Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. चतुष्पञ्चाशत्तमं समवायनिरूपणम्
४४९ 'उववण्णा' उपपन्नाः। एतेषां मुनीनां नामान्य प्रसिद्धानि, पञ्चसु विमानेषु कतिसंख्यका मुनयः कुत्र२ समुन्पन्ना इत्यपिचाप्रसिद्धम् । अनुत्तरोपपातिकाङ्गे तु त्रयोदश, बहुपर्यायाश्च कथिता इति तेपामप्रसिद्धत्वम् । 'समुच्छिमउरपरि• सप्पाणं' संमूच्छिमोरःपरिसणाम 'उकोसेणं' उत्कर्षेण तेवन्न' त्रिपञ्चाशत् 'वाससहस्मा' वषसहस्राणि 'ठिई' स्थितिः 'पण्णत्ता' प्रज्ञप्ता ।सू ९२॥
चतुष्पञ्चाशत्तमं समवायमाह-'भरहेरव एसु' इत्यादि। ___ मूलम्-भरहेरवएसु णं वासेसु एगमेगाए उस्सप्पिणीए ओसप्पण्णिए चउवन्नं चउवन्नं उत्तमपुरिसा उप्पजिसु वा उप्पजंति वा उप्पजिस्संति वा, तं जहा-चउवीसं तित्थयरा, बारसचकवट्टी, नव बलदेवा, नव वासुदेवा । अरहा णं अरिट्रनेमि चउवन्नं जित और सर्वार्थसिद्ध इन५पांच अनुत्तर विमानों में कि जहां पर सदा अत्यंत उत्सव रहता है और जो बहुत विस्तीर्ण है देवकी पर्याय से उत्पन्न हुए है। समूच्छिम उरःपरिसों की उत्कृष्टस्थिति ५३ तिरपन हजार वर्ष की कही गई है।
भावार्थ-- त्रकार ने जो श्रमण भगवान महावीर के तिरपन ५३ अनगार१एकवर्ष की दीक्षा पर्याय पालकर विजयादिक५पांच अनुत्तर विमानों में देव की पर्याय से उत्पन्न हुए है ऐसा जो कहा है सो इन मुनियों के नाम अप्रसिद्ध है। तथा पांच विमानों में कितनेमुनि कहां२उत्पन्न हुए है यह भी अप्रसिद्ध है। अनुत्तरोपपातिक अंग में जो १३तेरह मुनि कहे है वे तो बहुतपर्यायवाले कहे है। वे इनमें से नहीं है। अवशिष्टपदों का भावार्थ सरल हैं ॥सू० ९२॥ વિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થયેલ છે. તે વિમાનમાં સદાકાળ અત્યંત ઉત્સવ રહે અને તે અત્યંત વિસ્તીર્ણ છે. સંમૂર્ણિમ ઉર:પરિસર્પોની ઉત્કૃષ્ટ સ્થિતિ તેપન (૫૩) હજાર વર્ષની કહી છે
ભાવાર્થ–શ્રમણ ભગવાન મહાવીરના તેપન અણગારે એક વર્ષની દીક્ષા પર્યાય પાળીને વિજય આદિ પાંચ અનુત્તર વિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થયાં છે. એ પ્રમાણે સૂત્રકારે આ સૂત્રમાં કહ્યું છે પણ તે મુનિનાં નામે પ્રસિદ્ધ છે. તથા પાંચ વિમાનમાં કેટલા મુનિ કયાં કયાં ઉત્પન્ન થાય છે. તે પણ અપ્રસિદ્ધ છે. અનુત્તરપાતિક અંગમાં જે૧૩ તેર મુનિ બતાવ્યા છે તે તે ઘણું પર્યાયવાળા કહેલ છે. આ પાંચ તેમાંનાં મુનિયે નથી. બાકીનાં પદેને ભાવાર્થ સરળ છે. સૂ. ૯રા
શ્રી સમવાયાંગ સૂત્ર