Book Title: Prekshadhyana Shwas Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 25
________________ : 8: શ્વાસ–પ્રેક્ષાના પ્રકાર શ્વાસ-પેક્ષાને અર્થ છે–ચિત્ત શ્વાસને જ જતું રહે, ચિત્ત અને શ્વાસ બંને સાથે સાથે જ ચાલતાં રહે. શ્વાસ-પ્રેક્ષાના બે પ્રકાર છે – ૧. દીર્ઘ શ્વાસ-પ્રેક્ષા ' ૨. સમવૃત્તિ શ્વાસ-પેક્ષા ૧. દીર્ઘ ધાસ-પેક્ષા :– દીર્ઘ શ્વાસકિયામાં જ્યારે ઉદરપટલનો સંકેચ-વિસ્તાર થાય છે ત્યારે નાભિની આસપાસને પેટને ભાગ પ્રકમ્પિત થાય છે. આ પ્રકમ્પન એક વાસ્તવિક વર્તમાનકાલિક ઘટના છે, જેને અનુભવ કરી શકાય છે, જોઈ શકાય છે. ચિત્તની બે ધારા છે–વિચાર અને દર્શન–અથવા જેવું અને વિચારવું, પરંતુ આ બંને ધારા એકીસાથે નથી ચાલતી. એટલે કે જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે વિચારતા નથી અને જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે જેતા નથી. આ રીતે જેવું સમૃતિ, ચિંતન અને કલ્પનાના ચક્રવ્યુહને તેડવા માટેનું એક સશક્ત સાધન બની જાય છે. સ્થિર થઈ શ્વાસને જોઈએ, તે વિચારને સ્થગિત અને વિકલ્પને શૂન્ય બનાવી શકીએ છીએ. જ્યારે આપણે ચિત્તને બાહ્ય સંવેદનો કે ઘટનાઓથી હટાવીને આ આંતરિક ઘટના પર એકાગ્ર કરીએ છીએ, 24. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34