________________
૨૯૮
દાકાલિક સૂત્ર
तवसा धुणइ पुराण पावर्ग,
૯ ૧૦ ૧૧ ૧૨ मण वय काय सुसंबुडे जे से भिक्खु ॥७॥ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ શબ્દાર્થ–સમ્યગ દૃષ્ટિ હમેશાં વ્યાપેહ રહિત-સાવધાન
નિ છે જાણપણું જ્ઞાન તપ સંયમને વિષે રક્ત તપવડે નાશ કરે ૪ ૫ ૬ ૭ ૮
૯ ૧૦ પૂર્વ કરેલા પાપોને મન વચન કાયાના જંગને સંવરે–આશ્રવને
૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ રોકે તેને સાધુ કહીએ. ૧૭ ૧૮
ભાવાર્થ-જે કઈ સમ્યગદષ્ટિ બનીને મતિ, મૃત, આદિજ્ઞાનમાં તથા અનશન આદિ બારપ્રકારના તપમાં તથા સત્તર પ્રકારના સંયમમાં, પ્રમાદ ભાતિ આદિથી રહિત, સંયમમાં ઉપયોગવંત રહીને તથા મન, વચન અને કાયાની ગુપ્તિનું પાલન કરતા થકાં તપસ્યાથી પૂર્વોપાર્જિત પાપને નાશ કરે છે તેને જ સાધુ કહીએ. तहेव असण पाणगं वा, विविहं खाइम साइम लभित्ता।
૧ ૨ ૩ होही अठो सुए परे वा, तं न नि दे न निदावए जे स भिक्खु॥॥ ૮ ૧૧ ૯ ૧૦ ૧૨ ૧૪ ૧૭ ૧૫ ૧૬
શબ્દાર્થ-તેમજ અન્ન પાણું વિવિધ પ્રકારના મેવા મીઠાઈ
સેપારીઆદિ પામીને ચિંતવે મનમાં હોશે કાલે પરમદિને અર્થે
૮ ૯ ૧૦ ૧૧