SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ અવલાકવામાં આવે છે. અઢારમા સકામાં ઉપદેશ ક્ષેત્રમાં ચાદ્ધાની પેઠે ઘુમીને આત્મભેગ આપીને ઉપદેશ દેનાર અને ભવિષ્યની પ્રજાને માટે અનેક ગ્રન્થારૂપ જ્ઞાનલક્ષ્મીને મૂકી જનાર શ્રીમદ્યાવિજચજીનું નામ જૈનાના હૃદયમાં કોતરાઈ રહ્યું છે. www.kobatirth.org પ્રતિક્રમણુગર્ભ હેતુની સજજાયા, અગીઆર અંગની સજા તરીકે તેમણે ગુજ છેલ્લા ગ્રન્થ. શ્રીમદે ગુજરાતી ભાષા- રાતી ભાષામાં છેલ્લી રચના કરી માં રચેલા છેલ્લા ગ્રન્થ હતી. સંસ્કૃતભાષામાં જ્ઞાનસાર અને સંસ્કૃતમાં રચેલા નામના છેલ્લા ગ્રન્થ તેમણે સિદ્ધપુરમાં બનાવ્યા છે. કેટલાક અનુમાનાથી સિદ્ધપુરનું ચામાસું વિસંવત્ ૧૭૪૩વા સંવત્ ૧૭૪૪નું લગભગ કહી શકાય. જે તેમણે લાગઢ સુરતના સંઘને અગીઆર અંગ સલ ળાવ્યાં હાય તા લગભગ ચાર વર્ષ સુધી સુરતમાંનાં વાગઢ ચામાસાં કયા કહી શકાય, તે અપેક્ષાએ લગભગ સંવત્ ૧૯૪૦ની સાલનું ચામાસું પ્રાય: સિદ્ધપુર મની For Private And Personal Use Only
SR No.008684
Book TitleYashovijayji Jivan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy