Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्रे एकगुणकालकत्वावस्थायां द्विगुणकालकत्वस्याभावेन च एकगुणकालकत्वादीनां क्रमवृत्तित्वात् पर्यायत्वं बोध्यम् । उक्तंच
" सहार्त्तिनो गुणाः, यथा जीवस्य चैतन्यामूर्त्तत्वादयः।
क्रमवर्तिनः पर्यायाः यथा तस्यैव नारकत्वतियक्त्वादयः ॥" इति। ननु यद्येवं तर्हि वर्णादिसामान्यस्य भवतु गुणत्वम् , तद्विशेषाणां कृष्णादीनां तु गुणत्वं न स्यात् , तेषामनियमितत्वात् , इति चेदाइ-कृष्णादीनां वर्णसामान्यभेदा. गुणों के गुणांश पर्याय हैं । गुण का एक अंश दो अंशों को अवस्था में निवृत्त हो जाती हैं। इसलिये ये गुणांश पर्याय हैं । तात्पर्य कहने का यह है कि जब परमाणु द्रव्य में सर्व जघन्य रूप कृष्णादि गुण रहते हैं तब वे, दो अंश कृष्णादि गुणों के आने पर निवृत्त हो जाते हैं। इसी प्रकार कृष्णादि गुगों के दो अंश एक अंश कृष्णादि गुणों की अवस्था में निवृत्त हो जाते हैं। इसलिये कृष्णादि गुणों के ये एक, दो तीन यावत् संख्यात असंख्यात और अनंत अंश सब पर्याय हैं । क्योंकि ये क्रमवर्ती हैं । उक्तंच-"सहवर्ती " इत्यादि गुण सहवर्ती होते हैं-जैसे जीव के चैतन्य अमूर्तत्त्व आदि । पर्यायें क्रमवर्ती होती हैं-जैसे जीव की नारक तिर्यक् आदि पर्यायें। ___ शंका-यदि यही बात है तो फिर वर्णादि सामान्य में ही गुणपना होना चाहिये-वर्णादिकों के विशेष जो कृष्ण आदि हैं उनमें गुणपना અવસ્થામાં નિવૃત્ત થઈ જાય છે અને બે અંશ એક અંશની અવસ્થામાં પણ નિવૃત્ત થઈ જાય છે. તેથી તે ગુણાંશને પર્યાય રૂ૫ ગણવામાં આવે છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-વારે કે કેઈ દ્રવ્યમાં ઓછામાં ઓછા પ્રમાણુવાળા એટલે કે એક ગુણ (અંશ) કાળાશ આદિ ગુણ રહેલું હોય પરન્ત બે અંશ (ગુણ) કૃષ્ણાદિ ગુણોનું તે દ્રવ્યમાં આગમન થતાં જ તે એક ગુણ કૃષ્ણાદિ ગુણેની નિવૃત્તિ થઈ જાય છે એ જ પ્રમાણે કૃષ્ણાદિ ગુણના બે અંશ રહેલા હોય, તે એક ગુણકૃણાદિ અવસ્થાની પ્રાપ્તિ થતાં જ તે બે અશોની નિવૃત્ત થઈ જાય છે તેથી કૃષ્ણાદિ ગુણોના એક, બે, ત્રણ, ચાર, આદિથી લઈને સંખ્યાત, અસંખ્યાત અને અનંત પર્યન્તના બધા અંશો पर्याय ३५ छे, २१ तमे अभवती य छ. ४ ५४ छ :-"सह. वर्ती") या मा थन दा२। ये पात ५४८ ४२वामा भावी छे , शुष्य સહવતી હોય છે. જેમ કે જીવના ચિતન્ય, અમૂત્વ આદિ ગુણે સહવતી છે. પર્યાયે કમવતી હોય છે. જેમ કે જીવની નારક, તિર્યંચ આદિ પર્યા.
શંકા-જે એવું હોય, તે વર્ણાદિ સામાન્યમાં જ ગુણપણુ લેવું જોઈએ પરંતુ કાળાશ આદિ જે વર્ણવિશે છે તેમાં ગુણપણાને અભાવે હવે જોઈએ,
For Private and Personal Use Only