Book Title: Prekshadhyana Shwas Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ પ્રાણ-શક્તિ જેટલી સશક્ત હશે, આપણે સાધના તેટલી સફળ થશે. શ્વાસને સશક્ત બનાવવા માટે જ આપણે શ્વાસને “ઘ” બનાવીએ છીએ. સામાન્ય રીતે માણસ એક મિનિટમાં ૧૫ થી ૧૭ શ્વાસ લે છે. તેની આજુબાજુ બે પ્રકારની સ્થિતિ બને છે. એક સ્થિતિ છે-શ્વાસની સંખ્યાને ઘટાડવાની. બીજા શબ્દોમાં કહીએ તે એક સ્થિતિ છે શ્વાસની ગતિને ટૂંકા કરવા તરફની સ્થિતિ અને બીજી સ્થિતિ છે શ્વાસની ગતિને લાંબી કરવાની. આ બે પ્રકારની સ્થિતિ બને છે. જે વ્યક્તિઓ સાધનારત નથી, જે બહુ જ આવેગશીલ છે, તે વ્યક્તિએ તે દિશામાં પ્રસ્થાન કરે છે કે પ્રવાસની ગતિ ઓછી થાય છે અને તેની સંખ્યા વધી જાય છે. ક્રિયા એકમિનિટમાં સરેરાશ શ્વાસની સંખ્યા ૧. વાસનાના આવેગમાં અથવા સંગમાં ૬૦-૭૦ ૨. ક્રોધ, ભય વગેરે ઉત્તેજનામાં ૪૦-૬૦ ૩. ઊંઘમાં ૨૫-૩૦ ૪. બેલતી વખતે ૨૦-૨૫ ચાલતી વખતે ૧૮-૨૦ બેઠા-બેઠા ૧૫–૧૭ ૭. સામાન્ય દીર્ઘ-શ્વાસ ૮-૧૦ ૮. પૂરતા અભ્યાસ પછી દઈ શ્વાસ ૯. લાંબા નિયમિત અભ્યાસથી : ૧-૩ 18 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34