Book Title: Updesh Saptati
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ ॥ ટીંટોઈમંડનશ્રીમુહ૨ીપાર્શ્વનાથાય નમઃ । ॥ નમોનમઃ ગુરુરામચન્દ્રસૂરયે ॥ પ્રસ્તાવના અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનમાં આત્માનું જોડાણ મોક્ષની સાથે થાય તે માટે ચાર અનુયોગ દર્શાવ્યા છે. (૧) દ્રવ્યાનુયોગ, (૨) ગણિતાનુયોગ, (૩) ચરણકરણાનુયોગ, (૪) ધર્મકથાનુયોગ, આ ચાર અનુયોગ પૈકી આ ગ્રંથ ધર્મકથાનુયોગ છે. જેમાં દેવ-ગુરુ અને ધર્મ રૂપી તત્ત્વત્રયીની ઓળખ અને આરાધના સુંદર થાય તે માટે પાંચ વિભાગ દ્વારા જુદા જુદા ઉપદેશ જણાવ્યા છે. ચંદનબાળા વૈ. સુ. ૧ પ્રથમ વિભાગ દેવપૂજા અધિકાર - જેમાં ૨૪ ઉ૫દેશ છે. બીજો વિભાગ તીર્થ અધિકાર - જેમાં ૧૭ ઉપદેશ છે. : ત્રીજો વિભાગ : ગુરુતત્ત્વ અધિકાર - જેમાં ૫ ઉપદેશ છે. ચોથો વિભાગ : સામાન્ય ધર્મ અધિકાર - જેમાં ૧૨ ઉપદેશ છે. પાંચમો વિભાગ : ગૃહસ્થ ધર્મ અધિકાર - જેમાં ૧૭ ઉપદેશ છે. શ્રીમદ્ વિજય સોમધર્મગણિ મહારાજાની આ સુંદર કૃતિ છે. આ ગ્રંથના બોધ દ્વારા જીવો દેવ-ગુરુ-ધર્મ રૂપ તત્ત્વત્રયીની શ્રદ્ધા કરી સમ્યગ્દર્શનને નિર્મલ બનાવે અને મારા સમ્યગ્દર્શનની નિર્મલતા થાય, એ જ સદાની શુભાભિલાષા. - મુનિ પુણ્યકીર્તિવિજય

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 640