Book Title: Tattvagyan ane Kalyanno Marg
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Shah Premchand Mahasukhram

View full book text
Previous | Next

Page 270
________________ (૫૩) [ ૧૮૦ ] [વર્ષ ર૪ મું } ... વ્યવહારચિંતા માટે સર્વ પ્રકારે નિર્ભય રહેવું. રિમ રેમ ભક્તિ તો એ જ છે કે, એવી દશા આવ્યું અધિક પ્રસન્ન રહેવું. માત્ર બીજા જીવોને કચવાયાનું કારણ આત્મા થાય ત્યાં ચિંતા સહજ કરવી. દઢજ્ઞાનની પ્રાપ્તિનું એ જ લક્ષણ છે. રોમ રોમ ખુમારી ચઢશે, અમરવરમયજ આત્મદષ્ટિ થઈ જશે, એક “તું હિ તુહિ” મનન કરવાને પણ અવકાશ નહીં રહે, ત્યારે આપને અમરવરના આનંદને અનુભવ થશે.... [૧૯૬ ] ૯૬ [ વર્ષ ર૪ મું ] જીવને બે મોટાં બંધન છે; એક સ્વચ્છેદ અને બીજું પ્રતિબંધ. સ્વછંદ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ; અને પ્રતિબંધ ટાળવાની ઈચ્છા જેની છે, તેણે સર્વસંગથી ત્યાગી થવું જોઈએ. આમ ન થાય તો બંધનને નાશ થતું નથી. સ્વછંદ જેનો છેદાયો છે તેને જે પ્રતિબંધ છે, તે અવસર પ્રાપ્ત થયે નાશ પામે છે, આટલી શિક્ષા સ્મરણ કરવારૂપ છે... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306