Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र १६९ नवनामनिरूपणम् इति, 'परलोकातिगं धाम तपः श्रुतम्' इति च । तपः श्रुतं चे त्यपि मोक्षमापकार त्यर्थः मोऽत्र वीररसस्य प्रथममुगदानम् ॥२॥ अद्भुतः-श्रुतं शिल्पं त्यागतप शौर्यकर्मादि वा यस्य सकल ननातिगमस्ति, तदेवंविधमपूर्व किमपि वस्तु अद्भुतमि त्युच्यते । तदर्शनश्रवणजो रसोऽप्युपचाराद विस्मयरूपोऽदभुतः॥३॥ रौद्रः रोद यति-अतिदारुणतया अणि मोचयतीति रौद्रम्-शत्रुजन-महारण्य-गाढतिमि रादि, तदर्शनाशुद्भवो विकृताध्यवसायरूपो रसोऽपि रौद्रः ॥४॥ ब्रीडयतिस्याग से कर्मरूप मैल विलय-विनाश-को प्राप्त होता है, त्याग से जीर निर्मलता को प्राप्त करता है, त्याग से ही केवलज्ञान को पाकर के आत्म सिद्धि को पाता है। इसलिये सैंकडों गुणो से अधिक एक त्याग गुण माना गया है। तथा-"परलोकातिगं धाम तपः श्रुतम् " अर्थात् ता
और श्रुत ये भी मोक्ष को प्राप्त करानेवाले हैं" इसलिये यहां सूत्र धीर रस का सर्व प्रथम उपादान किया गया है। श्रुत, शिल्प, अथव स्याग, तप, शौर्य कर्म आदि जिसके सकल जनों की अपेक्षा अधिक इस प्रकार की वह कोई भी अपूर्व वस्तु अद्भुत कहलाती है। उस अपूर्ववस्तु के दर्शन से या श्रवण से जो रस उत्पन्न होता है, वह रस भी उपचार से 'अद्भुत रस' कहलाता है। यह विस्मय रूप होता जो अतिदारुण होने के कारण रुलाता है-अर्थात् अश्रुओं को निकल पाता है वह 'रौद्र' है। शत्रु, जन, महाअरण्य गाढतिमिर आदि रो है। इनके दर्शन आदि से अद्भुत हुआ विकृत अध्यवसाय-परिणा કર્મરૂપ માલિન્ય વિલય-વિનાશ–ને પામે છે. ત્યાગથી છવ નિર્મળ થાય છે. ફકત ત્યાગથી જ કેવળજ્ઞાનને મેળવીને આત્મા સિદ્ધિ પામે છે. એટલા માટે હજાર ગુણ કરતાં પણ વધારે પડતે ત્યાગગુણ મનાય છે. તેમજ " परलोकातिगं धाम तपःश्रुतम् " भेटले त५ भने श्रुत पY मोक्ष मापનારા છે એથી અહી સૂત્રમાં વીરરસનું સર્વપ્રથમ ઉપાદાન કરવામાં આવ્યું છે શ્રત. શિલ્પ. અથવા ત્યાગ, તપ શૌર્ય કમ વગેરે જેને સૌ કરતાં વધારે છે, એવી ગમે તે વસ્તુ હેય-તે તે પણ અદ્ભુત કહેવામાં આવશે જ એ પૂર્વ વિસ્તના દર્શનથી કે શ્રવણથી જે રસ ઉદ્ભવે છે તે રસ પણ ઉપચારથી અદ્દભુત રસ કહેવાય છે. આ વિસ્મય રૂપ હોય છે. જે અતિદારણ રાવા મા રડાવે છે એટલે કે અશ્ર વહેવડાવે છે તે રૌદ્ર છે. શત્રુઓ. મહારશ્ય, ગાઢતિમિર, વગેરે રૌદ્ર છે. એમના દર્શન વગેરેથી ઉદ્ભવેલ વિકૃત અધ્યવસાય-પરિણામ રૂપ રસ પણ રૌદ્ર છે જે લજજાજનક છે તે
For Private and Personal Use Only