Book Title: Tattvagyan ane Kalyanno Marg
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Shah Premchand Mahasukhram

View full book text
Previous | Next

Page 274
________________ ૯૯ [. વર્ષ ૨૪ મું ] પૂર્ણ પદને જ્ઞાની પરમ પ્રેમથી ઉપાસે છે. [ ૨૩૮ ] ચિત્તનું સરળપણું, વૈરાગ્ય અને ‘ સત્ ’ પ્રાપ્ત હાવાની જિજ્ઞાસા એ પ્રાપ્ત થયાં પરમ દુર્લભ છે; અને તેની પ્રાપ્તિને વિષે પરમ કારણરૂપ એવા ‘ સત્સંગ’ તે પ્રાપ્ત થવા એ તેા પરમ પરમ દુર્લભ છે. મેટેરા પુરુષાએ આ કાળને કઠણ કાળ કહ્યો છે, તેનું મુખ્ય કારણ તા એ છે કે ‘સત્સ’ગ’ ના જોગ થવા જીવને બહુ કઠણ છે; અને એમ હેાવાથી કાળને પણ કઠણ કહ્યો છે. માયામય અગ્નિથી ચાદે રાજલેાક પ્રજ્વલિત છે. તે માયામાં જીવની બુદ્ધિ રાચી રહી છે, અને તેથી જીવ પણ તે ત્રિવિધ તાપ-અગ્નિથી ખયા કરે છે; તેને પરમ કારુણ્યમુર્તિના બોધ એ જ પરમ શીતળ જળ છે; તથાપિ જીવને ચારે બાજુથી અપૂર્ણ પુણ્યને લીધે તેની પ્રાપ્તિ હેાવી દુર્લભ થઈ પડી છે. પણ એ જ વસ્તુની ચિ’તના રાખવી. ‘સત્’ને વિષે પ્રીતિ, ‘સત્’ રૂપ સંતને વિષે પરમ ભક્તિ, તેના માર્ગની જિજ્ઞાસા, એ જ નિરંતર સંભારવા યાગ્ય છે. તે સ્મરણુ રહે ૧૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306