________________
૨૨૨ ગાથા-૫૭-૬૦ - જ્ઞાન અને ક્રિયા સવોથસપ્તતિઃ कार्याप्रसाधकत्वाद्धतमिव हतम् । तथा 'अजानतः' अज्ञानिनः જિયા’ વરઘાં હતા, તત પર્વ | તત્ર દૃષ્ટાન્તાહचशब्दोऽत्राप्यर्थः, स चोभयत्रापि योज्यस्तेन ‘पश्यन्नपि' चक्षुषा વીફ્ટ(ક્ષ?)માખોડપિ “પટ” વરVશક્ટિવિઝનો ધ: | 'धावन्नपि' शीघ्रं गच्छन्नपि 'अन्धः' चक्षुर्विकलो दग्ध इति गाथाक्षरार्थः । भावार्थस्तूदाहरणगम्यस्तच्चेदम्- एगमि महानगरे पलीवणगं संवुत्तं । तंमि य अणाहा दुवे जणा, पंगुलओ
- સંબોધોપનિષદ્ = શ્રુત, કાર્યનું પ્રસાધક ન હોવાથી નષ્ટ જેવું હોવાથી નષ્ટ છે. તથા ન જાણનારની = અજ્ઞાનીની ક્રિયા = ચારિત્ર, નષ્ટ છે, કારણ કે તે પણ કાર્યની પ્રસાધિકા બનતી નથી. તેમાં દૃષ્ટાન્ત કહે છે – અહીં “ચ” શબ્દ “પણ” અર્થમાં છે. તેને બંને સ્થળે યોજવો. તેથી – આંખથી જોતો હોવા છતાં પણ પંગુ = પગની શક્તિથી રહિત, બળ્યો. તથા દોડતો પણ = શીધ્ર ગમન કરતો એવો પણ અંધ = આંખ રહિત બળ્યો. આ રીતે ગાથાનો અક્ષરાર્થ છે. ભાવાર્થ ઉદાહરણથી જણાય છે. અને તે ઉદાહરણ આ છે –
એક મોટા નગરમાં આગ લાગી. તેમાં બે જણ અનાથ હતા. પંગુ અને આંધળો. આગ ફાટી નીકળવાથી બેબાકળી