Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
થાય? બેરદ્ધના વૃક્ષની પાસે કેળનું ઝાડ કયારેય શું આનંદ પામે ? તેથી હે સ્વામિન! પ્રસન્ન થાઓ, તમે પિતે વિદ્વાન છે, વિમૂઢ ન થાઓ, વ્યસનની આસક્તિને ત્યાગ કરીને ધર્મમાં મન સ્થાપન કરો. કહ્યું છે કેनरनखइदेवाण, जं सोक्खं सव्वुत्तमं लोए । तं धम्मेण विढप्पइ, तम्हा धम्मं सया कुणसु ॥२१॥
“મનુષ્ય, રાજા અને દેવેનું સર્વોત્તમ સુખ જે લકમાં છે, તે ધર્મથી પ્રાપ્ત થાય છે, તેથી હંમેશાં ધમને કરે.” ૨૧ बाणइ जणो मरिज्जइ, पेच्छइ लोगो मरतयं अन्नं । न य कोइ जए अमरो, कह तह वि अणायरो घम्मे ।।२२।।
માણસ જાણે છે કે મરવાનું છે, લેક બીજા મરનારને જુએ છે, જગતમાં કોઈ અમર (મરણ વિનાને, નથી, તો શા માટે ધર્મમાં અનાદર કરે છે?” ૨૨ धम्मो बंधू सुमित्तो य, धम्मो य परमो गुरू । मुक्खमग्गपयट्टाणं, धम्मो परमसंदणो ॥२३॥
ધમ એ બંધુ છે, ધર્મ એ ઉત્તમ મિત્ર છે, ધર્મ એ શ્રેષ્ઠ ગુરુ છે, મોક્ષમાર્ગ તરફ પ્રયાણ કરનારાએને ધર્મ એ ઉત્તમ રથ છે.” ૨૩
જેમ દેવ વગરનું ચિત્ય, ચંદ્રરહિત શત્રિ, શાસ્ત્રિ વિનાને યતિ, નેત્ર વગરનું મુખ શોભતું નથી, તેમ ધર્મ રામર માણસ શેલતો નથી. વધારે શું કરવું ? ધર્મ