________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પર
હારીતસંહિતા.
થયેલી તીવ્ર વેદના થાયછે. વળી કાઠામાં, માથામાં, બાહુમાં, પીઠમાં
તેમાં વાતરક્તના પ્રકાપથી ગૃધ્રસી થઈ શકતું નથી, તેને પણ ડાહ્યા આ રોગમાં પાદહર્ષ થાયછે તેથી
અને આંગળીઓમાં જે કંડરા છે થાયછે તેથી બન્ને હાથે કાંઈ કામ માણસે ગૃધ્રસીના વ્યાધિ જાણવા. પગ જમીન ઉપર મૃકાતા નથી. બન્ને પગનાં રૂવાં ઊભાં થાયછે. કક્ અને વાયુનો પ્રકોપ થવાથી હાથે તથા પગનાં કાંડામાં, આંગળીઓમાં અને તળિયાંમાં પરસેવા થાયછે. વાયુ અને પિત્તનો પ્રકાપ થવાથી હાથ અને પગના છેડા ગરમ થાયછે.
ગૃધ્રસીની ચિકિત્સા,
अमीषां रुधिरस्रावं ततः स्वेदं च कारयेत् ॥ अभ्यङ्गे वातहृत् तैलं पानं रास्नादि पञ्चकम् । शतावरी बले द्वे च पिप्पली पुष्कराह्वयम् ॥ चूर्णमेरण्डतैलेन गृध्रसीमपकर्षति ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अजमोदादिकं चूर्णमामवाते प्रकीर्तितम् ॥ तदत्र योजनीयं च गृध्रसीनां निवारणम् । एतैर्न जायते सौख्यं दहेल्लोहशलाकया ॥ पादरोगेषु सर्वेषु गुल्फोर्ध्वं चतुरङ्गुले । तिर्यग्दाहं प्रकुर्वीत दृष्ट्वा पादे शिरां दहेत् ॥ वातरोगेषु प्रोक्तानि पथ्यानि चात्र योजयेत् ॥
આ રોગવાળાઓને પ્રથમ રૂધિરસ્ત્રાવ કરાવવા અને તે પછી સ્વેદ આપવો. વાયુનું હરણ કરનારાં તેલને અત્યંગ ( મર્દન ) કરાવવા. રાસ્નાપંચક વાથ પાવા. ( રાસ્નાપંચક પાછળ કહેવામાં આવ્યા છે. ) શતાવરી, ખલા, અતિખલા, પીપર, પુષ્કરમૂળ, એ ઔષધોનું ચર્ણ એરંડિયા તેલ સાથે પીવાથી ગૃઘ્રસીના સોજો કમી થઈ મટી જાયછે. આમવાતના પ્રકરણમાં અજમોદાદિ ચૂર્ણ કહેવામાં આવ્યું છે તે પણ આ રોગમાં યોજવું; કેમકે તે ગૃધ્રસી રોગનું નિવારણ કરે છે. જો
१ गुल्फे द्वे चतुरङ्गुले. प्र० १ ली.
For Private and Personal Use Only