Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1
अनगारधर्मामृतवर्षिणीटीका अ १ स २८ मातापितृभ्यां मेघकुमारस्य संवाद : ३६३ मर्दनपूर्वकं निष्पादितमाहारादिकमित्यर्थः, 'उद्देसिएवा' औदशिकं वा उद्देशनं उदेशः तत्र भवम् औदेशिकं - कमप्येकं साधुमुद्दिश्य कृतं, कीयगडे वा' क्रीतक्रीतं = साधुनिमित्तं मूल्येन गृहीतं, 'ठवियए वा' स्थापितं वा 'अमुकस्मै साघवे दास्यामीति संस्थापितं, रहयए वा' रचितं = मोदकचूर्णादि पुनर्मोदकतया रचितं, 'दुभिक्खभते वा' दुर्भिक्षमक्तं वा यदुर्भिक्षे भिक्षुकार्य निष्पादितं, के विराधना का दोष साधु को लगता है। आध: का अर्थ साधु के लिये किया गया संकल्प है । इस संकल्प पूर्वक जो आरंभ किया जाता है वह आधः कार्य है । और इस संकल्प में जो होता है वह आधाकर्मिक - - आहारादिक वस्तु है । इसी तरह किसी एक साधु के उद्देश से जो आहार आदिक किया जाता है वह औदेशिक है। वह भी इस अवस्था में साधु के लिये कल्पित नहीं माना गया है। क्रीत क्रीत दाता यदि पैसा देकर उसे कहीं से खरीद कर ले आता है और साधु को आहार में दे देता है तो वह भी साधु के लिये लेना योग्य नहीं है स्थापित में यह आहारादिक वस्तु अमुक साधु के लिये दंगा इस भावना से दाता उसे अपने यहां रखकर यदि किसी दूसरे साधु के लिये कि जिस के लिये उसे उसने संकल्पित नहीं कीया है, दे देता है तो वह भी साधु को अकल्पित है। रचित-- मोदक चूर्ण आदि जय पुन: मोदक रूप से बना दिये जायें तो वे भी साधु के लिये आहार में लेना कल्पित नहीं हैं । दुर्भिक्ष भक्त -- अकाल के समय जो अन्न आदि सामग्री साधु के लिये दाताने बनाइ हो, वह भी साधु के लिये છે. ‘આધઃ ’ નો અર્થ સાધુના માટે કરવામાં આવેલાસંકલ્પ છે. આ સંકલ્પને લઈને જે કામ શરુ કરવામાં આવે છે, તે આધઃ કાય છે, અને આ સંકલ્પમાં જે હાય છે તે આધાર્મિક આહારાદિક વસ્તુ છે. આ પ્રમાણે જ કાઈ પણ એક સાધુને ઉદ્દેશીને જે આહાર વગેરે બનાવવામાં આવે છે, તે ઓદ્દેશિક છે. આ સ્થિતિમાં તે પણ સાધુને માટે કલ્પિત રૂપે માનવામાં આવ્યું નથી.--ક્રીત–ક્રીત-દાતા જે પૈસા આપીને તેના માટે કયાંકથી ખરીદ કરીને લાવે છે, તે પણ સાધુને માટે સ્વીકાર્યું નથી. સ્થાપિત—કાઈ આપનાર (દાતા) “હું આ આહાર વગેરે વસ્તુ અમુક સાધુને આપીશ ” આ ભાવનાથી દાતા તેને પોતાની પાસે સંગ્રહીને રાખે અને કોઇ બીજા જ સાધુને કે જેના માટે તેણે સકલ્પ સરખાએ કર્યા નથી-આપે તે તે પણ સાધુને અકલ્પિત છે. રચિત લાડવાના ચૂરા વગેરેને ફરીથી લાડવાના રૂપમાં ખનાવવામાં આવે તો તે પણ સાધુને માટે આહારરૂપે સ્વીકાર્ય નથી—દુર્ભિક્ષ ભકત-દુકાળના વખતે દાતાએ ભિખારીને માટે જે અન્ન સામગ્રી તૈયાર કરાવી હાય
For Private and Personal Use Only