Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
ત્રીજું]
સ્થાનાંગસૂત્ર
r
..
પુષ્ટિ આપે તેવા કાયદા કરનારને કેવા કહેવા ? અહીં પાપપ્રતિબંધનો કાયદો કરે છે, પાપ કરે તે શરમ. કાયદાથી વિરૂદ્ધ ચાલીને ચાહે તેટલે અન્યાય કરે, પણ કાયદામાં ખારી ન હેાવી જોઈએ. સન જગતનાં પાપને દૂર કરવા માટે કાયદા-મહાવ્રત ઘડે, તેમાં કાયદાની પેાલ ન રહે, તેમ પાપપ્રતિમ ધકના કાયદામાં પેાલ હાવી જોઇએ નહિ તેથી પચ મહાવ્રત કાં પાંચ-અઢારનાં હથિયાર
ધ એ પુરૂષાર્થ છે. તે કરવા માટે પાપને પ્રતિષ ધ કા જરૂરી છે. તેને અંગે કાયદો કરવા જરૂરી, પણ તે પાંચ કેમ ? અઢાર કેમ નહિ ? અઢાર જગા પર. પાંચમાં કેમ પતાવ્યું ? જો પાંચને માટે કાયદો કરે તે ૧૩ પ્રકારનાને માટે તે છૂટ આપીને ચલાવ્યું એમ કહેા છે ને? મહાનુભાવ! ૧૩ અન્યાય નથી રાખ્યા. કારણ કે જ્યારે શત્રુ કબજામાં આવે ત્યારે હથિયાર પડાવી લેવાય. માણસનું તેાફાન, શત્રુતા "ધ થવાનાં જ છે. જો એ સાથે ન અને તે પહેલાં હથિયાર તે લઈ લેવાં જ જોઇએ. હથિયાર મેલાવ્યાં તેમાં શું કર્યું? જીવતા જાગતા શત્રુને હથિયાર મૂકયા પછી ડર નથી. હથિયારે ઉતરાવવા માટે શત્રુ કરતાં વધારે પ્રયત્ન કરવા પડે છે. પાંચ પાપા અઢારે પાપસ્થાનકના હથિયારા છે. માટે પાંચ મહાવ્રતા ગણાવ્યાં. જો તેમ ન હેાત તે। આશ્રવના ૪૨ ભેદમાં, અવ્રતને ૧૮ ગણાવાત ? પણ મહાવ્રતની જગેા પર અઢાર જણાવ્યાં નથી, પાંચ, કથ'ચિત્ પાંચપણુ અને મહાવ્રતપણું. વિધેય છે.
૩૯