Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Catalog link: https://jainqq.org/explore/011635/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ રહી ગ્રંથાંક ૯ કહીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: શ્રી-હિ-ધર્મ-ભક્તિ-પ્રેમ-સરાર નમ: શTIકામ ABSTRATI still roll શ્રી ચંદ્રમહત્તરાચાર્ય વિરચિતક પંચ ગ્રહ છે - પીવારિકાથમિકશાળી વાવણી શિારિરિણાલિ લિ પ્રથમ ખંડ ' શ્રીમાન આચાર્ય શ્રી મલયગિરિ રચિત ટીકાને અનુવાદ તેમજ સારસંગ્રહ, પરરી આદિ સહિત. its રૂ. ૮-૦૦ Oાઈ ગતિએ : અનુવાદક ? . શ્રી હીરાલાલ દેવચંદ-વઢવાણકાળ નથી નારાજ છે સ્વ , સમાજ . મારા નપાવી છે આ પૂ. આચાર્ય શ્રી વિજ્યભક્તિસૂરીશ્વરજી મ. સાહિશિર્થ એ મુનિરાજ શ્રી સચકવિજયજી મહારાજ સંપાદક : ૫. પુખરાજ અમીચંદજી ઠારી-મહેસાણા [ અધ્યાપક-શ્રી યશવિજયજી જૈન સરકૃત પાઠશાળા ! તા.કડાણા : Page #2 -------------------------------------------------------------------------- ________________ " : પ્રકાશક : વકીલ ચીમનલાલ અમૃતલાલ શાહ બાબુલાલ શિવલાલ મહેતા ઓનરરી સેક્રેટરીએ. શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જૈન એકર મંડળ-મહેસાણા [સદગત શેઠ શ્રા વેણીચંદ સુરચંદસંસ્થાપિdl. 29. M. PANND – પ્રાપ્તિસ્થાને – શ્રી જૈન શ્રેયસકર મઠળ મહેસાણ [ઉ. ગુજરાત. શ્રી જૈન શ્રેયસ્કર મઠળ પાલીતાણા [સૌરાષ્ટ્ર) વીર સ. ૨૪૯૭ 1 વિ. સં. ૨૦૨૭ ]. મૂલ્ય-સદુપયોગ If સને ૧૯૭૧ L પ્રત ૧૦૦૦ | મુદ્રક : ભાનુચ નાનચંદ મહેતા શ્રી બહાદુરસિંહજી બી. પ્રેસ પાલીતાણા Page #3 -------------------------------------------------------------------------- ________________ સ'પાદકીય નિવેદન શ્રી શખેશ્વર પાર્શ્વનાથાય નમઃ વર્તમાનકાળમાં જૈન શ્વેતામ્બર સપ્રદાયમાં વાદને લગતા જે આગમા અને જે શ્રન્યા મળે છે તેમાં પ્રસ્તુતગ્રન્થનુ મુખ્ય સ્થાન છે એ હકીકત ક્રુસિદ્ધાન્તના જાણુનાશઆથી અજાણ નથી. ભારતીય દરેક દર્શનમાં કાઈ ને કાઈ રીતે ઓછા કે વધુ પ્રમાણમા કરૂંવાદનું સ્થાન ગાવાયેલું છે પરંતુ જૈનદર્શનમાં જેમ સ્યાદ્વાદ અહિંસાવાદ આદિનું જેટલું વિસ્તૃત અને વ્યવસ્થિત સ્વરૂપ છે તેવુ' જ વિસ્તૃત અને વ્યાપક પ્રમાણમાં કવાદનું સ્થાન રહેલુ છે. તેવુ ક્રયાદનુ સ્થાન અન્ય કોઇ દર્શનમાં જોવા મળતુ નથી. આ હકીકત નક્કર હાવા છતાં જૈનદાન કેવલ કમ વાદને જ માને છે એ માન્યતા ભૂલ ભરેલી છે. કેમકે કવાદની જેમ આ દાન કાળ, સ્વભાવ, નિયતિ અને પુરુષા આ ચાર વાદાને પણ તેટલું જ મહત્ત્વ આપે છે અને ભિન્ન ભિન્ન કાર્યામાં તેઓમાંના કેાઈ એકને મુખ્ય રાખી બાકીનાઓને ગૌણ તરીકે સ્વીકારે છે. જૈનદર્શનમાં ઘણા ખણ આગમમાં છુટક છુટક કને લગતી વિચારણાઓ જોવા મળે છે પરંતુ હાલમાં જેના વિચ્છેદ્ર છે તે દૃષ્ટિવાદ નામના મા અંગમાં ક્રમપ્રવાદ નામના સપુર્ણ પૂર્ણાંમાં અને અમાયણીય નામના પૂર્વીના કેટલાય ભાગામાં સાગાપાંગ સવિસ્તૃત વિચાા કરવામાં આવેલ છે અને તે જ પૂર્વ શ્રુતના આધારે પૂજ્ય ચન્દ્રષિ મહત્તરાચાર્ચ ૯૬ ગાથા પ્રમાણે આ પંચસ'ગ્રહ મૂળ ગ્રન્થની અને તેના ઉપર લગભગ નવથી દશહજાર શ્લોક પ્રમાણ સ્ત્રાપણ ટીકાની રચના કરેલી છે અને પૂજ્ય આચાર્ય મલગિરિજી મહારાજ સાહેબે અઢાર હજાર Àક પ્રમાણ ટીકા રચેલ છે. 6 પ્રસ્તુત ગ્રન્થના કર્તા આચાય શ્રી ચન્દ્રમહત્તરાચાય યારે થયા ? અને તેઓશ્રીએ બીજા કેઇ મન્થા રચેલ છે કે નહી તે બાબત ખાસ ફોઇ સ્પષ્ટ ઉલ્લેખ મળતા નથી માત્ર વાયાં ટીકાના અંતે પ્રશસ્તિમાં પેતે પાષિના શિષ્ય ચન્દ્રષ્ટિ નામના સાધુ વડે માટલા ઉલ્લેખ મળે છે પણ તેઓશ્રી મહત્તરપદ્મથી વિભૂષિત હતા એમ કેટલાય સ્થળે જોવામાં આવે છે અને મહત્તર શબ્દ 'વીરની નવમી દશમી સદીમા વધારે પ્રચલિત હતે તેથી તેઓશ્રી નવમી તથા દશમી સદીમાં થયેલ હરી અને મહત્તમ્ પદ્મથી વિભૂષિત હશે એમ અનુમાન કરી સકાય છે. ટીકાકાર પૂજ્ય આચાર્ય મલયગિરિજી મહારાજ સાહેમનું પણ સ્પષ્ટ જીવનરિત્ર ક્યાંય લેવામાં આવતુ‘ નથી પણ આ આચાર્ય મહાર્ણજ કલિકાલસર્વજ્ઞ પૂજય આ૦ હેમચેન્દ્રસૂરીશ્વરજી મહારાજના સમકાલીન હતા અને તેઓશ્રીએ સરસ્વતીદેવીની આરાધના કરી આગમા' તા મકરર્વાદ ઉપર ટીકા રચવાનુ` વરદાન Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત કરેલ તેથી તેઓશ્રીએ વણા આગમે તથા પ્રકરણાદિ ઉપર સરળ અને સુંદર કરેલ ટીકાઓ આજે પણ પ્રાપ્ત થાય છે. - પૂજ્ય પ્રેરકશ્રીના દાદાગુરુ પૂજ્યપાદ સ્વ. આચાર્ય વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ સાહેબને પણ આ વિષયમાં ખૂબ જ રસ અને તત્વસ્પશી. બધ હતો તેથી મહેસાણામા તેઓશ્રી જ્યારે જ્યારે પધારતા ત્યારે ત્યારે મને ઉપાશ્રયે બોલાવતા અને હમેશા કલાકે સુધી આઠ કરશે અને તેમાં આવતા ઉપશમનાકરણ, ક્ષપકશૈણિ આ વિષયેની ઘણી જ ઊંડાણપૂર્વક વિચારણા કરવા અને તેઓશ્રીની પાસેથી મને નવું નવું જાણ વાને લાભ મળતું હતું તેમજ તેઓશ્રીના શિષ્યરત્ન સ્વપરમ પૂજ્ય પંન્યાસથી કનકવિજયજી મહારાજ સાહેબને પણ આ વિષયને એટલે જ રસ હતા અને તેથી જ તેઓશ્રીના શિયન અને પ્રસ્તુત પ્રન્થના પ્રેરક પરમ પૂજ્ય મુનિશ્રી ચાવજયજી મહારાજ સાહેબે પણ મહેસાણામાં ચાતુર્માસ દરમ્યાન અપ્રમત્ત ભાવે છ માસ સુધી સતત અથાગ પ્રયત્ન કરી કમપ્રકૃતિ આદિ ગ્રન્થને તત્વસ્પર્શ મનનપૂર્વક સુંદર અહયાસ કર્યો ત્યારથી જ આ વિષય ઉપર તેઓશ્રીનું ચિંતન સતત ચાલુ જ રહ્યું અને અવસર પ્રાપ્ત થતા પચાસ ગ્રહ ગ્રન્થનું કેટલાક સુધારા વધારા સાથે પુન: અનુવાદ કરવાનું કાર્ય ભાઈશ્રી વસંતલાલ મફતલાલ દ્વારા મને સુપ્રત કરવામાં આવ્યું અને મારી ચક્ષુવિકલતા આદિના કારણે પરાધીનતા હોવા છતા આ કાર્ય કરવામાં મને પણ ઘણું નવીન વિચારવા અને જાણવા મળશે એમ માની મેં સહર્ષ તેને રવીકાર કર્યો. આ વિષય એટલે બધે ગહન હોવાથી અનેક વર્ષો સુધી તેના ઉપર ચિંતન મનન કરવા છતાં તેને વિશાળ બાધ અશક્ય નહી તે દુશકય તે માની શકાય, તેથી તે વિષયને મને ખાસ બાધ ન હતા છતાં ત્રીશ વર્ષ પહેલાં આ સંસ્થાના માનદ મંત્રી ડોકટર મગનલાલ લીલાચંદભાઈએ અને ભૂતપૂર્વ મેનેજર અને મારા વિદ્યાગુ પૂજ્ય મુરબી શ્રી પ્રભુદાસ બેચરદાસભાઈએ અથાગ પ્રયન દ્વારા આ વિષયના નિષ્ણાત સીનેરનિવાસી પકિન શ્રીયુત ચંદુલાલ નાનચંદભાઈની સસ્થામા ખાસ નીમણુક કરી તેઓશ્રીની પાસે મને તથા બાશ સહાધ્યાયી બાબુલાલ સાવચંદભાઈને આ વિષયને શકય તેટલો સારા અને સચેટ બોધ કરાવવા કમાવડી આદિ ગ્રન્થાને મનનપૂર્વક અભ્યાસ કરાવેલ અને છેલ્લા દશેક વર્ષથી સિદ્ધાન્ત મહાકધિ સ્વર્ગસ્થ આચાર્યદેવ ૧૦૮ શ્રી વિજયમસીશ્વરજી મહારાજ સાહેબની અને તેઓશ્રીની નિશ્રામાં કમસિહા તેને અતિ ઉંડાણ પૂર્વક અભ્યાસ કરી સોધન કરવા પૂર્વક કર્યસાહિત્યને લગતા અનેક નવીન ગ્રન્થના નિર્માતા ૫૦ પૂ. મુનિરાજ શ્રી જયવિજયજી મ. સાટ ધમનંદવિજયજી મ. સા. વીરશેખરવિજયજી મ. સા. અને જગરચન્દ્રવિજયજી મ. સા. આદિ અનેક મુનિ ભગવતેની અત્યન્ત પાષ્ટિથી મને તે નવા પ્રત્યે વાચવા અને મનન આદિ કરવા તેમજ પ્રસંગોપાત થયેલ શંકાઓનું સમાધાન માદિ મેળવવાનો અપૂર્વ લાભ મળતા હતા અને આ ગ્રન્થમાં પણ સારગ્રહ, પ્રશ્નોત્તરી તેમજ ટીપા આ લખવામા આછીએ બનાવેલ ઉત્તરપયડીબધ આ અનેક ગ્રન્થામાથી વિશેષ માર્ગદર્શન મળ્યું અને તદુપરાંત તેઓશ્રીએ જાતે પણ પિતાના અમૂલ્ય સમયને ભાગ આપી કેટલાક માકિ વિષયોના આગમપા આહ બતાવી સુંદર ખુલાસાઓ આપેલ આમ આ વિષયને મને કઈક બંધ થવાથી આ ગ્રન્થ સંપૂર્ણ તૈયાર કરી શકો છું Page #5 -------------------------------------------------------------------------- ________________ તેથી માતૃસંસ્થા શ્રીમદ યવિજયજી પાઠશાળાને, પૂજ્ય વિદ્યાગુરુઓને અને સ્વર્ગત પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયમસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિને હું અત્યન્ત ઋણી છું અને તે સવને જેટલો આભાર માનું તેટલો ઓછો જ છે, સારસંગ્રહ આદિનું સપૂણ મેટર પ્રથમ દ્વાજનું પરમપૂજ્ય મુનિરાજ શ્રી જગશ્ચન્દ્રવિ. મ. સા. દ્વિતીય કારનું કઠિનશ્રી ધીરજલાલ ડાહ્યાલાલે, તુતીય દ્વારનું સુનિરાજ શ્રી મહાભદ્રવિજયજી મસા. જયઘોષવિજયજી મસા. વીરશેખરવિજયજી મ. સાહ અને પવિત્ર શ્રી છબીલાસ કેશરીચંદભાઇએ અને એકથી પાચ દ્વારનું મેટર પંઠિત થી અમુલખલાસ મુળચંદભાઈએ તેમજ પચમ દ્વારનું ટર ૫૦ ૫૦ જથશેષ વિ. મસા. તથા વીરશેખર વિર મહારાજ સાહેબે તથા પૂ. મુનિરાજ શ્રી કંદtવજયજી મ. સાહેબે ખૂબ જ કાળજીપૂર્વક તપાસી આપેલ અને તેઓશ્રીની સૂચનાથી યોગ્ય સુધારાઓ પણ કરેલ છે. ભાઈ પુનમચંદ કેવળચંદ તથા પંડિત શ્રી બાબુલાલ સવચરભાઈનું પણ કેટલુક માર્ગદર્શન મળેલ તેથી આ સ્થળે તે સવા હું ખૂબ ખૂબ આભાર માનું છું. તથા શુદ્ધિપત્રક બનાવવા આદિ આ ગ્રન્થના સંપૂર્ણ કાર્યમાં સંસ્થાના ભૂતપૂર્વ અધ્યાપક ભાઇ શ્રી રતિલાલ ચીમનલાલે સ પૂર્ણ સહકાર આપેલ અને પ્રેસકેપી આદિના કાર્યમાં ગૃહપતિ શાન્તિલાલ સેમચંદભાઈ તથા અધ્યાપક વસતલાલ નરોત્તમદાસને પણ સહકાર મળેલ છે. સારસ કહાદિક તૈયાર કરવામાં શક્ય તેટલી કાળજી રાખવા છતાં શ્વસ્થતા દોષ તથા પ્રસષ આદિના કારણે કઈપણ ખલના રહી ગઈ હોય અને કોઈપણ સ્થળે કઈ પણ આગમવિરુદ્ધ લખાયું હોય તે બદલ સરળ ભાવે મિથ્યાદુકૃત માગું છું અને આ વિષયના નિષ્ણાત સુણ મહાશયને જે કંઈ ક્ષતિઓ જણય તે જણાવવા નમ્રભાવે વિજ્ઞાત કરવા પૂર્વક વિરમું છું વીર સંવત ૨૪૭ ] વિક્રમ સંવત ૨૦૭ વૈશાખ વદ ૭ સેમવાર તારીખ ૧૭-૫-૯૭૧ વડગામ (રાજસ્થાન) નિવાસી પુખરાજ અમીચંદજી કોઠારી પ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણું (ઉ. ગુ) Page #6 -------------------------------------------------------------------------- ________________ ઉ પો દૂ ઘા ત છે તે સર્વે નમઃ આસ્તિક ગણાતા દરેક દર્શને આત્માને માને છે. આત્મા માને એ એક વાત છે અને તે કેવો છે? એ જાણવું એ બીજી વાત છે. આત્માને સ્વીકાર કર્યા છતાં તેનું યથાર્થ સ્વરૂપ સમજવામાં ભલભલા થાપ ખાઈ ગયા છે. ને તે કારણે આત્માને માનવા છતાં ખરેખર ન માનવા જેવી સ્થિતિમાં મૂકાઈ ગયા છે. જેનદર્શન આત્માનું જે સ્વરૂ સમજાવે છે, તે શ્રદ્ધા અને આગામગપ્પ છે, છતાં આત્મા અગે ઉત્પન થતાં તે તે અનેક પ્રશ્નોનું સુન્દર સમાધાન મા મળે છે. જૈનદર્શન અનુસાર આત્મા છે. આત્મા અનંત છે. આત્માના પ્રદેશ અસંખ્યાત છે. દરેક આત્માનું સ્વરૂપ સમાન છે. નિગદ એ આત્માની અનાદિકાલીન સ્થિતિ છે, ભવિતવ્યતાના બળે આત્મા નિગાદમાંથી નીકળે છે અને ઉત્તરોત્તર આગળ વધે છે. ભવ્ય હોય તે છેવટે મેક્ષ પામે છે. અભવ્ય આત્મા નવ વૈવેયકની ઉપરની દેવગતિ પણ પામી શકતો નથી. અભવ્ય આત્માને સંસાર અનાદિ અનંત છે. ભવ્ય આત્મા જે વ્યવહા૨માં આવેલો છે તેને સંસાર અનાદિ સાત છે સંસારને અંત થયા પછી ફરી સંસારમાં આવવાપણું રહેતું નથી. આત્મપ્રદેશ પ્રકાશની જેમ ઘેડા ક્ષેત્રમાં રહી શકે છે અને પ્રસરી પણ શકે છે. આ ગુલના અસ ખ્યાતમા ભાગથી લઇને સાધિક હજાર એ જનના સૂળભૂત શરીરમાં તે રહે છે. ઉત્તર ક્રિય શરીરની અપેક્ષાએ સાધિક લાખ એજનના શરીરમાં તે રહે છે. સમુદકતની વિચારણાએ ચૌદ રાજ-લેક ક્ષેત્રવ્યાપી પણ બને છે, સામાન્ય રીતે સંસારી આમા સ્વશરીરવ્યાપી છે અને સિદ્ધ આત્મા છેવટે જે શરીર છોડે છે તેના ૨/૩ ભાગ ઘન સ્વરૂપે સદાકાળ રહે છે, આત્માના કેરેક પ્રદેશ વિશુદ્ધ છતાં અનાદિસિદ્ધ વિભાવ-સ્વભાવને કારણે આઠ પ્રદેશ સિવાય પ્રત્યેક પ્રદેશ અવરાએલા રહે છે. જ્યા સુધી જીવ સંસારમાં છે, ત્યાંસુધી એ આવરણ રહ્યા જ કરે છે. જીવ ઉપર આવારણ કરનાર જે દ્રવ્ય છેતેં કમ છે. કર્મ એ અજીવ છે, પુદગલસ્વરૂપ છે. સૂરમ છે. ઉપયોગમાં આવતા પુદગલમાં સર્વથી સૂક્ષ્મ આ કર્મ છે. કમને સ્વીકાર્યા વગર વિજતંત્રની વ્યવસ્થા કેઈ રીતે સંગત થઇ શકતી નથી, દરેક દર્શનમાં કમ-અથવા કમને અનુરૂપ કેઇપણ તત્વ સ્વીકારાયું છે. તે તે તત્વને માન્યા પછી પણ તેની વિચારણામાં થર જઈને દરેક દર્શને અટકી પડયા છે. જ્યારે જૈનદર્શને આ વિષયમાં આજે પણ ખૂબ આગળ છે. કમવિષયક અધ્યયન કરનારને જેનદનનું કસાહિત્ય સાંગોપાંગ વાંચવું હોય તે પણ વર્ષો જોઈએ કર્મનું સ્વરૂપ સમજવા માટે કેટલીક વાતો ખ્યાલમાં રાખવા જેવી છે Page #7 -------------------------------------------------------------------------- ________________ કર્મના પગલે છે, વિભાવદશામાં વીતે આત્મા તે પગલે ગ્રહણ કરે છે. આત્મા સાથે તે પુદગલ એકમેક થઈ જાય છે. આ સર્વ રવભાવસિદ્ધ છે. અનિ આકાશને બાળી શકતા નથી અને ચંદન આકાશને ઠઠક આપતું નથી એવું આ વિષયમાં નથી. મદિરા બુદ્ધિને બગાડે છે અને બ્રાહતી બુદ્ધિને ર્તિ આપે છે. એટલે તથ્વી પર વિષયમાં પદાર્થને અસંગત કરતા તે આગળ કરીને વિચાર કરનાર છવ ભૂલ કરે છે. બધાએલા કમ આત્માના ગુણને દબાવે છે. એ જે જે ગુણને લગાવે છે તેને અનુરૂપ કર્મના નામ છે. આ કારણે કર્મના મૂળ આઠ પ્રકાર પડ્યા છે. દરેક કર્મના ઉત્તર વિભાગ છે. આ ઉત્તર પ્રવૃતિઓ સુધીનું સ્વરૂપ વિસ્તારથી મળે છે. પણ તેની અવાસ્તર પ્રકૃતિએ, તેમાં પણ ભેદ વગેરે વિચારણાઓ પણ છુટી છવાઈ થયેલી છે. વિશ્વમાં જણાતા જીવને કઈ પણ ભાવ એવો નથી કે જેમાં કર્મ ભાગ ન ભજવતું હોય, કમર કેમ બંધાય છે? કબધિના કારણ કયા છે? ઈત્યાદિ વિચારે વ્યવસ્થિત કરવાથી કર્મનું સ્વરૂપ યથાવત સમજાય છે. કારણ દૂર કરવાથી તેને લીધે આવતા કર્મો બંધ થાય છે, પછી કમ બંધાતું હોય તે પણ આત્માના તે તે ગુણને તે કર્મ ઢાંકી શકતું નથી. બાંધેલું કર્મ અવશ્ય ભોગવવું પડે છે, એ ભાગ રસથી અને પ્રદેશથી એમ બે પ્રકાર છે. પ્રદેશથી દરેક કર્મ વિવું જ પડે. રસથી વિદાય પણ ખરું અને ન પણ લેવાય, રસથી વાતું જ કમ વેરાય છે એવું સમજાય છે. કર્મમાં પરિવર્તન એટલે ફેરફાર થઈ શકે છે. મૂળ સ્વભાવ કાયમ રહે છે પણ અવાર પરાવર્તન થાય છે, અવાન્તર પરાવર્તનમાં પણ તું થાય કેતુ ન થાય ઇત્યાદિ સ્વરૂપે સમજવા જેવું છે, બધાએલું કમ છવ ધારે તે જલદી પણ વેરી શકે છે. કર્મમાં આ સર્વ કાર્ય કરનાર જે પ્રક્રિયા તે કરણ કહેવાય છે. એ કારણે આઠ છે, ૧ બંધન, ૨ સકમ, ૩ ઉના, અપવના, ઉદીરણ, ૬ ઉપશમના નિધત્તિ અને ૮ નિકાચના. આ કારણેની વિચારણા કરવાથી કમર અને જીવ શું કરી શકે છે? એનું ભાત સ્પષ્ટ થાય છે. વિતરનું નિયમન કરનારા પાંચમાં કમ પણ છે. કાળ, સ્વભાવ, નિયરિ, કર્મ અને પુરુષાર્થ એ પાંચ છે. એ પાંચ મળ્યા સિવાય કંઈપણ કાર્ય થતું નથી એ નિયમ છે. છતાં પણ કાર્યવિશે એક-બીજાને પ્રધાન ગૌણલાવ અવશ્ય રહે છે. કાળસ્વભાવ ને નિયતિની વિવક્ષા ગૌણ કરીને આગમાં કમર અને પુરુષાર્થ અગે કેટલીક વિશિષ્ટ વિચારણાઓ બલાલ અગે કરી છે. કમ બળવત છે કે પુરુષાર્થ બળવાનું છે? એ પ્રશ્ન અડીખમ સદાને માટે ખડા જ રહ્યા કરે એવે છે. કારણકે વિશ્વમાં બજે રીતે બનતું આવ્યું છે, બને છે અને બન્યા કરશે, ક્યારેક કર્મ આત્મા ઉપર ભાર કરી જાય છે તે ક્યારેક આત્મા કમર ઉપર જોર કરી જાય છે. શ્રી ભગવતીજી સત્રમાં પણ એ હકીકત સ્પષ્ટ કહી છે. “હાથ મા થયા, ત્યવિ અor a આત્માને સ્વાધીન પુરુષાર્થ છે. ભવ્ય પુરુષાર્થ કેળવીને કર્મબન્ધનમાંથી સદા માટે સુક્ત મનવું એ પરમયિ છે. એ દયેયની સિદ્ધિ અનતા આત્માઓએ કરી છે, એટલે જીવે કર્મ સામે સતત જજુમવાનું ચાલુ જ રાખવું એ કર્તવ્ય છે. ભાગ્યમાં નથી, કમ આડું આવે છે. કર્મ કાર્ડ છ ઇત્યાદિ વિચારે આગળ કરીને Page #8 -------------------------------------------------------------------------- ________________ જીવને પુરુષાર્થમાં નિર્બળ બનાવનાર આગળ વધી શકતા નથી કર્મ દ્રવ્ય આપે છે, દ્રશ્યથી દૂર રાખી શકે છે, કમ ક્ષેત્ર-કાળનું નિયમન કરી શકે છે. કંઈ જીવને વિભાવદશામાં મૂકી શકે છે. પણ કર્મ આત્માના મૂળભૂળ ગુણને આપી શકતું નથી, તે તે તે દૂર થાય ત્યારે જ પ્રકટ થાય છે. દરેક જીવને સ્વકૃત કમજ ભેગવવાનું હોય છે. તેમાં બીજા સહાયરૂપ-નિમિત્ત બને છે, પણ અન્યનું કર્મ અન્યને ઉપયોગી થતું નથી. નિશ્ચિતપણે આ નિયમ છે. છતાં વ્યવહારમાં આ અંગે ચાર પ્રકાર છે. ૧ પિતાનું કરેલું કર્મ પતેજ ભોગવે – આ હકીકત તે પ્રસિદ્ધ છે. આ અંગે ઉદાહરણે શેાધવા જવા પડે એવું નથી, ૨. પિતાનું કરેલું કમ બીજા ભાગ–બીજાને લાભ આપે. આ વાત મૂળભૂત નિયમથી વિરુદ્ધ જેવી લાગે, પણ વાસ્તવમાં એવું નથી. આ બીજા પ્રકારને કારણે જ જીવ એક બીજા ઉપર ઉપકાર કરી શકે છે. “ શો શાળા એ તત્વાર્થ સૂત્રનું પણ એ રહસ્ય છે, એટલે કેટલાક કર્મ એવા હોય છે કે જેને સીધો ઉપયોગ પિતાને કશે ન હેય ને તે બીજાને સાસં યા માઠું ફળ આપતું હોય, જેમ વિશલ્યાને હાથે અપાએલી ઔષધિ લક્ષ્મણને શલ્ય રહિત કરવા સમર્થ બની. એમાં વિશલ્યાને એવા કમને ઉદય હતું કે તેને હાથે જ શલ્ય માટે પિતાને એ કર્મનું કાંઈ સીધુ ફળ નથી તેને લાભ તે બીજાને મળે છે. કર્મસિદ્ધાંત અને ઉપર ઉપરથી જણાતા આ વિધ ખરેખર વિરોધ નથી, એક યશઃ આદિ નામકર્મ વેદે છે, જ્યારે બીજાને સાત વેદનીય આદિ કમી વેરાય છે. આમ એક-બીજાને સાકમઉદયમાં લાવવામાં નિમિત્ત બને છે. ૩ ૫ તાનું કરેલું કામ પતે તથા બીજા એમ ઉભય ભોગવે છે આ પ્રકાર પણ ઉપરના જેવો જ છે ફેર એટલે છે કે કર્મનું ફળ પિતાને પણ લાભદેખીતા લાભ આપે છે. એવા કેટલાક પુણ્ય અને પાપના ઉકયો છે કે જે પુણ્ય-પાપના ઉદયવાળ જીવ પોતે અને તેની સાથે સંકળાએલા સુખી-દુ:ખી થતા હોય છે. વિશ્વમાં આ પ્રકાર પણ સુલભ રીતે જોવામાં આવે છે. આનું સમાધાન પણ બીજા પ્રકારની જેમ સમજી શકાય એવું છે. ૪. પિતાનું કર્મ નથી પિતાને ઉપયોગી કે નથી બીજાને આ પ્રકારમાં કેટલાક તુચ્છ કર્મો આવે છે. બીજી રીતે જે કર્મ પ્રદેશમાત્રથી ભગવાઈ જાય છે તે કર્મ દેખીતી રીતે કશા ઉપયોગમાં આવેલું ગણાતું નથી પ્રથમ રીતે વન્ય કસુમ જેવું એ છે. બીજી રીતે વગર વરસે વિખરાઈ ગએલા વાદળ જેવું એ છે. કમ ભેગવવામાં વ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ પ્રધાન ભાગ ભજવે છે. આ પાંચના સાગમ સિવાય કર્મને ભાગ થઈ શકતો નથી. કર્મનું અધ્યયન કરવા માટે ગ્રન્થ ઘણાં છે. તેનું કમસર અધ્યયન પરંપરાગત ચાલ્યું આવે છે. પ્રાથમિક ગ્રન્થથી લઈને ટચ સુધીના ગ્રન્થ છે. વ્યાકરણના અધ્યયનની જેમ આ અધ્યયન બે વિભાગમાં વહેચાએલુ છે, એક પ્રક્રિયા અનુસારી અને બીજી તકનુસારી. જેમ વ્યાકરણમાં કેટલાંક રૂપ-સાધનિકા આદિમાં કુશળ હોય છે તે કેટલાએકને એ વિષયમાં કચાશ હેાય છે પણ તેઓ વ્યાકરણના ઊંડા વિચારે કરી શકે છે, તે અંગેની ચર્ચા શાસ્ત્રાર્થ કરવામાં તેમને મજા આવે છે. એ પ્રમાણે કેટલાક કર્મની પ્રકૃતિએ તેના ગુણસ્થાનક આમચી બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા માગણી અનુસાર Page #9 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનકે અને બન્યાદિ એમ સલમાતિ સીમ ભેદ-પ્રભેદાની વિચારણામાં ભારે રસ ધરાવતા હોય છે, પણ તેઓ એના હેતુઓ વિચારવામાં ગુચવાઈ જાય છે. બીજી બાજુ કેટલાકને હેતુઓની વિચારણા સારી ફાવે છે તેઓને પ્રકૃતિએ આદિની ગણનામાં રસ ઉપજ નથી શ્રાવકેમાં પૂર્વ કર્મ સબધી અધ્યયનને રસ વિશિષ્ટ ક્ષેત્રોમાં સારો જોવામાં આવતા હતા. આજે પણ છે પણ પૂર્વ જે જોવાતા નથી. અર્થલક્ષી અધ્યયન વધવાને કારણે એમાં આટ આવી છે. આ એક પ્રધાન કારણ છે. આ અધ્યયન જીવને કર્મ એ છા કરવામાં અત્યન્ત ઉપયોગી છે એવું સમજાય તે આ વિષયમાં રસ વિશેષ વધે જેમાં રસ વધે છે તે વિષય સહેલે લાગે છે. એ વિષય પછી છોડવો ગમતો નથી. કર્મગ્રન્થ વિષયક અધ્યયન વધે એ અંગે એવા એવા ઉપાયો યોજવા જોઈએ કે જેથી એ અધ્યયન કરનારાઓની પ્રતિષ્ઠા-ગૌરવ વધે. કર્મસંબંધી વિચારણા આગમસૂલક છે. વર્તમાનમાં વિદ્યમાન અગીયાર અંગ આદિ ૪૫ આગમે છે. તેમાં જુદે જુદે સ્થળે કર્મસંબંધી અનેક વિચારે છે. પણ કેટલાક ભાવો એવા છે કે જે આગમમાં વર્તમાનમાં ઉપલબ્ધ થતા નથી. મૂળ તે આ વિષયને સવિસ્તર સાંગોપાંગ સમજાવતું કર્મપ્રવાદ નામનું આઠમુ પૂર્વ હતું. બારમું દષ્ટિવાદ અંગવિચ્છેદ પામતા એ પૂર્વ પણ વિચ્છેદ પામ્યું. આય સ્થૂલભદ્રજી સુધી ૧૪ પૂર્વે હતાં. ત્યારપછી આર્ય વજસ્વામીજી સુધી દશ પૂર્વે હતાં. એ પછી ઘટતાં ઘટતાં પૂર્વજ્ઞાન વિરુદ પામ્યું. સૂરિરન્દર હરિભસૂરિજી મહારાજના સમયમાં જેકે પૂર્વો વિચ્છેદ પામી ગયા હતાં પણ કેટલાક પૂર્વના છૂટક છૂટક પ્રવાહ વહેતા હતા એ પ્રવાહમાં અવગાહન કરવું અતિકઠન હતું. કેઈ વિરલાને જ એ શક્ય હતું. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે એ પ્રવાહમાં અવગાહન કરીને તે તે ભાવ જળવાઈ રહે, ભાવિ ભને ઉપકારક બને તે માટે પૂર્વાનુમારિ કેટલાક પ્રકરણાદિ ગ્રન્થ ગુથ્થા જેમાંના વર્તમાનમાં પણ કેટલાક વિદ્યમાન છે. ચર્ણિમહાર પણ એવાજ મહાપુરુષ હતા. તેઓશ્રીએ આ પંચસંગ્રહ પ્રન્થ ગુશે, જેમાં પૂર્વગત વિષયનું સંકલન કર્યું છે. એથી આ ગ્રન્થનું મહત્વ વિશેષ છે. શ્વેતામ્બર જૈનશાસનમાં આ ગ્રન્થની પ્રતિષ્ઠા વિશિષ્ટ છે. આ ગ્રન્થનું અધ્યયન કરવુ કરાવવું એ એક ખુમારી છે. આ અધ્યયન કરનાર-કરાવનાર ક્ષણભર વિશ્વનું ભાન ભૂલી જાય છે, એવા પ્રકારની તલ્લીનતા કેળવ્યા સિવાય આ ગ્રન્થને રસાસ્વાદ માણી શકાતો નથી. કસબધી વિચારણામાં સ્પર્ધા કરે એવું દિગમ્બરેનું સાહિત્ય છે કર્મસાહિત્ય અને દિગમ્બરે પણ ખૂબખૂબ ગૌરવ લે છે. શ્વેતામ્બર દર્શનના ઉલ્લેખ પ્રમાણે મૂળભૂત પ્રવાહમાથી દિગમ શ્રી વીરનિર્વાણ બાદ સાતમા સૈકામાં છુટા પડયા, શિવભૂતિથી આ મત પ્રત્યે. જૈનશાસનમાં સાત નિહ ગણાવ્યા છે. તે દિગમ્બરને આઠમા સર્વ નિહલ સ્વરૂપે કહ્યા છે. દિગમ્મરે કેવલીને કાલાહાર અને સ્ત્રીને મોક્ષ માનતા નથી આ મુખ્ય બે વિચારોના અનુસન્ધાનમાં બીજી ઘણી વિચારણાઓથી દિગમ્બરે છુટા પડી ગયા છે. દિગમ્બરે ગણધરચિત આગામે સવ વિદ પામ્યા છે, તેમની પાસે જે કાંઇ સાહિત્ય છે તે વિશિષ્ટ મુનિએનું રચેલું છે એમ તેઓ માને છે. આમ તે સામાન્ય રીતે એમ મનાય છે કે મૂળભૂત વિષયમાં દિગમ્બર-શ્વેતામ્બર વચ્ચે મતભેદ નથી. પણ એ માન્યતા બહુ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આ સ વજૂદવાળી નથી. સુમરીતે વિચારતા એ મૂળભૂત તત્ત્વોમાં પણ ફેર પડે છે. માગળ વધતાં વર્તમાનમાં દિગમ્બરીમા એક એવી વૃત્તિ ઘર કરી ગઈ છે કે શ્વેતામ્બરાનાં કેટલાક વિશિષ્ટ અન્યા દિગમ્બર અન્યને આધારે રચાયા છે, છેલ્લા સૈકામાં દિગમ્બર પડિતાએ આ વાતને પણ ઠીકઠીક બહેલાવી છે. પ્રાચીનામાં આ વૃત્તિ ન હતી અને તે કયારથી અને કેમ શરૂ થઇ એની શાલ કરવી એ ખાસ અગત્યનુ નથી. અગત્યનું તેા એ છે કે એ વૃત્તિથી સારા સારા તત્ત્વને હાનિ થાય છે. ૫ચસગ્રહ ગ્રન્થ વિષે પણ એવુ બન્યુ છે. અન્યના નામ માત્ર સાથી કે તેમાં આવતા વિષા માત્રથી અને આધારે આ અને તેને આધારે તે' એવી ચર્ચા ચવી ય્ છે જૈનદર્શનની મૂળભૂત માન્યતા અનુસાર અર્થાથી સવ આગમાનુ* સ્વત્વ તી કર પરમાત્મામાં છે. સૂત્રથી સ્વત્વ ગણધર ભગવતમાં છે. ત્યારપછી તેા જે કાઇ સ્વત્વ છે તે મ ઔપચારિક છે. આવા ઔપચારિક સ્વત્વને આગળ કરીને ગ્રન્થના ગૌરવને ઘટાડવા પ્રયત્ના કરવા એ હકીકતમાં પેાતાને પણ હિતાવહ નથી. સય્યાગૌરવમાં રાચતા જીવા ક્ષણમાત્ર આવી ચર્ચાઓ કરીને રાજી થાય પણ પરિણામે કાંઈ હાથમાં આવતુ નથી. ક્ર સાહિત્ય ગે અન્ને તરફના ગૌરવપૂર્ણ મન્થા એક-બીજાના પાષક અને એ કન્ય છે, દિગમ્બર માન્ય ગ્રન્થામા સીમેાક્ષના વિચારો મળે છે. તેના અપલાપ કરવા માત્રથી વાસ્તવ વાત ટાળી શકાતી નથી. ક્ર સાહિત્યના શિખરરૂપ આ ગ્રન્થનું આ પ્રકાશન તે વિષયાના સૂબાલ કરાવવા પૂર્વીક ભવ્યાત્માઓના કબના તાઠવા સહાયભૂત અનેા એજ ભાવના - શ્રી કૈસરિયાજીનગર શ્રી અમૃતપુણ્યદય જ્ઞાનશાળા પાલિતાણા (સૌરાષ્ટ્ર) લિ વિજયધમ ર ધરસૂરિ ફાગણ કિ ૨ રવિવાર ' તા ૧૪-૩-૧૯૭૧ Page #11 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આચાર્યદેવશ્રી વિજ્યભક્તિસૂરીશ્વરજી મહારાજ સાહેબની જીવન....તિ જે પ્રદેશમાં કલિકાલ કપતરુ મનવાંછિત પૂરક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના ચમત્કારથી પૂણામી શખેશ્વર પાર્શ્વનાથ તીર્થ આવેલું છે. તે ઉત્તર ગુજરાતના વહિયાર પ્રદેશમાં “સમી નામે ગામ છે. ગામ રેહામણું છતાં નાનું અને નાનું હોવા છતાં રળિયામણું છે, તથા ચરમતીથપતિ પ્રભુ મહાવીરનું દેવવિમાન સમ મનોહર જિનાલય સુંદર ઉપાશ્રય, જ્ઞાનમંદિર, પાંજરાપોળ આદ ધર્મસ્થાનેથી શોભતું છે. શાસન પ્રત્યે અવિહડ શ્રદ્ધાવાનું લક્ષમીરવીની કૃપાવાળા શેઠશ્રી વસ્તાચો પ્રાગજીભાઇ ત્યાંના મુખ્ય આગેવાન છે. તેમની પત્નીનું નામ હસ્તબાઈ છે. સં. ૧૯ર૯ના આશ્વીન શુકલા અષ્ટમીના દિવસે માતુશ્રી હસ્તબાઇએ કૃષિને દીપાવનાર પુણ્યશાળી તથા પ્રભાવશાળી પુત્રને જન્મ આપ્યો. બાળકને જન્મદિવસ એ શ્રી નવપદજીની શાશ્વતી એળીની આરાધનાને દિવસ હતો તેથી આ દિવસ જ બાળકની ભવ્યતા તથા ઉત્તમતાને સૂચવતા હતા, તેમ જ લાહકવાયો આ બાળક માતા તથા પિતાના ચિત્તને પોતાના અદૂભુત ગુણેથી મોહ પમાડતા હેવાથી જાણે બાળકનું માહન એવું નામ રાખવામાં આવ્યું ઉપયોગી વ્યાવહારિક કેળવણી સાથે રુચિપૂર્વક સુંદર ધાર્મિક જ્ઞાન પણ પ્રાપત કરી આ બાળક ધર્મક્રિયાઓમાં વધુ ને વધુ ઉત્સાહિત બનવા લાગે. નાના મોટા અનેકને પિતાની સાથે ધર્મક્રિયામાં જોડવા લાગ્યા અને લેકે પણ ધર્મક્રિયામાં તેની હાજરી જોઈને આનંદ સાથે ઉત્સાહ અનુભવવા લાગ્યા. યુવાની આવવા સાથે તેના હૈયામાં સંસારત્યાગની ભાવના રમવા લાગી. સાચુંજેઓના સમાગમથી સંસારની અસારતા હૈયામાં લાગી, તેમ જ સશુરાઓ તરફથી પ્રાપ્ત થતા ધર્મોપદેશ સંસાર ત્યજવા મન મજબૂત બનાવ્યું. તેમાં પણ પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. સા. ના પરિચયથી તે તેમને ક્ષણ ક્ષણની મહત્તા સમજાવા લાગી, પિતાનું જીવનનાવ ધર્મના આચારમાં અર્પણ કરવા ઉત્સુક બન્યા પોતાની આ ભાવના સંઘ સમક્ષ વ્યક્ત કરતા પૂ આ. ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. સાને સમી પધારવા વિનતિ કરી અને અતિ ઉત્સાહ સાથે તેઓશ્રીએ સમીમાં મંગળ પ્રવેશ કર્યો. Page #12 -------------------------------------------------------------------------- ________________ મેહનભાઈના મનમાં ઉલ્લાસ મા ન હતા, અંતર હિલોળે હિંચતું હતું. સંવત ૧લ્લડના મહા માસની કૃષ્ણ દશમીના દિવસે માતા-પિતા વિગેરેની મમતા મહી સંસારના સર્વ બંધનેને ત્યાગ કરી સ્વજીવન પૂજ્ય તારશ્રીને અર્પણ કરી સંયમરાગી-બન્યા મેહનલાલ મટી મિાહત્યા” બન્યા અને ગુરુ પણ તેઓના ગુણ પ્રમાણે “ભક્તિવિજ્ય નામ અર્પણ કર્યું.. સિંહસમ સાવિવૃત્તિએ સ્વીકારેલ સંયમજીવનને સફળ કરવા શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યો. ગુરુકુળવાસમાં રહી ન્યાય વ્યાકરણ તથા સાહિત્યનો સુંદર અભ્યાસ કર્યો, જ્ઞાનાવરણયના પ્રબળ ક્ષાપશમે આગના ગંભીરતમ રહસ્યોના જ્ઞાતા બન્યા. મેહનીયકર્મના તીવ્ર ક્ષયાપશમે અહંકારને ઓગાળી નાખ્યો, સમતા અને સરળતા સુસાધ્ય બનાવી ઉત્તમતા અને ઉદારતાનું ઉદાહરણ બન્યા અલ્પ સમયમાં ચિય જાણી શ્રી ભગવતીજીના ચિગ કરાવી શ્રી સંઘની વિનતીથી આ, દેવ ૧૦૦૮ શ્રી વિજયવીરસુરીશ્વરજી મ. સાહેબે કપડવંજમાં મહત્સવપૂર્વક સં, ૧૯૫ ના અષાઢ સુદ બીજના દિવસે પૂજ્યશ્રીને ગણિત અર્પણ કરી, સુદ પાંચમના શુભ દિવસે પંન્યાસપદે વિભૂષિત કર્યા. શ્રી વર્ધમાનતપની ઓળી પ્રત્યેના તેઓશ્રીના ઉત્કટ અનુરાગે અનેક સ્થળે તેઓશ્રીના સદુપદેશથી શ્રી વર્ધમાનતપ આયંબીલ ખાતાની સ્થાપના થઈ. તેમ જ પૂજયશ્રીની છત્રછાયામાં અનેક છઠ્ઠી પાળતા સ ઉપધાન અને ઉદ્યાપન મહોત્સવ, શ્રી શાન્તિનાવ, અષ્ટોત્તરી સ્નાત્ર, ગ્રતારેપણ વિધિ, પ્રતિષ્ઠાવિધિ આદિ અનેક પ્રકારની ધર્મક્રિયાઓ અનેકશી થઇ. પૂજ્યશ્રીએ જીવનને તમય બનાવી દીધું. પન્યાસ પદવી પછી લાગલગાટ ૨૦ વર્ષ સુધી ઓછામાં ઓછા એકાસણા સુધીના તપ કર્યો અને ત્યારપછી પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી ઓછામાં ઓછો બીઆસણા સુધીના તપ કરી દેહનું દમન કરી આત્માને તપતેજથી આજસ્વી બનાવે તેઓશ્રીના વૈરાગ્ય તેજથી આકર્ષાયેલ અનેક ગામોના સંઘોએ તેઓશ્રીને આચાર્ય પદ સ્વીકારવા આગ્રહપૂર્વક વિનંતિ કરી, પરંતુ મહત્તાના મયૂરાસને બેસવા તેમનું મન કદાપિ તત્પર બનતું નહી. તેઓશ્રીને જવાબ માત્ર એક જ હતા કે “આ પદ માટે તે શાસનના મહાપ્રભાવક અને શાસનના સંરક્ષક મહામના મહાત્માએ જ યોગ્ય છે, હ એ પદ માટે યોગ્ય નથી. પણ તેઓશ્રીની નિરાશ સતાએ જ શ્રીસ જ્ઞમાં તેઓશ્રીની પદવી માટે અતિ આગ્રહ ઉભું કર્યું. અને શ્રીસંઘની ઇચ્છાને આધીન બનવું પડયુ, પૂ. આગમારક આ. ૧૦૦૮ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સાહેબે પાવન શણુંજય તીર્થની પુણ્યછાયામાં સં. ૧૯૦ર ના વૈ. સુ. ૪ શનિવારના શુભ દિવસે શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ પૂજયશ્રીને પરમેષ્ઠિના મધ્યપદે પ્રસ્થાપિત કર્યા, દીધકાલીન સંયમ ધર્મના પરિપાલનથી ઉત્કટ બનેલ વૈરાગ્યભાવથી ભવસાગરમાં ભૂલા પડેલ ભવ્યાત્માઓને મેક્ષમાર્ગ બતાવવા જીવનના અકસમ વૈરાગ્ય ભાવના” નામે સુંદર પુસ્તકનું સર્જન કર્યું, Page #13 -------------------------------------------------------------------------- ________________ ' ' :: 'T - ' * * દ sat *. : ,, ક તા. 5 -' 'Tી .પી સવ. પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ સાહેબ Page #14 --------------------------------------------------------------------------  Page #15 -------------------------------------------------------------------------- ________________ 12 પૂ. આ. શ્રીન સલારી ભાઇ સોભાગચંદભાઈએ પણ સંયમ ગ્રહણ કરી મુનિ સિવિય નામ સ્વીકાર્યું, પૂજ્યશ્રીને વૃદ્ધદેહ હવે અશક્ત બની ગયું . દેહ કૃશ બનવા છતાં ય સંયમ આરાધના તો વધુ ને વધુ દઢપણે થતી રહી. અજાણ વ્યક્તિ પણ આત્મસાક્ષીએ કબૂલ કની કે આ કઈ ચેથા આરાની પુણ્યવિભૂતિ છે. તેઓશ્રીની જિહાએ વચનસિદ્ધિઓ વાસ કર્યો હતે. પૂજ્યશ્રીની સેવાનો લાભ ઉઠાવવા પૂ૦ ૫. શ્રી પ્રેમવિજ્યજી મ. સા. તથા ૫૦ ૫, શ્રી સુબેઘવિજયજી મસા. આદિ મુંબઈથી ઉગ્ર વિહાર કરી સમી પધારી સેવામાં ઉપસ્થિત થયા, તેઓશ્રીને પ્રગટ પ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરવાની તીવ્ર ઉઠા જાગૃત થતા સં, ૨૦૧પ ના માગશર વદ ૨ ના દિવસે શ્રી શંખેશ્વર તીર્થ પધાર્યા, શ્રી પાશ્વપ્રભુના જન્મકલ્યાણક પર્વની ચાર એકાશનથી આરાધના કરી ચતુ. શી ચતુર્થ ભક્ત કર્યો. લગાતાર ૧૫ દિન સુધી નિયમિત ક્લાકે સુધી બે વખત દર્શન સ્થિચિત્ત ભક્તિપૂર્ણ ભાવપૂજા કરવી આ તેઓશ્રીને નિત્ય કાર્યક્રમ હતા. પૌષ શફલ તુતીયાનો એ દિવસ હતે, મધ્યાહ્નકાળે બાર વાગે શ્રી નમસ્કાર મહામસ્ત્રના જાપ અથે બાંધી નવકારવાળી ગણવાને આરંભ કર્યો, માળા પૂરી થવાની તૈયારી હતી પણ માળાના મણકા બાકી જ રહ્ય, અનંતકાળને માટે બાકી હતા માત્ર પાચ જ મણકા. સમી પવતી મુનિવર્યો સાવ બન્યા. જાણ્યું કે સ્થિતિ ગંભીર છે. દિવ્યૌષધ કારગત ન નિવડયું ભાવ ઔષધ શરૂ થઈ ગયું સર્વ નવકાર મંત્રનું સમરણ કરવા લાગ્યા, જે સમાધિની હમેશાં પ્રભુ પાસે યાચના કરવામાં આવે છે તે સમાધિ મહાદુલભ છે. સંયમી આત્માઓ માટે પણ દુષ્પાય છે તે સમાધિ દીકાળના વૈરાગ્યપૂણ સંયમજીવનના સુકતાપે પૂજાબાએ સુસાધ્ય બનાવી. શિષ્યગણ જ્યારે રહેતા હતા, ભકતગણ અપૂર્ણ ને જોઈ રહ્યો હતો, સંઘ શાકમગ્ન હતા, બધાની નજર પૂજ્યશ્રી તરફ ઢળી હતી, પણ તેઓશ્રી તે બરાબર ૧૨-૪૦ મીનીટે નશ્વર દેહને ત્યાગ કરી સ્વર્ગથ થયા. શાકનું વાતાવરણ સ્થપાઈ ગયું. દીપક બૂઝાઈ ગયે. પ્રકાશ સુો ગયે, પુષ્પ કરમાઈ ગયું, સુગધ મહેકતી રહી. પિષ સુદ ૪ ના મંગળવારે ૧ વાગે ભવ્ય સ્મશાનયાત્રા નીકળી, પૂજ્યશ્રીના રહને જરિયન પાલખીમાં પધરાવે. જય જય નંદા, જય જય ભદાના સુષ સાથે પાલખી વહન કરી ગામ બહાર પેઢીના બગીચામાં પધરાવી. ચન્દન કાષ્ટની ચિતામાં પૂજ્યશ્રીના રહને પધરા. સમીના શ્રી મફતલાલ ન્યાલચંદ વાયાએ ઉછામણી બેલી અગ્નિસં. કાજને લાભ લીધે જે સ્થળે પૂજ્યશ્રીને અગ્નસંસ્કાર થયે તે સ્થળે એક સુંદર અને આકર્ષક દેવી Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મનાવવામાં આવી અને તેમાં પૂજ્યશ્રીનાં પગલાંની સ્થાપના કરવામાં આવી. જેનાં ‘અત્યારે પણ અનેક ભાવુક દેન કરીને પાવન થાય છે. આ છે પૂજ્યશ્રીના જીવનના આા છે. ખ્યાલ આ છે પૂજ્યશ્રીના ૫૮ વર્ષના સયમજીવનના ઇતિહાસ. માં જ છે સયમની સુવાસ અને જીવનની કુમાશ. ભૂલવા માગીએ છતાં ન ભૂલી શકીએ તેવી છે આ મીઠાશ. ધન્ય હો મહામના આ આત્માને! અનુમાદના હા એમના આયુષ્ય-જીવનપથની ! વના હૈ। શાસનસુભટ શ્રીમદ્ વિજયભક્તિસૂરીશ્વરજીને ! લિ મુનિ સૂચકવિજય Page #17 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ પૂ શ્રી કનકવિજ્યજી મહારાજ સાહેમની જીવન સૌરભ ઉત્તર ગુજરાતના એક ભાગમાં આવેલ રળિયામણુ અને સુદર સાલડી નામે ગામ આ મહાપુરુષનું જન્મસ્થળ હતું. ગામના શાભાસ્પદ જિનમદ્વિર, ઉપાશ્રય આદિ ધ સ્થાનેથી આ નાનકડુ ગામ શાલી રહ્યું હતું. સવત ૧૯૬૬ ના ચૈત્ર સુદ્ધિ સાતમના મગળ દિવસે મા મહાત્માના બાળ સ્વરૂપે જન્મ થયા. બાળક્ત' શુભ નામ ઢ'કુંચ'દભાઈ રાખવામાં આવ્યુ, વયની વૃદ્ધિ સાથે સ'સ્કારોની પણ વૃદ્ધિ થવા લાગી. માતપિતાએ કરેલ સુસ સ્કારના સિચનથી માલ્યાવસ્થાથી જ તેઓ પ્રભુપૂજા, સામાયિક, પ્રતિક્રમણ, પતિથિએ પૌષધત, વસરે દેવ, ગુરુ તથા સાધર્મિક ભક્તિ રસપૂર્ણાંક કરતા અને વ્યાવહારિક ગુજરાતી સાત ધારણ સાથે સુંદર અને સુદૃઢ ધાર્મિક જ્ઞાન પણ સંપાદન કર્યુ.. ગ્રામ્ય વચ્ચે ડિલેાના આગ્રહથી પરિણીત થયા. પત્નીનું નામ મીથ્યહેન હતું. સ*સારના સબધથી જોડાવા છતાં પૂર્વ જન્મના સુસકાથી તેમનુ મન વૈરાગ્ય તમમ્ જ ઢળતુ" રહ્યું. જેથી તેમના વ્રત પ્રત્યાખ્યાન વપ જપ આદિ અનુષ્કાના નિયમિત રીતે ચાલુ જ રહેલ. ઋણાનુબધે પત્ની પણ ગુણવતી તથા શીલવતી તેમ જ પતિચર્ચામાં પરાયણ હાવાથી ધાર્યાંમાં તેમના તરફથી પણ સારું સહયેાગ પ્રાપ્ત થતા હતે. પરંતુ આઇસ્મિક ખઆરીથી તેમનાં ધર્મપત્ની સ્વર્ગવાસી બન્યાં. વૈરણી કુશભાઈના વૈરાગ્યના સસ્કારો વધુ જાગૃત બન્યા. સ. ૧૯૮૬ માં સ*યમજીવનના આસ્વાદ સરખા ઉપધાનતપની સુંદર આરાધના કરી. સ. ૧૯૮૭ માં પાંત્રીશુ તથા મઠ્ઠાવીશું” પણ હપૂવક કર્યું. પૂ આ. શ્રી વિજયભક્તસૂરીશ્વરજીના દી પરિચયે તેમના મતરમાં ત્યાગમાના પ્રકાશ કર્યાં. તેઓશ્રીના અતર આશિષાએ વૈરાગ્યસ્નેહનું સિંચન કર્યુ. પૂર્વ આચાર્ય દેવ શ્રી સાઠી ગામે પાર્યો. હથી નાચી ઉઠેલ કકુ ભાઈએ પેાતાને પ્રવ્રજ્યા આપવા પૂજ્યશ્રીને પ્રાથના કરી. પૂજ્યશ્રીએ પણ તેમના ત્યાગના રાગને નિહાળી સ* ૧૯૮૮ ના સાથ શુલ છઠ્ઠના દિવસે મહેન્સવપૂર્વક તિગ્મન દાવાસે ભાગવતી પ્રવ્રજ્યા અગીકાર કરાવી. ફનફના રાગના વિજય પ્રાપ્ત કરાવી તેઓશ્રીને મુનિ કનવિજયજી તરીકે જાહેર કર્યાં. પૂર્વ આચાર્ય શ્રીના શુભાશિષાથી તેઓશ્રીએ આગમાનુ” તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યુ બીજા પણ ઘણા મૃત્થાન ઊંડુ લલેકન કર્યું અને સમજીવનના બહુલતમ ભાગ ગુરુનિશ્રામાં જ ગાળ્યા. તેઓશ્રીના અનેક ગુણામાં વૈયાવચ્ચ ગુણ મુખ્ય હતા. કોઈ પણ સાધુ બાળ હૈય Page #18 -------------------------------------------------------------------------- ________________ I કે વૃદ્ધ હોય અશકત હોય કે બિમાર હેય તેમની હરેક પ્રકારની સેવાભક્તિમાં તે ગૌરવ અનુભવતા તેઓશ્રીને સુજશવિજયજી તથા અચકવિજયજી નામે બે શિષ્ય થયા જેઓનું સારી વતન સાલડી જ હતું, થતા ચકાસી પૂ. આચાર્યદેવશ્રીએ સં. ૨૦૦૮ ના માગશર સુદિ ત્રીજના દિવસે આ મહામાને પાટણ શહેરમાં સવ સમક્ષ ગણિપદવી અર્પણ કરી, સં. ૨૦૧૦ ના ભાગશર શુક્લા પચમીના દિવસે પન્યાસપદે આરૂઢ કર્યા, - સદા જ્ઞાન-ધ્યાનમાં મગ્ન એવા આ મહાત્માને પૂર્વના અશુભ કર્મોદયે બીહામણું બિમારી આવી પડી. શરીર બિમાર પડયું પણ તેઓશ્રીને સમતાભાવ તે નિશ્ચલ જ રહ્યો. હઠીલા રાગ ઘણી વખત આરાધનામાં અતરાયભૂત થતું. સં. ૨૦૨ માં મુંબઈમાં નિષ્ણાત ફેકટરની સારવાર લેવામાં આવી પણ હઠીલું જ હઠયું નહી. તેઓશ્રીએ તે દિવ્યરેગને દૂર કરવા તરફ દષ્ટિ ન રાખતાં અનાદિના ભાવોને ભગાડવા તરફ જ દયાન આપ્યું સ્વગુરુબધુ શાન્તસૂતિ પૂ. આચાર્યદેવશ્રી વિજયમસૂરીશ્વરજી મહારાજ સાહેબના હના કારણે અને પિતાની તબિયતના કારણે તેમણે આચાર્યદેવશ્રી સાથે જ રહેવા નિર્ણય કર્યો. આચાર્યશ્રી પણ તેમની પૂરતી કાળજી રાખતા. સં. ૨૦૨૨ નું ચાતુર્માસ માટુંગામાં થયુંભાદ્રપદના કૃણપક્ષમાં હૃદયરોગનો હુમલો થયે, સાથે બીજી પણ બિમારીઓ આવી પડી, કરવામાં આવેલ અનેક ઉપચાર નિરર્થક બન્યા. પૂ. આ દેવશ્રી તથા સ્વશિષ્ય મુનિશ્રી સચવિજયજીએ તથા અન્ય મુનિગણે પણ નિજામણુ કરાવવાપૂવક ખુબ સુંદર સેવા કરી, ત્યાંના સંઘે તેમ જ અન્ય શ્રાવકેએ પણ રાતદિવસ નવકાર મંત્રના જાપપૂર્વક ખૂબ ભક્તિ કરી પણ રેગે મચક ન આપી. દેહ રોગથી ઘેરાઈ ગયા હતા પણ આત્મા અત્યંત સ્વસ્થ હતા. દિવ્યગના ઇસમીએાએ પિતાની અશક્તિ જાહેર કરી. વેદનાને સમભાવે સહન કરતાં આ સુદિ સાતમના પ્રથમ પ્રહર નવ વાગે પૂજ્ય ગુરવે નશ્વર દેહને સંગ છઠ, પૂજ્યશ્રીને આત્મા સ્વગામી બન્યા મહાત્મા ચાલ્યા ગયા પણ જીવનના ચારિત્રધર્મની સુવાસ પ્રસરાવતા ગયા, દેહ ચાલ્યા ગયે, આત્મા અમર રહો. જે મહાપુરુષે શાતી અષ્ટાહિકાના મંગળ પ્રારંભના પ્રથમ દિવસે બાળવરૂપને ધારણ કર્યું તે મહાપુરુષે તેના જ પ્રથમ દિવસે ૬ વર્ષની વયે જીવન સંકેલી ચિરવિદાય લીધી. વિધિના સંકેત પણ કેવા અગમ્ય હોય છે ? માનવમનને રડતાં મુકી પૂજયશ્રી સ્વપશે સંચર્યા.. ધન્ય હે આત્મકલ્યાણકામી એ મહત્માને! ' નમરકાર હે સમતાભાવે વેદના સહતા એ ભદ્રાત્માને! વન હે વિશ્વવંદનીય પ્રભુપંથગામી એ મહાત્માને! લિ. મુનિ સુચકવિજય Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રેરકશ્રી ચકવિજયજી મહારાજ સાહેબની ટુંક જીવનરેખા મહેસાણા પાસે આવેલ સાલડી ગામ નિવાસી શ્રીયુત મણલાલભાઈના બાબુલાલ, ઉ રમણિકલાલ નામે સુપુત્ર હતા. બાબુભાઈ લધુવયમા પ, પૂ આ. શ્રી વિજયભક્તિસુરીશ્વરજી મહારાજ સાહેબ તથા પ. પૂ. પં. શ્રી કનકવિજયજી મહારાજ સાહેબના આગમનથી અને વૈરાગ્યમય સદુપદેશથી સંસાર પ્રત્યે વિરક્તભાવવાળા બન્યા. તેમને સંસારના ક્ષણિક સુખે દુઃખરૂપે દેખાવા લાગ્યાં. તેથી પારગેશ્વરી પ્રત્રજ્યા અંગીકાર કરવાની તમન્ના જાગી અને એ વાત પોતાના કુટુંબીજનેને જણાવતાં તેઓએ પણ બાબુભાઈની સયમ પ્રત્યેની ઉત્સુકતા અને અવિહડ વૈરાગ્યમય દઢ ભાવના જોઈને તે ભાગમાં જવા માટે સહર્ષ ૨જા આપી અને સમી મુકામે બિરાજમાન અને મહાપુરુષને સાલડી, ગામે પધારી પિતાના સુપુત્રને દીક્ષા આપવા વિનંતિ કરી. તે વિનતિને સ્વીકાર કરી પ. પૂર આચાર્ય મ. સાહેબ પિતાના વિશાળ પરિવાર સાથે સમીથી વિહાર કરી વિ. સં. ૨૦૦૩ના વૈશાખ સુદિ ૧ના દિવસે સાલડી ગામે પધાર્યા અને મહેસૂવપૂવક સંયમાભિલાષી બાબુભાઈને વૈ. સુ. ૧૦ના દિવસે દીક્ષા આપી, ૫, પૂ૫, શ્રી કનકવિજયજી મ. સાહેબના શિષ્ય સુચકવિજયજી તરીકે જાહેર કર્યા. મુનિરાજશ્રી સુચકવિજ્યજી મહારાજ સાહેબે ગુરુની નિશ્રામાં રહીને આજ સુધીના પાતાના ર૪ વર્ષના દીક્ષા પર્યાયમાં કર્મગ્રન્થ, પંચસંગ્રહ, કમ્મપયટી આદિ અનેક પ્રકરછે, કેટલાય આગમ ગ્રન્થાનું અને સંસ્કૃત-પ્રાકૃત વિગેરેનું આત્મસ્પણી અંદર અર્થચન કર્યું અને સાથોસાથ ગુરુ મહારાજના જીવનપથત તેમની સાથે જ રહી તેઓશ્રીની દરેક પ્રકારની વૈયાવચમાં તત્પર રહ્યા અને મુંબઈમાં ગુરુ મહારાજના સ્વર્ગવાસ થયા બાદ ૫. પૂ. આ. વિજયમસૂરીશ્વરજી મ. સાહેબની નિશ્રામાં જ લગભગ ૪ વર્ષ સુધી મુંબઇમાં જુદા જુદા સ્થળે રહી અનેક શાસનપ્રભાવનાનાં કાર્યો કર્યા તેમ જ સંવત ૨૦૧૪ ના મહા વદ ૬ના દિવસે તખતગઢ નિવાસી ભભૂતમલભાઈએ પૂજ્યશ્રાની પાસે ઢીક્ષા સ્વીકારી, પૂ. મુનિરાજશ્રી સુચકવિજયજી મહારાજ સાહેબના શિષ્ય વિજ્યજી તરીકે જાહેર થયા આજે પણ અપ્રમત્તભાવે રત્નત્રયીની સુંદર આરાધના કરી ઉચકેટિ ચારિત્રજીવન જીવી રહ્યા છે, તે પ્રસ્તુત ગ્રન્થના પ્રેરક મુનિભગવંત શ્રી સુચકવિજયજી મહારાજ સાહેબને અમારા ટિકિટિ વંદન. Page #20 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય સહાયની શુભ નામાવલી મહેસાણા સમી ગોરેગાંવ (મુંબઈ) મુંબઈ ખલાત જન સુંબઈ ૨૦૦૦) શ્રી જૈન સંઘની સુધારા ખાતાની પેઢી જ્ઞાનખાતામાંથી ૧૦૦૦) છ જૈન સંઘ જ્ઞાનખાતામાંથી ૧૦૦૦) , ન સંઘ જવાહરનગર જ્ઞાનખાતામાંથી ૨૦૦૦) આ આદીશ્વર જૈન ધર્મશાળા જ્ઞાનખાતામાંથી ૫૦૧) શેઠ મંછાલાલ ભગવાનદાસ ૨૫૧) અ, સૌ. સવિતાબહેન શાંતિલાલ વાડીલાલ ૨૫૧) શેઠ માણેકલાલ ધરમચંદ ૨૫૧) એ ખૂબચંદ રતનચંt ૨૫૧) ગં. સવ. પાનીબહેન ગણેશમલજી ૨૫૧) શેઠ છગનજી છાગમલજી. ૨૫૧ અ. સી. કમળાબહેન શાંતિલાલ કપાસી ૨૫૧) , કેમકાબહેન કાતુરચંદ ૨૫૧) ભરૂચ વેજલપુર મારવાડી જૈન સંઘ જ્ઞાનખાતામાંથી ૧૫૧) શેઠ રસિકલાલ ડાહ્યાભાઈ ૧૫૧) , મનસુખલાલ કરતુરચંદ ૧૫૧) એ જગરૂપજી નેમિચંદજી ૨૧) , સૌભાગ્યચંદ દીપચંદજી મુંડારાવાલા ૧૦૧) છ પુરૂષોત્તમદાસ ખેમચંદ ૧૦૧) , મંગળદાસ મેહનલાલ ૧૦૧) ઇ કેશવલાલ દલસુખભાઈ ૧૦૦) , ખાંતિલાલભાઈ ૧૦૦) ગં. સવ, સંતોકબહેન ૧૦૦) શેઠ મનસુખલાલ મગનલાલ ૧૦૦) શ્રી અલકાબહેન શાંતિલાલ મણીલાલ ૧૦૧) શેઠ મણિલાલ જીવાભાઈ ૧૦૧) શેઠ પોપટલાલ ચીમનલાલ ૧૦૧) અ. સી. કંચનબહેન મણિલાલ ૧૦૧) શ્રી ગાડી ન ઉપાશ્રયની બહેને તરથી ખીવાની મુંબઈ વાલકેશ્વર છઠીયારડા વેજલપુર લબાદશા ડાંગરવા મુંબઈ મુંબઈ ભાયખાા સાંગલપુર મુંબઈ પાલીતાણા સાલડી મુંબઈ Page #21 -------------------------------------------------------------------------- ________________ e ૧૦૧) શ્રી શાહ ખાતે ૧૦૧) સરદારમલ માણેક'ની કાં. હા. જસરાજભાઈ ૧૦૧) શેઠ મહેન્દ્રકુમાર ખીમચ'દભાઈ ૧૦૧) શેઠ રસીકલાલ હીરાલાલ અવેરી ૧૦૧) ગ. સ્વ. મુળીબહેન ભાલાલ હા. પુરીકભાઈ ૧૦૧) શ્રી માનફ્રારબહેન ૧૦૧) શ્રી અશક્રકુમારના શ્રેયાર્થે હા, નમલ ૧૦૧) શેઠ બાબુલાલ નરસીંગજી ૧૦૧) શ્રી શાહ ખાતે ૧૦૧) શેઠ ઉમેદમલજી લખચજી ૧૦૧) ૪ મેઘાજી હીરાચંદ્રજી ૧૧) 7. નવીનચંદ્ર ભગવાનદાસ ૧૦૧) તારાચા ફ્રાજમલ 19 ૧૦૧) અવેરી હીરાચંદ સૌભાગ્યચ એન્ડ બ્રધર્સ સુખદ 99 "3 "3 ખભાત વાલકેશ્વર મુંબઈ તખતગઢ અમદાવાદ સુબઈ 99 39 39 99 ૧૦૧) પુનમચ’દ મેઘાજીની કુ. .૧૦૧) શ્રી રાજમલ સુભાષચંદ્ર એન્ડ કુ. ૧૦૧) શેઠ મગનલાલજી ૧૦૨) શ્રી હીશબહેન તથા 'નબહેન 95 ૧૦૧) ગ. સ્વ. મંગુબહેન ઢાકરસીભાઈ છઠ્ઠીઆણ્ડા તદુપરાંત જુદા જુદા જ્ઞાનખાતાઓમાંથી રૂપિયા પાંચ હજાર સહાય તરીકે મળ્યા છે. 59 39 39 Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન विश्वोपकारि-श्रुतक्षानाय नमः - કમસિદ્ધાન્ત અને તદન્તર્ગત આ પંચસગ્રહનું પઠનપાઠન કરનારા સુજ્ઞ મહાશ આ ગ્રંથની મહત્તા અને વિશેષતા કેટલી છે તે સારી રીતે જાણે છે અને આ ગ્રન્થનું અધ્યયન અને અધ્યાપન અનેક વર્ષોથી જિજ્ઞાસુ આત્માઓ કરી રહ્યા છે, એટલે આ વિષયમાં વધુ કઈ લખવાની આવશ્યકતા અમને જણાતી નથી, પર સંસ્કૃત ભાષાના અજાણ એવા પણ તત્વજિજ્ઞાસુ વર્ગને આ વિષયનું જ્ઞાન સુલભ થાય તેથી વઢવાણુનવાસી સ્વ. પંડિતશ્રી હીરાલાલ દેવચંદભાઈએ આ ગ્રન્થના પ્રથમ ભાગની મહેપકારી પૂજય મલયગિરિજી મહારાજ કૃત ટીકાને ગુજરાતી અનુવાલ તૈયાર કરી વિ. સંવત ૧૯૯૧ માં પોતે જ તેનું પ્રથમ પ્રકાશન કરેલ. પણ છેલ્લાં કેટલાક વર્ષોથી તે પુસ્તક દુર્લક્ષ્ય થવા લાગ્યું તેથી આ વિષયના અભ્યાસકેની જરૂરીયાત પૂરી પાડવા સ્વ. પરમ પૂજય પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ સાહેબના સ્વ, શિષ્યરન પંન્યાસ પ્રવર પરમપૂજય ૧૦૦૮ શ્રી કનકવિજયજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પરમપૂજય મુનિશ્રી રુચકવિજયજી મહારાજ સાહેબને આ ગ્રન્થનું પુનઃ પ્રકાશન કરાવવાની તીવ્ર ઉત્કઠા થઈ અને આ હકીકત આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને મુંબઈ ગેડીજીમાં ચાલતી પરમપૂજય જગદગુરુ વિજયહીરસુરીશ્વરજી પાઠશાળાના ૫હિત શ્રી વસંતલાલ મફતલાલને જણાવી અને તેઓને પણ આ કાર્યમાં સહકાર મળતાં પૂજ્યશ્રીની ઉત્કંઠા સક્રિય બની અને સ્વ. પંડિતશ્રી હિીરાલાલ દેવચંદભાઈના લઘુભ્રાતા શ્રીયુત સુખલાલ દેવચંદભાઈને આ ઈચ્છા જણાવતાં તેઓશ્રીએ પણ આ ગ્રન્થનું પુનઃ પ્રકાશન કરવા સહર્ષ મંજુરી આપી, ત્યારબાદ પૂજ્યશ્રીએ યોગ્ય ફેરફાર સાથે આ ગ્રન્થનું સંપાદન કરવાનું કાર્ય સંસ્થાના અધ્યાપક પુખરાજજી અમીચંદજીને જણાવેલ અને તેઓશ્રીએ અવિરતપણે બે વર્ષ સુધી પ્રયત્ન કરી આ ગ્રન્થને મૂળ અનુવાદ કાયમ રાખી ફૂટને આદિમાં જે ફેરફાર કરવા સાથે અભ્યાસકેની સરળતા માટે દરેક દ્વારના અંતે સૂળ ગ્રન્થના સારરૂપે છતાં ગહન વિષયને સરળ કરવાપૂર્વક અને કેટલાક નવીન ગહન પદાર્થોનું પણ જ્ઞાન થઈ શકે તે રીતે સારસંગ્રહ તથા પ્રશ્નોત્તરી જાતે તૈયાર કરેલ છે. તેથી પ્રસ્તુત ગ્રન્થના અભ્યાસકેને આ વિષયના જ્ઞાનમાં ઉત્સાહપૂર્વક વધુ પ્રેરણ મળે તેમ પૂરતી કાળજી રાખી તૈયાર કરી પરમ પૂજ્ય ચકવિજયજી મહારાજ સાહેબની સરણાથી પ્રકાશનનું કાર્ય આ સંસ્થાને સોંપવામાં આવેલ અને તેઓશ્રીએ પ્રેરણા દ્વારા પુસ્તક માટેની તમામ નાણાકીય સહાય જે સદગૃહસ્થા મારફત કરાવેલ છે. તે સર્વની શુભ નામાવલી આ જ પ્રસ્થમાં અન્યત્ર આપવામાં આવેલ છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ શ પરમ પૂજ્ય આચાર્યદેવ ૧૦૦૮ શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન આચાર્ય દેવ ૧૦૦૮ શ્રી વિજયધમધર ધસૂરીશ્વરજી મહારાજ સાહેબે અમારી વિનતિને સ્વીકાર કરી આ ગ્રન્થની પ્રસ્તાવના લખી આપેલ છે, આ ગ્રન્થ અંગેની સંપૂર્ણ વ્યવસ્થા પંડિતશ્રી વસંતલાલ મફતલાલે તથા પૂજ્યશ્રીના સસારી બધુ સાલડી નિવાસી શ્રીયુત શાન્તિલાલ મણીલાલ શાહે અને કાગળ આદિ મેળવી આપવાનું કાર્ય શેઠશ્રી રાયચંદ મગનલાલે અને કફ સુધારવા આદિનું કાર્ય -સરસ્વતી સૂક્ષ્મ તત્વબોધ પાઠશાળાના અધ્યાપક શ્રી કપુરચદ રણછોડદાસ વારૈયાએ કાળજીપૂર્વક કરેલ છે. તેથી આ સંસ્થા તરફથી લગભગ ૯૦૦ થી પણ વધુ પેજ પ્રમાણ દળદાર એવા આ ગ્રન્થનું પ્રકાશન કરવાને અપૂર્વ લાભ અમને પ્રાપ્ત થતાં ગૌરવપૂર્વક -વધુ આનંદ અનુભવીએ છીએ અને તે બદલ ૫ ૫૦ આ. શ્રી વિજયધમધર ધરસૂરીશ્વરજી મહારાજ સાહેબ વિગેરેને તથા ઉપર જણાવેલ બન્યુએને આભાર માનીએ છીએ, આવા મહાકાય ઘરથને હક સમયમાં છાપી આપવા બદલ શ્રી બહાદુરસિંહજી પ્રિ. ગેસના સંચાલક શ્રી ભાનુચ નાનચંદ મહેતાના સૌજન્યને કેમ ભૂલી શકીએ? તદુપરાંત સંપાદકના નિવેદનમાં નામપૂર્વક નિર્દેશ કરાયેલ છે તે વિષયના નિષ્ણાત પૂ. મુનિભગવતેએ તેમ જ પતિ મહાશાએ સંપાદકને સ્વયં તૈયાર કરેલ સારસહ, પ્રશ્નોત્તરી તથા ફુટે વિગેરેમાં યોગ્ય માર્ગદર્શન આપેલ તે સર્વને પણ અમે આ સ્થળે આભાર માનીએ છીએ, ગ્રન્થનું સંપાદન તથા પ્રકાશન યથાશક્તિ કાળજીપૂર્વક કરવામાં આવેલ છે, છતાં સષ તથા ધસ્થતા આદિના કારણે જે કંઈ ખલનાઓ રહેવા પામી હોય તે જણવવા સુજ્ઞ મહાશયને અમારી નમ્ર વિનંતિ છે કે જેથી દ્વિતીય આવૃત્તિમાં સુધારે કરી શકાય, મહિસાણા વીર સંવત ૨૪૯૭ વિમ સંવત ૨૦૭ અક્ષય તૃતીયા તા. ૨૭-૪-૧૯૭૧ લિ૦ થી સધસેવ, ચીમનલાલ અમૃતલાલ શાહ બાબુલાલ જેગિલાલ મહેતા ઓ. સેક્રેટરીએ શ્રીમદ્દ થશેવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણા Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રેરકશ્રીનું નિવેદન . ગિરિરાજના ઉન્નત શિખર ઉપર આરઢ થવા પાન ૫તિનું અવલંબન આવ શ્યક છે. ઇષ્ટ સ્થાનને શીધ્ર પ્રાપ્ત કરવા શીઘગામી વાહનેનું અવલબન અતિ આવશ્યક છે તેમ આ મેન્નતિના શિખરો સર કરવા અનુયાગરૂપ આલંબનની અતિ આવશ્યકતા છે. તે અનુયાગ ભિન્ન-ભિન્ન જીવની ભિન્ન-ભિન્ન પ્રકારની રુચિ જોઈ જ્ઞાની મહાત્મા એ ચાર વિભાગમાં ગોઠવી દીધો છે. ૧) ધર્મકથાનુગ–જેમાં આત્મોન્નતિ માટે પ્રબલ પુરુષાર્થ કરનાર મહાત્માઓનાં અષ્ટાન્તો આવે છે. (૨) ગણિતાનુગ–ચિત્તની વિકલતાને દૂર કરવામાં અતિ સહાયક પૃથ્વી અને ગગન આદિનું ગણિત જેમાં આવે છે. (૩) ચરણ-કરણનુયાગ–જેમાં શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવા કેવા કેવા પુરુપાર્થે આવશ્યક છે, તેનું વર્ણન આવે છે, (૪) દ્રવ્યાનુયોગ–જેમાં આત્મા આદિ નવતત્વ અને પદ્ધવ્યનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. આ દરેક અનુયાગ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવામાં સદા સહાયક થાય છે, છતાં ય દ્વિવ્યાનુગ આત્મસ્વરૂપની વિશદ રીતે ઝાંખી કરાવતા હોઈ તેનું મહત્વ સર્વકાળે વિરોષ અંકાયેલું છે, એથી જ પૂ. ગુરુદેવની નિશ્રામાં નવતત્વ અને કર્મપ્રથાદિને એક્યાસ કરી સંક ૨૦૧૫ માં મહેસાણામાં શ્રી વિજયજી જૈન પાઠશાળામાં કર્મપ્રકૃતિ ગ્રંથનું અધ્યથન કર્યું. તેના અધ્યયનથી દ્રવ્યાનુયોગને લગતા અન્ય વિશિષ્ટ નું રુચિપૂર્વક ચિંતન-મનન કર્યું. સં. ૨૦૨૧ નું ચાતુર્માસ મુંબઈ-ગેહીજના ઉપાશ્રયે થયું. દ્રવ્યાનુયોગના વર્ણન પ્રસગે દ્રવ્યાનુયોગને કઈપણ અપ્રાપ્ય-દુપ્રાપ્ય ગ્રંથ પ્રગટ થાય એવી અંતરમાં ભાવના પ્રગટી, મુંબઈ ક્ષેત્રની ઉદારતાએ એ ભાવના સાકાર બની. તે વખતે ત્યાં શ્રી વિપીરસરીશ્વરજી પાઠશાળાના અધ્યાપક વસંતભાઈ આહિએ મને કહ્યું છે-અત્યારે પચસંગ્રહ થ દુપ્રાપ્ય છે, તે જે એ ગ્રંથ પ્રગટ થાય તો 'વ્યાનુયાગની ચિવાળા જીવોને એનું અધ્યયન બહુ સુગમ બની જાય. સુર સૂચન શક્ય હોય તે સર્વત્ર ગ્રાહ્ય બને છે. મને પણ એ સૂચન ગમ્યું અને તે માટે મહેસાણુ શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાના પ્રાધ્યાપક ૫ શ્રી પુખરાજજીભાઈ કે જેમને આ વિષયનું અતિ સુંદર જ્ઞાન છે, તેમને આ કથનું સંપાદન કાર્ય કરી આપવા ભલામણ કરી, પ્રવ્યાનુયોગ પ્રત્યેની વિશિષ્ટ રુચિના કારણે તેમણે તે વાત સહર્ષ સ્વીકારી, જેના પરિણામે આ બથ પ્રકાશિત થઈ રહ્યો છે. દવ્યાનુગના અથી ભાગ્યશાળી આત્માઓ પ્રથનું સુકર અધ્યયન કરી આત્મજતિ પ્રાપ્ત કરે, એ જ મગળ કામના . ' – મુનિ ચિકવિજય . Page #25 -------------------------------------------------------------------------- ________________ બે મોલ કસાહિત્યના અભ્યાસકેની વિશેષ જિજ્ઞાસાને સરેષનાર અને કમસંબંધી અનેક વિષયનું સુંદર રીતે પ્રતિપાદન કરનાર “પંચસગ્રહ” નામક ગ્રંથ જૈનદર્શનના અનેક પ્રસિદ્ધ પ્રસ્થામાંના એક છે, પચાસગ્રહ ભા. ૧ અને ભા. ૨ એમ બે વિભાગમાં ગુજરાતી ભાષાન્તર સ્વ. ૫, શ્રી હીરાલાલભાઈ દેવચ દ્વારા લગભગ ૩૬ વર્ષ પૂર્વે પ્રસિદ્ધ થયેલ. પણ હાલમાં તેની નકલે અપ્રાપ્ય હેવાથી કમથાના અભ્યાસ પછી વિશેષ અભ્યાસીઓને અભયાસ કરવામાં મુશ્કેલી રહેતી હતી, આ હેતુથી પચાસગ્રહ” ગ્રંથનું ગુજરાતી ભાષામાં પુન: પ્રકાશન થાય તેની ઘણા સમયથી જરૂર હતી આથી પચરંગ્રહ ભા. ૧નું ગુજરાતી પ્રકાશન જે થઈ રહ્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. આ પ્રકાશન સંબધમાં સ્વ. ૫. પૂ. આચાર્યદેવ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજશ્રીના શિષ્યરત્ન ૫, ૫૦ આચાર્યદેવ શ્રી વિજયમસૂરીશ્વરજી મ. શ્રીએ શુભ આશીવથી તથા સ્વ, આચાર્યદેવશ્રીના શિષ્યરત્ન સ્વ. ૫, ૫૦ ૫, શ્રી કનકવિજયજી મ. શ્રીના શિષ્યરત્ન ૫, પૂ. મુનિરાજશ્રી ચચવિજયજી મહારાજ સાહેબ કે જેઓશ્રીન પૂર્વાચાર્યોના પ્રશ્વ-પ્રકાશનમાં અને રસ છે. તેઓશ્રીની સારથી આ ગ્રંથનું પુનઃ પ્રકાશન થઇ રહ્યું છે તે ખરેખર અવસરચિત છે. શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણાના અધ્યાપક, કર્મશાસ્ત્રના સારા અનુભવી ૫. શ્રી પુખરાજજી અમીચંદજીએ દરેક કારની પાછળ પ્રશ્નોત્તરી અને સારસંગ્રહ મૂકી તેમ જ જરૂરી યંત્ર તૈયાર કરાવી એગ્ય સ્થળે સૂકી કમwથના અભ્યાસીએની અનેક મુશ્કેલીઓ દૂર કરી આ પ્રકાશનનું સુંદર સંપાદન કરેલ છે, જે અત્યંત અતુમેહનીય છે. પંચમહ ભાર જો અથવા કમપયડી ગ્રંથનું પણ આ રીતે સુંદર પ્રકાશન થાય, જેથી કર્મશાસના અઠ્યાસીઓને વિશેષ સુગમતા થાય તે માટે યોગ્ય પ્રયત્ન કરવા ૫૦ મહારાજશ્રીને નમ્રપણે વિનતિ કરું છું અંતમાં અભ્યાસી આ પ્રકાશનનો સારી રીતે ઉપયોગ કરી પ્રેરકથી તથા સપાટકના પ્રયત્નને વિશેષ સાર્થક બનાવી સ્વ–પર કયાણ સાધે એવી અંતઃકરણથી આશા રાખું છું, છે. ગાહી જૈન મંદિર, લિ. પાયધુની, મુંબઈ-૩ વસંતલાલ એમ, દેશીસં. ૨૦૨૭ જેઠ સુદ ૩ અધ્યાપક-શ્રી હીરસરીશ્વરજી જૈન સંસ્કૃત પાઠશાળા તા. ૨૭-૫-૭૫ ગુરુવાર - ! Page #26 -------------------------------------------------------------------------- ________________ --- - કક સમર્પણ મારા પરમ પૂજ્ય પરમોપકારી પ્રાતઃસ્મરણીય પૂ ગુરુભગવતેએ જે પ્રભુના શાસનની વફાદારીના પાઠો મને શિખવ્યા. . જે પ્રભુના શાસનના મહાપવિત્ર આગમ-સૂત્રોએ : મ ને જડ-ચેતનને ભેદ દર્શાવ્યા. ' જે પ્રભુ શાસન ના દ્રવ્યાનુ ગે આત્મસ્વરૂપની મને ઝાંખી કરાવી. તે પરમપકારી ચરમતીર્થપતિ ભગવાન શ્રી મહાવીર પરમાત્માને ત્રિવિધ-ત્રિવિધ વંદના કરી દ્રવ્યાનુયોગના સ્વરૂપને જણાવતે આ પંચસંગ્રહ ગ્રંથ તે ભગવંતના શાસનને સમર્પણ કરી કૃતકૃત્યતા અનુભવું છું.' -મુનિ સુચકવિજય. Page #27 -------------------------------------------------------------------------- ________________ વિ ષ ચા નુ કમ વિષય પણ વિષય થક ભગલ, ૧-૨ | થતા ભેદે. ૧૩૫-૩૯ ગ્રંથના નામની યથાર્થતા, તથા છવસ્થાનકમાં દ્રવ્યપ્રમાણુ પ્રરૂપણા ૧ર૯-૪૦ પાંચ દ્વારનું સ્વરૂપ, ૩જીવસ્થાનમાં છાની સંખ્યાને પંદર ચાગનું સ્વરૂપ, ૪-૭વિશેષ વિચાર, ૧૪-૧૫૦ બાર ઉપયોગનું સ્વરૂપ, ૮-૧૦ પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલ અણુ ચૌદ વરસ્થાનનું સ્વરૂપ, ૧-૧૧ ( બેલનું મોટું અપબહુત્વ, ૧૫-૧૬ પર્યાપ્તિનું સ્વરૂપ, ૧૧-૧૪નારકી આદિ ના પ્રમાણને છવસ્થાનમાં પગની ઘટના. ૧૪-૭ | વિશેષ વિચાર, ૧૫-૫૯ જીવસ્થાનકમાં ઉપગની ઘટના. ૧૭-૧૮ ચૌદે ગુણસ્થાનકવતી જીની ચૌદ માર્ગણાઓનું સ્વરૂપ અને સંખ્યાને વિચાર, ૧૫૯-૧૬૨ તેમાં સમ્યહવ અને સંયમનું છો કેટલા ક્ષેત્રમાં રહેલા છે સવિસ્તર સ્વરૂપ, ૧૮૬ તેને વિચાર, ૧૬–૧૬૩ માગણાઓમાં યોગના વિચાર ૨૬-૩૦ કયા ગુણસ્થાનકવાળા કેટલા ક્ષેત્રને . માર્ગશુઓમાં ઉપયોગને વિચાર, ૩-૩૪ સ્પો છે તેને વિચાર, ૧૬૩-૧૬૪ ચૌદ ગુણસ્થાનના સ્વરૂપનું સાત સમૃદુઘાતનું સ્વરૂપ ૧૬૪-૬૬ ઘણા જ વિસ્તારપૂર્વક નિરૂપણ ૩૪–eo | જીમાં સમૃદુઘાતને વિચાર. ૧૬૬ ગુણસ્થાનકમાં ચગાની ઘટના, ૭૦-નહર ચૌદ પ્રકારના છ કેટલા ક્ષેત્રને ગુણસ્થાનકે મા ઉપયોગની ઘટના ૭૨-૭૩] સ્પર્શે છે તેને વિચાર, ૧૬-૧૬૮ ચૌદ માર્ગણાઓમાં છવસ્થાનકેની કયા ગુણસ્થાનકવી જીવને કેટલી ઘટના.. -સ્પર્શના હોય તેને વિચાર. ૧૬૮–૧૭૬ માણાસ્થાનમાં ગુણસ્થાનકેન એકેન્દ્રિયાદિ દરેક છવામાં કેટલું વિચાર, 92-૮૩ જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુ હોય, પ્રથમ દ્વાર સારસંગ્રહ ૯૪-૧૦૩ { તેનો વિચાર, - ૧૭૬૮૦ પ્રથમ કાર પંડ્યા ૧૦૪-૧૧૫ | મિથ્યાષ્ટિ ગુણસ્થાનકનો એક પ્રથમ કાર પ્રશ્નોત્તરી ૧૧૬-૧રર | જીવાશ્રિત કાળને વિચાર, ૧૮૦-૮૧ ક્રિમાદિ પરા વડે છાને વિચાર ૧ર૩૧૨૬ ચાર પ્રકારના પદગલ પરાવર્તનનું પાંચ ભાનું સવિસ્તૃત સ્વરૂપ, ૫. તથા ક્ષયાપમ ઉપર દીપન, ૧૨૯-૩રમાં શેષ ગુણસ્થાનકને એક જીવાશ્રિત મા શરીરની ઘટના ૧૩૨ કાળને વિચાર, ૧૮૭-૧૯૩ છવસ્થાનકમાં સત્પદપ્રરૂપણા. ૧૩-૧૩૪ કાય સ્થિતિને વિસ્તારથી વિચાર૫૭-૦૬ ગુણસ્થાનકમાં સત્યાપ્રરૂપણ. ૧૩૪-૩૫, ગુણસ્થાનકને અનેક જીવને ગુણસ્થાનકના બ્રિકાદિ સામે આશચી કાળના વિચાર, ૧૯૭-૯૮ ૮૧૭ Page #28 -------------------------------------------------------------------------- ________________ વિષય એકેન્દ્રિયાદિ જીવેામાં અનેક વાની અપેક્ષાએ નિર તર ઉત્પત્તિના કાળનું પ્રમાણ, ઉપશમશ્રેણિ આદિ નિર'તર કેટલા કાળ પ્રાપ્ત થાય તેના વિચાર કેટલા સમય ત કેટલા જીવા નિર'તર મેાક્ષમા જાય તેના વિચાર, છવામાં વિરહકાળના વિચાર ત્રાદિ ભાવત એક જીવ પ્રાપ્ત ન કરે તેા કેટલા કાળ પ્રાપ્ત ન કરે તેના વિચાર, પૃષ્ઠ સ્વરૂપ. નામક ની દરેક ઉત્તર પ્રકૃતિનુ - સ્વરૂપ. ૨૬ વિષય પિઢપ્રકૃતિઓના ઉત્તભેદની સખ્યા ધમા એકસો વીશ પ્રકૃતિએ કેમ ૨૦૮–૨૧૦ | કહી તેને વિચાર. દર અધનનું સ્વરૂપ. ૨૧૧ | પાંચ સઘાતનનું સ્વરૂપ શુભાશુભ વર્ણાદિના વિભાગ, ૨૧૧ ધ્રુવધિ આદિ દ્વારાના વિચાર. ૨૧૩-૨૧૬ | ધ્રુવધિની પ્રકૃતિનુ કથન ધ્રુવેદચી પ્રકૃતિઓનુ” કથન. સઘાતિ દેશજ્ઞાતિ અને અજ્ઞાતિ ભવનપતિ આદિ દેવ મરી ભવનપતિમાં ઉત્પન્ન થાય તા ૨૧૬–૧૯ પ્રકૃતિની વિચારણા ધરાવત્તમાન અપાયત્તમાન પ્રકૃતિ. ૩૯-૩૩૦ માં સભવતા ભાવેશ. ૩૩૧–૩૩ર પુદ્ગલવિપાકી પ્રકૃતિ. ૨૦૨૨-૨૨૫ | ભવિયાકી ક્ષેત્રવિપાકી અને જીવિષાકી પ્રકૃતિ અને તેનુ સ્વરૂપ. ૨૨૫-૨૨૭ | પ્રત્યેક ૨૨૭–૨૨૯ | કયા ભાવા હોય ત્યારે કયા ગુણા ઉત્પન્ન થાય તેના વિચાર, સિદ્ધમાં દાનાદિ લબ્ધિઓ ઈ રીતે હોય તેના વિચાર માટેનુ ઠપ્પન, ર૪૭ પાણિામિક ભાવના વિશેષ વિચાર, ૨૪૭-૨૮૮ ઉદય હાય ત્યારે ક્ષયાપશમ હાય ૨૪૯-૨૭૭ | કે નહિ અને હાય તેા શી રીતે? ૨૭૭૨૮૩ | તેના પ્રશ્નોત્તર, રર૯–૨૪૭ કેટલા કાળે ઉત્પન્ન થાય તેના વિચાર ૨૯-૪રર | પુન્યપાપ પ્રકૃતિ ગુણસ્થાનકામાં એક જીત્રને આચી 'તરના વિચાર. ગુણસ્થાનોમાં અનેક જીવને આથી અતરના વિચાર ગુણસ્થાનકોમાં ભાવેને વિચાર. પ્રજ્ઞાપનામા જેમ અઠ્ઠાણુ મેલનું' મહત્વ કહ્યું છે તેમ વિસ્તારથી છવામાં અલ્પમહત્વના વિચાર. ચૌદ જીવભેઢાના નામનું કથન ચૌદ ગુણસ્થાનકના નામનું કથન દ્વિતીય દ્વાર સારસ ગ્રહ દ્વિતીય દ્વાર પ્રશ્નોત્તરી આ કના નામ તથા તેને ક્ષચાપશમની વિચારણા માટે ટિપ્પન, ૩૭ ક્રમવાર કહેવાતુ પ્રયાજન એકસ્થાના રસના તથા કમના ઉત્તરભેદાની સખ્યા તેના ઘાતિપણાના વિચાર. જ્ઞાનાવરણીયના પાચ ભેદનું સ્વરૂપ ૨૮૭ | કેત્રા રસવાળા પદ્ધકાના ઉડ્ડય અંતરાયના પાંચ ભેદાનુ` સ્વરૂપ ૨૮૮ | હોય ત્યારે અવધિજ્ઞાનાદિ ઉત્પન્ન દર્શનાવરણીયના નવ ભેદ્યનુ સ્વરૂપ. ૨૮૯-૨૯૨ | થાય તેના વિચાર માહનીયના અઠ્ઠાવીશ સેતુ સ્વરૂપ, ૨૮૨–૧૯૬ કઇ કઈ પ્રકૃતિના કેટલા સ્થાનક રસ આસુ ગેત્ર તથા વેનીયક્રમ નુ ૩૩૫-૩૩૬/ ૨૦૪ ૧૮૭ ૧૮૭ 332 હાય તેના વિચાર, ૨૯૬-૨૯૭ | કયા કષાય વડે કેટલા સ્થાનક રસ અધાય તેના વિચાર. ૨૯૭–૩૧૨ | રસના ઉપમા દ્વાર વિચાર, પૃષ્ઠ ર ૩૧૩–૧૪ ૩૧૫૩૧૬ ૩૭–૩૧૯ ૩૧૯ ૩૯-૩ર૧ રા-કર ૩૩૩ ૩૨૪-૧૬ ર૬–૩૨૭ ૩૭ ૩૮ છુર 333 ૩૩૪ ૩૩૭-૩૮ જા ૪ Page #29 -------------------------------------------------------------------------- ________________ વિષય પૃ8 | વિષય અથવસત્તા પ્રકૃતિએનું કથન ૩૪૩ તૃતીય દ્વાર સારસંગ્રહ ૩૭૫-૪૦૩ શ્રેણિપર ચડ્યા પહેલા ઉહલન ચાગ્ય ! તૃતીય દ્વાર યં. ૪૦૪૪૯ કઈ પ્રકૃતિઓ છે તેનું કથન, ૩૪૫Yqતીય દ્વાર પ્રશ્નોત્તરી. ૪૧–૪૧૯ શ્રેણી પર કઈ કઈ પ્રકૃતિએની ઉદ્ધના | બંધના ચાર ભેદનું કથન. ૯ થાય છે તેના પર ટિશ્યન, ૩૪પ ! મિથ્યાત્વના પાંચ ભેદનું સ્વરૂપ, ૪ર૦૪ર. ઘવબંધેિ એ પદને અર્થ :૪૬ અવિરતિ આદિ ત્રણ બ ધહેવનું કર્મોને ઉદય થવામાં પ્રાપ્ત હેતુના ૪૨૨ વિચાર, ૩૪૭! કયા ગુણસ્થાનક પર્વત કેલા હેતુઓ વડે દરી અદથી એ પદનો અર્થ ૩૪૭ કર્મબંધ થાય તેનો વિચાર ઘાતિ, પુન્ય અને પાપનું લક્ષણ, ૩૪૮ ગુણસ્થાનક પરત્વે ઉત્તર બધહેતુઓ સર્વદ્યાતિ દેશવાતિ અને અદ્યાતિનું સ્વરૂપ | વિચાર, કર૩-૪રય તથા ઉપમાદ્વારા સવિસ્તર વિચાર, ૩૪૮-૩પ ઓછામાં ઓછા અને વધારેમાં વધારે એક પરાવર્તમાનનું સ્વરૂપ, ૩પ-૩પર | જીવાશ્રયી મિથ્યાવાદિ ગુણઠાણે કેટલા હેતુઓ વિપાકના ભેદને વિચાર, ૩૫ર! હેય તેને વિચાર, શા માટે અમુક પ્રકૃતિએ અમુક વિપાકવાળી મિથ્યાત્વાદિ ગુણઠાણે જે દશ આદિ હેતુઓ કહેવાય તેનો વિચાર. ૩૫૩ કહ્યા તે કયા તેનું નિરૂપણ કર૬ રત અરતિ પુદગલવિપાકી કેમ ન કહેવાય એક સમયે અનેક છવાથી કઈ રીતે ભાંગાતેની ચર્ચા ૩પ૩-૩૫૪ એ ઉત્પન્ન થાય તેનું કથન. ૪૨૯ ગતિ ભવવિપાકી કેમ નહિ તેની ચર્ચા. ૩પપ મિથ્યાત્વ ગુણઠાણે દશથી અહાર બંધના આનુપૂવિ છત્રવિપાકી કેમ નહિ એક સમયે અનેક જીવોને આશ્રયી થતાં ભાંગાતેનો વિચાર, ૩પપ ! એનું નિરૂપણ કર૯-૪૩૬ સઘળી પ્રવૃતિઓ જીવવિપાકી છતાં અરજ ! સાસ્વાદન ગુણસ્થાનકના ભાંગાએ ૩૪૪ કેમ તેને વિચાર, પદ ! મિશગુણસ્થાનકના ભાંગાએ ૪૪-૪૪૪ કેવળજ્ઞાનાવરણીયાદ પાપ પ્રકૃતિએ અને અવિરતસમ્યગ્રષ્ટિ ગુણસ્થાનકના સુભગાદિ પુન્ય પ્રકૃતિએને એક સ્થાનક રસ | ભાંગાઓ. ૪૪-૪૪૭ કેમ ન બંધાય' તેના વિચાર, ૩૫૬-૫૮) દશવિરત ગુણસ્થાનકના ભાંગાએ,૪૮૮-૪૫ અનંતાનુબોધિની અધ્રુવસતા કેમ ન કહેવાય પ્રમત અપ્રમત ગુણસ્થાનકના તેનો વિચાર ૩૬૦ ભાગાઓ. ૪૫-૪૫૩ અનુયબંધ વિગેરે દ્વારેનું નિરુપણ ૩૬ અપૂર્વકરણાદિ ગુણસ્થાનકના સ્વાસુદયખંધિ આદિ ત્રણ ભેદે પ્રકૃતિએનું | ભાંગાઓ. ૪પ૩-૪પ૪ ૩૧ર-૩૬૫ ચૌદ ગુણસ્થાનકના કુલ ભાંગાની સાંતર નિરતરાદિ પદને અર્થ તથા પ્રકૃતિ- | સંખ્યા, ઓની વિચારણ, ૩૬૬-૩૬૭ી પર્યાપ્ત સંજ્ઞિ સિવાય શેષ તેર ઉદય બધેકુષ્ટાદિ ચાર ભેદે પ્રકૃતિઓનું કથન છવટે ભાંગાને વિચાર. ૪૫૫-૬૮ તથા તેનું સ્વરૂપ ૩૬૮-૩૧ | કઈ કઈ પ્રકૃતિએ કયા કથા ઉદયવતી અનુદયવતીનું સ્વરૂપ તથા પ્રકૃતિ- | બધહેતુઓ વડે બધાય તે વિચાર-૪૮-૪૯ એની વિચારણા . ૩૭૨-૩૪ તીર્થકરનામ અને આહારદ્વિકના ૪૫૪ Page #30 -------------------------------------------------------------------------- ________________ પ૪૩-૫૪૮ ૫૧૪| ૧૮૫૫૬ પ૧પ-પ૬ સંખ્યાનું કારણ વિષય વિષય બહેતુ સંબધે વિરોષ વિચાર, ૪૬૯-૪હર દરેક ક્રમમાં અવક્તવ્યભંગને બાવીશ પરિષહેનું વિસ્તારપૂર્વક | વિચાર, ૫૭-૫૯ સ્વરૂપ તથા તેમાં અલક પરિષહ ! સઘળી ઉત્તરપ્રવૃતિઓમાં સંબધે શંકા સમાધાન ૪૩-૪૮૧ ભૂયસ્કારાદિને વિચાર, પ૩૯-૫૪૩ ચતુર્થ દ્વારા સારસંગ્રહ ૪૮૧–૫૫] અાવીશ અલ્પતર સબધે ટીપેન પર-૫૪૩ ચતુર્થ દ્વાર પ્રશ્નોત્તરી ૫૫–૫૧૨ પ્રત્યેક ઉદયસ્થાનકમાં ભૂયસ્કારાદિને બંધવિધિમાં ઉદયાદિનું કથન વિચાર. શા માટે તેને વિચાર ૫૧૩ સામાન્યત: સઘળી પ્રકૃતિના ગુણસ્થાનકમાં બંધવિધિ. ઉદયસ્થાનકે તથા તેમાં આયુને બંધ કેવા પરિણામે થાય ભૂયસ્કારાદિનું કથન તત્સંબધે ટીપ્પન, કેવળી મહારાજના ઉદયસ્થાનોમાં પા૪ ભૂયસ્કાર સંબધે શંકાનું ટીપન, પદ-પપ૦ ઉદય અને સત્તાવિધિ. પાપ | મિથ્યાષ્ટિના ઉદયસ્થાનક સંબધ સઘળા જીવને બંધ ઉદય અને ટીપન. પદ-પપ૪ સતામાં કેટલા કર્મો હાથ ભૂથસ્કાર અને અલપતરની અસમાન તેને વિચાર, પપ-પપs ગુણરથાનકમાં ઉદીરણવિધિ, પાઉ– ૧૮. દરેક મૂળકમના તથા ઉદય હોય છતાં ઉદીરણા કયારે | ઉત્તરપ્રકૃતિઓના સત્તાસ્થાનકેનું ન હોય તેને મૂળકર્મ આશ્રયી કથન તથા તેમાં ભૂયારાદિની વિચાર. પા૮-૧૧૯ વિચારણા તથા તત્સંબધે ટીપન, ૫૫-૫૬૮ ગુણસ્થાનકમાં ઉત્તરપ્રકૃતિએ સાદિ વગેરે ભગ સાથે સંભવતા સંબધે ઉદીરણાની વિચારણા પ૧૯-પરસ | ભાગાને તથા તેની મર્યાદાને ઉદય હેવા છતાં જે પ્રકૃતિએની વિચાર ૫૬૫ ઉદીરણા હતી નથી તેને વિચાર, | પ્રતિબંધના જણન્યાદિમાં સાદિ તથા નિકાના સંબંધમાં મતભેદનું આદિને વિચાર પછી ટીપન, ઘર૩-રપ | ઉત્તરપ્રકૃતિએના જઘન્યાદિમાં બંધ ઉપર અનાદિ વિગેરે સાદિ આદિ ભંગને વિચાર ભાંગાઓ. પરપ ભિન્ન ભિન્ન મૂળકર્મ તથા ઉત્તરપ્રકૃતિઓના બધમાં ઉત્કૃષ્ટ ઉત્તરપ્રવૃતિઓમાં સાદિ વિગેરે આદિ ભાંગાઓનું કથન પરદ-પ૮ | ભાંગાને વિચાર. થ૭૪ ભયથાશદિ ચાર ભેદનું સ્વરૂપ પર૮-૨૯ | કઈ છે ગતિવાળા ક ા પ્રકાતિ મૂળકર્મમાં ભૂયસ્કારાદિની ન બાંધે તેનું કથન પ૭૪- વિચારણા પર૯-૫૩૦ | મૂળકર્મના ઉત્કૃષ્ટ સ્થિતિબંધનું બધાની જેમ ઉદયાદિમાં કથન, ભૂથસ્કારાદિનું કથન, પ૩ર-પ૩૩ નિક તથા અબાધાકાળ સંબધ ઉત્તરપકૃતિઓમાં ભૂયસ્કારાદિને ટીપન. વિચાર, પ૩૩પ૩૭મૂળકર્મની જન્ય સ્થિતિનું કથનય પર ૫૭-૫૮ 4.99 Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૯ વિષય દરેક ઉત્તરપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ગ્રંથન અગીઆમા આદિ ગુણઠાણે માયલી માતા શુ ફળ આપે તે સબધે ટીન આયુની અખાધા સખપે ટીસ્પુન ચુની માધા અંગે શકા સમાધાન તથા કયા જીવે કેટલું આયુ શેષ હાય ત્યારે પરભવનું આયુ આંધે તેના વિચાર, આયુમાં વિષય સ્થાનકાન્તુ નિરૂપણ, ૫૭-૫૮૪ | એક સ્થિતિસ્થાનકના મધમાં હેતુભૂત પૃષ્ઠ ૫૭૮ | વિચા૨ા. ૫૮૩ ૫૮૩-૧૮૮ ૧૮૭ કેટલા અધ્યવસાયા હૈાય તેના વિચાર કરી સ્થિતિમધમાં જાન્યુાઢિ ભગની ૫૮૮-૫૯૦ ૫૮૯ પણ ૬૦-૧ ઉત્તર પ્રકૃતિના સ્થિતિમ માં જયત્યાદિ ભગના વિચાર. દરેક પ્રકૃતિના ઉત્કૃષ્ટ તથા જાન્ય સ્થિતિ મધના સ્વામી |કાણ તેનું કથન તથા યંત્ર. સ્થિતિમાં શુભાશુભપણાના વિચાર મૂળકના ઉત્કૃષ્ટાદિ રસમધમાં | સાદિ વિગેરે ભગના વિચાર. ઉત્તર પ્રકૃતિના ઉત્કૃષ્ટાદિ રસ મધમાં જાન્યાહ્ન ભગના વિચાર, ૩૬-૩૮ સામાન્યથી રસાલના સ્વામિત્વના વિચાર. ૫-૬૩૬ ૩૮૯ ૫૦-૫૯૧ | ઉત્કૃષ્ટ રસમયના સ્વામિત્વના વિશેષ વિચાર, ર-ર૪ ૫-૬૨૭ પવના સંધે ટીપ્પન તી' કરવામ તથા આહારકકિની ઉત્કૃષ્ટ સ્થિતિનું કથન કેટલી સ્થિતિ ગાઢ નિકાચિત થાય તેને અંગે ટીપ્પન તીર્થંકરનામની આટલી ઉત્કૃષ્ટ સત્તા લઈ તિર્યંચમાં જાય કે નહિ તે સબધે શકા સમાધાન. કયા જીવે. કયા ક્રમની કેટલી સ્થિતિ ખાંધી શકે તેના વિચાર ઉત્તર પ્રકૃતિના જાન્ય સ્થિતિમ ધના વિચાર. ઉત્તરપ્રકૃતિના સ્થિતિમ જૂન મહુ અંગે મતભેદ્દે સમયે ટીપ્પન ૫૯૬-૫૯ કયાં રહેલા કર્મ પુદ્ગલાને જીવ વૈક્રિયષકની જઘન્યસ્થિતિનું કથન ૬૦-૬૦૨ ગ્રહણ કરે તેને વિચાર નિષેકમાં અને તરાપનિધા વડે એક અધ્યવસાય વડે ગ્રહણ કરાયેલા કર્મીદલિકના ભાગવિભાગનું વિચાર. ૬૨-૬૪ નિષેકના પર પાપનિધાવા વિચાર ૬૦૫-૬૦૫ નિરૂપણ. નિષેકમાં આ ધહાનિ કેટલીવાર થાય તેના વિચાર. ૨૭-૩૭ ૩૩ ૬૩ ૪૩ પર જાન્ય રસમધના સ્વામિત્વનુ વિસ્તારથી નિરૂપણુ, પર-૬૦૧ | ચોગસ્થાનાદ્ધિ સાત ખેલાતુ અલ્પ ૬૪૩૬૫૨ ૬૫૨-૬૫૩ ૬૫૪-૬૫૭ ૨૫૭-૬૦ કાઇપણ કર્મોના ભાગમાં જઘન્ય કે ૬૦૫-૬૦૬ { ઉત્કૃષ્ટ લિક કયારે આવે તેની વિચારણા ૬ઠ્ઠા ૬૦૬-૬૦૮ | કાઇપણ કમ પ્રકૃતિના ઉત્કૃષ્ટ પ્રદેશ અખાધાના વિચાર. એકેન્દ્રિયાદિ વાની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિનુ કથન. સ્થિતિ ધને અંગે ટીપ્પન, મધુ શી રીતે થાય તેના વિચાર. ૬૬૧-૬દર ૬૦૮-૬૧૧ | આયુના પ્રદેશમધમાં જઘન્યાદિ ૬૧ ભાંગા શી રીતે કે તેના વિચાર. ૬૬૩ છવામાં સ્થિતિસ્થાનનુ અપમહુ.૬૧-૬ક મૂળકના જન્યાદિ પ્રદેશખ ધમાં સ્થિતિમધ યંત્ર ૪-૬ા સાધાદિ ભગનું નિરૂપણ ન્સલેશના તથા વિશુદ્ધિના ૧૬૩-૬૬s ઉત્તર પ્રકૃતિના જન્નાહ પ્રદે Page #32 -------------------------------------------------------------------------- ________________ વિષય 'ITE પણ કરા-૩ર વિષય શબંધમાં સાદ્યાદિ ભાંગાઓનું કથન૬૭૯-૬૭૧ કઈ ગુણશ્રેણિ લઈ કઈ ગતિમાં જાય ઉત્કૃષ્ટ પ્રદેશમધના સ્વામિત્વને તેને વિચાર, વિચાર, ૬૭-૬૭૪ { ક છ ઉત્કૃષ્ટ અને જઘન્ય કેવા પ્રકારનો જીવ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ પ્રદેશેાદય કરે તેનું નિરૂપણ S૦ કરે તેનું નિરૂપણ ૬૭૪-૬૭ સઘળી કર્મપ્રકૃતિઓને ઉત્કૃષ્ટ મૂળકર્મમાં જઘન્ય પ્રદેશનું પ્રશાદય કયાં અને કેને હોય સ્વામિત્વ. ૬૭૭-૭૮ | તેનું નિરૂપણ કેવા પ્રકારને જીવ જઘન્ય પ્રદેશ | ગુણણિના સ્વરૂપ સબધે તથા બંધ કરે તેનું તથા ઉત્તર પ્રવૃતિઓના પ્રથમ ગુણણિનું શિર એટલે શું જઘન્ય પ્રદેશબંધના સ્વામિત્વનું તમધ હીપન, ૭૨-૭૧૩ નિરૂપણ યંત્ર સાથે ૬૭૮-૧૯૪) દેશવિરતિ અને સર્વવિરતિનો શિર કઈ કમ પ્રકૃતિએ જણન્ય ઉત્કૃષ્ટ | ભાગ કર્યો તત્સંબધે ટીશ્યન, ૭૪-૭૧૫. નિરતર કેટલો કાળ બંધ થાય હાસ્યાદિ પ્રવૃતિઓમાં અંતમુહૂર્ત તેને વિચાર | પછી શિરભાગ કેમ આવે તત્સઉદયમાં અનાદિસાંતાદિ ભાગાનું બધે ટીપન, ૭૬ નિરૂપણ. ૬ જન્ય પ્રદેશેાદય કયાં અને કેને ઉદયના ભેદે ૬૯૨ | હેાય તેનું નિરૂપણ. પ્રકૃતિ ઉદયના સબંધમાં ઉદય | સત્તાના ભેદ તથા મૂળકર્મની તથા ઉદીરણમાં રહેલી ભિન્નતાનું સત્તામાં સાદિ વિગેરે ભાગાને નિરૂપણ, વિચાર, ૧ર-૭૩૩ મૂળકમના તથા ઉત્તરપ્રકૃતિઓના | ઉત્તર પ્રવૃતિઓની સત્તામાં સાદિ ઉયમાં સાદિ આદિ ચાર ભાંગાને | વિગેરે ભાંગાને વિચાર 'હ૩૩ વિચાર, | પ્રવૃતિઓની સત્તાનું સ્વામિત્વ, ૭૩૩-૭૪૦ સ્થિતિ ઉદયનું સ્વરૂપ | મૂળકમની સ્થિતિ સત્તામાં અજaવધારેમાં વધારે ઉદય કેટલી ન્યાદિ ભાંગાનું નિરૂપણ. હજા સ્થિતિ હોય તેનું તથા ઉદીરણા ઉત્તર પ્રવૃતિઓની સ્થિતિસત્તામાં સ્થિતિથી ઉલ્ય એગ્ય સ્થિતિ અજઘન્યાદિ ભાંગાનું કથન જાજર કેટલી વધારે હોય તેનું નિરૂપણ. ૬૯૭ સ્થિતિની ઉત્કૃષ્ટ સત્તા કેટલી હોય જઘન્યથી કેટલી સ્થિતિને ઉદય કેવી રીતે થાય અને કેને હોય હેય તેને વિચાર ૬૯) તેનું નિરૂપણ ૭૪૨-૪૭ જઘન્ય ઉત્કૃષ્ટ કેટલા રસને ઉદય સ્થિતિની જઘન્ય સતા કેટલી હૈયા હેય તેને વિચાર, અને કેને હોય તેને વિચાર, ૭-૭૪૮ મૂળકર્મના પ્રદેશમાં અજઘ સત્તાગત સ્થિતિભાને વિચાર, ૯-૭૫૦ ન્યાદિ ભાંગનો વિચાર, -૭૦૩ અનુભાગની સતાને વિચાર ઉપર ઉત્તરપ્રકૃતિઓ સંબંધે અજઘન્યાદિ મન:પર્યવજ્ઞાનાદિના જઘન્ય કેટલા * ભાંગાએ વિચાર, ૭૦૩-G૦૫રસની સત્તા હેય તેને વિચાર ૭પ૧-૭પર અગીઆર ગુણશ્રેણિનું નિરૂપણ ઉ૦૬-૭૦૯ અનુભાગની સત્તાના ભેદનું ૬૯પ ૭૦૦ Page #33 -------------------------------------------------------------------------- ________________ વિષય વિષય નિરૂપણ, ૭૫૩–૭૫૪ તાને સ્વામિ કે તેને વિચાર. ૭૫-૭૬૮ મૂળકર્મની પ્રદેશસતામાં અજa પ્રદેશસતાને અંગે થતાં દરેક ન્યાદિ ભાંગાઓ ૭પ૪. ઉત્તર પ્રવૃતિઓના સ્પર્ધકનું ઉત્તર પ્રવૃતિઓની પ્રદેશસત્તામાં વિસ્તારપૂર્વક નિરૂપણ ૭૮-૭૯ અજઘન્યાદિ ભાંગાએ દરેક પ્રકૃતિએની ઉત્કૃષ્ટ પ્રદેશસ પંચમ દ્વારા સારસંગ્રહ ૭૮૯-૮૮૩ તાના સ્વામિ કોણ તેને વિચાર હાડ-G! પચમ દ્વારા પ્રશ્નોત્તરી દરેક પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસ- | શુદ્ધિપત્રક ૯૯૭-૧૬ ઉપપ-પહ અનુવાદકારની પ્રથમવૃત્તિની પ્ર રસ્તા વ ના કર્મગ્રંથના જ્ઞાનને વધારે પ્રમાણમાં ફેલા થાય તે ઉદેશથી આ ગ્રંથનું ભાષાંતર કરવાની શરૂઆત લગભગ બે વરસ પહેલા કરી હતી. આ ગ્રંથના કર્તા શ્રીમાન ચંદ્રમહત્તરાચાર્ય છે અને ટીકાકાર શ્રીમાન આચાર્ય મલયગિરિજી મહારાજ છે. એ બને આચાર્યો પ્રખર વિદ્વાન હતા તેઓ કયારે થયા, કયાં થયા અને તેઓએ કયા કયા ગ્રંથની રચના કરી વિગેરે સંબધે મને વિશેષ માહિતિ નથી તેમ જ તે વિષયનો મને અભ્યાસ પણ નથી તે બાબત તે વિષયના અભ્યાસી વિદ્વાનેને સોપી દઉં છું. આ ગ્રંથમાં લગભગ એક હજાર ગાથા છે, જેની અંદર છએ કર્મગ્રંથનું આઠ કરણનું તથા તેને લગતી બીજી ઘણી બાબતેનું બહુ વિસ્તારથી નિરૂપણ કરવામાં આવેલું છે. તેમાં પહેલે ભાગ આપની સમક્ષ રજુ થાય છે. આ ભાગમાં પાંચ દ્વાર છે. તેમાંના પહેલા દ્વારમાં ચાગ ઉપગ અને ગુણસ્થાનકે વિસ્તારપૂર્વક વર્ણન છે, બીજે કારમાં સત્પદ પ્રરૂપણાદિ નવ દ્વારનું વર્ણન છે. ત્રીજા દ્વારમાં બાંધવા યોગ્ય આઠ ક્રમનું વર્ણન છે, એશા દ્વારમાં સત્તાવન બંધહેતુનું વર્ણન છે અને પાંચમાં દ્વારમાં પ્રકૃતિબંધાદિ ચાર તથા ઉદય અને સત્તાનું સવિસ્તર વર્ણન કરેલું છે. આ વિષયને વિશેષ સ્પષ્ટ અને સરત કરવા માટે જયાં જ્યાં ઉપગિતા જણાઈ ત્યાં ત્યાં ટપણે આપવામાં આવ્યા છે. મલયગિરિ મહારાજે ટકામાં આ વિષયને બહુ જ સ્પણ કરેલ હેવાથી તેમની જ ટીકાનું ભાષાંતર કર્મગ્રંથના અભ્યાસીઓને બહુ ઉપયોગી થશે એમ મારું નમ્ર માનવું છે. આ પુસ્તક લખવામાં પ્રથમ પ્રેરણા અને ઉત્સાહ આપનાર શ્રીમાન આચાર્ય વિજયનીતિસૂરિજી છે. તથા કર્મગ્રંથના અભ્યાસમાં પ્રેરણ કરનાર -મેસાણા યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાના સ્થાપક શ્રીમાન્ત શેઠ વેણીચંદભાઈ તથા Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૨ માસ્તર વલ્લભદાસ હાવાભાઈ છે કે જેમની નીચે રહી મેસાણા યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં તથા ભરૂચ નિવાસી શેઠ અનુપચંદભાઈ મલકચંદ પાસે કર્મથને અભ્યાસ કર્યો હતે જેને લીધે આ પુસ્તક હું તૈયાર કરી શકો છું. માટે તે બધાની કૃતજ્ઞતાપૂર્વક અહિં હું નોંધ લઉં છું. તે સિવાય કર્મ પ્રકૃતિને અભ્યાસ તે વિષયના ખાસ અભ્યાસી શ્રીમાન આચાર્ય વિજયદાનસૂરિજીના શિષ્ય શ્રીમાન આચાર્ય વિજયપ્રેમસૂરિજી પાસે તેમ જ પ્રસંગે ઉપસ્થિત થયેલી શંકાઓના ખુલાસા પણ તેમની પાસેથી મેળવ્યા હતા. માટે તેમના ઉપકારની નેધ લીધા વિના રહી શકતું નથી. તથા બીજાઓએ જેમણે મને પ્રત્યક્ષ કે પરોક્ષ સહાય આપી હોય તેમને પણ ઉપકાર માનું છું. તથા તૈયાર ફરમાએ વાચી આપવામાં ભાવનગર નિવાસી શેઠ કુંવરજીભાઈને તથા મારા વડીલબંધુ સમાન અને પ્રસંગે પ્રસગે અનેક પ્રકારની કિમતી સલાહ આપનાર પંડિત ભગવાનદાસભાઈને પણ આભાર માનું છું. આચાર્ય મહારાજ શ્રીમાન્ વિજયનીતિસૂરિજી મહારાજને આ સ્થળે ફરી આભાર માનું છું કે જેમની પ્રેરણા અને પ્રેત્સાહન સિવાય આ ગ્રંથ તયાર કરી શકી ન હતી. આ વિષય ઘણે ગહન હોઈ ભૂલે થવાને સંભવ છે. વિદ્વાન પુરુષે મારા પર કૃપા કરી સઘળી ભૂલ સુધારશે અને મને જણાવી અનુગ્રહીત કરશે. છેવટે મારાથી પરમાત્મા મહાવીરના સિદ્ધાંત વિરુદ્ધ જે કંઈ લખાયું હોય તે માટે મિથ્યાદુષ્કૃત દઈ વિરમું છું. લિ. નમ્ર સેવક, હીરાલાલ દેવચંદ Page #35 -------------------------------------------------------------------------- ________________ नमोत्यु णं समणस्स भगवओ महावीरस्स। શ્રીમાન ચન્દ્રર્ષિ મહત્તરાચાર્ય વિરચિત પંચસંગ્રહ શ્રીમદાચાર્ય મલયગિરિ કૃત ટીકાના અનુવાદ સહિત, ટીકાકાકૃત મંગલ– સઘળા કમરૂપ વૃક્ષને બાળવામાં દાવાનળ સમાન, જેઓએ જગતનું પણ સ્વરૂપે જાણ્યું છે અને જેઓએ સઘળા કુતીથિના અભિમાનનો નાશ કર્યો છે એવા પરમાત્મા વર્ધમાનવામીને નમસ્કાર કરીને સંસારરૂપી કુવામાં ડુબેલા પ્રાણીઓના સમૂહને ઉદ્ધાર કરવામાં હાથના જેવા, જેણે બાકીના બધા શાસ્ત્રોને ગૌણ કર્યા છે, અને જેમાં સંપૂર્ણ યથાર્થવાદ–યથાવસ્થિત વસ્તુનું કથન છે એવા કૌનાગમનું અવલંબન કરીને અપબુદ્ધિવાળે છતાં પણું, અતિનિપુણ અને ગંભીર એવા પંચસહ નામના ગ્રંથનું અસ્ત્ર-શાસ્ત્રોની ટીકાઓને તથા ગુરુમહારાજના ઉપદેશને અનુસરીને સુખપૂર્વક બોધ થાય તેમ વિણ કરું છું. આ જગતમાં શિષપુરુષ કોઈપણ ઈષ્ટ કાર્ય માં પ્રવૃત્તિ કરતાં ઈષ્ટ દેવને નમસ્કારપૂર્વકજ પ્રવૃત્તિ કરે છે. આ ગ્રન્થકતાં આચાર્ય શિષ્ટ નથી તેમ નથી, તેથી શિણના સિદ્ધાંતનું પરિપાલન કરવા માટે, તથા શ્રેય કાર્યો બહુ વિશ્વવાળા હોય છે. કહ્યું છે કે-“મહાન પુરુષને પણ શ્રેય કા ઘણા વિદ્ધવાળાં હોય છે, અશ્રેયસ કાર્યોમાં પ્રવૃત્તિ કરનારાઓનાં વિદનો કયાંય ચાલ્યાં જાય છે” આ પ્રકરણ સમ્યગ જ્ઞાનનું કારણ હેવાથી કલ્યાણકારક છે, તેથી અહિં બિન થાય એ હેતુથી વિદનની શાંતિ માટે ઈષ્ટ દેવને નમસ્કાર, તથા બુદ્ધિમાન માણસ પ્રજ દિના અભાવમાં પ્રવૃત્તિ કરતા નથી, માટે બુદ્ધિમાન પુરુષની પ્રવૃતિ અને પ્રજાનાદિ પ્રતિપાદન કરવાની ઈચ્છાવાળા આચાર્ય શરૂઆતમાં આ ગાથા કહે છે– नमिऊण जिणं वीरं सस्मं दुटकम्मनिट्रवगं । वोच्छामि पंचसंगहमेयमहत्यं जहत्थं च ॥१॥ नत्वा जिनं वीरं सम्यग् दुष्टाष्टकर्मनिष्ठापकम् । वक्ष्ये पञ्चसंग्रहमेतं महार्थ यथा च ॥१॥ Page #36 -------------------------------------------------------------------------- ________________ પંચસરગ્રહ અર્થ-જુદ આઠ કમને નાશ કરનાર જિનેશ્વર પરમાત્મા મહાવીરને સમ્યકત્રિકરણએણે નમસ્કાર કરીને મહાન અર્થવાળા પચસંગ્રહ નામના આ ગ્રંથને યથાર્થરૂપે કહીશ. ટકાનુવાદ–ફર, અને વીરુ, ધાતુ પરાક્રમ કરવાના અર્થમાં છે. વારિ એટલે કષાય, ઉપસર્ગ, પરિષહ અને ઈન્દ્રિયાદિ અંતરગ શડ્યુસમૂહને જિતવામાં જેણે પરાક્રમ કર્યું છે તે વીર કહેવાય, અથવા “ તિબેટ” વિશેષ ઉપતિ એરિ રે, કારિ જ શિવ, રતિ રિવામિમુમિતિ કા વીરા, ઇ ધાતુ ગતિ કરવી અને પ્રેરણા કરવી એ અર્થમાં છે એટલે વિશેષ પ્રકારે જેઓ કમને દૂર કરે, અન્ય ભય આત્માઓને જેઓ મોક્ષપ્રાપ્તિ કરાવી આપે અથવા જેઓ મેક્ષ સન્મુખ પ્રેરણ કરે તે વીર કહેવાય, અથવા રિ” તો, જિન પુરત ઉત્ત-જાતિને રિતિ વર ઈ ધાતુ જવું એ અર્થમાં છે. ફરીવાર સંસારમાં ન આવવું પડે તેવી રીતે જેઓ મેક્ષમાં ગયા તે વીર કહેવાય. તે વીરને પ્રણામ કરીને, તે વીર કેઈક નામથી પણ હોય એટલે કે કેઈનું નામ પણ વીર હોય, તેવા વીરને નિષેધ કરવા માટે વિશેષણ કહે છે–fજ રિનિરં” રાગાદિ અંતરંગ શત્રુને જિતનાર હોવાથી જિન કહેવાય છે, જિન એવા વીરને નમશકાર કરીને, તે જિન ગ્રુતકેવલી, અવધિજ્ઞાની આદિ પણ સંભવે છે, કારણ કે તેઓએ પણ યથાસંભવ શગાદિ શત્રુઓને જિતેલા હોય છે, માટે તેઓને નિષેધ કરવા માટે બીજું વિશેષણ કહે છે– સુદાદાનિશાપ દુર એવા આઠ કર્મને નાશ કરનારા કેવલજ્ઞાની વીર જિનને નમસ્કાર કરીને એટલે દુર આઠ કર્મને નાશ કરનાર ગુણસંપન્ન કેવલજ્ઞાની જિનેશ્વર પરમાત્મા મહાવીરને નમસ્કાર કરીને. અહિં શંકા કરે છે કે- “ નિET'દુદ આઠ કર્મને નાશ કરનાર એટલુજ વિશેષણ પુછ-સમર્થ હેવાથી હોવું જોઈએ, “જિન” એ વિશેષણ ગ્રહણ કરવાનું કંઈ બચજન નથી, કારણ કે દુષ્ટ આઠ કમલા જે વિનાશક હોય છે તે જિન હાથ છે જ, તેના ઉત્તરમાં કહે છે કે સંસારમચક આદિ કેટલાક પરમતાવલંબીઓ હિંસા અને મૈથુનાદિ રાગદ્વેષને વધારનારાં પાપ કાર્યોથી દુર આઠ કમનો નાશ થાય એમ માને છે, કારણ કે સંસારમાચકને પણ હિંસા એ મુક્તિનું સાધન છે.” એવું વચન છે. માટે સંસારચકાદિન નિષેધ કરવા માટે જિન એ વિશેષણ ગ્રહણ કર્યું છે એટલે જિન–રારાષ અને અજ્ઞાનાદિ શત્રુને જિતનાર જ જે દુષ્ટ આઠ કમરને નાશ કરનાર છે તેવા પરમાત્મા મહાવીરને નમસ્કાર કરીને પ્રથમ આ—એટલે અતઃકરણમાં તત્ત્વરૂપે ઉત્પન્ન થયેલ પંચસંગ્રહ નામના ગ્રંથને કહીશ. ૧ શતક, ૨ સપ્તતિકા, ૩ કષાયપ્રાભૂત, સત્કર્મ, અને ૫ કર્મપ્રકૃતિ એ પાંચ ગ્રંથન સંગ્રહ, અથવા ૧ પગવિષયમાર્ગg, ૨ બંધ, ૩ બદ્ધવ્ય, ૪ બંધહેતુ અને ૫ બંધવિધિ એ પાંચ દ્વાનો સંગ્રહ હેવાથી પંચસંગ્રહ કહેવાય છે, વળી “મા” ગંભીર અર્થવાળે, અને યથાપ્રવચનથી અવિરાધી અર્થ જેમાં છે એ, અથવા પ્રવચનમાં કહેલા અને અનુસરીને પંચગ્રહ કહીશ, પણ પિતાની બુદ્ધિથી નહિં કહું. અહિં પંચસંગ્રહ એ વિષય છે. તેનું જ્ઞાન શોતાનું અનન્તરનજીકનું પ્રજન છે અને કર્તાનું થપકાર એ અનાર પ્રયોજન છે. પરંપરા પ્રોજન તે. ૧ દરેક ગત્યર્થક ધાતુઓ પ્રાપ્તિ અર્થમાં પણ વપરાય છે-માટે ટીકાકારે આ અથ કરેલ છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત. કર્યો અને શ્રોતા એ મનેને ક્રનું સ્વરૂપ સમજી ક્રમના ક્ષય કરી મેક્ષ પ્રાપ્ત કરવા એ છે. સમધ ઉપાચાપેયરૂપ છે. વચનરૂપ પ્રકરણુ એ ઉપાય છે અને તેનું જ્ઞાન એ ઉદ્દેય છે. હવે આ પ્રકરણનું યથાથ નામ જણાવે છે सयगाइ पंच गंथा जहारिहं जेण एत्थ संखिता । दाराणि पंच अहवा तेण जहत्थाभिहाणमिणं ||२|| शतकादयः पञ्च ग्रन्था यथार्ह येनात्र संक्षिप्ताः । द्वाराणि पञ्च अथवा तेन यथार्थाभिधानमिदम् ||२|| અથ~~~જે કારણ માટે પહેલી ગાથાની ટીકામાં જણાવેલા શતકાદિ પાંચ ગ્રંથ અથવા જેનુ' સ્વરૂપ હવે પછીની ગાથામાં કહેવામાં આવશે તે ચેગાપોગવિષયમા ા આદિ પાંચ દ્વારા યથાયેગ્ય રીતે આ પ્રકરણમાં સક્ષિપ્ત સ્વરૂપે કહેવામાં આવેલા છે, તેથી આ પ્રકરણનું પાઁચસ ગ્રહ એ નામ સાથૅક અથ વાળુ છે. ૨ જેમા પૂની ગાથામાં નામ નિર્દેશ કર્યો છે તે પાંચ દ્વારા બતાવે इत्थ य जोगुवयोगाण मग्गणा बंधगा य वक्तव्वा । तह बंधियव्व य बंधहेयवो बंधविहिणो य ||३|| 3 अत्र च योगोपयोगानां मार्गणा बन्धकाच वक्तव्याः । तथा चन्द्रव्यं च बन्धहेतवो बन्धविधयश्च ॥ ३ ॥ આ પ્રકરણમાં ૧ ચેગામાગ માગણુા, ૨ અન્ધક, ૩ અન્યન્ય- બાંધવા લાયક આઠ ક્રર્મીનું સ્વરૂપ, ૪ અન્યહેતુ અને ૫ વિવિધ એ પાંચ કારનું કથન છે. ટીકાનુ—મા પંચસ ગ્રહ પ્રકરણમાં ચાગ અને ઉપયોગ સબંધે વિચાર, માંધનાર ક્યા જીવે છે તેના વિચાર, બાંધવા લાયક શું છે તેના વિચાર, બાંધવા ચાગ્ય કર્મીના અધ હતુઓના વિચાર, તથા તે મધના પ્રકૃતિ ધાદિ પ્રકારાનેા વિચાર કરવામાં આવનાર છે. હવે તે દરેક દ્વારાના સ્વરૂપને પ્રકટ કરતા પ્રથમ ચેાગ શબ્દના અર્થ કરે છે-ચેગ એટલે વ્યાપાર, જીવનુ નીય, પશિસ્પદ, અથવા જે વડે દોડવું કુદવું આર્પદ અનેક ક્રિયાઓમાં જીવ જોડાય-પ્રવૃત્તિ કરે તે યોગ કહેવાય, તે ચાગ અનેક ભેદવાળા મન વચન અને કાયાના સહકારી કારણના ભેદથી પંદર પ્રકારના છે, જેનુ સ્વરૂપ હવે પછીની ગાથામાં કહેવાશે. ઉપયાગ જાણવું, જીવની ચેતના શક્તિના વ્યાપાર, અથવા જેનાથી આત્મા વસ્તુઓને જાણવા પ્રત્યે પ્રવૃત્તિ કરે એવા મેધસ્વરૂપ જીવના સ્વરૂપભૂત ચેતના શક્તિના જે વ્યાપાર તે ઉપયેગ કહેવાય છે. તેના આાર ભેદ છે, જેનુ' સ્વરૂપ આગળ કહેવાશે, તે ચાળ અને ઉપચાગની માગણુાવિચારણા, જીવસ્થાન, માગણુાસ્થાન, અને જીણુસ્થાનકમાં Page #38 -------------------------------------------------------------------------- ________________ • પંચસમાં કરવાની છે તે અર્થાત જાણવું. ગાથામાં કહેલ “ચ” શબ્દથી માગણસ્થાનેમાં જીવસ્થાનક અને ગુણસ્થાનકમાં પણ વિચાર કરવાનું છે, આ પ્રમાણે પહેલું દ્વાર કહ્યું. તથા જેએ પિતાના આત્મપ્રદેશ સાથે આઠ પ્રકારના કર્મો જોડે તે બંધક કહેવાય. કર્મ બાંધનાશ છાને વિચાર બીજા દ્વારમાં કરવામાં આવશે. આ રીતે બંધક નામનું બીજું દ્વાર છે, તથા બાંધવા લાયક ઠકમના સ્વરૂપને વિચાર ત્રીજા દ્વારમાં કરશે તે બંદ્ધવ્ય નામનું ત્રીજું દ્વાર, તથા કમ પરમાણુઓ સાથે આત્મપ્રદેશેને અગ્નિ અને લેહાના પિંડના જેવો પરસ્પર એકાકાર સંબધ તે બંધ કહેવાય, તે બંધના મિથ્યાત્વાદિ જે હેતુએ તેઓને સવિસ્તાર વિચાર ચેથા દ્વારમાં કરશે, તે બંધહેતુ નામનું ચોથું દ્વાર તથા ઉક્ત સ્વરૂપવાળા બંધના પ્રકૃતિમધાદ પ્રકારે વિચાર પાંચમા દ્વારમાં કરશે, આ બંધવિધિ નામનું પાચમું દ્વાર આ પ્રમાણે પાંચ દ્વારનું સ્વરૂપ કહ્યું. ૩ હવે ઉલેશના ક્રમને અનુસરી નિર્દેશ–પ્રતિપાદન થાય છે-એ ન્યાય હેવાથી પહેલા પગમાણાને વિચાર કરવા ઈચછતા શરૂઆતમાં વેગેનું સ્વરૂપ કહે છે– सच्चमसचं उभयं असचमोसं मणोवई अट्ठ । वेउव्वाहारोरालमिस्ससुद्धाणि कम्मयगं ॥२॥ सत्यमसत्यनुभयमसत्यामृर्ष मनो-पचास्पष्टौ । वैक्रियाहारोरालमिश्रशुद्धानि कर्मजकम् ॥ ४ ॥ અર્થ–સત્ય, અસત્ય, ઉભય–મિશ અને અસત્યામૃષા એમ મન અને વચન ચાર પ્રકારે હોવાથી કુલ આઠ, તથા વૈક્રિય, આહાક અને દારિક એ ત્રણ મિશ્ર અને શુદ્ધ તથા કામણ એ પ્રમાણે કાયયોગના સાતમળી કુલ ભેગના પંદર ભેદ થાય છે. ટીકાન–જે કે મન વચન અને કાયાના પુદગલના અવલંબનથી ઉત્પન્ન થયેલ છે વીય વ્યાપાર તે ચોગ કહેવાય છે, છતા અહિં જે પુદગલે વીર્ય વ્યાપારમાં કારણ છે તે મન વચન અને કાયાના પુદગલમાં જ કાર્યને આરોપ કરીને તે પુદગલેને ગ શબ્દથી વિવસ્થા છે. તેમાં સત્ય, અસત્ય, સત્યાસત્ય, અને અસત્યાગ્રુષા એમ મન ચાર પ્રકારે છે. તેમાં સત્ય શબ્દનો અર્થ આ પ્રમાણે “સત્તો સુનઃ ઘણા વા તેડુ–સુ સાપુ રચે” સત એટલે મુનિ અથવા પદાર્થ. તે મુનિ અને પદાર્થને સાધુ–હિતકર તે સત્ય મન કહેવાય. કારણ કે તે સુનિઓને મુક્તિ પ્રાપ્ત કરાવનાર અને પદાર્થના યથાર્થ સ્વરૂપનું ચિન્તન કરનાર છે. જેમકે જીવ છેતે વ્યરૂપે સત્ અને પર્યાયરૂપે અસત્ છે અને પોતપોતાના શરીરપ્રમાણ છે ઈત્યાદિરૂપે જે પ્રકારે વસ્તુ સ્વરૂપ છે તેજ પ્રકારે તેને વિચાર કરવામાં તત્પર મન તે સત્યમન છે. સત્યથી વિપરીત તે અસત્ય, જેમકે જીવ નથી, અથવા એકાંત નિત્ય કે ૧ નામમાત્રથી પદાર્થનું નિરૂપણ કરવું તે ઉદેશ. ૨ લક્ષણ, ભેદ તથા પથદ્વારા પદાર્થનું વિસ્તારથી નિરૂપણ કરવું તે નિંદેશ. Page #39 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાલ સહિત એકાંત અનિત્યરૂપ છે ઈત્યાદિ જે પ્રકારે વસ્તુ સ્વરૂપ નથી તે પ્રકારે તેનો વિચાર કરવામાં તત્પર મન તે અસત્ય મન કહેવાય. સત્યાસત્ય એટલે કંઈક સત્ય કઈક અસત્ય, મિશ્રિત થયેલ હોય છે. જેમકે ધવ, ખેર અને પલાશદિવડે મિશ્ર ઘણા અશોક વૃક્ષવાળા વનને, આ અશોકવન જ છે એ વિકલ્પ કરવામાં તત્પર તે સત્યાસત્ય-મિત્ર મન કહેવાય. અહિં ઘણાં અશોક વૃક્ષ હેવાથી સત્ય છે અને ધવાહિ બીજા વૃક્ષ હેવાથી અસત્ય છે. આ પ્રમાણે કંઈક સત્ય અને કઈક અસત્ય હોવાથી મિશ્ર માગ કહેવાય છે. વ્યવહાર નયના મતની અપેક્ષાએ આ પ્રમાણે એલાય છે, વાસ્તવિક રીતે (નિશ્ચયનયથી ) તે અસત્યમાં જ તેને અંતર્ભાવ થાય છે, કારણ કે જે સ્વરૂપે વરતુને વિચાર કર્યો છે તે પ્રકારે તે વસ્તુ નથી. તથા જે મન સત્ય રૂપ નથી તેમજ અસત્યરૂપ પણ નથી. તે અસત્યામૃષા મન કહેવાય છે. એટલે કે જ્યારે મન દ્વારા જે વિચાર થાય છે તે સત્યરૂપ ન હોય તેમજ અસત્યરૂપ પણ ન હોય ત્યારે તે અસત્ય-અમૃષા કહેવાય છે. અહિં સત્ય અને અસત્યનું સ્વરૂપ કહે છેજયારે વિપતિપત્તિ-વિવાદ ઉપસ્થિત થાય ત્યારે પદાર્થને સ્થાપન કરવાની બુદ્ધિથી સર્વાના મતને અનુસરીને જે વિકલપ-વિચાર કરવામાં આવે, જેમકે જીવ છે અને તે દ્રવ્યરૂપે સત્ અને પર્યાયરૂપે અસત્ છે તે સત્ય કહેવાય. કારણ કે આ પ્રમાણે નિર્ણય કરવામાં આરાધક ભાવ છે. અને જ્યારે વિવાદ થાય ત્યારે પિતાના મત પ્રમાણે વરતનું સ્થાપના કરવાની બુદ્ધિથી સર્વસના મતથી વિપરીત વિકલ્પ-વિચાર કરવામાં આવે, જેમકે–જીવ નથી, અથવા એકાંત નિત્ય છે, તે અસત્ય છે, કારણ કે આ વિકલ્પ કરવામાં વિશધક ભાવ છે. આવા સવરૂપવાળું સત્ય કે અસત્ય બને જેની અંદર ન હોય, પરંતુ જે વિકલ્પ પદાર્થ સ્થાપન કે ઉસ્થાપનની બુદ્ધિ વિના જ માત્ર સવરૂપનો જ વિચાર કરવામાં પ્રવર્ત, જેમકે હે દેવદત્ત “તું ઘડો લાવ, મને “ગાય આપ ઈત્યાદિ તે અસત્ય-અમૃષા મન કહેવાય. કારણ કે આવા વિકલ્પ દ્વારા માત્ર સવરૂપને જ વિચાર થતું હોવાથી યથાક્ત લક્ષણ સત્ય કે અસત્ય નથી. આ પણ વ્યવહાર નયના મતની અપેક્ષાએ જાણવું, નહિ તે વિપ્રતારણ-છેતરવું આદિ દુર –મલિન આશયપૂર્વક જે વિચાર કરવામાં આવે તેને અસત્યમાં અતભવ થાય અને શુદ્ધ આશયથી જે વિચાર કરવામાં આવે તેને સત્યમાં અંતર્ભાવ થાય છે. આ પ્રમાણે મનનામનેગના ચાર ભેદ કહા. જેમ મનના સત્ય આદિચાર ભેદ અને સ્વરૂપ કહ્યું તેમજ વચનના પણ સત્ય આદિ ચાર ભેદ અને તેનું સ્વરૂપ સમજવું. એ રીતે આઠ ચોગ થયા. હવે કાયોગના ભેદ કહે છે- જાણતામહસુનિસિથશબ્દને દરેકની સાથે સંબંધ હોવાથી ૧ ચયિમિશ, ૨ આહારકમિશ અને ૩ ઔદારિકમિત્ર-એ ત્રણ મિત્રના ભેદ અને મિશ્ર શબ્દ જોયા વિનાના વૈઠિય, આહારક અને ઔદારિક એ ત્રણ શુધના ભેદ છે. તેમાં શ્રદ્ધની વ્યાખ્યા કર્યા સિવાય બીજાની વ્યાખ્યા કરવાનું બની શકે તેમ નહિ હોવાથી પહેલા શુદ્ધ ભેદની વ્યાખ્યા કરે છે. કારણ કે શુદ્ધ ક્રિયાદિ ગે સમજ્યા વિના મિશ્રને સમજી શકાતા નથી. તેથી પહેલાં ગુની અને પછીથી મિશ્રની વ્યાખ્યા કરે છે. ગાથામાં પ્રથમ મિશ્રને નિર્દેશ કરવાનું કારણ જે કરે તે ચે થાય છે તે ક્રમ સૂચવવા માટે છે. તે આ પ્રકારે–જેમકે પહેલાં વયિમિશ્ર થાય છે અને પછી વૈક્રિય થાય છે, હવે તે દરેકને અર્થ કહે છે – અનેક પ્રકારની અથવા વિશિષ્ટ ક્રિયા કરનારું જે શરીર તે ક્રિય. તે આ પ્રમાણે તે શરીર Page #40 -------------------------------------------------------------------------- ________________ એક થઇને અનેક થાય છે, અનેક થઈને એક થાય છે. નાનું થઈને મોટું થાય છે. મોટું થઈને નાનું થાય છે, આકાશગામી થઈને જમીન પર ચાલે છે, જમીનપર ચાલનાર થઈને. આકાશમાં ચાલનાર પણ થાય છે, દશ્ય થઈને અદશ્ય થાય છે, તેમજ અદશ્ય થઈને દય થઈ શકે છે આ પ્રમાણે અનેક પ્રકારની ક્રિયા આ શરીર દ્વારા થતી હોવાથી કિય કહેવાય છે. તેના પપાતિક અને લબ્ધિપ્રત્યય એમ બે પ્રકાર છે. તેમાં ઉપપાત–દેવ નારકેને જન્મ, જેની અંદર કારણ છે તે આપપાતિક કહેવાય છે. તે દેવ-નારકોને હાય છે. અને લધિ-શક્તિ, તદનુકુળ વયિતશય કર્મને લાપશમ જેમાં પ્રત્યય-કારણ છે તે. લબ્ધિપ્રત્યય કહેવાય છે. તે તિયચ તથા મનુષ્યોને હેય છે. વેકિયમિશ્ર દેવ નારકેને અપર્યાસાવસ્થામાં હોય છે અને મનુષ્ય-તિયાને જ્યારે વૈક્રિય શરીર વિકુવે ત્યારે તેના પ્રારંભકાળે તથા ત્યાગકાળે હોય છે. તે પણ કવચિત જ હોય છે. કારણ કે બધા મનુષ્ય તિયાને વિક્રિયલબ્ધિ હેતી નથી. હવે આહારક કાયાગનું સ્વરૂપ કહે છે જ્યારે તીર્થકર ભગવાનની ઋદ્ધિનું દર્શન અથવા એવા જ પ્રકારનું કોઈ વિશિષ્ટ પ્રોજન ઉત્પન્ન થાય ત્યારે વિશિષ્ટ લબ્ધિના વશથી. ચૌદ પૂર્વધરવડે આહારક વગણમાંથી પુદગલે ગ્રહણ કરી જે બનાવાય તે આહારક શરીર કહેવાય છે. કહ્યું છે કે- કે વિશિષ્ટ કાર્ય પ્રાપ્ત થાય ત્યારે વિશિષ્ટ લબ્ધિવાળા શ્રુતકેવલી વડે જે બનાવાયકરાય તેને આહારક શરીર કહે છે. 'છgeણ એ સૂવથી કર્મમાં ગુણ પ્રત્યય લાગી “ જાદવ' શબ્દની જેમ “ આહારક” શબ્દ બનેલ છે. નીચે જણાવેલ કાર્ય પ્રાપ્ત થાય ત્યારે શ્રુતકેવલી આહારક શરીર કરે છે, તે કાર્ય આ છે પ્રાણીઓની દયાવાળા પરમાત્માની દ્વિ દશન, સૂકમ પદાર્થનું જ્ઞાન અને સંશયને નાશ કરવા માટે શ્રુતકે વલીઓનું આહારક શરીર દ્વારા પરમાત્માના ચરણકમલમાં ગમન થાય છે.” આ આહારક શરીર વઢિયશરીરની અપેક્ષાએ અત્યન્ત પ્રશસ્ત છે અને સ્ફટિકની શીલાની જેમ અત્યન્ત નિર્મળ પુદગલના સમૂહથી બનેલું છે. આહારકમિશ આહારકના પ્રારંભકાળે અથવા ત્યાગકાળે હોય છે, તે પણ કવચિત હોય છે, કારણ કે બધા શ્રુતકેવલીઓને આહારકલબ્ધિ હોતી નથી કેટલાકને હોય તે પણ ઉપરોક્ત કારણે છતાં લધિને ઉપયોગ કરે ત્યારે કરતાં અને છોડતાં આહારકમિશ હોય છે. હવે એ દારિક કાયમ કહે છે ઉદાર એટલે પ્રધાન શ્રેણ જે શરીર તે દારિદ, ઉદાર શબ્દ વિનાયક ગણપાકમાં લેવાથી શુ પ્રત્યય લાગી ઔદારિક શબ્દ બનેલ છે. બીજા શરીરે કરતાં આ શરીરનું પ્રાધાન્ય-શ્રેણવ તીર્થકર અને ગણધરના શરીરની અપેક્ષાએ સમજવાનું છે, કારણ કે તીર્થકર અને ગણધરના શરીરની અપેક્ષાએ અનુત્તર દેવતાનું શરીર પણ છે કે દેવેનું શરીર અત્યન્ત કાન્તિવાળું અને પ્રશસ્ત છે તેમાં પણ અનુત્તર સુરનું શરીર તે અત્યન્ત વધારે કાન્તિવાળું અને પ્રશસ્ત છે છતાં- અનતગુણહીન છે. અથવા ઉદાર-મેટું જે શરીર તે હારિક, કારણ કે તે કઈક અધિક એક હજાર જાણેલ પદાર્થને વિશેષરૂપે જાણવું તે સમ પદાર્થનું જ્ઞાન અને જાણેલ હકીકત આજ રીતે છે કે અન્યથા તેવી જ શકો તે સંશય. ૧ પ્રત્યેક વનસ્પતિકાયનું શરીર કઈક અધિક એક હજાર વૈજનાનું છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત, ચિજન પ્રમાણ મેટામાં મોટું હેઈ શકે છે. તેથી તે શેષ શરીરની અપેક્ષાએ બૃહત પ્રમાણવાળું. છે ક્રિય શરીરથી આ શરીરની મોટાઈ "ભવધારણીય સહજ શરીરની અપેક્ષાએ જાણવી. નહિત ઉત્તર વૈક્રિય એક લક્ષજન પ્રમાણ પણ હોય છે. આ પ્રમાણે હારિક -શરીરનું સ્વરૂપ કહીં. ઔદારિકમિશ્ર મનુષ્ય અને તિર્યંચાને અપર્યાપ્તાવસ્થામાં હોય છે, અને કેવલિસમૃદણાતાવસ્થામાં પણ બીજા છઠ્ઠા અને સાતમા સમયે હોય છે. તથા મહિને હવે કાશ્મણ શરીરનું સ્વરૂપ કહે છે- કર્મથી ઉત્પન્ન થયેલ કમરૂપ જે શરીર એટલે કેઆઠે કર્મની અનાનસ વગણએ જે આત્માની સાથે પાણી અને દૂધની જેમ એકાકાર, થયેલી છે તેને જે પિંડ તે કાર્મgશરીર છે. કામણશરીર તે અવયવી છે અને કર્મની દરેક -ઉત્તર પ્રકૃતિએ અવયવ છે, કામgશરીર અને ઉત્તર પ્રકૃતિએને અવયવ-અવયવીભાવ સંબંધ - છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે--કમને વિકાર, આઠ પ્રકારના વિચિત્ર કમ બનેલું. અને સઘળાં શરીરનું કારણભૂત જે શરીર તે કામણશરીર જાણવું, આ કામgશરીર ઔદારિકાદિ સઘળા શરીરેનું કારણભૂત-બીજભૂત છે. કારણ કે ભવપ્રપંચની વૃદ્ધિ થવામાં બીજભૂત કાર્મરણશરીરને જ્યારે મૂળથી નાશ થાય ત્યારે બાકીનાં શરીરની ઉત્પત્તિનો સંભવ જ નથી, કામણુશરીર છે ત્યાં સુધીજ શેષ શરીર અને સંસાર છે. આ કામgશરીર એક ગતિમાંથી આજી ગતિમાં જવા માટે ઉત્કૃષ્ટ સાધન છે. કહ્યું છે કે—કામણશરીરથીજ યુક્ત આત્મા મરણ દેશને છેડી ઉત્પત્તિ સ્થાન તરફ જાય છે. પ્ર જ્યારે કામgશરીર યુક્ત આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે ત્યારે જતા આવતા કેમ દષ્ટિપથમાં આવતું નથી–દેખાતે નથી? ઉ–કર્મ પુદગલો અત્યન્ત -સૂકમ હોવાથી તે ચક્ષુ આદિ ઇન્દ્રિયના વિષયભૂત થતા નથી. બીજાઓએ પણ કહ્યું છે કે“એક ભવમાંથી બીજા ભવમાં જતાં વરચે ભવશરીર-ભવની ચાથે સંબંધવાળું શરીર છતાં પણ નીકળતાં અને પ્રવેશ કરતાં સૂક્ષમ હોવાથી દેખાતું નથી. પરંતુ નહિ દેખાવાથી તેને અભાવ ન સમજ.' આ પ્રમાણે ચાર પ્રકારે મ ગ, ચાર પ્રકારે વચનગ અને સાત પ્રકારે કાયમ એમ પદર જે કહા. અહિં કઈ શંકા કરે કે તેજસશરીર પણ છે કે જે ખાધેલા આહારના પાકનું કારણ છે, અને જે વડે વિશિષ્ટ તથા વિશેષથી ઉત્પન્ન થયેલ તેજલેશ્યાલમ્બિવાળા પુરુષની તેજલેશ્યાનું નીકળવું થાય છે. તે શા માટે તે કહી નહિ એટલે કે તેજસચાગ જુદે કેમ ન કહો? તેના જવાબમાં કહે છે કે-ૌજય શરીર હમેશાં કામ સાથે આવ્યભિચારી –નિયત સંબંધવાળું હોવાથી તે કામણના ગ્રહણ કરવા વડે તેનું પણ ગ્રહણ કર્યું છે એમ સમજવું. આ પ્રમાણે ચાનું સ્વરૂપ કહ્યું. ગેનું સ્વરૂપ કહીને હવે ઉપગે કહે છે – ૧ જન્મથી મરણ પતિ જે રહે તે ભવધારણીય શરીર કહેવાય. ૨ પિતાના મળશરીરથી અન્ય જે શરીર કરવામાં આવે તે ઉત્તર ક્રિય કહેવાય. ઉત્તર એટલે બીજું. આ શરીર એક સાથે એકે અને તેથી વધારે પણ કરી શકાય છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ પચર अन्नाणतिगं नाणाणि पंच इइ अट्ठहा उ सागारो। अचक्खुदंसणाइ चउहुवओगो अणागारो ॥५॥ आज्ञानत्रिकं ज्ञानानि पञ्च इत्यष्टयां तु साकारः । अचक्षुदर्शनादिकः चतुर्होपयोगोऽनाकार' ॥५॥ અથ–ત્રણ અજ્ઞાન અને પાંચ જ્ઞાન એમ આઠ પ્રકારે સાકાર ઉપયોગ છે, અને અચસુઈશનાદિ ચાર પ્રકારે નિરાકાર ઉપગ છે. ટીકાનુ– જે જાણી શકાય તે જ્ઞાન. સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારે વસ્તુનું સ્વરૂપ છે, તેમાં જે વડે વિશેષ-નામ જાતિ ગુણ અને લિંગાદિ યુક્ત વિશેષરૂપ ધ થાય તે જ્ઞાન કહેવાય. અવિપરીત જ્ઞાન તે અજ્ઞાન. અજ્ઞાન શબ્દની અંદરનો અ મિથ્યા-વિપરીત અને વાચક હોવાથી મિથ્યા-વિપરીત જે જ્ઞાન તે અજ્ઞાન એ અર્થ થાય છે. તેના ત્રણ ભેદ છે–૧ મતિજ્ઞાન. ૨ શ્રુતજ્ઞાન અને ૩ વિભાગજ્ઞાનતેઓનું સ્વરૂપ આગળ કહેવાશે. વસ્તુના યથાર્થ બોધને જ્ઞાન કહે છે. તેના ૧ મતિજ્ઞાન ૨ સુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન પર્વવજ્ઞાન અને ૫ કેવળજ્ઞાન-એમ પાંચ લે છે. તેમાં પ્રથમ મતિજ્ઞાનને અર્થ - કહે છે મન ધાતુ જાણવાના અર્થમાં છે. મનન કરવું-જાણવું તે- મતિ અથવા પાંચ ઈન્દ્રિય અને મનદ્વારા જે વડે નિયત વસ્તુનો બંધ થાય તે મતિ. એટલે કે જે સ્થળે રહેલા વિષયને ઈન્દ્રિય જાણી શકે તે સ્થળે રહેલા વિષયને પાંચ ઈન્દ્રિય અને મનરૂપ સાધન દ્વારા જે બંધ થાય તે મતિજ્ઞાન. “ જાણે શુર શ્રવણ કરવું તે શ્રુત, વાગ્યવાચકભાવના સંબંધપૂર્વક શબ્દ સંબંધી અને જાણવામાં હેતુભૂત જ્ઞાનવિશેષ કૃતજ્ઞાન કહેવાય છે. જળધારણ આદિ અર્થહિયા કરવામાં સમર્થ અમુક પ્રકારની આકૃતિવાળી વસ્તુ એ ઘટ શબ્દ વડે વાચ્ય છે ઈત્યાદિ સ્વરૂપે જેમાં સમાન પરિણામ પ્રધાનરૂપે છે એ શબ્દ અને અથની વિચારણને અનુસરીને થયેલે ઈન્દ્રિય અને માનનિમિત્તક બેઘતે શ્રુતજ્ઞાન. પોષણ કિ વહુ ધીરે રિષ્ટિ એ નીચે નીચે વિસ્તાર વાળી વસ્તુ ઈન્દ્રિય અને મનની સહાયતા વિના જે જ્ઞાન દ્વારા જાણી શકાય તે અવધિજ્ઞાન અથવા અવધિ એટલે મર્યાદા રૂપી દ્વાજ જાણવા રૂપ મર્યાદાવાળું આત્માને પ્રત્યક્ષ જે જ્ઞાન તે અવધિજ્ઞાન, આજ ત્રણ જ્ઞાને જ્યારે મિથ્યાત્વમહિના ઉદયથી કલુષિત થાય છે ત્યારે વધુ સ્વરૂપને યથાર્થ રૂપે જાણતા નહિ હોવાથી તેઓ અનુક્રમે મતિજ્ઞાન, શુતઅજ્ઞાન અને વિસંગજ્ઞાનરૂપે કહેવાય છે. કહ્યું છે કે-આદિના ૧ પ્રથમ શ્રોતા ઘટ શબ્દ સાંભળે છે ત્યાર પછી ઘટ શબ્દ દ્વારા વાવ ઘટ શબ્દ અથ રમરણ થાય છે, અહિં સુધીના જ્ઞાન ને મતિજ્ઞાન કહેવાય છે. પછી વા વાચક સંબંધ વડે આવા પ્રકારને ઘટ તે ઘટ રાદ વાગ્ય અર્થ છે એ પ્રમાણે વાવાચકભાવના સંબંધ પૂર્વક જે , તાત્પર્ય બેધ થાય છે તેને શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે. ૨ આ અઈ ઉમાનિક દેવની અપેક્ષાએ છે, કારણ કે તેઓ નીચે નીચે વધારે જાણે છે, ઉપર તે પિતાના વિમાનની ધજા સુધી જ જાણે છે, Page #43 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત ત્રણ શાન મિથ્યાત્વના સાગથી થાય છે. વિસંગ–અહિં “વિ” શબ્દ વિપરીત અને વાચક છે. જે વહે રૂપિ દિન વિપરીત સંગ–બોધ થાય તે વિસંગજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન અવધિજ્ઞાનથી ઉલટું છે. તથા “પરિ સર્વથા અર્થમાં છે, કાર -જાણવું, કરિ મરો મર્યવા-મનના ભાવેનું સર્વથા પણે જે જ્ઞાન થાય તે મન:પર્યાવજ્ઞાન એટલે કે જે દ્વારા અહીદ્વીપમાં રહેલ સણી પંચેન્દ્રિના મનગત ભાવ-વિચારે જાણી શકાય તે મન:પર્યાવજ્ઞાન અથવા મન:પર્યયજ્ઞાન કહેવાય છે. અથવા સંપૂર્ણપણે મનને જે જાણે તેમના પર્યાયજ્ઞાન. અથવા મનના પર્યાયે-એટલે ધર્મો, બાહ્ય વરતુને ચિન્તન કરવાના પ્રકાર-પદાર્થને વિચાર કરતાં મને વગણ વિશિષ્ટ આકારરૂપે પરિણમે છે તેનું જે જ્ઞાન તે મન પર્યાયજ્ઞાન. તથા કેવળ એટલે એક. એક જે જ્ઞાન તે કેવળજ્ઞાન, એક હેવાનું કારણ આ જ્ઞાન મત્યાદિજ્ઞાન નિરપેક્ષ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે-છાઘસ્થિક સત્યાદિ ચાર જ્ઞાન નષ્ટ થાય ત્યારે કેવળજ્ઞાન થાય છે.' અથવા કેવલ એટલે શુદ્ધ પૂર્ણ જ્ઞાનને આવનાર કમલરૂપ કલંકને સર્વથા નાશ થવાથી શુદ્ધ જે જ્ઞાન તે કેવળજ્ઞાન. અથવા કેવલ એટલે સંપૂર્ણ પ્રથમથી જ સર્વથા કેવલજ્ઞાનાવરણીને ક્ષય થવાથી સંપૂર્ણપણે જે ઉત્પન્ન થાય તે કેવળજ્ઞાન, અથવા કેવલ એટલે અસાધારણ. તેના જેવું બીજું જ્ઞાન ન હોવાથી અસાધારણ જે જ્ઞાન તે કેવળજ્ઞાન. અથવા કેવળ એટલે અનંત, અનંત વ વસ્તુને જાણુતું હોવાથી અનંત જે જ્ઞાન તે કેવળજ્ઞાન. આવી રીતે પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એમ આઠ પ્રકારે સાકારજાગ છેપ્રતિ વર્તાના નિર્ણયરૂપ જે વિશેષ જ્ઞાન તે આકાર, અને આકારયુક્ત જે જ્ઞાન તે સાકાર કહેવાય, “આકાર એટલે વિશેષએવું શાસ્ત્રવચન છે. અહિ પહેલાં જે અજ્ઞાનને નાશ કર્યો છે તે સઘળા છાને પહેલાં અજ્ઞાન હેય છે. અને પછી સમ્યકત્વ પ્રાપ્ત થાય ત્યારે જ્ઞાન થાય છે એ જણાવવા માટે છે તથા ચક્ષુદર્શન-૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન અને કેવળદર્શન-એમ ચાર પ્રકારે અનાકાર ઉપગ છે. પૂર્વોક્ત સ્વરૂપવાળે આકાર-વિશેષ રહિત ઉપગ તે અનાકાર ઉપયોગ કહેવાય છે. તેમાં ચક્ષુદ્વારા રૂપ વિષયનું જે સામાન્ય ૧ સી જીવ કઈ પણ પદાર્થને વિચાર કરવાનું હોય ત્યારે કાયમ વડે મનાવણા ગ્રહણ કરે છે. અને જે જે પ્રકારે ચિન્તન કરે છે તે તે રૂપ મને વગણને પરિણામ થાય છે તેને દગ્ય મન કહે છે, તે મવર્ગણાના પરિણામને મન થવાની પ્રત્યક્ષ જાણે છે, અને ચિંતનીય વસ્તુને અનુમાનથી જાણે છે. અને વર્ગખાના અમુક જાતને આકાર છે, માટે આ ક્ષેત્રમાં રહેલા આ જીવે આ પદાર્થને આવે વિચાર કર્યો છે, આ જ્ઞાન અઢી દ્વીપ અને બે સમુદ્રમાં રહેતા સશિના મને ગત ભાવવિષયક હોય છે. ૨ શંકાસંક્ષેપથી ઇન્દ્રિય અને મનવડે થતા પદાર્થના સામાન્ય બેધને ઈન્દ્રિયદશન કહી અવધિ તથા કેવળદર્શન એમ દર્શનરૂપ અનાકાર ઉપગના ત્રણ ભેદ બતાવવા જોઈએ અથવા વિસ્તારપૂર્વક સમજાવવા સ્પર્શનાદિ ઈન્દ્રિયો અને મન દ્વારા થતા સામાન્ય બોધને પશનદર્શન, રસનદર્શન, ઘાણદર્શન, ચક્ષુદર્શન, શોરદશન તથા મનદશન તરીકે કહી અવષિ તથા કેવળ દર્શન સહિત દર્શનના આઠ ભેદ જણાવવા જોઈએ તેને બદલે અહિં ચાર જ ભેદ કેમ જણાવ્યા? સમાધાનઃ-લેક વ્યવહારમાં ચક્ષુની પ્રધાનતા હેવાથી તેના દ્વારા થતા સામાન્ય બોધને ચશ્નદશન કહી શપ ઈ તથા મન દ્વારા થતા સામાન્ય બોધને વિસ્તારના ભયથી ભિન્ન-ભિન્ન દર્શન રૂપે ન બતાવતાં લાઘવ માટે અચક્ષુદર્શનમાં સમાવેશ કરેલ છે, તેથી ચાર ભેદ જ ચોગ્ય છે. આ હકીકત પ્રથમ કર્મગ્રંથ ગા. ૧૦ના મૂળ રબામાં જણાવેલ છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ જ્ઞાન તે ચક્ષુદર્શન. ચક્ષુ સિવાય બાકીની ઈન્દ્રિય અને મનથી પિતપોતાના વિષયનું જે સામાન્ય જ્ઞાન તે અચક્ષુદર્શન. પાંચ ઈન્દ્રિય અને મનની સહાય વિના મર્યાદામાં રહેલા રૂપી પદાર્થનું જે સામાન્ય જ્ઞાન તે અવધિદર્શન. જગતમાં રહેલા રૂપી અરૂપી સઘળા પદાર્થનું જે સામાન્ય જ્ઞાન તે કેવળદર્શન. નામ જતિ લિંગ આદિ વિના જે સામાન્ય જ્ઞાન થાય છે, તે દશન કહેવાય છે. આ પ્રમાણે ઉપરોગોનું સ્વરૂપ કહ્યું. હવે આ પેગ અને ઉપને જીવસ્થાનકેમાં વિચાર કરવો જોઇએ-કયા છે કેટલા રોગ અને કેટલા ઉપગ હોય તે કહેવું જોઈએ તે કહેવાની શરૂઆત કરે છે, ત્યાં પ્રથમ જીવસ્થાનકની સંખ્યા કહે છે. જી ચૌદ પ્રકારે છે. તે આ પ્રમાણેસૂકમ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેઈદ્રિય, તે ઈન્દ્રિય, ચૌરિદ્ધિ, અસંસી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિયએ સાતે અપર્યાપ્તા અને પર્યાપ્ત એમ છના ચૌદ ભેટ થાય છે. જો કે આ અવસ્થાનકેની સંખ્યા આચાર્ય પિતાની મેળેજ આગળ ઉપર કહેશે તે પણ અહીં જ તેનું કથન વધારે ઉપાગી હેવાથી તેનું વ્યાખ્યાન કરે છે. તે આ પ્રમાણે–સ્પર્શતરૂપ એક ઈન્દ્રિય જેઓને હોય તે પૃથ્વી, અપ, તેલ, વાયુ, અને વનસ્પતિ છે એકેન્દ્રિય કહેવાય છે. તે દરેક સૂક્ષમ અને બાદર એમ બે પ્રકારે છે. તેમાં જેઓ સૂકમનામકર્મના ઉદયથી સૂક્ષમ પરિણામવાળા અને લોકના સંપૂર્ણ ભાગમાં વ્યાપીને રહેનાર છેતેઓ સૂક્ષ્મ કહેવાય છે. અને જેઓ ખાદરનામકર્મના ઉદયથી બાદર પરિણામવાળા અને તેના અમુક-નિશ્ચિત સ્થાનમાં છે તેઓ બાદર કહેવાય છે. તથા પશન અને રસનરૂપ બે ઈન્દ્રિયે જેએને હેય તે શંખ, છીપ, ચંદન, કડા, જળ, નાના મોટા કરમીવા, અને પૂરા આદિ બેઈન્દ્રિય કહેવાય છે. તથા પર્શન, રયન અને નાસિકારૂપ ત્રણ ઈન્દ્રિયે જેઓને હાથ તે જ, માંકડ, ગઈયા, કુંથુઆ, મોડા, ડીડીઓ, ઉધઈ, કપસ, અથિક, ત્રપુસ, બીજક અને તુંબરૂક આદિ તેઈન્દ્રિય કહેવાય છે. સ્પશન, રસન, નાસિકા અને ચક્ષુરૂપ ચાર ઈન્ડિયા જેઓને હોય છે તે ભ્રમર માંખ, હાંસ, મચ્છર, વીંછી,કીડા, અને પતંગીથા ચૌરિન્દ્રિય કહેવાય છે. સ્પશન, રસન, નાસિકા, ચક્ષ અને શ્રોત્રરૂપ પાચે ઈન્ડિયા જેઓને હોય છે તે મત્સ્ય, મગર મનુષ્ય આદિ પંચેન્દ્રિય છ બે પ્રકારે છે-સંગી અને અસત્તી તેમાં ભૂત, વર્તમાન અને ભાવી પદાર્થોના સ્વભાવને જે વિચાર કરશે તે સંસા. અને સંજ્ઞાવાળા હેય તે સંજ્ઞી કહેવાય છે એટલે કે વિશિષ્ટ મરણ આદિરૂપ મને વિજ્ઞાનવાળા સની કહેવાય છે. અને એવા પ્રકારના અને વિજ્ઞાન વિનાના અસંગી કહેવાય. આ સઘળા જી અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ બે પ્રકારે છે. તેમાં ગ્રહણ અને પરિણમનના કારણભૂત આત્માની જે શક્તિ વિશેષ તે પર્યાપિત. અને તે પુદગલના ૧ અનાદિકાળથી સર્વજીને નિગોદાવસ્થામાં અચક્ષુદર્શન હોય છે માટે માથામાં પ્રથમ તેને નિર્દેશ કર્યો છે. પરંતુ ચક્ષુદર્શનની પ્રધાનતા હોવાથી ટીકાકારે પ્રથમ તેની વ્યાખ્યા કરી પછી અચસુદર્શન બતાવેલ છે. ૨ જેઓના ગમે તેટલા શરીર એકત્ર થાય છતાં ચમચક્ષુથી ન દેખાય તે સુક્ષ્મ કહેવાય. જેઓના અનેક શરીરને સમૂહ પણ દેખાઈ શકતો હોય તે બાદર કહેવાય. ૩ પીપ્તિ. ક્રિયાપરિસમાપ્તિરાત્મક વિવક્ષિત આહારમહણ, શરીરનિર્વતનાદિ ક્રિયા કરવામાં સમર્થ કરણની નિષ્પત્તિ તે પથપ્તિ, તે પુગલ રૂપ છે અને તે તે ક્રિયાના કર્તા આત્માનું કરણવિશેષ Page #45 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત, ઉપચયથી થાય છે. તાત્પર્ય એ છે કે-ઉત્પત્તિસ્થાને આવેલા છે જે પગલે ગ્રહણ કરેલાં છે અને પ્રતિસમય બીજ પણ પુદગલે ગ્રહણ કરાય છે કે જે પુગલો પ્રથમ ગ્રહણ કરેલા પુદગલોના સંબંધથી તે રૂપે પરિત થતા જાય છે તેઓની આહારદિ પુદગલેને ખલ અને રસારિરૂપે પરિણમનના કારણભૂત જે શક્તિ- વિશેષ તે પર્યાપ્તિ કહેવાય છે, જેમ ઉદરની અંદર રહેલા પુદગલ વિશેષની આહારના પુદગલેને ખલ અને રસરૂપે પરિણમન કરવામાં કારણભૂત શક્તિ વિશેષ હોય છે. તે પર્યાપ્તિઓ છ પ્રકારે છે, તે આ પ્રમાણે-૧ આહારપર્યાપ્તિ, ૨ શરીરપર્યાપ્તિ, ૩ ઈન્દ્રિય પર્યાપ્તિ, ૪ પ્રાણાપાનપર્યાપ્તિ, ૫ ભાષાપતિ, ૬ અને મન:પર્યાપ્તિ. તેમાં જે શક્તિ વડે બાહ્ય આહાર ગ્રહણ કરીને અલવિણા, મૂત્ર અને રસ-સાર પદાથરૂપે પરિણમાવે તે આહારપછે. જે કરણવિરોષથી આત્મામાં આહારાદિ ગ્રહણ કરવાનું સામઉત્પન્ન થાય તે કરણ જે પુદગલેથી નીપજે તેવા પ્રકારના પરિણામવાળા, આત્માએ ગ્રહણ કરેલા પુદગલે પતિ શબ્દથી વ્યવહારાય છે. જેમ કે આહારગ્રહણ કરવામાં સમર્થ કરણની ઉત્પત્તિ તે આહારપર્યાપ્તિ, શરીરના કરણની નિપતિ તે શરીરપર્યાતિ, ઇન્દ્રિયના કરણની ઉત્પત્તિ તે ઇન્દ્રિય પર્યાનિ, ઉચ્છવાસ અને વિશ્વાસને ચય કરણની ઉત્પતિ તે પ્રાણાપાનપર્યાપ્ત. ભાષા એ પુદગલેને ગ્રહણ કરવામાં અને છોડવામાં સમર્થ કરણની ઉત્પત્તિ તે ભાષાપતિ . કહ્યું છે કે “આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસેપ્શવાસ, ભાવ અને મનની ઉત્પતિ જે પુદગલોથી થાય છે તેના પ્રતિ જે કરણ તે પતિ . (સિદ્ધાન્તમાં છ પર્યાપ્તિઓ પ્રસિદ્ધ છે તે અહીં પાચ પતિએ કેમ કહી તેનો ઉત્તર એ છે કે અહીં ઈન્દ્રિય પર્યાપ્તિના ગ્રહણથી મન પર્યાપ્તિનું ગ્રહણ કરેલું છે, માટે પાંચ પયૌપ્તિ કહી છે. ( –) શાસ્ત્રકારે મનને અનિન્દ્રિય કહ્યું છે. તે છદ્રિયના ગ્રહથી મનનું ગ્રહણ કેમ થાય ? (ઉ– જેમ શબ્દાદિ વિષયને ગ્રહણ કરનાર સાક્ષાત ચક્ષુ આદિ છે, તેવું મન નથી, અને સુખાદિને સાક્ષાત ગ્રહણ કરનાર મને છે, માટે સ પૂર્ણ ઈન્દ્રિય નથી, પણ ઈન્દ્ર-આત્માનું લિંગ હોવાથી ઈન્દ્રિય પણ છે અહીં પાંચ જ પથતિએ કહી છે તે બાણ કરણની અપેક્ષાએ જાણવી, પણ અત્તકરણ છે માટે મનપથતિ જુદી કહી છે, તેમાં કંઈપણ દેષ નથી. બન્ને પ્રકારે મન પર્યાપ્તિનો સંભવ છે, અહી તેજસ અને કામણ શરીર સહિત જ આત્માની વિવક્ષિત ક્રિયાની પરિસમાપ્તિ એટલે વિવક્ષિત ક્રિયા કરવામાં સમર્થ કરણની ઉત્પત્તિ તે પયીતિ. ઔદારિકાદિ શરીરની પ્રથમ ઉત્પત્તિમાં જ આ પતિઓને વિચાર કર્યો છે.) આ છ એ પતિએને આરંભ એક સાથે થાય છે અને અનુક્રમે પૂરી થાય છે પણ સાથે પૂરી થતી નથી. કારણ કે ઉત્તરોત્તર પર્યાપ્તિઓ અધિક અધિક કાળ સમાપ્ત થાય છે. તેમાં આહાર પર્યાપ્તિનું સ્વરૂપ ભાષ્પકાર કહે છે-“શરીરન્દ્રિય-વા-મનનપ્રાણાપાનાગ્યદક્ષિકદ્રવ્યાહરક્રિયાપરિસમાસિરાહારપર્યાપ્તિ શરીર, ઇન્દ્રિય, ભાષા, મન અને પ્રાણાપાન-શ્વાસોચ્છવાસને વેગ્ય દલિત-પુગલની આહરણગ્રહણ ક્રિયાની પરિસમાપ્તિ તે આહારપછીતિ કરણવિશેષ છે. અહીં મનના ગ્રહણ કરવાથી પણ રીતે ઈન્દ્રિય પર્યાપ્તિના ગ્રહણથી મન:પર્યાસિનું ગ્રહણ કર્યું છે. “ગ્રહીતસ્ય શરીર તથા સંસ્થાપનક્રિયા-પરિસમાપ્તિઃ શારીરપર્યાપ્તિ સામાન્યરૂપે ગ્રહણ કરેલા પુદગલને શરીરરૂપે સસ્થાપન-રચના ક્રિયાની પરિસમાપ્તિ તે શરીરથપ્તિ. અહીં પ્રજ્ઞાપના સૂરના ટીકાકારે પર્યાપ્તિની વ્યાખ્યામાં ઉત્પત્તિસ્થાને આવીને જીવ જે પુદગલે પ્રહણું કરે છે અને પછી પ્રતિસમય જે પુદ્ગલે ગ્રહણ કરાય છે-એમ સામાન્યરૂપે કહ્યું છે, પણ કયાં પુદગલે કરે છે એમ સ્પષ્ટ કહ્યું નથી, પરંતુ તત્વાર્થકારે આહારપર્યાપિની વ્યાખ્યામાં વિશેષપણે Page #46 -------------------------------------------------------------------------- ________________ પંચસ પિત. જે શક્તિવડે રસરૂપ આહારને રસ, લેહી, માંસ ચરબી, હાડકાં, મજજા હાડકાની અંદર રહેલ ચીકણે માંસ પદાર્થ) અને વીર્ય એ સાત ધાતુરૂપે પરિમાવે તે શરીરપથપ્તિ. જે શક્તિવડે ધાતુરૂપે પરિણામ પામેલા આહારને ઇન્દ્રિયારૂપે પરિણમાવે તે ઈન્દ્રિયાથપ્ત. જે શક્તિવડે ઉચ્છવાસથ વણામાંથી દલિકે ગ્રહણ કરી ઉછુવાસ રૂપે પરિમાવી તેનું અવલંબન લઈ છેડે ભૂકે તે ઉચ્છવાસ પર્યાક્તિ. જે શક્તિવડે ભાષા એગ્ય વર્ગણામાંથી દલિકે ગ્રહણ કરી ભાષાપણે પરિણાવી તેનું અવલંબન લઈ મૂકે તે ભાષાપર્યાપ્તિ. તથા શરીર, ઇન્દ્રિય, ભાષા, મન અને શ્વાસોચ્છવાસને રેગ્ય પુદગલો ગ્રહણ કરવાનાં કહ્યા છે. પ્રથમ સમયે ગ્રહણ કરેલ તેમજ પ્રતિસમય ગ્રહણ કરાતાં એવાં તે પુગલેથીજ કરણની નિષ્પતિ થાય છે તે પર્યાપ્તિ શબ્દરાગ્ય છે. તેથી એમ પણ જણાય છે કે શરીરને યોગ્ય પુદગલેથી શરીરપર્યાપ્તિ, ઈન્દ્રિયને ૫ પુદગલોથી ઈન્દ્રિયપથતિ, ભાષાને ગ્ય પુદગલેથી ભારાપર્યાપ્તિ, શ્વાસોચ્છવાસને યોગ્ય પુદગલોથી શ્વાસોચ્છવાસ પથતિ અને મનને એગ્ય પુદગલથી મન:પર્યાપ્તિની નિતિ સભવે છે. “ત્વગાહીન્દ્રિયનિતક્રિયાપરિસમાપ્તિરિદ્ધિાપર્યાપ્તિ. તક-પર્શનેન્દ્રિય અને આદિ શબ્દથી, રસન, ઘાણ, ચક્ષુ, શોત્ર અને મન; તેના સ્વરૂપને ઉત્પન્ન કરવાની ક્રિયાની પરિસમાપ્તિ તે ઈન્દ્રિયપતિ પ્રાણાપાનક્રિયામૂકવ્યગ્રહણ નિસગશક્તિનિવનક્રિયાપરિસમાપ્તિ: પ્રાણાપાનપથતિ ઉચ્છવાસ અને નિ:શ્વાસની ક્રિયાને એ શ્વાસે રવાસ વર્ગણના દ્રવ્યને ગ્રહણ કરવાની અને મૂકવાની શક્તિસામને ઉત્પન્ન કરવાની ક્રિયાની પરિસમાપ્તિ તે શ્વાસે શ્વાસપતિ. “ભાષાગ્યદ્રવ્યગ્રહણુનિસગશકિતનિર્વતનક્રિયાપરિસમાતિભવાપર્યાદિ, ભાવાને ૫ ભાષાવગણના કથને ગ્રહણ કરવા અને મૂદ્દાની શક્તિન્સામને ઉત્પન્ન કરવાની ક્રિયાની પરિસમાપ્તિ તે ભાષાપર્યાનિ. “મનસ્વ યદ્રવ્યગ્રહણ નિસર્ગશક્તિનિર્વતનક્રિયાપરિસમાતિમપ્તિરિત્યેક, મનરૂપે પરિણામને ૫ મનવર્ગ દ્રવ્યને ગ્રહણ કરવા અને મૂકવાના સામર્થ્યને ઉત્પન્ન કરવાની ક્રિયાની પરિસમાપ્તિ તે મન પર્યાપ્તિ એમ કેઈ આચાર્ય ઇન્દ્રિય પથતિથી જુદી મનઃપથષિ માને છે, અને ઈન્દ્રિય પર્યાપ્તિના ગ્રહણવડે મન પર્યાપ્તિનું ગ્રહણ કરતા નથી પણ મન:પર્યાપ્તિને કોઈ માને છે અને કોઈ માનતા નથી–એમ સમજવાનું નથી. આમાં યુગપદારબ્ધાનામપિ ક્રમેણ સમાપ્તિ, ઉત્તરોત્તરસમતરવાત, સુત્રદાવદિતજધટનવત, આ છ એ પર્યાપ્તિઓને એક સાથે આરંભ થાય છે, પણ અનુક્રમે સમાપ્તિ થાય છે. અનુમે સમાપ્તિ થવાનું કારણ જણાવે છે-“ઉત્તરોત્તર સૂમ હૈવાથી. જેમકે આહારપથતિથી શરીરપર્યાપ્તિ સુક્ષ્મ છે, કારણ કે તે ઘણુ સમ દ્રવ્યના સમૂહથી બનેલી છે. તેથી ઈન્દ્રિય પર્યાપ્તિ વધારે સક્ષમ છે, તેનાથી પણ શ્વાસોચ્છશ્વાસ પયીપ્તિ સક્ષમ છે. તેથી ભારાપર્યાપ્તિ સુક્ષ્મ છે અને તેથી મનપર્યાપિ વધારે સક્ષમ છે તેની ઉત્તરોતર સૂમતા દષ્ટાન્તથી બતાવે છે સૂતર કાંતવા અને કાઈ વગેરે ઘડવાની પેકે, જાડું સૂતર કાતનારી અને ઝીણું સુતર કાંતનારી કાંતવાને એક સાથે આરંભ કરે. તેમાં જાડું સુતર કાતનારી જલદી ઠાકડું પૂરું કરે અને ઝીણું સુતર કાંતનારી બાબા કાળે પૂરું કરે. કાણ ઘડવામાં પણ આજ ક્રમ છે. થાભલા વગેરેનું ચરસ વગેરે મટી કારીગરીનું કામ ઘેડા કાળમાં થાય છે. અને તેજ થાંભલે પત્રરચના અને પુતળાઓ વગેરે સહિત કરવામાં આવે તે લાબા કાળે તૈયાર થાય છે. જીએ-તવાર્યટીકા (અ ૮ સૂ૦ ૧૨.) પ્રજ્ઞાપના અનુવાદ પ. ૭૧ દારિકશારીરિને પહેલી પર્યાપ્તિ પહેલો જ સમયે પૂર્ણ થાય છે. અને ત્યાર પછી અંતર્ અલસુંદરે અન્ય અન્ય પર્યાદ્ધિઓ પૂર્ણ થાય છે. અને વૈક્રિય તથા આહાર શરીરિને પહેલી પર્યાપ્ત પહેલા સમયે, ત્યારપછી અંતરે બીજી અને ત્યારપછી સમયે સમયે અનુક્રમે ત્રીજી, ચેથી આદિ પક્ષિઓ પૂર્ણ થાય છે. સઘળી પએિને પૂર્ણ થવાને કાળ અંત છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ટીકાનુવાદ સહિત -જે શક્તિવડે મનેથ વગણના કલિકે ગ્રહણ કરી મનપણે પરિણુમાવી તેનું અવલંબન લઈ છેડે તે મન પર્યાપ્તિ. આ પતિએ એકેન્દ્રિય ઈન્દ્રિયાદિ-અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યત અને સંપત્તિ પચેન્દ્રિયને અનુક્રમે ચાર, પાંચ અને છ હોય છે. ઉત્પત્તિના પહેલેજ સમયે સઘળા છે પિતપિતાની યોગ્યતા પ્રમાણે સઘળી પર્યાપ્તિઓને એક સાથેજ ઉત્પન્ન કરવાની શરૂઆત કરે છે અને અનુક્રમે પૂર્ણ કરે છે. તેમાં પહેલી આહારપર્યાપ્તિ કરે છે, ત્યારબાદ શરીર૫થીપ્તિ, પછીથી ઈન્દ્રિય પર્યાપ્તિ એ પ્રમાણે અનુક્રમે ચેથી, પાંચમી અને છઠ્ઠી પર્યાપ્તિ પૂર્ણ કરે છે. આહારપર્યાપ્તિ ઉત્પત્તિના પ્રથમ સમયેજ પૂર્ણ થાય છે. અને શેષ પર્યાપ્તિઓ અનુક્રમે અતમુહૂર્ત કાલે પૂર્ણ થાય છે. પ્ર-આહારપર્યાપ્તિ પહેલેજ સમજ પૂર્ણ થાય છે એ શી રીતે જાણી શકાય? ઉ–આ વિષયમાં ભગવાન આર્ય શ્યામાચા પન્નવણાસૂત્રમાં બીજા ઉદ્દેશકમાં આ भूत्र घुछ 'आहारपन्जत्तिए अपजत्तर्ण भंते किमाहारए, अणाहारए ? गोयमा! नो आहारए અrrણા વિ. હે ભગવન! આહારપર્યાવિતવડે અપયોપ્તા શું આહારી હોય કે અણાહારી હેય? તે પ્રશ્નના ઉત્તરમાં ભગવાન્ મહાવીર ગૌતમસ્વામિને કહે છે કે-હે ગૌતમ! આહારપ્તિવડે અપર્યાપ્ત છ આહારી હેતા નથી, પરંતુ અણાહારી હોય છે. તેથી આહારપર્યાપ્તિવકે અપર્યાપ્ત વિગ્રહગતિમાંજ સંભવે છે, ઉત્પત્તિસ્થાનને પ્રાપ્ત થયેલા આહારપર્યાપ્તિવ અપર્યાપ્ત સંભવતા નથી. કારણ કે ઉત્પત્તિસ્થાનને પ્રાપ્ત થનાર પહેલેજ સમયે આહાર કરે છે, તેથી એમ જણાય છે કે આહારપર્યાપ્તિની પૂર્ણતા ઉત્પત્તિના પહેલેજ સમયે થાય છે જે કદાચ ઉત્પત્તિસ્થાનને પ્રાપ્ત થયેલ પણ આહારપર્યાપ્તિવડે અપર્યાપ્ત હેય તે ઉત્તર સૂત્રને આ પ્રમાણે કહેવું જોઈએ-ફિર આge fણા અપાર આહાર-ચર્યાપ્તિએ અપર્યાપ્તા કદાચ આહારી પણ હા, કદાચ અણાહારી પણ હોય. જેમ શરીરાદિપર્યાપ્તિના સબંધમાં કદાચ આહારી હોય કદાચ અણુહારી પણ હોય તેમ કહ્યું છે. આહારપર્યાતિએ અપર્યાપ્તા વિગ્રહ ગતિમાં અણુહારી હોય અને ઉત્પત્તિસ્થાનમાં આવી, આહાર કરે ત્યારે આહારી હેય, આ પ્રમાણે ત્યારે જ બને કે જે સમયે ઉત્પત્તિસ્થાનમાં આવી ઉત્પન્ન થાય છે તે સમયે જે આહારયતિ પૂર્ણ ન થાય. પરંતુ તેજ સમયે આહારપર્યાદિત પૂર્ણ થાય છે માટે આહાર૫યક્તિ વડે અપર્યાપ્તા તે વિગ્રહગતિમાંજ હોય છે, અને તે વખતે અણાહારી હોય છે. તેથી જ આહારપર્યાપ્તિવડે અપર્યાપ્તાનું અણહારીપણું વિગ્રહગતિમાંજ સંભવે છે અને શરીરાદિપર્યાપ્તિવડે અપર્યાપ્તા વિગ્રહગતિમાં અણાહારી હોય છે, અને ઉત્પત્તિસ્થાને ઉત્પન્ન થયા બાદ જ્યાંસુધી શરીરાદિ પથતિઓ પૂર્ણ ન કરે ત્યાં સુધી તે તે પબ્લિવડે અપર્યાતા આહારી હોય છે. એટલે શરીરાદિ પર્યાપ્તિવડે અપર્યાપ્તા અણાહારી અને આહારી એમ બંને પ્રકારે હોય છે. તથા સઘળી પર્યાપ્તિઓને પૂર્ણ કરવાને કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. જે સ્વયેય પર્યાપ્તિએ પૂર્ણ કરે તેઓ પર્યાપ્તા કહેવાય છે, અને રથ પર્યાપ્તિએ પૂર્ણ નહિ કરનારા આત્માએ અપર્યાપ્તા કહેવાય છે. તે અપર્યાપ્તા લબ્ધિ અને કરણથી એમ બે પ્રકારે છે. તેમાં જેઓ અપર્યાપ્તા છતા જ મરે, પરંતુ સ્વાથ સઘળી પથતિઓ પૂર્ણ નજ કરે તે લબ્ધિ અપર્યાપ્તા કહે Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પચસગ્રહ વાય, અને જેઓએ શરીર અને ઇન્દ્રિયાદિ સવાગ્યે પર્યાદ્ધિઓ પૂર્ણ કરી નથી પરંતુ અવશ્ય પૂર્ણ કરશે તે કરણ એપથપ્તા કહેવાય છે. ઉદેશ ક્રમ પ્રમાણે નિરશ થાય છે એટલે જે ક્રમથી કહેવાની શરૂઆત કરી હોય તે કમથી કહેવું જોઈએ એ ન્યાયે પ્રથમ ઉપક્ત જીવસ્થાનમાં ચગેને કહેવા ઈચ્છતા આચાર્ય આ ગાથા કહે છે विगलासन्निपज्जचएसु लन्भंति कायवइजोगा । सव्वे वि सन्निपज्जचएसु सेसेसु काओगो ॥६॥ विकलासंज्ञिपर्याप्तेषु लभ्येते कायवाग्योगौ। सर्वेऽपि संज्ञिपर्याप्तेषु शेपेषु काययोगः ॥६॥ અર્થ–વિકસેન્દ્રિય અને અસંક્ષિપનિય પર્યાપ્તામાં કાયયોગ અને વચનગ એ બે ચોગ હોય છે સંક્ષિપર્યાપ્તામાં સઘળા ચોગ હોય છે. અને શેષ જીવસ્થામાં કાયાગ જ હોય છે. ટીકાનુ–પદનો એક દેશ હોવાથી આખું પદ લેવું જોઈએ એ ન્યાયે ગાથામાં કહેલ વિકલ શબ્દથી વિકન્દ્રિય એ આખું પદ લેવું, અને આ પ્રમાણે અન્યત્ર પણ યથાયોગ્ય રીતે સમજવું. પર્યાપ્તા વિકલેન્દ્રિય-પર્યાપ્ત બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચહરિન્દ્રિય અને પર્યાપ્તા અસંપિચેન્દ્રિય ખામાં કાયાગ અને વચનગ એમ બે પેગ હોય છે. તેમાં કાયયોગ દારિક શરીરરૂપ, અને “વિકલેાિમાં અસત્યઅમૃષારૂપજ વચનાગ હોય છે એ શાસ્ત્ર ૧ ઉપર જેમ અપર્યાપ્તાના બે ભેદ કહ્યા તેમ પોતાના પણ લબ્ધિ અને કરણ એમ બે પ્રકાર છે. લબ્ધિપર્યાપ્તા તેને કહેવાય કે જેઓએ સ્ટાગ્ય પર્યાણિ પૂર્ણ કરી હોય અગર અવશ્ય કરવાના હોય અર્થાત્ 45 પર્યાદ્ધિઓ પૂર્ણ કરીને જ મરવાના હોય એવી લબ્ધિશક્તિવાળા છે. કરણપચણા તેને કહેવાય કે જેઓએ સ્વયે પથમિઓ પૂરી કરી લીધી છે. અહિં કરણઅપર્યાપ્તા અને લબ્ધિપણાનો અર્થ લગભગ સરખા જણાય છે તેથી ઘણું શંકામાં પડે છે. તે સંબંધમાં એ સમજવાનું કર્મના બે પ્રકાર છે ૧ પર્યાપ્ત નામકર્મ ૨ અપર્યાતનામકર્મ. જે કર્મના ઉદયથી વાય પર્યાપ્ત પૂર્ણ થાય તે પર્યાપ્ત નામકર્મ. જે કર્મના ઉદયથી સ્વયેગ્ય પથષિઓ પૂર્ણ ન જ થાય તે અપર્યાપ્ત નામકર્મ. લબ્ધિ એટલે શક્તિ વડે કરીને પર્યાપ્તા તે લબ્ધિપર્યાપ્તા, તે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા આત્માઓ. અને શકિવડે અપર્યાપ્તા તે લબ્ધિઅપર્યાપ્તા, તે અપર્યાપ્ત નામકર્મના ઉદચવાળા આત્માએ. તાત્પર્ય એ કે પર્યાપ્ત અને અપર્યાપ્ત નામકમના ઉદયવાળા આત્માઓ જ તમે લબ્ધિપર્યાપ્તા અને લબ્ધિઅપર્યાપ્તા કહેવાય છે. અને કરણઅપર્યાપ્તા તથા કરણપર્યાપ્તા તે પર્યાપ્તનામકર્મને ઉદય થયા બાદ આત્માની અમુક અવસ્થાને ઓળખવા માટે જ શાસ્ત્રકારે રાખેલાં નામ માત્ર છે. જેમકે લબ્ધિતા -પર્યાપ્ત નામકમવાળા આતમાઓ જયાં સુધી સ્વચગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધીની તેઓની અવસ્થાને કારણઅપર્યાપ્તાવસ્થા કહેવી અને સ્વયેગ્યપર્યાનિઓ પૂર્ણ કર્યો પછીની અવસ્થાને કરણપર્યાપ્તાવસ્થા કહેવી. આ રીતે વિશ્વ પર્યાપ્ત અને લબ્ધિઆપયત જયારે કમરૂપ છે ત્યારે કરણઅપર્યાપ્ત અને કરણુપર્યાપ્ત કર્મરૂપ નથી એ સ્પષ્ટ ભેદ છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત -વચનને અનુસરી અસત્યઅમૃષારૂપ વચનગ હોય છે. પર્યાપ્ત સંપિચેન્દ્રિયમાં મન, વચન અને કાયાના સઘળા ગે હોય છે એટલે કે પદારે ગે હોય છે. તેમાં કામણ અને ઔદાિિમશકાયગ કેવલિસમુદુઘાતાવસ્થામાં હોય છે. કહ્યું છે કે આઠ સમયને કેવલિસામુવાત કરતાં ઔદારિકમિશકાયયોગ બીજે છે અને સાતમે સમયે હોય છે.” આહારક અને આહારકમિશકાયગ લબ્ધિસંપન્ન થતકેવલી તે લબ્ધિનો ઉપયોગ કરે ત્યારે હોય છે. તેમજ વક્રિયલબ્ધિસંપન્ન મનુષ્ય તિથી લબ્ધિ ફેરવે ત્યારે ક્રિયાયોગ હોય છે, દેવતા નારકેને પર્યાપ્તાવસ્થામાં વૈશ્વિયકાયાગ હેય છે. મનગના ચાર ભેદ અને વચનગના -ચાર ભેદ ચારે ગતિના સંક્ષિપર્યાપ્તાને હોય છે, અને ઔદ્યારિકાયયોગ પર્યાપ્ત મનુષ્ય તિય ને હોય છે. તથા શેષ સુલમ બાદર પર્યાપ્ત અપર્યાપ્ત એકેન્દ્રિય, અપર્યાપ્તા બેઈ. ન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉન્દ્રિય, અસંપિચેન્દ્રિય અને સંપિચેન્દ્રિય એ નવ જીવમાં એક કાગજ હોય છે. તે પણ ૧ઔદાપિકમિશકાયગજ હોય છે. અહિં લબ્ધિ અપર્યાપ્તાની વિવક્ષા છે. જે કરણઅપર્યાપ્તાની વિવક્ષા હેત તે અપર્યાપ્ત દેવ નારકને વિકિમિશકાયયોગ પણ લીધા હતા પરંતુ તે લીધે નથી તેથીજ અહિં લબ્ધિ અપર્યાપ્તાની વિવેક્ષા છે એમ સમજાય છે. ૬ તેજે હકીકતને સ્પષ્ટ કરતા કહે છે. लद्धीए करणेहि य ओरालियमीसगो अपज्जत्ते । पज्जत्ते ओरालो वेउब्विय मीसगो वावि ॥७॥ लब्ध्या करणैश्चौदारिकमिश्रको पर्याप्ते। पर्याप्ते उरालो वैक्रियमिश्रको वापि ॥७॥ અથ–લબ્ધિ અને કરણથી અપર્યાપ્તામાં ઔદ્યારિકમિશ્નકાયાગ હોય છે. અને પર્યાપ્તામાં -દારિકકાગ અથવા ક્રિયમિશકાયયોગ પણ હોય છે. ટીકાનુ -લબ્ધિ અને કરણ એ બને વિશેષણવાળા અપર્યાપ્તા માં ઔદારિકમિશકાયાગ એકજ હોય છે. આ હકીકત તિય ચ અને મનુષ્ય આશ્રયી કહી છે એમ સમજવું. કારણ તઓમાં જ લધિ અને કરણ એ બને વિશેષ સંભવે છે. પરંતુ દેવનારÀમાં સંભવતાં નથી. કારણ કે તેઓ કરણ અપર્યાપ્ત જ સંભવે છે. લબ્ધિઅપર્યાપ્ત નહિ, તેઓને અપર્યાપ્તાવરથામાં વિઝિયમિશકાય. જાણ. તથા સાતે અપર્યાપ્ત જીવસ્થાનેને વિગ્રહગતિમાં અને ઉત્પત્તિના પ્રથમ સમયે કામેણુકાયયોગ હોય છે અને પર્યાત છને ઔદ્યારિક, વિક્રિય અને વેકિયમિશ એ ત્રણ ગે હોય છે. તેમાં તિયચ-તથા મનુષ્યને ઔદારિક, દેવ-નારકેને ૧ અહિં નવે જીવભેદમાં ઔદારિકમિશ્ર કાગ જ હેય એમ કહ્યું, પરંતુ સાતે અપર્યાપ્ત અવસ્થામાં વિગ્રહગતિમાં તથા ઉત્પતિના પ્રથમ સમયે કાર્મણ કાયયોગ હોય પછીની ગાથાની રીકામાં આ હકીકત જણાવી છે પણ અહિં તેની અવિવક્ષા કરી હોય તેમ લાગે છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ પચરગ્રહ વૈકિય અને વક્રિયલબ્ધિવાળા પર્યાવત બાદરવાયુકાય, પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યોને વૈશ્વિયકાયયોગ અને વૈક્રિયમિશકાયયોગ હોય છે. તથા ગાથાને અતે મૂકેલા અપિ શબ્દથી લબ્ધિસપના ચૌદ પૂર્વધરને આહારકકાયાગ અને આહારકમિશકાય. પણ હોય છે. ૭. અહિં કેટલાક આચાર્યો શરીરપર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલાં મનુષ્ય તિયાને ઔદ્યારિકમિશ્ર અને દેવ-નારકેને વૈક્રિયમિશ્ર તથા શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા બાદ શેષ પર્યાતિવડે અથથમતા મનુષ્ય-તિયાને ઔદારિક અને દેવ-નારને વૈક્રિયકાયમ માને છે તેમના મતને જણાવનારી અન્યçક ગાથા કહે છે– कम्मुरलदुगमपजे वेउविदुगं च सन्निलछिल्ले । पज्जेसु उरलोच्चिय वाए वेउब्वियदुगं च ॥ कार्मणौदारिकद्विकमपर्याप्त वैक्रियद्विकं च संज्ञिनि लब्धिमति । पर्याप्तेषु उरल एव वाते क्रियद्विकं च ॥ અર્થ—અપર્યાપ્તામાં કાર્મણ અને દરિદ્ધિક એ ત્રણ ગે હોય છે, અને લબ્ધિવાળા સરી દેવાદિમાં ક્રિયહિક હોય છે તથા પર્યાપ્તામાં ઔદારિક કાયયાગ અને વાયુકાયામાં ક્રિયકિક હોય છે. ટીકાનુ –અપર્યાપ્ત સૂકમએકેન્દ્રિયાઇ જીવલેમાં કાર્મણ, ઔદ્યારિકમિશ્ર અને દારિક એ ત્રણ ગે હોય છે. અપર્યાપ્તાવસ્થામાં કામણ અને ઔદ્યારિકમિશ્રગ હોય છે. પરંતુ ઔદારિક કાયયોગ ગાથાની ઉપર લખેલ અવતરણ પ્રમાણે શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી શેષપર્યાપ્તિવડે અપર્યાપ્તાને અન્ય આચાર્યને મતે છે એમ સમજવું. એજ પ્રમાણે દેવ-નારને અપર્યાપ્તાવસ્થામાં કામણ વૈકિયમિશ અને ક્રિયાયોગ હોય છે. સ્વમતે તે સ્વાસઘળી પર્યાપ્તિવતું પર્યાપ્નાને ઔદ્યારિક કે વૈક્રિય કાયમ હોય છે. જ્યાં સુધી સ્વગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન કરી હોય ત્યાં સુધી મનુષ્ય-તિર્યંચને કામણ અને ઔદ્યારિકમિશ, દેવ-નારને કામણ અને વયિમિશ્રયોગ હેય છે. તથા પર્યાપ્ત સૂક્ષમ એકેન્દ્રિયાદિ તિયામાં અને પર્યાપ્ત મનમાં ઔદારિક કાયયોગ હોય છે, અને દેવ-નારકામાં વેકિયાગ હોય છે. પર્યાપ્ત વાયુકાથમાં વિદિય, વૈક્રિયમિશ્ર, અને ગાથાને અને મુકેલ “ચ” શબ્દ અનુક્તને સમુરચાયક હોવાથી હારિક એમ ત્રણ રોગ હોય છે. વૈક્રિયદ્ધિક કેટલાક વાયુકાય અને હોય છે, સઘળાને નહિ. પન્નવણા સૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે વુિં ના જાણીજો વિરુદ્ધ જેવી સ્થિ કાયાપનજાળ પિ સન્નિાનારિરિ ત્રણ રાશિ-સૂક્ષમ એકેન્દ્રિય અપર્યાપ્ત પર્યાપ્ત અને બાદરએકેન્દ્રિય અપર્યાપ્ત-એ ત્રણ રાશિના છને વિક્રિયલબ્ધિ હતી જ નથી. બાદર પર્યાપ્ત વાયુકાયામાંથી તેના સંખ્યાતમા ભાગના જીવને જ વેકિયલબ્ધિ હોય છે. હવે અવસ્થામાં ઉપગે કહે છે Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ટીકાનુવાદ સહિત महसुयअन्नाण अचक्खु दंसणेकारसेसु ठाणेसु । पजत्त-चउपणिदिसु सचक्खु सन्नीसु बारसवि ॥ मतिश्रुताज्ञानाचक्षुर्दर्शनान्येकादशसु स्थानेषु । पर्याप्तचतुःपञ्चेन्द्रियेषु सचभृषि संज्ञिषु द्वादशापि ॥८॥ અર્થ-અગિયાર જીવસ્થામાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અચક્ષુદર્શન એ ત્રણ ઉપયોગ હોય છે. પર્યાપ્ત ચદરિન્દ્રિય અને પર્યાપ્ત પંચેન્દ્રિયમાં ચક્ષુદર્શન સહિત ચાર ઉપચાગહોય છે અને સંપત્તિમાં બારે ઉપગ હેય છે. ટકાનુ–પર્યાપ્ત અપર્યાપ્ત સૂમ બાદર એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈકિય, અપર્યાપ્ત ચઉરિન્દ્રિય અરિ પચેન્દ્રિય અને સંસિ પચેન્દ્રિય એ અગિયાર જીવસ્થામાં મતિઅજ્ઞાન શ્રુતજ્ઞાન અને અચક્ષુદર્શન એ ત્રણ ઉપગે ય છે અહિં અપર્યાપ્તા તે લબ્ધિ અપર્યાપ્તા સમજવા, અન્યથા કરણ અર્યાપ્ત થઉરિન્દ્રિયાદિમાં ઈન્દ્રિયપથતિ પૂર્ણ થયા બાદ ચક્ષુદર્શન પણ હોય છે. કારણ કે મૂળટીકામાં- પાટીકામાં આચાર્ય મહારાજે સવીકાર્યું છે. કરણઅપર્યાપ્ત સંસિને તે મતિ, શ્રુત, અવવિજ્ઞાન, અવધિદર્શન અને વિસંગજ્ઞાન પણ હોય છે. તથા પર્યાપ્ત થઉન્દ્રિય અને અશિપચનિયમાં ચક્ષુદર્શન સાથે પૂર્વોક્ત ત્રણ મળી મતિ શ્રત અજ્ઞાન અને ચક્ષુ અચક્ષુદર્શન એમ ચાર ઉપગ હોય છે અને સંણિ પર્યાપ્તામાં બારે ઉપયોગી હોય છે. તેમાં દેવગતિ આદિ ત્રણ ગતિમાં કેવળજ્ઞાન કેવળદર્શન અને મન ૫Wવજ્ઞાન વિના નવ ઉપગ હોય છે. માત્ર મનુષ્યગતિમાંજ બારે ઉપગ હેય છે. ૮ આ પ્રમાણે જીવસ્થાનોમાં વેગ અને ઉપગે વિચાર્યું. હવે માર્ગણાસ્થાનોમાં તેઓને વિચારવા જોઈએ, તે માર્ગણાસ્થાને આ પ્રમાણે છે, તે કહે છે – गइईदिए अ काए जोए वेए कसायनाणे य । संजमदसणलेसा भवसम्मे सन्नि आहारे ॥२१॥ આ ગાથા આચાર્ય મહારાજ સ્વયમેવ આગળ ઉપર કહેશે પરંતુ અહિં જે તેનું વ્યાધ્યાન કરવામાં આવ્યું હોય તે ઉપકારક થાય તેમ હોવાથી તેનું અહિ વ્યાખ્યાન કરે છેકર્મપ્રધાન જીવવડે જે પ્રાપ્ત કરાય તે એટલે કે નરક દેવ આદિ પર્યાયરૂપે આત્માને જે પરિણામ તે ગતિ તે ચાર પ્રકારે છે–નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ. તથા “દુ ”િ સુન્ ધાતુ પરમ એશ્વર્યવાળા એ અર્થમાં છે. પરમ એશ્વર્યા જેનામાં હોય તે ઇદ્ર કહેવાય, આત્મામાં જ ઉત્કૃષ્ટ જ્ઞાન અને ઉત્કૃષ્ટ સામને ચોગ હોવાથી તેજ ઈન્દ્ર છે. તેનું જે ચિન્હ તે ઈન્દ્રિય કહેવાય છે. તે સ્પર્શન. રસન, નાસિકા, ચક્ષુ. અને શ્રોત્ર એમ પાંચ પ્રકારે છે. ઇન્દ્રિયના ગ્રહણવડે ઈન્દ્રવાળા એકેન્દ્રિ १ करणापर्याप्तकेन्विन्द्रियपर्याप्तौ सत्यां तेषां चक्षुर्दर्शनं भवति ५ अश्यास्तामाने ઈન્દ્રિય પર્યાતિ પૂર્ણ થયા પછી ચક્ષુદર્શન હેય છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પંચસ ગ્રામ > યાદિ જીવા ગ્રહણ કરવાના છે, કારણ કે ઇન્દ્રિય કાઈ સ્વતન્ત્ર વસ્તુ નથી. વળી આગળ ઇન્દ્રિયવાન્ આત્માએમાં જ ચાગાદિના વિચાર કરવામાં આવશે. ‘ જોયને કૃતિ જાયઃ ' પુદ્ ગલના મળવા વિખરવા વડે જે ચય અપચય ધર્મને પ્રાપ્ત કરે તે કાય, તે છ પ્રકારે છે–પૃથ્વી કાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, અને ત્રસકાય. તથા જેના અથ અને જેના પન્નુર ભેદનુ સ્વરૂપ પહેલાં સવિસ્તર કહેવાઈ ગયું છે તે યોગના સામાન્યથી ત્રણ ભેદ છે. મનાયેળ, વચનચેાગ, અને કાયયેાગ. ‘ વેત્તે ત્તિ વેક્:' જે અનુભવાય તે વેદ. એ અભિલાષારૂપ છે. તે ત્રણ પ્રકારે છે સ્ત્રીવેદ, પુરુષવે, અને નપુસકવેદ. સ્ત્રીના પુરુષના વિષયમાં જે અભિલાષ તે વેદ, પુરુષના સ્ત્રીના વિષયમાં જે અભિલાષ તે પુરુષવે, અને નપુસકના સ્ત્રી પુરુષ અનેના વિષયમાં જે અભિલાષ તે નપુંસકવે. વ્યન્તેયો પરવરસ્મિન કાળિન કૃતિ ' જઃ અંલાક સમયને િિત્તિ ફ્લાયઃ, જેની અંદર પ્રાણિઓ પરસ્પર ઈંડાય-દુઃખી થાય તે સંસાર, તે સંસારને જે વડે આત્માએ પ્રાપ્ત કરે જે વડે સંસારમાં રખડે, દુઃખી થાય તે કાય. તે ક્રોધ માન માયા અને લેભ એમ ચાર પ્રકારે છે. તથા પહેલાં જેના શબ્દાર્થનુ નિરૂપણુ કર્યું" છે તે જ્ઞાન કહેવાય છે. જ્ઞાનના ગ્રહણ વડે તેના પ્રતિપક્ષભૂત જ્ઞાનનું પણ ગ્રહણુ છે. તે જ્ઞાનના પાંચ ભેદ અને અજ્ઞાનના ત્રણ લેઇ એમ આઠે ભેદનું સ્વરૂપ પહેલાં વિસ્તારપૂર્વક કહ્યું છે. તથા પંચમાં પંચમ: સભ્યતઃ ચાિિનત્યર્થ: ' સચમ એટલે ત્યાગ, સમ્યગ્ પ્રકારે વિરમવું–શ્રદ્ધા અને જ્ઞાનપૂર્વક સર્વથા પાપાપારને ત્યાગ કરવા તે સયમ અથવા ચારિત્ર કહેવાય છે. તે પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે−૧ સામાયિક્રચારિત્ર, ૨ કેટ્ટેપસ્થાપનીય ચારિત્ર ૩ પરિહાર વિશુદ્ધિક ચારિત્ર, ૪ સુક્ષ્મસ પરાય ચારિત્ર, અને પ યથાખ્યાત ચાત્રિ, સંયમના શ્રદ્ગુણથી તેના પ્રતિપક્ષભૂત રદેશસયમ અને અસયમનું પણ ગ્રહણ છે. તેમાં સમાય એટલે રાગ અને દ્વેષના રહિતપણાયર્ડ આત્મસ્વરૂપમાં પ્રવૃત્તિ કરવીવિભાવદશામાંથી સ્વભાવમાં આવવુ અ ંતર્મુખ ષ્ટિ થવી તે. આ સમાય અન્ય સાધુઓની ક્રિયાઓનું પણ ઉપલક્ષણ છે એટલે કે આ સમાય દ્વારા અન્ય સાધુઓની ક્રિયાઓ પણ લેવાની છે. કારણ કે સાધુઓની સઘળી ક્રિયાએ રાગ-દ્વેષના અભાવરૂપ છે. અહિં સાધુની સઘળી ક્રિયાએ રાગ-દ્વેષના અભાવમાં કારણ હેાવાથી કારણમાં કાના આરોપ કરીને સ એની સઘળી ક્રિયાનેજ રાગ-દ્વેષના અભાવરૂપ કહી છે. સમાયવડેરાગદ્વેષના રહિતપાવડે થયેલુ અથવા સમાય છતા થયેલ જે ચારિત્ર તે સામાયિક છે. અથવા સમ્ ૧ જ્ઞાન, ચારિત્ર, સમ્યકત્વ વિગેરે માણામા તેના પ્રતિપક્ષ અજ્ઞાનાદિ પણુ અહિં લેવાના છે. કારણ કે ચૌદ માથા માહેની કાઇ પણ માગણુા દ્વારા સધળા સંસારી જીવે ને વિચાર કરવાના ાય છે. જો અહિં પ્રતિપક્ષ બૈક ન લેવામાં આવે તે તે જ્ઞાાનદિમાં અમુક છાના જ વિચાર થાય અને ધણુા ભાગ રહી જાય તેથી જ અહિ પ્રતિપક્ષ ભેદનું પણ ગ્રહણુ થાય છે. ૨. દેશથી=સી શે નહિ પણ અલ્પ અંશે પાપવ્યાપારના ત્યાગ જે ચારિત્રમાં હોય તે દેશસ થમ અથવા સત્યમાસથમ પણ કહેવાય છે. ૩ જેમાં અલ્પાશે પણ પાપચ્યાપારના ત્યાગ ન હોય તે અસંયમ અથવા અવિરતિ ચારિત્ર કહેવાય છે. 1 Page #53 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત એટલે સમ્યગજ્ઞાન દર્શન અને ચારિત્રને આવે એટલે જે લાભ તે સમાય, અને તેજ સાયિક છે. એટલે જેટલે અંશે આત્મામાં સભ્ય જ્ઞાન દર્શન અને ચારિત્ર પ્રાપ્ત થતું જાય છે, તે સામાયિક ચારિત્ર સર્વથા પાપવ્યાપારના ત્યાગરૂપ છે. . પ્રશ્ન-સામાન્ય રીતે સઘળાં ચારિત્રે સામાયિક છે, કારણ કે તે સઘળાં પાપ વ્યાપારના ત્યાગરૂપ છે તે પછી દેપસ્થાપનીયાદિ ભેદ શા માટે? ઉત્તર કે સઘળાં ચારિત્રો સર્વથા પાપવાળા વ્યાપારના ત્યાગરૂપ હોવાથી સામાયિકરૂપજ છે, તે પણ પૂર્વ પર્યાયના છેદાદિરૂપ જે વિશેષ છે, તેને લઈને જ છેદે સ્થાપનીયાદિ. ચારિત્રે પહેલા સામાયિક ચારિત્રથી શબ્દ અને અથથી જુદા પડે છે. અને પહેલામાં પૂર્વ પર્યાયને છેદ વિગેરે કોઈપણ પ્રકારનો વિશેષ નહિ હેવાથી તે “સામાયિક એવા સામાન્ય શબ્દમાં જ રહે છે. એટલે કે પહેલા ચારિત્રનું સામાયિક એવું સામાન્ય નામ જ રહે છે. તે બે પ્રકારે છે- ૧ ઈતર, ૨ યાવસ્કથિક. તેમાં ભારત અને ઐરવતક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થમાં જેઓને પાંચ મહાવ્રતાને ઉરચાર કરાવ્યા નથી તેવા નવદીક્ષિત શિષ્યનું અલ્પકાળ માટેનું જે ચારિત્ર તે ઈ વર, અને દીક્ષાના સવીકારકાળથી આરસી મરણ પર્યતનું જે ચારિત્ર તે થાકથિક તે ભરત અને એરવતક્ષેત્રના વચલા બાવીસ તીર્થકરના તીર્થમાં રહેલા સાધુઓનું, અને મહાવિદેહક્ષેત્રના તીર્થકરેના તીર્થમાં રહેલા સાધુઓનું સમજવું. કારણ કે તેઓના ચારિત્રની ઉથાપના થતી નથી એટલે કે તેઓને વડી દીક્ષા આપવામાં આવતી નથી, શરૂઆતથીજ તેઓને ચાર મહાવતે ઉચચરાવવામાં આવે છે, અને થાવજીવ પર્યત નિરતિચાર પણ તેનું પાલન કરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે- સામાન્યથી સઘળાં ચારિત્રે સામાયિકરૂપજ છે, પરંતુ છેદ આદિ વિશિષ્ટ ક્રિયાઓ વડે અર્થ અને નામથી જુદા પડે છે. અને કોઈપણ જાતની વિશેષતા વિનાનું પહેલું ચારિત્ર સામાયિક એવી સામાન્ય સંજ્ઞામાંજ રહે છે. ૧ સર્વથા પાપવ્યાપારના ત્યાગરૂપ સામાયિક ચારિત્ર છે તે બે પ્રકારે છે-૧ ઈવર, ૨ યાવત્રુથિક. તેમાં પહેલા અને છેલ્લા તીર્થકરોના તીર્થમાં માત્રાનું આરોપણ કર્યાં વિનાના નવદીક્ષિત શિષ્યને વડી દીક્ષા આપતાં પહેલાં અલ્પકાળ માટે જે આપવામાં આવે તે પહેલું ઈવર સામાયિક ચારિત્ર. અને વચલા બાવીસ તીર્થકર અને મહાવિદેહક્ષેત્રના તીર્થકરોના તીર્થના સાધુઓને દીક્ષાની શરૂઆતથી તે મરણ પર્યતનું જે ચારિત્ર આપવામાં આવે તે યાવકથિક સામાયિક ચારિત્ર છે.' ૨-૩ પ્રશ્ન-ચારિત્ર ગ્રહણ કરનારાએ ઇવર સામાયિક પણ હે ભગવન્! હું યાજછવપર્યત સામાયિક કરૂ છું એ પ્રમાણે જેટલું પિતાનુ આયુષ છે તેટલા કાળમાટે ગ્રહણ કર્યું છે, તે વડીલીક્ષા લેતા પૂર્વનું સામાયિકચારિત્ર છોડતાં પોતે જે યાજછવપતની પ્રતિજ્ઞા કરી છે તેને લેપ કેમ ન થાય? ઉત્તર–પહેલાં જ અમે કહ્યું છે કે સઘળાં ચારિત્રે સામાન્ય સ્વરૂપે તે સામાયિકફપજ છે, કારણ કે દરેક ચાસ્ત્રિમાં સંપૂર્ણ પાપવ્યાપારના ત્યાગને સદ્ભાવ છે. માત્ર છેદ આદિ વિશુદ્ધિ વિશેષવડે જ વિશેષતાને પ્રાપ્ત થતું શબ્દ અને અર્થવડે ભિન્નતા ધારણ કરે છે. તેથી જેમ Page #54 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ થાવસ્કથિક સામાયિક અથવા બેદપસ્થાપનીયચરિત્ર ઉત્કૃષ્ટ વિશુદ્ધિ વિશેષરૂપ સુહમસંપરચાદિ ચારિત્ર પ્રાપ્ત થતાં ભાંગતા નથી, તેમ ઈવાર સામાયિક પણ વિશુદ્ધિ વિશેષરૂપ છેદેપસ્થાપનીયચરિત્ર પ્રાપ્ત થતાં ભાંગતું નથી. જો દીક્ષા છોડી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે તેજ ભંગ થાય છે. પરંતુ સામાયિક ચારિત્રની જ વિશેષ વિશુદ્ધિરૂપ છે પથાપનીય ચારિત્ર પ્રાપ્ત થતાં ભાંગતું નથી. કહ્યું છે કે – તેને છોડી દેતાં ચારિત્રને ભંગ થાય છે, પરંતુ જે ચારિત્ર પહેલાનાં ચારિત્રને વિશેષ શુદ્ધ કરે છે. નામમાત્રથી જ જુદું છે, તેનાથી ભંગ કેમ થાય? અર્થાત સૂમસ પરાયાદિ પ્રાપ્ત થતાં જેમ છે પસ્થાપનીયાદિને ભંગ થતો નથી તેમ છેદેપથાપનીય પ્રાપ્ત થતાં ઈસ્વર સામાયિક ચારિત્રને પણ ભંગ ન થાય તથા જે ચારિત્રમાં પૂર્વ પર્યાયનો છે અને મહાત્રામાં સ્થાપન કરવાનું હોય તે છે પસ્થાપનીય ચારિત્ર. ગુરુ જ્યારે નાની દીક્ષા આપે છે ત્યારે માત્ર કરેમિ ભંતે ઉગ્રરાવે છે, ત્યારપછી ગહન કર્યા બાદ વડી દીક્ષા આપે છે, અને તે વખતે પાંચ મહાવ્રતે ઉચરાવે છે. જે દિવસે વડી દીક્ષા લે છે, તે દિવસથી દીક્ષાના વરસની શરૂઆત થાય છે, અને પૂર્વને દીક્ષા પર્યાય કપાઈ જાય છે. આ વડી દીક્ષા છે પસ્થાપનીય ચારિત્ર કહેવાય છે. તે બે પ્રકારે છે–૧ સાતિચાર, ૨ અને નિરતિચાર. તેમાં ઇવર સામાયિકવાળા નવદીક્ષિત શિષ્યને જે પાંચ મહાવતે આજે પણ થાય છે–જે વડી દીક્ષા અપાય છે તે, અથવા એક તીર્થકરના તીર્થમાથી અન્ય તીર્થકરના તીર્થમાં જતા જેમકે-પાર્શ્વનાથ ભગવાનના તીર્થમાંથી વર્તમાન સ્વામિના તીર્થમાં જતા સાધુઓ ચાર મહાવ્રત છોડી પાંચ મહાવ્રતરૂપ ધર્મને રવીકાર કરે તે નિતિચાર દેપસ્થાપનીય ચારિત્ર, અને મૂળ ગુણને ઘાત કરનાર સાધુને ફરી જે તે ઉચરાવવાં તે સાતિવાર છે સ્થાપનીય શક્ઝિ. શાસ્ત્રમાં કહ્યું છે કે નવદીક્ષિત શિષ્યને અથવા એક તીર્થમાથી બીજા તીર્થમાં જતા સાધુઓને નિરતિચાર છે પાપનીય ચારિત્ર હોય છે, અને મૂળ ગુણને ઘાત કરનારને સાતિચાર છેદેપસ્થાપનીય ચારિત્ર હોય છે. અને સ્થિત કપમાં હોય છે જે તીર્થકરના તીર્થમાં ચાતુર્માસ અને પ્રતિક્રમણાદિ આચારે નિશ્ચિતરૂપે હોય છે જે પહેલા અને છેલા તીર્થકરના તીર્થને કલ્પ તે સ્થિતકલ્પ કહેવાય છે. તથા પરિહાર એટલે તષવિશેષ, તપાવેશેષવડે ચારિત્રને આવરનારા કર્મની શુદ્ધિ જે ચારિત્રમાં થાય તે પરિહારવિકૃદ્ધિચારિત્ર કહેવાય છે. તે બે ભેદ છે-૧ નિશિમાનક, ૨ અને નિર્વિકાયિક. વિવક્ષિત ચારિત્રને તપસ્યાદિ કરવાવડે સેવનારા જેઓ હેય તે નિવિમાનક કહેવાય છે, અને જે સુનિવરો તે ચારિત્રનું પાલન કરે છે તેઓના જે પરિચારકે હોય તેઓ વિવિBકાયિક કહેવાય છે. આ પરિહારવિશુદ્ધિચારિત્ર પાલક અને પરિચારક વિના ગ્રહણ કરી શકાતું નહિ હોવાથી ઉપરોક્ત નામે ઓળખાય છે. આ ચારિત્ર ગ્રહણ કરનારને નવ નવને સમૂહ હેય છે. તેમાંના ચાર તપસ્યાદિ કરવાવડે ચાસ્ત્રિનું પાલન કરનારા, ચાર પરિચારક-વેયાવરચ કરનારા, અને એક વાચનાચાર્ય થાય છે. જો કે આ ચારિત્રને ગ્રહણ કરનારા સઘળા મુતાતિશયસંપન્ન હોય છે તે પણ તેઓને આચાર લેવાથી એકને વાચનાચાર્ય તરીકે સ્થાપે છે. હવે નિર્વિ શમાનકની તપસ્યાને ક્રમ અન્ય શાસ્ત્રની ગાથાઓ દ્વારા બતાવે છે, તે આ પ્રમાણે જ્ઞાની મહારાજે શીયાળે, ઉનાળે અને ચોમાસુ એ ત્રણે ઋતુમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ Page #55 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત, ત્રણ ભેટે પરિહાવિશુદ્ધિચારિત્રને તપ કહો છે. ૧ ઉનાળામાં જઘન્ય એક, મધ્યમ છે, અને ઉત્કૃષ્ટ ત્રણ ઉપવાસ કરવાના કરા છે. ૨ શિયાળામાં જઘન્ય બે, મધ્યમ ત્રણ, અને ઉત્કૃષ્ટ ચાર ઉપવાસ અને ચેમાસામાં જઘન્ય ત્રણ, મધ્યમ ચાર, અને ઉત્કૃષ્ટ પાંચ ઉપવાસ કરવાના કહા છે. પારણે આ બિલ કરવાનું કહ્યું છે. અને શિક્ષાના સાત પ્રકારમાંથી પાંચ પ્રકારે શિક્ષાનું ગ્રહણ હોય છે, અને તેમાંના બે પ્રકારમાં અભિગ્રહ ધારણ કરવાનું હોય છે. તથા વાચનાચાર્ય અને પરિચાર હમેશાં આયંબિલ કરે છે. અહિં થવા જો રાહુ - સ' એ પદથી સામાન્યતઃ સાધુઓની આહારની એષણા એટલે આહાર ગ્રહણ કરવાના પ્રકાર સાત છે એમ જણાવ્યું છે. તે આ પ્રમાણે-સંજીષ્ટ, અસં ચુર્ણ, ઉષ્કૃત, અપપિકા, અવગૃહીત, પ્રગ્રહીત, અને સાતમી ઉજિતધર્મો. એ સાત પ્રકારમાંથી પહેલા બે પ્રકારે ગચ્છનિગત સાધુને આહારનું ગ્રહણ થતું નથી, પાંચ પ્રકારે થાય છે. તે પાંચમાંથી પણ એકવડે આહાર અને એકવડે પાણી એ પ્રમાણે બેમાં અભિગ્રહ હોય છે. આ પ્રમાણે છે માસ પર્વત તપ કરીને વિવિમાનક-તપ કરનારા અનુચર થાય છે, અને અનુચર તપ કરનાર થાય છે. એટલે કે અત્યાર સુધી જે મુનિ વેયાવરચ કરતા હતા તેઓ હવે ઉપર કહ્યા પ્રમાણે તપસ્યા કરે છે, અને તપસ્યા કરનાર અનુચર થાય છે. આ અનુચર તથા વાચનાચાર્ય આયંબિલ કરે છે. આ પ્રમાણે વળી છમાસ તપ કરીને ત્યાર પછી વાચનાચાર્ય તપસ્યા કરે છે. આમાંથી, એક વાચનાચાર્ય થાય છે, અને સાત વૈયાવચ્ચ કરનારા થાય છે. આ પ્રમાણે આ પરિહારવિશુદ્ધિક કલ્પ અઢાર માસ પ્રમાણુ કહો છે. (આ અઢાર માસમાંથી દરેકને એક વરસના આયબિલ અને છમાસ ઉપવાસને આંતરે આયંબિલ કરવાનું આવે છે.) આ પ્રમાણે અહિં સંક્ષેપમાં આ કલ્પનું વર્ણન કર્યું છે, વિશેષ વર્ણન પ્રજ્ઞાપનાદિ મેટા સૂત્રથી જાણવું. આ અઢાર માસ પ્રમાણ કપ પૂર્ણ કરીને ફરી પણ આજ પરિહારવિશુટિકલ્પને સ્વીકાર કરે, અથવા જિનકલ્પને સવીકાર કરે, અથવા ગચ્છમાં આવી શકે જુઓ પ્રવચન સાહાર પૃ8 ૨૧૫ ગા. ૭૩૯ ૧ છાશ કે થિી આદિ ચીકણા પદાર્થ વડે હાથ કે પાત્ર ખરડાયેલા હોય તે ખરડાયેલા હાથ કે પાત્રવડે જે શિક્ષા ગ્રહણ કરવી તે સસૃષ્ટ ભિક્ષા ૨. છાશ કે ઘી આદિ ચીકણા પદાર્થડે નહિ ખરડાયેલા હાથ કે પાત્ર જે ભિક્ષા ગ્રહણ કરવી તે અસંસષ્ઠ ભિક્ષા. ૩. તપેલી વિગેરે મૂળ પાત્રમાંથી થાળી વિગેરે બીજા પાત્રમાં કાઢેલું ભોજન ગ્રહણ કરવું તે ઉદ્દત ભિક્ષા. કલેપ એટલે ચીકાશ જેની અંદર નથી એવા નિરસ વાલ ચણ વિગેરેને ગ્રહણ કરવા તે અથવા જે ગ્રહણ કરતાં પશ્ચાતકર્મ આદિથી ઉત્પન્ન થયેલા કમને બંધ અ૫ થાય તે અ૫પિકા ભિક્ષા. ૫. ભજનકાળે થાળી વિગેરે પાત્રમાં કુર આદિ જે ભજન ભજન કરનારને પીરસ્યું હોય, તે પીરસેલા ભોજનમાંથી જે ગ્રહણ કરવું તે અવગૃહીતભિક્ષા. ૬ ભજનકાળે ભોજન કરવા ઇચ્છતા પુરુષને પીરસવા ઈચ્છતા કે રસોઈયા વિગેરેએ ચમચા વિગેરેથી તપેલી વિગેરે પાત્રમાથી ભેજન કાઢવું હોય પરંતુ પીરસ્યુ ન હોવ તેને જે ગ્રહણ કરવું અથવા ખાનારાએ પોતે જ પોતાના હાથ વડે પાત્રમાંથી ચમચા વિગેરેથી કાલા ભજનને જે ગ્રહણ કરવું તે પ્રચલીત ભિક્ષા૭ જે ભોજન ખરાબ આદિ હોવાને કારણે નાખી દેવા થયું હોય અને જે ભજનને બ્રાહ્મશુદિ પણ લેવા ન ઇચ્છતા હોય તે જનને અથવા અર્ધા છેડેલા ભજનને ગ્રહણ કરવું તે ઉજિજતામ્ય ભિક્ષા. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧ પંચસ’મહ છે. આ ચારિત્રને સ્વીકાર કરનારા તીર્થકર પાસે મીકાર અથવા તીર્થંકર પરમાત્મા પાસે જેમણે આ ચારિત્રને સ્વીકાર કર્યાં છે તેએની પાસે સ્વીકારે છે, પરંતુ અન્યની પાસે સ્વીકારે નહિ. એનુ' જે ચારિત્ર તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર કહેવાય છે. ' તથા કિટ્ટિરૂપે કરાયેલ સૂક્ષ્મ લાભ કષાયના ઉદય જેની અંદર હાય તે સૂક્ષ્મ સપરાય ચારિત્ર. મા ચારિત્ર દશમે ગુજીસ્થાનક હોય છે. અહિં કિષ્ક્રિરૂપે કરાયેલ લાભના જે અવશેષ ભાગ રહેàા છે, તેના ઉદય હાય છે. તે વિષ્ણુષ્યમાનક અને સક્વિશ્યમાનક એમ એ ભેદે છે. તેમાં ક્ષપશ્રેણિ અથવા ઉપશમશ્રેણુિ ઉપર ચઢતા વિષ્ણુષ્યમાનક હાય છે, કારણ કે ચડતા પરિણામવાળા હાય છે, અને ઉપશમશ્રેણિથી પડતા સબ્લિશ્યમાનક હોય છે, કારણ કે પઢતા પરિણામવાળા થાય છે. તથા અથાખ્યાત-અહિં અથ શબ્દ યથાર્થ અર્થમાં અને હું ભિવિધિ-મર્યાદા અથમાં છે. યથાર્થ પણે મર્યાદાપૂર્વક જે ખ્યાત એટલે અકષાયરૂપ ચારિત્ર કહ્યું છે, તે અથાજ્યાત કહેવાય છે. કહ્યું છે કે અથ શબ્દ યથાર્થ અર્થમાં અને મારૂં અનિવિધિના માં કહ્યો છે. આવા પ્રકારનુ અકષાયરૂપ જે ચારિત્ર તે અથાખ્યાત અથવા યથાપ્થાત શાશ્ત્રિ કહ્યું છે. ' અહિં થાખ્યાત એ બીજુ નામ છે, તેના અન્યથા આ પ્રમાણે છે—જેમ સર્વ જીવલેાકમાં અકષાય ચારિત્ર પ્રસિદ્ધ છે તે પ્રમાણે જે ચારિત્ર તે યથાખ્યાત. કષાયના ઉદય વિનાનું જે ચારિત્ર તે યથાયાત કહેવાય છે. તે ચારિત્ર એ ભેદે છે—૧ છાજ્ઞસ્થિક, અને ૨ કૈવલિક. છાજ્ઞસ્થિક પણ એ પ્રકારે છે—૧ ક્ષાયિક, ૨ આપશમિક, તેમાં ચારિત્ર માહ નીયના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થયેલ ક્ષાયિક યથાખ્યાત ખામે ગુણસ્થાને, અને ચારિત્ર માહના સર્વથા ઉપશમથી થયેલુ. આપમિક યથાખ્યાત અગીઆરમાં ગુણસ્થાને હાય છે. તથા કેવલિક યથાખ્યાત પણ એ ભેદ્દે એ-૧ સચેાગીકેવલી સંબધી, ૨ અચેાગિકવતી સમધી. કહ્યું છે કે છાવસ્થિક અને કેલિક એમ એ ભેદે યથાખ્યાત કહ્યું છે. તે દરેકના અબ્જે ભેદ છે–તેમાં ક્ષયથી થયેલ, અને ઉપશમથી થયેલ એમ એ લેક પહેલા છાજ્ઞસ્થિકના છે, તથા ચેગિકવળીનુ અને અચેશિકેવળિતુ એમ બે ભેદ શૈવલિક યથાખ્યાતના છે.' આ આ પ્રમાણે સ ંક્ષેપે ચારિત્રનું સ્વરૂપ કર્યું. તથા દેખવું તે દન અથવા સામાન્ય અને વિશેષ સ્વરૂપવાળી વસ્તુના વિષષમાં જાતિ ગુણ લિંગ ક્રિયા સિવાય સામાન્ય માત્ર જે જ્ઞાન તે દર્શન. ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે-૧ ચક્ષુદન, ૨ મચક્ષુકન, ૩ અવધિદર્શીન, અને ૪ કેવળર્દેશન. આ ચારેતુ' સ્વરૂપ ઉપયાગના અધિકારમાં પહેલાં જણાવ્યુ છે ત્યાંથી જાણી લેવું. તથા, ક્રિશ્યને જિન્થને બ્રાહ્મા મેળા સદ્ અનયંત્તિ હૅવા.' જે વઢે આત્મા કની સાથે તેપાય તે વૈશ્યા કહેવાય. યાગાન્તગત કૃષ્ણાદિ દ્વવ્યની મુખ્યતાવડે કૃષ્ણાદિ દ્રવ્યના ચેાગે થયેલ આત્માના જે શુભાશુભ પરિણાર્વિશેષ તે વેશ્યા કહેવાય છે. કહ્યું છે કે‘કૃષ્ણાદિ દ્વન્ચેાના પ્રધાનપણુાવર્ડ સ્ફટિક સરખા આત્માના જે શુભાશુભ પશ્થિામ તેમાં આ વેશ્યા શબ્દ પ્રવર્તે છે. એટલે કે કૃષ્ણાદિ દ્વવ્યેના ચગે થયેલા શુભાશુભ પરિણામને વૈશ્યા કહે છે.’ તે છ પ્રકારે છે-૧ કૃષ્ણલેશ્યા, ૨ નીલલેશ્યા, ૩ કાપાતલેશ્યા, ૪ તેજો કેશ્યા, ૫ પદ્મવેશ્યા, ૬ અને શુકલલેશ્યા. કૃષ્ણાદિક વૈશ્યાઓની ચૈાગાન્તગત-મન વચન અને કાયાની વણુાઓની અન્તત અનતી ના રહેલી છે, એમ જાણવું. કારણ કે ચાળ સાથે Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩ ટીકાનુવાદ સહિત તેને અન્ય વ્યતિરેક સંબંધ જણાય છે, તે આ પ્રમાણે-જયાં સુધી વેગ છે ત્યાં સુધીજ લેગ્યા છે, અને કેગના અભાવે અગિ અવસ્થામાં હોતી નથી. આ પ્રમાણે લેશ્યાઓને અન્યાય અતિરિક સંબંધ યોગની સાથે હોવાથી લેગ્યાએ ગાન્તર્ગત દ્રવ્ય છે એમ સમજવું. તથા તથા પ્રકારના અનાદિ પરિણામિક ભાવવડે મોક્ષગમનાગ્ય જે આત્મા તે ભવ્ય. અને તથા પ્રકારના પરિણામિક ભાવવડે મેક્ષગમનને જે અાગ્ય તે અભય. તે અહિં ભવ્યના ગ્રહણથી તેના પ્રતિપક્ષભૂત અભવ્યનું પણ ગ્રહણ કરવાનું છે. સમ્યફ શબ્દ પ્રશંસા અથવા અવિરુદ્ધ અર્થમાં છે. સમ્યગ જીવનો ભાવ-પરિણામ તે સમ્યક્ત્વ. એટલે પ્રશસ્ત અથવા મોક્ષને અવિરોધી જે આત્માને પરિણામવિશેષ તે સમ્યકત કહેવાય છે. પ્રહ–સમ્યકત્વ કે જે આત્માનું વરૂપ છે તે કઈ હેતુવડે પ્રાપ્ત થાય છે, કે હેતુ સિવાય પ્રાપ્ત થાય છે? હેતુને વિચાર કરતા કે હેતુ ઘટી શકતું નથી. તે આ પ્રમાણેસમ્યકત્વને ક હેતુ છે? ૧ શું અરિહંત ભગવાનના બિંખની પૂજા દર્શનાદિ હેતુ છે ? ૨ અથવા સિદ્ધાતના અર્થનું શ્રવણ કરવું એ હેતુ છે? ૩ કે આ બે સિવાય અન્ય હેતુ છે? અહિં આ પ્રમાણે ત્રણ પક્ષ થઈ શકે છે. તેમાં પ્રથમ ભગવાન અરિહંતના બિબની પૂજા દર્શનાદિ સમ્યકત્વનાં હેતુ નથી, કારણ કે અરિહંતના બિંબની પૂજી દર્શનાદિ કરવા છતાં પણ સમ્યફવની ઉત્પત્તિ થતી નથી. તે આ પ્રમાણે ભગવાન અરિહંતના બિબની પૂજા દર્શનાદિ કરવા છતાં પણ અમને સમ્યકત્વ ઉપત્તિ થતી નથી. માટે તે સમ્યફતવનું કારણ નથી. જે છતાં જે ન થાય તે તેનું કારણ છે એમ બુદ્ધિમાન પુરુષો કહી શકે નહિ, કારણ કે કારણના અભાવમાં કાર્યની ઉત્પત્તિરૂપ અતિપ્રસંગ દષની પ્રાપ્તિ થાય. વળી કદાચ એમ કહે કે ઉપર દેશમાં-બારવાળી જમીનમાં નાખેલ બીજ જેમ શુદ્ધ ભૂમિનો અભાવ હોવાથી અંકુર ઉત્પન્ન કરતું નથી એટલા માત્રથી કંઈ બીજ અકુરેપત્તિનું કારણ નથી એમ કહેવાતું નથી, કારણ કે અન્યત્ર શુદ્ધ ભૂમિમાં નાખેલું એજ બીજ અંકુત્પત્તિનું કારણ થાય છે તેમ અભ પણ સમ્યક્ત્વરૂપ અંકુરની ઉત્પત્તિ પ્રત્યે ઉખરદેશ જેવા હોવાથી તેને લગવન અરિહંતના બિંબની પૂજા દર્શનાદિ સમ્યકત્વ ઉત્પન્ન કરતા નથી, છતાં પણ ભગવાન અરિહંતની પૂજા દર્શનાદિ એ સમ્યક્ત્વની ઉત્પત્તિમાં હેતું નથી એમ નથી, કારણ કે શુલભૂમિ જેવા બીજા ભવ્ય આત્માઓમાં સમ્યફલના હેતુરૂપે ૫ણપણે જણાય છે માટે અરિહંતના બિંબની પૂજા દશનાદિ એ સમ્યવને હેતુ છે, તેમાં કાંઈ દેવ નથી એ તમારું કથન અસત્ય છે. કારણ કે કેટલાક દીર્ઘ સંસારી ભવ્ય આત્માઓને અરિહંતના બિંબની પૂજા દર્શનાદિ કરવા છતાં પણ સમ્યફવની ઉત્પત્તિ થતી નથી. માટે અરિહંત બિબની ‘પૂજા દશનાદિ સમ્યકત્વનું કારણ નથી. હવે બીજે પક્ષ પ્રવચનાથનું શ્રવણ એ સમ્યક્ત્વની ઉત્પત્તિમાં કારણ છે એમ કહે તે તે પણ અસત્ય છે, કારણ કે અનંતવાર પ્રવચનના -અર્થનું શ્રવણ કરવા છતાં પણ સમ્યક્ત્વની ઉત્પત્તિ થતી નથી. તે આ પ્રમાણે- સર્વજી અનલીવાર શૈવેયકમાં ઉત્પન્ન થયા છે એમ ભગવતે જણાવ્યું છે. આ પ્રમાણે વેચકમાં ૧ અહિં સર્વછ અનેતીવાર સૈવેયકમાં ઉત્પન્ન થયા છે; એમ ભગવતે જણાવ્યું છે એ કથન રાસપણું પામ અનંતકાળ સુધી સંસારમાં રહેલા છની અપેક્ષાએ સમજવું. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪ • પંચસગાઈ અનીવાર ઉત્પત્તિ રજોહરણાદિ સાધુનું લિગ ધારણ કર્યા વિના સંભવતી નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે-“અત્યંત ઉઠ્ઠણ જિનપ્રણીત દ્રવ્ય સંજમવડે થકમાં ઉત્પત્તિ થાય છે. રજોહરણ આદિ સાધુનું લિંગ જ્યારે ધારણ કરે ત્યારે યથારય રીતે સિદ્ધતિના અર્થનું શ્રવણ અને તેનું જ્ઞાન. અવશ્ય હોય છે. જે માટે કહ્યું છે કે જ્યારે સાધુનું લિંગ ધારણ કરે ત્યારે યથાયોગ્ય રીતે સૂત્રપિરિસી, અર્થ પરિસી આદિ શ્રતધર્મ હોય છે. એટલે કે અમુક સમયે મૂળ સૂત્રનેજ પાઠ કરવો, અમુક સમયે અર્થને વિચાર કરો, એ રૂપ શાસ્રાધ્યયન અવશ્ય હોય છે. કારણ કે વીતરાગ દેવે તે તેઓનું નિત્યકર્મ કર્યું છે” આ ગાથામાં “ ” એ પદથી શ્રતધર્મ લેવાનું છે, અને તે પણ જેમણે સઘળા દેને નાશ કર્યો છે એવા વીતરાગના વચનરૂપ છે. આ પ્રમાણે અનેકવાર પ્રવચનના અર્થનું શ્રવણ કરવા છતાં પણ કેટલાક આત્માઓને સમ્યક્ત્વની ઉત્પત્તિ થતી નથી, કારણ કે જ્યારે સમ્યકત્વ થાય ત્યારે કઈક ન્યૂન અર્ધપુદગલ પરાવર્ત જ સંસાર બાકી રહે છે, હવે જે પ્રવચનાથના શ્રવણથીજ સમ્યક્ત્વ ઉત્પન્ન થાય તે સઘળા જેને અધયુગલ પરાવર્તન સંસાર બાકી રહે, પણ સઘળા ને એટલે સંસાર ઘટી શકતા નથી. કહ્યું છે કે-સમ્યકત્વ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે અવશ્ય કંઈક ન્યૂન અધપુદગલ પરાવર્તન સંસાર શેષ રહે છે. સઘળા ને કઈ એટલે સંસાર શેષ હેતે નથી.' માટે પ્રવચનાથનું શ્રવણ સમ્યફ ઉત્પત્તિમાં હેતુ નથી. હવે ત્રીજો પક્ષ કહે છે આ બે હેતુથી કે અન્ય હેતુ સમ્યકૃત્વમાં કારણ છે એમ કહે છે તે પણ અસત્ય છે, કારણ કે તે હેતુઓ સંસારમાં અનતી વાર પ્રાપ્ત થયા છતા સમ્યકત્વ ઉત્પન્ન થયું નથી. કહ્યું છે કે અન્ય કે એ હેતું નથી કે જે હેતુને પૂર્વ પ્રાપ્ત ન કર્યો હોય. કારણ કે અનાદિ સંસારમાં ભ્રમણ કરતાં કયા હેતુ સાથે એગ થયા નથી? અર્થાત દરેક હેતુ સાથે ચાગ થયો છે. છતાં સમ્યફ ઉત્પન્ન થયું નથી, માટે એ કોઈ પણે અન્ય હેતું નથી કે જે સમ્યફળની ઉત્પત્તિમાં કારણ હેય. હવે અહેતુક-હેતુ સિવાયજ સમ્યકત્વ ઉત્પન્ન થાય છે એ પક્ષને સ્વીકાર કરવામાં આવે તે તે પણ અયુક્ત છે. કેમકે હેતુના અસ્વીકારમાં સવકાળે સવ સ્થળે અને સર્વ ને સમ્યકત્વની ઉત્પતિને પ્રસંગ આવે. કારણ કે જેની ઉત્તપત્તિમાં કોઈ કારણ નથી તે અમુક ક્ષેત્રમાં અમુક કાળમાં કે અમુક પુરુષને થાય એ નિયમજ હેતે નથી, પરંતુ ગમે તે કાળમાં ગમે તે ક્ષેત્રમાં કે ગમે તેવા આત્માને થાય એમ પ્રાપ્ત થાય છે. કારણ કે જે દેશ કાલાદિ નિમિત્ત રૂપે નથી તે નિયત થવા માટે એટલે કે અમુક દેશમાં કે અમુક કાળમાં જ થાય તેમ નિશ્ચિતરૂપે થવા માટે એગ્ય પણ નથી, કારણ કે જે તે દેશકાલાદિમાં નિયતરૂપે થાય તો તેજ દેશકાળાદિ હેતુરૂપે થવાને પ્રસંગ આવે. માટે અહેતુક પક્ષ ઘટી શકતું નથી. આ રીતે સ વની ઉત્પત્તિમાં હેતુરૂપે એક પણ પક્ષ ટકી શકતો નથી. ઉ–તમે જે સહેતુક-સમ્યફલની ઉત્પત્તિમાં કઈ હેતુ છે કે અહેતુક-સમ્યફવની ઉત્પત્તિમાં કઈ હેતુ નથી? એવા સુખ જે બે પક્ષ કહ્યા તેમાંથી અહેતુક પક્ષને તે અમે સ્વીકારતાજ નહિ હોવાથી અમને કાંઇ ક્ષતિ–ષ કરતા નથી. સહેતુક પક્ષને તે અમે સ્વીકાર કરીએ ૧ આ કથન પણ ત્રયપણું પામી અનતકાળ સુધી સંસારમાં રહેલ છવાની અપેક્ષાએ છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત, ૨૫ છીએજ સહેતુક પક્ષ સંબધે પણ સમ્યકત્વનો ક હેતુ છે? શું ભગવાન અરિહંતના બિંબની પૂજા દર્શનાદિ હેતુ છે, અથવા પ્રવચનાર્થ શ્રવણ હેતુ છે ઈત્યાદિ તમે જે કહ્યું તે પણ અભિપ્રાય નહિ સમજતા હેવાથી અયુક્ત છે. કારણ કે જિનેશ્વરના વચનના રહસ્યને સમજનાર માત્ર ભગવાન અહિતના બિંબની પૂજા દર્શનાદિકજ સમ્યકત્વનું નિમિત્ત છે” એમ કહેતા નથી, પરંતુ સમ્યકત્વની ઉત્પત્તિનું પારમાર્થિક કારણ તથાભવ્યત્વરૂપ અનાદિ વારિણામિક ભાવ કે જે જીવને સ્વભાવવિશેષ છે તે છે. અને બાકીના ભગવાન અરિહંતના બિંબની પૂજા દર્શનાદિ તે તે સહકારિકરણ છે. માટે અહિં કંઈ દોષ નથી. તે આ પ્રમાણેએવાજ પ્રકારને તે તે આત્માને તથાભવ્યવરૂપ અનાદિ પાણિમિક સ્વભાવવિશેષ છે કે જેવટે તે તે વિવક્ષિત ક્ષેત્રમાં તે તે વિવક્ષિત કાળમાં અને તે તે પ્રતિનિયત ભગવાન અરિ. હતના બિંબની પૂજા દર્શનાદિ સહકારીકારjદ્વારા સમ્યકત્વને લાભ થાય છે. કેટલાકને તથા પ્રકારના અરિહંતના બિબની પૂજા દશનાદિ નિમિત્ત વિના પણ સમ્યફના લાભ થાય છે. તથાભવ્યત્વ એ સાધ્યયાધિ સમાન છે. જેમ કોઈ એક સાથ્થવ્યાધિ પિતાની મેળે જ શાત થાય છે, અને કોઈ એક જ્યાં સુધી વૈદ્યના કહેવા પ્રમાણે ઉપચાર કરવામાં ન આવે ત્યાં સુધી શાંત થતું નથી, ઉપચાર કર્યા બાદ શાંત થાય છે, અથવા લાબા કાળે સ્વયમેવ દૂર થાય છે. તેમ આ તથાભવ્યત્વ પણ કઈક તે પિતાની મેળેજ પરિપકવ થાય છે. જેવડે અરિહંતના બિંબની પૂજા દર્શનાદિક બાહા નિમિત્તની અપેક્ષા સિવાયજ આત્માને સભ્યશ્રદર્શનની પ્રાપ્તિ થાય છે. અને કેઈક તે અરિહંતના બિબની પૂજા, દશ, વિશિષ્ટ તપેલામીવાળા સાધુઓનું દર્શન, અથવા પ્રભુના વચનના શ્રવણરૂપ નિમિત્તોની અપેક્ષાએ પરિપકવ થાય છે, અથવા ઘણે કાળે નિમિત્તવિનાજ પરિપક્વ થાય છે. આજ હેતુથી હરિ. ભદ્રસૂરિ મહારાજે ધર્મસાર પ્રકરણમાં કહ્યું છે કે- આ તથાભવ્યતવ સાધ્ય વ્યાધિ સમાન છે તેથી તથા પ્રકારના અરિહંતના બિકની પૂજા દર્શનાદિક તથાભવ્યત્વના પરિપાકમાં હતરૂપે થઈને સમ્યક્ત્વનું પણ કારણ થાય છે. ભગવાન અરિહંતના બિંબની પૂજા દર્શન અને પ્રવચનાર્થનું શ્રવણ તથાભવ્યત્વના પરિપાકમાં હેતુ થાય છે, અને તથાભવ્યત્વને પરિ. પાક થયા બાદ તેજ પૂજા દર્શનાદિ સમ્યફલનું પણ કારણ થાય છે. વળી પૂર્વપક્ષીએ “પૂજા દશનાદિ સામગ્રી છતાં પણ સમ્યકત્વ ઉત્પન્ન થતું નથી માટે તે સમ્યકત્વનું કારણ નથી એ જે કહ્યું છે તે પણ અગ્ય છે. કારણ કે જેને ભવ્યત્વને પરિપાક થયો છે તેને જ અરિહંતના બિબની પૂજા દર્શનાદિ સમ્યફવના હેતુરૂપે થાય છે, એમ શાસ્ત્રમાં રવીકારેલા છે. પરંતુ જ્યાં સુધી તથાભવ્યત્વને પરિપાક થયો હતો નથી ત્યાં સુધી તે દર્શનાદિ સભ્યફરવાના હેતુરૂપે સ્વીકાર્યા નથી. તથાભવ્યત્વને એવા જ પ્રકારને અનાદિ પરિણામિક સ્વભાવ છે કે જેવડું વિવિક્ષિત ક્ષેત્ર અને કાળને સદભાવ થાય ત્યારે ભગવાન અરિહંતના બિંબની પૂજ દર્શનાદિની અપેક્ષાએ તે તથાભવ્યત્વને પરિપાક થાય છે અને સમ્યકત્રની ઉત્પત્તિમાં હેતુ થાય છે. આ રીતે તથાભવ્યત્વને પરિપાક સભ્યફવની ઉત્પત્તિમાં મૂળ કારણ છે અને ૧ પ્રત્યેક ભવ્યનું છે તે વિશેષ પ્રકારનું જે ભવ્યત્વ તેને તથાભમૃત કહેવામાં આવે છે. ૨ સાથે રહી જે કાર્ય ઉત્પન કરે તે સહકારિ કારણ કહેવાય છે Page #60 -------------------------------------------------------------------------- ________________ પચસજા પૂજા દર્શનાદિ સહકારિ કારણ છે. તેથી અહિં કઈ દેષ નથી. એટલું જ કહેવું બસ છે. તે સમ્યકત્વ ત્રણ પ્રકારે છે, તે આ પ્રમાણે-૧ ક્ષાયિક, ૨ લાપશમિક, ૩ ઔપશમિક. તેમાં ત્રણ પ્રકારના દર્શન મેહનીયના સર્વથા ક્ષયથી જે ઉત્પન્ન થાય તે ક્ષાયિક, દર્શનમેહનીય ક્ષય અનતાનુબંધીના ક્ષય થયા વિના થતું નથી માટે તે અનંતાનુબંધીને ક્ષય પણ અહિ લેવાને છે. તથા ઉદયપ્રાપ્ત મિથ્યાત્વના ક્ષયથી અને ઉદય અપ્રાપ્તના ઉપશમથી એટલે કે સમ્યકૃત્વ સ્વરૂપપણની પ્રાપિતરૂપ રેકાયેલ ( મિથ્યાત્વ)ના ઉદયિત્વ સ્વરૂપથી થયેલ જે તત્વચિતે રક્ષાયાપશમિક સમૃત્વ. તથા ઉદયમાં આવેલા મિયાત્વના ક્ષયથી અને ઉદયમાં નહિ આવેલા મિથ્યાત્વના રદય અને પ્રદેશેાદય સ્વરૂપ અને પ્રકારના ઉદયના રોકવાથી થયેલ જે તત્વચિ તે ઔપથમિક સમ્યકત્વ, સમ્યકત્વના ગ્રહણથી તેના પ્રાતપક્ષભૂત મિથ્યાત્વ, સારવાદન અને મિશ્રનું પણ ગ્રહણ કર્યું છે, તેઓનું સ્વરૂપ ગુણસ્થાનકના સ્વરૂપના કથન પ્રસંગો વર્ણવશે આ પ્રમાણે સમ્યકત્વ માગણાનું સ્વરૂપ કહ્યું. તથા જે દ્વારા પૂર્વાપરને વિચાર કરી શકાય તે સંજ્ઞા-મનવાળા આત્માઓ સરી, અને તેના પ્રતિપક્ષ-મનવિનાના સઘળા એકેન્દ્રિયાદિ જ અસંસી સંસીના ગ્રહણથી ત—તિપક્ષ અમ શીનું પણ ગ્રહણ કર્યું છે. તથા એનાહાર, માહાર, અને કવલાહાર આ ત્રણમાંથી કેઈપણ જાતનો આહાર કરે તે આહારી, અને આ ત્રણમાંથી એક પણ જાતને આહાર ન કરે તે અણહારી કહેવાય છે. આહારીના ગ્રહણથી તત્પતિપક્ષ અણાહારી પણ ગ્રહણ કરાયા છે. આ પ્રમાણે ચૌદ માર્ગણાસ્થાનનું સ્વરૂપ કહ્યું. હવે તેમાં કઈ રથળે નિષેધદ્વારા, અને કોઈ સ્થળે વિધાન દ્વારા ગે કહેવા ઈચ્છતા નીચેની ગાથા કહે છે– इगिविगलथावरेसु न मणो दो भेय केवलदुर्गमि । इगिथावरे न वाया विगलेसु असञ्चमोसेव ॥९॥ एक [एकेन्द्रिय] विकलस्थावरेषु न मनः द्वौ मेदो केवलद्विके । एकस्थावरे न वचः विकलेष्वसत्याभूषेव ॥९॥ અર્થ– એકેન્દ્રિય વિકલેન્દ્રિય અને સ્થાવરમાં મને હેતે નથી. કેવળત્રિક માગણામાં મ ગના બે ભેદ હોતા નથી. એકેન્દ્રિય અને સ્થાવરમાં વચનગ હેતે નથી. અને વિકલેન્દ્રિયમાં અસત્ય અમૃષા વચનગજ હોય છે. ૧ ત્રણ પ્રકારના સભ્યફવનું વિશેષ સ્વરૂપ ઉપશમના કારણમાં આવશે ત્યાથી જોઈ લેવું. ૨ જે અનંતાનુબંધિ ચાર સતામાં ન હોય તે મિથ્યાત્વ અને મિશ્રમેહનીય એ એના અને જે અનંતાનુબધિ ચાર સત્તામાં હોય તે તે ચાર સહિત મિયાત્વ તથા મિશ્ર મેહનીય એમ છના પ્રદેશોદયથી તથા ઉપશમ સફવરૂપ વિશુદ્ધિવડે શુદ્ધ કરાયેલ મિથ્યાત્વ મોહનીયના દલિપ સફર મોહનયના રઘથી થયેલ જે તત્વચિ તે ક્ષાપમિક સફરવ કહેવાય છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૭. ટીકાનુવાદ સહિત. ટીકાનુડ-ઈન્દ્રિયદ્વારમાં એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય માર્ગણામાં, કાયદ્વારમાં પૃથ્વી, અપૂ, તેલ, વાયુ, અને વનસ્પતિ કાયમાર્ગણામાં અને ઉપલક્ષણથી અસણી તથા અનાહારક માર્ગણામાં પણ મ ગના ચાર ભેદમાંથી એકપણ ભેદ હૈ નથી. તથા જ્ઞાન અને દર્શન દ્વારમાંથી કેવળજ્ઞાન અને કેવળદર્શન માણામાં મનેગના અસત્ય અને સત્યાસત્ય એ બે ભેદ હતા નથી, પરંતુ સત્યમને ગ અને અસત્યામૃષા મ ગ એ બે ભેદ હોય છે. તથા ઈન્દ્રિયદ્વારમાં એકેન્દ્રિયમાર્ગણામાં, કાચઢારમાં પૃથિવીકાયાદિ પાંચે સ્થાવરમાર્ગણામાં, અને ઉપલક્ષણથી અણુહારિમાર્ગણામાં વચનગના ચારે ભેદે હેતા નથી. તથા વિકલેનિચામાં અને ઉપલક્ષણથી અસંજ્ઞિમાગણામાં અસત્યઅમૃષા વચનગ હોય છે, શોષ હોતા નથી. ૯ सच्चा असञ्चमोसा दो दोसुवि केवलेसु भासाओ। अंतरगइ केवलिएसु कम्मयन्नत्थ तं विवक्खाए ॥१०॥ सत्यासत्याऽमृषे द्वे द्वयोरपि केवलयोर्भाषे। अन्तरगतौ कैवलिके कार्मणमन्यत्र तत् विवक्षया ॥१०॥ અથ–કેવળકિકમાણામાં સત્ય અને અસત્યઅમૃષા એ બે ભાષા હોય છે. વિગ્રહગતિ અને કેવલિસમુદઘાતમાં કામણગ હોય છે, અન્યત્ર તે વિવક્ષાએ હોય છે. ટીકાનુ–કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે માગણમાં સત્ય અને અસત્યામૃષા એ એ વચનગ હોય છે, અને શેષ સરી આદિ માગણાસ્થાનમાં મગના ચારે ભેદ તથા વચનગના ચારે ભેદ હોય છે. તથા વિરહગતિમાં, ઉત્પત્તિના પ્રથમસમયે, અને કેવલીયમુદ્દઘાતમાં ત્રીજે એથે અને પાંચમે સમયે કાણકાગ હોય છે. અન્યાકાળે વિપક્ષાએ હોય છે. એટલે કે જો સત્તારૂપે વિવક્ષા કરવામાં આવે તે હેય છે, ગરૂપે વિવક્ષા કરવામાં આવે તે હેતું નથી. કારણ કે ઉપર કહ્યું તે સિવાયના કાળમાં મિશ્ર કે દારિકાઠિો હોય છે, પરંતુ કેવળ કામણુકાયાગ હેત નથી. ૧૦ मणनाणविभंगेसु मीसं उरलंपि नारयसुरेसु । केवलथावरविगले वेउव्विदुगं न संभवइ ॥११॥ मनोज्ञानविभङ्गयोः मिश्रमुरलमपि नारकसुरेषु । . केवलस्थारवविकले वैक्रियद्विकं न संभवति ॥११॥ અથ–મન:પર્યવજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનમાં ઔદારિકમિશગ સંભવ નથી. નારદી અને દેવામાં ઔદારિયોગ પણ હોતું નથી. કેવલકિક, સ્થાવર, અને વિકલેન્દ્રિયમાં ઉક્રિય. ત્રિક સંભવતું નથી. • ટીકાનુ-મના પર્યાવજ્ઞાન અને વિગશાનમાર્ગણામાં દારિકમિશ્ર કાયો તે નથી. - Page #62 -------------------------------------------------------------------------- ________________ રચ પચસ ગ્રહ w કારણ કે ઔદારિકમિશ્ર મનુષ્ય તિય ચાને અપર્યંતાવસ્થામાં હોય છે, ત્યાં તે ખને જ્ઞાના હાતા નથી. તેમાં મનઃ વજ્ઞાન દ્રવ્ય અને ભાવથી સયમી આત્માઓનેજ થાય છે તે તે પર્યોÖાજ હાય છે. અને વિલ ગજ્ઞાન મનુષ્ય તિય ચને અપર્યંખ્તાવસ્થામાં ઉત્પન્ન થતુ નથી. તથા નારી અને દેવામાં ઔદાકિમિશ્ર અને ઔકારિક એ અને ચેગા તેનુ ભવધારણીય શરીર વક્રિય હાવાથી હાતા નથી. ગાથાના બીજા પાઠમાં મૂકેલ અર્પિ શબ્દ અહુલ અથવાળા હોવાથી ચહ્યુશન અને અણુાહુરિમા લામાં ઔદારિકમિશ્ન વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્ર હાતા નથી, એમ સમજવું. તથા કેવળજ્ઞાન, કેવળન, ઉપલક્ષણુથી યથાજ્યાત ચારિત્ર, વાયુવતિ પૃથિવીકાયાદિ સ્થાવર અને બેઇન્દ્રિય, વૈઇન્દ્રિય તથા ચરિન્દ્રિય એ દશ માણામા વૈક્રિય અને વૈક્રિયમિશ્રયેાગેા હેાતા નથી. લબ્ધિને પ્રયાગ કરવામાં પ્રમાદ છે તેથી સાતમા ગુણસ્થાનથી આગળ કેઈપણું ગુણસ્થાનકે કાઈપશુ લબ્ધિ ફેરવતા નથી તેથીજ કેવળદ્ધિક અને યથાખ્યાત ચારિત્રમાગ ચામાં વેક્રિયનિક હાતુ નથી અને સ્થા વાદિમાં તા લબ્ધિજ હાની નથી તેથી વૈક્રિયધિક હેતુ નથી. વાયુકાયમાં વૈક્રિયદ્વિક હેય છે માટે વાયુનું વજન કર્યુ” છે. ૧૧ आहारदुगं जायइ चोहसपुव्विस्स इइ विसेसणओ । मणुयगइपंचेंदियमाइएस समईए जोएज्जा ॥१२॥ आहारकद्विकं जायते चतुर्द्दशपूर्विंग इति विशेषणतः । मनुष्यगति - पञ्चेन्द्रियादिकेषु स्वमत्या योजयेत् ॥ १२॥ આહારકદ્ધિક ચૌદપૂન્વિનેજ હાય છે. એ વિશેષણવર્ડ, મનુષ્યગતિ અને પચેક્રિયાદિ મા ામાં જ્યાં ચૌક પૂધર સ ંભવી શકે ત્યાં સ્વતિથી તેની ચાજના કરવી. ટીકાનુ—માહારક અને આહાર મિશ્રકાયયેાગ લબ્ધિસપન્ન ચૌઢપૂર્વધરમુનિનેજ હાય છે, ખીજા કાઈને હાતા નથી. એવું વિશેષણ હેવાથી મનુષ્યગતિ પ‘ચેન્દ્રિયજાતિ અત્યાદિ માગ ણાસ્થાનામાંથી કઈ કઈ માગણુામાં ઘટી શકે છે તેની ચેાજના પેાતાની બુદ્ધિથી કરી લેવી. એટલે કે જે જે માણાસ્થાનામાં ચૌઢપૂર્વના અભ્યાસને સાઁભવ હોય ત્યાં ત્યાં ચૈાગના નિર્ણય કરવા, આકીના સ્થાનામાં નહિ. જેમકે-ઉપરની એ ઉપરાંત ત્રસકાય, પુરુષ, નપુંસક એ બે વૈદ વિગેરે. આ પ્રમાણે કેટલીક માગણુાએમા અમુક ચેગા નથી હાતા એમ કહ્યું, અને કેટલીએક માણાએમાં અમુક અમુક ચોગાનુ` વિધાન કર્યું. પરંતુ કઈ માણાએ બધા મળી કેટલા ચેગા હોય એ મ“મતિવાળાએથી સમજી શકાય તેમ નહિ હાવાથી તેઓના બાધ માટે કઈ મા ણામાં કેટલા ચેગૈા હોય તે કહે છે-દેવગતિ અને નરકગતિમાં ઔદારિદ્દિક અને આહારકદ્ધિકવિના શેષ અગીમાર ચેગા હેાય છે. તેમા ચૌકપૂર્વના અધ્યયનનો અભાવ હોવાથી આહારરદ્ધિક અને ભવધારણીય વૈક્રિયશરીર હાવાથી ઔદ્યારિકદ્ધિક હાતા નથી. આ પ્રમાણે અન્યત્ર પણ હેતુઓની સ'કલના કરી લેવી. તિય ચ * Page #63 -------------------------------------------------------------------------- ________________ ર ટીકાનુવાદ સહિત, ગતિ, સ્ત્રીવેદ, મતિજ્ઞાન, ઉતઅજ્ઞાન, વિલ ગજ્ઞાન, અવિરતિ, સાસ્વાદન, અભવ્ય મિથ્યાનવ, પથમિકસમ્યકત્વ, એ દશ માગણમાં આહારકઢિકહીન શેષ તેર ગે હોય છે. અહિં પણ આહારકહિકના અભાવને વિચાર ઉપર કહ્યા પ્રમાણે જ સમજ. * પ્રશ્ન-તિચગતિથી મિથ્યાત્વ સુધીની નવ માગણામાં તે ચૌદપૂર્વના અધ્યયનને અભાવ હોવાથી આહારદ્ધિક ન હોય તે બરાબર છે પરંતુ ઔપશમિકસમ્યક્ત્વ કે જે થાથી અગીઆરમા સુધીમાં હેય છે ત્યાં કેમ ન હોય? ઉત્તર–અનાદિમિથ્યાત્વી કે જેઓ પહેલે ગુણઠાણે ત્રણ કરણ કરી ઉપશમસમ્યફવ પ્રાપ્ત કરે છે તેઓને તે ચૌદપૂર્વનો અભ્યાસજ હોતો નથી તેથી, અને ચારિત્રમેહનીયની ઉપશમના કરવા માટે શ્રમણપણામાં જેએ ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કરે છે તેઓ સમ્યકત્વ પ્રાપ્ત કર્યા બાદ તરતજ ચારિત્રમોહનીયની ઉપશમનાને પ્રયત્ન કરે છે તેથી કોઈપણ લબ્ધિ કદાચ હોય તે પણ ફાવતા નથી, માટે તેઓને આહારકટ્રિક હેતું નથી તથા મનુષ્યગતિ, પચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયાગ, પુરુષવેદ, નપુંસકવેદ, દૈવ, માન, માયા, લેભ, એ કષાયચતુષ્ટય, મતિ, કૃત, અવધિજ્ઞાન, અવધિદર્શન, અચક્ષુદર્શન, છ વેશ્યા, ક્ષાપશમિકસમ્યકત્વ, ક્ષાયિકસમ્યકત્વ, ભય, સંજ્ઞિ અને આહારક એ છવીસમાગંણમાં પર રોગો હોય છે. એકેન્દ્રિયમાણમાં મગ અને વચનોગના ચાર ચાર ભેદ, તથા આહારક અને આહારકમિશ સિવાયના ઔદારકિ દારિકમિશ્ર, કામણ, વૈક્રિય અને ક્રિયમિશ્ર એ પાંચ ચશે હોય છે. તેમાં પૃથ્વી, અપ, તેલ, અને વનસ્પતિકાયમાગણામાં વક્રિયદ્રિકસિવાય ત્રણ ૧ અગીઆરમી ગાથામાં વિર્ભાગજ્ઞાને ઔદારિકમિશને નિષેધ કર્યો છે ત્યારે બારમી ગાથાની રીકામાં તેર વેગમાં દારિકમિશ ગ ગ્રહણ કર્યો છે. ચતુર્થ કર્મગ્રંથની રકમની ગાથામાં પણ વિભાગે તેર પેગ લીધા છે. તેનું કારણ એમ જણાય છે કે અપનાવસ્થામાં વિલંગડાન ઉત્પન્ન ન થાય માટે ૧૧મી ગાથામાં વિલંગાને દારિકમિશગને નિષેધ કર્યો છે, અને દેવગતિમાંથી લકને આવે તે મનુષ્યગતિમાં સંભવી શકે માટે ૧૨મી ગાથાની ટીકા વિગેરેમાં ઔદારિકમિશ્ર વેગ ગ્રહણ કર્યો છે. ૨ ઉપશમસમ્યક ઔદારિકમિશ્ર વૈકિયમિત્ર અને કાર્પણ યોગ કેમ છે તેને વિચાર આજ કારની પચીસમી ગાથામાં અને તેનાજ ટીનમાં કર્યો છે ત્યાથી જોઈ લેવું. ૩ સઘળા પગે છ ગુણઠાણાં સુધીમાં ઘટી શકે છે અને ઉપરોક્ત બધા ભાવે ક્યા અને તે કરતા પણ ઉપરના ગુણઠાણે હોય છે તેથી ઉપર સઘળી માર્ગશુઓમાં પંદરે પેગે સંભવે છે, કદાચ એમ શંકા થાય કે ક્ષાયિક ક્ષાપથમિક સમ્યફવમાગણએ દારિકમિશ્ર અને કામણગ શી રીતે ઘટી શકે? તેના ઉત્તરમાં સમજવું કે નવું સમફત્વ કે કેને અપર્યાપ્તાવસ્થામાં ઉત્પન્ન થાય નહિ. પરત પુત્ર ભવન' કરણ અર્પતાવસ્થામાં હોઈ શકે છે. સાપશમિક સભ્યકત સાથે નરક સિવાય ત્રણ ગતિમા અને ક્ષાવિક સાથે અસખ્યાત વર્ષના આયુવાળા મનુષ્ય તિચ ત્રણ નરક અને વૈમાનિક દેવ એમ ચાર ગતિમાં જઈ શકે છે. તેથી તે માગણામાં અપર્યાપ્નાવસ્થાભાવિ રશ્મિમિત્ર, કિમિશ, અને કામણગે ઘટી રાખે છે. તથા આહારિમાગણામાં કામણ કાયથેગ ઉત્પત્તિના પ્રથમ સમયે ઘટે છે કેમકે તે વખતે આહાર હોય છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પંચમહ રોગ હોય છે. વિકસેન્દ્રિયમાં ઉપરોક્ત ત્રણ ભેગમાં અસત્યઅમૃષાવચનગ જોડતાં ચાર ચાગ હોય છે. વાયુકાય માર્ગણામાં ઔદારિકશ્ચિક, વૈક્રિયદ્ધિક અને કાશ્મણ એ પાંચ ચોગ હોય છે. કારણકે બાદરપર્યાપ્ત વાયુકાયમાંના કેટલાકને ક્રિયલધિ હોય છે. મનેગ, વચનયોગ, મન ૫ર્યવજ્ઞાન, સામાયિક અને છેદેપસ્થાપનીય ચારિત્ર, એ પાંચ માગણામાં દારિકમિશ્ર અને કાર્પણવિના તેર ગો હોય છે. કારણ કે કામણગ વિગ્રહગતિમાં તથા ઉત્પત્તિના પ્રથમ સમયે અને દારિકમિશ્ર અપથપ્તાવસ્થામાં હોય છે, તે વખતે મને ગાદિને અભાવ છે, માટે તે બે હેતા નથી. ચક્ષુદર્શનમાગણાએ કાર્માણ ઔદારિકમિશ્ર વૈકિયમિશ્ર અને આહારકમિશ્ર સિવાયના અગીઆર ગે હોય છે. પરિહારવિશુદ્ધિક અને સૂકમસં૫રાયચારિત્ર એ બે માર્ગમાં માગ અને વચનગના ચાર ચાર ભેદ તથા ઔદાકિકાગ એ નવ રોગ હોય છે. ચારિત્ર પર્યાપ્તાવસ્થામાં જ હોય છે તેથી તથા કેઈ લબ્ધિ હોય તે પણ તેને પ્રયોગ આ ચારિત્રવાળા કરતા નહિ હોવાથી અન્યએગો હેતા નથી ઉપરોક્ત નવમાં વિક્રિયકાયશ મેળવીએ એટલે સમ્યગૃમિથ્યાષ્ટિમાર્ગણાએ દશ વેગ હોય છે. મિથસમ્યકત્વ પર્યાપ્તાવસ્થામાં જ હોય છે તેથી પર્યાપ્તાવસ્થાભાવિ પેગો જ આ માર્ગણાએ હોય છે. ઉપરોક્ત નવ રોગમાં વક્રિયદ્રિક મેળવતાં અગિઆર ચોગ દેશવિરતિમાગણાએ હોય છે. અહિં વૈક્રિયલબ્ધિને પણ સંભવ છે, તેથી તે એને લીધા છે. યથાખ્યાત ચારિત્રમાર્ગણાએ ઉપરોક્ત નવમાં ઔદકિમિશ્ર અને કામ કાયાગ મેળવતા અગીઆર ગો હેય છે. કારણ કે કેવળિ સમુદઘાતમાં ઔદ્યારિકમિશ અને કામણુકાયયોગ એ બે ગે હોય છે. ૧ કેવળજ્ઞાન અને કેવળદર્શન માગણએ સત્ય મને ચોગ અને અસત્યઅમલા મ ગ, સત્ય વચનગ અને અસત્યઅમૃષા વચન ગ, ઔદારિક, ઔદ્યારિકમિશ, અને કાર્પણ કાગ એમ સાત ગે હોય છે, અસં– ત્તિમાર્ગણાએ ઔદારિકશ્ચિક, વેકિયઢિક, કાર્મણ અને અસત્યઅમૃષા વચનગ એ છ ચોગ હોય છે અને અણહાર માગણાએ એક કામણ કાયગજ હોય છે. આ પ્રમાણે બાસઠ માર્ગમાં ચે કહ્યા. ૧૨ આ પ્રમાણે માગણમાં યોગે કહીને હવે ઉપયોગે વટાવે છે – मणुयगईए बारस मणकेवलवज्जिया नवन्नासु । इगिथावरेसु तिन्नि उ चड विकले बार तससकले ॥१३॥ ૧ આ માગણામાં એથે કર્મચંગા ૨૮માં કારણ અને ઔદારિકમિશ વિના તેર ગે કહ્યા છે, વૈક્તિ અને આહારરિકમિશ્રને નિષેધ કર્યો નથી. કારણ કે લધિઓ ફેરવનાર મનુષ્ય પણ તેજ હોય છે. અહિં આહારકમિત્ર અને વૈક્રિપમિત્રને પણ નિષેધ કર્યો છે. કારણ કે એ મિત્ર વેગ હોય ત્યાં સુધી તે શરીરમાં ચક્ષુદર્શન હોતું નથી. વિવાક્ષાભેદ છે. - ૨ કેવળજ્ઞાન તેરમે ગુણઠાણે હોય છે, ત્યાં કેવળિભગવાનને ભોગ અન્ય ક્ષેત્રમાં રહેલા અવધિ કે મનપયવજ્ઞાનીઓ મનદ્વારા પ્રશ્ન પૂછે તેને ઉત્તર મનદ્વારા આપે ત્યારે હોય છે. વચનગ ઉપદેશ આપે ત્યારે હોય છે. ઔદારિકાયોગ વિહારાદિ કાળે હૈય છે. ઔદારિકમિશ્ર અને કામણ કાયયોગ કેવળિસમુહવાતમાં હોય છે.. Page #65 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત. मनुजगतौ द्वादश मनोज्ञानकेवलवर्जिता नवान्यासु । एकेन्द्रियस्थावरेषु त्रीणि तु चत्वारो विकले द्वादश त्रससकले ||१३|| અથ—મનુષ્યગતિમાં ખાર, મન વજ્ઞાન અને કેવલનિક વ શેષ અન્યગતિમાં, એકેન્દ્રિય અને સ્થાવરમાં ત્રણ, વિકલેન્દ્રિયમાં ચાર, તથા ત્રસ અને પંચેન્દ્રિયમાં ખારે ઉપયેાગે! હાય છે. ૧ ટીકાનુ——મનુષ્યગતિમાં ખાર ઉપચાગા ઘટે છે. નરકગતિ, તિય ચગતિ, અને દેવગતિમાં મનઃ વજ્ઞાન, કેવળજ્ઞાન અને કેવળર્દેશન વિના નવ ઉપયેગા હૈાય છે. એકેન્દ્રિયમાળા, ઉપલક્ષણથી એઈન્દ્રિય અને તૈઇન્દ્રિયમાણા, તથા પૃથ્વી અપ્ તે વાયુ અને વનસ્પતિ એ પાંચ સ્થાવકાય મા એ આઠ માગણુામાં મતિઅજ્ઞાન શ્રુતઅજ્ઞાન અને અચક્ષુદશન એ ત્રણ ઉપયેગા હૈાય છે. ગાથામાં મૂકે તુ' શબ્દ અધિક અથ ના સૂચક હોવાથી દેવિતમાળામાં મતિ, શ્રુત, અવધિજ્ઞાન, ચક્ષુ, અચક્ષુ, અને અવધિ— દર્શન, એ છ ઉપયેગા હૈાય છે. તથા અજ્ઞાનવર્ડ મિશ્ર ઉપરક્ત ત્રણ જ્ઞાન અને ત્રણુ નન મિશ્રસમ્યક્ત્વમાં શાએ હાય છે. અસથતમાગણુામાં આદિના ત્ર જ્ઞાન અને ત્રણુ અજ્ઞાન અને ત્રણ દન એ નવ ઉપયેગ હોય છે. વિકલેન્દ્રિયમાં ચઉરિન્દ્રિયમાગણુાએ મતિ શ્રુત અજ્ઞાન અને ચક્ષુ અચક્ષુદન એ ચાર ઉપયાગા ાય છે. ઉપલક્ષણથી અસજ્ઞિમા ગણામાં પશુ એજ ચાર ઉપયેગા હાય છે. તથા ત્રસકાય અને પંચેન્દ્રિયમાગણામાં ખારે ઉપયેગા સ’ભવે છે. ૧૩ जोए वेए सन्नी आहारगभव्वसुक्कलेसासु । बारस संजमसम्मे नव दस लेसाकसापसु ॥ १४ ॥ योगे वेदे संज्ञिनि आहारकभव्यशुक्ललेश्यासु । द्वादश संयमसम्यक्त्वे नव दश लेश्याकषायेषु ||१४|| અથ—ચાગ, વેદ, સજ્ઞિ, મહારક, ભવ્ય, અને શુકલ લેશ્યામાગામાં ખારે ઉપ– ચૈાગા હોય છે. સયમ અને સમ્યક્ત્વમાગણુામાં નવ અને વૈશ્યા તથા કષાયમાગણુામાં દશ ઉપયેગા હાય છે. ટીકાનુ—મનેયાંગ વચનયોગ અને કાયયેાગ એ ચેાગમાગણુા, પુરુષ સ્ત્રી અને નપુ સકવેક એ વેદમાગણુા, સન્નિમાણા, આહારક, ભવ્ય, અને શુકલલેશ્યામાળા, એ દશ માળામાં ભારે ઉપયેગા હોય છે. અહિં વેઢમાં કેવળજ્ઞાન અને કેવદર્શન એ એ ઉપ– ચૈગા કહ્યા છે તે દ્રવ્યવેદની અપેક્ષાએ સમજવા, કારણુ કે અભિલાષારૂપ ભાવવેદ તે નવમા શુશુઠાણા સુધીજ હોય છે. તથા યથાપ્યાતચારિત્ર અને ક્ષાયિકસમ્યફમા ામાં અજ્ઞાનત્રિક વિના નવ ઉપયેગા હોય છે. તથા કૃષ્ણ નીલ કાપાત તેજો અને પદ્મ એ પાંચ ગ્લેશ્યામાગણુા, ક્રોધ માન માથા અને લેભ રૂપ ચાર કષાયમા થા એ નવ માગણુામાં Page #66 -------------------------------------------------------------------------- ________________ હર પંચસરગ્રહ, કેવળત્રિક હીન દશ ઉપગે હોય છે. કૃષ્ણાદિલેશ્યાઓ તથા ક્રોધાદિ છતાં કેવળત્રિક થતું નથી માટે તે ઉપગ હોતા નથી. ૧૪ હણ અહિં જે ઉપયોગ સાથે હતા નથી અને જેએ સાથે હોય છે તે બતાવતા આ ગાથા કહે છે सम्मत्तकारणेहि मिच्छनिमित्ता न होति उवओगा। केवलदुगेण सेसा संतेव अचक्खुचक्खुसु ॥१५॥ सम्यक्त्वकारणैमिथ्यात्वनिमिता न भवन्त्युपयोगाः । केवलद्विकेन शेषाः सन्त्येवाचक्षुश्चक्षुाम् ॥१५॥ અર્થ સમ્યકત્વનિમિત્તક ઉપચારો સાથે મિથ્યાત્વનિમિત્તક ઉપગે લેતા નથી. કેવલહિક સાથે અન્ય કોઈ ઉપગે લેતા નથી. તથા અચક્ષુદર્શન અને ચક્ષુદર્શન સાથે મિથ્યાત્વનિમિત્તક અને સમ્યફનિમિત્તક એમ બંને પ્રકારના ઉપગ હોય છે. , ટીકાનુ સમ્યક્ત્વ જેનું કારણ છે એવા મતિજ્ઞાનાદિ ઉપગે સાથે મિથ્યાત્વ જેનું નિમિત્ત છે એવા મતિ જ્ઞાનાદિ ઉપગે લેતા નથી. કારણ કે પરસપર વિરુદ્ધ છે. તથા કેવલજ્ઞાન અને કેવળદર્શન સાથે છાવસ્થિક મતિજ્ઞાનાદિ કોઈ પણ ઉપયોગ હતા નથી, કારણ કે દેટાજ્ઞાન તથા દેશદશીને વિરદ થવાથીજ પૂર્ણ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે-છાસ્થિતજ્ઞાને જયારે નષ્ટ થાય ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. પ્રશ્ન-મતિજ્ઞાનાદિ જ્ઞાન અને ચક્ષુદાદિ દશને પિતાપિતાના આવરણોને યથાચેચ રીતે ક્ષપશમ થવાથી ઉત્પન્ન થાય છે, તે જ્યારે સંપૂર્ણપણે પિતા-પિતાના આવરણને ક્ષય થાય ત્યારે ચારિત્ર પરિણામની જેમ તેઓ પૂર્ણરૂપે થવો જોઈએ. તે પછી કેવળજ્ઞાન, કેવળદર્શન થાય ત્યારે મતિજ્ઞાનાદિને અભાવ કેમ થાય ? જેમ ચાસ્ત્રિાવરણીયને પશમ થવાથી સામાયિકાદિ ચારિત્રે ઉત્પન્ન થાય છે, અને જ્યારે ચારિત્રાવરણીય કમને સર્વથા ક્ષય થાય છે ત્યારે થથાપ્યાત ચારિત્ર ઉત્પન્ન થાય છે, પરંતુ તેની ઉત્પત્તિમાં સામાયિકાદિ ચાસ્ત્રિને નાશ થતું નથી, તેમ કેવળજ્ઞાનની ઉત્પત્તિમાં મતિજ્ઞાનાદિને નાશ ન થવું જોઈએ. કહ્યું છે કે આવાણેને દેશથી નાશ થવાથી જે મતિ કૃતાદિ જ્ઞાને હોય છે, તે આવરણને સર્વથા નાશ થવાથી જીવને કેમ હોતા નથી? ઉત્તર–જેમ સૂર્યની આડે ગાઢ વાદળાંને સમૂહ આવ્યો હોય છતાં દિવસ-રાત્રિને સ્પણ વિભાગ માલૂમ પડે તેટલે પ્રકાશ ઉઘાડે રહે છે. વળી તે પ્રકાશની આ સાડીની પડી હોય તેના કાણામાંથી કાણાને અનુસરીને આવેલ પ્રકાશ તે ઝુપડીમાં રહેલી ઘટ પટાદિ વસ્તુને જણાવે છે, તે સાદડીની ઝુપડીમાં આવેલ પ્રકાશ તે ઝુપડીને સ્વતન્ન નથી પરંતુ બહારથી આવેલે સૂથને છે, હવે તે ઝુંપડીને નાશ થાય, અને વાદળાં દૂર ખસી Page #67 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત ૩૩ જાય ત્યારે પૂર્ણ સૂર્ય પ્રકાશ ઉઘાડે થાય છે, તેમ ગાઢ કેવળજ્ઞાનાવરણીયથી કેવળજ્ઞાન દબાવા છતાં પણ જડ અને ચિતન્યને સ્પષ્ટ વિભાગ માલૂમ પડે તે જ્ઞાનને પ્રકાશ ખુલે રહે છે. તે પ્રકાશને મતિજ્ઞાનાવરણાદિ આવરણે દબાવે છે તેના ક્ષપશમરૂપ વિવરકાણામાંથી નીકળેલ પ્રકાશ છવાદિ પદાર્થોને યથાગ્ય રીતે જણાવે છે, અને ક્ષયે પશમને અનુરૂપ મતિજ્ઞાન આદિ નામ ધારણ કરે છે. અહિં સાદડીની ઝુંપડીમાંથી આવેલા પ્રકાશની જેમ મતિજ્ઞાનાવરણાદિના ક્ષપશમરૂપ વિવરમાંથી જે પ્રકાશ આવ્યો તે પ્રકાશ કેવળજ્ઞાનનેજ છે. હવે તે મતિજ્ઞાનાવરણાદિ આવરણે અને કેવળજ્ઞાનાવરણને સર્વથા નાશ થાય ત્યારે પૂર્ણ સૂર્યના પ્રકાશની જેમ પૂર્ણ કેવળજ્ઞાનને જ પ્રકાશ ઉઘાડો થાય છે, મતિજ્ઞાનદિ સંતિ કેવળજ્ઞાનને પ્રકાશ હેતું નથી, પરંતુ સંપૂર્ણપણે દરેક વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણો અત્યંત કૂટ પૂર્ણ પ્રકાશ હોય છે. કારણ કે શાપશમને અનુરૂપ જે પ્રકાશનું વિજ્ઞાન આદિ નામ આપતા હતા તે કેવળજ્ઞાનને જ પ્રકાશ હરે. કેવળજ્ઞાનાવરણીય કમને ઉદય અને મતિજ્ઞાનાવરણાદિને શોપશમ હતું ત્યારે જે અપૂર્ણ પ્રકાશ હતો તે આવરણના સર્વથા દૂર થવાથી થયેલા પૂર્ણ પ્રકાશમાં મળી ગયો, એટલે મતિજ્ઞાનાદિ નામે પણ નષ્ટ થયા, તેથીજ મતિજ્ઞાનાદિ ચાર ઝાને નષ્ટ થાય ત્યારે કેવળજ્ઞાન થાય એ કથન કર્યું છે. કહ્યું છે કે- પડીના છિદ્ર દ્વારા આવેલા મેઘની અંતરે રહેલા સૂર્યના કિરણે પડી અને મેઘના અભાવમાં હેતા નથી, તેમ આ ચાર જ્ઞાન પણ હતા નથી, અન્ય આચાર્યો આ વિષયમાં આ પ્રમાણે કહે છે-સાગિ કેવળિઆદિ ગુણસ્થાને પણ મતિજ્ઞાનાદિ જ્ઞાન હોય છે. પરંતુ નિષ્ફળ હોવાથી તેની વિરક્ષા કરતા નથી. જેમ સૂર્યોદય થાય ત્યારે ગ્રહ નક્ષત્રાદિ સઘળા હોય છે છતાં નિષ્ફળ હોવાથી તેની વિવક્ષા કરતા નથી. કહ્યું છે કે-જેમ સૂર્યોદય કાળે નક્ષત્રાદિ હોય છે છતાં નિષ્ફળ હોવાથી વિરક્ષા કરતા નથી તેમ જિનેશ્વરને આમિનિબેધિક જ્ઞાનાદિ જ્ઞાને હોય છે છતાં નિષ્ફળ હોવાથી "વિવેક્ષા કરતા નથી. તથા અચક્ષુર્દશન ચક્ષુદર્શન અને બહુવચનના નિર્દેશ વહે અધિદર્શન સાથે કમ્યવનિમિત્તક અને મિથ્યાત્વનિમિત્તક અને પ્રકારના ઉપગ હોય છે. કારણ કે એ ત્રણે દર્શને પહેલા ગુણસ્થાનકથી બારમાં ગુણરથાનક પર્વત હોય છે, તેથી મતિ શ્રત અવધિ અને મન પર્વવજ્ઞાન, સામાયિક છેદપસ્થાપનીય પરિહારવશદ્ધિક અને સુમસ પાયચારિત્ર, ક્ષાચાયમિક અને પથમિકસમ્યકતવ એ દશ માગણામા કેવળકિક અને અજ્ઞાનત્રિહીન શેષ સાત ઉપગે હોય છે, તથા અજ્ઞાનત્રિક, અભવ્ય, સાસ્વાદન અને મિથ્યાત્વ એ છ માર્ગણામાં કેવળશ્ચિક અને મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાનહીન ત્રણ ૧ અહિં વિવફા નહિ કરવાનું કારણ પૂર્ણ જ્ઞાન જયારે હેય ત્યારે અપૂણાને નકામા છે તે છે. આ આચાર્ય મહારાજ દરેક જ્ઞાન અને તેના આવરણો જુદા જુદા માને તોજ જ્ઞાનાવરણને સર્વથા નાશ થવાથી મતિજ્ઞાનાદિ શાને છે એમ કહી શકે-જ્ઞાનને સદભાવ બતાવી શકે. પૂર્વની જેમ મતિજ્ઞાનાદિ કારણ કેવળજ્ઞાનાવરણીય માને અને કેવળજ્ઞાનને પ્રકાશ માને તે ન કહી શકે. કારણ કે જે મતિજ્ઞાનાદિનું કારણ કેવળજ્ઞાનાવરણુય માને છે તે કારણુના નષ્ટ થવાથી ખુલ્લા થયેલા પ્રકાશમાં પેલે પ્રકાશ સમાઈ જાય એટલે મતિજ્ઞાનાદિ જ્ઞાન સંભવિ શજિ નહિ. તેથી અન્ય આચાર્ય મહારાજના મતે પાંચે ને અને તેને આવરણ ભિન્ન ભિન્ન છે એમ સમજવું. • • Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પંચસગ્રહ-પ્રથમદ્વાર અજ્ઞાન અને આદિના ત્રણ દર્શન એ છ ઉપગે હોય છે, કેવળજ્ઞાન અને કેવળદર્શનમાગણમાં એજ બે ઉપગ હોય છે, ચક્ષુ અચકું અને અવધિદર્શન એ ત્રણ માર્ગણામાં કેવળદ્ધિકહીન શેષ દશ ઉપયોગો હોય છે, અને અહારિમાગણામાં મન પર્વવજ્ઞાન અને ચક્ષુદર્શન સિવાયના દશ ઉપગ હોય છે. અણહારિપણું વિગ્રહગતિમાં તથા કેવળિસમુદઘાતમાં ત્રીજે ચેાથે અને પાચમે સમયે હોય છે. તેમાં વિગ્રહગતિમાં ત્રણ અજ્ઞાન આદિના ત્રણ જ્ઞાન અચક્ષુદર્શન અને અવધિદર્શન એ આઠ ઉપગે સંભવે છે, કેવળિસમુદઘાતમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન ઘટે છે. આ પ્રમાણે માણામાં ઉપગે કહ્યા. આ પ્રમાણે માર્ગણામાં વેગ અને ઉપગેને વિચાર કર્યો, હવે ગુણસ્થાનમાં વિચાર કરવું જોઈએ. તેમાં પણ પહેલા ગુણસ્થાનકનું સ્વરૂપ કહી તેની અંદર પેગ ઉપગની ઘટના કરવી જોઈએ. તેથી ગુણસ્થાનકનું સવિસ્તાર સવરૂપ કહે છે. તેમાં ગુણસ્થાનકે આ પ્રમાણે છે-૧ મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક, ૨ સાસ્વાદન સમ્યગૃષ્ટિ ગુણસ્થાનક, ૩ સમ્યમિશ્યાદષ્ટિ ગુણસ્થાનક, ૪ અવિરતિસમ્યગણ ગુણસ્થાનક, ૫ દેશવિરતિ ગુણસ્થાનક, ૬ પ્રમત્તસંયત ગુણસ્થાનક, ૭ અબમત્તસંવત ગુણસ્થાનક, ૮ અપૂર્વકરણ ગુણસ્થાનક, ૯ અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક. ૧૦ સૂક્ષમાંપરાય ગુણસ્થાનક, ૧૧ ઉપશાંતકષાય વીતરાગ છવાસ્થ ગુણસ્થાનક, ૧૨ ક્ષીણકષાય વીતરાગછવાસ્થ ગુણસ્થાનક, ૧૩ સાગકેવલિ ગુણસ્થાનક અને ૧૪ અગી કેવલિ ગુણસ્થાનક તેમાં ગુણસ્થાનને સામાન્ય અર્થ આ પ્રમાણે છે-જ્ઞાન દર્શન અને ચારિત્ર એ આત્માના સ્વાભાવિક ગુણે છે. તે ગુણે આવારક કર્મોથી દબાયેલા છે. તે કર્મોના વત્તા કે ઓછા અંશે દૂર થવાથી પ્રગટ થયેલા જ્ઞાનાદિગુણેના સ્થાન-ભેદ-સ્વરૂપ વિશેષને ગુણસ્થાન કહે છે. પહેલે ગુણઠાણે આવા કર્મો વધારે પ્રમાણમાં લેવાથી અશુદ્ધિ વિશેષ હોય છે, ત્યારે જ્ઞાનાદિ ગુણે અહ૫પ્રમાણમાં પ્રગટ થયેલા હોય છે, અને ઉપર ઉપરના ગુણસ્થાનકે પૂર્વ પૂર્વ ગુણસ્થાનકની અપેક્ષાએ શુદ્ધિ વધારે વધારે હોવાથી જ્ઞાનાદિ ગુણે વધારે પ્રમાણમાં પ્રગટ થયેલા હોય છે. આ પ્રમાણે પ્રગટ થયેલા ગુણના સવરૂપની વિશેષતાને ગુણસ્થાન કહેવામાં આવે છે. જો કે આ પ્રમાણે જ્ઞાનાદિ ગુણેના સ્વરૂપની વિશેષતા અસખ્ય પ્રકારની હોય છે તેથી ગુણસ્થાને પણ અસંખ્ય થાય છે, છતાં તે વિશેષતાઓ સામાન્ય મનુષ્યના ખ્યાલમાં ન આવે તેથી ખાસ વિશેષતા બતાવવા અસંખ્ય અસંખ્ય જ્ઞાનાદિ ગુણેના કવરૂપ વિશેષને એક એકમાં સમાવી સ્થલદષ્ટિથી ચૌદ ગુણસથાનકજ કહેવામાં આવ્યા છે, આ પ્રમાણે ગુણસ્થાનકને સામાન્ય અર્થ કહી હવે પ્રત્યેક ગુણસ્થાનકનું સ્વરૂપ કહે છે. • ૧ મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક-જીવ અને અજીવ આદિ તની મિથ્યા-વિપરીત છે દષ્ટિશ્રદ્ધા જેને તે આત્મા મિાદષ્ટિ કહેવાય છે કે પુરૂષ ધારે ખાધ હોય તેને જેમ ધળામાં પીળાની પ્રતીતિ થાય છે, તેમ મિથ્યાત્વમેહનીયના ઉદયથી આત્માને જીવ અને અજવના સ્વરૂપની યથાર્થ પ્રતીતિ થતી નથી તે આત્મા મિથ્યાણિ કહેવાય છે. તેના જ્ઞાનાદિગુણેના સ્વરૂપ, વિશેષને મિથ્યાષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. અહિ ઉપરના ગુણસ્થા Page #69 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત. w નની અપેક્ષાએ અશુદ્ધિ વધારે હાવાથી અને શુદ્ધિ મ૯૫ હેાવાથી ગુણા અલ્પ પ્રમાણમાં ઉઘાડા થયેલા હાય છે. ૩૫ પ્રશ્ન—જે આત્મા મિથ્યાર્દષ્ટિ છે, તે તેને ગુરુસ્થાનકના સ ́ભવ કેમ હોઇ શકે ? કારણ કે ચુણા તે। જ્ઞાન દર્શીન અને ચારિત્રરૂપ છે, તે ગુણે! જ્યારે વિપરીત પ્રતીતિ-શ્રદ્ધા હાય ત્યારે પ્રેમ હોય ? તાત્પય એ કે જ્ઞાનાદિ ગુણા જ્યારે મિથ્યાત્વમેાહના ઉદયથી દુષિત થયેલા હેાય ત્યારે તે દૂષિત ગુણ્ણાને ગુરુસ્થાન ક્રમ કહેવાય? ઉત્તર—જો કે તવાથી શ્રદ્ધારૂપ આત્માના ગુણને સર્વથા દુમાવનાર પ્રખળ મિથ્યાત્વમેાહનીયના વિપાકાયવડે જીવ અને અજીવ આદિ વસ્તુની પ્રતીતિરૂપ તાત્ત્વિક શ્રદ્ધા પ્રાણિઓને વિપરીત હાય છે, તે પણ દરેક પ્રાણિઓમા આ મનુષ્ય છે, આ પશુ છે, અત્યાદિ વિષયની પણ ક્રાંઈક પ્રતીતિ હોય છે. છેવટે નિગેાપ્ત અવસ્થામાં પણ તદ્દા પ્રકારની આ ઉષ્ણ છે, આ શીત છે, એ પ્રકારની સ્પર્શનેન્દ્રિયના વિષયની પ્રતિપત્તિ-જ્ઞાન અવિપરીત ડાય છે. જેમ અતિ ગાઢ વાદળાએથી ચન્દ્ર અને સૂર્યની પ્રભા માયા છતા પણ પૂછ્યું - પણે તેની પ્રભાના નાશ થતા નથી પરંતુ કઈક અશ ઉઘાડે રહે છે, જો તે અશ ઉઘાડે ન રહે તે દરેક પ્રાણિઓમા પ્રસિદ્ધ દિવસ રાત્રિના ભેદ દૂર થાય કહ્યું છે. કેગાઢ વાદ ળાએ છતાં પણ ચન્દ્ર અને સૂર્યની પ્રભા ઉઘાડી હાય છે.' તેમ અહિં પણુ પ્રમળ મિથ્યાત્વમેાહના ઉદયથી સમ્ભશ્ર્વરૂપ આત્માનું સ્વરૂપ દુખાવા છતાં પણ તેના અંશ ઉઘાડા રહે છે, કે જે વડે મનુષ્ય અને પશુ આદિ તાત્ત્વિક વિષયની વિપરીત પ્રતીતિ દરેક આત્મા આને થાય છે. માત્ર તાત્ત્વિક વિષયની યથાથ શ્રદ્ધા હાતી નથી. તે અંશ ગુણુની અપેક્ષાએ મિથ્યાર્દષ્ટિને પણ ગુણુસ્થાનકના સભવ છે. 4 પ્રશ્ન—અંશ ગુણની અપેક્ષાએ મિથ્યાષ્ટિને જ્યારે તમે ગુરુસ્થાનક માના છે, ત્યારે તેને મિથ્યાષ્ટિ કેમ કહેા છે ? કારણ કે મનુષ્ય પશુ આદિ વિષયની પ્રતિપત્તિશ્રદ્ધાની અપેક્ષાએ અને છેવટે નિગેદ અવસ્થામાં પશુ તથા પ્રકારની સ્પર્શની અવ્યક્ત પ્રતીતિની અપેક્ષાએ દરેક આત્માઓમાં સમ્યગ્દષ્ટિ પશુ ઘટી શકે છે. તાત્પર્ય એ કે અંશ ગુણુની અપેક્ષાએ દરેક આત્માઓને સમ્યક્ત્વી કહેવા જોઇએ, મિથ્યાષ્ટિ નહિ, તે મિથ્યાષ્ટિ ક્રમ કહ્યા ? ઉત્તર-ઉપરાક્ત તમારા દોષ ઘટી શકતા નથી. કારણ કે ભગવાન અરિહંતે કહેલ સપૂર્ણ પ્રવચનના અને માનવા છતાં પણ તેની અંદરના એક પણ અક્ષર ન માને તે તે સર્વજ્ઞ પ્રભુ પર વિશ્વાસ ન હોવાને લીધે મિાદેષ્ટિજ કહેવાય છે કહ્યું છે કે-સૂત્રમાં કહેલ એક પણ અક્ષરની અશ્રદ્ધાથી આત્મા મિથ્યાદષ્ટિ થાય છે.' હવે જો સૂત્ર” તેને પ્રમાણુ નથી, તે ભગવાન અરિહંતે કહેલ જીવ અજીવાત વસ્તુ વિષયક યથાર્થ તત્ત્વનિય કર્યાથી હાય ? પ્રશ્ન——ઉપર કહ્યું કે ભગવાન અરિહંત કહેલ સિદ્ધાંતના સપૂર્ણ અને માનવા છતાં પણ તેની અંદરના એક પણ અક્ષરને ન માને તા તે મિથ્યાષ્ટિ છે. પર ંતુ ન્યાયની રીતે Page #70 -------------------------------------------------------------------------- ________________ હ૬ ૫સંગ્રહ-પ્રથમકાર તે તે મિશ્રદષ્ટિ છે, કારણ કે ભગવાન અરિહતે કહેલા સિદ્ધાંતના સઘળા અર્થને માને છે, માત્ર કેટલાક અર્થોને જ માનતા નથી. અહિં કેટલાક અર્થોની શ્રદ્ધા, કેટલાક અર્થોની અશ્રદ્ધા એમ શ્રદ્ધા અશ્રદ્ધાનું મિશ્રપ હાવાથી મિશ્રદષ્ટિ કહેવા જોઈએ, મિદષ્ટિ કેમ કહેવાય? ઉત્તર–શ્રદ્ધા-અશ્રદ્ધાનું મિશ્રપણું હેવાથી મિશ્રદષ્ટિ કહેવા જોઈએ, મિયાદષ્ટિ નહિ. એ જે કહ્યું તે વસ્તુ સવરૂપનું જ્ઞાન હોવાથી અસત્ છે અહિં વસ્તુ વરૂપ આ છેજ્યારે વીતરાગે કહેલ છવ આજીવ આદિ સઘળા પદાર્થોને તે જિનપ્રણીત છે, માટે યથાર્થ રૂપે સહે ત્યારે તે સમ્યગૃષ્ટિ છે, જ્યારે જીવ અછવાદિ સઘળા પદાર્થોને અથવા તેના અમુક અંશન પણ અયથાર્થ રૂપે સહે ત્યારે તે મિથાદષ્ટિ છે, અને જયારે એક પણ દ્રવ્ય કે પર્યાયના વિષયમાં બુદ્ધિની મદતાવડે સમ્યગ્રજ્ઞાન અથવા મિથ્યાજ્ઞાનને અભાવ હેવાથી ન તે એકાતે યથાર્થ શ્રદ્ધા હોય, કે ના એકાતે અશ્રદ્ધા હોય, ત્યારે તે મિશ્રદષ્ટિ કહેવાય છે. શતકની ખૂહરચૂણિમાં કહ્યું છે કે--અનાળિયેર દ્વીપમાં વસનાર ભુખથી પીડિત કે એક પુરુષની આગળ એદન આદિ અનેક જાતને આહાર મૂકીએ, પરંતુ તેને તે આહાર ઉપર નથી તે રુચિ હતી નથી તે અરુચિ હતી, કારણ કે તે એકના આહાર પહેલાં કેઈ દિવસ તેણે દેજો નથી, તેમ તે કે હેય તે સાંભલ્યા નથી. એ જ પ્રમાણે મિશ્ન ઇને પણું જીવાદિ પદાર્થ ઉપર રુચિ કે અચિ હોતી નથીઆ રીતે શ્રદ્ધા અશ્રદ્ધા અને ન હોય ત્યારે તે મિશ્રદણિ કહેવાય છે. પરંતુ જ્યારે એક પણ વસ્તુ કે પર્યાયના વિષયમાં એકાંતે અશ્રદ્ધા હોય ત્યારે તે મિથ્યાદષ્ટિ૪ કહેવાય છે. માટે અહિં કંઇ દેષ નથી. તે મિથ્યાત્વ પીચ પ્રકારે છે તેનું સ્વરૂપ આગળ ચોથા દ્વારા કહેવાશે. ૨. સારવાદન ગુણસ્થાનક–આય-ઉપશમસમ્યકત્વના લાભને જે નાશ કરે તે આયસાદન કહેવાય અહિં “વોવાસ” એ સૂત્ર વડે ય અક્ષરને લેપ થવાથી આસાદના શબ્દ બને છે. અનંતાનુબંધિ કષાયને ઉદય ઉપશમસમ્યકત્વને નાશ કરતે હેવાથી તે અનતાનુબધિષાયના ઉદયને જ આસાદન કહેવામાં આવે છે. કારણ કે જ્યારે અનંતાનુબંધિકષાયને ઉદય થાય છે ત્યારે પરમ આનંદ સ્વરૂપ અનંતસુખરૂપે ફળને આપનાર કેશવલના બીજભૂત પિશમસમ્યકત્વને લાભ અંતરકરણને ઓછામાં ઓછો એક સમય વધારેમાં વધારે છ આવલિકાકાળ બાકી રહે ત્યારે દુર થાય છે. આ આસાદન-અનંતાનુબંધિ કષાયના ઉદય સહિત જે વર્ત-હેય તે સાસાદન કહેવાય. તથા સમ્યક-અવિપરીત દષ્ટિજીવ અછવાદિ વતની શ્રદ્ધા છે જેને તે સમ્યગ્દષ્ટિ, સાસદન એ જે સમ્યગ્દષ્ટિ તે સાસાદન સમ્યગ્દષ્ટિ, એટલે કે અનતાનુબંધિ કષાયના ઉદયવાળે સમ્યગ્દષ્ટિ આત્મા તે સાસાદન સમ્યગદષ્ટિ, તેનું જે ગુણસ્થાન તે સાસાદના સમદષ્ટિ ગુણસ્થાન કહેવાય છે, અથવા સાસ્વાદન સભ્યદૃષ્ટિ ગુરુસ્થાન એવા પણ પાઠ છે. તેને અર્થ આ પ્રમાણે છે-સમ્યફવરૂપ રસનો આસ્વાદ કરે તે સારવાદન કહેવાય. જેમ કે માણસે ખીર ખાધી હોય તે વિશે સૂગ ચડવાથી વમન કરે તે વખતે તે ખીરના રસને આસ્વાદ લે છે, તેમ આ ઉપશમસમ્યગદષ્ટિ પણ અંતરકરણને ઓછામાં ઓછા એક સમય અને વધારેમાં વધારે છે આવલિકાકાળ બાકી રહે Page #71 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત, ત્યારે અનંતાનુબંધિ કષાયને ઉદય થવાથી સમ્યકત્વ ઉપર અરુચિવાળા થયે થકા સમ્યવને વમતે આત્મા સમ્યફલ રસને આવાટ કરે છે. તેના જ્ઞાનાદિ ગુણના સ્વરૂપ વિશેષને સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન કહેવાય છે. તેની ઉત્પત્તિને ક્રમ આ પ્રમાણે છે-ગંભીર અને અપાર સંસાર સમુદ્રની મધ્યમાં રહેલો આત્મા મિયા દર્શનમોહનીયાદિ હેતુથી અનન્તપુદગલ પાવત પર્યત અનેક પ્રકારના શારીરિક તથા માનસિક દુકાને અનુભવીને કમિપિ-મહામુશ્કેલીથી તથાભવ્યત્વને પરિપાક થવા વડે પતની નદીના પત્થરના ગોળ થવાના ન્યાયે-પર્વતની નદીનો પત્થર જેમ અથડાતા પીટાતાં એની મેળે ગાળ થાય તેમઅનાગે-ઉપગ વિના શુભ પરિણામ રૂપ યથાપ્રવૃત્તિકરણ થાય છે. અહિં કરણ એટલે આત્માને શુભ પરિણામ એ અર્થ છે. તે પરિણામ વડે આયુકમ વિના જ્ઞાનાવરણીયાદિ સાત કમની સ્થિતિ પમના અસંખ્યાતમા ભાગે ચૂત એક કેડાડી સાગરેપમ પ્રમાણ કરે છે. અહિં સમ્યકત્વ પ્રાપ્ત કરવા જતા વચમાં જીવને કમપેરિણામજન્ય તીવ્ર રાગદ્વેષના પરિણામ રૂપ કર્કશ ગાઢ લાંબા કાળથી રૂઢ થયેલ ગુપ્ત ગાંઠના જેવી જેને પૂર્વે લેતી નથી એવી દુવ ગ્રન્યિ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે ત્યાં વચમાં જીવને પૂર્વે જેને -ભેદી નથી એવી પ્રબ્ધિ પ્રાપ્ત થાય છે, એમ જિનેશ્વરે કહે છે. ગ્રન્થિ એટલે શું? તેને અર્થ કરતાં કહ્યું છે કે-કર્મથી ઉત્પન્ન થયેલ તીવ્ર રાગવરૂપ જે આત્મપરિણામ તે ગ્રન્થિા છે, અને તે ગ્રન્થિ કઈશ ગાઢ લાંબા કાળથી રૂઢ થયેલ ગુપ્ત ગાંઠના જેવી છે. આ સ્થિ પર્યત અભવ્ય પણ યથાપ્રવૃત્તિકરણ વડે કર્મ ખપાવીને અતિવાર આવે છે. પરંતુ સ્થિ-ભેદ એટલે કે જે રાગદ્વેષ આત્માને સમ્યફલ પ્રાપ્ત કરતાં અટકાવે છે તેને ભેદ કરી શક્તા નથી. આવશ્યક ટકામાં કહ્યું છે કે કેટલાક અભખ્યો પણ યથાપ્રવૃત્તિકરણ દ્વારા કમ ખપાવીને સ્થિદેશ પર્વત આવે છે. અને અરિહંતાદિની વિભૂતિને જેવાથી એવા જ પ્રકારની વિભૂતિ પ્રાપ્ત થાય એ હેતુથી કે કેઈ અન્ય હેતુથી ધર્મક્રિયામાં પ્રવૃત્તિ કરતા તેને મૃત સામાયિકને લાભ થાય છે, અને કંઈક અધિક નવપૂર્વ સુધી અભ્યાસ કરે છે. પરંતુ સર્વવિરતિ (દેશવિતિ કે સમ્યકત્વ રૂપ) સામાયિક કે અન્ય કેઈ આત્મિક લાભ થતું નથી. યથાપ્રવૃત્તિકરણ થયા પછી જેને મોક્ષનું સુખ નજીકમાં છે, અને ઉત્પન્ન થયેલ જેના વયને તીવ્ર વેગ ન રેકી શકાય તે છે, એ કઈ મહાત્મા તીક્ષણ કુહાડાની ધાર જેવા અપૂર્વકરણરૂપ પરમ વિશુદ્ધિવડે ઉપરોક્ત સ્વરૂપવાળી ગ્રથિને ભેટ કરીને અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ ગયા પછી એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે ઉદયસમયથી આરંભી તે સંખ્યાતમા ભાગ જેવડી અંતમુહૂર પ્રમાણ સ્થિતિને છોડીને ઉપર અન્તમુહૂતકાળ પ્રમાણ અન્તરકરણ કરે છે. અન્તરકરણ એટલે અન્તર્મુહૂતકાળમાં વેઠવાયેગ્ય મિથ્યાત્વાહનીયમના પુદગલેને અભાવ કરવા રૂપ ક્રિયા. અંતરકરણ કરે ત્યારે મિથ્યાત્વમેહનીયમની સ્થિતિના બે વિભાગ થાય છે. અસરકરણની નીચેની અંતમુહૂર્ત પ્રમાણ પ્રથમ સ્થિતિ, અને અંતરકરણની ઉપરની ૧ અભણ્યે અરિહંતાદિની વિભૂતિ જેવાથી તેની પદગલિક સંપત્તિની ઈચ્છા થાય, પરંતુ અરિહંતની આત્મસંપત્તિની જેવી આત્મસંપત્તિની ઈચ્છા ન થાય, કારણ તેઓ અભણ્વ છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પંચસહપ્રથમહાર મટી બીજી સ્થિતિ. અંતરકરણમાંના મિથ્યાત્વના પુદગલને પહેલી અને બીજી સ્થિતિમાં નાખી દૂર કરે છે અને તેટલી ભૂમિ તદ્દન શુદ્ધ કરે છે, એટલે કે અતિમુહૂર્તમાં ભોગવવા રોગ્ય મિથ્યાત્વમેહના દલિકેને દૂર કરે છે. હવે જ્યાં સુધી આત્મા પહેલી નાની સ્થિતિને અનુભવે છે ત્યાં સુધી તે મિથ્યાષ્ટિ કહેવાય છે. તે નાની સ્થિતિ દૂર થઈ જાય ત્યારે અસરકરણમાં–શુદ્ધ ભૂમિમાં પ્રવેશ કરે છે અને ત્યાં મિથ્યાત્વને રસ કે પ્રદેશ વડે ઉદય નહિ હોવાથી ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત છે.છે. કહ્યું છે કે-જેમ દાવાનળ ઉપર ભૂમિ કે બળેલા લાકડાને પ્રાપ્ત કરી શાન્ત થાય છે, તેમ મિથ્યાત્વના ઉદયરૂપ દાવાનિ અત્તરકરશુરૂપ ઉમરભૂમિને પ્રાપ્ત કરી શાન્ત થાય છે અને આત્મા ઉપશમસમ્યકૃવ પ્રાપ્ત કરે છે.” ત્રણે કરણે કમ શાસ્ત્રમાં આ પ્રમાણે કહો છે-“ગ્રન્થિ પર્યત પહેલું યથાપ્રવૃત્તિકરણ હોય છે, આ કારણે ગ્રન્થિને ભેદ થતું નથી. ગ્રથિ હોદતાં બીજું અપૂર્વકરણ હેય છે, આ કરણે ગ્રન્થિને ભેદ થાય છે. અને સમ્યક્ત્વની પ્રાપ્તિ જેને નજીક છે એવા આત્માને ત્રીજું અનવૃત્તિકરણ થાય છે. અનિવૃત્તિકરણમાં અસરકરણ કરી પહેલી સ્થિતિ જોગવી લીધા બાદ ઉપશમસમ્યકવું પ્રાપ્ત કરે છે. પરમનિધિના લાભ સમાન તે ઉપશમસમ્યકત્વને જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટથી છ આવલિકા કાળ શેષ રહે ત્યારે મહાન ભયના ઉત્પન્ન થવા રૂપ અનંતાનુબંધિકષાયને ઉદય થાય છે. તેના ઉદયથી ઉપશમસમ્યકત્વથી પડી સારવાદન ગુણસ્થાનકે જાય છે. અથવા ઉપશમશેણીથી પડતા પણ કેટલાએક સારવાદને આવે છે. અતરકરણને એટલે કાળ શેષ હોય અને સાસ્વાદને આવે તેટલે કાળ ત્યાં રહી ત્યાર પછી મિથ્યાત્વમોહને ઉદય થવાથી અવશ્ય મિથ્યાત્વ ગુણસ્થાનકે જાય છે. ૩. મિશ્રદષ્ટિ ગુણસ્થાન-ચુમ્યવ્યથાર્થ મિથ્યા-અયથાર્થ દષ્ટિ-શ્રદ્ધા છે જેને તે સમ્યગમિથ્યાષ્ટિ, તેના જ્ઞાનાદિ ગુણેના સ્વરૂપ વિશેષને સમ્યગૃમિથ્યાષ્ટિ ગુણસ્થાન કહેવાય છે. , હમણાંજ કહેલ ત્રણ કરણદ્વારા પ્રાપ્ત થયેલ ઉપશમસમ્યફવરૂપ વિશિષ્ટ ઔષધિ સમાન આત્મપરિણામ વડે મદનકેદા સરખા મિથ્યાત્વાહનીય કમને શુદ્ધ કરી તેને ત્રણ વિભાગમાં વહેચી નાખે છે. ૧ શુદ્ધપુંજ, ૨ અર્ધવિશુદ્ધપુજ, ૩ અશુદ્ધપુંજ, મિથ્યાત્વાહનયના એક સ્થાનક અને મંદ બે સ્થાનક રસવાળા પુદગલેને સમ્યકત્વ મેહનીય કહે છે, તેના ઉદયથી જિનેશ્વરના વચનપર શ્રદ્ધા થાય છે, તે વખતે આત્મા શાપથમિકસમ્યકત્વી હોય છે. મધ્યમ બે સ્થાનક રસવાળા મિથ્યાત્વના પુદગલેને મિશ્રમેહનીય કહેવામાં આવે છે. તેના ઉદયથી જિનપ્રણીત તરવપર શ્રદ્ધા કે અશ્રદ્ધા હોતી નથી. અને તીવ્ર બે સ્થાનક ૧ કપ્રથકારના અભિપ્રાયે અનાદિ મિથ્યાષ્ટિ આ રીતે ઉપશમ સમ્યફવા પામે છે. પરંતુ સિદ્ધાન્તકારોના અભિપ્રાયે અનાદિ મિથાદષ્ટિ યથાપ્રવૃત્તકરણ કરી તથા પ્રકારના વિશુદ્ધ અધ્યવસાય રૂપ અપૂર્વકરણ દ્વારા જ મિથ્યાત્વના ત્રણ પૂજા કરી ઉપશમ સમ્યફવા પામ્યા વિના જ પ્રથમથી શુદ્ધપુજને અનુભવ ક્ષયપશમ સમ્યક્ત્વ પામે છે. અને બૃહકલ્પભાષ્યકારાદિના અભિપ્રાયે તે અનાદિ મિશ્રાદષ્ટિ યથાપ્રવૃતાદિ ત્રણ કરણ કરી અસરકરણમાં ત્રણ પુંજ કર્યા વિના જ ઉપશમ સમ્યકત્વ પામે છે. તેમજ તે જીવને અર્ધવિશુદ્ધ અને શહjજ સત્તામાં ન હોવાથી અંતરકરણના અને મિથ્યાત્વને ઉદય થવાથી ફરીથી મિથ્યાત્વે જ જાય છે. જુઓ વિશેષાવશ્યક ગાથા ૫૭૦ની ટીકા. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨ ટીકાનુવાદ સહિત, -ત્રણ અને ચાર સ્થાનક રસવાળા પુદગલે મિથ્યાત્વમેહનીય કહેવાય છે, તેના ઉદયથી જિનપ્રણીત તવ પ્રત્યે અરુચિજ થાય છેઉપરોક્ત ત્રણ પુંજમાંથી જયારે અધવિશુદ્ધપુંજન ઉદય થાય ત્યારે તેના ઉદયથી જીવને અરિહંતે કહેલ તત્વની અધવિશુદ્ધ શ્રદ્ધા થાય છે. અર્થાત જિનપ્રણત તત્તપ્રત્યે રુચિ કે અરુચિ હોતી નથી, ત્યારે સમ્યગમિથ્યાષ્ટિ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. તેને કાળ (જઘન્યથી અને ઉત્કૃષ્ટથી) અંતમુહૂર્ત પ્રમાણે છે. ત્યાર પછી ત્યાંથી પરિણામને અનુસરી પહેલે કે થે ગુણસ્થાનકે જાય છે. ૪. અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન. સંપૂર્ણપણે પાપવ્યાપારથી જેએ વિરમ્યા હોય તે વિરત કે વિરતિ કહેવાય છે, અને જે પાપ વ્યાપારથી બિલકુલ વિરમ્યા નથી તે અવિરત કે અવિરતિ કહેવાય છે. પાપગ્યાપરથી સર્વથા નહિ વિરમેલા સમ્યગ્દષ્ટિ આત્માઓ અવિશતિ સમ્યગ્દષ્ટિ કહેવાય છે. આ સમૃષ્ટિ આત્માએ અવિરતિ નિમિત્ત થતાં સુરત નરકાદિ દુખ જેનું ફળ છે એવા કમરબંધને જાણવા છતાં, અને પરમ મુનીશ્વરાએ પ્રરૂપેલ સિદ્ધિરૂપ મહેલમાં ચડવાની નિસરણું સમાન વિરતિ છે એમ જાણવા છતાં પણ તેને સ્વીકાર કરી શકતા નથી, તેમ તેના પાલન માટે પ્રયત્ન પણ કરી શકતા નથી. કારણ કે અપ્રત્યાખ્યાનાવરણ કષાદયથી દબાયેલા છે. તે કશા અલ્પ પણ પચ્ચકખાણને રેકે છે. કહ્યું છે કે-જે કારણ માટે અલ્પ પણ પચ્ચકખાણ-વિરતિને રેકે તેથી તે અપ્રત્યાખ્યા ૧ મિશગુણરથાને પહેલે અને એથે એ બને ગુણસ્થાનેથી આવે છે. પહેલેથી આવનારને જે અરુચિ હતી તે પડી જાય છે ચિ તે હતી જ નહિ. ચોથેથી આવનારને રુચિ હતી તે દૂર થાય છે, જે અરુચિ તે હતી જ નહિ, એટલે જ ત્રીજે ગુણસ્થાને રુચિ કે અરૂચિ નથી હતી તેમ કહેવાય છે. તેનું નામ જ અર્ધવિશુદ્ધ શ્રદ્ધા છે ૧ જેઓ ૧ વિરતિના સ્વરૂપને યથાર્થ જાણતા નથી ૨ સ્વીકાર કરતા નથી અને ૩ તેનું પાલન કરતા નથી એ ત્રણ પદના આઠ ભાંગા થાય છે. ૧ જેઓ વિરતિના સવરૂપને યથાર્થ સમજતા નથી, સ્વીકાર કરતા નથી, અને પાલન કરતા નથી તે સામાન્યથી સઘળા છે. ૨ જેઓ જાણતા નથી, સ્વીકારતા નથી, પણ પાલન કરે છે તે અજ્ઞાન તપરવી. ૩ જેઓ જાણતા નથી, સ્વીકારે છે. પણ પાલન કરતા નથી તે સર્વ પાશ્વસ્થ આદિ. * જે જાણતા નથી, પરંતુ રવીકાર કરે છે અને પાલન પણ કરે છે. તે ગીતા અનિશ્રિત -અગીતાર્થ સુનિ. ૫ જેઓ જાણે છે, પરંતુ સ્વીકાર અને પાલન કરતા નથી તે શ્રેણિકાદિ. ૬ જેઓ જાણે છે, સ્વીકારતા નથી, પણ પાલન કરે છે તે અનુત્તરવાસી દેવ, ૭ જેઓ જાણે છે, રવીકારે છે, પણ પાલન કરતા નથી તે સંવિનપાક્ષિકમુનિ, ૮ જે જાણે છે, રવીકારે છે, અને પાલે છે તે દેશવિરતિ અને સર્વવિરતિ યુક્ત આત્મા. આ -આઠ ભાંગામાથી પ્રથમના ચાર ભાગે વર્તતા મિયાદષ્ટિ હોય છે, કારણ કે તેઓ સમ્યગ જ્ઞાન રહિત - છે. પછીના ત્રણ ભાગે વતતા અવિરતિ સમ્યગષ્ટિ હોય છે, કારણ કે તેઓ સમ્યગજ્ઞાન સહિત છે અને આઠમે ભાગે વતતા આત્માઓ દેશવિરતિ અને સર્વવિરતિ યુક્ત હોય છે. કારણ કે તેઓ સમ્યગજ્ઞાન સહિત વિરતિનો સ્વીકાર કરે છે અને પાલન કરે છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ પંચસંપ્રહ-પ્રથમદ્વાર નાવરણ કહેવાય છે. અહિં “અ એ અલ્પ અને વાચક છે. ૧ તથા અવિરતિ નિમિત્તક કર્મબંધને અને રાગદ્વેષજન્ય દુખને જાણવા છતા તેમજ વિરતિથી થતા સુખને ઈચ્છતા. છતાં પણ વિરતિ ધારણ કરવા માટે અસમર્થ થાય છે. ૨ પિતાના પાપકમને વિદતે જે જીવ અજીવનું સ્વરૂપ જાણ્યું છે, જેની શ્રદ્ધા અચલ છે, અને જેણે મેહને ચલિત કર્યો છે એ આ અવિરતિ સમ્યગ્દષ્ટિ આત્મા હોય છે, ૩ આ અવિરતિ આત્માનું સમ્યગ્દષ્ટિ પાણુ પૂર્વે જેનું વર્ણન કર્યું છે તે અંતરકરણકાળમાં જેને સંભવ છે તે ઉપશમસમ્યકુવ, અથવા વિશુદ્ધ દર્શનમોહ-સમ્યકૃત્વમોહને ઉદય છતાં જેનો સંભવ છે તે ક્ષાપશમિકસમ્યફવ, અથવા દશમેહનીયને સર્વથા ક્ષય થવાથી ઉત્પન્ન થયેલ ક્ષાકિસમ્યક્ત્વ આ ત્રણ સમ્યકત્વમાંથી કેઈપણ સભ્યફવા છતાં હોય છે, એટલે કે આ ગુણઠાણે દરેક આત્માઓને આ ત્રણ સભ્યફવમાંથી કેઈપણ સમ્યકત્વ હેય છે. આ ગુણના પ્રભાવથી આત્મા સ્વપરની વહેચણ કરી શકે છે અને સંસાર તરફને તીવ્ર આસક્તિભાવ ઓછો થાય છે. પૂર્વના અશુભ કર્મના ઉદયથી કદાચ પાપક્રિયામાં પ્રવર્તે તે પણ પશ્ચાત્તાપપૂર્ણ હદયે પ્રવર્તે છે. અને આત્માને હિતકારી પ્રવૃત્તિમાં ઉલાસપૂર્ણ હદયે પ્રવર્તે છે. તેના ગુણેના વરૂપ ભેદને અવિરતિ સમ્યગદષ્ટિ ગુણસ્થાન કહે છે. નીચેના ગુણસ્થાનની અપેક્ષાએ. અહિં અનતગુણ વિશુદ્ધિ હોય છે, અને પાંચમા ગુણસ્થાનકની અપેક્ષાએ અનંતગુણ હીના વિશુદ્ધિ હોય છે. ૫. દેશવિરતિ ગુણસ્થાન જે સમ્યગૃષ્ટિ આત્મા સર્વવિરતિની ઈચ્છા છતાં પણ અત્યાર ખાનાવરણ કષાયના ઉદયથી હિંસાદિ પાપવાળી ક્રિયાને સર્વથા ત્યાગ કરી શકો. નથી, પરંતુ દેશથી-અંશતઃ ત્યાગ કરી શકે છે તે દેશવિરતિ કહેવાય છે. તેમાં કેઇ એક વ્રતવિષયક સ્થૂલથી સાવધોગનો ત્યાગ કરે છે, કોઈ બે ત્રત સંબંધી, થાવત કોઈ સર્વવત વિષયક અનુમતિ વજીને સાવધાગને ત્યાગ કરે છે. અહિં અનુમતિ ત્રણ પ્રકારે છે૧ પ્રતિસેવનાનુમતિ, ૨ પ્રતિશ્રવણનુમતિ, ૩ સંવાસાનુમતિ, તેમાં જે કોઈ પોતે કરેલા કે બીજાએ કરેલા પાપકાયને વખાણ તથા સાવદ્યારંભથી તૈયાર કરેલા લેજનને ખાય ત્યારે તેને પ્રતિસેવનાનુમતિ દોષ લાગે છે. તથા પુત્રાદિએ કરેલા હિંસાદિ સાવધ કાર્યને સાંભળે તેને સંમત થાય પણ તેને નિષેધ કરે ત્યારે પ્રતિશ્રવણનુમતિ દેષ લાગે છે. અને હિંસાદિ સાવધ કાર્યમાં પ્રવૃત્ત થયેલા પુત્રાદિકમાં માત્ર મમત્વ રાખે પરંતુ તેના પાપ કાર્યને. સાંભળે નહિ વખાણે પણ નહિ ત્યારે તેને સંવાસાનુમતિ દેષ લાગે છે. તેમાં જે સવાસાકુમતિ સિવાય સર્વ પાપ વ્યાપારને ત્યાગ કરે તે ઉત્કૃષ્ટ દેશવિરતિ શ્રાવક કહેવાય છે. અને સંવાસાનુમતિનો પણ જ્યારે ત્યાગ કરે ત્યારે તે યતિ-સર્વથા પાપવ્યાપારથી વિમેલ સાધુ કહેવાય છે. કહ્યું છે કે “સમ્યગદર્શન સહિત પિતાની શક્તિના પ્રમાણમાં વિતિને ગ્રહણ કરતે એક વતથી માંડી છેવટે સંવાસાનુમતિ સિવાય સર્વ પાપવ્યાપારને ત્યાગી દેશવિરતિ, કહેવાય છે. ૧ તે દેશવિરતિ આત્મા પરિમિત વસ્તુને ઉપયોગ કર્તે, અપરિમિત અને વર્તાને ત્યાગ કરતે પાકને વિષે અપરિમિત અને સુખ પામે છે, ૨ આ દેશવિરતિ પણ અપ્રત્યાખ્યાનાવરણ કષાયને ક્ષયપશમ થવાથી પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનકે અવિરતિ, Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪ ટીકાનુવાદ સહિત, સમ્યગદષિની અપેક્ષાએ અનંતગુણ વિશુદ્ધિ હોય છે. અને તેના જઘન્યથી માંડી ક્રમશ: ચડતાં પડતા અસંખ્યાતા સ્થાનકે છે. કહ્યું છે કે તે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી આરંભી ઉત્તરોત્તર વધતી વિશુદ્ધિને પ્રાપ્ત કરતો પૂર્વક વિશુદ્ધિના અનેક સ્થાને પર આરૂઢ થાય છે–ચડે છે. અને અપ્રત્યાખ્યાનાવરણીય કષાયને સોપશમ કરે છે, તેથી તેને અ૫ અ૫ પાપ વ્યાપારને ત્યાગ કરવાની બુદ્ધિ થાય છે. ૨. અહિં પ્રત્યાખ્યાનાવરણીય કષાયને ઉદય લેવાથી સર્વથા પાપવ્યાપારનો ત્યાગ હેતું નથી. કહ્યું છે કે–સર્વ પ્રકારે પાપભ્યાપારને ત્યાગ કરવાની ઈચ્છા છતાં પણ તેને દબાવે છે તેથી પ્રત્યાખ્યાનાવરણીય કહે વાય છે. દેશવિરતિના સ્વરૂપ વિશેષને દેશવિરતિ ગુણસ્થાન કહે છે. ૬. પ્રમત્ત સંવત ગુણસ્થાન–સર્વથા પાપવ્યાપારથી જેએ વિરમ્યા, પૂર્વોક્ત સંવાસાનુમતિથી પણ જેઓ વિરમ્યા, તે સંધત અથવા સર્વવિરતિ સાધુ કહેવાય છે, તેનું સંવતપણું પ્રત્યાખ્યાનાવરણીય કષાયને ક્ષાપશમ થવાથી-પ્રાય સામાયિક ચરિત્ર પ્રાપ્ત થવા વડે અથવા દેપસ્થાપનીય ચારિત્ર પ્રાપ્ત થવા વડે હોય છે એમ સમજવું. જે માટે કહ્યું છેતે સંથત આત્મા પ્રત્યાખ્યાતાવરણય કષાયને ક્ષયપશમ થવાથી સામાયિક ચારિત્ર અથવા છેૉપસ્થાપનીય ચારિત્ર પ્રાપ્ત કરે છે. જો કે સંતને ત્રીજું પરિહાવિશુદ્ધિક ચારિત્ર પણ અન્યત્ર કહ્યું છે, પરંતુ તે કૈઈક વખતેજ હોય છે, વળી વિશિષ્ટ દેશકાળ સંઘયણ અને કૃતાદિની અપેક્ષા રાખનારૂં છે માટે અહિં તેની વિવક્ષા કરી નથી. તથા મન વયન અને કાયા વડે કોઈ પણ પ્રકારની પાપક્રિયા કરવી નહિ, કરાવવી નહિ. અને કરતાને સારે માને નહિ, આ પ્રમાણે ત્રિકરણગે પાપવ્યાપારના ત્યાગી યુનિ પણ મેહનીયાદિ કર્મના ઉદયના સામથી તીવ્ર સંજવલન કષાય અને નિદ્રા આદિ કેઈ પણ પ્રમાદના ચગે ચારિત્રમાં સદાય-કિલષ્ટ પરિણામ વાળે થાય એ પ્રમાદ યુક્ત જે મુનિ તે પ્રમત્ત કહેવાય છે. આવા પ્રમાદયુક્ત સંવતનું જે ગુણસ્થાન એટલે કે વિશુદ્ધિ અવિશુદ્ધિની તીવ્રતા અને મંદતા વડે થયેલે જે સ્વરૂપને ભેદ તે પ્રમત્તસંયત ગુણસ્થાન કહેવાય છે. અહિં દેશવિરતિ ગુણસ્થાનની અપેક્ષાએ અનતગુણ વિશુદ્ધિ હવાથી વિશુદ્ધિને પ્રકણ અને અવિશુદ્ધિને અપકડ્યું છે, અને અપ્રમત્ત ગુણસ્થાનની અપેક્ષાએ અનંતગુણહીન વિશુદ્ધિ હોવાથી વિશુદ્ધિને અષક અને અવિશુદ્ધિને પ્રકર્ષ છે. આ પ્રમાણે અન્ય ગુણસ્થાનમાં પણ પૂર્વ ઉત્તર ગુણસ્થાનની અપેક્ષાએ વિશુદ્ધિ અવિશુદ્ધિના પ્રકર્ષ અપકર્ષની ભેજના કરી લેવી. ૭. અપ્રમત્ત સંયત ગુણસ્થાન–મજ સંજવલન કષાયને ઉદય હવાથી નિદ્રા વિકથા આદિ પ્રમાદવિનાને મુનિ અપ્રમત્ત સંયત કહેવાય છે. પ્રમત્તસયતની અપેક્ષાએ અપ્રમત્તસંયત અનતગુણ વિશુદ્ધ પરિણામવાળો હોય છે. આ અપ્રમત્તસંયતના ત્રણે કાળની અપે ૧ આ ચારિત્રનું પ્રહણ પ્રભુ પાસે અગર જેમણે આ ચારિત્રનું ગ્રહણ ભુ પાસે કર્યું છે, તેઓની પાસે જ થાય છે વળી ચેથા આરાના ઉત્પર થયેલા પ્રથમ સંધયણું અને લગભગ સાડાનવ પૂર્વના જ્ઞાનીને આ ચારિત્ર હેય છે, બીજાને હેતું નથી. તેથી અલ્પકાળ અને અલ્પ ગ્રહણ કરનારા હેવાથી છ સાતમે ગુણહાણે આ ચારિત્ર હેય છે છતાં વિવક્ષા કરી નથી. Page #76 -------------------------------------------------------------------------- ________________ પચસ ગ્રહ-પ્રથમહાર ક્ષાએ ક્રમશઃ ચડતા ચડતા અસખ્ય લાકાકાશ પ્રદેશપ્રમાણુ વિશુદ્ધિસ્થાને હોય છે. કહ્યું છે કે અપ્રમત્તયતિના તરતમભાવે-ક્રમશઃ ચડતા ચડતા અસંખ્યાતા લેાકાશ પ્રદેશપ્રમાણે વિશુદ્ધિસ્થાના જ્ઞાની મહારાજે જાણેલા છે, કે જેના ઉપર રહેતા-તે અધ્યવસાયે વત્તત્તા સુને પ્રમત્ત કહેવાય છે.' આ ભગવાન અપ્રમત્તસયતને વિશિષ્ઠ તપ અને ધર્મધ્યાનાદિના ચેાગે કર્માં ખપાવતા, અને તેથી કરીને અપૂર્વ અપૂર્વ વિશુદ્ધિસ્થાના ઉપર ચડતા મના વજ્ઞાન આદિ અનેક ઋદ્ધિએ ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે—તે અપ્રમત્તસયત મહાત્મા તીવ્ર વિષ્ણુદ્ધના ચેગે કમ ખપાવતાં શ્રુતસમુદ્રને અવગાહે છે, અવધિજ્ઞાન પ્રાપ્ત કરે છે, તથા મનઃવજ્ઞાન અને કાષ્ઠાદ્ધિ બુદ્ધિ પણ પ્રાપ્ત કરે છે, ૧ તથા તે ચારિત્રરૂપ ગુણના પ્રભાવથી જ ધાચારણબ્ધિ, વિદ્યાચારણુ લબ્ધિ, અને સૌષધિ આદિ અનેક લબ્ધિ, તેમજ અક્ષીણમહાનસ આદિ બળે ઉત્પન્ન થાય છે. ૨' તેનું જે ગુણસ્થાન તે અપ્રમત્તસથત ગુણસ્થાન કહેવાય છે. આ પ્રમત્ત અપ્રમત્ત બને શુશુસ્થાનક અતર્મુહૂતૅ અંતર્મુહૂત્ત પરિ વત્તન પામ્યા કરે છે. ૪૨ ૮. અપૂર્વકરણ ગુણુસ્થાન પૂર્વ પૂર્વે નહિ થયેલા, અથવા અન્ય ગુણુસ્થાનકા સાથે ન સરખાવી શકીએ તેવા, અને કરણ-સ્થિતિઘાતાદિ ક્રિયા અથવા પરિણામ. તાત્પર્ય એ કે પૂર્વે નહિ થયેલા, અથવા અન્ય ગુણુસ્થાનકા સાથે જેને ન સરખાવી શકીએ એવા સ્થિતિઘાત, રસઘાત, શુશુશ્રેણિ, ગુણસક્રમણ, અને અપૂર્વ સ્થિતિ ધ, એ પાંચે પટ્ટાથી જેની 'દર થાય, અથવા પૂર્વે નહિ થયેલા અપૂવ પરિણામ જેની અંદર હેાય તે અપૂવ કરણ કહેવાય. હવે સ્થિતિઘાત્તાદિનું સ્વરૂપ કહે છે— ૧ જ્ઞાનાવરણીયાદિ ક્રમની દીર્ઘ સ્થિતિને અપવત્તના ક્રાણુવર્ડ ઘટાડી અપ કરવી તે સ્થિતિઘાત. ૨ રસધાત-સત્તામાં રહેલ જ્ઞાનાવરણીયાદ અશુભપ્રકૃતિના તીવ્ર રસને અવના— કરણવર્ડ ઘટાડી અપ કરવા તે રસઘાત. આ બંનેને પૂર્વ ગુણુસ્થાનામા રહેલા આત્માએ વિશુદ્ધિ અવ્ હાવાથી અલ્પ પ્રમાણુમાં કરતા હતા, અહિં વિશુદ્ધિ તીવ્ર હોવાથી માટા પ્રમાણમાં કરે છે. પૂર્વગુણુસ્થાનમાં વધારે કાળમાં અલ્પ સ્થિતિ અને રસ દૂર થતા હતા, અહિં વિશુદ્ધિ તીવ્ર હાવાથી ચેડા કાળમાં ઘણી સ્થિતિ અને ઋણા રસ દૂર કરે છે. ૩ ગુણશ્રેણિ-અત્યન્ત વિશુદ્ધ અધ્યવસાયવડે અપવત્તના કરણથી ઉપરની સ્થિતિમાથી ઉતારેલાં લિકાને શીઘ્ર મપાવવા માટે ઉદય સમયથી આરભી અન્તર્મુહૂત્તના સમયપ્રમાણુ સ્થાનકાની અંદર પૂર્વ પૂર્વ સ્થાનકથી ઉત્તર ઉત્તર સ્થાનામાં અસખ્ય અસંખ્યગુણાકાર દલિક્રાને જે ગેાઠવવા તે શુશ્રેણિ ઉપરની સ્થિતિમાંથી પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરશત્તર સમયે અસમ અસન્ધ્યગુગુ દલિકા ઉતારે છે, અને તેને ઉડ્ડયસમયથી આરભી અન્તમુહૂત્ત પ્રમાણુ સ્થાનકમાં અમ્રખ્યાતગુણુ વૃદ્ધિએ ગાવે છે. જેમકે પહેકે પ્રમયે જે દલિકા ઉત્તાર્યો તેમાંથી ઉદયસમયમાં થાડા, તેનાથી પછીના સ્થિતિસ્થનમાં અસંખ્યાતગુ ણા, તેનાથી પછીના સ્થિતિસ્થાનમાં અસાતગુણુ એમ પૂર્વ પૂર્વ સ્થાનથી ઉત્તર ઉત્તરસ્થાનમાં અસંખ્યાતગુણુ Page #77 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત, ૪૩ વૃદ્ધિએ અંતમુહર્ત પ્રમાણુ સ્થાનમાં ગાવે છે. બીજા સમયે પૂર્વ સમયથી અસંખ્યગુણ વધારે ઉતારે છે, તેને પણ એજ કિમે અસંખ્યાતગુણ વૃદ્ધિએ ગોઠવે છે. આ પ્રમાણે ત્રીજા આદિ સમ માટે પણ સમજવું. પૂર્વ ગુણસ્થાનમાં મંદ વિશુદ્ધિ હોવાથી અપવત્તના કરણ વડે ઉપરના સ્થાનમાંથી અલ્પ પ્રમાણમાં દલિક ઉતારતા હતા, અને તેની વધારે કાળમાં ચેડા દલિક ભગવાય તે પ્રમાણે રચના કરતે હતે. અહિં તીવ્ર વિશુદ્ધિ હોવાથી અપવર્ણના કરણ વડે ઉપરના સ્થાનમાંથી વધારે પ્રમાણમાં દલિકે ઉતારે છે, અને થોડા કાળમાં ઘણા દૂર થાય એ પ્રમાણે તેની રચના કરે છે. ૪ ગુણસંક્રમ–સત્તામાં રહેલા અમધ્યમાન અશુભ પ્રકૃતિના દલિકને બધ્ધમાન શુભ પ્રકૃતિમાં પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયે અસંખ્ય ગુણ વૃદ્ધિએ સંકમાવવા-બધાની પ્રકૃતિરૂપે કરવા, તે, ગુણસંક્રમ. તે પણ અહિં અપૂર્વ કરે છે. ૫ અપૂર્વ સ્થિતિબંધ—પૂર્વે અશુદ્ધ પરિણામ લેવાથી કર્મોની દીસ્થિતિ બાબતે હતો, આ ગુણસ્થાનકે તીવ્ર વિશુદ્ધિ હેવાથી અલ્પ અપ સ્થિતિબંધ કરે છે. અને તે પણ પૂર્વ પૂર્વથી ઉત્તરોત્તર-પછી પછીને પાપમના અસંખ્યાતમા ભાગે હીન કરે છે અપૂર્વકરણના પહેલે સમયે જે સ્થિતિબંધ કરે છે, તેનાથી અનુક્રમે ઘટતા ઘટતા ત્યારપછી સ્થિતિબંધ પપમના અસખ્યાતમાભાગે હીન કરે છે. એ પ્રમાણે દરેક સ્થિતિબંધ બદલાય છે. આ પ્રમાણે અપૂર્વકરણમાં પાંચે પદાર્થો પ્રવર્તે છે. આ અપૂર્વકરણ બે પ્રકારે છે– ક્ષયક, ૨ ઉપશમક, ચારિત્રમોહનીય કમરને ક્ષય અને ઉપશમ કરવાને ચા હેવાથી રાજય ચોગ્ય કુંવરને રાજાની જેમ તે ક્ષપક અને ઉપશમક કહેવાય છે. કેમકે અહિ ચારિત્રહનીયની એક પણ પ્રકૃતિનો સર્વથા ક્ષય કે ઉપશમ કરતા નથી. તેનું જે ગુણસ્થાન તે અપૂવકરણ ગુણસ્થાન કહેવાય છે. આ ગુણસ્થાનકે ત્રિકાળવાર્તા અનેક છાની અપેક્ષાએ સમયે સમયે અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયથાને હેય છે, અને તે પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે વધતા વધતા હોય છે. તે આ પ્રમાણે-જેઓએ ભૂતકાળમાં આ ગુસ્થાનના પ્રથમ સમયને પ્રાપ્ત કર્યો હતે, વર્તમાનમાં પ્રાપ્ત કરે છે અને ભવિષ્યમાં પ્રાપ્ત કરશે તે સઘળા ની અપેક્ષાએ જઘન્યથી આરંભી ઉત્કૃષ્ટ પર્વત અનુક્રમે ચડતા ચડતા અસંખ્યાતા કાકાશ પ્રદેશપ્રમાણુ અધ્યવસાયના સ્થાનકે હોય છે. કારણ કે એકી સાથે આ ગુણસ્થાને ચડેલા પ્રથમ સમયવતી કેટલાએક જીના અધ્યવસાયમાં તરતમતાને પણ સંભવ છે. અને તરતમતાની સંખ્યા કેવળજ્ઞાની મહારાજે એટલીજ દેખેલી છે. આ કારણથી અહિં એમ પણ નજ કહી શકાય કે-આ ગુણસ્થાનકના પ્રથમ સમયને પ્રાપ્ત કરનારા ત્રિકાળવી છે અનત હેવાથી, તથા પરસ્પર અધ્યવસાયનું તારતમ્ય હોવાથી, અધ્યવસાય અનતા હોય છે. કેમકે જીવે પ્રાયઃ સમાન અધ્યવસાચવાળા હોવાથી તેની સંખ્યા અનંત હોવા છતાં પણ અથવસાયની સંખ્યા તે અસંખ્ય કાકાશ પ્રદેશપ્રમાણજ ૧ અપવત્તને કરણવાડે ઉપરના સ્થાનમાંથી ઉતારેલા દલિને અંતમુહ પ્રમાણ સ્થાનમાં ગોઠવે છે. ઉપરના ગુણસ્થાનમાં આ અનર્મદૂત હાર્યું હતું, આ ગુણરથાનકે તે નાનું છે એટલે થોડા કાળમાં ઘણું કલિકાને દૂર કરે છે Page #78 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પ્રથમર છે. તથા પ્રથમ સમયે જે સ્વરૂપવાળા અને જેટલા અધ્યવસાયે હોય છે, તેનાથી દ્વિતીય સમયે અન્ય અને સંખ્યામાં વધારે અધ્યવસાયે હોય છે. બીજે સમયે જે અધ્યવસાયે હોય છે, તેનાથી અન્ય અને અધિક ત્રીજે સમયે હોય છે. ત્રીજે સમયે જે અને જેટલા અથવસાયે છે, તેનાથી અન્ય અને વધારે ચેથે સમયે હોય છે. આ પ્રમાણે અપૂર્વકરણના ચરમસમય પર્વત કહી જવું. ઉપરોક્ત અથવસાયની સ્થાપના કરવામાં આવે એટલે કે અનુક્રમે નીચે નીચે તેની સંખ્યા મૂકવામાં આવે તે સમાન સંખ્યા નહિ હોવાથી વિષમ ચતુરન્સ ક્ષેત્ર રેકે છે. પ્રશ્ન–આ ગુણસ્થાનમાં પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અધ્યવસાયો વધે છે, તેનું શું કારણ? ઉત્તર–જીવ હવભાવ જ કારણ છે. આ ગુણસ્થાનકને પ્રાપ્ત કરનારા આત્માઓ પ્રત્યેક સમયે ક્ષાપશમની વિચિત્રતાને લઈને વિશુદ્ધિના પ્રકષને પ્રાપ્ત કરતા જીવ સ્વભાવેજ ભિન્ન ભિન્ન અધ્યવસાયમાં વસે છે. અને તેથીજ પહેલે સમયે સાથે ચડેલા છમાં જે અધ્યવસાયની ભિન્નતા છે, તે કરતાં બીજા સમયે વધારે ભિન્નતા જણાય છે. આ ગુણસ્થાનના પ્રથમ સમયના જઘન્ય અધ્યવસાયથી પ્રથમ સમયનું ઉત્કૃષ્ટ અથવસાય અનતગુણ વિશુદ્ધ છે. અહિં જઘન્ય અધ્યવસાય આ ગુણસ્થાનકની અપેક્ષાએ સમજવું. કારણ કે અપ્રમત્ત ગુણસ્થાનના ઉત્કૃષ્ટ અધ્યવસાયથી આ ગુણસ્થાનનું જઘન્ય અધ્યવસાય પણ અનતગુણ વિશુદ્ધ હે છે. પહેલા સમયના ઉત્કૃષ્ટ અધ્યવસાયથી બીજા સમયનું જઘન્ય અધ્યવસાય પણ અને તગુણવિશુદ્ધ છે. ઉપર પહેલા સમયના અધ્યવસાયથી બીજા સમયના અધ્યવસાયે જુદા છે. એમ જે કહ્યું, તેનું કારણ આ જ છે. કારણ કે પહેલા સમયના ઉત્કૃષ્ટ અધ્યવસાયથી બીજા સમયનું જઘન્ય અધ્યવસાય ત્યારેજ અનંતગુણ હોઈ શકે કે જ્યારે પહેલા સમયના અધ્ય. વસાયથી બીજા સમયના અધ્યવસાયે જુદા જ હોય. તેનાથી તે જ સમયનું ઉત્કૃષ્ટ અધ્યવસાય અનંતગુણ વિશુદ્ધ છે, આ પ્રમાણે કહેતાં ત્યાં સુધી જવું કે વિચરમ સમયના ઉત્કૃષ્ટ અધ્યવસાયથી ચરમ સમયનું જઘન્ય અનંતગુણવિશુદ્ધ છે, તેનાથી તેજ ચરમ સમયનું ઉત્કૃષ્ટ અધ્યવસાય અનંતગુણ વિશુદ્ધ છે. આ રીતે એકજ સમયના અધ્યવસાયે પણ પરસ્પર અનવભાગ વૃદ્ધ, અસંખ્યાતભાગ વૃદ્ધ, સંvયાતભાગ વૃદ્ધ, સંખ્યાતગુણ વૃદ્ધ, અસંખ્યાત ગુણવૃદ્ધ અને અનંતગણુદ્ધ એમ છ સ્થાન યુક્ત હોય છે. એટલે કે વિશુદ્ધિની અપેક્ષાએ જઘન્ય અધ્યવસાયથી કેટલાક અધ્યવસાયે અનતભાગ અધિક વિશુદ્ધ, કેટલાક અસંખ્યાત ભાગ અધિક વિશુદ્ધ, કેટલાક સંખ્યાત ભાગ અધિક વિશુદ્ધ એમ કેટલાક સંખ્યાતગુણ અસંખ્યાતગુણ અને અનંતગુણ અધિક વિશુદ્ધ હોય છે. આ પ્રમાણે આ ગુણસ્થાનના કોઈ પણ સમયમાં રહેલા અધ્યવસાયે સ્થાન પતિત હોય છે. આ રીતે આ ગુણસ્થાનકે એક સાથે ચડેલા છના અધ્યવસાચેમાં પરસ્પર વિશુદ્ધિનું તારતમ્ય હોવાથી આ ગુણસ્થાનનું બીજું નામ નિવૃત્તિ પણ કહેવાય છે. ૯ અનિવૃત્તિ બાદર સંપાય ગુણસ્થાનક–જેની અંદર એક સાથે ચડેલા છવાના અને Page #79 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત, ધ્યવસાયમાં પરસ્પર તારતમ્ય ન હોય તે અનિવૃત્તિ, જે ગુણસ્થાનકમાં એક સાથે ચડેલા -જીના અધ્યવસાયમાં પરસ્પર તારતમ્ય હેય તે નિવૃત્તિ કહેવાય છે, અને જે ગુણસ્થાનમાં સાથે ચડેલા છના અધ્યવસાયમાં પરપર તારતમ્ય ન હોય, પરંતુ એકનું જે અધ્યવસાય તેજ બીજાનું, તેજ ત્રીજાનું, એમ અનંતજીનું પણ એક સમું હોય, તે અનિવૃત્તિ ગુણ-સ્થાનક કહેવાય છે. આજ આઠમા અને નવમા ગુણસ્થાન વચ્ચે તફાવત છે. તથા જે વડે સંસારમાં રખડે તે સંપાય એટલે કષાયોદય. જેની અંદર કિદિપે કરાયેલ સૂક્ષમ તેભની અપેક્ષાએ સ્થૂલ કાયદય હોય તે બાદર સંપાય કહેવાય છે. તાત્પર્ય એ કે જેની અંદર સાથે ચડેલા છના અધ્યવસાયમાં પરસ્પર તારતમ્ય ન હોય અને બાદર કષાયને ઉદય હોય તે અનિવૃત્તિ બાદર સંપરા ગુણસ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનકને કાળ અંતમુહૂને છે. અનામુહૂર્ત પ્રમાણે આ ગુણસ્થાનકના કાળમાં પ્રથમ સમયથી આરંભી ઉત્તરોત્તર અનંતગુણ વિશુદ્ધ અધ્યવસાય હોય છે. એટલે કે પહેલે સમયે જે અધ્યવસાય હેય તેનાથી બીજે સમયે અનતગુણ વિશુદ્ધ હોય છે, તેનાથી અનતગુણ વિશુદ્ધ ત્રિીજે સમયે હોય છે, આ પ્રમાણે ચરમ સમય પર્યત જાણવું. તેથી અન્નમુહૂર્તના જેટલા સમયે તેટલાજ અધ્યવસાયે આ ગુણરથાનકમાં પ્રવેશ કરનારાઓના હેય છે, અધિક હતા નથી. અહિં પણ આડમાં ગુણસ્થાનકની જેમ સ્થિતિવાતાદિ પાંચે પદાર્થો પ્રવર્તે છે. આ અનિવૃત્તિ બાદર સંજવલન લાભ સિવાય ચારિત્ર મેહનીયની વિશ પ્રકૃતિને સર્વથા ક્ષય અને ઉપશમ કરતે હેવાથી ક્ષપક અને ઉપશમક એમ બે ભેદે છે. ૧૦ સૂમ સપરાય ગુણસ્થાન-કિદિ રૂપે કરાયેલ સૂમ લેભ કષાયને ઉદય જેની અંદર હોય તે સુલમ સંપશય કહેવાય છે. તેના પણ ક્ષપક અને ઉપશામક એવા બે ભેદ છે. કારણ કે અહિં શેષ રહેલ એક સંજવલન લાભનો સર્વથા ક્ષય કે ઉપશમ કરે છે. ઉપશમ શ્રેણીવાળે ઉપશમાવે છે, અને ક્ષેપક શ્રેણિવાળે ક્ષય કરે છે તેના જ્ઞાનાદિ ગુજીના સ્વરૂપ વિશેષને સૂમસંપરાય ગુણસ્થાન કહે છે. ૧૧ ઉપશાંતકષાય વીતરાગ છ0 ગુણસ્થાનક-આત્માના જ્ઞાનાદિ ગુણેને જે દબાવે તે છવ એટલે જ્ઞાનાવરણાદિ ધાતિકને ઉદય, અને તે ઘાતકર્મના ઉદયવાળા આત્માઓ છદ્યસ્થ કહેવાય છે. દશમા ગુણસ્થાન સુધીના છારા રાગી પણ હોય છે, તેનાથી પૃથક કરવા માટે વિતરાગ પદનું ગ્રહણ કર્યું છે. માયા અને લેભ કષાયના ઉદયરૂપ રાગ, અને -ઉપલક્ષણથી ક્રોધ અને માનના ઉદયરૂપ છેષ પણ જેઓના દુર થયેલ છે તે વીતરાગ કહેવાય છે. અહિં વિતરાગ છઘસ્થ લેવાના છે, પરંતુ દશમા ગુણસ્થાનક સુધીના રાગી છઘસ્થ નહિ - ૧ અહિં વિહિને વિચાર બે રીતે થાય છે. ૧ તિગમુખી વિશુદ્ધ, અને ઉwવમુખી વિશુદ્ધિ, એક સાથે ચડેલા છના અધ્યવસાયમાં પરસ્પર તારતમ્પને જે વિચાર તે તિગમુખી વિશુહિ, અને પૂવપૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયની વિશુદ્ધિને જે વિચાર તે ઉર્ધ્વમુખી વિશુદ્ધિ કહેવાય છે. અપૂર્વકરણ નામના કારણે અગર તે નામના ગુણસ્થાને બંને પ્રકારે વિચાર થઈ શકે છે, અને અનિવૃત્તિ -નામના કારણે અગર તે નામના પુરયાને ફકત ઉવમુખી વિશુદ્ધિ હોય છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ પંચસપ્રહ-પ્રથમહાર આ વીતરાગ છઘરથ બારમાં ગુણરથાનવાળા આત્માઓ પણ હોય છે, તેનાથી પૃથક કરવા માટે ઉપશાંતકષાય વિશેષણ મૂકયું છે. ઉપશાંતકવાય-જેઓએ કયાને સર્વથા ઉપશમાવ્યા છે, એટલે કે કષા સત્તામાં હોવા છતાં તેઓને એવી સ્થિતિમાં મૂકી દીધા છે કે જેની અંદર સંક્રમણ અને ઉત્તમ આદિ કરણે, તેમજ વિપાકેદય કે પ્રદેશદય કંઈપણ પ્રવર્તતુ નથી, મેહનીયકમને જેઓએ સર્વથા ઉપશમ કર્યો છે એવા વીતરાગનું અહિં ગ્રહણ હેવાથી, બારમા ગુણસ્થાનવાળા જુદા પડે છે. કારણ કે તેઓએ તે મહિને સર્વથા ક્ષય કર્યો છે. ઉપશાંતકવાય વીતરાગ છસ્થ આત્માનું જે ગુણસ્થાન તે ઉપશાંતકષાય વીતરાગ છઘસ્થા ગુણસ્થાન કહેવાય છે. આ ગુણસ્થાનકનું સ્વરૂપ ઉપશમણિના સવરૂપને સમજ્યા વિના બરાબર સમજી શકાય તેમ નથી. ઉપશમણિનું સ્વરૂપ આચાર્ય મહારાજ પિતેજ વિરતારથી ઉપશમના કરણના અધિકારમાં કહેશે. છતાં અહિં આ ગુણસ્થાનનું વરૂપ કંઈક સમજાય માટે સંક્ષેપમાં કહે છે-જે દ્વારા આત્મા મેહનીયકમને સર્વથા શાંત કરે એવી ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી પરિણામની ધારાને ઉપશમશ્રેણિ કહેવાય છે. આ ઉપશમશ્રેણિનો પ્રારંભક અપ્રમત્ત સંતજ હોય છે. અને ઉપશમણિથી પડતા અપ્રમત્ત, પ્રમત્ત, દેશવિરતિ, કે અવિરતિમાંને કેઈપણ હોય છે, એટલે કે પડતાં અનુક્રમે ચેથા સુધી આવે છે અને ત્યાંથી પડે તે બીજે અને ત્યાંથી પહેલે ગુણઠાણે પણ જાય છે. ભાષ્યકાર ભગવાન કહે છે કે-ઉપશમશ્રેણિને પ્રસ્થાપક અપ્રમત્ત સંવત હોય છે, અને અત્તે અપ્રમત્ત, પ્રમત્ત, અથવા અવિરતિ પણ થાય છે. શ્રેણિના બે અંશ છે-૧ ઉપશમભાવતું સમ્યકત્વ, ૨ ઉપશમલાવનું ચારિત્ર, તેમાં ચારિત્ર મોહિનીયની ઉપશમના કરતા પહેલા ઉપશમભાવતું સમ્યફત સાતમે ગુણકાણેજ પ્રાપ્ત થાય છે, કેમકે દર્શનમોહનીયની સાતે પ્રકૃતિઓ સાતમેજ ઉપશમાવે છે, માટે ઉપશમણિને પ્રસ્થાપક અપ્રમત્ત સંવતજ છે એમ કહે છે. કેટલાક અન્ય આચાર્યો આ પ્રમાણે કહે છે-અવિરતિસગ્યદષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત, કે અપ્રમત, ગુણસ્થાનમાને કેઈપણ અનંતાનુબંધિ કષાયને ઉપશમાવે છે, અને દર્શન ત્રિકાદિને તે સંયમમાં વતેજ ઉપશમાવે છે. આ અભિપ્રાયે ચોથા ગુણસ્થાનકથી ઉપશમણિના પ્રારભક કહી શકાય છે. તેમાં પહેલાં અનતાનુબંધિ ઉપશમાવે છે, ત્યાર પછી અંતમુહૂર્ત રહી દર્શનત્રિક ઉપશમાવે છે. દરશનત્રિકની ઉપશમના થયા બાદ પ્રમત્ત અપ્રમત્ત ગુણઠાણે ઍક વાર પરાવર્તન કરીને-ગમનાગમન કરીને અપૂર્વકરણ ગુણસ્થાનકે જાય છે. ત્યાં અંતરછૂપર્વત સ્થિતિઘાતાદિ વડે ઘણી સ્થિતિ અને ઘણો રસ એછ કરી અનિવૃત્તિ બાદર સંપરા ગુણસ્થાનકે જાય છે, અહિં પણ સ્થિતિવાતાદિ વડે ઘણી સ્થિતિ અને રસ એ કરે છે આ ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ શેષ રહે ત્યારે ચારિત્ર મહનીયની એકવીશ પ્રકૃતિનું અતરકરણ કરે છે. ત્યારપછી પહેલાં નપુંસકવેદ ઉપશમાવે છે, ત્યાર પછી સ્ત્રીવેદ, ત્યાર પછી એક સાથે હાસ્ય રતિ અરતિ ભથ શેક ૧ અહિં અનંતાનુબધિની વિસાજના કર્યા વિના ઉપશમણિ શરૂ કરે નહિ, એમ કેટલાક આચાય કહે છે. તેની વિસાજના ચેથાથી સાતમા સુધી થાય છે. ત્યારપછી દર્શન વિકની ઉપશમના સંયમમાં વર્તતાં થાય છે. ૨ અસરકરણનું સ્વરૂપ ઉપશમના કારણમાંથી જોઈ લેવું. Page #81 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત. અને જુગુપ્સારૂપ હાસ્યષક, ત્યાર પછી પુરુષવેદ, ત્યાર પછી એક સાથે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણુ ક્રોધ, ત્યારપછી સજ્વલનક્રોધ, ત્યારપછી એક સાથે અપ્રત્યા ધ્યાનાવષ્ણુ અને પ્રત્યાખ્યાનાવરણુ માન, ત્યારપછી સજ્વલન માન, ત્યારપછી એક સાથે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણુ માયા, ત્યારપછી સજ્વલનમાયા ઉપશમાવે છે, જે સમયે અપ્રત્યાખ્યાનાવરણુ અને પ્રત્યાખ્યાનાવણુ માયા ઉપશમે છે, તેજ સમયે સજવલનમાયાના મધ ઉત્ક્રય અને ઉદીરણાના વિચ્છેદ થાય છે. ત્યારપછીના સમયથી લેાલના વેદક થાય છે, અહિંથી લેાભના ઉયના જેટલેા કાળ છે, તેના ત્રણ વિભાગ થાય છે, તે આ પ્રમાણે૧ અશ્વકણું કરાદ્ધા, ૨ કિટ્ટિકરણાના, ૩ કિટ્વિવેદનાહા. તેમાં જે કાળમાં સત્તામાં રહેલા રસસ્પદ ક્રમશઃ ચડતા ચઢતા રસાજીવાળા પરમાણુઓના ક્રમ તેઢયા સિવાય અત્યત એછા રસવાળા થાય તે અશ્ર્વક કરણાદ્ધા. આ અશ્વ કશું કરણુકાળમાં વૃત્તમાન આત્મા અપૂર્વ સ્પા કરે છે. પદ્ધ એટલે શું? તે કહે છે...આ સંસારમાં ભ્રમણ્ કરતા આત્માઓ અનતાનત પરમાણુએથી બનેલા અનતા સ્કંધાને પ્રતિસમય કમ્મરૂપે ગ્રહણ કરે છે. તેની દર એક એક સ્કધમાં ઓછામાં ઓછા રસવાળા જે પરમાણુ છે, તે પરમાણુમાંના રસના ફેવળી મહારાજના જ્ઞાનરૂપ શસ્ત્રવડે એકના બે ભાગ ન થાય તેવા સવ જીવાથી અનતગુણુા રસાવિભાગ- રસાજીએ થાય છે. આવા સમાન રસાછુએવાળા પરમાણુઓના જે સમૂહ તે પહેલી વણા, એક અધિક રસાજીવાળા પરમાણુઓના જે સમુદાય તે બીજી વશુા, બે અધિક રસાણવાળા પરમાણુઓને જે સમુદાય તે ત્રીજી વશુા, એમ અનુક્રમે એક એક અધિક રસાળુવાળા પરસ્પર સરખા પરમાણુના સમુદાયવાળી અભવ્યથી અનંતગુજી અથવા સિદ્ધના અનતમા ભાગ પ્રમાણુ અનંત વગણા થાય છે. એ અનંતવાના સમૂહને સ્પતક કહેવાય છે. પહેલા પદ્ધકની છેલ્લી વામાંહેના કાઈ પણુ પરમાણુમાં જે રસ છે તેનાથી એક અધિક રક્ષાણુવાળા કોઇપરમાણુ નથી, એ અધિક રસાણવાળા કઇ પરમાણુ નથી, તેમ સખ્યાતા અસખ્યાતા કે અનતા અધિક રસાળુવાળા પણ કોઈ પરમાણુ નથી. પરંતુ સવ જીવેથી અનતગુણુ અધિક રસાળુવાળા પરમાણુએ હાય છે. તેવા સમાન રસાછુવાળા પરમાણુના સમૂહને ખીજા સ્પદ્રુકની પહેલી વા કહેવામાં આવે છે. તેનાથી એક અધિક રસાળુવાળા પરમાણુના સમુદાયની બીજી વણા, એ પ્રમાણે એક એક અધિક રસાજીવાળા સમાન સમાન પરમાણુઓની અભન્યથી અનંતગુણુ વગણુાઓ થાય છે, તેના સમૂહ ખીજી સ્પેક થાય છે. એ રીતે અનતા ૫ ફા થાય છે. આ સઘળાં પૂર્વ સ્પદ્ધક કહેવાય છે, કારણ કે સ'સારમાં પરિભ્રમણ કરતા આત્માએ આવા સ્પા તે ખાધે છે. આ પદ્ધ કામાંથી પ્રથમ દ્વિતીયાદિ વણાએ ગ્રહણ કરી તેને તીવ્ર વિશુદ્ધિ વડે ચઢતા ચડતા રસાણુવાળા પરમાણુઓના ક્રમ તૈયા ૪૭ www ૧ જે સમયથી લેબના ઉદય થાય છે તે સમયથી હવે નવમા ગુરુસ્થાનકને જેટલે કાળ છે તેના બે ભાગ થાય છે. એક ભાગમાં અપૂર્વ સ્પર્ધક થાય છે, એક ભાગમા કિર્દિએ થાય છે. એ બે ભાગ પૂરા કરી શમે ગુઠાણું જાય છે તે ભાગમા ક્રિટ્ટિએ વેદે છે. એ પ્રમાણૅ લાભના વૈદનના ત્રણ ભાગ થાય છે, એમ કહ્યું છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પ્રથમહાર સિવાય અનતગુણહીન રસવાળી કરીને પૂર્વની જેમ સ્પર્ધકે કરે છે. આવા પ્રકારના અ૫રસવાળા સ્પર્ધકે પહેલા કેઈ વખત કર્યા ન હતા, માટે તે અપૂર્વપદ્ધક કહેવાય છે આ પ્રમાણે અશ્વકકરણોદ્ધાના અંતમુહૂર્તમાં સમયે સમયે પૂર્વ સ્પર્ધકમાંની વગણાઓને અનંતગુણહીન રસવાળી કરીને તેને અપૂર્વપદ્ધ કરે છે. અહિં એટલું સમજવાનું કે સત્તામાં જે પૂર્વપદ્ધ કે રહેલા છે તે સઘળા અપૂર્વ સ્પદ્ધક રૂપે થતાં નથી, પરંતુ કેટલાંક પૂર્વપદ્ધકરૂપે પણ રહે છે. સંજવલનમાયાના બંધાદિના વિચ્છેદ થયા પછી સમયગૂન બે આવલિકાકાકાળે સંજવલનમાયાને ઉપશમાવે છે. આ પ્રમાણે અશ્વકકરણોદ્ધા પૂર્ણ થયા બાદ કિફ્રિકરણોદ્ધામાં પ્રવેશ કરે છે. તે કાળમાં લાભની કિઠ્ઠિઓ કરે છે. હવે કિષ્ટિ એટલે શું ? તે કહે છે-પૂર્વસ્પદ્ધકેમાંથી અને અપૂર્વરૂદ્ધમાંથી પ્રથમ દ્વિતીયાદિ વગેરણાઓ ગ્રહણ કરીને તેને તીવ્ર વિશુદ્ધિના બળથી અનંતગુણ હીન રસવાળી કરીને, તે વર્ગણાએમાંના એક અધિક બે અધિક ઈત્યાદિ ચડતા ચડતા રસાણુના ક્રમને તેડીને વગણ. વગાઓની વચ્ચે મોટુ અંતર પાડી દેવું, જેમકે-જે વગણમાં અકલ્પનાએ સે, એકસ એક, એકસો બે, ઈત્યાદિ રસાણુઓ હતા, તેમાથી વિશુદ્ધિના બળથી રસ ઘટાડીને દશ પંદર કે, પચીસ રસાણુઓ રાખવા તે કિષ્ટિ કહેવાય છે. અપૂર્વપદ્ધકકાળે જે રસ હતું, તેનાથી પણ અહિ અનતગુણહીન રસ કરે છે, અને ચડતા ચડતા રાણુ ક્રમ તેડે છે, એ બંને વસ્તુ અહિં થાય છે. આ કિટ્ટિકરણકાળમાં પૂર્વ તેમજ અપૂવસ્થદ્ધકની અનતી કિક્રિઓ થાય છે, છતાં સત્તામાં પૂર્વ સ્પર્ધકે તેમ અપૂર્વ પદ્ધક પણ રહે છે, સઘળા પૂર્વ અપૂર્વ પદ્ધકની કિક્રિઓ થતી નથી. કિકિરણ કાળના ચરમ સમયે એટલે કે નવમા ગુણસ્થાનકના ચરમસમયે યુગપત અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ લેભા ઉપશમાવે છે, સંજવલનેલોભને બંધવિચ્છેદ અને બાદર લેભને ઉદયવિચ્છેદ થાય છે ત્યાર પછી આત્મા દશમા સુલમસં૫રાય ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે. અહિં પ્રતિસમય કેટલીક કિઠ્ઠિઓને ઉદય ઉદીરણાથી લેગવે છે, અને દ્વિતીય સ્થિતિમાંની કેટલીક કિહિએને ઉપશમાવે છે, તથા સમવન્યૂન બે આવલિકાકાળમાં બંધાયેલા લેભના દલિકોને તેટલાજ કાળે શત કરે છે. આ પ્રમાણે પ્રતિસમય હદય ઉદીરણાથી ભેગવતે તેમજ ઉપશમાવતે ત્યાં સુધી જાય કે સૂમસં૫રાય ગુણસ્થાનકને ચરમસમય આવે, તે ચરમસમયે સંજવલન લેભા સર્વથા શાંત થાય છે. ત્યાર પછીના સમયે આત્મા ઉપશાંતમહ ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. પ્રશ્ન–અપ્રમત્ત સંયતજ ઉપશમણિનો આરંભ કરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ઉપશ - મણિને પ્રારબક અપ્રમત્તવિરત સાધુ હોય છે. અને અપ્રમત્ત થતપણું તે અનંતાનુ બધિ, અપ્રત્યાખ્યાનાવરણીય, અને મિથ્યાત્વમેહનીયને ઉપશમ થવાથીજ પ્રાપ્ત થાય છે, અન્યથા થતું નથી. કારણ કે જે તેઓને ઉદય હોય તો સમ્યહુવાદિગુણેને લાભ જ થત નથી. કહ્યું છે કે પહેલાં અનંતાનુબંધિ કષાયને જ્યાં સુધી ઉદય હેય, ત્યાં સુધી ભવ્ય સિદ્ધિક આત્માઓ પણ સમ્યગદર્શન પ્રાપ્ત કરી શકતા નથી. અપ્રત્યાખ્યાનાવરણનામના બીજા કષાયને ઉદય થતાં સમ્યકૂવને લાભ થાય છે, પરંતુ દેશવિરતિ પણું પ્રાપ્ત થતું નથી. ૨ ત્રીજા પ્રત્યાખ્યાનાવરણીયકષાયને જ્યાં સુધી ઉદય હોય ત્યાં સુધી સર્વવિરતિચારિત્ર Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ટીકાનુવાદ સહિત. ww પ્રાપ્ત કરી શકતા નથી. જો કે સમ્યક્ત્વ અને દેશવિરતિષ્ણુ તે પ્રાપ્ત કરે છે, ૩ આ પ્રમાણે નિથ્યાત્વ અને ભાર કષાયેાના ઉપશમ થવાથી જ્યારે સનિરતિપણુ" પ્રાપ્ત થાય છે, ત્યારે શ્રેણુમાં તેઓના ઉપશમ કરે છે, એમ શી રીતે કહા છે ? કેમકે ઉપશમ તે થયેલા જ છે, ઉપશમના વળી ઉપશમ શુ? ઉત્તર-તમે જે કહ્યું, તે સિદ્ધાંતનું સમ્યજ્ઞાન નહિ હોવાથી અસત્ છે. કારણ કે શ્રેણિપુર ચઢતાં પહેલાં તે કમ પ્રકૃતિના ઉપશમ ન હતા પરંતુ ક્ષાપશમજ હતે. ઉપ શમ તેા શ્રેણિમાંજ થાય છે. કદાચ તમે એમ કહે કે જ્યારે ક્ષયે પશમ થાય, ત્યારે ઉદયમાં આવેલા કર્મના ક્ષય થાય છે, અને ઉયમાં નહિ આવેલા ક્રમના ઉપશમ થાય છે. અને જ્યારે ઉપશમ થાય છે, ત્યારે પણ ઉથમા આવેલાના ક્ષય, અને ઉદયમાં નહિ આવેલાને ઉપશમ થાય છે. આ રીતે તા અને સરખાજ છે. તે પછી મા અને વચ્ચે શું વિશેષ છે? કે જેથી કરીને પહેલા ક્ષચેશમ હતા, ઉપશમ ન હાતા એમ કહેા છે? તેના ઉત્તરમાં સમજવું કે જ્યારે લાપશમ થાય છે, ત્યારે જેના જેના ક્ષચેાપશમ થાય છે. તેના તેના પ્રદેશાય હૈય છે. ઉપશમમાં તે હતેા નથી, એજ એ મનેેમાં વિશેષ છે. શ્રેણિ પ્રાપ્ત કરતા પહેલાં ઉપરૅક્ત પ્રકૃત્તિઓના પ્રદેશેાથ હતા તે પ્રદેશેાયને પણ ઉપશમશ્રેણિમાં શાંત કરે છે. ભાષ્યકાર જિનભદ્રગણિક્ષમાામણુ મહારાજ આ સબંધમાં આ પ્રમાણે કહે —-મિથ્યાત્વમાહનીય અને પ્રથમના ખાર કષાયને જ્યારે ક્ષયાપશ્ચમ થાય છે ત્યારે સે દયને અનુભવતા નથી, પ્રદેશેાયને અનુભવે છે. પરંતુ જેણે તેને સર્વથા ઉપશમ કર્યાં છે તે પ્રદેશયને પણુ અનુભવતા નથી. વળી અહિં એમ શા થાય કે ક્ષયાપશમ થવા છતાં પણ જો મિથ્યાત્વ અને અનંતાસુધિ આદિ બાર કષાયેાના પ્રદેશેાય હાય છે, તે તે પ્રદેશેાયવડે સભ્યાદિ ગુણુના વિદ્યાત કેમ ન થાય ? જેમ અન તાનુખધિને ઉદ્ભય થવાથી સાસ્વાદન સભ્યદૃષ્ટિને ઉપશમ સમ્યક્ત્વ દૂર થાય તેમ મિથ્યાત્વાદિના ઉય થવાથી સમ્યક્ત્વાતિ પ્રાપ્ત થયા હાય તા પશુ તે અવશ્ય દૂર થાય છે. તેના સમાધાનમાં સમજવુ` કે પ્રદેશેાય અત્યન્ત સન્ત શક્તિવાળા હાવાથી ઉપરેાક્ત દોષ પ્રાપ્ત થતુ નથી. કારણ કે મન્ત શક્તિવાળા ઉદય સ્વાવાય ઝુનુને ઘાત કરવા માટે સમય થતે નથી. જેમ ચાર જ્ઞાન ધારણ કરનારાઓને મતિજ્ઞાનાવરણીયાદિ પ્રકૃતિના વિપાકાય પશુ તેઓના જ્ઞાનને દબાવવા સમર્થ થતા નથી એજ હકીકતને વધારે સ્પષ્ટ કરે છે-મતિજ્ઞામાવરણાદિ કર્મ પ્રકૃતિએ જીવાયી છે, અને ધ્રુવદી હેાવાથી તેઓના અવશ્ય રસાય હાય છે. કેમકે ક્રપ્રકૃતિએના ધ્રુવેદય અપ્રાયપણાની વિવક્ષા સાયની અપેક્ષાએજ છે. પરંતુ તે રસેય મદ્ય શક્તિવાળા હોવાથી મતિજ્ઞાનાદિને ઘાત કરનાર થતા નથી. હવે જો રસાય દ્વારા અનુભવાતા તે મતિજ્ઞાનાવરણાદિ કમ્મર તેના ઉદય મદ્ય શક્તિવાળા ડાવાથી સ્વાવાય-પેાતાને દખાવવા ચેાગ્ય ગુણને દબાવવા સમર્થ થતા નથી, તે પછી પ્રદેશેાયવર્ટ અનુભવાતા અનંતાનુબંધિ આદિ તે સ્વાવાય ગુને દખાવવા અત્યંત સમથ નહિ થાય, કારણ કે રસેાયથી પ્રદેશેાય તે અત્યંત મંદ સામર્થ્ય વાળે છે. શાળાર મહારાજ કહે છે કે—અન તાનુમધિ આદિને વેદતા દર્શનાદિને ઘાત કેમ ન B Page #84 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પંચસ ગ્રહ-પ્રથમદ્રાને ww થાય? ઉત્તરમાં કહે છે-કે મન્દ પ્રભાવવાળા છે માટે. જેમ કોઇ સ્થળે રસેય છતાં પણ ગુણના ઘાત થતા નથી તેમ. ૧ જેમ "પૂરું ચાર જ્ઞાનીને મતિજ્ઞાનાવરણાદિના નિત્ય ઉદય-ધ્રુવેાય છે, છતાં પશુ તે ઉદય મન્દ હેાવાથી વિદ્યાત કરનાર થતા નથી, તેમ પ્રદેશેય પણ વિધાત કરનાર થતા નથી, એમ જાણવું. ૨' ઉપશાંત કષાય વીતરાગ મથજીસ્થાનકે આત્મા જાન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અ`તમુહૂર્ત માત્ર રહે છે. ત્યાંથી વશ્યુ પડે છે, પ્રતિપાત એ રીતે થાય છે૧ ભવક્ષયવડે, ૨ અદ્ધાક્ષયવડે એટલે આસુ પૂ થવાથી પ્રતિપાત થાય છે. જેમ ક્રાઇ ઉપશાંતમાહ ગુણસ્થાનકને સમયમાત્ર સ્પર્શી અણુ પૂર્ણ થવાથી કાળધમ' પામી અનુત્તવિમાનમાં વપણે ઉત્પન્ન થાય છે. મનુષ્યાયુના ચરમસમયય "ત અગિયારમુ ગુણુસ્થાનક હાય છે, અને દેવાયુના પ્રથમ સમયથી ચાક્ષુ'. ગુણુથ્થાન પ્રાપ્ત કરનારા આાયિનેજ જઘન્ય સમય પ્રમાણ કાળ ઘટે છે. અઢાક્ષયવડે એટલે જીજીસ્થાનકના કાળ પૂર્ણ થવાથી પડે તે જે કાળધમ ન પામે તે આ ગુણુઠાણું 'તમુહૂત્ત કાળ રહીને જે ક્રમે થડચા હતા તેજ ક્રમે પડે છે, પઢતાં અનુક્રમે સાતમા અને છઠ્ઠા સુધી તે આવેજ છે. ત્યાં જે સ્થિર ન થાય, તેા કંઈ પાંચમે અને કઇ ચેાથે આવે છે. કાઇ ત્રીજેથી પડી પહેલે અને કાઈ ખીજે થઈ પહેલે શુશુઠાણે જાય છે. અગીઆરમાથી ક્રમશઃ પડતા આ રીતે પહેલા ગુરુસ્થાનક સુધી પણ પહોંચી જાય છે. વધારેમાં વધારે એક ભવમાં બે વાર ઉપશમશ્રેણિ પ્રાપ્ત થાય છે. જે આત્મા એક ભવમાં બે વાર ઉપશમશ્રેણિ કરે તે તે ભવમાં ાયકશ્રેણિ પ્રાપ્ત કરી શકતા નથી, અને જે એક વાર ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરે તેને તે ભવમાં ક્ષપ્તશ્રેણિ પ્રાપ્ત થઈ પણ શકે છે આ પ્રમાણે એક ભવમાં ઉપશમ અને ક્ષેપક અને શ્રેશિ પ્રાપ્ત થઇ શકે એવા કામ ગ્રંથિકાના અભિપ્રાય છે. એક ભવમાં એમાથી એકજ શ્રેણિ પ્રાપ્ત થઈ શકે એવે સિદ્ધાંતકારના અભિપ્રાય છે. કલ્પાયનમાં કહ્યું છે કે—‘સમ્ય ત્વ પ્રાપ્ત થયા પછી પચેપમ પૃથ′′ સ્થિતિ ઓછી કરે ત્યારે દેશવિરતિ પ્રાપ્ત થાય છે, સર્વવિરતિ ચારિત્ર, ઉપશમશ્રેણિ, અને ક્ષપકશ્રણ અનુક્રમે સખ્યાતા સાગપમ સ્થિતિ ઓછી કરે ત્યારે પ્રાપ્ત થાય છે. ૧ આ પ્રમાણે દેવ કે મનુષ્ય જન્મમાં સમ્યક્ત્વથી ન પડે તે એમાંથી એક શ્રેણિ વિના એક લવસા યયાચેગ્ય રીતે સઘળુ પ્રાપ્ત કરી શકે છે. ૨ અન્યત્ર પણ કહ્યું છે—મેહના સર્વોપશમ એક ભવમાં બે વાર થાય છે. પરંતુ જે ભવમાં માહના સર્વોપશમ થાય તે લવમાં માહુના સર્વથા ક્ષય થતા નથી,' આ પ્રમાણે સંક્ષેપમાં ઉપશમશ્રેણિનું સ્વરૂપ કહ્યું, વિસ્તારથી ઉપશમનાકરણમાંથી જોઇ લેવુ. ૧૨ ક્ષીણુકષાય વીતરાગ છદ્મસ્થ ગુણુસ્થાનક-સર્વથા પ્રકારે નષ્ટ થયેલા છે કષાયા જેએના તે ક્ષીણુકષાય કહેવાય. અન્ય ગુણસ્થાનમાં પણ આગળ ઉપર કહેવાશે તે યુક્તિથી કેટલાક કષાયેના સથના સભવ હેાવાથી અન્ય ગુણુસ્થાનકાના પણુ ક્ષીણકષાય એવા ન્યપદેશ સ ́ભવે છે, તે હેતુથી તે ગુણસ્થાનાથી પૃથક્ કરવા માટે વીતરાગ' વિશેષણ ગ્રહણ કર્યું" છે. ક્ષીણુકષાય વીતરાગ તે કેવળી મહારાજ પશુ છે, તેથી પૃથક્ કરવાં માટે વાસ્થ્ય' વિશેષણુ ગ્રહણ કર્યું' છે. હવે ક્ષીણુકષાય છદ્મસ્થ એટલું જ ગ્રહણ ઠરવામાં આવે તા નવમા દશમા ગુણુસ્થાનવાળાઓએ પણ કેટલાક કષાયાને ક્ષય કરવાડાવાથી તેઓને Page #85 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત. પશુ એ નામ લાગુ પડે, તેથી પૃથક્ કરવા માટે વીતરાગ વિશેષ મૂકેલું છે. વીતરાગ છદ્મસ્થ એટલેઈજ ગ્રહણ કરવામાં આવે તે અગીઆરમાં ગુણુસ્થાનને પણ તેમાં સમાવેશ થાય, તેથી ક્ષીણકષાય વિશેષજી મૂક્યુ છે. ક્ષીણુકષાય વીતરાગ છવસ્થ ત્યાનું જે ગુણસ્થાનક તે ક્ષીણુ કષાય વીતરાગ છદ્મસ્થ ગુણુસ્થાન કહેવાય છે. આ ગુણસ્થાનક જે ક્રમથી આત્મા પ્રાપ્ત કરે છે, તે ક્રમ શરૂઆતથી જણાવે છે ક્રમશઃ ચડતાં જે અધ્યવસાય દ્વારા આત્મા દર્શનમાહનીયના અને ત્યારપછી ચારિત્રમેહનીયને સથા ક્ષય કરે તે ક્ષક~ શ્રેણિ કહેવાય છે. તેના બે અંશ છે. ૧ ક્ષાવિકભાવનું સમ્યક્ત્વ, ૨ ક્ષાયિકલાવનું ચારિત્ર, તેમાંના પ્રથમ અશક્યાં અને કાણુ પ્રાપ્ત કરે? તે કહે છે-ક્ષપકણિના આરબ કરનાર મનુષ્યજ હોય છે. અને તે આઠ વરસથી અધિક આયુવાળા, પ્રથમ સૉંઘયણી, શુદ્ધ ધ્યાન યુક્ત મનવાળા અવિરતિસમ્યગ્દષ્ટિ દેશવિરતિ પ્રમત્ત કે અપ્રમત્તમાથી કાઈપશુ શુશુસ્થાનકે વમાન અને ક્ષાયે પશમસમ્યક્ત્વી હોય છે. કહ્યુ છે — અવિરતિસભ્યષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત, કે અપ્રમત્ત સયત ગુણુસ્થાનકમાંના કોઈપણ ગુરુસ્થાનકે વત્ત માન નિળ ધ્યાન યુક્ત ચિત્તવાળા આત્મા ક્ષેપકશ્રેણિ પ્રાપ્ત કરે છે.' ૧ (ક્ષપકશ્રેણિના પ્રારંભક જે અપ્રમત્ત હોય અને તે પૂર્વધર હોય તે જીલધ્યાન યુક્ત હોય છે, અને પૂત્ર ધર ન હોય ના ધર્મધ્યાન યુક્ત હોય છે. ) ક્ષપકશ્રેણિ પર ચઢતા ઉપરોક્ત ચારમાથી કે ́પણું ગુણુસ્થાનકે વામાન આત્મા યથાપ્રવૃત્તાદિ ત્રણ મચ્છુ વડે પહેલા અનતાનુમધિ કષાયના નાશ કરે છે. ત્યારપછી અનુક્રમે મિથ્યાત્વમેહનીય, મિશ્રમેહનીય, અને સમ્યક્ત્વમેહનીયા ાય કરે છે. અન તાનુભધિની વિસચેાજના, અને નત્રિકની ક્ષપણુાનુ વિસ્તૃત સ્વરૂપ ઉપશમના કણમાં આચાય પેાતાની મેળેજ કહેશે, માટે અહિં તેના વિસ્તાર કરવામાં આવ્યો નથી ત્યાંથી જોઈ લેવુ. ક્ષપકોણિના પ્રારંભ કરનારા મહાયુ અને અમહાયુ એમ બે પ્રકારે છે. તેમાં જો અહ્વાયુ ક્ષપકશ્રેણિના મારભ કરે, અને અનંતાનુબધિને ક્ષય કર્યાં પછી મરણને સભવ હાવાથી વિરામ પામે તે, તે આત્મા કદાચિત્ મિથ્યાત્વમેહનીયના ઉદય થવાથી ફરી પણ અનતાનુધિ ખાંધે છે. કાણુ કે તેના બીજ રૂપ મિથ્યાસાહનીયના નાશ કર્યો નથી. પરંતુ અનતાનુધિને ક્ષય કર્યાં પછી ચઢતા પરિણામે જેણે મિથ્યાત્વમાઢનીયના પણ ક્ષય કર્યો છે, તે તેના ખીજભૂત મિથ્યાત્વના નાશ થયેલે હોવાથી ફરીવાર અનંતાનુખ ધિ આંધતા નથી. દર્શનસપ્તકના ક્ષય કર્યા બાદ જો મરણ પામે તે પતિત પરિણામે અવ શ્ય વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય છે, અને પતિત પરિણામને અનુસરી ચારે ગતિમાં જાય છે. કહ્યું છે કે-મહાયુષ્ક ક્ષાયિકસમ્યક્ત્વ ઉત્પન્ન કરવાના પ્રયત્ન કરે અને પહેલા કષાયના ૧ ૧ અનંતાનુબ"ષિના ક્ષય કર્યો પછી બધા મરણ પામે છે એમ નથી. તેમજ સઘળા મિથ્યાત્વમાહનીયના ક્ષય કરે છે એમ પણ નથી. આયુ પૂર્ણ થયું હ। તે મરણ પામે છે, મરણ પ્રાપ્ત ન કરે અને ચડતા પરિણામવાળા હોય તે મિથ્યાત્વને ક્ષય કરે છે. અન તાનુધિને ક્ષય કર્યાં બાદ આયુ પૂર્ણ થાય અને મરણ પામે તેા અવશ્ય વૈમાનિક દેવમાં જાય છે. પતિત પરિણામે ગમે તે ગતિમાં જાય છે. આયુ પૂર્ણ ન થયુ` હેય અને ચડતા પરિણામવાળા ન હેાય તે। મિથ્યાત્વમેહનીયને ક્ષય કરવા પ્રયત્ન કરતા નથી. Page #86 -------------------------------------------------------------------------- ________________ પચસ બહુપ્રથમહાર ક્ષય કરી જો મરણ પામે, તે કદાચિત્ મિથ્યાત્વના ઉદય થવાથી કરી તેને બધે છે, પરંતુ મિથ્યાત્વના પણ જેણે ક્ષય કર્યો હાય તે ફરી અન’તાનુધિ બાંધતા નથી. ૧ અનતાનુબં ષિના ક્ષય કર્યા બાદ અથવા દર્શન સપ્તકના ક્ષય કર્યાં બાદ અતિત પરિણામે મૃત્યુ પામે તે અવશ્ય દેવલાકમાં જાય છે. અને પતિત પરિણામે મરણ પામે તે પરિણામને અનુસરી ચામાંથી ગમે તે ગતિમાં જાય છે. ૨. અશ્વાયુક ડાવા છતાં પણ દનસપ્તક ાય કર્યો પછી મરણુ ન પામે તે અવશ્ય વિરામ પામે છે, પરંતુ ચારિત્રમાહનીયની ક્ષણા માટે ઉદ્યમ કરતા નથી. કહ્યું છે કે-ખદ્ધાયુષ્ક ક્ષપકશ્રેણિના સ્વીકાર કરે તે દન સપ્તક ાય થયે અવશ્ય સ્થિર થાય છે–વિશ્વમ પામે પરંતુ ચારિત્રમાહનીયને ક્ષય કરવા ઉદ્યમ કરતા નથી. અહિં પૂર્વ પક્ષીય શકા કરે છે કે-દનત્રિકને પણ જે ક્ષય થયા તે આત્મા શુ સમ્યગ્દ કહેવાય ? કે અસમ્યગ્દર્દિ ? આ શંકા થવાનુ કારણ સમ્યક્ત્વ મિશ્ર અને મિથ્યાત્વ એ ત્રણેને ક્ષય કર્યો છે. સમ્યક્ત્વના ક્ષય થયેલા હોવાથી સમ્પષ્ટિ ન કહેવાય, તેમ મિથ્યાત્વ અને મિશ્રના ક્ષય થયેલા હેાવાથી અસમ્યગ્દષ્ટિ પણ ન કહેવાય? તેના ઉત્તરમાં કહે છે કે-દર્શનત્રિકના ક્ષય થયા એટલે આત્મા વિશુદ્ધ સમ્યદિ કહેવાય. પર વળી અહિં શંકા થાય કે સમ્યગ્દર્શનના અભાવ થવાથી સમ્યગ્દષ્ટિપણુ` કેમ ઘટી શકે? તેના ઉત્તરમાં સમજવું કે-મીણેા-કેક્ ન ઉત્પન્ન કરે એવા કરાયેલા કાદરા જેવા કે જેની અંદરથી મિથ્યાત્વભાવ નષ્ટ થયેા છે એવા જે મિથ્યાત્વના પુàા કે જે પુદ્ગલા તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ જીવસ્વભાવને આવરતા નહિ હોવાથી ઉપચારથી સમ્યગ્દર્શન કહેવાય છે, તેનેાજ ક્ષય થાય છે. પરંતુ તત્ત્વાની શ્રદ્ધારૂપ જે આત્મપરિણામ તે રૂપ જે સમ્યગ્દર્શોન તેના ક્ષય થતા નથી તે તે મનુષ્યની આખ આઠે આવેલ શુદ્ધ અબરખ દૂર થવાથી જેમ તે આંખ શુદ્ધ સ્વરૂપે પ્રકાશે છે, તેમ સ્વચ્છ અબરખ સમાન સમ્યક્ત્વમેાહુનીયના પુદ્ગલેના ક્ષય થવાથી શુદ્ધ સ્વરૂપે પ્રકાશે છે. વિશેષાવશ્યકલા ગ. ૧૩૧ માં કહ્યું છે કે-મિાત્વાદિ દર્શનત્રિકને ક્ષય થયે છતે ત્રણે દશનથી રહિત થયેલે આત્મા સમ્યગ્દષ્ટિ કહેવાય કે અસમ્યગ્દષ્ટિ ! ઉત્તમાં કહે છે કે-સમ્યદૃષ્ટિ કહેવાય. વળી પ્રશ્ન કરે છે કે સમ્યક્ત્વને ક્ષય થયે છતે સમ્યક્ત્વ પ્રથાથી હોય ? કે તે સભ્યષ્ટિ કહેવાય ? તેના ઉત્તર આપતાં કહે છે કે—મીણા-કેરહિત થયેલા મદન કેદારૂપ હીન રસવાળુ... જે મિથ્યાત્વ છે તેજ અહિં સમ્યક્ત્વ રૂપે કહેવામાં આવ્યુ છે. તે દર્શનમેાહનીયનેાજ ક્ષય કર્યો છે, પરંતુ સમ્યગ્ દન-શ્રદ્ધારૂપ આત્માના ગુણુના ક્ષય કર્યાં નથી તે શ્રદ્ધારૂપ ભાવતે નિર્માંળ ખરખ જવાથી મનુષ્યની દૃષ્ટિની જેમ સમ્યક્ત્વ મેાહનીયના પુદ્ગલેના ક્ષય થવાથી અત્યંત શુદ્ધ થાય છે.' ૩ માટેજ દર્શનમેહનીયા ક્ષય થવાથી આત્મા સમ્યગ્દષ્ટિ કહેવાય છે. તથા જેણે આવતા ભવનું આયુ નથી મળ્યું. એવા કાઇ આત્મા ક્ષપશ્રેણિ માટે તે દર્શન સપ્તક ક્ષય થયા પછી પરિણામથી પતિન થયા વિનાજ ચારિત્રમેાહનીય ખપાવવા માટે પ્રયત્ન કરે છે. કહ્યું છે કે અમહાયુ આત્મા દનસપ્તકના ક્ષય થયા પછી અનુપરત-ચડતા પરિણામે ક્ષપદ્મણિ પૂર્ણ કરે છે.' ચારિત્રમેહનીયના ક્ષથ કરવા માટે પ્રયત્ન કરતા આત્મા યથાપ્રવૃત્તિકરણાદિ ત્રણ કરણ કરે છે. તે આ પ્રમાણે-૧યથાપ્રશૃત્તકરણ, ૨ અપૂર્વકરણ, ૩ અને અનિ Page #87 -------------------------------------------------------------------------- ________________ કાનુવાદ સહિત, ૫૩ વૃત્તિકરણ. આ ત્રણે કરણનું સ્વરૂપ આચાર્યશ્રી આગળ ઉપર કહેશે. માટે અહિં તેને વિચાર કરવામાં આવ્યો નથી માત્ર અહિં અપ્રમત્ત ગુણસ્થાનકમાં યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ ગુણસ્થાનકમાં અપૂવકરણ અને અનિવૃત્તિકરણ ગુણસ્થાનકમાં અનિવૃત્તિકરણ કરે છે એમ સમજવું. તેમાં અપૂર્વકરણે સ્થિતિઘાતાદિવટે ક્ષય કરતાં કરતાં અપ્રત્યાખ્યાનાવરણ પ્રત્યાખ્યાનાવરણ એ આઠે કષાયને એવી રીતે ક્ષય કરે કે અનિવૃત્તિકરણના પહેલે સમયે પલ્યોપમના અસંખ્યા-તમા ભાગ પ્રમાણ સ્થિતિ રહે અનિવૃત્તિકરણ્યના સંખ્યાતા ભાગ જાય ત્યારે જ્યાનદ્વિત્રિક, નરદ્ધિક, તિર્યદ્રિક, એકેન્દ્રિથાદિ જાતિ ચતુષ્ક, સ્થાવરનામ, આતનામ, ઉદ્યોતનામ, સૂક્ષમનામ, અને સાધારણનામ, એ સેળે પ્રકૃતિએને પણ ઉકલના સંક્રમવડે ખપાવતાં ખપાવતાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ થાય. ત્યાર પછી તેઓને સમયે સમયે ગુણસંક્રમવડે મધ્યમાન પ્રકૃતિમાં સંક્રમાવતાં સમાવતા સંપૂર્ણપણે ક્ષય થાય છે કે અપ્રત્યાખ્યાનાવરણ પ્રત્યાખ્યાનાવરણ કષાયાષ્ટકને ક્ષય કરવાની શરૂઆત પહેલાં જ કરી હતી, પરંતુ તેને હજી સુધી ક્ષય થયો નથી. વચમાંજ પૂત સેળ પ્રકૃતિઓને ખપાવી નાખે છે ત્યારપછી અંતમુહૂર્વકાળે કષાયાષ્ટકને પણ (સ પૂર્ણપણે) ખપાવે છે. આ સૂત્રદેશ એટલે ગ્રંથકારને અભિપ્રાય છે. અન્ય આચાર્યો આ પ્રમાણે કહે છે–પૂત સેળ પ્રકૃતિએને જ અપૂર્વકરણે સ્થિતિવાતાદિ વડે ઘાત કરતાં કરતાં, એવી રીતે ઘાત કરે કે અનિવૃત્તિકરણના પહેલા સમયે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ રહે આઠ કષાયને ઉદ્રલના સંક્રમવડે ખપાવતાં ખપાવતાં, અનિવૃત્તિકરના સંખ્યાતા ભાગ જાય ત્યારે પોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ થાય. ત્યારપછી તેઓને સમયે સમયે ગુણસંક્રમ વડે અધ્યમાન પ્રકૃતિમાં સંક્રમાવતાં સંક્રમાવતાં સંપૂર્ણપણે ક્ષય થાય, ત્યારપછી અંતર્મુહૂર્ત કાળે સેળ પ્રકૃતિએને ક્ષય થાય છે. આઠ કષાય અને સેળ પ્રકૃતિએને ક્ષય કર્યા પછી અતસ્હૂતકાળે નવ નેકષાય અને સંવલન ચતુષ્ક એ તેર પ્રકૃતિઓનું અતરકરણ કરે છે. અતરકરણનો વિધિ આગળ કહેશે. અતરકરણ કરી દ્વિતીય સ્થિતિમાં રહેલાં નપુંસકવિદના દલિકને ઉકલના સંક્રમવડે એવી રીતે ઉલે કે અંતમુહૂર્ત કાળે પાપમના અસં– સ્થાતમા ભાગ પ્રમાણ સ્થિતિ શેષ રહે, ત્યારપછી તેને ગુણસંક્રમવડે અધ્ધમાન પ્રકૃતિમાં સક્રમાવતાં સંક્રમાવતાં અંતમુહૂર્વકાળે સંપૂર્ણપણે ક્ષય થાય. પ્રથમ સ્થિતિમાં રહેલા ૧ ક્ષપક એણિનું વિસ્તૃત સ્વરૂપ ઉપશમના કરણને અને કહેવાશે ત્યાંથી જોઈ લેવું ૨ અહિં નપુસકવેદના દલિકને ઉદલના સમવડે એવી રીતે ઉલે, કે અંતકાળે પોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિ શેષ રહે. ત્યારપછી તેને ગુણસંક્રમવડે બુધ્યમાન પ્રકૃતિમાં સમાવતાં અંતમુહૂર્ત કાળે ક્ષય થાય. એમ ઉપર લખ્યું છે. તેમાં ઉદલનાકાળે ગુણસંક્રમ પ્રવર્તતે નથી છેલ્લા પલોપમના અસ ખ્યાતમા ભાગમાં જ પ્રવર્તે છે એમ સમજવાનું નથી. કારણ કે અબધ્યમાન દરેક અશુભ પ્રકૃતિઓને ગુણસંક્રમ તે અપૂર્વકરણના પ્રથમ સમયથી જ શરૂ થાય છે. એટલે ઉદલનાકાળે પણ ગુણસંક્રમ પ્રવર્તે છે. પાપમના અસખ્યાતમા ભાગ પ્રમાણ તે છેલો ખંડ છે, એટલે તે છેલ્લા ખડતુ દલિક ગુણસંકમવડેજ પરમા સંક્રમાવે છે. એક સ્થિતિઘાતન કાળ અંતમુહૂર્ત છે માટે અતસુંદૂકાળે સંજમાવે છે એમ કહ્યું છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫૪ Nયસરગ્રહ-પ્રથમકાર દલિકને જે નપુંસક શ્રેણિ માંડી હેય તે ભાગવતાં ભેગવતાં ક્ષય કરે છે, અને જે નપુંસકવેદે ન માંડી હોય તે આવલિકામાત્ર પ્રથમ સ્થિતિને વેદ્યમાન પ્રકૃતિમાં તિબુકર્સક્રમવડે સંક્રમાવી દૂર કરે છે. આ પ્રમાણે નપુંસકવેદને સૂત્તામાંથી નાશ કરે છે. ત્યારપછી. આજ ક્રમે આવેદને અંતમુહૂર્વકાળે ખપાવે છે. ત્યારપછી છ નેકષાયને એકી સાથે ખપાવવાનો આરંભ કરે છે. જે સમયે છ કષાયને નિમૂળ કરવાને આરંભ કરે છે. તે સમયથી આરંભી તેઓના દ્વિતીય સ્થિતિના દલિકને પુરુષવેદમાં સંક્રમાવતું નથી, પરંતુ સંજવલન ધમાં સંક્રમાવે છે. છ નેકષાને પણ પૂર્વોક્ત વિધિએ ક્ષય થતા થતા અંતમુહૂર્ત કાળે સર્વથા ક્ષય થાય છે. જે સમયે હાસ્યકને ક્ષય થાય, તેજ સમયે પુરુષદના બંધ, ઉદય અને ઉદીરણાને વિરછેદ થાય છે, અને સમયનૂન બે આવલિકા કાળમાં બંધાયેલ દલિક છેડી શેષ સંપૂર્ણ દલિકને પણ ક્ષય થાય છે. પુરુષવેદને ઉદય. વિદ થયા પછી આત્મા અવેદી-વેદના ઉદય વિનાને થાય છે. આ પ્રમાણે પુરુષવેદના ઉદયે શ્રેણિ આરંભનાર આશ્રથિ સમજવું. જ્યારે નપુસકદના ઉદયે ક્ષપકશ્રેણિને સ્વીકાર કરે, ત્યારે પહેલા સ્ત્રીવેદ અને નપુંસકવેદને એક સાથે ખપાવે છે. સ્ત્રીવેદ અને નપુંસક-- વેદના ક્ષય થતાની સાથે જ પુરુષવેદને બંધ વિકેદ થાય છે. ત્યારપછી અંતમુહૂર્વકાળે પુરુષવેદ અને હાયાદિષકને પણ એક સાથે જ ક્ષય થાય છે. જ્યારે સ્ત્રીવેદના ઉદયે શ્રેણિ આરંભે, ત્યારે પહેલાં નપુસકવેદન ક્ષય કરે, ત્યારપછી સ્ત્રીવેદને ક્ષય કરે વેદના ક્ષય સાથેજ પુરુષવેદને અંધવિચ્છેદ થાય, પછી અદક છતે પુરુષ અને હાસ્યાદિષ્ટ્રક. એક સાથેજ ક્ષય કરે છે. ત્યારપછી ક્રેધાદિને ક્ષય કરવા પ્રયત્ન કરે છે. હવે અહિં પુરુષ ક્ષપકશ્રેણિ માંડનાર આશ્રથિ પ્રસંગાગત હકીકત કહે છે-કેપને વેદતા જે સમયે, પુરુષવેદને ઉદયવિચછેદ થાય ત્યાંથી જેટલે કાળ ક્રોધને ઉદય રહેવાને છે, તેટલા કાળના ત્રણ વિભાગ કરે છે. તે આ પ્રમાણે-૧ અશ્વકકરણોદ્ધા. જેની અંદર અપૂર્વ પદ્ધક થવાની ક્રિયા થાય છે. ૨ કિફ્રિકરણદ્ધા. જેની અંદર કિઓિ થાય છે. કિટિંવેદનાહા. જે કાળમાં કરેલી કિઓિ વેદાય છે. અશ્વકર્ણ કરણાદ્ધમાં વર્તમાન આત્મા સંજવલન કૈધાદિ ચારેની અસરકરણ ઉપરની માટી સ્થિતિમાં અનંતા અપૂર્વ સ્પદ્ધ કરે છે આ કાળમાં વર્તમાન પુરુષવેદને પણ સમય ન્યૂન બે આલિકા કાળે ગુણસમવડે ક્રેપમાં સંક્રમાવતા સંદેમાવતા ચરમસમયે સર્વસંક્રમવડે સંક્રમાવી તેની સત્તા રહિત થાય છે. અર્થક કારણોદ્ધા ૧ અન્તરીકરણ કર્યા પછી જ ક્ષય કરવાને આરંભ કરે છે, પરંતુ પહેલા કરતા નથી, એમ અહિ સમજવાનું નથી, અપૂર્વકરણના પ્રથમ સમયથી આરંભી સ્થિતિઘાતાદિ પ્રવરે છે. અને સ્થિતિ, અને દલિક ઓછા થતા જાય છે. ગુણસંક્રમવડે અબધમાન તમામ પ્રકૃતિના દલિક બધ્યમાન પ્રકૃતિમાં સંક્રયે જાય છે. વધારામાં નવમે ગુણસ્થાને જેટલી પ્રકૃતિઓને સર્વચા ક્ષય થાય છે, તેઓને ઉદલના સંક્રમ પણ થાય છે. તાત્પર્ય એ કે બધાને ક્ષય તો થતાજ જાય છે. અંતકરણ કર્યા પછી આરણ કરે છે એ લખવાનું તાત્પર્ય એટલું જ કે અત્યાર સુધી સામાન્ય ક્રિયા થતી હતી, તે જે જે પ્રકૃતિ પહેલાં પહેલાં નિમેળ થવાની હોય તેની તેની અંદર વિશેષ-મુખ્ય ક્રિયા થાય છે. ઉદલના સમનું સ્વરૂપ સંક્રમકરણમાંથી જોઈ લેવું. Page #89 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત પૂર્ણ થયા પછી કિકિરણોદ્ધામાં પ્રવેશ કરે છે. તે કાળમાં વરતે આત્મા સંજવલન ચારે કક્ષાની દ્વિતીય સ્થિતિમાં રહેલા દલિકેની કિઠ્ઠિઓ કરે છે. અપૂર્વ સ્પદ્ધક અને કિષ્ટિનું સવરૂપ પહેલાં આપ્યું છે તે પ્રમાણે સમજવું. જે કિદિએ થાય છે. તે પરમાર્થથી તે અનંત છે, તે પણ દરેક કષાયની ત્રણ ત્રણ કલ્પીને છૂત જાતિભેદની અપેક્ષાએ બાર કિદિએ કલ્પી છે.૧ ધના ઉદયે શ્રેણિના આરંભનાર આશ્રય આ પ્રમાણે સમજવું. જયારે માનના ઉદયે શ્રેણિનો આરંભ કરે ત્યારે સ્ત્રીવેદ કે નપુંસકવેદને ઉદયે શ્રેણિ આરજનાર જે રીતે પુરૂષને ક્ષય કરે, તે રીતે ઉદ્વલન વિધિથી કેને ક્ષય કરે છે. ધને ક્ષય થ એટલે શોષ માનાદિ ત્રણની પૂર્વકમે નવ કિઠ્ઠિઓ કરે છે. માયાના ઉદયે શ્રેણિ સ્વીકારે તે દ્વેષ અને માનને ઉકલન વિધિથી ક્ષય કરે, એટલે શેષ માયા અને લેભની પુર્વક્રમે છે કિઠ્ઠિઓ કરે, અને જે લેભના ઉદયે શ્રેણિને સ્વીકાર કરે તે ક્રોધાદિ ત્રણેને ઉકલન વિધિથી ક્ષય કરે, એટલે માત્ર લોભનીજ ત્રણ કિષ્ટિ કરે છે. આ પ્રમાણે કિક્રિઓ કરવાને વિધિ છે. કિષ્ટિ કરવાને કાળ પૂર્ણ થાય ત્યારે ક્રેધના ઉદયે જે શ્રેણિને સ્વીકાર કર્યો હેય તે કંધની દ્વિતીય સ્થિતિમાં રહેલ પ્રથમ કિષ્ટિના દલિકને ખેંચીને તેની પ્રથમ સ્થિતિ કરે, અને તેને ત્યાં સુધી વૈદે કે તેની સમયાધિક આવલિકા શેષ રહે. ત્યારપછીના સમયે આ સ્થિતિમાં રહેલ બીજી કિટ્રિના દલિકેને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે અને વેદે, તે પણ તેની સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી દેપ્રથમ ક્રિટ્ટિની જે એક આવલિકા શેષ રહી છે, તેને બીજી કિદિના વેદાતા દલિકે સાથે સ્વિમુક સંક્રમવડે સંક્રમાવી અનુભવે. ત્યારપછીના સમયે બીજી સ્થિતિમાં રહેલ ત્રીજી ક્રિદિના દલિને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે અને તે કિક્રિઓને અનુભવ કરે. તેને પણ પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી દે. પહેલી અને બીજી કિષ્ટિની જે એક એક આવલિકા શેષ રહે છે તે અનુક્રમે બીજી અને ત્રીજી કિદિના દાતા દલિમાં સ્વિબુક સંક્રમવડે સિંધમી ભોગવાઈ જાય છે, અને ત્રીજી કિષ્ટિની જે એક આવલિકા શેષ રહી તે માનની પ્રથમ કિષ્ટિ સાથે સિનબુક સંક્રમવડે અનુભવાય છે. આ ત્રણે કિદિને એટલે કાળ વેટ છે, તેટલા કાળમાં બીજી સ્થિતિમાં રહેલ દલિકને ગુણસંક્રમવડે સમયે સમયે અસંખ્ય ગુણ-વૃદ્ધિએ સંજવલન માનમાં સંક્રમાવે છે. ત્રીજી સિદ્ધિ દવાને જેટલે કાળ છે તેના ચરમ -સમયે સંજવલન ધના બધા ઉદય અને ઉદીરણા એ ત્રણેને એક સાથે વિચ્છેદ થાય છે. -સત્તામાં પણ સમયપૂન બે આવલિકા કાળમાં બંધાયેલું જ શેષ રહે છે. બીજું રહેતું નથી સારણ કે સઘળું માનમાં સંક્રમાવી ખલાસ કર્યું છે. જે સમયે ધના બધ ઉદયને ૧ ક્રોધાદિ દરેકની અન તી કિદિઓ છતાં એક એકની ત્રણ ત્રણ કલ્પી અહિં બાર કિદિ કહી છે. તે એવી રીતે કે જન્ય રસવાળા કિથિી ચડતાં ચડતા રસવાળી કેટલીક કિદિએને પહેહિમા, ત્યાથી ચડતા ચઠના રસવાળી કેટલીક બીજીમાં, ત્યાંથી છેલ્લી કિષ્ટિ સુધીની કિઓિ ત્રીછમાં. આ પ્રમાણે બધી કિઓિને ત્રણ વિભાગમાં વહેચી નાખે છે. વધારે રસવાળી કિદિને વિભાગ પહેલો ઉદયમાં આવે. અલ્પ અલ્પ રસવાળી કિઓિને વિભાગ પછી પછી ઉદયમાં આવે કારણ કે ઉતરતર આત્મા વિશુદ્ધ પરિણામી હોય છે એમ લાગે છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૫૬ પંચસગ્રહ-પ્રથમવાર વિચ્છેદ થયે તે પછીના સમયે માનની બીજી સ્થિતિમાં રહેલા પ્રથમ કિષ્ક્રિના દલિકને. ખેંચીને તેની પ્રથમ સ્થિતિ કરે અને તેને અંતર્મુહૂર્ત પર્યત વેદ. તે વેદતા સમયજૂન એ આવલિકા કાળમાં બંધાયેલું ધનું જે દલિક સત્તામાં શેષ રહેલું છે, તેને તેટલાજ કાળે ગુણસ ક્રમવડે સંક્રમાવતા સંક્રમાવતા ચરમ સમયે સંપૂર્ણપણે સંક્રમાવી તેની સત્તા રહિત થાય, અને માનનું પણ પ્રથમરિસ્થતિ રૂપે કરાયેલું પ્રથમ કિદિનું દળ ભેગવતા ભોગવતા સમયાધિક આવલિકા કાળમાં ભગવાય તેટલું શેષ રહે. ત્યારપછીના સમયે માનની બીજી સ્થિતિમાં રહેલા બીજી કિલ્ફિના દલિકને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે અને અનુભવે તેને પણ પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી અનુભવે, ત્યારપછીના સમયે બીજી સ્થિતિમાં રહેલા ત્રીજી કિટ્રિના દલિકને પ્રથમ સ્થિતિરૂપે કરે અને અનુભવે તેને પણ તેની સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી અનુભવે. અને તેજ સમયે માનના બંધ ઉદય અને ઉકીરણનો યુગપત વિચ્છેદ થાય. સત્તામાં પણ સમયપૂન બે આવલિકા કાળમાં બંધાયેલા દલિકજ શેષ રહે. કારણ કે શેષ સઘળા દતિકને ગુણસક્રમવડે માયામાં સંક્રમાવી દીધું છે. માનની પ્રથમ કિદિની જે આવલિકા શેષ રહે છે તે બીજી કિદિમા, બીજી કિષ્ટિની જે આવલિકા શેષ રહે તે ત્રીજી કિટ્રિમાં અને ત્રીજી કિષ્ટિની જે આવલિકા શેષ રહે તે માયામાં સ્તિષુક સંક્રમવડે સંક્રમી ભગવાઈ જાય છે. આ પ્રમાણે દરેક કિઓિની શેષ રહેલી આવલિકા માટે સમજવું. જે સમયે માનના બંધ ઉદયને વિચ્છેદ થયે, ત્યારપછીના સમયે માયાની બીજી સ્થિતિમાં રહેલી પહેલી કિદિના દલિકને ખેચી તેની પ્રથમ સ્થિતિ કરે અને સાતમુહૂત પર્વત અનુભવે સંજવલનમાનના બંધને વિચ્છેદ થયા પછી સમયપૂન મે આવલિકાકાળમાં બંધાયેલા બીજી સ્થિતિમાં રહેલા દલિકને ગુણસંક્રમવડે માયામાં સંક્રમાવતાં સંક્રમાવતાં ચરમ સમયે સઘળું સંક્રમાવી સત્તા રહિત થાય, અને માયાનું પણ પ્રથમ સ્થિતિરૂપે કરાયેલું પહેલી કિક્રિનું દળ ભેગવતા ભાગવતા સમયાધિક આવલિકામાં ભગવાય તેટલું શેષ રહે. ત્યારપછીના સમયે બીજી સ્થિતિમાં રહેલા બીજી કિક્રિના દલિકને ખેંચી પ્રથમ સ્થિતિ કરે અને તેની સમયાર્ષિક આવલિકા શેષ રહે ત્યાં સુધી અનુભવે. ત્યારપછીના સમયે બીજી સ્થિતિમાં રહેલા ત્રીજી કિદિના દલિકને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે અને પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી અનુભવે. જે સમયે માયાની પ્રથમ સ્થિતિરૂપે કરાયેલ ત્રીજી કિદિની સમયાધિક આવલિકા શેષ રહે તેજ સમયે માથાના બંધ ઉઠય અને ઉદીરણાને એક સાથે વિકેદ થાય. તેની સત્તાપણુ સમયજૂન છે આવલિકા કાળમાં જે બંધાયેલ છે તેજ છે. કારણ કે શેષ સઘળા દલિને ભેગવી અને ગુણસંક્રમવડે લેભમાં સંક્રમાવી દૂર કરેલ છે. દરેક કિષ્ટિની પહેલી સ્થિતિની એક એક આવલિકા જે શેષ રહે છે તેની વ્યવસ્થા પહેલા કહ્યા પ્રમાણે સમજવી. જે સમયે માયાના બંધ ઉદયને વિચછેદ થાય ત્યારપછીના સમયે લેભની બીજી સ્થિતિમાં રહેલા પહેલી કિદિના ઇલિકને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે છે, અને તેને અંતમુહૂર્ત સુધી અનુભવે છે. સંજવલન માથાના બંધાદિનો વિચ્છેદ થયા પછી સમયન્યૂન બે આવલિકાકાળમાં બંધાયેલું તેનું જે દળ સત્તામાં હતું, તેને તેટલાજ Page #91 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત. પ૭ કાળે ગુણસંક્રમવડે લેભમાં સંક્રમાવી તેની સત્તા રહિત થાય છે, અને તેનું પણ પ્રથમ સ્થિતિરૂપે કરાયેલ પહેલી કિદિનું દળ ભેગવતાં સમયાધિક આવલિકામાં ભગવાય તેટલું શષ રહે છે. ત્યારપછીના સમયે લેભની બીજી સ્થિતિમાં રહેલા બીજી કિદિના દલિકને જેથી તેની પ્રથમ સ્થિતિ કરે અને તેને અનુભવે. તેને અનુભવતે લેભની બીજી સ્થિતિમાં રહેલા ત્રિીજી ડિક્રિના દલિકને અત્યાર સુધી જે કિઠ્ઠિઓના દલિકે અનુભવ્યા તેની અપેક્ષાએ અત્યન્ત હીન રસવાળી કરી સૂમ કિદિઓ કરે. તે સૂક્ષમ કિદિએ પણ ત્યાં સુધી કરે કે પ્રથમ સ્થિતિરૂપે કરાયેલ દ્વિતીય કિદિના દલિકને ભોગવતા ભોગવતા સમયાધિક આવલિકા પ્રમાણ શેષ રહે. તે જ સમયે સંજવલન લેભના બંધને, બાદરકષાયની ઉદય-ઉદીરણાને, અને અનિવૃત્તિ બાદર સંપરય ગુણસ્થાનકના કાળને એક સાથે જ વિચ્છેદ થાય છે. જે સમયે લાભને બંધવિચ્છેદ થયે ત્યારપછીના સમયે બીજી સ્થિતિમાં રહેલ સૂક્ષમ કિદ્ધિના દલિકને ખેચી તેની પ્રથમ સ્થિતિ કરી તેને અનુભવે છે. તે સમયે સૂક્ષમ કિક્રિઓને અનુભવ હોવાથી આત્મા સૂક્ષમપરાય ગુણસ્થાનવત્ત કહેવાય છેબીજી કિદિની જે એક આવલિકા શેષ રહી તે તિબુક સંક્રમવડે સૂમ કિદિમાં સંક્રમી સૂમકિદિએ સાથેજ ભગવાઈ જાય છે. સૂકમપરાય ગુણઠાણે લાભની સૂફમકિદિએને ઉદય ઉદીરણા વડે વેદો, બીજી સ્થિતિમાં રહેલા સૂક્ષમ કિઠ્ઠિઓના કલિકને, અને સમયગૂન બે આવલિકાકાળમાં બંધાયેલા દલિકને સ્થિતિઘાતદિ વડે ક્ષય કરતે કરતે ત્યાં સુધી જાય, કે સમસંપાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ શેષ રહે તે સંખ્યામા ભાગમાં સંવલન લેભને સપવત્તનાવડે અપવતીને સલમસંપાય ગુણસ્થાનકની સમાન કરે. સર્વોપવર્તનાવટે સ્થિતિની અપવર્તન થયા પછી પણ સૂમસં૫રાય ગુણસ્થાનકનો અંતમુહૂતકાળ બાકી છે. અહિંથી આરંભી મોહનીયકર્મમાં સ્થિતિવાતાદિ થતા નથી બીજા કર્મમાં તે થાય છે. લેભની અપવર્તિત સ્થિતિને ઉદય ઉદીરણવડ ભોગવતો ત્યાં સુધી જાય કે દશમા ગુણસ્થાનકને સમયાધિક આવલિકાકાળ બાકી રહે, ત્યારપછીના સમયથી ઉદીરણા પણ ન થાય. માત્ર ઉદય વડેજ તેને ચરમસમય પર્યતા અનુભવે. ચરમ સમયે જ્ઞાનાવરણપંચક, દર્શનાવરણચતુષ્ક, યશકીતિ, ઉચ્ચગેત્ર, અને અંતરાયપંચકરૂપ સેળ કમ્મપ્રકૃતિઓને અંધવિરદ થાય, અને મેહનીયની ઉદય અને સત્તાને વિષે થાય, ત્યારપછીના સમયે આત્મા ક્ષીણકષાય થાય છે એટલે કે શીશુમેહ ગુણસ્થાનકે જાય છે. તે ગુણસ્થાનકે બાકીના કર્મમાં પૂર્વની જેમ સ્થિતિઘાતાદિ ત્યાં સુધી પ્રવર્તે કે તે ગુણરથાનકના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ શેષ રહે. તે એક ભાગ બાકી રહે ત્યારે જ્ઞાનાવરણપચક, અંતરાયપચક, દર્શનાવરણચતુષ્ક, અને નિદ્રાદ્ધિકરૂપ સેળ કર્મપ્રકૃતિ એની સત્તાગત સ્થિતિને સર્વોપર્તનાવડે અપવતને, હવે એટલે ક્ષીણમેહગુણસ્થાનકને કાળ શેષ છે, તેટલી રાખે છે. માત્ર નિદ્રાદ્ધિકની સ્થિતિ સર્વસ્વરૂપની અપેક્ષાએ સમયન્સન ૧ જે વીર્યપ્રતિદ્વારા એકદમ સ્થિત ઘટી હવે જેટલે ગુણરથાનકનો કાળ હોય, તેટલીજ બાકી રહે તે સવીપવર્નના કહેવાય. ૨ આદિ શબ્દથી રસધાત અને ગુણશ્રેણિ ગ્રહણ કરવા એમ લાગે છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પંચમહપ્રથમકાર રાખે છે, સામાન્યથી કર્મ સ્વરૂપે તે તુલ્ય છે. કારણ કે દ્વિચકમ સમયે તેની સ્વરૂપસત્તાને નાશ થાય છે, પરંતુ જેની અંદર સ્તિબુક સંક્રમવડે સંક્રમે છે તે રૂપે છેલ્લે સમયે તેની સત્તા હોય છે. ક્ષીણકષાય ગુણસ્થાનકને કાળ હજી પણ અંતમુહૂર્ત બાકી છે. અહિંથી આરંભી પૂર્વેત ઘાતિકની પ્રકૃતિમાં સ્થિતિવાતાદિ થતા નથી, શેષ કર્મોમાં થાય છે. નિદ્રાહિક હીન તે સેળ કર્મ પ્રકૃતિને ઉદય-ઉદીરણાવડે ભાગવતે ભાગવતે ત્યાં સુધી જાય કે તેઓની માત્ર સમયાધિક પ્રમાણુ સ્થિતિ શેષ રહે ત્યારપછીના સમયે ઉદીરણ પણ બંધ થાય, માત્ર ઉદયાવલિકાજ શેષ રહે, તેને ઉદય વડેજ અનુભવતે ક્ષીણમેહ ગુણસ્થાનકના કિચરમ સમય પર્યત જાય. કિચરમ સમયે નિદ્રાહિકને સવરૂપ સત્તાની અપેક્ષાએ ક્ષય થાય, અને ચૌદ પ્રકૃતિને ચરમ સમયે ક્ષય થાય. ત્યારપછીના સમયે ચારે ઘાતિ કમને સર્વથા ક્ષય થયે હોવાથી કેવલી થાય, સગિ કેવળિગુણસ્થાનક-એગ વીર્યપસ્પિદ એ પર્યાયવાચક શબ્દ છે. મન વચન અને કાયા વડે જેઓના વીર્યની પ્રવૃતિ થતી હોય તેઓ સગી કહેવાય છે. આ ગુણસ્થાનકે ઘાતિકના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન અને કેવળદર્શન હેય છે, પરંતુ તેઓને મન વચન અને કાયાવતે વીય પ્રવૃત્તિ હોવાથી તેઓ સગી કેવળી કહેવાય છે. તેમાં તે ભગવાનને કાગ વિહાર અને નિમેષ-ઉન્મેષાદિમાં પ્રવર્તે છે, વચનગ દેશનાદિ કાળે પ્રવર્તે છે, અને મારા મન પર્વવજ્ઞાની અથવા અનુત્તરસુરાદિવટે મનદ્વારાજ પૂછાયેલા પ્રશ્નોને જ્યારે મનવડેજ ઉત્તર આપે ત્યારે પ્રવર્તે છે. અન્ય ક્ષેત્રમાં રહેલા મના પર્વવજ્ઞાની અથવા અનુત્તર સુરાદિ જ્યારે મનદ્વારા પ્રશ્ન કરે ત્યારે પ્રભુ તે પ્રશ્નને કેવળજ્ઞાન દ્વારા જાણી તેને જે - જવાબ આપવાનું હોય, તેને અનુરૂપ મને વર્ગણ પરિમાવે છે. પરિણામ પામેલા તે મને વર્ગણાઓને મન પવિજ્ઞાની અથવા અવધિજ્ઞાની પિતાના જ્ઞાનવતે જુએ છે. જોઈને તે મનાવ. ગણાના આકારદ્વાશ અનુમાનવ અલેક કવરૂપ અથવા લાકરવરૂપ આદિ પૂછેલ બાહ્ય અને જાણે છે. કહ્યું છે કે-“બાહ્ય અર્થને અનુમાન દ્વારા જાણે છે. આ પ્રમાણે ગવાળા કેવળજ્ઞાની મહારાજ જે ગુણસ્થાન, તે સગી કેવળિ ગુણસ્થાન કહેવાય છે. અંતમુહૂર્ત આયુ બાકી રહે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન કરી મેક્ષમાં જાય, તેઓ આશ્રયી સાગિ કેવળિગુણસ્થાનકને જાન્યકાળ અંતમુહૂર્ત છે, અને પૂર્વ કેડી વર્ષના આયુવાળા ગર્ભમાં વાત માસ રહી જન્મથયા થયા પછી આઠ વરસની ઉમર થયા બાદ કેવળજ્ઞાન કેવળદશન ઉત્પન્ન કરે તેઓ આ દેશના પૂર્વ કેટી પ્રમાણ ઉત્કૃષ્ટ કાળ છે. તથા સઘળા સગિ કેવળિએ સમૃદુલાત કરતાં પહેલાં આજિકાકરણને આરંભ કરે છે. તેથી કેવળિસમુદઘાતની પ્રકિયા કહેવા ઈચ્છતા સમુદ્દઘાત શબ્દની વ્યાખ્યા કહેવા પૂર્વક આયોજિકારણનો અર્થ કહે છે તેમાં ૧ ભિન્ન ભિન્ન પદાર્થને વિચાર કરતી વખતે મને વગણના ભિન્ન ભિન્ન આકારે રચાય છે. મન:પર્યવજ્ઞાનીઓને તે આકારનું નિશ્ચિત જ્ઞાન હોય છે. એટલે કેવળી મહારાજની પરિણામ પામેલી મને વણધારા એવું અનુમાન કરે કે મનોવગણને અમુક જાતને આકાર થયે છે માટે પ્રભુએ મને અમુક ઉત્તર આપ્યા છે. આ પ્રમાણે અનુમાનધારા બાહ્ય અર્થને જાણે છે. અનુમાન કરવાનું કારણ મનપજ્ઞાની માત્ર અનેવગણને સાક્ષાત્કાર કરે છે, ચિંતનીય વિષયનો સાક્ષા.કાર કરતા નથી. Page #93 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત પિતાનું જેટલું આયુ અવશેષ છે, તેનાથી અધિક સ્થિતિવા Sજ નથી, કેમકે, આ સમ કરવાને આત્માને જે પ્રયત્ન તે સમુદ્યત કહેવાય છ ખુરવાની ઈરછાવાળા સઘળા વળિશા પહેલા આજિકારણ કરે છે.' આયોજિકાકરણને શબ્દાર્થ શું છે? તે કહે છે મર્યાદા, ચા -વ્યાપાર. કરણ–ક્રિયા. એટલે કે કેવળિની દષ્ટિરૂપ મર્યાદાવડે અત્યંત પ્રશસ્ત મન વચન અને કાયાને વ્યાપાર તે આજિકાકરણ કહેવાય છે. જો કે કવનિમહારાજના ચગને વ્યાપાર પ્રશસ્ત જ હોય છે, છતાં અહિં એવી વિશિષ્ટ ગપ્રવૃત્તિ થાય છે, કે જેની પછી સમુદઘાત અથવા રોગના નિરાધ રૂપ ક્રિયાઓ થાય છે. કેટલાક આચાર્યો આર્જિતકરણ એવું નામ કહે છે, તેને અર્થ આ પ્રમાણે છે-તથાભવ્યત્વરૂપ પરિણામવડે મોક્ષગમન પ્રત્યે સન્મુખ કરાયેલ આત્માને અત્યન્ત પ્રશસ્ત જે ચગવ્યાપાર તે આવર્જિતકરણ કહેવાય છે. બીજા કેટલાએક આચાર્યો આવશ્યકકરણ એવું નામ કહે છે. તેને ભાવાર્થ આ પ્રમાણે છે-જે ક્રિયા અવશ્ય કરવા ચોથ હેય તે આવશ્યકકરણ કહેવાય છે. અત્યંત પ્રશરત મન વચન અને કાયાના વ્યાપારરૂપ ક્રિયા અવશ્ય કરવા એગ્ય છે, માટે તે આવશથકકરણ કહેવાય છે. તે આ પ્રમાણે સમુફઘાત કંઈ સઘળાં કેવળીઓ કરતા નથી, કેટ લાએક કરે છે, અને કેટલાક નથી પણ કરતા. પરંતુ આ આવશ્યકકરણ તે સઘળા ળિઓ કરે જ છે. આ પ્રમાણે આજિકારણ કર્યા પછી જે કેવળિમહારાજને પિતાનું આયુ જેટલું બાકી છે, તેનાથી વેદનીયાદિ કર્મો દીઘ સ્થિતિવાળા હોય તે કર્મોને સમ કરવા માટે સમુહુઘાત કરે છે. પરંતુ જે કેવળિમહારાજને આયુ સાથે જ પૂર્ણ થઈ જાય એવા અન્ય કર્મો હોય તે તેઓ સમુદઘાત કરતા નથી. કહ્યું છે કે સ્થિતિના વત્તા ઓછા પણાને લઈને આયુ પૂર્ણ થતાં જે શેષ કર્મોની સંપૂર્ણતા ન થાય તે સમુહુઘાત કરે છે. ૧ અંતમુહૂર્ત આયુ બાકી હોય ત્યારે સ્થિતિ અને કમ્મસુવડે અધિક વેદનીયાદિ કર્મોને રામ કરવા માટે સમુઘાત કરે છે” ૨ સમુદઘાતમાં વેદનીયાદિ કર્મોની વધારાની સ્થિતિ અને પરમાણુઓનો નાશ કરી અવશિષ્ટ આયુ સાથે જ તેઓ ભગવાઈ જાય એમ કરે છે. આ સમુહુઘાત અંતમુહૂત આયુ બાકી હોય ત્યારે જ થાય છે. પ્ર—દીઈ સ્થિતિવાળા વેદનીયાદિ કર્મોને આયુ સાથે સમ કરવા માટે સમૃદુધાતને આરંભ યુતિ યુક્ત નથી. કારણ કે કૃતનાશાદિ દેવને પ્રસંગ આવે છે. કઈ રીતે કૃતનાશાદિ દેવને પ્રસંગ આવે તે કહે છે-ઘણા કાળ સુધી જોગવાઈ શકે એવા વેદનીયાદિ કમેને એકદમ નાશ કરવાથી કૃતનાશ ષ આવે છે. કારણ કે કર્મબંધ કરતી વખતે અમુક વખત સુધી ફળ આપે એ રીતે જે નિયત કરેલ છે, તે ફળને કમનો એકદમ નાશ કરવાથી અનુભવ નથી. અને તેથી કરેલા કર્મના ફળને પોતેજ નાશ કરે છે, માટે કૃતનાશ દોષ પ્રાપ્ત થાય છે. અને જો એમ થાય તે પોતે જે કમને સર્વથા ક્ષય કર્યો છે તેના નાશને પણ સંભવ થાય-ફરી કર્મબંધ થાય, અને તેથી મેક્ષમાં પણ અવિશ્વાસને પ્રસંગ પ્રાપ્ત થાય. ૧ કરેલા કર્મને ફળ આપ્યા સિવાય નાશ થવો તે કૃતનાદેષ કહેવાય છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ પથસંગ્રહ-પ્રથમકાર ઉત્ત–વામાન્યથી કર્મ સવારે ખાટું છે, કારણ કે કૃતનાશ આદિ દોષને પ્રસંગ જ પ્રાપ્ત થતું નથી તે આ પ્રમાણે જ કોઈએ હંમેશા એક સેતિકા-(માપ વિશેષ) પ્રમાણ આહારને ખાવાના હિસાબે સે વરસમાં ખાવા માટે નિશ્ચિત કરેલા આહારને ભસ્મકવ્યાધિના સામર્થથી ડાજ દિવસમાં સંપૂર્ણપણે ખાઈ જવાથી કૃશ દેખાતી નથીકારણ કે ખાવા માટે એ આહારને નિશ્ચિત કરેલ છે, તે ખાઈ જાય છે. જો કે વધારે વખતમાં ખાઈ શકાય એ રીતે નિશ્ચિત કરેલા આહારને થોડા વખતમાં ખાય છે એ વાત ખરી છે, પરંતુ ખાય છે તે ખરેજ, ખાધા વિના ફેંકી દેતું નથી એટલે કૃતનાશ દોષ ન આવે. ખાધા વિનાજ ફેંકી દેતા હોય તે કૃતનાશ દોષ આવે. તેમ ઘણા કાળ સુધી ફળ આપે એ રીતે નિશ્ચિત કરેલા વેદનીયાદિ કર્મને પણ તથા પ્રકારના વિશુદ્ધ અધ્યવસાય રૂપ ઉપક્રમવડે કર્મક્ષયના હેતુવડે સંપૂર્ણપણે જલદીથી જોગવી લેવાથી કૃતનાશ દેષ પ્રાપ્ત થતો નથી. કમને ભગવ્યા વિના જ નાશ કરે તે કૃતનાશ ષ આવે, પરંતુ અહિં તે જલદીથી ભાગવીનેજ દૂર કરે છે માટેજ કાનાશ ષ આવતું નથી. કમને અનુભવ છે રીતે થાય છે. પ્રદેશદયવડે, રસેઇ વડે, તેમાં પ્રદેશોદયવડે સંપૂર્ણ કર્મ-સઘળા કર્મો અનુભવાય છે. એવું કઈ કમ નથી, કે જે પ્રદેશદથવડે અનુભવાયા છતાં ક્ષય ન થાય, જે પ્રદેશદયવડે ભેગવાઈને પણ કમને ક્ષય થાય છે, તે કૃતનાશ દેષ કઈ રીતે પ્રાપ્ત થાય? વિપાકેદયવડે તે કઈ કર્મો અનુભવાય છે અને કેઈ નથી પણ અનુભવાતું. વિપા દયવહે અનુભવવાથી જ જે કર્મને ક્ષય થતું હોય તે મોક્ષના અભાવને પ્રસંગ પ્રાપ્ત' થાય-કઈ મિક્ષમાંજ ન જાય. કારણ કે જે રસદ વડે અનુભવવાથીજ સઘળા કોને ક્ષય થાય, એ નિયમ હોય તે અસંખ્યાતા ભામાં તથા પ્રકારના વિચિત્ર અધ્યવસાયેવડે નરકગતિ આદિ અનેક ગતિએનાં જે કર્મો ઉપાર્જન કર્યા છે, તે સઘળાને કોઈ એક મનુષ્ય આદિ ભવમાંજ અનુભવ થઈ શકે નહિ. કારણ કે બાંધેલી તે તે ગતિઓને વિપાકેદય તિપિતાના ભવને અધીન છે, એટલે કે જે જે ગતિલાયક કર્મો બાંધ્યા હોય તે તે ગતિમાં આત્મા જાય ત્યારે જ તેને વિપાકેદય થાય છે, અન્યથા થતું નથી. હવે જે જે ભવ પેશ્ય ક ઉપાર્જન કર્યા છે, તે તે ભવમાં અનુક્રમે જવાવડે તે તે ભાવ ચોગ્ય કમને અનુભવ થાય છે કે નરકાદિ ચગ્ય કર્મ બાંધી નરકમાં જાય, ત્યાં ચારિત્રને અભાવ હોવાથી ઘણા કર્મો બાંધે, તેઓને વળી જે ભવાગ્યા બાંધ્યા હોય ત્યાં જઈ અનુ. ભવે, વળી ત્યાં કઈને કઈ ગતિ યોગ્ય બાંધે, તેને તે તે ગતિમાં જઈ અનુભવે, આ પ્રમાણે તે તે ગતિમાં અનુભવ થવાથી કઈ પણ આત્માને મોક્ષ ક્યાંથી થાય? કઈ પણ ૧ ઘણું ખાવા છતાં તૃપ્તિ ન થાય એ જાતના એક વ્યાધિનું નામ ભામક વ્યાધિ છે. જેમ ભસ્મક વ્યાધિથી જલદી અને ખાઈ જાય છે તેમ વિશુદ્ધ અધ્યવસાયરૂપ ભરમકવ્યાધિથી કમ્મીને એકદમ ભેગવી ખાલી કરે છે, ભગવ્યા વિના ખાલી કરતો નથી. ૨ પરરૂપે જે અનુભવ કરે તે પ્રદેશદય કહેવાય છે. બ્રિકસંક્રમ અને પ્રદેશોદય એ બને એકજ અર્થ વાળા છે. ૩ વસ્વરૂપે જે અનુભવ કરે તે રદય કહેવાય છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત ભવમાં કઈ પણ ભવ ચગ્ય કર્મ ન મળે એમ તે બનતું જ નથી, કેમકે આઠમા ગુર્ણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીમાં દરેક આત્માઓ પ્રતિસમય કઈ ને કઈ ગતિરોગ્ય કર્મો બધેજ છે, માટે રસદાય દ્વારા જ સઘળા કર્મો અનુભવવા જોઈએ એ નિયમ ન સમજ. અને પ્રદેશોદય દ્વારા અવશ્ય અનુભવવા ચગ્ય છે એમ સવીકારવું જોઈએ, આ પ્રમાણે સ્વીકાર કરતા કેઈ દોષ પ્રાપ્ત થતું નથી. પ્ર—દીર્ધકાળ સુધી ફળ આપે એવી રીતે બાંધેલા કર્મને વિશિષ્ટ અધ્યવસાયરૂપ ઉપકમ વડે શીવ્ર અનુભવતાં કૃતનાશ દેષ આવતા નથી-એમ જે ઉપર કહ્યું, તે બરાબર નથી. કારણ કે જે વેદનીયાદિ કર્મ બાંધ્યું છે, તે તો દીર્ઘકાળ પર્યત ફળ આપે એ રીતે બાંધ્યું છે, તેને વિશિષ્ટ પરિણામ રૂપ ઉપક્રમવડે શીવ્ર અનુભવે છે, તે તે રીતે અનુભવતાં કૃતનાશ દેષ કેમ ન આવે? જેટલી સ્થિતિવાળું બાંધ્યું છે ત્યાં સુધી તે અનુભવ નથી. ઉત્તર—તમે જે દેષ આપે તે પણ અસત છે. કારણ કે તથા પ્રકારના વિશિષ્ટ અધ્યવસાયના વશથી ઉપક્રમ લાગી શકે એજ પ્રકારે બંધ સમયે કર્મ બાંધ્યું છે, એટલે જ શીવ્ર અનુભવતાં કૃતનાશ ષ આવતું નથી. વળી જિન-વચનેને પ્રમાણભૂત માનીને પણ વેદનીયાદિ કમ્મીને ઉપક્રમ માનવે જઈએ. ભાષ્યકાર ભગવાન કહે છે કે-જેમ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ અને ભાવરૂપ હેતુઓને આધિને કર્મને ઉદય ક્ષય ક્ષપશમ ઉપશમ વિગેરે થાય છે એમ માનીએ છીએ, તેમ તેજ હેતઓને આશ્રય કર્મમાં ઉપકમ પણ સ્વીકારવા જોઈએ, એ યુક્ત છે. આ પ્રમાણે કર્મને નાશના જેમ હેતુએ છે, તેમ મોક્ષના નાશના કોઈ હેતુઓ નથી, જેથી મેક્ષમાં અનાશ્વાસ-અવિશ્વાસને પ્રસંગ આવે. કારણ કે મોક્ષમાં જનારા આત્માઓએ મોક્ષને અભાવ થવાના રાગદ્વેષાદિ હેતુઓને જ સર્વથા નાશ કર્યો છે. તેથી તમે વેનીયાદિ કર્મની જેમ કરેલા કર્મક્ષયને પણ નાશ થાય ઈત્યાદિ જે કહ્યું તે અયોગ્ય છે એમ નિશ્ચિત થયું. પ્ર – એ શું નિયમ છે કે આયુકમેથી વેદનીય નામ અને ગાત્ર કર્મજ વધારે સ્થિતિવાળા હોય છે પરંતુ કોઈ કાળે વેદનીયાદિથી આયુ વધારે સ્થિતિવાળું ન હોય? ઉત્તર–જવસ્વભાવ એજ અહિં કારણ છે. આવા પ્રકારના જ આત્માને પરિણામ છે, કે જે વડે વેઢનીયાદિ કર્મોની સમાન અથવા ન્યૂજ આયુ હોય છે, પરંતુ કેઈ કાળે વેદનીથાદિ કર્મોથી વધારે હેતું નથી. જેમ આયુકર્મોના અમુવ બંધમાં જીવસ્વભાવ કારણ છે. આયુકર્મ વિના જ્ઞાનાવરણીયાદિ સાતે કર્મો સમયે સમયે બંધાયા કરે છે, આયુષ તો પિતાના ભવના આયુરા ત્રીજે ભાગે નવમે ભાગે આદિ નિશ્ચિત કાવેજ બંધાય છે, પરંતુ સમયે સમયે બંધાત નથી. આ પ્રમાણે બંધની વિચિત્રતાના નિયમમાં જેમ સ્વભાવ સિવાય કોઈ હેતું નથી. તેમ વેદનીયાદિ કર્મની ધૂન કે સમાન આ હેવામાં જીવવભાવ "વિશેષજ કારણ છે. સિવાય કોઈ હેતુ નથી. ભાગ્યકાર મહારાજ કહે છે કે અસમાન ૧ ઉપક્સ-નાશ, નાશને હેતુ Page #96 -------------------------------------------------------------------------- ________________ પંચસહ-પ્રથમદ્વાર સ્થિતિવાળા કામમાં એ શું નિયમ છે કે આયુજ થતું હોય પરંતુ આયુકથી બીજા કર્મ અલ્પ સ્થિતિવાળા ન હોય? ઉત્તરમાં કહે છે કે-જેમ તે કને અવબંધ થવામાં જીવવભાવ કારણ છે, તેમ આયુની સ્થિતિ અલ્પ હવામાં છવ સ્વભાવજ કારણ છે.” આજકારણ કર્યા પછી જે કેવળિ મહારાજને આઉખાથી વધારે સ્થિતિ વાળા વેદનીયાદિ કર્મો હેય, તેને સમ કરવા સમુદ્દઘાત કરે છે. ત્યારે સમૃદુલાત એટલે શું? તેના ઉત્તરમાં કહે કે--જનને ફરીવાર ઘાત ન કરે પડે તેવી રીતે “-વાવને અધિકતા વાર્તા વૈજ્ઞાનિકાળાં વિનારા કિચરો સ મુવારા વેદનીયાદિ કમ્મીને વિનાશ જે ક્રિયાવિશેષમાં થાય તે ક્રિયાવિશેષને સસુઘાત કહેવાય. એટલે કે ફરીવાર ઘાત ન કરવું પડે તેવી રીતે ઘણા કાળ પર્યત જોગવવા યોગ્ય વેદનીયાદિ કર્મોને શીઘ વિનાશ જે ક્રિયામાં થાય તે ક્રિયાવિશેષને સમુહુઘાત કહેવાય છે. તે સમુદઘાત કરતે આત્મા પહેલા સમયે જાડાઇવડે પિતાના શરીર પ્રમાણ અને ઉર્વ અધે લેકાંત પ્રમાણ પિતાના આત્મપ્રદેશને દંડ કરે છે–બનાવે છે, બીજે સમયે પિતાના પ્રદેશના પૂર્વ પશ્ચિમ અથવા દક્ષિણ ઉત્તરમાં કપાટરૂપે કરે છે, ત્રીજે સમયે મંથન-રવઈયારૂપે કરે છે, એથે સમયે જે આંતરાઓ રહ્યા હોય, તે સંપૂર્ણ ચૌદ રાજલોક વ્યાપી આત્મા થાય છે, પાંચમે આંતરાને સહાર કરે છે, છઠે સમયે મંથાનને સંહાર કરે છે, સાતમે સમયે કપાટને સંહાર કરે છે, અને આઠમે સમયે દહને સંહાર કરી આત્મા શરીસ્થ થાય છે. આ પ્રમાણે આઠ સમય પ્રમાણ "કેવળી સમૃદુવાત કરે છે. તેમાં દડા સમય પહેલા વેદનીય, નામ અને ગાત્રકમની પલ્યપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણે જે સ્થિતિ હતી, તેના બુદ્ધિવ અસંખ્યાતા ભાગ કરી, તેમને એક અસંખ્યાતમે ભાગ બાકી રાખી બાકીના અસંખ્યાતા ભાગ પ્રમાણુ રિસ્થતિને દંડ સમયે આત્મપ્રદેશને દંડરૂપે કરતે આત્મા એક સાથે હણે છે, અને પહેલા ત્રણે કમને જે રસ હતું, તેના અનંતા ભાગ કરવા તેમાંથી દંડસમયે અસાતવેદનીય, પ્રથમ વર્જ સંસ્થાનપંચક, પ્રથમ વર્ષ સંઘયણપચક, અપ્રશસ્ત વર્ણાદિ ચતુષ્ક, ઉપઘાત, અપ્રશસ્ત વિહાગતિ, અપર્યાપ્ત, અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુવર, અનાદેય, અયશકીર્તિ, અને નીર્ગોત્રરૂપ પચીસ અશુભ પ્રકૃતિઓના અનંતા ભાગ પ્રમાણ સને હણે છે, અને એક અનમો ભાગ શેષ રાખે છે. તે જ સમયે સાતવેદનીય, દેવદ્રિક, મનુષ્યદ્ધિક, પચેન્દ્રિયજાતિ. શરીર પંચક, અગપાંગત્રય, પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન, પ્રશeત વર્ણાદિચતુષ્ક, અગુરુલઘુ, પરાવાત, ૧ કેવળા સમુદઘાત કરતે આત્મા પહેલા સમયે જાડે પહોળા શરીર પ્રમાણ અને ઉચે ઉજવલેકથી અલેક પર્યત આત્મપ્રદેશને દંડ કરે છે. બીજ સમયે આખા દંડમાંથી પૂર્વ પશ્ચિમ અથવા ઉત્તર દક્ષિણ લેકના છેડા સુધી આત્મ પ્રદેશને ફેલાવી કપાટ રૂપે કરે છે, ત્રીજે સમયે બીજે સમયે પૂર્વ પશ્ચિમ રેલાયા હેય તે ઉત્તર દક્ષિણ. અને બીજે સમયે ઉત્તર દક્ષિણ ફેલાયા હોય તો પૂર્વ પશ્ચિમ લેક પર્યત આખા કપાટમાંથી આત્મપ્રદેશ ફેલાવી મંથાન રૂપે કરે છે એથે સમયે જે લકને માત્ર અસંખ્યાતમો ભાગ આત્મપ્રદેશ વિનાને રહ્યો છે, તેમાં આમ પ્રદેશ ફેલાવી, આંતરાના ભાગ પૂર્ણ કરી, ચૌદ રાજલેક વ્યાપી થાય છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત ઉચ્છવાસ, પ્રશાસ્તવિહાગતિ, રસ, બાદર, પર્યાપ્ત, આતપ, ઉોત, સ્થિર, શુભ, સુભગ, સુરવર, આદેય, યશકીર્તિ, નિર્માણ, તીર્થકર, અને ઉચ્ચવરૂપ એગણચાળીસ પ્રકૃતિઓના રસને પાપ પ્રકૃતિએના રસમાં પ્રવેશ કરાવવાવ-સંકમાવવાવટે નાશ કરે છે. આ પ્રમાણે પુણ્યના રસને પાપરૂપે પરિણામ સમુઘાતના માહાભ્ય-સામર્થ્યથી થાય છે. તથા પહેલા સમયે જે અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ અને અનંતમા ભાગ પ્રમાણ રસ શેષ હતું, તેના બુદ્ધિ વડે અનુક્રમે અસંખ્યાતા અને અનિતા ભાગ કરવા. તેમાંથી એક એક ભાગ શિષ રાખી, બાકીન સ્થિતિને અસંથાતા ભાગને, અને રસના અનતા ભાગેને બીજા કપાટ સમયે એક સાથે હણે છે, અહિં પણ પ્રથમ સમયની જેમ અપ્રશસ્ત પ્રકૃતિઓના રસમાં પ્રવેશ કરાવવાવડે– સંકમાવવાવડે પ્રશરત પ્રકૃતિના રસને ક્ષય કરે છે. તથા બીજે સમયે ક્ષય થતા બાકી રહેલી સ્થિતિના અને અવશિષ્ટ રસને વળી બુદ્ધિવડે અનુક્રમે અસંશાતા અને અનતા ભાગ કરવા, તેમાંથી એક એક ભાગ રાખી બાકીના સ્થિતિના અસંખ્યાતા ભાગને અને રસના અનતા ભાગને, ત્રીજા મંથાન સમયે એક સાથે હણે છે. અહિં પણ પુન્ય પ્રકૃતિએના રસને પાપપ્રકૃતિઓના રસમાં સંક્રમાવી ક્ષય કરે છે. તથા ત્રીજે સમયે અવશિષ્ટ રિથતિના અસંખ્યાતમા ભાગના અને રસના અનંતમા ભાગના બુદ્ધિવડે અનુક્રમે અસંખ્યાતા અને અનતા ભાગ કરવા. તેમાંથી એથે સમયે સ્થિતિના અસંખ્યાતા ભાગ હણે છે, એક ભાગ બાકી રાખે છે. રસના અનતા ભાગ હણે છે, એક બાકી રાખે છે. પુન્ય પ્રકૃતિના રસને ક્ષય પણ પૂર્વની જેમજ થાય છે. આ પ્રમાણે પ્રતિસમય સ્થિતિ. ધાતાદિ કરતા એ સમયે પોતાના પ્રદેશવટે જેમણે સંપૂર્ણ લેક પૂર્ણ કર્યો છે, એવા કેવળિ ભગવાનને વેદનીયાદિ ત્રણ કર્મની સ્થિતિ પિતાના આયુશી સંખ્યાતગુણી થઈ, અને રસ તે હજી પણ અનતગુણજ છે. હવે ચોથે સમયે ક્ષય થતા અવશિષ્ટ રિસ્થતિ, અને ૧ કર્મગ્રંથના મતે આતપ અને ઉદ્યોત નવમાં ગુણસ્થાનકના બીજા ભાગે સત્તામાંથી જાય છે, છતાં અહિં પ્રશસ્ત ૩૯ પ્રકૃતિઓમાં તે બંનેયનું ગ્રહણ આવશ્યક નિર્યુક્તિકારાદિના અભિપ્રાયે કરેલ છે. તેઓના મતે આ બંને પ્રકૃતિએ અગિના દિચરમ સમયે સતામાંથી જાય છે તેમજ આવશ્યક નિર્યુક્તિકારાદિના અભિપ્રાયે અપ્રશરત વિકાગતિ અને અપર્યાપ્ત નામકમ નવમા ગુણસ્થાનકના બીજા ભાગે સત્તામાંથી જાય છે છતાં અપ્રશસ્ત પચીશ પ્રકૃતિઓમાં તે બંનેયનું ગ્રહણ કર્મયના અભિપ્રાયે કરેલ છે. કર્મગ્રંથના મતે આ બંને પ્રકૃતિ અગિના દિચરમ સમયે સત્તામાથી જાય છે. આ સમુદઘાતનું સ્વરૂપ ટીકાકાર મલયગિરિજી મહારાજાએ આવશ્યક ચુણિને અનુસરીને કહ્યું છે, અને આવશ્યક ચણિમાં એક સ્થળે આતપ-ઉદ્યોતના ગ્રહણથી અને અન્ય સ્થળે અપ્રશસ્ત વિહાગતિ તથા અપર્યાપ્ત નામકર્મના ગ્રહણથી આવશ્યક ચૂર્ણિકાર મહર્ષિએ બંને મત જણવ્યા હોય તેમ લાગે છે તd વિલિગમ્ય. ૨ અહિં પુન્ય પ્રકૃતિના રસને પાપપ્રકૃતિના રસમાં સંક્રમાવી ક્ષય કરે છે, એ વાત ) છે. અને તેની અંદર કારણ સમુદઘાતનું માહાત્મય-સમુહુધાતનું સામર્થ બતાવ્યું છે એટલે સમુદઘાતના સામર્થ્યથી પુન્યને રસ પાપરૂપે પરિણામ પામે છે, અને કોઈપણ પત૬મહ વિના પ્રકૃતિનાં દલિ પાપ પ્રકૃતિઓમાં સંક્રમે છે. કારણ કે એકલો રસ તો ગુણરૂપ હોવાથી સંકમી શકે નહિ, લે રસ યુક્ત દલિકેજ સમે છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ-પ્રથમકાર અવશિષ્ટ રસના બુદ્ધિવડે અનુક્રમે સંખ્યાતા, અને અનંતા ભાગ કરવા. તેમાંથી એક એક ભાગ શેષ રાખી બાકીના સ્થિતિના સંખ્યાતા ભાગને અને રસના અનતા ભાગેને પાંચમા આંતરાના સંહાર સમયે હણે છે. આ પ્રમાણે સમુદ્દઘાતના પહેલા ચાર સમય પર્યત પ્રતિસમય જેટલી સ્થિતિ અને જેટલે રસ હોય, તેના અનુક્રમે અસંખ્યાતા અને અનંતા ભાગ કરી, એક એક ભાગ રાખી, બાકીના અસંખ્યાતા અને અતતા ભાગાને હણે છે, અને ચોથા સમયે જે સ્થિતિ અને જે રસ સત્તામાં હેય, તેના સંખ્યાતા અને અનંતા ભાગ કરી, એક ભાગ રાખી, શેષ અસંખ્યાતા અને અનંતા ભાગને પાંચમા સમયે ઘાત કરે છે. અહિંથી. આગળ છઠ્ઠા સમયથી આરંભી સ્થિતિકડક અને રસકંડકને અંતમુહૂર્વકાળે નાશ કરે છે, એટલે કે પાંચમા સમયે ક્ષય થયા બાદ જે સ્થિતિ અને જે રસની સત્તા શેષ હેય તેના અનુક્રમે સંખ્યાતા અને અનતા ભાગ કરી, પ્રત્યેકને એક એક ભાગ રાખી, બાકીના સ્થિતિના અસંખ્યાતા અને રસને અનતા ભાગોને ક્ષય કરવાનો પ્રયત્ન કરે, કેટલાક ભાગ છા સમયે, કેટલેક ભાગ સાતમા સમયે, એમ સમયે સમયે ક્ષય કરતાં, અંતમુહૂર્ત કાળે સઘળા અસંખ્યાતા અને અનતા ભાગેને હણે છે. વળી જે સ્થિતિ અને રસ રહે, તેના સંખ્યાતા અને અનિતા ભાગ કરી, એક ભાગ રાખી, બાકીના સંખ્યાતા અને અનંતા ભાગેને અંતમુહૂર્ત કાળે ક્ષય કરે છે. આ પ્રમાણે અંતમુહૂત અંતમુહૂત કાળે સ્થિતિઘાત અને રસઘાત કરતે કરતે ત્યાં સુધી જાય કે સચેગિ કેવળિ ગુણસ્થાનનો ચરમ સમય આવે. સમુદઘાતના છઠ્ઠા સમયથી સગિ કેવળિ ગુણસ્થાનના ચરમ સમય સુધીના કાળમાં અતમુહૂર્ત કાળવાળા અસંખ્યાતા સ્થિતિઘાત અને ઘસઘાત થાય છે અને વેદનયાદિ ત્રણ કર્મની સ્થિતિ પણ આયુની સમાન થાય છે, એમ સમજવું. આ સમુદઘાતને વિધિ આવશ્યક શુણિને અનુસરીને કહ્યો છે. જે કેવળિ મહારાજને વેદનીયાદિ ત્રણ કમ આયુની સમાન સ્થિતિવાળા હોય, તે સમુદ્દઘાત કરતા નથી. ભગવાન આર્યશ્યામ મહારાજે પન્નવણ સૂત્રમાં કહ્યું છે કે–જે કેવળિ મહારાજને પ્રદેશ અને સ્થિતિવડે આયુની તુલ્ય ભપાહિ વેદનીયાદિ ત્રણ કર્મો હેય, તે કેવળીએ સમુઘાત કરતા નથી. સમુદઘાત કર્યા વિના અનતા. કેવળિ જિનેશ્વરે જરા અને મરણથી રહિત થઈને, શ્રેષ્ઠ મેક્ષગતિમાં ગયા છે. સમુદ્દઘાત કરીને, અથવા કર્યા વિના, લેસ્થાના નિરાધ માટે, અને રોગ નિમિત્ત થતા બંધને નાશ કરવા માટે ચોગને રાધ અવશ્ય કરે છે. કહ્યું છે કે–લેશ્યાના નિરાધને અને એગ નિમિત્તે થતા સમય સ્થિતિ પ્રમાણ બંધના નિધિને ઈચ્છતા કેવળિ મહારાજા વેગને ધ કરે છે. ૧ જે સમયે સમયે કમેન ગ્રહણ કરે તે બંધની પરંપરા ચાલુ રહેવાથી કોઈને મેક્ષના થાય. જો કે પૂર્વે બાંધેલા કર્મોની સ્થિતિને નાશ થવાથી તેનાથી તે છુટે થાય છે. ૨. કર્મરૂપ ચાગ દ્રવ્ય વડે મન વચન અને કાયાના પગલેવલે જીવને વીર્ય વ્યાપાર ૧ અત્યારે પહેલા એક એક સ્થિતિઘાત અને એક એક રસવાત કરતા અંતમું ટાઈમ થતો હતો, અહિં સમુહૂવાતના માહાભ્યથી પહેલા પાંચ સમય પર્વત જેટલી સ્થિતિ અને જેટલા રસનો ઘાત થાય છે તેને એક એક સમયજ થાય છે. ઋા સમયથી થતા સ્થિતિઘાત અને રસધાતને અતમુહૂર્ત ટાઇમ થાય છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ Bકાનુવાદ સહિત થાય છે. જ્યાં સુધી તે ચગદ્રવ્યની હયાતિ છે, ત્યાં સુધી સમય સ્થિતિ પ્રમાણે કર્મને અપ પણ સિદ્ધ છે.” ૩ આ શ્લોકમાં બંધની જે સમય માત્ર સ્થિતિ કહી છે, તે બંધ સમય છોડીને કહી છે એમ સમજવું. યોગનિરોધ કરતે વીર્ય વ્યાપારને બધ કરતે આત્મા પહેલા બાહર કાયાગના બળથી અંતમુહૂર્તમાત્ર કાળે બાદર વચનગને રાધ કરે છે. તેને રાધ કર્યા પછી અંતમુહૂર્ત તેજ અવસ્થામાં રહીને આદર કાયાગના અવલંબનથી બાદમાગને અંતમુહૂર્ત કાળે રાધ કરે છે. કહ્યું છે કે પહેલા બાદર કાગ વડે ભાદર વચનગ અને બાદર મ ગને અનુક્રમે રોકે છે. અહિં વચનગ અને મનગને રાકતા બાહર કાયાગ એ અવલંબન માટે વીર્યવાન આત્માનું કરણઉત્કૃષ્ટ સાધન મનાયું છે. એટલે કે વચન મન અને કાયા દ્વારા વીર્યવ્યાપારને રાધ કરવા માટે અવલંબનની જરૂર છે. અહિં કાયમ એ અવલ બને છે. કાય દ્વારા થતા વીર્યવ્યાપાર વડે પહેલા બાદાર વચનગ, ત્યાર પછી બાદર મનેગને રોધ કરે છે. બાદર મ ગને રાધ કર્યા પછી અતિમુહૂત એજ સ્થિતિમાં રહીને ઉચ્છવાસ નિશ્વાસને અંતમુહૂર્ત કાળે રેકે છે. ત્યારપછી અંતમુહુર્ત એજ સ્થિતિમાં રહીને સૂક્ષમ કાયયોગના બળથી બાહર કાયયોગને રે કર છે. કારણ કે જ્યાં સુધી બાદર વેગ હોય ત્યાં સુધી સૂક્ષમ રોકી શકાતા નથી, સઘળા બાદરગને રાધ કર્યા પછી જ સૂક્ષમ ભેગને રોધ થાય છે. કહ્યું છે કેસૂક્ષમ કાયાગ વડે બાદ કાયાગને પણ વેધ કરે છે. કારણ કે બાદર ચાગે છતાં સૂક્ષમ યોગ શકાતા નથી. અહિં કેટલાએક આચાર્યો એમ કહે છે કે-બદર કાગના બળથીજ બાદર કાયાગ રેકે છે. તેઓ અહિં આ પ્રમાણે યુક્તિ બતાવે છે-જેમ કા૫ત્રિક-કરવતથી કાપનોર કરતી સ્તંભ ઉપર બેસીને જ સ્તંભને કાપે છે, તેમ બાદર કાયાગના અવલંબનથી બદિર કાથયેગને રોકે છે. અહિં તત્તવ કેવળી મહારાજ જાણે બાહર કાયાગને રકતો પૂરપકેની નીચે અપૂર્વ સ્પષ્ટ કરે, એટલે કે પહેલા વધારે વધારે વીર્યવ્યાપારવાળા પદ્ધ કે કરતે હતા, અહિં અત્યન્ત અ૫ વીર્યવ્યાપારવાળા અપૂર્વ સ્પર્ધકે કરે છે ચાગથાનકનું સ્વરૂપ કહેવાના પ્રસંગે શપદ્ધકનું સ્વરૂપ આચાર્ય મહારાજ પિતાની મેળે જ ધનકરણમાં કહેશે. અત્યાર પહેલા પર્યાપ્તિ પર્યાય વડે પરિણત આત્માએ કાયાદિવ્યાપારને કરવા માટે જે પહકે કર્યાં હતાં, તે પૂર્વપદ્ધક કહેવાય છે, અને તે સ્થૂલ છે. જે સ્પદ્ધ કેને હમણાં કરવાનો આરંભ કરે છે, તે સૂક્ષમ છે. કારણ કે આવા પ્રકારના અત્યન્ત હીન વીશુવાળા પદ્ધકે પૂર્વે અનાદિ સંસારમાં કેઈ કાળે કર્યા ન હતા, માટે અપૂર્વ કહેવાય ૧ અગીઆરમા બારમા અને તેમા ગુણસ્થાનકે માત્ર યોગનિમિતે જે સ્થિતિને બંધ થાય છે, તે પૂર્વના સમયે બંધાય, અને પછીના સમયે ભગવાય, અને ત્યારપછીના સમયે સતા રહિત થાય છે. એટલે કે જે સમયે બંધાય છે, ત્યારથી ત્રીજા સમયે સતા રહિત થાય છે. એટલે અકાષાયિક સ્થિતિને બંધ બે સમય પ્રમાણ ગણાય છે. છતાં અહિં એક સમય કહ્યો, તે બંધ સમય છોડીને કહ્યો છે. માત્ર ભોગ્ય સમયજ લીધા છે. ૨ ચતા ચડતા વીણવાળી વગણ અને પહકેને જે કમ છે, તે કાયમ રાખી વીર્યાપાર આયત અલ્પ કરે તે અપૂવસ્પદ્ધક કહેવાય છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ પંચસમપ્રથમહાર છે. તેમાં પૂર્વ૫દ્ધકેમાંની નીચલી જે પહેલી બીજી આદિ વગેરણાઓ છે, તેમાં જે વીર્યઅવિભાગ પવિત્ર છેદ-વર્યાણુઓ હોય છે, તેઓના અસંખ્યાતા ભાગ ખેચે છે, અને એક અસંખ્યાતમો ભાગ શેષ રાખે છે. અને જે જીવપ્રદેશ છે, તેને એક અસંખ્યાતમાં ભાગ ખેંચે છે, શેષ સઘળા ભાગે રાખે છે. એટલે કે આટલી સંખ્યાવાળા જીવપ્રદેશમાંથી પૂર્વોક્ત વીર્યવ્યાપાર રેકે છે. આ પ્રમાણે બાહર કાગનો વેધ કરતા પહેલા સમયે કિયા થાય છે. કર્મપ્રકૃતિ પ્રાભૂતમાં કહ્યું છે કે પહેલે સમયે અપૂર્વ સ્પર્ધકે કરે છે. પૂર્વપદ્ધકમાંની નીચેની પહેલી આદિ વગણાઓમાં જે વીશુ હોય છે, તેના અસંખ્યાતા ભાગને ખેંચે છે, એટલે કે અસંખ્યાતા ભાગોમાં રહેલ વિર્યાણ પ્રમાણ વીર્યવ્યાપાર રેકે છે, અને જીવપ્રદેશને અસંખ્યાતમો ભાગ ખેંચે છે, એટલે કે પહેલા સમયે એટલા પ્રદેશમાંથી વીર્યવ્યાપર એ છે કરે છે. ત્યારપછી બીજા સમયે પહેલે સમયે ખેંચેલા અસંખ્યાતમા ભાગ પ્રમાણ છવદેશથી અસંખ્યાત ગુણ જીવપ્રદેશ ખેચે છે. એટલે કે પહેલે સમયે એક ભાગ ખેંચે હવે બીજા સમયે અસંખ્યાતા ભાગો ખેંચે છે. એટલા બધા પ્રદેશમાંથી વીર્યવ્યાપાર રેકે છે. તથા પહેલા સમયે જે વિર્યાણુઓ ખેંચ્યા હતા તેનાથી અસં યગુણહીન એટલે કે અસંખ્યાતમા ભાગ પ્રમાણ વીણુઓને ખેંચે છે. તાત્પર્ય એ કે પહેલા સમયની અપેક્ષાએ અસંખ્યાતમા ભાગ પ્રમાણ વીય વ્યાપાર રેકે છે. આ પ્રમાણે પૂર્વ પૂર્વ સમયથી ઉત્તર સમયે અસંખ્યાતગુણ અસંખ્યાતગુણ આત્મપ્રદેશમાંથી પહેલા સમયે જે વયથપાર રોકાય છે, તેનાથી પછી પછીના સમયે અસંખ્યાતગુણહીન અસંખ્યાતગુણહીન વીર્યવ્યાપાર રાકતે, ત્યાં સુધી જાય કે અપૂર્વસ્પર્વક કરવાના અંતિમુહૂર્તને ચરમ સમય આવે, આ અંતમુહૂતકાળમાં અત્યન્ત અલ્પ વીર્ય વ્યાપારવાળા સૂચિશ્રેણિના વર્ગમૂળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ અપૂર્વ સ્પર્ધકે થાય છે. અને તે અપૂર્વ સ્પદ્ધ કે પૂર્વપદ્ધકે તે અસંખ્યાતમે ભાગમાત્ર છે બાકીનાં પૂર્વ૫દ્ધકરૂપે જ રહે છે. સઘળા પૂર્વપદ્ધ કે અપૂર્વપદ્ધકરૂપે થતાં નથી. અપૂર્વ૫દ્ધક કરવાના અન્તર્મુહૂર્તના પછીના સમયે કિટ્ટિ કરવાની શરૂઆત કરે છે, અને તે અંતમુહૂર્ત પત કરે છે. કહ્યું છે કે–તે કેવળી ભગવાન અપૂર્વ સ્પર્ધક કરીને સ્થલ કાયવેગને નાશ કરે છે, અને શેષ કાયાગની કિષ્ટિ કરે છે” હવે કિટિ એટલે શું ? તે કહે છે—એક એક વીશુની વૃદ્ધિને નાશ કરીને એટલે કે એક એક ચડતા ચડતા વીણવાળી વગણના કમનો નાશ કરીને અનંતગુણહીન વીર્યાણુવાળી એક એક વર્ગણાને રાખવાવડે યોગને અ૫ કરે. તે કિદિ ૧ એગસ્થાનમાં અનંતભાગહીન કે અનંતગુણહીન કે એ બે હન. અથવા અનતભાગ અધિક કે અનંતગુણઅધિક એ બે વૃદ્ધિ કહી નથી. પરંતુ વચલી ચાર હાનિ કે વૃદ્ધિ થાય છે એમ કહ્યું છે. આત્માનું વીર્ય અનત છે, પરંતુ ગર્વીય વ્યાપાર અનત નથી, અસંખ્યાત પ્રમાણુજ છે કેમકે ઉત્કૃષ્ટ એટલે વીર્વવ્યાપાર છે, તેના સૂક્ષ્મ અશે કરવામાં આવે તો પણ અસંખ્ય લોકાકાશ પ્રા પ્રમાણ જ થાય છે, અને તે પ્રમાણ થતા નથી. અહિં વેગને રોધ કરતા કિદિ કરવાના અવસરે જે અનાળિયાન યોજા ” “અનંતગુણહીન એક એક વર્ગણાને રાખવાવડ રોગને અદા કરે તે કિદિ કહેવાય છે? એમ જે લખે છે તેમાં અનતગુણહીન કરવાનું જે કહે છે તે સમજાતું નથી. અસંખ્ય ગુણહીન જોઇએ એમ લાગે છે. તત્વ કેવળી મહારાજ જાણે. • Page #101 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત. કહેવાય છે. તેમાં કિર્દિ કરવાના પ્રથમ સમયે પૂર્વકની અને અપૂર્વ સ્પદ્ધ કાની જે પહેલી આદિ વણાઓ છે, તેમના જે વિભાગ પરિચ્છેદ્ય એટલે વીર્યાણુએ છે, તેના સ ખ્યાતમા ભાગાને ખેંચે છે, એક અસંખ્યાતમા ભાગ Àષ રાખે છે જીવપ્રદેશના પણ એક અસખ્યાતમા લાગ ખેંચે છે, શેષ સઘળા ભાગીને રાખે છે. અહિં તાત્પ એ કે જેટલા જીવ પ્રદેશાને ખેંચે છે, તેટલા જીવપ્રદેશે માંથી જેટલા વીછુ ખેચે છે, તેટલા વીર્યાપ્રમાણુ વીય વ્યાપર રાકે છે. આ કિટ્ટિકરણના પહેલા સમયની ક્રિયા છે. ખીજે સમયે પહેલાં ખેચેલા વીર્યાવિભાગ પરિચ્છેદ—વીયોછુના ભાગથી અસખ્યગુણહીન વીયો.— એના ભાગને ખેંચે છે. અને વપ્રદેશેાના પહેલે સમયે ખેંચેલા જીવપ્રદેશના સખ્યા— તમા ભાગથી અસંખ્યાતગુણુ ભાગને એટલે કે અસખ્યાતા ભાગેાને ખેંચે છે. આ પ્રમાણે ક્રિટ્ટિએ કરતા ત્યાં સુધી જાય કે અંતમુહૂત્તના ચરમ સમય આવે. પહેલા "સમયે કરા– ચેલ' કિદૃિએથી ખીજે સમયે કરાયેલ કિદૃિએ અસંખ્યેય શુગૃહીન છે એ પ્રમાણે શેષ સઘળા સમયેામાં જાણવું અહિં ગુણકાર પાપમને અસખ્યાતમા ભાગ છે. ક્રમ પ્રકૃતિ પ્રામૃતમાં કહ્યું છે કે- શ્મા પ્રમાણે અ તમુહૂત્ત પર્યંત પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરશત્તર સમયે અસ બ્યુયગુણહીન શ્રેણિએ કિટ્ટિએ કરે, અને અસંખ્યાતગુણુ શ્રેણિએ જીવપ્રદેશે ખેચે કિટ્ટિને શુશુકાર પત્યેાપમને અસંખ્યાતમા ભાગ છે. પહેલા સમયે કરાયેલ કુલ કિટ્ટિ સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે, એ પ્રમાણે ખીજા આદિ દરેક સમચામાં પણ સમજવું. માત્ર સૂચિશ્રેણિના અસખ્યાતમા ભાગ નાના નાના લેવે. સઘળી કિટ્ટિના સરવાળા પણ સૂચિશ્રેણિના અસખ્યાતમા ભાગ પ્રમાણ થાય છે. આ સઘળી કિટ્ટિએ પૂર્વ સ્પદ્ધક અને અપૂર્વ સ્પરૢકના સખ્યાતમા ભાગ માત્ર છે કિર્દિ કરવાની ક્રિયા પૂછુ થવા છતાં પણ પૂર્વપદ્ધ અને અપૂર્વ સ્પા રહે છે, સઘળાંની કિટ્ટિ થતી નથી. ક્રિટ્ટિ કરવાની ક્રિયા પૂર્ણ થયા પછી પૂર્વપદ્ધક અને અપૂર્વ પદ્ધકના નાશ કરે છે જે સમયે તેઓના નાશ થયા, તે સમયથી આરભી અતર્મુહૂત્ત પર્યંત આત્મા કિટ્ટિગતચેગ-કિટ્ટિપ ચેગવાળા હોય છે. કપ્રકૃતિ પ્રાભૂતમાં કહ્યું છે કે કિટ્ટિ કરવાની ક્રિયા પૂર્ણ થયા બાદ પૂર્વપદ્ધક અને અપૂર્વપદ્ધકને નાશ કરે, ત્યારપછી અત્તર્મુહૂત્ત પ ત કિટ્રિપ ચેાગવાળા' હોય છે.' તે અંતર્મુહૂત્તમાં કંઈપણુ ક્રિયા કરે નહિ. પરંતુ એજ સ્થિતિમાં રહે.ત્યાર પછીના સમયે ' સૂક્ષ્મ કાયયેાગના અવલંબનથી અંતર્મુહૂત કાળે સુક્ષ્મ 'વચનચેાગને રાધ કરે છે. સૂક્ષ્મ વચનચેગને શધ કર્યાં પછી અંતર્મુહૂત્ત પર્યંત તેજ અવસ્થામાં રહે છે. કોઈપણ અન્ય સૂક્ષ્મયોગને રોકવાના પ્રયત્ન કરતા નથી. ત્યારપછીના ૧ પહેલા-સમયે આસ ખ્યાતી કિર્દિ કરે, ખીજે સમયે અસ ખ્યાતગુણુહીન કરે, એટલે કે પહેલે સમયે એક એક અધિક વીર્યાણુવાળી જેટલી વણાને ક્રમ તેડે તેટલી તે સમયે ટ્ટિ થાય છે. પહેલા સમયે અસખ્યાતી વણાઓમાંથી ઉપરોક્ત ક્રમ તેડે છે, માટે અસખ્યાતી કિર્દિ થાય છે. તેનાથી 'અસંખ્યાત ગુણહીન વણામાં ખીજે સમયે ક્રમ તર્ક છે, એમ ચરમ સમયપત થાય છે. તેથી પહેલા સમયની ટ્ટિએથી પછી પછીના સમયની 'ક્રિટ્ટિ સખ્યાતમા અસંખ્યાતમા ભાગ માત્ર છે એમ કહ્યું છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ પંચસંપ્રહપ્રથમકાર સમયે સૂમકાથયેગના અવલંબનથી સૂફમમાગને અંતમુહૂર્ત કાળે રેકે છે. ત્યારપછી પણ અંતમુહૂર્ત તદવરથ રહે છે. ત્યાર પછી સુકાયાગને અંતમુહૂર્વકાળે રેકે છે. તે સૂફમકથાગને કરવાની ક્રિયા કરતો સૂફમક્રિયા અપ્રતિપાતિ નામના શુકલધ્યાનના ત્રીસ ભેદ ઉપર આરૂઢ થાય છે. આ સ્થાનના બળથી વદન અને ઉદરઆદિના પિલાણ ભાગ પૂરાઈ જાય છે, અને શરીરના એક તૃતીયાંશ ભાગમાંથી આત્મપ્રદેશે સંકોચાઈ શરીરના બે તૃતીયાંશ ભાગમાં જેના પ્રદેશ રહૃાા છે એ આત્મા થાય છે. કહ્યું છે કે “સૂમકાગવડે અનુક્રમે સૂકમરચનગ અને સૂકમમગને શકે છે, ત્યારપછી ડિદિર ચાગવાળા આ આતમા સૂમ ક્રિયાવાળો હોય છે. ૧ તે સૂકમ કાયાગને ધ કરતા ચૂર્વપયાનુગત સુક્ષ્મક્રિય અપ્રતિપાતિ નામના નિર્મળ થાનપર આરૂઢ થાય છે... ૨ સૂમકાવેગને રેકતે પહેલે સમયે કિષ્ટિના અસંખ્યાતા ભાગ નાશ કરે છે, એક ભાગ રાખે છે. શેષ રહેલા એક ભાગના અસંખ્યાતા ભાગ કરી, એક ભાગ રાખી, બાકી સઘળા ભાગાના બીજે સમયે નાશ કરે છે. આ પ્રમાણે સમયે સમયે કિટિંઓનો નાશ કરતે, સનિ કેવળગુણસ્થાનકના ચરમ સમય પર્યત જાય છે ચરમ સમયે જેટલી કિદિએ રહી હોય તેને નાશ કરી આત્મા અગિ કેવળિ ગુલુ થાનકે જાય છે. સરિકેવળિના ચરમ સમયે સઘળાં કર્મો અગિકેવળ ગુણસ્થાનકને એટલે કાળ છે તેટલીજ રિતિવાળા રહે છે. માત્ર જે કર્મપ્રકૃતિએને અગિ ગુણકાણે ઉદય નથી તેની રિતિ વરૂપ સત્તા આથિ સમન્યૂન રાખે છે. સત્તાકાળ આશ્રયિ સામાન્ય રીતે દરેક પ્રકૃતિએને સત્તાકાળ અગિ ગુદુસ્થાનકની સમાન હોય છે. સાગિ ગુરથાનકના ચરમ સમયે સૂમક્રિયા અપતિપાતિ થાન, સઘળા કિદિઓ, સાતવેદનીય બપ, નામ અને ગાત્ર કર્મની ઉદીરણ, ચાગ. ફલા સ્થિતિ અને રસને ઘાત, એ સાત પદાર્થોને એક સાથે નાશ થાય છે. ત્યારપછીના સમયે આત્મા અગિકેવળી થાય છે. ૧૪. અગિકેવળિ ગુણસ્થાનક-પૂર્વ જેનું વર્ણન કર્યું છે તેવા સૂકમ કે બાર ઈપણ પ્રકારના રોગ વિનાના કેવળિ મહારાજનું જે ગુણસ્થાનક તે અગિકેવળિ ગુરૂ સ્થાનક કહેવાય છે. તે ગુણસ્થાનકે વર્તમાન આમા કર્મો ક્ષય કરવા માટે ચુપરક્રિયા અનિવૃત્તિ નામના શુકલવાનના ચેથા થાપર આરૂઢ થાય છે. કહ્યું છે કે- તે કેવળિ ભગવાન ત્રણ શરીરથી છૂટા થવા માટે સર્વવતુગત સુવિછત્રક્રિય અનિવૃત્તિ નામના નિર્મળ થાન પર આરૂઢ થાય છે. ૧ આ પ્રમાણે રિતિવાત, રસવાત, ઉદીરણા આદિ કૈઈપણ પ્રથન વિનાના અગિ કેવળ ભગવાન જે કોને અહિં ઉદય છે તેઓને ભેગવવાવ ૧ આપણુ શરીરના ત્રણ ભાગમાંથી એક ભાગમાં પિલાણ છે. તે પિવામાં આ પ્રો હેના નથી. બાકીના શરીરના સઘળા ભાગમાં હોય છે. જ્યારે શુધ્યાનના ત્રીજા પાયાપર આરુઢ થાય છે. ત્યારે આ ખેંચાય પિલાણના ભાગ પૂરાઇ જાય છે. અને શરીરના ત્રણ ભાગમાંથી બે ભાગમાં આત્મા આવી જાય છે. એટલે જ મેક્ષમાં બે ભાગ જેટલી અવગાહના દેવ છે, અને આકૃતિ - ચની હોય છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત, ક્ષય કરે છે, અને જે કર્મીને અહિં ઉય નથી તેને વેદ્યમાન પ્રકૃતિમાં સ્તિથ્યુક સકેમવડે સ`ક્રમાવતા, અથવા સ્તણુકસ ક્રમવટે વેદ્યમાન પ્રકૃતિરૂપે અનુભવતા ત્યાં સુધી જાય * યાગિ અવસ્થાના હિંચરસમય આવે. તે દ્વિચરમ સમયે દેવદિક, શરીરપચક, ધનપંચક, સઘાતન૫ ચક્ર, છ સસ્થાન, ત્રણ અંગાયાંગ, છ સ‘ઘયજી, વાઢિ વીશ, પરાશ્ચાત, ઉપઘાત, અનુલઘુ, ઉચ્છવાસ, પ્રશસ્ત અપ્રશસ્ત વિહાચેાતિ, સ્થિર, અસ્થિર, શુલ, અશ્રુશ, સુવર, તુવર, દુલŪશ, અનાદેય, અયશ કીર્તિ, પ્રત્યેક, નિર્માણુ, પાસ, નીચેૉંત્ર, સતા અસાતાએ બેમાંથી જેના ઉદય ન હેાય તે એક વેદનીય એ પ્રમાણે ખેતર પ્રકૃત્તિના સ્વરૂપસત્તા માક્ષચિ નાશ થાય છે. કારણ કે ચરમ સમયે અનુભવાતી પ્રકૃતિઓમાં સ્તબુકસ'ક્રમ વડે સક્રમી જાય છે. અહિં સ્તિણુક ક્રમ મૂળ ક્રમથી અભિન્ન પર પ્રકૃતિમાં થાય છે, એમ સમજવું. કહ્યુ છે કે-મૂળપ્રકૃતિથી અભિન્ન ઉત્તર પ્રકૃતિએ પરસ્પર સક્રમે છે.' તથા જેના ઉડ્ડય હોય તે એક વેદનીય, મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, મનુષ્યાયુ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, સુશળ, માદેય, ચશ કીર્ત્તિ, પર્યાપ્ત, ખાતર, તીર્થંકરનામ, ઉચ્ચગેૉંત્ર, એ તેર પ્રકૃતિએની સત્તાના વિચ્છેદ ચરમ સમયે થાય છે. બીજા અચાર્યો મા પ્રમાણે કહે છે—ચરમ સમયે ઉય નહિ હાવાથી મનુષ્યાનુપૂર્વીના દ્વિચરમ સમયે નાશ થાય છે. કારણુ કે જે પ્રકૃતિના ઉદય હોય તેઓના સ્તિમુક સક્રમ થતા નથી, તેથી તેએનાં દૃલિક ચરમ સમયે સ્વસ્વરૂપે સત્તામાં દેખાય છે. તેથી ચરમ સમયે તેની સત્તાના વિચ્છેદ થાય તે ચુક્ત છે. પરંતુ જે પ્રકૃતિને ચમ સમયે ઉત્ક્રય ન હોય, તેના દલિક ચરમ સમયે સ્વસ્વરૂપે સત્તામાં કઈ રીતે હાઈ શકે! ચાર આનુપૂર્ણી ક્ષેત્રવિપાકી હાવાથી વિગ્રહગતિમાંજ તેના ઉદય હાય છે, ભવસ્થને તેના હદયના સભવ નથી. અને ભવશ્ર્વને તેના ઉદય નહિ હૈાવાથી અગિના દ્વિચરમ સમયેજ મનુષ્યાનુપૂર્વીની સ્વરૂપ સત્તાના નાશ થાય છે. તેમના મતે દ્વિચરમ સમયે તહાંતર પ્રકૃતિ. એની, અને ચરમ સમયે બાર પ્રકૃતિની મત્તાનેા નાશ થાય છે. ત્યાર પછીના સમયે શિંગના મધમાંથી છુટા થવા રૂપ સહકારી કારણથી ઉત્પન્ન થયેલ સ્વભાવ વિશેષથી જેમ એર'ઠી ઉંચે જાય છે, તેમ ભગવાન પણુ ક્રના સંબધથી છૂટા થવારૂપ સહકારિકાણુથી ઉત્પન્ન થયેલ સ્વભાવ વિશેષથી ઉંચે લાકના મતે જાય છે. અને તે ઋજુશ્રેણિવડે ઉંચે જતા આત્મા જેટલા આકાશપ્રદેશને અહિં અવગાહીને રહ્યો છે તેટલાજ આકાશપ્રદેશને ઉંચે જતા પણ અવગાહતા, અને વિક્ષિત સમયથી અન્ય સમયને નહિ સ્પર્શતા ચૌદમા ગુણસ્થાન 2 મનુષ્યાનુપૂર્વીના હિંચમ સમયેજ સત્તામાંથી નાશ થાય, એજ મત વધારે સ`ગત જણાય છે. કારણ કે જેને રસાય હાય છે, તેમને તે ચમ પ"ત ભેાગવીને ખપાવે છે. પર ંતુ જેમ્માને પ્રદે શોદય એટલે તિબ્રુકસ ક્રમવર્ડ સક્રમાવી દૂર કરવાની હાય છે, તેની સ્વરૂપ સત્તાને એક સમય પહેલાજ નાશ થાય છે. જેમ સત્તામાંથી નિાકિને બારમાના હિંચરમસમયે નાશ થાય છે. સ્તિત્રુક્સ ક્રમવા સમાન સમયનુ" દલિક સમાન સમયમાં સમ શકતું નથી. તેથી સ્તિથ્રુસ ક્રમવી સંક્રમની પ્રકૃતિ રસેાધ્યવતી પ્રકૃતિની એક સમય પહેલાંજ સત્તામાંથી જાય છે. જો સમાન સમયનું સમાન સમયમાં સ્તિમુક સંક્રમવડે સમી શતુ હોય તે ખાતર પ્રકૃતિનું દલિક પણ ચરમ સમયેજ સત્તામાંથી ક્રમ ન જાય ! Page #104 -------------------------------------------------------------------------- ________________ પચય ગ્રહ મથકાર કના ચરમસમય પછીના સમયે લેકના અતે જાય છે. આવશ્યકર્ણિમાં કહ્યું છે કે આમા જેટલા આકાશપ્રદેશને અહિં અવગાહીને રહ્યો છે, તેટલાજ આકાશપ્રદેશને અવગાહત, ઋજુશ્રેણિવડે સિદ્ધાવસ્થાના પહેલેજ સમયે લેકના અને જાય છે. વાંકે જતે નથી, તેમ બીજા સમયને પણ સ્પર્શતું નથી. ત્યાં ગયેલા ભગવાન શાશ્વતકાળ પર્યત એજ સ્થિતિમાં રહે છે. ફરી કેઈપણ કાળે સંસારમાં આવતા નથી, કે જન્મ ધારણ કરતા નથી ત્યાં ગયેલા ભગવાન અનતકાળપયત તેજ સ્થિતિમાં રહે છે એ કેવી રીતે જાણી શકાય? તેના ઉત્તરમાં સમજવું કે સંસારના બીજભૂત રાગ અને દ્વેષાદિ મુક્તિ-સિદ્ધપર્યાયને નાશ કરવા સમર્થ છે, તેઓને તે સર્વથા નાશ કર્યો છે. સર્વથા નાં થયેલા તે રાગ દ્વેષ ફરીવાર ઉત્પન્ન થતા નથી, કારણકે રાગ-દ્વેષનું કારણ જે મેહનીય કર્મનાં પુદગલો છે. તેજ સત્તામાં નથી, દશમા ગુણસ્થાનકના અંતે સર્વથા વિચ્છિન્ન થયેલા છે ફરીવાર તે બંધાતાં પણ નથી, કારણ કે સંકલેશ વિના તેને બંધ થતું નથી. સિદ્ધના જીવમાં ફરી સંકલેશની ઉત્પત્તિજ થતી નથી, કારણ કે તેઓ રાગાદિ કલેશથી સર્વથા મુક્ત છે. તેથી જ મોક્ષમાગયેલા તે પરમાત્મા અનંતકાળ પર્યત તેજ સ્થિતિમાં રહે છે. આ પ્રમાણે ચૌદ ગુણસ્થાનકનું સ્વરૂપ કહ્યું કયા ગુણસ્થાનકને કેટલો કાળ છે તે બીજ દ્વારમાં આવશે. ૧૫ આ પ્રમાણે ગુણસ્થાનકેનું સ્વરૂપ કહ્યું હવે ગુણસ્થાનકમાં એને કહેવા ઈચ્છતા કહે છે— जोगाहारदुगुणा मिच्छे सासायणे अविरए य । अपुव्वाइसु पंचसु नव ओरालो मणवई य ॥१६॥ योगा आहारकद्विकोना मिथ्यात्वे सासादने अविरते च । अपूर्वादिषु पञ्चसु नव औदारिकं मनो वाक् च ॥१६॥ અર્થ–મિથ્યાત્વ, સાસાદન, અને અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણકાણે આહારકટિક જૂન તેર ચાગ હોય છે. અપૂર્વકરણાદિક પાંચ ગુણઠાણે મનના ચાર, વચનના ચાર અને દારિક એમ નવ ગે હોય છે. ટકાનુ –મિથ્યાત્વ સારવાદન અને અવિરતિસમ્યષ્ટિ એ ત્રણ ગુણઠાણે આહારક અને આહારકમિશ્રવિના શેષ તેર ગે હોય છે. ચૌદપૂર્વના જ્ઞાનને અભાવ હોવાથી આહારક હિક એ ત્રણ ગુણસ્થાનકે હેતું નથી અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર સપરાય, સૂમસ પરાય, ઉપશાંત મેહ અને ક્ષીણમાહ એ પાંચ ગુણઠાણે મનેગના ચાર ભેદ, વચન ચાગના ૪ ભેદ અને દારિક કાગ એ નવ રોગાજ હોય છે. અન્ય કોઈ પણું ગાને સંભવ નથી. કારણ કે કદાચ કે લબ્ધિસંપન્ન આ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છતાં અહિ તેની ઉપયોગ કરતા નથી. દારિકમિશ અને કામણ તે અનુક્રમે અપર્યાપ્તાવસ્થામાં અને વિગ્રહગતિમાં હેય છે, તેથી તે પણ લેતા નથી. ૧૬ वेउविणा जुया ते मीसे साहारगेण अपमचे । देसे दुविउविजुया आहारदुगेण य पमत्ते ॥१७॥ Page #105 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત થા वैक्रियेण युक्तास्ते मिश्रे साहारकेणाप्रमते ।। देशे द्विवैक्रिययुक्ता आहारकद्विकेन च प्रमत्ते ॥१७॥ અઈ–વૈક્રિયગ સહિત દશ મીબે, આહારક સહિત અગીઆર અપ્રમત્તે, વૈક્રિયદ્ધિક સહિત અગીઆર દેશવિરતે, અને આહારદ્ધિક સહિત તેર પેગ પ્રેમ હોય છે. ટીકાનુ–પૂર્વોક્ત હારિક કાગ આદિ નવ ચોગ સાથે ક્રિયકાથાગ મેળવતાં દશ ચગ સમ્યમિથ્યાણિ ગુણઠાણે હોય છે ત્રીજું ગુણસ્થાનક હમેશાં પઢાવસ્થામાં જ હોય છે, તેથી અપર્યાપ્તાવસ્થાભાવિ મૈદારિકમિશ, વિકિમિશ અને કામણગ હતા નથી. આહારદ્ધિક તે લધિસંપન્ન ચૌદપૂવને જ હોય છે, તેથી તે પણ અહિ હોતું નથી. માટે શેષ દશ ગજ અહિં સંભવે છે. અહિ એમ શંકા થાય, કે અપર્યાપ્તાવસ્થાભાવિ દેવ નારકી સંબધી વક્રિયમિશ્ર તે ભલે અહિં ન હોય, પરંતુ ક્રિય લધિવાળા પર્યાપ્તા મનુષ્ય તિધને મિશ્રદષ્ટિ છતા ક્રિયશરીર કરવાનો સંભવ છે, તેથી તેને જ્યારે આરંભ કરે ત્યારે વયિમિશ ઘટે છે, તે તે અહિં શા માટે ન કહ્યું? તેના ઉત્તરમાં સમજવાનું કે-આ ગુણઠાણાવાળા વેદિયલબ્ધિ નહિ ફેરવતા હોય તે કારણે, અથવા ગમે તે અન્ય કારણે ગ્રન્થકત આચાર્ય મહારાજે અને અન્ય આચાર્ય મહારાજેએ અહિ કિમિ માન્યું નથી. તેનું વાસ્તવિક કારણ તથાપ્રકારના સંપ્રદાયને અભાવ હોવાથી અમે જાણી શકતા નથી. તથા ઉપર કહેલા નવ વેગ સાથે વિક્રિયકાયાગ અને આહારકકાયાગ સહિત કરતાં અગીઆર વેગ અપ્રમત્ત ગુણસ્થાનકે હોય છે. અપ્રમત્ત ગુણસ્થાનકે કોઇપણ સંધિને પ્રગ કરતા નથી, પરંતુ છેકે વૈક્રિય કે આહારક લબ્ધિ ફેરવી અપ્રમત્તે જાય, તે બંનેનાં શુદ્ધચાગને સંભવ છે, મિશને નહિ લધિ કરતી અને છેડતી વખતે પ્રમત્ત હોય છે, કે જે વખતે મિશગને સંભવ છે. તથા તે પૂર્વેત નવ ચોગ સાથે વક્રિય વૈક્રિયમિશ્ર સહિત કરતાં અગીઆર ચોગ દેશવિરતિ ગુણઠાણે હોય છે. વેકિપલબ્ધિ સંપન્ન મનુષ્ય તિ અને તે બને એ ઘટે છે. તે પાંચમે ગુણકાણે કહેલા અગીઆર વેગ સાથે આહારક આહારકમિશ્ર યાગ જેઠતાં તેર રોગ પ્રમત્ત ગુણઠાણે હોય છે. અહિં વૈકિય અને આહારકલબ્ધિસંપન્ન મુનિઓને વિક્રિયદ્ધિક અને આહારદ્ધિક સંભવે છે. ૧૭ अन्जोगो अज्जोगी सत्त सजोगंमि होति जोगाउ। दो दो मणवइजोगा उरालदुर्ग सकम्मश्गं ||१|| अयोगो अयोगी सात सयोगिनि भवन्ति योगास्तु । द्वौ द्वौ मनोवाग्योगावौदारिकद्विकं सकार्मणम् ॥१८॥ અર્થ—અગિ ભગવાન ગ રહિત છે. શશિ ગુણઠાણે બે મનના, બે વચનને હારિકહિક, અને કામણ એમ સાત ચોગ હોય છે. વિવેચન–અગિકેવળિ ગુણસ્થાનક સૂક્ષમ કે બાહર કોઈપણ ચાગ લેતા નથી, કેમકે Page #106 -------------------------------------------------------------------------- ________________ પંચસપ્રહ-પ્રથમહાર અગિ અવરથાનું કારણ ચાગનો અભાવ છે. તથા સોનિ કેવળિ ગુણસ્થાનકે સત્યમનેચોગ, અસત્યઅમૃષામનગ, સત્યવચનોગ, અસત્યઅમૃષાવચનગ, દારિકકાયાગ, દારિકમિશ્ર કાયાગ, અને કામણકાગ એ સાત ગે હોય છે. તેમાં હારિકમિશ. મુદ્દઘાતમાં બીજે છઠે અને સાતમે સમયે, અને કાર્યણ ત્રીજે થે અને પાંચમે સમયે હોય છે, બાકીના ચાગે માટે ગુણસ્થાનકના સ્વરૂપમાં કહ્યું છે, તે પ્રમાણે સમજી લેવું. ૧૮ આ પ્રમાણે ગુણસ્થાનકેમાં રોગો ઘટાવી હવે ઉપગે ઘટાવે છે– अचक्खुचक्खुदंसणमन्नाणतिगं च मिच्छसासाणे । विरयाविरए सम्मे नाणतिगं देसणतिगं च ॥१९॥ अचक्षुश्चक्षुर्दर्शने अज्ञानत्रिकं च मिथ्यादृष्टिसास्वादने । विरताविरतौ सम्यग्दृष्टौ ज्ञानत्रिकं दर्शनत्रिकं च ॥१९॥ અર્થ–મિથ્યાદષ્ટિ અને સાસ્વાદને અજ્ઞાનવિક, ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એ પાંચ ઉપયોગ હોય છે. સમ્યગ્દષ્ટિ અને દેશવિતિગુણઠાણે ગણજ્ઞાન અને ત્રણદર્શન એ છે ઉપચાગે હોય છે. ટીકાનુ–મિથ્યાષ્ટિ અને સારવાદન એ બે ગુણકાણે મતિજ્ઞાન, અતઅજ્ઞાન, અને વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન, ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એ બે દર્શન, એમ પાંચ ઉપાશે હોય છે. જેમ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકતા અવધિજ્ઞાનીને પ્રથમ સામાન્યજ્ઞાન રૂપ આવધિરશન થાય છે, તેમ વિસંગજ્ઞાનને ઉપગ મૂકતા વિલંગજ્ઞાનીને પણ પ્રથમ અવધિદર્શન થાય છે, એમ સિદ્ધાંતમાં કહ્યું છે. પરંતુ ગમે તે કૅઈ અભિપ્રાયથી અહિં અવધિદર્શન માન્યું નથી. કેમકે પહેલા બે ગુણઠાણે માત્ર બેજ દર્શન કહાં છે, અવધિદર્શન કર્યું નથી. ટીકાકાર મહારાજ કહે છે કે તેને યથાર્થ અભિપ્રાય અમે સમજી શકતા નથી. ભગવતીસત્રમાં કહ્યું છે કે હે પ્રભો! અવધિદર્શની અનાકાર ઉપગી જ્ઞાની હેય છે, કે અજ્ઞાની? આ પ્રમાણે ગૌતમ મહારાજના પ્રશ્નના ઉત્તરમા પરમાત્મા મહાવીર કહે છે કે જ્ઞાની પણ હોય છે, અજ્ઞાની પણ હોય છે. જે જ્ઞાની હેય તે કેટલાક ત્રણ જ્ઞાની, અને કેટલાક ચાર નાની હોય છે. જે ત્રણ જ્ઞાની હોય છે, તે મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાની હોય છે. જે ચાર જ્ઞાની હોય છે, તે મતિ, ચુત, અવધિ, અને મન પર્વવજ્ઞાની હોય છે. જે અજ્ઞાની હોય છે, તે મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અને વિભળજ્ઞાની હોય છે. આ સૂવમા સિંધ્યાદી વિભળજ્ઞાનીઓને પણ અવધિદર્શન સ્પષ્ટપણે જણાવ્યું છે, કારણકે જે અજ્ઞાની હોય છે, તે મિથ્યાજિ હોય છે. જ્યારે અવધિજ્ઞાની સારવાદનભાવને કે મિશ્રભાવને પ્રાપ્ત કરે, ત્યારે ત્યાં પણ અવધિદર્શન હેાય છે. આ રીતે પહેલા ત્રણ ગુણઠાણે અવધિદર્શન પણ હોય છે, એમ સિદ્ધાંતમાં કહ્યું છે. તથા અવિરતિસમ્યગ્દષ્ટિ અને દેશવિરતિ ગુણસ્થાનકે મતિ કૃત અને અવધિ એ ત્રણ જ્ઞાન ચક્ષુ, અચક્ષુ, અને અવધિ એ ત્રણ દશ એમ છ ઉપગે હોય છે. ૧૯ Page #107 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત मिस्समि वामिस्स मणनाणजुयं पमत्तपुव्वाणं । केवलियनाणदसण उवओग अजोगिजोगीसु॥२०॥ मिश्रे व्यामिश्र मनःपर्यवज्ञानयुक्त प्रमत्तपूर्वाणाम् । कैवलिकज्ञानदर्शनोपयोगावयोगियोगिनोः ॥२०॥ અર્થ-પૂર્વોક્ત ત્રણ ઉપગ મિથે મિશ્ર હોય છે. પ્રમાદિને માપવાન યુક્ત સાત ઉપગ હોય છે. અગિ તથા સગિ ગુણઠાણે કેવળજ્ઞાન અને કેવળદર્શન હોય છે. ટીકાનુ સમ્પસ્મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે પૂર્વે કહેલા ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન અજ્ઞાનવડે મિશ્ર હેય છે. મતિજ્ઞાન મતિ અજ્ઞાનવડે. શ્રુતજ્ઞાન શ્રુતજ્ઞાનવડે, અને અવધિજ્ઞાન વિસંગનાનવડે મિશ્ર હોય છે. આ ગુણસ્થાનકે સમ્યકત્વ અને મિથ્યાત્વ બનેને અંશ હોય છે. તેમાં કેઈ વખત સમ્યકૂવાંશનુ બાહુલ્ય હોય છે, તે કઈ વખત મિથ્યાવાંશનુ બાહુલ્ય હોય છે. કોઈ વખત બને સમાન હોય છે. જ્યારે સમ્યકત્વાશનું બાહુલ્ય હોય, ત્યારે જ્ઞાનને અંશ વધારે, અજ્ઞાનને અંશ ઓછો હોય છે. જયારે મિથ્યાત્વાંશનું બાહુલ્ય હોય ત્યારે અજ્ઞાનને અશ વધારે, જ્ઞાનને અંશ અપ હોય છે. અને અશે સરખા હોય ત્યારે જ્ઞાન અને અજ્ઞાન અને સમપ્રમાણમાં હોય છે. તથા પ્રમત્ત ગુણરથાનકથી આરંભી બારમા ક્ષીણમેહ ગુણસ્થાનક પર્યત પૂર્વોક્ત ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન એ છ ઉપગ સાથે મન પવિજ્ઞાન જોડતાં સાત ઉપગે હોય છે. તથા સાગિ કેવળિ અને અગિ કેવળિ એમ બે ગણસ્થાનકે કેવળજ્ઞાન અને કેવળદર્શન એમ બે ઉપગ હોય છે. અન્ય કેઈ ઉપયોગો હતા નથી. ૨૦. આ પ્રમાણે ગુણસ્થાનકમાં ઉપગે કહીને, હવે માર્ગણાસ્થાનમાં જીવસ્થાનાદિને કહેવા ઈચ્છતા પ્રથમ માણસ્થાને કહે છે : गइ इंदिए य काए जोए वेए कसायनाणे य । संजमदसणलेसा भवसन्निसम्मआहारे ॥२१॥ गतीन्द्रिये च कार्य योगे वेदे कषायज्ञानेषु च । संयमदर्शनलेश्यायां भव्यसंज्ञिसम्यगाहारे ॥२१॥ અર્થ ગતિ, ઈન્દ્રિય, કાય, ચોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેયા, ભવ્ય, સંપત્તિ, ચમ્મફત અને આહારમાણ એમ ચૌદ મૂળ માગણ છે. અને તેના બાસઠ ઉત્તર ભેદ છે. તે દરેકનું સવિસ્તૃત વર્ણન પહેલા અપાયું છે, ત્યાંથી જોઈ લેવું. ૨૧ હવે એ માગ શાસ્થાનમાં છવસ્થાનકેનો વિચાર કરે છે– Page #108 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પ્રથમહાર तिरियगइए चोइस नारयसुरनरगईसु दोठाणा । एगिदिएसु चउरो विगल पणिदिसु छच्चउरो |२२|| तियग्गतौ चतुर्दश नारकसुरनरगतिषु द्वे स्थाने । एकेन्द्रियेषु चत्वारि विकलपश्चन्द्रियेषु पट् चत्वारि ॥२२॥ અર્થ_તિચગતિમાં ચૌટે જીવસ્થાનકે હોય છે, નરક દેવ અને મનુષ્યગતિમાં બે અવસ્થાનકે હોય છે, એકેન્દ્રિયમાં ચાર, વિકલૅન્દ્રિયમાં છે, અને પંચેન્દ્રિયમાં ચાર અવસ્થાનકે હેય છે. ટીકાનુ—તિર્યંચગતિમાં ચોદે અવરથાનકે ઘટે છે, કેમકે એકેન્દ્રિયાદિ સઘળા ભેટવાળા જીને તેમાં સંભવ છે. તથા નારક, દેવ, અને મનુષ્યગતિમાં પર્યાપ્ત અપર્યાપ્ત સંક્ષિપચેન્દ્રિયરૂપ બબ્બે વસ્થાનક હોય છે. અહિં નાક અને દેવના સાહચર્યથી મનુષ્ય કરવું અપર્યાપ્તાજ અને સમનરક-મનવાળા વિવઢ્યા છે, તેથી જ તેમાં પૂર્વોક્ત બે અવસ્થાનક ઘટે છે. જે સામાન્યપણે જ મનુષ્યની વિવક્ષા કરીએ તે અપર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિયરૂપ ત્રિીજું જીવસ્થાનક પણ સંભવે છે. કેમકે ઉલટી પિત્ત આદિ ચૌદસ્થાનકમાં ઉત્પન્ન થતા સંમૂરિમ મનુષ્યો અસંક્ષિ અને લબ્ધિ અપર્યાપ્તા હોય છે. ભગવતિસૂત્રમાં કહ્યું છે કે હે પ્રભો! સંમૂરિષ્ઠમ મનુષ્ય કયાં ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! પીસ્તાલીસ લાખ જન પ્રમાણ મનુષ્યક્ષેત્રમાં અઢીદ્વિપ અને બે સમુદ્રમાં રહેલા પંદર કર્મભૂમિ, ત્રિીસ અકર્મભૂમિ અને છપ્પન અંતરઢિપરૂપ એકસે એક ક્ષેત્રમાં ઉત્પન્ન થતા ગર્ભજ મનુષ્યની વિટ્ટામાં મૂકવામાં, કફમાં, નાકના મેલમાં, ઉલટીમાં, પિત્તમાં, વીર્યમાં, પરૂમાં, રૂધિરમાં, વીય પુદગલના પરિત્યાગમાં, જીવવિનાના કલેવરમાં, નગરની ખાળમાં, સઘળા અશુચિના સ્થાનકેમાં, અને સ્ત્રીપુરુષના સોગમાં આ ચૌદે સ્થાનમાં સમૂરિષ્ઠમ મનુષ્યો ઉત્પન્ન થાય છે, અને તેએ અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાવાળા, અસંશિ, મિાદષ્ટિ, અજ્ઞાની, અને સઘળી પર્યાપ્તિએ અપર્યાપ્તા હોય છે, તથા અંતમુહૂર્તના આઉખે કાળ કરે છે. તથા એકન્દ્રિયમાર્ગણામાં પર્યાપ્ત અપર્યાપ્ત સૂક્ષમ બાદર એકેન્દ્રિયરૂપ ચાર જીવસ્થાનકે હેય છે. વિકલેન્દ્રિયમાગણમાં પર્યાપ્ત અપર્યાપ્ત બેઈન્દ્રિય તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયરૂપ છ છવભેદે હોય છે. અને પશે ન્દ્રિયમાર્ગણામાં પર્યાપ્ત અપર્યાપ્તસૂરિ અસંરિરૂપ ચાર જીવતથન કે હોય છે. ૨૨ दस तसकाए चउ चउ थावरकाएसु जीवठाणाई । વાર ચદ વોન્નિ થવાનું જમા પરા * दश त्रसकाये चत्वारि चत्वारि स्थावरकायेषु जीवस्थानानि । चत्वार्यष्ट द्वे च कायवाग्मानसेषु क्रमात् ॥ २३ ॥ Page #109 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત પ અથવસકાયામાં દશ, સ્થાવરકાયમાં ચાર ચાર, તથા કાયાગ વચનગ અને મનેચોગમાં અનુક્રમે ચાર આઠ અને બે જીવસ્થાનક હોય છે. ટીકાનુ—ત્રસકાયમાં અપર્યાપ્ત પર્યાપ્ત બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય અસરિન્દ્રિય અને સંપિચેન્દ્રિયરૂપ દશ વસ્થાનકે હેાય છે. તથા સ્થાવરકાય–પૃથ્વી અ, તેઉ વાયુ અને વનસ્પતિકાય એ દરેકમાં પર્યાપ્ત સૂમ બાદર એકેન્દ્રિયરૂપ ચાર ચાર જીવસ્થાનકે હાય છે. આ જ ચાર અવસ્થાનકે વચનગ અને મને યોગ વિનાના કેવળ કાયશિમાં હોય છે. કેવળ કાયગિ એકલા એકેન્દ્રિયજ છે, અને તેના ચાર ભેદ પૂર્વે કહ્યા છે. મને ગ વિનાના વચનયોનિમાં પર્યાપ્ત અપર્યાપ્ત બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય અને અસંક્ષિપંચેન્દ્રિય એ આઠ જીભેદો હોય છે. તથા મને ગિમાં સંશિપ ચેન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત એ એ જીવસ્થાનકે હેય છે. ૨૩ चउ चउ पुमिथिवेए सव्वाणि नपुंससंपराएसु । किण्हाइतिगाहारगभव्वाभब्वे य मिच्छे य ॥२४॥ चत्वारि चत्वारि पुंस्त्रीवेदे सर्वाणि नपुंसकसंपरायेषु । कृष्णादित्रिकाहारकभव्याभव्ये च मिथ्यादृष्टौ च ॥२४॥ ૧ સામાન્યથી માગવાળા ને વચનગ તથા કાગ અને વચનોગવાળા જીવોને કાયવેગ હોય છે. એટલે કાયાગમાં ચૌદ, વચનગમાં એકેન્દ્રિયના ચાર ભેદ વિના શેષ દશ અને માગમાં સંપિયત-અપર્યાપ્ત એમ બે છત્રભેદે હોય છે, પરંતુ અહિં મને ગવાળાઓને વચન મગ અને કાયાગની તેમજ વચનગવાળાને કાયયોગની ગૌણુતા ગણી તેની વિવક્ષા કરી નથી, મટ આ ગાળામાં જણાવ્યા મુજબ મનેયેગમાં બે, વચનગમાં આઠ અને કાયાગમાં ચાર જીવસ્થાન હોય છે, પ્રશ્ન–આજ પ્રશમાં ગાથા છઠ્ઠીમાં પર્યાપ્ત વિલેન્દ્રિય અને અસંગ્નિ પચેન્દ્રિય એમ ચાર જીવસ્થાનકેમાં કાયાગ તથા વચનગ, સંસિ-પર્યાપ્ત એક જીવસ્થાનકમાં સવગ અને શેષ નવ છવસ્થાનકમાં કેવળ કાયાગ બતાવેલ છે તે પૂર્વાપર વિરોધ કેમ નહિં આવે ઉત્તર- ઠ્ઠી ગાથામાં લબ્ધિઅપર્યાપ્તની વિવેક્ષા હોવાથી અને તેમને પિયાનો સમાપ્તિકાલ ન હેવાથી તેની ગૌણતા માની લબ્ધિ-અપર્યાપ્ત બેઈન્ડિયાદિ ચાર ભેદમાં વચનગ અને સંનિઅપર્યાપ્તમાં મગની વિવક્ષા કરી નથી. જ્યારે અહિ લબ્ધિ-પર્યાતની વિરક્ષા હેવાથી કરણ અપથીપ્ત અવસ્થામાં તે લબ્ધિ-પર્યાપ્ત છેને કરણ પર્યાપ્ત જીવોની જેમ ક્રિયાના પ્રારંભકાલ અને સમાપ્તિ કાલ એક માની અપર્યાપ્ત બેઈન્ડિયાદિક ચારમાં પણ વચનગ અને સંઝિ-અપર્યાપ્તમાં મગ કહ્યો છે. જુઓ. • ટીકા ગા. ૨૩ અને આ ગાથામાં દર્શાવ્યા મુજબ માગની પ્રધાનતાવાળા અને વચનયોગ તથા કાયણ તેમજ વચનગની પ્રધાનતાવાળાને કાયાગની ગૌણતા માની ક્કી ગાથામાં જણાવ્યા મુજબ લબ્ધિઅપર્યાપ્તની વિવસા કરીએ અને ત્યાં જણાવ્યા મુજબ યોગે ઘટાવીએ તે માત્ર સંઝિ-પર્યાપ્ત ૩૫ એક છવદમાં મોગ, પર્યાપ્ત અસજ્ઞિ-પચેન્દ્રિય અને પર્યાપ્ત વિલેન્દ્રિય એ ચારમાં વચનગ અને રોષનવ જીભેદે માં કાયયોગ હોય એમ સમજવું. Page #110 -------------------------------------------------------------------------- ________________ પંચસાગ્રહ-પ્રથમીર અથ—પુરુષ અને સ્ત્રીવેદમાં ચાર ચાર; નપુસકવેઢ, કષાય, કૃચ્છ્વાદિ ત્રણ લૈશ્યા, આહારક, ભવ્ય, અભવ્ય, અને મિથ્યાત્વમાં સઘળા જીવસ્થાના ઘટે છે. ST ટીકાનુ—પુરુષવેદ અને વેઢમાં અપર્યાપ્ત પર્યાપ્ત અસન્નિપ"ચેન્દ્રિય અને સણિય’ચેન્દ્રિ યરૂપ ચાર ચાર જીવભેદે હાય છે. જો કે અસજ્ઞિપર્યાપ્ત અપાઁપ્ત એ બંને જીવેલમાં માત્ર નપુ સક વેદષ્ટ કહ્યો છે. ભગવતિજીમાં કહ્યું છે કે—હું પ્રભા ! સજ્ઞિપચેન્દ્રિય તિય "ચા શું સ્ત્રીવેદી છે? પુરુષવેદી છે ? કે નપુ’સકવેદી છે? હે ગૌતમ ! સ્રીવેદી નથી, પુરુષવેદી નથી પરંતુ અવશ્ય નપુ`સકવેટ્ટી છે. છતાં અહિં પુરુષવેદ અને વેદ જે કહ્યા છે, તે તેમાં માત્ર સ્ત્રી અને પુરુષના આકાર હાય છે, તે આશ્રથિ કહ્યા છે. ભાવથી તેા નપુ ંસકવેક એકજ ડાય છે. મૂળ ટીકામાં કહ્યું છે કે “ જો કે અસજ્ઞિ પર્યાપ્ત પર્યાપ્ત નપુસકવેદી છે, છતાં માત્ર શ્રી પુરુષલિંગના આકાર આયિને વેદી પુરુષવેદી કહ્યા છે.' તથા નપુ`સકવે, ક્રોધ માન માયા અને લેાલરૂપ કષાય, કુઙ્ગલેશ્યા, નીલેશ્યા, કાપાતલેશ્યા, આહારક, ભવ્ય, અસવ્ય, ચ શબ્દથી અસૌંયમ અને મિથ્યાષ્ટિ એ તેર માશામાં સઘળા અવસ્થાના ઘટે છે. કાણુ કે સઘળા જીવામાં આ સઘળા ભાવેના સભવ છે. ૨૪ तेउलेलाइ दोन्नि संजमे एकमटुमणहारे । सन्नी सम्मंमि य दोन्नि सेसयाईं असंनिम्मि ||२५|| तेजोलेश्यादिषु द्वे संयमे एकमष्टावनाहारे । संज्ञिनि सम्यग्दृष्टौ च द्वे शेषकाण्यसंज्ञिनि ॥ २५ ॥ અથ-તેજો આદિ ત્રણ વેશ્યામાં એ, સયમમાં એક, અણુાહારિમાં આઠ સજ્ઞિ અને સમ્યકત્વમાં એ અને અસનિમાં માકીના છવસ્થાની હાય છે. ટીકાનુ॰—તેને પદ્મ અને શુકલલેશ્યામાં પર્યાપ્ત પર્યાપ્ત સનિ પૉંચેન્દ્રિયપ છે, જીવસ્થાનકા હોય છે. અહિં અપર્યાપ્તા કરણથી લેવાના છે. કારણુ કે લબ્ધિ અપર્ણાંપ્તાને તા કૃષ્ણ આદિ ત્રણ લેશ્યાજ હોય છે. તથા ગાથાના ઉત્તરાર્ધમાં મૂકેલ ચ' શબ્દ એ નહિ કહેલ અયના સમુચ્ચાયક હાવાથી તેજલેશ્યા મા ામાં કરણુ અપર્યુંપ્ત માદર એકેન્દ્રિયા પણ ગ્રહણ કરવા. કારણુ કે ભવનપતિ વ્યંતર જ્યાતિષ્ઠ સૌધમ અને ઇશાન દેવલાકના દેવા આદર પર્યાપ્ત પૃથ્વી અપૂ અને પ્રત્યેક વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે, તે સઘળા દેવાને તેજલેશ્યા હાય છે. દેવા જે લેશ્માના પરિણામે મરણ પામે છે તે લેશ્યાના પરિણામે આગલી ગતિમાં ઉત્પન્ન થાય છે, એટલે કે ભવાંતરમાં પેાતાના ભવની વેશ્યા સાથે લઈ જાય છે. કહ્યું છે કે • જે લેશ્યાએ મરણ પામે છે તેલેશ્યાએજ ભવાંતરમાં ઉત્પન્ન થાય છે.’ તેથી બાહર એકેન્દ્રિય પૃથ્વી પૂ અને પ્રત્યેક વનસ્પતિના જીવાને અપર્યાપ્તાવસ્થામાં કેટલાક કાળ તેજોવેશ્યા હોય છે. તથા સામાયિકાત પાંચ ચારિત્રમા ણા અને દેશવતિમાગણામાં પર્યાપ્તસનિય ચ ન્દ્રિયરૂપ એકજ જીવભેદ ઘટે છે. તથા અણુાહારિયાણામાં સાતે અપર્યંતા અને આઠમ સજ્ઞિપર્યાપ્ત એમ આઠ જીવસે ઘટે છે. સાતે અપર્યંÇાને વિગ્રહૅગતિમાં અણુાહાપણુ Page #111 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત સંભવે છે, અને સંકિ પર્યાપ્તાને કેવાળસમુદઘાવસ્થામાં ત્રીજે થે અને પાંચમે સમયે અણુહારિપણું હોય છે. તથા સંશિમાગણા અને સાયિક ક્ષાપથમિક અને ઔપથમિક એ રણ સમ્યકત્વમાર્ગણામાં પર્યાપ્ત અપર્યાપ્ત સંપિચેન્દ્રિયરૂપ બે જીવલેદો હોય છે. પ્રશ્ન–સાયિક અને સાપશમિક સમ્યકત્વ લઈ ભવાંતરમાં જ હોવાથી એ બે સમ્યક્રવમાં તે સશિ અપર્યાપ્ત એ છવભેદ ઘટે છે. પરંતુ પથમિક સમ્યકત્વમાં સંશિ અપર્યાપ્ત જીવભેદ શી રીતે ઘટે! કારણ કે અપર્યાપતાવસ્થામાં તદ્યોગ્ય અષ્યિવસાયને અભાવ રહેવાથી કેઈપણ નવું સમ્યકત્વ ઉત્પન્ન થતું નથી. કદાચ એમ કહેવામાં આવે કે અપચૌપ્તાવસ્થામાં નવું ભલે ઉત્પન્ન ન થાય, પરંતુ સાયિક ક્ષાચાપશકિની જેમ પરભવનું લાવેલું અપર્યાપ્તાવસ્થામાં હોય, તેને કેશુ નિષેધ કરી શકે છે? કથન પણ અાગ્યા છે, કારણ કે જે મિથ્યાષ્ટિ મિથ્યાત્વગુણઠાણે ત્રણ કરણ કરી પથમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે તે જયાં સુધી હોય ત્યાં સુધી કેઈ જી કાળ કરતો નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે ઔપથમિકસઋષ્ટિ અનતાનુબંધિને બંધ, તેને ઉદય આયુને બંધ અને મરણ એ ચારમાંથી એક વાનું પણ કરતું નથી. કદાચ એમ કહેવામાં આવે કે- ઉપશમણિનું ઉપશમ સમ્યકત્વ અપર્યાપ્તાવસ્થામાં હોય છે, તે પણ અગ્ય છે. કારણ કે ઉપશમણિ પર ચડેલે જે આતમા ત્યાં મરણ પામી અનુત્તવિમાનમાં ઉત્પન્ન થાય છે, તેને દેવાયુના પહેલેજ સમયે સમ્યકત્વાહનીયનાં પુદ્ગલેને ઉદય થવાથી ક્ષાપશમિક સભ્ય તવ હોય છે, ઔપશમિક સભ્યફલ હેતું નથી. શતકની ખૂહરચૂર્ણિમાં કહ્યું છે કે જે ઉપશમ સમ્યદષ્ટિ ઉપશમણિમાં મરણ પામે છે, તે દેવાયુના પહેલાજ સમયે સમ્યફવાહનીયના દલિકને ઉદયવલકામાં નાખીને વેરે છે, તેથી ઉપશમ સમ્યગૃષ્ટિ અપર્યાપ્ત હેતે નથી, આ પ્રમાણે ઉપશસગ્યવિમાગણામાં સંક્ષિપર્યાપ્ત એકજ જીવલેદ ઘટે, પરંતુ અપર્યાપ્ત ઘટી શકે નહિ. ઉત્તર ઉપરોક્ત કઈ છેષ ઘટતા નથી. કારણ કે સપ્તતિકાની ચૂર્ણિમાં ગુણસ્થાનકમાં જ્યાં નામકર્મના બંધ અને ઉદયસ્થાનકનો વિચાર કર્યો છે, ત્યાં ચેથાણુણસ્થાનકના ઉદયસ્થાના વિચાર પ્રસંગે પચીસ અને સત્તાવીસ પ્રકૃતિને ઉદય દેવ અને નારકી આશ્રય કહ્યો છે. તેમાં નારકીઓ સાયિક અને વેદકસમ્યફવી કહ્યા છે, અને જે ત્રણ પ્રકારના સમ્યકત્વી કહ્યા છે. તે ગ્રંથના પાકને અર્થ આ પ્રમાણે–“પચીસ અને સત્તાવીશને ઉદય દેવતા અને નારકી આશ્રયિ હોય છે. તેમાં નારકી શાયિક અને વેદક સમ્યકૂવી દેય છે, અને દેવે ત્રણે સમ્યફલી હોય છે. તેમાં પચીસને ઉદય શરીરપર્યાપ્તિ કરેતો હોય છે, અને સત્તાવીસ ઉદય શરીરપથતિએ પયપ્તા અને શેષ પથતિએ અપર્યાપ્તાને હોય છે. આ પ્રમાણે આ બંને ઉદયસ્થાનકે અપર્યાપ્તાવસ્થામાં હોવાથી આ ગ્રંથમાં અપર્યાપ્તાવસ્થામાં પણ પથમિક સભ્ય ગ્રહણ કર્યું છે. આ રીતે શતકચૂર્ણિમાં ઉપશમ સમ્યફ સંક્ષિપર્યાપ્ત એકજ જીવલે કહ્યો, અને સપ્તતિકાની ચૂણિમાં ઉપશમણિનું ઉપશમસમ્યકત્વ લઈ અનુત્તર વિમાનમાં જાય એ અપેક્ષાએ સંઝિપર્યાપ્ત અપર્યાપ્ત બે જીવ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૭૮ પચસપ્રહ-પ્રથમ દ્વાર ભે કદા. આ પ્રમાણે બે મત છે. તવ કેવળિમહારાજ જાણે. તથા પર્યાપ્ત અપર્યાપ્ત સંશિ સિવાય શેષ સઘળા જીવસ્થાને અસંજ્ઞિમાણમાં હોય છે. ૨૫ હવે સામાન્યપણે જ્ઞાનાદિયાણામાં જેટલા જીવસ્થાનકે ઘટે છે, તેનું પ્રતિપાદન दुसु नाण-दसणाई सव्वे अन्नाणिणो य विन्नेया। सन्निम्मि अयोगि अवेइ एवमाइ मुणेयव्वं ॥२६॥ द्वयोनिदर्शनानि सर्वेऽप्यज्ञानिनश्च विज्ञेयाः। संज्ञिन्ययोग्यवेद्येवमादि मन्तव्यम् ॥२६॥ અર્થ-જ્ઞાન અને દર્શન બે જીવભેદમાં હોય છે. અજ્ઞાનિ સઘળા જીવભેદે જાણવા અગિ અવેદિ આદિ ભા સંશિમાંજ જાણવા. ટીકાનુ–સંપિચેદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત એ બે છવભેમાં સામાન્ય રીતે જ્ઞાન દર્શન સંભવે છે, બીજા ભેમાં સંભવતાં નથી. અને સામાન્ય રીતે સઘળા જીવલે અજ્ઞાની સંભવે છે, એટલે કે ચૌદે અવસ્થાને અજ્ઞાની હોઈ શકે છે. અગિપણું, અવેદિપણું, આદિ શબ્દથી અલેશ્યાપણું, અકષાધિપણું અનિન્દ્રિયપણું માત્ર સંક્ષિપર્યાપ્તામાં જ તેમાં પણ મનુષ્યગતિમાંજ ઘટે છે, અન્યત્ર સંભવતું નથી. અહિં અગિપણું સંક્સિપર્યાપ્તામાં કહ્યું છે, તેથી એમ શંકા થાય કે સૂમ બાદરગ વિનાના અગિપણામાં સંઝિપણું કેમ ઘટે? તેના ઉત્તરમાં સમજવું કે પ્રથમનને સંબંધ હોવાથી સંક્ષિપણું ઘટે છે દ્રવ્યમનના સંબં ધથી સંક્ષિપણાને વ્યપદેશ થાય છે, જેમ સાગિ કેવળિમાં વ્યપદેશ થાય છે. કહ્યું છે કે મન કરણ-દ્રવ્યમન કેવળિ મહારાજને છે, તેથી તેઓ સંgિ કહેવાય છે. ૨૬ પૂર્વની ગાથાના વિષયને વિશેષતઃ વિચારે છે– दो मइसुयओहिदुगे एक मणनाणकेवलविभंगे। छ तिगं व चखुदंसण चउदस ठाणाणि सेसतिगे ॥ व मतिश्रुतावधिद्विके एकं मनोज्ञानकेवलविभङ्गे । षड् त्रिकं वा चक्षुदर्शने चतुर्दश स्थानानि शेषत्रिके ॥ ૧ અગીપણામાં દ્રવ્ય મનને સંબંધ હોવાથી સંશિપણું ઘટે છે એમ ઉપર કહ્યું, પરંતુ કોઈ પણ જાતના રોગ વિનાના તે આત્માને કયા મન માગ્યવગણનું ગ્રહણ કે પરિણમન કરવાનું છે કે દ્રવ્યમનને સબંધ છે એમ કહી શકાય? આવી શંકા કરનારાએ સમજવું કે નજીકના ભૂતકાળમાં હોય તો તેના વર્તમાનમાં આરોપ થઈ શકે છે અગિપણની નજીકના સગપણમાં મન પ્રાયોગ્ય વગણાનું ગ્રહણ પરિણમન હતું, તેથી અગિપણમાં તે વખતે ભલે મન પ્રાયોગ્ય વગણાનું ગ્રહણ ન હોય તે પણ સંક્ષિપણાને આરેપ થઈ શકે છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ટકાનુવાદ સહિત અથ–મતિ યુત અને અવધિજ્ઞાને બે, મન પર્યાવજ્ઞાન કેવળજ્ઞાન અને વિસગજ્ઞાને એક, છે અથવા ત્રણ ચહ્યુઈશને, અને શેષ ત્રણ અજ્ઞાને ચૌદ વસ્થાને હોય છે. ટીકાનું મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અને અવધિદર્શનમાર્ગમાં પર્યાપ્ત અપર્યાપ્ત સંક્ષિપચેન્દ્રિયરૂપ બે જીવસ્થાનક હોય છે. તથા મન પર્યાવજ્ઞાન, કેવળજ્ઞાન, કેવળદર્શન અને વિસંગજ્ઞાનમાર્ગમાં પર્યાપ્ત સંપિચેન્દ્રિય રૂપ એકજ છવસ્થાન હોય છે. અહિ વિભ. ગણાનમાં જે પર્યાપ્તસંરિરૂપ એકજ જીવસ્થાનક કહ્યું, તે તિર્યચ, મનુષ્ય, અને અશિ. નારકની અપેક્ષાએ સમજવું. કારણ કે સંક્ષિપચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને અપર્યાપ્તાવસ્થામાં વિલંગજ્ઞાન ઉત્પન્ન થતું નથી, તથા અગ્નિ પંચેન્દ્રિય તિર્યંચમાંથી જેઓ રત્નપ્રભા નારકીમાં ઉત્પન્ન થાય છે, તેઓને અસંશિનારક એ નામે વ્યવહાર થાય છે, તેઓને પણ અપર્યાપ્તાવસ્થામાં વિજ્ઞાન ઉત્પન્ન થતું નથી, પરંતુ સઘળી પથતિઓ સંપૂર્ણ થયા બાદ ઉત્પન્ન થાય છે. તે અપેક્ષાએ વિસંગજ્ઞાનમાં સંક્ષિપર્યાપ્તરૂપ એકજ જીવસ્થાન કહ્યું છે. સામાન્ય રીતે વિચારતાં વિસંગજ્ઞાન માર્ગણાએ સંક્ષિપર્યાપ્ત અપર્યાપ્ત એ બંને જીવસ્થાનક હોય છે. કારણ કે સં િતિર્યંચ મનુષ્યમાંથી ઉત્પન્ન થતા નાણક દેવને અપ ર્યાપ્તાવસ્થામાં પણ વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય છે. તથા ચહ્યુશનમાગણમાં પર્યાપ્ત અપર્યાપ્ત ચતુરિજિય, અસંક્ષિપચેન્દ્રિય, અને સંક્ષિપચન્દ્રિય એમ છ અવસ્થાનકે ઘટે છે. અપર્યાપ્તાવસ્થામાં પણ ઈન્દ્રિયપતિ પૂર્ણ થયા પછી શેષ પર્યાતિએ અપર્યાપ્તાને કેટલાએક ચક્ષુદેશનાપાગ માને છે. કેટલાક નથી પણ માનતા. તેમના મતની અપેક્ષાએ પર્યાપ્ત ચહરિન્દ્રિય, અસંપિચેન્દ્રિય અને સંપિચેન્દ્રિય એમ ત્રણ છવભેદો ચહ્યુશનમાર્ગણાએ હોય છે. શેષ મતિ અજ્ઞાન, છૂતઅજ્ઞાન, અને અચક્ષુદર્શન એમ ત્રણ ઉપગે ચૌદે જીવસ્થાનકે ઘટે છે. તથા સાસ્વાદને સુમિ અપર્યાપ્યા વિના કરણ અપર્યાપ્તા છ છવભેદ અને સાતમે સંક્સિપર્યાપ્ત એ સાત વદ હોય છે. મિથે એક સંક્સિપર્યાપ્ત જ હોય છે. આ પ્રમાણે માગણાસ્થાનકોમાં છવસ્થાનકે કહા હવે ગુણસ્થાનકે ઘટાડે છે. सुरनारएसु चत्तारि पंच तिरिएसु चोदस मणूले । इगि विगलेसु जुयलं सव्वाणि पणिदिसु हवंति ॥२७॥ सुरनारकयोश्चत्वारि पञ्च तिर्यक्षु चतुर्दश मनुष्ये । एकविकलेन्द्रियेषु युगलं सर्वाणि पश्चेन्द्रियेषु भवन्ति ॥२७॥ અથ–દેવતા અને નારકીમાં ચાર, તિર્યંચમા પાંચ, મનુષ્યમાં ચૌદ, એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયમાં છે, અને પન્દ્રિયમાં સઘળાં ગુણસ્થાનકે હેય છે રોકાણુ–દેવગતિ અને નરકગતિ માર્ગણામાં મિથ્યાષ્ટિથી આરંભી અવિરતિસમ્યદષ્ટિ સુધીના ચાર ગુણસ્થાનકે હેય છે. તીવ્ર અપ્રત્યાખ્યાતાવરણકષાયને ઉદય કહેવાથી એ ગતિમાં વિરતિ પરિણામ થતાજ નથી. દેશવિરતિ સુધીના પાંચ ગુણસ્થાનકે તિ Page #114 -------------------------------------------------------------------------- ________________ પંચમાં પ્રાણ પ્રથમ દ્વાર ગતિમાં હોય છે. ગર્ભજતિયાને સમ્યફલ અને દેશવિરતિ ચોગ્ય પરિણામ થઈ શકે છે. તેમાં યુગલિયા તિર્યંચાને ચારજ ગુણસ્થાનક હેય છે, અને સભ્યત્વ ત્રણમાંથી કોઈપણ પ્રકારનું સંભવે છે. અને સંખ્યાતા વર્ષના આયુવાળા સંજ્ઞિ તિયચમાં ક્ષાયિક સિવાય એ સમ્યકત્વ, અને દેશવિરતિ સુધીના પાંચ ગુણસ્થાનકે સંભવે છે. મનુષ્યગતિમાં ચૌદ ગુણસ્થાનક ઘટે છે. તેમાં મિથ્યાત્વથી આરંભી અગિ સુધીના સવા ભાવને સંભવ છે. તથા એકેન્દ્રિય અને વિકન્દ્રિયમાં મિથ્યાષ્ટિ અને સારવાદન એ બે ગુણસ્થાનક હોય છે. તેમાં સાસ્વાદનપણું પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા કરણઅપર્યાપ્તાઓને અપર્યાપ્તાવસ્થામાં જાણવું. તથા પંચેન્દ્રિય માર્ગણામાં સઘળાં ચોદે ગુણરથાનકે સંભવે છે. કારણ કે મgધ્યગતિમાં સઘળા ભાવે ઘટે છે. ર૭ सव्वेसुवि मिच्छो वाउतेउसुहुमतिगं पमोक्षुण । सासायणो उ सम्मो सन्निदुगे सेस सन्निम्मि ॥२८॥ सर्वेष्वपि मिथ्याष्टिीयुतेजसूक्ष्मत्रिकं प्रमुच्य । सास्वादनस्तु सम्यग्दृष्टिः संज्ञिद्विके शेषाणि संज्ञिनि ॥२८॥ અર્થમિથ્યાષ્ટિ ગુણસ્થાનક સર્વછામાં, સાસ્વાદન ગુણસ્થાનક વાયુ તેલ અને સક્ષમ ત્રિક વીને શેષ સઘળા માં, અવિરિત સમ્યગૃષ્ટિ ગુણસ્થાનક સંક્ષિદ્ધિકમાં, અને શેષ ગુણસ્થાનકે સંશિમાં હોય છે. ટીકાનુ સામાન્ય રીતે ત્રસ અને સ્થાવર સઘળા માં મિથ્યાષ્ટિ ગુણસ્થાનક હોય છે. તથા અનિકાય, વાઉકાય, અને સામાદિ ત્રણ-સૂકમનામકર્મના ઉદયવાળા, અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા, અને સાધારણ નામકર્મના ઉદયવાળા ઓને છોડી શેષ લધિપર્યાપ્તા અને કરણ અપર્યાપ્તા સઘળા અવસ્થામાં અને સંક્ષિપર્યાપ્તામાં સારવાહન સમ્યગૃષ્ટિ ગુણસ્થાનક હોય છે. તથા સંક્ષિપર્યાપ્તા અને સંપત્તિ અપર્યાપ્તા જીવમાં અવિરતિ સમ્યગૃષ્ટિ ગુણસ્થાનક હોય છે. શેષ મિશ્રદષ્ટિ અને દેશવિરતિ આદિ અગીઆર ગુણસ્થાનકે પર્યાપ્ત સંશિ પંચેન્દ્રિયમાં જ હોય છે. ૨૮ जा बायरो ता वेएसु, तिसु वि तह तिसु य संपराएसु । लोभमि जाव सुहुमो छ.लेसा जाव. सम्मोति ॥२९॥ यावबादरस्तावद् वेदेषु विष्वपि तथा त्रिषु च संपरायेषु । लोभे यावत्मक्ष्मः षट्लेश्यासु यावत्सम्यग्दृष्टिरिति ॥२९॥ અથ–ત્રણ વેદ તથા ત્રણ કષાયમાં બાદર સંપશય સુધીના ગુણસ્થાનકે હોય છે. ૧ અહિં વેદમાં જે નવ ગુણસ્થાનકે કહ્યા તે દ્રવ્યવેદ આશ્રયી કથા છે કે ભાવ આપી? દ્રવ્યવેદ આશ્રયી તે કહા જણાતા નથી. કારણ કે તે તે ઉપરના ગુણસ્થાનકે પણ હોય છે. ભાવ Page #115 -------------------------------------------------------------------------- ________________ ટીનુવાદ સહિત ઢાભમાં સુક્ષ્મસ પરાય સુધીના, અને છ વૈશ્યામાં ચતુર્થાંશુસ્થાનક સુધીના શુષુસ્થાનકા હાય છે. ટીકાનુ॰ ત્રણ વેદમાગણુામાં અને ક્રોધ માન અને માયા એ ત્રણ કષાયમાગ ણામાં મિથ્યાદિથી આરસી અનિવૃત્તિ બાદર સ`પરાય સુધીનાં નવ ગુણસ્થાનકો હાય છૅ. તથા લાભમાગણામાં મિથ્યાદૃષ્ટિથી આરલી સુક્ષ્મસ પરાય સુધીનાં દશ ગુણુસ્થાનક હાય છે. અને છ લેશ્યા મા જીામાં પ્રથમ ગુણુસ્થાનકથી આરંભી અવિત્તિસમ્યગ્દષ્ટિ સુધીના ચાર ગુણસ્થાનકા હોય છે. ૨૯ अपुव्वाइसु सुक्का नत्थि अजोगम्म तिन्न सेसाणं । मोसो एगो चउरो असंजया संजया सेसा ॥ ३० ॥ अपूर्व्वादिषु शुक्ला नास्त्ययोगिनि तिस्रः शेषाणाम् । મિત્ર ગત્યારોપંયતાઃ સંચતા શેષશઃ | ૐ || અપૂર્ણાંકરાતિમાં શુકલેશ્યા હાય છે, અગિમાં એક પણ વેશ્યા હોતી નથી, અને શેષ ગુણસ્થાનકીમા ત્રણ લેશ્યા હોય છે. તથા મિત્રે એક, અને અસયતે ચાર ગુણ સ્થાનકી હોય છે. તથા શેષ ગુણસ્થાના સયતને હાય છે. ટીકાનુ૦—અપૂર્ણાંકરણથી આરભી સંચાગિ ગુણસ્થાનક સુધીના સઘળા ગુણસ્થાનકમાં એક શુકલલેશ્યાજ હોય છે, અન્ય ફાઈ લેશ્યા હાતી નથી. અમ્પંગ કેવળ ગુણુસ્થાનકે કાઈ પણ વેશ્યા હોતી નથી, કારણ કે ત્યાં યોગના અસાવ છે. જ્યાં સુધી ચેગ છે, ત્યાં સુધીજ વૈશ્યા હાય છે. બાકીના દેશવિરતિ પ્રમત્ત અને અપ્રમત્ત સયતને તેજો પદ્મ અને શુલ એ ત્રણ જીલલેશ્યા હાય છે. દેશવિતાદિને આ ત્રણ શુભ વૈશ્યાએ દેશવર્શત આદિ પ્રાપ્ત કરતાં હોય છે એમ સમજવું. અન્યથા છએ વેશ્યાએ હાય છે. કહ્યું છે કે સમ્યક્ત્વ, દેશવિરતિ અને સંવિતિની પ્રાપ્તિકાળે ત્રણ શુભલેશ્યાજ હાય છે, અને પ્રાપ્ત થયા પછી કલા હાય તા ભાવવૈદ છતા ચારિત્ર ક્રમ હાઇ શકે ? નવમા ગુણુસ્થાનક સુધી વૈદ્ય કલા તે ઉપરથી ઉપરક્ત શ”કા થ શકે છે. તેના ઉત્તરમાં સમજવાનુ કે અહિં નવ ગુણુસ્થાના ભાવે આશ્રયો કહ્યા છે. વેદ એ દેશધાતિ છે, અને સધાતિકષાયાના યેાપશમથી પ્રાપ્ત થયેલા ગુણને હણુતા નથી. પરંતુ અધાતિ પાયાના ઉય યુક્ત તેના ઉદય ચારિત્રને હણે છે. વેદના તીવ્ર માતિ અસખ્ય ભેઠે થાય છે. તેમાંના કેટલાક મદ ભૈદા ઉપરના ગુણસ્થાની પશુ પ્રતીયમાન થાય છે. અને તે અત્યન્ત મદ હોવાથી ગુજીને બાધક થતા નથી જેમ પિતાદિ ષા સધળા વાને હાય છે, પરંતુ જે તે ઉત્કટ ન હોય તા ખાધક થતા નથી, તેમ ઉપર ઉપરના ગુણુસ્થાને અત્યંત મંદતાને પ્રાપ્ત થયેલા તે વેદા બાધક થતા નથી. આ મૂળટીકા ગા. ૨૯ ૧ સર્વવિરતિ પ્રાપ્ત થયા પછી સધળી લેશ્માએ હેાય છે, એમ ઉપર કહ્યું, તેમાં સર્વવિરતિ ઞમાં ગુણુસ્થાનક ચહેણુ કરવુ, અપ્રમત્તે તે હંમેશા શુભ લેસ્યાજ હોય છે. આ રીતે છ વેસ્યા મા શુએ છે ગુણસ્થાનક સભવે છે. 11 Page #116 -------------------------------------------------------------------------- ________________ ૮૨ પંચમહ-પ્રથમહાર સઘળી વેશ્યાઓ પશવર્તન પામે છે. તથા મગ વચનગ માર્ગાએ અગિકેવળિ વજીને શેષ તેર ગુણસ્થાનકે હેય છે. તથા મતિ શ્રત અવધિજ્ઞાન માર્ગણામાં અવિરતિ સમ્યગૃષ્ટિથી આરંભી ક્ષીણમાહ સુધીના નવ ગુણસ્થાનકે હોય છે. મનપર્યવિજ્ઞાનમાર્ગણામાં પ્રમસંવતથી આરંભી ક્ષીણમેહ સુધીના સાત ગુણસ્થાનકે હેય છે. કેવળજ્ઞાન કેવળદશેનમાર્ગહામાં સગિ અને અગિ કેવળિ એ બે ગુણસ્થાનક હોય છે. મતિઅજ્ઞાન તજજ્ઞાન અને વિસંગત્રાનમાર્ગણામાં પહેલાં ત્રણ ગુણસ્થાનકે હોય છે. ચક્ષુ અચકું અને અવધિદર્શનમાર્ગમાં પહેલા ગુણસ્થાનકથી આરંભી ક્ષીણુમેહ સુધીના બાર ગુણરથાનકે હોય છે. મિકસમ્યફવમાગણમાં એક મિશ્રગુણસ્થાનક હેય છે. દેશવિરતિ ચારિત્રમાર્ગ@ામાં દેશવિરતિ ગુણરથાનક હોય છે. અવિરતિમાર્ગણામાં પડેલા ચાર ગુણવાન કે હેય છે. સામાયિક અને છેદેપસ્થાપનીય ચારિત્રમાર્ગમાં પ્રમત્ત સંયતથી આરંભી નવમા સુધીના ચાર ગુણકથન હોય છે. પરિહારવિશુદ્ધિ ચારિત્રમાણમાં છઠું અને સાતમું એ બે ગુલુસ્થાનક હોય છે. સૂમસંઘરાય ચારિત્રમાણમાં એક સફમસંપરાથજ હોય છે. અને યથાખ્યાત ચારિત્રમાર્ગમાં છેલ્લા ચાર ગુણસ્થાનકે હોય છે. अभविएसु पढमं सव्वाणियरेसु दो असन्निसु । सन्निसु वार केवलि नो सन्नी नो असन्नीवि ॥३१॥ મળે અને સળી દે અgિs संन्निा द्वादश कंवलिनी न संजिनी नासंजिनावपि ॥३॥ અર્થ—અભવ્યમાં પહેલું એક, ભવ્યમાં સઘળા, અસંસિમાં બે, અને સરિમાં બાર ગુણસ્થાનક હોય છે. કેવળિ ભગવાન ચરિ કે અસંરિ કંઈ પણ કહેતા નથી. - ટીકા – અલય છોમાં પહેલું મિથ્યાષ્ટિ એકજ ગુણસ્થાનક હોય છે. ભામાં સિચ્યાદૃષ્ટિથી આરંભી અગિકેવળિ સુધીના સઘળા ગુણસ્થાનકે સંભવે છે. અસલિમાર્ગફામાં મિથ્યાષ્ટિ અને સારવાદન એ બે ગુણસ્થાનક હોય છે. તેમાં સારવાદન ગુણરચાનક લબ્ધિ પર્યાપ્તા તેઓને કરણ અપર્યાપ્તાવસ્થામાં જાવવું. સંલિમાં છેલ્લા બે સિવાય બાર ગુણસ્થાનક હોય છે સાગકેવળ અને અગિકેવળિ એ બે ગુરચાનક તેની અંદર સંતવતા નથી. કારણ કે મને વિજ્ઞાનને અભાવ હોવાથી અગિ અને અગિકેવળિ સંક્ષિ કહેવાતા નથી. તેમ દ્રવ્યમનને સંબંધ છે માટે અસંક્ષિપણ કહેવાતા નથી. તેથીજ ગાથામાં કહ્યું છે કે-કેવળિભગવાન મને વિજ્ઞાનને અભાવ હોવાથી સંક્ષિ કહેવાતા નથી તેમ-દ્રવ્ય મનને સંબંધ હોવાથી અસંકિ પણ કહેવાતા નથી. સપ્તતિકાશૂર્ણિમાં કહ્યું છે કે ૧ અહિં અવધિદર્શનમાં ૧ થી ૧૨ ગુણરથાનક કહ્યા છે તે તમને નહિ પણ ભગવતી સુર આદિના અભિષયે સમજવું. કારણ કે પ્રથમ ગાથા ૧૯ની ટીકામાં ગુરથાનકમાંગ દર્શાવતાં પહેલા બીજા ગુટાણે અવિર કશું નથીજુઓ ગાથા ૧૯નું વિવેચન. * ૨ અનેરાના પુદગલેને ગ્રહણ કરી તે દર વિચાર કરતા આત્માઓ સર કહેવાય છે. રમે ચૌદમે ગુત્થાનકે કેવળજ્ઞાન હોવાથી મને વર્ગgધારા વિચાર કરવા પડ્યું નથી. પરંતુ કેવળ Page #117 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત ૮૩ “મનકરણ-દ્રવ્યમન કેવળિ મહારાજને છે તેથી સંજ્ઞિ કહેવાય છે, મને વિજ્ઞાન આશ્રયિ તેઓ સંસિ નથી” अपमत्त्वसन्तअजोगि जाव सम्वेवि अविरयाईया। वेयगउवसमखाइयदिट्टी कमसो मुणेयव्वा ||३२|| अप्रमत्तोपशान्तायोगिनः यावत्सर्वेऽप्यविरतायाः। वेदकोपशमक्षायिकसम्यग्दृष्टयः क्रमशः मन्तव्याः ॥३२॥ અર્થ—અવિરતિથી આરંભી અપ્રમત્ત ઉપાશાન્તાહ અને અગિકેવળિ સુધીના ગુણસ્થાનકે અનુક્રમે વેદક ઉપશમ અને ક્ષાયિકસમ્યગ્દષ્ટિ માર્ગણામાં જાણવા. ટીકાતુ-અહિ પદને સંબંધ અનુક્રમે કરવો તે આ પ્રમાણે-અવિરતિ સમ્યગ્દષ્ટિથી આરંભી અપ્રમત્ત સુધીના ચાર ગુણસ્થાનકે વેદકસમ્યકત્વમાગણામાં હોય છે, અવિરતિ સમ્યગ્દષ્ટિથી આભી ઉપશાન્તાહ સુધીનાં આઠ ગુણસ્થાનકે ઉપશમસમ્યકત્વમાર્ગણામાં હોય છે. અને અવિરતિસમ્યગ્દષ્ટિથી આરબી અગિકેવળિ સુધીના અગીઆર ગુણસ્થાનકે ક્ષાયિક સમ્યક ત્વમાર્ગણામા હોય છે. મિથ્યાદષ્ટિ સાસ્વાન અને મિશ્રણમ્યકત્વ માર્ગણામાં પિતાપિતાના નામવાળું એક એક ગુણસ્થાનક ગાથામાં નથી કહ્યું છતા જાણી લેવું. ૩૨ आहारगेसु तेरस पंच अणाहारगेसु वि भवति । • भणिया जोगुवयोगाण मग्गणा बंधगे भणिमो ॥३३॥ आहारकेषु त्रयोदश पञ्चानाहारकेष्वपि भवन्ति । भणिता योगोपयोगानां मार्गणा वन्धकान् भणामः ॥३३॥ અર્થ આહારમાં તેર અને અણુહારકમાં પાંચ ગુણસ્થાનક હોય છે. આ પ્રમાણે ચોપગમાર્ગણ કહી હવે બન્યાનું વર્ણન કરીશ. ટીકાનુ પ્રથમ ગુણસ્થાનકથી આરંભી સાગિ કેવળિ સુધીના તેર ગુણસ્થાનકો આહારકમાર્ગણામાં હોય છે. અનાહારકમાગણામાં પહેલાં બે ગુણસ્થાનક, અવિરતિ સભ્યદષ્ટિ ગુણસ્થાનક. અને છેલા બે સોગ કેવળિ અને અગિ કેવળિ એમ પાંચ ગુણરથાનક હોય છે. તેમાં પહેલા બીજા અને ચોથા ગુણસ્થાનકે વિગ્રહગતિમાં અણહારિપણ છે. તે સમુદલાતાવસ્થામાં ત્રીજ છે અને પાંચમે સમયે અણહરિપણું છે. અને ચૌદમા ગુણ સ્થાનકવાળા આત્માઓ શરીરને અભાવ હોવાથી અણહારીજ હોય છે. આ પ્રમાણે ચાગપગમાગણનામનું પહેલું દ્વાર પૂર્ણ થયુ. હવે બઘકામના બીજા કારનું પ્રતિપાદન કરીશુ. ૩૩ જ્ઞાનધારા પદાર્થો જાણીને અન્ય ક્ષેત્રમાં રહેલા મન.પર્યાવજ્ઞાની કે અનુત્તર વિમાનના દેવને ઉત્તર આપવા અનેવગણ ગ્રહણ કરે છે. એટલે કેવળિમહારાજને માત્ર વગણનું પ્રહણ છે, તે દ્વારા મનન કરવાપણું નથી. એટલે કે દ્રવ્ય મન છે, પણ ભાવમન નથી. ભાવમન નહિ હેવાથી સંક્ષિ ન કહેવાય, દિવ્યમન હોવાથી સંજ્ઞ પણ કહેવાય. અને બારમા ગુણસ્થાનક સુધી વર્ગણાનું ગ્રહણું તેમ તે દ્વારા મનને પરિણામ પણ થાય છે, તેથી તેઓ સાત્તિ કહેવાય છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ બો જોનૈન * પંચસંગ્રહ-પ્રથમદ્વાર-સારસંગ્રહ આ સંપૂર્ણ ગ્રંથમાં શતક, સકર્મ, કષાયપ્રભત, કર્મ પ્રકૃતિ અને સપ્તતિકા આ પાંચ ઈને સંગ્રહ હોવાથી અથવા આના પ્રથમ ભાગમાં યોગ-ઉપયાગ માગણા, બંધક, બદ્ધવ્ય, બંધહેતુ અને અંધવિધિ એ પાંચ દ્વારને સંગ્રહ હોવાથી આ ગ્રંથનું નામ પથ સંગ્રહ છે. પ્રથમહારમાં પ્રથમ ચૌદ છવસ્થાનકમાં ગાથા ૬ થી ૮ માં ચે અને ઉપરો, પછી બાસઠ માગણાઓમાં ગાય થી૧૫માં ચગે તેમજ ઉપયોગ, ત્યારબાદ ચૌદ ગુણસ્થાનમાં ગા. ૧૨થી ૨૦માં યોગો તથા ઉપયોગને વિચાર કરી બાસઠ માર્ગણાણાં ગા. ૨૧થી ૩૩માં ચૌદ જીવસ્થાનક તથા ગુણસ્થાનનો વિચાર કરવામાં આવ્યું છે. ચાગ ગ=મન-વચન-કાયાના ટેકા દ્વારા આત્મપ્રદેશમાં થતું જે કુરણ અર્થાત્ આત્મપ્રદેશિની સક૫ અવસ્થા, એટલે કે જે આત્મશક્તિદ્વારા છવ દેહવું, વળગવું, વિચારવું, બોલવું વગેરે ક્રિયાઓમાં જોડાય તે રોગ કહેવાય છે. તે શક્તિ, ઉત્સાહ, ચેષ્ટા, પરાક્રમ, સામર્થ્ય વગેરે નામથી પણ ઓળખાવાય છે. - આ રોગ એક હેવા છતાં કારણમાં કાર્યનો ઉપચાર કરી કારણના ભેદથી તે ચાગના મન-વચન તથા કાયા રૂપ ત્રણ ભેદે છે. [૧] મનદ્વારા આત્મપ્રદેશમાં થતું સ્કરણ તે મ ગ, તેનાં (૧) સત્ય (૨) અસત્ય (૩) સત્યાસત્ય અને (૪) અસત્યાસુષા એમ ચાર પ્રકાર છે. ૧) જેનાવડે મુનિઓ અથવા પદાર્થોનું હિત થાય એવી વિચારણા તે સત્યમને ગ. જેમકે-છવ નિત્યાનિત્ય સવરૂપ છે. (૨) જેનાવડે મુનિઓ કે પદાર્થોના અહિતની વિચારણા થાય તે અસત્ય મને, જેમકે-૭ એકતે નિત્ય જ છે અથવા અનિત્ય જ છે. (૩) જેનાવડે કઈક અંશે સત્ય અને કંઈક અંશે અસત્ય પદાથની વિચારણા થાય તે સત્યાસત્ય મને જેમકે અનેક પ્રકારનાં વૃક્ષો હોવા છતાં આંબાનાં વૃક્ષે વધારે પ્રમાણમાં રહેવાથી આ આમ્રવન છે. છે જેનાવડે પદાર્થના સત્ય કે અસત્ય એવા કે વાસ્તવિક સ્વરૂપની વિચારણા જન Page #119 -------------------------------------------------------------------------- ________________ સાસ થય W થાય, કેવળ લીકાના પરસ્પરના વ્યવહાર માટે જે વિચારણા કરવામાં આવે તે અસામા અનાચાશ, જેમકે હું સવારમાં વહેલે ઉઠીશ અને પહેલાં આ કાર્ય કરીશ. સત્યાસત્ય અને અસત્યામૃષા આ બે ભેદા વ્યવહાર નયથી છે. નિશ્ચયનયથી તે સત્યાસત્યના અસત્યમાં અને અસત્યામૃષાને સત્ય કે અસત્યમાં તોવ થાય છે આ જ રીતે વચનચેાગના આ બે ભેદ માટે પણ આ જ પ્રમાણે સમજવું. [૨] વચનદ્વારા આત્મપ્રદેશમાં થતું જે સ્ફુરણ તે વચનોગ, તેના પશુ સત્ય, અસત્ય, સત્યાસત્ય અને અસત્યામૃષા-આ ચાર પ્રકાર છે. આ ચારે ભેદોનુ સ્વરૂપ મનેયાગના મેદાની જેમજ સમજવાતુ છે માત્ર મનેયાગમાં ચિંતન અથવા વિચારણા છે ત્યારે વચનયાગમાં કહેવું-એમ સમજવુ, [૩] શરીદ્વારા આત્મપ્રદેશેામાં થતુ જે સ્ફુરણ તે કાયયેાગ. તેના ૧. ઐદારિક, ૨. આદારિકમિશ્ર ૩ વૈક્રિય, સવૈક્રિયમિશ્ર, ૫. આહારક, ૬ આહારક મિશ્ર અને છ કાણુ એમ સાત પ્રકાર છે. ઐહારિકશરીદ્વારા આત્મપ્રદેશમાં જે હલન-ચલન થાય તે એકારિક ક્રાયસેગ, એમ કાચચેગના સાતે ભેદેામાં સમજવું. ત્યાં ચાગ્ય સર્વ પાપ્તિએ પર્યાપ્ત અને અન્ય આચાયર્થીના મતે શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત મનુષ્ય-તિય ચાને સામાન્યથી જીવનપર્યન્ત એજ્ઞાકિ અને ઉત્પત્તિના બીજા સમયથી ચાવ્ય સર્જ પર્યાપ્તિએ પૂછું થાય ત્યાં સુધી અને અન્યમતે શરીરપર્યાપ્ત પૂર્ણ થાય ત્યાં સુધી મનુષ્ય-તિય ચાને અને કેવલ સસુઘાતમાં ખીજે છઠ્ઠું તથા સાતમા સમયે તેમજ સિદ્ધાન્તના મતે લબ્ધિસ પન્નજીવેને વૈક્રિય તથા આહારકના પ્રાર’અકાળે ઔદારિક મિશ્ર હોય છે. સપર્યાપ્તિએ પર્યાપ્ત અને અન્યમતે શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત દેવ-તારકાને જીવન પન્ત અને લબ્ધિસપન્ન મનુષ્ય-તિય ચાને વૈક્રિયશરીરની સંપૂર્ણ રચના થયા બાદ તેના ત્યાગ ન કરે ત્યાં સુધી વૈક્રિય હોય છે અને ઉત્પત્તિના બીજા સમયથી સપર્યાપ્તિ અથવા શરીરપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી દેવ-નારાને તેમજ લબ્ધિસપન્ન મનુષ્ય-તિય ચાને →ક્રિયશરીરના પ્રારભ તથા ત્યાગકાળે અને સિદ્ધાન્તના મતે માત્ર ત્યાગકાળે વૈક્રિયમિશ્ર હોય છે. ચૌદ પૂર્વધર આહારયાદિ લબ્ધિધર મુનિએ તીથ કરદેવની ઋદ્ધિ આદિના દર્શનનિમિત્તે જે શરીર બનાવે છે તેની સપૂર્ણ રચના થયા બાદ તેને ત્યાગ ન કરે ત્યાં સુધી આહારક અને એ જ શરીરના પ્રારભ તથા ત્યાગકાળે તેમજ સિદ્ધાન્તના મતે માત્ર ત્યાગકાર્ય માહાકમિશ્ર હોય છે. દરેક જીવાને વિગ્રહગતિમાં, ઉત્પત્તિના પ્રથમ સમયે અને કેલિ-ભગવાને કૈવતિ સમ્મુઘાતમાં ત્રીજા-ચોથા તથા પાંચમા સમયે ક્રાણુ હેાય છે. અન્યકાળે પણ કામ શરીર હાય છે, પરંતુ તેની અપ્રધાનતા હોવાથી વિવક્ષા કરવામાં આવી નથી, આ શરીર હોય તે Page #120 -------------------------------------------------------------------------- ________________ પંચસ બહ-પ્રથમવાર જ બીજા શરીરે ઉત્પન્ન થાય છે માટે જ આ શરીર સર્વ શરીરનું અને ભવનું પણ મૂળ કારણ છે. એક ભવથી બીજા ભવમાં જતાં પણ આ શરીર હોય છે, પરંતુ તે અતિસક્ષમ હવાથી ચર્મચક્ષુથી જોઇ શકાતું નથી. અન્યત્ર તેજસ શરીર પણ આવે છે પરંતુ તે અનાદિકાળથી કામણશરીરની સાથે જ હોય છે માટે તેની જુદી વિવક્ષા કરવામાં આવી નથી. ઉપર જણાવેલ મુખ્ય ત્રણે દેગામાંથી જે છ જેટલા ગે હેય તે ચગેમાંથી અંતમુહૂર્ત અવશ્ય પરાવર્તન થાય છે અને કેવળ કાયાગવાળા ને જીવનપર્યત કેવળ કાયયોગ હોય છે. ઉપચાગ જે શક્તિવડે જીવ પદાર્થ જાણવામાં પ્રવૃત્તિ કરે તે ઉપગ તેના (૧) સાકાર અને (૨) નિરાકાર એમ બે મૂખ્ય ભેદ છે. (૧) જે શક્તિવડે જીવ સામાન્ય અને વિશેષ સ્વરૂપવાળા પદાર્થને વિશેષ સવરૂપે જાણે એટલે કે આકાર-જાતિ આદિ વિશિષ્ટ વરૂપે જાણે તે સાકારપગ તેને જ્ઞાને પગ અથવા વિશેષપગ પણ કહેવામાં આવે છે, તેના (૧) મતિ (૨) શ્રત (૩) અવધિ () મનાય અને (૫) કેવળજ્ઞાન તેમજ (૯) મતિ-અજ્ઞાન (૭) ચુત અજ્ઞાન અને (૮) વિલંગણાના એમ આઠ પ્રકાર છે. (૧) મનન કરવું તે મતિ અથવા જે શક્તિવડે ચોગ્યદેશમાં રહેલા પદાર્થને પાંચ ઈન્દ્રિ અને મનદ્વારા વિશેષ સ્વરૂપે જાણે તે મતિજ્ઞાન. તેનું આભિનિષિક એવું બીજું પણ નામ છે. (૨) જેના વડે સંભળાય અથવા જે સંભળાય તે શ્રુત જ્ઞાન, અથવા જેના વડે શતાનુસારી શબ્દ ઉપરથી અથને અથવા અર્થ ઉપરથી શબ્દને બેધ થાય તે શ્રુતજ્ઞાન.. (૩) જેનાવડે ઈન્દ્રિય નિરપેક્ષપણે નીચે નીચે વિસ્તારવાળી વસ્તુ જણાય અથવા જેનાવહે રૂપી પદાર્થને જાણવા રૂપ મર્યાદાવાળું જ્ઞાન થાય તે અવધિજ્ઞાન. " છે જેના વડે અહીહીપમાં રહેલ સંસિ-ન્ડિયજીના મનને સર્વ બાજુથી જાણે અથવા મનપણે પરિણામ પામેલ મનેવગણને જાણી અનુમાન દ્વારા વિચારેલ પદાર્થને જાણે તે મતાપર્યવ, મન પર્યય કે મનાથય જ્ઞાન કહેવાય છે. : - જેનાવડે સમયે સમયે લોક-અલકવર્તિ સર્વ પદાર્થને વિશેષ પ્રકારે બંધ થાય તે કેવળજ્ઞાન તેના એક, અસાધારણ, નિવ્વઘાત, અનત, શુદ્ધ, સદલ વગેરે પણ માને છે. (૬-૭-૮) મિથ્યાત્વથી કલુષિત એવાં જે પ્રથમનાં ત્રણ જ્ઞાને તે જ અનુક્રમે મતિ- અજ્ઞાન, અજ્ઞાન અને વિસંગાજ્ઞાન કહેવાય છે. અહિં અજ્ઞાનને જ્ઞાનને અભાવ એ અર્થ નથી, પરંતુ વિપરીત જ્ઞાન તે અજ્ઞાન એ અર્થ છે ; Page #121 -------------------------------------------------------------------------- ________________ સાસગ્રહ (૨) જેનાવડે સામાન્ય વિશેષ સ્વરૂપવાળા પદાર્થને સામાન્ય સ્વરૂપે જાણે એટલે આકાર જાતિ આદિ વિશેષ સ્વરૂપે ન જાણે તે નિરાકારાપયેાગ તેને દનેપચેગ અથવા સામાન્યપયોગ પણ કહેવાય છે. તેના (૧) ચક્ષુદન, (૨) અચક્ષુન, (૩) અવધિર્દેશન અને કેવળઇન એમ ચાય પ્રકાર છે. ૭ (૧) ચક્ષુવકે પત્તાના સામાન્ય બેધ તે ચક્ષુનુ ન. (૨) ચક્ષુ સિવાયની ચાર ઇંદ્રિયો અને મનદ્વારા પદાથ ના સામાન્ય ખાધ તે અચક્ષુદશ ન. (૩) રૂપી પદાર્થોની મર્યાદાવાળા આત્મ-સાક્ષાતપણે પાર્થના સામાન્ય એપ તે અવધિદર્શન. (૪) સમયે સમયે લેાક-અલેકમાં રહેલ સર્વ પટ્ટાના સામાન્ય બોધ તે કેવળજીન. અવસ્થજીવાને પ્રથમ નિરાકારાપયેાગ અને પછી સાકારાયેાગ એમ મતમુહૂત્તે અતમુહૂર્તો ઉપયાગ બદલાય છે, જ્યારે કેવલિ ભગવત્તાને પ્રથમ સાકાશપયોગ અને પછી નિરાકારાયાન એમ સમયે સમયે બદલાય છે. ચૌદ જીવસ્થાના (૧) સૂક્ષ્મ એકેન્દ્રિય, (૨) ખાદર એકેન્દ્રિય, (૩) એઇન્દ્રિય, (૪) તેઇન્દ્રિય (૫) ચઉરિન્દ્રિય (૬) અસ’જ્ઞિ પંચેન્દ્રિય અને (૭) સશિપ ચેન્દ્રિય એ સાતે પાઁપ્ત અને સાતે અપ†પ્ત એમ કુલ ચૌદ જીવસ્થાનક એટલે કે સસારી જીવેાના પ્રસિદ્ધ ભેદો છે. (૧) અસંખ્ય શરીરા એકઠા થવા છતાં ચર્મચક્ષુથી જે જોઈ ન શકાય તેમ જે શસ્ત્રાદિથી છેદાય-ભેદ્યાય નહિ તેવા સૂક્ષ્મ નામકર્મના ઉદયવાળા જે જીવા તે સૂક્ષ્મ એકેન્દ્રિય, તે. ચૌદ રાજલેકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. (૨) એક અથવા અસંખ્ય શીશ ભેગાં થાય ત્યારે જે ચ ચક્ષુથી દેખી શકાય, શસ્રાદિથી છેદી-ભેદી શકાય તેવા ખાતર નામકમના ઉદયવાળા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તે ખાતર એકેન્દ્રિય, તે લેાકના અમુક અમુક નિયત સ્થાનામાં રહેલા છે. (૩) સ્પેન અને રસન એ બે ઇન્દ્રિયવાળા શ"ખ, કોઢ, ગાળા, વગેરે જે જીવે તે -એઇન્દ્રિય. (૪) સ્પૂન, રસન અને ઘ્રાણુરૂપ ત્રણ ઈન્દ્રિયવાળા કાનખજુરા, માંકડ વગેરે જે જીવા તે તેમન્દ્રિય. (૫) ઉપર જણાવેલ ત્રણ ઉપરાંત ચક્ષુઇન્દ્રિય જેને હેાય તે માખી વીંછી વગેરે જીવા તે ચઉરિન્દ્રિય, પાંચ ઈન્દ્રિયવાળા જીવે તે પચેન્દ્રિય, (૬) દીર્ઘકાલિકી સત્તાવિનાના જે પંચેન્દ્રિય તે અસન્નિપ"ચેન્દ્રિય. " (૭) દીર્ઘકાલિકી સત્તા જેને હોય તે સન્નિ પચેન્દ્રિય. - Page #122 -------------------------------------------------------------------------- ________________ પંચસબહઝરમાર પુદગલના સમૂહથી ઉત્પન્ન થયેલ, સંસારી જીવને શરીર ધારણ કરી જીવવાની જે શક્તિ તે પર્યાપ્તિ. તે આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મનના ભેદથી છ પ્રકારે છે. એકેન્દ્રિયોને પ્રથમની ચાર, વિકલેન્દ્રિય અને અગ્નિ પંચેન્દ્રિયને પાંચ અને સંશિ. પચેન્દ્રિય જીને છ એ પર્યાપ્તિએ હેય છે. સ્વચ સર્વ પતિઓ પૂર્ણ કરીને જ જે છ મૃત્યુ પામે તે પર્યાપ્ત, અને સવગ્ય સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના જ જે મૃત્યુ પામે તે અપર્યાપ્ત, વળી તે દરેકના લબ્ધિ અને કરણ એમ બે બે પ્રકાર છે. (૧) સ્વાથ પથતિએ પૂર્ણ કરી હોય કે ન કરી હોય પરંતુ જે અવશ્ય કરીને જ મૃત્યુ પામે તે લબ્ધિ પર્યાપ્ત. (૨) જે સ્વચગ્ય પથતિઓ પૂર્ણ કર્યા વિના જ મૃત્યુ પામે તે લબ્ધિઅપર્યાપ્ત. (૩) જેણે ગ્યા સવે પર્યાપ્તિએ પૂર્ણ કરી હોય તે કરણ પર્યાપ્ત. (૪) જેણે સ્વગ્ય પર્યાપ્તિએ પૂર્ણ ન કરી હોય પરંતુ અવશ્ય પૂર્ણ કરશે તે કરણ અપર્યાપ્ત, આ અર્થ ટીકામાં બતાવેલ છે. પરંતુ કેલેક સ્થળે વાગ્યે પર્યાક્તિઓ પૂર્ણ ન કરી હોય તે કરણ અવયીપ્ત-આ પણ અર્થ છે. માર્ગણુએ અમુક પ્રકારે શોધવું અથવા વિચારવું તે માર્ગણા, તેના મૂળ ભેદ ચૌદ અને ઉત્તરભેદ બાસઠ છે. (૧) નરકત્વ વગેરે પર્યાયની પ્રાપ્તિ તે ગતિ-એ નરક-તિર્યચ-મનુષ્ય અને દેવના ભેદે ચાર પ્રકારે છે.. (૨) આત્માને ઓળખવાની નિશાની તે ઈન્દ્રિય અને તેના ઉપલક્ષણથી એકેન્દ્રિય, ઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય તથા પચેન્દ્રિય એ પાંચ પ્રકારે ઈન્દ્રિય માગણા છે. ૩) ચય-અપચયપણાને પામે તે કાય. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તેમજ બસ એમ છ પ્રકારે છે. () મૂળભેદની અપેક્ષાએ મન-વચન અને કાય એમ ત્રણ પ્રકારે યોગ છે. (૫) પુરુષાદિ પ્રત્યેને જે અભિલાષ તે વેદ શી-પુરુષ અને નપુંસકના ભેદથી ત્રણ પ્રકારે છે. (૬) જેનાથી સંસાર વૃદ્ધિ પામે તે કષાય. , માન, માયા તથા લેભના ભેદથી ચાર પ્રકારે છે. () પૂર્વ જણાવેલ આઠ લે જ્ઞાનમાણ છે. ' છે જેમાં સભ્ય એટલે શ્રદ્ધા તથા જ્ઞાનપૂર્વક સર્વથા પાપ વ્યાપારના ચાગ હોય તે Page #123 -------------------------------------------------------------------------- ________________ રસ ગ્રહ સંયમ, તેના સામાયિક, છેદપસ્થાપનીય પરિહારવિશુદ્ધિ, સૂક્ષમ સં૫રાય અને યથાખ્યાત એમ મુખ્યત્વે પાંચ ભેદ છે, પરંતુ માગણાની દષ્ટિએ દેશવિરતિ તથા અવિરતિ સહિત સાત સંદ છે. (૧) સમતા અથવા જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ ગુણો જેમાં હેય તે સામાયિક ચારિત્ર. ઈવરિક અને વાવ-કથિક એમ બે પ્રકારે છે. (૧) પહેલા–છેલ્લા તીર્થકરના તીર્થમાં પ્રથમ જે લઘુદીક્ષા અપાય છે ત્યાંથી વડી દીક્ષા સુધી ઇત્વરિક સામાયિક ચારિત્ર અને (૨) ભરતઐરાવતક્ષેત્રમાં મધ્યના બાવીશ તીર્થકરેના તીર્થમાં તથા મહાવિદેહક્ષેત્રમાં પ્રથમથી જ મહાત્રતાનું આરોપણ કરાવવામાં આવતું હોવાથી દીક્ષાના સમયથી જીવનપર્યન્ત જે ચારિત્ર તે ચાવઋથિક. (૨) જેમાં પૂર્વના ચારિત્ર પર્યાયને છેદ કરી મહાવ્રતનું આરોપણ કરવામાં આવે તે છેદેપસ્થાપનીય (૧) સાતિચાર તથા (૨) નિરતિચાર એમ બે પ્રકારે છે. (૧) મહાવ્રતાદિકને વાત થવાથી પૂર્વપર્યાય છેદ કરી ફરીથી મહાત્રનું આરોપણ કરવામાં આવે તે સાતિચાર અને (૨) વડદીક્ષા વખતે પૂર્વના પર્યાયને જે છેદ કરવામાં આવે તેમજ ભરત-ઐરવત ક્ષેત્રમાં પ્રથમ તીર્થકરના સાધુ ભગવતે બીજા તીર્થકરના તીર્થમાં પ્રવેશ કરે તે મચે પાંચમાંથી ચાર મહાવતે સ્વીકારે ત્યારે અને વેવીશમાં તીર્થકરના તીર્થમાંથી વીશમાં તીર્થકરના તીર્થમાં પ્રવેશ કરતાં ચારમાંથી પાંચ મહાવ્રતને સ્વીકાર કરે ત્યારે નિરતિચાર છે પરથાપનીય ચારિત્ર હોય છે. આ ચારિત્ર મહાવિદેહ ક્ષેત્રમાં સર્વથા હેતું નથી. (૩) જેમાં વિશિષ્ટ પ્રકારના તપવડે ચારિત્રની શુદ્ધિ કરવામાં આવે તે પરિહારવિકૃદ્ધિ, આ ચાગ્નિને સ્વીકાર કરનાર નવ નવને સમૂહ હોય છે. તે નવમાંથી ચાર ચારિત્રનું પાલન કરનારા, ચાર વેયાવચ્ચ કરનારા અને એક વાચનાચાર્ય થાય છે. એમ યથાસંભવ છ-છ માસ વારા ફરતી કરી અઢાર માસ પૂર્ણ કરે છે. આ ચારિત્રને સ્વીકાર કરનાર પ્રથમ સંઘયણી અને કઈક ન્યૂન નવ પૂરના અભ્યાસી હોય છે. આ ચારિત્ર શ્રી તીર્થંકરદેવ પાસે અગર જેણે પૂર્વે આ ચારિત્રનું પાલન કર્યું હોય તેમની પાસે જ ગ્રહણ કરી શકાય છે. કાળ પૂર્ણ થયે છતે ફરીથી આ જ ચારિત્રને અગર જિનકલ્પને સ્વીકાર કરે અથવા ગરછમાં જાય. ( જેમાં કિરિરૂપે કરાયેલ માત્ર લેભ કષાયને ઉદય હોય તે સૂમ સંપરા ચારિત્ર, તે (૧) વિશુધ્યમાન અને (૨) સંકિવશ્યમાન એમ બે પ્રકારે છે. (૧) ક્ષપક અથવા ઉપશમ શ્રેણિએ ચડતાં દશમા ગુણસ્થાનકે વિશુધ્ધમાન અને ( ઉપશમણિથી પડતા દશમા ગુણસ્થાનકે સંમિલમાન હોય છે. - (૫) સર્વ કલેકમાં પ્રસિદ્ધ કષાય રહિત, અત્યંત નિરતિચાર જે ચારિત્ર તે યથાખ્યાત અથવા અથાણાત ચારિત્ર છે. તે અગિયારમાથી ચૌદમા-એમ ચાર ગુણસ્થાનકે હેય છે. તેના (૧) છાવસ્થિક અને (૨) કેવલિક એમ બે પ્રકાર છે. વળી છાઘરિક યથાખ્યાતના ઉપશાના Page #124 -------------------------------------------------------------------------- ________________ પંચસાહ-પ્રથમદ્વાર અને ક્ષાયિક એમ બે પ્રકાર છે અને તે અનુક્રમે અગિયારમે તથા બારમે ગુણસ્થાનકે હોય છે, તેમજ કવલિક યથાખ્યાત પણ (૧) સગી અને (૨) અગિના ભેદથી બે પ્રકારે છે. તે અનુક્રમે તેરમે તથા ચૌદમે ગુણસ્થાનકે હેય છે. છે જેમાં અપાશે પાપવ્યાપારને પચ્ચકખાણ પૂર્વક ત્યાગ હેય તે દેશવિરતિ, () જેમાં અલપ પણ પાપગ્યાપારને ત્યાગ ન હોય તે અવિરતિ, દેશવિરતિમાં અપાશે ચારિત્ર હોવાથી અને અવિરતિમાં અહ૫ પણ ચારિત્ર ન હોવાથી મુખ્યત્વે ચારિત્રના પાંચ જ પ્રકાર છે. પરંતુ કઈ પણ એક મૂલ માર્ગણામાં સર્વ સંસારી છોને સમાવેશ કરવાનું હોવાથી તે બનેની પણ ગણના કરી ચાત્રિના સાત પ્રકાર ગણાવવામાં આવ્યા છે એ જ પ્રમાણે ભવ્ય માગણામાં અભવ્યનું, અને સભ્યત્વ માર્ગણામાં મિથ્યાત્વાદિકનું ગ્રહણ કર્યું છે. એમ સમજી લેવું. (° પૂર્વે જણાવેલ ચાર દર્શન માગણા છે. ૧) જેનાવડે આત્મા કર્મ સાથે લેપાય તે વેશ્યા. કૃશ, નલ, કાતિ, તેજે, પદ્ય અને શકલ એમ છે ભેદે છે. પ્રથમની ત્રણ વેશ્યા અશુભ અને અંતિમ ત્રણ વેશ્યા શુભ છે. વળી દ્રશ્યો અને ભાવલેશ્યા એમ પણ લેશ્યાના બે પ્રકારે છે. યોગાન્તગત કુષ્ણવદિ વર્ણ ચતુષ્ક વાળાં જે પુદ્દગલ દ્રવ્યલેશ્યા અને તેનાથી થતે શુભાશુભ આત્મપરિણામ તે ભાવલેશ્યા, દેવ અને નારકને ભવપર્યન્ત દ્રવ્યલેશ્યા અવસ્થિત એક જ હોય છે. માત્ર ભાલેશ્યાન પરાવર્તન થાય છે. ત્યારે શેષામાં પ્રત્યેક અંતમુહૂત દ્રવ્ય અને ભાવ અને પ્રકારે લેશ્યાનું પરાવર્તન થાય છે. (૧૧અનાદિ પરિણામિક ભાવવડે મોક્ષગમન એગ્ય આત્મા તે ભવ્ય. તેનાથી વિપરીત તે અભવ્ય. ૧૨) પ્રશંસનીય અથવા મેક્ષ માટે અવિરેાધી એ જે જીવને પરિણામ તે સમ્પફવ. તે (૧) ક્ષાયિક (૨) ક્ષાપશમિક (૩) વશમિક () મિશ્ર (૫) સાસ્વાદન અને (૬) મિથ્યાત એમ છ પ્રકારે છે. સમ્યકત્વ નિમિત્ત વિના ઉત્પન્ન થતું નથી, પરંતુ નિમિત્ત પ્રાપ્ત કરી. ઉત્પન્ન થાય છે. તેમાં પણ છવના તથાભવ્યત્વની પરિપક્વતા એ મુખ્ય કારણ છે અને અરિહંત પરમાત્માના બિંબનાં દર્શનાદિક તથા વ્યાખ્યાનશ્રવણુદ્ધિ ધમનુષાને સહકારી કારણે બને છે. તથાભવ્યત્વની પરિપક્વતા સાથ વ્યાધિ સમાન છે, જેમ-કેટલાક જીવને સાધ્ય વ્યાધિ બાઢા ઉપચારની અપેક્ષા વિના જ શાન્ત થાય છે, અને કેટલાક ને બાહા ઔષાદિના ઉપચારથી જ શાન્ત થાય છે, એમ કેટલાક અને બાહા નિમત્તો વિના જ તથાભવ્યત્વની Page #125 -------------------------------------------------------------------------- ________________ સારગ્રહ પરિપક્વતા થવાથી સમ્યક્ત્વાદિક ઉત્પન્ન થાય છે જ્યારે કેટલાકને ખાદા નિમિત્તેથી જ તથાભવ્યત્વની પરિપક્વતા થાય છે અને સમ્યકત્રાદિક પ્રગટ થાય છે. ૧) ચાર અનંતાનુબંધિ અને ત્રણ દશન મેહનીયને દશનસપ્તક કહેવામાં આવે છે. એ સાર્વેને સંપૂર્ણ ક્ષય થવાથી ઉત્પન્ન થયેલ સમ્યકત્વ તે ક્ષાયિક. (૨) ઉપરક્ત સાતમાંથી સમ્યકત્વ મેહનીયના ઉદયથી અને શેષ છ ના ઉપશમથી ઉત્પન્ન થયેલ સમ્યકત્વ તે ક્ષાપથમિક "() પૂર્વોક્ત સાતેને સંપૂર્ણપણે દબાવવાથી પ્રગટ થયેલ જે સમ્યફ તે પરામિક. ' (૪-૫-૬) શેષ ત્રણે સુગમ છે. (૧૩) જેને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય તે સંજ્ઞી તેનાથી વિપરીત તે અસંસી. (૧૪) એજ, લેમ અને કવલ એમ ત્રણમાંથી કઈ પણ પ્રકારને આહાર જીવ જ્યારે કરે ત્યારે આહારી, તેનાથી વિપરીત તે અણુહારી. વિગ્રહગતિમાં તેમજ કેવલિ સમુદઘાતમાં ત્રીજા, ચેથા-પાંચમા સમયે અને ચૌદમાં ગુણસ્થાનકે જ અણાહારી હોય છે અને શેષ સઘળા સંસારી જી હંમેશા આહારી હોય છે. ચૌદ વસ્થાનક જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે જે આત્માના સવાભાવિક ગુણ છે, તેઓને ઓછા કે વધુ પ્રમાણમાં રહેવાનું જે સ્થાન તે ગુણસ્થાન. સૂક્ષમતાની દષ્ટિએ દરેક આત્માઓમાં જ્ઞાનાદિક ગુણેનું ભિન્ન સ્વરૂપ હોવાથી વાસ્તવિક રીતે અનંત અથવા અસંખ્યાત ગુણસ્થાનકે કહી શકાય. પરંતુ સ્કૂલદષ્ટિએ શાસ્ત્રકારોએ ચૌદ ગુણસ્થાનકે બતાવેલ છે. (૧) મિથ્યાષ્ટિ ગુણસ્થાનક-સવા પરમાત્માએ કહેલ છવાદિક તમાં મિથ્યાત્ર વિપરીત, દષ્ટિ=માન્યતા જેઓને હોય તે મિથ્યાષ્ટિ, તેવા છના જ્ઞાનાદિ ગુણેને રહેવાનું થાન તે મિથ્યાષ્ટિ ગુણસ્થાનક, જે કે અહિં સર્વજ્ઞ પરમાત્માએ કહેલ છવ-અછવાદિ પદાર્થોમાં વિપરીત માન્યતા છે છતાં આ મનુષ્ય છે, પણ છે, એમ યાવત્ નિગારાવસ્થામાં પણ અવ્યક્ત સ્પર્શવિષયક યથાર્થ જ્ઞાન હોય છે તેથી મિથ્યાષ્ટિને પણ ગુણસ્થાનક કહેવાય છે. શકા–સર્વ પરમાત્માએ કહેલ જીવાદિક તત્વોમાં વિપરીત દષ્ટિ હોવાથી મિથ્યાદષ્ટિ કહે છે તે લૌકિકદષ્ટિએ અવિપરીત માન્યતા હોવાથી સમ્યગૃષ્ટિ શા માટે નહિ? સમાધાન-સર્વજ્ઞકથિત સંપૂર્ણ દ્વાદશાંગીને માનવા છતાં તેને એક પણ પદાર્થને ન Page #126 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ-પ્રથમહાર માનનારને સર્વસના વચને પ્રત્યે વિશ્વાસને અભાવ હોવાથી મિથ્યાષ્ટિ કહેવામાં આવે છે, તે સર્વ પ્રભુના વચને ઉપર લેશ માત્ર પશુ શ્રદ્ધા ન હોય તેઓને તે સભ્ય ન જ કહેવાય, મિથ્યાદ િજ કહેવાય. તે મિથ્યા અભિગ્રહાદિક પાંચ પ્રકારે છે. () સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુરુસ્થાનક–જેમ ક્ષીરાદિકનું ભોજન કર્યા પછી તેના પ્રત્યે અરુચિ થવાથી તેનું વમન કરતા જીવને ક્ષીરાદિકનો સ્વાદ આવે છે, તેમ ઉપશમ સમ્યક ત્વમાં વત્તતા જીવને અનંતાનુબંધિને ઉદય થવાથી સમ્યક્ત પ્રત્યે અરુચિ થવાથી સમ્યકત્વરૂપી ગુણથી પડતાં તે ગુણને જે આવાર આવે તે આસ્વાદન, અને તેવા આસ્વાદ ચુક્ત જીવનું જે ગુણસ્થાનક તે સારવાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક અથવા સમ્યક્ત્વના લાભને સાદી-નાશ કરેલ જીવતું જે ગુણસ્થાનક તે સાસદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક એમ પણ કહેવાય છે. આ ગુણકથનક ઉપશમ સમ્યક્ત્રથી જ પડતાં આવે છે. ઉપશમ સમ્યક્ત્વનું સ્વરૂપ અનાદિ સંસારમાં મિથ્યાત્વાદિકના નિમિત્તથી અનત કાળથી શારીરિક, માનસિક આદિ એને અનુભવતે કેઈ જીવ ભવયરિપાકના વશથી ધૂળાક્ષર ન્યાયે અથવા ગિરિ-નદીઘલ-ગોળ ન્યાયે યથાપ્રવૃત્તિકરણ કરે છે. ઉપગવિના જેમ તેમ પ્રવેa આત્માને જે વિશુદ્ધ પરિણામ તે યથા-પ્રવૃત્તિકરણ, તે વડે આયુ સિવાય સતે કમની સત્તામાં રહેલ સ્થિતિ ઘટાડીને કંઈક જૂન અતડાકેડી સાગરોપમ પ્રમાણ કરે છે. આ કરણ ભવ્ય તથા અક્ષો પણ અનંતીવાર કરે છે. અહિં જેને મોક્ષ નજીકમાં છે એ ભવ્ય આત્મા અનાદિકાળથી યુદ્ધ કરાયેલ પૂર્વે કયારેય ન ભેદાયેલી રાગ-દેવની ગાંઠને જે અપૂર્વ એવા વિશુદ્ધ અધ્યવસાવડે ભેદે અછત રાગ-દ્વેષને અા રસવાળા કરે છે અથવા પૂર્વે કેહવાર નહિ કરેલ સ્થિતિઘાત, રસઘાત, ગુણશિ અને અપૂર્વ સ્થિતિબંધ એ ચાર પદાર્થો કરે તે અપૂર્વકરણ, ત્યારબાદ આત્મા અનિવૃત્તિકરણ કરે છે. ત્યાં એક સાથે પ્રવેશ કરેલ આત્માઓને પરસ્પર અધ્યવસામાં અંશમાત્ર ફેરફાર ન હોય તે અનિવૃત્તિકરણ, અહિં પણ સ્થિતિવાતાદિ પૂર્વવત પ્રવર્તે છે. આ અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ જાથ અને એક સંધ્યાત ભાગ પ્રમાણુ કાળ બાકી રહે ત્યારે સત્તામાં રહેલ મિuત્વની સ્થિતિમાંથી નીચે અંતમુહુર્ત પ્રમાણુ એટલે કે અનિવૃત્તિના બાકી રહેલ સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિને શખી તેની પછી અતિમુહુર્ત પ્રમાણ સ્થિતિમાંથી મિથ્યાત્વના કલિક ખાલી કરવા રૂપ અંતરકરણની દિશા શરૂ કરે છે, આ થિાવડે મિથ્યાત્વની સ્થિતિના બે ભાગ થઈ વચ્ચે અંતમુહૂર્ત પ્રમાણુ ખાલી જગ્યા Page #127 -------------------------------------------------------------------------- ________________ શાસગ્રહ રૂપ અતર થાય છે. તેને અસરકરણું કહેવાય છે. આ અનિવૃત્તિકરણ પૂર્ણ થાય ત્યાં સુધીમાં મિથ્યાત્વની પ્રથમ સ્થિતિને અનુભવવા દ્વારા સંપૂર્ણ ક્ષય કરે છે એટલે ત્યાં સુધી આત્મા મિથ્યાષ્ટિ હોય છે અને ત્યારપછીના તરતના જ સમયે આત્મા અતરકરણ રૂપ ખાલી જગ્યામાં પ્રવેશ કરે છે. જેમ ઉપર ભૂમિ પ્રાપ્ત કરી દાવાનલ ઓલવાઈ જાય છે, તેમ અસરકરણ રૂપી ઉપર ભૂમિ પ્રાપ્ત કરી આત્માને અનાદિકાલીન મિથ્યાત્વ રૂપી દાવાનલ પણ મિથ્યાત્વના દલિકને અભાવ હોવાથી બુઝાઈ જાય છે. તેથી અંતરકરણના પ્રથમ સમયે જ જીવ મેક્ષરૂપી વૃક્ષના બીજ સમાન પૂર્વે કૈઈવાર નહિ પ્રાપ્ત કરેલ પરમાનંદ સ્વરૂપ ઉપશમ સમ્યફળને પ્રાપ્ત કરે છે. અસરકરણના પ્રથમ સમયે જ સત્તામાં રહેલ મિથ્યાત્વનાં દલિના ઊપશમ સમ્યકત્વ રૂપ આત્મવિશુદ્ધિ દ્વારા શુદ્ધ-અર્ધશુદ્ધ અને અશુદ્ધ એમ ત્રણ વિભાગ કરે છે. આ અંતરકરણને કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા બાકી રહે ત્યારે કોઈ જીવને અનંતાનુબંધિને ઉદય થાય તેથી સાસ્વાદન ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. વળી ઉપશમ વિથી પડતાં પણ કઈ જીવ સાસ્વાદને આવે છે અને આ ગુણઠાણેથી પડી ભિક્ષાવે જ જાય છે. અંતરકરણમાં રહેલ કેઈ છવ દેશવિરત અથવા સર્વવિરતિ ભાવ પણ પામે છે અને અસરકરણના અંતે જે શુદ્ધપુંજને ઉદય થાય તે ક્ષશમ સમ્યકત્રી, અર્ધશુદ્ધ પુજને ઉદય થાય તે મિશ્રષ્ટિ તથા અશુદ્ધ પુજને ઉદય થાય તે સિચ્ચાદષ્ટિ થાય છે. (૩) સમ્યગમિથ્યાષ્ટિ ગુણસ્થાનકા–અહિં રહેલ આત્માને જૈનધર્મ ઉપર રાગ કે દ્વેષ હેતું નથી તેથી સમ્યગૃમિથ્યાષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનક ચોથાથી પડતાં અને પહેલાથી ચડતાં પણ આવે છે. અહિં પૂર્વે અંતરકરણમાં કરેલ અધવિશુદ્ધ પુંજ રૂપ મિશ્ર રોહનીયનાં પુદગલેને ઉદય હેય છે. (૪) અવિરતિ સભ્યષ્ટિ ગુણસ્થાનકા–સર્વ પરમાત્માએ કહેલ છવાદિક નવતરામાં હેવ-ઉપાદેયપણવડે કરીને સંપૂર્ણ શ્રદ્ધા હોવા છતાં અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદયથી પાપ-વ્યાપારનો ત્યાગ રૂપ અશમાત્ર પણ વિરતિ સ્વીકારી શકે નહિ તે અવિરતિ સમ્યગ્દષ્ટિ, એવા છે જે ગુણસ્થાનક તે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક. અહિંથી સાતમા ગુણસ્થાનક સુધી શાયિક, ઔપશર્મિક અને સાપશમિક એ ત્રણમાંથી કોઈ પણ પ્રકારનું સમ્યકુલ હોય છે, Nિ) દેશવિરતિ ગુણસ્થાનક --જ્યાં શૂલપ્રાણાતિપાત વિરમણ આદિ એક બતથી આરંભી ચાવત સવાસાનુમતિ સિવાય પાપ-વ્યાપારને ત્યાગ હોય તે દેશવિરતિ ગુણસ્થાનક અહિં તરતમભાવે અસંખ્ય લેકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાને હોય છે. તેમજ ચતુર્થ ગુણસ્થાનક કરતાં અહિ ગુણને પ્રકર્ષ અને દેષને અપકર્ષ તથા છઠ્ઠા ગુણસ્થાનકની Page #128 -------------------------------------------------------------------------- ________________ ૯૪ પંચસપ્રહ-પ્રથમહાર અપેક્ષાએ ગુણને અપકર્ષ અને દેષનો પ્રકષ હોય છે, એમ અન્ય ગુણસ્થાનકમાં પૂર્વ અને ઉતર ગુણસ્થાનકની અપેક્ષાએ ગુણ અને દોષના પ્રકર્ષ-અપકર્ષની વિચારણા સમજી લેવી. આ ગુણસ્થાનકે રહેલ આત્મા સર્વવિરતિ ચારિત્રને ગ્રહણ કરવાની પૂર્ણ ઈરછાવાળા હોવા છતાં પ્રત્યાખ્યાન કષાયના ઉદયથી ગ્રહણ કરી શકતું નથી. (ઈ પ્રમત્ત સંવત ગુણસ્થાનક. સાચી શ્રદ્ધા અને જ્ઞાનપૂર્વક સંપૂર્ણ પાપ-વ્યાપારને ત્યાગ કરેલ આત્મા તે સંયત, અને સંયત હેવા છતાં પાંચ પ્રકારના પ્રમાદમાંથી યથાસ. લવ એકાદ પ્રમાદ જેને હેય તેવા આત્માનું જે ગુણસ્થાનક તે પ્રમત્તસંવત ગુણસ્થાનક (૭) અમરસંવત ગુણસ્થાનકઃ પ્રમાદરહિત સંયતનું જે ગુણસ્થાનક તે અપ્રમત્તસયત ગુણસ્થાનક. જો કે અહિં પણ મંદ પ્રકારના સંજવલન કષાયે. નવ કષાય તેમજ નિદ્રા, પ્રચલા આદિને ઉદય સંભવે છે તેથી સર્વથા અપ્રમત્તપણું તે નથી જ, પરંતુ તે અત્યંત અા પ્રમાણમાં હોવાથી તેની વિવક્ષા કરી નથી. છઠું-સાતમું આ બંને ગુણસ્થાનકે પ્રત્યેક તમુહુ ફર્યા કરે છે. આ ગુણસ્થાને અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ વિશુદ્ધિસ્થાને હોય છે અને ઉત્તરોત્તર નવા નવા વિશુદ્ધ અધ્યવસાયને પ્રાપ્ત કરતા મુનિરાજે અનેક પ્રકારની લબ્ધિઓ, કેષ્ટાદિક બુદ્ધિ અને શ્રુતજ્ઞાન રૂપી સમુદ્રને પાર પામે છે." (૮) અપૂર્વકરણ ગુણસ્થાનક સ્થિતિવાતાદિક પાંચ પદાર્થો જયાં અપૂર્વ પણ કરે તે અપૂર્વકરણ ગુણસ્થાનક. અહિં સમકાળે પ્રવેશ કરેલ છને એક સમયમાં પણ પરસ્પર અધ્યવસાયને તફાવત હોય છે તેથી નિવૃત્તિકરણ એવું પણ નામ છે. આ ગુણસ્થાનક સંસારચક્રમાં કેવળ શ્રેણી ચઢવાની અપેક્ષાએ પાંચ વાર અને પતનની પણ અપેક્ષા લઈએ તે ઉત્કૃષ્ટથી નવવાર પ્રાપ્ત થાય છે. એટલે સ્થિતિવાતાદિક પાસે પદાર્થો સર્વથા અપૂર્વ કરે છે એમ કહી શકાય નહિ પરંતુ કેઈક વાર અથવા બહુ અપવાર પ્રાપ્ત થનાર વસ્તુને જેમ અપૂર્વ કહેવાય છે તેમ અહિં પણ સમજવું. (૧) અપવતના કરણ દ્વારા અંતમુહૂત કાળમાં સ્થિતિના અગ્રભાગથી જઘન્યથી ૫પમના સંખ્યામા ભાગ પ્રમાણ અને ઉત્કૃષથી સેંકડે સાગરેપમ પ્રમાણ સ્થિતિને નાશ કરવો તે સ્થિતિઘાત. (૨) અપવત્તના કરણ દ્વારા રસનું જે અલ્પ કરવું તે રસધાત. આ અપૂર્વકરણમાં હજારે સ્થિતિઘાત અને એકેક સ્થિતિવાતમાં હજારે રસઘાત થાય છે. (8) ઉપરથી ઉતારેલ સ્થિતિમાંથી જલદી ક્ષય કરવા માટે ઉદય સમયથી અસંખ્યાત ગુણ કારે અંતમુહૂર્ત કાળ પ્રમાણે સમયમાં જે દલિની રચના કરવી તે ગુણશ્રેણિ, () અનધ્યમાન અશુભ પ્રકૃતિનાં દલિકને સમયે સમયે બધ્યમાન શુભ પ્રકૃતિમાં અસંખ્યાત ગુણકારે સંદેમાવવા તે ગુણસંક્રમ. Page #129 -------------------------------------------------------------------------- ________________ સારસ ગ્રહ ૯૫ (૫) પૂર્વ-પૂર્વને રિતિબંધ પૂર્ણ થયે છતે ઉત્તરોત્તર સ્થિતિબંધ પલ્યોપમના (અ) સંખ્યાતમાભાગે ન્યૂન-ન્યૂન કરે તેઅપૂર્વસ્થિતિબંધ. અહિં ત્રિકાળવત્તી છવાની અપેક્ષાએ પ્રથમ સમયથી. છેલલા સમય સુધી દરેક સમયે અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણુ અધ્યવસાયે હેય છે, અને પૂર્વ-પૂર્વના સમયની અપેક્ષાએ પછી-પછીના સમયે તે વિશેષ વિશેષ-અધિક હોય છે માટે અહિં તિર્યમુખી અને ઊર્વમુખી એમ બે પ્રકારની વિશુદ્ધિ હોય છે. વિવક્ષિત એક જ સમયવતી જીવોની વિકૃદ્ધિને વિચાર તે તિર્યમુખી વિશુદ્ધિ અને તેથી મૂળમાં બતાવ્યા મુજબ અનતભાગાદિક છ પ્રકારની વૃદ્ધિનહાનિ ઘટે છે. પૂર્વ-પૂર્વના સમયની અપેક્ષાએ ઉત્તર-ઉત્તર સમયની વિશુદ્ધિને વિચાર તે ઊર્ધ્વમુખી વિશુદ્ધિ. આ ગુણસ્થાનકે મોહનીયકર્મની એક પણ પ્રકૃતિને સંપૂર્ણ ક્ષય કે ઉપશમ કરતો નથી પરંતુ તદ્યોગ્ય લાયકાત હોવાથી આ ગુણસ્થાનકના ક્ષપક અને ઉચશમક એમ ભેદ પડે છે. (૯) અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક–એક સાથે પ્રવેશ કરેલા જીને કોઈ પણ વિવક્ષિત સમયે પરસ્પર જ્યાં અધ્યવસાયમાં તરતમતા ન હોય, પરંતુ એક જ પ્રકારને અધ્યવસાય હેય અને દેશમાં ગુણસ્થાનકની અપેક્ષાએ બાદરશૂલ, સંપાય કષાયનો ઉદય જયાં હેચ તે અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક આ ગુણસ્થાનકે લેભ સિવાય શેષ ચારિત્ર મેહનીયની ૨૦ પ્રકૃતિએને સંપૂર્ણ પણે ક્ષય અથવા ઉપશમ કરે છે. માટે આ ગુણસ્થાનકના લષક અને ઉપશમક એમ બે પ્રકાર છે. (૧) સુથમ સપરાય ગુણસ્થાનકા–સૂકમ=કિષ્ટિ રૂપે કરાયેલ લેભ કષાયને જ્યાં ઉદય હોય તે સુમસંપાય ગુણસ્થાનક, આ ગુણસ્થાનકના પણ ક્ષપક અને ઉપશમક એમ બે ભેદ છે. અહિં માત્ર એક લેભને જ સંપૂર્ણપણે ક્ષય કે ઉપશમ કરે છે. (૧૧) ઉપશાના કષાય વીતરાગ છઘ ગુણસ્થાનકા–જેણે કયા સંપૂર્ણપણે ઉપશાન્ત કર્યા છે અને જેને રાગ-દ્વેષનો અભાવ છે છતાં મોહનીય સિવાય શેષ ત્રણ ઘાતકમનો ઉદય વરે છે એવા આત્માનું જે ગુણસ્થાનક તે ઉપશાન્ત કષાય વીતરાગ છઘથ ગુણસ્થાનક. આ ગુણસ્થાનક ઉપશમણિએ ચઢતાં જ પ્રાપ્ત થાય છે તે ઉપશમશ્રેણિનું સ્વરૂપ આ મેહનીય કર્મને સર્વથા ઉપશમાવવા માટે ઉત્તરોત્તર વધતી જે શુદ્ધ અધ્યવસાની પારા તે ઉપશમશ્રેણિ, આ શ્રેણિને પ્રારંભક અપ્રમત્ત સંવત જ હોય છે અને અન્ય આચાવીના મતે અવિરતિ સમ્પષ્ટિથી માંડીને અપ્રમત્ત સંયત સુધીના કેઈ પણ ચાર ગુણસ્થા-નકમાંનો હોય છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ પંચસપ્રહ-પ્રથમહાર દર્શનમોહનીયની ઉપશમના અને ચારિત્રમેહનીયની ઉપશમના રૂપ શ્રેણિના બે અંશે છે. ત્યાં વમતે અપ્રમત્તસંવત અને અન્યમત ચોથાથી સાતમા ગુણસ્થાનકમાં રહેલો કે પણ આત્મા પ્રથમ ચાર અનંતાનુબધિને સમકાળે ઉપશમ કરે છે અને કેટલાક આચાર્યોના મતે અનંતાનુબંધિને ક્ષય જ કરે છે. ત્યારબાદ સંયમમાં વતતે આત્મા સમકાળે દર્શનત્રિકને ઉપશમ કરી પ્રમત્ત-અપ્રમત્ત ગુણઠાણે હજારવાર પરિભ્રમણ કરી અંતર્મુહૂર્ત પ્રમાણ આઠમા ગુણસ્થાનકમાં સ્થિતિઘાતાદિથી કર્મોની સ્થિતિ એછી કરી કુલ નિદ્રાદિ છત્રીસ પ્રકૃ તિએને બંધવિરછેદ કરી અનિવૃત્તિકરણ ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. અહિં અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ ગયા પછી એક સંખ્યાતમા ભાગ પ્રમાણુ કાળ બાકી રહે ત્યારે અનંતાનુબંથિ વિના ચારિત્રમેહનીયની શેષ ૨૧ પ્રકૃતિનું અંતરકરણ કરે છે. ત્યારબાદ પ્રથમ નપુંસકવેદ, પછી સ્ત્રીવેદ, ત્યારબાદ હાસ્યષક અને તે પછી પુરુષવેદને સંપૂર્ણ પણે ઉપશમાવે છે, ત્યારબાદ સમકાળે અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય ને ઉપશમાવે, અને તે જ સમયે સંવલન ધના બંધ-ઉદય અને ઉદીરણાને વિચ્છેદ થાય તે પછી સમયપૂન બે આવલિકા કાળે સંજવલન કૈધને ઉપશમ થાય, ત્યારબાદ અંતમુહૂર્ત સમકાળે અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય માનને ઉપશમ થાય અને તે જ સમયે સંવલને માનના બંધ ઉદય-ઉદીરણનો વિચછેદ થાય, ત્યારબાદ સંજવલન માનને અને ત્યારબાદ સમકાળે અપત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાની માયાને ઉપશમ થાય અને તે જ સમયે સંજવલન માયાના બંધઉદય-ઉદીરણ વિચ્છેદ થાય, ત્યારબાદ સમયન્જન બે આવલિકાકાળે સંજ્વલન માયાને પણ ઉપશમ થાય. જે સમયે સંજ્વલન માયાના બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ પામે તે સમયે સંજવલન લેભને ઉદય થાય અને તે લેભને ઉદય હવે જેટલો સમય રહેવાનું છે તેના ઉદયકાળની અપેક્ષાએ અશ્વકર્ણકરણોદ્ધા, કિફ્રિકરણોદ્ધા અને કિદિવેદનાદ્ધા એમ ત્રણ વિભાગ (૧) અશ્વકકરણાહામાં વર્તમાન આત્મા અનંતા પૂર્વપદ્ધકેમાંથી અપૂર્વક કરે, એટલે કે અનાદિસંસારમાં પરિભ્રમણ કરતી પૂર્વ કેઈપણ વાર ન કર્યા હોય તેવાં અનંતગુણહીન રસવાળાં પદ્ધકે અધ્યવસાયની વિશુદ્ધિને વશથી અહિં નવીન બનાવે છે, તે અશ્વકર્ણ કરણાદ્ધ સમાપ્ત થયે છતે કિફ્રિકરણોદ્ધામાં પ્રવેશ કરે. (૨) કિફ્રિકરણહામાં વતે આત્મા પ્રતિસમયે પૂર્વ અને અપૂર્વ૫કૅમાંથી પ્રથમ દિક વગેરણાઓનાં દલિકને ગ્રહણ કરી એકાત્તરવૃદ્ધિને ત્યાગ કરવા પૂર્વક અનંતગુણહીન રસવાળાં કરે તે કિટ્રિએ કહેવાય છે. આવી અનતી કિદિઓ કરે છે. ત્યારબાદ એટલે આ ગુણસ્થાનકના ચરમસમયે સમકાળે અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય લેમનો સંપૂર્ણપણે ઉપશમ થાય છે અને તેજ સમયે સંજવલન લેભને બંધ બાદર લેભને ઉદય તથા ઉદીરણા વિરછેદ પામે વળી તે સાથે જ કિદિકરણોદ્ધા તથા આ ગુણસ્થાનકની પણ સમાપ્તિ થાય છે. (૩) ત્યારબાદ લેભ વેદવાના કાળના છેલ્લા-ત્રીજા ભાગમાં પ્રવેશ કરે છે. અને તેને સમપાય ગુણસ્થાનક કહેવાય છે. અહિં રહેલ આત્મા પ્રતિસમય કેટલીક કિદિએને Page #131 -------------------------------------------------------------------------- ________________ t સારસ ગ્રહ ૭ w ઉદય-ઉદીરણા દ્વારા ભાગવે છે અને દ્વિતીય સ્થિતિગત કેટલીક કિક્રિઓના ઉપશમ કરે છે. એમ આ ગુણસ્થાનકના ચશ્મ સમય સુધીમાં સપૂણુ લેાભના પણ ઉપશમ કરી અગિયારમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. પ્રશ્ન –અન તાનુંધિ અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય કષાચાના ઉદ્દય હોય ત્યાં સુધી અનુક્રમે સમ્યક્ત્વ, દેશવિરતિ અને સવિરતિ પ્રાપ્ત થઈ શકે નહિ તે સાતમા ગુણુસ્થા નથી ઉપશમ કેમ કહ્યા છે? ઉત્તર:-પ્રથમ તેના ક્ષચેગમ હતા હવે ઉપશમ કરે છે. પ્રશ્ન-એ બન્નેમાં તફાવત શું છે ? ઉત્તરઃ કર્મના ઉદય રસથી અને પ્રદેશથી એમ બે પ્રકારે છે. ત્યાં ક્ષયે પશમમાં અન તાનુળ'ધિ આદિના પ્રદેશેાય હાય છે અને સાદય હાતા નથી જ્યારે ઉપશમમાં પ્રદેશેધ્ય પણ હાતા નથી આ વિશેષતા છે. પ્રશ્નઃ–અન તાનુખ'ધિ આદિ કાચા સઘાતી હોવાથી તેના પ્રદેશેાય પશુ સ્વાવાય સમ્યક્ત્વાદિ ગુણના ઘાત કેમ ન કરે ? ઉત્તર:-તે પ્રદેશેાય તદ્દન મક્તિવાળા હોય છે, જેથી તે સ્વાવાર્ય ગુણુના અલ્પ પણ ઘાત કરી શકતા નથી. આ ઉપશમશ્રેણિ એક ભવમાં બે વાર અને ભવચક્રમાં ઉત્કૃષ્ટથી એક જીવ ચાર વાર કરી શકે છે, તેથી જે ભવમાં ઉપશમ શ્રેણિ કરે તે ભવમાં ાપકશ્રેણ પણ કરી શકે, પરંતુ સિદ્ધાન્તના મતે એક ભવમાં ક્ષપક અને ઉપશમ એ બેમાંથી એક જ શ્રેણિ કરી શકે. ત્રા અગિયારમા ગુજીસ્થાનકથી ગુણસ્થાનકને કાળ પૂછુ થયે પડે તે જે ક્રમે ચઢે તે જ ક્રમે પડતાં સાતમા-છઠ્ઠા ગુણુસ્થાનક સુધી આવીને રહે છે અને કાઈક જીવ અનુક્રમે પાંચમે અથવા ચેાથે આવીને રહે છે-જ્યારે કાઈ સાસ્વાદને આવી મિથ્યાત્વે પશુ જાય છે. અને જે ભવક્ષયે એટલે આણુ પૂર્ણ થયે કાળ કરે તા અનુત્તર વિમાનમાં જાય અને ત્યાં પ્રથમ સમયે જ ચેાથા ગુણસ્થાનકે આવે. (૧૨) ક્ષીણુમેહ વીતરાગ છદ્મસ્થ ગુણુસ્થાનકઃ— જેણે મેાહનીય કર્મને સપૂર્ણ ક્ષય કરેલ છે અને જેને સુથા રાગ-દ્વેષને પશુ અભાવ છે છતાં જ્ઞાનાવરણીય વગેરે શેષ ત્રણ ઘાતિક્રમના છે તેવા આત્માનુ જે ગુણસ્થાનક તે ક્ષીણમેહવીતરાગ છદ્મસ્થ ગુરુસ્થાનક આ ગુણુસ્થાન :ક્ષપકશ્રેણિ દ્વારા જ પ્રાપ્ત થાય છે. મહત્તીય ક્રમના સપૂર્ણ ક્ષય કરવા ચૈાગ્ય ઉત્તરશત્તર વૃદ્ધિ પામતી વિષ્ણુદ્ધ પરિણામની લાશ તે પકેશ્રેણિ ૧૨ Page #132 -------------------------------------------------------------------------- ________________ પંચમહ-પ્રથમહાર આ શ્રેણિના પણ દર્શન માહનીય અને ચારિત્ર મોહનીયના ક્ષય કરવા રૂપ બે વિભાગ છે અને તેથી દર્શન મેહનીયના ક્ષયની અપેક્ષાએ ચતુર્થ ગુણસ્થાનકથી ક્ષપકણિને પ્રારક પણ કહી શકાય છે. ચાથાથી સાતમા સુધીનાં ચાર ગુણસ્થાનકમાંથી કેઈ પણ ગુણસ્થાનકે વત્તા પ્રથમ સંઘયણી, ઓછામાં ઓછી આઠ વર્ષની વયવાળ, લાપશમ સમ્યકત્વી, શુદ્ધ ધ્યાન યુક્ત મનવાળે, મનુષ્ય જ આ શ્રેણિને આરંભ કરી શકે છે. અને તેમાં પણ જે અપ્રમત્ત અને પૂર્વધર મહાત્મા આ શ્રેણિને આરંભ કરે તે શુકલધ્યાન યુક્ત હોય છે અન્યથા ધર્મધ્યાન સુક્ત હોય છે. ચારમાંથી કઈ પણ ગુણસ્થાનકે વત્તતાં પ્રથમ યથાપ્રવૃત્તિકરણ વગેરે ત્રણ કરણ દ્વારા અનંતાનુબંધિનો સંપૂર્ણ ક્ષય કરે છે. ત્યારબાદ અનુક્રમે મિથ્યાત્વ, મિત્ર અને સભ્યતા મેહનીય ક્ષય કરે છે. અહિ જે બહાશ્રેણિને આરભ કરે અને ચાર અનતાનુબંધિને ક્ષય થયા બાદ તથાવિધ સામગ્રીના અભાવે અટકી જાય અને મિથ્યાત્વ આદિને શયન કરે તે અનતાનુ. વિના બીજભૂત મિથ્યાત્વને ફરીથી ઉદય થવાનો સંભવ છેવાથી મિથ્યાત્વ ગુણસ્થાનકે આવી ફરી પણ મિથ્યાત્વને બંધ કરે અને જે ચડતા પરિણામવાળે હેય તે દશનત્રિકને આવશ્ય ક્ષય કરે જ છે. અહિં જે બદ્ધાયુ હેય તે સાતના ક્ષયે અવશ્ય અટકે તે વખતે મૃત્યુ પામે અને અપતિત પરિણામવાળે હોય તે દેવગતિમાં અન્યથા પરિણામને અનુસાર અન્ય ગતિમાં પણ જાય. દેવ-નરકાયુને બંધ કર્યા પછી સાતને ક્ષય કરે તે ત્રીજા ભવે અને કવચિત પાંચમા ભવે તેમજ યુગલિક મનુષ્ય- તિચાથુ બાંધ્યા પછી જે સાતપ્રકૃતિને ક્ષય કરે તે ચેથા વાવે મુક્તિએ જાય, પરંતુ તે ભવમાં તે ચારિત્ર મેહનીય ક્ષય ન જ કરે. પ્રશ્ન–અહિં ત્રણે દર્શન મેહનીય ક્ષય કર્યો હોવાથી એ સમ્યગૃષ્ટિ કહેવાય કે અસમ્યગદ?િ • • ઉત્તર–સમ્યગૃષ્ટિ કહેવાય. પ્રશ્ન-સમ્યકત્વ મેહનીયરૂપ સમ્યકૃતને ક્ષય કર્યો હોવાથી સમ્યગ્રષ્ટિ કેમ કહેવાથી ઉત્તરા–મિથ્યાત્વના જ શુદ્ધ અને ઉપચારથી સમ્યકત્ર કહેવાય છે તેને નાશ થયે છે પરંતુ તત્વાર્થaહાનરૂપ સમ્યગ્રદર્શન જે આત્માનો ગુણ છે તેને નાશ થયો નથી બલકે તે તે વધુ નિર્મળ થયેલ છે. માટે સમ્યગૃષ્ટિ જ કહેવાય. , જે અબાયુ હેય તે આ સાતને ક્ષય કર્યા પછી ચાસ્ત્રિ મેહનીય ક્ષય કરવા આવ શ્ય યથાપ્રવૃત્તિ આદિ ત્રણ કરણે અપ્રમત્તાદિ ત્રણ ગુણસ્થાને અનુક્રમે કરે. ત્યાં અપૂર્વકરણ "ગુણસ્થાનકે આયુવિના દરેક કર્મોને સ્થિતિવાતાદિવડે વાત કરે છે, પરંતુ મધ્યમ આઠ કપા Page #133 -------------------------------------------------------------------------- ________________ સારસરહ ' ચેનો એવી રીતે વાત કરે છે કે નવમા ગુણસ્થાનકના પ્રથમ સમયે માત્ર પલ્યોપમના અસંખાતમા ભાગ પ્રમણ સ્થિતિ રહે. ત્યારો તે આઠ કષાયને ક્ષય કરતાં કરતાં અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગી ગયા પછી એકેન્દ્રિય જાતિ વગેરે સોલ પ્રકૃતિએને પ્રથમ ઉદ્ધલના સંકમથી અને પાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારથી ગુણસંક્રમવડે સંપૂર્ણ પણે નાશ કરી બાકી રહેલ આઠ કષાયોને નાશ કરે, પરંતુ અન્ય આચાર્યોના મતે પ્રથમ સેળ પ્રકૃતિઓને સય કરતાં કરતાં વચમાં મધ્યમ આઠ કષાયે ક્ષય કરી શેષ સેલ પ્રકૃતિએને સંપૂર્ણ ક્ષણ કરે, ત્યારબાવા અંતમુહૂર્ત કાળે નવ નેકષાય અને ચાર સંજ્વલનનું અંતરકરણ કરે અને તે પછી પુરુષ શ્રેણિને આરંભ કરનાર પ્રથમ દ્વિતીય સ્થિતિમાં રહેલ નપુંસકવેદને ઉકલનાકાર અને પાપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ થયા બાદ ગુણસંક્રમતારા અંતસુહમાં સંપૂર્ણ ક્ષય કરે છે. એ જ પ્રમાણે અંતર્મુહૂર્તમાં સ્ત્રીવેદને અને ત્યારબાદ હાસ્ય થકને ક્ષય કરે છે. વળી તેના ક્ષયની સાથે જ પુરુષવેદના બંધ ઉદય-ઉદીરણા વિરછેદ થાય છે. ત્યારબાદ અદક એ તે સમય~ત એ આવલિકાકાળે પુરૂષદને પણ સંપૂર્ણ ક્ષય કરે છે. આવેદે શ્રેણિ માડનાર પહેલાની જેમ પ્રથમ અંતમુહૂર્તમાં સ્ત્રીવેદને ક્ષય કરે છે તેમજ તે જ સમયે પુરુષવેદનો બંધ અટકે છે ત્યાર બાદ વેદક એ તે હાસ્ય અને પુરષવેદ એ સાતને સમકાળે ક્ષય કરે છે. અને નપુંસક શ્રેણિમાડનાર પ્રથમ કહેલ રીતે જ પ્રથમ નપુંસક અને સ્ત્રીવેદનો એકીસાથે જ ક્ષય કરે છે તથા તે જ સમયે પુરૂષદને બંધવિરદ કરી અટક એ તે ત્યારબાદ હાસ્યષટક અને પુરુષદને સમકાળે ક્ષય કરે છે.' અહિં ત્રણે વેદનાં પ્રથમ સ્થિતિમાં રહેલ દલિકને જે વેદને ઉદય હોય તેને ભેગવાને અને અન્ય બે વેદનાં આવલિકા માત્ર દલિક હેય તેને તિબૂક સંક્રમથી ક્ષય કરે છે. હવે પુરુષવેદે શ્રેણિને આરભ કરનાર આત્મા જે સમયે અવેદક થાય તે જ સમયથી સંજવલન કૈધ જેટલે કાળ ઉદયમાં રહેવાને છે તેટલા કાળના અશ્વકકરણાદા, કિટિ. કરણોદ્ધા અને ક્રિદિવેદનાદ્ધા એમ ત્રણ વિભાગ કરે છે. ત્યાં અશ્વકકરણાહામાં ઉપરની સ્થિતિમાં રહેલા ચારે સંજવલનનાં અનતા અપૂર્વ પદ્ધ કરે છે. અને કિકિરણોદ્ધામાં વાસ્તવિકરીતે અનંતી છતાં ચૂલજાતિની અપેક્ષાએ એકેક સંજવલનની ત્રણ ત્રણ એમ બાર કિઠ્ઠિઓ કરે છે. જો માનના ઉદયે શ્રેણિને આરંભક હોય તે સંજ્વલન જૈધનો નપુંસકવેદની જેમ ક્ષય કરી શેષ માન આદિની નવ અને જે માયાએ શ્રેણિને પ્રારંભક હોય તે નપુંસકવેદની જેમ સંજવલન કેલ, માનને ક્ષય કરી માત્ર માયા તથા લોભની છે અને જે લેભે શ્રેણિને આરંભક હેય તે નપુંસકવેદની જેમ કિલાદિ ત્રણને ક્ષય કરી માત્ર લેભની ત્રણ કિદિએ કરે છે. ત્યારબાદ કિવેિદનાહામાં વસે કાદવવાળે આત્મા કેલનાં દ્વિતીય સ્થિતિમાં રહેલ ત્રણે કિદિએનાં દલિકને અનુકને આકર્ષી પ્રથમ સ્થિતિ કરે અને સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી અનુભવે. તેમજ દ્વિતીય સ્થિતિમાં રહેલ દલિકને પ્રતિસમયે ગુણકમવડે માનમાં Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પંચસહચમહાર સંક્રમાવે, પ્રથમ અને દ્વિતીય કિદિની શેષ રહેલ આવેવિકા અનુક્રમે દ્વિતીય અને તૃતીય કિટ્ટિની પ્રથમ સ્થિતિની પ્રથમ આવલિકા સાથે તિબૂક સંકમદ્વારા ભગવે છે. અને તૃતીય કિષ્ટિની પ્રથમ સ્થિતિની આવલિકાને માનની પ્રથમ સ્થિતિમાં રહેલ પ્રથમ કિષ્ટિના લિક સાથે સ્તિક સંક્રમથી વેદે છે. અને તૃતીય કિષ્ટિની સમયાધિક આવલિકા શેષ રહે તે જ વખતે સંજવલન ધના બંધ-ઉદય-ઉદીરણનો વિછેર થાય છે. ત્યારબાદ સમયગૂન બે આવલિકાકાળે સંજવલન ને સંપૂર્ણ ક્ષય થાય છે. આ જ પ્રમાણે માન, માયા તથા લેભાની પ્રથમ કિદિ સુધી સમજવું. ત્યારબાદ તેમનાં દ્વિતીય સ્થિતિમાં રહેલ દ્વિતીય કિદિનાં કલિક ખેંચી પ્રથમરિસ્થતિ કરે અને સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી વેદે તે દ્વિતીય કિક્રિને વેદત લેભના દ્વિતીય સ્થિતિમાં રહેલ તૃતીય કિટ્રિના દલિકની સૂમ કિરિઓ કરે. લેભની દ્વિતીય કિષ્ટિની પ્રથમ સ્થિતિ સમયાધિક આવલિકા શેષ રહે તે જ સમયે સંજવલન લેભના બને તથા ભાદર સંજવલન લાભના ઉદય-ઉદીરણાને વિચછેદ થાય તેમજ આ ગુણસ્થાનકની પણ સમાપ્તિ થાય છે. સુકમ સં૫રાય ગુણસ્થાનકમાં વસે આમા પ્રથમ સમયથી જ દ્વિતીય સ્થિતિમાં રહેલ લેભનાં સૂત્રમ કિકિત દલિઓને આકર્ષી પ્રથમ સ્થિતિ બનાવે અને વેરે એમ માવત આ ગુણસથાનકના સંખ્યાતા ભાગ જાય અને તે વખતે દ્વિતીય સ્થિતિમાં રહેલા લાભની કિદિને સવપત્તના કરણદ્વારા ઘટાડી સુકમ સં૫રાય ગુણસ્થાનકના બાકી રહેલ અંતમુહૂર્ત કાળ પ્રમાણ કરે, ત્યારબાદ મેહનીય કર્મના સ્થિતિઘાતાદિ ન થાય, એમ સમયાધિક આવલિકા આ ગુણસ્થાનકની બાકી હોય ત્યાં સુધી ઉદય-ઉદીરણાથી અને શરમાવલિ કામાં માત્ર ઉદયદ્વારા સંજવલન લેભને વેદી આ ગુણસ્થાનકના ચરમ સમયે મેહનીય કમને સંપૂર્ણ ક્ષય તેમજ પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણય, પાંચ અતશય, યશ દર્તિ અને ઉચ્ચગોત્ર એ સોળ પ્રકૃતિને બંધ વિછેર કરી બારમું ગુરુસ્થાનક પ્રાપ્ત કરે. આ ગુણસ્થાનકે જ્ઞાનાવરણીય વગેરે શેષ ત્રણ વાતિકમને સ્થિતિઘાતાદિકથી નાશ કરતે કરતા આ ગુણસ્થાનકને અંતમુહૂર્ત પ્રમાણ સંખ્યાત ભાગ બાકી રહે ત્યારે સર્વોપવ ને કરણ દ્વારા સ્થિતિને ઘટાડી પાચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય અને પાંચ અતરાય એ ચૌદ પ્રકૃતિની સ્થિતિ આ ગુણસ્થાનકના શેષ રહેલ કાળ સમાન અને નિદ્રાકિની સ્થિતિ સવરૂપ સત્તાની અપેક્ષાએ એક સમયગૂન અને કર્મસત્તાની અપેક્ષાએ ચૌઢની સમાન રાખે છે. ત્યારબાદ આ ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી ઉપરોક્ત ચૌદ પ્રકૃતિઓને ઉદય-ઉદીરણાથી અને ચરમાવલિકામાં ઉદયથી ભગવે છે. સ્વરૂપસત્તાની અપેક્ષાએ આ ગુણસ્થાનકના કિચરમસમયે અન્યથા ચરમ સમયે નિદ્રાદ્વિકની સત્તાને અને શેષ ચૌદ પ્રકૃતિઓની સત્તાને ચરમસમયે વિરછેદ થાય છે. (૧૩) સગિ કેવલી ગુણસ્થાનક – પૂર્વ રહેલ મન-વચન તથા કાગ હોવા છતાં Page #135 -------------------------------------------------------------------------- ________________ સારસ ૧૦ જેમને ચારે ઘાતિકર્મના ક્ષયથી નિર્મળ એવું કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રગટ થયું છે એવાં આત્માઓનું જે ગુણસ્થાનક તે સગિ કેવલી ગુણસ્થાનક અહિં કાયયાગ દ્વારા આહાર-વિહાર, વચનયોગ દ્વારા દેશના અને મને ગદ્વારા અન્યક્ષેત્રમાં રહેલ અવવિજ્ઞાની તથા મન પર્યાવજ્ઞાનીઓએ પૂછેલા પ્રશ્નોને ઉત્તર આપે છે. અતિમુહૂર્ત આયુ બાકી રહે છતે કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારને આશ્રયી આ ગુણસ્થાનકને જઘન્ય કાળ અંતર્મુહૂર્ત છે. અને આઠ વર્ષની વયે કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર પુર્વાહ વર્ષના યુવાળાઓને આશ્રયી ઉત્કૃષ્ટ કાળ દેશના પૂર્વ વર્ષ પ્રમાણ છે. આ ગુણરથાનકને અંતર્મુહૂતકાળ શેષ રહે ત્યારે કેવલિસમુદઘાત કર્યા પહેલાં દરેક કેવલિએ આજિકારણ કરે છે. તેને આર્જિતકરણ અથવા આવશ્યક કરણ પણ કહેવાય છે. જે કેવલિ ભગવંતને આયુષ્ય કરતાં શેષ વેદનીયાદિ ત્રણ કર્મો અધિક હોય તે કેવલિ સમુદઘાત કરે છે. બીજાઓ કરતા નથી. બાંધતી વખતે જ ઉપક્રમને ચેષ એવાં વેદનીયાદિ કી બાંધેલાં હોય છે કે તેને ગળ્યા વિના જ નાશ કરવા છતાં કૃતનાશ, અકૃતાભ્યાગમ કે મુક્તિમાં અનાશ્વાસને કઈ પ્રસંગ આવતું નથી. આયુકર્મ આખા ભવમાં એક જ વાર બંધાય છે. અને બીજા કમ સમયે સમયે બંધાય છે તેથી અથવા તણાવભાવે જ વેદનીયાદિ કર્મો આયુની સમાન અથવા તેથી અધિક હોય છે પણ આયુષ્યથી ન્યૂન હતાં જ નથી. દરેક કર્મ પ્રદેશદયથી ભેળવીને ક્ષય કરાય છે પણ રદયથી ભેગવીને નહિ, જે રદયથી ભોગવીને જ ક્ષય થાય તે જીવ કયારે પણ મેક્ષે જઈ શકે નહિ, જે ક્રિયામાં ફરીથી ઉત્પન્ન ન થાય તેવી રીતે વિશેષપણે વેદનીયાદિ ત્રણ કમને ઘાત કરવામાં આવે તે કેવલિ સમુદઘાત કહેવાય છે. કેવતિ સમુદઘાત કરતે આત્મા પ્રથમ સમયે પિતાના શરીરમાંથી કેટલાક આત્મપ્રદેશ બહાર કાઢી જાડાઈ તથા પહોળાઈથી શરીર પ્રમાણ અને લંબાઈથી ચૌદ ૨જાનુ પ્રમાણ દંડ, બીજા સમયે પૂર્વ-પશ્ચિમ અથવા દક્ષિણ-ઉત્તર કપાટ, ત્રીજા સમયે બાકી રહેલ દિશામાં બીજું કપાટ બનાવી મંથન કરે છે. અને ચેથા સમયે, મથાનના આંતરા પૂરી લોક વ્યાપી થાય છે. ત્યારબાદ પાંચમા સમયે મન્થાનને, છઠ્ઠ સમયે કપાટને સાતમા સમયે દંડ રૂપે કરેલ આત્મપ્રદેશને સંકેચ કરી આઠમા સમયે વશરીરથ થાય છે. પ્રથમના પાંચ સમય સુધી સમાઘાતના માહાભ્યથી સમયે સમયે સ્થિતિઘાત અને સઘાત કરે છે અને છડા સમયથી આ ગુણરથાનકના ચરમ સમય સુધી અંતર્મુહૂર્ત પ્રમાણ અનેક રિથતિવાતે તથા વસઘાત કરે છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ R પંચમ ગ્રહ-પ્રથમહાર આ સમુદ્દાતમાં ૩૯ પ્રશસ્ત પ્રકૃતિએના રસના અપ્રશસ્ત પ્રકૃતિમાં નાખી ઘાત કરે છે. આ ગુણસ્થાનકના અંતર્મુહૂત્ત કાળ માકી રહે છતે કેવાલ સમુઘાત કરીને અથવા કર્યા વિના પણ સ કૅવલિ વૈશ્યાના નિષ માટે તથા સમયે સમયે થતા ચેનિમિ ત્તક સમગ્ર પ્રમાણ સાતાવેદનીયના બંધને અટકાવવા માટે ચેનરાય કરે છે. ત્યાં પ્રથમ અંતર્મુહૂત્તમાં ભાદર કાયયેાગથી બાદ મનેચેગ રોકી અંતર્મુહૂત્ત પ્રમાણુ સ્વભાવસ્થ રહી પુનઃ તે જ ખાતર કાયયેાગના ખલથી અ તમુહૂત્ત માં ખાદર વચનયોગને રોકી વળી 'તર્મુહૂત્ત સ્વભાવસ્થ રહી અતર્મુહૂત્તમાં ઉચ્છ્વાસ-નિઃશ્વાસને શકે છે. ત્યારબાદ 'તમુહૂત્ત તદવસ્થ રહી અંતર્મુહૂત્તમાં સૂક્ષ્મ કાયયેાગના બળથી અને કેટલાક આચાયના મતે ખાટ્ટર કાયયેાગના બળથી માદર કાયચેગને શકે છે. તે ભાદર કાયયેગને શકતાં પૂર્વ૫દ્ધકાની નીચે અંતર્મુહૂત્ત કાળ સુધી દરેક સમયે અનાદિ સંસારમાં પ્રથમ કાઇવાર ન કર્યો” હાય તેવી રીતે અત્યંત અલ્પ ચેગ કરવા રૂપ અપૂર્વ પદ્ધ કરે છે. તે અપૂર્વ સ્પતકા પૂર્વ પદ્ધકાના અસખ્યાતમા ભાગ જેટલાં જ કરે છે. ત્યારબાદ પૂર્વ અને અપૂર્વ પદ્ધામાંથી વીય વ્યાપારની પ્રથમાદિ વગ લુા ગ્રહણ કરી એકાત્તર વૃદ્ધિના ત્યાગ કરવા પૂર્વક પુનઃ અત્યત અયાગ કરવા રૂપ કિર્દિ ત સુહૂત્ત કાળમાં સમયે સમયે અને કુલ પણ સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કરે છે, ચેાકિટ્ટ કર્યાં બાદ પૂર્વ અપૂર્વ સ્પાના નાશ કરે છે, ત્યારબાદ 'તસુહૃત્ત કાળસુધી સૂક્ષ્મ ક્રિટ્ટિગત ચાળવાળા થાય છે. અંતર્મુહૂત્ત કાળ બાદ સૂક્ષ્મ કાયયેાગના મળથી અંતર્મુહૂત્તમાં સૂક્ષ્મ મનાયેાગને શકી અંતર્મુહૂત્ત સ્વભાવસ્થ રહી પુનઃ અંતર્મુહૂત્તમાં તે જ સૂક્ષ્મ ક્રાયયેાગથી સૂક્ષ્મ વચનચેઅને રાકી ફરીથી અંતર્મુહૂત્ત પન્ત તવસ્થ રહે છે. સૂક્ષ્મ કાયયેાગથી જ અંતર્મુહૂત્તકાળમાં સૂક્ષ્મ કાયયેાગને રકતાં સૂક્ષ્મક્રિયા અપ્રતિ પાતી નામે શુકલધ્યાનમાં આરૂઢ થઇ સમયે સમયે ક્રિટ્ટિને નાશ કરે છે. શા ધ્યાનના સામર્થ્યથી આત્મા માત્મપ્રદેશાથી વદન-દરાદિ શરીરના પોલાણુભાગેને પૂરી પાતાના એક તૃતીયાંશ ભાગ પ્રમાણુ આત્મપ્રદેશના કાચ કરી સ્વશરીરના ખેતૃતીયાંશ ભાગ પ્રમાણુ અવગાહના રાખે છે. આ અંતર્મુહૂત્તના અંતે એટલે મા ગુણસ્થાનકના અન્ય સમયે (૧) સમક્રિયા અપ્રતિપાતી ધ્યાન (૨) સઘળી કિક્રિએ (૩) સાતાના બુધ (૪) નામ-ગોત્રની ઉદીરણા (૫) ચાગ (૬) શુકલલેશ્યા (૭) સ્થિતિઘાત તથા રસઘાત આ સાતે ભાવા એકી સાથે વિચ્છેદ પામે છે અને તે સમયે સત્તાગત સવ કર્મી અગિ જીજીસ્થાનકના કાળ સમાન સ્થિતિવાળાં રહે છે. વળી સત્તા હોવા છતાં અચેાશિ ગુણુસ્થાનકે જેએના ઉય નથી તે પ્રકૃતિએ સ્વરૂપ સત્તાની અપેક્ષાએ ચેગિ ગુણસ્થાનકના કાળથી એક સમય ન્યૂન સ્થિતિવાળાં રહે છે, ત્યારબાદ આત્મા યોગિકેવલી થાય છે. ' Page #137 -------------------------------------------------------------------------- ________________ માસ ગ્રહ (૧) અગિકેવલી ગુણસ્થાનક–પૂર્વે કહેલ ગે ન હોય એવા કેવલજ્ઞાનિઓનું જે ગુણસ્થાનક તે અગિકેવલિ ગુણસ્થાનક. ' આ ગુણસ્થાનકે વર્તમાન આત્મા કમીને ક્ષય કરવા સુપરકિયા અનિવૃત્તિ નામે શુકલધ્યાનના ચેથા પાયા પર આરૂઢ થાય છે અને સ્થિતિઘાત, રસઘાત આદિ કેઈપણ વિશિષ્ટ પ્રકારના પ્રયત્ન વિના ભગવત અહિં જે પ્રકૃતિએને ઉદય છે તેને અનુભવવા દ્વારા ક્ષય કરે છે અને જે પ્રકૃતિઓનો ઉદય નથી તેને વેદ્યમાન પ્રકૃતિઓમાં સ્તિણૂક સંમદ્ધિારા સંક્રમાવે એમ અગિ અવસ્થાના કિચરમ સમય સુધી જાય. ત્યાં વિચરમ સમયે જેને ' ઉદય નથી એવી (૨) તેર પ્રકૃતિએને સ્વરૂપ સત્તાની અપેક્ષાએ વિચ્છેદ થાય છે અને મનુષ્યગતિ વગેરે ઉદયવાળી (૧૩) તેર પ્રકૃતિએને સત્તામાંથી ચરમ સમયે નાશ થાય છે. અન્ય આચાર્યોના મતે મનુષ્યાનુપૂવને ઉદય ન હોવાથી હિચરમ સમયે તેના સહિત (93) તોર પ્રકૃતિ અને ચરમ સમયે બાકીની બાર પ્રકૃતિએ સત્તામાંથી નષ્ટ થાય છે. * તિબૂક સંક્રમ પિતાની મૂળકમની ઉદયવાળી ઉત્તરપકૃતિઓમાં જ થાય છે, એને પ્રદેશેય પણ કહેવામાં આવે છે. . આ પ્રમાણે ચૌદ ગુણસ્થાનકને કાળ પૂર્ણ કરી પછીના સમયે કર્મસંબધથી મુક્ત થવા રૂપ સહકારી કારણથી ઉત્પન્ન થયેલ સવભાવ વિશેષથી શિંગના બંધમાંથી છુટા થયેલ એરડાની જેમ અહિં જેટલા પ્રદેશને અવગાહી રહેલ છે ઉપર પણ તેટલા જ પ્રદેશને અવગાહન કરતા કેવલિ ભગવત શ્રેણીએ તે જ સમયે લોકના અંતે જઈ શાશ્વતકાળ પર્યન્ત રહે છે, પતું સંસારના બીજભૂત રાગ-દ્વેષને સર્વથા અભાવ હોવાથી પુના કર્મબંધના અભાવે ફરી સંસારમાં આવતા નથી. ચૌદ ગુણસ્થાનકને કાળ પ્રથમ ગુણસ્થાનકા–અભવ્યને અનાદિ અનંત કાળ, ભવ્યને અનાદિ સાત્ત અને સમ્યફિવથી પતિતને સાદિ સાન્તજઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી-દેશોનપુગપરાવર કાળ છે. સાસ્વાદન-જઘન્યથી ૧ સમય, ઉત્કૃષ્ટથી ૬ આવલિકા. મિશ્ર, ક્ષીણમેહ, અને અગિ કેવલી-આ ત્રણેને જઘન્ય-ઉત્કૃષ્ટ કાળ અંતમુહૂર્ત છે. એટલું વિશેષ કે--અગિ ગુણસ્થાનકને કાળ પાંચ હવાક્ષરના ઉચ્ચાર પ્રમાણુ અંતમુહૂર્ત છે. અવિરતિ સભ્યદષ્ટિ-સઘન્યથી અતિમુહૂત, ઉત્કૃષથી સાધિક તેત્રીશ સાગરોપમ, દેશવિરતિ તથા સગિકેવલી=જઘન્યથી અંતમુહૂ, ઉત્કૃષ્ટથી દેશના પૂર્વ વર્ષ. છઠ્ઠાથી અગિયારમા સુધીનાં છ ગુણરથાનકને જઘન્યથી મરણની અપેક્ષાએ એક સમય અન્યથા જઘન્ય-કહૂણ બંને પ્રકારે અતમુહૂd. Page #138 -------------------------------------------------------------------------- ________________ ॥ चतुर्दशनीवस्थानेषु योगानां यन्त्रकम् ॥ છવસ્થાને સત્ય મનેગ અસત્ય મનાયેગ સત્યાસત્ય માગ અસત્યાગ્રુષા માગ સત્ય વચનગ અસત્ય વચનયોગ સત્યાસત્ય વચનગ અસત્યાગ્રુષા વચનગ વેકિયમિશ્ર કાયથાગ | ઉક્રિય કાયાગ આહારક મિશ્ર કાયમ આહારક કાયયોગ T ઔદારિક મિશ્ર કાયમ દારક કાયથાગ કામણુ થયા 5 T - - • બબબe FIકલ ચાણ - - • ૧૦ - - - BJP - • એકેન્દ્રિયસમ અપર્યાપ્ત .|| એકેન્દ્રિયસૃહમ પથમાં એન્ટિબાદર અપર્યાપ્ત એકેન્દ્રિય ખાદર પર્યાપ્ત બેઈન્દ્રિય અપર્યાપ્ત બેન્દ્રિય પર્યાપ્ત તેઈન્દ્રિય અપર્યાપ્ત તેઈન્દ્રિય પર્યાપ્ત ચહરિન્દ્રય અપર્યાપ્ત ચરિક્રિય પર્યાપ્ત અરિ પચેન્દ્રિય અપર્યાપ્ત અક્ષત્તિ પચેન્દ્રિય ૦ - બ -૦ • -૦ - બ ૦ • - -૦ - સણિ પશેન્દ્રિય • - વૈજબ - - - | To સશિ પર અપક્ષT', અરિ ગેનિક / | | | | | | | | | | | | | કવ થયાની "| | | | | | | | | | | પર્યાપ્ત ! કરી છવસ્થાનક Page #139 -------------------------------------------------------------------------- ________________ છગ ॥ चतुर्दशनीवस्थानकेषु उपयोगानां यन्त्रकम् ॥ ઉપરોગ વિભ'ગજ્ઞાન મhey | - મતિજ્ઞાન અવધિજ્ઞાન મન વયવજ્ઞાન MB સુદર્શન અચક્ષુદર્શન અવધિદર્શન કેવલદર્શન 0 | કુલ ઉપયોગ | • એકિય સન્મ અપર્યાપ્ત નિય સમ ૧૧ • 0 પર્યાપ્ત | - •! • 0 - એકિય બાદર અપર્યાપ્ત એનિવ બોદર | પર્યાપ્ત - | | | | | • - • | | | | ૦ | અપકતી - ૦ ૦ બેઇન્દ્રિય પર્યાપ્ત! ઈન્દ્રિય | | | * - • • • . ૦ ૦ અપી તિનિમ : - . • • I ૦ ૦ ચરિક્રિય : - ૦ • • અપર્યા! રિદ્ધિ : • . . . • * * * - • ૦ , છે અસત્તિ પચે | - ૦ : • અપથી અરિ પગે પપ્ત • • - • • . • • * * - - • . Ryahin' ૦ છે. નિર્ચ - : - . ' - - Page #140 -------------------------------------------------------------------------- ________________ પરિહારવિશુદ્ધિક છે પસ્થાપનીય કેવલશાન મનઃપવજ્ઞાન અવધિજ્ઞાન શ્રજ્ઞાન સામાયિક ચરિત્ર મતિજ્ઞાન વિલંગઝાન તમાન LIB krepit. લાભ , માયા માન : દીન્દ્રિય 'મને 'પુરુષવેદ નપુસકદ સ્ત્રીવેદ કાયમ વચનાગ ત્રસકાય વનસ્પતિકાય , વાયુકાય તેઉકાય અકાયું પૃથ્વીકાય પનિયા ચતુરિન્દ્રિય ન્ડિયા , એન્દ્રિય દેવગતિ મનુષ્યગતિ તિયચગતિ નરકગતિ ગ , * માગણાઓ * -ચાગ * * ધ ત T ઝ ૧૩૧ ૧૧ ૧.. ૧૧ 1 द्वापष्टिमार्गणासु योगानां જ - - - - - - - - - - - - - - - - - - - - - - ૦ ૦ ૦ ૦ ૦ -૦ ૦ ૦ ૦ ૦ - Tચય અનાયાણ અસત્ય મગ - - - - - - - - - - - ---- - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - સત્યાસત્ય મને યોગ- - - - - - - - - - - - - - - - - - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ -૦- - - - અસત્યામૃષા માગ - - - - - - - - - - - - - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - સત્ય- વચનગ - - - અસત્ય વચનયોગ -- --- | સત્યાસત્ય વચનોગ અસત્યામૃષા વચનયોગ - છે . - - - - - - - - - - - - - - - - - - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ -- -- વેકિયમિશ્ર કાયયોગ વેદિય કાયોગે - આહારક મિશ્ર કાયસેગ આહારક કાયાગ ૦ ૦ ૦ ૦ ૦ - ૧૦ - - - - - - - - - - ૦ ૦ - - - - - - - - - - - • • ઔદારિક મિશ્ર કાગ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - દારિક કાયમ : ૦ ૦ • - • - - - - - - - - - - - - - - - - - - ૮------I કામણ કાયયાગ ( 2 & ૪૨ ૦ ૦ ૦ ૦ ૦ = ૮ < < 28કIકલ કૅગ . ', ' ' સુરત : 'j - - 1 - - - ૧T 8 | - Page #141 -------------------------------------------------------------------------- ________________ : +-- - ' - t - - - - - - - - -# - છે. - ચણાહારી આહારી 'ઓપિરામિક તે લી. કાપત નીલ લેયા 'કેવલાદર્શન અવહૈિદર્શન અચક્ષુદર્શન : ---- -- સાયિક ! અભવ્ય ' ભવ્ય : * 'પદ્મા ‘સુલ લેસ્યા * * " ના - કબીર - : — — ચદશન અવિરતિ, દેશવિરતિ થયાખ્યાત સુમ સપરાય 1 -ele --- - - - - - • - -- ગા= - - - - -|-સત્ય-અનેરા • •••• - - - - - - •-૭- - - - - - - - - - - - - - - - - - ---- - - - - - - - - - - - - - - -J-wય અનાચાગ - - - - - - સનમ مه همه هم مم. همهم هم م. م . هم و هر و مر مر قم قم مر مر قر و فر فر هم ف ય અનાચાગ -૦ -૦ --- --- ----- - - - - - - - - - - - - - - અસસ્થામૃષા મનાયણ 3. 6' ૫ - ૧ - - - - - - - - - - - - - સત્ય-વચનગ -- ૦ -૦-૧૦ -- ----- - - - - - - - - - - - અસત્ય વચનથાળ } - 1 ” ---- -- - -- -- ---- -- -- સયાસત્ય વચનામ 9 M | - - - - - - - - - - - - - - - અસત્યઋષા વચનામ !' هو فم که به هر دو در هر هر هر مر - مر مر مم مم مر و هر مد و فقه و શકાયચગ. || - ૨ - - - - - - - - - - - - - - : o થી કાયથાગ- - - - પાન - - el & - - - - - - - - •૦***-છ અક:-- * ૦ ૦ - અસારકમિશ્ન-કાયાગ = = ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - - - - - - ૦ ૦ ૦ ૦] | આહારક કાગ • • - - - - - - - - - - - - - - - - - - - • - - ઓલરિમિશ્ર કામયાગ ૦ - - - - - - - - - - - - - - - - - - - - - - - - | ઔદારિક કાયાગ - - - - - - - - - - - - - - - - - - - • - • - • કામ શુ કાયાગ . * 1 _F T૧ [ ૧ h[. ૧ Page #142 -------------------------------------------------------------------------- ________________ લાભ માયા માન કધ પુરુષવેદ નપુસકવેદ સમસં૫રીયા કેવલજ્ઞાન પરિહાર વિહન. શુતજ્ઞાન છેદપસ્થાપનીય T મન૫યવજ્ઞાન સામાયિક ચારિત્રી અવધિજ્ઞાન અતિજ્ઞાન : વિભાગજ્ઞાન શુતઅજ્ઞાન મતિઅજ્ઞાન સ્ત્રીવેદ કાયાગ વચનાગ માગ ત્રસકાય વનસ્પતિકાય વાયુકાયા તેઉકાય , અપકાય. પૃથ્વીકાય પંચેન્દ્રિય ચતુરિન્દ્રિય શ્રીન્દ્રિય કૌન્દ્રિય એકેન્દ્રિય દેવગતિ મનુષ્યગતિ તિય ગતિ નરકગતિ માગણીઓ . -lellets - - - - - - - - ગમત અ - - - - - - - - : می می می می می می مر مر مر مر مر مر مر مر مر مر مر مر مر کی ا و هه I ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - - | વિલંગાન ܘ ܘ ܘ ܝ ܂ ܩ܂ ܩ܂ ܘ ܘ ܘ ܩܢ મતિજ્ઞાન To - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ - ૦ ૦ ૦ ૦ - - - શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન و و مر مر في و م مر م م م م م م م م م ه ه ه ه ه ه ه ه ه ه م م مم م | કે ૧૦ | ૦ | દામિાળા ઉપયોગનાં નવ | " ܡܢ ܩܨ ܩ: ܩܢ ܝܢ ܩܢ ܫܿܢܝܼ̈ܢ ܘ ܘ ܘܫܢ ܘ ܩܢ ܘ ܘ ܘ ܘ ܘ ܝܢ ܘ ܘ ܘ ܘ ܘ ܝ ܘܢ ܫܨ ܘ : J-મેન૫થવજ્ઞાન ܘ ܩܢ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - ૦ ૦ Iકેવળજ્ઞાન ૧j ૧| - - - - ૦ ૦ ૦ ૦ ૦ - - ૦ ૦ -- • ! ચાદશન અચક્ષુદર્શન ܟܢ ܢ ܡܢ ܘ ܘ ܘ ܘ ܝ ܘ ܘ ܘ ܘ ܘ ܩܢ ܩܢ ܝܢ ܝܢ ܩܢ ܂ ܩ܂ ܩܢ ܢܢ ܫܢ ܩܢܫܘܚܗܫܐܘܝܢ ܩܨܫܢ ܩܢ ܘ ܩܢ ܝܢ ܝܢܫܢ અવધિદશન. ܘ ܘ ܘ ܘ ܩܢ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܘ ܂ ܟܢ ܝܢ ܘ ܨ ܘ ܩ܂ ܩ܂ ܩܢ ܘ ܘ ܘ ܘ ܐ ܘ ܘ ܘ * Iકેવળદર્શન ૬૯ ૦ ૦ ૦ ૦ ૦ ૮ દ4488 ૪૨ બ બ હ જ જ બ ee કુલ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - ૦ - ૦ ૦ ૦ ૦ ૦ - ૦ ૦ - કેવળદર્શન - - - - - - - - - - - - - - - - - - - - - - - - અવધિદર્શન 2.csférence ,189 Ft ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - ૦ ૦ ૦ ૦ ૦ = ૦ ૦ ૦ = કેવળજ્ઞાન ૦ + - ૭ - - - ૦ - - - - - - - - ૦ ૦ ૦ ૦ - - ૦ ૦ - ૦ - મન૫યવજ્ઞાન 0 1 1 - - - - - - - - - - - - - ૦ ૦ ૦. - - - - - - ૦ IsableI 1 ace શ્રુતજ્ઞાન - - - - - - - - - - | - - ૦ - - - + ૦ ૦ ૦ - - - - મતિજ્ઞાન - - - - - - - - ૦ - - - - - ૦ ૦ 9. ૦ - - -) - - • VIPleybb] LIPI PE ૪૭/૪ Lifle jlt ઉપયોગ માર્ગણાઓ યાખ્યાત દેશવિરતિ ખવિરતિ, સુદર્શન -પક્ષદર્શન અવધિદર્શન દર્શન નીલ લેયા કાપેલેસ્થા તેને સ્થા પદાજેસ્થા શુક્લ લેસ્યા “વ્ય અભવ્ય @ાપમિક ઓપશમિક સંવાદન મિથ્યાત્વ આહારી અણાકારી કુલ માગણ મિશ્ર Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ॥ चतुर्दशगुणस्थानेषु योगानां यन्त्रकम् ॥ -ગુણસ્થાન -યોગસત્ય મનોયોગ અસત્ય મનાયાગ સયાસત્ય માગ - અસત્યામૃષા માગ , સત્ય વચનયમ | અસત્ય વચનગ અસત્યામૃષા વચનમ સત્યાસત્ય વચનોગ વૈક્રિયમિશ્ર કાયાગ વયિ કાયાગ ૦ 1 આહારકમિશ્ર કાયયોગ આહારક કાગ ઔદારિકમિશ્ર કાગ ઔદારિક કાયાગ કામણ કાયમ I કુલ ચાગ મિચ્છાદષ્ટિ ગુણસ્થાન - ITISING - સાસ્વાદન ૦ ૧ ૧ - - - ૦ ૧૦ ૧૦ સમ્યગમિથ્યાષ્ટિ મિશ્ર) અવિરતિ સમ્યગ્દષ્ટિ - - ૧ ૦ ૦ ૧T૧] ૧ ક્રિય દેશવિરતિ - - ૦ ૧T, - પ્રમસંવત - | ૧ | ૦ - અપ્રમત્તસ યત. - ૦ - - ૦ અપૂર્વકરણ અનિતિભાદર સપરાય છે - - ૦ - સૂક્ષ્મ સંપરાય - • To T૧ | Te, ૧ ૧/૧ ૧T૧T૧ | ૧૦ ગ ૦ ૧ 1 ઉપશાંતકષીય વીતરાગ | ૧ છરથ 0 ૦ ક્ષીણવાય વીતરાગ | ૧ છથ ૧ ૧| ૧ ૧|૧|૧|૧| | | ૦ સગી કેવલિ TI J ૦ 1 T૧ To Te | ૧ ૦ 1 ૧ | અગી લિ = T 1 e કિલ માગFણાએ પ પર ૧૨ | | ૧૩ ૧૪ પર | | | | | | | Page #145 -------------------------------------------------------------------------- ________________ અાગી સગી ક્ષીણમેહ. ઉપશાંત મેહ સુમ સપરાય અનિવૃત્તિનાદર સપરાય અપૂર્વકરણ Ph. Aplkle પ્રમાસથત દેશવિરતિ, અવિરતિ મિત્ર સાસ્વાન મિશ્રાદષ્ટિ ગુણસ્થાનો ઉપરોગ મતિઅજ્ઞાન | ૦ ૦ - • • - - • ૦ ૦ ૦ ૦ - - • - • - - - • • • - ૦ ૦ ૦ - - - - • - ૦ ૦ ૦ - - - - • - ૦ ૦ ૦ - - - - • - ૦ ૦ ૦ - - - - • - ૦ ૦ ૦ - - - - • - ૦ ૦ ૦ - - - - • - ૦ ૦ ૦ - - - ૦ • - ૦ ૦ ૦ - - - ૦ • - --_ - - - - - ° - • = ૦ ૦ • - - - શુત અજ્ઞાન - વિર્ભાગજ્ઞાન ° | મતિજ્ઞાન •_ શ્રુતજ્ઞાન = ! અજાય! ૦ | મન પર્યવસાન •_! કેવળજ્ઞાન - | ચક્ષુદર્શન અચક્ષુદર્શન ગુજસ્થાન પાન ચત્ર દ ૧ ૦ ૦ - - - - - - - - - - ૦ ૦ [અવધિદરીન ૦ ૦ ૦ ૦ ૦ ૦ 1 કેવલદર્શન 1 - ક હ હ હ ઢ ત હ જ ૮ ૮ | ઉલ ઉપયોગ Page #146 -------------------------------------------------------------------------- ________________ લાભ માયા મને પુરુષ અવધિજ્ઞાન, કૃતજ્ઞાન મતિજ્ઞાન વિભાગજ્ઞાન અજ્ઞાન અતિજ્ઞાન ક્રોધ નપુંસકવેદ સ્ત્રીવેદ કાગ વચનામ માગ રસકાય વનસ્પતિકાય વાયુકાય તેઉકાય અકાય. પૃથ્વીકાથ પંચેન્દ્રિય ચતુરિન્દ્રિય aોનિયા હીન્દ્રિય દેવગતિ મનુષ્યગતિ Pjicis, kly નરકગતિ -માગણીઓ -જવસ્થાને – ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૩ એકેન્દ્રિયસર્ભ અપર્યાપ્ત ૦ ૦ ૦ ૦ - - - - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 1 એન્દ્રિયસમ્ર પયોસ ૦ ૦ ૦ ૦ - - - - - - - ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ - - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 1 એન્દ્રિયભાદર અપર્યાપ્ત ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ એકેન્દ્રિયભાદર પર્યાપ્ત ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - ૦] બેન્દ્રિય અપર્યાપ્ત ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - ૦ | બેન્દ્રિય પર્યાપ્ત ૦ ૮ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 1 તેન્દ્રિય અપર્યાપ્ત ૦ ૦ ૦ ૦ - - - - - - - ૦ ૦ શone - ॥ द्वापष्टिमार्गणासु जीवस्थानानां यन्त्रम् ॥ પર ૦ ૦ ૦ ૦ - - - - - - - ૦ ૦ વટ ૦ ૧૦ - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ શoes = ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ TRઇશ્વિ પર્યાપ્ત ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - ૦ - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - - - - - - - ૨૦ - ૦ - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ | ચઉરિન્દ્રિય અપર્યાપ્ત ૦ ૦ ] | ચઉરિન્દ્રિય પર્યાપ્ત - ૦. અસ gિ પચેન્દ્રિય અપર્યાપ્ત ૦ ૦. અસgિ પંચેન્દ્રિય પર્યાપ્ત ૦ ૦ ૦ ૦ - - - - - - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - શo eટ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - - - - - - - - - શટ ૦ ૦ ૦ થગ - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - િ૫ચાય અપર્યાપ્ત - - - - - - - - - - - થર ૭ નટ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - - સનિ પચેન્દ્રિય પર્યાપ્ત • જન્મ-૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૯ ૧ ૦ ૧૬ % % < < < + + જ = ર | કુલ જીવસ્થાનો Page #147 -------------------------------------------------------------------------- ________________ ભ કાલ માલણા આહારી ભણાહારી ' મિથ્યાવ સાસ્વાદન ક્ષાયિક સાથેચ્છમિક મક. તેને લેસ્યા કાત લેયા તોલ લેહ્યા કેવલન અવધિદરને અચક્ષકશન ચશ્રદર્શન અવિરતિ : દેવરતિ . યુવાખ્યાત . સમસ પરાય પરિહારકિશહિક છેદપસ્થાપનીય પામાયિક ચારિત્ર WEB ન:પર્યવજ્ઞાન : માગણ ક x 2 = ht - - ૧૧૩. -ઋવસ્થાનો- - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - - - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ એકેનિયસમ અપર્યાપ્ત = = • = ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ એન્દ્રિયસલમ પર્યાપ્ત - - ૯ - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ | એકેન્દ્રિયભાદર અપર્યાપ્ત - ૯ - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 1 એન્દ્રિયનાદર પર્યાપ્ત - 9 + + ૦ ૦ ૦ ૦ - - ૦ ૦ ૦ - - - - - - ૭ - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ બેઈન્દ્રિય અપયૌસ - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - ૦ ૦ - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ બેઇન્દ્રિય પર્યાપ્ત - - • - - ૦ ૦ ૦ ૦ ૦ + ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૨ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ | તેન્દ્રિય અપર્યાપ્ત - - - - - ૦ ૦ ૦ ૦ ૦ - - ૦ ૦ ૦ - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ તેઈન્દ્રિય પર્યાપ્ત - - - ૭ - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ I GRય અપર્યાપ્ત o - ૦ = ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ચહરિદ્રય પર્યાપ્ત AGRI - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - - - - ૧૦ - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 1 અસgિ પંચેન્દ્રિય અપર્યાપ્ત તેમજ ૧ ૦ - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ | | અસર પચેન્દ્રિય પર્યાપ્ત cle - ૭ - - - ૭ - - - - - - - - - - - ૦ ૦ - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ સંપિચેન્દ્રિય અપર્યાપ્ત - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - 1 સનિ પંચેન્દ્રિય પર્યાપ્ત ૨૪ સ હ - ૨ ૨ ૨ ૨ ૨ ૦ ૨ ૨ ૨ ૮ ૦૨ - - - - - - - 1 કુલ જીવસ્થાને - - Page #148 -------------------------------------------------------------------------- ________________ માયા માન હાલ વાર કેવલજ્ઞાન સામાયિક ચારિત્ર મન૫યવસાન અવધિજ્ઞાન શુતજ્ઞાન અતિજ્ઞાન વૈિભગવાન સુતઅજ્ઞાન મતિઅજ્ઞાન 3bhek નપુસકદિ સ્ત્રીવેદ કાયાગ વચનગ મનાયોગ ત્રસકાય વાયુકાય વનસ્પતિકાય તેઉકાય અપકાય પૃથ્વીકાય. પજિય ચતુરક્રિય ત્રીન્દ્રિય ધીનિય દેવગતિ એકેન્દ્રિય મનુષ્પગતિ તિર્યંચગતિ નરકગતિ -માગ થાઓ -ગુણસ્થાનકે و و و ه ه ه ه و هم مر مر مرمم مر مر مر مر مر مر م م م مر مر مر و م في فم فر ق ف هم ف ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - 'મિથારા ગુણસ્થાન સાસ્વાદન ૦ ૦ ૦ ગool-અગા - ૩ - - - - - - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - ] સમગમિટવાદષ્ટિ (મિ) ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - - - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - - | અવિરતિ સમ્યગ્દષ્ટ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - - - - - - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - ૦ ૦ ૦ - - ૦ દશવિરતિ ૧ - ' - - - - ૦ ૦ ૦ - - - - - - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦] પ્રમત્તસયત - ૭ - - - - ૦ ૦ ૦ - - - - - - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ | અપ્રમત્તસયત અપૂર્વકરણ - - - - - = ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 1 અનિવૃત્તિ બાદર સંપરાય ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 1 લક્ષ્મ વપરાય ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦] ઉપશાંતwાય વીતરાગ છવારંશ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ક્ષીણુકવાય વીતરાગ છવાસ્થ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 1 લાગી કેવલ. ૦ - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અાગી કેવલિ છે જ બાબ૦૪ = = = = = = 88 8 8 --- ૨ • ૨ ૮ «| મલ ગુણસ્થાનો ॥ मार्गणास्थानकेषु गुणस्थानकानां यन्त्रयम् ॥ A Page #149 -------------------------------------------------------------------------- ________________ રિઝ કુલ માગણ અણહારી સાહારી' અસર : " મિયાવ સાસ્વાદન - તે સાયિક સાપશમિક ચોપરામિક અભવ્ય ભળ્યું ? શુકલ લેયા પર લેસ્થા નીલલેસ્યા પોતલેશ્યો કૃષ્ણા કેવલદર્શન અવધિદર્શન અમુશન અવિરતિ દેશવિરતિ યથાખ્યાત દર્શન • • સસ્મસ પરાય લેરમાં પરિહાર વિશુહિક છેપસ્થાપનીય માણાઓ h -ગુણસ્થાનકે- છે ૦ ૦ ૦ ૦ - - - - - - - - - - - - ૦ ૦ ૦ ૦ ૦. T. મિથ્યાદિષ્ટ ગુણ - - - - ૭ - ૦ ૦ ૦ ૦ ૦ - - - - - - - - ૧૦ - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ સારવાદન ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - ૦ ૦ ૦ ૦ ૦ ૦ | સમ્યગશ્ચિાદષ્ટિ - ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - - - - - - - - ૯ - - - - ૦ ૦ ૦ ૦ ૦ | અવિરતિ-સમ્યગદષ્ટિ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - -૦ ૦ ૦ ૦ ૦ ૦ | દેશવિરતિ * * ‘૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - - - - - - - ૧ ૦ ૦ + ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ = પ્રમત્ત થત ‘૦ - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ = = = = ૦ ૦ ૦ ૦ - - - ૦ ૦ ૦ ૦ ૦ ૪ | એપ્રમત્તસ યત. ૦ - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - અપુર્વકરણ * ૦ ૦ ૦ ૦ ૦ ૦ + ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અનિવૃત્તિ બાદર સપરાય ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦. સુમ સંપરાય ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ = = ૦ ઉપશાંત કષાય વીતરાગ કેદ્દસ્થ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ક્ષીણુકષાય વીતરાગ છઘસ્થ ૭ - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ Jસયાગ કરી ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ | અાગી કેવલી * I,' | ૮૪ - - - - - ર દ ભ et Is & « + જ = ] કુલ ગુણસ્થાનકે Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી પ્ર-૧ પથસંગ્રહ નામ કેમ રાખ્યું છે? ઉ૦ શતક, સપ્તતિકા, કપાયાભુત, ચ&અને કર્મપ્રકૃતિ આ પાંચ ગ્રંથનો અથવા ગોપચાગ માગણ, બંધક, બધા, બંધહેતુ અને બંધવિધિ એ પાંચ વિધ્યને સંગ્રહ હોવાથી પંચસંગ્રહ નામ છે. પ્ર-૨ આ ગ્રંથના મૂળકર્તા કોણ? વર્તમાનમાં આની ઉપર કઈ કઈ ટીકાઓ મળે છે? ઉ૦ આ મૂળથના કર્તા ચન્દ્રર્ષિ મહત્તરાચાર્ય છે, આની ઉપર પઝટીકા તથા ૫૦ શ્રી મલયગિરિજી મહારાજાએ બનાવેલ એમ બે ટીકા મળે છે. પ્ર-૩ વીર્ય અને ચંગમાં શું તફાવત છે? વીયતશય કર્મના સંપૂર્ણ ક્ષયથી કે ક્ષપશમથી પ્રગટ થયેલ જે વીયલધ્ધિ તેને વીર્ય કહેવાય છે. અને મન, વચન, કાયાના અવલંબન દ્વારા જે વીર્યને વપરાશ એટલે કે આત્મપ્રદેશોનું રકુરણ તે ચગ, અથત સકરણવીય તે ચોગ, તે તેરમાં ગુણસ્થાનક સુધીના આત્માને જ હોય છે. પરંતુ સિદ્ધ પરમાત્માઓ કે અગિ મહાત્માઓને અનન્તવીર્ય હોવા છતાં ચકરણવીર્યને અભાવ હોવાથી તે વીયને ચાગ કહી શકાય નહિ. પ્ર-૪ જ્ઞાન અને અજ્ઞાનમાં શું તફાવત છે? આત્મવિકાસમાં ઉપગી, વિરતિ પ્રાપ્ત કરાવનાર, અપ કે વિશેષ પ્રમાણમાં જે બાપ તે જ્ઞાન અને તેનાથી વિપરીત અથત આત્મવિકાસને રાકમાર, ચક બોધ કરાવનાર, સંસારવૃતિ કરાવનાર જે જ્ઞાન તે અજ્ઞાન. સામાન્યથી દર્શન અને જ્ઞાન બનેમાં છે તે તે બન્નેમાં શું વિશેષતા છે? ઉં કેઈપણ પદાર્થને જાતિ, લિંગ, આકૃતિ આદિ વિશેષ ધર્મ વિના માત્ર સામાન્ય પણે થતે જે બોધ તે દર્શન અને તે પદાર્થને જાત્યાદિ અનેક ધર્મ વિશિષ્ટ છે બાધ તે જ્ઞાન. * * * * * . . પ્ર-૬ લલિ અપર્યાપ્ત અને કરણ અપર્યાપ્તમાં શું વિશેષતા છે? ઉ૦ જે જીવ વાગ્યે પથતિને પૂર્ણ કર્યા વિના જ મરે તે લબ્ધિ અપર્યાપ્ત કહેવાય અને જે જીવે હજુ અવશ્વ પર્યાપ્તિએ પૂર્ણ કરી નથી તેમજ ભવિષ્યમાં કરે અથવા ન પણ કરે તે કરણ અપર્યાપ્ત Page #151 -------------------------------------------------------------------------- ________________ મોરારી ૭ કરણ અપર્યાપ્ત જીવ લધિ પર્યાપ્ત હોય કે લબ્ધિ અપર્યાપ્ત ઉ. વર્તમાનમાં કરણ અપર્યાપ્ત હોવા છતાં ભવિષ્યમાં વય મર્યાપ્તિએ અવશ્ય કે પૂર્ણ કરવાને જ હોય છે તે લધિ પર્યાપ્ત, અને સ્વથ ચયપ્તિએ પૂર્ણ ન જ કરવાનો હોય તે તે લબ્ધિ અપર્યાત, અર્થાત કરણ અપર્યાપ્ત લબ્ધિ પર્યાપ્ત પણ હેય અને લબ્ધિ અપર્યાપ્ત પ્રણ હાયપ્ર-૮ લબ્ધિ અપર્યાપ્ત છવ કરણ અપર્યાપ્ત જ હોય કે કરણ પર્યાપ્ત પણ હોય? ઉ૦ લબ્ધિ અપર્યાપ્ત કરણ અપર્યાપ્ત જ હોય પરંતુ કરણપર્યાપ્ત ન હોય, અપેક્ષા વિશેષ ૧ હેય પણ ખરે, તે માટે શ્રી ને શ્રેયકર મંડળ-મહેસાણાથી પ્રકાશિત થયેલ નવ તરવ ગાથા છે વિવેચન જુઓ. પ્રજ, લબ્ધિ પર્યાપ્ત છવ કરણ અપર્યાપ્ત હોય કે એરણ પર્યાપ્ત ? . • ઉ૦ લવિશ્વ પર્યાપ્ત સ્વયેય પર્યાપ્તિએ પૂર્ણ ન થાય ત્યાં સુધી કરણ અપર્યાપ્ત હેય ' અને પૂર્ણ થયા બાદ કરણ પર્યાપ્ત હેય. ', પ-૧૦ કરણ પર્યાપ્ત છ લબ્ધિ થતું હોય કે લબ્ધિ અપર્યાપ્ત ઉ૦ કરણ પર્યાપ્ત જીવ લબ્ધિ પર્યાપ્ત જ હોય પણું લબ્ધિ અપર્યાપ્ત ને હૈય, અપેક્ષા" વિશેષ માટે ઉપરોક્ત નવતરવ ગાથા ૬ નું વિવેચન જુઓ. પ્ર-૧૧ અણી અને સંપૂમિમાં શું તફાવત છે?' , 'ઉ બનેના શબ્દા જુદા છે. પરંતુ ભાવ એક જ છે. અથત દીર્ઘકાલિકી સત્તા વિનાના છાને અસંશી કહેવાય છે અને માતા-પિતાના સાગ વિના તેમજ દેવશય્યા તથા કુંભમાં ઉત્પન્ન થયેલ છ સિવાયના છને સંમૂર્છાિમ કહેવાય છે. અર્થાત દેવ, નરક અને ગજ તિર્યચ-મનુષ્ય સિવાયના સઘળા સંસારી છે અસંસી અથવા સંમૂછિમ કહેવાય છે. ૧૨ સફી છે ગજ જ હોય છે . ' ઉદેવે અને નારક ગજ ન હોવા છતાં સંજ્ઞી છે એટલે ગજ હોય તે સંજ્ઞી જ • હોય પરંતુ સંસી હોય તે ગજ હાય પણ ખરા અને ન પણ હોય. પ-૧૩ અરિ-પંચેન્દ્રિયમાં અને અગ્નિ-આગણામાં કેટલા અને ક્યાં ક્યાં જવ હોય? ઉ. અસંસિ-પચન્દ્રિયમાં પિતાના પર્યાલ-અપર્યાપ્ત રૂપ બે અને અસંસિ-માગણામાં સંક્ષિ-પર્યાત-અપર્યાપ્ત વર્જિત શેષ ભાર છવદા હેય. -૧૪ જ્ઞાન, ચારિત્ર તેમજ ભવ્યાદિક માગણએમાં અજ્ઞાન, અવિરતિ અને ભવ્યાદિકની ગ્રહણ શા માટે? • : ; , , , ' , ઉo જ્ઞાનાદિ ઉપરોકત એકેક મૂળમાણમાં સર્વ સંસારી ને સમાવેશ કરવાનો હોવાથી તેના પ્રતિપક્ષભૂત અજ્ઞાનાદિ ભેદે પણ ગ્રહણ કરેલ છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ-ગ્રંથસંધાર પ્ર-૧૫ અઢી દ્વીપની બહાર રહેલ જીના તેમજ દેવાદિકના મનના ભાવેને મનાથવજ્ઞાની જાણી શકે કે નહિ ? ઉ૦ તિષ્ણુ અઢીદ્વિીપ પ્રમાણ મનુષ્ય ક્ષેત્રમાં, ઉપર જ્યોતિષચના ઉપર તળ ભાગ સુધી અને નીચે અગ્રામ સુધીના ક્ષેત્રમાં રહેલ અગર બહારથી ઉપરોક્ત ક્ષેત્રમાં આવેલ સંસિ-પંચેન્દ્રિયના મનના ભાવાને મન ૫ર્યવજ્ઞાની જાણી શકે પણ ઉપરોકત ક્ષેત્રની બહાર રહેલ છના નહિ. પ્ર-૧૬ કેવલજ્ઞાનીને માત્ર કેવલજ્ઞાન જ હોય કે પાંચ જ્ઞાન હેય? ઉ. કેટલાક આચાર્યોના મતે માત્ર કેવળજ્ઞાન જ હેય જ્યારે કેટલાક આચાર્યોના મતે પાંચ જ્ઞાન હોય છે. પ્ર-૧૭ ચ અને અચક્ષુદર્શન માર્ગણામાં પ્રથમના બાર ગુણસ્થાનક જણાવેલ છે તે શું કેવલી ભગવતે ચક્ષુ આદિથી જોઈ કે સાંભળી વગેરે ન શકે? ઉ. કેવળજ્ઞાન-દર્શનથી સમસ્ત ભાવે જાણતા જ હોય છે માટે તેઓને કઈ જેવા કે સાંભળવા જેવું રહેતું નથી એટલે કે તેના કાર્યને અભાવ હોવાથી ચક્ષુદર્શનાદિ હોવા છતાં તેની વિરક્ષા કરી નથી. પ્ર-૧૮ એક જ જીવને આખાય સંસારચક્રમાં ચૌદ ગુણસ્થાનકમાંથી ક્યા ક્યા ગુણસ્થાનકે ઉઠ્ઠાથી કેટલીવાર પ્રાપ્ત થઈ શકે? , ઉ. બાયું, તેરમું, ચૌદમું ગુણસ્થાનક એક જ વાર, આઠમું, નવમું, દશમું, ગુણસ્થાનક ચઢવાની અપેક્ષાએ પાંચ વાર અને ઉપશમણિથી પડવાની. અપેક્ષાએ પણ ગણીએ. તે કુલ નવ વાર, અગિયારમું ગુણસ્થાન ચાર વાર, બીજું ગુણસ્થાનક પાંચ વાર છઠું સાતમું સંથાતી વાર, પાંચમું, ચાલ્યું. ત્રીજું અને પહેલું અસંખ્યાતવાર પ્રાપ્ત થાય, પરંતુ ત્રીજા ગુણસ્થાનક માટે પણ ઉલ્લેખ કયાંય જોવામાં આવ્યું નથી. પ્ર-૧૯ જીવ કથા ગુણસ્થાનકે મરી શકે અને કયા ગુણસ્થાનકે મરી ન શકે તેમજ કપા. ક્યા ગુણસ્થાનકે પરભવમાં સાથે લઈ જઈ શકે? . ઉ૦ મિશ્ર સિવાય એકથી અગિયાર એમ દશ ગુણસ્થાનકે મરી શકે અને ચૌદમા ગુણ સ્થાનકે પણ મરી શકે પરંતુ તે મરણને નિર્વાણ કહેવાય છે ત્રીજે, બારમે અને તેરમે મરતે જ નથી, અને પહેલું, બીજું, ચોથું ગુણસ્થાનક લઈ પરભવમાં જઈ શકે છે. પ્ર-૨૦ સિદ્ધાત્માને કર્યું ગુણસ્થાનક ? ઉ૦ સિદ્ધ પરમાત્માને સર્વોત્તમ ગુણસ્થાનક હોય છે. પરંતુ અહિં સંસાર બની અપેક્ષાએજ ચૌદ ગુણસ્થાનકે બતાવવામાં આવ્યાં છે અને તેથી જ ચિતોને ગુરુ સ્થાનક બતાવેલ નથી. પ્ર-ર૧ વર્તમાનકાળે ભરતક્ષેત્રમાં કેટલાં ગુણસ્થાનક હેય Page #153 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી e ૐ અહિં જન્મેલાની અપેક્ષાએ ૧ થી ૭ અને અન્યસ્થાને જન્મેલાની અપેક્ષાએ ચૌદ ચૌદ ગુણસ્થાનક પણ હોઈ શકે, પ્રન્ટર અહિં પાંચમા આરામાં કેટલાં ગુરુસ્થાનક હોય ? ૭૦ ચૌદ ચૌદ ગુણસ્થાનકા હાઈ શકે. મ-૨૩ અસ:શિનાકા કાને કહેવાય ? વળી આ જ રીતે અસનિ લેવા કહેવાય કે નહિ ? ૭. જે અસન્નિ પચેન્દ્રિય પર્યાપ્ત તિય ચા કાળ કરીને નરકમાં ગયેલા છે તેને ન્ય વહારથી અસજ્ઞિનરા કહેવાય છે પરંતુ વાસ્તવિક રીતે નહિ, એ જ પ્રમાણે અસગીમાંથી કાળ કરી દેવ થયેલ ન્યતર સુધીના દેવાને અસરજ્ઞદેવા પણ કહી શકાય એમ લાગે છે. ૫-૨૪ અવધિજ્ઞાની મનના ભાવ! જાણી શકે કે નહિ? ૩૦ અમુક વિશિષ્ટ પ્રકારના અવધિજ્ઞાનીએ મનના ભાવ જાણી શકે. પ્ર-રપ અવધિજ્ઞાની અને મન વજ્ઞાની એમ અને મનના ભાવે જાણી શકે તે તે અન્નેમાં વિશેષતા શું? અવધિજ્ઞાની મનના ભાવા જેટલા અને જે સ્વરૂપમાં જાણે તેનાં કરતાં મનઃપવજ્ઞાની વધારે પ્રમાણુમાં અને વધુ સ્પષ્ટ જાણી શકે, તેમજ દરેક મન વજ્ઞાની મનના ભાવા જાણે પણુ દરેક અવધિજ્ઞાની મનના ભાવેા જાણી શકે નહિ. 2-૨૬ અવધિ અને મનઃવ એ મને જ્ઞાનને વિષય રૂપી પદાર્થને જ જાણવાના છે તા તે જ્ઞાનેથી અરૂપી એવા મનના ભાવા શી રીતે જાણી શકાય ? દ મા અને જ્ઞાનાથી આત્મા સન્નિ-પચેન્દ્રિય અવેએ મનપણે પરિણામાવેલ મનેવણાનાં પુદ્દગલાને સાક્ષાત જુએ અને તેના આકારાદિથી ચિંતન કાયેલ પદાર્થોને અનુમાનથી જાણી શકે. પ્ર૭ આ દ્વારમાં કયા કયા મતાન્તરા આવેલ છે ? ઉ (૧) ગ્રંથકાર ઉત્પત્તિના બીજા સમયથી સ્ત્રચણ્ય પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી મિશ્ર કાયયેાગ માને છે જ્યારે અન્ય ભાચા શરીરપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી મિશ્ર અને પછી શુદ્ધ કાયયેાગ માને છે, (૨) ગ્રંથકાર ઉરિન્દ્રિય અપર્યાપ્ત વગેરે ત્રણ અવસ્થાનામાં ચક્ષુદશ ન માનતા નથી જ્યારે કેટલાક માચાયો તેમને પણ ઇન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ચક્ષુર્દેશન માને છે. (૩) ગાયા ૧૧ માં વિભગજ્ઞાનમાં 'ઐદારિકમિશ્ર હાય નહિ એમ કહેલ એ જ્યારે ગાથા ૧૨ મીની ટીકામાં વિલ ગજ્ઞાનમાં આદાિિમશ્ર હોય તેમ જણાવેલ છે. '' :, (૪) આ ગ્રંથની ટીકામાં ચક્ષુદશન માગણુામાં વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્રના નિષેધ કર્યાં છે જ્યારે ચતુર્થ ક ગ્રંથમાં તેના નિષેધ કરેલ નથી. Page #154 -------------------------------------------------------------------------- ________________ cf ૨૦. પંચમહ-પ્રથમઠાર '૫) આ ગ્રંથમાં છવસ્થાનકેજી ચેગ બતાવતાં માગ સંસિ-પચેન્દ્રિય પર્યાપ્તાને અને વચનયોગ પર્યાપ્ત બેઈન્તિયાદિ પાંચ જીવસ્થાનકમાં અને કાયાગ સર્વ જીવસ્થાનમાં બતાવેલ છે ત્યારે માગણા સ્થાનકેમાં જીવસ્થાને બતાવતાં મનોયોગમાં સંશ-પર્યાપ્ત, અપર્યાપ્ત છે, વચનાગમાં પયપત-અપર્યાપ્ત વિકળિયા અને અન્નત્તિ પચેન્દ્રિય, એમ આઠ અને કાગમાં એકેન્દ્રિયના માત્ર ચાર જીવસ્થાનક બતાવેલ છે. જ્યારે ચતુર્થકમથમાં વેચાણમાં પર્યાપ્ત બેઈન્ડિયાદિ માત્ર પાંચ છવસ્થાને બતાવેલ છે. ' ' ' . ' (૬) ભગવતીજી આદિ સૂરમાં અવધિદર્શનમાં ૧ થી ૧૨, કર્મગ્રંથાદિકમાં ૪ થી ૧૨ અને આ જ ગ્રંથમાં ગાથા ૨૦ માં ૩ ર્થી ૧૨ અને ગાથા ૩૦ની ટીકામાં ૧ થી ૧૨ ગુણસ્થાનક કહ્યા છે. (૭) અહિ વિભાગજ્ઞાનમાં સી-પર્યાપ્ત એક અને ચતુર્થ કર્મગ્રંથમાં સંપિત. અને અપર્યાપ્ત એમ બે જીવભેદ કહ્યા છે. ' ' ૮) ઉપથમ સમ્યકતવમાં શતકબૃહસ્થૂણી આદિના મતે સંસિ-પર્યાપ્ત એક અને સપ્તતિકા ચૂણકાદિના મતે સંક્ષિ-અપર્યાપ્ત-પર્યાપ્ત એમ બે જીવલેટ હોય છે.. ૯) અહિં તેમજ કમથાદિકમાં ક્ષપકણિમાં આતપ અને ઉતને ક્ષય નવમા ગુણસ્થાનકે અને અપર્યાપ્ત તથા અપ્રશસ્ત વિહાગતિને ચૌદમાના શિરમ સમયે શય કહ્યો છે. જ્યારે આવશ્યક ચૂર્વીકારે નવમા ગુરુસ્થાનકે અપર્યાપ્ત તથા અપશરત વિહાયોગતિને અને ચૌદમાના દિચરમ સમયે આતપ-ઉલ્લોતને ક્ષય કહો છે. (૧૦) કેટલાક આચાર્યું ક્ષપકશ્રેણિમાં નવમા સ્થાનકે અપ્રત્યાખ્યાનીય વગેરે આ કથાની વચે થીણહિત્રિકાદિ સેલ પ્રકૃતિએને અને કેટલાક આચાર્યો શીણ દ્વિત્રિકાદિ સેળ પ્રકૃતિની વચ્ચે આઠ કલા ક્ષય માને છે. ' (૧૧) ગ્રંથકાર વગેરે ઉપશમણિના આરંભક અપ્રમત્ત સયત જ કહે છે ત્યારે કેટલાક આચાર્યો ચાથથી સાતમા ગુણસ્થાનકવતી જી કહે છે. (૧૨) અહિં તેમજ અન્ય કેટલાક ગ્રંથોમાં અનતાનુર્માધિને ઉપશમ કરીને પણ *ઉપશમણિ કરે છે એમ કહ્યું છે ત્યારે કેટલાક ગ્રંથમાં અનતાનગધિને ક્ષય કરીને જે ઉપશમણિ મટે છે એમ કહ્યું છે.. ' , , (૧૩) કર્મગ્રંથાદિકના મતે ઉપશમ અને નક્ષપક એમ બને શ્રેણિએ શેક જ ભવમાં કરી શકાય જ્યારે સિદ્ધાંત્વના મતે એક ભવમાં બેમાંથી એક જ શ્રેણી કરી શકાય છે ' અ ' - ' ' (૧) કેટલાક આચાર્યોના મતે કેવલી ભગવાને મત્યાદિ ચાર જ્ઞાન નહિ માત્ર કેવળજ્ઞાન જ હાય જ્યારે કેટલાક આચાર્યોના મતે પાંચ જ્ઞાને હોય છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ગોરી..* . ૧૨ ' (૧૫) અહિં સ્ત્રી અને પુરૂષદમાં પર્યાયત-અપર્યાપ્ત અસંક્ષિા અને સંપત્તિ પચે' 'ન્દ્રિય એમ ચાર વદે કહ્યા છે. અને ભગવતી સૂત્ર વગેરેમાં અસંસીનાં બને જીવરથાનેમાં નપુંસકદ જ કહો છે. પ્ર-૨૮ મિશ ગુણસ્થાનકે જ્ઞાન હોય કે અજ્ઞાન? ઉજો આ ગુણસ્થાનકે સમ્યકૃત્વમેહનીય ભાગ ઉદયમાં વધુ હોય તે મુખ્યત્વે જ્ઞાન અને જે મિથ્યાત્વ મોહનીયને ભાગ વધારે ઉદયમાં તે મુખ્યત્વે અજ્ઞાન, અને જે બનેને સરખે ભાગ ઉદયમાં હોય તે અજ્ઞાન મિશ્રિત જ્ઞાન હોય છે. જુઓ આ થથની ગા૨ તેમજ તૃતીય કર્મગ્રંથ ગા. ૧૯ની ટીકા. અને તેથી જ અમેએ. કણકમાં આ ગુણસથાનકે નવ ઉપગ જણાવ્યા છે, પ્ર-૨૯ વર્તમાનમાં ભરતક્ષેત્રમાં જન્મેલાને કેટલા ચારિત્ર હોય? ઉ૦ ઈવરિક સામાયિક ચારિત્ર તથા બંને પ્રકારનું છેદેપસ્થાપનીય ચારિત્ર હેય. પ-૩૦ દરેક કેવલિઓ કેવલિ સમુદ્દઘાત કરે જ ઉ૦ જે કેવલિ ભગવતેને આયુષ્ય કરતાં શેષ ત્રણ અઘાતી કર્મોની સ્થિતિસત્તા વધારે . હોય તેઓ કરે, બીજાએ ન કરે. પ્ર-૧ આજિકાકરણ એટલે શું? તેનાં બીજા કયા નામે છે? ઉ૦ કેવલીની દષ્ટિરૂપ મર્યાદાવડે અત્યંત પ્રશરત મન-વચન-કાયાને વ્યાપાર તે આચા જિકારણ, એનાં આવશ્યકકરણ અને આર્જિતકરણ એમ બે બીજા નામે છે. પ્ર-૩૨ અપૂર્વ પદ્ધક એટલે શું? ઉ. અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતા જીવે બંધ દ્વારા કેઈપણ વાર ન કર્યા હોય છે તેનાં સત્તામાં રહેલા કર્મપુદગલને રસાંશની એકત્તર વૃદ્ધિનો ત્યાગ કર્યા વિના અત્યંત હીન રસવાળાં કરવાં તે અપૂર્વપદ્ધક. પ-૩૩ સંમૂછિમ મનુષ્ય કયાં ઉત્પન્ન થાય? ઉ૦ ગજ મનુષ્યના ચૌદ અશુચિસ્થાનમાં પ્ર-૪ અપૂર્વકરણ ગુણસ્થાનકમાં “વસ્થાનપતિતમાં સંખ્યાતગુણહીન વગેરે આવે છે તે તે શી રીતે હેય? તે બ્રાન્ડ સાથે સમજાવે. ઉ૦ જેટલી સંખ્યા હોય તેમાંથી માત્ર સંખ્યાતમા ભાગ અસંખ્યાતમા ભાગ અને અનંતમા ભાગ પ્રમાણ માત્ર સંખ્યા રહે તેને જ શાસ્ત્રીય પરિભાષામાં સંખ્યાતગુણહીન વગેરે અનુક્રમે કહેવાય છે, જેમ-અસલી મૂળ સંખ્યા એક લાખની હોય અને અસત્કલપનાએ દેશની સંખ્યાને સંખ્યાત, સોની સંખ્યાને અસંખ્યાત અને હજારની સંખ્યાને અનંત કપીએ તે લાખને દશ રૂપ સંખ્યાની સંખ્યાએ લાગતાં, દશહજાર આવે, તે લાખની અપેક્ષાએ સંખ્યાતમો ભાગ છે અને તેજ સંખ્યાતગુણ હીન કહેવાય, એ જ પ્રમાણે લાખને સે રૂપ અસંખ્યાતી સંસ્થાએ Page #156 -------------------------------------------------------------------------- ________________ પંચસાહ-પ્રથમદાર ભાગતાં એક હજાર આવે તે લાખની અપેક્ષાએ અસંખ્યાત ભાગ છે તેમજ અસંખ્યાતગુણહીન કહેવાય અને તે જ લાખની સંખ્યાને હજાર રૂપ અનંત સંધ્યાએ ભાગતાં સો આવે તે લાખની અપેક્ષાએ અનતભાગ છે તેને જ અનતગુણહીન કહેવાય. પ્ર-૩૫ કેઈક વ્યક્તિએ “ગાય” શબ્દ સાંભળે અને કેઈક વ્યક્તિએ ઘટ' પદાર્થ છે અહિં આ બંને વ્યક્તિઓને કયું જ્ઞાન થયું કહેવાય? ઉ. “ગાય” શબ્દ સાંભળવા છતાં અને “ઘટ’ પદાર્થ જેવા છતાં અનુક્રમે “ગાય” શબ્દ થી અમુક પ્રકારને “ગાય” પદાર્થ વાય છે અને “ઘટ' પદાર્થથી એને વાચક અમુક શબ્દ છે આવો બાધ ન થાય ત્યાં સુધી મતિજ્ઞાન અને ઉપરોક્ત બંધ થાય ત્યારે શ્રુતજ્ઞાન થયું કહેવાય. પ્ર-૩૬ યથાપ્રવૃત્તાદિક ત્રણ કરણમાંથી અભવ્ય જીવ કેટલાં કરણ કરે? ઉ. અભવ્યજી માત્ર થથાપ્રવૃત્તકરણ કરે. પ્ર-૩૭ સામાયિક કેટલા પ્રકારનાં છે? ઉ૦ શ્રત, સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ એમ ચાર પ્રકાર છે. પ્ર-૩૮ અભય ચારમાંથી કયું સામાયિક પાસે, તેનાથી તેમને શું લાભ થાય? ઉ. અભચે ચારમાંથી માત્ર શ્રત સામાયિક પ્રાપ્ત કરે, તેનાથી સાડા નવ પૂર્વ સુધીનો અભ્યાસ કરી શકે. પ્ર-૩૯ અભવ્ય નવે તવે માને કે નહિ? ઉ. અભવ્ય મેક્ષ સિવાય વધુમાં વધુ આઠ તો માને. પ્ર-૪૦ અભવ્ય જીવે જે મેક્ષને ન માને તે પછી ચારિત્ર શા માટે સ્વીકારે? અને તેથી શું લાભ થાય? ઉ. અભવ્ય તીર્થંકર પરમાત્માની ઋદ્ધિ તેમજ તેઓશ્રી પાસે આવતા મહર્તિક દેવે તેમજ ઈન્દ્રાદિકને જોઈને શ્રી તીર્થંકર પરમાત્માની પ્રાદ્ધિ અથવા દેવ-ઈન્દ્રાદિક પણે પ્રાપ્ત કરવા દ્રવ્ય ચારિત્રને સ્વીકાર કરે છે, પણ ભાવચારિત્રને નહિ, અને તેથી નવ વેયક સુધીનાં સુખ મેળવી શકે છે. પ્ર-૪૧ બંધાયેલ બધાં જ કર્મ ગવવાં પડે કે ભગવ્યા વિના પણ ક્ષય થાય? ઉ. બંધાયેલ બધાં જ કર્મ પ્રદેશથી અવશ્ય ભોગવવાં જ પડે પણ રસથી ગવે પણ ખરા અને ભગવ્યા વિના પણ ક્ષય થાય. પ્ર-૪ર એવું કર્યું કર્મ છે કે જે આખા ભવમાં એક જ વાર બંધાય? ઉ૦ આયુષ્ય કમ પ્ર-૪૩ સ્તિબૂકયક્રમ અને પ્રદેશદયમાં શું ફેર છે? ઉ૦ કંઈ પણ ફેર નથી, અને એક જ છે. પ્ર-૪૪ મહાવિદેહ ક્ષેત્રમાં પાંચમાંથી કેટલાં અને કયા કયા ચારિત્ર હેય. - ઉ. થાવસ્કથિક સામાયિક, સૂમપરાય અને થથાખ્યાત એ ત્રણ ચારિત્ર હેય. Page #157 -------------------------------------------------------------------------- ________________ * ૨ જી અષક ધાર चोदसविहावि जीवा विबंधगा तेसिमंतिमो भेओ। चोदसहा सव्वे हु किमाइसंताइपयनेया ॥२॥ चतुर्दशविधा अपि जीवा विवन्धकास्तेषामन्तिमो भेदः । चतुर्दशधा सर्वेपि हु किमादिसदादिपदज्ञेयाः ॥१॥ અર્થ ચૌદે પ્રકારના છ કર્મને બંધક છે. તેમાંને અંતિમ ભેદ ચૌદ પ્રકારે છેસઘળા જીવલે કિમ આદિ, અને સત્ આદિ પદેથી જાણવા ગ્ય છે. ' ટીકાનુ—જેનું સ્વરૂપ પહેલા દ્વારની પાંચમી ગાથાની રકામાં કહ્યું છે, તેવા અપર્યાપ્ત પર્યાપ્ત સૂકમ બાદર એકેન્દ્રિયાદિ ચૌદે પ્રકારના છ જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના કર્મના બંધક-આંધનારા છે. તે ચૌદ પ્રકારના માને અંતિમ ભેદ જે પર્યાપ્ત સંપિચેન્દ્રિય છે, તે મિચ્છાણિ આદિ ગુણસ્થાનકના ભેદે ચૌદ પ્રકારે છે તથા પૂર્વોક્ત સૂમ શેકેન્દ્રિયદિ ચૌદે પ્રકારના છે, તેમજ ગુણસ્થાનકના લેકે મિથ્યાષ્ટિ આદિ છે “કિમ આદિ અને “સત્પદપ્રરૂપણા આદિ દ્વારે વડે યથાર્થ સ્વરૂપે સમજવા ચાય છે, તે હવે પછી સમજાવે છે. ૧ જે ક્રમથી વર્ણન કરવા પ્રતિજ્ઞા કરી હોય તે કમથી વર્ણન કરવું જોઈએ. એ ન્યાયે પહેલા કિમ' આદિ પદેવટે જીવની પ્રરૂપણા કરે છે– कि जीवा ! उक्सममाइएहिं भावेहिं संजुयं दध्वं । कस्स! सरुवस्स पहु केणन्ति ? न केवइ कयाउ ॥२॥ . किं जीवाः १ उपशमादिमिर्भावैः संयुतं द्रव्यम् । कस्य ? स्वरूपस्य प्रभुः केनेति १ न केनापि कृतास्तु ॥२॥ અર્થ-જીવ એ શું છે? ઉપશમાદિ ભાવે વડે સંયુક્ત દ્રય તે છવ છે. કે પ્રભ છે? સ્વરૂપને પ્રભુ છે. કોણે બનાવ્યું છે? કોઈએ બનાવ્યા નથી. ટકાનુ – કિમ આદિ પ્ર દ્વારા જીવના સ્વરૂપને જણાવે છે તેમાં પહેલો પ્રશ્ન પૂછે ૧ દાર એટલે જીવરપ વસ્તુને સમજવાના પ્રકાર. જીવનું સંપૂર્ણ સ્વરૂપ સમજવા માટે આવા આવા અનેક પ્રકારની પૂર્વાચાર્યોએ ગોઠવણ કરી છે, તેમાંથી અહિં કિમ આદિ અને સત્પમાપણા આદિ પ્રકારે વહે છવનું સ્વરૂપ સમજાવે છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પચસપ્રહ-હિતીયાર પ્રશ્ન–જીવ એ શું છે-જીવનું શું સ્વરૂપ છે? ઉત્તર–એપથમિક, ઔદયિક, ક્ષાયિક, શાપથમિક, અને પરિણામિક ભાવે વહે ચુક્ત જે દ્રવ્ય તે જીવ કહેવાય છે. એટલે કે આ ભાવમાંથી બે ત્રણ ચાર કે પાંચ ભાવે જેની અંદર હોય છે, તે જીવ કે આત્મા કહેવાય છે. શંકા-દયિકભાવ નિગદથી માંડી સઘળાં સંસારી અને હેય છે, અને પથમિક તે કેટલાકને જ હોય છે, તે પછી ગાથાની શરૂઆતમાં ઔદર્થિક ભાવને છેડી શા માટે ઔપશમિકભાવનું ગ્રહણ કર્યું છે? ઉત્તર-જીવનું સ્વરૂપ જણાવતાં તેનું એવું સ્વરૂપ જણાવવું જોઈએ કે જે અસાધારણ હોય. કારણ કે એ પ્રમાણે અસાધારણ સ્વરૂપ જણાવે તેમજ અન્ય પદાર્થોથી છવ ભિન્ન છે એવું સમજાય, અન્યથા ન સમજાય. આ હેતુથી ઔદયિકાદિ ગ્રહણ ન કરતાં ઔપનિકાદિ ભાનું ગ્રહણ કર્યું છે. એજ હકીકત સ્પષ્ટ કરે છે ઔદયિક અને પરિણામિક એ એ ભાવ તે અછવદ્રવ્યમાં પણ ઘટે છે, માટે તે ભાવે શરૂઆતમાં ગ્રહણ કર્યા નથી. ક્ષાવિકભાવ ઔપથમિક ભાવપૂર્વ કજ થાય છે, કારણકે કઈ પણ જીવ ઉપશમભાવ પામ્યા વિના ક્ષાવિકભાવ પ્રાપ્ત કરૌં જ નથી. કેમકે અનાદિ મિથ્યાત્વી પહેલીવાર ઉપશમ સમ્યકત્વજ પ્રાપ્ત કરે છે, માટે તેને પણ શરૂઆતમાં ન મૂકો. શાપથમિકભાવ ઔપથમિકભાવથી અત્યંત ભિન્ન નથી, તેથી શરૂઆતમાં ઔપથમિક ભાવનું ગ્રહણ કર્યું છે. પ્રશ્ન ૨-જી કોના પ્રભુ-સવામિ છે? ઉત્તર– પિતાના સવરૂપનાજ પિતે સ્વામિ છે. આ નિશ્ચયનયને અભિપ્રાય છે. કારણ કે કર્મોથી છુટા થયેલા આત્માઓ કઈ કેઈના સવામિનથી, પરંતુ તથાસ્વભાવે પિતાના ૨વરૂપના જ પિતે સવામિ છે. સંસારમાં જે સરામિ-સેવકભાવ જણાય છે, તે કમ્મરૂપ ઉપાધિથી ઉત્પન્ન થયેલ હોવાથી પાષિક છે, વાસ્તવિક નથી. પ્રશ્ન –જેને કોણે બનાવ્યા છે? ઉત્તર–ઓને કેઈએ બનાવ્યાજ નથી, પરંતુ આકાશની જેમ અકૃત્રિમ છે. હમેશાં એક નિયમ છે કે ઉત્પન્ન થયેલી વસ્તુને જરૂર નાશ થાય. જે જીવ ઉત્પન્ન થયેલ હોય તે તેને પણ નાશ થાય. પરંતુ તેને કેઈકાલે નાશ થતે નહિ હોવાથી અકૃત્રિમ છે. ' જે વસ્તુનું જે વરૂપ એટલે કે જે ગુણ અથવા ધમ બતાવવામાં આવે તે સ્વરૂપ તે જાતની દરેક વસ્તુમાં હોય અને તે સિવાયની વસ્તુમાં ન જ હોય તે અસાધારણ રવરૂપ કહેવાય, જેમ- ઉપગ એ છ નું સ્વરૂપ છે, તે સઘળા છવામાં અધિક વા ન્યૂન પ્રમાણમાં અને કોઈ ઉપયોગ અવશ્ય હોય છે અને જીવ સિવાયની વસ્તુમાં ઉપયોગ હેત જ નથી, માટે ઉપયોગ એ જીવનું અસાધારણ સ્વરૂપ કહેવાય. Page #159 -------------------------------------------------------------------------- ________________ બીકાનુંવાત સહિત. B ટીકાકાર મહારાજ લખે છે કે-જીવે અકૃત્રિમ છે તેનુ યુક્તિપૂર્વક, સવિસ્તૃત સ્વરૂપ ધર્મ સંગ્રહશિની ટીકામાં કહ્યું છે, ત્યાંથી જોઈ લેવું. અહિં ગ્રંથગૌરવના ભયથી કહેવામાં આવ્યું નથી. ૨ । '' कत्थ सरीरे लोए व हंति केवश्चिर सव्वकालं तु । कइ भावजुया जीवा दुगतिगचउपंचमीसेहिं ॥ ३ ॥ कुत्र ? शरीरे लेाके वा भवन्ति कियच्चिरं ? सर्व्वकालं तु । कतिभावयुता जीवाः? द्विकत्रिकचतुष्पञ्चमिः ॥३॥ જીવ કયાં રહે છે ? શરીર અથવા લેકમાં રહે છે. કેટલેા કાળ જીવ રહેવાના છે ? સવકાળ રહેવાના છે. કેટલા ભાવ યુક્ત જીવા હાય છે? બે ત્રણ ચાર કે પાંચ ભાવ યુક્ત જીવે હાય છે, ટીકાનું॰—પૂર્વની ગાથામાં જીવનું સ્વરૂપ સમજવા ત્રણૢ પ્રનેા કરી તેના ઉત્તર આપ્યા છે. આ ગાથામાં બીજા ત્રણ પ્રનેા કરી તેના ઉત્તર આપે છે. પ્રશ્ન ૪-જીવા કર્યાં રહે છે? ઉત્તરજીવા પાત–પેાતાના શરીરમાં રહે છે, અથવા લાકમાં રહે છે. તેમાં સામાન્ય વિચાર કરતાં જીવા લેાકમાં રહે છે, અલાકમાં નહિ. કારણ કે તથાસ્વભાવે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ અને પુદ્ગલાને અલેકમાં અભાવ છે. વિશેષ વિચાર કરતાં પેાત શ્વેતાના જીવ પાતપેાતાના શરીરમાં રહે છે, પેાતાના શરીરથી મહેાર રહેતા નથી. કારણ કે શરીરના પરમાણુઓ સાથે આત્મપ્રદેશના પાણી અને દૂધની જેમ પરસ્પર એકાકાર સંબંધ છે. કહ્યું છે કે જીવ અને પુદ્ગલ પરસ્પર એકાકારરૂપે રહેલા છે, તેમાં મા જીવ છે અને આ શરીર છે એવા વિભાગ થઈ શકતા નથી. જેમ પાણી અને દૂધ એકાકારરૂપે રહેલા છે તેમાં આ પાણી અને આ દૂધ એવા વિભાગ થઈ શકતુ નથી. પ્રશ્ન પ—છવા કેટલાકાળ પર્યંત જીરૂપે રહેશે ? તેના નાશ કયારે થશે? ઉત્તર-સર્વદા જીવે. જીવરૂપે રહેશે, કેાઈ કાળે તેને નાશ થશે નહિ. અહિં ત્રીજા પ્રશ્નના ઉત્તરવડે જીવે અનદિકાળથી છે એમ કહ્યુ. અને આ પ્રશ્નના ઉત્તરવર્ડ અનંતકાળપર્યંત જીવા જીવરૂપે રહેવાના છે એ કહ્યું. તાત્ય એ કે જીવાને કાઈએ બનાવ્યા નથી તેથી અનાદિ કાળથી છે, અને અનતકાળ પય"ત રહેવાના છે. એટલે કે અનાદિ અનંત છે, એમ સમજવું. ; જ્યારે એમ છે ત્યારે મુક્ત અવસ્થાને પ્રાપ્ત થયેલા આત્માએ પણ પેાતાની એ સ્થિ વિમાંથી કાઈ કાળે નષ્ટ થશે નહિં, પરંતુ હ ંમેશ માટે જ્ઞાન દર્શન આદિ પેાતાના સ્વરૂપ Page #160 -------------------------------------------------------------------------- ________________ પથસ પદ્ધિતીયકાર માંજ રહેશે, એમ માનવું જોઈએ; આ કહેવાવડે કેટલાક બૌહાદિ અન્ય દશનીઓનું ખંડન કર્યું છે, એમ સમજવું. તેઓ આ પ્રમાણે કહે છે-એલિવાઈ ગયેલે ટીવે પૃથ્વીમાં નીચે જતો નથી, આકાશમાં ઉચે જતું નથી, પરંતુ ત્યાંજ રહો છર્ત રહે-તેલના ક્ષય થવાથી ઓલવાઈ જાય છે. તેમ સનેહ-રાગદ્વેષના ક્ષય થવાથી નિવૃત્તિ-ક્ષને પ્રાપ્ત થયેલ આત્મા પણ પૃથ્વીમાં નીચે જતે નથી, આકાશમાં ઉંચે જતો નથી, તેમ કઈ દિશા કે વિદિશામાં પણ જો નથી, પરંતુ ત્યાં જ રહ્યો છતો દીવાની જેમ ઓલવાઈ જાય છે, અર્થાત તેને નાશ થાય છે.” તથા અરિહંતના મરણોન્મુખ ચિત્તનું પ્રતિસંધિ અનુસંધાન હોતું નથી, પરંતુ દીવાને જેમ નિવ-નાશ થાય છે, તેમ ચિત્ત-આત્માને મેશ થાય છે , આ મતવાળાએ તેલ થઈ રહેવાથી ઓલવાઈ ગયેલા દીવાની જેમ આત્માને મિક્ષ માને છે. આ મત પ્રમાણે આત્માને મોક્ષ થયા પછી આત્મા જેવી વસ્તુ રહેતી નથી. આ કથનનું “આત્મા અનાદિ અનત છે એમ કહેવાવડે બંડન કર્યું છે. કારણ કે જે વરતુ સત છે તેને કેઈ કાળે નાશ થતું નથી. પર્યાય-અવસ્થાઓ ભલે બદલાયા કરે પરંતુ મૂળ દ્રવ્ય કાયમ રહે છે. પ્રશ્ન-જી ઉપશમાદિ કેટલા ભાવકે યુક્ત હોય છે? ઉત્તર–કેટલાક છે એ ભાવ યુક્ત, તેમ કેટલાક ત્રણ અને ચારે ભાવે યુક્ત હૈય છે, અને કેટલાક પાંચે ભાવ ચુંક્ત પણ હોય છે. પ્રશ્ન-ઉપદમાદિ કેટલા ભાવે છે? તેનું શું સ્વરૂપ છે અને તેને કિક-ત્રિકાદિ ચોગ શી રીતે થાય છે.? , ઉત્તર–ઉપશમાદિ છ ભાવે છે. તે આ પ્રમાણે ઔદયિક, ઔપશમિક, ક્ષાયિક, ક્ષાપથમિક, પારિણામિક અને સાત્રિમાસિક, હવે તેનું સ્વરૂપ કહે છે, તે આ પ્રમાણે ૧ ઔદચિકભાવ-કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા જે વસ્વભાવ. જેમ ધના ઉદયથી આત્મા ઇંધી, રાગના ઉદયથી રાણી વિગેરે. તે બે ભેટે છે. ૧ ઉદય, ૨ ઉદયનિષ્પન્ન તેમાં ઉદય એટલે પિતતાની શક્તિ પ્રમાણે ફળ આપવા માટે સન્મુખ થયેલા કર્મોના ફળને તે તે રૂપે અનુભવ કરે છે. અહિં ઉદય શબ્દથી વાર્થમાં ઈકણ પ્રત્યય કરી ઔદયિક શહદ બનાવેલ છે. અને કર્મોના ઉદયવહે ઉત્પન્ન થયેલ જે જીવસ્વભાવ તે ઉદયનિષ્પન્ન અહિં તેના નિવૃત્ત ઈકણ પ્રત્યય કરી ઔદયિક શબ્દ બનાવ્યું છે, એમ સર્વત્ર સમજવું. ઉંદયનિષ્પન્ન બે ભેટે છે.-૧છવવિષયક, ૨ અવવિષયક, તેમાં નરકગતિ આદિકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ નારકત્વ આદિ પર્યાયના પરિણામરૂપ જીવવિષયક ઔદવિક ભાવ છે. કારણ કે નારકતવાદિ છવના ભાવા-પર્યાયે નરકગતિ આદિ કર્મોના ઉદયથી ઉત્પન્ન થયેલા છે, તેથી વિભાવિક છે. સ્વાભાવિક નથી. , Page #161 -------------------------------------------------------------------------- ________________ રકાવોટ સહિત : ૧૨૭આ ગ્રંથમાં કહ્યું છે કે ઔદયિક ભાવતુ શું સ્વરૂપ છે ઔદથિકભાવ બે ભેદે કહો છે. તે આ પ્રમાણે- ઉદય, ૨ ઉદયનિષ્પન્ન, ઉદય એટલે શું? આઠ પ્રકારની કર્મ પ્રકૃતિએના કાને અનુભવ કરાવે તે ઉદયરૂપ ઔદાયક ભાવ છે. ઉદયનિષ્પન્ન બે લેકે કહ્યો છે. ૧ છત્રવિષયક ઉદયનિષ્પન્ન, ૨ જીવવિષયક ઉદયનિષ્પન્ન. દયનિપન્ન ઔદયિક એટલે શું? ઉદયનિષ્પન્ન ઔદયિકભાવ અનેક ભેદે જણાવેલ છે, તે આ માણે-નારકપણું, તિથીપણું, મનુષ્યપણું દેવપણું, પૃથ્વીકાયપણું, અમુકાયપણું, તેઉકાથપણું, વાયુકાયપણું, વનસ્પતિકાયપણું, ત્રસકાયપણું, ધકપાયિ, માનકષાયિ, માયાકપાણિ, ભકયાયિ, સ્ત્રીવેદી, પુરુષદ, નપુંસકદિ, કૃષ્ણલેશ્યા, નીલયા, કાપેતલેયા, તેતેશ્યા, પાલેશ્યા, શુકલ વેશ્યા, મિથ્યાષ્ટિપણું, અવિરતિપણું, અજ્ઞાનિપણું, આહારકપણું, છાર્થપણું, સગપણું, સંસારાવસ્થા અને અસિદ્ધાવસ્થા. આ બધા ભાવે જીવને કર્મોના ઉદયથી ઉત્પન્ન થયેલા છે, તેથી તે જીવેદય નિષ્પન્ન કહેવાય છે. અછદયનિષ્પન્ન એટલે જીવે ગ્રહણ કરેલા ઔદારિકાદિ શરીરમાં કમરના ઉદયથી ઉત્પન્ન થયેલ જે વદિ પરિણામ. તે આ પ્રમાણે-દારિદિ શરીર એ પુદગલનું ગ્રહણ, તે પુદગલોને તે તે શરીરૂપે પરિણામ, તથા શરી૨માં વણે ગધ રસ અને સ્પર્શરૂપ પરિણામ, આ સઘળું કર્મના ઉદય સિવાય થતું નથી, તેથી તે અ નિષ્પન્ન ઔદયિકલાવ કહેવાય છે. ૨. પામિકભાવ બે ભેદે છે. ૧ ઉપશમ, ૨ ઉપશમનિષ્પન્ન. તેમાં રાખથી ઢંકાયેલા અગ્નિની જેમ કર્મની સર્વથા અનુદયાવસ્થા, પ્રદેશથી પણ ઉદયને જે અભાવ તે ઉપશમ, એટલે કે કર્મને એવી સ્થિતિમાં મૂકી દેવા કે રસથી કે પ્રદેશથી ફળ ન આપે તે ઉપશમ. આવા પ્રકારના ઉપશમને સોંપશમ કહેવામાં આવે છે, અને તે માહનીયકર્મને જ થાય છે. બીજા કોઈ કર્મને થતો નથી. કઈ છે કે- સર્વોપશમ મેહનીયને જ થાય છે. અહિં ઉપશમ શબ્દને સ્વાર્થમાં ઈકણ પ્રત્યય કરવાથી પથમિક શબ્દ બને છે. કન્મના સર્વથા ઉપશમ થવા વડે ઉત્પન્ન થયેલ જે જીવવભાવ તે ઉપશમનિષ્ણન. અને તે ધાદિ કષાયેના ઉદયને સર્વથા અભાવ થવાથી તેના ફળરૂપે ઉત્પન્ન થયેલ પરમ શાંત અવસ્થારૂપ જીવને પરિણામ વિશેષ છે. અહિં ઉપશમ શબ્દથી તેના નિવૃત્ત અર્થમાં ઈકણ પ્રત્યય થઈ.આપશમિક શદ બન્યો છે. તે પથમિકભાવ અનેક પ્રકારે છે. તે આ પ્રમાણે-ઉપશાંત વેદ, ઉપશાંત ધ, ઉપશાંતમાન, ઉપશાંતમાયા, ઉપશાંતલભ, ઉપશાંત દશમોહનીય, ઉપશાંતચારિત્ર મેહનીય. અહિ વેદ અને ઠેધાદિ ચારિત્રમોહનીયને સર્વથા ઉપશમ થવાથી ઉપશમભાવનું શ્યાખ્યાત ચારિત્ર, અને દશમોહનીયને સર્વથા ઉપશમ થવાથી ઉપશમભાવનું સમ્યકત્વ ઉપન થાય છે. ૩. શાયિક ભાવ પણ બે ભેટે છે. ૧ ક્ષય, ૨ અને ક્ષયનિષ્ણન. તેમાં ક્ષય એટલે અને સર્વથા અભાવ. ક્ષય એજ ક્ષાયિકભાવ, અને કમેને સર્વથા અભાવ થવાથી તેના ફળરૂપે ઉત્પન્ન થયેલ છવને જે વિચિત્ર પરિણામ વિશેષ તે ક્ષયનિષ્પન્મ. તે આ પ્રમાણેકેવળજ્ઞાનાવરણીય કર્મના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાનિવ એ પ્રમાણે કેવળદશનિવ. ક્ષીણમતિજ્ઞાનાવરણવ, ક્ષીકૃતજ્ઞાનાવરણવ, ક્ષીણઅવધિજ્ઞાનાવરણ ક્ષીણમન પર્યવેત્તાનાવરણવ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ થચસંગ્રહ દ્વિતીયદ્વાર થાવત ક્ષીણવીયતરાત્વ, અને મુક્તવ, આ સઘળા ભાવે કમને સર્વથા નાશ થવાથી તેના ફળરૂપે ઉત્પન્ન થયેલા છે તેથી તે ક્ષયનિષ્પન્ન કહેવાય છે. અહિં ક્ષયથી ઉત્પન્ન થવા વડે થયેલે જે જીવ સ્વભાવ તે ક્ષાયિકલાવ એવો વ્યુત્પજ્યર્થ થાય છે. ૪ ક્ષાપશમિકભાવ પણ બે પ્રકારે છે. તે આ પ્રમાણે ૧ ક્ષયપશમ, ૨ અને ક્ષયે. Wપશમનિહાન, તેમાં ઉદયમાં આવેલા કમ્પાંશનો ક્ષય અને ઉદયમાં નહિં આવેલા કમ્પશને વિપાક આથયિ જે ઉપશમ તે પક્ષપશમ. અને તે.જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અને અંતરાય એ ચાર ઘાતિકર્મને જ થાય છે, અન્ય કમ્મરનો થતું નથી. પશમ એજ શાપથમિક, વાર્થમાં ઈકણ પ્રત્યય કરવાથી થાય છે. તથા ઘાતિકના ક્ષપશમથી ઉત્પન્ન થયેલ મતિજ્ઞાનાદિ લબ્ધિરૂપ આત્માને જે પરિણામવિશેષ તે ક્ષપશમનિષ્પના કહેવાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે-ક્ષપશમનિષન એ શું છે? ક્ષયે પશમનિષ્પન્ન અનેક પ્રકારે કહેલ છે. તે આ પ્રમાણે-ક્ષાપશમિક આમિનિબાધિકજ્ઞાનલબ્ધિ, એ પ્રમાણે શ્રુતજ્ઞાનલબ્ધિ, અવધિજ્ઞાનલબ્ધિ, મન:પર્યવજ્ઞાનલબ્ધિ, ક્ષાપશમિક મતિઅજ્ઞાનતા, ક્ષાપશર્મિક મૃતઅજ્ઞાનલબ્ધિ, શાપથમિક વિભંજ્ઞાન લબ્ધિ, શાપથમિક સમ્યગશનલબ્ધિ, ક્ષાપશમિક સમ્યમિચ્છાદન લબ્ધિ, શાપથમિક સામાયિકલબ્ધિ, શાપથમિક દેપસ્થાપનીયલધિ ક્ષાપશમિક પરિહારવિશુદ્ધિકલબ્ધિ, ક્ષાપથમિક સ્લમસંપરથલબ્ધિ, શાપથમિક દેશ વિરતિલબ્ધિ, ક્ષાપશસિક દાનલબ્ધિ, ક્ષાપથમિક લાલબ્ધિ, ક્ષાપથમિક ગલબ્ધિ, ૧ ઉદયમાં આવેલા કને ક્ષય અને ઉદયમાં નહિ આવેલાનો ઉપશમ તે પશમ કહેવાય. અહિ ઉપશમ શબ્દના બે અર્થ કરવા જોઈએ. ઉપશમ એટલે ઉદયપ્રાપ્ત કને ક્ષય અને સત્તામાં રહેલા કમ્મરને પેરિણામને અનુસરી હીન શક્તિવાળા કરી એવી સ્થિતિમાં મૂકવા : વ. કળ ન આપે. આ અર્થ મોહનીય કમ્મમા લાગુ પડે છે. મિયાત્વ અને અનંતાનુબધિ આદિ બાર કષા ને ક્ષયે પશમ થાય છે, ત્યારે તેઓના ઉદય પ્રાપ્ત અંશને પરિણામને અનુસરી હીન શક્તિવાળા કરી એવી સ્થિતિમાં મૂકે છે કે સવરૂપત. ફળ ન આપે ત્યારેજ સમ્યફવ, દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્રરૂપ ગુણ ઉત્પન્ન થાય છે. ' ઉપશમને બીજાથ-ઉદયમાપ્ત અશનો ક્ષય અને ઉદય અપ્રાપ્ત અંશને પરિણામને અનુણરી_ માત્ર હીન શક્તિવાળા કરવા. આ અર્થ શેષ ત્રણ ઘાતિ કને લાગુ પડે છે. તેઓના ઉદય પ્રાપ્ત અંશને ક્ષય કરે છે, અને ઉદય અપ્રાપ્ત અંશને પરિણામોનુસાર હીન શક્તિવાળા કરે છે, તેઓને સ્વરૂપતા ફળ ન આપી શકે તેવી સ્થિતિમાં મૂકેલા નહિ હોવાથી તેઓને સોદય પણ હોય છે, છતા શક્તિ ઓછી કરેલી હોવાથી ગુણના વિઘાતક થતા નથી. જેટલા પ્રમાણમાં તેની શક્તિ ઓછી કરી છે, તેટલા પ્રમાણમાં મતિજ્ઞાનાદિ ગુણો પ્રગટ થાય છે, એટલા માટે આ ત્રણ કમ્પને ઉદયાવિહ ક્ષપશમ કહેવાય છે. ક્ષપશમ ઘાતિઓને જ થાય, અઘાતિને નહિ. કારણ કે ઘાતિ કલ્મનો ક્ષયપશમ થાય તે ગુણો ઉઘાડો થાય છે. અઘાતિ કમાઈ ‘ગુણને દબાવતા નથી જેથી તેના પશમની જરૂર હોય તેઓ તે વધારે રિથતિ કે વધારે રસવાળા હવે તેજ પિતાને કેરવાયેગ્ય કાર્ય કરી શકે છે, માટે અધાતિ કમ્મરને ક્ષયપશમ હેઈ શક નથી ૨ મિથ્યાત્વને ઉદય નહિ હોવાથી સભ્ય મિથ્યાદશલિબ્ધિને અહિ ગણેલ છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ટકાવા સહિત. શાપથમિક ઉપગલબ્ધિ, ક્ષાપથમિક વીલબ્ધિ, સાચવશમિક પંડિતવીર્થલબ્ધિ, એ પ્રમાણે બાલ વિયલબ્ધિ, બાલ૫હિતવીયલબ્ધિ, ક્ષાપશમિક એન્દ્રિયલધિ એ પ્રમાણે ચક્ષુઈન્દ્રિયલબ્ધિ, ધ્રાણેજિયલબ્ધિ, જિહાઈન્દ્રિયલબ્ધિ, સ્પર્શનેન્દ્રિયલધિ ઈત્યાદિ. આ બધા ભાવે ઘાતિકર્મના ક્ષાપશમથી ઉત્પન્ન થયેલા હોવાથી ક્ષયપશમનિષ્પન્ન કહેવાય છે. ૫. પરિણમવું-અવસ્થિત વરતુનું પૂર્વ અવસ્થાના ત્યાગ કરવાવડે ઉત્તરાવસ્થાને કથાચિત પ્રાપ્ત થયું છે, એટલે કે પિતાના મૂળ સ્વરૂપને છોડયા વિના પૂર્વ અવસ્થાના ત્યાગ પૂર્વક ઉત્તર અવસ્થાને પ્રાપ્ત કરવી તે પરિણામ કહેવાય છે. કહ્યું છે કે પિતાના મૂળ સ્વરૂપને છાયા વિના અથતર-અન્ય સ્વરૂપને પ્રાપ્ત થયું તે પરિણામ કહેવાય. સર્વથા એકજ અવસ્થામાં રહેવું, અથવા સર્વથા અન્ય સ્વરૂપને પ્રાપ્ત થયું, તે રૂપ પરિણામ અહિં જ્ઞાતિઓને ઈષ્ટ નથી.” પરિણામ શબ્દને સ્વાર્થમાં ઈકણ પ્રત્યય કરવાથી પરિણામ એજ પાણિમિક ભાવ કહે. વાય છે. તેને સાદિ અને અનાદિ એવા બે ભેદ છે. તેમાં ઘી ગેળ ચખા આસ અને ઘટાદિ પદાર્થોની નવા જુનાપણા આદિ અવસ્થાએ, તથા વર્ષધર પર્વત, ભવન, વિમાન, ફૂટ, અને રત્નપ્રભા આદિ પૃથ્વીની પુદગલોના મળવા વિખરવાવડે થયેલી અવસ્થાઓ, તથા ગમનગર- આકાશમાં થતી ભિન્ન ભિન્ન આકૃતિઓ, સંધ્યારાગ, ઉકાપાત, ગજજા, મહિકા-ધુમસ, દિદાહ-દિશામાં દેખાતે અગ્નિ, વિજળી, ચંદ્રપષિચંદ્ર ફરતુ જે ગળ કુંડાળું થાય છે તે, સૂર્ય પરિવેષ, ચંદ્ર-સૂર્યગ્રહણ, ઈન્દ્રધનુષ્ય ઈત્યાદિ અનેક અવસ્થાએ શ્રાદિ પરિણામિક ભાવે છે. કેમકે તે તે જાતના પરિણામો અમુક અમુક વખતે થાય છે વળી તેને નાશ થાય છે. અથવા તેમાં પુદગલેના મળવા વિખરવાવટે ઓછાવત્તાપણુ-રફરે થયા કરે છે. તથા લેકરિથતિ, અલક સ્થિતિ, ભવ્યત્વ, અભવ્યત્વ, જીવવ, ધમતિકાયત્વ ઈત્યાદિરૂપ જે આવે છે તે અનાદિ પરિણામિકભાવે છે. કારણ કે તેના સ્વરૂપમાં કઈ જાતને ફેરફાર થતું નથી. પિતાના સ્વરૂપમાંજ રહે છે ૬ નિપાત એટલે અનેક ભાનું મળવું, તે વડે થયેલ તે સાત્રિપાતિક છો ભાવ છે. તો એ કે ઔદયિકાદિ ભાવેના એ આદિના સાગથી ઉત્પન્ન થયેલ જે અવસ્થા વિશેષ તે સાત્રિપાતિક કહેવાય છે. કોઈપણ જીવમાં એક ભાવ હેત જ નથી, પરંતુ બે ત્રણ ચાર કે પાંચ ભાવે હેાય છે. ૧ મિથ્યાત્વી જીવના વીર્યવ્યાપારને બાલવીર્ય કહેવામાં આવે છે. સમ્યકવી અને દેશવિરતિના વીર્વવ્યાપારને બાયપંડિત, અને સર્વવિરતિ મુનિના વીર્યવ્યાપારને પંડિતવીય લબ્ધિ કહેવામાં આવે છે. આ સઘળી લબ્ધિને સામાન્ય વીર્ષલબ્ધિમાં સમાવેશ થાય છે, પરંતુ સ્પષ્ટતા ખાતર ભિન્ન ગણાવેલ છે. ૨ આ લબ્ધિનો મતિજ્ઞાન લબ્ધિમાં સમાવેશ થઈ જાય છે, કારણ કે આ સઘળા લબ્ધિઓ અતિજ્ઞાનાવરણીયના પશમથી થાય છે. પરંતુ વિરોષ રપષ્ટતા ખાતર જુદી ગણાવેલ છે. ૧ જ્યારે વિક્ષિત પદાર્થના અનેક ભેદે હેય છે અને તે ભેદેમાંના કયારેક કોઈ પણ એક ક્યારેક કેઈ પણ બે એમ યાવત કયારેક દરેક ભેદને વિચાર કરવાનું હોય છે ત્યારે તે વિવણિત ૧૮ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પંચમહ-દ્વિતીયદ્વાર આ પાંચે ભાના સામાન્યથી ત્રિકાદિ સાગે છવીસ ભાંગા થાય છે. તે આ પ્રમાણે એના સંગે દશ, ત્રણના સગે દશ, ચારના સયાગે પાંચ, અને પાંચના સાથે એક બેના સાથે થતા દશ ભાંગા આ પ્રમાણે-૧ ઔદયિક પથમિક, ૨ઔદયિક ક્ષાયિક ૩ ઔદયિક ક્ષાપશમિક ૪ ઔદયિક પારિણામિક, ૫ ઔપથમિક ક્ષાયિક, ૬ ઔપશમિક સાપશમિક, ૭ ઔપથમિક પરિણામિક, ૮ ક્ષાયિક ક્ષાપથમિક, ૯ ક્ષાયિક પારિણામિક, ૧૦ ક્ષાપશમિક પરિણામિક ત્રણના સંગવાળા દશ ભાંગા આ પ્રમાણે-૧ ઔદયિક ક્ષાપશમિક ક્ષાયિક, ૨ ઔદવિક પરામિક, લાપશમિક, ૩ ઔદયિક ઔપશમિક પરિણામિક, ૪ ઔયિક ક્ષાયિક ક્ષાપશમિક, ૫ ઔદયિક ક્ષારિક પરિણામિક, ૬ ઔદયિક ક્ષાપથમિક પરિણામિક, ૭ પશમિક ક્ષાયિક ક્ષાપથમિક, ૮ ઔપશમિક ક્ષાયિક પારિણામિક, ૯ ઔપથમિક ક્ષાપશમિક પરિણામિક, ૧૦ ક્ષાયિક ક્ષાપશમિક પરિણામિક. ચારના સંગથી થતા પાંચ ભાંગા તે અ-૧ ઔદયિક પથમિક ક્ષાયિક ક્ષાપશમિક, ૨ ઔદયિક પથમિક ક્ષાયિક પારિણામિક, ૩ ઔદયિક ઔપથમિક શાપથમિક પરિણામિક ૪ ઔદયિક ક્ષાયિક ક્ષાપશમિક પરિણામિક, ૫ ઔપથમિક શાયિક ક્ષાપથમિક પરિણામિક. સરવાળે પચ્ચીસ પદાર્થના એક એક ભેદ આશ્રયી, બેબે ભેદના, ત્રણ ત્રણ ભેદના એમ યાવત તે પદાર્થના જેટલા ભેદ હોય છે ત્યાં સુધીના ભેદોના ભાંગાઓ બનાવવામાં આવે છે, આવા ભાગાએ અનુક્રમે એક સગી દ્વિસંગી, ત્રિસ યોગી ઇત્યાદિ નામથી ઓળખાય છે. તે એક સંયોગી આદિ ભાંગા કેટલા થાય તે જાણવા નીચે લખેલ પદ્ધતિ ઘણી ઉપયોગી છે. જે વિવક્ષિત પદાર્થને એક-દિસગી આદિ ભાંગા બનાવવા હોય તે પદાર્થનામેની સંખ્યા પ્રમાણે એકથી આરંભી ક્રમશઃ અ ક સ્થાપના કરવી. તે અ કૅની બરાબર નીચે ઉલટાઇમે (પશ્ચાનુપૂર્વીએ અંકની સ્થાપના કરવી, નીચેના અંકમાં જે સર્વથી પ્રથમ એક છે તેની સંખ્યા પ્રમાણ એક સગી ભાંગા થાય, હવે તે જ સંખ્યાને તેની પછી સ્થાપન કરેલ અંક વડે ગુણી તેની સમણિએ રહેલ ઉપરની સંખ્યાવડે ભાગતાં જે સપખ્યા આવે તે સિગી ભાગાની સંખ્યા જાણવી, તે દિયોગી ભાંગાની સ સ્થાને તેની પછી સ્થાપન કરેલ સંખ્યાવડે ગુણી તેની સમણિએ રહેલ ઉપરની સંખ્યા વડે ભાગતાં ત્રિસગી ભાગા આવે આ રીતે પછી પછી સ્થાપન કરેલ સંગાવડે ગુણાકાર કરી તેની તેની સમણિએ રહેલ ઉપરની સંખ્યાવડે ભાગતાં ચતુરાગી આદિ ભાંગા આવે. જેમ “ભાવના સંબંધમાં વિચાર કરતાં “ભાવ” પાંચ છે તેથી અનામે એકથી પાંચ સુધીના અકેની સ્થાપના કરવી. જેમકે–૧ ૨ ૩ ૪ ૫. આ અકેની બરાબર નીચે ઉલટાઇમે તે જ આ કે સુકવા. જેમકે , નીચેના અકૅમાં સર્વ પ્રથમ પ ને અંક છે માટે એક સગી ભાંગા ૫ થાય, તે ૫ના અંકને તેની પછી સ્થાપન કરેલ અંક જ છે તેથી તેના વડે ગુણતાં ૫૦=૦ થાય હવે તે ૨૦ ને તે ચારની સમણિએ ઉપર રહેલ સંખ્યા ૨ વડે ભાગતાં ૧૩=રૂ=૧૦ એટલે ત્રિસગી ભાંગા ૧૦ થાય, એ ૧૦૪ર૦૪=૫, ચતુરાગી ભાંગા ૫ થાય, પ૪૧=પક્ષી પંચસગી ભાગ ૧ થાય, આ રીતે વિક્ષિત પદાર્થમાં એક હિંસગી આદિ ભાંગાઓ જાણી શકાય. Page #165 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત, ૧૩ તથા પાંચે ભાવના સાગથી થતે એક ભંગ કુલ છવીસ ભાંગા થાય છે. આ ભાંગામાંથી ક્રિક ગિ એક, ત્રિક સચેગિ બે, ચતુઃ ગિ છે, અને પંચ સંગિ એક એમ છ ભાંગાજ ઘટે છે, બીજા ઘટતા નથી. માત્ર સંગ રચના આશ્રવિને જ બતાવ્યા છે. ઘટતા ભાંગાના જ્ઞાન માટે પણ તે રચના ઉપયોગિ છે. હવે કર્યો ભંગ કે ઘટે છે તે બતાવે છે–દ્ધિક સંગિ ભાંગામાંથી ક્ષાયિક પરિણમિક એ નવમે ભાગે સિહો આશ્રયી ઘટે છે. ચારિત્ર, દાનાદિ લબ્ધિ, ક્ષાધિકસમ્યકત્વ, સિદ્ધોને કેવળજ્ઞાન દર્શન, ક્ષાયિક ભાવે છે, અને જીવવ પરિણામિક ભાવે છે. ત્રિકગિ સાંગામાને ઔયિક સાથિક પરિણામિક એ પાંચમ ભંગ તથા ઓયિક શાપથમિક પરિણામિક એ છઠ્ઠો ભંગ એમ બે ભાગા સંભવે છે. તેમાં પાંચમે ભંગ કેવળિ આશ્રયિ જાણ. તેઓને મનુષ્યગતિ આદિ ઔદયિક લાવે, જ્ઞાન દર્શન આદિ ક્ષાયિકભાવે, અને જીવવા ભવ્યત્વ એ પરિણામિક ભાવે છે તથા છઠ્ઠો ભગ ચારે ગતિના સંસારિ જીવ આયિ જાણુ. તેઓને નારકતવાદિ પર્યાય ઔવિકભાવે, ઈન્દ્રિય મતિજ્ઞાનાદિ ક્ષાપથમિકભાવે, અને જીવવા ભવ્યત્વ કે અભવ્યત્વ પરિણામિકભાવે હોય છે. આ કારણથી આ ભંગ ગતિના ભેદે ચાર પ્રકારે થાય છે. તે આ પ્રમાણે નરકગતિમાં ઔચિકભાવે નારકીપણું, સાપથમિક ભાવે ઈન્ડિયાદિ અને પરિણામિકભાવે જીવવા ભવ્યત્વ અથવા જીવવા અભાવ હોય છે. તિયચગતિમાં દચિકભાવે તિનિત્વ, ક્ષારોપથમિકભાવે ઇન્દ્રિયાદિ. અને પરિણામિક ભાવે જીવવાદિ ઘટે છે. આ પ્રમાણે દેવ અને મનુષ્ય ગતિ આશ્રયી પશુ વિચાર કરી લે. આજ ત્રણ ભાગમાં ચે ક્ષાયિકભાવ જેડીએ ત્યારે ચતુરાગ ભંગ થાય છે. તે આ-દયિક ક્ષાયિક ક્ષાપથમિક અને પરિણામિક. આ ચતુસરોગે થતા છ ભાંગામાને ચા સંગ છે. આ ભાબે પણ પૂર્વોત ત્રિક સંવેગિ ભાંગાની જેમ ગતિના ભેદે ચાર પ્રકારે થાય છે. તેમાં ઔદયિકભાવે મનુષ્યત્વાદિ ક્ષાયિકભાવે સમ્યકત્વ, ક્ષાપથમિકભાવે મતિજ્ઞાનાદિ અને પરિણાસિકભાવે છેવત્વ અને ભવ્યત્વ હોય છે. પૂર્વે ત્રિક સંગિ ભાંગ સાથે ઔપથમિકસાવ જેડીયે ત્યારે પણ ચાસગિ ભગ થાય છે, અને તે આશાપથમિક ઔપથમિક ઔદથિક પરિણામિક. આ ચાસગિ ભાંગામાને ત્રીજો ભંગ છે. આ સંગ પણ પૂર્વોક્ત ભાંગાની જેમ ગતિના લેકે ચાર પ્રકારે થાય છે. માત્ર એટલું વિરોષ છે કે-ક્ષાયિક સમ્યકૃત્વના સ્થાને ઉપશમસમ્યફતવ જાણવું પંચાગિ ભાંગ ક્ષાયિકસમ્યક ઉપશમણિ માંડનારનેજ ઘટે છે અન્યત્ર ઘટતે. નથી. તે ભાગે આ પ્રમાણે દયિક પથમિક શાયિક ક્ષાપશમિક અને પરિણામિક. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ પસહ-હિતી દ્વારા તેમાં ઔદયિકભાવે મનુષ્યગતિ આદિ, ઔપશમિકભાવે ચારિત્ર, ક્ષાવિકભાવે સમ્યફલ, ક્ષાપથમિકભાવે મતિજ્ઞાનાદિ, અને પરિણામિકભાવે જીવ અને ભવ્યત્વ હેય છે. આ પ્રમાણે અવાંતર ભાંગાના ની અપેક્ષાએ કુલ પંદર ભંગ ઘટે છે. કહ્યું છે કે– દયિક ક્ષાપશમિક અને પરિણામિક એ એક ભગ ચાર ગતિના ભેદે ચાર પ્રકારે છે. એ ત્રણની સાથે ક્ષાયિક જોડતાં ચતુરાશિ ભગના પણ ચાર ભેદ થાય છે. અથવા ક્ષાયિકાને સ્થાને ઉપશમ જોડતાં પણ ચાર ગતિના ભેદે ચાર ભેદ થાય છે. ૧ આ પ્રમાણે બાર તથા ઉપશમશ્રેણિને પચચેગિ એક લંગ, કેવળિ મહારાજને ત્રિક રાશિ એક ભંગ, અને સિદ્ધને કિ સચાગિ એક લગ, આ પ્રમાણે સાત્રિપાલિકભાવના પંદર ભેદ ઘટે છે.” ૨, આ પ્રમાણે પંદર ભંગની અપેક્ષાએ ધિક ત્રિક ચતુષ્ક અને પાચકરૂપ સાવિપાતિકભાવચુક્ત જ હોય છે. ગાથામાં એજ હકીકત કહી છે. “સુવિઘવારની બે ત્રણ વાર અને પાંચ ભાવવડે યુક્ત છ હાથ છે. આ પ્રમાણે ભાવે સવરૂપ, તેના હિક સંગે થતા ભાંગા, તથા કયા કયા ભાંગાએ કેવી રીતે ઘટે છે તે કહ્યું. હવે ત્રીજી ગાથામાં જ કયાં રહે છે? એ પ્રશ્નના ઉત્તરમાં છે શરીરમાં રહે છે એમ કહ્યું છે. એ પ્રસંગથી જે છ જેટલા શરીરમાં સંભવે છે તેનું પ્રતિપાદન કરે છે सुरनेरच्या तिसु तिसु वाउपणिदितिरिक्ख चउ चउसु । मणुया पंचसु सेसा तिसु तणुसु अविग्गहा सिद्धा ॥४॥ सुरनारकाविपु त्रिषु वायुपञ्चेन्द्रियतिर्यञ्चः चतुचतुषु । मनुजाः पञ्चसु शेषास्त्रिषु तनुष्वविग्रहाः सिद्धाः ॥ ४ ॥ અર્થ અને નારકે ત્રણ ત્રણ શરીરમાં હોય છે. વાયુ અને પંચેન્દ્રિયતિથ"ચાં ચાર ચાર શરીરમાં હોય છે. મનુષ્ય પાંચ શરીરમાં અને શેષ જીવે ત્રણ શરીરમાં હોય છે. સિદ્ધ ભગવાન અશરીરી છે. ટકાનુડ–દેવ અને નારદીઓ ત્રણ ત્રણ શરીરમાં હોય છે, અર્થાત તેને ત્રણ ત્રણ શરીર હોય છે. તે ત્રણ શરીરે આૌજય, કામણ અને વૈદિય, વાયકાયના જીને અને ગર્ભજ પચેન્દ્રિય તિ"ને ચાર ચાર શરીર હોય છે. તેમાં ત્રણ શરીર પૂર્વે કહ્યાં છે અને ચોથું દારિક શરીર હોય છે. અહિં વૈક્રિય શરીર વેદિયલધિ સંપન્ન વાયુકાય અને રાજ તિયાને હેય છે, બધાને હેતું નથી. મનને પાંચે શરીર હોય છે. તેમાં ક્રિયશરીરક્રિયલબ્ધિવાળાને, અને આહારક Page #167 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત શરીર આહારકલબ્ધિ સંપન ચપૂર્વધરને હોય છે. દારિક તિજસ કામણ એ ત્રણ શરીર તે સામાન્યતઃ સઘળા તિયચ અને મનુષ્યને હોય છે. શેષ એકેન્દ્રિય ઈન્દ્રિય ઈન્દ્રિય ચઉરિદિય અસંસિ પચેન્દ્રિય તિય અને અશિ મનુષ્યને હારિક તેજસ અને કામણ એમ ત્રણ ત્રણ શરીર હોય છે. તથા નણ થયા છે સઘળા કમમલરૂપ કલંક જેઓને એવા સિદ્ધોને એક પણ શરીર હોતું નથી. ૪ આ પ્રમાણે કિમ આદિ દેવડ પ્રરૂપણા કરી. હવે સત્પરાદિ દેવડે પ્રરૂપણા કરે છે. અત્પાદિ નવ પદે આ પ્રમાણે છે. ૧ સત્પદપ્રરૂપણ, ૨ કપ્રમાણ, ૩ ક્ષેત્ર, ૪ સ્પના, ૧૫ કાળ, ૬ અંતર, ૭ ભાગ, ૮ ભાવ, અને ૮ અપમહુવ, તેમાં પહેલાં સત્પઢપ્રરૂપણા पुढवाइ चउ चउहा साहारणवणंपि संतयं सययं । पत्तेयपजपजा दुविहा सेसाउ उववन्ना ॥ ५ ॥ पृथिव्यादयश्चत्वारचतुर्दा साधारणवनमपि सन्तः सततम् । प्रत्येकपर्याप्तकापर्याप्तका द्विविधाः शेषास्तूपपन्ना:-॥५॥ અથ–પૃથિવીકાયાદિ ચાર ચાર પ્રકારે, સાધારણ વનસ્પતિકાય પણ ચાર પ્રકારે, પ્રત્યેક વનસ્પતિકાય પર્યાપ્ત અપર્યાપ્ત એમ બે પ્રકારે નિરંતર વિદ્યમાન હોય છે. અને શેષ જી. પહેલાંના ઉત્પન્ન થયેલા હોય છે, ઉપજતાની ભજના સમજવી. ટીકાનું–છવસ્થાનકમાં જીવની વિદ્યમાનતાને જે વિચારતે સત્પદપ્રરૂપણા કહેવાય છે. તેમાં પૃથ્વીકાય, અકાય, તેઉકાય, અને વાયુકાય એ દરેક સૂક્ષમ અને માદાર તથા થયા અને અપમાના ભેરે ચાર ચાર પ્રકારે છે, કુલ સેળભેદ થાય છે તથા સાધાપણ વનસ્પતિકાય પણ સૂક્ષમ અને બાદર તથા પર્યાપ્તા અને અપયાના ભેદે ચાર પ્રકારે છે. તથા પ્રત્યેક વનસ્પતિકાય પણ અપયા એમ બે ભેટે છે. કુલ એકેન્દ્રિયના બાવીસ ચેત થાય છે. તે દરેક ભેદ પૂર્વ ઉત્પન થયેલા, અને ઉત્પન્ન થતા એમ બન્ને પ્રકારે છે. અહિં આ ગાવીશે ભેટવાળા છ પૂર્વ ઉત્પન્ન થયેલા અને વર્તમાનકાળ ઉત્પન્ન થતા નિરતર હોય છે, તેને વિરહકાળ નથી. અહિં પૂર્વ ઉત્પન્ન થયેલા અને ઉત્પન્ન થતા એમ જે કહે છે, તે જ વખતે શિષ્ય જી મહારાજને પ્રશ્ન પૂછું અને તેને ગુરુ મહારાજ ઉત્તર આપે તે અપેક્ષાએ સમજવું શેષ બેઈન્દ્રિય, ઇન્દ્રિય, ચઉન્દ્રિય, અને અસંપિચેન્દ્રિય એ દરેક પર્યાપ્ત અને Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩ "ચલ પ્રથમકાર અપર્યાપ્ત તથા સંક્ષિપંચેન્દ્રિય પર્યાપ્ત એ સર્વ પ્રકારના છ પૂર્વ ઉત્પન્ન થયેલા નિરંતર વિદ્યમાન હોય છે. પરંતુ ઉત્પન્ન થતા હોય છે, તેમ નથી પણ હતા. ગાથામાંના “તું” શબ્દ અનેકાર્થક હેવાથી સંગ્નિ લબ્ધિ અપર્યાપ્તા પૂર્વ ઉત્પન્ન થયેલા તથા ઉત્પન્ન થતા એમ બંને પ્રકારે ભજનીય છે એટલે કે ઉત્પન્ન થયેલા હોય છે તેમ નથી પણ હતા. પ્રશ્ન—ઉત્પન્ન થતા હોય છે તેમ નથી પણ હતા, એમ શી રીતે જાણી શકાય? ઉત્તરલબ્ધિ અપર્યાપ્ત સંક્ષિને સ્થિતિકાળ અંતમુહૂર્ત પ્રમાણ છે, કારણ કે તેઓનું આયુ તેટલુંજ હોય છે. અને તેઓને ઉત્પત્તિ આ શયિ વિરહાકાળ બાર મુહૂર્તનો છે. હવે ઉત્પન થયા પછી વિરહકાળ પડે, અને ઉત્પન્ન થયેલા પિતાનું આયુ પૂર્ણ કરી મરણ પામે તે કંઈક અધિક અગીઆર મુહુ પર્વત એક પણ લબ્ધિ અપર્યાપ્ત સંસિ પંચેન્દ્રિય પૂર્વે ઉત્પન્ન થયેલ કે ઉત્પન્ન થતો હોઈ શકે નહિ. તેથીજ પૂર્વ ઉત્પન્ન થયેલાની પણ ભાજના જણાવી છે. શંકા-બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય અસત્તિ પચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્ત પણ અંતમુહૂર્તના આયુવાળા છે, અને વિરહ પણ અંતમુહૂર્તને અન્યત્ર કહેવાય છે. તે તેઓ પણ પૂર્વે ઉત્પન્ન થયેલા ભજનાએ કેમ ન હોય? એટલે કે લબ્ધિ અપથીત સંઝિની જેમ તેઓ પૂર્વે ઉત્પન્ન થયેલા હોય કે ન પણ હૈય એમ કેમ ન બને? ઉત્તર-અહિં કઈ છેષ નથી. કારણ કે વિરહમાળથી તેઓના આયુન અંતમુહૂત મહું છે. એટલે વિરહકાળ પૂર્ણ થવા છતાં પણ પૂર્વના ઉત્પન્ન થયેલા છે વિદ્યમાન હોય છે, તેથીજ પૂર્વે ઉત્પન્ન થયેલા છે આશ્રયી ભાજના કહી નથી. પ્રશ્ન-વિરહકાળથી આયુનું અંતમુહૂત મોટું છે એ શી રીતે જાણી શકાય? ઉત્તર–અન્ય ગ્રંથમાં કઈ કઈ રાશિઓ નિત્ય છે, એનો જ્યાં વિચાર ચાલ્યા છે, ત્યાં જે નિત્યાશિઓ ગણાવી છે, તેની સાથે લષિ અપર્યાપ્ત બેઈન્દ્રિયાદિની પણ ગણના કરી છે. અને એ ગણના ત્યારેજ થઈ શકે કે વિરહકાળથી આયુનું અંતર્મુહૂર્ત મોટું હોય. ૫ આ પ્રમાણે જીવના ચૌદે લેને સત્પદપ્રરૂપણા વડે વિચાર કરીને હવે તે ચૌદ ભેદમાંના છેલલા લેને ચૌદ ગુણસ્થાનકના દે ચૌદ પ્રકારે સત્પદપ્રરૂપણા દ્વારા વિચાર કરવો જોઈએ તેથી ગુણસ્થાનેજ યાદપ્રરૂપણા વડે વિચારે છે– मिच्छा अविरय देसा पमत्तअपमत्तया सजोगि य । सव्वद्धं इयरगुणा नाणाजीवेसु वि न होति ॥६॥ मिथ्यादृष्टयोऽविरतदेशविरताः प्रमवाप्रमत्तकाः सयोगी च । सद्धिामितरगुणा नानाजीवेष्वपि न भवन्ति ॥ ६ ॥ Page #169 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત અથ–મિથ્યાણિ અવિરતિ દેશવિરતિ પ્રમત્ત અપ્રમત્ત અને સગિ કેવળિ ગુણસ્થાનક સર્વકાળ હોય છે. ઈતર ગુણસ્થાનકે નાના જીવનમાં પણ સર્વદા હોતા નથી. ૬ ટીકાનુ—મિદષ્ટિ, અવિરતિ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમર, અપ્રમત્ત, અને સાગિ કેવળિ આ છ ગુણસથાન સર્વકાળ હોય છે. આ છ ગુણસ્થાનકવર્તી છ નિરતર હોય છે. શેષ સાસ્વાદન સમ્યગૃષ્ટિ, મિશ, અપૂર્વકરણ, અનિવૃત્તિ બાહર ચંપરાય, સલમસં૫શય, ઉપશાંતમૂહ, ક્ષીણમેહ, અને અગિ કેવળિ એ આઠ ગુણસ્થાનકે એક જીવમાં તે દૂર રહો પર અનેક જીવમાં પણ સર્વકાળ હેતા નથી. આ આઠ ગુણસ્થાનવત છ સવકાળ વિદ્યમાન હોતા નથી. જે કઈ વખતે હોય છે તે આઠમાંથી કંઈપણ એક ગુણસ્થાનકે હોય છે, કેઈ વખતે કેઈપણ બે, કેઈ વખતે કૈઈ પણ ત્રણ ગુણસ્થાનકે હેાય છે, એમ થાવત્ આડે ગુણસ્થાનક પર પણ કેઈ વખતે જી હોય છે. વળી તેમાં કેઇ વખત એક જીવ હોય છે, કોઈ વખત અનેક જીવે હોય છે. અનેક એટલે કેટલા તેની નિશ્ચિત સંખ્યા આગળ ઉપર કહેશે. કોઈ વખત ન હેય તે આમાંના કેઈપણ ગુણસ્થાનકે કઈપણ જીવ હેત નથી. કેઈપણ ગુણસ્થાનકપ૨ છો ન હોય તે કેટલે કાળ ન હોય તે આગળ ઉપર વિરહાકાળમાં કહેશે. ૬ હવે એ આઠ ગુણસ્થાનકના એક-દ્ધિકાદિના સંગે સરવાળે જેટલા લે થાય છે, તે શેર બતાવવા કરણુ ગાથા કહે છે– इगदुग जोगाइर्ण ठवियमहो एगणेग इइ जुयलं । इगि जोगाउ दुदु गुणा गुणियविमिस्सा भवे भंगा ॥७॥ एकद्विकयोगादीनां स्थापयित्वाऽधः एकबहुत्वमिति युगलम् । एकयोगात् द्विद्विगुणं गुणितविमिश्रा भवेयुर्मगाः ॥७॥ અથએક કિક આદિ સગિ ભાંગાની નીચે એક અનેકનું યુગલ સ્થાપવું. પછી એક સોગથી આરંભી બમણું કરી બે મેળવવા. ત્યારપછી તેમાં જેની સાથે ગુણાકાર કર્યો છે, તે સંખ્યા મેળવવી એટલે કુલ ભાગા થાય. ટીકાનુ – એક બે ત્રણ આદિ દરેક સ ગની નીચે એક અને અનેકરૂપ યુગલ મૂકવું. ત્યારપછી જે પદના સંગની લંગ સંખ્યા કાઢવી હોય તે પદના સંચાગની નીચે રહેલ ચુગલ બગડાને તેની પૂર્વના પઢના સંગની સંગ સંખ્યાસાથે ગુણકાર કરે, તેમાં બે મેળવવા, અને જેની સાથે ગુણકાર કર્યો છે, તે સંગ સંખ્યા આવે. ૧ મિચ્છાદષ્ટિ જી પૂર્વ ઉત્પન્ન થયેલા અને ઉત્પન્ન થતા નિરંતર હોય છે. શેષ પાંચ ગુણરયાનકવાળા જી પર ઉત્પન્ન થયેલા નિરંતર હોય છે, પરંતુ ઉત્પન્ન થતા હોય છે, તેમ નથી પણ હતા. કારણ કે તેને વિરહકાળ હોય છે. વિરહાકાળ આગળ ઉપર કહેશે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પંચમહ-દ્વિતીયકાર તેને વિશેષ વિચાર આ પ્રમાણે છે–જેટલા ગુણસ્થાનકે વિકલ્પ હોય છે, કે જેના એક અનેકના ભેદની સંખ્યા જાણવા ઈચ્છીએ છીએ, તેટલા અસત કલપનાએ બિંદુએ, મૂકવા. અહિં બીજું, ત્રીજુ, આઠમાંથી બાર સુધીના પાંચ, અને ચૌદમું કુલ આઠ ગુણસ્થાનકે વિકલ્પ હોય છે, માટે આઠ બિંદુઓ સ્થાપવા, અને તે દરેક બિંદુની નીચે બેને આંક મૂક. તે આ પ્રમાણે– ૨ ૮ ૨૬ ૮૦ ૨૪ર ૭૨૮ ૨૧૮૬ ૬૫૬૦ તેમાં એક એક પદના બે ભાંગા થાય છે. તે આ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ પ્રમાણે-એક, અને અનેક, તે બે ભાંગા પિલા ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ બિંદુ ઉપર મૂકવા, બે પદના આઠ ભાંગા થાય છે. તે આ પ્રમાણે-ઉપર કહ્યું છે કે જે પદની સંગ સંસ્થા કાઢવા ઈછયું હોય, તેના પહેલાંના પદની જે ભગ સંખ્યા હોય તેની સાથે ગુણવા, તેમ બે મેળવવા, અને જેની સાથે ગુણાકાર કર્યો છે, તે સંખ્યા મેળવવી, એટલે કુલ ભાંગ થાય. અહિં બે પદની સંગ સંખ્યા કાઢવી છે, માટે તેની પૂર્વના એક પદના બે ભાગ થતા હોવાથી તે બે સાથે બેને ગુણાકાર કરવા એટલે થાર થાય, તેમાં બે મેળવવા, અને બેની સાથે ગુણાકાર કર્યો છે માટે તે સંખ્યા મેળવવી એટલે બે પદના આઠ ભાંગા થાય એ આઠ ભંગ બીજા બિંદુ ઉપર મૂકવા. પ્રશ્ન-બે પદના તે ચાર જ ભાંગા થાય, તે આ પ્રમાણે જ્યારે બીજે અને ત્રીજે ગુણસ્થાનકે જી હોય ત્યારે કેઈ વખતે એક એક જીવ હેય, કેઈ વખત બીજા ઉપર એક અને ત્રીજા ઉપર અનેક હય, કેઈ વખત બીજા ઉપર અનેક અને ત્રીજા ઉપર એક હય, કેઈ વખતે બીજા અને ત્રીજા અને ઉપર અનેક હાથ આ પ્રમાણે વિચારતાં બે પાના ચાજ વિકલથી થાય છે, અધિક એક પણ થતું નથી, તે પછી કેમ કહે છે કે બે પદના આઠ ભાંગા થાય છે! ઉત્તર-તમારી શંકા અમારા અભિપ્રાય નહિ સમજતા હોવાથી અયુક્ત છે. અમારે અભિપ્રાય આ પ્રમાણે છે. સારવાદન અને મિશ્ર એ બને હમેશાં અવસ્થિત હોય, અને ભજના માત્ર અનેકપણાને આશ્રથિનેજ હોય તે તમારા કહેવા પ્રમાણે બે પદના ચાર લાંગા થાય. પરંતુ જયારે સાવાદન અને મિશ્ર એ સવરૂપેજ વિકલ્પ હય, જેમકે-કઈ વખતે સારવાદન હોય, કેઈ વખતે મિશ હાય, કેઈ વખતે બને છે. તેમાં કેવળ સારવાદન હેય તેના એક અનેક આશ્રયી છે, એમ મિશ્રના પણ બે, અને બંને યુગપતું હોય ત્યારે તમારા કહેવા પ્રમાણે ચાર આ પ્રમાણે બે પદના આઠ ભાંગા થાય છે. આ પ્રમાણે ત્રણ પદના ભાંગાનો વિચાર કરીએ ત્યારે ત્રણનાં સાગના તે અ8િ ભાંગા લેવા જોઈએ, પરંતુ તેની અંતર્ગત એક એક પદના અને બબ્બે પદના પણ લેવા જોઈએ, તેથી ત્રણ પઢના છવીસ ભાંગા થાય છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ટકાવાદ સહિત ક૭ * આ પ્રમાણે આગળ ઉપર પણ ભાંગીને વિચાર કરી લે. અહિં પતના ભાંગા લીધા છે, તેથી એ પદના ભાંગા લઈએ ત્યારે એક એક પદના પણ ભાગ હોય છે, માટે બે પદના આઠ, અને ત્રણ પદના ભાંગા લઈએ ત્યારે એક એક પદના, અને બબ્બે પદના પણ લેવાના હેય છે, માટે ત્રણ પદના છવીસ ભાંગા થાય છે. હવે ત્રણ પદના છવીન ભંગ થાય તે આ પ્રમાણે-ત્રણ પદની પહેલાના બે પદના આઠ સંગ હોવાથી આઠને બેએ ગુણવા, તેમાં બે મેળવવા, અને આની સાથે ગુણાકાર કરેલ હેવાથી તે આઠ મેળવવા એટલે ત્રણ પદના કુલ છવીસ ભાંગા થાય. આ છવીસ ભાંગા ત્રીજા બિંદુ ઉપર મૂકવા. અહિ ટકામાં બિંદુ ઉપર બે અને ત્રણ આદિના સંગે થતા ચાર અને આઠ આદિ શાંગાઓ મૂકવાનું કહ્યું છે. અહિ બે ત્રણ આદિ પદના આઠ અને છવ્વીસ આદિ ભાંગા ચૂક્યા છે. કારણ કે પાછલી સંખ્યા સાથે ગુણવાનું સુગમ પડે. ૧ એક અનેકના વિકલ્પ સમજવા માટે જેટલા ગુણસ્થાનકે વિકલ્પ હોય છે તેના ભાંગાઓ સમજવા જોઈએ. જયારે આઠમાંનું કોઈ પણ એક ગુણસ્થનક હેય ત્યારે તેના આઠ વિકલ્પ થાય. જ્યારે આઠમાંના કોઈ પણ બે હેય, જેમકે-ઈ વખત બીજું ત્રીજું હોય, ઈ વખત બીજું આઠમું હેય, એમ જુદા જુદા બે ગુણસ્થાનકના સયાગે અઠ્ઠાવીસ ભંગ થાય, એમ ત્રિકોણે છપ્પન, ચતુરસગે સીર, પચસગે છપન્ન, પ ગે અઠ્ઠાવીસ, સસ સગે આંઠ, અને જ્યારે આઠે ગુણસ્થાનકે જીવો હોય ત્યારે અષ્ટ વેગે એક ભંગ થાય આ પ્રમાણે ગુણસ્થાનકનાં ભાંગા થાય. હવે તે તે ભાંગાઓમાં કોઈ વખત એક જીવ હોય, કેઈ વખત અનેક જીવો હોય, તે એક અનેકના પણું ઘણું વિક થાય, જેમકે આઠમાંનું કોઈ પણ એક ગુણસ્થાનક હોય ત્યારે તેમાં કોઈ વખત એક જીવ હોય, કોઈ વખત અનેક જીવ હૈય, એટલે એક એક ગુણરથાનક હોય ત્યારે અનેકના ભેદે બબે વિકલ્પ થાય, એટલે આઠ ગુણસ્થાનકના સેળ વિકલ્પ થાય. જ્યારે કોઈ પણ બે ગુણસ્થાનક હોય, જેમકે બીજું અને ત્રીજું ગુણસ્થાનક હય, ત્યારે કોઈ વખત એ બને ગુણસ્થાનકપર એક એક છત્ર હેય, કોઈ વખત બીજા ઉપર એક ત્રોજા ઉપર અનેક છ હોય, કોઈ વખત ત્રીજા ઉપર એક બીજા ઉપર અનેક જીવો હેય, કેઈ વખત બીજા ત્રીજા એમ બન્ને ઉપર અનેક હોય. આ પ્રમાણે જયારે કોઈ પણ બે ગુણરથાનક હોય, ત્યારે તેના એક અનેક છો આયિ ચાર વિકલ્પ થાય. દ્રિક સચાગિ અઠ્ઠાવીસ ભાંગા છે તેને ચારે ગુણતા કુલ એક બાર ભંગ એક અનેકના થાય. એ રીતે વિકાસને ગુણસ્થાનકના છપ્પન ભંગ થાય તેના એક એક વિકસાયેગે એક અનેકના આઠ આઠ ભંગ થાય એટલે કુલ ચાર અડતાલીસ ભંગ થાય. ચતુઃસંગે ગુણરથાનકના સિત્તેર ભંગ થાય તેમાંના એક એક ચતુરસગે એક અનેક છવા આયિ સેળસેળ વિકપ થાય, તેથી સિત્તેરને સેળે ગુણતા એક અનેકના કુલ અગીઆર વીસ વિકલ્પ થાય. Page #172 -------------------------------------------------------------------------- ________________ પંચસ ગ્રહદ્વિતીયદ્વાર હવે ચાર પટ્ટની ભંગ સ`ખ્યા કહે છે-પૂર્વની ત્રશુ પટ્ટની ભંગ સખ્યા અવ્વીસ સાથે બેના ગુણાકાર કરવા એટલે ખાવન થાય, તેમાં એ મેળવવા, અને તેમાં પાછળના છવ્વીસ ભગ મેળવવા એટલે એશી થાય. તે ચાર પદ્મના ભાંગાએ સમજવા, તે ચોથા બિટ્ટુ ઉપર મૂકવા. ૧૩ હવે પાંચ પદના ભાંગા કહે છે-પૂર્વના ચાર પદ્મના એ'શી ભાંગાને બેએ ગુણવા, તેમાં એ મેળવવા, અને એંશી સહિત કરવા, એટલે કુલ પાંચ પદના મસા મૈતાલીમ ભાગા થાય છે. તે પાંચમાં બિંદું ઉપર મૂકવા. છ પદના ભાંગા કહે છે-પાંચ પદની ખસેા બેતાલીસ ભંગ સખ્યાને નીચેના અગડાએ ગુણવા, તેમાં એ મેળવવા અને જેની સાથે મેએ ગુણ્યા છે તે ખસે ખેતાલીસ મેળવવા એટલે છ પદની કુલ ભંગ સખ્યા સાતસા અઠ્ઠાવીશ થાય. તે છઠ્ઠા બિંદુ ઉપર મૂકવા. હવે સાત પદની ભગ સમ્મા કહે છે-પૂર્વોક્ત સાતસા અઠ્ઠાવીશને બેએ ગુજીત્રા, તેમાં એ મેળવવા, પૂર્વોક્ત ભગસખ્યા સાતસે અઠ્ઠાવીશ મેળવવી એટલે સાત પદ્યની કુલ ભગ સખ્યા એકવીસસા થાસી થાય. તેને સાતમા બિંદુ ઉપર મૂકવા, હવે આઠ પદની ભંગ સખ્યા કહે છે-પૂર્વોક્ત એકવીસસ બ્યાસીને મેએ ગુણુવા, તેમાં એ મેળવવા, અને તેમાં સાત પટ્ટની ભંગ સખ્યા એકવીસસા માસી ઉમેરવી એટલે આઠ પદની કુલ સંખ્યા પાંસઠંસા અને સાઠ થાય છે. છ પચ સયેાગે ગુણસ્થાનકના છપ્પન ભાંગા થાય અને એક એક ભંગમાં એક અનેક જીવે આયિ ત્રીસ ત્રીસ વિકલ્પ થાય. તેથી ખત્રીસે ગુણુતા એક અનેકના કુલ સત્તરસા ખાણુ ભંગ થાય. ષટ્સ ચેગે ગુણસ્થાનકના અઠ્ઠાવીસ ભંગ થાય. એ અનેકના ચેાસા વિપ થાય તેથી ચેાસડે ગુણુતાં સમૈગે એક અનેક છવા આયિ કુલ સત્તરસે બાણુ ભંગ થાય. તેમાંના દરેક ભગમાં એક અનેક જીવા આયિ આઠ સાથે ગુશાકાર કરતા કુલ એક હજાર ચેાવીસા સપ્તસચાગે ગુણુસ્થાનકના આઠ ભ ગ થાય, વિકલ્પ કરીએ તે એકસા અઠ્ઠાવીસ ભંગ થાય તેના લગ થાય. અનેકના વિકલ્પ ભસે છપ્પન્ન થાય. અને સાઢ ભાંગા થાય છે. અષ્ટ સ`ચેંગે ગુણુસ્થાનકના એકજ સમ છે, તેમાં એક તેને એકે શુશુતા કુલ ભંગ પણ તેટલાજ થાય. કુલ પાંસસે ચતુર્થી શ્રથમાં કિાદિ સંચાગના એક અનેકના આ પ્રમાણે ભાંગા કલા છે. આ ગ્રંથમાં એક મે ત્રણ આદિ પદના ભાંગા લીધા છે. જ્યાં પદના ભાંગા લેવાના હૈાય ત્યાં જે પદના લેવાના હાય તેની અતગતના દરેકના ભાંગા લેવાના હોય છે. જેમકે-ત્રણ પટ્ટના એ અનેકના સાંગા લેવાના હોય તેમાં એક પદના અને બબ્બે પટ્ટના પણ્ લેવાના હૈાય છે. દાખલા તરીકે ત્રણ પદના લેવાના હાથ, ત્યારે ત્રણ પદમાં એક એક પદ ત્રશુ હેત્રાવી અને તે એક એક પદના ખ લીંગ થતા હાવાથી છે, એ પદના ત્રણ વિકલ્પ થતા હૈાવાથી અને બબ્બે પદમાંના એક એક વિકલ્પના એક અનેકના ચાર ચાર વિકલ્પ થતા હોવાથી ભાર. અને ત્રણે પદના એક અનેકના આઠ, કુલ છથ્થીસ ભંગ થાય છે. અન્ને પદના ત્રણ વિકલ્પ આ પ્રમાણે થાય છે—૨~૩~૮ આ પ્રમાણે ત્રિક સ ચેગી ભ ંગ હેાય તે તેમાં ૨~૩. ર—૮, ૩−૮. એ પ્રમાણે ત્રણુ થાય છે. એ રીતે ચાર આદિ પક્ષના પણ વિકલ્પે સમજવી. Page #173 -------------------------------------------------------------------------- ________________ ટીકાવાદ સહિત, ૧૩૯ હવે આજ ભાંગાઓને ગણવાની બીજી રીતે કહે છે– अहवा एकपईया दो भंगा इगि बहुत्तसन्ना जे। एए चिय पयवुड्ढोए तिगुणा दुगसंजुया भंगा ॥८ अथवैकपदिको द्वौ भङ्गौ एक बहुत्वसंज्ञौ यौ। तावेव पदवृद्धौ त्रिगुणौ द्विकसंयुत्तौ भङ्गाः ॥८॥ અર્થ—અથવા એકત્વ અને મહત્વ સંશાવાળા એક એક પાના જે બખે ભાંગા થાય છે તેનેજ પદની વૃદ્ધિમાં ત્રણ ગુણા કરતાં અને તેમાં બે ઉમેરતાં કુલ ભાંગા થાય છે. ટીકાનુગાથામાં મુકેલ “અથવા એ પદ અન્ય પ્રકાર સૂચવવા માટે છે. પૂર્વની ગાથામાં બતાવેલ પ્રકારથી બીજે પ્રકાર અહિં બતાવે છે. જ્યારે આઠમાનું કેઈપણ એક ગુણસ્થાનક હેય ત્યારે તેના એક અને અનેકના લેટે બબ્બે ભંગ થાય છે. જેમકે જયારે એક સારવાદને જ જીવ હાય અન્યત્ર સાત ગુણસ્થાનકે ન હોય, અને તેમાં પણ કેઈ વખત એક હય, કઈ વખત અનેક હોય એમ એક અનેકના ભેદે બે ભંગ થાય, એ પ્રમાણે એક એક પદના બે ભાગ થાય. * હવે બે ત્રણ આદિ પદના એક અનેકના કેટલા ભંગ થાય તે કહે છે-જેટલા પદના એક અનેકના ભંગ જાણવા ઈચ્છા હોય, તેની પહેલાંના પદની સંગ સંખ્યાને ત્રણ ગુણી કરવી, તેમાં બે ઉમેરવા, એટલે જેટલા પદની સંગસંખ્યા જાણવા ઇચ્યું છે તે સંખ્યા આવે. જેમકે બે પદની ભગ સંખ્યા કાઢવી હોય, ત્યારે તેની પૂર્વની બંગસંખ્યા જે બે છે, તેને ત્રણ ગુણ કરી બે ઉમેરીએ એટલે બે પદના ભંગની આઠ સંસ્થા આવે. એ પ્રમાણે ત્રણ પદની ભંગસંખ્યા જાણવી હોય, ત્યારે તેની પૂર્વના આઠ ભાંગાને ત્રણ ગુણા કરી તેમાં બે ઉમેરીએ એટલે ત્રણ પલના એક અનેકની સંગ સંખ્યા છવીસ આવે. છવ્વીસને ત્રણ ગુણા કરી તેમાં બે ઉમેરીએ એટલે ચાર પદના એંસી ભાંગા થાય. એ પ્રમાણે પાંચ પદના અને બેતાલીસ, છ પદના સાત અઠ્ઠાવીસ, સાત પદના એકવીસ છવીસ, અને આઠ પદને પાંસઠ સાઠ ભાંગા થાય છે. ૮ આ પ્રમાણે સત્પદપ્રરૂપણા કરી. હવે દ્રવ્ય પ્રમાણ-ચૌદ સ્થાનકમાંના દરેક જીવસ્થાનકની તથા ગુણસ્થાનકવર્તી છની સંખ્યા કેટલી છે, તે કહે છે साहारणाण भेया चउरो अणंता असंखया सेसा । मिच्छा गंता चउरो पलियासंखंस सेस संखेजा ॥९॥ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૦. પંચમહ-દ્વિતીયાર साधारणानां चत्वारो मेदा. अनन्ता असंरव्यकाः शेषाः । मिथ्यादृष्टयोऽनन्तायत्वारः पल्यासंख्यांशः शेषाः संख्येयाः ॥९॥ અર્થ–સાધારણના ચારે ભેદે અનંત છે, શોષ દે અસંખ્ય છે. મિથ્યાણિ અનંત છે, પછીના ચાર ગુણસ્થાનકવાળા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે, અને શેષ ગુણસ્થાનકવાળા છ સંખ્યાતા છે. ટકાનુ-સાધારણ વનસ્પતિકાયના સક્ષમ બાદર પર્યાપ્ત અપર્યાપ્ત એ ચારે લેશે અને સંખ્યા પ્રમાણ છે, કારણકે તે દરેક છે અનત કાકાશ પ્રદેશ પ્રમાણ છે. શેષ પૃથ્વી અપે તે અને વાયુ તે દરેક ભેદ સલમ, બાદર, પર્યાપ્ત અપપ્ત એમ ચાર ચાર પ્રકારે, પ્રત્યેક બાદર વનસ્પતિકાય પર્યાપ્ત, અપર્યાપ્ત એ બે પ્રકારે, તથા બઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચવિન્દ્રિય, અસંપિચેન્દ્રિય અને સંક્ષિપચેન્દ્રિય તે દરેક પથપ્ત અપર્યાપ્ત એમ બન્ને પ્રકારે કુલ અઠ્ઠાવીસ પ્રકારના જીવોની સંખ્યા અસંખ્યાત પ્રમાણ છે, કારણકે તે દરેક ભેટવાળા છ અસંખ્યાતા છે. શકા-અપર્યાપ્ત સંસ જીવે અસંખ્યાતા કઈ રીતે કહેવાય? કારણકે તેઓ હમેશાં હેતા • નથી. કેમકે તેઓનું આયુ અંતમુહૂર્ત છે, અને વિરહકાળ બાર સુહુત છે, એટલે કંઈક અધિક અગીઆર મુહૂર્ત સુધી તે એક પણ અપર્યાપ્ત સંશિ છવ હેતેજ નથી, તે પછી અસંખ્યાતા કઈ રીતે ઘટી શકે? ઉત્તર-ઉપરોક્ત દેષ ઘટતું નથી. કારણ કે જો કે તેઓ હમેશાં હેતા નથી તે પણ જ્યારે હોય છે, ત્યારે જઘન્યથી એક છે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા હોય છે. જયારે હાય ત્યારે ઉપરોક્ત સંખ્યાને સદ્દભાવ છે, માટે અસંખ્યાતા કહેવામાં કોઈપણ વિરોધ નથી. કહ્યું છે કે એક સમયમાં એક બે ત્રણ સંખ્યાતા અથવા અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે જીવલેદ આશ્રયી સંખ્યા કહી. હવે ગુણસ્થાનક આશ્રયી ની સંખ્યા કહે છે-મિથ્યાષ્ટિ આત્માઓ અનંત છે. કારણ કે તેઓ અનત કાકાશ પ્રદેશ પ્રમાણ છે. નિગેહીયા સઘળા છ સિધ્ધાવી છે. અને સંખ્યાને પૂરનાર તેજ જીવે છે. . સાસ્વાદન સમ્યગ્દષ્ટિ, મિશ્રદષ્ટિ, અવિરતિસમ્યગ્દષ્ટિ, અને દેશવિતિ ગુણસ્થાનકવાળા છો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. અહિં પરમ એ ક્ષેત્ર પલ્યોપમ સમજવું તેથી તે ચાર ગુણઠાણાવાળા છ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. અહિં સાસ્વાદન અને મિશ્રદષ્ટિ ગુણસ્થાનકવાળા છ હમેશા દેતા નથી, કેમકે તે અને ગુણસ્થાનકે અમુલ છે. પરંતુ જયારે હોય છે ત્યારે જઘન્યથી એક છે અને ઉત્કૃષ્ટથી ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. ' ' Page #175 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત. - અવિરતિસમ્યગ્દષ્ટિ અને દેશવિરત આત્માઓ હમેશાં હોય છે. કેમકે તે બને ગુણસ્થાનકે ધ્રુવ છે. માત્ર કેઈ વખતે ઓછા હોય છે, તે કઈ વખતે વધારે હોય છે. તે બને ગુણ સ્થાનકવાળા જીવ જઘન્યથી પણ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશ રાશિ પ્રમાણ છે, ઉત્કૃષ્ટથી પણ એટલા જ છે. પરંતુ અસંખ્યાતાના અસખ્યાતા ભેટ હોવાથી જઘન્યથી પલ્યોપમના અસંખ્યાત ભાગથી ઉત્કૃષ્ટથી પાપ મને અસંખ્યાતમ ભાગ એસખ્યાત ગુણ માટે સમજે. અને દેશવિરતિથિી અવિરતિસમ્યગદષ્ટિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ઘણા વધારે સમજવા. કારણ કે અવિરતિસમ્પર ચારે ગતિમાં હેય છે, અને દેશવિરતિ માત્ર મનુષ્ય, તિરગતિમાં જ હોય છે. બાકીના પ્રમાદિ દરેક ગુણસ્થાનકના છ અમુક નિશ્ચિત સંખ્યાવાળા જ છે. તે દરેકની નિશ્ચિત સંખ્યા કેટલી છે તે ગ્રન્થકાર પતે જ આગળ ઉપર કહેશે. હું આ પ્રમાણે સામાન્યથી દ્રવ્ય પ્રમાણ કર્યું. હવે વિશેષથી કહેવા ઈચ્છતા કહે છે– पत्तेयपज्जवणकाइयाउ पयरं हरति लोगस्स। अंगुलअसंखभागेण भाश्यं भूदगतणू य ॥१०॥ प्रत्येकपर्याप्तवनस्पतिकायिकास्तु प्रतरं हरन्ति लोकस्य । अगुलासंख्येयभागेन भाजित भूदकतनवश्च ॥१०॥ અર્થ-પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય, પર્યાપ્ત માદર પૃથ્વીકાય, અને પર્યાપાદર અખાયના છ ગુલના અસંખ્યાતમા ભાગવડે ભંગાયેલ લેક સંબંધી પ્રતરને અપહાર કરે છે. ટીકાનુ–પર્યાપ્ત પ્રત્યેક બાર વનસ્પતિકાય, પર્યાપ્ત બાદર અપ્લાય અને પર્યાપ્ત બાદર પૃથ્વીકાય એ દરેક ભેટવાળા છ સાત રાજપ્રમાણ ઘનીકૃત લેકના ઉપલા નીચલા પ્રદેશરહિત એક એક પ્રદેશની જાડાઈરૂપ માંડાના આકારવાળા પ્રતરને અંગુલમાત્ર ક્ષેત્રના અસંખ્યાતમા ભાવમાં રહેલ આકાશપ્રદેશવડે ભાંગતા અપહાર કરે છે. એનું તાત્પર્ય આ પ્રમાણે –સઘળા પર્યાપ્ત પ્રત્યેક બાદર વનસ્પતિકાયના જીવ એકી વખતે સંપૂર્ણ પ્રતરને અપહાર કરવા ઉદભવત થાય અને જે એક સાથે એક એક જીવ અંશુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ એક એક ખંડને અપહાર કરે-ગ્રહણ કરે તે એક જ સમયમાં તે સઘળા જીવે તે સંપૂર્ણ પ્રતરને અપહાર કરે છે-ગ્રહણ કરે છે. તેથી આ અર્થ ફલિત થાય છે કે નીકૃત લેકના ઍક પ્રતરમાં અગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખડે થાય તેટલા પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય છે. ૧ ચૌદરાજ પ્રમાણુ લેકને બુદ્ધિવડે સાત રાજ લાગે પહેળે અને સાત રાજ જાડે કર તે નીત કહેવાય છે. તેની એક એક પ્રદેશ જાડી પહેલા અને સાત રાજ ઉચી આકાશપદેશની જે પતિ તે સચિબાણું કહેવાય. સુચિણિના વર્ગને પ્રતર કહેવાય. એટલે કે સાત રાજ લાંબે પળે અને એક પ્રદેશ ભાડે આકાશપ્રદેશના વિસ્તારરૂપ માંડાના આકારવાળે જે ભાગ તે પ્રતર કહેવાય છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પાચસંહ-દ્વિતીયહાર આ પ્રમાણે જ પર્યાપ્ત બાદર અપ્લાય અને પર્યાપ્ત બાદર પૃથ્વીકાયના સંબંધમાં પણ સમજી લેવું. આ રીતે જોતાં જે કે આ ત્રણેનું સરખાષાશું જણાય છે, તે પણ અંગુલના અસંખ્યાતમાં ભાગના અસંખ્યાતા ભેદ થતા હોવાથી ત્રણેનું પરસ્પર આ પ્રમાણે અપમહત્વ સમજવું પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય છે ચેડા છે, તેનાથી પર્યાપ્ત બાહર પૃથ્વીકાય અસંખ્યાતગુણ છે, તેનાથી બાદર પર્યાપ્ત અષ્કાય અસંખ્યાતગુણા છે. ૧૦ आवलिवग्गो ऊणावलीए गुणिओ हु. बायरा तेऊ । वाऊ य लोगसंखं सेसतिगमसंखिया लोगा ॥११॥ आवलिकावर्गऊनावलिकया गुणितो हु बादरस्तेजः। वायवश्च लोकसंख्याः शेषत्रिकमसंख्या लोकाः ॥११॥ અર્થ–આલિકાના વર્ગને કઈક ન્યૂન આવલિકાના સમયવડે ગુણતાં જે આવે તેટલા બાદર તેઉકાયના જીવે છે. લાકના સંખ્યામાં ભાગમાં જેટલા આકાશપ્રદેશ તેટલા બાદ વાયુકાયના જીવે છે. અને શેષ ત્રણ અસંખ્યાતા કાકાશપ્રદેશ પ્રમાણ છે. ટીકાનુ–આવલિકાના વર્ગને કઈક ન્યૂન આવલિકાના સમયવડે ગુણતાં જે સંખ્યા આવે તેટલા બાદર પથપ્ત તેઉકાયના જીવે છે. આવલિકાના અસંખ્યાતા સમયે છે, છતાં અસકલપનાએ તેના દશ સમય કપી તેને વર્ગ કર. તેટલાને તેટલાએ ગુણતાં જે આવે તે વર્ગ કહેવાય છે. એટલે દેશને દશે ગુણતાં સે થાય. તેને કેટલાક એાછા આવલિકાના સમયવડે ગુણવા. અહિં કેટલાક ઓછામાં બે સમય લઈ આવલિકાના કુલ દશ સમયમાંથી તે બે ઓછા કરી આઠ સમયવડે ગુણતાં આઠસો થાય. તેટલા ભાદર તેઉકાયના જીવે છે. વાસ્તવિકરીતે આવલિકાના સમયે ચોથા અસંખ્યાતા જેટલા હવાથી ચાથા અસંખ્યાતાની સંખ્યાને તેજ સંખ્યાએ ગુણતાં જે આવે તેને કઈક ઓછી થા અસંખ્યાતાની સંખ્યાએ ગુણાકાર કરો. ગુણતાં જે સંખ્યા આવે તેટલા બાદ તે કાયના જીવે છે. ૧ પ્રત્યેક વનસ્પતિકાયના જ અલ્પ છે, અને પૃથ્વીકાય અસંખ્યાતગુણા છે. તેનું કારણ વનસ્પતિકાયથી પૃથ્વીકાયનું શરીર સૂક્ષ્મ છે, અને ઉત્પત્તિસ્થાનનું ક્ષેત્ર વિશાળ છે. વનસ્પતિકાય માત્ર રતનપ્રભાના ઉપરના તવમાં રહેલ પૃથ્વી નદી સમુદ્ર અને ઉપવન આદિમાં ઉત્પન્ન થાય છે, અને પૃથ્વી કાય તે નારકીઓના અસંખ્ય પેજન પ્રમાણે લાંબા પહોળા પૃથ્વીપિંડ, દેવકનાં મોટા મેટા વિમાન વિગેરે સ્થળે ઉત્પન્ન થાય છે. તેનાથી અપકાયનું શરીર સક્ષમ અને તેનું ઉત્પત્તિસ્થાન વિશાળ હોવાથી તે પૃથ્વીથી પણ અસંખ્યાત ગુણ છે. તેઓ અસંખ્યાતા સમુદ્રો કહે, અને ઘાદાધિના પિંડમાં ઉત્પન્ન થાય છે. સૌથી ભાદર પર્યાપ્ત તેઉકાય અલ્પ હેવાનું કારણ તેને સદભાવ માત્ર અઢીદ્વિપમાં જ છે. અને સૌથી વાઉકાય વધારે હોવાનું કારણ ક્ષેત્રની વિપુલતા છે. લેકના સઘળા પિલાણના ભાગમાં વાયુકાયના જીવો છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવા સહિત, ૧૪૩ પર્યાપ્ત બાદર વાયુકાય લેકના સંખ્યાતમા ભાગ પ્રમાણ છે. એટલે કે ઘનીતલાકના અસંખ્યાતા પ્રતરના સંધ્યાતમા ભાગમા રહેલ પ્રતરના આકાશપ્રદેશ પ્રમાણે બાર પર્યાપ્ત વાયુકાય જીવે છે. બાદર પર્યાપ્ત પૃથ્વી અપ તેલ વાયુ અને વનસ્પતિનું પરસપર અહ૫બહુત આ પ્રમાણે છે–સર્વથી અ૫ બાહર પર્યાપ્ત તેઢકાય છે, તેથી પર્યાપ્ત પ્રત્યેક બાદ વનસ્પતિકાય ચાંખ્યાતગુણ છે, તેથી પર્યાપ્ત બાદર પૃથ્વીકાય અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્ત દાદર અકાય અસંખ્યાત ગુણા છે, અને તેથી પર્યાપ્ત બાદર વાયુકાય અસંખ્યાતગુણા છે. તથા શેષ ત્રિક અસંખ્યાતા કાકાશપ્રદેશપ્રમાણ છે. અહિ શેષ વિકમાં અપર્યાપ્ત બાદર અને અપર્યાપ્ત પર્યાપ્ત સૂક્ષમ એ ત્રણ લેવાના છે. એટલે કે અપર્યાપ્ત બાદર પૃથ્વી અપ તેલ અને વાયુ તથા પર્યાપ્ત અપર્યાપ્ત સૂમ પૃથ્વી અપ તેલ અને વાયુ તે દરેક પ્રકારના છ અસંખ્યાતા કાકાશમાં જેટલા આકાશપ્રદેશ હાય તેટલા છે. આ પ્રમાણે પૂર્વોક્ત ત્રણે શશિનું સામાન્ય સવરૂપે અલ્પબદ્ધત્વ કર્યું. વિશેષતઃ વિચાર કરતાં ત્રણે રાશિનું સ્થાને અ૫મહત્વ આ પ્રમાણે છે–અપર્યાપ્ત બાદર સૌથી અલ્પ છે, તેનાથી અપર્યાપ્ત સુલમ અસંખ્યાતગુણા છે. તેનાથી પણ સૂમ સંખ્યાસગુણા છે. શેષ ત્રિકનું ગ્રહણ એ ઉપલક્ષણ-સુચક છે, તેવટે અપર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાય પણ અસંખ્યાતા કાકાશ પ્રદેશ પ્રમાણ છે એમ સમજવું. . સાધારણ વનસ્પતિકાય સૂકમ બાદર પર્યાપ્ત અપર્યાપ્ત એ ચારે ભેદના સામાન્યતઃ બનતલકાકાશ પ્રદેશ પ્રમાણ છે, એ પહેલાં કહ્યું છે. વિશેષતઃ વિચાર કરતાં તેઓનું અ૫રહેલ આ પ્રમાણે છે.બાદર પર્યાપ્ત સાધારણ છે હા, તેઓથી ભાદર અપર્યાપ્ત સાધા૨ણ અસંખ્યાત ગુણા, અને તેથી પર્યાપ્ત સુકમ સાધારણ સંખ્યાત ગુણા છે. ૧૧ હવે વિકેન્દ્રિય અને અસંક્સિની સંખ્યા કહે છે— पजत्तापजन्ता बितिचउअसन्निणो अवहरंति । अंगुलसंखासंखप्पएसमईयं पुढो पयरं ॥१२॥ पर्याप्ताऽपर्याप्मा द्वित्रिचारिन्द्रियासचिनोऽपहरन्ति । अगुलसंख्येयासंख्येयप्रदेशभक्तं पृथक् प्रतरम् ॥१२॥ અથ–પર્યાપ્ત અપર્યાપ્ત ઈન્દ્રિય તેઈન્દ્રિય ચૌરિન્દ્રિય અને અસંપિચેન્દ્રિય એ પ્રત્યેક છે અનુક્રમે અંગુલના સંખ્યાતમા અને અસંખ્યાતમા ભાગવડે ભંગાયેલ પ્રતરને અપહર ટકાનુબેઈન્દ્રિય તેઈન્દ્રિય ચૌરિન્દ્રિય અને અસંપિચેન્દ્રિય એ દરેક પ્રકારના પર્યાપ્તા Page #178 -------------------------------------------------------------------------- ________________ પંચસ મહ-દ્વિતીયરિ w અને અપર્યાપ્તા જીવા અનુક્રમે અંગુલના સખ્યાતમા અને અસંખ્યાતમા ભાગમાં રહેલ માકાશ પ્રદેશવટે ભાંગતા સપૂર્ણ પ્રતને અપહાર કરે છે. તેની ભાવના-વિશેષ વિચાર આ પ્રમાણે છે. સઘળા પર્યાપ્તા એઈન્દ્રિય જીવા એક સાથે જો અગુલમાત્ર ક્ષેત્રના સખ્યાતમા ભાગ પ્રમાણુ પ્રત્તરના ખંડના અપહાર કરે તે તે સઘળા બેીન્દ્રય જીવે એકજ સમયે સ'પૂરુ પ્રતરા અપહાર કરે છે. તાત્પર્ય એ સાત રાજ પ્રમાણુ ઘનીકૃત લેાકના એક પ્રતાના અંગુલના સખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખડા થાય તેટલા પદ્મપ્ત બેઇન્દ્રિય જીવા છે. એજ પ્રમાણે પર્યાપ્ત તૈઇન્દ્રિય ચૌરિન્દ્રિય અને અસશિપ ચેન્દ્રિય માટે પણ સમજવું. એક પ્રતરના અંકુલના અસખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખડા થાય તેટલા પાપ્ત એઇન્દ્રિય તેઇન્દ્રિય ચૌરિન્દ્રિય અને અસ'શિપ'ચેન્દ્રિયા સમજવા, એટલે કે એક પ્રતના આકાશપ્રદેશને અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ વડે ભાગતા જે આવે તેટલા અપર્થીપ્ત એઇન્દ્રિયાદિ દરેક પ્રકારના જીવેા છે એમ સમજવું. જો કે તે સઘળા પર્યાસ અને અપર્યંતા એઇન્દ્રિયાદિ સામાન્ય સ્વરૂપે સમાન પ્રમાણવાળા તેણુ અશુલના સંખ્યાતમા અને અસખ્યાતમા ભાગ નાના માટા લેવાને હાવાથી વિશેષ સ્વરૂપે તેએનું અપમહત્વ આ પ્રમાણે સમજવું. કા પર્યાપ્ત ચૌિિન્દ્રય સૌથી અપ, તેનાથી પર્યાં. અસજ્ઞિ પંચેન્દ્રિય વિશેષાધિક છે, તેએથી પથ્થમ એઇન્દ્રિય વિશેષાધિક છે, તેનાથી પૉસ તૈઈન્દ્રિય વિશેષાધિક છે, તેનાથી અપામ સનિપચેન્દ્રિય અસખ્યાત ગુણા છે, તેનાથી અપર્યંત ચૌિિન્દ્રય વિશેષાધિક છે, તેનાથી અપાસ તૈઈન્દ્રિય વિશેષાધિક છે, અને તેનાથી અપર્યાસ એઇન્દ્રિય વિશેષાવિક છે. ૧૨ આ પ્રમાણે અસજ્ઞિ પંચેન્દ્રિય સુધીના સઘળા જીવાની સખ્યા કહી. હવે સજ્ઞિની પ્રરૂપણા માટે કહે છે— सन्निचउसु गइसु पढमाए असंख सेढि नेरश्या । सेढिअसंखेज्जसो सेसासु जहोत्तरं तह य ॥ १३ ॥ संज्ञिनश्चतसृषु गतिषु प्रथमायामसंख्येयाः श्रेणयो नारकाः । श्रेण्यसंख्येयांशः शेषासु यथोत्तरं तथा च ||१३|| અથ—સજ્ઞિ ચારે ગતિમાં ડાય છે. પહેલી નશ્યપૃથ્વીમાં અસખ્યાતી સૂચિશ્રેણિ પ્રમાણ નારકા છે. અને શેષ પૃથ્વીમાં શ્રેણિના અસખ્યાતમા ભાગ પ્રમાણ નારકા છે. અને તે ઉત્તરાત્તર અસખ્યાતમા અસëાતમાં ભાગપ્રમાણ છે. ટીકાનુ॰——સ ંગિજીવા ચારે ગતિમાં હેાય છે, તેથી ચારે ગતિ આશ્ચયિ સખ્યાન વિચાર કરવા જોઈએ. તેમાં પહેલાં નરકગતિ આશ્રયી વિચાર કરે છે– Page #179 -------------------------------------------------------------------------- ________________ ટીમનુવાહિત,* ૧૪૫ * પહેલી ૨નપ્રભા નરક પૃથ્વીમાં સાતરાજ પ્રમાણ નીકત લેાકની એક પ્રાદેશિકી અસંખ્યાતી સુચિણિ પ્રમાણ નારકે છે. એટલે કે અસંખ્યાતી સૂચિણિના જેટલા આકાશપદેશ થાય, તેટલા પહેલી નારકીમાં નારક છવો છે. • ગાથાના અંતમાં રહેલ “શ એ ગાથામાં નહિ કહેલ વસ્તુને ગ્રહણ કરવાનું સૂચવતે. હેવાથી ભવનપતિ દેવતાઓ પણ તેટલી જ સૂચિબ્રેણિ પ્રમાણ છે. આ હકીકત ગાથામાં સાક્ષાત્ કહી નથી છતાં “” શબ્દથી ગ્રહણ કરવાની છે એમ સમજવું. શેષ બીજી આદિ નપૃથ્વીમાં સૂચિબ્રેણિના અસંખ્યાતમા પરંતુ ઉત્તરોત્તર પૂર્વ પૂર્વ પૃવીમાં રહેલ નારકેની અપેક્ષાએ અસંખ્યાતમા અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જાણવા. તે આ પ્રમાણે. બીજી નકપૃથ્વીમાં રહેલ નારકની અપેક્ષાએ ત્રીજી પૃથ્વીમાં અસંખ્યાતમા ભાગમાણ નારકે છે. ત્રીજી નરકપૃથ્વીના નારકીઓની અપેક્ષાએ ચેથી પૃથ્વીમા અસંખ્યાતમા ભાગ પ્રમાણ નારકીઓ છે આ પ્રમાણે સાતે નરકપૃથ્વીમાં સમજવું. શ્રેણિને અસંખ્યાત ભાગ ઉત્તરોત્તર ન્હાને હાને લેવાને 'હેવાથી ઉ૫રિત અહ૫બહુવ ઘટે છે. * " છે * પ્રશ્ન–બીજી નારકીથી આરંભી ઉત્તરોત્તર અસંખ્યાતમાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ નારકીઓ છે એ શી રીતે સમજી શકાય? . ઉત્તર-યુક્તિના વશથી સમજી શકાય છે. તે યુક્તિ આ પ્રમાણે છે. સાતમી નરકપૃથ્વીમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશામાં રહેલા નારકીઓ અપ છે. તેથી તેજ સાતમી નારકીમાં દક્ષિણ દિશિમાં રહેલા નારકીઓ અસંખ્યાત ગુણ છે. પ્રશ્ન-દક્ષિણ દિશામાં અસંખ્યાત ગુણ શા માટે છે? ઉત્તર-જગતમાં બે પ્રકારના આત્માએ છે. ૧ શુલપાક્ષિક, ૨. કૃષ્ણપાક્ષિક. તેઓનું. લણણ આ પ્રમાણે છે-જે જીને કંઈક ન્યૂન અધપુદગલ પાવન માત્ર સંસાર જ શે. હોય છે તે શકલપાણિક કહેવાય છે. અને તેથી વધારે કાળ જેઓને બાકી છે તે આત્માએ Hપાક્ષિક હેવાય છે. કહ્યું છે કે જેઓ કંઈક ન્યૂન અદ્ધ પુદ્ગલ પરાવર્તન સંસાર શેષ હોય તે અવશ્ય શરૂલપાક્ષિક કહેવાય છે. અને અદ્ધપુદગલ પરાવર્તનથી વધારે સંસાર જેઓને શેષ હોય તે કૃષ્ણપક્ષિક કહેવાય છે.' આટલા ન્યૂન સંસારવાળા જીવ અલ્પ હેવાથી શૂલપાક્ષિક જ શેડા છે, અને પાક્ષિક વધારે છે. કૃષ્ણપાક્ષિક છે તથાસવભાવે દક્ષિણદિશામાં વધારે ઉત્પન્ન થાય છે, પરંતુ શેષ ત્રણ Page #180 -------------------------------------------------------------------------- ________________ પચસગ્રહ-દ્વિતીયકાર દિશામાં વધારે ઉત્પન્ન થતા નથી દક્ષિણ દિશામાં કૃષ્ણપાક્ષિક ઇવેનું વધારે સંખ્યામાં ઉત્પન્ન થવાનું કારણ તથાવભાવ છે. તે તથાસ્વભાવને પૂર્વાચાર્યોએ યુક્તિ વડે આ પ્રમાણે ઘણાવ્યો છે-કૃષ્ણપાક્ષિક આત્માએ દીર્ધકાળ પર્યત સંસારમાં રખડનારા કહેવાય છે. દીર્ઘકાળ પર્યત સંસારમાં રખડનારાઓ ઘણુ પાપના ઉદયવાળા છે, પાપના ઉદયવિના સંસારમાં રખડે નહિ માટે. બહુ પાપના ઉદયવાળ દૂર કમી હોય છે. ફુરકમ્મીં વિના બહુ પાપ બાંધે નહિ માટે. અને તે દૂરકર્મીઓ પ્રાય ભો હોવા છતાં પણ તથાસ્વભાવે-છેવસ્વભાવે દક્ષિણ દિશામાં વધારે ઉત્પન્ન થાય છે. પરંતુ શેષ ત્રણ દિશિમાં વધારે પ્રમાણમાં ઉત્પન્ન થતા નથી. કહ્યું છે કે-“કૃષ્ણપાક્ષિક આત્માએ કૂરક હેય છે અને તેથી નારકી મનુષ્ય તિચ અને દેવગતિ આદિ સ્થાનમાં ભવ્યો હોવા છતાં પણ પ્રાયઃ દક્ષિણદિશામાં ઉત્પન્ન થાય છે? આ પ્રમાણે દક્ષિણદિશિમાં ઘણા કુમ્સપાક્ષિકછની ઉત્પત્તિને સંભવ હોવાથી પૂર્વ ઉત્તર અને પશ્ચિમથી દક્ષિણ દિશાના અસંખ્યાત ગુણ સંભવે છે. સાતમી નરકપૃથ્વીને દક્ષિશુદિશિના નારકીઓથી છી તમા પ્રભા નરકવીમાં પૂર્વ ઉત્તર અને પશ્ચિમદિશિમાં ઉત્પન્ન થયેલા નારદીઓ અસંખ્યાતગુણ છે. અસંખ્યાતગુણો કેમ હોઈ શકે? એમ પૂછતા હો તે સાંભળે-સર્વોત્કૃષ્ટ પાપ કરનાર સંગ્નિ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય સાતમી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. અને કંઈક ન્યૂન ખૂન પાપ કરનારા છડી આદિ નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. સર્વોત્કૃષ્ટ પાપકરનારા સૌથી અલ્પ હોય છે, અને અનુક્રમે કંઈક ઓછું છું પાપ કરનારા વધારે વધારે હોય છે. તે હેતુથી સાતમી નરકપૃથ્વીના દક્ષિણદિશિના નારક ની અપેક્ષાએ છરી નરકમૃથ્વીમાં પૂર્વ ઉત્તર પશ્ચિમદિશિને નારદીઓનું અસંખ્યાતગુણપણું ઘટે છે. આ પ્રમાણે ઉત્તરોત્તર નરકમૃથ્વી આશ્રયી પણ જાણી લૈવું. તેથી તેજ છઠ્ઠી પૃથ્વીમાં દક્ષિણદિશિમાં રહેલા નારકીઓ અસંખ્યાતગુણ છે. અને ખ્યાતગુણ હોવાનું કારણ પૂર્વે કહ્યું છે તેજ સમજવું. તેમાંથી પાંચમી ધુમપ્રભા પૃથ્વીમાં પૂર્વ ઉત્તર અને પશ્ચિમદિશિના નારકી અસંખ્યાતગુઠ્ઠા છે, તેનાથી તેજ પાંચમી નરકપૃથ્વીમાં દક્ષિવૃદિરિામાં રહેલા નારકીઓ અસંખ્યાતગુડ્યા છે, તેમાંથી ચાથી પંકપ્રભા પૃથ્વીમાં પૂર્વ ઉત્તર અને પશ્ચિમદિશિમાં રહેલા નારકીએ અસંખ્યાતગુણા છે, તેનાથી તેજ નરકમૃથ્વીમાં દક્ષિણદિશિના નારકીએ અસંખ્યાતગુણ છે, તેનાથી ત્રીજી વાલુકાપ્રભાપૃથ્વીમાં પર્વ ઉત્તર અને પશ્ચિમ દિશામાં રહેલા નારકીએ અસંખ્યાત ગુણ છે, તેનાથી તેજ નરકપ્રવીમાં દક્ષિણદિશિના નારકીઓ અસંખ્યાત ગુણ છે, તેનાથી બીજી શકરાભા પૃથ્વીમાં પર ઉત્તર અને પશ્ચિમદિશિના નારકીઓ અસંખ્યાતગુણા છે, તેનાથી તેજ નરકમૃથ્વીમાં દક્ષિણદિશિમાં રહેલા નારકીએ અસંખ્યાતગુણ છે તેનાથી પહેલી રત્નપ્રભા નરકમૃથ્વીમાં અને ઉત્તર અને પશ્ચિમદિશિમાં રહેલા નારીઓ અસંખ્યાતગુણા છે, અને તેથી તેજ કનખલા નારકીમાં દક્ષિશુદિશિમાં રહેલા નારકીઓ અસંખ્યાતગુણા છે, Page #181 -------------------------------------------------------------------------- ________________ તીકાનુવાદ સહિત ૧૪૭ પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે–દિશાને અનુસરીને નીચે સાતમી નરકપૃથ્વીના નારકીઓ પૂર્વ પશ્ચિમ અને ઉત્તરદિશામાં સૌથી અલ્પ છે, તેનાથી દક્ષિણદિશિમાં અસંખ્યાતગુણ છે. સાતમી નરકમૃથ્વીના દક્ષિણદિશિના નારકીઓથી છઠ્ઠી તમ.પ્રભા પૃથ્વીમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશિના નારકીઓ અસંખ્યાતગુણ છે. તેનાથી દક્ષિણદિશિમાં અસંખ્યાતગુણા છે. તમપ્રભા પૃથ્વીના દક્ષિણદિશિના નાકેથી પાંચમી ધુમલા નરકપૃથ્વીમાં પૂર્વ ઉત્તર અને પાશ્ચમક્રિશિમાં અસંખ્યાતગુણ નારકીઓ છે, તેનાથી દક્ષિણદિશિમાં અસંખ્યાતગુણા છે. ધુમપ્રણા પૃથ્વીના દક્ષિણદિશિના તારથી ચેથી પકwભામાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરશિમાં નારકીએ અસંખ્યાતગુણ છે, તેનાથી દક્ષિણદિશિમાં અસંખ્યાતગુણ છે. પંકપ્રભા પૃથ્વીના દક્ષિણદિશિના નારકોથી ત્રીજી વાલુકાબભા પૃથ્વીમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તરદિશિના નારદીઓ અસંખ્યાતગુણ છે, તેનાથી દક્ષિણદિશિમાં અસંખ્યાતગુણ છે. વાલુકાપ્રભા પૃથ્વીના દક્ષિણદિશિના નારકીએથી બીજી શરામભા પૃથ્વીમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તરદિશિના નારકીઓ અસંખ્યાતગુણા છે તેનાથી દક્ષિણદિશિમાં અસંખ્યાતગુણ છે. શરામભા પૃથ્વીના દક્ષિણશિના નારકાથી પહેલી રત્નપ્રભા તરફપૃથ્વીમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશામાં રહેલા નારક અસંખ્યાતગુણા છે, તેનાથી તેજ નરકમૃથ્વીમાં દક્ષિણદિશિમાં રહેલા નારકીઓ અસંખ્યાતગુણા છે.' જે નારકના છે જેનાથી અસંખ્યાતગુણ હેય છે, તેઓના અસંખ્યાતમે ભાગે તેઓ હોય છે. જેમકે ત્રીજી નારકીના છથી બીજી નારકીના છ અસંખ્યાતગુણ છે, તેથી ત્રીજી નારકીના છ બીજી નારકીના છના અસંખ્યાતમે ભાગે વર્તે છે. તેથી જ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ઉત્તર અને પશ્ચિમ દિશિમાં રહેલા નારકેના અસંખ્યાતમા ભાગે શકરપ્રભા પૃથ્વીના નારકે છે. જ્યારે એમ છે ત્યારે પહેલી નારીના સઘળા નારકના અસંખ્યાતમાં ભાગે બીજી નારકીના નારકે તે હોય જ. આ પ્રમાણે નીચલી નરકપૃથ્વી માટે પણ વિચારી લેવું. હવે વાતરેનું પ્રમાણ કહે છે– संखेज जोयणाणं सूइपएसेहिं भाइओ पयरो । વંતરસુ િહીરા પર્વ પામે ૨૪ | - . . . સંચયનનાનાં વિમાનિત પ્રતા . ચન્તય વિમેન, ૨૪ ના , અર્થ–સંખ્યાતા યોજન પ્રમાણ સૂચિ શ્રેણિના આકાશ પ્રદેશવટે ભંગાયેલ પ્રતર બૅન્તર દેવ અપહરાય છે. આ પ્રમાણે પ્રત્યેક વ્યત્તર નિકાય માટે સમજવું. બ, ટીકાનુ–સંખ્યાતા જન પ્રમાણ સૂચિ શ્રેણિમાં રહેલા આકાશપ્રદેશવટે એક ખતરના * ૧ અહિં વ્યંતરોની સંખ્યા આ પ્રમાણે જણાવી. પરંતુ અનુગ દ્વાર સુત્ર તથા પ્રજ્ઞાપના સત્રમાં આ પ્રમાણે છે, કંઈક ન્યૂન સંખતા સાજન સચિશ્રેણિના પ્રદેગે વર્ગ કરો અને તેમાં કિલો જેટલા પ્રદેશ આવે તેટલા પ્રદેશ પ્રમાણ ઘનીકૃત લેકના એક પ્રતરના આલા ખડા થાય તેટલા કુલ. થત છે. આ અભિપ્રાયે પ્રથમની સંખ્યા કરતા ઘણી ઓછી સંખ્યા આવે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પચસંગ્રહ-દ્વિતીયાર આકાશપ્રદેશને ભાગતાં જે આવે તેટલા વ્યંતરદેવે છે. એટલે કે સંખ્યાતા જન પ્રમાણ સૂચિ શ્રેણિ જેવડા એક પ્રતરના જેટલા ખડે થાય તેટલા વ્યંતરદેવે છે. અથવા આ પ્રમાણે પણ ક૫ને થઈ શકે-સંખ્યાતા યોજન પ્રમાણ સૂચિશ્રેણિ જેવડાં પ્રતરના એક એક ખંડને દરેક વ્યતરે એક સાથે ગ્રહણ કરે છે તે સઘળા વ્યતરદેવે એકજ સમયે તે સંપૂર્ણ પ્રતાને ગ્રહણ કરી શકે છે. ભાવાર્થ એકજ છે. આ પ્રમાણે દરેક વ્યન્તર નિકાયના પ્રમાણ માટે પણ સમજવું. તાત્પર્ય એ છે કે જે રીતે સઘળા વ્યન્તર દેવેનું પ્રમાણ કહ્યું તે પ્રમાણે એક એક ચતરનિકાયનું પ્રમાણ પણ સમજવું આ પ્રમાણે લેતાં સઘળા વ્યન્તરદેવેના સમૂહની પ્રમાણભૂત સંખ્યા સાથે વિરોધ નહિ આવે, કારણ કે પ્રતરના આકાશપ્રદેશને ભાગનાર જે સંખ્યાતા જન પ્રમાણ ચિણિના આકાશપ્રદેશ લેવાનું કહ્યું છે, તે સંખ્યાતુ નાનું મોટું લેવાનું છે. જ્યાં એક એક થનારની સંખ્યા કાઢવી હોય ત્યાં મોટી સંખ્યાતા જન પ્રમાણ સૂચિણિના આકાશપ્રદેશવડે ભાગવા, જેથી જવાબની સંખ્યા નાની આવે, અને સર્વ સમૂહની સંખ્યા કાઢવી હોય ત્યાં નાના સંખ્યાતા ચોજન પ્રમાણ સુચિણિના આકાશપ્રદેશવડે પ્રતરના આકાશપ્રદેશને ભાગવા, જેથી બધા વ્યંતરાના સરવાળા જેટલીજ સંખ્યા આવે. તેથી અહિં કંઈ વિરાધ નથી. ૧૪ હવે જોતિષ દેવેનું પ્રમાણ કહે છે 'छप्पन्न दोसयंगुल सूइपएसेहिं भाइओ पयरो। जोइसिएहिं हीर सहाणे त्यीय संखगुणा ॥१५॥ पट्पञ्चाशतशतद्वयांगुलानां सचिनदेशैर्भाजितः प्रतरः । ज्योतिष्कैहियते स्वस्थाने स्त्रियः संख्येयगुणाः ॥१५॥ અર્થ–બસે છપન્ન અંશુલ પ્રમાણ સૂચિ પ્રદેશવડે ભંગાયેલ પ્રતર તિષ દેવટે અપહેરાય છે સ્વસ્થાને દેવીઓ સંખ્યાતગુણી છે. ટીકાનુ–બસો છપન અંગુલ પ્રમાણ ચિણિમાં રહેલ આકાશપ્રદેશ વહે પ્રતના આકાશ પ્રદેશને ભાગતાં જે આવે તેટલા જોતિષ દેવો છે. અથવા બસ છપ્પન અબુલ પ્રમાણ સૂચિશ્રેણિ જેવડા પ્રતરના જેટલા ખડે થાય તેટલા જોતિષ દે છે. અથવા બસે છપ્પન્ન અંગુલ પ્રમાણુ સૂચિણિ જેવડા એક એક ખંડને એક સાથે સઘળા જ્યોતિષ દે અપહાર કરે તે એક જ સમયમાં તે સઘળા દે સંપૂર્ણ પ્રતરને અપહાર કરે છે. ત્રણેમાં તાત્પર્ય એકજ છે. * ૧ અહિં જોતિષદોની સંખ્યા જે રીતે બનાવી છે તેથી અનુગદ્વાર તથા પ્રજ્ઞાપના સુરમાં કંઈક જુદી રીતે બતાવી છે, તે આ પ્રમાણે-બેસે છપ્પન અંગુલ પ્રમાણુ ચિણિમાં જેટલા આકાશ પ્રશા હોવ તે વર્ષ કરતા જે સંખ્યા આવે તેટલા પ્રદેશ પ્રમાણ ઘનીકૃત લોકના એક પ્રતરના જેટલા ખંડે થાય તેટલા કુલ જોતિષીઓ છે, આ મત મુજબ પ્રથમ કરતાં ઘણી જ ઓછી સંખ્યા આવે - - - Page #183 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુગા સહિત તેથા ચાર વિનિકાયમાં પિતતાની નિકાયમાં રહેલા ની અપેક્ષાએ દેવીઓ સંખ્યાતગુણ છે. પન્નવણાના મહાઈકમાં તે પાઠ છે માટે મહાદતક આગળ બતાવશે. 'વૈમાનિક દેવેનું પ્રમાણ કહે છે . . . . असंखसेडिखपएसतुङलया पढमदुइयकप्पेसु । सेढि असंखंससमा उवरिं तु जहोत्तरं तह य ॥१६॥ असंख्येयश्रेण्याकाशप्रदेशतुल्याई प्रथमद्वितीयकल्पयोः । श्रेण्यसंख्येयांशसमा परि तु यथोचरं तथा च ॥१६॥ ' અર્થ—અસંખ્યાતી શ્રેણિના આકાશપ્રદેશ તુલ્ય પહેલા અને બીજા દેવલોકના દેવ છે. ઉપરના દેવકના દેવ શ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. જેમ જેમ ઉપરના દેવે તેમ તેમ પૂર્વ પૂર્વથી અસંખ્યાતમા ભાગે છે. ટીકાનુ–વનીતલાકની સાતરાજ પ્રમાણ લાંબી અને એક પ્રદેશ પ્રમાણ જાડી પહોળી અસંખ્યાતી સૂચિશ્રેણિમાં જેટલા આકાશપ્રદેશ હોય છે, તેટલા પહેલા સૌધર્મ દેવલોકમાં અને બીજા ઈશાન દેવલોકમાં એક એકમાં દેવ છે. માત્ર સૌધર્મ દેવલોકના દેવેની અપેક્ષાએ ઈશાન દેવકનારે સંખ્યામાં ભાગ છે. કારણકે પન્નવણાસુરના મહઠકમાં ઈશાન દેવકના દેવેથી સૌધર્મ દેવકના દેવ સંખ્યાત ગુણા કહ્યા છે. તથા ઉપરના સનસ્કુમાર મહેન્દ્ર બ્રહ્મા લાંતિક મહશુક્ર અને સહસાર એ દરેક દેવકમાં સુચિશ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ દે રહેલા છે. અહિં એટલું સમજવાનું કે સૂચિણિને અસંખ્યાતને ભાગ અનુક્રમે ના લેવાને હેવાથી અનુક્રમે ઉપર ઉપરના દેવલોકના દેવતાઓ પૂર્વ પૂર્વના દેવોના દેવેની અપેક્ષાએ અસંખ્યાતમા ભાગે છે.. ., તાત્પર્ય એ કે જેટલા સનકુમારકલ્પના દે છે, તેની અપેક્ષાએ મહેન્દ્ર દેવલોકમાં જેવા અસંખ્યાતમા ભાગે છે, અને મહેન્દ્ર દેવકના દેવેથી સનસ્કુમારના દેવ અસંખ્યાતરુણા છે. એ પ્રમાણે મહેન્દ્ર દેવલોકના દેવાની અપેક્ષાએ બ્રા દેવલોકના દેવો અસંખ્યાતમા લાગે છે. આ રીતે લાંતક હાથ અને સહસાર દેવકમાં પણ જાણી લેવું. ગાથાના અંતમાં રહેલ ' શબ્દ એ ગાથામાં નહિ કહેલ વસ્તુને સમુચ્ચય કરતે હોવાથી. આનત પ્રાકૃત આરણ અને અષ્ણુત દેવકમાં, નીચલી, મધ્યમ અને ઉપરની ત્રણ ત્રણ શૈવેયકમાં, અને અનતવિમાનમાં, એ દરેકમાં ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ વો જાણવા Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ી પચસહ-હિતીયાર • અહિં એટલું વિશેષ સમજવાનું કે પૂર્વ પૂર્વ દેવેની અપેક્ષાએ ઉત્તરોત્તર દેવ સંધ્યાતરુણહીન જાણવા, પ્રજ્ઞાપનાના મહાદકમાં તે પાઠ છે માટે. પ્રજ્ઞાપનામાં કહેલું મહાદક-મેટું અ૫મહત્વ આ પ્રમાણે છે-હે પ્ર.. હવે સર્વ છના અપહત્વનું સૂચક મહાદક વણવીશ. - , ૧ ગર્ભમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય સૌથી અલપ છે, તેથી મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, કે તેથી પર્યાપ્ત બાદ તેઉકાય અસંખ્યાતગુણા છે, ૪ તેથી અનુત્તર વિમાનના દે અસંખ્યાતગુણા છે. ૫ તેથી ઉપરના ત્રણ પૈવેયકનારે અસંખ્યાતગુણા છે. તેથી મધ્યમ ત્રણ પૈવેયકના દેવે સંખ્યાતગુણા છે, છ તેથી નીચલી ત્રણ પ્રવેયકના દવે સંખ્યાતગુણા છે, ૮ તેથી અશ્રુત દેવલોકમાં દેવો સખ્યાતગુણા છે તેથી આરણ દેવલેકના રે સંખ્યાતગુણ છે, તેથી પ્રાણત દેવલોકના દેવે સંધ્યાતગુણા છે, ૧૧ તેથી આનત દેવલોકના દે સંખ્યાતગુણા છે, ૧૨ તેથી સાતમી નરકમૃથ્વીનાનાકીએ અસંખ્યાતગુણા છે, ૧૩ તેથી છઠ્ઠી તમ પ્રભાપૃથ્વીના નારકીઓ અસંખ્યાતગુણા છે, ૧૪ તેથી - સહસ્ત્રાર દેવલોકના દે અસંખ્યાતગુણ છે, ૧૫ તેથી મહાશક દેવકના દે અસંખ્યાતગુણા છે, ૧૬ તેથી પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના નારકી અસંખ્યાતગુણ છે, ૧૭ તેથી લાંતક દેવલોકના દે અસંખ્યાતગુણ છે, ૧૮ તેથી ચોથી પંકખભા પૃથ્વીના નારકીઓ અસંખ્યાતગુણ છે, ૧૯ તેથી બ્રહ્મદેવલોકના દેવા અસંખ્યાતગુણા છે, ૨૦ તેથી ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના નારદીઓ અસંખ્યાતગુણા છે, ૨૧ તેથી માહેન્દ્ર દેવકના દે અસંખ્યાતગુણા છે, ૨૨ તેથી સનસ્કુમાર દેવલોકના દેવ અસંખ્યાતગુણા છે, ૨૩ તેથી બીજી શરામભા નપૃથ્વીના નાથ્થીઓ અસંખ્યાતગુણ છે, ૨૪તેથી સંમૂર્ણિમ મનુષ્યો અસંખ્યાતગુણા છે, ૨૫ તેથી ઈશાનદેવલોકના દે અસંખ્યાતગુણ છે, ૨૬ તેથી ઈશાન કહ૫ની દેવીઓ સંખ્યાતગુણ છે, ર૭ તેથી સૌધમ્મ દેવલોકના દેવે સંખ્યાતગુણા છે, ૨૮ તેથી સૌધર્મકલ્પની દેવી આ સંખ્યાતગુણી છે, ૨૯ તેથી ભવનવાસી દે અસંખ્યાતગુણા છે, ૩૦ તેથી ભવનવાસી દેવી સંખ્યાતગુણી છે, ૩૧ તેથી રત્નપ્રભાપૃથ્વીના નારકીઓ અસંખ્યાતગુણા છે, ૩ર તેથી ખેચર પંચેન્દ્રિય તિય"ચ પુરૂષે અસંખ્યાતણૂણા છે, ૩૩ તેથી ખેચર પચેન્દ્રિય તિચિ જી. સંખ્યાતગુણી છે. ૩૪ તેથી સ્થલચર પચેન્દ્રિય તિયશપુરૂષ સંખ્યાતગુણા છે, ૩૫ તેથી સ્થલચર પંચેન્દ્રિય તિય ચ ીએ સંખ્યાતગુણ છે, તેથી જલચર પંચેન્દ્રિય તિર્યંચ પુરૂષ સંધ્યાતગુણ છે. ૩૭ તેથી જલચર પચેન્દ્રિય તિથી સ્ત્રીઓ સંધ્યાતગુણી છે, ૩૮ તેથી વાણુતર દેવ સંધ્યાતગુણા છે, ૩૯ તેથી વાણયંતરી દેવી સંસ્થાતગુણી છે, ૪૦ તેથી જ્યોતિષી સંખ્યાતગુણા છે, ૪૧ તેથી જ્યોતિષી દેવી સંખ્યાતગુણી છે, ૪૨ તેથી ખેચર પચન્દ્રિય તિચિ નપુસકે સંખ્યાતગુણા છે, ૪૪ તેથી જળચર પચેન્દ્રિય તિચિ નપુસક સંખ્યાતગુણા છે, ૪પ તેથી ચૌરિન્દ્રિય પર્યાપ્ત સંધ્યાતગુણા છે, ૪૨ તેથી પર્યાપ્ત પંચેનિયા વિશેષાધિક છે, ૪૭ તેથી પર્યાપ્ત બેઈન્દ્રિય વિશેષાધિક છે, ૪૮ તેથી પર્યાપ્ત તેઈન્દ્રિય વિશેષાધિક છે, તેથી અપર્યાપ્ત પંચેન્દ્રિય અસંખ્યાતગુણા છે, ૫૦ તેથી અપર્યાપ્ત ચૌરિ ન્દ્રિય વિશેષાધિક છે, પા તેથી અપર્યાપ્ત તેઈન્દ્રિય વિશેષાધિક છે, પરં તેથી અપર્યાપ્ત Page #185 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત. અઇન્દ્રિય વિશેષાધિક છે, ૫૩ તેથી પર્યાપ્ત પ્રત્યેક ખાદર વનસ્પતિકાય પ્રંસંખ્યાતગુણા છે, ૫૪ તેથી પર્યાપ્ત ભાદર નિગાઢ અસખ્યાતગુણા છે. ૫૫ તેથી પર્યાપ્ત ખાદર પૃથ્વીકાય અસખ્યાતગુણા છે, ૫૬ તેથી પર્યાપ્ત બાદ ખાય અસ ખ્યાતગુણા છે. પૂછ તેથી પર્યાંસ બાદર વાયુકાય અણુ ખ્યાતનુણા છે, ૫૮ તેથી અપર્યાપ્ત ખાદર તેઉકાય અન્ન ખ્યાતનુજીા છે, ૫૯ તેથી અપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય સખ્યાતગુણા છે, ૬૦ તેથી અપર્યાપ્ત ખાર નિગદ સખ્યાતગુણી છે, ૬૧ તેથી અપર્યાપ્ત આદર પૃથ્વીકાય અસંખ્યાતગુણા છે દર તેથી ઋષીપ્ત બાદર અકાય અસંખ્યાતગુજીા છે, ૬૩ તેથી અપર્યાપ્ત ભાદર વાઉકાયં અસખ્યાતગુણા છે, ૬૪ તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાય અસ ખ્યાતગુણા છે, ૬પ તેથી અપાસ સૂક્ષ્મ પૃથ્વીકાય વિશેષાધિક છે, ૬૬ તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ અપ્કાય વિશેષાધિક છે, ૬૭ તેથી અર્થીપ્ત સૂક્ષ્મ વાઉકાય વિશેષાષિક છે, ૬૮ તેથી પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાય સખ્યાતગુણા છે, ૬૯ તેથી પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય વિશેષાધિક છે, છ॰ તેથી પર્યાપ્ત સૂક્ષ્મ અષ્ટાય વિશેષાધિક છે, .૭૧ તેથી પર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાય વિશેષાધિક છે, છર તેથી અપર્યાપ્ત સૂક્ષમ નિગત અસખ્યાતગુણી છે, ૭૩ તેથી પર્યાપ્ત સૂક્ષ્મ નિગેહ સખ્યાતગુણી છે, ૭૪ તેથી અભવ્યસિદ્ધિ અનતશુશુા છે, ૭૫ તેથી સમ્યકૃત્વથી પડેલા અનતગુણા છે, ૭૬ તેથી સિદ્ધો અનંતગુણા છે, છછ તેથી પર્યાપ્ત આદર વનસ્પતિકાય છવા અનતગુણા છે. ૭૮ તેથી પર્યાપ્ત બાદર જીવા વિશેષાધિક છે, છઃ તેથી અપર્યંપ્ત બાદર વનસ્પતિકાય અસંખ્યાતગુણા છે, ૮૦ તેથી અપર્યાપ્ત બાદર જીવે વિશેષાધિક છે, ૮૧ તેથી ખાતર અને વિશેષાધિક છે, ૮૨ તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાય અસખ્યાત ગુણા છે, ૮૩ તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ જીવા વિશેષાધિક છે. ૮૪ તેથી પર્યાપ્ત સૂક્ષ્મવનસ્પતિકાય સખ્યાત ગુણા છે; ૮૫ તેથી પર્યાપ્ત સૂક્ષ્મ જીવે વિશેષાધિક છે, ૮૬ તેથી સામાન્યથી સૂક્ષ્મ જીવા વિશેષાધિક છે, ૮૭ તેથી ભથસિદ્ધિ થવા વિશેષાધિક છે, ૮૮ તૈથી નિગેાદ જીવા વિશેષાધિક છે, ૮૯ તેથી વનસ્પતિ જીવે વિશેષાધિક છે, હું તેથી એકેન્દ્રિય જીવા વિશેષાધિક છે, ૯૧ તેથી સામાન્યથી તિર્યંચ જીવા, વિશેષાધિક છે, ૯૨ તેથી મિથ્યાષ્ટિ વિશેષાષિક છે, '૯૩ તેથી વિ. રતિ જીવા વિશેષાધિક છે, ૯૪ તેથી સકષાયી થવા વિશેષાધિક છે, ૫ તેથી અશ્વસ્થ જીવે વિશેષાધિક છે, ૯૬ તેથી સર્ચથી આત્મા વિશેષાધિક છે, ૯૭ તેથી સ'સારસ્થ જીવા વિશેષાધિક છે, ૯૮ અને તેથી સઘળા જીવે વિશેષાધિક છે. આ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલું મોઢું અલ્પમહત્વ સમજતું. ૧૬ અહિં પહેલાં રત્નપ્રભા પૃથ્વીના નારકીઓની તથા ભવનપતિ અને સૌધમ દેવલેાકનાદેવાની સખ્યા અસખ્યાતી સૂચિશ્રેણિ પ્રમાણ સામાન્યથી કહી છે. તેમાં અસયાતનું પ્રમાણુ કંઈ કહ્યું નથી, તેવી આ ત્રણમાં, કાણુ એછા અને કાણુ વધારે તે સમજી શકાતું નથી, એટલે. અહિં ત્રણેની સંખ્યાતરૂપ સંખ્યાના નિર્ણય માટે કહે છે. सेडी एक्केकपपसरइयसूईणमंगुलप्पमियं । धम्माए भवणसोहम्मयाण माणं इमं होइ ॥ १७॥ શ્રા w Page #186 -------------------------------------------------------------------------- ________________ પર श्रेण्येकैकप्रदेशरचितसूचीनामकगुलप्रमितम् । धर्मायां भवनसौधर्माणां मानमिदम् भवति ॥१७॥ પંચસ બહુ દ્વિતીયદ્વાર અથ—શ્રેણિના એકેક આકાશ પ્રદેશવડે રચાયેલી -સૂચિના અ‘ગુલ પ્રમાણ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થયેલ ઘો, ભવનપતિ અને સૌધમ દૈવલેાકનું નીચલી ગાથામાં,કહેવાશે તે પ્રમાણુ થાય છે, ટીકાનું॰ઘમાં નામની પહેલી નરપૃથ્વીના નારકાના તથા ભવનપતિ અને સૌધમ્મ દેવલાકના દેવેના પ્રમાણના નિય માટે પહેલાં જેટલી શ્રેણિએ કહી છે, તેટલા શ્રેણિ વ્યતિરિક્ત—સિવાયના આકાશપ્રદેશ ગ્રહણ કરીને તેની સૂચિશ્રેણિકરવી, તેમાંથી સૂચિશ્રેણિના અંશુલ પ્રમાણ ભાગ ગ્રહણ કરવા. ત્યારપછી શું કરવું તે હવે પછીની ગાથામાં કહે છે. ૧૭ તેજ દેખાય છે छप्पन्न दोसयंगुल भूओ भूओ विगन्भ मूलतिगं । गुणिया जहुत्तरत्था रासीओ कमेण सूईओ ||१८|| षट्पञ्चाशदधिकशतद्वयाङ्गुलस्य भूयो भूयो विगृह्य मूलत्रिकम् । गुणिता यथोत्तरस्था राशयः क्रमेण सूचयः ॥ १८ ॥ અથ— અસત્ કલ્પના અશુલમાત્ર ક્ષેત્રમાં રહેલ અસા છપ્પન આકાશપ્રદેશનુ વાર વાર વગમૂળ કાઢીને ત્રણ મૂળ લેવાં, અને ઉપર ઉપરની શિના નીચે નીચેની રાશિ સાથે ગુણાકાર કરવા, જે સખ્યા આવે તેટલી તેટલી સૂચિશ્રેણિ પ્રમાણ ધર્મોંમા નારકીએ, અને ભવનપતિ તથા સૌધમ દેવલાકમાં દેવા છે. ટીકાનુ૦——પૂર્વે કહેલ અ‘ગુલ પ્રમાણ સૂચિશ્રેણિમાં રહેલા આકાશપ્રદેશનું વર્ગમૂળ કાઢવાની રીતિએ મૂળ કાઢીને તેમાંથી ત્રણ મૂળ લેવા, અને તેને તથા અગુલમાત્ર સૂચિશ્રેણિના પ્રદેશની સખ્યાને અનુક્રમે સ્થાપવી. પછી અંગુલમાત્ર સૂચિૠણિની પ્રદેશસ પ્થાને મૂળ સાથે ગુણુતા અાકાશપ્રદેશની જેટલી સખ્યા આવે તેટલી સંખ્યા પ્રમાણુ આખી સૂચિશ્રેણિના જેટલા આકાશપ્રદેશ ' થાય તેટલી રત્નપ્રભા પૃથ્વીના નારક જીવાની સખ્યા છે. ૧ અહિ" પ્રથમ નારક તથા ભવનપતિએાના પ્રમાણ માટે જે અસ ંખ્યાત શ્રેણિઓનું પ્રમાણ - બતાવ્યું છે તેના કરતાં ભિન્ન ભિન્ન સૂત્રેામાં ભિન્ન ભિન્ન રીતે જોવા મળે છે તે આ પ્રમાણે અનુચેાગદ્દાર સૂત્ર તથા જીવસમાસ ગ્રંથના અભિપ્રાયે-અ ગુલમાત્ર સૂચિશ્રેણિમાં આકાશ પ્રદેશા છે તેના પહેલા અને ખીજા વગમૂળના ગુણુાકાર કરતાં જે સખ્યા આવે તેટલી સખ્યા પ્રમાણ સાત રાજની સુચિશ્રેણિ નારકાના પ્રમાણ માટે છે, જેમ-અંગુલમાત્ર ક્ષેત્રમા અસત્કર્ષનાએ સેદ છપ્પન આકાશ પ્રદેશ છે, તેનું પહેલું વ મૂળ સેાત્ર અને ખીજુ` વ મૂળ ચાર હેાવાથી તેના ગુણુાકાર ૧૬ ૪૪ = ૬૪ થાય એટલે નરકના જીવૅાના પ્રમાણુ માટે અપનાએ ચેસઠ શ્રેણિ આવે, Page #187 -------------------------------------------------------------------------- ________________ કાનુવાદ સહિત ૧૫૩ પેલા અને બીજા મૂળને ગુણાકાર કરતાં જેટલા આકાશપ્રદેશ આવે તેટલી આખી સૂચિશ્રેણિમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ ભવનપતિના દે છે. બીજા અને ત્રીજા મૂળ ગુણાકાર કરતાં જેટલા આકાશપ્રદેશ આવે તેટલી આખી સચિણિપ્રમાણ સૌધર્મદેવલોકના દેવતાઓ છે. અંગુલપ્રમાણુ સૂચિશ્રેણિમાં જે કે અસંખ્યાતા આકાશપ્રદેશ છે, છતા અસક૫નાચે બસ છશ્વન કલાવા. તેને વર્ગમૂળ કાઢવાની રીતિએ ત્રણવાર મૂળ કાઢવું. બસે છપ્પનનું પહેલું મૂળ સળ, બીજુ મૂળ ચાર અને ત્રીજું મૂળ છે. હવે આ ત્રણે મૂળ અને બને છપન એ ચારે રાશિઓને મેટી નાની સંખ્યાના ક્રમ પ્રમાણે ઉપર નીચે સ્થાપવી. જેમકે ૨૫૬-૧૬-૪-૨. ત્યારપછી ઉપર ઉપરની રાશિને નીચે નીચેની રાશિ સાથે ગુણાકાર કરે. જેમકે બસો છપ્પનને પહેલ મૂળ સળ સાથે ગુણાકાર કરે ગુણતાં ચાર હજાર છનું થાય. તાત્પર્ય - આ ગ્રંથમાં ભવનપતિઓના પ્રમાણ માટે જેટલી શ્રેણિઓની સંખ્યા બનાવી છે તેટલી સંખ્યા નાર માટે અનુયાગ ઠાર તથા જીવસમાસમા બતાવી છે, જે કે સૂત્રમાં સામાન્યથી નારની સંખ્યા બતાવી છે પરંતુ શેષ છ નારકીના નાર પ્રથમ નરકના નારાથી અસંખ્યામા ભાગ જેટલા જ હોવાથી પ્રથમ નરકનાં નર માટે પણ ઉપરોક્ત પ્રમાણ માનવામાં કંઇ બાધ નથી. આ ગ્રંથમાં અંગુલમાત્ર ચિણિમાં રહેલ આકાશપ્રદેશના પ્રથમ અને દ્વિતીય વર્ગમૂળને ગુણાકાર કરતાં જે સંખ્યા આવે તેટલી=અસંખ્યાતી શ્રેણિએ ભવનપતિઓના પ્રમાણ માટે બતાવી છે. પરંતુ જીવસમાસ ગ્રંથમાં અંગુલમાત્ર ચિણિમા જે આકાશપ્રદેશ છે તે જ સંખ્યાને પિતાના પ્રથમ વર્ગમૂળ સાથે ગુણતાં જે સંખ્યા આવે તેટલી-અસંખ્યાતી શ્રેણિઓ ભવનપતિઓના પ્રમાણ માટે લેવાનું કહ્યું છે. અંગુલ માત્ર સુચિણિમાં અસત્કલ્પનાએ બસો છપન આકાશપ્રદેશ અને તેનું પ્રથમ વર્ગમૂળ સેલ હેવાથી ર૫૬ ૪૧૬ =૪૦૯૬ થાય અને અસત્કલ્પનાએ તેટલી શ્રેણિઓ ભવનપતિઓના પ્રમાણ માટે સમજવી. તાત્પર્ય એ છે કે આ ગ્રંથમાં પ્રથમ નરના છના પ્રમાણ માટે જેટલી અસ ધ્યાતી શ્રેણિઓ બતાવી છે તેટલી જ શ્રેણિઓ જીવસમાસમાં ભવનપતિના પ્રમાણ માટે બતાવી છે. વળ પ્રજ્ઞાપનાવમાં-અંગુલમાત્ર સુચિણિમાં જેટલા આકાશ પ્રદેશો છે તેના પ્રથમ વર્ગમૂળના સંખ્યાતમા ભાગમાં જેટલા આકાશ પ્રદેશ આવે તેનાથી સખ્યાતગુણ શ્રેણિઓ ભવનપતિએના પ્રમાણ માટે લેવાનું જણાવ્યુ છે. અસત્યકલ્પનાએ અંગુલમાત્ર સૂચિશ્રેણિમાં ૬૫૫૩૬ આકાશ પ્રદેશ માનીએ તે તેનું પ્રથમ વર્ગમૂળ ૨૫૬, તેના અસખ્યા ભાગ ૪, તેને અસંખ્યાતગુણા કરીએ એટલે કે દશે ગુણીએ તે ૪૦ આવે, અને અસત્કલ્પનાએ તેટલી શ્રેણિઓ ભવનપતિના પ્રમાણ માટે જાણવી. વળી અનુગાર સૂત્રના અભિપ્રાયે અંગુલમાત્ર સચિશ્રેણિમાં રહેલ આકાશપ્રદેશના પ્રથમ વર્ગ ળના અસંખ્યાતમા ભાગથી સંખ્યાલગુણ કરતાં જેટલી શ્રેણિઓ આવે તેટલી શ્રેણિએ ભવનપતિના પ્રમાણ માટે જાણવી, જેમ અંગુલમાત્ર સૂચિશ્રેણિમાં અસકલ્પનાએ ૬૫૫૩૬ આકાશપ્રદેશ માનીએ. તેનું પ્રથમ વર્ગમૂળ ર૫૬, તેને અસંખ્યાત ભાગ અસકલ્પનાએ ૨, અને તેને સખ્યાતગુણ કરવાથી એટલે કે દશે ગુણવાથી વશ થાવ, આટલી શ્રેણિઓ ભવનપતિઓના પ્રમાણ માટે સમજવી. એમ ભવનપતિએના પ્રમાણ માટે કુલ ચાર મત જોવા મળે છે. વિધાર્થીઓએ તે તે ગ્રંથ જેવા. Page #188 -------------------------------------------------------------------------- ________________ પચાસ પ્રહ-હિતી યદ્વાર રતનપ્રભા પૃથ્વીના નારકેના પ્રમાણરૂપે આટલી શ્રેણિઓ સમજવી. એટલે કે ચાર હજાર છનુ સૂચિશ્રેણિમાં જેટલા આકાશપ્રદેશ હેય તેટલા રત્નપ્રભા પૃથ્વીના નારદીઓ છે. . બીજા વર્ગમૂળ ચાર સાથે પહેલા મૂળ સોળને ગુણાકાર કરે, ગુjતાં ચોસઠ આવે, તેટલી સુચિણિમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ ભવનપતિ દેવતાઓ છે. તથા ત્રીજા મૂળ બે સાથે બીજા મૂળ ચારને ગુણાકાર કર, ગુણતા આઠ આવે, તેટલી સંપૂર્ણ સૂચિશ્રેણિમાં રહેલ આકાશપ્રદેશપ્રમાણ સૌધર્મ દેવલોકના દેવતા છે. આ ઉપરથી કેણ કેનાથી વધારે છે તે સહજમાં જણાઈ આવશે. ૧૮ રત્નપ્રભા નારકાદિના વિષયમાં પ્રકારતરે શ્રેણિનું પ્રમાણ કહે છે– अहवंगुलप्पएसा समूलगुणिया उ. नेरइयसूई। पढमदुइयापयाई समूलगुणियाई. इयराणं ॥१९॥ अथवाङ्गुलप्रदेशाः स्वमूलगुणितास्तु नैरयिकसचिः । प्रथमद्वितीयपदौ स्वमूलगुणिताचिरतयोः ॥१९॥ . અર્થ—અથવા અંગુલક્ષેત્રમાં રહેલા પ્રદેશને પિતાના મૂળ સાથે ગુણતાં જે આવે તેટલી શ્રેણિએ રત્નપ્રભા નારકીના પ્રમાણરૂપે સમજવી એજ પ્રમાણે પહેલા અને બીજા મૂળને પિતાપિતાના મૂળ સાથે ગુણતાં જે આવે તેટલી શ્રેણિઓ અનુક્રમે ભવનપતિ અને સૌધર્મના પ્રમાણરૂપે સમજવી. વિવેચન–અથવા એ પદ અન્ય પ્રકાર સૂચવવા માટે મૂકેલું છે. તે અન્ય પ્રકાર તે આ. પૂર્વની ગાથામાં અંગુલમાત્ર ક્ષેત્રમાં રહેલા પ્રદેશશશિની બસે છપનની કલ્પના કરી હતી, અહિં તે પ્રમાણે કરવાની નથી. પરંતુ વાસ્તવિક જેટલી સંખ્યા છે તેનીજ વિવક્ષા છે. એક અંશુલ પ્રમાણ સૂચિશ્રેણિમાં રહેલા આકાશપ્રદેશને પિતાના મૂળ સાથે ગુણાકાર કર, ગુણાકાર કરતાં જે સંખ્યા આવે તેટલી સૂચિશ્રેણિમાં રહેલા આકાશપ્રદેશ પ્રમાણ જનપ્રસા પૃથ્વીના નારકે છે. અંગુલ પ્રમાણુ ક્ષેત્રમાં રહેલા આકાશપ્રદેશના પહેલા મૂળને પિતાના મૂળ સાથે ગુણતાં જે સંખ્યા આવે તેટલી સૂચિણિઓ ભવનપાતના પ્રમાણના નિર્ણય માટે સમજવી. એટલે એટલી સુચિશ્રેણિમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા ભવનપતિ દેવે જાણવા. અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં રહેલા આકાશપ્રદેશના બીજા મૂળને પિતાના મૂળ સાથે ગુણતાં જે પ્રદેશરાશિ આવે તેટલી સૂચિશ્રેણિમાં રહેલા આકાશપ્રદેશપ્રમાણ સૌધર્મદેવલોકના દેવતાઓ છે. ૧૯ હવે ઉત્તરક્રિયશરીરવાળા તિર્યંચનિય છના પ્રમાણના નિર્ણય માટે કહે છે— Page #189 -------------------------------------------------------------------------- ________________ ટીકાવાદ સહિત. गुलमूलासंखियभागध्पमियां उ होंति सेढीओ । उत्तरवेउब्वियाणं तिरियाण य सन्निपज्जाणं ||२०| अङ्गुलमूलासंख्येयभागप्रमितास्तु भवन्ति श्रण्यः । उत्तरखैक्रियाणां तिरथां च संज्ञिपर्याप्तानाम् ||२०|| અથ ઉત્તરવૈક્રિયશરીરી નિર્યાપ્ત તિય ચના પ્રમાણુરૂપે એક અ'ગુલ પ્રમાણક્ષેત્રમાં રહેલ આકાશપ્રદેશના મૂળના અસ`ખ્યાતમાં ભાગમાં રહેલ પ્રદેશરાશિ પ્રમાણ સૂચિશ્રેણિએ છે. - વિવેચન—એક અ་ગુલ પ્રમાણ ક્ષેત્રમાં રહેલ આકાશપ્રદેશનું જે પહેલું' વગ મૂળ તેના અસ ખ્યાતમા ભાગમાંર હેલ આકાશપ્રદેશપ્રમાણુ સુચિશ્રેણિએ ઉત્તરવૈક્રિયશરીરી સજ્ઞિપચેન્દ્રિય તિય ચાના પ્રમાણુના નિશ્ચય માટે જાણવી. તાત્પર્ય એ કે સૂચિશ્રેણિના એક અ ગુલપ્રમાણ ક્ષેત્રમાં જેટલા આકાશપ્રદેશેા હોય, તેનું જે પહેલું વર્ગમૂળ તેના અસ ંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશેા આવે, તેટલી ઉત્તર વૈક્રિયબ્ધિસપન્ન પર્યાપ્ત સન્નિષ ચેન્દ્રિય તિય ચાર્મી સખ્યા જાણુવી ૧૫૧ શાસ્ત્રમાં કહ્યું છે કે 'પ'ચેન્દ્રિય તિય ચામાં કેટલા વૈક્રિયશરીરી કહ્યા છે? હે ગૌતમ! સંખ્યાતા કહ્યા છે. કાલમાશ્રયી અસંખ્યાતી ઉત્સર્પિણી અર્પિણીના સમયપ્રમાણુ કા છે. ક્ષેત્ર આશ્રયી વિચારતાં પ્રતરના અસખ્યાતમા ભાગમાં અસ ંખ્યાતી સૂચિશ્રેણિએ છે તેવી ગુલ પ્રમાણ સૂચિશ્રેણિના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશ પ્રદેશ પ્રમાણ સૂચિઋણિ પ્રમાણુ કહ્યા છે.’ ’ઉત્તરŌક્રિયશરીર' લબ્ધિસંપન્ન પર્યાપ્ત સજ્ઞિ પચેન્દ્રિય તિર્યંચા અસëાતા દ્વીપ સમુદ્રમાં રહેલા હાથી મત્સ્ય અને હૈંસાદિ જીવા જાણુવા, ૨૦ હવે મનુષ્યના પ્રમાણ માટે કહે છે— - * उक्कोसपए मणुया सेढि वाहिया अवहरति । तइयमूलाहएहि अंगुलमूलप्पएसेहिं ॥२१॥ उत्कृष्टपदे मनुजाः श्रेणीं रूपाधिका अपहरन्ति । तृतीयमूलाहतैरङ्गुलमूलप्रदेशैः ॥२१॥ અર્થ-ઉત્કૃષ્ટપદે મનુષ્યે ત્રીજા વગ મૂળવડે ગુણાયેલા અ ગુરૂપ્રમાણ ક્ષેત્રમાં રહેલ, પ્રદે શના પહેલા મૂળના પ્રદેશથી એક રૂપ વધારે હોય તે સ ́પૂર્ણ સૂચિશ્રેણિના અપહાર થઈ શકે. * ટીકાનુ૦—આ જગતમાં એ પ્રકારના મનુષ્યે છે. ૧ ગણજ, ૨ સમૂમિ. તેમાં ગર્ભ એ પર્યાપ્તા અને અપપ્તાએ એ ભેદે છે. અને અંતર્મુહૂત્ત આયુવાળા સમૂર્ચ્છમાં તે Page #190 -------------------------------------------------------------------------- ________________ પચાસંગ્રહ-દ્વિતીયદ્વીર અપર્યાપ્તાવસ્થામાં જ મરણ પામે છે. આ હકીકત પહેલા દ્વારમાં કહી છે, તેથી તે પર્યાપ્તા હોતા નથી. તેમાં જે ગર્ભજ પર્યાપ્તા મનુષ્ય છે, તે ઘવ હોવાથી હંમેશાં હોય છે, અને તે સંખ્યાતાજ છે. તેઓની જઘન્ય સંખ્યા પણ પાંચમા અને છઠ્ઠા વગરને ગુણાકાર કરતાં જે આવે તે છે. શંકા–વગ એટલે શું? પાંચમા વગરનું કવરૂપ શુ? છઠ્ઠા વગરનું સ્વરૂપ શું? પાંચમા અને છઠ્ઠા વર્ગને ગુણાકાર કેટલે થાય? સમાધાન-કેઈએક વિવક્ષિત રાશિને વિવક્ષિત શિસાથે ગુણતાં જે આવે તે વર્ગ કહેવાય છે. એકનો વર્ગ એકજ થાય માટે વૃદ્ધિ રહિત હોવાથી તે વર્ગમાં ગણાતું નથી. બેને બેએ ગુણતાં બેનો વર્ગ ચાર (૪) થાય, આ પહેલે વર્ગ, ચારને વર્ગ સેળ (૧૬) થાય, એ બીજે વર્ગ. સેળને વર્ગ બને છપ્પન (૨૫૬) થાય. એ ત્રીજો વર્ગ. બસે છેજને વર્ગ પાંસઠ હજાર પાંચસો છત્રીસ (૬૫૫૩૬) થાય, એ ચા વગે. પાંસઠ હજાર પાંચ છત્રીસ વર્ગ ચાર ઓગણત્રીસ હેડ ઓગણપચાસ લાખ સડસઠ હજાર બસો છે (૪૨૯૪૬૭૨૯૬) થાય, એ પાંચમો વર્ગ. હવે તેના વગરને ત્રણ ગાથા વડે પ્રતિપાદન કરે છે-એક લાખ ચોરાશી હજાર ચાર અડસઠ કેડીકેડ ગુમાલીસ લાખ સાત હજાર ત્રણ સિત્તેર ઢેડ પંચાણુલાખ એકાવન હજાર છસો અને સેળ (૧૮૪૪૬૭૪૪૦૭૩૭૦૫૫૧૬૧૬) થાય, એ છ વર્ગ. આ પ્રમાણે છ વગ થાય છે. તેમાંના છઠ્ઠા વર્ગને પાંચમા વર્ગ સાથે ગુણાકાર કરે, ગુણાકાર કરતા જેટલે પ્રદેશરાશિ થાય, તેટલા જઘન્યથી પણ ગજ પર્યાપ્ત મનુ હોય છે. છડા અને પાંચમા વર્ગના ગુણાકારના એગણત્રીસ આંકડા થાય છે. તે આંકડા કેડા કેડી આદિ શબ્દ દ્વારા બેલી શકાય તેમ નહિ હેવાથી, તે સંખ્યાના આંક આપ્યા છે. અને તે આ-૭૯૨૨૮૧૬૨૫૧૪૨૬૪૩૩૭૫૯૭૪૩૫૦૩૩૬. આ સંખ્યાને પૂર્વાચાર્યો ત્રીજા વમલપદ ઉપરની અને ચેથા યમલપત નીચેની કહે છે. યમલ એટલે બે વર્ગને સમૂહ. એક એક યમલમાં બન્ને વગ આવે છે. અનુયાગદ્વારની ચૂર્ણિમાં કહ્યું છે કે બે વર્ષના સમૂહને યમલ કહે છે.” તેથી પૂર્વોક્ત છ વર્ગના સમૂહના ત્રણ યમલ થાય. મનુષ્ય પ્રમાણના હેતુભૂત શશિને ત્રીજા મલપદથી ઉપરની કહેવાનું કારણ પાંચમા અને છઠ્ઠી વગને ગુણાકાર છે. પાંચમ અને છઠ્ઠો વર્ગ ત્રીજા યમલમાં આવે છે, સાતમા અને આ આઠમો વર્ગ એવા યમલમાં આવે છે. મનુષ્ય પ્રમાણુની હેતુભૂત સંખ્યા છઠ્ઠા વગથી વધારે છે, કારણ કે છઠ્ઠા અને પાંચમા વગના ગુણાકાર જેટલી છે. અને તેથીજ સાતમા વળથી પણ ઓછી છે. માટે મનુષ્ય સંખ્યાના પ્રમાણભૂત રાશિને ત્રીજા કમલપદથી વધારે, અને ચોથા યમલપદથી ઓછો કદો છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ કાનુવાદ સહિત, ૧૫૭ અથવા આ પૂત રાશિના છનું છેદનક થાય છે. છેદક એટલે અર્ધી અર્ધા કરવા છે. એટલે કે ઓગણત્રીસ અંકપ્રમાણ રાશિનું પહેલીવાર અર્ધ કરીએ, બીજી વાર તેનું અર્ધ કરીએ, ત્રીજી વાર તેનું અર્થ કરીએ, એમ અઈ અઈ છ—વાર કરીએ ત્યારે અનુમી વારે એક આવે, એને ઉધી રીતે કહીએ તે છ— વાર ઠાણ બમણા કરવા. જેમકે-એકને એક બે, બેને એ ચાર, ચાર ચાર આ8, એમ છ— વાર બમણા બમણા કરતા છનનુમી વારે પૂર્વોક્ત રાશિ આવે. છનું છેદનક કેમ થાય તે કહે છે-પહેલા વર્ગના બે છેદન થાય, પહેલું છેદનક છે, બીજું છેદનક એક બીજા વર્ગના ચાર છેદન થાય. એટલે કે બીજા વર્ગની સંખ્યાને અર્ધ અર્ધ ભાગ ચારવાર થાય. જેમકે-પહેલું છેદનક આઠ, બીજું છેદનક ચાર, ત્રીજું છેદનક છે, ચિહ્યું છેદનક એક. આજ રીતે ત્રીજા વર્ગના આઠ છેદન, ચોથા વર્ગનાં સેળ છેદનક, પાંચમાં વગના બત્રીસ છેઠનક, અને છઠાવના સહ છેદન થાય. ગર્ભજ મનુષ્યની સંખ્યા પાંચમા અને છઠ્ઠી વગના ગુણાકાર જેટલી હેવાથી તે સંખ્યામાં પાંચમા અને છઠ્ઠા એ બંને વર્ગના જનકે આવે. પાંચમા વર્ગનાં અરીસ અને છઠ્ઠા વર્ગનાં ચોસઠ હેવાથી બંનેને સરવાળે કરતાં છનુ છેદન કે પૂર્વોક્ત રાશિમાં થાય. આ કઈ રીતે જાણી શકાય? એમ પૂછતા હો તે કહીએ છીએ જે જે વગને જે જે વર્ગ સાથે ગુણાકાર કરીએ અને ગુણાકાર કરતાં જે સંખ્યા અને તેમાં તે બંને વર્ગમાં છેદનકે ઘટે છે. જેમ પિલા વર્ગને બીજા વર્ગ સાથે ગુણતા જે સંખ્યા આવે તેમાં પેલા વગરના છે અને બીજાના ચાર કુલ છ છેદન કે સંભવે છે. તે આ પ્રમાણે પિતા અને બીજે વગને ગુણાકાર ચાસઠ થાય છે. તેનું પિલું છેદન બત્રીસ, બીજું સળ, ત્રીજું આઠ, શું ચાર, પાંચમું છે, અને છઠું એક, એમ છ છેદનકે થાય છે. એમ અન્યત્ર પણ જાણવું. એજ પ્રમાણે પાંચમા અને છઠ્ઠા વર્ગના ગુણાકારમાં પાંચમા વર્ગના બીસ અને છઠ્ઠા વર્ગનાં ચોસઠ બને મળી છનું છેદનકે આવે છે. આ પ્રમાણે એકજ રાશિને શિષ્યની બુદ્ધિને પકઈ થાય માટે ત્રણ રીતે પરમગુરુમહારાજે ઉપદે છે. અનુગારસૂત્રમાં કહ્યું છે કે-જઘન્યપદે મનુષ્યો સંખ્યાતા ક્રોડ છે. ત્રીજા કમલપદથી ઉપર અને ચોથા યમલપદની નીચે છે. અથવા છઠ્ઠા પગને પાંચમાં વર્ગ વડે ગુણતાં જે આવે તેટલા છે. અથવા છનુ છેદનક આપનાર એ રાશિ છે.” હવે જે ગજ અને સંમમિ અપર્યાપ્ત છ છે તે અને કોઈ વખત હોય છે, કઈ વખત નથી પણ હતા. કારણકે ગર્ભજ અપર્યાપ્તનું જઘન્ય એક સમય અને ઉકઈ ભાર મુહુર્ત અતર છે, અને સમૃમિ અપર્યાનું જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ગ્રેવીસ સિફ અંતર છે. અપર્યાપ્ત અંતર્મહત્તના આયુવાળા હોય છે. તેથી અંતર્મુહર્ત પછી Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પચાસગ્રહ-દ્વિતીયાધાર સઘળા નિલેપ થાય છે નાશ પામે છે. એટલે કંઈક અધિક અગીઆર મુહૂર્ત ગજ અને પર્યાપ્તા, અને કંઈક અધિક ત્રેવીસ મુહૂર્ત મૂછિમ અપયા લેતા નથી. તેથીજ ઉપર કહ્યું છે કે ગર્ભજ અપથતા મનુષ્ય અને સમૃમિ મનુષ્ય કેઈ વખત હોય છે, અને કોઇ વખત હોતા નથી. જયારે ગર્ભજ પર્યાપ્તા અપર્યાપ્તા અને સંછિમ અપર્યાપ્તા એ સઘળા મળી વધારેમાં વધારે હોય ત્યારે તેનું પ્રમાણ આ પ્રમાણે છે-ઉત્કૃષ્ટપદે ગભરજ અને સંપૂમિ મનુષ્યની સર્વેદ સંખ્યા હોય ત્યારે જેટલી સંખ્યા થાય તેનાથી જે કે વાસ્તવિક રીતે નથી, છતાં એસકલ્પનાયે એક મનુષ્ય વધારે હોય તે, સુચિણિના એક અંશુલ પ્રમાણુ ક્ષેત્રમાં રહેલા આકાશપ્રદેશના પિલા મૂળને ત્રીજા મૂળ સાથે ગુણતાં જેટલા આકાશ પ્રદેશ આવે તેટલા આકાશપ્રદેશવડે ભાગતાં-અસત્કલ્પનાયે સૂચિશ્રેણિના એક અંગુલક્ષેત્રના બસે છપ્પન આકાશપ્રદેશ કપીએ તેનું પહેલું મૂળ સાળ, બીજું મૂળ ચાર, ત્રીજું મૂળ છે, પહેલા મૂળને ત્રીજા મૂળ વડે ગુણતાં બત્રીસ આવે તેટલા આકાશ પ્રદેશવડે ભાગતાં-સંપૂર્ણ એક સુચિશ્રેણિને અપહાર થાત. . તાત્પર્ય એ છે કે-સુચિશ્રેણિના અંગુલમાત્ર ક્ષેત્રમાં જેટલા આકાશપ્રદેશ છે, તેના પહેલા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળવડે ગુણતાં જેટલા આકાશપ્રદેશ થાય તેટલા તેટલા પ્રમાણુવાળા એક એક ખંડને પર્યાપ્ત અપર્યાપ્ત ગજ અને સંમૂછિમ એક એક મનુષ્ય ગ્રહણ કરે, અને કુલ મનુષ્યની સંખ્યા છે તેનાથી એક વધારે હોય તે સંપૂર્ણ શ્રેણિને એકજ સમયે અપહાર કરી શકાય. પરંતુ એક મનુષ્ય ઓછો છે એટલે એક કે વધે છે. બીજી આ રીતે પણ કહી શકાય-સૂચિાણના અંગુલમાત્ર ક્ષેત્રમાં રહેલા આકાશપ્રદેશના પહેલા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળ સાથે ગુણતાં જેટલા આકાશપ્રદેશ આવે, તેટલા આકાશપ્રદેશવ આખી સૂચિશ્રેણિના આકાશપ્રદેશને ભાગતાં જે જવાબ આવે તેમાંથી એકરૂપ ઓછું કરવું, તેટલી સંમછિમ અને ગજ મનુષ્યની સર્વોત્કૃણ સંખ્યા છે. કેવળજ્ઞાની મહારાજે તેઓની તેટલી જ સંખ્યા જોઈ છે. • અનુગદ્વાર ચૂર્ણિમાં કહ્યું છે કે ઉત્કૃષ્ટપદે જે મનુષ્ય છે, તેમાં એક મનુષ્ય નાગ્યે છતે તે મનુષ્યો વડે સંપૂર્ણ સૂચિબ્રેણિને અપાર થાય. ' તે શ્રેણિને કાલ અને ક્ષેત્ર વડે અપહાણને વિચાર કરે છે. કાલથી અસંખ્યાતી ઉત્સMિણી અવસર્પિણીના સમય પ્રમાણ છે. અને ક્ષેત્રથી સુચિણિના અંશુલ પ્રમાણ ક્ષેત્રમાં રહેલ આકાશપ્રદેશના પ્રથમ વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળવડે ગુણવા. આ પંક્તિમાં શું કહ્યું? તે કહે છે–તે શ્રેણિના અંશુલ પ્રમાણ ક્ષેત્રમાં જે પ્રદેશ રાશિ છે. તેના પહેલા વર્ગમૂળમાં જે પ્રદેશરાશિ આવે, તેને ત્રીજા વર્ગમૂળમાં આવેલા પ્રદેશ રાશિ વડે ગુણાકાર કર. ગુણાકાર કર્યો છતે જે પ્રદેશશિ થાય, એવડા એવડા એક એક અંકને અપહાર કરે, બીજી બાજુ એક એક મનુષ્યને અયહાર કરે એટલે કે એવડા એવડા સૂચિ Page #193 -------------------------------------------------------------------------- ________________ ટીનવાઈ સહિત * ૧૫ શ્રેણિના એક એક ખંડને એક એક મનુષ્ય ગ્રહણ કરે, જે એક મનુષ્ય વધારે હોય તે સંપૂર્ણ શ્રેણિને ગ્રહણ કરી શકે. એક બાજુ અસંખ્યાતી ઉત્પસાિપણી અવસર્પિણીના જેટલા સમય થાય તેટલા ઉત્કૃષ્ટપદે મનુષ્ય કહા. બીજી બાજુ અશુલપ્રમાણુ ક્ષેત્રના પેલા મૂળના ત્રીજ મૂળ સાથે ગુણતાં આવેલા આકાશપ્રદેશપ્રમાણ સૂચિશ્રેણિના જેટલા ખડા થાય, તેમાંથી એક ન્યૂન કરીએ તેટલા કહ્યા. . તેથી અહિં શંકા કરે છે કે--આવડા આવડા વડે એક શ્રેણિને અપહાર કરીએ તે તેને અપહાર કરતાં અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાલ કેમ જાય? આચાર્ય મહારાજ ઉત્તર આપે છે કે ક્ષેત્ર અત્યંત સૂક્ષમ હાવાથી. સૂત્રમાં પણ કહ્યું છે-કાલ અત્યંત સક્ષમ છે, તેનાથી પણ અત્યંત સૂક્ષમ આકાશપ્રદેશરૂપ ક્ષેત્ર છે. એક અંશુલ પ્રમાણ ક્ષેત્રમાં એટલા બધા આકાશ પ્રદેશ રહ્યા છે, કે તેમાંથી પ્રતિસમય એક એક આકાશપ્રદેશ લેવામાં આવે, તે અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ જાય. માટે કાલથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણીના સમય પ્રમાણ મનુષ્ય છે. * ક્ષેત્રથી સૂચિશ્રેણિના એક અંગુલ પ્રમાણુ ક્ષેત્રના પ્રદેશના પહેલા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળવડે ગુણતા જેટલા પ્રદેશ થાય તેટલા પ્રમાણવાળા સૂચિણિને જેટલા ખડે થાય તેમાંથી એક એ છે કરીએ તેટલા ઉત્કૃષ્ટપદે મનુષ્ય છે. ૨૧ ( આ પ્રમાણે અપર્યાપ્ત સૂકમ એકેન્દ્રિયાદિ ભેદે ચૌદે જીવલેનું પ્રમાણ કર્યું. હવે ગુણસ્થાનકના ભેરે ચઢ ભેદનું પ્રમાણ કહે છે सासायणाइ चउरो असंखा अणंतया मिच्छा। कोडिसहस्सपुहुत्तं पमत्त इयरे उ थोवयरा ॥२२॥ सास्वादनादिश्चत्वारोऽसंख्या अनन्ता मिथ्यादृष्टयः । कोटिसहस्रपृथक्त्वं प्रमचा इतरे तु स्तोकतराः ॥२२॥ અર્થ–સાસ્વાદનાદિ ચાર અસંખ્યાતા છે, મિથ્યાણિ અનંત છે, હજારોડ પૃથકાવ પ્રમત્ત સયત છે, અને અપ્રમત્ત સંયત તેનાથી અહ૫ છે. ટીકાનુ–સારવાદન સમ્યગ્દષ્ટિ, મિશ્રષ્ટિ. અવિરતસમ્યગ્દષ્ટિ, અને દેશવિરતિ એ ચારે શણાનકે વર્તતા છ અસંખ્યાતા અસંખ્યાતા છે. કારણ કે એ પ્રત્યેક ગુણસ્થાનવર્તિ છે વધારેમાં વધારે ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશ રશિપ્રમાણ છે. મિથ્યાષ્ટિ છે અનત છે, કેમકે તેઓ અનત હૈકાકાશ પ્રદેશ પ્રમાણ છે. તથા પ્રમત્ત સંયત જધન્યથી પણ ક્રેડ સહસ પૃથફવ પ્રમાણ અને ઉદરથી પણ કેડ ચહ પૃથકાવ પ્રમાણ છે. બેથી નવ સુધીની સંખ્યાને પ્રથમ વા કહે છે. એ જૈન સિદ્ધાંતને પારિભાષિક શબ્દ છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પંચસપ્રહ-દ્વિતીયકાર તેથી પંદર કર્મભૂમિમાં પ્રમત્તસંવત મુનિએ જઘન્યથી પણ બે હજાર ક્રેડથી અધિક હોય છે, અને ઉત્કૃષ્ટથી નવહજાર કેડ હેય છે. તથા અપ્રમત્ત સંવત મુનિઓ પ્રમત્ત સંય. તથી અત્યંત અલ્પ છે. ૨૨ एगाइ चउप्पण्णा समगं उवसामगा य उवसंता । अद्धं पडुच्च सेढीए होति सव्वेवि संखेजा ॥२३॥ एकात् चतुःपञ्चाशत् समकमुपशमकाचोपशान्ताः । अद्धां प्रतीत्य श्रेण्याः भवन्ति सर्वेऽपि संख्येयाः ॥२३॥ અર્થ_એકથી આરંભી ચાપન પર્યત એક સાથે ઉપશમક અને ઉપશાંતહી છે હોય છે, અને શ્રેણિના કાલ આશ્રયી સઘળા મળીને પણ સંખ્યાતાજ હોય છે. ટીકાનુ——ઉપશમક એટલે ઉપશમ કિયા કરનારા આઠમા નવમા અને દશમા ગુણસથાનવર્તિ છે, અને ઉપશાંત એટલે જેઓએ મેહને સર્વથા શાંત કર્યો છે, તે ઉપશાંતહ. ગુણસ્થાનકવર્તિ છે. આ બંને પ્રકારના છ કેઈ વખતે હોય છે, કેઈ વખતે નથી પણ હતા. કારણ કે ઉપશમણિનું અંતર પડે છે. કેટલું અંતર પડે છે તે આગળ ઉપર અંતરદ્વારમાં કહેશે. તેથી ઉપશમક-અપૂર્વકરણ અનિવૃત્તિબાહરસપરાયવરિ જી તથા ઉપશાંત–ઉપશાંતમાહ ગુણસ્થાનકવર્તિ છે જ્યારે હોય છે, ત્યારે જઘન્યથી એક છે કે ત્રણ હેય છે, અને ઉત્કૃષ્ટથી ચેપન છે હોય છે. આ પ્રમાણે પ્રવેશ કરનાર આશ્રયી કહ્યું છે. એટલે કે આટલા જ એક સમયે એક સાથે ઉપશમ શ્રેણિમાં અપૂર્વકરણાદિ ગુણસ્થાનકાની અંદર પ્રવેશ કરતા હોય છે. ઉપશમશ્રેણિના સંપૂર્ણ કાલ આશ્રયિ વિચારીએ તે સઘળા મળીને પણ સંખ્યાતા જ હોય છે. તાત્પર્ય એ કે-ઉપશમણિને કાળ અંતમુહૂર્ત પ્રમાણ છે. તે અંતમુહૂર્ત પ્રમાણ ઉપ શમશ્રેણિના સઘળા કાળમાં ઉત્તરોત્તર સમયે અન્ય અન્ય છ પ્રવેશ કરે તે પણ સંખ્યાતા. જીવોજ હેય છે. પ્રશ્ન-ઉપશમણિના અંતમુહૂર્ત પ્રમાણુ કાળના અસંખ્યાતા સમય થાય છે. તે કાળમાં એક એક સમયે એક એક જીવ પ્રવેશ કરે તે પણ શ્રેણિના સંપૂર્ણ કાળમાં અસંખ્યાતા સંભવે છે, તે પછી બે ત્રણથી આરંભી ઉઠ્ઠણથી ચાપન સુધીની સંખ્યા પ્રવેશ કરે તો અસંખ્યાતા કેમ ન થાય? થાય જ, પછી એમ કેમ કહે છે કે ઉપશમ શ્રેણિના. સઘળા કાળ આશ્રયી પણ સંખ્યાતાજ જી હાથ છે? ઉત્તર–તમારી આ કલ્પના ત્યારેજ થાય કે જ્યારે શ્રેણિના અતિમુહત કાળમાં દરેક સમયે જ પ્રવેશ કરતા હોય. પરંતુ પ્રત્યેક સમયે જ પ્રવેશ જ કરતા નથી પરંતુ કેટલાક સમયમાં જ કરે છે, તેથી જ ઉપરોક્ત સંખ્યા ઘટી શકે છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત ૧ પ્રશ્ન-તમુહૂર પ્રમાણ શ્રેણિના કાળના કેટલાક સમયમાંજ છ પ્રવેશ કરે છે, પરંતુ સઘળા સમયમાં પ્રવેશ કરતા નથી એ શી રીતે જણાય? ઉત્તર ઉપશમણિમાં પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય જ પ્રવેશ કરી શકે છે, અન્ય છે, નહિ. તે પણ ચારિત્રસંપન્ન આભાજ, જેવા તેવા નહિ. ચારિત્રસંપન મહાત્માએ વધારેમાં વધારે બે હજાર ક્રેડથી નવ હજાર કેડ જ હોય છે. તે પણ કઈ સઘળા શ્રેણિ સ્વીકારી શકતા નથી, પણ કેટલાક જ સવીકારી શકે છે. તેથી જાણી શકાય છે કે-ઉપશમણિના સઘળા સમયમા જીને પ્રવેશ થતું નથી, પરંતુ કેટલાક સમયમાં જ થાય છે. તેમાં પણ કેઈ કાળે પંદરે કર્મભૂમિ આશ્રયી વધારેમાં વધારે ચાયન છે જ એક સાથે પ્રવેશ કરતા હોય છે. વધારે નહિ. અને સઘળા એણિના કાળમાં સંખ્યાતાજ જી હોય છે. અસખ્યાતા નહિ. તે સંખ્યાતા પણ સેંકહે પ્રમાણ જાણવા, હજારોની સંખ્યામાં નહિ. પૂર્વાચાર્ય મહારાજોએ એમજ જણાવેલું છે. खवगा खीणा जोगी एगाइ जाव होंति अटुसयं । क्षपकाः क्षीणा अयोगिनः एकात् यावत् भवन्त्यष्टशतम् । अद्धायां शतपृथक्त्वं कोटिपृथक्त्वं सयोगिनः ॥२४॥ અથ–પક, ક્ષીણમાહી અને અગિ એકથી આરંભી યથાવત્ એકસે આઠ પર્યત હોય છે, અને સંપૂર્ણ શ્રેણિના કાળમાં શતપ્રથકૃત્વ હેય છે. તથા સગિ કેવળિ કેહ પૃથકલ હેય છે. ટીકાનુ–ક્ષપક એટલે ચારિત્રહનીયની ક્ષપણા કરનારા આઠમાં નવમા અને દશમા ગુણસ્થાનકવર્તિ આત્માઓ, ક્ષીણમેહ ગુણસ્થાનકવતિ છે અને ગિ કેવળ આત્માઓ આ સઘળા કઈ વખતે હોય છે, અને કોઈ વખત લેતા નથી. કેમકે ક્ષપકશ્રેણિ અને અગિકેવળિ ગુણસ્થાનકનું અંતર પડે છે. જ્યારે ક્ષપક-અપૂર્વકરણ અનિવૃત્તિ આદર સં૫રાય અને સૂક્ષમ સંપાય તથા ક્ષીણમેહ અને અગિકેવળિ ગુણસ્થાનકે જ હેય ત્યારે જઘન્યથી એક છે અને ઉત્કૃષ્ટથી એક આઠ હોય છે. આ પ્રમાણ પણ પ્રવેશ કરનાર અશ્રયી કહ્યું છે. આટલા છ વધારેમાં વધારે એક સમયે એક સાથે ક્ષપકશ્રેણિમાં, ક્ષીણમેહ ગુણરથાનકે, અને અગિકેવળિ ગુણસ્થાનકે પ્રવેશ કરે છે. ક્ષપકશ્રેણિ તથા ક્ષીણમેહ ગુણસ્થાનકનો કાળ અંતમુહૂર પ્રમાણ છે, અને અયોગિકેવળિને કાળ પાંચ હQાક્ષર જેટલો છે. આ ક્ષપકશ્રેણિના સંપૂર્ણ કાળમાં અને અગિ ૧ અહિં સેકડે પ્રમાણુ સંખ્યા નવસો સુધીની હોય તેમ લાગે છે. પછી જ્ઞાની જાણે. ૨૩. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પંચમહ-હિતી દ્વારા ગુણસ્થાનકના કાળમાં અન્ય અન્ય છ પ્રવેશ કરે તે પણ તે સઘળા મળી શતપૃથકાવ જ હોય છે. તાત્પર્ય એ કે અંતમુહૂર્ત પ્રમાણ ક્ષપકશ્રેણિના સઘળા કાળમાં પંદરે કર્મભૂમિની અંદર અન્ય અન્ય છ પ્રવેશ કરે તે શતપૃથફત જ પ્રવેશ કરે છે, અધિક પ્રવેશ કરતા નથી, અગિ કેવળિ આશ્રયી પણ આજ પ્રમાણે સમજવું. ક્ષીણમેહને ક્ષપક સાથે જ લેવા. શતપૃથફ સંખ્યા જ કેમ, વધારે કેમ નહિ? એ શકાનું સમાધાન ઉપશમણિ પ્રમાણે નાશ્વવું તથા સગિ કેવળિ ગુણરથાનકવર્તિ છ ક્રેડિપૃથક્વ હોય છે. સંગિ કેવળિ હમેશા હાથ છે, કારણ કે તે નિત્ય ગુણસ્થાનક છે. આ ગુણસ્થાનકે જઘન્યથી પણ કટિપ્રથા અને ઉછથી પણ ટિપૃથાવ છો હેય છે. જઘન્યથી ઉણ વધારે હોય છે. ૨૪ આ પ્રમાણે દ્રવ્યપ્રમાણ દ્વાર કહ્યું. હવે ક્ષેત્રપ્રમાણ દ્વાર કહે છે– अप्पजत्ता दोनिवि सुहुमा एगिदिया जए सव्वे । सेसा य असंखेजा बायर पवणा असंखेनु ॥२५॥ ___ अपर्याप्तौ द्वावपि सूक्ष्मा एकेन्द्रिया जगति सर्वस्मिन् । शेपाच असंख्येयतमे वादरपवनाः असंख्येयेषु ॥२५॥ અઈ–બંને પ્રકારના અપર્યાપ્તા અને પર્યાપ્તા સૂથમ એકેન્દ્રિય છે સઘળા લેકમાં છે. શેષ જીવે લેકના અસંખ્યાતમા ભાગમાં છે, અને બાદર વાયુકાય લેકના અસંખ્યાતા ભાગમાં રહેલા છે. ટીકાતુ –અને પ્રકારના અપર્યાપ્તા–લબ્ધિ અપર્યાપ્તા અને કરણ અપર્યાપ્તા તથા ગાથામાં કહેલ અપિ શબ્દ અનુક્તને સમુચ્ચાયક હેવાથી પર્યાપ્તા સુક્ષમ એકેન્દ્રિય પૃથ્વી અપ તેલ વાયુ અને વનસ્પતિ એ દરેક પ્રકારના છ સંપૂર્ણ લેકમાં રહેલા છે. શાસ્ત્રમાં કહ્યું છે કે- સૂક્ષમ છ લેકના સઘળા ભાગમાં રહ્યા છે.” પ્રશ્ન-પર્યાપ્તાદિ સઘળા ભેજવાળા પૃથ્વીકાયાદિ સવે સૂમ એકન્દ્રિય છે સંપૂર્ણ લોકમાં વ્યાપી રહ્ના છે, એટલું કહેવાથી સઘળા ભેટવાળા સૂક્ષમ છ સંપૂર્ણ લેકમાં છે એ ઈષ્ટ અર્થ સિદ્ધ થાય છે, તે શા માટે મુખ્ય પણે અપર્યાપતાનું ગ્રહણ કર્યું, અને અપિ શબ્દથી પર્યાપ્તાનું ગ્રહણ કર્યું? ૧ અહિં શતકૃત્વ પણ વધારેમાં વધારે નવસે જ સંભવે છે. ૨ જગચિંતામણિના ચૈત્યવંદનમાં કેવળજ્ઞાનીની જઘન્ય સંખ્યા બે કોડ અને ઉત્કૃષ્ટ સંખ્યા નવ કોડ કહી છે. એટલે જધન્ય સંખ્યામાં બે ક્રોડ અને ઉત્કૃષ્ટ સંખ્યામાં નવ કોઠ સમજવા. Page #197 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત. ઉત્તર–સકમ છમાં પર્યાપ્તાની અપેક્ષાએ અપર્યાપ્તા અલ્પ છે, છતાં અપર્યાપ્ત છે ઘણા છે એ જણાવવા માટે મુખ્યવૃઢ્યા અપર્યાપ્તાનું ગ્રહણ કર્યું છે. તે આ પ્રમાણે. જો કે પર્યાપ્તાથી અપર્યાપ્તા સંમેયગુણહીન છે તે પણ તે જગતના સંપૂર્ણ ભાગમાં કહ્યા છે, એમ કહી અવશ્ય તેઓ ઘણા છે એમ સ્પષ્ટપણે જણાવ્યું છે. પર્યાપ્તાની અપેક્ષાએ અપર્યાપ્તા સંખ્યાલગુણહીન કેમ હોઈ શકે? અપર્યાપ્તા તે. વધારે હોવા જાઈએ. ઉત્તર–પ્રજ્ઞાપનામાં અપર્યાપ્તાની અપેક્ષાએ પર્યાપ્તા સખ્યાતગુણા કહ્યા છે. તેને પાઠ આ પ્રમાણે– “સૂક્ષમ અપર્યાપ્ત અલ્પ છે. પર્યાપ્ત સંખ્યાતગુણ છે. અન્યત્ર પ કહ્યું છે કે-ભાદર છમાં અર્યાપ્તા વધારે અને સૂક્ષમમાં પર્યાપ્તા વધારે વરાણવા. એમ સામાન્યથી કેવળી ભગવતેએ કહ્યું છે. સૂકમ સિવાયના પર્યાપ્ત બાદર એકેન્દ્રિય–પૃથ્વી અપૂ તેઢ વનરપતિ અને બેઈન્દ્રિયાદિ સઘળા જી લેકના અસંખ્યાતમા ભાગમાં રહ્યા છે. આદર વાયુકાય પર્યાપ્ત અપર્યાપ્ત લોકના અસંખ્યાતા ભાગમાં રહેલા છે. લેકને જે કઈપણ પિલાણને ભાગ છે, તે સઘળા ભાગમાં વાયુ વાય છે. મેરૂ પર્વતના મધ્યભાગાદિ કે તેના જેવા બીજા ભાગે કે જે અતિનિબિડ અને નિશ્ચિત-ઠાસેલા અવયવાળા છે. ત્યાં બાદર વાયુના જીવ હોતા નથી. કેમકે તેમા પિલાણ હેતું નથી. એ કાસેલે ભાગ સંપૂર્ણ લકને અસંખ્યાત ભાગ જ છે, તેથી એક અસંખ્યાત ભાગ છેડીને શેષ સઘળા અસંખ્યાતા ભાગમાં બાર વાયુકાયના જીવે કહ્યા છે. ૨૫ : ' , હવે ગુણસ્થાનક આશ્રયી ક્ષેત્રમાણ કહે છે– सासायणाइ सव्वे लोयस्य असंखयंमि भागंमि । मिच्छा उ सव्वलोए होइ सजोगीवि समुग्घाए।॥२६॥ सास्वादनादयः सर्वे लोकस्यासंख्येयतमे भागे । मिथ्यादृष्टयस्तु सर्वलोके भवन्ति सयोग्यपि समुद्घाते ॥२६॥ અર્થ–સાસ્વાદનાદિ સઘળા ગુણસ્થાનકવાળા લેકના અસંખ્યાતમા ભાગમાં રહ્યા છે, મિથ્યાષ્ટિ સંપૂર્ણ લાકમાં છે, અને સમુદઘાતમાં સગિ કેવળિ પણ સંપૂર્ણ લેકમાં હોય છે. ટીકાનુ –-મિથ્યાષ્ટિ અને સગિકેવળ વિના સામ્યવૃષ્ટિ અને મિશ્રદષ્ટિ આદિ સઘળા ગુણસ્થાનકવતિ છે લેકના અસંખ્યાતમા ભાગમાં રહ્યા છે. કારણ કે સમ્યગૃમિથ્યાષ્ટિ, આદિ ગુણસ્થાનકે સં િપન્દ્રિયમાંજ હેય છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ પચસંગ્રહ-દ્વિતીયદ્વાર સાસ્વાદન ગુણસ્થાનક અતિ અલ્પ કેટલાક કારણુ અપર્યાપ્ત બાદર પૃથ્વી અપ વનસ્પતિ વિકલેન્દ્રિય અને અસંસિ પંચેન્દ્રિયમાં પણ હોય છે, પરંતુ તેઓ તેમજ ત્રીજા આદિ ગુણસ્થાનકવાળા સંક્ષિપચેન્દ્રિય અતિ અલ્પ હોવાથી લેકના અસંખ્યાતમા ભાગમાંજ હોય છે, એ હેતુથી તેઓનું ક્ષેત્ર લેકને અસંખ્યાત ભાગ કહ્યું છે. મિચ્છાદષ્ટિ જીવો સંપૂર્ણ લકમાં હેય છે. કેમકે સુક્ષમ એકેન્દ્રિય જીવે સકળ લોકવ્યાપિ છે, અને તે સઘળા મિથ્યાણિ છે. તથા સમુદઘાતમાં સળિ કેવળ પણ સકળ લેકવ્યાપિ હોય છે. સમુદવાત કરતે આત્મા પહેલાં દંડ સમયે અને બીજા કપાટ સમયે લોકના અસંખ્યાતમા ભાગમાં વસે છે. ત્રીજ મંથાન સમયે લેકના અસખ્યાતા ભાગોમાં વસે છે, અને ચેથા સમયે સંપૂર્ણ લેકવ્યાપિ થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે-થે સમયે પિતાના આત્મપદેશવડે સંપૂર્ણ લેક પૂરે છે, આઠમે સમયે શરીરથ થાય છે. ૨૬ સમુદઘાતમાં સોગિકેવળ પણ સંપૂર્ણ લેકવ્યાપિ હોય છે એમ કહ્યું, તેથી સમુદઘાતના પ્રસંગે સમુદઘાતની પ્રરૂપણ કરે છે– वेयणकसायमारणवेउवियतेउहारकेवलिया । . सग पण घउ तिन्नि कमा मणुसुरनेरश्यतिरियाणं ॥२७॥ वेदनाकपायमारणवैक्रियतेजआहारकैवलिकाः । सप्त पञ्च चत्वारस्त्रयः क्रमेण मनुजसुरनरयिकतिस्थाम् ॥२७॥ અઈ–વેદના, કષાય, મારણ, વૈક્રિય, તેજસ, આહારક, અને કેવલિ એ સાત સમુદા છે. તે મનુષ્ય દેવ નારકી અને તિજમાં અનુક્રમે સાત પાંચ ચાર અને ત્રણ હોય છે. ટીકાન–પૂર્વની ગાથામાં અથવા હવે પછીની ગાથામાં મૂકેલ સમુદવાત શબ્દને વેદના આદિ શબ્દ સાથે જોડી તેને આ પ્રમાણે ઉચ્ચાર કરે. જેમકે-વેદના સમુહુવાત, કષાયસસુઘાત વગેરે. તેમાં વેદના વડે જે સમુદ્દઘાત થાય તે વેદના સમુદવાત, અને તે અશાતા વેદનીયકર્મથી ઉત્પન્ન થયેલ છે. ' ' ' કવાયના ઉદયવહે થયેલ સમુદ્દઘાત તે કષાયસમૃદઘાત, અને તે ચારિત્રમેહનીય કમજન્ય છે. મરણકાળે થનાર જે સમુદ્દઘાત તે મારણ કે મારણાતિક સમુદઘાત, અને તે આયુકમ વિષયક છે. આ મુદ્દઘાત અંતમુહૂર્ત શેષ આયુ હોય ત્યારે જ થાય છે ક્રિયશરીરને આરામ કરતા થનારો સમુદઘાત તે વક્રિય સમુઘાત, તે વૈક્રિયશરીર નામકર્મ વિષયક છે. IT | Page #199 -------------------------------------------------------------------------- ________________ કાનુવાદ સહિત તેજસ શરીર જેને વિષય છે એ જે સમુદઘાત તે તેજસ સમુદવાત, તે તેજલેયા ત્યારે મૂકવી હોય ત્યારે થાય છે, અને તે તેજસશરીરનામકર્મજન્ય છે. આહારક શરીરને આરંભ કરતાં થનારે જે સમુદ્દઘાત તે આહારક સમૃદુધાત, તે આહારકારીરનામકર્મવિષયક છે. અલહૂર્તમાં જ જેઓ મેક્ષમાં જવાના છે એવા કેવળિ મહારાજને થનાર જે ચમુદ્દઘાત તે કેવલિક સમૂહઘાત કહેવાય છે. હવે મુદ્દઘાત શબ્દને શું અર્થ છે? તે કહે છે--તન્મય થવું, 7-અધિકતાયેઘણા, ઘાત-ક્ષય, તન્મય થવા વડે કાલાંતરે ભેગવવા એગ્ય ઘણા કમશનો જેની અંદર ક્ષય થાય તે સમુદઘાત. અહિં એમ પ્રશ્ન થાય કે તન્મયતા કેની સાથે? તે કહે છે કે-વેદનાદિ સાથે. તે આ પ્રમાણે જયારે આમા વેદનાદિ સમુદઘાતને પ્રાપ્ત થયેલ હોય છે, ત્યારે વેદનાદિના અનુભવ જ્ઞાનમાં જ પરિણુત થાય છે, એટલે કે તેનાજ ઉપગવાળે હેાય છે, અન્ય જ્ઞાનમાં પરિવૃત હેતે નથી. પ્રબળતાએ–અધિકતા કમીશને ક્ષય શી રીતે થાય? તેના ઉત્તરમાં કહે છે કેવેદનાદિના અનુભવ જ્ઞાનમાં પરિણત આત્મા કાલાંતરે અનુભવવા યોગ્ય ઘણા વેદનીયાદિના કમ્મપ્રદેશને ઉદીરણા કરણવડે ખેંચી ઉઠયાવલિકામાં નાંખી ભેગવી ક્ષય કરે છે, આત્મદેશે સાથે એકાકાર થયેલા કર્મોણુને નાશ કરે છે. સામાન્યતા સમુદઘાતનું સ્વરૂપ કહી હવે પ્રત્યેક સમુદઘાત માટે કહે છે જયારે આત્મા વેદના સસુધાતને પ્રાપ્ત થયેલ હોય છે ત્યારે અશાતા વેદનીયકના પગલાને ક્ષય કરે છે. એજ હકીકત સ્પષ્ટ કરે છે વેદનાવટે વિહવળ થયેલે આત્મા અનતાના કરિકધાથી વિટાયેલા પિતાના આત્મપ્રદેશને શરીરથી બહાર પણ કાઢે છે. શરીરના ત્રણ ભાગ કરીને તેમાં એક ભાગ પિલાણને છે, જેમાં આત્મપ્રદેશ હોતા નથી, બે ભાગમાં હોય છે. જયારે સમુદ્દઘાત થાય છે, ત્યારે આત્મપ્રદેશ એકદમ ચળ થાય છે, અને તે સ્વસ્થાનથી બહાર નીકળે છે. અને નીકળેલા તે શિવડે સુખ જઠર વિગેરેના પોલાણને અને કાન તથા ખભા આદિની વચ્ચેના ભાગને પૂરીને લંબાઈ પહોળાઈ વડે શરીર પ્રમાણ ક્ષેત્ર વ્યાપીને અંતમુહૂર્વકાળપયત રહે છે, અને તેટલા કાળમાં ઘણા અશાતા વેદનીયકમને ક્ષય કરે છે. કષાય સસુધાતને કરતે આત્મા કવાય ચારિત્રમેહનીયના કર્મયુદગલેને ક્ષય કરે છે. તે આ પ્રમાણેકવાના ઉદય વડે સમાકુળ-વિહ્વળ અાત્મા પોતાના પ્રદેશને બહાર કાઢીને તે.પ્રોવડે મુખ અને હાજરી આદિના પોલાણને પૂરીને અને કાન તથા ખભા આદિના અતરભાગને પણ પૂરીને લંબાઈ-પહોળાઈડે શરીર પ્રમાણ ક્ષેત્ર વ્યાપીને અતમુહૂર્ત થયેત રહે છે, અને તેટલા કાળમાં ઘણાં કષાયમહનીયના કર્મયુગલને ક્ષય કરે છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૬૬ પ“ચસ મહ–દ્વિતીયદ્વાર એ પ્રમાણે મરણુ સમુદ્લાતને પ્રાપ્ત થયેલા આત્મા આયુકમના પુદ્ગલાના ક્ષય કરે છે. વૈક્રિય સમુદ્લાત કરતા આત્મા પેાતાના પ્રદેશાને શરીરથી અહાર કાઢીને તે પ્રદેશના જાડાઈ-પહાળાઈ વડે પેાતાના શરીર પ્રમાણ અને લ'બા વડે સખ્યાતા ચેાજન પ્રમાણુ ઈંડ કરે છે. દંડ કરીને વૈક્રિય શરીરનામક્રમનાં પુદ્ગલાના પહેલાની જેમ ક્ષય કરે છે. કહ્યું છે કે- નક્રિય સમુદ્લાત કરે છે, કરીને સખ્યાતા ચૈાજન પ્રમાણ આત્મપ્રદેશના દ’ડ રચે છે, રચીને સ્થૂલ પુદ્ગલાના નાશ કરે છે.? તેજસ અને આહારક સમુદ્લાત વૈક્રિય સમુદ્લાતની જેમ સમજવા, એટલુ' વિશેષ કે તૈજસ સમુહ્વાન કરતા આત્મા તેજસનામકર્મના પુદ્ગલના ક્ષય કરે છે, અને આહારક સમુદ્ધાતમાં આહારક શરીર નામકમનાં પુદ્ગલાના ક્ષય કરે છે. વૈક્રિય અને આહારક એ અને સમુદ્દાત તે તે શરીર વિષુવે ત્યારે હોય છે, અને તેજોલેશ્યા સમુદ્દાત કાઇ જીવ પર તેજોલેશ્યા મૂકે ત્યારે હાય છે. દેવળિસમુદ્દાત કરતા કેવળ ભગવાન શાતા અશાતાવેદનીય, શુભ અશુભ નામક્રમ અને ઉચ્ચ નીચ ગાત્રકમનાં પુદ્ગલાને ક્ષય કરે છે. કેવળ સમુદ્દાત સિવાય શેષ સઘળા સસુધાતાના અંત હૂંત્ત કાળ. માત્ર કેવળિસમુદ્ધાતના આઠ સમય કાળ છે, પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે હું પ્રલા ! વેદના સમુદ્લાત કેટલા સમય પ્રમાણુ કહ્યો છે? હે ગૌતમ ! અસખ્યાતા સમયપ્રમાણુ અતર્મુહૂત્તના કહ્યો છે. એ પ્રમાણે મહારક સમ્રુદ્ ઘાત પ"ત સમજવું, હું પ્રલા ! કેળિસમુદ્દાત કેટલા સમયપ્રમાણુ કહ્યો છે ? હું ગૌતમ ! આઠ સમય પ્રમાણુ કહ્યો છે.’ હવે આ સમુદ્દાતાને ચારે ગતિમાં વિચાર કરે છે. મનુષ્યગતિમાં સાતે સમુદ્લાતા હોય છે. કેમ કે મનુષ્યમાં સઘળા ભાવાના સ‘ભવ છે. દેવગતિમાં શરૂઆતના પાચ સમુઘાતા હોય છે. આહારક અને દેવળિ સમુદ્લાત હતા નથી. કેમકે દેવગતિમાં ચૌદ પૂર્વનુ અધ્યયન અને ક્ષાયિકભાવનું જ્ઞાન દર્શન અને ચારિત્ર હાતાં નથી. નરગતિમાં આદિના ચાર હેાય છે. તેજોલેશ્યા લબ્ધિ ન હોવાને કારણે તેજસ સમુદ્લાત પણ તે ગતિમાં હાતા નથી. તિય ચગતિમાં વૈક્રિયલબ્ધિવાળા સન્નિપાંચેન્દ્રિય અને વાયુકાયને છેાડીને શેષ થવાને આદિના ત્રણ સમુદ્લાતા હૈાય છે, તેને વૈક્રિય લબ્ધિ પણ હાતી નથી તેથી ૨૭ વૈક્રિયલબ્ધિવાળા સન્નિ પચેન્દ્રિય અને વાયુકાયના સબંધમાં વિશેષ કહે છે— पंचिदियतिरियाणं देवाण व होंति पंच सन्नोणं । वेव्वियवाऊणं पढमा चउरो समुग्धाया ||२८|| ૧ સમુદ્ધાતનું વિશેષ સ્વરૂપ પ્રજ્ઞાપના સૂત્રના સમુદ્દાત પદ્મમાંથી અને લેપ્રકાશના ત્રીજા સગ માથી જોઇ લેવુ. Page #201 -------------------------------------------------------------------------- ________________ ટીવેટ સહિત ૧૬૭ पञ्चेन्द्रियतिरथा देवानामिव भवन्ति पञ्च सचिनाम् । वैक्रियवायूनां प्रथमाश्चत्वारः समुद्घाताः ॥२८॥ અર્થ–સંગ્નિ પંચેન્દ્રિય તિર્યમાં દેવેની જેમ પાંચ સમુદા હોય છે. કારણ કે કેટલાએક સંશિ તિર્થમાં વૈક્રિયલબ્ધિ અને તેજલેયાલધિ પણ હોય છે. વૈકિચલધિવાળા વાયુકાય અને પહેલાં વેદના કષાય મારણ અને વૈકિય એ ચાર સમુદઘાતે હોય છે. ૨૮ આ પ્રમાણે ક્ષેત્રહાર કહ્યું હવે સ્પર્શનાહાર કહે છે– चउदसविहावि जीवा समुग्घाएणं फुसंति सव्वजगं । रिउसेढीए व केई एवं मिच्छा सजोगी य ॥२१॥ चतुर्दशविधा अपि जीवाः समुद्घातेन स्पृशन्ति सर्व जगत् । ऋजुश्रेण्यां वा केपि एवं मिथ्यादृष्टयः सयोगिनश्च ॥२९॥ અર્થ_ચૌદ પ્રકારના છ સમુદઘાટવડે સર્વ જગતને સપર્શ કરે છે. અથવા કેટલાક છ ઋજુણિવડે સર્વ જગતને શું કરે છે. એ પ્રમાણે મિથ્યાષ્ટિ અને સગિકેવળિ સમુદ્દઘાટવડે સર્વ જગને સ્પર્શે છે. ટકાનુ –અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષમ એકેન્દ્રિયાદિ ભેદે ચૌદે પ્રકારના છ મારણ સમૃgવાતવડે સંપૂર્ણ જગતને સ્પર્શ કરે છે. એને ભાવાર્થ આ પ્રમાણે છે પર્યાપ્તા અને અપર્યાપ્તા એ બંને પ્રકારના સુમ એકેન્દ્રિય જીવે સંપૂર્ણ લેકમાં રહેલા છે, તેથી તેઓ રવસ્થાન આશ્રયિને પણ સંપૂર્ણ લોકને સ્પર્શ કરતા ઉત્પન્ન થાય છે. સ્થાન આયિને એટલે સૂક્ષમ એકેન્દ્રિય સૂક્ષમ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તે તેઓ સંપૂર્ણ લેકવર્તિ હેવાથી સમુદ્દઘાત વિના પણ સંપૂર્ણ જગને સ્પર્શ કરતા ઉત્પન્ન થાય છે. હવે જે સ્થાન આશ્રયિ સર્વ જગતને સ્પર્શ કરતાં ઉત્પન્ન થાય તે પછી મારણાન્તિક સમુદ્દાત વડે સર્વ જગને સ્પર્શ કરતાં કેમ ઉત્પન્ન ન થાય? અથવઉત્પન્ન થાય જ. કેમકે કેટલાએક છે અલકમાંથી ઉવકમાં ઉત્પન્ન થાય તેને આ રાજની સ્પશના સંભવે છે. સુમ એકેન્દ્રિય વિના બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયાદિ સઘળા જે સ્થાન આશ્રય લોકના અસંખ્યાતમાં ભાગમાં જ રહેલા છે, તેથી તેઓ રવસ્થાન આશ્રય સર્વ જગતને સ્પર્શ કરતા નથી, પરંતુ સમુદઘાતવડે સર્વ જગતને સ્પર્શ કરે છે. તે આ પ્રમાણે-અહિ જે સમુદઘાત લેવા સૂચવ્યું છે, તે મારણ સમુહૂવાત લેવાનું છે. મારણુતિક સસઘાત કરતી આત્મા જાડાઈ અને પહોળાઈ વડે પિતાના શરીરઝમાણુ અને લંબાઈ વડે જઘન્યથી અંશુલ અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા જન પ્રમાણ પિતાના પ્રદેશને Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ પચસહ-દ્વિતીયહાર દંડ કરે છે, અને કરીને જે સ્થાને આગળના ભાવમાં ઉત્પન્ન થશે, તે સ્થાનમાં પિતાના પ્રદેશના દંડન પ્રક્ષેપ કરે છે. તે ઉત્પત્તિસ્થાનને જે તે સમણિમાં હોય તે મારણાંતિક સમુહૂવાત વહે એક સમયમાં જ પ્રાપ્ત કરે છે, અને વિષમ શ્રેણિમાં હોય તે ઉ@થી ચેથે સમયે પ્રાપ્ત કરે છે. આ રીતે અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયાદિ બારે પ્રકારના છે. મારણતિક સમુહુઘાત વહે સર્વ જગતને પણ કરી શકે છે. તે પણ અનેક જીની અપેક્ષાએ ઘટે છે. એજ સ્પષ્ટ કરે છે– સૂક્ષમ એકેન્દ્રિય જી ચૌદે રાજકમાં વ્યાપ્ત હેવાથી તેની અંદર એક જીવ પણ મારણ સમુદ્દઘાત વડે અથવા ઋજુ શ્રેણિ વડે ચૌદે રાજને સ્પર્શ કરી શકે છે. પરંતુ બાદર એકેન્દ્રિયાદિ બારે પ્રકારના છ સંપૂર્ણ લેકવ્યાપિ નહિ હોવાથી તેમાં કેઇ એક જીવ ઉપરના કેઈ ઉગ્ય સ્થાનમાં ઉત્પન્ન થાય, અન્ય જીવ નીચે સ્વયોગ્ય સ્થાનમાં ઉત્પન્ન થાય, એમ અનેક ની અપેક્ષાએ મારણ સમુહુવાતવડે તેમાં ચૌદ રાજલોકની ૫શના ઘટી શકે છે. તથા કેટલાએક સૂક્ષમ એકેન્દ્રિયરૂપ છ ઋજુgિવડે પણ સર્વ જગતને સ્પર્શે છે. અહિં ? એ શબ્દ- પક્ષાંતરને સૂચક છે. એટલે કેવળિ સમુહૂવાતવડે જ સ્પર્શ કરે છે એમ નથી, પરંતુ ઋજુએણિવડે પણ સ્પર્શ કરે છે, એમ સૂચવે છે. wજુણિવર્ડ કઈ રીતે સ્પર્શ કરે છે તે કહે છે, અલોકમાંથી ઉલકને અંતે ઉત્પન્ન થતા સેકમ એકેન્દ્રિય જીવો ચૌદે રાજને સ્પર્શ કરે છે. એ પ્રમાણે સઘળી દિશામાં જાણું લેવું. તેથી એક અનેક છાની અપેક્ષાએ ઋજુ શ્રેણિવડે પણ સૂક્ષમ એકેન્દ્રિય છે સંપૂર્ણ લેકને સ્પર્શ કરે છે. હવે ગુણસ્થાન આશ્રયી સ્પર્શના વિચાર કરે છે-મિથ્યાણિ છે સર્વ જગતને ૫શ કરે છે. અહિં સૂક્ષમ એકેન્દ્રિયાદિ જી મિયાદેષ્ટિ હોય છે, અને સમ એકેન્દ્રિય સંપૂર્ણ લેકને સ્પર્શ કરે છે. સગિ કેવળિ કેવળિસમુદઘાતમાં એથે સમયે સંપૂર્ણ લેકને સ્પર્શ કરે છે. એ એ પહેલાં જ કહ્યું છે. ૨૯ હવે શેષ ગુણસ્થાનકોમાં સ્પર્શતા કહે છે ૧ અહિં ઉપર અનુત્તર વિમાનના પૃથ્વીપિંડમાં કે સિહશિલામા એનિયપણે ઉત્પત્તિને સંભવ છે, અને નીચે સાતમી નારકીના પાથડાના પૃથ્વીપિંડાદિમા ઉત્પત્તિને સંભવ છે. * ૨ જુગતિવડ પણ સર્વ જગતને સ્પર્શ કરે છે એમ અહિ કહેવાનું કારણ એ છે કે સઘળા જી મારણ સસુધાત કરે જ છે એમ નથી. કેટલાક કરે છે, કેટલાક નથી પણ કરતા. જે નથી કરતા તે અજુગતિવડે પણ ચૌદરાજની સ્પશના કરી શકે છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ તકાનુવાદ સહિત, . मोसा अजया अड अड बारस सासायणा छ देसजई। . सग सेसा उ फुर्सति रज्जू खोणा असंखंसं ॥३०॥ मिश्रा अयता अष्टावष्टौ द्वादश सास्वादनाः षड् देशयतयः । सप्त शेषास्तु स्पृशन्ति रजः क्षीणा असंख्येयांशम् ॥३०॥ અર્થ_મિશ્રષ્ટિ અને અવિરતિ સમ્યગૃષ્ટિ છો આઠ આઠ રાજને સ્પર્શે છે સારવાદન સમ્યગ્રહેષ્ટિ બાર રાજને, દેશવિરતિ છે રાજને, ક્ષીણમેહને છેડીને શેષ ગુણસ્થાનકવાળા સાત સાત રાજને, અને ક્ષીણમાહ ગુણરથાનકવાળા રાજના અસંખ્યાતમાં ભાગને પશે છે. ૩૦ ઉપરની ગાથામાં કહેલ રપનાને આચાર્ય મહારાજ સ્વયમેવ હવે પછીની ગાથાઓમાં : વિચાર કરે છે. તેમા આ ગાળામાં ત્રીજા અને ચોથા ગુણસ્થાનકની રાશના કહે છે सहसारतिय देवा नारयनेहेण जति तइयभुवं । निजति अच्चुयं जा अच्चुयदेवेण इयरसुरा ॥३१॥ सहस्रारान्तिकदेवा नारकस्नेहेन यान्ति तृतीयभुवम् । नीयन्तेऽच्युतं यावदच्युतदेवेनेवरसुराः ॥३१॥ અથ–સહસાર સુધીના દે નારકી ઉપરના નેહવટે ત્રીજી નરકપુથ્વી સુધી જાય છે, તથા ઈતર દેવને અશ્રુત દેવકને દેવતા અચુત દેવલોક પર્યત લઈ જાય છે, તેથી તેઓને આઠ આઠ રાજની સ્પર્શના ઘટે છે. ટીકાનુ મિશ્રદષ્ટિ ગુણસ્થાનકવાળા મરણ પામતા નહિ હોવાથી અહિં ભવસ્થ મિશ્ર વુિં જ ગ્રહણ છે. સહસાર દેવક સુધીના રે પૂર્વજન્મના મિત્ર નારકી ઉપરના નેહવડે તેની વેદના શાંત કરવા માટે અથવા ઉપલક્ષણથી પૂર્વજન્મના વેરિ નારકીની વેદના વધારવા માટે ત્રીજી નરકપૃથ્વી પર જાય છે. સહસાર દેવલોક સુધીના દેવે પોતાના જ્ઞાનવડે જોઈને મિત્ર નારકીની વેદના શાંત કરવા અને શત્રુ નારકીની વેદના ઉદીરવા ત્રીજી નરકપૃથ્વી પર જઈ શકે છે. આનતાદિ દેવેની જવાની શક્તિ છે, છતાં અલ્પ સનેહાદિવાળા હોવાથી - હાદિ પ્રજનવડે પણ નરકમાં જતા નથી, તેથી સહસ્ત્રાર સુધીના દેવેનું ગ્રહણ કર્યું છે. સીતાને જીવ અચ્યતેન્દ્ર નરકમાં રહેલ લક્ષમણજીને-પૂર્વના નેહથી મળવા માટે ચેથી નરકે ગયેલ અને ત્યાં રાવણને પણ બંધ કરેલ એ હકીક્ત જૈન રામાયણ (સાતમા પર્વ)ના દશમા સર્ગમાં છે પરંતુ તે કવચિત લેવાથી તેની વિવક્ષા કરવામાં આવી નથી. માટે જ અહિં અમૃતદેવલોક સુધીના દેવાને ગ્રહણ ન કરતાં સહસ્ત્રાર સુધીના દેવ તથા ચોથી નરક પર્વત નહિ પણ ત્રીજી નરક સુધી જાય એમ પ્રહણ કરેલ છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ પચાસ માનદ્વતીયદ્વાર તથા અમ્રુતદેવલાકને દેવતા જન્માંતરના સ્નેહથી અથવા એજ ભવના સ્નેહથી અન્ય દેવાને અચુતદેવલાક પર્યંત લઈ જાય છે. 160 મિશ્રર્દષ્ટિ અને અવિરતિ સભ્યષ્ટિ એ દરેકને આઠ આઠ રાજની સ્પર્શના ઘટે છે. તેની ભાવના આ પ્રમાણે-~-~ જ્યારે મિશ્રર્દષ્ટિ ભવનતિ આદિ દેવને પૂર્વજન્મના અથવા આ જન્મના મિત્ર દેવલાકના દેવતા સ્નેહથી અશ્રુતદેવલાકમાં લઈ જાય ત્યારે તેને છે રાજની ૫ના અચ્યુત ઘટે છે. કારણ કે તિાઁલાકથી અશ્રુતદેવલાક પર્યંત છ રાજ થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કેઅચ્યુત દેવલેસ પર્યંત છ ‘રાજ થાય છે.' તથા કાઈક સહઆર કલ્પવાસિ મિશ્રષ્ટિ દેવતા પૂર્વજન્મના મિત્ર નારકીની વેદના ૧ સાતે નારકીઓ પ્રત્યેક એક એક રાજ ઉચી હેાવાથી અધેલાના સાત રામા મતભેદ નથી. ઉજ્વલાકના સાતરાજમાં મતભેદ છે, મૃત્સ`ગ્રહણિ આદિના અભિપ્રાયે—પડેલી નારકીના ઉપરના તળથી સૌધમાં દેવલોક પર્યંત એક રાજ, ત્યાંથી માહેન્દ્રપયત ખીજો રાજ, ત્યાથી લાતક પર્યંત ત્રીજો રાજ, ત્યાથી સહસ્રાર સુધી ચેથા રાજ, ત્યાંથી અશ્રુત સુધી પાંચમે રાજ, ત્યાથી ગ્રેવેવક પર્વત ો અને ત્યાથી લેાકાંત પર્યંત સાતમે રાજ થાય છે. અહિં તિર્થાંશના મધ્ય ભાગમાંથી અદ્યુત પર્યંત પાંચ રાજ થાય એમ કહ્યું. જીવસઞાસાદિના મતે તા છ રાજ થાય છે. તે આ પ્રમાણે ईसामि दिवड्ढा भड्ढाइज्जा य रज्जुमाहिंदे | पंचैव सहसारे अच्चु सत्त लोगते ॥१९१॥ અથ—તિ છૌલાકના મધ્ય ભાગથી ઈશાન પત દાઢરાજ, માહેન્દ્ર પર્યંત અહીરાજ, સહસ્રાર પર્યંત પાંચ રાજ, અચ્યુત પર્યંત છ રાજ, અને લેાકાંત પર્યંત સાત રાજ થાય છે. પંચસગ્રહમાં *છ અનુપ ” એ જે પાઠ મૂકયા છે, તે આ ગાથાનું' ચેાથું પદ્મ છે. તિષ્ત્ર લેકના મધ્યભાગથી અદ્ભુત પર્યંત છ રાજ થાય છે, એમ જે કહ્યુ છે તે આ પાઠને અનુસરીને કહ્યું છે. અને તેને અનુ સરીને જ અચ્યુત પર્યંત છ રાજની સ્પશના ઘટે છે. આ પંચમ ગ્રહમાં જ્વસમાસના અભિપ્રાયે સ્પના કહી છે. - ૧ અહિ અવિરતિ સમ્વદૃષ્ટિની સ્પશના મિશ્ર દષ્ટિની જેમ આ રાજની કડી છે. મિશ્રર્દષ્ટિ મરણુ પામતા નહિ હેવાથી જેમ લવસ્થ ગ્રહણ કર્યાં છે, તેમ અવિરતિ સમ્યગ્દષ્ટિ મરણ પામે છે, છતાં ાસ્ય વિવઢ્યા હોય એમ લાગે છે. તેથીજ મિશ્રદૃષ્ટિ જેમ અવિરતિની આઠ રાજની સ્પર્શના કહી છે. જો એમ વિવક્ષા ન હોય તે! અવિરતિ સમ્યગ્દષ્ટિને નવ રાજની સ્પર્શ ના થાય છે. તે આ પ્રમાણે. અનુત્તર વિમાનમાંથી ચ્યવી મનુષ્ય ગતિમાં આવતા સાત રાજની સ્પર્ધાના થાય છે, તથા સહઆરાદિ કાઇ સમૃષ્ટિ દેવ નારકીની' વેદના વધારવા કે શાંત કરવા ત્રીજી નરક પર્યંત જાય તેથી પહેલી અને ખીજી નારકીના એક એક રાજ સ્પર્શે" એમ બે રાજું થાય, તે ઉપરીક્ત સાત રાજમાં મેળવતા નવરાજની સ્પર્શ ના થાય. પરતુ તે કહી નથી, અહિ' તે આઠ રાજની જ 'સ્પર્શ'ના કહી છે. તેથી જ મિાદષ્ટિની જેમ અવિરતિ પશુ ભત્રસ્થ જ વિત્રઢ્યા હૈાય તેમ લાગે છે. જીવ સમાસની ટીકા પૃષ્ઠ ૧૯૨૪માં પશુ કર્યું છે કે—' અવિરતિસંખ્યણગ્રોવંદ ગૂરૂ દૃશક્તિ માયના વિદ્ સભ્યમિખ્યાલદિન વૃતિ अस्तुनगाथाभिप्राय लक्ष्यते चिरन्तनटी काकृतापीत्यम तेदेश एव दत्तः भावनिका तु तथाविधा न काचित् कृता. ' Page #205 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત, ૧૭ી શાંત કરવા તેમજ પૂર્વના વરિ નારકીની વેદના ઉદીરવા વાલુકામમા નામની ત્રીજી નરકપૃથ્વી ન જાય ત્યારે ભવનપતિના નિવાસની નીચેના બે રાજ વધે છે તેથી પૂર્વોક્ત છ રાજ બે રાજ સહિત આઠ રાજ થાય. આ પ્રમાણે અનેક ની અપેક્ષાએ મિશ્રષ્ટિ આત્માને તિર્થો લેકથી અશ્રુત સુધીના છ રાજ અને પેલી અને બીજી નારીને એક એક રાજ કુલ આઠ રાજની રચના થાય છે. * અથવા કેઈક મિશદષ્ટિ સહસાર કપાસિ દેવ પૂર્વોક્ત કારણે ત્રીજી નરકમૃથ્વીમાં જ સાત રાજ સ્પર્શે છે, અને તે જ સહસાર દેવને કેઈક અભ્યતને દેવતા નેહવહે અશ્રુતદેવલેકમાં લઈ જાય ત્યારે સહસારથી અશ્રુત સુધીના એક રાજને વધારે સ્પર્શે છે, આ પ્રમાણે એકજ દેવ આશ્રથિ' પણ આઠ રાજની સ્પર્શના ઘટે છે. અવિરતિ સમ્યગદષ્ટિને પણ-મિશ્રદષ્ટિની જેમ આઠ રાજની સ્પર્શના સમજવી. પ્રશ્ન–-અવિરતિ સમ્યગદષ્ટિ આત્માઓ તેજ ભાવમાં-સમ્યકત્વમાં વત્તતા છતા કાળ પણ કરે છે, અને સમ્યફલ લઈ અન્ય ગતિમાં પણ જાય છે, તેથી તેઓની બીજી રીતે પણ વિચારણા કેમ કરતા નથી? મિશ્રદષ્ટિની જેમ ભાવથ સમ્યકત્વી આશય જ કેમ વિચાર કરે છે? ઉત્તર-બીજી રીતે તેને આઠ રાજની સ્પર્શને અસંભવ છે તે અસંભવ જ બતાવે છે સમ્યફલ સહિત તિર્યંચ અથવા મનુષ્ય કાળધર્મ પામી બીજી આદિ નરકમૃથ્વીમાં જાતે નથી, તેમજ બીજી આદિ નારકીમાંથી સમ્યકત્વ સહિત તિર્યંચ કે મનુષ્યમાં આવતું નથી, એટલે કાળધર્મ આશયી અલકની સ્પર્શના વકતી નથી. તેથી જ કાળધર્મ પામી સમ્યફિલ સહિત અનુત્તર વિમાનવાસી દેવમા જતાં અથવા ત્યાંથી રવીને મનુષ્યભવમાં આવતા કૃણ સાતરાજની સ્પશના સંભવે છે, કઈ રીતે વધારે સંભવતી નથી. આ પ્રમાણે કાળધમ પામી સમ્યફવ સહિત અન્ય ગતિમાં જતાં તેમ જ આવતા સાતરાજની સ્પર્શના સામાન્ય રીતે અવિરતિ સમ્યગૃષ્ટિને પણ મિશ્રદષ્ટિની જેમ સમજવી, અન્ય પ્રકારે નહિ. * અર્થ અવિતિ સમ્યગદષ્ટિ છે, પણ આઠ રાજ ર૫શે છે. તેની ભાવના મિશ્રદષિની જેમજ કરવાની છે, એમ પ્રસ્તુત ગાથાને અભિપ્રાય જણાય છે. પ્રાચીન ટીકાકારોએ પણ અવિરતિને સિગ્નદષ્ટિની જેમ આઠ રાજની સ્પર્શના કહી છે તથા પ્રકારને બીજે વિચાર કર્યો નથી. * આ ઉપરથી પણ અવિરતિ ભવસ્થ વિવો હોય એમ જણાય છે. અહિં ત્રીજી નારકમાં જાય છે, છતાં પહેલી બે નારકીની સ્પર્શ ના લીધી છે. ત્રીજીની લીધી નથી. કારણ પહેલી બે નારકી પછી તરત જ ત્રીજી નારકી એક લાખ અાવીશ હજારને પિંડ આવે છે તેમાં નવ પાથડા છે, તે પાયામાં નારકીના છ છે. તે પિંપરત જ ઉપરોક્ત દેવ નારકીની વેદના ઉદીર કે શાંત કરવા જાય છે. પિંડ પૂર્ણ થયા પછી અસંખ્યાત જન પ્રમાણપત્રીજી નારકીને ભાગ રહી જાય છે તે અસંખ્યાતાની આગળ પૂi પિંડ અત્યંત અપ હોવાથી તેની સ્પર્શના થાય છે છતાં વિવણી નથી. - જો કે મતાંતરે અવિરતિ સમ્યગદષ્ટિની નવ તેમજ બાર રાજની સ્પણના પણ કહી છે. તેમાં નવ રાજની સ્પર્શના કમરાથના મતે દરેક રીતે ઠીક સંગત થાય છે. મિશ્રદષ્ટિની જેમ વિચાર કરવામાં અર્વેિ કે મરણો સંભવ હોવાથી તેમના વિચાર કરવામાં આવે બંને રીતે સંગત થાય છે. પછી જ્ઞાની કહે તે પ્રમાણ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ પંચમહદ્વિતીયકાર અન્ય કેટલાએક આચાર્યો આ પ્રમાણે કહે છે–અવિરતિ સમ્યગ્દષ્ટિ આત્માઓને ઉત્કૃષ્ટથી નવરાજની સ્પર્શના ઘટે છે. કઈ રીતે 'નવ રાજની પર્શના ઘટે છે? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે--આ આચાર્ય મહારાજાઓના મતે ક્ષાવિક સમ્યગ્દષ્ટિ આત્માઓ ક્ષાયિક સમ્યફલ લઈને ત્રીજી નરક પૃથ્વીમાં પણ જાય છે. તેથી અનુત્તર વિમાનવાસિ દેવભવમાં જતાં અથવા ત્યાંથી ચાવી મનુષ્યભવમાં આવતાં સાત રાજની સ્પર્શના થાય છે, અને ત્રીજી નરકમૃથ્વીમાં ઉત્પન્ન થતાં અથવા ત્યાંથી થવી મનુષ્યભવમા આવતાં બે રાજની સ્પર્શન થાય છે, આ પ્રમાણે સામાન્યરીતે અવિરતિ સમ્યગ્દષ્ટિ આત્માઓને નવ રાજની સ્પર્શના સંભવે છે.. ભગવતિજી આદિ સૂત્રોના અભિપ્રાયે તે ચતુર્થ ગુણસ્થાનકવાળાઓને બાર રજની સ્પના પણ સંભવે છે તે આ પ્રમાણે અનુત્તર દેવભવમાં જતાં અથવા ત્યાંથી થવીને મનુષ્યભવમાં આવતાં સાતરાજની પર્ણના થાય છે. તથા ભગવતીજી આદિના અભિપ્રાયે પૂર્વબાયુ અવિરતિ સમ્યગ્દષ્ટિ તિથલચ અથવા મનુષ્ય ક્ષાપશમિક સમ્યકત્વ લઈ છડી નપૃથ્વીમાં પણ નરકપણે ઉત્પન્ન થાય છે. અથવા ક્ષાપશબિક સમ્યવયુત નારકી ત્યાંથી રવીને મનુષ્યભવમાં ઉત્પન્ન થાય છે. તે હેતુથી અવિરતિ સમ્યકૅષ્ટિ છઠ્ઠી નકપૂવીમાં જતા અથવા ત્યાંથી આવતાં પાંચ રાજને સ્પર્શે છે. માટે સર્વ મબી અવિરતિ સમ્યગ્દષ્ટિ આત્માઓને સામાન્યતઃ બાર રાજની સ્પર્શના થાય છે. સમ્યકત્વ સહિત સાતમી નરકમૃથ્વીમાં ગમનાગમન ભગવતીજીમાં પણ નિષેધેલ છે, માટે અહિં છઠ્ઠી નરકપુથ્વીનું ગ્રહણ કર્યું છે. ૩૧ હવે સારવાદન ગુણસ્થાનકવાળાઓને બાર રજની પર્શના વિચાર કરે છે छट्टीए नेरइओ सासणभावेण एइ तिरिमणुए । लोगंतनिकुडेसु , जंतिऽन्ने सासणगुणत्था ॥३२॥ षष्ठयां नारका सासादनमावेनैति तिर्यग्मनुजयोः । लोकान्तनिष्कुटेषु यान्त्यन्ये सासादनगुणस्थाः ॥३२॥ અર્થ–છઠ્ઠી નરકપૃથ્વીમાં વર્તમાન નારકી સારવાદનભાવ સાથે તિર્યંચ અથવા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે, એટલે પાચરાજની સ્પર્શના થાય છે. તથા સારવાદન ગુણસ્થાનકે રહેલા અન્ય કેટલાક છ લોકાંત નિષ્કામાં ઉત્પન્ન થાય છે, તેથી સાત રાજની રપશના ઘટે છે. આ રીતે કુલ બાર રાજની સ્પશન થાય છે. . ' ટીકાનું–છઠ્ઠી નરકમૃથ્વીમાં વર્તમાન કેઈ એક નારી પિતાના ભવના અને ઔપથમિક સમ્યકત્વ પ્રાપ્ત કરી ત્યાંથી પડી સાસ્વાદન ભાવને પ્રાપ્ત થયો છતો કાલ કરે, અને કાલ કરીને તિર્યંચ અથવા મનુષ્યભવમાં ઉત્પન્ન થાય, એટલે તેને પાંચરાજની સપના થાય. Page #207 -------------------------------------------------------------------------- ________________ શિકાનુવાદ સહિત સાતમી નરકથ્વીને નારકી સાસ્વાદન ગુણસ્થાનકને છોડીને જ તિય"ચમાં ઉત્પન થાય છે, માટે છઠ્ઠી નરકમૃથ્વીનું ગ્રહણ કર્યું છે. તથા સાસ્વાદનગુણસ્થાનકે વત્તતા કેટલાએક તિય અથવા મનુષ્યો તિછીલેકમાંથી ઉપર લેકાંત નિષ્કામાં-ત્રસનાડીના છેડે રહેલા લેકાંત પ્રદેશમાં ઉત્પન્ન થાય છે, એટલે તેઓને સાત રાજની સ્પર્શન થાય છે. આ પ્રમાણે સરવાળે સાચ્છાદન ગુણસ્થાનકવર્તિ આત્માઓને સામાન્યથી બાર રાજની સ્પશના સંભવે છે. • • અહિ એક જીવ આશ્રય સ્પર્શનાને વિચાર કરતા નથી, પરંતુ એક ગુણસ્થાનક આશ્રય વિચારે છે. તેથી અનેક જીવ આશ્રયિ બાર રાજેની સ્પર્શના થાય છે, માટે અહિં કોઈ દોષ નથી. [, અહિં પ્રાથા સાસ્વાદનભાવને પ્રાપ્ત થયેલા આત્માઓની અધોગતિ થતી નથી, એટલે કે સારવાદન ગુણસ્થાનક લઈને પ્રાયઃ કેઈ છે અધોગતિમાં જતા નથી, માટે બાર રાજની સ્પનાનું પ્રતિપાદન કર્યું છે.' કદાચ જે સાસ્વાદન ગુણસ્થાનકવાળાઓની અધોગતિ પણ થાય તે અલેકના નિષ્ફટાદમાં પણ તેની ઉત્પત્તિને સંભવ હવાથી ચૌદરાજની પશન સંભાવે. પણ તેય. થતું નહિ હેવાથી બારાજની જ સ્પર્શના કહી છે. ૩૨ હવે અપૂર્વકરણદિની સજાને કહેવા ઈચ્છતા કહે છે उवसामय उवसंता सवढे अप्पमत्तविरया य । गच्छन्ति रिउगईए पुंदेसजया उबारसमे ॥३३॥ ૩૫માં ૩૫શાન્તા હશે કવિતા રીતિ સવા પુરીયા દ્વારા રૂા . અથ– ઉપશમક, ઉપશાંત અને અપ્રમત્ત તથા પ્રમર વિરત આત્માઓ ઋજુગતિવડે સર્વીથ સિહ મહાવિમાનમાં ઉત્પન્ન થાય છે, તેઓ આશ્રય સાતરાજની પર્શના સંભવે છે. તથા મનુષ્યરૂપ દેશવિરતિ છે બારમા દેવલોકમાં ઉત્પન્ન થાય છે, તેઓ આશ્રયી છે આજની પેશના થાય છે. ૩૩ ટકાનુ –ઉપશમ એટલે ઉપશમશ્રેણિપર આરૂઢ થયેલા અપૂર્વકરણ, અનિવૃત્તિનાદરસં. પરાય, અને સ્લમ સપરાયવર્તિ આત્માઓ, ઉપશાંત એટલે ઉપશાંત ગુણસ્થાનકવરિ આત્માએ, અપ્રમત્ત સંયત સાધુઓ, અને બીજા પાકના અંતે ગ્રહણ કરેલ “ચ” શબ્દથી અપમભાવાભિમુખ પ્રમત્ત સંવત સાધુઓ આ સઘળાઓને ઋજુગતિવડે સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થતાં સાત રાજની રાશના સંભવે છે. પકણિ પર આરૂઢ થલા અપૂર્વકરણદિ ગુણરથાનકવર્તિ આત્માએ મરણ પામતા Page #208 -------------------------------------------------------------------------- ________________ પંચસહ-દ્વિતીયદ્વાર નથી, તેમજ ભારણ સમુહુઘાતને પણ આરંભ કરતા નથી, તેથી તેઓને લેકને અસં. ખાતમો ભાગ માત્ર સપના ઘટે છે, અધિક ઘટતી નથી. આ જ કારણથી ક્ષીણમેહની માત્ર લેકના અસંસ્કૃતમા ભાગની સ્પર્શના પહેલા કહી છે. પ્રશ્ન-જયારે મનુષ્યભવના આયુને ક્ષય થાય અને પરભવાયુને ઉદય થાય ત્યારે પર લોકગમન સંભવે છે. તે વખતે તે અવિરતિપણું હોય છે, ઉપશમપારું આદિ ભા હતા નથી. કારણ કે પ્રમત્તાદિ ભાવે મનુષ્યભવના અંત સમય સુધી જ હોય છે. પરભવાયુના પ્રથમ સમયે તે અવિરતિ સમ્યગદષ્ટિ ગુણસ્થાનક હેય છે. માટે સર્વાર્થસિદ્ધ મહાવિમાને જતાં ચતુર્થ ગુણરથાનકની સાત રાજની સ્પર્શના સંભવે છે, અપૂર્વકરણદિની સંભવતી નથી. તે પછી અહિં અપૂર્વકરણદિની સાત રાજની સ્પર્શના શી રીતે કહેવામાં આવે છે? ઉત્તર અહિં કંઈ દોષ નથી. પરભવમાં જતાં ગતિ બે પ્રકારે થાય છે. ૧ કકગતિ, ૨ ઈલિકાગતિ. તેમાં કંદુકની જેમ જે ગતિ થાય તે કહુકગતિ. એટલે કે જેમ કંદુક-દડે પિતાના સઘળા પ્રદેશને પિંડ કરીને પૂર્વના સ્થળ સાથે સંબંધ રાખ્યા વિના ઉંચે જાય છે, તેમ કંઈક જીવ પણું પરભવાયુને જયારે ઉદય થાય ત્યારે પરલેકમાં જતા પિતાના પ્રદેશને એકત્ર કરીને પૂર્વના સ્થળ સાથે સંબંધ રાખ્યા વિના ઉત્પત્તિસ્થાનકે ચાલ્યો જાય છે. કંકગતિ કરનાર આત્માને પિતાના ચરમ સમય પર્વત મનુષ્યભવને સંબંધ હોય છે, અને પરભવાયુના પ્રથમ સમયે દેવભવને સંબંધ છે, તેથી કહ્યુંકગતિ કરનાર આશ્રયી પ્રમનાદિ ગુણસ્થાનકવાળાઓને સાત રજની પીને ઘટતી નથી. તથા બીજી ઈયળની જેમ જે ગતિ થાય તે ઈલિકાગતિ. જેમ ઈયળ પૂછ એટલે પાછળનો ભાગ જે સ્થળ હોય છે, તે સ્થળને નહિ છોડતી સુખ એટલે આગળના ભાગવડે આગળના સ્થાનને પિતાનું શરીર પસારી સ્પર્શ કરે છે, અને ત્યારપછી પૂચ્છને સંહરી લે છે. એટલે કે જેમ ઈયળ પાછલા ભાગ વડે પૂર્વસ્થાનને સંબંધ છોડયા વિના આગલા સ્થાનને સંબંધ કરે છે, અને આગલાં ભાગ સાથે સંબંધ કરી પછીથી પાછલા સ્થાનને સંબંધ છોડે છે, તેમ કેઈક જીવ પણ પિતાના ભવનાં અંતકાળે પિતાના પ્રદેશથી ઋજુગતિવડે ઉત્પત્તિ સ્થાનને સ્પર્શ કરીને પરભવાયુના પ્રથમ સમયે પૂર્વના શરીરને ત્યાગ કરે છે. આ રીતે પિતાના ભવના અંત સમયે-કે જે સમયે પ્રમત્તાદિ ભાવો હેય છે-પિતાના આત્મપ્રદેશેવ સર્વાઈ સિદ્ધ મહાવિમાનરૂપ પિતાના ઉત્પત્તિ સ્થાનને સ્પર્શ કરતે હેવાથી ઈલિકાગતિ આશ્રયી. પ્રમત્ત તેમજ ઉપશમકાદિને સાત રાજની કપશના કેઈ પણ રીતે વિધિ નથી. આ પ્રમાણે ગતિવક જતાં પ્રમત્તાદિને સાત રાજની સ્પશના સંભવે છે. વાગતિવહે જતાં નહિ. કારણ કે ઋજુગતિથી જતાં પિતાના આગ્નના છેલા સમયે પિતાના પ્રવેશવહે : ઉત્પત્તિસ્થાનને સ્પર્શ કરે છે, એટલે તે છેલ્લા સમયે પ્રમાદિ ગુણસ્થાનક અને સાત રાજની સ્પર્શતા એ મને સંભવે છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ કાનુવાદ સહિત ૭૫ વગતિવડે જતાં બીજા સમયે ઉત્પત્તિસ્થાનને સ્પર્શ કરે છે, કે જે સમયે પરભવાયુને ઉદય થાય છે. પહેલે સમયે વચમાં રહે છે, કે જે સમય પૂર્વભવાયુને છેલ્લો સમય છે. આ પ્રમાણે પૂર્વભવના છેલલા સમયે વચમાં અને પરભવાયુના પહેલા સમયે ઉત્પત્તિસ્થાને જાય છે. પરભવાયુના પહેલા સમયે ઉત્પત્તિસ્થાને જતે હોવાથી અને તે સમયે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક હેવાથી વક્રગતિવડે જતાં પ્રમાદિને સાત રાજની સ્પર્શના સંભવતી નથી. તથા “જુના ” એ પદમાં “શું' પદવડે સામાન્યથી મનુષ્યનું ગ્રહણ છે. એટલે સામાન્યથી મનુષ્યરૂપ દેશવિરત આત્માઓ અજુગતિવડે જ્યારે બારમા અષ્ણુત દેવલોકમાં ઉત્પન્ન થાય, ત્યારે તેઓને છ રાજની ૫શના ઘટે છે. તિય સહસ્ત્રાર નામના આઠમા વાક સુધીજ જાય છે, માટે મનુષ્યનું ગ્રહણ કર્યું છે. દેશવિરતિ આદિ ગુણસ્થાનકે પિતાના ભવના અંત સમય પથતિ જ હોય છે માટે પૂર્વ કહેલ યુક્તિથી જીગતિથીજ જતા છ રાજની સ્પર્શના દેશવિરત આત્માને સંભવે છે. તિછોકના મધ્ય ભાગથી અશ્રુત દેવક પર્યત છે રાજ થાય છે, માટે છ રાજની ૨૫ના કહી છે. ૩૩ એ પ્રમાણે સ્પર્શના દ્વાર કહ્યું. હવે કાળકાર કહે છે. કાળ ત્રણ પ્રકારે છે- ભવસ્થિતિકાળ, ૨ કાયસ્થિતિકાળ, અને દરેક ગુણસ્થાનક આઝયિ કાળ. તેમાં ભાવસ્થિતિ કાળ એટલે એક ભવનું આયુ. , કાયસ્થિતિ એટલે પૃથ્વીકાયાદિમાંથી કેઈપણ મરણ પામીને તેનું વારંવાર ત્યાં જ ઉત્પન્ન ચવું તે, તેને જે કાળ તે કાયસ્થિતિકાળ. જેમકે પૃથ્વીકાયને જીવ મરણ પામી પૃથ્વીકાય થાય, વળી મરણ પામી પૃથ્વીકાય, એમ ઉપરાઉપરી જેટલે કાળ પૃથ્વીકાય થાય તે કાળ કાયસ્થિતિકાળ કહેવાય. એમ અન્યત્ર પણ સમજવું તથા દરેક ગુણસ્થાન એક એક આત્મામાં કેટલે કેટલે કાળ રહે તેને જે નિશ્ચિત સમય તે ગુણસ્થાનક વિભાગકાળ કહેવાય. તેમાં પહેલાં ભાવસ્થિતિ કહે છે– ૧ દેશવિરતિની સ્પશન માટે જીવસમાસ પાના ૧૯ર માં નીચે પ્રમાણે કહ્યું છે “દેશવિરતિ મનુષ્ય અહિથી મરીને અત દેવલોકમાં ઉત્પન્ન થતાં છ રાજને સ્પર્શે છે. અહિં એમ ન કહેવું ક-દવલાકમાં ઉત્પન્ન થતા તે આત્મા દેવ હેવાથી અવિરતિ સમ્યગ્દષ્ટિ છે, પરંતુ દેશવિરતિ નથી. કારણ કે જે દેશવિરતિ આત્મા જીગતિવડે એક સમયે દેવમાં ઉત્પન્ન થાય છે, તેને પૂર્વભવનું આણુ ક્ષય થયું નથી, તેમજ પૂર્વભવના શરીર સંબંધ પણ છૂટ નથી. માટે અજુગતિમાં પૂર્વભવના આયુને અને પૂર્વ જન્મના શરીરને સંબંધ હોવાથી તે આત્મા દેશવિરિતજ છે, તેથી જ સજુમતિવા જતાં છ રાજની સ્પશના કહી છે. માટે અહિં કંઈ દેખ નથી ઈલિકાગતિવડે જતાં આ સ્પર્શના સલવે છે, Page #210 -------------------------------------------------------------------------- ________________ 166 પચસહ-દ્વિતીયહાર सचण्हमपज्जाणं अंतमुहुत्तं दुहावि सुहुमाग । सेसाणंपि जहन्ना भवठिई होइ एमेव ||३४|| सप्तानामपर्याप्तानामन्तर्मुहूत्तं द्विधापि सूक्ष्माणाम् । शेषाणामपि जघन्या भवस्थितिभवति एवमेव ॥३४॥ અર્થ—ાતે અપર્યાપ્તા અને સૂક્ષમ પર્યાપ્તાનું અને પ્રકારે અંતમુહૂર્વ આયુ છે. શેષ જીવાનું પણ જઘન્ય આયુ એ પ્રમાણે જ છે. ટીકાનુ–સક્ષમ બાદર એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય, અને અગ્નિ સંક્તિ, પંચેન્દ્રિય એ સાતે લબ્ધિ અપર્યાપ્તાના અને સુલમ એકેન્દ્રિય પર્યાપ્તાના જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બંને પ્રકારે એક ભવના આયુનું પ્રમાણ અંતમુહૂર્ત છે. તેઓ અતમુહૂત માત્ર જીવે છે. * . એટલું વિશેષ છે કે-જઘન્યથી ઉત્કૃષ્ટ અંતમુહુ મોટું છે. શેષ બાદ એકેન્દ્રિય, ઈન્દ્રિય, તેઈન્ડિયા, ચૌરિન્દ્રિય, અસંજ્ઞિ પંચેન્દ્રિય અને સૂરિ પંચેન્દ્રિય પર્યાપ્તાનું જઘન્ય આયુ અંતમુહૂર્ત પ્રમાણ હોય છે, અને તે બસ છપ્પન આવલિકાથી વધારે હોય છે. ૩૪ હવે કેનિયાદિના ઉત્કૃષ્ટ આયુનું પ્રમાણ કહે છે– बावीससहस्साई बारस वासाई अउणपन्नदिणा । छम्मास पुवकोडी तेवीसयराई उक्कोसा ॥३५॥ द्वाविंशति(व)सहस्राणि द्वादश वर्षाणि एकोनपश्चाशन दिनानि । षड्मासाः पूर्वकोटिः प्रयस्त्रिंशत् अतराणि उत्कृष्टा ॥३५॥ અથ–પર્યાપ્ત બાહર એકાજયનું આયુ બાવીસ હજાર વર્ષ, બેઈન્ડિયાદિ ક બાર વર્ષ, ઓગણપચાસ દિવસ, અને છમાસ, અસજ્ઞિપચેન્દ્રિય તિર્યંચનું પૂડ વર્ષ, અને સંરિનું ઉત્કૃષ્ટ આયુ તેત્રીસ સાગરેપમ પ્રમાણ છે. ટીકાનુગ–અહિં પર્યાપ્ત બાદર એકેન્દ્રિયને બાવીસ હજાર આદિ પદે સાથે અનુક્રમે સંબંધ કરવાનો છે. તે આ પ્રમાણે પર્યાપ્ત બાદ એકેન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુ બાવીશ હજાર વરસનું છે. અને તે આયુ પર્યાપ્ત બાદર પૃથ્વીકાય એકેન્દ્રિયની અપેક્ષાએ જાણવું. શેષ એકેન્દ્રિયની અપેક્ષાએ નહિ, કારણકે શેષ એકેન્દ્રિયનું એટલું મોટું આયુ હોતું નથી. તે પ્રમાણે ૧ ઓછામાં ઓછું બસ છપન આવિલિકા પ્રમાણ આયુ હોય છે, અને તે ઓછામાં ઓછું જીવનારા લબ્ધિ અપીપ્તાનું હોય છે. પથપ્તાનું આયુ બસો છપન્ન આવલિકાથી વધારે જ હોય છે, Page #211 -------------------------------------------------------------------------- ________________ ટીકા સહિત , 109 બાહર પર્યાપ્ત પૃથ્વીકાયનું ઉત્કૃષ્ટ આયુ બાવીસ, હજાર વરસ, બંદર પર્યાપ્ત અપકાયનું સાત હજાર વરસ બાદર પર્યાપ્ત તેઉકાયનું ત્રણ અહારાત્ર, પર્યાપ્ત બાદર વાયુકાયનું ત્રણ હેજાર વર્ષ, પર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાયનું ઉત્કૃષ્ટ આયુ દશ હજાર વર્ષ પ્રમાણ છે. . કહ્યું છે કે– બાવીસ હજાર, સાત હજાર, ત્રણ હજાર અને દશ હજાર વરસનું ઉત્કૃષ્ટ આયુ અનુક્રમે પૃથ્વી અપ વાયુ અને પ્રત્યેક વનસ્પતિકાયનું છે. અને તેઉકાયનું ત્રણ રાત્રિ દિવસ એટલે કે બોતેર કલાકનું છે ? તે હેતુથી પર્યાપ્ત બાદર એકેન્દ્રિનું બાવીસ હજાર વર્ષનું ઉત્કૃષ્ટ આયુ બાદર પર્યાપ્ત પૃથ્વીકાયની અપેક્ષાએ જ ઘટે છે, બીજા એકેન્દ્રિયની અપેક્ષાએ નહિ. પર્યાપ્ત બેઈન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુ બાર વર્ષ છે. પર્યાપ્ત ઈન્ડિયનું ઓગણપચાસ દિવસનું અને પર્યાપ્ત ચૌરિન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુ છ માસનું છે. પર્યાપ્ત અસંપિચેન્દ્રિય ઉત્કૃષ્ટ આયુ પૂર્વ ક્રિોડ વર્ષ પ્રમાણ છે. આ પૂવકેટિ વર્ષનું આયુ પર્યાપ્ત સંમૂછિમ જલચરની અપેક્ષાએ જાણવું. પરંતુ સંમૂરિછમ થલચરાદિની, અપેક્ષાએ નહિ. કારણ કે તેનું ઉત્કૃષ્ટ આયુ એટલું હેતું નથી. તે આ પ્રમાણે– પર્યાપ્ત સંભૂમિ જળચરનું ઉત્કૃષ્ટ આયુ ક્રેડ પૂર્વ વરસનું. પર્યાપ્ત સંમૂછિમ ચતુષ્પદ સ્થલચરનું શશિ હજાર વર્ષ, પર્યાપ્ત સંભૂમિ ઉપસિપનું રેપન હજાર વર્ષનું, પર્યાપ્ત સંમૂછિમ ભૂજ પરિસર્ષનું બેંતાલીસ હજાર વર્ષનું, અને પર્યાપ્ત સંમૂશ્ચિમ બેચરનું બહેતેર હજાર વર્ષનું ઉત્કૃષ્ટ આયુ છે • કહી છે કે પૂર્વકેટિ, રાશિ હજાર, ત્રેપન હજાર, બેંતાલીસ હજાર અને બહેતર હજાર વર્ષનું ઉત્કૃષ્ટ આયુ અનુક્રમે સંમછિમ પર્યાપ્ત જણચાદિનું હોય છે.' તે હેતુથી સંમમિ પર્યાપ્ત જળચરની અપેક્ષાએ જ પર્યાપ્ત અસંપિચેન્દ્રિય પૂર્વ કોટિ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુ ઘટે છે. અન્ય સંભૂમિ સથળચરાદિની અપેક્ષાએ નહિ. તથા પર્યાપ્ત સંપિચેન્દ્રિયની ઉત્કટ ભાવસ્થિતિ તેત્રીસ સાગરેપમ છે, અને તે અનુત્તર વિમાનવાસી દેવ અથવા સાતમી નારકીના નારદજીની અપેક્ષાઓ જાણવી, અન્ય િછની અપેક્ષાએ નહિ. કારણ કે અન્ય સંશિની એટલી ભવરિથતિ ઘટતી નથી. તે આ પ્રમાણે અંત્તિ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે નારક, તિયચ, મનુષ્ય અને દેવ. • નાખી સાત નરક પૃથ્વીના ભેરે સાત પ્રકારે છે. તેમાં રત્નમમાં નારકીનું જઘન્ય આયુ. દશ હજાર વર્ષ ઉછ એક સાગરેપમ, શરામભા નારકનું જઘન્ય આયુ એક સાગરોપમ, ઉત્કૃષ્ટ ત્રણ સાગરેપમ. વાલુકાપ્રભા નારકનું જઘન્ય આ ત્રણ સાગરેપમ, ઉત્કૃષ્ટ સાત ચાંગરેપમ. પંક્રપ્રભા નારકનું જઘન્ય આયુ સાત સાગરોપમ, ઉત્કૃષ્ટ દશા સાગરેપમ. ૧મમાં નારીનું જઘન્ય આયુ દશ સાગરોપમ, ઉત્કૃષ્ટ સત્તર સાગરેપમ, તમામલા નાર Page #212 -------------------------------------------------------------------------- ________________ પચબહ-દ્વિતીયકાર કીનું જઘન્ય આયુ સત્તર સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુ બાવીસ સાગરોપમ અને મહાતમપ્રભા નારદીનું જઘન્ય આયુ બાવીસ સાગરેપમ અને ઉત્કૃષ્ટ આયુ તેત્રીસ સાગરોપમ પ્રમાણ છે. - સંપિચેન્દ્રિય તિર્યંચના પાંચ ભેદ છે. તે આ પ્રમાણે જળચર, ચતુષ, ઉર પરિક્ષ ભૂજ પરિસ, અને ખેચર. તેમાં જળચરનું ઉત્કૃષ્ટ આણુ ક્રેડ પૂર્વ વર્ષ, ચતુષ્પદ સ્થળચરનું ત્રણ પલ્યોપમ, ઉર પરિસર્પ સ્થળચરનું પૂ ઠ વર્ષ, ભૂજપરિસર્પ સ્થળચરનું પૂર્વાહ વર્ષ, અને ખેચરનું ઉત્કૃષ્ટ આયુ પાપમને અસંખ્યાતમા ભાગ છે. • કહ્યું છે કે-ગજ જળચરનું ઉત્કૃષ્ટ આયુ પૂર્વકેટિ, ચતુષ્પદનું ત્રણ પાપમ, ઉર પરિસપનું પૂવડ અને ભૂજ પરિસર્ષ પૂર્વડ, અને ખેચરનું ઉઠ્ઠર આયુ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે.” સંપિચેન્દ્રિય પર્યાપ્ત મનુષ્યની ઉત્કૃષ્ટ ભાવસ્થિતિ ત્રણ પલ્યોપમ પ્રમાણ છે. તથા દેવે ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે—ભવનપતિ, વ્યંતર, તિ અને વિમાનિક, તેમાં ભવનપતિ દશ પ્રકાર છે. તે આ પ્રમાણે-અસુકુમાર, નાગકુમાર, વિઘુકુમાર, સુવર્ણકુમાર, અનિકુમાર, વાયુકુમાર, સ્વનિતકુમાર, ઉદધિમાર, દ્વીપકુમાર, અને દિકુમાર, એ દશે ભવનપતિ બબે પ્રકારે છે. ૧ મેરૂપવતના દક્ષિણ અર્ધ ભાગમાં રહેનાર, ૨ મેરૂ પર્વતના ઉત્તર અર્ધ ભાગમાં રહેનારા અસુરકુમારનું ઉત્કૃષ્ટ આયુ એક સાગરોપમ, અને ઉત્તરાર્ધ ભાગમાં રહેનારનું કંઈક અધિક એક સાગરેપમ ઉત્કૃષ્ટ આયુ છે. તથા દક્ષિણા ઈમાં રહેનાર નાગકુમાણદિ ન ઉત્કૃષ્ટ આયુ દેઢ પહોપમ અને ઉત્તરાર્ધમાં રહેનારા નવેનું ઉત્કૃષ્ટ આયુ શેન બે પાપમ છે. તથા દક્ષિણાવર્તિ અસુષુમારના હવામિ અમરેન્દ્રની દેવીનું ઉત્કૃષ્ટ આયુ સાડા ત્રણ પાપમ અને ઉત્તરાર્ધવર્તિ અસુરકુમારના રવામિ અલેન્ડની દેવીનું ઉત્કૃષ્ટ આયુ સાડા ચાર પલેપમ છે. તથા દક્ષિણ દિવર્તિ નાગકુમાણદિ નવે નિકાયની દેવીનું ઉત્કૃષ્ટ આયુ દેહ પાપમ, અને ઉત્તરદિવર્તિ ન નિકાયની દેવીનું ઉત્કૃષ્ટ આયુ દેશના બે પપમ છે. ઈન્દ્ર-ઇન્દ્રાણી, જે ઉત્કૃષ્ટ આય કહ્યું હોય તે સઘળા દેવ-દેવી માટે પણ ઘટે છે. તથા સઘળા ભવનપતિ દેવ-દેવીનું જઘન્ય આયુ દશ હજાર વર્ષ પ્રમાણ છે. વ્યતર આઠ પ્રકારે છે. તે આ પ્રમાણે પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિનર, કિરણ, મહેરળ, અને ગંધર્વ. એ આ પ્રકારના અંતરનું ઉત્કૃષ્ટ આયુ એક પલ્યોપમ અને જઘન્ય આયુ દશ હજાર વર્ષ પ્રમાણ છે. તથા વ્યંતરીનું જઘન્ય આયુ દશ હજાર વર્ષ, અને ઉત્કૃષ્ટ - આયુઅદ્ધ પલ્યોપમ પ્રમાણ છે. , ૧ શ્રી તત્વાર્થીધિગમ સુવ અ. ૪ સુત્ર ૩૧ માં પણ બે પપમ કહેલ છે. . : ૨ બૃહત્સપ્રહણી ગાથા ૪ માં દક્ષિણદિશ્વત નાગકુમારાદિ નવ નિકાયની દેવીઓને ઉત્કૃષ્ટ આયુ અધ: પપમ અને ઉત્તરદિવતી નવે નિકાયની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુરેશન એક પલ્યોપમ કહેલ છે. – Page #213 -------------------------------------------------------------------------- ________________ ટકાવ સહિત કે તિષ પાંચ દે છે. તે આ પ્રમાણે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા. ચન્દ્ર વિમાનવાસિ દેવનું જઘન્ય આયુ પાપમને ચોથે ભાગ, ઉત્કૃષ્ટ આયુ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ. ચંદ્રવિમાનવાસિત દેવીનું જઘન્ય આયુ પલ્યોપમને એ ભાગ, ઉત્કૃષ્ટ આય પચાસ હજાર વર્ષ અયિક અર્ધપલ્યોપમ. સૂર્ય વિમાનવાસિ દેવનું જઘન્ય આયુ પપમનો એ ભાગ, ઉત્કૃષ્ટ આયુ એક હજાર વર્ષ અધિક એક પલ્યોપમ. સૂર્ય વિમાનવાસિ દેવીનું જઘન્ય આયુ પાપમને ચાથો ભાગ, 'ઉત્કૃષ્ટ આયુ પાંચ વર્ષ અધિક અધધ અપમ. ગ્રહ વિમાનવાસિ દેવનું જઘન્ય આયુ પામને ચે ભાગ, ઉત્કૃષ્ટ આયુ એક પલ્યોપમ. ગ્રહવિમાનવાસિ દેવીનું જઘન્ય આયુ પલ્યોપમને ચેાથે ભાગ, ઉત્કૃષ્ટ આયુ અધ પલ્યોપમ નક્ષત્રવિમાનવાસિ દેવનું જઘન્ય અયુ પલ્યોપમને ચોથા ભાગ, ઉત્કૃષ્ટ આયુ અર્ધપાપમ. નક્ષત્રવિમાનવાસિ દેવીનું જઘન્ય આયુ ૧પમને ચોથે ભાગ, ઉત્કૃષ્ટ આયુ કઈક અધિક પલ્યોપમને ચે ભાગ, તારાના વિમાનવાસિ દેવનું જઘન્ય ઓયુ પલ્યોપમને આઠમે ભાગ, ઉત્કૃષ્ટ આયુ પહ૫મને ચોથો ભાગ. તારાંના વિમાનવાસિ દેવીનું જઘન્ય આયુ પાપમને આઠ ભાગ, ઉત્કૃષ્ટ સાધક પલ્યોપમને આઠમે ભાગ છે. • કહ્યું છે કે ચંદ્ર, સૂર્ય ગ્રહ, અને નક્ષત્ર વિમાનવાસિ દેવ તથા, રવી એ આ જઘન્ય આ પપમને ચોથે ભાગ છે. ૧ તારાની દેવ દેવીનું જઘન્ય આયુ પલ્યોપમને આઠમે ભાગ છે. હવે ઉત્કૃષ્ટ આયુ કહીશ. ૨ ચતું લાખ વર્ષ અધિક એક પાપમ, સૂર્યનું એક હજાર વરસ અધિક એક પલ્યોપમ, ગ્રહનું એક પાપમ, ૩ નક્ષત્રનુ અર્ધ પલ્યોપમાં અને તારશના દેવનું પલ્યોપમને ભાગ ઉત્કૃષ્ટ આયુ છે. ચક્રની દેવીનું ઉત્કૃષ્ટ આયુ પચાસ હજાર વર્ષ અધિક અર્ધપાવમ, સૂર્યની દેવીનું પાંચસો વરસ અધિક અર્ધપલ્યોપમે પ્રમાણ આયુ છે. ૪-૫ ગ્રહની દેવીનું અધપત્યેમ, નક્ષત્રની દેવીનું કંઈક અધિક પલ્યોપમને ચોથે ભાગ, અને તારાની દેવીનું ઉત્કૃષ્ટ આયુ સાધિક પલ્યોપમના આઠમા ભાગ પ્રમાણ કહ્યું છે. ૬-૭. તથા વૈમાનિક દેવે બે પ્રકારે છે. તે આ પ્રમાણે- કલ્પપપન, ૨ અને કપાતીત . તેમાં બાર દેવલોકમાં ઉત્પન્ન થયેલા સ્વામિ-સેવકની મર્યાદાવાળા જે છે તે ઉપપત્ત અને સ્વામિ સેવકની મર્યાદા વિનાના વેયક અને અનુત્તરવિમાનના જે દેવે તે કપાતીત તેમાં સૌધર્મ દેવલોકમાં રહેવું જઘન્ય આપ્યું એક પાપમ, ઉત્કૃષ્ટ બે સાગરમપરિગ્રહીત-કેઈ પણ એક દેવવડે ગ્રહણ કરાયેલી દેવીનું જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ સાત પલ્યોપમ. અપરિગ્રહીત-કેઇ પણ દેવે નહિ ગ્રહણ કરેલી દેવીનું જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ પચાસ પલ્યોપમ. ઈશાન દેવલોકમાં દેવાનું જઘન્ય આયુ સાધિક એક પાપમ, અને ઉત્કૃષ્ટ આયુ, સાધિક બે સાગરેપમ. પરિગ્રહીત દેવીનું જઘન્ય આયુ સાધિક પળેપમ, ઉત્કૃષ્ટ નવ પલ્યપણ, અપરિગ્રહીત દેવીનું જઘન્ય આયુ સાથિક પલ્યોપમ, ઉત્કૃષ્ટ આયુ પંચાવન પલ્યોપમ, રાહુમાર દેવલોકમાં જઘન્ય આયુ બે સાગરોપમાં ઉત્કૃષ્ટ આયુ સાત સાગરોપમ, મહેન્દ્ર દેવલોકમાં જઘન્ય આયુ સાધિકા બે સાગરેપમાં ઉત્કૃષ્ટ-આયુ સાધિક સાત સાગરેપમ, બ્રા Page #214 -------------------------------------------------------------------------- ________________ h પંચતિ દ્વિતીયદ્વાર દેવલાકમાં જઘન્ય આયુ સાત સાગરાપમ, ઉત્કૃષ્ટ આપ્યું દશ સાગરાપમ, લાંતક દેવલોકમાં જઘન્ય આયુ દશ સાગરોપમ, ઉત્કૃષ્ટ આયુ ચૌદ સાગરાપમ, મહાશુક્ર દેવલાકમાં જાન્ય આયુ ચૌદ સાગરોપમ, ઉત્કૃષ્ટ આયુ સત્તર સાગરાપમ, સહુસાર દેવલોકમાં જાન્ય આયુ મત્તર સાગરાપમ ઉત્કૃષ્ટ આયુ અઢાર સાગરાપમ, આનત દેવલાકમાં જધન્ય આયુ અઢાર સાગરોપમ ઉત્કૃષ્ટ ઓગણીશ સાગરાપમ, પ્રાણત દેવલાકમાં જધન્ય આયુ એગણીશ સાળ રામ, ઉત્કૃષ્ટ વીશ સાગરાપમ. આરણુ દેવલાકમાં જધન્ય આપ્યું વીશ સાગરાપમ, ઉત્કૃષ્ટ એકવીશ સાગરાપમ, અચ્યુત દેવલેાકમાં જઘન્ય આયુ · એકવીસ સાગરાપમ, ઉત્કૃષ્ટ, બાવીસ સાગરાપમ. 5. } કુપાતીત દેવામાં અધસ્તન અધસ્તન ત્રૈવેયકનાં વિમાનાના દેવાનુ' જઘન્ય આયુ બાવીસ સાગરાપમ, ઉત્કૃષ્ટ ત્રેવીસ સાગરાપમ, અધસ્તન મધ્યમ ગ્રેવેયકમાં જવન્ય ત્રેવીસ સાગરાપમ ઉત્કૃષ્ટ ચાવીસ સાગશપમાં અધસ્તન ઉપસ્તિન બ્રેવેયકના દેવાનુ` જવન્ય આયુ ચાવીસ ભાગશાપમ, ઉત્કૃષ્ટ પચીસ સાગરોપમ મધ્યમ સ્તન ત્રૈવેયકમાં જઘન્ય પચીસ સાગરોપમ, ઉત્કૃષ્ટ છવ્વીસ સાગરાપમ. મધ્યમ મધ્યમ ચૈવેયકમાં જધન્ય છવ્વીસ સાગરાપમ, ઉત્કૃષ્ટ સત્તાથીસ સાગરોપમ. મધ્યમ ઉપસ્તિન ત્રૈવેયકમાં જઘન્ય આયુ સત્તાવીસ સાગરાપમ, ઉત્કૃષ્ટ અઠ્ઠાવીસ સાગરોપમ, ઉપસ્તિન અધસ્તન પ્રવેયકમાં જધન્ય અઠ્ઠાવીસ સાગરેાપમ, ઉત્કૃષ્ટ ઓગણત્રીસ સાગરાપમ. ઉપશ્તિન મધ્યમ ગ્રેવેયકમાં જઘન્ય એગણુત્રીસ સાગરાપમ, ઉત્કૃષ્ટ ત્રીસ સાગરાપમ, ઉપરતન ઉત્પતિન ચૈવેયકમાં જઘન્ય ત્રીસ સગરાપમ, ઉત્કૃષ્ટ એકત્રીસ સાગરાપમ. વિજય વિજયંત જયત અને અપરાજિત એ ચાર અનુત્તર વિમાનના દેવાનું જઘન્ય આયુ એકત્રીસ સાગરાપમ, ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરૂપમ, અને સર્વો સિદ્ધ મહાવિમાનના દેવેનુ આજઘન્યત્કૃષ્ટ આયુ તેત્રીસ સાગરાપમ' પ્રમાણ છે. અજન્ચાત્કૃષ્ટ એટલે જઘન્ય અને ઉત્કૃષ્ટ એવા ભેદ વિનાનુ.... સિદ્ધ મહાવિમાનના સઘળા દેવાનુ એક સરખુ તેત્રીસ સાગરાપમ આયુ છે. 1 આ પ્રમાણે સાતમી નરકપૃથ્વીના નારકીએ અને અનુત્તર વિમાનવાસિ દેવાને છેાડીને અન્યત્ર તેત્રીસ સાગરે પમ પ્રમાણુ આયુ હતું નથી. તેથી તેને આશ્રયીને જ સજ્ઞિની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ તેત્રીસ સાગરાપમ પ્રમાણ કહી છે, એમ સમજવું. ૩૫ ',' આ પ્રમાણે નવસ્થિતિ કાળ કહ્યો. હવે એક એક જીવ દરેક ગુણુસ્થાનકમાં કેટલા કાળ રહી શકે તે કહે છે $* होइ अाइअनंत अणाइसंतो य साइतो य । देसूणपोग्गलद्धं अंतमुहुत्तं चरिममिच्छो ||३६|| ૧ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય. ૪ સૂત્ર ૭૮ મા તથા તેના ભાષ્યમાં વિજયાતિ ચારનું ઉત્કૃષ્ટ આયુ ૩૨ સાગરાપમ કહેલ છે. “ ? 스 Page #215 -------------------------------------------------------------------------- ________________ ટીકોતુળો સહિત भवति, अनाद्यनन्तोऽनादिसान्तथ सादिसान्तथ | • વેશોનપુરાનું અન્નક્ષેત્ત પરિમો નિષ્યાવૃત્તિ Í 5 અય મિથ્યાષ્ટિ ગુણસ્થાનકના અનાદિ, અનંત, અનાદિસાંત, અને સાદિસાંત એમ ત્રણ પ્રકારના સ્થિતિકાળ છે. છેલ્લા સાહિ સાંત કાળવાળા મિથ્યાદિ ઉત્કૃષ્ટથી દેશેાન અલ ગુગલ પુરાવાન, અને જન્મથી અંત"હૂત હોય છે. - ܨ. F }} » ટીકાનુ॰કાળ - આયિ; વિચારતાં મિથ્યાર્દષ્ટિ ત્રણ પ્રકારે હોય છે. તે આ પ્રમાણેઅનાદિ અનત, અનાદિ સાંત અને સાદિ સાંત, તેમાં અનન્ય આશ્રયી અને જે કઈ દિવસ મેાક્ષમાં જવાના નથી એવા સભ્ય માક્ષચિ, મનાદિ અનત, સ્થિતિકાળ છે. કારણ કે તે નાંદે કાળથી આરબી ગામિ સપૂણૅકાળ પર્યંત મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે જ રહેશે, આગળ વધશે નહિ. જે સભ્ય અનાદિકાળથી મિથ્યાષ્ટિ છે, પરંતુ ભવિષ્યમાં અવશ્ય સમ્યક્ત્વ પ્રાપ્ત કરશે તે મિથ્યાદષ્ટિ આશ્રયી અનાદિ સૌંતકાળ છે. . L ** * તથા જે જીવ તથાભવ્યત્વના પરિપાકના વશથી સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને કોઇ કારણું વડે સમ્યક્ત્વથી પડી. મિથ્યાત્વને અનુભવે છે, તે કાળાંતરે અવશ્ય સમ્યક્ત્વ પ્રાપ્ત કરશે,. તેથી તેવા મિથ્યાષ્ટિ આશ્રયી સાહિસાંત કાળ ઘટે છે, કેમકે ઉપરોક્ત આત્માએ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી ત્યાંથી પડી મિથ્યાત્વ ગુણસ્થાનક પ્રાપ્ત કર્યું" માટે સાહિ, થળી કાળાંતર વશ્ય સમ્યક્ત્વ પ્રાપ્ત કરશે ત્યારે મિથ્યાષ્ટિ ગુણુસ્થાનકના અંત થશે માટે સાંત સાહિસાંત કાળવાળા આા મિથ્યાષ્ટિ જાન્યથી અંતર્મુહૂત્ત" હાય છે. કારણ કે સમયકૃત્યથી પડી મિથ્યાતવે આવી શ્રી અતસુહૃત્ત કાળેજ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે. અને ‚ ઉત્કૃષ્ટથી કિચિત ન્યૂન અપ પુદ્ગલ પરાવર્ત્તન કાળ પર્યંત હોય છે. કારણ કે સમ્યક્ત્વથી પહેલા આત્મા વધારનાં વધારે દેશેાન અપુદ્ગલ પાવર્ત્તનના તે અવશ્ય સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું જે છે. ',''1 આ કારણથીજ મિથ્યાષ્ટિના સાદિશ્મન'તકાળ તે નથી. કારણુકે મિથ્યાતત્વ ગુણસ્થાનકનું જ્યારે સાતિપણું થાય, ત્યારે ઉત્કૃષ્ટથી કિંચિત્ ન્યૂન અને પુદ્ગલ પરાવર્ત્તનના માત વશ્ય અર્થાત્ત્વ પ્રાપ્ત કરી મિથ્યાત્વના અંત કરે છે, અનંતકાળ પર્યંત મિથ્યાત્વમાં રહેતા નથી. ૩૬ - C ડ્રે ઉપરોક્ત ગાથામાં શાનપુદ્ગલપરાવર્તી કહ્યું છે. તેથી, અહિં શંકા થાય કે પુદ્ગલ - પરાવર્તન એટલે શું ? એ શા દૂર કરવા પુદ્ગલપરાવર્ત્તનનું સ્વરૂપ કહે છે— 1 पोलपरियहो रह दवा चउन्विहो मुणेष्वो । પવો પુન તુવિદ્દો વાપરઘુકુંભ સમા ફ્ળી, Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પચસહ-દ્વિતીય પુર્ણિમા થાબાવવો જ્ઞાતા ' * * * * एकैका पुनः द्विविधः पादरसक्ष्मत्वभेदेन ॥३७॥ " અર્થ—અહિં પુદગલપરાવર્તન કન્યાદિ ભેદે ચાર પ્રકારે જાણ તથા એક એક બાદર અને સુમના ભેદે બબે પ્રકારે જાણ. ટીકાનુ— નિથ પ્રવચનમાં પુદગલપશિવમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવતા ભેદે ચાર પ્રકારે કહેલ છે. તે આ પ્રમાણે-૧ દ્રવ્ય પુદગલ પરાવર્તન, ૨ ક્ષેત્ર પુદગલપરાવર્તન, ૩ કાળ પુદ્ગલપરાવર્તન, ૪ અને ભાવ પૂગલપરાવર્તન વળી દરેકના પાદર અને સક્ષમ એવા બન્ને પ્રકાર છે. જેમકે–સૂકમ દ્રવ્યપુદગલપરાવર્તન, અને આદર વ્યપુદગલપરાવર્તન. એ પ્રમાણે દરેકના ભેદ સમજવા. ૩૭ હવે બાહર અને સુમિ દ્રવ્ય પગલપરાવર્તનનું સ્વરૂપ કહે છે संसारंमि अडंतो जाव य कालेण फुसिय सव्वाणू । इगु जीव मुयइ बायर अन्नयरतणुट्टिओ सुहुमो ॥३०॥ संसारे अटन् यावता च कालेन स्पृष्ट्वा सर्वाणून । एको जीवो मुवति बादरोऽन्यतरतनुस्थितः सूक्ष्मः ॥३८॥ અથ– સંસારમાં પરિભ્રમણ કરતા કેઈએક આત્મા સઘળા અએને જેટલા કાળે દારિકાધિરૂપે સ્પર્શ કરીને મૂકે તેટલા કાળને દ્રવ્યપુદગલ પરાવર્તન કહે છે. અને કોઈપણ એક શરીરમાં રહ્યો છતે સઘળા આણુને જેટલા કાળે સ્પર્શે તે કાળને સૂક્ષમ દ્રવ્યપુદગલપાવન કહે છે. ટીકાનુ–કર્મવશ આત્માઓ જેની અંદર રખડે તે ચૌદ રાજલોક પ્રમાણ ક્ષેત્ર સંસાર કહેવાય છે. તે સંસારમાં પરિભ્રમણ કરતા કેઈએક આત્મા સંપૂર્ણ ચૌદ રાજલકમાં જે કોઈ પરમાણુઓ હોય તેને જેટલા કાળે સ્પર્શ કરીને મૂકે એટલે કે હારિકાતિરૂપે પરિણમાવી પરિણમાવી છોડે તેટલા કાળ વિશેષને બાદર ઢળ્યપુદગલપરાવર્તન કહે છે. તાત્પર્યાથ એ કે-જેટલા કાળે એક જીવ જગતમાં રહેલા સઘળા પરમાણુઓને યથાયોગ્ય રીતે દારિક, વેકિય, તેજસ, ભાષા, શ્વાસોચ્છવાસ, મન, અને કામણ એ સાત રૂપે આડી અવળી રીતે પરિણુમાવી . પરિણમાવી છોડે તેટલા કાળ વિશેષને બાદર દ્રપુગલપરાવર્તન કહે છે. હવે સૂક્ષમ દ્રવ્યપુદગલપરાવત કહે છે-દારિકાદિ શરીરમાંના કેઈપણ એક શરીરમાં રહેલે સંસારમાં પરિભ્રમણ કરતે આત્મા જેટલા કાળે જગર્તિ સઘળાં પરમાણુઓને, સ્પર્શ કરીને મૂકે તેટલા કાળવિશેષને સુલમ દ્રવ્યયુગલપરાવર્તન કહે છે, Page #217 -------------------------------------------------------------------------- ________________ ટીકાનાંમાં, સહિત, ' તાત્પર્ય એ કે જેટલા કાળે લેાકાકાશમાં રહેલા સઘળા પરમાણુઓને આઢારિકાદિમાંથી વિક્ષિત કાઇપણ એક શરીરૂપે પરિશુમાવીને મૂકતાં જેટલે કાળ થાય તેટલા કાળને સૂક્ષ્મદ્રવ્યપુદ્ગલપરાવર્ત્ત ન કહે છે, અહિ' આદર અને સૂક્ષ્મમાં એટલે વિશેષ છે કે બાદમાં આકારિક વૈક્રિયાદિ જે જે રૂપેજગત્તિ સઘળા પરમાણુઓને પણિમાવે તે સઘળાના પરિણામ ગણાય છે, અને સૂક્ષ્મમાં આદ્યાશ્મિરૂપે પરિણામાવતાં વચમાં વક્રિયપણે પરિણમવે તે તેને તે રૂપે પરિણામ ગણાતા નથી, કાળ તા ગણાય જ છે. બાદરમાં આડા અવળા પણ સાતેપણે જગત્તિ સઘળા પરમાણુને પરિણુમાવવાના હોય છે, સૂક્ષ્મમાં કાઈપણ એક રૂપે પશુિમાવવાના હાય છે. અહિ' પુદ્ગલપરાવન એ સાર્થક નામ છે, આત્મા ઐદારિકાદિરૂપે અથવા વિવક્ષિત કોઈપણ એક શરીરરૂપે જગત્તિ સઘળા પરમાણુને જેટલા કાળે પશુિમાવીને મૂકે તેટલા કાળને પુદ્ગલપરાવર્ત્તન કહે છે. આ શબ્દનું વ્યુત્પત્તિ નિમિત્ત છે, આ વ્યુત્પત્તિનિમિત્ત વડે પોતાના એક અર્થમાં સમ ન્યાયસંબંધ રહેનાર પ્રવૃત્તિનિમિત્તરૂપ અન તઉત્સર્પિણી અવસર્પિપણી પ્રમાણુ કાળ સમજવા. તેથી ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત્તનાદિમાં પુદ્ગલાના પરાવર્ત્તનના અભાવ હાવા છતાં પણ તેનુ પ્રવૃત્તિનિમિત્ત જે અનંત ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ કાળ વિદ્યમાન હોવાથી પુદ્દગલપરાવર્ત્તન શબ્દ ક્ષેત્રાદિમાં પણ પ્રવતે તે કાઇ પણ જાતના વિશેષ નથી. જેમ ગા શબ્દ જે જાય તે થાય એ મય મા ગમ, ધાતુ ઉપરથી ઉત્પન્ન થયેલા છે. આ તેનુ વ્યુત્પત્તિનિમિત્ત છે. પશુ એ અમાં તે શબ્દ પ્રયત્તતા નથી. કારણ કે ગતિ કરનાશ સઘળા ગાય કહેવાતા નથી પરંતુ ગમનરૂપ વ્યુત્પત્તિનિમિત્ત સાથે એકજ અર્થ માં સમવાય સબધ રહેનાર એટલે કે જેની અંદર વ્યુત્પત્તિનિમિત્ત રહે છે તેનીજ અંદર સમવાય સબંધ રહેનાર ખરી, ખુ°ધ, પુંછઠ્ઠું અને ગળાની ગાઇડીરૂપ પ્રવૃત્તિનિમિત્ત જણાય તે એટલે કે ખરી ગળકમલ આદિ જેની અંદર હાય તે ગાય કહેવાય છે. તેથી જવાની ક્રિયા ન કરતી હાય છતાં ગાયના પિંડમાં પ્રવૃત્તિનિમિત્તના સદ્ભાવ હોવાથી ગાય એ શબ્દ પ્રવર્તે છે. આ પ્રમાણે ક્ષેત્રાહિ યુગલ -પરાવર્ત્તન માટે પણ સમજવું, ૧ વ્યુત્પત્તિ નિમિત્ત એટલે શબ્દ ઉપરથી નીકળતા અથ પુદ્દગલપરાવત્ત નના પુદ્દગલ-પહલેાને ગ્રહણ કરી ઔહારિકાદિપણે પરાવતન-પરિણુમાવી પરિણામાથી જેની અંદર મૂકે તે પુદ્ગલપરાવર્ત્તન એ શબ્દ ઉપરથી નીકળતા અર્થ છે. આ અથ બ્ય યુગલપરાવાનમાં ઘટે છે, પરંતુ ક્ષેત્રાદિ પુદ્દગલપરાનત્ત નામાં ઘટતા નથી. કારણ તેમાં પુદ્ગલેને મહેણુ કરવાનાં નથી. ત્યારે ત્યાં તેનું પ્રવૃત્તિનિમિત્ત જે કાળ તે ઘટે છે. શબ્દ ઉપરથી ગમે તે અર્થ નીકળે છતાં જે અર્થમાં તે પ્રવર્તે તે તેનું પ્રવૃત્તિનિમિત્ત કહેવાય છે જેમકે પકમાંથી ઉત્પન્ન થાય તે પજ આવા શબ્દના અથ છતાં તેની કમળ અર્થમાંજ પ્રવૃત્તિ થાય છે. તેમ અહિં પુદ્ગલપરાવત્તનના શબ્દાર્થ ગમે તે થાય પરંતુ તે અનંત ઉત્સર્પિણી અવસર્પિણી જે કાળ તે અથમાં એ ઘટે છે. એટલે ક્ષેત્રાદિમાં પુદ્ગલનું શ્રહણુ નહિ હોવા છતાં પશુ પુદ્દગલ પરાવતન શબ્દની પ્રવૃત્તિમાં જોઇ-વિરાધ આવતા નથી. Page #218 -------------------------------------------------------------------------- ________________ પાચમહત્તિીયા આ સૂક્ષમ દ્રવ્ય મુદ્દગલપરાવર્તનમાં વિવક્ષિત એક શરીર સિવાય અન્ય શરીરરૂપે પરિગુમાવી. પરિણુમાવી જે પુદગલેને છે કે તે ગણાય નહિ. પરંતુ ઘણા કાળે પણ વિવસિત એક શરીર રૂપે જ્યારે જગર્તિ પરમાણુઓને પરિણુમાવે ત્યારે તેને પરિણામ ગણાય છે. કાળ તે શરૂઆતથી છેવટ સુધી ગણાય જ છે. ૩૮, , • • • આ પ્રમાણે બાદર અને સૂક્ષ્મ એમ બે ભેદે દ્રવ્ય પુદગલપરાવર્તનનું સ્વરૂપ કહ્યું, હવે આદર અને સૂક્ષમ એમ બે ભેદે ક્ષેત્ર પુદગલપરાવર્તનનું સ્વરૂપ કહે છે– .. . लोगस्स पएसेसु अणंतरपरंपराविभत्तीहिं। વેવિ વાગો તો સુહુનો ૩ શાંતાના રૂા लोकस्य प्रदेशेषु अनन्तरपरम्परा विभक्तिभ्याम् । . क्षेत्रे बादरः स सूक्ष्मस्तु अनन्तरमृतस्य ॥ ३९ ॥ અર્થ-અનંતર પ્રકારે કે પરંપરા પ્રકારે કાકાશના પ્રદેશમાં મરણ પામતા આત્માને જેટલો કાળ થાય તે બાદ ક્ષેત્ર પુદગલપરાવર્તન કહેવાય, અને અનંતર પ્રકારે મરતા આત્માને જેટલે કાળ થાય તે સૂક્ષમ ક્ષેત્ર પુદગલપરાવર્તન કહેવાય. ટીકાન સૌદાજ પ્રમાણ લોકાકાશના પ્રદેજોમાં અનતર પ્રકારે એટલે કે કમપૂર્વકએક પછી એક આકાશપ્રદેશમાં મરણ પામતા અથવા પર પરપ્રકારે કમ સિવાય આકાશ પ્રદેશને પછી મરણ પામતા એક આત્માને જેટલા કાળ થાય તેટલા કાળને ક્ષેત્રથી બાદર પંકુલપરાવર્તન કહેવામાં આવે છે. તાત્પર્ય એ કે-જેટલા કાળે એક આત્મા કાકાશના સઘળા આકાશપ્રદેશને કમાવડે કે ક્રમ સિવાય મરઘુવડે સ્પર્શ કરે તેટલા કાળને ક્ષેત્રથી બાદર પુલપરાવર્તન કહેવામાં આવે છે. • હવે ક્ષેત્રથી સૂમ પુલપરાવર્તન કહે છે-ૌદરાજ પ્રમાણુ લેકના સઘળા પ્રદેશમાં ક્રમપૂર્વક-એક પછી એક આકાશપ્રદેશને મરણ પામતાં એટલે કાળ થાય તેટલા કાળને સૂક્ષ્મ ક્ષેત્ર પુદગલપરાવર્તન કહે છે. અહિં ભાવના આ પ્રમાણે છે કે જીવની જઘન્ય અવગાહના પણ અસખ્ય આકાશપ્રદેશપ્રમાણુ હોય છે, તેથી એક આકાશપ્રદેશને સ્પર્શીને મરણ પામે તે સમયે તે ક્ષેત્રના કોઈ પણ એક આકાશપ્રદેશની સ્પનાની વિવક્ષા કરી તેને અવધિરૂપે ગણવે. ત્યારપછી. તે આકાશપ્રદેશથી અન્ય ભાગમાં રહેલા આકાશ પ્રદેશને મરણવડે સ્પર્શ કરે તે તે ગણાય, * જે પુદગલને એક વાર ગ્રહણ કરી ચૂકેલા હોય તેને ફરી ગ્રહણ કરે અગર મિશ્ર ઝળુ કરે તે તેની સ્પર્શના ગણાતી નથી. પરંતુ જેને નથી રહણ કયી તેને ગ્રહણ કરી પરિણુમાવી મૂકે તેની - રપર્શના ગણાય છે. • Page #219 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત, - નહિ. પરંતુ અનંતકાળે તે મદારૂપ એક આકાશપ્રદેશની નજીકના બીજા આકાશપ્રદેશને મરણ વડે કરીને જયારે સ્પર્શે ત્યારે તે ૫શના ગણાય. વળી તેની નજીકના ત્રીજા આકાશપ્રદેશને સ્પર્શીને જેટલે કાળે મરણ પામે તે ગણાય એમ કેમપૂર્વક કાકાશના સઘળા આકાશ પ્રશાને મરણવડે સ્પર્શ કરતા જેટલા કાળ થાય, તેને ક્ષેત્રથી સલમપુદગલપરાવર્તન કહે છે. ૩૯ આદર અને સુક્ષમ એમ બે ભેદ ક્ષેત્રપુદગલપરાવર્તન કહ્યો. હવે બાદર અને સૂક્ષમ કાળ પલ પરાવર્તન કહે છે – .. उस्सप्पिणि समएसु अणंतरपरंपराविभत्तिहिं । कालम्मि बायरो सो सुहुमो उ अणंतरमयस्स ||४|| उत्सपिणिसमयेषु अनन्तरपरम्पराविभक्तिभ्याम् । काले बादरः स सूक्ष्मस्तु अनन्तरमृतस्य ॥४०॥ અર્થ–અનઉતર પ્રકારે કે પરપર પ્રકારે ઉત્સપિણી અને અવસર્પિણના સમયને મરણવડે ૨૫ કરતાં જેટલે સમય થાય તેને બાહર કાળ પુદગલપરાવર્તન કહે છે. અને અનસર પ્રકાર-એક પછી એક સમાને મરણવડે સ્પર્શ કરતાં જેટલો કાળ થાય તેને સૂક્ષમ કાળ પુદગલપરાવર્તન કહે છે. કાન–અહિં ઉત્સપિણીના ગ્રહણથી અવસર્પિણીનું ગ્રહણ પણ ઉપલક્ષણથી કરવાનું છે. તેથી તેને અર્થ એ થાય છે— - ઉજિણી અને અવસપિણીના સઘળા સમયમાં અનંતર પ્રકારે અને પરંપરા પ્રકારે મરણ પામતા આત્માને એટલે કાળ થાય તેટલા કાળને બાદ કાળ યુગપરાવર્તન કહેવાય છે. ' તાત્પર્ય એ કે-જેટલા કાળે એક જીવ ઉત્સપિણી અને અવસર્પિણીના સઘળા સમયને મવડે કે. ક્રમ સિવાય માણવટે સ્પર્શ કરે એટલે આડા અવળા પણ સઘળા સમચોમાં મરણ પામે તેટલા કાળને બાહર કાળ પુદગલપરાવાન કહે છે. હવે સૂકમ કાળ પુદગલપરાવર્તન કહે છે-ઉત્સર્પિણ અને અવસર્પિણીના સઘળા સમમાં ઉત્સર્પિણીના પ્રથમ સમયથી આરંભી ત્યારપછી ક્રમપૂર્વક મરણ પામતા એટલે કાળ જાય તેને સુક્ષમ કાળપુદગલપરાવર્તન કહે છે. , અહિં પણ એને વિશેષ વિચાર આ પ્રમાણે છે-કેઈ જીવ ઉત્સર્ષિણીના પ્રથમ સમયે મરણ પામ્યા, ત્યારપછી તે જીવ સમથચૂત વીસ કેડાડી સાગરોપમ પ્રમાણ કાળ થયા પછી જે ઉત્સપિણીના બીજા સમયે મરણ પામે, તે તે બીજે સમય મરણથી સ્પર્શ ગણાય. જે કે ઉસર્પિણીના અન્ય અન્ય સમાને મરણ કરવા વડે સ્પરે છે છતાં Page #220 -------------------------------------------------------------------------- ________________ પાઁચસ બહું દ્વિતીયાર ક્રમપૂવ ક તેને સ્પર્શ કરવાના હેાવાથી તેએની સ્પના ગણાય નહિ. હવે જો કદાચ તે આત્મા તે ઉત્સપિણીના બીજા સમયે મરણુ ન પામે પરંતુ અન્ય સમયે મરણુ પામે તે તે પશુ ન ગણાય પરંતુ અનંત ઉÁપ્પિણી અવસર્પિણી ગયે છતે જ્યારે ઉત્સપ્પિણીના બીજા સમયે મરણ પામે ત્યારે જ તે સમય ગણાય. આ પ્રમાણે ક્રમ પૂર્વક સબ્મિણીના સઘળા સમયેાને અને ત્યારપછી અવણીના સઘળા સમયેાને મરણુવકે પશ કરતાં જેટલા કાળ થાય તેને કાળથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્ત્તન કહેવામાં આવે છે. " ઉત્સપિ ણીના પહેલા સમયે મચ્છુ પામનાર ત્યારપછીની અવસપ્પણી ગયા પછી આવતી ઉત્સપ્પિણીના બીજા સમયે મરણ પામે તો તે ગણાય. જો તે ઉત્સર્પિણીના ખીજા સમયે મરણુ ન પામે તે તે ઉત્સપ્પિણી અને ત્યારપછીની વસપ્પિણી ગયા પછીની ઉત્સપ્પિણીના બીજા સમયે મરણ પામે તે ગણાય. આ પ્રમાણે ક્રમપૂર્વક ઉત્સપિ ણીના સમયેામાં મરણ પામતાં જેટલે કાળ થાય તેને સૂક્ષ્મ કાળ પુદ્ગલપરાવર્ત્તન કહેવાય છે. ૪૦ સૂક્ષ્મ બાદર એમ એ શેઠે કાળ પુદ્ગલપરાવર્ત્તન કહ્યો. હવે સૂક્ષ્મ બાદર એમ બેલેટ ભાવ પુદ્દગલપરાવર્ત્તન કહે છે— } 71 अणुभागठाणेसुं अनंतर परंपरा विभत्तीहि । भावमि बायरो सो. सुमो स० वेणुकमसो || १ || . अनुभागस्थानेषु अनन्तरपरम्पराविभक्तिम्याम् । भावे बादरः स सूक्ष्मः सर्वेष्वनुक्रमशः ॥४१॥ અથ~~અનંતર અને પરં પરાવર્ડ અનુમાગસ્થાનામાં મરણ પામતાં જેટલે કાળ થાય તેને ભાવથી ખાતર પુદ્ગલપરાવત્તન કહે છે. અને અનુક્રમે સઘળા અધ્યવસાયેામાં મરણુ પામતાં જેટલા કાળ જાય તેને સમ ભાવપુદ્ગલપરાવર્ત્તન કહે છે. ટીકાનું અનુભાગસ્થાનકનું સવિસ્તૃત સ્વરૂપ ક્રમ પ્રકૃતિ સંગ્રહમાં બંધન કરણની દર રસમ'નુ સ્વરૂપ કહેવાના પ્રસંગે ‘રાવલચલમતિંગયલ કૃક્રિયલ જ રસ્તો તુટ્ટો ન્યૂ વડે કરીને કહેશે. તે અનુભાગ સ્થાનક અસંખ્યાતા લેાકાકાશ પ્રદેશ પ્રમાણ છે. ર રસસ્થાનકના મધમાં હેતુભૂત કષાયેયજન્ય જે અધ્યવસાયા તે પણ કારણમાં કાયના શૅપ કરવાથી ‘અનુભાગસ્થાનકા જ કહેવાય છે. r રસમધમાં હેતુભૂત તે અધ્યવસાચા પશુ અસંખ્યાતા લેાકાકાશ પ્રદેશપ્રમાણ છે. હવે ગાથાના અથ કહે છે-રસમધમાં હેતુભૂત અસખ્યાતા લેાકાકાશ પ્રદેશંપ્રમાણ અથર્વસાચામાં જેટલા કાળે એક આત્મા અનતર પર પરાવઢે મરણ પામે તેટલા કાળને ઉદર ભાવપુગલપરાવર્તન કહે છે. તાત્મયીથ એ કે જેટલા કાળે એક માત્મા ક્રમવા કે ક્રમસવાય રસમધના સંઘળા 1 Page #221 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત, અધ્યવસાયમાં મરણ પામે એટલે કે દરેક અધ્યવસાયને ક્રમ સિવાય માણવડે પશે તેટલા કાળને આદર ભાવયુદગલ પરાવર્તન કહે છે. ' હવે સક્ષમ ભાવયુગલ પરાવર્તન કહે છે–રસબંધના હેતુભૂત સઘળા અથવસમાં ક્રમપૂર્વક મરણ પામતાં એટલે કાળ થાય તેને સૂક્ષમ ભાવપુદગલપરાવર્તન કહે છે. એની ભાવના-વિશેષ વિચાર આ પ્રમાણે-કેઈક આંત્મા જઘન્ય કષાયના ઉદયથી ઉત્પન્ન થયેલા અધ્યવસાયે મરણ પામ્યું, ત્યારપછી તે આત્મા અનંતકાળે પણ પહેલાની નજીકના બીજા અધ્યવસાયે મરણ પામે તે મરણ ગણાય, પરંતુ અન્ય અન્ય અધ્યવસાચે થયેલાં મરણે ન ગણાય. ત્યારપછી વળી કાળાંતરે બીજાની નજીકના ત્રીજા અધ્યવસાયે મરણ પામેં-આયુ પૂર્ણ કરે તે મરણ ગણાય, વચમાં વચમાં અન્ય અન્ય અધ્યવસાયને સ્પર્શીને થયેલા અને તા મરણે પણ ગણાય નહિ, એટલે કે ઉ&મવડે મરણે દ્વારા થયેલી અધ્યવસાયની સ્પર્શના ગણાય નહિ, કાળ તે ગણાય જ. આ રીતે અનુક્રમે રસબંધના સઘળા અધ્યવસાયસ્થાનને જેટલા કાળે મણવડે પશે તેટલા કાળને સૂકમભાવપુદગલપરાવર્તન કહે છે. અહિં બાદર પુદગલપરાવર્તનની સઘળી પ્રરૂપણા શિષ્યને સૂકમ પુદગલપરાવર્તન જ્ઞાન થાય એટલા માટે કરેલી છે. સિદ્ધાંતમાં કેઈપણ સ્થળે કેઈપણ પ્રકારનું બાદર પુદગલપરાવર્તન ઉગી જણાયું નથી. માત્ર તેનું સ્વરૂપ બતાવ્યા પછી સલમ પુદગલપરાવર્તનનું સ્વરૂપ બતાવે તે તેને શિર્થે સુખપૂર્વક સમજી શકે તે માટે જ તેનું સ્વરૂપ કહ્યું છે. * અહિં એ કે ચારે સુકમપુદગલપરાવતનેમાં પરમાર્થથી-વાસ્તવિક રીતે કઈ વિશેષ નથી તેપણ જીવાલિગમાદિ સૂત્રોમાં ક્ષેત્ર આશ્રયી જ્યાં જ્યાં વિચાર કર્યો છે, ત્યાં ત્યાં ઘણા ભાગે ત્ર પુદગલપરાવર્તનનું ગ્રહણ કર્યું છે. • * સત્રમાં કહે છે કે જે મિથાષ્ટિ કાળે આશ્રયી સાહિ સપથતિ છે, તે જઘન્યથી તમહત્ત હોય છે, અને ઉત્કૃષ્ટથી અનંત ઉત્સપિણ અવસર્પિણી પ્રમાણ અનત કાળ છે અને ક્ષેત્ર આશ્રયી વિચારતાં દેશના અર્ધપુદગલપરાવર્તન કાળ હોય છે? 'અહિં પુદગલપરાવર્તન ક્ષેત્ર પુદગલપરાવર્તન સમજવું. આ પ્રમાણે પ્રસંગને અનુસરી ચાર પ્રકારના પુદગલપરાવર્તનનું સ્વરૂપ કહ્યું '.૪૧ * આ પ્રમાણે મિથ્યાષ્ટિ ગુણસ્થાનકને જધન્ય કાળ કહ્યો હવે સારવાદન અને મિશ્ર. દષ્ટિ ગુણસ્થાનકને તથા ઔપથમિક સમ્પલ અને ક્ષાયિક સમ્યકત્ર કાળ કહે છે– ... आंवलियाणं छक्कं समयादारन्म सासणो होइ । મીપુરમ સાદિ અનંતા જરા आवलिकानां पट्टकं समयादारभ्य सास्वादनो भवति । मीश्रीपशमावन्तर्मुहूर्त क्षायिकदृष्टिरनन्ताद्धा ॥४२॥ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પચસગર્ણદ્વિતીયાર અર્થ–સાસ્વાદન ગુણસ્થાનક સમયથી આરંભી છે આવલિકાપર્યત હાથ છે, મિશ્રણ ગુણસ્થાનક અને ઓપશમિક સમ્યફવ અંતમુહૂતો પર્યત હાથ છે, અને ક્ષાયિક સમ્યકત્વ અનંતકળપયત હોય છે. કાનુ એક સમયથી આરંભી છે આવલિકાપયેત સાચ્છાદન ગુણસ્થાનક હોય છે આ સંબંધમાં વિશેષ વિચાર આ પ્રમાણે પહેલા દ્વારમાં ગુણસ્થાનકના સ્વરૂપમાં બતાવેલા કિમે જેણે સાસ્વાદનપણું પ્રાપ્ત કર્યું છે એ કે આત્મા સારવાદન ગુણસ્થાનકે એક સમય રહે છે, અન્ય કોઈ બે સમય રહે છે; અન્ય કે ત્રણ સમય કહે છે, એમ યાવત કેઈક છ આવલિકાપર્વત રહે છે, ત્યારપછી અવશ્ય મિથ્યાવા ગુણસ્થાનકે જાય છે. તેથી એક છવ આશયી સારવાદન ગુણસ્થાનકને કાળે જઘન્યથી એક સમય હોય છે, ઉત્કૃષથી છ આવલિકા હોય છે. * * * * * તથા મિશ્રદૃષ્ટિ ગુણસ્થાનક અને ઉપશમસમ્યફલ જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતમુહુતપય" રહે છે. તે આ પ્રમાણે-મિશ્રદષ્ટિ ગુણસ્થાનકને જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતમુહૂતકાળ પ્રસિદ્ધ છે. કહ્યું છે કે સમ્યમિથ્યાર્થિને કાળ અંત હૂં છે માત્ર જઘન્યપદે અંતર્મુહૂર્ત નાનું હોય છે, ઉત્કૃષ્ટપદે મોટું હોય છે. તથા ઔપથમિક સમ્યફલ કે જે-મિથ્યાત્વ ગુણકાણે ત્રણ કરણ કરીને પ્રાપ્ત કરે છે તે અથવા ઉપશમણિનું જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અતમુહૂર્ત જ હોય છે. એટલે કે એ મને પ્રકારના ઉપશમસમ્યકત્વને કાળ અંતમુહૂર્ત છે. . . ! તેમાં પ્રથમ ઉપશમસમ્યકત્વને અંતમુહૂતકાળ પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે-મિથ્યાત ગુણસ્થાનકે ત્રણ કરણ કરી ઉપશમ સભ્યફલ સહિત દેશવિરતિ આદિ ગુણસ્થાનકે પણ જાય તે પણ તેને અંતમુહૂર્ત જ સ્થિતિકાળ છે. કારણકે ત્યારપછી ક્ષાપથમિકસમ્યકત્વ પ્રાપ્ત કરે છે. * અહિં સમ્યકત્વને કાળ બતાવે છે, ગુણસ્થાનકને નહિ ઉપશમસમ્યફલ અંતમુહૂર્તથી વધારે કાળ ન રહે, એટલે દેશવિરતિ આદિ ગુણઠણે વધારે કાળ રહેવાને હેય તે ક્ષયપશમસમ્યકત્વ પ્રાપ્ત કરી ત્યે છે તથા દેશવિરતિ આદિ પ્રાપ્ત ન કરે માત્ર સમ્યકત્વજ પ્રાપ્ત કરે તે અંતમુહૂર્ત પછી પડી કે સાસવાદને જાય છે, અને કેઈકે ક્ષાપથમિક સભ્યત્વ પ્રાપ્ત કરે છે. તથા ઉપશમશ્રેણિને કાળ અતિમુહૂર્ત હોવાથી શ્રેણિન ઉપશમસમ્યકત્વને જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્તનેજ કાળ ઘટે છે. માત્ર જઘન્યથી ઉણ વધારે હોય છે. ક્ષાયિકસભ્યદષ્ટિ અનતકાળ પર્વત હોય છે, કારણ કે ક્ષાયિક સમ્યફલ એ દશમેહનયના સંપૂર્ણ નાશથી ઉત્પન્ન થયેલું જીવનું શુદ્ધ સ્વરૂપ હોવાથી પ્રાપ્ત થયા પછી કઈ વિમ નાશ પામતું નથી. તેથીજ ક્ષાયિક સમ્યકત્વને સાદિ અનન્તકાળ છે. ૪૨ Page #223 -------------------------------------------------------------------------- ________________ નિવેદ સંહિતા . હવે અવિરતિ સમ્યગ્દષ્ટિ તથા દેશવિરતિ ગુણસ્થાનકને કાળ કહે છે– 1. वेयग अविरयसम्मो तेत्तीसयराइं साइरेगाई। - અંતમુહુરાસો પુરાવો રેલી ૩ તેના છો : - वैदुकाविरतसम्यग्दृष्टिः प्रयस्त्रिंशदतराणि सातिरेकाणि । અનારિ પૂર્વોટ લેવા દેશોના કરૂણા અર્થવેદક અવિરત સમ્યગ્દષ્ટિ આત્મા અતિમુહૂર્તથી આરંભી કઈક અધિક તેત્રીસ સાગરોપમ પર્યરત હોય છે. અને દેશવિરતિ દેશના પૂર્વકેટે પર્યત હેય છે. ટીકાનુ—શાપથમિક સભ્યફલ યુક્ત અવિરતિ સમ્યગરિ આત્મા જઘન્યથી અંતમુહ પતિ હય છે. અને ત્યારપછી અંતમુહૂરથી આરંભી ત્યાં સુધી હોય છે કે ઉત્કૃષ્ટથી કંઈક અધિક તેત્રીસ સાગરોપમ કાળ થાય, એટલે કે ઉત્કૃષથી કઈક અધિક તેત્રીસ સાગરેપમ -પર્યત હે છે, તેથી ચેથા ગુણુસ્થાનકને તેટલો કાળ ઘટે છે. • કંઈક અધિક તેત્રીસ સાગપિય પર્વત શાપથમિક સમ્યફા યુક્ત અવિરતિ સભ્યદષ્ટિ કેવી રીતે હે ? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે કેઈએ પ્રથમ સંઘયૂણી આત્મા અતિ સુંદર ચાત્રિનું પાલન કરી ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અનુત્તરવિમાનમાં ઉપન્ન થાય, ત્યાં તેને અવિરતિ સમ્મણિપણામાં તેત્રીસ સાગરોપમ પ્રમાણ કાળ જાય, ત્યારપછી ત્યાંથી ચ્યવી મનુષ્યભવમાં આવી જ્યાં સુધી સર્વવિરતિ આદિ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી અવિરતિપણામાં જ રહે, તેથી આવા સ્વરૂપવાળા કેઈક વેદક અવિરતિ સમ્યગદષ્ટિ આત્માને મનુષ્યભવના કેટલાક - અધિક તેત્રીસ સાગરોપમને કાળ ઘટે છે. રેશવિરતિ આત્મા જાન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વકટ પતિ હય છે. તેથી પાંચમા ગુણસ્થાનકને તેટલે કાળ છે. તેમાં અતિમુહૂર્તની ભાવના આ પ્રમાણે-કઈ એક અવિરતાદિ આત્મા અતહ પર્યત દેશવિરતિ ગુણસ્થાનકે રહી અવિરતિ આદિને પ્રાપ્ત કરે અગર પ્રમાદિ ગુણસ્થાનક જાય તેને આશ્રયી અંતમુહૂતકાળ ઘટે છે. જઘન્યથી પણ તેટલે કાળ રહી અવિરતિપણાને કે સર્વવિરતિ ભાવને પ્રાપ્ત કરે છે, તે પહેલાં નહિ . દેશના પૂર્વકેટિની ભાવના આ પ્રમાણે છે-કેઈક પૂર્વકાટિ વરસના આયુવાળ આત્મા ગમાં કંઈક અધિક નવ માસ રહે. ત્યારબાદ પ્રસવ થયા પછી પણ આઠ વરસ પર્વત દેશવિરતિ અથવા સર્વવિરતિને પ્રાપ્ત કરી શકતે નથી, કારણ કે જીવસ્વભાવે આઠ વરસથી નીચેની વયવાળાને દેશવિતિ અગર સર્વવિરતિને ય પરિણામ થતા નથી. તેથી તેટલા કાળપતિ કેઈપણ જાતનું ચારિત્ર પ્રાપ્ત થતું નથી, એટલે તેટલું આયુ વીત્યા બાદ જેઓ દેશવિરતિ પ્રાપ્ત કરે તે આશ્રયી દેશવિરતિ ગુણસ્થાનકને દેશના પૂર્વ કેટિ કાળ ઘટે છે, Page #224 -------------------------------------------------------------------------- ________________ પચાસગ્રહ-દ્વિતીય અધિક ઘટતે નથી. કારણ કે પૂર્વકેટિથી અધિક આયુવાળા યુગલિયા હેય- છે, તેઓને તે વિરતિના પરિણામ જ થતા નથીતેને માત્ર ચાર જ ગુણસ્થાનક હોય છે. ઉપર કહ્યું કે પ્રસવ થયા પછી આઠ વર્ષ પર્વત છાસવા દેશથી અથવા સર્વથી વિરતિ પરિણામ થતા નથી. ત્યારપછી જ થાય છે, તેથી ભગવાન વજાવામિના વિષયમાં. દેષને પ્રસંગ આવશે. કારણ કે ભગવાન વટવામિએ છ માસની ઉમરમાંજ ભાવથી સવ સાવવિરતિ પ્રાપ્ત કરી છે, એમ શાસ્ત્રમાં સભંળાય છે. સૂત્રમાં કહ્યું છે કે છ માસની ઉંમરવાળા ષડુ જીવનિકાયમાં પ્રથનવાળા, માતાસહિત ભગવાન વાવામિને આ પ્રમાણે હોવાથી પૂવાત નિયમમાં આવેલા વિરોધના જવાબમાં કહે છે કે તમે જે કહ્યું તે સત્ય છે. પરંતુ ભગવાન વાસ્વામિને બાલ્યાવસ્થામાં પણ ભાવથી ચારિત્રની પ્રાપ્તિ આશ્ચર્યરૂપ છે, અને આવી રીતે ચારિત્રની પ્રાપ્તિ કદાચિકી-કેઈ વખતેજ થનારી હોય છે માટે અહિં કોઈ દેવ નથી, વળી શંકા કરે છે કે-ભગવાન વારંવામિને બાથાવસ્થામાં પણ ભાવથી ચાત્રિની પ્રાપ્તિ થઈ તેવી ચારિત્રની પ્રાપ્તિ કેઈક વખતજ થનારી હોય છે એમ તમે શી રીતે જાણે છે? તેના ઉત્તરમાં કહે છે–પૂર્વાચાર્ય મહારાજના વ્યાખ્યાન અમે જાણીએ છીએ કે, ભગવાન વજીસ્વામિને ચારિત્રની પ્રાપ્તિ આશ્ચર્યભૂત છે. પંચવરત ગ્રંથમાં જ્યાં પ્રજ્યાની પ્રાપ્તિ કાળના નિયમને વિચાર કર્યો છે ત્યાં કહ્યું છે -" तयहो परिहवखे, न चरणमावोवि पायमेएसि । आइच भावकहर्ग सुत्तं पुण होइ नायव्वं શા એ ગાથાની વ્યાપ્પા આઠ વરસની નીચેની ઉમરવાળા મનુષ્યો પરિભવનું ક્ષેત્ર હોય છે. બાલ્યાવસ્થા હોવીથી જે તે વડે પરિભવને પ્રાપ્ત થાય છે-જે તે વડે દબાઈ જાય છે. તથા ચારિત્રને પરિણામ પણ આઠ વરસથી નીચેની ઉમરવાળાને પ્રયા થતું નથી. . વળી સિંઘ ઇસુ જ માર મક્રિય કરે” એ પ્રકારનું શાસ્ત્રમાં જે સૂત્ર કહ્યું છે તે તે કોઈ કાળેજ થનાર ભાવેને કથન કરનારું છે. તે હેતુથી આઠ વરસની નીચેની ઉંમરવાળાને તેઓ પરિભવનું સ્થાન લેવાથી તથા તેને ચારિત્ર પરિણામ થતું નહિ હેવાથી. દીક્ષા અપાતી નથી. ” ૪૩ 4 . • હવે પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાનકને એક જીવ આપી કાળ કહે છે- ', समयाओं अंतमुहं पमत्त अपमत्तयं भयंति मुणी! . देसूण पुवकोडिं अन्नोन्नं चिहि भयंता ॥ १४ ॥ . સમયાન્તર પ્રમાણમાં મનને મન , વૈોનાં પૂર્વ દિમાન્યો રિકન્તિ મનના છ • Page #225 -------------------------------------------------------------------------- ________________ ટીવી સહિત. ૧૯ - અથ-સમયથી આરંભી અંતમુહૂત પર્યત પ્રમત્તપણને અથવા અપ્રમત્તપણાને મુનિઓ સેવે છે. અને પરસ્પર એ અને ગુણસ્થાનકને દેશનપૂર્વ કે િપયત સેવે છે. “ *. ટીકાનું–સુનિને પ્રમત્તપણામાં અથવા અપ્રમત્તપણમાં સમયથી આરંભી અંતમુહૂર્ત થત રહે છે, ત્યારપછી પ્રમત્ત હોય તે અવશ્ય અપ્રમત્તે જાય અને અપ્રમત્ત હોય તે પ્રમત્તે જાય છે. તેથી પ્રમત્ત અને અપ્રમત એ એક એકને જઘન્યથી સમય અને ઉત્કૃષ્ટથી અતર્હુત કાળ છે. એને જ વિચારે છે. પ્રમત્તમુનિઓ અથવા અપ્રમત્તમુનિએ જઘન્યથી તે તે અવસ્થામાં એક સમય રહે છે. -ત્યારપછી મરણને સંભવ હોવાથી અવિરતિપણામાં જાય છે. અહિં જઘન્યથી સમયને કાળ મરનાર આશ્રયીને જ ઘટે છે. મરણ ન પામે તે અંતર્મુહૂર્ત જ કાળ હોય છે. તથા ઉષથી અતિમુહુર્ત કાળ છે. ત્યારપછી અવશ્ય પ્રમત્તને અપ્રમત્તપણું દેશવિરતિપણું અથવા મરણ થાય છે. અને અપ્રમત્તને પ્રમત્તપણું કેઈ પણ શ્રેણિ અથવા દેશવિરતિ આદિ પ્રાપ્ત થાય છે. હવે અહિં શંકા થાય કે-અતિમુહૂર્ત પછી પ્રમત્ત ગુણસ્થાનકેથી અપ્રમત્ત ગુણસ્થાનકે જય અને અપ્રમત્ત ગુણસ્થાનકેથી પ્રમત્ત ગુણસ્થાનકે જાય એ કેમ જાણી શકાય? શા માટે દેશવિરતિ આદિની જેમ દીર્ધકાળ પર્યત એ બે ગુણસ્થાનક ન હોય ? એ શકાને ઉત્તર આપતાં જણાવે છે કે જે સંકલેશ સ્થાનકેમાં વતે મુનિ પ્રમત્ત હોય છે, અને જે વિશુદ્ધિ સ્થાનમાં વસે મુનિ અપ્રમત્ત હોય છે, તે અંકલેશ અને વિશુદ્ધિનાં સ્થાનકે પ્રત્યેક અસંખ્ય કાકાશ પ્રદેશ પ્રમાણ છે. યથાર્થ મુનિપણમાં વાતે મુનિ જ્યાં સુધી ઉપશમશ્રેણિ અથવા ક્ષપકશ્રેણિ પર ન ચડે ત્યાં સુધી જીવ સ્વભાવે સલેશ સ્થાનમાં અતિમુહૂર્ત રહી વિશુદ્ધિસ્થાનકમાં જય, અને વિશુદ્ધિસ્થાનકમાં -તમુહૂત રહી સંકુશસ્થાનકેમાં જાય છે. તથાવભાવે દીર્ઘકાળ પર્યત સંકલેશસ્થાનકોમાં રહેતા નથી, તેમ દીર્ધકાળ પર્યત વિશુદ્ધિસ્થાનકેમાં પણ રહી શકો નથી. તેથી પ્રમત્તપણામાં અને અપ્રમત્તપણામાં દેશના પૂર્વ કેટિ પર્વત પરાવર્તન કર્યા કરે છે. તે હેતુથી પ્રમત્ત ભાવ અથવા અપ્રમત્ત ભાવ એ પ્રત્યેક અંતમુહૂર્ત કાળ પર્વતજ હોય છે, વધારે કાળહેતા નથી . શતકની બહુર્ણિમાં કહ્યું છે કે આ પ્રમાણે કિલષ્ટ પરિણામવાળે કે વિશુદ્ધ પરિણા મવાળે મુનિ અંતર્મુહુર્ત કાળ સુધી જ હોય છે, વધારે કાળ હોતે નથી. તેથી સંકિલw પરિણામવાળા પ્રમત્ત મુનિ સંકલેશસ્થાનકેમાં અંતમુહૂર્ત પર્યત હેય છે, અને વિશદ્ધ પરિણામવાળો અપ્રમત્ત મુનિ વિશુદ્ધિસ્થાનકમાં અંતમુહૂત પર્યત હોય છે.' પ્રશ્ન–આ પ્રમાણે પ્રમાપણામાં અને અપ્રમત્તપણામાં કેટલે કાળ પશવંતન કરે . ઉત્તર–પ્રમત્ત તેમ અપ્રમત્તપણામાં દેશના પૂર્વકટિ પર્વત પરાવતન કરે છે. પ્રમ ૧ અહિ જે સંલેશ સ્થાનકે કાં તે અપ્રમત્તની અપેક્ષાએ સમજવા, દેશવિરતિની અપેક્ષાએ તો તે સઘળા વિશહિસ્થાનકે જ છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ પચસપ્રહદ્વિતીયાર અંતર્મુહૂર્ત રહી અપ્રમત્ત, અપ્રમત્તે અંતમુહૂર રહી પ્રમત્તે એમ ક્રમશ દેશના પૂર્વ કેટિ પર્યન્ત ફર્યા કરે છે. અહિં ગર્જના કઈક અધિક નવમાસ અને પ્રસવ થયા પછી આઠ વર્ષ જીવસ્વભાવે વિરત પરિણામ થતા નહિ હેવાથી અને એટલે કાળ પૂવકેટિ આયુમાંથી ઓછા કરવાને. હવાથી દેશના પૂર્વકેટિ કાળ કહ્યો છે. હવે બાકીનાં ગુણસ્થાનકે એક જીવ આશ્રયી કાળ કહે છે समयाओ अंतमुहू अपुवकरणा उ जाव उवसंतो।' રાણીનો સત્તર જળો છો પાછા ” * समयादन्तर्मुहूर्त अपूर्वकरणात्तु यावदुपशान्तः।। क्षीणायोगिनोरन्तर्मुहूत्त देशस्येव योगिनः कालः ॥४५॥ અર્થ—અપૂર્વકરણથી ઉપશાંતમાહ સુધીના ગુણસ્થાનક સમયથી આરંભી અતિમહુર્તપર્યત હોય છે, અને દેશવિરતિની જેમ સનિ કેવળી અંતમુહૂર્ત પર્યત હોય છે, અને દેશવિરતિની જેમ સશિ ગુણસ્થાનકનો કાળ છે. ' . ટીકાનુ – અપૂર્વકરણ, અનિવૃત્તિબારસં પરાય, સૂમસંઘરાય, અને ઉપશાંતમ એ દરેક ગુણસ્થાનક સમયથી આરંભી અંતમુહૂર્ત પર્યત હોય છે, તેથી તે દરેક ગુણસ્થાનકને જઘન્ય સમય અને ઉત્કૃષ્ટ અતિમુહૂર્ત કાળ છે. તેમાં પ્રથમ સમય પ્રમાણ કાળ કઈ રીતે હોય તેને વિચાર કરે છે-કેઇ એક આત્મા ઉપશમણિમાં એક સમય માત્ર અપૂર્વકરણપણાને અનુભવી, અને કેઈ અનિવૃત્તિકરણે આવી તેને સમય માત્ર અનુભવી, અન્ય કઈ સૂકમ સંપરાએ આવી તેને સમયમાત્ર પશ અન્ય કેઈ ઉપશાંતહ ગુણસ્થાનકને પ્રાપ્ત કરી તેને સમયમાત્ર અનુભવી કાળધર્મ પામી બીજે સમયે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે, તેને મનુષ્પાયુના ચરમ સમય પર્વત અપૂર્વકરણાદિ ગુણસ્થાનકે હેાય છે, અને દેવપણામાં ઉત્પન્ન થયેલા તેઓને પહેલે સમયે જ અવિરતિ સમ્યગદષ્ટિ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ઉપરોક્ત ચાર ગુણસ્થાનકમાંથી કેઈપણ ગુણસ્થાનકમાં સમયમાત્ર રહી કાળધર્મ પામે છે તે અપેક્ષાએ તે તે ગુણસ્થાનકને સમય મા કાળ સંભવે છે, , , , , , અતહુકાળ કઈ રીતે હોય તેને વિચારે તે સુગમ છે. કારણ કે અપૂર્વકરણાદિ સઘળાં ગુણસ્થાનકેન અંતમુહૂનો કાળ હોવાથી અંતમુહૂર્ત પછી અન્ય ગુણસ્થાનકે જાય તેથી અથવા મરણ પ્રાપ્ત કરે તેથી તેઓને ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત ઘટે છે. . ક્ષપકશ્રેણિમાં અપૂર્વકરણાદિ દરેક ગુણસ્થાનકને એક સરખે અતિમુહૂર્તને જ કાળ છે. કારણકે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થયેલા આત્માઓ સઘળાં કમને ક્ષય કર્યા વિના મરણ પામતા નથી. ' Page #227 -------------------------------------------------------------------------- ________________ ટીકાના સહિત.- ૧૪ ક્ષીણુંમાહ ગુણસ્થાનકના અને લવસ્થ યેગિ કૅવળિના અજઘન્યત્કૃષ્ટ અતર્મુહૂત્ત કાળ છે. તેમાં ક્ષીણમાહિનું મરણ થતું નથી તેથી તે ગુણસ્થાનકે અંતમુહૂત રહી જ્ઞાનાવરણીયાદિ ત્રણ ઘાતિ કર્મના ક્ષય કરી સચેાગ કેવળી ગુણસ્થાનકે જાય છે. તેથી તેના કાળ એક સરખા અંતર્મુહૂત્ત પ્રમાણુજ છે. અને ભવસ્થ અચેગિ વળી પાંચ હસ્તાક્ષર ઉચ્ચારતાં જેટલે કાળ થાય તેટલે કાળ ત્યાં રહી સઘળા અઘાતિ ક્રમના ક્ષય કરી મેાક્ષમાં જાય છે. તેથી તેના કાળ પાંચ હવાક્ષર ઉચ્ચારતાં જેટલે કાળ થાય તેટલે છે. સચેકિંગ કેળિના દેશવિરતિ ગુણસ્થાનકના જેટલા કાળ છે જૠન્યથી અંતર્મુહૂત્ત, ઉત્કૃષ્ટથી દેશેાન પૂર્વ કાટિ તેમા અંતગઢ કેળિ આશ્રયી અંતર્મુહૂત કાળ છે. મરૂદેવા માતાની જેમ છેલ્લા અતમહ્ત્ત માં જાપકશ્રેણિ માંડી ઘાતિ ક્રમનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મેાક્ષમાં જનાર અંતગઢ દૈવળિ કહેવાય છે હવે "દેશન પૂળ કાટિ શી રીતે હોય ? તે કહે છે, પૂર્ણાંકોટિ વરસના આયુવાળા કોઈ આત્મા સાત માસ ગલમાં રહી પ્રસવ થાય બાદ ઠ વર્ષ પછી ચારિત્ર, પ્રાપ્ત કરી શીઘ્ર કેવળજ્ઞાન ઉત્પન્ન કરે, એવા પૂજ્વકટિ વર્ષના આયુવાળાની અપેક્ષાએ તેરમા ગુરુસ્થાનકના દેશન પૂ་કાતિ કાળ સભવે છે. ૪૫ 1 આ પ્રમાણે દરેક ગુણુસ્થાનકાના એક છત્ર આશ્રયિ કાળ કહ્યો. હવે કાયસ્થિતિનું પ્રમાણ કહે છે. एगिंदियाणणंता दोणि सहस्सा तसाण कार्यठिई । अवराण इग पणिदिसु नरेतिरियाणं सगट्ट भवा ॥ ४६ ॥ 1 - एकेन्द्रियाणामनन्ता द्वौ सहस्रौ त्रसानां कायस्थितिः । अतराणामेकः पञ्चेन्द्रियेषु नरतिरथां सप्ताष्टभवाः ॥४६॥ અથ એકેન્દ્રિયાની ક્રાર્યાસ્થતિ અનન્તા હજાર સાગરાપમ, ત્રસની બે હજાર સાગરાપમ, પંચેન્દ્રિયની એક હજાર સાગરાપમ અને મનુષ્ય તિર્યંચની કાયસ્થિતિ સાત આઠ ભવ છે. ટીકાનુ—વારવાર તેજ એકેન્દ્રિયાદિ ભવમાં ઉત્પન્ન થવું, જેમકે એકેન્દ્રિયમાં મરી ફરી ફરી એકેન્દ્રિય થવું, બેઈન્દ્રિયમાં મરી ફ્રી ફરી બેઇન્દ્રિય થવું, તે કાયસ્થિતિ કહેવાય છે. ૧ જે સમયે પૂર્વ જન્મનુ આવુ પૂર્ણ થાય તે પછીના સમયથી જ પછીના જન્મનું આયુ શરૂ થાય છે. વિગ્રહગતિમાં કે ગર્ભમાં જે કાળ ગુમાવે છે, તે પછીના જન્મનેાજ ગુમાવે છે. એટલે તેં સાત માસ કે નવમાસ ગણના અને પ્રસવ થયા પછીના જે આ વર્ષે કલા તે પૂત્રાટી અ`ત તજ સમજવા, ગાથા ૪૩ ની ટીકામાં ગર્ભના નવ માસ લખ્યા અને આ ગાથાની ટીકામાં સાત માસ લખ્યા. પણ સાત માસ લેવાથી ગુણુસ્થાનકના કાળ એ માસ વધારે આવે છતા ગર્ભના નવમાસ લખ્યા તે ભૂલતાની દૃષ્ટિએ લાગે છે. ' ૨૬ Page #228 -------------------------------------------------------------------------- ________________ પચસહ-દ્વિતીયકાર એકેન્દ્રિયની કાયસ્થિતિ અનતા હજાર સાગરોપમ એટલે કે અતી ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ છે. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે હે પ્રભો ! એકેન્દ્રિયે એકેન્દ્રિયરૂપે કાળથી કેટલો કાળ હાયર હે ગૌતમ! જઘન્યથી અંતમુહૂત હાય, ઉરથી અનંત ઉસપિણી અવસર્પિણી પ્રમાણ અનતકાળ હોય, ક્ષેત્રથી અનંત લેક પ્રમાણ, આલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્યાતા સમય પ્રમાણ અસંખ્યાતા ક્ષેત્ર પુદગલ પાવન જેટલી હોય છે? અનતા હજાર સાગરેપમ પ્રમાણ એકદિની આ કાયસ્થિતિ વનસ્પતિની અપેક્ષાએ જાણવી, શેષ પૃથ્વીકાયાદિની અપેક્ષાએ નહિ. કારણ કે વનસ્પતિ સિવાય પૃથ્વીકાયાદિ સઘળાની કાયથિતિ અસંખ્ય કાળ પ્રમાણ જ છે. પ્રજ્ઞાપના સૂરમાં કહ્યું છે કે હે પ્રભો ! પૃથ્વીકાય જીવને પૃથ્વીકાયાપણામાં કેટલે કાળ જાય? હે ગૌતમ! કાળ આશ્રયિ જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સપિણ અવસપિણી પ્રમાણ અસંખ્યાતે કાળ જાય. ક્ષેત્રથી અસંખ્યાતા કાકાશ પ્રદેશ પ્રમાણ કાળ જાય એ પ્રમાણે અષ્કાય, તેઉકાય અને વાઉકાય માટે પણ સમજવું હે પ્રભો! વનસ્પતિકાયને વનસ્પતિકાયપણામાં કાળ આશ્રચિ કેટલે કાળ જાય છે ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી અનલ ઉત્સપિણું અવસર્પિણરૂપ અનતે કાળ જાય, ક્ષેત્રથી અનંત કાકાશ પ્રદેશ પ્રમાણ અથવા અસંખ્યાતા ક્ષેત્ર પુદગલ પરાવર્તન પ્રમાણુ કાળ જાય, અહિં અસંખ્યાતુ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ લેવાનું છે. અહિં સૂત્રના પાઠમાં જે ક્ષેત્રથી અસંખ્યાતા લેક કહેલા છે, તેને અર્થ આ પ્રમાણે -અસંસ્થાના કાકાશમાં રહેલા પ્રદેશમાંથી એક એક સમયે એક એક આકાશપ્રૉશને અપહાર કરતાં જેટલી અસંખ્યાતી ઉપિપણી અવસપિણી થાય, તેટલી ઉત્સર્પિણી આવસર્પિણી કાળ પૃથ્વીકાયરૂપે રહે છે. આ જ પ્રમાણે વનસ્પતિકાયની કાયસ્થિતિને વિચાર કરતાં ક્ષેત્રથી જે અનલોક કલ્લા છે, તે સંબંધમાં પણ સમજવું. એટલે કે અનંતકાકાશમાં રહેલા આકાશપ્રદેશોમાંથી. સમયે સમયે એક એકને અપહાર કરતાં જેટલી અનત ઉત્સપિણી અવસર્પિણી કાળ જાય, તેટલી ઉત્સપિણી અવસર્પિણી પ્રમાણ કાળ વનપતિકાયને વનસ્પતિકાયરૂપે રહેવાને સમજવે. તથા વારંવાર ત્રસકાથ-બેઈન્ડિયાદરૂપે ઉત્પન્ન થતા ત્રસની કાયસ્થિતિ બે હજાર સાગરોપમ પ્રમાણ છે. માત્ર કેટલાક વર્ષ વધારે સમજવા. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે-હે પ્રભે! ત્રસકાય છ ત્રસકાયપણે કેટલે કાળ હોય? ગૌતમ! જઘન્યથી અંતમુહૂત અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા વર્ષે અધિક બે હજાર સાગરોપમ હોય તથા પંચેન્દ્રિયજીની કાયસ્થિતિ જઘન્યથી અંતમુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી કેટલાક વર્ષ અધિક એક હજાર સાગરોપમ પ્રમાણે છે. ' Page #229 -------------------------------------------------------------------------- ________________ ટીકાવા સહિત, . પ્રજ્ઞાપના સૂત્રમાં તેટલીજ કહી છે. તે ગ્રંથના પાઠને અર્થ આ પ્રા. પંચેન્દ્રિયછ પચેન્દ્રિયપણામાં કેટલો કાળ હાય રહે? હે ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્વ, ઉત્કર્ષથી કેટલાક વર્ષ અધિક એક હજાર સાગરોપમ હોય છે. તથા પર્યાતનામકર્મના ઉદયવાળા સંક્ષિણ પંચેન્દ્રિય મનુષ્ય અને તિર્યંચની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાત અથવા આઠ ભવની છે. તેમાં ઉપરા ઉપરી મનુષ્યના અથવા તિજના ભાવ થાય તે સાત ભવ સંખ્યાત વર્ષના આયુવાળા થાય, અને આ ભવ અસંખ્ય વર્ષના ગાયુવાળા યુગલિયાનેજ થાય. તે આ પ્રમાણે પર્યાપ્ત મનુષ્યો અથવા પર્યાપ્ત સંજ્ઞ પચેન્દ્રિય તિયરે નિરતર અનુકમે પર્યાપ્ત મનુષ્યના અથવા પર્યાપ્ત સંસિ તિર્યંચના સાત ભવ અનુભવી, આઠમા ભાવમાં જે તે પર્યાપ્ત મનુષ્ય કે પર્યાપ્ત સશિ તિયચ થાય તે અનુક્રમે અવશ્ય અસંખ્ય વર્ષના આસુવાળા યુગલિક મનુષ્ય અથવા યુગલિક તિર્યંચ થાય. પરંતુ સંખ્યાતાવર્ષના આયુવાળા ન થાય. અસંખ્યાતા વર્ષના આયુવાળા યુગલિકે મરણ પામી દેવામાં જ ઉત્પન્ન થતા હવાથી નવમે ભવ પર્યાપ્ત મનુષ્યને કે પર્યાપ્ત સશિ પંચેન્દ્રિય તિર્યંચન ન જ થાય આ હેતુથી પાછળના સાત ભ નિરતર થાય તે સંખ્યાતા વર્ષના આયુવાળાજ થાય. વચમાં અસંખ્ય વર્ષના યુવાળો એક પણ ભવ ન થાય. કારણ કે અસંખ્ય વર્ષના આયુવાળા ભવની પછી તરત જ મનુષ્ય ભવને કે લિયે ચભવને અસંભવ છે, આ પ્રમાણે જેઓ ઉકઇ કાયસ્થિતિ પૂર્ણ કરે તેઓ આશ્રયી સમજવું. ૪૬ હવે ઉપર જે મનુષ્ય અને તિર્થ ચના સાત આઠ ભાવે કહ્યા, તેનું ઉત્કૃષ્ટથી કાળનું પ્રમાણ કહે છે पुवकोडिपहत्तं पल्लतियं तिरिनराण कालेणं । नाणाइगपज्जत मणुणपल्लसंखंस अंतमुहू ॥१७॥ पूर्वकोटिपृथक्त्वं पल्पत्रिकं तिर्यग्नराणां कालेन । नानाएकापर्याप्तकमनुष्याणां पल्यासंख्यांशोऽन्तर्मुहूर्तम् ॥४७॥ અર્થ_તિજ અને મનુષ્યની સ્વકાસ્થિતિને કાળ પૂરવકટિ પૃથકત્વ અધિક ત્રણ પલ્સેપમ છે અનેક અને એક અપર્યાપ્ત મનુષ્યને કાળ પલ્યોપમને અસંખ્યાત ભાગ અને અંતસ્હૂત છે. . . . . - - ટીકાનુ–પર્યાપ્ત મનુષ્યો અને પર્યાપ્ત સંસિ પદ્રિય, તિયના દરેકના આ ભવેને સઘળે મળી ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કાળ પૂર્વટિ પૃથફત અને ત્રણ પલ્યોપમ થાય છે, તે આ પ્રમાણે, ૧ ઉત્કૃષ્ટથી પૂવોટિ વર્ષના આયુવાળા સંખ્યાત વર્ષના યુવાળા ગણાય છે અને તેનાથી સમય પણ અધિક આયુવાળા અસંખ્ય વર્ષના આયુવાળા ગણાય છે. આ આયુ માટે પરિભાષા છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ પંચમહ-દ્વિતીયાર જયારે પર્યાપ્ત મનુષ્ય અથવા પર્યાપ્ત સંજ્ઞ પંચેન્દ્રિય તિથે પૂર્વના સાતે ભવોમાં પૂકેટિ વર્ષના આયુવાળા થાય, અને આઠમા ભાવમાં ત્રણ પાપમના આયુવાળા થાય, ત્યારે તેઓને સાત પૂવું વર્ષ અધિક ત્રણ પલ્યોપમ ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કાળ થાય છે. હવે અપર્યાપ્ત મનુષ્ય અપર્યાપ્ત મનુષ્યપણે ઉપરા ઉપરી ઉત્પન્ન થાય તે કેટલે કાળ ઉત્પન્ન થાય તે કહે છે-અપર્યાપ્ત અનેક મનુષ્ય અપર્યાપ્ત મનુષ્યપણે નિરંતર ઉત્પન્ન થાય તે તેઓને નિરંતર ઉત્પન્ન થવાને કાળ પાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે, એટલે કે એટલા કાળ પર્વત તેઓ નિરંતર ઉત્પન્ન થઈ શકે છે, ત્યારપછી અસર પડે છે. તથા વારંવાર ઉત્પન્ન થતા એક અપર્યાપ્તા મનુષ્યને કાળ જધન્યથી પણ અતમુહૂર્ત અને ઉ&થી પણ અંતર્મુહૂર્ત છે એટલે કે કેઈપણ એક અપર્યાપ્ત મનુષ્ય ઉપરા ઉપરી અપર્યાપ્ત મનુષ્ય થયા કરે છે તેનો જઘન્ય કાળ પણ અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ કાળ પણ અંતમુહૂર્ત છે. તેઓ નિરતર જેટલા ભવ કરે તેને સઘળે મળી અંતમુહૂર્ત જ કાળ થાય છે. ૪૭ હવે પુરુષવાદની કાયરિથતિ કહે છે– पुरिस सन्नि सयपुहुत्तं तु होइ अयराणं । थी पलियसयपुहुत्तं नपुंसगत्तं अणंतद्धा ॥४॥ पुरुषत्वं सज्ञित्वं शतपृथक्त्वं तु भवत्यतराणाम् । स्त्रीत्वं पल्यशतपृथक्त्वं नपुंसकत्वमनन्ताद्धा ॥४८॥ અથ–પુરુષપણાને અને સંક્ષિપણને શતપૃથકત્વ સાગરોપમ કાળ છે. સીપણાને શતપૃથવ પલ્યોપમ, અને નપુસકપણને અનંત કાળ છે. ટીકાતુ –વચમાં અલ્પ પણ અંતર પડ્યા વિના નિરંતર પુરુષણ પ્રાપ્ત થાય તે જઘન્યથી અંતમુહૂત અને ઉત્કૃષ્ટથી શતપૃથકત્વ સાગરેપમ પર્યત પ્રાપ્ત થાય છે, ત્યાર પછી અવશ્ય વેદાતર થાય છે. ગાથામાં મૂકેલ “તું” શબ્દ અધિક અર્થને સુચક હોવાથી કેટલાક વર્ષ અધિક શતપૃથકાવ સાગરોપમ સમજવા. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે હે પ્રભો! પુરુષને પુરષદપણામાં કેટલે કાળ જાય ? હે ગૌતમ! જઘન્યથી અતિમુહૂત, ઉત્કૃષ્ટથી કંઈક અધિક શતપૃથ૦ સાગરોપમ કાળ જાય ૧ સ્ત્રીને જઘન્ય સમય કહ્યો તેમ પુરુષને કાળ ઘટે નહિ. કારણ કે અહિં પુરૂષ છે અને શ્રેણિમાં મરણ પAી અનુત્તર વિમાનમાં જાય ત્યાં પણ પુરુષ જ થવાનું છે. અતણું દૂત એવી રીતે ઘટે કે કોઈ અન્યદિ પુરુષદમાં આવી અંતિદૂત રહી મરી અન્ય વેદે જાય. અંતમુહૂથી આયુ અલ્પ ન હોય તેથી તેને જધન્ય અંતર્મુહૂર્ત જ કાળ હોય છે. જો કે વેદની કાયસ્થિતિમાં દ્રષ્યની વિવેક્ષા છે. ભાવની નથી કારણ કે ભાવદ અંત પરાવર્તન પામે છે. છતા સ્ત્રીવેદને જધન્ય કાય સ્થિતિ કાળ બતાવતા ભાવદ લીધા હોય તેમ લાગે છે. કારણ કે તે સિવાય સમયકાળ ઘટતો નથી Page #231 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત ૧૭ • તથા સંક્ષિપણાને-સમનરકપણાને નિરંતર કાળ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી શતપૃથલ સાગરેપમ છે. અસરિમાં ન જાય અને ઉપરાઉપરી સંક્સિજ થાય તે ઉત્કૃષ્ટ તેટલે કાળ થાય છે. તેટલે કાળ ગયા પછી અવશ્ય અશિપણું પ્રાપ્ત થાય છે. અહિં પણ શતપૃથફત સાગરેપમ સાતિરેક સમજવું. પ્રજ્ઞાપનામાં તે પ્રમાણે જ કહ્યું છે. તે આ પ્રમાણે હે પ્ર? અંગ્નિ પંચેન્દ્રિયપણામાં કાળથી કેટલે કાળ જાય? હે ગૌતમ! જઘન્યથી અતમુહૂ, અને ઉત્કૃષ્ટથી સાતિરેક શતપથવિ સાગરોપમ પ્રમાણુ કાળ જાય.' તથા સ્ત્રીવેદ નિરંતર પ્રાપ્ત થાય તે જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટથી પૂર્વકેટિ પૃથકૃત અધિક સે પપમ પર્યત પ્રાપ્ત થાય છે. આત્મા ઉપરા ઉપરી સ્ત્રીવેઢી જ થાય તે જઘન્ય ઉછથી ઉપરોક્ત કાળ સંભવે છે, ત્યાર પછી અવશ્ય વેદાંતર થાય છે. તેમાં જઘન્યથી સમય કાળ શી રીતે સંભવે તેને વિચાર કરે છે—કે એક સ્ત્રી ઉપશમશ્રેણિમાં ત્રણે વેદના ઉપશમવડે અદિપણું અનુભવી શ્રેણિથી પડતાં એક સમયમાત્ર આવેદને અનુભવ કરી બીજે સમયે કાળ કરી દેવામાં ઉત્પન્ન થાય. શ્રેણીમાં કાળધમ પામી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થતા હોવાથી અને ત્યાં પુરુષપણુ જ પ્રાપ્ત થતું હોવાથી તે આશ્રયી સ્ત્રીને જઘન્ય એક સમય કાળ ઘટે છે. સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ વિષયમાં ભગવાન આર્યશ્યામ મહારાજે પૂર્વ પૂર્વ આચાર્યોના મતભેદને બતાવતા પાંચ આદેશે જણાવ્યા છે. તે આ પ્રમાણે હે પ્રભો ! જીવન જીવેદપણામાં નિરંતર કેટલે કાળ હોય? એક આદેશે-મતે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી પૂર્વકાટિ પ્રથફત્વ અધિક એકસો દશ પાપમ. એક આદેશે જણન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પૂવકેટિ અધિક અઢાર પાપમ. એક આદેશે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પૂ ટિ પૃથફત અધિક ચૌદ પલ્યોપમ. એક આદેશે જઘન્ય એક સમય, અને ઉત્કૃષ્ટ પૂર્વ ટિ પથફ અધિક પલ્યોપમ. એક આદેશે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પૂવકેડથલ અધિક પલ્યોપમ પૃથકત્વ હોય છે. આ પ્રમાણે સ્ત્રીવેદના વિષયમાં પૂવચાના પાંચ મત છે. તે મને અભિપ્રાય આ ૨ અહિં પુરુષપણે સ્ત્રીપણું અને નપુસકપણુ દ્રવ્ય આશથી લેવાનું છે એટલે કે પુરુષાદિને આકાર નિરંતર એટલે કાળ પ્રાપ્ત થાય છે. પછી આકાર અવશ્ય ફરી જાય છે. કદાચ એમ કહેવામાં આવે કે એક ભવથી બીજા ભવમાં જતાં તે કઈ આકાર હેત નથી તે પછી ઉપરોક્ત કાળ કેમ ઘર ? તેના ઉત્તરમાં સમજવું કે શરીર થયા પછી અવસ્થ થવાનો છે માટે માનીતાપુર એ ન્યાયે ત્યાં પણ લેવાને છે. જુઓ મૂળ ટીકા ગા. ૮૨ Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પંચમહ-દ્વિતીયકાર કેઈ આત્મા પૂવક્રેટિવર્ષના આયુવાળી મનુષ્યની સ્ત્રી કે તિચિની સીમાં પાંચ છ ભાવે સ્વીપણે અનુભવી ઈશાનદેવકમાં પંચાવન પાપમપ્રમાણુ ઉત્કૃષ્ટ આયુવાની અપરિ. ગૃહીતા દેવીમાં દેવીપણે ઉત્પન્ન થાય, ત્યાંથી આયુ ભયે મરી ફરી પૂર્વકેટિવર્ષના આર્યું વાળી નારી કે તિય ચણીમાં સ્ત્રીપણે ઉત્પન્ન થાય. ત્યાંથી બીજીવાર ઈશાન દેવેલેકમાં પંચાવન પલ્યોપમના આયુવાળી અપરિગ્રહીતા દેવીમાં દેવીપણે ઉત્પન્ન થાય, ત્યારપછી અવશ્ય અન્ય વેદને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સીપણું પ્રાપ્ત કરનાર જીવ આથી પૂર્વકેટિપૃથફત અધિક એક સે દશ પાપમની કાયસ્થિતિ સંભવે છે. શંકા–જે દેવકુર કે ઉત્તરકુરુમાં ત્રણ પાપમના આયુવાળી માં ઉત્પન્ન થાય તે પૂર્વોક્ત કાળથી અધિક કાયસ્થિતિ પણ સંભવે છે, તે શા માટે આટલીજ કહી ?' ઉત્તર-તમે જે કહ્યું કે અમારે અભિપ્રાય નહિ સમજતા હેવાથી અયુક્ત છે. કારણ કે દેવીમાંથી થવીને અસંખ્ય વર્ષના આયુવાળી સ્ત્રીમાં આપણે ઉત્પન્ન થાય જ નહિ. કેમકે દેવાનિમાંથી વેલાને અસંખ્યવર્ષના આયુવાળામાં ઉત્પત્તિને નિષેધ છે. કદાચ એમ કહેવામાં આવે કે અસંખ્યવકના આસુવાળી સ્ત્રી ઈશાન દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુવાળી સ્ત્રીમાં ઉત્પન્ન થાય, તે તે પણ અયુક્ત છે. ઉલ્ક આયુવાળી સુગલિક સ્ત્રી ઉત્કૃષ્ટ આયુવાળી દેવીમાં ઉત્પન્ન ન થાય. કેમકે યુલિયા અહિં જેટલું આયુ હોય તેટલા અગર તેથી જૂન આઉખેજ દેવગતિમાં ઉત્પન્ન થાય પણ અધિક આઉખે ઉત્પન્ન થાય નહિ. તેથી ઉપર કહ્યા પ્રમાણે કઈ જીવ ભ્રમણ કરે તેજ સ્ત્રીને તેટલે કાળ સંભવે છે. પ્રજ્ઞાપના ટીકાકાર મહારાજે પણ કહ્યું છે કે-અસંખ્યવર્ષના આસુવાળી યુગલિક શી દેવગતિમાં ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરે નહિ.” દ્વિતીય આદેશવાદિ આ પ્રમાણે કહે છે-પૂર્વકેટિ વર્ષના યુવાળી નારી કે તિયચણીમાં પાંચ છ સ્ત્રીવેદપણે અનુભવી પૂર્વોક્ત પ્રકારે ઈશાન દેવલોકમાં બે વાર ઉસ્થિતિવાળી દેવીમાં ઉત્પન થાય, તે અવશ્ય પરિગ્રહીતા દેવીમાં જ ઉત્પન્ન થાય, પરંતુ અપરિગ્રહીતા દેવીમાં ઉત્પન્ન ન થાય. તેમના મતે સ્ત્રીને ઉત્કૃષ્ટ કાયસ્થિતિકાળ પૂવકટિ પૃથફત અધિક અઢાર પલ્યોપમ હોય છે. પરિગ્રહીતાનું ઉત્કૃષ્ટ આયુ નવ પલ્યોપમ હોવાથી બે ભાવના અઢાર પલ્યોપમ થાય છે. ત્રીજા આદેશવાદિના મતે બે વાર ઉત્કૃષ્ટ સ્થિતિવાળી દેવીમાં ઉત્પન્ન થાય તે સૌધર્મ દેવલોકમાં સાત પળેપમ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુવાળી પરિગ્રહીતા દેવીમાંજ ઉત્પન થાય. તેથી તેમના મતે પૂર્વ કેટિ પૃથકત્વ અધિક ચૌદ પોપમ વેદની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે. ચેથા આદેશવાદિના મતે પચાસ પલ્યોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ આયુવાની સલમ દેવલોકની અપરિગ્રહીતા દેવીમાં પૂર્વોક્ત પ્રકાર બે વાર દેવીપણે ઉત્પન્ન થાય. તેથી તેમના અભિપ્રાયે પૂર્વ કેટિ પૃથફવ અધિક સો પલ્યોપમ સીવેદની ઉણ કાયસ્થિતિ ઘટે છે. આ ચેશે આદેશ જ થકાર મહારાજે ગ્રહણ કર્યો છે, કારણ કે પ્રાયઃ ઘણા આચાર્યોએ આજ આદેશને માન્ય રાખ્યા છે. : Page #233 -------------------------------------------------------------------------- ________________ ટીકાવા સહિત ૧૯૯ હવે પાંચમા આદેશવાદિ આ પ્રમાણે કહે છે-અનેક ભવમાં બમણ કરવાવ! જે આવેદની ઉgટ કાયસ્થિતિને વિચાર કરીએ તે પૂર્વ કટિ પૃથફવ અધિક પચેપમ પૃયત્વજ સંભવે છે, અધિક નહિ. તે આ પ્રમાણે પૂર્વ કેટિ વરસના આયુવાળી નારી કે તિવણીમાં સાત ભવપર્યત ચીપણું અનુભવી આઠમા ભવમાં દેવકુરુ કે ઉત્તશ્કરમાં ત્રણ પાપમના આયુવાળી સીમાં ઉત્પન થાય ત્યાંથી મરી સૌધર્મ કે ઈશાન દેવલોકમાં જઘન્ય આયુવાળી દેવીમાં દેવીપણે ઉદાત્ત થાય, ત્યારપછી અવશ્ય અન્ય વેરે ઉત્પન્ન થાય. આ રીતે પૂર્વ કેટિ પૃથવ અધિક પલ્યોપમ પૃથફવ પ્રમાણ વેદની કાયસ્થિતિ સંભવે છે. આ પ્રમાણે પાંચે આદેશના અભિપ્રાયે કહા. આ પાંચ આદેશામાંના કોઈ પણ આદેશના સત્યાસત્યને નિર્ણય તે અતિશય જ્ઞાની અગરતે સત્કૃષ્ટ કૃતલબ્ધિસંપન્ન જ કરી શકે આ આદેશો ભગવાન આર્યશ્યામ મહારાજના જ્ઞાનમાં ન હતા, માત્ર તેતે કાળની અપેક્ષાએ પૂર્વ પૂર્વના આચાર્ય મહારાજાએ તે તે કાળમાં થયેલા ગ્રંથાના પૂર્વાપર વિચાર કરી પિતાની બુદ્ધિને અનુસરી સ્ત્રીવેદની કાયસ્થિતિની પ્રરૂપણા કરી, તેથી તેઓના કોઈપણ મતને અસત્ય માન એ શક્ય નથી. તે હેતુથી તે સઘળા સદ્વાંતિક આચાર્ય મહારાજાઓના તેને ભગવાન આર્યાયામ મહારાજે ઉપદેશયા-સંગ્રા. શંકા સૂત્રમાં ગૌતમ મહારાજ પરમાત્મા મહાવીરને પૂછે છે કે હે પ્રભે! સ્ત્રીવેદને વેદપણામાં નિરંતર કેટલે કાળ જાય? ત્યારે પ્રભુ કહે છે કે હે ગૌતમ! એક આદેશ પૂર્વ કેટિ પૃવ અધિક એક દશ પાપમ કાળ જાય એમ કહી પાંચ આદેશે જણાવે છે. પરંતુ પરમાત્મા મહાવીર જયારે ઉત્તર આપતા હોય ત્યારે તેવા અનેક આદેશ ઘટી જ કેમ શકે? કારણ કે તેઓ સર્વજ્ઞ છે. ઉત્તર-પ્રવચનને જાણનાશ તે આચાચીએ પિતાના મતવડે સૂત્રને કહેવા છતા એટલે કે સૂત્રમાં પિતાને મત કહેતા હોય છતાં પણ ગૌતમ ભગવાન પ્રશ્ન પૂછે છે, અને તેને પરમાત્મા મહાવીર ઉત્તર આપે છે એ રૂપે કહ્યા છે. તેઓએ સૂવની એ શૈલી રાખી છે. આઈશ્યામ મહારાજે પૂર્વની જે પ્રકારે સૂત્રરચના હતી તે કાયમ રાખીને તેજ પ્રકારે અહિં સગા લખ્યા છે. જો એમ ન હોય તે સાક્ષાત ભગવાન જયારે ગૌતમ મહારાજને ઉત્તર આપે ત્યારે કોઈપણ પ્રકારના સંશયપૂર્વક કથન ઘટી શકે જ નહિ, કારણ કે ભગવાન સર્વર હાવાથી સઘળા સંશયથી રહિત છે. માટે જો આપણે એ વચન ભગવાન આઈશ્યામ મહારાજનું સમજવું, પરંતુ ભગવાન મહાવીરનું નહિ. તથા નપુસકપણાને નિરંતર કાળ જઘન્ય એક સમય, અને ઉત્કૃષ્ટ અનતકાળ છે. જઘન્ય એક સમયને કાળ શીદની જેમ સમજ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા પુદગલ પાવન પ્રમાણ અનતિકાળ સાંવ્યવહારિક જ આશ્રયી સમજ. પ્રજ્ઞાપનામાં કહ્યું છે કે હે પ્રલે ! નપુ. કવેદમાં નપુંસકપણે કેટલે કાળ જાય? હે ગૌતમ! જઘન્ય એક સમય, અને ઉત્કૃષ્ટ અનંતકાળ તેમાં કાળ આશયી અનત ઉત્સર્પિણું અવસર્પિણી પ્રમાંણ કાળ અને ક્ષેત્ર - - - - - - - Page #234 -------------------------------------------------------------------------- ________________ પાચસહ-દ્વિતીયકાર આશ્રયી અને તલોક, અથવા આવલિકાનાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ અસંખ્ય પુદગલપરાવતા પ્રમાણ કાળ જાય. • નપુંસકવેદને આ કાયસ્થિતિકાળ સાંવ્યવહારિક જીવે આશ્રયી કહ્યો છે. કારણ કે અનાદિ લિગેદમાંથી સાંવ્યવહારિક છવામાં આવી ફરીથી નિગોદમાં જાય છે તેને તેની અંદર અસંખ્ય પુદગલપરાવતને જ રહે છે. અસાંવ્યવહારિક જી આશ્રયી અનંતકાળ બે પ્રકારે છે. તે આ પ્રમાણે-જેઓ અસાંવ્યવહારિક રાશિમાંથી નીકળી કોઈ કાળે સાંવ્યવહારિકરાશિમાં આવવાના જ નથી તેવા કેટલાક જી આશ્રયી અનાદિ અનંત કાળ છે. એવા પણ અનંતા સૂકમનિગોદ જીવે છે, કે જેઓ ત્યાંથી નીકલ્યા નથી, તેમ નીકળશે પણ નહિ. તથા જેઓ અસાવ્યવહારિક રાશિમાંથી નીકળી સાંવ્યવહારિક શશિમાં આવશે તેવા કેટલાક જીવે આશ્રયી અનાદિ સાંત કાળ છે. અહિં આવશે એમ જે કહ્યું તે પ્રજ્ઞાપક કાળભાવિ સાંથલહારિક રાશિમાં વર્તમાન જી આશ્રયી કહ્યું છે. અન્યથા જેઓ અસાંવ્યવહારિકરાશિમાંથી નીકળી સાંવ્યવહારિકાશિમાં આવ્યા, આવે છે અને આવશે તે સઘળાના નપુંસકવેદને કાળ અનાદિકાંત હોય છે. હવે અહિ શકે કરે છે કે-જી સાંવ્યવહારિકાશિમાંથી નીકળી શું સાંવ્યવહારિકરાશિમાં આવે છે કે જેથી આ પ્રમાણે પ્રરૂપણ કરે છે ? ઉત્તર–અસાંવ્યવહારિક રાશિમાંથી નીકળી છ સાંવ્યવહારિકશશિમાં અવે છે. પ્રશ્ન- આ શા આધારે જાણી શકાય? ઉત્તર-પૂર્વાચાર્યોના વચનથી. દુષમકાળ રૂપ અંધકારમાં નિમન જિનપ્રવચનનો પ્રકાશ કરવામાં દીવા સમાન ભગવાન શ્રીજિનભકગણિક્ષમાશ્રમણ મહારાજ વિશેષણવતી ગ્રંથમાં કહે છે કે “સાંવ્યવહારિક રાશિમાંથી જેટલા જીવો મેક્ષમાં જાય છે તેટલા જ અનાદિ વનસ્પતિ રાશિમાંથી–સૂફમનિગેહમાંથી સાંવ્યવહારિકાશિમાં આવે છે. ટીકાકાર મલયગિરિજી મહારાજ કહે છે છે-આ સંબંધમાં વિશેષ વિચાર પન્નવણાની ટકામાં કર્યો છે. માટે અહિં તેને વિસ્તાર કર્યો નથી. ૪૮ હવે બાદર પર્યાપ્ત એકેન્દ્રિયાદિની કાયસ્થિતિ કહે છે– बायरपज्जेगिदिय विगलाण य वाससहस्स संखेज्जा। अपज्जंतसुहुमसाहारणाण पत्तेगमंतमुहु ॥४९॥ ૧ જેઓ અનાદિકાળથી સુકમ નિગેદમાં રહેલા છે. કદિપણ તેમાંથી બહાર નીકળ્યા નથી, તેઓ અવ્યવહારરાશિના જ કહેવાય છે. તે સિવાયના બીજા છે તથા જેઓ સક્ષમ નિગારમાંથી બહાર નીકળી ફરી સક્ષમ નિગાદમાં ગયા હોય તેઓ પણ વ્યવહાર રાશિના કહેવાય છે. જુઓ સતત્વ પ્રકરણ ૫ ૨૨ Page #235 -------------------------------------------------------------------------- ________________ કાનુવાદ સહિત ૨૭૧ बादरपर्याप्तकेन्द्रियविकलानां च वर्षसहस्राणि संख्येयानि । अपर्याप्तसूक्ष्मसाधारणानां प्रत्येकमन्तर्मुहूर्तम् ॥४९॥ અર્થ–બાદર પર્યાપ્ત એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયની કાયસ્થિતિ સંખ્યાતા હજાર વર્ષની છે. અપર્યાપ, સલમ, અને સાધારણ એ દરેકની કાયસ્થિતિ અંતર્મુહૂની છે. કાનુડ–વારંવાર પર્યાપ્ત બાદર એકેન્દ્રિયપણે ઉત્પન્ન થતા પર્યાપ્ત બાદર એકેન્દ્રિયની કાયસ્થિતિ જઘન્યથી અંતમુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા હજાર વર્ષની છે. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે-હે પ્રભે! વારંવાર ખાદર પર્યાપ્ત એકેન્દ્રિય પણે ઉત્પન્ન થતા બાદર પર્યાપ્ત એકેન્દ્રિયને કાયસ્થિતિકાળ કેટલે હેયર હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંસ્થાતા હજાર વર્ષને હાય.' આ બાદર પર્યાય એકેન્દ્રિયની કાયસ્થિતિને વિચાર સામાન્ય બાદર પર્યાપ્ત એકેન્દ્રિય છે આશ્રયી કર્યો છે જે બાઇર પર્યાપ્ત પૃથ્વીકાય એકેન્દ્રિય, બાદર પર્યાપ્ત અષ્કાય એકે ન્દ્રિય એમ એક એક આશ્રયી વિચાર કરીએ તે તેઓની કાયસ્થિતિ આ પ્રમાણે જાણવી કોઈ જીવ વારંવાર પર્યાપ્ત બાદર પૃથ્વીકાય થાય તે તે રૂપે ઉત્પન્ન થતાં પર્યાપ્ત બાદર પૃથ્વીકાયની કાયસ્થિતિ જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા હજારવર્ષની છે. આ પ્રમાણે બાદ૨ પર્યાપ્ત અષ્કાય, બાદર પર્યાપ્ત વાયુકાય, અને પર્યાપ્ત પ્રત્યેક વનપતિકાયની પણ સ્વકાય સ્થિતિ જાણવી. તથા બાદર પર્યાપ્ત તેઉકાયની જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા રાત્રિ દિવસની જાણવી. પન્નવણા સૂત્રમાં કહ્યું છે કે હે પ્રભે! બાદર પથપ્ત પૃથ્વીકાયને કાયસ્થિતિ કાળ કેટલે હોય? હે ગૌતમ! જઘન્યથી અતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા હજાર વર્ષ હોય છે. એ પ્રમાણે અષ્ટાચના વિષયમાં પણ સમજવું હે પ્રભો! બાદર પર્યાપ્ત તેઉકાયને કાળ કેટલું હોય? હે ગૌતમ! જઘન્યથી અંત. ત, ઉત્કૃષ્ટથી સંખ્યાના રાત્રિ-દિવસને હેય છે. બાદર પપ્ત વાયુકાય, અને પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાયને કાયસ્થિતિ કાળ કેટલો? હે ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ હોય છે.' તથા વિકસેન્દ્રિય ઈન્દ્રિય તેઈન્દ્રિય અને ચૌરિન્દ્રિય એ દરેકને કાયસ્થિતિકાળ જઘન્યથી તમુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા હજાર વર્ષ છે. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે – હે પ્રભો! વારંવાર બેઈન્દ્રિયપણે ઉત્પન્ન થતા બેઈન્ડિયન કાયસ્થિતિકાળ કેટલે? હે ગૌતમ! જઘન્યથી અતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કાળ છે. એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચૌદ્રિયને પણ કાળ સમજો.” Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ પચસંગ્રહ-દ્વિતીયકર આ સામાન્ય વિકેન્દ્રિયને સ્વકાયરિથતિકાળ સમજ. જે પર્યાપ્ત ઈન્દ્રિાદિનો વિચાર કરીએ તે તેને કાયસ્થિતિ કાળ આ પ્રમાણે સમજ. વારંવાર પર્યાપ્ત બેન્દ્રિયપણે ઉત્પન્ન થતા પર્યાપ્ત બેઈન્દ્રિયને કાયસ્થિતિકાળ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા વર્ષને છે. પર્યાપ્ત તેઈન્દ્રિયને જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા રાત્રિ દિવસને છે. પર્યાપ્ત ચૌરિન્દ્રિથનો જન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા માને છે. કહ્યું છે કે હે પ્રભો! પર્યાપ્ત બેઈન્દ્રિયપણે ઉત્પન્ન થતા પર્યાપ્ત બેઈન્દ્રિયને કાયરિથતિ કાળ કેટલો હોય ? હે ગૌતમ! જઘન્યથી અમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા વર્ષને હેય છે. હે પ્રભો ! પર્યાપ્ત તેઈન્દ્રિયપણે ઉત્પન્ન થતા તેઈન્દ્રિયને કાયરિથતિ કાળ કેટલે? હું ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા રાત્રિ દિવસ છે. હે પ્રભો! પર્યાપ્ત ચૌરિન્દ્રિયપણે ઉત્પન્ન થતા ચૌરિન્દ્રિયને કાયસ્થિતિ કાળ કેટલે? જાન્યથી અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સખ્યાતા માને છે.” સૂકમ એકેન્દ્રિયથી આરસી સંજ્ઞ પંચેન્દ્રિય સુધીના સઘળા અપર્યાપ્તાને દરેકને કાયસ્થિતિકાળ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર છે. કહ્યું છે કે-હે છ! અપર્યાપ્તપણે ઉત્પન્ન થતા અપર્યાપ્તાને કેટલે કાળ છે? ગૌતમ! જઘન્યથી અંતમુહૂત અને ઉત્કૃષ્ટથી પણ અતિમુહૂર્ત છે.” તથા સામાન્યથી સૂકમ પૃથ્વીકાયાદિ, સાધારણ-પર્યાપ્ત અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ અને પર્યાપ્ત અપર્યાપ્ત બાદર નિગદ એ દરેક ભેદને કાયસ્થિતિકાળ જઘન્યથી પણ અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત છે.' પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે- હે પ્રભે! સૂક્ષમ અપર્યાપ્તપણે ઉત્પન્ન થતા સક્ષમ અપચપ્પાન કાયરિથતિકાળ કેટલું છે? હે ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી પણ અતર્મુહૂર છે. આ પ્રમાણે પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, અને વનસ્પતિકાયને પણ કાયસ્થિતિ કાળ સમજો. દરેક પર્યાપ્તાને પણ એટલું જ સમજો. હે પ્રભો! બાદર પર્યાપ્ત નિગેહપણે અને બાદર અપર્યાપ્ત નિદપણે ઉત્પન્ન થતા બાદ પર્યાપ્ત નિગદનો અને બાદર અપર્યાપ્ત નિગદને કાયસ્થિતિ કાળ કેટલે? હે ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહ છે.” જે પર્યાપ્ત અપર્યાપ્તરૂપ વિશેષણની અપેક્ષા કર્યા વિના સામાન્યથી સૂકમને કાયસ્થિતિ કાળ વિચારીએ તે આ પ્રમાણે જાણ-વારંવાર સૂક્ષમપૃથવીકાયપણે ઉત્પન્ન થતા સુકમ Page #237 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત , પૃથ્વીકાયને કાયસ્થિતિ કાળ જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણ જાણુ. . એ પ્રમાણે સૂકમ અપ્લાય, સૂક્ષમ તેઉકાય, સૂક્ષમ વાયુકાય, અને સૂક્ષમ વનસ્પતિકાયને પણ સમજ. કહ્યું છે કે હે પ્રભો ! સૂક્ષમ પૃથ્વીકાયપણે ઉત્પન્ન થતા સક્ષમ પૃથ્વીકાયને કાયસ્થિતિ કાળ કેટલો ? હે ગૌતમ ! જાય અતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી કાળ આશ્રયી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસપિણી અને ક્ષેત્રથી અસંખ્યાતા લેક પ્રમાણ કાળ જાણ. . . - એ પ્રમાણે સૂમ અપ્લાય, સૂક્ષમ તેઉકાય, સૂથમ વાયુકાય, અને સૂમ વનસ્પતિકાયને પણ જાણ ૪૮ હવે પ્રત્યેક અને બાદરાદિની સ્વકાસ્થિતિ કહે છે– ... पत्तेय बादरस्स उ परमा हरियस्स होइ कायदिई । ओसप्पिणी असंखा साहार रिउगइयत्तं ॥५०॥ प्रत्येकं बादरस्य तु परमा हरितस्य भवति कायस्थितिः। उत्सपिण्योऽसंख्येयाः साहारत्वं ऋजुगतित्वम् ॥५०॥ અથ–બાદરની અને બાદર વનસ્પતિકાયની એ દરેકની ઉત્કૃષ્ટ કાયરિથતિ અસંખ્યાતી ઉત્સપિ અવસર્પિષણ છે આહારીપણું અને ઋજુગતિપણું પણ એટલેજ કાળ હોય છે. * ટકાનુ આ ગાળામાં પ્રત્યેક એ જુદું પદ છે, સમસ્તપદ નથી. સમસ્ત-સમાસાન્ત પદ હોય તે વનસ્પતિકાયનું વિશેષણ થાય અને તેથી પ્રત્યેક વનસ્પતિકાયની અવકાસ્થિતિને પ્રસંગ આવે. આ ગાથામા પ્રત્યેક વનસ્પતિકાય આશ્રયી સવકાયસ્થિતિ કહી નથી, પરંતુ ચામાચથી બાદર અને બાંદર વનસ્પતિકાય આશ્રયી સ્વકાસ્થિતિ કહી છે. ૧ મૂળ ટીકામા પ્રત્યેક અને બંને બાદર એ વનસ્પતિકાયના વિવિણ લીધા છે. તેમાં એમ જણાવ્યું છે કે-પવન અપર્યાપ્ત વિશેષણરહિત પ્રત્યેક બાર વનસ્પતિકાયની કાયસ્થિતિ અને ખ્યાતી ઉત્સપિણી અવસર્પિણી પમાણ છે. આટલેજ કાળ આહારિપણાને અને અજુગનિપણાને પણ છે. આહારિપણાનો અને જુગતિપણાને આટલે કાળ છે. એવું કઈ રીતે અનુમાન કરે છે ? તેના ઉત્તરમાં જણાવે છે કે-ગાથામાં અક્ષરે અધિકહેવાથી અર્થ પણ અધિક થાય છે. પ્રત્યેક વનરતિકા સર્મ નહિ હોવાથી તેનું બાદરપણું તે સિદ્ધ જ છે. સિદ્ધ છતાં પણ જે બાહરનું પ્રહણ ક" છે તે ઉપરા અર્થને જણાવવા માટે ગ્રહણ કર્યું છે. મલગિરિજી મહારાજે પ્રજ્ઞાપના સુત્રને અનુસરી બાદર અને વનસ્પતિકાય ભિન્ન ભિન્ન લીધા છે. અને બાર વનસ્પતિકાયમાં સાધારણ અને પ્રત્યેક એ બંનેનું ગ્રહણ કર્યું છે. તથાસ્થાન વિજ્ઞરિછે. એ ન્યાયે આહારિપણાનો અને બાજુગતિપણાને વન્ય ઉત્કૃષ્ટ કાળ કણો છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પંચસંગ્રહ-દ્વિતીયદ્વાર ' આગમમાં પણ એજ પ્રમાણે' કહી છે. તેથી તેને અર્થ આ પ્રમાણે થાય છે–સામાન્યથી આદરકાયની તથા બાદરને સંબંધ વનસ્પતિ સાથે પણ હેવાથી બાદર વનસ્પતિની-સામાન્યથી વનસ્પતિકાયની કાયરિથતિ પહેલા ૪૬ મી ગાથામાં કહી છે-ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી છે. જઘન્ય એ બંનેની અંતમુહૂર્ત છે. એટલે કે કઈ જીવ ઉપરાઉપરી બાદરના ભ કરે સૂક્ષમ ન થાય તે તેની અસંખ્યાતી ઉત્સપિણી અવસરિણી કાયસ્થિતિ સમજવી એ પ્રમાણે કોઈ જીવ બાદર વનસ્પતિકાય થયા કરે તે તેની પણ અસંખ્યાતી ઉત્સરિણું અવસપિપાણી ઉત્કૃષ્ટ કાયસ્થિતિ જાણવી, અને જઘન્ય અંતમુહૂર્ત સમજવી. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે હે પ્રભો ! વારંવાર બાદરપણે ઉત્પન્ન થતા બાદર છવેને કાયસ્થિતિકાળ કેટલું છે ? હે ગૌતમ ! કાલથી-કાળ આશ્રયી જાન્યથી અંતમુહૂત' અને ઉત્કૃષથી અસંખ્યાતી ઉપિસ્થી અવસર્પિણી પ્રમાણ અસંખ્યાત કાળ છે. ક્ષેત્રથી અંગુલના અસંખ્યામાં ભાગ પ્રમાણ છે હે પ્રભો ! બાકર વનસ્પતિકાયપણે ઉત્પન્ન થતા બાદ વનસ્પતિ છને કાયસ્થિતિકાળ કેટલું છે ? હે ગૌતમ! જઘન્યથી અંતમુહૂત અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉર્ષિણી અવસર્પિણી કાળ છે. ક્ષેત્રથી અંશુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ છે.” આ પાઠમાં જે અંગુલને અસંખ્યાતમો ભાગ કહ્યો છે, એનું તાત્પર્ય આ પ્રમાણે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ક્ષેત્રમાં જેટલા આકાશપ્રવેશે છે, તેમાંથી સમયે સમયે એક એકને અપહાર કરતા જેટલી અસખ્યાતી ઉત્સપિપણી અવસર્પિણી કાળ થાય તેટલે કાળ અહિ લે. તથા આહારિપ નિરંતર પ્રાપ્ત થાય તે જઘન્યથી બે સમયનૂન એક ફુલ ભાવ પ્રમાણ, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ કાળ પ્રાપ્ત થાય છે. તાત્પર્ય એ કે-ઉપરાઉપરી ઋજુગતિ થાય વગતિ ન થાય-જુગતિમાં આત્મા આહારીજ હોય છે તે આહારિપણને ઉપરોક્ત કાળ ઘટે છે. જ કહ્યું છે કે-પ્રભે! કાળથી આહારિપણું કેટલે કાળ હેય? હે ગૌતમ આહારિપણું એ પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે-૧ છાસ્થ આહાઉિપણું, અને ૨ કેવળિઆહારિવા. હે - અહિં આહારિપણાને જધન્ય કાળ બે સમયબૂત બસોછાપન આવલિકા કહ્યો છે. ઓછામાં ઓછું બેસે છાપન આવલિકા આયુ હોય છે, એટલે તેટલાં કાળ લીધે છે, તેમાં પણ બે સમયજૂન લેવાને છે. એક ભવમાંથી બીજા ભવમાં જ માત્મા વિગ્રહગતિમાંજ અણુહરિ હોય છે. વિગ્રહગતિએ પત્ર ભવમાં જતાં બે સમય કે ત્રણ સમય થાય છે. તેમાં શઆતના એક કે બે સમય અણહારિપણ હોય છે. અહિં જઘન્ય આહારિપણાને કાળ કહેવાને છે, માટે તે બે સમયસૂન બસો છાપન આવલિકાકાળ કહ્યો છે. જો કે વિપ્રગતિમાં ચાર કે પાચ સમય પણ થાય છે, અને તેથી અણહારિના સમય વધારે હેય છે. પરંતુ તે કવચિતજ, બહુલતાએ નહિ માટે તેની વિવક્ષા કરી નથી. જુઓ પ્રજ્ઞાપના સત્ર પાનું ૩૯ Page #239 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત ૨૦૫ પ્રણે! છાસ્થ આહારિપણાનો કેટલે કાળ છે? હે ગૌતમ! જાન્યથી મેં સમયજૂન શુક્લ કણવ અને ઉત્કૃષથી અસંખ્યાતી ઉસર્ષિણી અવસર્પિણીરૂપ અસંખ્યાત કાળ છે, અને ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગમાણ કાળ છે આટલે કાળ નિરતર આહારિપણું ઋજુગતિએ પરભવમાં જતા હોય છે, વિગ્રહગતિએ જતાં હેત નથી. કારણ કે વિગ્રહગતિમાં અણહારિપણું હોય છે. એટલા માટે ઋજુગતિપણાને પણ ઉહાથી અસંખ્યાતી ઉર્ષિણી અવસર્પિણી પ્રમાણ કાળ ઘટે છે. વક્રગતિ ન થાય અને ઉપરાઉપરી જુગતિ થાય તે અસંખ્યાતિ ઉત્સપિણ અવસર્પિણી પર્વત થાય છે. ૫૦ હવે બાહર એકેન્દ્રિયાદિની કાયસ્થિતિ કહે છે— मोहदिई वायराणं सुहमाण असंखया भवे लोका। साहारणेसु दोसद्धपुग्गला निव्विसेसाणं ॥१॥ मोहस्थिति दराणां सूक्ष्माणामसङ्ख्या भवेल्लोकाः । साधारणानां द्वौ सार्धपुद्गलौ निर्विशेषाणाम् ॥५१॥ . અથ–સામાન્યથી બાદર પૃથ્વીકાયાદિની મેહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણુ, સૂકમની અસંખ્યાતા લોક પ્રમાણુ, અને સાધારણની અહી પુદગલપરાવર્તન પ્રમાણ ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે. કાનુ–ગાથામાં મૂકેલ મહ શબ્દથી દર્શન મેહનીય કર્મની વિવેક્ષા છે. તથા ગાથામાં છે કે પદ સામાન્યતઃ કહ્યું છે તે પણ ખાદર પૃથ્વી, અપ, તેહ, વાઉ, પ્રત્યેક અને સાધારણ વનસ્પતિ આશ્રયી કહ્યું છે એમ સમજવું. સામાન્યથી બાદર આશ્રયી કે ભાદર વનસ્પતિકાય આશ્રયી સમજવું નહિ. કારણકે તે બનેની કાયસ્થિતિ પહેલાં પચાસમી ગાથામાં કહી છે. તેથી ગાથાને અક્ષરાર્થ આ પ્રમાણે છે. પર્યાપ્ત અપર્યાપ્ત વિશેષણ રહિત બાર પૃથ્વી, અપ, તે, વાઉ, પ્રત્યક અને સાધારણ વનસ્પતિ કાયની જઘન્ય કાયસ્થિતિ અંતમુહૂર છે, અને ઉત્કૃષથી મિથ્યાત્વ મેહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલી સીતેર ઠાકડી સાગરોપમ પ્રમાણે કાયસ્થિતિ છે. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે હે પ્રભો ! બાદર પૃથ્વીકાયપણામાં બાદર પૃથ્વીકાયને કાયસ્થિતિ કાળ કેટલો હોય! હે ગૌતમ જઘન્ય અતિમુહૂર્ત અને ઉત્કૃષ્ટ સિત્તેર કેડાકેડી સાગરેષમપ્રમાણ હોય છે. એ પ્રમાણે બાદર અખાય, બાદર તેઉકાય, અને બાદર વાયુકાય આશ્રયી પણ જાણ. કે પ્રલે ! પ્રત્યેક વનસ્પતિકાયને પ્રત્યેક વનસ્પતિકાયપણામાં કાયસ્થતિકાળ કેટલો હોય છે ગૌતમી જઘન્યથી અતહ અને ઉકથી સિત્તેર કેડાડી સાગરોપમ પ્રમાણ હેય છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પચસપ્રહ-દ્વિતીયદ્વાર હે પ્રભો! બાદ નિગદપણામાં બાદર નિગેદને કાળ કેટલો હોય! હે ગૌતમ!જા. ન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સિત્તેર ઠેઠાડી સાગરોપમપ્રમાણુ હોય છે. તથા વારંવાર સૂક્ષમપણે ઉત્પન્ન થતા પર્યાપ્ત અપર્યાપ્ત વિશેષણ વિનાના સુમ પૃથ્વી કાયાદિને કાયસ્થિતિ કાળ જઘન્ય અંતમુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા કાકાશમાં રહેલા આકાશ પ્રદેશોમાંથી સમયે સમયે એકને અપહાર કરતાં જેટલી ઉત્સપિણી અવસપિણી થાય તેટલો છે. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે હે પ્ર1 સૂકમપણે ઉત્પન્ન થતા સૂકમને કાયસ્થિતિકાળ કેટલે હાથ? હે ગૌતમ! જઘન્યથી અંતમુહૂત, ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉસપિણી અવસ પિણી કાળ હોય છે, અને ક્ષેત્રથી અસંખ્યાતા લેક પ્રમાણ કાળ હોય છે. પર્યાપ્ત વિશેષણ યુક્ત પૃથ્વીકાયાદિની વકાયથિતિ પહેલાં કલ્મી ગાથામાં કહી છે, એટલે અહિં સામાન્યથીજ લેવાની છે. તથા સૂમ બાદર પર્યાપ્ત કે અપર્યાપ્ત છે કેઈપણ વિશેષણ વિનાના સાધારણની કાયસ્થિતિ જઘન્ય અતિમુહૂ, અને ઉત્કૃષ્ટથી થતી પુદગલ પરાવર્તન પ્રમાણ છે. કહ્યું છે કે હે પ્રભે! કેઈપણ જીવ વારંવાર નિગદમાં ઉત્પન્ન થાય તે તેની કાયસ્થિતિ કેટલી? હે ગૌતમ! જઘન્યથી અંતમુહૂત, અને ઉત્કૃષ્ટથી કાળ આશયી અનત ઉત્સર્પિણી અવસપિણી પ્રમાણ અનતકાળ, અને ક્ષેત્રથી અઢી પુદગલ પરાવર્તનં કાળ છે.' આ નિગેની જે કાયસ્થિતિ કહી તે સાંવ્યવહારિક છ આશ્રયી કહી છે. કારણ કે વારંવાર નિગઢપણે ઉત્પન્ન થતા અસાંવ્યવહારિક જીવની કાયરિથતિ તે અનાદિની છે. વિશેષણવતી ગ્રંથમાં કહ્યું છે કે એવા અનત જીવે છે કે જેઓએ ત્રાદિ પરિણામ પ્રાપ્ત કર્યો નથી, અનંતાનંત તે છ નિગેહાવસ્થામાં જ રહે છે.” જ્યારે સામાન્યથી સૂકમ નિગોદ આશ્રયી કાયસ્થિતિને વિચાર કરીએ ત્યારે અસંખ્યાતા કાકાશ પ્રદેશ પ્રમાણુ કાળ છે. જ્યારે સામાન્યપણે બાઇર નિગદ આશ્રયી વિચારીએ ત્યારે સિત્તેર કેકેડી સાગરોપમ કાયસ્થિતિ છે જ્યારે પર્યાપ્ત સૂકમ નિગદ આશ્રયી અથવા અપર્યાપ્ત સૂક્ષમ નિગોદ આશ્રયી એમ ભિન્ન ભિન્ન વિચારીએ ત્યારે જઘન્યથી પણ અમું હૂર્વ અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત કાયસ્થિતિ છે. એ પ્રમાણે બાદર નિદ માટે પણ સમજવું તથા વનસ્પતિ આશ્રયી સામાન્યથી વિચાર કરીએ તે તેની અસંખ્યાત પુદગલપરાવર્તન પ્રમાણુ કાયસ્થિતિ છે. એ પહેલાં કહ્યું છે. અહિં ટીકાકાર મહારાજ લખે છે કે મૂળટીકામાં અને અન્ય ગ્રંથમાં આગમ વિશેષ બીજી બીજી રીતે કાયરિથતિ જણાય છે, પરંતુ તેની ઉપેક્ષા કરીને પન્નવણા સૂત્રને અનુસરી ગાથાની વ્યાખ્યા કરી છે. અને એજ હેતુથી ગ્રંથગૌરવને અનાદર કરીને દરેક સ્થલે છે. સૂત્રને પાક છતાળે છે. ૫૧ Page #241 -------------------------------------------------------------------------- ________________ રીઢાનુવાદ સહિત. આ પ્રમાણે પ્રાયસ્થિતિ કાળ કહ્યો. પહેલા ગુણસ્થાનક સ્માશ્રયી જે કાલ કહ્યો છે, તે એક જીવ માશ્રયી કહ્યો છે, હવે અનેક જીવા આશ્રયી કહે છે. 7 • सासण मीसाओ हवंति सन्तया पलियसंखड्गकाला । उवसामग उवसंता समयाओ अंतरमुत्तं ॥ ५२॥ सास्वादनमिश्रा भवन्नि सन्तताः पल्यसंख्यैककालाः । उपशमका उपशान्ताः समयादन्तर्मुहूर्त्तम् ॥ ५२ ॥ અર્થસાસ્વાદન સમ્યગ્દષ્ટિ અને મિશ્રષ્ટિ નિર્તર ઉત્કૃષ્ટ અને જાન્યથી અનુક્રમે પચાપમના અસખ્યાતમા ભાગ પ્રમાણુ, અને એક જીવના કાળ પ્રમાણ કાળપર્યંત હોય છે. ઉપશમક અને ઉપશાંતમેહિ સમયથી અતર્મુહૂત કાળ પર્યંત હાય છે. " ટીકાનુ॰સાસ્વાદન સભ્યષ્ટિ અને મિશ્રષ્ટિ એ દરેક ગુણુસ્થાનક નિર′તર ઉત્કૃષ્ટથી ક્ષેત્ર પચાપમના અસખ્યાતમા ભાગપ્રમાણુ કાળપયત હાય છે. અને જઘન્યથી એક જીવ આશ્રયી સાસ્વાદનને એક સમય અને મિશ્રગુણસ્થાનકને અતર્મુહૂત્ત જે જાન્ય કાળ કહ્યો છે તેટલે કાળ અનેક જીવ આશ્રયી પણ હોય છે. ૨૦૭ તાત્પર્યાય આ પ્રમાણે અનેક જીવે સાસ્વાદન સભ્યષ્ટિ ગુણુસ્થાનકને પ્રાપ્ત કરે તા તેના જઘન્ય કાળ એક સમય છે. ઉપશમ સમ્યક્ત્વના જઘન્ય એક સમય કાળ શેષ રહે ત્યારે અનંતાનુમ ધિ કષાયના ઉદયથી ત્યાંથી પડી તે એક સમય સાસ્વાદન ગુણુસ્થાનકે રહી મિથ્યાત્વ ગુણુસ્થાનકે જાય અને બીજા સમયે કેાઇ પશુ જીવે સાચ્છાદન ગુણુસ્થાનકે ન આવે તા તે આશ્રયી જાન્ય એક સમયકાળ ઘટે છે. અને નિતર અન્ય અન્ય જીવે સાસ્વાદન ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તે ઉત્કૃષ્ટથી ક્ષેત્ર પલ્યાપમના અસખ્યાતમા ભાગમાં જે આકાશપ્રદેશ છે, તેના સમયે સમયે પહાર કરતાં જેટલા કાળ થાય, તેટલા કાળ "એટલે કે અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ કાળ ઘટે છે. ત્યાર પછી અવશ્ય અતર પડે છે. * ' એ પ્રમાણે સભ્યમિથ્યાષ્ટિ ગુણસ્થાનકના અનેક જીવે આશ્રયિ નિર'તર કાળ જાન્યથી તમુહૂત્ત છે. એટલે કે અનેક જીવે નિરતર વૃત્તીય ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તા તેના જશુન્ય કાળ અંતર્મુહૂત્તના છે. કારણ કે તે ગુણસ્થાનકને જઘન્યથી પણ તેટલેજ કાળ છે. અને ઉત્કૃષ્ટથી ક્ષેત્ર પક્ષ્ચાપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશને ક્ષમયે સમયે અપહાર કરતાં જેટલા કાળ થાય તેટલે કાળ ઘટે છે. અન્ય અન્ય જીવે તે ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તા તેટલા કાળ કરે છે, ત્યારપછી અવશ્ય અતર પડે છે. । ઉપશમક-ઉપશમ શ્રેણિની અંતગત અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર સ`પરાય, અને સૂક્ષ્મ સપરાય એ ત્રણ ગુણુસ્થાનકા તથા ઉપશાંત-ઉપશાંતમેહ એ દરેકને નિરતર કાળ જઘન્ય એક સમય હોય છે. એક કે અનેક જીવા પૂ કરણાદિ ગુણુસ્થાનકે આવી તે તે ગુણસ્થાનકને Page #242 -------------------------------------------------------------------------- ________________ પચાસંગ્રહ-દ્વિતીયાર સમયમાત્ર થશી, મરણ પામે અને અન્ય છે તેમાં પ્રવેશ ન કરે તે જઘન્ય એક સમય કાળ ઘટે છે. તથા નિરતર અન્ય અન્ય છ તે તે ગુણસ્થાનકેને પ્રાપ્ત કરે તે પણ ઉઠ અતમુહૂત કાળ પર્યત જ પ્રાપ્ત કરે છે. ત્યાર૩છી અવશ્ય અંતર પડે છે. પર હવે ક્ષયકણિ અંતર્ગત અપૂર્વકરણાદિને નિરંતર કાળ કહે છે खवगा खीणाजोगी होति अणिच्चावि अंतरमुहत्तं । नाणाजीवे तं चिय सत्तहि समयेहिं अब्भहियं ॥५३॥ क्षपकाः क्षीणायोगिनो भवन्त्यनित्या अपि अंतर्मुहूर्तम् । नानाजीवान् तदेव समभिः समयैरम्यधिकम् ॥५३॥ અથ–ક્ષપક ક્ષીણહી અને અગિ કેવળિઓ સઘળા અનિત્ય હોય છે, છતાં પણ હોય ત્યારે અંતર્મુહૂર્વકાળ હોય છે. અને અનેક જીવ આશ્રયી સાત સમય અધિક અંતમુહૂર્ત કાળ હોય છે. ટકાનુ-ક્ષપક-પણિ અંતર્ગત અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર સંપરાય, તથા ક્ષીણમેડી અને ભવસ્થ અગિ કેવળી આત્માઓ અનિત્ય છે. હેય છે, તેમ નથી પણ હતા. પરંતુ જયારે હોય છે, ત્યારે જઘન્યથી પણ અંતમુહૂતકાળ તે હોય છે જ, કેમકે તે તે ગુણસ્થાનકનો તેટલે કાળ છે. કારણ કે ક્ષપકશ્રેણિમાં તેમજ ક્ષીણમાહ ગુણસ્થાનકે કોઇપણું, છ મરણ પામતા નથી અને ચૌદમે ગુણસ્થાનકે અમુહૂર્તી રહી અવાતિકર્મ અપાવી. મેક્ષમાં જાય છે. એટલે ઉપશમણિ અંતર્ગત અપૂર્વકરણાદિની જેમ ક્ષપકશ્રેણિ અંતર્ગત અપૂર્વકરણદિને જઘન્ય સમય કાળ નથી. અનેક છ આશ્રય પણ ક્ષપકશ્રેણિ અંતર્ગત અપૂર્વકરણાદિ ગુણસ્થાન નિરતર હેય, તે અંતર્મુહૂત કાળ પર્યત જ હોય છે, ત્યારપછી અવશ્ય અસર પડે છે. કારણ કે સંપૂર્ણ : ક્ષપકશ્રેણિને નિરંતરકાળ અતહૂર્ત જ છે. અહિં એટલું વિશેષ છે કે એક જીવાશ્રિત અંતમુહૂર્તથી અનેક જીવાશ્રિત અંતમુહૂર્ત સાત સમય અધિક જાણ ગાથામાં નાનાસીરે એ પદથી એક છવાશ્રિત અંતમુહૂર્તથી અનેક જીવાશ્રિત સંતમુહૂર્ત સાત સમય અધિક કહ્યું છે. અહિં ક્ષપકણિના અપૂર્વકરણાદિ ગુણસ્થાનકેન એક જીવાશ્રિત કાળથી અનેક જીવાશ્રિત કાળ માત્ર સાત સમય વધારે કહ્યો છે, તેનું શું કારણ? એ શંકા થાય છે. તેના ઉત્તરમાં ટીકાકાર મહારાજ જણાવે છે કે-એ વચન સરકારના વચન ઉપરની શ્રદ્ધાથી જ માનવું જોઈએ આ વિષયમાં અમે અત્યાહત કેઇ પણ યુક્તિ જોતા નથી તેમ કોઈ અન્ય ગ્રંથમાં બાદ વિષયમાં કંઈ પણ શંક્રા સમાધાન નથી. Page #243 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત : % તથા મિથ્યાષ્ટિ, અવિતિસમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત, અને સગિકેવળિ એ છ ગુણસ્થાનકે અનેક જ આશયી હમેશાં હોય છે, તેને કંઇપણ કાળે વિરહ નથી. કહ્યું છે કે-મિથ્યાષ્ટિ, અવિરતિ સમ્યગૃષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત. અને સગિ કેવળિ એ છ ગુણસ્થાનકે નાના છ આશ્રયી સવકાળ હોય છે. તેથી અનેક છ આશ્રયી તે છ ગુણસ્થાનકનું કાળમાન થકારે કહ્યું નથી. કારણ કે તે સુપ્રતીત છે. એક જીવ આશ્રયી તે પહેલાં કહ્યું છે જ. પ૩ આ પ્રમાણે ભાવસ્થિતિ, કાયસ્થિતિ, તથા ગુણસ્થાનકોમાં એક જીવને અને અનેક જીવને અવસ્થાન કાળ કહીને હવે એકેન્દ્રિયાદિ જેમાં અનેક જીની અપેક્ષાએ નિરંતર ઉત્તિનું કાળમાન કહે છે एगिदित्तं समयं तसत्तणं सम्मदेसचारितं । आवलियासंबंसं अडसमय चरित्त सिद्धी य ॥५४॥ एकेन्द्रियत्वं सततं सत्वं सम्यग्देशचारित्वम् । आवलिकासंख्येयांश अष्टौ समयाः चास्त्रिं सिद्धत्वं च ॥५४॥ અર્થ– કેન્દ્રિયપણું નિરતર હેય છે. રસપણું, સમ્યફલ, દેશવિરતિ ચારિત્ર આવલિ ' કાના અસંખ્યામાં ભાગ પ્રમાણ કાળ પર્વત હોય છે. તથા સર્વવિરતિ ચારિત્ર અને * સિદ્ધપણું નિરંતરે આઠ સમયપર્યત હોય છે. ટીકાનુe --અનેક જ આશ્રયી એકેન્દ્રિયપણે ઉત્પત્તિ નિરતર હેાય છે. એટલે કે એકેન્દ્રિયપણે ઉત્પન્ન થતા આત્માએ હમેશાં હેય છે, તેને વિરહ નથી. આ હકીકતને જ વધારે સ્કુટ કરે છે, તે આ પ્રમાણે-એકેન્દ્રિય પાચ પ્રકારે છે. તે આ પ્રમાણે પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, અને વનસ્પતિકાય. આ પૃથ્વીકાય આદિ એક એક ભેદમાં સર્વદા ઉત્પન્ન થતા હોય છે, તે પછી સામાન્યતઃ એકેન્દ્રિય માંનિરતર ઉત્પન્ન થાય એ હકીકત, ઘટી જ શકે છે. પૃથ્વીકાદિ દરેક હમેશાં ઉત્પન્ન થતા હોય છે એ શી રીતે જાણતું ? એના ઉત્તરમાં જણાવે છે કે સૂત્રના વચનથી જાણવું તે સૂત્ર આ પ્રમાણે – હે પ્રલે પૃથ્વીકાયના જીવે વિરહ વિના કેટલે કાળ ઉત્પન્ન થાય? હે ગૌતમ! વિરહ વિના દરેક સમયે ઉત્પન્ન થાય છે એ પ્રમાણે અષ્કાય તેઉકાય વાયુકાય અને વનસ્પતિકાય પણ દરેક સમયે વિરહ વિના ઉત્પન્ન થાય છે? , વળી શક કરે છે કે પૃથ્વીકાયાદિ પ્રત્યે સમયે ઉત્પન્ન થાય તે પ્રતિસમય કેટલા ઉવજ્ઞા થાય? તેના ઉત્તરમાં જણાવે છે કે પૃથ્વી અપૂ તેલ અને વાયુ એ દરેક સમયે સમયે અસંખ્યાતા કાકાશ પ્રદેશ રાશિ પ્રમાણુ ઉત્પન્ન થાય છે, અને વનસ્પતિકાય અતિ લોકાકોશ Page #244 -------------------------------------------------------------------------- ________________ પંચમહ-દ્વિતીયાર પ્રદેશ રાશિ પ્રમાણ ઉત્પન્ન થાય છે. તેમાં પ્રત્યેક વનસ્પતિકાય અસંખ્યાતા કાકાશ પ્રદેશ રાશિ પ્રમાણુ, અને સાધારણ વનસ્પતિકાય અનંત કાકાશ પ્રદેશ રાશિ પ્રમાણ ઉત્પન્ન થાય છે, એમ સમજવું કહ્યું છે કે-એકેન્દ્રિમાં વિરહ વિના જ પ્રતિસમય મરણ અને જન્મ થાય છે. તેમાં વનસ્પતિકાય અનંત પ્રમાણ અને શેવ ચાર કા અસંખ્ય લોકપ્રમાણ જન્મે છે અને મરે છે. પન્નવણા સૂત્રમાં પણ કહ્યું છે કે-“હે પ્રભે! પૃથ્વીકાયના છ એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! વિરહ સિવાય સમયે સમયે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે વાયુકાય પર્યત સમજવું. હે પ્રભો! વનસ્પતિકાયના જી વિરહ સિવાય સમયે સમયે કેટલા ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! ભવસ્થાન ઉપપાત આશ્રયી અનતા અને પરસ્થાન ઉપપત આશથી અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. અહિ સ્વસ્થાન પરસ્થાનનું તાત્પર્ય એ છે કે-સાધારણ વનસ્પતિના છો સાધારણ વનસ્પતિમાં ઉત્પન્ન થાય તે સમયે સમયે અનંતા ઉત્પન્ન થાય છે. અને નિગોદ સિવાય શેષ જીવમાંથી સાધારણું વનસ્પતિમાં ઉત્પન્ન થાય તે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. કારણ કે નિગાહ સિવાય કોઈપણ ભેજવાળા ની સંખ્યા અને પ્રમાણુ નથી. માત્ર સાધારણ વનપતિ જીવોની સંખ્યા જ અનત પ્રમાણ છે. તથા ત્રયપણે નિરંતર ઉત્પન્ન થાય તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયપ્રમાણુ કાળ પર્વત ઉત્પન્ન થાય છે. ત્યાર પછી અવશ્ય અંતર પડે છે. એટલે કે તેટલા કાળ ગયા પછી કેઈપણ જીવ અમુક કાળપર્યત રસપણે ઉત્પન્ન થતા નથી. સામાન્યતઃ ત્રાસપણાને તે ઉપરક્ત કાળ ઘટે છે. પરંતુ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય, તિન્દ્રિય, સંભૂમિ મનુષ્પ, અપ્રતિષ્ઠાન નરકાવાસના નારદીઓને છેડી શેષ દરેક નારકીઓ, અનુત્તર દેવ વજીને શેષ સઘળા દે, એ દરેક નિરંતર ઉત્પન્ન થાય તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ કાળ પર્વત ઉત્પન્ન થાય છે, ત્યારપછી અવશ્ય અંતર પડે છે. તથા સમ્યફવા અને દેશવિરતિ ચારિત્રને અનેક છે નિરંતર પ્રાપ્ત કરે તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગપ્રમાણ કાળ પતિ પ્રાપ્ત કરે છે, ત્યારપછી અમુક સમયનું અવશ્ય અસર પડે છે. તથા સર્વથા પાપવ્યાપારના ત્યાગરૂપ જે આત્મપરિણામ તે રૂપ જે ચારિત્ર કે જે મળ ગુણ અને ઉત્તરગુણના આસેવન રૂપ લિગવડે ગય છે તેને, તથા સઘળા કર્મને નાશ થવાથી પ્રાપ્ત થયેલા યથાસ્થિત આત્મસ્વરૂપ રૂપ જે સિદ્ધત્વ તેને અનેક છે પ્રાપ્ત કરે Page #245 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત. ૧ તા જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ઠ સમયય ત પ્રાપ્ત કરે છે, ત્યારપછી અવશ્ય અંતર પડે છે. ૫૪ હવે ઉપશમશ્રેણિ આદિ નિર ંતર કેટલા સમયપર્યત પ્રાપ્ત થાય તે કહે છે— उवसमसेढो उवसंतया य. मणुयंतणुत्तरसुरतं । पडिवज्जंते समया संखेया खवगसेढी य || ५५ ॥ उपशमश्रेणिमुपशान्ततां च मनुष्यत्वमनुत्तरसुरत्वम् । प्रतिपद्यन्ते समयान् संख्येयान् क्षपकश्रेणि च ॥५५॥ અથ——ઉપશમશ્રેણિ, ઉપશાંતપણું, મનુષ્યપણુ, અનુત્તરસુરપણું, અને ક્ષેપકમેણિ આ સઘળાભાવાને સખ્યાતા સમયપ ત પ્રાપ્ત કરે છે. ટીકાનુ—ઉપશમશ્રેણિ, ઉપશાંતપણુ-ઉપશાંતમેહ ગુણસ્થાનક, પચેન્દ્રિયગજ મનુષ્યત્વ અનુત્તરસુરત્વ, ઉપલક્ષણથી અતિષ્ઠાન-સાતમી નારકીના ઈંદ્રક નકાવાસમાં નારીપણું, તથા ક્ષમણિ આ સઘળા ભાવેને અનેક જીવા નિર`તર પ્રાપ્ત કરે તેા જવન્યથી સમયમાત્ર પ્રાપ્ત કરે છે. એક કે અનેક જીવા તે તે ભાવેને પ્રાપ્ત કરી બીજે સમયે કેđપણુ જીવ તે તે લાવાને પ્રાપ્ત ન કરે તે આશ્રયી જન્ય સમયકાળ ઘટે છે. અને ઉત્કૃષ્ટથી સખ્યાતા સમય પત પ્રાપ્ત કરે છે. ત્યાર પછી અવશ્ય અતર પડે છે, 'કારણ કે આ સઘળા ભાવાને પ્રાપ્ત કરનાર ગભજ મનુષ્યેાજ છે, અને તે સખ્યાતાજ છે. જો કે પ્રતિષ્ઠાન નરકાવાસમાં તિર્યંચા પશુ જાય છે પર'તુ તે નરકાવાસે માત્ર લાખ રાજનને જ હાવાથી તેમાં સખ્યાતાજ નારકીએ. હેાય છે, એટલે તિય ચ મનુષ્ચામાંથી જનારા પણ સખ્યાતા જ હોય છે. તેમજ ત્યા જવાને નિરંતર કાળ ઉત્કૃષ્ટથી સંખ્યાતા સમયના જ કહ્યો છે. તથા ગર્ભજ મનુષ્યમાં પશુ જે કે ગમે તે ગતિમાંથી આવી શકે છે, પરંતુ ગર્ભ જ મનુષ્યની સખ્યા સખ્યાત પ્રમાણુ હોવાથી આવનાર જીવે પણ સખ્યાતા જ સમજવા, ચાપનમી ગાથામા પ્રતિષ્ઠાન નરકાવાસ અને અનુત્તર સુર માટે કર્યું ન હતું તે આ ગાથામાં કહ્યું છે. પપ પહેલા નિરંતર આઠ સમયપર્યંત સિહત્ત્વ પ્રાપ્ત કરે છે, એ કહ્યું છે. તેમાં આઠ સમય-પર્યંત કેટલા મેાક્ષમાં જાય ? તેમ સાત છે વિગેરે સમયપર્યંત કેટલા મેક્ષમાં જાય ? એ શિષ્યની શકા દૂર કરવા અને વિશેષ નિર્ણય કરવા કહે છે बत्तीसा अडयाला सट्ठी वावतरी य चुलसीई । छन्नउइ दुअटूसयं एगाए जहुत्तरे समए ॥ ५६ ॥ Page #246 -------------------------------------------------------------------------- ________________ શર પંચમહ-દ્વિતીય द्वात्रिंशत् अष्टचत्वारिंशत् षष्टिः द्वासप्ततिश्च चतुरशीतिः । पण्णवतिः द्विअष्टोत्तरशतं एकादीन यथोत्तरान् समयान ॥५६॥ અર્થ–બત્રીસ, અડતાલીસ, સાઠ, બહેતર, શેરશી, છનું, એકસે છે, અને એક આઠ સુધીની સંખ્યા પચ્યાનુપૂવિએ અનુક્રમે એકથી આઠ સમય પર્યત મેક્ષમાં જાય છે. ટીકાનુ—એકથી બત્રીસ સુધીની સંખ્યા નિરતર આઠ સમયપત મેક્ષમાં જાય છે. એટલે કે પહેલે સમયે જઘન્ય એક બે મેક્ષમાં જાય ઉત્કૃષ્ટ બત્રીસ માસમાં જાય, બીજે સમયે જઘન્યથી એક બે મેક્ષમાં જાથ ઉત્કૃષ્ટથી બત્રીસ પક્ષમાં જાય, એ પ્રમાણે ત્રીજે ચેાથે યાવત આઠમે સમયે પણ જઘન્યથી એક છે અને ઉત્કૃષ્ટથી બત્રીસ મેક્ષમાં જાય છે, ત્યારપછી અવશ્ય અંતર પડે છે. નવમે સમયે કેઈપણ મેક્ષમાં જ નથી. એ પ્રમાણે તેત્રીસથી અડતાલીસ સુધીની કેઈપણ સંખ્યા નિરંતર ઉછથી સાત સમયસુધી મેક્ષમાં જાય છે, ત્યાર પછી અવશ્ય અંતર પડે છે. - ઓગણપચાસથી સાઠ સુધીની કોઈપણ સંખ્યા નિરંતર ઉણથી છ સમયપત મોક્ષમાં જાય છે, ત્યારપછી અંતર પડે છે. એકસઠથી બહોતેર સુધીની કેઈપણ સંખ્યા નિરંતર ઉત્કૃષ્ટથી પાંચ સમયપર્યત મેક્ષમાં જાય છે, ત્યારપછી અવશ્ય અંતર પડે છે. તોંતેરથી રાશી સુધીની સંખ્યા નિરંતર ઉત્કૃષ્ટથી ચાર સમયપર્યત મેક્ષમાં જાય છે, ત્યારપછી અવશ્ય અંતર પડે છે. પંચાશીથી છ સુધીની સંખ્યા ઉત્કૃષ્ટથી નિરંતર ત્રણ સમયપર્યત મેક્ષમાં જાય છે, ત્યાર પછી અવશય અંતર પડે છે. સત્તાણુથી એક બે સુધીની સંખ્યા ઉત્કૃષ્ટથી નિરંતર બે સમપિત મેક્ષમાં જાય છે, ત્યારપછી અવશ્ય અસર પડે છે. એકસે ત્રણથી એક આઠ સુધીની કેઈપણ સંખ્યા ઉત્કૃષ્ટથી નિરંતર એક સમયપતજ મોક્ષમાં જાય છે, પછી અવશ્ય અંતર પડે છે. ગાથામાં એકથી અનુક્રમે આઠ સમયપર્યત જે સંખ્યાનું પ્રતિપાદન કર્યું છે તે પશ્ચાતુંદ્વિએ સમયની સંખ્યા લેવા સૂચવ્યું છે. એટલે એને અર્થ આ પ્રમાણે થાય છે. એક ત્રણથી એક આઠ સુધીની કેઇપણ સંખ્યા એક સમયપર્યત જ મોક્ષમાં જાય છે. સત્તાણુથી એક બે સુધીની કેઈપણ સંખ્યા ઉત્કૃષ્ટથી નિરંતર બે સમય પર્વતજ મેક્ષ માં જાય છે, એમ થાવત્ એકથી બત્રીસ સુધીની કેઈપણ સંખ્યા ઉત્કૃષ્ટથી નિરંતર આઠ સમયમર્યા મોક્ષમાં જાય છે, ત્યારપછી અવશ્ય અંતર પડે છે જઘન્યથી દરેક સંખ્યા એક સમયપર્યત મેક્ષમાં જાય છે. ૫૬ , Page #247 -------------------------------------------------------------------------- ________________ ચીકવાદ સહિત, * આ પ્રમાણે સવિસ્તર કાળદ્વાર કહ્યું છે, હવે અતિરસ્કાર કહે છે– , गब्भयतिरिमणुसुरनारयाण विरहो मुहुत बारसगं । .. मुच्छिमनराण चेउवीस विगले अमणाण अंतमुहू ॥१७॥ , , શનિમિનુગપુનાશri fat film દ્વારા . संमूच्छिमनराणां चतुर्विंशतिः विकलामनस्कानामन्तर्मुहूर्तम् ॥१७॥ - –ગજ તિય ચ મનુષ્ય દેવ અને નારદ્ધને વિરહકાળ બાર મુહૂર્ત, સંમૂપિચ્છમ મનુષ્યને શિવસ સુહૂર, અને વિકલેન્દ્રિય તથા અશિપથિને વિરહ અતમુહૂતને છે. કાનુડ-નિરતર ઉત્પન્ન થતા ગજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય, દેવતા અને નારકોને ઉષાદ આયી ઉત્કૃષ્ટ વિરહકાળ બાર મુહુર્ત છે. એટલે કે ગજ તિય"ચ અને ગજ મનુષ્યમાં ગજતિથર અને મનુષ્યરૂપે કોઈપણ જીવ ઉન્ન ન થાય તો તેના વિહેકાળ -જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહુર્ત છે, ત્યારપછી તેમાં કોઈ ને કોઈ જીવ અવશ્ય ઉત્પન્ન થાય જ છે, કહ્યું છે કે હે પ્રભે ! ગજતિ પંચેન્દ્રિય ઉત્પા આશ્રયી ટેલ વિરહકાળ કહો છે? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહુર્ત કહ્યો છે. એ પ્રમાણે ગજ મનુષ્યના સંબંધમાં પ્રશ્નનો ઉત્તર આપેલ છે. હે ગૌતમ! જઘન્ય એક સમય ઉતર ભાર મુહૂર્ત વિહકાળ કહ્યો છે.' ભવનપતિ આહિની વિરક્ષા કર્યા વિના સામાન્યત: દેવગતિમાં ઉત્પન્ન થતા તેના ઉત્પાદ આશયી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહુ વિરહકાળ છે. કહ્યું છે કે હે પ્ર. દેવગતિમાં ઉપાઠ આશ્રયી કેટલે વિરહકાળ કહ્યો છે ? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહુર્ત વિરહકાળ કહ્યો છે.' દેવગતિમાં કોઈ પણ જીવ ઉત્પન્ન ન થાય તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાસુહૂર્ત પર્વત ઉત્પન્ન ન થાય, ત્યારપછી ભવનપતિ આદિ કોઈ ભેદમાં કેઇ ને કોઇ જીવ આવી -હવન્ન થાય જ. હવે જો દેવગતિમાં અસુરકુમાદિ જુદા જુદા ક્ષે આશ્રયી વિચાર કરીએ તે ઉત્પત્તિ આશયી અંતર આ પ્રમાણે જાણવું– અસુરકુમારે, નાગકુમાર, સુવર્ણકુમાર, વિઘુસ્કુમાર, વાયુકુમાર, અગ્નિકુમાર, રતનિતકુમાર, ઉદધિકુમાર, દ્વિપકુમાર ફિકમાર, એમ પ્રત્યેક ભવનપતિ, દરેક ક્ષેતવાળા વ્યતિરે દરેક દવાળા તિષ્ક, સૌધર્મ અને ઈશાન એ સઘળા લેટવાળા દેવેમાં ઉત્પન્ન થતા દેવે આશ્રયી જઘન્ય એક સમય, અને ઉર વીસ મુહુ વિરહકાળ છે. ' Page #248 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ-દ્વિતીયકાર સનકુમાર દેવામાં જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ નવ રાત્રિ દિવસ અને વીસ મુહૂર્ત વિરહાકાળ છે. • એ પ્રમાણે મહેન્દ્ર દેવલોકમાં જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર રાત્રિદિવસ અને દશ સુહુ, બ્રા દેવકમાં સાડી બાવીસ દિવસ, લાંતક દેવલેકમાં પીસ્તાલીસ ત્રિદિવસ, મહાશક દેવલોકમાં એંશી ત્રિદિવસ, સહસાર દેવકમાં સે શત્રિ દિવસ, આનત દેવલેકમાં સંખ્યાતા માસ, પ્રાણુત દેવલોકમાં સંખ્યાતા માસ, માત્ર આનત દેવલોકની અપેક્ષાએ વધારે જાણવા. આરણ દેવકમાં સંખ્યાતા વર્ષ, અષ્ણુત દેવકમાં પણ સમાતા વર્ષ, માત્ર આરણ કલ્પના દેવની અપેક્ષાએ વધારે જાણવા. અધિસ્તન ત્રણ જૈવેયક દેવામાં સંધ્યાતા એ વર્ષ, મધ્યમ ત્રણ શૈવેયક દેવમાં સંખ્યાતા હજાર વર્ષ, ઉપરના ત્રણ રૈવેયક દેવામાં સંખ્યાતા લાખ વર્ષ, વિજય વિજયા જયંત અને અપરાજિત અનુત્તર દેવામાં અસંખ્યાત કાળ, અને સર્વાર્થસિદ્ધ મહાવિમાનવાસિ દેવામાં પલ્યોપમના સંખ્યાતમા ભાગરૂપ ઉત્પાદ આશ્રયી ઉત્કૃષ્ટ વિરહાકાળ છે. જઘન્ય વિરહ દરેક સ્થળે એક સમયનો છે. કહ્યું છે કે હે પ્રભે! અસુષુમાર દેવેને ઉત્પાદ આશ્રયી કેટલે વિરહ કહ્યો છે ? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચાવીસ મુહુર્ત કહ્યો છે. હે પ્રભો! નાગકુમાર દેવામાં ઉત્પત્તિ આશ્રયી કેટલો વિરહકાળ કહો છે? હે ગૌતમ! જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ ચાવીસ મુહુત કહ્યો છે. એ પ્રમાણે સુવર્ણકુમાર,વિધુત્કમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, દ્વિપકકુમાર, ઉદધિકુમાર, દિકુમાર અને સ્વનિતકુમાર દેવામાં જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચાવીસ મુહૂર્ત વિરહકાળ કહ્યો છે. વ્યંતરદેવના વિષયમાં પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચાવીય મુહુત વિરહકાળ કહો છે. તિષ્ક દે સંબધ પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચાવીસ મુહુત વિરહકાળ કહ્યો છે. હે પ્રભો ! સૌધર્મ કલ્પના દેવામાં ઉત્પાદ આશ્રયી કેટલો વિરહકાળ કહ્યું છે? હું ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચાવીસ મુહૂર્ત વિરહકાળ કહ્યો છે. ઈશાન દેવલોકના દેવના વિષયમાં પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચાવીસ મુહુર્ત વિરહકાળ કહો છે. સનસ્કુમાર દવેના પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ નવ રાત્રિદિવસ અને વીસ મુહુર્ત વિરહકાળ કહો છે. , માહેશ્વદેવલોકના પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર ત્રિદિવસ અને દશ મુહૂર્ત વિરહકાળ કહ્યો છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ કિાનુવાદ સહિત બ્રા દેવલોકના પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાડી આવીસ દિવસ, લાંતક દેવલોકના પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ ! જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ પીસ્તાલીશ રાત્રિદિવસ, મહાશુક દેવકના પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ એંશી રાત્રિદિવસ, સહસાર દેવલોકના પ્રશ્નના ઉત્તરમાં જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ સો શત્રિદિવસ, આનત દેવકના પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃણ સંખ્યાતા માસ, પ્રાકૃત દેવકના પ્રશ્નના ઉત્તરમાં જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંથાતા માસ, આરણ દેવકના પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંસ્થાતા વર્ષ, અશ્રુત દેવકના પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંથાતા વર્ષ, નીચલી ત્રણ ઘેયક દેવના પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાતા સે વર્ષ, મધ્યમ ત્રણ પ્રવેયક દેવના પ્રશ્નના ઉત્તરમાં છે હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાતા હજાર વર્ષ, ઉપરની ત્રણ શૈવેયકના દેવના પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાતા સે હજાર વર્ષ, વિજય વૈજયંત જથત અને અપરાજિત અનુત્તર દેવના પ્રશ્નના ઉત્તરમાં જઘન્ય એક સમય, અને ઉત્કૃષ્ટ અસંખ્યા ઉત્પાત આશ્રયી વિરહકાળ કહ્યો છે. હે પ્રભો ! સર્વાર્થસિદ્ધ આશ્રયી કેટલે ઉત્પાદ વિરહ કહ્યો છે? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પામના સંખ્યામાં ભાગ પ્રમાણે વિરહકાળ કહ્યો છે.” તથા સામાન્યતઃ નરકગતિમાં નિરંતર ઉત્પન થતા નારકી જીન ઉત્પાદ આશ્રયી કેટલે વિરહકાળ કહ્યું છે! હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કાર મુહુર્ત કહ્યો છે. કહ્યું છે કે હે પ્રભ! નરકગતિમાં ઉત્પાદ આશયી કેટલે વિરહકાળ કહ્યો છે તે ગૌતમ! જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર સુહુત વિરહકાળ કહ્યો છે. નક્કગતિમાં ઉ૫ત્તિ આશ્રયી આ વિરહકાળ કોઇપણ નારકીની વિવક્ષા કર્યા વિના સામાચથી જ કહો છે. જે રતપ્રભા આદિ નારકીની અપેક્ષાએ વિશે વિચાર કરીએ તે વિરહકાળ આ પ્રમાણે -રત્નપ્રભા નારકીમાં ઉત્પત્તિ આશ્રયી ઉત્કૃષ્ટ વિરહ જેવીસ મુહુર્ત, શકરપ્રભા નારકીમાં સાત શત્રિદિવસ, વાલુકાબલા નારકીમાં પંદર દિવસ, પંકપ્રભા નારીમાં એક માસ, ધુમપ્રભા નારકીમાં બે માસ, તમપ્રભા નારકીમાં ચાર માસ, અને તમરતમન્ના નારકીમાં ઉત્કૃષ્ટ વિરહ છ માસ છે. જધન્ય દરેક નારકીમાં એક સમય છે. • કહ્યું છે કે-હે પ્રલે ! રત્નપ્રભા પૃથ્વીના નારકીઓને ઉત્પાદ આશ્રયી કેટલે વિરહકાળ કહ્યું છે? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ગ્રેવીસ મુહૂત કહ્યો છે. હે પ્રત્યે શકરાખભા પૃથ્વીના નારકીએમાં કેટલે ઉત્પાદ વિરહકાળ કહો છે? હે ગૌતમ - જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાત શત્રિદિવસ કહ્યો છે. હેપ્રી વાલુકાપ્રભા પૃથ્વીના નારકીઓમાં કેટલો -ઉત્પાદ વિરહકાળ કહો છે? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અર્થમાસ કહ્યો છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ ક પાઁચમ ગ્રહ–દ્વિતીયદ્વાર ww હું પ્રભા ! પ"કપ્રભા પૃથ્વીના નારકીઓમાં કેટલેા ઉત્પાદ વિરહકાળ કહ્યો છે ? હું ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ એક માસ કહ્યો છે. હું પ્રભે ! ધુમપ્રભા પૃથ્વીના નારકી-આમાં કેટલા ઉત્પાદ વિરહકાળ કહ્યો છે? કે ગૌતમ! જાન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છે. માસ કહ્યો છે. હું પ્રલે! તમપ્રભા પૃથ્વીના નારકીઓમાં કેટલા ઉત્પાદ વિરહકાળ કહ્યો છે ? હું ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચાર માસ કહ્યા છે. હું પ્રભા ! નીચે સાતમીતમસ્તમપ્રભા પૃથ્વીના નાકીએમાં કેટલા ઉત્પાદ વિરુદ્ધકાળ કહ્યો છે? હે ગૌતમ! જછુન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ વિરહકાળ કહ્યો છે.? સપૂર્ણ મનુષ્ય ક્ષેત્રમાં નિર'તર ઉત્પન્ન થતા સમૂમિ મનુષ્યેાના ઉત્પાદ આશ્રયી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચાવીસ મુહૂત્ત વિરહકાળ છે. સસૂચ્છિત મનુષ્યપણે કોઈપણ જીવ આવી ઉત્પન્ન ન થાય તે ઉત્તકાળ પર્યંત ઉત્પન્ન થતા નથી, ત્યારપછી અવશ્ય ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે હું પ્રભા ! સમૂમિ મનુષ્યને કૈટલે ઉત્પાદ વિશ્વકાળ કહ્યો છે? હું ગૌતમ ! જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચાવીસ મુહૂત્ત વિશ્તકાળ કહ્યો છે.’ તથા નિર્Čત્તર ઉત્પન્ન થતા વિકલેન્દ્રિય-મેઇન્દ્રિય તેઇન્દ્રિય ચૌરિન્દ્રિય તથા સમૂમિ તિયક્ પચેન્દ્રિય એ દરેકને ઉત્પાદ આશ્રયી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આંતર્મુહૂત વિરહકાળ છે. ભગવાન્ આશ્યામ મહારાજ પુનઃવણુા સૂત્રમાં કહે છે કે હે પ્રભુ! 1 એઇન્દ્રિયના કૈટલે ઉત્પાદ વિરહકાળ કહ્યો છે ? હું ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અતર્મુહૂત્ત કહ્યો છે. એ પ્રમાણે તૈઇન્દ્રિય ચૌરિન્દ્રિય અને સમૂમિ પંચેન્દ્રિય તિર્યંચ એ દરેકના જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતમુહૂત્ત વિરહકાળ કહ્યો છે.' પછ આ પ્રમાણે જીવસ્થાનમાં અનેક જીવાશ્રિત ઉત્પત્તિ માયિ ત કહ્યું. હવે તેજ જીવસ્થાનકામાં એક છવાશ્રયી તનુ પ્રતિપાદન કરવા ઈચ્છતા કહે છે— तसवायरसाहारणअसन्निअपुमाण जो ठिईकालो । सो इयराण विरहो एवं हरियैयराणं च ॥ ५८ ॥ त्रसबादरसाधारणासंज्ञ्यपुंसां (नपुंसकानां ) यः स्थितिकालः । स इतरेषां विरह एवं. हरितेतरेषां च ॥५८॥ અથ—ત્રસ, ભાદર, સાધારણ, અસનિ અને નપુંસકના જે સ્થિતિકાળ તે અંતર સ્થાવ શદ્ધિને વિશ્તકાળ સમજવા. એ રીતે હન્તિ અને અહસ્તિના સમધમાં સમજવું, ટીકાનુ—પૂવ ની ગાથાઓમાં અનેક જીવાશ્રયી અંતર કહ્યું છે. જેમકે દેવ અગર ન ગતિમાં ભવાંતરમાંથી કાઈ પણ જીવ આવ્યું દેવ કે નરકરૂપે ઉત્પન્ન ન થાય તે કેટલા કા ઉત્પન્ન ન થાય ? Page #251 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત હ હવે પછી એક જીવાશ્રયી સ્ત્ર'તર કહે છે. જેમકે-ફાઈ એક જીવ ત્રસ કે માદર છે, તે વધારે કેટલા કાળે સ્થાવરપણું કે સમપણું' પ્રાપ્ત કરે ? અહિં એનું સામાન્ય સ્વરૂપ એ છે કે એક સેના જેટલેા સ્થિતિયાળ હાય, તેટલે તેના વિરૂદ્ધ ભેદના વિરહકાળ હાય છે. જેમકે-સ્થાવર કે સૂક્ષ્મપણાને વિરહકાળ કેટલે ? એટલે કે કોઈ એક જીવ કેટલાકાળે સ્થાવરપણું કે સૂક્ષ્મપણુ* પ્રાપ્ત કરે એના નિર્ણય કરવા હાય ત્યારે તેના વિરૂદ્ધ ભેદ ત્રસ અને આદરપણે ઉત્કૃષ્ટથી તે જીવ કેટલે કાળ રહે એ વિચારી નિષ્કુ ય કરવા જોઈએ. એક જીવ વધારેમાં વધારે ત્રસણામાં અને બાદરપણામાં જેટલા કાળ રહે, તેટલા સ્થાવર અને સૂક્ષ્મપણાના અત્તર કાળ ગણુાય. આજ હકીકત વિસ્તારથી કહે છે– ત્રસ ખાદર સાધારણ અસત્તિ અને નપુંસક એ દરેકના જેટલે સ્થિતિકાળ છે તેટલા અનુક્રમે તેઓના પ્રતિપક્ષ સ્થાવર સૂક્ષ્મ પ્રત્યેકશરીર સજ્ઞિ અને સ્ત્રી-પુરુષવેદના ઉત્કૃષ્ટથી વિશ્તકાળ સમજવા જેમકે સ્થાવરપશુ' છેાડીને સ્થાવરણુ. પ્રાપ્ત કરતાં કેટલે કાળ જાય ? તે કહે છે કે જઘન્ય અંતર્મુહૂત્ત અને ઉત્કૃષ્ટ ત્રસકાયને કાયસ્થિતિકાળ કેટલાક વષ અધિક બે હજાર સાગરામ પ્રમાણ કાળ જાય. જધન્યથી અંતમુહૂત્ત'ની ભાવના આ પ્રમાણે-કઈ એક જીવ સ્થાવરપણું' છેડી અંતસુહૂત્ત અાયુવાળા ત્રસમાં આવી સ્થાવરમાં જાય તે આશ્રયી જઘન્ય અંતર્મુહૂત્તકાળ ઘટે છે. કાઈ જીવ ઉપરાસ્ત કંઇક અધિક એ હજાર સાગરાપમ ત્રણમાં રહી મેાક્ષમાં ન જાય તા પછી અવશ્ય સ્થાવરમાં જાય એ રીતે ઉત્કૃષ્ટ અતરકાળ ઘટે છે. એ રીતે સમજી પ્રાપ્ત કરતાં જઘન્ય અ ંતર્મુહૂત્ત અને ઉત્કૃષ્ટ માદરના સિત્તેર કેાડાકોડી સાગરોપમ પ્રમાણુ ક્રાયસ્થિતિકાળ અંતર છે. તથા પ્રત્યેક શરીરપણાને ઢાઢી સાધારણ શરીરમાં ઉત્પન્ન થઈ શ્રી કાળાંતરે પ્રત્યેક શરીરપશુ પ્રાપ્ત કરતા જઘન્ય અતર્મુહૂત્ત અને ઉત્કૃષ્ઠ સાધારણના અતી પુદ્દગલ પાવર્ત્તન પ્રમાણુ કાર્યસ્થિતિકાળ અતર છે. તથા સશિપ બ્રેાડી અસંજ્ઞિમાં ઉત્પન્ન થઇ કી સ ́ક્ષિપણુ પ્રાપ્ત કરતા જઘન્ય અંતહૂંત્ત અને ઉત્કૃષ્ટ અજ્ઞિના અસખ્ય પુદ્ગલ પરાવર્ત્તન કાયસ્થિતિ પ્રમાણુ અંતરકાળ છે. અહિં સમપણાનું ઉત્કૃષ્ટ અંતર સિત્તેરે કાઢાડી સાગરોપમ પ્રમાણ જણુાવ્યું, પરંતુ સામાન્ય સમની અપેક્ષાએ તેટલુ અંતર ઘટી શકતું નથી. આગળ અાજ દ્વારની ગા॰ ૫૦ અને તેની ટીકામાં સામાન્ય ખાદરની ઉત્કૃષ્ટ સ્વક્રાયસ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ બતાવી છે. એટલે સૂક્ષ્મનું ઉત્કૃષ્ટ અંતર પણ સ ા ઉર્જાપણી-અવસર્પિણી પ્રમાણ સલવે, તેથી પૃથ્વીકાયાદિ કષ્ટપણુ વિક્ષિત એક કાર્યમાં જ સૂક્ષ્મ પૃથ્વીકાયાર્દિકનું અંતર વિચારીએ તે સૂક્ષ્મ પૃથ્વીકાય જીવ્ર સિત્તેર કઢાડેડી સાગરોપમ પ્રમાણુ ખાદર પૃથ્વીકાય છત્રની સ્વક્રાયસ્થિતિ પૂરું કરી પુનઃ સુક્ષ્મ પૃથ્વીકાયમાં આવે એ અપેક્ષાએ ઉકન અતર ઘટી શકે. તત્ત્વ લિંગમ્ય, ર Page #252 -------------------------------------------------------------------------- ________________ 4 પચસ મહદ્વિતીયદ્વાર અહિં અસંખ્ય પુદ્દગલ પરાવર્ત્તન પ્રમાણુ અસજ્ઞિના જે કાયસ્થિતિકાળ લીધા છે, તે વનસ્પતિ આશ્રયી લીધે છે. કારણુ કે સદ્ગિ સિવાયના એકેન્દ્રિયાદિ સઘળા અસ'જ્ઞિ જ કહેવાય છે, તેથી તેના ઉપરીક્ત વિરહકાળ ઘટી શકે છે. તથા પુરુષવેદ અથવા સ્ત્રીવેદને પ્રાપ્ત કરતાં જધન્ય અંતર્મુહૂત્ત અને ઉત્કૃષ્ટ તે અતેનું નપુસકવેદના અસય પુદ્ગલપરાવર્ત્તન પ્રમાણુ ક્રાર્યાસ્થિતિકાળ અ ંતર છે. અહિં એટલું વિશેષ સમજવું કે પુરુષવેદના વિરહકાળને વિચાર કરતાં સ્ત્રીવેદ્યને કાયસ્થિતિકાળ અધિક લેવે, અને સ્રીવેદના વિરહકાળના વિચાર કરતાં પુરુષવેદના કાયસ્થિતિકાળ અધિક ગ્રહણ કરવા, અલ્પ હાવાથી ગાથામાં કહ્યો નથી. કારણ કે નપુંસકવેદના કાયસ્થિતિકાળની અપેક્ષાએ સ્ત્રીવેદના પૂર્વ કાઢિ પૃથશ્ર્વ અધિક સેા પક્ષેાપમ પ્રમાણુ, અથવા પુરુષવેદના કેટલાક વર્ષ અધિક શત પૃથ્ર॰ સાગરોપમ પ્રમાણ કાયસ્થિતિકાળ અપ જ છે. અથવા ગાથાના અંતે મૂકેલ ચ શબ્દ અનુક્તના સમુચ્ચાયક હૈાવાથીજ ઉપરોક્ત અધિક કાળ ગ્રહણ કર્યો છે એમ સમજવું. આ પ્રમાણે સ્થાવર સક્ષમ પ્રત્યેકશરીરી સજ્ઞિ અને સ્ત્રી-પુરુષવેનું અતર કર્યું. હવે ત્રસ, આદર, સાધારણ, અસજ્ઞિ અને નપુંસકવેનુ અંતર આ જ ગાથાના ત્રણ પદથી કહે છેસ્થાવર, સૂક્ષ્મ, પ્રત્યેકશરીરી. 'ત્તિ અને સ્ત્રી-પુરુષવેદ એ દરેકના જે કાયસ્થિતિ કાળ છે તે અનુક્રમે ત્રસ બાદર સાધારણ અત્તિ અને નપુંસકના વિરહૅકાળ સમજવા, જેમકે ત્રસપણુ' છેાડી સ્થાવરમાં ઉત્પન્ન થઇ ફરી ત્રમ્રપણુ` પ્રાપ્ત કરતાં જધન્ય અંતર્મુહૂત્ત અને ઉત્કૃષ્ટ સ્થાવરને આલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમયરાશિ પ્રમાણ અસ’ખ્ય પુદ્દગલ પરાવર્ત્તનરૂપ કાયસ્થિતિ વિહકાળ જાણવા. તથા માદરભાવને છેાડી સૂક્ષ્મ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ ફરી માદરભાવને પ્રાપ્ત કરતા જઘન્ય અંતર્મુહૂત્ત અને ઉત્કૃષ્ટ સૂક્ષ્મને અસખ્યાતા લેાકાકાશના પ્રદેશને પ્રતિસમય અપહાર કરવા વડે ઉત્પન્ન થયેલ અસખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ કાયસ્થિતિ વિરહકાળ સમજવા. નિગેાહપણાને છેડી પ્રત્યેક શરીરીમાં ઉત્પન્ન થઇ ફ્રી કાળાંતરે નિગેદમાં ઉત્પન્ન થતા જધન્ય અતર્મુહ અને ઉત્કૃષ્ટ પ્રત્યેક શરીરને અસંખ્યાતી પિણી અવસબ્મિણી પ્રમાણ કાયસ્થિતિ વિર્ષાકાળ સમજવું. અસ'જ્ઞિપગાને છેાડી સ'જ્ઞિમાં ઉત્પન્ન થઇ ફરી અસન્નિપણું” પ્રાપ્ત કરતા જઘન્ય અતસુહૂત્ત અને ઉત્કૃષ્ટ સજ્ઞપણાનેા કેટલાક વષૅ અધિક શત પૃથક્ત્વ સાગરોપમ કાયસ્થિતિ પ્રમાણુ અંતરકાળ છે. નપુ સકણ્ણાના ત્યાગ કરી પુરૂષ કે સીવેદમાં કરતા જઘન્ય અતર્યું હૂંત્ત અને ઉત્કૃષ્ટ વેદ અને ઉત્પન્ન થઈ ફરી નપુ સવેદને પ્રાપ્ત પુરૂષનેને ક્રાયસ્થિતિ પ્રમાણુ અંતરકાળ Page #253 -------------------------------------------------------------------------- ________________ કાનુવાદ સહિત રાટ, છે. તેમાં સ્ત્રીવેદને ઉત્કૃષ્ટ કાયરિતિકાળ પૂર્વકેટિ પૃથલ અધિક સે પલ્યોપમ પ્રમાણે, અને પુરૂષદને કાયસ્થિતિકાળ કઈક અધિક શત પૃથફતવ સાગરોપમ પ્રમાણે સમજ. આ પ્રમાણે વનસ્પતિ અને અવનસ્પતિપણાને પણ અતરકાળ સમજ જેમકેવનસ્પતિપર્ણ છેડી અન્ય અવનસ્પતિ-પૃથિવી આદિમાં ઉત્પન્ન થઈ ફરી વનસ્પતિપણું પ્રાપ્ત કરતા જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અવનસ્પતિપણાને અસંખ્યાતિ ઉત્સપિપણું પ્રમાણ કાયસ્થિતિરૂપ અંતકાળ સમજ તથા અવનસ્પતિપણાનો ત્યાગ કરી વનસ્પતિમાં ઉત્પન્ન થઈ ફરી અવનસ્પતિપણું પ્રાપ્ત કરતા જઘન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાયને અસંખ્યાતા પુગલ પરાવર્તનરૂપ કાયસ્થિતિ અતરકાળ સમજો. ગાથામાને ચ શબ્દ નહિ વહેતુને સમુચ્ચય કરતે હેવાથી જઘન્ય અંતર અંતમુહૂર્ત સમજવું. આ પ્રમાણે પચેન્દ્રિયને અંતરકાળ અપચેન્દ્રિયના કાયસ્થિતિકાળ ખાણ અને અપચેન્દ્રિયને અંતરકાળ પચેન્દ્રિયના કાયસ્થિતિકાળ પ્રમાણ સમજ. તથા મનુષ્યને અમનુષ્ય કાથસ્થિતિ કાળ પ્રમાણ અને અમનુષ્યને મનુષ્ય કાયસ્થિતિ કાળ પ્રમાણ ઉત્કૃષ્ટ અંતર કાળ સમજ. આ પ્રમાણે થના પૂર્વાપર વિચાર કરી પિતાની મેળેજ અંતરકાળ કહે. જઘન્ય સર્વત્ર અંતમુહૂત વિરહકાળ સમજ. ૧૮ આ રીતે મનુષ્ય સંબધે એક જીવાશ્રિત અંતર કહીને હવે વિગતિમાં અંતરકાળ કહે છે आईसाणं अमरस अंतरं हीणयं मुहुत्तंतो। आसहसारे अच्चुयणुत्तर दिण मास वास नव ।।५९॥ आईशानात् अमरस्यान्तरं हीनं मुहूर्तान्तः । । आसहस्रारात् आच्युताद आनुत्तरान् दिनानि मासान् वर्षाणि नव ॥ અર્થઇશાન દેવેલેક સુધીના દેવેનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત છે. સહસારસુધીના, અશ્રુતસુધી અને અનુત્તરસુધીના દેવેનું અનુક્રમે નવ દિવસ, નવમાસ અને નવવર્ષનું અતર છે. ટકાનુ – આ ગાથામાં ભવનપતિ આદિ દેવામાંથી સ્વવી જઘન્ય અને ઉત્કૃષ્ટ કેટલા કાળે ફરી ભવનપતિ આદિ દેવમાં ઉત્પન્ન થાય, તે કહે છે. ભવનપતિથી આરંભી ઈશાન દેવલોક સુધી કઈ પણ દેવ પિતાની દેનિકાયમાંથી રવી ફરી તે ભવનપતિ આદિમાં ઉત્પન્ન થાય તે તેનું જઘન્ય અંતર અંતર્મુહુર્ત છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ પંચસહ-દ્વિતીયાર આટલું જઘન્ય અંતર શી રીતે ઘટે? તે સંબંધમાં કહે છે–ભવનપતિ, વ્યંતર, તિષ્ઠ, સૌધર્મ અથવા ઈશાન કલપમાંથી કઈ પણ દેવતા મરણ પામી ગર્ભજ મર્યાદિમાં ઉત્પન્ન થઈને સઘળી પતિએ પર્યાપ્ત થયા પછી ત્યાં તીવ્ર ક્ષયોપશમના વશથી ઉત્પન્ન થયેલા જાતિવમરણદિવડે પૂર્વભવને અનુભવતે અથવા એવા જ પ્રકારના અન્ય કેઈ કારણવડે કારણ કે જીવની શક્તિ અચિંત્ય છે-ઘર્મના સંબંધવાળી શુભ ભાવના ભાવ ઉત્પન્ન થયા પછી અંતમુહૂર્ત કાળે મરણ પામી ફરી તેજ પિતાની દેવનિકાયમાં ઉત્પન્ન થાય છે. આવા કઈ જીવ આશ્રયી જઘન્ય અંતમુહૂર્ત અતિરસ્કાળ ઘટે છે. કેઈ આત્મા અપર્યાપ્તાવસ્થામાં દેવગતિ ગ્ય કર્મબંધ કરતા નથી. માટે પર્યાપ્ત ગ્રહણ કર્યો છે. પર્યાપ્ત થયા પછી એવાજ પ્રકારના ઉત્તમ નિમિત્તો મળે શુભ ભાવના વશથી અંતમુહૂર્તમાંજ દેવગતિ ગ્ય કર્મ બાંધી મરણ પામી ઈશાન દેવલોક પર્વત ઉત્પન્ન થઈ શકે છે. ઉત્કૃષ્ટ અંતર ભવનપતિ આદિમાંથી થવી વનસ્પતિઆદિમાં ભ્રમણ કરતાં આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અસંખ્ય પુશલપરાવર્તનકાળ છે. વેયક સુધીના ઉત્કૃષ્ટ અંતરને વિચાર હવે પછીની ગાથામાં આચાર્ય મહારાજ સ્વયમેવ કહેશે, અહિં તે પ્રસંગથીજ કહ્યો છે. હવે સનસ્કુમારદિg જઘન્ય અંતર કહે છે–સનકુમાર દેવકથી આરંભી સહસા દેવલોક સુધીના કોઈપણ દેવલોકમાંથી થવી ફરી પિતાના તે જ દેવલોકમાં ઉત્પન્ન થતા દેવેનું જઘન્ય અંતર નવ દિવસનું છે. ઈશાન દેવલોક સુધીમાં જવા યોગ્ય પરિણામ અંતર્મુહૂર્વ આચુવાળાને પણ થઈ શકે છે. પરંતુ સનકુમારથી સહસ્ત્રાર સુધીમાં જવા 5 પરિણામ એછામાં ઓછા નવ દિવસના આયુવાળાનેજ થઈ શકે છે. કેમકે ઉપરના દેવલોકમાં જવાને આધાર અનુક્રમે વિશુદ્ધ વિશુદ્ધ પરિણામ ઉપર છે. ચડતા ચડતા પરિણામને આધાર વધારે વધારે મનની મજબુતાઈ ઉપર છે, અને મનની મજબુતાઈને આધાર અનુક્રમે ઉમરના વધવા ઉપર છે. એટલે અમુક ઉમરવાળાને જ અમુક હદ સુધીના વિશુદ્ધ પરિણામ થઈ શકે છે, અને તે દ્વારા તે તે ક્ય કર્મ બાધી અમુક દેવલેકપર્યત જઈ શકે છે, સનસ્કુમારથી સહસ્ત્રાર દેવલોક સુધીમાં ઉત્પન્ન થવા પેય વિશુદ્ધ પરિણામ નવ દિવસના આયુવાળાને થઈ શકે છે, કેમકે એટલા દિવસે તેનું મન એટલું મજબૂત થાય છે. તેથીજ નવ દિવસના આયુવાળા અતિ વિશુદ્ધ સમ્યગ્દષ્ટિનું સહસ્ત્રાર દેવલોકપર્વત ગમન સંભવે છે. આનત ક૯પથી આરંભી અશ્રુત દેવલોક સુધીના દેવોમાંથી રથવી મનુષ્યમાં ઉત્પન્ન થઈ ફરી આનતાદિ દેવકમાં ઉત્પન્ન થવાને જઘન્ય અંતરકાળ નવ માસ છે. આનત દેવકથી અશ્રુત દેવલેક સુધીમાં ઉત્પન્ન થવા યે વિશિષ્ટ વિશિષ્ટતર પરિણામને નવ માસના આર્યુવાળાને સંભવ છે. તેથી જ ઓછામાં ઓછા તેટલા આયુવાળે વિશિષ્ટ વિશિષ્ટતર પરિણામને ચેગે આનતથી અશ્રુત દેવલાક સુધીમાં જવા ચોથ કમ ઉપાર્જન કરી ત્યાં જાય છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ-સહિત. મા ww તથા પ્રથમ ત્રૈવેયક્રથી આરભી સર્વાર્થ સિદ્ધ મહાવિમાન વઈ શેષ ચાર અનુત્તર ધ્રુવ સુધીના દેવામાંથી ૫ની મનુષ્ય થઈ ફરી પેાતાના તે જ દેવલાકમાં ઉત્પન્ન થવાનું જઘન્ય અંતર નવ વર્ષ છે. પ્રકૃષ્ટ દ્રવ્ય અને ભાવ ચારિત્રની પ્રાપ્તિને નવ વર્ષના આયુવાળાને સભવ છે, તેથીજ તેના આત્માનું અનુત્તરસુર પર્યંત ગમન સાઁભવે છે. સર્વો સિદ્ધ મહાવિમાનમાંથી ચ્યવી મનુષ્ય થઈ ફ્રી સર્વોચસિદ્ધમાં કાઈ જતા જ નથી પરંતુ સાક્ષમાંજ જાય છે, તેથી તેનું વજન કર્યું" છે. પહે હવે પૂર્વોક્ત સ્થાનાનું ઉત્કૃષ્ટ અતર કહે છે— थावरकालुकोसो सव्वट्टे बीयओ न उववाओ । दो अयरा विजयाइसु नरएमु वियाणुमाणेणं ॥ ६० ॥ स्थावरकाल उत्कृष्टः सर्वार्थे द्वितीयो नोपपातः । द्वे अतरे विजयादिषु नरकेषु विजानीहि अनुमानेन ॥६०॥ અથ——નવમ ચૈવેયક સુધીના સઘળા દેવનું ઉત્કૃષ્ટ અતર સ્થાવરના કાળ સમજવા, સર્વો સિદ્ધ મહાવિમાનમાં ખીજીવાર ઉપપાત થતા નથી. વિજ્યાદિ ચારમાં એ સાગરાપમ અંતરકાળ છે. અને નામાં આ જ અનુમાનવટે અનરકાળ સમજવા ટીકાનું પવનપતિથી આરંભી નવમ શૈવેયક પાતાની તેજ દેવનિકાયમાં ઉત્પત્તિનું ઉત્કૃષ્ટ અંતર સખ્યાતમા ભાગમાં રહેલ સમયરાશિપ્રમાણુ અસ સુધીના સઘળા દેવામાંથી ચ્યવી ફ્રી સ્થાવરની કાયસ્થિતિ આવલિકાના ક્સ્ચેય યુગલપરાવર્ત્તનરૂપ કાળ સમજવા. સર્વો સિદ્ધ મહાવિમાનના દેવા ત્યાંથી થી મનુષ્ય થઈ તેજ ભવમાં માક્ષમાં જાય છે. કારણકે તે સઘળા એકાવતારી છે. તેથી તેએ ફરી તેમાં ઉત્પન્ન થતા નથી. એટલે તેમાં જધન્ય કે ઉત્કૃષ્ટ કઇપણુ અંતર નથી માટે કહ્યું નથી. તથા વિજય વજય'ત જયંત અને અપરાજિત એ ચાર અનુત્તર દેવામાંથી ચ્યવી મનુષ્ય થઈ વિજયાદિ દેવામાં ઉત્પત્તિનું ઉત્કૃષ્ટ અંતર એ સાગરાપમ છે. વિજયાદિમાંથી ચ્યવી ફ્રી વિયાદિમાં ઉત્પન્ન થાય તા મનુષ્ય અને સૌધર્માદિ દેવલવેમાં ઉત્કૃષ્ટ એ સાગરોપમ કાળ નિગ મન કરી ઉત્પન્ન થાય છે જીવાભિગમ સૂત્રમાં તા ભવનપતિથી મારી સહચાર દેવલેાક સુધીના દેવામાં જઘન્ય 'તર અંતર્મુહૂત્ત કહ્યું છે અને આનતકલ્પથી આરભી સર્વો સિદ્ધ મહાવિમાન વૃ શેષ ૧ વિજયાદ્ધિમાથી અવેલે આત્મા નરક કે તિ"ચમાં ઉત્પન્ન થતા નથી. વધારેમાં વધારે બે સાગરોપમ કાળ મનુ” અને સૌધર્માં િવ લવેામાં ગુમાવી વિજયાદિમાં ઉત્પન્ન થઇ મેક્ષમાં જાય છે. વિજયાદિમાં ગયેલા ફ્રી વિજયાદિમાં જાયજ એવા કઇ નિયમ નથી. સેક્ષમાં ન જાય અને વિજચાદિમાં જાય તે ઉપરાત ઉત્કૃષ્ટ અત્તર સબવે છે. 1&d Page #256 -------------------------------------------------------------------------- ________________ પચસપ્રહ-દ્વિતીયરિ વિજયાદિ ચાર વિમાન સુધીના દેવેમાં વર્ષમૃથકત્ર કહ્યું છે. તથા ઉત્કૃષ્ટ અંતર થક સુધીના દેવામાં વનસ્પતિને અસંખ્ય પુદગલ પરાવર્તનરૂપ કાળ અને વિજયાદિ ચારમાં સંખ્યાતા સાગરથમ પ્રમાણે કાળ કહ્યો છે. તે ગ્રંથના પાઠને અર્થ આ પ્રમાણે-અવનતિથી આરંભી સહસાર સુધીના દેવપરૂપનું જઘન્ય અંતર અંતમુહૂર્ત છે, ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિને કાયસ્થિતિકાળ છે. હે પ્રા! આમતદેવ પુરુષમાં કેટલું અંતર છે? હે ગૌતમ! જઘન્ય વર્ષ પૃથકલ, અને ઉત્કૃષ્ટ વનસ્પતિને કાયસ્થિતિકાળ છે. એ પ્રમાણે વૈવેયક દેવામાં પણ છે. અનુત્તરૌપાતિક દેવામાં જઘન્ય અંતર વર્ષ પૃથકૃત્વ અને ઉત્કૃષ્ટ સંથાતા સાગરોપમ છે' તત્વ કેવળી મહારાજ જાણે, નરમાં પણ આજ અનુમાન વડે જઘન્ય અને ઉર અંતર સમજવું. એટલે કે કઈ પણ નરકમાંથી ચ્યવી ફરી તે તે નરકમાં ઉત્પત્તિનું જઘન્ય અતર અંતમુહૂત છે. અંતમુહૂર્તના આયુવાળે કંઈ સક્લિષ્ટ પરિણામને વેગે નરક કમ ઉપાર્જન કરી નરકમાં જાય છે. જેમ અંતમુહૂર્તના આયુવાને તંદલીયે મચ્છ સાતમી નરકમાં જાય છે. ઉત્કૃષ્ટ અતિર સ્થાવરને અસંખ્યાતા પુદગલ પરાવર્તનરૂપ કાયસ્થિતિકાળ છે. ઉતકૃષથી એટલે કાળ વનસ્પતિ આદિમાં રખડી તે તે નરકમાં જઈ શકે છે. ૬૦ હવે ગુણસ્થાનમાં એક જીવાશિત અતરનો વિચાર કરે છે— पलियासंखो सासायणंतरं सेसयाण अंतमुह । मिच्छस्स बे छसट्टी श्यराणं पोग्गलद्धंतो ॥६॥ पल्यासंख्यः सासादनस्यान्तरं शेषकानामन्तर्मुहूर्त्तम् । मिथ्यात्वस्य द्वे षट्पष्टी इतरेषां पुद्गलान्तिः ॥६१॥ અર્થ-સાસ્વાદનનું જઘન્ય અંતર પvમને અસંખ્યાત ભાગ, અને શેષ ગુણસ્થાનકોનું અંતર્મુહૂર્ત કાળ છે. તથા મિથ્યાત્વનું ઉત્કૃષ્ટ અંતર બે છાસઠ સાગરેપમ, અને શેષ ગુણસ્થાનનું કઈક ન્યૂન અર્ધ પુદગલ પરાવર્તન કાળ છે. ટીકાનુ-કેઇપણ ગુણસ્થાનકેથી પડી ફરી તે તે ગુણસ્થાનક ઓછામાં ઓછા કે વધારેમાં વધારે કેટલા કાળે પ્રાપ્ત કરે તે કહે છે. સારવાદનભાવતું જઘન્ય અંતર પલ્યોપમને અસંખ્યાત ભાગ છે. એટલે કે કેઈ આત્મા સારવાદનભાવને અનુભવી ત્યાંથી પડી ફરી સાસ્વાદનભાવને પ્રાપ્ત કરે તે અવશ્ય જઘન્યથી પણ પાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણે કાળ ગયે છતેજ પ્રાપ્ત કરે છે, પહેલા નહિ. આ પ્રમાણે કેમ જાણી શકાય? એમ પૂછતા હે તે કહે છે-ઔપથમિક સમ્યકત્વ પ્રાપ્ત કરી ત્યાંથી અનાબુધિ કષાયના ઉદયથી પડીનેજ સાસ્વાદનભાવને પ્રાપ્ત કરે છે, ઉપશમ Page #257 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત, ' ૨૩ સમ્યકત્વ પ્રાપ્ત કર્યા વિના કઈ જીવ સાસ્વાદને જઈ શકતા નથી. સાસ્વાદનેથી પડી મિથ્યાત જઈ ફરીવાર ઉપશમ સમ્યકૃત્વ પ્રાપ્તિ થાય તે મેહનીયની છવ્વીસ પ્રકૃતિની સત્તા થયા પછી યથાપ્રવૃત્તિ આદિ ત્રણ કરણ કરવા પૂર્વક પ્રાપ્ત થાય છે. મેહનીયની છવીસની સત્તા મિશ્ર અને સમ્યકૂવવુંજ ઉવેલે ત્યારે થાય છે. અને તે બંનેની ઉ&લના પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળે થાય છે. તેથી પાપમના અસંખ્યાતમા ભાગ જેટલા ફાળે સમ્યફવ અને મિશ્રમેહનીય ઉવેલી છવ્વીસની સત્તાવાળા થઈ તરતજ ત્રણ કરણ કરવા પૂર્વક ઉપશમસમ્યકાવ પ્રાપ્ત કરે અને ત્યાંથી પદ્ધ સાસ્વાદને આવે છે તે આશ્રયી સાસ્વાદાનું જઘન્ય અંતર પલ્યોપમને અસંખ્યાત ભાગ ઘટે છે શેષ મિથ્યાષ્ટિ, સમૃમિધ્યાદણ, અવિરતિસમ્યષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત, ઉપશમણિ બધી અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદરપરાય, સૂફમપરાય, અને ઉપશાંતમૂહ એ ગુણસ્થાનકેનું જઘન્ય અંતર અતિમુહૂર્ત છે. તે આ પ્રમાણે - મિથ્યાષ્ટિ આદિ તિપિતાને તે તે ગુણસ્થાનકને છોડી અન્ય ગુણરથાનકે જઈ ફરી પિતાપિતાના તે તે ગુણસ્થાનકને જઘન્યથી અંતર્મુહૂર્ત કાળ ગયા પછી પ્રાપ્ત કરી શકે છે. પ્રશ્ન-8પશમશ્રેણિ અંતર્ગત અપૂર્વકરણદિને માત્ર અંતમુહૂત અતરકાળ શી રીતે ? કારણ કે દરેક ગુણસ્થાનકને અંતર-અતસુહુને કાળ છે. આઠમેથી દરેક ગુણસ્થાનકે અતર અંતર્મુહુર” રહી અગીયારમે જાય ત્યાં પણ અંતર્મુહૂર્ત રહે, ત્યાંથી પડી અનુક્રમે સાતમે છઠે આવી અતિમુહૂર્ત પછી શ્રેણિપર આરૂઢ થાય ત્યારે અપૂર્વકરણદિને સ્પર્શે છે, એટલે કાળ વધારે થાય, અંતમુહૂર્ત કેમ? ઉત્તર-ઉપશમણિને સંપૂર્ણ કાળ પણ અંતમુહૂર્ત છે. ઉપશમણિથી પડ્યા બાદ કેઈક આત્મા ફરી પણ અંતમુહૂર્ત પછી ઉપશમશ્રેણિને પ્રાપ્ત કરી શકે છે, અને અપૂર્વ કરણાદિ ગુણરથાનકને સ્પર્શે છે. તેથી જઘન્ય અંતમુહૂત અતર ઘટે છે. આ અંતર્મુહૃતના અસંખ્યાતા ભેદ છે. તેથી અપૂર્વકરણાદિ ગુણસ્થાનકાદિની પછી અનિવૃત્તિનાદર અને સુહમપરાયાદિ દરેક ગુણસ્થાનકેમાં અંતર અંતમુહુર્ત રહેવા છતાં, અને પિરથી પડયા પછી અંતમુહૂર્ત જવા બાદ અતર અંતમુહૂતકાળ પ્રમાણુ ત્રણ કરણ કરીને ૧ કાઈ આત્માએમિથ્યા ત્રણ કરણ કરી ઉપશમસમકાવ પ્રાપ્ત કરી. પડી, સારવાદનને સ્પર્શી, પહેલે આવે ત્યાં આ તર્મુહૂત રહી, સાપશમસમ્યકત્વ પ્રાપ્ત કરી, ઉપરના ગુણસ્થાનકે જઈ અંતમુહુર્તમાંજ શ્રેણિનુ ઉપશમસમય પ્રાપ્ત કરી ઉપશમણિપર આરુઢ થાય. ત્યારપછી એણિથી પડી અંતરમાંજ સાસ્વાદને સ્પર્શી શકે છે, અને આ રીતે સાસ્વાદનની સ્પર્શનાબુ જધન્ય અંતર અંતમુd પણ સંભવે છે, તે પછી તે અહિં કેમ ન કહ્યું એ શંકા થઈ શકે તેમ છે તેના ઉત્તરમાં સમજવું કે બહુજ અહ૫ સંખ્યાને તેમ થતું હોવાથી તેટલું અંતર સંભવે છે, છતાં વિવર્યું નથી. ૨ પહેલે ગુણસ્થાનથી એથે પાંચમે જઈ પડી પહેલે આવી વળી અંત કાળે સોપશમ સમ્યફલ પ્રાપ્ત કરી છે પાંચમે જઈ શકે છે, અને છડું સાતમું તે પ્રત્યેક અંતમું બદલાયા જ કરે છે, એટલે તેઓનું પણ અંતમુહૂર્ત અંતર સંભવે છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ પંચમહ-દ્વિતીયહાર વિવણિત અપૂર્વકરણાદિ ગુણસ્થાનકને સચ કરવા છતાં અતર વિચારીએ તે અંતમુહજ થાય છે, અધિક નહિ કેમકે ગુણસ્થાનકનું અંતમુહૂર્ત નાનું છે, અને અતકાળનું મોટું છે એટલે કંઈ વિરાધ નથી. શકા-અંતરકાળ કહેવાના પ્રસંગે ઉપશમશ્રેણિ અંતર્ગત અપૂર્વકરણાદિની વિવક્ષા કેમ કરી? ક્ષયણિના પણ કેમ ન લીધા? ઉત્તર–ક્ષપકશ્રેણિ અતગત અપૂર્વકરણાદિ ગુણસ્થાનકેથી પડવાને અભાવ હોવાથી ફરી તે ગુણસ્થાન પ્રાપ્ત થતા નથી, માટે ક્ષપકશ્રેણિ અંતર્ગત અપૂર્વકરણાદિ ગુણસ્થાનકોના અંતરનો અભાવ છે. અને આ જ હેતુથી ક્ષીણમાહ સગિકેવળિ અને અયોગિકેવળ ગુણસ્થાનના અંતરને પણ વિચાર કર્યો નથી. કેમકે તે દરેક ગુણસ્થાનક એકવાર પ્રાપ્ત થાય છે. વળી અહિ એમ પણ પ્રશ્ન થાય કે અતકાળમાં બે વાર ઉપશમણિ કેમ લીધી ત્યારે કહે છે કે એક વાર ઉપશમણિ પ્રાપ્ત કરી તેજ ભાવમાં બીજી વાર શપકણિ પ્રાપ્ત કરતો નથી. કારણ કે એક ભવમાં સૂરના અભિપ્રાયે બને શ્રેણિની પ્રાપ્તિને અસંભવ છે. કહપભાષ્યમાં કહ્યું છે કે-બે શ્રેણિમાંથી એક વિના એક ભવમાં દેશવિતિ સર્વવિરતિ, આદિ સઘળા ભાવે પ્રાપ્ત થાય છે. શ્રેણિ બેમાંથી એકજ કાં તે ઉપશમણિ કાં તે સંપર્કશ્રેણિ પ્રાપ્ત થાય છે. માટે અને વાર અપૂર્વકરણાદિ ગુણસ્થાનક ઉપશમશ્રેણિ અંતર્ગત વિવસ્થા છે. હવે ઉત્કૃષ્ટ અંતરકાળ કહે છે-મિથ્યાષ્ટિ ગુણસ્થાનકેથી અવિરતિ સભ્યદષ્ટિ આદિ ગુણસ્થાનકે જઈ ત્યાંથી પડી ફરી મિથ્યાત્વ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તે તેનું ઉત્કૃષ્ટ અંતર એકસ બત્રીસ સાગરોપમ છે. એક બત્રીસ સાગરોપમ અતર શી રીતે થાય? તેના ઉત્તરમાં કહે છે કે કોઈ એક મિથ્યાષ્ટિ ક્ષાપશમિક સમ્યફળ પ્રાપ્ત કરી છાસઠ સાગરેપમ પર્યત સમ્યફલ યુક્ત રહી શકે છે. ત્યારપછી વચમાં અતમુહૂર્ત કાળ મિશ્રષ્ટિ ગુણસ્થાનકને સ્પર્શી ફરી ક્ષા પશમિકસમ્યફળ પ્રાપ્ત કરી છાસઠ સાગરોપમ પર્યત તેને અનુભવ કરે છે. આ પ્રમાણે એક સે બત્રીસ સાગરોપમ પછી કેઈક મહાત્મા મોક્ષસ્થાન પ્રાપ્ત કરે છે, અથવા અધન્ય કેઈ આત્મા મિથ્યાત્વ પ્રાપ્ત કરે છે. તેમાં જે મિથ્યાત્વ પ્રાપ્ત કરે છે, તેને મિથ્યાત્વથી ઉપરના ગુણસ્થાનકે થઈ ફરી મિથ્યાત્વ ગુણસ્થાનકને પ્રાપ્ત કરતા ઉપરોક્ત ઉત્કૃષ્ટ અતકાળ વટે છે. - - ૧ ઉપરોક્ત અભિપ્રાય સરકારને છે, કમથકારને નહિ કમગ્રંથકારના મતે તે એક ભવમાં ઉપશમ અને પક એમ બે એણિ પ્રાપ્ત થઈ શકે છે. એટલે ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરી ત્યાંથી પડી અંતકાળે ક્ષપકણિ પ્રાપ્ત કરે અને અપૂર્વકરણદિ ગુણસ્થાનને સ્પશે તે પણ અંતર્મુદત પ્રમાણુ વિરહાકાળને વાંધો આવતો નથી. Page #259 -------------------------------------------------------------------------- ________________ ટકાનુવાદ સહિત, ૨૨૫ અહિં સઘળે મળી અંતર્મુહૂર્ત અધિક એકસો ત્રીસ સાગરોપમ વિરહકાળ થાય છે, તે ગાથામાં પરિપૂર્ણ એ બત્રીસ સાગરેપમ કેમ લીધા? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે અતમુહૂર્ત એ અહપ કાળ હેવાથી વિવક્ષા કરી નથી, માટે, કંઈ દોષ નથી. તથા ઈતર સારવાદન ગુણસ્થાનથી આરંભી ઉપશાંતમૂહ સુધીના દરેક ગુણસ્થાનકને ફરી પ્રાપ્ત કરવાને ઉત્કૃષ્ટ કાળ કઈક ન્યૂન અર્ધ પુદગલ પરાવર્તન છે. કારણ કે સાસ્વાદનાદિ કેઈપણ ગુણસ્થાનકેથી પડી પહેલે ગુણસ્થાનકે આવનાર આત્મા ત્યા વધારેમાં વધારે કઈક ન્યૂન અર્ધ પુદગલ પરાવર્તન પર્યંત રહે છે ત્યાર પછી અવશ્ય ઉપરના ગુસ્થાનકે જાય છે, તેથી તેટલું જ ઉત્કૃષ્ટ અંતર છે ૬૧ આ પ્રમાણે એક જીવાશ્રિત ગુણસ્થાનકોમા અંતરકાળ કહ્યો. હવે અનેક જીવાશ્રિત वासपुहुन्तं उवसामगाण विरहो छमास खवगाणं । નાખીણુ સાલાપરાણે પટ્ટaો દર | वर्पपृथक्त्वं उपशमकानां विरहः पड् मासाः क्षपकानाम् । नानाजीवेपु सासादनमिश्रयोः पल्यासंख्यांशः ॥२॥ અથ–ઉપશમક-અપૂર્વકરણાદિ ગુણસ્થાનકનું અનેક જીવને આશ્રયી ઉત્કૃષ્ટ અંતર વર્ષ પૃથફવ, ક્ષપક અપૂર્વકરણાદિનું છ માસ, અને સારવાદન તથા મિશ્રનું પાપમનો અસંખ્યાત ભાગ છે. ટીકાનુe-–ઉપરની ગાથામાં એક જીવાશ્રિત ગુણસ્થાનકને અંતરકાળ કદો છે, આ ગાથામાં અનેક વાછિન કહે છે. એટલે કે અગિ આદિ ગુણસ્થાનકને કેઈપણ જીવ પ્રાપ્ત ન કરે તે કેટલે કાળ પ્રાપ્ત ન કરે તે કહે છે– ઉપશમણિ અંતર્ગત અપૂર્વકરણથી આરંભી ઉપશાંતમાહ સુધીનાં કઈપણ ગુણસ્થાનકનું અનેક જીવે આશ્રયી ઉછૂટ અંતર વર્ષ પૂરફ છે. તાત્પર્ય એ છે કેજગતમાં ઉપરોક્ત ચાર ગુરુસ્થાનકમાં કઈપણ જીવે સર્વવા ન હોય તે વર્ષ પૃવકૃત્વ પત હોતા નથી ત્યારપછી ઈને કેઈ જીવ તે ગુણસ્થાનકને અવશ્ય પ્રાપ્ત કરે છે ૨ અહિ ત્રીજા ગુણરથાનકના અતર્મુહૂર્ત માટે શંકા કરી પરંતુ પહેલી વાર છાસઠ સાગરોપમકાળ પૂરવા બાવીસ બાવીસ સાગરોપમના આખે ત્રણવાર અયુત દેવલેન્કમાં જાય. અને બીજી વારને છાસઠ સાગરોપમ કાળ પૂર્ણ કરવા તેત્રીસ તેત્રીસ સાગરોપમને આખે જે વાર વિજયાદિમાં જાય, તમાં અભ્યત અને વિજયાદિમા હજતા આવતા વચલા મનુ ભવને આયુના કાળમાટે કેમ ? ન કરી એ પ્રશ્ન થાય તેના જવાબમાં પણ એમ જ લાગે છે કે તે તે ભવના આયુના કાળની પશુ વિવક્ષા કરી નથી, એક બીસ સાગરેપમ ઉપર એ બધેકાળ લેવાનેજ છે, કારણ કે માપશમિક સમ્પર્વને એક બોસ સાગરેપમ કાળ બતાવતાં વચમાં થના મનુષાવને કાળ લીધાજ છે, તેથી અહિ અંતરકાળમાં પણ તે કાળ લે જોઈએ, એમ લાગે છે. ૦ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ પચસપ્રહ-દ્વિતીયદ્વાર ક્ષપકશ્રેણિ અંતર્ગત અપૂર્વકરણથી આરંભી ક્ષીણમાહ સુધીના કેઈ પણ ગુણસ્થાનકને અને ઉપલક્ષણથી અગિકેવળિ ગુણસ્થાનકને કેઈપણ છ પ્રાપ્ત ન કરે તે છ માસ પયત પ્રાપ્ત કરતા નથી, ત્યારપછી કોઈ ને કે જીવ અવરથ પ્રાપ્ત કરે છે. વધારેમાં વધારે છ માસ પતજ સંપૂર્ણ જીવલેકની અંદર ઉપરોકત ગુણસ્થાનમાં કોઈ પણ જીવ હેતો નથી. સાસ્વાદન અને મિશ્ર એ દરેક ગુણસ્થાનકનું ઉત્કૃષ્ટ અતર પલેપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. કેઈ કાળે સંપૂર્ણ લેકમાં પણ પલ્યોપમના અખાતમા ભાગ પ્રમાણ કાળ પર સાસ્વાદન અને મિશ એ ગુજસ્થાનકે કઈ પણ છ હેતા નથી, ત્યારપછી અવશ્ય તે ગુણસ્થાનકે આવે છે. મિથ્યાષ્ટિ, અવિરતિસમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત, અપ્રમત, અને સોગિકેવળિ એ છે ગુણસ્થાનકે હમેશાં જ હોય છે તેથી તેનું અંતર નથી, માટે કહ્યું નથી. દર હવે ચતુથૌદિ ગુણસ્થાનકેને ઉત્કૃષ્ટથી કેટલે અંતરે પ્રાપ્ત કરે તે કહે છે— सम्माई तिन्नि गुणा कमसो सगचोदपन्नरदिणाणि । छम्मास अजोगितं न कोवि पडिवजए सययं ॥६॥ सम्यक्त्वादीनि त्रीणि गुणानि क्रमशः सप्तचतुर्दशपंचदशदिनानि । पड्मासमयोगित्वं न कोऽपि प्रतिपद्यते सततम् ॥६३।। અર્થ સમ્યફલાદિ ત્રણ ગુણસ્થાનકને અનુક્રમે સાત ચૌદ અને પંદર દિવસ પર્વત, અને અગિપણાને છમાસ પર્વત ઉઠ્ઠથી કઈ પ્રાપ્ત કરતા નથી. ટીકાનું –-અવિરતિ સમ્યગ્દષ્ટિ આદિ ત્રણ ગુણસ્થાનકે છે નિરંતર હોય છે, એટલે ૧ અહિં ગાથામાં “તિત્રિ' પદથી ત્રણ ગુણસ્થાનક લીધાં છે, પરંતુ સર્વવિરતિમાં ક્ના સાતમા એ બંનેને સમાવેશ થઈ જાય છે, એટલ્લે ચાર લેવામાં પણ હરકત નથી. સોગિકેવળિ માટે કેમ ન કહ્યું? એમ શંકા થાય પણ ક્ષપકશ્રેણિનો વિરહકાળ છ માસને કહ્યો છે, છ માસ પછી તો અવશ્ય ક્ષપક શ્રેણિમાં કોઈને કોઈ જીવ હોય જ, ક્ષપકશ્રેણિને કાળ અંત હોવાથી ત્યારપછી તેઓ તેરમે જવાનાજ એટલે તેમાં ગુણસ્થાનકને કોઈ પ્રાપ્ત ન કરે તે છ માસ પર્વત પ્રાપ્ત કરતા નથી, ત્યારપછી અવશ્ય પ્રાપ્ત કરે છે, તે અર્થાત લબ્ધ થાય છે. તથા પહેલા ગુણસ્થાનકનું ઉત્કૃષ્ટ પલ્યા૫મને અસંખ્યાત ભાગ અતર છે, કારણ કે સારવાદથી પડી અવશ્ય મિથ્યા જાય છે, અને સારવાદનનું ઉત્કૃષ્ટ તેટલું જ અંતર છે. માટીકામાં આ પ્રમાણે કહ્યું છે, પરંતુ ત્રીજા ગુણસ્થાનઆદિશી પણ મિથ્યા જાય છે તેમજ અન્યત્ર મિથ્યાત્વના અવક્તવ્યબંધનું ઉત્કૃષ્ટ અંતર સાત દિવસ કહ્યું છે એટલે મિથ્યાત ગુણસ્થાનકનું ઉત્કૃષ્ટ અંતર સાત દિવસનું આવે, માટે વિચારણીય છે. દરેક ગુણસ્થાનકનું જધન્ય અંતર એક સમય છે, એક સમય બાદ કઈને કઈ જીવ તે તે ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ કાનુવાદ સહિત, તેને અંતર કાળ કહો નથી. પરંતુ અન્ય જીવે તે ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તે વધારેમાં વધારે કેટલે કાળ પ્રાપ્ત ન કરે તે કહે છે– કોઈ કાળે અવિતિ સમ્યગૃહણિ, દેશવિરતિ અને સર્વવિરતિ એ ત્રણ ગુણસ્થાનકને અનુકમે સાત ચૌદ અને પંદર દિવસ પર્વત નિરંતર કાઈપણ જી પ્રાપ્ત કરતા નથી. એટલે કે-કેઈ કાળે એવું બને કે સંપૂર્ણ જીવલેકમાં અવિરતિ સમ્યગૃષ્ટિ ગુણસ્થાનકને કઈ પણ છે પ્રાપ્ત ન કરે તે ઉત્કૃષ્ટથી સાત દિવસ પર્વત પ્રાપ્ત કરતા નથી. ત્યા— પછી અવશ્ય કઈને કઈ છવ પ્રાપ્ત કરે છે. એ રીતે દેશવિતિ ગુણસ્થાનકને ચૌદ દિવસ પર્યા, અને સર્વવિરતિ ગુણસ્થાનકને પંદર દિવસ પર્વત પ્રાપ્ત કરતા નથી, અગિકેવળિ ગુણસ્થાનકને છમાસ પર્વત કેઈપણ જીવ પ્રાપ્ત કરતા નથી ત્યારપછી અવશ્ય પ્રાપ્ત કરે છે. ૬૩ આ રીતે અંતરદ્વાર કહ્યું. હવે ભાગદ્વાર કહેવાને અવસર છે. તે દ્વાર અલ્પબહુત્વદ્વારની અંદર સમાઈ જાય છે. કારણ કે અમુક છે અમુક કરતાં સંખ્યાત અસંખ્યાત કે અનતગુણા કહે ત્યારે પૂર્વના છ સંખ્યામાં અસંખ્યાતમા કે અનંતમા ભાગે ઘટે છે, એટલે જુદું કહ્યું નથી. હવે ભાદ્વાર કહે છે सम्माइ चउसु तिय चउ उवसममुवसंतयाण चउ पंच । चउ खीणाअपुवाणं तिन्नि उ भावावसेसाणं ॥६॥ सम्यक्त्वादिषु चतुर्पु त्रयश्चत्वारः उपशमकोपशान्तानां चत्वारः पञ्च । चत्वारः क्षीणापूर्वयोः त्रयस्तु भावा अवशेषाणाम् ॥६॥ અઈ અવિરતિ સમ્યગષ્ટિ આદિ ચાર ગુણસ્થાનકમાં ત્રણ અથવા ચાર ભાવે હેય છે, ઉપશમક અને ઉપશાંત મેહમાં ચાર અથવા પાંચ ભા, ક્ષીણમેહ અને અપૂર્વકરણે ચાર, અને શેષ ગુણસ્થાનકમાં ત્રણ ભાવે હેય છે. ટીકાનુ–મવિરતિ સમ્યગ્રષ્ટિથી આરંભી અપ્રમત્તસુધીના ચાર ગુણસ્થાનકોમાં ત્રણ અથવા ચાર ભાવે હેય છે. તેમાં ત્રણ હેય તે ઔયિક, ક્ષાપશમિક અને પરિણામિક એ ત્રણ હોય છે. અને ચાર હોય તે પૂર્વોક્ત ત્રણ સાથે ક્ષાયિક અથવા ઔપથમિક જોડતાં ચાર ભાવ થાય છે. તેમાં મનુષ્યગતિ આદિ ગતિ, વેદ, કષાય, આહારકતવ, અવિરતિત્વ, લેગ્યા ઈત્યાદિ હયિક ભાવે હોય છે, ભગ્યત્વ અને છેવત્વ પરિણામિક ભાવે હેય છે, મતિજ્ઞાનાદિ જ્ઞાન, ચક્ષુદર્શનાદિ દર્શન, ક્ષાપથમિક સમ્મફત અને દાનાદિ લબ્ધિ પંચક ઈત્યાદિ ક્ષાપશમિકભાવે હોય છે. ક્ષાયિક સમ્યકત્વ ક્ષાવિકભાવે, અને ઔપશમિક સમ્યક્ત્વ ઉપશમભાવે હોય છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ પંચમહ-દ્વિતીયદ્વાર અહિં એટલું સમજવું કે જ્યારે ત્રણ ભાવ વિવક્ષીએ ત્યારે સમ્યફલ લાપશમિક લેવું, અને ક્ષાયિક અથવા ઔપથમિક સહિત ચાર ભાવ વિવક્ષીએ ત્યારે સમ્યફલ ફાયિક અથવા ઔપથમિક લેવું. ઉપશમણિ અંતર્ગત અપૂર્વકરણ અતિવૃત્તિનાદર સંપરામ અને સૂકમપરાય તથા ઉપશાહ એ ચાર ગુણસ્થાનકે ચાર અથવા પાંચ ભારે હોય છે. તેમાં ચાર હેય ત્યારે ઔદયિક ઔયશમિક પરિણામિક અને ક્ષાપશમિક એ ચાર હોય છે. તેમાં મનુષ્યગતિ વેદ કષાય વેશ્યા આદિ ઔદયિભાવે, જીવાવ ભત્વ પરિણામિકભાવે, ઉપશમ સમ્યકતવ ઉપશમભાવે, અને જ્ઞાન દર્શન અને દાનાદિ લબ્ધિ આદિ ક્ષાપશમિક ભાવે હોય છે. માત્ર દશમા અને અગીઆરમાં ગુણસ્થાનકે ઔદયિકભાવે વેદ અને કષા ન કહેવા. કારણ કે નવમા ગુણસ્થાનકે ઉપશમી ગયેલા હેવાથી ઉદયમાં રહેતા નથી. ક્ષાપશમિક ભાવે વેદક સમ્યકૂવ ન કહેવું, કારણ કે તે ચેાથાથી સાતમા સુધી જ હોય છે. અને ઉપશમભાવે ઉપશમ ચારિત્ર વધારે કહેવું. જ્યારે ક્ષાયિક સમ્યગદષ્ટિ ઉપશમણિ પર આરૂઢ થાય ત્યારે ક્ષાવિક ભાવે ક્ષાયિક સમ્યફલ અને ઉપશમભાવે ઉપશમ ભાવનું ચારિત્ર હોય છે, અને શેષ ત્રણ ભાવે ઉપર કહા પ્રમાણે હોય છે. તથા ક્ષપકશ્રેણિ અંતર્ગત અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદરપરાય, સૂક્ષમપરાય, અને ક્ષીણમોહ એ ગુણસ્થાનકે ચાર જ ભાવ હોય છે, કારણ કે ક્ષપકશ્રેણિમાં ઔપશમિકભાવને અભાવ છે. શેષ મિથ્યાષ્ટિ. સાસ્વાદન સમ્યગણિ, સમ્યમિચ્છાણિ, સોગિ કેવળ, અને અગિ કેવળિ, એ ગુણસ્થાનમાં ત્રણ ભાવેજ હોય છે. મિથ્યાદષ્ટિ સાસાદન અને મિશ્રદષ્ટિને આ પ્રમાણે ત્રણ ભાવે હોય છે-દયિક પારિણમિક અને ક્ષાપથમિક. તેમાં ગતિ જાતિ લે વેદ કષાય વિગેરે ઔદયિક ભાવે હેય છે. જીવવું અને ભવ્યત્વ એ પરિણામિક ભાવે હોય છે, અને કેટલાક મિદષ્ટિ છને જીવત્વ અને અન્નવ્યત્વ પારિમિક ભાવે હોય છે અને મતિ અજ્ઞાન આદિ ત્રણ અજ્ઞાન ચક્ષુદર્શનાદિ ત્રણ દર્શન અને દાનાદિ પાંચ લબ્ધિ ક્ષાપથમિક ભાવે હોય છે.. સગિ કેવળિ અને અયોગિકેવળિમાં આ પ્રમાણે ત્રણ ભા હોય છે–દેવિક ૧ અગિયારમે ગુણસ્થાનકે ચારિત્ર મેહનીયની દરેક પ્રકૃતિઓ પૂર્ણ પણે ઉપશમી ગયેલ હોવાથી ઉપશમ ભાવનું ચારિત્ર હોય છે, પરંતુ દશમા ગુણસ્થાનકે સૂમ લેભન ઉદય હોવાથી ઉપશમ ભાવનું ચારિત્ર હેતું નથી પરંતુ ક્ષોપશમભાવતુ હોય છે, છતા અહિં ઉપશમભાવનુ લીધુ છે તે અપૂર્ણ પૂર્ણ માની લીધું છે, કારણકે ચારિત્ર મેહનીયની વીશ પ્રકૃતિઓ ઉપશમી ગયેલી છે. લેજનો પણ ઘણા ભાગ ઉપશમી ગયેલ છે, માત્ર અલ્ય અશજ બાકી છે, એટલે તેને પૂર્ણ માની લેવામાં કંઈ હરકત નથી, Page #263 -------------------------------------------------------------------------- ________________ ટીકનુવાદ સહિત, w પારિત્રિક અને ક્ષાયિક. તેમાં મનુષ્યગતિ આદિ ઔદાયિક ભાવે, ભવ્યત્વ અને જીવત્વ પારિણામિક ભાવે, કેવળજ્ઞાન કેવળદર્શન ક્ષાયિક સમ્યક્ત્વ ચારિત્ર અને પૂર્ણ દાનાદિ પાંચ લબ્ધિ એ સવ ક્ષાર્થિકસાવે હેાય છે. સિદ્ધ ભગવાનને ક્ષાયિક અને પારિણામિક એ એજ જીવના સ્વરૂપ રૂપ ભાવે હાય છે. તેમાં કેવળજ્ઞાનાદિ ક્ષાયિકભાવે અને જીવત પાાિમિક ભાવે હાય છે, એ પણ સમજી લેવું. આ પ્રમાણે ગુણસ્થાનકીમાં ભાવે વિચાર્યું. તેને અનુસરી જીવસ્થાનકમાં પણ પાતાની મેળે વિચારી લેવા. તેમાં શરૂઆતના બાર જીવસ્થાનકમાં ઐયિક ક્ષારે પશામક અને પાણિામિક એ ત્રણુ ભાવા હાય છે. આ સઘળા જીવસ્થાનકમાં પહેલુજ ગુણુસ્થાનક હેાય છે. માત્ર કરણુ અપુચાપ્ત ખાતર એકેન્દ્રિય બેઇન્દ્રિય તેન્દ્રિય ચતુરિન્દ્રિય અને અસજ્ઞિ ચેન્દ્રિયમાંથી કેટલાકને સાસ્વાદન હાય છે, તેથી, તેમાં પહેલા અને ખીજા ગુરુસ્થાનકમાં જે રીતે ભાવા કહ્યા હોય તે રીતે સમજવા. લખિ અપાપ્ત સજ્ઞિમાં પશુ પૂર્વોક્ત જ ત્રણ ભાવે સમજવા, કારણુ અપર્યાપ્ત સજ્ઞિમાં ચાથા ગુણુસ્થાનકના પશુ સભવ હાવાથી જેઓએ દર્શન સપ્તકના ક્ષય કર્યો હાય તેને ક્ષાયિક સમ્યક્ત્વ, અને જે ઉપશમન્નેશિમાંથી કાળધમ પામી અનુત્તર વિમાનમાં ગયેલા હાય તે દેવાને ઉપશમ સમ્યક્ત્વ, પત્તુ હોઈ શકે છે. માટે ઔયિક ક્ષાયિક ક્ષાયાપશ્ચમિક અને પાણિાર્મિક અથવા ઔપમિક ઔયિક ક્ષાર્યામિક અને પાણિામિક એમ ચાર ચાર ભાવે પશુ હોય છે. ઉપરક્તએ સમ્યક્ત્વમાંથી કોઇ પણ સમ્યક્ત્વ ન હાય તા પૂર્વોક્ત ત્રણ ભાવે હાય છે. માત્ર સમ્યક્ત્વ ક્ષાયેાપશમિક હોય છે. પર્યાપ્ત સજ્ઞિ જીવેામાં તે ગુણસ્થાનકના ક્રમે જે પ્રમાણે ભાવે કહ્યા છે તે પ્રમાણે તે સઘળા હાય છે, કારણ કે સજ્ઞિમાં ચૌદે ગુરુસ્થાનકને સ’ભવ છે. ૬૪ આ પ્રમાણે ભાવદ્વાર કહ્યું. હવે અપમહુવદ્વાર કહે છે— थोवा गन्भयमणुया तत्तो इत्थीओ तिघणगुणियाओ । बायर तेक्काया तासिमसंखेज पज्जन्ता ||६५॥ स्तोका गर्भजमनुजाः ततः स्त्रियः त्रिचनगुणिताः । वादरतेजस्कायाः ताभ्योऽसंख्येयगुणाः पर्याप्ताः ||६५ || અથ—ગ જ મનુષ્યા થાડા છે, તેનાથી શ્રીએ ત્રણુના જેટલે ઘન થાય તેટલા ગુણી છે, અને તેનાથી માદર પર્યાપ્ત તેઉકાયના જીવા અસખ્યાત ગુણા છે. ટીકાનુ॰-પુરૂષરૂપ ગણજ મનુષ્યે ચેડા છે, કારણ કે તેએ માત્ર સખ્યાતા ક્રાંઢાકેઢ પ્રમાણ છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ પચસપ્રહનધિતીયાર અહિ આ સંબંધે નીચે કહેવાનું કહેવાથી પુરૂજ ગ્રહણ કર્યા છે. પુરૂષરૂપ ગર્ભજ મનુષ્યોથી તેની સ્ત્રીએ ત્રણને ઘન એટલે થાય તેટલા ગુણી એટલે કે સત્તાવીશ ગુણી છે. માત્ર સત્તાવીસ વધારે છે એમ સમજવું. વૃદ્ધ આચાર્યોએ કહ્યું છેકે “તિર્યંચ પુરૂષાથી તિથિ સીએ ત્રણ ગુણી અને ત્રણ વધારે છે, મનુષ્ય પુરૂાથી મનુષ્ય શ્રી સત્તાવીસ ગુણી અને સત્તાવીસ વધારે હોય છે. અને દેવ પુરૂષાથી દેવીઓ બત્રીસગુણી અને બત્રીસ વધારે હોય છે. એમ જેઓએ શાશ્રેષને જ કર્યો છે એવા વીતરાગાએ કહ્યું છે.' મનુષ્યરૂપ સ્ત્રીઓથી પર્યાપ્ત ભાદર તેઉકાયના છ અસંખ્યાતગુણા છે. કારણ કે તેઓ કેટલાક વર્ગ ન્યૂલ આવલિકાના ઘનના જેટલા સમય થાય તેટલા છે. તેનું પ્રમાણ દિવ્યપ્રમાણ દ્વારમાં કહ્યું છે. હવે અનુત્તર દેવાદિ સંબધ કહે છે तत्तोणुत्तरदेवा तचो संखेज जाणओ कप्पो। तत्तो अस्संखगुणिया सत्तम छट्ठी सहस्सारो ॥६॥ वतोनुत्तरदेवाः ततः संख्येयगुणः यावदानतः कल्पा । ततोऽसंख्येयगुणाः सतम्यां षष्ठयां सहस्रारः ॥६६॥ અર્થ તેનાથી અનુત્તરદેવે અસંખ્યાત ગુણા છે, તેનાથી આનત કલ્પ સુધીના દે અનુક્રમે સંખ્યાતગુણા છે, તેનાથી અનુક્રમે સાતમી અને છઠ્ઠી નારકીઓના નારકીઓ, તથા સહસાર દે અસખ્યાતગુણા છે, ટીકાન–બાદર પર્યાપ્ત તેઉકાયથી અનુત્તર વિમાનવાસિ દે અસંખ્યાત ગુણા છે, કારણ કે તેઓ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશદેશમાણ છે. તે અનુત્તરવિમાનવાસિ દેથી આનત કહ૫ સુધીના દેવે અનુક્રમે સંખ્યાતગુણ છે. તે આ પ્રમાણે – અનુત્તર વિમાનવાસિ દેથી ઉપરની શૈવેયકના પ્રતાના દેવે સંખ્યાલગુણ છે, કારણ કે તેઓ ક્ષેત્રપાપમના મોટા અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશપ્રમાણ છે. આ કઈ રીતે જાણવું? એના ઉત્તરમાં કહે છે કે વિમાને ઘણા છે માટે તે આ પ્રમાણે અનુત્તર દેવેના પાંચ જ વિમાને છે, અને પ્રવેયકના ઉપરના પ્રdટ-અતરમાં સે વિમાને છે. અને પ્રત્યેક વિમાનમાં અસંધ્યાતા દેવો રહેલા છે. જેમ જેમ નીચે નીચેના વિમાનવાસિ દે ને વિચાર કરીએ તેમ તેમ તેની અસર વધારે હોય છે. તેથી જણાય છે કે અનુત્તર વિમાનવાસિ દેવેની અપેક્ષાએ ક્ષેત્રપાપમના મેટા અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ વેયકના ઉપરના પ્રતરના લે છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત, રા www નવણાના મહાર્દ"ડકમાં પશુ તેમ જ કહ્યું છે. આગળ પણ મહાઈકને અનુસરીને જ વિચાર કરી લેવા. જૈવેયકના ઉપરના પ્રતના દેવાથી ગ્રેવેયકના મધ્યમ પ્રતના દેવા અસખ્યાતગુણા છે. તેનાથી શૈવેયકના નીચેના પ્રતરના દેવેશ સંખ્યાતગુણા છે. તેનાથી પણ અચ્યુત દેવેશ સંખ્યા તા છે. જે કે આરણ અને અચ્યુત સમણિમાં છે, તેમજ સરખી વિમાનની સખ્યાવાળા છે, તા પણ અચ્યુતદેવાથી આરણ્યુકલ્પના દેવા સંખ્યાતગુણા છે. કારણ કે આશ્યુકલ્પ દક્ષિણ દિશામાં છે, અચ્યુતકલ્પ ઉત્તરદિશિમાં છે. દક્ષિણદિશિમાં તથાસ્વભાવે કૃષ્ણપાક્ષિક જીવા ઘણા ઉત્પન્ન થાય છે. કૃષ્ણપાસિક જીવા ઘણા છે અને શુકલપાક્ષિક ચૈાડા હોય છે. તેથીજ અચ્યુત કપની અપેક્ષાએ આરણ કપમાં દેવાનુ સંખ્યાતગુણાપણું સાઁભવે છે. આ વિચાર આનત અને પ્રાણતના સબંધમાં પણ જાણી લેવા. માજીકલ્પવાસિ દેવાથી પ્રાભુતકલ્પના તેવા સખ્યાતગુડ્ડા છે. તેનાથી આનત કલ્પના રવા સખ્યાતગુણા છે. અહિ' પણ આનતકલ્પ દક્ષિણમાં અને પ્રાણતકલ્પ ઉત્તરમાં છે. અનુત્તર વિમાનવાસિ દેવાથી આરભી માનતકલ્પવાગ્નિ દેવા સુધીના સઘળા દેવે દરેક ક્ષેત્રપલ્યાપમના અસખ્યાતમા ભાગમાં રહેલ માકાશપ્રદેશરાશિ પ્રમાણ છે. કહ્યું છે કે- આનત પ્રાણુતાદિ ક્ષેત્રપયેાપમના સખ્યાતમા લાગે છે. ' માત્ર ક્ષેત્રપલ્યાપમના અસખ્યાતમા ભાગ અનુક્રમે મોટા મોટા લેવાના છે. માનતકલ્પવાસિ દેવાથી સાતમી નપૃથ્વીના નારકીએ અસખ્યાત્તગુણા છે. કેમકે તે ઘનીકૃત લેકની એક પ્રાદેશિક-સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ છે. તેઓથી છઠ્ઠી નરકપૃથ્વીના નારી અસખ્યાતગુણ છે. મહાદકમાં સાતમી નરક પૃથ્વીના નારકી છઠ્ઠી નર પૃથ્વીના નારકીના અસંખ્યાતમા ભાગે કહ્યા છે, એટલે અહિ* સાતમીથી છઠ્ઠીના અસંખ્યાતગુણુા કહ્યા તે ખરાબર છે. તેથી પણુ સહસ્ત્રારકલ્પવાસિ દેવા અસંખ્યાતગુણા છે. છઠ્ઠી નરકપૃથ્વીના નારીઓના પ્રમાણના હેતુભૂત જે શ્રેણિના અસખ્યાતમા ભાગ કહ્યો છે, તેની અપેક્ષાએ સહસ્રરકલ્પ ન્યાસિ દેવાના પ્રમાણમાં હેતુભૂત શ્રેણિના અસ`ખ્યાતમા ભાગ અસષ્ણતાથુજી માટી હાવાથી સહસ્રાર કલ્પવાસિ દેવે અસ`ખ્યાતગુણા છે. ૬૬ હવે શુદ્ધ થ્યાદિના સબંધમાં કહે છે— सुकंमि पंचमाए लंतय चोत्थीए बंभ तच्चाए । माहिद सणकुमारे दोचाए मुच्छिमा मणुया ||६७॥ Page #266 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પાસ મા-દ્વિતીયદ્વાર शुक्रे पञ्चम्यां लान्तके चतुर्थ्यां ब्रह्मे तृतीयस्याम् । माहेन्द्रे सनत्कुमारे द्वितीयस्यां संमूच्छिमा मनुजाः ॥ ६७ ॥ અનુક્રમાં, પાંચમી નારકીમાં, લાંતકમાં, ચેાથી નાનકીમાં, બ્રહ્મદેવલાકમાં, ત્રીજી નારકીમાં, માહેન્દ્ર દેવલાકમાં, સનમાર દેવલેાકમાં, અને બીજી નારકીમાં ઉત્તશત્તર અનુક્રમે સખ્યાતગુણ જીવા છે. તેનાથી સ*સૂચ્છિમ મનુષ્યે અસંખ્યાતગુણા છે. ટીકાનુ૦—સહસ્રાર દેવાથી મહાશુક્રકલ્પના દેવા અસંખ્યાતગુણા છે, કારણ કે વિમાને ઘણા છે. તે આ પ્રમાણે-સહસાર દેવલાકમાં છ હજાર વિમાના છે, અને મહેચ્છુકકલ્પમાં ચાળીસ હજાર વિમાના છે. તથા નીચે નીચેના વિમાનવાસિ દેવા વધારે વધારે હોય છે, અને ઉપર ઉપરના વિમાનવાસિ દેવા અલ્પ અલ્પ હોય છે. ઉપર ઉપરના વિમાનવાસિ દેવા અલ્પ અલ્પ હાય છે એ કઈ રીતે સમજી શકાય એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે-ઉપર ઉપરના વિમાનવાાંસ દેવાની સંપત્તિ ઉત્તરાત્તર ગુણુપ્રશ્નના ચાગે અધિક અધિક પુન્યવાન આત્માએ પ્રાપ્ત કરી શકે છે, અને નીચે નીચેના વિમાનની સપત્તિ અનુક્રમે હીન હીન ગુણુના ચૈાગે અલ્પ અલ્પ પુણ્યવાન આત્માએ પ્રાસ કરી શકે છે. ઉત્તરશત્તર અધિક અધિક ગુણુપ્રકવાળા પુન્યવાન આત્માએ સ્વભાવથીજ અલપ અપ હોય છે, અને હીન હીન ગુયુક્ત અલ્પ પુન્યવાન આત્માએ વધારે હોય છે, તેથીજ ઉપર ઉપરના વિમાનામાં દેવાની સખ્યા અલપ અપ હોય છે, અને નીચે નીચેના વિમાનેામાં વધારે વધારે હોય છે. માટે જ સહસ્રાર કલ્પના દેવાથી મહાચ્છુક કલ્પના દે અસ ખ્યાત ગુણા ઘટે છે, તેએકથી પાંચમી નરક પૃથ્વીના નારકીએ અસખ્યાત ગુણા છે. કારણ કે તેઓ શ્રેણિના માટા અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશરાશિ પ્રમાણ છે. તેથી પણ લાંતક કલ્પમાં દેવે અસંખ્યાત શુન્નુા છે. શ્રેણિના અતિ મેઢા અસખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશરાશિ પ્રમાણ છે માટે. તેથી પણ ચેાથી પ'ક્રપ્રભા પૃથ્વીમાં નારક અસ ́ખ્યાતગુણા છે. લાંતક દેવાના પ્રમા જીમાં હેતુભૂત શ્રેણિના અસંખ્યાતમા ભાગની અપેક્ષાએ ચેાથી નારકીના નારકીએના પ્રમાણમાં હેતુભૂત શ્રેણિના અસંખ્યાતમા ભાગ અસખ્યાત ગુણુ મોટો છે માટે. તેએથી પણ પ્રશ્ન દેવલાકમાં દેવા અસંખ્યાતગુણા છે. અસંખ્યાતગુણા શી રીતે હેાય ? તેના વિચાર મહાશુક દેવલેાકની સખ્યા કહેવાના પ્રસગે કહ્યો છે તે પ્રમાણે સમજી લેવા, તેએથી પણ ત્રીજી નરકપૃથ્વીના નારકીએ અસંખ્યાતગુણા છે. અહિં પણ યુક્તિ પહેલાની જેમજ સમજવી. તેએથી પણ માહેન્દ્ર કલ્પમાં દેવા અસખ્યાતગુડ્ડા છે. તેએથી પણ સનત્યુમાર કલ્પમાં દેવા વિમાના ઘણા હાવાથી અસંખ્યાતગુણા છે. તે Page #267 -------------------------------------------------------------------------- ________________ રિક ટીકાનુવાદ સહિત, આ પ્રમાણે સનસ્કુમાર કપમાં બાર લાખ વિમાને છે, અને મહેન્દ્રકલ્પમાં આઠ લાખ વિમાને છે. વળી સનકુમાર કલ્પ દક્ષિણ દિશિમાં છે અને મહેન્દ્ર કલ્પ ઉત્તરદિશિમાં છે. તથાસ્વભાવે કૃષ્ણપાક્ષિક છો દક્ષિણ દિશામાં વધારે ઉત્પન્ન થાય છે, અને કૂલપાક્ષિક જીવે ઉત્તરદિશામાં વધારે ઉત્પન્ન થાય છે. સ્વભાવથી જ કૃષ્ણપાક્ષિક જ ઘણા છે, અને શફલપાક્ષિક જ થાડા હોય છે. તેથી માહેશ્વકપના દેવેની અપેક્ષાએ સનકુમાર કહપના દે અસંખ્યાતગુણ ઘટે છે. તેઓથી પરા બીજી નરકપૃથ્વીના નારકીએ અસંખ્યાતગુણ છે. અતિ મોટા શ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે માટે સાતમી નરકમૃથ્વીથી આરંભી બીજી નરકપૃથ્વી પર્વત દરેકની અવરથાને સંખ્યા સૂચિશ્રેણિના અસંખ્યામાં ભાગમાં રહેલ આકાશપ્રદેશ રાશિ પ્રમાણે છે. માત્ર પૂર્વ પૂર્વ સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગની અપેક્ષાએ ઉત્તરોત્તર સૂચિશ્રેણિને અસંખ્યાતમા ભાગ માટે માટે લેવાનું છે. એટલે ઉપરોકત અલ્પ બહુત ઘટી શકે છે. તથા બીજી તરકપૃથ્વીના નારકેથી સંમાછમ મનુષ્ય અસંખ્યાત ગુણ છે. કારણ કે તે અંગુલમાત્ર ક્ષેત્રમાં રહેલા આકાશ પ્રદેશના ત્રીજા મૂળ સાથે પહેલા મૂળને ગુણાકાર કરતાં જેટલે પ્રદેશાશિ આવે તેટલા તેટલા પ્રમાણુવાળા એક પ્રાદેશિકી એક સુચિશ્રેણિમાં જેટલા અડે થાય તેમાંથી કેટલાક કેડા કેડી પ્રમાણ ભજ મનુષ્ય ઓછા કરીએ તેટલા છે. તેથી અસ ખ્યાતગુણ ઘટે છે. ૬૭ હવે ઈશાનાદિના સંબંધમાં અહ૫બહેવ કહે છે– ईसाणे सञ्वत्थवि बत्तीसगुणाओ होंति देवीओ। संखेजा सोहम्मे तओ असंखा भवणवासी ||६|| ईशाने सर्वत्रापि द्वात्रिंशद्गुणा भवन्ति देव्यः । संख्येयगुणाः सौधर्मे ततोऽसंख्येयगुणा भवनवासिनः ॥६॥ અથ–તેથી ઇશાન દેવકના દેવે અસંખ્યાતગુણ છે. સર્વત્ર દેવીઓ બત્રીસગુણી હોય છે. તેથી સંખ્યાલગુણ સૌધર્મ કહ૫વાસિ દે છે. તેથી ભવનપતિ અસંખ્યાતગુણા છે. ટીકાનુ–સંમછિમ મનુષ્યથી ઈશાન દેવલોકના દેવે અંસખ્યાતગુશા છે. કારણ કે એક અશુલ પ્રમાણ ક્ષેત્રમાં રહેલ આકાશપ્રદેશરાશિના બીજા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂા. સાથે ગુણતાં જે સંખ્યા આવે તેટલી ઘનીત લોકની એક પ્રાદેશિકી સૂચિએણિમાં જેટલા આકાશપ્રદેશ હાથ તેટલા ઈશાનકપમાં દેવ-દેવીઓને સમૂહ છે. કુલ દેવ-દેવીની જે સંખ્યા કહી તેને બત્રીસે ભાગતાં જે આવે તેમાંથી એક રૂપ જૂન Page #268 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ-દ્વિતીયદ્વાર કરતાં જે આવે તેટલા ઈશાન ક૯૫ના દેવે છે. માટે જ સંમૂરિઝમ મનુષ્યથી ઈશાન કલ્પના દે અસંખ્યાતગુણા કહ્યા છે. ઈશાન ક૯૫ના દેવેથી તેની દેવીએ સંખ્યાતગુણી છે, કેમકે બત્રીસ ગુણી અને બત્રીસ અધિક છે માટે. તેઓ કહે છે. સૌધર્મ કલ્પ અને તિષ્ક આદિ દેના દરેક ભેદમાં દેથી દેવીઓ બત્રીસગુણી હોય છે. ગાથાનાં મુકેલ તુ શબ્દ અધિક અર્થને સૂચક હોવાથી બત્રીસ વધારે લેવાની છે. છવાભિગમ સુવમાં કહ્યું છે કેતિય"ચ પુરૂષથી તિથી સ્ત્રીઓ ત્રણ ગુણ અને ત્રણ વધારે છે, મનુષ્ય પુરૂષથી મનષ્ય સ્ત્રીઓ સત્તાવીસ ગુણી અને સત્તાવીસ વધારે છે, અને દેવપુરથી દેવ સ્ત્રીઓ બત્રીસગુણી અને બાવીસ વધારે છે.” તથા ઈશાન ક૫ની દેવીઓથી સૌધર્મકલ્પના દેવે વિમાન ઘણા લેવાથી સંખ્યાતગુણા છે. તે આ પ્રમાણે ઈશાન દેવલોકમાં અઠાવીસ લાખ વિમાને છે, અને સૌધર્મ દેવલોકમાં બત્રીસ લાખ વિમાનો છે. વળી સૌધર્મ કહ૫ દક્ષિદિશામાં છે, અને ઈશાન ક૫ ઉત્તર દિશામાં છે. દક્ષિણદિશામાં કૃષ્ણપાક્ષિક જી વધારે ઉત્પન્ન થતા હોવાથી અને જીવસ્વભાવે કૃષ્ણપાક્ષિક જીની સંખ્યા વધારે હેથી ઈશાનક૯૫ના દેવીથી સૌધર્મકલ્પના દેવ સંખ્યાતગુણા છે. શંકા–દક્ષિણ દિશમાં કૃષ્ણપાક્ષિક જ વધારે ઉત્પન્ન થાય છે માટે સૌધર્મકલ્પના દે સંખ્યાતગુણ છે એમ કહ્યું, આ યુક્તિ પ્રમાણે માહેન્દ્ર દેવલોકની અપેક્ષાએ સનકુમાર કલ્પના દેવે પણ સંખ્યાતગુણ કહેવા જોઈએ, કેમકે બંનેમાં યુક્તિનું સામ્ય છે. તે માટે કહ૫ને દેવેથી સનસ્કુમારના દેવે અસંખ્યાતગુણા કેમ કહા? અને અહિં સૌધર્મના સંખ્યાતગુણા કેમ કહા? ઉત્તર–પન્નવણા સૂત્રના મહાદંડકમાં તેમજ કહ્યું છે માટે અહિં પણ તેમ જ કહેવામાં આવ્યું છે. તે મહાદક-મેહું અહ૫મહેતા પહેલા કહ્યું છે. તથા સૌધર્મક૯૫ના દેવેથી તેની દેવીએ બત્રીસગુણી અને ભત્રીસ વધારે છે. • સૌધર્મકલ્પની દેવીઓથી ભવનવાસિ દે અસંખ્યાતગુણા છે. તે પ્રમાણે અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં રહેલ આકાશપ્રદેશના પહેલા વર્ગમૂળને બીજા વર્ગમૂળ સાથે ગુણતાં આકાશ પ્રદેશની જે સંખ્યા થાય તેટલી ઘનીકૃત લેકની એક પ્રાદેશિકી સૂચિશ્રેણિમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા ભવનપતિ દેવ-દેવીઓની સંખ્યા છે. અને તેના બત્રીસમાં ભાગમાંથી એક રૂપ ન્યૂન ભવનપતિ દે છે. તેથી સૌધર્મ દેવીથી ભવનપતિ કે અસં. ખ્યાતગુણા છે. ભવનવાસિ દેવાથી તેની દેવીએ બત્રીસગુણી અને બત્રીસ વધારે છે. ૬૮ Page #269 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત, હવે રત્નાપ્રભાકિના સંબંધમાં કહે છે– रयणप्पभिया खहयरपणिदि संखेज तत्तिरिक्खीओ । सव्वत्थ तओ थलयर जलयर वण जोइसा चेवं ॥१९॥ रत्नामिकाः खचरपञ्चेन्द्रियाः संख्येयगुणास्तचिरश्यः । सर्वत्र ततः स्थलचरा जलचरा व्यन्तरा ज्योतिष्काश्चैवम् ॥६९॥ અઈ–તેથી હતપ્રભાના નારકી અને ખેચર પંચેન્દ્રિય પુરૂષે ઉત્તરોત્તર અસંખ્યાતગુણ છે. તેની સ્ત્રી સંખ્યાતગુણી છે. તેનાથી સ્થળચર, જળચર, યંતર અને તિષ્ઠ ઉત્તરોત્તર સંખ્યાત સંખ્યાતણા છે. ટીકાનું –ભવનવાસિ દેવીથી રત્નપ્રભા પૃથ્વીના નારકીએ અસંખ્યાતગુણ છે. કારણ કે ગુલ પમાણ ક્ષેત્રના પ્રદેશ રાશિ સાથે તેને પહેલા વર્ગમૂળને ગુણતાં જે પ્રદેશસંખ્યા આવે તેટલી સૂચિશ્રેણિના આકાશપ્રદેશ પ્રમાણ તેઓ છે. તેથી પણ ખેચર પંચેન્દ્રિય તિર્યંચ પુરૂષ અસંખ્યાતગુણા છે. કારણ કે તેઓ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્ય સૂચિશ્રેણિના આકાશપ્રદેશ પ્રમાણ છે. પહેલી નારકીના પ્રમાણમાં હેતુભૂત સૂચિશ્રેણિથી ખેચર પચેન્દ્રિય પુરૂષના પ્રમાણભૂત સુચિણિ અસંખ્યાતગુણી હેવાથી અસંખ્યાતગુણા છે. તેનાથી ખેચર પચેન્દ્રિય તિથી યુવતિઓ સંખ્યાતગુણી છે. કારણ કે તેઓ ત્રણગુણી અને ત્રણ વધારે છે. આ પ્રમાણે તિચામાં સર્વત્ર પિતાપિતાની જાતિમાં પુરૂષની અપેક્ષાએ છીએ સંખ્યાતગુણ એટલે ત્રણ ગુણી અને ત્રણ વધારે કહેવી, દરેક સ્થળે એમજ કહેવાશે. એચર પનિય તિર્યંચ એથી સ્થલચર પુરૂષ સંધ્યાત ગુણા છે, કારણ કે પ્રતરના મેટા અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્યાતિ સૂચિશ્રેણિના પ્રદેશ રાશિ પ્રમાણ તેઓ . તેથી પણ તેની સ્ત્રીઓ ત્રણ ગુણી અને ત્રણ વધારે છે. તેથી પણ મત્સ્ય મગર આદિ જળચર પુરૂષે સંખ્યાતગુણ છે, કારણ કે તેઓ પ્રતરના અતિભેટ અસંખ્યાતમા ભાગમાં રહેલા અસખ્યાતિ ચિશ્રેણિના આકાશપ્રદેશ પ્રમાણ છે. તેથી તેની સ્ત્રીઓ ત્રણગણી અને ત્રણ વધારે છે, તેથી પણ વ્યન્તર પુરૂષે સંખ્યાતગુણા છે, કારણ કે તેઓ સંખ્યાતા કડાડી ચજન પ્રમાણ ચિણિ જેવડા એક પ્રતરના જેટલા અંત થાય તેટલા સામાન્યતઃ-પુરૂષ અને સી બને મળીને વ્યતરે છે. અહિં તે કેવળ પુરૂષની જ વિવક્ષા હેવાથી તેઓ સંપૂર્ણ સમૂહની અપેક્ષાએ બત્રીસમાં ભાગથી એકરૂપ હીન છે. તેથી જળચર ીઓથી વ્યતર પુરૂષ સંખ્યાતગુણા ઘટે છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ પંચમહદ્વિતીયદ્વાર તેઓથી પણ વ્યક્તરીઓ બત્રીસ ગુણી અને બત્રીસ વધારે છે. તેઓથી પણ તિષ્ક પુરૂષ દે સંખ્યાતગુણ છે. સામાન્યતઃ તિષ્ક દેવે બસ છપ્પન અંગુલપ્રમાણ સૂચિશ્રેણિ જેવડા એક પ્રતરના જેટલા ખેડે થાય તેટલા છે. માત્ર અહિં પુરૂષ દેવની વિવક્ષા હોવાથી તેઓ પિતાના સંપૂર્ણ સમૂહની સંખ્યાની અપેક્ષાએ બત્રીસમા ભાગથી એકરૂપ જૂન છે. તેથી વ્યંતરીએથી જ્યોતિષ્ક પુરૂષ દેવો સંખ્યાતગુણા ઘટે છે. તિષ્ક પુરૂષથી તેની દેવીઓ બત્રીસગુણ અને બત્રીસ વધારે છે. કહ્યું છે કેજેમાં સર્વત્ર બત્રીસગુણ અને બત્રીસ દેવીઓ હોય છે.” ૬૯ હવે નપુંસક ખેચર આદિના સંબંધમાં કહે છે– तत्तो नपुंसखहयर संखेजा थलयर जलयर नपुंसा । चउरिदि तओ पबति इंदिय पजत किंचिहिया ||७०॥ ततो नपुंसकखेचराः संख्येयगुणाः स्थलचरा जलचरा नपुंसकार । चतुरिन्द्रियाः ततः पञ्चद्वित्रीन्द्रियाः पर्याप्ताः किञ्चिदधिकाः ॥७०॥ અઈ–તેઓથી નપુંસક બેચર સંખ્યાતગુણ છે. તેથી અનુક્રમે નપુંસક સ્થળચર અને જળચર ઉત્તરોત્તર સંખ્યાતગુણા છે, તેથી ચૌરિન્દ્રિય સંખ્યાતગુણા છે, તેમાંથી પર્યાપ્ત પચેન્દ્રિય બેઈન્દ્રિય અને તેઈન્દ્રિય ઉત્તરોત્તર અધિક અધિક છે. ટીકાનુ—તિષ્ક દેવીઓથી બેચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસક સંખ્યાતગુણા છે. કેઈ સ્થળે “સત્તો જ સંa' એ પાઠ છે તેમાં “ચ” શબ્દ સમુરચયાર્થ સમજ. જેઓ “તો જાણ” એ પાઠ લઈ તિષ્ક દેવીઓથી ખેચર નપુંસક અસંખ્યાતગુણ છે એવું વ્યાખ્યાન કરે છે, તેઓ એ પ્રમાણે કેમ વ્યાખ્યાન કરે છે તે અમે સમજી શકતા નથી. કારણ કે અહિંથી આગળ પર્યાપ્ત ચૌરિદ્ધિ આશ્રયી જે કહેવાશે, તે પણ તિષ્ક દેવની અપેક્ષાએ સંખ્યાત ગુ જ ઘટે છે. સંખ્યાત ગુણ શી રીતે ઘટે? તે કહે છે-બસો છપન અંગુલ પ્રમાણ સુચિશ્રેણિ જેવડા એક પ્રતરના જેટલા ખેડો થાય તેટલા તિષ્ઠ દેવે છે, આ હકીકત પહેલાં દ્રવ્ય પ્રમાણ દ્વારની પરમી ગાથામાં કહી છે, તે આ પ્રમાણે-બસો છપ્પન અંગુલ પ્રમાણ સૂચિશ્રેણિના પ્રદેશવટે ભંગાયેલો પ્રતર જ્યોતિષ્ક દેવ અપહરાય છે. તથા અશુલના સંખ્યામાં ભાગ પ્રમાણ સૂચિણિ જેવડા એક પ્રતરના જેટલા ખડે થાય તેટલા પર્યાપ્ત ચૌરિન્દ્રિય છે. પહેલા દ્રવ્ય પ્રમાણ દ્વારની બારમી ગાથામાં કહ્યું છે કે-“પર્યાપ્ત અને અપર્યાપ્ત બેઈ૧ મૂળ ટીકામાં આ પાક છે. તેમાં “તો પણ રહે ” એમ પાઠ છે Page #271 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ ટીકાનુવાદ સહિત. ન્દ્રિય તેઈન્દ્રિય ચોિિન્દ્રય અને અસશિપ'ચેન્દ્રિયા અનુક્રમે અંગુલના સખ્યાતમા અને અસખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશવઢે ભગાયેલ પ્રતરના અપહાર કરે છે. અહિ' અંશુલના સખ્યાતમા ભાગની અપેક્ષાએ બસે છપન્ન અ‘શુલ સખ્યાતગુણુ જ થાય છે. આ પ્રમાણે વિચારતા જ્યંતિક દેવાની અપેક્ષાએ જ્યારે પર્યાપ્ત ચૌિિન્દ્રયા પશુ સખ્યાતગુણા જ ઘટે છે, તેા પછી પર્યાપ્ત ચૌરિન્દ્રિયની અપેક્ષાએ સખ્યાતમા ભાગ પ્રમાણુ ખેચર પૉંચેન્દ્રિય નપુસકા માટે તે શું કહેવું ? અર્થાંત તે પશુ સખ્યાતગુણા જ ઘરે સખ્યાતગુણુા નહિ. દાચ હિ' એમ કહેવામાં આવે કે દેવ-દેવીની વિવક્ષા વિનાજ સામાન્યતઃ ન્યાતિ જીની અપેક્ષાએ વિચારીએ તેા ખેચર પંચેન્દ્રિય નપુસકે સખ્યાતગુણા ઘટે છે, પરંતુ જ્યાતિષ્ટ દેવીની અપેક્ષાએ તા અસંખ્યાતગુણુા જ ઘટે છે. એ પ્રમાણે કહેલું તે પણ ચગ્ય નથી, કારણ કે તે તે શૂન્ય પ્રલાપ માત્રજ છે, તે આ પ્રમાણે જો દેવ પુરૂષાની અપેક્ષાએ દેવીએ અસખ્યાતગુણી હાથ તા કુલ દેવની સપ્લા માંથી દેવ પુરૂષની સખ્યા બાદ કરતાં કેવળ દેવીની અપેક્ષાએ ખેચરપંચેન્દ્રિય નપુસકી અસખ્યાતગુણા ઘટી શકે. પરંતુ તેમ નથી, કારણ કે દેવીની અપેક્ષાએ દેવા ત્રીસમા ભાગે જ છે. એટલે દેવની કુલ સખ્યામાંથી દેવપુરૂષની સંખ્યા બાદ કરવા છતા વધુ જ્યાતિષ્ઠ દૈવીથી ખેચર નપુ′સકે! સખ્યાતગુણા જ થાય, અસષ્ણાતનુા નહિ. તથા ખેચરપચેન્દ્રિય નપુંસકાથી સ્થળચર પચેન્દ્રિય નપુ'સકી સખ્યાતગુણા છે. તેએથી પર્ટીસ ચૌન્દ્રિય સખ્યાતગુણા છે. તેએથી પક્ષ સજ્ઞિ અસન્નિરૂપ અને ભેદવાળા પશુન્દ્રિા વિશેષાધિક છે. તેઓથી પર્યાપ્ત એઇન્દ્રિય વિશેષાધિક છે. તેએાથી પર્યાસ તેમન્દ્રિય વિશેષાધિક છે. જો કે પર્યાપ્ત ચૌરિન્દ્રિયથી આગલી પર્યાપ્ત એઇન્દ્રિય સુધીના દરેક ભેદે અશુલના સધ્ધાતમાં ભાગપ્રમાણ સૂચિશ્રેણિ જેવડા એક પ્રતરના જેટલા ખડા થાય તેટલા સામાન્યથી કહ્યા છે. તે પણ 'ગુલના સખ્યાતમા ભાગ સખ્યાતા ભેદવાળા હેાવાથી અને તે અનુક્રમે સાટા મેટી લેવાના હોવાથી ઉપર જે અલ્પમર્હુત્વ કહ્યું છે, તે વિરૂદ્ધ નથી. ૭૦ હુવે અપર્યાપ્ત પંચેન્દ્રિયાદિના સ`મધમાં અલ્પમહત્વ કહે છે असंखा पण किंचिहिय सेस कमलो अपज्ज ओभयओ । पंचेंदिय विसेसहिया चउतियबेदिया तत्तो ॥ ७१ ॥ असंख्येया पञ्चेन्द्रियाः किञ्चिदधिकाः शेषाः क्रमशोऽपर्याप्ता उभये । पंचेन्द्रिया विशेषाधिकाञ्चतुस्त्रिद्वीन्द्रियास्ततः ॥७१॥ અથ—તેથી અપાપ્ત પંચેન્દ્રિય અસ ખ્યાતગુણુા છે, તેએથી અનુક્રમે અપર્યાપ્ત Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ પચસહ-દ્વિતીયકાર ચૌદ્ધિયાદિ વિશેષાધિક વિશેષાધિક છે. તેથી પર્યાપ્ત અપર્યાપ્ત પંચેન્દ્રિય વિશેષાધિક છે. તેથી પર્યાપ્ત અપર્યાપ્ત ચૌરિન્દ્રિય ઈન્દ્રિય અને બેઈન્દ્રિય ઉત્તરોત્તર વિશેષાધિક છે. ટકાનું – પર્યાપ્ત તેઈન્દ્રિયથી અપર્યાપ્ત પંચેન્દ્રિય અસંખ્યાતગુણ છે. તેથી અર્થાત ચૌઉન્દ્રિય વિશેષાધિક છે. તેથી અપર્યાપ્ત ઈન્દ્રિય વિશેષાધિક છે. તેથી અપર્યાપ્ત બેઈન્દ્રિય વિશેષાધિક છે. જે કે અપર્યાપ્ત પચેન્દ્રિયથી આરંભી અપર્યાપ્ત બેઈન્દ્રિય સુધીના દરેક ભેદ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સૂચિણિ જેવડા એક પ્રતરના જેટલા ખડે થાય તેટલા સામાન્યથી કહ્યા છે, તે પણ અંગુલને અધ્યાત ભાગ નાને માટે લેવાનું હોવાથી આ પ્રમાણે જે અ૫ભવ કહ્યું છે, તે કઈ પણ રીતે વિરોધને પ્રાપ્ત થતું નથી. પ્રજ્ઞાપના સૂરમાં કહ્યું છે કે- હે પ્રભો! સામાન્યતઃ ઈન્દ્રિયવાળા તેમજ એકેન્દ્રિય ઈન્દ્રિય તેઈન્દ્રિય ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય પર્યાપ્તા અપર્યાપ્તામાંથી કેણ કેની તુલ્ય અલ્પ બહુ કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી અલ્પ પર્યાપ્ત ઐરિન્દ્રિય છે, પર્યાપ્ત પંચેન્દ્રિય વિશેષાધિક છે, પર્યાપ્ત બેઈન્દ્રિય વિશેષાધિક છે, પર્યાપ્ત તેઈન્દ્રિય વિશેષાધિક છે, તેનાથી અપર્યાપ્ત પચેન્દ્રિય અસંખ્યાતગુણ છે, અપર્યાપ્ત ચૌરિન્દ્રિય વિશેષાધિક છે, અપર્યાપ્ત તેઈન્દ્રિય વિશેષાધિક છે, અને તેથી અપર્યાપ્ત બેઈન્દ્રિય વિશેષાધિક છે. ઈત્યાદિ. અપર્યાપ્ત બેઈન્દ્રિયથી પર્યાપ્ત અપર્યાપ્ત રૂપ પંચેન્દ્રિય વિશેષાધિક છે. તેથી પર્યાપ્ત અપપ્ત ચૌઉન્દ્રિય વિશેષાધિક છે. તેથી પર્યાપ્ત અપર્યાપ્ત તેઈન્દ્રિય વિશેષાધિક છે. તેઓથી પણ પર્યાપ્ત અપર્યાપ્ત બેઈન્દ્રિય વિશેષાધિક છે. પર્યાપ્ત અપર્યાપ્ત પંચેન્દ્રિયાદિના અાબહેવ -કહેવાના પ્રસંગે કહ્યું છે કે-એન્દ્રિ શેડ છે અને વિપરીત પણે ચૌરિન્દ્રિયથી બેઈન્દ્રિય પર્વત વિકલ્લેક્તિ વિશેષાધિક છે. ૭૧ હવે પર્યાપ્ત બાદ વનસ્પતિકાયાદિના સંબંધમાં અહ૫બહુત કહે છે पज्जत्त वायर पत्तेयतरू असंखेज्ज इति निगोयाओ। पुढवी आउ वाउ वायरअपज्जत्ततेउ तओ ॥७२।। पर्याप्तवादरप्रत्येकवरवोऽसंख्येयगुणा इति निगोदाः । पृथिव्य आपो वायवो वादरापर्याप्ततेजांसि ततः ॥७२॥ અર્થ–તેથી પર્યાપ્ત બાદરપ્રત્યેક વનસ્પતિ અસંખ્યાતગુણા, તેમાંથી બાદર પર્યાપ્ત વિગેરે અસંખ્યાતગુણ, તેથી પર્યાપ્ત બાદર પૃથ્વી અપ અને વાઉ ઉત્તરોત્તર અનુક્રમે અસંખ્યાતગુણ છે. અને તેમાંથી બાદર અપર્યાપ્ત તે અસંખ્યાત ગુણ છે. સૈકાના–પર્યાપ્ત અપર્યાપ્ત બેઈન્દિથી પર્યાપ્ત માદર પ્રત્યેક વનપતિકાય છે અસંખ્યાતગુણા છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત ૨૩૯ જો કે પહેલા અપર્યાપ્ત બેઈન્ડિયાદિની જેમ બાદર પ્રત્યેક વનસ્પતિકાય છે પણ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સુચિણિ જેવડા એક પ્રતરના જેટલા ખડે થાય તેટલા કહ્યા છે, તે પણ અંગુલના અસંખ્યાતમા ભાગના અસંખ્યાતા ભેદ થતા હોવાથી બાદર થયીપ્ત પ્રત્યેક વનસ્પતિકાયના પરિમાણના પ્રસંગે અબુલનો અસંખ્યાત ભાગ બેઇન્દ્રિયના અલના અસંખ્યાતમા ભાગથી અસંચેય ગુણહીન લેવો. કેમકે ભાગનાર અંગુલને અસં-ખાતમો ભાગ ઘણા નાને લેવામાં આવે તે જ જવાબ મેટે આવે. માટે અહિ કોઈ વિરોધ નથી. વળી આ હકીક્ત આ પ્રમાણે જ સ્વીકારવી જોઈએ. કારણ કે પ્રજ્ઞાપના સૂરના મહાડકમાં અપર્યાપ્ત બેઈન્દ્રિય પછી તરતજ બાદરપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિ અસંખ્યાતગુણ કહેલી છે. શંકા–મહાદડકમાં અપર્યાપ્ત બેઈન્દ્રિય પછી તરતજ બાદર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિના સંબંધમાં કહેલું હોવાથી અસંખ્યાતગુણપણું ઘટી શકે, એ બરાબર છે. પરંતુ અહિં તે અપર્યાપ્ત બેઈન્દ્રિય પછી પર્યાપ્ત અપર્યાપ્ત પંચેન્દ્રિય કહા, ત્યારપછી અનુક્રમે ચૌરિન્દ્રિય ઈન્દ્રિય અને બેઈન્દ્રિયના સંબંધમાં કહ્યું છે, અને તેની પછી પર્યાપ્ત બાહર પ્રત્યેક વનસ્પતિ માટે કહ્યું છે. તેથી તેઓ અસંખ્યાતગુણા કઈ રીતે ઘટી શકે? વચમાં ઘણાના સંબંધમાં કહ્યા પછી વનસ્પતિના સંબંધમાં કહ્યું હેવાથી અપર્યાપ્ત ઈન્દ્રિયથી વિશેષાવિકપણું જ ઘટે. ઉત્તર-અહિં કઇ ફેષ નથી. કારણ કે જે કે વચમાં પર્યાપ્ત અપર્યાપ્ત બેઈન્દ્રિયાદિના સંબંધમાં કહ્યું છે છતાં તેઓ સઘળા પૂર્વ પૂર્વથી વિશેષાધિક વિશેષાધિક જ કહ્યો છે. વિશેષાધિક એટલે પૂર્વની સંખ્યાથી છેવધારે, પરંતુ સાતગુણા અધિક નહિ તેથી અપર્યાપ્ત બેઈન્દ્રિયની અપેક્ષાએ બાહર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિ અસંખ્યાતગુણ કહા છે છતાં પણ મહદંડકમાં પર્યાપ્ત અપર્યાપ્ત બેઈન્દ્રિયની અપેક્ષાએ અસંખ્યાતગુણાજ કહ્યા છે એમ સમજવું. તેથી પણ આદર પર્યાપ્ત વિગે-અનંતકાયના શરીરે અસંખ્યાતગુણ છે. તેથી પર્યાપ્ત બાદ પૃથ્વીકાય અસંખ્યાતગુણા છે, તેમાંથી પયપ્ત બાદર અપ્લાય અસંખ્યાતગુણ છે. અહિં છે કે પર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિ, પૃથ્વીકાય અને અખાયના છ અંગુંલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સુથિશ્રેણિરૂપ ખડે એક પ્રતરમાં જેટલા થાય તેટલા સામાન્યથી કહ્યા છે, તે પણ અંગુલના અસંખ્યાતમા ભાગના અસંખ્ય ભેદ છે તેથી અશુલને અસંખ્યાતમા ભાગ અનુક્રમે અસંખ્યયગુણ હીન હીન ગ્રહણ કરવાના હેવાથી આ પ્રમાણે અસંખ્યયગુણ અસંખ્યયગુણ કહેતા કે દેષ આવતું નથી. આ રીતે પણ દેવ -નથી. કેમકે મહાદંડકમાં પણ અસળેયગુણા કહ્યા છે. મહાકંડક પહેલા કહી ગયા છે. * તથા માદર પર્યાપ્ત અષ્કાયથી બાહર પર્યાપ્ત વાયુકાય અસંખ્યાતગુણા છે. ઘનીકૃતકના -અસંખ્યાતમાં ભાગમાં રહેલા અસંખ્ય પ્રતરના આકાશ પ્રદેશ પ્રમાણ તેઓ . તેમાંથી Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨ . પંચમહ-દ્વિતીયદ્વાર પણ અપર્યાપ્ત બાદર તેઉકાય અસંખ્યાતગુણ છે. તેઓ અસંખ્યાતા કાકાશ પ્રદેશ પ્રમાણ છે, માટે. ૭૨ હવે અપર્યાપ્ત બાદર વનસ્પતિ આદિના સંબંધમાં કહે છે. वादर तरू निगोया पुढवीजलवाउतेड तो सुहमा । तत्तो विसेसअहिया पुढवी जल पवण काया उ ॥७३॥ चादरतरुनिगोदाः पृथ्वीजलवायुतेजांसि ततः सूक्ष्माः । ततः विशेषाधिकाः पृथ्वीजलपवनकायास्तु ॥७३॥ અર્થ–તેઓથી ભાદર અપર્યાપ્ત વનસ્પતિકાય અસંખ્યાતગુણ છે. તેથી અપર્યાપ્તબાદર નિગોદ અસંખ્યાતગુણા, તેથી અપર્યાપ્ત બાદર પૃથ્વી, અય અને વાહ ઉત્તરોત્તર અસંખ્યાતગુણા, તેઓથી અપર્યાપ્ત સૂક્ષમ તેઉકાય અસંખ્યાતગુણા છે, અને તેથી અપથપ્ત સૂક્ષમ પૃથ્વી, જળ અને વાયુકાય ઉત્તરોત્તર વિશેષાધિક છે. ટીકા–અપર્યાપ્ત પદની પૂર્વ ગાથામાંથી અનુવૃત્તિ લેવાની છે. તેથી અપર્યાપ્ત બાદર તેઉકાયના જીથી અપર્યાપ્ત પ્રત્યેક બાદર વનસ્પતિકાય અસંખ્યાતગુણ છે. તેમાંથી અપયાપ્ત બાદાર નિગદ અસંખ્યાતગુણ છે. તેથી અપર્યાપ્ત બાદર પૃથ્વીકાય અસંખ્યાતગુણ છે. તેઓથી અપર્યાપ્ત બાદર અકાય અસંખ્યાતગુણ છે. તેથી અપર્યાપ્ત બાદર વાયુકાય અસંખ્યાતગુણા છે તેથી અપર્યાપ્ત સૂક્ષમ તે કાય અસંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્ત સૂકમ પૃથ્વીકાય વિશેષાધિક છે, તેથી અપર્યાપ્ત સૂક્ષમ અકાય વિશેષાધિક છે. અને તેથી અપર્યાપ્ત સૂક્ષમ વાયુકાય વિશેષાધિક છે. ૭૩ હવે પર્યાપ્ત સૂક્ષમ તેઉકાયાદિના સંબધે અ૫મહુવ કહે છે. संखेज्ज सुहुम पन्नत्त तेड किंचिहिय भुजलसमीरा । तत्तो असंखगुणिया सुहुमनिगोया अपजत्ता ॥७४॥ संख्येयाः सूक्ष्माः पर्याप्ताः तेजांसि किश्चिदधिकाः भूजलसमीराः । ततोऽसंख्येयगुणाः सूक्ष्मनिगोदा अपर्याप्ताः ॥७४॥ અર્થ –તેઓથી સૂમિ પર્યાપ્ત તેઉકાય સંખ્યાતગુણ, તેઓથી પર્યાપ્ત સૂવમ પૃથ્વી જળ અને વાયુ અનુક્રમે વિશેષાધિક વિશેષાધિક છે. તેથી અપર્યાપ્ત સૂક્ષમ વિગેદ અસંખ્યાતગુણ છે. ટીકાનુડ-અપર્યાપ્ત સૂકમ વાયુકાય જેથી પર્યાપ્ત સૂકમ તેઉકાય સંખ્યાતગુણ છે. કારણ કે અપર્યાપ્ત સૂક્ષમ જીવાથી પર્યાપ્ત સૂક્ષમ છે હમેશાં ઘણા હોય છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ કાલુવાલ સહિત ૨ ૧. તેઓથી પર્યાપ્ત સૂક્ષમ પૃથ્વીકાય વિશેષાધિક છે. તેથી પર્યાપ્ત સૂક્ષમ અપ્લાય વિશેષાધિક છે. તેઓથી પર્યાપ્ત સૂક્ષમ વાયુકાય વિશેષાધિક છે. તેથી અપર્યાપ્ત સૂક્ષમ નિગદ અસંખ્યાતગુણ છે. ૭૪ હવે પર્યાપ્ત સૂક્ષમ નિગેહાદિના સંબંધમાં કહે છે– संखेजगुणा तत्तो पज्जताणतया तओ भव्वा । पडिवडियसम्मसिद्धा वण बायर जीव पज्जत्ता ॥७॥ संख्येयगुणाः ततः पर्याप्ताः अनन्ताः ततोऽभव्याः। प्रतिपतितसम्यक्त्वाः सिद्धाः वनस्पतयः बादराः जीवाः पर्याप्ताः ।।७५॥ અથ તેથી પર્યાપ્ત અનંતકાય સંખ્યાતગુણ, તેથી અભવ્ય અનતગુણા, તેથી પ્રતિપતિત સમ્યફવી અનતગુણા, તેઓથી સિદ્ધો અનતગુણ અને તેથી પર્યાપ્ત બાદર વનસ્પતિ છે અનતગુણા છે. ટકાનું –અપર્યાપ્ત સૂક્ષમ નિદેથી પર્યાપ્ત સક્ષમ વિગેરે સંખ્યાતગુણ છે. જે કે અહિં અપર્યાપ્ત તેઉકાયથી આરંભી પર્યાપ્ત સક્ષમ નિગcપયત સામાન્ય રીતે અન્યત્ર અસંખ્ય લેકાકાશપ્રદેશપ્રમાણુ કહેવાય છે. તે પણ અસંખ્યાતાના અસંખ્ય ભેદ હોવાથી અને ઉત્તરોત્તર મોટું મોટું અસંખ્યાતું લેવાનું હેવાથી ઉપરોક્ત અપબહુત કેઈપણ રીતે વિરૂદ્ધ નથી. તેમજ મહાઈકમાં પણ તે જ પાઠ છે. પર્યાપ્ત સૂક્ષમ નિદેથી અભ અનતગુણા છે. કેમકે તેઓ જઘન્યયુક્ત અને પ્રમાણ છે. અનુયાગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે ઉકણ પરિત અનંતામાં એક રૂપ નાંખીએ એટલે જઘન્ય યુક્ત અનંત થાય. અભવ્ય છે તેટલા જ છે.” તેમાથી પણ સમ્યકત્વથી પડી મિથ્યાત્વ ગુણસ્થાનકે ગયેલા અનતગુણ છે. તેથી સિહના અનંતગુણ છે. અને તેથી પર્યાપ્ત બાદ વનરપતિકાયના જ અનંતગુણા છે. ૭પ હવે સામાન્ય પર્યાપ્ત બાદરાંતિના સંબંધમાં કહે છેकिंचिहिया सामन्ना एए उ असंख वण अपज्जत्ता । एए सामनेणं विसेसअहिया, अपज्जता ॥ ७६ ॥ किश्चिदधिका: सामान्या एते तु असंख्येयगुणा बना अपर्याप्ताः । एते सामान्येन विशेषाधिका अपर्याप्ताः ॥७६॥ Page #276 -------------------------------------------------------------------------- ________________ પચસહ-દ્વિતીયકર અર્થ તેથી સામાન્યપણે પર્યાપ્ત બાદર એકેન્દ્રિયે વિશેષાધિક, તેથી અપર્યાપ્ત આદર વનસ્પતિકાય અસંખ્યાતગુણા, અને તેથી સામાન્ય અપર્યાપ્ત બાદર વિષાધિક છે. ટીકાનુ–પર્યાપ્ત બાદર વનસ્પતિ છથી સામાન્યપણે પર્યાપ્ત બાદર એકેન્દ્રિયજી વિશેષાધિક છે. કારણ કે પર્યાપ્ત બાદર પૃથ્વીકાયાદિ ને પણ તેમાં સમાવેશ થાય છે. તેઓથી અપર્યાપ્ત બાદર વનસ્પતિઓ અસંખ્યાતગુણ છે, અને તેથી વનસ્પતિ આદિ વિશેષણ વિનાના જાદર અપર્યાપ્ત એકેન્દ્રિય જીવો સામાન્યપણે વિશેષાધિક છે. ૭૬ હવે સૂક્ષમ અપર્યાપ્ત વનસ્પતિ આદિ સંબધું કહે છે – . सुहमा वणा असंखा विसेसहिया इमे उ सामना । सुहुमवणा संखेज्जा पज्जत्ता सव्व किविहिया ॥७७॥ .. ' साक्ष्माः वनाः असंख्येयगुणाः विशेषाधिकाः इमे तु सामान्याः । सूक्ष्मा' बनाः संख्येयाः पर्याप्ताः सर्वे किश्चिदधिकाः ॥७॥ : અર્થ તેઓથી અપર્યાપ્ત સૂકમ વનસ્પતિ છે અસંખ્યાતગુણ, તેથી સામાન્ય અપર્યાપ્ત સૂક્ષમ વિશેષાધિક, તેથી પર્યાપ્ત સૂક્ષમ વનસ્પતિ સંખ્યયગુણા, તેથી સઘળા સૂલમ પર્યાપ્ત વિશેષાધિક છે. ટીકાનુ – અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય થી સૂકમ અપર્યાપ્ત વનસ્પતિજી અસંખ્યાત ગુણા છે. તેથી સામાન્ય-વનપતિ આદિ વિશેષણ વિનાના અપર્યાપ્ત સૂક્ષમ છ વિશેજાધિક છે. કારણ કે અપર્યાપ્ત સૂક્ષમ પૃથ્વીકાયાદિ જીવોને પણ તેમાં સમાવેશ થાય છે. તેઓથી પર્યાપ્ત સૂમ વનસ્પતિ છે સંખ્યાતગુણા છે, કારણ કે અપર્યાપ્ત સામ જીથી પર્યાપ્ત સૂકમ છ તથવભાવે હમેશા સંજયાતગુણા જ હોય છે. કેવળજ્ઞાની મહારાજે તેમજ દેખેલું છે માટે. તેઓથી સઘળા પથપ્ત સૂક્ષમ છ વિશેષાધિક છે. પર્યાપ્ત સુક્ષમ પૃથ્વીકાયાદિને પણ તેમાં સમાવેશ થાય છે માટે, શંકા-પર્યાપ્ત સૂમ વનસ્પતિ છથી સઘળા પપ્ત સૂક્ષમ છે વિશેષાષિક કેમ કહા? અસંખ્યાતગુણા કેમ ન કહ્યા? કારણ કે ઘણી મોટી સંખ્યાવાળા સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ અને તેમાં સમાવેશ થાય છે. ઉત્તર -પર્યાપ્ત સૂક્ષ્મ જી પૂર્વોક્ત સંખ્યાથી કોઈ રીતે અસંખ્યાતગુણા થતા નથી: કારણ કે પર્યાપ્ત સૂક્ષમ વનસ્પતિ છની અપેક્ષાએ પર્યાપ્ત પૃથ્વીકાયાદિ સઘળા સૂક્ષમ પણ બહુ અલ્પ સંખ્યાવાળા છે. કેમકે પર્યાપ્ત સૂક્ષમ વનસ્પતિ છે અને કાકાશ પ્રદેશાશિ પ્રમાણ છે, અને પૃથ્વીકાયાદિ સઘળા સૂક્ષમ પર્યાપ્ત છે પણ અસંખ્યાતા કાકાશપ્રદેશ પ્રમાણ જ છે. ૭૭ , Page #277 -------------------------------------------------------------------------- ________________ ટકાવા સહિત. હવે પર્યાપ્તાપર્યાપ્ત સૂક્ષમાદિના સંબંધમાં કહે છે पज्जत्तापजता सुहुमा किंचिहिया भव्वसिद्धिया। तत्तो बायर सुहुमा निगोय वणस्सइजिया तत्तो॥७॥ पर्याशापाताः सूक्ष्माः किञ्चिदधिकाः भव्यसिद्धिकाः । ततो वादरसक्ष्माः निगोदाः वनस्पतिजीवास्ततः ॥७८॥ અથ-તેથી પણ અપર્યાપ્ત સૂથમ છ વિશેષાધિક છે. તેઓથી ભવ્યસિવિક જીવે વિશેષાધિક, તેથી બાદર સૂક્ષમ નિગોદો વિશેષાધિક, અને તેમાંથી સઘળા વનસ્પતિ છે વિશેષાધિક છે. ટીકાનુ સઘળા પર્યાપ્ત સૂકમ એકેન્દ્રિય જીવોથી સઘળા પર્યાય અપયત સુલમ એકેદ્રિય જી વિશેષાધિક છે. તેથી ભવ્ય સિદ્ધિઆ છે વિશેષાધિક છે. કારણ કે સર્વ છની સંખ્યામાંથી જઘન્યયુક્ત અનંત પ્રમાણ અભવ્યની સંખ્યા કાઢી નાખતાં શેષ સઘળા છે ભવ્ય છે, માટે પૂર્વોક્ત સંખ્યાથી ભવ્ય છ વિશેષાધિક કહા છે. તેમાંથી પણ બાદર અને સૂક્ષમ બને મળી નિગદ છ વિશેષાધિક છે. કેમકે તેમાં કેટલાક અભવ્ય જીવોની સંખ્યાને પણ સમાવેશ થાય છે માટે, પ્રશ્ન- ભવ્ય છથી બાર અને સૂકમ નિગદ છ વિશેષાધિક કેમ કહા? સંખ્યાત કે અસંખ્યાતગુણા કેમ નહિ? કેમકે નિગોદમાં ભવ્ય અભવ્ય અને પ્રકારના જીવે છે, અને ભવ્ય છે નિગોદ સિવાયના છવભેદમાં પણ છે. એટલે નિગેલ અને તે સિવાયના જીવલેમાં રહેલા ભવ્ય જીથી માત્ર નિગોદના છે કે જેમાં અનંત અભાગે પણ રહેલા છે તે વિશેષાધિક કેમ? ઉત્તર–શય છથી બાદર અને સૂક્ષમ નિગદ છ સંખ્યાત કે અસંખ્યાતગુણા કોઈ પણ રીતે ઘટી શકતા નથી, કેમકે અહિં અભવ્ય સિવાયના ભવ્યને વિચાર કર્યો છે. અભ યુક્ત અનંત સંખ્યા પ્રમાણ છે, અને બાહર સૂક્ષમ નિગદ વિનાના શેષ સઘળા જેને સરવાળો અસંખ્ય લેકાકાશપ્રદેશરાશિ પ્રમાણ જ છે. તેથી અલભ્ય અને ભજોની મોટી સંખ્યા તે બાદર નિગદમાં જ રહેલી છે અન્યત્ર નહિ તથા ભવ્યની અપેક્ષાએ અભાળે ઘણા જ અલ્પ છે-અનંતમા ભાગ માત્ર છે-એટલે અભવ્ય અનત જ સૂક્ષમ બાદર નિગેહમાં રહેલા છે છતાં પણ કુલ ભવ્ય છથી બાદર સૂક્ષમ નિમેદજીની કુલ સંખ્યા વિશેષાધિક જ થાય છે. - સૂકમ બાદર નિગોદ છથી સામાન્ય વનસ્પતિ છે વિશેષાધિક છે. કારણ કે પ્રત્યેક શરીરિ વનસ્પતિકાયના જીને પણ તેમાં સમાવેશ થાય છે માટે ૭૮ Page #278 -------------------------------------------------------------------------- ________________ ર૪૪ પચસહ-દ્વિતીયદ્વાર હવે સામાન્ય એકેન્દ્રિયાદ્ધિ માટે કહે છે. * * * ! एगिदिया तिरिक्खा चउगइमिच्छा य अविरहजुया य। सकसाया छउमा सजोग संसारि सव्वे वि ॥ ७९ ॥ एकेन्द्रियाः तिर्यश्चः चातुर्गतिकमिथ्यादृष्टयथाविरतियुताथ । सकपायाश्छमस्थाः सयोगाः संसारिणः सर्वेऽपि ॥७९॥ અથ–તેમાંથી એકેન્દ્રિ, તિય ચારે ગતિના મિથ્યાત્વી, અવિરતિ, કષાયી,. છ , ચગાવાળા, સંસારી, અને સર્વ જીવે ઉત્તરોત્તર વિશેષાધિક છે. . ટકતુ–સઘળા વનપતિજીથી સામાન્યતઃ એકેનિ વિશેષાધિક છે. કેમકે બાહર.. અને સૂક્ષમ પૃથવીકાયાદિ ની સંખ્યાને, તેમાં સમાવેશ થાય છે માટે. . . તેથી સામાન્યતઃ તિર્થ વિશેષાધિક છે, કેમકે પર્યાપ્ત અપર્યાપ્ત બેઈન્ડિયાદિ છવાની જવાને તેમાં સમાવેશ થાય છે માટે તેઓથી ચારગતિના મિથ્યાણિ છે વિશેષાધિક છે, કેમકે અવિતિ સમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનકવાળા કેટલાક સંસિ પંચેન્દ્રિય વિનાના સઘળા તિય મિથ્યાદિષ્ટિ છે, તેઓને તથા અસંખ્યાતા મિથ્યાણિ નારક દેવ અને મનુષ્ય જીવે તેમાં સમાવેશ થાય છે, માટે તિથી જીવોની અપેક્ષાએ ચારે ગતિના મિથ્યાષ્ટિએ વિશેષાધિક કહ્યા છે. તેથી અવિતિ યુક્ત-વિરતિવિનાના છ વિશેષાધિક છે, કેમકે કેટલાક અવિરતિ સમ્યગ્દષ્ટિ આત્માઓને તેમાં સમાવેશ થાય છે માટે તેથી કષાય યુક્ત આત્માઓ વિશેષાધિક છે, કેમકે દેશવિરતિથી આરંભી સક્ષમ સંપાય સુધીના ગુણસ્થાનકેમાં રહેલા કેટલાક ને તેમાં સમાવેશ થાય છે માટે. તેથી છાસ્થ વિશેષાધિક છે, કેમકે તેમાં ઉપશાંતનેહી તેમ જ ક્ષીણમાહી જીવન સમાવેશ થાય છે માટે. તેઓથી ગવાળા આત્માને વિશેષાધિક છે, ભગિ કેવળિ છે તેમાં સમાવેશ થાય છે માટે. તેથી સંસારી છ વિશેષાધિક છે, અગિ કેવનિને સમાવેશ થાય છે માટે. તેઓથી સઘળા છે વિશેષાધિક છે, કારણ કે સિદ્ધના જીવોને તેમાં સમાવેશ થાય છે માટે. ૭૯ આ પ્રમાણે સામાન્યતઃ સવજી આશ્રયી અાબહેવ કહ્યું. હવે ગુણસ્થાનક આશ્રયી Page #279 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત . . उवसंत खवग जोगी अपमत्त पमत्त देस सासाणा । मीसाविरया चउ चउ जहुत्तरं संखसंखगुणा ॥८॥ उपशान्तात् क्षपकाः योगिनः अप्रमत्ताः प्रमत्ताः देशाः सासादनाः ।। मिश्रा अविरताः चत्वार चत्वारः यथोत्तरं संख्येयासंख्येयगुणाः ॥८॥ આઈ–ઉપશામક અને ઉપશાંત મહિથી અનુક્રમે શપક સગિ અપ્રમત્ત અને પ્રમત્ત એ ચાર ઉત્તરોત્તર સંખ્યાત સંખ્યાત ગુણ છે. અને તેથી દેશવિરતિ સાસ્વાદન મિશ્ર અને અવિરતિ એ ચારે ઉત્તરોત્તર અસંખ્યાત અસંખ્યાત ગુણ છે. ટીકાનુગાથામાં ગ્રહણ કરેલ “કજલંત' એ પદથી ચારિત્ર મેહનીયની ઉપશમના કરનારા આઠમા નવમા અને દશમાણુણસ્થાનકવાળા તથા જેણે ચારિત્રમેહનીયની સર્વથા ઉપશમના કરી છે તે અગીઆરમાં ગુણસ્થાનકવાળા એમ બંને ગ્રહણ કરવાના છે. એજ પ્રમાણે ગાથામાં ગ્રહણ કરેલ “રા' પરથી ચારિત્ર મેહની ક્ષપણ કરનારા આમાથી દશમાં ગુણસ્થાનક સુધીના અને ક્ષીણહ બારમા ગુરુસ્થાનકવાળા એમ બને લેવાના છે. ઉપશાંતથી પછીના ચાર ઉત્તરોત્તર સંખ્યાતગુણા છે, અને તેથી પછીના ચાર ઉત્તરવાર અચાત ગુણ છે. તે આ પ્રમાણે ઉપશમ આમાથી દશમા-ગુણસ્થાનક સુધીના આત્માઓ અને ઉપશાંતહિ આત્માએ સૌથી અ૫ છે. કેમકે શ્રેણિના સંપૂર્ણ કાળ આશ્રયી વિચારતાં પણ વધારેમાં વધારે તેઓની એક બે કે ત્રણ આદિ નિયત સંખ્યા પ્રમાણ છે માટે. * તેથી ક્ષપક અને ક્ષીણહિ આત્માઓ સંખ્યાતગુણ છે. કારણ કે તેએાની શ્રેણિના સંપૂર્ણ કાળ આયિ પણ ઉત્કૃષ્ટ સંખ્યા શત પૃથફતવ પ્રમાણે છે માટે. ઉપશમ અને ક્ષેપક શ્રેણિમાં કહેલું ઉપરત અપભવ તે બને છેણિમાં જ્યારે વધારે છ હોય ત્યારે ઘટે છે. કારણ કે કેટલીક વખત આ બંને શ્રેણિમાં કઈ પણ છ હોતાજ નથી, કેઈ વખત બનેમાં હોય છે, અને સરખાજ હોય છે, કોઈ વખત ઉપશમક ચેડા અને ક્ષેપક જીવો વધારે હોય છે, કોઈ વખત ક્ષપક થાડા અને ઉપશમક વધારે હોય છે, એમ અનિયતપણે હોય છે. ક્ષપક છથી સગિ કેવળિઓ સંખ્યાતગુણા હોય છે, કેમકે તેઓ ઓછામાં ઓછા પણ કોટિ પૃથકત્વ હોય છે માટે , તેથી અપ્રમત્તથતિ સંપ્યાતગુણા હોય છે, કેમકે તેઓ બે હજાર કોડ પ્રમાણ હેઈ શકે છે માટે. તેઓથી પ્રમત્તથતિએ સંખ્યાતગુણ છે, કેમકે તેઓ કોટિ સહસ પૃથફટવ હોય છે માટે Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ પચસંગ્રહ-દ્વિતીયકાર તેથી પણ દેશવિરતિ અસંખ્યાતગુણ છે, અસંખ્યાતા તિયાને દેશવિરતિ ગુણસ્થાનકે સંભવ છે માટે, અહિં અસંખ્યાતાનું કેટલું પ્રમાણ લેવું તેને જવાબમાં કહે છે કે-ક્ષેત્રપાપમને. અસંખ્યાતમે ભાગ લે. તેઓથી પણ સારવાદન સમ્યગૃષ્ટિ આત્માઓ અસંખ્યાતગુણા છે, આ ગુણસ્થાનક અનિત્ય હોવાથી જ્યારે તેમાં ઉત્કૃષ્ટ સંખ્યા હોય ત્યારે આ અલ્પાહત્વ ઘટે છે. કારણ કે કોઈ વખત તેઓ સર્વથા દેતા નથી. કોઈ વખત હોય છે ત્યારે જઘન્યથી એક છે પણ હોય છે અને ઉત્કૃષ્ટથી દેશવિરતિના પ્રમાણના હેતુભૂત ક્ષેત્રપલોપમના અસંખ્યાતમા ભાગની અપેક્ષાએ અસંખ્યાતગુણ મોટા ક્ષેત્રપાપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણુ હોય છે. - તેઓથી મિશ્રદષ્ટિજી અસંખ્યાતગુણા છે. તેઓ સાસ્વાદનના પ્રમાણમાં હેતભૂત ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગની અપેક્ષાએ અસંખ્યાતગુણ મેટા ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ છે માટે. આ ગુણસ્થાનક પણ અનિત્ય હેવાથી જ્યારે તેમાં ઉત્કૃષ્ટ સંખ્યા હોય ત્યારે જ આ અ૫મહત્વ ઘટે છે. નહિ તે કેઈ વખત હોય છે કે વખત નથી પણ હતાં, હેય ત્યારે જઘન્યથી એક બે હોય છે અને ઉત્કૃષથી ઉપરોક્ત સંખ્યા હોય છે, તેઓથી પણ અવિરત સમ્યગૃષ્ટિ આત્માઓ અસંખ્યાતગુણા છે. કારણ કે તેઓ મિશ્ર દણિની અપેક્ષાએ અસંખ્યાતગુણા મોટા ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં રહેલ આકાશ પ્રદેશ પ્રમાણ છે, માટે ૮૦ હવે શેષ ગુણસ્થાનક આશ્રયી કહે છે– उकोसपए संता मिच्छा तिसु गईसु होतसंखगुणा। तिरिएसणंतगुणिया सन्निसु मणुएसु संखगुणा ।।८१॥ उत्कृष्टपदे सन्तः मिथ्यादृष्टयः तिसृषु गतिषु भवन्त्यसंख्येयगुणाः। तिर्यक्षु तेऽनन्तगुणाः संशिषु मनुजेषु संख्येयगुणाः ॥८॥ અર્થ—અવિરતિ સમ્યગદષ્ટિ જીવથી તિયા સિવાય ત્રણ ગતિમાં ઉત્કટપદે વત્તતા મિથ્યાષ્ટિ છે અસંખ્યાત ગુણ છે, તેથી તિર્યંચ ગતિમાં મિથ્યાષ્ટિએ અતિગુણા છે. તથા સ્વજાતીય અવિરતિ સમ્યગદષ્ટિ મનુષ્યથી મિથ્યાષ્ટિ મનુષ્ય સંખ્યાતગુણા છે. ટીકાનું – અવિતિ સમ્યગદષ્ટિ છથી નારક મનુષ્ય અને દેવ એ ત્રણ ગતિમાં ઉત્કૃષ્ટ પદે વર્તતા મિથ્યાષ્ટિ છે અસંખ્યાતગુણ છે. તેથી પણ તિચગતિમાં વત્તતા મિથ્યાદ્રષ્ટિ એ સઘળા નિગોદ છે મિથ્યાત્વી હોવાથી અનતગુણા છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ કાકાનવા સહિત ગર્ભજ મનુષ્યમાં અવિરતિ સમ્યગદષ્ટિ ગુણસ્થાનકવાળા મનુષ્યથી મિથ્યાણિ મનુષ્ય સંધ્યાતગુણાજ છે. કેમકે તેઓ સઘળા મળી સંખ્યાતાજ છે. તથા જે ભવસ્થ અગિ કેવળિ જીવે છે તે ક્ષેપક તુલ્ય હોય છે. કેમકે તેઓની સંખ્યા પણ વધારેમાં વધારે શતથફવજ હોય છે. અભાવસ્થ અગિકેવળિ અવિરતિ સમ્યગદષ્ટિ જીવેથી અતિગુણા છે, સિદ્ધો અનતા છે અને તે સઘળા અગિ છે માટે ૮૧ આ રીતે અપમહત્વ કહ્યું અને તે કહેવાથી સત્પરાદિ પ્રરૂપણા સંપૂર્ણ કરી. આ સત્પદાદિ પ્રરૂપણા અતવ ગહન છે છતાં પણ પ્રજ્ઞાપના સૂત્રની કૃપાથી તેનું મેં અપમાત્ર વર્ણન કર્યું છે. અલ્પબુદ્ધિવાળા મેં જિનેશ્વરેના આગામથી જે કંઈ વિરૂદ્ધ કહ્યું હોય તેને તરવજ્ઞ વિદ્વાનોએ મારા પર કૃપા કરી દેવી લેવું. હવે પૂર્વે જીવેના ચૌઢ ભેદ વર્ણવ્યા છે તે ચૌદ લે કહે છે एगिदिय सुइमियरा सन्नियर पणिदिया सबितिचउ । पज्जत्तापजत्ताभएणं चोदसग्गामा ||८ .एकेन्द्रियाः सूक्ष्मेतराः सञ्जीतराः पञ्चेन्द्रियाः सद्वित्रिचतुरिन्द्रियाः । पर्याप्तापर्याप्तमेदेन चतुर्दशग्रामाः ॥२॥ આઈસકમ અને બાદમાં કેન્દ્રિય સંસી અને અને અન્ની પંચેન્દ્રિય બેઈન્દ્રિય તેક્રિય અને ચૌરિન્દ્રય એ સાતે પર્યાપ્તા અપર્યાપ્તાના લેટે છના ચૌદ પ્રકાર છે. ટીકાનુ–સૂમ નામકર્મના ઉદયવાળા સૂમ, અને ખાદર નામકર્મના ઉદયવાળા બાદર એમ એકેન્દ્રિા બે પ્રકારે છે. તથા સંપત્તિ અને અરિ એમ પંચેન્દ્રિય જીવે બે ભેદે છે. તે ચાર ભેદ તથા બેઈન્દ્રિય તેઈન્દ્રિય અને ચૌરિન્દ્રિય એમ છના સાત ભેદે થાય છે. તે દરેક પર્યાપ્તા અને અપર્યાપ્તાના ભેદ જીવોના કુલ ચૌદ ભેદ થાય છે. આ ચૌદ ભેદેનું પૂર્વ સવિસ્તર વર્ણન કર્યું છે એટલે અહિં તેનું વર્ણન કરતા નથી. ૮૨ હવે છેલ્લે સંઝિપર્યાપ્ત ભેદ ગુણસ્થાનકના ભેદે ચૌદ પ્રકાર છે તે ચૌદ ભટ્ટ કહે છે. मिच्छा सासणमिस्सा अविरयदेसा पमत्त अपमत्ता । अपुव्व बायर सुहुमोवसंतखीणा सजोगियरा ॥३॥ मिथ्यादृष्टिः सासादन मिश्री अविरतदेशौ प्रमचाप्रमत्तौ । અવિવાદો શાહી સોરી રૂા - Page #282 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પંચમહ-દ્વિતીયાદ્વાર અર્થ-મિથ્યાષ્ટિ, સાસાદન સમ્યગ્દષ્ટિ, મિશ્રદષ્ટિ, અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિતિ, પ્રમત્ત સંયત, અપ્રમત્ત સંયત, અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર સંપાય, સૂક્ષમ સંપાય, ઉપશાંત મેહ, ક્ષીણમાહ, સાગિ, અને અગિકેવળિ એ ચૌદ ગુણસ્થાનકે છે. તેનું કવરૂપ પહેલા દ્વારમાં વિરતારથી કહ્યું છે તેથી અહિં ફરી તેનું વ્યાખ્યાન કરતા નથી. ૮૩ આ ગુણસ્થાનમાં વત્તતા જે છે કર્મ બંધ કરે છે તે કહે છે – तेरस विबंधगा ते अट्टविहं बंधियव्वयं कम्मं । मूलुत्तरमेयं ते साहिमो ते निसामेह ॥८॥ प्रयोदश विबन्धकास्ते अष्टविधं बन्धव्यं कर्म । मूलोत्परमेदं तान् कथयामः तान् निशमयत ॥८॥ અથ–તેર ગુણસ્થાનકવર્તી તે છ મૂળ અને ઉત્તર ભેટવાળા બાંધવા ચય આઠ પ્રકારના કર્મને બાંધે છે. તે અમે કહીએ છીએ, તેને તમે સાંભળે કાનુ-મિથ્યાદાણથી આરંભી સગિકેવળિ સુધીના તેરે ગુણસ્થાનકમાં વત્તતા છ યથાયોગ્ય રીતે પ્રતિસમય આઠ સાત છે કે એક કર્મને બાંધે છે. અગિકેવળિ ભગવાન હેતને અભાવ હોવાથી એક પણ કમને બંધ કરતા નથી. બાંધવા ચેય વસ્તુ વિના કોઈ પણ રીતે બંધક લેતા નથી, માટે બાંધવા ચોથ વસ્તુ બાંધવા ચોગ્ય જેનું સ્વરૂપ ત્રીજા દ્વારમાં કહે તે મૂળ અને ઉત્તર ક્ષેધવાળા કર્મો છે. તેમાં મૂળ ભેદે કમ આઠ પ્રકારે છે, અને ઉત્તર ભેટે એક અઠ્ઠાવન પ્રકારે છે, તે મૂળ અને ઉત્તર ભેદને અમે વિસ્તારપૂર્વક કહીએ છીએ, સાવધાન થઈને સાંભળે. ૮૪ આ પ્રમાણે બંધક નામનું બીજું દ્વાર પૂર્ણ થયું. બીજું દ્વાર સમાપ્ત. Page #283 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયદ્વાર સાર સંગ્રહ પ્રથમહારમાં બતાવેલ પર્યાપ્ત સૂથમ એકેન્દ્રિય વગેરે ચૌદે પ્રકારના છ કર્મના બાંધનારા છે, તેમાં પર્યાપ્ત સંપિચેન્દ્રિય રૂપ જે ચૌદમો ભેદ છે તે મિથ્યાત્વાદિ ગુણસ્થાનકેના ભેદથી ચૌદ પ્રકારે છે. તે સર્વ ક્રિમાદિ અને સત્યાદિ એમ મુખ્યપણે બે પ્રકારના દ્વારથી જાણવા યોગ્ય છે. કિલાવાળા નગરમાં પ્રવેશ કરવા માટે જે કાર જ ન હોય તે તેમાં કોઈ રહી જ ન શકે અને એક બે યાવત જેમ અધિક દ્વાર હોય તેમ તે નગરમાં આસાનીથી પ્રવેશાદિ કરી શકાય, એ જ રીતે શારૂપી મહાનગરમાં પ્રવેશ કરવા માટે ભિન્ન ભિન્ન રીતે પ્રશ્નો કરી ઉત્તર મેળવવા રૂપ દ્વારા હોય તે અતિ કઠિન શામાં પણ સુખપૂર્વક પ્રવેશ કરી શકાય અર્થાત તેને બે સહેલાઈથી થઈ શકે. જિમ? આદિ પ્રશ્નોદ્વારા જે ઉત્તર મેળવવા તે ક્રિમાદિ દ્વાર કહેવાય છે તે છે છે, સત્ય પ્રરૂપણા આદિનો જે વિચાર કરે તે સત્પદપ્રરૂપણાદિ દ્વારા તે નવ છે. આને અનુગદ્વારા પણ કહેવામાં આવે છે. - ક્રિમાદિ છ દ્વાર - (૧) જીવ શું છે? ઔપશમિકાદિ ભાવથી યુક્ત દ્રવ્ય તે જવ છે. પશમિકાદિ ભાવે પાંચ છે. તેમાં ઔદયિક અને પરિણામિક ભાવ અન્ય દ્રયમાં પણ હોય છે, ક્ષાયિકભાવ ઉપશમપૂર્વક જ હોય છે. ક્ષાપથમિક ભાવ ઔપથમિકથી અત્યંત ભિન્ન નથી માટે માથામાં મુખ્યત્વે અન્યભાવે ગ્રહણ ન કરતાં ઓપશમિક ભાવને ગ્રહણ કરેલ છે. ઉ) છવ કોના સ્વામી છે? છ નિશ્ચયથી પિતાના સ્વરૂપને જ સ્વામી છે. કારણ કે સ્વામી-સેવક આદિ સંસારી ભાવ કપાધિજન્ય હેવાથી વાસ્તવિક નથી. (૩) જીવ કેણે બનાવેલ છે? અનાદિકાળથી હેવાથી જીવ કેઈએ બનાવેલ નથી. છે જીવ કયાં રહે છે? લેકમાં અથવા શરીરમાં, શરીરની અપેક્ષાએ દેવે અને નાર વેકિય, તેજસ અને કાશ્મણ એ ત્રણ શરીરમાં, લબ્ધિન પર્યાપ્ત બાદર વાયુકાય અને પર્યાપ્ત સંક્સિ- તિરે ઔદ્યારિક સહિત ચારમાં, મનુષ્ય આહારક સહિત પાંચે શરીરમાં Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦. પચસંગ્રહ-દ્વિતીયદ્વાર અને શેષ સર્વ સંસારી જ ઔદારિક, તેજલ, તથા કામણ એ ત્રણ શરીરમાં રહે છે. જયારે સિદ્ધો અશરીરી છે. (૫) જીવ કેટલા કાળ સુધી રહેવાના છે? જીવે અનંતકાળ સુધી રહેવાના છે, કદાપિ નાશ પામવાના નથી. (૬) જીવ કેટલા ભાવથી યુક્ત હેય? જીવ બે, ત્રણ, ચાર અને પાંચ ભાવથી યુક્ત હોય છે. તેનું વિશેષ સ્વરૂપ આ પ્રમાણે (૧) ઔપશમિક, (૨) ક્ષાયિક, (૩) ક્ષાપશમિક, (૪) ઔદથિક અને (૫) પારિણામિક આ પાંચ ભા છે, બે ત્રણ આદિ ભાવનું મળવું તે છઠ્ઠો સાનિાપતિક ભાવ છે. (૧) મેહનીયકર્મને સર્વથા ઉપશમ થવાથી પ્રગટ થયેલ જીવને સવભાવ તે ઔપશમિક, તેના (૧) ઉપશમ તથા (૨) ઉપશમનિષ્પન્ન એમ બે ભેદ છે, (૧) મેહનીય ક્રમ સર્વથા ઉપશમ થ તે ઉvશમ, (૨) તેથી ઉતપન થયેલ જે આત્મસ્વભાવ તે ઉપશમનિષ્પા, તેના ઉપશમ સમ્યકત્વ અને ઉપશમચારિત્ર એમ બે પ્રકાર છે. (૨) કમને સર્વથા ક્ષય થવાથી પ્રગટ થયેલ જે જીવસ્વભાવ તે ક્ષાયિકભાવ, ક્ષય અને ક્ષયનિષ્પન્ન એમ બે પ્રકારે છે, (૧) કરને ક્ષય થવે તે ક્ષય અને (૨) કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલ જે સ્વાભાવિક આત્મ હવભાવ તે ક્ષયનિષ્પન્ન, તેના કેવલજ્ઞાન, કેવલદર્શન, દાનાદિક પાંચ લબ્ધિ, ક્ષાવિક સમ્યકત્વ અને યથાખ્યાત ચારિત્ર એમ નવ પ્રક્રાર છે. (૩) ઉદયમાં આવેલ અંશને ક્ષય અને ઉદયમા નહિ આવેલ કમલિકને વિપાકેય અટકાવ અથવા તે મંદશક્તિવાળાં કરીને સ્વરૂપે ઉદયમાં લાવવાં તે લાપશમિક, તે (૧) ક્ષપશમ અને (૨) ક્ષપશમનિષ્પન્ન એમ બે પ્રકારે છે. (૧) ચાર ઘાતિકર્મના ઉદિત અંશને ક્ષય અને અનુદિત કમિશને વિપાકેદયની અપેક્ષાએ ઉપશમ અથવા અત્યંત અપશક્તિવાળાં કરવા રૂપ ઉપશમ તે ક્ષપશમ, (૨) ચારે વાતિકમના ક્ષયોપશમથી પ્રગટ થયેલ જે જીવસ્વભાવ તે ક્ષયપશમનિષ્પન્ન. તેના મત્યાદિ ચાર જ્ઞાન, ચક્ષુ આદિ ત્રણ દર્શન, ત્રણ અજ્ઞાન, દાનાદિ પાંચ લબ્ધિ, ક્ષયપશમ સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ એમ અઢાર ભેદ છે. (૪) કર્મના ઉદયથી પ્રગટ થયેલ જે જીવવભાવ તે ઔદયિક, તેના પણ બે ભેદ છે (૧) ઉદય (૨) ઉદયનિષ્પન. ત્યાં તે તે કમને વિપાકથી અનુભવ કરે અર્થાત્ વેદવું તે ઉદય અને (૨) કર્મના ઉદયથી પ્રગટ થયેલ જીવન જે ભાવિક સ્વભાવ તે ઉદયનિષ્પન્ન, તેના (૧) જીવવિષયક અને (૨) અજીવવિષયક એમ બે પ્રકાર છે. (૧) કર્મના ઉદયથી જીવને જે નરકતવાદિ પર્યાયની પ્રાપ્તિ અથવા જીવની ધી, અજ્ઞાની આદિ સંસારી અવસ્થાએ તે જીવવિષયક ઉદયનિષ્પન, તેના વાસ્તવિક રીતે અસંયમી, ધી, પુરુષવેદી, ત્રસ, સૂક્ષમ આદિ અસંખ્યાત અથવા અનત ભેદે પણ કહી શકાય, પરંતુ Page #285 -------------------------------------------------------------------------- ________________ સારસ પ્રહ શાઓમાં મુખ્યપણે પ્રસિદ્ધ અજ્ઞાન, સંસારી, અસંયમ, છ વેશ્યા, ચાર ગતિ, ચાર કષાય, ત્રણ વેદ અને મિથ્યાત્વ એમ એકવીશ લે છે. ૨) કર્મના ઉદયથી જીવે ગ્રહણ કરેલ દારિકાદિ શરીર પુદગલમાં વદિકની પ્રાપ્તિ તથા આકાર આદિની પ્રાપ્તિ તે અજીવવિષયક ઉદયનિષ્ણન. . (૫) પિતાની મૂળ અવસ્થાને ત્યાગ કર્યાવિના કથ"ચિત્ ઉત્તર અવસ્થાને પ્રાપ્ત કરવી તે પરિણામિક ભાવ, તેના (૧) સાદિ અને (૨) અનદિ એમ બે ભેદ છે. (૧) ઘી, ગોળ આદિ પદાર્થોની પૂર્વાપર આદિ અવસ્થાએ તેમજ જીવના ગ-ઉપગ આદિનું પરાવર્તન તે સાદિપરિણામિક. (૨) જીવવુ, ભવ્યત્વ, ધમસ્તિકાયવ આદિ અનાદિ પારિામિક ભાવ છે. પરિણામિક ભાવના અનેક ભેદો કહી શકાય પરંતુ અહિં જીવમાં જ ઘટે એવા છેવત્વ, અને અભવ્યત્વે એમ ત્રણ જીવના અનાદિ પરિણામિક ભાવના જોરે છે. * આ પાંચ મૂળ ભાવમાંથી કદાપિ જીવ કોઈપણ એક ભાવ યુક્ત હોતે નથી, પરંતુ બેથી આરંભી પાંચ સુધીના ભાવેથી યુક્ત હોય છે અને તેથી જ “બેથી પાંચ સુધીના ભાવનું મળવું” તે સાત્રિપાતિક ભાવ કહેવાય છે. આ સાનિપાતિક ભાવના દ્વિસંગી દશ, વિસગી દશ. ચતુઃસંયોગી પાંચ અને પંચસગી એક એમ કુલ છવીસ લે થાય છે. પણ તે બધા જ જીવમાં ઘટી શકતા નથી એથી પ્રરૂપણામાત્રની દષ્ટિએ છવ્વીસ ભેદે છે. સિદ્ધના છામાં શાયિક અને પરિણામિક એ રૂપ એક ક્રિસગી ભંગ ઘટે છે, કેમકે સિદ્ધોને ક્ષાવિકભાવે જ્ઞાનાદિક અને પરિણામિક ભાવે જીવત્વ હેય છે. ભવસ્થ કેવલિ-ભગવતેને ક્ષાવિક ભાવે જ્ઞાનાદિ, ઔદથિક ભાવે મનુષ્યગતિ, થલતેશ્યાદિ અને પરિણામિક ભાવે જીવ ભવ્યત્વ હોવાથી ક્ષાયિક, ઔદયિક અને પરિણામિક રૂપ વિસંગી જંગ ઘટે છે. ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યકત્વને પંચગી ભંગ ઘટે છે. તેઓને ઉપશમભાવે ચારિત્ર, ક્ષાવિઠભાવે સમ્યકત્વ, ક્ષાપશમિકભાવે મત્યાદિ જ્ઞાન વગેરે, ઔદથિકભાવે મનુષ્યગતિ આદિ પરિણામિકભાવે છેવત્વ, ભવ્યત્વ હોય છે. એકથી સાત ગુણસ્થાન સુધી સવ સંસારી જીને શ્રાપથમિક, ઔદયિક અને પરિણામિક રૂપ ત્રિરંગી ભંગ ઘટે છે. ત્યાં શ્રાપથમિક ભાવે ઈન્દ્રિયે તેમજ મતિ. જ્ઞાનાદિ, અથવા અતિઅજ્ઞાનાદિ, ઔદયિકભાવે નરકાદિ ગતિ, કષા વગેરે અને પરિણામિક લાવે છેવત્વ, તથા ભવ્યત્વ અગર અભવ્યતત્વ હોય છે. ઔપશામક સમ્યફવી ચારે ગતિના છને ઉપશમસહિત ચતુરાગી ભંગ અને ક્ષાયિક સમ્યકવી ચતુગતિક ને ક્ષાયિક સહિત ચતુગી લંગ એમ આ ત્રણ ભગ ચારે ગતિમાં ઘટતા હોવાથી ગતિ આશ્રયી એકેકના ચાર ભેદ થવાથી ૩૮૪=૧૨ અને પ્રથમના Page #286 -------------------------------------------------------------------------- ________________ ઉપર પંચમહ-દ્વિતીયહાર ત્રણ મલી કુલ ૧૨+૩=૧૫ અને મૂલભેદની અપેક્ષાએ છ સાનિપાતિક ભેદે છમાં ઘટે છે, શેષ વશ ભેદ ઘટતા નથી. - સત્યદાદિ દ્વાર - (૧) સત્પપ્રાણપા, (૨) દ્રવ્ય પ્રમાણ, (૩) ક્ષેત્ર, (૪) સ્પના, (પ) કાલ, (૬) અંતર, (૭) ભાગ, (૮) ભાવ અને (૯) અપળહુલ પ્રરૂપણ આ સત્યદાદિ નવ દ્વારે અનુદ્વારા પણ કહેવાય છે. (૧) વિદ્યમાન પદેને જે વિચાર તે સાદ પ્રમ્પણ. સુમ પર્યાપ્ત, અપર્યાપ્ત તથા બાદર પર્યાપ્ત, અપર્યાપ્ત એમ ચાર પ્રકારે પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય તેમજ સાધારણ વનસ્પતિકાય એમ વીશ તેમજ બાદર પર્યાપ્ત, અપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય એમ કુલ બાવીર પ્રકારના છ ઉત્પન્ન થયેલા અને ઉત્પન્ન થતા નિરતર હેય છે. પર્યાપ્ત, અપર્યાપ્ત, ઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચરિન્દ્રિય, અગ્નિ પંચેન્દ્રિય અને પર્યાપ્ત સશિ પંચેન્દ્રિય આ નવ પ્રકારના છ ઉત્પન્ન થયેલા વિસ્તાર હોય છે. પરંતુ વિવક્ષિત સમયે ઉત્પન્ન થતા કારક હોય છે અને કયારેક નથી પણ હતા પ્રશ્ન- અપર્યાપ્ત વિકેન્દ્રિય અને અપર્યાપ્ત અસંક્ષિપંચેન્દ્રિય અત્તમુહૂતના જ આયુથવાળા છે અને તેઓને ઉત્પત્તિ આશ્રયી વિરહાકાળ પણ અન્તર્મુહૂર પ્રમાણ છે તે તે નિરંતર ઉત્પન્ન થયેલા હોય જ, એમ કેમ કહી શકાય? ઉત્તરા- વિરહકાળના અંતમુહૂર્ત કરતાં તેઓના આયુષ્યનું અંતમુહૂર્ત મોટું હોવાથી એમ કહી શકાય છે. પ્રશ્ન–પરંતુ એમ શી રીતે સમજી શકાય? ઉત્તર–અન્ય શેમાં આ ઇવેને પણ નિત્યરાશિ રૂપે ગણાવ્યા છે માટે વિરહકાળના અંતમુહૂર્તથી આયુષ્યનું અંતમુહુ મોટું છે એમ સમજી શકાય છે. લબ્ધિ અપર્યાપ્ત સંસિ-પંચેન્દ્રિય ઉત્પન્ન થયેલા અને ઉત્પન્ન થતા કયારેક હોય છે અને ક્યારેક નથી હોતા, કારણકે એ ઉત્પત્તિ આશ્રયી ઉત્કૃષ્ટ વિરહકાળ બાર મુહૂર્ત પ્રમાણ છે, જ્યારે આયુષ્ય માત્ર અંતમુહૂર્તનું છે, માટે સાધિક અગિયાર મુહૂર્ત સુધી કોઈ વખતે ઉત્પન્ન થયેલા ન હોય એમ પણ બને છે. મિથ્યાષ્ટિ, અવિરતિ સમ્યગૃષ્ટિ, દેશવિરતિ, પ્રમસંવત, અપ્રમત્ત સંયત અને શોગિકેવલી આ છ ગુણસ્થાનકે અનેક આશ્રયી સામાન્યથી સર્વ ક્ષેત્રની અપેક્ષાએ હમેશાં હેય છે. શેષ સારવાદનાદિ આઠ ગુણસ્થાનકેમાંનું એક પણ ગુણસ્થાનક આખાય જગતમાં કે ઈ Page #287 -------------------------------------------------------------------------- ________________ ર૫૩ ટીકાનુવાદ સહિત વખતે કોઈ પણ જીવેને ન હોય એવું પણ બને છે. કેઈક વખતે આઠમાંથી એક હોય શેષ સાત ન હોય એમ કયારેક બે હય, ત્રણ હાય, ચાર, પાંચ, છ કે સાત હેય અને કયારેક આઠે આઠ ગુણસ્થાનક પણ હોય છે. તેમાં પણ જ્યારે એકાદિ ગુણસ્થાનકે જ જીવો હોય ત્યારે પણ ત્યાં કઈ વખત એક જીવ હેય, કેઈ વખત અનેક હોય, એથી જ્યારે આઠમાંથી જેટલાં ગુણસ્થાનક હોય ત્યારે તેટલા ગુણસ્થાનકના એક-અનેક જીવ આશ્રયી ભાંગાઓ થાય છે. તેની રીત આ મુજબ છે–પ્રથમ વિક૯૫વાળાં ગુણસ્થાનકે આઠ છે માટે આ બિંદુઓ સ્થાપવાં દરેક બિંદુની નીચે એક-અનેકની સંજ્ઞા રૂપે ૨ ને એક સ્થાપ, ત્યાર બાદ જે પદના સાગની સંગ સંખ્યા કાઢવી હોય તેની પૂર્વના પદના સગની સંગ સંખ્યાને બે એ ગુણવા અને તેમાં બે ઉમેરવા, ત્યારબાદ જેની સાથે ગુણાકાર કરેલ છે તે સંખ્યા ઉમેરવાથી ઈચ્છિત પદના સાગી લાંગાએ આવે. જેમક-એક સગી ૨ ભાંગા, તેને બેએ ગુણતાં ૨૨=૪ તેમાં ૨ ઉમેરતાં ૨૬ અને બેની સાથે ગુણાકાર કરેલ હોવાથી પુનઃ ૨ ઉમેરતાં બે પદના સંચાગી ભાંગા દર ૮ થાય. એ જ રીતે ત્રિવેણી ૨૬, ચતુઃસંયેગી ૮૦, પચસગી ૨૪૨, ષ સ ચાગી ૭૨૯, સપ્તસંચગી ૨૧૮ અને અણસાળી ૬૫૬૦ ભાંગા થાય છે. અથવા એક પદના એક અને અનેક જીવ આશ્રયી જે બે ભાંગા છે તે પ્રત્યેક પદના ભાંગાને ત્રણ ગુણા કરી તે બે ઉમેરવાથી પછી પછીના પદની સંગ સંખ્યા આવે, જેમએક પદના બે ભાંગા છે તેને ત્રણ ગુણા કરી બે ઉમેરવાથી રxa=6w=૮ આહ, તે આઠને ત્રણે ગુણી બે ઉમેરવાથી ત્રણ પદના ૮૪૩=૨૪+૨=૨૬ છવીસ. ઈત્યાદિ. () વિવક્ષિત સ્થાનોમાં જીવ દ્રવ્યની સંખ્યા કેટલી છે? અર્થાત કેટલા છ છે તેની વિચારણા તે દ્રવ્ય પ્રમાણ પ્રરૂપણા. પર્યાપ્ત-અપર્યાપ્ત સૂકમ તથા બાહર એમ ચાર પ્રકારના સાધારણ 9 અનત કાકાશના પ્રદેશ રાશિ પ્રમાણ છે, છતાં તેમાં પર્યાપ્ત બાદર સર્વથી અહ૫, તેથી અપર્યાપ્ત બાદર અસંખ્યાતણા, તે થકી અપર્યાપ્ત સૂક્ષમ અસંખ્યાતગુણ અને તેનાથી પણ પર્યાપ્ત સૂક્ષમ સંખ્યાતગુણા છે. ઘનીકૃત લોકના એક પ્રતરના અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશ પ્રમાણ જેટલા અહ થાય તેટલા પર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાય જીવે છે. પર્યાપ્ત બાદર પૃથ્વીકાય તથા પર્યાપ્ત બાદર અખાયનું પ્રમાણ પણ તેટલું જ છે પરંતુ એક એકથી અનુક્રમે અસંખ્યાતગુણ છે. અંશુલના અસંખ્યાતમાં ભાગના અસંખ્યાત ભેદ હેવાથી તેમ માનવામાં કઈ વિરોધ નથી. આવલિકાના સમય પ્રમાણ સંખ્યાનો વર્ગ કરી તેને કંઈક ન્યૂન આવલિકાના સમય પ્રમાણ સંખ્યા સાથે ગુણતાં જેટલી સંખ્યા આવે તેટલા પર્યાપ્ત બાદર તેઉકાય છે છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પંચમહ-દ્વિતીયદ્વાર વનીતલાકના સંખ્યાતમા ભાગમાં રહેલ પ્રતરના પ્રદેશ રાશિ પ્રમાણે પર્યાપ્ત બાદર વાયુકાય જીવે છે. પૃથ્વીકાયાદિ આ ચારેના શેષ ત્રણ ત્રણ પ્રકારના જીવલેદ અને અથર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાય છે અસંખ્ય લેકાકાશ પ્રદેશશશિ પ્રમાણુ=અસંખ્યાતા છે. તેમાં પણ વિશેષથી વિચારીએ તો પૂર્વે કહેવા પ્રમાણુવાળા હોવાથી પર્યાપ્ત બાદર પૃથ્વીકાય પિતાના શેષ ત્રણ ભેદની અપેક્ષાએ અલ૫ તે થકી અપર્યાપ્ત બાદર પૃથ્વીકાય અસંખ્યાતગુણ તે થકી અપર્યાપ્ત સૂક્ષમ પૃથ્વીકાય અસંખ્યાતગુણ અને તેનાથી પર્યાપ્ત સૂક્ષમ પૃથ્વીકાય સંખ્યાતગુણ છે. એજ રીતે અકાય, તેઉકાય, વાયુકાય તણા પ્રત્યેક વનસ્પતિકામાં પણ સમજી લેવું, અંગુલના સંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશવડે ભાગતાં ઘનીકત લેકના એક પ્રતના જેટલા ખડે થાય તેટલા પર્યાપ્ત બેઈન્દ્રિય, ઇન્દ્રિય, ચઉન્દ્રિય અને અસંસિ-પંચેન્દ્રિય એ પ્રત્યેક જીવે છે. છતાં અંગુલને સંખ્યામાં ભાગ સંખ્યાત ભેટવાળો હોવાથી તેનું પરસ્પર અહ૫મહત્વ આ પ્રમાણે છે પથસ ચઉરિન્દ્રિય સર્વથી અલ્પ, તેથકી પર્યાપ્ત અસંપિચેન્દ્રિય વિશેષાધિક, તેથી પર્યાપ્ત બેઈન્દ્રિય વિશેષાધિક અને તે થકી પર્યાપ્ત તેઈન્દ્રિય વિશેષાધિક છે. અશુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશરાશિવડે ઘનીકૃત લોકના એક પ્રતરને ભાગતાં જેટલા ખડા થાય તેટલા અપર્યાપ્ત વિકલેન્દ્રિય અને અપર્યાપ્ત અશિ-પંચેન્દ્રિય છે છે, છતાં અપર્યાપ્ત અસંસિ પંચેન્દ્રિયથી અપર્યાપ્ત ચર્વેરિન્દ્રિય, ઈન્દ્રિય અને બેઈન્દ્રિય જી અનુક્રમે વિશેષાધિક છે. અંગુલમાત્ર સૂચિણિમાં રહેલ આકાશ પ્રદેશની સંખ્યાને પિતાના વર્ગમૂળ સાથે ગુણતાં જે અસંખ્યાત સંખ્યા આવે તે અસંખ્યાતી શ્રેણિઓના કુલ જેટલા આકાશ પ્રદેશ છે તેટલા પ્રથમ નકના નાકે છે. બીજીથી સાતમી સુધીના દરેક નરકના નારકે એક સપ્ત રજજુ પ્રમાણ શ્રેણિના અસંખ્ય ખાતમા ભાગમાં જેટલા આકાશ પ્રવેશે છે તેટલા હોય છે. પરંતુ બીજીથી પછી પછીની નરકમાં શ્રેણિને અસંખ્યાત ભાગ અસંખ્યગુણ હીન સમજે. કારણ કે--અત્યંત ઉત્કટ પાપ કરનારા કૂરકમ સાતમી નરકમાં જાય છે અને તેવા છ શેઠા જ હોય છે, માટે સાતમી નરકમાં જીવો સવથી થયા છે. તેનાથી હીન હીન પાપ કરનારા અનુક્રમે છઠ્ઠી આદિ નરકમાં જાય છે અને તેવા જીવોની સંખ્યા અસંvયાતગુણ કહી છે માટે સાતમીથી પ્રથમ નરક સુધીના જી અનુક્રમે કેકથી અસંખ્યાતગુણા છે. અત્યત રકમી પાપી જી કૃષ્ણપાક્ષિક કહેવાય છે, તેને દેશનાધપુદગલપરાવર્તનથી અધિક સંસાર બાકી હોય છે. તેવા જ ઘણા છે અને તેઓ તથાસવભાવે જ ગમે તે ગતિમાં દક્ષિણદિશામાં વધારે ઉત્પન્ન થાય છે. અને જેઓને દેશોના પુદગલપરાવર્તન Page #289 -------------------------------------------------------------------------- ________________ સારસ પ્રહ અગર તેથી ન્યૂન સંસાર શેષ હોય તે છે શુલપાક્ષિક કહેવાય છે. તેવા છ થોડા જ &ય છે અને તે છે તથાસવભાવે જ કેઈપણ ગતિમાં પ્રાયઃ પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં જ ઉત્પન થાય છે માટે દરેક નરકમાં આ ત્રણે દિશાના નારકે કરતાં એક દક્ષિણદિશાના નારકે અસંખ્યાતગુણ હોય છે. અગલમમાણ સશ્ચિશિમાં રહેલ આકાશપ્રદેશના પહેલા અને બીજા વર્ગમૂળને ગુણાકાર કરતાં જે સંખ્યા આવે તે અસંખ્ય સંખ્યા પ્રમાણુ સાતરાજની શ્રેણિએના જેટલા આકાશપ્રદેશ છે તેટલા કુલ ભવનપતિ દેવ છે, વળી અસુરકુમારાદિ દશે નિકાયના દેવા પણ તેટલા જ છે. પરંતુ તે કુલ ભવનપતિઓની સંખ્યાથી સંખ્યાતગુણ હીન છે. ઘનીકૃતકના એક પ્રતરના સંખ્યાત જન સુચિણિ પ્રમાણ જેટલા ખડા થાય તેટલા સર્વ વ્યતા અને વ્યતરના એકેક નિકાયના દે છે પરંતુ સર્વ વ્યંતર કરતા તે સંખ્યાગુણ હીન છે. ઘનીકૃતલકના એક પ્રતરના બસ છપ્પન અંશુલ સૂચિશ્રેણિ પ્રમાણ જેટલા ખડે થાય તેટલા કુલ તિષ દે છે. દરેક નિકાયમાં દેવે કરતાં દેવીઓ બત્રીશગુણી અને નવીશ અધિક છે. અંશુલ પ્રમાણ ચિણિમાં રહેલ આકાશપ્રદેશના બીજા અને ત્રીજા વર્ગ મૂળને ગુણાકાર કરવાથી જે અસંખ્યાત સંખ્યા આવે તે અસંખ્ય સંખ્યા પ્રમાણે સાતાજની સૂચિ શ્રેણિઓના આકાશપ્રદેશ પ્રમાણ પહેલા-બીજા દેવકના દે છે. ત્યાં બીજા દેવલોકના દેવેથી પહેલા દેવલોકના દેવો સંખ્યાતગુણ છે. સનકુમારથી સહસ્ત્રાર સુધીના દરેક કલ્પના દેવો સાતરાજની એક શ્રેણિના અસંખ્યાતમાં ભાગે રહેલ આકાશપ્રદેશ પ્રમાણ અસંખ્ય છે. પણ ત્રીજાથી ઉપર ઉપરના કપમા દેવો અનુમે અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. આનતક૫થી અનુત્તર સુધીના દરેક દેવે ક્ષેત્ર પાપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્ય આકાશપ્રદેશ પ્રમાણુ છે અને ઉપર-ઉપરના અનુક્રમે સંખ્યાતગુણ હીન-હીન છે, પરંતુ સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં સંખ્યાતા જ હોય છે. ઉપર-ઉપરના કમ્પામાં વિમાનોની સંખ્યા જૂન ન્યૂન હોવાથી અને અધિકાધિક દાનાદિક પુણ્ય કરનારા જીવે જગતમાં અહપ હોવાથી અને તેવા જ ઉત્તરોત્તર ઉપર-ઉપરના દેવામાં ઉત્પન્ન થતા હેવાથી ઉપર-ઉપરના દેવે હીન-હીન હોય છે. અંશુલ પ્રમાણ સુચિણિમાં રહેલ પ્રદેશરાશિના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં જે સંસ્થા આવે તે સંખ્યા પ્રમાણ અસંખ્યાતી સાતરાજની શ્રેણિઓના જેટલા આકાશપ્રદેશ છે તેટલા પૈક્રિયલબ્ધિસંપન પર્યાપ્ત સંસ-પચેન્દ્રિય તિર્થ છે. ગજ અને સંમમિ એમ મનુષ્ય બે પ્રકારે છે. વળી પર્યાપ્ત, અને અપર્યાપ્તના Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ww ભેદથી ગર્ભજ મનુષ્ય બે પ્રકારે છે. ત્યાં અપર્યાપ્ત ગભ જ અને અપર્યાપ્ત સંમૂકિઅ મનુષ્યા ક્યારેક જગતમાં ડાય છે અને કયારેક નથી પણ હાતા. તેથી તે અને પ્રકારના મનુષ્ય જ્યારે ન હૈાય ત્યારે પણ જઘન્યથી પર્યાપ્ત ગર્ભજ મનુષ્યા પાંચમા અને છઠ્ઠા વર્ગના જીણા કાર કરવાથી જે સંખ્યા આવે તેટલા અર્થાત્ ૨૯ અક પ્રમાણુ છે. અથવા ત્રીજા યમલ પુત્તુથી ઉપરની અને ચાથા થમલપતની નીચેની સખ્યા પ્રમાણે છે, અથવા એકની સખ્યાને અનુક્રમે છન્તુવાર દ્વિગુણુ દ્વિગુણુ તાં જે સખ્યા આવે તેટલા છે, એટલે કે મનુષ્યની ૨૯ અકની જે જધન્ય સખ્યા છે તેને છન્તુવાર બધી અધી કશ્તાં એકની સખ્યા આવે. પરચા માનદ્વતીયદ્વાર વિક્ષિત સખ્યાને તેજ સખ્યા સાથે શત્રુતાં જે સખ્યા આવે તે વગ કહેવાય છે, એકને એક ગુણતાં એક જ આવે માટે તેને વળ કહેવાય નહિ, એને એએ શુષુતાં ચાર થાય માટે ચાર એ પ્રથમ વર્ગ કહેવાય. એ એ વર્ગની સખ્યાને એક થમલપદ્ધ કહેવાય છે. તેથી છ વગની સખ્યા ત્રણ યમલપઢવાળી અને અાઠ વગની સંખ્યા ચાર યમલપત્તુવાળી કહેવાય, પણ અહિં છઠ્ઠા વર્ષોંના પાંચમા વર્ગ સાથે શુશુાકાર કરેલ હાવાથી ત્રણુ યમલપદ ઉપરની સખ્યા કહી છે. જે વગના જે વગ સાથે ગુણાકાર કરીએ અને તેથી જે સખ્યા આવે તેમાં તે બન્ને વના છેદનકા આવે છે, છઠ્ઠા વમાં ૬૪, અને પાંચમા વર્ષોંમાં ૩૨ છેદન હેાવાથી કુલ હૃદ છેદનક પ્રમાણુ આ સખ્યા કહેવાય છે. ખેદનક એટલે વિક્ષિત સંખ્યાને અધી અહીં કરવી તે. ઉપર જણાવેલ ત્રણે પ્રકારના મનુષ્ય જગતમાં જ્યારે વધારેમાં વધારે હેાય ત્યારે કાળથી અસ ખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણીના સમયેા પ્રમાણ અને ક્ષેત્રથી અંગુલમાત્ર ચિમશિમાં રહેલ પ્રદેશશશિના પહેલા અને ત્રીજા વગ મૂળના ગુણાકાર કરતાં જેટલા પ્રદેશ આવે તેટલા તેટલા પ્રદેશ પ્રમાણ સાત રાજની એક શ્રેણિના જેટલા ખ'ડ થાય તેથી એક મનુષ્ય આછો છે. મિથ્યાર્થિઓ અનત લેાકાકાશ પ્રદેશ પ્રમાણુ છે. સાસ્વાદનાદિ ચાર ગુણસ્થાનકવાળા જીવા પ્રત્યેક ક્ષેત્રપલ્યાપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશશશિ પ્રમાણ, અસ`ખ્યાતા છે, તેમાં સાસ્વાદન અને મિશ્રગુણુસ્થાનકે કોઈ વખત જીવા નથી પણ હાતા, જ્યારે ડાય છે ત્યારે જાન્યથી એક, બે યાવત્ ઉત્કૃષ્ટથી કહેલ સખ્યા પ્રમાણ હોય છે. ચેાથા, પાંચમા ગુણુસ્થાનકવાળા જીવા કાયમ હાય છે. વળી જઘન્યથી તેમજ ઉત્કૃષ્ટથી પણ કહેલ સખ્યા પ્રમાણુ જ હોય છે. છતાં જઘન્યથી ઉત્કૃષ્ટ અસખ્ય ગુહ્યુ છે. અહિ' સામાન્યથી ચારેતુ' પ્રમાણુ સમાન બતાવેલ હાવા છતાં જ્યારે દરેક ગુણુસ્થાનકે ઉત્કૃષ્ટપણે જીવા હોય ત્યારે પાંચમા ગુરુસ્થાનકવાળા થાડા અને તેથી બીજા, ત્રીજા તથા ચેાથા ગુણુસ્થાનકવાળા જીવા અનુક્રમે અસંખ્યાતગુણ હાય છે. પ્રમત્તસંયત જઘન્યથી મને ઉત્કૃષ્ટથી બે હજારથી નવહજાર ક્રાઢ અને અપ્રમત્તસયત તેથી ઘણી જ ઓછી સંખ્યામાં હાય છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ સારસ ૨૫૭ ઉપશમણિ સંબંધી આઠ નવ, દશ એ ત્રણ તેમજ ઉપશાન્તમાહ આ ચારમાં કઈ પણ ગુણસ્થાનકે એક સમયમાં એક સાથે પ્રવેશ કરનાર છે વધુમાં વધુ ચાપન અને આગળ-પાછળ પ્રવેશ કરેલ ઉપશમણિમાં વર્તનાર કુલ જીવો સંખ્યાતા હોય છે. પ્રશ્ન - અંતમુહૂર્તમાં અસંખ્યાતા સમયે થાય છે, તે અંતર્મુહૂર્તના કાળ પ્રમાણ ઉપશમશ્રેણિમાં પ્રતિ સમયે એક જીવ પ્રવેશ કરે તે પણ અસંખ્યાતા છો હેઈ શકે તે અહિં સંખ્યાતા જ કેમ કહ્યા ? ઉત્તરઃ- ઉપશમણિમાં પ્રતિસમયે છ પ્રવેશ કરતા નથી, કઈ કઈ સમયે જ પ્રવેશ કરે છે માટે સંખ્યાતા જ છ હેય પ્રશ્ન:- પ્રતિસમયે પ્રવેશ કરતા નથી પણ કઈ કઈ સમયે જ કરે છે એ કેમ ભણી શકાય ? ઉત્તર - પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય જ સંખ્યાતા છે વળી તેમાં સંતે તે કેટિસહસપૃથતા જ હોય છે અને તે કઈ બધા ઉપશમણિ કરતા નથી. માટે જ પ્રતિસમયે પ્રવેશ કરતા નથી એમ સમજાય છે. આગળ ક્ષપકશ્રેણિમા પણ આ પ્રમાણે જ સમજવું. સપકણિગત આહ, નવ, દશ તથા ક્ષીણમેહ અને અયોગી આ પાંચમાંથી કંઈપણ. ચેક ગુણસ્થાનકે એક સમયે પ્રવેશ કરનાર છ એકથી માંડી એકસો આઠ સુધી હોય છે અને આગળ-પાછળ પ્રવેશ કરેલ સંપૂર્ણ શપકણિમાં અને અગિ-ગુણસ્થાનકે વિવક્ષિત સમયે સંખ્યાતા જ હોય છે. સોગિકેવલી જઘન્યથી બે ક્રેડ અને ઉત્કૃષ્ટથી નવક્રેડ હેય છે. ઉ) જેટલી જગ્યાને વ્યાપ્ત કરી જે છ રહા હેય તેટલી જગ્યા તે જીવનું ક્ષેત્ર કહેવાય. સર્વ અપર્યાપ્ત અને પર્યાપ્ત પૃથ્વીકાય વગેરે પાંચ સક્ષમ એકેન્દ્રિયે સંપૂર્ણ લેકમાં અને અપર્યાપ્ત-પર્યાપ્ત બાદર વાયુકાય મેરુપર્વતના મધ્યભાગ જેવા અત્યંત ગીચ અવયવવાળા લેકના અસંખ્યાતમા ભાગને છોડી લેકના અસંખ્યાતા ભાગમાં તેમજ બાકી રહેલ અપર્યાપ્ત-પર્યાપ્ત બાદર એકેન્દ્રિય વગેરે બાર પ્રકારના છ લેકના અમુક નિયત સ્થાને જ હોવાથી લેકના અસંખ્યાતમા ભાગમાં છે. અહિં ગાથામાં માત્ર સૂકમ એકેન્દ્રિય સર્વ લેકમાં છે એમ ન કહેતાં અપર્યાપ્ત સુકમ અને અપિ શબ્દથી પર્યાપ્ત સક્ષમ ગ્રહણ કરેલ છે, તેનું કારણ પર્યાપ્ત સૂક્ષમ છની અપ1 ક્ષાએ અપર્યાપ્ત સૂમ સંખ્યાતગુણ હીન હોવા છતાં સંપૂર્ણ લેકમાં રહેલ છે તે અર્થ તે જણાવવા માટે છે. મિથ્યાષ્ટિએ સંપૂર્ણ લોકમાં, કેવલિ-સમુદ્દઘાતમાં ચોથા સમયે સગ-કેવલીએ • સપૂઢમાં અને સારવાદનાદિ શેષ બાર ગુણસ્થાનકવાળા જીવે લેકના અસંખ્યાતમા Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ પંચમહ-દ્વિતીયકાર ભાગમાં છે, કારણુંકે મિશ્ર વગેરે અગિયાર ગુણસ્થાનકે સંપત્તિમાં જ હોય છે અને સારવાહન ગુણસ્થાનક અપર્યાપ્ત આદર કેટલાક એકેન્દ્રિય વગેરેને પણ હેય છે છતાં તે લોકના અસંખ્યાતમા ભાગમાં જ લેવાથી સાસ્વાદનાદિ લેકના અસંખ્યાતમા ભાગમાં જ છે. અહિં કેવલિ-સમઘાતમાં ચોથા સમયે સાગિ કેવલિઓ સંપૂર્ણ લકવ્યાપી હોય છે એમ કહ્યું, તેથી સમુદઘાતના પ્રસંગથી તેનું સ્વરૂપ કહે છે. વેદનાદિ સાથે તન્મય થવા પૂર્વક કાલાન્તરે ભેગવવા ચગ્ય ઘણાં કર્મોને ઉદયાલકામાં લાવી ક્ષય કરે તે સમુદઘાત, તે (૧) વેદના, (૨) કષાય, (૩) મારણ, () વેક્રિય, (૫) તૈજસ, (૬) આહારક અને (૭) કેવલિ એમ સાત પ્રકારે છે. (૧) જેમાં વેદનાથી વ્યાકુળ થયેલ છવ પિતાના કેટલાક આત્મપ્રદેશને શરીર બહાર કાઢી વદન, ઉદર વગેરેના પિલાણ ભાગને અને સકળ આદિના આંતશએને પૂરી લંબાઈપહોળાઈથી સ્વશરીર પ્રમાણ ક્ષેત્રને વ્યાપ્ત કરી અતિમુહૂતકાળમાં કાલાન્તરે ભેગવવા ગ્ય ઘણું અસાતવેદનીય કર્મ પુદગલને નાશ કરે તે વેદના સમુફઘાત. (૨) એજ રીતે જેમાં ઘણાં ચારિત્ર મોહનીય કર્મનાં પુદગલેને ક્ષય કરે તે કષાય સમુઘાત. (૩) જેમાં અંતમુહૂર્ત આયુ શેષ રહે છતે શરીરમાંથી પિતાના આત્મપ્રદેશને બહાર કાઢી જાડાઈ-પહોળાઈથી સ્વ-શરીર પ્રમાણુ અને લંબાઈથી ઉત્પત્તિક્ષેત્ર સુધી તેને દંડ બનાવી અંતમુહૂતકાળમાં આયુષ્યકર્મનાં ઘણું પુદગલેને નાશ કરે તે-મારણ સમુદાત (૪) જેમાં વૈક્રિયશરીરના પ્રારંભકાળે પિતાના કેટલાક આત્મપ્રદેશને શરીરમાંથી બહાર કાઢી જાડાઈ-પહોળાઈથી વશરીર પ્રમાણ અને લંબાઈથી સંખ્યાત જન પ્રમાણ છવપ્રદે શિનો દંડ બનાવી પૂર્વે ઉપાર્જન કરેલ વૈક્રિય શરીરનામકર્મનાં ઘણાં કમપુદગલાને નાશ કરે તેવૈક્રિય સમુહુવાત. (૫) તે જ પ્રમાણે જેમાં નિગ્રહ અને અનુગ્રહ હેતુથી અનુક્રમે તેઓલેશ્યા અને શીતલેયા મુકવા માટે પૂર્વે ઉપાર્જન કરેલ ઘણાં તેજસ નામકર્મના પુદગલનો ક્ષય કરે તેને તેજસ સમુદઘાત. (૬) એજ પ્રમાણે જેમાં આહારકના પ્રારંભકાળે પૂર્વે ઉપાર્જન કરેલ આહારક શરીર નામકર્મનાં ઘણાં પુદગલને ક્ષય કરે તે-આહારક સમુદઘાત. (૭) આયુષ્ય કરતાં અધિક હોય તેવાં વેદનીયાદિ કર્મોને આયુષ્યની સમાન કરવા માટે અંતમુહૂર આયુષ્ય બાકી રહે છતે સગી કેવલિ ભગવત જે સમુદઘાત કરે તે કેવલિ સમુઘાત કેવલિ સમુહુઘાતને કાળ આઠ સમયને છે. શેષ છએ સમુદુધાતને પ્રત્યેકને કાળ અન્તર્મુહૂર્ત છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ સાસગ્રહ ૫૯ પ્રથમના ત્રણ સમુઘારે ઉપગ વિના અને શેષ ચાર સમુદઘાતે ઉપયોગ પૂર્વક થાય છે. મનુષ્યમાં સાત, દમાં તથા વૈક્રિય અને તે લેશ્યાલબ્ધિસંપન્ન સંપિનિય તિને પહેલા પાંચ, વૈક્રિયલબ્ધિ સંપન્ન વાયુકાય તથા નારકમાં પહેલા ચાર અને શેષ વિચામાં પ્રથમના ત્રણ સમુદઘાત હોય છે. (૪) છ જેટલા ક્ષેત્રને સ્પર્શ કરે તે સપના . સર્વ અપર્યાપ્ત તથા પર્યાપ્ત સૂક્ષમ એકેન્દ્રિય સંપૂર્ણ લેકમાં રહેલ હોવાથી તેઓને સ્વાભાવિક ચૌદરાજની સ્પના હોય છે. શેષ બાર પ્રકારના છ લોકના અસંખ્યાતમા ભાગમાં જ રહેતા હોવાથી તેઓને મરણ સમુદઘાટવડે અને તેમના કેટલાક અને પરભવમાં જતાં ઋજુશ્રેણિવકે પણ ચૌદરાજ રૂપ સંપૂર્ણ જગતની સ્પર્શના હોય છે, મિથ્યાષ્ટિઓને તેમજ કેવલિ સમુદઘાતમાં ચોથા સમયે સોગિકેવલિઓને ચૌદરાજની, મિશ્રદષ્ટિ તથા અવિરતિ સમ્યગદષ્ટિને આઠ રાજની, સાસ્વાદન સમ્યગૃષ્ટિને બાર રાજની, દેશવિરતિને છ રાજની, પ્રમત્ત, અપ્રમત્ત, ઉપશમણિ-અંતર્ગત અપૂર્વકરણાદિ ત્રણ તથા ઉપશાન મોહ તેમજ અગિકેવલિ ગુણસ્થાનકવાળાઓને સાત રજની પર્શના હોય છે. સપકગિત અપૂર્વકરણાદિ ત્રણ તથા ક્ષીણમેહ ગુણસ્થાનકવાળાઓને એક રાજના અસંથાતમા ભાગની સ્પર્શના હોય છે. મિશ્રષ્ટિ અથવા અવિરતિ સમ્યગ્દષ્ટિ સહસાર કલ્પવાસી કેઈપણ દેવ અવધિજ્ઞાનથી જાણીને પૂર્વાવના નેહથી યા વેરથી ત્રીજી નરક સુધી જાય ત્યારે સાતરાજની પર્ણના થાય અને તે જ સમયે પૂર્વના સ્નેહથી ભવનપતિથી સહસ્ત્રાર સુધીના ઉપરોક્ત ગુણસ્થાનકે વત્તતા કઈ દેવને અશ્રુતદેવ પિતાના દેવલોકમા લઈ જાય ત્યારે ઉપર એક રાજ વધે માટે કુલ આઠ રાજની સ્પર્શના થાય. અથવા અચુત દેવકને દેવ ભવનપતિને બારમા દેવલોકમાં લઈ જાય ત્યારે છ રાજની અને તે જ સમયે અન્ય કોઈ સહસ્ત્રારને દેવ ત્રીજી નરકમાં જાય ત્યારે નીચે બે રાજ અધિક થાય એમ આઠ રાજની સ્પર્શન થાય. અવિરતિ સમ્યગ્દષ્ટિ પિતાનું ગુણસ્થાનક લઈ નીચે નરકમાં જતા ન હોવાથી મરણની અપેક્ષાએ તિષ્ઠલેકમાંથી અનુત્તરવિમાનમાં જતાં અથવા ત્યાંથી મનુષ્યમાં આવતાં સાતરાજની જ સ્પર્શન થાય છે. કમથના મતે ભાયિક સમ્યફવ સહિત છવ ત્રીજી નરકમૃથ્વીમાં ઉત્પન્ન થાય છે માટે તિષ્ઠલેકમાંથી ત્રીજી નરકમાં જતાં અગર ત્યાંથી તિરછોલેકમાં આવતાં બે રાજ અને મનુષ્યમાંથી અનુત્તરમાં જતાં-આવતાં સાતરાજ એમ મતાન્તરે કુલ નવરાજની સ્પર્શન Page #294 -------------------------------------------------------------------------- ________________ પથસ ગ્રહ નહતીયદ્વાર ભગવતીજી ચ્યાદિ સૂત્રના અભિપ્રાયે ક્ષયે પથમ સ સહિત છત્ર છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થાય છે તેથી તિōલેાકમાંથી છઠ્ઠી નરકમાં જતાં અગર ત્યાંથી આવતા પાંચ રાજ અને તિર્થ્રોલેકમાંથી અનુત્તવિમાનમાં જતાં અગર આવતાં સાત રાજ એમ અવિરતિ સભ્યસૃષ્ટિને બાર રાની પશુ સ્પર્શીતા ઘટે છે. ૩૬૦ છઠ્ઠી નરકમાંથી સાસ્વાદન ગુણુસ્થાનક લઈને તિૉલેકમાં મનુષ્ય કે તિય‘ચપણે ઉત્પન્ન થતાં પાંચ રાજ અને તે જ સમયે સાસ્વાદન ગુણુસ્થાનકે રહેલ કંઈ પણ જીવ ઉઘ્ન લેકના અંતે નિષ્કુટામાં ઉત્પન્ન થાય તેથી સાત રાજ એમ સાન્નાદન ગુણુસ્થાનકવાળાઓને માર રાજની સ્પર્શના હેાય છે. ઘણુ કરીને સાસ્વાદન ગુણુસ્થાનક લઈ જીવે ઉપર જ જાય છે પરંતુ નીચે જતા નથી માટે બાર રાજથી અધિક સ્પર્શના થતી નથી. ઉપશમશ્રેણિગત પૂ કરણાદિ ત્રણ ગુણુસ્થાનકવાળ! તેમજ ઉપશાંતમાહ અપ્રમત્ત તથા અપ્રમત્તાભિમુખ પ્રમત્તને મારણાન્તિક સમ્રુધાતવડે અથવા મૃત્યુસમયે ઇલિકાગતિએ ઋજુ શ્રેણિવડે સર્વાર્થસિદ્ધ વિમાનમાં જતાં સ્રાતરાજની સ્પર્ધાના હાય છે. મરસમયે કંદુકગતિ અને ઇલિકાગતિ એમ બે પ્રકારે ગતિ હોય છે. તેમાં ઋજીશ્રેણિમાં ઇલિકાગતિ જ હાય છે. દેશવિરતિ મનુષ્યને મારણાન્તિક સમુદ્દાતવડે અથવા મરણાન્ત સમયે શ્રૃજીશ્રેણિવડે મારમા દેવલાક જતાં છ રાજની સ્વના હોય છે. (૫) કાળ ત્રણ પ્રકારે (૧) એક ભવનું આયુષ્પ તે ભસ્થિતિકાળ (૨) મરીને વારંવાર પૃથ્વીકાર્યા વિવક્ષિત તેની તે જ કાયમાં ઉત્પન્ન થતાં જે કાળ થાય તે કાયસ્થિતિકાળ, અને (૩) ઢાર્યપણુ વિક્ષિત જીસ્થાને એક જીન જેટલેા સમય રહે તે ગુણુસ્થાનક કાળ, (૧) સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ સાતે પર્યાપ્ત તેમજ પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય એ આઠ પ્રકા ૨ના જીવાતા જાન્ય તેમજ ઉત્કૃષ્ટ એ બન્ને પ્રકારે ભત્રસ્થિતિકાળ અતર્મુહૂત્ત પ્રમાણુ છે. પરંતુ જધન્ય કાળ કરતાં ઉત્કૃષ્ટકાળ વધુ સમજવે. પર્યાપ્ત બાદર એકેન્દ્રિય વગેરે શેષ છ પ્રકારના જીવેના જઘન્ય ભવસ્થિતિકાળ અંત સુહૃત્ત છે અને ઉત્કૃષ્ટથી પોઁપ્ત બાદર પૃથ્વીકાયના ખાવીશ હજાર વર્ષ, અખાયના સાત હજાર વર્ષ, તે કાયને ત્રઝુ અહેરાત્ર, વાયુકાયને ત્રણ હજાર વર્ષ, પ્રત્યેક વનસ્પતિકાયને દશ હજાર વર્ષ અને સાધારણ વનસ્પતિકાયના અતર્મુહૂત્ત તથા સામાન્યથી પર્યાપ્ત આદર એકેન્દ્રિયને પૃથ્વીકાયની અપેક્ષાએ આવીશ હજાર વર્ષાં ભસ્થિતિકાળ છે. પર્યામ એઇન્દ્રિયના આર વર્ષે, તેન્દ્રિયના ઓગણપચાશ દિવસ, ચઽરિન્દ્રિયના છ માસ, પર્યાસ અસજ્ઞિપચેન્દ્રિય સ્થલચરના ચેારાશી હજાર વર્ષ, ખેચરને ખત્તેર હજાર વર્ષ ઉરપશ્મિના ત્રેપન હજાર વર્ષ, ભૂજરિસના એત્તાલીસ હજાર વર્ષ અને જલચરના પૂર્વ ઢાઠ વર્ષે ઉત્કૃષ્ટથી ભસ્થિતિકાળ છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ સહ ૨૬૨ પર્યાપ્ત ગજ જલચર, ઉરપરિસ અને ભૂજપરિસર્ષ પૂર્વડ વર્ષ, બેચરને પલ્યોપમને અસંખ્યાત ભાગ તેમજ ચતુષ્પદ તિર્યંચને તથા ગર્ભજ મનુષ્યને ત્રણ ૧પમ ઉત્કૃષ્ટથી ભવસ્થિતિ કાળ છે. સાતે નરકના નારકેન જઘન્યથી અનુક્રમે દશ હજાર વર્ષ, એક સાગરોપમ, ત્રણ, સાત, દશ, સત્તર અને બાવીશ સાગરેપમ અને ઉત્કૃષ્ટથી અનુક્રમે એક, ત્રણ, સાત, દશ સત્તર, આવીશ અને તેત્રીસ સાગરેપમ ભવસ્થિતિકાળ છે. અસુકુમારને જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ સાધિક સાગરેપમ, નાગકુમાદિ શેષ નવ ભવનપતિને જઘન્યથી દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી દેશના બે પલ્યોપમ, વ્યતર અને વાણવ્યતરને જઘન્યથી દશ હજાર વર્ષ અને ઉલ્લુથી એક પલેપમ ભવસ્થિતિકાળ છે. ચન્દ્રાદિ પ્રથમના ચાર જજોતિષને જઘન્ય પલ્યોપમને ચે ભાગ અને ઉત્કૃષથી અનુ. કમે એક લાખ વર્ષ અધિક એક પલેપમ, એક હજાર વર્ષ અધિક એક પલપમ, એક પલ્યોપમ, અધપત્યે પમ અને તારાઓને જઘન્યથી પલ્યોપમને આઠમા ભાગ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમને ચે ભાગ ભવસ્થિતિકાળ છે. સૌધર્મમાં જઘન્ય એક પલેપમ અને ઉત્કૃષ્ટ બે સાગરેપમ, ઈશાનમાં જઘન્ય સાધિક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ સાધિક બે સાગરેપમ, સનકુમારમાં જઘન્ય બે અને ઉત્કૃષ્ટ સાત સાગરેપમ, મહેન્દ્રમાં જઘન્ય સાધિક છે અને ઉત્કૃષ્ટ સાત સાગરેપમ, બ્રહ્મકમાં જઘન્ય સાત અને ઉત્કૃષ્ટ દશ સાગરેપમ, લાન્તકમાં જઘન્ય દશ અને ઉત્કૃષ્ટ ચૌદ સાગરેપમ, મહાશુકમાં જઘન્ય ચૌદ અને ઉત્કૃષ્ટ સાર સાગરોપમ, સહસ્ત્રારમાં જઘન્ય સત્તર અને ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમ ભાવસ્થિતિકાળ છે. આનતાદિ ચાર દેવલોકમાં અને નવ વેયકમાં અનુક્રમે એક એક સાગરોપમની વૃદ્ધિ છે, એટલે નવમી વેયકમાં જઘન્ય ત્રીશ અને ઉત્કૃષ્ટ એકત્રીશ સાગરોપમ ભવસ્થિતિકાળ છે. વિજળ્યાદિ ચાર અનુત્તરમાં જઘન્ય એકત્રીશ અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ તેમજ સવસિદ્ધમાં અજઘન્યા તેત્રીશ સાગરોપમ ભવસ્થિતિકાળ છે. એક જીવ આશ્રયી ગુણસ્થાનક કાળઃમિથ્યાત્વ ગુણસ્થાનકને અભવ્ય તથા જાતિભવ્યની અપેક્ષાએ અનાદિ અનંત, મોક્ષગામી જગ્યની અપેક્ષાએ અનાદિરાંત અને સમ્યકત્વથી પતિતની અપેક્ષાએ સાદિ સાંત એમ ત્રણ પ્રકારે કાળ છે. ત્યાં સાદિ-સાન મિથ્યાષિને જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથીસરોના પુદગલપરાવર્તન કાળ છે. અહિં પ્રસરાથી પુદગલપરાવર્ત સ્વરૂપ કહે છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ રકાર પંચમહ-દ્વિતીયહાર પગલપરાવર્તન (1) દ્રવ્ય (૨) ક્ષેત્ર (3) કાળ તથા (૫) ભાવના ભેદથી ચાર પ્રકારે છે. વળી તે દરેકના (૧) સુહમ અને (૨) બાદર એમ બે બે પ્રકાર છે. (૧) દારિકાદિ કેઈપણ શરીરમાં રહેલ છવ સંસારમાં પરિભ્રમણ કરતાં જેટલા કાળે જગતમાં રહેલ સર્વ પુદ્ગલેને આહારક વિના ઔદારિકાદિ સાત પણે પરિણમાવીને છેડે તેટલા કાળ પ્રમાણ બાદર દ્રવ્ય પુહૂગલ પરાવર્તન છે અને કોઈ એક જીવ જગતમાં રહેલા સર્વ પુદગલેને જેટલા કાળે આહારક વિના ઔરિકાદિ સાતમાંથી કોઈ એક પણે પરિણમાવીને છેડે તેટલા કાળ પ્રમાણ સૂકમ દ્રવ્ય પુદગલ પરાવર્તન છે. (૨) એક જીવ ચૌદ રાજલકના સર્વ પ્રદેશને જેટલા કાળે જેમ તેમ મરણુવકે સ્પર્શ કરે તેટલા કાળ પ્રમાણ બાદર ક્ષેત્ર પુદ્દગલપરાવર્તન અને જેટલા કાળે સર્વ લેક પ્રદેશને ક્રમશઃ મરણવડે સ્પર્શ કરે તેટલા કાળ પ્રમાણ સૂક્ષમ ક્ષેત્ર પુદગલ પરાવર્તન - જે કે જીવની અવગાહના જઘન્યથી પણ અસંખ્ય આકાશ પ્રદેશ પ્રમાણ છે તેથી એક પ્રદેશમાં મરણ સંભવતું નથી છતાં મૃત્યુ પામનાર જીવવડે સપર્શ કરાયેલ પ્રથમ આકાશપ્રદેશની મર્યાદા કરી એક એક આકાશપ્રદેશ કહેલ છે એથી કેઈ વિરોધ નથી. (૩) એક જીવ ઉત્સર્પિણ અને અવસર્પિકાળના સર્વ સમને જેટલા કાળે જેમ તેમ મરણવડે સ્પર્શે તેટલા કાળ પ્રમાણ બાદર કાળ પુદ્ગલ પરાવર્તન અને તે જ બને કાળના સવ સમને જેટલા કાળે કમશી મરણવ સ્પશે તેટલા કાળ પ્રમાણુ સૂક્ષમ કાળ પુલ પરાવર્તન, (૪) અનુભાગ બંધના કારણભૂત જઘન્યથી ઉત્કૃષ્ટ સુધીના તરતમતાવાળા અસંખ્ય લેક પ્રમાણુ અધ્યવસાય છે–તે સર્વ રસબંધના અધ્યવસાયને સંસારમાં પરિભ્રમણ કરતે કઈ પણ એક જીવ જેમ તેમ મરણવડ જેટલા કાળે સ્પર્શ કરે તેટલા કાળ પ્રમાણ બાદર ભાવ પુદગલ પરાવર્ત અને તે જ રસબંધના અધ્યવસાયને ક્રમશઃ મરણવડ જેટલા કાળે સ્પર્શ કરે તેટલા કાળ પ્રમાણ સૂક્ષમ ભાવ મુગલપરાવર્તન કાળ છે. ક્ષેત્રાદિ ત્રણ પ્રકારના પુદગલનું પરાવર્તન ન હોવા છતાં દ્રવ્ય પુદુગલ પરાવર્તનની જેમ આ ત્રણ પુદગલપરાવર્તનમાં પણ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી રૂપ કાળ ઘટે છે માટે પ્રવૃત્તિનિમત્તથી ગ” આદિ શબ્દની જેમ આ ક્ષેત્રાદિ ત્રણને પુદગલ પરાવર્તન કહેવાય છે. તેમજ દ્રવ્યાદિ ચારે પ્રકારનાં બાદર પુદગલ પાવને કઈ પણ ઉપયોગમાં આવતાં નથી છતાં તેનું કવરૂપ સમજવાથી સૂમનું સ્વરૂપ સારી રીતે સમજી શકાય માટે જ બાદરની પ્રરૂપણ કરી છે. સારવાદન ગુણસ્થાનકને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા કાળ છે. મિશ્ર તથા ઉપશમ સમ્યકત્વને કાળ જઘન્ય તથા ઉષથી એમ બન્ને પ્રકારે અતમુહૂત કાળ છે, પરંતુ જઘન્યથી ઉત્કૃષ્ઠ અંતર્મુહુ મોટું જાણવું Page #297 -------------------------------------------------------------------------- ________________ સાહ સાયિક સમ્યુણિને કાળ સાદિ અનંત છે, ક્ષયોપશમ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન કને કાળ જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સાધિક તેત્રીસ સાગરપમ છે. દેશવિરતિ ગુણસ્થાનકનો કાળ જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સાષિક આઠવર્ષ જૂન પૂર્વકોડ વર્ષ છે. આ ગુણસ્થાનક પ્રાપ્ત કર્યા પછી અહિં જઘન્યથી પણ અતિમુહૂર્ત રહીને જ અન્ય ગુણસ્થાનકે જઈ શકે છે માટે તેથી એછે કાળ સંભવી શકતું નથી. પૂડથી અધિક આયુવાળા છ તથાસ્વભાવે જ દેશવિરતિ કે સર્વવિરતિ પ્રાપ્ત કરી શકતા નથી. માટે પૂર્વડ વર્ષના આયુવાળે કે મનુષ્ય સાધિક સાત માસ ગાર્ભમાં રહી જગ્યા પછી આઠવણે દેશવિરતિ અથવા સર્વવિરતિ ગ્રહણ કરી શકે પણ તે પહેલાં નહિ, માટે ઉત્કૃષ્ટથી તેટલે કાળ કહો છે. જો કે સૂત્રમાં વજસ્વામિએ ભાવચારિત્ર સ્વીકાર્યોની હકીકત મળે છે પણ તે કવચિત હોવાથી અથવા આશ્ચર્યરૂપ હેવાથી અહિં કોઈ વિશેષ નથી. પ્રમત્ત, અપ્રમત્ત તેમજ ઉપશમશ્રેણિગત અપૂર્વકરણાદિ ત્રણ અને ઉપશાન્ત મહ ગુણ સ્થાનકને જઘન્યથી એક સમય અને ઉત્કથી અંતમુહૂર્ત પ્રમાણુ કાળ છે. આ છએ ગુણસ્થાનકને એક સમય પ્રમાણ જઘન્ય કાળ મરણની અપેક્ષાએ જ ઘટે છે. મરણવિના આ કોઈપણ ગુણસ્થાને અંતમુહૂર્ત રહીને જ પછી અન્ય ગુણસ્થાનકે જાય. પ્રમત્ત અને અપ્રમત્ત આ બન્ને ગુણસ્થાનકને સાથે મળી જઘન્યથી અંતમુહૂર્ત અને ઉભુલથી દેશવિરતિની જેમ દેશના પૂર્વ વર્ષ પ્રમાણુ કાળ છે. ક્ષપકશ્રેણિગત અપૂર્વકરણાદિ ત્રણ ગુણસ્થાનક તેમજ ક્ષીણમેહ ગુણસ્થાનકને અજવછુટ એટલે કે એક સખે અંતમુહૂત કાળ છે અને અગિ ગુણસ્થાનકને પાંચ હવાક્ષરના ઉચ્ચાર પ્રમાણ અજઘન્ય અંતર્મુહૂર્ત કાળ છે. સવિલિ ગુણસ્થાનકને દેશવિરતિની જેમ જઘન્યથી અંતમુહૂત અને ઉત્કૃષ્ટથી દેશેનપૂવડા પ્રમાણ કાળ છે. અંતમુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે જે કેવળજ્ઞાન પામે છે અનકૃત કેવલી કહેવાય છે. સ્વકાયરિથતિકાળ પર્યાપ્ત-અપર્યાપ્ત તેમજ પૃથ્વીકાયાદિની વિવક્ષા વિના એકેન્દ્રિોની સ્વકાસ્થિતિ કાળથી અનંતા હજારે સાગરેપમ પ્રમાણ અને ક્ષેત્રથી આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય તુલ્ય અસંખ્ય પુદગલ પરાવર્તન પ્રમાણ છે. સામાન્યથી પૃથ્વીકાયની કાયસ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણું પ્રમાણ અને એથી અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ પચર ગ્રહ દ્વિતીયાર અષ્કાય, તેઉકાય, વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિકાયની સ્વકાસ્થિતિ પણ પૃથ્વીકાયની કાયસ્થિતિ પ્રમાણ છે. વનસ્પતિકાયની કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ અને ક્ષેત્રથી આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય પ્રમાણ અસંખ્ય પુદગલ પાવર્તનની છે. ત્રસકાયની વિકાયસ્થિતિ કેટલાંક વર્ષે અધિક બે હજાર સાગરોપમ પ્રમાણ અને પ. જિયની કેટલાક વર્ષો અધિક એક હજાર સાગરોપમ પ્રમાણ છે. પર્યાપ્ત મનુષ્ય અને પર્યાપ્ત સંગ્નિ પંચેન્દ્રિય તિયાની રવઠાયસ્થિતિ સંખ્યાત વર્ષના આયુની અપેક્ષાએ સાત ભવ પ્રમાણ અને યુગલિકમાં જવાની અપેક્ષાએ આઠભવ પ્રમાણ છે. તે આઠે ભવને કાળ સાત પૂર્વડ અને ત્રણ પલ્યોપમ છે. લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય કાયમ માટે જગતમાં હેતા નથી અથવું કેઈ વખત નથી પણ હતા. જયારે સતત વિરહવિના હોય છે ત્યારે પાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ સુધી હોય છે, પછી અવશ્ય વિરહ પડે છે. એક અપર્યાપ્ત મનુષ્યની કાયસ્થિતિ ઉકૃષ્ટથી અંતમુહૂર્ત છે. ઉપર જણાવેલ દરેક જીની જઘન્ય સ્વકાસ્થિતિ અંતમુહૂર્ત પ્રમાણ છે. પુરુષની અને સંપત્તિની જઘન્ય કાયસ્થિતિ અંતમુહુત અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કેટલાક વર્ષો સહિત સાગરેપમ શતપૃથક પ્રમાણ છે. આવેદની અને નપુંસકવેદની જઘન્ય સ્વકાયસ્થિતિ એક સમયની છે અને તે ભાવની અપેક્ષાએ સંભવે છે. સ્ત્રીવેદે અગર નપુંસકવેદે ઉપશમણિ માંડનાર કેઈ પણ જીવ અદક થઈ અગિયાર માથી પડતાં નવમા ગુણસ્થાનકે પુનઃ સ્ત્રીવેદ કે નપુંસકવેદને એક સમય પ્રમાણ અનુભવ કરી આયુષ્ય ક્ષયે અનુત્તર વિમાનમાં જ જાય, ત્યાં પુરુષવેદને જ ઉદય હોય છે તેથી જઘન્યકાળ એક સમય ઘટે છે, પણ પુરુષવેદને આ રીતે એક સમય ઘટતું નથી. ત્રણે વેદની ઉત્કૃષ્ટ સવકાયસ્થિતિમાં દ્રવ્યની અપેક્ષા છે. જીવેદની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ પ્રથમ મતે પૂર્વડ પૃથફવ અધિક એક દશ પલ્યોપમ, બીજા મતે પૂર્વક પૃથકત્વ અધિક અઢાર પાપમ, ત્રીજા મતે પૂવડ પૃથક્વ અધિક ચૌદ પલ્યોપમ, ચોથા મતે પૂર્વક પૃથક્ષત્વ અધિક સો પાપમ, પાંચમા મતે પૂર્વ દેહ પૃથકત્વ અધિક પલ્યોપમ પૃથફતવ પ્રમાણ છે. ઘણા આચાર્ય ભગવતેએ આમાંના ચેથા મતને રવીકાર કરેલ હોવાથી આ ગ્રંથમાં પણ મૂળકારે તે ગ્રહણ કરેલ છે. પૂવક્રેડ વર્ષથી એક સમય પણ અધિક આયુષ્ય હોય તે આયુષ્ય અસંખ્યાત વર્ષનું Page #299 -------------------------------------------------------------------------- ________________ સારગ્રહ ૨૬૩ ગણાય અને તે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલિક કાળ કરીને પોતાના આયુષ્ય સમાન આયુષ્યવાળા અગર તેથી ન્યૂન આયુષ્યવાળા દેવમાં જ જાય છે, પરંતુ પિતાના આયુષ્યથી. અધિક આયુષ્યવાળા દેવામાં જતા નથી. દેવો કાળ કરી સંખ્યાતવર્ષના આયુષ્યવાળામાં જ જાય છે, પણ યુગલિકમાં જતા નથી. નપુસકવેદની ઉત્કૃષ્ટ સ્વકાસ્થિતિ કાળથી અતી ઉત્સર્પિણી–અવસર્પિણી અને ક્ષેત્રથી આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અસંખ્ય પુગલ પરાવર્તનની છે. આ નપુસકવેદની વકાયસ્થિતિ સાંવ્યવહારિક જીની અપેક્ષાએ છે. અસાંવ્યવહારિક છ આશ્રયી કેટલાકની અનાદિ અનંત અને કેટલાકની અનાદિસાન હોય છે. અનાદિ સૂમ નિગદમાંથી જે છ હજુ બહાર આવ્યા જ નથી તે અસાંવ્યહારિક અને જે જ અનાદિ સૂકમ નિગદમાંથી નીકળી પૃથ્વીકાયાદિ અન્ય સ્થાનેમાં ઉત્પન્ન થયા હોય તે ફરીથી સૂક્ષમનિગદમાં જાય તે પણ સાંવ્યવહારિક જીવો કહેવાય છે. સાંવ્યવહારિક જીવરાશિમાથી જ્યારે જેટલા છ મેક્ષમાં જાય ત્યારે ત્યારે તેટલા જ અસાંવ્યવહારિક રાશિમાથી સાંવ્યવહારિક રાશિમાં આવે છે. સામાન્યથી પર્યાપ્ત બાદર એકેન્દ્રિય, પર્યાપ્ત બાદર પૃથ્વીકાય, પર્યાપ્ત બાહર અષ્કાય, પર્યાપ્ત બાદર વાયુકાય અને પર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાય એ દરેકની જુદી જુદી સવકાયસ્થિતિ ઉત્કથી સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ અને પર્યાપ્ત બાદર તેઉકાયની સંખ્યાતા રાત્રિ-દિવસ પ્રમાણ છે અને જઘન્યથી દરેકની અંતમુહૂર પ્રમાણ છે. સામાન્યથી બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉન્દ્રિય એ ત્રણેની જુદી જુદી ઉત્કૃષ્ટ સ્વાયસ્થિતિ સંખ્યાતા હજાર વર્ષ, પર્યાપ્ત બેઈન્દ્રિયની સંખ્યાતા વર્ષ, પર્યાપ્ત તેઈન્દ્રિયની સંખ્યાતા દિવસ અને પર્યાપ્ત ચઉરિન્દ્રિયની સંખ્યાતા માસ પ્રમાણ છે. આ દરેકની જઘન્ય રૂકાયસ્થિતિ અંતમુહૂર પ્રમાણ છે. સવ અપર્યાપ્ત, પર્યાપ્ત-અપર્યાપ્ત સૂક્ષમ પૃથ્વીકાયાદિ ચાર તથા પર્યાપ્ત-અપર્યાપ્ત સૂકમબાદર સાધારણ વનસ્પતિકાય એ દરેકની અલગ અલગ કાયસ્થિતિ જઘન્યથી અને ઉત્ક્રાથી એમ બન્ને રીતે અંતમુહૂર્ત પ્રમાણ છે, પરંતુ જઘન્યથી ઉત્કૃષ્ટ અતિમુહુ મોટું સમજવું. સામાન્યથી સવ બાદરની તેમજ સર્વ બાદર વનરપતિકાયની કાયરિથતિ ઉદ્ભથી અસંખ્યાતી ઉત્સર્પિણ-અવસર્પિણી પ્રમાણ અને ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્ય આકાશ પ્રદેશ તુલ્ય સમય પ્રમાણ અને જઘન્યથી અંતમુહૂર્ત પ્રમાણ છે. આહારપણાની નિરંતર પ્રાપ્તિ જઘન્યથી વિગ્રહગતિ સંબધી અણહારીપણાના બે સમય જૂન ક્ષુલ્લકભવ પ્રમાણ છે, કવચિત ત્રણ સમય ન્યૂન સુલકભવ પ્રમાણ પણ હોય પણ તેની અહિ અવિવફા લાગે છે, તેમજ ઉત્કૃષ્ટથી કાળથકી અસંખ્યાતી ઉત્સપિણ-અવસર્પિણ અને ક્ષત્રિથી અંગુલનાં અસંખ્યાતમાં ભાગમાં રહેલ સમય પ્રમાણ છે. વળી પરભવમાં જતાં ઋજ. શ્રેણિની નિરતર પ્રાપ્તિ પણ ઉત્કૃષ્ટથી તેટલા જ કાળ સુધી હોય છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ પચસ બહુ દ્વિતીયનાર સામાન્યથી ખાદર પૃથ્વીકાય, આદર અકાય, ખાદર તેઉકાય, ખાદર વાયુકાય, આદર પ્રત્યેક વનસ્પતિકાય તથા ખાદર સાધારણ વનસ્પતિકાયની પ્રત્યેકની અલગ અલગ ઉત્કૃષ્ટ સ્વકાયસ્થિતિ સીત્તેર કાડાકોડી સાગરોપમ પ્રમાણ અને જાન્યથી અંતર્મુહૂત્ત પ્રમાણ છે. ૬૬ સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ ચારની અને સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયની દરેકની જુદી જુદી સ્વકાયસ્થિતિ ઉત્કૃષ્ટથી અસખ્ય લાકાકાશ પ્રદેશ પ્રમાણ અસખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી અને જધન્યથી અંતર્મુહૂત્ત પ્રમાણુ છે. સામાન્યથી સાધારણ વનસ્પતિકાય માત્રનો ઉત્કૃષ્ટ સ્વકાયસ્થિતિ અઢી પુદ્ગલપરાવર્ત્તન કાળ પ્રમાણુ અને જાન્યથી અતર્મુહૂત્ત પ્રમાણુ છે, સાસ્વાદનાદિ અપ્રુવ ગુણુસ્થાનકાને નિર’તરકાળ આ અધ્રુવ આઠ ગુણસ્થાના અનેક જીવાને આશ્રયીને પણ જગતમાં કાયમ માટે હોતા નથી એ વાત પ્રથમ આવી ગઈ છે, એટલે એ માટે ગુણસ્થાનકો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અનેક જીવાશ્રયી નિરતર જગતમાં કેટલા કાળ સુધી હાય તેના અહિં વિચાર કરે છે. સાસ્વાદન અને મિશ્ર આ બે ગુણસ્થાનકો અનેક જીવાશ્રવી ઉત્કૃષ્ટથી જગતમાં ક્ષેત્ર પલ્યાપમના અસખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશ રાશિ સમાન સમય પ્રમાણુ એટલે કે અસ ખ્યાતી ઉત્સર્પિણી--અવસર્પિણી પ્રમાણુ કાળ સુધી નિર'તર હોય છે—અને જવન્યથી સાસ્વાદન એક સમય અને મિશ્ર અંતર્મુહૂત્ત કાળ સુધી હોય છે. ઉપશમશ્રેણુિ અંતગત અપૂવ કરણાદિ ત્રણ અને ઉપશાન્તમાહ ણુજીસ્થાનકના અનેક જીવાશ્રયી નિર'તરકાળ જગતમાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂત્ત છે પછી અવશ્ય અંતર પડે છે. ક્ષપકશ્રેણુિગત અપૂર્ણાંકરણાદિ ત્રણ, ક્ષીણુમેહ તથા અચાગિ–ગુણસ્થાનકના અનેકછવાશ્રયી નિર'તરકાળ જઘન્યથી તેને એક, જીવાશ્રયી અજઘન્યત્કૃષ્ટ જે અંતર્મુહૂત્ત કાળ છે તેટલા છે અને ઉત્કૃષ્ટથી તેમાં સાત સમય અધિક છે. પછી અવશ્ય અંતર પડે છે. અહિં કાઈ યુક્તિ જાણુવામાં આવતી નથી, માત્ર જિનવચન જ પ્રમાણુ ભૂત છે. અને જીવાશ્રયી નિરતર ઉત્પત્તિકાળ પૃથ્વીકાયાદિ ચાર, પ્રત્યેક વનસ્પતિકાય તથા સાધારણુ વનસ્પતિકાય થવા નિરંતર પ્રતિસમયે ઉત્પન્ન થાય છે. અંતર છે જ નહિ. સાધારણ વનસ્પતિકાય સિવાય પૃથ્વીકાયાદિ દરેક પ્રતિસમયે અસધ્ધ ઉત્પન્ન થાય છે. વળી પૃથ્વીકાયાક્રમાંથી સાધારણ વનસ્પતિકાયપણે ઉત્પન્ન થતા જીવે પણ પ્રતિસમયે અસા જ હાય છે, પર ંતુ સાધારણ વનસ્પતિકાયમાંથી સાધારણ વનસ્પતિકાય સ્વરૂપે ઉત્પન્ન થતા જીવા પ્રતિસમય અનતા હાય છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ કારણ ૨૬૭ સામાન્યથી ત્રસકાય અને વિશેષથી બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અગ્નિચેન્દ્રિય તિ , ગર્ભ જાતિ , અપ્રતિષ્ઠાન નરકાસ સિવાયના સાતે નરકના નાર, સમૃમિ મનુષ્ય, અનુત્તર સિવાયના દરેક પ્રકારના દે, સમ્યકત્વ અને દેશવિરતિ ચારિત્ર જાન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી આવાલિકાના અસંખ્યાતમા ભાવમાં રહેલ અસંખ્ય સમય સુધી નિરતર ઉત્પન્ન થાય છે, પછી અવશ્ય અંતર પડે છે. આ દરેક જીવે તથા સમ્યફળ વગેરે વિવક્ષિત એક સમયમાં જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. સર્વવિરતિ ચારિત્ર તથા મેક્ષ છો જઘન્યથી એક સમય અને ઉત્કૃષથી આઠ સમય સુધી નિરંતર પ્રાપ્ત કરે છે. વિવણિત સમયે જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા છે શ પામે છે. ઉપશામક અપૂર્વકરણદિક ત્રણ, ઉપશાન્ત માહ, ગર્ભજ મનુષ્યપણું, અપ્રતિષ્ઠાન નરકાવાસ, અનુત્તર સુરપણું તથા ક્ષપકશ્રેણિ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા સમય સુધી નિરંતર પ્રાપ્ત થાય છે. વિવણિત સમયે જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી સ ખાતા છ પ્રાપ્ત કરે છે. કારણે આ સર્વ ભાવે પ્રાપ્ત કરનાર ગજ મનુષ્ય જ હોય છે અને તે ઉત્કૃષ્ટથી પણ સંખ્યાતા જ હોય છે. જો કે ગર્ભજ મનુષ્યપણું ચારે ગતિના છે અને પ્રતિષ્ઠાન નારકાવાસપાશું ગજ તિય ચા પણ પ્રાપ્ત કરે છે છતાં તે બન્નેમાં સંખ્યાતા છ જ હોય છે તેથી તેમાં ઉત્પન્ન થનાર છે પણ વિવક્ષિત સમયે સંખ્યાતા જ હોય છે. પૂર્વ ઉત્કટથી આઠ સમય સુધી એક્ષપ્રાપ્તિ નિરંતર કહી, ત્યાં પણ આ પ્રમાણે વિરોષતા જાણવી. એકથી બત્રીશ સુધીની સંખ્યા જ નિરંતર આઠ સમય સુધી સેક્ષ પ્રાપ્ત કરી શકે, પરંતુ જે તેત્રીસથી અડતાલીશ, એગણપચાશથી સાફ, એકસઠથી બહેતેર, તેરથી રાશી, પચાશીથી છન્નુ અને સત્તાણુથી એકસે બે સુધીની સંખ્યા જે નિરંતર મેક્ષ પ્રાપ્ત કરે તે ઉત્કૃષ્ટથી પણ અનુક્રમે સાત, છ, પાંચ, ચાર, ત્રણ અને બે સમય સુધી જ પ્રાપ્ત કરે, પછી અવશ્ય અંતર પહે, જે એક ત્રણથી એકસો આઠ સુધીની સંખ્યા કેઈ પણ એક સમયે મોક્ષ પ્રાપ્ત કરે તે બીજા સમયે અવશ્ય અંતર પડે. તે મોક્ષનું અંતર જાનથી : એક સમય અને ઉત્કૃષ્ટથી છ માસનું હોય છે. અતરદ્વાર વિવસિત ભાવની પ્રાપ્તિ પછી ફરીથી તે જ ભાવ જેટલા કાળ સુધી પ્રાપ્ત ન થાય તેટલે કાળ અહિં “ અંતર' તરીકે કહેવાય છે. તે અત્તર એક જીવ આશ્રયી તેમજ અનેક છવાશ્રયી પણ હોય છે. ત્યાં પ્રથમ ઉત્પત્તિ આશ્રયી તર=વિરહ કહે છે. સંપૂર્ણ સાતે નરકમાં કોઈ પણ જીવ ઉત્પન્ન ન થાય તે જઘન્યથી એક સમય અને Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ પંચસંગ્રહ-દ્વિતીયકાર ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત સુધી ન થાય માટે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત પ્રમાણુ ઉત્પત્તિ આશ્રયી વિરહકાળ છે. ૨નપ્રભા આદિ પ્રત્યેક નરકમાં ઉત્પત્તિ આશ્રયી અનુક્રમે ચોવીશ મુહૂર, સાત દિવસ, પંદર દિવસ, એક માસ, બે માસ, ચાર માસ અને છ માસ ઉઠ્ઠણ વિરહકાળ છે. વિકલેન્દ્રિય અને અગ્નિ-પંચેન્દ્રિય તિર્યંચમાં અંતમુહૂર્ત અને ગજ તિચિમાં આર મુહૂર્ત પ્રમાણે ઉત્કૃષ્ટ વિરહકાળ છે. ગર્ભજ મનુષ્યમાં બાર મુહૂર્ત અને સમૃમિ મનુષ્યમાં વીશ મુહુત પ્રમાણ ઉત્કૃષ્ટ વિરહકાળ છે. સામાન્યથી સર્વ દેવામાં ઉત્પત્તિ આશ્રયી ઉત્કૃષ્ટ વિરહકાળ બાર મુહુર્ત પ્રમાણ છે. દશે પ્રકારના ભવનપતિ, આ પ્રકારના યંતર તથા વાણવ્યતર, પાંચ પ્રકારના જયેતિષીએ, સૌધર્મ તથા ઈશાન દેવલોકમાં પ્રત્યેકને જુદા જુદે ઉત્કૃષ્ટથી વિરહાકાળ ચોવીશ મુહૂર પ્રમાણ છે. સનસ્કુમારમાં નવ દિવસ વિશ મુહુર્ત, મહેન્દ્રમાં બાર દિવસ દશ મુહૂત, બ્રહ્મકલ્પમાં સાડા બાવીશ દિવસ, લાન્તકમાં પીસ્તાલીશ, મહાશુકમાં એંશી અને સહસારમાં સે દિવસને ઉત્કૃષ્ટ વિરહકાળ છે. - આનત-પ્રાણતમાં વર્ષથી ન્યૂન એવા સંખ્યાત માસ અને આરણ-અમૃતમાં સૌથી જૂન. એવા સંખ્યાત વર્ષ પ્રમાણ ઉત્કૃષ્ટ વિરહાકાળ છે, પરંતુ આનત કરતાં પ્રાણતમાં અને આરણ કરતાં અચૂતમાં વિરહકાળ વધારે સમજો. પ્રથમની ત્રણ ગ્રેવેયકમાં હજારથી ઓછાં એવા સંખ્યાતા સે વર્ષ, મધ્યમની ત્રણ પ્રવેયકમાં લાખથી ચૂત એવાં સંખ્યાતાં હજાર વર્ષ અને ઉપરની ત્રણ પ્રવેયકમાં ક્રેડથી ઓછાં એવા સંખ્યામાં લાખ વર્ષ પ્રમાણે ઉત્કૃષ્ટ વિરહ કાળ છે. વિજ્યાદિ ચાર અનુત્તરમાં પોપમને અસંખ્યાત ભાગ અને સર્વાસિદ્ધ વિમાનમાં સખ્યાતમા ભાગ પ્રમાણુ ઉત્કૃષ્ટ વિરહ કાળ છે. ઉપરાત સર્વ જમાં ઉત્પત્તિ આશ્રયી જઘન્ય વિરહકાળ એક સમય છે શેષ જીવેમાં ઉત્પત્તિ આશ્રયી વિરહકાળ નથી. હવે એક જીવ આશ્રયી અન્તર કહે છે. કોઈ પણ એક જીવ વસપણાને ત્યાગ કરી જ્યાં સુધી ફરીથી ત્રાસપણું પ્રાપ્ત કરે નહિ ત્યાં સુધી કાળ ત્રસનું અત્તર કહેવાય. અહિં ત્રસાદિ ભાવના પ્રતિપક્ષી સ્થાવરાદિ ભાવની જેટલી સ્વકાસ્થિતિ હોય તેટલા કાળ પ્રમાણ ત્રસાદિ ભાવતું અન્તર થાય. Page #303 -------------------------------------------------------------------------- ________________ સારસરણ ૨૬૯ રસનું ઉત્કૃષ્ટ અન્તર આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય ઍમાણ અર્સ પણ યુગલ પરાવર્તન રૂપ સ્થાવરની શવકાસ્થિતિ સમાન છે. સ્થાવરનું ઉત્કૃષ્ટ અન્તર વ્યસની વફાયસ્થિતિ તુલ્ય કેટલાક વર્ષો અધિક બે હજાર સાગરેપમ છે. બાદરનું અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ અને સૂકમનું સીતેર ઠાકડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ અતર છે. સાધારણનું અસંખ્ય ઉત્સર્પિણી--અવસર્પિણી પ્રમાણ અને અસાધારણ=પ્રત્યેકનું સાધારણની સ્વકાસ્થિતિ તુલ્ય અતીપુદગલપાવન અતર છે. અજ્ઞિનું અંત્તિના કાળ સમાન કેટલાંક વર્ષે અધિક સાગરોપમ શતપૃથકત પ્રમાણ અને સંપત્તિનું આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમયરાશિ પ્રમાણ અસંખ્ય પુદગલ પરાવર્તન ઉત્કૃષ્ટ અત્તર છે. નપુસકવેદનું પૂઠ પૃથકતવ અધિક પલ્યોપમ સહિત કેટલાંક વર્ષે અધિક સાગરપમ શત પૃથકત્વ, સીવેદનું કેટલાંક વર્ષો યુક્ત સાગરોપમ શત પૃથકત્વ અધિક અસંખ્ય પુદગલ પરાવર્તન અને પુરુષવેદનું પૂર્વડ પૃથકતવ અધિક શત પાપમ સહિત અસંખ્ય પાગલ પરાવર્તન ઉર અન્તર છે. વનસ્પતિનું અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી અને અવનસ્પતિનું અસંખ્ય પુદગલ પશુ- વન ઉત્કૃષ્ટ અન્તર છે. પંચેન્દ્રિયનું અસંખ્ય પુદગલ પરાવર્તન યુક્ત વિકલેજિયના સ્વકાયરિથતિ કાળ તુલ્ય અને અચેન્દ્રિયનું કેટલાંક વર્ષે અધિક એક હજાર સાગરોપમ ઉત્કૃષ્ટ અનર છે. મનુષ્યનું સાધિક અસંખ્ય પુદગલ પરાવર્તન અને મનુષ્યનું પૂર્વક પૃથકલ અધિક ત્રણ પલ્યોપમ ઉભુ અન્તર છે. આ સર્વ ભાવનું જઘન્ય અન્તર અતમુહૂર્ત પ્રમાણ છે. ઈશાન સુધી કોઈપણ દેવ કાળ કરી ગર્ભજ મનુષ્ય આદિમાં ઉત્પન્ન થઈ સર્વ પર્યા. પ્તિએ પૂર્ણ કરી જતિ મરણ જ્ઞાનાદિ કેઈ વિશિષ્ટ કારણથી દેવાયુને બંધ કરી એત મુહૂર્તમાં કાળ કરી ઈશાન દેવલોક સુધીના કોઈ પણ દેવમાં ઉત્પન્ન થઈ શકે છે માટે આ જેનું જઘન્ય અન્તર અંતમુહૂર પ્રમાણ છે. ક્રમશઃ ઉપર-ઉપરના દેવામાં જવા માટે અધિક-અધિક વિશુદ્ધ અધ્યવસાયની આવશ્યકતા રહે છે અને વિશુદ્ધ અધ્યવસાયને આધાર મનની દઢતા ઉપર હોય છે, સામાન્યથી ઉમ્મરની વૃદ્ધિ સાથે મનની ઢતા વધે છે. તેથી સનસ્કુમારથી સહસાર સુધીના દેવેનું નવ દિવસ, આરણુથી અચુત સુધીના દેવેનું નવમાસ જઘન્ય અતર છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ પંચસ મહ–દ્વિતીયદ્વાર પ્રકૃષ્ટ ચાત્રિની પ્રાપ્તિ વિના ત્રૈવેયકાદિમાં જઇ શકાતું નથી અને પ્રકૃષ્ટ ચાસ્ત્રિની પ્રાપ્તિ જઘન્યથી પશુ નવવર્ષની ઉમ્મરવાળાને' જ થાય છે, તેથી નવ ચૈવેયક તથા વિજયાદ ચારનું' જઘન્ય અતર નવ વર્ષનું છે. સસિદ્ધ વિમાનથી ચ્યવી મનુષ્યમાં આવી તે જ ભવે માણે જતા હાવાથી ત્યાં અન્તર પ્રરૂપણા નથી. ૨૭ જીવાભિગમસૂત્રના મતે સહસ્રાર સુધીના દેવાનું જધન્ય અન્તર અંતરૢ હૃત્ત અને સર્વો સિદ્ધ વર્જિત આનતાદિ સવ' દેવાનું' જધન્ય અન્તર વર્ષ પૃથક્ત્વ છે. જૈવેયક સુધીના સર્વદેવાનું ઉત્કૃષ્ટ અન્તર આવલિકાના અસખ્યાતમા ભાગમાં રહેલ અસખ્ય સમયરાશિ તુલ્ય અસખ્ય પુદ્ગલ પરાવર્ત્તન પ્રમાણ છે. વિજયાદ ચાર અનુત્તર દેવા મનુષ્ય અને દેવમાં જ જતા હોવાથી ઉત્કૃષ્ટ અત્તર બે સાગરાપમ પ્રમાણુ છે અને જીવાભિગમ સૂત્રના મતે સખ્યાતા સાગરોપમ પ્રમાણુ છે. સાતમાંથી કાઇ પણ નરકના જીવ કાળ કરી તિર્યંચ મનુષ્યમાં ઉત્પન્ન થઇ સ પર્યં મિએ પર્યાપ્ત થઈ તંડુલિયા મત્સ્ય આદિની જેમ સકિલષ્ટ અધ્યવસાયથી નકાયુના બધ કરી અતર્મુહૂત્ત કાળમાં જ પુનઃ નરકમાં જઈ શકે છે માટે જઘન્ય અન્તર તહ્ત્ત પ્રમાણ અને ઉત્કૃષ્ટ અસંખ્ય પુદ્ગલ પરાવર્ત્તન પ્રમાણ છે. ગુણુસ્થાનામાં એકજીવ આશ્રયી અન્તર્ સાસ્વાદન ગુણુસ્થાનક ઉપશમ સમ્યક્ત્વથી પડતાં જ આવે છે અને સાસ્વાદનથી નિયમા મિથ્યાત્વે જ જાય છે, વળી તે મિથ્યાષ્ટિ ફીથી ઉપશમ સમ્યક્ત્વ પામે તે જ સાસ્કોદન પામે, શાસ્ત્રમાં નિયમ છે કે-મિથ્યાષ્ટિ સાહનીયની છવીશની સત્તાવાળા હોય તે જ ઉપશમ સમ્યક્ત્વ પામે, તેમજ મિથ્યાષ્ટિ ગુણુસ્થાનકે ત્રણુ કરણુ કરી ઉપશમ સભ્ય પ્રાપ્ત કરેલ જીવને માહનીયની અઠ્ઠાવીશની જ સત્તા હોય છે, વળી તે ઉપશમ સભ્યત્વી સાસ્વાદને થઇ જે સમયે મિથ્યાત્વે આવે છે તે જ સમયથી સમ્યક્ત્વ મેાહનીય અને મિશ્ર મહુનીયની ઉદ્દેલના શરૂ કરે છે. ઉદ્દલના દ્વારા તે બન્નેના ક્ષય કરતાં પલ્યાયમના અસ જ્યાતમાં ભાગ પ્રમાણુ કાળ થાય છે, ત્યારબાદ ફરીથી ઉપશમ સમ્યક્ત્વ પામી પડતાં સાવાદને આવે, આથી સાસ્વાદન ગુણુસ્થાનકના ત્યાગ કરી તે જીવ ફરીથી સાસ્વાદન ગુણુસ્થાનક જઘન્યથી પણ પલ્યાપમના અસખ્યાતમા ભાગ પછી જ પામી શકે, માટે સાસ્વાદનનુ જઘન્ય અત્તર પલ્યાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. " મિથ્યાષ્ટિ અને મિશ્રથી ઉપશાન્ત માહ સુધીનાં દરેક ગુણસ્થાનકનું. જઘન્ય અર અન્તર્મુહૂત્ત છે, કેમકે વિક્ષિત ગુણુસ્થાનકના ત્યાગ કરી અન્યગુણુસ્થાનકે અન્તમુહૂત્ત રહી ફ્રીથી વિવક્ષિત ગુણસ્થાનકે આવી શકે છે માટે આદશે ગુણસ્થાનકનુ જઘન્ય અન્તર અન્તમુહૂત્ત છે. મિથ્યાદ્ધિ ગુણસ્થાનકનું ઉત્કૃષ્ટ અન્તર છે પૂર્વ ક્રોઢ વર્ષ અધિક એકસેસ મંત્રીશ સ્રાળરામ છે. જો કે ટીકામાં છ પૂર્વીય વર્ષ અધિક લખેલ નથી. પરંતુ એકસા ખત્રીશ સાળ Page #305 -------------------------------------------------------------------------- ________________ સારસ રિયમની દષ્ટિએ તે તદ્દન અલ્પ હેવાથી તેની અવિવક્ષા કરી હોય એમ લાગે છે. છતાં અન્ય સ્થળે જણાવેલ હોવાથી અમે અહિં આ પ્રમાણે જણાવેલ છે. સાવાદનાદિ દેવ દશ ગુણસ્થાનકનું ઉત્કૃષ્ટ અન્તર દેશનાર્થ પુદ્ગલ પરાવર્તન કાળ પ્રમાણ છે. કારણ કે ઉપશાન્તાહ સુધી ગયેલ છવ વિવણિત ગુણંસ્થાનકથી પડી વધુમાં વધુ દેશોના પુદગલ પાવન પ્રમાણ કાળ સુધી સંસારમાં રખડે છે, પછી અવશ્ય ક્ષે જાય છે, તેથી તેટલા કાળે ફરીથી આ બધાં ગુણસ્થાનકને સંભવ હોવાથી વિવક્ષિત ગુણસ્થાનકે સંભવ હેવાથી વિવણિત ગુણરથાનકની પ્રાપ્તિની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી આટલું અન્તર ઘટી શકે છે. ક્ષીણમેહ આદિ ત્રણ ગુણસ્થાનકે ભવચક્રમાં એક જ વાર પ્રાપ્ત થતાં હોવાથી તેનું અત્તર નથી. અનેક જીવાશ્રિત ગુણસ્થાનમાં અત્તર સાસ્વાદનાદિ આઠ ગુણસ્થાનકે જગતમાં અનેક જીવાશ્રયી કયારેક હોય છે અને ક્યારેક નથી હૈતો, એ વાત પૂર્વ કહેવાઈ ગયેલ છે. હવે જે તે ગુણસ્થાનકે જગતમાં કોઈ પણ જીવને ન હોય તે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કેટલા કાળ સુધી ન હોય તેને અહિં વિચાર કરે છે. સારવાદનાદિ આઠ ગુણસ્થાનકનું જઘન્ય અન્તર એક સમય છે અને ઉત્કૃષ્ટ અન્તર સાસ્વાદન અને મિશ્ર ગુણસ્થાનક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ, ઉપશમણિ ગત અપૂર્વકરણાદિ ત્રણ તથા ઉપશ્ચાત મેહ એ ચારનું વર્ણપૃથફત, ક્ષપકશ્રેણિગત અપૂર્વ કરણાદિ ત્રણ, ક્ષીણમેહ અને અગિ-ગુણસ્થાનકનું છ માસ પ્રમાણ છે. કેઈ વખત સંપૂર્ણ જગતમાં કઈ પણ જીવ નવીન સમ્યકૂલ, દેશવિરતિ અને સર્વ વિરતિ આ ત્રણ ગુણો જે પ્રાપ્ત ન કરે તે ઉત્કૃષ્ટથી અનુક્રમે સાત, ચૌદ અને પંદર દિવસ સુધી ન કરે, પછી તે અવશ્ય પ્રાપ્ત કરેજ. આથી આ ત્રણ ગુણાનું ઉત્કૃષ્ટ અન્તર સાત, ચૌદ અને પંદર દિવસનું કહે છે. દરેકનું જઘન્ય અન્તર એક સમયનું છે. એ જ પ્રમાણે સગિ-ગુણસ્થાનકનું જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ છ માસ પ્રમાણ અન્તર છે. (૭) ભાગદ્વાર આ કારને અલ્પાહવા દ્વારમાં સમાવેશ થઈ તે હેવાથી અહિં જુદું બતાવેલ નથી. (૮) ભારદ્વાર પથપ્ત-અપર્યાપ્ત સંપિચેન્દ્રિય સિવાય શેષ બાર જીવસ્થાનકમાં શાપથમિક, ઔદયિક અને પરિણામિક આ ત્રણ ભાવે હોય છે, કારણ કે ઔપથમિક અને સાયિક ભાવ ચિયા ગુરુસ્થાનકથી જ સંભવે છે. જયારે અહિં તે માત્ર મિથ્યાત્વ તથા કેટલાંક લધિ Page #306 -------------------------------------------------------------------------- ________________ ર૭ર પંચમહ-દ્વિતીયદ્વાર પર્યાપ્ત એકેન્દ્રિયાદિને કરણ-અપર્યાપ્ત અવસ્થામાં સારવાદન ગુણસ્થાનક હોય છે, પરંતુ અવિરતિ સમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનક હેતા નથી તેથી તે બે ભાવે સંભવતા નથી. અપર્યાપ્ત સંપત્તિમાં પૂર્વોક્ત ત્રણ તેમજ લબ્ધિ પર્યાપ્ત કઈકને કરણ-અપર્યાપ્તાવસ્થામાં ક્ષાયિક સમ્યકત્વ પણ હોય છે અને સપ્તતિકા ચૂર્ણના મતે ઉપશમ સમ્યફથી ઉપશમ– શ્રેણિમાં કાળ કરી ઉપશમસમ્યફલ સહિત અનુત્તર વિમાને જાય છે તેથી તે મને કઈકને ઉપશમ સભ્યફવા પણ હોય છે તેથી અનેક જીવાશ્રયી પાંચે ભાવે પણ ઘટે છે. પર્યાપ્તત્તિમાં સામાન્યથી પાંચે ભાવે ઘટી શકે છે. ત્યાં એક અથવા અનેક જીવાશ્રયી મિયાત્વાદિ પ્રથમનાં ત્રણ ગુણસ્થાનકે ક્ષાપશમિક, ઓયિક અને પરિણામિક એ ત્રણ અને સયાગી-તથા અગિ-કેવળી ગુણસ્થાનકે ઔદયિક, ક્ષાયિક અને પરિણામિક એ ત્રણ ભાવ હોય છે. ક્ષપશમ સમ્યગૃષ્ટિ જીવને અવિરતિ સભ્યદષ્ટિ આદિ ચાર ગુણસ્થાનકે ક્ષાપથમિક દયિક અને પરિણામિક એ ત્રણ અને ક્ષાયિક કે ઔપથમિક સદ્ભવી જીવને ક્ષાયિક કે પશસિક સમ્યકત્વ સહિત ચાર ભાવે અને ત્રણ પ્રકારના સમ્યફવી છને આશ્રયી પાંચે ભાવે હેય છે. ઉપશમણિગત અપૂર્વકરણાદિ ચાર ગુણસ્થાનકમાં એક અથવા અનેક જીવ આશ્રયી ઉપશમ સમ્યફવીને ક્ષાયિક વિના ચાર અને ક્ષાયિક સમ્યગૃષ્ટિને પાંચે ભારે હોય છે. ક્ષપકશ્રેણિગત અપૂર્વકરણાદિ ત્રણ તથા ક્ષીણહ આ ચાર ગુણસ્થાનકે ઉપશમ વિના ચાર ભાવે હેય છે. ઈ અબહુવ યા છથી ક્યા છે કેટલા અલ્પ અથવા અધિક છે તેને વિચાર જેમાં હોય તે અહ૫મહુવ. પુરુષ રૂપ ગર્ભજ મનુષ્યો સવથી અલપ છે અને સંખ્યાતા જ છે તે થકી ગજ માનવીઓ સત્તાવીસ અધિક છે. તેથી પર્યાપ્ત બાદર તેઉકાય છે અસંખ્યાતગુણા છે, તેથી અનુત્તર દે અસંખ્યાતગુણા છે, તેથી ઉપરના ત્રણ, મધ્યમ ત્રણ અને નીચેના ત્રણ રૈવેયક છે, તે થકી અમ્યુત, આરણ, પ્રાણુત અને આનત ક૯૫ના દેવો અનુકમે એકેકથી સખ્યાત ગુણ છે. શાસ્ત્રમાં આ સર્વ દેવને ક્ષેત્ર પોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશરાશિ પ્રમાણુ કહ્યા છે, તે પણ અસંખ્યાત ભાગ ઉત્તરે ત્તર સંખ્યાત ગુણ માટે લેવાને હેવાથી ઉપરોક્ત અહ૫બહુતમાં દેશ નથી. ઉપર-ઉપર કરતાં નીચેનીચેના શ્રેયમાં અને કેવલેમાં વિમાને અધિ-અધિક હોવાથી તેમજ વધુ વધુ પુણ્ય અને ગુણના પ્રકલવાળા છ ઉપર-ઉપર ઉત્પન્ન થાય છે Page #307 -------------------------------------------------------------------------- ________________ સાગ્રહ S8 અને ઉત્તરોત્તર હીન હીન પુણ્ય અને ગુણવાળા જી નીચે નીચે ઉત્પન્ન થાય છેજગતમાં ઉત્તરોત્તર હીન પુણય અને હીન ગુણ વાળા છ અધિક-અધિક હોય છે તેથી ઉપર-ઉપરના જેથી નીચ-નીચેના દેવ અધિક-અધિક હોય છે. આ યુક્તિ સૌધર્મદેવ સુધી સમજવી. બારમા-અગિયારમા તેમજ દશમા-નવમા દેવલેકમાં વિમાનની સંખ્યા સમાન છે છતાં બારમા અને દશમો દેવલોક ઉત્તર દિશામાં તથા અગિયારમો તેમજ નવમે દેવલોક દક્ષિણ દિશામાં આવેલ છે, અને તણાવભાવે જ કૃષ્ણપાક્ષિક છો મોટા ભાગે દક્ષિણમાં અને ફૂલપાક્ષિક છ મોટા ભાગે ઉત્તરદિશામાં ઉત્પન્ન થાય છે. વળી શુકલપાક્ષિક છ કરતાં કૃષ્ણપાક્ષિક ની સંખ્યા ઘણી જ વધારે છે. માટે વિમાનની સંખ્યા સમાન હોવા છતાં બારમાથી અગિયારમામાં અને દશમાથી નવમામાં દેવ સંખ્યાતગુણ કહ્યા છે. આ જ યુક્તિ માટેન્દ્ર અને સનસ્કુમાર કલપના દેવા માટે તથા ઇશાન અને સૌધર્મ કલ્પના દે માટે પણ સમજવી. આનત કલ્પના દેથી સાતમી તથા છઠ્ઠી નરકના નારકે, સહસ્ત્રાર કલ્પના દે, મહાશુક કલ્પના દેવા, પાંચમી નરકના ના, લાન્તકના દેવે, જેથી નરકના નરકે, બ્રહ્મલોકના દેવ, ત્રીજી નરકના નારકે, મહેન્દ્ર અને સનતકુમાર કલ્પના દેવે, તથા બીજી નારકના નારકે એમ અનુક્રમે એક એકથી અસંખ્યાત ગુણ છે. સહસાર ૫થી પ્રાર ભી બીજી નરકના નારા સુધીના પ્રત્યેક દેવે તથા પ્રત્યેક નારકે સપ્તરજજુ પ્રમાણ શ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્ય પ્રદેશશશિ પ્રમાણ છે, છતાં ઉત્તરોત્તર શ્રેણિને અસંખ્યાત ભાગ અસંખ્યાતગણે માટે લેવાનું હોવાથી ઉપરોક્ત અલ્પમતવ સંગત છે. તેથકી સચ્છિમ મનુષ્ય અસંખ્યાતગુણા છે, તેથકી ઇશાન કલપના દે અસંખ્યાતગુણ છે, તેમનાથી તેમની દેવીઓ બત્રીશ ગણું અને બત્રીશ અધિક છે. તે દેવીએથી પોષ“વાસી દેવે સંખ્યાતગુણા અને તેનાથી તે જ કહપની દેવીએ બત્રીશગણી અને બત્રીશ અધિક છે. તેનાથી ભવનપતિ અસંખ્ય ગુણ છે, તેનાથી તેની દેવીઓ બત્રીશગુણી અને બત્રીશ અધિક છે. ભવનપતિની દેવીએથી પ્રથમ પૃથ્વીના નારકે અસખ્યાતગુણ છે. તેથકી ખેચર પચન્દ્રિય તિચિ પુરુષે અસંખ્યાતગુણ છે, તેથી તેમની સ્ત્રીઓ ત્રણ ગુણ અને ત્રણ અધિક છે. ખેચર પંચેન્દ્રિય તિચણીઓથી રથલચર તિર્યંચ પુરુષ અને તિથીઓ, જલચર તિથી પુરુષે અને તેમની સ્ત્રીઓ, વ્યંતરદેવે અને વ્યંતરીએ, જોતિષદે અને તેમની દેવીઓ એમ એકેકથી અનુક્રમે સંખ્યાતગુણ છે. બેચર તિચ પુરુથી તિષ દેવીઓ સુધીના દરેક છ ઘનીકૃતકના એક પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્યાતી શ્રેણિઓના પ્રદેશ રાશિ પ્રમાણુ અસંખ્યાતા છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ પચસપ્રહ-દ્વિતીયદ્વાર પરંતુ ઉત્તરોત્તર જીવોના પ્રમાણભૂત પ્રતરને અસંખ્યાતમો ભાગ સંખ્યાતગુણે માટે હેવાથી ઉપરોકતા અ૫બહેવ બરાબર છે. પિતપોતાની જાતિમાં તિયચમાં સર્વત્ર પુરા કરતાં સ્ત્રીએ સંખ્યાતગુણ એટલે ત્રણગાણી અને ત્રણ અધિક લેવી, જ્યારે દેશમાં બત્રીશ ગુણી અને બત્રીશ જ અધિક સમજવી. જ્યોતિષ્ક દેવીઓથી ખેચર, થલચર અને જલચર નપુંસક તિર્યંચ તેમજ પર્યાપ્ત ચઉરિદ્ધિ અનુક્રમે એક એકથી સંખ્યાતગુણા છે, પર્યાપ્ત ચઉરિન્દ્રિયથી પર્યાપ્ત પંચેન્દ્રિય પર્યાપ્ત બેઈન્દ્રિય અને પર્યાપ્ત તેઈન્દ્રિય નુક્રમે એક-એકથી વિશેષાધિક છે. પર્યાપ્ત તેઈન્ટિથી અપર્યાપ્ત પંચેન્દ્રિયે અસંખ્યાતગુણ છે, તેથકી અપથીપ્ત ન્દ્રિય, તેન્દ્રિય અને બેઈન્દ્રિયે અનુક્રમે એક એકથી વિશેષાધિક છે અપર્યાપ્ત બેઈન્ડિયથી પર્યાપ્ત-અપર્યાપ્ત એમ ઉભય પંચેન્દ્રિ, ચઉરિજિયે, તેઈદ્ધિ અને બેઈન્દ્રિયો ઉત્તરે ત્તર વિશેષાધિક છે. અપર્યાપ્ત પંચેન્દ્રિયથી પર્યાપ્ત-અપર્યાપ્ત ઉભય બેઈન્દ્રિય સુધીના દરેક જીવો સામાન્યથી એક પ્રતરના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખેડે થાય તેટલા કહા છે, છતાં અંગુલને અસંખ્યાત ભાગ મેટે નાનો લેવાનું હોવાથી ઉપરોક્ત અલપબહુત્વમાં વિરાધ નથી. એ જ પ્રમાણે હવે પછી પર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાયથી પર્યાપ્ત બાદર અષ્કાય સુધીના દરેક જીવો પણ એક પ્રતરના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખંડેર થાય તેટલા સામાન્યથી કહ્યા છે તે પણ અંગુલને અસંખ્યાતમાં ભાગ અતુક્રમે અસંખ્યાતગુણ ના-નાને સમજે, તેથી અસંખ્યગુણ અ૫મહત્વ કહેવામાં કેઈ દેષ નથી. પર્યાપ્ત અપર્યાપ્ત બેઈન્દ્રિયથી પર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાય, તેથી પર્યાપ્ત બાદર નિગદ અર્થાત્ બાદર સાધારણ વનસ્પતિકાયનાં ઔદારિક શરીરે, તેથી પર્યાપ્ત બાદર પૃથ્વીકાય, બાદર અપ્લાય, ઉત્તરોત્તર એક એકથી અસંખ્યાતગુણ છે. તેથી પર્યાપ્ત બાદર વાસુકાય અને તેથકી અપર્યાપ્ત બાદર તેઉકાય અનુક્રમે અસંખ્યાત ગુણ છે. અપર્યાપ્ત બાદ તેઉકાથી અપર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાય, તેથી અપર્યાપ્ત બાદર નિગે, અપર્યાપ્ત બાદ પૃથ્વીકાય, અપ્લાય અને વાયુકા અનુક્રમે એક-એકથી અસંખ્યગુણ છે, અપર્યાપ્ત બાદર વાયુકાયથી અપર્યાપ્ત સૂક્ષમ તેઉકાય અસંખ્યાતગુણ છે. તેથી અપર્યાપ્ત સુકમ પૃથ્વીકાય, અષ્કાય અને વાયુકાય ઉત્તરોત્તર વિશેષાધિક છે. અપર્યાપ્ત સૂમ વાયુકાયથી પર્યાપ્ત સૂકમ તેઉકાય અસંખ્યાતગુણ છે. તેથી પર્યાપ્ત સુકમ પૃથ્વીકાય, અપૂકાય અને વાયુકાય અનુક્રમે એક-એકથી વિશેષાધિક છે. પર્યાપ્ત સૂક્ષ્મ વાયકાયથી અપર્યાપ્ત સૂક્ષમ નિદે અર્થાત અપર્યાપ્ત સૂક્ષમ સાધારણ વનસ્પતિકાયનાં હારિક શરીર અસંખ્યગુણ છે. અપર્યાપ્ત સૂક્ષમ નિગેદથી પર્યાપ્ત સૂક્ષમ નિગોદે સંખ્યાતગુણ છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ સાસંગ્રહ અપર્યાપ્ત બાદ તેઉકાયથી પર્યાપ્ત સુધમનિગદ સુધીના દરેક સામાન્યથી અસંખ્ય લકાકાશ પ્રદેશ પ્રમાણુ કહેલ છે તે પણ અસંખ્યના અસંખ્ય પ્રકાર હોવાથી ઉપર બતાવ્યા મુજબ અસંખ્યાતગુણ, વિશેષાધિક કે સંગતગુણ વગેરે રૂપ અપભવ કહેવામાં કઈ દોપ નથી. પર્યાપ્ત સૂક્ષમ નિદેથી અભ, સગ્યવથી પતિત મિથ્યાત્વીએ, સિદ્ધો અને પથમ બાદર વનસ્પતિકાય ઉત્તરોત્તર અનતગુણ છે, તેથી પર્યાપ્ત બાદર એકેન્દ્રિો વિશેવાધિક છે. તેથી અપર્યાપ્ત બાદર વનસ્પતિકાય છે અસંચગુણ છે. તેથી સઘળા અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયે વિશેષાધિક છે. અપર્યાપ્ત બાદર એકેન્દ્રિાથી અપર્યાપ્ત સૂમ વનસ્પતિઓ અસંખ્ય છે, તેથી અપર્યાપ્ત સર્વ સૂક્ષમ છે વિશેષાધિક, તેઓથી પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાય છ સંખ્યાતણ અને તેથી પર્યાપ્ત સર્વ સૂક્ષમ છ વિશેષાધિક છે. જો કે પર્યાપ્ત સહમ પૃથ્વીકાયાદિ જે અસંખ્ય લોકાકાળ પ્રદેશ પ્રમાણ છે, પરંતુ તેનાથી પર્યાપ્ત સૂકમ વનસ્પતિકાયજી અનતગુણ હેવાથી પર્યાપ્ત સૂકમ વનસ્પતિકાય કરતાં શેષ સૂક્ષમ છે અનંતમા ભાગ જેટલા જ છે તેથી તેના કરતાં પથખ સર્વ સમ છ વિશેષાધિક જ થાય છે. પર્યાપ્ત સૂરમથી પર્યાપ્ત-અપર્યાપ્ત સૂકમ જ વિશેષાધિક છે. તેથી ભવ્ય, બાદર સલમ નિમેદના છે અને સર્વ વનસ્પતિ છ ઉત્તત્તર વિવાધિક છે. પ્રશ્ન-ભાદર-સૂમ વિગેદમાં અનતા અભાવે પણ છે અને સુમિ-બાર દિની બહાર રહેલ ભવ્ય છે પણ અસંખ્યાતા છે છતાં ભવ્ય જી કરતાં બાદર સામ નિ દના છ સંખ્યાત કે અસંખ્યાતગુણ ન કહેતાં વિશેષાધિક જ કેમ ? ઉત્તર–આદર-સૂકમ નિગોદમાં ભવ્ય છ કરતાં અનતા અન છે જેવા છતાં તેમજ ભયમાંથી નિગદ બહાર રહેલ અસંખ્ય ભવ્ય ઓછા થવા છતાંય લિ. દમાં રહેલ ભવ્ય છ કરતાં શેષ સર્વ ભવ્ય અને અભિવ્ય અનવમા વાવ સમાન જ લેવાથી મળ્યુ છે કરતાં બાદર-સૂમ નિગેદના છ વિશેષાધિક જ થાય ખાન ગુણાદિ ન જ થાય. સર્વ વનસ્પતિ છથી એકદિયે, તિર્યા. ચારે ગતિના મિષ્ટાદક, અતિ , મૃષાથી, છા, પગવાળા , સંસારી છે અને સર્વ કે અમે વિશેપાષિક વિશેષાધિ છે. ગુણસ્થાનક આશ્રયી અલ્પબદલ દામગિન અપકરણાદિ ચાર ગુજરથાનકવાળા જ પછી કહેવત થાનકે રહેલ કઠ્ઠી સંખ્યારાજ ની અપિ = : છે . . : - Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ પંચસપ્રહ-દ્વિતીયદ્વાર સ્થાનકે જીવે પરસ્પર સમાન હોય છે. તેથકી ક્ષેપક અપૂર્વકરણાદિ ત્રણ ક્ષીણમેહ તથા ભવસ્થ અગિ ગુણસ્થાનકે ઉત્કૃષ્ટપદે રહેલ છે શતપૃથકૂવ પ્રમાણુ હોવાથી સંખ્યાત છે અને આ પાંચે ગુણસ્થાનકમાં પરસ્પર સમાન હોય છે. તેથકી સગિ-કેવલિઓ સંખ્યાતગુણ છે કેમકે તેઓ જઘન્યથી પણ બે ફ્રેડ હાય છે. તેથી અપ્રમત્ત અને પ્રમત્ત ગુણસ્થાનકવાળા જી અનુક્રમે સંખ્યાતગુણ છે કારણ કે ઉપદે તેઓ અનુક્રમે બે હજાર અને કેમિસહસ્ત્ર પૃથક પ્રમાણુ હોય છે. પ્રમત્ત સંવતે થકી ઉત્કૃષ્ટપદે વર્તતા દેશવિરતિ, સાસ્વાદની, મિશ્રષ્ટિ અને અવિરતિ સમ્યગ્દષ્ટિ છે ક્રમશઃ એક એકથી અસંખ્યાતગુણ છે અને તેથી સિદ્ધો અનંતગુણ છે. આ અહ૫મહત્વ જ્યારે દરેક ગુણસ્થાનકે જી ઉણપ હોય ત્યારેજ સમજવું, પણ હમેશ નહિ, કારણ કે પ્રથમ જણાવેલ સાસ્વાદનાદિ આઠ ગુણસ્થાનકે જીવે કયારેક નથી પણ હતા. કયારેક એક–એ આદિ હેય, એટલે તે અપેક્ષાએ અનિયત ગુણસ્થાનકમાં જ ન પણ હેય અને કેટલીકવાર જણાવેલ સંખ્યાથી વિપરીત પણ હોય, પરંતુ જ્યારે દરેક ગુણસ્થાનકે ઉત્કૃષ્ટ સ ખ્યા હોય ત્યારે જણાવ્યા મુજબ અલ્પબહુવ હેય છે. જે કે દેશવિરતિ આદિ ચારે ગુણસ્થાનકવાળા છ સામાન્યથી ક્ષેત્ર પોપમના અસં. ખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશ રાશિ પ્રમાણુ કહા છે, તે પણ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અનુક્રમે અસંખ્યગુણ માટે માટે લેવાનું છે એથી અસંખ્યાતગુણ કહેવામાં વિરોધ આવતું નથી. સર્વ અવિરતિ સમ્યગ્દષ્ટિજીથી તિ"ચ સિવાય ત્રણ ગતિમાં રહેલ મિચ્છાદષ્ટિએ અસં. ગુણ છે, તેથકી તિર્યંચગતિમાં મિથ્યાષ્ટિએ અનંતગુણ છે. મનુષ્યગતિમાં રહેલ ચેથા ગુણસ્થાનકવાળા જીવોની અપેક્ષાએ ગજ મિથ્યાષ્ટિ મનુષ્ય સંખ્યાલગુણ છે. અપર્યાપ્ત સૂમ આદિ ચૌદ પ્રકારના જીવ અને મિાદષ્ટિ આદિ ચૌદ ગુણસ્થાનકેનું સ્વરૂપ પ્રથમદ્વારથી જોઈ લેવું. અગિ–ગુણસ્થાનક સિવાયના તેર ગુણસ્થાનકે રહેલ છે યથાસંભવ આઠ, સાત છ અને એક કર્મના વિશેષ પ્રકારે બંધ કરનારા છે તેથી કર્મ તે બંદ્ધવ્ય છે માટે હવે ત્રીજા દ્વારમાં બાંધવાથી તે કર્મના મૂળ અને ઉત્તર કહેશે. ઈતિ દ્વિતીયદ્વાર સાર સંગ્રહ Page #311 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નો રી | -અનુગદ્વાર એટલે શું? અને તે કેટલાં છે? ઉ૦ શાના બેપ માટે જે અનુલ વ્યાપાર તે અનુયાગ, અને શાસ્ત્રમાં પ્રવેશ કરવા માટે અનુકુલ વ્યાપાર રૂપ દરવાજા તે અનુગદ્વાર અને તે શાશ્વપ્રસિદ્ધ સત્યપર પણા આદિ નવ અનુગ દ્વારે છે. પ્ર-૨ જીવ શું પદાર્થ છે? ઉ. ઔપશમિકાદિ ભાવેથી યુક્ત એવું જે દ્રવ્ય તે જીવ. પ્રિ-૩ શાયિક, ઔયિકાદિ પ્રસિદ્ધ ભાવેને છેડી ઔપશમિકાદિ ભાવ ચુત દ્રવ્યને જીવ કહેવાનું શું કારણ? ઉં ઔચિક અને પરિણામિક ભાવ છવ સિવાય અન્ય દ્વત્યમાં પણ હોય છે અને ક્ષાયિક ભાવ ઉપશમ પૂર્વક જ થાય છે. તેમજ ક્ષપશમભાવ ઔપશનિક ભાવથી તદ્દન ભિન્ન ન હોવાથી અન્ય ભાવને ગ્રહણ ન કરતાં મૂળમાં ઔપશમિઠાદિ ભાવ યુક્ત દ્રવ્યને જીવ કહેલ છે. પ્ર-૪ બૌદ્ધો મોક્ષનું સ્વરૂપ કેવું માને છે ? બૌદ્ધોના મતે દરેક પદાર્થો ક્ષણવંસી હેવાથી ક્ષણસંતાનને નાશ થાય એટલે મોક્ષ થાય એમ માને છે. તેમનું કહેવું છે કે તેલ આદિ ખલાસ થવાથી જેમ દીપક ઓલવાઈ જાય એટલે તે કયાંય દિશા કે વિદિશાઓમાં જ નથી પણ ત્યાંજ નાશ પામે છે એટલે કે તેનું અસ્તિત્વ રહેતું નથી. તેમ રાગાદિનો ક્ષય થવાથી આત્મા પણ કયાંય દિશા કે વિદિશાઓમાં જતું નથી પણ ત્યાંજ નાશ પામે છે એટલે તેનું ક્ષણ સંતાનરૂપી અસ્તિત્વ પણ રહેતું નથી. અને તે જ મેક્ષ છે. – જીવ કેના સ્વામી છે ઉ૦ જીવ નિશ્ચયથી સ્વવપના સ્વામી છે. વ્યવહારથી સ્વામિ-સેવકાદિ ભાવે કમ જનિત ઉપાધિ રૂપ છેવાથી તે વારતવિક નથી. અ-૬ સાનિયાતિ ભા એટલે શું? અને તે કેટલા છે? ઉ૦ પાંચ મૂળભામાંથી મૂળ બેથી પાંચ ભાવેનું જે મીલન તે સાત્રિપાતિક ભાવ, અને તે કુલ છવીસ છે. વ-૭ ઔદયિક ભાવના ગ્રંથમાં બતાવેલ ૨૧ જલે કહી શકાય કે તેથી વધારે પણ કહેવાય? Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ પંચમહદ્વિતીયકાર ઉ. ઔદયિક ભાવના સંખ્યાત અથવા અસંખ્યાત લે કહી શકાય પરંતુ કૂલદરિએ જગત્મસિદ્ધ એવા એકવીશ ભેદે જ કહ્યા છે. તેના ઉપલક્ષણથી ત્રસપૂર્ણ સ્થાવર પણું ઇત્યાદિ અનેક ભેદ કહી શકાય, પ્ર-૮ આકાશ અને સાકર કયા ભાવે છે? 8. આકાશ એ અનાદિ પરિણામિક ભાવે અને સાકર એ સાદિ પાણિમિક ભાવે છે. તેમજ ઔદયિક ભાવે પણ છે. પ્ર-૯ ક્ષાયિક, ક્ષાપથમિક અને પરિણામિક આ વિસગી ભાંગો માં કેમ ન ઘટે? ઉ. ક્ષાપથમિક ભાવ બારમા ગુણસ્થાનક સુધીના માં જ હોય છે અને તે છવામાં મનુષ્યગતિ, શુકલેશ્યાદિક ભાવે અવશ્ય ઔદયિક ભાવે હોય છે. માટે ઔચિક ભાવ વિના ક્ષાચાપશમિક ભાવ સંભવતા ન હોવાથી આ ભાગ ન ઘટે. પ્ર-૧૦ ઉત્પદ્યમાન અને ઉત્પન્ન એ બંને પ્રકારના છ ક્યારેક જગતમાં ન હોય એવા કયા જીવે છે. ઉ૦ સંમૃમિ મનુષ્ય. પ્ર-૧૧ અઢીદ્વીપની બહાર રહેલ છમાં કેટલાં ગુણઠાણાં હોય? ઉ૦ અઢી દ્વીપની બહાર જમેલ છને પ્રથમનાં પાંચ ગુણઠાણું હોય અને અહિંથી ગયેલાઓની અપેક્ષાએ સાત ગુણઠાણ હેય. પ્ર-૧૨ કાયમ વિદ્યમાન હોય તેવાં ગુણસ્થાનકે કેટલાં અને કયાં કયાં? ઉ. પહેલું, તેરમું અને ચારથી સાત એમ કુલ છ ગુણસ્થાનકે કાયમ વિદ્યમાન હાય. પ્ર-૧૭ ક્યા કયા ગુણસ્થાનકે કેટલા કેટલા છ હોય? ઉ. પહેલે અનતા, ચેાથે અને પાંચમે અસંખ્યાતા, બીજે અને ત્રીજે અસંખ્યાતા હેઈ શકે અને શેષ સર્વ ગુણસ્થાનકે ઉત્કૃષ્ટથી પણ સંખ્યાતા જ હોય, પ્ર-૧૪ એવાં કયાં ગુણસ્થાનક છે કે જ્યાં છે ન પણ હોય અને ઉત્કૃષ્ટથી અસ'ખ્યાતા પણ હાય, ઉ૦ સાસ્વાદન અને મિશ્ર ગુણસ્થાનક. પ્ર-૧૧ એક બટાટામાં કેટલાં શરીરે હેય? ઉ. એક બટાટામાં ઔદ્યારિક શરીરે અસંખ્યાતાં અને તેજસ કામણ અનતા હોય છે, પ્ર-૧૬ અંશુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશની સંખ્યા અસંખ્યાત ઉત્સપિણી અને અવસર્પિણીના સમયે પ્રમાણ કેમ થાય? ઉ૦ વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે કાળ સુક્ષમ છે અને ક્ષેત્ર તેથી પણ અત્યંત સામ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ - છે માટે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ક્ષેત્રમાં અસખ્યાત ઉત્સાષિણી આવ સર્પિણીના સમય પ્રમાણ પ્રદેશ હોઈ શકે છે. પ-૧૭ બાદર પર્યાપ્ત પૃથ્વીકાયાદિ ની અપેક્ષાએ બાઇર પર્યાપ્ત તેઉકાય છે તદના અલ્પ કેમ? ઉ૦ બાઇર પર્યંત તેઉકાય છે માત્ર અઢીદ્વીપમાં જ હોય છે જયારે બાઇર પર્યાપ્ત પૃથ્વીકાયાદિક તેથી બહાર પણ આખા લેકમાં અમુક અમુક સ્થાને હોય છે માટે માદર પર્યાપ્ત પૃથ્વીકાયાદિકથી તે અત્યંત અલ્પ છે. પ્ર-૧૮ ચાર નિકાયના દેવનું પરસ્પર અલ્પાહવા જણાવ! ઉ. માનિક સર્વથી અહ૫, તેથી ભવનપતિ અને વ્યંતર અનુક્રમે અસંખ્યાત ગુણ, તેથકી જતિષીઓ સંખ્યાતગુણ છે. પ-૧ ત્રણ પ્રકારના મનુષ્યોમાંથી જગતમાં કયા પ્રકારના મનુષ્ય હમેશા હોય? ઉ૦ ગજ પર્યાપ્ત મનુષ્ય હંમેશ હેય, શેષ અને અપર્યાપ્તા અનિયત હાય. પ-૨૦ અને પ્રકારના અપર્યાપ્ત મનુષ્મા કાયમ ન હોય તેમ શી રીતે સમજી શકાય ? અને તે કેટલા કાળ સુધી ન હોય? ઉ૦ અને પ્રકારના અપર્યાપ્ત મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય પણ અંતમુહૂર્ત હોય છે અને ગર્ભજ મનુષ્યનો તેમજ સંમૂરિઝમ મનુષ્યને ઉત્પત્તિ આશ્રયી ઉત્કૃષ્ટ વિરહાકાળ અનુક્રમે બાર અને વિશ મુહૂર્ત પ્રમાણ છે એટલે જ્યારે ઉત્પત્તિ આશ્રયી ઉલ્કા વિરહ પડે ત્યારે વિરહના પૂર્વ સમયે ઉત્પન્ન થયેલ અને પ્રકારના અપર્યાપ્ત મનુષ્ય અંતમુહૂર્ત પછી ન હોય તેથી ગજ અપર્યાપ્ત મનુષ્ય સાધિક અગિયાર મુહુર્ત અને સંમછિમ મનુષ્ય સાધિક વીશ મુહુર્ત સુધી સંપૂર્ણ જગતમાં ન હેય એવું પણ બને છે. પ-૨૧ ક્ષેત્ર અને સ્પર્શતામાં શું વિશેષતા છે? ઉo જે છ જેટલા ક્ષેત્રમાં રહ્યા હોય તે તેઓનું ક્ષેત્ર કહેવાય અને સ્પર્શતામાં જેમાં રહેલ હોય તે ક્ષેત્ર તથા ઉપર નીચે અને ચારે તરફ સ્પર્શ કરાયેલું ક્ષેત્ર પણ આવે તેથી ક્ષેત્ર કરતાં સપના અધિક થાય. ૩-૧ર કયા સમુદલાતમાં તેજ નિમિત્તે અધિક નવીન કર્મોનું અવશ્ય ગ્રહણ થાય? ઉ૦ કષાય સમૃતવાતમાં. મ-૨૩ કેવલિ સમુદઘાતમાં કેવલિભગવંત પિતાના આત્મપ્રદેશોથી કયા સમયે કેટલા ક્ષેત્રમાં વ્યાપ્ત હોય? ઉ૦ પહેલા, બીજા, છઠ્ઠા, સાતમા અને આઠમા સમયે લેકના અસંખ્યાતમા ભાગમાં, Page #314 -------------------------------------------------------------------------- ________________ ૦ પચસંગ્રહ દ્વિતીય ત્રીજા અને પાંચમા સમયે લોકના અસંખ્યાતા ભાગોમાં, તેમજ ચોથા સમયે સંપૂર્ણ લેકમાં વ્યાપ્ત હેય. પ્ર-૨૪ અવિરતિ સમ્યગ્દષ્ટિને સ્પર્શના કયા કયા મતે કેટલા રાજની હેય? ઉ. મૂળ મતે આઠ રાજ, ક્ષાયિક સમ્યક્ત્વ સહિત ત્રીજી નરકે જાય તે મતે નવાજ, અને શોપશમ સમ્યકત્વ લઈ છઠ્ઠી કે જાય તે મતે બાર રાજની રાશના હોય. પ્ર-૨૫ અહિંથી સામાન્યથી ત્રીજી નરકે ત્રણ રાજ અને છઠ્ઠી નરકમાં જતાં પાંચ રાજની. સપના કેમ કહી? ઉ૦ ત્રીજી અને છઠ્ઠી નરકના નીચેના અંત ભાગ સુધી એટલે ચાથી અને સાતમી નાર કના ઉપગ્ના ભાગ સુધી ત્રણ અને છ જ થાય એ વાત બરાબર છે પરંતુ ન પૃથ્વી ત્રીજા તથા છઠ્ઠા રાજમાં શરૂઆતના એક લાખ અઠ્ઠાવીસ હજાર, અને એક લાખ સેળ હજાર જન પ્રમાણ ભાગમાં છે અને તે રજની અપેક્ષાએ તા અપ હોવાથી તેની અવિવક્ષા કરી અનુક્રમે બે રાજ અને પાંચ રાજ કહા છે.. પ્ર-૨૬ ઉપરના સાત રાજની ગણતરીમાં શું મતાન્તર છે? ઉ, જીવસમાસાદિના મતે તિચ્છકના મધ્યભાગથી ઈશાને દેહ, માહે અહી, સહ સારે પાંચ, અયુત અને કાને સાત રાજ થાય છે. અહિં આ મત ગ્રહણ કરેલ છે. પરંતુ બૃહસંગ્રહણી આદિના મતે સૌ એક, માહેજે બે, લાન્તકે ત્રણ, સહસાર ચાર, અશ્રુતે પાંચ, રૈવેયકે છે અને કાને સાત રાજ થાય છે. પ્ર-ર૭ કયાં સુધીના દેવે ગમનાગમન કરે. ઉ૦ બાર દેવલોક સુધીના પ્ર-૨૮ સાચ્છાદન ગુણસ્થાનક લઈને કે જીવ અલકમાં જાય કે ન જાય? ઉo સાસ્વાદન ગુણસ્થાવક લઈને ઘણું કરી અલકમાં ન જાય પણ ઊથ્વલોકમાં જાય, પ્ર-૨૯ એવા કયા આવે છે કે જેનું જઘન્ય-ઉત્કૃષ્ટ અને પ્રકારનું આ અત્તમુહૂત હેય પણ તેથી અધિક ન હોય? ઉ૦ સૂત્રમાદિક સાતે અપર્યાપ્ત. -૩૦ એવા કયા દે છે કે જેનું ઉત્કૃષ્ટ અને જઘન્ય આયુ તુલ્ય હોય, સર્વાર્થસિદ્ધ વિમાનના દે. પ્ર-૩૧ ચાર નિકાયના દેવામાંથી કઈ નિકાયના દેવોનું જઘન્ય આયુ દશ હજાર વર્ષ હૈય? ઉ૦ ભવનપતિ અને વ્યંતર, પ્ર-૩ સાહિ સપર્યાવસિત મિથ્યાત્વ ગુણસ્થાનકને જઘન્ય-ઉત્કૃષ્ટ કાળ કેટલો? ઉ૦ જઘન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ દેશે આ પાગલ પાવર્તન Page #315 -------------------------------------------------------------------------- ________________ ક પ્રશ્નોત્તરી - મ-૩૩ છ માસની ઉંમરે ભાવ ચારિત્રને સ્વીકાર કેણે કર્યો? ઉ૦ શ્રી વાસ્વામિએ, પ્ર-૩૪ અત્તકૃત કેવલી એટલે શું? ઉ૦ અંતર્મુહૂત આયુ બાકી હોતે છતે જેને કેવલજ્ઞાન થાય તે અન્નકૃત કેવલી કહેવાય. પ્ર-૩૫ છઠ્ઠા આદિ ગુણસ્થાનકે એક સમય રહી છવ સાતમા આદિ ગુણસ્થાનકે જાય કે નહિ? ઉ૦ ન જ જાય. પ-૦૯ ન જાય તે તેમને એક સમય જન્ય ફળ કેમ ઘટે 6વિવક્ષિત ગુણસ્થાનકે એક સમય રહી કાળ કરી અવિરતિપણાને જ પામે, તેથી જ એક સમય કાળ ઘટે અન્યથા નહિ. પ્ર-કચ્છ અસાંવ્યવહારિક શશિમાંથી છ સાંવ્યવહારિક રાશિમાં કયારે આવે? અને કેટલા આવે? ઉ. જે સમયે જેટલા છ માક્ષમાં જાય તે સમયે તેટલા છો અસાંવ્યવહારિક રાશિ માંથી સાંવ્યવહારિક રાશિમાં આવે. પ્ર-૩૮ જગતમાં કોઈપણ વિવક્ષિત છવ સતત કેટલે કાળ પુરુષવેદપણામાં રહી શકે? ઉ. કેટલાંક વર્ષે અધિક સાગરેપમ શતપથફલ. પ્ર-૩૯ ભાવદ પ્રાંત અંતમુહૂર્વે બદલાય છે અને ભગવાનમાં જતાં આકૃતિરૂપ દ્રવ્ય હેતું નથી તે પુરુષઢપણે આટલે દી કાળ કેમ ઘટે ? ' ઉ. આગામીભવમાં જે વેદ થવાને હોય તે વેદ ભવાંતરમાં જતાં ન હોવા છતાં તેની વિવક્ષા કરી દ્રવ્યની અપેક્ષાએ તેટલો કાળ કહ્યો છે. નપુંસક અને સ્ત્રી માટે પણ આ પ્રમાણે સમજવાનું છે. અ૪૦ જીવ નિરંતર શોન્દ્રિયપણે કેટલા સમય સુધી પ્રાપ્ત કરે? ઉ. કેટલાંક વર્ષ અવિક એક હજાર સાગરોપમ. ' પ્ર-૪૧ જીવ નિરતર રસનેન્દ્રિયપણે કેટલે કાળ પ્રાપ્ત કરે? ઉ. કેટલાંક વર્ષ અધિક બે હજાર સાગરોપમ. પ્ર-૪૨ સામાન્યથી નિગેહની તેમજ ખાદર સૂમ, પર્યાપ્ત, અપર્યાપ્ત નિગેદની ઋકાયસ્થિતિ ઉત્કૃષ્ટથી કેટલી હેય. ઉ, સામાન્યથી નિગેહની અઢી પુદગલ પરાવર્તન, બાદર નિગેહની સીતેર કેડા-કેડી સાગરયમ, સલમ નિગેની અસંય ઉત્સપિણ અવસર્પિણ, પર્યાપ્ત તથા અપર્યાપ્ત નિગેહની સ્વાયસ્થિતિ ઉ@ષ્ટથી અતમુહુર્ત પ્રમાણ છે. આ ૭ Page #316 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ-દ્વિતીયદ્વાર પ-૪૩ સારવાદનાદિ આઠ અનિત્ય ગુણરથાનકે અનેક જીવ આશ્રયી જગતમાં ઉઠ્ઠષ્ટથી કેટલા સમય સુધી સતત હોય? ઉ, સાસ્વાદન અને મિશ્ર અસંખ્ય ઉત્સપિણી અવસર્પિણ સુધી અને શેષ છ ગુણસ્થા નકે અતમુહૂર્ત કાળ સુધી સતત હેાય છે. પ્ર-૪૪ ઉપક્ત આઠ ગુણસ્થાનકે સંપૂર્ણ જગતમાં કોઈ પણ જીવને ઉત્કૃષ્ટથી કેટલા કાળ સુધી ન હોય? ઉ૦ સાસ્વાદન અને મિશ્ર પાપમના અસંખ્યાતમા ભાગ સુધી, ઉપશમશ્રેણિ અંતર્ગત અપૂર્વકરણાદિ ચાર વર્ષ પૃથફતવ અને ક્ષપકશ્રેણિગત અપૂર્વકરણાદિ ત્રણ, ક્ષણમાહ અને અગિ છ માસ સુધી ન હૈય, પ્ર-૪૫ ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી સતત કયા કયા ભાવે પ્રાપ્ત થાય? ઉ૦ સર્વવિરતિ ચારિત્ર અને સિદ્ધપણું. પ્ર-૪૬ નિરતર પ્રતિસમયે અનતા ઉત્પન્ન થાય એવા છે કયા કયા? ઉ. એકેન્દ્રિય, વનસ્પતિ અને સાધારણ વનપતિકાયના છે. પ્ર-૪૭ જીવ એકેન્દ્રિયપણને ત્યાગ કરી પુના ઉત્કૃષ્ટથી કેટલા કાળે એકેન્દ્રિય થાય? ઉ. કેટલાંક વર્ષ અધિક બે હજાર સાગરોપમ કાળે. -૪૮ જગતમાં મુનિએ સર્વદા હોય છે, વળી તે પ્રતિ અંતમુહ છથી સાતમે અને સાતમાથી છઠે ગુણસ્થાનકે જાય છે તે ગાથા ૨૩માં સર્વવિરતિ અતર્ગત પ્રમત અને અપ્રમત્તને અનેક જીવાશ્રયી ઉત્કૃષ્ટ વિકાળ પંદર દિવસને કેમ કહ્યો? ઉ, અવિરતિ કે દેશવિરતિમાંથી પ્રમ કે અપ્રમત્તે જાય તે અપેક્ષાએ તે ગાથામાં ઉત્કૃષ્ટ વિરહ પદરદિવસને કહ્યો છે, પરંતુ છઠે સાતમે પરાવર્તન કરતા મુનિઓની અપેક્ષાએ નહિ. પ્ર- જ ન્મ-આગમ અને પંચસંગ્રહાદિ થશે સર્વજ્ઞમૂળક કહેવાય છે તે તેમાં મતાન્તર કેવી રીતે હોઈ શકે? ઉ. વાત સત્ય છે, પરંતુ પૂર્વે આગમ મુનિભગવતે કંઠસ્થ રાખતા હતા, તે પછી કેટલાક કાળે મોટા મોટા દુષ્કાળ પડવાથી અને સમરણશક્તિ આદિ ઘટી જવાથી આગમાં બરાબર કંઠસ્થ રહા નહિ, ત્યારબાદ જે આગમાં જે સુનિઓને જે રીતે કંઠસ્થ હતાં તે રીતે તપાસી વાચના દ્વારા વ્યવસ્થિત કર્યા છતાં કેટલાક મુનિઓને ભિન્ન-ભિન્ન રીતે યાદ રહેલ પાઠેને સમન્વય ન થવાથી તેમાં કયા પાઠો સત્ય છે કે અસત્ય તેને નિર્ણય તે કાળના અતિશયશ્રતસંપન્ન આચાર્યો પણ ન કરી શકવાથી તે પાઠ આગમે પુસ્તકારૂઢ કરતી વખતે મતાન્તર રૂપે લેવામાં આવ્યા, તેમજ તે પછી પણ લહીયા વગેરેના લેખનદષના કારણે પણ પહો ભિન્ન-ભિન્ન રૂપે થયા એથી સર્વજ્ઞમૂળક આગમાં મતાન્તરે જણાય છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પ્રશ્નોત્તરી -૫૦ મતાન્તર એટલે જણાવેલ મતથી ભિન્નમત એટલે કે અન્યમત, તે તે મૂળમતથી સર્વથા ભિન્ન જ હાય કે અપેક્ષાએ તેના સમન્વય પણ થઈ શકે ? ઉજે અપેક્ષામાત્રથી ભિન્ન રીતે ખતાવેલ હાય પણુ ખીજી કાઈ અપેક્ષાએ સમન્વય થઇ શકે તેને મતાન્તર કહેવાય નહિ, કારણ કે જુદા જુદા ગ્રંથામાં અથવા એક જ ગ્રંથમાં જુદા જુદા મત હોય અને જેને કાઈ અપેક્ષાએ તેઓએ તે અથવા અન્યગ્રંથમાં સમય ન કર્યાં હાય તે જ મતાન્તર કહેવાય. કયારેક કેટલાક ભિન્ન-ભિન્ન ગ્રંથામાં ભિન્ન-ભિન્ન મતાના તે તે ગ્રંથના ટીકા આદિ કરનાર અન્ય આચાય પાતાની મુદ્ધિને અનુસાર સમન્વય કરતા જણાય છે પણ તે સમન્વય મૂળ ગ્રંથકારના આશયને અનુરૂપ જ થાય છે ? અગર અન્ય રીતે થાય છે? તે અતિશય જ્ઞાનીએ વિના અન્ય કાઇથી કહી શકાય નહિ, તેથી જ કેટલાંક સ્થળેએ તેવા સમન્વયેા કરી તત્ત્વ ટુ યહિનો વિવૃત્તિ' ઇત્યાદિ લખેલુ જોવા મળે છે. પ્ર-૫૧ ચેન્દ્રિય તિય ચામાં ત્રણે વેઠવાળાએનું અપઅહ્ત્વ શી રીતે છે ? ૩૦ પુરુષવેદી નથી થયા, તેથકી સ્ત્રીવેદી અને નપુસકવેદી અનુક્રમે સખ્યાતગુણ છે. પ્ર-પર અસભ્યે વધારે કે સમ્યક્ત્વથી પતિત મિથ્યાષ્ટિ વધારે ૬૦ અભવ્યા કરતાં સમ્યક્ત્વથી પતિત મિથ્યાત્વીએ અનતગુણુ છે. ૫–૫૩ અસા અને સિદ્ધો અને અનતા છે તે તેમાં એણુ કાણુ અને વધારે કાણુ ૩૦ અશબ્યા ચાથા અનતે અને સિદ્ધો પાંચમા અનતે છે, ગિ અરીય ગ્રંથામાં તથા આપણામાં પણ કાઈ કાઈ સ્થળે આઠમા અનતે સિદ્ધો કહ્યા છે. તેથી અલભ્યે કરતાં સિદ્ધો અનતગુણુ છે. ૫૫૪ ઉપશમશ્રેણિમાં સમ્યક્ત્વ કયા ભાવે હોય ? તેમજ ક્ષપકશ્રેણિમાં દશમા ગુણુસ્થાનક સુધી કયા ભાવનું ચારિત્ર હાય ! ` ૩૦ ઉપશમશ્રેણિમાં સભ્ય ઔપશમમક અથવા ક્ષાયિક ભાવે હોય અને ક્ષપકથશિમાં દશમા ગુણસ્થાનક સુધી ચાસ્ત્રિ થયેાશમ ભાવનુ" હાય. પ્રથમ કથા અાપ્ત થવામાં પાંચે લાવા ઘટી શકે સજ્ઞિ—અૌપ્ત થવામાં. Page #318 -------------------------------------------------------------------------- ________________ કે ત્રીજુ બધવ્ય દ્વાર આ પ્રમાણે બધક પ્રરૂપણા નામનું બીજું દ્વાર કહ્યું હવે બધભ્ય પ્રરૂપણા નામનું ત્રીજું દ્વાર કહે છે. બાંધનાર ચૌદ ભેટવાળા ને બાંધવા પેશ્ય શું છે? કોન બંધ કરે છે તેને વિચાર આ કારમાં કરશે. બાંધવા ચેયકમના મૂળ અને ઉત્તર ભેદ કહેવાને આરબ કરતાં પહેલાં મૂળ લેશે બતાવે છે. કેમકે મૂળ ભેનું યથાર્થ જ્ઞાન થાય તે ઉત્તર ભેદ સુખપૂર્વક જાણી શકાય છે. તે મૂળ ભેદે આ પ્રમાણે नाणस्स दसणस्स य आवरणं वेयणीय मोहणीयं । आउ य नाम गोयं तहंतरायं च पयडीओ ॥