Book Title: Sambodh Saptati Part 02
Author(s): Ratnashekharsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 243
________________ सम्बोधसप्ततिः ગ્રંથકાર-વૃત્તિકાર પ્રશસ્તિ ४८३ वाचकगुणरङ्गाह्वाः, स्वशक्तिगुरुभक्तिशालिनः सदयाः । सदयदयारङ्गाह्वाः, सुशिष्यपरिवारलब्धमुदः ॥११॥ | રૂતિ વૃત્તિરપટ્ટાવીયે સમાપ્ત છે સંબોધોપનિષદ્ - પર શ્રી જયસોમ પાઠક, સ્વશક્તિ પૂર્વક ગુરુભક્તિથી શોભતા, દયાળુ ગુણરંગ વાચક, સારા શિષ્ય પરિવારથી આનંદ પામનાર, દયાળુ દયારંગ થયા. ઇતિ વૃત્તિકાર પઢાવલી. જો કોઈ ઉસૂત્રભાષણ થયું હોય, તો એ મિથ્યા થાઓ, કૃપા કરીને બહુશ્રુતો સંશોધન કરે. ઇતિ ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામિશાસને વાલમ તીર્થાધિપતિ શ્રી નેમિનાથસ્વામિના સાન્નિધ્ય વિ. સં. ૨૦૬૬ મહા વદ ૧૨ ના દિવસે તપાગચ્છીય આચાર્યદેવ શ્રીમદ્વિજયપ્રેમ-ભુવનભાનુ પદ્મ-હેમચન્દ્રસૂરીશ્વરશિષ્ય આચાર્યવિજયકલ્યાણબોધિસૂરિસંસ્તુતા સંબોધોપનિષદ્

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260