Book Title: Nanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Author(s): Chunilalmuni
Publisher: Vardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai

View full book text
Previous | Next

Page 7
________________ પૂજ્ય ગુરૂદેu ફાધવર્ય પ. નાનરન્દ્રજ, મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ રે સત મહિમા - સંત સહવાસથી હદય ઉજવલ બને, હદય ઉજવલ વિના જ્ઞાન નાવે; જેમ જન્માંધને રૂપનું ભાન ના, જ્ઞાન વિના નહિ મુકિત આવે. - સંત ભવસાગરે દીપદાંડી સમા, જીવનનૌકાતણ ધ્રુવ તારા સંત ચેતનભર્યા તીર્થક્ષેત્રો મહા, પૂલ તે પાર ઉતારનારા. - સંત સહકાર નમ્ર નીચા વળી, મધુર અમૃતફળ આપનારા; સંત સાનંદ નિજ સ્વરૂપમાં ઊડતાં, દિવ્ય તિ તણા તે ગભારા. - પંથ જુદા ભલે દયેય તે એક છે, કલેશમાંથી છૂટી શાંતિ વરવી; વિવિધ બહુ તીરથી નીર નદીનું મળે, તે પછી પેટી તકરાર કરવી. - ધર્મ આધાર છે સર્વ પ્રાણીતળે, લટકતું વિશ્વ આ ધમ દરેક ધર્મ ત્યાં વિજય છે ત્યાં જ ધરણીધરે, પ્રેમ ને શ્રીયમાં ધર્મ દોરે. - ધર્મ છે જીવને એક સાચો સખા, અંતમાં સંગ તે આવનારે; ધર્મ કલાંતિ હરે હૃદય શાંતિ ભરે, મોક્ષને પંથ તે લઈ જનારે. – વસ્તુને સ્વરૂપમાં જે ધરી રાખતે, ધર્મ તેને કહે તત્ત્વદશી આત્મને ધર્મ તે પરમ આનંદ છે, જાણતા-માણતા તે મહર્ષિ. - હૃદય સંતુષ્ટ ને નિત્ય આનંદ છે, તે જ આનંદ સર્વત્ર ભાળે; લોભ તૃષ્ણાભર્યા નાચતા ચિત્તને, કયાંય આનંદ નહિ કઈ કાળે. - માત્ર સંતોષ સુખ શાંતિનું સદન છે, એથી સ્થિતિ ગતિ થાય ઊંચી; ધર્મનિવાસ મંદિરનું દ્વાર તે, આત્મ ઉઘાડની એ જ ફેંચી. - અન્ય વાજિંત્રના છિદ્ર નહિ ખોલવા, નિજ વાજિંત્રમાં મસ્ત રેવું, પ્રેમ મસ્તીભર્યા અલખ લલકારતાં, વિશ્વ ચેતન્યને વહેણ વહેવું. - નોતરેલા અતિથિ સમા કર્મ છે, તે પછી કાં ન સત્કાર કરવો ? વિધિએ પાઠવ્યા કર્મ સઆદરી, ફલ વિષે નિત્ય સમભાવ ધરો. - કર્મના દંડથી ભકિત ગંગાજળે, જીવન અંતરપટ સાફ કરવા; દેહથી વિહિત સત્કર્મ કરતા જવા, હૃદય પ્રેમે પ્રભુ નામ સ્મરવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 856