Book Title: Syadvad Ane Sarvagnata
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 18
________________ (૨) આધુનિક વિજ્ઞાન અને જૈન તત્ત્વજ્ઞાનની અબાધ્યતા જૈન શાસ્ત્રોમાં છ દ્રવ્યો અને તેના સ્વભાવ, ગુણો વગેરે જે વર્ણવ્યા છે, તે ત્રણ કાળને માટે એકસરખા જ હોય છે, તેમાં કદી ફેરફાર થઈ શકતો નથી. છ દ્રવ્યમાંના જીવ અને પુદ્ગલ દ્રવ્ય એ બે દ્રવ્યોનાં કાર્યો દરેક માણસો પોતાના અનુભવમાં લઈ શકે છે. બીજાં ચાર દ્રવ્યોની અસર એકાએક સામાન્ય માણસના ખ્યાલમાં આવી શકે તેમ નથી. પુદ્ગલ દ્રવ્યનાં અનેક પરિણામો અને એ ચેતનશક્તિનાં અનેક કાર્યો સૌ સમજી શકે છે. ચેતનાશક્તિની વિવિધતા વિશે તો હાલનું વિજ્ઞાન લગભગ અંધારામાં આથડે છે. વિવિધ પ્રાણીઓ ઉપરથી પોતાની ૧૧ .

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94