Book Title: Updhan Tap Margdarshika
Author(s): Punyankar Mitra Parviar
Publisher: Punyankar Mitra Parviar

View full book text
Previous | Next

Page 24
________________ (સામાન્ય પૌષધમાં ખાધું હોય તો બે વાંદણા) પરંતુ ઉપધાનમાં માત્ર ખમાસમણ દઈ “ઈચ્છકારી ભગવન પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી' બોલીને પાણહાર પચ્ચખાણ કરવું. ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું ઉપાધિ સંદિસાહું ? ઈચ્છે.” ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ઉપNિ પડિલેહું? ઈચ્છ. (ઉપવાસવાળા ભાઈઓએ છેલ્લે પહેરેલા ધોતિયાનું પડિલેહણ કરવું.) ત્યાર પછી ઈરિયાવહિનો વિધિ કરી કાજો લેવો અને બરાબર જોઈને પરઠવવો. ( સંથારા પોરિસિનો વિધિ) ખમાસમણ... ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું બહુપડિપુન્ના પોરિસિ ખમાસમણ... ઈરિયાવહિનો વિધિ ખમાસમણ... ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું બહુપડિપુન્ના પોરિસિ રાઈઅ સંથારએ ઠાણું (ગુરુ કહે ઠા) ત્યારબાદ ચક્કસાયથી જયવીયરાય સુધી કહેવું. ખમાસમણ... ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ સંથારા પોરિસિ વિધિ ભણવા મુહપત્તિ પડિલેહું? ઇચ્છે (કહી મુહપત્તિ પડિલેહણ કરવું.) ત્યારબાદ સંથારાપોરિસિ સૂત્ર બોલવું. ૨૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28