Book Title: Tattvagyan ane Kalyanno Marg
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Shah Premchand Mahasukhram

View full book text
Previous | Next

Page 281
________________ (૨૬૪) તમે વારંવાર વિચારજે. યોગ્યતા હશે તે અમારા સમાગમમાં આ વાતનો વિસ્તારથી વિચાર બતાવીશું. હાલ અમારો સમાગમ થાય તેમ તે નથી; પણ વખતે શ્રાવણ વદમાં કરીએ તે થાય; પણ તે કયે સ્થળે તે હજુ સુધી વિચાર્યું નથી. કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે. [ ર૪૮ ] ૧૦૫ [ વર્ષ ર૪ મું ! નમઃ કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ, ત્યાં તે કરી શકતું નથી. સદ્ધર્મને ઘણું કરીને લોપ જ રહે છે. તે માટે આ કાળને કળિયુગ કહેવામાં આવ્યો છે. સદ્ધર્મને બેગ સપુરૂષ વિના હોય નહીં કારણ કે અસતમાં સત હેતું નથી. ઘણું કરીને સત્પષનાં દર્શનની અને બેગની આ કાળમાં અપ્રાપ્તિ દેખાય છે. જ્યારે એમ છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306