SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) આધુનિક વિજ્ઞાન અને જૈન તત્ત્વજ્ઞાનની અબાધ્યતા જૈન શાસ્ત્રોમાં છ દ્રવ્યો અને તેના સ્વભાવ, ગુણો વગેરે જે વર્ણવ્યા છે, તે ત્રણ કાળને માટે એકસરખા જ હોય છે, તેમાં કદી ફેરફાર થઈ શકતો નથી. છ દ્રવ્યમાંના જીવ અને પુદ્ગલ દ્રવ્ય એ બે દ્રવ્યોનાં કાર્યો દરેક માણસો પોતાના અનુભવમાં લઈ શકે છે. બીજાં ચાર દ્રવ્યોની અસર એકાએક સામાન્ય માણસના ખ્યાલમાં આવી શકે તેમ નથી. પુદ્ગલ દ્રવ્યનાં અનેક પરિણામો અને એ ચેતનશક્તિનાં અનેક કાર્યો સૌ સમજી શકે છે. ચેતનાશક્તિની વિવિધતા વિશે તો હાલનું વિજ્ઞાન લગભગ અંધારામાં આથડે છે. વિવિધ પ્રાણીઓ ઉપરથી પોતાની ૧૧ .
SR No.022550
Book TitleSyadvad Ane Sarvagnata
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2005
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy