Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 150
________________ दीधिति: १९ सेत्स्यमानत्वात् । तच्च किञ्चिदनुयोगिकसम्बन्धत्वादिकं स्वरूपसम्बन्धविशेषात्मकं अभ्युपगम्यताम्, अतिरिक्तमेव वा वस्तु अभ्युपगम्यतां, नेदानीं तस्य विमर्शः क्रियते, किन्तु एतावता एतदेव संप्रति सिद्धम् यत् तद्वृत्तित्वात्मकं तदनुयोगिकत्वं नास्ति किन्तु अन्यदेव । कीदृशम् तदितिचेत् यथार्थविशिष्टिधीनियामक सम्बन्धत्वं तदनुयोगिक सम्बन्धत्वम् । यस्मिन् सम्बन्धे यद्धर्मकयथार्थज्ञानविषयीभूतसम्बन्धत्वं वर्तते, तस्मिन् सम्बन्धे तादृशसम्बन्धत्वमेव तदनुयोगिकत्वं बोध्यमिति यावत् । यथा पर्वतो वह्निमानित्यत्र संयोगे पर्वतधर्मिकयथार्थज्ञानविषयीभूतसंसर्गत्वात्मकं पर्वतानुयोगिकत्वं वर्तते । इत्थं च न 'धूमवान् वह्ने' रित्यत्रातिव्याप्तिप्रसङ्गः । साध्यतावच्छेदकसम्बन्धसामान्यान्तर्गतो यः धूमसंयोगः, स न 'धूमवदयोगोलकमिति' अयोगोलकधर्मिकयथार्थज्ञानविषयीभूतसंसर्गः, अस्य ज्ञानस्य भ्रमत्वात् । अतो न धूमसंयोगे अयोगोलकधर्मिकयथार्थज्ञानविषयीभूत संसर्गत्वात्मकं अयोगोलकानुयोगिकत्वं वर्तते, किन्तु तदभाव एव । तथा च साध्यतावच्छेदकसम्बन्धसामान्ये धूमप्रतियोगिकत्वायोगोलकानुयोगिकत्व-सामान्योभयाभावसत्वात् धूमाभाव एव लक्षणघटकः । अतो नातिव्याप्तिः । अत्र यदि तदनुयोगिकत्वव्याख्यायां यथार्थपदं न निवेश्यते, तदा तु धूमसंयोगेऽपि संयोगेन 'धूमवदयोगोलकमिति' अयोगोलकधर्मिक भ्रमज्ञानविषयीभूत-संसर्गत्वात्मकं तदनुयोगिकत्वं वर्तेत । तथा च न तादृशसम्बन्धसामान्ये उभयाभावो लभ्येत । एवं च धूमाभावस्य लक्षणाघटकत्वात् पूर्ववदतिव्याप्तिर्भवेत् । तस्मात् यथार्थपदमुपात्तमिति ध्येयम् । ચન્દ્રશેખરીયા : ઉત્તરપક્ષ : તમે હેત્વધિકરણાનુયોગિકત્વ=હેત્વધિકરણવૃત્તિત્વ એવો અર્થ કરી દીધો એ જ ખોટું છે. ખરી વાત તો એ કે, ‘વિનાનો સંયોગ પર્વતમાં છે' એમ બોલાય છે, પણ ‘પર્વતનો સંયોગ વિઘ્નમાં છે’ એવું બોલાતું નથી. ખરેખર તો સંયોગ એ પર્વતમાં+વિઘ્નમાં બે યમાં છે તો પછી પર્વતમાં વિનસંયોગની જેમ વિનમાં પણ પર્વતસંયોગ કહેવાવો જોઈએ. પણ એવો અનુભવ નથી થતો એટલે એ સંયોગ એ સમવાયથી ભલે પર્વતમાં + વિનમાં રહે, તો પણ એના અનુયોગી બે ય બની શકતા નથી. જો તવ્યક્તિવૃત્તિત્વ એ જ તવ્યક્તિ-અનુયોગિકત્વ માનીએ તો પર્વતસંયોગમાં વનિવૃત્તિત્વ હોવાથી વનઅનુયોગિકત્વ માનવું પડે અને તો પછી ‘પર્વતસંયોગ વિહ્નમાં છે' એવી પ્રતીતિ પણ થવી જોઈએ, પણ તેવું થતું નથી. એટલે તવ્યક્તિ-વૃત્તિત્વ=તવ્યક્તિ-અનુયોગિકત્વ એ વ્યાખ્યા જ ખોટી છે, પણ ઉપરની પ્રતીતિના બલથી સંયોગાદિમાં ‘કિંચિત્પ્રતિયોગીકસંબંધત્વ’ અને ‘કિંચિત્-અનુયોગિકસંબંધત્વ’ એ અનુભવ સિદ્ધ છે. અને એ પણ અમુક સંયોગાદિમાં જ છે. અમુક સંયોગાદિમાં તો એ પણ અનુભવસિદ્ધ નથી. એ વાત અમે પછી કરીશું. આમ કિંચિદ્-અનુયોગિકત્વ=કિંચિદ્-અનુયોગિકસંબંધત્વરૂપ જ છે. અને તે સંબંધત્વ એ સ્વરૂપસંબંધ વિશેષ માનો કે જુદુ માનો એની અત્યારે ચર્ચાની જરૂર નથી. પણ એ કિંચિદ્-વૃત્તિત્વરૂપ તો નથી જ એ નક્કી છે. અને એટલે સાધ્યતાવચ્છેદકસંબંધસામાન્યમાં નિરુક્તપ્રતિયોગીપ્રતિયોગીકસંબંધત્વ+હેત્વધિક૨ણયત્કિંચિદ્ભક્તિ-અનુયોગિકસંબંધત્વોભયાભાવ જ અહીં વિવક્ષિત છે. એટલે ધૂમવાન્ વનેેઃમાં સાધ્યતાવચ્છેદક એવા ધૂમસંયોગમાં અયોગોલકાનુયોગિકસંબંધત્વ નથી જ. ભલે ધૂમસંયોગ એ કાલિકથી અયોગોલકમાં રહે છતાં ઉપરની પ્રતીતિ પ્રમાણે તે તે સંયોગમાં અમુક જ વસ્તુ અનુયોગી તરીકે હોય છે. ગમે તે ન બને અને એટલે જ અયોગોલકાયોગિકત્વ એ અયોગોલકવૃત્તિત્વ રૂપ ન બનતા સ્વરૂપસંબંધાત્મક કે કોઈ જુદો જ પદાર્થ માનેલો છે. અને ધૂમસંયોગમાં એટલે જ અયોગોલકાનુયોગિકત્વનો અભાવ જ સિદ્ધ થાય છે. ‘અયોગોલકમાં સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૭ ૧૪૫

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214