Book Title: Updhan Tap Margdarshika
Author(s): Punyankar Mitra Parviar
Publisher: Punyankar Mitra Parviar

View full book text
Previous | Next

Page 21
________________ પચ્ચક્ખાણ પારવાનો વિધિ છે સહુ પ્રથમ સ્થાનાચાર્યજી ખોલવા. છે ઈરિયાવહિનો વિધિ કરી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ચૈત્યવંદન કરૂં? ઇચ્છે. “જગચિંતામણિથી જયવીયરાય', સુધી ચૈત્યવંદન કરવું.' છે ત્યારબાદ ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ સઝાય કરૂં? ઈચ્છે બોલીને એક નવકાર અને મન્નત જિણાણની સઝાય કહેવી. પછી છે ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ મુહપત્તિ પડિલેહું? ઇચ્છે (બોલી મુહપત્તિનું પડિલેહણ કરવું.) ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ પચ્ચખાણ પારૂં? યથાશક્તિ. ક ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું પચ્ચકખાણ પાયું?... તહત્તિ. છે ત્યારબાદ ચરવળા પર મુકી સ્થાપી ૧ નવકાર બોલી પચ્ચખાણ પારવાનો પાઠ અને પછી ૧ નવકાર બોલવો. ઉપવાસ પારવા પાઠ સૂરે ઉગ્ગએ ચઉત્થ અભત્તä પચ્ચકખાણ કર્યું તિવિહાર, સૂરે ઉગ્ગએ પુરિમુઢ મુકીસહિતં પચ્ચખાણ કર્યું પાણહાર, પચ્ચકખાણ ફાસિ પાલિએ – સોહિએ – તિરિયું – કિટ્ટિએ – આરાહિયં જે ચ ન આરાહિએ તસ્સ મિચ્છામિ દુક્કડં. આયંબિલ-નીવિ પારવા પાઠઃ ઉગ્ગએ સૂરે પોરિસી સાઢ પોરિસી સૂરે ઉગ્ગએ પુરિમુડ઼ઢ મુઠ્ઠી સહિયં પચ્ચખાણ કર્યું ચોવિહાર, આયંબિલ નીવિ એકાશન પચ્ચકખાણ કર્યું તિવિહાર, પચ્ચક્ખાણ ફાસિએ-પાલિએ-સોહિએ-તીરિઅંકિષ્ટિએ – આરાહિએ - જંચ ન આરાહિ તસ્સ મિચ્છામિ દુક્કડં. ૧૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28