Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीफा अ०४ गा ५ वित्तस्यामाणकत्ये पुरोहितपुप्रष्टान्त ४१ __ततो राजपुरुषास्त नृपान्तिकमानीतान्तः । राजापि 'जयमाजाभकारी' इति हन्तव्योऽयमित्यातापयति । राजपुरोहितस्तच्छुत्ला नृपसमीपमागत्याहसामिन् । सर्वस्व ददामि, मम वनय मुञ्चन्तु भनन्त' । सर्वसापणेन पुरोहितेन पार्थितोऽपि नृपः पुरोहितपुर न मुमोच । ततोऽसौ निःगरणो दीन' पुरोहितपुत्रः माणान्ति कदण्ड प्राप्तगन् । तस्माद् धन वागाय न भवतीति यो यम ।।
॥ इति पुरोपितपुष्टान्तः ॥ से वादविवाद करने को उतारू हो गया। राजपुरुपों ने जब इसकी यह चेष्टा देची तो वे उसको पकड कर राजा के पास ले आये। रोजा ने यह समझकर कि "इसने मेरी आज्ञा का भग किया है" इसको माग्नेकी आज्ञा दे दी। राजपुरोहित ने जघ यह समाचार सुना तो वह दौडाटुआ राजा के पास आया और कहने लगा-स्वामिन् । आप मेरे से दडरूमें सर्वस्व ले लेवें पर मेरे इस पुत्र को कोट देंमरवावें नहीं। परन्तु राजा ने एक पात भी पुरोहित की नहीं मानी । देखो पुरोरित ने अपने सर्वस्व के अर्पण से भी पुत्र को नहीं मारने के लिये राजा से प्रार्थना की परन्तु राजा ने पुरोहित के पुत्र को नही छोडा। पुरोहितपुत्र ने जर यह देखा कि मेरी किसी भी तरह से रक्षा नहीं हो रही है तो वह पिचारा निाशरण बना हुआ अपने कर्तव्य पर पश्चात्ताप करने लगा और दीनहीन दशा को प्राप्त कर प्राणान्तिक दड को भोगने वाला बना । इस कथा का साराश केवल इतना ही है कि धन भी इस पुरोहितपुत्र के प्राणों का रक्षक સાથે વાદવિવાદ કરવા લાગ્યો રાજ પુરુએ જ્યારે તેની આ ચેષ્ટા જોઈ તે તે એને પકડીને રાજાની પાસે લઈ ગયે રાજા સમયે કે “ આ મારી આજ્ઞાને ભગ કર્યો છે ” એટલે તેણે એને મારવાની આજ્ઞા આપી દીધી રાજપુરોહિતે જ્યારે આ સમાચાર જાણ્યા તે તે દેડીને રાજાની પાસે આવ્યા અને કહેવા લાગ્યા-સ્વામિન્ ! આપ દડ તરીકે મારૂ સર્વસવ લઈ લ્યો પણ મારા આ પુત્રને છડા મારવા હુકમ ન આપ પર તુ રાજાએ પુરહિતની વાત ન માની પરહિતે પિતાનુ સર્વસ્વ આપવાની અને તેના બદલામાં પુત્રને છેડી દેવાની વિનંતી કરી પરંતુ રાજાએ પહિતના પુત્રને છેડો નહી પુરેહિત પુત્રે જ્યારે એ જાણ્યું કે, હવે તેને કેઈ જ બચાવી શકે તેમ નથી ત્યારે તે બિચારે નિ શરણ બની પિતાના કર્તવ્ય ઉપર પશ્ચા સાપ કરવા લાગ્યો અને દીન હીન દશાને પામી પ્રાણાતિક દઇને ભગવ્યો . આ કથાને સારાશ ફક્ત એટલે જ છે કે, ધન પણ એ પુરહિતપુત્રના