SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૧ છવાયેનિમાં જન્મમરણની આંટીઘૂંટીમાંથી બહાર આવી શકતા નથી. સુ ! રાસદેરી ગુંથતાં છોડતાં જીનેશ્વરના ગુણનો મહિમા ગાતા કર્મો તૂટે છે, આ રાસદારી ગુંથવાનું કામ, તેને ખેલ સમજવાનો નથી, પણ જીનેશ્વરના ગુણ ગાવાથી તેમનું સ્વરૂપ જાણવાથી કર્મ છૂટે છે, આ બધુ રહસ્ય ગુરૂગમથી સમજી રાગ શ્રેષ-કષા, છોડવાના છે. સમવસરણ રાસ દોરી (રાગ-દિલ દેવાયું (૨) નતું જેવું એ એનું મેહક મુખડું જોવાયું) મન લેભાયું (૨) હતું સાચું જ્ઞાન જેમાં ચંચળ ચિતડું મહાયું મન સોના રૂપાને હતે, રતનને કોટ હતું, દરવાજે તેરણીયા શોભે, સિંહાસન રખાયું. મન. ૧ ધર્મનું ચક્ર રાજે, અષ્ટ મંગળ આગે, ઈન્દ્રવજ આકાશે ફરકે, દુલ્ભી બજાયું. મન ૨ અશેકી છાંય હતી, પર્ષદા બાર હતી, સુરનર તિર્યંચ જાતિ શ, વૈરને ભૂલાયું. મન. ૩ કેવળ જ્ઞાન હતું, ઝળહળતું તેજ હતું. નરનારી સુખેથી જુએ, ભામંડળ રચાયું. મન૪ વાણીના ગુણ મીઠા,જનમાંગાજી ઉઠયા, * ચઉમુખે જિનવાણું બેલે, દલડું ડોલાયું, મન, ૫
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy