Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સારસ ગ્રહ
સ્થાનક સુધી, નિદ્રાદ્ધિક આઠમા શુશુસ્થાનકના પ્રથમ ભાગ સુધી વણુ ચતુષ્ટ, અશુલઘુ, ઉપઘાત, નિર્માંશુ, તેજસ તથા ક્રાણુ આ નવ પ્રકૃતિએ આઠમા ગુજીસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી, ભય અને જીગુપ્સા આઠમા ગુણસ્થાનકના ચરમ સમય સુધી અને સંજવલન ચતુષ્ક નવમા ગુણસ્થાનકના અનુક્રમે ખીજાથી પાચમા ભાગના ચરમ સમય સુધી, પાંચ જ્ઞાનાવરણીય ચાર દનાવરણ અને પાંચ 'તરાય એ ચૌદ પ્રકૃતિએ દશમા ગુણસ્થાનક સુધી સ થવા અવશ્ય ખાંધે છે માટે આ સ` ધ્રુવધી છે. જ્યાં નામકર્મની ધ્રુવી પ્રકૃતિએ લખી હોય ત્યાં આ વચનુાદિ નવ પ્રકૃતિ જ સમજવી.
ste
(૨) પોતપોતાના સામાન્ય યુ ધ હેતુએ વિદ્યમાન હેતે છતે જે પ્રકૃતિએ બધાય અથવા ન પણ ખાય તે અવધી પ્રકૃતિએ ૭૩ છે.
ચતુર્થ આદિ ગુણસ્થાનકમાં સમ્યક્ષ સામાન્ય હેતુ હોવા છતાં જિનનામ ક* કોઈકને જ બંધાય છે, સાતમાદિ ગુણસ્થાનકે અપ્રમત્ત ચારિત્રરૂપ સામાન્ય અધકેતુ હોવા છતાં આહારદ્દિક દાઈક જ બાંધે છે, કષાયરૂપ સામાન્ય હેતુ હારા છતા આઠમા ગુરુસ્થાનક સુધી પરાધાત અને ઉચ્છ્વાસ નામકમ પર્યાપ્ત નામક્રમ સાથે જ બંધાય પશુ અપર્યાપ્ત નામકમ સાથે ન બધાય, અવિરતિરૂપ સામાન્ય બધહેતુ હાવા છતાં ઉદ્યોત નામ*મ બીજા ગુણુસ્થાનક સુધી તિયચગતિ નામકન સાથે જ બધાય પણ અન્ય ગતિએ સાથે ન બંધાય.
પ્રથમ શુભ્રુસ્થાનકે મિથ્યાત્વ રૂપ સામાન્ય અધહેતુ હોવા છતાં તપ નામકમ એકેન્દ્રિય જાતિ નામક્રમ સાથે બધાય પણ ક્રીન્દ્રિયાદિ જાતિ સાથે ન અધાય માટે આ સાત પ્રકૃતિએ ધ્રુવબખી છે અને શેષ છાસઠ પ્રકૃતિએ પરસ્પર વિરોધી હોવાથી સમકાલે સવ -અધાતી નથી માટે અધ્રુવખ ધી છે.
સામાન્યથી સ ક્રમ પ્રકૃતિના ઉદય, ક્ષય, ક્ષયાપશમ અને ઉપશમ આદિમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એમ સમુદાયપણે પાંચ હેતુએ હોય છે, જેમચંદનાદિના વિલે"પનથી અને પુષ્પમાળાદિના સ્પર્શથી સાતાને, ગ્રુપ, કટક આદિના સ્પર્શથી અસાતાના ઉદ્દય
૧ અહિં જિનનામ તથા આહારકર્દિકના અનુક્રમે સમ્યક્ત્વ તથા ચારિત્ર ખધ હેતુ કહેલ છે. તે આ પ્રમાણે—જ્યારે સમ્યક્ત્વ હોય છે ત્યારે જ જિનનામને બધુ થાય છે તેથી ાિવાદિ ગુણુરથાને સમ્યક્ત્વને અમાત્ર હાવાથી જનનામના “ધ થતા નથી. એ જ રીતે અપ્રમત્ત ચારિત્ર હાય તે જ આહારકર્દિકના મધ થાય, તેથી પમત સુધી અપ્રમત્ત ચારિત્ર ન હોવાથી આહારદ્દિકના બંધ પણ નથી આ પ્રમાણે શતકમ્યૂણિમાં ખુલાસા કરેલ છે. આ ત્રણે પ્રકૃતએ અમ"ધી હેવાથી બધ હેતુ હૈાય ત્યારે બધ થાય જ એવા નિયમ નથી. તેથી નવમા આદિ ગુણુસ્થાનક સમ્યક્ત્વ અને ચારિત્ર રૂપ વ હેતુ જેવા છનાં આ પ્રકૃતિએક ખૂંધાતી નથી.
અથવા ત્રણે પ્રકૃતિના ધના જે સમ્યક્ત્વ અને ચારિત્ર હેતુ કહેલ છે તે સહકારી ટૂંતુ તરીકે સમજવાના છે અને સમત્વ તથા ચારિત્ર વિશિષ્ટ તથા નથા પ્રારને કષાયાય એ મુખ્ય હેતુ છે એમ સમજવાનુ છે.