________________
-
दशाश्रुतस्कन्धसूत्रे ( शर्दूलविक्रीडितम्) पदकायप्रतिपालकं च करुणाधर्मोपदेशप्रदं,
यत्नाथ मुखवस्त्रिकाविलसितास्येन्दु प्रसम्माननम् । अन्तर्धान्तविनाशकाध्रिनखरज्योतिश्चयं चिन्तयन् , __ वन्दित्वोगविहारिणं गुरुवरं पञ्चव्रताराधकम् ॥३॥ जैनी सरस्वतीं नत्वा, टीका वालोपकारिणीम् ।
दशाश्रुतस्कन्धमूत्रे, कुर्वेऽहं मुनिहर्पिणीम् ॥ ४ ॥
"चतुर्ज्ञानोपेत"-मिति-मतिज्ञान, श्रुतज्ञान, अवधिज्ञान और मनः पर्ययज्ञान, इन चारों ज्ञान के धारी, तथा अनुपम और भगवान के मुख द्वारा अमोघधारा से निकले हुए वचनरूप अमृत को कर्णपुट से सतत पीनेवाले, सद्गुणों के भण्डार, पाप का नाश करने वाले, सकल भव्यजीवों के कल्याणकारक, गुणिजनों में श्रेष्ठ उन गणधर गौतमस्वामी को नम्रभावसे नमस्कार करके ॥२॥
तथा- “ पटकाये"-ति - पट्टकाय के रक्षक, दया - धर्म के उपदेशक, तथा जिनका मुखचन्द्र वायुकायादि जीवों की रक्षा के लिये डोरासहित मुखवस्त्रिका से सुशोभित है, अर्थात् जीवों की यतना के लिये मुखपर डोरासहित मुखवस्त्रिका धारण करने वाले हैं अतएव जिनका मुख शान्तरस से पूर्ण है। जिनके नखों का तेज-पुंज प्राणियों के हृदय में रहे हए मिथ्यात्व- रूप अन्धकार का विनाश करने वाला है, ऐसे पंचमहानतधारी, उग्र- विहारी गुरुवर का ध्यान और नमस्कार करके ॥३॥
“चतुर्ज्ञानोपेत'-मिति- भतिज्ञान, श्रुतज्ञान, मवधिज्ञान तथा मन:पर्यव. જ્ઞાન, એ ચારેય જ્ઞાનથી યુક્ત, તથા અનુપમ–જેમની બરાબર કેઈ નથી એવા, તથા ભગવાનના મુખદ્વારા અમેઘધારાથી નીકળેલાં વચનામૃતને કર્ણપુટથી (કાનેથી) સતત પીવાવાળા, સદગુણેના ભડાર, પાપને નાશ કરવાવાળા, તમામ ભવ્યજીને કલ્યાણકારક, ગુણીજનોમાં ઉત્તમ એવા ગણધર ગોતમ સ્વામીને નમ્રભાવે નમસ્કાર કરીને (૨)
तथा 'पटकाये-ति- पटवाना २क्ष ध्याधन पश, तथा भर्नु મુખચન્દ્ર વાયુકાય આદિ ની રક્ષાને માટે દેરાસહિત મુખવસ્ત્રિકાથી સુશોભિત છે– અર્થાત જીની યતના માટે મુખપર દેરાસહિત સુખઝિકા ધારણ કરવાવાળા છે અને આથી જેમનું મુખ શાંતરસથી પૂર્ણ છે, જેમના ચરણના નખને તેજ–પંજ પ્રાણીઓના મનના મિથ્યાત્વરૂપી અંધકારને નાશ કરે છે, એવા પંચમહાવ્રતધારી, ઉગ્રવિહારી ગુરુવરનું ધ્યાન તથા નમસ્કાર કરીને (૩)