१॥ ज्ञानस्य दर्शनस्य चावरण वेदनीयं मोहनीयम् । आयुश्च नाम गोत्रं तथान्तरायं च प्रकृतयः ॥१॥ અર્થ-જ્ઞાન અને દર્શનનું આવરણ-જ્ઞાનાવરણ દર્શનાવરણ, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર, તથા અંતરાય એ આઠ કર્મના મૂળ ભેદે છે. ટીકાનુવ–જે વડે વસ્તુનું જ્ઞાન થાય એટલે કે નામ જાતિ ગુણ ક્રિયા આદિ સહિત વિશેષ બોધ જે વડે થાય તે જ્ઞાન. જે વડે દેખાય એટલે કે નામ જાતિ આદિ વિના સામાન્ય બોધ જે વડે થાય તે દર્શન કહ્યું છે કે નામ જાતિ આદિરૂપ જે આકાર-વિશેષ બેધ તે વિના પદાર્થોનું જે સામાન્ય જ્ઞાન થાય તેને સિદ્ધાંતમાં દર્શન કહ્યું છે.” જે વડે આછદાન થાય-દબાય તે આવરણ કહેવાય છે, એટલે કે-મિથ્યાત્વાદિ હેતુ એનું જેમાં પ્રાધાન્ય છે એવા જીવવ્યાપાર દ્વારા ગ્રહણ કરાયેલી કામણ વળણાની અદરને જે વિશિષ્ટ પુદ્દગલ સમુહ તે આવરણ કહેવાય છે. તેમાં જ્ઞાનને આચ્છાદન કરનાર જે પુ ગલ સમૂહ તે જ્ઞાનાવરણ, અને દર્શનને આચ્છાદન કરનાર જે પુગલ સમૂહ તે દર્શના વરણ કહેવાય છે. સુખ અને દુઃખરૂપે જે અનુભવાય તે વેદનીય કહેવાય છે, જો કે સઘળાં કોને Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ ટીકાનુવાદ સહિત અનુભવ થાય છે છતાં પણ વેદનીય શબ્દ પંકજ આદિ શની જેમ રૂટ અથવાળ હોવાથી ચાતા અને અસાતારૂપે જે અનુભવાય તેજ વેદનીય કહેવાય છે, શેષ કો કહેવાતાં નથી. જે કર્મ આત્માને સદ અસારૂપ વિવેકથી રહિત કરે, હું કોણ? મારું શું? પર કૈણ? અને પરાયું શું? એવું ભેદ જ્ઞાન ન થવા દે મેહનીય કહેવાય. જે વહે અમુક અમુક ગતિમાં અમુક કાળ પર્ય આત્મા ટકી શકે, પિતે કરેલાં કમ્મી વડે પ્રાપ્ત થયેલી નરકાદિ દુગતિમાંથી નીકળવાની ઈચ્છા છતાં પણ જે અટકાવે, પ્રતિબંધકપણાને પ્રાપ્ત થાય તે આયુ, અથવા એક ભવમાંથી બીજા ભવમાં જતાં આત્માઓને જેને અવશ્ય ઉદય થાય તે આયુ જે કર્મ ગતિ જાતિ આદિ અનેક પથીને આત્માને અનુભવ કરાવે તે નામકર્મ, ઉચ્ચ અને નીચ શહેવડે જે બોલાવાય એવે જે ઉરચ અને નીચ કુળમાં ઉત્પન્ન થવા રૂપ આત્માને પણ વિશેષ તે ગોત્ર. તે પર્યાય પ્રાપ્ત થવામાં હેતુભત કમપણ કારણમાં કાર્યને આરામ થવાથી ગોત્ર કહેવાય છે. અથવા જેને ઉદય થવાથી આત્માને ઉરચ અને નીચ શબ્દ વડે વ્યવહાર થાય તે ગાત્ર કહેવાય છે. જીવ અને દાનાદિકનું વ્યવધાન અતર કરવા જે કમ પ્રાપ્ત થાય, એટલે કે જેના ઉદયથી છ દાનાદિ ન કરી શકે તે અંતરાય કહેવાય છે. આજ આઠ મૂળ પ્રકૃતિએ છે. અહિં પ્રકૃતિ શબ્દનો અર્થ ભેદ થાય છે. ભાષ્યકાર ભગવાન કહે છે કે- અથવા પ્રકૃતિ એટલે ભેદ” એટલે કર્મ આઠ લોરે છે એ અર્થ થાય છે, પ્રશ્ન-જ્ઞાનાવરણાદિ કમને આ કમથી કહેવામાં કઈ પ્રયજન છે? અથવા પ્રોજન સિવાય જ આ કમ પ્રવેલો છે? ઉત્તર–જે કેમપૂર્વક જ્ઞાનાવરણાદિ આઠ કર્મો પૂર્વે કહ્યાં છે તે કમપૂર્વક કહેવામાં પ્રયજન છે, તે અમે કહીએ છીએ તે આ પ્રમાણે અહિં જ્ઞાન અને દર્શન એ જીવતું સવરૂપ છે. કારણ કે જ્ઞાન અને દર્શનના અભાવે જીવત્વ હેઈ શકતું જ નથી. કેમકે ચેતના એ જીવનું સ્વરૂપ છે. જે જીવમાં તે જ્ઞાન અને કશનને જ અભાવ હોય તો તે જીવ કઈ રીતે હોઈ શકે? માટે જીવમાં તેના સ્વરૂપ રૂપ ચેતના-જ્ઞાન દર્શન હોવી જ જોઈએ. જ્ઞાન અને દર્શનમાં પણ જ્ઞાન એ મુખ્ય છે. કારણ કે સિઘળાં શાસ્ત્રાદિ સંબધી વિચાર જ્ઞાન દ્વારા જ થઈ શકે છે. વળી જંઘાચારણાદિ સઘળી લમ્બિએ જ્ઞાને પગમાં વર્તમાન આત્માને જ થાય છે. દર્શને પગમાં વર્તમાન આત્માને થતી નથી. કહ્યું છે કે* “સાકારગિ આત્માને સઘળી લબ્ધિ થાય છે, અનકાપડિગ આત્માને થતી નથી. Page #320 -------------------------------------------------------------------------- ________________ પંચમહતૃતીયહાર * તથા જે સમયે આત્મા સઘળા કર્મ રહિત થાય છે, તે સમયે જ્ઞાનેગી જ હોય છે પરંતુ દેશનેપાગી હેતા નથી. કેમકે દર્શનેપાગ બીજે સમયે હોય છે. તે હતી જ્ઞાન એ પ્રધાન છે. તેને આવનારૂં જ્ઞાનાવરણીય કર્મ હોવાથી તેને પહેલું કર્યું છે, અને ત્યારપછી દર્શને આવરનારૂં દર્શનાવરણીય કર્મ કર્યું છે. કારણ કે જ્ઞાને પગથી ચુત આત્માની દશને પગમાં સ્થિરતા થાય છે. આ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ પિતાના વિપાકને બતાવતાં યથાયોગ્ય રીતે અવશ્ય સુખ અને દુખરૂપ વેદનીય કર્મના ઉદયમાં હેત થાય છે. તે આ પ્રમાણે – અતિ ગાઢ જ્ઞાનાવરણીય કર્મના ઉદય વડે સૂક્ષમ અને અતિસૂકમ પદાર્થોને વિચાર કરવામાં અસમર્થ પિતાને જાણતા ઘણા આત્માએ અત્યંત ખેદ પામે છે અત્યંત દુખને અનુ ભવ કરે છે. અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થયેલ પટુતા યુક્ત આત્મા સૂકમ સૂક્ષમતર પદાર્થોને પિતાની બુદ્ધિવડે ભેદત-જાતે અને ઘણાએથી પિતાને ચડઆતે જેતે અત્યંત આનંદને-સુખને અનુભવ કરે છે. આ પ્રમાણે જ્ઞાનાવરણીય કમને ઉદય અને ક્ષપશમ અનુક્રમે દુખ અને સુખરૂખ વેદનીય કર્મના ઉદયમાં નિમિત્ત થાય છે. ગાઢ દર્શનાવરણીય કર્મના વિપાકેદય વડે જન્માંધ આદિ થવાથી ઘણા માણસે અતિ અદભુત દુખને અનુભવ કરે છે અને દર્શનાવરણીય કર્મના ક્ષપશમવડે ઉત્પન્ન થયેલી કુશળતા દ્વારા સ્પષ્ટ ચક્ષુ આદિ ઇન્દ્રિય યુક્ત થઈને યથાર્થપણે વસ્તુને જેતે અત્યંત આન દને અનુભવ કરે છે. આ રીતે દર્શનાવરણીય કર્મ દુખ અને સુખરૂપ વેદનીય કમલા ઉદયમાં નિમિત્તરૂપ થાય છે. • આ પ્રમાણે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ વેહનીય કર્મના ઉદયમાં હેત થાય છે એ અર્થ જણાવવા ત્રિી વેદનીય કર્મ કર્યું છે. વેદનીય કર્મ ઈષ્ટ અને અનિણ વસ્તુના સંયોગે સુખ કે દુખ ઉત્પન્ન કરે છે. ઈણ અને અનિષ્ટ વસ્તુના સાથે સંસારિ આત્માઓને અવશ્ય રાગ અને દ્વેષ થાય છે. ઈષ્ટ વસ્તુને સાગ થવાથી સારું થયું, મને આ વસ્તુ મળી, એ ભાવ થાય છે, અને અનિષ્ઠ વસ્તુનો સોગ થવાથી મને આ વસ્તુ કયાંથી મળી? કયારે એ દૂર થાય? એ ભાવ થાય છે. એજ રાગ અને દ્વેષરૂપ છે. રાગ અને દ્વેષ મહનીય કમરૂપ જ છે. આ રીતે વેદનીયમ મિહનીયના ઉદયમાં કારણ છે, એ અર્થ જણાવવા માટે વેદનીય પછી ચેાથે મેહનીય કર્મ મહમૂદ્ધ આત્માઓ બહુ આભ અને પરિગ્રહઆદિ કાર્યોમાં આસક્ત થઈને નરકાદિ આયુષ્ય બાંધે છે. આ રીતે મોહનીય કમ આયુકમના બંધમાં હેતું છે એ જણાવવા મોહનીય પછી આયુકર્મ કર્યું છે. ૧ તેરમાં ગુણસ્થાનકના પહેલે સમયે, ચૌદમાં ગુણસ્થાનકના પહેલા સમયે, અને સિદ્ધ અવસ્થાના પ્રથમ સમયે આત્મા જ્ઞાનના ઉપયોગમાં જ વસે હોય છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત ૨૮૭ નરકાયુ આદિ કોઈપણ આયુને જ્યારે ઉદય થાય ત્યારે અવશ્ય નર્કગતિ પંચેન્દ્રિય જાતિ આદિ નામકર્મને ઉદય થાય છે. માટે આયુ પછી -નામકર્મ કર્યું છે.. * * નામકર્મને જ્યારે ય થાય ત્યારે અવશ્ય ઉચ્ચ કે નીચ શેરમાંથી કોઈ પણ નેત્ર કમને ઉદય થાય છે. એ જણાવવા નામકર્મ પછી ગાત્રકમ કહ્યું છે. ગોત્રકને કયારે ઉદય થાય ત્યારે ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયેલાને પ્રાયા દાનાંતરાય લાભાંતરાયાદિકર્મને શોપશમ હોય છે, કેમકે રાજા વગેરે ઘણું દાન આપે છે ઘણું લાભ પણ મેળવે છે એમ દેખાય છે. અને નીચકુળમાં ઉત્પન્ન થયેલાને પ્રાયઃ દાનાંતશય લાભોતરાયાદિકમને ઉદય હોય છે. અત્યાદિ હલકા વર્ષોમાં દાન આદિ જણાતું નથી. આ પ્રમાણે ઉચ્ચ નીચ ગોત્રને ઉદય અંતરાયના ઉદયમાં હેતુ છે એ અર્થના જ્ઞાન માટે ગાત્ર પછી અંતરાય કર્મ કર્યું છે. ૧ આ પ્રમાણે મૂળ પ્રકૃતિએ કહી, હવે ઉત્તર પ્રવૃતિઓને સંખ્યા બતાવવા દ્વારા કહે છેपंच नव दोन्नि अट्ठावीसा चउरो तहेव बायाला । दोन्नि य पंच य भणिया पयडीओ उत्तरा चेव ॥२॥ पञ्च नव द्वे अष्टाविंशतिः चतस्रः तथैव द्वाचत्वारिंशत् । . द्वे च पञ्च च मणिताः प्रकृतय उत्तराश्चैव ॥२॥ અથ–પાંચ, નવ, બે, અઠ્ઠાવીસ. ચાર, તેમજ બેતાલીસ, બે, અને પાંચ એ આઠકમની ઉત્તર પ્રવૃતિઓ છે. કાનુ–અહિં અનુક્રમે જ્ઞાનાવરણીયાદિ આઠકમની ઉત્તપ્રકૃતિઓની સંખ્યા કહી છે, તે આ પ્રમાણે – જ્ઞાનાવરણીયની પાંચ ઉત્તર પ્રવૃતિઓ છે, એ પ્રમાણે દર્શનાવરણીયની નવ, વેદનીયની છે, મોહનીયની અઠ્ઠાવીસ, આયુની ચાર, તેમજ નામકની બેતાલીસ, ગેત્રની બે અને અંતરાયની પાંચ ઉત્તરપ્રકૃતિએ પૂર્વાચાર્ય મહારાજાઓએ કહી છે. ૨ જે કમપૂર્વક કહેવાની પ્રતિજ્ઞા કરી હોય તે કમપૂર્વક કથન કરવું જોઈએ, એ ન્યાય રહેવાથી પહેલાં જ્ઞાનાવરણીય કમની ઉત્તર પ્રકૃતિએનું વ્યાખ્યાન કરે છે– " મયુરોહિવટ્ટાન સાવર અને પાર .. સિતાધનનવાનામાવા મવેર પ્રથમણા - » અથ–મતિ, કૃત, અવધિ, મન:પર્યવ, અને કેવળજ્ઞાનનું જે આવરણ તે પહેલું જ્ઞાન-વરણ કર્મ છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ પંચમહાતીર્થંકાર ટીકાનુ–પહેલું જ્ઞાનાવરણીય કર્મ પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે- મતિજ્ઞાનાવરણ, મૃતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યાયજ્ઞાનાવરણ, અને કેવળ જ્ઞાનાવરણ, મતિ-મુતાદિ જ્ઞાનનું સ્વરૂપ પહેલા દ્વારમાં વિસ્તારપૂર્વક કહ્યું છે એટલે ફરી અહિ કહેતા નથી. - મતિજ્ઞાન અને તેના પેટા લેને આવરનારૂ જે કમ તે મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાન અને તેના પિતા ને આવનારૂં શ્રુતજ્ઞાનાવરણ, આ રીતે પાંચે આવરણે સમજવા. * જ્ઞાનાવરણીયકર્મ આત્માના જ્ઞાન ગુણને દબાવે છે. આ પ્રમાણે જ્ઞાનાવરણીયની ઉત્તરપ્રવૃતિઓ કહી હવે તેના સરખાજ ભેદવાળી અને સમાન સ્થિતિવાળી અતશય કમની ઉત્તરપ્રકૃતિ કહે છે ! दाणलाभभोगोवभोगविरयंतराययं चरिमं ॥॥ दानलाभभोगोपभोगवीर्यांतरायकं चरिमम् ॥३॥ અર્થદાન, લાભ, ભગ, ઉપલેગ, અને વીર્યને દબાવનારૂ છેલ્વે અતિશય કર્મ છે. ટકાનુડ–દાનાદિ ગુણોને દબાવનારૂ દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતશય, ઉપભેગાંતરાય, અને વીયાંતરાયના લેટે છેલ્લું અંતરથમ પાંચ પ્રકારે છે. તેમાં પિતાનું વત્વ ઉઠાવી અન્યને અધીન કરવું તે દાન કહેવાય. જે કર્મના ઉદયથી તેવા પ્રકારના દાનની ઈચ્છા ન થાય, પિતાના ઘરમાં વૈભવ છતાં ગુણવાન પાત્ર મળવા છતાં આ મહાત્માને દેવાથી મહાન ફળની પ્રાપ્તિ થાય તેમ જાણવા છતાં દેવાને ઉત્સાહન થાય તે દાનાંતરાય કર્મ કહેવાય છે. લાભ એટલે વસ્તુની પ્રાપ્તિ, જે કર્મના ઉદયથી વસ્તુને પ્રાપ્ત ન કરી શકે દાના ગુણ વડે પ્રસિદ્ધ દાતારના ઘરમાં દેવાયેગ્ય વસ્તુ હોવા છતાં પણ તે વસ્તુને ભિક્ષા માગવામાં કુશળ અને ગુણવાન યાચક હોવા છતાં પણ પ્રાપ્ત ન કરી શકે તે લાભાંતરાયકર્મ કહેય. જે કમના ઉદયથી વિશિષ્ટ આહારાદિ વસ્તુની સામગ્રી મળવા છતાં પણ અને પ્રત્યાખ્યાન-ત્યાગને પરિણામ અથવા વેરાગ્ય ન હોવા છતાં પણ માત્ર કૃપણુતાથી તે વસ્તુઓને ભોગવવા સમર્થ ન થાય તે ભોગાંતરાયકર્મ કહેવાય છે. * . એ પ્રમાણે ઉપભેગાંતરાય કર્મ પણ સમજવું જોગ અને ઉપભોગ એટલે લાલાંતરાય કર્મના ક્ષપશમથી પ્રાપ્ત સામગ્રીને ઉપયોગ કરે છે. પરંતુ તે બંનેમાં આ વિશેષ છે. જે એક વાર ભગવાય તે ભોગ, અને વારંવાર ભગવાય તે ઉપગ કહેવાય છે. એક વાર ભોગવવા 5 વસ્તુ જેના ઉદયથી ન જોગવી શકે તે ગતરાય, અને વારંવાર ભોગવવા યોગ્ય વસ્તુ જેના ઉદયથી ન લાગવી શકે તે ઉપભેગાંતરાય કહેવાય છે, કહ્યું છે કે Page #323 -------------------------------------------------------------------------- ________________ ઢીકાનુન્રીક સહિત ૧૮૯ એક વાર જે ભાળવાય તે ળાહાર અને પુષ્પ આદિ ભાગ, અને વારવાર જે ભાગવાય તે વજ્ર અને શ્રી આદિ ઉપલેગ કહેવાય છે.' વીય એટલે આત્માની અનંતશક્તિ, તેને વરનારૂ જે કમ તે વીર્યાંતશય, જે ક્રમના ઉદયથી શરીર રોગ રહિત હાવા છતાં મને યુવાવસ્થામાં વત્તતા છતાં પણ અપમળવાળે થાય, અથવા શરીર મળવાન હોવા છતાં કાઈ સિદ્ધ કરવાલાયક કાય આવી પઢવા વડે હીન સઙ્ગાને લઈ તે કાય સિદ્ધ કરવા પ્રવૃત્તિ કરી શકે નહિ, તે વીર્યો તરાય ક્રમ કહેવાય છે. ૩ આ પ્રમાણે અંતરાય ક્રમની ઉત્તરપ્રકૃતિએ કહી. હવે સમાન સ્થિતિની હાવાથી અને ઘાતિ ક્રમ હોવાથી જ્ઞાનાવરણીયની નજીકની બીજા દશનાવરણીય કમની ઉત્તરપ્રકૃતિએ કહે છે नयणेयरोहिकेवल दंसणयावरणयं भवे चउहा । निपयलाहि छहा निहाइदुरुतथीणद्धी ॥ ४ ॥ नयनेतरावधिकेवल- दर्शनावरणं भवेच्चतुर्द्धा । निद्राप्रचलाभ्यां षोढा निद्रादिद्विरुक्तस्त्यानर्द्धिभिः ॥ ४ ॥ ચક્ષુ, અચક્ષુ, અવધિ, અને કેવળદર્શન વિષયક દૃનાવીય કમ ચાર ભેદે છે. નિદ્રા અને પ્રચલા સાથે છ ભેદે છે અને એવાર ખેલાયેલ નિદ્રા અને પ્રચલા તથા ચીર્ણોદ્ધ સાથે નવ ભેદો થાય છે. ટીકાનું॰દ્ધિ દશનાવરણીય ક્રમ મધ ઉદય અને સત્તામાં કોઇ વખતે ચાર પ્રકારે કોઈ વખત છ પ્રકાર, અને કોઇ વખતે નવ પ્રકારે એમ ત્રણ રીતે સભવે છે. તે ચાર છ અને નવ પ્રકારે કઈ રીતે સબવે તેને બતાવતાં પહેલા ચાર પ્રકાર બતાવે છે. ચક્ષુ, અચક્ષુ, વિષ અને કેવળદાન વિષયક દર્શનાવરણીય ક્રમ ચાર ભેદે છે. તાપય એ કેન્યારે દશનાવરણીય ક્રમના અધ ઉદય અને સત્તામાં ચાર ભેદની વિવક્ષા કરવામાં આવે ત્યારે તે ચાર ભેદ આ પ્રમાણે સમજવા-ચક્ષુદશન, અચક્ષુશન, અધિદન, અને કેવળદર્શન. તેમાં ચક્ષુદ્વારા ચક્ષુના વિષયનુ' જે સામાન્ય જ્ઞાન તે ચક્ષુદન, અને તેને આવરનારૂ જે કર્મ તે ચક્ષુદનાવરણીય કર્મ, ચક્ષુ વિના શેષ સ્પનાદિ ચાર ઇન્દ્રિય અને મનવડે તે તે ઇન્દ્રિયના વિષયનુ જે સામાન્ય જ્ઞાન તે અચક્ષુદન, અને તેને આવરનારૂં જે ક્રમ તે અચક્ષુઃ નાવરણીય ક્રમ". ૧ અહિં. ત્રુઅજીદ નાવરણ ન કહેતા સામાન્ય માત્ર પ્રક્રિયાવરણ કહેવામાં આવે તે બધા આવરણીનો સમાવેશ થાય છે. પરંતુ લાકમાં આ વસ્તુ મે' જોઇ હું આ દેખ” છુ” એવા " વ્યવહાર ચક્ષુના સંધમાં જ થાય છે. તેથી તથા વિગ્રહગતિમાં પ્રાપ્તપણુ દર્શીન ન હેાય ત્યારે અધ્યક્ષદર્શન હાય છે જ તે જણાવવા ચતુદર્શન અને અગસુદશ ન અલગ અલગ કથા છે. 4 Page #324 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ-સ્વતીયદ્વાર અચક્ષુદશનાવરણયમાં સ્પર્શનાદિ ચાર ઈન્ડિયાવરણ અને મનનેઈન્દ્રિયાવરણ એમ પાંચ આવરણને સમાવેશ થાય છે. ઈન્દ્રિય અને મનની સહાય વિના મર્યાદામાં રહેલા રૂપી પદાર્થનું જે સામાન્ય જ્ઞાન તે અવધિદર્શન અને તેને આવરનારૂં જે કર્મ તે અવધિદર્શનાવરણીય કર્મ, રૂપિ અરૂપિ દરેક પદાર્થનું જે સામાન્ય જ્ઞાન તે કેવળદર્શન, અને તેને આવરનારું છે કર્મ તે કેવળદર્શનાવરણીય કર્મ કહેવાય છે. તેજ દર્શનાવરણીયતુ ચતુષ્ક નિદ્રા પ્રચલા સાથે ગણતાં છ ભેદે થાય છે. નિદ્રા એ સર્વ ઘાતિની પ્રકૃતિ છે. આમાની ચિતન્યશક્તિને દબાવી શરીર ઉપર પણ અસર કરે છે કે જેને લઈ આંખોનું ઘેરાવું, રોલાં આવવા, શરીર ભારે થવું, ઈત્યાદિ ચિહે થાય છે. હવે નિદ્રાને શબ્દાર્થ કહે છે-જે અવસ્થામાં ચિતન્ય અવશ્ય અસ્પષ્ટ થાય તે નિદ્રા કહેવાય. જ્યારે નિદ્રા આવે છે ત્યારે કેઈપણ ઈન્દ્રિયના વિષયનું કે અન્ય કેઈપણ પ્રકારનું જ્ઞાન થતું નથી. તે નિદ્રાના તીવ્ર મંદાદિ ભેટે પાંચ પ્રકાર થાય છે. તે આ પ્રમાણે-નિદ્રા, નિદ્રનિદ્રા,અચલા, પ્રચલાપ્રચલા, અને શિશુદ્ધિ તેમાં એવા પ્રકારની મન્દ નિદ્રા આવે કે જેની અંદર નખટ્ટેટિકા-ચપટી વગાડવી, એકાદ શદ કર એ આદિ દ્વારા સુખપૂર્વક જાગ્રત થાય તે નિદ્રા. એવા પ્રકારની નિદ્રા ઉંઘ આવવામાં હેતુભૂત જે કર્યું તે પણ કારણમાં કાર્યને આરેપ કરી નિદ્રા કહેવાય છે, નિદ્રા દર્શનાવરણીયકર્મ એ ઉંઘ આવવામાં કારણ છે, અને ઉંઘ એ કાર્ય છે. જે નિદ્રાવસ્થામાં બેઠેલો અથવા ઉભે રહેલો ડોલાં ખાધા કરે, એટલે કે જેની અંદર બેઠા બેઠાં કે ઉભાં ઊભાં ઉંઘ આવે તે પ્રચલા. એવા પ્રકારના વિપાકને અનુભવ કરાવનારી કર્મ પ્રકૃતિ પણ પ્રચલા કહેવાય છે. થીણુદ્ધિ ત્રિકની અપેક્ષાએ આ બે નિદ્રાઓ મંદ છે. દર્શનાવરણીય ષક જયાં ગ્રહણ કરવામાં આવે ત્યાં દરેક સ્થળે ઉપરોક્ત છ પ્રકૃતિએ ગ્રહણ કરવી. આ દર્શનાવરણ ષકને બેવાર બેલાયેલ નિદ્રા અને પ્રચલા એટલે નિદ્રાનિદ્રા અને પ્રચલાપ્રચલા તથા થીણદ્ધિ સાથે ગણતાં દર્શનાવરણીય નવ પ્રકારે થાય છે. તેમાં નિદ્રાથી ચડીયાતી જે નિદ્રા તે નિદ્રાનિદ્રા. તેની અંદર ચૈતન્ય અત્યંત અકુટ થયેલું હોવાથી ઘણું ઢઢળવું, ઘણા સાદ પાડવા ઈત્યાદિ પ્રકારે વડે પ્રધ થાય છે. આ હેતુથી સુખપૂર્વક પ્રધ થવામાં હેતુભૂત નિદ્રા કર્મપ્રકૃતિની અપેક્ષાએ આ નિદ્રાનું ચડીયાતાપણું છે. તાત્પર્ય એ કે જેના ઉદયથી એવી ગાઢ ઉંઘ આવે કે ઘણા સાદ પાડવાથી કે ઘણું ઢઢળવાથી દુખપૂર્વક જાગ્રત થવાય તે નિદ્રાનિદ્રા કહેવાય છે. એવા પ્રકારની નિદ્રામાં હેતુભૂત કર્મપ્રકૃતિ પણ નિદ્રાનિદ્રા કહેવાય છે. પ્રચલાથી ચડીયાતી જે નિદ્રા ત પ્રચલપ્રથલા. આ નિદ્રા ચાલતાં ચાલતાં પણ પ્રાપ્ત Page #325 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત થાય છે. એટલે કે જે કર્મના ઉદયથી ચાલતાં ચાલતાં ઉંઘ આવે તે પ્રચલા પ્રચલા કહે વાય છે. અને તેથી એક સ્થળે બેઠા કે ઉભા રહેલાને પ્રાપ્ત થતી પ્રચલાની અપેક્ષાએ આ નિદ્રાનું ચડીયાણાપણું છે. . પિડરૂપે થયેલી છે આત્મશક્તિ અથવા વાસના જે સ્વાપાવસ્થામાં તે યાનદ્ધિ અથવા "જ્યાનગૃદ્ધિ કહેવાય છે. કારણ કે જ્યારે આ નિદ્રા આવે છે ત્યારે પ્રથમ સંઘયણી જે વાસુદેવ તેના અર્ધ બળ સમાન બળ ઉત્પન્ન થાય છે. જેમ કોઈ માણસને રેગના જોરથી બળ ઉત્પન્ન થાય છે, તેમજ અતૃપ્ત વાસનાને રાત્રિમાં ઉંઘમાં જ ઉડી પૂર્ણ કરી આવે છે. શાસ્ત્રમાં આ સંબંધે એક ઉદાહરણ આપ્યું છે તે આ પ્રમાણે—કોઈ એક સ્થળે થીણુદ્ધિ નિદ્રાના ઉદયવાળે સાધુ રહેતું હતું. તેને દિવસે કઈ એક સ્થળે જતાં રસ્તામાં હાથીએ સઅલના કરી તે હાથી ઉપર તે સાધુને ઘણે ગુસ્સે થયે, અને ઉર લેવાની ઈચ્છા થઈ. તે રાત્રે તેને શીણઢિ નિદ્રા આવી, નિદ્રામાં જ ઉઠીને જ્યાં હાથી હતો ત્યાં જઈ તેના બે દાંત ઉખાડી પિતાના ઉપાશ્રયના બારણામાં ફેંકી સૂઈ ગયે. આ નિદ્રાના બળથી સાધુને હાથીના દતુશળ ખેંચવા જેટલી શક્તિ ઉત્પન્ન થઈ અને વર લીધું. વિશેષાવશ્યક ભાષ્યાદિ શાસ્ત્રમાં બીજા પણ અનેક દાખલાઓ આપ્યા છે. નિદ્રાનો અર્થ કરતાં પ્રાચીન કર્મગ્રંથમાં કહ્યું છે કે–જેની અંદર સુખપૂર્વક પ્રબોધ -જાથત થાય તે નિદ્રા. દુર્ભપૂર્વક જેની અંદર પ્રબંધ થાય તે નિદ્રાનિદ્રા. બેઠેલા અને ઉભા રહેલાને નિદ્રા આવે તે પ્રચલા અને ચક્રમણ કરતાં ચાલતાં ચાલતાં જે ઉઘ આવે તે પ્રચલા પ્રચલા કહેવાય છે. અતિ સકિલષ્ટ કર્મને અનુભવ કરતાં થીણુદ્ધિ નિદ્રા પ્રાપ્ત થાય ૧ થીણુદિદ્ધિા માટે પ્રકાશ સર્ગ દશમાના શ્લેક ૧૪૯માં નીચે પ્રમાણે લખ્યું છે 'स्त्यानर्वािनुदेवार्धवलाश्चितितार्थकृत् ॥ स्त्याना संघातीभूता गृद्धिदिनचिन्तितार्थविषयातिकांक्षा यस्यां सा स्त्यानगृद्धिः इति तु कर्मग्रन्थावचूरें । आधसंहननापेक्षमिदमस्या चलं मतम् । अन्यथा तु वर्तमानयुवभ्योऽष्टगुणं भवेत् ॥ अयं कर्मग्रन्थवृत्त्याद्यभिप्रायःजीवकल्पवृत्तौ तु-यदुदये अतिसंक्लिष्टपरिणामात दिनहष्टमर्थमुत्थाय प्रसाधयति केशवार्धवलक्ष जायते तदनुदयेऽपि च स शेपपुरुपेभ्यस्त्रिचतुर्गुणो भवति, इयं च प्रथमसंहनिन एष भवति । પ્રથમ સંધયણ સ્થાનહિં નિદ્રાવાળાને વાસુદેવનુ અર્ધબળ ઉત્પન્ન થાય છે, અને શેષ સંલયણવાળાને વર્તમાન યુવાનેથી આઠગણું બળ ઉત્પન્ન થાય છે એ કર્મગ્રંથની ટીકા આદિમાં કહ્યું છે. અને કતકલ્પવૃત્તિમાં તે થીણહિનિા પ્રથમ સંધયણિને જ હૈય, અને તેને જ્યારે તે નિદ્રા આવે ત્યારે વાસુદેવનું અર્ધબળ અને નિદ્રા ન આવી હોય ત્યારે પણ શેષ પુરૂ થી ત્રણ ચારગણું બળ હેય એમ કહ્યું છે. થીણુદ્ધિ નિકાવાળા નિકામાં જ દિવસ કે રાત્રિમાં ચિંતવેલ કાર્યને અતૃપ્ત વાસનાને નિદ્રામાં જ ઉડી ઉત્પન્ન થયેલા બળવડે કરી આવે છે અને પાછો સુઈ જાય છે, પ્રાત:કાળે જાગ્રત થાય ત્યારે તેને મને આવું સ્વપ્ન આવ્યું એમ થાય છે. જો કે તે તે સાક્ષાત કાર્ય કરી આવ્યા છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ પંચસ ગ્રહ–તીયકાર છે. તે મહા આકરી નિદ્રા છે અને તે પ્રાયઃ દિવસમાં કે શત્રિમાં ચિંતવેલ અને સાધનારી છે.' શીશુદ્ધિના વિપાકને અનુભવ કરાવનારી ક્રમ પ્રકૃતિ પણ કારણમાં કાર્યના આશપ કરી થીશુદ્ધિ કહેવાય છે. ૨૨ ચક્ષુદશનાવરણીયાદિ ચાર કર્મ પ્રકૃત્તિ મૂળથી દશનલધિના ઘાત કરે છે એટલે તેના ઉદયથી ચક્ષુદ નાદિ પ્રાપ્ત જ થતા નથી. અથવા તેઓના ક્ષયે પશમને અનુસરીને થાય છે. અને નિદ્રાએ તે દનાવરણીયના ક્ષયાપશમથી પ્રાપ્ત થયેલી હશન[ખ્યને ખાવે છે. નિદ્રાઓને દનાવરણીયમાં ગણવાનુ કારણ નિદ્રાએ છદ્મસ્થને જ હાય છે, છદ્મસ્થને પહેલાં દશન અને પછી જ જ્ઞાન થાય છે, એટલે નિદ્રાના ઉદ્દયથી જ્યારે દર્શનવિધ દબાય એટલે જ્ઞાન તે દખાયુ જ. તેથી જ તેને જ્ઞાનાવરણીયમાં ન ગણતાં દશનાવરણીયમાં ગણેલી છે. ૪ આ પ્રમાણે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકમ ની ઉત્તરપ્રકૃતિનું વર્ચુન કર્યું". જ્ઞાનાવરણાદિ ત્રણે ઘાતિકમ છે, તેથી ઘાતિક્રમના પ્રસગથી હવે માહનીય ક્રમની ઉત્તરપ્રકૃતિએ વધુ વે છે—— सोलस कसाय नव नोकसाय दंसणतिगं च मोहणीयं । સુરનરતિિિનયા છાયાલાયે ૨ મીડાં || षोडश कषाया नव नोकषाया दर्शन त्रिकं च मोहनीयम् । सुरनरतिर्यग्रग्निरयायूंषि सातासातं च नीचोचम् ॥ ५ ॥ અથ—સાળ કષાય. નવ નાકષાય, અને દર્શનત્રિક એમ અઠ્ઠાવીસ ભેદે માહનીય કર્યું છે. દેવાયુ, મનુષ્યાયુ, તિય ગાયુ. અને નકાયુ એમ ચાર પ્રકારે આણુ ક્રમ છે. સાતવેદનીય, અને અસાત વેદનીય એમ એ ભેદ વેદનીય કમસ છે અને નીચોાત્ર-ઉચ્ચનાત્ર એમ બે પ્રકાર ગાત્રકમ છે. વિવેચન—મેહનીય ક્રમ એ પ્રકારે છે—૧ 'નમેહનીય; ૨ ચારિત્રમાહનીય. તેમાં ૧ દર્શન એટલે સમ્યકત્વ, શ્રદ્દા, રૂચિ, વસ્તુપ્તરૂપનુ’-આત્મસ્વરૂપનુ' યથાર્થ જ્ઞાન. એ આત્માના મહાન ગુણ જેને લઇ અઢારદોષ રહિત શુદ્ધ દેવ પંચમહાવ્રતધારી શુદ્ધ સાધુ, અને યામૂળ ધમ પર રિચ થાય આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે, અને અન ત જ્ઞાન-દર્શન—ચારિત્ર યુક્ત આત્મા તે હું અને જ્ઞાનાદિ ગુણ્ણા તે મારા, શરીર તે હું નહિ અને દ્રશ્યાદિ વસ્તુ તે મારી નહિં, એ પ્રમાણે ભેદ જ્ઞાન થાય છે. તથા આત્માને હિતકારી કાય મા રૂચિપૂર્વક પ્રવૃત્તિ થાય છે અને અહિતકારી કાર્યમાં પૂર્ણાંકમ"ના ઉદય કદાચ પ્રવૃત્તિ થાય તે પણ પશ્ચાત્તાપપૂર્ણ હૃદયે પ્રવૃત્તિ થાય છે. તેને આવરનારૂ દર્શન માહનીય કમ" છે, તેના અન’તાનુખધી અને મિથ્યાત્વ સેહનીય એ એ ભેદ છે. તેમા અનતાનુષધિ સ’સાર તરફ તીવ્ર આસક્તિ ઉત્પન્ન કરે છે અને મિથ્યાત્વ મેાહનીય આત્માના સ્વરૂપના યથા ભાનથી વિકલ કરે છે. ૨ સર્વજ્ઞ પરમાત્મા મહાવીરના વચનપર યથાથ શ્રદ્ધા રાખી તે વચનેને બરાબર સમજી તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી, વિભાવ દશામાથી છૂટી સ્વભાવ–સ્વરૂપમા આવુ, તે ચારિત્ર કહેવાય છે તેને Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ટીકાનુવાદ સહિત ચારિત્રાહનીયની વધારે પ્રકૃતિ હોવાથી અને તેના સંબંધમાં ઘણું કહેવાનું હોવાથી પહેલાં તેનું સ્વરૂપ બતાવે છે–-સેળ કષાય અને નવ નેકષાય એમ બે ભેદે ચારિત્ર મેહનીય કર્મ છે. તેમાં જેને લઈ આત્માએ સંસારમાં રખડે તે કષાય, તેના પધ, માન માયા અને લેસ એમ ચાર ભેદ છે. વળી તે દરેકના તીવ્ર મદાદિ ભેદે અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય, અને સંજ્વલન એમ ચાર ચાર ભેદ થાય છે. અનંતાનુર્માધિ કષાય એ અતિ તીવ્ર છે અને અન્ય કષાયે અનુક્રમે મંદ મંદ છે. તેમાં અનંત સંસારની પરંપરા વધારનારા જે કષા તે અનંતાનુબધિ કષાય કહેવાય છે. તીવ્ર રાગ દ્વેષથી-ધાદિથી આત્મા અનંત સંસારમાં રખડે છે. તેથી આદિના કથાની અનંતાનુબંધિ એવી સંજ્ઞા ચાજેલી છે.” આજ કક્ષાનું સજના એવું બીજું નામ છે. તેને અવર્થ આ પ્રમાણે- જે વડે આત્માઓ અનત ભવ-જન્મ સાથે જોડાય ઍટલે કે જેને લઈ છે અનત જન્મપત રખડે તે સાજના કહેવાય છે. કહ્યું છે કે જે કષાયે જીવને અનંત સંખ્યાવાળા ભવે સાથે જોડે તે સાજના, અનતાનુબધિ પણ તે જ કહેવાય છે. આ કષાયને ઉદય હોય ત્યાં સુધી સમ્યકત્વ પ્રાપ્ત થતું નથી. જે કર્મના ઉદયથી અલ્પ પણ પ્રત્યાખ્યાન-ત્યાગ દશા પ્રાપ્ત ન થાય, પૌગલિક પદાથપરને મેહ એ કરી શકે નહિ તે અપ્રત્યાખ્યાનાવરણીય કષાય છે. કહ્યું છે કે જે કર્મના ઉદયથી અલપ પણ પચ્ચકખાણ કરવાના ઉત્સાહવાળે ન થાય, એ અપ્રત્યાખ્યાનાવરણીય સંજ્ઞા અનંતાનુબંધિથી ઉતરતા બીજા કષામાં જેવી છે. અપ્રત્યાખ્યાનાવરણીય કષાયના ઉદયથી અહ૫ પણ વિરતિના પરિણામ થતા નથી. જે કે સમ્યફલ પ્રાપ્તિ થાય છે. તે સમ્યફવી આત્માઓને પાપવ્યાપારાથી છુટવાની ઈચ્છા જરૂર હોય છે પરંતુ છોડી શક્તા નથી અને તેમાં પ્રવૃત્તિ કરે છે તે પણ પશ્ચાત્તાપ પૂર્ણ નહદચે પ્રવૃત્તિ કરે છે. આવરના ચારિત્ર મોહનીય કર્મ છે. તેનાથી આત્માની સ્વરૂપાનુયાયી દશા થતી નથી. મોહનીય આત્માના શ્રદ્ધા અને ચારિત્ર એ બે મહાન ગુણને રોકે છે. અહિં એટલું સમજવાનું કે જ્ઞાન ગુણ દ્વારા જાણપણું થાય છે પરંતુ તેમાં યથાર્થતા-પથાર્થ જ્ઞાન તે સમ્યકતા હોય તે જ આવે છે. ૧ કિધ, અરૂચિ, દ્વેષ અને ક્ષમાને અભાવ એ ક્રોધના પર્યાય છે. માન, મદ, અભિમાન. અને નમ્રતાને અભાવ એ માનના પર્યાયે છે. માયા, કપટ, બહાર અને અંદરની ભિન્નતા અને અસરળતા એ માયાના પર્યાય છે, તથા લોભ, તૃષ્ણા, ગૃહિ, આસક્તિ અને અસતે એ લેભના પર્યાય છે. ૨ વિરતિ એટલે વિરમવું-પાછા હઠવું, બહિરાત્મભાવથી છુટી આત્માના સ્વરૂપમાં સ્થિર થવું તે છે. જયાં સુધી સર્વથા પાપભ્યાપારથી છૂટતે નથી, જ્યાં સુધી પગલિકભાવ રહે છે ત્યાં સુધી આત્મા સ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત કરી શકતા નથી સ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત કર્યા વિના કોઈપણ આત્મા સંપૂર્ણ કર્મ ક્ષય કરી મેક્ષમાં જઈ શકતો નથી. તેથી જ મોક્ષ પ્રાપ્ત કરવા માટે વિરતિ-સંપૂર્ણ ત્યાગ આવશ્યક છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ પંચમહ-તુતીયાર સર્વથા પ્રકારે પાપવ્યાપારના ત્યાગરૂપ સર્વવિરતિ ચારિત્ર વડે અવરાય-દબાય એટલે કે જેના ઉદયથી સંપૂર્ણ પાયવ્યાપારનો સર્વથા ત્યાગ ન કરી શકે તે પ્રત્યાખ્યાનાવરણીય કષાય કહેવાય છે. કહ્યું છે કે-સર્વથા પાપગ્યાપારથી જે વિરતિ, તેને અહિં પ્રત્યાખ્યાન કહ્યું છે. તેને આવનાર અપ્રત્યાખ્યાનાવરણીય કષાયથી મંદ જે ત્રીજા કયા તેમાં પ્રત્યાખ્યાનાવરણીય સંશા ચાલી છે. આ કષાયના ઉદયથી આત્મા સર્વથાપ્રકારે પાપવ્યાપારનો ત્યાગ કરી શકતો નથી, દેશથી ત્યાગ કરી શકે છે. એટલે શ્રાવકપણું પ્રાપ્ત થાય છે, પરંતુ સાધુપણું પ્રાપ્ત થતું નથી. પરિષહ ઉપસર્ગ આદિ પ્રાપ્ત થયે છતે સર્વથા પ્રકારે પાપ વ્યાપારના ત્યાગી ચારિત્રવાના સાધુ મહારાજને પણ જે કષાયો કંઈક જાજવલ્યમાન કરે-કષાય યુક્ત કરે તે સંજવલન કષાય કહેવાય છે. કહ્યું છે કે-જે કારણ માટે સર્વથા પાપગ્યાપારના ત્યાગી સવિર્સ થતિને પણ કંઈક-અપ કષાયાન્વિત કરે છે તેથી તે અલ્પ પ્રમાણમાં પ્રશમને અભાવ કરનારા સંજવલન કહેવાય છે. અન્યત્ર પણ કહ્યું છે—જે કારણથી શબ્દાદિ વિષને પ્રાપ્ત કરી વારંવાર જાજવલ્યમાન થાય છે તેથી ચોથા કષાયને સંજવલન કહેવાય છે.” સંજવલન કષાયના ઉદયવાળો આત્મા સંપૂર્ણ પાપચાપાને છેડી સર્વવિરતિ વાસ્ત્રિ પ્રાપ્ત કરે છે, પરંતુ આત્માના પૂર્ણ સ્વભાવરૂપ યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરી શકતું નથી. કષાયોનું કાર્ય આત્માને બહિરાત્મભાવમાં રાકી અંતરાત્મદશામાં સ્થિર ન થવા દે એ છે. જેમ જેમ કષાયનું બળ ઓછું થતું જાય તેમ તેમ આત્મા બહિરાત્મભાવ-પશિલિક ભાવથી છૂટી અંતરાત્મભાવમાં સ્થિર થતા જાય છે. અહિં વિરતિ કેને કહેવી તે સમજવું આવશ્યક છે-વિરતિ એટલે જે પદાર્થને પિતે ત્યાગ કર્યો છે તેના રસને પણ ત્યાગ થવો તે. જેમકે-ઉપવાસ જ્યારે કરીએ ત્યારે જો કે બાહથી આહારને ત્યાગ કર્યો છે, પરંતુ ઉઠા ઉતરીને આપણે વિચારીએ તો જણાશે કે જે આહાર ત્યાગ કર્યો છે તેને રસ તે કાયમ છે. રસને ત્યાગ થયા હૈતો નથી. જ્યારે એ રસને પણ ત્યાગ થાય ત્યારે યથાર્થ ઉપવાસ થાય છે. તેમ જેની જેની જેટલા પ્રમાણમાં વિરતિ પ્રાપ્ત થાય તેના તેના તેટલા તેટલા પ્રમાશુમાં રસને પણ ત્યાગ થાય ત્યારે યથાર્થ વિરતિ પ્રાપ્ત થાય છે. પૌગલિક પદાર્થો પરના રસને ત્યાગ ન થવા દેવા તે કક્ષાનું કાર્ય છે. અપ્રત્યાખ્યાનાવરણદિ કષાનો જેમ જેમ પશમ થતો જાય તેમ તેમ રસનો ત્યાગ થતા જાય છે. રસ એટલે બહારથી વસ્તુને ત્યાગ કર્યો હોય છતાં અંતરમાં તેની ઈચ્છા કાયમ રહેવી. તે દેશવિરતિ કે સવવિરતિ મહાત્માઓને જેટલા જેટલા પ્રમાણમાં વિરતિ પ્રાપ્ત થાય છે તેટલા તેટલા પ્રમાણમાં પૌગલિક પદાર્થોની અંતરંગ ઈચ્છા નષ્ટ થતી જાય છે. એટલે જેટલે અંશે અતરંગ ઈછા નષ્ટ થાય તેટલે તેટલે અંશે આત્મા વિભાવમાંથી સ્વભાવમાં આવી જાય છે. સર્વવિરતિસંપન્ન મુનિરાજેને પૌગલિક પદાર્થોની અંતરગ ઈરછા નષ્ટ થયેલી હોવાથી અનુત્તર વિમાનનાં પૌગલિક સુખે પણ તુચ્છ લાગે છે. ૧ ઉતવિહારી øા સાતમા ગુણસ્થાનકે રહેલા મુનિ સવિજ્ઞ યતિ કહેવાય છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત હવે નેકષાનું સ્વરૂપ કહે છે ને શવદ અહિં સહર્યવાચક અથવા દેશ નિયવાચક છે. એટલે કે જે કષાયના સહચારી , સાથે રહી કા ને જે રીપન કરે અથવા જે કષાનું સંપૂર્ણ કાર્ય કરવા અસમર્થ હોય તે નેકષાયે કહેવાય છે. કયા કષાના સહચારી છે? તેના ઉત્તરમાં કહે છે કે આદિના બાર કક્ષાના સહચારી છે. તે આ પ્રમાણે આદિના બાર કથાને ક્ષય થયા પછી નેકષા ટી શકતા નથી. કારણ કે બાર કષાયોને ક્ષય કર્યા બાદ તરતજ શપક જત્મા ક્યા ક્ષય કરવાની પ્રવૃત્તિ કરે છે. અથવા ઉદય પ્રાપ્ત કયા અવશ્ય કક્ષાને ઉપન કરે છે. જેમકે રતિ અરતિ ક્રમશ લેલ કે ધાને ઉદ્દીપન કરે.છે. તેથી જ તે કયાયના પ્રેરક કહેવાય છે. કહ્યું છે કે કષાયના સહવર્તિ હેવાથી અને કષાયના પ્રેરક હોવાથી હાસ્યાદિ નવને નેકષાય કષાય કહ્યા છે તે નેકષાયો નવ છે. તે આ પ્રમાણે -ત્રણ વેદ અને હાચક. જીવેદ પુરુષદ, અને નપુંસકવેદ એમ વેદ ત્રણ પ્રકારે છે. જેના ઉદયથી સ્ત્રીને પુરૂયાની ઈચ્છા થાય, જેમ પિત્તને વધારે થવાથી મધુર-ગડ્યા પદાર્થો ખાવાની ઈચ્છા થાય તે સીવેદ, જેના ઉદયથી પુરૂષને સ્ત્રીના ઉપગની ઈચ્છા થાય, જેમ કે વધારે થવાથી ખાટા ‘પદાર્થો ખાવાની ઈચ્છા થાય તે પુરષદ. ના હદયથી શ્રી અને પુરુષ બંનેના ઉપરી ઈચ્છા થાય જેમ પિત્ત રજને કરે -અને વધારે થવાથી મજિકા–જેની અંદર ખટાશ અને ગળપ બંને હાથ તેવી રાબ ખાવાની ઈચ્છા થાય તે નપુંસક વેદ કહેવાય છે. તથા હાસ્ય. રતિ. અરતિ, શક, લય અને સુગુણા એ હા કહનીય કર્મ . તેમાં જેના ઉદરથી નિમિત્ત મળવાવડે અથવા નિમિત્ત વિના જ હસવું જ જવા - હે મલકાવે તે હાસ્યમેહનીય કર્મ, જે કમા ઉદયથી બા કે જલર રસ્તના વિષયમાં હર્ષ બાદ કરે, કંઈ રચા મળવાથી સારું થ્ય સાઈઝ વરતું મળી એ આનંદ થાય તે રતિ રેહનીચ. જે કર્મના ઉદયથી બાહ્ય કે અભ્યતર તુના વિષયમાં પ્રીતિ ધારણ કરે, અનિષ્ટ સને મળવાથી ક્યાંથી આવી વસ્તુ અને સરોગ તે વિચે થાય તે હક છે પ્રમાણે ખેદ થાય તે અરતિહનીય. ૧ વેદ મેહનીરના ઉદરથી અન્નાને કિના વિશે ગવવી : ઉન શાર છે. તે ઠા મંદ મધ્યમ અને તીર એ કશુ કરે કે મંદ ફારસા પુરાવા કુદવારને રને કારઅને તીવ્ર અનુક્રમે જોવેક અને પુસદના ઉદરાવાળાને હેર છે. આ રીતે કેક પણ આન્નાને --ફાલસાના એ ત્રણે જેનો ઉદ્દય હે શકે છે, Page #330 -------------------------------------------------------------------------- ________________ પંચસહતૃતીયદ્વાર જે કર્મના ઉદયથી પ્રિય વસ્તુના વિચગાદિ કારણે છાતી ફટવી, આકધ કર, જમીન પર આળોટવું, દી નિશ્વાસ લેવા વગેરરૂપ દિલગીરી થાય તે શેકાહનીય. છાતી ફૂટવી વિગેરે દિલગીરીના સૂચક છે. જે કર્મના ઉદયથી સનિમિત્ત કેનિમિત્ત વિના સંકલ્પમાત્રથી જ ભય પામે તે ભયમહનીય, જે કમના ઉદયથી શુભ કે અશુભ વસ્તુના સંબંધમાં જુગુપ્સા ધારણું કરે-ઘણા થાય તે જુગુપ્સાહનીય, આ પ્રમાણે ચારિત્રમેહનીયની પચીસ પ્રકૃતિએ કહી. હવે દર્શનમોહનીય કહે છે. તે ત્રણ લે છે. તે આ પ્રમાણે-૧ મિથ્યાત્વમેહનીય ૨ મિશ્રમેહનીય ૩ સમ્યકતવાહનીય. જે કર્મના ઉદયથી જિનેશ્વરએ કહેલ ત પર અશ્રદ્ધા થાય, આત્માના સ્વરૂપનું યથાર્થ ભાન ન થાય. તે મિથ્યાત્વમેહનીય. જે કર્મના ઉદયથી જિનેશ્વરે એ કહેલ તત્વની યથાર્થ શ્રદ્ધા ન થાય તેમ અશ્રદ્ધા પણ ન થાય, રૂચિ કે અરૂચિ બેમાંથી એક પણ ન હોય તે મિશ્રમેહનીય. જે કર્મના ઉદયથી જિનપ્રણીત તત્વની સમ્યફ શ્રદ્ધા થાય, યથાર્થ રૂચિ ઉત્પન્ન થાય તે સમ્યફવમેહનીય. આ પ્રમાણે મેહનીયમની ઉત્તર પ્રવૃતિઓનું સ્વરૂપ કહ્યું. હવે મૂળ કર્મના ક્રમ પ્રમાણે આયુકર્મની ઉત્તરપ્રકૃતિએ બતાવે છે. આયુકમની ચાર ઉત્તર પ્રવૃતિઓ છે. તે આ પ્રમાણે–દેવાયુ, મનુષ્કાયુ, તિગાયુ અને નરકાસુ. જે કમના ઉદયથી આત્માને દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકપર્યાય અમુક નિયત કાલપર્યંત ટકી શકે તે દેવાયું, મનુષ્યા, તિર્યગાયુ અને નરકાયુ કર્મ કહેવાય છે. આયુકમ અમુક ગતિમાં અમુક કોલપયત આત્માની સ્થિતિ થવામાં તેમજ તે તે ગતિને અનુરૂપ કર્મોને ઉપલેગ થવામાં હેતુ છે. આ પ્રમાણે આયુકમના ઉત્તર ભેદે કહ્યા. હવે અ૫ વક્તવ્ય હેવાથી વેદનીય અને ગેત્રમની ઉત્તર પ્રવૃતિઓ કહે છે. . વેદનીયમની બે ઉત્તર પ્રવૃતિઓ છે તે આ પ્રમાણે સાત વેદનીય અને ૨ સાત વેદનીય જે કમના ઉદયથી આરોગ્ય અને વિષપભેગાદિ ઈષ્ટ સાધને દ્વારા ઉત્પન્ન થયેલ આલારૂપ સુખને અનુભવ કરે તે સાતવેદનીય. ' ૧ સનિમિત્તમાં બાહ્ય નિમિતો લેવાના છે અને અનિમિત્તમાં સ્મરણ રૂપ અભ્યતરનિમિત્ત લેવાના છે. જેમકે કઈ હસાવે અને હસીએ કે એવું જ કઇક દેખવામાં આવે અને હસીએ તે બાણ નિમિત અને પૂર્વનુભૂત હસવાના કારણે યાદ આવે અને હસીએ તે અમ્પસર નિમિત્ત કહેવાય એમ સમજવું Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ ટીકાનુવાદ સહિત જે કર્મના ઉદયથી માંદગી આદિ અનિષ્ટ સાધને દ્વારા ઉત્પન્ન થયેલ બેદરૂપ દુઃખને અનુભવ કરે તે અસાતવેદનીય. ગોત્રકમની પણ બે ઉત્તર પ્રકૃતિએ છે તે આ-૧ ઉગ્રેગેત્ર અને ૨ નીરોગેa. જ તેમાં જે કર્મના ઉદયથી ઉત્તમ જાતિ, કુળ, બળ, તપ, ઐશ્વર્ય, શ્રત, ચકાર, અભ્ય સ્થાન-સામું જવું, આસનપ્રદાન, અંજલિ પ્રગ્રહ-હાથ જોડવા આદિને સંભવ હોય તે ઉરચીત્ર, જે કમના ઉદયથી જ્ઞાનાદિ યુક્ત હોવા છતા પણ નિંદા પ્રાપ્ત કરે અને હીન જાતિ, કુળ આદિને સંભવ હોય તે નીચ નેત્ર કહેવાય છે ઉચગેત્રના ઉદયથી ઉંચ કુળ ઉંચ જાતિમાં જન્મ ધારણ કરે છે તેને લઈ તપ ઐશ્વર્ય આદિ પ્રાથા સુલભ થાય છે અને નીચગેત્રના ઉદયથી નીચ કુળ નીચ જાતિમાં જન્મ ધારણ કરે છે. જેને લઈ તપ ઐશ્વર્ય આદિ લગભગ દુર્લભ થાય છે. આ પ્રમાણે વેદનીય અને શૈત્રકમની ઉત્તર પ્રકૃતિએ કહી. ૫ હવે ત્રિકમની સમાન સ્થિતિવાળુ હેવાથી તેની પછી નામકર્મની પ્રકૃતિઓનું નિરૂપણ કરે છે. તે બે ભેદે છે. ૧ પિંડરકૃતિ અને ૨ પ્રત્યેકપ્રકૃતિ. તેમાં પહેલાં પિડપ્રકૃતિએ બતાવે છે. गश्जाइसरीरंग बंधण संघायणं च संघयणं । संठाणवन्नगंधरसफासअणुपुग्विविहगगई ॥६॥ गतिजातिशरीराङ्गोपाङ्ग बन्धनं संघातनं च संहननम् । संस्थानवर्णगंधरसस्पर्शानुपूर्वीविहायोगतयः ॥६॥ અશે—ગતિ, જાતિ, શરીર, અગપાંગ, બંધન, સંઘાતન, સંઘયણ, સંસ્થાન, વર્ણ, ગધ રસ, સ્પર્શ, આનુપૂર્વી, અને વિહાગતિ, એ ચૌદ પિંડપ્રકૃતિએ છે. વિવેચન–આ ગાથામાં ચ પિઠપ્રકૃતિઓ બતાવે છે. જેના અનેક ભેદે 8 શકતા હોય તે પિંઢપ્રકૃતિ કહેવાય છે. તે આ પ્રમાણે– તથા પ્રકારના કર્મપ્રધાન જીવવડે જે પ્રાપ્ત થાય, અર્થાત્ તથા પ્રકારના કર્મઠ જીવ જેને પ્રાપ્ત કરે તે ગતિ. જોકે શરીર સંઘયણાદિ સર્વ કર્મોવડે પ્રાપ્ત થાય છે, છતાં ગતિ એ રૂઢ અર્થવાળી હોવાથી આત્માને નારકત્વ આદિ જે પયય થાય છે એજ અર્થમાં ગતિશબ્દ વપરાય છે. તે ચાર પ્રકારે છે–૧ નરકગતિ, ૨તિગતિ, ૩ મનુષ્યગતિ, અને દેવગતિ. ૧ જે કમના ઉદયથી છવ એક ભવમાંથી બીજા ભવમાં જાય તે ગરિ નામક એમ સવસિધિકાર કહે છે. Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ પંચમહત્વતીયહાર મનુષ્યત્વ દેવત્વાદિ તે તે પર્યાય થવામાં હેતુભૂત જે કમ તેને ગતિનામકર્મ કહે છે. જેમકે જે કર્મના ઉદયથી આત્માને દેવપર્યાય થાય તે દેવગતિ નામકર્મ, એ પ્રમાણે મનુષ્પગતિ આદિ માટે પણ સમજવું. હવે જાતિનામકર્મ કહે છે–અનેક ભેદ પ્રભેટવાળા એકેન્દ્રિયાદિ છેને એકેન્દ્રિય ત્યાહિરૂપ જે સમાન-એકસરખે પરિણામ કે જેને લઈ અનેક પ્રકારના એકેન્દ્રિયાદિ જીવને એકેન્દ્રિશારિરૂપે વ્યવહાર થાય એવું જે સામાન્ય તે જાતિ, અને તેના કારણભૂત જે કમ તે જાતિનામકર્મ, અહિં તાત્પર્ય આ પ્રમાણે છે-દ્રવ્યરૂપ બાહ્યા અને અભ્યતર નાસિકા અને કર્ણાદિ ઈન્દ્રિય આગેવાંગ નામકર્મ અને ઈન્દ્રિય પર્યાપ્તિ નામકર્મના સામર્થ્યથી સિદ્ધ છે, અને ભાળિયે સ્પર્શનાદિ ઈન્દ્રિયાવરણ કમના શોપશમથી સિદ્ધ છે. શાસામાં કહ્યું છે કે-ઈન્દ્રિયાવરJય કર્મના ક્ષયે પશમથી ભાવેન્દ્રિય ઉત્પન્ન થાય છે. પરંતુ આ એકેન્દ્રિય છે, આ બે ઈન્દ્રિય છે, એવા શબ્દ વ્યવહારમાં કારણ તથા પ્રકારના સમાન પરિણામરૂપ જે સામાન્ય છે અન્યથી અસાધ્ય હેવાથી તેનું કારણ જાતિ નામક છે. કહ્યું છે કે વ્યભિચારિનિર્દોષ સરખાપણીવડે એક કરાયેલ જે વસ્તુ સ્વરૂપ તે જાતિ” તેના નિમિત્તભૂત જે કર્મ તે જાતિનામકર્મ. તે પાંચ પ્રકારે છે–૧ એકેન્દ્રિય જાતિનામકર્મ, ૨ બેઈન્દ્રિય જાતિનામક, ૩ (ઈન્દ્રિય જાતિનામકર્મ, ૪ ચૌરિન્દ્રિય જાતિનામકર્મ, અને ૫ પચેન્દ્રિય જાતિનામકર્મ, જે કર્મના ઉદયથી અનેક ભેદ પ્રભેદવાળા એકેન્દ્રિય જીવમાં એવે સમાન પરિણામ થાય કે જેને લઈને સઘળાને આ એકેન્દ્રિય છે એવા સામાન્ય નામથી વ્યવહાર થાય તે એકેન્દ્રિય જાતિનામકમ.. જે કર્મના ઉદયથી અનેક ભેદવાળા બેઈન્દ્રિય માં એ કેઈ સમાન બાહા આકાર થાય કે જેને લઈ તે સઘળાને બેઈન્દ્રિય એવા સામાન્ય નામથી વ્યવહાર થાય તે બેઈન્દ્રિય જાતિનામકર્મ, એ પ્રમાણે તેઈન્દ્રિયદિ "જાતિનામકર્મને પણ અર્થ સમજ. ૧ જાતિ નામકર્મ એ કન્સેન્દ્રિય કે ભાવેન્દ્રિય થવામાં હેતું નથી કારણ કે બેન્દ્રિય અગોપાંગ નામક અને ઈન્દ્રિય પતિ વડે થાય છે, અને ભાવેન્દ્રિય મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ વડે થાય છે, પરંતુ અનેક ભેદ પ્રભેદ વાળા પૃથ્વીકાય અકાથાદિ એકેન્દ્રિય માં સમાન આકાર-પરિણામ પ્રાપ્ત થવામાં, તેમજ એનિયની ચેતના શક્તિ બેઈન્દ્રિયથી અધિક ન હૈય, બેઇન્દ્રિયની ચેતના ઈનિથી અધિક ન હોય, એ પ્રમાણે ચેતના શક્તિની વ્યવસ્થા થવામાં જાતિ નામક કારણ છે. ઉપાધ્યાયજી મહારાજે કર્મપ્રકૃતિમાં જાતિ નામક સંબધમાં આ પ્રમાણે જણાવ્યું છે-એન્ડિયાદિ છમાં એકજિયાદિ. શબ્દ વ્યવહારનું કારણ તથા પ્રકારના સમાન પરિણામ રૂપ જે સામાન્ય તે જાતિ, તેના કારણભૂત જે કર્મ તે જાતિ નામકમ * * * Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ ટીકાનુવાદ સહિત જે જીણું થાય સુખદુઃખના ઉપભોગનું જે સાધન હેય તે શરીર, તેના પાંચ ભેદ છે. તે આ પ્રમાણે-દારિક શરીર, વૈક્રિય શરીર, આહારક શરીર, તેજસ શરીર અને કામણ શરીર, શરીરને વિસ્તૃત અર્થ પહેલા દ્વારમાં કર્યો છે. તે શરીર પ્રાપ્ત થવામાં હેતુભૂત જે કર્મ તે શરીર નામકર્મ. તે પણ પાંચ ભેટે છે. • તેમાં જે કમના ઉદયથી ઔદ્યારિક શરીર ચગ્ય પગલે ગ્રહણ કરી ઔકાશ્મિ શરીર પણે પરિણમાવે, અને "પરિણુમાવીને જીવપ્રદેશો સાથે પરસ્પર એકાકાર રૂપે જે જે તે ઔદારિક શરીર નામકર્મ. આ રીતે શેષ શરીર નામકર્મની પણ વ્યાખ્યા કરી લેવી. ઔદારિકાદિ શરીર પ્રાપ્ત થવામાં ઔદારિક નામકર્મ કારણ છે ગાથામાં ગ્રહણ કરેલ અગ શબ્દથી અંગે પાંગ લેવાનું છે. તેમાં મસ્તક આદિ આઠ અંગ છે. કહ્યું છે કે–મરતક, છાતી પેટ, પીઠ, બે બાહુ અને બે જંઘા એ આઠ અંગ આ વિષયમાં પ્રચારનો અભિપ્રાય પણ આ પ્રમાણે છે-કશ્યપ ઘનિ અગેયાગ નામામ અને ઇન્દ્રિય થીપ્તિ નામકર્મથી ઉત્પન્ન થાય છે, અને ભાવરૂપ ઇન્દ્રિયે સ્પર્શનાદિ ઇન્ડિયાવરણ (મતિજ્ઞાનાવરણ કર્મના પશમથી ઉત્પન્ન થાય છે. “ઈન્દ્રિયો ક્ષયપશામજન્ય છે એવું આગમનું વચન છે પરંતુ આ એકેન્દ્રિય છે, બેન્દ્રિય છે ઇત્યાદિ શબ્દવ્યવહારમાં નિમિત્ત જે સામાન્ય તે અન્યવડે અસાધ્ય હેવાથી જાતિનામકર્મજન્ય છે. અહિં કોઇ શંકા કરે કે શબ્દવ્યવહારના કારણ માત્રથી જાતિની સિદ્ધિ નહિ થાય જે એમ થાય તે હરિસિંહ આદિ શબ્દવ્યવહારમાં કારણરૂપે હરિત્યાદિ જાતિની પણ સિદ્ધિ થાય અને એમ થાય તે જાતિને કઈ પાર ન રહે માટે એન્ડિયાદિ પદને વ્યવહાર ઔપાધિક છે, જાતિ નામક માનવાનું કોઈ કારણ નથી. વળી જે એકેન્દ્રિયસ્વાદિ જાતિને સ્વીકાર કરશે તે નારકાવાદિકને પણ તે નાક નારકાદિ વ્યવહારનું કારણ હેવાથી તેને પચેન્દ્રિયની અવાક્તર જાતિ તરીકે માનવી પડશે, અને પછી ગતિ નામકર્મ માનવાની જરૂર પડશે નહિ. આ પ્રશ્નને અમે અહિં આ પ્રમાણે ઉત્તર આપીએ છીએ—અપકૃષ્ટ ચતન્યાદિના નિયામક તરીકે એકેન્દ્રિયવાદિ જાતિની સિદ્ધિ થાય છે. એટલે કે પતિયથી ચૌરિન્દ્રિયનું ચૈતન્ય અ૫, (અ૫ચતન્ય એટલે અ૫ ક્ષપશમ લેવાને છે) ચૌરિનિયથી ઈન્ડિયનું અલ્પ, આ પ્રમાણે ચનન્યની વ્યવસ્થા થવામાં એકેન્દ્રિત્યાદિ જાતિ હેતુ છે, તેમજ શબ્દવ્યવહારનું કારણ પણ તે જાતિ જ છે. તેથી તેના કારણરૂપે જાતિ નામક સિદ્ધ છે. નારકતાદિ જાતિ નથી, કેમકે તિર્થવનું પનિયત્વ સાથેનું સાક બાધક છે (બિન ભિન્ન અધિકરણમાં રહેનાર ધમને એકમાં જે સમાવેશ થાય તે સંકર કહેવાય છે.) નારસ્વાદિ જે ગતિ છે તે અમુક પ્રકારના સુખદુખના ઉપગમાં નિયામક છે, અને તેના કારણુરૂપે ગતિ નામકર્મ પણ સિહ છે. તાત્પર્ય એ કે ગતિ નામકર્મ સુખદુઃખના ઉપગમાં નિયામક છે અને જાતિ નામક ચેતન્ય વિકાસમાં નિયામક છે, • ૧ જે શરીર નામકને ઉદય થાય તે તે શરીર લોકમાં રહેલા યુગલો ગ્રહણ કરી તેને તે તે શરીર રૂપે પરિણાવવા તે શરીર નામકર્મનું કાર્ય છે. જેમ કે ઔદકિ નામકમ ઉદય થાય ત્યારે દારિક વર્ગમાંથી પુદગલે ગ્રહણ કરી તેને ઔદારિકપણે પરિશુમાવે છે. કમએ કારણ છે, અને શરીર એ કાર્ય છે. કમ એ કામણ વગણને પરિણામ છે, અને દારિકાદિ શરીર એ દારિકાદિ વગાઓને પરિણામ છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પચસંગ્રહ-સ્વતીયદ્વાર છે. તેના અવયવરૂપ આગળ, નાક, કાન આદિ ઉપાંગ છે. અને તેના અવયવરૂપ નખ, વાળ, પાંપણ, રેખા વગેરે અંગોપાંગ કહેવાય છે. અંગ અને ઉપાંગની સંધિ, અંગપાંગ થાય, તેને અને અાપાગ શબ્દને સમાસ થવાથી વ્યાકરણના નિયમ પ્રમાણે એક અગપાંગ શબ્દને લેપ થઈ અગેવાંગ શબ્દ સિદ્ધ થાય છે. તે ત્રણ પ્રકારે છે, તે આ પ્રમાણે દારિક અંગોપાંગ, વૈક્રિય અગોપાંગ અને આહારક અગોપાંગ. 'તેમાં જે કમના ઉદયથી ઔદ્યારિક શરીરપણે પરિણામ પામેલા પુદગલને ઔદ્યારિક શરીરને ચોગ્ય અંગ ઉપાંગ અને અંગે પાંગના સ્પષ્ટ વિભાગરૂપે પરિણામ થાય તે ઔલારિક અગે પાંગ નામક, અપાંગ નામકર્મનું કાર્ય શરીરપણે પરિણામ પામેલા પુદગલેને અંગ ઉપાંગ અને અંગોપાંગ રૂપે સ્પષ્ટ વિભાગ કરી આપ તે છે. એ પ્રમાણે વિક્રિય અને આહારક અંગોપાંગ નામકર્મનું સ્વરૂપ સમજવું તેજસ અને કામરણશરીર જીવની આકૃતિને અનુસરતા હોવાથી તેને અને પગને સંભવ નથી. ઔદ્યારિકાદિ ત્રણ શરીરની આકૃતિને આત્મા અનુસરતે હેવાથી તેને અંગોપાંગ ઘટી શકે છે. જે વડે બંધાય-જોડાય તે બંધન, જે કર્મના ઉદયથી પૂર્વે ગ્રહગુ કરાયેલ અને રહણ કરાતા આદારિકાદિ પુદ્દગલાને પરસ્પર સંબંધ થાય તે બંધન નામકર્મ. પ્રજ્ઞાપના સુતા મૂળ ટીકાકાર મહારાજ કહે છે કે એવું એક કર્મ છે કે જેના નિમિત્ત બે આદિને સોગ થાય છે. જેમ બે કાઈને એકાકાર કરવામાં રાળ કારણ છે તે પાંચ પ્રકારે છે, તેનું સ્વરૂપ આગળ કહેશે. બંધન નામકર્મ આત્મા અને પુદગલ અગર પરસ્પર પુદગલેને એકાકાર સંબંધ થવામાં કારણ છે. ઔદારિક, વૈશિ, આહારક અને તિજસ નામકર્મને ઉદય થાય ત્યારે દારિક વૈક્રિય આહારક અને તેજસ વગણમાથી પુગલે ગ્રહણ કરી તેનું તે તે શરીર બનાવે છે. એ પ્રમાણે કામણ શરીર નામકમ વડે કામણ ગામાથી પુદગલે ગ્રહણ કરે છે, અને તેને કમ રૂપે પરિણુમાવે છે. કામણ શરીર નામક એ પણ કમ્મ વર્ગવાને પરિણામ છે અને કામણ શરીર પણ કામણ વગણનું બનેલું છે. આમ હેવાથી બને એક જેવા જણાય છે પરંતુ તેમ નથી. બને ભિન્ન ભિન છે. કામણ શરીર નામકર્મ નામકની એક ઉત્તરપ્રકૃતિ છે, અને કામણ વગણાના પુદગલના ગ્રહણમાં હેતુ છે. જ્યાં સુધી કામણ શરીર નામકમને ઉદય છે ત્યાં સુધી જ કામણ વગણામાથી કમ્મુરોગ્ય પગલે આત્માની સાથે એકાકાર થયેલ આઠે કર્મની અનંતવગણના પિંડનું નામ કામણ શરીર છે, કામણ શરીર એ અવયવી છે અને કમની દરેક ઉત્તરપ્રકૃતિએ તેના અવયવે છે. કામg શરીર નામકર્મ બંધમાંથી આઠમાના છઠ્ઠા ભાગે, ઉદયમાંથી તેરમા ગુણઠાણે અને સત્તામાંથી ચૌદમાના હિચરમ સમયે જાય છે. જ્યારે કામણ શરીરને સંબધ ચૌદમાના ચરમ સમયપત છે. કામણ શરીર નામકર્મને ઉદય તેરમા ગુણસ્થાનક સુધીજ હોય છે માટે ત્યાં સુધી જ કર્મ એગ્ય પુદગલનું ગ્રહણ થાય છે, ચૌદમે થતું નથી. કામણ નામકમનું કાર્ય કામણ શરીર ચૌદમાના ચરમ સમયપથત હોય છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત ૩૧ જે વડે ઔદારિકાદિ પુદ્દગલા પિંડરૂપે કરાય તે સધાતન, એટલે કે જે કર્મના ઉદયથી ઔકારિકાદિ પુદ્ગલે ઔદારિકાદિ શરીરની રચનાને અનુસરી પિંડરૂપે થાય તે હું સધાતન નામકમ, તે પાંચ પ્રકારે છે, તેનુ' સ્વરૂપ 'આગળ ઉપર કહેશે, અસ્થિની રચના વિશેષને સઘયણ કહે છે, અને તે ઔદ્રારિક શરીરમાંજ હેાય છે. અન્ય શરીશમાં હાતું નથી. કારણ કે ઔદારિક સેવાય ફ્રાઇજી શરીરમાં અસ્થિ હાડકાં હતાં નથી. તે છ પ્રકારે છે. તે આ પ્રમાણે વઋષભનારાચ, ઋષભનારાચ, નારાચ, અપનારાંચ, ઝીલિકા, અને સેવા છેવડું • તેમાં વજ શબ્દને અથ ખીલી, ઋષભને અથ હાડકાને વીંટાનાર પાટા અને નાશચના અર્થ મર્કટ'ધ થાય છે. મર્કટ ધ એક પ્રકારના મજબૂત મધનું નામ છે. હવે દરેક સંઘયણના અથ કહે છે. જેની અંદર બે હાડકા બંને માજી મર્કટબંધ વડે બંધાયલા હોય, અને તે પાટાની આકૃતિવાળા ત્રીજા હાડકા વડે ભેંટળાયેલા હોય, અને તેના ઉપર તે ત્રશુ હાડકાને ભેદનાર ખીલીરૂપ હાયકુ હોય આવા પ્રકારના મજબૂત "ધને વઋષભનારાચ કહે છે. તેવા મ ભૂત બંધ થવામાં હેતુભૂત જે ક્રમ તેને ઋષભરાંચ સંઘયણ નામક કહેવાય છે. તથા જે સ‘લયણ ખીલીસરખા હાડકા રહિત છે, મર્કટ ધ અને પાટો જેની અવર હોય છે તે ઋષભનારાચ, તેના હેતુભૂત ક્રમને ઋષભનારાચ સઘયણ નામક્રમ કહે છે. જેની અંદર એ હાડકા માત્ર મર્કટ ધથીજ 'ધાયલા હોય તે નારાચ, તેના હેતુમૃત જે કમ તે નાચ સંઘયણુ નામકમ, જેની દર એક બાજુ મર્કટબંધ હોય અને બીજી બાજુ હાડકારૂપ ખીલીના અધ હાય તે અધનારાચ સંઘયણ, તેના હેતુભૂત જે કમ તે અનારાચ સ*ઘયણ નામકર્મ, જેની દર હાડકાએ માત્ર કીલિકા—ખીલીથી ખંધાયેલા હાય તે કીલિકા, તેના હેતુ. ભૂત જે કમ તે કીલિકા સંઘયણુ નામક્રમ. જેની અંદર હાડકાના છેડાએ પરસ્પર સ્પર્શીનેજ રહેલા હોય અને જે હુ ંમેશા તલા. દિનુ' મદન, ચપી આદિની અપેક્ષા રાખે તે સેવાન્ત સંઘયણ, તેના હેતુભૂત કમને સેવા... સઘયણ નામક્રમ કહે છે. આ પ્રમાણે છ પ્રકારે સઘયણ નામક્રમ કહ્યુ. હાડકાને મજબૂત કે શિથિલ અધ ચવામાં સોંઘયણુ નામક્રમ કારણ છે. સસ્થાન એટલે આાકાર વિશેષ. ગ્રહણુ કરાયેલ શરીરની રચનાને અનુસરી _ગેાઠવાયેલા, અને પરસ્પર સંબંધ થયેલા ઔદ્રારિકાદિ પુદ્ગલામાં સ્થાન નામકમ, શરીરમાં-આકારવિશેષ જે ક્રમના ઉદ્દયથી ઉત્પન્ન થાય તે સસ્થાન નામક્રમ. શરીરમાં અમુક અમુક જાતના Page #336 -------------------------------------------------------------------------- ________________ હર પંચમહતીયાર આકાર થવામાં સરથાન નામકર્મ કારણ છે. તે છ પ્રકારે છે. આ પ્રમાણે-સમચતુર, ધપરિમંડલ, સાદિ, કુજ, વામન, અને હેડકી તેમાં સામુદ્રિક શાસ્ત્રમાં કહેલ લક્ષણ અને પ્રમાણને અવિસંવાદિ-મળતા ચાર ખૂણા ચાર દિવિભાગ વડે ઉપલક્ષિત-ઓળખાતા શરીરના અવશે જેની અંદર હોય તે સમચતુરસ્ત્ર. એટલે કે જેની અંદર સામુદ્રિક શાસ્ત્રમાં જે પ્રમાણે શરીરનું પ્રમાણ અને લક્ષણ કર્યું છે તે પ્રમાણે શરીરનું પ્રમાણ અને લક્ષણ થાય, તથા જેની અંદર જમણે હીંચણ અને ડાબો ખભો, ડાબો ઢીંચણ અને જમણે ખભે, બને ઢીંચણ, તથા મરતક અને પલાંઠી, એ ચારે ખુણનું અતર સરખું હોય તે સમચતુર સંરયાન તેના હેતુભૂત જે કર્મ તે સમચતુરસ સંસ્થાન નામકર્મ, વધ-વડના જે પરિમંડલ-આકાર જેની અંદર હોય તે ન્યધપરિમડલ, જેમ વડને ઉપરનો ભાગ શાખા પ્રશાખા અને પાંદડાંઓથી સંપૂર્ણ પ્રમાણવાળ સુશોભિત હોય છે અને નીચેનો ભાગ હીન-સુશોભિત હેત નથી, તેમ જેની અંદરનાભિની ઉપરના અવયે સંપૂર્ણ લક્ષણ અને પ્રમાણુ યુક્ત હોય અને નાભિની નીચેના લક્ષણ અને પ્રમાયુક્ત ન હોય તે ન્યધપરિમંડલ સંસ્થાન, તેના હેતુભૂત જે કર્મ તે ન્યાયરિમડલ સંસ્થાન નામકર્મ.. અહિ આદિ શહથી ઉધ જેની સત્તા છે એ નાભિની નીચેને શરીર ભાગ ગ્રહણ કરવાને છે. તેથી આદિ-નાભિની નીચેના દેહભાગ યુક્ત જે હોય તે સાદિ કહેવાય; જો કે નાભિની નીચેના દેહભાગ યુક્ત તે સંપૂર્ણ શરીર છે, અને તેને આકાર તે સમચતુર સંસ્થાનમાં આવી જાય છે, તેથી આ રીતે અહિં સાહિત્ય વિશેષણ નહિ ઘટતું હેવાથી આદિ શબ્દ વડે પ્રમાણુ અને લક્ષણ યુક્ત વિશિષ્ટ-નાભિની નીચેને શરી૨ભાગજ ગ્રહણ કરે. એટલે કે જેની અંદર નાભિની નીચેના શરીરના અવયવે સંપૂર્ણ અને લક્ષણ યુકત હાય અને નાભિની ઉપરના અવયા પ્રમાણુ અને લક્ષણ યુક્ત ન હોય તે સાદિ સંસ્થાન, અન્ય આચાર્યો સાદિ શબ્દને બદલે સાચી એવું નામ બોલે છે. સાચી એટલે શામલીવૃક્ષ એમ સિદ્ધાંતના રહસ્યને જાણનારાઓ કહે છે. સાચીના જેવું જે સંસ્થાન તે સાચી સંસ્થાનજેમ શામલીવૃક્ષને કંધભાગ અતિપુષ્ટ અને સુંદર હોય છે, અને ઉપરના ભાગમાં તેને અનુરૂપ મહાન વિશાળતા હોતી નથી, તેમ જે સંસ્થાનમાં શરીરને અભાગ પરિ પૂણ હોય ઉપરનો ભાગ તથા પ્રકારને ન હોય તે સાદિ સંસ્થાન, તેના હેતુભૂત જે કર્મ તે સાદિસંસ્થાન નામકર્મ. જેની અંદર મસ્તક ગ્રીવા અને હસ્તપાદાદિ અવયવે પ્રમાણુ અને લક્ષણ યુક્ત હેય અને છાતી ઉદર-પેટ આદિ અવયવ પ્રમાણુ અને લક્ષણ યુક્ત ન હોય તે મુજસ્થાન, તેનું હેતુભૂત કમ તે મુજસ્થાન નામકર્મ, ૧ અહિં પહેલાં કુજ પછી વામન કહ્યું છે બહગ્રહણીમા પહેલા વામન પછી કુજ કહ્યું છે. એટલે લક્ષણ સ્થિતિ વિગેરે અહિં જે કુમ્બનું તે ત્યા વામનનું અને અહિં જે વામનનું તે ત્યાં કુન્જનું એમ મતાંતર સમજો. Page #337 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત - ૩૦૩ જેની અંદર છાતી અને ઉત્ક્રાદિ અલયના પ્રમાણ અને લક્ષયુક્ત હાય અને હસ્તાદાદિ વચને હીન હેાય તે વામનસ સ્થાન, તે સંસ્થાન થવામાં હેતુભૂત જે કમ તે વામનસસ્થાન નામમ. જેની અંદર શરીરના સઘળા આયવે પ્રમાણુ અને લક્ષણહીન હોય તે હુંટસ સ્થાન. તેનુ હેતુભૂત જે ક્રમ" તે ઝુંડસસ્થાન નામકમ કહેવાય છે. જે કર્મના ઉદયથી શરીર ચાભાયુક્ત થાય તે વધુ. તે પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે શ્વેત, પીળા, લાલ, લીલા, અને કાળા. તે તે પ્રકારના શરીરને વધુ થવામાં હેતુભૂત ક્રમ પશુ પાંચ પ્રકારે છે. તેમાં જેના ઉદયથી વેાના શીરામાં ખગલા વિગેરે જેવા શ્વેતવણું થાય તે શ્વેતવણુ નામક્રમ એ રીતે અન્ય વર્ણનામકર્મના પશુ અથ સમજી લેવા શરીરમાં અમુક અમુક જાતના વર્ગ થવામાં વધુ નામક કારણુ છે. જે નાસિકાના વિષય હાય, જે સુંઘી શકાય તે ગ. તેના બે ભેદ છે—૧ સુરભિગ ધ ૨દુરભિગ ૧. જે કર્મના ઉદયથી શતપત્ર અને માલતીમાદિના પુષ્પાની જેમ જીવેાના શરીરને સુર ગધ થાય તે સુભિગધ નામકર્મ. જે કર્મના ઉદયથી થવાના શરીરમાં લસણ અને હિંગના જેવી ખશખ ધ ઉત્પન્ન થાય તે દુરભિગધ નામકમ. સારી કે ખરાબ ગધ થવામાં ગધનાસકમ કારણ છે. જેને આસ્વાદ લઈ શકાય તે રસ, તે પાંચ પ્રકારે છે. તિક્ત-તીખા, કટુ-કડવે, કષા ચેલકટાઈ ગયેલા જેવે, આમ્લ-માટે, અને મધુર. શરીરના તેવા રસ-રવાદ થવામાં હેતુ ભૂત જે કમ તે પાંચ પ્રકારે છે. તેમાં જે કર્મના ઉદયથી જીવેાના શરીામાં મરિચાદિની રિઆદિના જેવા તિક્ત રસ થાય તે તિક્તરસનામક્રમ. એ પ્રમાણે અન્ય રસ નામકર્મના અર્થ પણ સમજી લેવા. શરીરમાં તે તે પ્રકારના સ થવામાં રસ નામકમ કારણ છે - જે સ્પર્શીનેન્દ્રિયને વિષય હાય, જેને ૫ થઇ શકે તે સ્પર્શ તે આઠ-પ્રકારે છેકર્ક શકઠાર, મૃદુ-સુંવાળા, લઘુ-હલકા, ગુરુ-ભારે, સ્નિગ્ધ-ચીકણા, રૂક્ષ-લેખા, શીત અને ઉષ્ણ, તેના હેતુભૂત જે ક્રમ તે સ્પર્શનામક તેમાં જે કર્મના ઉદયથી છવાના શીશમાં પત્થર આદિના જેવા કઠાર સ્પર્શ, થાય તે કશપનામ કર્મ ૧ પ્રથમ ક્રમ ગ્રંથ ગાથા ૪૦ની ટીકામાં તિકત અને કટુના અથ આનાથી વિપરીત કરેલ છે. અર્થાત્, નિંબ આદિના રસ જેવા તિક્ત રસ અને મરી, સુ આદિના-રસ જેવા કટુ રસ કહેલ છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ પંચગ્રહ-તુતીયાર એ પ્રમાણે શેષ સઘળા સ્પર્શનામકર્મને અર્થ પણ સમજી લે. શરીરમાં તે તે પ્રકારના સ્પર્શ થવામાં ૧૨૫નામકર્મ કારણ છે. તથા કૃપ, લાંગલ, અને ગોકુત્રિકાનાં આકારે અનુક્રમે બે ત્રણ અને ચાર સમયપ્રમાણ વિગ્રહ વડે એક એક ભવમાંથી બીજા ભવમાં જતાં જીવની આકાશપ્રદેશની પ્રેણિને અનુસરી જે ગતિ થાય તે આનુપૂર્વિ. તેવા વિપાકવડે વેલ એટલે તે પ્રકારના ફળને અનુભવ કરાવનારી જે કમં પ્રકૃતિ તે આનુપૂર્વિનામકર્મ, તે ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે-નરકઅત્યાનુપર્વિ, તિયગત્યનુર્વિ, મનુષ્યગત્યાનુપૂર્વિ, અને દેવળત્યાનુપૂર્વિ તેમાં જે કર્મના ઉદયથી વક્રગતિવડે નરકમાં જતાં જીવની આકાશપ્રદેશની શ્રેણિને અનુ સરી ગતિ થાય તે નરકાસુખવિનામકર્મ. એમ શેષ ત્રણ આનુપૂવિનામકમને અર્થ સમજવે. વિગ્રહગતિ સિવાય જીવ ગમે તેમ જઈ શકે છે, પરંતુ વિગ્રહગતિમાં આકાશપ્રદેશની વિને અનુસરીને જ જીવની ગતિ થાય છે, અને તેમાં આનુપૂવિનામકર્મ કારણ છે. તથા વિહાય –આકાશવડે જે ગતિ તે વિહાગતિ. પ્રશ્ન–આકાશ સર્વવ્યાપક હોવાથી આકાશ સિવાય ગતિને સંભવ જ નથી તે પછી વિહાયન્સ એ વિશેષણ શા માટે ગ્રહણ કર્યું? કારણ કે વ્યવદ્ય-પૃથક કરવા લાયક વરતુ અભાવ છે. વિશેષણ લગભગ એક વસ્તુથી બીજી વસ્તુને જુદી પાડવી હોય ત્યાં મૂકાય છે. આકાશ વિના ગતિને સંભવ જ નહિ હેવાથી અહિ કઈ વ્યવચ્છેદ્ય નથી, તેથી વિહાયસ એ વિશેષણ નકામું છે. ઉત્તર–અહિં વિહાચસ એ વિશેષણ નામકર્મની પ્રથમ પ્રકૃતિ જ ગતિનામકર્મ છે તેનાથી પૃથફ કરવા માટે મૂકહ્યું છે. કારણ કે અહિં માત્ર ગતિનામકર્મ એટલું જ કહેવામાં આવે તે પહેલું ગતિનામકર્મ તે આવી ગયું છે ફરી શામાટે મૂકયું એવી શંકા થાય, તે શંકા ન થાય માટે વિહાયસૂ એ વિશેષણ સાર્થક છે. તેથી આપણે જે ચાલીએ છીએ તે ગતિમાં વિહાગતિનામકર્મ હેતુ છે, પરંતુ નારકવાદિપર્યાય થવામાં હેત નથી. તે બે પ્રકારે છે–૧ શુભવિહાગતિ, ૨ અશુભવિહાગતિ. જે કમના ઉદયથી હંસ હાથી અને બળદના જેવી સુંદર ગતિ–ચાલ પ્રાપ્ત થાય તે શુભવિહાગતિનામકર્મ. ૧ વર્ષ ગધ રસ અને સ્પર્શ નામકની પ્રકૃતિઓ દરેક જીવને દરેક સમયે ઉદયમાં હોય છે, કેમકે શ્રાદયી છે. તેથી એમ શંકા થાય કે શ્વેત અને કૃષ્ણ એવી પરસ્પર વિધિ પ્રવૃતિઓને એક સાથે ઉદય કેમ હોઈ શકે? એના ઉત્તરમા સમજવાનું કે આ સઘળી પ્રવૃતિઓ શરીરના અમુક અમુક ભાગમાં તિપિતાનું કાર્ય કરી કૃતાર્થ થાય છે. જેમ કે વાળને વર્ણ કૃષ્ણ, લોહીને લાલ, દાંત હાડકા વિગેરેમાં કત. પિતમાં પીળે કે લીલો વણે હૈય છે. એ પ્રમાણે ગધ આદિ માટે પણ સમજવું. એટલે અહિં કોઈ જાતને વિરોધ નથી. ( ૨ તસ્વાર્થભાષ્ય સુત્ર ૮-૧રમા જેના ઉદયથી નિમણ નામઠમ વડે બનાવાયેલ ભુજા વગેરે અગે તથા આંગળી વગેરે ઉપાંગો ગ્યથાને ગોઠવાય તે આનુપૂવી નામકમ એ પ્રમાણે જણાવેલ છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત ૩૫ જે કર્મના ઉદયથી ગધેડું, ઉંટ, પાડો અને કાગડાના જેવી અશ્વગતિ પ્રાપ્ત થાય તે અશુવિહાગતિ નામકર્મ. ૬ આ પ્રમાણે ચૌદ ડિપ્રકૃતિનું સ્વરૂવ કર્યું. જેના અવાંતર ભેદ થઈ શકતા હોય તેનું નામ પિંઠપ્રકૃતિ. આ ચૌદ પિંડ પ્રકૃતિના અવાંતર પાંસઠ ભેદો થાય છે. હવે પ્રત્યેક પ્રકૃતિએ કહે છે, તેના બે ભેદ છે, ૧ સપ્રતિપક્ષ, ૨ અપ્રતિપક્ષ. * જેની વિધિની પ્રકૃતિએ હેય પરંતુ અવાંતર લે થઈ શકતા ન હેય તે સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ. જેમકે–રસ, થાવર વિગેરે. જેની વિધિની પ્રકૃતિએ ન હોય તેમ અવાંતર ભેદ પણ ન થઈ શકતા તે હોય તે અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ. જેમ કે અગુરુલઘુ આદિ. તેમાં અલ્પ વક્તવ્ય હોવાથી પહેલાં અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિનું સ્વરૂપ કહે છે. अगुरुलघु उवघायं परघाउस्सासआयवुज्जोयं ।। निम्माणतित्थनामं च चोइस अड पिंडपत्तेया ॥७॥ अगुरुलघूपधात पराघातोच्छ्वासातपोद्योतम् । निर्माण तीर्थनाम च चतुर्दशष्टौ पिण्डाः प्रत्येकाः ॥७॥ અથ—અગુરુલઘુ, ઉપઘાત, પશઘાત, ઉચ્છવાસ, તપ, ઉત, નિર્માણ. અને તીર્થ કરનામ એ આઠ પ્રત્યેક પ્રકૃતિએ છે, અને પૂર્વ ગાથામાં કહેલ ચૌદ પિડપ્રકૃતિઓ છે. ટીકાનુજે કમના ઉદયથી એનું શરીર ને ભારે ન લઘુ કે ન ગુરુલઘુ થાય પરંતુ અગુરુલઘુ પરિણામ પરિણત થાય તે અગુરુલઘુનામકર્મ. જે કમના ઉદયથી શરીરની અંદર વધેલા પ્રતિજિહા-જીભ ઉપ૨ થયેલી બીજી જીભ. ગલવૃદલક-રસોળી, અને ચેતનાતની પાસે ધારવાળા નીકળેલા બીજા દાંત એ આદિ પિતાનાજ અવયવડે હણાય-દુખી થાય અથવા પોતે કરેલ ઉધન-ઝાડ ઉપર ઉધે માથે લટકવું, ભરવપ્રપાત-પર્વત ઉપરથી ઝપાપાત કર એ આદિવડે હણાય તે ઉપઘાત નામકર્મ ૧ અણુવલણુ નાકને સંપૂર્ણ શરીરાશ્રિત વિપાક છે. તેના ઉદયથી સંપૂર્ણ શરીર લેઢાના ગાળા જેવું ભારે નહિ, રૂ જેવું હલકું નહિ, અગર શરીરને અમુક ભાગ ગુરુ કે અમુક ભાગ લઘુ એમ પણ નહિ પરંતુ નહિ ભાર નહિ હળવું એવા અચુરલg પરિણામવાળું થાય છે સ્પશનામકમમાં ગુરુ અને વધુ એ બે સ્પર્શ કહ્યા છે. પરંતુ તેઓ શરીરના અમુક અમુક અવયવમાંજ પિતાની શક્તિ બતાવે છે. જેમ તે હાડકાં વિગેરેમાં ગુટતા, વાળ વિગેરેમાં વધુતા થાય છે તે બેને વિપાક આખા શરીરાશ્રિત નથી એ તફાવત છે. - ૨ કહેવાયેલ સ્વરૂપવાળા અગે અને ઉપાગે જે કમના ઉદયથી બીજા વડે હણાય તે ઉમઘાત નામક, આ પ્રમાણે તરવાર્થવૃત્તિમાં કહેલ છે, જયારે તત્વાર્થ ભાષ્યમાં પોતાનાં પરાક્રમ તથા વિજય Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ પચસંગ્રહ-તીયદ્વાર જે કમના ઉદયથી એજ વી-પ્રતાપી આત્મા પિતાના દર્શન માત્રથી તેમજ વાણીની પટુતાવડે મહારાજાઓની સભામાં જવા છતાં પણ તે સભાના સભ્યને ત્રાસ ઉત્પન્ન કરેક્ષોભ પેદા કરે અને પ્રતિવાદિ-સામાપક્ષની પ્રતિભાને દબાવે તે પરાઘાતનામકર્મ. જે કર્મના ઉદયથી ઉચ્છવાસ- નિવાસલબ્ધિ ઉત્પન્ન થાય તે ઉચ્છવાસ-નિચ્છવાસ નામકર્મ જે કર્મના ઉદયથી જીવેના શરીરે સ્વરૂપે ઉષ્ણ નહિ છતાં ઉષ્ણુપ્રકાશરૂપ આતપ કરે તે આતપ નામકર્મ, તેને ઉદય સૂર્યના વિમાનની નીચે રહેલા બાદર પૃથ્વીકાયના જીને જ હોય છે, અગ્નિકાય જીવોને હોતે નથી. કારણ કે સિદ્ધાન્તમાં તેને ઉદય વિષે છે તે જીવોના શરીરમાં જે ઉષ્ણુતા છે તે ઉષ્ણ સ્પર્શ નામકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી છે, અને જે પ્રકાશકત્વ છે તે ઉત્કટ રક્તવર્ણ નામકમના ઉદયથી ઉત્પન્ન થયેલું છે. જે કર્મના ઉદયથી જંતુઓના શરીરે શીત પ્રકાશરૂપ ઉદાત કરે તે ઉદ્યોતનામકર્મ, તેનો ઉદય યતિ અને દેવતાના ઉત્તરક્રિય શરીરમાં, ચંદ્ર ગ્રહ નક્ષત્ર અને તારાના વિમાન નની નીચે રહેલા પૃથ્વીકાયના શરીરમાં, તેમજ કેટલીક વનસ્પતિ વગેરેમાં હોય છે. વગેરેને નાશ કરનાર જે કમ તે ઉપઘાત નામક એમ જણાવેલ છે. તથા વિજય પામવા છતા અન્યથાને વિજય નથી પામે ઇત્યાદિ કથન જે કર્મના ઉદયથી થાય તે ઉપઘાત નામકર્મ, એ પ્રમાણે પણ અન્ય આચાર્યો કહે છે ૧ જે કર્મના ઉદયથી અન્યને હશે તે પરાઘાન નામક એ પ્રમાણે શતકણિમાં જસ્થાવેલ છે અને રાજવાર્તિકકાર કહે છે કે જે કર્મના ઉદયથી ફલક આદિનું આવરણ નજીકમાં હોવા છતાં પણ અન્યવડે કરાયેલ શસ્ત્રાદિને આઘાત થાય તે પરાઘાત નામકર્મ, ૨ અહિં એમ શંકા થાય કે સઘળી લબ્ધિઓ ક્ષાપશમિક ભાવે એટલે કે વીતરાય કમના ક્ષપશમ થવાથી કહી છે, તે શ્વાસોશ્વાસ લબ્ધિમાં શ્વાસેશ્યસ નામકર્મ ઉઢય માનવાનું શું પ્રજન? તેના ઉત્તરમાં સમજવું કે કેટલીક લબ્ધિમાં કે જેની અંદર લેકમાં રહેલા પુદગો ગ્રહણ કરવાના હોય અને ગ્રહણ કરી શ્વાસે શ્વાસાદિ રૂપે પરિણુમાવવાનાં હોય ત્યાં કમને ઉદા પણ માને પડે છે કારણ કે કર્મના ઉદય વિના લકમાં રહેલા પુદગલે ગ્રહણ કરી પરિણુમાવી શકાતાં નથી. જેમ કે-આહારક લબ્ધિ જેને થઈ હોય તેને જયારે આડારક કરવું હોય ત્યારે લેકમાં રહેલી આહારકવાણામાંથી પુદ્ગલે પ્રહણ કરી તેને આહારકપણે પરિણુમાવે છે. આ ગ્રહણ અને પરિણામ કમના ઉદય વિના થતા નથી જે કે તદનુકૂળ વીતરાવકમને પશમ તે થ જ જોઈએ, જે તે ન હોય તે લબ્ધિ ફેરવી શકે જ નહિ. જેમ કે વૈદિક શરીર નામકર્મની લગભગ દરેક સંa પચેન્દ્રિય તિર્યંચમનુષ્યોને સતા હોય છે, છતાં સઘળા મનુષ્ય તિર્યંચ વેયિ શરીર કરી શકતા નથી. પરંતુ જેને તદનુકુળ ક્ષાપશમ થયે હેય તેજ કરી શકે છે. તેમ અહિ પણ મેચ્છવાસ પુદગલોનું ગ્રહણ તેમજ પરિણમન કરવાનું હોવાથી શ્વાસોચ્છવાસ નામકર્મ માનવાની આવશ્યકતા રહે છે. 8 આપનું લક્ષણ અગ્નિમાં ઘટતું નહિ હેવાથી પણ તેને આપને ઉદય હેત નથી આતપનું લક્ષણ-પિત અનુચ્છ હાઈ દૂર રહેલી વસ્તુ ઉપર ઉચ્ચ પ્રકાશ કરે એ છે. જયારે અમિ વર્ષ ઉષ્ણ છે, અને માત્ર થોડે દૂર રહેલ વસ્તુપરજ ઉષ્ય પ્રકાશ કરી શકે છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત જે કમના ઉદયથી જતુઓના શરીરમાં પિતપતાની જાતિને અનુસારે અંગ પ્રત્યગની લિયતસ્થાનવર્તિતા-વ્યવસ્થા જે સ્થળે જે અંગ ઉપાંગ કે અંગપાંગ જોઈએ તેની ત્યાં ગોઠવણ થાય તે નિર્માણનામકર્મ. આ કર્મ સુતાર જેવું છે. જેમ સુતાર પુતળી વિગેરેમાં હાથ વિગેરે અવયની વ્યવસ્થા કરે છે જે આ કર્મ ન હોય તે તેના નેકર જેવા અને પાંગ નામકર્મ આદિ વડે થયેલા મસ્તક અને ઉદારાદિ અવયની નિયત સ્થળે રચના થવામાં કોઈ નિયમ ન રહે, તેથી નિયત સ્થળે રચના થવામાં નિર્માણનામક કારણ છે. જે કમના ઉદયથી અણ મહાપ્રાતિહાર્ય આદિ ચેત્રીશ અતિશયે ઉત્પન્ન થાય તે તીકર નામકર્મ, ગાથામાં જોરર અ૩ એમ બે સંખ્યા લખી છે તે કમપૂર્વક આ પ્રમાણે લેવાની છે: પર્વોક્ત ગાથામાં ચૌદ પિડપ્રકૃતિએ કહી છે, અને આ ગાથામાં આઠ પ્રત્યેક પ્રકૃતિને કહી છે. આ પ્રમાણે અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિએ કહી હવે સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિએ કહે છે. तसबायरपज्जत्तं पत्तेय थिरं सुभं च नायव्वं । सुस्सरसुभगाइज जसकित्ती सेयरा वोसं वा सवादरपर्याप्तकं प्रत्येकं स्थिरं शुभं च ज्ञातव्यम् । सुस्वरसुमगादेयं यश कीर्तिः सेतरा विंशतिः ॥८॥ અર્થ–સ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુવર, સુગ, આદેય, અને યશકીર્તિ એ ઇતર ભેદ-સ્થાવર, સૂક્ષમ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુરિવર, ફુગ, અનાદેવ, અને અયશકીર્તિ સાથે સપ્રતિપક્ષ વીશ પ્રકૃતિ જાણવી. ટીકા-તાપ આદિથી પીડિત થયા છતા જે સ્થાને રહ્યા છે તે સ્થાનથી ઉગ પામે. અને છાયા આદિના સેવન માટે અન્ય સ્થળે જાય તે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય વસ કહેવાય છે. તેના હેતભૂત જે કર્મ તે સનામકર્મ, તેનાથી વિપરીત સ્થાવરનામકર્મ, ઉગ્રતા આદિથી તપ્ત થવા છતા પણ તે સ્થાનને ત્યાગ કરવા માટે જે અસમર્થ છે તે પૃથ્વી અપ તેલ વાઉ અને વનસ્પતિ સ્થાવર કહે વાય છે. તેના હેતુભૂત જે કર્યું તે થાવર નામકર્મ, . જે કર્મના ઉદયથી છ બાદર થાય તે બાદર નમક. બાદરપણું તે એક પ્રકારના પરિણામ વિશેષ છે, કે જેના વશથી પૃથ્વીકાયાદિ એક એક જીવનું શરીર ચક્ષુદ્વારા ગ્રહણ ૧ જેના ઉદયથી અગપાગાની સમાપ્તિ થાય અર્થાત જેનો ઉદય જાતિનામકર્મને અનુસારે તે તે સ્થળે છે તે પ્રમાણવાળાં ચક્ષુ આદિ બનાવે તે નિમણુ નામક એમ રાજવાતિકકાર કહે છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ પંચસપ્રહ-તુતીયાર થતું નથી છતાં પણ ઘણા જીવોના શરીરને જયારે સમૂહ થાય ત્યારે તે ચક્ષુદ્વારા ગ્રહણ થાય છે. તેના હેતુભૂત જે કર્મ તે "બાહર નામકર્મ. જે કર્મના ઉદયથી જીવને સૂક્ષમ પરિણામ થાય કે જેને લઈ ગમે તેટલા શરીરને પિંડ એકઠા થાય છતાં દેખાઈ શકે નહિ તે સૂકમનામક. જે કર્મના ઉદયથી સ્વયેય પથમિ પૂર્ણ કરવામાં સમર્થ થાય તે પર્યાપ્ત નામક. જે કર્મના ઉદયથી સ્વયેગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરવામાં સમર્થ ન થાય, અધુરી પતિએ જ મરણ પામે તે અપર્યાતનામકર્મ. પર્યાપ્તિનું સ્વરૂપ પહેલા દ્વારમાંથી જોઈ લેવું. . જે કર્મના ઉદયથી એક એક જીવને ભિન્ન ભિન્ન શરીર પ્રાપ્ત થાય તે પ્રત્યેક નામકર્મ, તે કમને ઉદય પ્રત્યેક શરીરી જેને હેય છે. નારક, દેવ, મનુષ્ય, ઈન્દ્રિય, તેઈન્દ્રિય, રિન્દ્રિય અસંજ્ઞિ પંચેન્દ્રિય પૃથ્વી, અપ તેલ વાઉ અને કઠ આમ્ર વિગેરે પ્રત્યેક વનસ્પતિ. એ પ્રત્યેક શરીરિ જીવે છે. તે સઘળાને પ્રત્યેક નામકમને ઉદય હોય છે. પ્રશ્ન–જો કોઠ અને આમ્ર આદિ વૃક્ષમાં પ્રત્યેક નામકને ઉદય માનીએ તે તેમાં એક એક જીવને ભિન્ન ભિન્ન શરીર હોવું જોઈએ, તે તે હેતું નથી. કારણ કે કઠ પીપળે પીયુ અને સેલુ આદિ વૃક્ષના મૂળ કિંધ છાલ મોટી ડાળીઓ વિગેરે દરેક અવયવ અસંખ્ય જીવવાળા માનવામાં આવેલા છે. પ્રજ્ઞાપના સૂત્રમાં એકાસ્થિક-એક બીજવાળા અને બહુ અજવાળા વૃક્ષની પ્રરૂપણના પ્રસંગે કહ્યું છે કે તે વૃક્ષના મૂળ અસંખ્ય જીવાળા છે. એટલે કે મૂળમાં અસંખ્ય જ હોય છે. એ પ્રમાણે કદ પણ, સ્કંધ પણ, છાલ પણું, મોટી ડાળીઓ પણું, અને પ્રવાલ પણ અસંખ્ય જીવવાળા છે પાંદડાં એક એક જીવવાળા છે. ઈત્યાદિ મૂળથી આરસી ફળ સુધીના સઘળા અવય દેવદત્તના શરીરની જેમ એક ૧ બાદર નામકર્મ એ જીવવિપાકી પ્રકૃતિ છે. એટલે જીવને કંઇક બાદર પરિણામ ઉત્પન્ન કરી પુદગલ ઉપર અસર કરે છે. જેને લઈ એક અથવા અસંખ્ય શરીરને પિંડ ચક્ષનો વિષય થાય છે. જીવવિપાકી પ્રકૃતિ પુદગલ ઉપર પણ જરૂર અસર કરે છે. જેમ ક્રોધ નિદ્રા વિગેરે જીવવિપાકી છતાં તેની અસર પુદગલ પર થાય છે. તેમ બાદર અને સૂક્ષ્મ જીવવિપાકી છતાં પુદગલ પર અસર થાય છે. એમ ન હોય તે બાદરનું પણ ઔદારિક શરીર છે, સૂમનું પણ ઔદારિક શરીર છે. બંનેના શરીર અનતાનત વગણના બનેલા છે છતાં ગમે તેટલા સૂક્ષ્મ જીવોના શરીરે એકઠા થવા છતા તે દેખાય જ નહિ અને બાદર છના એક અથવા અસ થે શરીરને પિંક દેખાય તેનું કારણ શું ? કારણ એજ કે બાદર અને સુમનામક જીવ પર પિતાની અસર ઉત્પન્ન કરી પુગલપર અસર કરે છે. તેથીજ એ અર્થ કરવામાં આવ્યો છે કે , જે કર્મના ઉદયથી ચક્ષુથી દેખી શકાય એવા સ્થૂળ શરીરની પ્રાપ્તિ થાય તે બાદર નામકર્મ, અને તેનાથી વિપરીત સુમનામકર્મ, બાદર નામકર્મ જે છત્રવિપાકી ન હોત તો ચૌદમે ગુરુસ્થાનકે તેને ઉદય હેઈ શકે-જ- નહિ કેમકે ચૌદમે ગુણસ્થાનકે માત્ર છ વિપાકી પ્રકૃતિઓને જ ઉદય હોય છે. ૨ મૂળીયા ઉપર જમીનમાં રહેલા ભાગને કદ કહે છે, અને જમીન બહાર નીકળવા ભાગને સ્કંધ કહે છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ * ટીકાનુવાદ સહિત શરીરાકાર જણાય છે. જેમ દેવદત્ત નામના કે પુરૂષનું શરીર અખંડ એક સ્વરૂપવાળું જણાય છે. તેમ, મૂળ-આદિ સઘળા પણ અખંડ એક એક સ્વરૂપે જણાય છે. માટે કેક વૃક્ષાદિ તે વૃક્ષો અખંડ એક શરીરવાળા છે, અને અસંખ્ય જીવાળા છે, એટલે તે કે વગેરેનું શરીર એક છે, અને તેમાં જીવ અસંખ્ય છે. તાત્પર્ય એ કે એક શરીરમાં અસંખ્ય જ હોય છે, એક નહિ. આ પ્રમાણે હોવાથી તે પ્રત્યેક શરીરી કેમ કહી શકાય? કેમકે એક શરીરમાં એક જીવ નથી પરંતુ એક શરીરમાં અસંખ્યાતા છ છે. ઉત્તર–મૂળ કદ આદિ સઘળા પ્રત્યેક શરીરી જ છે, કારણ કે મૂળ આદિમાં જે અસંખ્ય છો શામાં કહ્યા છે, તે સઘળાના શરી ભિન્ન ભિન્ન છે. પ્રશ્ન-જયારે મૂલાદિ સઘળા ભિન્ન ભિન્ન શરીરવાળા છે ત્યારે તેઓ એકાકાર કેમ ઉત્તર–શલેવદ્રવ્ય-જેડનાર દ્રવ્યથી મિશ્રિત એકાકાર થયેલ સરસવની વાટની જેમ કોઈ એવા જ પ્રકારના પ્રબળ રાગ-દ્વેષરૂપ હેતુ વડે બાંધેલા તથા પ્રકારના પ્રત્યેક નામકર્મના પુદગલેના ઉદયથી તે સઘળા છનું શરીર ભિન્ન ભિન્ન હોય છે છતાં પરસપર વિમિત્રએકાકાર શરીરવાળા થાય છે. પ્રજ્ઞાપના સૂરમાં કહ્યું છે કે–કલેષ દ્રવ્યથી મિશ્ર થયેલા ઘણા સરસવની બનાવેલી વાટ જેમ એકાકાર જણાય છે તેમ પ્રત્યેક શરીરી ના શરી ને સંઘાત એકાકાર જણાય છે. અથવા ઘણા તલમાં તેને મિશ્ર કરનાર ગાળ વિવારે નાખી તેની તલપાપડી કરવામાં આવે તે જેમ એકાકાર-દરેક તલ તેમાં ભિન્ન હોવા છતાં એક પિંડરૂપ જણાય છે તેમ વિચિત્ર પ્રત્યેક નામકમના ઉદયથી મૂળ આદિ દરેકને ભિન્ન ભિન્ન શરીર હોવા છતાં એકાકાર જણાય છે. તેમાંની બંને ગાથાને અક્ષરાર્થ આ પ્રમાણે છે-જેમ કોઈ સંજક દ્રવ્યથી ઘણા સરસેની વાળેલી વર્તિ-વાટ, અથવા સંયોજક દ્રવ્યથી ઘણા તલવડે વિમિત્ર થયેલી જેમ તલપાપડી થાય છે તેમ પ્રત્યેક શરીરી જીનાં શરીરસંઘાત-શરીરના પિત થાય છે. તાત્પર્યાથે આ પ્રમાણે –જેમ તે વતિ-વાટમાં સઘળા સરસ પરસ્પર ભિન્ન છે, એકાકાર નથી. કેમકે તેઓ સઘળા આપણને ભિન્ન ભિન્ન જણાય છે, એકાકાર જણાતાજ નથી. અહિં ઘણા સરસ ગ્રહણ કરવાનું એજ કારણ છે કે તેઓ પરસ્પર એકાકાર નથી એમ રપષ્ટપણે જણાય. એ પ્રમાણે વૃક્ષાદિમાં પણ મૂળ આદિ દરેક અવયવોમાં અસંખ્યાતા છ હાથ છે છતાં તે સઘળા પરસ્પર ભિન્ન ભિન્ન શરીરવાળા છે. અસંખ્યાતા જીવ વચ્ચે એક શરીરવાળા છે એમ નથી અને જેમ તે સરસ સંચાજિક દ્રવ્યના સંબંધના મહાભ્યથી પરપર મિશ થયેલા છે, તેમ મૂળ આદિમાં રહેલા પ્રત્યેક શરીરી છે પણ તથા પ્રકારના પ્રત્યેક નામકર્મના ઉદયથી પરસ્પર સંહત-એકાકારરૂપે થયેલા છે. જે કર્મના ઉદયથી અનંત છ વચ્ચે એક શરીર પ્રાપ્ત થાય તે સાધારણ નામકર્મ. પ્રશ્ન–અનંત છ વચ્ચે એક શરીર કેમ ઉત્પન્ન થાય? ન થવું જોઈએ. કારણ કેજે જીવ પહેલે ઉત્પન્ન થયે તેણે તે શરીર બનાવ્યું, અને તેની સાથે પરસ્પર જોડાવા વડે Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ પંચમહતીયહાર સંપૂર્ણપણે પિતાનું કર્યુંતેથી તે શરીરમાં પ્રથમ ઉત્પન્ન થયેલા જીવને જ અવકાશ જોઈએ, અન્ય જીને અવકાશ કેમ હેઈ શકે? દેવદત્તના શરીરમાં જેમ દેવદત્તને જીર પિતાના સંપૂર્ણ શરીર સાથે સંબંધ ધરાવે છે તેમ બીજા છે તેના સંપૂર્ણ શરીર સાથે કઈ સંબંધ ધરાવતા ઉત્પન્ન થતા નથી, કારણ કે તેમાં દેખાતું નથી. વળી કદાચ અન્ય જીને ઉત્પન્ન થવાને અવકાશ હોય છતાં પણ જે જીવે તે શરીર ઉત્પન કરીને પરસ્પર જોડાવા વડે પિતાનું કર્યું તે જીવજ તે શરીરમાં મુખ્ય છે, માટે તેના સંબધેજ પર્યાપ્ત અપર્યાપ્ત વ્યવસ્થા, પ્રાણાપાનાદિ ચોથ પુદ્ગલેનું ગ્રહણ વગેરે હેવું જોઈએ, પરંતુ અન્ય જીના સંબંધે તે કંઈ લેવું જોઈએ નહિ. સાધારણમાં તે તેમ નથી. કારણ કે તેમાં પ્રાણાપાનાદિ વ્યવસ્થા જે એકની તે અતતાની અને જે અનતાની તે એકની હોય છે. તે તે કઈ રીતે હોઈ શકે? ઉત્તર-ઉપર જે કહ્યું તે જિનવચતના જ્ઞાનને અભાવ હોવાથી ચગ્ય નથી. કારણ કે સાધારણ નામકર્મના ઉદયવાળા અનતા છ તથા પ્રકારના કર્મોદયના સામર્થ્યથી એક સાથેજ ઉત્પત્તિરથાનને પ્રાપ્ત થાય છે, એક સાથે જ તે શરીરને આશ્રય લઈ પથૌપ્તિ કરવાનો આરંભ કરે છે, એક સાથેજ પર્યાપ્તા થાય છે, એક સાથે જ પ્રાણાપાનાદિ યોગ્ય પુદ્ગલેને ગ્રહણ કરે છે. એકને જે આહાર તે બીજા અનતાને, અને અનતાને જે આહાર તે વિવક્ષિત એક જીવનો હોય છે. શરીરને લગતી સઘળી ક્રિયા જે એક જીવની તે અને તાની અને અનતાની જે કિયા તે એક જીવની એ પ્રમાણે સમાન જ હોય છે. તેથી અહિ કોઈ અસંગતિ નથી. પ્રજ્ઞાપના સૂરમાં કહ્યું છે કે-એક સાથે અનંતા જી ઉત્પન્ન થાય છે, એક સાથે તેઓના શરીરની નિષ્પત્તિ થાય છે, એક સાથે શ્વાસોચ્છવાસાદિ ષ પુદગલનું ગ્રહણ થાય છે, અને એક સાથે શ્વાસોચ્છવાસ લેવાની ક્રિયા પણ કરે છે. એક જીવનું જે કંઈ તે અનંતાનું સાધારણ હોય છે, અનતા છતું જે ગ્રહણ તે એકનું પણ હોય છે. આહાર, શ્વાસોચ્છવાસ ચેય પુદ્ગલનું ગ્રહણ એ વગેરે શરીરને લગતી સઘળી ક્રિયા સાધારણ એટલે અનંતા છવની તે એક જીવની અને એક જીવની તે અનંતા છવની હોય છે. સાધારણ જીવનું એ લક્ષણ છે. તથા જે કમના ઉદયથી મસ્તક, હાડકાં, અને દાંત આદિ શરીરના અવયવેમાં સ્થિરતા-નક્કરપણું થાય તે સ્થિર નામકમ. ૧ જે કે શરીરને લગતી સઘળી ક્યિા સમાન હોય છે, પરંતુ કર્મ બંધ, ઉદય, અને પ્રમાણુ એ કઈ સઘળા સાથે ઉત્પન્ન થયેલાને સરખાજ હોય છે એમ નથી. સરખાએ હોય તેમ આ વત્તા પણ હોય છે, ૨ દુષ્કર ઉપવાસાદિ તપ કરવા છતાં પણ જેના ઉદયથી અગપગોનું સ્થિરપણું થાય તે સ્થિર નામકર્મ અને જેના ઉદયથી અહ૫ ઉપવાસાદિ કરવાથી અગર સ્વ૫ શીત કે ઉષ્ણાદિના સંબધથી અગોપાંગ કૃશ થાય તે અસ્થિર નામકમ એમ રાજવાર્તિકકાર કહે છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત તેનાથી વિપરીત અસ્થિર નામકમ. જે કમના ઉદયથી જિલ્લા માદિ શરીરના અવયવાનાં 1 અસ્થિરતા થાય તે અસ્થિર નામક્રમ. t જે કર્મના ઉદ્દયથી નાભિની ઉપરના અવયવ શુભ થાય તે 'શુભ નામક, ર : તેનાથી વિપરીત અશુભ નામક . જે ક્રમ ના ઉદ્દયથી નાભિની નીચેના શરીરના અવયવ ', અશ્રુસ થાય તે. તે આ પ્રમાણે મસ્તક વડે કાઈને સ્પર્શ કરીએ તે તે સતેષ પામે છે, * કેમકે તે શુભ છે. પગથી ખડકીએ તે ગુસ્સે થાય છે, કેમકે તે અશુભ છે. કદાચ અહિ' એમ કહેવામાં આવે કે–સ્રીના પગવડે પણ સ્પર્શ કરાયેલા પુરૂષ સંતુષ્ટ થાય છે માટે ઉપરના લક્ષણમાં દોષ આવે છે. તેના ઉત્તરમાં કહે છે તે સતષમાં તા મેહ કાણુ અહિ' તે વસ્તુ સ્થિતિના વિચાર થાય છે, માટે કાઇ દોષ નથી. જે કર્મના ઉદયથી જીવના સ્વર કર્ણપ્રિય થાય, શ્રોતાને પ્રીતિના હેતુભૂત થાય તે સુવર નામક્રમ. તેનાથી વિપરીત દુસ્વર નામક, જે કર્મના ઉદયથી જીવને સ્વર કણ કટુંક થાય, શ્રોતાને પ્રીતિનું કારણ થાય તે. જે કર્મના ઉદયથી ઉપકાર નહિ કરવા છતાં પણ સઘળાના મનને પ્રિય થાય તે સુભગ નામક્રમ . તેનાથી વિપરીત જે કર્મના ઉદ્દયથી ઉપકાર કરવા છતાં પણ જીવાને અપ્રિય થાય તે દુગ નામકમ. શાસ્ત્રમાં કહ્યું છે કે- જે જીમ ઉપકાર નહિ કરવા છતાં પણુ ઘણાને પ્રિય થાય તેને સૌભાગ્યને ઉદય હોય છે, અને ઉપકાર કરવા છતાં પણ અપ્રિય થાય તેને દીશાંગના ઉય છે. સૌભાગ્ય નામકર્મના ઉદયવાળા પણુ કાઈ જીવ જો કે કોઈને આશ્રયી અપ્રિય થાય તા તે તેના દાણે થાય છે. જેમ અભભ્યને તીર્થંકર અપ્રિય થાય છે. તેમાં સૌભાગ્યના ઉદયવાળાના કર્ણ ટ્રાષ નથી. જે ક્રમના ઉદયથી જે પ્રવૃત્તિ કરે જે બેલે તે સર્વને લેકે પ્રમાણ કરે, અને દેખવા પછી તરતજ અભ્યુત્થાન-સામે જવું' આદિ સત્કાર કરે તે આદેવ નામકર્મ. તેનાથી વિપરીત અનાદેય નામક, જે ક્રમના ઉથથી યુક્તિયુક્ત ખેલવા છતાં પણુ લેકી તેનું' વચન માન્ય કરે નહિ, તેમજ ઉપકાર કરવા છતાં પણ અભ્યુત્થાનાદિ આચરે નહિ તે. ૧ જે કર્મના ઉદયથી વ્યક્તિ જોનાર અથવા સાંભળનારને રમણીય થાય તે શુભનામકમ અને અરમશીય થાય તે અશુભ નામકમ એમ રાજવાન્તિ કકાર કહે છે. ૨ જેના દર્શીનમાત્રથી શ્રદ્ધેયપણું ચાય એવા શરીરને ગુણુપ્રભાવ જે કમના ઉલ્મથી થાય તે દેવ નામક એમ તત્ત્વાર્થવૃત્તિમાં કહેલ છે જ્યારે ‘ જે માઁના ઉદ્દથથી પ્રતિભાયુક્ત શરીર મળે તે આમ નામક્રમ અને પ્રતિભા રહિત શરીર મળે તે અનાદેય નામક એમ રાજાધિકાર કહે છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ પંચસ મહ તૃતીયદ્વાર તપ, શૌય અને ત્યાગાદિથી ઉપાર્જિત યશવડે ઢાકામાં જે પ્રશ'સા થવી-વાહવાહ ખેલાવી તે યશકીર્તિ અથવા યશ એટલે સામાન્યથી ખ્યાતિ, અને કીર્તિ એટલે જીણુના વર્ણનરૂપ પ્રશસા અથવા સર્વ દિશામાં પ્રસરનાર, પરાક્રમથી ઉત્પન્ન થયેલી અને સભ્ય મનુષ્ય, વઢે પ્રશસનીય જે કીર્ત્તિ તે યશ, અને એક દિશામાં પ્રકરનારી, દાન પુન્યથી થયેલી જે પ્રશ'સા તે કીર્ત્તિ, તે યશ અને કીર્ત્તિ જે કર્મના ઉદયથી ઉત્પન્ન થાય તે યશાઝીત્તિ નામકમ. ર તેનાથી વિપરીત અયશકીતિ નામક્રમ, જે કર્મોના યથી મધ્યસ્થ મનુષ્યને પણ અપ્રશસનીય થાય તે. આ રીતે સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિએ કહી. આ સપ્રતિપક્ષ ત્રસાહિ પ્રકૃતિનુ શ્રા ક્રમથી જે કથન કર્યું" છે, તે આ પ્રકૃતિઓના સ'જ્ઞાદિ દ્વિક જણાવે છે. તે ભા પ્રમાણે ત્રસાદિ દશ પ્રકૃતિએ ત્રસાદિ દશક કહેવાય, સ્થાવરાદિ દશ પ્રકૃતિએ સ્થાવરાદિ દશક કહેવાય. તેમ અન્યત્ર જ્યાં ત્રસાહિનું ગ્રહણ કર્યું' હોય ત્યાં આ જ ત્રસાદિ દશ પ્રકૃતિ સમજવી અને સ્થાવાદિ દશનું જ્યાં ગ્રહણ કર્યુ હોય ત્યાં ત્રસાદિની પ્રતિપક્ષ સ્થાવશદિ દશ પ્રકૃતિ સમજવી. તથા ત્રસાદિ દશ અને સ્થાવરાદિ દેશ પ્રકૃતિ જેમકે—ત્રસ વિરૂદ્ધ સ્થાવર, બાદર વિરૂદ્ધ સૂક્ષ્મ ષટ્ક, અસ્થિરક, આદિ સજ્ઞામાં કહેલી પ્રકૃતિ ને ક્રમપૂર્વક પરસ્પર વિધી છે. તથા ત્રસચતુષ્ટ, સ્થાવરચતુષ્ટ, સ્થિરઆજ ગાથામાંથી લેવાની છે. ૮ આ પ્રમાણે નામકર્મની ઉત્તર પ્રકૃતિએનુ સ્વરૂપે કહ્યું. હવે પૂર્વોક્ત ગતિ અાદિ ચૌદ પિંઢ પ્રકૃતિએમાં જેના જેટલા પેઢા ભેદા થાય છે, અને સરવાળે જેટલા ભેદા થાય છે તેનુ પ્રતિપાદન કરે છે— गईयाईयाण भेया चउ पण पण ति पण पंच छ छकं । पण दुग पणटू चउदुग पिंडुत्तरभेय पणसट्टी ||९|| गत्यादीनां भेदाश्चत्वारः पञ्च पञ्च त्रयः पञ्च पञ्च षट् षट् । पश्च द्वौ पञ्च अष्टौ चत्वारः द्वौ पिण्डोत्तरमेदाः पञ्चषष्टिः ॥९॥ અથ—ગતિ આદિ ચૌદ પિંડ પ્રકૃતિએના ઉત્તરભેદ અનુક્રમે ચાર, પાંચ, પાંચ, ત્રણ, પાંચ, પાંચ, છ, છ, પાંચ, મે, પાંચ, મઠ, ચાર અને બે, સરવાળે પાંસઠ થાય છે. ટીકાનુ૦——ગતિ, જાતિ માદિ ચૌદ પિંડ પ્રકૃતિએના અનુક્રમે ચારથી એ પર્યંત ઉત્તરભેદા થાય છે તે આ પ્રમાણે—ગતિના ચાર ભેદ, જાતિ નામના પાંચ, શરીર નામના પાંચ, ગોપાંગ નામના ત્રણ, ખાઁધન નામના પાંચ, સંઘાતન નામના પાંચ, સંઘયણ નામના છે, સસ્થાન નામના છે. વર્ણ નામના પાંચ, ગંધ નામના બે, રસ નામના પાંચ, સ્પ નામના આઠ, આનુપૂર્વ નામના ચાર, અને વિહાયગતિ નામના એ. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ટીકાનુવાદ સહિત આ ગતિ આદિ પિંડ પ્રકૃતિઓના સઘળા ઉત્તર ભેદે પહેલા ગતિ આદિના સ્વરૂપને કહેવાના અવસરે કમયુર્વક વિસ્તારથી કહ્યા છે, માટે અહિં ફરીથી કહેતા નથી. સઘળા મળી ચૌદ કિંઠ પ્રકૃતિના પાંસડ ઉત્તર ભેદ થાય છે. અને પ્રત્યેક પ્રકૃતિ સઘળી મળી અઠાવીસ થાય છે. તે બંનેને સરવાળો કરતાં નામકર્મની ત્રાણુ ઉત્તર પ્રકતિઓ થાય છે. આ આચાર્ય મહારાજ બંધન નામકર્મના પાંચ ભેજ માને છે, એટલે ઉક્ત સંખ્યા જ થાય છે અહિં મધમાં એકસો વીશ ઉત્તર પ્રકૃતિએને અધિકાર છે, ઉદયમાં એક બાવીશ, અને સત્તામાં એક અડતાલીસ, અથવા એકસો અઠ્ઠાવન પ્રકૃતિએને અધિકાર છે. તેથી જે વિવક્ષાએ કે કારણે બંધાદિમાં આવું વિચિત્ર્ય જણાય છે તેના પ્રતિપાદન માટે કહે છે– ससरीरंतरभूया बंधण संघायणा उ बंधुदए । aurફ વિનદાર ટુ પે જો મમીસારું ના स्वशरीरान्तर्भूतानि बन्धनसंघावनानि तु बन्धोदये । वर्णादिविकल्पा अपि हु बन्धे नो सम्यक्त्वमित्रे ॥१०॥ અથ–બંધ અને ઉદયમાં બંધન અને સંઘાતનને પિતાના શરીરની અંતર્ગત વિવસ્થા છે, અને વણદિના ઉત્તર ભેદ પણ બંધ અને ઉદયમાં વિવથા નથી તથા સમ્યકત્વ મેહનીચ અને મિશ્રમેહનીય બ થમાં હતી જ નથી. ટીકાનુ–સંધ અને ઉદયને જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે બંધન નામના પાંચ ભેદની અને સંઘાતન નામના પાચ ભેદની તિપિતાના શરીરની અંતર્ગત વિવા કરી છે એમ સમજવું. જે કે પાંચે બંધન અને સંઘાતનને બંધ છે અને ઉદય પણ છે છતાં જે શરીર નામકર્મને બંધ કે ઉદય હેય તે સાથે તે શરીર ચગ્ય બંધન અને સંઘાતન અવશ્ય બધ અને ઉદય હોય જ છે તેથી બંધ અને ઉદયમા જુદા વિસ્થા નથી. સત્તામાં જુદાજુદા બતાવ્યા છે, અને તે બતાવવા જ જોઈએ. જે સત્તામાં પણ ન બતા. વવામાં આવે તે મૂળ વતુજ ઉડી જાય, ધન અને સંઘતન નામનું કેઈ કમજ નથી એમ થાય એટલે સત્તામાં બતાવ્યા છે. જ્યા કયા બંધન અને સંઘાતનની કયા કયા શરીરની અંતર્ગત વિરક્ષા કરી છે તે કહે છે-દારિક બંધન અને સંઘાતન નામકર્મની ઔદાયિક શરીર નામકર્મની અંતર્ગત, વેકિય બંધન અને સંધાતન નામકર્મની વૈદિય શરીર નામકર્મની અંતર્ગત, આહારકબંધન, અને સંઘાતન નામની આહારક શરીર નામની અંતર્ગત, તેજસ બંધન અને સંધાતન તેજસ શરીર નામની અતર્ગત, અને કાર્મ બંધન અને કાર્યણ સંધાતન નામકર્મની, કામણ શરીર નામકર્મની અંતર્ગત વિવક્ષા કરી છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ પચસ ગ્રહ–તૃતીયદ્વાર જે વણુ, ગંધ, રસ અને સ્પશ નામકમના અનુક્રમે પાંચ, મે, પાંચ અને આઢ ઉત્તરભેદા થાય છે, તેની મધ અને ઉયમાં વિવક્ષા કરી નથી પરંતુ સામાન્યતઃ વર્ણાદિ ચારજ ગણ્યા છે. કારણ કે વીસેને સાથેજ મધ અને ઉદય હાય છે. એક પણ પ્રકૃતિ પહેલાં કે પછી અંધ કે ઉયમાંથી ઓછી થતી નથી, તેથી એમ વિવક્ષા કરી છે. ૩૧૪ તથા દન મેહનીયની એ ઉત્તર પ્રકૃતિ-સમ્યક્ત્વ માહનીય અને મિશ્ર માહનીયને મધમાં ગ્રહણ કરતા નથી, કારણ કે તેને બંધજ સંભવતા નથી તેનેજ સ્પષ્ટપણે બતાવે છે-જેમ કાઈ છાણુ આદિ ઔષધિ વિશેષવડે મદનાદરા શુદ્ધ કરે છે, તેમ આત્મા મનફાટ્ટા જેવા મિથ્યાત્વ મેાહનીય કર્મને ઔષધિસમાન સમ્યક્ત્વને અનુરૂપ વિદ્ધિ વિશેષ વડે શુદ્ધ કરે છે, અને તેને ત્રણ ભાગમાં વહેચી નાંખે છે. તે આ પ્રમાણે-૧ શુદ્ધ ૨ અવિશુદ્ધ અને ૩ અશુદ્ધ તેમાં અત્યંત શુદ્ધ કરાએલા કે જે સમ્યક્ત્વ સ્વરૂપને પ્રાપ્ત થયેલા છે, એટલે કે જે સમ્યક્ત્વ પ્રાપ્ત થવામાં વિઘાતક થતા નથી તે પુગલે શુદ્ધ કહેવાય છે. અને તેના સમ્યફલ માહનીય એ નામે વ્યવહાર થાય છે. જે અલ્પ શુદ્ધિને પ્રાપ્ત થયેલા છે તે અધ વિશુદ્ધ અને તેને મિશ્ર માહનીય એ નામે વ્યવહાર થાય છે. ' જેએ અલ્પ પણ શુદ્ધિને પ્રાપ્ત થયેલા નથી, પરંતુ મિથ્યા ચૈાહનીય સ્વરૂપેજ રહેલ છે, તે અશુદ્ધ કહેવાય છે. કહ્યુ છે કે— જેમ છાણાદિ વડે મદનાદરા શુદ્ધ કરાય છે, તેમ સમ્યક્ત્વરૂપ ગુણુવડે તે ભવ્ય આત્મા મિચ્યાત્વ માહનીય કર્મને શુદ્ધ કરે છે જે સર્વથા શુદ્ધ કરાય છે તે સમ્યક્ત્વ માહનીય ક્ર, જે બપ વિશુદ્ધ કરાય છે તે મિશ્ર મેહનીય કર્યું, અને જે શુદ્ધ કરાતા જ નથી જેવા હાથ તેના જ રહે છે તે મિથ્યાત્વ માહનીય ક્રમ છે. આ રીતે સમ્યક્ત્વ માહનીય અને મિશ્ર મેાહનીય સમ્યક્ત્વ ગુણુ વડે સત્તામાજ શુદ્ધ થયેલા મિથ્યાત્વ માહનીય ક્રમના પુદ્દગલા હોવાથી તેના ખધ થતા નથી, પરંતુ મિથ્યાત્વ મહુનીયનાજ બંધ થાય છે. તેથી ખધના વિચાર પ્રસંગે સમ્યક્ત્વ મેહનીય અને મિશ્ર માહનીય વિના માહનીય ક્રર્મોની છવ્વીસ, અને બધન પાંચ, સધાતન પાચ અને વર્ણાદિ સેાળ વિના નામક્રમની સડસઠ પ્રકૃતિ ગ્રહણુ કરાય છે. શેષ ક્રમની પ્રકૃતિએની સખ્યામાં વધઘટ નથી એટલે સર્વ પ્રકૃતિની સખ્યાના સરવાળા કરતા અધમાં એકસે વીશ ઉત્તર પ્રકૃતિ થાય છે ઉદયના વિચાર પ્રસંગે સમ્યક્ત્વ મોહનીય અને મિશ્ર મહુનીયને પણ ઉદય થતા હાવાથી તેની વૃદ્ધિ કરતાં એકસો બાવીસ ઉત્તર પ્રકૃતિએ થાય છે, સત્તામાં બાઁધ ઉડ્ડયમાં નહિ વિવસલ પાંચ ખંધન, પાંચ સઘાતન અને વર્ણાદિ સાળનું પણ ગ્રહણ થતું' હોવાથી સરવાળે એકસા અડતાલીસ ઉત્તર પ્રકૃતિએ થાય છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ કિાનુવાદ સહિત , ૩૧૫ કસ્તવમાં કહ્યું છે કે-જે પરમાત્માએ સત્તામાંથી એક અડતાલીસ પ્રકૃતિએ. ખપાવી તે પરમાત્માને હું નમસ્કાર કરું છું. જયારે શ્રીમાન ગર્ગવુિં અને શ્રી શિવશમોચાર્યાદિ અન્ય આચાર્ય મહારાજાઓના મતે સત્તામાં એક અઠ્ઠાવન પ્રકૃતિએ ગણવામાં આવે ત્યારે બધાને પંદર વિવક્ષાય છેગણવામાં આવે છે. તેથી એકસે અડતાલીસ પ્રકૃતિમાં પાંચ બંધન તે ગણાયાંજ છે અને વધારાના દશ બંધન અધિક કરીએ એટલે એક અઠ્ઠાવન ઉત્તર પ્રવૃતિઓ થાય છે. ૧૦ હવે પંદર બધી શી રીતે થાય છે એવી શિષ્યની શક કરીને તેના ઉત્તરમાં પંદર બંધનની પ્રરૂપણા અથે કહે છે – वेउव्वाहारोरालियाण सगतेयकम्मजुत्ताणं । नव बंधणाणि इयरदुजुत्ताण तिन्नि तेर्सि च ॥११॥ वैक्रियाहारकौदारिकाणां स्वकतैजसकार्मणयुक्तानाम् । नव बन्धनानि इतरद्वियुक्तानां त्रीणि तयोश्च ॥१९॥ અર્થ–પિતાના નામ સાથે, તેજસ સાથે, અને કામણ સાથે જોડાતાં વેક્રિય આહા૨ક અને ઔદારિકના નવ બંધન થાય છે. તેજસ કામણ અને સાથે યુદ્ધ કરતાં ત્રણ બંધન થાય છે, અને તેજસ કામણ એ બે શરીરના ત્રણ બંધન થાય છે કુલ પંદર બંધન થાય છે. ટીકાનુ–પતના નામ સાથે તૈજસ સાથે અને કામણ સાથે ક્રિય આહાર અને ઔદ્યારિકને જોડતા નવ બંધન થાય છે. તે આ પ્રમાણે – વૈદિક ક્રિય બંધન, ક્રિય વૈજય બંધન, વૈક્રિય કાર્મણ બંધન, આહારક આહારક બંધન, આહારક તૈજસ બંધન, આહારક કામણ બંધન, ઔદારિક ઔદારિક બંધન, ઔદ્યારિક વૈજસ બંધન, ઔદારિક કામણ બ ધન તેમાં પૂર્વ ગ્રહણ કરાયેલા ઉક્રિય પુદગલેને ગ્રહણ કરાતા વૈક્રિય પુદગલ સાથે જ સબંધ તે ક્રિય વક્રિય બંધન, અને એવા પ્રકારને સંબંધ થવામાં હેતુલૂન જે કર્મ તે વેકિય વૈદિય બંધન નામકર્મ. એ પ્રમાણ દરેક બંધન નામકર્મ માટે સમજવું. પૂર્વે ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતાં વેદિય પુદગલેને ગ્રહણ કરાયેલા અને ગ્રહણ કરાતાં તેજસ પુદગલે સાથે જે સબંધ તે વૈક્રિય તેજસ બદન. પૂર્વે ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતાં ક્રિય ક્રમલેને ગ્રહણ કરાયેલાં અને ગ્રતુણ કરાતા કાર્મ પુદગલે સાથે જે સંબંધ તે વેકિયકામંણબંધન. પૂર્વે ગ્રહણ કરેલાં આહારક પુદગલેને ગ્રહણ કરાતાં આહાર પુદગલે સાથે જે સંબંધ. તે આહારક આહારક બંધન. Page #350 -------------------------------------------------------------------------- ________________ પરચમ મહતૃતીયદ્વાર પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં આહારક પુદ્દગલા સાથે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં તેજસ પુદ્ગલાને જે સંબધ તે આહારક તૈજસ "ધન. ૧૬ પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં આહારક પુદગલેના પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતા કાણુ પુદ્ગલા સાથે જે સબંધ તે આહારક કાળુબ ધન પૂર્વે ગ્રહણ કરેલાં ઔદારિક પુદ્ગલેને ગ્રહણ કરાતાં ઔદારિક પુદ્ગલેા સાથે જે સંબધ તે ઔદારિક ઔદારિક ધન, પૂર્વ ગ્રહણ કરેલાં અને ગ્રહણુકાતાં તે જ ઔદારિક પુદ્ગલાના પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં તેજસ પુદ્ગલા સાથે જે સંબધ તે ઔદારિક તેજસ ાધન. પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં ઔદ્યારિક પુદ્ગલના પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં કામ શુ પુદ્દગલા સાથે જે સંબધ તે ઔદ્યાશ્તિ કાણુ ધન તથા ઈતર- તેજસ અને કામણુ બંનેના સમૂહ સાથે જોડાયેલા તે ત્રણ શરીરના ત્રણ ધન થાય છે તે આ પ્રમાણે વૈક્રિય તૈજસ કાણુ બંધન, આહારક તૈજસ કાણુ અંધન, અને ઔદારિક તૈજસ કામ બધન. તેમાં પૂર્વ ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતા વૈક્રિયતૈજસ અને ક્રાણુ એ ત્રણેના પુ ગલાને પરસ્પર જે સબંધ તે વૈક્રિયતૈજસકામ ભુખ ધન એ પ્રમાણે આહારક તૈજસ કાણુ અધન અને ઔદારિક તજસકા શુબ ધન પણ સમજવા. પૂર્વોક્ત નવ ધન સાથે આ ત્રણ 'ધન જોડતાં કુલ બાર થાય છે. તથા તેજસ અને ક્રાણુના પરસ્પર જોડવાથી ત્રણ ધન થાય છે. તે આ પ્રમાણેતેજસતૈજસમ ધન, તૈજસકા શુખ ધન, અને કામણુંકામણુખ ધન. તેમાં પૂર્વે ગ્રહણ કરેલાં તૈજસ પુદ્ગલાના ગ્રહણ કરાતાં તેજસ પુદ્ગલા સાથે પરસ્પર જે સબધ તે તેજયતેજસમ ધન. પૂર્વ ગ્રહણ કરેલાં અને ગ્રહ! કરાતા તૈજસ પુદ્ગલાના પૂર્વે ગ્રહણ કરેલ અને ગ્રહેલુ કરાતાં કાણુ પુદ્ગલ્લે સાથે જે સંબધ તે તેજસકામ શુભ ધન. પૂર્વે ગ્રહણ કરેલ કામણુ પુદ્ગલેાના ગ્રહણ કરતાં કામણુ પુદ્ગલા સાથે પરસ્પર સંબંધ તે કામણુ કાણુખ ધન. પૂર્વોક્ત માર બંધના સાથે આ ત્રર્ ધન જોતાં કુલ પદર બંધન થાય છે. તે તે અંધનેાના હેતુભૂત ક્રમના પણ પદ્મર સેઢે થાય છે. આ પ્રમાણે જે પદર બંધન માને છે તેમને મતે પંદર અંધનનું સ્વરૂપ કર્યું. ૧૧ હવે જે આથા પદર બ"ધનની વિવક્ષા કરતા નથી પરં'તુ પાંચ જ માને છે તેમના તે પાંચ અધન અને તેના સમાન વક્તવ્ય હોવાથી પાચ સઘાતનનું વ્યાખ્યાન કરે છે— Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ ટીકાનુવાદ સહિત ___ ओरालियाइयाणं संघाया बंधणाणि य सजोगे। . . औदारिकादीनां संघाताः बन्धनानि च स्वयोगे। અથ– ઔદ્યારિકાદિ શરીરના સંઘાતને અને બંધને પિતા-પિતાના એગ્ય યુગના ચાગે થાય છે. ટીકાનુ—-ઔદારિક, વયિ, આહારક, તેજસ, અને કામણ શરીરને તિપિતાના પેશ્ય પુદ્ગલ સાથે વેગ થાય ત્યારે તેને સંઘાત અને બંધન થાય છે. પર પુદગલે સાથે ગ ' છતાં તેની વિવલા થતી નહિ હોવાથી સંઘાત કે બંધન થતા નથી. તાપથ આ પ્રમાણે છે કે ઔદ્યારિકાદિ પુદગલેને પર–તૈજસાદિ પુદગલ સાથે " સંગ થાય છે, અને સંગ એજ અહિં બંધન કહેવાય છે. બંધન સંઘાત સિવાય થતું નથી, “અસહિત યુગલને બધ થતું નથી એ ન્યાય છે માટે તે પણ પર પુદગલે ક સાથે થતા સયાગની અહિં વિવેક્ષા કરતા નથી માટે પાંચ જ બંધન અને પાંચ જ સંઘાતન ' થાય છે. દારિકાદિ પુદગલેને પગલે સાથે જેમ ગ થાય છે તેમ બીજા વૈજયાદિ પુદગલે સાથે પણ વેગ થાય છે. તે ચાગની વિવક્ષા કરી શિવશર્મસુરિઆદિ આચાર્યોએ • પંદર બંધન માન્યા છે. અને તે ચોગની અવિવક્ષા કરી માત્ર રવ રવ ચોગ્ય પગલે સાથેના ચોગની જ વિવક્ષા કરી આ આચાર્ય મહારાજે પાંચ બંધન માન્યા છે. પ્રશ્ન–જેઓ પંદર બંધન માને છે તેમના મતે “અસંહત પુદગલે બંધ થતું નથી.' એ ન્યાય હેવાથી સંઘતને પણ પંદર લેવાં જોઈએ, કેમકે જેવા જેવા પ્રકારને પુર ગને પિંડ થાય તે પ્રમાણે તેનું બંધન થાય. હવે પંદર માનવામાં આવે તે પૂર્વોપર વિરાધ કેમ ન આવે? કેમકે સંધાતને તે કઈ પદર માનતા જ નથી. સઘળા આચાર્યો -પાંચ જ માને છે. ઉત્તર– ઉક્ત છેષ ઘટતે નથી કારણ કે તેઓએ સંઘાતનનું લક્ષણ જ બીજું કર્યું છે. સંઘાતન નામકર્મના લક્ષનું તેઓ આ પ્રમાણે વર્ણન કરે છે– માત્ર પુદગલની સંહતિ-સમૂહ થવામાં સંઘાતન નામક હેતુ નથી, કારણ કે સમૂહ -તે ગ્રહણ માત્રથી જ સિદ્ધ છે, તેથી માત્ર સંહતિમાં હેતુભૂત સંઘાત નામકર્મ માનવાની આવશ્યક્તા નથી, પરંતુ ઔદારિકાદિ શરીરની રચનાને અનુસરી સધાત વિશેષ-પિંડ વિશેષ તે તે પુદગલની રચના વિશેષ થવામાં સંઘાત નામકર્મ નિમિત્ત છે. અને રચના તે ઔદારિક, ક્રિય, આહારક, તેજસ, અથવા કામણ વગણાના યુગની જ થાય છે. કારણ કે -જગતમાં ઔદ્યારિકાદિ શરીર એગ્ય પુદગલે છે, અને તેના હેતુભૂત દારિકાદિ નામક છે. ઔદારિક તેજસ વગણ, કે ઔદારિક કામણ વગેરણાદિ નથી તેમજ તેના હેતુભૂત -દારિક તિજ સ નામકર્મ આદિ કર્મ પણ નથી, જેથી તેવા પ્રકારની વર્ગણ ગ્રહણ કરી Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પંચમહત્વતીયહાર રચના થાય. પરંતુ ઔદારિક વગણા છે, અને તેના હેતુભૂત દારિક નામકર્મ છે. ઔદારિક નામકર્મના ઉદયથી શરીર એગ્ય વર્ગણનું ગ્રહણ અને ઔદારિક સંઘાતન નામના • ઉદયથી દારિક શરીરને ચેય રચના થાય છે. અને ઔદ્યારિકાદિ બંધન નામકર્મના ઉતયથી તેને દારિકાદિ શરીર સાથે સંબંધ થાય છે. એટલે જે શરીર નામકર્મના ઉદયથી જે યુગલે ગ્રહણ કરે તે પુદગલોની રચના તે શરીરને અનુસરીનેજ થાય છે. પછી સંબંધ ભલે ગમે તેની સાથે થાય, તેથી સંઘાત નામકર્મ તે પાંચ પ્રકારે જ અને જુદા જુદા શરીર સાથે સંબધ થતું હોવાથી બંધન પંદર પ્રકારે છે. જેઓ પાંચ બંધન અને પાંચ સઘાતન માને છે તેઓના મતે તે ઉપરાંત શંકાને અવકાશજ નથી. તે સંઘાતન નામ પાંચ પ્રકારે છે-૧ ઔદ્યારિક સંઘાતન નામ, ૨ ક્રિય સંઘાતન નામ. ૩ આહારક સંઘાતન નામ, ૪ તેજસ સંઘાતન નામ, ૫ અને કામણ સંઘાતન નામ. તેમાં ઔદારિક શરીરની રચનાને અનુસરી ઔદારિક પુદગલની સંહતિરચના થવામાં નિમિત્તભૂત જે કર્મ તે આદારિક સઘાતન નામકર્મ. એમ શેષ ચાર સંધાતન કર્મોને અર્થ જાણી લેવું. આ લક્ષણ ઘટતું હોવાથી કેઈ દેષ પ્રાપ્ત થતું નથી. આ પ્રમાણે નામકર્મના સંબંધમાં કહેવા યોગ્ય કહીને હવે તેને ઉપસંહાર કરે છે– बंधसुभ संतउदया आसज्ज अणेगहा नाम ॥१२॥ वन्धशुभसत्तोदयानासायानेकधा नाम ॥१२॥ અર્થ—અંધ, શુભ, સત્તા. અને ઉદયને આશ્રયી નામક અનેક પ્રકારે થાય છે. ટીકાનુ –જેનું સ્વરૂપ દશમી ગાથામાં કહ્યું છે તે બંધ, શુભાશુભપણું, સત્તા અને ઉદ યને આકયિ પૃથફ પૃથફ ભાવને પ્રાપ્ત થતું નામકર્મ અનેક પ્રકારે થાય છે. તે આ પ્રમાણે ૧ આ સંબધે ઉપાધ્યાયજી મહારાજ આ પ્રમાણે લખે છે– પ્રશ્ન-સંઘાતન નામકર્મ માનવાનું શું પ્રયોજન છે? માત્ર પુદગલેનો સમૂહ કરે તેની અંદર તે કર્મ કારણ છે એ ઉત્તર આપતા હે તે તે યોગ્ય નથી. કેમકે પુગલેને સમુહ તે ઔદારિક નામકમના ઉદયથી જે પુદગલે ગ્રહણ કરે છે તે ગ્રહણ કરવા માત્રથી જ સિદ્ધ છે. તેમાં તે સઘાત નામકર્મને કંઇ ઉપગ નથી તથા ઔદારિકાદિ શરીરની રચના પ્રમાણે સંઘાત-ન્સમૂહ વિશેષ કરવો તેમાં સંધાતન નામકર્મ કારણ છે. આ પૂર્વાચાર્યને અભિપ્રાય પણ યુક્ત નથી. કારણ કે જેમ તન્નો સમૂહ પટ પ્રત્યે કારણ છે, તેમ દારિકાદે પુદગલને સમૂહ ઔરિકાદિ શરીરનું કારણ છે, અને સમૂહ તે ગ્રહણ માત્રથી સિદ્ધ છે. તેમાં સંધાનનને વિશેષ કારણરૂપે માનવાની શી આવશ્યકતા છે? ઉત્તર–અમુક પ્રમાણમાં લંબાઈ જાડાઈ નિશ્ચિત પ્રમાણવાળા ઔદારિકાદિ શરીરની રચન માટે સમૂહ વિશેષતી-દારિકાદિ શરીરને અનુસરતી રચનાની આવશ્યકતા છે અને તેથી જ શરીરનું તારતમ્ય થાય છે. માટે સમૂહ વિશેષના કારણરૂપે સંધાતન નામકર્મ અવશ્ય માનવું જોઈએ, એ રીતે પૂર્વચાથીને અભિપ્રાય જ યુક્ત છે. તાત્પર્ય એ કે ઔદારિકાદિ નામકર્મના ઉલ્યથી જે ઔદારિકાદિ પુદગલો ગ્રહણ કરે તેની નિયત પ્રમાણવાળી રચના થવામાં સંસ્થાના નામક હેતુ છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત ૩૯ બંધ અને ઉદય આશ્રય ત્રાણુમાંથી વર્ણાદિ સેળ, બંધન પંચક, સંઘતન પંચક, એ . છવ્વીસ પ્રકૃતિ ઓછી કરતાં સડસઠ ઉત્તર પ્રવૃતિઓવાળું થાય છે. શુભ, અને અશુભપણાને વિચાર કરતા વર્ણાદિ ચતુષ્ક બે પ્રકારે ઘટે છે. ૧ શુભ, ૨ - -અશુભ. તેથી શુભ અને અશુભ કઈ પણ પ્રકૃતિઓની સંખ્યામાં વર્ણાદિ ચતુષ્ક ઉમેરાય છે. માટે સઘળી શુભ અને અશુભ પ્રકૃતિએ મળી એકેનેર થાય છે. સત્તાને જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે વદિ વીશ, બંધન પંચક, સંઘાતન પંચક * એ સઘળી પ્રવૃતિઓનું ગ્રહણ થતું હોવાથી ત્રાણું પ્રકૃતિઓ ગણાય છે. આ પ્રમાણે સંસ્થાના . -ભેદ આશ્રયી અનેક પ્રકાર નામકર્મ થાય છે. ૧૨ અહિં વણદિ ચતુષ્ક શુભ-પુરુષ પ્રકૃતિ અને અશુભ-પાપ પ્રકૃતિ એ બંને આવે છે. એ પૂર્વની ગાથામાં કહ્યું છે જે સવરૂપે વર્ણાદિ ચતુષ્ક પુણ્ય હેય તેજ સ્વરૂપે તે પાપ હોય એમ હોવું ચગ્ય નથી, કેમકે પરસ્પર વિરોધ છે માટે પરંતુ ઉત્તર પ્રવૃતિઓના 'વિભાગની અપેક્ષાએ શુભાશુભપણું ઘટે છે, તે માટે વિભાગ આશ્રયી ઉત્તર પ્રવૃતિઓની પ્રરૂપણા કરે છે– नीलकसीणं दुगंधं तित्तं कडुशं गुरुं खरं रुक्खं । सीयं च असुभनवगं एगारसगं सुभं सेसं ॥१३॥ नीलं कृष्णं दुर्गन्धं तिक्त कटुकं गुरु खरं रुक्ष । सीतं चाशुभनवकं एकादशकं शुभं शेषम् ॥१॥ • અર્થ–નીલ, કૃષ્ણ એ બે વણ, દુરભિમન્ય, તિકત, કટુ, એ બે રસે, ગુરુ, ખર, -રસ અને શીત એ ચાર પશે કુલ નવ અશુભ-પાપ છે, શેષ અગીઆર શુભ-પુણ્ય છે. ટીકાનુ -–વર્ણનામકર્મમાં નીલ અને કૃષ્ણવર્ણ નામકર્મ, ગધ નામકર્મમાં દુરભિગંધ -નામકર્મ, રસ નામકર્મમાં તિત અને કટુક રસ નામકર્મ, સ્પર્શ નામકર્મમાં ગુરુ, ખર, રૂક્ષ અને શીત સ્પર્શ નામકર્મ એ નવ પ્રકૃતિએ અશુભ છે. અને શેષ થફલ, પીત અને રક્તવર્ણ નામકર્મ, સુરભિગધ નામકર્મ, મધુર, અમ્લ-ખાટે અને કષાય-ત્રે રસ નામકર્મ -અને લઘુ, મૃદુ, સ્નિગ્ધ અને ઉg સ્પર્શ નામકર્મ એ વણદિ અગીઆર પ્રકૃતિએ શુભ છે. ૧૩ આ પ્રમાણે સઘળા કમની ઉત્તર પ્રવૃતિઓ કહી. હવે તે પ્રકૃતિએના ધ્રુવબદિલ, --અધુવનધિત્વાદિ વિભાગનું પ્રતિપાદન કરવા માટે દ્વાર ગાથા કહે છે– धुवबंधि धुवोदय सव्वघाइ परियत्तमाणअसुभाओ। पंच य सपडिवक्खा पगई य विवागओ चउहा ॥१॥ Page #354 -------------------------------------------------------------------------- ________________ 30 પંચસંગ્રહ-વતિયદ્વાર ध्रुववन्धिध्रुवोदयसर्वघातिपरावर्तमानाशुभाः। पञ्च च सप्रतिपक्षाः प्रकृतयश्च विपाकत चतुर्दा ॥१४॥ અથ–કમ પ્રકૃતિએ યુવઅશ્વિની, શુદથી, સર્વઘાતિની, પરાવર્તમાન અને અશુભ એ પાંચ પ્રતિપક્ષ સહિત કરતાં દશ ભેદે થાય છે, અને વિપાક આશ્રયી ચાર ભેટે થાય છે. ટીકાનુડ–અહિં સામાન્યથી ભેદની સંખ્યાને વિચાર કરતાં પ્રકૃતિએ દશ પ્રકારે થાય છે. તે આ પ્રમાણે –ધ્રુવઇનિધની, ધૃદયી, સfઘાતિની, પરાવર્તમાન, અને અશુભ છે પાંચને અધુવનંધિ આદિ પ્રતિપક્ષ પ્રકૃતિ સહિત કરતાં દશ ભેદ થાય છે. અહિં ર એ પદમાં મૂકેલ ચ શબ્દવટે સપ્રતિપક્ષ ધ્રુવસત્તા પ્રકૃતિએ પણ સમજવી. તેમાં બંધવિરછેદ કાળપયત દરેક સમયે દરેક છોને જેઓને બંધ હોય તે ધ્રુવ ધિની. બંધ વિચ્છેદ કાળ સુધીમાં પણ કાલાવરથાવિ જેએને બંધન હેય તે અધૂવબંધિની. ઉદયવિચ્છેદ કાળ પત દરેક સમયે જેને જે જે પ્રકૃતિઓને વિપાકેદ હોય તે gયી . અને ઉદયવિરછેદ કાળ સુધીમાં પણ એના ઉદયને નિયમ ન હોય તે અશુદયી. પિતાના વડે હણી શકાય એવા જ્ઞાનાદિ ગુણેને જે સર્વથા ઘાત કરે તે સર્વાતિની. અને જ્ઞાનાદિ ગુણને જે વાત ન કરે તે અદ્યાતિની. અથવા સર્વદ્યાતિપ્રતિભાગા-સવઘાતિ સરખી. અહિં સવઘાતિની પ્રતિપક્ષ પ્રકૃતિમાં દેશદ્યાતિ અને અઘાતિ એ બંનેનું ગ્રહણ છે. તેમાં પિતાના વડે હણી શકાય એવા જ્ઞાનાદિ ગુણેના એક દેશને જેઓ હણે તે દેશવાતિની. અને સર્વિઘાતિ પ્રકૃતિએના સંસર્ગથી સર્વદ્યાતિપ્રકૃતિઓનું સાદ જે પ્રકૃતિએમાં હેય તે સર્વવાતિપ્રતિભાગ. તાત્પર્ય એ કે- વરૂપે અઘાતિ હોવા છતાં પિતાનામાં જ્ઞાનાદિ ગુણને દબાવવાની શક્તિ નહિ હેવા છતાં જેઓ સવઘાતિ પ્રકૃતિઓના સંસર્ગથી પિતાને અતિદારૂણ વિપાક બતાવે છે, તેઓ સવઘાતિ પ્રકૃતિ સાથે વેદતા દારૂણવિપક બતાવતી હોવાથી તેઓના સાદયને પ્રાપ્ત કરે છે માટે સર્વદ્યાતિ પ્રતિભાના કહેવાય છે. જે પ્રકૃતિને બંધ અથવા ઉદય બીજી કઈ બંધાતી અથવા વેદાની પ્રકૃતિવડે પ્રકાશ વડે જેમ અંધકાર રોકાય તેમ રૂંધાય-કાય તે પરાવર્તમાન કહેવાય. એટલે કે જે જે કાળે પ્રતિપક્ષ પ્રકૃતિના બંધ અને ઉદયને સંભવ હોય તે તે કાળે બંધ અને ઉદય આશ્રયી જે પાવન ભાવ પામે, અને ફરી યથાયોગ્ય રીતે પિતાના બંધ અને ઉલયના હેતુઓ મળવાથી બંધ અને ઉદયમાં પ્રાપ્ત થાય, આ પ્રમાણે બંધ અને ઉદયથી પરાવર્તન થતું હોવાથી તેઓ પરાવર્તમાન કહેવાય છે. તથા જેએને બધ અથવા ઉદય અન્ય વેકાતી કે બંધાતી પ્રકૃતિએ વહે પ્રતિપક્ષ પ્રકૃતિએ નહિ હેવાથી શકાતું નથી તે અપરાવર્તમાન કહેવાય છે. જે પ્રકૃતિને વિપાક-ફળ શુભ ન હોય તે અશુભ–પાપ અને જેઓને વિપાક શુભ હોય તે શુભ-પુણ્ય કહેવાય છે. તથા વિ છેદ કાળ પહેલાં જે પ્રકૃતિએની દરેક સમયે દરેક જીવને સત્તા હોય તે શવ Page #355 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત રા www સત્તાક, અને વિચ્છેદ કાળ પહેલાં પણ જેએની સત્તાને નિયમ ન હોય તે ધ્રુવસત્તાક પ્રકૃતિ કહેવાય છે. ધ્રુવમધિની આદિ કઈ કઈ પ્રકૃતિ છે તે હવે પછી કહેવામાં આવશે. વિપાક આશ્રયીને પ્રકૃતિએ ચાર પ્રકારે છે તે આ પ્રમાણે-પુદ્દગલનિષાકિની, ભવવિપાકિની, ક્ષેત્રવિપાક્રિની અને જીવવિપાકિની. વિપાક એટલે કમ પ્રકૃતિએના ફળને અનુભવ કરવા તે. પુદ્ગલ, લવ, ક્ષેત્ર, અને જીવદ્વારા પ્રકૃત્તિના ફળના અનુભવ થતા હોવાથી તે પુદ્ગલવિષાકાદિ કહેવાય છે. ૧૪ હવે ધ્રુવળ'ધિની આદિ પ્રકૃતિને કહેવા છતા પહેલા ધ્રુવખધિની પ્રકૃતિએ કહે છેनाणंतराय सण धुवबंध कसार्यामच्छभयकुच्छा । अगुरुलघु निभिण तेयं उपधायं वण्णचउकम्मं ॥१५॥ ज्ञानान्तरायदर्शनानि ध्रुवबन्धिन्यः कषायमिथ्यात्वभयजुगुप्साः । अगुरुलघु निर्माणं तैजसमुपघातं वर्णचतुः कार्मणम् ||१५|| અથ—જ્ઞાનાવરણીય, અંતરાય, દર્શનાવરણીય, કષાય, મિથ્યાત્વ, ભય, જુગુપ્સા, અણુલઘુ, નિર્માણુ, તેજસ, ઉપઘાત, વણુ ચતુષ્ક, અને કાણુ એ ધ્રુવભધિની પ્રકૃત્તિ છે. ટીકાનુ—જેને શબ્દાથ ઉપર કહી આવ્યા તે ધ્રુવખધિની પ્રકૃતિએ સુડતાલીસ છે. તે આ પ્રમાણે— ગાથામાં જ્ઞાનાવરણીયના સામાન્યથીજ નિર્દેશ કરેલે હેાવાથી તેના પાંચે ભેદ લેવાના છે. એ પ્રમાણે ઋતરાય અને દર્શનાવરણીય માટે પશુ સમજવું એટલે જ્ઞાનાવરણીય પાચ, અતશય પાંચ, દશનાવરણીય નવ, કષાય સેાળ, મિથ્યાત્વમેહનીય, ભય અને જુગુપ્સા એ આડત્રીસ ઘાતિકમની ધ્રુવમધિની પ્રકૃતિ છે. હવે નામકર્મની વખધિની પ્રકૃતિએ કહે છે-અગુરુલઘુ, નિર્માણુ, તજસ, ઉપઘાત, વણું, ગધ, રસ અને સ્પરૂપ વદ્ધિચતુષ્ક, અને કાણુ એમ નવ છે. આ પ્રકૃતિએને પૃથક્ નિર્દેશ જ્યાં નામકમની ધ્રુવમ'ધિની પ્રકૃતિએ લેવાનુ' કહેવામાં આવે ત્યાં આ પ્રકૃતિએ સુખપૂર્વક લઈ શકાય એ માટે છે. સઘળી મળી સુડતાલીસ પ્રકૃતિએ ધ્રુવમલિની છે. હવે કઈ પ્રકૃતિએ કયા ગુણસ્થાન સુધી નિર'તર અંધાય છે, તે કહે છે— મિથ્યાદષ્ટિ ગુરુસ્થાનક પત મિથ્યાત્વમેાહનીય નિર તર આ ધાય છે. ત્યાર પછી મિથ્યાત્વના ઉદ્દય રૂપ હેતુના ભાવ હાવાથી મધતી નથી. મિથ્યાત્વ માહનીય જ્યાં સુધી વેઢાય છે ત્યાં સુધી બધાય છે. કહ્યું છે કે જ્યા સુધી વેાય છે ત્યાં સુધી અંધાય Page #356 -------------------------------------------------------------------------- ________________ પચસગ્રહ-તૃતીયદ્વાર છે” મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકથી આગળને કઈ પણ ગુણઠાણે મિથ્યાવને ઉદઘ નથી માટે ઉપરના ગુણુઠાણે તેને બંધ પણ નથી. અનંતાનુબંધિચતુષ્ક, અને ત્યાનર્વિત્રિક સારવાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક સુધી બંધાય છે, આ ઉપર અનંતાનુબંધીના ઉદયરૂપ હેતુને અભાવ હેવાથી તે બંધાતી નથી. એ પ્રક તિએના બધમાં અનંતાનુબંધિ કષાયના ઉદયજન્ય આત્મપરિણામ હેતુ છે. અપ્રત્યાખ્યાનાવરણીય કષાય અવિરતિ સસ્થાપિત બંધાય છે. આગળ ઉપર તેઓના ઉદયનો અભાવ હોવાથી બંધાતા નથી. આદિના બાર કષાયને તેઓને જયાં સુધી ઉદય હોય ત્યાં સુધીજ તજજન્ય આત્મપરિણામવ બંધ થાય છે. એ પ્રમાણે પ્રત્યાખ્યાનાવરણીય દેશવિરતિ પર્યત બંધાય છે. નિદ્રા અને પ્રચલા અપૂર્વકરણના પ્રથમ ભાગ સુધી બંધાય છે. આગળ ઉપર તેના બંધ5 પરિણામને અસંભવ હેવાથી બંધાતી નથી. એ પ્રમાણે અગુરુલઘુ આદિ નામકર્મની યુવધિની નવ પ્રકૃતિએ અપૂર્વકરણના ચિરસમય પર બંધાય છે. સંજવલન ક્ષેધ માન માયા અને લેભ અનિવૃત્તિ બાદરપરાય ગુણસ્થાનક પર્યત બંધાય છે. આગળ ઉપર બાદર કષાયના ઉદયનો અભાવ હોવાથી બંધાતી નથી. કેમકે તેઓના બંધમાં બાદર કપાયને ઉદય હેતુ છે. જ્ઞાનાવરણીય પાંચ, દશનાવરણીય ચાર, અને અંતરાય પાંચ એ સૂફમપરાય ગુણ સ્થાનકના ચરમસમય પર્વત બંધાય છે. આગળ ઉપર તેના બંધમાં હેતુભૂત કાયને ઉદ્ધવ નહિ હેવાથી બંધાતી નથી. શેષ ગતિચતુ, આનુપુર્ની ચતુષ્ક, જાતિપંચક, વિહાગતિશ્ચિક, સંસ્થાનક, સંઘયણક, ક્રિયદ્ધિક, આહારદ્ધિક, ઔદરિકહિક, ત્રસદશક, સ્થાવરદશક, તીર્થંકરનામ, આતપ, ઉદ્યોત, પરાઘાત, ઉચ્છવાસ, સાત અસાતવેદનીય, ઉશ્ય નીચ નેત્ર, હાસ્ય, રતિ, શેક, અરતિ, એ હાસ્યચતુષ્ક, ત્રણ વેદ, અને ચાર આયુ એ તહેર પ્રકૃતિએ અણુઅધિની છે. કારણ કે તે તે પ્રકૃતિના સામાન્ય બહેતુઓ છતાં પણ પરસ્પર વિધિ હોવાથી દરેક સમયે બંધાતી નથી પણ અમુક અમુક ભવાદિ ચોથ પ્રકૃતિએ બંધાતાં બંધાય છે. ૧૫ આ પ્રમાણે સપ્રતિપક્ષ gવધી પ્રવૃતિઓ કહી. હવે કદી કહે છેनिम्माणथिराथिरतेयकम्मवण्णाइअगुरुसुहमसुहं । नाणंतरायदसगं दसणचउमिच्छ निच्चुदया ॥१६॥ ૧ નામકમની યુવધિની નવ કૃતિઓ અપૂર્વકરણના ઠ્ઠા ભાગ પયત બધાય છે. જુઓ બીજે કમળ ગાથા ૯-૧૦ અહિં ટીકામાં ચરમ સમય પર્વત બંધાય છે એમ કહ્યું છે, અને ભય જીગુસા આઠમાના અંત સમય સુધી બધાય છે એ હકીકત કહી નથી. કારણ બહુશ્રુત જાણે Page #357 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત निर्माणस्थिरास्थिरतैजसकामणवर्णायगुरुलंघुशुभाशुभम् । ज्ञानान्तरायदशकं दर्शनचतुःमिथ्यात्वं नित्योदयाः ॥१६॥ અથ–નિર્માણ સ્થિર, અસ્થિર, તૈજસ, કામણ, વર્ણાદિચાર, અગુરુલઘુ, શુભ, અશુભ, જ્ઞાનાવરણીય અને અંતરાયની દશ, દર્શનાવરણીય ચાર અને મિથ્યાત્વ એ શુદયી પ્રકૃતિઓ છે. ટીકાનું -ઉદયવિકેદ કાળ પહેલાં જે પ્રકૃતિઓને હમેશા ઉદય હેય તે પ્રાય કહેવાય છે. તે પ્રકૃતિએ તે આ-નિર્માણ, સ્થિર, અસ્થિર, તેજસ, કામણ, વણે ગંધ રસ અને સ્પર્શ એ વર્ણચતુષ્ક, અગુરુલઘુ, શુભ અને અશુભ એ બાર નામકની દયિ પ્રકૃતિ છે. એને પૃથફ નિદેશ અભિપ્રાય પૂર્વક છે. અને તે એ કે સામાન્યથી જ્યાં નામકની કોયી પ્રકૃતિએ લેવાનું કહે ત્યાં આ બાર પ્રકૃતિએ લેવી. હવે ઘાતિકર્મની વૃદયિ પ્રવૃતિઓ કહે છે—જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ, ચક્ષુ અચક્ષુ અવધિ અને કેવલદર્શનાવરણીય એ દર્શનાવરણીય ચાર અને મિથ્યાત્વમેહનીય એ પંદર ઘાતિ પ્રકૃતિઓ યી છે. કુલ સત્તાવીશ થાય છે. હવે કઈ પ્રકૃતિને કયા ગુણસ્થાનક પર્યત નિરંતર ઉદય હોય છે, તે કહે છેઅગુરુલઘુ આદિ નામકર્મની ધૃદયિ પ્રકૃતિઓ તેરમા ગુણસ્થાનકના ચરમ સમય પત, મિથ્યાત્વ મેહનીય પ્રથમ ગુણસ્થાનકના ચરમ સમય પર્વત, અને શેષ ઘાતિ પ્રકૃતિએ બારમાં ગુણસ્થાનકના ચરમ સમય પયંત નિરંતર ઉદયમાં હોય છે, તેથી તે ધ્રુવેદવિ કહેવાય છે. શેષ પંચાણું પ્રકૃતિએ અધથી છે, અદથી હેવાનું કારણ ગતિનામાદિ ઘણું પ્રકૃતિઓ પરસ્પર વિરોધી છે અને તીર્થકર આદિ કેટલીક પ્રકૃતિએને સર્વ કાળ ઉદય હેતું નથી તે છે. પંચાણું પ્રકૃતિઓનાં નામ સુગમ હેવાથી અહિં બતાવ્યા નથી. ૧૬ હવે સઘાતી પ્રકૃતીઓ બતાવે છે– केवलियनाणदसणआवरणं बारसाइमकसाया । मिच्छत्तं निदाओ इय वीसं सव्वघाईओ ॥१७॥ कैवलिकज्ञानदर्शनावरणं द्वादशाधकषायाः। मिथ्यात्वं निद्रा इति विंशतिः सर्वघातिन्यः ॥१७॥ અર્થ-કેવળજ્ઞાનાવરણ, કેવળદર્શનાવરણ, આદિના બાર કષાય, મિથ્યાત્વ, અને નિદ્રા એ વીશ સવઘાતિની પ્રકૃતિએ છે. ટીકાનુ—જેને શબ્દાર્થ પહેલાં કરી આવ્યા તે સર્વઘાતિની પ્રકૃતિએ વીશ છે. તે આ પ્રમાણે-કેવળજ્ઞાનાવરણ, કેવળદર્શનાવરણુ, અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ એ બાર કષાય, મિથ્યાત્વમેહનીય અને પાંચ નિદ્રા. Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩ર૪. પંચમહત્વતીયદ્વાર ઘાતિ પ્રકૃતિએની અંદરની મતિજ્ઞાનાવરણાદિ શેષ પચીસ પ્રકૃતિએ દેશઘાતિ છે. વેદનીય, નામ, ગોત્ર અને આયુની સઘળી પ્રકૃતિએ અઘાતિ છે.' હવે ઉપરોક્ત પ્રકૃતિમાં સર્વઘાતિપણું શા હેતુથી છે? એ પ્રશ્નને અવકાશ જાણીને તેની પ્રરૂપણા માટે કહે છે– सम्मत्तनाणदंसणचरिचघाइचणाउ घाईओ । तस्सेस देसघाइत्तणाउ पुण देसघाइओ ॥१०॥ सम्यक्त्वज्ञानदर्शनचास्त्रिघातित्वात् धातिन्यः । तच्छेपाः देशघातित्वात् पुनः देशघातिन्यः ॥१८॥ અર્થ-સમ્યફવ, જ્ઞાન, દર્શન, અને ચારિત્રને સર્વથા વાત કરતી હોવાથી કેવળજ્ઞાનાવરણીયાદિ વીશ પ્રકૃતિએ સર્વઘાતિ છે, અને શેષ પ્રકૃતિએ જ્ઞાનાદિગુણના દેશને ઘાત કરતી હોવાથી દેશઘાતિ છે. ટીકાનુ–ઉક્ત સ્વરૂપવાળી કેવળજ્ઞાનાવરણયાદિ વીશ પ્રકૃતિએ યથાયોગ્ય રીતે પિતાનાથી જે ગુણને ઘાત થઇ શકે તે જ્ઞાન, દર્શન, સમ્યફલ અને ચારિત્ર ગુણને સંપૂર્ણપણે ઘાત કરે છે. તે આ પ્રમાણે મિથ્યાત્વ અને અનતાનુબંધિ સમ્યકૂવને સર્વથા ઘાત કરે છે. કારણ કે તેને ત્યાં સુધી ઉદય હોય ત્યાં સુધી કેઇ સમ્યકત્વ પ્રાપ્ત થતું નથી. કેવળજ્ઞાનાવરણીય અને કેવળદર્શનાવરણીય અનુક્રમે કેવળજ્ઞાન અને કેવળદર્શનને સંપૂર્ણપણે દબાવે છે, પાંચે નિદ્રા, દર્શનાવરણીયકર્મના પશમથી પ્રાપ્ત દર્શનલબ્ધિને સર્વથા દબાવે છે અપ્રત્યાખ્યાનાવર ણીય અને પ્રત્યાખ્યાનાવરણીય કષાયે અનુક્રમે દેશવિરતિ અને સર્વવિરતિ રૂપ ચારિત્રને સર્વથા ઘાત કરે છે. આ પ્રમાણે આ સઘળી પ્રકૃતિએ સમ્યકતાદિ ગુણને સર્વથા ઘાત કરતી હોવાથી સવંઘાતિ કહેવાય છે. ઉક્ત સવઘાતિ વીશ પ્રકૃતિએ સિવાયની ચાર ઘાતિકમની મતિજ્ઞાનાવરણીયાદિ પચીસ પ્રકૃતિએ જ્ઞાનાદિગુણના એક દેશને ઘાત કરતી હોવાથી દેશવાતિ કહેવાય છે. ઉપર જે કહ્યું તેનું તાત્પર્ય આ પ્રમાણે અહિં છે કે કેવળજ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનસ્વરૂપ આત્મગુણને સંપૂર્ણપણે દબાવવાની પ્રવૃત્તિ કરે છે તે પણ જીવવભાવને સંપૂર્ણપણે દબાવવા તે સમર્થ થતું નથી. જે ૧ અહિં દેશદ્યાતિ આદિને બંધની અપેક્ષાએ વિચાર કર્યો છે, એટલે કુલ એક વીશ પ્રવૃતિઓ થાય છે. ઉદયની અપેક્ષાએ વિચારીએ તે સમ્યફાવ, મિશ્રમેહનીય સાથે ઘતિકમની સુડતાલીસ પ્રકૃતિઓ લેવી. તેમાં સમ્યફવ મેહનીય દેશધાતિમાં અને મિશ્રમેહનીને સાતિમાં સમાવેશ થાય છે. સરવાળે ઉદયની અપેક્ષાએ એકસે બાવીશ પ્રકૃતિએ થાય છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ મકાનુવાદ સહિત સંપૂર્ણપણે દબાવે તે જીવ અજીવ થઈ જાય, અને જડ અને ચેતન્ય વચ્ચેના ભેદને અભાવ ! થાય. જેમ અતિગાઢ વાળાના સમૂહવડે સૂર્ય_ચંદ્રના કરણેને સમૂહ દબાવા છતાં પણ ક સર્વથા તેને પ્રકાશ અવાઈ શકતા નથી જે સર્વથા અવરાઈ જાય તે પ્રતિપ્રાણિ પ્રસિદ્ધ દિવસ-રાત્રિના વિક્ષાગના અભાવને પ્રસંગ પ્રાપ્ત થાય કહ્યું છે કે ગાઢ મેઘને ઉદય થવા છતાં પણ ચંદ્ર સૂર્યને કઈક પ્રકાશ હોય છે, તેમ કેવળજ્ઞાનાવરણીય કર્મ સંપૂર્ણપણે કેવળજ્ઞાન અવરાવા છતાં પણ જે કઈ તત્સંબંધે મંદ તીવ્ર અતિતીવ્ર પ્રકાશરૂપ જ્ઞાનને એક દેશ ઉઘાડે રહે છે જેને મતિજ્ઞાનદિ સંજ્ઞા પ્રાપ્ત થાય છે, તે એક દેશને યથાયોગ્ય રીતે મતિ ચુત અવધિ અને મન પર્યાયજ્ઞાનાવરણીયકર્મ દબાવતું હોવાથી તે દેશદ્યાતિ કહેવાય છે. એ પ્રમાણે કેવળદર્શનાવરણીય કર્મવડે સંપૂર્ણપણે કેવળદર્શન અવરાવા છતાં પણ તત્સસંધિ મદ અતિસંદ કે વિશિષ્ટદિરૂપ જે પ્રભા કે જેની ચહ્યુશનાદિ સંજ્ઞા છે, તે પ્રજાને ૧ ચાન્ય રીતે ચક્ષુ અચક્ષ અને અવધિદર્શનાવરણીય કર્મ દબાવે છે, તેથી તે પણ દર્શનના એક દેશને દબાવતા હોવાથી દેશઘાતિ કહેવાય છે. જો કે નિદ્રા આદિ પાંચ પ્રકૃતિએ કેવળદર્શનાવરણવકે અનાવૃત કેવળદર્શન સંબંધી પ્રભારૂપ માત્ર દર્શનના એક દેશને જ ઘાત કરે છે, તે પણ દર્શનાવરણીય કર્મના ક્ષાપશમથી ઉત્પન્ન થયેલ દશનલબ્ધિને સંપૂર્ણપણે દબાવતી હેવાથી તેને સર્વધતિ કહી છે. સંજવલન કષાય અને નેકષ આદિના બાર કષાયના પશમથી ઉત્પન્ન થયેલી ચારિત્રલબ્ધિને દેશથી દબાવે છે. કારણ કે તેઓ માત્ર અતિચાર ઉત્પન્ન કરે છે. જે કષા અનાચાર ઉત્પન્ન કરે એટલે કે જેઓને ઉદય સમ્યકત્વાદિ ગુણોને વિનાશ કરે તે સર્વઘાતિ કહેવાય, અને જે કષા માત્ર અતિચાર ઉત્પન્ન કરે તે દેશવાતિ કહેવાય છે. કહ્યું છે કેસઘળા અતિચાર સંજવલન કષાયના ઉદયથી ઉત્પન્ન થાય છે, અને આઘ બાર કવાયના ઉદયથી મૂળથી નાશ થાય છે, એટલે કે તે તે વતેથી પતિત થાય છે.” તેથી તે પણ દેશવાતિ છે. ગ્રહણ ધારણ ૫ જે વસ્તુને જીવ આપી શકતું નથી, પ્રાપ્ત કરી શકતું નથી, કે ગોપગ કરી શકો નથી તે દાનાંતરાયાદિ કમને વિષય છે. અને તે ગ્રહણ ધારણ ચિગ્ય વસ્તુ જગતમાં રહેલ સર્વ ને અને તમે ભાગ માત્ર જ છે. તેથી તથારૂપ સર્વર શ્વેને જે એક દેશ તદ્દવિષયક દાનાદિને વિઘાત કરતી હોવાથી દાનાંતરાયાદિ દેશઘાતી કમ છે. જેમ જ્ઞાનના એક દેશને દબાવતી હોવાથી મતિજ્ઞાનાવરણાદિ દેશઘાતિ છે તેમ સર્વદ્રવ્યના એક દેશ વિષયક દાનાદિને વિવાત કરતી હોવાથી દાનાંતરાયાદિ દેશઘાતિ છે. ગાથામાં ગ્રહણ કરેલ “તું” શબ્દ એ અધિક અર્થને સુચવતે હેવાથી નામ, ગોત્ર, વેદ નીય અને આયુકમની અતર્ગત સઘળી પ્રકૃતિએ પિતાને હણવા લાયક કઈ ગુણ નહિ હોવાથી કઈ પણ ગુણને હણતી નથી. તેથી તે અઘાતિ છે. એમ સમજવું. ૧૮, Page #360 -------------------------------------------------------------------------- ________________ પચસપહાતીયદ્વાર હવે દેશવાતિ પ્રકૃતિએનાં નામ કહે છે नाणावरणचउक्कं दसणतिग नोकसाय विग्धपणं । संजलण देसघाई तइयविगप्पो इमो अन्नो ॥१९॥ ज्ञानावरणचतुष्कं दर्शनत्रिकं नोकपायाः विघ्नपञ्चकम् । सज्वलनाः देशवातिन्यः तृतीयविकल्पोऽयमन्यः ॥१९॥ અર્થ-જ્ઞાનાવરણ ચતુષ્ક, દર્શનાવરણત્રિક, નેકષાય, વિદાપંચક અને સંજવલનચતુષ્ક એ દેશવાતિ છે. આ ઘાતિ પ્રકૃતિમાં ત્રીજો વિકલ્પ છે. ટીકાનુ—મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ અવધિજ્ઞાનાવરણ અને માપવજ્ઞાનાવરણ એ જ્ઞાનાવરણ ચતુષ્ક ચક્ષુદર્શનાવરણ, અચક્ષુઃશનાવરણ અને અવધિદર્શનાવરણ એ દર્શનાવરણબ્રિક ત્રણ વેદ અને હાસ્યાદિષક એ નવ નેકષાય, દાનાંતદાય, લાભાંતરાય, ભેગાંતશય, ઉપભેગાંતરાય અને વીતરાય એ વિશ્વપંચક તથા સંજવલન ક્રોધ, માન, માયા અને લેલ એ સંજવલન ચતુષ્ક સઘળી મળી પચીસ પ્રકૃતિએ દેશઘાતિ છે. દેશદ્યાતિ હેવાનું કારણ પૂર્વની ગાથામાં વિચારી ગયા છે. સવઘાતિ અને અદ્યાતિ પ્રકૃ તિઓમાં આ દેશઘાતિરૂપ ત્રીજો પ્રકાર છે. મૂળદ્વારમાં તે માત્ર સવઘાતિ અને દેશાતિ એ બે જ ભેદ કહ્યા છે, તેથી આને ત્રીજો પ્રકાર કહે છે. ૧૯ આ પ્રમાણે સર્વઘાતિ દ્વાર કહ્યું. હવે પરાવર્તમાનકાર કહે છે— नाणंतरायदंसणचउकं परघायतित्थउस्सासं । मिच्छभयकुच्छ धुववंधिणीउ नामस्स अपरियत्ता ॥२०॥ ज्ञानान्तरायदर्शनचतुष्कं पराघाततीर्थोच्छ्वासम् ।। मिथ्यात्वभयजुगुप्साः ध्रुववन्धिन्यस्तु नाम्नोऽपरावाः ॥ २० ॥ અર્થ–જ્ઞાનાવરણીય, અંતરાય, દર્શનાવરણીય ચતુષ્ક, પરાઘાત, તીર્થકર, ઉપવાસ, મિથ્યાત્વ, ભય, અને નામકર્મની ધ્રુવધિની પ્રકૃતિએ એ અપરાવર્તમાન છે. ટકાનુજ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ, દર્શનાવરણી ચાર, પશઘાતનામ, તીર્થ કરવામ, ઉચ્છવાસનામ, મિથ્યાત્વમેહનીય, ભય, જુગુપ્સા મેહનીય, અગુરુલઘુ, નિમવું, તેજસ, ઉપવાત વર્ણચતુષ્ક અને કામણ એ નામકર્મની નવ યુવધિની પ્રકૃતિ, સઘળી મળીને ઓગણત્રીસ પ્રકૃતિએ બંધ અને ઉદય આશ્રયીને અપરાવર્તમાન છે. કારણ કે આ પ્રકૃતિએના બંધ ઉદય અથવા તે બંનેને બંધાતી કે ઉદય પ્રાપ્ત કોઈ પ્રકૃતિઓ રદી શકતી નથી તેથી કોઈપણ પ્રકૃતિએ વડે બંધ ઉદય કાયા વિના પિતાને બંધ ઉદય બતાવે છે માટે તે અપરાવર્તમાન છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત શેષ ધ આર્ય ગણીએ તે એકાણું અને ઉદય આશ્રયી ગણીએ તે સમ્યફલ, મિશમોહનીય સહિત ત્રાણું પ્રકૃતિએ પરાવર્તમાન છે. કારણ કે તેમાંથી કેટલીકને બંધ કેટલીકને ઉદય અને કેટલીકના અને બંધાતી કે અનુભવાતી અન્ય પ્રકૃતિએ વડે કિાય છે. ૨૦ પરીવર્તમાન કાર કહ્યું હવે શુભ અશુભ હાર આશ્રયી કહે છે– मणुयतिगं देवतिगं तिरियाऊसासअट्टतणुयंगं । विहगइवण्णाइसुभं तसाइदसतित्थनिम्माणं ॥२॥ चउरंसउसभआयव पराघाय पणिदि अगुरुसाउछ । उज्जोयं च पसस्था सेसा बासी अपसत्था ॥२२॥ પુ િસે નિર્વાણુક્રાણીકરણ विहायोगतिवर्णादिशुभं प्रसादिदशतीर्थनिर्माणम् ॥२१॥ चतुरस्रर्पभातपपराघातपञ्चेन्द्रियागुरुलघुसावोच्चम् । उद्योतं च प्रशस्ताः शेषा द्वयशीतिप्रशस्ताः ॥२२॥ અથ—અને કાનુ-મનુષ્યત્રિક-મનુષ્યગતિ મનુષ્યાનુપૂર્વી અને મનુષ્યાગુરૂપદેવત્રિકદેવગતિ દેવાનુપૂર્વી અને દેવાયુરૂપ, તિર્યંચાયુ, ઉચ્છવાસ નામ, શરીર અને અગપાંગનું અષ્ટક-દારિકાશિરીર પશ્ચક અને ઔદ્યારિક અપાંગાદિ ત્રણ અંગે પાંગ, શુભ વિહાગતિ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શરૂપ થમ વર્ણાદિ ચતુષ્ક, ત્રસાદિ દશક–સ બાદર. પર્યાપ્ત, પક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આય અને થાકીર્તિરૂપ, તીર્થકર,નિમણુ, સમચતુરસ સંસ્થાન, વજાઋષભનારાચસઘયણ, આતપ, પરાઘાત, પંચેન્દ્રિય જાતિ, અગુરુલઘુ, સાતવેદનીય, ઉચ્ચગોત્ર, ઉોતનામકર્મ એ બેંતાલીસ પ્રકૃતિએ પ્રશસ્ત-સંજ્ઞાવાળી છે. વર્ણાદિચતુષ્ક શુભપ્રકૃતિઓની સંખ્યામાં અને અશુભપ્રકૃતિઓની સંખ્યામાં એમ બનેમાં ગણાય છે. કારણ કે તેને બંને પ્રકારે સંભવ છે. શેષ બાશી પ્રકૃતિએ અશુભ છે. જે સમ્યફવાહનીય અને મિશ્રમોહનીય કર્મ છે, તે માત્ર ઉદય આશ્રયીને અશુભમાં ગણાય છે, બંધ આશ્રયી નહિ. કેમકે તે બંનેના બંધન અસંભવ છે. તેથી તે બંને પ્રકૃતિએ આગળ કર્મપ્રકૃતિસંગ્રહના અધિકારમાં અનુભાગની ઉદીરણાને કહેવાના પ્રસંગે જુદી જ કહેવાશે. ૨૧, ૨૨. આ પ્રમાણે શુભ અશુભદ્વાર કહ્યું. હવે વિપાક ચાર પ્રકારે છે, એમ પહેલાં કહ્યું છે, તેનું વિવરણ કરવા ઈચ્છતા પ્રથમ પુદગલવિપાકિની પ્રકૃતિઓ કહે છે Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ પચસંગ્રહ-તૃતીયાર आयावं संठाणं संघयणसरीरशंगउज्जोयं । नामधुवोदयउवपरघायं पत्तेयसाहारं ॥२३॥ उदइयभावा पोग्गलविवागिणो । आतपं संस्थानानि संहननशरीराङ्गोयोतम् । नामध्रुवोदयोपघातपराघातं प्रत्येकसाधारणम् ॥२॥ औदयिकमावाः पुद्गलविपाकिन्यः । અર્થ—આત, સંસ્થાન, સંઘયણ, શરીર, અપાંગ, ઉદ્યોત, નામથુથી, ઉપઘાત, પરાઘાત, પ્રત્યેક અને સાધારણ એ ઔદથિકભાવવાળી અને પુદગલવિપાકિની પ્રકૃતિએ છે. ટીકાજુ –વિપાક આશ્રયી પ્રકૃતિએ ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે–પુદગલવિયામિ, ભવવિપાકિ, ક્ષેત્રવિપાકિ અને જીવવિપાકિ એ પહેલાં કહ્યું છે, જે કર્મપ્રકૃતિએ પુદગલના વિષયમાં ફળ આપવાને સન્મુખ હેય તે પુદગલવિપાકી, એટલે કે જે પ્રકૃતિના ફળને આત્મા પુદગલ દ્વારા અનુભવે, ઔદ્યારિકાદિ નામકર્મના ઉદયથી ગ્રહણ કરેલા પુદગલમાં જે કર્મપ્રકૃતિએ પિતાની શક્તિ બતાવે તે પુદગલવિપાકિ કહેવાય છે. તે છત્રી છે. તે આ પ્રમાણે–તપનામ, છ સંસ્થાન, છ સંઘયણ, તેજસ, કામણ વજીને શેષ ત્રણ શરીર, તેજસ અને કાશ્મણ નામદકીના ગ્રહણ વડે ગ્રહણ કરાશે માટે શરીરનું ગ્રહણ કરવા છતાં તેનું વજન કર્યું છે. તથા ત્રણ અંગોપાગ, ઉલોત, નિમણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ તેજસ, કામણ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને અગુરૂ લઘુ એ બાર નામ ધૃદયી, ઉપઘાત, પરાઘાત, પ્રત્યેક અને સાધારણ એ છત્રીસ પ્રકૃતિએ પાગલવિપાકિ છે. આ સઘળી પ્રકૃતિએ પિતપોતાને વિપાક-ફળ-શક્તિને અનુભવ ઔદ્યાસ્કિાદિ નામ કમના ઉદયથી ગ્રહણ કરેલા પુદગલમાં બતાવે છે. કેમકે તેવા પ્રકારને તેને વિપાક પર્ણપણે જણાય છે, આ હેતુથી તે સઘળી પ્રકૃતિ પ્રગવિપાકિ છે. ભાવ આશ્રયી વિચાર કરતાં ઉપરોક્ત સઘળી પ્રકૃતિએ ઔદયિક ભાવે છે. ઉદય એ જ દયિક તે છે સ્વભાવ જેઓને તે પ્રકૃતિએ ઔદયિક ભાવે કહેવાય છે. તાત્પર્ય એ કે ફળને અનુભવ કરાવવા રૂપ સવભાવ જેઓને હોય તે પ્રકૃતિએ ઔયિક ભાવે કહેવાય. જે કે સઘળી પ્રકૃતિએ પિતાના ફળને અનુભવ કરાવે જ છે. કારણ કે વિપાક માં વિચાર કરવામાં આવે ત્યાં ઔદયિકભાવ જ ઉપયોગી છે. કેમકે ઉદય સિવાય વિપાક સંભવતે જ નથી. વિપાકનો અર્થ જ ફળને અનુભવ છે. તેથી અહિં આ સઘળી પ્રવૃતિઓ યિક ભાવે છે એવું જે માથામાં વિશેષણ મૂકયુ છે તે માત્ર પ્રકૃતિનું સ્વરૂપ છે તેને - પરત જ છે. વછેક-પૃથફ કરનાર નથી. Page #363 -------------------------------------------------------------------------- ________________ ટીકનુવાદ સહિત ૩૯ વળી આ વિશેષણ એવા નિર્ણય કરતું નથી કે આ પુદ્ગલવિપાક પ્રકૃતિએ ઔદયિક ભાવે જ છે, અન્ય ભાવે નથી. કારણ કે આગળ ઉપર તેમાં ક્ષાર્થિક અને પારિામિક એ એ ભાવ પણ કહેવાશે. ૨૩ પુદ્ગલનિાકિ પ્રકૃતિએ કહી હવે ભવનિાકિ કર્મ પ્રકૃતિ કહે છે. आउ भवविवागीण | आपि भवविपाकीनि । અર્થચાર આયુ ભવિષાકિ છે. ટીકાનુ॰ચાર ગત્તિના આયુ ભવવિપાક્રિ છે. જે કમ્મ પ્રકૃતિએ નારકાદરૂપ પાતપેાતાને ચાગ્ય લવમાં ફળને અનુભવ કરાવતી હાય તે ક્રમ પ્રકૃત્તિ ભવિયાપક કહેવાય, કારણ કે એ ભાગ આદિ ગયા પછી ત્રીજા આદિ ભાગે આચુ ખધાવા છતાં પણ જ્યાં સુધી પૂર્વભવના ક્ષય થવા વડે ઉત્તર સ્વચૈાગ્યે ભવ પ્રાપ્ત થયે હાતા નથી ત્યાં સુધી તે ઉધ્યમાં આવતું નથી. માટે તે ભવિપકિ છે. હવે ક્ષેત્રવિયાકિ પ્રકૃતિએ કહે છે. खेत्तविवागणुपुञ्ची । क्षेत्रविपाकिन्य आनुपूर्व्यः । અર્થ-ચાર આનુપૂી ક્ષેત્રવિપાકિ છે. રીકાનુ॰-નરકાનુપૂર્વી આદિ ચારે આનુપૂર્વીએ ક્ષેત્રવિયાકિ છે. એક ગતિમાંથી ખીજી ગતિમાં જવામાં હેતુભૂત આકાશ માગ રૂપ ક્ષેત્રમાં જે કમપ્રકૃતિએ પાતાના ફળના અનુભવ કરાવતી હોય તે ક્ષેત્રવિપાકી કહેવાય. આ ચારે પ્રકૃતિ પૂર્વ ગતિમાંથી નીકળી અન્ય ગતિમાં જતાં વચમાંજ ઉદ્દયમાં આવે છે, શેષ કાલે બિલકુલ યમાં આવતી નથી, માટે તે ક્ષેત્રવિષ્ટિ છે. અહિઁ ક્ષેત્ર એક ભવમાંથી ખીજા ભવમાં જતા આકાશપ્રદેશની શ્રેણિરૂપ જ લેવાનુ` છે. હવે જીવવિપાકિ પ્રકૃતિ કહે છે— જ जीवविवागा उ सेसाओ । जीवविपाकिन्यस्तु शेषाः ||२४|| Page #364 -------------------------------------------------------------------------- ________________ 330 પાસ બહુ તીયદ્વાર અથ——શેષ પ્રકૃતિએ જીવવિપાકિ છે. ટીકાનું~એકસ વીશ પ્રકૃતિ આશ્ચયી બાકી રહેલી તેર કમપ્રકૃતિએ જીવિપાકી છે. જીવનાં જ્ઞાનાદિ રૂપ સ્વરૂપને ઉપઘાતાદિ કરવા રૂપ વિપાક જેએના હોય તે જીવવિપાકિ. એટલે કે જે પ્રકૃતિએ પાતાના ફળના અનુસવ જીવના જ્ઞાનાદિ ગુણને ઉપઘાતાદિ કરવા સાક્ષાત્ જીવનેજ કરાવતી હેાય; પછી શરીર હોય કે ન હોય, તેમજ ભવ કે ક્ષેત્ર ગમે તે હાય, તે જીવિષાક્રિ કહેવાય છે. જેમકે જ્ઞાનાવરણીયાદિ પ્રકૃતિએ જ્ઞાનાદિ આત્માના ગુણને દબાવવાપ ના અનુભવ શરીર હોય કે ન હોય તેમજ સત્ર કે ક્ષેત્ર ગમે તે હોય સઘળે સ્થળે કરાવે છે, તે પ્રકૃ તિએ આ પ્રમાણે છે— જ્ઞાનાવરણું પંચક, નાવણુ નવક, સાત સાત વેદનીય, સમ્યક્ત્વ માહનીય અને મિશ્ર મેાહનીય સિવાયની શેષ સેહનીયની છ~ીસ, અંતરાય પ’ચક, નરકતિ આદિ ચાર ગતિ, એકેન્દ્રિય જાતિ આદિ પાંચ જાતિ, એ વિહાયેાગતિ, ત્રસ બાદ પર્યાક્ષ એ ત્રસત્રિક તેનાથી વિપરીત સ્થાવર સૂક્ષ્મ અને અપક્ષ એ સ્થાવરત્રિક, સુસ્વર, સૌભાગ્ય, આય, અનાદેય, યશ:ક્રીતિ, અયશઃ1:-કીર્ત્તિ, તીર્થંકરનામ, ઉચ્છવાસનામ, નીચગોત્ર અને ઉચ્ચત્ર આ સઘળી પ્રકૃતિએ પેાતાની શક્તિને અનુભવ સાક્ષાત્ જીવનેજ કરાવે છે તે આ પ્રમાણે જ્ઞાનાવરણુ પંચક જીવના જ્ઞાનગુણને હણે છે, એ પ્રમાણે દશનાવરણ નવક દનઝુને, મિથ્યાત્વમેાહનીય સક્તને, ચારિત્રમેહનીય ચારિત્રગુણુને, દાનાંતરાયાદિ પદ્મ પ્રકૃતિ દાનાદિ લબ્ધિઓને હણે છે. સાત સાત વેદનીય સુખ દુ:ખ ઉત્પન્ન કરે છે, જેને લઈ આત્મા સુખી કે દુઃખી કહેવાય છે, અને ગતિચતુષ્કાર્ત્તિ પ્રકૃતિ જીવના ગતિ જાતિ આદિ પર્યાય ઉત્પન્ન કરે છે એટલે સઘળી જીવાડ કહેવાય છે. શ'કા-ભવિષાકાદિ સઘની પ્રકૃતિએ પણ પરમાથ થી વિચારતાં છત્રવિયાકિજ છે. કારણ કે ચાર આયુ પેતપોતાને ચૈન્ય ભવમાં તે તે ભવધાર કરવારૂપ વિષાક દેખાડે છે, અને તે તે ભત્રમાં ધાણુ જીવતુ જ થાય છે, અન્ય કાઇનુ' નહિ આનુપૂ એ પણ વિગ્ર હગતિરૂપ ક્ષેત્રમાં વિપાક ખતાવતી આકાશપ્રદેશની શ્રેણિને અનુસરીને ગમન કરવા રૂપ સ્વભાવ જીવનેજ કરે છે, ઉયપ્રાપ્ત આતપનામ અને સસ્થાન નામકર્માદિ પુદ્દગલનિપાકિ પ્રકૃતિએ પણ તે તે પ્રકારની શક્તિ જીવમાંજ ઉત્પન્ન કરે છે કે જે વડે છય તેવાજ પ્રશ્નોરના પુદ્ગલા ગ્રહણ કરે છે, અને ગ્રહણ કરાયેલાં પુદ્ગલેાની તે તે પ્રકારની રચના કરે છે. માટે સઘળી જીવવિકિજ છે, તેા પછી અન્ય અન્ય વિપાકી શા માટે કહી ? ઉત્તર--એ સત્ય છે. સઘળી પ્રકૃતિએ જીનવિપાકિ જ છે. જીન્ન વિના વિપાક-કુળના અનુભવ હતાજ નથી અહિં માત્ર ભવાસ્ક્રિના પ્રાધાન્યની દિક્ષાએ લવિાકિ આદિ બ્યપદેશ થાય Page #365 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત 331 w છે. એટલે કે ભવાદિ દ્વારા તે તે પ્રકૃતિઓના ફળને જીવ અનુભવે છે માટે ભવાદિની મુખ્યતા હાવાથી તે તે પ્રકૃતિની તે તે પ્રકારની સંજ્ઞા થાય છે, તેથી અહિં કઈ દોષ નથી. ૨૪ અહિં પુદ્ગલવિપાકિની પ્રકૃતિએ ઔદયિકસાવે છે એ કહ્યું છે તે પ્રસ ંગને અનુસરી શેષ પ્રકૃતિઓમાં પણ સભવતા ભાવા કહે છે— मोहस्सेव उवसमा खाओवसमो चउण्ह घाईणं । खयपरिणामियउदया अपहवि होंति कम्माणं ||२५|| मोहस्यैवोपशमः क्षयोपशमचतुर्णां घातिनाम् । क्षयपारिणामिकोदया अष्टानामपि भवन्ति कर्म्मणाम् ॥२५॥ અર્થે ઉપશમ માહનીયકમનાજ થાય છે, ચૈાપશમ ચાર ઘાતિકમના થાય છે, અને ક્ષાયિક પાણિામિક અને ઔદાયિકલાવા આઠે કર્મોંમાં હોય છે. ટીકાનુ॰-વિપાક અને પ્રદેશ એ બંને પ્રકારે ઉદયના કાવા રૂપ ઉશમ આઠે કમ્મ માંથી માત્ર માહનીયક્રમનાજ થાય છે, ખીજા ક્રાઇ પણ કર્મેમ્નના થતા નથી. કારણ કે જેમ માહનીય કર્મોના સથા ઉપશમ થવાથી ઉપશમલાવતું સમ્યક્ત્વ અને ઉપશમલાવતુ' યથાઘ્યાત ચારિત્ર પ્રાપ્ત થાય છે, તેમ જ્ઞાનાવરણાદિ કમ્મના સર્વથા ઉપશમ થવાથી કેવળજ્ઞાનાદિ ગુણા તથાસ્વભાવે ઉત્પન્ન થતાજ નથી. અહિં ઉપશમ શબ્દથી સર્વોપશમ વિક્ષ્ય છે, પરંતુ દેશેપશમ વિવક્ષ્ય નથી. કેમકે દેશાષ્ઠમ તા આઠે કમ્મર્માના થાય છે. ઉયાવલિકામાં પ્રવિષ્ટ કર્માંશના ક્ષયવડે અને ઉદયાવલિકામાં અપ્રવિષ્ટ અ શના વિષાકાવ્યના રોકાવારૂપ ઉપશમવડે થયેàા જે જીવસ્વભાવ તે ક્ષચેપમિક ભાવ. તે જ્ઞાનાવરણીય દનાવરણીય મેહનીય અને અંતરાય એ ચાર ઘાતિક્રમ્મામાજ પ્રવર્ત્ત છે, શેષ મઘાતી કીમાં પ્રવતતા નથી. અને તે પણ કેવળજ્ઞાનાવરણુ, કેવળદર્શનાવરજીના રસાયના રાકાવાના અભાવ હોવાથી તે બે પ્રકૃતિ વિના શેષ ચાર ઘાતિકમની પ્રકૃતિમાંજ પ્રવર્તે છે, ઘાતિકમ આત્માના જ્ઞાનાદિ ગુણને શકે છે એટલે તેને યથાયાગ્યરીતે સર્વોપશમ કે ક્ષાપશમ થવાથી જ્ઞાનાદિ ગુણેા પ્રગટ થાય છે. અઘાતિ કર્મી કાઇ આત્માના ગુને રોકતા નથી તેથી તેના સર્વાશ્ચમ કે ક્ષયે પશમ થતા નથી. શાયિક, પાણિામિક અને ઔયિક એ ત્રણ ભાવા આઠે કશ્મામાં પ્રવર્તે છે. તેમાં ાય એટલે સથા નાશ થવા તે, ક્ષય એજ ક્ષાયિકભાવ કહેવાય છે. માહનીયયક્રમના સર્વથા નાશ સૂક્ષ્મ સપરાય ગુણસ્થાનકના ચરમ સમયે થાય છે, શેષ ત્રણ ઘાતિક્રમના ક્ષીણુ કષાય ગુણસ્થાનકના ચરમ સમયે, અને અતિક્રમ ના અચેગિકેવળિ જીણુસ્થાનકના ચરમ સમયે આત્ય'તિક ઉછેđ-સર્વથા નાશ થાય છે. પરિણમવુ–પોતાના મૂળ સ્વરૂપને છેડયા સિવાય અન્યસ્વરૂપને પ્રાપ્ત થવું તે પરિણામ, Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૭ર પંચમહતીયકાર અને તેજ પારિમિક ભાવ, તાત્પર્ય એ કે જીવપ્રદેશે સાથે જોડાઈને પિતાના સ્વરૂપને છેડયા વિના પાણી અને દૂધની જેમ મિશ્ર થવું–એકાકાર થવું તે પરિણામિકલાવ, અથવા તે તે પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને અધ્યવસાયની અપેક્ષાએ તે તે પ્રકારે સકમાહિરૂપે જે પરિણમવું-પરિણામ થવે તે પરિણામકભાવ કહેવાય છે અને તે આઠે કમ્મીમાં હોય છે. કેમકે આઠ કર્મો આત્મપ્રદેશ સાથે પાણી અને દૂધની એકાકાર થયેલા છે. ઉદય તે પ્રતીત જ છે. કારણ કે સઘળા સંસારિ જીને આહે કમનો ઉદય દેખાય છે. આ રીતે મેહનીય કર્મમાં ક્ષાવિક શ્રાપથમિક પશમિક દથિક અને પરિણામિક એ પાંચે ભાવે સંભવે છે, જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અને અતશયકર્મમાં સૌપશમિક ભાવ સિવાયના ચાર ભાવ, અને નામ ગાત્ર વેદનીય અને આયુ એ ચાર કર્મમાં શ્રાવિક ઔદયિક અને પરિણામિક એ ત્રણ લાવે જ સંભવે છે. ૨૫ હવે જે ભાવ છતા જે ગુણે ઉત્પન્ન થાય છે તે કહે છે सम्मत्ताइ उवसमे खाओवसमे गुणा चरिताई। खइए केवलमाई तव्ववएसो उ उदईए ॥२६॥ सम्यक्त्वायुपशमे क्षयोपशमे गुणाचारित्रादयः । क्षायिके केवलादयस्तद्व्यपदेशस्त्वौदयिके ॥२६॥ અર્થ-ઉપશમ થવાથી સમ્યફલ આદિ ગુણે પ્રગટ થાય છે, સોપશમ થવાથી ચારિ. આદિ ગુણે. અને ક્ષય થવાથી કેવળજ્ઞાનાદિ ગુણે પ્રગટ થાય છે. તથા ઉદય થવાથી તે તે દકિભાવે વ્યપદેશ થાય છે. ટકાનુમેહનીયમને જયારે સર્વથા ઉપશમ થાય ત્યારે પથમિક ભાવનું સ્થફતવ, અને ઔપશમિક ભાવનું પૂર્ણ થશાખ્યાત ચારિત્ર એ બે ગુણ પ્રગટ થાય છે. ચાર ઘાતિ કમને જયારે ક્ષપશમ થાય ત્યારે કેવળજ્ઞાન ક્ષાવિકભાવે હેવાથી તે સિવાયના મતિ કૃત અવધિ અને મન પર્યવ એ ચાર જ્ઞાન તથ, મતિજ્ઞાન ગ્રુતજ્ઞાન અને વિસંગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન, કેવળદન ક્ષાયિક ભાવે હેવાથી તે વિના ચક્ષુ અણુ અને અવધિ એ ત્રણ દર્શન, દાને લાભ ભોગ ઉપભોગ અને વીર્ય એ પાંચ લબ્ધિ, ક્ષાપશમિક સમ્યફવ, દેશવિરતિ ચારિત્ર અને સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહાવિશુદ્ધિ અને સામસંપરાથરૂપ સર્વવિરતિ ચારિત્ર એ અઢાર ગુણે પ્રગટ થાય છે. અહિં શંકા થાય -જ્ઞાન એ આત્માને મૂળગુણ હેવાથી ગાશમાં જ્ઞાનાદિ ગુણ છોડીને Tળા દિ ' ચારિત્રાદિ ગુણે એમ કેમ કહ્યું? તેના ઉત્તરમાં જણાવે છે કે ચારિત્ર ગુણ જયારે પ્રગટ થાય છે ત્યારે જ્ઞાન અને દર્શન અવશ્ય હોય જ છે એ જણાવવા માથામાં Page #367 -------------------------------------------------------------------------- ________________ ટકાનુવાદ સહિત ક્ષાયિક ભાવ જ્યારે પ્રવર્તે ત્યારે કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક સમ્યફલ, યથાખ્યાત ચારિત્ર, અને દાનાદિ પાંચ લબ્ધિ, એ નવ ગુણે ઉત્પન્ન થાય છે. તેમાં જ્ઞાનાવરણીય સર્વથા ક્ષય થવાથી કેવળજ્ઞાન, દર્શનાવરણીયને ક્ષય થવાથી કેવળદર્શન, મેહનીય કર્મને ક્ષય થવાથી ક્ષાયિક સમ્યફલ અને યથાખ્યાત ચારિત્ર, અને અંતરાયકર્મને ક્ષય થવાથી પૂર્ણ દાનાદિ પાંચ લબ્ધિ પ્રગટ થાય છે. તેમજ સઘળા કર્મો ક્ષય થવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. દાયિક ભાવ જ્યારે પ્રવર્તે ત્યારે તે તે કર્મના ઉદયને અનુસરીને આત્માને ચપદેશ થાય છે. જેમકે–પ્રબળ જ્ઞાનાવરણીયના ઉદયે અજ્ઞાની, પ્રબળ દર્શનાવરણીયના ઉદયે અંધ અધિ-બહેરે બોબડે એમ કોઈપણ એક અંગની ચેતના રહિત ઈત્યાદિ, વેદનીયના ઉદયે સુખી દુખી, ક્રોધાદિના ઉદયે ધી, માની, માયી, લોભી ઈત્યાદિ, નામકર્મના ઉદયે મનુષ્ય દેવ એકેન્દ્રિય ઈન્દ્રિય તેઈન્દ્રિય ચૌરિન્દ્રિય પંચેન્દ્રિય ત્રણ બાદર પર્યાપ્ત ઈત્યાદિ, ઉચ્ચગોત્રના ઉદયે આ ક્ષત્રિયને પુત્ર છે એ શેઠને છોકરો છે એ પ્રકારે પ્રશંસાગમાં ચપદેશ, ૧ ક્ષાયિક ભાવના નવ બેમાથી સિંહના જીવને ફકત કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે ભેદ હોય છે. બાકીના સાયિક સમ્યત્વ, ક્ષાયિક ચારિત્ર અને દાનાદિ લબ્ધિઓ એ સાત ભેદ હેતા નથી. દશમેહનીયત્રિક અને અનન્તાનુબધીચતુષ્કને ક્ષય રૂપ નિમિત્તથી પ્રાપ્ત થએલી તારૂચિ તે ક્ષાવિ સમ્પશન કહેવાય છે, અને તે ચિ મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયપામથી પ્રગટ થયેલ મતિજ્ઞાનના અપાય રૂપ છે. મતિજ્ઞાનના અપાયાંશરૂ૫ રૂચિ કેવલજ્ઞાની કે સિહતે હેતી નથી, માટે તેમને સાયિક સમકતવ નથી પરનું દર્શન મેહતી અને અનંતાનુબંધી કષાયના ક્ષયથી જે આત્મિક ગુણ રૂપ સાયિક સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. તે કેવળજ્ઞાની કે સિહતે હેય છે. ક્ષાયિક ચારિત્ર સિદ્ધાત્માએને હેતું નથી, કારણ કે હિંસાદિ સાવધાગનો ત્યાગ કરી અહિંસાદિ નિરવ વેગનું સેવન કરવું તેને ચારિત્ર કહે છે, અને સિદ્ધના છો એગ રહિત હોવાથી તેને ગની પ્રવૃત્તિરૂપ ચારિત્ર નથી. પરનું મોહનીયકર્મના ક્ષયથી પ્રગટ થયેલ સ્વરૂપમાં રમણતા ૨૫ જે ક્ષાયિકચારિત્ર તે સિંહને વિષે અવશ્ય હોય છે. વળી સિદ્ધોને વિષે પ્રવૃત્તિરૂપ દાનાદિક નથી, પણ લધિરૂપે તે હોય છે. કારણ કે અન્તરાય કર્મના ક્ષયથી આત્મિક ગુણરૂપ દાનાદિક લબ્ધિઓ ક્ષાયિક ભાવે પ્રકટ થાય છે, અને તે સિહોને અવશ્ય હોય છે. પ્રશ્ન–હે ભગવન! સિહના છને અન્તરાય કર્મના ક્ષયથી દાનાદિક લબ્ધિઓ પ્રગટ થાય છે, પરન્તુ તેઓની દાનાદિને વિષે પ્રવૃત્તિ હેતી નથી, તે શું દાનાદિ લબ્ધિઓ નિષ્કળ છે ? ઉત્તર-બાપુ! તારી શંકા ઉચિત છે. સિદ્ધને વિષે દાનાદિક લબ્ધિઓ હેય છે, પરંતુ તેઓની વ્યાવહારિક દાનાદિકને વિષે પ્રવૃત્તિ નથી પણ તેઓને નૈયિક દાન, લમ, બેગ, ઉપભોગ અને વીર્ય લબ્ધિ હોય છે. તેઓમાં પરભાવ–પૌદગલિક ભાવના ત્યાગ રૂપ દાન, આત્મિક શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિકર લાભ, આત્મિક શુદ્ધ સ્વરૂપના અનુભવવારૂપ ભેગ-ઉપગ અને સ્વભાવમાં પ્રવૃત્તિ રૂપ વીર્યાય છે. પિતાની વસ્તુને આપવી, ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થવી, મેગ્ય અને ઉપભોગ્ય વસ્તુનો ઉપયોગ કરે, અને પિતાની શકિતને ઉપગ કરે તે ક્ષાપથમિક અને વ્યાવહારિક દાનાદિક કહેવાય છે. અને તે સિહના અને હેતા નથી, પણ ફાયિક અને શૈક્ષણિક ઇનાદિ સિહામામાં હેવ છે, માટે દાનાદિ લબ્ધિઓ નિ નથી. જુઓ પતિ ભગવાનદાસભાઇએ લખેલ નવતત્વવિવરણ પાનું ૧૫. Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ પંચમહતીયાર અને નીચગોત્રના ઉદયે આ વેશ્યાપુત્ર છે આ ચાંડાલ છે ઈત્યાદિરૂપે નિંદાગર્ભ યપદેશ, અને અંતરાયના ઉદયે અદાતા અલાલિ અગિ ઈત્યાદિ અનેકરૂપે આત્માને વ્યપદેશ થાય છે. એટલે કે જેવા જેવા પ્રકારના કર્મને ઉદય હોય તેને અનુસરી આત્માને વ્યપદેશ થાય થાય છે. હવે પરિણામિક ભાવના સંબંધમાં વિશેષ પ્રતિપાદન કરવા માટે કહે છે– नाएंतरायदंसणवेयणियाणं तु भंगया दोन्नि । साश्सपजवसाणोवि होइ सेसाण परिणामो ॥२७॥ ज्ञानान्तरायदर्शनवेदनीयानां तु मङ्गको द्वौ। सादिसपर्यवसानोऽपि भवति शेषाणां पारिणामिकः ॥२७॥ અર્થ જ્ઞાનાવરણીય અતરાય દર્શનાવરણીય અને વેદનીય કર્મમાં બે ભાંગા હેય છે, અને શેવ કર્મમાં સાદિ સપર્યવસાન ભંગ પણ હોય છે. ટીકાનુ–જ્ઞાનાવરણીય અંતરાય દશનાવરણીય અને વેદનીય કર્મમાં પ્રવાહની અપેશાએ સામાન્યપણે પરિણામિક ભાવને વિચાર કરતાં બે ભાંગા ઘટે છે. તે આ પ્રમાણેઅનાદિ અનંત, અને અનાદિસાંત, તેમાં ભવ્ય આશ્રયી અનાદિ સાંત, તે આ પ્રમાણે-જીવા અને કર્મને પ્રવાહની અપેક્ષાએ અનાદિ કાળથી સંબંધ છે માટે આદિને અભાવ હોવાથી અનાદિ, અને મુક્તિગમન સમયે કર્મના સંબંધને નાશ થતું હોવાથી સાંત, આ રીતે ભથને અનાદિ સાંત ભાગે ઘટે છે. અભવ્ય આશ્રયી અનાદિ અનંત. તેમાં અનાદિ સંબંધ ભવ્ય આશ્રયી જેમ વિચાર કર્યો છે તેમ અહિં પણ સમજી લેવું. અને કોઈ કાળે કર્મના સંબંધને નાશ થવાનો નહિ હોવાથી અનંત એ પ્રમાણે અભવ્ય આશ્રયી અનાદિ અનત ભાંગ ઘટે છે. ઉપરોક્ત ચાર કર્મમાં સાદિ સાંત સંગ ઘટતું નથી, કારણ કે એ ચાર કર્મ માહના કેઈ પણ કમ્પની કે તેની ઉત્તર પ્રકૃતિની સત્તાને નાશ થયા પછી ફરી સત્તા થતી નથી. શેષ મહનીય આયુ નામ અને ગોત્રને પરિણામ સાદિ સાંત પણ હોય છે. “અપિ” શદથી અનાદિ અનંત અને અનાદિ સાંત એ એ સંગ પણ ઘટે છે. ગાથાના પૂર્વાર્ધમાં. ગ્રહણ કરેલ “તુ” શબ્દ ભિન્ન ક્રમવાળા હેવાથી ઉત્તરાર્ધમાં “સેસાણ એ પદની પછી તેની રોજના કરવી. તે તુ શબ્દ વિશેષ અને સુચક હોવાથી આ પ્રમાણે વિશેષ અર્થ જણાવે છે-મેહનીય આયુ નામ અને ગોત્રકમની કેટલીક ઉત્તર પ્રકૃતિએ આશ્રયીનેજ સાદિક્ષાંતરૂપ ત્રીજો ભંગ ઘટે છે. અને કેટલીક ઉત્તર પ્રવૃતિઓ આશ્રયી તે પૂર્વોક્ત અનાદિઅત અને અનાદિક્ષાંત એ બે લંગજ ઘટે છે. તેમાં પ્રકૃતિઓની સત્તા જ ન હોય અને સત્તામાં પ્રાપ્ત થાય, અગર જે પ્રકૃતિમાં સત્તાને નાશ થયા પછી ફરી તેની સત્તા થાય તેમજ સાદિ સાંતરૂપ ત્રીજો ભંગ ઘટે છે. તે સિવાયની અન્ય પ્રવૃતિઓમાં અનાદિનિત Page #369 -------------------------------------------------------------------------- ________________ ટકાનુવાદ સહિત અને અનાદિસાત એ બે નંગ ઘટે છે, અને તે બે ભંગ પૂર્વે અભય અને ભવ્ય આશ્રયી કહા તે પ્રમાણે સમજવા. હવે કઈ પ્રકૃતિએ આશ્રયી સાદિસાત ભાગ ઘટે છે તે કહે છે-ઉપશમ સમ્યફળની પ્રાપ્તિ જ્યારે થાય ત્યારે સમ્યકત્વમેહનીય અને મિશ્રમેહનીયની સત્તા સંભવ છેએ રીતે પંચેન્દ્રિયપણું જ્યારે પ્રાપ્ત થાય ત્યારે ક્રિયષકની, સમ્યકત્વ પ્રાપ્ત થાય ત્યારે તીર્થકર નામકર્મની, અને સંયમ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આહારદિકની સત્તાને સંભવ છે, માટે તે પ્રકૃતિઓમાં સાંસિાંત એ ભંગ ઘટે છે. તથા અનતાનુબંધિ, મનુષ્યદ્ધિક, ઉચ્ચશેત્ર આદિ ઉકલનોગ્ય પ્રકૃતિની ઉદ્ધલના થયા પછી ફરી પણ બંધને સંભવ હેવાથી તે પ્રકૃતિને સત્તામાં આવે છે, માટે તેમાં સાદિસાંત ભંગ ઘટે છે. આયુ કમની પ્રકૃતિએમાં તે તે પ્રકૃતિએ અનુક્રમે સત્તામાં સત્તામાં પ્રાપ્ત થતી હોવાથી સાદિક્ષાંત ભંગ પણજ , છે. આ પ્રમાણે ઉપર કહી તેટલી પ્રકૃતિઓમાંજ સાદિક્ષાંત સંગ ઘટે છે. અપ્રત્યાખ્યાન ક્રોધાદિ, ઔદારિશરીરાદિ, અને નીચગાત્ર રૂપ પ્રકૃતિએ કે જેની સત્તાને નાશ થયા પછી ફરી સત્તામાં આવતી નથી તે પ્રકૃતિએ આશ્રયી બને અનાદિસાંત, અને અભયને અનાદિઅત એ બેજ ભંગ ઘટે છે. ઉત્તરપ્રકૃતિઓ આશ્રયી તે આ પ્રમાણે સમજવું. અને જયારે મૂળ કર્મ આશ્રયી દરેકને વિચાર કરીએ ત્યારે તે અનાદિ અનંત અને અનાદિક્ષાંત એ બેજ મગજ ઘટે છે, કારણ કે મૂળકર્મની સત્તાને નાશ થયા પછી ફરી તેઓ સત્તામાં આવતાજ નથી. ર૭ . પ્રશ્ન-કને શોપશમ તેઓને ઉદય હોય ત્યારે થાય છે? કે ઉદયન હોય ત્યારે , ઉદય હોય ત્યારે છે એમ કહેતા હે તે એ યુક્ત નથી, કેમકે વિરોધ આવે છે. તે આ પ્રમાણે-ક્ષાપશમિકભાવ ઉદયાવલિકામાં પ્રવિષ્ટ અંશને ક્ષય થવાથી અને ઉદય અપ્રાણ જ અંશને વિપાકેદયના રેકાવારૂપ ઉપશમ થવાથી ઉત્પન્ન થાય છે, અન્યથા થતું નથી. જે. ઉદય હેય તે ક્ષોપશમ કેમ હોઈ શકે અને જે ક્ષયે પશમ હોય તે ઉદય કેમ હોઈ શકે? હવે અનુદય એટલે કર્મને ઉદય ન હોય ત્યારે ક્ષાપશમ થાય છે, એમ કહેતા છે તે તે પણ અયુક્ત છે. કારણ કે ઉદયને અભાવ હોવાથીજ જ્ઞાનાદિ ગુણ પ્રાપ્ત થવા રૂપ ઈષ્ટ ફળ સિદ્ધ થાય છે. કેમકે ઉદયપ્રાપ્ત કર્મો જ આત્માના ગુણોને દબાવે છે, પણ જેને ઉદય નથી એ કંઇ ગુણના વેધક થતા નથી. તે પછી ક્ષપશમ થવાથી વિશેષ શું? મતિ. જ્ઞાનાવરણીયાદિ કર્મને ઉથ નહિ હેવાથી જ મતિજ્ઞાનાદિ ગુણે પ્રાપ્ત થશે. તે પછી -શાપથમિક ભાવની કલ્પના શા માટે કરવી? ક્ષાપશમિક ભાવની કલ્પના નકામી છે. ઉત્તર-ઉદય હોય ત્યારે ક્ષાપશમિક ભાવ થાય છે, તેમાં કંઈજ વિરોધ નથી. જે માટે કહ્યું છે– ઉદય છતાં અનેક ભેદે ક્ષયે પશમ થાય છે. તેમાં કંઈ વિરાધ નથી. જે ઉદય છતાં સાપશમિક ભાવ પ્રવર્તે તે ત્રણ કર્મમાં પ્રવર્તે છે, અને મોહનીયકર્મમાં પ્રદેશેાદય છતાંજ ક્ષાપશમિકભાવ પ્રવૃત્તિ છે. અહિં જ્ઞાનાવરણીયાદિ કર્મોને જયાં સુધી ક્ષય ન થાય ત્યાં સુધી તેઓ દથિ છે. તેથી તેને ઉદય છતાંજ ક્ષાપશમ ઘટે છે, પરંત Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પચસગ્રહ-વતીયકાર અનુદયે નહિ. કારણ કે ઉદય ન હોય ત્યારે તે જ્ઞાનાવરણીયાદિ કર્મોને જ સંભવ નથી. માટે ઉદય છતાંજ ક્ષારોપથમિકભાવ હેય તેમાં કઈ વિરોધ નથી. વળી જે ઉદય હોય તે ક્ષપશમ કેમ હોઈ શકે?' એ પ્રકારે જે વિરોધ ઉપસ્થિત / કર્યો તે પણ અયોગ્ય છે. કારણ કે દેશદ્યાતિ સ્પદ્ધ કેને લક્ષ્ય છતાં પણ કેટલાક દેશવાતિ પદ્ધકની અપેક્ષાએ ક્ષયપશમ થવામાં કઈ પણ પ્રકારે વિરોધ નથી. તે ક્ષપશમ તેવા તેવા પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર અને કાળાદિ સામગ્રીના વશથી વિચિત્રતાનો સંભવ હોવાથી અનેક પ્રકારે છે. તથા ઉદય છતાંજ જે શાપશમમિકભાવ થાય તે સઘળાં કર્મોને થતું નથી પરંતુ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મોને જ થાય છે. જે એમ છે તે મોહનીયકમને ક્ષાપશમ શી રીતે થાય છે? એ પ્રશ્નના ઉત્તરમાં " કહે છે કે મેહનીયકને ક્ષપશમ પ્રદેશેાદય હોય ત્યારે જ થાય છે, રદય હોય ત્યારે નહિ. કારણ કે અનંતાનુબંધિઆદિ કર્મપ્રકૃતિઓ સર્વદ્યાતિ છે. સર્વજ્ઞાતિ પ્રકૃતિઓના સઘળાં રસસ્પદ્ધકે સર્વઘાતિજ હોય છે, દેશઘાતિ હેતા નથી. સર્વઘાતિ રસસ્પદ્ધકે સ્વઘાત્ય ગુણને સંપૂર્ણપણે હણે છે દેશથી નહિ તેથી તેને વિપાકેદય છતાં ક્ષપશમને સંભવ નથી, પરંતુ પ્રદેશય છતાં ક્ષયે પશમને સંભવ છે. વળી અહિં એમ શંકા થાય કે પ્રદેશદય છતાં પણ સોપશમભાવને સંભવ કેમ હોઈ શકે? કારણ કે સર્વવાતિસ્પદ્ધકના દલિકે સર્વ પ્રકારે સ્વઘાત્મગુણને ઘાત કરવાના વિભાવવાળાં હોય છે. તેના ઉત્તરમાં કહે છે કે-વસ્તુ સ્વરૂપના જ્ઞાનનો અભાવ હોવાથી ઉપરોક્ત શકો અથ છે. કેમકે તે સર્વદ્યાતિસ્પદ્ધકના દલિકોને તથા પ્રકારના શુદ્ધ અધ્ય નવસાયના બળથી કંઈક અલ્પ શક્તિવાળા કરીને તે પદ્ધ વિરલ વિરતપણે અનુભવતા "દેશદ્યાતિ રસસ્પમાં સ્તિણુકપ્રસવડે સંમત હોવાથી જેટલી તેઓમાં ફળ આપવાની શક્તિ છે તે પ્રકટ કરવા સમર્થ થતા નથી, રસદય હેય અને જેટલું ફળ આપી શકે તેટલું ફળ આપવા સમર્થ થતા નથી. તેથી તે પદ્ધ કે લાપશમને હણનાર થતા નથી. માટે મોહનીય કમીને પ્રદેશદય છતાં ક્ષોપશમભાવ વિધી નથી. “અમેરિ' એ પદના અને મૂકેલ ઇતિ શબ્દ અધિક અર્થ સૂચક હોવાથી આ પ્રમાણે વિશેષ સમજવું-આદિના બાર કષાય અને મિથ્યાત્વાહનીય હિત શેષ મોહનીય છે પ્રકૃતિએને પ્રદેશોદય હેય અથવા વિપાકેદય હોય છતાં ક્ષયપશમ થાય છે એમાં કઈ વિરોધ નથી. કારણ કે સંજવલન આદિ મોહનીશની પ્રકૃતિએ દેશવાતિ છે. તેમાં પણ આ વિશેષ છે-સર્વદ્યાતિ પ્રકૃતિઓ સિવાયની શેષમેહનીયકર્મની પ્રકૃતિઓ અધુવેદયિ છે. તેથી વિપાકેદયના અભાવમાં શપથમિક ભાવ હેવા છતાં અને પ્રદેશદયને સંભવ છતાં પણ તે પ્રકૃતિએ અલ્પ પણ દેશવાતિ થતી નથી. જ્યારે વિપાકેદય હોય ત્યારે ક્ષાપથમિકભાવ છતાં કઈક મલિનતા કરતી હોવાથી દેશવાતિ થાય છે. એટલે ગુણના દેશને હણનારી થાય છે. તાત્પર્ય એ કે દેશદ્યાતિની પ્રકૃતિને ઉદય છતાં પશમ થઈ શકે છે, અને સવ Page #371 -------------------------------------------------------------------------- ________________ શs ' ટીકાનુવા સહિત ઘાતિની પ્રકૃતિઓનો ઉદય છતાં ક્ષોપશમ થઈ શકતે નથી પરંતુ પ્રદેશોદય છતાં પક્ષપશમ થઈ શકે છે. તેમાં કેવળજ્ઞાનાવરણીય અને કેવળદર્શનાવરણયને તે લાપશમ થત જ નથી, કારણ કે તે ક્ષાયિકલાવની છે. તથા દેશદ્યાતિની પ્રકૃતિએને રદય હોય ત્યારે જ તે ગુણને દબાવનારી થાય છે, પ્રદેશદય હોય ત્યારે નહિ અને સર્વઘાતિની પ્રકૃતિએને પ્રદેશદય પણ કંઈક અંશે વિઘાત કરનાર થાય છે. ૨૭ અહિં પ્રકૃતિમાં કયિકભાવ બે પ્રકારે થાય છે. તે આ પ્રમાણે શુદ્ધ, અને સાથેપથમિકભાવયુક્ત એના સ્વરૂપને સ્પષ્ટ કરવા માટે પહેલાં પદ્ધકની પ્રરૂપણા કરે છે– चउतिद्वाणरसाई सव्वघाईणि होति फड्डाई। दुहाणियाणि मीसाणि देसघाईणि सेसाणि ॥२८॥ चतुस्विस्थानरसानि सर्वघातीनि भवन्ति स्पर्द्धकानि । द्विस्थानकानि मिश्राणि देशघातीति शेषाणि ॥२८॥ અથ–ચાર સ્થાનિક અને ત્રણ સ્થાનક રસવાળા સઘળા સ્પર્ધકે સર્વદ્યાતિ છે, એ સ્થાનક રસવાળાં મિશ્ર છે, અને શેષસ્પદ્ધકે દેશાતિ છે. ટીકાનુડ-રસસ્પદ્ધકનું સ્વરૂપ કર્મપ્રકૃતિ સંગ્રહમાં બધન કરણના અધિકારમાં અનુ ૧ પશમને અર્થ ઉદયપ્રાપ્ત કર્યપુગલેને ક્ષય કરે અને ઉદય અપ્રાણ પુદગલેને ઉપશમાવવા. અહિં ઉપશમના બે અર્થ થઈ શકે ૧ ઉપશમ એટલે ઉદય પ્રાપ્ત કર્મ પુદ્ગલેને ક્ષય કરવો એ અને સત્તાગત દલિને અધ્યવસાયને અનુસરી હીન શકિતવાળા કરવા. ૨ ઉદય પ્રાપ્ત કમપુદગલેને ક્ષય કરો અને સત્તાગત દલિકને અધ્યવસાયાનુસાર હીનશકિતવાળા કરી સ્વરૂપે ફળ ન આપે એવી સ્થિતિમાં મુકવા. પહેલો અર્થ જ્ઞાનાવરણીય દર્શનાવરીય અને અંતરાય એ ત્રણ કામમાં લાગુ થાય છે. તેઓના ઉદયપ્રાપ્ત દલિને ક્ષય કરે છે અને સતાગર દલિને પરિણામોનુસાર હીનશક્તિવાળા કરી તેને સ્વરૂપે અનુભવ કરે છે સ્વરૂપે અનુભવ કરવા છતાં પણ તે ગુણના વિઘાતક થતા નથી, કારણ કે તેમાથી શક્તિ ઓછી કરેલી છે. તેથી હવે તે પુદગલેમાં જેટલા પ્રમાણમાં શક્તિ છે તે પ્રમાશુમા ગુણને દબાવે છે. અને જેટલા પ્રમાણમાં શક્તિ ઓછી કરી તેટલા પ્રમાણમાં ગુણ પ્રકટ થાય છે. મેહનીયકર્મમાં બીજો અર્થ લાગુ પડે છે, તેના ઉદવાખ લિકેને ક્ષય કરી સરાગત દિલિયોમાથી પરિણામોનુસાર હીનશક્તિવાળા કરી એવી સ્થિતિમાં મૂકે છે કે તેને સવરૂપે ઉદય ન થાય, જેમ કે મિથ્યાત્વ અને અનતાધિ આદિ બાર કવાયના ઉદયપ્રાપ્ત દલિનો ક્ષય કરી સરાગત દલિકોને હીનશક્તિવાળા કરી એવી સ્થિતિમાં મૂકે છે કે તેનો સ્વરૂપે ઉદય ન થાય ત્યારે સ ત્યાદિ ગુણો પ્રગટ થાય છે. જયા સુધી આ પ્રકૃતિએને રસોદય હોય ત્યાં સુધી વાવાય ગુણને પ્રગટ થયા છે નથી કેમકે તે સઘળી પ્રવૃતિઓ સર્વઘાતિની છે. મેહનીયકર્મની દેશદ્યાતિની પ્રકૃતિમાં પહેલો અથ જ લાગુ થાય છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ પંચમહતીયહાર ભાગબંધનું સ્વરૂપ કહેવાના પ્રસંગે કહેશે. તે પહેકે તીવમંદાદિ રસના ભેદે ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે – એકસ્થાનક, દ્રિસ્થાનક વિસ્થાનિક અને ચતુસ્થાનક. રસમાં એક સ્થાનકમાણું, બેસ્થાનકપણું એ શું છે? તે પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે કેશુભ પ્રકૃતિએને ખીર અને ખાંડના રસની ઉપમાવાળે મિણ રસ છે, અને અશુભપ્રકૃતિએને લીંબડે અને કડવા પટેળના રસની ઉપમાવાળે કડવો રસ છે. આગળ ઉપર આજ હકીક્ત કહેશે કે- કડવા તુરીયા અને લીંબડાની ઉપમાવાળા અશુભપ્રકૃતિએનો તથા ખીર અને ખાંડની ઉપમાવાળા શુભ પ્રકૃતિએને રસ છે ખીર આદિને સ્વાભાવિક-જે હોય તે ને તેજ રસ તે એકથાનક-સંદ કહેવાય છે. બે ભાગને ઉકાળતાં એક ભાગ બાકી રહે તે બેસ્થાનક-તીવારસ કહેવાય છે. ત્રણ ભાગને ઉકાળના એક ભાગ બાકી રહે તેને ત્રણસથાનક-તીવ્રતર રસ કહેવાય છે. અને ચાર ભાગને ઉકાળતા એક ભાગ બાકી રહે તેને ચારસ્થાનક-તીવરસ કહેવાય છે એકથાનક રસના પણ બિંદુ, ચળ, પસલી, અંજલિ, કચ્છ, ઘડે, અને દ્રોણદિ પ્રમાણ પાણિ નાખવાથી મંદ ગતિમ આદિ અનેક ભેરે થાય છે. એ પ્રમાણે સ્થાનિક આદિ પણ અનેક ભેદો થાય છે. આ કણાતે કર્મમાં પણ ચતુસ્થાનકાદિ રસ અને તે દરેકના અનંતભેદે સમજી લેવા - તથા એકસ્થાનક રસથી એ સ્થાનક રસ અનતગુણ છે, તેનાથી ત્રણ સ્થાનક રસ અને તગુણ છે, અને તેનાથી ચાણસ્થાનક રસ અનતગુણ તીવ્ર છે. આગળ ઉપર કહેશે કેએકસ્થાનક રસથી દ્વિસ્થાનકાદિ રસ અનુક્રમે અનત અનત ગુણ તીવ્ર છે' તેમાં સર્વઘાતિ પ્રકૃતિના ચતુસ્થાનક ૨સ પદ્ધ કે ત્રિસ્થાનક રસસ્પદ્ધકો અને બે સ્થાનક રસ પદ્ધ કે સર્વઘાતિજ છે, અને દેશવાતિ પ્રકૃતિનાં મિત્ર છે. એટલે કે કેલાક સર્વઘાતિ છે. કેટલાક દેશવાતિ છે. અને એકરથાનક રસસ્પદ્ધકે સઘળા દેશદ્યાતિ જ છે. એકસ્થાનક રસપદ્ધક દેશઘાતિ પ્રકૃતિએનાજ સંભવે છે, સર્વદ્યાતિ પ્રકૃતિઓના સંશવતાં નથી. ૨૮ ૧ અતિમંદ રસથી આરંભી ક્રમશઃ ચડતાં ચડતા રસના અનંત ભેડ થાય છે. તેને જ્ઞાની મહારાજે ચાર ભેદમાં વહેચી નાખ્યા છે. અતિમંદથી અમુક હદ સુધીના અને તમે એક સ્થાનમાં ભાર પછીના ક્રમશઃ ચડના ચડતા અનતભેદે બે સ્થાનકમા, ત્યાર પછીના અનંતભેદે ત્રિરથાનકમાં, અને ત્યાર પછીના અન તમે ચતુથાનકમા સમાવ્યા છે. એટલે રસને એકથાનકાદિ ચાર ભેદ કહ્યા છે. પાંચ સ્થાનકાદિ ભેદ ન કરતા ચારમાજ સમાવેશ કર્યો તેનું કારણ પાય ચાર છે એ છે. રસ ધમાં કારણ કરાય છે, કષાય ચાર છે એટલે રસના અનતભેદોનો ચારમાં સમાવેશ કર્યો છે. ૨ કર્મવામાં કષાયજન્ય અધ્યવસાયી ઉત્પન્ન થયેલી જ્ઞાનાદિ ગુણોને આવરવાની અને સુખદુ:ખાદિ ઉતપન્ન કરવાની શક્તિને રસ કહે છે. એાછામાં ઓછા કાદવથી આરંભી વધારેમાં વધારે કષાયોદયથી ઉતપન્ન થયેલ રસને ચાર ભાગમાં વહેચી નાખ્યો છે. ૧ મંદ ૨ તીવ્ર ૩ તીવ્રતા ૪ તીવ્રતમ તેનેજ એક સ્થાનકાદિ સંજ્ઞા આપી છે. તે દરેકના મંદ તીવ આદિ અનંતભેદ થાય છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત • આ પ્રમાણે પદ્ધ ને વિચાર કર્યો હવે જેવી રીતે ઔદયિકભાવ શુદ્ધ હોય છે, અને જે રીતે ક્ષાપશમભાવ યુક્ત હોય છે, તે દેખાડે છે– निहएसु सव्वघारसेसु फमेसु देसघाईण। जीवस्स गुणा जायंति ओहिमणचक्खुमाईया ॥२९॥ निहतेषु सर्वघातिरसेषु स्पर्द्धकेषु देशघातिनाम् । जीवस्य गुणा जायन्ते अवधिमनश्चक्षुरादयः ॥२९॥ અર્થશવાતિ પ્રકૃતિનાં સર્વાતિ રસરૂદ્ધ કે વિહત થાય ત્યારે જીવને અવધિ અને મનપર્યવ જ્ઞાનાદિ ગુણ ઉત્પન્ન થાય છે. ટીકાનુગ–અવધિજ્ઞાનાવરણાદિ દેશાતિ કમપ્રકૃતિઓના સર્વઘાતિ રસસ્પદ્ધકે તથા પ્રકારના વિશુદ્ધ અધ્યવસાયના બળ વડે નિહત-દેશવાતિરૂપે પરિણામ પામે ત્યારે અને અતિરિન9 રસવાળાં દેશવાતિ રસપદ્ધકે પણ અલારસવાળાં કરાય ત્યારે તેમાંના ઉદયાલિકામાં પ્રવિણ કેટલાક રસપદ્ધકને ક્ષય થયે છતે અને શેષસ્પદ્ધ કેને વિપાકેદથના રકાવારૂપ ઉપશમ થયે છતે જીવને અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન અને ચક્ષુદર્શનાદિ પશમભાવના ગુણો ઉત્પન્ન થાય છે તાત્પર્ય એ કે--અવધિજ્ઞાનાવરણાદિ દેશઘાતિ કર્મપ્રકૃતિનાં સર્વઘાતિ સ્થાને જ્યારે રસદય હોય ત્યારે તે કેવળ ઔદથિકભાવજ હોય છે, ક્ષયે પશમભાવ હોતું નથી. કારણ કે સર્વઘાતિ રદ્ધક સવાવાર્ય ગુણને સર્વથા દબાવે છે. પરંતુ જ્યારે દેશદ્યાતિ રસસ્પદ્ધ અને ઉદય હોય ત્યારે તે દેશવાતિ સ્પકનો ઉદય હેવાથી ઔદયિકભાવ, અને કેટલાક દેશવાતિ રસસ્પદ્ધક સંબધી ઉદયાવલિકામાં પ્રવિણ અશને ક્ષય થયે છત અને અનુદિત અંશને ઉપશમ થયે છતે ક્ષાપશમિક એમ બને ભાવ હોવાથી ક્ષાપશમિકાનુવિદ્ધ-ક્ષાપશમિકભાવ યુક્ત ઔદયિકભાવ હોય છે.. મતિજ્ઞાનાવરણ તજ્ઞાનાવરણ અચક્ષુદર્શનાવરણ અને અંતરાય એટલી કમપ્રકૃતિને તે હંમેશાં દેશદ્યાતિ રસપદ્ધકને ઉદય હેય છે. સર્વાતિ રસસ્પદ્ધ કે ઉદય હેતે નથી તેથી તે કર્મપ્રકૃતિએને હમેશાં ઔદયિક ક્ષાપશમિક એમ મિશ્રભાવ હોય છે. કેવળ ઔદયિકભાવ હેત નથી. ૨૯ ૧ દેશઘાતિની સઘળી કમપ્રકૃતિઓ બંધાતી વખતે સર્વઘાતિ રસેજ બંધાય છે અને ઉદરમાં મતિશ્રુત જ્ઞાનાવરણ અક્ષદર્શનાવરણ અને અંતરાય એટલી પ્રકૃતિઓને હમેશાં દેશાતિરસ જ હોય છે, કે અને શેય પ્રકૃતિઓને સઘાતિ રસ પણ ઉદયમાં હોય છે, દેશદ્યાતિ પણ હોય છે. જયારે જ્યારે સર્વથાતિ રસ ઉદયમા હોય ત્યારે ત્યારે તે રસ રવાવાઈ ગુણને સર્વથા દબાવત હવાથી ચક્ષુદર્શન, રે અવધિજ્ઞાનાદિ ગુગે ખુલ્લા હોતા નથી, દેશઘતિ રસ્પર્ધકને ઉદય હેય ત્યારેજ ગુણો ઉધાડા થાય છે. તેથી જ્યારે સવાતિ રસસ્પકનો ઉદય હેય ત્યારે કેવળ ઔદયિકભાવજ પ્રવ છે. તથા સત્ર Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ પંચસંગ્રહ-સ્વતીયદ્વાર અહિં પહેલાં રસના ચતુસ્થાનકાદિ ભેદે કહા. હવે તે પ્રસંગને અનુસરી જે પ્રકૃતિએના બંધ આશ્રયી જેટલા પ્રકારના રસસ્પદ્ધ કે સંભવે છે, તે કહે છે– आवरणमसव्वग्धं पुंसंजलगंतरायपयडीओ। चउटाणपरिणयाओ दुतिचउठाणाओ सेसाओ ॥३०॥ आवरणमसर्वघ्नं पुंसंज्वलनान्तरायप्रकृतयः । चतुःस्थानपरिणता द्वित्रिचतुःस्थानाः शेषाः ॥३०॥ અર્થ–સર્વઘાતિ સિવાયની જ્ઞાનાવરણ અને દર્શનાવરણની પ્રકૃતિઓ, પુરુષવેદ, સંજવલન કષાય, અને અંતરાય એટલી કમ પ્રકૃતિએ ચતુસ્થાન પરિણત છે. અને શેષ સઘળી કર્યપ્રકૃતિઓ બે ત્રણ અને ચાર એમ ત્રણ સ્થાન પરિણત છે. ટીકાનુ–સર્વથા પ્રકારે જ્ઞાન અને દર્શનને દબાવનાર કેવળજ્ઞાનાવરણીય અને કેવળ દર્શનાવરણીયને છેડી શેષ મતિ શ્રુતિ અવધિ અને મન:પર્યવજ્ઞાનાવરણ એ ચાર જ્ઞાનાવરણ ચક્ષુ અચક્ષુ અને અવધિદર્શનાવરણ એ ત્રણ દર્શનાવરણ, પુરુષદ, સંજવલન ક્રોધાદિ ચાર, અને દાનાંતરાયાદિ પાંચ અંતરાય એ સત્તર પ્રવૃતિઓ ચતુઃસ્થાન પરિત છે. એટલે કે તેઓના રસબંધ આશ્રયી એકથાનક ક્રિસ્થાનક વિસ્થાનિક અને ચતુઃસ્થાનક એમ ચારે પ્રકારે હોય છે. તેમાં જયાં સુધી જ શ્રેણિપર આરૂઢ થયા હતા નથી. ત્યાં સુધી આ સત્તર પ્રક તિઓને અધ્યવસાયને અનુસરી બેસ્થાનક ત્રણસ્થાનક અથવા ચારસ્થાનક રસ બંધાય છે. અને શ્રેયારૂઢ આત્માઓ અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ ગયા પછી અત્યન્ત વિશુદ્ધ અધ્યવસાયના ગે એકથાનક રસ બાંધે છે. તેથી તે સત્તર પ્રવૃતિઓ અંધ આશ્રયી ચતુઃસ્થાન રસ પરિણત સંભવે છે. સત્તર સિવાયની શેષ શુભ અથવા અશુભ દરેક પ્રકૃતિઓ બંધ આશ્રયી બે ત્રણ અથવા ચારસ્થાનક રસવાળી છે. કેઈપણ કાળે એકસ્થાનક રસવાળી હોતી નથી. એટલે કે સત્તર સિવાયની સઘળી પ્રકૃતિએને અધ્યવસાયને અનુસરી બેસ્થાનક ત્રણસ્થાનક અથવા ચારસ્થાનક રસ બંધાય છે, કોઈપણ કાળે એકથાનક રસ બંધાતું નથી એકસ્થાનક રસ કેમ બંધાતું નથી ? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે-અહિં પ્રકૃતિએ એ પ્રકારની છે. ૧ શુભ, ૨ અશુભ. તેમાં અશુભપ્રકૃતિઓને એકસ્થાનક રસબંધને સંભવ અનિવૃત્તિનાદર સંપરય ગુરુસ્થાનકના સંખ્યાતા ભાગ ગયા પછી છે, તે પહેલાં નહિ. કારણ ધાતિ રસસ્પઠકને અથવસથવડે દેશધાતિ રૂપે કરી અને તેને પણ હીન શકિતવાળા કરે અને તેને અનુભવ કરે ત્યારે દયિક અને ક્ષપશમ એ બંને ભાવ પ્રવર્તે છે માટે ઉદયાવિહ ક્ષયોપશમભાવ પ્રવર્તે છે એમ કહેવાય છે. Page #375 --------------------------------------------------------------------------  Page #376 -------------------------------------------------------------------------- ________________ પચસ ગ્રહ–તૃતીયદ્વાર "ધ અનુક્રમે પત્થર, ભૂમિ, રેતિ અને જળમાં કરેલી રેખા સમાન કષાયેા વડે "ધાય છે. એટલે કે-પત્થરમાં કરેલી રેખા સરખા અનતાનુધિ કષાયના ઉદય વડે સઘળી અશુભ પ્રકૃતિએના ચઢાણીયેા રસખ ́ધ થાય છે. સૂર્યના તાપ વડે સુકાયેલા તળાવમાં પડેલી રેખા સરખા અપ્રત્યાખ્યાનાવરણીય કષાયવઢે ત્રગુઠાણીચે સબંધ થાય છે રતિના સમૂહમાં પડેલી રેખા સરખા પ્રત્યાખ્યાનાવરણીય કષાયવડે બેઠાણીયા રસખ“ધ થાય છે. અને પાણીમાં કરેલી રેખા સરખા સજ્વલન કષાયવડે એક સ્થાનક રસમધ થાય છે ૩૪૨ ચેાથા પદમાંના તુ શબ્દ અધિક અર્થના સૂચક હોવાથી પૂર્વોક્ત સત્તર પ્રકૃતિને જ એકસ્થાનક રસખ"ધ થાય છે, સઘળી અશુભ પ્રકૃતિએના થતા નથી, એટલું વિશેષ સમજવું. તથા શેષ શુભ્ર પ્રકૃતિના રસમધ વિપરીત જાણુવા. તે આ પ્રમાણે પત્થરમાં કરેલી રેખા સમાન કષાયના ઉદય વડે પુન્ય પ્રકૃતિઓનેા બેઠાણીયા રસબંધ, સૂર્યના તાપથી સૂકા ચેલ તળાવમાં પડેલી રેખા સરખા કષાયવડે ત્રણ ઢાણીયા અને રેતીમાં કરેલી સરખા તથા પાણીમાં કરેલી રેખા સરખા કષાયે વડે ચેઠાણીયેા રસમધ થાય છે. એટલું વિશેષ છે જ્વલન કષાયેટ વડે તીન ચેઠાણીયા રસ બધાય છે. કે રસમધના આધાર કષાય પર છે. જેમ જેમ કષાયની તીવ્રતા તેમ તેમ પ્રકૃતિએમાં રસમધની તીવ્રતા અને પુન્યપ્રકૃતિએના રસમધની મદ્રતા તથા જેમ જેમ કષાયની મંદતા તેમ તેમ પાપપ્રકૃતિના રસમધમાં મતા અને પુન્યપ્રકૃતિએના રસણ ધમાં તીવ્રતા થાય છે. ગમે તેવા સક્લિષ્ટ પરિણામ થવા છતાં જીવસ્વભાવે પુન્ય પ્રકૃતિએ મેઠાણીયા રમખ ધજ થાય છે, એકઠાણીયા રસધ થતા જ નથી. આત્મા સ્વભાવે નિળ છે. સક્લિષ્ટ પરિણામની તેના ઉપર ગમે તેટલી અમર થાય છતાં એટલી નિમ ળતા રહે છે કે જે વડે પુન્ય પ્રકૃતિ ઓછામાં એછી બેઠાણીયા રસેશ ધાય છે. ૩૧ હવે શુભાશુભ પ્રકૃતિના રસના સ્વરૂપને જ ઉપમાદ્વારા પ્રરૂપે છે घोसाss निंबुवमो असुभाण सुभाण खीरखंडुवमो । एगट्टाणी उरसो अनंतगुणिया कमेणियरे ||३२|| घोषातकीनिम्बोपमोऽशुभानां शुभानां क्षीरखण्डोपमः । एकस्थानस्तु रसोऽनन्तगुणिताः क्रमेणेतरे ॥३२॥ ——અશુભ પ્રકૃર્તાઓને એકઠાણીયા રસ ઘેષાતકી અને લીંબડાની ઉપમાવાળા છે અને શુભ પ્રકૃતિએને ખીર અને ખાડની ઉપમાવાળા છે. તે એકસ્થાનક રસથી અંતર દ્વિસ્થાનકાદિ રસ અનુક્રમે અનંતગુણુ સમજવા. ટીકાનુ૦—અશુભ પ્રકૃતિઓના એકઢાણીયા રસ ઘાષાતકી-કડવા તુરીયા અને લિંબડાના રસની ઉપમાવાળા અને વિપાકમા અતિ કડવા હોય છે. તથા શુભ પ્રકૃતિએને એસ્થા Page #377 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત ૩૮૩ નક રસના જે શરૂઆતને બેઠાણીયે રસ ખીર અને ખાંડના રસની ઉપમાવાળે, ચિત્તની અત્યંત પ્રસન્નતાનું કારણ અને વિપાકમાં મિણ હોય છે શુભ પ્રકૃતિએને એક સ્થાનક રસ હોતે નથી એ પહેલાં જ કહ્યું છે. એ હેતુથી જે કે ગાથામાં શુભ અશુભ બનેમાં એકસ્થાનક રસ એ પ્રમાણે સામાન્યતઃ કહ્યું છે, છતાં શુભ પ્રકૃતિમાં એક સ્થાનક રસની તુલ્ય પ્રાથમિક બેઠાણીયે રસ એકસ્થાનક શબ્દથી કહે છે એમ સમજવું. તથા તે એકસ્થાનક રસથી ઈતર દ્વિસ્થાનકાદિ રસ અનુક્રમે અનતગુણ સમજવા. તે આ પ્રમાણે એકસ્થાનક રસથી ક્રિસ્થાનકરસ અનતગુણ તીવ્ર સમજે. તેનાથી ત્રિથાનક રસ અનતગુણ તત્ર સમજે. અને તેનાથી ચતુઃસ્થાનક રસ અનતગુણ તીવ્ર સમજે. તાત્પર્ય એ કે–એકસ્થાનક રસના પણ મદ અતિમંદાદિ અનંત ભેદ થાય છે. એમ ઢિસ્થાનકાદિ દરેકના પણ અનંત ભેદ થાય છે એ પહેલા સવિસ્તર કર્યું છે, તેમાં અશુભ પ્રકૃતિએને જે સજઘન્ય એક સ્થાનક રસ છે તે લીંબડે અને ઘણાતકોના સ્વાભાવિક રસની ઉપમાવાળે છે, અને જે શુભ પ્રવૃતિઓને સર્વજઘન્ય બેઠાણી રસ છે તે ખીર અને ખાંડના જવાભાવિક રસની ઉપમાવાળે છે. શેષ અશુમ પ્રકૃતિના એકસ્થાનક રસયુક્ત જે સ્પદ્ધકે છે અને શુભ પ્રકૃતિએના કિસ્થાનક રસયુક્ત જે સ્પર્ધા છે તે અનુક્રમે અનતગુણ શક્તિવાળાં છે એમ સમજવું. તેનાથી પણ અશુભપ્રકૃતિઓના ક્રિસ્થાન વિસ્થાન અને ચતુરથાનક રસવાળા પદ્ધ, અને શુભ પ્રકૃતિના ત્રણ અને ચાર સ્થાનક રસવાળાં પદ્ધ અનુક્રમે અનંતગુણ સમજવા. આ પ્રમાણે પ્રસંગનુપ્રસંગથી સઘળું કહ્યું. હવે દ્વારગાથાના ચ શખથી સૂચિત પ્રકએની પ્રણાવ સત્તા કહે છે – उच्चं तित्थं सम्म मोसं वेउविछक्कमाऊणि । मणुदुग आहारदुर्ग अट्ठारस अधुवसत्ताओ ||३|| उच्च तीर्थ सम्यक्त्वं मिश्र वैक्रियपटकमायूंपि । मनुजद्विकाहारकाद्विकमष्टादशाध्रुवसत्यः ॥३३॥ અર્થ–ઉચગોત્ર તીર્થકરનામ, સમ્યકત્વ મિશ્રમેહનીય, વૈક્રિયક, ચાર આયુ, મનુ mદ્ધિક, અને આહારકઢિક એ અઢાર પ્રકૃતિએ અધુવસત્તાવાળી છે. ટીકાનુ ઉરચત્ર, તીર્થંકરનામ, સમ્યકત્વ મેહનીય, મિશ્રમેહનીય દેવગતિ દેવાનું પૂવિ નરકગતિ નરકાનુપૂર્ષિ વક્રિયશરીર અને ક્રિય અપાંગરૂપ કિક, નરકા, આદિ ચાર આયુ. મનુષ્યગતિ મનુષ્યાનુપૂરિશ્વરૂપ મનુષ્યદ્રિક અને આહારક શરીર આહારક અંગોપાંગ. રૂપ આહારકદ્ધિક, એ અઢાર પ્રકૃતિએ કઈ વખતે સત્તામાં હોય છે કે વખતે નથી હોતી માટે અનિયત સત્તાવાળી છે. તે આ પ્રમાણે Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ પંચમહાતીયાર ઉગ્રગોત્ર અને વૈક્રિયષક એ સાત પ્રકૃતિએ જયાં સુધી એ ત્રસમણું . કરેલું હેતું નથી, ત્યાં સુધી સત્તામાં હતી નથી. બસપણું પ્રાપ્ત થયા પછી બાંધે એટલે સત્તામાં હોય છે. આ પ્રમાણે સઘળા ને સત્તામાં નહિ હોવાથી તેઓની અદુલસત્તા કહેવાય છે. અથવા ત્રસ અવસ્થામાં બંધવડે સત્તામાં પ્રાપ્ત થવા છતાં પણ સ્થાવરભાવને પ્રાપ્ત થએલો આત્મા અવસ્થા વિશેષને પ્રાપ્ત કરી ઉવેલે છે, માટે તેઓની અવસત્તા છે. તથા સમ્યત્વ મોહનીય અને મિશ્રમેહનીય જવાં સુધી તથાભવ્યત્વના પરિપાક થયે હેત નથી અને સમ્યકત્વ પ્રાપ્ત થયું હોતું નથી ત્યાં સુધી સત્તામાં પ્રાપ્ત થતી નથી. તથાભવ્યત્વને પરિપાક થાય અને સભ્યત્વ પ્રાપ્ત થાય ત્યારે સત્તામાં આવે છે. અથવા સત્તામાં પ્રાપ્ત થવા છતાં પણ મિથ્યાત્વે ગયેલ આત્મા ઉવેલે છે, અને અન્યને તે સર્વથા સત્તા હેતી નથી, માટે તેઓની પણ અધુવસત્તા છે. તીર્થકરનામકર્મ તથા પ્રકારની વિશિષ્ટ વિશુદ્ધિ યુક્ત સમ્યક્રવ હોય ત્યારેજ સત્તામાં પ્રાપ્ત થાય છે. આહારદ્ધિક પણ તળારૂપ સંયમ છતાં બંધાય છે, સંયમના અભાવે બંધાતુ નથી વળી બંધાવા છતાં પણ અવિરતિરૂપ નિમિત્તથી ઉવેલાય છે. મનુષ્યદ્ધિકને પણ તે કાય અને વાઉકાયમાં ગયેલો આત્મા કહે છે. માટે તીર્થકર નામાદિ પ્રકૃતિની અશુવસત્તા છે. તથા દેવભવમાં નારકાયુની, નરકમ દેવાયુની, આનતાદિ દેવને તિચાયુની, તેઉકાય વાઉકાય અને સાતમી નરકમૃથ્વીના નારકીઓને મનુષ્પાયુની સત્તા હતી નથી માટે ચારે આયુની અધુર સત્તા છે. શેષ એકસે ત્રીસ કર્મપ્રકૃતિએની ધ્રુવસત્તા છે. શંકા અનતાનુબંધી કષાયની ઉદ્દલનાને સંભવ હોવાથી તેની સતાને નાશ થયા પછી મિથ્યાત્વ નિમિત્તે ફરી બંધાય છે, અને સત્તામાં આવે છે, તેથી તેની અધુવસત્તાક હેવી જોઈએ. ધ્રુવસત્તા કેમ કહી ? ઉત્તર–અભિપ્રાયનું જ્ઞાન નહિ હેવાથી ઉપરોક્ત શંકા અરોગ્ય છે. કારણ કે જે કર્મ પ્રકૃતિએ કેઈ નિયત અવસ્થાને આશ્રયીને જ બંધાય છે, પરંતુ સર્વકાળ બંધાતી નથી અને ૧ અહિં એકસે અવનના હિસાબે એક ત્રાસ પ્રકૃતિએ લીવી છે. જે પાંચજ બધા ગ્રહણ કરે તો એક છત્રીસ પ્રવૃતિઓ થાય. મૂળ ટીકામાં અધુર સત્તામાં અઢાર, અને કુરસત્તામાં એકસે ચાર લીધી છે. અહિં ઉદયની વિક્ષા છે. મૂળ ટીકાના સત્તાના હિસાબે ગણુએ તે અમુવસરામા બાવીસ અને કવસરામાં એક છગ્ગીસ થાય છે. પૂર્વોક્ત આહારમાં આહારકર્મધન, સંપાન, અને વૈશ્મિબંધન, સંઘાતન એ ચાર મેળવતાં બાવીસ થાય, શેષ એકસો છત્રીસ ધવસતા હોય છે. પંદર બંધનના હિસાબે પુક્ત આહાર આહારકના ચાર બંવત, એક સંધાતન અને વૈશ્વિના ચાર બંધન અને એક સધાતન મેળવવા અઢાવીશ અgવસતામા અને શેર એકોત્રીમ કૃવસતા હોય છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત પ w સમ્યાદિ વિશિષ્ટ ગુણુની પ્રાપ્તિ વિના તથા પ્રકારના ભવપ્રત્યાદિ કારણ ચાગે ઉદ્દેશન રાગ્ય થાય છે, તેને અવસત્તાવાળી માની છે. પરંતુ જે ક્રમ પ્રકૃતિ સદા સર્વ જીવમે અષાય છે, અને વિશિષ્ટ ગુણુની પ્રાપ્તિ પૂર્વક ઉદ્ગલન ચેાગ્ય થાય છે તેને અધ્રુવ સત્તાવાળી માની નથી, કેમ કે તેના ઉદ્દેલનમાં વિશિષ્ટ ગુણુની પ્રાપ્તિ હેતુ છે. અને વિશિષ્ટ ગુણુની પ્રાપ્તિ વડે સઘળા કર્મોની સત્તાનેા નાશ થાય છે. અહિં અનતાનુમ'ધિની સત્તા સમ્યક્ત્વાદિ વિશિષ્ટ ગુણની પ્રાપ્તિ વિના તે સર્વ જીવાને સર્વકાળ હોય છે, તેની ઉદ્ગલનામાં સમ્યક્ત્વાદિ શુન્નુની પ્રાપ્તિ હેતુ છે. પરંતુ સામાન્યથી ભાર્દિ હેતુ નથી. માટે તેની અપ્રુવસત્તા નથી. પરંતુ ધ્રુવસત્તા જ છે. તથા ઉચ્ચષ્ણેાત્રાદિ કર્મ પ્રકૃતિએ વિશિષ્ટ અવસ્થાની જ્યારે પ્રાપ્તિ થાય ત્યારે બધાય છે, અને તથાવિધ વિશિષ્ટ ગુણુની પ્રાપ્તિ વિના જ ઉદ્વલન ચેષ થાય છે, માટે તે અશ્રુવ સત્તાવાળી છે. ૩૩ ઉપરોક્ત ગાથામાં ઉદ્દલન ચેાગ્ય પ્રકૃતિનાં નામ માત્ર કહ્યા. તે પ્રસંગને અનુસરી કઈ પ્રકૃતિએ શ્રેણિ પર ચડયા વિના ઉદ્ગલન ચેાગ્ય છે, તેનું પરિમાણ કહે છે— पढमकसायसमेया एयाओ आउतित्थवज्जाओ । सत्तरसुव्वलणाओ तिगेसु गइआणुपुव्वाऊ ||३४|| प्रथम पायसमेता एता आयुस्तीर्थवर्जाः । सप्तदशोवर्त्तिन्यखिकेषु गत्यानुपूर्व्यायूंषि ||३४|| થાણુ અને તીર્થંકરનામ વર્જીને પ્રથમ કષાય યુક્ત એ સત્તર પ્રકૃતિએ ઉલન ચેાગ્ય છે. જ્યાં ત્રિકનુ ગ્રહણ કરે ત્યાં ગતિ, અનુપૂર્વિ મને આયુ એ ત્રણ ગ્રહણ કરવા. ટીકાનુ—તેત્રીસમી ગાથામાં જે અવસત્તાવાળી અઢાર પ્રકૃતિએ કહી તેમાંથી ચાર ભાચુ અને તીર્થંકરનાસકમ એ પાચ પ્રકૃતિએ કાઢી નાખતાં અને અનંતાનુબંધિ કષાયની ચાર પ્રકૃતિ મેળવતાં કુલ સત્તર પ્રકૃતિએ શ્રેણિપર ચડયા પહેલાં ઉઠેલન ચેાગ્ય છે એમ સમજવું, તેમાં અન તાનુમષિ અને આહારક સિવાયની સઘળી પ્રકૃતિની ઉદ્દલના પહેલે જીણુ ઠાણે થાય છે. અનંતાનુબંધી કષાયની ઉદ્દલના ચેાથાથી સાતમા ગુણુસ્થત સુધીમાં અને આહારકની અવિરતિપણામાં થાય છે. તથા શેષ છત્રીસ પ્રકૃતિએ જે ઉદ્વલન ચેાગ્ય છે, તે શ્રેણિ ઉપર આરૂઢ થાય ત્યારેજ છે અન્યત્ર નહિ. તેથી તે પ્રકૃતિએને અહિં કહી નથી. પરંતુ આગળ પ્રદેશસક્રમના અધિજારમાં રહેશે. ૧ શ્રેણિમા ઉર્દુલન યોગ્ય છત્રીસ પ્રકૃતિએ જે નવમે ગુણુઠાણું વેલાય છે તે આ છે-અનત્તાદૂધ ચતુષ્ક અને સંવલન લેવના અગીઆર કષાય, નવનેધાય, થીશુદ્ધિનિક, સ્થાવરકંઠ, તિય દ્બેિક, નરકર્તિક, તપદ્દિક, એકેન્દ્રિયાદિ ચાર જાતિ અને સાધારણ નામક્રમ, ૪૫ Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ પચસહજુતીયાર જે કોઈ સ્થળે દેવત્રિક, મનુષ્યત્રિક એમ ત્રિકનું ગ્રહણ કરવામાં આવે ત્યાં તેની ગતિ તેની આનુપૂર્વેિ અને તેનું આયુ એ પ્રમાણે ત્રણે સમજવી. ૩૪ આ પ્રમાણે સપ્રતિપક્ષ પ્રવસત્તાક પ્રકૃતિએ કહી. હવે દ્વારગાથામાં કહેલ ધવધિ આદિ પના અને સ્પષ્ટ કરતા કહે છે– नियहेउसंभवेवि हु भयणिज्जो जाण होइ पयडोण । बंधो ता अधुवाओ धुवा अभयणिजबंधाओ ॥३५॥ निजहेतुसंभवेऽपि हु भजनीयो यासां भवति प्रकृतीनाम् । बन्धस्ता अधुवाः ध्रुवा अमजनीयवन्धाः ॥३५॥ અથ–પિતાના બંધહેતુને સંભવ છતાં જે પ્રકૃતિઓને બંધ ભજનાએ છે તે અgવબધિ, અને જેને બધા નિશ્ચિત છે તે યુવબંધિની કહેવાય છે. ટીકાતુ –જે પ્રકૃતિએ ને બંધ પિતાના મિથ્યાત્વાદિ સામાન્ય બંધહેતુઓને સંભવ છતાં પણ ભજનીય છે, એટલે કે કઈ વખતે બંધાય અને કઈ વખતે ન પણ બંધાય તે અધવબંધિ કહેવાય છે. તે પ્રકૃતિઓ આ પ્રમાણે છે-દારિકહિક, વૈક્રિયદ્ધિક આહારદ્ધિક ગતિ ચતુષ્ક, જાતિપશ્ચક, વિહાગતિદ્રિક, આનુપૂર્તિ ચતુષ્ક, સંસ્થાન, સંઘથક ત્રસાદિ વીશ-જસદશક અને સ્થાવરદશક, ઉચ્છવાસનામ, તીર્થંકરનામ, આતપ, ઉદ્યોત, પણ ઘાત, સાત અસાત વેદની, ચાર આયુ, ઉચ્ચ નીચ ગોત્ર, હાસ્ય રતિ, શેક અરતિ અને ત્રણ વેદ આ તહેર પ્રકૃતિએ પોતાના સામાન્ય બંધ હેતુઓ મળવા છતા પણ અવશ્ય બંધાય છે એમ નહિ હેવાથી અgવધિ છે. એજ બતાવે છે– પરાઘાત અને ઉચ્છવાસનામકર્મના અવિરતિઆદિ પિતાના બંધહેતુ છતાં પણ જયારે પયતનામકમ ૫ કર્મ બંધાય ત્યારે જ તે બંધાય છે, અપર્યાપ્તગ્ય કર્મ બંધાતાં તે પ્રકૃતિએ બંધાતી નથી. આતપનામ એકેન્દ્રિય પ્રકૃતિબંધ થતું હોય ત્યારેજ બંધાય છે, શેષકાળે બંધાતી નથી. તીર્થકર અને આહારદ્ધિકના અનુક્રમે સમ્યકત્વ અને સંઘમરૂપ પિતાના સામાન્ય બધુહેતું હોવા છતાં પણ કઈ વખતે જ તે પ્રકૃતિએ બંધાય છે. અને દારિકઢિકાદિ શેષ સડસઠ પ્રકૃતિઓના પિતાના સામાન્ય બંધહેતુને સદભાવ છતાં પણ પરસ્પર વિધિ હોવાથી નિતર બંધાતી નથી, માટે એ સઘળી પ્રકૃતિએ અઘુવધિની છે. જે પિતાના સામાન્ય બંધહેતુ છતાં અવશ્ય બંધાય છે તે મતિજ્ઞાનાવરણાદિ સુડતાલીસ પ્રકૃતિઓ યુવબંધિની કહેવાય છે, અને તે પ્રકૃતિએ પહેલા બતાવી છે. ૧ જે પ્રકૃતિએના જે જે ખાસ બ ધહેતું હોય છે તે તે હેતુઓ નારે જયારે મળે ત્યારે ત્યારે તે તે પ્રકૃતિએનો બંધ અવશ્ય થાય છે. પછી ભલે અધુવધિની હેય. તેથી અહિ યુવધિ અધુરમધિપણામાં સામાન્ય બંધહેતુની વિવક્ષા છે. એટલે પિતાના સામાન્ય બંધ હેતુ છતા જે પ્રકૃતિ બંધાય કે ન બધાય તે અઘુમધિ અને અવાય બધા તે કુવબંધિ કહેવાય છે. - ક Page #381 -------------------------------------------------------------------------- ________________ ટીકાના સહિત ૩૪૭ હવે ધ્રુવેાયિ પ્રકૃતિએના અર્થને કહેવા ઈચ્છતા પહેલા ઉદયહેતુએ બતાવે છે— God खेत्तं कालो भवो य भावो य हेयवो पंच । हेउ समासेणुदओ जाय सव्वाण पगईणं ॥ ३६ ॥ द्रव्यं क्षेत्र कालो भवच भावश्च हेतवः पञ्च । हेतुसमासेनोदयो जायते सर्वासां प्रकृतीनाम् ||३६|| અચ—દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ અને ભાવ એ વાંચ હેતુએ છે આ હેતુના સમુદાયવડે સઘળી કમપ્રકૃતિઓના ઉદય થાય છે. ટીકાનુ—અહિં સામાન્યથી સઘળી કર્મ પ્રકૃતિના પાંચ યહેતુએ છે. તે — પ્રમાણે-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, લવ, અને ભાવ. તેમા ક્રમના પુદ્ગલેરૂપ દ્રવ્ય છે. અથવા તથાપ્રકારનું કાઈપણ ખાતા કારણ કે જે ઉદય થવામાં હેતુ હોય જેમ કે શ્રવણુને પ્રાપ્ત થતા ગાળ વિગેરે ભાષાવભાના પુત્રે ક્રોધના ઉદયનું કારણ થાય છે. તેમ એવાજ પ્રકા ના કોઈ પુદ્ગલચે હાય કે જે કર્મના ઉદય થવામા હેતુ હેાય તે દ્રવ્ય કહેવાય. એ પ્રમાણે આકાશપ્રદેશરૂપ ક્ષેત્ર, સમયાપિ કાળ મનુષ્યભવાદિરૂપ લવ, અને જીવના પરિ ણામ વિશેષરૂપ ભાવ, આ સઘળા હેતુ પ્રકૃતિએના ઉદ્દયમાં કાણુ છે. તેમાં પત્તુ એક એક ઉદયનું કારણ નથી પરંતુ પાંચેના સમૂહ કારણ છે. એજ કહે છે— જેનુ સ્વરૂપ ઉપર કહ્યું તે દિ પાચે હેતુના સમૂહવડે સઘળી ક્રમ પ્રકૃતિના ઉદય થાય છે. એકજ પ્રકારના દ્રવ્યાદિ હેતુએ સઘળા ક્રમ પ્રકૃતિએના ઉઠ્યમાં કારણ રૂપ થતા નથી પરં'તુ ભિન્ન ભિન્ન પ્રકારના વ્યાદિ હેતુઓ કારણ રૂપે થાય છે. કાઇક દ્વાદિ સામગ્રી કોઈ પ્રકૃતિના ઉદયમા હેતુરૂપે થાય છે, કેઇ સામગ્રી કાઇના હૃદયના હેતુરૂપે થાય છે, તેથી હતુણામાં કોઈ દોષ નથી. ૩૬ આ પ્રમાણે ઉદયહેતુએ કહ્યા, હવે ઉડ્ડય આશ્રયી ધ્રુવાધ્રુવપાના વિચાર કરતા કહે છેअवोच्छिन्नो उदओ जाणं पगईण ता धुवोदइया । 1 वोच्छिन्नो विहु संभव जाण अधुवोदया ताओ ||३७|| अव्यवच्छिन्न उदयो यासां प्रकृतीनां ता ध्रुवोदयाः । व्यवच्छिन्नोऽपि हु सम्भवति यासामध्रुवोदयास्ताः ॥३७॥ '' ૧ જેમ ભાષાદિ દ્રવ્ય ક્રોધના ઉદયમાં, યેાગ્ય આહાર અસાતાના ઉદ્દેશ્યમા હેતુ થાય છે, તેમ ક્ષેત્ર કાળાદિ પણ્ યમાં હેતુ થાય છે. મધાતી વખતે અમુક દ્રવ્યતા ચેગે અમુક ક્ષેત્રમા અમુક કાળે અમુક લવમાં અમુક પ્રકારની અધ્યવસાયની સામગ્રીના ચેગે તે તે ચેન્ગ્યુ પ્રકૃતિના ઉદ્ય થાય તેમ નિયત થાય છે, એટલે તેવા પ્રકારની વ્યાદિ સામગ્રીના ચગે તે તે પ્રકૃતિના ઉદ્દય થાય છે. Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ પંચસ મહાતીયરિ અર્થ-જે પ્રકૃતિઓને ઉદય અવ્યવછિન્ન હોય તે પૃદયિ કહેવાય છે. અને વિચ્છિન્ન થવા છતાં પણ જે પ્રકૃતિના ઉદયને સંભવ છે તે અધૂદયિ છે. ટીકાનુક–જે કર્મ પ્રકૃતિએને પિતાના ઉદયવિચ્છેદ કાળ પર્વત નિરંતર ઉદય હેય તે મતિજ્ઞાનાવરણીયાદિ સત્તાવીશ પ્રકૃતિએ ધ્રુવેદવિ છે. અને ઉદયવિ છેદ કાળ સુધીમાં ઉદયને નાશ થવા છતા પણ ફરી તથા પ્રકારની દ્રવ્યાદિ સામગ્રીરૂપ હેતુને પ્રાપ્ત કરી છે પ્રકૃતિને ઉદય થાય તે સાતવેદનીયાદિ પંચાણુ પ્રકૃતિએ અધુવેદવિ કહેવાય છે. ૩૭ હવે સર્વઘાતિ, દેશઘાતિ, શુભ અને અશુભનું લક્ષણ કહે છે– असुभसुभत्तणघाश्त्तणाई रसभेयओ मुणिज्जाहि । सविसयघायभेएण वावि घाइत्तणं नेयं ॥३८॥ अशुभशुभत्वघातित्वानि रसभेदतो मन्वीथाः । વિષયાતનામે વારિ વાવિર્ય રૂવા અર્થ– અશુભપણું, શુભપણું, અને ઘાતિપણું, રસના ભેદે તુ જાણ, અથવા પોતાના વિષયને ઘાત કરવાના ભેદે ઘાતિપણું જાણવું. ટીકનુ–કર્મપ્રકૃતિમાં અશુભપણું, શુલપણું, તથા સર્વ અને દેશના ભેદે ઘાતિપણું રસના ભેદે છે, એમ તું સમજ. એટલે કે સર્વઘાતિપણું, દેશદ્યાતિપણુ, અને શુભાશુભપણું એ અધ્યવસાયને અનુસરી કર્મપ્રકૃતિઓમા પહેલા રસને આશ્રયી છે એમ તું સમજ. તે આ પ્રકારે-જે કર્મ પ્રકૃતિએ વિપાકમાં અત્યંત કટુક રસવાળી હોય તે અશુભ કહેવાય, અને જે પ્રકૃતિએ જીવને પ્રદ-આનંદ થવામાં હેતુભૂત રસવાળી હોય તે પ્રકૃતિ શુભ કહેવાય, તથા જે કર્મપ્રકૃતિએ સર્વઘાતિ રસસ્પદ્ધક યુક્ત હોય તે સર્વઘાતિ કહેવાય, અને જે કર્મપ્રકૃતિએ દેશદ્યાતિ રસપહકયુક્ત હોય તે દેશઘાતિ કહેવાય. હવે પ્રકાશતરે સર્વદ્યાતિપાશું અને દેશદ્યાતિપશુ બતાવે છે-જે કર્મ આત્માના જે ગુણને દબાવે તે તેને વિષય કહેવાય જે કર્મપ્રકૃતિએ જ્ઞાનાદિરૂપ પિતાના વિષયને સર્વથા પ્રકારે ઘાત કરે તે સર્વદ્યાતિ, અને જે પ્રકૃતિઓ પિતાના વિષયના એક દેશને ઘાત કરે તે દેશવાતિ કહેવાય છે, આ સંબંધમાં પહેલાં વિચાર કરી ગયા છે, માટે અહિં ફરી વિચાર કરતા નથી. ૩૮ પૂર્વની ગાથામાં રસના ભેદે સર્વ દેશઘાતિ પ્રકૃતિઓ કહી. આ ગાળામાં સર્વઘાતિ અને દેશવાતિ રસનું સ્વરૂપ કહે છે— ... जो घाएइ सविसयं सयलं सो होइ सव्वघाइरसो । सो निच्छिहो निद्धो तणुओ फलिहब्भहरविमलो ॥३९॥ Page #383 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત यो घातयति स्वविपय सकलं स भवति सर्वघातिरसः । स निश्छिद्रः स्निग्धस्तनुकः स्फटिकाभ्रहरविमलः ॥३९॥ : અ– રસ પિતાના વિષયને સંપૂર્ણપણે હણે તે રસ સર્વેધાતિ કહેવાય અને તે રસ છિદ્ધ વિનાને, સ્નિગ્ધ, તનુજ, અને સ્ફટિક તથા અબ્રકના ઘરના જેવો નિમલ છે. ટીકાનું –જે રસ પિતાના જ્ઞાનાદિ વિષયને મેઘના દાંતે સંપૂર્ણ પણે હણે, જ્ઞાનાદિ. ગુણના જાણવા આદિરૂપ પિતાના કાર્યને સિદ્ધ કરવા અસમર્થ કરે એટલે કે જેને લઈ જ્ઞાનાદિગુણ જાણવા આદિરૂપ પિતાનું કાર્ય સિદ્ધ ન કરી શકે તે રસ સર્વઘાતિ કહેવાય છે. હવે તે રસકે છે તે કહે છે-તાંબાના પાત્રની જેમ છિદ વિનાને, ઘી આદિની જેમ નિગ્ધ, દ્રાક્ષ આદિની જેમ અહપ પ્રદેશથી બનેલ અને સ્ફટિક તથા અભ્રકના ઘરની જેમ નિર્મળ હોય છે. રસ એ ગુણ હોવાથી કેવળ રસ ન સમજ, પરંતુ રસસ્પદ્ધકનો સમૂહ આવા સ્વરૂપવાળે છે એમ સમજવું ૩૯ આ ગાથામાં દેશવાતિ રસનું સ્વરૂપ કહે છે– देसविघाश्त्तणओ इयरो कडकंबलंसुसंकासो । विविहबहुछिद्दभरिओ अप्पसिणेहो अविमलो य ||१०|| તેરવિત્વિરિત શિખ્યાશા विविधबहुश्छिद्रभृतोऽल्पस्नेहोऽविमलच ॥४०॥ ૧ અહિં રસનું સ્વરૂપ કહ્યું છે. અહિ કેવળ રસ લેતા નથી, પરંતુ સપડાય છે. કારણ કે રસ ગુણ છે. તે ગુણિ પરમાણુ વિના રહી શકે નહિ, માટે રસ કહેવાથી તેવા રસયુક્ત સ્પર્ધા લેવા. તેમાં સર્વાતિ રસ સ્પર્વ તાબાના પાત્રની જેમ દ્ધિ વિનાના લેય છે એટલે જેમ ત્રાંબાના પાત્રમાં છિદ્ધ નથી હોતા અને પ્રકાશક વસ્તુની પાછળ તે મૂક્યું હોય તે તેને પ્રકાશ બહાર આવે છે તેમ સવજાતિ રસપહકોમાં ક્ષયપશમરૂપ છિકો લેતા નથી પરંતુ તેને ભેદીને પ્રકાશ બહાર આવે છે. તથા ધૃતાદિ જેમ સ્નિગ્ધ હોય છે, તેમ સર્વધાતિ રસ પણ અત્યંત ચીકારાયુક્ત લેવાથી અલ્પ પણ ઘણું કામ કરી શકે છે. તથા જેમ દક્ષા અલ્પ પ્રદેશથી બનેલી છતા વણિકપ કાર્ય કરવા સમર્થ છે તેમ સવઘાતિ કર્મ પ્રકૃતિએના ભાગમાં અપલિકે આવવા છતાં તેઓ તેવા પ્રકારના તીવ રસવાળા રહેવાથી જ્ઞાનાદિ ગુણને દબાવવા રૂપ કાર્ય કરવા સમર્થ થાય છે તથા કટિક જેવા નિર્મળ કહેવાનું કારણ કોઈ વસ્તુની આડે સ્ફટિક રહેલું હોય છના તેની આરપાર જેમ તે વસ્તુને પ્રકાશ આવે છે તેમ સર્વ ધાતિ રસપહંકને ભેદી જડ ચેતન્યનો સ્પષ્ટ વિભાગ માલમ પડે તે પ્રકાશ બહાર આવે છે. દેશથતિ રસ તે તે નથી. તેમાં સોપશમક્ષ છિની જરૂર છેય છે. પશમ૫ દિ જો ન હોય તે તે કમ બેકી તેને પ્રકાશ બહાર ન આવે, એટલા માટે અનેક પ્રકારના હિથી ભરે કહ્યો છે. તેમજ તેને અ૫હવાળા કળા છે કારણ કે તેમાં સર્વવાતિ રસ જેટલી શક્તિ નથી જેની તેથી તેના ભાગમાં વધારે પુદગ આવે છે તેથી તે રસ અને પુદગલ બને મળી કાઈ કરે છે. તેમજ તેને અનિમલ ક છે કારણ કે તેને ભેદીને પ્રકાશ બહાર આવી શકતો નથી. Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦. પચર્સબહ-તીયા અર્થ-ઈતર-દેશવાતિરસ દેશદ્યાતિ હેવાથી કટ, કમળ, અને વસ્ત્રના જેવા અનેક છિદ્રથી ભરેલ, અલ્પ સ્નેહયુક્ત અને અનિમેળ છે. ટીકતુ––ઈતર-દેશવાતિરસ પિતાના વિષયના એક દેશને ઘાત કરતા હોવાથી તે દેશઘાતિ છે. અને તે ક્ષપશમરૂપ અનેક પ્રકારનાં છિદ્રથી ભરેલો છે. તે આ પ્રકારે કેઈક વાંશના પત્રની બનાવેલી સાદડીની જેમ અતિશૂલ સેંકડો દ્ધિયુક્ત હોય છે, કોઈક કંબલની જેમ મધ્યમ સેંકડે છિદ્ધ યુક્ત હોય છે, અને કેઈક તથા પ્રકારના મસુણસુંવાળા કેમળ વસ્ત્રની જેમ અત્યંત બારીક-સૂમ છિદ્ર યુક્ત હોય છે. તથા આપ જોહાવિભાગના સમુદાયરૂપ અને નિર્મળતા રહિત હોય છે. હવે અઘાતિ રસનું સ્વરૂપ કહે છે— जाण न विसओ घाइत्तणमि ताणपि सव्वघाइरसो। " जायइ घाइसगासेण चोरया वेहचोराणं ॥११॥ यासां न विषयो घातित्वे तासामपि सर्वघातिरसः । जायते धाविसकाशात् चौरता वेहाचौराणाम् ||४|| અર્થ-જે પ્રકૃતિને ઘાતિપણાને આશ્રયી કે વિષય નથી તેને પણ સર્વદ્યાતિ કર્મપ્રકતિઓના સંસર્ગથી સર્વઘાતિ રસ થાય છે જેમ ચાર નહિ છતાં ચારના સંસર્ગથી ચારપણું થાય છે તેમ. ટીકાનુજે કર્મપ્રકૃતિએને ઘતિપણાને આશ્રયી કોઈ પણ વિષય નથી એટલે કે જે કરપ્રકૃતિઓ જ્ઞાનાદિ કઈ પણ ગુણને ઘાત કરતી નથી તે પ્રકૃતિએને પણ સાતિ પ્રકૃતિના સંસર્ગથી સર્વઘાતિ રસ થાય છે. જેમ બળવાનની સાથે રહેલા નબળે પણ હદય પિતામાં જેર નહિ છતાં જેર કરે છે, તેમ અવાતિ કમની પ્રકૃતિએ પણ સર્વઘાતિના ગથી તેના જેવી થઈ અનુભવાય છે. અહિં દ્રષ્ટાંત કહે છે-જેમ પિતે ચાર નહિ છતાં ચેરના સંસર્ગથી ચોરપણું પ્રાપ્ત થાય છે, તેમ રવયં અદ્યાતિ છતાં ઘાતિના સંબધથી ઘાતિપણાને પ્રાપ્ત થાય છે. શાતિકના સબંધ વિનાની અઘાતિ કર્મપ્રકૃતિએ આત્માના કેઈ ગુણને હણતી નથી. ૪૧ હવે સંજવલન અને નોકષાયના દેશવાંતિપણાને વિચાર કરતા કહે છે– • ૧ અહિં મતિજ્ઞાનાવરણીવાદિ કર્મના પશમને વાંચના પત્રની બનાવેલી સાદડીના દ્ધિની ઉપમા આપી છે, જેમ તેમા મેટાં મધ્યમ અને સક્ષમ અનેક ક્રિો હેય છે, તેમ' કેઈસમા તીવ ક્ષપશમ, કોઈમાં મધ્યમ અને ઇકમાં અપક્ષપશભરૂ૫ વિવર હોય છે. એટલે તે ઉપમા ઘટી Page #385 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત રૂપી घाइखओवसमेणं सम्मचरिचाई जाई जीवस्स। . . ताणं हणंति देसं संजलणा नोकसाया यशा घातिक्षयोपशमेन सम्यक्त्वचारित्रे ये जीवस्य । તયોક્તિ તે સંન્દ્રજીના તોરણીયા Iકરા - અઈ-સીંઘાતિ મેહનીય કર્મના ક્ષપશમ વડે જીવને જે સમ્યકત્વ અને ચારિત્ર પ્રાપ્ત થાય છે તેના એક દેશને સંજવલન અને નેકષાયે હણે છે. : ટીકાનુ–મિથ્યાત્વ અને અનંતાનુબંધિ આદિ સર્વવાતિ બાર કષાયના ક્ષપશમ વડે જીવને જે સમ્યકત્વ અને ચારિત્ર ગુણ પ્રાપ્ત થાય છે. તેના એક દેશને વિપાકોદયને પ્રાપ્ત થયેલા સંજવલન અને હાસ્યાદિ કષાયે હણે છે, એટલે કે તે ગુણમાં અતિચાર ઉત્પન્ન કરવા રૂપ માત્ર મલિનતા ઉત્પન્ન કરે છે સર્વથા ગુણને નાશ કરતા નથી તે સંજ્વલન અને કષા દેશવાતિ છે. એ પ્રમાણે જ્ઞાન દર્શન અને દાનાદિ લબ્ધિના એક દેશને રહણતા મતિજ્ઞાનાવરણીયાદિ પણ દેશવાતિ છે એમ સમજવું. કર હવે પરાવર્તમાન પ્રકૃતિનું સ્વરૂપ કહે છે– विणिवारिय जा गच्छइ बंधं उदयं व अनपगईए । सा हु परियत्चमाणी अणिवारेंति अपरियचा ॥३॥ _ विनिवार्य या गच्छति बन्धमुदयं चान्यप्रकृतेः । सा हु परावर्तमाना अनिवारयन्ती अपरावर्ता ॥४३॥ અર્થ—અન્ય પ્રકૃતિએના બંધ અથવા ઉદયને નિવારી જેઓ બંધ અથવા ઉદયને પ્રાપ્ત થાય છે તે પરવતમાન કહેવાય છે, અને જેઓ નિવારતી નથી તે અપવર્તમાન કહેવાય છે. ટીકાનુ-જે પ્રકૃતિ અને પ્રકૃતિના બધ અથવા ઉદયને નિવારીને પિતે બંધ અથવા ઉદને પ્રાપ્ત થાય તે પરાવર્તમાન કહેવાય છે. સઘળી મળી તે એકાણું પ્રકૃતિઓ છે. તે આ પ્રમાણે નિદ્વાપંચક, સાતઅસાતવેદનીય, સેળ કષાય, ત્રણ વેદ, હાસ્ય રતિ, અરતિ શેક, ચાર આયુ, ચાર ગતિ, પાંચ જાતિ, ઔદ્યારિકહિક, વક્રિશ્ચિક, આહારદ્ધિક, સંઘાણ, છે સંસ્થાન, ચાર આનુપૂર્વિ, બે વિહાગતિ, આતનામ, ઉદ્યોતનામ, રસદશક, શાવર દશક, ઉચ્ચ ગોત્ર, અને નીચ , ૧ જેનો ઉદય છનાં પશમ થઈ શકતો હોય તે દેશવાતિ અને જેના ઉદય સોપશમને વિધિ હોય તે સર્વાતિ કહેવાય છે સવઘાતિ પ્રકૃતિને ઉદવ ગુણને સર્વથા રોકે છે અનાચાર ઉત્પન્ન કરે છે ત્યારે દેશદ્યાતિ પ્રકૃતિએ ગુરુના એક દેશને રોકે છે, અતિચાર માત્ર ઉત્પન્ન કરે છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ ઉપર પચસંગ્રહ-તૃતીયકાર આ સઘળી પ્રકૃતિ પરાવર્તમાન શા માટે છે? એમ જે પ્રશ્ન કરતા છે તે કહે છે-અહિં છે કે સેળ કક્ષા અને પાંચ નિદ્રા એ એકવીસ પ્રકૃતિઓ ઘવબધિ હેવાથી સાથેજ બંધાય છે પરસ્પર સવજાતીય પ્રકૃતિના બંધને રોકીને બંધાતી નથી તે પણ જયારે તેઓને ઉદય થાય છે ત્યારે સવજાતીય અન્ય પ્રકૃતિના ઉદયને નિવારીને જ થાય છે, તે સિવાય થતું નથી માટે તે એકવીશે પ્રકૃતિએ ઉદય આશ્રયી પરાવર્તમાન છે. તથા સ્થિર, શુભ, અરિથર અને અશુભ એ ચારે પ્રકૃતિઓ એક સાથેજ ઉદયમાં આવે છે, ઉદ યમાં વિરાધિ નથી પરંતુ સ્થિર અને શુભ અસ્થિર અને અશુભના બંધને રોકીને, અસ્થિર અને અશુભ સ્થિર અને શુભના બંધ રાધને બંધાય છે. માટે તે ચારે પ્રકૃતિએ બંધ આશ્રયી પરાવર્તમાન છે. અને શેષ ગતિ આદિ પ્રકૃતિઓ બંધ અને ઉદય એ બનેમાં પરસ્પર વિધિ હોવાથી વજાતીય પ્રકૃતિના બંધ અને ઉદય એ બંનેને રોકીને બંધ અને ઉદયને પ્રાપ્ત થાય છે માટે બંધ ઉદય બનેમાં પરાવર્તમાન છે. હવે વિપાકને આશ્રયી પ્રકૃતિએ ચાર પ્રકારે છે એમ જે કહ્યું, તેનું વ્યાખ્યાન કરતાં दुविहा विवागओ पुण हेउविवागाओ रसविवागाओ। एकेकावि य चउहा जओ च सदो विगप्पेणं ॥४॥ द्विविधा विपाकतः पुनः हेतुविपाकाः रसविपाकाः । एकैकाऽपि च चतुर्दा यतश्च शब्दो विकल्पेन ॥४४॥ અથ–વિપાકને આશ્રયી પ્રકૃતિએ બે પ્રકારે છે ૧ હેતુવિપાકા, ૨ રવિપાક અને એક એક ચાર પ્રકારે છે. જો કે વિપાકને આશ્રયી પ્રકૃતિએ બે પ્રકારે છે એમ દ્વાર ગાથામાં કહ્યું નથી તે પછી અહિં કયાંથી કહ્યું? તેના ઉત્તરમાં કહે છે કે દ્વારગાથામાં અને ગ્રહણ કરેલ ચ શબ્દ વિકલ્પ અર્થવાળે હેવાથી કહ્યું છે. ટકાનુ વિપાકને આશ્રયી પ્રકૃતિએ બે પ્રકારે છે. ૧ હેતવિપાકા ર અને રવિપાકા. તેમાં પુદગલાદિ રૂપ હેતુને આશ્રયી જે પ્રકૃતિઓને વિપાક-ફળાનુભવ થતો હોય તે પ્રકૃ તિઓ હેતુ વિપાકા કહેવાય તથા રસને આશ્રયીને એટલે રસની સુપ્પતાએ નિરિમાન વિપાક જે પ્રકૃતિએને હેય તે પ્રકૃતિએ રવિપાકા કહેવાય. વળી તે એક એક ચાર પ્રકારે છે. તેમાં પુદગલ, ક્ષેત્ર, ભવ, અને છારૂપ હેતુના લોટ ચાર પ્રકારે હેતવિપાકા છે. તે આ પ્રમાણે-પુદગલવિપાકા, ક્ષેત્રવિપાકા, ભવવિપાકા, અને જીવવિપાકા. તે ચારેનું સ્વરૂપ તથા પ્રકૃતિએ પહેલાં કહી ગયા છે. તથા ચાર ત્રણ બે અને એકરથાનક રસના લેટે ચાર પ્રકારે રવિપાકા પ્રકૃતિઓ છે. તે આ પ્રમાણે-ચારસ્થાનક રસવાળી, ત્રણસ્થાનક રસવાળી, બેસ્થાનક રસવાળી, અને એક Page #387 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત , ૨૫૩ સ્થાનક રસવાળી એકથાનકાદિ રસના ભેદનું સ્વરૂપ તથા કઈ પ્રકૃતિએને કેટલે કે રસ બંધાય છે તે પહેલા કહેવાઈ ગયું છે. અહિં શંકા કરે છે કે વિપાકને આશ્રયી પ્રકૃતિએ બે પ્રકારે છે એ હકીક્ત દ્વારગાથામાં તે કહી નથી તે પછી અહિં કેમ તેનું વર્ણન કરે છે? તેના ઉત્તરમાં કહે છે કે ઉપરક્ત શંકા અગ્ય છે. કારણ કે નથી કહી એ જ અસિદ્ધ છે એ જ અસિદ્ધપણું બતાવે છે—દ્વારગાથા ચૌદમીમાં પ્રકૃતિ શબ્દ પછી જે ચ શબ્દ કહ્યો છે તે વિક૯૫ અર્થવાળે છે. તેથી તેનો અર્થ આ પ્રમાણે થાય છે–વિપાક આશ્રયી પ્રકૃતિએ ચાર પ્રકારે છે અથવા અન્યથા-અન્ય પ્રકારે પણ છે એ અન્ય પ્રકારે કહેવાથી જ હેતુ અને રસના ભેદે બે પ્રકારે છે એમ જાણવું ૪૮ હવે હેવિપાકપણાને આશ્રયી વિચાર કરતાં કહે છે. जा जं समेच हे विवागउदयं उति पगईओ । ता तश्विवागसन्ना सेसभिहाणाई सुगमाई ॥४५॥ या यं समेत्य हेतु विपाकोदयमुपयान्ति प्रकृतयः । तास्तद्विपाकसंज्ञाः शेषाभिधानानि सुगमानि ॥४५|| અથ–જે પ્રકૃતિએ જે હેતુને પ્રાપ્ત કરી વિપાકેદયને પ્રાપ્ત થાય તે પ્રકૃતિઓ તે વિપાક સંજ્ઞાવાળી થાય છે. શેષ નામે તે સુગમ છે. ટીકાનુ—જે સંસ્થાન, સંઘયણ નામકમદિ પ્રકૃતિએ પુદગલાહિરૂપ જે કારણને પ્રાપ્ત કરી વિપાકેદયને પ્રાપ્ત થાય છે. તે પ્રકૃતિએ તે વિપાક સંજ્ઞાવાળી એટલે કે પુગલવિપાક ભવવિપાક આદિ નામવાળી થાય છે જેમાં સંસ્થાન નામકમાદિ પ્રકૃતિઓ ઔદ્યારિકાદિ મુદગલને પ્રાપ્ત કરી વિશકેદયને પ્રાપ્ત થાય છે. માટે તે પ્રકૃતિએ પુદગલવિપાકિ કહેવાય છે. ચાર આનુર્વિએ વિગ્રહગતિરૂપ ક્ષેત્રને આશ્રયી ઉદયમાં આવે છે, માટે તે ક્ષેત્રવિપાકિ કહેવાય છે. ઈત્યાદિ. શેષ ધ્રુવ સત્કર્મ અધ્રુવ સત્કર્મ ઉદ્વલના આદિના નામે તે સુગમ છે માટે તેને વિશેષ વિચાર કરતા નથી. તે દરેકના નામના વ્યે પહેલા આવી ગયા છે માત્ર ઉદ્દલના અર્થ આવ્યું નથી તેનું સ્વરૂપ પ્રદેશસક્રમના અધિકારમાં આવશે. ૪૫ આ પ્રમાણે જ્યારે કહ્યું ત્યારે પુગલવિકિપણાને આશ્રયી પરનું વક્તવ્ય જણાવી તેમાં દેશ આપે છે– अरइरईणं उदओ किन्न भवे पोग्गलाणि संपप्प । अप्पुटेहिवि किन्नो एवं कोहाइयाणवि ||६|| Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ પચસગ્રહ-તીયાર अरतिरत्योरुदयः किं न भवेत् पुद्गलान् सम्प्राप्य । अस्पृष्टैरपि किं नो एवं क्रोधादीनामपि ॥४६॥ અર્થ-અરતિ અને રતિનેહનીયને ઉદય શું પુદ્દગલને આશ્રયીને થતું નથી? ઉત્તરમાં કહે છે કે પુદગલના સ્પર્શ વિના પણ શું તે બન્નેને ઉદય થતું નથી ? કે ધાદિ પણ એ પ્રમાણે સમજવું. ટીકાનુ -–જે પ્રકૃતિએ પુદ્ગલ રૂપ હેતુને પ્રાપ્ત કરી વિપાકેદયને પ્રાપ્ત થાય તે પુદ ગલ વિપાકી એમ ઉપરની ગાથામાં કહ્યું તે સંબંધમાં પ્રશ્નકાર પ્રશ્ન પૂછે છે કે-૨તિહનીય અને અતિ મોહનીયને ઉદય શું પુદગલરૂપ હેતુને આશ્રયીને થતું નથી અર્થાત તે બંનેને ઉદય પણ પુદગલેને પ્રાપ્ત કરીને જ થાય છે. તે આ પ્રમાણે-કટકાદિ ખરાબ પુદગલના સંસર્ગથી અરતિને વિપાકેદય થાય છે, અને પુષ્પની માળા અને ચંદનાદિના સંબંધથી રતિમેહનીયનો ઉદય થાય છે. આ પ્રમાણે પુદગલને પ્રાપ્ત કરી તે બનેને ઉદય થતે હેવાથી તે બંને પુત્રવિપાકિ કહેવી યોગ્ય છે. જીવવિપાકી કહેવી ગ્ય નથી અને કહી છે તે જીવવિપાકિ. તેના ઉત્તરમાં કહે છે કે–પુદગલના સંબંધ વિના શું રતિ અરતિ મેહનીયનો ઉદય થતો નથી? અર્થાત પુગલના સંબંધ વિના પણ થાય છે, તે આ પ્રમાણે-કટકાદિના સંબંધ વિના પણ પ્રિય અપ્રિય વસ્તુના દર્શન અને તેના સમરણાદિ વડે રતિ અતિને વિપાકેદ જણાય છે પુદગલવિપાક તે એને કહેવાય જેને ઉદય પુદગલના સંબંધ વિના થાય જ નહિ રતિ, અરતિ તે એવી નથી. પુદ્ગલના સંસર્ગથી થાય છે તેમ તેના સંસર્ગ વિના પણ થાય છે માટે પુદગલની સાથે વ્યભિચારિ હેવાથી તે પુદગલવિપકિ નથી, પરંતુ જીવવિપાકિ જ છે આ પ્રમાણે કે ધાદિના સંબંધમાં પણ પૂર્વ પક્ષને તિરસ્કાર કરી તેનું જીવવિપાક્રિપાણે સિદ્ધ કરવું. તે આ પ્રમાણે-કેઈના તિરસ્કાર કરનારા શબ્દો સાંભળી ક્રોધને ઉદય થાય છે, શબ્દ એ પુદગલ થાય છે, એટલે કઈ શંકા કરે કે ધને ઉદય પણ પુદગલને આશ્રયીને થાય છે માટે તે પુદગલવિપાકિ છે. મરણાદિ વડે પુદગલના સંબંધ વિના પણ કયાં નથી થ? એમ ઉત્તર આપી તે જીવવિપાકિ છે એમ સિદ્ધ કરવું. એમ અન્યત્ર પણ સમજવું ૪૬ હવે ભવવિપાકિ પ્રકૃતિને આશ્રયી પ્રશ્ન કરનાર પૂછે છે કે–જેમ આયુકમને જે ભવન આયુ બાધ્યું હોય તે તિપિતાના ભવમાં જ વિપાકેદય થાય છે, અન્યત્ર થતું નથી, તેમ ગતિનામકર્મને પણ પિતપતાના ભવમા જ વિપાકેદય થાય છે પિતપિતાના ભવ સિવાય અન્યત્ર થતું નથી. આ વસ્તુ જિન પ્રવચનના રહસ્યને સમજનારને પ્રતીત જ છે. માટે ગતિ પણ આયુની જેમ ભવવિપાકિ કેમ કહેવાતી નથી? શા માટે જીવવિપાકિ કહેવાય છે? એમ અન્ય કહો છતે આચાર્ય મહારાજ તેને અનુવાદ કરી ખંડન કરે છે– Page #389 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત લય आउन्न भवविवागा गई न आउस्स परभवे जम्हा । नो सव्वहावि उदओ गईण पुण संकमणत्थि ॥१७॥ आयुरिख भवविपाकाः गतयः नायुपः परभवे यस्मात् । नो सर्वथाप्युदयो गतीनां पुनः संक्रमेणास्ति ॥४७॥ અર્થ– આચની જેમ ગતિએ વિવિપાકી નથી કારણ કે આયુને પરભવમાં કેઈપણ રીતે ઉદય હેતું નથી. ગતિને તે સંક્રમવડે ઉદય હોય છે. ટીકાનુડ–આયુની જેમ ગતિએ ભવવિપાકિ નથી કારણ કે આયુને જે ભવનું આય બાંધ્યું હોય તે સિવાય અન્ય કેઈપણ ભવમાં વિપાકોદયવહે ઉદય થતું નથી પરંતુ સંક્રમ વહે–સ્તિબુકસંક્રમ વડે પણ ઉદય થતું નથી. જે ગતિનું આયુ ભર્યું હોય ત્યાં જ તેને ઉદય થાય છે, તેથી સર્વથા પિતાના ભાવ સાથે આવ્યભિચારી હેવાથી આયુ ભવવિપાર્કિ કહેવાય છે. પરંતુ ગતિઓને તે પિતાના ભવવિના અન્યત્ર પણ સંક્રમ-તિબુકસંક્રમ વડે ઉદય થાય છે તેથી પિતાના ભાવ સાથે વ્યભિચારી હેવાથી તે ભાવવિપાકિ નથી. તાર્થ એ કે આયને સ્વભવમાં જ ઉદય થાય છે માટે તે ભવવિપાકિ છે, અને ગતિએને પિતાના ભવમાં વિપાકેદય છે અને પરભવમાં હિતબુકસં&મવડે એમ પિતાના અને પર બને ભવમાં ઉદય થતે હેવાથી તે ભવવિપાકિ નથી. ૪૭ હવે ક્ષેત્રવિપાકિ આશ્રયી પર પ્રશ્નને દૂર કરવા કહે છે– अणुपुञ्जीणं उदओ किं संकमणेण नात्थ संतेवि । जह खेत्तहेउणो ताण न तह अन्नाण सविवागो ॥४८|| आनुपूर्वीणामुदयः किं संक्रमणेन नास्ति सत्यपि । यथा क्षेत्रहेतुकः तासां न तथाऽन्यासां स्वविपाकः ॥१८॥ અર્થ આનુર્વિને ઉદય સંક્રમવડે થતું નથી ? સંક્રમવડે ઉદય થાય છે છતાં પણ જે રીતે વહેતુક તેઓને વિપાક છે તે રીતે અન્ય પ્રકૃતિને નથી માટે આતુપર્વિ ક્ષેત્રવિવાકિ છે. ટીકાનુ–પરોક્ત ગાથામાં ગતિનામકર્મને જીવવિપાકિ કહી છે એમ આનુપવુિં નામકમ પણ કેમ જીવવિપાકિ નથી? એ સંબધમાં પૂર્વપક્ષીય શંકા કરે છે–જેમ ગતિનામ કર્મને પિતપતાના ભવ સિવાય અન્ય ભવમાં સંક્ત વડે ઉદય થાય છે તેથી પિતાના ભાવ સાથે વ્યભિચારી છે માટે તેઓ ભવવિપાકિ કહેવાતી નથી પરંતુ જીવવિપાકિ કહેવાય છે. તે આનુર્વિનામકર્મને સ્વયેગ્ય ક્ષેત્ર સિવાય અન્યત્ર સ્ટિબુકસંક્રમવડે શું ઉદય થતું નથી કે જેથી તે પ્રકૃતિ અવશ્ય ક્ષેત્રવિપાકિ કહેવાય છે? સ્વાગ્ય ક્ષેત્ર સિવાય અન્યત્ર પણ Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ પંચસંગ્રહ-તુતીયાધાર સંક્રમવડે ઉદય થાય છે. માટે સક્ષેત્ર સાથે વ્યભિચારિ હેવાથી આનુપૂર્વિને ક્ષેત્રવિપાકિ કહેવી એગ્ય નથી. પરંતુ જીવવિપાકિ જ કહેવી જોઈએ. એ પ્રશ્ન કરનારને અભિપ્રાય છે. તેને આચાર્ય મહારાજ ઉત્તર આપે છે– આનુપૂર્વિઓને સ્વગ્ય ક્ષેત્ર સિવાય અન્યત્ર સંક્રમવહે ઉદય હેય છે છતાં પણ જેવી રીતે તે પ્રકૃતિએને આકાશ પ્રદેશરૂપ ક્ષેત્ર નિમિત્ત સિદય થાય છે તેમ અન્ય કેઈપણ પ્રકૃતિએને થતો નથી તેથી આનુપૂવિઓના રદયમાં આકાશ પ્રદેશરૂપ ક્ષેત્ર અસાધારણ હેતુ છે એ જણાવવા માટે તેઓને ક્ષેત્રવિપાકિ કહી છે ૪૮ હવે જીવવિપાકિ આશ્રયી પરપ્રશ્નને દૂર કરવા કહે છે– संपप्प जीयकाले उदयं काओ न जति पगईओ । एवमिणमोहहेउ आसज विसेसयं नत्थि ॥४९॥ सम्प्राप्य जीवकालौ उदयं काः न यान्ति प्रकृतयः । एवमेतदोघहेतुमाश्रित्य विशेषितं नास्ति ॥४९॥ અર્થ–જીવ અને કાળરૂપ હેતુને પ્રાપ્ત કરી કઈ પ્રકૃતિએ ઉદયમાં આવતી નથી? અર્થાત સઘળી આવે છે, માટે બધી પ્રકૃતિએ જીવવિપાકિ છે. એના ઉત્તરમાં કહે છે – એઘ હેતુને આશ્રયી તે એમ જ છે વિશેષ હેતુને આશ્રયી એમ નથી. ટીકાનુ-કઈ એવી પ્રકૃતિઓ છે કે જે પ્રકૃતિઓ છવ અને કાળરૂપ હેતુને આશ્રયી ઉદયમાં આવતી નથી ? અર્થાત્ સઘળી પ્રકૃતિઓ જીવ અને કાળરૂપ હેતુને આશ્રયી ઉદયમાં આવે છે. કારણ કે જીવ અને કાળ વિના ઉદયને જ અસંભવ છે. માટે સઘળી પ્રવૃતિઓ જીવવિપાકિ છે, એવો પ્રશ્નકારને આશય છે. અહિં આચાર્ય મહારાજ ઉત્તર આપે છે કે સામાન્ય હેતુને આશ્રયી તે તે જેમ કહ્યું તેમજ છે. એટલે જીવ અને કાળને આશ્રયી સઘળી પ્રકૃતિને ઉદય થતું હોવાથી સઘળી પ્રકૃતિએ જીવવિપાકિ છે. પરંતુ અસાધારણ-વિશેષ હેતુને આશ્રયી એમ નથી. કારણ કે જીવ અથવા કાળ સઘળી પ્રકૃતિએના ઉદય પ્રત્યે સાધારણ હેતુ છે. તેની અપેક્ષાએ જે વિચાર કરીએ તે સઘળી પ્રકૃતિએ જીવવિપાકિ જ છે, એમાં કઈ સંદેહ નથી પરંતુ કેટલીક પ્રકૃતિએના ઉદય પ્રત્યે ક્ષેત્રાદિ પણ અસાધારણ કારણ છે માટે તેની અપેક્ષાએ ક્ષેત્રવિપાકિ આઢિ વ્યવહાર થાય છે. તેથી અહિં કઈ દેષ નથી. ૪૯હવે રસઆશ્રયી અન્ય પ્રશ્ન કરે છે– केवलदुगस्स सुहुमो हासाइसु कह न कुणइ अपुरो । सुभगाईणं मिच्छो किलिट्रओ एगठाणिरसं ॥५०॥ Page #391 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત केवलद्विकस्य सूक्ष्मः हास्यादिषु कथं न करोत्यपूर्वः । सुभगादीनां मिथ्याष्टिः क्लिष्ट एकस्थानिकरसम् ॥५०॥ અથ–સૂલમ સંપરાય ગુણસ્થાનકે વર્તમાન આમા કેવળદ્ધિકને એકઠાણિ રસ કેમ ન બાંધે? હાસ્યાદિકને અપૂર્વકરણવાળે કેમ ન બાંધે? અને કિaષ્ટ પરિણામિ મિથ્યાષ્ટિ સુભગાદિને કેમ ન બાંધે? ટીકાનુ-જેમ શ્રેણિપર આરૂઢ થયેલ આત્મા અનિવૃત્તિ બાદર સંપશય ગુણસ્થાનકના સંખતા ભાગ ગયા પછી અતિ વિશુદ્ધ પરિણામના ચગે મતિજ્ઞાનાવરણીયાદિ અશુભ પ્રકૃતિએને એકઠાણિ રસ બાંધે છે, તેમ ક્ષપકણિ પર આરૂઢ થયેલે આમા સૂક્ષમ સંપરા ગુણસ્થાનકના છેલ્લા કે ઉપાજ્યાદિ સમયમાં વર્તતા અતિવિશુદ્ધ પરિણામને એ કેવળજ્ઞાનાવરણીય અને કેવળ દશનાવરણીયને એક કાણિયે રસ કેમ ન બાંધે? કેવળત્રિક એ અશુભ પ્રકૃતિ છે. તેના બાંધનારાઓમાં ક્ષપકશ્રેણિ પર ચડેલ સૂકમ ચંપરાય ગુણસ્થાનકવાળા આત્માઓ અતિવિશુદ્ધ પરિણામવાળા છે. માટે મતિજ્ઞાનાવરણીયાદિ પ્રવૃતિઓની જેમ કેવળકિના પણ એક થાનક રસબંધને સંભવ છે. તે પછી કેમ ન કહ્યો? શા માટે તેને ઓછામાં ઓછે પણ બેઠાણિયે રસ બંધાય છે એમ કહ્યું? એમ પ્રક્ષકારને આશય છે. હાસ્ય તિ ભય અને જુગુણા એ પાપ પ્રકૃતિ હેવાથી તેને અતિવિશુદ્ધિના પ્રકને પ્રાપ્ત થયેલ અપૂર્વકરણ ગુણસ્થાનકવાળો આત્મા એક સ્થાનક રસ કેમ ન બાંધે? કારણ કે તેના બંધમાં તે જ અતિવિશુદ્ધ અધ્યવસાયવાળે છે, સુભગ આદિ પુન્ય પ્રકૃતિએને અતિ સંકલિષ્ટ પરિણામવાળે મિથ્યાદષ્ટિ એક સ્થાનક રસ કેમ ન બાંધે? કારણ કે અતિ સતિષ પરિણામને સંભવ છતાં પુન્ય પ્રવૃતિઓના પણ એકથાનક રસધને સંભવ છે. શા માટે પહેલાં એમ કહ્યું કે સત્તર પ્રકૃતિએ જ એક બે ત્રણ અને ચાર ઢાણીયા રસે બધાય છે? અને અન્ય સઘળી પ્રકૃતિએ બે ત્રણ કે ચાર કાણિઆ રસે બંધાય છે? ૫૦ ઉપર પ્રમાણે પ્રશ્નારના આશયને ધ્યાનમાં રાખી આચાર્ય મહારાજ ઉત્તર આપે છે– जलरेहसमकसाएवि एगठाणी न केवलदुगस्त । जं तणुयपि हु भणियं आवरणं सव्वघाई से ॥५१॥ जलरेखासमकपायैरप्येकस्थानिको न केवलद्विकस्य । यतस्तनुकमपि हु भणितमावरणं सर्वधाति तयोः ॥५१॥ અર્થ-જળરેખા સમાન કષાયવડે પણ કેવળદ્ધિકને એકઠાણી રસબંધ થતું નથી. ચારણ કે તે બંનેનું અલ્પ પણ આવરણ સર્વઘાતિ કહ્યું છે. ટીકાનુન–જળરેખા સમાન સંજવલન કષાયને ઉદય છતાં પણ કેવળજ્ઞાનાવરણીય અને Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ પચસ મહ-તૃતીયદ્વાર કેવળદેશનાવરણીય ક્રમના એકઢાણીયા રસમધ થતે નથી. કારણ કે તે બન્નેનું રસરૂપ અલ્પ પણ આવરણ તીથ કરો અને ગણધરોએ સઘાતિ કહ્યું છે. એટલે કે તેઓના સર્વ જવન્ય રસ પણ સર્વ ઘાતિ કહ્યો છે. અને સાતિ રસ જઘન્યયદે પણ બેઠાણીયા જ બધાય છે, એકઢાણીયા 'ધાતા જ નથી. તે હેતુથી કેવળજ્ઞાનાવરણીય અને દેવળદેશનાવરણીયના એકઢાણીયા રસમધ થતા નથી પ૧ હવે હાસ્યાદિ પ્રકૃતિ આશ્રયી ઉત્તર કહે છે सेसासुभाण वि न जं खवगियराणं न तारिसा सुद्धि । न सुभाणंपि हु जम्हा ताणं बंधी विसुज्झति ॥ ५२॥ शेषाशुभानामपि न यत् क्षपकेतराणां न तादृक् शुद्धिः । न शुभानामपि हु यस्मात् तासां बन्धः विशुद्धयमाने ॥ ५२॥ ——શેષ અશ્રુમપ્રકૃતિના પણ એક સ્થાનક રસ ધ થતા નથી. કારણ ક્ષેપક અને ઈંતર ગુણુસ્થાનકવાળાને તેવા પ્રકારની શુદ્ધિ હાતી નથી. શુભ પ્રકૃતિએને સકિલષ્ટ મિથ્યાદૃષ્ટિને પણ એક સ્થાનક રસબધ થતા નથી, કારણ કે તેને બંધ પણ કઇક વિશુદ્ધ પરિણામ છતાં થાય છે. ટીકાનુ॰—પૂર્વે કહેલ મતિજ્ઞાનાવરણીયાદ સત્તર પ્રકૃતિ સિવાય શેષ અશુભ પ્રકૃતિના પણ એક સ્થાનક રસમધના સભવ નથી. કારણુ કે ક્ષેપકમપૂર્વકરણ ગુણુસ્થાનકમાં અને તર—પ્રમત્ત અપ્રમત્ત ગુણુસ્થાનકમાં તેવા પ્રકારની વિશુદ્ધિ હેાતી નથી જેથી એક સ્થાનકરસના બંધ થાય. જ્યારે એક સ્થાનક રસબધ ચાગ્ય પરમ પ્રકારને પ્રાપ્ત થયેલ વિશુદ્ધિ અનિવૃત્તિ માતર સ′′પરાય ગુણુસ્થાનકના સખ્યાતા ભાગ ગયા પછી થાય છે. ત્યારે ચત્તર સિવાય કાઈપણુ અશુભપ્રકૃતિએના અધ થતા નથી. તેથી સત્તર સિવાય કોઈપણ અશુભ પ્રકૃતિના એક સ્થાનક રસબધ થતા નથી. ગાથામાં કહેલ ક્ષપક શબ્દથી પૂર્વકરણ ગુણુસ્થાનક લેવાનુ છે. શુભપ્રકૃતિના મિથ્યાષ્ટિ સક્લિષ્ઠ પરિણામિ આત્મા પશુ એક સ્થાનક રસ આંધતા જ નથી. કારણ કે શુભપ્રકૃતિને સ્મૃતિસ કિલષ્ટ મિથ્યાદષ્ટિ છતાં ધ થતે નથી, પરંતુ કંઈક વિષ્ણુદ્ધ પરિણામ છતાં અધ થાય છે. ઉત્કૃષ્ટ સ`કલેશ છતાં શુભપ્રકૃતિએના એક સ્થાનક રસમ'ધના સભવ છે, પરંતુ ઉત્કૃષ્ટ સકલેશના અભાવે નહિ. તેથી શુભપ્રકૃતિએનો પણ ઓછામાં ઓછે. બેસ્થાનક રસના જ અધ થાય છે. એક સ્થાનક રસના અધ થતા નથી. અહિં એમ શકા થાય કે સાતમી નરક પ્રાયેાગ્ય આંખતા અતિસલિષ્ઠ પરિણામિ મિથ્યાદૃષ્ટિને પણ વક્રિયનિક તેજસ આદિ શુભપ્રકૃતિ બધાય છે તે સમયે તેના એકઢાણીયા રસ કેમ ન બધાય ? તેના ઉત્તરમાં કહે છે કે—નરકપ્રાયેાગ્ય માંધતાં વૈક્રિય તેજસ દિ Page #393 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત ૨૫૯ જે શુભ પ્રકૃતિઓ બંધાય છે તેઓને પણ તથાવભાવે ઓછામાં ઓછો પણ બેઠાણીયા રસ જ બંધાય છે એકઠાણી બંધાતે જ નથી એમાં કારણ છવસ્વભાવ છે. પર આ વિષયમાં પ્રાક્ષિક પ્રશ્ન કરે છે– उकोसठिइअज्झवसाणेहिं एगठाणिओ होही । सुभियाण तन्न जं ठिइ असंखगुणिया उ अणुभागा ॥५३॥ उत्कृष्टस्थित्यव्यवसायः एकस्थानिको भविष्यति । शुभानां तन यतः स्थित्यसंख्येयगुणास्तु अनुभागाः ॥५३॥ અર્થ—ઉત્કૃષ્ટ સ્થિતિબંધને ય અધ્યવસા વડે શુભ પ્રકૃતિએ એકસ્થાનક રસ અધ થશે, એમ પ્રશ્ન કરનારને અભિપ્રાય છે. આચાર્ય મહારાજ કહે છે કે–શુભ પ્રકૃતિએનું તેમ નથી. કારણ કે સ્થિતિબંધ ચોગ્ય અધ્યવસાયથી રસબંધ ચેય અધ્યવસા અસંખ્યાતગુણા છે. ટીકાનુ–નરકાયુ સિવાય ત્રણ આયુ વિના શુભ અથવા અશુભ સઘળી કમ પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સંકુલેશ વત્તતાં થાય છે. ઉત્કૃષ્ટ સંકુલેશ વિના થતું નથી. કહ્યું છે કે સઘળી સ્થિતિઓમાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સંકુલેશ વડે થાય છે. તેથી જે અધ્ય. વસાયે વકે શુભ પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ રિતિબંધ થશે તે જ અધ્યવસાય વડે તેઓને એક સ્થાનક રસMધ થશે. તે પછી એમ કેમ કહે છે કે શુભ પ્રકૃતિને એક સ્થાનક રસ-બધ થતું નથી? આ પ્રશ્ન કરનારના આશયને ધ્યાનમાં રાખી આચાર્ય મહારાજ ઉત્તર આપે છે– તે જે હું તે બરાબર નથી. કારણ કે સ્થિતિબંધ એગ્ય અધ્યવસાચેથી રસMધ યોગ્ય અધ્યવસાયે અસંખ્યાતગુણ છે. તાત્પર્ય એ છે કે પ્રથમ સ્થિતિસ્થાનકથી આરંભી સમય સમય વધતા સરવાળે અસંખ્યાત સ્થિતિ વિશેસ્થિતિસ્થાનકે થાય છે. એક એક સ્થિતિમાં અસંખ્યાતા રસાધક હોય છે. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જ્યારે થાય ત્યારે દરેક સ્થિતિમાં-દરેક સ્થિતિસ્થાનકમાં જે અસંખ્યાતા રસસ્પર્ધકના સમુહવિશેષ હોય છે, તે સઘળા બે સ્થાનક રસના જ ઘટે છે, એક સ્થાનક રસના નહિ. તેથી જ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચોગ્ય અથવસાયે વડે પણ શુભ પ્રકૃતિઓને રસ -અપ વસવભાવે બેઠાણી જ થાય છે; એક ઢાણી થતા નથી. ૫૩ - ૧ કેઈ પણ એક સ્થિતિબંધ અસ ખ્યાત સમય પ્રમાણુ બંધાય છે, તેમ ઉકૃષ્ટ સ્થિતિબંધ પણ અલખ્યાત સમય પ્રમાણ જ થાય છે. પ્રત્યેક સ્થિતિસ્થાનમાં અસંખ્ય સ્પર્ધા હોય છે. એટલે જ ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલા સમય પ્રમાણુ બંધાય છે તેનાથી સ્પર્ધકસંધાતે અસંખ્યગુણ થાય છે. Page #394 -------------------------------------------------------------------------- ________________ ३० હવે સત્તા સુધ પર પ્રશ્નને દૂર કરવા કહે છે दुविहमिह संतकम्मं धुवाधुवं सूइयं च सदेण । धुवसंतं चिय पढमा जओ न नियमा विसंजोगो ||४|| द्विविधमिह सत्कर्म ध्रुवाधुवं सूचितं च शब्देन । ध्रुवसन्त एव प्रथमाः यतो न नियमात् विसंयोगः ॥ ५४॥ ૫ ચસ’ગ્રહ-તૃતીયદ્વાર અ`ધ્રુવ અને ધ્રુવ એમ બને પ્રકારની સત્તા દ્વારગાથામાં ચ શબ્દ વડે સૂચવી છે, તેમાં પહેલા અનતાનુધિ કષાયાની અવશ્ય ધ્રુવસત્તા જ છે, કારણ કે ગુણપ્રાપ્તિ વિન તેની વિસ ચાજના થતી નથી. ટીકાનુ૦—દ્વારગાથામાં કહેલ ચ શબ્દ વડે સત્તા એ પ્રકારે સૂચવી છે. તે આ પ્રમાણેધ્રુવસત્તા અને અધ્રુવસત્તા. તેમાં જેએને સમ્યક્ત્વાદિ ઉત્તર ગુષ્ણેાની પ્રાપ્તિ થઈ નથી તેવા સઘળા સંસારીજીવાને જે પ્રકૃતિઓની નિરતર સત્તા હોય તે ધ્રુવસત્તા એ પહેલાં જ કહ્યું છે. તે ધ્રુવસત્તા પ્રકૃતિએ એકસે ચાર છે. તે આ પ્રમાણે-જ્ઞાનાવરણીયપચક, દનાવરણની નવ, સાત અસાત વેદ નીય, મિથ્યાત્વ, સેાળ કષાય, નવ નાકષાય, તિય ગુદ્ધિક, જાતિપ'ચક, ઔદારિકદ્ધિક, તૈજસ, કાળુ, સસ્થાનષટ્ક, સંઘયણષટ્ક, વર્ણાદૅિ ચાર, વિહાયેાગતિશ્ચિક, પરાઘાત, ઉચ્છ્વાસ, માતપ, દ્યોત, અગુરુલઘુ, નિર્માણ, ઉપદ્માત, ત્રસદશક, સ્થાવરદશક, નીચગેાત્ર અને અત રાયપ‘ચક, અહિં વર્ણાદિ ચાર જ વિઠ્યા છે અને ધન સાતન વિનશ્યા નથી માટે એકસા ચાર થાય છે. તથા સમ્યક્ત્વાદિ ઉત્તર ગુણાની જેને પ્રાપ્તિ થઈ નથી તેવા પ્રકૃતિાની સત્તા કાઇ વખતે હોય અને કાઈ વખતે ન હોય તે આત્માઓને પણ જે અધ્રુવસત્તા કહેવાય. આ પ્રમાણે હોવાથી કાઇ શકા કરે કે-અનતાનુ ધિકષાયની ઉદ્દલના થાય છે એટલે તેની સત્તાને નાશ થાય છે વળી મિથ્યાત્વના ચેગે ફરી સત્તામાં આવે છે તે તેની અાવસત્તા કેમ ન કહેવાય? તેનુ ખંડન કર્યું છે એમ સમજવું. કારણ કે અન તાનુષિ કષાયની વિસ'ચાજના સમ્યક્ત્વાદિગુણની પ્રાપ્તિ વિના તા થતી જ નથી પરંતુ ગુન્નુની પ્રાપ્તિના વશથી થાય છે. ઉત્તરગુણની પ્રાપ્તિ વડે જે સત્તાને નાશ થાય છે. તે પ્રકૃતિએની અધવસત્તાના વ્યપદેશના હેતુ નથી, ઉત્તર ગુણુની પ્રાપ્તિ વડે થતા સત્તાના નાશ એ ધ્રુવસત્તાના વ્યપદેશના હેતુ હાય તે સઘળી ક પ્રકૃતિએ અધ્રુવસત્તાના વ્યપદેશને ચોગ્ય થાય કારણ કે ઉત્તરગુણના યાગે સઘળી કમપ્રકૃતિએની સત્તાને નાશ થાય છે. પર ́તુ તેમ નથી. ધ્રુવસત્તાના લક્ષણમાં જ કહ્યું છે કે ઉત્તરગુણુની પ્રાપ્તિ પહેલાં જે પ્રકૃતિની દરેક જીવને દરેક સમયે સત્તા હેાય તે ધ્રુવસત્તા. ઉત્તરજીની પ્રાપ્તિ પહેલાં તે દરેક જીવને દરેક સમયે અનંતાનુ "ધિ અવશ્ય સત્તામાં હોય છે. માટે અન'તાનુધિ કષાયની ધ્રુવસત્તા જ છે. ' Page #395 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત ૩૧ સમ્યકૃત માહનીય, મિશ્ર મેાહનીય, તી' કર નામ અને ઉત્તર ગુણુની પ્રાપ્તિ થયા પછી જ સત્તામાં આવે છે માટે તે પ્રતીત જ છે અને શેષ વૈક્રિયષટ્કાર્ત્તિ પ્રકૃતિએ ઉત્તર ગુણની પ્રાપ્તિ થયા પહેલાં પણ નિર તર સત્તામાં હોય એ કઈ નિયમ નથી. માટે તેએની પણુ અશ્રુ સત્તા છે. ૫૪ આહારકદ્ધિક એ પ્રકૃતિએ પ્રકૃતિષેાની ધ્રુવ સત્તા : અહિં જે પ્રકૃત્તિઓનુ સ્વરૂપ હવે પછી કહેવાશે તેનુ પ્રતિપાદન કરનારી અન્યની અના: વેલી એ દ્વાર ગાથા છે, તે મતિજીવાને સુખપૂર્વક જ્ઞાન થવામાં કારણ હોવાથી તે એ ‘ ગાથા પણ અહિં લખે છે— 'अणुदय उदओभयबंधणीउ उभबंधउदयवोच्छेया । संतरउभय निरंतरबंधा उदकमुकोसा ||१|| अणुदय संकम जेट्टा उदएणुदर य बंधउक्कोसा । उदयानुदयवईओ तितितिचउदुहा उ सव्वाओ ||२॥ અથ—અનુયાધિ, ક્રયધિ અને ઉભયમાધિ સમક, ક્રમપૂર્વક અને ઉત્ક્રમથી બંધાય જેએનેા વિચ્છેદ થાય છે તે. સાંતર, ઉભય અને નિરંતરમધિ. ઉદય સ‘ક્રમાત્કૃષ્ટ, અનુ થ સંક્રમેત્કૃષ્ટ, ઉય બ ધોત્કૃષ્ટ અને અનુયમ ધૃત્કૃષ્ટ અને અનુયવતી એમ સઘળી પ્રકૃતિ અનુક્રમે ત્રણ, ત્રણ, ત્રણ, ચાર અને એ પ્રકારે છે. ટીકાનુ૦—કમ પ્રકૃતિએ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે—સ્વાતુયમંત્રિ, સ્વાદયમ ધિ અને ઉભયઅધિ. તેમાં પેાતાના ઉદય ન હોય ત્યારે જ જેએાનેા બંધ થતે હોય તે સ્વાનુયઅત્રિ, પેાતાના ઉદય છતાં જ જેએના બધ થતા હોય તે સ્વાયમધિ અને પેાતાને ઉદય હાય કે ન હેાય છતાં જે પ્રકૃતિએ બધાતી હેાય તે ઉભયાધિ કહેવાય. વળી પણ ક્રમ પ્રકૃતિએ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે—સમકન્યચ્છિદ્યમાનમ યાક્રયા, ક્રમવ્યવચ્છિદ્યમાનખ ધાયા અને ઉત્ક્રમન્યચ્છિદ્યમાનળ ધાયા. તેમાં જે કર્મ પ્રકૃત્તિને ખ ધ અને ઉદય સાથે જ થતા હોય તેએ સમકવ્યવચ્છિમનમધાયા, પહેલા બન્ધ અને પછી ઉદય એમ ક્રમપૂર્વક જેઓને ખંધ ઉદય વિચ્છિન્ન થતા હોય તે ક્રમવ્યવચ્છિદ્યમાનછ પેઢયા અને પહેલા ઉદય અને પછી મધ એ પ્રમાણે ઉત્ક્રમથી જેઓના અંધ ઉડ્ડય જતે ડાય તે ઉત્ક્રમવ્યઘિમાનબ ધેાદયા કહેવાય. આ ત્રણે પ્રકારની પ્રકૃતિને ગાથામાં મૂકેલ ઉલ્સ, અધ અને ઉદય એ શબ્દ વડે ક્રમપૂર્વક ગ્રહણ કરેલ છે. ૪૭ १ अनुदयोदयो भयवन्धन्यः उभयमन्धोदयव्युच्छेदाः । सान्तरोभयनिरन्तर बन्धिन्य उदयसक्रमोत्कृष्टाः ॥ १ ॥ अनुदयसक्रमज्येष्ठो उदयानुदययोश्च बन्धोत्कृष्टः । उदयानुदयवत्यः तिस्रः तिस्रः तिस्रः चतस्रः द्विविधाश्च सर्वाः ॥ २ ॥ Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ પસંગ્રહ-તૃતીયદ્વાર આ રીતે પણ પ્રકૃતિએ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે–સાંતરખંધિ, ઉભયગંધિ અને નિરન્તરબુધિ. એ ત્રણેનું સ્વરૂપ આચાર્ય મહારાજ આગળ કહેશે. તથા પ્રકૃતિઓ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે-ઉદયકમેહુણ, અનુદયસક્રમ, ઉદય ખત્કૃષ્ટ અને અનુદય બધેલ્ફી. તથા પ્રકૃતિએ બે પ્રકારે છે. તે આ પ્રમાણે–ઉદયવતી અને અનુદયવતી. ઉપરોક્ત ચાર તથા બે ભેદ એ દરેકનું સ્વરૂપ સ્વયમેવ આચાર્ય મહારાજ આગળ કહેશે. આ સઘળી પ્રકૃતિએ અનુક્રમે ત્રણ ત્રણ ત્રણ ચાર અને બે ભેદ છે તેઓને તે પ્રકારે ઉપર કહી ગયા છે. ૧-૨ હવે આ સઘળા ભેદવાળી પ્રકૃતિને અનુક્રમે કહેવી જોઈએ. તેમાં પહેલા હવાનુદયગંધિ આદિ ત્રણ ભેદને કહેવા ઈચ્છતા આ ગાથા કહે છે– देवनिरयाउबेउविछक्कआहारजुयलतित्थाणं । वंधो अणुदयकाले धुवोदयाणं तु उदयम्मि ॥५५॥ देवनरकायुक्रियपट्काहारयुगलतीर्थानाम् । बन्धोऽनुदयकाले ध्रुवोदयानां तूदये ॥ ५५ ॥ અર્થ–દેવાયું, નરકાયું, વૈક્રિયષક, આહારદ્ધિક અને તીર્થકર નામકર્મ એટલી પ્રકૃ તિઓ પિતાને ઉદય ન હોય તે કાળે બંધાય છે અને પ્રદયિ પ્રકૃતિને પિતાને ઉદય છતાં બંધ થાય છે. ટીકાનુડ–દેવાયુ, નરકાસુ, દેવગતિ દેવાનુપૂર્તિ નરકગતિ નરકાનુ િિિક્રયશરીર વક્રિય અગોપાંગ એ છ પ્રકૃતિરૂપ વૈક્રિષક આહારક શરીર આહારક અંગોપાંગરૂપ આહારકબ્રિક અને તીર્થકર નામકર્મ એ અગીઆર પ્રકૃતિએને બંધ પિતાને ઉદય ન હોય તે કાળે જ થાય છે તે આ પ્રમાણે દેવત્રિકને ઉદય દેવગતિમાં, નરકત્રિકનો ઉદય નરકગતિમાં, અને વૈથિલિકને ઉદય તે અને ગતિમાં હોય છે. દેવે અને નારકીએ ભાવ સ્વભાવે જ એ આઠ પ્રકૃતિએ બાંધતા કથી. તીર્થકરનામકમને ઉદય કેવળજ્ઞાન થાય ત્યારે હોય છે તે વખતે તે કર્મપ્રકૃતિને બંધ થતે નથી. કારણ કે અપૂર્વકરણ ગુણઠાણે જ તેને અંધવિચ્છેદ થાય છે. આહારક શરીર કરવામાં પ્રવૃત્ત થયેલે આત્મા લબ્ધિ ફોરવવાના કાર્યમાં વ્યગ્ર થયેલ 1 વૈક્રિય શરીર અને વૈદિર અંગેપા પિતાને ઉદય ન હોય ત્યારે બંધાય છે એમ જે કહ્યું તે ભવપ્રત્યવિક વિવક્ષા કરીને કહ્યું હોય એમ લાગે છે. કારણ કે ક્રિયા શરીરિ મનુષ્ય તિર્યંચ દેવ પ્રાયોગ્ય તિ બાંધતા વયિટિ બાધે છે. Page #397 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત ૩૬ હોવાથી પ્રમત્ત હોય છે તેથી અને ત્યારપછીના કાળમાં તથા પ્રકારની વિશુદ્ધિને અભાવ લેવાથી મેદસમસ્થાનમાં વસે છે માટે આહારક શરીરિ આહારકઢિકને બંધ કરતે નથી. માટે એ સઘળી પ્રકૃતિએ સવાનુદયખંધિ કહેવાય છે. તથા વેદયિ–જ્ઞાનાવરણપંચક, દર્શનાવરણ ચતુષ્ક, અંતરાય પંચક, મિથ્યાત્વમેહનીય નિમણ, તેજસ, કાર્મણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અગુરુલઘુ અને વ ચતુષ્ક, એ સત્તાવીસ પ્રકૃતિએને ઉદય છતાં જ મધ થાય છે. કારણ કે એ સઘળી પ્રવૃતિઓ દયિ. હેવાથી તેનો સર્વદા ઉદય છે. શેષ નિદ્રાપંચક, જાતિપચક, સસ્થાનકથક, સંઘયgષક, સેળ કષાય, નવ કષાય, પરાઘાત, ઉપઘાત, આતપ, ઉદ્યોત, ઉચ્છવાસ. સાત અસાત વેદનીય, ઉરચત્ર, મનુષ્પત્રિક, તિયચવિક, ઔદારિકહિક, શુભ અશુભ વિહાગતિ, રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થાવર, સૂરમ, અપર્યાપ્ત. સાધારણ, સુસ્વર, સુભગ, આદેય, યશકીર્તિ, દુસ્વર, દુગ, અનાદે, અને અપયશકીર્તિ એ બાશી પ્રકૃતિએ દયાનુદથબધિ છે. કારણ કે એ સઘળી પ્રવૃતિઓ મનુષ્ય તિયાને ઉદય હોય કે ન હોય ત્યારે બંધાય છે. માટે દયાનુબંધિ કહેવાય છે. ૧૫ હવે જે પ્રકૃતિએને સાથે જ બધ અને ઉદયનો વિરછેદ થાય છે, તે પ્રકૃતિએ કહે છે ૧ આહારક શરીર અને આહાક અગોપાંગ પણ પિતાને ઉદય ન હોય ત્યારે બંધાય છે એમ ઉપર કહ્યું છે પરંતુ સપ્તતિકા ભાષ્યમાં એકત્રીશના બધે બે ઉધ્યસ્થાનક લીધા છે. તે આ પ્રમાણે૨૯-૩૦. તેમા ૨૮ને ઉદય પ્રમાપણામાં આહાઝ અથવા વૈક્તિ શરીર કરીને અપ્રમત ગુણસ્થાનકને પ્રાપ્ત કરનાર ઉદ્યોતના ઉદય વિનાના સંયતને કણો છે, અને ત્રીશને ઉદય ઉોતના વેદ વૈયિ અથવા આહારક શરીરને અથવા સ્વભાવસ્થ સંતને કહ્યો છે. અહિં એકત્રીશને બધ આહારદિક સહિત છ અને તેના બંધક મામાન્ય રીતે ર૯ અને ૩૦ એ બને ઉદયવાળા આહારક અને વૈયિ શરીરિ લીધા છે. આહારક શરીરિ માટે કઈ જુદું કહ્યું નથી. આહારક શરીરિને આહારકને ઉદય હેય જ એટલે અહિ આહારક શરીરિને પણ આહારદિકને બંધ લીધે છે જુઓ સપ્તતિકાભાષ્ય પાનું ૮૭ ગાથા ૧૨૫ તથા પા. ૧૦૯ ગા. ૧૬૪ માં અપ્રમત્ત સંયતને ૨૮-૨૯-૧૦-૩૧ એ ચાર બંધસ્થાનક કહા છે અને ૨૯-૩૦ બે ઉદયસ્થાનક કહ્યા છે. તેમાં પહેલુ ઉદયરથાન વૈક્રિય અને આહારક સંતને કહ્યું છે. બીજુ વૈક્રિય આહારક સયતને અથવા સ્વભાવથ સયતને કહ્યું છે. તેમા અબમત સંયતને ર૩૦ એ બને ઉદયરથાનકમાં ૨૮ ના બધે ૮૮ નુ સત્તાસ્થાન, ૨૯ ના બધે ૮૯ નું, ૩૦ ના બધે રન અને ૩૧ ના બધે ત્રાણુનું સત્તાસ્થાન કર્યું છે. અહિં આહારકશરીર એકત્રીસ ન બધે એમ કહ્યું નથી. અહિં અલ્પ હોવાને લીધે વિવેક્ષા ન કરી હોય તો સંભવે છે. તત્ત્વજ્ઞાની મહારાજ જાણે. ૨ અહિં મનષ્ય તિને ઉદય હોય કે ન હૈય ત્યારે બંધાય છે એમ કહેવાનું કારણ ઉકા પ્રકૃતિઓમાંથી લગભગ સઘળી પ્રકૃતિઓ તેઓ બાધે છે તે છે. દેવ નારકીઓ પણ ઉકત પ્રકૃતિમાંથી તેને જેને ઉદય સંભવી શકે છે, તેને ઉદય હોય કે ન હોય છતાં ઉક્ત પ્રકૃતિઓમાંથી સ્વયેાગ્ય પ્રકતિએ બાધે છે. Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૪ गयचरिमलोभवधि मोहहासर मणुयपुवीणं । सुहुमतिगआयवाणं सपुरिसवेयाण वंधुदया ॥ ५६ ॥ वोच्छिनंति समं चिय कमसो सेसाण उक्कमेणं तु । अट्टण्हमजससुरतिगवेउव्वाहारजुयलाणं ॥ ५७ ॥ गतचरमलोभध्रुववन्धिमोहहास्यरतिमनुजानुपूर्वीणाम् । सूक्ष्मत्रिकातपानां सपुरुपवेदानां धन्धोदयौ ॥ ५६ ॥ व्यवच्छिद्येते सममेव क्रमशः शेषाणामुत्क्रमेण तु । अष्टानामयशःसुरत्रिकवैक्रियाहारयुगलानाम् ॥ ५७ ॥ તૃતીયકા અથ~~~સ’જ્વલન લાભ વિના મેહનીયકમની ધ્રુબધિની પ્રકૃતિએ, હાસ્ય તિ, મનુજ્યાનુપુર્તિ, સૂક્ષ્મત્રિક, આત અને પુરૂષવેદ એટલી પ્રકૃતિએના બંધ અને ઉદય સાથે જ વિચ્છેદ થાય છે. શેષ પ્રકૃત્તિાના મપૂર્વક વિચ્છેદ થાય છે અને અયશકીતિ, સુરત્રિક, વૈક્રિયલિક અને આહારદ્ધિક, એ પ્રકૃતિઓના ઉત્ક્રમે 'ધ ઉદયને વિચ્છેદ થાય છે. ૫૬-૫૭ ટીકાનુ~સ'જવલન લાભ સિવાયની માહનીયક્રમની ધ્રુત્રનધિની પંદર કષાય, મિથ્યાત ભય અને જુગુપ્સા એ અઢાર કર્યાં પ્રકૃતિએ, હાસ્ય, રતિ, મનુષ્યાનુપૂર્તિ, સૂક્ષ્મ, અપર્યાસ અને સાધારણરૂપ સૂક્ષ્મત્રિક, તપનામ અને પુરૂષવેદ એ સઘળી મળી છવ્વીસ પ્રકૃતિના અધ અને ઉદય સાથે જ વિચ્છેદ થાય છે. એટલે કે એ પ્રકૃતિના જે ગુણસ્થાને બધ વિચ્છેદ થાય છે તે જ ગુણુસ્થાનકે ઉદય વિચ્છેદ પણ થાય છે. તે આ પ્રમાણે સૂક્ષ્મત્રિક તપ અને મિથ્યાલ મેહનીયને મિશ્રાêષ્ટ ગુણસ્થાનક, અનતાનુ ધના સાસ્વાદને, મનુજાતુપૂર્વિ અને અપ્રત્યાખ્યાનાવરણીય કષાયના અવિરતિ સભ્યષ્ટિ શુશુસ્થાનકે, પ્રત્યાખ્યાનાવરણીય કષાયના દેશવિરતિ ગુણુઠાણું હાસ્ય કૃતિ ભ્રય અને જુગુ ખાતા અપૂર્વ કરણે, સંજવલન ક્રોધ, માન, માયા અને પુરૂષવેદના અનિવૃત્તિ બાદર સપરાય શુઠાણું સાથે જ અધ અને ઉદયને વિચ્છેદ થાય તેથી તે સમક વ્યચ્છિવમાન આ ધાયા કહેવાય છે. તથા આ છવ્વીસ અને હવે પછી યશ કીર્તિ આદિ જે આઠ કહેશે તે સિવાય શેષ ચાસી પ્રકૃતિએના બંધ અને ઉદય ક્રમપૂર્વક એટલે કે પહેલા અધના. ત્યારપછી ઉદયની વિસ્તૃત થાય છે. તે આ પ્રમાણે જ્ઞાનાવરણીય પંચક, અતરાય પાચક અને દર્શનાવરણ ચતુષ્ટ એ ચૌઢ પ્રકૃતિના સૂક્ષ્મ સ્પાયના શ્રમ સમયે અંધ વિચ્છેદ અને ક્ષીણ કંષાયના ચરમ સમચે ઉદય વિચ્છેદ ચાય છે. નિદ્રા અને પ્રચલાના અપૂર્વકરણના પહેલા ભાગે બધ વિચ્છેદ અને ક્ષીણ કાયના Page #399 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત ૩૫ દ્વિચરમ સમયે ઉદય વિચ્છેદ્ય, સાત વેદનીયના પ્રમત્તે અને સાત વેદનીયને સૂચેગિના ચરમ સમયે 'ધ વિચ્છેદ અને એ મનેના સાગિ કેવળીના ચરમ સમયે હૃદય વિચ્છેદ્ય, છેલ્લા સસ્થાનના મિથ્યાષ્ટિ ગુણઠાણે, વચલા ચાર સસ્થાન, અપ્રશસ્ત વિહાગતિ અને દુઃસ્વરના સાસ્વાદને, ઔદ્યારિકદ્ધિક અને પ્રથમ સંઘયણના અવિરતિ સમ્યગ્ છે ગુલુઠાણું, અસ્થિર અને અશુભને પ્રમત્ત સયતે, તેજસ, કામ!, સમચતુશ્ત્ર સંસ્થાન, વર્ણાદિ ચતુષ્ક, અગુલઘુ ચતુષ્ક, પ્રત્યેક, સ્થિર, જીભ, સુસ્વર અને નિર્માણના અપૂર્વકરણના છઠ્ઠા ભાગે અંધ વિચ્છેદ થાય છે, અને છેલ્લા સસ્થાનથી આરભી નિર્માણુ સુધીની અડાવીસે પ્રકૃતિએના યેટિંગ કેવળીના ચરમ સમયે ઉય વિચ્છેદ થાય છે. તથા અનુત્રિકના' અવિરતિ ગુણુઠાણું પચેન્દ્રિય જાતિ, ત્રસ, બાદર, પૉપ્ત, સુભળ, આય, તીથ કર એટલી પ્રકૃતિને અપૂર્વકરણના છઠ્ઠા ભાગે બંને યશકીતિ તથા ઉચ્ચત્રને સૂક્ષ્મ સપરાયના ચક્રમમયે વિચ્છેદ થાય છે અને આ મારે પ્રકૃતિને અવૈગિકળીના ચરમ મ્રમયે ઉદયવિચ્છેદ થાય છે, તથા સ્થાવરનામ, એકેન્દ્રિય, એન્દ્રિય, તેન્દ્રિય અને ચૌરિન્દ્રિય જાતિ નામના, તથા નરકત્રિકને અને છેલ્લા સયણના તથા નપુલકવેટને મિથ્યાoિ ગુણુઢાણે 'વિચ્છેદ થાય છે. અને ઉદયવિચ્છેદ્ય અનુક્રમે સાસ્વાદને, અવિરતિ સમ્યગ્દષ્ટ ગુપુણે, અપ્રમત્ત સયતે અને અનિવૃત્તિ બાદરી સોંપાય ગુગુઠાણું થાય છે. તથા સીવેદના અધવિચ્છેદ સાસ્વાદને અને ઉદ્ય વિચ્છેદ નવમે ગુણુકાણે થાય છે. તથા તિય ચાતુપૂર્વિ, દુગ અને અનાદેયને તથા તિય ચગતિ, તિય "ચાયુ, ઉદ્યોત અને નીચગેાત્રના તથા સ્થાનિિત્રકને તથા ચેાથા પાંચમા સઘયજીને તથા બીજા ત્રીજા સઘયણને ઉપરોક્ત સઘળી પ્રકૃતિએના ધ વિચ્છેદ સાસ્વાદન ગુણુઠાણું થાય છે અને ઉદય વિચ્છેદ્ર અનુક્રમે અવિરતિ ગુણુઢાણે દેશવિરતિ ગુણુઢાણે, પ્રમત્તે, અપ્રમત્તે અને ઉષ્ણાંતમાહ ગુણે થાય છે. તથા અર વિશેાકના અધવિકૈદ્ય પ્રમત્ત સ યતે અને ઉયવિચ્છેદ્ય અપૂણે થાય છે. મોંજવલન લેાશના બ"ધ વિચ્છેદ નવમા ગુણસ્થાનકના ચરમસમયે અને ઉદ્રથ વિચ્છેદ સુમસ પાયના ચરમસમયે થાય છે. તે હેતુથી આ છયાસી પ્રકૃતિએ ક્રમવ્યવચ્છિદ્યમાન છે Àદયા કહેવાય છે. તથા યશ કીતિ, સુરત્રિક, વૈક્રિયદ્ઘિક, અને આહારકદ્ધિક, એ આઠ પ્રકૃતિએના પહેલા ઉદય અને પછી બ વિચ્છેદ થતા હોવાથી ઉત્ક્રમ વ્યવધિમાન બધેય! કહેવાય છે. તે આ પ્રમાણે અયશશ્ન-કીર્તિના પ્રમત્તે, દેવાયુત્રને અપ્રમત્તે, દેવદ્ધિક અને વૈક્રિયટિકના અપૂર્વકરણે અધ વિચ્છેદ્ય થાય છે. અને એ છએ પ્રકૃતિને ઉદય વિચ્છેદ ચાથે શુઢાણે થાય છે. તથા ૧ અહિં મનુષ્યત્રિમાં મનુષ્યાનુપૂર્વ લીધી છે અને તેના ઉદ॰ વિચ્છેદ ચેંગના રમમયે થાય છે એમ કહ્યું છે, એ વિચારણીય છે. કારણ કે કાઇપણ આનુપૂર્વના ઉદય પહેલા ખીજા અને ચોથા એ ત્રણ ગુણસ્થાનકે જ હેાય છે. અન્યત્ર હેતે નથી. કદાચ પ્રદેશાયની અપેક્ષાએ કહેવામા આવે તે તે પણ ચેાગ્ય નથી કારણ કે પ્રદેશાધ્યે તે સાયણ, સંસ્થાન નામકર્માદિ તાંતેર પ્રકૃતિ પણ હાય છે. એટલે બંધ અને ઉદયમા ચેાથે જ જતી હેવાથી તેને સમવવામાન બધાયમાં પ્રણ કરવી જોઇએ એમ લાગે કે પછી નાની મહારાજ જાશું. Page #400 -------------------------------------------------------------------------- ________________ પચસપ્રહ તુતીયાર આહારઢિકને અપૂર્વકરણે બંધવિચ્છેદ અને અપ્રમત્ત સંયતે ઉદયવિચ્છેદ થાય છે, માટે તે આ ઉદ્ધમળ્યવછિદ્યમાન બદયા કહેવાય છે. પ૬-૧૭ હવે સાંતાદિ પ્રકૃતિએ કહે છે– धुवबंधिणी तिस्थगरनाम आउयचउक्क बावन्ना । एया निरंतराओ सगवीसुभ संतरा सेसा ॥ ५८ ॥ પુષિા તીર્થમના શણુકા દાસાનું एता निरन्तराः सप्तविंशतिरुभयाः सान्तराः शेषाः ॥१८॥ અર્થ –ધ્રુવનધિની પ્રકૃતિએ, તીર્થંકરનામ, આયુચતુષ્ઠ એ બાવન પ્રકૃતિએ નિરતરા છે, હવે કહેવાશે તે સત્તાવીશ ઉભયા અને શેષ પ્રકૃતિએ સાન્તરા છે. ટકાનું–જ્ઞાનાવરણ પચક, અંતરાય પંચક, દર્શનાવરણ નવક, સેળ કષાય, મિથ્યાત્વ, લય, જુગુપ્સા, અગુરુલઘુ, નિર્માણ, તેજસ, કામણ, ઉઘાત અને વર્ણ થતુક એ સુહતા લીસ વબંધિની પ્રકૃતિ તથા તીર્થકર નામ અને આયુચતુષ્ક એ બાવન પ્રકૃતિ નિરતરા છે. નિરંતરાનું સ્વરૂપ સામી ગાથામાં કહેશે. તથા હવે પછીની ગાથામાં કહેવાશે તે સત્તા વીશ પ્રકૃતિ સાન્તરનિરન્તરા છે અને શેષ એકતાલીસ પ્રકૃતિએ સાન્તા છે. ૫૮ હવે સાન્તરનિરન્તરા સત્તાવીસ પ્રકૃતિએના નામ કહે છે– चउरंसउसमपरघाउसासपुंसगलसायसुभखगई । वेउविउरलसुरनरतिरिगोयदुसुसरतसतिचऊ ॥५९|| चतुरस्रर्पमपराधातोच्छ्वासपुंसकलसातशुभखगतयः । वैक्रियौदारिकसुरनरतियग्गोत्रविकसुस्वरत्रसत्रिकचतुः ॥५९॥ અ તથા ટીકાનુ–સમગતરસ સંરથાન, વજીભનારાચસંઘયણ, પરાઘાત, ઉચ્છવાય, પુરૂષ, પંચેન્દ્રિય જાતિ, સાતવેદનીય, શુભવિહાગતિ, વક્રિયદ્ધિક, ઔદાપિકઠિક, સુર દિક, મનુષ્યદ્ધિક, તિર્યચઢિક, ગોત્રઢિક ઉચ્ચગેત્ર નીચગોત્ર, સુવત્રિક-સુશ્વર સુભગ અને અદેય, ત્રણચતુષ્ક–વસ બાદર પર્યાપ્ત અને પ્રત્યેક એ સત્તાવીસ પ્રકૃતિઓ ઉભયા– સાન્તર નિરન્તરા છે. ૫૯ હવે સાન્તર નિરન્તરાદિને અર્થ કહે છે– समयाओ अंतमुहु उकोसा जाण संतरा ताओ । बंधेहियंमि उभया निरंतरा तम्मि उ जहन्ने ॥६॥ Page #401 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત ૩૬૭ समयादन्तर्मुहूर्चमुत्कृष्टो यासां सान्तरास्ताः । वन्धेधिक उमयाः निरन्तरास्तस्मिंस्तु जघन्यः ॥६॥ અર્થ–જે કમં પ્રકૃતિએને સમયથી આરંભી ઉત્કૃષ્ટ અંતર્મુહૂરપયત બંધ થતે હેય તે સાંતા કહેવાય છે તથા જે પ્રકૃતિએને સમયથી આરંભી અંતમુહૂ અને તેથી પણ અધિક બંધ થતું હોય તે સાંતનિરતશ કહેવાય છે અને જે પ્રકૃતિએને જઘન્ય પણ અંતર્મુહૂર્ત મન થતું હોય તે નિરન્તરા કહેવાય છે. ટીકાનુ –જે કમપ્રકૃતિએને જઘન્ય સમયમાત્ર બંધ થતું હોય અને ઉત્કૃષ્ટ સમયથી આરંભી અતમુહૂર્ત પયત બંધ થતું હોય, તેથી વધારે કાળ ન થતું હોય તે સાન્તા પ્રકૃતિએ છે. કેમકે અંતર્મુહૂર્તમાં પણ બધ આશ્રયી વ્યવધાન પડે છે, અંતર્મુહૂર્વકાળ પણ નિરંતર થતું નથી તેથી તે સાન્તા કહેવાય છે. તે પ્રકૃતિઓ આ પ્રમાણે-અસાતવેદનીય, સ્ત્રી, નપુંસકવેદ, હાસ્ય, રતિ, અરતિ, શેક, નરકશ્ચિક, આહારકશ્ચિક, પહેલા વિના પાંચ સસ્થાન, પહેલા વિના પાંચ સઘયણ. આદિની ચાર એકેન્દ્રિયદિ જાતિ, તપ, ઉદ્યોત, અપ્રશસ્ત વિહાગતિ, સ્થિર, શુભ, યશકીર્તિ, અને સ્થાવરદશક. આ સઘળી પ્રકૃ તિએ જઘન્યથી એક સમય બંધાય છે અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્વ પતિ બંધાય છે. ત્યાર પછી પિતાના સામાન્ય બંધ હેતુને સદભાવ છતાં પણ તથાસ્વભાવે તે પ્રકૃતિના બંધ ચોગ્ય અધ્યવસાયેનું પરાવન થતું હોવાથી અવશ્ય બંધાતી નથી પરંતુ તેની પ્રતિપક્ષ પ્રકૃતિએ બંધાય છે માટે સાન્તર કહેવાય છે. જે પ્રકૃતિએને જઘન્યથી સમયમાત્ર બંધ થતું હોય અને ઉત્કૃષ્ટથી સમયથી આરંભી નિરન્તર અંતમુહૂર્તની ઉપર અસખ્ય કાળ પર્વત બંધ થતું હોય તે સાન્તરનિરન્તરા કહે વાય છે. કારણ કે અંતર્મુહૂર્તમાં બંધ આશ્રયી અંતર પડે છે અને અસંખ્ય કાળ પર્યત નિરન્તર પણ બંધાય છે. તે પૂર્વે કહેલી સમચતુરાદિ સત્તાવીસ પ્રકૃતિઓ છે. તે પ્રકૃતિએ જઘન્ય સમયમાત્ર બંધાય છે માટે સાંતરા છે અને ઉત્કૃષ્ટથી અનુત્તરાદિ દે અસંખ્યકાળ પતિ પણ નિરંતર બાધે છે, માટે અતમુહૂર્તમાં બ ધનું અંતર નહિ હેવાથી નિરન્તરા કહેવાય છે. તથા જે પ્રકૃતિએને જઘન્યથી પણ અંતમુહૂ પર્વત બંધ થતું હોય અંતમુહર્તામાં અંધતું અંતર ન જ પડતું હોય તે નિરન્તા કહેવાય છે અને તે પહેલાં કહેલી હવબન્ધિ આદિ બાવન પ્રકૃતિઓ છે. એ પ્રકૃતિએ જઘન્યથી પણઅંતમુહુર્તપર્યંત નિરન્તર બંધાય છે. તાત્પર્ય એ કે જે પ્રકૃતિએ અંતમુહૂ પર્વત નિરતર બંધાતી હોય તેટલા કાળમાં અંતર ન જ પડતું હોય તે નિરન્તરા, અતિમુહૂર્ત કાળમાં પણ અસર પડતું હોય તે સાન્તરા અને જે પ્રકૃતિઓનું અંતમુહૂર્ત કાળમાં અંધ આશ્રયી અસર પડતું પણ હોય અને અંતમુહૂર્વ પર્યત અને તેથી વધારે અસંખ્યકાળ પણ નિરંતર બંધાતી હોય તે સાન્તર નિરતરા કહેવાય છે. ૬૦ Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ પંચસમહતીયાર આ પ્રમાણે નિરન્તરાદિ પ્રકૃતિએ કહી. હવે ઉદયબધેકાદિ પ્રકૃતિએને કહેવા ઈચ્છતા પહેલા તેનું સ્વરૂપ કહે છે– उदए व अणुदए वा बंधाओ अन्नसंकमाओ वा । ठितिसंतं जाण भवे उकोसं ता तयक्खाओ ||६|| उदये वा अनुदये वा बन्धादन्यसंक्रमाद्वा । स्थितिसत्कर्म यासां भवेदुत्कृष्टं तास्तदारव्याः ॥६॥ અથ–બંધ વડે અથવા અન્યના સંક્રમવડે ઉદય હોય અથવા ન હોય છતાં જે કામ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા થાય તે પ્રકૃતિએ તે સત્તાવાળી સમજવી. ટીકાનુ–જે કર્મ પ્રકૃતિને ઉદય હોય અથવા ન હોય છતાં બંધ વછે કે અન્ય પ્રકૃતિના દલિકાના સંક્રમ વડે ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા થાય તે પ્રકૃતિઓ તેને અનુરૂપ સંજ્ઞાવાળી સમજવી. તે આ પ્રમાણે જે કર્મ કૃતિઓની વિપાકેદય હોય ત્યારે બંધ વડે મૂળકર્મની જેટલી સ્થિતિ છે તેટલી સ્થિતિ બંધાય તે ઉદય બલૂણ એટલે મૂળકીને જેટલું ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે, તેટલે સ્થિતિબંધ જે ઉત્તર પ્રકૃતિએને બંધાતી વખતે થતું હોય તે હવે જે જે પ્રકૃએને ઉદય હોય ત્યારે જ ઉછ બંધ થતું હોય તે ઉદય બહુ. જેમકે મતિજ્ઞાનવરણીય કર્મ. જેઓને ઉદય ન હોય ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થતું હોય તે અનુદય બંધેલ્ફર જેમકે પાંચ નિદ્રા. તથા પિતાના મૂળકર્મને જેટલું ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય તેટલ સ્થિતિબંધ જે કમ પ્રકૃતિએને બંધાતી વખતે ન થતો હોય પરંતુ સવજાતીય પ્રકૃતિના દલિકેના સમવયે થતું હોય તે સંક્રમ કહેવાય. તેમાં જ્યારે ઉદય હોય ત્યારે જે પ્રકૃતિને અન્ય સવજાતીય દલિટેના સંક્રમવડે ઉત્કૃષ્ટ સ્થિતિને લાભ થાય તે ઉદય સંક્રમેહુણ જેમકે-સાતવેદનીય, ઉદય ન હોય ત્યારે સક્રિમ કે ઉત્કૃષ્ટ સ્થિતિને લાભ થાય તે અનુદયસંસ્કૃષ્ટ કહેવાય. જેમકે-હેવગતિ નામ. ૬૧ તેમાં "અનાનુપ્રવિએ પણ કહી શકાય છે, એ જણાવવા પહેલાં ઉદય એકમેક પ્રકૃ તિઓ કહે છે ૧ શાસ્ત્રોમાં (૧) પૂર્વીનુપૂર્વી, (૨) પથાનુપૂર્વી અને (૩) અનાનુપૂર્વી એમ ત્રણ પ્રકારે પદાર્થોનું વર્ણન આવે છે.. = (૧) જે પદાર્થનું જે ક્રમે નિરુપણ કરવામાં આવ્યુ હોય તે જ કમે એક પદાર્થનું વરૂપ બતાવવું તે પૂર્વનુષ્પવી. (૨) જે પદાર્થનું જે મે નિરુપણ કરવામાં આવ્યું છે તેથી ત« ઉલટા ક્રમે Page #403 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત मगर सायं सम्मं थिरहासाइछवेयसुभखगई । रिसह चउरंसगाईपणुञ्च उदसंकमुक्कोसा ||६२॥ मनुष्यगतिः सातं सम्यक्त्वं स्थिरहास्यादिषट्कवेदशुभखगतयः । ऋषभचतुरस्रादिपञ्चोच्चं उदयसंक्रमोत्कृष्टाः ॥६२॥ ૩૬૯ અ --મનુષ્યગતિ, સાતવેદનીય, સમ્યક્ત્વમેહનીય, સ્થિર ષટ્ક, હાસ્યાદિ ષટ્ક, ત્રણ વૈદ્ય, શુન્ન વિહાયેાગતિ, વઋષભનારાદિ પાચ સઘણું, સમચતુસ્રદ પાચ સસ્થાન, અને ઉચ્ચ ગાત્ર એ ઉદ્દેશ્ય સક્રમૈત્કૃષ્ટ પ્રકૃતિ છે. ટીકાનુ૦—મનુષ્યગતિ, સાતવેદનીય, સમ્યક્ત્વમેહનીય, સ્થિરાદિ ષટ્ક-સ્થિર શુભ સૌભાગ્ય સુસ્વર આદેથ અને યશકીર્ત્તિ, હાસ્યાદિ ષટ્ક-હાસ્ય રતિ અતિ ચેક ભય અને જીગુપ્સા વૈનિકન્ઝવે પુરૂષવેદ અને નપુસકવે, શુભ વિહાયે ગતિ, વજ્રરૂપભનારાચ, ઋષભનારાચ, નાશય, અધનારાચ અને ક્રીલિકા એ પાંચ સઘયણું, સમચતુરણ, ન્યગ્રધપરિમલ, સાદિ, વામન અને કુબ્જ એ પાંચ સસ્થાન, અને ઉચ્ચત્ર એ ત્રીશ કમ પ્રકૃતિ ઉડ્ડય સૌંદમાત્કૃષ્ટ છે. આ પ્રકૃતિના જ્યારે ઉદય હોય ત્યારે તેની વિપક્ષભૂત સ્વાતીય નરકગતિ, અસાત વેદનીય અને મિથ્યાત્વમેહનીયાદિ ક્રમ પ્રકૃતિએની ઉત્કૃષ્ટ સ્થિતિ આંધીને તેની આ ધાવલિકા વીત્યા બાદ ઉદય પ્રાપ્ત ઉપરાસ્ત મનુષ્યગતિ આદિ પ્રકૃતિને અધ શરૂ કરે. એટલે પ્રાપ્ત અને મલાતી તે મનુગત્યાદિમાં નરકગત્યાદિ વિપક્ષ પ્રકૃતિના ઇલિકાને સક્રમાવે એટલે સંક્રમથી ઉત્કૃષ્ટ સ્થિતિના લાભ થાય. બધાવલિકા પૂર્ણ ન થાય ત્યા સુધી તેમાં કાઈ પણુ કરતુ લાગે નહિ માટે બધાવલિકા જવી જોઇએ. અને જેમાં ક્રમ થવાના છે તેના ધ શરૂ થાય એટલે જ તેમાં સંક્રમ થાય. કારણ મધાતી પ્રકૃતિજ પદ્ધહ થાય છે. અને પતંગ્રહ સિવાય કોઈ પ્રકૃતિએ સક્રમેન્ટ નહિ માટે મનુષ્યગત્યાદિને અંધ થવા જોઈએ એમ કહ્યું છે. દાખલા તરીકે મનુષ્યગતિના જ્યારે ઉય હોય ત્યારે નરગતિની વીશકાયાકાડીની સ્થિતિ ખાંધે તેની બધાવલિકા વીત્યા ખાઇ મનુષ્યગતિને અંધ શરૂ કરે તેમાં ઉથાવલિકા ઉપરના નરકગતિના દલિકા સક્રમાવે ત્યારે મનુષ્યગતિમાં ઉત્કૃષ્ટ સ્થિતિને લાભ થાય. એ પ્રમાણે સાતવેદનીથાદિ માટે પણ સમજવું. સંક્રમવડે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થવાનું એટલે કે છેલ્લેથી પહેલા સુધી એક પદાર્થનુ સ્વરૂપ બતાવવું તે પદ્માનુપૂર્વી. (૩) જે પદાયનું જે ક્રમે નિરૂપણુ કરવામાં આવ્યું હોય તે પદાર્થીનુ ઉપર જણુાવેલ અને ક્રમે વિના આડુ અવળું સ્વરૂપ ખતાવવું તે અનાતુપૂર્વી કહેવાય છે. અહિં મૂળ ગાથામાં જણાવેલ ચાર પદાર્થોમાંથી પ્રથમ ત્રોજાનું પછી ચેાથાનું, બીજાનું અને પહેલાનુ વધુન કરવામા આવ્યુ છે. મટે આ વન અનાનુપૂર્વીએ કહ્યું" છે તેમ કહેવાય છે. re Page #404 -------------------------------------------------------------------------- ________________ 350 પંચસ મહત્તીયદ્વાર કારણ શુભ પ્રકૃતિના સ્થિતિબંધ અલ્પ થાય છે; અનુત્તના ઉત્કૃષ્ટ થાય છે. એટલે અશુભ્ર પ્રકૃતિએના દલિકાના સક્રમવડેજ થ્રુપ્ત પ્રકૃતિએમાં ઉત્કૃષ્ટ સ્થિતિના લાભ થાય, અન્યથા નહિ. માટે તેઓ ઉદય સાક્રમત્કૃષ્ટ કહેવાય છે. હવે અનુથ સંક્રમેત્કૃષ્ટ પ્રકૃતિએ કહે છે मणुयाणुपुव्विमीसग आहारगदेवजुगलविगलाणि । सुमाइतिगं तिथं अणुदयसंकमण उक्कोसा ॥६२॥ मनुजानुपूविमिश्रकाहारकदेवयुगल विकलानि । सूक्ष्मादित्रिकं तीर्थमनुदयसंक्रमोत्कृष्टाः ||६३|| અથ મનુષ્યાનુપૂર્વિ, મીશ્રમેહનીય, આહારકદ્ધિક, દેવદ્દિક, વિકલત્રિક, સૂક્ષ્મત્રિક, અને તીથ કરનામકમાં એ અનુનય સંક્રમેત્કૃષ્ટ પ્રકૃતિ છે. ટીકાનુ—મનુષ્યાનુપૂર્તિ, મિશ્રમેહનીય, આહારશરીર અને આહારક અગાપાંગ, દેવદ્વિક દેવગતિ દેવાનુપૂર્વિ, એઇન્દ્રિય તેઇન્દ્રિય અને ચૌરિન્દ્રિયજાતિ એ વિકલત્રિક, સૂક્ષ્મ અપન ચૌપ્ત અને સાધારણ એ સૂક્ષ્મત્રિક, અને તીર્થંકરનામકમ એ તે પ્રકૃતિ અનુયસક્ર મેત્કૃષ્ટ છે. કારણ કે આ પ્રકૃતિએની ઉત્કૃષ્ટ સ્થિતિના લાભ પેાતાના અધવર્ડ થતા નથી કેમકે તેઓની સ્થિતિ પાત્તાના મૂળ કર્મ જેટલી બંધ સમયે મધાતીજ નથી, પરંતુ સ્વા તીય પ્રતિપક્ષ પ્રકૃતિએના સક્રમવડેજ ઉત્કૃષ્ટ સ્થિતિના લાભ થાય છે. તે આ પ્રમાણે જ્યારે પ્રકૃતિની પ્રતિપક્ષ પ્રકૃતિના ઉત્કૃષ્ટ સ્થિતિબધ કરી તેની બધાવલિકા જે સમયે પૂજ્જુ થાય તે પછીના સમયે ઉપરાક્ત પ્રકૃતિએના બધા આરણ કરે, બધાવી તે પ્રકૃતિએમાં પૂર્વે બધાયલી તેની પ્રતિપક્ષ નરકાસ્તુપૂર્ત્તિ આદિના લિકે સમાવે એટલે સક્રમવડે તેની ઉત્કૃષ્ટ સ્થિતિને લાભ થાય છે. તે પણ તેના ઉદય ન હોય ત્યારેજ. કારણ કે જ્યારે ઉપરક્ત પ્રકૃતિના ઉદય હોય ત્યારે તેની વિપક્ષ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિ તિના અધજ થતા નથી, જેમ કે મનુજાતુપૂવિના ઉદય વિષ્ર ુગતિમાં હાય છે, વિકલત્રિક અને સૂક્ષ્મત્રિકને ય વિકલેન્દ્રિય અને સૂક્ષ્માદિ જીવેામાં હૈાય છે. આહારકના હૃદય આહારક શરીરીને હાય છે, મીશ્રમેહનીયના ઉદય ત્રીજે જીણુઠાણું હોય છે, અને તીથ કરનામના ઉદય તેરમે શુશુઠાણું હોય છે, ત્યાં તેની વિપક્ષપ્રકૃતિના ઉત્કૃષ્ટ સ્થિતિમધને ચેગ્ય અધ્યવસાચેજ ન્હાતા નથી અને કેદ્ધિકને ઉદય દેવગતિમાં હોય છે પરંતુ ત્યાં તેના અંધ નથી. માટે તે પ્રકૃતિએ અનુદય સ‘ક્રમૈત્કૃષ્ટ છે. ૬૩ હવે અનુય બધૃત્કૃષ્ટ અને ઉદય મધૃત્કૃષ્ટ પ્રકૃતિ કહે છે— नारयतिरिउरलदुगं छेवद्वेर्गिदिथावरायावं । निदा अणुदयजेट्टा उदउक्कोसा पराणाऊ ॥६४॥ Page #405 -------------------------------------------------------------------------- ________________ ટીકાનુવાદ સહિત नारकतिर्यगौदारिकद्विकानि सेवा केन्द्रियस्थावरातपानि । निद्रा अनुदयज्येष्ठाः उदयोत्कृष्टाः परे अनायुपः ॥६॥ અર્થ–નરકશ્ચિક, તિર્યચકિક, રિકશ્ચિક, સેવાસ ઘયણ, એકેન્દ્રિય, સ્થાવર, આપ અને પાંચ નિદ્રા એ અનુદય બ ધંસ્કૃષ્ટ પ્રકૃતિએ છે, અને આયુકમ વિના શેષ પ્રકૃતિએ કાયમ સ્કૂણ છે. ટીકાનું–નરકદ્ધિક, તિદ્ધિક, ઔદારિકદ્ધિક, છેવટહુસંઘયણ, એકેન્દ્રિય જાતિ, સ્થાવરનામ, આતપનામ, અને પાચ નિદ્રા એ પંદર કમપ્રકૃતિઓ અનુદયના ધંસ્કૃષ્ટ છે. આ સઘળી કર્મપ્રવૃતિઓને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પિતાના મૂળકર્મના ઉણ રિતિબંધ એટલે જ થાય છે, પરતુ તેઓને ઉદય ન હોય ત્યારે થાય છે. નરકત્રિકાદિ ઉપરા પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિના બંધાધિકારી કેણ છે તેને વિચાર કરતા જણાશે કે આબકૃતિઓને જથાં ઉદય છે ત્યાં તેને ઉત્કૃષ્ટસ્થિતિબંધ થઈ શકતા નથી તેમજ નિદ્રાને જ્યારે ઉદય હેય છે ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધને ચગ્ય કિલષ્ટ પરિણામ થતા નથી. અને જ્યારે તેવા પ્રકારના કિલષ્ટ પરિણામ હોય છે ત્યારે નિદ્રાને ઉદય હોતે નથી. કારણ કે નિદ્રામાં કષાયાદિ વૃત્તિઓ ઉલટી શાંત થાય છે. માટે તેને ઉદય હોય ત્યારે તેને ઉત્કૃષ્ટ રિતિબધ થતું નથી. ચાર આયુ વિના શેષ સાઠ કર્મપ્રકૃતિએ ઉદય બલૂણ છે. તે આ પ્રમાણે-પંચેન્દ્રિયજાતિ, ઉક્રિયદિક, હેંડસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ ઉધોત, અશુવિહાગતિ, અગુરુલઘુ, તેજસ, કામણ, નિમણ, ઉપઘાત, વણોદિચતુષ્ક, સ્થિરાદિષક, ત્રસાદિચતુષ્ક, અસાતવેદનીય, નીચગેત્ર, સેળકષાય, મિથ્યાત્વમેહનીય, જ્ઞાનાવરણપંચક, અંતરથપંચક, અને દર્શાવર ચતુષ્ક આ પ્રકૃતિએને જ્યારે ઉદય હોય ત્યારે તેઓને પિતાના મૂળકના જેટલા ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે, માટે તે પ્રકૃતિએ ઉદય બ@ છે. આયુકર્મમાં તે પરસ્પર સંકિમ થતું નથી તેમજ બંધાતા આયુકમના દલિકે પૂર્વબદ્ધ આયુના ઉપચય માટે થતા નથી. પૂર્વબદ્ધઆયુ સ્વતન્ન રહે છે, અને બદ્ધઆયુ પણ સ્વતજજ રહે છે. તેથી ચાર પ્રકારમાંથી એક પણ પ્રકારવડે તિર્યંચ મનુષ્પાયુની ઉદ્દણ સ્થિતિને લાભ થતું નથી. માટે અનુદય બં છાદિ ચારમાંની કોઈપણ સંજ્ઞા રહિત છે. જો કે દેવનારકાયુ પરમાર્થથી અનુદયઠ્ઠ છે. કારણ કે એને ઉદય ન હોય ૧ અહિ યિદિકને ઉદય બહુમા ગણ્યું છે. જો કે તેને ઉદય દેવ નારકીને ભવ ભયિક છે ત્યાં તો તેને બંધ નથી. પરંતુ ઉત્તરક્રિશરીરધારી મનુષ્પતિય કિલષ્ટ પરિણામને વેગે તે બે પ્રકૃતિએને ઉત્કૃષ્ટ સ્થિતબંધ કરે છે તેથી ઉદયબ હુષ્ટમાં ગણેલ છે. ૨ દેવ નારકાને એક પણ સંસામાં નહિ ગણવાનું કારણ એમ પણ હોય કે જ્યારે ઉદય બંધવૃષ્ટાદિ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સત્તાને વિચાર કરે ત્યારે ઉદય બહુષ્ટ પ્રકૃતિએની પૂર્ણ સત્તા હોય છે અને અનુદ બહૂની એક સમય ભૂત હોય છે. હવે ઉપરોક્ત બે આયને અનુદય બોલમાં Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૭ર પંચમહાતીથદ્વાર ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે. તે પણ પ્રયજનના અભાવે પૂર્વાચાર્યોએ ચારમાંની કોઈ પણ સંજ્ઞામાં વિવલી નથી માટે ચારમાંની એકપણ સંજ્ઞામાં ગણેલ નથી. ૬૪ હવે ઉદયવતી અને અનુદયવતીનું સ્વરૂપ કહે છે– चरिमसमयंमि दलिय जासि अन्नत्थ संकमे ताओ। अणुदयवइ इयरीओ उदयवई होति पगईओ ॥६५॥ चरमसमये दलिकं यासामन्यत्र संक्रमयेद ताः। अनुदयवत्या इतराः उदयवत्यः भवन्ति प्रकृतयः ॥६५॥ અર્થ—જે કમપ્રકૃતિના દલિક અન્ય સમયે અન્યત્ર સકે તે પ્રકૃતિએ અનુદાવતી છે, અને ઇતર પ્રકૃતિએ ઉદયવતી છે. ટીકાનુ –જે કર્મપ્રકૃતિના દલિક અન્ય સમયે એટલે કે તે તે પ્રકૃતિએની સારૂ ચત્તાને નાશ જે સમયે થાય તે સમયે અન્ય પ્રવૃતિઓમાં તિબુક સંક્રમવડે સકમે, અને સમીને અન્ય પ્રકૃતિરૂપે અનુભવાય તે પ્રકૃતિએ અનુદયવતી સંજ્ઞાવાળી છે. અને જે પ્રક એનાં દલિકે પિતાની સત્તાને જે સમયે નાશ થાય તે સમયે વવરૂપે અનુભવાય તે પ્રકૃતિએ ઉદયવતી સંજ્ઞાવાળી છે ૬૫ હવે તેજ ઉદયવતી પ્રકૃતિએ કહે છે– नाणंतरायआउदंसणचउवेयणीयमपुमित्थी । चरिमुदयउच्चवेयग उदयवई चरिमलोभो य ॥॥ ज्ञानान्तरायायुष्कदर्शनचतुर्वेदनीयापुत्रियः । चरमोदयोच्चवेदका उदयवत्यश्वरमलोभश्च ॥६६॥ અર્થ-જ્ઞાનાવરણીય, અત્તરાય, આયુ, દશનાવરણ ચતુષ્ક, વેદનીય, નપુસકવેદ, વેદ, અગિના ચરમસમયે ઉદયવતી નામકર્મની નવ પ્રકૃતિએ, ઉચ્ચ ગોત્ર, વેદકાગ્યવિ, અને સંજવલન લેભ એટલી પ્રકૃતિએ ઉદયવતી છે. ટીકાનુક–જ્ઞાનાવરણીય પાંચ, અન્તરાય પાચ, ચાર આયુ. દર્શનાવરણીયની ચક્ષુદર્શના વરણીયાદિ ચાર સાત, અસાતિવેદનીય, સ્ત્રી, નપુસકક, અગિન ચરમ સમયે નામકર્મની જે પ્રકૃતિએને રસેદય છે તે નવ પ્રકૃતિઓ તે આ-મનુષ્યગતિ પર્સેન્દ્રિય જાતિ ત્રણ ગણે તે તેની ઉત્કૃષ્ટ સ્થિતિની સતા પણ એક સમય જૂન કેમ ન હૈય? એ શંકા થાય એટલે એ શંકા જ ઉપસ્થિત ન થાય માટે પણ કઈ સંજ્ઞામા ન ગણું હેય. કેમકે આયુની પૂર્ણ સતા જ હોય છે, જૂન લેતી નથી. Page #407 -------------------------------------------------------------------------- ________________ r ટીકાનુવાદ સહિત is અદર પર્યાસ સૌભાગ્ય આય યશકીતિ અને તીર્થંકર, ઉચ્ચગેાત્ર, સમ્યક્ત્વમેહનીય, ને ડેડ સ્વલન હૈાભ આ ચેાત્રીશ પ્રકૃતિ ઉયવતી છે, કારણ કે તેઓના ઉડ્ડય અને સત્તાના એક સમયેજ નાશ થાય છે. તે આ પ્રમાણે 363 w જ્ઞાનાવરણુ પાંચ, અંતરાય પાંચ, અને દશનાવરણ ચાર એ ચૌદ પ્રકૃતિએ ક્ષીણકષાય ગુણસ્થાનકના ચરમ સમયે કે જે સમયે તેની સત્તાને નાશ થાય છે તે સમયે સ્વસ્વ• રૂપે અનુભવાય છે, માટે તે ઉદયવતી છે. એ પ્રમાણે ચર્મેદ્રયવતી નામક્રમની મનુષ્યગતિ આદિ નવ પ્રકૃતિએ સાત સાત વેદનીય અને ઉચ્ચગેાત્ર સઘળી મળી બાર પ્રકૃતિાના અયોગિ પ્રવળિ ગુણસ્થાનકના અન્ય સમયે, સજવલન લાભને ક્ષપકશ્રેણિમાં સૂક્ષ્મ સૂપરાયના અન્ય સમયે, સમ્યક્ત્વાહનીયના ક્ષાયિક સમ્યક્ત્વ ઉપાર્જન કરતા પેાતાના ક્ષયના ચશ્મ સમયે, વેદ અને નપુસકવેદના તે તે વેઢના ઉદરે શ્રેણિ આરસનારને અનિવૃત્તિ બાદર સ`પાય ગુણુસ્થાનકના સંખ્યાત ભાગ ગયા પછી તે તે વેદના ઉદયના અન્ય સમયે, ચાર આસુના પાતપાતાના ભવના ચરમ સમયે સ્વસ્વરૂપે અનુભવ થાય છે માટે તે સઘળી : પ્રકૃતિએ ઉદયવતી કહેવાય છે. : * જે કે સાત સાત વેદનીય અને ઔ નપુસકવેમા અનુચવતીપણુ પણ સભવે છે. કારણ કે ચૌદમા ગુણસ્થાનકે એક જીવને સાતા અસાતા બેમાંથી એકનેાજ હાય હાય છે. જેના ઉદય હાય તે ઉયવતી, અને જેના ઉય ન હેાય તે અનુદવયતી. એ પ્રમાણે જે વેદના ઉદરે શ્રેણિ આભી હોય તે વેદ ઉડ્ડયવતી સ’જ્ઞક, અને બીજો અનુયવતી સંજ્ઞક કહેવાય. આ પ્રમાણે ઉક્ત ચાર પ્રકૃતિએ અનુયવતીપણુ પણ સભવે છે છતાં મુખ્ય ગુને વલંબીનેજ સત્પુરૂષ ક પ્રકૃતિનુ નામ આપે છે. એક જીવ આશ્રયી ભલે એક પ્રકૃતિ ઉદયવતી સ`જ્ઞક અને અન્ય પ્રકૃતિ અનુયવતી સંજ્ઞક હોય પરંતુ ભિન્ન ભિન્ન છવાની અપે સાથે એ ચારે પ્રકૃતિએ ઉયવતી હાય છે, એ ધ્યાનમાં રાખીને પુત્ર પુરૂષાએ ઉદયવતી કહી છે. શેષ એકસે ચૌદ પ્રકૃત્તિ અનુનયવતી છે. કારણ કે તે પ્રકૃતિ એનાં દલિકે ચરમ સમયે અન્યત્ર સક્રમતા હોવાથી પાતાના રસાયના અસાવ છે. તે આ પ્રમાણે— ચરમાથ સ’જ્ઞાવાળી મનુષ્યગતિ આદિ નામકર્મની નવ પ્રકૃતિ, નરકદ્ધિક, તિયાઁગ્દ્વિક, એકેન્દ્રિય એઇન્દ્રિય તેઈન્દ્રિય અને ચૌિિન્દ્રયાતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ અને અને ઉદ્યોત એ બાવીસ પ્રકૃતિએ તે નામ કર્મની શેષ એકોત્તેર પ્રકૃતિ સ્તિમુકસક્રમવડે સંક્રમાવી ચરમ સમયે પરપ્રકૃતિના વ્યપદેશે ભગવાન અયેાગિકેવળી અનુભવે છે. એ પ્રમાણે નિદ્રા અને પ્રચલાને ફીજીકષાય ગુજીસ્થાનકવાળા અનુભવે છે. તથા મિથ્યાત્વમાહનીય અને મિશ્રમેહનીયને સપ્તકક્ષય કાળે સમ્યક્ત્વમાં સ્તિપ્યુકસ ક્રમવડે સ’ક્રમાની પરબ્યયદેશે અનુભવે છે. અન’તાનુખ ધિના ક્ષયકાળે તેના દલિકાને અધ્ધમાન ચારિત્રમેાહનીયમાં ઝુલુસ ક્રમયરે સકમાવી અને ઉદ્દયાવલિકાના ઇલિકાને ઉચવતી પ્રકૃતિમાં સ્તબ્રુકસ ક્રમવડે સમાવી પરન્થપદેશે અનુસવે છે. તથા સ્થાવર, સમ, સાધારણ, તપ, ઉદ્યોત, એકે Page #408 -------------------------------------------------------------------------- ________________ પંચસપ્રદીયાર વિથ કરિ તેડકિય અને ચોરિજિનિ, નરટિક અને નિયટિક એ નામકની તેર વિશે સાન થશક્તિમાં શુક્ર વડે મારી વાવત્રિકાના દલિને હરાપ્રાપ્ત નામકની પ્રકૃતિમાં તિમુક વડે સંક્રમાવી પર અનુભવે છે. તથા ર્ટિરિકને પરુ પહેલાં તે બિમાન દાદરણીય અનુષ્કમાં ગુમવડે સંક્રમાવે છે, ત્યારપછી શાલિકાના દદિન બ્રુિક સંક્રમવહે સંક્રમાવી અન્યત્રપદેશ કરે છે. એ પ્રમાણે આ કરાય, હારાષ્ટ્ર, પુરૂ, અને હવન કૈધ માન અને માથા, રે સ્કૃતિને થયા કિ યુવેદાદિ દત્તર પ્રકૃતિમાં નાખે છે અને પરરૂપે દુબને છે. માટે ઉપરોક્ત સે ચલે પ્રતિ વ્રુદયવતી સંસાવાળી છે. દહ ઉફ્રિશિક્ષણ હું ત્રીજું બધ હાર સમાપ્ત છે &@@@@@@@@ Page #409 -------------------------------------------------------------------------- ________________ તૃતીયદ્વાર સાર સંગ્રહ હવે આ કારમાં બાંધવા ગ્ય આઠ પ્રકારના કર્મને વિચાર કરેલ છે તેથી આ દ્વાર -બવ્ય' નામ રાખેલ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ મૂળ કર્મ બકૃતિઓ છે. સામાન્ય-વિશેષ એમ ઉભય ધર્મવાળી વસ્તુમાં રહેલ વિશેષ ધર્મને જાણવાની જે -આત્મામાં રહેલ શક્તિ તે જ્ઞાન, તેને રોકનાર અર્થાત તેને ઢાંકનાર જેમાં મિથ્યાત્વાદિ ઉત-ઓની પ્રધાનતા છે એવા જીવના વ્યાપારથી ગ્રહણ કરાયેલ કારણવગણ અન્તર્ગત જે યુગલ આ ધોને સમૂહ તે જ્ઞાનાવરણીય કર્મ. સામાન્ય-વિશેષ એમ ઉભયધર્મવાળી વસ્તુને સામાન્ય સવરૂપે જાણવાની આત્મામાં રહેલી શક્તિ તે દર્શન અને તેને રોકનાર જે કર્મ તે દશનાવરણય કર્મ, જે સુખ-દુખ રૂપે અનુભવાય તે વેદનીય, જે કે દરેક કર્મ કેઈને કેઈ વરૂપે અનુભવાય જ છે તે પણ કાદવમાં ઉત્પન્ન થયેલ દરેક પદાર્થોને પંકજ કહેવાતાં નથી પરંતુ રઢી વિશેષથી કમળને જ પંકજ કહેવાય છે તેમ જે સુખ-દુખ રૂપે અનુભવાય તેને જ વેદ-નીથ કર્મ કહેવાય છે. જે કર્મના ઉદયથી જીવ આત્મિકદષ્ટિએ સાર-અસાર-અર્થાત્ હેય ઉપાદેય આદિના વિવેક વિનાને થાય તે મેહનીય. - એક ભવથી બીજા ભવમાં જતાં સર્વ બાજુથી જીવને જે ઉદયમાં આવે છે અથવા કરેલ પિતપિતાના કર્મના ફળને અનુસાર પ્રાપ્ત થયેલ નરકાદિ ગતિમાંથી નીકળવાની ઈચ્છા વાળા પ્રાણીને રેકી રાખે તે આયુષ્ય, જે કર્મ જીવને નરકત્વાદિ પચે ભેગવવા તરફ નમાવે અર્થાત લઈ જાય તે નામકર્મ. - જે કર્મના ઉદયથી જીવ ઉરચ-નીચ શબ્દો વડે બેલાવાય અથવા ઉચ્ચ-નીચ કળમાં ઉત્પન્ન થવા રૂપ આત્માને પર્યાય વિશેષ થાય તે ગોત્ર. જે કર્મના ઉદયથી અનંત શક્તિવાળે જીવ દાનાદિકના અતર-વ્યવધાનને પામે તે -અતરાય અથવા વિન કર્મ છે. અહિં પ્રકૃતિ શદના જુદા જુદા ત્રણ અર્યો છે. પ્રકૃતિ=શ્વભાવ, અથવા સ્થિતિ, રસ Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ પથસંગ્રહ-તૃતીયદ્વાર અને પ્રદેશને સમુદાય તે પ્રકૃતિ, અથવા પ્રકૃતિ-શે. અહિં ટકાકારે વિશેષાવશ્યક ભાષ્યના અનુસાર પ્રકૃતિ-ભેદ એ અથ ગ્રહણ કરેલ છે. તે મૂળકર્મના આ આઠ જ ભેદ છે. અહિં જ્ઞાનાવરણીથાદિ આઠ કર્મ જે કમપૂર્વક કહ્યાં છે તેમાં આ કારણ છે. જ્ઞાન-દર્શને રૂપ ચેતના એ જીવને સ્વતત્વ રૂપ સવભાવ-લક્ષણ છે, તેથી ચેતના વિના જીવ-અછવમાં કઈ ભેદ રહેતું નથી, તે બે પ્રકારની ચેતનામાં પણ જ્ઞાનની પ્રધાનતા છે કારણ કે જ્ઞાનથી જ સર્વ શાસ્ત્રોના વિષયોને વાસ્તવિક બંધ થઈ શકે છે અને સર્વ લબ્ધિઓ પણ સાકાપચાગ ચુત એટલે કે જ્ઞાનોપયોગ યુક્ત જીવને જ પ્રાપ્ત થાય છે, વળી કેવળજ્ઞાનની પ્રાતિ વખતે તેમજ મોક્ષની પ્રાપ્તિ સમયે પ્રથમ જ્ઞાનેપગ જ હેય છે. તેથી સર્વથી પ્રથમ તેને આવનાર જ્ઞાનાવરણીય કર્મ કહેલ છે. જ્ઞાને પગથી ચુત થયેલાએને બીજા સમયે દર્શને પગ જ હોય છે માટે તેની પછી દર્શનાવરણીય કર્મ કહેલ છે. આ બે કર્મના તીતર કે તીવ્રતમ વિપાકેદથવાળો જીવ બહિતની મંદતા અને ઈનિ ચિની હીનતા આદિ દ્વારા નિત્યાધતા, બધિરતા વગેરે પ્રાપ્ત કરી અન્યછ કરતાં પિતાને અપશક્તિવાળે માની અત્યંત દુઃખને અનુભવ કરે છે અને આ બે કર્મના તીવતર તીવ્ર તમ આદિ શાપશમ પ્રાપ્ત કરેલ છવ બુદ્ધિની કુશળતા અને ઇન્દ્રિયની સુંદરતા આદિ પ્રાપ્ત કરી બીજા કરતાં પિતાને સૂક્ષમ-સુમિતર વરdએના જ્ઞાનવાળે માનતે અત્યંત સુખને અનુભવ કરે છે તેથી આ બે કર્મ પછી વેદનીય કર્મ કર્યું છે. સુખ-દુખને અનુભવ કરતા સંસારી આત્માને સુખ તથા સુખના સાથને ઉપર શગ અને દુઃખ તથા દુખનાં સાધનો ઉપર છેષ અવશ્ય થાય છે માટે વેદનીય પછી મોહનીય કર્મ જણાવેલ છે. મોહમાં મૂઢ થયેલ છવ અનેક પ્રકારનાં આર-પરિગ્રહાદિક પાપ દ્વારા નરકાદિ આયુષ્ય ઉપાર્જન કરે છે એથી મિહનીય પછી આયુષ્ય કર્મ જણાવેલ છે. નરકદિ આયુષ્યના ઉદયને અનુસાર નરકગતિ, પંચેન્દ્રિયજાતિ ત્રસાદિ નામકની પ્રક તિઓ ઉદયમાં આવે છે તેથી આયુષ્ય પછી નામકર્મ કહેલ છે. નરકાદિ ગતિમાં ઉત્પન્ન થયેલ છવ અવશ્ય ઉચ્ચ-નીચ પર્યાય વિશેષને પામે છે એ અર્થ જણાવવા માટે નામ પછી ગોત્ર કર્મ કહેલ છે. ઉચ્ચકુળમાં ઉત્પન્ન થયેલ છવને ઘણું કરીને દાનાદિ પાંચે લબ્ધિઓ સુલભ અથવા વધુ પ્રમાણમાં હોય છે ત્યારે નીચકૂળમાં ઉત્પન્ન થયેલ જીવને ઘણું કરીને આ પાંચે લબ્ધિઓ દુર્લભ અથવા ઘણા ઓછા પ્રમાણમાં હોય છે એ અર્થ જણાવવા ગોત્ર પછી અંતરાય કર્મ બતાવેલ છે. ત્યાં જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મના અનુક્રમે પાંચ-નવ-એ-અવીસ-ચાર-બેતાલીસ છે અને પાંચ ઉત્તર લે છે. ' Page #411 -------------------------------------------------------------------------- ________________ 399 સારસ પહ પ્રથમ દ્વારમાં જેનું સ્વરૂપ અતાવવામાં આવ્યું છે તે મતિ વગેરે પાંચ જ્ઞાનાને રોકનાર અનુક્રમે મતિજ્ઞાનાવરણીય, શ્રતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, મન વજ્ઞાનાવરણીય અને કેવળજ્ઞાનાવરણીય એમ પાંચ પ્રકારે જ્ઞાનાવરણીય ક્રમ છે. તાયક્રમની પ્રકૃતિએ જ્ઞાનાવરણીયની તુલ્ય હેાવાથી ક્રમપ્રાપ્ત દર્શનાવરણીય ક્રમ છેડી તરાયકમની પાંચ પ્રકૃતિ જણાવેલ છે. ત્યારબાદ ક્રમપ્રાપ્ત દશનાવરણીયનુ વર્ણન કરી વેદનીયનુ વર્ણન ન કરતા ઘાતીપણાના સામ્યથી માહનીયનુ વર્ણન કરેલ છે. ત્યારબાદ ક્રમપ્રાપ્ત આણુકમની પ્રકૃતિએ બતાવેલ છે જો કે તેના પછી નામમનું સ્વરૂપ અતાવવું. જોઇએ પરંતુ નામકર્મમાં ઘણું કહેવાનું' હાવાથી અને વેદનીય તથા ગાત્રમાં અલ્પ કહેવાનુ હાવાથી આયુષ્ય પછી વેદનીય અને ગાત્રકમ કહી અને નામકમનું સ્વરૂપ જણાવેલ છે, જે કર્મના ઉદયથી દાન યાચવામા કુશળ ગુણવાન યાચક મળ્યા હોય, દાતા પાસે. આપવા ચેાગ્ય પદાથ પણ હાય, દાનનું મહાન્ ફળ જાણતા હાય છતાં ય દાતા દાન ન આપી શકે તે દાનાન્તરાય જે કર્મના ઉદયથી દાનદ્ગુણુ વડે પ્રસિદ્ધ દાતા મળ્યો હાય, તેની પાસે આપવા ચેાગ્ય પદાર્થો હાજર હાય, યાચક ગુણવાન હોય અને યાચના કરવામાં કુશળ હેાય છતા ઈચ્છિત. વસ્તુ પાપ્ત ન કરી શકે તે લાલાન્તરાય, જે ક્રમના ઉદયથી વિક્ષિત પદાર્થનુ' પચ્ચક્ખાણુ ન હોવા છતાં અને ઉદાસીનતા ન ન હોવા છતાં ઈષ્ટ આહારાદિક તથા વસ્ત્રાદિ પદાર્થો મળવા છતાં કેવળ કૃષ્ણત્તા અથવા તબિયતાદિના કારણે ભેળવી ન શકે તે અનુક્રમે ભેગાન્તરાય અને ઉપલેગાન્તરાય ક્રમ છે.” આહારાદિક જે એકવાર ભેાગવાય તે ભાગ અને વસ્ત્ર, આભૂષણ, શ્રી આદિ જે વારવાર ભેગવી શકાય તે ઉપભુંગ. જે કર્મોના ઉદ્દયથી શક્તિશાળી હાવા છતા અપમળવાળા થાય અથવા બળવાન હેાવા છતાં કાઈપણું કાર્ય સિદ્ધ કરવામાં પ્રવૃત્તિ ન કરી શકે અથવા ઉત્સાહ વિનાના થાય તે વીર્યાન્તાય. પ્રથમ દ્વારમાં જણાવેલ ચક્ષુદશનાદિ ચારે દર્શનાને જે શકે તે અનુક્રમે ચક્ષુદનાવરણ, ચાક્ષુદશનાવરણુ, અવધિદર્શનાવરણુ અને કેવલદનાવરણુ છે. દશનાવરણીય ક્રમની બંધ, ઉદય અને સત્તામાં જ્યાં ચાર પ્રકૃતિએ જણાવી હોય ત્યાં ચ્છા ચાર સમજવી અને જ્યાં છ મતાવી હોય ત્યાં આ ચાર અને નિદ્રા–પ્રચલા અને જ્યાં નવ પ્રકૃતિ મત્તાવી હાય ત્યાં આા છ ઉપરાંત નિદ્રાનિદ્રા-પ્રચલાપ્રચલા અને થીણુદ્ધી સમજવી. જે કર્મોના ઉદયથી જે અવસ્થામાં જીવનું ચૈતન્ય અવશ્ય અસ્પષ્ટપણાને પામે તે નિદ્વા તે પાંચ પ્રકારે છે. જે નિદ્રા-અવસ્થામાં સહેલાઇથી જાગૃત થઈ શકાય તે નિદ્વા. સ Page #412 -------------------------------------------------------------------------- ________________ ૫ ચસમહ તૃતીયદ્વાર જેમાં ઘણા મોટા અવાજ કરવાથી કે હાથ-પગાદિ પકડીને હલાવવા દ્વારા જાગૃત કરી શકાય તે નિદ્રા-નિદ્રા. 8 બેઠાં બેઠાં અથવા ઉંમાં માં ઉંધે તે પ્રચલા અને ચાલતાં ચાલતાં કે કંઈ કામકાજ કરતાં ઉંઘે તે પ્રચલા-પ્રચલા, જાગૃત અવસ્થામાં ચિંતવેલ કાર્યને જે નિદ્રાવસ્થામાં કરે તે થીણુદ્ધી, આ નિદ્રાના ઉદ્દયકાળે પ્રથમ સઘયણીને અર્ધ વાસુદેવ જેટલું અને અન્ય સઘયણવાળાને પોતાના સ્વાભાવિક મૂળથી આઠગણુ અથવા બેત્રણ ગણું બળ પ્રાપ્ત થાય છે. અહિં કારણમાં કાર્ય ના ઉપચાર કરી તે તે વિપાકને બતાવનારી ક્રમ પ્રકૃતિને થણ નિદ્રા વિગેરે શબ્દથી કહેલ છે. દર્શોન માહનીય અને ચારિત્ર માહનીય એમ માહનીય કર્મના મુખ્ય બે પ્રકાર છે. જે કર્મના ઉદયથી છવાર્દિક નવતવા ઉપર હેય ઉપાદેયરૂપે યથા શ્રદ્ધા ન થાય અથવા શક્રાદિના સભર રહે તે દન માહનીય, તેના (૧) મિથ્યાત્વ (ર) મિશ્ર અને (૩) સમ્યક્ત્વ માહનીય એમ ત્રણ પ્રકાર છે. (૧) જે કર્મના ઉદયથી સર્વજ્ઞથિત જીવાદિતત્ત્વામાં હેય-ઉપાય આદિ સ્વરૂપે યથાય શ્રદ્ધા ન થાય તે મિથ્યાત્વ મહુનીય, (૨) જે કર્મના ઉદયથી સર્વજ્ઞચિત જીવાદિતત્ત્વ ઉપર રાગ અને દ્વેષ પણ ન હેાય તે મિશ્રમેાહનીય. (૩) સર્વજ્ઞકથિત તત્ત્વ પ્રતિ થયેલ યથાથ શ્રદ્ધામાં જે કર્મના ઉદ્દથથી શક્રાદ્ધિ અતિ ચાશના સાઁભવ થાય તે સભ્ય મેાહનીય, જે કર્મના ઉદયથી સર્વજ્ઞકથિત જીવાદિતત્ત્વાની હૈયઉપાદેય આદિ સ્વરૂપે ચથાય શ્રદ્ધા હાવા છતાં હૈય-ઉપાદેયાદિ રૂપે આચરણ ન કરી શકે તે ચારિત્રમેહનીય, તેના કષાય અને સાકષાય માહનીય એમ મુખ્ય બે પ્રકાર છે. જેની અંદર પ્રાણીએ પરસ્પર પીડાય તે કા=સંસાર. અને જીવ જેનાવડે તે સ’સારી “પામે તે કષાય. તેના (૧) અનતાનુષંધી (૨) અપ્રત્યાખ્યાનીય (૩) પ્રત્યાખ્યાનીય અને (૪) સજ્વલન એ ચાર ભેદ છે અને તે દરેકના (૧) ક્રોધ (૨) માન (૩) માયા અને (૪) લેશ એમ ચાર-ચાર ભેદ હાવાથી કુલ સેળ લે છે. જીવ જેના વડે અનંત સસાને પ્રાપ્ત કરે તે અનંતાનુબ"ખી, આતુ' બીજું' નામ ‘ચાજના' છે, ત્યાં જીવને અનંત ભવે સાથે જોકે તે સચાજના એવા અપ છે. આ કષાયના ઉદયથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થતું નથી, સમ્યગ્દષ્ટિને આ કષાયના ઉદય થાય તા પ્રાપ્ત થયેલ સમ્યગ્દર્શન ચાલ્યુ' જાય છે માટે આ કષાય ચારિત્ર માહનીયને એક હાવા છતાં થથાય Page #413 -------------------------------------------------------------------------- ________________ સારસ ગ્રહ કષ્ટ w શ્રદ્ધાને પશુ વાત કરનાર હેાવથી આ ચાર કાચે. અને દર્શનત્રિક આ સાતને દૃન સપ્તક કહેવામાં આવે છે. જે કર્મના ઉદયથી જીવ દેશવિતિના પરિણામ રૂપ અપ પશુ પ્રત્યાખ્યાન ન કરી શકે તે અપ્રત્યાખ્યાનીય અથવા અપ્રત્યાખ્યાનાવરણીય, જ્યાં સુધી આ કષાયેાને ય હાય ત્યાં સુધી આત્મા દેશવિતિ પામી શકતા નથી. જેના ઉદયથી જીવ ભાવચાત્રિ રૂપ સુવિતિને સ્વીકાર ન કરી શકે અથવા જેના ઉદય થવાથી પ્રાપ્ત થયેલ ભાવત્રિના પણ નાશ થાય તે પ્રત્યાખ્યાનીય અથવા પ્રત્યાખ્યાનાવરણ, 4 જેના ઉદ્ભયથી ઉપસર્ગો અને પરિષહે! પ્રાપ્ત થયે છતે અથવા ઈષ્ટ કે અનિષ્ટ શબ્દાર્દિક વિચાની પ્રાપ્તિમા ત્યાગી મુનિ પણ રાગ-દ્વેષના પાિમવાળા થાય તે સજ્વલન કષાય. કહેવાય છે. પ્રથમના ભાર કયાા સમ્યક્ત્વાદિ મૂળ ગુણુને ઘાત કરનાશ છે અને સ ંજવલન કષાયે. સથમમા અતિચાર માત્ર લગાડનારા એટલે કે યથાખ્યાત ચારિત્રને ઘાત કરનારા છે. જેના ઉદયથી જીવ ઈર્ષ્યા, અસૂયા, ગુસ્સા આદિની લાગણી વાળા થાય તે ક્રોધ. જેના ઉદયથી જીવ ગવ, અભિમાન, અડતા, મદ આદિની લાગણી વાળા થાય તે માન જેના ઉદ્દયથી જીવ કપટ, ઈશ, વક્રતા માયા આદિની લાગણીવાળા થાય તે માયા. જેના ઉદયથી જીવ ાસક્તિ, ઈચ્છા, આશા, કછુ, તૃષ્ણા આદિની લાગણીવાળે થાય તે લાભ. જેન ઉદયથી જીવને કષાચેાની ઉત્પત્તિમાં પ્રેરણા મળે અર્થાત્ પેતે સંપૂણુ કષાય સ્વરૂપ ન હેવા છતા કાચાને પ્રગટ થવામા નિમિત્તભૂત અને તે નેકષાય અથવા પ્રથમના બાર કષાયેના સહચારી હાવાથી નાકમાયા કહેવાય છે તે હાસ્ય વગેરે ભેદથી નવ પ્રકારે છે. (૧) જેના ઉદયથી જીવને ખાક્ષ નિમિત્તોથી અગર નિમિત્તવિના હાસ્ય થાય તે હાસ્યમાહય. (૨) જેના ઉદ્ભયથી જીવને બાહ્ય નિમિત્તથી અથવા નિમિત્ત વગર આનદ થાય તે તિમાહનીય, અણુળમા થાય તે અતિમહનીય, શાક થાય તે શેકમેાહનીય, બીક લાગે તે ભયમહનીય, ઘણા થાય તે જુગુપ્સા માહનીય કહેવાય છે. જેના ઉદયથી શ્રી પ્રત્યે અસિલાષા જાગે તે પુરૂષવેદ, પુરૂષ પ્રત્યે અભિલાષા જાગે તે વેદ અને સ્ત્રી-પુરૂષ ઉભય પ્રત્યે અશિલાષા જાગે તે નપુંસકવેદ કહેવાય છે. આ ત્રણે વેઢ અનુક્રમે તીન, તીવ્રતર અને તીવ્રતમ અભિલાષ રૂપ હાય છે. જે ક્રના ઉદયથી જીવ અમુક નિયત કાળ સુધી દેવભવમાં ટકી રહે તે દેવાયુ, અનુ. ષ્યભવમાં ટકી રહે તે મનુષ્યાયુ, તિય ચલવમાં ટકી રહે તે તિય ચાચુ અને નરકલવમાં ટકી રહે તે નરકાયુ. Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ પચસાહનcતીયકાર જેના ઉદયથી જીવને આરાગ્ય અને વિષયોપગાદિ ઈપ્રસાધન દ્વારા જે આહલાદ ઉષા થાય તે સાતવેદનીય, જેના ઉદયથી જીવને માંદગી આદિ અનિષ્ટ સાધને દ્વારા જે ખેદરૂપ દુખ ઉત્પન્ન થાય તે અસતાવેદનીય. જેના ઉદયથી ઉત્તમકુલ આદિની પ્રાપ્તિ થાય તે ઉગોત્ર અને જેના ઉદયથી વિનાયકલઆદિની પ્રાપ્તિ થાય તે નીચગોત્ર. નામકર્મની પ્રકૃતિના મુખ્ય બે પ્રકાર છે, જેના અવાન્તર ભેદે હેય તે પિંડ કતિ. પિંડ એટલે કે એકથી વધારે પેટા ભેદને સમુદાય તે પિંડપ્રકૃતિઓ ચૌદ છે, જેના અવન્ડરલે ન હોય પણ વ્યક્તિગત પિતે એક જ પ્રકૃતિ હોય તે પ્રત્યેક પ્રકૃતિ. તે પ્રત્યેક પ્રકૃતિના અપ્રતિપક્ષી અને સપ્રતિપક્ષી એમ બે પ્રકાર છે. અગુરુલઘુ આદિ પ્રકૃતિએને વિરુદ્ધ પ્રવૃતિઓ ન હોવાથી તે અપ્રતિપક્ષી પ્રવૃતિઓ છે અને સાદિ પ્રકૃતિએને સ્થાવરાદિ વિરોધી પ્રવૃતિઓ હોવાથી તે સપ્રતિપક્ષી પ્રકૃતિને કહેવાય છે. ગતિ, જાતિ, શરીર, અગોપાંગ, બંધન, સંઘાતન. સંઘષણ, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આનુપૂર્વી અને વિહાગતિ એ ચૌદ પિંડકૃતિઓ છે. અગુરુલઘુ. ઉપઘાત, પરાઘાત, ઉછવાસ, આતપ, ઉદ્યોત, નિર્માણ અને તીર્થંકરનામકમ એ આઠ અપ્રતિપક્ષી અને ત્રાસ, બાદર, પથપ્ત, પ્રત્યેક, સ્થિર, શુસ, સુસ્વર, સૌભાગ્ય, આય અને યશકીર્તિ આ ત્રસાદિ દશ તથા સ્થાવર, સૂકમ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ સ્વર, દૌભગ્ય, અનાદેવ અને અયશકીર્તિ એ સ્થાવદિ દશ એ વીશ સપ્રતિપક્ષી એમ કુલ અાવીશ પ્રત્યેક પ્રકૃતિએ તથા પ્રથમ જણાવેલ ચૌદપિંડ પ્રકૃતિએ એમ મૂળ ગાથામાં જણાવેલ નામકની કુલ ૪૨ પ્રકૃતિએ છે. આ સંખ્યા માત્ર કહેવા પૂરતી જ ઉપયોગી છે એમ નથી, પરંતુ બધાદિકમાં પ્રાપ્ત થતા દલિકેના આ ૪૨ રીતે મુખ્યપણે ભેદ પડે છે પછી શરીર, વણ વગેરે કેટલી પ્રકૃતિમાં પિટ ભેદ પડે છે, વળી શકચૂર્ણિ આદિ ગ્રંથમાં આ બેતાલીસને ય પિંડપ્રકૃતિ કહી છે. જે કર્મના ઉદયથી છવ નરકત્વ, તિર્યકત્વ, મનુષ્યત્વ અને દેવત્વ પર્યાયને પ્રાપ્ત કરે તે અનુક્રમે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ નામકર્મ છે. જે કમના ઉદયથી અનેક ભેદ-પ્રઢવાળા એકેન્દ્રિયાદિ છોને એકેન્દ્રિયસ્વાદિ રૂપ જે સમાન એકસરખે પરિણામ થાય કે જેને લઈ અનેક પ્રકારના એકેન્દ્રિયા િછને એક ન્ડિયાદિ રૂપે વ્યવહાર થાય તે જાતિનામકર્મ. જે કર્મના ઉદયથી અનેક ભેદ-પ્રભેદવાળા એકેન્દ્રિયમાં સમાન પરિણામ થાય કે જેને લઈને તે સઘળાને આ એકેન્દ્રિય છે એવા સામાન્ય નામથી વ્યવહાર થાય તે એકેન્દ્રિય જાતિનામકર્મ, Page #415 -------------------------------------------------------------------------- ________________ સારસ ગ્રહ ૩૮૧ જે કર્મના ઉદયથી અનેક ભેટવાળા બેઈન્દ્રિય આદિ માં એ કેઇ સમાન બાદ આકાર થાય છે જેને લઈને તે સઘળાને આ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય કે પંચેન્દ્રિય છે એવા સામાન્ય નામથી વ્યવહાર થાય તે અનુક્રમે બેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય અને પત્રિય જાતિનામકર્મ કહેવાય છે. અહિં તાત્પર્ય એ છે કે બાહ્ય અને અત્યંતર નિવૃત્તિ આદિ કન્સેન્દ્રિય ઈન્દ્રિય પર્યાપ્તિ, અગોપાંગનામકર્મ તથા નિમણુનામકર્મથી પ્રાપ્ત થાય છે અને લધિ ઉપયોગ રૂપ ભાવેન્દ્રિ મતિજ્ઞાનાવરણીય અને ચક્ષુ-અચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષપશમથી પ્રાપ્ત થાય છે, પરંતુ અનેક આકારવાળા હેવા છતાં આ સર્વે એકેન્દ્રિય છે, બેઈન્દ્રિય છે ઈત્યાદિ એક સ્વરૂપ શદ વ્યવહાર બીજા કોઈ કર્મથી સિદ્ધ ન હોવાથી તેવા એકેન્દ્રિયાદિક શખવ્યવહારનું અમુક હદ સુધીના ચેતન્યના નિયામકનું કારણ જાતિનામકર્મ માનવું પડે છે. જે કમના ઉદયથી છવ જેમાં વિરતાર પામે એવું અથવા જે ઉપગના સાધનરૂપ અને જીણદિક સ્વભાવવાળું શરીર પ્રાપ્ત થાય તે શરીરનામકર્મ. તે ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કામણ એમ પાંચ પ્રકારે છે. જે કર્મના ઉદયથી જીવ હરિક-વૈક્રિય-આહારક-આદિ પાંચે શરીરથ પુદગલે ગ્રહણ કરી ઔદારિકાદિ શરીરરૂપે પરિણુમાવી આત્મપ્રદેશ સાથે પાણી અને દુધની જેમ અમેદસ્વરૂપ સંબધ કરે તે અનુક્રમે ઔદારિક, વેક્રિય, આહારક, તેજસ અને કાર્મણ શરીરનામકર્મ કહેવાય છે. મસ્તક, પીઠ, છાતી, પેટ, બે ભુજાઓ અને બે સાથળે એ આઠ અગે, અને સુખ, નાક, નાભિ, આંગળીઓ વગેરે ઉપાગે તથા દાંત, નખ, ૫, રેખાઓ વગેરે અપાશે કહેવાય છે, જે કર્મના ઉદયથી શરીરપણે પરિણામ પામેલાં પુદગલેને અંગ-ઉપાંગ અને અગપાંગ રૂપ સ્પષ્ટ વિભાગ સ્વરૂપે વિભાગ થાય તે અોપાંગનામકર્મ. જે કમના ઉદયથી દારિક, વિક્રિય કે આહારક શરીર અવરૂપ પરિણામ પામેલા પુદગલેને તે તે શરીરના અંગ-ઉપાંગ અને અોપાંગ રૂપે સ્પષ્ટ વિભાગ સ્વરૂપે પરિણામ થાય તે અનુક્રમે ઔદ્યારિક-ક્રિય અને આહારક અોપાંગનામકર્મ કહેવાય છે. તેજસ અને કાર્મgશરીર છવના સંસ્થાના સ્વરૂપ હોવાથી આ બંને શરીરને અગોપાંગ હતાં નથી. જે કર્મના ઉદયથી આત્મપ્રદેશ અને ગ્રહણ કરાતાં ઔદ્યારિકાદિ પુદગલને અથવા " -ગ્રહણ કરાયેલાં અને નવાં ગ્રહણ કરાતાં ઔદારિકાદિ ગુગલેને પરસપર એકાકાર સંબંધ થાય તે બંધન નામકર્મ પાંચ પ્રકારે છે. જે કર્મના ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં ઔદ્યારિક, વક્રિય, આહારક, -તૈજસ અને કાશ્મણ પાગલેને પરસ્પર પિતા-પિતાની સાથે એકાકાર સંબંધ થાય તે અનુક્રમે ઔદારિક, વૈદિય, આહારક, તૈજસ અને કામણ બંધન નામકર્મ કહેવાય છે. Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ પચસહતુતીયાણ જે કમના ઉદયથી ઔદ્યારિકાદિ વજાતીય પુદગલે એકઠા કરાય તે સંવતન નામકર્મ પાંચ પ્રકારે છે. જે કમના ઉદયથી ઔદ્યારિક, વિકિય, આહારક, તેજસ અને કામણ શરીર એગ્ય પુદ ગલ સમૂહ રૂપે થાય તે અનુક્રમે ઔદારિક, વક્રિય, આહારક, તેજસ અને કાર્ય સંઘાતન નામકર્મ છે, જે કમના ઉદયથી ઔદ્યારિક શરીરમાં હાડકાઓની અમુક ભિન્ન ભિન્ન રીતે રચના થાય તે સંઘયણ નામકર્મ-છ પ્રકારે છે. બને બાજુ મટબંધની જેમ બે હાડકાઓના છેઠા એક બીજામાં મેળવેલા હોય તે નારાય, અને તે બન્ને હાડકાઓ ઉપર પાટાના આકારવાળું ત્રીજું હાડકું વીંટળાયેલું હોય તે ઋષણતેની ઉપર તે ત્રણેને ભેદનાર ખીલી રૂપ હાડકું બેસાડેલું હોય અને જેવી મજબુતાઈ થાય તે મજબૂત હાડકાંને બાંધે જે કર્મના ઉદયથી થાય તે વાઋષભનારા સંઘયણ નામકર્મ, જે કમના ઉદયથી ત્રણ હાડકાંને ભેદનાર ખીલી વિના પૂર્વ કહેલ હાડકાની જેવી મજબુતાઈ થાય તે હાડકાંને બાધે થાય તે ઋષભનારા સંઘયણ નામકર્મ, જે કર્મના ઉદયથી માત્ર બે બાજુ મટબંધ કરેલ હાડકાંની મજબુતાઈ જેવી હાહ કાઓની રચના વિશેષ થાય તે મારા સંઘયણ નામકર્મ, જે કર્મના ઉદયથી એકબાજુ મટબંધી અને એકબાજુ માત્ર ખીલી મારેલ હડકાની મજબુતાઈ જેવી હાડકાઓની રચના વિશેષ થાય તે અનારાજી સંઘયણ નામકર્મ. જે કર્મના ઉદયથી માત્ર ખીલી મારેલ હાડકાંની મજબુતાઈ જેવી હાડકાંની રચના થાય તે કાલિકા. જે કમના ઉદયથી હાડકાંના પર્વત ભાગ માત્ર સ્પશને જ રહેલાં હોય અથવા જે તલાદિના મન વગેરેની અપેક્ષા રાખે તેવી હાડકાઓની રચના વિશેષ થાય તે અથવા સેવા સંઘયણ નામકર્મ કહેવાય છે. જે કર્મના ઉદયથી ઔદારિકાદિ શરીરમાં જુદા જુદા પ્રકારના વિશેષ આકાર થાય તે સંસ્થાન નામકર્મ છ પ્રકારે છે. જે કમના ઉદયથી શરીરના સર્વ અવય અથવા ચારે ખુણાના વિભાગે સામુદ્રિક શાસ્ત્રમાં કહેલા સંપૂર્ણ લક્ષણોથી યુક્ત પ્રાપ્ત થાય તે સમચતુરસ સંસ્થાન નામકર્મ. જે કમના ઉદયથી નાભિથી મરતક સુધીના સર્વ અવય વટવૃક્ષની જેમ વિશાળ એટલે સામુદ્રિકશાસામાં કહેલ સર્વ લક્ષણેથી યુક્ત થાય અને નાભિથી નીચેના અવયે તેવા ન થાય તે ન્યોધપરિમંડલ સંસ્થાનું નામકર્મ છે. જે કર્મના ઉદયથી પગથી નાભી સુધીના અવયવો સામુદ્રિક શાસ્ત્રમાં કહેલ સર્વ લક્ષથી યુક્ત પ્રાપ્ત થાય પણ નાભિની ઉપરના અવયવે તેવા ન થાય તે સાદિ અથવા સાચી સંરથાન નામકર્મ, Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૩ સારા જે કર્મના ઉદયથી મરતક, ગ્રીવા તથા હસ્તપાદાદિ અવયવે પ્રમાણયુક્ત થાય અને છાતી વગેરે શેષ અવયવે તેવા ન થાય તે મુજ સંસ્થાન નામકર્મ, જે કર્મના ઉદયથી છાતી-ઉદર આદિ અવયવે પ્રમાણુ અને લક્ષણ યુક્ત હોય અને મસ્તકાદિ અવયવે તેવા ન થાય તે વામન સંસ્થાન, અહિં કેટલાક આચાર્યો મુજ અને વામનની વ્યાખ્યા ઉલટા-સુલટી કરે છે. - જે કમના ઉદઘથી શરીરના સર્વ અવયવે પ્રમાણુ અને લક્ષણેથી રહિત પ્રાપ્ત થાય તે હુડક સંસ્થાન નામર્કમ. જેના ઉદયથી જીવનું શરીર શેલ યુક્ત થાય તે વર્ણનામકર્મ-પાંચ પ્રકાર છે. જે કમના ઉદયથી શરીરને વિષે સફેદ, પીળા, લાલ, લીલો અને કાળે વર્ણ થાય તે અનુક્રમે શ્વેત-પીત-રક્ત-નીલ તથા કૃષ્ણ વર્ણ નામકર્મ છે. ન્યાયદર્શનમાં ચિત્ર=રંગબેરંગી અને કપીશ=કાબરચીતર એ બે વણ વધુ બતાવેલ છે પરંતુ અહિં બતાવેલ પાંચ વણીની યથાય મળવણીથી જ આ બે તેમજ બીજા પણ અનેક રો થાય છે, માટે આ પાંચ નજ બતાવેલ છે, બીજા બતાવેલ નથી. જે કર્મના ઉદયથી શરીર ગંધયુક્ત થાય તે ગન્ધનામકર્મ, તે બે પ્રકારે છે. જેના ઉદયથી શરીર કસ્તુરી જેવું સુગધી પ્રાપ્ત થાય તે સુરભિગધ અને લસણ આદિ -જેવું દુર્ગધવાળું પ્રાપ્ત થાય તે દુભિગંધ નામકર્મ. જે કમના ઉદયથી શરીર આહવા વાળું થાય તે રસનામકમ પાંચ પ્રકારે છે. જે કમના ઉદયથી જીવનું શરીર તીખાશ, કડવાશ, તુલશ, ખટાશ અને મીઠાશવાળું -ચાય તે અનુક્રમે તિક્ત, કટુ, કષાય, આ અને મધુરરસ નામકર્મ છે. ન્યાયદર્શનમાં છો બારસ બતાવેલ છે, પરંતુ તે સર્વ રસમાં અંતર્ગત હેવાથી -અહિં ભિન્ન બતાવેલ નથી. જે કર્મના ઉદયથી જીવનું શરીર કોરભારે આદિ સ્પર્શવાળું થાય તે સ્પર્શનામક -આઠ પ્રકાર છે.. જેના ઉદયથી જીવનું શરીર કઠોર, સુંવાળું, હલકું, ભારે, ચીકાશવાળું, લુચ્છું, શીત -અને ઉષ્ણ પીવાનું થાય તે અનુક્રમે કશ, મૃદુ, લઘુ, ગુરુ, સ્નિગ્ધ, રુક્ષ, શીત અને -ઉષ્ણસ્પર્શ નામકર્મ છે. જે કર્મના ઉદયથી જીવને પરભવમાં જતાં આકાશપ્રદેશની શ્રેણિને અનુસાર કોણી, હળ અને ત્રિકાના આકારે અનુક્રમે બે ત્રણ અને ચાર સમય પ્રમાણ વળાંકવાળી ગતિ થાય તે આનુપૂવી નામકર્મ ચાર પ્રકાર છે. Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ પંચસહ-જુતીયાધાર જે કર્મના ઉદયથી નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવભવમાં જતાં આકાશપ્રદેશની શ્રેણિને અનુસારે વક્રતાવાળી જે ગતિ થાય તે અનુક્રમે નરકાસુપૂર્વી, તિગાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી નામકર્મ છે. જે કર્મના ઉદયથી આકાશ વડે જે ગતિ થાય તે વિહાગતિ નામકર્મ બે પ્રકારે છે, જો કે આકાશ સર્વત્ર વ્યાપ્ત હોવાથી આકાશ સિવાય ગતિને સંભવ જ નથી. માટે વિહાય-વિશેષણની જરૂર નથી, પરંતુ પિંડ પ્રકૃતિમાં પહેલી પ્રકૃતિ પણ ગતિનામકર્મ હોવાથી તેનાથી ભિન્નતા બતાવવા માટે વિહાયન્સ વિશેષણ આવશ્યક છે. જે કર્મના ઉદયથી હાથી, બળદ અને હંસાદિ જેવી સુંદર ચાલ પ્રાપ્ત થાય તે શુભવિહાગતિ અને ઊંટ, ગધેડા અને પાછા આદિ જેવી ખરાબ ચાલ પ્રાપ્ત થાય તે અશુભવિહાગતિ નામકર્મ છે. આ પ્રમાણ ચૌદ પિંડ પ્રકૃતિઓના કુલ પેટા ભેદે પાંસઠ થાય છે. જે કર્મના ઉદયથી જીવનું શરીર ભારે, હલકું કે ભારે-હલકું ન થાય પરંતુ ભારે પણ નહિં અને હલકું પણ નહિ એવું અગુરુલઘુ પરિણામયુક્ત થાય છે તે અગુરુલઘુ નામક. જે કમના ઉદયથી જીવ પિતાના જ શરીરમાં થયેલ રસેલી, ચારત, પ્રતિજિ આદિ અવથ વડે દુઃખી થાય અથવા હાથે જ કરેલા બંધનાદિથી કે પર્વત પરથી પડવા આદિથી હણાય તે ઉપવાત નામક, જે કમના ઉદયથી જીવ પિતાના દર્શન કે વાણી આદિ દ્વારા બળવાન એવા બીજાઓને ભ પમાડે અર્થાત તેઓની પ્રતિભાને હણી નાખે તે પરાઘાત નામકર્મ જે કર્મના ઉદયથી છવ શ્વાસેચ્છવાસ લબ્ધિથી યુક્ત થાય તે શ્વાસોચ્છવાસ નામકર્મ, જે કર્મના ઉદયથી જીવનું પિતાનું શરીર ઉષ્ણુ ન હોવા છતાં બીજાઓને તાપયુક્ત લાગે તે આપ નામકર્મ છે. તેને ઉદય માત્ર સૂર્યના વિમાનમાં રહેલ બાદર, પૃથ્વીકાય. જીરાને જ હોય છે, પરંતુ અગ્નિકાય છને નહિ, અનિના અને તે ઉકટ રક્તવર્ણ નામકર્મ અને ઉષ્ણસ્પર્શનામકર્મને ઉદય હોય છે. જે કમના ઉદયથી જીવનું શરીર શીત પ્રકાશ રૂપ ઉદ્યોતયુક્ત થાય તે ઉદ્યોત નામક તેને ઉદય સૂર્ય સિવાયના જતિષ વિમાનમાં રહેલ બાદર પૃથ્વીકાયના જીને, સુનિના ઉત્તરક્રિયામાં તથા આહારક શરીરમાં, દેના ઉત્તરક્રિયમાં, આગીઆ તથા ચન્દ્રકાંત રત્નો અને ઔષધિઓ વગેરેને હોય છે. જે કમના ઉદયથી અગ ઉપાંગે અને અગેપગે ને તિપિતાની જાતિને અનુસાર નિયતરથાને ગોઠવાય તે નિમણુનામકમે જે કમના ઉદયથી ત્રણે જગતને પૂજય થાય અર્થાત્ અણપ્રાતિહાર્યા અને ત્રીશ અતિશ આદિથી યુક્ત થઈ કૃતાર્થ હોવા છતાં તીર્થની સ્થાપના કરે તે તીથ કરનામકર્મ, Page #419 -------------------------------------------------------------------------- ________________ સારણગ્રાહ જે કર્મના ઉદયથી છવ ઈચ્છાનુસાર ગતિ કરી શકે તે ત્રસનામકર્મ. જેના ઉદયથી એક જીવતું એક કે છેવટે સંસ્થા શરીરો ભેગાં થાય ત્યારે દષ્ટિગોચર થઈ શકે એવા સ્થૂલ પરિણામવાળા જીવ થાય તે બાદરનામકર્મ. જેના ઉદયથી જીવ સ્વરોગ્ય પત્તઓ પૂરી કરીને જ મરે તે પર્યાપ્ત નામકર્મ.. જેના ઉદયથી એક એક જીવને ભિન્ન ભિન્ન શરીર મળે તે પ્રત્યેકનામક પ્રશ્ન કઠ–પીપળો-પીલુ આદિ વૃક્ષના મૂળ, સકંધ, છાલ, મેટી ડાળી વગેરે દરેક અવળે અસંખ્ય જીવવાળા કહ્યા છે અને શાસ્ત્રમાં તેને પ્રત્યેક શરીરવાળા કહ્યા છે અને તે ઠેઠ આદિ વ્યવહારથી દેવદત્તની જેમ અખઠ એક શરીર લાગે છે તે એક શરીરમાં અસંખ્ય છે હેવા છતા તે પ્રત્યેક કેમ કહેવાય ? ઉત્તરા-ઉપરોક્ત મળાદિ દરેક અવયવે માં અસંખ્ય કહ્યા છે પરંતુ તે દરેકનું શરીર ભિન્ન ભિન્ન હોય છે. છતા તેવા પ્રકારના વિચિત્ર રાગદ્ધવના પરિણામથી બંધાયેલ પ્રત્યેક નામકર્મના ઉદયથી તે બધા શરીર એવી રીતે પરસ્પર એકાકાર શરીરવાળા બની ગયાં હેય છે કે જેથી તે એક અખંડ શરીર રૂપે લાગે છે. પરંતુ વાસ્તવિક રીતે તે દરેક જીવેનું શરીર ભિન્ન ભિન્ન હોય છે અને તેથી જ તે પ્રત્યેક શરીર નામકર્મના ઉદયવાળા જ શ સ્ત્રમાં કહ્યા છે. જેના ઉધ્યથી દાંત-હાડકાં આદિ અવયમાં સ્થિરતા થાય તે સ્થિર નામકર્મ, જેના ઉદયથી નાભિની ઉપરના અવય શુભ થાય તે શુભનામકર્મ જેને હદયથી જીવને સ્વર મધુર અને સાંભળનારને પ્રીતિનું કારણ બને તે સુરનામકમજેના ઉદયથી છવ અને પ્રિય લાગે તે સૌભાગ્યનામકમ. જેના ઉદયથી વ્યક્તિનું વચન આદર કરવા યોગ્ય થાય તે આદેયનામકર્મ, જેના ઉદયથી છવ યશા અને કીર્તિ પામે અથવા યશ વડે જે ધ્યાતિ મેળવે તે થશ: દ્વિતિનામકર્મ. સર્વ દિશાઓમાં પ્રસરનાર પરાક્રમથી ઉત્પન્ન થયેલ અને સર્વ મનુષ્યો વડે પ્રશંસનીય જે ખ્યાતિ તે યશ ––એક દિશામાં પ્રસરનારી, દાન-પુથી ઉત્પન્ન થયેલ જે ખ્યાતિ તે કીર્તિ કહેવાય છે જેને હદયથી છવ ઈચ્છાનુસાર ગતિ ન કરી શકે અથવા ગતિજ ન કરી શકે તે સ્થાવર નામકર્મ. જેના ઉદયથી જીવને તે સૂક્ષમ પરિણામ થાય કે અસંખશરીર એકત્ર થવા છતાં દષ્ટિગેશર ન થઈ શકે તે સૂક્ષમનામકર્મ જેના ઉદયથી જીવ ચોગ્ય પર્યાપ્તિએ પૂર્ણ કર્યા વિના જ મરે તે અપર્યાપ્ત નામકમ. Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ પચાસગ્રહ-તૃતીયહાર જેના ઉદયથી અનંતજી વરચે એક જ દારિક શરાર મળે અને આહાર-શ્વાસવાસ આદિ સઘળા ને સાધારણ સમાન હોય તે સાધારણ નામકર્મ, પ્રશ્નો પ્રથમ ઉત્પન્ન થયેલ જીત્ર પિતાના સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત થઈને રહે છે તેથી પછી તેમાં બીજા અનંત છ કેમ રહી શકે? અને બીજા અનંત કદાચ રહી શકે એમ માની લઈએ તોપણ જે જીવે પ્રથમ તે શરીર ઉત્પન્ન કરીને પરસ્પર જોડાવા વડે પિતાનું કર્યું છે તે જીવ જ તે શરીરમાં મુખ્ય છે માટે તેના સંબંધે જ પર્યાપ્ત અવસ્થા, પ્રાણપાનાદિ જે મુદ્દાનું ગ્રહણ વગેરે હોઈ શકે પરંતુ અન્ય જીવેના સંબંધે તે હેઈ શકે નહિ અને સાધારણમાં તે અંનતા ની પ્રાણાપનાદિ વ્યવસ્થા એક જ પ્રકારે હોય છે તે અંનતા ને એક શરીર શી રીતે હોય? ઉત્તર તથા પ્રકારના સાધારણ નામકર્મના ઉદયથી અનંતા છે એક સાથે જ ઉત્પન્ન થાય છે અને તે જ શરીરમાં રહીને પર્યાપ્તિ કરવાનો આરંભ, આહાર અને પ્રાણાપાનાદિ રોગ્ય પુદગલનું ગ્રહણ આદિ શરીર સંબંધી સર્વ ક્રિયાઓ એક જ સાથે કરે છે, માટે કિંઈ દેષ નથી. જેના ઉદયથી જિહુવા આદિ શરીરના અવય અસ્થિર થાય તે અસ્થિર નામકર્મ. જેમા ઉદયથી નાભિની નીચેના અવયવ અશુભ થાય તે અશુભનામકર્મ, જેમ કે માણસને પગ આદિ અડે તે તેને ક્રોધ થાય, જે કે કામી પુરૂષને સ્ત્રીના પગાદિ અવયવે અઠ વાથી ધને બદલે આનંદ થાય છે પરંતુ ત્યાં આનંદ થવાનું કારણ મોહ છે. જયારે અહિ વસ્તુસ્થિતિની વિચારણા છે જેના ઉદયથી જેને સ્વર કકટુક થાય અને સાંભળનારને અપ્રીતિનું કારણ બને તે દુકાસવર નામકર્મ. જેના ઉદયથી જીવ સર્વને અપ્રિપ થાય તે દૌભગ્ય નામકર્મ, સૌભાગ્ય નામકર્મના ઉદયવાળા તીર્થંકર પરમાત્મા જેવા મહાત્માએ પણ કઈ અભવ્ય આદિ જીવને અપ્રિય થાય છે પરંતુ ત્યાં અભચમાં પિતામાં રહેલ દોષ જ અપ્રીતિનું કારણ છે પરંતુ તીર્થંકર પરમાત્મા અદિને તે સૌભાગ્ય નામકર્મને જ ઉદય હોય છે. જેના ઉદયથી વ્યક્તિ અથવા તેનું વચન સર્વત્ર તિરસ્કાર પામે પણ આદરણીય ન થાય. તે અનાદેય નામકર્મ. જેના ઉદયથી એક અથવા સર્વદિશાઓમાં અપયશને પામે તે અયશકીર્તિ. આ પ્રમાણે આઠ અપ્રતિપક્ષ પ્રત્યેક અને વીશ સાતિપક્ષ પ્રત્યેક એમ અાવીસ પ્રત્યેક પ્રકૃતિઓ અને ચૌદ પિંડાકૃતિઓના ૬૫ અવાન્તર ભેટ મેળવતાં નામકમની ૯૩ પ્રકૃતિએ : થાય છે અને કેટલાક આચાર્યના મતે બંધન પાંચને બદલે પંદર ગણતાં નામકમની ૧૦૩ ! પ્રકૃતિઓ થાય છે. Page #421 -------------------------------------------------------------------------- ________________ સારસ શાહ ૩૮૭ આ ત્રાણુ અથવા એકત્રણ પ્રકૃતિએ માત્ર સત્તામાં ગણાય છે પરંતુ બંધ-ઉદય અને ઉદીરણામાં સડસઠ જ ગણાય છે, કારણકે પિતાપિતાના શરીરમાં બંધન અને સંઘાતના વશરીર સાથે જ બંધાદિ થતા હોવાથી તેઓની તેમાં ભિન્ન વિવક્ષા કરી નથી અને વર્ણકિના સર્વે અવાન્તર ભેદે પણ સર્વ ને સાથે જ બધ ઉદય-ઉદીરણામાં પ્રાપ્ત થતા હોવાથી તેના અવાનર ની બહાદિમાં વિવક્ષા કરી નથી માટે પૂર્વોક્ત વિડબકૃતિઓના ૫ ભેદમાંથી વર્ણચતુષ્કના કુલ વીશ લેને બદલે માત્ર સામાન્યથી વ ચતુષ્ઠ ગણવાથી તેના સોળ ભેદે અને પાંચ બંધન અને પાંચ સંઘાતન એમ છબ્બીસ હૈદો એ છા કરવાથી ૩૯ પિંડબકૃતિઓ અને ૨૮ પ્રત્યેક પ્રકૃતિએ મળી નામકમની ૬૭ પ્રકૃતિએ ગણાય છે. પ્રક્ષા-બંધાદિકમાં કયાય પણ બંધને અને સઘાતને શરીરથી જુદાં હતાં નથી અને વર્ણ ચતુષના પટ ભેદ પણ સર્વત્ર સાથે જ હોય છે માટે જુદા ગણેલ નથી તે સત્તામાં આ દરેકની જુદી વિવક્ષા શા માટે કરી છે? ઉત્તરા-ધન સંઘાતન અને વણ ચતુષ્કના પટાણે વાસ્તવિક રીતે અલગ તે છે જ પતુ જેમ બંધાદિકમાં બધાં સાથે જ આવતા હોવાથી જુદી વિવક્ષા કરી નથી એમ સત્તામાં પણ તેની જુદી વિવક્ષા કરવામાં ન આવે તે તેનું અસ્તિત્વ પણ ન રહે-અર્થાત બંધનાદિ છે કે નહિ? અને તેનું શું કાર્ય છે? વગેરે તેનું સ્વરૂપ જ ન રહે અને તેથી જ સત્તામાં જુદી વિવક્ષા કરી છે. ઉદય-ઉદીરણા અને સરનામા મોહનીય કર્મની અઠ્ઠાવીસ પ્રકૃતિએ હેવા છતાં સમ્યફવ મેહનીય અને મિશ્રમેહનીયને બંધ ન હોવાથી બધમાં મેહનીયમની છ વશ પ્રવૃતિઓ ગણાય છે. , પ્રક્ષા-બંધ વિના મિશ્રમેહનીય અને સમ્યકત્વ મોહનીય ઉદયાદિમાં શી રીતે હોઈ શકે? ઉત્તર-ઉપશમ સમ્યક્ત્વ રૂપ ઔષધિ વિશેષ સ્વરૂપ વિશુદ્ધ અધ્યવસાય દ્વારા અશુદ્ધ એવા મિથ્યાત્વ મોહનીયના પુદ્ગલેને જ આછા રસવાળા કરીને અશુદ્ધ અને વિશુદ્ધ એમ બે નવા પુજ રૂપે બનાવે છે અરે તે જ મિશ્રમેહનીય અને સમ્યકત્વ મેહનીય કહેવાય છે. તેથી સ્વરૂપે બંધ ન હોવા છતા પણ આ બે પ્રકૃતિએ ઉદયાદિમા હોઈ શકે છે. એમ આઠે કર્મની બંધમાં ૧૨૦, ઉદય તથા ઉદીરણામાં મેહનીયની બે પ્રકૃતિએ વધવાથી ૧૨૨ અને સત્તામાં ઉપરોક્ત બે ઉપરાંત નામકની ૬૭ને બદલે ૯૩ પ્રકૃતિએ લેવાથી ૧૪૮ અને નામકર્મની ૧૦૩ લેવાથી ૧૫૮ પ્રકૃતિએ હેય છે. જે શ્રીમાન ગર્ષિ તથા અન્ય શિવશર્મસૂરિ આદિ મહર્ષિએ પાંચને બદલે પંદર બંધન માની સત્તામાં એકસે અાવન પ્રકૃતિએ માને છે. તેઓના મતે પંદર બંધનના નામ આ પ્રમાણે છે. (૧) ઔહારિક-ઔદારિક બંધન, (૨) વક્રિય-વૈક્રિય બંધન, (૩) આહારક-આહારક Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ પંચમહ-વતીયદ્વાર બંધન, (૪) તેજસ-તેજક બંધન, (૫) કામણુ-કાશ્મણ બંધન, (૬) દારિક-તેજસ બંધન, (૭) ક્રિય-તેજસબંધન, (૮) આહારક-તૈજસબંધન, ૯) ઔદારિક-કામણબંધન, (૧) વૈક્રિય-કામણબંધન, (૧૧) આહારક-કામણુબ ધન, (૧૨) તેજસ-કાર્મબંધન, (૧૩) ઔદારિક-તેજસ-કામણ બંધન, (૧૪) વક્રિય-તૈજસ-કાર્માણ બંધન, (૧૫) આહારક-તેજસકર્મણ બંધન જેના ઉદયથી પૂર્વ ગ્રહણ કરાયેલ અને નવીન ગ્રહણ કરાતાં ઔદ્યારિક પુત્રને પર પર એકાકાર રૂપે સંબંધ થાય તે ઔદારિક-ઔરિક બંધન. એ પ્રમાણે દરેકની વ્યાખ્યા સમજવી. પ્રશ્ન–જેના ઉદયથી ઔદારિક પુદગલે સમૂહ રૂપે થાય તે સંઘતન નામક અને પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં ઔદ્યારિકાદિ પુદગ પરસ્પર જોડાય તે બંધન નામકમ એમ પ્રથમ કહ્યું છે તે પુદગલ સમૂહરૂપ થયા વિના બંધનને સંભવ ન હોવાથી જે આચાર્યો બંધન પદર માને છે તેઓના મતે સંઘાતન પણ પંદર લેવાં જોઈએ? પાંચ જ કેમ કહ્યાં છે? ઉત્તર–જેએ બંધન પદર માને છે તેઓ સંઘાતન નામકર્મની વ્યાખ્યા દારિકાદ પુદગલેને એકઠાં કરવાં એવી નથી કરતા, કેમકે તેઓનું કહેવું છે કે ગ્રહણ માત્રથી જ ઔદારિકદિ પુદગલે સમૂહ રૂપે થઈ જ જાય એટલે સમૂહરૂપ થવામાં સંધાતન નામકર્મ માનવાની જરૂર નથી, પરંતુ જેના ઉદયથી ઔદારિકાદિ શરીરની રચનાને અનુલ પગની રચના વિશેષ થાય તે સંઘાતન નામક એમ માને છે તેથી ઔદ્યારિકાદિ શરીર પાંચ જ હેવાથી બંધન પંદર હોવા છતાં સંઘાતને પાંચ જ થાય છે, પરંતુ ૫દર નથી. પ્રશ્ન-વર્ણ ચતુષ્ક શુભ અને અશુભ એમ બંને પ્રકારની પ્રકૃતિમાં ગણાવેલ હેવાથી પરસ્પર વિરોધ કેમ ન આવે? ઉત્તર–વર્ણચતુષ્કના વીશ ભેદમાંથી નીલ-કૃષ્ણ એ બે વર્ણ, દુરભિગંધ, તિત અને કટુરસ, કર્કશ, ગુરુ, રુક્ષ, પીત એ ચાર સ્પર્શ એમ નવ ભેદ અશુભ અને શેર અગિયાર પેટા ભેદ શુભ છે તેથી બન્નેમાં ગણાવેલ છે આ પ્રમાણે કર્મની સર્વ ઉત્તર પ્રવૃતિઓ કહી હવે તેની ઉપર બંધી આદિ પ્રતિપક્ષ સહિત પાંચ અને ૨ શખથી પ્રતિપા સહિત પ્રવસત્તા અને વિપાક આશ્રયી ચાર પ્રકારનાં દ્વાર એમ કુલ સેળ દ્વારની વ્યાખ્યા-વરૂપ આ પ્રમાણે છે (૧) પિપિતાના સામાન્ય બધ હેતુઓ વિદ્યમાન હેતે છતે જે પ્રકૃતિએ અવશ્ય બંધાય તે વબંધી કુલ ૪૭ પ્રકૃતિએ છે. મિથ્યાત્વ પ્રથમ ગુણસ્થાનક સુધી. થી રહીત્રિક અને અનંતાનુબધી દ્વિતીય ગુણસ્થાનક સુધી, અપ્રત્યાખ્યાનીય કષાય ચતુર્થ ગુણસ્થાનક સુધી, પ્રત્યાખ્યાનાવરણ કવાથ પાંચમા ગુરુ Page #423 -------------------------------------------------------------------------- ________________ સારસ ગ્રહ સ્થાનક સુધી, નિદ્રાદ્ધિક આઠમા શુશુસ્થાનકના પ્રથમ ભાગ સુધી વણુ ચતુષ્ટ, અશુલઘુ, ઉપઘાત, નિર્માંશુ, તેજસ તથા ક્રાણુ આ નવ પ્રકૃતિએ આઠમા ગુજીસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી, ભય અને જીગુપ્સા આઠમા ગુણસ્થાનકના ચરમ સમય સુધી અને સંજવલન ચતુષ્ક નવમા ગુણસ્થાનકના અનુક્રમે ખીજાથી પાચમા ભાગના ચરમ સમય સુધી, પાંચ જ્ઞાનાવરણીય ચાર દનાવરણ અને પાંચ 'તરાય એ ચૌદ પ્રકૃતિએ દશમા ગુણસ્થાનક સુધી સ થવા અવશ્ય ખાંધે છે માટે આ સ` ધ્રુવધી છે. જ્યાં નામકર્મની ધ્રુવી પ્રકૃતિએ લખી હોય ત્યાં આ વચનુાદિ નવ પ્રકૃતિ જ સમજવી. ste (૨) પોતપોતાના સામાન્ય યુ ધ હેતુએ વિદ્યમાન હેતે છતે જે પ્રકૃતિએ બધાય અથવા ન પણ ખાય તે અવધી પ્રકૃતિએ ૭૩ છે. ચતુર્થ આદિ ગુણસ્થાનકમાં સમ્યક્ષ સામાન્ય હેતુ હોવા છતાં જિનનામ ક* કોઈકને જ બંધાય છે, સાતમાદિ ગુણસ્થાનકે અપ્રમત્ત ચારિત્રરૂપ સામાન્ય અધકેતુ હોવા છતાં આહારદ્દિક દાઈક જ બાંધે છે, કષાયરૂપ સામાન્ય હેતુ હારા છતા આઠમા ગુરુસ્થાનક સુધી પરાધાત અને ઉચ્છ્વાસ નામકમ પર્યાપ્ત નામક્રમ સાથે જ બંધાય પશુ અપર્યાપ્ત નામકમ સાથે ન બધાય, અવિરતિરૂપ સામાન્ય બધહેતુ હાવા છતાં ઉદ્યોત નામ*મ બીજા ગુણુસ્થાનક સુધી તિયચગતિ નામકન સાથે જ બધાય પણ અન્ય ગતિએ સાથે ન બંધાય. પ્રથમ શુભ્રુસ્થાનકે મિથ્યાત્વ રૂપ સામાન્ય અધહેતુ હોવા છતાં તપ નામકમ એકેન્દ્રિય જાતિ નામક્રમ સાથે બધાય પણ ક્રીન્દ્રિયાદિ જાતિ સાથે ન અધાય માટે આ સાત પ્રકૃતિએ ધ્રુવબખી છે અને શેષ છાસઠ પ્રકૃતિએ પરસ્પર વિરોધી હોવાથી સમકાલે સવ -અધાતી નથી માટે અધ્રુવખ ધી છે. સામાન્યથી સ ક્રમ પ્રકૃતિના ઉદય, ક્ષય, ક્ષયાપશમ અને ઉપશમ આદિમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એમ સમુદાયપણે પાંચ હેતુએ હોય છે, જેમચંદનાદિના વિલે"પનથી અને પુષ્પમાળાદિના સ્પર્શથી સાતાને, ગ્રુપ, કટક આદિના સ્પર્શથી અસાતાના ઉદ્દય ૧ અહિં જિનનામ તથા આહારકર્દિકના અનુક્રમે સમ્યક્ત્વ તથા ચારિત્ર ખધ હેતુ કહેલ છે. તે આ પ્રમાણે—જ્યારે સમ્યક્ત્વ હોય છે ત્યારે જ જિનનામને બધુ થાય છે તેથી ાિવાદિ ગુણુરથાને સમ્યક્ત્વને અમાત્ર હાવાથી જનનામના “ધ થતા નથી. એ જ રીતે અપ્રમત્ત ચારિત્ર હાય તે જ આહારકર્દિકના મધ થાય, તેથી પમત સુધી અપ્રમત્ત ચારિત્ર ન હોવાથી આહારદ્દિકના બંધ પણ નથી આ પ્રમાણે શતકમ્યૂણિમાં ખુલાસા કરેલ છે. આ ત્રણે પ્રકૃતએ અમ"ધી હેવાથી બધ હેતુ હૈાય ત્યારે બધ થાય જ એવા નિયમ નથી. તેથી નવમા આદિ ગુણુસ્થાનક સમ્યક્ત્વ અને ચારિત્ર રૂપ વ હેતુ જેવા છનાં આ પ્રકૃતિએક ખૂંધાતી નથી. અથવા ત્રણે પ્રકૃતિના ધના જે સમ્યક્ત્વ અને ચારિત્ર હેતુ કહેલ છે તે સહકારી ટૂંતુ તરીકે સમજવાના છે અને સમત્વ તથા ચારિત્ર વિશિષ્ટ તથા નથા પ્રારને કષાયાય એ મુખ્ય હેતુ છે એમ સમજવાનુ છે. Page #424 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પંચસ ગ્રહ-તૃતીયદ્વાર ચાય છે એ જ પ્રમાણે ક્ષેત્ર આશ્રયી-શરદીવાળી વ્યક્તિને આપ્યુ, સીમલા ાદિ ઉંડા ક્ષેત્રમાં અસાતાના, એઝવાડા, મદ્રાસ આદિ ઉષ્ણુ ક્ષેત્રમાં સાતાના ઉદય, એ જ પ્રમાણે કાળ સ્માશ્રયી એ જીવને ઉનાળામાં સાતાના અને શિયાળામાં અસાતાના ઉદય થાય છે તેમજ ભવાશ્રયી. દૈવાદિમાં સાતાને અને નરકાદિ ભવમાં અસાતાના ઉદય થાય છે અને ભાવઆશ્રયી વૃદ્ધા વસ્થામાં ઘણુ કરીને અસાતાના અને ચુવાવસ્થામાં ઘણુ કરીને સાતાને ઉદય થાય છે. એ જ પ્રમાણે અન્ય પ્રકૃતિના ઉદયમાં અને વકૃતિએના ક્ષયાદિમાં કારણેા સ્વયં વિચા-રવાં, ગ્રંથવિસ્તારના ભયથી અહિં બતાવેલ નથી. જે પ્રકૃતિને જે ગુણુસ્થાનક સુધી ઉન્ન થતાવેલ છે તે તે પ્રકૃતિને તે તે શુષુસ્થાનક સુધી સર્વ જીવાને નિર'તર ઉદય હોય તે ધ્રુવેાદથી ૨૭ પ્રકૃતિએ. કે. ત્યાં મિથ્યાત્વ માહનીય મિથ્યાત્વ ગુણુઠાણું, પાંચ જ્ઞાનાવરણીય, ચાર દશનાવરણીય અને પાંચ અંતરાય એ ચૌદના ખારમા ગુણસ્થાનક સુધી, નિર્માણ, શ્થિર, અસ્થિર, જીસ, અશ્રુક્ષ, અગુરુલઘુ, વૈજસ, ક્રાણુ અને વચતુષ્ટ નામક ની આ બાર પ્રકૃતિએના તેરમાં ગુરુસ્થાનક સુધી સર્વ જીવેશને હમેશાં ઉદય હાય માટે ધ્રુવેદયી છે. જ્યાં જ્યાં નામકની ધ્રુવેાદથી પ્રકૃતિએ લખી હાય ત્યાં આ ખાર જ સમજવી. જે પ્રકૃતિને જે ગુણસ્થાનક સુધી ઉદય કહેલ છે તે તે પ્રકૃતિ તે તે શુદુસ્થાનક સુધી ઢાઇ જીવને ઉદય હોય અને કાઇક જીવને ઉદય ન હેાય અથવા એક જ જીવને અમુક કાળે હૃદયમાં હોય અને અચુક કાળે ઉથમાં ન હેાય તે ધ્રુવેદથી પંચાણુ પ્રકૃ તિઓ છે, જેમ દેવને ધ્રુવતિના ઉદ્ભય હાય છે પણુ મનુષ્યને તેના ઉય નથી હેતુ માટે દેવગત્યાદિ કેટલીક પ્રકૃતિ એવી છે કે અમુક જીવને હૃદયમાં હોય છ અને અમુક જીવને ઉદયમાં નથી હતી ત્યારે સાતાવેનીયાર્દિક કેટલીક પ્રકૃતિ એવી છે કે એક જ જીવતે અમુક કાળે ઉદયમાં હાય છે અને અમુક કાળે ઉદયમાં નથી દેતી માટે આ સઘળી પ્રશ્નતિએ અશ્રુવાયી કહેવાય છે. પાતાથી ઢાંકવા લાયક જે ચુજી જેટલેા હોય તે ગુણુને સધા જ ઢાંકે તે સર્વઘાતી ૨૦ પ્રકૃતિ છે અને ઉદયની અપેક્ષાએ ગણીએ તે મિશ્રમેહનીય સહિત ૨૧ છે તે પ્રમાણે-કૈવલજ્ઞાનાવરણીય, દેવલદેશનાવરણીય, પ્રથમના ભાર કષાય, મિથ્યાત્વમેહનીય, પાંચનિદ્રા અને મિશ્રમેાહનીય. કૈવલજ્ઞાનાવરણીય અને દેવલદેશનાવરણીય પાતાથી ઢાંકવા લાયક અનુક્રમે જે કેવલજ્ઞાન શુશુ છે તેને સર્વથા જ ઢાંકે છે. અનંતાનુમથી તથા મિથ્યાત્વ અને મિશ્રમેહનીય પોતાથી ઢાંકવા લાયક સમ્યક્ત્વગુણને, અપ્રત્યાખ્યાનીય કષાય અને પ્રત્યાખ્યાનાવરણુ કષાય પોતાથી ઢાંકવા લાયક અનુક્રમે દેશવિ - રતિ અને સવિરતિરૂપ ચારિત્રગુણને સર્વથા જ ઢાંકે છે માટે આ સઘળી પ્રકૃતિએ સર્વ જ્ઞાતી છે, જો કે નિદ્રાપ્ચક સંપૂર્ણ દર્શન ધિના એક દેશ રૂપ નગુણુ કે જે ચક્ષુ-અચઢ Page #425 -------------------------------------------------------------------------- ________________ સારા માટે ૩યા દર્શનાવરણીય કર્મના પશમથી પ્રાપ્ત થયેલ છે તેને જ રેકે છે, પરંતુ પિતાથી આવરવા લાયક પૂર્વોક્ત બે આવરણના ક્ષયે પશમથી પ્રગટ થયેલ એક દેશ રૂપ દર્શનલમ્બિને -સર્વથા હણે છે માટે તે પાંચ નિદ્રાઓ પણ સર્વઘાતી છે. પિતાથી આવરવા લાયક છે અને એટલે ગુણ હોય તેના એક દેશને અને કોઈક વાર -તેને સંપૂર્ણપણે હણે તે દેશવાસી, આવી પ્રવૃતિઓ ચાર ઘાતકર્મ અખ્તગત મતિજ્ઞાનાવરઅણીયાદિ ચાર જ્ઞાનાવરણ, ચક્ષુદર્શનાવરણાદિ ત્રણ દર્શનાવરણ, ચાર સંજવલન કષાય અને નવ કષાય અને પાંચ અતરાય એ પચીશ તથા ઉદયની અપેક્ષાએ સમ્યફવ મોહનીય સહિત છવ્વીસ કૃતિઓ છે, તેમાં મતિજ્ઞાનાવરણ, કૃતજ્ઞાનાવરણ અને પાંચ અતિશય આ આઠ પ્રકૃતિએ પિતાથી હણવા લાયક જે ગુણ છે તેને હમેશાં દેશથી જ હણે છે પરંતુ કંઈ પણ કાળે સર્વથા હતી જ નથી એ જ પ્રમાણે ચાર સંજ્વલન અને નવ નેકષા -અન્ય કક્ષાના ઉદયના અભાવમાં કેવળ પિતાથી આવરવા લાયક નિરતિચાર ચારિત્રમાં અતિચાર માત્ર લગાડનાર હોવાથી દેશથી જ વાત કરે છે માટે દેશવાની છે અને સમ્યક મેહનીય પણ નિર્મળ સમ્યગ્દર્શન ગુણમાં માત્ર અતિચાર લગાડવા દ્વારા સમ્યગ્દર્શનના દેશને જ ઘાત કરે છે માટે દેશઘાતી છે. અવધિજ્ઞાનાવરણ, મન પર્વવજ્ઞાનાવરણ, ચક્ષુદર્શનાવરણ અને અવધિદર્શનાવરણ આ ચાર પ્રકૃતિએ પિતાથી આવરવા લાયક જે ગુણ જેટ હેય છે તેને કેઈકવાર દેશથી હણે છે અને કેઈકવાર સર્વથી હણે છે. જેમ-અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, ચક્ષુદર્શની અને અવધિ-દર્શનીને આ પ્રકૃતિએ અવધિજ્ઞાનાદિને દેશથી જ ઘાત કરે છે, જ્યારે ઉપરોક્ત ગુણ વિનાના છોને તે તે ગુણને સર્વથા ઘાત કરે છે માટે આ બધી પ્રકૃતિએ દેશઘાતી છે. દાનાદિ લબ્ધિઓને વિષય ગ્રહણ ધારણાદિ ચગ્ય દ્રવ્ય પૂરતો જ છે એટલે જીવ દાનાનારાયાદિ કર્મના ઉદયથી જે આપી શકતા નથી, પ્રાપ્ત કરી શકતું નથી, લેગ કે ઉપભેગ કરી શકતું નથી અને જેના માટે વીર્થ ફેરવી શકતું નથી, તે વસ્તુ સર્વ દ્રવ્યના અને તમા ભાગ પ્રમાણે જ છે માટે દાનાન્તરાયાદિને પણ તેટલે જ વિષય હોવાથી દેશઘાતી કહે--વાય, અથવા તીવ્ર દાનાન્તરાવાદિને ઉદય પણ જીવની દાનાદિ લધિઓને સર્વથા ઘાત કરી શકતે નથી માટે પણ દાનાનાથાદિ દેશઘાતી છે તે આ પ્રમાણે–અત્યંત ગાઢ દાનાન્ત-શયાદિના ઉદયવાળા નિગદીયા જેને પણ બીજાઓને એક રૂપે બનવાથી દાન, પિતે આહારદિ પ્રાપ્ત કરતા હોવાથી લાભ, આહારાદિને ભેગ-ઉપલેગ કરતા હોવાથી ભેગઉપલેગ તેમજ આહાર અને પ્રાણાયાનાદિ ચેય પુદગલેને ગ્રહણ કરવામા વીર્યને વ્યાપાર કરતા હેવાથી વીર્થ, એમ યત્કિંચિત્ સ્વરૂપમાં પણ દાનાદિક પાંચ લબ્ધિઓ હોય જ છે. એમ લાગે છે. આ દ્વાર ગાળામાં બતાવેલ સર્વઘાતી અને અઘાતી પ્રકૃતિ રૂપ બે વિકલથી અન્ય એ આ દેશઘાતી રૂપ ત્રીજો વિકલ્પ છે. જે રસ પિતાના જ્ઞાનાદિ વિષયને સંપૂર્ણપણે હણે તે સર્વઘાતી રસ, તાંબાના પાત્રની Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ પંચમહતૃતીયહાર જેમ છિદ્ધ વિનાને, વૃત આદિની જેમ રિનધ, દ્રાક્ષાદિની જેમ અલ્પ પ્રદેશવાળ, અને, ફટિક તથા અબ્રખના ઘરની જેમ નિર્મલ છે. જે રસ પિતાના વિષથભૂત જ્ઞાનાદિ ગુણને દશથી ઘાત કરે તે દેશઘાતી રસમને કંઈક રસ વાંશના પત્રની બનાવેલી સાદડીની જેમ અતિસ્થલ, કેઈક કંબલની જેમ મધ્યમ અને અને કેઈક સુંવાળા કેમળ વસ્ત્રની જેમ અત્યંત સૂકમ સેંકડે છિદયુક્ત હોય છે તેમ જ તે રસ અલ્પ સનેહાવિભાગના સમુદાય રૂપ અને નિર્મળતા રહિત હોય છે. અહિં કેવલ રત હેતે નથી માટે રસપદ્ધ કે સમુદાય આવા સ્વરૂપવાળે સમજવો. જે પ્રકૃતિએ આત્માના જ્ઞાનાદિ ગુણને હણતી નથી તે અઘાતી કહેવાય છે. તે ચેર ન હોવા છતાં ચેરની સાથે રહેવાથી જેમ ચારપણું પ્રાપ્ત થાય તેમ આ પ્રવૃતિઓ અઘાતી હોવા છતાં ઘાતી પ્રકૃતિઓના સંસર્ગથી ઘાત કરનારી થાય છે. તેથી તેમને સર્વ ઘાતી–પ્રતિભાગા પણ કહેવાય છે, તે અઘાતી પ્રકૃતિએ પતેર છે. જે પ્રકૃતિએ અન્ય પ્રકૃતિએના બંધ અને ઉદયને રૂક્યા વિના જ પિતાને બંધ દદથ બતાવે તે અપરાવર્તમાન પ્રવૃતિઓ ૨૯ છે. જે પ્રકૃતિએ અન્ય પ્રકૃતિએના બંધ-ઉદય અથવા બંધદય એ બને કે પાતાને. બંધ-ઉદય અથવા બંધદય બતાવે તે પરાવર્તમાન પ્રકૃતિએ ૯૧ છે. અહિં સ્થિર-અસ્થિર, શુભ અને અશુભ આ ચાર પ્રકૃતિ શુદથી હેવાથી કેવલ બધે પરાવર્તમાન છે, પાંચ નિદ્રા અને સેલ કષા પૂબંધી હેવાથી કેવળ ઉદયે પરાવ માન છે અને સાતવેદનીયાદિ શેષ દ૬ પ્રકૃતિઓ ઉભય પરાવર્તમાન છે. આ ૬૬ માં સ્થિર, અસ્થિર, શુભ, અશુભ એ ચાર ઉમેરતા ૭૦ પ્રકૃતિએ બધે પરાવર્તમાન થાય છે અને આ જ છોઢમાં પાંચ નિદ્રા અને સેળ કષા ઉમેરતાં હદયે પરાવર્તમાન કુલ ૮૭ પ્રકૃતિઓ છે. બંધ ન હોવાથી કેવળ ઉદયની અપેક્ષાએ ગણીએ તે મિશ્રમેહનીય અને સમ્યકત્વ મોહનીય પણ પરાવર્તમાન છે. જે પ્રકૃતિએ જીવને આનંદ-અમેદ થવામાં હેતુભૂત રસવાળી હેય તે પુણય અથવા શુભ પ્રવૃતિઓ કરે છે જે પ્રકૃતિએ જીવને શેક-દુખ થવામાં હેતુભૂત રસવાળી હોય તે પાપ અથવા અશુભ પ્રકૃતિએ ૮૨ છે. દ્વાર ગાથામાં બતાવેલ વંશ પદમાં રહેલ વ શબ્દથી સૂચિત પ્રતિપક્ષ સહિત યુવસત્તા જણાવેલ છે. જે પ્રકૃતિએ સર્વ મિથ્યાદિ છવેને હમેશા સત્તામાં હોય તે ધુવસત્તા પ્રકૃતિ ૧૩૦ છે. જે પ્રકૃતિએ હિંચ્યાહણિ ઇવેને સત્તામાં હેય પણ ખરી અને ન પણ હેય તે અધુસત્તા પ્રકૃતિએ ૨૮ છે. Page #427 -------------------------------------------------------------------------- ________________ સારસપ્રહ ઉચ્ચગેત્ર તથા વૈક્રિય એકાદશની ત્રસણું ન પામેલા અને તેમજ ત્રસણું પામીને અધદ્વારા પ્રાપ્ત કરેલ સત્તાવાળા ને પણ સ્થાવરમાં જઈને અવસ્થાવિશેષને પામી ઉદ્ધલના કર્યા પછી સત્તા રહેતી નથી અને શેષ જીવેને હોય છે. મનુષ્યદ્વિકની તેઉકાય વાયુકાયાં જઈને ઉદલના કર્યાબાદ ત્યાં તેમજ ત્યાંથી નીકળી અન્ય તિર્યંચમાં પણ જ્યાં સુધી બધદ્વારા સત્તા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી સત્તા હતી નથી અને અન્યને હેય છે. જે જીવે સમ્પકવાદિ વિશિષ્ટ નિમિત્તથી જિનનામ બંધદ્વારા સત્તામાં પ્રાપ્ત કરેલ હોય તેવા જીવને મિથ્થા અને ચતુર્થીદિ ગુણસ્થાનકમાં જિનનામની સત્તા હેય અને ન બાંધ્યું હોય તેમને ન હેય. જે જીવેએ અપ્રમત્તાદિ બે ગુણસ્થાનકે બંધદ્વારા આહારદ્ધિકની સત્તા પ્રાપ્ત કરી હોય તેવા અને ઉદલના ન કરે ત્યાસુધી આહારક સપ્તકની સત્તા હેય અને ઉદ્ધતાના કર્યા બાદ અથવા બાયું જ ન હથ તેઓને સત્તામાં ન હોય. ત્રણ પુજ કરણ દ્વારા સમ્યકત્વ મોહનીય અને મિશ્રમોહનીયની સત્તા પ્રાપ્ત કરેલ છે ને. ત્યાં સુધી આ બંને ક્ષય કે ઉદલના ન થાય ત્યાંસુધી તે બેની સત્તા હોય અને અન્ય ઇને ન હોય. | સર્વ સ્થાવરોને દેવ-નરકાયુની, તે કાય-વાયુકાય તથા સાતમીનારકના જીવને મનુષ્યારુષની સર્વ નારકેને દેવાયુષની, સર્વ દેવેને નરકાયુની તેમજ આનતાદિ દેને તિ ચાયુની સત્તા હોતી નથી. અન્ય ને યથાયોગ્ય ચારે આયુની સત્તા હોય છે. એમ આ અાવીસે પ્રકૃતિએ સત્તામાં કેઈકને હથ છે અને કેઈકને હોતી નથી માટે અધ્રુવસત્તાક છે. જો કે અનંતાનુબંધિકષાયની પણ ચતુર્થાદિ ગુણસ્થાનકે ઉલના કરનાર જીવોને મિશ્રાદિ. ગુણસ્થાનકે સત્તા હોતી નથી અને અન્ય જીને હોય છે છતાં મિથ્યાદષ્ટિ દરેક જીવને સતકાળે તેની સત્તા હોય છે માટે અનંતાનુબધિ પુરસત્તાક છે. જિતનામ અને ચાર આ સિવાય શેષ અધવસત્તાવાળી ૨૩ પ્રકૃતિ અને ચાર અનતાનુણધીકષાય આ ર૭ પ્રકૃતિઓની શ્રેણિ વિના પણ ઉકલના થાય છે. ક્ષપકશ્રેણિમાં અન્ય ૩૬ પ્રકૃતિની ઉદ્દલના થાય છે. જ્યાં ત્રિક હેય યાં ગતિ, અનુપ અને આયુષ એ ત્રણ પ્રકૃતિઓ અને જ્યાં દિક હે ત્યાં ગતિ અને આનુપૂર્વી એમ બે પ્રકૃતિ સમજવી. Page #428 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પચસપ્રહ-qતીયદ્વાર વિપાક આશ્રયી હતુવિષાકી અને રવિપદી એમ બે પ્રકારે પ્રકૃતિઓ છે આ બે પ્રકાર દ્વારગાથામાં સાક્ષાત બતાવ્યા નથી પરંતુ ગાથામાં “જા ચ' એ પદમાં રહેલ જ શબ્દથી જણાવેલ છે. જે પ્રકૃતિઓ હેતુને પ્રાપ્ત કરી વિપાકેદયને પ્રાપ્ત થાય છે તે પ્રકૃતિએ હેતુવિપાકી કહેવાય છે. તે પુદગલવિપાકી, ભવવિપાકી, ક્ષેત્રવિપાકી અને રવિપાકી એમ ચાર પ્રકારે છે. જે પ્રકૃતિએ પુદગલરૂપ હેતુને પ્રાપ્ત કરી વિપાકને બતાવે છે તે પુદગલવિપાકી છત્રીસ પ્રકતિઓ છે. જેમ શરીરનામકર્મ અને સંસ્થાનનામકર્માદિ પ્રવૃતિઓ દારિકાદિ પુદ્ગલેને પ્રાપ્ત કરી તેમાં તેવા તેવા પરિણામ અને આકૃતિઓ આદિ કરવા દ્વારા વિપાકેદયમાં આવે છે તેથી તે સઘળી પ્રકૃતિએ પુદગલવિપાકી છે. જે પ્રકૃતિએ દેવભવ આદિ હેતુને પ્રાપ્ત કરી પિતાના વિપાકને બતાવે તે ચાર આયુષ્ય ભવવિપાકી કહેવાય છે. જે પ્રકૃતિએ વિગ્રહગતિરૂપ ક્ષેત્ર હેતુને પ્રાપ્ત કરી પોતાના વિપાકને બતાવે તે ચાર આનુપૂવ ક્ષેત્રવિપાકી છે. જે પ્રકૃતિએ જ્ઞાનાદિગુણેને ઉપઘાતાદિ કરવા દ્વારા સાક્ષાત છત્રને જ પિતાને વિપાક દેખાડે તે મતિજ્ઞાનાવરણીયાદિ ૭૬ અને ઉદયની અપેક્ષાએ સમ્યફવાહનીય તથા મિશ્ર મેહનીય સહિત ૭૮ પ્રકૃતિએ જીવવિપાકી છે. જેમ-જ્ઞાનાવરણીય જ્ઞાન ગુણને ઘાત કરવા દ્વારા, સાતા-અસતાવેદનીય સુખ-દુખ ઉત્પન્ન કરવા દ્વારા અને દેવગતિનામકર્મ દેવાવ પર્યાય પ્રાપ્ત કરવા દ્વારા અને દાના-નારાયાદિ દાનાદિ લબ્ધિને હવા દ્વારા સાક્ષાત્ જીવને જ પિતાનો વિપાક બતાવે છે માટે આ પ્રકૃતિએ છવાવપાકી જ છે. પ્રશ્ન–રતિ-અરતિ મેહનીય છવિપાકી કહી હોવા છતા કુલની માળા અને ચંદનાદિના વિલેપન દ્વારા રતિ મેહનીયને અને કંટક તથા અગ્નિ સ્પર્શ આદિથી અરતિ મેહનીયનો પણ ઉદય થાય છે, તે જ પ્રમાણે કર્કશ અને કઠોર શબ્દ રૂ૫ ભાષાના પુદ્ગલેને પામી ક્રોધ મોહનીયને, વાઘ આદિ શિકારી પશુઓને જોઈ ભય મેહનીયાદિને પણ ઉથ થાય છે તેથી આ રતિ મેહનીયાદિ પ્રકૃતિએ પણ પુદગલવિપાકી કેમ ન કહેવાય? ઉત્તર–રતિ મેહનીયાદિ પ્રકૃતિએ તમાએ કહ્યા મુજબ જુગલને પ્રાપ્ત કરી પિતાને વિપાક બતાવે છે એ વાત ખરી છે, પરંતુ પુદગલ રૂપ નિમિત્ત વિના પણ મારા પ્રિય અપ્રિયના દર્શન-મરણ શ્રવણાદિ દ્વારા રતિ અને અરતિ મેહનીયને અને તે જ પ્રમાણે પિતાની તરફના પહેલાંના પ્રતિકૂળ વનદિના સ્મરણથી બને અને કેવળ મનની કલ્પ નાથી પણ ભયમહનીયનો ઉદય થાય છે, માટે પુદગલ રૂપ હેતને પામીને જ પિતાને વિપાક બતાવે છે એ નિયમ ન હોવાથી રતિ મેહનીય વગેરે પ્રકૃતિઓ છવવિપાકી છે પણ પુદગલવિપાકી નથી. Page #429 -------------------------------------------------------------------------- ________________ સારણગ્રહ ૩૫ પ્રશ્ન—દેવાયુષ વગેરે ચાર પ્રકૃતિઓ દેવદિ ભવ હેતુને પ્રાપ્ત કરી પિતાના વિપાકને બતાવે છે માટે ચાર આયુષ્ય જેમ ભાવવિપાકી છે તેમ દેવગતિ આદિ ચાર પ્રકૃતિએ દેવાદ ભવ રૂપ હેતુને પામીને જ પિતાના વિપાકને બતાવે છે માટે આયુષ્યની જેમ દેવગતિ આદિ ચાર પ્રકૃતિ ભવવિપાકી કેમ નહિ? ઉત્તરદેવદિ આયુષને રદય અને પ્રદેશોદય એમ બંને પ્રકારને ઉદય તે તે ભવમાં જ હોય છે, પરંતુ અન્ય ભવમાં નહિ, ત્યારે દેવગતિ નામકર્મને પ્રદેશોદય અન્ય ભવમાં પણ હેય છે તેથી આયુષ્ય ભવવિપાકી હોવા છતાં ગતિએ વિવિપાકી નથી પરંતુ જીવવિપાકી છે. પ્રશ્ન–જેમ દેવગતિને પ્રદેશેાદય અન્ય ભાવમાં હોય છે તેમ દેવાદિ આનુપૂર્વી નામકર્મને પ્રદેશેવ્ય પણ વિગ્રહગતિ રૂપ ક્ષેત્ર સિવાય અન્ય સ્થળે હોય છે માટે ગનિઓની જેમ ચાર આનુપૂર્વીએ પણ જીવવિપાકી કેમ નહિ? ઉત્તર–જેમ ચાર આનુપૂવને વિપાકેદય બતાવવામાં વિગ્રહગતિ રૂપ ક્ષેત્ર મુખ્ય કારણ છે તેમ ગતિએને વિપાક બતાવવામાં નથી માટે ચાર આનુપૂર્વીએ ગતિએની જેમ જીવવિપાકી નથી પરંતુ ક્ષેત્રવિપાકી છે. પ્રશ્ન–સામાન્યથી સઘળી પ્રકૃતિએ જીવ રૂપ હેતુને પ્રાપ્ત કરી જીવને જ વિપાક બતાવે છે પરંતુ બીજા કેઈને નહિ. માટે સર્વ પ્રકૃતિએ જીવવિપાકી જ માનીએ અને પુદગલાદિ વિપાક ન માનીએ તે શું છેષ આવે? ઉત્તર સામાન્યથી સર્વ પ્રકૃતિઓ તમારા કહેવા મુજબ જીવવિપાકી જ છે અને તેમ માનવામાં કોઈ દેશ નથી પરંતુ પુદગલાદિ હેતુની મુખ્યતા માનીને અહિં. પુદગલવિપાકી આદિ ચાર પ્રકારે પ્રકૃતિઓ કહી છે. અહિ પુદગલવિપાકી પ્રકૃતિએ ઔદયિકભાવે બતાવી તેથી પુદગલવિપાકી પ્રકૃતિઓ જ ઔદવિકભાવે છે અને અન્ય પ્રકૃતિએ નથી એમ સમજવાનું નથી કેમકે સઘળી પ્રકૃતિએ ઔદવિક ભાવે હેય છે તેમજ આ પ્રકૃતિના ઔદથિકભાવ જ હેય છે એમ પણ સમજવાન નથી કારણકે આ પ્રકૃતિએ આગળ ઉપર ક્ષાયિક અને પારિણામિકભાવે પણ બતાવશે એટલે અહિ ઔદયિક ભાવે છે એ વિશેષણ સામાન્યથી પુદગલવિપાકી પ્રકૃતિનું સ્વરૂપ બતાવવા માટે જ ગ્રહણ કરેલ છે પણ બીજા કેઈ હેતુથી ગ્રહણ કરેલ નથી. અહિં પ્રસંગથી કુલ ભાવે કેટલા છે અને કયા ભાવથી કયા કયા ગુણ પ્રગટ થાય તેમજ કયા કયા કમા કેટલા ભાવે હોય તે કહે છે. બીજા દ્વારના આરંભમાં જણાવ્યા મુજબ કુલ પાંચ ભાવે છે. ઉપશમભાવથી સમ્યકત્વ અને ચારિત્ર એ બે ગુણે પ્રગટ થાય છે, ક્ષયે પશમભાવથી Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ પંચમહ-જુતીયાર ચારિત્ર અને આદિ શબ્દથી મત્યાદિજ્ઞાને, સમ્યકત્વ, ચક્ષુઆદિ દશને અને દાનાદિ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. અહિં પ્રથમ આત્માના મુખ્યગુણ જ્ઞાનાદિનું ગ્રહણ ન કરતાં ચારિવાદિ ગુણોનું ગ્રહણ કર્યું છે તે ચારિત્રગુણની હાજરીમાં જ્ઞાનાદિગુણે અવશ્ય હેય તેમ જણાવવા માટે છે. ક્ષાવિકભાવથી કેવલજ્ઞાનાદિ નવગુણે પ્રગટ થાય છે. પ્રશ્ન-સિદ્ધોમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે ગુણે તે હેય પણ સમ્યકાદિ સાત ગુણે શી રીતે હાથ? ઉત્તર -સિહોને પિતે જ જિન હોવાથી જિક્તતત્વની રુચિ રૂપ સમદર્શન હેતુ નથી, પરંતુ દર્શન સપ્તકના ક્ષયથી પ્રગટ આત્મિક ગુણ રૂપ સમ્યગ્દર્શન અને વેગેને અભાવ હોવાથી શુભયોગેની પ્રવૃત્તિ અને અશુભયોગની નિવૃત્તિરૂપ ચારિત્ર હેતું નથી પરંતુ સંપૂર્ણ મોહનીય કર્મનો ક્ષયથી પ્રગટ થયેલ આત્મગુણેમાં રમણતા અને સ્થિરતા રૂપ ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર હોય છે તે જ પ્રમાણે તેઓને શરીર અને કર્મબંધાદિના અભાવે વ્યવહારિક દાનાદિને વિશે પ્રવૃત્તિ હેતી નથી પરંતુ પરભાવ રૂપ પુદગલદાનના ત્યાગ સવરૂપ અને રાગદ્યકાદિક ભાવના ત્યાગ-સ્વરૂપ દાન, આમિક શુદ્ધ સ્વરૂપ-જ્ઞાનાદિ ગુણેની પ્રાપ્તિ રૂપ લાલ, આત્માના સ્વાભાવિક સુખ અને જ્ઞાનાદિગુણના અનુભવરૂપ ભગ–૩પમ અને સવભાવમાં પ્રવૃત્તિ રૂપ વીર્થ એમ નૈથિક દાનાદિ પાંચ લબ્ધિઓ અવશ્ય હોય છે. આ રીતે સમૃત્યાદિ સાત ગુણ પણ ઘટી શકે છે અન્યથા તેમાંના કેટલાક ઘટે છે, કેટલાક નથી પણ ઘટતા, અપેક્ષા વિશેષ માટે જુઓ શ્રી જૈન શ્રેયસ્કાર મંડળ-મહેસાણા પ્રકાશિત નવતત્વ પ્રકરણ ગા. ૪૯ પૃ. ૧૭૩-૧૭૩ દયિકભાવથી અજ્ઞાની, સંસારી આદિ તે તે ભાવેને તપદેશ થાય છે. પરિણામિકભાવથી કર્મપરમાણુઓ આત્મપદેશ સાથે પાણી અને દૂધની જેમ મિતિ થાય છે અથવા કમ સ્વરૂપે રહેવા છતાં સ્થિતિ ક્ષયાદિથી અથવા સંક્રમાદિ દ્વારા અન્ય સ્વરૂપે થાય છે. ઉપશમભાવ મોહનીય ક જ થાય છે, ક્ષપશમભાવ ચાર ઘાસિકમને જ અને શેષ ત્રણ ભાવે આઠે કર્મના થાય છે એટલે કે મેહનીષમાં પાંચ અને શેષ ત્રણ ઘાતકર્મમાં ઉપશમ વિના ચાર અને ચાર અઘાતી કર્મમાં ક્ષાયિક-ઔદયિક અને પરિણામિક આ ત્રણ ભાવ હેય છે. અહિં ઉપશમથી સર્વોપશમ સમજવાને છે. આઠ મૂળ કર્મમાં તથા અનંતાનુબંધિ વિના પ્રવસત્તાવાળી ૧૨૬ ઉત્તર પ્રવૃતિઓમાં આશ્રયી અનાદિ અભવ્ય તથા જાતિભવ્ય છ આશ્રયી અનાદિ અનંત અને ભવ્ય સાન્ત આ બે પરિણાર્મિક ભાવના સાંગા ઘટે છે અને અનંતાનુબંધિમાં ઉપરોક્ત બે ભાંગા Page #431 -------------------------------------------------------------------------- ________________ સારસ ગ્રહ “ઉપરાંત ઉદલના કરી અંધ દ્વારા ફરીથી સત્તા પ્રાપ્ત કરનાર છને સાદિ સાન્ત એમ કુલ ત્રણ -અને અણુવત્તાવાળી અાવીશે પ્રકૃતિમાં માત્ર સાદિ સાત રૂપ એક જ પરિણામિક ભાંગે પ્રશ્ન-તમાએ પ્રથમ ચાર વાતિકમને ક્ષાપશમ કો, પરંતુ તે ક્ષપશમ કમને (૧) ઉદય હોય ત્યારે હય કે (૨) ઉદય ન હોય ત્યારે હેય? તે આ બેમાંથી એક પણ રીતે ઘટી શકતું નથી, કારણ કે ક્ષયપશમભાવ ઉદયાવલિકામાં પ્રાપ્ત દક્ષિકને ક્ષય થવાથી અને શેષ દલિકના વિપાકેદથને રોકવા રૂપ ઉપશમથી થાય છે અને કર્મને ઉદય વિપાકેદય હોય તે જ કહેવાય માટે ઉદય હોય ત્યારે સોપશમ અને ક્ષાપશમ હોય ત્યારે ઉદય ન જ હેય, વળી બીજી રીતે માનીએ તે કર્મના અનુદયથી જ તે તે જ્ઞાનાદિ ગુણે -પ્રાપ્ત થઈ જાય છે માટે અનુદય અવસ્થામાં પણ પશમ માને યોગ્ય નથી. ઉત્તર-અહિં ક્ષોપશમ એટલે ઉદયાવલિકામાં પ્રાપ્ત કર્મલિકને સવ અને શેષ કર્મ દલિકોને અધ્યવસાયાનુસાર હીન રસવાળા કરી સ્વરૂપે અનુભવ કરે છે અથવા ઉદયાવલિકામાં પ્રાપ્ત કર્મલિકને ક્ષય અને શેવ કર્મલિકેને અત્યંત નિરસ કરી સ્વજાતીય અન્ય કર્મ સ્વરૂપ એટલે કે પ્રદેશો રૂપે જ અનુભવ કરે તે એમ સોપશમના બે અર્થ છે. તેમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતશય એ ત્રણકમની દેશવાતી પ્રવૃતિઓમાં પ્રથમને અર્થ ઘટે છે ત્યારે મિથ્યાત્વમેહનીય અને અનંતાનુબંધી આદિ બાર કષાયોમાં બીજો અર્થ ઘટે છે તથા મેહનીયની શેષ સંજાલનાદિ તેર પ્રકૃતિઓમાં બને અર્થ ઘટે છે થત રસોદય હોય ત્યારે પણ ક્ષયોપશમ હોય છે અને પ્રદેશદય હોય ત્યારે પણ ક્ષાપ-રામ હેય છે પરંતુ દય સાથે સોશપમ હોય ત્યારે દેશઘાતી થાય છે અને જ્યારે રસે. -જયના અભાવમાં ક્ષપશમ હોય છે ત્યારે તે પ્રકૃતિએ દેશવાની થતી નથી. પ્રશ્ન-મિથ્યાત્વમેહનીય અને અનંતાનુબંધી આદિ કવાને પ્રદેશદય છતાં પણ ક્ષપશમભાવ શી રીતે હેય? કારણકે સર્વઘાતી પદ્ધ કાનાં દલિકે વઘાવ્યગુણને સર્વપ્રકારે જ વાત કરવાના સ્વભાવવાળાં હોય છે. ઉત્તરા-તથા પ્રકારના શુદ્ધ અધ્યવસાયના બળથી સર્વઘાતી ૫દ્ધના દલિને કંઈક અપશક્તિવાળાં કરી દેશઘાતી રસસ્પમાં તિબૂકસંક્રમ વડે સંકમાવેલ હોવાથી તે સ્પર્વે કામાં જેટલી ફળ આપવાની શક્તિ છે તેટલું ફળ આપવા સમર્થ થતાં નથી તેથી પદ્ધ કે વાવાઈગુણને હણતાં નથી માટે પ્રદેશદય છતાં ક્ષયેશમલાવ ઘટી શકે છે. ક્ષપશમ અને રસેય એકી સાથે હોય તે સોપશમાનુવિદ્ધ અને ક્ષયપશમના અભાવ કાળે જે રસેલ હોય તે શુદ્ધ એમ ઔદયિકભાવ બે પ્રકારે છે. ત્યાં મતિજ્ઞાનાવરણીય, કૃતજ્ઞાનાવરણીય, અચક્ષુદર્શનાવરણીય અને પાંચ અંતરાય એ Page #432 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ પંચસંપ્રહ-તુતીયદ્વાર આઠ પ્રકૃતિએને ક્ષાપશમાનુવિદ્ધ ઔદયિકભાવ જ હેય છે, પણ શુદ્ધ ઔદયિકભાવ હે. નથી, જ્યારે તે તે ગુણવાળા આત્માઓને તે તે અવધિજ્ઞાનાદિ ગુણને આવનાર અવધિ. જ્ઞાનાવરણય વગેરે શેષ દેશઘાતી પ્રકૃતિઓને ક્ષપશમાનુવિદ્ધ ઔદયિક અને તે તે ગુણને અભાવવાળા અને કેવળ શુદ્ધ ઔદથિકભાવ જ હોય છે સર્વઘાતી પ્રકૃતિનાં એક સ્થાનક રસસ્પદ્ધક હતાં જ નથી તેમજ દિસ્થાનકાદિ સઘળાં રસસ્પધ સર્વઘાતી જ હોય છે અને દેશઘાતી પ્રકૃતિનાં એક સ્થાનક રસસ્પદ્ધકે. દેશઘાતી દિસ્થાનક રસપદ્ધ કે મિત્ર અને વિસ્થાનક, ચતુરથાનક સઘળાં સરપદ્ધ કે સર્વ ઘાતી જ હોય છે. તથા પ્રકારના વિશુદ્ધ અધ્યવસાયના પ્રભાવથી દેશઘાતી પ્રકૃતિનાં જે સર્વઘાતી રસસ્પર્ધકે હણાયાં છે અને અતિનિધ એવાં દેશઘાતી પધકે અ૫ રસવાળાં કરાયાં છે તે સ્પર્ધકે ઉદય થાય ત્યારે જીવને અવધિ આદિ ગુણે પ્રગટ થાય છે. –: રસસ્પદ્ધકનું સ્વરૂપ :-- અહિં કાષાયિક અધ્યવસાય દ્વારા ગ્રહણ કરાતા કમરકંધના પરમાણુઓમાં શુભાશુભ ફળ આપવાની જે શક્તિ ઉત્પન્ન થાય તે રસ કહેવાય છે. તે રસનાં ૫દ્ધ કે એકસ્થાનક, દ્વિરથાનક, વિસ્થાનિક અને ચતુસ્થાનક એમ ચાર પ્રકારે હેય છે. ત્યાં શુભ પ્રકૃતિએને રસ શેલડી જેવો મધુર અને અશુભ પ્રકૃતિનો રસ કડવાં તુંબડા જેવું હોય છે ત્યાં શેલડી અને કડવા તુંબડાનો જે સહજ-રવાભાવિક તે એકથાનક રસ. તે એક સ્થાનકરસ પણ તેમાં ઓછા-વધતા પ્રમાણમાં પાણી નાખવાથી અનેક પ્રકારે થાય છે. ઉપરોક્ત બન્ને પ્રકારના રસને ઉકાળી અર્ધ બાળી નાખવાથી જે મધુર અગર કટુરસ થાય તે કિસ્થાનકરસ, એ જ પ્રમાણે ઉકાળી બે ભાગ બાળી એક ભાગ રાખવાથી તેમજ ઉકાળી ત્રણ ભાગ બાળી એક રાખવાથી જે રસ થાય તે અનુક્રમે ત્રિસ્થાનક અને ચતુ સ્થાનક રસ કહેવાય છે. એકસ્થાનકની જેમ દ્રિસ્થાનકાદિ રસના પણ અનેક ભેદ હોય છે, પરંતુ મુખ્ય દષ્ટિએ એકથાનકાદિ ચાર વિભાગ બતાવવામાં આવ્યા છે. એ જ પ્રમાણે કમરકામાં પણ એકથાનકાદિ ચાર પ્રકારને રસ હોય છે અને તે દરેકના અનતા સે હોય છે. એક સ્થાનકથી દ્વિસ્થાનકાદિ રસ અનુક્રમે અનંતગુણ હોય છે, ત્યાં બંધ આશ્રયી ચાર જ્ઞાનાવરણ, ત્રણ દર્શનાવરણ, પાંચ અંતરાય, પુરૂષ અને ચાર સંવલન આ સત્તર પ્રકૃતિએને એકથાનકાદિ ચાર પ્રકારો અને શેષ ૧૩ પ્રકુતિઓને ક્રિસ્થાનકાદિ ત્રણ પ્રકારને રસ હોય છે.. Page #433 -------------------------------------------------------------------------- ________________ સારસ ગ્રહ વળી અશુભ પ્રકૃતિને અનંતાનુબંધિ કરાયથી ચતુઃસ્થાનક, અપ્રત્યાખ્યાનીય કષાયથી વિસ્થાનક તેમજ પ્રત્યાખ્યાનીય કષાયથી ધિસ્થાનક તેમજ સંજ્વલન કષાયથી પૂર્વોક્ત સત્તર અશુભ પ્રકૃતિએને કિસ્થાનક અને એક સ્થાનક અને શેષ અશુભ પ્રકૃતિએને ક્રિસ્થાનક રસ બંધાય છે. શુભ પ્રકૃતિએને અનતાનુબંધિથી કિસ્થાનક, અપ્રત્યાખ્યાનીયથી વિસ્થાનક તેમજ પ્રત્યાખાનીય તથા સંજવલન કષાયથી ચતુસ્થાનકરસ બંધાય છે. અશુભ પ્રકૃતિએના એકરથાનક રસ બંધોગ્ય વિશુદ્ધ અધ્યવસાયે અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગે જાય અને એક સ ખ્યાતમે ભાગ બાકી રહે ત્યારે જ આવે છે અને તે વખતે ઉપર જણાવેલ સત્તર તથા કેવલઆવરણદ્રિક એ એગણીસ સિવાય કેઈ અશુભ પ્રકતિએ બંધાતી જ નથી અને કેવલ આવરણદ્ધિક સર્વઘાતી હોવાથી તથા સ્વભાવે જ તે -વખતે તેમજ ક્ષાપક-સૂક્ષમપરાય ગુણસ્થાનકે પણ જઘન્યથી ક્રિસ્થાનક રસ ચુત જ બંધાય છે તેથી બંધ આશ્રયી આ સત્તર અશુભ પ્રકૃતિએને જ એકથાનક રસ હોય છે. મિથ્યાત્વાદિ અવસ્થામાં પણ સામાન્યથી અતિસંકિલષ્ટ પરિણામે પ્રાયઃ શુભ પ્રવૃતિઓ અંધાતી નથી પરંતુ કઈક વિશુદ્ધ પરિણામ હોય ત્યારે જ શુભ પ્રકૃતિઓ બંધાય છે માટે શુભ પ્રકૃતિએને એક રથાનક રસ બંધાતું નથી પરંતુ જઘન્યથી પણ ધિસ્થાનક જ બંધાય છે અને અતિસંકિલષ્ટ પરિણામે નરકગતિ વગેરે અશુભ પ્રકૃતિ સાથે ત્રણચતુષ્ક, તેજસકાણાદિ જે શુભ પ્રકૃતિએ બંધાય છે તેને પણ તથા સ્વભાવે જઘન્યથી ક્રિસ્થાનક રસ -જ બંધાય છે, મૂળમાં શુભ પ્રકૃતિનો અનતાનુબંધી કષાયથી એક સ્થાનક રસ બંધાય છે. એમ કહ્યું છે, ત્યાં એક સ્થાનક રસ જે પ્રાથમિક ક્રિસ્થાનક રસ સમજ. પ્રશ્ન-જે અધ્યવસાયે દ્વારા શુભ પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે તે જ અધ્ય. નવસાયેથી તે પ્રકૃતિમાં એક સ્થાનક રસબંધ કેમ ન થાય? ઉત્તર--જઘન્યસ્થિતિસ્થાનકથી માડી ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી સમયસમયની વૃદ્ધિએ અસંખ્યાતા સ્થિતિસ્થાનો હેય છે અને તે દરેક સ્થિતિસ્થામાં અસંખ્ય રસ સ્પર્ક હોય છે તેથી ઉત્કૃષ્ટસ્થિતિબંધ થાય ત્યારે દરેક સ્થિતિમાં અસંખ્ય રસસ્પદ્ધકે બધાય છે અને તે સઘળા રસપદ્ધ કે કિસ્થાનક રસનાં જ હોય છે, માટે જ ઉત્કૃષ્ટસ્થિતિબંધ ય અધ્યવસાયથી ચણ શુભ પ્રવૃતિઓમાં એક સ્થાનક રસ ન જ બંધાય. Page #434 -------------------------------------------------------------------------- ________________ -: ઉપયોગી અન્યદ્વાર :દયધી, વાયબધી અને ઉભયબંધી એમ પ્રકૃતિએ ત્રણ પ્રકારે છે. જે પ્રકૃતિએ પિતાને ઉદય હેય ત્યારે જ બંધાય તે મતિજ્ઞાનાવરણીય વગેરે કૃદયી સત્તાવીશ પ્રકૃતિઓ દયબધી છે, જે પ્રકૃતિએ પિતાને ઉદય ન હોય ત્યારે જ બંધાય તે દેવ-ત્રિકાદિ અગિયાર પ્રકૃતિઓ રવાનુબંધી છે અને જે પ્રકૃતિએ પિતાને ઉદય હોય. કે ન હોય ત્યારે અર્થાત અને રીતે બંધાય તે નિદ્રા આદિ ૮૨ પ્રકૃતિએ ઉસયધી છે. સમકવ્યવછિદ્યમાનબદયા, કમળ્યવછિદ્યમાનદયા અને ઉક્રમ વ્યવછિદ્યમાનચંદયા એમ પણ પ્રકૃતિએ ત્રણ પ્રકારે છે. જે પ્રકૃતિએને બંધ અને ઉદય એક સાથે એક જ ગુણસ્થાનકે વિચ્છેદ થાય છે તે મિષાત્વમેહનીય વગેરે છવીસ પ્રકૃતિ સમકવ્યવછિદ્યમાનબંધદયા છે. જે પ્રકૃતિએને પહેલાં. બંધ અને પછી ઉદયવિચ્છેદ થાય તે મતિજ્ઞાનાવરણાદિ છયાસી પ્રકૃતિએ કમળ્યવછિદ્યમાનબંધાયા છે. અને જે પ્રકૃતિઓને પ્રથમ ઉદય અને પછી બધા વિચ્છેદ થાય તે દેવત્રિકાદિઆઠ પ્રકૃતિએ ઉમળ્યવચ્છિદ્યમાનબદયા છે. સાન્તશા, નિરન્તરા અને સાન્તરા-નિરાશા એમ અન્ય રીતે પણ ત્રણ પ્રકારે પ્રકૃતિએ છે જે પ્રકૃતિએને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત સુધી બંધ હોય એટલે. કે બધા આશ્રયી અંતમુહૂર્તમાં પણ જે પ્રકૃતિએ અંતરવાળી હોય તે અસાતા વેદનીયાદિ ૪૧ પ્રકૃતિ સાન્તરા છે. જે પ્રકૃતિએ જઘન્યથી પણ અંતમુહૂર્ત સુધી અવશ્ય બંધાય અર્થાત્ બંધ આશ્રયી અંતર્મુહૂર્તમાં જેઓનું અંતર ન હોય તે ૪૭ ધ્રુવબંધી, ચાર આયુષ્ય અને જિનનામ એમ પર પ્રકૃતિએ નિતર છે. જે પ્રકૃતિઓ જઘન્યથી એક સમય અને ઉષ્ટથી અંતમુહૂર્તથી અધિક સંખ્યાત અથવા અસંખ્યાત કાળ સુધી બંધાય અથત બંધ આશયી અંતમુહૂર્તમાં પણ જેઓનું અતર હેય અને અંતમુહૂર્તથી અધિક કાળ સુધી પણ નિરંતર બંધાય તે સાતવેદનીય વગેરે સત્તાવીશ પ્રકૃતિએ સાન્તરા-નિરન્તરા છે. ઉદય બધેકૂણા, અનુદય બહા , ઉદાસકૃણા અને અનુદયસંકલ્ફા એમપ્રકૃતિએ ચાર પ્રકારે છે. પિતાને ઉદય હોય ત્યારે જ બંધથી જે પ્રકૃતિએની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય તે ઉદય Page #435 -------------------------------------------------------------------------- ________________ સારામ ૪૦ બધાણા પ્રકૃતિઓ. સાઠ છે. જેમ મતિજ્ઞાનાવરણીય વરે કર્મપ્રકૃતિએ પિતાને ઉદય હોય ત્યારે જ ઉસ્થિતિસત્તાવાળી થાય છે. માટે તે પ્રકૃતિઓ ઉદયધા છે. પિતાને ઉદય ન હોય ત્યારે જ બંધથી જે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસર થાય તે નરકગતિ આદિ પંદર પ્રવૃતિઓ અનુદય &છે. નરદ્ધિકને ઉદય નારકને જ હેય છે અને નારકે નરદ્ધિક બાંધતા જ નથી. તિયચઢિને ઉદય તિયને, હારિદ્ધિક તથા ઇવા સંઘયણને ઉદય યથાયોગ્ય મનુષ્ય તિયને હેય છે ત્યારે આ પાંચ પ્રકૃતિને ઉત્કૃષ્ટસ્થિતિબંધ દેવ અને નાકે કરે છે. એકેન્દ્રિય-સ્થાવર અને આત. નામકર્મને ઉદય કેન્દ્રિાને હોય છે અને આ ત્રણ પ્રકૃતિને ઉત્કૃષ્ટસ્થિતિબંધ છેશન સુધીના દેવે કરે છે. ઉત્કૃષ્ટસ્થિતિબંધ અતિકિલષ્ટ પરિણામે થાય છે અને નિદ્રોદય અવસ્થામાં અતિ સંકિલષ્ટ પરિણામ હોતા નથી તેથી નિદ્રાને ઉદય ન હોય ત્યારે પાચે નિદ્રાઓને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે માટે આ પદરે પ્રકૃતિએ અનુયબ કૃણા છે. પિતાને ઉલ્ય હોય ત્યારે પિતાની જાતીય અન્ય પ્રકૃતિએના સંક્રમથી જે પ્રકૃતિ એની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય તે મનુષ્યગતિ વગેરે ત્રીશ પ્રકૃતિએ ઉદય સંમેહ્ના છે. સમ્યક્ત્વ મોહનીય સિવાયની આ સઘળી પ્રકૃતિએની પિપિતાના મૂળકમની સ્થિતિથી ઓછી જ સ્થિતિ બધાય છે. તેથી મનુષ્યગતિ વગેરેની પ્રતિપક્ષી જે નરકગતિ વગેરે પિત પિતાના મૂળકમ જેટલી સ્થિતિવાળી બધાય છે. તેઓને ઉસ્થિતિબંધ કરી ઉદયપ્રાપ્ત મનુષ્યગતિ વગેરેને બંધ શરૂ કરી પૂર્વબદ્ધ નરકગત્યાદિકની બંધાવલિકા વ્યતીત થયા બાદ તુરત જ ઉદયાલિકા ઉપરની એટલે બંધાવલિકા અને ઉદયાવલિકા ચૂનું ઉત્કૃષ્ટ સ્થિતિવાળી નરકગતિ આદિને બંધાતી મનુષ્યગતિ આદિની ઉદયાવલિકા ઉપર સંક્રમાવે છે માટે મનુષ્ય ગાદિ પ્રકૃતિની ઉદય હોય ત્યારે સંક્રમથી ઉકૃસ્થિતિસરા થાય છે એ જ રીતે સાતાવેદનીયના ઉદયવાળે કઈક જીવ અસાતા વેદનીયને ત્રીશ કેડીકેડી સાગરોપમ પ્રમાણ હe. સ્થિતિબધ કરી તરત જ સાતાને બંધ શરૂ કરી પૂર્વે બધાયેલ અસાતાદનીયને બંધાવલિકા વીત્યાબાદ ઉદયાવલિકા ઉપરની બે આવલિકા ન્યૂન ત્રીશ કે ઠાકડી સાગરોપમ પ્રમાણ સ્થિતિવાળી અસાતાને સાતવેદનીયની ઉદયાવલિકા ઉપર સાવે ત્યારે સાતવેદનીયની સમ દ્વારા આવલિકા ન્યૂન ત્રીશ કેડિકેડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટસ્થિતિ થાય. દર્શનવિકની સત્તાવાળા કઈ મિથ્યાષ્ટિ જીવ મિથ્યાત્વ મેહનીયને સીત્તેર ઠાકોટી સોંપમ પ્રમાણ ઉત્કૃષ્ટ રિતિબંધ કરી અંતર્મુહૂત મિથા જ રહી તરત જ ક્ષયે પશમ સમ્યકત્વ પામેં તે જ સમયે પૂર્વે બંધાયેલ અંતમુહૂર્ત ચૂત ઉદઘાવલિકા ઉપરની સીસ ૫૨ Page #436 -------------------------------------------------------------------------- ________________ * પંચસ ગ્રહ-તૃતીયદ્વાર કાડાકાડી સાગરોપમ પ્રમાણુ મિથ્યાત્વ મહનીયને સમ્યક્ત્વ સેહનીયની ઉદ્દયાવલિકા ઉપર સક્રમાવે ત્યારે સમ્યક્ત્વ મેહનીયની સ`ક્રમ દ્વારા અંતમુ હૂત ન્યૂન સીત્તેર કાઢાકેાડી સાગ શપમ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિમત્તા થાય ઈત્યાદિ. પોતાનેા ઉદય ન હોય ત્યારે પેાતાની સ્વજાતીય અન્ય પ્રકૃતિએાના સક્રમથી જેએની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય તે મનુષ્યાનુપૂર્વી વગેરે તે પ્રકૃતિએ અનુયસકમાત્કૃષ્ટા છે, મિશ્ર માહનીય સિવાય આ ભારે પ્રકૃતિએના પોતાના મૂળકમની ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલા કોઈના સ્થિતિબધ થતા નથી, પરંતુ મનુષ્યાનુપૂર્વી પદર કાડાકોડી સાગામ, તીર્થંકર નામક્રમ અને આહારકદ્ધિક અંતઃ કાયાકાઠી સાગર।પમ, દેદ્ધિક દસ કડાકોડી સાગરાપમ, સુક્ષ્મત્રિક અને વિકલનિક અઢાર કાઢાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટથી બધાય છે. તેથી મનુષ્યાનુપૂર્વી આદિની ઉત્કૃષ્ટ સ્થિતિવાળી પ્રતિપક્ષ પ્રકૃતિના ઉત્કૃષ્ટમ”લ કરી ઉદયમાં નહિ આવેલ એવી આ મનુષ્યાનુપૂર્વી આદિના આધ શરૂ કરે અને ધાવલિકા વ્યતીત થયા બાદ ઉદયાવલિકા ઉપરની અર્થાત્ ધાવલિકા અને ઉયાવલિકા ન્યૂન વીશ કાઠાકોડી સાગરાપમ પ્રમાણુ પૂર્વે* બંધાયેલ નરકાનુપૂર્વી આત્તિ પ્રકૃતિને બંધાતી મનુથ્થાનુપૂર્વી આદિની ઉદયાલિકા ઉપર સ‘ક્રમાવવાથી મનુષ્યાનુપૂર્વી, સૂક્ષ્મત્રિક, વિકલકિ અને દેવદ્વિકની સમયાધિક આવલિકા ન્યૂન વીશ કાઢાકાઢી સાગરાપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તા થાય, આજ રીતે જિનનામ અને આહારકદ્વિકની અન્ય પ્રકૃતિના સક્રમથી અન્તઃ કે'ડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય વનત્રિકની સત્તાવાળા કાઇક જીવ મિથ્યાત્વમેહનીયને સીત્તર કાઢાકાડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ" ધ કરી મિથ્યાત્વે જ અંતર્મુહૂત કાળ પ્રમાણુ રહી તરત પશમ સમ્યક્ત્વ પામી અન્તર્મુહૂત ન્યૂન ઉદ્દયાવલિકા ઉપરની સીત્તેર કાઠાકોડી સાગાયમ પ્રમાણ મિથ્યાવમહુનીયને અનુદિંત એવી મિશ્રમેહનીયમાં યાવલિકા ઉપર સક્રમાવે ત્યારે મિશ્રમેહનીયની સમાધિક અન્તમુહૂત ન્યૂન સીત્તેર કાડાકાડી સાગરાપમ પ્રમાણ ઉત્કૃષ્ટસ્થિતિ સત્તા થાય. આ રીતે આ સઘળી પ્રકૃતિએ, અનુયકાળે સક્રમથી ઉત્કૃષ્ટસ્થિતિસત્તાવાળી થતી હાવાથી અનુયસ મેટ્ટા છે. આયુષ્યને પરસ્પર સ'ક્રમ ન હોવાથી મનુષ્ય-તિય "ચાણુની મૂળકમાં જેટલી ઉત્કૃષ્ટસ્થિતિ સત્તા થતી નથી અને દેવ-નરકાયુષની પેાતાના ઉદ્દય ન હોય ત્યારે બધથી મૂળકમ જેટલી તેત્રીસ સાગરામ પ્રમાણુ સ્થિતિ બધાય છે. તેથી આ બે આયુષ્ય અનુયા ધત્કૃષ્ટા કહી શકાય, પરંતુ અહિં કાઈ પ્રયેાજન ન હોવાથી ચાર આયુષને આમાંની કઈ સંજ્ઞા આપેલ નથી, જે પ્રકૃતિએ પેાતાની સત્તાના ચરમ સમય સુધી સ્વસ્વરૂપે સેગવાય તે ઉદ્ગમત્તી ચાત્રીશ પ્રકૃતિઓ' છે તે અા પ્રમાણે-પાંચ જ્ઞાનાવરણીય, ચાર દશનાવરણીય, પાંચ અજંતાય . Page #437 -------------------------------------------------------------------------- ________________ સારસંગ્રહ. * ૪૦૩ આ ચૌદ પ્રકૃતિને બારમા ગુણઠાણના ચરમ સમય સુધી, ચાર આયુષને પોતપોતાના -ભવના ચરમ સમય સુધી બને વેદનીય, ઉચ્ચગેત્ર, વસત્રિક, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, સૌભાગ્ય, આદેદિક અને જિનનામ આ બારને અગિના ચરમ સમય સુધી, સંજવલન લેભને સલમસંપરાથના ચરમ સમય સુધી, સમ્યકત્વ મોહનીયને પિતાના ક્ષયના ચરમ સમય સુધી, સ્ત્રી અને નપુંસક શ્રેણિ માંડનારને પિતતાના ઉદયના ચરમ સમય સુધી અનુક્રમે વેદ અને નપુંસકવેદને વરૂપે ઉદય અને સત્તા હોય છે. પિતાની સ્વરૂપ સત્તાના નાશના સમયે જે પ્રકૃતિએ તિબૂકમ દ્વારા સ્વજાતીય અન્ય પ્રકૃતિમાં સંક્રમ પામી પછીના સમયે અન્ય પ્રકૃતિ રૂપે અનુભવાય તે નિદ્રાદિ શેષ અડ્ડાસી પ્રકૃતિએ અનુદયવતી છે. શિૌદમા ગુણસ્થાનકે એક જીવને બે વેદનીયમાંથી એકને ઉદય હોય છે અને એકને ઉદય હેતું નથી તેમજ પિતાથી ઈતર વેદોયે શ્રેણિ માંડનારને નપુંસકવેદ અને સ્ત્રીવેદને ઉદય નથી હોતો માટે આ ચારે પ્રકૃતિએ અનુદયવતી પણ સંભવે છે, પરંતુ ભિન્ન ભિન્ન ઇને આશ્રયીને ઉદયવતી પણ છે માટે મુખ્ય ગુણનું અવલંબન કરી મહાપુરુષોએ ઉદયવતી કહેલ છે. કવMધી આદિ દરેક કારમાં કેટલી અને કઈ કઈ પ્રકૃતિએ હેય છે તે કણકમાંથી -ઈ લેવી. છે . Page #438 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ ભય Imહિ, ૩૬) હાસ્ય નકષાય સવલત Whalke પ્રત્યાખ્યાનીય છે માયા માન લોભ માયા માન ૧૩] અનંતાનુબંધીય ક્રોધ મિથ્યાત્વ મોહનીય મિશ્રમેહનીય કે સમ્મફતવમોહિનીય અસતાવેદનીય સાતવેદનીય થીણદિ બચલા બચેલા--પ્રચલા નિકા-નિકા માન નિકા કેવળદર્શનાવરણીય અવધિદર્શનાવરણીય અચસુનાવરણીય ચકુશનાવરણીય કેવળજ્ઞાનાવરણીય મન:પર્યાવજ્ઞાનાવરણીય | અવધિજ્ઞાનાવરણીય સુતજ્ઞાનાવરીય મતિ જ્ઞાનાવરણીય પ્રકૃતિઓ લાભ. માયા લેસ જ લાભ iklit - - ધારાનાં નામમુવબધી, - ૩ ૦ ૦ ૦ - - - - - - - - - - - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - - - - - - - - - ૦ ૦ - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ + અકુરબધા ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - - - - - - - ઘવાયા - - - - - - - - - - - - - - - - - - - - - - • - - - - - - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 1 અEવાથી અક્ષવાકય : - - - - - - - - - - - - - - - - - - - - - - - - ૦ ૦ - - - - - - - - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - 1 B સ ના | ૦ ૦ ] અદ્ભવસત્તા ૦ ૦ સ ધાતા ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - ૦ ૦ - - - - - - - - - - - - - - - - - - - - - - ૦ ૦ ૦ ૦ ૦ - - - - - - - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - ૭ - - - - T ઝ ગ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 1 અધાતા ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ગ મુખ્ય - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - hah 1 ૦ ૦ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ગુ જરાત માન - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - - - - - અપાવતમાન - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - જીવવિપાણી Page #439 -------------------------------------------------------------------------- ________________ O . . • • O . ... . . .. .. . P . . • .. -- ' . ♡ .. .. .. . .. -- . . . . O -- O . O .. . . . . . ... - .. . می لیلی D .. O . .. . . . ه . સાન્તા નિરન્તરા P . . . . પુગવિપાકી ભવવિપાકી ક્ષેત્રવિપાકી સ્વાદળથી સ્વાનુવ્યભધી ઉભયભધી સમય. ન્ય. અપેાવ્યા ક્રમ વ્ય બધા ઉત્ક્રમ, વ્ય. બધાયા . સાન્તર-નિરન્તરા ઉય અંધત્કૃષ્ટા મનુષ્ય-અ'વા′ટા ઉદય-સ ક્રમષ્ટા અન્ય-સ ક્રમે ભૃષ્ટા ઉલ્પનતી અનુયવતી લ Page #440 -------------------------------------------------------------------------- ________________ ૨ ૪ ૮ ક ટ ફ & ૯ ૬૨ { $ $ $ અનુક્રમ .le | તિર્વચાનુપૂર્વી નરકાસુપૂર્વી | | વર્ણ પાંચ મુજ BEST | PA રસ પાચ ૬૯ વામન સાદિ છેવડું કાલિકા નારાય ન્યગ્રોધ પરિમંડળ અર્ધનારાચ સમચતુરસ સંસ્થાન રૂષનારાચ વજpષણનારાચ આહારક અંગોપાંગ વકિલ અગાપાગ * ઔદારિક અંગોપાંગ કામણ શરીર ૩ તેજસ શરીર ૪. આહારક શરીર , નરકગતિ & ચઉરિન્દ્રિય દારિક શરીર પર તઈન્દ્રિય છે બેઈન્દ્રિય છે. એકેન્દ્રિય જાતિ ગતિ નરકાયુ તિયચગતિ દેવાયુ તિર્યંચાયુ | મનુષાયુઃ નપુંસકવેદ સ્ત્રીવેદ મનુષ્યગતિ નામકમ પ્રકૃતિએ ' | કારોનાં નામ ૦Aધી + ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - .lable ૦ ૦ - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ દયી. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦| અશ્રુદયી - • - - - - - - - - - - - - - - - - ૦ ૦ - - - ૦ ૦ - - - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - ફરતા ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦| અષ્ણુસl ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧૧ !િ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - દેશધાતા અદ્યાતી ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - - - - - - - - ૦ ૦ ૦ ૦ ૦ - - - ૦ ૦ T૦ t h - - - - - - - - - - - - - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - પ૫ - - ક ૦ ૦ ૦ ૦ ૦ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - 1 પરીવર્તમાન . ૦ ૦ - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ + ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ I અપરાવતમાન - છત્રવિપાકી ક ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - - - - - - - ૦ ૦ ૦ ૦ - - Page #441 -------------------------------------------------------------------------- ________________ 4 . .. Q Q O .. . .. Q . C ' 0 . -- Q . " D . . .. .. સ . . . . -- . .. . . O . . 4 .. . Q . --- .. .. . O Q --- Q .. ه 6. JhPage #442 -------------------------------------------------------------------------- ________________ ' ઇ ' . . A 2 T ૧ " •• .. ' I • 2 2 Nile | | | રૂંet Berikut આનન્સ - NlM મil I નું દ ર ! ***ifhr | all the Bll Mely ૮: રિટર અને વિશ્વ છે આ ઉદ 11 S ૮.;દર, M : , , . N ' ' ' ' B N w M w -- f » w ' e S અ છે : w પ S N S N ' N ' N w w w food Page #443 -------------------------------------------------------------------------- ________________ 18 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - ૯ - ૦ ૦ ૦ ૦ | પ્રગવિપાકી ભવવિપાકી 1 ૦િ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦. ' ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ] ક્ષેત્રવિપાકી - - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ સ્વાદિષબધી ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ + ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ સ્વાઝુદથબંધી ઉભયબ ધી ૦ ૦ ૦ ૦ ૦ - - - - - - - - - - - - - - - ૦ ૦ - - - - - ૧ ૦ ૦ - - - - - • - સમક ૦૫ બંધાવી. ક્રમ વ્ય. બંધાદા ઉક્રમ. વ્ય. બંધાદવા. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - ૦ સાd. - ૧ | ક | ક | ૭ ૧૧ - ૨૬ Jિ૮ ૪૧ પિ૨ ૭ દિ૦ ૧૫ | hક ૪િ ૮િT - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ = ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - નિ નર સાન્ત-નિરન્તરા ઉદય-બ ધાકૃષ્ટ - - -- - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અનુદય-મંજૂષા ઉદય–સ મેકષ્ટ અનુદય-સંક્રમભ્રષ્ટા ઉદભવતી ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - - - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - ૯ - ૦ ૦ ૦ - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ I અનુદયવતી * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * Page #444 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-તૃતીયદ્વાર પ્રશ્નોત્તરી પ્રિ-૧ “પ્રકૃતિ” શબ્દનો શું અર્થ છે? ઉ. અહિં ભાષ્યકારને અનુસારે “ભેદ' નવતત્વમાં “સ્વભાવ' અને પંચસંગ્રહ બંધનકરણ ગ. ૪૦ માં “સ્થિતિ આદિ ત્રણને સમુદાય” એમ પ્રકૃતિ શબ્દના ત્રણ અર્થ છે. પ્ર-૨ નામકમની પ્રકૃતિની સંખ્યા કેટલી રીતે છે? તેમજ કઈ કઈ સ ખ્યા કયાં કયાં ઉપગી છે? ઉ. નામકર્મની પ્રકૃતિઓની સંખ્યા ૪૨, ૬૭, ૯૩ અને ૧૦૩ એમ ચાર પ્રકારે જણાવેલ છે. તેમાં ૪૨ માત્ર મૂળ ભેદ અથવા દલિક વહેચણીમાં ૬૭-બંધ-ઉદ-ઉકીરણામાં અને ૯૩ અથવા ૧૦૩ની સંખ્યા સત્તામાં ઉપયોગી છે. પ્ર-૩ એવી કઈ પ્રકૃતિએ છે કે જે બંધ વિના પણ ઉદય-ઉદીરણા અને સત્તામાં હેય? ઉ૦ સમ્યકત્વ મેહનીય અને મિશ્ર મેહનીય. પ્ર-૪ જેની એક પણ ઉત્તરપ્રકૃતિ સર્વઘાતી નથી એવું કયુ ઘાતી કર્યું છે? ઉ૦ અંતરાય કર્મ. પ્ર-૫ પિતાથી બળવાન એવા પણ અન્ય પુરુષોને ભય લાગે છે ત્યાં ભય પામનાર અને ભય પમાડનારને કયા કર્મને ઉદય કહેવાય? ઉ૦ ભય પામનારને ભય મેહનીય અને ભય પમાડનારને પરાઘાત નામકર્મને ઉદય કહેવાય. પ્ર-૬ ક્યા કર્મના ઉદયથી છને અંગ આદિ અવયવો પિતાપિતાની જાતિને અનુસાર ચોગ્ય સ્થાને ગોઠવાય? ઉ, નિર્માણ નામકમના ઉદયથી. પ્ર-૭ નીચેના વિષયમાં કયા કમને ઉદય હોય? (૧) બહેરાશ (ર) સાંસારિક પણ મેળવવાની ઈચ્છા (૩) પિતાનું શરીર પિતાને ભારે કે હલકું ન લાગે પણ બરાબર=સમતેલ લાગે. (૪) જાતે જ ફાંસે ખાવા આદિથી મરે. (૫) શરીરની અંદર રુધિર આદિતુ કુરણ, (૬) જેવા માત્રથી પણ જે લોકોના સત્કાર-સન્માનાદિ પામે. (૭) મેદક આદિ મળવા છતાં અને ઈચ્છા હોવા છતાં પોતે ખાઇ ન શકે. Page #445 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-તૃતીયદ્વાર પ્રશ્નોત્તરી ૪૫ ઉ૦ (૧) બહેરાશમાંચક્ષુદર્શનાવરણીય. (૨) સાસારિક પદાર્થો મેળવવાની ઈરછામાં-લાભ મોહનીય. (૩) પિતાનું શરીર પિતાને ભારે હલકું ન લાગવામાં અગુરુલઘુ નામકર્મ. (૪) જાતે જ ફસે ખાવા આદિથી મરવામા-ઉપઘાત નામ. (૫) શરીરની અંદર ધિર આદિનું સ્કુરણ થવામાં અસ્થિર નામ. (૬) લોકોના સત્કાર સન્માન આદિ પામવામાં આદેય નામ અને (G) મોદક આદિ ખાઈ ન શકવામાં ભેગાન્તરાય કર્મને ઉદય હોય છે પ્ર-૮ એવું કયુ કર્યું છે કે જે બંધાયા પછીના તરતના ભવમાં જ ઉદયમાં આવે પણ જે ભવમાં બાંધ્યું તે જ ભવમા કે તે પછીના તરતના ભવને મુકીને પછીના ભામાં ઉદયમાં ન જ આવે તેમજ જીવનના ૨૩ ભાગ પહેલાં ન જ બંધાય? ઉ૦ આયુષ્ય કર્મ. પ્રઃ પિતાના હેતુઓ વિદ્યમાન હોય ત્યાં સુધી જે પ્રકૃતિએ અવશ્ય બંધાય તે યુવા બધી કહેલ છે તે આગળ ચેથા દ્વારમાં અનંતાનુબંધી આદિ પાત્રીસ પ્રવૃતિઓને મુખ્યત્વે અવિતિ બધહેતુ કહેશે અને થીણદ્વિત્રિક તથા અનંતાનુબંધી પ્રકૃતિએ તમે ધ્રુવબંધી ગણાવી છે. તેથી આ સાતે પ્રકૃતિએને ચેથા ગુણસ્થાનક સુધી બંધ હો જોઈએ. પરંતુ એએને બ ધ બીજા ગુણસ્થાનક સુધી જ છે. તે જ પ્રમાણે નિદ્રા-પ્રચલા તથા નામકર્મની નવ ધ્રુવબંધી વગેરે પ્રકૃતિએને બંધહેતુ કષાય છે છતાં તે પ્રકૃતિઓ પણ કષાય છે ત્યાં સુધી બ ધાતી નથી પરંતુ અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમાદિ ભાગ સુધી જ બંધાય છે તે આ બધી પ્રકૃતિએ યુવબંધી કેમ કહેવાય ? અનંતાનુબંધી આદિ પાંત્રીસ પ્રકૃતિને “અવિરતિબંધહેતુ સામાન્યથી કહેલ છે, કેમકે બીજે ગુણસ્થાનકે બંધવિચ્છેદ થનાર અનંતાનુબ ધી આદિ પચીશ પ્રકૃતિનો કેવળ અવિરતિ બંધહેતુ નથી પણ અનંતાનુબધી ઉદયવિશિષ્ટ અવિરતિ બહેતુ છે, અનંતાનુબંધિને ઉદય બે ગુણસ્થાનક સુધી જ છે માટે થીણહિત્રિકાદિ સાત પ્રકૃતિએ યુવબધી હેવાછતા બે ગુણસ્થાનક સુધી જ બંધાય છે. પણ ચેથા ગુણસ્થાનક સુધી બંધાતી નથી. એ જ પ્રમાણે નિદ્રા-પ્રચલા આદિ બકૃતિઓને કાય? સામાન્યથી બહેતુ કહેલ છે, પરંતુ કેવળ કષાય બંધહેતુ નથી, “તે તે પ્રકૃતિ બંધ થ અધ્યવસાય વિશિષ્ઠ તથા તથા પ્રકારને કાયદય” તે તે પ્રકૃતિના બંધમાં હેતુ હેવાથી બંધ પછીના સ્થાનોમાં સામાન્ય કષાય હેવા છતાં તે તે પ્રકૃતિબંધ રોગ્ય અધ્યવસાય વિશિષ્ટ તથા તથા પ્રકારને કષાદય નહિ હેવાથી અપૂર્વકરણના બીજા આદિ ભાગમાં તેમજ અવૃિત્તિકરણ વગેરે ગુણસ્થાનકે નિદ્રા--પ્રચલાદિ શવબંધી પ્રકૃતિઓ બંધાતી નથી એટલે કે પિતાપિતાના વિશિષ્ટ હેતુઓ હોય ત્યા સુધી થીણહિત્રિકાદિ અવશ્ય બંધાય છે તેથી આ પ્રકૃતિ પ્રવખધી કહેવાય છે. પ-૧૦ છે અનંતાનુબંધી આદિ પચીશ પ્રકૃતિને અનંતાનુબંધી વિશિષ્ટ વિરતિ બંધ Page #446 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-તૃતીયાર હેતુ છે તે સર્વવિરતિધર પીઠ-મહાપીઠ સાધુ મહારાજાને તે હેતુના અભાવમાં સ્ત્રીવેદન બંધ શી રીતે થયે? ૬૦ પીઠ-મહાપીડ યુનિરાજ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જ હતા એ નિશ્ચય ન હોવાથી આકર્ષ સંભવ હોવાથી સમ્યફવથી પડી મિથ્યા ગયેલા એવા તેઓને સ્ત્રીવેદને બંધ ઘી શકે. અથવા ગુરુ મહારાજે બાહુ-સુબાહુ મુનિઓની કરેલ ગુણપ્રશંસાથી ઉત્પન્ન થયેલ ઈર્ષ્યા રૂપ સંકિલષ્ટ તીવ્રતમ કૃષ્ણવેશ્યાને ગેજવતાં તીવ્ર સંજવલન માયાના પરિણામથી પૂર્વે બંધાયેલ સ્ત્રીવેદની સ્થિતિ અને રસ વધારી બંધ વિના પણ તેને નિકાચિત કરેલ તેથી તેના જ ફળ સ્વરૂપે બને મુનિએ બ્રાહી અને સુંદરી રૂપે થયા માટે અહિ દોષ નથી. જુઓ આ જ દ્વારની મૂળટીકા ગા૦ ૩૬. પ્ર-૧૧ સવ અને ત્રીજા ગુણઠાણે હમેશાં મિશ્ર મેહનીયને ઉદય હોય છે, છતાં મિશ્ર મેહનીયને ધ્રુદયી ન માનતાં અશુદયી કેમ કહી? ઉ. ઉદયદિ કાળ સુધી જે નિરંતર ઉદયમાં હોય તે પ્રવેદથી કહેવાય છે. પરંતુ મિત્ર મેહનીયને ત્રીજા ગુણસ્થાનક સુધી નિરંતર ઉદય નથી. કારણકે પહેલા-બીજા ગુણસ્થાનકે તેના ઉદયને અભાવ છે. તેથી ઉદયવિચ્છેદ કાળસુધી ઉદય અને ઉદયને અભાવ એમ બને હોવાથી તે અશુદયી છે. પ્ર-૧૨ નિર્માણ આદિ નામકર્મની બાર પ્રકૃતિએ પ્રવેદી કહેલ છે તેથી તેરમાં ગુણસ્થાનક સુધી સર્વ ઇવેને હંમેશા આ પ્રવૃતિઓને ઉદય હેય એટલે કે વિગ્રહગતિમાં પણ તેઓને હૃદય હોય, ત્યારે વિગ્રહગતિમાં જીવ તેજસ-કાશ્મણ શરીર યુક્ત હોય છે અને તે બને શરીરે પૈગલિક હોવાથી વર્ણાદિ સહિત જ હોય છે તેથી ત્યા વિચહગતિમાં) તેજલ. કાર્પણ તથા વર્ણચતુષ્કો ઉદય ઘટી શકે, પરંતુ તે વખતે ઔદાકિાદિ ત્રણમાંથી એક પણ શરીર નો હેવાથી તે હોય ત્યારે જ જેને ઉદય હોઈ શકે એવી નિર્માણ નામકર્મ વગેરે છ પ્રકૃતિને ઉદય કેમ ઘટી શકે? ઉ૦ જેમ સુષુપ્ત અવસ્થામાં અથવા એકાત પ્રદેશમાં કેટલીકવાર કષાયદય જીવને સ્પષ્ટ વિપાક બતાવી શકતા નથી છતાં નવમા ગુણસ્થાનક સુધી દરેક ને કોઈ ને કોઈ બાદર કષાયને ઉદય અવશ્ય હથ જ છે તેમ વિગ્રહગતિમાં નિર્માણ નામકર્મ આદિ હૃદયી પ્રકૃતિઓને ઉદય અવશ્ય હોય છે પરંતુ ઔદારિકાદિ પુદગલ રૂપ નિમિત્તના અભાવે તે પ્રકૃતિએ પિત ને સ્પષ્ટ વિપાક બતાવી શકતી નથી. પણ ઉત્પત્તિ સ્થાને ઔદારિકાદિ શરીરની રચના થતાં જ પિતાનું ફળ અવશ્ય બતાવે જ છે. પ્ર-૧૩ કોઈપણ પ્રકૃતિઓના ઉદયાદિ થવામાં દ્રવ્યાદિ પાંચ હેતુઓ કેવી રીતે ઘટે છે તે કોઈ પણ એક પ્રકૃતિના દાન્ત દ્વારા સમજાવે ઉ. દ્રષ્પથી-દહિ, અડદ, ભેંસનું દૂધ તથા મદિરા આદિ દ્રવ્ય વાપરવાથી, ક્ષેત્રથી-અના દેશ આદિ અગ્ય સ્થાનમાં રહેવાથી, મળથી-મધ્યાહ્ન આદિ અધ્યકાળે અધ્ય Page #447 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ-તૃતીયાર પ્રશ્નોત્તરી ૪૩ થન કરવાથી, ભવથી-તિર્યંચાદિ ભવથી અને ભાવથી-ગાદિ, અસ્થિર ચિત્ત અથવા અત્યંત વૃદ્ધત્વાદિની પ્રાપ્તિથી મતિ-થતજ્ઞાનાવરણીયાદિ કર્મને તીવ્ર ઉદય થાય છે. તે જ પ્રમાણે બ્રાહ્મી, સારસ્વત શૂ, બદામ વગેરેના સેવન રૂપ દ્રવ્ય હેતુથી, કાશી સિદ્ધાચલજી આદિ રૂપ ક્ષેત્રહેતુથી, પ્રાતઃકાળ વગેરે રૂપ કાળહેતુથી, મનુષ્યભવ વગેરરૂપ ભવ અને આરોગ્ય, સ્થિરચિત, બાલ્ય અથવા તરુણત્યાદિ અવસ્થા રૂપ ભાવહેતુથી તે બન્ને કર્મને ક્ષયે પશમ થતું પણ જણાય છે. આ જ પ્રમાણે દરેક પ્રકૃતિના ઉદય-ક્ષય-ક્ષપશમ-ઉપશમ વગેરેમાં પણ દ્રવ્યાદિ પાંચ હેતુઓ યથાયોગ્ય રીતે સ્વયં વિચારવા. પ્ર-૧૪ નિદ્રા આદિ પાંચ પ્રકૃતિઓનો ઉદય જેમ પ્રાપ્ત દર્શન લબ્ધિને હણે છે તેમ પ્રાપ્ત જ્ઞાનગુણને પણ હણે છે છતાં તેને જ્ઞાનાવરણીવમાં ન ગણતાં દશનાવરણીયમાં કેમ ગણેલ છે ? ઉ. વાસ્તવિકરીતે નિદ્રાદિ પાસે પ્રકૃતિને ઉદય ક્ષયપામથી પ્રાપ્ત થયેલ દશન અને જ્ઞાન એ બન્ને લબ્ધિઓને હણે છે, પરંતુ સ્વસ્થ જીને પ્રથમ દર્શન લબ્ધિ અને પછી જ જ્ઞાનલબ્ધિને ઉપયોગ પ્રવર્તે છે, તેથી દર્શનલબ્ધિને ઘાત કરનાર દર્શનાવરણીયમાં ગણવાથી દર્શનની પ્રાપ્તિ વિના જ્ઞાનની પ્રાપ્તિ થતી ન હોવાથી જ્ઞાનને પણ ઘાત કરનાર છે જ એમ સહેલાઈથી સમજી શકાય છે. પરંતુ જ્ઞાનાવરણયમાં કહે તે જેમ જ્ઞાનગુણને વાત કરે તેમ દશનગુણને વાત કરે કે નહિ ? તે સ્પષ્ટ સમજી શકાય નહિ માટે નિદ્રાપંચકને જ્ઞાનાવરણીયમાં ન ગણતાં દર્શાવ રણયમાં ગણેલ છે. પ્ર-૧૫ મતિજ્ઞાનાવરણીષ, છતાનાવરણીય અને ચક્ષુ-અચક્ષુ દર્શનાવરણીય વગેરે પ્રકૃતિએ કૃદયી ગણેલ છે અને દરેક જીવને બારમા ગુણસ્થાનક સુધી તે પ્રકૃતિનો ઉથ માનેલ છે તે ઉત્કૃષ્ટ લબ્ધિ સંપન્ન સંપૂર્ણ ચૌદ પૂર્વધર તથા સર્વ ઈન્દ્રિયની સંપૂર્ણ શક્તિવાળા મુનિરાજોને ઉપરોક્ત મતિજ્ઞાનાવરણીય વગેરેને ઉદય કેમ હોય? જેમ વિષ મરણ પ્રાપ્ત કરાવનાર છે છતાં પ્રગવિશેષથી અત્યંત અe૫પ્રમાણમાં અપાચલ તે જ વિષ કેઈપણ જાતનું નુકશાન કરતું નથી તેમ ઉત્કૃષ્ટ લબ્ધિસંપન્ન સંપૂર્ણ ચૌદ પૂર્વધર તથા સર્વઈન્દ્રિયોની સંપૂર્ણ શક્તિવાળા મુનિરાજેને અધ્યવસાય વિશે ષથી એકસ્થાનક રસ સ્પર્ધક રૂપે કરાયેલ મતિજ્ઞાનાવરણીયાદિ કર્મને ઉદય હોય છે અને તેથી તે સ્વાવાર્થ ગુણને રોકવા સમર્થ થતાં નથી. પ-૧૬ પ્રતિપક્ષી એવાં સ્થિર-અસ્થિર અને શુભ-અશુભ નામકને ઉદય એકીસાથે શી ': રીતે હોઈ શકે? ઉ. એક જ શરીરમાં દાંત અસ્થિ વગેરે અવયવ સ્થિર હોય છે. ત્યારે પૂજિહા ધિર આદિ અસ્થિર હોય છે તે જ પ્રમાણે એ જ શરીરમાં નાભિથી મસ્તક સુધીના અવ Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ પંચસંગ્રહ-સ્વતીયદ્વાર થ શુભ અને નાભિની નીચેના અવયવે અશુભ હોય છે, આ રીતે પ્રતિપક્ષી સ્થિદિ ચાર પ્રકૃતિને ઉદય એક સાથે હેઈ શકે છે. પ્ર-૧૭ પ્રકૃતિને હંમેશાં ક્ષયપશમાનુવિદ્ધ ઔદયિક ભાવ જ હેય, અને તે કઈ રીતે માની શકાય ? ઉ૦ મતિ-થતજ્ઞાનાવરણીય, અચક્ષુ દર્શનાવરણીય તથા દાનાન્તરાયાદિ પાંચ સંતશય એ આઠ પ્રકૃતિએને હમેશાં ક્ષાપશમાનુવિદ્ધ ઔદવિ ભાવ જ હોય છે. અને એ વાત દરેક જીવને જૂનાધિક પ્રમાણમાં મતિજ્ઞાનાદિ આઠ લબ્ધિઓ અવશ્ય હોય જ છે તેથી સહેલાઈથી સમજી શકાય છે. પ્ર-૧૮ ચક્ષુદર્શનાવરણીય, અવધિઢિકાવરણ, અને મન પર્યાવજ્ઞાનાવરણ દેશવાતી કહેલ છે, પતુ તેઈન્દ્રિય સુધીના છને ચક્ષુદર્શનાવરણ, અને અવધિ તથા મન:પર્યવજ્ઞાન વિનાના અને શેષ ત્રણ આવરણે વાવાર્ય ગુણને સર્વથા વાત કરે છે તે આ ચારે પ્રકૃતિએ દેશઘાતી કેમ કહેવાય? ઉ. જે પ્રકૃતિઓ પિતાનો ઉદય હોય ત્યાંસુધી સવજીને હમેશા સ્વાવાર્થગુણને સર્વથા જ ઘાત કરે તે જ સર્વઘાતી કહેવાય છે પરંતુ જે પ્રકૃતિએ પિતાના ઉદય કાળ સુધી કેઈક ને સર્વથા અને કેઈક ને દેશથી અથવા એક જ છવને અમુક કાળે દેશથી પણ વાવાર્ય ગુણને વાત કરે છે તે દેશઘાતી કહેવાય છે. આ ચાર પ્રકૃતિએ પણ આવી હોવાથી દેશઘાતી કહેલ છે.. પ્ર-૧૯ ઉપરોક્ત ચારે પ્રકૃતિએ દેશઘાતી હોવા છતાં ય અમુક જીના સ્વાવાઈ ગુણેને સર્વથા કેમ હણે છે? ઉ. દેશઘાતી પ્રકૃતિનાં સ્પર્ધક સર્વઘાતી અને દેશઘાતી એમ બે પ્રકારે કહે છે તેથી જ્યારે આ પ્રકૃતિનાં સર્વઘાતી રસપર્ધકે ઉદયમાં આવે છે ત્યારે સ્વાવાર્ય ગુણને સર્વથા હણે છે અને જ્યારે અલ્પ રસવાળાં દેશઘાતી પધકે ઉદયમાં આવે છે. ત્યારે દેશથી હણે છે. પ્ર-૨૦ દેશવાની પ્રકૃતિનાં પણ સ્પદ્ધકે સર્વઘાતી છે તે સર્વઘાતી અને દેશઘાતી પ્રકૃતિઓમાં તફાવત શું? ઉ૦ દેશઘાતી પ્રકૃતિએનાં એક સ્થાનિક રસપદ્ધ કે દેશવાતી જ હોય છે અને હિસ્થાનિક રસ રપર્ધકે મિશ્ર હોય છે. અને શેષ સર્વઘાતી જ હોય છે. છતાં આ પ્રકૃતિનાં સઘાતી સ્પર્ધકે પણ અપવનાદિકારા હણાવાથી દેશઘાતી થાય છે. જયારે સર્વ ઘાતી પ્રવૃતિઓમાં એકસ્થાનિક સરપર્ધકે સર્વથા હેતાં જ નથી અને ક્રિસ્થાનિકાદિ સવપકે સર્વઘાતી જ હોય છે. અપવવાદિદ્વારા હણાઈને જઘન્યથી ક્રિસ્થાનિક રસવાળાં જે સ્પર્ધકે બને છે તે પણ સર્વઘાતી જ રહે છે પણ દેશવાતી થતાં નથી દેશઘાતી અને સર્વદ્યાની પ્રકૃતિમાં આ જ તફાવત છે. Page #449 -------------------------------------------------------------------------- ________________ પચસપ્રહ-તૃતીયાર પ્રશ્નોતરી ૪૫ પ્ર-૨૧ ચક્ષુ-અચક્ષુ દર્શનાવરણીય કર્મના ક્ષપશમથી સંપૂર્ણ દર્શન લબ્ધિની અપેક્ષાએ જે એક દશરૂપ દર્શન ગુણ પ્રાપ્ત થાય છે તેને જ પાંચ નિદ્રાને ઉદય હશે છે, તે તે નિદ્રાઓ સર્વઘાતી કેમ કહેવાય ? ઉ જે કે ચક્ષુદર્શનાવરણીયાદિના પશમથી પ્રાપ્ત થયેલ દર્શનલબ્ધિ-સંપૂર્ણ દર્શન લબ્ધિના એક દેશ રૂપ છે પરંતુ નિદાચક તેને સંપૂર્ણ પણે જ હણે છે. અથવા સત્તામાં નિદ્રાપચકના સર્વઘાતી જ રસ પહકે હેય છે. માટે તે સર્વઘાતી કહેલ છે. પ્ર-ર ક્ષયે પશમાનુવિદ્ધ અને શુદ્ધ એમ બન્ને પ્રકારના ઔદયિકભાવ કેટલી અને કઈ પ્રકૃતિમા ઘટી શકે? ઉ. અવધિ તથા મન પર્યવ જ્ઞાનાવરણ, ચક્ષુ તથા અવધિદર્શનાવરણ, ચાર સંજવલન અને નવ નેકષાય આ સત્તર પ્રવૃતિઓમાં બન્ને પ્રકારને ઔયિક ભાવ ઘટી શકે છે. પ-૨૩ ઘાતકમાં એવી કઈ ઉત્તરપ્રકૃતિએ છે કે જેને લપશમ થઈ શકે જ નહિ? ઉકેવળજ્ઞાનાવરણીય, કેવળદર્શનાવરણીય અને પાંચ નિદ્રા આ સાત પ્રકૃતિઓને ક્ષપશમ થઈ શકે જ નહિ. પ્ર-૨૪ સર્વઘાતી અને દેશઘાતી પ્રકૃતિના પશમમાં શું વિશેષતા છે ? ઉ૦ સઘાતી પ્રકૃતિઓને ક્ષાપશમ પિતાના રદય સાથે હેતે નથી, પરંતુ પ્રદેશદય સાથે જ હોય છે. ત્યારે દેશઘાતી પ્રકૃતિએને ક્ષપશમ રસોદિય સાથે હોય છે. એ વિશેષતા છે. પ્ર-૨૫ ઉદયબ કૂણા પ્રકૃતિઓમાં અસાતા વેદનીય વગેરે કેટલીક એવી પ્રકૃતિ એ છે કે જેઓને ઉદય ન હોય ત્યારે પણ ઉણ સ્થિતિમાં જ થાય છે, માટે અપાતાદનીય વગેરે પ્રકૃતિને અનુદયસ્કૂણા પણ કેમ ન કહેવાય? એ જ પ્રમાણે સમ્યવ મેહનીય સિવાયની ઉદયક્રમોત્કૃષ્ટ મનુષ્યગતિ વગેરે પ્રકૃતિમાં પણ પિતાને ઉદય ન હોય ત્યારે પિતાની સ્વજાતીય અન્ય પ્રકૃતિએને કહુ સ્થિતિસંકુમ થાય છે, માટે મનુષ્યગતિ વગેરે અનુદથસંકલ્કા પણ કેમ ન કહેવાય? ઉ૦ જેને ઉદય ન હોય તે અનુદયવતી પ્રકૃતિનું પ્રથમની ઉદયસ્થિતિમાં રહેવુ દલિક તેના અનંતર પૂર્વ સમયે જ સવજાતીય ઉદયવતી પ્રકૃતિઓમા સિબૂક સક્રમ દ્વારા સંક્રમી જાય છે, ત્યારે ઉદયવતી પ્રકૃતિનું પ્રથમ સ્થિતિનું દલિક સવ સ્વરૂપે હાજર હેય છે તેથી ઉદય વખતે બધ અથવા અન્ય પકૃતિના સંકમથી જેટલી ઉકઈ સ્થિતિસત્ત થાય છે તેના કરતાં તેને હૃદય ન હોય ત્યારે પિનના બધથી અથવા અન્યપ્રકૃતિના સંક્રમથી પણ એક સમય ન્યૂન ઉમકૃષ્ટ સ્થિતિ સત્તા પ્રાપ્ત થાય છે. તેથી અસાતા વેદનીય વગેરે અનુદાય બહૂદા અને મનુબનિ વગેરે અનુદ નંક્રિશ્ના ન જ કહી શકાય. પરંતુ ઉદયબ છેલ્ફ અને ઉદયશંકા જ કહેવાય. પ-૨૬ કઈ કર્મપ્રકૃતિ એવી છે કે જેને વિપાક એકાન્ત શુભફળ જ આપનાર છે? Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પંચમહ-કુતીયાર ઉ૦ તીર્થંકર નામકર્મ, પ્ર-ર૭ હાસ્ય, રતિ, પરુષવેદ અને સમ્યકત્વ મોહનીય આ ચાર પ્રકૃતિએને અહિં તેમજ નવતાવ વગેરેમાં અશુભ ગણાવી છે ત્યારે તરવાથીધિગમ સૂત્ર અ૦૮ સૂવ ર૬ માં શુભ ગણાવી છે, તે તેનું શું કારણ? ઉ. આ હાસ્યાદિ પ્રકૃતિઓનો વિપાક પગલિક દૃષ્ટિએ જીવને આનંદદાયક હેવાથી તરવાથધિગમસૂત્રમાં તે શુભ તરીકે ગણાવેલ છે તેમ લાગે છે. પરંતુ તેઓને વિપાક પૌરાલિક દષ્ટિએ આનંદદાયક હોવા છતાં આત્માને ચારિત્ર અને સમ્યક્ત્વરૂપ ગુણને ઘાત કરનાર લેવાથી અહિં તેમજ નવતત્ત્વાદિમાં તે અશુભ તરીકે ગણાવેલ લાગે છે. પ્ર-૨૮ એવી કઈ કૃતિઓ છે કે જે ઉદયવતી અને અનુદયવતી એમ બન્નેમાં આવવા છતાં પ્રધાનગુણની વિવક્ષા કરી તેને ઉદયવતીમાં ગણાવી છે? ઉ૦ ગ્રીવેદ, નપુસકવેદ, સાતા-અસતાવેદનીય, આ ચાર પ્રકૃતિએ બન્નેમાં આવવા છતાં ઉદયવતીમા જ ગણાવેલ છે. પ્ર-ર૯ એવી કઈ પ્રકૃતિએ છે જેમાં સત્તા આશયી સાદિ અનંત સિવાય પરિણામિક ભાવના ત્રણ ભાંગા ઘટી શકે. ઉ. માત્ર ચાર અનંતાનુબંધી કષાયમાં જ સાદિ અનંત સિવાયના પરિણામિક ભાવના ત્રણભાંગા ઘટી શકે છે. પ્ર-૩૦ કેઈકને અલંકારો મળતા નથી, કેઈકને મળે છે તે વાપરતાં બીજા અટકાવે છે. જ્યારે કેઈકને મળે છે, બીજાઓ વાપરવા પ્રેરણા કરે છે, વાપરવાનો શેખ પણ છે, છતાં તે વાપરી શકતા નથી, અહિં તે તે છોને કયા કમને ઉદય કહેવાય? ઉ૦ જેઓને અલંકારે મળતા નથી તેઓને લાભન્તરાય, જેમને મળે છે છતાં વાપરતાં બીજાઓ અટકાવે છે તેને ઉપભોગાન્તરાય અને જે સાયં વાપરી શકતા નથી તેઓને ઉપભેગાન્તરાય સહિત લેભ અને ભયમહનીયને ઉદય હોય છે. પ્ર-૩૧ અતિસંકિલષ્ટ મિથ્યાદિને કેટલી અને કઈ કઈ શુભપ્રકૃતિએ બંધમાં આવી શકે? ઉ૦ ૨૧, તે આ-પંચેન્દ્રિય જાતિ, આહારક સિવાયનાં ચાર શરીર અને બે અગોપાંગ, શુનાવણું ચતુષ્ક, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, નિમણ, અગુરુલઘુ તથા ત્રણચતુષ્ક તેમાં પણ આતપ, ઉદ્યોત અને ઔદ્યારિક દ્વિક તિર્યંચગતિ સાથે જ ક્રિયહિક નરકગતિ સાથે જ અને શેષ પંદર પ્રકૃતિએ બન્ને ગતિ સાથે બંધમાં આવી શકે છે. પ્ર-૩૨ અંતમુહૂર્તથી ઓછો બંધ કાળ જ ન હોય તેવી પ્રકૃતિએ કેટલી અને કઈ કઈ ? ઉ. ૪૭ યુવધી, ચાર આયુષ્ય અને જિનનામ. કુલ બાવન, (૫૨). પ્ર-૩૩ જેને જઘન્યથી એક સમય બંધ હોય તેવી પ્રકૃતિએ કેટલી અને કઈ કઈ? Page #451 -------------------------------------------------------------------------- ________________ સમગ્રહ-તુતીયાર પ્રશ્નોત્તરી ૪૭ ઉ. ચાર આયુષ્ય અને જિનનામ સિવાય શેષ અધુવધી અડસઠ (૬) ગ-૩૪ અધુવMધી હેવા છતાં જે જઘન્યથી પણ સતત અંતમુહૂત બંધાય જ એવી પ્રકૃતિએ કેટલી અને કઈ કઈ? . ચાર આયુષ્ય અને જિનનામ. કુલ પાંચ. (પ) પ્ર-૩૫ શપક સૂફમપરાયને પણ જઘન્યથી જેને ક્રિસ્થાનિક રસ બંધાય તેવી પ્રવૃતિઓ ઉ. કેવળજ્ઞાનાવરણ અને કેવળદર્શનાવરણ. પ્ર-૩૬ જે અંતમુહૂરથી વધારે કાળ સતત ન જ બંધાય એવી પ્રવૃતિઓ કેટલી અને કઈ કઈ? . ઉ૦ પીસ્તાલીશ, તે આ-અશુભવિહાયોગતિ, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, અન્તિમ પાંચ સંધ થણ અને પાંચ સંસ્થાન. આહાયકક્રિક, નરકદ્ધિક, આતપ, ઉવોત, સ્થિર, શુભ, યશ, હા, રતિ, શેક, અતિ, વેદ, નપુંસકવેદ, અસાજાવેદનીય, સ્થાવરદશક અને ચાર આયુષ. છ-૩૭ કેટલી અને કઈ કઈ પ્રકૃતિઓ એવી છે કે-જે સંપૂર્ણ ક્ષય થયા પછી ફરીથી બંધ અને સત્તામાં ન આવે? ઉ. અનતાનુબંધી વિના ધ્રુવસાવાળી એક છવીશ પ્રકૃતિએ. -૦૮ પ્રાયઃ સવલબ્ધિઓ ક્ષપશમ કે ક્ષાયિકભાવથી પ્રાપ્ત થાય છે. છતાં કઈ લબ્ધિઓ એવી છે કે જે ઔદયિક ભાવે પ્રાપ્ત થાય છે તેમજ તેનું કારણ શું? ઉ. જે લધિમાં નવીન પુદગલાદિને ગ્રહણ કરવાની જરૂર ન હોય તેવી કેવળજ્ઞાન, અવધિજ્ઞાનાદિ સર્વ લબ્ધિઓ યથાસ ભવ ક્ષાયિક કે ક્ષાપશમ ભાવે પ્રાપ્ત થાય છે. પરંતુ જે લબ્ધિઓ ફેરવવામાં નવીન પુદગલોનું ગ્રહણ વગેરે જરૂરી હોય તે લબ્ધિઓ બે પ્રકારે છે. તેમાંની એક મુખ્યત્વે પશમભાવે અને ગૌપણે ઔદયિક ભાવે હોય છે. જયારે બીજી મુખ્યત્વે ઔદયિક ભાવે અને ગૌણપણે લાપશમ ભાવે હોય છે, વૈક્રિય, આહાર, તેજલેશ્યા, શ્વાસોચ્છવાસ આદિ લબ્ધિઓ પ્રથમ પ્રકારમાં આવે , છે અને ચકવતિત્વ, વાસુદેવત્વ, પ્રતિવાસુદેવત્વ આદિ લબ્ધિઓ બીજા પ્રકારમાં આવે છે, તે તે લબ્ધિઓમાં તે તે પ્રકારનાં પુદગલનું ગ્રહણ વગેરે જરૂરી હોવાથી ઔદયિક ભાવ વિના આ લધિઓ ફોરવી શકાતી નથી, વળી એની સાથે લાલાન્તરાય, વીર્થોતરાય આદિ કમરને ક્ષયશ પણ અવશ્ય હેય જ છે. તે પશમ ચાર ઘાતકમને જ થાય છે. મ-૩૯ કથા કમના ઉદયથી સુવાને અનુભવ થાય? દૂધપાક આદિ સ્વાદિષ્ટ ભોજનની ઈચ્છા થાય અને શ્રી આદિ વિજાતીય વ્યકિતઓનું આકર્ષણ થાય? : ઉ. અસાતા વેદનીયકમના ઉદયથી સુધાને અનુભવ થાય. લેભના દાથી દૂધપાક આદિ Page #452 -------------------------------------------------------------------------- ________________ ૮ પંચમહતીયા સ્વાદિષ્ટ ભોજનની ઈચ્છા થાય અને વેદમેહનીયના ઉદયથી વિજાતીય વ્યક્તિનું આકર્ષણ થાય, પ્ર-૪૦ સુધા આદિ ત્રણે પ્રસંગો અસાતા વેદનીયાદિ કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે, અને આહાદિ વાપરવાથી તે તે કમ ભેગવાઈ ક્ષય પામતાં જણાય છે તે ઉદયમાં આવેલ તે તે કર્મને ક્ષય કરવા માટે આહાર, સવાદિષ્ટ ભેજન અને સ્ત્રી વગેરે સેવન અત્યંત આવશ્યક ગણાય અને જે તેમ હોય તે, જેમ બને તેમ ભેજનાદિની ઇચ્છાને પૂર્ણ કરવા કરતાં નાબૂદ કરવી તેમજ ઈચ્છાએ કદાચ નાબૂદ ન કરી શકાય તે પણ તે તે પ્રસંગોથી અવશ્ય દૂર રહેવું જોઈએ એમ અનેક શામાં જણાવેલ છે તેનું શું? અસાતા વેદનીયાદિ કર્મના ઉદયથી ઉપરના પ્રસંગે પ્રાપ્ત થાય છે અને તે તે રીતે આહાર, સ્વાદિષ્ટ ભોજન તેમજ વિષયસેવનથી તે કાળ ઉદયમાં આવેલ કમ ક્ષણ જરૂર થાય છે, પરંતુ સામાન્ય કેટિના સંસારી છે રાગ-દ્વેષયુક્ત હેવાથી આ પ્રસંગમાં આસક્તિભાવ આવ્યા વિના રહેતું જ નથી, અને વિષયસેવનમાં તે આસતિભાવ ઉપરાંત અનેક જીની હિંસા પણ થાય છે. તેથી તે કાળે ઉદયમાં આવેલ કર્મના ભગવટાથી તે કર્મ જેટલું નષ્ટ થાય છે તેના કરતાં તેને નિમિત્તે પ્રદેશ તથા સ્થિતિની અપેક્ષાએ અસંખ્યાત ગુણ અને રસની અપેક્ષાએ ઘણું વધારે નવીનકર્મ અવશ્ય બંધાય છે. માટે જ શાસ્ત્રમાં તેવી ઈચ્છા વગેરેને નાબૂદ કરવા અને તે શકય ન હોય તે પણ છેવટે તે પદાર્થોના ગવટાથી દૂર રહેવા જણાવેલ છે અને તે બરાબર જ છે. પ્ર-૪૧ બાંધેલ કમ ભેગવ્યા વિના દૂર થાય નહિ અને ઈચ્છાઓને નાબૂદ કરવાથી તથા ઈચછાઓ નાબૂદ ન થાય તે પણ તેવા પ્રયોથી દૂર રહેવાથી તે તે કમજોગવાઈને ક્ષય પામે નહિ પણ એમને એમ રહી જાય , તે શું કરવું? ઉ. કર્મ નિકાચિત અને અનિકાચિત એમ બે પ્રકાર હોય છે. ત્યાં અનિકાચિત તથા અલ્પનિકાચિત સઘળાં કર્મ વિપાકેદથથી અવશ્ય ભોગવવા જ પડે એ નિયમ નથી, પરત બાર પ્રકારના તપ રૂપ નિજાના પરિણામથી અથવા તેવા પ્રકારના કેઈ વિશુદ્ધ અધ્યવસાયે દ્વારા તે તે કમને ભગવ્યા વિના પણ ક્ષય થઈ શકે છે. અને જે કર્મ ગાઢ નિકાચિત હોય છે, તે અવશ્ય વિપાકેદયથી ભેગવવું જ પડે છે. અને તેથી જ વર્ષજ્ઞાની તથા અનાસકત હોવા છતાં તીર્થકરાદિ જેવા મહાપુરુષને પણ કમને વશ થવું પડે છે, પણ વિજ્ઞાની તથા નિરાલક્તભાવવાળા હોવાથી તેવા મહાપુરુષની વાત નિરાળી છે. જ્યારે આપણે તેવા જ્ઞાની કે નિરાસક્ત ભાવવાળા નથી એટલે નિકાચિત કર્મ જાણી શક્તા નથી અને રાગ-દ્વેષ પામ્યા વિના પણ રહી શકતા નથી, માટે આપણે તેવા તેવા પ્રસંગેથી દૂર રહેવું અને તેવી ઈરછાઓને નાબૂદ કરવી એ જ શ્રેષ્ઠ ઉપાય છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ ભચસબહ-તુતીયદ્વાર પ્રશ્નોત્તરી પ-જર એક જીવને એક ભવમાં વધારેમાં વધારે કેટલા આયુષની સત્તા છે? ઉ. જ્યાં સુધી પરભવનું આયુષ્ય ન બાંધે ત્યાંસુધી એક અને અન્યગતિનું આયુષ્ય બાંધ નારને આયુષ્યબંધના પ્રથમ સમયથી તે ભવ પર્યન્ત બે આયુષ્યની જ સત્તા હોય છે. પ-૪૩ એવા કયા આવે છે કે જેઓને આખા ભવ સુધી એક જ આયુષ્યની સત્તા છે? ઉ૦ સઘળા તેઉકાય, વાઉકાય તેમજ આવતા ભવનું આયુષ્ય પણ વ7માન ગતિનું જ જેએએ બાંધ્યું હોય તેવા મનુષ્ય તથા તિશે. પ્ર-૪જ એક ભવમાં આયુષ્ય એક જ વાર બધાય કે તેમાં કંઈ અપવાદ છે? 8. પ્રજ્ઞાપના સૂત્રમાં પિતાના આયુષ્યના બે ભાગ ગયા પછી જે આયુષ્યને બંધ થયો તેનું તે આયુષ્ય તે ભાવના બાકીના કાળમાં અનેકવાર બંધાય એમ બતાવી તેને આકર્ષે કહ્યા છે. પરંતુ કર્મગ્રંથાદિક ચાલુ ગ્રંથોમાં આખા ભવમાં આયુષ્ય એક જ વાર બધાય એ હકીકત પ્રસિદ્ધ હેવાથી આઠમા પ્રશ્નના ઉત્તરમાં આયુષ્ય એક ભવમાં એક જ વાર બંધાય એમ બતાવેલ છે. Page #454 -------------------------------------------------------------------------- ________________ ગ છે એ બધહેવાર છે આ પ્રમાણે બંધાવ્યદ્વાર કહ્યું. હવે બંધનુરૂપ થા હારને કહેવા ઈચ્છતા આ ગાળા बंधस्त मिच्छअविरइकसायजोगा य हेयवो भणिया । ते पंच दुवालस पन्नवीस पन्नरस भेइल्ला ॥ १ ॥ वन्धस्य मिथ्यात्वाविरतिकषाययोगाच हेतवो भणिताः । ते पञ्च द्वादशपञ्चविंशतिपश्चदशमेदवन्तः ॥ १ ॥ અર્થ-કમબંધના મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને યોગ એ ચાર હેતુએ કહ્યા છે. અને તે અનુક્રમે પાથ, બાર, પચીસ, અને પંદર ભેટવાળા છે. ટકાનુ-કર્મ અને આત્માને પાણી અને દૂધના જેવો કે અગ્નિ અને લેહના જે જે સંબંધ તે બંધ તેના સામાન્યથી તીર્થકરે અને ગણધરેએ ચાર હેતુએ કહ્યા છે. તે આ પ્રમાણે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને રોગ, “જોn' શબ્દ પછી મૂકેલ “ર” એ જળિયત્તરાય” પ્રથનિકપણું અન્તરાય એ આદિ એક એક કમના વિશેષ હેતુને સૂચક છે. તે મિથ્યાત્વાદિ ચાર હેતુઓના અનુક્રમે પાંચ, બાર, પચીસ, અને પદર અવાંતર સેલ થાય છે. તે આ પ્રમાણે મિથ્યાત્વ પાંચ ભેદ, અવિરતિ બાર ભેદ, કષા પચીસ ભેદ, અને વેગે પંદર ભેટે છે. “એ” એ પદમાં પ્રત્યય પ્રાકૃત ભાષામાં મતુ અર્થમાં થયો છે. પ્રાકૃતમાં મત અર્થ માં ૪ ફૂટ અને મળ એ ત્રણ પ્રત્યય થાય છે. સંસ્કૃતમાં વાળા અર્થમાં મત પ્રથા થાય છે જેમ કે બુદ્ધિમતું એટલે બુદ્ધિવાળે. એ પ્રમાણે અહિં સમજવું. ૧ હવે પહેલા મિથ્યાત્વના પાંચ ભેદને કહેવા ઈચ્છતા કહે છે– अभिग्गहियमणाभिग्गहियं च अभिनिवेसियं चेव । संसश्यमणाभोग मिच्छत्तं पंचहा हो ॥ २ ॥ Page #455 -------------------------------------------------------------------------- ________________ પંચમહ-ચતુથાર કા अभिगृहीतमनभिगृहीतं चामिनिवेशिकं चैव । सांशयिकमनाभोगं मिथ्यात्वं पञ्चधा भवति ॥ ४ ॥ અર્થ આશિહિક, અનાલિશહિક, આભિનિવેશિક, સાંશયિક, અને અનાગ એમ મિથ્યાત પાંચ પ્રકાર છે. ટીકાનુ–તત્વભૂત છવાડિપદાર્થોની અઝહા રૂપ એટલે કે આત્માના સ્વરૂપના અયથાર્થ જ્ઞાનરૂપ મિથ્યાત્વ પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે આભિગ્રહિક, અનાલિહિક, અભિનિવેશિક, સાંશયિક અને અનાભાગ. વંશપરંપરાથી પિતે જે ધર્મ માનીને આવ્યો છે તેજ ધર્મ સાથે છે બીજા સાચા નથી એ પ્રમાણે બુદ્ધ શિવ આદિ અસત્ય ધર્મોમાંથી કોઈ પણ એક ધમને તત્વબુદ્ધિએ ગ્રહણ કરવા વડે થયેલું જે મિાત્ર તે આમિગ્રહિક. આ મિથ્યાત્વના વશથી બાટિકાદિ-દિગંબરાદિ અસત્ય ધર્મોમાંથી કોઈપણ એક ધર્મ ગ્રહણ કરે છે, અને એનેજ સત્ય માને છે. સત્યાસત્યની પરીક્ષા કરી શકતું નથી. તેનાથી વિપરીત જે મિથ્યાત તે અનભિગ્રહિક. એટલે કે યથાત સ્વરૂપવાળે અધિગ્રહ-કઈ પણ એક ધર્મનું ગ્રહણ જેની અંદર ન હોય તે. આ મિથ્યાત્વના વશથી સઘળા થી સારા છે કે ખરાબ નથી, આ પ્રમાણે સાચા મેટાની પરીક્ષા વિના કાચ અને મણિમાં ભેદ નહિ સમજનારની જેમ કંઈક માધ્ય થવૃત્તિને ધારણ કરે છે. | સર્વ પ્રભુ શ્રી મહાવીરે કહેલ પદાર્થોને ઉખાડી નાખવારૂપ અભિનિવેશવડે થયેલું જે મિથ્યાત્વ તે આમિનિવેશિક. આ મિથ્યાત્વના વશથી ગષામાહિક આદિની જેમ સર્વ કહેલ પદાર્થોને ઉખાડી પિતાના માનેલા અને સ્થાપન કરે છે. સંશયવ થયેલું જે મિથ્યાત્વ તે સાંશયિક, જેના વશથી ભગવાન અરિહંતે કહેલ છવાદિ તમાં સંશય થાય છે. જેમ કે હું નથી સમજી શકો કે ભગવાન અરિહતે કહેલ ધમાંસ્તિકાયાદિ સત્ય છે કે નહિ. જેની અંદર વિશિષ્ટ વિચાર શક્તિના અભાવે સત્યાસત્યને વિચારજ ન હોય તે અનાગ મિથ્યાત્વ. અને તે એકેન્દ્રિયાદિ ને હેય છે. આ પ્રમાણે પાંચ મિથ્યાત્વનું સ્વરૂપ કહ્યું. ૨ ૧ અહિં કંઈક માળસ્થતિ ધારણ કરે છે એમાં કઈક મૂકવાનું કારણ એ કે વાસ્તવિક રીતે આ માધ્યસ્થતિ જ નથી. સાચા ખેટાની પરીક્ષા કરી સાચાને સ્વીકાર કરી છે. અન્ય ધર્મો પર હેપ ન રાખવે તે વાસ્તવિક માધ્યસ્થતિ છે. અહિં તે બધા ધર્મો સરખા માન્યા એટલે ઉપરથી માધ્યસ્થતા દેખાઈ એટલું જ માત્ર. ગોળ અને બાળ સરખા માનવાથી કંઈ માધ્યસ્થતા કહેવાતી નથી. ૨ અહિં એન્ડિયાદિને અનામેગ મિયાત્વા કહ્યું છે. પરંતુ આ જ ઠારની આ ગાથાની તથા પાચમી ગાથાની પ૩ ટકામાં સક્સિ-પચેન્દ્રિય પર્યાપ્ત સિવાયના જીવને અનભિગ્રહિક મિથ્યાવ કહેલ છે અને આ જ ગાથાની રપ૪ ટીકામાં “આગમને અભ્યાસ ન કરવો એટલે કે અગાન જ સારું છે.” એ અનાજોગ મિથ્યાત્વને અર્થે કરેલ છે, Page #456 -------------------------------------------------------------------------- ________________ પચસહચતુથાર હવે અવિરતિઆદિના બાર વગેરે ભેદ કહે છે– छकायवहो मणइंदियाण अजमो असंजमो भणियो । इइ बारसहा सुगमा कसायजोगा य पुवुत्ता ॥ ३ ॥ पट्कायवधो मनइन्द्रियाणामयमोऽसंयमो भणितः । इति द्वादशधा सुगमाः कपाययोगास्तु पूर्वोक्ताः ॥ ३ ॥ આ છકાયને વધ અને મન તથા પાંચ ઈન્દ્રિયને અસંયમ એમ બાર પ્રકારે અવિરતિ કહી છે. અને પૂર્વ કહેલા કષાય તથા ગે સુગમ છે. ટીકાનુ–પૃથ્વી. અપ, તેઉ, વાલ, વનસ્પતિ અને ત્રાસ એ પ્રકારે છે કાયની હિંસા કરવી તથા પિતાપિતાના વિષયમાં થશે છપણે પ્રવર્તતી મન અને શ્રોત્ર આદિ પાંચ ઈન્દ્રિ જેને કાબુમાં ન રાખવી. એ પ્રમાણે તીર્થકરે અને ગણુધરેએ બાર પ્રકારે અવિરતિ કહી છે. એમ કહીને કરતાં જણાવે છે કે અમે અમારી બુદ્ધિથી કહી નથી. તે બારે પ્રકારે અસંયમ સુગમ છે, એક એક પદની વ્યાખ્યા ન કરવામાં આવે તે પણ સુખપૂર્વક સમજી શકાય તેમ છે, માટે એક એક યદની વ્યાખ્યા કરી નથી. કવાયના પચીસ સેનું તથા એગના દર લેનું સવિરત વર્ણન પહેલા કર્યું છે, માટે ફરી અહિ કહેતા નથી. ત્યાંથી જ જોઈ લેવું. ૩ આ પ્રમાણે મિથ્યાત્વાદિના અવાંતર સે કહ્યા. હવે મિથ્યાત્વાદિ મૂળ લેને ગુણસ્થાન નકોમાં કહેવા ઈચ્છતા કહે છે– चउपञ्चइओ मिच्छे तिपञ्चओ मीससासणाविरए । दुगपञ्चओ पमत्ता उबसंता जोगपञ्चइओ ॥ ४ ॥ चतुष्प्रत्ययको मिथ्यात्वे त्रिकप्रत्ययको मिश्रसासादनाविरते । द्विकप्रत्ययका प्रमचात् उपशान्तात् योगप्रत्ययकः ॥ ४ ॥ અર્થ–મિથ્યાત્વે ચારે હેતુવાળે મિશ્ર, સાસાદન, અવિરતિમાં ત્રણ હેતુવાળ, પ્રમત્ત ગુણસ્થાનથી બે હેતુવાળ અને ઉપશાંતમાહ ગુણસ્થાનકથી માત્ર રોગ નિમિત્તક બંધ થાય છે, ટીકાનું –મિથ્યાદિ ગુણસ્થાનકે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચગરૂપ ચાર હેત વડે કમને બધ થાય છે. કારણ કે મિથ્યાત્વ ગુણઠાણે ચારે બંધહેતુઓ છે. સાસદન, મિશ્ર અને અવિરતિસમ્યગૃષ્ટિ ગુણઠાણે અવિરતિ, કષાય અને ગરૂપ ત્રણ હત વડે બંધ થાય છે. આ ગુણસ્થાનમાં મિથ્યાત્વ બંધહેતુ રૂપે નથી. કારણ કે મિથ્યાત્વનો ઉદય પહેલે જ ગુણઠાણે છે. Page #457 -------------------------------------------------------------------------- ________________ પથગ્રહ-ચતુથાર ૪૨૩ દેશવિરતિ ગુણકાણે કઈક ન્યૂન ત્રણ હિતકારી કર્મબંધ થાય છે. કારણ કે અહિં ત્રસની અવિરતિ હોતી નથી. જો કે સર્વથા ત્રસકાયની અવિરતિથી શ્રાવક વિરપે નથી છતાં હિંસા ન થાય તેમ ઉપગપૂર્વક પ્રવતતે હાવાથી છે છતાં વિવક્ષી નથી. આ ગુણસ્થાનકે કંઈક પૂન ત્રણ હેતુવકે કર્મબંધ થાય છે તે ગાથામાં કહ્યું નથી, છતાં સામર્થ્યથી જ જણાય છે. કારણ કે પૂરા ત્રણ હેતુ ન કહા તેમ બે હેતુ પણ ન કહ્યા એટલે સમજાય છે કે ત્રણથી જૂન અને બેથી વધારે બહેતુઓ છે. પ્રમત્ત ગુણસ્થાનકથી આરંભી સૂમસંપાય ગુણસ્થાનક પથત કવાથ અને પગ એ બે હેતુઓ વહે કર્મબંધ થાય છે. કારણ કે પ્રમાદિ ગુણસ્થાનકમાં મિથ્યાત્વ અને અવિરતિને અભાવ છે. તથા ઉપશાંતમાહ ગુણસ્થાનકથી આરંભી સગ કેવળી ગુણસ્થાનક સુધીમાં કેવળ ગનિમિત્તે જ બંધ થાય છે. કેમકે ઉપશાંત મહાદિ ગુણસ્થાનકેમાં કષાયે પણ હતા નથી. અગિ ભગવાન કેઈપણ બંધ હેતુના અભાવે કેઈપણ કમને બંધ કરતા નથી. ૪ આ પ્રમાણે ગુણસ્થાનકેમાં મિથ્યાત્વાદિ મૂળ હેતુએ કહ્યા. હવે તે મૂળ હેતુઓમાંના કેટલાક અવાંતર દે સંભવે છે તે કહે છે– पणपन्न पन्न तियछहियचत्त गुणचत्त छक्कचउसहिया । दुजुया य वोस सोलस दस नव नव सत्त हेऊ य ॥ ५ ॥ पञ्चपञ्चाशत् पञ्चाशत् त्रिकपट्काधिकचत्वारिंशत् एकोनचत्वारिंशत् पटकचतुःसहिता । द्वियुता च विंशतिः पोडश दश नव नव सप्त हेतवश्च ॥ ५ ॥ અર્થ–પંચાવન, પચાસ, ત્રણ અને છ અધિક ચાળીશઓગણચાળીસ, છ ચાર અને એ સહિત વીશ, સોળ દશ નવ નવ અને સાત એ પ્રમાણે અવાંતર ભેદે અનુક્રમે મિથ્યાત્યાદિ તેર ગુણસ્થાનમાં હોય છે. ટીકાનુ મિથ્યાત્વાદિ ચાર મૂળ બંધહેતુઓના ઉત્તરને સરવાળે કરતાં કુલ સત્તાવન થાય છે. તેમાં મિશ્રાદષ્ટિ ગુણકાણે આહારક અને આહારકમિશ્ન એ બે કાયા વિના પચાવન અંધહેતા હોય છે. આહારદ્રિકનો અહિં અભાવ છે. કારણ કે આહારદ્ધિક આહારક લધિસંપન ચૌદપૂર્વધર મુનિઓને જ હોય છે. પહેલે ગુણુઠાણે તેઓને અભાવ હેવાથી તે એ ગે હેતા નથી. સાસ્વાદન ગુણકાણે પાંચ પ્રકારના મિખ્યાને અભાવ હોવાથી તેને દૂર કરતાં પચાસ બધ હેતુઓ છે. મિશ્રદષ્ટિ ગુણઠાણે તેતાલીસ બંધહેતુઓ હોય છે. કારણ કે “સમ્યમિથ્યાષ્ટિ કાળ કરતું નથી એવું શાસનું વચન હેવાથી મિત્રગુણકાણું લઈ પરકમાં જતો નથી. તેથી Page #458 -------------------------------------------------------------------------- ________________ પચસપ્રણ-ચતુર્થ દ્વાર અપર્યાપ્તાવસ્થામાં જેને સંભવ છે, તે કામણ ઔદાપિકમિશ અને વૈશ્ચિયમિશ્રએ ત્રણ વેગ ઘટતા નથી. તથા અહિં અનતાનુબંધિ કષાયને પણ ઉદય હેતું નથી, પહેલા બે ગુણઠાણા સુધી જ તેને ઉદય હોય છે. માટે અનંતાનુબંધિ ચાર કષાય, કામણ, ઔદ્યારિકમિશ્ર અને વૈઠિયમિશ એ સાત હેતુઓ પૂર્વોક્ત પચાસમાંથી દૂર કરતાં શેષ તેતાલીસ બંધહેતુઓ હોય છે. અવિરતિસમ્યગદષ્ટિ ગુણહાણે છેતાલીસ હેતુઓ હોય છે. કારણ કે આ ગુણસ્થાનકે મર યુને સંભવ હોવાથી તેને સાથે લઈ પરલોકગમન પણ થાય છે. તેથી પૂર્વે દૂર કરેલા અને અપર્યાપ્તાવસ્થામાં સંભવતા કાર્મણ, વઢિયમિશ્ર અને ઔદાણિકમિશ એ ત્રણ પેગેને અહિં સંભવ હેવાથી એ ત્રણ મેળવતાં છેતાલીસ બંધહેતુઓ થાય છે. દેશવિરતિ ગુણઠાણે ઓગણચાળીસ બંધહેતુઓ હોય છે. કારણ કે અહિં અપ્રત્યાખ્યા નાવરણ કષાયને ઉદય હોતા નથી ત્રસકાયની અવિરતિ હેતી નથી, અને આ ગુણસ્થાનકે મરણને અસંભવ હોવાથી વિગ્રહગતિમાં અને અપર્યાપ્તાવસ્થામાં સંભવતા કામણ અને ઔદ્યારિકમિશ્ન એ બે ચોગે પણ હેતા નથી. તેથી પક્ત છેતાલીસમાંથી અપ્રત્યાખ્યાનાવરણ કષાય, ત્રસકાયની અવિરતિ, ઔદપિકમિશ અને કામણ એ સાત હેતુઓ દૂર કરતાં એગચાલીસ બંધહેતુઓ હેય છે. શકા–દેશવિરતિ શ્રાવક માત્ર સંક૯પથી ઉત્પન્ન થયેલ ત્રસની અવિરતિથીજ નિવ છે, પરંતુ આરબથી ઉત્પન્ન થયેલી અવિરતિથી વિર નથી. આરબથી ઉત્પન થયેલ ત્રસની અવિરતિ તે શ્રાવકને કાયમ છે તે બંધહેતુમાંથી ત્રસની અવિરતિ કેમ દૂર કરે છે? ઉત્તર–અહિં ઉપરોક્ત દેષ ઘટતું નથી કારણ કે શ્રાવક યતનાવડે પ્રવૃત્તિ કરતે હેવાથી આરંભથી ઉત્પન્ન થયેલ સની અવિરતિ હોવા છતાં પણ તેની વિરક્ષા કરી નથી. પ્રમત્ત સંત ગુણસ્થાનકે છવ્વીસ બધહેતુઓ હોય છે. છવ્વીસ શી રીતે હોઈ શકે? તે કહે છે–આ ગુણસ્થાનકે અવિરતિ સર્વથા હેતી નથી અને પ્રત્યાખ્યાનાવરણ ચતુઓને પણ ઉદય હોતો નથી. તથા લધિસંપન્ન ચૌદ પૂર્વધર મુનિઓને આહારદ્ધિકને સંભવ છે, માટે તે બે પેગ હોય છે. તેથી અવિરતિના અગીઆર ભેદ અને પ્રત્યાખ્યાનાવરણ ચતષ્ક એ પંદર બંધહેતુઓ પૂર્વોક્ત ગણચાળીસમાંથી કાઢતાં અને આહારક તથા આહારકમિશ એ બે પેગ મેળવતાં છવ્વીસ બહેતુ થાય છે. અપ્રમત્ત મુનિએ લબ્ધિ ફોરવતા નહિ હોવાથી આહારકશરીર કે વૈદિયશરીરને આરંભ કરતા નથી માટે તેઓને આહારકમિશ્ન કે વૈક્રિયમિશ એ બેગ ઘટતા નથી. તેથી પૂર્વોક્ત છવ્વીસમાંથી વિક્રિયમિશ અને આહાર કમિશ્ર એ બે પેગ દૂર કરતાં ચાવીશ બંધહેતુઓ અપ્રમત્ત ગુણઠાણે હોય છે. ૧ અહિં તેમ જ ક થાદિમા અપ્રમત્ત ગુણસ્થાનકે આહારકની જેમ વેયિ કાયયાગ કહ્યો છે. પર તવાર્થ સૂત્ર અ. ૨ સૂત્ર ૪૪ ની સિહાર્ષિગણિ ટીકામાં વૈધિ શરીર બનાવીને ઉત્તરકાળમા પણ અપ્રમત્ત ગુણસ્થાનકે ન જાય એમ કહ્યું છે. તેથી એ અપેક્ષાએ અપ્રમત્ત ગુણસ્થાનકે વૈષિ કાગ પણ ન ઘટે, પછી તે જ્ઞાની જાણે. Page #459 -------------------------------------------------------------------------- ________________ પચસંગ-ચતુથાર અપૂર્વકરણ ગુણઠાણે આહારક કાયયોગ અને વૈક્રિયકાયાગ એ બે પેગ પણ હતા નથી. માટે બાવીસજ બહેતુ હૈય છે. હાભ્યાદિ ષટકો અપૂર્વકપણેજ દયવિષે થતું હોવાથી અનિવૃત્તિનાદર પરાયે સાળ મહેતુઓ જ હોય છે. અનિવૃત્તિનાદર સંપ ત્રણ વેદ તથા સંજવલન ત્રિકનો ઉદયવિચ્છેદ થતું હોવાથી સૂકસંપરા દશ મહેતુઓ ઘટે છે. સંજવલન લેભાને સૂમસંપાયે ઉદયવિચ્છેદ થાય છે માટે ઉપશાંત ગુણકાણે ગરૂપ નાવ બંધહેતુઓ હોય છે. એ જ ના હેતુઓ ક્ષીણમેહ ગુણઠાણે પણ હોય છે. સત્યમનાયેગ, અસત્યઅમૃષા મગ, સત્યવચનગ, અસત્ય અમૃષા વચનગ, કામકાયોગ, દારિક કાગ અને ઔદારિકમિશ્ર કાગ એ સાત બંધ હેતુઓ સગિ કેવળી ગુણસ્થાનકે હોય છે. તેમાં કેવળિ સમુદઘાતમાં બીજે છઠું અને સાતમે સમયે ઔદારિકમિશ્ર અને ત્રીજે થે તથા પાંચમે સમયે કાર્પણ કાગ હોય છે, અને તે સિવાયના કાળમાં ઔદ્યારિકકાયાગ હોય છે. વચનગ ઉપદેશ આપતી વખતે અને મનેયોગ અનુત્તર વિમાનવાસી આદિ દેવે અને અન્ય ક્ષેત્રમાં રહેલા મુનિએ મનથી પ્રશ્ન પૂછે ત્યારે મન વડે ઉત્તર આપતાં હોય છે. અગિકેવળી ભગવાન શરીરમાં રહેવા છતાં પણ સર્વથા મગ, વચનગ અને કાગને રાધ કરેલ હોવાથી તેઓને એક પણ બંધહેતુ હોતે નથી. ૫ આ પ્રમાણે ગુણસ્થાનકેમાં સત્તામાત્રથી સંભવતા મિથ્યાત્વાદિ હતુઓના પચાવન આદિ અવાંતર ભેદે કહ્યા. હવે એક સમયે એક જીવને જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટથી જે ગુણસ્થાકે જેટલા હેતુએ હેઈ શકે છે, તે કહે છે – दस दस नव नव अड पंच जइतिगे दुदुग सेसयाणेगो । अडसत्तसत्तसत्तगछदोदोदोइगिजुया वा ॥ ६ ॥ · दश दश नव नवाऽष्टौ पञ्च यतित्रिके द्विद्विकं शेषकाणामेकः । अष्टसप्त सप्तसप्तकषद्विद्विद्विएकयुता वा ॥ ६ ॥ અથ–પહેલા ગુણસ્થાનકથી આરંભી તેરમા ગુણસ્થાનક સુધીમાં એક સમયે એક જીવને ઓછામાં ઓછા અનુક્રમે દશ, દશ, નવ, નવ, આઠ, યતિત્રિકે પાંચ પાંચ, નવમે બે, દશમે. છે, અને શેષ ગુણસ્થાનકે એક એક હેતુ હોય છે. અને વધારેમાં વધારે ઉપરોક્ત સંખ્યામાં અનુમે આઠ, સાત, સાત, સાત, છ, યતિત્રિકે બે, અને નવમે એક હેતુ મેળવતાં કુલ જેટલા થાય તેટલા હેય છે. ૬ કાનુ–ગાથામાં પૂવવડે મિથ્યાદષ્ટિ આદિ ગુરુસ્થાનમાં અનુક્રમે ઓછામાં ઓછા Page #460 -------------------------------------------------------------------------- ________________ પંચસહ-ચતુર્થકાર' એક સમયે એક જીવને કેટલા હેતુઓ હોય તે કહ્યું છે. અને ઉત્તરાઈવ ઉત્કૃષ્ટ પદની પૂર્તિ માટે મેળવવા ચેય હેતુઓની સંખ્યા કહી છે. તેથી તેને સંક્ષેપે અર્થ આ પ્રમાણે થાય છે. મિચ્છાણિ આદિ ગુણસ્થાનકોમાં જઘન્યથી દશ આદિ બંધ હેતુઓ હોય છે, અને ઉત્કૃષ્ટથી આઠ આદિ સંખ્યા મેળવતાં અટાર આદિ બંધહેતુઓ હોય છે. તાત્પર્યાથ આ પ્રમાણે – મિાદષ્ટિ ગુણઠાણે જઘન્યપદે એક સમયે એક સાથે દશ બંધહેતુઓ, ઉદ્ભયદે અઢાર અંધહેતુએ, અને મધ્યમ અગીઆર આદિ બધહેતા હોય છે. આ પ્રમાણે મધ્યમને વિચાર પિતાની મેળેજ કરી લે. સારવાદને જઘન્યથી દશ ઉત્કૃષ્ટથી સત્તર, મિશગુણસ્થાનકે જઘન્ય નવ ઉત્કૃષ્ટ સળ, જે પ્રમાણે અવિરતિ સભ્યષ્ટિ ગુણઠાણે જઘન્ય નવ ઉત્કૃષ્ટ સેળ, દેશવિરતિ ગુણઠાણે જઘન્ય આઠ ઉત્કૃષ્ટ ચૌદ, યતિવિક–પ્રમત્ત, અપ્રમત્ત અને અપૂર્વકરણ ગુણસ્થાનકે જઘન્ય પાંચ પાંચ ઉકઇ સાત સાત, અનિવૃત્તિ બાદરે જઘન્ય બે, ઉત્કૃષ્ટ ત્રણ, સૂમસંપાયે જઘન્ય અને ઉત્કૃષ્ટથી એજ, શેષ ઉપશાંત મેહ, ક્ષીણમેહ, અને સગિકેવળિ ગુણઠાણે અજઘન્યાહૂણ એકજ અધહેતું હોય છે. સમસ પરાયાદિમાં તેને ચાર મેળવવાની સંખ્યા નહિ હેવાથી કહી નથી, માટે ગાથાના પૂર્વાદ્ધમાં કહેલી બધહેતુની સંખ્યાજ સમજવી. ૬ હવે મિથ્યાણિ ગુણરથાનકે જઘન્યપદે જે દશ બહેતુએ કહ્યા તે બતાવે છે. मिच्छत्त एककायादिघाय अन्नयरअक्खजुयलुदओ। वेयस्स कसायाण य जोगस्सण भयदुगंछा वा ॥ ७ ॥ मिथ्यात्वमेककायादिधातोऽन्यतराक्षयुगलोदयः । वेदस्य कषायाणां च योगस्य अनन्तानुवन्धि भयजुगुप्सा वा ॥ ७ ॥ અર્થ–પાંચમાંથી એક મિથ્યાત્વ, એક કાયાદિને ઘાત, અન્યતર ઈન્દ્રિયને અસયમ, બેમાંથી એક યુગલ, અન્યતર વેદ, અન્યતર ક્રોધાદિ ચાર કષાય, અને દશ વેગમાંથી એક ચોગ એ પ્રમાણે જઘન્ય દશ મહેતુઓ હોય છે, અને અનંતાનુબંધિ, ભય, અને જુગુપ્સા એ કઈ વખતે ઉદયમાં હોય છે કોઈ વખતે નથી હોતા. ટકાવાર–એક સમયે એક સાથે ઓછામાં ઓછા કેટલા બંધહેતુ હોય તે કહે છે. મિથ્યાત્વના પાંચ ભેદમાંથી કઈ પણ એક મિથ્યાત્વ, છે કાયમાંથી એક બે આદિ કાયની હિંસાના ભેરે કાયની હિંસાના છ ભેદ થાય છે. તે આ પ્રમાણે છ કાયમાંથી જયારે બુદ્ધિપૂર્વક એક કાયની હિંસા કરે ત્યારે એક કાયલાલક ૬ છકાયના કિગાદિના પંદર વગેરે ભાંગાએ જાણવાની રીત પૃષ્ઠ પરન૩૦ ની ટીમાં જણાવેલ છે. ત્યાંથી જોઈ લેવી. Page #461 -------------------------------------------------------------------------- ________________ સ ગ્રહ–ચતુ દ્વાર ક કહેવાય; જ્યારે છ કાયમાંથી કાઈ પણ એ કાયની હિંસા કરે, ત્યારે એ કાયના ઘાતક કહેવાય, જ્યારે છ કાયમાંથી કાઈ પણ ત્રણ કાયની હિંસા કરે, ત્યારે ત્રણ કાયને ઘાતક કહેવાય, એ પ્રમાણે છ કાયમાંથી કોઈ પશુ ચાર કે પાંચ કાચની હિંસા કરે, ત્યારે અનુક્રમે ચાર અને પાંચ કાયને ઘાતક, અને છએ કાયની એક સાથે હિંસા કરે, ત્યારે પટકાયઘાતક કહેવાય. આ પ્રમાણે મુદ્ધિપૂર્વક એકાદિ કાયની હિંસા થઈ શકે છે, સન્નિ કરી શકે છે. માટે કાયલાતના ભેદે છ ભેદા થાય છે. વળી પ્રત્યેક કાયલાતના આ પ્રમાણે ભેદો થાય છે, જ્યારે કાઈ પણ એક કાયની હિંસા કરે ત્યારે કાચા છ હાવાથી છ સેક થાય, છમાંથી કાઈ પણ એ કાયની હિંસા કરે ત્યારે વિકસ ચાગે પંદર ભેદ થાય, એ પ્રમાણે ત્રિક સચાગે વીશ ભૈ, ચતુષ્ઠ સંચાગે પાર, પંચ સચગે છે, અને છના સચગે એક ભ'ગ થાય છે. કાયની હિંસાના સ્થાને એ ભેદો ગ્રહણ કરવા. એત્રાદિ પાંચ' ઇન્દ્રિચામાંથી કાઇ પણ એક ઇન્દ્રિયને અતિ એ એમાથી કોઈ પણ એક યુગલ, અપ્રત્યાખ્યાનાવરણું એ ત્રણ કાયમાંથી કાઈ પણ ક્રોધાદિ ત્રણ કાયના ઉદય, અસયમ, હાસ્ય રતિ કે શાક પ્રત્યાખ્યાનાવરણ અને સ’જ્વલન કાચેમાંથી ક્રોધ માન માથા અને લાશ એક સાથે ઉથમાં આવતા નથી પરંતુ અનુક્રમે ઉદયમા આવે છે. એટલે કે જ્યારે કૈાધ ઉદયમાં આવે ત્યારે માન, માયા કે લેટલ કઇ પણ ઉર્જાથમાં આવતા નથી. માનના જ્યારે ઉદય હોય ત્યારે ક્રોધ મળ્યા કે લેબ કાઈપણુ ઉદધમાં હાતા નથી એ પ્રમાણે માયા લેભ માટે પણ સમજવું. પરંતુ જ્યારે અપ્રત્યાખ્યાનાદિ ક્રાધ ઉદયમાં આવે ત્યારે તેની નીચેના પ્રત્યાખ્યાનાદિ ક્રોધને પણ ઉદ્દય થાય છે, પ્રત્યાખ્યાનાવરણ માનના ઉષ છતાં પ્રત્યાખ્યાનાવરણાતિ માનનેા પણ ઉદય થાય છે. એ પ્રમાણે માયા લાભ માટે પશુ સમજ્યું. અહિં એવા નિયમ છે કે ઉપર ઉપરના ક્રોધાદિના ઉય છતાં નીચે નીચેના ક્રાધાવિના હદય જરૂર થાય છે. તેથી અહિં અપ્રત્યાખ્યાનાવરણાદિ કષાયેટમાંથી કેયાદિ ત્રિકનું' અહંશુ કર્યું છે. તથા દશ યાગમાંથી કાઈ પણુ એક ચેગ. આ પ્રમાણે એક સાથે દશમ હેતુએ હોય છે. * પ્રશ્ન યોગી પન્નુર છે, એ પહેલાં અનેકવાર કહ્યું છે. માટે અહિં પર ચોગમાંથી એક ચાગ હાય એમ કહેવુ જોઈએ, તે પછી શામાટે દશમાંથી એક ચૈાગ હોય એમ કહ્યું ? ઉત્તર—મિષાષ્ટિ ગુણુઢાણે આહારકટ્રિક હીન શેષ તે ચેગેા સભવે છે. માહાક અને શાહારકમિશ્ન એ એ કાયયેાગ લબ્ધિસપન્ન ચૌ પૂવિને આહારક શરીર કરે ત્યારે હાય ' એવુ' શાસ્ત્રવચન હોવાથી તેના મિથ્યાષ્ટિને અસભવ છે એ પહેલાં કહ્યું છે તેમાં પણ અત્યારે અનંતાનુબત્તિ કષાયના ઉદય ન હોય ત્યારે દશચેાગજ સભવે છે. 1 ૧ અહિં મનને અસયમ અલગ હોવા છતાં ઇન્દ્રિયના અસલમની જેમ જુન્ને બતાવેલ નથી તેનુ" કારણ મનના અસયમથી જ ઇન્દ્રિયના અસયમ થાય છે. માટે ઇન્દ્રિયાના અસમથી મનના સવને અલગ ન ગણુતાં ઇન્દિર્યના અસયમમાં અતર્ગત ગણુંલ છે. Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૮ 'પચસહ-ચતુથાર વળી અહિ એમ શંકા થાય કે અનંતાનુબંધિના ઉદયને અભાવ મિચ્છાદિને કેમ સંભવે? તેના ઉત્તરમાં કહે છે કે—કોઈ એક જીવે સમ્પષ્ટિ છતાં પહેલાં અનતાનુબધિની વિજા કરી માત્ર એટલું કરીનેજ વિરમે પરંતુ તથા પ્રકારના વિશુદ્ધ અધ્યવસાયરૂ સામગ્રીના અભાવે મિથ્યાત્વાદિના ક્ષય માટે પ્રયત્ન કર્યો નહિ, ત્યારપછી કાળાન્તરે મિથ્યાત્વમોહના ઉદઘથી મિથ્યાત્વgસ્થાનકે જાય છે અને ત્યાં જઈને મિથ્યાત્વરૂપ હેતુવકે અનતાનુબધિ અધેિ છે, અને બંધાતા તે અનંતાનુબંધિમાં પ્રતિસમય શેષ ચારિત્રહનીયના દલિકે સંદમાવે છે, સંક્રમાવીને અનંતાનુબંધીરૂપે પરિણાવે છે તેથી જયાં સુધી સંકમાવલિકા પૂર્ણ ન થાય ત્યાં સુધી મિથ્યાષ્ટિ છતાં પણ અનંતાનુબંધિને ઉદય હેત નથી. આ પ્રમાણે મિથ્યાણિ છતાં અને અનતાનુબંધિ બાંધ્યા છતાં એક આવલિકાકાળ તેને ઉદય હોતા નથી. તેના ઉદયનો અભાવ હોવાથી મરણ થતું નથી. કારણકે અનતાનુષિ કષાયના ઉદય વિનાના મિથ્યાર્થિને સત્કર્મ આદિ ગ્રંથમાં મરણનો નિર્ણય કર્યો છે. તેથી ભવાંતરમાં જતાં જેને સંભવ છે તેવા વક્રિયમિશ, ઔદારિકમિશ અને કામણ એ ત્રણ ગે પણ લેતા નથી, માટે દશ વેગમાંથી કોઈપણ રોગ હેય એમ કહ્યું છે. તથા અનંતાનુબંધિ, ભય અને જુગુપ્સાને ઉદય વિકલ્પ હોય છે-કઈ વખતે હોય છે, કઈ વખતે નથી હોતા. જયારે તેઓને ઉદય નથી હેતે ત્યારે જઘન્યપદે પૂવત દશ બંધ હેતુઓ હોય છે અને તેમાં અનંતાનુબંધિ, ભય, જુગુપ્સા અને કાથો વધ ભળે ત્યારે અગીઆરથી આરંભી અઢાર હેતુએ થાય છે. ૭ આ પ્રમાણે જઘન્ય ભાવિ દશ બંધહેતુએ કહ્યા, તેઓના મિથ્યાત્વ અને કાયલાતાદિને ફેરવતાં ઘણા ભાંગા થાય છે તે ભાંગાઓના જ્ઞાન માટે ઉપાય કહે છે– इच्चेसिमेगगहणे तस्संखा भंगया उ कायाणं । जुयलस्स जुयं चउरो सया ठवेजा कसायाणं ॥८॥ ૧ અનંતાનુબધિની વિસાજના કરી મિહાત્વે આવનાર જે સમયે મિથ્યા આવે તે જ સમયે અનંતાનુબંધિની અંતાડી પ્રમાણ સ્થિતિ બાધે છે, તેને અબાધાકાળ અંતમુહૂતને છે એટલે તેટલો કાળ તેને પ્રદેશ કે રસથી ઉદય થતું નથી. પરંતુ જેનો અબાધાકાળ વીતી ગયો છે અને જેને રદય ચાલુ છે તે અપ્રત્યાખ્યાનાવરણાદિકના દવ બંધાતા અનંતાનુબધિમાં સંક્રમાવે છે. સંક્રમેલા તે દલિો એક આવલિકા ગયા બાદ ઉદયમાં આવે છે માટે મિથ્યાત્વ ગુણઠાણે પણ એક આવલિકા અનતાનુબધિને ઉદય હેતો નથી. ૨ જેમ બંધાવલિકા સકલ કરણને અય છે તેમ જે સમયે દલિા અન્ય પ્રકૃતિમાં સામે તે સમથથી આરંભી એક આવલિકા તે દલિકામાં પણ કોઈ કરણ લાગતું નથી માટે સકમાવલિંકા પણ સલ કરણને અગ્ય છે. જે સમયે અનતાનુક્ષધિ બાધે તે જ સમયે અપ્રત્યાખ્યાનાવરણાદિના દલિ માવે છે તેથી બંધ અને સંક્રમને સમય એક જ છે એટલે કમમાં કમ એક આવલિકા અનંતાનબધિનો ઉદય ન હોય તેમ કહ્યું છે. Page #463 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ-ચતુર્થ દ્વાર इत्येषामेकग्रहणे तत्संरख्या मङ्गकास्तु कायानाम् । युगलस्य युगं चत्वारः सदा स्थापयेत् कपायाणाम् ॥ ८॥ અથ–એક સમયે અનેક જીવ આશ્રયી ભાંગાની સંખ્યા લાવવા માટે તે મિથ્યાત્વાદિના એક એક લોદનું ગ્રહણ કરતા તેના ભેદની સંખ્યા મૂકવી, કાયના ભાંગાએ મૂકવા, યુગલના સ્થાને બે મૂકવા, અને કપાયના સ્થાને ચારની સંખ્યા મૂકવી. ટકાનુ–પૂર્વની ગાથામાં કહ્યું એ રીતે એક સમયે એક જીવને મિથ્યાત્વાદિા–મિથ્યાત્વ, કાયને ઘાત, ઇન્દ્રિયને અસંયમ, યુગલ, વેદ, કષાય અને વેગેના એક એક શેઠને ગ્રહણ કરતાં દશ બંધહેતુઓ થાય તે આ પ્રમાણે પાંચ મિથ્યાત્વમાંથી કેઈપણ એક મિથ્યાત્વ, છ કાયમાંથી કોઈપણ એક કાયને ઘાત, પાંચ ઈન્દ્રિયના અસયમમાંથી કેઈપણ એક ઈન્દ્રિયને અસંયમ, બે યુગલમાથી કોઈપણ એક યુગલ, ત્રણ વેદમાંથી કેઈપણ એક વેદ, ધાદિ ચાર કષાયમાંથી કોઈપણ એક કૈધાદિ કષાય, અને દશ વેગમાંથી કોઈપણ એક ગ. આ પ્રમાણે મિથ્યાત્વાદિને એક એક ભેટ ગ્રહણ કરતાં ઓછામાં ઓછા દશ હેતુઓ એક સમયે એક જીવને હેય છે. હવે એક સમયે અનેક જીવ આશ્રયી ભાંગાની સંખ્યા લાવવી હોય ત્યારે મિથ્યાવાદિના -લેહની સંખ્યા મૂકવી. કારણકે એક સાથે એક જીવને મિથ્યાત્વના સઘળા ભેદને ઉદય હેતે નથી, કોઈને કોઈ હોય છે, તે કોઈ જીવને કેઈ હોય છે. તથા ઉગ પૂર્વક જે ઈન્દ્રિથની અવિરતિમાં પ્રવર્તે તે લેવાની હેવાથી કેઈ જીવને કેઈ ઇન્દ્રિયને અસંયમ હેય, કેઈ જીવને કેઈ હોય, એ પ્રમાણે કોઈને કોઈ કાર્યને ઘાત, અને વેદ આદિ હોય કેઈને કઈ રહેવા માટે મિથ્યાવ આદિના સ્થાને તેના ભેદની સંખ્યા મૂકવી, તે આ પ્રમાણે – મિથ્યાત્વ પાંચ પ્રકારે છે માટે પહેલાં તેના સ્થાને પાંચને અક મૂકો. તેની પછી પૃથ્વીકાયાદિના વાતને આશ્રયી એકત્રિકાદિના સાગથી ઉત્પન્ન થતા ભાંગાની પૂર્વે કહેલી સંખ્યા મૂકવી. ત્યારપછી ઈન્દ્રિથના અસંયમના પાંચ ભેદ છે માટે તેના સ્થાને પાચ મૂકવા, અહિ મ કા થાય કે પાંચ ઈન્દ્રિય અને મને એમ છ ઈન્દ્રિયને અસંયમ હોવાથી ઈન્દ્રિય-મનના સ્થાને છની સંખ્યા મૂકવી જોઈએ, પાંચની કેમ મૂકે છો? તેના ઉત્તરમાં કહે છે કે મનની અનિયતિ છે છતાં વિપક્ષી નથી, કારણ કે પાંચ ઈન્દ્રિયની અવિરતિની અગતજ મનની અવિરતિની વિરક્ષા કરી છે. પાંચ ઇન્દ્રિયની પ્રવૃત્તિ છતાં મન દરેકમાં પ્રવર્તે છે માટે, તેની ઉપર હાસ્ય-રતિ, શાક--અરતિ એ યુગુલના સ્થાને બે મૂકવા. કારણકે એ છે ચુગલને ઉદય કમપૂર્વક હેય છે, સાથે હેતે નથી. હાસ્યને ઉદય હેાય ત્યારે રતિને ઉદય અવશ્ય હોય છે, એ પ્રમાણે શોકને ઉદય હોય ત્યારે અરતિને ઉદય અવશ્ય હોય છે, માટે હાસ્ય અને રતિ તથા શોક અને અરતિને સાથે જ લીધા છે. ત્યારપછી ત્રણ વેદનો ક્રમપૂર્વક ઉદય થતું હોવાથી વેદના સ્થાને ત્રણ મૂકવા. ધ માન માયા અને લોભને ક્રમપૂર્વક ઉદય થતો હોવાથી કષાયના સ્થાને ચાર મૂકવા. Page #464 -------------------------------------------------------------------------- ________________ પંચસમ ચતુર્થદ્વાર છે કે દશ હેતુમાં અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવલન એ ત્રણ કયાયના લેજે ત્રણ હતું લીધા છે. પરંતુ અપ્રત્યાખ્યાનાવરણ બને ઉદય ત્યારે તેની નીચેના પ્રત્યાખ્યાનાવરણાદિ ધિને ઉદય અવશ્ય હોય છે. એ પ્રમાણે માનાદિને ઉદય હોય ત્યારે ત્રણે માનદિને એક સાથે ઉદય હોય છે, છતાં કોઈ માન આદિનો ઉદય ક્રમપૂર્વક થતે હોવાથી અંકસ્થાપનામાં. કયાયના સ્થાને ચારજ મૂકાય છે. ત્યારપછી ગની પ્રવૃત્તિ ક્રમપૂર્વક હેવાથી યોગના થાને દશની સંખ્યા મૂકવી. એક સ્થાપના આ પ્રમાણે ચ૦ ક. ૩૦ યુ ઈટ કાર મિત્ર ૧૦–૮–૩–૨–૧–૪–૫. આ પ્રમાણે અંકસ્થાપના કર્યા પછી ભગસંખ્યાનું જેટલું નિશ્ચિત પ્રમાણ આવે છે जा बायरो ता घाओ विगप्प इ जुगव बंधहेऊणं । यावद्वादरस्तावद् घातः विकल्पा इति युगपद्वन्धहेतूनाम् । અર્થ–બાદરપરાય ગુણસ્થાનક પર્યત પૂર્વોક્ત કમ સથાપેલા અને ગુણાકાર કરે. આ પ્રકારે ગુણાકાર કરતાં એક સાથે અનેક જીવ આશયી થતા બંધહેતુના વિકલ્પ થાય છે. ટીકાનુo– અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક પર્યત પૂર્વેત કમે સ્થાપેલા અકા. સંભવ પ્રમાણે ગુણાકાર કરો. આ પ્રમાણે ગુણાકાર કરતા એક સમયે અનેક જીવ આશ્રયી થતા બંધહેતુના વિક થાય છે. હવે મિથ્યાદષ્ટિ ગુણઠાણે થતા લાંગાની સંખ્યા કહે છેમિથ્યાણિ ગુણઠાણે એક જીવને એક સમયે કહેલા દશ બહેતના અનેક જીવ આશયી. છત્રીસ હજાર ભંગ થાય છે. તે આ પ્રમાણે— ' અવાંતર લેહની અપેક્ષાએ મિથ્યાત્વ પાંચ પ્રકાર છે, તે પાંચ ભેદ એક એક કાયને વાત કરતાં સંભવે છે. જેમકે આમિરહિટ કોઈએક મિથ્યાત્વી પૃથ્વીકાયને વધ કરે, કોઈ અપકાયને વધ કરે એ પ્રમાણે કોઈ તેહ, વાહ, વણ કે વ્યસનો વધ કરે, આ પ્રમાણે આલિગ્રહિક મિથ્યાવી કાયની હિંસાના ભેદે છ પ્રકારે થાય છે, એ પ્રમાણે અન્ય મિથ્યાત્વ માટે પણ સમજવું. માટે પાંચ મિથ્યાત્વને છ કાચની હિંસા સાથે ગુણતા ત્રીશ ભેદ થાય. આ સઘળા લે એક એક ઇન્દ્રિયના અસંયમમાં હોય છે. જેમ કે પૂર્વોક્ત ત્રણે દવાળા પશબન્દ્રિયની અવિરતિવાળા હેય, બીજા ત્રીશ રસનેન્દ્રિયની અવિરતિવાળા હેર, એ પ્રમાણે ત્રિીજા, ચોથા, અને પાંચમા ત્રીસ ત્રીસ છે કમપૂર્વક ત્રાણ, ચક્ષુ, અને શો. ન્દ્રિયની અવિરતિવાળા હાય માટે ત્રીસને પાંચ ઈન્દ્રિયની અવિરતિ સાથે ગુણતાં એકસે. પચાસ લેટ થાય. ' ' ૧ જે એક સમયે કિયા ઘણી થઇ શકે છે છતાં જેની અંદર ઉપગ હોય તેજ ચાગની વિવા થતી હોવાથી દશ ગમાંથી એક પગ એ સમયે લીધે છે. Page #465 -------------------------------------------------------------------------- ________________ પથસંગ્રહ-ચતુથ દ્વાર જ્યા w તે એકસા પચાસ ભેદ હાસ્યરતિના થવાળા હાય, ખીજા દાઢસા શેક અતિના ઉદયવાળા હાય માટે તેને ચુગલ સાથે જીણુતાં ત્રસા ભેદ થાય. આા ત્રણસો શૈક પુરૂષવેદવાળા હાય, એમ બીજા અને ત્રીજા ત્રણસા ત્રણસે જીવા શ્રીવેદ અને નપુસક વેદના ઉદયવાળા ડાય. માટે ત્રણસેાને ત્રણ વેદ સાથે જીણુતા નવસા એક થાય. આ નવસા ભેદે અપ્રત્યાખ્યાનાવશ્થાદિ ત્રણ ક્રોધાદિ યુક્ત હોય છે. એટલે કે નવસા ન્સેઢા અપ્રત્યાખ્યાવરણુાદિ ત્રણ ક્રોધવાળા એ પ્રમાણે બીજા, ત્રીજા, અને ચેાથા નવસા નવસા અપ્રત્યાખ્યાનાવરણાદિ માન, માયા, અને લેભવાળા હોય છે. માટે નવસાને ચાર કષાયે ગુણતાં છત્રીસ ભેદ થાય. તે છત્રીશા સેઢા દશમાંથી કાઇ ને કોઇ યાગ યુક્ત હોય છે, માટે છત્રીસાને દશ ચાગે -ગુણતાં છત્રીસ હજાર ભેદ થાય. આ રીતે એક સમયે એક જીવને ઘટતા ઓછામાં એછા દશ બંધહેતુના તેજ સમયે -અનેક જીવ આશ્રયી મિથ્યાત્વાદિ સૈદ્યને ક્રૂવતા "ધ હેતુના છત્રીસ હજાર ભાંગા થાય. આ પ્રમાણે દશના વિકલ્પ છત્રીસ હજાર પ્રકારે થયે, કેમકે દરેક વિકલ્પમાં દેશની સંખ્યા કાયમ રહી છે; અગીઆર આદિ અહેતુમાં મિથ્યાત્યાદિના ભેદને ફ્રેવી ફેરવી ગુણાકાર કરવાની આજ રીત છે. હવે ગીઆર ાદિ મધ્યમ મધહેતુને પ્રતિપાદન કરવા ગાથાનું ઉત્તરાર્ધ કહે છે—— अणबंधिभयदुगंछाण चारणा पुण विमज्झेसु ॥ ९॥ अनन्तानुबन्धिभयजुगुप्सानां धारणा पुनर्विमध्येषु ॥ ९ ॥ અથ—મધ્યમ અગીયાર આદિ વિકલ્પામાં અન તાનુંધિ, ભય, અને જુગુપ્સાની ચારણા કરવી એટલે ફેરવવા. ટીકાનુ—મન તાનુ લિકષાય, ભય, અને જીગુપ્સાને ફેરવતાં અને કાયના વધ વધારતાં વચલા અગીઆર સ્મૃતિ 'હેતુ થાય છે. તે આ પ્રમાણે—પૂર્વોક્ત દશ અ હેતુમાં ભય નાખીએ એટલે અગીઆર હેતુ થાય, તેના ભાંગા પૂર્વે કહ્યા તે રીતે ૩૬૦૦૦ છત્રીસ હજાર જ થાય. અથવા જુગુપ્સા નાખીએ ત્યારે પણ અગીઆાર થાય, અહિં પણુ ભાંગા ૩૬૦૦૦ ૧ ભથ મેળવતાં અથવા જુગુપ્સા મેળવતાં અગીયાર ખ"હેતુના તથા લય જુગુપ્સા અને સાથે મેળવતા ખાર હેતુના ભાંગા છત્રીસ હજાર જ થશે, વધરશે નહિ. કારણ કે ભ્રય કે જુગુપ્સા પરસ્પર વિરાધી નથી. એટલે એક એક સાથે ગુણતાં છત્રીસ હજાર જ થાય. યુગલની જેમ પરસ્પર વિધિ હાય તા એટલે કે એક જીવને ભય હાય બીજા જીવને જુગુપ્સા - હાય ઍટલે બેએ ગુણુતાં ભાંગા વધે પરંતુ ભય અને જુગુપ્સા બનૈના એક સમયે એક જીવને ઉલ્પ હોઇ શકે છે. તેથી તેના ભાંગા વધશે નહિ. Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પચસંગ્રહ-ચતુથાર થાય. અથવા અનતાનુબંધિના કેઈપણ ક્રોધાદિ મેળવીએ ત્યારે અગીઆર થાય. અનંતાનુ અધિને જ્યારે ઉદય થાય ત્યારે યોગ તેર હોય છે કારણ કે મિથ્યાદિને અનતાનુબંધિને. ઉદય થયા પછી મરણને સંભવ હોવાથી અપર્યાયાવસ્થાભાવિ કામણ ઔદ્યારિકમિશ અને વૈદિકમિશ ગ ઘટે છે. આ હકીકત પહેલા ચુકિતપૂર્વક કહેવાઈ છે. તેથી કષાય સાથે ગુણતાં જે છત્રીસસે આવ્યા છે તેને દશને બદલે તેર ગ સાથે ગુણતા ૪૬૮૦૦ થાય તથા તે પૂર્વોક્ત જઘન્ય દશ બધહેતુમાં પૃથ્વીકાયાદિ છકાયમાંથી કેઈપણ બેકાથને વધ. ગણીએ ત્યારે અગીયારહેતુ થાય. ' અહિં એ ધયાનમાં રાખવું કે દશ હેતુમાં એક કાયને વધ છે અને એક કાયને વધ મેળવવાને છે. કુલ બે કાયને વધુ લેવાને છે. છ કાયના કિસાથે ૧૫ ભંગ થાય માટે કાયઘાતસ્થાને પંદર મૂકવા, તેથી મિથ્યાત્વના પાંચ ભેદ સાથે એકાયની હિંસાના ક્રિક સચગે થતા પંદર ભાંગા સાથે ગુણતાં ૭૫ થાય, તેને પાંચ ઈન્દ્રિયની અવિરતિ સાથે ગુણતાં ૪૭૫ થાય; તેને બે યુગલ સાથે ગુણતાં ૭૫૦ થાય, તેને ત્રણ વેદ સાથે ગુણતાં ૨૨૫૦ થાય, તેને ચાર કષાય સાથે ગુણતાં ૯૦૦૦ થાય. તેને દશ વેગ સાથે ગુણતાં ૯૦૦૦૦ ભાંગા થાય. સઘળા મળી મિચ્છાષ્ટિ ગુણઠાણે અગીઆર બંધ હેતુના બે લાખ અઠાસીસે ૨૮૮૦૦ ભંગ થાય. આ પ્રમાણે અગીઆર બંધહેતુના ભાંગા કહ્યા. હવે બાર હેતુના ભાંગા કહે છે–પૂત જઘન્ય દશ બંધામાં ભય અને જુગુપ્તા બને મેળવતાં બાર હેતુ થાય તેના પહેલાંની જેમ છત્રીસ હજાર ક૬૦૦૦ ભંગ થાય. અનંતાનુબંધિ અને ભય મેળવતાં પણ બાર થાય. અહિં અનંતાનુબંધિના ઉદયે ચોગા તેર લેવાના રહેવાથી પહેલાંની જેમ છેતાલીસ હજાર અને આસો ૪૬૮૦૦ ભાંગા થાય. અથવા અનતાબધિ અને જુગુણા મેળવતાં બાર થાય તેના પણ છેતાલીસ હજાર અને આઠસો ૪૬૮૦૦ ભાંગા થાય. અથવા એક કાયના સ્થાને ત્રણ કાર્યને વધુ લેતાં બાર હેતુ થાય છે કાથના ત્રિક સગે વીશ ભાંગા થાય માટે કાયઘાતના સ્થાને વીસ મૂકવા. પછી ' અનુક્રમે ગુણાકાર કરો. તે આ પ્રમાણે-મિથ્યાત્વના પાંચ ભેદને કાયની હિંસાના વિક સગે થતા વીશ ભાંગા સાથે ગુણતા સે ૧૦૦ ભાંગા થાય, તેને પાંચ ઈન્દ્રિયની અવિ. રતિ સાથે ગુણતાં પાંચસો ૫૦૦ થાય, તેને યુગલ સાથે ગુણતાં એક હજાર ૧૦૦૦ થાય, તેને ત્રણ વેદ સાથે ગુણતાં ત્રણ હજાર ૩૦૦૦ થાય, તેને ચાર કષાય સાથે ગુણતાં બાર ૧ અહિં ભાંગા કરવા માટે ગુણાકાર જે કમ કહ્યો છે તે કિમે ગુણાકાર કરતાં સંગ સંપ્યો આવે છે. એટલું ધ્યાનમાં રાખવું કે જયારે અનંતાનુબંધી મેળવવામાં આવે ત્યારે દશ યોગને બદલે તેરે ચાગે ગુણવા, અને જયારે કાયને વધ મેળવવામાં આવે ત્યારે જે બે કાય ગણીએ તે કિક સંગે પંદર ભંગ થાય માટે કાયાના સ્થાને છને બદલે પંદર મૂકવાકાય ત્રણ ગણીએ ત્યારે ત્રિક સંગે વિશ ભંગ થાય માટે વીશ મકવા. એ પ્રમાણે ચતુષ્ક સગે પંદર, પંચ સંચાગે છે અને છ પગે એક ભંગ થય માટે તેટલા તેટલા મુકવા. અનંતાનુબધિ તથા કાય એમ બંને પારે મેળવ્યા હોય ત્યારે જેટલી કાપી લીધી હોય તેના ભાંગાની સંખ્યાં કાયના સ્થાને મૂકવી અને ચાગ દશને બદલે તેર મુકી ગુણાકાર કર. આ લક્ષ્યમાં રાખવું. Page #467 -------------------------------------------------------------------------- ________________ પચાસ પહુંચતુર્થદ્વાર હજાર થાય, તેને દશ વેગ સાથે ગુણતાં એક લાખ વીશ હજાર ૧૨૦૦૦૦ ભંગ થાય. અથવા ભય અને બે કાયની હિંસા લેતા બાર થાય તેના પૂર્વની જેમ નેવું હજાર ૯૦૦૦૦ ભાંગા થાય આ પ્રમાણે જુગુપ્સા અને બે કાયની હિંસા લેતાં પણ નેવું હજાર ૯૦૦૦૦ ભંગ થાય. , અથવા અનંતાનુબંધિ અને બે કાયની હિંસા લેતાં પણ વાર થાય. અહિં કાયની હિંસાના સ્થાને હિક સંગે થતા પંદર ભાગ મૂકવા અને અનંતાનુબંધિને ઉદય હોવાથી રોગ તેર લેવા અને પૂર્વ કહેલ વિધિ પ્રમાણે પરસ્પર ગુણાકાર કરશે. ગુણાકાર કરતાં એક લાખ સારહજાર ૧૧૭૦૦ ભાંગા થાય. આ પ્રમાણે બાર હેતુ સાત પ્રકારે થાય. તેના કુલ ભાંગા પાંચ લાખ છેતાલીસ હજાર અને છસે ૧૪૬૬૦૦ થાય. આ પ્રમાણે બાર બંધહતના ભાંગા કહા. હવે તે હેતુના ભાગા કહે છે–પૂર્વોક્ત શબંધહેતુમાં ભય, જુગુપ્સા અને અનંતાનુબંધિ એ ત્રણ મેળવતાં તેર બંધહેતુ થાય. અનંતાનુબંધિને જ્યારે ઉથ હેય ત્યારે યોગ તેર ગણવાના હેવાથી પહેલાની જેમ છેતાલીસ હજાર અને આઠસો ૪૬૮૦૦ ભાગ થાય અથવા દશ બંધહેતુમાં જે એક કાય લીધેલી છે, તેને બદલે ચાર કાય લેતાં એટલે કે દશ હેતુમાં એક છે, અને ત્રણ મેળવતાં પણ તે હેતુ થાય, છ કાયના ચતુષ્ક સગી પંદર ભંગ થાય માટે કાયવસ્થાને તે પંદર સંગ મૂકવા, ત્યારપછી પૂર્વકમે વ્યવસ્થાપિત અંકેના ગુણાકાર કરતાં નેવું હજાર ૯૦૦૦૦ જગ થાય. અથવા ભય અને ત્રણ કાયની હિંસા લેતાં પણ તેર હેતુ થાય. છકાયના વિકસંગી વીશ માંગા થતા હોવાથી કાયવક્ષસ્થાને વીશ મુકવા અને ગુણાકાર કરે. ગુણાકાર કરતા એક લાખ વીસ હજાર ૧૨૦૦૦૦ ભંગ થાય. અથવા અનંતાનુબષિ અને ત્રણ કાયનો વધ લેતા તેર હેતુ થાય. પૂર્વે કહેલ વિધિ પ્રમાણે અને ગુણાકાર કરતાં એક લાખ છપન્ન હજાર ૧૫૬૦૦૦ ભંગ થાય. અથવા ભય જુગુણા અને બેકાથની હિંસા લેતાં તેર હેતુ થાય તેના નેવું હજાર ૯૦૦૦૦ ભંગ થાય અથવા ભય અનંતાનુબધિ અને બે કાય લેતા પણ તેર હેતુ થાય તેના પૂની જેમ એક લાખ સત્તર હજાર ૧૧૭૦૦૦ ભંગ થાય. એ પ્રમાણે અનંતાનુબંધિ જુગુપ્સા અને બે કાયની હિંસા લેતાં પણ એક લાખ સત્તર હજાર ૧૧૭૦૦૦ ભંગ થાય. આ પ્રમાણે તેર, બંધહેતુ આ પ્રકારે થાય, તેના કુલ ભાંગા આઠ લાખ છપન હજાર અને આમાં ૮૫૬૮૦૦ થાય. આ પ્રમાણે તેર બંધહેતુના ભાંગા કહ્યા. Page #468 -------------------------------------------------------------------------- ________________ પચસપ્રહ-ચતુથાર હવે ચૌદ બધહેતુના ભાંગા કહે છે–પૂર્વોક્ત દશ બંધાતુમાં પાંચ કાયને વધુ ગ્રહ કરતાં ચૌદ બહેતુ થાય. છ કાયના પાંચના સગે છ ભાંગા થાય માટે કાયના વધસ્થાને છ મૂકવા. ત્યારપછી પૂર્વેત ક્રમે અને ગુણાકાર કરતાં છત્રીસ હજાર ૩૬૦૦૦ ભાંગા થાય. અથવા ભય અને ચાર કાયને વધુ લેતાં પંણ ચૌદ હેતુ થાય. છ કાયના ચતુષ્ક સાથે પર ભાંગા થાય માટે કાયની હિંસાને સ્થાને પંદર મૂકવા. ત્યારપછી પૂર્વેત કમે અકેને પરસ્પર ગુણાકાર કરતાં નેવું હજાર ૯૦૦૦૦ ભાંગા થાય. એ પ્રમાણે જુગુપ્સા અને ચાર કાયની હિંસા લેતાં પણ નેવું ૯૦૦૦૦ ભગા થાય. અથવા અનંતાનુબંધિ અને ચાર કાથની હિંસા લેતાં પણ ચૌદ હેતુ થાય, અનતાનુબંધિના થયે ચાગે તેર હોય છે માટે શ્રેગના સ્થાને તેર મૂકવા. છ કાયના ચારના સગે પંદર ભાંગા થાય માટે કાયની હિંસાના સ્થાને પદર મૂકવા. ત્યારપછી પૂર્વોક્ત કામે અંકના ગુણાકાર કરતાં એક લાખ અને સત્તર હજાર ૧૧૭૦૦૦ ભાંગા થાય. અથવા ભય, જુગુપ્સા અને ત્રણ કાયને ગ્રહણ કરતાં ચૌદ હેતુ થાય. કાયના ત્રિકોણે વિશભંગ થાય, તેથી કાયની હિંસાના સ્થાને વીશ મૂકી અકૅનો ગુણાકાર કરતાં એક લાખ વીશ હજાર ૧૨૦૦૦૦ ભાંગા થાય. અથવા ભય, અનંતાનુબધિ અને ત્રણ કાયની હિંસા લેતાં ચૌદ હેતુ થાય. તેને પૂર્વવત્ એક લાખ છપ્પન હજાર ૧૫૬૦૦૦ ભાંગા થાય. એ પ્રમાણે જુગુપ્સા, અનંતાનુબંધિ અને ત્રણ કાયની હિંસાના પણ એક લાખ છwa હજાર ૧૫૬૦૦૦ ભાંગા થાય. અથવા ભય, જુગુપ્સા, અનંતાનુબંધિ, અને બે કાયની હિંસા લેતાં ચૌદ હેતુ થાય તેને પૂર્વની જેમ–પૂર્વોક્ત વિધિને અનુસાર ગુણાકાર કરતાં એક લાખ સત્તર હજાર ૧૧૭૦૦૦ ભાંગા થાય. આ પ્રમાણે ચૌદ બંધહેતુ આઠ પ્રકારે થાય. તેના કુલ ભાંગા આઠ લાખ નાશી હજાર ૮૮૨૦૦૦ થાય. આ રીતે ચૌદ બંધહેતુના ભાંગા કા. હવે પંદર બંધહેતુના ભાંગા કહે છે– પ્રતિ દશ બંધહેતુમાં છ કાળની હિંસા ગ્રહણ કરતાં પંદર બંધહેતુ થાય. છ કાયને છના સગે એક જ ભંગ થાય માટે પૂર્વોક્ત અકામાં કાયની હિંસાને સ્થાને એક મૂકવે ત્યાર પછી અનુક્રમે અકેને ગુણાકાર કરતાં છ હજાર ભાંગા થાય. અથવા ભય અને પાંચ કાયની હિંસા લેતાં પણ પંદર હેતુ થાય. તેના પૂર્વોક્ત તમે ગુણાકાર કરતાં છત્રીસ હજાર ૩૬૦૦૦ ભાગા થાય. , એ પ્રમાણે જુગુપ્સા અને પાંચ કાયની હિંસાના પણ છત્રીસ હજાર ૩૦૦૦ ભાંગા થાય. Page #469 -------------------------------------------------------------------------- ________________ પંથસંગ્રહ-ચતુર્થદ્વાર X34 અથવા અનંતાનુબંધિ અને પાંચ કાયની હિંસા લેતાં પણ પંદર હેતુ થાય. અહિં રે તેર લેવાના છે અને કાયની હિંસાના પાંચ સયાગે છ ભાંગા લેવાના છે. રોગ અને કાથના સ્થાને તેર અને છ મૂદી પૂર્વેત ક્રમે અને ગુણાકાર કરતાં તાલીસ હજાર આઠ ૪૬૮૦૦ ભાંગા થાય, અથવા ભય, જીગુસા અને ચાર કાયની હિંસા લેતાં પણ પંદર હેતુ થાય. તેના ભાંગા નેવું હજાર ૯૦૦૦ થાય , અથવા ભય, અનંતાનુબંધિ અને ચાર કાથની હિંસા લેતાં પણ પંદર હેતુ થાય તેના પહેલાની જેમ એક લાખ સત્તર હજાર ૧૧૭૦૧૦ ભાંગા થાય. આ પ્રમાણે જુગુપ્સા, અનંતાનુબંધિ અને ચાર કાયની હિંસા લેતાં પણ એક લાખ સત્ત હજાર ૧૧૭૦૦૦ ભાંગા થાય. અથવા ભય, જુગુપ્સા, અનંતાનુબંધિ અને ત્રણ કાયની હિંસા લેતાં પંદર હેત થાય. તેને એક લાખ છપ્પ હજાર ૧૫૬૦૦૦ ભાંગા થાય. આ પ્રમાણે પંદર હેતુ આઠ પ્રકારે થાય તેના કુલ ભાંગા છ લાખ અને અડતાલીસ ૬૦૪૮૦૦ થાય. આ પ્રમાણે પદર બંધ હેતુના ભાંગા કહ્યા. હવે સેળ બંધ હેતુના ભાંગા કહે છે–પત દશ બંધ હેતુમાં ભય અને છ કાચની હિસા ગ્રહણ કરતાં સેળ બંધહેતુ થાય. તેના પૂર્વોક્ત ક્રમાનુસારે અકેના ગુણાકાર કરતાં છ હજાર ૬૦૦૦ ભાંગા થાય. . એ પ્રમાણે જુગુપ્સા અને છ કાચને વધુ મેળવતાં પણ છ હજાર ભાંગા થાય. અથવા અનંતાનુબંધિ અને છ કાયને વધુ મેળવતાં પણ સેળ હેતુ થાય. તેના ૫-૫-૧૨-૩-૪-૧૩ આ ક્રમે અને ગુણાકાર કરતાં અઠ્ઠોતેરસે ૭૮૦૦ ભાંગા થાય. અથવા ભય, જુગુણા અને પાંચ કાયને વધ મેળવતાં પણ સેળ હેતુ થાય. તેના પહેહાની જેમ છત્રીસ હજાર ક૬૦૦૦ ભોગા થાય. અથવા ભય, અનંતાનુબંધ અને પાંચ કાયને વધ મેળવતાં પણ સેળ હેતુ થાય. તેના દેતાલીસ હજાર અને આઠ ૪૬૮૦૦ ભાંગા થાય. એ પ્રમાણે જુગુપ્સા-અનંતાનુબંધિ અને પાંચ કાયને વધુ મેળવતાં પણ છેતાલીસ હજાર આઠસે ભાંગા થાય અથવા ભય, જુગુપ્સા, અનંતાનુબંધ અને ચાર કાથનો વધ મેળવતા પણ સેળ હેતુ થાયે તેના પહેલાની જેમ એક લાખ સત્તર હજાર ભાંગા થાય. આ પ્રમાણે સેળ હેતુ સાત પ્રકારે થાય તેના કુલ બાંગા બે લાખ છ8 હજાર અને ચાર ૨૬૬૪૦૦ થાય, 'આ રીતે સોળ બંધ હેતુના સાંગા કહ્યા. Page #470 -------------------------------------------------------------------------- ________________ હ૩૬ પચસહસાણા હવે સત્તર હેતુના ભાંગા કહે છે–પૂર્વોક્ત દશ હેતુમાં ભય જુગુપ્સા અને છ કાયની હૈસા મેળવતાં સત્તર હેતુ થાય તેના પૂર્વોક્ત કમે અને ગુણાકાર કરતાં છ હજાર ૬૦૦૦ લિંગ થાય, અથવા ભય, અનંતાનુબધિ અને છ કાયની હિંસા મેળવતાં પણ સત્તર હેત થાય તેના પૂર્વવત્ અઠ્ઠોતેરસે ૭૮૦૦ ભાંગા થાય. એ પ્રમાણે જુગુપ્સા, અનતાનુબંધ અને છ કાયને વધુ મેળવતાં પણ અહોતેરસે ૭૮૦૦ ભંગ થાય. અથવા ભય, જુગુપ્સા, અનંતાનુબંધિ અને પાંચ કાયનો વધ મેળવતાં પણ સત્તરા હેતુ થાય તેને છેતાલીસ હજાર અને આઠ ૪૬૮૦૦ ભાંગા થાય. ! આ પ્રમાણે સત્તર બંધહેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભાંગા અડસઠ હજાર અને ચાર ૬૮૪૦૦ થાય; આ પ્રમાણે સત્તર બંધહેતુના ભાંગા કહા. હવે અઢાર હેતુના ભાંગા કહે છે–પૂર્વોક્ત દશ બંધહેતુમાં છ કાયને વધ, ભય, જુગુપ્સા અને અનંતાનુબધિ મેળવતા અઢાર છેથાય. તેના ભાંગા અતેરસ ૭૮૦૦ થાય. અંકેને ગુણાકાર કરતાં લક્ષમાં રાખવા યેય હકીક્ત પહેલાં કહી છે તે પ્રમાણે લક્ષ્ય રાખી અને ગુણાકાર કર. આ પ્રમાણે દેશ હેતુથી આરંભી અઢાર હેતુના મિથ્યાષ્ટિ ગુણઠણે કુલ ભાંગા ત્રીસ લાખ સત્તોતેર હજાર અને છસે ૩૪૭૭૬૦ થાય, ૯ હવે અનતાનુબંધિના ઉદય વિનાના મિથ્યાષ્ટિને જેટલા ગે સંભવે છે તે કહે છે– अणणुदयरहियमिच्छे जोगा दस कुणइ जन्न सो कालं । अणउदयो पुण तदुवलग सम्मदिद्विस्स मिच्छुदए ॥१०॥ अनन्तानुबंध्युदयरहितमिथ्यादृष्टौ योगा दश करोति यतो न स कालम् । अनन्तानुबंध्यनुदयः पुनः तदुद्वलकसम्यग्दृष्टेः मिथ्यात्वोदये ॥१०॥ અર્થ—અનન્તાનુબંધિના ઉદય વિનાના મિથ્યાષ્ટિને વેગે દશ હોય છે, કારણ કે તે તથાસ્વભાવે કાળ કરતું નથી. મિથ્યાત્વીને અનંતાનુબંધિના ઉદયને અભાવ અનતાનુબંધિના ઉલનાર સમ્યગ્દષ્ટિને જયારે મિથ્યાત્વમેહને ઉદય થાય ત્યારે હોય છે. ટીકાનુ—-અનંતાનુબંધિના ઉદય વિનાના મિથ્યાષ્ટિને ગે દશ જ હોય છે. શા માટે દશ વેગ હોય છે? મિ.દષ્ટિને તે પૂર્વે તેર ગે કહ્યા છે, તેને ઉત્તર આપતા કહે છે અનંતાનુબંધિના ઉદય વિનાને મિથ્યાષ્ટિ તથાસ્વભાવે મરતો નથી, અને મરણ ગ્રામ Page #471 -------------------------------------------------------------------------- ________________ પંચમ ગ્રહ-ચતુથ દ્વાર B નહિ હોવાથી વિગ્રહગતિમાં અને અપર્યાપ્તાવસ્થામાં જેના સભવ છે તે ક્રાણુ, ઔદારિકમિશ્ર અને વૈક્રિયમિશ્ર એ ત્રણ ચેાગે તેને હોતા નથી માટે દશ યાગેા જ હોય છે. વળી કહે છે કે—મિથ્યાદષ્ટિને અનતાનુધિના અનુય કેમ સબવે? તેના ઉત્તરમાં કહે છે કે..ન તાનુંધિને અનુનય અનતાનુષિના ઉલ્લેલક——ઉખેડનાર-સત્તામાંથી નાશ કરનાર સભ્યષ્ટિને મિથ્યાત્વમાહના જ્યારે ઉદય થાય ત્યારે હોય છે. તાત્પર્ય એ કે—જેણે અનતાનુબંધિની ઉદ્દલના કરી છે એવા સમ્યગ્દષ્ટિ જ્યારે મિથ્યાત્વ માહના ઉદયથી પડી મિથ્યાત્વ શુશુઠાણું જાય અને ત્યાં ખીજભૂત મિથ્યાત્વરૂપ હેતુ વડે અન તાનુભ"ધિ આપે ત્યારે તેના એક વલિકા કાળ ઉય હોતા નથી તેટલા કાળ દશ ચાગ જ હોય છે. ૧૦ હવે સાસ્વાદન ગુણસ્થાનકે દશથી સત્તર સુધીના ખહેતુના વિચાર કરે છે. તેમાં સાસ્વાદને મિથ્યાત્વ સચા સભવતુ નથી, માટે મિથ્યાષ્ટિને જે જધન્યથી ઇશ અધહેતુ કહ્યા છે તેમાથી મિથ્યાત્વરૂપ પ્રથમ પદ કાઢી નાંખવું. શેષ પૂર્વે કહ્યા તેજ જઘન્ય પદ ભાવિ નવ હેતુએ લેવા. તેમાં અન’તાનુબંધિ કષાય વધારવે એટલે સાસ્વાદને એછામાં એાછા દશ હેતુ થાય. સાસ્વાદન ગુણસ્થાને અનતાનુધિના ઉદય અવશ્ય હોય છે કારણ હૈ તેના વિના સાસ્વાદન જ ઘટતું નથી, માટે. જ્યારે અનતાનુબંધિને ઉદય હોય ત્યારે ચેગા તેર સભવે છે. એ પહેલાં જ કહ્યું છે તેથી ચેગના સ્થાને તેના અંક સ્થાપવે, એટલે અસ્થાપના આ પ્રમાણે કરવી. ઇન્દ્રિયની અવિરતિના સ્થાને પાચ, કાચના વધના સ્થાને તેના સીગી લાંગાએ, કષાયના સ્થાને ચાર, વેદના સ્થાને ત્રણ, યુગલના સ્થાને એ, અને ચેાગના સ્થાને તેર આ પ્રમાણે કા મૂકવા. હવે અહિં જે વિશેષ છે તે કહે છે— सासायणम्मि रूवं चय वेयहयाण नियगजोगाण । जम्हा नपुंसउदय वेउब्वियमीसगो नत्थि ॥ ११ ॥ सास्वादने रूपं त्यज वेदाहतेभ्यो निजकयोगेभ्यः । यस्मान्नपुंसकोदये वैक्रियमिश्रको नास्ति ॥ ११ ॥ —સાસ્વાદન ગુણુસ્થાનની યાગાન વેદ સાથે શુષુતાં જે આવે તેમાંથી એક રૂપ કાઢી નાંખવું કારણ કે નપુંસક વેદના ઉદ્ધે વૈક્રિયમિશ્ર યોગ હાતા નથી. ટીકાનુ૦—સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે જેટલા ચેગા હોય તે ચેાગે?-સાથે પહેલાં વેઢાને ગુણાકાર કરવા, જે સખ્યા આવે તેમાંથી એક રૂપ આછુ કરવું. . તાપ એ કે એક એક વેદના ઉદયે ક્રમપૂર્વક તેર ચાંગા પ્રાયઃ સભવે છે. જેમકે Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ પંચમહચતુર્થદ્વાર પુરુષદના ઉદયે દારિક ક્રિય આદિ કાયાના ચગે તથા મ ગના ચાર અને વચન. ગના ચાર લેજે સંભવે છે. તેમજ સ્ત્રીવેદ અને નપુસકદના ઉદયે પણ સંભવે છે. માટે ત્રણ વેદને તેર સાથે ગુણતાં ઓગણચાલીસ થાય. તેમાંથી એક રૂપ દૂર કરવું એટલે શેષ આડત્રીસ રહે. હવે અહિં શંકા થાય તે પહેલાં વેદ સાથે વેગેને ગુણાકાર કરી તેમાંથી એક સંખ્યા ઓછી કેમ કરી? તેના ઉત્તરમાં કહે છે કે સારવાદન ગુણસ્થાનકે વર્તતા આત્માને નવું. સવેદના ઉદયે વક્રિમિશ્ર કાગ હોતું નથી. કારણ કે અહિં વૈક્રિયમિશ્ર કાગ કામણ સાથે વિવધે છે. નપુસક વેદને ઉદય છતાં વેકિય કાગ નરકગતિમાં જ હોય છે, અન્યત્ર કયાંય હોતું નથી. સાસ્વાદન ગુણસ્થાનક લઈને કોઈપણ આત્મા નરકગતિમાં જ નથી. માટે વેદ સાથે એને ગુણાકાર કરી એક સંખ્યા ઓછી કરવાનું કહ્યું છે. એટલા જ માટે અહિં પહેલાં વેદ સાથે ગોખે ગુણી, તેમાંથી એક રૂપ ઓછું કરવું. અને ત્યાર પછી શેષ અને ગુણાકાર કર. એમ ન કરીએ તે જેટલા થતા હોય તેટલા નિશ્ચિત સાંગાની સંસ્થાનું જ્ઞાન સુખપૂર્વક ન થાય. અહિં અંકસ્થાપના આ પ્રમાણે સમજવી–પહેલાં ત્રણ વેદ મૂકવા, ત્યારપછી તે ચણો મૂકવા, ત્યાર પછી છ કાય, ત્યાર પછી પાંચ ઈન્દ્રિયની અવિરત, ત્યાર પછી બે યુગલ, ત્યાર પછી ચાર કષાય મૂકવા. સ્થાપના આ પ્રમાણે-૪-૨-૫-૬-૧૩-૩, આ અંકેનો ગુણાકાર આ પ્રમાણે કરે–ત્રણ વેદ સાથે તેર વેગેને ગુણવા એટલે ઓગણચાલીસ ૩૯ થાય. તેમાંથી એક રૂપ ઓછું કરતાં આડત્રીસ ૩૮ હે તે આડત્રીસે ભાંગા છએ કાયના વધમાં ઘટે છે. જેમ કઈ સત્યમયેગી પુરુષવેદી પૃથ્વીકાયને વધુ કરનાર હોય, કેઈ સત્યમનાગી પુરુષવેદી અખાયને વધ કરનારા હોય, એ પ્રમાણે તેઉ. કાયાદિને વધ કરનાર પણ હોય, એ પ્રમાણે અસત્યમને ગાદિ દરેક યોગ અને દરેક વેદ, સાથે ચાગ કર. તેથી આડત્રીસને છએ ગુણતાં બસ અઠાવીસ ૨૨૮ થાય. તે બસો અઠ્ઠા વિસે એક એક ઈન્દ્રિયની અવિરતિવાળા હોય છે. માટે તેને પાંચે ગુણતાં અગીઆર અને ચાળીસ ૧૧૪૦ ભાંગા થાય. તે અગીઆરસે ચાલીસ હાસ્થતિના ઉદયવાળા,બીજા તેટલા જ શોક–અરતિના ઉદયવાળા હોય છે માટે તેને બેએ ગુણતાં બાવીસસો અને એંશી ૨૨૮૦ ભાંગા થાય. તે બાવીસ અને એંશી જી કેબના દિયવાળા હોય, તેટલા જ બીજા માનના ઉદયવાળા હોય, તેટલા જ માયા અને તેમના ઉદયવાળા હોય છે, માટે તેને ચારે થતાં એકાણુ અને વીશ ૯૧૨૦ ભાંગા થાય. આટલા લાંગા સાસ્વાદન ગુણસ્થાનકે દશ બંધહેતુના થાય. હવે પછી પણ અનેક કમપૂર્વક ગુણાકાર કહ્યો તે પ્રમાણે સમજે. * હવે અગીઆર બંધ કેતુના ભાંગા કહે છે–પૂર્વોક્ત દશ બંધહેતુમાં જે એક કાયને વલ કોલે છે તેને બદલે બે કાયનો વધ લેતા અગીઆર હેતુ થાય. છ કાથના વિચારી Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૮૯ પથસંગ્રહ-ચતુર્થદ્વાર ૧દર ભાંગા થાય. તેથી કાયના સ્થાને છેને બદલે પર મૂકવા. ત્યારપછી પૂર્વેત કમે અને ગુણાકાર કરતાં બાવીસ હજાર અને આકરો ર૨૮૦૦ ભાંગા થાય. અથવા તે પૂર્વેઠત દશ હેતુમાં ભય ઉમેરતાં અગીઆર થાય. ભય ઉમેરતાં ભાંગાની સંખ્યા વધશે નહિ માટે પૂર્વવત્ એકાણુ વીશ ૯૧ર૦ ભાંગા થાય, એ પ્રમાણે જુગુપ્સા મેળવતાં અગીઆર હેતુના પણ એકાણુ વીશ ભ૨૦ માંગા થાય. સરવાળે અગીઆર બંધ હેતુના એકતાલીસ હજાર અને ચાલીસ ૪૧૦૪૦ ભાંગા થાય. આ પ્રમાણે અગીઆર હેતુના ભાંગા કહી. હવે બાર હેતુના ભાંગા કહે છે–પૂર્વેા દશ બંધહેતુમાં એક કાયના અહલે ત્રણ કાય લેતાં બાર હેતુ થાય. છ કાયના ત્રિક ચગે વીશ ભંગ થાય, તેથી કાયના સ્થાને છને અદલે વીશ મૂકવા. ત્યાર પછી પૂર્વવત્ એકેને ગુણતાં ત્રીસ હજાર અને ચારસો ૩૦૦૦ ભાંગા થાય, અથવા ભય અને બે કાયને વઘ લેતાં પણ બાર થાય તેના બાવીસ હજાર અને આહસે ૨૨૮૦૦ ભાગા થાય. એ પ્રમાણે જુગુપ્સા અને બેકાયને વધ લેતાં પણ બાવીસ હજાર અને આઠ રર૮૦૦ -ભગ થાય. અથવા ભય, જુગુપ્સા એ બે મેળવતાં પણ બાર હેતુ થાય. તેને એકાણ અને વીશ ૯૧૨૦ ભાંગા થાય. આ પ્રમાણે બાર હેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભાંગા પંચાશી હજાર એકસે અને વીશ ૮૫૧ર૦ થાય. આ પ્રમાણે બાર હેતુના ભાંગા કદા. હવે તેર હેતુના ભાંગા કહે છે–તે પૂક્ત દશ બંધાતુમાં એક કાયના સ્થાને ચાર કાચને વધુ લેતાં તેર બંધહેતુ થાય. છ કાથના ચતુષ્ઠ સવેગે પર ભાંગા થાય છે તેથી કાયાના સ્થાને પર મૂકવા ત્યાર પછી પૂર્વોક્ત કિમે અને ગુણાકાર કરતાં બાવીશ હજાર અને આઠ ૨૨૮૦૦ ભાંગા થાય. અથવા ભય અને ત્રણ કાર્યને વધુ મેળવતાં પણ તે હેતુ થાય તેના ત્રીસ હજાર અને શાસે ૩૦૪૦૦ ભાંગા થાય. એ પ્રમાણે જુગુપ્સા અને ત્રણ કાયના વધના તેર હેતુના પણ વીસ હજાર અને ચાર ૩૦૪૦૦ ભાંગા થાય. અથવા ભય, જુગુપ્સા અને બે કાયની હિંસા લેતાં પણ તે હેતુ થાય તેના પૂર્વવત બાવીસ હજાર અને આઠસો ર૨૮૦૦ ભાંગા થાય, Page #474 -------------------------------------------------------------------------- ________________ પંચમ શ્રહ ચતુથ દ્વાર આ પ્રમાણે તેર બંધ હેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભાંગા એક લાખ અને ચાસઢસા ૧૦૬૪૦૦ થાય. આ પ્રમાણે તેર ખ'લહેતુના ભાંગા કહ્યા. ૪૪૦ હવે ચોક હેતુના ભાંગા કહે છે પૂર્વોક્ત દશ ધહેતુમાં પાંચ કાયના વર્ષે ગ્રહણું. કરતાં ચૌદ હેતુ થાય, છ કાયના પાંચના સચાગે છ ભાંગા થાય. તે છ ભાંગા કાયવધના સ્થાને મૂકી પૂર્વોક્ત ક્રમે 'કાના શુંાકાર કરતાં એકાણુસા અને વીસ ૯૧૨૦ ભાંગા થાય. અથવા ભય અને ચાર કાયના વધ મેળવતાં પણ ચૌક હેતુ થાય. તેના પૂર્વવત બાવીસ હેર અને આસા ૨૨૮૦૦ ભાંગા થાય. એ પ્રમાણે જુગુપ્સા અને ચાર કાયના વધ મેળવતાં પણ ચૌદ હતુ થાય. તેના પણ બાવીસ હજાર અને આઠસો ૨૨૮૦૦ સાંગા થાય. અથવા લય, જુગુપ્સા અને ત્રણ કાયના વધુ મેળવતાં પણ ચૌદ હેતુ થાય. કાયવધના સ્થાને ત્રિસગે થતા વીશ ભગ મૂકી પૂર્વોક્ત ક્રમે અકાના ગુણુાકાર કરતાં ત્રીશ હજાર અને ચારસા ૩૦૪૦૦ સાંગા થાય, આ પ્રમાણે ચૌદ મધ હેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ લાંગા પંખેંચાશી હજાર એક સા અને વીશ ૮૫૧૨૦ થાય. આ પ્રમાણે ચૌદ હેતુના ભાંગા કહ્યા. હવે પંદર હેતુના ભાંગા કહે છે—પૂર્વોક્ત દશ ધહેતુમાં છ ક્રાયને વધુ મેળવતાં પંદર હતુ થાય, છ કાયના વધના ભાગે એક થાય તે એક લાંગા કાયના વધસ્થાને મૂકી. પૂર્વોક્ત ક્રમે અદાના ગુણાકાર કરતાં પસૅા વીશ ૧૫૨૦ ભાંગા થાય. અથવા ભય અને પાંચ કાયને વધુ મેળવતાં પણ પર હેતુ થાય. તેના પહેલાની જેમ એકાણુસા વીશ ૯૧૨૦ ભાંગા થાય. અથવા જુગુપ્સા અને પાંચ કાયના વધુ મેળવતાં પંદર હેતુ થાય તેના પણ એકાણુસા વીશ ૯૧૨૦ ભાંગા થાય. અથવા ભય, ભ્રુગુપ્સા અને ચાર કાર્યના વધ 'મેળવતાં પદ્મર હેતુ થાય. છ કાયના ચતુષ્ક સચાગે પરંતુ ભાંગા થાય. તે પંદર ભાંગા કાયવશ્થાને મૂકી પૂર્વોક્ત ક્રમે અકાના ગુણાકાર કરતાં બાવીસ હજાર અને આઠસો ૨૨૮૦૦ ભાંગા થાય. આ પ્રમાણે પદર બંધ હેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભોંગા ખેતાલીસ હજાર પાંચસો અને સાઠ ૪૨૫૬૦ થાય. આ પ્રમાણે પદર મહેતુના સાંગા કહ્યા. હવે સાળ મધ હેતુના ભાંગા કહે છે—તે પૂર્વોક્ત શ અધહેતુમાં ભય અને છે કાયના વધ- મેળવતાં સાળ, મલહેતુ થાય. તેના પદસા વીશ ૧૫૨' ભાંગા' થાય. એ પ્રમાણે જુગુપ્સા અને છ કાયના વધ મેળવતાં પણ પતરા વીશ ૧૫૨૦ સાંગા થાય. Page #475 -------------------------------------------------------------------------- ________________ પચાસંગ્રહ ચતુર્થદ્વાર અથવા ભય જુગુપ્સા પણ કાયનો વધ મેળવતાં સોળ હેતુ થાય તે છ કાયના પંચ સગી છ ભાંગા થાય. તે છ ભાંગી કાયની હિંસાના સ્થાને મૂકી પુક્ત કરે અને ગુણાકાર કરતાં એકાણુ વીશ ૯૧ર૦ ભાંગા થાય. આ પ્રમાણે સોળ બંધ હેતુ ત્રણ પ્રકારે થાય તેના કુલ ભાંગા બાર હજાર એકસે અને સાઠ ૧૨૧૬૦ થાય. આ પ્રમાણે સોળ બંધહેતુના ભાગ કા. - હવે સત્તર બંધ હેતુના ભાંગા કહે છે–તે પૂર્વેક્ત દશ બંધહેતુમાં ભય જુગુપ્સા અને છ કાયનો વધ મેળવતાં સત્તર બધહેતુ થાય, તેના પૂર્વોક્ત કમે ગુણાકાર કરતાં વંદો અને વીશ ૧૫૦ ભાંગા થાય. સઘળા મળી સારવાદન ગુણસ્થાનકના બ હેતુના ભાંગા ત્રણ લાખ ત્યાસી હજાર અને ચાલીસ ૩૮૩૦૪૦ થાય. આ પ્રમાણે સાસ્વાદન ગુણસ્થાનકના બંધ હેતુના ભાગા કહા. હવે મિશ્ર ગુણસ્થાનકના નવથી સળ સુધીના બંધહેતુના ભાગા કહે છે–સાસ્વાદ સમદષ્ટિ ગુણસ્થાનકે જઘન્યપદે જે દશ બધ હેતુ કહ્યા છે, તેમાથી અનંતાનુબધિ કહી નાખતા શેષ નવ હેતુઓ સમ્યગમિથ્યાષ્ટિ ગુણઠાણે ઓછામાં ઓછા હોય છે અનતાનું સંધિને ઉદય બેજ ગુણઠાણા સુધી હોય છે માટે અહિં તેને કાઢી નાખવામાં આવ્યો છે. તથા મિશ્રણ મરણ પામતે નહિ હોવાથી અપર્યાપ્તાવસ્થા સંભવિ દારિકમિશ્ર, વૈક્રિયમિક અને કામણ એ ત્રણ ગો પણ તેને ઘટતા નથી માટે અહિં દશ જ સંભવે છે, એટલે અંકરથાપના આ પ્રમાણે સમજવી ચગરસ્થાને દશ, કષાયથાને ચાર, વેદ સ્થાને ત્રણ, યુગલસ્થાને બે, ઇન્દ્રિયની અવિરતિના સ્થાને પાંચ, કાયના વધના સ્થાને છે મૂકવા. ૧-૪-૩-૨-૫-૬ આ અકેને ક્રમશઃ ગુણતાં મિશ્રદષ્ટિ ગુણઠાણે નવ બંધ હતના બહેતર ૭૨૦૦ ભાંગા થાય. તેજ નવ તુમાં બે કાયને વળ ગણતાં દશ હેતુ થાય. અહિં છ કાયના ઢિકસંગે પંદર ભંગ થાય માટે કાયના વધના સ્થાને છને બદલે પંદર મૂકવા ત્યારપછી અને અનુક્રમે ગુણતાં અઢાર હજાર ૧૮૦૦૦ ભાંગા થાય. અથવા ભય મેળવતા પણ દશ થાય તેના પૂર્વવત્ બોતેરસે ૭૨૦ ભાંગા થાય. એ પ્રમાણે જુગુણ મેળવતાં દશ બંધહેતુના પણ બહેતેરસ ૭૨૦૦ ભાંગા થાય. ૧ ભય જુગકા મેળવતાં ભાગ વધશે નહિ, પરંતુ કા મેળવતા ભાંગા વધશે. જ્યારે બે કાય ગણવામાં આવી હોય ત્યારે તેના પર ભાંગા થાય માટે પૂર્વોક્ત અંકસ્થાપનામાં, કાયની હિંસાને સ્થાને પંદર મૂકી અને ગુણાકાર કર એ પ્રમાણે જયારે ત્રણ ચાર પાંચ કે છ કાયે ગણવામાં આવી હાયત્યાં તેના અનુક્રમે વશ પર છે અને એક ભાગા કાયની હિંસાને સ્થાને મૂકી અને અનુક્રમે ગુણાકાર કરવો, બીજી કોઇ એ કે આ ગુણઠાણે ફેરવવાના નથી. મા શાય, Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪ પચસંગ્રહ-ચતુર્થદ્વાર આ પ્રમાણે દશ બંધ હતુ ત્રણ પ્રકારે થાય તેના કુલ ભાંગા બત્રીસ હજાર અને ચાર ૩૨૪૦૦ થાય. આ પ્રમાણે દશ હેતુના ભાંગા કહા. હવે અગીઆર હેતના કહે છે–તે પૂર્વોક્ત નવ બંધહેતુમાં ત્રણ કાયને વધ મેળવતાં અગીઆર હેતુ થાય, છ કાયના ત્રિકસ વીશ ભાંગા થાય માટે કાયના વધના સ્થાને વિશ મૂકી પૂર્વોક્ત ક્રમે અને ગુણાકાર કરતાં વીસ હજાર ૨૪૦૦૦ ભાંગા થાય. અથવા ભય અને બે કાયનો વધ મેળવતાં અગીકાર થાય. છ કાયના દ્વિકાળે પંદર ભાંગા થાય તે કાયના સ્થાને મૂકવા. ત્યારપછી અને ક્રમશઃ ગુણાકાર કરતાં અઢાર હજાર ૧૮૦૦૦ ભાંગા થાય. આ રીતે જુગુપ્તા અને બે કાયને વધુ મેળવતાં પણ અગીઆર હેતુના અઢાર હજાર ૧૮૦૦૦ ભાંગા થાય, અથવા ભય, જુગુપ્સા મેળવતાં અગીયાર થાય તેના પૂર્વવત બહોતેરસ ૦ર૦૦ ભાંગા થાય આ પ્રમાણે અગીઆર હેતુ ચાર પ્રકારે થાય તેના કુલ ભાંગા સડસઠ હજાર અને બસ ૬૭ર૦૦ થાય. આ પ્રમાણે અગીઆર હેતુ ભાંગા કહ્યા. હવે બાર હેતુના કહે છે તે પૂર્વોક્ત નવ હેતુમાં ચાર કાયને વધુ મેળવતાં બાર હેત થાય છે કાયના ચતુષ્ક સગે પંદર હેતુ થાય માટે કાયની હિંસાના સ્થાને પંદર મૂકી પૂર્વોક્ત ક્રમે અકેને ગુણાકાર કરતા અઢાર હજાર ૧૮૦૦૦ ભાંગા થાય અથવા ભય અને ત્રણ કાયને વધ મેળવતાં પણ બાર હેત થાય. છ કાયના વિકસાથે વિશ ભંગ થાય માટે કાયસ્થાને વીશ મૂકી ક્રમશઃ અને ગુણતાં વીસ હજાર ૨૪૦૦૦ ભાંગા થાય. એ પ્રમાણે જુગુપ્સા અને ત્રણ કાય મેળવતાં બાર હેતુના પણ વીસ હજાર ૨૪૦૦૦ ભાંગા થાય. અથવા ભય, જુગુપ્તા અને એ કાયને વધ મેળવતાં પણ બાર થાય તેના પૂર્વવત, અઢાર હજાર ૧૮૦૦૦ ભાંગા થાય. આ પ્રમાણે બાર હેતુ ચાર પ્રકારે થાય, તેના કુલ ભાગા ચારાશી હજાર ૮૪૦૦૦ થાય. આ પ્રમાણે બાર હેતુના ભાંગા કહા. હવે તે હેતુના કહે છે–તે પૂર્વોક્ત નવ બહેતુમાં પાંચ કાયને વધ મેળવતાં તેર ૧ અહિં “ચાર કાયને વધ મેળવતા' નો તાત્પર્વ એ સમજવાને છે કે પુક્ત નવ આદિ હેતુમાં એક કાય તેમ છે અને નવી ત્રણ કાય મેળવવાની છે કુલ ચાર કાય ગણવાની છે પરંતુ ચાર નવી કાય ઐળી કુલ પાંચ ગણવાની નથી કારણ કે તેમ કરતા હેતુ વધી જાય આ પ્રમાણે સર્વત્ર સમજવું. Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૪૩ પંચસહચતુર્થદ્વાર હેતુ થાય, છ કાયના પાંચના સંયોગે છે લાંગા થાય, તે છ ભાગા કાયના વધસ્થાને મૂકી અકેને ક્રમપૂર્વક ગુણાકાર કરતાં બહેનતેરસે ૭૨૦૦ ભાંગા થાય. અથવા ભય અને ચાર કાયને વધ મેળવતા પણ તેર હેતુ થાય ચારના સંચાગે કાયના પંદર ભાંગા થાય તે પંદર ભંગ કાયના વધસ્થાને મૂકી પૂર્વોક્ત ઉમે અને ગુણાકાર કરતાં અઢાર હજાર ૧૮૦૦૦ ભાંગા થાય એ પ્રમાણે જુગુપ્તા અને ચાર કાય મેળવતાં તેર હેતુના પણ અઢાર હજાર ૧૮૦૦૦૯ ભાંગા થાય. અથવા ભય, જુગુપ્સા અને ત્રણ કાથને વધુ મેળવતાં પણ તેર હેતુ થાય, છ કાયના વિક સગે વીશ ભંગ થાય કાય વધરથાને તે વશ ભ ગ મૂકી ક્રમશ અને ગુણતાં વીસ હજાર ૨૪૦૦૦ ભાંગા થાય, આ પ્રમાણે તે હેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભાંગ સમુઠ હજાર અને બસ ૬૭ર૦૦ થાય. આ પ્રમાણે તેર હેતુના ભાંગ કહા. હવે ચૌદ હેતુના કહે છે–તે પૂર્વોક્ત નવ બંધ હેતુમાં છ કાયને વધ મેળવતાં ચૌદ હેતુ થાય, છ કાયના છના સંગે એકજ ભંગ થાય, કાયના વધના સ્થાને તે એક અંક , મૂડી પૂર્વોક્ત ક્રમે અને ગુણતા બાસે ૧૨૦૦ ભાગા થાય. + અથવા ભય અને પાચ કાય મેળવતાં પણ ચૌદ થાય કાયના પચસગી છ ભાગા કાયની હિંસાને સ્થાને મુકી ક્રમશ અને ગુણાકાર કરતાં બહેતે ૭૨૦૦ ભાગ થાય. એ પ્રમાણે જુગુપ્સા અને પાચ કાય મેળવતાં ચૌદ હેતના પણ બહેતેરસો ૭૨૦૦ ભાંગા થાય અથવા ભય, જુગુપ્સા અને ચાર કાર્યને વધ મેળવતાં પણ ચૌઃ હેતુ થાય, અહિં કાયના વધના સ્થાને પદને અંક મૂકી પૂર્વોક્ત કામે અકેનો ગુણાકાર કરતાં અઢાર હજાર ૧૮૦૦૦ ભાંગા થાય. આ પ્રમાણે ચૌદ હેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભંગા તેરીક હજાર અને છ ૩૩૬૦૦ થાય આ પ્રમાણે ચૌદ હેતુના ભાગા કહા. હવે પંદર હેતુના કહે છે–તે પૂર્વોક્ત નવ હેતુમાં ભય અને છ કાયને વધુ મેળવતાં પંદર હેતુ થાય, છ કાયને છ સંગી એક ભંગ થાય. કાયની હિંસાના સ્થાને તે એક ભંગ મૂકી પૂર્વોક્ત અને ગુણાકાર કરતાં બારસ ૧૨૦૦ ભાંગા થાય. એ પ્રમાણે જુગુપ્સા અને છ કાયને વધુ મેળવતાં પંદર હેતુના પણ ૧૨૦૦ ભાંગા થાય. અથવા ભય, જુગુપ્સા અને પાંચ કાયને વધુ મેળવતાં પંદર થાય, છ કાચના પંચ સંગી છ ભાંગા થાય તે છ ભાંગા કાળની હિંસાના સ્થાને મૂકી અનુક્રમે એકને ગુણા* કાર કરતાં બહેતિક ૭૨૦૦ ભાંગા થાય, Page #478 -------------------------------------------------------------------------- ________________ ૫રસપ્રણ-ચતુથદ્વાર આ પ્રમાણે પંદર હતુ ત્રણ પ્રકારે થાય તેના કુલ ભાંગા છનુસે ૯૦૦૦ થાય, આ પ્રમાણે પંદર હેતુના ભાંગા કહ્યા. હવે સોળ હેતના કહે છે–તે પૂર્વોક્ત નવ બંધામાં ભય જુગુપ્સા અને એ જાયને વધુ મેળવતાં સેળ હેતુ થાય, છ કાયનો છના સંગે એક ભંગ થાય તે એક ભંગ કાયની હિંસાના સ્થાને મૂકી ક્રમશ: અને ગુણતાં બારસ ૧૨૦૦ ભાંગા થાય. મિશ્રદષ્ટિ ગુણઠાણે નવથી સોળ બંધહેતુના કુલ ભાંગા ત્રણ લાખ અને વીસ ૩૦૨૪૦૦ થાય. ૧૧. આ પ્રમાણે મિશ્રદષ્ટિ ગુણસ્થાનકના બંધહેત કહ્યા. હવે અવિતિ સમ્યગષ્ટિ ગુણઠાણે નવથી સેળ બંધહેતુ હોય છે. તેના ભાંગા કહેવાની શરૂઆત કરતાં પહેલાં વેગ આશ્રયી વિશેષ છે તે કહે છે – चत्तारि अविरए चय थीड़दए विउविमीसकम्मइया । इत्थिनपुंसगउदए ओरालियमीसगो नस्थि ॥ १२ ॥ चत्वारि अविरते त्यज स्त्रीउदये वैक्रियमिश्रकार्मणौ। स्त्रीनपुंसकोदये औदारिकमिश्रको नास्ति ॥ १२ ॥ અર્થ-વેદ સાથે ગેને ગુણી તેમાંથી ચાર રૂપ કાઢી નાખવાં. કારણકે સ્ત્રીને ઉદયે વિક્રિયમિશ્ર અને કામણ વેગ હોતા નથી, અને સ્ત્રીવેદ તથા નપુંસકવેદના ઉદયે ઔદ્યારિકમિશ્ર રોગ હેત નથી. કાનુડ–દ સાથે પિતાના ચોગાનો ગુણાકાર કર એ પૂર્વની ગાથામાંથી લેવાનું છે. તેથી તેને આ પ્રમાણે અર્થ થાય–અવિરતિ સમ્યગૃષ્ટિ ગુણઠાણે પહેલાં વેદ સાથે ચાને ગુણી જે સંખ્યા આવે તેમા ચાર રૂપ એાછાં કરવાં. ચારરૂપ શા માટે ઓછા કરવાં? તેનું કારણ કહે છે–આ ગુણસ્થાનકે સ્ત્રીવેદના ઉદયે કિમિશ્ર અને કાશ્મણ એ બે યોગે હોતા નથી. કારણ કે વૈક્રિયમિશ્ર અને કાર્પણ કાર્ય ચાગી સ્ત્રીવેદીમાં અવિરતિ સમ્યગદષ્ટિ કેઈપણ આત્મા ઉત્પન્ન થતા નથી, કેમકે ચતુર્થ ગુણસ્થાનક લઈને જનાર આત્મા પુરૂષ થાય છે, સ્ત્રી થતું નથી. સતિકાર્ણિમાં વૈયિમિશ્ર કાયગી અને કામંાકાયાગી અવિરતિ સમ્યગદષ્ટિ સંબંધે વેદમાં ભાંગાને વિચાર કરતાં કહ્યું છે કે–આ બે પેગમાં થે ગુણઠાણે જીવેદ હોતું નથી કારણકે તેઓ આદિમાં ઉત્પન્ન થતા નથી” એટલે કે આ બે ચાગમાં વહેંમાન સ્ત્રીવેદના ઉદયવાળા જીવને ચતુર્થ ગુણસ્થાનક હોતું નથી. આ હકીકત ઘણા માં સભવ આશ્રયી કહી છે, અન્યથા કેઈ વખતે સીવેદિમાં પણ તેઓની ઉત્પત્તિ થાય છે. સપ્તતિકાર્ષિમાં જ કહ્યું છે કે- કદાચિત આદિમાં પણ ચોથે ગુણઠાણે આ બે પેગ ઘટે છે.” Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૪૫ પચસહચતુર્થદ્વાર તથા સ્ત્રીવેદને અને નપુસકવેદનો ઉદય છતાં ઔદારિકમિશ્ર કાયમ હેતો નથી. કારણકે જીવેદના અને નપુકવેદના ઉદયવાળા તિય ચ અને મનુષ્યમાં અવિરતિ સમ્યગૃષ્ટિ આત્મા ઉત્પન્ન થતું નથી. આ પણ ઘણા છમાં સંભવ આશ્રયી કહ્યું છે, એટલે કદાચ કેઈકમાં ન ઘટે તેથી કંઈ દેષ પ્રાપ્ત થતું નથી. સ્ત્રીવેદના ઉદયવાળા મતિવામી, બ્રાહ્મી, સુંદરી વિગેરે ચોથું ગુણઠાણું લઈ મનુષ્યગતિમાં ઉત્પન્ન થયા છે અને તેને વિગ્રહગતિમાં કાર્પણ અને અપર્યાપ્તાવસ્થામાં ઔદારિકમિશગ પણ ઘટી શકે છે. આ પ્રમાણે સીવેદે દિયમિક, ઔદારિકમિશ્ર અને કાશ્મણકાગ ઘટતા નથી અને નપુસક વેરે દ્વારિકમિશ્ર કાગ ઘટતો નથી માટે વેદ સાથે મેંગેને ગુણ તેમાંથી ચાર ઓછા કરવા, અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણઠાણે જઘન્યપદે નવ બંધહેતુઓ હોય છે. તે આ પ્રમાણે છાયામાંથી કોઈપણ એક કાયને વધ, પાંચ ઈન્દ્રિયમાથી એક ઇન્દ્રિયની અવિરતિ, બે યુગલમાંથી એક યુગલ, ત્રણ વેદમાથી એક વેદ, અપ્રત્યાખ્યાનાવરણાદિ કોઈપણ ક્ષેધાદિ ત્રણ કષાય, તેર ચોગમાંથી કોઈપણ એક રોગ, આ પ્રમાણે ઓછામાં ઓછા નવ બંધહેતુ એક સમયે એક જીવને હોય છે. એક સમયે અનેક જીવ આશયી ભાંગાની સંખ્યા લાવવા માટે એક સ્થાપના આ પ્રમાણે કરવી. છ કાયના એક એકના ચોગે છ ભાંગા થાય માટે કાયની હિંસાને સ્થાને છે મૂકવા, એ પ્રમાણે ઇન્દ્રિયની અવિરતિને સ્થાને પાંચ, વેદના સ્થાને ત્રણ, યુગલના સ્થાને એ, કષાયને સ્થાને ચાર, રોગને સ્થાને તેર મૂકવા તેમાં પણ પહેલાં વેદ સાથે ગો ગુણી તેમાથી ચાર ઓછા કરી ત્યારપછી શેષ અકે સાથે ગુણાકાર કરવો. એટલે ગુણાકાર કરવા માટે અઢે આ પ્રમાણે મૂકવા.-૪-૨-૫-૬-૧૩-૩. હવે તેઓને ગુણાકાર આ પ્રમાણે કરવે–ત્રણ વેદ સાથે તેર ચોગને ગુણતા એગણચાલીસ ૩૯ થાય તેમાથી ચાર ઓછા કરતા શેષ પાત્રીસ રહે તેને છ કાયે ગુણતાં બસ દશ ૨૧૦ થાય, તેને પાંચ ઈન્દ્રિયની અવિરતિ સાથે ગુણતાં એક હજાર અને પચાસ ૧૦૫૦ થાય, તેને બે યુગલ સાથે ગુણતાં એકવીસસે ૨૧૦૦ થાય, અને તેને ચાર કષાય સાથે ગુણતા રાશીસે ૮૪૦૦ થાય, આ પ્રમાણે નવ બંધહેતુના અનેક જીવ આશ્રયી ચોરાશીસે ભાંગા થાય, હવે દશ વધતુના ભાંગા કહે છે તે પૂર્વોક્ત નવ હેતુમાં બે કાયને વધ મેળવતા દશ હેતુ થાય. છ કાયના કિસને પંદર ભાગા થાય માટે કાયસ્થાને પંદર મૂકી પૂત કિમે અકેનો ગુણાકાર કરતાં એકવીસ હજાર ૨૧૦૦૦ ભાગા થાય. અથવા ભય મેળવતાં દશ થાય તેના સાંગા પૂર્વવત્ રાશીસે ૮૪૦૦ થાય. એ પ્રમાણે જુગુપ્સા મેળવતાં પણ દશ બંધહેતુના રાશીસે ૮૪૦૦ ભાંગા થાય. આ પ્રમાણે દશ બહેતુ ત્રણ પ્રકારે થાય. તેના કુલ ભાંગ સાડત્રીશ હજાર અને આઠસો ૩૭૮૦૦ થાય આ રીતે દશ બંધહેતુના સાંગા કહો, Page #480 -------------------------------------------------------------------------- ________________ પંચસમ ચતુર્થદ્વાર - હવે અગીઆર બંધ હેતુના કહે છે–તે પૂર્વોક્ત નવ બંધહેતુમાં ત્રણ કાયને વધુ લેતાં અગીઆર હેતુ થાય, છ કાચના બ્રિકસંગે વીશ ભાંગા થાય માટે કાયને સ્થાને વિશ મૂકી પૂર્વોક્ત કમે અને ગુણતાં અઠાવીસ હજાર ૨૮૦૦૦ ભાંગા થાય, અથવા ભય અને બે કાયને વઘ મેળવતાં પણ અગીઆર થાય. બે કાયને વધ ગણીએ ત્યારે કાય સ્થાને પંદર મૂકી પૂર્વોક્ત ક્રમે અને ગુણાકાર કરવો તેના પૂર્વવત્ એકવીસ હજાર ર૧૦૦૦ ભાંગા થાય, એ પ્રમાણે જુગુપ્સા અને બે કાને વધુ મેળવતાં અગીઆર હેતુના પણ એકવીસ હજાર ૨૧૦૦૦ ભાંગા થાય. અથવા ભય અને જુગુપ્સા મેળવતાં અગીઆર થાય તેના પૂર્વવત ચારાશીસે ૮૪૦૦ ભાંગા થાય. આ પ્રમાણે અગીઆર હેતુ ચાર પ્રકારે થાય તેના કુલ ભાંગા અઠોતેર હજાર અને ચારસે. ૭૮૪૦૦ થાય. અગીઆર બંધ હેતુના ભાંગ કહ્યા. હવે બાર હેતુના કહે છે–તે પૂર્વોક્ત નવ બંધહેતુમાં ચાર કાયને વધ ગ્રહણ કરતાં આર હેતુ થાય છે કાયના ચતુષ્ક સગે પંદર ભાગા થાય માટે કાયસ્થાને પંદર મૂકી પૂર્વોક્ત કિમે એકેને ગુણાકાર કરતાં એકવીસ હજાર ૨૧૦૦૦ ભાંગા થાય. અથવા ત્રણ કાર્યને વધુ અને ભય મેળવતા પણું બાર થાય. અહિં કાયસ્થાને વીશ મૂકી પૂર્વોક્ત કમે અને ગુણાકાર કરતાં અઠાવીશ હજાર ૨૮૦૦૦ ભાગા થાય. એ પ્રમાણે ત્રણ કાર્યને વધુ અને જુગુપ્સા મેળવતાં બાર હેતુના પણ અઠાવીશ હજાર ૨૮૯૦૦ ભાંગા થાય. અથવા ભય જુગુપ્સા અને બે કાયને વધ મેળવતાં બાર હેતુ થાય. અહિં કાયસ્થાને પંદર મૂકી અને ગુણાકાર કરતાં પૂર્વવત્ એકવીશ હજાર ૨૧૦૦૦ ભાંગા થાય. આ પ્રમાણે બાર હેતુ ચાર પ્રકારે થાય તેના કુલ ભાંગા અકાણું હજાર ૯૮૦૦૦ થાય. બાર બંધ હતુ કહ્યા હવે તેર બંધ હેતુઓને વિચાર કરે છે–તે પૂર્વોક્ત નવ બંધહેતુમાં પાંચ કાયમ વધ લેતા તેર હેતુ થાય, છ કાયના પંચાગિ છ ભાંગા થાય. માટે કાયની હિંસાને સ્થાને છ મૂકી પૂર્વોક્ત કમે અને ગુણતાં ચેરાશ ૮૪૦૦ ભાંગા થાય અથવા ચાર કાયને વવ અને ભય મેળવતાં પણ તે હેતુ થાય ત્યાં કાયસ્થાને પંદર મૂકી અને ગુણાકાર કરતાં એકવીશ હજાર ૨૧૦૦૦ ભાંગા થાય. એ પ્રમાણે જુગુપ્સા અને ચાર કાયને વવ મેળવતાં તેર હેતુના પણ એકવીશ હજાર ૨૧૦૦૦ ભાંગા થાય. Page #481 -------------------------------------------------------------------------- ________________ પચાસંગ્રહ-ચતુથાર અથવા ભય, જુગુપ્સા અને ત્રણ કાયના વધ મેળવતાં પણ તેર હેતુ થાય. અહિ કાયસ્થાને વિકસાયેગી વિશ ભોગા મૂદી પૂર્વોક્ત કમે અને ગુણાકાર કરતાં અઠાવીશ હજાર ૨૮૦૦૦ ભાંગા થાય. આ પ્રમાણે તેર બંધહેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભાંગા અતેર હજાર અને ચાર ૭૮૪૦૦ થાય. આ પ્રમાણે તેર હેતુએ કહ્યા. હવે ચૌદ હતુઓ કહે છે તે પૂર્વોક્ત નવ હેતુમાં છ કાયને વધ ગ્રહણ કરતાં ચૌદ હેતુ થાય, છ કાયને છ સગિ એકજભગ થાય. કાયવસ્થાને તે એક ભંગ મૂકી પૂર્વોક્ત કમે અકેને ગુણાકાર કરતાં ચૌદસે ૧૪૦૦ ભાંગા થાય, અથવા પાંચ કાયને વધુ અને ભય મેળવતાં ચૌદ હેતુ થાય. અહિં કાયસ્થાને છ મૂકી અને ગુણાકાર કરતાં ચોરાશીસે ૮૪૦૦ ભાંગા થાય. એ પ્રમાણે જુગુપ્સા અને પાંચ કાયનો વધ મેળવતાં ચૌદ હેતુના પણ રાશી ૮૪૦૦ ભાંગા થાય અથવા ભય, જુગુ સા અને ચાર કાયને વધુ મેળવતાં પણ ચૌદ થાય, અહિં કાયસ્થાને પંદર મૂકી પૂર્વોક્ત ક્રમે અને ગુણાકાર કરતાં એકવીશ હજાર ૨૧૦૦૦ ભાગા થાય, આ પ્રમાણે ચૌદ બધ હેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભાંગ ઓગણચાળીશ હજાર અને બસે ૩૯ર૦ થાય. ચૌદ હેતુ કા. હવે પંદર હેતુઓ કહે તે પૂર્વોક્ત નવ હેતુમાં ભય અને છ કાયને વધ મેળવતાં પંદર થાય. અહિ કાયરથાને એક મૂકી પૂર્વોક્ત ક્રમે અને ગુણાકાર કરતાં ચૌદસે ૧૪૦૦ -ભાંગા થાય. એ પ્રમાણે જુગુપ્સા અને છ કાય મેળવતાં પદ૨ હેતુના પણ ચૌદસે ૧૪૦૦ ભાંગા થાય. અથવા ભય, જુગુપ્સા અને પાચ કાયને વધ મેળવતાં પણ પંદર હેતુ થાય. અહિં કાયની હિંસાને સ્થાને છ મૂકી પૂર્વોક્ત ક્રમે અને ગુણાકાર કરતાં ચારાશાસે માંગા થાય. આ પ્રમાણે પંદર હેતુ ત્રણ પ્રકારે થાય, તેના કુલ ભાંગા અગીઆર હજાર અને બસે ૧૧૨૦૦ થાય. પર હેતુએ કહ્યા. હવે સેળ હેતુઓ કહે છે–તે પૂર્વોક્ત નવ હેતુમાં ભય, જુગુપ્સા અને છ એ કાય મેળવતાં સેળ હેતુ થાય, અહિં છ કાયને લકસગી એક ભંગ થતું હોવાથી કાયની હિંસાના સ્થાને એક મૂકી પર્વોક્ત ક્રમે અને ગુણાકાર કરતાં ચૌદસે ૧૪૦૦ ભાંગા થાય. આ પ્રમાણે અવિરતિ સમ્યગૃષ્ટિ ગુણઠાણે નવ બધહેતુથી આરંભી સેળ હેતુ સુધીના કુલ લાંગા ત્રણ લાખ બાવન હજાર અને આઠ ૩પ૨૮૦૦ ઘાય. અવિરતિ સમ્યગ્રષ્ટિ -ગુણઠાણે બંધ હેતુઓના ભાંગા કદા. Page #482 -------------------------------------------------------------------------- ________________ પચસપ્રહ-ચતુથાર હવે દેશવિરતિ ગુણસ્થાનકના બંધ હેત કહે છે–દેશવિરતિ ગુણઠાણે જઘન્ય આઠ અને ઉત્કૃષ્ટ ચૌદ બંધહેતુ હોય છે. તેમાં દેશવિરતિ શ્રાવક ત્રસકાયની અવિરતિથી વિર હોવાથી હિંસા પાંચ કાયની હોય છે. તેના બ્રિકસગે દશ, ત્રિક સામે દશ, ચતુષ્કસ યોગે પાંચ, અને પંચાગે એક એ પ્રમાણે ભાંગા થાય છે. એટલે જેટલા કાયની હિંસા આઠ આદિ હેતુમાં લીધી હોય તેના સળિ જેટલા ભાંગા થાય તેટલા ભાંગા કાયની હિંસાના સ્થાને મૂકવા, તથા આ ગુણઠાણે દારિકમિશ્ર, કામણ અને આહારકદ્ધિક એ ચાર ચાગો નહિ હોવાથી શેષ અગીઆર ગો હોય છે. આ ગુણસ્થાનક પર્યાયાવસ્થામાં જ હોવાથી દા કિમિ અને કામણગ હોતા નથી અને ચૌદ પૂર્વના અધ્યયનને અભાવ હોવાથી આહારક અને આહારકમિશ એ બે પેગ પણ હોતા નથી. જઘન્યપદ ભાવિ આઠ બંધ હેતુ આ પ્રમાણે હોય છે—પાંચ કાયમાંથી કઈ પણ એક કાયને વધ, પાંચ ઈન્દ્રિયની અવિરતિમાંથી કોઈ પણ એક ઈન્દ્રિયની અવિરતિ, બે યુગલમાંથી એક યુગલ, ત્રણ વેદમાથી કઈ પણ એક વેદ, અપ્રત્યાખ્યાનાવરણીય કવાયના ઉદયને અહિં અભાવ હોવાથી પ્રત્યાખ્યાનાવરણ અને સંવલનના કેઈ પણ ક્રોધાદિ બે કષાય, અને અગીઆર ગમાથી કોઈ પણ એક રોગ એમ એક સમયે એક જીવને આઠ બંધ હેતુ હોય છે. તથા પાંચ કાયના એક એક સંગે પાંચ ભાંગા થાય છે માટે કાયની હિંસાને સ્થાને પાંચ સ્થાપવા, તેમ જ ઈન્દ્રિયની અવિરતના સ્થાને પાંચ, યુગલના સ્થાને છે, વેદના સ્થાને ત્રણ, કષાયના સ્થાને ચાર અને પગના સ્થાને અગીઆર ૧૧-૪-૩--૫-૫ મૂકી શકોને ગુણાકાર કરતાં એક સમયે અનેક જીવ આશ્રયી ભાંગા ઉત્પન્ન થાય છે. ગુણાકાર આ પ્રમાણે કર-કેઈ પણ ઇન્દ્રિયની અવિરતિવાળા કેઈપણ કાર્યને વધુ કરનારા હોય છે માટે પાચ ઈન્દ્રિયની અવિરતિ સાથે પાંચ કાયને ગુણતાં પચીસ ૨૫ થાય, તે પચીસ હાસ્ય-રતિના ઉદયવાળા અને બીજા પચીસ શક-અતિના ઉદયવાળા હોય છે માટે પચીસને બે યુગલ સાથે ગુણતાં પચાસ થાય, તે પચાસ પુરૂષદના ઉદયવાળા બીજા પચાસ વેદના અને ત્રીજા પચાસ નપુંસક વેદના ઉદયવાળા હોય છે માટે પચાસને ત્રણ વેદ સાથે ગુણતા એકસો પચાસ ૧૫૦ ભાંગા થાય. તે એકસો પચાસ ધ કષાયી બીજા તેટલા જ માન કષાય તેટલા જ માયા અને તેટલા જ લેભ કષાયી હોય છે માટે એક પચાસને ચાર કષાય સાથે ગુણતાં છ ભંગ થાય, તે છ સત્યનેગી બીજા છ અસત્યમાગી એ પ્રમાણે અગીઆર ગો તેઓને હોવાથી છસો ને અગીઆર એને સાથે ગુણતાં છાસઠ ૬૬૦૦ ભાંગા થાય, . આ રીતે આઠને બંધહેતુ એક સમયે અનેક જી આશ્રયી છાસઠસે પ્રકારે થાય છે. અષ્ઠ બંધહેતુના ભાંગ કહા. Page #483 -------------------------------------------------------------------------- ________________ • ૪૪૯ પચસ ગ્રહચતુથ દ્વાર હવે નવ દ્વૈતુના કહે છે—તે આઠ અધહેતુમાં એકાયના વધુ ગ્રહણ કરતાં નવ પહેતુ થાય, પાંચ કાયના દ્વિકસોગે દશ ભગ થાય, માટે કાયવશ્વસ્થાને દશ મૂકી ક્રમશઃ અકાના ગુણાકાર કરતાં તેર હજાર અને અસા ૧૩૨૦૦ ભાંગા થાય. અથવા લય મેળવતાં પણ નવ થાય, અહિં તે કાયવધસ્થાને પાંચ જ મૂકતાં તેનાં ભાંગા પૂર્વવત્ છાસઠસા ૬૬૦૦ થાય. એ પ્રમાણે જુગુપ્સા મેળવતાં નવ અધહેતુના પશુ છાસઠસા ૬૬૦૦ ભાંગા થાય. આ પ્રમાણે નવ અધહેતુ ત્રણ પ્રકારે થાય. તેના કુલ ભાંગા છવીસ હજાર અને અને ચારસા ૨૬૪૦૦ થાય. નવ અહેતુએ કહ્યા. હવે દશ ખ હેતુ કહે છે-તે પૂર્વોક્ત આઠ અપહેતુમાં ત્રણ કાયને વધ લેતાં દશ હેતુ થાય, પાંચ કાયના કિસાને દશ ભાંગા થાય માટે કાયની હિંસાને સ્થાને દશના આંક મૂકી પૂર્વોક્ત ક્રમે ગુણાકાર કરતાં તેર હજાર અને અસે ૧૩૨૦૦ “લંગ થાય. અથવા એ કાયના વધ અને ભય મેળવતાં પણ દશ થાય. અહિં પણુ કાચની હિંસાના સ્થાને પાંચ કાયના દ્વિકસાગિ દેશ ભંગ થતા હોવાથી દશ ભાંગા મૂકી પૂર્વોક્ત ક્રમે અટકાના ગુણુાકાર કરતાં તેર હજાર અને ખસે ૧૩૨૦૦ ભાંગા થાય. એ પ્રમાણે જુગુપ્સા અને એ કાયના વધ મેળવતાં દશ ધહેતુના તેર હજર અને ખસા ૧૩૨૦૦ ભાંગા થાય, અથવા ભય અને જુગુપ્સા મેળવતાં પશુ દેશ અશ્વહેતુ થાય તેના પૂર્વવત્ છાસઢસા ૬૬૦૦ ભાંગા થાય. આ પ્રમાણે દશ બંધહેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભાંગા છેતાલીસ હજાર અને ખસેા ૪૬૨૦૦ થાય. દશ ખંધહેતુના ભાંગા કહ્યા. હવે અગીઆર અધહેતુના ભાંગા કહે છે—તે પૂર્વોક્ત આઠ અધહેતુમાં ચાર કાયના વધ લેતાં અગીાર થાય. પાંચ કાયના ચતુષ્ક સચૈગિ પાંચ ભાંગા થતા હોવાથી કાયની હિંસાના સ્થાને પાચ સૂકી પૂર્વોક્ત ક્રમે કાના ગુાકાર કરતાં છાસઠસા ૬૬૦૦ સાંગા થાય. અથવા ત્રણ કાયને વધુ અને ભય મેળવતાં અગીઆર થાય, અહિં કાચની હિંસાના સ્થાને દશ મૂકવા તેના પૂર્વવત્ તેર હજાર અને ખસેા ૧૩૨૦૦ ભાંગા થાય. એ પ્રમાણે ત્રણ કાયના વધ અને જાગુપ્સા મેળવતાં ગીઆર હેતુનાં પણ તેર હજાર અને બસે ૧૩૨૦૦ ભાંગા થાય. અથવા ભય, જુગુપ્સા અને એ કાયના વધુ મેળવતાં પણ અગીઆર થાય, અહિં ૫ Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ પંચસહચતુર્થદ્વાર પણ કાચની હિંસાના સ્થાને દશ જ મૂકવા તેના પૂર્વવત્ તેર હજાર અને બસે ૧૩૨૦૦ ભાગા થાય. આ રીતે અગીઆર હેતુ ચાર પ્રકારે થાય તેના કુલ ભાંગા છેતાલીસ હજાર અને બસ ૪૬૨૦૦ થાય. અગીઆર બંધહેતુ કહા. હવે બાર હેત કહે છે તે પૂર્વોક્ત આઠ હેતુમાં પાંચ કાયની હિંસા ગ્રહણ કરતાં બાર હેતુ થાય, પાંચ કાયને પચસગિ એક જ ભંગ થતો હોવાથી કાયની હિંસાના સ્થાને તે એક મૂકી પૂર્વોક્ત કમે અકોને ગુણતાં તેરસે અને વીશ ૧૩૨૦ ભાંગા થાય. અથવા ચાર કાયને વધ અને ભય મેળવતાં બાર થાય. અહિં પાંચ કાયના ચતુષ્ક સાગિ પાંચ ભંગ થતા હોવાથી કાયની હિંસાના સ્થાને પાંચ મૂકી પૂર્વોક્ત કમે અ કેને ગુણાકાર કરતાં છાસઠ ૬૬૦૦ ભાંગા થાય. એ પ્રમાણે જુગુપ્સા અને ચાર કાયને વધુ મેળવતાં બાર હેતુના પણ છાસઠ ૬૬૦૦ ભાંગા થાય. અથવા ત્રણ કાયને વધ, ભય અને જુગુપ્સા મેળવતાં પણ આર હેતુ થાય. પાંચ કાયના વિકસગે દશ ભંગ થતા હોવાથી કાયની હિંસાના થાને દશ મૂકી પૂર્વોત ક્રમે અને ગુણાકાર કરતાં તેર હજાર અને બસે ભાંગા થાય. આ પ્રમાણે બાર હેતુ ચાર પ્રકારે થાય તેના કુલ ભાંગા સત્તાવીસ હજાર સાતસો અને વિશ ર૭૭ર૦ થાય. બાર બંધહેતુ કહ્યા. - હવે તેર બંધહેતુ વિચારે છે–પૂર્વોક્ત આઠ બંધeતમાં પાંચકાયને વધ અને ભય મેળવતાં તેર અધહેતુ થાય. પાંચકાયને પાંચસગિ એક ભંગ થતો હોવાથી કાયના સ્થાને એક મૂકી પૂર્વોક્ત અંકને ક્રમશઃ ગુણાકાર કરતાં ભાંગા તેરસ અને વીશ ૧૩૨૦ થાય, એ પ્રમાણે જુગુપ્સા અને પાંચ કાયને વધ મેળવતાં તેર બંધહેતુના પણ તેરસ વીશ ૧૩૨૦ ભાંગા થાય. અથવા ભય જુગુપ્સા અને ચાર કાયને વધુ મેળવતાં તેર હેતુ થાય. અહિં કાયસ્થાને પાંચ મૂકી અને ગુણાકાર કરતાં છાસઠસો ભાંગા થાય. આ પ્રમાણે તેર અધહેતુ ત્રણ પ્રકારે થાય. તેના કુલ ભાંગા આણુ અને ચાળીસ ૯૨૪૦ થાય. તેર બંધહેતુના ભાંગા કહ્યા. - હવે ચૌદ હેતુના ભાંગ કહે છે–પૂર્વોક્ત આઠ બંધહેતુમાં પાંચ કાયને વધ, -ભય અને જુગુપ્સા મેળવતાં ચૌદ બંધહેતું થાય. અહિં પાંચ કાયને પચચાગિ એક Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૫. પંચસંગ્રહ-ચતુર્થદ્વાર ભંગ થતું હોવાથી કાયસ્થાને એક સૂકી પૂર્વેત ક્રમે અને ગુણાકાર કરતાં ભાંગા તેરસો વીસ ૧૩૨૦ થાય. આ પ્રમાણે દેશવિરતિ ગુણસ્થાનકે આઠથી ચૌદ સુધીના બંધહેતુના કુલ ભાંગા એક લાખ ત્રેસઠ હજાર છસે અને એશી ૧૬૩૬૮૦ થાય. ૧૨ આ રીતે દેશવિરતિ ગુણસ્થાનકના બંધહેતુ કહ્યા. હવે પ્રમત્ત, અપ્રમત્ત ગુણસ્થાનકના પાચથી સાત સુધીના બંધહેતુના ભાંગા કહેતાં પહેલાં યોગના સંબંધમાં પ્રમત્ત અપ્રમત્ત ગુણસ્થાનકે જે વિશેષ છે તે કહે છે– दोरूवाणि पमत्ते चयाहि एगं तु अप्पमतमि । जं इथिवेय उदए आहारगमीसगा नस्थि ॥१३॥ द्वे रूपे प्रमत्ते त्यज एकं तु अप्रमत्ते । यस्मात् स्त्रीवेदोदये आहारकमिश्रको न स्तः ।। १३ ॥ અઈ–વેદ સાથે રોગને ગુણાકાર કરી તેમાંથી પ્રમત્ત ગુણઠાણે બે રૂપને અને અપ્રમત્ત ગુણઠાણે એક રૂપને ત્યાગ કરે. કારણ કે સ્ત્રીવેદને ઉદય છતાં પ્રમત્તે આહારક અને આહારકમિશ્ર એ બે રોગ અને અપ્રમત્તે આહારક કાગ હેતે નથી. ટકાન–જો કે આ ગાથામાં વેદ સાથે મેંગોને ગુણવાનું કહ્યું નથી છતાં પહેલાંની ગાથામાંથી તેની અતુવૃત્તિ લેવાની છે. તેથી અહિં પદેને આ પ્રમાણે સમન્વય કરે. પ્રમત્તસંયત અને અપ્રમત્ત સંયત ગુણઠાણે પહેલાં વેદ સાથે તે તે ગુણઠાણે જેટલા ગે હોય તેને ગુણાકાર કરો. ગુણીને જે આવે તેમાંથી પ્રમત્ત સંતે બે રૂપ ઓછો કરવા અને અપ્રમત્ત સંયતે એકરૂપ ઓછું કરવું. છે અને એક રૂપ શા માટે ઓછું કરવું? તેનું કારણ કહે છે–ીવેદને ઉદય છતાં આહારક કાગ અને આહારકમિશ એ બે પેગ લેતા નથી. કેમકે સ્ત્રીઓને ચૌદ પૂર્વના અધ્યયનને અસંભવ છે, ચૌદપૂર્વના જ્ઞાન વિના કેઈને આહારકલબ્ધિ હેતી નથી. ચૌદપૂર્વનું અધ્યયન શા માટે હેતું નથી ? તે કહે છે સ્ત્રીઓને દષ્ટિવાદના અધ્યચનને નિષેધ કર્યો છે માટે. શાસ્ત્રમાં કહ્યું છે કે સ્ત્રીઓ સ્વભાવે તુચ્છ છે, અભિમાન બહુલતાવાળી છે. ચપળ છે, ધીરજ વિનાની છે એટલે જીરવી શકતી નથી. અથવા બુદ્ધિ વડે મંદ છે માટે અતિશયવાળાં જેની અંદર અધ્યયને રહેલા છે, તે દષ્ટિવાદના અધ્યયનને સ્ત્રીઓને નિષેધ કર્યો છે? Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ પંચસંગ્રહ-ચતુથ દ્વાર માટે પ્રમત્ત સયતને વેદ સાથે પાતાના ચોગાના ગુણાકાર કરી વેઠે આહારક ચૈગ અને વેદે આહારકમિશ્ર એ એ ભાંગા કાઢી નાંખવા. તથા અપ્રમત્ત સયતને વેદે આહારક કાયયેાગ રૂપ એક ભંગ એમ કરવા, વૈક્રિય. અને આહારક લબ્ધિવાળા પ્રમત્ત સયત મુનિ લધિના પ્રયાગ અહિં કરતા હોવાથી તેને વૈક્રિયમિશ્ર અને આહારમિશ્ર એ એ ચેગ હોય છે, પરંતુ લબ્ધિ પ્રમત્ત સચત વિવી તે તે શરીર ચાગ્ય પર્યાપ્તિએ પૂર્ણ કરી અપ્રમત્ત સ`યતે જતા હોવાથી ત્યાં વૈક્રિયમિશ્ર અને આહારમિશ્ર એ એ ધાગા હૈાતા નથી. આરસકાળે અને ત્યાગકાળે મિશ્રપણ હોય છે. તે અન્ને વખતે પ્રમત્તે જીણુઠાણુ' જ હોય છે. માટે અપ્રમત્તે એક ભંગ ઓછા કરવાનું કહ્યું છે. પ્રમત્ત સયતે જઘન્યપદે પાંચ ખહેતુ આ પ્રમાણે હાય છે—અહિં સર્વાંથા પાપવ્યાપારના ત્યાગી મુનિ હોવાથી મિથ્યાત્વ અને અવિરતિ સર્વથા હાતી નથી. કષાય અને યાગ એ એ જ હેતુઓ હોય છે. માટે એ યુગલમાંથી એક યુગલ, ત્રણ વેદમાંથી એક વેદ, ચાર સજ્વલન કષાયમાંથી એક ધાદિ કષાય અને કામણુ તથા ઔદ્યારિકમિશ્ન એ એ ચૈાગ વિના શેષ તેર ચેગમાંથી એક યોગ એ પ્રમાણે પાંચ ખ'ધ હેતુ હોય છે. માટે અહિં વેદના સ્થાને ત્રણ, ચાગના સ્થાને તેર, યુગલના સ્થાને એ અને કષાચના સ્થાને ચારને અક મૂકી ક્રમશઃ અંકોના ગુણાકાર કરવા. ગુણાકાર આ પ્રમાણે કરવા-પહેલાં ત્રણ વેદ સાથે તેર ચેાગાને જીણુવા, ગુણતાં ઓગણચાલીસ ૩૯ થાય તેમાથી એ રૂપ આછાં કરવાં એટલે શેષ સાડત્રીશ ૩૭ રહે, તેને એ યુગલ સાથે જીણુવા એટલે ચુમ્માત્તેર ૭૪ થાય, તેને ચાર કષાય સાથે ગુજીવા એટલે ખસે છન્તુ ૨૬ લાંગા થાય. આ પ્રમાણે પાંચ ખંધહેતુના અનેક જીવે આશ્રયી અસે છન્તુ લાંગા થાય. હવે છ અધહેતુ કહે છે—તે પાંચમાં લય મેળવતાં છ અધહેતુ થાય ત્યાં પ તે જ અસા છન્નુ ભાંગા થાય. એ પ્રમાણે જુગુપ્સા મેળવતાં છ હેતુના પણ અસે અનુ ભાંગા થાય. કુલ છ અહેતુના પાંચસો માણુ પર લાંગા થાય. હવે સાત મધહેતુ કહે છે—પૂર્વોક્ત પાંચ હેતુમાં ભય અને જીગુપ્સા અને મેળવતાં સાત હેતુ થાય તેના પણ ખસે છન્તુ ૨૯૬ લાંગા થાય. સઘળા મળી પ્રમત્ત સ'યત્ત જુઠાણે અગીઆરસા અને ચારાશી ૧૧૮૪ ભાંગા થાય. અપ્રમત્ત સયત ગુણુઠાણું પણ પાંચથી સાત સુધી અ હેતુ પાંચ આ પ્રમાણે-ત્રણુ વેદમાંથી એક વેદ, કાણુ, ઔદારિકમિશ્ર, આહારકમિશ્ર સિવાય અગીઆર ચેાગમાંથી કાઇપણ એક ચેાગ, બે હાય છે. તેમાં વૈક્રિયમિશ્ર અને યુગલમાંથી એક Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૫૩ પંચસગ્રહ-ચતુર્થદ્વાર ચુગલ અને સંજવલન ચાર કષાયમાંથી કોઈપણ એક ક્યાય એમ એછામાં ઓછા પાંચ બહેતુઓ હોય છે. અહિં વેદના સ્થાને ત્રણ ચોગના સ્થાને અગીઆર, યુગલના સ્થાને બે અને કષાચના સ્થાને ચાર, ૪-૨-૧૧-૩ એ પ્રમાણે અકે મૂકવા. તેમાં પહેલાં વેદ સાથે ચોગને ગુણાકાર કરે એટલે તેત્રીસ ૩૩ થાય તેમાંથી અહિં જીવેદે આહારક કાયયોગ નથી હોતે માટે એક ભાગ એ છ કરે એટલે શેષ બત્રીસ ૩૨ રહે. તે બત્રીસ હાસ્યરતિના ઉદયવાળા અને બીજા બત્રીસ શેક અરતિના ઉદયવાળા હોવાથી બે યુગલ સાથે ગુણતાં ચોસઠ થાય તે ચેસઠ કે કષાયી, બીજા સઠ માન કષાયી એ પ્રમાણે ત્રીજા અને ચોથા ચોસઠ ચોસઠ માયા અને લેભ કષાયી હોવાથી ચેસઠને ચાર કષાય સાથે ગુણતાં બસો છપ્પન ૨૫૬ થાય. આટલા અપ્રમત્ત સયતે પાંચ બંધહેતુના ભાંગા થાય. તે પાંચમાં લય મેળવતાં છ થાય ત્યાં પણ બસે છhત ૨૫૬ લાંગા જ થાય. અથવા જુગુપ્સા મેળવતાં પણ છ થાય તેના પણ તેટલા જ ૨૫૬ ભાંગા થાય. છ અંધહેતુના સઘળા મળી પાંચસે બાર ૫૧૨ ભાંગા થાય. તથા તે પાંચમા ભય અને જુગુપ્સા બને મેળવતાં સાત હેતુ થાય તેના પણ અસા છપ્પન ર૫૬ ભાંગા થાય. અપ્રમત્ત સંવત ગુણઠાણે સઘળા મળી એક હજાર અને ગ્રેવીસ ૧૦૨૪ ભાંગા થાય. અપ્રમત્ત ગુણસ્થાનકનાં બંધeતુ કહ્યા. હવે અપૂર્વકરણ ગુણસ્થાનકના અંધહેતુઓ કહે છે–અપૂર્વકરણે ચગે નવ હોય છે કારણ કે આંહ વક્રિય અને આહારક એ બે કાયાગ પણ લેતા નથી. અહિં જઘન્યપદે પાંચ બહેતુઓ હોય છે અને તે આ–ત્રણ વેદમાંથી કઈ પણ એક વેદ, નવ પેગમાંથી કોઈપણ એક રોગ, બે ચુગલમાંથી એક યુગલ, અને સંજવલન ચાર કષાયમાંથી કેઈપણ એક જૈધાદિ કષાય, આ પ્રમાણે પાંચ હેતુઓ હોય છે. અહિં વેદસ્થાને ત્રણ, ચગાને નવ યુગલસ્થાને છે અને કષાયસ્થાને ચાર ૩-૯-૨-૪ એ પ્રમાણે અકે સ્થાપવા તેમાં ત્રણ વેદ સાથે નવ ને ગુણતાં સત્તાવીશ ૨૭ થાય તેને બે યુગલ સાથે ગુણતાં ચેપન ૫૪ થાય અને ચાર કષાય સાથે ગુણતાં બસો અને સોળ ૨૧૬ થાય. અપૂવકરણે પાંચ બહેતુના તેટલા ભાંગા થાય. તે પાંચમાં ભય મેળવતાં છ હેત થાય, તેના પણ બસે સોળ ભાંગા થાય. અથવા જુગુપ્સા મેળવતાં છ હેતુના પણ બસ સેળ ભાંગા થાય. છ હેતુના કુલ ચારસો અત્રીસ ૪૩૨ ભાંગા થાય. Page #488 -------------------------------------------------------------------------- ________________ . ૪૫૪ પંચસંગ્રહ-ચતુથાર તે પાંચમાં ભય જુગુપ્સા અને મેળવતાં સાત બંધહેતું થાય તેના પણ બને સેળ ભાંગા થાય. સઘળા મળી અપૂર્વકરણ ગુણઠાણે આઠસો ચોસઠ ૮૬૪ ભાંગા થાય. આ રીતે અપૂર્વકરણના બંધહેતુના ભાંગા કહ્યા હવે અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકે બંધહેતુના ભાંગા કહે છે–અનિવૃત્તિ બાદર સંપરાય ગુણઠાણે જઘન્યપદે બે બંધહેતુ હોય છે અને તે આ સજ્વલન ચાર કષાયમાંથી કેઈ પણ એક ઠેધાદિ કષાય અને નવ ચાગમાંથી કઈ પણ એક રોગ, ચાર કષાયને નવ યોગ સાથે ગુણતાં બે બહેતના છત્રીસ ભાંગા થાય. ઉહાપદે ત્રણ હેતુઓ હોય છે. તેમાં બે તે પહેલાં કહા તે અને ત્રીજે કઈ પણ એક વેદ. આ ગુણઠાણે જ્યાં સુધી પુરુષવેદ અને સંજવલનની ચાર એમ પાંચ પ્રકૃતિઓને બંધ હોય છે ત્યાં સુધી વેદને પણ ઉદય હોય છે માટે ત્રણ વેદમાંથી કઈ પણ એક વેદ મેળવતાં ત્રણ બંધહેતુ થાય છે. તે ત્રણ હેતુના પૂર્વોક્ત છત્રીસને ત્રણે ગુણતાં એકસો આઠ ૧૦૮ ભાંગા થાય. સઘળા મળી અનિવૃત્તિ બાદરપરાય ગુણઠાણે એકસો ચુમ્માલીસ ૧૪૪ ભાંગા થાય, સૂકમ સં૫રાય ગુણઠાણે સુમિકિંદિરૂપે કરાયેલ સંજવલન લેભારૂપ કષાય અને નવ રોગ એમ દશ બંધહેતુ હોય છે. એક જીવને એક સમયે લેભ કષાય અને એક ગ એમ બે હેતુ હોય છે અને અનેક જીવ આશ્રયી તે એક કષાયને નવ ગ સાથે ગુણતાં નવ ભાંગા થાય. ઉપશાંતમાહ ગુણસ્થાને માત્ર રોગ જ બંધહેતુ છે અને તે નવમાંથી કઈ પણ એક એક રોગ એક કાલે બંધહેતુ હોવાથી તેના નવ ભાંગા થાય છે. એ પ્રમાણે ક્ષીણમેહ ગુણસ્થાનકે પણ નવ ભાંગા થાય છે. સગિ કેવળી ગુણસ્થાનકે સાત ચોગ થવાથી સાત ભાંગા થાય છે. ૧૩ હવે સઘળા ગુણસ્થાનકના બંધહેતુના ભાંગાની સંખ્યા કહે છે– सव्वगुणठाणगेसु विसेसहेऊण एतिया संखा । छायाललक्ख बासीइ सहस्स सय सत्त सयरी अ ||१४|| सर्वगुणस्थानकेषु विशेषहेतूनामेतावती संख्या ।। षट्चत्वारिंशलक्षाः द्वयशीतिसहस्राणि शतानि सप्त सप्ततिश्च ॥१४॥ અર્થ–સઘળા ગુણસ્થાનકોમાં એક સાથે સંભવતા દશાદિરૂપ વિશેષ બંધહેતુના સઘળા ભાંગાની સંખ્યા આટલી થાય અને તે આ પ્રમાણે-છેતાલીસ લાખ આશી હજાર સાતસે અને સિત્તેર ૪૬૮૨૭૭૦. ૧૪ Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૫૫ પંચસંગ્રહે-ચતુર્થદ્વાર આ પ્રમાણે ગુણસ્થાનકમાં યુગપતું કાળભાવિ બંધહેતુઓ અને તેના ભાંગાની સંખ્યા કહી. હવે જીવસ્થાનકોમાં યુગપત્કાળભાવિ બંધહેતુની સંખ્યાનું પ્રતિપાદન કરવા કહે છે— सोलसद्वारस हेऊ जहन्न उक्कोसया असन्नीणं । चोदसटारसऽपज्जस्स सन्निणो सन्निगुणगहियो ॥ १५ ॥ षोडशाष्टादश हेतू जघन्योत्कृष्टकावसंज्ञिनाम् । चतुर्दशाष्टादशापर्याप्तकस्य संज्ञिनः संज्ञी गुणगृहीतः ॥ १५ ॥ અર્થ-અશિના બારે ભેમાં જઘન્ય સેળ અને ઉત્કૃષ્ટ અઢાર બંધહેતું હોય છે. અપર્યાપ્ત સંશિમાં જઘન્ય ચૌદ અને ઉત્કૃષ્ટ અઢાર હોય છે અને સંપત્તિને ગુણસ્થાનકના ગ્રહણથી જ ગ્રહણ કર્યો છે. ટીકાનુ–સંસિ પચેન્દ્રિય પર્યાપ્ત-અપપ્ત સિવાય શેષ બારે જીવસ્થાનકમાં દરેકમાં જઘન્યપદે સાળ બંધહેતુઓ અને ઉત્કૃષ્ટપદે અઢાર અધતુઓ હોય છે. આ હેતુઓ મિથ્યાદિ ગુણસ્થાનક આશ્રયીને જ કહ્યા છે એમ સમજવું. સાસ્વાદન સમ્યદૈષ્ટિ ગુણસ્થાનકે તે બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયને જઘન્યપદે પંદર બંધહેતુઓ હોય છે. તથા સંપિચેન્દ્રિય અપર્યાપ્તાને જઘન્યપદે ચૌદ અને ઉત્કૃષ્ટપદે અઢાર બંધહેતુઓ હોય છે અને જે સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત છે તે તે ગુણસ્થાનકના ગ્રહણ વડે જ ગ્રહણ કર્યો છે. કારણ કે પર્યાપ્ત સંગ્નિ પંચેન્દ્રિયમાં જ ચૌદ ગુણસ્થાનકને સંભવ છે તેથી ચૌદ ગુણસ્થાનકના ભાંગા કહેવા વડે પર્યાપ્ત સંસિ પંચેન્દ્રિયમાં જ કહ્યા છે એમ સમજવું. માટે તેની અંદર અહિં ફરીથી ભાંગા કહેવામાં નહિ આવે. ૧૫. - હવે પર્યાપ્ત સંગ્નિ પંચેન્દ્રિય વજીને, શેષ તેર જીવસ્થામાં મિથ્યાવાદિના અવાંતર શેમાંથી જે જે ભેદો સંભવે છે, તેને વિશેષથી નિર્ણય કરવા ઈચ્છતા આ ગાથા કહે છે – मिच्छन्तं एग चिय छक्कायवहो ति जोग सन्निम्मि । इंदियसंखा सुगमा असन्निविगलेसु दो जोगा ॥ १६ ॥ मिथ्यात्वमेकमेव पट्कायवधः यो योगाः संशिनि । इन्द्रियसंख्या सुगमा असंज्ञिविकलेषु द्वौ यौगौ ॥ १६ ॥ અર્થ–પર્યાપ્ત સંસિ વિના તેરે છવદમાં મિથ્યાત્વ એક જ હોય છે. વધ છએ કાયને હચ છે, અપર્યાપ્ત સંગ્નિમાં એગ ત્રણ હોય છે, ઇન્દ્રિયની સંખ્યા સુગમ છે અને અસપિ તથા વિકલેન્દ્રિયમાં પેગ બળે હોય છે. Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ પર્ચસંગ્રહ-ચતુથાર ટીકાનુ–પર્યાપ્ત સંસિ પંચેન્દ્રિય વિના તેરે જીવલેમાં પાંચ મિથ્યાત્વમાંથી એક અનાગિક મિથ્યાત્વ જ હોય છે, બીજા કોઈ મિથ્યાત્વના ભેદ સંભવતા નથી. માટે એક સ્થાપનમાં મિથ્યાત્વના સ્થાને એક સ્થાપ. તથા તે તેરે છવામાં સામાન્ય રીતે છએ કાનો વધ હંમેશાં હોય છે. પરંતુ એક બે કાયાદિના ઘાતરૂપે ભાંગાની પ્રરૂપણાના વિષયભૂત હેતું નથી. કારણ કે તે અગ્નિ છે હમેશાં છએ કાચો પ્રત્યે અવિરત પરિણામવાળા હોય છે. એટલે તેઓને સમયે સમયે છીએ કાયની હિંસા હોય છે. પ્રશ્નમિથ્યાદિ આદિ ગુણઠાણે પૂર્વે જે કાયના લાંગાની પ્રરૂપણા કરી તે શી રીતે સંભવે? કારણ કે જેમ અસશિ તે કાની હિંસાથી વિરમેલે નહિ હોવાથી સામાન્યતઃ છએ કાયને હિંસક છે તેમ મિથ્યાદષ્ટિ પણ તે છએ કાચની હિંસાથી વિરમેલ નહિ હેવાથી હિંસક છે જ. માટે કઈ વખતે એક કોઈ વખતે બે આદિ કાયના હિંસક કેમ કહ્યા? ઉત્તર—તમે જે દેષ આવે તે દેષ પ્રાપ્ત થતું નથી. કારણ કે સશિ છે મનવાળા છે, અને મનવાળા હેવાથી તેને કઈ કઈ વખતે કોઈ કઈ કાયમ તીવ્ર તીવ્રતર પરિણામ થાય છે. તે સંપત્તિ છેને એવો વિકલ્પ થાય છે કે મારે આ એક કાયની હિંસા કરવી છે, આ બે કાયની હિંસા કરવી છે, અથવા અમુક અમુક ત્રણ કાયને ઘાત કરે છે. આ રીતે બુદ્ધિપૂર્વક અમુક અમુક કાયની હિંસામાં તેઓ પ્રવર્તે છે, માટે તે અપેક્ષાએ છ કાયના એક બે આદિ સાગથી કરેલા સાંગાની પ્રરૂપણ ઘટે છે. અસંગ્નિ જેને તે મનના અભાવે તેવા પ્રકારને સંક૯૫ થતે નહિ લેવાથી સઘળી કા પ્રત્યે હંમેશાં એક સરખા પરિણામવાળા જ હોય છે એ હેતુથી તેઓને હમેશાં છએ કાયના વધરૂપ એક ભંગ જ હોય છે. માટે કાયના સ્થાને પણ એક અંક જ મૂક. તથા અપર્યાપ્ત સજ્ઞિમાં કામણ ઔદારિક મિશ્ર અને ક્રિયમિશ્રએમ ત્રણ ગો હોય છે, બીજા ગે હોતા નથી માટે અપર્યાપ્ત સંગ્નિ પંચેન્દ્રિયના બંધહતના ભાંગાને વિચાર કરતાં યોગના સ્થાને ત્રણ મૂકવા. તથા તેરે છવભેદમાં ઈન્દ્રિયની સંખ્યા પ્રસિદ્ધ હોવાથી સુગમ છે. તે આ પ્રમાણે– ૧ અહિ એકેન્દ્રિાદિ સઘળા અસંગ્નિ જીવને અનાભોગિક મિથ્યાત્વ કર્યું છે. મૂળ ટીમમાં અનભિગ્રહિત મિશ્યાવ કહ્યું છે. મૂળ ટીકા ચેથા દ્વારની પાંચમી ગાથાના અંતમાં આ પ્રમાણે કહ્યું છે–પથી સંકિ જીવસ્થાનમાં જ આ વિશે સંભવે છે શેષ સવળાઓને એક અનભિગ્રહિત મિથ્યાત્વ જ • હોય છે, તેથી જ અનભિગ્રહિતને તેમાં આ પ્રમાણે અર્થ કર્યો છે-અમિત અનમિણીરં શનિ ત્રિજન્નત્તિનિર્મા ' સોળમી ગાથામાં પણ નિત્યમેવામિણી દાઇનાકિના એ પ્રમાણે કહ્યું છે તત્વજ્ઞાની જાણે Page #491 -------------------------------------------------------------------------- ________________ પંચસ ગ્રહે-ચતુથ દ્વાર ૪૫૭ પચેન્દ્રિયને પાંચ, ચૌરિન્દ્રિયને ચાર, તેન્દ્રિયને ત્રણ. બેઇન્દ્રિયને એ અને એકેન્દ્રિય જીવાને એક. માટે તે તે જીવાના અધહેતુના વિચાર પ્રસ’ગે ઇન્દ્રિયની અવિરતિના સ્થાને જેટલી. ઇન્દ્રિયવાળા તેઓ હોય તે સંખ્યા મૂકવી. તથા પર્યાપ્ત અપર્યાપ્ત અસનિ પચેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવેામાં આખ્ખું ચાગ હોય છે. તેમાં અપર્યંતાને કાળુ તથા ઔદારિકમિશ્ર એ એ ચાગ હોય છે અને પર્યાપ્તાને ઔદારિક કાયચાગ તથા અસત્ય અમૃષા વચનયોગ એ એ ચાગ હોય માટે તેના અહેતુ ગણતાં યાગના સ્થાને અબ્બે મૂકવા. તથા સજ્ઞિ અપર્યાપ્ત સિવાય આર જીવલેામાં અનંતાનુંધિ આદિ ચારે કયા હોવાથી કષાયના સ્થાને ચાર મૂકવા. વેદ એક નપુ'સક જ હાવાથી વેદના સ્થાને એક સૂવે, માત્ર અસ`ગ્નિ પંચેન્દ્રિયના ભાંગા ગણતાં તેઓને દ્રવ્યથી ત્રણે વેદ હોવાથી વેદના સ્થાને ત્રણ મૂકવા અને તે સઘળાને યુગલ અને હાવાથી યુગલના સ્થાને એ મૂકવા. તથા સજ્ઞિ અપર્યાસામાં તેઓની જો લબ્ધિ વડે વિવક્ષા કરવામાં આવે તે કયા યાદિ એકેન્દ્રિયાદિને જે પ્રમાણે કહ્યા તે પ્રમાણે જ કહેવા અને કરણ અપર્યાપ્ત સગ્નિમાં પર્યાપ્ત સજ્ઞિની જેમ અનતાનુધિના ઉદય નથી પણ હાતા, જ્યારે ન હોય ત્યારે કષાયના સ્થાને અપ્રત્યાખ્યાનાવરાદિ ત્રણુ કષાય મૂકવા અને ઉદય હોય ત્યારે ચાર મૂક્યા, ત્રણ વેદના ઉદય તેઓને હોવાથી વેદના સ્થાને ત્રણ મૂકવા અને યુગલના સ્થાને છે મૂકવા. ૧૬. હવે એકેન્દ્રિય જીવેામાં જેટલા ચેગેા સભવે છે તે કહે છે— एवं च अपज्जाणं बायरसुहुमाण पज्जयाण पुणो । तिण्णेक कायजोगा सणिअपज्जे गुणा तिन्नि ||१७|| एवं चापर्याप्तानां वादरसूक्ष्माणां पर्याप्तानां पुनः । त्रयः एकः काययोगाः संज्ञिन्यपर्याप्त गुणास्त्रयः ॥१७॥ અજ્ઞિની જેમ ખાદર અને સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્તાને એ ચેગ હોય છે. પર્યાપ્ત આદર અને સૂક્ષ્મ એકેન્દ્રિયને અનુક્રમે ત્રણ અને એક ચેગ હોય છે. તથા અપર્યાપ્ત સજ્ઞિને ત્રણ ગુણસ્થાન હાય છે. • ટીકાનુ૦——જેમ અપર્યાપ્ત અસજ્ઞિ અને વિકેન્દ્રિયને એ ચેાગ કહ્યા છે, તેમ અપર્યાપ્ત આદર અને સૂક્ષ્મ એકેન્દ્રિયને પણ કામણુ અને ઔદારિકમિશ્ર એ એ. ચેાગ હાય છે. ' તથા પર્યાપ્ત આદર અને સૂક્ષ્મ એકેન્દ્રિયને અનુક્રમે ત્રણ અને એક ચાગ હોય. to Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ પંચસંગ્રહ-ચતુર્થદ્વાર છે. તેમાં પર્યાપ્ત બાદર એકેન્દ્રિયને ઔદારિક, વૈકિય અને ક્રિયમિત્ર એ ત્રણ રોગ હોય છે. અને પર્યાપ્ત સુકમ એકેન્દ્રિયને આદારિકકાયાગરૂપ એકજ વેગ હોય છે. માટે તે તે જેની અપેક્ષાએ બંધહેતુના ભાંગાને વિચાર કરતાં ગચ્છાને ત્રણ કે એક અંક મૂકવે. તથા ગુણસ્થાનકને વિચાર કરવામાં આવે તે કરણ અપર્યાપ્ત સંસિને મિથ્યાદૃષ્ટિ, સાસ્વાદન, અને અવિરતિ સમ્યગૃષ્ટિ એ ત્રણ ગુણસ્થાનક હોય છે. તથા ગાવાની શરૂઆતમાં “ઇડ્યું ” એમાં એવ પછી મૂકેલ ચ શબ્દ અને સૂચક હોવાથી કરણ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસશિપ ક્રિય જીમાં મિથ્યાદષ્ટિ અને સાસ્વાદન એમ બન્ને ગુણસ્થાન હોય છે એમ સમજવું. તથા પર્યાપ્ત બાદર એકેન્દ્રિય, વિક્ષેન્દ્રિય અને અગ્નિ પંચેન્દ્રિય જેમાં મિથ્યાષ્ટિરૂપ એકજ ગુણસ્થાનક હોય છે. જ્યારે આદર એકેન્દ્રિાદિ પૂર્વોક્ત જેમાં સાસ્વાદન ગુણસ્થાનક હોય ત્યારે ત્યાં મિથ્યાત્વ નહિ હેવાથી બંધહેતુ પંદર હોય છે. તે વખતે ચગે કાશ્મણ અને ઔદારિકમિશ્ન એ બે હોય છે. કારણ કે સરિ સિવાય અન્ય જીવોને સાસ્વાદનપણું અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે, અન્યકાળ હતું નથી. અને અપર્યાપ્તસંશિ સિવાય શેષ જીવેને અપથપ્તાવસ્થામાં બેજ ચોગ હેય છે. અપર્યાપ્ત સંપત્તિમાં તે કામણ, ઔદ્યારિકમિશ્ર, અને વક્રિયમિશ્ર એ ત્રણ ચગે હોય છે તે પહેલા કહ્યું છે. પ્રશ્ન–સાસ્વાદનપણામાં પણ શેષ પર્યાપ્તિએ અપર્યાપ્તા અને શરીરપર્યાપ્તિએ પર્યાપ્તાને ઔદારિકકાયાગ સંભવે છે માટે બાદર એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને અસંગ્નિ પંચેન્દ્રિય જીને સાસ્વાદન ગુણસ્થાનકે ત્રણ વેગે કેમ ન કહ્યા છે ચિગ કેમ કહ્યા? ઉત્તર–ઉપરોક્ત શક અગ્ર છે, કારણ કે શરીરપર્યાપ્તિએ પર્યાપ્તાવસ્થામાં વ્યાસ્વાદન ગુણરથાનક જ હેતું નથી, કેમ કે સાસ્વાદનપણાને કાળ માત્ર છ આવલિકા છે અને શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા તે અંતર્મુહૂર્વકાળે થાય છે. તેથી શરીરપચીપ્તિ પૂર્ણ થતાં પહેલા જ સાસ્વાદનપણું ચાલ્યું જાય છે માટે તે જીવોને સારવાદનપણમાં પૂર્વોક્ત બે જ રોગ હોય છે. મિથ્યાદિ ગુણસ્થાનકે જ્યાં સુધી શરીરપર્યાપ્તિ પૂર્ણ કરી નથી હોતી ત્યાં સુધી કાર્પણ અને ઔદારિકમિશ્ર એ બે જ ચેગ હોય છે અને શરીરપર્યાતિ પૂર્ણ થયા પછી દારિક કાયયાગ હોય છે માટે અપર્યાપ્તાવસ્થામાં ત્રણ ચોગ ઘટે છે. ૧૭ જ હકીકત કહે છે— Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૫૯ પંચસંગ્રહ-ચતુર્થ દ્વાર उरलेण तिन्नि छण्हें सरीस्पज्जत्तयाण मिच्छाणं । सविउव्वेण सन्निस्स सम्ममिच्छस्स वा पंच ॥ १८ ॥ औदारिकेण त्रीणि पण्णां शरीरपर्याप्तकानां मिथ्यादृष्टीनाम् । सवैक्रियेग संझिनः सम्यग्दृष्टेमिथ्यादृष्टेर्वा पञ्च ॥ १८ ॥ અથ–શરીરપર્યાપ્તિએ પયસા મિથ્યાષ્ટિ છ છવભેદને ઔદારિક કાયયોગ સાથે ત્રણગ હોય છે અને સમ્યગૃષ્ટિ અથવા મિથ્યાદષ્ટિ શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા સંસિ છને વૈક્રિય અને ઔદ્યારિક કાગ સાથે પાંચ પેગ હેય છે. • ટીકાબુ –શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા અને શેષ પર્યાપ્તિએ અપર્યાપ્તા મિથ્યાષ્ટિ. સુમ બાદર એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ઐરિન્દ્રિય અને અસંપિચેન્દ્રિય એ છે જીવભેદને હારિક કાયયેગ સાથે ત્રણ ચા હોય છે. તેથી અપર્યાપ્ત આ છ જીવભેદેના મિથ્યાષ્ટિ ગુણસ્થાનક આશ્રયી બંધહેતુના ભાંગાને વિચાર કરતાં અંક સ્થાપનમાં ગના સ્થાને ત્રણ મૂકવા. તથા સંક્ષિ અપર્યાપ્ત મિથ્યાદષ્ટિ અથવા સમ્યગદષ્ટિ જીવોને શરીરપર્યાપ્તિ પૂર્ણ થતા પહેલાં પૂર્વોક્ત વૈક્રિયમિશ અને કામણરૂપ ત્રણ ગો હોય છે અને શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી દેવ અને નારકીની અપેક્ષાએ ક્રિય કાયાગ અને મનુષ્ય તથા તિર્ય. ચેની અપેક્ષાએ ઔદારિક કાયોગને સંભવ હોવાથી કુલ પાંચ ગે સંભવે છે. તેથી સંશિને અપર્યાપ્તાવસ્થામાં સમ્યગુણિપણાને અગર મિથ્યાષ્ટિપણાને આશ્રયી બંધહેતુના ભાંગા કહેવાના અવસરે ચાગના સ્થાને પાચ મૂકવા. અહિં પહેલાં સં૪િ અપર્યાપ્તાને જઘન્યપદે ચૌદ બંધહેતુ અને ઉત્કૃષ્ટપદે અઢાર બધા કહ્યા છે. તેને હવે વિચાર કરે છે. તેમાં જઘન્યપદે ચૌદ બંધહેતુઓ સમ્યગદષ્ટિને હેય છે. તે આ પ્રમાણે-છ કાયને વધ; પાંચ ઈન્દ્રિયની અવિરતિમાંથી કોઈ પણ એક ઈન્દ્રિયની અવિરતિ, બે યુગલમાંથી એક યુગલ, ત્રણ વેદમાંથી કેઈપણ એક વેદ, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંવલન કૈધાદિ કષામાંથી કેઈપણ ધાદિ ત્રણ કષાય, તથા ચે અહિં પાંચ સંભવે છે. કહ્યું છે કે “સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાદષ્ટિ સ૪િ અપર્યાપ્તને વૈકિય અને ઔદ્યારિક કાયયેગ સાથે પાંચ ચોગ હેય છે. માટે પાંચ ચોગમાંથી કેઈપણ એક ચગ. પ્રમાણે જઘન્યપદે ચૌદ હેતું હોય છે. " એક સ્થાપનમાં પર્યાપ્ત સંસ સિવાય શિષ સઘળા ને હંમેશાં છ કાયના વરૂપ એકજ ભાગે હોય છે, માટે કાયસ્થાને એક, વેદના સ્થાને ત્રણ,ગના સ્થાને પાંચ ઈન્દ્રિયની અવિરતિના સ્થાને થાંચ, યુગલના સ્થાને છે, અને કષાયના સ્થાને ચાર. ૪-૨-૫-૫-૩-૧ મૂકવા. આ અકેને ગુણાકાર આ પ્રમાણે કરવે. * * Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ ' પચાસગ્રહ-ચતુરદ્વાર પહેલાં ત્રણ વેદ સાથે પાંચ ગાને ગુણાકાર કરે એટલે પંદર ૧૫ થાય, તેમાંથી અવિરતિ સમ્યગદષ્ટિ ગુણઠાણે ચાર રૂપ ઓછા કરવાનું પૂર્વે કહ્યું છે તે પ્રમાણે ચાર રૂપ ઓછાં કરવાં એટલે શેષ અગીઆર ૧૧ રહે. તેને પાંચ ઈન્દ્રિયની અવિરતિ સાથે ગુણાકાર કરે એટલે પંચાવન પપ થાય, તેની સાથે બે યુગલને ગુણતાં એક દશ ૧૧૦ થાય, તેને કેધાદિ કષા સાથે ગુણતાં ચાર અને ચાળીસ ૪૪૦ થાય. તેટલા સંજ્ઞિ અપર્યાપ્તા સમ્યગૃષ્ટિને ચૌદ બંધહેતુના ભાંગા થાય, તે ચૌદ બંધહેતુમાં ભય મેળવતાં પદર થાય તેને પણ ચાર ચાળીસ જ ૪૪૦ ભાંગા થાય. અથવા જુગુપ્સા મેળવતાં પંદર હેતુના પણ ચારસો ચાલીસ ૪૪૦ ભાંગા થાય. તથા તે ચૌદ બંધહેતુમાં ભય અને જુગુપ્સા એ બંને મેળવતાં સોળ હેતુ થાય તેના પણ ચાર ચાળીસ જ ૪૪. ભાંગા થાય. સઘળા મળી અવિરતિ સમ્યગ્રષ્ટિ સંસિ અપર્યાપ્તાને બંધહેતુના સત્તર અને સાઠ ભાંગા થાય. સાસ્વાદન સમ્યગદષ્ટિ અપર્યાપ્તા સંસિને કામણ, ઔદારિકમિશ્ર અને વૈકિયમિશ્ર એ ત્રણ ચોગ હોય છે. માટે યોગના સ્થાને ત્રણ મૂકવા. . આ ગુણઠાણુવાળાને જઘન્યપદે પંદર બંધહેતું હોય છે. કારણ કે અહિં અનતાનુબંધિને ઉદય અવશ્ય હોય છે. અંકસ્થાપનમાં શેષ અકેની સ્થાપના પૂર્વવત્ કરવી. તે આ પ્રમાણે ૪-૨-૫-૩-૩-૧ તેમાં પહેલા ત્રણ વેદ સાથે ત્રણ વેગને ગુણાકાર કરે એટલે નવ ૯ થાય તેમાંથી સાસ્વાદન ગુણસ્થાનકે એક રૂપ ઓછું કરવા પૂર્વે કહ્યું છે તે પ્રમાણે એક રૂ૫ ઓછું કરવું એટલે શેષ આઠ રહે. તેને પાંચ ઈન્દ્રિયની અવિરતિ સાથે ગુણતાં ચાળીસ થાય, તેને બે યુગલ સાથે ગુણતા એશી થાય, તેને ચાર કષાય સાથે ગુણતાં ત્રણ વિશ૩૨૦ થાય, એટલા સાસ્વાદન ગુણઠાણે સજ્ઞિ અપર્યાપ્તાના પંદર બધહેતુના ભાંગા થાય, તે પદરમાં ભય મેળવતાં સેળ હેતુ થાય તેના પણ તે ત્રણ વશ ૩૨૦ ભાગા જ થાય. એ પ્રમાણે જુગુપ્સા મેળવતાં સેળ હેતુના પણ ત્રણસો વીશ ૩૨૦ ભાંગા થાય. ભય, જુગુપ્સા અને મેળવતા સત્તર હેતુ થાય તેમાં પણ ત્રણ વીશ ૩૨૦ ભાંગા થાય.. ' સઘળા મળી. સાસ્વાદન ગુણઠાણે સંક્ષિણ અપર્યાપ્તાના બંધહેતુના ભાંગા ખારા એંશી ૧૨૮૦ ભાંગા થાય. Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પંચસહચતુર્થદ્વાર મિથ્યાષ્ટિ સંશ અપર્યાપ્તાને જઘન્યપદે સેળ બંધહેતુઓ હોય છે કારણ કે પૂર્વોક્ત પંદર હતમાં મિથ્યાત્વને ઉદય વધે છે. અહિં વેગે પાંચ હોય છે. કેમકે પહેલાં કહ્યું છે છે-સભ્યફવી અથવા મિથ્યાત્વી સંપત્તિ અપર્યાપ્તાને વૈક્રિય સહિત પાંચ હોય છે માટે એગના સ્થાને પાંચ મૂકવા. શેષ અકસ્થાપના પૂર્વની જેમજ કરવી, માત્ર અહિ મિથ્યાત્વને ઉદય હોવાથી અને તે પણ એક અનાગિક મિથ્યાત્વ હોવાથી મિથ્યાત્વના સ્થાને એક મૂકવે. એટલે અકસ્થાપના આ પ્રમાણે કરવી ૪-૨-૫-૫-૩-૧-૧ ગુણાકાર આ પ્રમાણે કરે–ત્રણ વેદ સાથે પાંચગેને ગુણતાં પંદર ૧૫ થાય તેને પાંચ ઈન્દ્રિયની અવિતિ સાથે ગુણતાં પોતેર ૭પ થાય તેને બે યુગલ સાથે ગુણતાં એકસો પચાસ ૧૫૦ થાય અને તેને ચાર કષાય સાથે ગુણતાં છ ૬૦૦ થાય. સંસિ અપર્યાપ્ત મિથ્યાષ્ટિને સોળ બંધહેતુના તેટલા ભાંગા થાય. તે સેળમાં ભય મેળવતાં સત્તર હેતુ થાય તેના પણ તેટલા જ ૬૦૦ ભાંગા થાય. અથવા જુગુપ્સા મેળવતાં સત્તર હેતુના પણ ઇસે ૬૦૦ ભાંગા થાય. તથા ભય અને જુગુપ્સા અને મેળવતાં અહાર બંધહેતુ થાય. તેના પણ છે ૬૦૦ ભાંગા થાય. સરવાળે સશિ અપર્યાપ્ત મિથ્યાદષિના વીસ ૨૪૦૦ ભાંગા થાય અને ત્રણે ગુણસ્થાનકના સઘળા મળી ચેપના અને ચાલીસ પ૪૪૦ ભાંગા થાય. હવે અપર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિયના બંધહેતુના ભાંગા કહે છે—-અસંગ્નિ પંચે ન્દ્રિય અપર્યાપ્તાને સાસ્વાદન ગુણઠાણે જઘન્યથી પંદર બંધહેતુ હોય છે. તે આ પ્રમાણેછ કાચને વધ, પાંચ કાયની અવિરતિમાંથી કેઈ પણ એક ઈન્દ્રિયની અવિરતિ, બે યુગલમાંથી એક ચુગલ, ત્રણ વેદમાંથી કોઈ પણ એક વેદ, અનંતાનુબંધિ આદિ કષાજેમાંથી કઈ પણ ધાદિ ચાર કષાય અને કામણ તથા ઔદારિકમિશ્ર કાયાગમાંથી એક ગ. આ પ્રમાણે ઓછામાં ઓછા પંદર હેતુ હોય છે. કે તેની એક સ્થાપના ક્રમશઃ આ પ્રમાણે-છ કાયના વધના સ્થાને એક, ઈન્દ્રિચની અવિરતિના સ્થાને પાંચ, કષાયના સ્થાને ચાર, યુગલના સ્થાને બે, વેદના સ્થાને ત્રણ અને રોગના સ્થાને છે. ૧-૫-૪-૨-૩-૨ આ એકેને અનુક્રમે ગુણાકાર તાં પર બધહેતુના બસે ચાલીસ ૨૪૦ ભાંગા થાય. ' 'તે પંદરમાં ભય મેળવતાં સેળ બંધહેતુ થાય તેના પણ બસો ચાળીસ ૨૪૦ ભાંગા થાય. એ પ્રમાણે જુગુપ્સા મેળવતાં સેળ બંધહેતુના પણ બસ ચાળીસ ર૪ ભાંગા થાય. તથા ભય, જુગુપ્સા અને મેળવતા સત્તર બંધહેતુ થાય તેના પણ બસે ચાળીસ ૨૪૦ ભાંગા થાય. : Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ પંચસગ્રહ-ચતર્થકાર સઘળા મળી સાસ્વાદન ગુણસ્થાનકે વર્તમાન અરિ પંચેન્દ્રિયના બહેતુના નવસો અને સાઠ ૯૬૦ ભાંગા થાય. મિથ્યાષ્ટિ અસંગ્નિ પંચેન્દ્રિય અપર્યાપ્તાને મિથ્યાત્વાહને ઉદય વધવાથી જઘન્યપદે સેળ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ ગુણઠાણે અપર્યાપ્તાવસ્થામાં ચગે ત્રણ હોય છે, માટે યોગના સ્થાને ત્રણ મૂકવા. ત્યારપછી પૂર્વવત્ અને ગુણાકાર કરતા સેળ બંધહેતુના ત્રણ સાઠ ૩૬૦ ભાંગા થાય છે. તે સળમાં ભય મેળવતાં સત્તર બંધહેતુ થાય તેને પણ ત્રણ સાઠ ૩૬૦ ભાંગા થાય. જુગુપ્સા મેળવતાં સત્તર બંધહેતુના પણ ત્રણ સાઠ ૩૬૦ ભાંગા થાય. તથા ભય જુગુપ્સા બંને મેળવતાં અહાર બંધહેતુ થાય તેના પણ ત્રણસે સાઠ ૩૬૦ ભાંગા થાય. સઘળા મળી મિથ્યાષ્ટિ અસંસિ અપર્યાપ્તાને ચૌદસે અને ચાળીસ ૧૪૪૦ અંધહેતુના ભાંગા થાય. અને ગુણસ્થાનકના મળી અસંસિ અપર્યાપ્તાના બંધહેતુના ભાંગા ચોવીસસો ૨૪૦૦ થાય, પર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિયને જઘન્યપદે સેળ બંધહેતું હોય છે. તે આ પ્રમાણે એક મિથ્યાત્વ, છ કાયને વધ, પાંચ ઈન્દ્રિયની અવિરતમાંથી કઈ પણ એક ઈન્દ્રિયની અવિરતિ, બે યુગલમાંથી એક યુગલ, અનંતાનુબધિ આદિ કષાયોમાંથી કેઈપણ ધાદિ ચાર કષાય, ત્રણ વેદમાંથી એક વેદ અને ઔદ્યારિક કાયાગ તથા અસત્ય અમૃષા વચનગમાંથી એક ચગ. અંક સ્થાપના આ પ્રમાણે–૧-૧-૫-૨-૪-૩-૨. ક્રમશઃ અકેને ગુણાકાર કરતાં સેળ બંધહેતુના બસે ચાળીસ ૨૪૦ ભાંગા થાય. તે સળ હેતુમાં ભય મેળવતાં સત્તર થાય તેના પણ બસે ચાળીસ ૨૪૦ ભાંગા થાય. - જુગુપ્સા મેળવતાં સત્તર હેતુના પણ બસે ચાળીસ ૨૪ ભાંગા થાય. ભય તથા જુગુપ્સા બને મેળવતાં અઢાર બંધહેતુ થાય તેના પણ બસ ચાળીસ ૨૪૦ ભાંગા થાય. સઘળા મળી પર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિયના બંધહેતુના ભાંગા નવસે સાઠ ૯૬૦ થાય. આ પ્રમાણે અગ્નિ પંચેન્દ્રિયના બંધહેતુના ભાંગા કહ્યા. હવે ચૌરથિમાં બંધહેતુના ભાઈ કહે છે–અપર્યાપ્ત ચૌરિજિયને સાસ્વાદન ગુણઠાણે ધન્યપદે પંદર બંધહેતુઓ હોય છે. તે આ પ્રમાણે–-છ કાયને વધ, ચાર ઈન્દ્રિયની અવિરતિમાંથી એક ઈન્દ્રિયની અવિરતિ, બે યુગલમાંથી એક યુગલ તથા Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૩ પ ́ચસંગ્રહ–ચતુ દ્વાર www સન્નિ પચેન્દ્રિય વિનાના શેષ સઘળા સંસારી જીવા પરમાથ થી તા નપુસકવેદી જ છે, માત્ર અસજ્ઞિ પંચેન્દ્રિય જીવેામાં સ્ત્રી અને પુરૂષને આકાર હોય છે તે આકાર માત્રને આશ્રયી તેએ સ્ત્રીવેદી અને પુરૂષવેદીમાં ઘટે છે, માટે અસજ્ઞિમાં ત્રણ વેદ કહ્યા છે. ચૌરિન્દ્રિયાદિ જીવાને તા સ્ત્રી અને પુરૂષના બાહ્ય આકાર પણ હોતા નથી માટે ચૌરિન્દ્રિયાદિ સઘળા જીવામાં નપુસકવેક એક જ સમજવા, માટે વેદ એક તથા અનતાસુખ'ધિ ક્રોધાદિમાંથી કાઈપણ ક્રોધાદિ ચાર કષાય, કામણુ અને ઔદારિકમિશ્ર ચેાગમાંથી એક ચાગ અ સ્થાપનામાં કાયસ્થાને એક, કારણ કે ”એ કાયની હિંસાને ષટ્રેસ ચાગિ ભાંગે! એક જ હોય તેથી. ઇન્દ્રિયની અવિરતિના સ્થાને ચાર, યુગલના સ્થાને એ, વેદના સ્થાને એક, કષાયના સ્થાને ચાર અને ચાગના સ્થાને એ. ૨-૪–૧–૨-૪–૧ મૂકવા. હવે આ કાના ગુણાકાર આ પ્રમાણે કરવે—ચારે ઇન્દ્રિયની અવિરતિ એક એક યુગલના ઉદયવાળાને હોય છે માટે એ યુગલ સાથે ગુવા એટલે આઠ ૮ થાય તે આ ધાદિ કાઈપશુ એક એકના ઉદયવાળા હોય છે માટે આઠને ચારે સુણતાં અત્રીસ ૩૨ થાય, તે અત્રીસ એક એક ચાગવાળા હોય છે માટે તેને એએ ગુણુતાં ચાસઠ ૬૪ થાય. આટલા અપર્યંખ્ત ચતુિિન્દ્રયના સાસ્વાદન ગુણુઠાણું પન્નુર અધહેતુના ભાંગા થાય. તે પદરમાં ભય મેળવતાં સાળ થાય, તેના પશુ ચાસઠ ૬૪ ભાંગા થાય. એ રીતે જુગુપ્સા મેળવતાં પણ સાળ અ ધહેતુના ચાસઠ ૬૪ ભાંગા થાય. તથા ભય અને જીગુપ્સા અને મેળવતાં સત્તર ખંધહેતુ થાય, તેના પણ ચાસઢ ૬૪ ભાંગા થાય. સઘળા મળી ચૌરિન્દ્રિય અપર્યાપ્તાના સાસ્વાદન ગુણુઠાણું માહેતુના ખસે છપ્પન્ન ૨૫૬ ભાંગા થાય. તથા મિથ્યાષ્ટિ અર્ષ્યાપ્ત ચૌરિન્દ્રિયને જઘન્યપણે પૂર્વોક્ત પ’દર હેતુમાં મિથ્યાત્વમેાહનીય ઉમેરવાથી સાળ બધહેતુ થાય છે. અહિં ચેાગા કામણુ ઔદ્યારિકમિશ્ર અને ઔદારિક એમ ત્રણ હોય છે. કારણ કે અહિં શરીર પર્યાપ્તિ પૂણ થયા પછી ઔદારિકકાયયેાગ ઘટે છે. એટલે ચાગના સ્થાને ત્રણ સૂકી પૂર્વવત્ અને ગુણાકાર કરતાં મન્ડ ૯૬ લાંગા થાય, તે સાળમાં લય મેળવતા સત્તર હેતુ થાય, તેના પુણ્ છન્નુ ૯૬ ભાંગા થાય. એ રીતે જુગુપ્સા મેળવતાં સત્તર હેતુના પણ છન્તુ ૯૬ ભાંગા થાય. ભ્રય અને જીગુપ્સા અને મેળવતાં અઢાર હેતુ થાય, તેના પણ છન્નુ ભાંગા થાય. સઘળા મળી અપર્યાપ્ત ચૌરિન્દ્રિય મિથ્યાષ્ટિના ત્રણસે ચેારાશી ૩૮૪ ભાંગા થાય. Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ પંચસંગ્રહ-ચતુર્થદ્વાર પર્યાપ્ત ચૌરિન્દ્રિયને જઘન્યપદે સેળ બંધહેતુઓ હોય છે, તે આ પ્રમાણે એક મિથ્યાત્વ, છ કાયને વધ, ચાર ઈન્દ્રિયની અવિરતિમાંથી કેઈપણ એક ઇન્દ્રિયની અવિરતિ, બે યુગલમાંથી એક યુગલ, અનતાનુબંધિ ક્રોધાદિમાંથી કોઈપણ ક્રોધાદિ ચાર કષાય, નપુંસકવેદ અને ઔદારિક કાયયોગ તથા અસત્ય અમૃષા વચનગ એ બે ગમાંથી એક યોગ. અંકસ્થાપના આ પ્રમાણે–મિથ્યાત્વના સ્થાને એક, ઈન્દ્રિયની અવિરતના સ્થાને ચાર, યુગલના સ્થાને બે, કષાયના સ્થાને ચાર, વેદના સ્થાને એક અને રોગના સ્થાને , ‘એ. ૧-૧-૪-૨-૪-૧-૨. ક્રમશઃ અ કેને ગુણાકાર કરતાં સોળ બંધહેતુના સહ. ૬૪ ભાંગા થાય. તે સળમાં ભય મેળવતાં સત્તર થાય, તેના પણ ચોસઠ ૬૪ ભાંગા થાય, જુગુપ્સા મેળવતાં સત્તર હેતના પણ ચેસ ૬૪ ભાંગા થાય. ભય અને જુગુપ્સા બને મેળવતાં અઢાર હેતુ થાય તેના પણ ચોસઠ ૬૪ ભાંગા થાય. આ પ્રમાણે ચૌરિન્દ્રિય પર્યાપ્ત મિથ્યાષ્ટિના બંધહેતુના બસ છપ્પન્ન ૨૫૯ ભાંગા થાય. ચૌરિન્દ્રિયના સઘળા મળી આઠસે અને છનુ ૮૬ ભાંગા થાય. આ રીતે ચૌરિન્દ્રિયના ભાંગા કહ્યા હવે તેઈન્દ્રિયના ભાંગા કહે છે—-અપર્યાપ્ત ઈન્દ્રિયને સાસ્વાદન ગુણઠાણે જઘન્ય પદે ચીરિન્દ્રિય પ્રમાણે પંદર હેતુ હોય છે. માત્ર ઈન્દ્રિયની અવિરતિના સ્થાને ત્રણ ઈન્દ્રિયની અવિરતિમાંથી એક ઈન્દ્રિયની અવિરતિ કહેવી. પૂર્વની જેમ અને ગુણાકાર કરતાં પંદર બંધહેતુના અડતાલીસ ૪૮ ભાંગા થાય. તે પંદરમાં ભય મેળવતાં સેળ થાય, તેના પણ અડતાલીસ ૪૮ ભાંગા થાય. અથવા જુગુપ્સા મેળવતાં સોળ હેતુના પણ અડતાલીશ ૪૮ ભાંગા થાય. ભય અને જુગુપ્સા બંને મેળવતાં સત્તર હેતુ થાય, તેના પણ અડતાલીસ ૪૮ ભાંગા થાય. સઘળા મળી અપર્યાપ્ત તેઈન્દ્રિયને સાસ્વાદન ગુણઠાણે બંધહેતુના એક્સ બાણું ૧૨ ભાંગા થાય. પૂર્વોક્ત પંદરમાં મિથ્યાત્વરૂપ હેતુ મેળવવાથી મિથ્યાષ્ટિ અપર્યાપ્ત તેઈન્દ્રિયને સોળ અપહેત હોય છે. અહિં ચગે કામણું, ઔદારિકમિશ્ર અને ઔદારિક એ ત્રણ હોય છે. માટે ભેગને સ્થાને ત્રણ મૂકી પૂર્વવત્ અને ગુણાકાર કરતાં સેળ બંધહતના બહેતર ૭૨ ભાંગા થાય. તે સાળમાં ભય મેળવતાં સત્તર થાય તેના પણ બહોતેર ૭૨ ભાંગા થાય. Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૬૫ પંચસંગ્રહ-ચતુર્થ દ્વાર એ જ રીતે જુગુપ્સા મેળવતાં સત્તર હેતુના પણ બહોતેર ૭૨ ભાગા થાય. ભય, જુગુપ્સા બંને મેળવતાં અઢાર હેતુ થાય. તેના પણ પૂર્વવત બહોતેર ૭૨ ભાંગા થાય. બધા મળી અપર્યાપ્ત તેઈન્દ્રિય મિથ્યાષ્ટિના બસે અઠ્ઠાશી ૨૮૮ ભાંગા થાય. અને ગુણસ્થાને અપર્યાપ્ત ઈન્દ્રિયના બંધહેતુના કુલ ભાંગા ચારસો અને એંશી ૪૮૦ થાય, પર્યાપ્ત તેઈન્દ્રિયને પર્યાપ્ત ચૌરિન્દ્રિયની જેમ જઘન્યપદે સેળ બ ધહેતુઓ હોય છે. માત્ર ત્રણ ઈન્દ્રિયની અવિરતિમાંથી કોઈપણ એક ઈન્દ્રિયની અવિરતિ કહેવી. શેષ સઘળું પૂર્વની જેમ સમજવું. અહિં ભાંગી અડતાલીસ ૪૮ થાય. તે સળમાં ભય મેળવતાં સાર હેતુ થાય તેના પણ અડતાલીશ ૪૮ ભાંગા થાય. તે પ્રમાણે જુગુપ્સા મેળવતા સત્તર હેતુના પણ અડતાલીસ ૪૮ ભાગા થાય. તથા ભય અને જુગુપ્સા અને મેળવતા અઢાર હેતુ થાય તેના પણ અડતાલીસ ૪૮ ભાંગા થાય. આ પ્રમાણે મિથ્યાદષ્ટિ ગુણઠાણે પર્યાપ્ત તેઈન્દ્રિયના બંધહેતુના સરવાળે એક આણુ ૧૯૨ ભાંગા થાય. તે ઇન્દ્રિયના બંધહેતુના કુલ ભાંગા છ બહેતર ૬૭૨ થાય. તઈન્દ્રિયના બધહેતુના ભાંગા કહ્યા. હવે બેઈન્દ્રિયના બંધહેતુના ભાંગા કહે છે–અપર્યાપ્ત બેઈન્દ્રિયને સાસ્વાદન ગુણઠાણે ચૌરિન્દ્રિયની જેમ પંદર બહેતુ હોય છે, માત્ર બેઈન્દ્રિયની અવિરતિમાંથી કોઈ પણ એક ઈન્દ્રિયની અવિરતિ કહેવી. પૂર્વવત્ અકેને ગુણાકાર કરતાં પંદર હેતુના બત્રીસ ૩૨ ભાંગા થાય. તે પંદરમાં ભય મેળવતાં સેળ હેતુ થાય તેના પણ બત્રીસ ૩૨ ભાંગા થાય. • જુગુપ્સા મેળવતાં સેળ હેતુના પણ બત્રીસ ૩ર ભાંગા થાય. તથા ભય અને જુગુપ્સા મેળવતાં સત્તર અંધહેતુ થાય તેના પણ વીસ ૩૨ ભાંગા થાય, સઘળા મળી અપર્યાપ્ત બેઈન્દ્રિયને સાસ્વાદન ગુણઠાણે એક અઠ્ઠાવીસ ૧૨૮ ભાંગા થાય. મિથ્યાણિ અપર્યાપ્ત ઈન્દ્રિયને પૂર્વોક્ત પંદર હેતુમાં મિથ્યાત્વરૂપ તું મળવાથી સળ અંધહેતુ થાય. માત્ર અહિં એગ કામણ, દારિકમિશ અને ઔદારિક એ ત્રણ હાય માટે ભેગના સ્થાને ત્રણ મૂકી, પૂર્વની જેમ અકોને ગુણકાર કરતાં અડતાલીસ ૪૮ ભાંગા થાય. મિથ્યાષ્ટિ ઇન્દ્રિય અપર્યાપ્તાના સોળ બંધહેતુના તેટલા ભાગો થાય. તે સાળમાં ભય મેળવતાં સત્તર હેતુ થાય. તેના પણ અડતાલીસ ૪૮ ભાંગા થાય. Page #500 -------------------------------------------------------------------------- ________________ ४६६ પંચસંગ્રહ-ચતુર્થદ્વાર જુગુપ્સા મેળવતાં સત્તર હેતુના પણ અડતાલીસ ૪૮ ભાંગા થાય. તથા ભય જુગુપ્સા બને મેળવતાં અઢાર હેતુ થાય, તેના પણ અડતાલીસ ૪૮ ભાંગા થાય. સઘળા મળી એક બાણ ૧૨ ભાંગા થાય. બને ગુણસ્થાનકે બેઈન્દ્રિય અપચંખ્તાને સઘળા મળી ત્રણસો વીશ ૩૨૦ ભાંગા થાય. પર્યાપ્ત બેઈન્દ્રિયને જઘન્યપદે અનતત સોળ બંધહેતુઓ હોય છે. માત્ર અહિં ઔદારિકકાય અને અસત્ય અમૃષા વચનગ એ બે ચોગમાંથી એક પેગ કહે. યોગના સ્થાને બે મૂકી પૂર્વોક્ત ક્રમે અકેને ગુણાકાર કરતાં સોળ બહેતુના અત્રીસ ૩ર ભાંગા થાય. તે સેળમાં ભય મેળવતાં સત્તર હેતુ થાય તેના પણ બત્રીસ ૩૨ ભાંગા થાય. જુગુપ્સા મેળવતાં સત્તર હેતુના પણ બત્રીસ ૩૨ ભાંગા થાય. તથા ભય અને જુગુપ્સા એ બંને મેળવતાં અઢાર બંધહેતુ થાય તેના પણ અત્રીસ ૩૨ ભાંગા થાય. સઘળા મળી પર્યાપ્ત બેઈન્દ્રિયના બંધહેતુના એક અઠ્ઠાવીશ ૧૨૮ ભાંગા થાય. બેઈન્દ્રિયના બંધહેતુના સઘળા મળી ચારસે અને અડતાલીસ ૪૮ ભાંગા થાય. બેઇન્દ્રિયના બંધહેતુના ભાંગા કહ્યા. હવે બાદર એકેન્દ્રિયના ભાંગા કહે છે—-અપર્યાપ્ત બાદ એકેન્દ્રિયને સાસ્વાદન ગુણઠાણે જઘન્યપદે પૂર્વની જેમ પદર બંધહેતુઓ હોય છે. માત્ર અહિં એક સપર્શ ઇન્દ્રિયનીજ અવિરતિ કરવી. અકસ્થાપનામાં ઈન્દ્રિયની અવિરતિના સ્થાને એક છ કાયના વધના સ્થાને એક, કષાયના સ્થાને ચાર, યુગલના સ્થાને બે, વેદના સ્થાને એક, અને યોગના સ્થાને છે ૧૧–૧-૪-ર-૧-૨ મૂકી અકૅને ગુણાકાર કરતાં પંદર હેતુના સેળ ૧૬ ભાંગા થાય. તે પંદરમાં ભય મેળવતાં સેળ હેતુ થાય તેના પણ સેળ ૧૬ ભાંગા થાય. જુગુપ્સા મેળવતાં સેળ બંધહેતુના પણ ૧૬ ભાંગા થાય. તથા ભય અને જુગુપ્સા બને મેળવતાં સત્તર હેતુ થાય તેને પણ સેળ ૧૬ સારા થાય, આ પ્રમાણે અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયને સાસ્વાદન ગુણઠાણે બંધહેતુના ચોસઠ ૬૪ ભાંગા થાય. તથા મિથ્યાત્વરૂપ હેતુ મળવાથી અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય મિથ્યાષ્ટિને સળબંધિત થાય. માત્ર અહિં કામણ, ઔદારિકમિશ, અને ઔદારિક એ ત્રણ ચોગમાંથી કોઈપણ Page #501 -------------------------------------------------------------------------- ________________ પાઁચસ'ગ્રહ–ચતુથ દ્વાર ૪૬૭ www wwwwwwwwwwwwwww એક યાગ કહેવા. ચેાગના સ્થાને ત્રણ મૂકી પૂર્વવત્ અકાના શુાકાર કરતાં સાળ અધહેતુના ચાવીસ ૨૪ ભાંગા થાય. તે સાળમાં લય મેળવતાં સત્તર હેતુ થાય તેના પણ ચાવીસ ૨૪ ભાંગા થાય. જીગુપ્સા મેળવતાં સત્તર હેતુના પણ ચાવીસ ૨૪ ભાંગા થાય. તથા ભય જુગુપ્સા અને મેળવતાં અઢાર હેતુ થાય, તેના પણ ચાવીસ ૨૪ ભાંગા થાય. સઘળા મળી છનું ૯૬ ભાંગા થાય. અને ગુણુઠાણે ખાદર એકેન્દ્રિય અપર્યાપ્તાના સઘળા મળી એકસે સાઠ ૧૬૦ ભાંગા થાય. પર્યાપ્ત આદર એકેન્દ્રિયને જઘન્યપદે અન તરેક્ત સાળ અધહેતુ હોય છે માત્ર અહિં ઔદારિક, વૈક્રિય, અને વૈક્રિયમિશ્ર એ ત્રણ ચેાગમાંથી એક ચેગ કહેવા કારણ કે પર્યાપ્ત ખાદર વાયુકાયમાના કેટલાક જીવાને વૈક્રિય શરીર હોય છે. માટે ચાંગના સ્થાને ત્રણ મૂકી પૂર્વોક્ત ક્રમે અટકાના ગુણાકાર કરતાં સેાળ હેતુના ચાવીસ ૨૪ ભાંગા થાય. તે સાળમા ભય મેળવતાં સત્તર હેતુ થાય તેના પણ ચાવીસ ર૪ ભાગા થાય. જુગુપ્સા મેળવતા સત્તર હેતુ થાય તેના પણ ચાવીસ ૨૪ ભાંગા થાય. ભય અને જુગુપ્સા અને મેળવતાં અઢાર હેતુ થાય તેના પણ ચાવીસ ૨૪ ભાંગા થાય. કુલ છન્નુ લાગા થાય. સઘળા મળી માદર એકેન્દ્રિયના અંૠહેતુના અસે અને છપ્પન ૨૫૬ ભાગા થાય. આદર એકેન્દ્રિયના ભાંગા કહ્યા. હવે સૂક્ષ્મએકેન્દ્રિયના કહે છે—સૂક્ષ્મએકેન્દ્રિય અપર્યાપ્તાને જઘન્યપદે આદર એકેન્દ્રિયની જેમ સાળ ખધહેતુઓ હોય છે. અહિં ભાંગા પૂર્વવત્ ચાવીસ ૨૪ થાય. તે સેાળમા ભય મેળવતાં સત્તર હેતુ થાય તેના પણ ચાવીસ ર૪ ભાંગા થાય. જુગુપ્સા મેળવતાં સત્તર હેતુના પણ ૨૪ ભાંગા થાય. તથા ભય અને જુગુપ્સા અને મેળવતા અઢાર ખ હેતુ થાય તેના પણ ચાવીસ ભાંગા થાય. સરવાળે છનું ૯૬ ભાંગા થાય. તથા પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયને જઘન્યપદે હમણાં કહ્યા તેજ સાળ અહેતુ હાય છે. માત્ર અહિં ચેગ એક ઔદારિક ચેગજ હોય છે. માટે ચાગના સ્થાને એક મૂકી પુક્તિ ક્રમે અકના ગુણાકાર કરવા સાળ અહેતુના આઠ ભાંગા થાય. એટલે ભિન્ન ભિન્ન પ્રકૃતિએ સાથે ફેરવતાં સાળ અધહેતુ આઠ પ્રકારે થાય. Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ પંચસંગ્રહ ચતુર્થદ્વાર તે સેળમાં ભય મેળવતાં સત્તર થાય તેના પણ આઠ ૮ ભાંગા થાય. અથવા જુગુપ્સા મેળવતાં સત્તર હેતુના પણ આઠ ૮ લાંગા થાય. તથા ભય અને જુગુપ્સા મેળવતાં અઢાર હેતુ થાય તેના પણ આઠ ૮ ભાંગા થાય. સઘળા મળી બત્રીસ ભાંગા થાય. સૂમ એકેનિયના સઘળા મળી બંધહેતુના એક અઠાવીસ ૧૨૮ માંગા થાય. ૧૮ આ પ્રમાણે ગુણશાનમાં અને અવસ્થાનકેમાં બહેતુના લાંગા કહ્યા. હવે જે કર્મ પ્રકૃતિએ અવય વ્યતિરેકને અનુસરી જે બંધહેતુવાળી છે તેવું તે પ્રકારે પ્રતિપાદન કરે છે– तोलस मिच्छनिमित्ता वझहि पणनीस अविरइए य । लेला उ कसाएहिवि जोगेहिपि सायवेयणीयं ॥ १९ ॥ पोडश मिथ्यावनिमित्ता अध्यन्ते पञ्चत्रिंशदविरत्या च । शेपास्तु कपायैरपि योगैरपि सातवेदनीयम् ॥ १९ ॥ અર્થ–ળ કર્મપ્રકૃતિઓ મિથ્યાત્વરૂપ તુવડે બંધાય છે. તથા પાંત્રીસ પ્રશ્નતિઓ અવિરતિરૂપ હેતુવડે, શેવ પ્રકૃતિએ કપાવડે, અને સાતવેદનીય ગરૂપ હેતુવડે બંધાય છે. ટીકાનુ–કરાને સભાવ છતાં કાર્યને સાવ તે અન્વય, અને કારના અભાવે કાને અભાવ તે વ્યતિરેક કહેવાય. નરકગનિ. નરકનુશ્વિ, નરકાસુ, એકેન્દ્રિય જાતિ, વિકજિયજાતિત્રિક, મિથ્યાત્વ, નપુંસકવેદ, હુંકસંસ્થાન, સેવા સંઘયણ. આતપનામ, સ્થાવરનામ, સૂમનાર, સાધારણનામ અને અપર્યાપ્તનામ એ સેળ પ્રકૃતિએ અન્ય વ્યતિરેકવડે વિચારતાં સિાત્યનિમિત્તક છે. કેમકે એ સોળ પ્રકૃતિઓ મિથ્યાત્વરૂપ હેતુ છતાં અવશ્ય અંધાય છે, અને મિથ્યાત્વરૂપ હેતુને અભાવ છતાં બંધાતી નથી. આ કર્મપ્રકૃતિએ મિથ્યાત્વ ગુણકાણે બંધાય છે. અને મિથ્યાત્વ ગુણકાણે તે ચારે બહેતુ હોય છે એટલે જો કે આ સેળ પ્રકૃતિએ બંધાતાં અવિરતિ આદિ હેતુઓને પણ ઉપગ થાય છે, તે પણ તેઓની સાથે અન્યાય વ્યતિરેક બંધન ઘટતું નથી, પરંતુ મિથ્યાત્વ સાથેજ ઘટે છે. કારણ કે મિથ્યાવરૂપ હેતુ ત્યાં સુધી છે ત્યાં સુધી તે પ્રકૃતિએ બંધાય છે, અને મિથ્યાત્વ દુર થતાં અને અવિરતિ આદિ તુ હેવા છતાં પણ તેઓ બંધાતી નથી માટે વાસ્તવિક રીતે મિથ્યાત્વ જ તે ળ પ્રકૃતિના પ્રકૃતિઓને બંધહેતુ છે, અવિરતિ આદિ નથી. એટલે કે એ Page #503 -------------------------------------------------------------------------- ________________ પંચસગ્રહ-ચતુર્થદ્વાર ૪૬૯ બંધમાં મિથ્યાત્વ મુખ્ય હેતુ છે અને અવિરતિ આદિ ગૌણ છે. આ પ્રમાણે આગળ ઉપર પણ હેતુઓ માટે સમજવું. તથા સ્યાનધિવિક, સ્ત્રીવેદ, અનંતાનુબંધિ ચતુષ્ક, તિર્યચત્રિક, પહેલા અને છેલા વિના ચાર સંસ્થાન, અને છેલ્લા વિના પાંચ સંઘયણ, ઉદ્યોત, અપ્રશસ્ત વિહાચગતિ, દુર્ભાગ, અનાદેય, સ્વર, નીચગેવ, અપ્રત્યાખ્યાન ચતુષ્ક, મનુષ્યત્રિક અને ઔદારિકટ્રિક, આ પાંત્રીસ કર્મપ્રકૃતિએ અવિરતિ નિમિત્ત બંધાય છે. એટલે કે એ પ્રકૃતિઓને ખાસ હેતુ અવિરતિ છે. તથા સાત વેદનીય વિનાની શેષ અડસઠ પ્રકૃતિએ કપાવડે બંધાય છે. તે અડસઠ પ્રકૃતિઓને ખાસ બંધહેતુ કષાય છે. કારણ કે તેઓ કપાયો સાથે અન્વય વ્યતિરેકને અનુસરે છે. તથા જ્યાં સુધી ચોગ છે ત્યાં સુધી બંધાય છે, અને રોગના અભાવે બંધાતી નથી, માટે સાત વેદનીયન ચાગ બહેતુ છે. ૧૯ तित्थयराहाराणं बंधे सम्मत्तसंजमा हेऊ । पयडीपएसबंधा जोगेहिं कसायओ इयरे ॥ २० ॥ तीर्थकराहारकाणां वन्धे सम्यक्त्वसंयमौ हेतू । प्रकृतिप्रदेशवन्धौ योगैः कपायत इतरौ ॥२०॥ અથ–તીર્થકર અને આહારદ્ધિના બંધમાં સમ્યકત્વ અને સંયમ હેતુ છે. તથા પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ ગવડે, અને સ્થિતિબંધ અને રસબંધ કષાયવહે થાય છે ટીકાતુ – તીર્થકર અને આહારકહિકના બંધમાં અનુક્રમે સમ્યકત્વ તથા સંયમ હેતુ છે. એટલે કે તીર્થકરના બંધમાં સમ્યકત્વ, અને આહારકઢિકના બંધમાં સંયમ હેતુ છે. આ પ્રમાણે તે પ્રકૃતિઓના બંધમાં જ્યારે સમ્યકત્વ અને સંયમ હેતુ તરીકે " કહેવામાં આવ્યા ત્યારે અન્ય કેઈ આ હકીકત યુક્તિથી વિરૂદ્ધ છે એમ કહી પ્રશ્ન ઉત્પન્ન કરે છે. તે આ પ્રમાણે– ૧ આ સ્થળે કમગ્રથની ટીકામા સેળને બહેતુ મિથ્યાત્વ, પાંત્રીસના મિથ્યાત્વ અને અવિરતિ એ બે, પામઠના એમ વિના ત્રણ અને સાત વેદનીયના ચારે બધાંત લીધા છે ટીનમાં તે તે કતિનો જે ગગણ સુધી બંધ થાય છે ત્યા સુધીમાં અન્નય વ્યતિરેક સંબંધવડે ઘટતા બધા હેતુની વિવફા કરી છે. અને અહિં એક જ હેતુ વિવો છે. તથા ટીકામાં તીર્થકરનામ અને આહારદિક કવાય બંધહેતુ છતા પણ સભ્યફવાદિ બીજા અંતરને કારણે હેવાથી ચારમાંથી મા હેતુથી બંધાય છે તે કશું નથી. અહિં કપાયરય હેતુની વિવફા કરી છે એટલે એમાં વિવફા જ કારણુ છે. મનભેદ જણાતું નથી Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ પંચસંગ્રહ-ચતુર્થદ્વાર પ્રશ્ન–તીર્થકર નામકર્મને બધહેતુ જે સમ્યકત્વ કહીએ તે શું ઔપશમિક સમ્યકત્વ હેતુ છે? અથવા ક્ષાયિક હેતુ છે? કે ક્ષાપથમિક હેતુ છે? દરેક સ્થળે દેષ છે. તે આ પ્રમાણે—-તીર્થંકર નામકર્મના બંધમાં પથમિક સમ્યકત્વ બંધહેતું તરીકે કહેવામાં આવે તે ઉપશાંત મેહ ગુણઠાણે પણ તેને બંધ પ્રાપ્ત થાય છે. કારણ કે ત્યાં પણ પથમિક સમ્યકત્વને સદ્ભાવ છે. જે ક્ષાયિકસમ્યકત્વ કહેવામાં આવે તો સિદ્ધોને પણ તેના બંધનો પ્રસંગ આવે. કારણ કે તેઓને પણ ક્ષાયિકસમ્યકત્વ છે. જે ક્ષાપશમિક કહેવામાં આવે તે અપૂર્વકરણના પહેલે સમયે પણ તેના બંધના વિચ્છેદને પ્રસંગ પ્રાપ્ત થાય. કારણ કે તે સમયે તેને ક્ષાપશમિક સમ્યકત્વ હેતું નથી. અને તીર્થકર નામકર્મના બંધને વિચ્છેદ તે અપૂર્વકરણના છઠ્ઠા ભાગે થાય છે. માટે કોઈપણ સમ્યકત્વ તીર્થકર નામકર્મના બંધમાં હેતુરૂપ ઘટતું નથી. તથા આહારદ્ધિકને બંધહેતુ સંયમ કહેવામાં આવે તે ક્ષીણમેહાદિ ગુણઠાણે પણ તેના બંધને પ્રસંગ પ્રાપ્ત થાય કારણ કે ત્યાં વિશેષતઃ અતિનિર્મળ ચારિત્રને સદ્દભાવ છે. અને ત્યાં બંધ તે થતું નથી, માટે આહારકટ્રિકને પણ સંયમ બંધહેતુ નથી ઉત્તર–અમારા અભિપ્રાયનું અજ્ઞાન હોવાથી ઉપર જે શંકા ઉપસ્થિત કરી તે અયોગ્ય છે. કારણ કે- તિજ્યારાળ ધંધે મૂત્તરંજનદેઝ” એ પદ વડે સાક્ષાત સમ્યકત્વ અને સંયમ જ માત્ર તીર્થકર અને આહારકદ્વિકના બંધહેતુરૂપ કહા નથી, પરંતુ સહકારી કારણભૂત વિશેષ હેતુરૂપ કહ્યા છે. મૂળ કારણ તે આ બંનેમાં કષાય વિશેષ જ છે. પહેલા જ કહ્યું છે કે—કાસ વારિશેષ પ્રકૃતિઓ કષાવડેકષાયરૂપ બંધહેતુવડે બંધાય છે. અને તીર્થકર નામકર્મના બંધમાં હેતુરૂપે થતા તે કપાયા વિશે ઔપશમિકાદિ કેઈપણ સમ્યકત્વ રહિત હોતા નથી એટલે કે પમિકાદિ કેઈપણ સમ્યકત્વ રહિત માત્ર કષાયવિશેષો જ તીર્થકરના બંધમાં હેતુભૂત થતા નથી. તથા તે ઔપશનિકાદિ કેઈપણ સમ્યકત્વયુક્ત તે કષાયવિશે સઘળા જીવને તે પ્રકૃતિઓના બંધમાં હેતુ થતા નથી. તેમ જ અપૂર્વકરણના છઠ્ઠા ભાગ પછી પણ અંધહેતુરૂપે થતા નથી. તથા અપ્રમત્ત ગુણસ્થાનકથી આરંભી અપૂર્વકરણના છઠ્ઠા ભાગ સુધીમાં જ સંભવતા કેટલાક પ્રતિનિયત કષાય વિશે જ આહારદ્ધિકના બંધમાં હેતુ છે. તાત્પર્ય એ કે ચોથાથી આઠમાના છઠ્ઠા ભાગ સુધીના કષાયવિશે ઔપશમિકાદિ કેઈપણ સમ્યકત્વ યુક્ત અને હમણાં જ કહેશે તેવી ભાવનાવાળા આત્માઓને ૧ સાથે રહી જે કારણરૂપે થાય, તે સહકારી કારણ કહેવાય. વિશિષ્ટ કષાય૫ હેતુની સાથે રહી સમ્યકત્વ અને સયમ તીર્થકર અને આહારદિકના બધા હેતુ થાય છે માટે સમ્યકતવ અને સંયમ સહકારી કારણ કહેવાય છે. ૨ અહિ પ્રતિનિયત શયદ મૂકી એજ જણાવે છે કે જ્ઞાનીની દષ્ટિએ નિશ્ચિત થયેલ અમુક જ કષાથવિશેષ અહિ બંધારૂપે લેવાના છે. સાતમાથી આઠમાના છઠ્ઠા ભાગ સુધીના, સઘળા નહિ, Page #505 -------------------------------------------------------------------------- ________________ E 1 ૪૭૧ પાઁચસ ગ્રહ–ચતુથ દ્વાર તીથ કર નામકમના મધમાં હેતુ થાય છે. અને આહારકદ્ધિકના અંધમાં ઉપર કહ્યા પ્રમાણે વિશિષ્ટ કાચે હેતુરૂપે થાય છે. માટે અહિં કોઈ દેષ પ્રાપ્ત થતા નથી. પ્રશ્ન ~~~ઔપમિકાદિ કાઈપણ સમ્યકત્વ યુક્ત જે કષાયવિશેષા તીર્થંકર નામક્રમના મધમાં હેતુ છે તેનું સ્વરૂપ શુ? એટલે કે કેવા પ્રકારના કષાયવિશેષ તીર્થંકર નામકમના અ“ધમાં કારણ છે? ઉત્તર——પરમાત્માના પરમ પવિત્ર અને નિષિ શાસનવડે જગત્તિ સઘળા જીવાના ઉદ્ધાર કરવાની ભાવના આદિ પરમ ગુણુના સમૂહ યુક્ત તે કષાયવિશેષા તીર્થંકર નામકમના અધમાં કારણુ છે. તે આ પ્રમાણે ભવિષ્યમાં જેએ તીર થવાના છે તેને ઔપમિકાદિ કાઈપણ સમ્યકત્વ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે તેના બળથી સપૂર્ણ સ’સારના આદિ, મધ્ય અને અંતભાગમાં નિ ગ્રુપણાના—ગુણુરહિતપણાના નિણુય કરી એટલે કે સ ́પૂર્ણ સસારમાં, ભલે પછી તેના ગમે તે ભાગ હોય તેમાં આત્માને ઉન્નત કરનારૂં કાઈ તત્ત્વ નથી એવા નિય કરી તે મહાશય તથાભવ્યત્વના ચેાગે આ પ્રમાણે વિચાર કરે અહે! આ આવ્યય છે! કે સળગુણુસપન્ન તીથ કરાએ પ્રરૂપેલ, સ્કુરાયમાન તેજવાળુ' પ્રવચન વિદ્યમાન છતાં પણ મહામાહરૂપ અંધકાર વડે અવાઈ ગયેલા છે સાચા માર્ગ જેની અંદર એવા આ ગહેન સૌંસારમાં દુઃખથી ભરેલું છે અંતઃકરણ જેએનુ એવા મૂઢમનવાળા આત્મા ભમ્યાજ કરે છે માટે હું આ થવાને આ સસારમાંથી આ પવિત્ર પ્રવચનવડે યથાયાગ્ય રીતે પાર ઉતારૂ 1 આ પ્રમાણે વિચાર કરે. અને એ પ્રમાણે વિચારીને પરા વ્યસની કાદિ ગુણ યુક્ત અને પ્રત્યેક ક્ષણે પાપકાર કરવામાંજ વધતી જતી છે ઇચ્છા જેની એવા તે મહાત્મા હંમેશાં જે જે રીતે ખીજાના ઉપકાર થાય, બીજાનું લવું થાય એટલે તેએના આત્માના ઉદ્ધાર થાય તે તે રીતે પ્રવૃત્તિ કરે છે. માત્ર વિચાર કરી બેસી રહેતા નથી. આ પ્રમાણે પ્રાણીઓનું કલ્યાણુ કરવાદ્વારા ઉપકાર કરતા તીર્થંકરનામકમાં ઉપાર્જન કરીને પરમપુરુષાથ નું—માક્ષનુ સાધન તીથ પણ પ્રાપ્ત કરે છે. હ્યુ છે કે—સમ્યક્ત્વના ખળથી સાઁસારની નિર્ગુણુતાને સમ્યક્ પ્રકારે જોઈને તથાભવ્યત્વના યાગે તે મહાશય તેની વિચિત્રતાના વિચાર કરે ૧. વિચાર આ પ્રમાણે કરે—આ સર્વાંગભાષિત ધમ નું તેજ છતાં પણ મહામાહરૂપ અધકારવર્ડ ગહન આ સ'સારમાં દુઃખ પામતા આત્માએ પરિભ્રમણ કર્યાંજ કરે છે. ૨, માટે આ સઘળા જીવાને દુઃખથી ભરેલા આ સ'સારમાંથી ચચાાગ્ય પણે કાઈ પણ રીતે આ પરમપવિત્ર પ્રવચનવર્ડ પાર ઉત્તારૂં, એવા શ્રેષ્ઠ સમ્યક્ત્વ યુક્ત તે મહાત્મા વિચાર કરે. ૩ Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ પંચસંગ્રહ-ચતુર્થદ્વાર એ પ્રમાણે વિચાર કરીને કરણાદિ ગુણ યુક્ત, પરાકાર કરવામાં વ્યસની અને અન્ય આત્માઓના કલ્યાણ કરવાની જ વધતી જતી છે ભાવના જેની એવા તે બુદ્ધિમાનું મહાત્મા તે તે પ્રકારે પ્રવૃત્તિ કરે, ૪ આ પ્રમાણે પ્રાણીઓનું કલ્યાણ કરતા સત્ય અર્થવાળું અને પરમ પુરૂષાર્થનું સાધન તીર્થકરપણું પ્રાપ્ત કરે. ૫ અહિં પહેલી ગાથામાં અન એ પદ વડે સમ્યકત્વનું ગ્રહણ કર્યું છે. આ પ્રમાણે સઘળા આત્માઓને સંસારમાંથી પાર ઉતારવાની તીવ્ર ભાવનાવડે આત્મા તીર્થંકરનામકર્મ બાંધે છે. તથા સમ્યકત્વ પ્રાપ્ત કરીને પિતાના સ્વજનાદિના વિષયમાં યથાત ચિંતા કરે એટલે માત્ર સ્વજનેને જ તારવાને વિચાર કરે અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરે તે ધીમાન આત્મા ગણધર પલબ્ધિ પ્રાપ્ત કરે છે. જે આત્મા સમ્યકત્વ પ્રાપ્ત થયે છતે ભવની નિગુણતાને જોઈને નિર્વેદ થવાથી માત્ર પિતાને જ ઉદ્ધાર ઈ છે અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરે છે તે મુંડકેવળી થાય છે. જે સ્વજનાદિ સંબંધે જ તારવાને વિચાર કરે અને તે પ્રકારે પ્રવૃત્તિ કરે તે બુદ્ધિમાન આત્મા ગણધર થાય છે. ૧ તથા જે સંવિગ્ન સંસાર પર નિવેદ થવાથી પિતાને જ ઉદ્ધાર ઇછે અને તેટલા પુરતી જ પ્રવૃત્તિ કરે તે મુંડકેવળી થાય. ૨ આ પ્રમાણે ગણધરાદિ કોણ થાય તે પ્રસંગાગત કર્યું. સઘળી કર્મપ્રકૃતિને પ્રતિબંધ અને પ્રદેશબંધ રોગથી થાય છે. તેમાં જ્ઞાનાચ્છાદકતાદિ જે સ્વભાવવિશેષ તે પ્રકૃતિબંધ છે, અને જે કમપરમાણુઓને આત્મા સાથે ક્ષીરનીરવત્ સંબંધ થાય છે તે પ્રદેશબંધ છે. તથા સ્થિતિબંધ અને રસબંધ કષાયવડે થાય છે. તેમાં કર્મોનું આત્મા સાથે ત્રીશ કડાકેડી આદિ કાળપયત રહેવું તે સ્થિતિબંધ છે, અને ઓછા વત્તા પ્રમાણમાં જ્ઞાનાદિ ગુણને દબાવનાર તથા ઓછા વત્તા પ્રમાણમાં સુખ-દુઃખાદિ ઉત્પન્ન કરનાર જેનું સ્વરૂપ પહેલાં કહેવામાં આવ્યું છે એ એક સ્થાનકાદિ જે રસ છે તે અનુભાગબંધ છે. આ પ્રમાણે ચાદ ગુણસ્થાનમાં અને જીવલેદોમાં અધતુના ભાંગા કહ્યા. ૨૦ ૧ ગણધર અને આચાર્ય આદિ થવાનાં હેતુભૂત કમ તીર્થંકરનામકર્મમાં જ સમાવેશ થયે છે એમ સમજવું Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૭ર પંચસંગ્રહ-ચતુર્થદ્વાર બંધાયેલા કને યથાગ્યરીતે ઉદય થાય છે, અને તેઓને ઉદય થવાથી સાધુઓને અનેક પ્રકારના પરિષહ ઉપસ્થિત થાય છે. તેથી જે પરિષહમાં જે કમને ઉદય નિમિત્ત છે, તેઓનું તથા તેને વિજય કઈ રીતે કરવું તેનું પ્રતિપાદન કરે છે– खुपिपासुण्हसीयाणि सेज्जा रोगी वधे मलो। तणफासो चरोया य दंसेक्कारस जोगिसु ॥१॥ क्षुत्पिपासोष्णशीतानि शय्या रोगो वधो मलः । तुणस्पर्शश्चर्या च दश एकादश योगिषु ॥ २१॥ અર્થ–સુધા, પિપાસા, ઉષ્ણ, શીત, શય્યા, રોગ, વધ, મળ, તૃણસ્પર્શ, ચર્યા, અને દંશ એ અગીઆર પરિષહ સગિ કેવળિ ગુણસ્થાને હોય છે. ટીકાનુ—અહિં ગાથામાં પરિષહ શબ્દ લખે નથી છતા તેનું પ્રકરણ હેવાથી અર્થાત્ પ્રાપ્ત થાય છે. તે શબ્દ ગાથામાના દરેક પદ સાથે જોડ. તે આ પ્રમાણે – સુત્પરિષહ, પિપાસાપરિષહ, ઉષ્ણુપરિષહ, શીતપરિષહ, શય્યાપરિષહ, રોગપરિષહ, વધપરિષહ, મળપરિષહ, તૃણસ્પર્શ પરિષહ, ચર્યાપરિષહ, અને દેશપરિષહ. કર્મના ઉદયથી આવા આવા પરિષહ જ્યારે પ્રાપ્ત થાય થાય, ત્યારે મુનિઓએ પ્રવચનમાં કહેલ વિધિ પ્રમાણે સમભાવે સહન કરી તેના પર જય મેળવવું જોઈએ. તેને વિજય આ પ્રમાણે કર નિર્દોષ આહારની ગવેષણા કરતા, પરંતુ તેવા પ્રકારને નિર્દોષ આહાર નહિ મળવાવડે અથવા અ૫ મળવાવડે જેમની સુધાની શાંતિ થઈ નથી, અવસર વિના ગોચરી જવા પ્રત્યે જેમની ઈચ્છા વિરામ પામી છે, આવશ્યક ક્રિયામાં જરાપણ સ્મલના થાય તેને જેઓ સહન કરતા નથી, સ્વાધ્યાય, ધ્યાન અને ભાવનામાં જેમનું ચિત્ત મગ્ન થયેલું છે, અને પ્રબળ સુધાજન્ય પીડા ઉત્પન્ન થવા છતાં પણ અનેક- ણીય આહારને જેઓએ ત્યાગ કર્યો છે, એવા મુનિરાજે જરા પણ ગ્લાનિ વિના મુખથી ઉત્પન્ન થયેલ પીડા સમભાવે સહન કરવી તે સુત્પરિષહવિજય. એ પ્રમાણે પિપાસા પરિષહના વિજય માટે પણ સમજવું. અત્યંત ઉગ્ર સૂર્યના કિરણના તાપવડે સૂકાઈ જવાથી જેનાં પાંદડાં ખરી પડેલ છે અને તેથીજ જેની છાયા દૂર થઈ છે એવા વૃક્ષવાળી અટવીમાં, અથવા અન્યત્ર કે જ્યાં ઉગ્ર તાપ લાગે ત્યાં જતા કે રહેતા, તથા અનશનાદિ તપવિશેષવડે જેઓને પિટમાં અત્યંત દાહ ઉત્પન્ન થયેલ છે, તેમજ અત્યંત ઉષ્ણુ અને કઠોર વાયુના સબંધથી જેઓને તાળવું અને ગળામાં શેષ પડેલ છે, તેવા મુનિરાજે જીવેને પીડા ને થાય એ ઇચ્છાથી કાચા પાણીમાં અવગાહ–નહાવા માટે પડવાની કે કાચા પાણીથી Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ પંચસગ્રહ-ચતુર્થદ્વાર સ્નાન કરવાની અગર તે કાચું પાણી પીવાની ઈચ્છા પણ નહિ કરતાં ઉષ્ણતાજન્ય પીડાને સમભાવે સહન કરવી તે ઉષ્ણુ પરિષહવિજય. ઘણી ઠંડી પડવા છતાં પણ અકલ્પનીય વસ્ત્રને ત્યાગ કરતા, અને પ્રવચનમાં કહેલ વિધિને અનુસરી કલ્પનીય વસ્ત્રને ઉપભોગ કરતા, તથા પશિની જેમ પિતાના એક ચોક્કસ સ્થાનને નિશ્ચય નહિ કરતા, તેથી જ વૃક્ષની નીચે, શૂન્ય ગૃહમાં, અથવા એવાજ કે અન્ય સ્થળે રહેતા ત્યાં બરફના કણવડે અત્યંત ઠંડા પવનને સંબંધ થવા છતાં પણ તેના પ્રતિકારનું કારણ અગ્નિ આદિને સેવવાની ઈરછા પણ નહિ કરતા, તેમજ પૂર્વે અનુભવેલા થંડીને દૂર કરવાનાં કારણેને યાદ પણ નહિ કરતા શીતથી ઉત્પન્ન થયેલી પીડાને સમભાવે સહન કરવી તે શીતપરિષહવિજય. કઠણ ધારવાળા અને નાના મોટા ઘણું કાંકરા વડે વ્યાપ્ત શીત અથવા ઉષ્ણ પૃથ્વી ઉપર અથવા કોમળ અને કઠિન આદિ ભેટવાળા ચંપકાદિની પાટ ઉપર નિદ્રાને અનુભવતા પ્રવચનોક્ત વિધિને અનુસરી કઠિનાદિ શમ્યાથી થતી પીડા સમજાવે સહન કરવી તે શય્યાપરિષહવિજય. કોઈપણ પ્રકારને રોગ થાય ત્યારે નફા તેટાને વિચાર કરી શાસ્ત્રમાં કહેલ વિધિને અનુસારે ચારિત્રમાં ખુલના ન થવા પામે તેવી રીતે, પ્રતિક્રિયા-ઔષધાદિ ઉપચાર કરવા તે રેગપરિષહવિજય. તીક્ષણ ધારવાળી તરવાર અથવા મુદ્દગરાદિ હથિયારના તાડનાદિવડે શરીર ચીરતાં છતાં પણ ચીરનાર ઉપર અલ્પ પણ મનેવિકાર નહિ કરતાં એવો વિચાર કરે કે_મેં પૂર્વે બાંધેલા કર્મનું જ આ ફળ છે આ બિચારા રાંકડાઓ મને કંઈપણ કરી શકતા નથી એ તે નિમિત્તમાત્ર છે, વળી એ પણ વિચાર કરે કે નાશ પામવાના સ્વભાવવાળા શરીરને આ લેકે પીડા ઉત્પન્ન કરે છે, પરંતુ મારા જ્ઞાન, દર્શન અને ચારિ ત્રરૂપ અંતરંગ ગુણને કેઈપણ પ્રકારની પીડા કરી શકતા નથી, એવી ભાવના ભાવતા વાંસલાથી છેદનાર અને ચંદનથી પૂજા કરનાર બંને પર સમદર્શિ મુનિરાજે વધથી થતી પીડ સમભાવે સહન કરવી તે વધપરિષહવિજય. અષ્કાય આદિ છેને પીડા ન થાય માટે મરણપર્યત આન નહિ કરવાના વતને ધારણ કરનાર, ઉગ્ર સૂર્યકિરણના તાપથી ઉત્પન્ન થયેલ પરસેવાના જળ સંબંધથી પવનથી ઉડેલી પુષ્કળ ધુળ લાગવા વડે જેનું શરીર અત્યંત મલીન થયુ છે છતાં પણ જેઓના ચિત્તમાં તે મેલને દૂર કરવાનો સંકલ્પ પણ નથી, પરંતુ સમ્યજ્ઞાન, દર્શન ચારિત્રરૂપ નિર્મળ જળના પ્રવાહ વડે કમરૂપ મેલને જ દૂર કરવા જેઓ પ્રયત્નવત છે તેવા મુનિરાજે મળથી થતી પીડાને સમભાવે સહન કરવી તે મનપરિષહવિજય. ગચ્છમાં વસતા અગર ગચ્છમાં નહિ વસતા મુનિરાજને પિલાણ વિનાના દર્યાદિ Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૭પ પંચસંગ્રહ-ચતુર્થદ્વાર ઘાસના ઉપગની પ્રભુએ આજ્ઞા આપી છે. તેમાં જે મુનિરાજને પિતાના ગુરુએ દÍદિ ઘાસ ઉપર શયન કરવાની અનુજ્ઞા આપી છે તે જ મુનિરાજે દર્દાદિ ઘાસ ઉપર સંથાર અને ઉત્તરપટ્ટો પાથરીને સૂઈ જાય છે, અથવા જેના ઉપકરણને ચેર ચેરી ગયા છે અગર તે અતિજીર્ણ થવાથી ફાટી ગયા છે તેવા મુનિએ પિતાની પાસે સવારે અને ઉત્તરપટ્ટો નહિ હોવાથી દર્ભ આદિ પાથરી સૂઈ જાય છે, તેવા ઘાસ પર સૂતા. પૂર્વે અનુભવેલ મખમલની શસ્યા આદિને યાદ પણ નહિ કરતા તે ઘાસના અગ્રભાગાદિ કાવા દ્વારા થતી પીડાને સમજાવે સહન કરવી તે તુણસ્પર્શ પરિષહવિજય. જે મહાશયે એ બંધ અને મોક્ષનું સ્વરૂપ જાણ્યું છે, જેઓ પવનની જેમ નિસંગતા ધારણ કરે છે, જેમાં દેશ અને કાળને અનુસરી સ યમવિરોધી માર્ગમાં જવાને ત્યાગ કરનારા છે, તથા જેઓ આગમમાં કહેલ માસકમ્પની મર્યાદાને અનુસરી વિહાર કરનારા છે. એવા મુનિરાજે કઠેર કાકરા અને કંટાદિ વડે પિતાના પગમાં અત્યંત પીડા થવા છતાં પણ પૂર્વે પિતે સેવેલા વાહનાદિમાં જવાનું સ્મરણ નહિ કરતાં ગ્રામાં ગ્રામ વિહાર કરે તે ચર્યાપરિષહવિજય. દંશપરિષહમાં દશ શબ્દનું ગ્રહણ શરીરને ઉપઘાત કરનારા સઘળા જંતુઓને ગ્રહણ કરવા માટે છે. જેમ કાગડાથી ઘીનું રક્ષણ કરવું એમ કહેવામાં આવે ત્યાં કાગડા શબ્દનું ગ્રહણ ઘી ખાઈ જનાર કાગડા સિવાય અન્ય પક્ષિઓના ગ્રહણ માટે પણ કર્યું છે તેમ અહિં પણ સમજવું. તેથી ડાંસ, મચ્છર, માંખીએ. માંકડ, કીડી, કીડીઓ અને વીંછી આદિ જતુઓ વડે પીડા પામવા છતાં પણ તે સ્થાનેથી અન્યત્ર નહિ જતા અને તે દશ-મચ્છાદિ જતુઓને વિવિધ વિવિધ પીડા નહિ કરતા તેમ જ વિજણાઆદિ વડે તેને દૂર પણ નહિ કરતા તે ડાંશ-મચ્છરાદિથી થતી બાધાને સમભાવે સહન કરવી તે દશપરિષહવિજય. આ અગીઆર પરિષહ સગિ કેવલિ ભગવાનને સંભવે છે. ૨૧ હવે કયા કમના ઉદયથી આ અગીઆર પરિષહ ઉત્પન્ન થાય છે તે કહે છે– वेयणीयभवा एए पन्नानाणा उ आइमे । अट्टमंमि अलामोत्थो छउमत्थेसु चोइस ॥ २२ ॥ वेदनीयभवा एते प्रज्ञाज्ञाने तु आदिमे । अष्टमे अलाभोत्थः छद्मस्थेषु चतुर्दश ॥ २२ ॥ અર્થ–પૂર્વોક્ત અગીઆર પરિષહ વેદનીયકર્મથી ઉત્પન્ન થયેલા છે. જ્ઞાનાવરણીયકમને ઉદય છતાં પ્રજ્ઞા અને અજ્ઞાન પરિષહ ઉત્પન્ન થાય છે અને અંતરાયને ઉદય છતાં અલાભથી ઉત્પન્ન થયેલ પરિષહ થાય છે. છઘને એ ચૌદ પરિષહે હોય છે. Page #510 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-ચતુર્થદ્વાર ટીકાનુa-–વશમી ગાથામાં કહેલ અગીઆર પરિષહ વેદનીયકર્મથી ઉત્પન્ન થાય છે. જેમકે સુધાવેદનીયને ઉદય થાય, ભૂખ સત લાગે તે અવસરે તે ભૂખને સહન કરૂ વાને અવસર આવે તેને આત્માના અણાહારિ આદિ સ્વભાવને યાદ કરી જો સમભાવે સહન કરે તે તેને વિજય કર્યો કહેવાય, નહિ તે નહિ. જે વિકલતા થાય, દુર્ગાન થાય તે પરિષહ ઉપર વિજય મેળવ્ય ન કહેવાય. એ પ્રમાણે અન્ય પરિષહે માટે પણ સમજવું. કહ્યું છે કે – સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દશ, ચય, વધ, મલ, શંખ્યા, રેગ અને તૃણપણે એ અગીઆર પરિષહ વેદનીય કર્મથી ઉત્પન્ન થાય છે, અને તે સઘળા સગિ કેવળીઓને સંભવે છે. તથા જ્ઞાનાવરણીયકર્મને ઉદય પ્રજ્ઞા અને અજ્ઞાન પરિષહ ઉત્પન્ન થવામાં હેતુ છે. તેમાં અંગ, ઉપાંગ, પૂર્વ, પન્ના વગેરે શાસ્ત્રોમાં વિશારદ તેમ જ વ્યાકરણ ન્યાય અને અધ્યાત્મ શાસ્ત્રમાં નિપુણ એવા મારી સન્મુખ અન્ય સઘળા સૂર્યની પાસે ખજુઆની જેમ નિસ્તેજ છે એવા પ્રકારના અભિમાનજન્ય જ્ઞાનના આનંદને નિરાસ કરે-ત્યાગ કરવો તે પ્રજ્ઞા પરિષહવિજય. તથા આ અજ્ઞ છે, પશુ સમાન છે, કંઈપણ સમજ નથી એવા પ્રકારના તિસ્કારના વચનેને સમ્યફ પ્રકારે સહન કરતા, પરમ દુષ્કર તપસ્યાદિ ક્રિયામાં રાતસાવધાન અને નિત્ય અપ્રમત્ત ચિત્તવાળા એવા મને હજી પણ જ્ઞાનાતિશય ઉત્પન્ન થત નથી એ પ્રકારે જે વિચાર કરો અને જરાપણ વિકળતા ઉત્પન્ન ન થવા દેવી તે અજ્ઞાન પરિષહ વિજય. તથા આઠમાં અંતરાયકમને વિપાકેદય છતાં અલાભ પરિષહ સહન કરવાને અવસર થાય છે. તેમાં ભિન્ન ભિન્ન દેશમાં વિહાર કરતા, સંપત્તિની અપેક્ષાએ ઘણા ઉચ્ચ, નીચ ઘરમાં શિક્ષાને નહિ પ્રાપ્ત કરીને પણ સંકલિષ્ટ ચિત્ત વિનાના અને દાતારની પરીક્ષા કરવામાં નિરૂત્સુક, “અલાભ એ મને ઉત્કૃષ્ટ તપ છે” એ વિચાર કરીને અપ્રાપ્તિને અધિક ગુણવાળી માનતા, અલાલજન્ય પીડાને જે સમભાવે સહન કરવી તે અલાપરિષહવિજય. પૂર્વની ગાથામાં કહેલ અગિયાર પરિષહે તથા પ્રજ્ઞા, અજ્ઞાન અને અલાભ મળી કુલ ચૌદ પરિષહે ઉપશાંતમોહ તથા ક્ષીણમેહ ગુણસ્થાનકે હેાય છે. કારણ કે તે ગુણસ્થાનકે વર્તમાન આત્માઓએ સંપૂર્ણ મેહનીય કમને ઉપશમ તથા ક્ષય કરેલ છે. સૂકમપરાય ગુણસ્થાનકે પણ એ ચૌદ પરિષહ જ હોય છે. જો કે અહિ વર્તતા આત્માઓ સંજવલન લેભની સૂમ કિક્રિઓને અનુભવે છે છતાં અત્યંત સૂક્ષમ લેબનો Page #511 -------------------------------------------------------------------------- ________________ પંચસ ગ્રહ–ચતુથ દ્વાર ૪૭૦ ww ઉદય સ્વકાર્ય કરવા અસમર્થ છે માટે તે પણ વીતરાગ છદ્મસ્થ સરખા જ છે. તેથી સૂક્ષ્મસ'પરાય ગુણસ્થાનકે પણ માહનીય કર્મીના ઉયથી ઉત્પન્ન થયેલ અન્ય કોઈપણ પરિષા સભવતા નથી એટલે દશમા ગુણસ્થાનકે પણ ચૌદ પષિàાનું કથન વિરુદ્ધ નથી. કહ્યું છે કે-સૂક્ષ્મસ'પરાયસહિત અરાગી છદ્મસ્થ જીવાને સભવવડે આ ચીઢ પરિષહા જાણુવા. ૨૨ હવે શેષ પરિષહે અને તે કયા કર્મના ઉદયથી થાય છે તે કહે છે. निसेजा जायणा कासो अरइ इत्थि नग्गया । सक्का दंसणं माहा बावीसा चेव रागिसु || २३ ॥ निपद्या याचना आक्रोशः अरतिः स्त्री नग्नता । सत्कारः दर्शनं मोहात् द्वाविंशतिः चैव रागिषु ॥ २३ ॥ અથ—નિષદ્યા, યાચના, આશ, અતિ, સ્ત્રી, નગ્નતા, સત્કાર. અને દર્શન એ આઠ પરિષùા મેાહના ઉદ્દયથી થાય છે. રાગિ ગુણસ્થાનકમાં એ આવીસે પરિષ હાય છે. ટીકાનુ—અહિં સામર્થ્ય લક્ષ્ય પરિષદ્ધ શબ્દ દરેકની સાથે જોડવા. જેમ કે— નિષદ્યાપરિષદ્ધ ચાંચાપરિષહ ઇત્યાદિ. તેમાં ‘નિષોવૃતિ શ્વામ્' આ વ્યુત્પત્તિના ખળથી સાધુઓ જેની અંદર સ્થાન કરે તે નિષદ્યા એટલે ઉપાશ્રય કહેવાય છે. તેમાં સ્રી, પશુ અને નપુ′સક વિનાના અને જેની અંદર પહેલાં પાતે રહ્યા નથી એવા શ્મશાન, ઉદ્યાન, દાનશાળા કે પતની ગુફા આદિમાં વસતા અને સર્વત્ર પેાતાના ઇન્દ્રિયજન્ય જ્ઞાનના પ્રકાશ વડે પરીક્ષા કરેલા પ્રદેશમાં અનેક પ્રકારના નિયમા અને ક્રિયા કરતા, સિંહ, વાઘ આદિ હિંસક પશુઓના ભયકર અવાજને સાંભળવા છતાં પણ જેને ભય ઉત્પન્ન નથી થા એવા મુનિરાજે આવી પડતા ચાર પ્રકારના ઉપસગૅટૅને સહન કરવાપૂર્વક માક્ષમાગથી ચુત ન થવું તે નિષદ્યાપષિદ્ધવિજય, ખાદ્ય અને અભ્ય'તર તપાનુષ્ઠાનમાં પરાયણ, દીન વચન અને સુખની ગ્લાનિના –માઢા પરના શાકના પણ ત્યાગ કરીને આહાર વતિસ્થાન વસ્ત્ર પાત્ર અને ઔષધાદિ વસ્તુઓને પ્રવચનમાં કહેલ વિધિ પ્રમાણે યાચના કરતા મુનિરાજે ‘સાધુને સઘળું ચાચેલું જ હાય છે ચાચ્યા વિનાનુ હતુ જ નથી ’ એ પ્રમાણે વિચાર કરી લઘુતાજન્ય અભિમાનને સહન કરવું એટલે કે મારી લઘુતા થશે એવું જરા પણ અભિમાન ઉત્પન્ન ન થવા દેવું તે ચાંચાપરિષદ્ધવિજય, Page #512 -------------------------------------------------------------------------- ________________ ४७८ પંચસંગ્રહ-ચતુર્થદ્વારા ધરૂપ અરિનને ઉત્પન્ન કરવામાં કુશળ, મિથ્યાત્વમોહના ઉદયથી મર્દોન્મત્ત પુરૂપિએ ઉચ્ચારેલા, ઈર્ષ્યા પ્રયુક્ત, તિરસ્કાર ઉત્પન્ન કરે તેવા અને નિંદાત્મક વચન સાંભળવા છતાં પણ તેમ જ તેને પ્રતિકાર કરવાની શક્તિ-છતાં પણ કેધાદિ કષાયોદયરૂપ નિમિત્તથી ઉત્પન્ન થયેલ પાપકર્મને વિપાક અત્યંત દુત છે એમ ચિંતવન કરતા અલ્પમાત્ર કષાયને પણ પોતાના હૃદયમાં સ્થાન ન આપવું તે આક્રોશપરિષહવિજય. સૂત્રના ઉપદેશને અનુસરી વિહાર કરતાં અગર રહેતાં કઈ વખતે એ કે અરતિ ઉત્પન્ન થાય તે પણ સ્વાધ્યાય, ધ્યાન અને ભાવનારૂપ ધર્મમાં રમણતા વહે અતિને ત્યાગ કરવો તે અરતિ પરિષહ વિજય. આરામ-બગીચો, ઘર કે કોઈ એવા જ પ્રકારના એકાંત સ્થળમાં વસતા યુવાવસ્થાને મદ અને વિલાસ-હાવભાવ વડે પ્રમત્ત થયેલી મમ્મત અને શુભ મનસ કલ્પને નાશ કરતી સ્ત્રીઓના વિષયમાં પણ અત્યંત દાબમાં–વશ રાખેલ છે ઈન્દ્રિય અને મન જેમણે એવા મુનિરાજે “આ અશુચિથી ભરપુર માંસને પિંડ છે. આવા પ્રકારની શુભ ભાવનાના વશથી તે સ્ત્રીઓના વિલાસ, હાસ્ય, મૃદુ ભાષણ, વિલાસપૂર્વક નિરીક્ષણ અને મેહ ઉત્પન્ન કરે તેવા પ્રકારની ગતિરૂપ કામનાં બાણને નિષ્ફળ કરવા અને જરા પણ વિકાર ઉત્પન્ન ન થવા દે તે સ્ત્રીપરિષહવિજય. નગ્નતા-નગ્નપણું, અચલકપણું. તે અલકપણું શાસ્ત્રના ઉપદેશ વડે અન્ય પ્રકારે વસને ધારણ કરવારૂપે કે જીર્ણ, અલ્પ મૂલ્યવાળા ફાટી ગયેલા અને આખા શરીરને નહિં ઢાંકવાવાળા વસ્ત્ર ધારણ કરવા સંબંધે જાણવું, કારણ કે લેકમાં તેવા વસ્ત્રો પહેર્યો હોય તે પણ નગ્નપણને વ્યવહાર થાય છે. જેમ કે – નદી ઉતરતે પુરુષ નીચે પહેરવાની પિતડી માથે વિટિલી હોય છતાં પણ ન એવો વ્યવહાર થાય છે. તથા જેણે જીણું વસ્ત્ર પહેરેલું છે એવી કઈ સ્ત્રી વણકરને કહે છે કે વણકર જલદી કર, મને સાડી આપ, હું નાગી છું. તે પ્રમાણે ફાટેલા, અલ્પમૂલ્યવાળા, શરીરના અમુક ભાગને ઢાંકનારા વસ્ત્ર ધારણ કરનારા મુનિઓ પણ અન્ય પ્રકારે ધારણ કરવાથી વસ્ત્ર સહિત છતાં પણ વાસ્તવિક રીતે અલક ગણાય છે. જેમ પાણીમાં પ્રવેશ કરતે અને બહુ વસવાળે છતાં મસ્તક ઉપર કેડે પહેરવાનું વસ્ત્ર જેણે વાટેલું છે એ મનુષ્ય અલક-વસ્રરહિત કહેવાય છે તેમ વસ્ત્ર ધારણ કરનાર વસ્ત્રવાળા સુનિઓ પણ થોડા જીર્ણ, કુત્સિત વઅવડે અલક કહેવાય છે. જેમ કોઈ સ્ત્રી વણકરને કહે છે કે-હે વણકર ત્વરા કર, મને જલદી સાડી આપ હું નાગી છું.” જ્યારે એમ છે તે ઉત્તમ ધય અને સંઘયણાદિ રહિત તૃણગ્રહણ અને અગ્નિને, Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૯ પંચસંગ્રહ-ચતુર્થદ્વાર ત્યાગ કરેલ હોવાથી સંયમ પાલન કરવા નિમિત્તે શાસ્ત્રોક્ત વસ્ત્રો ધારણ કરનારા આ ચુગના સાધુઓને પણ અચેલક પરિષહનું સહન કરવું સમ્યફ પ્રકારે જાણવું. કહ્યું છે કે સંયમના પાલન નિમિત્તે આદિ વસ્ત્રને ધારણ કરનારા સદા મમત્વ રહિત ચતિને પરિવહન સહન કરવાનું કેમ ન હોય?” અહીં પૂર્વપક્ષી કહે કે તમે જે પ્રકારે કહ્યું તે પ્રકારે અચેલકપણું ઔપચારિક થયુ, તેથી તેવા પ્રકારના અચેલકપણારૂપ પરિષહતું સહન કરવું તે પણ ઔપચારિક થયું અને એમ હોય તે મોક્ષપ્રાપ્તિ શી રીતે થાય? કારણ કે ઉપચરિત–આપિત વસ્તુ વાસ્તવિક અર્થ ક્રિયા કરી શકે નહિ. માણવકને વિશે અશિને આરેપ કરવાથી પાકક્રિયા થતી નથી. ઉત્તર જો એમ હોય તે નિર્દોષ આહારને પણ ખાનાર મુનિને સમ્યફ પ્રકારે સુધાપરિષહ સહન કરવું નહિ ઘટી શકે. કારણ કે તમે કહેલા ન્યાયથી તે આહારના સર્વથા ત્યાગથી જ સુધાપરિષહ સહન કરવો ઘટી શકે અને જો એમ માનીએ તે અરિહંત ભગવાન્ પણ સુધાપરિષહને જિતનારા ન થાય. કારણ કે ભગવાનું પણ છઘસ્થાવસ્થામાં તમારા મતે પણ નિર્દોષ આહાર લે છે તે તે પ્રમાણે નિર્દોષ આહાર લેનાર સુધા પરિષહને વિજેતા તમને ઈષ્ટ નથી એમ નથી. તેથી જેમ અષણીય અને અકલ્પનીય ભજનના ત્યાગથી સુધાપરિષહનું સહન કરવું ઈષ્ટ છે તેમ મહામૂલ્ય, અને વણીય અને અકલ્પનીય વસ્ત્રના ત્યાગથી અચેલક પરિષહતું સહન કરવું માનવું જોઈએ. જો એમ હોય તે સુંદર સ્ત્રીના ઉપગને ત્યાગ કરી કાણી, મુંધવાળી અને બેડોળ અંગવાળી સ્ત્રીને ઉપભોગ કરતાં સ્ત્રીપરિષહ સહન કરવાનો પ્રસંગે ઉપસ્થિત થશે-એમ ન કહેવું, કારણ કે સૂત્રમાં સ્ત્રીને ઉપગ સર્વથા પ્રતિષિદ્ધ છે. એ પ્રમાણે કોઈ પણ સૂત્રમાં જીર્ણ અને અપમૂલ્યવાળા અને પ્રતિષેધ કર્યો નથી તેથી અતિપ્રસંગ દેષ પ્રાપ્ત થતી નથી કહ્યું કે જે વઅને પરિગ માત્રથી અચેલક પરિષહને જય ન થાય તે ભક્તાદિના ગ્રહણથી સુધાપરિષહને પણ જય ન થાય. એ પ્રમાણે તે તમારે જિનેશ્વરદે પણ સર્વથા પરિષહને જીતનારા ન થયા, એમ સિદ્ધ થયુ અથવા જનાદિમાં જે વિધિ[6] છે તે વસ્ત્રમાં કેમ ઈષ્ટ નથી? અહિં સ્ત્રીપરિષહના પ્રસંગથી અનિચ્છની પ્રાપ્તિ થશે એમ કહે તે સૂવાનરનો બાધ થવાથી તે પ્રસંગનું નિવારણ થાય છે. જિનવરએ મૈથુન સિવાય કોઈની સર્વથા અનુજ્ઞા આપી નથી તેમ પ્રતિષેધ પણ કર્યો નથી. કારણ કે તે (મિથુન) રાગદ્વેષ સિવાય થતું નથી. જો એમ ન હોય તે પરિવહન સહન કરનારાએ પ્રાસુક છતાં પણ અશનાદિ કદાચિત પણ ન ખાવું જોઈએ તેમ પીવું ન જોઈએ. વધારે પ્રસંગથી બસ છે. વિસ્તારથી તે ધર્મ સંગ્રહણી ટીકામાં અપવાદને વિચાર કર્યો છે ત્યાંથી જાણી લેવું. Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ પંચસંગ્રહ-ચતુર્થદ્વાર તથા પદને એક દેશ કહેવાથી આખા પદનું ગ્રહણ થતું હોવાથી ગાથામાં સત્કાર શબ્દ ગ્રહણ કર્યો છે છતાં “સકાર પુરસ્કાર ગ્રહણ કરે. તેમાં વસ્ત્ર, પાત્ર, આહાર, પાણી આદિ દેવા તે સત્કાર કહેવાય અને છતાં ગુણની પ્રશંસા કરવી અથવા પ્રણામ, અત્યુત્થાન-સામે જવું, આસન આપવું વિગેરે પુરસ્કાર કહેવાય છે. તેમાં લાંબા કાળથી બ્રહ્મચર્યનું પાલન કરનારા, મહા તપસ્વી, સ્વ-પર સિદ્ધાંતના રહસ્યને જાણનાર, વારંવાર પરવાદિઓને જિતનાર એવા મને કોઈપણ પ્રણામ કરતા નથી, ભક્તિ કે બહુમાન કરતા નથી, આદરપૂર્વક આસન આપતા નથી તેમ જ આહાર, પાણી અને વસ્ત્રપાત્રાદિ પણ કેઈ આપતા નથી. એ પ્રકારના દુપ્રણિધાનઅશુભ સંકલ્પને ત્યાગ કરે તે સરકાર પુરસ્કાર પરિષહ વિજય. હું સઘળા પાપસ્થાને ત્યાગી, ઉત્કૃષ્ટ તપસ્યાને આચરનાર અને નિસંગ છું. છતાં પણ ધર્મ અને અધર્મના ફલરૂપ દેવ અને નારકોને જોઈ શકતા નથી માટે ઉપવાસાદિ મહા તપસ્યા કરનારને પ્રાતિહાર્ય વિશેષ ઉત્પન્ન થાય છે એ પ્રલાપમાત્ર છે, આ મિથ્યાત્વ મોહનીયના પ્રદેશ વડે જે અશુભ અધ્યવસાય થાય છે, તે દર્શન પરિષહ કહેવાય છે, તેને જય આ રીતે કરે દે મનુષ્યોની અપેક્ષાએ સુખી છે, વર્તમાન કાળમાં દુષમકાળના પ્રભાવથી તીથકરાદિ મહાપુરુષો નથી તેથી પરમ સુખમાં આસક્ત હોવાથી અને મનુષ્યલોકમાં કાર્યને અભાવ હોવાથી મનુષ્યને દૃષ્ટિગોચર થતા નથી. નારકીઓ અત્યંત તીવ્ર વેદના વડે વ્યાપ્ત હોવાથી અને પૂર્વે બાંધેલા આકરા કર્મના ઉદય રૂપ બંપન વડે બદ્ધ થયેલા હોવાથી જવા આવવાની શક્તિ વિનાના છે માટે તેઓ પણ અહિં આવતા નથી. દુષમકાળના પ્રભાવ વડે ઉત્તમ સંઘયણ નહિ હોવાથી તેવા પ્રકારનું ઉત્કૃષ્ટ તપ કરવાની શક્તિ નથી કે તેવા પ્રકારને ઉત્કૃષ્ટ ભાવને ઉલ્લાસ પણ થતું નથી કે જે વડે જ્ઞાનાતિશય ઉત્પન્ન થવાથી તેના સ્થાનમાં રહેલા દેવ-નારાને જોઈ શકાય પૂર્વ મહાપુરૂષોને ઉત્તમ સંઘયણના વશથી તેવિશેષની શક્તિ અને ઉત્તમ ભાવના હતી કે જેને લઈ ઉત્પન્ન થયેલા જ્ઞાનાતિશય વડે સઘળું જોઈ શકતા હતા, આ પ્રમાણે વિચાર કરી જ્ઞાનીના વચનમાં જરા પણ અશ્રદ્ધા થવા ન દેતાં ચિત્તને સ્થિર કરવું તે દર્શન પરિષહ વિજય કહેવાય છે. આ નિષદા આદિ આઠ પરિષહ મેહનીયના ઉદયથી ઉત્પન્ન થાય છે તે આ પ્રમાણે–ભયના ઉદયથી નિષદ્યાપરિષહ, માનના ઉદયથી માંચા પરિષહ, ધના ઉદયથી આદેશ પરિષહ, અરતિના ઉદયથી અરતિપરિષહ, પુરુષવેદના ઉદયથી સ્ત્રીપરિષહ, જુસાહનીયના ઉદયથી નાન્યપરિષહ, લેભના ઉદયથી સત્કાર પુરસકાર પરિષહ અને દર્શનમોહના ઉદયથી દશનપરિષહ ઉત્પન્ન થાય છે. Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૮૧ પંચસગ્રહ-ચતુર્થ દ્વાર આ પહેલેથી આરંભી આવશે પરિષહ રાગિઓને પહેલા ગુણસ્થાનકથી આરંભી નવમા ગુણસ્થાનક સુધીના સઘળા ને હોય છે. એક વખતે એક જીવને વશ પરિષહ થાય છે. કારણ કે શીત અને ઉણુ તથા નિષદ્યા અને ચર્ચા એ પરસ્પર વિરૂદ્ધ હોવાથી એક સાથે હોતા નથી. આ પ્રમાણે બંધહેતુ નામનું દ્વાર સમાપ્ત થયુ. કે શુ બહેતદ્વાર સમાપ્ત ? wwwwww પંચસંગ્રહ-ચતુર્થદ્વાર સાર સંગ્રહ કામણ વગણાનાં પુગલેને પાણી અને દૂધની જેમ આત્મપ્રદેશે સાથે એકાકાર સંબંધ થ તે બંધ. તેના મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચોગ એ ચાર સામાન્ય હેતુએ છે. (૧) અભિગૃહીત, (૨) અનભિગ્રહીત, (૩) આભિનિવેશિક, (૪) સાંશયિક અને (૫) અનાભોગ એ પાંચ પ્રકારે મિથ્યાત્વ છે. (૧) જૈનદર્શન સિવાયના દર્શનેમાંથી પિતે સ્વીકારેલ બૌદ્ધ આદિ કોઈપણ એક દર્શનને સત્ય માનવું તે અભિગૃહીત. (૨) સર્વદર્શને સત્ય માનવા તે અનભિગ્રહીત મિથ્યાત્વ. આ મિથ્યાત્વમાં આંશિક મધ્યસ્થતા હોય છે. (૩) જિનેશ્વર ભગવંતના વચનથી વિપરીત છે એમ સમજવા છતાં દિગંબર કે ગોછામાહિલની જેમ કરાગ્રહથી પિતે પ્રરૂપણા કરેલ કે સ્વીકાર કરેલ કથનને જ વળગી રહેવું તે આભિનિવેશિક મિથ્યાત્વ. () ભગવતે કહેલ અતીન્દ્રિય પદાર્થોમાંથી અમુક પદાર્થો છે કે કેમ? એ સંશય છે તે સાંશયિક મિથ્યાત્વ. (૫) વિશિષ્ટ મનશક્તિના અભાવે સત્યાસત્યને વિચાર જ ન આવે તે અનાભાગ મિથ્યાત્વ. એકેન્દ્રિયાદિકને આ મિથ્યાત્વ હોય છે પરંતુ પણ ટીકાકારે સંસિ-પર્યાપ્ત સિવાયના સર્વ ને અનભિગ્રહીત મિથ્યાત્વ કહેલ છે. અને આગમ અભ્યાસ ન કરવે--અજ્ઞાન જ સારું છે એમ માનવું તેને અનાગ મિથ્યાત્વ કહેલ છે. અભને અનભિગ્રહીત અને અનાગ આ બેમાંથી જ કોઈ પણ એક મિથ્યાત્વ હેય છે એ પ્રમાણે ઉપાય શ્રી યશોવિજયજી મ. સાહેબ શ્રી ધર્મપરીક્ષા ગ્રંથમાં | આચારાંગસૂત્રની ટીકાને પાઠ આપી જણાવેલ છે. પૃથ્વી આદિ છ કાચને વધુ અને મન તથા શ્રોત્ર વગેરે પાંચ ઈન્દ્રિયેનો અસં. યમ એમ બાર પ્રકારે અવિરતિ છે. Page #516 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ પંચસંગ્રહ-ચતુર્થદ્વાર-સારસગ્રહ પૂર્વે જણાવ્યા મુજબ પચીશ પ્રકારે કષાય તથા પંદર પ્રકારે ગ છે. આ પ્રમાણે આ ચારે સામાન્ય બંધહેતુઓના કુલ સત્તાવન પટાદે એટલે કે ઉત્તરખધહેતુઓ છે. મિથ્યાત્વ ગુણસ્થાનકે ચારે બંધહેતુઓથી, સાસ્વાદન, મિશ્ર તથા અવિરંતિ સમ્યગ્દષ્ટિ રૂપ ત્રણ ગુણસ્થાનકે મિથ્યાત્વના ઉદયને અભાવ હોવાથી અવિરતિ આદિ ત્રણ બંધહેતુઓથી અને દેશવિરતિ ગુણસ્થાનકે ત્રસકાયની વિરતિ હોવાથી કઈક ન્યૂન ત્રણ હેતુથી કમબંધ થાય છે. દેશવિરતને ત્રસકાયની સર્વથા વિરતિ હતી નથી, છતાં દયાના પરિણામ પૂર્વક જયણા હેવાથી અપેક્ષાએ ત્રસકાયની વિરતિ કહી શકાય છે. પ્રમત્તથી સૂકમસં૫રાય ગુણસ્થાનક સુધી કષાય અને યોગ એ ઐ બહેતુઓથી તથા ઉપશાંતમૂહ આદિ ત્રણ ગુણસ્થાનકૅમાં માત્ર રોગ હેતુથી કર્મબંધ થાય છે, ગુણસ્થાનકમાં સત્તામાત્રથી સંભવતા ઉત્તર બંધહેતુઓ આ પ્રમાણે છે. " મિથ્યાત્વ ગુણસ્થાનકે આહારદ્ધિક વિના પંચાવન, સાસ્વાદન ગુણસ્થાનકે પાંચ મિથ્યાત્વ વિના પચાસ અને મિશ્ર ગુણસ્થાનકે મરણને સંભવ ન હોવાથી વિગ્રહગતિ તથા અપર્યાપ્ત અવસ્થામાં જ સંભવતા કાર્મણ, ઔદારિકમિશ્ર તથા વૈક્રિયમિશ્રએ ત્રણ તથા અનંતાનુબંધિને ઉદય બે જ ગુણસ્થાનક સુધી હવાથી ચાર અનંતાનુબંધી એમ સાત વિના તેતાલીસ ઉત્તર બંધહેતુઓ હોય છે. અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક વિગ્રહગતિ અને અપર્યાપ્તાવસ્થામાં પણું સંભવતું હોવાથી તે વખતે સંભવતા કામણ, ઔદારિકમિશ્ન તથા વૈક્રિયમિશ્ર સહિત પૂર્વે જણાવેલ તેતાલીસ એમ કુલ છેતાલીસ બહેતુઓ આ ગુણસ્થાનકે હોય છે. • દેશવિરતિ ગુણસ્થાનકે વિગ્રહગતિ તથા અપર્યાપ્તાવસ્થાને સંભવ ન હોવાથી કામણ, ઔદારિકમિશ, ત્રસકાયની અવિરતિ તેમજ ઉદયને અભાવ હોવાથી ચાર અપ્રત્યાથાનીય કષાય એમ સાત વિના ઓગણચાલીશ, અહિં વૈક્રિયદ્ધિક વૈક્રિયલશ્વિના ઉપગ સમયે હાય. પ્રમને ત્રીજા કષાયને તથા અવિરતિને સર્વથા અભાવ હોવાથી ત્રસકાય વિનાની અગિયાર અવિરતિ અને પ્રત્યાખ્યાનીય કષાય એ પંદર બાદ કરતાં અને આહારકકિને સંભવ હોવાથી તે ઉમેરતાં છવીશ, અપ્રમત્તે લબ્ધિ ફરવતા ન હોવાથી વૈકિ. ચમિશ્ર તથા આહારકમિશ્ર વિના શેષ ચોવીશ અને અપૂર્વકરણ ગુણસ્થાનકે વૈક્રિય તથા આહારક કાયયોગ વિના શેષ બાવીશ બંધહેતુઓ હોય છે.. . , અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે હાસ્યષટ્ટના ઉદયનો અભાવ હોવાથી તે છ વિના Page #517 -------------------------------------------------------------------------- ________________ ચંસંગ્રહ–ચતુર્થદ્વાર-સારસંગ્રહ ४४३ સેળ, સૂકમપરાયે ત્રણ વેદ તથા સંજ્વલન ધાદિક ત્રણને પણ ઉદય ન હોવાથી એ છ વિના દશ, ઉપશાન્ત તથા ક્ષીણમાહે સંજ્વલન લાભને પણ ઉદય ન હોવાથી શેષ નવ અને સોગિ-કેવલિ ગુણસ્થાનકે પહેલાં–છેલ્લાં બે મન, બે વચન, કામણું તથા ઔદારિકટિક એમ સાત બંધહેતુઓ હોય છે. કેવલિ ભગવંતને કેવલિ-સમુદઘાતમાં બીજા છઠ્ઠા અને સાતમા સમયે ઔદારિકમિશ, ત્રીજા, ચેથા અને પાંચમા સમયે કામણ અને શેષકાળે ઔદારિક કાયાગ હોય છે. દેશનાદિ આપવામાં વચનગ અને અનુત્તર દેવાદિકે મનથી પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપવામાં માગ હોય છે. અગિગુણસ્થાનકે શરીર હોવા છતાં અત્યંત નિષ્કપ અવસ્થા હેવાથી કે પણ રોગ હેતે નથી. માટે સર્વસંવર ભાવ હોય છે. મિથ્યાત્વાદિ ગુણસ્થાનકે એક જીવને એકી સાથે જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી અgકેમે આ પ્રમાણે અધહેતુઓ હોય છે. ચણાનક જધન્ય ૫ ૬ ૭ મિથ્યાત્વ સાસ્વાદન મિત્ર અવિરતિ દેશવિરતિ પ્રમા એપ્રન ધન્ય | મમ હિ Tણથાનક હેત હેતુ હતું ૧૦ ૧૧થી ૭ ૧૮ અપૂર્વકરણ ૧૧થી૧૬ અનિવૃત્તિ ૧૦થી ૫ સુક્ષ્મસં૫રાય ૧ભ્ય ૧૫ ઉપશાન્ત મેહ ીટ ક્ષીણમેહ સોગિકેવળા ૫ ૬ ૭ ૧ અગિકેવળી. –મિથ્યાત્વ ગુણસ્થાનક:આ ગુણસ્થાનકે જઘંચથી દશ હેતુઓ હોય છે તે આ પ્રમાણે –ત્રણ વેદમાંથી એક વેદ, ચાર સન, ચાર વચન, ઔદારિક તથા વૈક્રિય કાયયોગ એ દશમાંથી એક ચોગ, હાસ્ય-રતિ અથવા શેક-અરતિ એમ બને ઉદય સાથે જ હોવાથી બેમાંથી એક યુગલ, પાંચમાંથી એક મિથ્યાત્વ, પાંચ ઈન્દ્રિયેના અસંયમમાંથી એક ઈન્દ્રિયને અસંયમ, ક્રેધાદિ ચારમાંથી અપ્રત્યાખ્યાનીય વગેરે ત્રણ ક્રોધાદિ અને છ માંથી એક કાયને વધ આ દશ હેતુઓ છે. : પ્રશ્ના–આર પ્રકારની અવિરતિમાં મનને અસંયમ પણ ગણાવેલ છે. તે અહિં પાંચ ઈન્દ્રિયો અને મન એ છમાંથી એકને અસંયમ ન બતાવતાં પાંચ ઈન્દ્રિયોના અસંયમમાંથી એકંઈન્દ્રિયને અસંયમ કેમ બતા ? .• • • Page #518 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ પંચસંગ્રહ-ચતુર્થદ્વાર-સારસગ્રહ ઉત્તર–મનના અસંયમથી જ ઈન્દ્રિય સંયમ રહિત બને છે તેથી મનના અસંયમને અલગ ન બતાવતાં ઈન્દ્રિયના અસંયમની અંતર્ગત જ ગણેલ છે. પ્રશ્ન—આ ગુણસ્થાનકે અનંતાનુબંધિ ઉદય ન હોય એવું કઈ રીતે બને? ઉત્તર–ક્ષપશમ સમ્યગ્દષ્ટિ ચતુર્થીદિ ગુણસ્થાનકે પ્રથમ અનંતાનુબંધિની ઉઢલના કરે પણ ત્યારબાદ તથા પ્રકારના વિશિષ્ટ અધ્યવસાયના અભાવે જે તેના બીજભૂત મિથ્યાત્વનો ક્ષય ન કરી શકે તે કાલાંતરે ફરીથી જ્યારે મિથ્યાત્વને ઉદય થાય ત્યારે અનંતાનુબંધિને ઉદય હોતો નથી, પરંતુ તેના નિમિત્તે અનંતાનુબંધિને અંધ શરૂ થાય છે. જે કે અહિં નવીન બંધાયેલું અનંતાનુબંધિ જઘન્યથી અંતમુહૂત અને ઉન્હેંખથી ચાર હજાર વર્ષ પ્રમાણ તેને અબાધાકાળ વીત્યા પહેલાં ઉદયમાં આવે નહિ, પરંતુ જે સમયે અનંતાનુબંધિને બંધ શરૂ થાય છે તે જ સમયથી સત્તામાં રહેલ શેષ અપ્રત્યાખ્યાની વગેરે બાર કષાયેનાં દલિક અનંતાનુબંધિમાં સંક્રમી અનંતાનુઅંધિરૂપે બને છે અને તેને સંક્રમાવલિકા કાળ વીત્યા બાદ અનતાનુબંધિરૂપે ઉદય થાય છે. તેથી એવા અને પ્રથમ ગુણસ્થાનકે આવે ત્યારે એક આવલિકા સુધી અનંતાનુબંધિનો ઉદય હોતું નથી શેષ મિથ્યાત્વીઓને અવશ્ય હોય છે. પ્રશ્નઃ આ ગુણસ્થાનકે ઉપર જણાવ્યા તે દશ તથા કામણ, ક્રિયમિશ્ર અને ઔદારિકમિશ એ ત્રણ એમ તેર ગે હોય છે, છતાં અહિં દશ જ કેમ કહા છે? ઉત્તર–સામાન્યથી અહિ તેર ચોગ હોય છે, પરંતુ અનંતાનુબંધિના ઉદય વિનાને મિથ્યાત્વી કાળ કરતો નથી તેથી વિગ્રહગતિ તથા અપર્યાપ્તાવસ્થામાં સંભવતા આ ત્રણ ગ ઘટતા નથી, માટે દશ જ કહેલ છે. આ રીતે આ ગુણસ્થાનકે અનંતાનુબંધિને ઉદય ન હોય ત્યારે દેશમાંથી એક પેગ અને અનંતાનુબંધિને ઉદય હોય ત્યારે તેમાંથી એક પેગ સમજ. આ હેતુઓમાં વેદ વગેરે એકેક હેતુના ત્રણ વરે પેટાદે હોવાથી અનેક જીવાશ્રયી અનેક ભાંગાએ સંભવે છે, તે સમજવા માટે ઉપર જણાવેલ હતુઓના દરેકના જેટલા પટાભેદે છે તે દરેક હેતુની નીચે તેટલી સંખ્યા મુક્વી, સ્થાપના આ આ પ્રમાણે–વેદ વેગ યુગલ મિથ્યાત્વ ઈન્દ્રિયો અસંયમ કષાય કાયવધ હવે સ્થાપન કરેલ અકેને અનુક્રમે ગુણાકાર કરવાથી કુલ સંગ સંખ્યા આવે છે તે આ પ્રમાણે ત્રણ વેદ છે. તેને એગ દશ હોવાથી દશે ગુણતાં ત્રીશ, ચુગલ બે છે તેથી ત્રીશને એ એ ગુણતાં સાઠ, મિથ્યાત્વ પાંચ છે માટે સાઠને પાંચે ગુણતા ત્રણસો, તેને પાંચ ઈન્દ્રિયેના અસંયમની સંખ્યાથી ગુણતાં પંદરસો, તેને ધાદિ ચાર કષાયથી ગુણતા છ હજાર થાય, હવે અહિં છમાંથી એક કાયને વધ હેવાથી અને છ કાયના એક Page #519 -------------------------------------------------------------------------- ________________ પચસગ્રહ-ચતુર્થદ્વાર–સારસંગ્રહ ૪૮૫ સગી ભાંગા છ થાય છે તેથી છ હજારને છ એ ગુણતાં દશ બંધહેતુના કુલ છત્રીસ હજાર ભાંગા થાય છે. ઉપર જણાવ્યા મુજબ દેશમાં એકથી પાંચ સુધીની વધારે કાયને વધ, અનતાનુબંધી, ભય અને જુગુપ્સામાંથી એકાદિ હેતુ ઉમેરતાં અગિયાર વગેરે મધ્યમ બંધહેતુઓ થાય છે. અને આ બધા ઉમેરવાથી ઉત્કૃષ્ટથી અઢાર બંધહેતુઓ થાય છે. ત્યાં દશ અને અઢાર અધતુને એક એક, અગિયાર અને સત્તર બંધહેતુના ચાર ચાર, બાર અને સેલ બંધહેતુના સાત સાત તથા તેર, ચૌદ અને પંદર બંધહેતુના આઠ આઠ વિકલ્પ થાય છે. એક એ પણ યાદ રાખવું કે જે વિકલ્પમાં અનંતાનુબંધી હોય ત્યાં એગ તેર હેવાથી અંકસ્થાપનામાં ચગની જગ્યાએ દશને બદલે તેરની સંખ્યા મુકવી તેમજ છ કાયવધના એક તથા પંચ સગી છ છ બે અને ચાર સગી પંદર પંદર, વિસગી વીશ અને છ સગી એક ભાગ થાય છે. માટે જે બહેતુના જે વિકલ્પમાં જેટલી કાયને વધુ ગણેલ હોય ત્યાં તેટલી કાયના સગના જેટલા ભાંગા હોય તેટલી સંખ્યા અંક સ્થાપનામાં કાયના સ્થાને મૂકવી. ત્યારબાદ ઉપર મુજબ અનુક્રમે અને ગુણાકાર કરવાથી તે તે બહેતુના તે તે વિકલ્પની સંગસંખ્યા આવશે. વળી આને સહેલાઈથી યાદ રાખવા માટે એક આ હકીકત પણ ધ્યાનમાં રાખવી કે જે બહેતુના જે વિકલ્પમાં અનંતાનુબંધી ન હોય અને છ એ કાયની હિંસા હોય ત્યાં છ હજાર, એક અથવા પાંચ કાયની હિંસા હોય ત્યાં એક અને પંચ સંગી ભાંગ છ હોવાથી છ હજારને છ એ ગુણતાં છત્રીસ હજાર જ્યાં બે અથવા ચાર કાયની હિંસા હોય ત્યાં બે અને ચાર કાયના પંદર પંદર ભાંગા થતા હોવાથી છે હજારને પંદરે ગુણતાં નેવું હજાર અને જયાં ત્રણ કાયની હિંસા હોય ત્યાં છ કાયના વિસગી ભાંગી વિશ હોવાથી પૂર્વોક્ત છ હજારને વિશે ગુણતાં એક લાખ વશ હજાર ભાંગા થાય છે, એ જ પ્રમાણે જે બંધહેતુના જે વિકલ્પમાં અનંતાનુબંધી અને એ કાયની હિંસા હોય ત્યાં છ કાયને છ સગી એક જ ભાગે હેવાથી અફોરસેને એકે ગુણાવાથી અરસે, જ્યાં એક અથવા પાંચ કાયની હિંસા હેય ત્યાં પૂર્વોક્ત અડ્ડોતરસને છ વડે ગુણતાં છેતાલીસ હજારને આઠ, જ્યાં બે અથવા ચાર કાચની હિંસા હેય ત્યાં અછોત્તેરસેને પંદર વડે ગુણતા એક લાખ સત્તર હજાર અને જ્યાં ત્રણ કાયને વધુ હોય ત્યાં અઠ્ઠોતેરસેને વીશ વડે ગુણતાં એક લાખ છપ્પન હજાર ભાંગા થાય. ભય, જુગુપ્સા અથવા તે બન્ને ઉમેરવાથી પણ ભંગ સંખ્યામાં કઈ ફેર પડતે નથી અર્થાત્ તેની તે જ સંખ્યા આવે છે. Page #520 -------------------------------------------------------------------------- ________________ ४८६ પંચસાગ્રહ-ચતુર્થદ્વાર-સારસ મિથ્યાત્વ ગુણસ્થાનકે બંધહેતુના વિક૯૫ના ભાંગાઓ હેતુઓના વિકલ્પ વિકદવાર ભાગાએ કુલ ભગ સરખા ૩૬૦૦૦ ૩૦૦૦ T ૧૦૧ ૧ વેદ. ૧ એગ. ૧ યુગલ. ૧ મિથ્યાત્વ, ૧ ઇન્દ્રિય અસ. યમ, અપ્રત્યા, આદિ ત્રણ કપાય ૧ કાયવધ ૧૫| પૂર્વેક્ત દશ તથા બે કાયને વધ : - - અનતાનુ ૨૨૮૦૦ ૪૬૮૦૦ ૩૬૦૦ j૬૦૦૦ | , છ , જુગુપ્સા પૂર્વોક્ત દશ, ત્રણય વધ કાય વધ અનતા, ૧૨૦૦૦૦ } ૧૧૭૦૦૦ હ૦૦૦૦ છે ભય છે જુગુપ્તા ૫૪૬૦૦ ૪૬૮૦૦ ૪૬૮૦૦ ૩૬૦૦૦ અનંતા ભય » જુમસા ભય જીગુસા પૂર્વોક્ત દશ, ચાર કાય વધ | કાય વધ અનંતા ય જુગુપ્તા આ બે કાય વધ અનંતાભય ૧૫૦૦૦ ૧૨૦૦૦૦ ૧૨૦૦૦૦ ૧૧૭૦૦૦ ૧૧૭૦૦૦ ૫૬૮૦૦ ૪૬૮૦૦ છે, ભય જુગુ અનંતા ભયo gre પૂર્વોક્ત દશ, પાંચ કાર્ય વધ ચાર કાય વધ અનતા 'ભય ', ૧૧૭૦ee. ૯૦૦be હ૦૦૦૦ ૧૫૬૦૦૦ . છે ત્રણ કાય વધુ અનતા ભય ૨૦૦eo ૧૧૭૦ ૧૪ | બ ભથ જીશe * બે કા વધ અનંતા, ભય જુગુ દશ, છ કાય વધી પાચ કામ વધ, અનંતા ૬૦૦૦ ૪૬૮૦૦ ૬૦૦૦ ૨, ૬૦૪૮૧૦. ૧૫શ્રી જશુ. ૫ છે ૧૫ ચાર કાય વધ, અનતા ભય ૧૧૭૦૦૦ ૧૧૭૦૦૦ ભય જી ૯૦૦૦e ત્રણ કાય વધ અનતા ભયo go ૧૫૦૦૦ સહ અહિં દશમાં બે કાયવધ ઉમેરવાથી બાર થાય, પરંતુ શું બંધહેતુમાં એક કાયને વધુ ગણાયેલા હેવાથી બે કાવને વધ જણાવવા છતાં એક જ કાને વધ વધુ થાય, આરીતે સર્વત્ર સમજવું. જેમાં Page #521 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-ચતુર્થદ્વાર–સારસંહે ૪૮૭ હતુઓના વિકલ્પ વિકલ્પવાર ભાંગાએ કુલ જગ જ પ્યા વક્ત દશ, છ કાચ વધ અને તારા ૭૮૦૦ ભય ૬૦૦૦ પાચ કાય વધ અનતા ભય ૪૬૮૦૦ ૨૬૬૪૦૦ ૪૬૮૦૦ ભય જીe ૩૬૦૦૦ ચાર કાવ વધ અનંતા ભવ. જશુ ૧૧૭૦ ૧૭ પૂવત દશ, છકાય વધ અને તાભવ ૭૮૦૦ ૮૦૦. ૬૮૪૦૦ ૧૭ , ભય જીe ૧૭ , પાચ કા વધ અન તા. ૧૦ જુe | ૪૮૦૦ ૧૮ી પૂજા દશ, છ કાલ વધુ અનતા ભય મુe ૭૮૦૦. આ પ્રણે મિથ્યાત્વ ગુણસ્થાનકે સવ બંધહતના કુલ ભાંગા ચોત્રીસ લાખ સત્તાર હજાર અને છસો (૩૪૭૭૬૦૦) થાય, -: સાસ્વાદન ગુણસ્થાનક :અહિં પ્રથમ ગુણસ્થાનકે બતાવેલ જઘન્યપદભાવી દશ હેતુમાંથી મિથ્યાત્વને ઉદય ન હોવાથી તેને બાદ કરતાં અને અનંતાનુબંધીને ઉદય અવશ્ય હેવાથી તે ઉમેરતાં જઘન્યથી કુલ દશ હેતુઓ હોય છે. તે આ પ્રમાણે – ત્રણ વેદમાંથી એક વેદ, આહારદ્ધિક સિવાય અહિં સંભવતા તેર વેગમાંથી એક ગ, બે યુગલમાંથી એક યુગલ, પાંચ ઈન્દ્રિમાંથી એક ઈન્દ્રિયને અસંયમ, કૅધ, માન, માયા, લેભ રૂપ ચાર કષાયમાંથી કઈ પણ અનંતાનુબંધી આદિ ચાર ઇંધાદિક, છ કાચની હિંસામાંથી એક કાયની હિંસા. અહિં પણ જે જે હેતુના જેટલા જેટલો ભેદે હોય તે દરેક હેતુની નીચે તેટલી સંખ્યા મુકવી. સ્થાપના આ પ્રમાણે– વેગ યુગલ ઈન્દ્રિયને અસંયમ કષાય કાયવધ હવે સ્થાપન કરેલ અને પ્રથમથી આરંભી છેલલા અંક સુધી અનુક્રમે ગુણાકાર કરવાથી કુલ સંગ સંખ્યા આવે છે. પરંતુ આ ગુણસ્થાનકે નપુંસકવેદીને વૈક્રિયમિશ્ર કાયસેગ હતો નથી, અહિં કામણ સાથે ક્રિયમિશ્ર કાગની વિવક્ષા છે અને છે તે વૈક્રિયમિશ નપુંસવેદીને નરકમાં અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે. જ્યારે સાસ્વાદન ગુણસ્થાનક લઈને છ તથા સ્વભાવે જ નરકમાં જતા નથી, માટે ત્રણ વેદને તેર , અઢાર બંધામાં છ કા વધ બતાવેલ છે તથા દશમાં એક કાય આવેલ હેવાથી છ ને બદલે પાચ * કાય વધ, અનંતાનુબંધી, જવ તથા જુલુસ એમ દશમાં આઠ ઉમેરવાથી અઢાર હેતુઓ ધશે. ૩ ૨ Page #522 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ પંચસંગઠ-ચતુર્થદ્વાર–સારસંગ્રહ વેગે ગુણતા ઓગણચાલીસ થાય, તેમાંથી નપુસકવેદે વૈક્રિયમિશ્ર કાયયોગ બાદ કરતાં આડત્રીસ રહે તે આડત્રીસને બે યુગલે ગુણતાં છે, તેને પાંચ ઈન્દ્રિયના અસંયમે ગુણતાં ત્રણ એંશી થાય, તેને ચાર કષાયે ગુણતાં પંદર વશ થાય, છ કાચના એક સગી ભાંગા છ હોવાથી પંદર વીશને છ એ ગુણતાં જઘન્યપદભાવ દશ બંધ હેતુના કુલ નવ હજાર એકસે વશ ભાંગા થાય. આ દેશમાં એકથી પાંચ સુધીની વધારે કાયને વધ, ભય અને જુગુપ્સામાંથી એકાદિ હેતુ ઉમેરતાં અગિયાર વગેરે મધ્યમ બંધહેતુઓ થાય છે અને આ બધા ઉમેરવાથી ઉત્કૃષ્ટથી સત્તર અધહેતુઓ થાય છે. ત્યાં દશ અને સત્તરને એક જ વિકલ્પ છે, અગિયાર અને સેળ બંધહેતુમાં ત્રણ ત્રણ વિકલ્પ અને બારથી પંદર સુધીના ચાર હેતુઓમાં ચાર ચાર વિકલ્પ થાય છે. આ પણ ખાસ યાદ રાખવું કે-જે જે બંધહેતુના વિકલ્પમાં છ એ કાયને વધુ હોય ત્યાં છ કાય વધને પ ગી એક જ ભાગો હેવાથી ચાર કષાયથી ગુણાચેલા પૂર્વોક્ત પંદર વીશ ભાંગા થાય, ત્યાં એક અથવા પાંચ કાયની હિંસા હોય ત્યાં એક અને પચસગી છ ભાંગા હેવાથી પંદરસો વીશને છએ ગુણતાં નવ હજાર એકસે વશ થાય. જ્યાં બે અથવા ચાર કાયની હિંસા હોય ત્યાં છ કાયના દ્ધિ અને ચતુસંગી ભાંગા પંદર હોવાથી પંદરસો વીશને પંદરે ગુણતાં બાવીશ હજાર આઠસે સાંગા થાય અને જ્યાં ત્રણ કાયને વધુ હોય ત્યાં છ કાયના વિસગી ભાંગા વીશ હેવાથી પૂર્વોક્ત પંદર વીશને વીસે ગુણતાં ત્રણ હજાર ચાર ભાંગા થાય. સાસ્વાદ ગુણસ્થાનકે બહેતુના વિકલ્પવાર ભાંગાઓ -- -- ---- - - - બંધ હતુઓના વિકલ્પ વિશ્વ વાર ભાંગા કુલસંગ સમા ૧૨૦ 1 ૧૦. ૨૨૮૦૦ ૯૧૨૦ yeyo ૧૦ | 1 વેદ, ૧ ચગ, ૧ યુગલ૧યઅસંયમ,૪ કપાવ 1 કાયવધી ૧૧] પૂર્વેા દશ, બે કો વધ ભય 13 જીરાસા પૂર્વોક્ત દર, ત્રણ કાય વધ મેં કાય વધ. ભય જીણાસા જય જીણુમાં પૂર્વોક્ત દશ, ચાર કાવ વધ ૧૩. ત્રણ કાય વધ, ભય ૨૦૪૦૦ ૨૨૮૦૦ ૨૨૮૦૦ ૧૨૦ ૫૨૦, w ૨૨૮૦૦ ૩૦૪૦૦ doyo ૨૨૮૦૦ ૧૦૬૪% બે કાય વહ ભય જુગુમાં Page #523 -------------------------------------------------------------------------- ________________ પંચસ ંગ્રહ–ચતુથ દ્વાર—સારસ ગ્રહ મધ હેતુ ૧૪ ૧૪ ૧૪ ૧૪ ૧૫ ૧૫ ૧૫ ૧૫ k ૧ હેતુઓના વિકલ્પે પૂર્વોક્ત દશ પાચ કાય વધ 13 " ચાર કાય વધુ ભય 29 જુગુપ્સા ત્રણ કાય વધ ભય જુગુપ્સા . પૂર્વોક્ત શ, છ ક્રાયવધ " પાચ કાય વધ. ભય જુગુપ્સા .. ચાર કાર્ય વધ, ભય, જુગુપ્સા 91 પૂર્વોક્ત દશ, છ કાય નવ ભય જીગુપ્સા . પાચ કાય વષ ભય શુષ્મા .. પૂર્વોક્ત દેશ, છ કાવ વધ ભય, જુગુપ્સા વિકલ્પવાર સામા ૯૧૨૦ ૨૩૮૦૦ ૨૨૮૦૦ ૩૦૪૦૦ ૧૫૨૦ ૯૧૨૦ ૯૧૨૦ ૨૦૦ ૧૫૨૦ ૧૫૨૦ ૧૨૦ ૧૫૨૦ | ૪૮૯ કુલ ભ ગ સ પ્યા ૮૫૧૦ ૪૨૫૬૦ ૧૨૧૦ ૧૫૨૦ એમ આ ગુણસ્થાનકે કુલ ત્રણ લાખ ત્યાશી હજાર ને ચાલીશ ( ૩૮૩૦૪૦ ) ભાંગા થાય છે. ~: મિશ્ર ગુણુસ્થાનક :— અહિં અનંતાનુખ ધીના ઉદય હોતા નથી, માટે પૂર્વે જણાવેલ દશમાંથી તેને આદ કરતાં જઘન્યથી નવ હેતુઓ થાય છે, અહિં ચોગ માત્ર દશ જ હોય છે. નવ બંધહેતુએ આ પ્રમાણે:—ત્રણ વેદમાંથી એક વેદ, દશમાંથી એક ચાગ. એમાંથી એક યુગલ. પાંચમાંથી એક ઇન્દ્રિયના અસચમ, ચાર કષાયામાંથી પ્રત્યાજ્ગ્યાનીય વગેરે ત્રણ ધાર્દિક, છ કાયમાંથી એક કાયની હિંસા. અહિં પણ જે જે હેતુના જેટલા જેટલા ભેદો હોય તે દરેક હેતુની નીચે તેટલી સખ્યા સુકવી. સ્થાપના આ પ્રમાણે વેદ ચાગ યુગલ ઇન્દ્રિય અસયમ કાય કાયવધ. સ્થાપન ૧. * પ E કરેલ મકાના પ્રથમથી આરબી છેલ્લા અંક સુધી પરસ્પર એક-એકના ગુણાકાર કરવાથી કુલ ભગ સખ્યા આવે છે, ત્રણ વેદને દશ ચેાગે ગુણુતાં ત્રીસ, ત્રીશને એ યુગલે ગુણુતાં સાઠ, સાઠને પાચ ઈન્દ્રિયના અસચમે ગુણુતાં ત્રણસે, તેને ચાર કષાયે ગુણુતાં આરસા અને તેને છ કાચ વધના એક સયેાગી ભાંગા છ હોવાથી છએ. ગુણુતાં સાત હજાર ને ખસા સાંગા થાય છે. આ નવમાં વધારાની પાંચ કાચની હિંસા, ભય તથા જુગુપ્સા ઉમેરતાં ઉત્કૃષ્ટથી સાળ હેતુઓ થાય, ત્યાં નવ અને સાળ એક જ રીતે થતા હેાવાથી તેના એક એક ૪ Page #524 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ પંચસંગ્રહ-ચતુર્થદ્વાર-સારસંગ્રહ વિકલ્પ, દશ અને પંદરના ત્રણ-ત્રણ, અને બારથી ચૌદના દરેકના ચાર-ચાર વિકલ્પ છે. કારણ કે મધ્યમના બંધહેતુઓમાં કાયવધની સંગ્યા, ભય અને જુગુપ્સામાં ફેરફાર થાય છે. અહિં પણ પૂર્વની જેમ જે કઈ બંધહેતુ કે તેના વિક૯૫માં છ કાચની હિંસા હોય ત્યાં બારસ, એક અથવા પાંચ કાયની હિંસા હોય ત્યાં સાત હજાર બસે, બે અથવા ચાર કાયની હિંસા હોય ત્યાં અઢાર હજાર અને ત્રણ કાયની હિંસા હેય ત્યાં ચાવીશ હજાર ભાંગાએ થાય છે. મિશ્ર ગુણસ્થાનકે બંધહેતુના વિકલ્પવાર ભાંગાઓ હતુઓના વિકલ્પો વિકઃપવાર સામાં કુલ સંગ સંખ્યા ७२.० ૭eo * { ૧ વેદ, ૧ એગ ૧ યુગલ, ઈન્દ્રિયને અસંયમ, અપ્રત્યા ! ત્રણ ક્રોધાઈદ, ૧ કાયવધ પૂર્વોક્ત નવ, બે કાય વધ ૧૮૦૦૦ ૨૦૦ t૭૨eo ૩૪૦૦ છo જુગુમાં પૂર્વોક્ત નવ ત્રણ કાયને વધા બે માયને વધ, ભય છ જીરાસા - લય, જીસ પૂર્વોકત નવ ચાર કાર્યને વધ ત્રણ કાયને વધ, ભય • લઘુગુપ્સા બે કાયને વધ, ભય જીરાસા પૂત નવ, પાચ કાળ વધ, ચાર કાર્ય વધ, ભય, છે જુગુમાં ત્રણ કાર્ય વધ, ભય જગુસા કન નવ છ કાય વધ પાંચ કાલ વધ, ભય છે જુસ ચાર કાય વધ, ભય મુસા ૨૪૦eo. ૧૮૦૦. ૧૮૦૦૦ ૭૨૦ ૧૮૦૦૦ ૨૪૦૦ ૨૪aao ૧૮૦૦૦ ૧૨) ૬૭ce 9૭૦. ૧૪૦૦૦ | ૧૮૦૦૦ ૪૦૦૦ ૧૨૦૦ કરે છે ૦૨૦૦ ૧૮૦૦ ૩૩૬on ૧Y ) પ પર્વોક્ત નવ ઇ કાય વધ, ભય ૧૫T a gણસા પાંચ કાર્ય વધ, ભય, જીરાસા ૧૬ | પત નવ છ કાય વધ, ભય, જુના ૧૨૦૦ ૧૨૦૦ ૭૦૦ ૧૨૦૦ 1 ૧૨૦૦ આ પ્રમાણે મિશ્ન ગુણસ્થાનકે કુલ ત્રણ લાખ, બે હજારને ચારસો (૩૦૨૪૦૦) ભાગાએ થાય છે. Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૯૧ પંચસંગ્રહ-ચતુર્થદ્વાર-સારસંગ્રહ -: અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક : અહિં મિશ્ર ગુણસ્થાનકમાં કહ્યા તે જ જઘન્યથી નવ, ઉત્કૃષ્ટથી સેળ અને મધ્યમથી દશથી પંદર સુધીના બ હેતુઓ હોય છે. નવ તથા સેળને એક એક-દશ તથા પંદર બંધહેતુના ત્રણ-ત્રણ અને શેષ અંધહેતુઓમા ચાર-ચાર વિકલ્પ હોય છે. આ ગુણસ્થાનકે સામાન્યથી આહારદ્ધિક સિવાય તેર ગો હોય છે. તેથી અંક સ્થાપના આ રીતે થાય છે. ગ ગુગલ ઇન્દ્રિયને અસંયમ કષાય કાયવધ, સ્થાપન કરેલ અને પહેલાથી છેલ્લા સુધી પરસપર ગુણાકારથી નવ હેતની ભંગ સંયા આવે છે. પરંતુ ચતુર્થ ગુણથાક લઈને કેઈ પણ જીવ, કોઈ પણ ગતિમાં આવેદી તરીકે ઉત્પન્ન થતું નથી તેથી ચતુર્થ ગુણસ્થાનકે સ્ત્રીવેદીને કાશ્મણ, દેવામાં ઉત્પન્ન થતું નથી તેથી ક્રિયમિશ્ર અને મનુષ્યણી તથા તિર્યંચ સીમાં ઉત્પન્ન થતો નથી માટે ઔદારિકમિશ એમ આ ત્રણ યેગે ઘટતા નથી, વળી ચતુર્થ ગુણસ્થાનક લઈને કેઈ જીવ મનુષ્ય કે તિર્યંચમા પણ નપુંસકપણે ઉત્પન્ન થતો જ નથી તેથી નપંસદીને ઔદારિકમિશગ ઘટી શકતે નથી. એટલે પુરુષ વેદીને તેર ગનપુંસકરીને દારિકમિશ્રવિના બાર અને શ્રી વેદીને કાર્મણ, વૈક્રિયમિશ્ર તથા ઔદારિકમિશ્રવિના શેષ દશ ગ ઘટે છે. માટે ત્રણ વેદને તેર ગે ગુણી તેમાંથી ચાર ભાંગ બાદ કરતાં શેપ પાંત્રીસ, તેને બે યુગલે ગુણતાં સીરિ, તેને પાચ ઈન્દ્રિયોના અસંયમે ગુણતા ત્રણસો પચાસ, તેને ચાર કષાયે ગુણતાં ચૌદસે થાય, અહિં નવ અધહેતુમાં એક કાયવ છે અને છ કાયવધના એકસ યોગી ભાગા છ થાય છે તેથી ચૌદસોને છએ ગુણતા નવ અધહેતુના કુલ આઠ હજાર ચાર ભાંગા થાય છે. પરંતુ ત્યાં કાય સાથે ગુણાકાર કર્યા વિનાના ભાંગા ચૌદસે છે તે બરાબર યાદ રાખવા, અને જે જે બંધહેત કે જે જે વિકલ્પમાં છ કાયને વધુ હોય ત્યાં તેને પાણી એક જ ભાગે હવાથી ચૌદસે ભાગ જ સમજવા. જ્યાં એક અથવા પાંચ કાયને વધુ હોય ત્યાં તેના ભાંગા છ હવાથી ચૌદસે છએ ગુણતા આઠ હજાર ચાર ભાંગા થાય, ત્યાં બે અથવા ચાર કાયને વધુ હોય ત્યાં તેના પંદર-પંદર ભાંગા થતા હોવાથી ચૌદસને પંદરવડે ગુણતાં એકવીશ હજાર ભાંગા, અને જેમાં ત્રણ કાય વધુ હોય ત્યાં જ કાયના વિસગી ભાંગા વીસ હોવાથી ચૌદસને વીસે ગુણતાં અઠ્ઠાવીશ હજાર ભાંગા આવે. એમ આ ગુણસ્થાને સર્વત્ર સમજવું. વળી અહિં પણ બે વગેરે કાયની વધુ સંખ્યા, ભય અને જુગુપ્સા આ ત્રણને મધ્યમ હેતુઓમાં વારવાર ફેરફાર થાય છે. Page #526 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ પંચસંગ્રહ-ચતુર્થ દ્વાર–સારસંગ્રહ અવિરતિ ગુણસ્થાનકે બંધહેતુના વિકલપવાર ભાંગાઓ અપ - - - - - ૮૪૦૦ ૮:૦૦ on ૧૧૦૦૦. ૮૪૦૦ 2૪૦૦ ૧૦. - otos - ૨૮૦૦૦ ૭૮૪૦૦ હેતુઓના વિક વિકલ્પ વાર ભાંમાં કુલભગ સંખ્યા ૯ ૧ ૧ વિદ, ૧ગ, ૧ યુગલ ૧wજયઅસંયમ, 8 કષાય ૧ કાવવધા ૧૦. પૂર્વોક્ત નવ, બે કાવને વધ, ભય છે જુસ પૂર્વોક્ત નવ, ત્રણ કાયને વધ, ૨૮૦૦૦ ૧૧ | કાય વધ, ભય ૨૧૦૦૦ » જુગુપ્તા ૨૧૦૦૦ ભય ગુમાં ૮૪૦e ! પૂર્વોક્ત નવ, ચાર કાયને વધ ૨૧૦૦૦ ત્રણ કાયને વધ, ભય - જીગુસા ૨૮૦૦૦ કte કાયને વધ ભય જુગુમાં ૨૦૦૦ પૂર્વોક્ત નવ, પાંચ કાયને વધ ૮૪૦૦૨ ૧૩ ચાર ફાયને વધ, ભય ૨૧૦૦૦ છે, જુગુમાં ૨૦૦૦ ૧૩ ! ત્રણ કાયને વધ, ભય, જીણસા ૨૮૦૦૦ પાકત નવ, છ કાયને વધ ૧૪૦૦ પાચ કાયને વધ, ભય ૮૪૦૦ . જીગુસા ૮૪oo. ચાર કાવને વધ, ભય, જુગુપ્સા ૧૫ પૂત નવ, છ કાયને વધ, ભય ૧૪૦૦ - જીગુસા ૧૪૦૦ પાંચ કાયને વધ, ભય, જુગુપ્સા ૧૬ ! પૂર્વોક્ત નવ, છ કાયને વધ, ભય, જુગુપ્તા ૧૪૦૦ ૧૪૦૧ - આ પ્રમાણે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે કુલ ત્રણ લાખ, બાવન હજાર અને આઠસો (૩૫૨૮૦૦) ભાંગાઓ થાય છે. આ નવાદિ બંધહેતુઓના અનેક જીવાશ્રયી ભાંગ કહા તે બહુલતાએ છે, કારણ કે ચતુર્થ ગુણસ્થાનક લઈને સ્ત્રીવેદીપણે મહિલકુમારી, રામતી, બ્રાહી, સુંદરી આદિ ઉત્પન્ન થયાના ઉલ્લેખ મળે છે. એથી આ અપેક્ષાએ ચતુર્થ ગુણસ્થાનકે સ્ત્રીવેદીને વિગ્રહગતિમાં કામણ અને ઉત્પત્તિસ્થાને ઔદારિકમિશ એમ બે પેગ ઘટી શકે એટલે એ દષ્ટિએ સ્ત્રીવેદીને માત્ર વૈક્રિયમિશ્ર અને નપુસકવેદીને પૂર્વે કહ્યા મુજબ દારિકમિશ્ર એમ બે પેગો જ નથી હોતા, તેથી ત્રણ વેદને તેર વેગે ગુણી થારને અહલે બે જ ભાંગા ઓછા કરતાં શેષ ૩૭ ભાંગ રહે અને પૂર્વોક્ત રીતે સ્થાપન કરેલ અકાથી પરસ્પર ગુણવાથી કુલ નવ બંધહેતુની સંગ સંખ્યા ૮૪૦૦ના બદલે ૧૪ કર૦૦ ૨૧૦૦૦ ૧૧૦૦ w ૨૪૦૦ ૧૫ T Page #527 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-ચતુર્થદ્વાર-સારસંગ્રહ ૪૩ ૮૮૮૦ થાય છે, અને કાયથી ગુણ્યા વિનાના જે પ્રથમ ચૌદસે ભાંગા કરેલા છે તેના અદલે ૧૪૮૦ કરવા અને પછી તે ૧૪૮૦ જયાં છ કાયવ હોય ત્યાં તેટલાજ, જ્યાં એક અથવા પાંચ કાયને વધુ હોય ત્યાં તેને છ ગુણા, બે અથવા ચાર કાયને વધ હોય ત્યાં પંદર ગુણ અને જ્યાં ત્રણ કાયના વધુ હોય ત્યાં વીશ ગુણ કરી ભંગ સંખ્યા સ્વયં વિચારી લેવી. સપ્તતિક ચૂર્ણિમાં કહ્યું છે કે–ચોથું ગુણસ્થાનક લઈને કયારેક દેવી પણે પણ ઉત્પન્ન થાય છે. તેથી તે મતે સીવેદી અને પુરુષવેદીને તેર-તેર, અને નપુંસકવેદીને દારિકમિશ્ન વિના બાર વેગ હોવાથી પ્રથમ ત્રણવદને તેને ગુણી તેમાંથી એક રૂપ બાદ કરતાં આડત્રીશ રહે અને તેની સાથે સ્થાપન કરાયેલા શેષ એકેને પરસ્પર ગુણાકાર કરવાથી દરેક બંધહેતુના અને તેના વિકલ્પના ભાંગાએ થાય છે. તે ભાંગાએ સાસ્વાદન ગુણસ્થાનકની જેમ જ થતા હોવાથી અહિં ફરીથી લખેલ નથી. - દેશવિરતિ ગુણસ્થાનક :આ ગુણસ્થાનકે ત્રણમાંથી એક વેદ, આહારકટ્રિક, કામણ તથા ઔદ્યારિકમિશ્ર વિના અગિયારમાંથી એક પેગ, બે યુગલમાંથી એક યુગલ, પાંચ ઈન્દ્રિયના અસંયમમાંથી એક ઈન્દ્રિયને અસંયમ, ચાર કષાયોમાંથી પ્રત્યાખ્યાનય અને સંજવલન એ. બે ક્રોધાદિક તેમજ અહિં ત્રસકાયની વિરતિ હેવાથી શેષ પાંચ કાયમાંથી એક કાયની હિંસા એમ જઘન્યથી આઠ બંધહેતુઓ છે. તેમાં ચાર કાય તથા ભય, જુગુપ્સા ઉમેરવાથી ઉદથી ચૌદ બંધહેતુઓ થાય છે. આ બંને હેતુઓને એક–એક જ વિકલ્પ છે. તથા બે કાયવધ આદિની સંખ્યા, ભય તથા જુગુપ્સા એ ત્રણના ફેરફારથી થતા નવથી તેર સુધીના મધ્યમ હેતુઓમાંથી નવ અને તેના ત્રણ-ત્રણ અને શેષ હેતુએના ચાર-ચાર વિકલ્પ થાય છે. અહિં કાય પાંચ જ હોવાથી પાંચ કાયના પંચસગી એક, એક અને ચતુઃ સગી પાંચ-પાંચ અને સિયાગી તથા વિસગી દશ-દશ ભાંગા થાય છે. માટે જે જે બંધહેતુમાં જેટલી કાયને વધુ હોય તે તે બધહેતુમાં કાયના સ્થાને તેટલા સગી ભંગની સંખ્યા મુકવી. અહિં આઠ બંધહેતુમાં અકસ્થાપના આ રીતે વેદ વેગ યુગલ ઈન્દ્રિયને અસંયમ કષાય કાયવધ સ્થાપન કરેલ અને અનુક્રમે પહેલાથી છેલા અંક સુધી ગુણાકાર કરવાથી કુલ સંગ સંખ્યા આવે છે. જેમકે-ત્રણ વેદને અગિયાર પગે ગુણતાં તેત્રીસ, તેને બે યુગલે ગુણતાં છાસઠ તેને પાંચ ઈન્દ્રિયના અસંયમે ગુણતાં " ત્રણસે ત્રિીશ, તેને ચાર કષાયે ગુણતાં તેરસો વીસ, અહિં પાંચ કાયના એક સગી Page #528 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ પંચસંગ્રહ-ચતુર્થદ્વાર-સારસંગ્રહ પાંચ ભાંગ હેવાથી તેરસો વીસને પાંચે ગુણતાં જઘન્યપદભાવી આઠ બંધહતના છાસઠ ભાંગા થાય. જે બંધહેતુમાં ચાર કાયની હિંસા હોય ત્યાં પણ છાસઠ, બે અથવા ત્રણ કાયની હિંસા હોય ત્યાં તેર હજાર બસો અને જ્યાં પાંચે કાયને વધ હેય ત્યાં માત્ર તેરસો વીસ ભાંગા થાય છે. દેશવિરતિ ગુણસ્થાનકે બંધહેતુના વિકલ્પના ભાગાઓ બધા ૧e ૪૬૦૦ હતુઓના વિક વિકલ્પવાર ભાગાઓ કુલ મગસ ના ૧ વેદ. ૧ એન. ૧ યુગલ. ૧ ઇન્દ્રિયને અસંયમ, ૨ કપાય. ૧૬૦૦ ૧ કાયવધ પૂત આઠ બે કાપને વધ ૧૩૨૦૦ ભય ૨૪૦૦ જુમાં ૬૬૭ ) પૂવા આઠ ત્રણ કાય વધ ૧૩૨eo. બે કાચ વધ ભય. ૧૩૨૦૦ બ જુગુપસા ૧૩૨૦૦ ૪૬૨૦, ભય જુel ૬૬૦૦ 1 પૂર્વોક્ત આઠ ચાર કાય વધ » ત્રણ કાય વધુ ભય ૧૩૨૦૦ જુરાસાં ૧૩૨૦૦ , બે કાય વધુ ભય જુગુo ૧૩૨૦૦ પૂર્વોક્ત આઠ પાંચ કાર્ય વધ ૧૩૨૦ ચાર કાય વધ ભય ૬૫૦૦ ૬૬૦૦ ત્રણ કાય વધુ ભય જુગુ ૧૩૨૦૦ પૂર્વોક્ત આઠ પાંચ કાર્ય વધ, ભય ૧૩૨૦ છે જુગુ ચાર કાય વધ, ભય જશુ ૬૬૦૦ ૧૪પૂકા આઠ, પાચ કાય વધ, ભય, જુગુપ્સા , ૧૩૨૦|. ૧૩૨૦ - આ પ્રમાણે દેશવિરતિ ગુણસ્થાનકે કુલ એક લાખ, ત્રેસઠ હજાર છસો અને એંશી (૧૯૩૬૮૦) ભાંગા થાય છે. પ્રમત્ત-અપ્રમત્ત અપૂર્વકરણ ગુણસ્થાનક. આહં મિથ્યાત્વ અને અવિરતિ એક પણ ભેદ હૈ નથી. ત્રણમાંથી એક વેદ, પ્રમત્ત ગુણસ્થાનકે કામણ તથા ઔદારિકમિશ્ર સિવાય તેમાંથી એક રોગ, અપ્રમત્ત દદદરરરરરરર ૧ ૧૩૨૦ Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૫ પંચસંગ્રહ-ચતુર્થદ્વાર-સારસંહ ગુણસ્થાનકે પૂર્વોક્ત બે, વિક્રિમિથ તથા આહારકમિશ્ર સિવાય શેષ અગિયારમાંથી એક રોગ અને અપૂર્વકરણ ગુણસ્થાનકે ચાર મન, ચાર વચન, તથા ઔદારિક કાયયોગ એ નવમાંથી એક પેગ, ત્રણ ગુણસ્થાનકે બેમાંથી એક યુગલ અને ચાર સંવલનમાંથી એક કેધ વગેરે એમ આ ગુણસ્થાનકમાં જઘન્યથી પાંચ બહેતુ હેય છે તેમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી બે પ્રકારે છે અને બંને ઉમેરવાથી સાત અહેતુઓ થાય છે. પ્રમત્ત ગુણસ્થાનકે ત્રણ વેદને તેર ગે ગુણતાં ઓગણચાલીસ, આવે તેમાંથી સ્ત્રીવેદીને આહારક અને આહારકમિશ એ બે ચોગ ન હોવાથી તે બાદ કરતાં સાડત્રિીસ રહે, તેને બે યુગલે ગુણતાં ચુમ્મર, તેને ચાર કષાયે ગુણતાં પાંચહેતુના બસે છનું ભાંગા થાય, પક્ત પાંચમાં ભય અથવા જુગુસા ઉમેરવાથી થયેલ છ હેતુના બને વકલ્પમાં અથવા ભય અને જુગુપ્સા બન્ને ઉમેરવાથી થયેલ સાતહેતુમાં પણ ભાંગા છે અને છનુ જ થાય, એમ પ્રમત્ત ગુણસ્થાનકે કુલ અગિયારસે ચોરાશી (૧૧૮૪) માંગા થાય છે. અપ્રમત ગુણસ્થાનકે ત્રણ વેદને અગિયાર વેગે ગુણી સ્ત્રીવેદીને આહારક કાયપેગ ન હોવાથી તેમાંથી એક ભાગ એ છ કરતાં બત્રીસ રહે, તેને બે યુગલે ગુણતાં ચોસઠ તેને ધાદિ ચારવડે ગુણતાં પાંચ બંધહતના બસો છપન ભાંગા થાય. તેમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી છના બે વિકલ્પ થાય અને બન્નેમાં બસે છપ્પન બસ છપ્પન ભાંગા થાય. તેમજ પાંચમાં ભય–જુગુપ્સા અને ઉમેરતાં સાત હેતુ થાય અહિં પણ બસ છપ્પન ભાંગા થાય એમ આ ગુણસ્થાનકે કુલ એક હજાર ને ચોવીશ સાંગા થાય. અપૂર્વકરણ ગુણસ્થાનકે ત્રણ વેદને નવ વેગે ગુણતાં સત્તાવીશ થાય, તેને બે યુગલે ગુણતાં ચેપન, ચેપનને ક્રોધાદિ ચારે ગુણતાં પાંચ હેતુના બસ સેલ ભાંગા થાય. તેમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી છના બે વિકલ્પ થાય. અને વિકપમાં બસો સોલ બસ સેલ ભાંગા થાય. તથા પાંચમાં એકી સાથે અને ઉમેરતાં સાત બધા થાય, અહિં પણ બસે સોળ ભાંગા થાય, એમ આ ગુણસ્થાનકે કુલ આઠ ચોસઠ ભાંગા થાય. : અનિવૃત્તિકરણાદિ ગુણસ્થાનકે:અનિવૃત્તિ ગુણસ્થાનકે ચાર મન, ચાર વચન અને દારિકકાય એ નવમાંથી એક રોગ અને ક્રોધાદિક ચારમાંથી એક કષાય એમ જઘન્યથી બે બંધહેતુઓ હોય છે. ત્યાં નવગને કેધાદિ ચારે ગુણતાં તેના છત્રીસ ભાંગા થાય છે. વળી આ ગુણસ્થાનકની શરૂઆતમાં જ્યારે ત્રણમાંથી એક વેદને પણ ઉદય હોય ત્યારે પૂર્વેના Page #530 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ www www પંચસંગ્રહ–ચતુથ દ્વાર—સારસ ગ્રહ એ તેમજ ત્રણમાંથી એક વેદ એમ ત્રણ અધહેતુ હોય છે. અહિં એ બંધહેતુના છત્રીસ લાંગાને ત્રણ વેદે ગુણતાં એકસે આઠ ભાંગા એમ આ ગુણુસ્થાનકે કુલ એકસે ચુમ્માલીસ ભાંગા થાય છે. સૂક્ષ્મસ પરાયે ઉપર જણાવેલ નવમાંથી એક ચાગ અને સૂક્ષ્મકટ્ટિરૂપ સજવલન લાભ એમ એ જ ખધહેતુઓ હોય છે. અહિં નવમાંથી કાઇ પણ એક યાગ હોવાથી નવ ભાંગા થાય છે. એ જ પ્રમાણે ઉપશાન્તમાહ તથા ક્ષીણમાહવીતરાગ ગુણુસ્થાન ઉપરાક્ત નવ ચાગમાંથી કાઇ પણ એક ચૈાગ સ્વરૂપ એક-એક અંધહેતુ અને નવનવ ભાંગા થાય છે. સંચાગિકવળી ગુણસ્થાનકે અહિં સંભવતા સાતમાંથી કાઇ પણ એક ચૈાગ હોય તેથી એક ખ હેતુ અને તેના સાત ભાંગા થાય છે. એમ સન્નિ-પર્યાપ્ત જીવસ્થાનકમાં આ તેર ગુણસ્થાનકાના સર્વ મળી છેતાલીસ લાખ, ન્યાસી હજાર સાતસે સિત્તેર (૪૬૮૨૭૭૦) લાંગા થાય છે. હવે સન્નિ-પ†પ્ત વિનાના શેષ તે જીવસ્થાનામાં બધહેતુઓના વિચાર આ પ્રમાણે છે. આ તેર જીવસ્થાનકામાં એક અનાભાગ મિથ્યાત્વ જ હોય છે અને સ્વાપર ટીકાકારના મતે અનભિગ્રહીત એ એક મિથ્યાત્વ હોય છે. આ દરેક જીવાને વિરતિ ન હોવાથી તેમજ આ એક કાયને વધુ કરું કે બે કાયના વધ કરુ એવા સકલ્પ રૂપ મનને પણ અભાવ હાવાથી સામાન્યથી સા એ કાચના વધ રૂપ એક જ ભાંગી હોય છે. અહિં સત્ર અપર્યાપ્ત એટલે લબ્ધિ પર્યાપ્ત રૂપકરણ અપર્યાપ્ત સમજવા. અને તેથીજ આદર અપર્યાપ્ત વગેરે પાંચ અપર્યાપ્તમાં મિથ્યાત્વ અને સાસ્વાદન એમ બે ગુણસ્થાનક કહ્યાં છે. તેમજ સજ્ઞિ—અપર્યાપ્તમાં પહેલુ. મીનુ તથા ચેાથુ એમ ત્રણ ગુણસ્થાનકા કહેલ છે. અહિં સ્વાપન્નટીકામાં દરેક જીવભેદીને ત્રણ વૈદ્યના ઉચ માની ભાંગા કહ્યા છે એથી વેટ્ટની જગ્યાએ ત્રણના એક સુકા છે. પરંતુ અન્ય ગ્ર ંથામાં ચરિન્દ્રિય સુધીના વેને માત્ર નપુંસકવેદના જ ઉન્નય કહેલ છે અહિં પણ એ જ પ્રમાણે વિચાર કર્યાં છે, તેથી ચઉરિન્દ્રિય સુધીના ભાંગા ગણવાના હોય ત્યારે વેદના સ્થાને એકના જ અંક મુકવા. પરમાથી તા અસ'જ્ઞી-પચેન્દ્રિય પણ નપુસકવેદી જ હાય છે. પરંતુ બાહ્ય આકારની દૃષ્ટિએ તે ત્રણે વેઢવાળા હાય છે, માટે અહિ અસજ્ઞિના ભ'ગ વિચા૨માં વેઢના સ્થાને ત્રણ અક મુકવા. Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૯૭ પંચસંગ્રહ-ચતુર્થદ્વાર-સારસંગ્રહ અહિં શરીર પથતિએ પર્યાપ્ત છેને ઔદારિક કાયયાગ અને દેવનારકોને વૈક્રિય કાયાગ કહેલ છે તેથી અન્ય આચાર્યોને મત ગ્રહણ કર્યો હોય તેમ લાગે છે. અને તેથી જ સંઝિ-અપર્યાપ્તને પહેલા તથા ચોથા ગુણસ્થાનકે કામણ, ઔદારિદ્ધિક તેમજ વૈક્રિયદ્રિક એમ પાંચ એગ અને શેષ અપર્યાપ્ત અવસ્થાનકોમાં મિથ્યાત્વ ગુણસ્થાને કામણ તથા ઔદારિકહિક એમ ત્રણ ભેગો કહ્યા છે. જ્યારે આ દરેક છવસ્થાનકમાં સાસ્વાદન ગુણસ્થાનક શરૂઆતના માત્ર છ આવલિકા પ્રમાણુ કાળ સુધી જ હોઈ શકે છે અને કાગ શરીર–પર્યાપ્તિ પૂર્ણ થયા પછી આવે છે માટે સાસ્વાદન ગુણસ્થાનકે સંશિ–અપર્યાપ્તને ત્રણ અને શેષ અપર્યાપ્તાઓને બે ગો કહા છે.. ઈન્દિના અસંયમના સ્થાને પચેન્દ્રિયેને પાંચચઉન્દ્રિયોને ચાર, તેઈન્દ્રિને ત્રણ. બેઈન્દ્રિયોને બે અને એકેન્દ્રિયેને એક ઈન્દ્રિય હોય છે માટે તે તે સ્થાને તે તે એક સખ્યા મુકવી. બેઈન્દ્રિયાદિ સઘળા પર્યાપ્તાઓને દારિક કાય અને અસત્યામૃષા એ બે. બાદર પર્યાપ્ત એકેન્દ્રિયને ઔદારિક કાય તથા વૈક્રિયશ્ચિક એમ ત્રણ તેમજ સુફમ પર્યાપ્ત એકેન્દ્રિયને માત્ર ઔદ્યારિક કાગ જ હોય છે. માટે જેમના સ્થાને તે તે છાને તેટલી અંક સંખ્યા મુકવી. સામાન્યથી સરિ–અપર્યાપ્તને ચૌદથી અઢાર અધહેતુઓ હોય છે અને વિશેષથી વિચાર કરતાં પહેલા ગુણસ્થાનકે સેળથી અહાર બંધહેતુઓ હોય છે, તે આ પ્રમાણે ત્રણ વેદમાથી એક વેદ, પાંચમાંથી એક પેગ, બેમાંથી એક યુગલ. પાંચમાંથી એક ઈન્દ્રિયને અસંયમ, અનંતાનુબ ધી આદિ ચાર કષાયમાથી કેધાદિ ચાર, અનાભોગ મિથ્યાત્વ અને છ કાયને વધ આ સેળ બંધહેતુ જઘન્યથી હોય છે. તેની સંગ સંખ્યા લાવવા અકેની સ્થાપના કરવી. સ્થાપના-વેદાગ યુગલ ઈન્દ્રિયને અસંયમ કપાય મિથ્યાત્વ છ કાયવધ. સ્થાપન કરેલ આ અકેને અનુક્રમે ગુણાકાર કરવાથી છસો ભાંગા થાય, તેમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી બે રીતે સત્તર અહેતુ અને ભય તથા જુગુપ્સા એમ બન્ને ઉમેરતાં ઉત્કૃષ્ટથી અઢાર બધહેતુ થાય, આ દરેકના પણ પૂર્વોક્ત રીતે છ-છ ભાંગા થાય એમ પ્રથમ ગુણસ્થાનકે કુલ વીસ (૨૪૦૦) ભાંગા થાય. સાસ્વાદન ગુણસ્થાનકે મિથ્યાત્વને અભાવ હોવાથી મિથ્યાત્વ ગુણસ્થાનકે બતા* વેલ સોળ હેતુમાંથી શેષ પંદર બંધહેતુઓ જઘન્યથી હેય. અહિં ચિગ ત્રણ હોવાથી . પ્રથમ ત્રણ વેદને ત્રણ વેગે ગુણતાં નવ. તેમાંથી નપુંસકવેદીને વૈક્રિયમિશ્ર કાગ ' ન હોવાથી શેષ આઠ, તેને બે ચુગલે ગુણતાં સોળ. તેને પાંચ ઈન્દ્રિયના અસંયમ Page #532 -------------------------------------------------------------------------- ________________ પંચસ ગ્રહ–ચતુર્થ દ્વાર—સારસ અહે www www ગુણુતાં એશી. તેને ચાર કષાયે ગુણતાં ત્રણસેા વીશ ભાંગા થાય, તે પદરમાં ભય અથવા જુગુપ્સા ઉમેરતાં એ રીતે સાળ હેતુ થાય અને લય-જીગુપ્સા એ અન્ને ઉમેરતાં સત્તર હેતુ થાય. આ દરેકના પણ ત્રણુસા વીશ–ત્રણસે વીશભાંગા થાય, એમ સાસ્વાદને કુલ ખારસા એ‘શી (૧૨૮૦) ભાંગા થાય. ૪૯૮ ચેાથા ગુણસ્થાનકે પૂર્વોક્ત પંદરમાંથી અન`તાનુબધિ વિનાના શેષ ચૌક અ ધહેતુ જધન્યથી હાય. ત્યાં પ્રથમ ત્રણ વેદને પાંચ ચે!ગે ગુણુતાં પદર થાય, તેમાંથી સ્ત્રીવેટ્ટીને કામણું, ઔદારિકમિશ્ર અને વૈક્રિયમિશ્ર અને નપુસકવેદીને ઔદ્યારિકમિશ્ર ન હાવાથી આ ચાર ખાદ કરતાં શેષ અગિયાર રહે, તેને એ યુગલે ગુણતાં ખાવીશ, તેને પાંચ ઇન્દ્રિયના અસયમે ગુણુતાં એકસા દશ, તેને ચાર કષાયે ગુણતાં ચારસો ચાલીસ ભાંગા થાય, તેમાં ભય અથવા જુગુપ્સા ઉમેરતાં એ રીતે પદર હેતુ થાય, તેના ભાંગા ચારસા ચાલીસ, ચારસા ચાલીસ થાય અને ભય-જીગુપ્સા અને ઉમેરતાં સાળ ખ'હેતુ થાય ત્યાં પણ ચારસે ચાલીસ ભાંગા થાય. એમ ચાથા ગુણસ્થાને કુલ સત્તરસા સાઠે (૧૭૬૦) લાંગા થાય અને મતાંતરે ભાંગાએ સ્વય' વિચારી લેવા. તેમજ સન્નિ-અપËપ્તના ત્રણે ગુસ્થાનકના સર્વાં મલી ચાપનસા ચાલીસ (૧૪૪૦) સાંગા થાય. અસજ્ઞિ-પર્યાપ્તને એક મિથ્યાત્વ ગુણસ્થાનક જ હોય, ત્યાં ઉપર જણાવ્યા પ્રમાણે જઘન્યથી સાળ ખ'ધહેતુ હોય છે. સ્થાપનાઃ વેદ ચાગ યુગલ ઇન્દ્રિયના અસયમ કાય મિથ્યાત્વ છ કાયવધ સ્થાપના કરાયેલ આ અંકાના પૂવની જેમ પરસ્પર ગુણાકાર કરતાં 3 ર ૫ ૧ ' કુલ ખસેા ચાલીસ લાંગા થાય તેમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી એ રીતે સત્તર અને તે અને ઉમેરવાથી અઢાર અધહેતુ થાય. એ દરેકના ખસેા ચાલીસ-ખસે ચાલીસ ભાંગા થાય, સવ મળી નવસા સાઠ (૯૬૦) ભાંગા થાય. અસનિ-અપર્યાપ્તને પ્રથમ ગુણસ્થાનકે ઉપર મુજબ જ સાળ ખ ધહેતુ' હાય પરંતુ અહિં કામ ણુ અને ઔદારિકદ્ધિક એમ ત્રણ યાગે! હોય છે. માટે યાગની જગ્યાએ ત્રણના અંક મુકી સ્થાપના કરવી. સ્થાપનાઃ-વેદ ચૈાગ યુગલ ઇન્દ્રિયના અસયમ કાય 3 R ४ . મિથ્યાત્વ છે કાયવધ સ્થાપન કરેલ અંકાના પૂર્વની જેમ અનુક્રમે ગુણાકાર કરવાથી ' ત્રણસા સાઠ ભાંગા થાય, તેમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી એ રીતે સત્તર અને અને ઉમેરવાથી અઢાર ખંધહેતુ થાય. દરેકના ત્રણસે સાઠ-ત્રણુસા સાઠે લાંગા થાય એમ પ્રથમ ગુણસ્થાનકે કુલ ચૌદસા ચાલીસ (૧૪૪૦) ભાંગા થાય. સાસ્વાદન ગુણુસ્થાનકે મિથ્યાત્વ વિના જઘન્યથી આ જ પર હેતુ હોય. પણ અહિં કામણુ અને ઔઢારિકમિશ્ર એ એ જ ચાર્ગેા હોય છે માટે યાગની જગ્યાએ એની સખ્યા સુકી પૂર્વોક્ત રીતે પરસ્પર અકાના ગુણાકાર કરતાં ખસે ચાલીસ ભાંગા Page #533 -------------------------------------------------------------------------- ________________ પંચસ ગ્રહ–ચતુથ દ્વાર–સારસ ગ્રહ wwwwwww ૪૯૯ થાય તેમા ભય અથવા જુગુપ્સા ઉમેરતાં એ રીતે સાળ અને અને ઉમેરતાં સત્તર અ હેતુ થાય ત્રણે સ્થળે ખસે। ચાલીસ-મસા ચાલીસ લાંગા થાય. કુલ મલી સાસ્વાજૈન ગુણસ્થાનકે નવસા સાઠ (૯૬૦) સાંગા થાય અને અને ગુણસ્થાનકે મળી અસજ્ઞિ પંચેન્દ્રિય અપર્યાપ્તના કુલ ચાવીસા (૨૪૦૦) ભાંગા થાય. ચરિન્દ્રિય પર્યાપ્તને એક મિથ્યાત્વ ગુણુસ્થાનક જ હોય, ત્યાં ની જેમ જઘન્યથી સાળ, તેમા ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી એ રીતે સત્તર અને અને ઉમેરવાથી અઢાર ખ હેતુ થાય, અહિં માત્ર નપુંસકવેઢ જ હાય છે, ઇન્દ્રિયા ચાર હાય છે તેથી પૂર્વની જેમ અકીના ગુણુાકાર કરતાં ચારે સ્થાને ચાસઢ–ચાસઢ ભાગા થવાથી કુલ ખસે છપ્પન ભાંગા થાય. ચરિન્દ્રિય અપર્યાપ્તને પણ પ્રથમ ગુણસ્થાનકે આ પ્રમાણે જઘન્યથી સાળ અધહેતુ હોય છે તેમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી એ રીતે સત્તર અને અને ઉમેરવાથી અઢાર અધહેતુએ થાય છે. પરંતુ અહિં ચાગ ત્રણ હોય છે, માટે યોગના અકની જગ્યાએ ત્રણના અંક મુકી પૂર્વોક્ત રીતે અંકાને ગુણાકાર કરતાં ચારે સ્થળે છન્તુ છન્દુ ભાગા થવાથી પ્રથમ ગુણસ્થાનકે કુલ ત્રણસા ચારાશી ભાગા થાય. સાસ્વાદન ગુણુસ્થાનકે પણ જઘન્યથી મિથ્યાત્વ વિના તે જ પ ંદર ખધહેતુઓ હાય, તેમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી એ રીતે સાળ અને બન્ને ઉમેરવાથી સત્તર હેતુ થાય, પરંતુ અહિં કામણુ અને ઔદારિકમિશ્ર એ બે યાગ હોય છે. માટે ચૈાગની જગ્યાએ એના એક સુકી પૂર્વ પ્રમાણે અકાના ગુણાકાર કરતાં ચારે સ્થાને ચાસઢ-ચેાસઢ ભાગા થવાથી કુલ અસા છપ્પન ભાંગા થાય, અને ગુણુસ્થાનકે મલી ચરિન્દ્રિય અપ્તના કુલ છસે ચાલીશ લાંગા થાય છે. તેઇન્દ્રિય પર્યાપ્તને પણ ચરિન્દ્રિય પર્યાપ્તની જેમ અધહેતુ હોય છે. પરંતુ અહિં ઇન્દ્રિચા ત્રણ હોવાથી ઇન્દ્રિયના સ્થાને ત્રણની સખ્યા મુકી પૂર્વોક્ત રીતે ગુણાકાર કરતા ચારે સ્થાને અડતાલીસ-અડતાલીસ ભાંગા થતા હૈાવાથી કુલ એકસા ખાણુ ભાંગા થાય. તેન્દ્રિય અપર્યાપ્તને પણ પહેલા તથા ખીજા ગુણસ્થાને ચઉન્દ્રિય અપર્યાપ્તની જેમજ મધહેતુ જાણવા, માત્ર અહિં ઇન્દ્રિયા ત્રણ હોવાથી ઇન્દ્રિયના અસયમના સ્થાને ત્રણને અંક મુકી ગુણાકાર કરવાના હોવાથી ભગ સખ્યા મિથ્યાત્વ ગુણસ્થાને ચારે સ્થાને ખત્તર માત્તર થતી હાવાથી કુલ ખસેા અઠ્યાસી અને સાસ્વાદને ચારે સ્થાને અડતાલીસ–અડતાલીસ હાવાથી કુલ એકસેસ માશુ થાય છે. અને ગુણસ્થાને મલી કુલ ચારસા એશી ભાંગા થાય. એઈન્દ્રિય પર્યાપ્તને એક પહેલું જ ગુણસ્થાન હોય છે ત્યાં પણ પૂર્વની જેમ સાળથી અઢાર અધહેતુ હોય છે. માત્ર અહિં ઇન્દ્રિયાના અસયમના સ્થાને એની Page #534 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ પંચસંગ્રહ-ચતુર્થદ્વાર–સારસંગ્રહ સંખ્યા મુકી પૂર્વોક્ત રીતે અને ગુણાકાર કરવાથી ચારે સ્થળે બત્રીસ-બત્રીસ ભાંગા થવાથી કુલ એક અઠ્ઠાવીસ ભાંગા થાય. ઈન્દ્રિય અપર્યાપ્તને પણ મિથ્યાત્વે સળથી અઢાર બંધહેતું હોય, પરંતુ અહિ ગ ત્રણ હોવાથી યોગની જગ્યાએ ત્રણ અંક મુકી પૂર્વોક્ત રીતે ગુણાકાર કરવાથી ચારે સ્થળે અડતાલીસ-અડતાલીસ ભાંગા થવાથી કુલ મિથ્યાત્વે એક બાણું ભાંગા થાય, અને સાસ્વાદને મિથ્યાત્વ વિના પંદરથી સત્તર બંધહેતુ હેય પણ અહિં ચિગ બે જ હોવાથી ચારે સ્થળે બત્રીસ-બત્રીસ ભાંગા થવાથી કુલ એકસો અઠ્ઠાવીસ ભાંગા થાય. એમ બેઈન્દ્રિય અપર્યાપ્તના બને ગુણસ્થાનકે મલી કુલ ત્રણ વીશ ભાંગા થાય, બાદર પર્યાપ્ત એકેન્દ્રિયને પહેલું જ ગુણસ્થાનક હોય છે. ત્યાં પૂર્વની જેમ સોળથી અઢાર બંધહેતુઓ હોય પરંતુ ઈન્દ્રિય એક હોવાથી ઈન્દ્રિયના અસંયમના સ્થાને એક અને ઔદારિક કાયયોગ તથા વક્રિયદ્રિક એમ ત્રણ પેગ હોવાથી રોગના સ્થાને ત્રણ અંક મુકી પ્રથમની જેમ ગુણાકાર કરવાથી ચારે સ્થળે ચાવીશ–વીશ ભાંગી ' થાય, સર્વ મલી છનું ભાંગા થાય. બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયને મિથ્યાત્વે પૂર્વની જેમ સોળથી અઢાર અધહેતુ હોય છે. અહિં કામણ તથા ઔદારિકટ્રિક એ ત્રણ વેગ હોય છે, માટે પૂર્વની જેમ ગુણાકાર કરતાં ચારે સ્થાને ચોવીશ-ચોવીશ ભાંગા થતાં કુલ છનું ભાંગા થાય, બીજે ગુણસ્થાને પણ પંદરથી સત્તર બંધહેતુના ચારે વિકલમાં સોળ-સોળ ભાંગા થતા હેવાથી કુલ ચોસઠ ભાંગા થાય એમ બન્ને ગુણસ્થાને મળી બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયના એક સાઠ ભાંગા થાય છે. સૂક્ષમ પર્યાપ્તને પણ પહેલું એક જ ગુણસ્થાનક હોય ત્યાં સળથી અઢાર બંધ હેતના ચારે વિકલ્પમાં માત્ર ઔદારિક કાય રૂપ જ એક જ યોગ હોવાથી આઠ-આઠ એમ કુલ બત્રીશ ભાંગા થાય. સુમ અપર્યાપ્તને પહેલું જ ગુણસ્થાનક હોય છે તેથી ત્યાં બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયના પહેલા ગુણસ્થાન્કની જેમજ બંધહેતુ અને તેના ભાંગા થાય છે. - પ્રકૃતિએના બંધહેતુઓ : નરકત્રિક, એકેન્દ્રિયાદિ જાતિચતુક, સ્થાવર ચતુષ્ક, હુડક સંસ્થાન, છેવટું સંgચણ, આત૫, મિથ્યાત્વ અને નપુંસકવેદ આ સેળ પ્રકૃતિને મિથ્યાત્વ સાથે અન્ય વ્યતિરેક સંબંધ હોવાથી મુખ્ય બંધહેતુ મિથ્યાત્વ છે અને તે વખતે વર્તમાન શા અવિરતિ આદિ ત્રણ હેતુઓ ગૌણ છે એમ આગળ પણ સમજવું. Page #535 -------------------------------------------------------------------------- ________________ ૫૦૧ પંચસંગ્રહ-ચતુર્થદ્વાર-સાર સંગ્રહે કારણની વિદ્યમાનતામાં કાર્યની વિદ્યમાનતા તે અન્વય અને કારણના અભાવમાં કાર્યને અભાવ તે વ્યતિરેક કહેવાય છે. તિર્યચત્રિક. દર્ભાગ્યવિક, થીણુદ્વિત્રિક, ચાર અનતાનુબંધી તથા અપ્રત્યાખ્યાનીય, પ્રથમનાં પાંચ સંઘયણ, મધ્યનાં ચાર સંસ્થાન, સીવેદ, નીચગોત્ર, અશુભવિહાગતિ, ઉદ્યોત, મનુષ્યત્રિક અને ઔદારિકટ્રિક આ પાંત્રીસ પ્રકૃતિઓને અવય વ્યતિરેકવડે અવિરતિ મુખ્ય હેતુ છે. સાતવેદનીય સિવાય શેપ અડસઠ પ્રકૃતિએને કપાય મુખ્ય હેતુ છે અને સાતવેદનીયને ચાગ મુખ્ય હેતુ છે. તીર્થકર અને આહારકદ્ધિકના બંધમાં કેવળ કષાય કારણ નથી પરંતુ સમ્યક્ત્વ અને અપ્રમત્તચારિત્રવિશિષ્ટ તથા પ્રકારના પ્રતિનિયત કષાયવિશે જ કારણ છે, વળી જિનનામના કારણભૂત તેવા કષાયવિશે ચોથાથી અને આહારકટ્રિકના કારણભૂત કષાયવિશેષે અપ્રમત્તથી આઠમાના છઠ્ઠા ભાગ સુધી જ ઘટી શકે છે. અનાદિ અનંત સંસારમાં અનેક પ્રકારનાં દુખેથી અત્યંત પીડાતા પ્રાણીઓને જોઈને પરોપકારી, પરાયસની એવા જે મહાત્માએ પ્રવચનવડે એ સમસ્ત અને ઉદ્ધાર કરવાની ભાવના ભાવે અને તેવા પ્રકારને પુરુષાર્થ પણ કરે તે મહાત્માએ તીર્થકર નામકમને બધ કરે છે. પિતાના જ કુટુંબીઓને તારવાની ભાવનાપૂર્વકને જેઓ પ્રયત્ન કરે છે તે મહાત્માઓ ગણધર લબ્ધિ પ્રાપ્ત કરે છે અને જેઓ પિતાનું જ કલ્યાણ કરવા વિચાર અને પ્રયત્ન કરે તે મુંડકેવલિ થાય છે. આ હેતુઓથી ચાર પ્રકારે બંધ થાય છે. તેમાં પ્રકૃતિ અને પ્રદેશમાં ગથી તેમજ સ્થિતિ તથા રસબ ધ કષાયથી થાય છે. તેમાં સ્થિતિબંધ કેવળ કલાચથી અને રસબધ વેશ્યાસહકૃત કષાયથી થાય છે, અહિં મિથ્યાત્વ તથા અવિરતિ અધહેતુને કષાયની અન્તર્ગત ગણી માત્ર બે હેતુનું જ મુખ્યત્વે કથન છે. બંધાયેલાં કમને ઉદય થવાથી મહાન ત્યાગી એવા મુનિઓને પણ પરિષહે પ્રાપ્ત થાય છે. તે પરિષહે મુખ્યપણે બાવીશ છે. તેમાં વેદનીય કર્મના ઉદયથી ધ્રુધા, પીપાસા, શીત, ઉષ્ણ, દશ-મશક, ચર્ચા, શય્યા, રોગ, વધ. તૃણસ્પર્શ અને મલ આ અગિયાર પરિષહે પ્રાપ્ત થાય છે અને તે તેરમાં ગુણસ્થાનક સુધી હોય છે. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી પ્રજ્ઞા અને અજ્ઞાન તથા લાભાન્તરાય કર્મના ઉદયથી અલાભ પરિવહ આવે છે. આ ત્રણે પરિવહે બારમા ગુણસ્થાનક સુધી હોય છે. દર્શન મોહનીયના ઉદયથી દર્શન અને ચારિત્ર મોહનીયના ઉદયથી નિવા, યાચના, આકેશ, અરિત, સ્ત્રી, નગ્નતા અને સરકાર એ સાત એમ કુલ આ આઠ પરિષહે નવમાં ગુણસ્થાનક સુધી હોય છે. કર્મના ઉદયથી આ પરિષહે પ્રાપ્ત થાય ત્યારે તે તે પરિષહેને દૂર કરવા માટે Page #536 -------------------------------------------------------------------------- ________________ પંચસંહે-ચતુથ દ્વાર-સારસ અહ દાષાના સેવનદ્વારા ચારિત્રને મલિન કરવાની ઈચ્છા ન કરતાં ચારિત્રમાર્ગ માં સ્થિર રહેવા માટે અને કર્માંના ક્ષય માટે પ્રવચનમાં હેલ વિધિ મુજબ આ રીતે તે તે પપિહેા ઉપર વિજય મેળવવા જોઈએ. ૫૦૨ અત્યંત તપસ્વી હોય, ક્ષુધા પ્રમળ લાગી હોય, છતાં શુદ્ધ આહાર ન મળે અથવા અલ્પ આહાર મળે તે પશુ અનેષણીય આહારને ગ્રહણ કરવાની લેશ માત્ર માત્ર પણ ઈચ્છા ન કરતાં, સ્વાધ્યાયાદિ આવશ્યક ક્રિયામાં જરા પણ પ્રમાદ ન સેવતાં ‘ આહાર ન મળવાથી અનિચ્છાએ પણ તપના લાભ થયે' એમ વિચારી ભૂખની પીડાને સમભાવે સહન કરવી તે ક્ષુધાપરિષદ્ધવિજય, એ જ પ્રમાણે અત્યાત તૃષા લાગવા છતાં પણ ષિત પાણી વાપરવાની ઈચ્છા ન કરતાં તૃષાને સહન કરવી તે પિપાસાપરિષદ્ધજય. અત્યંત ગરમીમાં તડકામાં વિહારાદિ કરવાથી અને અતિષ્ણુ વાયુથી તાળવુ અને કંઠ સુકાતાં હોય છતાં પાણીમાં પડવાની કે ન્હાવા આદિની ઈચ્છા ન કરતાં, તેમજ તે ગરમીને દૂર કરવાના કાઇપણ ઉપાયે ન ચિતવતાં ગરમીને સમ્યક્ પ્રકારે સહન કરવી તે ઉષ્ણુપરિષહજય. મહા મહિનાની અત્યંત ઠં’ડીમાં સવારમાં વિહારાદિ કરવાના કારણે શરીરના અવયવા પણુ સ્તબ્ધ થઈ જતા હોય છતાં ઠંડીને દૂર કરવા માટે અગ્નિની કે ગૃહસ્થની જેમ ગરમ કપડાં આદિ પહેરવાની ઇચ્છા ન કરતાં ઠંડીની પીડાને સમ્યક્ પ્રકારે સહન કરવી તે શીતપરિષયજય. ઊંચી, નીચી જમીન ઉપર અથવા કાંકરા આદિથી વ્યાપ્ત એવી ભૂમિ ઉપર શયન કરવા છતાં બેદને ન કરતાં તેનાથી થતી પીડાને સમભાવે સહન કરવી તે શમ્યા પરિષદ્ધવિજય, શરીરમાં ગમે તેટલા રાગા થાય તે પણ ચારિત્રમાં ન ક૨ે તેવાં ઔષધાદિ દ્વારા રાગાને અટકાવવાના વિચાર પણ ન કરતાં કલ્પી શકે તેવાં ઔષધાદ્વારા રાગ દૂર થાય તા ઠીક છે અન્યથા પૂર્વક્રુત કમ ખપાવવાની સુંદર અવસર છે એમ સમજી રાગાને સમભાવે સહન કરવા તે રાગપરિષદ્ધવિજય, તલવાર, સુગર આદિથી ફાઈ મારવા આવે તે પણ તેના ઉપર લેશમાત્ર પણ દ્વેષ ન કરતાં મારા પૂર્વીકૃત્ત કનુ જ આ ફળ છે, આ તા મિચાશ નિમિત્ત માત્ર છે, અથવા તે આ તે આત્માથી પર એવાં શરીરદિને જ હણે છે, પર’તુ માર આત્માના જ્ઞાનાદિક પ્રાણા હણી શકતા નથી. એમ વિચારી વધથી થતી પીડાને સમભાવે સહન કરવી તે વધપરિષદ્ધજય. શરીર ઉપર ઘણે. મેલ થવા છતાં પૂર્વ અનુભવેલ મેલ દૂર કરવાનાં સાધનાને Page #537 -------------------------------------------------------------------------- ________________ ૫૦૩ પંચસંગ્રહ–ચતુ દ્વાર–સારસ ગ્રહ સેવવાની ઈચ્છા પણ ન કરતાં આખું શરીર અશુચિમાંથી ઉત્પન્ન થયેલ છે અને અનુચિમય જ છે એમ વિચારી મળથી થતી પીડાને સહન કરવી તે પરિષદ્ધ વિજય છે. સઘન પાથરેલ દર્દિ ઘાસ ઉપર સથારા અને ઉત્તરપટ્ટો પાથરીને અગર જેના સથારાદિ ચારાઈ ગયા હોય કે ફાટી ગયા હોય તેએ પાથર્યા વિના પણ શયન રતાં ઘાસના અગ્રભાગાદિથી પીડા પામવા છતાં તેને દૂર કરવાની કે સુંદર શય્યા પાથરવાની ઈચ્છા ન કરતાં તે પીડાને સમભાવે સહન કરે તે તૃણુસ્પ પરિષદ્ધવિજય. શાસ્ત્રોક્ત વિધિ મુજબ નવ કલ્પાદિ વિહાર કરતાં પગમાં કાંટા-કાંકરાદિ લાગવા છતાં અને ઠંડીમાં પગમાં પગ ઠરી જવા છતાં પૂર્વ ગૃહસ્થપણામાં ઉપોગ કરેલ વાહન કે જોડાં આદિની મનથી પણ ઈચ્છા ન કરતાં તેનાથી થતી પીડાને સમભાવે સહન કરવી તે ચર્યાપરિષહવિજય. શરીરને ઉપદ્રવ કરનાર ઢાંશ, મચ્છર, માંકડ, કીડી, વિષ્ણુ આદિ ક્ષુદ્ર જંતુઓથી પીડા પામવા છતાં પણ તે સ્થાનથી અન્યસ્થાને જવાની અગર પ"ખા આદિથી તે જંતુઓને દૂર કરવાની મનથી પણ ઈચ્છા ન કરવી અને તેનાથી થતા દુઃખને સમભાવે સહન કરવું તે દશપરિષદ્ધવિજય. અશ—ઉપાંગ આદિ સ્ત્રશાસ્ત્રામાં અને વ્યાકરણુ, ન્યાય. ષડ્કશન આદિ અન્યશાસ્ત્રામાં પોતે સંપૂર્ણ કુશળ હોય, અનેક મુનિરાજે પ્રક્ષાદિ પુછી સમાધાના મેળવતા હાય છતાં પણ પૂર્વના પૂધર મહિષઓની અપેક્ષાએ હું તે સૂર્ય આગળ મનુઆ જેવા જ છુ'' ઈત્યાદિ વિચારોદ્વારા લેશમાત્ર પણ અભિમાનજન્ય જ્ઞાનના માનને ન થવા દે, તે પ્રજ્ઞાપરિષદ્ધવિજય. C પેાતાની બુદ્ધિ બહુ અલ્પ હોય, ઘણી મહેનત કરવા છતાં ચૈાડુ પણ ભણી ન શકે તેથી આ તે પશુ છે કંઇ પણ સમજતા નથી' એ પ્રમાણે બીજાએ કહેતા હાય છતાં ખેદ ન કરે તેમજ ભણવાના ઉદ્યમને પણ ન છેડે, પરંતુ મેં પૂર્વ ઘણું જ્ઞાનાવરણીય કમ ખાંધ્યુ છે કે જેના ચેગે આટલી મહેનત કરવા છતાં પણ મને જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ઈત્યાદિ વિચારદ્વારા જરા પણ દીનતાને ધારણ ન કરે અને ભણવામાં વિશેષ ઉદ્યમ કરે તે અજ્ઞાનપરિષદ્ધવિજય, અનેક સ્થળે દાતા પાસે યાચના કરવા છતાં પોતાની જરૂરિયાત પ્રમાણે કલ્પનીય વસ્તુઓ મેળવી ન શકે છતાં અકલ્પિત વસ્તુઓને ગ્રહણ કરવાની ઈચ્છા પણ ન કરે, તેમજ • અલાલ એ પરમ તપ છે' એમ સમજી આવશ્યક વસ્તુ ન મળવા છતાં પણ ખેદને ધારણ ન કરે તે અલાસ પરિષહવિજય. પેાતાની ઇન્દ્રિયા દ્વારા ખરાખર નિરીક્ષણ કરી જ્યાં સ્ત્રી, પશુ કે નપુંસકા ન રહેતા હાય અને જ્યાં સ્વાધ્યાયાદિ સુખપૂર્વક થઈ શકે તેમ હોય તેવા એકાન્ત Page #538 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ પંચસંગ્રહ-ચતુર્થ દ્વાર-સારસંગ્રહ સ્થાને રહેવું અથવા સિંહાદિ હિંસક પશુઓના ભયંકર સ્થાનમાં કાયોત્સર્ગાદિ કરતાં આવી પડતા ચારે પ્રકારના ઉપસર્ગોને સમભાવે સહન કરવા તે નિષદ્યા પરિપહવિજય છે. મહાન તપસ્વી તથા જ્ઞાની એવા પણ મુનિરાજ દીનતા અને લાનિ વિના વસ્ત્ર, પાત્ર, આહારદિ આવશ્યક વસ્તુઓની યાચના કરતાં લઘુતાજન્ય અભિમાનને સહન કરે તે યાચનાપરિષહવિજય. કોંધાનલને ઉપજાવનાર અનેક પ્રકારનાં આક્ષેપ વચને સાંભળે અને તેને પ્રતીકાર કરવાની પોતાનામાં શક્તિ હોય છતાંય “ધ એ કમબંધનું કારણ છે” એમ સમજી પિતાના હૃદયમાં લેશમાત્ર પણ કેધને અવકાશ ન આપતાં જે ક્ષમા ધારણ કરવી તે આશિપરિષહવિજય. વસતિમાં કે વિહારાદિમાં અરતિનાં નિમિત્તા પ્રાપ્ત થાય તે પણ તેના કટુવિપાકને યાદ કરી અરતિ ન થવા દે તે અરતિપરિષહવિજય. એકાન્ત સ્થળે હાવભાવાદથી યુક્ત અપ્સરા સમાન સ્ત્રીઓ કામબાણને કે અથવા ભાગની પ્રાર્થના કરે તે પણ “ભોગ એ દુર્ગતિનું કારણ છે, બહારથી મને હર દેખાવા છતાં આ સ્ત્રીઓ મળ-મૂત્રાદિને પિંડ જ છે” ઈત્યાદિ વિચાર દ્વારા મનમાં લેશમાત્ર પણ વિકાર ન થવા દે સ્ત્રીપરિષહવિજય છે. અલ્પ મૂલ્યવાળાં, જીર્ણ અથવા લેકઢિથી ભિન્ન રીતે નિર્મમત્વપણે માત્ર સંયમની રક્ષા માટે વસે ધારણ કરે, પરંતુ ઘણાં મૂલ્યવાળાં અથવા લેકવ્યવહાર પ્રમાણે મમત્વથી કઈ પણ વસ્ત્રને ઉપયોગ ન કરે તે અલકપરિષહવિજય કહેવાય, વ્યવહારમાં જેમ ઘણાં કપડાં હોવા છતાં અવશ્વ મસ્તકે વીંટી નદી પાર કરનાર મનુષ્ય નક્ષપણે નદી પાર કરી એમ કહેવાય છે અથવા “કઈ માણસ દરજીને કહે કે હું નગ્ન કરું છું માટે જલદી કપડાં આપ” એવો પ્રયોગ કરાય છે તેમ અહિં પણ જીર્ણ, અલ્પ મૂલ્યવાળાં, અથવા અન્ય રીતે ધારણ કરેલ વ હોવા છતાં પણ તે અલક કહેવાય છે. દિગંબર–આ રીતે તે અલકપણું ઉપચરિત થયું, જેમ ઉપચરિત ગાય દૂધ ન આપી શકે તેમ ઉપચરિત પરિષહને જય પણ મેક્ષ કેમ આપી શકે ? આચાર્ય -આ રીતે અલકપણું ઉપચરિત માને તે તમારા મતે પણ કલ્પનીય આહાર વાપરનારા છદ્યસ્થ ભગવંતને પણ સુધા પરિષહને વિજય ઉપચરિત જ કહે વાય અને તેથી ઉપચરિત સુધાપરિષહને વિજય માલાકિ અર્થક્રિયા ન જ કરી શકે દિગંબર–જે એમ માનીએ તે વૃદ્ધ અને બેડોળ સ્ત્રીના ભોગમાં પણ સ્ત્રી પરિવહને વિજય કેમ ન કહેવાય? Page #539 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-ચતુર્થદ્વાર-સારસંગ્રહ ૫૦૫ આચાર્ય –મિથુન સિવાય અન્ય કોઈ પણ પદાર્થો એકાતે અકલ્પનીય કહ્યા નથી તેમજ એકાતે ઉપગ કરવાની અનુજ્ઞા પણ આપેલ નથી, જ્યારે મેથુનક્રિયા રાગ-દ્વેષ પૂર્વક જ થાય છે તેથી એકાન્ત વજ્ય છે. અન્ય સૂત્રોમાં પણ તેને અત્યંત નિષેધ જ કરેલ છે તેથી બેડોળ અને વૃદ્ધ સ્ત્રીને ભેગવવામાં શ્રીપરિષહના વિજયને પ્રસંગ આવતું નથી. અનેક પ્રકારના તપને કરનાર, અનેક વાદીઓને જિતવામાં કુશળ, તેમજ વર્તમાનકાલીન સર્વશાના પારંગત એવા પણ મારે કોઈ વસ્ત્ર-પાત્ર ઔપધાદિદ્વારા સત્કાર અને અત્યુત્થાન તેમજ આસનપ્રદાન આદિદ્વારા પુરસ્કાર પણ કરતા નથી. એ ખેદ ન થવા દે અને ઉપર જણાવેલ સત્કાર-પુરસ્કાર વધારે પ્રમાણમાં થાય તે પણ અભિમાન ન થવા દે તે સત્કાર-પુરસ્કાર પરિષહવિજય. હું દીર્ઘકાળથી વિવિધ પ્રકારનાં અતિઉગ્ર તપ અને સુંદર ચારિત્ર્યનું પાલન કર્યું છું છતાં શાસ્ત્રમાં બતાવેલ દેવ-નારકોને જોઈ શકતા નથી તેમજ આવાં ઉગ્ર અનુખાને કરવા છતા કેઈ દેવને પ્રસન્ન થતા કે અહિં આવતા તે નથી તો આવા દેવ–નારકો વગેરે અતીન્દ્રિય પદાર્થો હશે કે કેમ? ઇત્યાદિ મિથ્યાત્વ મોહનીયન પ્રદેશદયથી અશુભ વિચાર થાય તે દર્શન પરિષહ તેને જય આ પ્રમાણે થાય – વર્તમાનકાળમાં અહિં સાક્ષાત્ તીર્થકર આદિ તેમજ ઉત્તમ પ્રકારના સંઘયણાદિના અભાવે એવા મહાન ત્યાગી કે તપસ્વીઓ પણ નથી કે જેઓનાં ઉગ્ર અનુછાનેથી આકર્ષાઈ દે અહિં આવે, વળી તેવા પ્રકારને ઉત્કૃષ્ટ તપ આદિ કરવાની શક્તિના અભાવે મને પણ અવધિ આદિ પ્રત્યક્ષજ્ઞાને ઉપજતાં નથી કે જેથી પિતાના સ્થાને રહેલા દેવ-નારકે આદિને હું અહિંથી જોઈ શકુ? વળી નારકે પરવશ હોવાથી અહિં આવી શકતા નથી. પણ એથી જ્ઞાનીઓના વચનમાં શંકા લાવવાનું કંઈ પણ કારણ નથી. ઈત્યાદિ વિચારણા દ્વારા ચિત્તને સ્થિર કરવું તે દર્શનપરિષહવિજય. પંચસંગ્રહ ચતુર્થદ્વાર–પ્રશ્નોત્તરી પ્ર ૧ આ પ્રકારની પ્રથમ ગાથામાં સામાન્યથી મિથ્યાત્વાદિ ચાર બંધહેતુઓ કહ્યા અને આજ દ્વારની વીશમી ગાથામાં તેમજ પંચમ કર્મગ્રંથ ગાથા ૯૨ માં પ્રકૃતિ અને પ્રદેશબંધ વેગથી અને સ્થિતિબંધ તથા રસબંધ કષાયથી થાય છે એમ જણાવેલ છે, જ્યારે શ્રી તત્વાર્થોધિગમ અ. ૮. સૂત્ર ૧ માં આ ચાર હેતુઓ ઉપરાંત પ્રમાદને પણ હેતુ તરીકે ગણવેલ છે તે આ ભિન્નતાનું કારણ શું? ઉંમિથ્યાત્વ અને અવિરતિ પણ એક પ્રકારના તીવ્ર કષાય જ છે અને તેથી જ ૬૬ Page #540 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-ચતુથ દ્વાર–પ્રશ્નોત્તરી www.w અન’તાનુખ ધી કષાય ચારિત્ર માહનીયની પ્રકૃતિ હોવા છતાં તેને દ”ન સપ્તકમાં ગણેલ છે. એટલે મિથ્યાત્વ તથા અવિરતિના કષાયમાં અતર્જાવ કરી અહિં ગા. ૨૦ માં તેમજ પંચમ કમ ગ્રંથમાં એ જ હેતુએ કહ્યા છે અને બાળજીવાને સમજાવવા માટે આ દ્વારની પ્રથમ ગાથામાં મિથ્યાત્વ તથા અવિ રતિને અલગ ખતાવી સામાન્યથી ચાર હેતુએ કહ્યા છે. વળી પ્રમાદ પણ એક પ્રકારના કષાય જ હાવાથી તેને અહિં અલગ અતાવેલ નથી. જ્યારે નયવાદની અપેક્ષાએ ખાળજીવાને સમજાવવા માટે પ્રમાદને અલગ ગણી તત્ત્વાર્થી ધિગમ સૂત્રમાં પાંચ હેતુઓ કહ્યા છે. તેથી અહિં પરમાથ થી કઈ વિશેષ નથી. પ્ર૦ ૨ એક છત્ર એકી સાથે પાંચ અથવા છ કાયની હિંસા કેવી રીતે કરે ? તે ધ્યાન્ત આપી સમજાવા. ૫૦૬ રસાઇ કરતી વખતે લીલાં શાક આદિ મનાવતાં પાંચ અથવા છએ કાયના વધ સ'ભવી શકે છે તે આ પ્રમાણે-સળગતી સગડી કે ચૂલા આદિથી અગ્નિકાય, તેને સળગાવવા પખા આદિથી હવા નાખતાં વાયુકાય, કાચા પાણીમાં લીલુ શાક આદિ ખનાવવામાં અખાય અને વનસ્પતિકાય, મીઠું અને તેના જેવા પદાર્થીમાં પૃથ્વીકાય તેમજ ચામાસા આદિમાં પુથુઆ આદિ અતિખારીક ત્રસવા વધુ પ્રમાણમાં હેાવાથી તે પણ સળગતી સગડી આદિમાં પડે તેથી ત્રસકાય—એમ છએ કાયની હિંસા એકી સાથે સભવી શકે છે. તે જ પ્રમાÌ હાકા, ચલમ આદિના વપરાશમાં પણ છે કાયની હિસા શાસ્ત્રમાં જણાવેલ છે. પ્ર૦ ૩ કયા કયા જીવને કચુ કચુ મિથ્યાત્વ હોય ? ઉ ઉ બૌદ્ધાદિ અન્ય દશૅનકારાને અભિગ્રહીત, જમાલી આદૃિ નિહવાને અથવા તેવા કદાગ્રહી જીવાને આભિનિવેશિક, સયમ સ્વીકાર્યાં પહેલાં ઈન્દ્રભૂતિ આદિ ગણધાને કે તેવા પ્રકારના સશયવાળા અન્યજીવાને સાંયિક, કાઇ પણ ધર્મના આગ્રહ વિનાના-સર્વ ધર્મને સમાન માનનારા-જીવાને અનભિગ્રહીત અને એકેન્દ્રિયાદિ જીવાને અનાભાગ મિથ્યાત્વ હોય છે. બીજી રીતે અભન્યાને અનભિગ્રહીત અને અનાભાગ અને ભન્યાને પાંચે મિથ્યાત્વ સભવી શકે છે. પ્ર૦ ૪ સક્રમાવલિકા એટલે શું ? અને તેટલા કાળસુધી મિથ્યાત્વ ગુણસ્થાને અનંતાનુખ'ધિના ઉદય ક્રૅમ ન હોય ? go વિવક્ષિત ક્રમ દલિકના જે સમયથી જે પ્રકૃતિમાં સક્રમ થવાની શરૂઆત થાય એટલે કે મધ્યમાન પ્રકૃતિરૂપે પરિણામ પામવાની શરૂઆત થાય તે સમયથી આરભી એક આવલિકા સુધીના કાળ તે સફ્રમાલિક કહેવાય છે અને તે સક્રમાવલિકામાં કઈ પણ કરણ લાગી શકતું નથી તેમજ તેના ઉય પણ Page #541 -------------------------------------------------------------------------- ________________ પચસહચતુર્થદ્વાર-પ્રશ્નોત્તરી ૫૦૭ થઈ શકતો નથી, સામાવલિકા વીત્યા બાદ જ ઉદય થાય છે માટે જ મિથ્યા દષ્ટિને સકમાવલિકા સુધી અનંતાનુબંધીને ઉદય ન હોય. પ્ર૫ કોઈપણ જીવ ચોથું ગુણસ્થાનક લઈને કયા વેદ ઉત્પન્ન ન થાય? * ઉછે. ચણું ગુણસ્થાનક લઈને કઈ પણ જીવ મોટા ભાગે દેવ આદિ ત્રણે ગતિમાં આપણે ઉત્પન્ન થતું નથી, પરંતુ મનુષ્યગતિમાં મલ્લિનાથ, બ્રાહી, સુંદરી, રાજીમતી વગેરે કેટલાક આત્માઓ આપણે ઉત્પન્ન થયા છે. એ રીતે કવચિત્ દેવભવમાં પણ આપણે ઉત્પન્ન થાય છે. તેમજ ચણું ગુણસ્થાનક લઈને મનુષ્ય કે તિર્યંચમાં નપુંસકપણે પણ કોઈ ઉત્પન્ન થતા નથી. પ્ર ૬ સાસ્વાદન ગુણસ્થાનક લઈને જીવ કઈ ગતિમાં ન જાય? ઉ. સાસ્વાદન ગુણસ્થાનક લઈને જીવ નરકગતિમાં જ નથી તેથી જ સાસ્વાદન ગુણઠાણે નપુસકવેદીને વૈક્રિયમિશ્ર કાયયાગ ગ્રહણ કરેલ નથી. ૦૭ અને તાનુબંધિના ઉદય વિનાના મિથ્યાષ્ટિને તેર ચોગમાંથી કેટલા ગ ઘટે? અને તેનું કારણ શું? ઉ૦ પ્રથમ ગુણસ્થાને સંભવતા તેર ગોમાંથી વિગ્રહગતિ અને અપર્યાપ્તાવસ્થામાં જ સંભવતા કામણ, ઔદારિકમિશ તથા વૈક્રિયમિશ્ર આ ત્રણ ચોગ ઘટતા નથી. કારણ કે અનંતાનુબંધિના ઉદય વિનાને મિથ્યાત્વી કાળ કરતો નથી માટે તે જીવને શેષ દશ વેગે ઘટે છે. પ્ર. ૮ પહેલે ગુણસ્થાનકે વૈક્રિયલમ્પિ ફેરવતાં અનંતાનુબંધિના ઉદય વિનાના જીવને વૈક્રિયશરીરના પ્રારંભ વખતે વૈકિમિશ્ન કેમ ન ઘટે ? ઉ. માત્ર એક આવલિકા કાળ લેવાથી તે વખતે લબ્ધિ ફરવા નહિ હોય અથવા ઉત્તરક્રિયની વિવેક્ષા ન કરી હોય એમ લાગે છે. વિશેષ તે જ્ઞાન-ગમ્ય. D૦ એક જીવને એકી સાથે બાવીશમાંથી વધુમાં વધુ કેટલા પરિષહે સંભવે? અને ન સંભવે તેનું કારણ શું? ઉ. શીત અને ઉષ્ણ એ છે તેમજ ચર્ચા તથા નિષા એ બે પરિષહે પરસ્પર વિધી હોવાથી આ ચારમાંથી ગમે તે, વિરોધી બે પરિષહ ન ઘટે, માટે શેષ વીશ પરિષહે એકી સાથે સંભવી શકે અને કેટલાકના મતે ચય, નિષવા તથા શમ્યા એ ત્રણે પરસ્પર વિરોધી હોવાથી આ ત્રણમાંથી પણ કોઈપણ એક સમયે એક જ હોય માટે એકી સાથે ઓગણીસ પરિષહ ઘટી શકે, જુઓ તરવાથધિગમ અ. ૯ સૂત્ર. ૧૭. પ્રજિતનામ કર્મના બંધમાં કેવળ સમ્યક્ત્વને હેતુ માનીએ તે શું દેવું આવે? Page #542 -------------------------------------------------------------------------- ________________ ઉ૦ હા . ૫૦૮ પંચસંગ્રહ-ચતુર્થદ્વાર–પ્રશ્નોત્તરી ઉ, જિનનામ કર્મના બંધનું કારણ કેવલ સમ્યકત્વ માનીએ તે દરેક સમ્યગ્દષ્ટિને અને સિદ્ધોને પણ જિનનામને બંધ જોઈએ પરંતુ કોઈક સમ્યગ્દષ્ટિ જ જિનનામી બાંધે છે અને તે પણ આઠમાં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી જ, ' માટે સમ્યકત્વ સહિત તથા પ્રકારના કષાયવિશેષે જ જિનનામના બંધનું કારણ છે. પ્ર. ૧૧ મુંડ કેવલી એટલે શું? અને તે શાથી થાય ? જીભ આદિ શારીરિક કેઈ પણ અવયવની એવી ખામી હોય કે જેથી તેઓ ઉપદેશ આદિ આપી ન શકે તે મુંડકેવલી કહેવાય છે. વળી સમ્યગ્દર્શન પામી પિતાનું જ કલ્યાણ કરવાની ભાવના ભાવે અને તેવી જ પ્રવૃત્તિ કરે તે મુંડ કેવલી થાય છે. પ્ર૦ ૧૨ છ કાયવધના એક સગી આદિ ભાંગા કેટલા અને કયા કયા? ઉ૦ એક સગી આદિ ભાંગા કુલ ૬૩ છે. તે આ પ્રમાણે-એક સગી ભાંગા છ-(૧) પૃથ્વીકાય (૨) અષ્કાય (૩) તેઉકાય (૪) વાયુકાય (૫) વનસ્પતિ કાય (૬) ત્રસકાય. હિસાગી ભાંગા પંદર છે. (૧) પૃ૦ અ૦ (૨) ૫૦ તે. (૩) પૃ૦ ૦ (૪) પૃ૦ વન (૫) પૃ૦ ત્રસ (૬) અ૦ તે. (૭) અ૭ વા(૮) અ. વન (૯) અo ત્રસ (૧૦) તેવા(૧૧) તે વન. (૧૨) તે ત્રસ (૧૩) વાવન (૧૪) વા૦ ત્રસ (૧૫) વન- ત્રણ ત્રિસગી ભાંગા વીશ છે. (૧) પૂ. અ. તે. (૨) પૂ. અ. વાળ (૩) પૂ. અ. વન (૪) પૃ૦ અo ત્રસ (૫) પૃ. તે વા. (૬) પૃ. તે વન. (૭) પૃ. તે ત્રસ (૮) પૃ૦ વાગે વન (૯) પૃ૦ વા૦ સ. (૧૦) પૃત્ર વન- ત્રસ૦ (૧૧) અ. તે વા. (૧૨) અ. તે વન (૧૩) અવે તે વસ(૧૪) અ૦ વાવન. (૧૫) અવાવ ત્રસ. (૧૬) અo વન રસ (૧૭) તેવાવ વન (૧૮) તે વાવ ત્રસ (૧૯) તે વન- ત્રસ (૨૦) વાળ વનત્રસવ ચતુઃ સગી ભાંગા પંદર છે. (૧) પૃત્ર અ. તે વા. (૨) પૃ૦ અo તે વન (3) પૂ. અ. તે ત્રસ (૪) પૃ૦ અo વાવ વન(૫) પૃ૦ ૦ વાવ ત્રસ (૬) પૃ૦ અo વન ત્રસરા (૭) પૃ. તે વા. વન (૮) પ૦ તે વાવ ત્રસ. (૯) પૃ. તે. વન. ત્રસ. (૧૦) પૃ. વા. વન. સ. (૧૧) અ. તે. વા. વન. (૧૨) અ. તે. વા. વ્યસ. (૧૩) અ. તે. વન. સ. (૧૪) અ. વા. વન. સ. (૧૫) તે. વા. વન. ત્રસ. Page #543 -------------------------------------------------------------------------- ________________ પંચસ'ગ્રહચતુથ દ્વાર–પ્રશ્નોત્તરી ૫૦ પંચસ ચાગી લાંગા છ છે. (૧) પૃ. અ, તે. વા. વન. (૨) પૃ. . તે. વા. ત્રસ. (૩) પૃ. ા. તે. વન. સ. (૪) પૃ. અ, વા. વન. ત્રસ. (૫) પૃ. તે. વા. વન, ત્રસ. (૬) મ, તે, વા. વન. રસ. ષટ્સ'ચાગી લાંગા એક છે. (૧) પૃ. અ. તે, વા. વન. ત્રસ. પ્ર૦ ૧૩ દેશવિરતિને સપૂર્ણ ત્રસજીવેાની હિંસાની અપેક્ષાએ આઠમા ભાગની જ હિંસાનું પચ્ચક્ખાણુ હાય છે છતાં તેમને ત્રસકાયની વિરતિ કેમ ગણાવેલ છે ? ga તમે કહ્યુ તે પ્રમાણે હેવા છતાં દેશવિતિને કાઈ પણ કારના આરસમાં દયાના જ પરિણામ હાય છે અને તેથી તેમની પ્રવૃત્તિ જયાપૂર્વક જ થાય છે એથી આ અપેક્ષાએ તેમને ત્રસકાયની વિરતિ ગણાવેલ છે. પ્ર૦ ૧૪ પ્રજ્ઞા=વિશિષ્ટ પ્રકારનું અતિશય જ્ઞાન, તે જ્ઞાનાવરણીય ક્રમના ક્ષયાપશમથી થાય છે છતાં આ પ્રજ્ઞા પરિષહ જ્ઞાનાવરણીય ક્રમના ઉદયથી હોય છે એમ કેમ કહ્યું o આ પરિષદ્ધ જ્ઞાનાવરણીય ક્રમના ઉદયકાળે જ હોય છે. પરંતુ જ્ઞાનાવરણીય ના ક્ષય થયા પછી કૈવળીને હાતા નથી માટે જ્ઞાનાવરણીય ક્રમ ના ઉદયથી થાય છે, એમ કહેલ છે, પ્ર૦ ૧૫ પરિષહ=′ પ્રતિકૂળતા કે કષ્ટનું સહન કરવું' પરંતુ વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ, સ્ત્રી અને સત્કારના પ્રસંગમાં તે અનુકૂળતા જ મળે છે, પણુ પ્રતિકૂળતા કે કષ્ટ નથી છતાં તે ત્રણને પરિષદ્ધ રૂપે કેમ ગણાવેલ છે ? પરિષહ— પ્રતિકૂળતા કનુ સહન કરવું' એમ સામાન્યથી કહી શકાય પરંતુ વાસ્તવિક રીતે ગ્રહણ કરેલ નાના ભાગ કે મલિનતા થવાના સચૈાગે આવે ત્યારે તે ત્રતાની રક્ષા માટે ચિત્તની સ્થિરતાપૂર્વક તેવા સચગાને આધીન બની દાષાનુ સેવન ન કરવું એ અથ છે. આ કારણે જ ઉપરોક્ત ત્રણે પ્રસગામાં અનુકૂળતા મળવા છતાં તેનાથી ત્રતાના ભંગ કે મલિનતાના સભવ હાવાથી તે અનુકૂળ સચાંગાને આધીન ન થતાં સ્વસ્થ રહેવા માટે ચિત્તની એકાગ્રતા રૂપ કષ્ટ સહન કરવું પડે છે અને પ્રતિકૂળ સચાગા કરતાં અનુકૂળ સચેગામાં સ્વસ્થ રહેવું વધુ મુશ્કેલ છે તેથી આ ત્રણને પશુ પરિષહ રૂપે કહેલ છે. પ્ર૦ ૧૬ ક્ષચાપશમ સમ્યક્ત્વ અપ્રમત્ત ગુણસ્થાનક સુધી જ ડાય છે તેથી ઘેંશન પરિષહે પણ ત્યાં સુધી જ સભવી શકે, પરંતુ આઠમા—નવમા ગુણુસ્થાનકે દર્શન સપ્તકના સર્વથા ક્ષય કે ઉપશમ જ કરેલ હોય છે. તેથી ત્યાં દશન પરિષહે Page #544 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ પંચસગ્રહ-ચતુર્થદ્વાર–પ્રશ્નોત્તરી કેવી રીતે સંભવી શકે? જે ન સંભવી શકે તે અહિંનવમાં ગુણસ્થાનક સુધી બાવીશે પરિષહ કઈ રીતે બતાવ્યા? ઉo આ પ્રશ્નને ઉત્તર શ્રી ભગવતીસૂત્ર શતક ૮, ઉદ્દેશ ૮ સૂત્ર ર૪૩ની ટકામાં ટીકાકાર મહર્ષિ આ પ્રમાણે આપે છે. यस्माद्दशनसप्तकोपशमस्योपयंत्र नपुंसकवेदायुपशमकालेऽनिवृत्तियादरमम्परायो भवति, स चावश्यकादिव्यतिरिक्तग्रन्थान्तरमतेन दर्शनत्रयाय वृहति भागे उपशान्ते शेपे चानुपशान्ते एव स्थाद्, नपुंसकवेदं चासौ तेन सहोपशमयितुमुपक्रमते, नतश्च नपुसक वेदोपशमावसरेऽनिवृत्तिवादरसम्यरायस्य सतो दर्शनमोहस्य प्रदेशत उदयोऽस्ति न तु सत्तैव ततस्तत्प्रत्ययो दर्शनपरिषहः तस्यास्ति इति, ततश्चाष्टावपि भवन्तीति । ભા૨૦ પાનું ૩૯૧. આને ભાવ આ પ્રમાણે છે, જે કારણથી દર્શન ત્રિકના ઉપશમની ઉપર નપુંસકવેદ વગેરેના ઉપશમકાળે અનિવૃત્તિ બાદર સંપરાય હોય છે અને તે (અનિવૃત્તિ બાદર) આવશ્યક વગેરે અન્યગ્રંથેના મતે દર્શનવિકને માટે ભાગ ઉપશાંત થયે છતે અને શેષ ભાગ બાકી રહે છતે જ હોય, અને આ (બાદર સંપરાય ગુણસ્થાનકવાળા) તે દર્શનરિકની સાથે જ નપુંસકવેદને ઉપશમાવવાની શરૂઆત કરે છે તેથી અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકવાળાને નવું સકદના ઉપશમ સમયે એટલે કે ઉપશમ થાય તે કાળમાં દર્શન મેહનીયની. કેવળ સત્તા નહિ પરંતુ પ્રદેશથી ઉદય પણ હોય છે, તેથી દર્શન મેહનીયના પ્રદેશેાદયતા નિમિત્તવાળે દર્શન પરિષહ નવમા ગુણસ્થાનકવાળા જીવને હોય છે, અને તેથી મોહનીયના ઉદયથી સંભવતા આઠ ય પરિષહ હોય છે. પ્ર૦૧૭ માત્ર રોગ હેતુથી જ કયા ગુણસ્થાને કયા કમનો બંધ થાય? ઉ. ઉપશાન્તહાદિ ત્રણ ગુણસ્થાને માત્ર ગ હેતુથી સાતવેદનીયને જ બંધ થાય છે. પ્ર ૧૮ સીલીને છઠ્ઠા ગુણસ્થાને આહારકહિક અને સાતમા ગુણસ્થાને આહારક કાય ચોગ કેમ ન ઘટે? આહારક શરીર ચૌદ પૂર્વધરે જ બનાવી શકે, જ્યારે સ્ત્રીઓ તુચ્છ સ્વભાવ વાળી, અભિમાની, ચપળ ઈન્દ્રિયવાળી અને મંદ બુદ્ધિવાળી હોવાથી અતિશય અધ્યયનવાળાં ચૌદ પૂર્વે જેમાં છે તે દૃષ્ટિવાદ સૂત્ર ભણવાને તેને નિષેધ છે માટે તેઓ આહારક શરીર બનાવી શકે તેમ ન હોવાથી આહારક અને આહારકમિશ ચાંગ તેઓને ઘટતા નથી. પ્ર ૧૯ અને ચૌદ પૂર્વના અધ્યયનના અભાવે આહારક લબ્ધિ ન હોય એમ ઉપર Page #545 -------------------------------------------------------------------------- ________________ ૫૧૧ પંચસગ્રહ-ચતુર્થદ્વાર–પ્રશ્નોત્તરી, ઉ૦ જણાવ્યું તો સ્ત્રીઓ કરતાં પણ નપુસકે વધારે મલિન સ્વભાવવાળા હોવાથી તેઓને ચૌદ પૂર્વ અધ્યયન અને તેથી પ્રાપ્ત થતી આહારક લબ્ધિ શી રીતે હોઈ શકે? શાસોમાં નપુંસકે બે પ્રકારના કહ્યા છે, જન્મ નપુંસક અને કૃત્રિમ નપુંસકે, તેમાં જેઓ જન્મથી નપુંસક હોય છે તેઓ અત્યંત મલિન વિચારવાળા અને તીવ્ર વેદયવાળા હોવાથી ચારિત્ર પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ પાછળથી ઔષધાદિના પ્રયોગથી થયેલ છ પ્રકારના કૃત્રિમ નપુંસક મંદદેદયવાળા હોવાથી અત્યંત મલિન વિચારવાળા દેતા નથી તેથી તેઓને ચૌદ પૂર્વજું અધ્યયન અને આહારક લબ્ધિ ઘટી શકે છે. પ્રવર સર્વધર્મો સમાન માનનારે મધ્યસ્થ કેમ ન કહેવાય?, . માત્ર રાગ-દ્વેષ ન કરે અને સર્વ ધર્મોને સમાન માને તેટલા માત્રથી જ કેહને મધ્યસ્થ ન કહેવાય. પરંતુ સત્યને સત્ય સ્વરૂપે અને અસત્યને અસત્યસ્વરૂપે જાણવા છતાં જે રાગ-દ્વેષ ન કરે તેને જ મધ્યસ્થ કહેવાય, અન્યથા નીતિ અનીતિને સમાન માનનારને વિવેકશૂન્ય હોવા છતાં ય મધ્યસ્થ કહેવાને પ્રસંગ આવે. પ્ર. ૨૧ પ્રથમ ગુણસ્થાને એક જીવને એકી સાથે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી બંધહેતુ અને તેના ભાંગા કેટલા કેટલા હોય? ઉ૦ પ્રથમ ગુણસ્થાને જઘન્યથી દશ બંધહેતું હોય અને તેના ભાંગી છત્રીસ હજાર થાય, ઉત્કૃષ્ટથી અઢાર બંધહેતુ અને તેના ભાગા સાત હજાર ને આઠસો થાય છે. પ્ર. ૨૨ મોહનીયમની કઈ પ્રકૃતિના ઉદયથી સત્કાર પરિષહ પ્રાપ્ત થાય? ઉ૦ લેભ મોહનીયના ઉદયથી સત્કાર પરિષહ પ્રાપ્ત થાય છે. પ્ર. ૨૩ કયા કયા ગુણસ્થાનકે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એક જ પ્રકારના એટલે કે ભેદ ન પડે તેવા હેતુઓ હોય? ઉના દશમાથી તેરમાં ગુણસ્થાનક સુધી જઘન્યથી અને ઉત્કૃષથી એક જ પ્રકારના બહેતુ હોય છે. ત્યાં દશમે છે અને શેષ ત્રણ ગુણસ્થાને એક જ બંધહેતુ હોય છે. : ૨૪ કંઈક ન્યૂન ત્રણહેતુ પ્રત્યયિક બંધ કયા ગુણસ્થાને હોય અને તે કઈ રીતે? , ઉ કઈક ન્યૂન ત્રણ હેતુ પ્રત્યચિક બંધ દેશવિરતિ ગુણસ્થાને હોય છે. ત્યાં બાર પ્રકારની અવિરતિમાંથી ત્રસકાયની અવિરતિનું જ પચ્ચક્ખાણ હોવાથી કંઈક ચૂત ત્રણ હતુ કહેલ છે. Page #546 -------------------------------------------------------------------------- ________________ પંચસ‘ગ્રહ–ચતુથ દ્વાર–પ્રશ્નોત્તરી પ્ર૦ ૨૫ પ્રથમ ક્રમ ગ્રંથની ગાથા ૫૪ થી ૬૧ સુધીમાં અને તત્ત્વાધિગમ અધ્યાય ૬નાં ૧૧ થી ૨૬ સુધીનાં સૂત્રામાં દરેક કર્મીના જુદા જુદા અનેક ખંધહેતુ ખતાવ્યા છે છતાં અહિં મિથ્યાત્વ વગેરે ચાર જ અંધહેતુએ કેમ કહ્યા ? ૫૧૨ Go કમ ગ્રંથ અને તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં ખતાવેલ દરેક કર્મીના જુદા જુદા દરેક હેતુઓને સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કરતાં મિથ્યાત્વાદિ ચારમાં જ સમાવેશ થઈ જાય છે પરંતુ ખાળવાને હૈય-ઉપાદેય રૂપે સમજાવવા ક્યાં કાર્યો ચાન્ય છે અને ક્યાં કાર્ટી કરવા ચૈાગ્ય નથી તે જણાવવા માટે અથવા ક્યાં કાર્યાંથી તે તે ક્રમમાં વિશેષ રસબંધ થાય છે તેનુ જ્ઞાન કરાવવા દરેક કમ ના ભિન્નભિન્ન ભ હેતુ જણાવ્યા છે. Page #547 -------------------------------------------------------------------------- ________________ 8: [ ::,! . in oceamuslaranum હું પાંચમું બવિધિ દ્વાર છે berasaa manata આ પ્રમાણે બધહેતુનામનું ચોથું દ્વાર કહ્યું. હવે બન્યવિધિનામના પાંચમા કારને કહેવાને અવસર છે, તેમાં અન્ય, ઉદય, ઉદીરણા અને સત્તાનું સ્વરૂપ કહેવામાં આવશે. : અહિં એમ શંકા થાય છે. પણ વિષi fષ બન્ધની વિધિસ્વરૂપ-પ્રકાર તે, બંધવિધિ એવી વ્યુત્પત્તિ હેવાથી બધાના સ્વરૂપનું પ્રતિપાદન કરવું એજ યુક્ત છે, ઉદ, ઉદીરણા અને સત્તાનું સ્વરૂપ અહિં કહેવું તે યુક્તિયુક્ત નથી. તે શા માટે અહિં બન્ય, ઉદય ઉદીરણા અને સત્તા એ ચારેના સ્વરૂપને કહેવાની પ્રતિજ્ઞા કરી? તે ઉત્તર આપવા નીચેની ગાથા કહે છે – . बस्सुदओ उदए उदीरणाः तदवसेसयं संतं। - વિપવિરાળે મ િ મળચર શા. बद्धस्योदयः उदये उदीरणा तदवशेषकं सत् । . - તમાર પાને પાને રૂરિયાતવ્ય in “ અર્થ–બાંધેલા કમને ઉદય થાય છે, ઉદય હચ ત્યારે ઉદીરણ થાય છે, અને શેષની સતા હોય છે, આ પ્રમાણે પરસ્પર સંબંધ હોવાથી બંધવિધિ કહે છતે ઉદયાદિનું સ્વરૂપ પણ કહેવું જોઈએ. * ટીકાનુડ–બાંધેલા કને તેને એટલે જેટલે અબાધાકાળ હોય તેને ક્ષય થયા બાદ ઉર્દય થાય છે. ઉદય છતાં પ્રાયો અવશ્ય ઉદીરણા હોય છે. અને જે કર્મને અદ્યાપિ ઉદય ઉદીરણાવઠું ભેળવીને દૂર નથી કર્યું તે અવશેષ કમની સત્તા હોય છે. આ પ્રમાણે પરસ્પર સંબંધ હોવાથી બંધનું સ્વરૂપ જ્યારે કહેવામાં આવે ત્યારે ઉક્રયાદિકનું સ્વરૂપ પણ અવશય કહેવું જોઈએ, એટલે અનુક્રમે ચાનું સ્વરૂપ આ દ્વારમાં કહેવામાં આવશે. ૧ તેમાં પહેલા મૂળકર્મ આશ્રયી ગુણસ્થાનકમાં અંધવિધિ કહે છે– , ૧ અહિં પ્રાયઃ મૂકવાનું કારણ ઉદીરણા વિના એ ઉદય પણ હૈય છે, એ જણાવવું છે જેમકે જ્ઞાનાવરણાદિ એકતાલીસ પ્રકતિઓ, ' . ' ' Page #548 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પંચસંગ્રહ-પાંચમું દ્વાર जा अपमत्तो सत्तटबंधगा सुहुम छहमेगस्त । उवसंतखीणजोगी सत्तण्हं नियहिमीसअनियट्टी ॥२॥ यावदप्रमत्तः सप्ताटवन्धकाः सूक्ष्मः पण्णां एकस्य । उपशान्तक्षीणयोगिनः सप्तानां निवृत्तिमिश्रानिवृत्तयः ॥२॥ અર્થ—અપ્રમત્ત ગુણસ્થાનક પર્યત છ સાત કે આઠ કર્મના બંધક છે. સૂક્ષ્મ સંપરાયવર્તિ છ કર્મના, ઉપશાંત મેહ, ક્ષીણમાહ–અને સગિ કેવળિ ગુણસ્થાનવર્તિ એક કર્મના, અને નિવૃત્તિ, મિશ્ર અને અનિવૃત્તિ ગુણસ્થાનકવર્તિ સાત કમના બંધક છે. ટીકાનુ–મિશ્ર ગુણસ્થાનક વજીને મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકથી આરંભી અપ્રમત્ત ગુણસ્થાન સુધીના સઘળા જે સમયે સમયે સાત અથવા આઠ કર્મ બાંધે છે. તેમાં જ્યારે આયુને બંધ કરે ત્યારે અંતમુહૂત પયત આઠ બાંધે છે, અને શેષકાળ સાત બાંધે છે. મિશ્ર ગુણકથાનક માટે આગળ કહેશે માટે તેનું વર્યું છે. સુમસં૫રાયવર્તિ જી મોહનીય અને આયુ વિના સમયે સમયે છ કર્મ બાંધે છે. આ ગુણસ્થાનકવર્તિ જીવો અતિવિશુદ્ધ પરિણામવાળા હોવાથી આયુને બંધ કરતા નથી, અને બાદર કષાયના ઉદયરૂપ બંધનું કારણ નહિ હોવાથી મોહનીય કમને પણ બંધ કરતા નથી. ઉપશાંત મોહ શીશુમેહ અને સગિ કેવળિ ગુણસ્થાનકે વત્તતા આત્માઓ ગનિમિત્તક એક માત્ર સાતા વેદનીયને જ બંધ કરે છે. કષાયઉદય નહિ હોવાથી શેષ કંઈપણ કમ બાંધતા નથી. - તથા મિશ્ર, અપૂર્વકરણ અને અનિવૃત્તિ બાદર સં૫રાય ગુણસ્થાનકે આયુવિના પ્રતિસમય સાત સાત કર્મ બંધાય છે. આઠમે અને નવમે ગુણસ્થાનકે અતિ વિશુદ્ધ પરિણામ હોવાથી અને મિશ્ર ગુણસ્થાનકે જવસ્વભાવે આયુને બંધ થતું નથી.' આ પ્રમાણે મૂળકર્મો આશ્રયી ગુણસ્થાનકમાં બંધવિધિ કહ્યો. ૨ ૧ આયુને બધ છે.લના પરિણામે થાય છે. ઘેલના પરિણામ એટલે પરાવર્તમાન પરિણામ, ચડના ઉતરતા પરિણામ. ઉત્તરેતર સમયે પરિણામની ધારા ચડતી જતી હવે પછી ભલે તે શુભ હોય કે અશુભ હેય ત્યારે આયુકર્મ બંધાતું નથી. આઠમા આદિ ગુણસ્થાનકોમાં ક્રમશઃ શુદ્ધપરિણા મમા ચડતે જતા હોવાથી આયુ બે ધાતું નથી. ત્રીજે ગુણસ્થાનકે પણ ઘાલના પરિણામને અસંભવ હોય એમ લાગે છે. શેવ પહેલાથી છઠ્ઠા સુધીમાં ઘાલના પરિણામને સંભ છે તેવા પરિણામે ત્યાં આયનો બંધ થાય છે. સાતમે ગુણસ્થાનકે જે કે આવું બધાય છે ખરું, પણ ત્યા નવી શરૂઆત થતી નથી. ડે આર મેલુ સામે પુર્ણ કરે છે એટલું જ. Page #549 -------------------------------------------------------------------------- ________________ અચસંગ્રહ-પાંચમું દ્વાર હવે ઉદય અને સત્તાવિધિ કહે છે– जा सुहमसंपराओ उइन्न संताई ताव सव्वाई। सत्तऴ्वसंते खीणे सत्त सेसेसु चत्तारि ॥३॥ यावत्सूक्ष्मसंपरायः उदीर्णानि सन्ति तावत्सर्वाणि । सप्ताष्टौ उपशान्ते क्षीणे सप्त शेषेषु चत्वारि ॥॥ અર્થ–સૂકમસં૫રાય પર્યત સઘળાં આઠે કમને ઉદય અને આઠે કર્મની સત્તા હોય છે. ઉપશાતમહે સાત કર્મને ઉદય અને આઠ કમની સત્તા હોય છે. ક્ષીણુમેહે સાતને ઉદય અને સાતની સત્તા હોય છે. અને શેષ ગુણસ્થાનકેમાં ચાર કર્મને ઉદય અને ચાર કર્મની સત્તા હોય છે. ટીકાનુ –મિથ્યાષ્ટિ ગુણસ્થાનકથી આરંભી સૂમસં૫રાય ગુણસ્થાનક પર્યત આઠે કર્મને ઉદય અને આઠે કર્મની સત્તા હોય છે. કારણ કે આ સઘળા ગુણસ્થાનકમાં મહનીયકમને ઉદય અને સત્તા હોય છે. ઉપશાંતમાહ ગુણસ્થાનકે ઉદયમાં સાત કમ હોય છે. કારણ કે મેહનીયકમને સર્વથા ઉપશમ થયેલ હોવાથી તેને ઉદય હોતું નથી. અને સત્તામાં આઠે કર્મ હોય છે. કેમકે મેહનીયકર્મ સત્તામાં તે પડયુ જ છે. ક્ષીણમાહ ગુણસ્થાનકે સાત કમને ઉદય અને સાત કમની સત્તા હોય છે. કારણ કે મોહનીયકર્મને સર્વથા ક્ષય થયેલ હોવાથી તે ઉદય કે સત્તામાં હેતું નથી. તથા વાતિકને સર્વથા નાશ થયેલ હોવાથી સાગિ અને અયોગ કેવળી ગુણસ્થાનકે અઘાતિ ચાર કર્મને જ ઉદય અને સત્તા હેય. આ પ્રમાણે મૂળકર્મ આશ્રયી ઉદય અને સત્તાનું સ્વરૂપ કહ્યું. ૩ ઉદીરણાના સંબંધમાં ઘણું કહેવાનું હોવાથી તેને વિધિ આગળ કહેશે, તેને બાકી રાખી હવે જીવસ્થાનકેમાં અંધ ઉદય અને સત્તા ઘટાડે છે– बंधति सत्त अट्ट व उइन्न सत्तटुगा उ सब्वेवि । सत्तटुछेग बंधगभंगा पजतसन्निम्मि ॥२॥ वघ्नन्ति सप्ताष्टौ वा उदीर्णसवाष्टकास्तु सर्वेऽपि । सप्ताष्टषडेकाः बन्धकमङ्गाः पर्याप्ससंझिनि ॥४॥ અર્થ–સઘળા છ સાત અથવા આઠ કર્મ બાંધે છે. તથા સઘળા જીવને Page #550 -------------------------------------------------------------------------- ________________ ધસંગ્રહમાં હાર ઉદય અને સત્તામાં આઠે કર્યો હોય છે. માત્ર પર્યાપ્ત સંક્ષિમાં ગુણસ્થાનકની રે સાત, આઠ, છ અને એક એમ બંધના ચાર ભાગ હોય છે. .. - ટકાતુ-પર્યાપ્ત સંસિ સિવાય શેષ અપર્યાપ્ત સૂકમ એકેન્દ્રિયાદિ તેરે ભેદ વાળા સઘળા છે પ્રતિસમય સાત અથવા આઠ કર્મ બાંધે છે. તેમાં પિતાના આયુના છે ભાગ ગયા પછી ત્રીજા આદિ ભાગની શરૂઆર્તમાં આયુ બાંધે ત્યારે અંતમુહૂર્ત પર્વત આઠ કર્મ બાંધે છે. શેષ કાળ નિરંતર સાત કર્મ બાંધે છે. તથા તેરે ભેદના સઘળા જીને ઉદય અને સત્તામાં આઠ કર્મો હોય છે. પર્યાપ્ત સંજ્ઞિમાં સાત, આઠ, છ અને એક એમ ગુણસ્થાનકના ભેદે બંધના ચાર વિક હોય છે. એટલે કે પર્યાપ્ત સંજ્ઞિ કઈ વખતે સાત બાંધે છે; કેઈ વખતે આઠ બાંધે છે, કઈ વખતે છ બાંધે છે, અને કઈ વખતે એક બાંધે છે. .. છે તેમાં મિથ્યાષ્ટિથી આરંભી અપ્રમત્તયત પયત સઘળા સંસિ પદ્ધિ આયુબંધકાળે આઠ કર્મ. અને શેષ સઘળે કાળ સાત કર્મ બાંધે છે. તથા મિ અપૂર્વકરણ અને અનિવૃત્તિ બાદર સંપરાવર્તિ સઘળા જીવે આસુ વિના સાત કર્મ બાંધે છે. સૂકમ સંપરા આયુ અને મેહનીય વિના છ કમ બાંધે છે. અને ઉપશાંત મોહથી આરંભી સગિ કેવળી સુધીના સઘળા આત્માઓ એક સાતા વેદનીય કર્મના બંધ કરે છે. અગિ કેવળિ ભગવાન બધહેતુના અભાવે એક પણ કમને બંધ કરતા નથી. ગાથામાં શાળા પછી ગ્રહણ કરેલ તુ શબ્દ એ અધિક અર્થને સૂચવતે હેવાથી આઠ, સાત અને ચાર એ ત્રણે ઉદયના વિકલ્પ તથા આઠ, સાત અને ચાર એરણ સત્તાના વિકલ્પ પર્યાપ્ત સંશિમાં સમજવા. અને તે ગુણસ્થાનક પરત્વે ઉદય અને સત્તાના વિધિમાં ત્રીજી ગાથામાં કહ્યા છે તે પ્રમાણે જાણવા. ૪ * હવે ગુણસ્થાનકેમાં ઉદીરણાવિધિ કહે છે– सुहुमो मोहेण य जा खीणो तप्परओ नामगोयाणं ॥५॥ यावत्प्रमत्तः अष्टानामुदीरका वेदनीयायुर्वर्णानाम् । सूक्ष्मः मोहेन च यावत् क्षीणः तत्परतः नामगोत्रयोः ॥५॥ અર્થ–મિથ્યાષ્ટિથી આરંભી- પ્રમત્ત સંયત પર્યત સઘળા છે આઠ કર્મના ઉદીરક હોય છે, અપ્રમત્તથી આરંભી સૂમ સં૫રાય સુધીના સઘળા જ વેદનીય અને આ વિના છ કમના ઉદીરક હોચ છે, મેહનીય વિના પાંચ કમીના-શીર્ણમા -::* Page #551 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ પંચસોં -પાંચમું દ્વાર પર્યત ઉદીરક છે, અને તે પછીના સગિકેવળિ ગુણસ્થાનકવર્તી છે નામ અને ગેત્ર એ બે કર્મના ઉદીરક છે. ટકાન-મિથ્યાષ્ટિ ગુણસ્થાનકથી આરંભી પ્રમતસંવત ગુણસ્થાનકપત સઘળા જ આઠે કર્મના ઉદીરક હોય છે, એટલે કે તે સઘળા જેને સમયે સમયે આઠે કમની ઉદીરણા હોય છે. માત્ર પોતાનું આયુ ભોગવતા એક આવલિકા પ્રમાણુ શોષ રહે ત્યારે તેની ઉદીરણા થતી નથી. તે કાળે તેઓ સાત કર્મના ઉદીરક હોય છે. “ ઉદયાવલિકા ઉપરની સ્થિતિમાંથી લિકે ખેંચી ઉદયાવલિકા સાથે જોગવવા રોગ્ય કરવા તે ઉદીરણા કહેવાય છે? અહિં માત્ર એક આવલિકા જ બાકી છે ઉપરની સઘળી સ્થિતિ, ભગવાઈને દૂર થયેલી છે એટલે ઉપરથી ખેંચવા ચગ્ય દલિકે નહિ હેવાથી તે એક આવલિકા કાળ આયુવિના સાત કર્મના ઉદ્ધારક હોય છે. સમ્યમિથ્યાષ્ટિ ગુણસ્થાનકે વતતા સાળા સર્વદા આઠે કર્મના ઉદીરક હોય છે. કારણ કે આયુની છેલ્લી એક આવલિકા-શેષ રહે ત્યારે મિશ્રગુણસ્થાનકને અસંભવ છે. કેમકે અતમુહૂર્વ આયુ શેષ રહે ત્યારે જ મિશ્રગુણસ્થાનકવર્તી સઘળા જીવે તથાસ્વભાવે ત્યાંથી પડી છે કે પહેલે ગુણસ્થાનકે ચાલ્યા જાય છે, ત્રીજે ગુણસ્થાનકે રહેતા નથી. અપ્રમત્ત ગુણસ્થાનકથી આરંભી સૂમસપરાય ગુણસ્થાનક પર્યત સઘળા છે વેદનીય અને આયુ વિના છ કમના ઉદીરક છે. અપ્રમત્ત દશાના પરિણામવડે વેદનીય અને આયુકમની ઉદીરણા થતી નથી માટે એ બે કર્મનું વજન કર્યું છે. આ સમસપરાય ગુણસ્થાનકે શપકણિમાં મેહનીયકમને ક્ષય કરતા કરતા સત્તામાં એક આવલિકા શેષ રહે ત્યારે તે છેલ્લી આવલિકામાં મિહનીય વિના પાંચ કમની ઉદીરણા થાય છે. ઉપશમશ્રેણિમાં તે મોહની સત્તા વધારે હોવાથી ચરમ સમય પર્વત ઉદીરણ થાય છે. તેથી સૂમસં૫રાય ગુણસ્થાનકની ચરમ આવલિકાથી આરંભી ક્ષીણુંમહ ગુણસ્થાનક પયત મોહનીય, વેદનીય અને આયુકર્મ વિના શેષ પાંચમની ઉદીરણું થાય છે. માત્ર ક્ષીણમેહગુણસ્થાનકની ચરમાવલિકામાં જ્ઞાનાવરણ, દર્શનાવરણુ, અને અંતરાયની સ્થિતિ સત્તામાં એક આવલિકા જ શેષ રહેવાથી તેની ઉદીરણા થતી નથી, નામ અને ગોત્ર એ બે કર્મની જ ઉદીરણ થાય છે. કોઈ પણું કર્મ સત્તામાં જ્યારે એક આવલિકા બાકી રહે ત્યારે તેની ઉદીરણા થતી નથી, કારણ કે ઉપરની સ્થિતિમાંથી ખેંચી શકાય તેવું દળ રહ્યું નથી. ક્ષીણમેહગુણસ્થાનકની ચરમાવલિંકાથી આરંભી સાગિ કેવળિ ગુણસ્થાનકના ચરમ સમયે પર્યત માત્ર નામ અને શત્રએ મેં કમની ઉદ્દીરણા થાય છે. Page #552 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ પચસંગ્રહ-પાંચમું દ્વાર સૂકમ કે બાદર કોઈપણ પ્રકારનો રોગ નહિ હોવાથી અગિ કેવળ ભગવાન કેઈપણ કમની ઉદીરણ કરતા નથી. ઉદીરણ ગ હોય ત્યારે જ થાય છે. અગિ ગુણસ્થાને રોગ નથી માટે ઉદીરણ થતી નથી. કહ્યું છે કે – અગિ આત્મા કેઈપણ કમને ઉદારતા નથી પ. અહિં શંકા કરે છે કે ઉદય હોય ત્યારે જ ઉદીરણું પ્રવર્તે છે, એ પ્રમાણે સિદ્ધાતમાં તે તે સ્થાને કહ્યું છે. તે શું જ્યાં સુધી ઉદય હોય ત્યાં સુધી ઉદીરણા પ્રવ છે? અથવા ઉદય હોય છતાં ઉદીરણા પ્રવર્તતી નથી એમ પણ બને છે? તેને ઉત્તર આપતાં આ ગાથા કહે છે– जावुदओ ताव उदीरणावि वेयणीयआजवजाणं । अद्धावलियासेसे उदए । उदीरणा नत्थि ॥६॥ यावदुदयः तावदुदीरणाऽपि वेदनीयायुर्वानाम् । अध्धावलिकाशेपे उदये तु उदीरणा नास्ति ॥६॥ અર્થ––વેદનીય અને આયુકર્મવિના શેપ છે કર્મની જ્યાં સુધી ઉદય હોય છે ત્યાં સુધી ઉદીરણા પણ હોય છે. તથા કેઈપણે કર્મની સત્તામાં એક આવલિકા સ્થિતિ શેષ રહે ત્યારે ઉદીરણા હતી નથી કેવળ ઉદય જ હોય છે. ટીકાનુ ––વેદનીય અને આયુવિના શેષ છ કર્મની જ્યાં સુધી ઉદય હોય છે ત્યાં સુધી ઉદીરણા પ્રવર્તે છે. વેદનીય અને આયુકર્મની પ્રમત્ત ગુણસ્થાનક પર્યત ઉદય હોય ત્યાં સુધી ઉદીરણા પ્રવર્તે છે. અને પ્રમત્તગુણસ્થાનકથી આગળ વેદનીય અને આયુકર્મની ઉદીરણા દૂર થવા છતાં પણ દેશના પૂવકેટિપર્યત કેવળ ઉદય જ પ્રવર્તે છે. અહિં દેશોના પૂર્વ કેટિ કાળ સયોગિ કેવળિ ગુણસ્થાનકના કાળની અપેક્ષાએ સમજો. તથા સઘળાં કર્મોની અદ્વાવલિકા શેષ રહે ત્યારે ઉદય પ્રવર્તે છે છતાં ઉદીરણા થતી નથી. અદ્વાવલિકાને અર્થ આ પ્રમાણે છે-આવલિ એટલે પંક્તિ-શ્રેણિ, તે શ્રેણિ પ્રાયઃ દરેક પદાર્થની હોઈ શકે છે પરંતુ અહિ કાળનીજ પંક્તિ લેવાની હોવાથી અદ્ધા શબ્દનું ગ્રહણ કર્યું છે. અદ્ધા-કાળની આવલિકા-ણિ તે અદ્વાવલિકા અર્થાત પ્રતિનિયત સંખ્યાવાળી-આવલિકાના સમય પ્રમાણે જે સમયરચના તે અઢાવલિકા કહેવાય છે. તે અદ્ધાવાલકા અર્થાત્ એક આવલિકા જેટલા કાળમાં ભોગવવા ચોગ્ય દલિકે સત્તામાં જ્યારે શેષ રહે ત્યારે ઉદય પ્રવર્તે છે છતાં પણ ઉદીરણા નથી તે આ પ્રમાણે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, મોહનીય, અને આયુકમને પિતાપિતાની Page #553 -------------------------------------------------------------------------- ________________ પાસ ગ્રહ-પાંચમું દ્વાર ૫૧૯ "તાવલિકામાં ઉદય હાય છે છતાં પણ ઉદ્દીરણા થતી નથી. કારણ કે ત્યાં તેનુ લક્ષણ ઘટતુ' નથી. ઉદીરણાનુ લક્ષણુ આ પ્રમાણે છે— ઉદ્દયસમયથી આરંભી એક આવલિકા જેટલા કાળમાં ભાગવાય એવી જે નિષેક રચના તે ઉયાવલિકા કહેવાય છે. તે ઉથાવલિકાથી ઉપરના સ્થિતિસ્થાનકામાં રહેલા દલિકાને કષાયયુક્ત અગર કષાયવિનાના ચાંગસંજ્ઞક વીયવિશેષ વડે પે*ચી ઉદયાવલિકામાં રહેલા દલિકા સાથે ભાગવવા ચાગ્ય કરવાં તે ઉદીરણા કહેવાય છે. કહ્યુ` છે કે • ઉદ્દયાવલિકાથી ઉપરના સ્થિતિસ્થાનકેામાંથી કષાયસહિત કે કષાયવિનાના યાગસજ્ઞક વીય વિશેષ વડે લિકાને ખેંચી ઉદ્દયાવલિકામાં પ્રવેશ કરાવવા મેળવવા તે ઉદ્દીરણા કહેવાય છે.' જ્યારે કાઈષ્ણુ કશ્મની સત્તામાંજ એક આવલિકા શેષ રહે ત્યારે તે આવલિકા ઉપર કોઇપણ સ્થિતિસ્થાનક નથી કે જેમાંથી ક્રેલિક ખેંચી તેને ઉદયાવલિકામાં પ્રવેશ કરાવે–મેળવે. માટે તે વખતે ઉદય હાય છે છતાં પણ ઉદીરણા થતી નથી. તથા ગાથામાંના તુ શબ્દ અધિક અને સૂચક હોવાથી નામ અને ગેાત્રકમ ના ચેાગિ અવસ્થામાં ઉદય હોય છે છતાં ચાગના અભાવ હાવાથી ત્યાં ઉત્તીરણા થતી નથી. જો કે નામ, ગેાત્ર અને વેદનીય કમની પ તાવલિકા ચૌક્રમે ગુણસ્થાનકે શેષ રહે છે પર ંતુ ત્યાં ચાગના અભાવ હોવાથી ઉદીરણા જ થતી નથી. તેમાં નામ અને ગાત્રકમ ની ઉદીરણા તેમાના ચરમસમયપ ત અને વેદ્યનીયની ઉદીરણા પ્રમત્તપર્યંત પ્રવર્તે છે. યુકમની પય 'તાવલિકા ઉપશમશ્રેણિમાં ત્રીજું ગુણુસ્થાનક વજી અગીર જીણુસ્થાનક સુધીમાં શેષ રહી શકે છે. કારણુ ત્રીજી છેડી અગીઆર ગુણુસ્થાનક સુધીમાં મરણ પામી શકે છે. અને ક્ષણિમાં ચૌક્રમે ણુસ્થાનકેજ શેષ રહે છે, પરંતુ તેની ઉદ્દીરા છઠ્ઠા સુધીજ પ્રવર્તે છે. આગળ ગુણુઠાણું અધિક આયુ સત્તામાં હોય તા પણ ઉદીરણા થતી નથી. કારણ પૂર્વે હ્યુ છે. આ પ્રમાણે મૂળકમ આશ્રયી ગુરુસ્થાનકામાં ઉદીરણાના વિધિ કહ્યો. ૬. હવે ઉત્તરપ્રકૃતિ આશ્રયી ઉદીરણાના વિધિ કહેવા જોઈએ, તેમાં કઈ પ્રકૃતિની ક્યા ગુસ્થાનક પર્યં ત ઉદીરણા હોય છે? તેના નિરૂપણુ માટે કહે છે सायासायाऊणं जाव पमत्तो अजोगि सेसुदओ । जा जोगी उहरिज्जइ सेसुदया सोदयं जाव ॥७॥ " सातासातायुषां यावत्प्रमत्तोऽयोगिशेषोदयः । यावत् सयोगी उदीर्यते शेषोदयाः स्वोदयं यावत् ॥७॥ Page #554 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦ પંચસંગ્રહ-પાંચમું દ્વાર અર્થ-સાત, અસાતવેદનીય અને મનુષ્યાયુની ઉદીરણું પ્રમત્તસંયત પયત થાય છે. આ ત્રણ પ્રકૃતિ સિવાય અગિ ગુણસ્થાનકે જેને ઉદય છે તેની ઉદીરણ સગિગુણસ્થાનક પર્યત થાય છે. અને ઉદયપ્રાપ્ત શેષ પ્રકૃતિઓની ઉદીરણા પિતાના ઉદય પર્યત થાય છે. ટીકાનુ–સાત, અસાતવેદનીય અને મનુષ્પાયુની ઉદીરણા પ્રમત્ત સંયત ગુણસ્થાનક પર્યત થાય છે, અપ્રમાદિ ગુણસ્થાનકે થતી નથી. કારણ કે એ ત્રણ પ્રકૃતિની ઉદીરણમાં પ્રમત્તદશાના પરિણામ હેતુ છે, છઠ્ઠા સુધી જ પ્રમત્ત દશા છે માટે ત્યાં સુધીજ ઉદીરણા થાય છે, આગળના ગુણસ્થાનકે અપ્રમત્તદશા હેવાથી થતી નથી. સાત-અસાતવેદનીય અને મનુષ્ય આયુ વિના જે પ્રકૃતિઓને અગિ કેવળિગુણસ્થાનકે ઉદય છે તેની ઉદીરણા સગિકેવળિ ગુણસ્થાનક પર્યત થાય છે. એટલે કે સાત-અસાત વેદનીય અને મનુષ્ય આયુ વિના શેષ જે વસ, બાદર, પર્યાપ્ત, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, તીર્થંકર નામકર્મ, સૌભાગ્ય, આદેય, યશકીર્તિ અને ઉચ્ચત્ર એ દશ પ્રકૃતિઓને અગિ કેવળિ ગુણસ્થાનકે ઉદય છે, પરંતુ તેઓની ઉદીરણા સગિ કેવળિગુણસ્થાનકના ચરમસમય પર્યત થાય છે. અગિકેવળિ ભગવાન યોગના અભાવે કઈ પણ કર્મ પ્રકૃતિને ઉદીરતા નથી. તથા પૂર્વોક્ત તેર પ્રકૃતિ સિવાય શેષ પ્રકૃતિઓની ઉદીરણ તે તે પ્રકૃતિએને જ્યાં ઉદય હોય ત્યાં સુધી થાય છે. એટલે કે જે ગુણસ્થાનક પર્યત તેને ઉદય હાય ઉદીરણા પણ ત્યાં સુધી થાય છે. માત્ર ચરમાવલિકામાં ઉદીરણે થતી નથી, એટલે કે કેઈપણ કમપ્રકૃતિની જોગવતા ભોગવતા સત્તામાં એક આવલિકાજ સ્થિતિ શેષ રહે ત્યારે ઉદીરણા થતી નથી. હવે કયા ગુણસ્થાનક પર્યત કઈ કઈ પ્રકૃતિની ઉદીરણા પ્રવર્તે છે? તે કહે છે? મિથ્યાત્વમેહનીય, આતપ, સૂક્ષમ, સાધારણ, અને અપર્યાપ્ત નામરૂપ પાંચ પ્રકતિઓની મિથ્યાષ્ટિ ગુણસથાનક પર્યત ઉદીરણા થાય છે. કારણ કે મિથ્યાત્વમોહનીયને ઉદય પહેલા ગુણસ્થાનકેજ છે અને આતપાદિ પ્રવૃતિઓના ઉદયવાળા જીવને પહેલું જ ગુણસ્થાનક હોય છે. અનંતાનુબધિ ચતુષ્ક, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરેન્દ્રિય જાતિ સ્થાવર નામકર્મ એ નવપ્રકૃતિની ઉદીરણું સાસ્વાદન ગુણસ્થાનક પર્યત થાય છે. કારણ કે અનંતાનુબંધિને ઉદય બીજા ગુણસ્થાનક સુધી જ છે, અને શેષ એકેન્દ્રિય જાતિનામકર્માદિ પ્રકૃતિઓના ઉદયવાળા જેમાં કરણાપર્યાપ્તાવસ્થામાં જે બીજું ગુણસ્થાનક હોય છે. તે સિવાય હંમેશા પહેલું ગુણસ્થાનક હોય છે એટલે તે પ્રકૃતિને ઉદય બીજા ગુણસ્થાનક સુધી હોવાથી તેની ઉદીરણા પણ બીજા ગુણસ્થાનક સુધી જ થાય છે. Page #555 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ-પાંચમું દ્વાર ૫૨૧ મિશ્રમોહમોહનીય કર્મને ઉદય ત્રિીજે ગુણસ્થાનકે જ હેવાથી તેની ઉદીરણ પણ પણ ત્રીજું ગુણરથાનક જ્યાં સુધી રહે ત્યાં સુધી જ થાય છે. અપ્રત્યાખ્યાનાવરણ ચતુષ્ક, દેવાયુ, નારકાયુ, તિગાનુપૂર્વિ, મનુષ્યાનુપૂર્વિ, દેવક્રિક, નરકક્રિક, વૈક્રિયદ્ધિક દુર્ભાગ, અનાદેય અને અપયશકીર્તિરૂપ સત્તર પ્રવૃતિઓની ઉદીરણા અવિરતિ સમ્યગૃષ્ટિ ગુણસ્થાનક સુધી થાય છે, તે પછી થતી નથી. કારણ કે અપ્રત્યાખ્યાનાવરણને ઉદય ચેથા ગુણસ્થાનક સુધી જ હોય છે. ત્યારપછીના ગુણ સ્થાનકે તેને સોપશમ થયેલ હોવાથી ઉદય હેતું નથી. તથા દેવત્રિક, નરકત્રિક અને વિક્રિયદ્ધિકનો ઉદય દેવતા નારીને પહેલા ચાર ગુણસ્થાનક હવાથી ચાર ગુણસ્થાનક સુધી જ હોય છે. અહિં ભવધારણીય વૈક્રિયશરીરની વિવક્ષા હોવાથી વૈક્રિયદ્ધિકે ચાર ગુણથાનક કહ્યા છે અન્યથા કૃત્રિમ વૈક્રિયશરીર નામનો ઉદય તે સાત ગુણસ્થાનક સુધી હોય છે. તથા કેઈપણ આનુપૂવિનામકર્મને ઉદય વિગ્રહગતિમાં હોય છે અને ત્યાં પહેલું બીજું અને એથુ એ ત્રણ ગુણસ્થાનક જ હોય છે, બીજા કેઈ ગુણસ્થાન હોતા નથી માટે મનુષ્ય-તિયચાનુપૂર્વિને ઉદય પણ ત્રીજા વિના ચતુર્થ ગુણસ્થાનક સુધીજ હોય છે. તથા દૌભાગ્ય, અનાદેય અને અપયશકીર્તિ નામકર્મને ઉદય દેશવિરતિ આદિ ગુણસંપન્ન છને ગુણનિમિત્તે જ હોતો નથી માટે સત્તર પ્રવૃતિઓની ઉદીરણા પણ ચોથા ગુણસ્થાનક સુધીજ થાય છે. તથા પ્રત્યાખ્યાનાવરણ ચતુષ્ક, તિર્યગતિ, તિર્યગાયુ, ઉદ્યોતનામકર્મ, અને નીચગોત્ર એ આઠ પ્રકૃતિની ઉદીરણા દેશવિરતિ ગુણસ્થાનક સુધી થાય છે. કારણ કે પ્રત્યાખ્યાતાવરણને ઉદય પાંચમા ગુણસ્થાનક સુધી હોય છેઆગળ તેને પશમ થયેલ હવાથી ઉદય હોતો નથી. તથા તિયાને પાંચ ગુણઠાણ હેવાથી તિય ગતિ અને તિચાયુને ઉદય પણ પાંચ ગુણસ્થાનક સુધી જ હોય છે. ઉદ્યોતનામકર્મ તિયચગતિનું સહચારિ હોવાથી તેને ઉદય પણ પાંચમા સુધીજ હેય છે. જો કે આગળ ઉપર સાધુ વૈક્રિય કે આહારક શરીર કરે ત્યારે ઉદ્યોતને ઉદય થાય છે. પરંતુ તે મનુષ્યગતિની સહચારી નથી તેથી તથા અલ્પકાળપયત તેમજ અલ્પને તેને ઉદય હેવાથી વિવલી નથી. તથા નીચગાત્રને ઉદય પણ તિર્યંચ આશ્રયીનેજ પાંચમાં ગુણસ્થાનકસુધી હોય છે માટે આ આઠે પ્રકૃતિઓની ઉદીરણ પણ પાંચમાં ગુણસ્થાનકસુધી જ થાય છે. સ્યાનદ્ધિકત્રિક અને આહારદ્ધિકરૂપ પાંચ પ્રકૃતિની ઉદીરણા પ્રમત્ત ગુણસ્થાનક પર્યત હોય છે. કારણ કે થીણુદ્ધિ, નિદ્રાનિદ્રા અને પ્રચલા પ્રચલો એ ત્રણ નિદ્રા સ્થૂલ પ્રમાદરૂપ હોવાથી અપ્રમત્તાદિ ગુણસ્થાનકે તેને ઉદય હોઈ શકે નહિ માટે પ્રમ પર્યત તેને ઉદય હોય છે. તથા આહારક શરીર અને તેના અંગોપાંગને ઉદયપ્રમત્ત ગુણસ્થાનકે આહારકશરીર કરનાર ચૌદ પૂર્વધરને હોય છે. જો કે આહારક Page #556 -------------------------------------------------------------------------- ________________ પર૨ પંચસંગ્રહ-પાંચમું દ્વાર શરીર કરી ઉદ્યાત નામકર્મ વિના ૨૯ અને ઉદ્યોતનામકમ સહિત ૩૦ના ઉદયે વત્તતા કઈ સાધુ અપ્રમત્ત ગુણસ્થાનકે જાય છે અને ત્યાં આહારદિકને ઉદય ઘટી શકે છે પરંતુ તેઓ અલ્પ હોવાથી તેની વિવક્ષા કરી નથી તેથી પ્રમત્ત ગુણસ્થાનકે તેને ઉદય લીધો છે માટે એ પાંચ પ્રકૃતિઓની ઉદીરણ પ્રમત્તસયત સુધી જ હોય છે. તથા સાત અસાત વેદનીય અને મનુષ્યાયુને અપ્રમત્તગુણસ્થાનથી આરંભી ચૌદમા ગુણસ્થાનકના ચરમ સમયપર્યત કેવળ ઉદય જ હોય છે ઉદીરણા હોતી નથી એ પહેલાં સમ્યકત્વમોહનીય, અર્ધનારાશ, કિલિકા અને છેવા સંઘયણની ઉદીરણા અને મત્ત ગુણસ્થાનકપત થાય છે. આગળ ઉપર થતી નથી. કારણ કે આગળ ઉપર ચારિત્રમેહનીયના ઉપશમક કે ક્ષપક જ હોય છે તેઓને શાયિક કે ઔપથમિક સમ્યકત્વજ હોય છે, ક્ષાપથમિક સમ્યકત્વ હોતું નથી. સમ્યફત્વમોહનીયને ઉદય સાપશમિક સમ્યફવીનેજ ચોથાથી સાતમા સુધીમાં હોય છે માટે તેની ઉદીરણા પણ ત્યાં સુધી જ કહી છે. અને છેલ્લા ત્રણ સંઘયણ વડે કેઈપણ શ્રેણિ પ્રારંભી શકતા નથી સાતમા ગુણસ્થાનક સુધીજ જઈ શકે છે તેથી તેનો ઉદય સાતમા સુધી હોય છે એટલે ઉદીરણ પણ સાતમા સુધીજ થાય છે. હાસ્યષકની ઉદીરણું અપૂર્વકરણ ગુણસ્થાનક સુધી હોય છે, આગળના ગુણસ્થાનકે અત્યંત વિશુદ્ધ પરિણામ હોવાથી ઉદય હોતો નથી માટે ઉદીરણા પણ હતી નથી. દત્રિક, સંજ્વલન ક્રોધ, માન અને માયા એ છ પ્રકૃતિની ઉદીરણા અનિવૃત્તિકરણ પર્યત થાય છે. અહિં તેને સર્વથા ક્ષય અથવા ઉપશમ થતું હોવાથી ઉપરના ગુણસ્થાનકે તેની ઉદીરણા હેતી નથી. તથા સંજવલન લાભની સૂકમસં૫રાયપયત ઉદીરણા થાય છે. તેમાં ઉપશમશ્રેણિમાં સૂમસં૫રાયના ચરમસમયપત અને ક્ષપકશ્રેણિમાં ગરમાવલિકા છોડી બાકીના કાળમાં થાય છે. ઋષભનારાંચ અને નારાચસંઘયણની ઉદીરણા ઉપશાંતમોહ ગુણસ્થાનક સુધી થાય છે. કેમકે આ બે સંઘયણવાળા ઉપશમશ્રેણિ માંડી અહિં સુધીજ આવી શકે છે. તથા ચક્ષુ અચક્ષુ-અવધિ અને કેવળદર્શનાવરણ એ દર્શનાવરણ ચતુષ્ક, જ્ઞાનાવરણ પંચક, અને અંતરાય પંચક એ ચૌદ પ્રકૃતિઓની ક્ષીણમેહપયત ઉદય અને ઉદીરણા પ્રવાસે છે. માત્ર ચરમાવલિકામાં ઉદીરણ હોતી નથી. કસ્તવના પ્રણેતા તે ક્ષીણમાના દ્વિચરમસમયપત નિદ્રા અને પ્રચલાનો ઉદય માને છે. કસ્તવમાં કહ્યું છે કે-“નિદ્રા અને પ્રચલાને ક્ષીણુમેહના કિચરમસમયે ઉદયવિચ્છેદ થાય છે. તેથી તેમના મતે ક્ષીણમેહના ચિરમસમયપત નિદ્રાદ્ધિકને, ઉદય જાણો. ઉદીર ચરમાવલિકા છોડીને સમજવી. Page #557 -------------------------------------------------------------------------- ________________ પંચસ ગ્રહે-પાંચમું દ્વાર પર૩ પચસ ગ્રહકારના મતે ઉપશાંતમાહ ગુણુસ્થાનકના ચરમસમય ત ઉદ્દય અને ઉદ્દીરા એ અને હાય છે. ઔદ્યારિક શરીર, ઔદારિક ગૈાપાગ, તેજસ, કાણુ, સસ્થાનષટક્, વઋષણનારાચ સાયણુ, વણુ, ગધ, રસ, સ્પર્શ, પ્રશસ્ત-પ્રશસ્ત વિહા ગતિ, પરાઘાત, ઉપઘાત, અનુલઘુ, ઉચ્છ્વાસ, પ્રત્યેક, સ્થિર, અસ્થિર, શુભ, અણુસ, સુવર, ૬.સ્વર અને નિર્માણુ રૂપ એગણત્રીસ પ્રકૃતિના સાગિકેવળ ગુણસ્થાનકના ચરમ સમય પર્યંત હૃદય અને ઉદીરણુ! હાય છે. અગિ ગુણસ્થાનકે ઉત્ક્રય નહિ હોવાથી ઉડ્ડીરણા પણ હાતી નથી. ચાંગના રાધ કરેલા હોવાથી ઉચ્છ્વાસ નામાંત્તિ પ્રકૃતિના અને પુદ્ગલના સબધ છેડવા હોવાથી શરીર નામકર્માદિ પુદ્ગલવિપાકિ પ્રકૃતિને ઉદય હાતા નથી માટે ઉત્તીરણા પણ થતી નથી. તથા ત્રસ, ખાદર, પર્યાપ્ત, સુભગ, આંદ્રેય, યશ-કીર્ત્તિ, મનુષ્યગતિ, પૉંચેન્દ્રિયજાતિ, તીર્થંકર નામકમ અને ઉચ્ચત્રરૂપ દશ પ્રકૃતિએની ઉદીરણા તેરમા ગુણુસ્થાનકના ચરમસમય પર્યંત થાય છે, અને ઉદય અચૈાગિ ગુણસ્થાનકના ચરમ સમય પયત હોય છે. ચેગના અભાવે અહિં ઉદીરણા હાતી નથી. આ પ્રમાણે ગુણસ્થાનકામાં ઉદ્દીરાના વિષિ કહ્યા. હવે જે કમ પ્રકૃતિના ઉદય હોવા છતાં પણ ઉદીરણા ભજનાએ હોય છે તે અતાવે છે निउदयवईणं समिच्छपुरिसाण एगचत्ताणं । एयाणं चिय भज्जा उदीरणा उदए नन्नासि ||८ll निद्रोदयवतीनां समिध्यात्वपुरुषाणामेकचत्वारिंशताम् । एतासामेव भजनीयोदीरणोदये नान्यासाम् ||८|| અથ—પાંચ નિદ્રા, ઉડ્ડયવતી સ`જ્ઞાવાળી પ્રકૃતિ, મિથ્યાત્વમાહનીય, અને પુરૂષવેદ એ એકતાલીસ પ્રકૃતિની ઉદ્દય છતાં પણ ઉદીરણા ભજનીય જાણવી. અને તે સિવાય અન્ય પ્રકૃતિની જ્યાં સુધી ઉત્ક્રય હોય છે ત્યાં સુધી ઉદીરણા હોય છે. ટીકાનું-પાંચ નિદ્રા, ત્રીજા દ્વારમાં કહેલ જ્ઞાનાવરણુંપચક, અંતરાયપ ચક, ચક્ષુ-અચક્ષુ-અવધિ અને કેવળદશનાવરણીય એ દર્શનાવરણુ ચતુષ્ટ, સાત-અસાત વૅનીય, વેદ, નવુ'કવેઠ, સમ્યક્ત્વમાહનીય, સજ્વલન લેસ, રસ, આદર, પર્યાપ્ત, સુભગ, દેય, યશ-કીર્તિ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, તી કરનામ, ઉચ્ચગેાત્ર, ચાર આયુ એ ઉદયવત્તી સ'જ્ઞાવાળી ચાત્રીસ પ્રકૃતિ, તથા મિથ્યાત્વમાહનીય અને પુરૂષ Page #558 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ પંચસંગ્રહ-પાંચમું દ્વાર વેદ એ એકતાલીસ પ્રકૃતિની ઉદય છતાં પણ ઉદીરણું ભજનીય હોય છે. એટલે કે અમુક ટાઈમ એકલે ઉદય જ હોય છે ઉદીરણા નથી પણ હતી તે આ પ્રમાણે પાંચ નિદ્રાને શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછીથી આરંભી જ્યાં સુધી ઈન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી કેવળ ઉદય જ હોય છે, ઉદીરણ હોતી નથી. શેષ કાળ ઉદય અને ઉદીરણા બંને સાથે જ હોય છે. તથા ચારે આયુની પોતપોતાના ભવની છેલ્લી આવલિકા શેષ રહે ત્યારે કેવળ ઉદય હોય છે ઉદીરણ હોતી નથી. જ્ઞાનાવરણપંચક, અંતરાયપંચક અને દર્શનાવરણ ચતુષ્કની ક્ષય થતા થતા સત્તામાં એક આવલિકા શેપ રહે ત્યારે બારમાં ગુણસ્થાનકની છેલ્લી આવલિકામાં કેવળ ઉદય હોય છે, ઉદીરણ હોતી નથી. ક્ષપકશ્રેણિમાં સૂકમ સં૫રાય ગુણસ્થાનકે સંવલન લેભની એક આવલિકા શેષ રહે ત્યારે ઉદીરણા હતી નથી કેવળ ઉદય જ હોય છે. ક્ષાયિક સમ્યકત્વ ઉપાર્જન કરતાં શરમાવલિકા શેષ રહે ત્યારે સમ્યફ મેહનીયની ઉદીરણ થતી નથી. ઉદયજ માત્ર હોય છે. ' ઉપશમસમ્યકત્વ ઉપાર્જન કરતાં અનિવૃત્તિકરણે પ્રથમ સ્થિતિની એક આવલિકા શેષ રહે ત્યારે મિથ્યાત્વમેહનીયને કેવળ ઉદય હોય છે ઉદીરણા હેતી નથી. ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશકીર્તિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, તીર્થકર, અને ઉચ્ચત્ર એ દશ પ્રકૃતિની અગિ અવસ્થામાં ચાગના અભાવે ઉદીરણા થતી નથી, ફક્ત ઉદય જ હોય છે. સાત-અસાત વેદનીયની અપ્રમત્ત ગુણસ્થાનકથી તથાવિધ અધ્યવસાયના અભાવે ઉદીરણા હતી નથી કેવળ ઉદય પ્રવર્તે છે. જીવેદના ઉદયે ક્ષપકણિ આરંભનારને સ્ત્રીવેદની, નપુંસકવેદના ઉદયે આરભનારને નપુંસકઢની અને પુરૂષદના ઉદયે આરંભનારને પુરૂષદની પિતાપિતાની ૧ કેઈણ કર્મપ્રકૃતિની સત્તામાં એક આવલિકા બાકી રહે ત્યારે ઉપરથી ખેંચવા લાયક કોઈ દલિક નહિ હોવાથી ઉદીરણ થતી નથી. જેમ કે-જ્ઞાનાવરણ પંચક, તથા પાંચ નિદ્રામાં સત્તામાં તેની વધારે સ્થિનિ કેવા છનાં શરીર પર્વાખિ પૂર્ણ થયા પછી અને ઇન્દ્રિય પર્યાનિ પૂર્ણ થતા પહેલા વચન વાગાળામાં ઇવભાવે ઉદીચ્છા થતી નથી મૂળ ટીકામાં ઇષપર્વાખિ પૂર્ણ થતાં સુધી નિદાને વળ ઉદય હોય છે એમ સામાન્ય કહ્યું છે. “દ્રિ પર્યાનિથી આરબી” એમ કહ્યું નથી. એ અભિમારા વિગ્રહગતિથી આરંભી છદ્રિય પર્યાખિ પૂર્ણ થતા સુધી નિધને કેવળ ઉદય હોય એમ સંભવે છે. તેને પાઠ આ પ્રમાણે “વિત્ર સુનીવહિં ચાવીરાર્થનાનુમહુવા .' મતાંતર હોય તેમ લાગે છે. તત્વ કેરળી મહારાજ જાણે. Page #559 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ-પાંચમું દ્વાર ૫૫ પ્રથમસ્થિતિની એક આવલિકા શેષ રહે ત્યારે ઉદીરણા થતી નથી કેવળ ઉદય જ પ્રવે છે. માટે ઉપરોક્ત એકતાલીસ પ્રકૃતિઓને ઉદય હોવા છતાં પણ ઉદીરણા ભજનીય સમજવી, તથા અન્ય એકાશી પ્રવૃતિઓની ઉદય છતાં ઉદીરણું ભજનીય નથી. એટલે કે શેષ એકાશી પ્રકૃતિએને જ્યાં સુધી ઉદય હોય છે ત્યાં સુધી ઉદીરણા પણ હોય છે પરંતુ ઉદીરણ વિનાને કેવળ ઉદય કેઈ કાળે પણ હોતા નથી. બંને સાથે જ થાય છે અને સાથે જ જાય છે. આ પ્રમાણે ઉદીરણ વિસ્તારપૂર્વક કહી. ૮ હવે બંધને વિસ્તાર પૂર્વક કહેવા ઈચ્છતા, પહેલા બંધના પ્રકારે જણાવે છે– होइ अणाइअणंलो अणासंतो य साइसंतो य । बंधो अभव्वभवोवसंतजीवेसु इइ तिविहो ॥९॥ भवति अनाधनन्तः अनादिसान्तश्च सादिसान्तश्च । वन्धः अमव्यमन्योपशान्तजीवेषु इति त्रिविधः ॥९॥ અર્થ – અભવ્ય, ભવ્ય અને ઉપશાંતમાહ ગુણસ્થાનકથી પહેલા જેમાં અનુક્રમે અનાદિ અનંત, અનાદિ સાંત, અને સાદિ સાન્ત બન્યા હોય છે. એમ અન્ય ત્રણ પ્રકારે છે. ટકાતુ–સાંપરાયિક કર્મને બંધ અભવ્ય જેમાં અનાદિ અનંત છે. તેમાં ભૂતકાળમાં સર્વદા બંધ થતું હોવાથી અનાદિ, અને ભવિષ્યકાળમાં કઈ પણ કાળે બંધને નાશ નહિ થાય, સવા બંધ કર્યા જ કરશે માટે અનંત. ભવ્ય જીવોમાં અનાદિસાંત. તેમાં ભૂતકાળમાં હંમેશાં બંધ થતો હોવાથી અનાદિ અને ભવિષ્યકાળમાં મોક્ષમાં જતાં કોઈ કાળે બંધને વિચ્છેદ થશે માટે સાન. તથા ઉપશાંતહ ગુણસ્થાનકેથી પડેલા છમાં સાદિ સાંત. તેમાં ઉપશાંતમોહ ગુણસ્થાનકે બંધને અભાવ હોવાથી અને ત્યાંથી પડે ત્યારે ફરી બંધ થત હોવાથી સાદિ. એટલે કે ઉપશાંતમાહ ગુણસ્થાનકે સાંપરાયિક કર્મ બંધ થતું નથી ત્યાંથી પડી દશમા આદિ ગુણસ્થાનકે આવે ત્યારે બાંધે માટે સાદિ, અને તેને ભવિધ્યકાળમાં વધારેમાં વધારે કઈક ન્યુન અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળે સેક્ષમાં જતા બંધન નાશથિશે માટે સાંત. આ પ્રમાણે બંધ ત્રણ પ્રકારે થાય છે. ૯ હવે આજ ત્રણ પ્રકારના બંધના ઉત્તરદે બતાવે છે— Page #560 -------------------------------------------------------------------------- ________________ પર૬ પચસંગ્રહ-પાંચમું દ્વાર पयडीठिईपएसाणुभागभेया चउबिहकेको । उकोसाणुकोसगजहन्नमजहन्नया तेसिं ॥१०॥ ते वि हु साइअणाईधुवअधुवभेयओ पुणो चउहा । ते दुविहा पुण नेया मूलुत्तरपयइभेएणं ॥११॥ प्रकृतिस्थितिप्रदेशानुभागमेदात् चतुर्विध एकैकः । उत्कृष्टानुत्कृष्टकजधन्याजघन्यता तेपाम् ॥१०॥ तेऽपि हु साधनादिध्रुवाध्रुवभेदतः पुनश्चतुर्दा । ते द्विविधाः पुनर्जेया मूलोचरप्रकृतिभेदेन ॥११॥ અ–પૂર્વોક્ત 'અનાદિ અનાદિ એકેક અન્ય પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશના ભેદે ચાર ચાર પ્રકારે છે. તથા તે પ્રકૃતિબંધાદિ દરેકના ઉત્કૃષ્ટ અનુણ જઘન્ય અને અજઘન્ય એમ ચાર ચાર ભેદ થાય છે. તે ઉત્કૃષ્ટ આદિ દરેક ભેદે સાદિ અનાદિ અનંત અને સાંત એમ ચાર ચાર પ્રકારે–ભેદે છે અને તે પ્રત્યેક મૂલ અને ઉત્તર પ્રકૃતિના ભેદે બબ્બે ભેદે છે. ટીકાનુ –-પૂર્વની ગાથામાં જે અનાદિ અનંત આદિ બંધના ભેદો કહ્યા, તે દરેક પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશના ભેદે ચાર ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે–પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, અને પ્રદેશબંધ. એટલે પૂર્વોક્ત બંધના ત્રણ ભેદ પ્રકૃતિઅંધાદિ ચારેમાં ઘટે છે, જેમકે પ્રતિબંધ અભવ્યને અનાદિ અનંત, ભવ્યને અનાદિ સાંત અને અહિં સાંપરાયિક બંધની વિવક્ષા હોવાથી અને ઉપશાંતણે સાંપરાયિક બંધ થતો નહિ હોવાથી ત્યાંથી પડતા પ્રતિબંધ થાય માટે સાદિ સાત એમ ત્રણે પ્રકાર પૂર્વે જેમ સામાન્ય બંધમાં ઘટાવ્યા છે તેમ અહિં પણ ઘટાવી લેવાના છે. એમ સ્થિતિબંધાદિ માટે પણ સમજવું. તથા અનાદિ અનાદિ ભેદની અપેક્ષા રાખ્યા વિના પ્રતિબંધાદિ દરેકના સામાન્યથી ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ, જઘન્ય અને અજઘન્ય એમ ચાર ચાર પ્રકાર છે. તાત્પર્ય એ કે પ્રકૃતિખંધાદિ એક એક ઉત્કૃષ્ટ અતુષ્ટ જઘન્ય અને અજઘન્ય એમ ચાર ચાર ભેદે છે. તેમાં વધારેમાં વધારે જે બંધ તે ઉણ, સમયાદિ જૂન થતાં થતાં જઘન્ય સુધી જે બંધ તે અનુશ્રુષ્ટ. ઓછામાં ઓછે જે બંધ તે જઘન્ય, અને સમયાદિ વધતા વધતા ઉત્કૃષ્ટ સુધી જે બંધ તે અજઘન્ય. ૧ જેની અંદર શરૂઆત કે અંત ન હોય તે અનાદિ અના, જેની શરૂઆત ન હેવ પરd અંત હોય તે અનાદિ સાંત, જેની શરૂઆત હેવ અને અંત ન હોય તે સાદિ અનંત, અને જેની શરૂઆત અત એમ બને હોય તે સાદિસાન્ત. ' Page #561 -------------------------------------------------------------------------- ________________ પંચસહ-પાંચમું કાર પર૭. સામાન્ય રીતે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ત્રણ ભેદ હોય છે. અહિં જઘન્ય અજઘન્ય અને ઉત્કૃષ્ટ અનુ એમ બબ્બેની જોડી મળી ચાર ભેદ કહ્યા છે. તેમાં જઘન્ય પ્રકૃતિબંધાદિને જઘન્યમાં અને મધ્યમ તથા ઉત્કૃષ્ટને અજઘન્યમાં સમાવેશ થાય છે. આ રીતે જઘન્યથી ઉત્કૃષ્ટ પર્યત પ્રકૃતિબંધાદિના કુલ ભેદેને બે ભેદમાં સમાવેશ કર્યો છે, તથા ઉત્કૃષ્ટ પ્રતિબંધાદિને ઉરમાં, અને મધ્યમ તથા જઘન્યને અનુષ્ટમાં સમાવેશ થાય છે. આ રીતે ઉત્કૃષ્ટથી જઘન્યપર્યત પ્રકૃતિબંધાદિના કુલ ભેદોને પણ બે ભેદમાં સંગ્રહ કર્યો છે. શંકા પ્રતિબંધાદિના સઘળા ભેદે જઘન્ય-અજઘન્યમાં અથવા ઉત્કૃષ્ટ અતુહૃણ એમ કેઈપણ બેમાં સંગ્રહ-સમાવેશ થાય છે તે ચાર લોદ શા માટે લીધા? કેઈપણ બેજ લેવા જોઈતા હતા? ઉત્તર-કઈ વખતે અહૃષ્ટ ઉપર સાદિ અનાદિ ચાર ભાંગા ઘટે છે તે કોઈ વખતે અજઘન્ય ઉપર ચાર ભાગા ઘટે છે. કેઈ વખતે અનુકુટ પર બે ભાંગા તે કેઈ વખત અજઘન્ય ઉપર બે ભાંગ ઘટે છે. આ રીતે ભાંગાની ઘટના ભિન્ન ભિન્ન રીતે થતી હોવાથી ચારે ભેદ લીધા છે. આની વિશેષ સ્પષ્ટતા મૂળ અને ઉત્તર પ્રકતિઓમાં જ્યારે તે ભાંગાઓ ઘટાવશે ત્યારે થશે. તે ઉત્કૃષ્ટ આદિ દરેક ભેદે યથાસંભવ સાદિ આદિ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે--સાદિ, અનાદિ, યુવા અને અધુવ. તેમાં જેની અંદર શરૂઆત હોય તે સાદિ, અને શરૂઆત ન હોય તે અનાદિ. તથા જેને અંત હેય તે સાન્ત, અને જેને અંત ન હોય તે અનંત. અહિં ઉત્કૃષ્ટ આદિ સઘળા ભેદે કંઈ સાદિ આદિ ચાર ભેદે ઘટતા નથી માટે અમે યથાસંભવ એ પ્રમાણે કહ્યું છે. એને જ ફુટ કરે છે. જે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસબંધાદિ ઉપરના ગુણસ્થાનકે થતા હોય, તેના અનુત્કૃષ્ટ ભેદ ઉપર સાદિ આદિ ચાર ભાંગા ઘટે છે. કારણ કે ઉપરના ગુણસ્થાનકે નહિ ગયેલા, નહિ જનારા અને જઈને પતિત થયેલા છ હોય છે. • એ રીતે જે પ્રકૃતિએના જઘન્ય રસબંધાદિ ઉપરના ગુણસ્થાનકે થતા હોય તેના અજઘન્ય ભાંગામાં સાદિ આદિ ચાર ભાંગા ઘટે છે. તથા જે પ્રકૃતિએના ઉત્કૃષ્ટ રસબંધાદિ પહેલા ગુણસ્થાને થતા હોય તેના અનુહૃષ્ટ ભાંગા પર સાદિ અને સાંત એ બે ભાંગા ઘટે છે. કારણ કે મિથ્યાત્વગુણસ્થાનકે વારાફરતી ઉતકૃષ્ટ-અનુષ્ટ બનેને સંભવ છે માટે. એ પ્રમાણે જે પ્રકૃતિના જઘન્ય રસMધાદિ પહેલા ગુણસ્થાનકે થતા હોય Page #562 -------------------------------------------------------------------------- ________________ પૉંચસ ગ્રહ-પાંચમું દ્વાર w તેના અજઘન્ય ભાંગા પર સાદિ અને સાંત એ બે ભાંગા ઘટે છે. જઘન્ય અને ઉત્કૃષ્ટ અમુક સમયજ થતા હોવાથી તેના પરતા સાદિ અને સાંત એ ખેજ ભાંગા ઘટે છે. પરવ તથા તે સાદિ આદિ ભાંગા મૂળ અને ઉત્તર પ્રકૃતિના ભેદે ખમ્બે પ્રકારે જાણવા. આ પ્રકૃતિમ ધાદિ સઘળા ભેદો યથાવસરે સૂત્રકાર પાતેજ વિસ્તારપૂર્વક કહેશે માટે અમે અહિં તેના વિચાર ી નથી. ૧૦-૧૧ મૂળ અને ઉત્તર પ્રકૃતિમાં સભવતા અધના અન્ય પણ ચાર ભેદો છે, તેને હવે બતાવે છે भूओगारप्पयरग अव्वन्त अवट्टिओ य विनेया । મૂત્યુત્તરવËષળાલિયા તે ફ્લે સુળસુ 10 भूयस्कारोऽल्पतरकोऽवक्तव्योऽवस्थितश्च विज्ञेयाः । मूलोत्तरप्रकृतिबन्धनाश्रिताः तानिमान् शृणुत ॥१२॥ અમૂળ અને ઉત્તર પ્રકૃતિના ખધાશ્રિત ભૂયસ્કાર, અપતર, અવક્તવ્ય. અને અવસ્થિત એ ચાર ભાંગા જાણવા. જેઓના સ્વરૂપને હવે પછી કહેશે તેને તમે સાંભળે. ટીકાનુ—મૂળ પ્રકૃતિમધ અને ઉત્તર પ્રકૃતિબંધ એ અનેને આશ્રયીને રહેલા એટલે કે એ દરેકમાં ઘટતા અન્ય પણ ચાર ભેદો છે. તે આ પ્રમાણે-ભૂયસ્કાર, અપતર, અવક્તવ્ય, અને અવસ્થિત, હવે તે દરેકનું સ્વરૂપ કહે છે— જ્યારે થાડી પ્રકૃતિ ખાંધી વધારે પ્રકૃતિ ખાંધે, એટલે કે પહેલા જે મધ થાય છે, તેનાથી એકાદિ પ્રકૃતિના વધારે અધ કરે, જેમ કે—સાત કમ ખાંધી આઢના અધ કરે, તે અધ ભૂયસ્કાર કહેવાય છે. જ્યારે વધારે પ્રકૃતિ ખાંધી પછી થેાડી આંધે એટલે કે પહેલાં જે અંધાય છે, તેનાથી એકાદિ ચૂન પ્રકૃતિ માંધે, જેમ કે-આઠ કમાઁ આંધી, સાતના મધ કરે, તે મધ અપતર કહેવાય છે. આ અને અધના એક સમયના કાળ છે. કારણ કે જે સમયે વધે કે ઘટે તેજ સમયે તે અંધ ભૂચસ્કાર કે અલ્પતર કહેવાય. પછીના સમયે તેના તે ખંધ રહે તે તે અવસ્થિત કહેવાય. અને જો કદાચ વધે કે ઘટે તા તે ખધ અન્ય સૂયસ્કાર કે અલ્પતર સજ્ઞાને ચાન્ય થાય છે, જ્યારે સવ થા અધક થઇને ફરી મધના આરંભ કરે ત્યારે તે બંધ અવક્તવ્ય કહેવાય છે. અવક્તવ્ય એટલે નહિ કહેવા ચૈાગ્ય, એવા અંધ થાય કે જે અંધ ભૂય Page #563 -------------------------------------------------------------------------- ________________ પંચસ ગ્રહ-પાંચમું દ્વાર સ્કાર, અલ્પતર કે અવસ્થિત શબ્દવડે અેવા ચૈગ્ય ન હોય તે બંધ અવક્તવ્ય કહે ભૂયસ્કારાદિ શબ્દવડે કહેવા ચાગ્ય હોતા પણ એક સમયનેજ કાળ છે. કારણ તે અધ ભૂયસ્કારાદિ સંજ્ઞાના ચાગ્ય વાય. મધક થઈને નવા ખધ શરૂ કરે તેજ નથી માટે તે અધ અવક્તવ્ય કહેવાય છે. તેને કે પછીના સમયે વધે ઘટે કે તેના તેજ રહે થાય છે. પરહ તથા જ્યારે જેટલી પ્રકૃતિ પૂર્વના સમયે ખાંધી હતી, તેટલીજ પછીના સમયેામા અંધે ત્યારે તે અધ અવસ્થિત કહેવાય. કારણ કે અંધસામાં વૃદ્ધિ હાનિ થઈ નથી, તેટલીજ સખ્યા છે. હવે મૂળ તથા ઉત્તર પ્રકૃતિઓમાં તે ભૂયસ્કારાદિ કેવી રીતે ઘટે છે, તે તમે સાંભળે–તેમાં પહેલા મૂળ કર્મોંમાં વિચારે છે. મૂળ ક્રમમાં ચાર અધસ્થાનક છે. તે આ પ્રમાણે-એક છે. સાત, અને આઠ. તેમાં જ્યારે એક સાત વેઢનીયરૂપ ક"પ્રકૃતિ ખાંધે ત્યારે એક અને તે ઉપાત મહાદિ ગુણસ્થાનકે સમજવા. જ્યારે છ ક પ્રકૃતિ ખાધે, ત્યારે છનો અધ, અને તે સૂક્ષ્મ સ`પરાય ગુણુસ્થાનકે સમજવા. સાત કમ ખાંધતા સાતના અધ અને તેમિશ્ર, અપૂવ કરણ અને નિવૃત્તિ બાદરે સમજવા. તથા શેષ મિથ્યાર્દષ્ટિથી આરભી મિશ્ર વર્જિત અપ્રમત્ત સયંત સુધીના ગુણસ્થાનકવાળાને આણુ અધકાળે આઠના અને શ્રેષ કાળે સવા સાતના મધ સમજવા. ૧૨. ટીકામાં મૂળ કર્મીના જે અધસ્થાનકા કહ્યા તે જ ગાથામાં કહે છે— इगछाइ मूलियाणं बंधट्टाणा हवंति चत्तारि । एकषडादीनि मूलानां वन्धस्थानानि भवन्ति चत्वारि । મૂળકમના એક અને છ આદિ ત્રણ કુલ ચાર ખધસ્થાનક છે. ટીકાનુ॰મૂળ કમના એક અને છે આદિત્રણુ, કુલ ચાર મધસ્થાનક છે. તે આએક, છ, સાત અને આઠ આ ચારે અધસ્થાનકો પૂર્વની ગાથામાં કહ્યા છે. તેમાં ભૂયસ્કાર ત્રણ છે, તે આ પ્રમાણે ઉપશાંતમાહ ગુણસ્થાનકે એક પ્રકૃતિ આંધી, ત્યાંથી પડી, સુક્ષ્મસ‘પરાય ગુણસ્થાનકે છ પ્રકૃતિ માંધતાં જે સમયે છને ખાધ કરે, તે સમયે ભૂયસ્કાર અધ અને શેષ કાળે જ્યાં સુધી તેના તે જ બ`ધ કરે ત્યાં સુધી અવસ્થિત બંધ હોય છે. આ પહેલા ભૂયસ્કાર બંધ કહેવાય. ત્યાંથી પડતા અનિવૃત્તિ બાદર સ'પરાય ગુણુસ્થાનકે માહનીયક્રમ સહિત સાત કેમ પ્રકૃતિ આંધતાં પહેલે સમયે ખીજો ભૂચસ્કાર અધ અને શેષકાળે જ્યાં સુધી તેના તેજ બંધ કરે ત્યાં સુધી અવસ્થિત અંધ હોય છે આ ખીને ભૂયસ્કાર કહેવાય. સાત ખાંધીને પ્રમત્તાદિ ગુણ Page #564 -------------------------------------------------------------------------- ________________ પ૩૦ પંચસંગ્રહે-પાંચમું બાર સ્થાનકેમાં આયુકમ સહિત આઠ બાંધતા પહેલે સમયે ત્રીજો ભૂયસ્કાર બંધ અને શેષ કાળે અવસ્થિત બંધ હોય છે આ ત્રીજે ભૂયસ્કાર કહેવાય. આ પ્રમાણે મૂળકર્મમાં ત્રણ ભૂયસ્કાર કહ્યા. અલ્પતર પણ ત્રણ હોય છે. તે આ પ્રમાણે આઠ કર્મ પ્રકૃતિ બાંધીને સાત બાંધતા પહેલે સમયે અલ્પતરબંધ અને શેષકાળે અવસ્થિત આ પહેલે અલ્પતરબંધ કહેવાય. જ્યારે સાતકર્મ બાંધીને સૂમસં૫રાય ગુણસ્થાનકે છ કમ પ્રકૃતિ બાંધે ત્યારે પહેલે સમયે બીજે અલપતરખંધ અને શેષકાળે અવસ્થિત બંધ હોય છે. આ બીજે અલ્પતર બંધ કહેવાય. છ બાંધીને ઉપશાંતોહ ગુણસ્થાનકે અથવા ક્ષીણ ગુણસ્થાનકે એક કર્મપ્રકૃતિ બાંધતા પહેલે સમયે ત્રીજો અલ્પતરખંધ અને શેષકાળે અવસ્થિત બંધ હોય છે, આ ત્રીજે અલપતરબંધકહ્યો. આ પ્રમાણે મૂળકર્મમાં ત્રણ અલ્પતરબંધ કહ્યા. અવસ્થિત બંધ ચાર હોય છે. કારણ કે ચારે બંધસ્થાનકે અમુક કાળપયત નિરંતર બંધાય છે માટે. તેને કાળ આ પ્રમાણે-આઠના અવસ્થિત બંધને કાળ આયુ અંતમુહૂરજ બંધાતું હોવાથી અંતમુહૂર્ત છે. સાતકમને કાળ અંતમુહૂર્ત જૂન પૂર્વકેટીના ત્રીજા ભાગ અધિક છ માસ ન્યૂન તેત્રીસ સાગરેપમ છે. ભાવના આ પ્રમાણે-કઈ પૂર્વકેટીના આયુવાળો બે ભાગ ગયા પછી ત્રીજા ભાગની શરૂઆતમાં નારકી કે દેવતાનું તેત્રીસ સાગરોપમ પ્રમાણ આયુ બાંધે. આઉખાને બંધકાળ અંતમુહૂર્ત છે. તેથી આઉખાને બંધ કરી રહ્યા પછી અંતમુહૂર્ત ન્યૂન પૂર્વ કેટીના ત્રીજો ભાગ સાતકર્મને બંધ કરે. દેવભવ નારકભત્રમાં છ માસ શેષ રહે ત્યારે પરભવના આયુને બંધ કરે છે, છ માસ શેષ ન રહે ત્યાં સુધી આયુ વિના સાતકર્મજ બાંધે છે એટલે પૂર્વોક્ત બંધકાળ ઘટે છે. છના બંધને કાળ અંતમુહૂત છે. કારણ કે સૂમસં૫રાય ગુણસ્થાનકને તેટલેજ કાળ છે. અને એકના બંધને કાળ દેશન પૂવટી છે. સગિ ગુણસ્થાનકને કાળ તેટલું છે. આ પ્રમાણે અવસ્થિત બંધ કો. અન્યત્ર પણ ભૂયસ્કાર અલ્પતર અને અવસ્થિત બંધની ભાવના આ પ્રમાણે જ કરવી. હવે અવક્તવ્ય બંધ કહે છે–મૂળકર્મમાં અવક્તવ્ય બંધ સંભવ નથી કારણ કે સઘળી મૂળ કર્મપ્રકૃતિને અબંધક થઈને ફરીવાર કર્મ બાંધતા નથી. સઘળી મૂળ કમપ્રકૃતિને અબંધક અગિ ગુણસ્થાનકે થાય છે ત્યાંથી પડતા જ નથી એટલે અવક્તવ્યબંધ પણ ઘટતું નથી. એજ હકીકત કહે છે– अवंधगो न बंघइ इह अव्वत्तो अओ नत्थि ॥१३॥ अवन्धको न बध्नाति इहावक्तव्योऽतो नास्ति ॥१३॥ Page #565 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ– પાંચમું કાર પ૩૧ અથ–સઘળી મૂળ કર્મપ્રકૃતિઓને અબંધક થઈને તેઓને ફરી બાંધતો નથી માટે અહિં મૂળ કર્મપ્રકૃતિઓમાં અવક્તવ્ય બંધ ઘટતો નથી. ૧૩ હવે બંધની જેમ ઉદય, ઉદીરણા અને સત્તાસ્થામાં પણ ભૂયસ્કારાદિને કહેવા ઈચ્છતા આ ગાથા કહે છે– भूओगारप्पयरगअव्वत्तअवट्रिया जहा बंधे । उदए उदीरणाए संते जहसंभवं नेया ॥१४॥ भूयस्काराल्पतरावक्तव्यावस्थिता यथा बन्धे । उदये उदीरणायां सचायां यथासंभव ज्ञेयाः ॥१४॥ અઈ–ઉદય ઉદીરણા અને સત્તામાં ભૂયસ્કાર, અલપતર, અવસ્થિત અને અવતવ્ય જેમ બધુમાં કહ્યા છે તેમ યથાસંભવ જાણવા. ટીકાનુo–જેમ બ ધમાં મૂળકર્મને આશ્રયી ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત અને અવકતવ્ય કહ્યા છે તેમ ઉદય, ઉદીરણા અને સત્તામાં પણ જેમ સંભવે તેમ જાણવા. અતિ સંક્ષેપમાં કહેલી આ હકીક્તને વિશેષ વિચારે છે– મૂળ પ્રકૃતિનાં ત્રણ ઉદયસ્થાનક છે. તે આ પ્રમાણે–આઠ, સાત અને ચાર પહેલા ગુણસ્થાનકથી દશમા ગુણસ્થાનપર્યત આઠે કમને ઉદય હોય છે. મેહનીયવિના અગીઆરમે અને બારમે સાત કર્મને, ઘાતિ કર્મ વિના તેરમે અને ચૌદમે ગુણસ્થાનકે ચાર કર્મને ઉદય હોય છે. અહિં ભૂયસ્કાર એક છે, તે આ પ્રમાણે-ઉપશાંતમહ ગુણસ્થાનકે સાત વેદક થઈ ત્યાંથી પડે ત્યારે ફરી પણ આઠને વેદક થાય છે. ચાર વેદક થઈને સાત કે આઠ કમને વેદક થતું નથી. કારણ કે ચારને વેદક સાગિ અવસ્થામાં હોય છે ત્યાંથી પ્રતિપાત થતા નથી માટે અહિં એકજ ભૂયરકાર ઘટે છે. અહપતર બે છે તે આ–આઠના ઉદયસ્થાનેથી અગીઆરમાં કે બારમાં ગુણસ્થાનકે સાતના ઉદયસ્થાને, અને સાતના ઉદયસ્થાનેથી તેરમે ગુણસ્થાનકે જાય ત્યારે ચારના ઉદય સ્થાને જાય છે, માટે અલ્પતર બે ઘટે છે. અવસ્થિત ત્રણ છે. ત્રણે ઉદયસ્થાનકે અમુક કાળ પર્યત ઉદયમાં હોય છે. તેમાં આઠને ઉદય અભવ્યને અનાદિ અનંત, ભવ્યને અનાદિસાંત અને અગીઆરમે ગુણસ્થાનકેથી પડેલાને દેશના અર્ધ પુદગલ પરાવર્તન પર્યત હોય છે. સાતને ઉદય અંતમુહૂત પર્યત હોય છે, અને ચારને ઉદય દેશના પૂર્વકેટિ પર્વત હોય છે. મૂળકર્મના ઉદયસ્થાનમાં અવક્તવ્ય ઘટતો નથી. કારણ કે સઘળા કમને અવે Page #566 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ પંચસંગ્રહ-પાંચમું દ્વાર દક થઈને કુરી કેઈપણ કર્મને વેદત નથી. સઘળા કમને અવેદક આત્મા સિદ્ધાવસ્થામાં થાય છે ત્યાંથી સંસારમાં આવવું નથી કે ફરી કમને વેદક થાય. માટે અવક્તવ્યોદય નથી. હવે ઉદીરણાસ્થાનકે કહે છે-ઉદીરણાનાં પાંચ સ્થાન છે. તે આઆઠ, સાત, છ, પાંચ, અને છે. તેમાં જ્યાં સુધી આયુની પતાવલિકા શેષ ન રહી હોય ત્યાં સુધી પહેલાથી છઠ્ઠા ગુણસ્થાનકપત આઠે કર્મની ઉદીરણ હોય છે. અંતમુહૂર્ત શેવ આયુ રહે ત્યારે જ આત્મા ત્રીજે ગુણસ્થાનકેથી પહેલું કે ચોથે ચાલ્યા જાતે હેવાથી ત્યાં આઠ કર્મની જ ઉદીરણા હોય છે. સાતમાથી દશમા ગુણસ્થાનક પર્યત વેદનીય અને આયુવિના જ કર્મની ઉદીરણા થાય છે. અગીઆરમે અને બારમે ગુણસ્થાનકે મોહનીય વિના પાંચ કર્મની ઉદીરણા હેાય છે. તેરમે ગુણસ્થાનકે નામ અને ગોત્ર એ બેજ કમની ઉદીરણ હોય છે. આ પાંચ ઉદીરણસ્થાનમાં ભૂયસ્કાર ત્રણ છે. તે આ પ્રમાણે-ઉપશાંતમૂહ ગુણસ્થાનકે પાંચ કર્મને ઉદીરક થઈ ત્યાંથી પડી સુકમ સપરાય ગુણસ્થાનકે આવે ત્યારે કમને ઉરીરક થાય તે પહેલે ભૂયસ્કાર. ત્યાંથી પડતાં પ્રમત્ત સંયતાદિ ગુણસ્થાનકે આયુની આવલિકા શેવ રહે ત્યારે સાતને ઉદીરક થાય એ બીજે ભૂયસ્કાર. ત્યારપછી પર આઠને ઉરીરક થાય એ ત્રીજો ભૂથક્કાર. બેને ઉદીક ક્ષીણમેહ અને સગિ કેવળિ ગુણસ્થાનકે હોય છે આ બેમાંથી એક પણ પડતો નથી. માટે તેની અપેક્ષાએ ભૂયસ્કાર ઘટતું નથી. માટે ત્રણજ ભૂયસ્કાર ઘટે છે. અપર ચાર થાય છે. તે આ–આઠને ઉદીર, સાતના, સાતને ઉદરક છના ઈને ઉદીરક પાંચના અને પાંચ ઉદ્યીક બેના ઉદીરણા સ્થાને જાય છે માટે અલ્પતર ચાર ઘટે છે. તથા અવસ્થિત પાંચે સંભવે છે. તેમાં તેત્રીસ સાગરોપમના આયુવાળા દે કે નારદીઓ પિતાના આયુની શેષ એક આવલિકા ન રહે ત્યાં સુધી આઠે કર્મના ઉદીરક હોય છે માટે આઠ કર્મની ઉદીરણાને ઉત્કૃષ્ટ કાળ આવલિકા ચૂન તેત્રીસ સાગરપમ છે. આયુની જ્યારે એક આવલિકા શેપ રહે ત્યારે તે આવલિકામાં સાત કર્મની ઉદીરણા હોય છે માટે સાતકર્મની ઉદીરણાને કાળ અંતર્મુહૂર્ત છે. ક્ષપકશ્રેણિમાં દશમા ગુણસ્થાનકની પતાવલિકામાં અને અગીઆરમાં ગુણઠાણે મેહનીય વિના પાંચ કમની ઉદીરણા હોય છે માટે પાંચની ઉઠ્ઠીરણ અંતર્મુહૂર્ત માત્ર હોય છે. તથા સગિ ગુણસ્થાનકનો દેશના પૂર્વ કૅટિ કાળ હોવાથી અને ત્યાં બે કર્મની ઉદીરણા થતી હોવાથી એની ઉદીરણાને કાળ દેશના પૂર્વકૈટી છે, માટે અવસ્થિત પાંચ ઘટે છે. ૧ આયુની પાવલિકામાં આવું વિના સાતને ઉદીરક આત્મા અઝમતે જાવ તેને વેદનીય વિના છ કર્મની ઉદારણ ઘટી શકે છે, Page #567 -------------------------------------------------------------------------- ________________ પ૩૩ પચસંગ્રહ-પાંચમું દ્વાર તથા અવક્તવ્ય અહિં પણ ઘટતું નથી. કારણ કે મૂળકમને સર્વથા અનુદીરક થઈને ફરી ઉદીરક થતો નથી. કેમકે સર્વ કર્મના અનુદીરક ભગવાન અગિકેવળી હોય છે ત્યાંથી પ્રતિપાત થતો નથી માટે અવક્તવ્ય નથી. સત્તાસ્થાનકે ત્રણ છે. તે આ પ્રમાણે--આઠ, સાત, ચાર તેમાં અગીઆરમાં ગુણસ્થાનક પર્યત આઠે કર્મની સત્તા હોય છે. મોહવિના સાતની ક્ષીણમે છે, અને છેલ્લા બે ગુણસ્થાનકે ચાર અઘાતિ કમની સત્તા હોય છે. તેની અંદર એક પણ ભૂયસ્કાર ઘટ નથી કારણ કે સાતની સત્તાવાળા થઈ આઠની સત્તાવાળો કે ચારની સત્તાવાળે થઈ સાતની સત્તાવાળા તેજ નથી. સાત આદિની સત્તાવાળો ક્ષીણમહાદિ હોય છે તેને પ્રતિપાત થતો નથી માટે. અલ્પતર બે ઘટે છે. કેમકે આઠના સત્તાસ્થાનેથી સાતના, અને સાતના સત્તાસ્થાનેથી ચારના સત્તાસ્થાને જાય છે માટે. તથા અવસ્થિત આઠ, સાત અને ચાર એ ત્રણે હોય છે. તેમાં આઠની સત્તાનો કાળ અલવ્યને અનાદિ અનંત અને ભવ્યને અનાદિ સાંત છે. સાતની સત્તા ક્ષીણુંમહ ગુણસ્થાનકે હેવાથી અને તેને કાળ અંતમુહૂર્ત હોવાથી તેની સત્તાને કાળ અંતર્મુહૂર્ત છે. તથા ચારની સત્તા છેલ્લા બે ગુણસ્થાનકે હેવાથી અને સોગિ ગુણકાણાને કાળ દેશના પૂર્વ કેટી હોવાથી ચારની સત્તાને ઉત્કૃષ્ટ દેશના પૂર્વ કોટી કાળ છે. તથા અવક્તવ્ય અહિં પણ ઘટતું નથી. કારણ કે સર્વથા સઘળા કમની સત્તાને નાશ થયા પછી ફરી તેઓ સત્તામાં આવતાં જ નથી. આ પ્રમાણે મૂળ કર્મના બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાસ્થાનમાં ભૂયસ્કારાદિ કહ્યા. હવે ઉત્તરપ્રકૃતિઓમાં ભૂયસ્કારાદિને કહેવા ઈચ્છતા પહેલા દરેક કર્મના બંધસ્થાનકે કહે છે– वंधटाणा ति दसट दसणावरणमोहनामाणं । सेसाणेगमवट्टियवंधो सव्वत्थ ठाणसमो ॥१५॥ बन्धस्थानानि त्रीणि दशाष्टौ दर्शनावरणमोहनाम्नाम् । शेपाणामेकमवस्थितबन्धः सर्वत्र स्थानसमः ॥१५॥ અર્થદર્શનાવરણીય, મેહનીય અને નામકર્મના અનુક્રમે ત્રણ, દશ અને આઠ બન્યસ્થાનકે છે અને શેષ કર્મમાં એક એક બસ્થાનક હોય છે. તથા અવસ્થિતબંધ સર્વત્ર સ્થાનકની સમાન હોય છે, Page #568 -------------------------------------------------------------------------- ________________ પ૩૪ પચસંગ્રહ-પાંચમું દ્વાર ટીકાનુoદર્શનાવરણ, મોહનીય અને નામકર્મના અનુક્રમે ત્રણ, દશ અને આઠ બન્યસ્થાનકે છે. તથા શેષ જ્ઞાનાવરણીય, અંતરાય, વેદનીય, આયુ અને ગોત્ર એ દરેક કર્મનું એક એક બંધસ્થાન હોય છે. તથા જે કર્મના જેટલા બધસ્થાનકે હોય તે કર્મના તેટલા અવસ્થિત બંધ હોય છે. તેથીજ એમ કહેવામાં આવ્યું છે કે અવસ્થિતબંધ સઘળા કર્મમાં બધસ્થાનની સમાન હોય છે. આ વિષયમાં વિશેષ વિચાર આ પ્રમાણે છે-દર્શનાવરણીય કર્મના ત્રણ બંધસ્થાનક છે. તે આ–નવ, છ, અને ચાર, તેમાં સઘળી પ્રકૃતિને સમૂહ તે નવ, છીણદ્વિત્રિક રહિત છે, અને નિદ્રાદ્ધિકહીને ચાર એમ ત્રણ બંધસ્થાનક થાય છે. તેમાં બે ભૂયસ્કાર, બે અલ્પતર અને ત્રણ અવસ્થિતબંધ ઘટે છે. તે સઘળા સુગમ હોવાથી તેનું વ્યાખ્યાન કર્યું નથી. ચાર અને છના બંધરૂપ બે અવક્તવ્ય બંધ ઘટે છે તે આગળ કહેશે. મોહનીયમના દશ બંધસ્થાનકે છે. તે આ પ્રમાણે-બાવીસ, એકવીસ, સત્તર, તેર, નવ, પાંચ, ચાર, ત્રણું, બે અને એક. તેમાં બાવીસનું બંધસ્થાન મિથ્યાષ્ટિને, એકવીસનું સાસ્વાદનીને, સત્તરનું મિશ્ર અને અવિરતિ સમ્યગદષ્ટિને, તેનું દેશવિરતને, નવનું પ્રમત્ત, અપ્રમત્ત અને અપૂર્વકરણે, અને પાંચથી એક સુધીનાં પાંચે બંધસ્થાનકો અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકે હોય છે. અહિં ભૂયસ્કાર નવ છે અને તે ઉપશમણિથી પડતા સંજવલન લોભરૂપ એક પ્રકૃતિના બંધથી આરંભી અનુક્રમે જાણવા. જેમ ઉપરના ગુણસ્થાનકેથી પડતાં ભૂયસ્કાર થાય છે તેમ પહેલે ગુણસ્થાનકેથી ઉપરના ગુણસ્થાનકે ચડતાં અ૫ અલ્પ બંધ કરતા અલ્પતર થાય છે. પરંતુ તે આઠ જ થાય છે, કારણ કે બાવીસના અધિસ્થાનકેથી કોઈ પણ જીવ એક્વીસના બંધસ્થાનકે જ નથી, તેમજ એકવીશના બંધમાંથી સત્તરના બધે જતો નથી. કેમકે આવીસને બંધ મિથ્યાષ્ટિને હોય છે, એકવીસને બંધ સાસ્વાદને હોય છે, અને સત્તરને બંધ મિશે અથવા અવિરતિ સમ્યગદષ્ટિ ગુણસ્થાનકે હાય છે. મિથ્યાદષ્ટિ સાસ્વાદને જતો નથી, તેમજ સાસ્વાદન ગુણસ્થાનકેથી મિશ્ર કે સમ્યકત્વને પ્રાપ્ત કરતા નથી, પરંતુ સાસ્વાદનેથી અવશ્ય મિથ્યાત્વેજ જાય છે માટે બાવીસના બંધથી એકવીશના બંધે અથવા એકવીશના બંધથી સત્તરના બધે જ નહિ હોવાથી અલ્પતર આઠજ થાય છે. અવસ્થિતબંધ સર્વત્ર બંધરથાનની સમાન જ હોવાથી દશ છે. તેમાં બાવીસનું બંધસ્થાન અભવ્યને અનાદિ અનંત, જે ભવ્ય હજી સુધી મિથ્યાથી આગળ વધ્યા Page #569 -------------------------------------------------------------------------- ________________ પંચસગ્રહ-પાંચમું દ્વાર ૫૩૫ નથી પરંતુ હવે વધવાના છે તે આશ્રયી અનાદિસાંત, અને ઉપરના ગુણસ્થાનકેથી પડી મિથ્યાત્વને પ્રાપ્ત થયેલા છે આશ્રયી સાદિક્ષાંત છે. અને શેષ બંધસ્થાનકને કાળ તે તે બંધસ્થાનક જે ગુણસ્થાનકે હોય તે તે ગુણસ્થાનકને જેટલો કાળ હોય તેટલો છે. તથા એક અને સત્તરપ્રકૃતિના બંધારૂપ બે અવકતવ્યબધ છે. તે ઉપશાંતમોહ ગુણસ્થાનકેથી પડતાં જે રીતે સંભવે છે તે રીતે આગળ ઉપર વિચારશે. નામકર્મના આઠ અંધસ્થાનકે છે. તે આર્ત્રેવીસ, પચીસ, છવ્વીસ, અઠ્ઠાવીસ, ઓગણત્રીસ, ગ્રીસ, એકત્રીસ, અને એક. આ બંધસ્થાનકે નાના છો આશ્રયી અનેક પ્રકારે છે એટલે તેને સંક્ષેપમાં કહેવું બની શકે તેમ નથી. એટલે સૂત્રકાર પિતેજ આગળ સપ્તતિકાસંગ્રહમાં વિસ્તારથી કહેશે માટે ત્યાંથી તેમનું સ્વરૂપ જાણી લેવું. આ આઠ અંધસ્થાનકમાં ભૂયસ્કાર છ છે–ત્રેવીસના બંધસ્થાનકેથી પચીસના તેમ પચીસના બંધસ્થાનેથી છવ્વીસના, એમ એકવીસના અંધસ્થાનક પર્યત જવાને સંભવ હોવાથી છ થાય છે, અલ્પતર સાત છે. તે આઆહારદ્ધિક અને તીર્થકર નામકર્મ સહિત દેવ પ્રાગ્ય એકત્રીસ પ્રકૃતિ બાંધી કાળધર્મ પામી દેવમાં જઈ તીર્થંકરનામ સહિત મનુષ્યગતિ, પ્રાય ત્રિીસ બાંધતાં પહેલો અલ્પતર, દેવમાંથી ચ્યવી મનુષ્યગતિમાં આવી તીર્થકરનામ સહિત દેવગતિ પ્રાગ્ય ઓગણત્રીસ બાંધતાં બીજો અલ્પતર, તથા ક્ષપકશ્રેણિકે ઉપશમણિ ઉપર ચઢતાં અઠ્ઠાવીસ આદિ ચાર બંધસ્થાનેથી એક બાંધતાં ત્રીજે અલપતર, તથા મનુષ્ય કે તિય"ચગતિ પ્રાગ્ય એગણત્રીસ બાંધી દેવ કે નરકગતિ ચોથ અઠ્ઠાવીસ બાંધતાં એથે અલ્પતર, અઠ્ઠાવીસના બધેથી એકેન્દ્રિય માગ્ય છવ્વીસના બધે જતાં પાંચમે અલ્પતર, તથા છવ્વીસના બધેથી અનુક્રમે પચીસ અને ત્રેવીસના બધે જતાં છે અને સાતમે અલ્પતર. આ પ્રમાણે અલ્પતર બંધ સાત છે. અવસ્થિતબંધ બંધસ્થાનની જેટલા આઠ છે. તથા અવક્તવ્યબંધ ત્રણ છે તે આગળ ઉપર કહેશે. ૧૫ હવે પૂર્વની ગાથામાં કહેલ ભૂયસ્કાર અને અલ્પતરની સંખ્યા આ ગાળામાં બતાવે છે - ૧ નામકમના દરેક બ ધસ્થાનને કાળ પ્રાય અંતમુહૂર્ત છે. પ્રાયઃ કહેવાનું કારણ યુગલીયા ત્રણ પોષમ પર્ય દેવગતિ અઠ્ઠાવીશ બાધે છે, તેમજ અનુત્તરવાસી રે મનુષ્યગતિ એગપુત્રીશ કે ત્રીશને બંધ તેત્રીસ સાગરોપમ પર્વત કરે છે. સાત નરકના મિથ્યાત્વી નારકીતિચગતિ યે ઓગણત્રીશ કે ઉદ્યોત સહિત ત્રીશન તેત્રીસ સાગરોપમ પયત બંધ કરે છે એ છે. બાકીના બધસ્થાનને કાળ અંતર્મુહૂત છે. Page #570 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ પંચસંગ્રહ–પાંચમું દ્વાર भूओगारा दो नव छ यप्पतरा दु अट्र सत्त कमा । मिच्छाओ सासणत्तं न एकतीसेकगुरु जम्हा ॥१६॥ भूयस्कारा द्वौ नव षट् चाल्पतरा द्वावष्टौ सप्त प्रमात् । मिथ्यात्वात् सासादनत्वं न एकत्रिंशत एको गुरुयस्मात् ॥१६॥ અર્થ– દશનાવરણ, મોહનીય અને નામકર્મના ભૂયસ્કાર અનુક્રમે બે નવ અને છ છે. અલ્પતર બે, આઠ અને સાત છે. મિથ્યાત્વેથી સાસાદને જતા નહિ હોવાથી મિહનીયના આઠજ અલ્પતર છે. અને એકત્રીસના બંધથી એકને બંધ ગુરુ નથી માટે નામકર્મના છજ ભૂયસ્કાર થાય છે. ટીકાનુ-દર્શનાવરણીય, મોહનીય અને નામકર્મના અનુક્રમે બે, નવ અને આઠ ભૂયસ્કાર છે, તથા બે આઠ અને સાત અલ્પતર છે. તાત્પર્ય એ કે દર્શનાવરણીયકર્મના બે ભૂયસ્કાર, અને બે અલ્પતર છે. મોહનીય કર્મના નવ ભૂયસ્કાર અને આઠ અલ્પતર છે, તથા નામકર્મના છ ભૂયસ્કાર, અને સાત અલ્પતર છે. અહિ એમ શંકા થાય કે-મેહનીયકમના દશ બંધસ્થાનકમાં ભૂયસ્કાર જેમ નવ થાય છે તેમ અલ્પતર નવ કેમ ન થાય? તેમજ નામકર્મના આઠ બંધસ્થાનકમાં જેમ સાત અલ્પતર થાય છે તેમ ભૂયસ્કાર સાત કેમ ન થાય? તેના ઉત્તરમાં જણાવે છે કે કોઈપણ જીવ મિથ્યાત્વ ગુણઠાણેથી સાસ્વાદને જાતે નથી તેથી એકવીશના બંધરૂપ અલ્પતર ઘટતો નથી માટે મોહનીયના અલપતર આઠજ થાય છે. તથા નામકર્મને એકત્રીશના બંધથી ઉતરી આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે જે એક પ્રકૃતિને બંધ થાય છે તે એકત્રીશની અપેક્ષાએ હેટ નથી માટે નામકર્મના ભૂયસ્કાર છજ થાય છે. વળી એમ કહેવામાં આવે કે ઉપશમણિથી પડતા યશકીર્તિરૂપ એક પ્રકૃતિ બાંધી આઠમાના છઠ્ઠા ભાગે આત્મા એકત્રીસના બંધે પણ જાય છે. અને તે એકત્રીસને બંધ એક પ્રકૃતિની અપેક્ષાએ ભૂયસ્કાર છે માટે સાત ભૂયસ્કાર થાય છે અને તે યુક્તજ છે. “અન્ય શાસ્ત્રોમાં પણ સાત ભૂયસ્કાર કહ્યા છે. શતકશૂર્ણિમાં કહ્યું છે કે- એકના બંધથી પણ એકત્રીસના બધે જાય છે માટે ભૂયસ્કાર સાત છે.” તેના ઉત્તરમાં કહે છે કે-તે અયોગ્ય છે. કારણ કે અઠ્ઠાવીશ આદિ બંધની અપેક્ષાએ એકત્રીસના બંધરૂપ ભૂયસ્કાર પહેલાં જ ગ્રહણ કર્યો છે. એકના બંધથી એકત્રીસના બધે જાય કે અઠ્ઠાવીસઆદિ પ્રકૃતિના બંધથી એકત્રીસના બધે જાય એ બંનેમાં એકત્રીસના બંધરૂપ ભૂયસ્કારનું તે એકજ સ્વરૂપ છે. અવધિના ભેદે કંઈ ભિન્ન ભૂયસ્કારની વિવફા થતી નથી. જે અવધિના ભેદે ભિન્ન ભિન્ન ભૂયસ્કારની વિવક્ષા કરવામાં Page #571 -------------------------------------------------------------------------- ________________ પરછ જચસંગ્રહ-પાંચમું દ્વાર આવે તે ઉક્ત સંખ્યાથી પણ ઘણા ભૂયસ્કાર થાય. તે આ પ્રમાણે-કઈ વખતે અઠ્ઠાવીસના બંધથી એકત્રીસના બધે જાય, એ રીતે કોઈ વખત ઓગણત્રીસના બંધથી, કેઈ વખત ત્રીસના બંધથી, તેમજ કઈ વખત એક પ્રકૃતિના બંધથી એકત્રીસના બધે જાય. તથા કોઈ વખત તેવીસના બંધથી અઠ્ઠાવીસના બધે જાય એ રીતે કે વખત પચ્ચીસ આદિના બંધથી અઠ્ઠાવીસના અધે જાય આ પ્રમાણે અવધિના ભેદ ભિન્ન ભૂયસ્કારની વિવિક્ષા કરવામાં આવે તો સાતથી પણ ઘણું વધારે ભૂયસ્કાર થાય. એ વસ્તુ તે ઈદ નથી તેથી અવધિના ભેદે ભૂયસ્કારને ભેદ નથી, માટે છ જ ભૂયસ્કાર થાય છે. તથા અવસ્થિતબંધ જેટલા બંધસ્થાનકો છે તેટલાજ છે એ પહેલાં જ કહ્યું છે. આ પ્રમાણે ભૂસ્કારાદિની સંખ્યા કહી. ૧૬ હવે અવક્તવ્ય બંધ કહે છે चउ छ विश्ए नामंमि एग गुणतीस तीस अश्वत्ता । इग सत्तरस य मोहे एकेको तइयवज्जाणं ॥१७॥ चत्वारः पडू द्वितीये नाम्नि एक एकोनत्रिंशत् त्रिशदवक्तव्याः। एका सप्तदश च मोहे एकैकस्तृतीयवर्जानाम् ॥१७॥ અથ–બીજા દશનાવરણીય કર્મમાં ચાર અને છ એ બે અવક્તવ્ય બંધ છે. નામકર્મમાં એક, ઓગણત્રીસ અને ત્રીસના બધિરૂપ ત્રણ અવક્તવ્ય બંધ છે અને મેહતીયકર્મમાં એક અને સત્તરના બંધરૂપ બે અવક્તવ્ય બંધ છે. તથા વેદનીયકર્મ સિવાય શષ કર્મમાં એક એક જ અવક્તવ્ય બંધ છે. ટકાતુ –બીજા દર્શનાવરણીયકર્મમાં ચાર પ્રકૃતિના બંધરૂપ અને છ પ્રકૃતિના બંધરૂપ બે અવફતવ્ય બંધ છે. તે આ પ્રમાણે-જ્યારે સઘળી કમપ્રકૃતિઓને બંધ વિચ્છેદ થયા પછી ફરી બંધ થાય ત્યારે પહેલા સમયે અવક્તવ્યબંધને સંભવ છે એ પહેલાં કહ્યું છે. દશનાવરણીયકર્મની સઘળી પ્રકૃતિએને અંધવિચ્છેદ ઉપશાંતહાદિ ગુણસ્થાનકોમાં સંભવે છે, અન્યત્ર સંભવ નથી. ઉપશાંતમૂહ ગુણસ્થાનકેથી બે પ્રકારે પ્રતિપાત થાય છે. ૧ અદ્ધાક્ષ, ૨ ભવક્ષયે. તેમાં અદ્ધાક્ષયે એટલે ઉપશાંતમૂહ ગુણસ્થાનકને કાળ પૂર્ણ થાય અને પડે છે. અને ભાવક્ષયે એટલે મરણ થાય અને પડે તે. જે જીવ ઉપશાંતમૂહ ગુણસ્થાનકને કાળ પૂર્ણ કરી પડે તે જે કમે ચડશે હતો તે જ ક્રમે પડે છે. એટલે કે અગીઆરમાંથી દશમા, નવમા, આઠમા આદિ ગુણ સ્થાનકોને સ્પર્શ કરતા કરતી પડે છે... ૭૦ - , Page #572 -------------------------------------------------------------------------- ________________ પ૩૮ પંચસંગ્રહ-પાંચમું દ્વાર જે જીવ અગીઆરમે ગુણસ્થાનકે મરણ પામે છે તે દેવાયુના પહેલા જ સમયે અવિરતિ સમ્યગદષ્ટિ દેવ થાય છે. એટલે કે મનુષ્પાયુના ચરમસમય પર્યત અગીઆરમું ગુણસ્થાનક હોય છે અને દેવાયુના પહેલાજ સમયે એણું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. વચલા ગુણસ્થાનકની સ્પર્શના થતી નથી. તેમાં જ્યારે ઉપશાંતમોહ ગુણસ્થાનકને કાળ પૂર્ણ કરી પડતો દશમા ગુણસ્થાનકમાં પ્રવેશ કરે ત્યારે પહેલેજ સમયે દર્શનાવરણીયની ચાર પ્રકૃતિ ખાંધે તે ચાર પ્રકૃતિના બંધરૂપ પહેલો અવક્તવ્ય. જ્યારે ઉપશાંતામહ ગુણસ્થાનકેથી ભવક્ષયે પડતા અનુત્તરદેવમાં જાય ત્યારે પહેલે જ સમયે ચોથા ગુણસ્થાનકે દશનાવરણયકમની છ પ્રકૃતિ બાંધતાં છના બંધરૂપ બીજો અવક્તવ્યબંધ થાય છે. આ પ્રમાણે દર્શનાવરણીય કર્મમાં બે અવક્તવ્ય બંધ થાય છે. નામકર્મમાં એક, ઓગણત્રીસ અને ત્રિીશના બંધરૂપ ત્રણ અવક્તવ્ય બંધ છે. તે આ પ્રમાણે જ્યારે ઉપશાતમોહ ગુણસ્થાનકને કાળ પૂર્ણ કરી પડી દશમા ગુણસ્થાનકે પ્રવેશ કરે ત્યારે પહેલે જ સમયે એક યશકીર્તિ બાંધતા એક પ્રકૃતિના બધિરૂપ પહેલે અવકતવ્ય, તથા જ્યારે વિક્ષયે પડી દેવપણે ઉત્પન્ન થાય ત્યારે ત્યાં પહેલે જ સમયે માધ્વગતિયોગ્ય ગણવીશ પ્રકૃતિ બાંધતાં ઓગણત્રીશ પ્રકૃતિના બંધારૂપ બીજો અવક્તવ્ય. તથા કોઈ જીવ તીર્થંકરનામકર્મને નિકાચિત બંધ કરી ઉપશમણિ પર આરૂઢ થઈ અગીઆરમે ગુણસ્થાનકે મરણ પામી દેવપણે ઉત્પન્ન થાય ત્યાં પહેલેજ સમયે તીર્થકરનામકર્મ સહિત મનુષ્યગતિ પ્રાગ્ય ત્રીસ પ્રકૃતિ બાંધતાં ત્રીસ પ્રકૃતિના બંધરૂપ ત્રીજો અવક્તવ્ય બંધ થાય છે. તથા મોહનીયકમમાં એક અને સત્તર પ્રકૃતિના બંધારૂપ બે અવક્તવ્ય બંધ છે. તે આ પ્રમાણે– ઉપશાંતમૂહ ગુણસ્થાનકેથી તેને કાળ પૂર્ણ કરી ક્રમશઃ પડતાં પડતાં બાદરસંપરાય ગુણસ્થાનકે સંજવલન લેભરૂપ એક પ્રકૃતિ બાંધતાં એકના બંધરૂપ પહેલે અવકતવ્ય. ભવક્ષયે પડી દેવપણું પ્રાપ્ત કરે ત્યારે પહેલે જ સમયે અવિરતિ સમ્યગદષ્ટિ થાય ત્યાં અવિરતિ સમ્યગ્દષ્ટિ નિમિત્તક સત્તર પ્રકૃતિ બાંધતાં સત્તારના બંધરૂપ બીજો અવફિતવ્યબંધ. આ રીતે મોહનીયકર્મમાં બે અવફતવ્ય બંધ થાય છે. Page #573 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ૩૯ તથા ત્રીજા વેદનીયકર્મ વિના શેષ જ્ઞાનાવરણીય, અંતરાય, આયુ અને નેત્રરૂપ ચાર કામમાં એક એક અવક્તવ્ય બંધ છે. તેમાં જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મમાં ઉપશાંતમ ગુણસ્થાનકેથી અદ્ધાલયે કે ભવક્ષયે પડી પાંચ પાંચ પ્રકૃતિ બાંધતા પહેલે જ સમયે પાંચ પાંચ પ્રકૃતિના બંધરૂપ એક એક અવક્તવ્ય બંધ થાય છે. તથા ઉપશાંતમહ ગુણસ્થાનકેથી બંને પ્રકારે પડતા ઉચ્ચત્ર બાંધતા પહેલેજ સમયે ઉચ્ચગેત્રના બંધરૂપ ગોત્રકમમાં એક અવક્તવ્ય બંધ થાય છે. તથા આયુના બંધના આરંભમાં ચાર આયુમાંની કેઈપણ એક એક પ્રકૃતિ બાંધતાં પહેલેજ સમયે તે તે એક એક આયુના બંધરૂપ અવક્તવ્યબંધ થાય છે. વેદનીયકર્મમાં અવકતવ્યબંધ સર્વથા ઘટતું નથી. કારણ કે વેદનીયકર્મને બંધવિચ્છેદ થયા પછી ફરી બંધ થતું નથી. વેદનીયકમને બંધવિચ્છેદ અગિ અવસ્થામાં થાય છે. ત્યાંથી પ્રતિપાત થતો નથી કે જેથી ફરીવાર બંધના આરંભને સંભવ હોય. આ પ્રમાણે સર્વથા બંધને વિચ્છેદ થયા પછી બંધને આરંભ થત નહિ હોવાથી વેદનીયમાં અવક્તવ્યબંધ સંભવતું નથી. માટે તેનું વજન કર્યું છે. - તથા દર્શનાવરણીય, મેહનીય અને નામકર્મ વિના શેષ કર્મમાં એક એક બંધસ્થાનક હોવાથી ભૂયકાર અને અલ્પતર બંધ ઘટતા નથી. ઉપર કહ્યા પ્રમાણે જે સમયે ન બંધ થાય તે સમયે અવક્તવ્ય અને શેષકાળ તેને ત્યાં સુધી બંધ રહે ત્યાં સુધી અવસ્થિતબંધ ઘટે છે, અને વેદનીય કર્મમાં તે માત્ર અવસ્થિતબંધ જ ઘટે છે. તેમાં જ્ઞાનાવરણીય, અંતરાય અને ગોત્રકમને મૂળકર્મ આશ્રયી અવસ્થિત બંધ અભવ્ય આશ્રયી અનાદિ અનંત અને ભવ્ય આશ્રયી અનાદિ સાંત અને સાદિ સાંત છે. વેદનીયકમને પણ મૂળકમ આશ્રયી અવસ્થિતબંધ અભવ્ય આશ્રયી અનાદિ અનંત અને ભવ્ય આશ્રયી અનાદિ સાંત છે. આયુકર્મને અવસ્થિત બંધ માત્ર અંતમુહૂર્ત જ છે. આ પ્રમાણે જ્ઞાનાવરણાદિ પ્રત્યેક કર્મોના બંધસ્થાનમાં ભૂયસ્કારાદિ કા. ૧૭ હવે સામાન્યતઃ સઘળી ઉત્તર પ્રવૃતિઓમાંના બંધસ્થાનમાં ભૂયસ્કારાદિ કહેવા ઈચ્છતાં પહેલાં તેઓના અધિસ્થાનકોનું પ્રતિપાદન કરે છે– इगसयरेगुत्तर जा दुवीस छब्बीस तह तिपन्नाई। રોવર વાણિહિયવંધાયો ગુનો તા - Page #574 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ પંચસહ-પાંચ દ્વાર • एका सप्तदश एकोत्तराणि यावत् द्वाविंशतिः पड्विंशतिः तथा त्रिपश्चाशदादीनि । यावत् चतुःसप्ततिः द्वापष्टिरहितबन्धस्थानानि एकोनत्रिंशत् ॥१८॥ • અર્થક, સત્તર, તેનાથી એક એક અધિક કરતાં બાવીશ સુધીના પાંચ તથા છવ્વીશ, અને ત્રેપનથી એક એક અધિક કરતાં અને બાસઠમું બંધસ્થાનક રહિત કરતાં ચુમ્માન્તર સુધીના એકવીશ, આ પ્રમાણે સઘળી ઉત્તર પ્રકૃતિના સામાન્યથી ઓગણત્રીશ અધિસ્થાનકે થાય છે. ટીકાનુ–સામાન્યતઃ સઘળી ઉત્તર પ્રકૃતિએના ઓગણત્રીશબંધસ્થાનકે થાય છે. તે આ– - એક, સત્તર, સત્તરથી એક એક અધિક કરતાં બાવીસ સુધીના પાંચ. તે આ પ્રમાણે-અઢાર, ઓગણીશ, વીશ, એકવીશ, અને બાવીશ. તથા છબ્બીસ, તથા ત્રેપનથી આરંભી એક એક અધિક કરતાં વચમાં બાસઠમા બંધસ્થાન વિનાના ચુમોતેર સુધીના એકવીશ બંધસ્થાનકે. તે આ પન, ચેપન, પંચાવન, છપન, સત્તાવન, અઠ્ઠાવન, ઓગણસાઠ, સાઠ, એકસઠ, ત્રેસઠ, ચોસઠ, પાંસઠ, છાસઠ, સડસઠ, અડસઠ, ગણેતેર, સિત્તેર, એકેતેર, બહોતેર, હેતેર, ચુમાર. ૧–૧૭–૧૮–૧૯-૨૦-૨૧-૨૨-૨૬પ૩–૫૪–૫૫-૫૬-૫૭-૫૮-૫૯-૬૦-૬૧-૬૩-૬૪-૬૫-૬૬-૬૭-૬૮-૬૯-૭૦–૭૧– ૭૨-૭૩-૭૪, આ એગણવીશ બંધસ્થાનમાં ભૂસ્કાર અઠ્ઠાવીશ થાય છે. તે આ પ્રમાણે એક પ્રકૃતિનું બંધસ્થાન ઉપશાંત મહાદિ ગુણસ્થાનકે હોય છે. જ્યારે ઉપશાંત મહ ગુણસ્થાનકેથી પડી સુકમ સં૫રાય ગુણસ્થાનકે આવે ત્યારે ત્યાં જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ, દશનાવરણય ચાર, યશકીર્તિ, અને ઉચ્ચગેત્ર એ સોળ પ્રકૃતિ અધિક બાંધતાં સત્તર કર્યપ્રકૃતિના બંધરૂપ પહેલે ભૂયકાર. ત્યાંથી પડી અનિવૃત્તિ બાદર સપરાય ગુણસ્થાનકે પ્રવેશ કરતા શરૂઆતમાં સંજવલન લેભ અધિક બાંધતા અઢાર પ્રકૃતિના બંધરૂપ બીજો ભૂયસ્કાર. ત્યારપછી માયાને પણ બંધ કરતાં ગણેશ પ્રકૃતિના બંધરૂપ ત્રીજે ભૂયસ્કાર. ત્યારપછી તેજ ગુણસ્થાનકે માનને અધિક બંધ કરતા વીશ પ્રકૃતિના બંધરૂપ ભૂયસ્કાર. ત્યારપછી ત્યાંજ ક્રોધ અધિક બાંધતા એકવીશ પ્રકૃતિના બંધરૂપ પાંચમે ભૂયસ્કાર. ત્યાંથી પડતા તેજ ગુણસ્થાનકે પુરુષવેદ અધિક બાંધતા બાવીશ પ્રકૃતિના બંધારૂપ છ ભૂયસ્કાર. ત્યારપછી અનુક્રમે અપૂર્વકરણ ગુણરથાનકે પ્રવેશ કરતા , જુગુપ્સા, હાસ્ય અને રતિ એ ચાર પ્રકૃતિ અધિક બાંધતા છવ્વીશ પ્રકૃતિના અધરૂપ સાતમે ભૂયકાર, ત્યાંથી નીચે ઉતરતાં એજ ગુણસ્થાનકે નામકર્મની દેવગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિ બાંધતાં પરંતુ પૂર્વોક્ત છ વીશ પ્રકૃતિમાં યશકીર્તિ આવેલી હેવાથી તે એક Page #575 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર ૫૪૧ સિવાય સત્તાવીશ પ્રકૃતિ વધારતાં ત્રેપન પ્રકૃતિના બંધારૂપ આઠમ ભૂયસ્કાર. તીર્થકરનામકર્મ સહિત દેવગતિ પ્રાયોગ્ય ઓગણત્રીશ બાંધતા ચાપન પ્રકૃતિના બંધરૂપ નવમે ભૂયકાર. આહારદ્ધિક સહિત દેવગતિ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિ બાંધતાં પંચાવન પ્રકૃતિના બંધારૂપ દશમો ભૂયસ્કાર, આહારદ્ધિક અને તીર્થંકરનામ સહિત એકત્રીશ આધતા છપ્પન પ્રકૃતિના ધરૂપ અગીઆર ભૂયસ્કાર. ત્યાર પછી નીચે ઉતરતા એજ ગુણસ્થાનકે નામકર્મની ત્રીશ પ્રકૃતિ સાથે નિદ્રાત્રિક બાંધતા સત્તાવન પ્રકૃતિના બંધારૂપ બારમા ભૂયસ્કાર. અને નામકર્મની એકત્રીશ પ્રકૃતિ સાથે નિદ્રાદ્ધિક બાંધતાં અઠ્ઠાવન પ્રકૃતિના બંધરૂપ તેરમે ભૂયસ્કાર. ત્યારપછી અપ્રમત્ત ગુણસ્થાનકને પ્રાપ્ત થયેલા દેવાયુ સાથે તે અઠ્ઠાવન પ્રકૃતિ બાંધતાં ઓગણસાઠ પ્રકૃતિના બંધરૂપ ચૌદમો ભૂયસ્કાર. આ ઓગણસાઠ પ્રકૃતિઓ આ પ્રમાણે છેજ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય છે, વેદનીય એક, મોહનીય નવ, આયુ એક, ગોત્ર એક, અંતરાય પાંચ અને નામકની એકત્રીસ. ત્યાંથી દેશવિરતિ ગુણસ્થાનકે આવી નામકની અઠ્ઠાવીસ બાંધતા અને પ્રત્યાખ્યાનાવરણ ચતુષ્ક અધિક બાંધતાં સાઠ પ્રકૃતિના ખંધરૂપ પંદરમે ભૂયસ્કાર. તીર્થકર સહિત નામકર્મની ઓગણત્રીસ બાંધતા એકસઠ પ્રકૃતિના બંધરૂપ સળગે ભૂયસ્કાર. તે એકસઠ પ્રકૃતિ આ પ્રમાણે છે-જ્ઞાનાવરણીય પાંચ, દશનાવરણીય છે, વેદનીય એક, મિહનીય તેર, આયુ એક, ગાત્ર એક, અંતરાય પાંચ, અને નામકમની ઓગણત્રીશ. ત્યાંથી અવિરતિ સમ્યગદષ્ટિ ગુણઠાણે આવી નામકર્મની અઠ્ઠાવીશ બાંધતા આયુને અંધ નહિ કરતા અને અપ્રત્યાખ્યાનાવરણ ચતુષ્ક અધિક બાંધતા ત્રેસઠ પ્રકૃતિના બંધરૂપ સત્તર ભૂયસ્કાર. ત્રેસઠ પ્રકૃતિ આ પ્રમાણે-જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય છે, વેદનીય એક, મોહનીય સત્તર, ગોત્ર એક, અંતરાય પાંચ, અને નામકર્મની અઠ્ઠાવીસ. અહિં પૂર્વોક્ત એકસઠમાંથી આસુ અને તીર્થંકરનામ એ બે ઓછી કરી અપ્રત્યાખ્યાન ચતુષ્ક વધારતાં ત્રેસઠ પ્રકૃતિ થાય છે. બીજી કોઈ પણ રીતે પ્રકૃતિ ઓછી વસ્તી થતી નહિ હોવાથી બાસઠ પ્રકૃતિનું બંધ સ્થાનિક સર્વથા સંભવતું નથી માટે બાસઠના અધરૂપ ભૂયસ્કાર પણ સંભવતો નથી. તેજ અવિરતિ સભ્યદષ્ટિને નામકર્મની ગણત્રીશ બાંધતા ચોસઠ પ્રકૃતિના અધરૂપ અઢારમે ભૂયસ્કાર, તથા દેવગતિમાં મનુષ્યગતિ પ્રાયોગ્ય નામકની ત્રીશ બાંધતા તેજ અવિરતિ સમ્યગ્દષ્ટિને પાંસઠ પ્રકૃતિના બંધરૂપ ઓગણીશમે ભૂયસ્કાર, તેજ જીવને આયુ અધિક બાંઘતા છાસઠ પ્રકૃતિના બંધરૂપ વીશમે ભૂયસ્કાર. છાસઠ પ્રકૃતિઓ આ પ્રમાણે છે-જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય છે, વેદનીય એક, મોહનીય સત્તર, આયુ એક, ગાત્ર એક અતરાય પાંચ, અને નામકમની ત્રીશ. ત્યાંથી પડી મિથ્યા ગયેલાને નામકર્મની ત્રેવીસ બાંધતા આયુને પણ બંધ Page #576 -------------------------------------------------------------------------- ________________ 'ચસ ગ્રહ-પાંચમું દ્વાર www કરતા અને મિથ્યાત્વમાહનીય, અનતાનુષધિ ચતુષ્ટ અને ત્યાનહિઁત્રિક અધિક આંધતા સડસઢ પ્રકૃતિના અધરૂપ એકવીશમા સૂયસ્કાર. તથા એજ મિથ્યાર્દષ્ટિને નામકમની પચીસ પ્રકૃતિ આંધતા અને આયુના ખધ નહિ કરતા અડસઠ પ્રકૃતિના ધરૂપ ખાવીસમા ભૂયસ્કાર. તથા તેજ પચીસના મધકને આયુ અધિક અધતા ગણાતુર પ્રશ્નતિના ખધરૂપ ત્રેવીસમા ભૂયસ્કાર. તથા મિથ્યાષ્ટિને નામકમની છવ્વીસ પ્રકૃતિ ખાંધતા સીત્તેર પ્રકૃત્તિના અધરૂપ ચાવીસમેા ભૂયસ્કાર. તથા નામકમની અઠાવીસ ખાંધતા અને આયુના મધ નહિ કરતા એકાન્તેર પ્રકૃતિના ખધરૂપ પચ્ચીસમા ભૂયસ્કાર. તેને જ આયુના અંધ કરતા મહેાંતર પ્રકૃતિના અધરૂપ છવ્વીસમે ભૂચસ્કાર. તથા નામકમની ઓગણત્રીસ પ્રકૃતિ આંધતા તહેાંતેર પ્રકૃતિના ખધરૂપ સત્તાવીસમે ભૂયસ્કાર. તથા તે જ મિથ્યાદષ્ટિને નામક્રમની તિય ચગતિ પ્રાયેાગ્ય ત્રીશ પ્રકૃતિ ખાંધતા ચુમ્માતેર પ્રકૃતિનાધરૂપ અઠ્ઠાવીસમા ભૂયસ્કાર. ૫૪૨ તે ચુમ્માત્તેર પ્રકૃતિ આ પ્રમાણે-જ્ઞાનાવરણીય પાંચ, દશનાવરણીય નવ, વેદનીય એક, મેાહનીય ખાવીસ, આયુ એક, ચૈત્ર એક, અતરાય પાંચ, અને નામકમ ની ત્રીસ. વધારેમાં વધારે એક સમયે એક જીવને ચુમ્માત્તેર પ્રકૃતિ અપાય છે. અહિં કેટલાક ભૂયસ્કાર અન્ય અન્ય અધસ્થાનકની અપેક્ષાએ ઘણીવાર થાય છે પરંતુ તેઓને એકવાર ગ્રહણ કરેલા હેાવાથી અને અવધિના ભેદે ભૂયસ્કારના ભેદની વિવક્ષા થતી નહિ હાવાથી તેને અહિં ગણવામાં આવ્યા નથી. માત્ર એક ભૂચકાર અનેક પ્રકારે પણ થાય છે એટલું લક્ષ્ય રાખવું. તેથી ભૂયસ્કાર તા અઠ્ઠાવીશજ થાય છે. તથા જે ક્રમે પ્રકૃતિએ વધારી ભૂયસ્કાર કહ્યા તે ક્રમે પશ્ચાતુપૂર્વીિએ પ્રકૃતિએ ઓછી કરતા અલ્પતા પણ અઠ્ઠાવીશજ થાય છે. અને તે પેાતાની મેળેજ વિચારી લેવા. ૧ આગણત્રીશ બધસ્થાનામાં અઠ્ઠાવીસ અપતર થાય છે તે આ પ્રમાણે-ઉત્કૃષ્ટવા૧, ૬-૯, જૈન, મેર, આ−૧, ના-૩૦, ગા−૧ અને અ-૫ એ ચુમ્મેત્તર પ્રકૃતિ ખાધી તેમાંથી આયુ કે ઉદ્યોત ઓછી બાંધતાં તડ્ડાનેર અને બને ઓછી માંધતા અઠ્ઠોતેર એમ બે પુતર થાય તથા નામક્રમની અઠ્ઠાવીસ અને શેષ છ કમની તેનાલીમ કુલ એક્રેાતે ખાધના ત્રીજો અપતર, તથા એકેન્દ્રિય ચેગ્ય છત્રીસ, આયુ અને શૈવ છ કમની તેતાલીસ ઍમ સિત્તેર બાધતા ચેાથે અપત્તર. અાયુ રહિત એગણેતે બાંધતા પાંચમા અતર. તથા એકન્દ્રિયાદિ ચેાગ્ય પચીસ અને શેષ છે માઁની તેતાલીસ એમ સરસ બાંધતાં છઠ્ઠો અપતર્, તથા આયુ સાથે સાત ક્રમની ચુમ્માલીસ અને એફ્રેન્દ્રિયયેાગ્ય ત્રેવીસ એમ સરસા માંધતા સાતમા અશ્પતર. અને આયુ વિના છાસઠ બાંધતા આમા અપતર તે છાસઠે પ્રકૃતિ આ પ્રમાણે-ના-પ, દૃ, વે-૧, મેા-૨૨, તા-૨૩, ગાન, અને અ−૧. તથા ચેાથે ગુણુઠાણું જ્ઞા–૫, ૬-૬, વે-૧, મા-૧૭, આ−૧, ગા−૧, અં-૫, અને નામક્રમ ના દેવગતિ ચેાગ્ય તીથ કર નામક્રમ સહિત ૨૯ એમ પાંસઠ બાંધતા નવમા અપતર. તેમાંથી જામ અને આયુ એમાંથી એક એક આછી બાંધતા ગૈાસઠ અને બને એછી બાંધતા ત્રેસઠના બધ રૂપ દશમે અને અગીઆરમા અશ્પતર. Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૪૩ પંચસંગ્રેડ-પાંચમું દ્વાર સર્વત્ર બંધસ્થાનની સમાન અવસ્થિત બધ છે” એ વચનને અનુસરી આવસ્થિત ઓગણત્રીસ છે. અવતબંધ અહિં સર્વથા ઘટતું નથી. કારણ કે સઘળી ઉત્તરપ્રકૃતિઓને અબંધક થઈને ફરીવાર બંધક થતા જ નથી. સઘળી ઉત્તરપ્રકૃતિઓને અબંધક અગિગુણસ્થાનકે થાય છે ત્યાંથી પ્રતિપાત થતો નથી માટે અવક્તવ્ય બંધ ઘટતા નથી. આ પ્રમાણે જ્ઞાનાવરણાદિ કમની ઉત્તરપ્રકૃતિઓના અને સામાન્યથી સઘળી ઉત્તરપ્રકૃતિઓના બંધસ્થાનકમાં ભૂયસ્કારાદિ કહ્યા. હવે ઉદયસ્થાનકોમાં કહેવાને અવસર છે. તેમાં પહેલા એક એક જ્ઞાનાવરણાદિ ઉત્તરપ્રકૃતિઓના ઉદયસ્થાનકેમાં વિચારે છે. તે આ પ્રમાણે-જ્ઞાનાવરણીય, વેદનીય, આયુ, ગોત્ર, અને અંતરાય એ પાંચ કર્મોમાં એક એક ઉદયસ્થાન છે તે આ પ્રમાણે – જ્ઞાનાવરણીય અને અંતરાય એ અને કર્મની પાંચે ઉત્તરપ્રકૃતિઓને પ્રતિસમય ઉદય હોવાથી એ પાંચ પાંચ પ્રકૃતિના સમૂહરૂપ ઉદયસ્થાન છે. વેદનીય, આયુ અને ગોત્રકમ તેઓની એક એક પ્રતિજ ઉદય પ્રાપ્ત હોવાથી એક એક પ્રકૃતિરૂપ ઉદયસ્થાન છે. કારણ કે તેઓની ઉત્તરપ્રકૃતિઓ પરસ્પર પરાવર્તમાન હોવાથી એક સાથે બે ત્રણ ઉદયમાં આવતી નથી પરંતુ એક વખતે કંઈપણ એકનો જ ઉદય થાય છે. તથા પાચમે ગુહાણે જ્ઞા-૫ ઇ-૬ -૧ મે-૧૩ આ-1 ગા–૧ અ-૫ અને નામકર્મની ૨૯ એમ એકસઠ બાધતા બારમો અલ્પતર, તથા જિનનામ અને આયુમાથી એક એક ઓછી કરતા સાઠ અને બને એછી કરતા એગણસાઠના બંધરૂપ તેરમો અને ચૌદમે અ૫તર થાય. સાતમે ગુણઠાણે શા-૫, ૬- -1 -- ગે-૧ એ-૨ અને નામ કમી જિનનામ અને આહારદિક સાથે ૩૧ એમ અઠ્ઠાવન બાંધતા પંદરમે અલ્પતર, જિનનામના બધા વિના સત્તાવન બાંધતા સોળમા અલ્પતર. જિનનામ બાંધતા અને આહારદિક નહિ બાંધતા છપનના બધે સત્તરમો અલ્પતર. અને ત્રણે વિના પંચાવન બાંધતા અઢાર અલ્પતર. તથા આઠમે ગુઠાણે શા-૫, નિદ્રાદિક વિના દ-૪, વે-૧, મે, ગોન, અં-૫ અને નામકમની જિનનામ સાથે દેવગતિ ૫ ૨૯ એમ ચેપન બાંધતા ઓગણીસમા અલ્પતરજિનનામ વિના પિન બાંધતા વશમો અલ્પતર. તથા આઠમાં ગુણસ્થાનકના સાતમા ભાગે ૪-૫, ૬-૪, ૧-૧, મે-૨, ગ-૧, અં-૫, અને નામકમની યશકીર્તિ એક એમ છવ્વીસ બાંધતા એકવીસમે અસ્પતર તથા નવમે ગુણઠાણે ૪-૫, ૬-૪, વે-૧, મે-૨, નામ-ન, ગન, અને અં-૫, એમ બાવીસ બાંધતા બાવીસમે અતર, પુરૂષ વેદવિના એકવીશ નાંધતા ત્રેવીસમે અલ્પતર. સંન્વલન ક્રોધ વિના વીશ બાંધતા વીસમા અલ્પતર. માનવિના ઓગણીસ બાંધતા પચીસમા અલ્પતર. માયા વિના અઢાર બાંધતા છવ્વીસમે અલ્પતર. -અને-લાભ-વિના દશમે ગુણઠાણે સતર બાધતા સતાવીસમે અલ્પતર. અને અગીયારમે ગુણઠાણે એક સાત વેદનીય બાંધતાં અઠ્ઠાવીસમે અલ્પતર. આ પ્રમાણે અઠ્ઠાવીશ અલ્પતર થાય છે. Page #578 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ પંચસંગ્રહ-પાંચમું દ્વાર દશનાવરણીયના બે ઉદયસ્થાન છે. તે આ-ચાર અને પાંચ, તેમાં ચાર હોય તે ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળ દર્શનાવરણીય એ ચાર હોય છે. અને પાંચ હોય તે પાંચ નિદ્રામાંથી કોઈપણ એક નિદ્રાસહિત કરતા પાંચને ઉદય હોય છે. ચક્ષદશ નાદિ ચાર વેદયિ હેવાથી તે ચારેને એક સાથે ઉદય હોય છે. પરંતુ નિદ્રાએ અ યિ અને પરસ્પર વિરૂદ્ધ હોવાથી કેઈ વખતે નિદ્રાને ઉદય નથી પણ હોત અને જ્યારે હોય ત્યારે પાંચમાંથી કેઈપણ એકને ઉદય હોય છે. માટે યક્ત બે જ ઉદયસ્થાનકે સંભવે છે. અહિં ચારથી પાંચના ઉદયે જતા એક ભૂયસ્કાર થાય છે. પાંચથી ચારના ઉદયે જતા એક અલ્પતર થાય છે. અવસ્થિતદય બે છે, કેમકે બને ઉદયસ્થાનકે અમુક કાળપયત ઉદયમાં વસે છે. અવતદય સર્વથા ઘટતું નથી. કારણ કે દર્શાવરણીયકર્મની સર્વ પ્રકૃતિને ઉદયવિદ ક્ષીણ ગુણઠાણે થાય છે, ત્યાંથી પડવાને અભાવ હોવાથી ફરી તેની કેઈપણ પ્રકૃતિને ઉદય થતું નથી. તથા મોહનીયમનાં નવ ઉદયસ્થાનક છે. તે આ પ્રમાણે–એક, બે, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દશ. ૧-૨-૪-૫-૬-૭-૮–૯–૧૦. આ સઘળા ઉદયસ્થાનકને વિસ્તારથી સપ્તતિકા સંગ્રહમાં આચાર્ય મહારાજ પોતે જ કહેશે માટે તેને અહિં વિચાર કર્યો નથી. એકના ઉદય સ્થાનેથી બે આદિના ઉદય સ્થાને ક્રમશઃ જતા આઠ ભૂયસ્કાર થાય છે, તથા દશના ઉદય સ્થાનેથી નવ આદિના ઉદયસ્થાનકે ક્રમશઃ જતા આઠ અલ્પતર થાય છે. અવસ્થિત નવે નવ છે. દરેક ઉદયસ્થાનક અમુક કાળપયત ઉદયમાં હાઈ શકે છે. અવક્તવ્યોદય પાંચ છે. તે આ-એક, ઇ, સાત, આઠ અને નવ. તેમાં જ્યારે ઉપશાંતોહ ગુણસ્થાનથી અદ્ધાક્ષ પડે ત્યારે સૂમસપરાય ગુણસ્થાનકે પ્રવેશ કરતા પહેલા સંજવલન લાભ ઉદયમાં આવે છે. તેથી તેને પહેલે સમયે સંજ્વલન કેલરૂપ એક પ્રકૃત્યાત્મક અવક્તવ્યોદય થાય છે. જ્યારે ઉપશાંતહ ગુણરથાનકથી ભવક્ષયે પડે ત્યારે પહેલેજ સમયે અવિરતિ સમ્યગ્દષ્ટિ દેવ થાય છે. તે જે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હોય અને તેને ભય જુગુપ્સા ઉદચમાં ન હોય તે પહેલે સમયે અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન ક્રોધાદિમાંથી કઈ પણ ક્રોધાદિ ત્રણ, પુરૂષદ અને હાસ્યરતિ ચુગલ એ છ પ્રકૃતિઓ ઉદયમાં આવે છે. આ પ્રમાણે છે પ્રકૃતિના ઉદયરૂપ બીજો અવતદય થાય છે. ૧ ગતિમાં ભવના પ્રથમ આરબી અત " પર્વત અવશ્ય હાસ્ય-તિને જ ઉદય હોય છે એટલે હાસ્ય રતિ એ બે પ્રકૃતિ જ ગ્રહણ કરી છે. Page #579 -------------------------------------------------------------------------- ________________ “૪૫ પચસગ્રહ-પાંચમું દ્વાર જે તે ક્ષાયિકસમ્યદષ્ટિ ન હોય તે પહેલેજ સમયે સમ્યકત્વમોહનીય વેદે છે તેથી સમ્યવાહનીય સહિત સાત પ્રકૃતિના ઉદયરૂપ ત્રીજો અવક્તાદય થાય છે. અથવા જે ક્ષાયિકસમ્યગ્દષ્ટિ હોય અને ભય કે જુગુપ્સા એ બેમાંથી કોઈપણ એકને અનુભવે તે પણ સાત પ્રકૃતિના ઉદયરૂપ ત્રીને અવક્તવ્ય થાય છે. જ્યારે લાપશમ સમ્યક્ત્વી ભય કે જુગુપ્સા એ બેમાંથી કોઈપણ એકને અનુભવે ત્યારે અથવા ક્ષાયિક સમ્યષ્ટિ ભય અને જુગુપ્સા એ બંનેને અનુભવે ત્યારે આઠ પ્રકૃતિના ઉદયરૂપ ચા અવક્તવ્યોદય થાય છે. તથા ક્ષાયોપથમિક સમ્યકત્વી ભય અને જુગુપ્સા એ બંનેને એક સાથે અનુભવતે હેય ત્યારે નવ પ્રકૃતિના ઉદયરૂપ પાંચમે અવક્તવ્યદય થાય. આ પ્રમાણે મોહનીયમના અવક્તવ્યોદય કહ્યા. હવે નામકર્મના ઉદયસ્થાનકે કહે છે. તે બાર છે. તે આ પ્રમાણે–વીશ, એકવીશ. ચોવીસ, પચીસ, છવીસ, સત્તાવીસ, અઠ્ઠાવીસ, ઓગણત્રીસ, ત્રીસ, એકત્રીસ, નવ અને આઠ. ૨૦-૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧–૯–૮. આ દરેક ઉદય સ્થાનકને સસતિકા સંગ્રહમાં આચાર્ય મહારાજ પિતે જ વિસ્તારપૂર્વક કહેશે માટે અહિં તેઓનું વિવરણ કર્યું નથી, કદાચ અહિ કહેવામાં આવે તે પુનરુક્તિ થવાથી ગ્રંથગૌરવરૂપ દેવને પ્રસંગ પ્રાપ્ત થાય. અહિં એકવીસના ઉદયસ્થાનેથી આરંભી યથાયોગ્ય રીતે સંસારમાં કે સમુઘાતમાં ચોવીસ આદિ ઉદયસ્થાનકે જાય છે માટે આઠ ભૂયસ્કાર થાય છે. જો કે ઉદયસ્થાનક બાર છે છતાં વીશના ઉદયસ્થાનેથી એકવીસના તેમ જ આઠના ઉદયસ્થાનેથી નવના ઉદય સ્થાને અને નવના ઉદયસ્થાનેથી વશના ઉદયસ્થાને કોઈ જ જતા નહિ હોવાથી આઠ જ ભૂયસ્કાર થાય છે. વીશ અને આનું ઉદયસ્થાન સામાન્ય કેવેળીને હોય છે, એકવીસ અને નવનું ઉદયસ્થાન તીર્થકર કેવળીને હોય છે. સામાન્ય કેવળિના ઉદય સ્થાનેથી તીર્થકરના ઉદય સ્થાને અથવા તીર્થકરના ઉદયસ્થાનેથી સામાન્ય કેવળીના ઉદયસ્થાને કોઈ પણ છ જતા નહિ હોવાથી તેના ભૂયસ્કાર થતા નથી. તથા અલપતરોદય નવ છે. કઈ રીતે નવ થાય છે? તે કહે છે–અહિં કોઇપણ - ૧ અગીઆરમે ગુણસ્થાનથી જે ભવક્ષયે પડે છે. તેઓ અનુતરવિમાનમાં ઉત્પન્ન થાય છે અને ભવના પ્રથમ સમયે શાપથમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે, પૂર્વભવનું ઉપશમણિનું ઉપશમસમ્યકત્વ અહિં લાવતા નથી એમ એક આચાર્ય મહારાજ માને છે તેથી ઉપર લખ્યું છે કે જે ક્ષાયિક સગ્યગદષ્ટિ ન હોય તો પહેલે જ સમયે સમફત મેહનીયકર્મ વેદે છે, એ પણ એક મત છે કે ઉપએણિનું ઉપશમસમ્યફ લઈ અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થાય છે તેમને મતે ઉદયસ્થાન અને અવતવ્ય ઉદય ક્ષાયિક સુસ્પલીની જેમ ઘટે છે. , . . • • Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ પંચસગ્રહ-પાંચમું દ્વાર આત્મા નવના ઉદયથી આઠના ઉદયે, તેમ જ એકવીસના ઉદયથી વશના ઉદયે જાતે નથી. કારણ કે નવનું અને એકવીસનું ઉદયસ્થાન તીર્થકરને હોય છે. તેઓ કંઈ સામાન્ય કેવળીના ઉદયસ્થાનકે જતા નથી, માટે એ બે અલ્પતર ઘટતા નથી. તથા કે પચીસના ઉદયથી ગ્રેવીસના ઉદયે જતા નથી. કારણ કે સંસારી આત્માએ અપર્યાપ્તાવસ્થામાં ચોવીસના ઉદયથી પચીસના ઉદયસ્થાનમાં પ્રવેશ કરે છે પરંતુ પચીસના ઉદયસ્થાનથી ચોવીસના ઉદયે જતા નથી. માટે અલ્પતરદય નવ જ થાય છે. તે અલ્પદ તીર્થક અને સામાન્ય કેવળીઓને સમુઘાત અને અગિપણું પ્રાપ્ત થતાં કઈ રીતે થાય છે. તેને વિચાર કરે છે. તેમાં સ્વભાવસ્થા સામાન્ય કેવળીને મનુષ્યગતિ, પન્દ્રિયજતિ, સનામ, બાદર નામ, અપર્યાપ્તનામ, સૌભાગ્યનામ, યશકીર્તિ, આદેય, અગુરુલઘુ, નિમણ, તેજસ, કામણ, વર્ણાદિ ચતુષ્ક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, વજwષભનાશચ સંઘયણ, ઉપવાત, પ્રત્યેક, ઔદારિકહિક, છ સંસ્થાનમાંથી કેઈપણ એક સંસ્થાન, પરાઘાત, ઉસ, અન્યતર વિહાગતિ. સુસ્વર હુસ્વરમાંથી એક, એ ત્રીશ પ્રકૃતિએને ઉદય હોય છે અને તીર્થકરોને તીર્થકર નામકર્મ સાથે એકત્રીસને ઉદય હોય છે.. હવે જ્યારે તેઓ સમુદઘાતમાં પ્રવૃત્ત થાય છે ત્યારે સમુદઘાત કરતા સામાન્ય કેવળિને બીજે સમયે ઔદ્યારિકમિશગે વત્તતા પરાઘાત, ઉચ્છવાસ, અન્યતરવિહાગતિ અને સુસ્વર સ્વરમાંથી એક એમ ચાર પ્રકૃતિઓના ઉદયને ધ થતા છવીસને ઉદય થાય છે. અને તીર્થકરને પશઘાત ઉચ્છવાસ પ્રશસ્તવિહાગતિ અને સુસ્વરને રિધ થતા સત્તાવીસને ઉદય થાય છે. આ પ્રમાણે ત્રીસ અને એકત્રીસના ઉદયથી છવ્વીસ અને સત્તાવીસના ઉદયે જતા છવીસના અને સત્તાવીસના ઉદયરૂપ બે અલ્પતર થાય છે. તથા સમુદઘાતમાં પ્રવિણ તીર્થકર કેવળિને ત્રીજે સમયે કામણુકાયોગે વર્તતા ઉથ પ્રાપ્ત સંસ્થાન, વજાઋષભનારાચસંઘયણ, ઔદ્યારિકદ્ધિક, ઉપઘાત, અને પ્રત્યેક એ છ પ્રકૃતિને રોધ થતા વીશને ઉદય થાય છે. અને તીર્થકર કેવળિને તે સમયે ઉક્ત છ પ્રકૃતિઓના ઉદયને રાધ થતા એકવીશને ઉદય થાય છે. આ પ્રમાણે છવ્વીસ અને સત્તાવીસના ઉદયથી વીશ અને એકવીસના ઉદયે જતા વીસ અને એક ૧ અહિં કાઈપણ આત્મા નવના ઉદયથી આઠના ઉદયે તેમને એકવીશના ઉદયથી વીશના ઉદય જતો નથી, કારણ કે નવનું અને એકવીશનું ઉદયસ્થાન તીર્થકરને હોય છે, તેઓ કંઇ સામાન્ય કેવળને ઉદયરથાને જતા નથી માટે એ બે અપતર ઘટતા નથી–એમ ટકામાં જણાવ્યું છે પણ કોઈ પ્રકૃતિ વય અલ્પતર ઘટતા નથી તે પણ લખ્યું નથી છતાં આઠ પ્રકૃનિરૂપ અને વિશ પ્રકૃતિરૂપ બે અલ્પતર ઘટતા નથી એ ભવ સમજાય છે. પરંતુ આ જ ગાથાની ટીકામાં આગળ આ બને મહપતરા ઘટાવ્યા છે તેથી આ પંક્તિઓ લખવાનો ભાવ શું છે? તે બહુ જાણે.. Page #581 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ-પાંચ દ્વારા ૫૪૭ વિસના ઉદયરૂપ બે અલ્પતર થાય છે. આ રીતે સમુદ્દઘાતમાં ચાર અલ્પતર થાય છે. તથા અગિપણાને પ્રાપ્ત કરતા તીર્થકરકેવળિને ચાગના રોધ કાળે પૂર્વોક્ત એકત્રીસ પ્રકૃતિમાંથી સ્વરને ઉદય કાય ત્યારે ત્રીશને ઉદય થાય છે, અને ત્યારપછી ઉચ્છવેસન ઉદય રેખાય ત્યારે ઓગણત્રીસને ઉદય થાય છે. તથા સામાન્ય કેવળિને પૂર્વોક્ત ત્રિીસ પ્રકૃતિમાંથી સ્વરના ઉદયનો રોધ થાય ત્યારે ઓગણત્રીસ અને ઉદ્ભુવાસના ઉદયને ધ થાય ત્યારે અઠ્ઠાવીસને ઉદય થાય છે. આ રીતે તીર્થ કરને આશ્રયી ત્રીશ અને ઓગણત્રીસના ઉદયરૂપ બે અલ્પતર અને સામાન્ય કેવળિને આશ્રયી ઓગણત્રીસ અને અઠ્ઠાવીસના ઉદયરૂપ બે અલપતર એમ ચાર અલ્પતર થાય છે. અહિં ઓગણવીસને અલ્પતર અને માં આવે છે પરંતુ અવધિના ભેદે ભિન્ન અલ્પતરની વિવક્ષા થતી નહિ હેવાથી તેને એક ગણું ત્રણ જ અલ્પતર થાય છે. તથા અઠ્ઠાવીસના ઉદયવાળા અતીર્થકર કેવળિને અગિપણાની પ્રાપ્તિના પ્રથમ સમયે પરાઘાત, વિહાગતિ, પ્રત્યેક, ઉપઘાત, અન્યતમ ઉદયપ્રાપ્ત સંસ્થાન, વજાઋષભનારાચસંઘયણું, ઔદારિકહિક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અગુરુલઘુ, તેજસ કાર્મણ, વર્ણાદિચતુષ્ક, અને નિર્માણ, એ વીશ પ્રકૃતિને ઉદયવિદ થતા આઠનો ઉદય થાય છે, અને ઓગણવીશ પ્રકૃતિના ઉદયવાળા તીર્થકરકેવળિને ઉક્ત વીશ પ્રકૃતિઓને ઉદય વિચ્છેદ થાય ત્યારે નવને ઉદય થાય છે, આ પ્રમાણે અઠ્ઠાવીસ અને એગણત્રીસના ઉદયથી આઠ અને નવના ઉદયે જતા આઠ અને નવના બે અલ્પતર થાય છે. આ રીતે તીર્થકર અતીર્થકર કેવળ આશયી સમુદઘાત અને અગિપણું પ્રાપ્ત કરતાં થતા નવ અલપતરે વિચાર્યા તથા સંસારી જીવને એકત્રીસ આદિ ઉદયસ્થાનેથી આરંભી એકવીશ સુધીના કેટલાએક અલ્પતર ઉદયરામાં સક્રમણ થાય છે, જેમકે ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પછી ૨૪ કે ૨૬ માંથી કેઈપણ ઉદયસ્થાને વતા મરણ પામી એકવીશના ઉદયે જાય એટલે એકવીશને અ૫તર થાય, તથા ઉદ્યોત સહિત ત્રીશના ઉદયે વત્તતા ઉત્તરક્રિયશરીરી દે વૈક્રિય શરીર વિખરાઈ જાય ત્યારે ઓગણત્રીશના ઉદયે જાય ત્યારે એગયુઝીશને અલ્પતર થાય. આ પ્રમાણે સ સારી છે ને કેટલાએક અલ્પતને સંભવ છે પરંતુ જે સંખ્યાવાળા અ૫તરે તેઓને થાય છે તે અલ્પતરે પૂર્વોક્ત અલ્પતમાં આવી જાય છે. માત્ર એક અલ્પતર અનેક પ્રકારે થાય છે એટલું જ, પરંતુ અવધિના ભેદે અલ્પતને ભેદ ગણુતિ નહિ હોવાથી આ નવથી અધિક એક પણ અલ્પતર થતું નથી. છેઅહિં એક્ટીશ પ્રકૃતિના ઉદરથી અધિક નામકમરની પ્રકૃતિએ ઉદયસ્થાન ન હોવાથી એક ત્રીશ પ્રકૃતિના ઉદયરૂ૫ અલ્પતર થતો નથી તેથી એકત્રીશ તેમજ પચીશ તથા વિશના ઉદય વિના નવ ઉદયસ્થાનના નવ અહપતર ગણાવ્યા અને કેવળીની અપેક્ષાએ તે બરાબર છે પરંતુ બ્ધિ Page #582 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પંચસંગ્રહ-પાંચ દ્વાર અવસ્થિત ઉદય સર્વત્ર સ્થાન તુલ્ય છે આવું મૂળ ટીકાકારોપણ ટીકાકારનું વચન હોવાથી જેટલા ઉદયસ્થાનકે છે તેટલા અવસ્થિતદ પણ છે. અવક્તવ્યોદયને સર્વથા અસંભવ છે કારણ કે નામકમની સઘળી ઉત્તરપ્રકૃતિએનો ઉદય વિચ્છેદ થયા પછી ફરી ઉદય થતા જ નથી. સઘળી ઉત્તરપ્રકૃતિએને. ઉદય વિચ્છેદ અગિ ગુણસ્થાનકના ચરમસમયે થાય છે ત્યાંથી પ્રતિપાત થતો નથી કે ફરી ઉદયને સંભવ થાય માટે અવક્તવ્યદય ઘટતા નથી. આ પ્રમાણે જ્ઞાનાવરણાદિ દરેક ઉત્તરપ્રકૃતિએના ઉદયસ્થાનોમાં ભયસ્કારાદિ કહ્યા. ૧૮ હવે સામાન્યતઃ સઘળી પ્રકૃતિઓના ઉદયસ્થાનમાં ભૂયસ્કારાદિ કહેવા ઇચ્છતા પહેલાં ઉદયસ્થાનકે કહે છે-- एकार वार तिचउकवीस गुणतीसओ य चउतीसा । વરાછા જુઠ્ઠી થાણારું છવાલે II 3 II एकादश द्वादश त्रिचतुर्विंशतिरेकोनत्रिंशतः च चतुर्विंशत् । . चतुश्चत्वारिंशत एकोनपष्टिरुदयस्थानानि पविंशतिः ॥ १९ ॥ • અર્થ—અગીઆર, બાર, ત્રણ અને ચાર અધિક વીશ, ઓગણત્રીશથી ત્રીસ, અને ચુમ્માલીસથી ઓગણસાઠ આ રીતે છવ્વીસ ઉદયસ્થાનકે છે. ટીકાનુ–સામાન્યતઃ સઘળી ઉત્તરપ્રકૃતિએના છવ્વીસ ઉદયસ્થાનકો છે. તે આ પ્રમાણે અગીઆર, બાર, ત્રણ અને ચાર અધિક વીશ, એટલે ત્રેવીસ અને ચોવીશ તથા ઓગણત્રીશથી આરંભી ચાત્રીશ અને ચુમ્માલીસથી આરંભી ઓગણસાઠ. તે આ ઓગણત્રીશ, ત્રીશ, એકત્રીશ, બત્રીશ, તેત્રીશ અને ત્રીશ તથા ચુમ્માલીસ, પીસ્તાલીસ, છેતાલીસ, સુડતાલીસ, અડતાલીસ, એગણપચાસ, પચાસ, એકાવન, બાવન, સંપન્ન મનુષ્યો અથવા તિય વયિશરીર બનાવે ત્યારે ત્રીશના ઉદયસ્થાનથી પચીશના ઉદયથાને અને લબ્ધિસંપન્ન છીશના ઉદયમાં વતે વાયુકાય વૈદિયશરીર બનાવે ત્યારે છવીશના ઉદય સ્થાનથી ચોવીશના ઉદયસ્થાને જાય છે. અથવા યથાસંભવ એકવીસથી છગીશ સુધીના ઉદયસ્થાનથી પચેન્દ્રિય તિય"ચ વગેરે કાળ કરી મણિહારા દેવ-નરકમાં ઉત્પન્ન થાય ત્યાર પચીશના અને એન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે વીશના ઉદયથાને જાય છે તેથી પચીશ અને વીશ પ્રકૃતિના ઉદય સ્વરૂપ બને અલ્પતા સંસારી જીવમાં ઘટી શકે છે. તેથી કુલ નવને બદલે અગિયાર અહપતરાદય ઘટી શકે છતાં ટીકામાં આ બે અલ્પતરા કેમ બતાવ્યા નથી? એનું કારણ બBતે જાણે " ૨ ઉદયશાનક એટલે એક સમયે એક જીવને જેટલી પ્રકૃતિ ઉદથમાં તે. " Page #583 -------------------------------------------------------------------------- ________________ પચસગ્રહ-પાંચમું દ્વાર પન, ચેપન, પંચાવન, છપન, સત્તાવન, અઠ્ઠાવન અને ઓગણસાઠ. ૧૧-૧૨-૨૩૨૪–૨–૩૦–૩૧-૩૨-૩૩-૩૪-૪૪-૪૫-૪૬-૪-૪૮-૪૯૫૦-૫૧-પર-૫૩-૫૪૦ ૫૫-૫૬-૫–૫૮-૫૯ હવે ઉક્ત ઉદયસ્થાનકેનું વિવરણ કરે છે– મનુષ્યગતિ, મનુષ્યા, પંચેન્દ્રિય જાતિ, ત્રસનામ, બાદરનામ, પર્યાપ્તનામ, સુભગ, આદેય, યશકીર્તિનામ, અન્યતર વેદનીય અને ઉચ્ચત્ર એ અગીઆર પ્રકૃતિએને ઉદય સામાન્ય કેવળી ભગવાનને અગિ અવસ્થામાં હોય છે અને એ જ અવસ્થામાં તીર્થકર ભગવાનને તીર્થંકર નામકર્મ સહિત બારને ઉદય હોય છે. આ અતીર્થકર તીર્થકર કેવળીના બંને ઉદયસ્થાનકે અનુક્રમે અગુરુલઘુ, નિમણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, તેજસ, કામણ, વદિ ચતુષ્ક એ બાર પ્રદયિ પ્રકૃતિ, સાથે ત્રીસ અને ચોવીસ થાય છે. એ બંને ઉદયસ્થાનકે અનુક્રમે સમુદ્દઘાત અવસ્થામાં કામણ કાયગે વર્તતા સામાન્ય કેવળી અને તીર્થકરને હેય છે. આ ચાર ઉદયસ્થાનકમાં એક પણ ભૂયસ્કાર ઘટતું નથી. કારણ કે કેઈપણ આત્મા અગિપણામાંથી સગપણમાં જ નથી તેમજ સામાન્ય કેવળી તીર્થકરના ઉદયને પ્રાપ્ત કરતા નથી. તે ત્રેવીસ અને વીસના ઉદયસ્થાન સાથે પ્રત્યેક, ઉપઘાત, ઔદારિકશ્ચિક, છ, સંસ્થાનમાંથી કોઈપણ એક સંસ્થાન અને પ્રથમ સંઘયણ એ છ પ્રક્રિતિએ જોડતાં ઓગણત્રીશ અને ત્રીશ એ બે ઉદયસ્થાન થાય છે. આ બે ઉદયસ્યાનેક અદ્યુકમે ઔદાદિકમિશગે વત્તતા સામાન્ય કેવળી તથા તીર્થકર ભગવાનને હોય છે. તારિકાયેગે વત્તતા તથા સ્વભાવસ્થ તેઓને પરાઘાત, વિહાગતિ, ઉસ અને સ્વરના ઉદય સાથે અનુક્રમે તેત્રીસ અને ચેત્રીસ ઉદય થાય છે. ચોગને રોધ કરતાં ત્યારે સ્વરને રેશધ થાય એટલે કે સ્વરને ઉદય બંધ પડે ત્યારે પૂર્વોક્ત તેત્રીસ અને ચેત્રીસમાંથી એ એક પ્રકૃતિ ઓછી થતા બત્રીસ અને તેત્રીશને ઉદય થાય છે. ત્યારપછી શ્વાસાસને રોધ થતાં શ્વાસને ઉદય કાય ત્યારે એકત્રીસ અને બત્રીસને ઉદય થાય છે. • આ પ્રમાણે દશ ઉદયસ્થાનકે કેવળી મહારાજને હોય છે. ' એ દશ ઉદયસ્થાનમાં છ ભૂયસ્કાર થાય છે અને તે સામાન્ય કેવળી અને * ૧ અહિં ટીકામાં કેવળિ મહારાજના દશ ઉદયસ્થાનમાં ર૯-ad-૧-કર-૩ અને ૪ રૂપ સૂયરકાર કહ્યા છે, પરંતુ ચાર થાય છે તે આ પ્રમાણે–સમુદઘાત અવસ્થામાં કામણ કાયથેગે વર્તતા Page #584 -------------------------------------------------------------------------- ________________ પ'ચસ ગ્રહ-પાંચમું દ્વાર તીર્થંકરને આશ્રયી ઓગણત્રીશ અને ત્રીશ આદિ જાણવા. ખીજા ત્રેવીસાદિ ભૂયસ્કાર સભવતા નથી તેનું કારણ પહેલા કહ્યુ છે. તથા અશ્પતશય નવ છે અને તે ચેત્રીસ વિના સઘળા સમજવા. ૧૫૦ તથા વિગ્રહગતિમાં વત્તમાન ક્ષાયિક સમ્યફી અવિરતિ સમ્યગ્દષ્ટિને ચુમ્માલીસના ઉદ્દય હાય છે, તે આ પ્રમાણે—જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ, તથા નિદ્રાના ઉત્ક્રય ન હોય ત્યારે ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળ એ દશનાવરણીય ચાર, અન ́તાનુખધિ વર્જિત અપ્રત્યાખ્યાનાવરણાદિ ધાદિ ત્રણુ કષાય, ત્રણ વેઢમાંથી એક વેદ અને એ યુગલમાંથી કાઈપણ એક યુગલ એ પ્રમાણે માહનીયકમ ની છ, એમ ઘાતિકમની વીશ, તથા ચાર ગતિમાંથી કાઇ પણ એક ગતિ, ચાર આનુપૂર્શ્વિમાંથી ગતિને અનુસરતી એક આનુપૂદ્ધિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, ખાતર, પર્યાપ્ત, સુભગ-દ્રુભાઁગમાંથી એક, આદૅય – અનાદેયમાંથી એક, યશઃકીર્તિ-અયશ-કીર્તિમાંથી એક, નિર્માણુ, અગુરુલઘુ, સ્થિર, અસ્થિર, શુભ, અશ્રુસ, તૈજસ, કાણુ, વદિક ચતુષ્ક એ રીતે નામકમની એકવીશ, ચાર આયુમાંથી એક આચુ, એ વેદનીયમાંથી એક વેનીય, અને એ ગાત્રમાંથી એક ગેાત્ર એ સઘળીને સરવાળા કરતાં અઘાતિકમની ચાવીશ, સઘળી મળી ચુમ્માલીસ પ્રકૃતિએ થાય. ઓછામાં ઓછી એ ચુમ્માલીસ પ્રકૃતિએને ઉત્તય વિગ્રહગતિમાં વત્ત માન ક્ષાયિક સામાન્ય પ્રવળિ તથા તીર્થંકરને અનુક્રમે વ્રેસ અને ચેત્રીસના ઉદ્દય હાય છે તેમાં સાતમે સમયે ઔદ્યારિક મિશ્રયેાગે વત્તતા તેએને પ્રત્યેક આદિ છ પ્રકૃતિના ઉદય વધે એટલે એગણત્રીસ અને ત્રીસના ઉન્ન થાય છે. તથા તેને આઠમે સમયે દ્વારિક કાયયેાગે વતા સ્વર વગેરે ચાર પ્રકૃતિના ઉમ વધે એટલે તેત્રીસ અને ચેાત્રીસને ઉદય થાય છે. આ પ્રમાણે આગણત્રીશ, ત્રીશ, તેત્રીશ અને ચેત્રીશના ઉદ્દયપચાર સૂચકારાય થાય છે, પરંતુ કઇ રીતે એકત્રીશ અને છત્રીસના ઉદયપ ભૂયસ્કાર ધરતા નથી. પતરાય તા ઘટે છે. તેત્રીસ અને ચેત્રીસના ઉદ્દયવાળા સ્વરના રાધ કરે ત્યારે તેઓને અત્રીસ અને તેત્રીસના ઉદય થાય અને ઉચ્છવાસના રાધ થતાં એકત્રીસ અને બત્રીસના ઉદ્દય થાય, એટલે અહિં તેત્રીસ ત્રીસ અને એકત્રીસ એ ત્રણે અપતરાધ્ય થાય. આ રીતે એકત્રીસ અને ત્રીસ એ અપતર થાય છે, પરંતુ ભૂયસ્કાર થતા નથી. પછી તે જ્ઞાનીમહારાજ જાણે. ૨ અપતરાય નવ આ પ્રમાણે——ચાગના રપ કાળે એકત્રીસ અને બત્રીસના ઉદયે વત્તતા સામાન્યૂ ર્ગાળ અને તીથ કરા યાગિપણાને પ્રાપ્ત કરે ત્યારે તેઓને અગીઆર અને ખારને ઉદય થાય છે. તથા જ્યારે સમુદ્લાત કરે ત્યારે તે અનેને ખીજે સમયે ઔદારિકમિશ્રયેાગે વત્તતા સ્વર દિ પ્રકૃતિના ઉદય એછે થાય ત્યારે ત્રીસ અને એગણત્રીશના ઉદય થાય અને કામણુ કાણુ કાયયેગે વતા પ્રત્યેકાદિ છ પ્રકૃતિના ઉદ્દય આછા થાય ત્યારે ચેાવીસ અને ત્રેવીસના ઉદય થાય. અને ચેગના રાધ કરતાં પૂર્વ કક્ષા તે પ્રમાણે ત્રણ અશ્પતર થાય એટલે ૧૧-૧૨-૩૦ ૨૯-૨૪-૨૩-૭૩-૩૨ અને ૩૧ એ નવ અપતરાય થાય છે, Page #585 -------------------------------------------------------------------------- ________________ પપ૧ પચાસગ્રહ-પાંચમું દ્વાર સમ્યકૂવીને હોય છે. પાંત્રીસ આદિ કઈ પણ ઉદયસ્થાનકે સંભવતાં નહિ હોવાથી ચુમ્માલીસથી શરૂઆત કરે છે. તે ચુમ્માલીસમાં સમ્યફવાહનીય, ભય અને જુગુપ્સામાંથી કઈ પણ એક પ્રકૃતિ ઉમેરતાં પીસ્તાલીસને ઉદય થાય, 'સમ્યકત્વ મેહનીય અને લય, અથવા સમ્યક્ત્વમેહનીય અને જુગુપ્સા, અથવા ભય અને જુગુપ્સા એમ બે પ્રકૃતિ ઉમેરતાં છેતાલીસને ઉદય થાય તથા સમ્યફમેહનીય ભય અને જુગુપ્સા એ ત્રણે ઉમેરતાં સુહતાલીસ પ્રકૃતિને ઉદય થાય. તથા ભવસ્થ ક્ષાયિક સમ્યકત્વી દેવા અથવા નારકીને પૂર્વે કહેલી ચુમ્માલીસ પ્રકૃતિમાંથી આનુપૂર્ષિ દૂર કરતાં અને ક્રિયશરીર, વૈક્રિય અને પાગ, પ્રત્યક, ઉપઘાત, અને સમચતુરસસંસ્થાન એ પાંચ ઉમેરતાં અડતાલીસ પ્રકૃતિને ઉદય થાય છે. તે અતાલીસ પ્રકૃતિએ આ પ્રમાણે-જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણય ચાર, મોહનીયની પૂર્વે કહી તે છે, અને અતરાય પાંચ, એમ ઘાતિકર્મની વીશ. તથા નામકર્મની વિગ્રહગતિમાં જે એકવીશ કહી છે તે વૈક્રિયદ્ધિક આદિ યુક્તિ કરતાં અને આનુપૂ િકાઢતાં પચ્ચીસ, ગોવ એક, વેદનીયની એક, અને આયુ એક એમ અવાતિકર્મની અઠ્ઠાવીસ, આ રીતે કુલ અડતાલીસ પ્રકૃતિને ઓછામાં ઓછો ઉદય ભવસ્થ શાયિક સમ્યકત્વી દેવ કે નારીને હોય છે. અહિં નારકીઓને હુંડ સંસ્થાન આદિ અશુભ પ્રકૃતિએને જ ઉદય હોય એમ સમજવું. તે અડતાલીસમાં ભય જુગુપ્સા અથવા સમ્યફમેહનીય એ ત્રણમાંથી કેઈપણ એક ઉમેરતાં ઓગણપચાસને ઉદય થાય, ભય-સમ્યફવમોહનીય, જુગુપ્સા-સમ્યકત્વ મેહનીય, અથવા ભચ-જુગુપ્સા એમ કેઇપણ બન્ને પ્રકૃતિ ઉમેરતાં પચાસને ઉદય થાય, અને ભય-જુગુપ્સા અને સમ્યકત્વ મેહનીય એ ત્રણે ઉમેરતાં એકાવનને ઉદય થાય. તથા પૂર્વે જે ચુમ્માલીસ કહી છે તેમાંથી આનુપૂર્લિ કહાડતાં અને ઔદારિકદ્વિક પ્રત્યેક, ઉપઘાત, સમચતુરન્સ સંસ્થાન, અને વજઋષભનારાચ સંઘયણ એ છે ૧ અહિં સમ્યકત્વ મેહનીય ઉદય ક્ષારોપશમ સમ્પતીને જ હોય છે. એટલે જ્યાં જ્યાં સભ્યફિવાહનીય હદય લીધો હોય ત્યાં તે ઉદયસ્થાનવાળા સાપશમિક સમ્મફતી હોય છે તેમ સમજવું. તથા ભયજુસાને ઉદય દરેકને હોય જ છે એમ નથી પરંતુ કોઈ વખતે બેમાંથી એકનો, કોઈ વખતે બનેને ઉકય હોય છે, અને કેઇ વખતે બેમાંથી એક પણ ઉદય હેત નથી તેથી જ વારાફરતી ઉમેરવાના કહ્યા છે. દેવ, નારકીને અર્યાપ્તાવસ્થામાં નિદાન ઉદય હોય તેમ લાગતું નથી. મનુષ્યતિય અને સંભવે છે કેમકે તેના ઉદયમાં ગાલ છે. ચુમ્માલસતો ઉદય દેવ નારક આશ્રયી લીધો હેય તેમ લાગે છે કારણ કે ચુમ્માલીસના ઉદયસ્થાનમાં નિદા વધારીને ઉદયસ્થાન વધાર્યું નથી. પછી જ્ઞાની મહારાજ જાગે, Page #586 -------------------------------------------------------------------------- ________________ પેપર પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રકૃતિઓ ઉમેરતાં ઓગણપચાસ પ્રકૃતિઓને ઉદય ભવસ્થ ક્ષાયિક સમ્યકત્વી તિય અથવા મનુષ્યોને હોય છે. તેમાં સમ્યત્વ મેહનીય, ભય અને જુગુપ્સા એ ત્રણમાંથી કેઈપણ એક એક ભય-સમ્યકત્વ મેહનીય અથવા જુગુપ્સા-સમ્યા મોહનીય કે ભય અને જુગુપ્સા એમ કેઈપણ બબ્બે અથવા સમ્યક્ત્વ મોહનીય, ભય અને જુગુપ્સા એમ ત્રણે ઉમેરતાં પચાસ એકાવન અને બાવનને ઉદય થાય છે. તથા નિદાને ઉદય ઉમેરતાં ત્રેપનને ઉદય થાય. અથવા પહેલાં દેવ અને નરકને ચગ્ય જે અડતાલીસ પ્રકૃતિએ કહી તેમાં શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત ક્ષાયિક સમ્યગ્યદષ્ટિ દેવ અથવા નારકોને પરાઘાત અને અન્યતર વિહાગતિ ઉમેરતાં પચાસને ઉદય થાય. તેમાં સમ્યકત્વ મેહનીય, ભય અને જુગુપ્સા એ ત્રણમાંથી કેઈપણ એક ઉમેરતાં એકાવન, કેઈપણ બે ઉમેરતાં બાવન, અને ત્રણે ઉમેરતા ત્રેપનને, ઉદય, થાય. અથવા શરીર ક્ષાયિક સમ્યગદષ્ટિ તિર્યંચ અને મનુષ્યને પૂર્વે જે ઓગણપચાસ કહી છે તેમાં શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી પરાઘાત અને પ્રશસ્તવિહાગતિ ઉમેરતાં એકાવનને ઉદય થાય. ત્યારપછી તેમાં સમ્યકત્વમોહનીય, ભય, જુગુપ્સા, અને નિદ્રા એ ચારમાંથી કેઈપણ એક પ્રકૃતિ ઉમેરતાં બાવન, કેઈપણ ઉમેરતા પન, કેઈપણ ત્રણ પ્રકૃતિ ઉમેરતાં ચોપન, અને ચારે ઉમેરતાં પંચાવનને ઉદય થાય. અથવા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ તિયચ અને મનુષ્યને અનવરત એકાવન પ્રકૃતિએમાં પ્રાણવાન પર્યાપ્તિએ પર્યાપ્તા થયા પછી શ્વાસોચ્છવાસને ઉદય ઉમેરતાં બાવનનો ઉદય થાય. તેમાં સમ્યકત્વમોહનીય ભય જુગુપ્સા અને નિદ્રામાંથી કોઈપણ એક ઉમેરતાં પિન, કેઇપણ બે ઉમેરતાં ચેપન, ત્રણ ઉમેરતાં પચાવન, અને ચારે ઉમેરતાં છપ્પનને ઉદય થાય. અથવા શ્વાસોચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તા તિર્યંચ અને મનુષ્યને જે બાવન પ્રશ્નતિઓ કહી તેમાં ભાષા પર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી સ્વરને ઉદય ઉમેરતાં ત્રેપનને ઉદય થાય. તેમાં સમ્યકત્વાહનીય, ભય, જુગુપ્સા, અને નિદ્રા એ ચારમાંથી કેઈપણ એક ઉમેરતાં ચેપન, કેઈપણ બે ઉમેરતાં પચાવન, ત્રણ ઉમેરતાં છપ્પન, અને ચારે ઉમેરતાં સત્તાવનને ઉદય થાય. અને તિર્યંચ આશ્રયી ઉદ્યોતનામકર્મ ઉમેરતાં અઠ્ઠાવનનો ઉદય થાય. તે. અઠ્ઠાવન પ્રકૃતિઓ આ પ્રમાણે જ્ઞાનાવરણીય પાંચ, ચક્ષુદર્શનાવરણીયાદિ ચાર અને એક નિદ્રા મળી, પાંચ, માહનીયની પ્રત્યાખ્યાનાવરણાદિ કેઈપણ કેધાદિ ત્રણ કષાય, એક યુગલ, એક વેદ, સમ્યફવાહનીય, ભય અને જુગુપ્સા મળી નવ. અંતરાય પાંચ, ગોત્ર એક હતી Page #587 -------------------------------------------------------------------------- ________________ પંચસ ચહે–પાંચમું દ્વાર “પપ૩ -એક, આયુ એક અને નામકમની વિગ્રહગતિ માંહેની આનુપૂવિ વિના વીશ તથા અદારિદ્રિક, પ્રત્યેક, ઉપઘાત, એક સંઘયણ, એક સંસ્થાન, પરાઘાત, વિહાગતિ, ઉચ્છ વાસ, સ્વર, અને ઉદ્યોત એ એકત્રીશ કુલ અઠ્ઠાવન પ્રકૃતિઓ થાય છે. અવિરતિ સમ્યગ્દષ્ટિના આ સઘળા ઉદયસ્થાને નિદ્રા, ભય, જુગુપ્સા અને ઉદ્યોત એ અશુદયિ હોવાથી તેઓને ઓછી વસ્તી કરતાં અલપતર અને ભૂયસ્કાર એમ બને રૂપે સંભવે છે. તથા મિથ્યાદ્ધિને છેતાલીસથી આરંભી ઓગણસાઠ સુધીના ઉદયસ્થાન કે હોય છે. તેઓને ભિન્ન ભિન્ન ગતિમાં રહેલા મિથ્યાદષ્ટિ છે આશ્રયી જેને સપ્તતિકા સંગ્રહમાં કહેશે તેના પૂર્વાપર ભાવને વિચાર કરી નિદ્રા, ભય, જુગુપ્સા અને ઉોત એ પ્રકૃતિઓને ઓછી વતી કરી પિતાની મેળેજ સમજવા, ૧ મિશ્રાદષ્ટિના ઉદયથાનકોને સામાન્ય વિચાર આ પ્રમાણે-મિથ્યાષ્ટિને વિગ્રહગતિમાં શાનાવરણીય પાંચ, દર્શનાવરણીય ચાર, વેદનીય એક મેહનીય અનંતાનુબધિ વિધાદિમાથી ધાદિ ચાર, યુગલ એક, વેદ અને મિયાત્વમેહનીય એ આઠ, આયુ એક, ગાત્ર એક, અંતરાય પાચ, એમ સાતમળી પચીસ અને નામકમની એકવીસ કુલ છેતાલીસ પ્રકૃતિને કમમાં કમ ઉદય હોય છે. તેમાં ભય અને સુરક્ષા અને નિદ્રામાથી એક એક ભેળવતાં સુડતાલીસને અને બબ્બે મેળવનાં અડતાલીસ અને ત્રણે મેળવતાં એગણપચાસન ઉદય થાય છે. તથા ભવસ્થ એકેન્દ્રિયને પૂર્વોક્ત સાત કર્મની પચીસ અને નામકમની એકવીસ પ્રકૃતિમાંથી આનુપૂર્વ કહાડતાં અને પ્રત્યેક, દારિક શરીર, ઉપઘાત અને ઠંડક સરથાન એ ચાર મેળવતા ચોવીસ-કુલ ઓગણપચાસને ઉદય થાય છે. તેમાં ભય, જુગુપ્સા અને નિદ્રા એ ત્રણમાંથી એક એક મેળવતા પચાસ, બબ્બે મેળવતા એકાવન અને ત્રણ મેળવતા બાવનનો ઉદય થાય છે. તથા પૂર્વોક્ત ઓગણપચાસમાં શરીરણ્યતિએ પથપ્તાને પરાઘાતને ઉદય વધે એટલે પચાસને ઉદય થાય છે. તેમાં ભય જુગુપ્સા અને નિદ્રા એ ત્રણમાંથી એક એક મેળવતા એકાવન, બબ્બે મેળવતા બાવન અને ત્રણે મેળવતા ત્રેપન ઉદય થાય છે. તથા તે પચાસમાં ઉચ્છવાસ પર્યાપ્તિએ થતાને શ્વાસોચ્છવાસને ઉદય વધે એટલે એકાવન પ્રકૃતિનો ઉદય થાય. તેમાં ભય, જુગુપ્સા અને નિદ્રામાંથી એક એક મેળવતા બાવન, બબ્બે મેળવતા પન અને ત્રણે મેળવવા ચેપનો ઉદય થાય તથા તે પૂર્વેત એકાવનમા ઉોત અથવા આતપનો ઉદય વધે એટલે બાવનનો ઉદય થાય. તેમાં ભય. જુગુપ્સા અથવા નિદ્રામાથી એક એક મેળવતા પન, બબ્બે મેળવતા ચેપન અને ત્રણે મેળવતા પંચાવન ઉદય થાય. તથા ભવરય એકેન્દ્રિયને ઉદય 5 વીસમાં અગોપાંગ અને સધિયણ ઉમેરતાં ભવસ્થ બેનિયાદિને નામકર્મની છવ્વીસ અને શેષ સાત કર્મની પચીસ કુલ એકાવન પ્રકૃતિને ઉલ્ય હોય છે. તેમાં ભય, જુગુપ્સા અને નિામાંથી કોઈ પણ એક એક ઉમેરતાં બાવન, બબ્બે ઉમે૨તા પન અને ત્રણે ઉમેરતા ચેપનો ઉદય થાય છે. તથા શરીરપર્યાતિએ પર્યાપ્તા તેઓને પૂત એકાવનમાં પરાઘાત અને વિશ્વાગત ઉમેરતા ત્રેપનને ઉદય થાય. તેમાં ભય, જીણસા અને નિદ્રામાંથી એક એક ઉમેરતા ચેપન, બબ્બે ઉમેરતા પંચાવન અને ત્રણે ઉમેરતા છાપીને ઉદય થાય છે. તથા ઉસ પર્યાપ્તિએ પર્યાપ્તા તેઓને પૂર્વોક્ત ત્રેપનના ઉદયમાં શ્વાસ ઉમેરતાં ચેપનને ઉદય થાય. તેમાં ભય, જુગુપ્સા અને નિદ્રામાંથી એક એક ઉમેરતાં પચાવન, બન્ને ઉમેરતા છપ્પન અને ત્રણે ઉમેરતા સતાવન ઉદય થાય છે. તથા ભાષાપતિએ અયતાને પૂર્વોક્ત ચેપનમાં વરને, Page #588 -------------------------------------------------------------------------- ________________ પપ૪ પંચસગ્રહ-પાંચ કર પ્રશ્ન–મિથ્યાષ્ટિને મેહનીયકમની સાત પ્રકૃતિને ઉદય છતાં વિગ્રહગતિમાં નામકર્મની એકવીશ પ્રકૃતિના ઉદયે વર્તમાન આત્માને પીસ્તાલીસ પ્રકૃતિનું ઉદયસ્થાનક કેમ ન સંભવે? છેતાલીસનું કેમ કહ્યું : ઉત્તર–વસ્તુસ્વરૂપનું જ્ઞાન હોવાથી ઉપરોક્ત શંકા અયોગ્ય છે. કારણ કે મિથ્યાષ્ટિને સાતને ઉદય અનતાનુબંધિને ઉદય ન હોય ત્યારે માત્ર એક આવલિકા સુધી હોય છે અને તે પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. અને નામકર્મની એકવીશ પ્રફ તિને ઉદય તે વિગ્રહગતિમાં હોય છે. કેઈપણ મિથ્યાષ્ટિ અનંતાનુબંધીના ઉદય વિના કાળ કરતું નથી એટલે વિગ્રહગતિમાં અનંતાનુબંધીના ઉદય વિનાને કોઈપણ જીવ હેતું નથી. તેથી વિગ્રહગતિમાં આઠને જ ઉદય હોય છે, અને તેને છેતાલીસ આદિ જ ઉદયસ્થાનો હોય છે. તથા તે મિથ્યાષ્ટિને છેલ્લે એગણસાઠ પ્રકૃતિનું ઉદયસ્થાન મેહનીયની દશે પ્રકૃતિએ ઉદયમાં હોય ત્યારે હોય છે. તે ઓગણસાઠ પ્રકૃતિએ આ પ્રમાણે છે-- અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણીય અને સંજવલન ક્રોધાદિમાંથી, કેઈપણ ક્રોધાદિ ચાર, ત્રણ વેદમાંથી એક વેદ, બે યુગલમાંથી એક યુગલ, ભય, જુગુપ્સા અને મિથ્યાત્વ મોહનીય એ મેહનીયની દશ. તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, સનામ, આદરનામ, પર્યાપ્તનામ, સુભગ દુગમાંથી એક, આદેય અનાદેયમાંથી એક, યશકીર્તિ અયશકીર્તિમાંથી એક, વર્ણાદિ ચતુષ્ક, અગુરુલઘુ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, તેજસ, કામણ, નિર્માણ, ઔદારિકહિક, કોઈપણ એક સંઘથણ, કેઈપણ એક સંસ્થાન, પ્રત્યેક, ઉપઘાત, પરાઘાત, કઈ પણ એક વિહાગતિ, બે સ્વરમાંથી એક સ્વર, ઉચ્છવાસ, અને ઉદ્યોત એમ નામકર્મની એકત્રીસ, જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ, ચક્ષુદર્શનાવરણાદિ ચાર, પાંચ નિદ્રામાંથી કેઈપણ એક નિદ્રા, એક વેદનીય એક આયુ, અને એક ગોત્ર. આ આ રીતે વધારેમાં વધારે ઓગણસાઠ પ્રકૃતિને ઉદય હાય છે. ઉધ્ય વધારતા પચાવનને ઉદય થાય. તેમાં ભય જુગુપ્સા અને નિદ્રામાંથી એક એક ઉમેરતા છપ્પા, બબે ઉમેરના સતાવન અને ત્રણે ઉમેરતા અઠ્ઠાવનનો ઉદય થાય. તથા પૂર્વોક્ત પચાવન પ્રકૃતિએ તિએ આશ્રયી ઉદ્યાનનો ઉદય વધારતાં છપનને ઉદય થાય. તેમાં ભય જુગુસાં અને નિદ્રામાંથી એક એક ઉમેરતા સતાવન, બબ્બે ઉમેરતા અઠ્ઠાવન અને ત્રણે ઉમેરતા ઓગણસાઈ ઉદય થાય. " આ પ્રમાણે નિયામાં એક સમયે એક જીવને વધારેમાં વધારે ઓગણસાઠ પ્રકૃતિઓનો ઉદય હોય છે. તેમાં જ્ઞાનાવરણીય પાંચ, દશનાવરણીય પાંચ, વેદનીય એક, મેહનીય દશ, આયુ એક, ગાત્ર એક, અંતરાય પાંચ અને નામકમની એકત્રીસ પ્રવૃતિઓ હોય છે. દેવાદિ ભિન્નભિન્ન છ આશ્રયી ઉથાન ગણતા એકએક ઉદયસ્થાન અનેક પ્રકારે થાય તે તથા ક્રમશ: વધારતા ભૂથકાર અને. ઓછી કરતાં અલ્પતર થાય તે સ્વયમેવ સમજવા. અહિં જે ભૂયસ્કાર અને અલ્પત થાય તે પૂર્વેત સંખ્યામાં કઇ ઉપયોગ નથી કારણ કે સંખ્યા વધશે નહિ. માત્ર એક ભૂવરકાર કે એક અહપતર અનેક રીતે થાય છે એટલું સમજાશે. અહિં ઉદયથાનની દિશા માત્ર બતાવી છે તેથી મિમિત્ર છે. આશ્રયી ઉદયસ્થાના સ્વયમેવ સમજી લેવા. Page #589 -------------------------------------------------------------------------- ________________ પપપ ચસઝતું પાંચમું દ્વાર , આ ઉદયસ્થાનકેની અંદર સાસ્વાઇન મિશ્ર અને દેશવિરતિ સંબંધી કેટલાક ઉદયસ્થાનક ભિન્ન ભિન્ન રીતે પણ સંભવે છે તેઓને વફ્ટમાણ સપ્તતિકા સંગ્રહને સમ્યક્રરીતે વિચાર કરીને સ્વયમેવ કહેવા. અહિ તે ઉક્ત સંધ્યાવાળા ઉદયસ્થાનકેન ભવમાત્ર બતાવે એજ પ્રોજન છે તે સિદ્ધ કર્યું. અહિં અવાય ઘટતો નથી કારણ કે સઘળી કર્મપ્રકૃતિએને ઉદયવિચ્છેદ થયા પછી તેના ઉદયને ફરી સંભવ નથી. અવસ્થિતોય જેટલા ઉદયસ્થાનક હોય તેટલા જ હોય છે એવું વચન હોવાથી છવીસ છે. કદાચ અહિ એમ શંકા થાય કે વિરહગતિમાં કે સમુદઘાતમાં જે ઉદયદ્રથાનકે હોય છે તેમાં અવસ્થિતોય કેમ સંભવે? કારણ કે તેને ઘણે જ અલ્પ કાળ છે. તેના સમાધાનમાં એમ સમજવું કે તે સ્થિતિમાં પણ બે ત્રણ સમય અવસ્થાન થાય છે. જે સમયે વધે કે ઘટે તે જ સમયે ભૂયકાર કે અલ્પતરોદય થાય છે. ત્યારપછીના સમયે જે તેને તે જ ઉદય રહે છે તે અવસ્થિતાદય કહેવાય છે. સમુદ્દઘાત કે વિઝડગતિમાં ઉદયથાનક જો એક જ સમય રહેતું હોય તે ઉપરોક્ત શકો યુક્ત છે, પરંતુ તે ઉદયસ્થાનક બે કે ત્રણ સમય પણ રહી શકે છે એટલે અવસ્થિત દય છવીસ સંભવે છે, તથા 'ભૂયસ્કાશદય એકવીસ અને અલ્પતરોદય વીસ થાય છે. ૧ છત્રીસ ઉદયસ્થાનકૅમાં કેવળાના હૃદયસ્થાને આશ્રયી છ, અવિરતના ચુમ્માલીસથી અઠ્ઠાવન સુધીના પંદર ઉદયસ્થાનમાં જે ક્રમે ઉયમાં કૃતિઓ વધારી છે તે ક્રમે વધારતા ચૌદ અને છેલ્લે ગણુસાફિ-સરવાળે એકવીસ ભૂયરકાર થાય અને વળી મહારાજના ચાર ગણીએ તે ઓગણીશ ભૂથકાર થાય. ૨ છવ્વીસ હદયરથાનમાં કેવળ મહારાજના ઉદવસ્થાને આશ્રયી નવ તથા અવિરતિના અડ્ડાથી સમ્માલીસ સધીના પંદર ઉદયસ્થાનનાં પાનુપવિએ કૃતિ ઓછી કરતાં ચૌદ અલ્પતર થાય, જેમ કે- અઠ્ઠાવન પ્રકૃતિના ઉદયમાથી નિદ્રા, ભય અને ગુપ્તામાંથી કાઈપણું એક ઓછી કરતા સત્તાવનનું, કેઈપણ બે ઓછી કરતાં છપનનું અને ત્રણ ઓછી કરતા પંચાવનું ઉદયસ્થાન થાય, એ પ્રમાણે અન્યત્ર પણ સમજવું. તથા એગણસાઠ પ્રકૃતિના હદયવાળાને દ્ધિા આદિ કૃતિ ઓછી થતાં અઠ્ઠાવનનું અહપતર થાય. આ રીતે કુલ ગ્રેવીસ અલ્પતર થાય. અહિં એક જ ભૂયકાર અને અલ્પતર અનેક રીતે થઈ શકે છે પણ અવધિના ભેદે ભૂયારાદિને ભેદ નહિ ગણાતે હોવાથી તેઓની તેટલી જ સંખ્યા થાય છે. તથા ચશ્માલીસનો ઉદય વિરહગતિમાં વર્તમાન ક્ષાયિક સમ્યફવીને હેય છે અને તેમાં ભય વિગેર ઉમેરતાં છેલ્લે સુડતાલીસને ઉદય થાય છે અને અડતાલીસનો ઉલ્ય ભવને હોય છે એટલે અડતાલીસના ઉદયથી સુડતાલીસના હૃદયસ્થાનો જય નહિ તેથી તેની અપેક્ષાએ અલ્પતર ન ઘટે તેમ લાગે છે, પરંતુ છેતાલીસના ઉદયવાળા મિશ્રાવીને ભય જુગુપ્સા વધે એટલે અડતાલીસ ઉદઈ થાઈ તેમાંથી ભય કે જુગુપ્ત કાઈપણ એક ઘટવાથી સુડતાલીસનું અલ્પતર થાય આ રીતે સતાણીનું અપહરં સબવે છે, , Page #590 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ પંચસંગ્રહ-પાંચ દ્વાર ઓગણીશમી ગાથામાં જે ઉદયસ્થાનકે કહ્યા તેમાં ભૂયસ્કાર અને અલ્પતરની સંvયા સકારણે આ ગાથામાં કહે છે– भूयप्पयरा इगिचउवीसं जन्ने केवली छउमं । अजओ य केवलितं तित्थयरियरा व अन्नोन्नं ॥२०॥ भूयस्काराल्पतरा एकचतुर्विशतिर्यस्मात् न एति केवली छन । । अयतश्च केवलित्वं तीर्थकरेतरौ वाऽन्योन्यम् ॥२०॥ અર્થ–પૂર્વોક્ત છવ્વીસ ઉદયસ્થાનમાં ભૂયસ્કાર અને અલ્પતર અનુક્રમે એકવિશ અને ચોવીશ છે. કારણ કે કેવળી છવાના ઉદયસ્થાનેને પ્રાપ્ત કરતો નથી. તેમ જ અવિરતિ કેવળીપણાના ઉદયસ્થાનેને પ્રાપ્ત કરતા નથી. એ જ પ્રમાણે તીર્થ કર સામાન્ય કેવળીના અને સામાન્ય કેવળી તીર્થકરના ઉદયસ્થાનકોને પ્રાપ્ત કરતા નથી. ટીકાનુ–પૂર્વોક્ત છવ્વીસ ઉદયસ્થાનકોમાં ભૂયસ્કારોદય એકવીશ છે અને અલ્પતરદય ચોવીસ છે. બેમાંના એક પણ ઉક્ત સંખ્યાથી અધિક નથી. કારણ કે કેવળી. ભગવાન છઘસ્થના ઉદયને પ્રાપ્ત કરતા નથી, અવિરતિ સમ્યગ્દષ્ટિ કેવળજ્ઞાનીના ઉદયસ્થાનકમાં જતા નથી, તેમ જ સામાન્ય કેવળી અને તીર્થકરો એક બીજાના ઉદયસ્થાનકે જતા નથી માટે પૂર્વે જે સંખ્યા કહી તેટલો જ ભૂયસ્કાર અને અલ્પતરોદય છે. આ કથનનું તાત્પર્ય આ છે— કેવળી ભગવાન છસ્થના ઉદયસ્થાનમાં જતા નથી જે જાય તે ચુમ્માલીસનું ઉદયસ્થાનક ભૂયસ્કારરૂપે થાય અને તેમ થવાથી તેની સંખ્યા વધે પરંતુ તેમ થતું નહિ હોવાથી ભૂયસ્કારની સંખ્યામાં વધારે થતું નથી. એ પ્રમાણે અતીર્થકર તીર્થકરના ઉદયને અને અગિ કેવળી સગિકેવળીના ઉદયને પ્રાપ્ત કરતા નથી. માટે અગીઆર, બાર, ત્રેવીસ, ચોવીસ અને ચુમ્માલીસ એ પાંચ ઉદયસ્થાનકે ભૂયસ્કારદયરૂપે સંભવતા નથી. પરંતુ શેષ એકવીશ ઉદયસ્થાનકે જ ભૂયસ્કારદયરૂપે સંભવે છે. " તથા અવિરતિ સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાષ્ટિ કેવળી ભગવાનના ઉદયસ્થાનકેને પ્રાપ્ત કરતા નથી માટે ત્રીસના ઉદયરૂપ અલ્પતરદય ઘટી શો નથી. પ્રશ્ન–ચોત્રીસને ઉદય સ્વભાવસ્થ તીર્થકર કેવળીને હોય છે. તેથી જ્યારે તીર્થકર થનાર આત્મા કેવળપણાને પ્રાપ્ત કરે, અને ચુમ્માલીસ આદિ કોઈપણ ઉદયસ્થાનેથી ચોત્રીસના ઉદયે જાય ત્યારે ત્રીસના ઉદયરૂપ અલ્પતર સંભવે છે તે પછી ? શા માટે ચિત્રીસના અલ્પતરનો નિષેધ કર્યો? ઉત્તર–વસ્તુસ્વરૂપનું અજ્ઞાન હોવાથી ઉપરોક્ત કા અગ્ય છે કારણ કે કેવપણને સઘળા આત્માઓ ગુણસ્થાનકના ઉમે પ્રાપ્ત કરે છે. સીધા ચોથા પાંચમાથી Page #591 -------------------------------------------------------------------------- ________________ પપ૭ પંચસંગ્રહ-પાંચર્સ દ્વાર તેરમે જઈ શકતા નથી. પરંતુ છઠ્ઠા સાતમાથી આઠમા નવમા અને દશમા ગુણસ્થાનકને ક્રમશઃ પ્રાપ્ત કરી ત્યાંથી બારમાને સ્પર્શીને જ કેવળપણાને પ્રાપ્ત કરે છે. તેમાં આરમાં ક્ષીણમાહ ગુણસ્થાનકે તેવીસ પ્રકૃતિનું એક જ ઉદયસ્થાનક હોય છે. અન્ય કેઈ ઉદયસ્થાન હોતું નથી. તે તેત્રીસ પ્રકતિઓ આ પ્રમાણે છે––મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસ, આદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશકીર્તિ, તેજસ, કાર્મણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, વર્ણાદિ ચતુષ્ક, અગુરુલઘુ, નિમણ, ઔદ્યારિકહિક, પ્રત્યેક, ઉપઘાત, અન્યતરવિહાગતિ, પરાઘાત, સુસ્વર હુસ્વરમાંથી એક, ઉચ્છવાસ, છ સંસ્થાનમાંથી એક સંસ્થાન, વજwષભનારાચસંઘયણ, સાત અસાતમાંથી એક વેદનીય, મનુષ્યાણુ, અને ઉચ્ચ ગોત્ર. હવે જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય અને સગિકેવળી ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે તીર્થકર થનારને તીર્થંકરનામકમરને ઉદય થવાથી ત્રીસના ઉદયસ્થાનને પ્રાપ્ત કરે તેથી ત્રીસનું ઉદયસ્થાનક ભૂયસ્કારરૂપે જ ઘટી શકે અલ્પતર રૂપે ઘટી શકે નહિ માટે ચેત્રીસના અલ્પતરને નિષેધ કર્યો છે. તથા ઓગણસાઠનું ઉદયસ્થાનક પણ પિતાનાથી અન્ય કોઈ મોટું ઉદયસ્થાનક નહિ હોવાથી અલ્પતરરૂપે થતું નથી જે કઈ મેટું ઉદયસ્થાનક હતા તે તે મેટા ઉદયસ્થાનેથી ઓગણસાઠના ઉદયથાને જતા તે અલ્પતર થાય પરંતુ તે તે નથી માટે શેત્રીસ અને ઓગણસાઠ એ બે ઉદયસ્થાનકે અલ્પતરરૂપે થતા નથી તેથી ચોવીશ જ અલ્પતરોદય થાય છે. આ પ્રમાણે સામાન્યતઃ સઘળી ઉત્તર પ્રવૃતિઓના ઉદયસ્થાનકોમાં ભૂયસ્કારાદિ કહૃા. હવે જ્ઞાનાવરણીયાદિ દરેક ઉત્તરપ્રકૃતિના અને સામાન્યથી સઘળી ઉત્તરપ્રતિઓના સત્તાસ્થાનકોમાં ભૂયસ્કારાદિ કહે છે–તેમાં જ્ઞાનાવરણાદિની ઉત્તરપ્રકૃતિના યસ્કારાદિ પિતાની મેળે જ સમજવા. તે આ પ્રમાણે જ્ઞાનાવરણીય અને અંતરાય એ બે કર્મનું પાંચ પાંચ પ્રકૃતિરૂપ એક જ સત્તાસ્થાનક છે. આ બે કમની પાંચ પાંચ જ પ્રકૃતિ હોવાની અને તે પાની સત્તા ધ્રુવ ૧ અહિં એમ કહ્યું કે સઘળા આત્માઓ કેવળીપણાને ગુણસ્થાનકના ક્રમે પ્રાપ્ત કરે છે એટલે બારમે થઈને જ તેરમે જાય છે તે સિવાય જઈ શકતા નથી એ બરાબર છે. પરંતુ બારમે તેત્રીસનું જ ઉદયસ્થાન હેય એમ જે કહ્યું તે કેમ સંભવે? કારણ કે ચાર અઘાતકમની જ તેત્રીસ પ્રવૃતિઓ થાય તેમાં જ્ઞાનાવરણય પાંચ, દર્શનાવરણય ચાર અને અંતરાય પાંચ એ ચૌદ મળવાથી સુડતાલીસનું ઉદયસ્થાનક થાય, કારણ કે ઘાતિ ત્રણ કર્મને ઉદય હોય છે. તેથી તે સુડતાલીસના ઉદયરથાનેથી ઘાતકમાં ખપાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ત્રીસના ઉદયે જતા ચોત્રીસનું અતર પણ સંભવી શકે તે શા માટે તેને નિષેધ કર્યો એટલે કે બારમે ગુણા તેરીનું જ ઉદવસ્થાનક કેમ કહ્યું અને ત્રીસનું અતર કેમ ન કહ્યું?એ શકાને અવકાશ છે તેનું સમાધાન બચુત પાસેથી કરી લેવું. Page #592 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પચસગ્રહ-પાંચમું દ્વાર હાવાથી બીજું નાનું મોટું કઈ સત્તાસ્થાન નથી માટે ભૂયસ્કાર કે અલ્પતરપણાને સંભવ નથી. તથા એ બે કર્મની સઘળી ઉત્તરપ્રકૃતિઓની સત્તાને વ્યવચછેદ થયા પછી ફરી તેઓની સત્તાને અસંભવ હોવાથી અવક્તવ્ય સત્તા પણ ઘટતી નથી. માત્ર અવસ્થિત સત્તા અભયને અનાદિ અનંત અને ભવ્યને અનાદિ સાંત એ બે ભાગે સંભવે છે. તથા વેદનીયના બે અને એક પ્રકૃતિરૂપ એમ બે સત્તાસ્થાનક છે. તેમાં અગિ ગુણસ્થાનકના ચિરમસમય પર્યત બે પ્રકૃતિરૂપ, અને છેલ્લે સમયે એક પ્રકૃતિરૂપ, સત્તાસ્થાનક છે. અહિં એક પ્રકૃતિના સત્તાસ્થાનકથી બે પ્રકૃતિના સત્તાસ્થાનકે જતા નહિ હોવાથી ભૂયસ્કાર ઘટતો નથી. બે પ્રકૃતિના સત્તાસ્થાનેથી એક પ્રકૃતિના સત્તાસ્થાનકે જતો હોવાથી એક અલ્પતર સંભવે છે. બે પ્રકૃતિની સત્તારૂપ અભવ્યને અનાદિ અનંત અને ભવ્યને અનાદિ સાંત એમ એક અવસ્થિત સત્કર્મ સંભવે છે. એક પ્રકૃત્યાત્મક સત્તાસ્થાન માત્ર એક સમય જ રહેતું હોવાથી તે અવસ્થિતરૂપે ઘટતું નથી. અહિં પણ આ કર્મની સંપૂર્ણ સત્તાને નાશ થયા પછી ફરી તેની સત્તા થતી નહિ હેવાથી અવક્તવ્ય સત્કર્મ સંભવતું નથી. ગોત્ર અને આયુના બે સત્તાસ્થાનકે હોય છે. તે આ પ્રમાણે –-બે, અને એક તેમાં જ્યાં સુધી ગોત્રકમની બંને પ્રકૃતિએ સત્તામાં હોય ત્યાંસુધી બે પ્રકૃતિરૂપ સત્તાસ્થાન, અને તેઉવાયુના ભવમાં જઈ ઉચત્ર ઉવેલી નાંખે ત્યારે નીચગોત્રરૂપ એક પ્રકૃતિનું સત્તાસ્થાનક હોય છે. અથવા અગિ ગુણસ્થાનકના કિચરમસમયે નીચગેત્રને ક્ષય થાય ત્યારે છેલ્લે સમયે ઉરચત્રની સત્તારૂપ એક પ્રકૃતિનું સત્તાસ્થાનક હોય છે. અહિં એક નીચગેત્રની સત્તાવાળે પૃથ્વીકાયાદિમાં આવી ઉચ્ચગેત્ર બાંધે ત્યારે બે પ્રક્ર તિની સત્તારૂપ એક ભૂયસ્કાર થાય. અલ્પતર પણ ઉચ્ચત્ર ઉવેલ ત્યારે નીચગોત્રની સત્તારૂપ અથવા નીચગેત્રને ક્ષય કરે ત્યારે ઉચ્ચગેત્રની સત્તારૂપ એક જ થાય. તથા અવસ્થિત સતકર્મ બે છે. કારણ કે ઉચ્ચ નીચ એ બંને પ્રકૃતિની અને ઉચગોત્ર ઉવેલાયા બાદ એકલા નીચગેત્રની સત્તા ચિરકાળ પર્યત સંભવે છે. તથા અવક્તવ્યસત્કમ ઉચ્ચગેત્રની સત્તા નઈ થયા પછી ફરી તે સત્તામાં આવે છે તેથી તે તે એક પ્રકૃતિની અપેક્ષાએ ઘટે પરંતુ ગોત્રકમની અપેક્ષાએ ન ઘટે. કારણ કે ગોત્ર કર્મની સત્તાને નાશ થયા પછી ફરી સત્તામાં આવતું નથી. તથા આયુની પણ જ્યાં સુધી પરભવનું આયુ ન બાંધે ત્યાંસુધી ગવાતા એકની સત્તા હોય. અને પરભવનું આયુ બાંધે ત્યારે એની સત્તા થાય છે. અહિં ભૂયસ્કાર - બે પ્રકૃતિની સત્તારૂપ એક થાય છે અને તે જે સમયે પરભવતું આયુ બાંધે તેજ સમયે થાય છે. એક પ્રકૃતિરૂપ એક અલ્પતર સત્કર્મ હોય છે અને તે અનુભૂયમાન ભવના આયુની સત્તાને નાશ થયા પછી જે સમયે પરભવના આયુને ઉદય થાય તે સમયે હોય છે. અવસ્થિત સત્કમ સ્થાને બને હોય છે કારણ કે બને સત્તાસ્થાને, Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૫૯ પંચસંગ્રહ-પાંચ દ્વારા અમુક કાળપયત હેય છે. અવક્તવ્યસત્કર્મ હોતું નથી. કારણ કે આયુકમની સત્તાને નાશ થયા પછી ફરી તે સત્તામાં આવતું જ નથી. દર્શનાવરણીયના ત્રણ સત્તાસ્થાને છે. તે આ પ્રમાણે નવ, છ અને ચાર. તેમાં ક્ષપકણિ આશ્રયી અનિવૃત્તિ બાદરસપરાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગપયત અને ઉપશમશ્રેણિ આશ્રયી ઉપશાંતામહ ગુણસ્થાનક પર્યત નવની સત્તા હોય છે. શપકણિમાં બાદરસપરાય ગુણસ્થાનકની સંખ્યાતા ભાગ પછીથી આરંભી ક્ષીણમાહગુણસ્થાનકના કિચરમસમય પર્યત છની સત્તા હોય છે અને છેલ્લે સમયે ચારની સત્તા હોય છે. અહિં ભૂયસ્કાર એક પણ ઘટત નથી. કારણ કે ક્ષપકશ્રેણિમાં છે અને ચારની સત્તા થયા પછી પડતો નથી. અલપતર બે છે. ૧ છ, ૨ ચાર. નવથી છની, અને છથી ચારની સત્તાએ જતા હોવાથી તે બે અલ્પતર ઘટે છે. અવસ્થિત સત્કર્મ બે છે. ૧ નવ, ૨ છે. તેમાં નવની સત્તા અભવ્યને અનાદિ અનંત અને ભવ્યને અનાદિ સાંત હોય છે અને છની સત્તા અંતમુહૂર્ત માત્ર જ હોય છે. તથા ચાર પ્રકૃતિરૂપ ત્રીજું સત્તાસ્થાન એક સમય માત્ર જ રહેવાથી તે અવસ્થિતરૂપે હેતું નથી. તથા સઘળી ઉત્તર પ્રકૃતિને વિચ્છેદ થયા પછી, ફરી સત્તાને સંભવ નહિ હેવાથી, અવક્તવ્ય સત્કર્મ ઘટતું નથી. મોહનીયનાં પંદર સત્તાસ્થાને છે. તે આ પ્રમાણે–૨૮-ર૭-૨૬-૨૪-૨૩–૨૨૨૧-૧૩-૧૨-૧૧-૫-૪-૩-૨–૧તેમાં સઘળી પ્રકૃતિ સત્તામાં હોય ત્યારે અઠ્ઠાવીશ, તેમાંથી સમ્યકત્વમેહનીય ઉલે ત્યારે સત્તાવીસ. અને મિશ્રમેહનીય ઉલે ત્યારે, અથવા અનાદિ મિથ્યાષ્ટિને છવીસ તથા અઠ્ઠાવીશમાંથી અનંતાનુબંધિ ચાર કષાયને ક્ષય થાય ત્યારે દેવીસ, મિથ્યાત્વના ક્ષયે વેવીશ, મિશ્રમેહનીયના ક્ષયે બાવીસ અને સમ્યકત્વમેહનીય ક્ષય થાય ત્યારે એકવીશ, ત્યારપછી ક્ષપકશ્રેણિમાં આઠ કષાયને ક્ષય થાય ત્યારે તેર, નપુંસકવેદના ક્ષયે બર, સ્ત્રીવેદના ક્ષયે અગીઆર, છનેકષાયના ક્ષયે પાંચ, પુરૂષદના ક્ષયે ચાર, સંજવલન કૈધતા ક્ષચે ત્રણ, સંલન માનના ક્ષયે બે અને સંજવલન માયાને ક્ષય થાય ત્યારે એકની સત્તા હોય છે. અહિં અવસ્થિત સત્કર્મ પંદર છે કારણ કે સઘળા સત્તાસ્થાનકમાં કમમાં કમ અંતમુહૂર્ત પર્યત અવસ્થાન-સ્થિરતાને સંભવ છે. અલ્પતર ચૌદ છે અને તે અઠ્ઠાવીસ છોડીને શેષ સઘળા સમજવા. તથા અઠ્ઠાવીસના સત્તાસ્થાનકરૂપ ભૂયસ્કાર સત્કમ એક જ છે. કેમકે વીસના સત્તાસ્થાનેથી અથવા છવીસના સત્તાસ્થાનેથી અઠ્ઠાવીસના સત્તાસ્થાને જાય છે. શેષ સત્તાસ્થાને ભૂયકારરૂપે હોઈ શકતા નથી. કારણ કે અનતાનુબંધિ કષાય, સમ્યક્ત્વનીય અને મિશ્રમેહનીય સિવાય અન્ય પ્રકૃતિની સત્તાને નાશ થયા પછી ફરી તેઓની સત્તાને અસંભવ છે. તથા મોહનીયમની સઘળી પ્રકૃતિની સત્તાને નાશ થયા પછી ફરી તેઓની સત્તા નહિ થતી હોવાથી અવક્તવ્ય સત્કર્મ ઘટતું નથી. તથા નામકર્મના બાર સત્તાસ્થાને છે. તે આ પ્રમાણે ૩-૯૨-૮૯-૮૮૮૬– Page #594 -------------------------------------------------------------------------- ________________ પંચસગ્રહ-પાંચમું દ્વાર ૮૦-૮-૭૮-૭૬-૭૫-૯-૮, તેમાં સઘળી પ્રકૃતિ સત્તામાં હોય ત્યારે ત્રાણું. તીર્થ. કરનામકર્મની સત્તા ન હોય ત્યારે બાણું, તીર્થંકર નામકર્મની સત્તા હોય અને આહારક શરીર, આહારક અપાંગ, આહારકબંધન અને આહારક સંધાતા એ ચાર પ્રક તિની સત્તા ન હોય ત્યારે નેવ્યાસી અને તીર્થકર નામકની પણ સત્તા ન હોય ત્યારે અાશી. આ ચાર સત્તાસ્થાનકની પ્રથમ એવી સંજ્ઞા છે એટલે કે એ પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ઠ કહેવાય છે. આ ચાર સત્તાસ્થાનકમાંથી નામકર્મની તેર પ્રકૃતિ ક્ષય થાય ત્યારે દ્વિતીય સત્તાસ્થાનનું ચતુષ્ક થાય. તે આ-એશી, ઓગણએંશી, છોત્તેર, અને પોતેર. આ દ્વિતીય સંજ્ઞક સત્તાસ્થાન ચતુષ્ઠ કહેવાય છે. તથા પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ઠ સંબંધી અાશીના સત્તાસ્થાનમાંથી દેવદ્ધિક અથવા નરદ્ધિક ઉવેલે ત્યારે છયાશી, દેવદ્રિક અથવા નરકદ્ધિક કે જે ન ઉવેલાયુ હોય તે સાથે વૈક્રિય ચતુષ્ઠ ઉવેલે ત્યારે એંશી અને તેમાંથી મનુષ્યદ્ધિક ઉલે ત્યારે અઠ્ઠોતેરનું સત્તાસ્થાન થાય છે. આ ત્રણ સત્તાસ્થાને પ્રાચીન ગ્રંથમાં અછુવએ સંજ્ઞાથી વ્યવહાર થાય છે. તથા અગિ અવસ્થાને ચરમ સમયે તીર્થંકર પરમાત્માને નવ પ્રકૃતિનું અને સામાન્ય કેવળી મહારાજને આઠ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. અહિં એશીનું સત્તાસ્થાનક ક્ષપકશેણિમાં તેરને ક્ષય કર્યા પછી થાય છે, તેમ જ અઠ્ઠાશીમાંથી વૈક્રિય અણક ક્ષય કર્યા પછી પણ થાય છે પરંતુ બંનેમાં સંખ્યા એક સરખી હોવાથી એક જ ગયું છે. માટે બાર જ સત્તાસ્થાનક છે. આ બાર સત્તા સ્થાનકેમાં દશ અવસ્થિત સકમ છે. નવ અને આઠના સત્તાસ્થાનકને એક સમયને જ કાળ હોવાથી તે અવસ્થિતરૂપે નથી. દશ અલ્પતર સ્થાને છે. તે આ પ્રમાણે–પ્રથમ સત્તાસ્થાન ચતુષ્કથી બીજા. સત્તાસ્થાન ચતુષ્ક જતાં ચાર અલ્પતર, બીજા ચતુષ્કથી અગિના ચરમસમયે નવા અને આના સત્તાસ્થાનકે જતા બે અલ૫ર, પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક માંહેના અફાશીના સત્તાસ્થાનેથી છવાસી અને ચોતેરના સત્તાસ્થાનકે જતા બે અલ્પતર. એશીનું અલ્પતર નામકર્મની તેર ક્ષય કર્યા પછી પણ થાય છે અને વૈક્રિયાક ક્ષય કર્યા પછી પણ થાય છે સંખ્યા તુલ્ય હેવાથી તેને એક જ ગણ્યું છે. કેમકે અવધિના ભેદે અલ્પતરને. ભેદ ગણાતું નથી. તથા ત્રાણું અને બાણું સત્તાસ્થાનેથી આહારક ચતુષ્ઠ ઉવેલતા નેવ્યાસી અને અકુશીના સત્તાસ્થાને જતા બે અલ્પતર, સઘળા મળી દશ અપૂતર થાય છે. તથા ભૂયસ્કાર સ્થાને છ થાય છે. તે આ પ્રમાણે અઢોરના સત્તાસ્થાનેથી મનુષ્યકિ બધી શીના સત્તાસ્થાને જતાં પહેલો ભયસ્કારત્યાંથી નરકદ્રિક અને Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૬૧ પંચસંગ્રહ-પાંચમું દ્વાર વૈક્રિય ચતુષ્ક અથવા દેવદ્રિક અને વૈક્રિય ચતુષ્ઠ બાંધી ક્યા શીના સત્તાસ્થાને જતાં બીજે ભૂયસ્કાર, ત્યાંથી દેવદ્રિક અથવા નરકદ્ધિક બાંધી અહાશીના સત્તાસ્થાનકે જતાં ત્રીજે ભૂયસ્કાર, તીર્થકરનામસ્મ બાંધી નેવ્યાશીના સત્તાસ્થાનકે જતાં ભૂયસ્કાર, અથવા તીર્થકરના અંધ વિના આહારક ચતુષ્ક બાંધી બાણુના સત્તાસ્થાને જતાં પાંચ ભૂયસ્કાર અને ત્યાંથી તીર્થંકર નામ બાંધી ત્રાણુના સત્તાસ્થાને જતાં છ ભૂયસ્કાર આ પ્રમાણે છ ભૂયસ્કાર થાય છે. શેષ સત્તાસ્થાનેથી બીજા મોટા સત્તાસ્થાને જવાને અસંભવ હોવાથી અન્ય ભૂયસ્કાર થતા નથી માટે છ જ ભૂયસ્કાર થાય છે. તથા નામકર્મની સઘળી ઉત્તર પ્રવૃતિઓની સત્તા નષ્ટ થયા પછી ફરી સત્તાને અસંભવ હોવાથી અવક્તવ્ય સ્થાન હોતું નથી. આ પ્રમાણે દરેક જ્ઞાનાવરણીયાદિ ઉત્તર પ્રકૃતિના સત્તાસ્થાનેમાં ભૂયસ્કારાદિ કહા. ૨૦ હવે સામાન્યથી સઘળી ઉત્તર પ્રવૃતિઓના સત્તાસ્થાનેમાં ભૂયસ્કારાત્રિ કહેવા ઈચ્છતા પહેલા સત્તાસ્થાનકે કેટલા થાય છે કહે છે... . . * एकार वारमासी इगिचउपंचाहिया य चउणउइ । एत्तो चउद्दहिय सयं पणवीसओ य छायालं ॥२१॥ बत्तीसं नथि सयं एवं अडयाल संत ठाणाणि । जोगिअघाइचउक्के भण खिविडं घाइसंताणि ||२२|| gશ દિશરિર પ્રજાપત્રાષિા જ ચતુર્નતિઃ अतः चतुर्दशाधिकं शतं पञ्चविंशाच्च षट्चत्वारिंशत् ॥२१॥ द्वात्रिंशं नास्ति शतं एवमष्टचत्वारिंशत् सत्तास्थानानि । योग्यघातिचतुष्के भण क्षिप्ता घातिसचास्थानानि ॥२२॥ અર્થ—અગીઆર, બાર. એંશી તથા એક, ચાર અને પાંચ અધિક એશી, ચારાનું અને ત્યારપછી એકસો ચૌદ પર્યત સઘળા તથા એક પચીસથી આરંભી એક છેતાલીસ સુધીના સઘળા, વચમાં એકસ બત્રીસનું સત્તાસ્થાનક નથી. કુલ અડતાલીસ સત્તા સ્થાનકે છે, સોગિકેવળીના અઘાતિકર્મના ચાર સત્તાસ્થાનમાં ઘાતિકર્મના સત્તાસ્થાનકે ઉમેરી ઉપરોક્ત સત્તાસ્થાનકે કહેવા. - કાસુ–સામાન્યતઃ સઘળી ઉત્તર પ્રકૃતિઓના અડતાલીસ સત્તાસ્થાને થાય છે. તે આ પ્રમાણે-અગીઆર, બાર, એ શી તથા અહિં પણ એંશીને સંબંધ હોવાથી એક, ચાર અને પાંચ અધિક એંશી એટલે કે એકાશી, ચોરાશી અને પંચાશી, તથા ચારાથી આરંભી એક એક અધિક કરતાં એસે ચૌદ સુધીના સઘળાં, તે આ ૭૩ Page #596 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ પચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રમાણે–ચારાણું, પંચાણુંછનું, સત્તા, અઠ્ઠાણું, નવાણું, સે, એકસો એક, એકસો બે, એક ત્રણ, એકસે ચાર, એક પાંચ, એકસે છે, એક સાત, એકસો આઠ, એક નવ, એકસે દસ, એક અગીઆર, એક બાર, એકસે તેર અને એક ચૌદ તથા એકસે પચીસથી આરંભી વચમાં એક બત્રીસ વજીને એક છેતાલીસ સુધીના સઘળાં, તે આ પ્રમાણે–એક પચીસ, એકસે છબ્બીસ, એકસે સત્તાવીશ, એક અઠ્ઠાવીશ, એકસો ઓગણત્રીશ, એકસે ત્રીશ, એક એકત્રીશ, એકસે તેત્રીશ, એક ચોત્રીશ, એક પાંત્રીશ, એકસ છત્રીશ, એક સાડત્રીશ. એકસો આડત્રીશ, એકસો ઓગણચાળીશ, એકસે ચાળીશ, એક એકતાલીસ, એક બેતાલીસ, એક તેતાલીસ, એકસ ચુમ્માલીસ, એકસે પીસ્તાલીસ અને એકસે છેતાલીસ સરવાળે અડતાલીસ સત્તાસ્થાને થાય છે. તે આ પ્રમાણે–૧૧–૧૨-૮૦-૮૧-૮૪-૮૫-૯૫-૬ ૯૭-૯૮-૯-૧૦૦-૧૦૧–૧૦–૧૦૩–૧૦૪–૧૦૫-૧૦૬-૧૦૭-૧૦૮-૧-૧૧૦૧૧૧–૧૧૨૦૧૧૩-૧૧૪-૧૨૫-૧૨૬-૧૨૭–૧૨૮-૧૨૯-૧૩૦-૧૩૧–૧૩૩-૧૩૪-૧૩૫ ૧૩૬–૧૩૭-૧૩૮-૧૩૯-૧૪૦–૧૪૧–૧૪ર-૧૪૩-૧૪૪–૧૪૫-૧૪૬. આ સત્તાસ્થાનેનું જે રીતે જ્ઞાન થાય તે રીતે કહે છે– સગિ કેવળીની અઘાતિપ્રકૃતિ સંબંધી એંશી આદિ જે ચાર સત્તાસ્થાને છે તેમાં વાતિક સંબંધી સત્તાસ્થાને અનુક્રમે ઉમેરીને અડતાલીસે સત્તાસ્થાને શિષ્યોને કહેવા. હવે એ જ કથનને વિચાર કરે છે– સામાન્ય કેવળી મહારાજને અગિગુણસ્થાનકના ચરમ સમયે અગીઆર પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. તે જ સમયે તીર્થકર ભગવાનને બાર પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. તે બાર પ્રકૃતિઓ આ છે –મનુષ્કાયુ. મનુષ્યગતિ, પચેન્દ્રિયજાતિ, વસનામ, બાદરનામ, પર્યાપ્તનામ, સુભગ, આદેય, યશકીર્તિ, તીર્થકર, અન્યતર વેદનીય અને ઉચગોત્ર. આ જ બાર પ્રકૃતિઓ તીર્થંકર નામ રહિત અગીઆર અને તે સામાન્ય કેવળીને હોય છે. ગિકેવળી અવસ્થામાં એંશી, એકાશી. ચારાશી અને પંચાશી એમ ચાર સત્તારથાનો હોય છે. તેમાં એંશી પ્રકૃતિએ આ પ્રમાણે છે–દેવદ્ધિક, ઔદારિક ચતુષ્ક, વૈક્રિય ચતુષ્ક, તેજસ, કામણ, તેજસબંધન, કામણબંધન, તેજસસંઘાતન, કામણસંઘાતન સંસ્થાન પક, સંઘયણ ષક, વર્ણાદિવીશ, અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત, ઉસ, વિહાગતિદ્ધિક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, સુસ્વર, સ્વર, દુગ, અય કીર્તિ, અનાદેય, નિર્માણ, પ્રત્યેક અપર્યાપ્ત, મનુષ્યાનુપુત્રિ, નીચત્ર અને અન્યતરવેદનીય, એ અગતેર તથા પૂર્વોક્ત અગીઆર સરવાળે એંશી થાય છે. એ જ એંશી તીર્થંકરનામ સાથે એકાશી, આહારક ચતુષ્ક સાથે ચારાશી તથા તીર્થકર આહારક ચતુષ્ક બંને સાથે પંચાશી. તેમાં એંશી અને ચોરાશી એ બે સત્તાસ્થાન સામાન્ય કેવળીને અને એકાશી અને પંચાશી એ બે સત્તાસ્થાન તીર્થકર કેવળીને હોય છે Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૩ પંચસ’ગ્રહ—પાંચમું દ્વાર અહિં તીર્થંકર અતીશ"કર એ અને એક બીજાના સત્તાસ્થાનામાં નહિ જતા હોવાથી તથા તીર્થંકરાધિના ખંધ અહિં નહિ થતા હેાવાથી એક પણ ભૂયસ્કાર થતા નથી અને એશી અને ચારાશીના સત્તાસ્થાનેથી અગીઆરના સત્તાસ્થાને જતાં તથા એશી અને પચાશીના સત્તાસ્થાનેથી ખારના સત્તાસ્થાને જતાં અગીઆર અને ખારની સત્તારૂપ એ અપતર થાય છે. તથા પૂર્વોક્ત એશી આદિ ચાર સત્તાસ્થાના જ્ઞાનાવરણ પ’ચક્ર, દેશનાવરણ ચતુ અને અંતરાય પચક એમ ચૌદ પ્રકૃતિ સાથે ચેારાણુ પંચાણું અઠાણુ અને નવાણુ એમ ચાર સત્તાસ્થાને થાય છે. આ સત્તાસ્થાને ક્ષીણુકષાય ગુણસ્થાનકના ચરમ સમયે નાના જીવા આશ્રયી હોય છે. તથા ચારાણુ આદિ ચાર સત્તાસ્થાને નિદ્રા અને પ્રચલા સાથે છન્તુ, સત્તાણુ સા અને એસા એક એ પ્રમાણે ચાર સત્તાસ્થાને થાય છે. આ સત્તાસ્થાન ક્ષીણમાહ ગુણસ્થાનકના દ્વિચરમ સમય "ત અનેક જીવેાની અપેક્ષાએ ઘટે છે. અહિં ઉપરના ગુણસ્થાનકેથી પડતા નહિ હોવાથી ભૂયસ્કાર એક પણ થતા નથી. તથા ક્ષીણુમેહ ગુણસ્થાનકના ચરમ સમયવર્તિ ચારાણુના અને અઠ્ઠાણુ'ના સત્તાસ્થાનેથી એશી અને ચેારાશીના સત્તાસ્થાને જતા અને પંચાણું તથા નવાણુના સત્તાસ્થાનેથી એકાશી અને પચાશીના સત્તાસ્થાને જતા એશી, ચેારાશી, એકાશી અને પચાશીની તારૂપ ચાર અપતર, એ જ પ્રમાણે છન્તુ અને સેના સત્તાસ્થાનેથી ચારાણુ અને મઠ્ઠાણુના સત્તાસ્થાને જતા તથા સત્તાણુ અને એકસા એકના સત્તાસ્થાનેથી પંચાણુ અને નવાણુના સત્તાસ્થાને જતાં ચારાનું અઠ્ઠાણું પંચાણું અને નવાણુની સત્તારૂપ ચાર અશ્પતર થાય છે. * તથા તે ઇન્તું આદિ ચાર સત્તાસ્થાનેામાં સજ્વલન લાભના પ્રક્ષેપ કરતાં સત્તાણુ, અઠ્ઠાણું એકસા એક અને એકસે એ એમ ચાર સત્તાસ્થાને થાય છે. આ ચાર સત્તાસ્થાન સૂક્ષ્મસ પરાય ગુણુઠાણું હોય છે. એ જ ચારમાં સજ્વલન માયા મેળવતાં અઠ્ઠાણું નવ્વાણુ એકસો બેઅને એકસા ત્રણ એ ચાર સત્તાસ્થાને થાય. આ સત્તાસ્થાના અનિવૃત્તિ આદરસ’પરાય ગુણસ્થાનકના તે હોય છે. તથા તે જ ગુણુાણે સંજ્વલન માનના પ્રક્ષેપ કરતા નવ્વાણુ, સા, એકસા ત્રણ એને એસે ચાર એ ચાર સત્તાસ્થાને થાય છે. એ જ ચાર સત્તાસ્થાનેામાં સજ્વલન ક્રોધના પ્રક્ષેપ કરતાં સા, એકસા એક, એકસા ચાર અને એકસો પાંચ એમ ચાર સત્તાસ્થાનો થાય છે. Page #598 -------------------------------------------------------------------------- ________________ પ૬૪ પંચસંગ્રહ-પાંચમું દ્વાર એ જ ગુણસ્થાનકે પુરુષવેદને પ્રક્ષેપ કરતાં એક એક, એકસો એ, એકસો પાંચ અને એકસે છ એમ ચાર સત્તાસ્થાને થાય છે. એ જ ગુણસ્થાનકે હાસ્યાદિષને પ્રક્ષેપ કરતાં એક સાત, એકસે આઠ, એક અગીઆર અને એકસો બાર એ ચાર સત્તાસ્થાનકે થાય છે. ત્યારપછી સ્ત્રીવેદને પ્રક્ષેપ કરતાં એ આઠ, એક નવ, એક બાર અને એકસો તેર એ ચાર સત્તાસ્થાનકે થાય છે. ત્યારપછી એ જ ગુણસ્થાનકે નપુંસકવેદને પ્રક્ષેપ કરતાં એક નવ, એક દશ, એકસે તેર અને એક ચૌદ એ ચાર સત્તાસ્થાને થાય છે. - તથા એ જ ચાર સત્તાસ્થાનેમાં એ જ ગુણસ્થાનકે નરકદ્ધિકાદિ નામકર્મની તેર પ્રકૃતિ અને દ્વિત્રિક એમ સળ પ્રકૃતિને પ્રક્ષેપ કરતાં એકસો પચીસ, એક છવ્વીસ, એકસો ઓગણત્રીસ અને એક ત્રીસ એ ચાર સત્તાસ્થાને થાય છે. ત્યારપછી એ જ ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાયાનાવરણ એ આઠ કષાયનો પ્રક્ષેપ કરતાં એક તેત્રીસ, એક ચોત્રીસ, એકસો સાડત્રીશ અને એક આડત્રીસ એ ચાર સત્તાસ્થાને થાય છે. આ સઘળા સત્તાસ્થાને નવમા ગુણઠાણે હોય છે. તથા પૂર્વે જે ક્ષીણમાહ ગુણસ્થાનક સંબંધી છનું, સત્તાણું, સો અને એક એક એ ચાર સત્તાસ્થાનકો કહ્યા છે તેમાં મોહનીયની બાવીશ, દ્વિત્રિક અને નામકમની તેર પ્રકૃતિઓને પ્રક્ષેપ કરતાં એક ત્રિીશ, એક પાંત્રીસ, એક આડત્રિીસ અને એસે ઓગણચાળીશ એ ચાર સત્તાસ્થાને થાય છે. નવમા ગુણઠાણુના છેલ્લા ચાર સત્તાસ્થાનમાં મેહનીય કર્મની બાર કષાય અને નવનાકષાય એ એકવીશ પ્રકૃતિ આવી જાય છે. અહિં જે મોહનીયની આવીશ પ્રકૃતિ લીધી છે તેમાં સમ્યકત્વ મેહનીય વધારે લીધી છે. જે ક્રમથી પ્રકૃતિઓને ક્ષય કરે છે તેનાથી પશ્ચાતુપુર્વિએ પ્રકૃતિઓને પ્રક્ષેપ કરતાં ઉપરોક્ત સત્તાસ્થાને થાય છે. તથા તે ક્ષીણકષાય સંબંધી છનું આદિ ચાર સત્તાસ્થાનમાં મિશ્રમોહનીય સાહત મિહનીયની ત્રેવીસ, નામ ત્રદશક અને થીણુદ્ધિવકને પ્રક્ષેપ કરતાં એક પાંત્રીસ, એકસો છત્રીસ, એકસે ઓગણચાળીશ અને એક ચાળીસ એ ચાર સત્તાસ્થાને થાય છે. છે તથા તે છનું આદિ ચાર સત્તાસ્થાનમાં મિથ્યાત્વમેહનીય સાથે મેહનીયની ચિાવીસ, નામ ત્રયોદશક અને થીણુદ્ધત્રિકને પ્રક્ષેપ કરતાં એકસે છત્રીસ, એક સાડત્રીશ, એકસે ચાળીસ અને એક એક્તાલીસ એ ચાર સત્તાસ્થાને થાય છે. Page #599 -------------------------------------------------------------------------- ________________ ૫૬૫ પંચસંગ્રહ-પાંચમું ઢાર તે જ છg આદિ ચાર સત્તાસ્થાનેમાં મોહનીયકર્મની છવ્વીસ, ત્યાનદ્વિત્રિક અને નામ ત્રદેશકને પ્રક્ષેપ કરતાં એક આડત્રીસ એકસે ઓગણચાલીસ, એક બેતાલીસ અને એક તેતાલીસ એ ચાર સત્તાસ્થાને થાય છે. તથા તે જ છનું આદિ ચાર સત્તાસ્થાનમાં મેહનીયની સત્તાવીસ. નામ ત્રદશક અને હત્યાનદ્વિત્રિકને પ્રક્ષેપ કરતાં એકસો ઓગણચાળીસ. એક ચાળીસ, એકસ તેતાલીસ અને એક ચુમ્માલીસ એ ચાર સત્તાસ્થાને થાય છે. તથા તે જ છનું આદિ ચાર સત્તાસ્થાનમાં મેહનીયની અઠ્ઠાવીશ. સત્યાનદ્વિત્રિક અને નામ ત્રદશકને પ્રક્ષેપ કરતાં એકસે ચાળીસ, એકસો એક્તાલીસ, એકસે ચુમ્માલીસ અને એક પીસ્તાલીસ એ ચાર સત્તાસ્થાને થાય છે. આ પ્રમાણે મોહનીયની બાવીસ આદિ પ્રવૃતિઓની પ્રક્ષેપ વડે થનારા એકસો ચિત્રીશ આદિ સત્તાસ્થાનેથી આરંભી એકસે પીસ્તાલીસ સુધીના સત્તાસ્થાને અવિરતિ સમ્યગદષ્ટિથી આરંભી અપ્રમત્ત ગુણસ્થાનક પર્યત હોય છે એમ સમજવું. તથા હમણાં જ જે એક પીસ્તાલીસનું સત્તાસ્થાને કહ્યું તે જ પરભવનું આયુ આવે ત્યારે એકસે છેતાલીસનું સત્તાસ્થાનક થાય છે. તથા જ્યારે તેલ-વાયુના ભાવમાં વર્તમાન આત્માને નામકર્મની અઠ્ઠોતેર અને નીચત્ર સત્તામાં હોય ત્યારે જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ નવ, વેદની બે, મિહનીય છવીસ, અંતરાય પાંચ, તિર્યગાયુ, નામ અહોતેર અને નીચત્ર એ પ્રમાણે એક સત્તાવીસ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. તે જ પરભવ સંબધી તિર્યંચનું આયુ બાંધે ત્યારે એક અઠ્ઠાવીશનું સત્તાસ્થાન થાય છે. ૧ સમિ ગુણરથાનના સત્તાસ્થાનેમાં જ્ઞાનાવરણદિ ઘાતિ આદિ પ્રકૃતિના પ્રક્ષેપથી આરંભી મેહનીચકમની ચાવીસ પ્રવૃતિઓના પ્રશ્નપત જે જે સતાસ્થાને કહ્યા તે તે સત્તાસ્થાને ઉપરથી આત્મા પડે છે અને ઉત્પન્ન થાય છે એમ સમજવાનું નથી. કારણ કે મેહનીયની ચાવીસની સત્તા થયા પછી જે જે પ્રકૃનિઓની સત્તાને નાશ થાય છે તેની ફરી સતા થતી જ નથી પરંતુ ભિન્નભિન્ન છની અપેક્ષાએ નીચે નીચેના ગુણસ્થાનકે આવા પ્રકારના સત્તાસ્થાન Bય છે તેમ સમજવાનું છે. તેથી આ સારામાં સૂયસ્કાર થતા નથી. તથા મેહનીયની બાવીસ આદિ પ્રકૃતિના પ્રક્ષેપથી થનારા સતાસ્થાનેથી આરંભી એક પીસ્તાલીસ સુધીના સત્તાસ્થાને ચતુર્થ ગુણસ્થાનથી આર સી અપ્રમત્ત પર હેાય છે એમ જે કહ્યું ત્યા એમ શંકા થાય છે કે--બેહનીયની છવીય ઉમેરતા જે ૧૩૮૧૦૯-૧ર-૧૪a એ ચાર સત્તાસ્થાને થાય છે તે આ ગુણરથાનમાં કેમ સંભવે? કારણ કે મેહનીયતુ છવીસનું સત્તાસ્થાન આ ચાર ગુણઠાણ હેતું જ નથી ૨૮-૦૪-૩-૨૦-૨૧ એ પાંચમાંથી ઈપણ સત્તાસ્થાન હોય છે છવીસનું સતાસ્થાન તે મિથ્યાત્વ ગુણઠાણે હોય છે. આ પ્રમાણે સત્તાવીશ ઉમેરતા જે સત્તાથાનો થાય ત્યાં પણ એ જ શક થાય છે. જે પહેલે ગુલુહાણે એ સત્તાસ્થાન લેવામાં આવે છે તે સંભવે છે. તરસ શાનીગમ્ય, ૨ અહિં લેઉકાય-વાઉકાળમાં વતતા એક સત્તાવીશની સત્તાવાળા છવને પરણવ સંબધી તિર્યચા Page #600 -------------------------------------------------------------------------- ________________ પ ́ચસંગ્રહ-પાંચમું દ્વાર ww તથા વનસ્પતિકાય જીવામાં સ્થિતિના ક્ષય થવાથી જ્યારે દેવદ્વિક, નરકદ્ધિક અને વેક્રિય ચતુષ્ટ એ આઠ ક પ્રકૃતિની સત્તાને નાશ થાય અને નામક્રમની એ'શી પ્રકૃતિએ સત્તામાં હોય ત્યારે નામમાઁની એંશી, વેદનીય છે, ગેાત્ર એ, અનુભૂયમાન તિર્યંચનું આયુ, જ્ઞાનાવરણ પંચ, દનાવરણું નવક, માહનીય છવ્વીસ અને અંતરાય પાંચ એ પ્રમાણે એકસે ત્રીશનું સત્તાસ્થાન હોય છે અને પરભવનું આયુ ખાંધે ત્યારે એકસે એકત્રીસનું સત્તાસ્થાન થાય છે. પર આ પ્રમાણે સત્તાસ્થાનેાના વિચાર કરતાં એકસેા ખત્રીસનુ સત્તાસ્થાન કાઈ રીતે સભવતું નથી માટે સૂત્રકારે તેનું વર્જન કર્યું છે. અહિં જો કે સત્તાણું આદિ સત્તાસ્થાના ઉક્ત પ્રકારે અન્ય અન્ય ચૈાગ્ય પ્રકૃતિના પ્રક્ષેપ કરવાથી અનેક પ્રકારે ખીછ ખીજી રીતે થાય છે, તેપણ સખ્યા વડે તે તુલ્ય હાવાથી એક જ વિવક્ષાય છે. એક જ સત્તાસ્થાન બીજી ખીજી રીતે થાય તેથી સત્તાસ્થાનેાની સખ્યા વધતી નથી. માટે અડતાલીસ જ સત્તાસ્થાના થાય છે વધારે ઓછા થતા નથી. આ સત્તાસ્થાનેામાં સઘળી કેમ પ્રકૃતિની સત્તાના વિચ્છેદ થયા પછી તેની સત્તા ફી નહિ થતી હોવાથી અવક્તવ્ય સત્કમ ઘટતું નથી. અવસ્થિતસ્થાન ચુમ્માલીશ છે કારણ કે અગીઆર અને આરઝુ સત્તાસ્થાન અર્ચાગિના ચરમસમયે તથા ચેારાણુનું સત્તાસ્થાન ક્ષીણમાહ ગુણુસ્થાનકના ચરમ સમયે જ હાય છે. એટલે એ ચાર સત્તાસ્થાનકે એક સમય પ્રમાણ જ હાવાથી અવસ્થિતપણે સ'ભવતા નથી માટે ચુમ્માલીસ થાય છે. તથા કૈઅતર સુડતાલીશ છે અને ભૂયસ્કાર સત્તર છે. યુના બંધ થાય ત્યારે એકસા અઠ્ઠાવીસનુ સત્તાસ્થાનક થાય એમ કર્યું. જો કે આ જીવા તિય ચાયુ સિવાય અન્ય આયુ માંધતા નથી એ વાત ખરાખર છે. પર’તુ એક્સે સત્તાવીશમાં તિર્યંચાયુની સત્તા હેાવા છતાં કરી પરભવ સંબંધી તિય "ચાયુ લઇ એકસ અઠ્ઠાવીશની સત્તા કેમ કરી શકાય ? તે વિચારણીય છે. ૩ સાગ વળી ગુણુરચાનકના સત્તાસ્થાનમાં ધાતિકમની પ્રકૃતિએના ક્રમશઃ પ્રક્ષેપ કરતાં એકસા છેનાલીસ સુધીનાં જે સત્તાસ્થાને કહ્યાં તે જ ક્રમે એકસે છેતાલીસમાંથી પશ્ચાતુપૂનિએ પ્રકૃતિએ ઓછી કરતાં સુડતાલીસ અધૃતરા થાય છે. ૪ ભૂયકાર સત્તર થાય છે તે આ પ્રમાણે—તેકવાયુમાં મનુષ્યદ્દિક અને ઉચ્ચગાત્ર ઉવેલાયા પછી જ્ઞા—૫, ૬–૯, વેર, મે૨૬, આ−૧, ગે-૧, અ-૫ અને નામ-૭૮ એ પ્રમાણે એકસે સત્તાવીસ પ્રકૃતિની સત્તા હેાય છે, તે જ આયુના ધે એકસે। અઠ્ઠાવીસનું સત્તાસ્થાન થાય. એકસે સત્તાવીસની સત્તાવાળા પૃથ્વી આદિ મનુકિ ખાંધે ત્યારે એકસે એગણત્રીસનું, ઉચ્ચગેાત્ર અથવા આયુના બધે એસા ત્રીસનુ અને તેના ખપે. એકસે એકત્રીસનુ સત્તાસ્થાન થાય તથા આયુ વિના એકસે ત્રીસની સત્તાવાળા પચેન્દ્રિય વૈયિષટ્ક બાધે ત્યારે એસા જ્ગીસનુ અને આયુ બાધે ત્યારે એક્સે સાડત્રીસનુ" સત્તાસ્થાન થાય. તથા એકસે છત્રીસની સત્તાવાળા કિ અથવા નરકર્દિક ખાધે ત્યારે એક્સે। આત્રીનુ અને તેને જ આાયુના ધે એસા આગણુશાળીસનુ॰ સત્તાસ્થાન થાય તથા આયુ Page #601 -------------------------------------------------------------------------- ________________ પs પંચસંગ્રહ-પાંચમું દ્વાર આ ભૂયસ્કારે તેઉ–વાયુમાં જે એકસો સત્તાવીસનું સત્તાસ્થાન થાય છે ત્યાંથી આરંભી પછીના સત્તાસ્થાનેમાં જ સંભવે છે. તે પહેલાંના સત્તાસ્થાને ક્ષપકશ્રેણિમાં હોવાથી અને ત્યાંથી પડવાનો અભાવ હોવાથી તેઓમાં ભૂયકારે સંભવતા નથી. તેમાં પણ એકસે તેત્રીસનુ સત્તાસ્થાન ક્ષપકશ્રેણિમાં જ હોય છે અને ત્યાંથી પ્રતિપાત થતા નથી તેથી તે પણ ભૂયસ્કારરૂપે સંભવતું નથી. માટે સત્તર જ ભૂયસ્કાર થાય છે. ૨૨ આ પ્રમાણે બંધ આદિના ભૂયકારાદિ ભેદે કહા. હવે સાદિ આદિ ભેદ કહે છે. તે ભેદે આ પ્રમાણે છે–સાદિ, અનાદિ, ધ્રુવ અને અફવ. જે બંધાદિ આદિ વિના એક આડત્રીસની સત્તાવાળાને ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય ત્યારે સમ્યકત્વ મેહનીય અને મિશ્રમેહનીય સતામાં આવે ત્યારે એક ચાળીસનું સત્તાસ્થાન થાય. એકસે ચાળીસની સતાવાળે સમ્યવી તીર્થકરનામ બાધે ત્યારે એક એકતાલીસનું, પરભવનું આયુ આપે ત્યારે એક બેતાલીશનું અને તે જ એકસે ચાલીશની સત્તાવાળા સમફતવી આહારક ચતુષ્ક ખાધે ત્યારે એકસે ચુમ્મા-લીસનું તીર્થકર અને આહારક ચતુષ્ક બને બાધે ત્યારે એક પીસ્તાલીસનું અને તેને દેવાયુના અધે એકસે છેતાલીસનું સત્તારથાન થાય આ રીતે ૧૨૮-૨૯-૧૩૦-૧૩-૧૩૬-૧૭-૩૮-૩૯–૧૪-૧૪૧-૧૪૪–૧૪૫-૨૪૬એટલા સત્તાસ્થાને ભૂયરકારપણે પ્રાપ્ત થાય છે. તથા ક્ષાયિક સપત્નીને જ્ઞા-૫, ૬-૯-૨, મે-૨૧, આ-૧ નામ-૨૮, ગ--૨ અને અ૫ એમ એકસો તેત્રીસ પ્રકૃતિની સત્તા હોય છે. તેને તીર્થકરના બધે એક ત્રીસનું, આયુના બધે એક પાત્રોમનું તીર્થકર અને આયુના બધા વિના આહારક ચતુષ્કના બધે એક સાડત્રીસનું તીર્થકરના બધે એકમે આડત્રીકનું અને આયુના બધે એકસે ઓગણચાળીસનું સત્તાસ્થાન થાય છે. કૃષ્ણની જેમ ક્ષાયિક સમ્યક્ત્રીને આયુ અને તીર્થકર નામકમને બંધ થાય છે. આ પ્રમાણે અહિં ૧૩૪૧૩૫-૧૩૭–૧૩૮૧૩૯ એ પાચ સત્તાસ્થાને ભૂયસ્કારપણે પ્રાપ્ત થાય છે તેમાંના પહેલાના બે જ લેવાના છે. અન્ય સરખી સંખ્યાવાળા લેવાથી લેવાના નથી. - તથા અનતાનુબધિના વિસજક ક્ષપશમ સભ્યફવીને શા-૫, , વેન,મેર, આ-૧, ના-૮૮, ગા=ર અને અ-૫ એમ એકસે છત્રીસ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. તેને તીર્થકરના બધે એક સાડત્રીસનું, આયુના બંધે એક આડત્રીસનું, એકસે છત્રીસની સત્તાવાળાને આહારક ચતુ છકના બધે એકસે ચાળીસનું, તીર્થ કરના બધે એકસે એકતાલીસનુ અને દેવાયુના બધે એક બેતાલીસનું સત્તાસ્થાન થાય છે. અહિં ૧૩૭–૧૩-૧૪૦-૧૪૧–૧૪રે એ પાચ સત્તાસ્થાને ભૂયસ્કારપણે પ્રાપ્ત થાય છે તેમાંથી છેલ્લે જ ભૂવરકાર લેવાનો છે, બીજા સમસમ્બાવાળા હોવાથી લેવાના નથી. આ પ્રમાણે વિચારતાં ૧૪ટને ભૂયકાર સંભવતો નથી. જો કે આહારક ચતુષ્કની ઉજનાને પાપમને અસંખ્યાતમે ભાગમટે અને સમ્યફત મેહનીયની ઉદલના પોપમને અસં ખ્યાત ભાગ ના હોય એટલે સમ્યફાય મેહનીયની ઉદલના થયા પછી પણ આહારક ચતુષ્કની સત્તા રહેતી હોય તો જ્ઞા-૫, ૯, ૨-૨, મે-ર૭, આન, ના-૨૨, ગ-૨ અને અં– એ પ્રમાણે ૧૪૩ પ્રકૃતિનું સત્તાસ્થાન સંભવી શકે પરંતુ તે ભયરકારરૂપે તે સંભવશે નહિ. કારણ કે મેહની અઠ્ઠાવીશ પ્રકૃતિ સાથે એક ચુમ્માલીસ પ્રકૃતિની સત્તાવાળે સમકિતનેહનીય ઉવેલી એકસો તેતાલીસના સત્તાસ્થાને જાય તેની તે અલ્પતરપણે ઘટી શકે. તત્વ રાની મહારાજ જશે. Page #602 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રારંભ-શરૂઆત ચુક્ત હોય તે સાદિ. જેની આદિ ન હોય તે અનાદિ. ભવિષ્યમાં જે અંધાદિ હંમેશા રહેનાર હોય જેને કોઈ કાળે નાશ ન થાય તે ધ્રુવ-અનત અને કાળાન્તરે જેને વિચ્છેદ થાય તે અધુ–સાત. આ ચાર ભેમાં જેના સદભાવમાં જેને અવશ્ય સદભાવ હોય તે કહે છે– साइ अधुवो नियमा जीवविसेसे अणाई अधुवधुवो । नियमा धुवो अणाई अधुवो अधुवो व साई वा ॥२३॥ सादिरध्रुवः नियमाव जीवविशेपादनदिध्रुवो ध्रुवः । नियमात् ध्रुवोऽनादिरघुवोऽध्रुवो वा सादिर्वा ॥२३॥ અર્થ – જે બંધાદિ સાદિ હોય છે, તે અવશ્ય અદ્ભવ હોય છે. જે બંધાદિ અનાદિ હોય છે, તે જીવવિશે અધુવ હોય છે, કવ પણ હોય છે. જે ધ્રુવ હોય છે. તે અવશ્ય અનાદિ હોય છે અને જે અધુવ છે, તે અધુવરૂપે રહે છે, અથવા સાદિ પણ થાય છે. ટીકાનુ અહિં જે બંધ સાદિ હોય છે તે અવશ્ય અધવ હોય છે. કારણ કે સાદિપણું ત્યારે જ ઘટે જ્યારે પૂર્વના બંધનો વિચ્છેદ થયા પછી નવા બંધને પ્રારંભ થાય. તેથી સાદિ બંધના વિચ્છેદ પૂર્વક જ હોય છે માટે જ એમ કહ્યું કે જે બંધ સાદિ હોય તે અધુવસાન અવશ્ય હોય છે. અભવ્ય અને ભવ્યરૂપ જીવો આશ્રયી અનાદિ બંધ બે પ્રકારે થાય છે. તે આ પ્રમાણે–અધવ, ઇવ. તેમાં અભવ્યને જે બંધ અનાદિ હોય છે તે તેને પ્રવ-અનંત જ હોય છે અને ભવ્યને અનાદિ બંધને પણ ભવિષ્યમાં નાશ થવાને સંભવ હોવાથી સાન્ત થાય છે. જે બંધ બવ હોય છે તે અવશ્ય અનાદિ હોય છે. કારણ કે અનાદિ સિવાય અનંત હોઈ શકતું જ નથી. કોઈ કાળે સાદિ બંધ અનંતકાળ પર્યત રહી શકે જ નહિ. કારણ કે ઉપરના ગુણસ્થાનકે જઈ પૂર્વના બંધને વિચ્છેદ કરી પડી ફરી બંધને આરંભ કરે ત્યારે સાદિ કહેવાય, પહેલે ગુણઠાણેથી ઉપરના ગુણસ્થાનકે ચડનાર આત્મા ભલે પહેલે ગુણઠાણે આવે, પરંતુ તે કંઈક ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્તનથી વધારે સંસારમાં રહે જ નહિ. જ્યારે ઉપરના ગુણસ્થાનકે જાય ત્યારે બંધને અંત કરે જ. માટે જે બંધ સાદિ હોય તે અવશ્ય સાન્ત હેય એમ કહ્યું છે. તથા જે બંધનો અને થાય છે તેની ફરી શરૂઆત થતી નથી એમ પણ બને છે. જેમ વેદનીયકર્મના બંધને વિચ્છેદ થયા પછી તેને ફરી બંધ થતું નથી અને કેઈ કર્મમાં બંધને વિચ્છેદ થયા પછી ફરી બંધની શરૂઆત થાય પણ છે, જેમ જ્ઞાનાવરણયકર્મના બંધને વિચ્છેદ થયા પછી પડે ત્યારે ફરી તેના બંધની શરૂ Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૯ પંચસગ્રહ-પાંચમું દ્વાર આત થાય છે. તેથી જ એમ કહેવામાં આવ્યુ છે કે જે બંધ અવ હોય છે તે અધુવરૂપે જ રહે છે તેમ જ તે બંધની સાદિ પણ થાય છે. ૨૩. આ પ્રમાણે સાદિ આદિ બંધના ભેદે માં જે છતાં જે અવશ્ય હોય છે અથવા જે છતાં નથી પણ હોતા તે કહ્યું. હવે સાદિ આદિ જઘન્ય, અજઘન્ય, ઉત્કૃષ્ટ અને અgણ એમ ચાર ભેદે છે તેમાં અજઘન્ય અને અનુલ્ફ કેટલાકને એકરૂપે જણાય છે તેથી તગત સાદિત્ય વિશેષને બતાવવા દ્વારા તે બંનેને ભેદ બતાવે છે– उक्कोसा परिवडिए साइ अणुकोसओ जहन्नाओ । શવંછા વિચરો તમારે રો વિ અવિણેસા રિક્ષા. उत्कृष्टात् परिपतिते सादिरनुत्कृष्टो जघन्यात् । अबन्धाद्वा इतरस्तदभावे द्वावपि अविशेषौ ॥२४॥ અઈ–ઉટ બંધથી જ્યારે પડે ત્યારે અહૃબંધ સાદિ થાય અને જઘન્ય બધથી પડે અથવા અધિક થઈ ફરી બાંધે ત્યારે અજઘન્ય બંધ સાદિ થાય. તેના અભાવમાં તે મને સરખા જ છે. ટીકાનું –અહિં જઘન્યથી આરંભી ઉત્કૃષ્ટ પર્વત જે અંધ કે ઉદયાદિ હોય તે સઘળે અજઘન્ય કહેવાય છે. માત્ર ઓછામાં ઓછો જે બંધ કે ઉદયાદિ હોય તેને તેમાં સમાવેશ થતો નથી. ઉત્કૃષથી આરંભી જઘન્ય પર્યત જે બંધ કે ઉદયાદિ હોય તે સઘળો અનુત્કૃષ્ટ કહેવાય છે. માત્ર વધારેમાં વધારે જે બંધ કે ઉદયાદિ હોય તેને તેમાં સમાવેશ થતો નથી. જે કે જઘન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચેના તેમ જ ઉત્કૃષ્ટ અને જઘન્ય વચ્ચેના સ્થાનક અનેનાં સરખા છે પરંતુ એટલા માત્રથી આ બંનેમાં વિશેષ નથી એમ નથી. કારણ કે તદ્દગત સાહિત્ય વિશેષને ભેદ હોવાથી બંનેમાં વિશેષ છે. તે જ વિશેષ–ભેદ બતાવે છે. ઉદથી જ્યારે પડે ત્યારે અનુશ્રુષ્ટ સાદિ થાય છે. એટલે કે જ્યારે પરિણામ વિશેષ વડે ઉત્કૃષ્ટ બંધ કરીને ત્યાર પછી પરિણામની મંદતા વડે ઉત્કૃષ્ટ બંધથી પડે ત્યારે અનુહૂર્ણ બ ધની સાદિ થાય છે અને જઘન્ય બંધથી અથવા બંધાદિને વિરછેદ કરીને પડે ત્યારે અજઘન્ય સાદિ થાય છે. તાત્પર્ય એ કે જ્યારે તથા પ્રકારના પરિણામ વિશેષ વડે જઘન્ય બંધ કરીને ત્યાંથી પડે અથવા ઉપશાંતમાહ ગુણસ્થાનકે જઈ ત્યાં અબંધક થઈ પરિણામના પરાવર્તન વડે ત્યાંથી પડે ત્યારે અજઘન્ય બંધની સાદિ થાય છે. આ પ્રમાણે અજઘન્ય અને અનુષની સાદિ ભિન્ન ભિન્ન કારણે વડે ઉત્પન્ન થયેલી હોવાથી અજઘન્ય અને અનુષ એ બને ભિન્ન છે, એક નથી. Page #604 -------------------------------------------------------------------------- ________________ પso પંચસંગ્રહ–પાંચમું દ્વાર તથા અજઘન્ય અને ઉત્કૃષ્ટ ભિન્ન ભિન્ન અવધિમર્યાદાથી ઉત્પન્ન થયેલા છે માટે પણ તે બંને ભિન્ન છે. તે આ પ્રમાણે–જઘન્યરૂપ મર્યાદાને આશ્રયી અજઘન્ય અને ઉદરૂપ મર્યાદાને આશ્રયી અનુદ પિતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. એટલે કે જsન્યથી અજઘન્ય અને ઉત્કૃષ્ટથી અનુષ્ય જાય છે. અવધિના ભેદે સ્વરૂપને ભેદ જણાય છે. જેમ પૂર્વ અને પશ્ચિમ દિશાની મર્યાદા ભિન્ન ભિન્ન હોવાથી જેમ તે બંને સ્વરૂપે ભિન્ન છે તેમ અજઘન્ય અને અનુલ્હષની મર્યાદા ભિન્ન ભિન્ન હોવાથી તે બંને પણ સ્વરૂપે ભિન્ન છે. અહિં માત્ર સાદિત્યવિશેષના સ્વીકાર વડે જ એટલે સાત્વિરૂપ વિશેષ હોવાને લઈને જ અજઘન્ય અને અનુસ્જદમાં સ્પષ્ટ વિશેષ-ભેદ જણાય છે, માટે તેનું ગ્રહણ કર્યું છે. જ્યાં સાદિ વરૂ વિશેષને અભાવ છે, ત્યાં તે બેની વચ્ચે કેઈ ખાસ વિશેષ જણાતું નથી. કારણ કે સાહિત્યરૂપ વિશેષને અભાવ ત્યારે જ હોય કે જયારે મર્યાદાને અભાવ થાય એટલે કે જઘન્યથી અજઘન્ય જાય ત્યારે અજઘન્યની સાદિ થાય અને ઉત્કૃષ્ટથી અનુક્રૂઝે જાય ત્યારે અનુશ્રુષની સાદિ થાય એ મર્યાદા જ નષ્ટ થાય ત્યારે વચલા સ્થાનકે સરખા હોવાથી તે બંનેમાં કઈ જાતને ભેદ ઘટી શકે નહિ. માટે સાત્વિ વિશેષ જ તે બંનેના ભેદમાં કારણ છે. સાહિત્ય વિશેષના અભાવે તે અને સરખા છે. જે કોઈ પણ સ્થળે સાદિવિશેષ નહિ જણાવાથી અજઘન્ય અનુષ્ટ વચ્ચે ભેદ ન જણાતો હોય ત્યાં પણ અજધન્યની મર્યાદા જઘન્ય છે અને અનુભૃણની મર્યાદા ઉછે, એમ પોતાના અંતઃકરણમાં વિચારી તે બન્ને વચ્ચે ભેદ છે એમ નિર્ણય કરી લે. આ રીતે અજઘન્ય અને અત્કૃષ્ટને વિશેષ કહ્યો. હવે અજઘન્યાદિમાં સામાન્યથી સાદિત્યાદિ ભંગની પ્રરૂપણા કરે છે– ते णाई ओहेणं उकोसजहन्नगो पुणो साई । तो अनादी ओपेनोत्कृष्टजघन्यको पुनः सादी અર્થ_એ અજઘન્ય અને અનુષ્ટ અનાદિ છે અને ઉત્કૃષ્ટ તથા જઘન્ય સાદિ છે. ટીકાનું–જેની અંદર સાવિ વિશેષ અનુપલક્ષ્યમાણ છે—ઓળખી શકાતા નથીસમજી શકાતા નથી એટલે કે સાત્વિ વિશેષ વિનાના તે અજઘન્ય અથવા અનુણને કાળ અનાદિ છે. શી રીતે અનાદિ છે? તે કહે છે–સામાન્યથી. એટલે પ્રકૃતિ અથવા સ્થિતિ આદિ વિશેષની અપેક્ષા રાખ્યા વિના સર્વત્ર અનાદિ છે. પ્રકૃતિ અને સ્થિતિ આદિને અપક્ષીને તે હવે પછી કહેશે તે પ્રમાણે છે. Page #605 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર ૩૭૧. તથા નિયતકાળ ભાવિ હોવાથી એટલે કે અમુક નિણત , સમય જ પ્રવર્તતા હોવાથી ઉત્કૃષ્ટ અને જઘન્ય સાદિ છે. * * * . ' આ રીતે પ્રકૃતિ અને સ્થિતિ આદિની અપેક્ષા રાખ્યા વિના જઘન્યાદિમાં સાદિતાદિની પ્રરૂપણા કરી હવે સામાન્યથી બંધ આશ્રયી કહે છે– * 'अधुवाण साइ सव्वें,धुवाणणाई वि संभविणो ॥२५॥ * કાળાં ના સર્વે પુરાણ/મનાથી વિ સંમવિની પર • અર્મ_અધુવMધિ પ્રવૃતિઓના સઘળા ભાંગા સાદિ છે અને કાર્બધિ પ્રકૃતિઓના સંભવતા અજઘન્ય અને અતુહૃદ અનાદ પણ હોય છે. • ટીકાતુ–સાતવેદનીયાદિ અધવબંધિ પ્રકૃતિના જઘન્ય અજઘન્ય ઉત્કૃષ્ટ અને અનુક્રૂણ એ સઘળા ભાગા સાદિ છે સાદિ એ સાતનું ઉપલક્ષણ-સૂચક હોવાથી સાત પણ છે. જે સાદિ હોય છે તે સાન્ત અવશ્ય હોય છે એ પહેલા કહ્યું છે. એટલે અહિં એકલે સાદિ ભાંગે કહ્યો છે છતા સાન્ત પણ લઈ લે. વણાદિ શવબંધિ પ્રવૃતિઓમાં યોગ્ય રીતે સંભવતા અજઘન્ય અને અતુલ્કઅને કાળ અનાદિ છે. અહિં પણ અનાદિ શદવડે અનન્ત પણ લઈ લેવાને છે. કારણ કે જ્યારે અનાદિ હોય ત્યારે અનંતપણાને પણ સંભવ છે. એટલે અનાદિ અને ઇવ છે અને માથામાં ગ્રહણ કરેલા “અપિ” શબ્દવડે સાદિ અને અધવ પણ છે. તથા ધ્રુવનંધિ પ્રકૃતિએના જે જઘન્ય અને ઉત્કૃષ્ટ ભેદ છે તે સાદિ સાત જ હોય છે. કારણ કે એ બને કેઈ વખતે જ પ્રવર્તે છે. જ્યારે પ્રવરે ત્યારે સાદિ અને જે સાદિ હેય તે સાન્ત હોય જ એ પહેલાં કહ્યું છે માટે ધ્રુવMધિ પ્રકૃતિએના જઘન્ય અને ઉત્કૃષ્ટ સાદિ સાન્ત જાણવા. ૨૫ આ પ્રમાણે સામાન્યથી પ્રકૃતિબધ આશ્રી જઘન્ય આદિ ભાંગાઓ સાદિ આદિ રૂપે પ્રરૂપ્યા. હવે મૂળ અને ઉત્તર પ્રવૃતિઓમાં જ્યાં જ્યાં જે જે જઘન્યાદિ બંધને સંભવ છે ત્યાં ત્યાં તે તે કહે છે- मुलुत्तरपगईणं जहन्नओ पगइवन्ध उवसंते । तभट्ठा अजहन्नो उक्कोसो सन्नि मिच्छंमि ॥२६॥ मूलोत्तप्रकृतीनां जघन्यः प्रकृतिबन्ध उपशान्ते । - તત્ પ્રણાલયન્ટ સબ્સિનિ પિછૌ રા - અર્થ––મૂળ અને ઉત્તર પ્રકૃતિને જઘન્ય અંધ ઉપશાંતમાહ ગુણઠાણે થાય છે. ત્યાંથી પડવાથી અજઘન્ય બધ થાય છે. તથા ઉત્કૃષ્ટ બંધ સિગ્ગાદષ્ટિ સંશિમાં હૈય છે. Page #606 -------------------------------------------------------------------------- ________________ પ૭ર પંચસંગ્રહ-પાંચમું હાર ટીકાનુ—મૂળ અને ઉત્તર પ્રકૃતિઓને ઓછામાં ઓછો બંધ ઉપશાંતમૂહ ગુણકાણે થાય છે. કેમ કે ઉપશાંતમહ ગુણઠાણે મૂળ પ્રકૃતિ અથવા ઉત્તર પ્રકૃતિ આશ્રયી એક સાતવેદનીયરૂપ પ્રકૃતિને જ બંધ થાય છે અને તે એક પ્રકૃતિને બંધ પ્રકૃતિઅંધ આશથી જઘન્ય કહેવાય છે. અહિં સ્થિતિબંધાદિને આશ્રયી અજઘન્યાદિ વિચાર ઈષ્ટ નથી જેથી જધન્ય સ્થિતિ આદિને બંધ તે જઘન્ય બંધ એમ કહેવાય. અહિં તે માત્ર પ્રતિબંધ આશ્રયી વિચાર કરવો એ જ ઈષ્ટ છે. સ્થિતિબંધ આશ્રયી આગળ કહેશે. તેથી જે અલ્પમાં અલ્પ પ્રકૃતિને બંધ તે જઘન્ય બંધ કહેવાય. માટે જ એક પ્રકૃતિને બંધ જઘન્યબંધ કહેવાય છે. અહિં ગાથામાં ઉપશાંત શબ્દનું ગ્રહણ ઉપલક્ષણ છે. તેથી ક્ષીણમેહ અને સગિ કેવળી ગુણસ્થાનકે પણ જઘન્ય પ્રકૃતિબંધ સમજ. માત્ર ઉપશાંતામહ ગુણકાણેથી પ્રતિપાત થાય છે અને ક્ષીણમહાદિ ગુણઠાણેથી થતું નથી, પડે ત્યારે અજઘન્ય આદિ ભાંગાને સંભવ થાય છે, માટે મુખ્ય વૃત્તિએ ઉપશાંત મેહનું ગ્રહણ કર્યું છે. તે ગુણસ્થાનકેથી પડવાથી અજઘન્ય બંધ થાય છે. કારણ કે અગીઆરમેથી દશમા આદિ ગુણઠાણે આવે ત્યારે મૂળકર્મ આશ્રયી છ અને ઉત્તર પ્રવૃતિઓ આશ્રયી સત્તર આદિ પ્રકૃતિઓના બંધને સંભવ છે. મિશ્રાદષ્ટિ સંસિને ઉત્કૃષ્ટ પ્રકૃતિબંધ થાય છે. કારણ કે તેને મૂળ આઠે કર્મના અને ઉત્તર ચુમેતેર પ્રકૃતિએને બંધ થઈ શકે છે. હવે તે ઉષ્ટ બાંધી ત્યાંથી પડતા જે અલ્પ અલ્પ મૂળ અથવા ઉત્તર પ્રકૃતિએને બંધ થાય તે બંધ અનુત્કૃષ્ટ કહેવાય. એને ગાથામાં નથી કહ્યો છતાં સામથી જાણી શકાય છે. અહિં સારિવાદિ ભંગની વૈજના સુગમ હોવાથી પિતાની મેળે કરવી. તે આ પ્રમાણે મૂળ અથવા ઉત્તર પ્રકૃતિના જઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુષ્ટ બંધ કઈ વખતે થતા હોવાથી સાદિ અને સાત ભાગે સમજવા. માત્ર અજઘન્યબંધ સાદિ અનાદિ ધવ અને આંધ્રુવ એમ ચાર ભાગે છે. તેમાં ઉપશાંતમોહ ગુણસ્થાનકથી પડે અને અજઘન્ય બંધ કરે ત્યારે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત નથી કર્યું તેઓને અનાદિ, અભવ્યને હમેશા અજઘન્ય બંધ થતા હોવાથી ધ્રુવ અને ભવ્યને અમુક કાળે વિચ્છેદ થવાનો સંભવ હોવાથી અધુર છે. ૨૬ આ પ્રમાણે મૂળ અથવા ઉત્તર પ્રકૃતિ આશ્રયી જ્યાં જે જધન્ય આદિ સંભવે ૧ એન્દ્રિયાદિ પણ આઠ મૂળ અને ચુમ્મર ઉત્તરપ્રકૃતિ સ્વરૂપ ઉત્કૃષ્ટ પ્રતિબંધ કરે છે. છતાં અહિં મૂળ ગાથા ટીકામાં સત્તી કેમ જણાવ્યા? તે વિચારણીય છે. Page #607 -------------------------------------------------------------------------- ________________ પંચસ ગ્રહ-પાંચમું કાર છે ત્યાં તેનું પ્રતિપાદન કર્યું", હવે મૂળક્રમ આશ્રયી એક એક ક્રમમાં સાહિત્યાદિના વિચાર કરે છે— आउस्ल साइअधुवो बंधो तश्यस्स साइ अवसेसो । सेसाण साइयाई भव्वाभव्त्रेसु अधुवधुओ ॥२७॥ ૫૭૩ आयुषः सादिरनुवः बन्धः तृतीयस्य साद्यवशेपः । शेषाणां साद्यादिः भव्याभव्येषु अनुवभ्रुवौ ||२७|| અથ—આયુના અંધ સાત્તુિ અને અધ્રુવ છે. ત્રીજા માઁના સાદિ વિના ત્રણ ભાંગે છે અને શેષ કર્મોને સાદિ આદિ ચારે ભાંગે છે. તથા ભવ્યમાં અપ્રુવ અને અસત્યમાં ધ્રુવ બંધ હોય છે. ટીકાનુ૦——મૂળ કર્માંની અંદર આયુને ખંધ તે ધ્રુવખ'ધિ હોવાથી સાદિ સાન્ત છે. ત્રીજા વેદનીયક્રમ ના અંધ સાદિ સિવાય અનાદિ, ધ્રુવ અને ધ્રુવ એમ ત્રણ સાંગે છે. તેમાં સદા તેના બંધ થતો હોવાથી અનાદિ, ભવિષ્યમાં કોઈપણુ કાળે વિચ્છેદના અસભવ હાવાથી અભન્યને અનંત અને ભવ્યાને માગિ ગુણુસ્થાનકે અધને વિચ્છેદ થતા હોવાથી અધ્રુવ-સાન્ત છે. શેષ જ્ઞાનાવરણ, દર્શનાવરણુ, મહુનીય, નામ, ગાત્રકમ તથા અંતરાયક્રમના અધ સાત્તિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર ભાંગે છે. તેમાં ઉપશાંતમાહ ગુણુસ્થાનકેથી પડે અને બંધ કરે માટે સાહિ તે સ્થાન જેઓએ પ્રાપ્ત નથી કર્યું તેઓને અનાદિ, અલવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ બધ છે. ૨૭ હવે ઉત્તર પ્રકૃતિએ આશ્રયી એક એક પ્રકૃતિના શ્વમાં સાહિત્યાદિના વિચાર કરે છે साई अत्र सव्वाण होइ धुवबंधियाण णाइ धुवो । નિયયયસુવાળું સારૂ મળારે અપાનું ||રા सादिरनुपः सर्व्वासां भवति ध्रुवबन्धिनीनामनादि ध्रुवः । निजकाबन्धच्युतानां सादिरनादिरप्राप्तानाम् ||२८|| અથ—સઘળી ધ્રુવન્તિ પ્રકૃતિઓના મધ સાદિ, સાન્ત, અનાદિ અને અનન્ત એમ ચાર ભાંગે છે. પોતપાત્તાના મધસ્થાનથી પડે ત્યારે તેના મધ સાત્તિ થાય છે. તથા તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને તેના બધ અનાદિ છે. ટીકાનુ૦—જ્ઞાનાવરણીય પાંચ, દનાવરણીય નવ, અંતરાય પાંચ, સાળ કષાય, Page #608 -------------------------------------------------------------------------- ________________ પ૭૪ પંચસંગ્રહ–પાંચમું દ્વાર મિથ્યાત્વ, ભય, જુગુપ્સા અગુરુલઘુ, નિર્માણ, તેજસ, કામણ, ઉપઘાત અને વર્ણાદિ ચતુષ્ક એ સુડતાલીસે ધ્રુવનંધિ પ્રવૃતિઓને બંધ સાદિ, અનાદિ, ધ્રુવ અને અધવ. એમ ચાર ભાગે છે. તેમાં સાદિ શી રીતે થાય છે? તે કહે છે—જ્યાં જ્યાં જે જે પ્રકૃતિનું બંધસ્થાન હોય ત્યાંથી પડે ત્યારે તે તે પ્રકૃતિને અંધ સાદિ થાય છે, જેમકે-મિથ્યાત્વ, ત્યાત્કિંત્રિક અને અનંતાનુબધિ એ આઠ પ્રકૃતિનું આબંધસ્થાન મિશ્રદષ્ટિ આદિ ગુણસ્થાનકે છે. એ પ્રમાણે અપ્રત્યાખ્યાનાવરણીય કષાયનું દેશવિરતિ આદિ ગુણસ્થાનકે, પ્રત્યાખ્યાનાવરણીય કક્ષાનું પ્રમત્ત થતાદિ ગુણસ્થાનકે, નિદ્રા, પ્રચલા, અગુરુલઘુ, નિર્માણ, તેજસ, ઉપઘાત, વર્ણચતુષ્ક, કામણ, ભય અને જુગુપ્સા એ તેર પ્રકૃતિનું અનિવૃત્તિ બાદરાદિ ગુણસ્થાનકે, સંજવલન કષાયનું સૂકમપરાયાદિ ગુણસ્થાનકે અને જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ અને દર્શનાવરણીય ચાર એ ચૌદ પ્રકૃતિઓનું ઉપશાંતહાદિ ગુણસ્થાનકે અબંધસ્થાન છે. તે તે મિશ્રદષ્ટિ આદિ અબંધસ્થાનેથી જ્યારે પડે ત્યારે મિથ્યાત્વાદિ પ્રકૃતિને ફરી બંધ શરૂ થાય માટે સાદિ. સાદિપણું અધ્રુવપણા વિના રહેતું નથી, જે બંધ સાદિ થાય તેને અંત અવશ્ય થાય છે, તેથી જ્યારે મિશ્રદષ્ટિ આદિ ગુણસ્થાનકે જાય ત્યારે તે તે પ્રકૃતિઓના બંધને અંત થાય માટે સાન્ત. તથા તે તે સમ્ય મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકરૂપ અબંધસ્થાનને જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને તે પ્રકૃતિઓને બંધ શરૂઆતનો અભાવ હોવાથી અનાદિ છે. અ ને કેઈપણ કાળે બંધ વિચ્છેદ ન થાય માટે અનત અને ભજે તે તે ગુણસ્થાનકને પ્રાપ્ત કરી ભવિષ્યમાં બન્ધને નાશ કરશે માટે તેઓ આશ્રયી સાત બધ છે. તથા પ્રવબત્રિસુડતાલીસ સિવાય તહેતેર અધવબંધિની પ્રકૃતિએને બંધ તેઓ અધુવનંધિ હોવાથી જ સાદિ સાત જાણ. ૨૮ આ પ્રમાણે સાદિ આદિ ભાંગાની પ્રરૂપણા કરી. હવે સ્વામિત્વ કહેવું જોઈએ. એટલે કે જીવ કેટલી પ્રકૃતિના ખંધને અધિકારી છે તે કહેવું જોઈએ. તેમાં જે પ્રકૃતિઓ જે જીવેને બંધ આશ્રયી અયોગ્ય છે તે પ્રકૃતિઓના બંધના તે જીવે સ્વામિ નથી. એમ કહેવાથી તે સિવાયની બીજી પ્રકૃતિઓના બંધના તેઓ સ્વામિ છે એમ અર્થાત્ સમજી શકાય અને એવી અંધ આશ્રયી અયોગ્ય પ્રકૃતિઓ ચારે ગતિમાં છેડી હોય છે તેથી ગ્રંથલાવવા માટે જે પ્રકૃતિઓ જે જીવને અયોગ્ય છે, તેઓનું પ્રતિપાદન કરવા ઈચ્છતાં પહેલાં તિયોને અયોગ્ય પ્રવૃતિઓનું પ્રતિપાદન કરે છે – नरयतिगं देवतिग इगिविगलाणं विउवि नो बंधे । मणुयतिगुन्चं च गईतसंमि तिरि तित्थआहारं ॥२९॥ Page #609 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર ૫૭૫ नरकत्रिक देवत्रिकमेकविकलनां वैक्रियं न बन्धे । मनुजत्रिकोचं च गतिवसे तिरश्चां तीर्थांहारम् ॥२९॥ અર્થ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયોને નરકત્રિક, દેવત્રિક અને વિક્રિયદ્ધિક બંધમાં હોતું નથી, ગતિત્રસમાં મનુષ્યત્રિક, ઉચ્ચગેત્ર અને પૂર્વોક્ત આઠ પ્રકૃતિઓ બધમાં હોતી નથી, તથા તીર્થંકરનામ અને આહારકકિ સઘળા તિયાને બધમાં હોતું નથી. ટીકાનુ–નરકગતિ, નરકાસુપૂવિ અને નરકાસુએ નરકત્રિક, દેવગતિ, દેવાનુપૂબ્ધિ અને દેવાયુ એ દેવત્રિક, તથા વૈક્રિય શરીર અને ક્રિય અગોપાંગ એ આઠ કમપ્રકૃતિઓ એકેન્દ્રિય અને વિકલેક્તિને બધયોગ્ય હેતી નથી. મનુષ્યગતિ મનુષ્યાનુપૂવિ અને મનુષ્યાયુ એ મનુષ્યત્રિક. ઉચ્ચગોત્ર અને ચ શદ વડે પૂર્વોક્ત આઠ પ્રકૃતિએ કુલ બાર પ્રકૃતિએ ગતિગ્રસ–તેઉકાય અને વાયુકાચના છને બંધ આશ્રયી અગ્ય છે. અર્થાત તેઓ બાંધતા નથી. તીર્થકર નામ અને આહારકશરીર, આહારક અંગોપાંગરૂપ આહારદ્ધિકને સઘળા તિય તથાભવસ્વભાવે બાંધતા નથી. તાત્પર્ય એ કે—તીર્થંકરનામ અને આહારદ્ધિ વિના શેષ એકસે સત્તર પ્રકતિએના સામાન્યથી પંચેન્દ્રિય તિયએ બધાના સ્વામિ છે. એકેન્દ્રિય અને વિકલેકિ આહારદ્રિક. તીર્થંકરનામ, વિક્રિયદ્રિક, નરકત્રિક અને દેવત્રિક વિના એ નવ પ્રકૃતિઓના બંધના સ્વામિ છે. તથા તેઉકાય અને વાઉકાય તીર્થકરનામ, આહારદ્ધિક, વૈયિદ્ધિક, નરકત્રિક, દેવત્રિક, મનુષ્યત્રિક અને ઉચ્ચત્ર વિના શેષ એકસે પાંચ પ્રકૃતિઓના બંધના અધિકારી છે. ૨૯ હવે દેવે અને નારદીઓને આશ્રયી અને અયોગ્ય પ્રકૃતિએ બતાવે છે— वेउव्वाहारदुर्ग नारयसुरसुहम विगलजाइतिगं । बंधहि न सुरा सायवथावरएगिदि नेरइया |॥३०॥ वैक्रियाहारकद्विकं नारकसुरसूक्ष्मविकलजातित्रिकम् । वघ्नन्ति न सुराः सातपस्थावरैकेन्द्रिय नैरयिकाः ॥३०॥ અથ–ક્રિયદ્રિક, આહારદ્ધિક, નરકત્રિક, દેવત્રિક, સૂમરિક અને વિકલજાતિત્રિક એ સોળ પ્રકૃતિઓને દે બાંધતા નથી અને આતપ, સ્થાવર અને એકેન્દ્રિયજાતિ સાથે ઓગણીશ પ્રકૃતિઓને નારકીઓ બાંધતા નથી. ટીકાનુક્રિય શરીર અને ક્રિય અગપાંગરૂપ વૈક્રિયદ્રિક, આહારક શરીર અને આહારક અપાંગરૂપ આહારદ્ધિક, ત્રિક શબ્દને દરેકની સાથે યોગ હોવાથી નરકગતિ નરકાનુપૂવિ અને નરકાયુ એ નરકત્રિક, દેવગતિ દેવાસુપૂત્વિ અને દેવાયું એ Page #610 -------------------------------------------------------------------------- ________________ ૭૬ પંચસંગ્રહ–પાંચમું કાર દેવત્રિક, સૂક્ષમ અપર્યાપ્ત અને સાધારણ એ સૂમરિક, બેઈન્દ્રિય તેઈન્દ્રિય અને ચૌરિન્દ્રિય એ જાતિવિક, સઘળી મળી સોળ પ્રકૃતિએને તથાભવસ્વભાવે સઘળા દેવ બાંધતા નથી. તેથી શેષ એકસે ચાર પ્રકૃતિના બંધાધિકારી સમજવા. તથા આતપ સ્થાવર અને એકેન્દ્રિયજાતિ સાથે પૂર્વોક્ત સોળ પ્રકૃતિઓ-કલ ઓગણીશ પ્રકૃતિઓને તથાસ્વભાવે કેઇપણ નારકીઓ બાંધતા નથી, તેથી સામાન્યતઃ તેઓ એક એક પ્રકૃતિઓના બંધાધિકારી છે. ૩૦ આ પ્રમાણે પ્રકૃતિબંધ કહ્યો. હવે સ્થિતિબંધનું કથન શરૂ કરે છે–તેમાં અગીઆર અનુગકાર છે. તે આ પ્રમાણે સ્થિતિ પ્રમાણ પ્રરૂપણ, ૨ નિષેક પ્રરૂપણ, ૩ અબાધાકંડક પ્રરૂપણ, ૪ એકેન્દ્રિયાદિ આશ્રયી ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિબંધના પ્રમાણુ સંબંધે પ્રરૂપણ, ૫ સ્થિતિસ્થાન પ્રરૂપણ, ૬ અંકલેશસ્થાન પ્રરૂપણ, વિશુદ્ધિસ્થાન પ્રરૂપણા, ૮ અધ્યવસાયસ્થાનના પ્રમાણવિષયક પ્રરૂપણ, ૯ સાદ્યાદિ પ્રરૂપણા, ૧૦ રવામિત્વ પ્રરૂપણા, ૧૧ અને શુભાશુભત્વ પ્રરૂપણ. તેમાં પહેલાં સ્થિતિ પ્રમાણુ પ્રરૂપણ કહે છે. સ્થિતિ પ્રમાણુ પ્રરૂપણા એટલે મૂળ અને ઉત્તર દરેક પ્રકતિઓની ઓછામાં ઓછી અને વધારેમાં વધારે કેટલી સ્થિતિ બંધાય તેનો વિચાર આ દ્વારમાં મૂળ અને ઉત્તર પ્રવૃતિઓની જઘન્ય અને ઉકૃષ્ણ જેટલી સ્થિતિ બંધાય તે કહેશે. તેમાં પહેલાં મૂળ કર્મપ્રકૃતિએની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે– मोहे सत्तरी कोडाकोडीओ वीस नामगोयाणं । तीसियराण चउण्हं तेत्तीसयराइं आउस्स ||३१॥ मोहे सप्ततिकोटीकोटयो विंशतिर्नामगोत्रयोः । त्रिंशदितरेपां चतुणा त्रयस्त्रिंशदतराण्यायुषः ॥३१॥ અર્થ–મેહનીય કર્મની સિર કડાકોડી, નામ અને ગેત્રની વીશ કેડાડી, ઈતર-જ્ઞાનાવરણાદિ ચાર કમની ત્રીસ કેડીકેડી અને આયુની તેત્રીસ સાગરેપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય છે. ટીકાનુ–મોહનીયમની ઉત્કૃષ્ટ બંધસ્થિતિ સિત્તેર કેડાછેડી સાગરોપમ પ્રમાણ છે. અહિં સ્થિતિ બે પ્રકારે છે. તે આ પ્રમાણે –કર્મ સ્વરૂપે રહેનારી, અને અનુભવ ચોગ્ય. અહિં સ્થિતિનું જઘન્ય અને ઉત્કૃષ્ટ પ્રમાણ કર્મ સ્વરૂપે રહેનારી સ્થિતિને આશ્રચીને જ કહ્યું છે એમ સમજવું. એટલે કે જે સમયે જે કંઈ કર્મ બંધાય તે સમયથી આરંભી તેની જેટલી સ્થિતિ બંધાઈ હોય તેના ચરમસમય પર્યત તે કર્મ આત્મા ૧ સામાન્યથી કયા કયા ગુરથાનકે કેટલી બધાય છે તે અને કળા કયા દે કે નારકીએ. કેટલી બાંધે છે તે સઘળું બીજા-ત્રીજા કર્મગ્રંથમાથી જાણવુ અહિ તે દિગદર્શન માત્ર કરાવ્યું છે. Page #611 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર ૫૭૭ સાથે કઈ પણ કરણ ન લાગે તે તે રૂપે ટકી શકે છે અને અબાધાકાલીન શેષ સ્થિતિ અનુભવ ચય છે. જે કમની જેટલી કડાકોડી સાગરોપમપ્રમાણ સ્થિતિ બંધાય તેને તેટલા સે. વરસને અબાધાકાળ હોય છે. આ જ પ્રકરણમાં આગળ ઉપર કહેશે gazયા વાહવાસર” જે કર્મની જેટલી કડાકેડી પ્રમાણ સ્થિતિ બંધાય તેટલા સે વરસને અબાથાકાળ હોય છે. જેમ કે– મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તર કોડાકોડી સાગરોપમ પ્રમાણ બંધાતી હોવાથી તેને સાત હજાર વરસને અબાધાકાળ છે. એટલે કે ઉત્કૃષ્ટ સ્થિતિવાળું બાંધેલ મેહનીય કર્મ સાત હજાર વરસ પયત પિતાના ઉદય વડે જીવને કાંઈ પણ બાધા ઉત્પન્ન કરતું નથી. ત્યારપછી જ. બાધા ઉત્પન્ન કરે છે. કારણ કે સાત હજાર વરસના જેટલા સમયે થાય તેમાં આત્મા તથાસ્વભાવે દલિકની રચના કરતે નથી. ત્યારપછીના સમયથી આર ભી સાત હજાર વરસે ન્યૂન સિત્તેર કડાકોડી સાગરેપમના જેટલા સમયે થાય તેટલામાં રચના કરે છે. તેથી જ સાત હજાર વરસ પર્વત ફળને અનુભવ કરતા નથી અને સાત હજાર વરસ ન્યૂન સિત્તેર કેડીકેડી સાગરોપમ પર્યત ફળ અનુભવે છે. જેટલા સ્થાનકમાં દલરચના થતી નથી તેને અબાધાકાળ કહે છે અને જેટલા સ્થાનકેમાં દલરચના થાય છે તેને નિષેક રચના કહે છે. ૧ જે સમયે જે કર્મ બંધાય તેના ભાગમાં જે દલિ આવે તેઓ ક્રમશઃ ભગવાય તેટલા માટે તેની વ્યવસ્થિત રચના થાય છે જે સમયે કમ બંધાયુ તે સમયથી આર ભી કેટલાક સમયમાં રચના થતી નથી, પરંતુ તેની ઉપરના સમયથી થાય છે. જેટલા સમયમાં રચના થતી નથી, તેને અબાધાકાળ એટલે દલિક રચના વિનાને કાળ. બંધ સમયથી આરંભી અમુક સમયમાં દલરચના નહિ થવામાં કારણ જીરવભાવ છે. અબાધાકાળના ઉપરના સમયથી આરંભી અમુક સમયે આટલા જ દલિક ફળ આપે, અમુક સમયે આટલા દલિ ફળ આપે એ પ્રમાણે રિથતિના ચરમ સમયપત નિશ્ચિત રચના થાય છે. જે જે સમયમાં જે જે પ્રમાણે રચના થઈ હોય તે તે સમય પ્રાપ્ત થાય ત્યારે તેટલા તેટલા દલિના ફળને ભોગવે છે. તેથી જ અબાધાકાળ ગયા પછી એક સામટા દલિકે ફળ આપતા નથી, પરંતુ ગોઠવણ અનુસાર જ ફળ આપે છે. જેટલા સ્થાનમાં રચના થઈ નથી તેને અબાધાકાળ કહે છે તેનું પ્રમાણ આગળ ઉપર કહેશે. ફળ ભેગવવા માટે થયેલી વ્યવસ્થિત લિકરચનાને'નિષેક રચના કહે છે. અબાધાકાળમાં દલિક નહિ ગોઠવાયેલુ હેવાથી તેટલા કાળપર્ય ત વિવક્ષિત સમયે બંધાયેલા કર્મના ફળને અનુભવતા નથી. તેટલો કાળ ગયા પછી અનુભવે છે. અહિં જે સ્થિતિ કહી છે તે અબાધાકાળ સહિત કર્મ સ્વરૂપે રહે. નારી કહી છે. કારણ કે અબાધાકાળમાં પણ તે કર્મ સંબંધ જીવ સાથે છે જ, આયુ વિના સાતકમની સ્થિતિ સાથે અમાધાકાળ જેડીને એની સ્થિતિ કહી છે કારણ કે તે કર્મોના અબાધાકાળનું પ્રમાણુ ચોક્કસ છે આયુના અખાષાકાળનું પ્રમાણ ચેકસ નહિ હોવાથી તેની રિથતિ સાથે અબાધાકાળ જેવો નથી. • Page #612 -------------------------------------------------------------------------- ________________ પાઁચસગ્રહ-પાંચમું દ્વાર www નામ અને ગાત્રકમની વીસ કાડાકાડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, બે હજાર વરસના અબાધાકાળ છે. અખાધાકાળહીન કમલિકના નિષેક—કાળ છે. ૫૭૮ તથા ઈતર-જ્ઞાનાવરણુ, દનાવરણીય, વેદનીય અને અંતરાય એ ચાર કમની ત્રીસ કેડાકાડી સાગરોપમપ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, ત્રણ હજાર વરસના અમાધાકાળ છે અને અખાધાકાળહીન નિષેકકાળ છે. આયુકસની પૂર્વ કાટિના ત્રીજા ભાગ અધિક તેત્રીસ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, પૂર્વ કાટિના ત્રીજો ભાગ અખાધાકાળ છે અને અધાકાળહીન નિષેક કાળ છે. આ રીતે મૂળકની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી. હવે જઘન્ય કહે છે~~ मोजमसाइ तणुया ठिइ वेयणीयस्स बारस मुहुत्ता । अटूटू नामगोयाण सेसयाणं मुहुत्ततो ||३२|| मुक्त्वाऽकपाणिः तनुका स्थितिः वेदनीयस्य द्वादश मुहूर्त्ताः । अष्टावष्टौ नामगोत्रयोः शेषकाणां मुहूर्त्तान्तः ||३२|| અ—અકષાય આત્માની સ્થિતિ મૂકીને વેઢનીયક્રમની જઘન્ય સ્થિતિ ખાર મુહૂત્ત છે, નામ અને ગાત્રકમની આઠ મુહૂત્ત છે, અને શેષ કર્મીની અંતર્મુહૂત્ત છે. ટીકાનુ—જઘન્ય સ્થિતિના પ્રસંગમાં વેદનીયકમની સ્થિતિ એ પ્રકારે છે. ૧ સાયિ આત્માઓને દશમા ગુણુસ્થાનકને અન્ને ઓછામાં ઓછી જે બધાય તે. ૨ અને અકષાયિ આત્માઓને અગીઆરમેથી તેરમા પર્યંત એ સમય પ્રમાણુ જે જઘન્યસ્થિતિ અધાય છે તે. અહિં અકષાય આત્માઓની સ્થિતિની વિવક્ષા નથી. તેથી તે સ્થિતિને ાડીને શેષ સકષાય આત્માઓને વેદનીયની જઘન્ય સ્થિતિ ખાર મુહૂત્ત ૧ અહિં એમ શકા થાય કે ગીરમા આદિ ગુાણે વેદનીયક્રમની જ્યારે એ સમય પ્રમાણુ ધન્ય સ્થિતિ ખાય ત્યારે તેની જધન્ય સ્થિતિબંધ તરીકે વિક્ષા કેમ ન કરી ? તેના ઉત્તરમાં સમજવાનું કે કપાયરૂપ હેતુ વિના જે સ્થિતિ ખંધાય છે તેમાં રમ નથી હોતા અને તેથી તેનું કઇ કુળ નુભવમાં આવતું નથી. ઓછામાં એછા કે વધારેમાં વધારે થાય નિમિત્તથી જે ક્રમ" બધાય છે તેનું જ ફળ અનુભવમાં આવે છે. અગીઆરમેથી ચૌદમા પત જે સુખ દુઃખના અનુભવ માત્મા કરે છે તે ાય નિમિત્તે બધાયેલા વેદનીયને જ કરે છે. અગીઆરમે પધાયેલી સાતાને જો અનુભવ કરતા હેાય તે હંમેશાં સાતાને જ અનુમત્ર થાય અસાતાને કાપ નિહ, કારણુ કે ઋગીઆરમા થ્યાદિમાં સાતા જ બધાય છે અને તે જે સમયે અ ધાય તેના પછીના સમયે ભગવાય છે. એટલે અગીઆરમાના ખીજા સમયથી સાતાના જ ઉદય રહેવાના અને એમ તે નથી. તે ગુણુસ્થાનામાં અસાતાના પશુ ઉદય થાય છે. થળી પરાવત્તનમાન પ્રકૃતિ હેાવાથી સાતા અસાતા ખેના ઉદય સાથે પણ હાઇ શકે નહિં તેથી જ કેરળ ચેટગનિમિત્ત ધાયેલ સાતાની વિવક્ષા કરી નથી કેમકે તેના ઉદય હાય કે ન હોય તે સરખું જ છે. દશમા સુધીની બધાયેલી સાતા અસાતાના જ ફળને ઉપરના ગુડાણાવાળા અનુભવે છે. 14 Page #613 -------------------------------------------------------------------------- ________________ ૫૭૯ -પાંચમું દ્વાર ખખડાને અખાધાકાળઈ પ્રમાણ બંધાય છે. અંતમુહૂર્ત અબાધાકાળ છે અને અબાધાકાળહીન કદળને પક કાળ છે. એ પ્રમાણે નામ અને ગોત્રકમની આઠ આઠ મુહુર્ત પ્રમાણ જઘન્ય સ્થિતિ છે, મન્તમુહૂર્ત અબાધાકાળ છે અને અબાધાકાળહીન નિષેક કાળ છે. શેષ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય અને આયુ એ પાચે કમેની અમુહૂર્ત જઘન્ય સ્થિતિ છે, અન્તમુહૂર્ત અખાધાકાળ અને અબાધાકાળ હીન ભાગ્ય કાળ છે. ૩૨ આ પ્રમાણે મૂળ કર્મની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ કહી. હવે દરેક ઉત્તર પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે– सुकिलसुरभिमहुराण दस उ तह सुभ चउण्ह फासाणं । अडाइज्जपवुड्ढी अंबिलहालिहपुवाणं ॥६॥ शुक्लसुरभिमधुरागां दश तु तथा शुभानां चतुणा स्पर्शानाम् । अर्घतृतीयप्रवृद्धा आम्लहाद्धिपूर्वाणाम् ॥३३॥ અથ–શુકલવર્ણ સુરભિગંધ મધુરરસ અને શુભ ચાર સપર્શની દશ કેડાકોડી ગરપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તથા આસ્ફરસ અને હારિદ્ર વર્ણાદિમાં અઢી અઠ્ઠી કેડાડી સાગરોપમની વૃદ્ધિ સહિત સ્થિતિ છે ટીકાનુ – કુલવણ, સુરભિગ ધ, મધુરરસ તથા મૃદુ લઘુ સ્નિગ્ધ અને ઉણુ એ. ચાર શુ સ્પર્શ એમ સાત પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કડાકોડી સાગરોપમની છે, એક હજાર વરસ અબાધાકાળ છે અને અબાધાહીન નિષેકકાળ છે. આસ્ફરસ અને પીતવર્ણ આદિ રસ અને વર્ણની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુક્રમે અઢી. અહી કડાકડી સાગરોપમ અધિક છે. તે આ પ્રમાણે – આસ્ફરસ અને હારિદ્ર-પીતવર્ણની ઉત્કૃષ્ટ સ્થિતિ સાડા બાર કડાકોડી સાગરે'! પ્રમાણ છે, સાડા બારસો વરસ અબાધા છે અને અબાધાહીને નિકકાળ છે તથા વાયરસ અને રક્તવર્ણની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોડકેડી સાગરોપમ છે, પદરસો વરસ. કબાધાકાળ છે અને અખાધહીન નિષેકકાળ છે. કટુકરસ અને નીલવણની ઉ&ણ સ્થિતિ સાડા સત્તર કડાકોડી સાગરોપમ છે, સાડા સત્તર વરસ અબાધાકાળ છે અને અખાધાકાળહીન નિષેકકાળ છે. તિક્તરસ કૃષ્ણવર્ણ અને ગાથામાં મૂકેલ તુ શબ્દ અધિક અને સૂચક હોવાથી દુરભિગંધ, ગુરુ કર્કશ રૂક્ષ અને શીત એ સ્પર્શ એ સઘળી પ્રકતિઓની વીશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, બે હજાર વરસને અખાધાકાળ છે અને અબાધાકાળહીન નિષેકકાળ છે. ૩૩ Page #614 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ પંચસંગ્રહ–પાંચમું દ્વાર હવે અસાતા આદિની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે– तीसं कोडाकोडी असायआवरणअंतरायाणं । मिच्छे सयरी इत्थीमणुदुगसायाण पन्नरस ॥३४॥ त्रिंशत् कोटीकोटयः असातावरणान्तरायाणाम् । मिथ्यात्वस्य सप्ततिः स्त्रीमनुजद्विकसातानां पंचदश ॥३४॥ અર્થ—અસાત વેદનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અન્તરાયની ત્રીશ કેડાકેડી, મિથ્યાત્વની સિત્તેર કેડાછેડી, તથા સ્ત્રીવેદ મનુષ્યદ્રિક અને સાત વેદનીયની પંદર કડાકડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. કાન–અસાતવેદનીય, મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મનપર્યાવજ્ઞાનાવરણ અને કેવળજ્ઞાનાવરણ એ પાંચ જ્ઞાનાવરણીય તથા નિદ્રાપંચક, ચક્ષુઅચક્ષ-અવધિ અને કેવળદર્શનાવરણીય એ નવ દર્શનાવરણીય તથા દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભોગાંતરાય અને વીયતરાય એ પાંચ અંતરાય કુલ વશ પ્રક તિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ડાકોડી સાગરોપમ પ્રમાણ છે, ત્રણ હજાર વરસનો અબાધાકાળ છે અને અબાધાકાળહીન નિષેક કાળ છે. મિથ્યાત્વમોહનીયની સિત્તેર કડાકડી સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, સાત હજાર વરસને અબાધાકાળ છે અને અબાધાકાળહીન કર્મદળનો નિષેક કાળ છે. શ્રીવેદ, મનુષ્યગતિ, મનુષ્યાનુપૂવિ અને સાતવેદનીય એ ચાર પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કેડાછેડી સાગરોપમની છે, પંદરસો વરસને અબાધાકાળ અને અબાધાકાળહીન નિષેકકાળ છે. ૩૪ હવે સંઘયણદિની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે– संघयणे संठाणे पढमे दस उवरिमेसु दुगवुड्ढी । सुहमतिवामणविगले ठारस चत्ता कसायाणं ॥३५॥ संहनने संस्थाने प्रथमे दश उपरितनेषु द्विकवृद्धिः । सूक्ष्मत्रिकवामनविकले अष्टादश चत्वारिंशत् कषायाणाम् ॥३५॥ અથ–પહેલા સંઘયણ અને પહેલા સંસ્થાનની દશ કેડીકેડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને ઉપર ઉપરનાં એક એક સંધયણું અને એક એક સંસ્થાનમાં બળે કડાકડીની વૃદ્ધિ કરવાની છે. તથા સૂકમત્રિક, વામન સંસ્થાન અને વિકલવિકની અઢાર કડાકડી સાગરોપમની અને કષાયની ચાળીસ કેડીકેડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. Page #615 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું હાર ૫૮૧ ટીકા--પહેલા વજાભનારા સંઘયણ અને સમચતુરસ સંસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કડાકોડી સાગરોપમ છે, એક હજાર વરસને અબાધાકાળ અને અબાધાકાળહીન નિષેક કાળ છે અને ઉપરના સંઘયણ અને સંસ્થામાં અનુક્રમે બળે કેડાકડી સાગરોપમની વૃદ્ધિ કરવાની છે તે આ પ્રમાણે – બીજા ઋષભનારા સંઘયણ અને ન્યોધપરિમંડલ સંસ્થાનની બાર કેડીકેડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ, બારસેવરસને અબાધાકાળ અને અબાધાકાળહીન નિકકાળ છે. ત્રીજા નારા સંઘયણ અને સાદિ સંસ્થાનની ચૌદ કેડાડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ. ચૌદ વરસને અબાધાકાળ અને અબાધાકાળહીન ભાગ્યકાળ છે. ચોથા અર્ધનારા સંઘયણ અને કુજ સંસ્થાનની સેળ કાકડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ. સેળ વરસને અબાધાકાળ અને અબાધાકાળહીન ભાગ્યકાળ છે. પાંચમા દીલિકા સંઘયણ અને વામન સંસ્થાનની અઢાર કેડીકેડી સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિ, અઢાર વરસને અબાધાકાળ અને અબાધાળહીન નિકાળ છે. છઠ્ઠા છેવટહું સંઘયણ અને હંડક સંસ્થાનની વીશ કડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ, બે હજાર વરસને અબાધાકાળ અને અબાધાકાળહીન નિષેક કાળ છે. સૂમ, અપર્યાપ્ત અને સાધારણ એ સૂફમત્રિક, વામન સંસ્થાન અને બેઈન્દ્રિય તેઈન્દ્રિય અને સૌરિન્દ્રિય એ વિત્રિક એમ સાત કમ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કલાકેડી સાગરોપમની છે, અઢાર વરસને અબાધાકાળ અને અખાધાકાળહીન કમંદલિકે નિકકાળ છે. અહિં વામનને કેટલાએક શું સંસ્થાન માને છે અને તેથી તેમના મતે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ સેળ કેડીકેડી સાગરોપમની થાય છે અને તેટલી તેની સ્થિતિ ઇg નથી માટે આ સંસ્થાન પાંચમું જ છે શું નથી એ પ્રકારના વિશેપ નિર્ણય માટે પહેલીવાર સંસ્થાની સ્થિતિ કહેવાના પ્રસંગે કહી ગયા છતા પણ ફરી તેનું ગ્રહણ કર્યું છે. તથા અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનાવરણીય. પ્રત્યાખ્યાનાવરણીય અને સંવલન એ સોળે કવાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ચાલીસ કેવકેડી સાગરેપમ છે. ચાર હાર વરસને અખાધાકાળ અને અબાધાકાળીની નિકકાળ છે. ૩૫ હવે પુરુષદાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છેपुंहासरई उच्चे सुभखगतिथिराइछक्कदेवदुगे । दस सेसाणं बीसा एवइया वाह वाससया ||३|| Page #616 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ पुंवेदहास्यरत्युचेगोत्रे शुभखगतिस्थिरादिपट्कदेवद्विके । दश शेषाणां विंशतिः एतावन्त्यबाधा वर्षशतानि ||३६|| પંચસ’ગ્રહ-પાંચમું દ્વાર ww અથ-પુરુષવેક, હાસ્ય, રતિ, ઉચ્ચગેાત્ર, શુભવિહાયેાગતિ, સ્થિરાદિ ષટ્ક અને દેવદ્દિકની દશકાડાકીડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને શેષ પ્રકૃતિએની વીશ કાઢાકોડી સાગામ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. જેટલા કાયાકાડી સાગરાપમની સ્થિતિ હાય તેટલા સા વરસના અધાકાળ છે. ટીકાનુ—પુરુષવેટ્ટ, હાસ્ય, રતિ, ઉચ્ચગાત્ર, શુભવિહાયેાગતિ, સ્થિર, જીભ, સૌભાગ્ય, સુરવર, આદેય અને યશકીર્ત્તિ એ સ્થિર ષટ્ક અને દેવગતિ તથા દેવાનુંપૂવ્વિ એ દેવદ્વિક એમ તેર પ્રકૃતિએની ઉત્કૃષ્ટ સ્થિતિ ઇશ કાઢાકેાડી સાગરાપમ છે, એક હજાર વરસને અખાધાકાળ અને અખાધાકાળહીન નિષેકકાળ છે. તથા જેટલી પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ હી તે સિવાયની ભય, જીગુપ્સા, શાક, અતિ, નપુસકવેદ, નીચગેાત્ર, નરકદ્ધિક, તિય ગઢિક, ઔદારિકદ્દિક, વૈક્રિયદ્ઘિક અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છ્વાસ, ત્રસ, ખાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, હુ ગ, તુવર, અનાદેય, યશ કીર્ત્તિ, સ્થાવર, આતપ, ઉદ્યોત, અનુભવિહાયેાગતિ, નિર્માણુ, એકેન્દ્રિયજાતિ, પંચેન્દ્રિયજાતિ, તેજસ અને કાણુ એમ સાત્રીશ ક્રમ પ્રકૃત્તિની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કાડાકાડી સાગરાપમ છે, બે હજાર વરસના અખાધાકાળ અને અખાધાકાળહીન નિષેકકાળ છે. હવે ઉક્ત સઘળી ક્રમ પ્રકૃતિની સ્થિતિ જ્યારે બંધાય ત્યારે કેટલા અખાધાકાળ હોય તેના પ્રમાણનું પ્રતિપાદન કરવા કહે છે—જે કમ પ્રકૃતિની જેટલા કાંડાકાડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી હૈાય તે પ્રકૃતિના તેટલા સેા વરસના અધાકાળ હોય છે, જેમકે મિથ્યાત્વમાહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કાડાકાડી સાગરોપમ કહી છે તેથી તેના સાત હજાર વર્ષ પ્રમાણુ અખાધાકાળ છે. એ પ્રમાણે સત્ર સમજવું. ૩૬ હવે આયુની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે— सुरनारयाउयाणं अयरा तेत्तीस तिन्नि पलिया | इराणं चत्रि पुण्वकोडितंसो अबाहाओ ||३७| सुरनारकायुषोरतराणि त्रयस्त्रिंशत् त्रीणि पल्यानि । इतरयोः चतुर्ष्वपि पूर्वकोटित्र्यंशः अबाधा ||३७|| અથ—દેવ અને નરકાયુની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરાપમ છે અને ઈત્તર એ. આયુની ત્રણ પાપમ છે. ચારે આયુના પૂવક્રેટિના ત્રીજો ભાગ ખાધાકાળ છે. Page #617 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર ૫૮૪ ટકાનુe–દેવાયુ અને નારકાયુની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ છે. માત્ર પૂર્વકેટિને ત્રીજો ભાગ અધિક લે. તથા ઈતર-તિર્યંચ અને મનુષ્યના આયુની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમ છે. અહિં પણ પૂર્વકેટિને ત્રીજો ભાગ અધિક હે. અહિં ચારે આયુમાં જે પૂર્વ કેટિને ત્રીજો ભાગ વધારે લીધે છે તે અબાલા છે. તેટલા કાળમાં બધ્યમાન આયુના દલિકની નિષેક રચના કરતા નથી. કારણ કે એ ૧ અહિં પૂવોટિને ત્રીજો ભાગ લેવાનું કારણ એ કે પૂર્વ ડી વરસના આયુરાળા મનુષ્ય અને તિય થથાગ્ય રીતે પિતાના આયુના બે ભાગ ગયા પછી ત્રીજા ભાગની શરૂઆતમાં દેવ નારકીનું તેત્રીસ સાગરોપમ પ્રમાણે ઉત્કૃષ્ટ આયુ બાંધી શકે છે. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિ સાથે અમાધાકાળરૂપે પૂર્વ ટિને ત્રીજો ભાગ લેવાનું કહ્યું છે. જેમ બીજા સઘળા કર્મો સાથે અમાધકાળ જોડીને સ્થિતિ કહી છે તેમ અહિં અબાધાકાળ જોડીને સ્થિતિ કહી નથી કારણ તેનો અબાધા નિશ્ચિત નથી. અસંખ્ય વરસના આયુવાળા મનુષ્ય તિર્યા અને દેવે તથા નારકીઓ પિતાના આયુને છમાસ શેષ રહે ત્યારે પરસવનું આયુ બાધે છે. શેષ સંખ્યાતવરસના પરંતુ નિરૂપમી આયુવાળા પિતાના આયુના બે ભાગ ગયા પછી ત્રીજા ભાગની શરૂઆતમાં પરભવનું આયુ બાંધે છે અને સાતમાં આસુવાળા વ આયુના એ ભાગ ગયા પછી ત્રીજા ભાગની શરૂઆતમાં બાધે છે જે તે વખતે ન બાંધે તે જેલું આયુ બાકી હોય તેના ત્રીજા ભાગની શરૂઆતમાં, તે વખતે જે ન બધે તે જેટલું બાકી હોય તેના ત્રીજા ભાગની -શરૂઆતમાં બાંધે છે. તાત્પર્ય એ કે કુલ આયુના ત્રીજે ભાગે, નવમે ભાગે, સતાવીશમા ભાગે એમ ચાવત છેલ્લું અંતમુહૂર્ત આયુ બાકી હોય ત્યારે પરભવનું આયુ બાંધે છે. પરભવનું આયુ બાંધ્યા પછી પિતાનું જેટલું શેષ આયુ રહે તેટલે અબાધાકળ છે. અબાધા જઘન્ય હેય અને આયુને બધ પણ જઘન્ય હોય છે. જેમ અંતના આયુવા -અંતમુહૂર્ત પ્રમાણુ આયુ બાધે અબાધા જધન્ય હોય અને આયુને બધ ઉછ હેય જેમ અંત-તના આયુવાળે તેત્રીસ સાગરોપમનું તંદુનીયામચ્છની જેમ નારકીનું આયુ બાધે. ઉકૃષ્ટ અબાધા હોય અને આયુને જધન્ય બંધ હોય જેમ પૂર્વા8િ વરસના આયુવાને પિતાના ત્રીજા ભાગની શરૂઆતમાં અતd આયુ બાધે. તથા ઉત્કૃષ્ટ અભાવ હોય અને આયુને બંધ પશુ ઉછ હાય, જેમ પૂવરાટી વરસના આયુવાળા ત્રીજા ભાગની શરૂઆતમાં તેત્રીસ સાગરોપમ પ્રમાણ દેવ કે નારકીનું આયુ બાધે આ પ્રમાણે અબાધાના વિષયમાં આયુકર્મ માટે ચઉભંગી છે. આ પ્રમાણે અબાધા અનિ‘શ્વિત હોવાથી આયુ સાથે જોડી નથી તથા અન્ય કર્મો પતાના સ્વજાતીય કર્મીના સ્થાનને પિતાના બંધવડે પુષ્ટ કરે છે અને જે તેને ઉદય હોય છે તે જ જતના બંધાયેલા નવા કર્મની બંધાવલિકા ગયા પછી ઉદીરણ વડે તેને ઉદય પણ થાય છે આયુકર્મમાં એમ નથી. બધાનું આયુ ભોગવાતા આયુના એક પણ રથાનકને પુષ્ટ કરતું નથી, તેમ જ મનુષણ આયુ ભેગવતા સ્વજાતીય મનુષાયુ બ છે તો બધાયલા તે આયને અન્ય મનુષ્ય જન્મમાં જઈને જ ભોગવે છે. અહિં તેના કોઈ પણ દલિકને ઉદય કે ઉદીરણા થતી નથી. તેથી ‘પણ આ સાથે અખાધાકાળ જેડ નથી. અતિતના આયુવાનો મનુષ્ય અનુત્તરવિમાનનું તેની સાગરેપમ પ્રમાણ આયુ બાંધી શકે નહિ. કારણ કે અનુત્તરવિમાનનું આયુ મુનિઓને પ્રમત અપ્રમત્ત ગુણકાણે બધાય છે. તે ગુણસ્થાનક લગભગ નવ વરસની ઉમરવાળાને જ પ્રાપ્ત થાય છે. Page #618 -------------------------------------------------------------------------- ________________ પ્ ́ચસ ગ્રહ-પાંચનું દ્વાર www ભાગવાનું આયુ છે. ભાગવાતા આયુના બે ભાગ ગયા પછી ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરભવના આયુના અંધ થાય છે માટે જ પૂ કૈઢિ વરસના આયુવાળા ત્રીજા ભાગની શરૂઆતમાં પરભવનું આયુ ખાંધે તેને જ તેટલે ઉત્કૃષ્ટ અખાધાકાળ હોય છે. પૂર્વકાર્ટિના ત્રીજો ભાગ એ ઉત્કૃષ્ટ અખાધા છે. કારણ કે પૂર્વ કાર્તિ કરતાં વધારે આયુવાળા પેાતાનુ છ માસ શેષ આયુ હોય ત્યારે જ પરણવનું આયુ ખાંધે છે. ૩૭ ૫૪ w હવે અહિં જે ભાગવાતા આધુના બે ભાગ જાય અને ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરભવના આયુના ખધ કરે એમ જે કહ્યું તે સબધમાં અન્ય કોઇ પ્રશ્ન પૂછે છે—— वोलीणेसुं दोसुं भागेसु आउयरस जो बंधो । भणिओ असंभवाओ न घडइ सो गइचकेवि ||३८|| व्यतिक्रान्तयोर्द्वयोर्भागयोरायुपो यो बन्धः । भणितोऽसंभवात् न घटते स गतिचतुष्केऽपि ||३८|| અથ—ભાગવાતા આધુના બે ભાગ જાય અને ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરલવના આયુના જે ખધ કહ્યો છે તે અસભવ હાવાથી ચારે ગતિમાં ઘટી શકશે નહિ. હવે અસભવ કઈ રીતે છે ? તેના જ વિચાર કરે છે— पलियासंखेज्जसे बंधंति न साहिए नरतिरिच्छा | छम्मासे पुण इयरा तदाउ तंसो बहुं होई ॥३९॥ पल्यासंख्येयांशे वघ्नन्ति न साधिके नरतिर्यञ्चः । पण्मासे पुनरितरे तदायुस्त्र्यंशः बहु भवति ||३९|| અથ યુગલિક મનુષ્ય તિય ચે. જ્યાં સુધી પક્ષ્ચાપમના અસખ્યાતમા ભાગથી અધિક માયુ શેષ હાય ત્યાં સુધી પરભવના આયુના ખૂધ કરતા નથી અને ઈતરદવે તથા નારકી છ માસથી અધિક આયુ જ્યાં સુધી શેષ હોય ત્યાં સુધી પરભવનું આસુ ખાંધતા નથી. કારણ કે તેઆના આયુના ત્રીજો ભાગ બહુ મોટા હૈાય છે. 1 ટીકાનુ॰યુગલિયા મનુષ્યા અને તિયખ્યા પત્યેાપમના અસ`ખ્યાતમા ભાગથી અધિક પેાતાનુ આયુ જ્યાં સુધી શેષ હોય ત્યાં સુધી' પરભવનુ આચુ બાંધતા નથી, પરંતુ પાપમના અસખ્યાતમા ભાગ શેષ રહે ત્યારે જ પરણવનું આયુ ખધે છે. અહિં જે સુગલિક મનુષ્ય અને તિય ચાને પત્યેામના અસ`ખ્યાતમા ભાગ,અબાધા માને છે તેઓના મતે પચે પમના અસખ્યાતમા ભાગ શેષ રહે ત્યારે પરભવનું આયુ બાંધે એમ કહ્યું છે. તથા ઈતર દેવા અને નારકી પેાતાના આયુને જ્યાં સુધી છ માસથી · Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫૮૫ પંચસંગ્રહ–પાંચમું કાર અધિક ભાગ શેષ હોય ત્યાં સુધી પરભવના આયુને બંધ કરતા નથી, પરંતુ છ માસ આયુ શેષ રહે ત્યારેજ પરભવનું આયુ બાંધે છે. કારણ કે સુગલિક મનુષ્ય તિય અને દેવ નારકીઓને પિતાના આયુને ત્રીજો ભાગ બહુ મોટો હોય છે. તેમાં ચુગલિક મનુષ્ય તિયાને ત્રીજો ભાગ પલ્યોપમ પ્રમાણુ, અને દેવ તથા નારકીઓને ત્રીજો ભાગ અગીઆર સાગરોપમ પ્રમાણુ શેષ હોય છે. આટલા મોટે ભાગ શેષ હોય ત્યારે પરભવના આયુને બાધ ઘટી શકતો નથી પરંતુ પલ્યોપમને અસંખ્યાતમો ભાગ આદિ શેષ રહે ત્યારેજ બાધે-એ ઘટી શકે છે. આ પ્રમાણે જ્યારે છે ત્યારે પિતાના આયુને ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરભવાયુને બંધ, અને પૂર્વ કેટિને ત્રીજો ભાગ અખાધા એ જે કહ્યું છે તે સઘળું અસંગત છે. ૩૯ હવે ઉત્તર કહે છે– पुब्बाकोडी जेसिं आऊ अहिकिञ्च ते इमं भणियं । भणियपि नियअवाहं आउं बंधति अमुयंता ||४०n पूर्वकोटी येपामायुरधिकृत्य तानिदं भणितम् । मणितमपि निजावाधामायुः वघ्नन्ति अमुञ्चतः ॥४०॥ અર્થ–જેઓનું પૂડી વરસનુ આયું છે તેઓને આશ્રયી બે ભાગ ગયા પછી ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરભવનુ આયુ ખાધે એમ કહ્યું છે. તેમજ પૂર્વકેટિના ત્રીજા ભાગરૂપે પિતાની અબાધાને નહિ છોડતા એટલે પૂવકેટીને ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરભવનું આયુ બાંધે એ જે કહ્યું છે તે પણ પૂર્વકેટી વરસના આચુવાળા છે આશ્રયી કહ્યું છે. ટીકાનુ—જે સંસિ પચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યનું પૂર્વકેટિ પ્રમાણ આયુ હોય અને પરભવનું આયુ બાંધે તેઓ આશ્રયીનેજ પિતાના આયુના બે ભાગ જાય અને ત્રીજા ભાગની શરૂઆતમાં પરભવનું આયુ બાંધે એમ કહ્યું છે. તાત્પર્ય એ કે પોતાના આયુના બે ભાગ જાય અને ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરભવના આયુને બધ થાય એમ જે કહ્યું છે તે પૂર્વકેટિ વરસના આયુવાળા છે આશ્રયી કહ્યું છે. તેથી વધારે જેઓનું આયુ હોય તેઓ આશ્રયી આ નિયમ નથી. તેઓ તે છ માસ શેષ આયુ રહે ત્યારે પરભવનું આયુ બાધે છે. ૧ આયુમાં એવી પરિભાષા છે કે પૂર્વ કાટિ વરસના આયુવાળા સંખ્યાત વરસના આયુવાળા અને તેથી એક સમય પણ અધિક યાવત પલ્યોપમ સાગરોપમાદિના આયુવાળા અસંખ્ય વરસના આયુવાળા કહેવાય છે પિતાના આયુના બે ભાગ ગયા પછી ત્રીજા ભાગની શરૂઆતમાં આયુ બાધી. શકે એ હકીકત સંખ્યાત વરસના આયુવાળા આશ્રયી ઘટે છે અસંખ્યાત વરસના આયુવાળા આશ્રયી Page #620 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ પંચસંગ્રહ-પાંચમું ઠાર તથા પૂર્વ કેટિના ત્રીજા ભાગરૂપ ઉત્કૃષ્ટ અબાધા પણ પૂર્વકેટિ વરસના આયુવાળાને જ ઘટે છે કારણકે તેઓ પોતાના આયુના બે ભાગ ગયા પછી ત્રીજા ભાગની શરૂઆતમાં પરભવનું આયુ બાંધી શકે છે. પરભવાયુને ઉત્કૃષ્ટ બંધ અને ઉત્કૃષ્ટ અબાધા એ ભંગ પણ પૂર્વકેટિ વરસના આયુવાળા બે ભાગ ગયા પછી ત્રીજા ભાગની શરૂઆતમાં જ આયુ બાંધે અને તે પણ ઉત્કૃષ્ટ આયુ બાંધે એવા જીવાનેજ ઘટે છે. તથા પૂર્વકેટિ વરસના આયુવાળા સઘળા છે કઈ બે ભાગ ગયા પછી ત્રીજા ભાગની શરૂઆતમાં જ આયુ બાંધે છે એ નિયમ નથી. કેટલાક ત્રીજે ભાગે, કેટલાએક ત્રીજા ભાગના ત્રીજા ભાગે એટલે કુલ આયુના નવમા ભાગે, કેટલાએક નવમા ભાગના ત્રીજા ભાગે એટલે કુલ આયુના સત્તાવીસમા ભાગે, યાવત્ કેટલાએક છેવટના -અંતમુહૂર્ત પણ પારસવિક આયુ બાંધે છે. જેટલું પિતાનું આયુ શેષ રહે અને પારભાવક આયુ બાંધે તેટલે અખાધાકાળ છે. આ અખાધા ભોગવાતા આયુ સંબંધી સમજવાની છે પરભવાયુ સંબંધી નહિ. તેમજ ભોગવાતું આયુ જે સમયે પૂર્ણ થાય તેના પછીના સમયેજ પરભવના આયુને ઉદય થાય છે, વચમાં એક પણ સમયનું અંતર રહેતું નથી. જીવસ્વભાવે નિષેક રચનાજ એ રીતે થાય છે. ભગવાતા આયુના એક પણ સ્થાનકમાં થતી નથી, પરંતુ પછીના સમયથી આરંભીને જ થાય છે એટલે ગવાતું આયુ પૂર્ણ થાય કે પછીના જ સમયે પરભવના આયુને ઉદય થાય છે. આ રીતે બે ભાગ ગયા પછી ત્રીજા ભાગની શરૂઆતમાં આયુને બંધ અને પૂર્વ કોટિના ત્રીજા ભાગરૂપ ઉત્કૃષ્ટ અબાધા એ પૂર્વ કેટી વરસના આયુવાળા આશ્રયી કહ્યું છે માટે ઉક્ત હકીકત સંગત થાય છે. ૪૦ આ પ્રમાણે પરભવનું આયુ બાંધનારા પૂર્વ કેટિ વરસના સંગ્નિ પંચેન્દ્રિય તિયચ અને મનુષ્યને પૂર્વકેટિના ત્રીજા ભાગરૂપે ઉત્કૃષ્ટ અબાધા કહી. હવે પરભવાયુ બંધક શેષ જીવને જેટલી અબાધા હોય તે કહે છે– निरुवकमाण छमासा इगिविगलाण भवडिईतसो । पलियासंखेज्जंसं जुगधम्मीणं वयंतन्ने ॥४१॥ निरुपक्रमाणां षण्मासा एकविकलानां भवस्थितित्र्यंशः । पल्यासंख्येयांशः युगलपम्मिणां वदन्त्यन्ये ॥४१॥ નહિ, અસંખ્યાત વરસના આયુવાળા તે પિતાનું છ માસ શેષ આયુ હેવ ત્યારે પરભવનું આય અધે છે. મતાંતરે યુગલિયા પલ્યોપમને અસંખ્યાતમો ભાગ શેષ રહે ત્યારે અને નારકીઓ અતદૂd આયુ બાકી હોય ત્યારે પરભવનું આયુ બાંધે છે. Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૮૭ પંચસંગ્રહ-પાંચમું દ્વાર અર્થ_નિયક્રમ આયુવાળાઓને છ માસ અબાધા છે. એકેન્દ્રિય અને વિકલેદિને પિતાના આયુનો ત્રીજો ભાગ અબાધા છે. તથા યુગલિયાઓને પલ્યોપમને અસંખ્યાતમો ભાગ અબાધા છે એમ અન્ય આચાર્યો કહે છે. ટીકાનુ નિરુપક્રમ–અનાવર્તનીય આયુવાળા દેવ નારકીઓ અને અસંખ્યય વરસના આયુવાળા તિયો તથા મનુષ્યને છ માસ પ્રમાણ અબાધા છે. કારણકે તેઓ પિતાનું છમાસ આયુ શેષ હોય ત્યારે પરભવનું આયુ બાંધે છે. ૧ આયુષમનાં પુદગલેને દિવ્યાયુવ અને દેવાદિગતિમાં સ્થિતિકાલને કાલાષ કહે છે તેમાં કાલાયુવના અપવતનીય અને અનપવતનીય એવા બે ભેદ છેન વિષશસ્ત્રાદિ બાહ્ય નિમિત્તથી અને રાગાદિ આતરનિમિતથી જે આયુરની સ્થિતિ ઘટે તે અપવર્તનીય આયુર કહેવાય છે, અને તેવા નિમિતથી જે આયુષની રિથતિ ન ઘટે તે અનપવર્તનીય આયુષ કહેવાય છે તેને હેતુ આયુષના બન્ધની શિથિલતા સ્થા મજબૂતાઈ છે બધુમમયે આયુષને શિથિલ બન્ધ કર્યો હોય તે તેનું અપવર્તન થાય છે, અને સખ્ત બંધ કર્યો હોય તે અપવર્તન થતું નથી. તેમાં અનપવર્તનીય આયુરના પામ અને નિઃપામ એ બે ભેદ છે ઉપક્રમ એટલે આયુષને ઘટવાના નિમિતે તેવડે સહિત હોય. અર્થાત વિષ આદિ નિમિત્ત મળવાથી જે આયુષ ન ઘટે પરંતુ આયુષ પૂર્ણ થયું હોય ત્યારે તે નિમિત્તથી મરણ થયુ જણાય, તે સપક્રમ અનપવતનીય. અને મરણ સમયે જેને આયુષ ઘટવાના વિષશસ્ત્રાદિનિમિત પ્રાપ્ત જ ન થાય તે નિરુપમ અનપર્વતનીય આયુષ કહેવાય છે. અપવતનીય આયુષ તે અવશ્ય સેપકમ હેાય છે. કારણ કે જ્યારે જ્યારે અપવર્તનીય આયુષ હોય છે ત્યારે તેને વિષ-શસ્ત્રાદિ નિમિતો અવશ્ય પ્રાપ્ત થાય છે. અન્ય કર્મોમાં પણ આ પ્રમાણે સમજવું (તથા નીચે પ્રશ્ન અને ઉત્તરમાં આપેલ હકીકત અહિં પ્રસ્તુત નથી છતા ઉપગી દેવાથી લીધી છે) પ્ર–જે આયુષતુ અપાત સ્થિતિનું ઘટવું) થાય છે તે આયુષ ફલ આપ્યા સિવાય નાશ પામે તેથી તેમાં કૃતનાશ દેવને પ્રસંગ પ્રાપ્ત થાય; તથા આયુષ કમ બાકી હોવા છતાં મરણ પામે છે, માટે અકૃત-અનિર્મિત મરણની અભ્યાગમ-પ્રાપ્તિ થવાથી અકૃતામ્બાગમ દેવ પ્રાપ્ત થાય છે વળ આયુષ છતાં મરણની પ્રાપ્તિ થાય છે માટે આયુષ કમની નિષ્કલના પણ સિદ્ધ થાય છે. ઉ-આયુષ કર્મને કૃતનાશ, અકુનાભ્યાગમ અને નિષ્ફળતા એ દેશે ખરી રીતે લાગતા નથી કારણ કે જ્યારે આત્માને વિષ-શસ્ત્રાદિ ઉપક્રમ લાગે છે. ત્યારે આયુષ કમ બધુ એક સાથે ઉદયમાં આવે છે અને જલદીથી ભગવાય છે, તેથી બાધેલા આયુષનો ફલ આપ્યા સિવાય નાશ થતો નથી વળી સર્વ આયુષ કને ક્ષય થયા પછી જ મરણ પ્રપ્ત થાય છે. માટે અકૃત (અનિમિત) મરણની પ્રાપ્તિ થતી નથી. તેથી અકૃતાભ્યાગમ દેવ પણ નથી. તથા આયુષ કર્મને જલદીથી ઉપગ થવું છે અને બધું આયુષ ભોગવવા પછી જ મરણ થાય છે માટે તે નિષ્ફળ પણ નથી. જેમકે ચારે તરફથી મજબૂત બાધેલી ઘાસની ગંજીને એક તરફથી સળગાવી હોય તે તે અનુક્રમે ધીરે ધીરે બળે છે, પરન્તુ તેને બંધ તેડી નાખી છૂટી કરી નાંખી હોય અને રોમેર પવન વાતો હોય તો તે ચારે તરફથી સળગે છે અને અહી બળી જાય છે, તેવી રીતે બંધ સમયે શિથિલ બાંધેલું આયુષ ઉપક્રમ લાગતાં બધું એક સાથે ઉદયમાં આવે છે અને શીધ્ર ભગવાઈ તેને ક્ષય થાય છે. તેમાં પપાતિક (દે તથા ' નાર), અસંખ્ય વર્ષના આયુષવાળા (મનુષ્ય અને તિર્યંચા, ચરમ શરીરી તેજ શરીર દ્વારા મેક્ષને 3 પ્રાપ્ત થનારા) અને ઉત્તમ પુરૂ-તીર્થકર, ચાવત્યદિને અવશ્ય અનપવર્તનીય આયુષ હોય છે બાકીના Page #622 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ પંચસંહે--પાંચ દ્વાર એકેન્દ્રિય ઈન્દ્રિય ઈન્દ્રિય અને ચૌરિદ્ધિને ભવસ્થિતિને—જેનું જેટલું ઉત્કૃષ્ટ આયુ હોય તેને ત્રીજો ભાગ ઉઠ અબાધા છે. કારણકે પિતાપિતાના આયુનાં બે ભાગ ગયા પછી પરભવનું આયુ બાંધી શકે તેથી પોતપોતાના ઉત્કૃષ્ટ આયુને ત્રિીને ભાગ ઉત્કૃષ્ટ અબાધા 'ઘટે છે. યુગલિયા–અસંખ્યય વરસના આયુવાળા તિર્થશે અને મનુષ્યને પલ્યોપમને અસંvયાતમે ભાગ પરફાવાયુની અબાધા છે એમ અન્ય આચાર્યો કહે છે. તેમના મતે તેઓ પોપમને અસંvયાતમો ભાગ શેપ રહે ત્યારે પરભવનું આયુ બાંધે એમ સમજવું. ૪૧ હવે તીર્થંકરનામ અને આહારકકિની ઉત્કૃષ્ટ રિથતિનું પ્રમાણ કહે છે– अंतो कोडाकोडी तित्थयराहार तोए संखाओ । तेत्तीसपलियसंखं निकाश्याणं तु उकोसा ॥४२॥ अतःकोटीकोटी तीर्थकराहारकयोः तस्याः संख्यातः । त्रयस्त्रिंशत् पल्यासंख्यं निकाचितयोस्तु उत्कृष्टा ॥४२॥ અર્થ–-તીર્થકર અને આહારકટિકની ઉત્કૃષ્ટ સ્થિતિ અતડાકોડી સાગપમ છે અને અતકો ડાડીના સંખ્યામાં ભાગથી આરંભી નિકાચિત થયેલી એ અનેની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુક્રમે તેત્રીસ સાગરોપમ અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. ટીકાનું–તીર્થકર નામકર્મ અને આહારકદ્ધિકની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતડામાડી સાગરોપમની છે, અંતર્મુહૂત અબાધાકળ છે, અને અખાધાકાળ હીન કર્મ દળને નિકકાળ છે. આ ઉત્કૃષ્ટ સ્થિતિ અનિકાચિત તીર્થંકરનામ અને આહારકકિની કહી છે. નિકાચિત એ બંને કમની ઉત્કૃષ્ટ સ્થિતિ આ પ્રમાણે છે–તેમાં તીર્થકરનામછોને અપવતનીય અને અનપવતનીય એ બન્ને પ્રકારનું આયુષ હોય છે. દે, ના તથા અસંખ્ય વર્ષના આયુષવાળા મનુષ્ય અને તિથી પિતાના આયુષના છ માસ બાકી રહે ત્યારે પરભવાયુષને બંધ કરે છે. બાકીના નિરુપમ આયુષવાળા નિચ અને મનુ પિતાના આયુષને ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવાયુષને બંધ કરે છે અને સેપકમ આયુષ્યવાળા પોતાના આયુષને ત્રીજે, નવમે કે સત્યાવીશ-એમ ત્રિગુણ કરતાં છેવટે અન્નg બાકી રહે ત્યારે પણ પરસવનું આયુષ બાંધે છે. જીઓ પંડિત ભગવાનદાસભાઇએ લખેલ નવતત્વ વિવેચન ૫, ૩૭. ૧ અહિં એટલું સમજવાનું કે પોતાના ઉત્કૃષ્ટ આયુનો ત્રીજો ભાગ શેષ રહે અને પરભવનું આ બાંધે તેઓને ઉત્કૃષ્ટ અબાધા ઘટે પરંતુ બધા ઉત્કૃષ્ટ આયુવાળા હોય અને ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરસવનું આયુ બાંધે એ કંઇ નિયમ નથી. કેઈ નવમે કઈ સતાવીસ ઈત્યાદિ ભાગે પણ આયુ બાધે છે તેને તેટલી અભાષા સમજવી. Page #623 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર ૫૮૯ કર્મની અતરક્કોડાકડી સાગરોપમના સંખ્યામાં ભાગથી આરંભી કંઈક ન્યૂન બે પૂર્વ કેડી અધિક તેત્રીસ સાગરોપમ પ્રમાણ અને આહારદ્ધિકની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તાત્પર્ય એ કે–તીથકેરનામ અને આહારકટ્રિકની અંતકડાકેડી સાગરોપમના સંખ્યામાં ભાગની સ્થિતિથી આરંભી નિકાચિત કરવાને આરંભ કરે છે. જ્યારે સંપૂર્ણપણે ગાઢ નિકાચિત થાય છે ત્યારે તીર્થકેરનામની ઉત્કૃષ્ટસ્થિતિ કંઈક ન્યૂન બે પૂડ અધિક તેત્રીસ સાગરોપમ થાય છે. તે આ પ્રમાણે – જે જન્મમાં તીર્થકર થવાના છે તે ભવથી ત્રીજે ભવે પૂર્વકેટિ વરસના આયુવાળો કેઈ મનુષ્ય તીર્થ કરનામકર્મને પહેલપહેલા નિકાચિત કરે, ત્યાંથી તેત્રીસ સાગરોપમના આયુવાળા અનુત્તર વિમાનવાસી દેવ થયા, ત્યાંથી ચ્યવી ચોરાસી લાખ પૂરવના આયુવાળા તીર્થંકર થાય. આ પ્રમાણે પૂર્વ કેટી વરસના આયુવાળા તીર્થકર થાય. આ પ્રમાણે પૂર્વ કેટી વરસના આયુવાળા નિકાચિત કરે ત્યાંથી અનુત્તર વિમાનમાં ઉત્કૃષ્ટ આઉખે ઉત્પન્ન થાય અને ઉત્કૃષ્ટ આઉખે તીર્થકર થાય તે ઉપર કહી તે પ્રમાણે નિકાચિત તીર્થંકરનામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સંભવે છે. અને આહારદ્ધિકની અંત કેડાડી સાગરોપમના સંખ્યાતમા ભાગથી આરંભી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ ગાઢ નિકાચિત થાય છે. આ રીતે બંનેની સ્થિતિ અનિકાચિત, અલ્પનિકાચિત અને ગાઢ નિકાચિત એમ ત્રણ પ્રકારે છે. બંનેની અનિકાચિત ઉત્કૃષ્ટ સ્થિતિ અંત કેડાડી સાગરોપમ, અને અલ્પનિકાચિત અંતકડાડીને સંખ્યાતમે ભાગ છે. તથા ગાઢ નિકાચિત ઉપર કહ્યા પ્રમાણે તેત્રીસ સાગરેપમાદિ છે. ૧ પૂટી વરસના આયુવાને કોઈ મનુષ્ય તીર્થકર નામક ગાઢ નિકાચિત બાંધી તેત્રીસ સાગરોપમના આઉખે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય અને ત્યાંથી ઉત્કૃષ્ટ ચોરાશી લાખ પૂર્વના આઉખે તીર્થકર થાય તેઓ આશ્રયી ઉપરોક્ત ઉત્કૃષ્ટ ગાઢ નિકાચિત સ્થિતિ સંભવે છે. પૂર્વ કાટિ વરસથી ઓછા આયુવાળા બાધે અને ઓછા આયુવાળા વૈમાનિક દે કે નરકમાં ઉત્પન્ન થાય અને તીર્થકરભવમાં ઓછું આયુ હોય તે ઉપરોક્ત સ્થિતિથી ઓછી પણ ગાઢ નિકાચિત થાય છે. સખ્યાત વરસના આયુવાળા મનુષ્ય ગાઢ નિકાચિત કરી શકે છે ઓછામાં ઓછા કેટલા આયુવાને કરી શકે તે જાણવામાં આવ્યું નથી. મનુષ્યમાંથી ઓછામાં ઓછા દસ હજાર વરસના આયુવાળી પ્રથમ નારકીમાં અગર પ-પમ પ્રમાણ જવન્ય આયુવાળા સૌધર્મ દેવકમાં ઉત્પન્ન થઈ શકે છે તીર્થંકરભવમાં ઓછામાં ઓછું બહેતર વરસનું આયુ હોય છે. એટલે મનુષ્યભવમાં જેટલું આયુ શેપ હોય અને ગાઢ નિકાચિત કરે ત્યાંથી આરંભી જ્યાં ઉત્પન્ન થાય ત્યાં જેટલું આયુ હોય અને તીર્થકરના ભાવમાં જેટલું આયુ હોય તેટલી તીર્થકર નામકર્મની સ્થિતિ ગાઢ નિકાચિત થાય એમ સમજવું. ૧ અનિકાચિત એ એવી સ્થિતિ છે કે જો તે નિકાચિતરૂપમાં પરિણામ ન પામે તે વધે, ઘટે અને કદાચિત સત્તામાંથી નીકળી પણ જાય. નિકાચિત ત્રીજે ભવે જ થાય છે. તે પણ અંતાડા Page #624 -------------------------------------------------------------------------- ________________ પલ' પંચસંગ્રહ-પાંચમું કાર હવે અનિકાચિત અવસ્થામાં તીર્થકેરનામકર્મનું અંતર કેડાછેડી સાગરોપમરૂપ સ્થિતિનું જે ઉત્કૃષ્ટ પ્રમાણુ કહ્યું તે આશયી અન્ય પ્રશ્ન કરે છે– अंतोकोडाकोडी ठिईए वि कहं न होइ ? तित्थयरे । संते कित्तियकालं तिरिओ अह हाइ उ विराहो ॥ ३॥ अन्तःकाटीकाटीस्थितिकेपि कथं न भवति ? तीर्थकरे । सति कियत्कालं तिर्यग् अथ भवति तु विरोधः ॥४३॥ અર્થ—અતડાકોડી સાગરોપમની સ્થિતિવાળું તીર્થકર નામકર્મ સત્તામાં છતાં પણ કેટલાએક કાળપયત તિય"ચ કેમ ન થાય? જે થાય એમ કહે તે આગમ વિરોધ આવે છે. ટીકાનુ અહિં શિષ્ય પ્રશ્ન કરે છે–અંત કેડીકેડી સાગરોપમની સ્થિતિવાળું તીર્થકર નામકર્મ જ્યારે સત્તામાં હોય ત્યારે તેટલા કાળપયત શું તે તિર્યંચ ન. થાય? કદાચ એમ કહેવામાં આવે કે ન થાય, તે એમ પણ હોઈ શકે નહિ, કારણ કે ત્રસકાયની ઉત્કૃષ્ટ સ્વકાસ્થિતિ બે હજાર સાગરોપમ કહી છે, ત્યાર પછી જીવ મોશે. ન જાય તે અવશ્ય સ્થાવર થાય છે. માટે તિર્યંચમાં ગયા વિના તેટલી સ્થિતિ પૂર્ણ ડીને સંખ્યાનો ભાગ જ થાય અને ગાઢ નિકાચિત તે જે ભવમાં નિકાચિત કરે છે તે ભવ લું આયુ શેષ હોય ત્યાંથી વૈમાનિક દેવામાં કે ત્રીજી નરક સુધી જાય ત્યાં જેટલું આયુ હોય અને ત્યાંથી અવી મનુષ્ય થાય ત્યાં જેટલા આયુએ ઉત્પન્ન થાય તેટલી થાય છે. ઉપર ગાઢ નિકાચિત સ્થિતિનું ઉત્કૃષ્ટ પ્રમાણ બતાવ્યું છે. કારણ કે ઉત્કૃષ્ટથી પૂર્વ કાટિ વરસના આયુવાળા મનુષ્ય જ જિનનામ બધે છે. ત્યાંથી અનુત્તર વિમાનવાસી દેવ થાય અને ત્યાંથી આવી ચોરાશી લાખ પૂરવના આયુવાળા તીર્થંકર થાય. તીર્થકરનું ઉત્કૃષ્ટ તેટલું જ આવ્યું હોય છે. એટલે કઈક ન બે પૂર્વ કેટિ અધિક તેત્રીસ સાગરેપમ ગાઢ નિકાચિતનું ઉત્કૃષ્ટ પ્રમાણ થાય છે. અ૫ નિકાચિત અને ગાઢ નિકાચિતમા એ તકવિત છે કે અલ્પનિકાચિત કરણ સાધ્ય છે અને ગાઢ નિકાચિત કરણ અસાધ્ય છે. અલ્પનિકાચિત સ્થિતિની અપવતના થઈ ઓછી થશે અને ગાઢ નિકાચિત જેટલી રિથતિ થઈ હશે તેટલી બરાબર ભગવાશે. જો કે રસદ તે જે ભવમાં તીર્થકર થવાના છે તે ભવમાં જેટલું આયુ બાકી હેય અને કેવળજ્ઞાન થાય તેટલી જ અનુભવે શેષ સઘળી. સ્થિતિને પ્રશાદ અનુભવે છે. પ્રદેશદયે અનુભવાતી પ્રકૃતિનું ફળ બીજા જીવોની અપેક્ષાએ માન-મહ. પૂજા-સત્કાર વધારે હોય છે અષ્ટમહાપ્રાતિહાથીદ ફળ તે રદય થાય ત્યારે જ પ્રાપ્ત થાય છે. ગમે તેવી તીવ્ર રમવાળી પ્રકૃતિ પણ જ્યાં સુધી સ્વરૂપે નથી અનુભવાતી ત્યાં સુધી તે યથાપે કાર્ય કરતી નથી, જયારે સ્વરૂપે અનુભવાય છે ત્યારે સંપૂર્ણપણે પિતાની શક્તિને અનુભવ કરાવે છે. આહારદિકની પલ્યોપમને અખાતમે ભાગ ગાઢ નિકાચિત થાય છે. તેની સ્થિતિ ત્રીજે ભવે. નિકાચિત થાય છે એ કઈ નિયમ નથી. Page #625 -------------------------------------------------------------------------- ________________ પલ પંચસંગ્રહ–પાંચમું દ્વાર થઈ શકે નહિ. જે કદાચ તિર્યંચમાં જાય એમ કહેવામાં આવે તો આગમ વિરોધ આવે. કારણકે તીર્થકર નામકર્મની સત્તાવાળા તિર્યંચગતિમાં ન જાય એમ આગમ થામાં કહ્યું છે. હવે ઉપરોક્ત પ્રશ્નનો ઉત્તર આપે છે– जमिह निकाइयतित्थं तिरियभवे तं निसेहियं संत । श्यरंमि नत्थि दोसो उवणवट्टणासझे ॥ १४ ॥ यदिह निकाचिततीर्थ तिर्यग्भवे तत् निषिद्धं सत् । इतरस्मिन् नास्ति दोषः उद्वर्तनापवर्तनासाध्ये ॥४४|| અર્થ—અહિ જે નિકાચિત તીર્થકર નામકર્મ છે, તેની સત્તા તિર્યંચ ભવમાં નિષેધી છે. ઇતર ઉદ્ધના–અપવર્તના સાધ્ય અનિકાચિત જિનનામની સત્તા હેવામાં કે દેષ નથી. ટીકાનુગ–જિનપ્રવચનમાં જે તીર્થકર નામકર્મ ત્રીજે ભવે નિકાચિત કર્યું છે એટલે અવશ્ય ભોગવાય એ રીતે વ્યવસ્થિત કર્યું છે તેની સ્વરૂપસતા તિયચ ભાવમાં નિષેધી છે. પરંતુ જેની ઉદ્ધના અને અપવાના થઈ શકે તે અનિકાચિત જિનનામની સત્તા તિર્યંચભવમાં નિષેધી નથી. અનિકાચિત જિનનામની સત્તા તિર્યંચ ભવમાં હોય તેથી કોઈપણ દેષ નથી. આ હકીકત સૂવારે પિતાની બુદ્ધિથી કતી નથી. વિશેષણવતિ નામના ગ્રંથમાં પણ તે જ પ્રકારનું કથન છે. તે ગ્રથ આ પ્રમાણે – રિહિg 7 શિવરામ રતિ देसियं समए । कह य तिरिओ न होही, अयरोक्मकोडिकोडीए ॥१॥ तपि सुनिकाइयस्सेव वइयभवमाविणो विणिहिटु । अणिकाइयम्मि वचइ सन्वगईमोवि न विरोहो ॥२॥ તે બંને ગાથાને અર્થ ટીકાકાર પોતે જ લખે છે. તે આ પ્રમાણે –તીર્થકરનામકમની સત્તા તિયચભવમાં નથી એમ જિનપ્રવચનમાં કહ્યું છે, પરંતુ તીર્થંકરનામકમની ઉત્કૃષ્ટ સ્થિતિ અતડાકોડી સાગરોપમ પ્રમાણુ કહી છે તેટલી સ્થિતિમાં તીર્થ કેરનામકર્મની સત્તાવાળા તિર્યંચ કેમ ન થાય? તેટલી સ્થિતિમાં તિર્યંચ અવશ્ય થાય જ. કારણ કે તિયચભવમાં ભ્રમણ કર્યા વિના તેટલી સ્થિતિની પૂર્ણતા થવી જ અશકય છે. હવે તેને ઉત્તર આપે છે–તીર્થકરનામકર્મની સત્તા તિર્યંચમાં નથી હોતી એમ જે સિદ્ધાંતમાં કહ્યું છે તે ત્રીજે ભવે થનાર સુનિકાચિત જિનનામકર્મની સત્તા -આશ્રયી કહ્યું છે, સામાન્ય સત્તા આશ્રયી કહ્યું નથી. તેથી અનિકાચિત જિનનામકર્મની સત્તા છતાં સઘળી-ચાર ગતિમાં જાય એમાં કઈપણ પ્રકારના વિરોધ નથી. ૪૪ Page #626 -------------------------------------------------------------------------- ________________ પ૨ પંચસંગ્રહ–પાંચમું દ્વાર આ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રમાણ કર્યું. હવે જઘન્ય સ્થિતિનું પ્રમાણ કહે છે. તેમાં મૂળકમની જઘન્ય સ્થિતિનું પ્રમાણ પહેલાં જ કહ્યું છે. એટલે ઉત્તર પ્રવૃતિઓની જઘન્યસ્થિતિનું પ્રમાણે કહેતાં પહેલાં સ્થિતિના સંબંધમાં નિયમ વિશેષ કહે છે– पुवाडीपरओ इगिविगलो वा न बंधए आउं। अंतोकाडाकाडीए आरउ अभव्वसन्नी उ॥ ४५ ॥ पूर्वकोटीपरतः एकविकलो वा न बध्नात्यायुः। अन्त:काटीकोट्या आरतोऽभव्यसंज्ञी तु ॥४५॥ અર્થ–પૂર્વકેડીથી અધિક આયુ એકેન્દ્રિય અને વિકેલેન્દ્રિયે બાંધતા નથી. અને અંતરડાકોડી સાગરોપમથી ન્યૂન સાતે કર્મની સ્થિતિ અત્યસંગ્નિ બાંધતા નથી. ટીકાનુ –અહિં ચોરાશી લાખને ચોરાશી લાખે ગુણતાં, સિત્તેર લાખ અને છપન્ન હજાર ક્રોડ થાય. તેટલા વર્ષે એક પૂર્વ થાય. બૃહસંગ્રહણિમાં કહ્યું છે કે“એક પૂર્વનું પ્રમાણ સિત્તેર લાખ અને છપ્પન હજાર ક્રેડ વર્ષ થાય છે. તેવા એક કેડ પૂર્વથી અધિક પરભવનું આયુ એકેન્દ્રિ અને વિકલેન્દ્રિયે બાંધતા નથી. એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય પરભવનું ઉત્કૃષ્ટ આયુ એક ઍડ પૂર્વ વર્ષનું જ બાંધે છે. તથા અભવ્યસંસિ ગાથામાં મૂકેલ તુ શબ્દ અધિક અર્થને સૂચવ હોવાથી આયુ વર્જિત સાતે કમની સ્થિતિ અંતકડાકેડી સાગરોપમથી હીન હીન બાંધતે નથી, પરંતુ જઘન્યથી પણ અંતાકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિજ બાંધે છે. આ ઉપરથી એમ સમજી લેવાનું કે પરોજિયે પૂર્વ કેડીથી અધિક પણ આયુ બાંધે અને ભવ્યસંનિએ ગુણસ્થાનક ગુણસ્થાનક પરત્વે અંત કડીકેડી સાગરેપમથી ચૂત પણ સાતકર્મની સ્થિતિ બાંધી શકે છે. ૪૫ આ પ્રમાણે સ્થિતિના સંબંધમાં નિયમ કો. હવે ઉત્તર પ્રકૃતિઓની જઘન્યસ્થિતિનું પ્રમાણુ કહેવા ઈચ્છતા નીચેની ગાથા કહે છે– सुरनारयाउयाणं दसवाससहस्स लघु सतित्थाणं । इयरे अंतमुहुत्तं अंतमुहुत्तं अबाहाओ ॥ ४६ ॥ ૧ તીર્થંકરનામકર્મની અપનિકાચિત અને ગાઢનિકાચિત એમ બે પ્રકારની નિકાચિત સત્તાત્રી લાવે થાય છે જો કે ઉપરની ગાથામાં સુનિકાચિત માટે જ કહ્યું છે છતાં તે બંને પ્રકારની સત્તા તિય ગતિમાં ન હોય એમ લાગે છે. કારણ એ કે અલ્પ કે ગાઢ નિકાચના ત્રીજે ભવે થાય ત્યાંથી નરક કે વૈમાનિક દેવમા જાય એટલે તિય"ચમાં જવાને અવકાશ જ રહે નહિ. માત્ર ઘણા ભવ પહેલા જે જિનનામ બંધાય છે કે જે બિલકુલ નિકાચિત થયેલું હતું નથી તેની સત્તા તિયચગતિમાં પણ હોઈ શકે છે. Page #627 -------------------------------------------------------------------------- ________________ પ૪ પંચસંગ્રહ–પાંચમું ધાર सुरनारकायुषोः दशवर्षसहस्राणि लघुः सतीर्थयोः । इतरयोरन्तर्मुहूर्तमन्तर्मुहूर्तमवाधा ॥ ४६ ॥ અર્થ–તીર્થકર નામકર્મ સહિત દેવ અને નારાયુની જઘન્ય સ્થિતિ દશ હજાર વરસ પ્રમાણ છે અને ઈતર બે આયુની જઘન્ય સ્થિતિ અંતમુહૂર્ત છે અને અંતમુહૂર્તને અબાધાકાળ છે. ટીકાનુ–દેવાયુ, નરાયુ અને તીર્થકર નામકર્મની જઘન્ય સ્થિતિ દશ હજાર વરસ પ્રમાણ છે. તથા ઈતર મનુષ્પાયુ અને તીર્ય ચાયુની જઘન્ય સ્થિતિ સુલકભવ પ્રમાણ અંતમુહૂર્ત છે. એક કુક ભવનું પ્રમાણ ખસે છપ્પન્ન આવલિકા થાય છે, તથા એક મુહ એટલે બે ઘડી પ્રમાણકાળમાં હપુષ્ટ અને યુવાન પુરુષના સાડત્રીસસો તહેતેર શ્વાસેરચ્છવાસ થાય છે. એક શ્વાસોચ્છવાસ જેટલા કાળમાં કઈક અધિક સત્તર ભવ થાય છે અને એક મુહૂર્તમાં પાંસઠ હજાર પાંચસે અને છત્રીસ ક્ષુલ્લકભવ–નાનામાં નાના ભ થાય છે. ચારે આયુ અને તીર્થંકર નામકર્મની અબાધા અંતર્મુહૂર્ણ છે. અબાધાકાળહીન નિક કાળ છે. એટલે કે અંતમુહૂર્ત પ્રમાણ અબાધાકાળમાં દલરચના કરતો નથી ત્યારપછીના સ્થિતિસ્થાનકથી આરંભી કરે છે. અહિં સરકારે તીર્થંકર નામની દશ હજાર વરસ પ્રમાણ જઘન્ય સ્થિતિ કઈ આચાર્યના મતે કહી છે. એમ ન હોય તે કર્મ પ્રકૃતિ આદિ ગ્રન્થમાં તે તીર્થકર નામકર્મની જઘન્ય સ્થિતિ અતડાકોડી સાગરોપમ પ્રમાણ કહી છે. માત્ર ઉત્કૃષ્ટ અંતકડાકડી સાગરોપમથી સંખ્યાતગુણહીન સમજવી. કમપ્રકતિ માં કહ્યું છે કે –“આહારદ્ધિક અને તીર્થકર નામકર્મને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંતકડા કેડી સાગરોપમ પ્રમાણ છે અને તે ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી જઘન્ય સ્થિતિબંધ સંખ્યાત ગુણહીન છે. તે જઘન્ય સ્થિતિબંધ પણ અંતઃકોડાકોડી પ્રમાણે જ છે. શતકશૂર્ણિમાં પણ કહ્યું છે આહારક શરીર, આહારક અંગોપાંગ અને તીર્થ ૧ દશ હજાર વરસ પ્રમાણુ ધન્ય સ્થિતિબંધ પહેલી નરકમાં દશ હજાર વરસના આઉખે જનાર જીવ આથી ઘટે છે. અહિં પણ પહેલા છેલ્લા મનુષ્યના ભવનું આયુ અધિક લેવું - ૨ સખ્યાત ગુણહીન એટલે સંખ્યાતમો ભાગ સમજ. જ્યા દિગુણ ત્રિગુણ ઇત્યાદિ કહે ત્યાં બમણું ત્રણગણું આદિ લેવું અને તેની સાથે હીન શબ્દ છે ત્યારે તેટલામાં ભાગ લે. જેમ દિગજુહીન એટલે બે ભાગ કરી એક ભાગ હોવો. ત્રિગુણહીન એટલે ત્રણ ભાગ કરી એક ભાગ લે. એમ સખ્યાત ગુણહીન એટલે સંખ્યાતા ભાગ કરી એક ભાગ લે. એ પ્રમાણે અસખ્યાત ગુણહીન એટલે અસંખ્યાતમ ભાગ એને અનંતગુણહીન એટલે અનંત ભાગ સમજ. Page #628 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ–પાંચમું કાર કર નામકર્મને જઘન્ય સ્થિતિબંધ અંતઃકેડીકેડી સાગરોપમ પ્રમાણ છે અને અંતમુહૂત અબાધાકાળ છે. માત્ર ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી જઘન્ય સ્થિતિબંધ સંખ્યયગુણ હીન છે.” પુરુષવેદાદિની જઘન્ય સ્થિતિ કહે છે... पुंवेए अट्ठवासा अट्टमुहुत्ता जसुच्चगोयाणं । साए वारस हारगविग्यावरणाण किंचूर्ण ॥१७॥ पुंवेदेऽष्टौ वर्षाण्यऽष्टौ मुहर्ता यशउच्चैर्गोत्रयोः । साते द्वादश आहारकविनावरणानां किंचिदूनम् ॥४७॥ અર્થ–પુરુષવેદની જઘન્યસ્થિતિ આઠ વરસની, યશકીર્તિ અને ઉચ્ચત્રની આઠ મુહુર્તની, સાતા વેદનીયની બાર મુહૂર્તની, આહારદ્ધિક, અંતરાય, જ્ઞાનાવરણીય અને દશ નાવરણીયની કંઈક ન્યૂન સુહુર્તાની જઘન્ય સ્થિતિ છે. ટીકાનુo–આ અષ્ટ વદિ જઘન્ય સ્થિતિ જે જે ગુણસ્થાનકે તે તે પ્રકૃતિને અંધવિરછેદ થાય છે ત્યાં ત્યાં ક્ષપકશ્રેણિમાં બંધાય છે. એ જ જઘન્ય સ્થિતિ કહે છે. - પુરુષવેદની જઘન્ય સ્થિતિ આઠ વરસ પ્રમાણ છે. અંતમુહૂ અબાધાકાળ અને અબાધાકાળહીન કમંદળને નિકકાળ છે. યશકીર્તિ અને ઉચ્ચગોત્રની આઠ મુહૂર્તની જઘન્ય સ્થિતિ, અંતર્મુહૂત અખાધાકાળ અને અબાધાકાળહીન નિષેકકાળ છે. સાતવેદનીયની બાર મુહૂર્ત જઘન્ય સ્થિતિ, અંતમુહૂત અખાધાકાળ અને અબાધાકાળહીન નિષેકકાળ છે. આહારક શરીર, આહારક અપાંગ, અંતરાય પાંચ, દર્શનાવરણીય ચાર, કુલ સોળ કર્મપ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ કંઈક જૂન મુહૂર્ત એટલે અંતમુહૂતની છે, અંતમુહૂર્ત અબાધાકાળ અને અબાધાકાળહીન કર્મ દળને નિષેકકાળ છે. કર્મપ્રકતિ આદિમાં આહારકટ્રિકની જઘન્યસ્થિતિ અંતકડાકડી સાગરોપમ પ્રમાણ પહેલાં કહી છે છતાં અહિં જે અંતમુહૂર્તની કહી તે અન્ય આચાર્યના મતે કહી છે એમ સમજવું. ૪૭ હવે સંજવલન ક્રોધાદિની જઘન્ય રિથતિ કહે છે– ' , ' ' दोमाल एग अद्धं अंनमुहत्तं च कोहपुवाणं.. . . તેનgો નિછgિ S Iષ્ટતા Page #629 -------------------------------------------------------------------------- ________________ ૫૯૫ પંચસંગ્રહ-પાંચમું દ્વાર द्वौ मासौ एकोर्द्धः अन्तर्मुहूतं च क्रोषपूर्त्राणाम् । शेषाणामुत्कृष्टात् मिथ्यात्वस्थित्या यल्लब्धम् ॥४८॥ અર્થ–સંજવલન ક્રોધાદિ ચારની અનુક્રમે બે માસ, એક માસ, અર્ધ માસ અને અન્તમુહૂર્ત પ્રમાણ છે. શેષ પ્રકૃતિઓની પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતા જે આવે તેટલી છે. ટીકાનુ–સંજવલન કૅધ, માન, માયા અને લેભની અનુક્રમે બે માસ, એક માસ, અર્ધ માસ અને અંતર્મુહૂર્તની જઘન્ય સ્થિતિ છે. તાત્પર્ય એ કે નવમા ગુણ સ્થાનકે જ્યાં તેઓને બંધવિચ્છેદ થાય છે ત્યાં બંધવિચ્છેદ સમયે ક્ષપકશ્રેણિમાં સંવલન ક્રોધની બે માસ, સંજવલન માનની એક માસ, સંજવલન માયાની અર્ધ માસ અને સંજ્વલન લોભની અંતર્મુહૂર્ત પ્રમાણ જઘન્ય સ્થિતિ બંધાય છે. દરેકમાં અંતમુહૂર્ત અબાધાકાળ છે અને અબાધાકાળહીન કમળને નિષેકકાળ છે. શેષ-જેટલી કર્મપ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ કહી તે સિવાય અન્ય પ્રકૃતિઓની પિતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ભાગતાં જે આવે તે જઘન્ય સ્થિતિ છે. એ જ જઘન્ય સ્થિતિ બતાવે છે. નિદ્રાપંચક અને અસાતવેદનીય એ દરેક પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કેડાકેડી સાગરોપમ પ્રમાણ છે તેને મિથ્યાત્વની સિત્તર કાડાકેડી પ્રમાણ સ્થિતિ વડે ભાગાકારની રીત પ્રમાણે ભાગવી. એ રીતે ભાગતાં શૂન્યને શૂન્ય વડે ઉડાડી નાખવી. એટલે નીચે જેટલા મીંડા ઉડાડવાના હોય તેટલા જ ઉપર ઉડાડવા, તાત્પર્ય એ કે નીચે જેટલા હોય તેટલી જ સંખ્યા વડે ઉપર ભાગી છેદ ઉડાડે અહિં એ પ્રમાણે છેદ ઉડાડતા સાગરોપમના સાતીયા ત્રણ ભાગ આવે કારણ કે અહિ ઉપર ત્રીશ કોડાકેડી છે નીચે સિર કેડીકેડી છે તે બને સંખ્યાને એક એક કડાકેડીએ ભાગી છેદ ઉડાડતાં સાગરોપમના સાતીયા ત્રણ ભાગ આવે છે. સાતીયા ત્રણ ભાગ એટલે સાગરેપમના સાત ભાગ કરીએ તેવા ત્રણ ભાગ. તેટલી નિદ્રાપચક અને અસાત વેદનીયની જઘન્ય સ્થિતિ છે. એ પ્રમાણે મિથ્યાત્વમોહનીયની સાતીયા સાત ભાગ એટલે પૂર્ણ એક સાગરપમ જઘન્ય સ્થિતિ છે. સંજવલન સિવાય બાર કષાયની સાતિયા ચાર ભાગ જઘન્ય સ્થિતિ છે. સમરિક અને વિકલજાતિકિની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કેડીકેડી સાગરેપમ પ્રમાણ છે તેને મિથ્યાત્વની સ્થિતિવડે ભાગતાં નીચેના જેટલા જ મીંડા ઉપર ઉડાડતાં ઉપર અઢાર અને નીચે સિત્તેર રહે અહિં બેએ છેદ ઉડશે તેથી ઉપર અને નીચેની Page #630 -------------------------------------------------------------------------- ________________ ૫૬ પંચસંગ્રહ– પાંચમું કાર એમ બંને સંખ્યાને બે વડે ભાગતાં ઉપર નવ અને નીચે પાંત્રીસ રહે, એટલે પાંત્રીસીયા નવ ભાગની સૂરમત્રિકાદિ છ પ્રકૃતિની જઘન્ય સ્થિતિ આવે છે. તથા વેદ અને મનુષ્યદ્ધિકને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પંદર કડાડી સાગરેપમાં પ્રમાણ છે તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતા નીચેના જેટલી જ શૂન્યને ઉપરની સંખ્યામાંથી ઉડાડી પાંચ વડે અપવર્તન કરવી, એટલે ઉપલી અને નીચલી બને સંથાને પાંચ વડે ભાગી છેદ ઉડાડે–પાંચ વડે ભાગી સંખ્યા નાની કરવી એટલે સાગરોપમના ચૌદિયા ત્રણ ભાગ આવે તેટલી સ્ત્રીવેદ અને મનુષ્યદ્ધિકની જધન્યસ્થિતિ છે. હાસ્ય, રતિ, શક્કીર્તિ વજીને સ્થિરાદિ પાંચ, શુભવિહાગતિ, સુરભિગંધ, શુકલવર્ણ, મધુરરસ, મૃદુ, લઘુ, તિગ્ધ અને ઉષ્ણુ સ્પર્શ, આદ્યસંસ્થાન, આદ્યસંઘયણ, એ સત્તર પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ દશ કેડીકેડી સાગરોપમ પ્રમાણ છે, તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતા ઉપરની અને નીચેની બંનેની સંસ્થાની સરખી જ શૂન્યને દૂર કરતા સાગરોપમનો સાતી એક ભાગ આવે તેટલી હાસ્ય આદિ સત્તર પ્રકૃતિઓની જઘન્યસ્થિતિ છે. બીજા સંઘયણ અને બીજા સંસ્થાનની બાર કડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતાં નીચેની જેટલી જ શૂન્યને ઉપરથી દૂર કરતા અને પછી ઉપરની અને નીચેની બંને સંખ્યાને બે વડે છેદ ઉડાડતા પાંત્રીસીયા છ ભાગ રહે તેટલી બીજા સંઘયણ અને બીજા સંસ્થાનની જઘન્ય સ્થિતિ છે. ત્રીજા સંઘયણ અને ત્રીજા સંસ્થાનને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચૌદ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતા શૂન્યને શૂન્ય વડે દૂર કરી ઉપલી નીચલી બને સંખ્યાને ચૌદે ભાગતાં સાગરોપમને પાંચીયે એક ભાગ આવે તેટલી તે બંનેની જઘન્ય સ્થિતિ છે. ચોથા સંઘયણ અને ચોથા સંસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ સોળ કેડીકેડી સાગરેપમ પ્રમાણ છે તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતા શૂન્યને શૂન્ય વડે દૂર કરી એ છેદ ઉડાડતા સાગરોપમના પાંત્રીશીયા આઠ ભાગ આવે તેટલી તે બંનેની જઘન્ય સ્થિતિ છે. પાંચમા સંઘયણ અને પાંચમા સંસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કાડાકોડી સાગરિયમ પ્રમાણ છે તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતાં અને એ છેદ ઉડાડતા સાગરિયમના પાંત્રીસીયા નવ ભાગ આવે તેટલી તે બંનેની જઘન્ય સ્થિતિ છે. ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છવાસ, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુરુવર, અનાદેય, અયશકીર્તિ, તિદ્ધિક, ઔદારિકઢિક, હારિદ્ર, લોહિત, નીલ અને કૃષ્ણવર્ણ, દુરભિગધ, કષાય, આમ્સ, કટુક અને તિક્તરસ, ગુરૂ કર્કશ રૂક્ષ અને શીતપર્શ, એકેન્દ્રિયજાતિ, પંચેન્દ્રિય જાતિ, નિર્માણ, આતપ, ઉદ્યોત, Page #631 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર ૫૯૭ અપ્રશસ્તવિહાગતિ, હુડક સંસ્થાન, છેવટ સંઘયણ તૈજસ, કામણ, નીચગેત્ર, અરતિ, શોક, ભય જુગુપ્સા, નપુંસકવેદ અને સ્થાવર એ અડતાલીસ પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કેડાડી સાગરોપમ પ્રમાણ છે તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતા શૂન્યને શૂન્ય વડે દૂર કરતા સાગરોપમના સાતીયા બે ભાગ આવે તેટલી એ અડતાલીસ પ્રકૃતિઓની જઘન્યસ્થિતિ છે. અહિં છે કે હારિદ્ર અને રક્તવર્ણાદિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સાડાબાર કડાકડી આદિ સાગરેપમ પ્રમાણ છે તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતા સાગરોપમના કંઈક અધિક પાંત્રીસીયા છ ભાગ આદિ જઘન્ય સ્થિતિ આવે તે પણ પ્રાચીન શાસ્ત્રોમાં તે હારિદ્ર રક્ત વદિ દરેક ભેદને સાગરોપમના સાતીયા બે બે ભાગ પ્રમાણ જ જઘન્ય સ્થિતિબંધકો છે માટે અહિં પણ હારિદ્ર વર્ણાદિને તેટલે જ સ્થિતિબંધ કહ્યો છે. આ પ્રમાણે નિદ્રાપંચકથી આરંભીને સઘળી પ્રકૃતિએના જઘન્ય સ્થિતિબંધનું પ્રમાણુ આ ગ્રંથકાર મહારાજે મતાંતરને આશ્રયીને કહેલું હોય એમ સમજાય છે કારણ કે કર્મ પ્રકૃતિ આદિમાં બીજી રીતે સ્થિતિબંધના પ્રમાણનું કથન છે. કઈ રીતે કથન છે તે કહે છે– ૧ કમ પ્રકૃતિકાર જે રીતે નિદ્રા આદિ પંચાશી પ્રકૃતિઓની જન્યરિથતિ માને છે તે સ્પષ્ટ છે. તેઓ કહે છે કે જે પ્રકૃતિ જે વગની હોય તેની ઉત્કૃષ્ટ સ્થિતિને સિત્તેર કેડાડીએ ભાગતા જે આવે તેમાંથી પાપમને અસંખ્યાત ભાગ ન્યૂન કરતા જે રડે તે નિદ્રા આદિ પચાશી પ્રકૃતિએની જધન્ય રિથતિ છે એકિય તેટલી જઘન્ય સ્થિતિ બધે છે, તેમાં ઓકે કરેલો પલ્યોપમને અસંખ્યાતમો ભાગ ઉમેરતાં એકેન્દ્રિય આશ્રયી ઉત્કૃષ્ટ રિતિબંધ થાય છે. તથા એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિમાં અને અનુક્રમે પચીસ, પચાસ, સે અને એક હજાર ગુણ કરતાં જે આવે તે બેઈન્ડિયાદિન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે. તેમાંથી પલ્યોપમને સંખ્યામાં ભાગ ન્યૂન કરતા જે રહે તે બેઈન્ડિયાદિ આશ્રયી જન્ય સ્થિતિ છે. વૈયિષકની પિતાના વર્ગની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ભાગતાં જે આવે તેને હજારગુણા કરી પાપમને અસખ્યાતમો ભાગ ચુત કરતા જે રહે છે તેનો જધન્ય સ્થિતિમાં છે અને ઓછા કરેલ ઉમેરતા જે આવે તે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે. હજારગુ કરવાનું કારણ વૈશ્યિપકના બંધાધિકારી અરિપબ્દિ છે અને તેઓ એકેન્દ્રિયોથી હજારગુણા બંધ કરે છે. જો કે અત્તિઓ પતાના ઉત્કૃષ્ટ બંધથી પાપમાન સંખ્યા ભાગ ન્યૂન બધા પ્રકૃતિનો જઘન્ય સ્થિતિબંધ કરે છે તથાપિ વયિક માટે દરેક રથળે પાપમને અસંખ્યાત ભાગ ન્યૂત કરવા જણાવ્યું છે, વૈદિયપકની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ વચ્ચે પગસંગ્રહ કે કમપ્રકૃતિમાં મતભેદ નથી. સાધશતકમાં ઉત્કૃષ્ટથી જધન્ય પલ્યોપમના પ્રખ્યાતમે ભાગે ન કો છે. પંચમહકાર નિદ્રા આદિ પંચાશી કર્મપ્રકૃતિઓની જધન્ય સ્થિતિ આ પ્રમાણે કહે છે–નિકા આદિ પ્રકૃતિની પિતાની જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તેને સિત્તેર કેડીએ ભાગતા જે આવે તેટલી તેઓની જઘન્ય સ્થિતિ છે અને તેમાં પચ્ચેપમને, અસંખ્યાતમો ભાગ ઉમેરતા જે આવે તેટલી ઉણ સ્થિતિ છે જે કે શુકવણીની પિતાની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ ડિકેડી આદિ છે અને Page #632 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ પંચસ ગ્રહ-પાંચનું દ્વાર ww તેથી તેને મિથ્યાત્વની હત્કૃષ્ટ સ્થિતિએ ભાગતા સાચે એક ભાગ આદિ આવે છે. છતાં જવન્ય સ્થિતિના વિચારમાં તા શુકલવણ, સુરભિગ, મધુરસ અને ચાર શુભસ્પશ એ સાત વિના ગણ હારિણું વગેરે તેરની સાતીયા બે ભાગ જઘન્ય સ્થિતિ કહી છે. દાખલા તરીકે નિદ્રાની ઉત્કૃષ્ટ ત્રીશ ક્રીડાક્રીડી પ્રમાણુ સ્થિતિને સિત્તેર ક્રાયક્રેાડીએ ભાગતા અને છેદ ઉડાડતાં સાતીયા ત્રણ ભાગ આવે તેટલી તેની જઘન્ય સ્થિતિ છે. એકેન્દ્રિય તેટલી ખાધે છે. તેમાં પત્યેાપમને અસાતમે ભાગ ઉમેરતા પક્ષેાપમના અસખ્યાતમા ભાગ અધિક સાતીયા ત્રણ ભાગ તેની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. એકેન્દ્રિય તેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ ાધે છે. તથા સાતીયા ત્રણ ભાગ આદિ જે એકેન્દ્રિયની જ‰ન્ય સ્થિતિ છે તેને પચીસ, પચાસ, સા અને હજારગુણી કરતાં જે આવે તેટલી અનુક્રમે એઇન્દ્રિયાદિ જઘન્ય સ્થિતિ ખાધે છે અને એક્રેન્દ્રિયની પથ્થાપમના અસખ્યાતમા ભાગ અધિક સાતીયા ત્રણ ભાગ આદિ જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેને પચીસ, પચાસ સે। અને હજાર ગુણી કરતાં જે આવે તેટલી ખેન્દ્રિયા િનિદ્રાની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. પાંચમા કમમય ગા૦ ૩૬ ની ટીકામાં કહ્યું છે કે—પાતપેાતાની ઉત્કૃષ્ટ સ્થિતિને સિત્તેર કાડાકેડીએ ભાગતાં જે આવે તે નિદ્રા આદિ પ્રકૃતિએાની જધન્ય સ્થિતિ છે અને પુણ્યેાપમના અસ ëાતમે ભાગે અધિક ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેને પાઠ આયમેવ લઘસ્થિતિમ૫: પલ્યોપમાસણ્યવસાયમાવિષ્ઠઃ રહ્યો મનીતિ આ વ્યાખ્યાન પંચક ગ્રના અભિપ્રાયે સમજવુ'. એ પ્રમાણે ત્યાં કહ્યું છે. આ સબંધમાં ઉપાધ્યાય∞ શ્રી યશોવિજયજી મહાગજ પણ કમ પ્રકૃતિ પાના છછ માં આ પ્રમાણે લખે છે– पञ्चन्चंग्रहे तु वर्गोत्कृष्टस्थितिर्विभजनीयतया नाभिप्रता किं तु 'मेसाणुकोसाओ मिच्छत्तठिइए जं लहूं ' इति ग्रंथन स्वस्वांत्कृष्ट स्थितेर्मिथ्यात्वस्थित्वा भागे हृते यलभ्यते तदेव जघन्यस्थितिपरिमाणमुक्तम् । तत्र निद्रापञ्चकत्यासातावेदनीयस्य च प्रत्येकमुत्कृष्टा स्थितित्रिगत् सागरोपमकोटाकोटीरिति, तस्य । मिथ्यात्वोत्कृष्टस्थित्या भागे हियमाणे शून्यं शून्येन पातयेदिति वचनान्यास्त्रयः सागरोपमस्य सन्तभागाः, इयती निद्रापञ्च का सातवे दनीययोजघन्या स्थितिः । ભાવાય એ અે—પ ચસંગ્રહમા વગની ઉત્કૃષ્ટ સ્થિતિને ભાગવાનુ માન્યું નથી પરંતુ ધૃતપેશ્તાની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની તિએ ભાગતા જે આવે તેજ જધન્ય સ્થિતિનું પ્રમાણુ કહ્યું છે તે આ પ્રમાણે—નિદ્રાપ્ચક અને અસાતવેદનીયની ઉત્કૃષ્ટ ત્રીશ કેડાઢાઢી સાગરાપમ સ્થિતિને સિત્તેર કાડા1ઢીએ ભાગતાં સાનીયા ત્રણ ભાગ આવે તેટલી તેની ધન્ય સ્થિતિ છે. અહિં ચલ્યાપમને અસ - ખ્યાતમે ભાગ ન્યૂન કરવાનુ કહ્યું નથી પરંતુ ઉક્ત જન્ય પક્ષેાપમના અસખ્યાતમ ભાગ વધારતાં જે આવે તે ઉત્કૃષ્ટ છે એમ કહ્યું છે. આગળ બેન્ક્રિયાદિના જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિમધ અવસરે તે સ્પષ્ટ થાય છે. ત્યાં એઈન્દ્રિયાદિની જયન્મ ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવતા જાવે છે કે ચાંદું સુ ચા जघन्य स्थितिरेकेन्द्रियाणां सा पत्योपमासहृयेयभागाभ्यधिकीकृता पञ्चविंशत्यादिना च गुणिता द्वोन्द्रियादिनामुत्कृष्टा, यथास्थितैव चक्रेन्द्रियजघन्यस्थितिः पञ्चविशत्यादिना गुणिता द्वीन्द्रियादीनां जघन्येत्युक्तमस्ति तत्त्वं तु केवलिनो વિન્તિ ભાવાથ એ ક્રૅપ્ચસ ગ્રહમા સાતીયા ત્રણ ભાગ આદિ એકેન્દ્રિયની જે જધન્ય સ્થિતિ કહી છે તેમાં પલ્યાયમના અસખ્યાતમા ભાગ ઉમેરતા અને તેને પચીસ આદિએ ગુણુતા જે આવે તે એશ્વન્દ્રિયાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને એકેન્દ્રિયની જેટલી જધન્ય છે તેને જ પચીસ આઉદએ ગુણતા જે આવે તેટલી મેઈન્દ્રિયાદિની જયન્ય સ્થિતિ છે, તત્ત્વ તા કેનળી મહારાજ જાશે. વાભિગમ ત્રમાં પણ ચેાસદમા પાને બીજી ખાજુમાં આ સંબંધે આ પ્રમાણે કહ્યું કે જન્સસંદ્રમૌનાવીમેન જયન્યस्थितिपरिमाणं केवलं पल्योपमासचयभागहीनं (न) वक्तव्यं तन्मतेन 'सेवागुकोसाओ मिर्च्छतठिईए जं लद्' કુચત્તાનમાત્રથૈય નવચિયાનચય ળય વિદ્યમાનત્વાત' ભાવાથ એ ટ્રુ—પચસ"મહના મતે બાજ જધન્ય સ્થિતિનું પ્રમાણ પડ્યે પમના સાતમે ભાગે હીન ન કહેવુ". કારણ કે તેઓના મતે શૈવ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિએ ભાગતા જે આવે તે જધન્ય સ્થિતિ છે Page #633 -------------------------------------------------------------------------- ________________ ૫૯ પંચસંગ્રહ-પાંચમું દ્વાર જધન્ય સ્થિતિ લાવવાનું આજ ગણિત ત્યાં વિમાન છે માટે આ પ્રમાણે વિચારતા નિદ્રા આદિની તપતાની ઉત્કૃષ્ટ સ્થિતિને સિત્તેર કડાકેડીએ ભાગતા જે આવે તે જઘન્ય છે અને તેટલી જધન્ય સ્થિતિ એકે િ બાવે છે. તેમાં પોપમને અસંખ્યાતમો ભાગ અધિક કરતા ઉત્કૃષ્ટ થાય છે, તેટલી ઉત્કૃષ્ટ બાધે છે. એનિયની જઘન્ય અને ઉત્કૃષ્ટને પચીસ આદિએ ગુણતા બેઈજિયાદિની અનુક્રમે જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ આ પ્રમાણે પચસંગ્રહકારનો અભિપ્રાય જણાય છે. જીવાભિગમ સૂત્રમાં જઘન્ય સ્થિતિ આ આ પ્રમાણે કહી છે–નિકા આદિની પિતાની ઉકષ્ટ સ્થિતિને સિત્તેર કડાકડીએ ભાગતા જે આવે તેમાંથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન તેઓની જધન્ય સ્થિતિ છે અને ઓછી કરેલી ઉમેરતા જે આવે તેટલી ઉત્કૃષ્ટ રિથતિ છે. પ્રજ્ઞાપના સુરના વીસમા પદમાં ૪૭૬ મા પાને પણ તેટલી જ કહી છે. અહિં વણબિી દરેક ઉત્તર પ્રકૃતિની તેમ જ વૈક્રિયષટ્રકમાંની દરેક પ્રકૃતિની પણ પિતાની જે ઉકૃષ્ટ સ્થિતિ છે તેને સિત્તેર કેડિકેડીએ ભાગવાનું કહ્યું છે. પહેલા જેમ વર્ણાદિ દરેકની સાતીયા બે ભાગ પાપમના અસંખ્યાતમે ભાગે જૂન જઘન્ય સ્થિતિ કહી તેમ અહિં નહિ આવે પરંતુ સાતી એક ભાગ સવા ભાગ વિગેરે આવશે. દેવગતિની પણ સાતીયા એક ભાગને હજાર ગુણી પાપમના અસંખ્યાતમે ભાગે ખૂન કરતા જે રહે તે જઘન્ય સ્થિતિ આવશે. તથા એન્દ્રિયની ઉત્કૃષ્ટસ્થિતિને પચીસ, પચાસ, સો અને હજાર ગુણી કરતા જે આવે તેટલી બેઇજિયાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને તેમાથી પાપમના અસખ્યાતમે ભાગે ચૂત ધન્ય સ્થિતિ છે. કર્મ ગ્રંથમાં બેઈન્દ્રિયાદિની ઉત્કૃષ્ટ રિસ્થતિથી જધન્ય સ્થિતિ પલ્યોપમના સખ્યાતમે ભાગે જૂવ કહી છે. અહિં અસંખ્યાત ભાગ ન્યૂત કહ્યો છે. આ પ્રમાણે સ્થિતિબંધને અને ત્રણ મત છે. આ મતભેદ નિદ્રા આદિ પચાશી પ્રકૃતિઓને અંગે કો તે બરાબર છે પરંતુ એકેન્દ્રિય ૧૦૯ પ્રકૃતિઓ બાંધે છે. તે પચાશી સિવાય શેત પ્રકૃતિએ માટે સમજવું? એ શંકા અહિં થાય છે. ઉત્તરમાં એમ સમજવું કે–ચાર આયુ, વયિષક, આહારદિક અને તીર્થકરનામ સિવાય બાવીસ પ્રકૃતિએના પિતાના વર્ગની ઉત્કૃષ્ટ સ્થિતિને ત્તિર કોડાડીએ ભાગી પામના અસાતમે ભાગે જૂન કરતા જે આવે તેટલી જધન્ય સ્થિતિ એન્ટિ બાધે છે અને પરિપૂર્ણ તે સ્થિતિ ઉત્કૃષ્ટથી બાધે છે. એન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિને પચ્ચીશ આદિએ ગુણ પલ્યોપમને સંખ્યામાં ભાગ ન્યૂય કરતા જે રહે તેટલી બેઈન્દ્રિયાદિ જઘન્યસ્થિતિ બાધે છે. પરિપૂર્ણ તે સ્થિતિ ઉત્કૃષ્ટથી ખાધે છે. આ પ્રમાણે કર્મપ્રકૃતિકારને મતે સમજવું. પંચસંગ્રહકારને મતે પ્રકૃતિની ઉત્કૃષ્ટ રિથતિને મિથ્યાત્વની સ્થિતિએ ભાગતા જે આવે તે એક્તિની જન્ય અને પોપમને અસ પખાતમો ભાગ ઉમેરતાં જે આવે તે ઉત્કૃષ્ટ સ્થિતિ છે. એકેન્દ્રિયની જધન્ય અથવા ઉત્કૃષ્ટ સ્થિતિને પચીસ આદિએ ગુણું જે આવે તે અનુક્રમે બેઈન્દ્રિયાદિની જન્ય અને ઉકષ્ટ સ્થિતિ થાય છે. પ્રજ્ઞાપના અને જીવાભિગમ સૂત્રના અભિપ્રાયે બાવીશ પ્રકૃતિની પિતાની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની સ્થિતિએ ભાગી જે આવે તેમાંથી પાપમના અસખ્યાતમે ભાગે ચૂત કરતા જે રહે તેટલી એકેન્દ્રિય ઘન્ય સ્થિતિ બાધે છે અને પરિપૂર્ણ તે સ્થિતિ ઉત્કૃષ્ટથી બાંધે છે તથા એકેન્દ્રિયની ઉતકૃષ્ટ સ્થિતિને પચીસ આદિએ ગણતાં જે આવે તેટલી બેઈન્દ્રિયાદિ ઉત્કૃષ્ટ સ્થિતિ બાધે છે અને પાપમના અસંખ્યાતમે ભાગે જૂન જઘન્ય સ્થિતિ બાપે છે. , ચાર આયુ આહારદિક અને તીયકરનામકર્મની જધન્ય ઉત્કૃષ્ટસ્થિતિબંધના અને કમતભેદનથી. • વયિષકની સ્થિતિ સંબધે પંચસંગ્રહ અને કમપ્રકૃતિમાં કઇ મતભેદ નથી પરંતુ પ્રાપના સુત્રમાં દેવદિકની ૧૭ સ્થિતિને હજાર ગુણું પલ્યોપમના અસંખ્યાતમે ભાગે જૂન ધન્ય સ્થિતિ કેવી છે. તવ કાળી મહારાજ જાણે Page #634 -------------------------------------------------------------------------- ________________ પાંચસ ગ્રહ-પાંચમું દ્વાર www ક્રમ પ્રકૃતિમાં નિદ્રાદિની જઘન્ય સ્થિતિના પ્રમાણના પ્રતિપાદન માટે જે ગાથા કહી છે તે આરોટિન મિઋતુકોસોળ ન હતું ! સેલાનું તુ નન્નો પણાસંલેનશેનૂનો ॥ ॥ ૬૦ ' એ ગાથાના અક્ષરા આ પ્રમાણે છે જે કમ પ્રકૃતિ જે વર્ગની હાય તેની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ભાગતાં જે આવે તેમાંથી પલ્યાપમની અસયાતમા ભાગ ચૂન કરતા જે રહે તેટલે શેષ પ્રકૃતિના જઘન્ય સ્થિતિમ’ધ છે. તેમાં વગ એટલે સ્વજાતીય ક્રમ પ્રકૃતિના સમૂહ. જેમ જ્ઞાનાવરણની પાંચ પ્રકૃતિના જે સમૂહ તે જ્ઞાનાવરણીયવ. દનાવરણીયની નવ પ્રકૃતિને જે સમૂહ તે દનાવરણવ, વેદનીયની એ પ્રકૃતિના સમૂહ તે વેદનીયવગ". ઇનમેાહનીયની પ્રકૃતિના સમુદાય તે ઇનમાહનીયવગ†, ચારિત્ર માહનીયની પ્રકૃતિના સમુદાય તે ચારિત્રમાહનીયવ. નાકષાય માહનીય પ્રકૃતિના સમુદાય તે નાકષાય માહનીયવ, નામકર્માંની દરેક પ્રકૃતિના જે સમુદાય તે નામકમ વગ, ગાત્રકમની પ્રકૃતિના જે સમૂહ તે ગેાત્રકમવગ અને અંતરાયકની પાંચે પ્રકૃતિના જે સમૂહ તે અંતરાયવગ. અહિં માત્ર માહનીયમાં ત્રણ વર્ગ છે ખાકી દરેક કર્મના એક એક જ વગ છે, એ વગેર્ગોની પેાતાની ઉત્કૃષ્ટ સ્થિતિ જે ત્રીશ કાઢાકેાડી આદિ સાગરોપમ પ્રમાણ છે તેને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કાડાકાડી વડે ભાગતાં જે આવે તેમાંથી પક્ષ્ચાપમના સખ્યાતમા ભાગ ન્યૂન કરતા જે રહે તે નિદ્રા આદિ શેષ પ્રકૃતિના જઘન્ય સ્થિતિમય સમજવા. તે આ પ્રમાણે— સાગરાપમ પ્રમાણુ છે તેને મિથ્યાત્વની કરતા સાગરાપમના સાતીયા ત્રણ ભાગ નિદ્રાપ'ચક અને અસાતવેદનીયની દેશનાવરણીયકમ ની ત્રીશ કાઢાકાડી સ્થિતિ વડે ભાગતા શૂન્યને શૂન્ય વડે દૂર આવે તે પચૈાપમના અસયાતમે ભાગે ન્યૂન જધન્ય સ્થિતિ છે. એ પ્રમાણે મિથ્યાત્વમેાહનીયની પચાપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક સાગરાયમ જઘન્ય સ્થિતિ છે. સ’જ્વલન સિવાય માર કષાયની પક્ષ્ચાપમના અસખ્યાતમા ભાગે ન્યૂન સાતીયા ચાર ભાગ જઘન્ય સ્થિતિ છે. પુરુષવેદ વત આઠ નાકષાય, તથા વૈક્રિયષક, આહારકદ્દિક, તીર્થંકરનામ અને યશઃકીર્ત્તિ સિવાય નામકમ ની સઘળી પ્રકૃતિ અને નીચગેાત્રની પાપમના અસંખ્યાતખે ભાગે ન્યૂન સાત્તીયા એ ભાગ જઘન્ય સ્થિતિ છે. જીવભિગમાદિમાં તા આ ગ્રંથકાર મહારાજે જે રીતે જઘન્ય સ્થિતિનું પ્રમાણ કહ્યું છે, તે જ પ્રમાણ પચેપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન કહ્યું છે. ૧ અહિં ચાત્રિ મેાહનીયથી કાયમેનીયની પ્રકૃતિ। સમજવી. Page #635 -------------------------------------------------------------------------- ________________ -ચસ ગ્રહ-પાંચમું દ્વાર ૬૦૧ ત્યાં સ્ત્રીવેદની જઘન્ય સ્થિતિને આશ્રયી આ સૂત્ર કહ્યું છે કૃસ્થિયેસ્સ ગ મતે ! कम्मरस केवइयं कालं पंघठिई पन्नता ? गोयमा ! जहन्नेणं सागरोवमस्स दिवड्ढा सत्तभागो પદ્ધિકોલમસ્ત સંલગ્નમાોળ ળો ' હે પ્રભુ!! સ્રીવેદ માહનીયની અંધસ્થિતિ કેટલા ાળ પ્રમાણુ કહી છે? હે ગૌતમ! જઘન્યથી પચેાપમના અસધ્ધાતમા ભાગે ન્યૂન સાગરાપમના સાતીચે દાઢ ભાગ કહી છે. ૪૮ અહિં વૈક્રિયષટ્કની જઘન્ય સ્થિતિ ઉક્ત પ્રકારે ઘટતી નથી તેથી તેની સ્થિતિને પૃથક્ પ્રતિપાદન કરવા ઈચ્છતા આ ગાથા કહે છે. doros तं सहसताडियं जं असन्निणो तेस | पलियासंखंसूणं ठिई अवाहूणियनिगो ॥४९॥ वैक्रियषट्के तत् सहस्रताडितं यत् असंज्ञिनस्तासाम् । पल्यासंख्यांशेनानं स्थितिः अवाघोना च निषेकः ॥४९॥ અથવૈક્રિયષટ્કની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતાં જે આવે તેને હજારે ગુણવા જે આવે તે પડ્યેાપમના અસખ્યાતમા ભાગે ન્યૂન વૈક્રિયષટ્કની જઘન્ય સ્થિતિ છે. કારણ કે તેના અધક અગ્નિ પંચેન્દ્રિયા છે. અખાધા કાળ ન્યૂન નિષેક કાળ છે. ટીકાનુ॰-દેવદ્ધિક વૈક્રિયદ્ધિક અને નરકઢિક એ વૈક્રિયષટ્કની પાતાની ઉત્કૃષ્ટ તિને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતા જે સાગરોપમના સાતીયા એ ભાગ આવે ને હજારે ગુણી પત્યેાપમના અસપ્થાતમે ભાગે ન્યૂન કરી જે રહે તે પૂર્વક્તિ વૈક્રિય ટ્કની જઘન્ય સ્થિતિ છે. અહિં વૈક્રિયનિક અને નરકક્રિકની તા વીશ કેાડાકોડી સાગરોપમની સ્થિતિ છે એટલે તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતા એ ભાગ આવે, પરંતુ દેવદ્વિકની તા દશ કાડાકોડી સાગરાપમની સ્થિતિ છે તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતા સાતીયે એક ભાગ આવે, તેના સબંધમાં કહે છે કે જો કે દેવક્રિકની દશ કાડાકોડી સાગરોપમ રમાણુ સ્થિતિ છે તે પણ તેની જધન્ય સ્થિતિનુ પરિમાણુ લાવવા માટે વીશ કીડાકીડી સાગરાપમ પ્રમાણુ સ્થિતિની વિવક્ષા કરી છે, કારણ કે અનિષ્ટ અથ માં શાસ્ત્રની પ્રવૃત્તિ હૈાતી નથી એવું પૂર્વના મહાપુરુષનું વચન છે. એટલે સાતીયા બે ભાગને હજાર ગુણી પચેપમના અસખ્યાતમે ભાગે ન્યૂન કરી જે રહે તેટલી જ દેવક્રિકની પણ જઘન્ય સ્થિતિ છે. માટે જ અહિં વૈક્રિય આદિ એ પ્રકૃતિ માટે વીશ કાડાકાટીને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગવાનુ કહ્યું છે. શતકચૂર્ણિમાં કહ્યું છે કે દેવગતિ, નરકગતિ, વૈક્રિયશરીર, વૈક્રિય અંગોપાંગ, vt Page #636 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ પંચસંગ્રહ-પાંચમું દ્વાર દેવાનુપૂવિ અને નરકાનુપૂર્વિને હજારે ગુણાયેલ સાગરોપમના સાતીયા બે ભાગ પત્યે"મના અસંખ્યાતમા ભાગે જૂન જઘન્ય સ્થિતિબંધ છે. વિક્રિયષકનું જઘન્ય સ્થિતિબંધનું પરિમાણ આટલું શા માટે? ઉત્તર–ક્રિયષકરૂપ છ પ્રકૃતિએને જઘન્ય સ્થિતિબંધ અસંગ્નિ પંચેન્દ્રિય જ કરે છે અને તેઓ તે પ્રકૃતિઓની તેટલી જ સ્થિતિ બાંધે છે, ન્યૂન બાંધતા નથી. કેઈપણ કર્મ પ્રકૃતિઓને અમુક પ્રમાણવાળો જઘન્ય સ્થિતિબંધ ત્યારે જ ઘટી શકે કે કિઈપણ જીવ તેટલી સ્થિતિને બંધક હેય. અમુક કર્મપ્રકૃતિને અમુક પ્રમાણ જઘન્ય સ્થિતિબંધ કહે અને તેને કઈ બાંધનાર ન હોય તે તે સ્થિતિબંધ તરીકે જ ઘટી શકે નહિ. અહિં વિક્રિયષર્કના સાતીયા બે ભાગ પ્રમાણ સ્થિતિ બંધક તે કોઈ નથી, પરંતુ તેને હજારે ગુણી પાપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન કરી જે રહે તેટલે જઘન્ય સ્થિતિબંધ અસંજ્ઞિ પંચેન્દ્રિયે બાંધે છે, માટે હજારે ગુણવાનું કહ્યું છે. તથા સઘળી કર્મ પ્રકૃતિની જઘન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિ પોતપોતાની અબાધા વડે ન્યૂ નિષેકના-દલરચનાના વિષયભૂત સમજવી. એટલે કે જઘન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિને જેટલે અબાધાકાળ હોય તેટલે કાળ છોડીને શેષ સ્થિતિમાં-સમયમાં કર્મદળને નિક-રચના થાય છે, અબાધાના સમયમાં થતી નથી. ભગવતિ સૂત્રમાં કહ્યું છે કે–અબાધા ચૂન કમ સ્થિતિ કમંદળને નિષેક છે. ૪૯ આ પ્રમાણે જઘન્ય સ્થિતિનું પરિમાણ કર્યું. હવે નિષેકને વિચાર કરે છે. તેમાં બે અનુગદ્વાર છે. ૧ અનંતપનિધા, ૨ પરંપરોપનિધા. તેમાં પહેલા અનંતરાપનિયા વડે વિચાર કરે છે– मोत्तुमवाहासमये बहुगं तयणंतरे रयइ दलियं । तत्तो विसेसहीणं कमसो नेयं ठिई जाव ॥५०॥ मुक्त्वाऽवाधासमयान् बहुकं तदनन्तरं रचयति दलिकम् । ततो विशेषहीनं क्रमशः ज्ञेयं स्थितिवित् ॥५०॥ અર્થઅબાધાના સમયને છોડીને ત્યારપછીના સમયે ઘણું પુદગલ દ્રવ્ય ગોઠવે છે. ત્યારપછીના સમયે ક્રમશઃ વિશેષહીન વિશેષહીન ગોઠવે છે. એ પ્રમાણે બધ્યમાન સ્થિતિના ચરમસમયપર્યત જાણવું. ટીકાનુડ–ોઈપણ વિવક્ષિત સમયે બંધાતી કેઈપણ પ્રકૃતિરૂપે જેટલી કામણ વગણામાં પરિણમે તે વણાએ તે સમયે તે પ્રકૃતિની જેટલી સ્થિતિ બંધાય તેટલી સ્થિતિ પર્યત ક્રમશઃ ફળ આપે તેટલા માટે વ્યવસ્થિત રીતે ગોઠવાય છે. તે નિક રચના કહેવાય છે. Page #637 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર ૬૦૩ માત્ર અબાધાકાળમાં કલરચના થતી નથી. જે આ પ્રમાણે રચના ન થાય તે અબાધાકાળ ગયા પછી કેટલી અને કઈ વગણના ફળને અનુભવ કરવો તે નિશ્ચિત ન થાય અને તેથી અવ્યવસ્થા થાય. અને અવ્યવસ્થા થવાથી બંધાયેલી અમુક પ્રમાણ સ્થિતિને કંઈ જ અર્થ ન રહે. અહિં બંધ સમયે બંધાયેલી વગણની નિશ્ચિતરૂપે રચના થતી હોવાથી જરા પણ અવ્યવસ્થા થતી નથી. તે રચના કઈ રીતે થાય તે કહે છે—જ્યારે પણ કેદ કર્મ બાંધે ત્યારે તેની જેટલી સ્થિતિ બંધાઈ હોય અને તે સ્થિતિના પ્રમાણમાં જેટલે અખાધાકાળ હોય તે અખાષાના સમયને છોડીને દળરચના કરે છે. તેમાં અબાધાના સમયથી પછીના સમયે ઘણું દળ ગાઠવે છે, ત્યારપછીના સમયે વિશેષહીન દલિક ગોઠવે છે. ત્યારપછીના સમયે તેનાથી પણ વિશેષહીન દલિક ગોઠવે છે, એ પ્રમાણે ઉત્તરોત્તર સમયે વિશેષહીન વિશેષહીન દલિક ગોઠવે છે. આ પ્રમાણે વિવણિત સમયે બધાયલી સ્થિતિના ચરમ સમય પર્વત કહેવું. આ પ્રમાણે રચના થતી હોવાથી અઆધાકાળ પછીના પહેલા સમયે ઘણા દલિકનું ફળ અનુભવે છે, ત્યારપછીના બીજે સમયે વિશેષહીન દલિકનુ ફળ અનુભવે છે, એ પ્રમાણે પછી પછીના સમયે પૂર્વ પૂર્વ સમયથી હીન હીન દલિકના ફળને અનુભવે છે. એ પ્રમાણે વિવક્ષિત સમયે બંધાયેલી સ્થિતિના ચરમ સમય પર્યત કહેવું. - જે સમયે જેટલા રસવાળી અને જેટલી વગણ ફળ આપવા નિયત થઈ હોય તે સમયે તેટલા રસવાળી અને તેટલી વગણએ ફળ આપે છે અને ફળ આપી આત્મપ્રદેશથી છુટી જાય છે. આ પ્રમાણે કરણે ન પ્રવ ત્યારે સમજવું, કારણ કે કરણે વડે અનેક ફેરફાર થાય છે. ૫૦ હવે આયુના સંબંધમાં વિશેષ કહે છે– बाउस्त पढमसमया परभविया जेण तस्स उ अवाहा । आयुषः प्रथमसमयात् परमविका येन तस्य तु अवाधा। અથ–આયુના પ્રથમ સમયથી જ દળરચના થાય છે, કારણ કે તેની અબાધા પરભવના આયુ સંબધી હોય છે. ટીકાનુ –ચાર આયુમાંથી કઇ પણ આયુ બંધાય ત્યારે પ્રથમ સમયથી આરંભી પૂર્વક દલિકની રચના કરે છે. તે પ્રકારે–પ્રથમ સમયે ઘણું દલિક ગોઠવે છે. બીજે સમયે વિશેષહીન દલિક ગોઠવે છે, ત્રીજે સમયે તેથી પણ વિશેષહીન ગોઠવે છે. એ પ્રમાણે બધ્યમાન આયુના ચરમ સમયપર્યત કહેવું. શંકા –આયુ વિના દરેક કાર્યમાં અખાધાના સમયને છેડીને દળરચના કરે Page #638 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ પંચસંગ્રહ-પાંચમું કાર એમ કહ્યું છે તે પછી આયુકર્મમાં પ્રથમ સમયથી આરંભી દલિકની રચના કરે એમ શા માટે કહ્યું? ઉત્તર—બંધાતા આયુની અબાધા પરભવ સંબધી–ભેગવાતા આયુ સંબંધી છે, માટે તે અબાધા તે બંધાતા આયુની સત્તાના વિષયભૂત કહેવાતી નથી જ્યારે બીજા કર્મોમાં અખાધા બંધાતા કમની સત્તાના વિષયભૂત કહેવાય છે. એ હેતુથી બધ્યમાન આયુના પ્રથમ સમયથી આરંભીને જ દલિકને નિષેકવિધિ કહ્યો. વળી અહિં શંકા થાય કે-અધ્યમાન આયુની અબાધા પરભવ સંબંધી કેમ કહેવાય છે? તેના ઉત્તરમાં કહે છે કે બધ્યમાન આયુની અખાધા ભેગવતા આયુને આધીન નથી. એ જ હકીકત સ્પષ્ટ કરે છે. આયુને એ સ્વભાવ છે છે કે જ્યાં સુધી અનુભવાતા ભવનું આયુ ઉદયમાં વર્તે છે ત્યાં સુધી બંધાતા ભવનું આયુ સર્વથા-પ્રદેશદય કે રસોદયથી ઉદયમાં આવતું નથી પરંતુ અનુભવાતા ભવનું આયુ પૂર્ણ થયા પછી જ અવશ્ય ઉદયમાં આવે છે. કઈ વખતે અનુભવાતા ભવના આયુનો ત્રીજો ભાગ શેષ હોય ત્યારે કોઈ વખતે નવમે ભાગ શેષ હોય ત્યારે કોઈ વખતે સત્તાવીસમો ભાગ શેષ હોય ત્યારે અને કઈ વખતે અંતર્મુહૂર્ત શેષ હોય ત્યારે પરભવનું દીર્ઘ સ્થિતિવાળું પણ આયુ બાંધે છે. તેથી દીઘ સ્થિતિવાળા પરભવાયુની પણ જોગવાતા આયુના શેષ ભાગને અનુસારે જેટલો શેષ ભાગ હોય તેટલી તેટલી અબાધા પ્રવર્તે છે માટે તે પરભવ સંબંધી કહે વાય છે, બધ્યમાન આયુ સંબંધી કહેવાતી નથી. તેથી જ બધ્યમાન આયુના પ્રથમ સમયથી દળરચના થાય એમ કહ્યું છે. આ પ્રમાણે અનંતરે પનિયા વડે દલરચનાને વિચાર કર્યો. હવે પરંપોપનિધા વડે વિચાર કરે છે– पल्लासंखियभागं गंतुं अद्धद्धयं दलियं ॥५१॥ पल्यासंख्येयभागं गत्वा अद्धि दलिकम् ।।५१।। અર્થ–પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા સ્થાનકે ઓળંગી એાળગી અદ્ધ અદ્ધ દલિક થાય છે. ૧ બીજ કર્મોમાં અબાધા બંધાતા કમ્પની સત્તા કહેવાય છે અને તેથી જ અપવતના વડે તે સ્થાન ભરી શકે છે અને અબાવા ઉડાડી નાખે છે. તથા વિજાતીય પ્રકૃતિને જો ઉદય છે તે બ ધાવલિકા ગયા બાદ ઉદીરણા વડે તેનો ઉદય પણ થાય છે. આયુમાં તેમ નથી. આયુની અબાધા તે બંધાના આયુની સત્તા નહિ હેવાથી અપવર્તન વડે તે સ્થાન ભરી શકાતા નથી અને ભગવાતાં આયુના ઉદય સાથે સજાતીય બંધાતા આયુને ઉદય પણ થતા નથી. Page #639 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ–પાંચમું દ્વાર ૬૦૫ ટીકાનુ સઘળા કર્મોમાં અબાધા પછીના પહેલે સમયે જે દલિકાની રચના કરી છે તેની અપેક્ષાએ બીજા આદિ સમયમાં વિશેષહીન વિશેષહીન દલિક ગોઠવાતું ગઠવાતું પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનકે જાય ત્યારે તેના પછીના સ્થાનમાં અદ્ધ દલિક થાય છે. એટલે કે અખાધાની પછીના સમયમાં એવા કમથી ઓછું ઓછું દલિક ગોઠવાય છે કે પલ્યોપમના અસંvયાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનકે ઓળંગી પછી જે સ્થાનક હોય તેમાં પહેલા સ્થાનકની અપેક્ષાએ અદ્ધ દલિક હોય છે. ત્યારપછી અગાડીના સ્થાનમાં પણ વિશેષહીન વિશેષહીન ગોઠવાતું ગોઠવાતું પહેલા જે સ્થાનમાં અદલિઝ થયું છે તેની અપેક્ષાએ ફરી પાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થાનક ઓળંગી પછી જે સ્થાનક આવે તેમાં અર્ધદલિક થાય છે. એટલે કે પહેલીવાર જે સ્થાનકમાં અર્ધ થયા છે તેનાથી પાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણુ સ્થાનકે ઓળંગી પછીના સ્થાનકમાં અર્થ થાય છે. એ પ્રમાણે વળી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થાનકે ઓળગી પછીના સ્થાનકમાં બીજીવાર જે સ્થાનકમાં અદ્ધ થયા છે તેની અપેક્ષાએ અદ્ધ થાય છે. એ પ્રમાણે તેટલા તેટલા સ્થાનકે ઓળગી અદ્ધ અદ્ધ હીન ત્યાં સુધી કહેવું યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિ આવે. જે જે સમયે ઉદ, મધ્યમ કે જઘન્ય જેટલી સ્થિતિ બંધાય તે તે સમયે તેના ભાગમાં જે વગણાઓ આવે તેની અખાધાકાળ છોડી ઉત્કૃષ્ટ, મધ્યમ કે જઘન્ય સ્થિતિના ચરમ સમય પર્યત જે રીતે વ્યવસ્થિત રચના થાય છે તે કહી. એ રચનામાં સંક્રમાદિ કરણે વડે ફેરફાર ન થાય તે રચના પ્રમાણે દલિકે ભગવાય અને ફેરફાર થાય તે તે પ્રમાણે ગવાય છે. પ્રતિસમય કર્મ બંધાતું હોવાથી રચના પણ પ્રતિસમય થાય છે. ૫૧ હવે દળરચનામાં અદ્ધ અદ્ધ હાનિના સ્થાનકો કેટલા થાય તે કહે છે– पलिओवमस्स मूला असंखभागम्मि जत्तिया समया । तावइया हाणीओ ठिहबंधुक्कोसए नियमा ॥५२॥ पल्योपमस्य मूलासंख्येयभागे यावन्तः समयाः । तावत्यो हानयः स्थितिवन्धे उत्कृष्टे नियमात् ॥५२॥ અર્થ–ઉ&ણ સ્થિતિબંધમાં પલ્યોપમના મૂળને અસંખ્યાતમા ભાગે જેટલા સમય હોય તેટલા દ્વિગુણહાનિના સ્થાનકે છે. ટીકાનુ–સઘળા કેઈપણ કમને જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે ત્યારે તેમાં ભિષેક Page #640 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું બાર આશ્રયી પૂર્વોક્ત ક્રમે જે અદ્ધ અદ્ધ હાનિ થાય છે તેની સંખ્યા પલ્યોપમના પહેલા વર્ગમૂળના અસંખ્યાતમા ભાગે જેટલા સમયે હોય તેટલી થાય છે. પ્રશ્ન–મિથ્યાત્વમેહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તર કેડીકેડી સાગરોપમ પ્રમાણ હોવાથી તેની અંદર નિષેક આશ્રયી પૂર્વે કહ્યા તેટલા દ્વિગુણહાનિના સ્થાનકે સંભવે. પરંતુ આયુકમની ઉત્કૃષ્ટ સ્થિતિ માત્ર તેત્રીસ સાગરોપમ પ્રમાણ હોવાથી તેની અંદર તેટલા સ્થાનકે કેમ સંભવે? અને લાગે છે તે સામાન્યતઃ સરખાં જ. ઉત્તર–જે કે સામાન્યતઃ દ્વિગુણહાનિના સ્થાનકે સરખા લાગે છે પરંતુ અહિં અસંખ્યાતમો ભાગ અસંખ્ય ભેટવાળે છે. કારણ કે અસંખ્યાતાના અસંખ્યાતા ભેદ છે. તેથી આયુના વિષયમાં પાપમના પ્રથમ મૂળને અસંvયાતમા ભાગ અતિ નાને ગ્રહણ કરે એટલે કોઇપણ પ્રકારના વિરોધને અવકાશ રહેશે નહિ. - તથા અદ્ધહાનિના સ્થાનકે સઘળા મળી હવે કહેશે તે સંખ્યાની અપેક્ષાએ અલ્પ છે કારણ કે તેઓ પલ્યોપમના પહેલા વર્ગમૂળને અસંખ્યાતમા ભાગ માત્ર છે. તેનાથી બે હાનિના એક આંતરામાં જે નિષેકસ્થાને છે એટલે કે જેટલા સ્થાને ઓળગી પછીના સ્થાનકમાં અદ્ધિ દલિકા થાય છે તે સ્થાનકે અસંખ્યાતગુણ છે. કારણ કે પલ્યાયમના અસંથાતમા ભાગમાં રહેલ સમય પ્રમાણ છે. આ પ્રમાણે પરંપરે પનિયા વડે વિચાર કર્યો. પર આ રીતે દળરચના સંબંધે વિચાર કર્યો. હવે અબાધા અને કંડકની પ્રરૂપણા उकोसठिईबंधा पल्लासंखेजभागमित्तेहिं । हसिएहि समएहिं हसइ अबाहाए इग समओ । उत्कृष्टस्थितिवन्धात् पल्यासंख्येयभागमात्रैः । इसितैः समय सत्यबाधाया एकः समयः ॥५३॥ અર્થ–ઉત્કૃષ્ટ રિતિબંધથી આરંભી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ માત્ર સમયે ઘટવા વડે અબાધાને એક સમય ઘટે છે. ટીકા ––ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી આરંભી પોપમના અસંખ્યાતમા ભાગ માત્ર સમાના ઘટવા વડે ઉત્કૃષ્ટ અબાધાને એક સમય ઓછો થાય છે એટલે કે ઉત્કૃષ્ટ ૧ અહિં એટલું પણ સમજવું કે જેમ સ્થિતિ નાની તેમ દિગુણહાનિ થકી વાર થાય. જેમ જેમ રિથતિ વધારે તેમ તેમ દિગુણહાનિ વધારે વાર થાય એટલે સ્થિતિ નાની હોય ત્યારે પાપમના પ્રથમ મૂળને અથાત ભાગ ના લે જેમ જેમ સ્થિતિ વધારે હોય તેમ તેમ મેટ લે. Page #641 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ-પાંચમું દ્વાર ૬૦૭ અખાધા એક સમય ન્યૂન થાય છે. આ કેમે હીન હીન અબાધા ત્યાં સુધી કહેવી કે જઘન્ય સ્થિતિની અંતમુહૂર્ત પ્રમાણ જઘન્ય અખાધા થાય. અહિ આ પ્રમાણે સંપ્રદાયરીત છે– ચાર આયુને છેડીને શેષ સઘળા કર્મોની ઉત્કૃષ્ટ અબાધામાં જ્યારે જીવ વત્તો હોય ત્યારે ઉત્કૃષ્ટ–પૂર્ણ સ્થિતિને બંધ કરે, અથવા એક સમય હીન સ્થિતિને બંધ કરે, અથવા બે સમયહીન સ્થિતિને બંધ કરે, એ પ્રમાણે ચાવતુ સમય સમય ન્યૂન કરતા પલ્યોપમના અસંખ્યાતમા ભાગે હીન સ્થિતિને બંધ કરે. તાત્પર્ય એ કે ઉત્કૃષ્ટ અબાધા ત્યાં સુધી પડે કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પામના અસંખ્યાતા ભાગ ન્યૂન સુધી બંધાય. બીજી રીતે એમ પણ કહી શકાય કે પલ્યોપમને અસાતમે ભાગે જૂન ઉત્કૃષ્ટ સ્થિતિબધ થતા સુધી ઉત્કૃષ્ટ અખાધા પડે. હવે જ્યારે ઉહ અખાધા એક સમય ચૂત હોય ત્યારે અવશ્ય પલ્યોપમના અસંખ્યાતમે ભાગે જૂન ઉત્કૃષ્ટ સ્થિતિને બંધ કરે.' આ જ નિયમને અવલખીને જ સૂત્રકારે કહ્યું કે-ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાંથી પત્યે૫મના અસંચાતમા ભાગ માત્ર સમા ઓછા થવાથી અમાધાને એક સમય એ છે થાય છે. કારણ કે આ પ્રમાણે કરો છતે આ અર્થ અર્થાત્ લબ્ધ થાય કે એક સમય જૂન ઉષ્ટ અબાપામાં જીવ વર્તાતે હોય ત્યારે અવશય પલ્યોપમના અસંખ્યાતમે ભાગે હીન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે. અહિંથી અગાડી પણ એ જ સંપ્રદાય-રીત છેએક સમય જૂન ઉત્કૃષ્ટ અબાધામાં વસે પલ્યોપમના અસંખ્યાતમે ભાગે જૂન ઉત્કૃષ્ટ રિથતિ બાંધે અથવા સમયાધિક પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન સ્થિતિ બાંધે, અથવા બે સમયાધિક પલ્યોપમના અસંખ્યાતમે ભાગે જૂન ઉત્કૃષ્ટ સ્થિતિ , થાવત પલ્યોપમના બે અસંખ્યાતમે ભાગે ન્યૂન સ્થિતિ બાંધે. હવે જ્યારે બે સમય જૂન ઉત્કૃષ્ટ અભાષામાં વતતો હોય ત્યારે પલ્યોપમના. અસંખ્યાતમાં ભાગરૂપે બે કંડક ન્યૂન એટલે કે પલ્યોપમના બે અસંખ્યાતમે ભાગે ૧ અનેક જીવે છે. કેઈ ઉત્કૃષ્ટ સ્થિતિમધ બાંધે છે, કોઈ સમય ન બાધે છે, કે બે સમય - ન બધે યાવત્ ઈ પપમના અસંખ્યાતમે ભાગે જૂન બાધે છે, કે તેનાથી પણ નૂન બાંધે છે. હવે અહિં અખાધાકાળને નિયમ છે? એ નિયમ માટે ઉત્તર કહ્યું છે કે-૨૯૪ સ્થિતિબંધ કરે ત્યારે ઉત્કૃષ્ટ અબાધા સમય ચૂત કરે ત્યારે પણ ઉત્કૃષ્ટ અબાધા, એ સમય ન્યુન બંધ કરે ત્યારે પણ ઉત્કૃષ્ટ અખાધા યાવત જ્યાં સુધી પલ્યોપમના અખાતમે ભાગે ન્યૂન બધ ન કરે ત્યાં સુધી ઉત્કૃષ્ટ અખાધા પડે. પશેપમના અસખ્યાતમાં ભાગ્યે જૂન મધ કરે ત્યારે સમય ન ઉત્કૃષ્ટ અબાધા પછી તે ત્યાં સુધી કે બીજીવાર પલ્યોપમને અસંખ્યાત ભાગ બધમાંથી ઓછો ન થાય. બીજીવાર પાપમને અખાતમે ભાગે ઓછા ઉત્પષ્ય સ્થિતિબંધ થાય ત્યારે બે સમય ન્યૂન ઉત્કૃષ્ટ અબાધા પડે. એ પ્રમાણે પ્રત્યેક પલ્યોપમના અસંખ્યાતમા ભાગે અબાધાને એક એક સમય મૂન કરતા એક બાજુ જધન્ય સ્થિતિમાં અને બીજી બાજુ કત્યન્ય અબાધા આવે. Page #642 -------------------------------------------------------------------------- ________________ * પચસંગ્રહ-પાંચમું દ્વાર ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ આંધે, તે પણ એક સમય ન્યૂન અથવા એ સમય ન્યૂન બાંધે ચાવત્ ત્રીજીવાર પચેપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન સ્થિતિ થાય ત્યાં સુધીની સ્થિતિ ખાંધે. એમ જેટલા સમય અખાધા ન્યૂન થાય તેટલા પલ્યેાપમના અસંખ્યામા ભાગ પ્રમાણુ કે'ક વડે આ સ્થિતિમધ થાય છે. એમ અખાષાના સમય અને સ્થિતિમધના પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કડક છેા કરતા ત્યાં સુધી જવું કે જઘન્ય અખાધાએ વત્તતા જીવ જઘન્ય સ્થિતિબધ કરે, પ આ પ્રમાણે ખાષાના સમયની હાનિ કરવા વડે સ્થિતિના ક’ડકની હાનિના વિચાર કર્યાં. હવે એકેન્દ્રિયાદિના જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિખધના પ્રમાણની વિચાર કરવા ઈચ્છતા, પહેલા એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિ ધનું પ્રમાણ કહે છે—— जा एर्गिदि जहन्ना पल्लासंखंससंजुया सा उ । तेर्सि जेटा सेसाण संखभागहिय जा सन्नी || ५४|| या एकेन्द्रियाणां जघन्या पल्यासंख्यांशसंयुक्ता सा तु । तेषां ज्येष्ठा शेषाणामसंख्यभागाधिका यावदसंज्ञिनः ||५४ || ...એકેન્દ્રિયની જે જઘન્ય સ્થિતિ હોય તે પત્યેાપમના અસખ્યાતમા ભાગના સમયે વડે ચુક્ત કરતા તેની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે, તથા શેષ એઇન્દ્રયથી આર’ભી અત્તિ સુધીની ઉત્કૃષ્ટ સ્થિતિ એકેન્દ્રિયની જઘન્ય સ્થિતિમાં પચેપમના અસયાતમા ભાગ મેળવતા અને તેને પચીસ આદિએ ગુણુતા જે આવે તેટલી છે. ટીકાનુ—એકેન્દ્રિય જીવા નિદ્રા આદિ પ્રકૃતિની જે જઘન્ય સ્થિતિ આંધતા હાય તેમાં પચ્ચે પમના અસખ્યાતમા ભાગ ઉમેરતા જે થાય તેટલી એકેન્દ્રિય જીવા ઉત્કૃષ્ટ સ્થિતિ આંધે છે. એકેન્દ્રિય જીવા કેટલી જઘન્ય સ્થિતિ ખાંધે છે એ પૂછતા હા તા કહે છે પેાતાની મૂળ પ્રકૃતિની એટલે કે પેાતાના વગની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની સિત્તેર કાડાકીડી સાગરોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ભાગતા જે આવે તેમાંથી પત્ચાપમના અસ`ખ્યાતમા ભાગ ન્યૂત કરતા જે રહે તેટલી જઘન્ય સ્થિતિ એકેન્દ્રિયા ખાંધે છે. તે આ પ્રમાણે- જ્ઞાનાવરણુ, દનાવરણ, વેદનીય અને અંતરાયની સ્થિતિ ત્રીશ કાઠાકોડી સાગશમ પ્રમાણ તેને મિથ્યાત્વની સિત્તર કાઢાકોડી સાગરોપમ પ્રમાણુ સ્થિતિ વડે ભાગતા સાગરોપમના સાતીયા ત્રણ ભાગ આવે. તેમાંથી પચ્ચે પમના અસખ્યાતમા ભાગ એછે કરવા. એટલે પત્ચાપમના અસëાતમે ભાગે ન્યૂન સાતીયા ત્રણ ભાગ Page #643 -------------------------------------------------------------------------- ________________ પચસગ્રહ-પાંચમું હાર પ્રમાણ જ્ઞાનાવરણ પંચક, દશનાવરણ નવક, સાત-સાતવેદનીય અને અંતરાય પંચકની જઘન્ય સ્થિતિ એકેન્દ્રિય બાંધે છે, તેનાથી ઓછી બાંધતા નથી. એ પ્રમાણે મિથ્યાત્વની પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન એક સાગરેપમ પ્રમાણુ, કપાય મોહનીયની પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન સાતીયા ચાર ભાગ પ્રમાણ, કષાયમહનીયની તથા વૈક્રિયષક, આહારદિક અને તીર્થકર નામકર્મ વર્જિત નામકર્મની શેષ પ્રકૃતિઓની તથા ઉચ્ચ નીચ નેત્રકમની પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન સાતીયા બે ભાગ પ્રમાણ જઘન્ય સ્થિતિ બાધે છે. આ પ્રમાણે ઉપર જે જઘન્ય સ્થિતિ કહી તે કર્મ પ્રકૃતિ-ચૂર્ણિકાર આદિના મતે કહી છે. સૂત્રકાર–પંચસંગ્રહકારના મતે તે નિદ્રાપંચકાદિ પ્રકૃતિઓની સાતીયા ત્રણ ભાગ આદિ જે પૂર્વે જઘન્ય સ્થિતિ કહી છે તે જ એકેન્દ્રિય ગ્ય જઘન્ય સ્થિતિ સમજવી અને જ્ઞાનાવરણાદિ (બાવીસ) પ્રકૃતિઓની અંતર્મુહૂર્નાદિ જઘન્ય સ્થિતિ કર્મ પ્રકૃતિ ચૂર્ણિકારાદિને સમ્મત જે પૂર્વે કહી છે તે જ જઘન્ય સ્થિતિ પંચસંગ્રહકારના મતે પણ સમજવી કર્મપ્રકતિ–ચૂર્ણિકારના મતે એકેન્દ્રિયની જે જઘન્ય સ્થિતિ કહી તેમાં પ૫મને અસ ખ્યાતમ ભાગ યુક્ત કરીએ ત્યારે એકેન્દ્રિયોને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે. તે આ પ્રમાણે – જ્ઞાનાવરણ પંચક, દર્શનાવરણ નવક, સાત અસાત વેદનીય અને અંતરાય પંચકને સાગરોપમના પૂર્ણ સાતીયા ત્રણ ભાગ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિન ધ થાય છે. એ પ્રમાણે મિથ્યાત્વને પૂર્ણ એક સાગરેપમ પ્રમાણુ, કષાયમહનીયને સાતીયા ચાર ભાગ પ્રમાણ, કષાયમહનીયને તથા વૈક્રિયષક, આહારદ્ધિક અને તીર્થકરનામ સિવાય શેષ નામકર્મની પ્રકૃતિએને અને ઉચ્ચ, નીચ શેત્રને સાતીયા બે ભાગ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે. આ જઘન્ય સ્થિતિબંધ કર્મ પ્રકૃતિની ચૂર્ણિને અનુસારે કહ્યા છે. સૂત્રકા–પચસંગ્રહકારના મતે નિદ્રા પંચકાદિની સાતીયા ત્રણ ભાગ આદિ જે જઘન્ય સ્થિતિ કહી છે તેમાં પલ્યોપમને અસંખ્યાત ભાગ જડતા એકેન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે એમ સમજવું, તથા શેષ બેઈન્દ્રિયથી આરંભી અસર પચેન્દ્રિય સુધીના જીની પૂર્વે નિદ્રા આદિ પ્રકૃતિઓની સાતીયા ત્રણ ભાગાદિ પ્રમાણ જે જઘન્ય સ્થિતિ કહી છે તેમાં પાપમને અસંખ્યાતમો ભાગ ઉમેરી હવે જે * સંખ્યાએ ગુણાકાર કરવાનું કહેશે તે સંખ્યાએ ગુણાકાર કરવ, ગુણતા જે આવે તે ઉત્કૃષ્ટ સ્થિતિ છે. એટલે કે જ્યારે બેઈન્દ્રિયાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ લાવવાની-જાણવાની ઈચ્છા થાય Page #644 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ પંચસંગ્રહ-પાંચમું દ્વાર ત્યારે પૂર્વે કહેલી એકેન્દ્રિયની જઘન્ય સ્થિતિ પ૫મના અસંvયાતમા ભાગ વહે. અધિક કરવી અને તેને પચીસ આદિ સંખ્યાએ ગુણવા. ગુણતાં જે આવે તેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે. ૫૪ ઉપરોક્ત અને વ્યક્ત કરતા કહે છે– पणवीसा पन्नासा सय दससय ताडिया इगिदि ठिई । विगलासन्नीण कमा जायइ जेट्टा व इयरा वा ॥५५॥ पञ्चविंशतिपञ्चाशत्गतदशशतताडिता एकेन्द्रियस्थितिः । विकलासजिनां क्रमात् जायते ज्येष्ठा चा इतरा वा ॥५५॥ અર્થ_એકેન્દ્રિયની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિને પચીસ પચાસ સે અને દશ સેએ ગુણતા અનુક્રમે બેઈન્દ્રિયાદિની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ થાય છે. ટીકાનુ—એકેન્દ્રિયની જે ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ છે તેને પચીસ, પચાસ, છે અને હજારે ગુણતાં જે આવે તેટલી અનુક્રમે બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચૌરિન્દ્રિય અને અસંગ્નિ પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ થાય છે. તાત્પર્ય એ કે–નાનાવરણીયાદિ કર્મની પલ્યોપમના અસંvયાતમા ભાગે જૂન સાગરોપમના સાતીયા ત્રણ ભાગ આદિરૂપ જે જઘન્ય સ્થિતિ છે તેને પચીસે ગુણતા જે આવે તેટલી બેઈન્દ્રિયની જઘન્ય સ્થિતિ છે પચાસે ગુણતાં જે આવે તેટલી તેઈન્ટિચની જઘન્ય સ્થિતિ છે, સેએ ગુણતા જે આવે તેટલી ચૌરિન્દ્રિયની જઘન્ય સ્થિતિ છે અને હજારે ગુણતાં જે આવે તેટલી અસંગ્નિ પંચેન્દ્રિયની જઘન્ય સ્થિતિ છે. ૧ અહિં પાપમના સંખ્યામા ભાગે હીન સાનીયા ત્રણ ભાગ આદિપ જે ધન્ય સ્થિતિ કહી તેને આશય જણાતો નથી. સૂત્રકારને મતે તે પૂર્ણ સાનીયા ત્રણ ભાગ જઘન્ય સ્થિતિ જણાય છે. આ જ હકીકત પંચાવનમી ગાથાની ટીકામાં મલયગીરીજી મહારાજે કહી છે તે પાઠ આ-- - मतेन तु निद्रापश्चकप्रभुतीना या पूर्व जघन्या स्थितिरुक्ता सा तासामेकेन्द्रियप्रायोग्या जघन्या स्थितिरवसेया, बानावरणपञ्चकादीना तु प्रागुक्तव कर्मप्रकृत्यादिचूर्णिकारसम्मतेति । स एव जघन्यस्थितिबन्धः पल्योपमासख्येयઅયુતઃ સન્તુ ચિતિવર હરિયાળા મવતિ આગળ વળી લખે છે કે ગ્રામનિ ટુ નિદ્રાજાલીના રાજા ઇન્ચા રિયતિ. પરમાણમામ્યધિશ નિયાકુ ચિતિવચા પતપિતાની ઉર સ્થિતિને મિથાલની સ્થિતિએ ભાગતાં જે આવે તે નિદ્રા આદિને જવન્ય સ્થિતિ બંધ થાય છે. તેમાં પાપમનો સાતમો ભાગ ન કરવા પહેલા કહ્યું નથી. આ ઉપરથી અને ઉપાધ્યાયજી મહારાજના કથન પરથી જણાય છે કે સૂત્રકારને અભિપ્રાય નિકા આદિ પચાશી પ્રકૃતિએ તે તે પ્રકતિના ઉત્કૃષ્ટ સ્થિતિધને મિથ્યાત્વની રિથતિએ ભાગતાં જે આવે તેટલો જધન્ય સ્થિતિબંધ છે અને તેટલે એકેન્દ્રિય જધન્ય બાંધે છે. પાપમના અસંખ્યાતમા ભાગે અધિક તેઓ ઉત્કૃષ્ટ બાધે છે એ જય જઘન્ય સ્થિતિને પચીસ આદિએ ગુણતા બેઈન્દ્રિાદિની જઘન્ય અને ઉત્કૃષ્ટને ગુણતાં ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે. અડતાલીસમી ગાથાના ટીપનમાં પણુ આ હકીકત કહી છે. તત્વજ્ઞાની જાણે Page #645 -------------------------------------------------------------------------- ________________ પાંચસંગ્રહ-પાંચમું દ્વાર ૬૧૧ તથા તે પૂર્વોક્ત એકેન્દ્રિયની જઘન્ય સ્થિતિમાં પાપમને અસંખ્યામાં ભાગ મેળવી તેને પચીસે ગુણતાં જે આવે તેટલી બેઈન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે. પચાસે ગુણતા તેઈન્દ્રિયની, સેએ ગુણતા ચૌરિન્દ્રિયની અને હજારે ગુણતા અસંગ્નિ પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે. આ વિષયમાં કર્મપ્રકૃતિકાર આદિ આ પ્રમાણે કહે છે–એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને પચીસે ગુણતા જે આવે તેટલે બેઈન્દ્રિયને ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ થાય છે. એ પ્રમાણે પચાસે ગુણતા તેઈન્દ્રિયને, સોએ ગુણતા ચૌરિન્દ્રિયને અને હજારે ગુણતાં જે આવે તેટલે અસજ્ઞિ પચેન્દ્રિયને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે. અને બેઈન્દ્રિયાદિને પિતપોતાને જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે તેમાંથી પલ્યોપમને સંથાત ભાગ ખૂન કરતા જે રહે તેટલે તેઓને જઘન્ય સ્થિતિ બંધ થાય છે. અહિ તત્ત્વ અતિશય જ્ઞાની જાણે આ રીતે એકેન્દ્રિયેના જઘન્ય અને ઉત્કૃષ્ટ રિતિબંધના પ્રમાણને વિચાર કર્યો. સ્થિતિસ્થાનના વિચાર માટે કહે છે– દિકાળાડું [ffથાન થવાનું હરિ સવાઈ . बेंदिण असंखेजाणि संखगुणियाणि जह उप्पि ॥५६॥ स्थितिस्थानान्येकेन्द्रियाणां स्तोकानि भवन्ति सर्वेपाम् । द्वीन्द्रियाणामसंख्यानि संख्येयगुणानि यथोपरि ॥५६॥ અર્થ સઘળા એકેન્દ્રિયના સ્થિતિસ્થાનકો થોડા છે. તેનાથી બેઈન્દ્રિયના અસંખ્યાત ગુણા છે અને ઉપર ઉપરના ઈન્દ્રિયાદિનાં સંખ્યાતગુણ છે. ટકાન–એક સમયે એક સાથે જેટલી સ્થિતિને બંધ થાય તે સ્થિતિસ્થાનક કહેવાય. જઘન્ય સ્થિતિથી આર ભી ઉત્કૃષ્ટ સ્થિતિના ચરમ સમય પર્યત સમય સમય વધારતાં જેટલા સમયે થાય તેટલા સ્થિતિસ્થાનકે હોય છે, તે આ પ્રમાણે ૧ એક સમયે એક સાથે જેટલી રિથતિને બંધ થાય તે બહસ્થિતિ સ્થાનક કહેવાય જેમ કે જધન્ય સ્થિતિને બંધ કરે તે પહેલું સ્થિતિરથાન, કોઈ સમયાધિક જવન્ય રિતિબંધ કરે તે બીજા રિથતિરથાન એમ કાઈ ત્રણ, ચાર, સંખ્યાતા, અસંખ્યાતા, સમયાધિક સ્થિતિને બંધ કરે થાવત કોઇ ઉકષ્ટ રિથતિને બંધ કરે તે છેલું સ્થિતિસ્થાનક છે. આ તે બહ સ્થિતિસ્થાનકની વાત થઇ. હવે સાગત રિથતિરથાનેને વિચાર કરીએ. એક સમયે જધન્ય મઘમ કે ઉત્કૃષ્ટ જેટલી રિયતિ બંધાઈ હોય તેના ભાગમાં આવેલ વણાઓની અબાધાકાળ છોડીને જેટલા સમયમાં રચના થાય તે સઘળા સાગત રિથતિસ્થાને કહેવાય. સાગત સ્થિતિસ્થાનક એટલે એક સમયે એક સાથે કાળભેદે જેટલા સમના બધાયલા અને જેટલી વગણના ફળને અનુભવે છે. Page #646 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨ પંચસંગ્રહ-પાંચમું કાર કેઈ જઘન્ય સ્થિતિને બંધ કરે તે પહેલું સ્થિતિસ્થાનક, સમયાધિક જઘન્ય સ્થિતિને બંધ તે બીજું સ્થિતિસ્થાનક, બે સમયાધિક જઘન્ય સ્થિતિને બંધ તે ત્રીજું સ્થિતિસ્થાનક, એમ સમય સમય વધારતા થાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિને બંધ તે છેલ્લું સ્થિતિસ્થાનક. આવા પ્રકારના સ્થિતિસ્થાનકે સઘળા એકેન્દ્રિય આશ્રયી વિચારતાં શેઠા છે. કારણ કે તેઓના જઘન્ય સ્થિતિબંધ અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વચ્ચે પાપમના અસં. ખાતમા ભાગનુ જ અંતર છે. તેઓને એટલે જઘન્ય સ્થિતિબંધ છે, તેનાથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે અધિક છે, તેથી તેઓના સ્થિતિસ્થાનકે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં જેટલા સમયે હોય તેટલા જ છે, માટે સર્વશી થડા છે. તેનાથી બેઈન્દ્રિયના સ્થિતિસ્થાને અસંખ્યાતગુણા છે અને ત્યાર પછી ઉત્તત્તિર સંગ્નિ પર્યાપ્ત સુધીના સંખ્યાત સંખ્યાતગુણ છે. તાત્પર્ય આ પ્રમાણે– - સૂક્ષમ અપર્યાપ્ત એકેન્દ્રિયના સ્થિતિસ્થાનકે સર્વથી અલ્પ છે. તેનાથી અપર્યાપ્ત આદરના સંખ્યાતગુણા છે, તેનાથી સૂક્ષ્મ પર્યાપ્તના સંખ્યાતગુણા છે, તેનાથી પર્યાપ્ત આદર એકેન્દ્રિયના સંvયાતગુણ છે. આ સઘળા પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય પ્રમાણ છે. પાપમને અસંખ્યાત ભાગ માટે મેટે લેવાથી ઉપરોક્ત અલ્પ બહુત સંભવે છે. પર્યાપ્ત બાદર એકેન્દ્રિયના સ્થિતિસ્થાનેથી અપર્યાપ્ત બેઈન્દ્રિયની સ્થિતિસ્થાને અસંખ્યાતગુણા છે. અસંખ્યાતગુણો કેમ? એ પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે કે અપર્યાપ્ત બેઈન્દ્રિયના ૧ સંકોશ અને વિકૃદ્ધિને આધાર એગ છે જેમ જેમ માથાપાર વધારે હોય તેમ તેમ વધારે વધારે પ્રમાણમાં વિશુદ્ધિ કે સંકલેશ હાઇ શકે. જેમ જેમ રોગ અલ્પ તેમ તેમ તે અલ્પ અN હોય અને રિતિબંધનો આધાર અંકલેશ કે વિશુદ્ધિ છે. જેમ જેમ સંકલેશ વધારે તેમ તેમ સ્થિતિને બંધ વધારે, જેમ જેમ સંકલેશ છે અને વિશુદ્ધિ વધારે તેમ તેમ થિનિને બંધ અ૮૫ અપ થાય. એન્દ્રિોમાં બાદર પર્યાપ્ત એન્દ્રિયને વેગ મવથી વધારે છે તેનાથી સૂક્ષ્મ પતને, તેનાથી બાદર અપર્યાપ્તને અને તેનાથી સમ અપર્યાપ્ત છે એ છે. અંકલેશ અને વિશહિમાં પણ આ જ ક્રમ છે. બાદર પર્યાપ્ત એન્દ્રિયને સંકલેશ કે વિશુદિ બીજા એન્દ્રિથી વધારે છે અને તેથી જ તેઓને ૫ ઓછા માં ઓછા અને વધારેમાં વધારે સ્થિતિબંધ થઈ શકે છે. તેનાથી સક્ષમ પમાનને મંકોશ પણ છે અને વિશુદ્ધિ ૫ણ એછી તેથી તે બાદર પર્યાપ્ત જેટલી જધન્ય છે ઉકષ્ટ રિથતિ બધી શકતા નથી. દાખલા તરીકે બાઇર પર્યાપ્ત ઉત્કૃષ્ટ સે વરસ અને જઘન્ય પાંચ વરસની સ્થિતિ બ ધના હોય તે સૂક્ષ્મ પર્યાપ્ત જઘન્ય પદર અને ઉત્કૃષ્ટ નેવુની બાધે. તેથી જાન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિની વચમાં અંતર એણું ઓછું રહે આ હેતુથી જ બાદર પવનથી સૂક્ષ્મ પર્યાખના સ્થિતિસ્થાન ઓછા થાય આ પ્રમ ણે બાદર અર્યાપ્તાદિ માટે પણ સમજવું. Page #647 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર ૬૧૩ સ્થિતિસ્થાને પૂપમના સંખ્યામા ભાગના સમય પ્રમાણ છે. કારણ કે તેઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિની વચ્ચે અંતર તેટલું જ છે અને પાછળનાં એકેન્દ્રિયનાં સ્થિતિસ્થાને પાપમના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ છે. પલ્યોપમને સંખ્યાતમે ભાગ અસંખ્યાતમા ભાગથી અસંખ્યાતગુણ મોટો હોવાથી અપર્યાપ્ત બેઈન્દ્રિયનાં સ્થિતિસ્થાને એકેન્દ્રિયની સ્થિતિસ્થાનેથી અસંખ્યાતગુણ ઘટે છે. તેનાથી પર્યાપ્ત ઈન્દ્રિયની સ્થિતિસ્થાને સંખ્યાતગુણા છે. તેનાથી અપર્યાપ્ત તેઈન્દ્રિયનાં સંખ્યાતગુણો છે, તેનાથી પર્યાપ્ત તેઈન્દ્રિયનાં સંખ્યાતગુણા છે, તેનાથી અપર્યાપ્ત ચૌરિજિયનાં અસંખ્યાતગુણ છે. તેનાથી પર્યાપ્ત ચૌરિન્દ્રિયના સંખ્યાતગુણા છે, તેનાથી અપર્યાપ્ત અગ્નિ પંચેન્દ્રિયનાં સંખ્યાતગુણ છે, તેનાથી પર્યાપ્ત અગ્નિ પંચેન્દ્રિયના સંખ્યાતગુણા છે, તેનાથી અપર્યાપ્ત સંગ્નિ પંચેન્દ્રિયના સંખ્યાતગુણ છે, તેનાથી પર્યાપ્ત સંગ્નિ પંચેન્દ્રિયના સંખ્યાતગુણા છે. અહિં અગ્નિ પંચેન્દ્રિય પર્યાપ્ત સુધીના દરેક ભેદમાં જઘન્ય અને ઉ&ણ સ્થિતિની વચ્ચે પાપમના સંખ્યાતમા ભાગનું અંતર છે એટલે તેટલા સ્થિતિસ્થાને કહ્યા છે અને પલ્યોપમને સંખ્યામાં ભાગ ક્રમશઃ મોટો માટે લેવાથી ઉપરોક્ત અલ્પ બહુત્વ ઘટે છે. અપર્યાપ્ત સંપિને જઘન્ય સ્થિતિબંધ અંતઃકેડીકેડી અને ઉત્કૃષ્ટ પણ અંતઃકડકડી સાગરોપમ છે પરંતુ જઘન્યથી ઉત્કૃષ્ટ સંખ્યાતગુણ માટે છે એટલે સંખ્યાતગુણ ઘટે છે અને પર્યાપ્ત સંસિને મિથ્યાત્વ ગુણઠાણે જઘન્ય સ્થિતિબંધ આ તકે કેડી સાગરોપમ અને ઉત્કૃષ્ટ દરેક પ્રકૃતિને જેટલો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યો તેટલે થાય છે માટે તેને પણ સંખ્યાતગુણ ઘટે છે. અહિ આ અલ્પબહુવમાં અપર્યાપ્ત બેઈન્દ્રિયના સ્થિતિસ્થાને સંખ્યાતગુણ કહેવા અને શેષ સઘળાં સંખ્યાતગુણ કહેવાં. આ પ્રમાણે સ્થિતિસ્થાન સંબંધે વિચાર કર્યો. હવે સંકલેસ્થાન અને વિધિસ્થાને વિચાર કરવો જોઈએ, તેમાં ઉત્તરોત્તર દરેક જીવેદમાં તે બંને પ્રકારના સ્થાને અસંખ્યાત અસંખ્યાગુણ છે. તે આ પ્રમાણે ૧ જો કે આ ગ્રંથમાં એનિયના જાન્ય સ્થિતિબંધને પચીસ, પચાસ આદિએ ગુણતાં જે આવે તેટલે બેઈન્દ્રિવાદિને જઘન્ય અને એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ રિથતિમ ધને પચીમ, પચાસ આદિએ જે આવે તેટો બેઇજિદિને ઉત્કૃષ્ટ સ્થિતિ બ ધ કહ્યો છે કર્મગ્રન્થની જેમ એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને પચીસ આદિએ ગુણ તેમાંથી પલ્યોપમને સાતમે ભાગ ન્યૂન જન્ય સ્થિતિબધ કહ્યો નથી. છતાં પણ અહિં જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ ધની વચ્ચે પાપમના સખ્યાતમા ભાગનું અંતર સંભવતું હોય તેમ લાગે છે તેથી ઉપર બેઈજિયના પલ્યોપમના સંધ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનકે કહાં જણાય છે, પરંતુ આ પ્રકારના મત પ્રમાણે પર્યાપ્ત બાહર એકેન્દ્રિયની સ્થિતિસ્થાનની અપેક્ષાએ અપર્યાપ્ત બેન્દ્રિયમાં સ્થિતિસ્થાને પુરા પચીસગુણ પણ નથી કે તે અસંખ્યાતણ કેમ થઈ શકે? તે વિચારણીય છે. Page #648 -------------------------------------------------------------------------- ________________ संज्ञिपञ्चेन्द्रियादिपूत्कृष्ट પ્રકૃતિઓ પ્રકૃતિને તથા સgિને ઉત્કૃષ્ટરિસ્થતિબંધ ! ઉત્કૃષ્ટ અબાધા જઘન્ય રિતિબંધ જઘન્ય અબાધા ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય એકેન્દ્રિત્ય જઘન્ય સ્થિતિબંધ ihn in મલ્યિ શષ્ટ સ્થિતિબંધ અત૬ અતd સાધિક સાગરભાછે વ* સામro, | મતિજ્ઞાનાવરણીય છેડછાડી ત્રણ હજાર આદિ પાંચ } 1 સાગરોપમ | જ્ઞાનાવરણુ ચક્ષુદર્શનાવરણાદિ ચાર દર્શનાવરણ નિદ્રાપચક સાગર ૧ અસાતા વેદનીય સાધિક સાતા વેદનીય ૫ ઇંડાંડી. સાગર ૧૫૦૦ વI(ર) માર સઈ આવક મૃદુત જ સાગર - આ સાધિક ૧મિત્ર મહિના સાગર. ૭િ હજાર વર્ષમાં ૧ સાગર સાધિક ૧ સાગર મિથવ મેહની કo bડાકડી ૧ સાગર સારુ અનંતાનુબંધી ૪૦ કડાડી, “હજાર વર્ષ આદિ બાર કપાય સગર સાગર સાધિક સાગર & સાઠ | સાધિક ' hસા સંજવલન ક્રોધ છે ! બે માસ એક માસ ૧૫ દિવસ માથા લેભ છે અંતમુહૂર્ત સાધિક સાગર હાગ્ય-રતિ ૧ કડાકડી હજાર વર્ષ છે સાગર ! સાગર " છે સાગર સાધિક સાશિ અરતિ, શાક, ભય, ર૦ કેડીકેડી હજાર વર્ષ સાગરકસા સાગર છે હૈ સાગર "જુગુપ્સા, નપુસક સાગર - - Page #649 -------------------------------------------------------------------------- ________________ YEAR સાધિક ૪૨ સા॰ ૪૨૮ સા धन्यस्थितिबन्धादियन्त्रकम् સાધિક • ૦′ સાગર૦. ૨૧૩ સાગરન 32 22 ૫ સાગર ૨૫ સામર ૧ સા 33 .. . " "" .. સાધિક ૨૧, માગર૦ ૪૨ સાગરન સાધિક ૧૦૨૩ માર્ગ સાવિક ૫૦ સાગર સાધિક ૨૮ સા ૩′ સાગ 27 છઠ્ઠું સાગર - . . 11 ૧૦૦ૢ સા " ૫૦ સાગર |૨૮ સા૦ સાધિક ૯ માગર સાધિક ૧૪, સાગર 39 : "1 ' સાધિક ૨૧૬ સા સાધિક ૧૦૦ સા સાધિક ૫ સા ૐ સાગર૦ 13 د. او د. ૨૧૬૪ સા ૧૦૦ સાગર را પણ સા સાધિક ૧૪૩ સાગ૨૦ 37 સાધિક ૧૪૩ સાગર૦ ૨૮′′ સાગર 31 ' "1 સાધિક ૨૧૪ સા ૪૨૮૪ સા૦ અંતમુદ્દત 19 સાધિક ૧૦૦૦ સા સાધિક ૫૭૧ સા ૪ સાગર 2 ૨૮૬ સાગ૨૦ 21 . .. .. 23 ૨૧૪ સા॰ ખાર મુદ્દત અતઃ કડાકાંડી સાગર ૧૦૦૦ સા૦ ભાર મૂ સાધિક ૧૪૨કું સા ૫૭૧ સા- અ ત. ક્રેડ ક્રેાડી સાગર મે માસ સાધિક | ૨૮૫૩ સા 29 .. 37 39 એક માસ ૨૮૫ર સા ૧૫ દિવસ અંતમુ કૂત ૧૪:૬ સામત કાડાર્ક 23 Page #650 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિઓ પ્રકૃતિને તથા સરિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઉત્કૃષ્ટ અબાધા જઘન્ય સ્થિતિબંધ | સંખ્યા laikailee k-BAO એકેન્દ્રિય, જઘન્ય સ્થિતિષધ * | ઇન્દ્રિય સ્ત્રીવેદ J૧૫ કેડા કેડી સાગરેપમ, ૧૫૦૦ વર્ષ | સાગર સાધિક ૪ સાગર પુરવેદ ૧. કડાકડી, “૧ હજાર વર્ષ આઠ વર્ષ સાગર. સાધિક છે સાગર કિસાગર અંતમુર્હત | કä સા | સાધિક ચારવા સાત હજારવ સાધિક | અધિક અધિક ક્ષલકભવી પૂવક્રેડ પૂર્વડ વણી | ક્ષુલ્લકભવ ! ” प પૂર્વજટિ રામનુષાયુ, તિગાણુ ત્રિભાગાધિ 1 I પૂવડ સાધિક ત્રિીજો ભાગ ત્રણ પલ્યોપમાં વિહિત્રિસાધિક દેવાયુ, નરક યુ ? ભગાધિકા દશ હજાર] તેત્રીશ સા| વ | તથચક, એની જાતિ, પચે જાતિ દારિક સપ્તક તિજસકામણ સપ્તક સેવામહનનં, હુડકો સંસ્થાન, કૃષ્ણવર્ણન દરભિગધતિક્તરસ શર, કશ, રુક્ષ અને શીત એ ચાર સ્પર્શ અશુભ વિહાગતિ જિનનામવિના સાત પ્રત્યેક પ્રકૃતિઓ ત્રસ ચિનુષ્ક, સ્થાવર, અને સ્થિર ષક. વીશ કેડાડી સાગર ૨ હજાર વર્ષ Ihlekcia અંતર્મુહૂર્ત સાધિક 8 સાગર હૈ સાગર OZICIR sa shjia એ નરકહિક, વૈકિ | | | સ્થાન , | | સપ્તક હું સાવ સાધિક સાધિક શ . ૩ સાગરક સાથે સિમિત્રિક, વિકલ-૧૮ પાકે ત્રિક, પંચમસંહનન : ક સાગરનું સાગર૦ [ પંચમસ્થાન | ૧ણા કેડ-૧૭૫૦ વર્ષહૈ સાગર૦ ૨) નીલવણું કટુરસ : ડી સાગરનું - સાધિક હૈિ સાગર છે' ર સાગર સાયિક સાથે - - - - રોહિતવર્ણ, ૧૫ કડકડી ૧૫૦૦ વર્ષ સાગર૦ , કવાયરસ - - - Page #651 -------------------------------------------------------------------------- ________________ બઈન્દ્રિત જઘન્ય સ્થિતિબંધ aycanda જધન્ય સ્થિતિમાં ધ ઇન્દ્રિય ચલ્ફરજિય ઉત્કૃષ્ટ સ્થિતબંધ ચઉરિજિય જધન્ય સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અસ િ જન્ય સ્થિતિમાં ધ જઘન્ય સ્થિતિબંધ 15).Padre 1. ૨૧ સાથે સાગર સાગર * °૧૨ સાકર સાથે આઠ વર્ષ સાધિક સાધિક સાધિક સાગર અત: રાડાડી ૧૦૨ સાજ ૧ સાબર સાધિક સાધિક | સાધિક સાગર૦ vસાગર સાષિક | પૂવકટિ સાધિ સોલ દિવસ સાષિ, બે માસ | સાધિક ત્રિભાગાધિ સાધિક સાધિક ક્ષુલ્લકભવ | અધિક | સુલભવન - સુલકભવ પલ્યોનેસ ક્ષુલભવ | ફુલ્લભ * પૂવડ વળ| પૂવક્રોડ વર્ષ ખ્યાતભાગ ! સાધિક | સાધિક * | ” દશહજાર વર્ષ દશહજાર વર્ષ tehI&IIR for સાધિક ૧૪ સાગર૦ ૧૪હૈ સાગર સાધિક ૨૮૪ સાગર ૨૮ä સાગરેપમ ન્ટcle Rhy ૨૮૫૩ સાગર અંત; કડકડી સાગર 1રપ સાથે * ક°I૧૨ સાવ ૫૧૨૫ સામા પાછળ | સાધિક સરસાઈ સાસાધિક સાધિક સાયિક સાગર સાગર ; સાધિક RAસાગર સાગર, ૨૮૫ સાબર૮૩ સાબુ Page #652 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિને તથા સરિને ઉત્કૃષ્ટસ્થિતિબંધ જઘન્ય રિતિબંધ 131 lake h-BAD lalale 223 એકેન્દ્રિય જન્ય સ્થિતિબંધ એકેન્દ્રિય ઉત્કૃષ્ટ રિતિબંધ પ્રકૃતિઓ = | ઉત્કૃષ્ટ સ્થિતિ 1 ૧૨ હારિદ્રવર્ણ, 'કેડ કેડી સાધિક * સાબુ પર આરસ | સાગરોપમ સાગર સાગર છે સાગર | ભાધિક જે સાક સાધિક ચતુર્થ સંહનન ૧૬ કડી ડી હિ૧૬૦૦ વર્ષ વક | ચતુર્થ સંસ્થાન | સાગર ,સાગર ૧૫ કડાડી ૧૫૦૦ વર્ષીસાગર | સાધિક | સાધિક સાગર | ભાગરોપમાં ૨ નામ સાગર ૨ મનુષ્યદિક સાધિક સાધિક સા કાસીયા તતીય સંહનન ૧૪ કેડીકેડીઝ૦૦ વર્ષ | સાગર૦ અંત તૃતીય સ સ્થાન | સાગર સાગર ( ૩ સાગરમાં કિતીથ સહનન પર ક્રાહીમડા ૨૦૦ વર્ષ દ્વિતીય સ સ્થાન | સાગર | / જન ૧૦ કેડાડી ૨૫૩ સાઈ , બ૧૦૦૦ વર્ષT, સાગર૦ Jસા/સાધિક w 'હું સાગર છે નહિ સાગર I પ્રથમ સહનન, પ્રથમ સરસ્થાન, શુકલવા સુરભિસંધ, મધુરસ, લધુ આદિ ચાર શુભ સ્પર્શ શુભ વિહાન ગતિ સ્થિરપંચક સંખ્યાત ગુખ અહમદનવિહીન અને સાધિક | કડાકોડી | માગરોપમાં | સા]કસાથે તીર્થકર નામ આહાક સપ્તક કડી સાગરમાં માવિક સાગ૨૦ - કેડાડી૦૦૦ વર્ષ આઠ મુદ્દા સાગર | યશ કીતિ સાધિક છે ર સાગર૦ ૧ ઉચ્ચત્ર સાગર | સાણિ - કેડાછેડી ર૦૦૦ વર્ષ સાગર સાધિક 18 સાગર . નીચત્ર . ૩૦૦૦ વર્ષ અહી c khડાડી . | સાગર | ૫ અંતરાય પાંચ Page #653 -------------------------------------------------------------------------- ________________ Jalplessin y,bap]h] ažo æbJAL ghna]ha] શરૂ o mp+JAP a bhabha] વૈÐ *n-Jelte hypJay h»lalo ta,balela) aĀગ્ય sjava Jala3] »apo tej.be ta, bPYa] ←la so IJ. જન્મ 39 ૩૫ સાગર ૫. સા ૫ સાગર . X સાધિક ૧૧૩′ સાથ સાધિક ૧૦ સાથે i; ૪૩૫ સાગર૦ સાધિક ૧૦ સાગર *સાધિક કું? સાગર ૩ સાગર X * x . ૧૧૩ સા "1 ૧૦ | સા સાધિક . સાગર x ૧૦ સાગર૦ ચરિન્દ્રિય ૧૦ સાગર૦ ૮ ર્ સાગર સાધિક સાગર મ સાગર او X સાધિક ૨૨સ્ક્રુર સા 37 સાધિક ૨૧૬ સા સાધિક છઠ્ઠું સાગર્થ ૧૪૩ સાગર ૦ સાયિક ૨૫. સાગર સાધિક ૨૦ સાગર X છઠ્ઠું સાગર સાધિક ૧૭ સા x સાધિક છઠ્ઠું સાગર” ૧૪ૐ સાગર . 22 ૨૨૩૧ સા ૧૪૩ સાગર ૨૧૩ સાગર ૨૧૬ સા ૧૭૩પ X સાધિક ૨૨૮ સા ૨૦ સાગરા. 21 33 X સાધિક ૨૧૪૨૪મા સા સાધિક ૨૦૦ સાગર ૧૪૩ સાગર સાધિક ૧૭૧૫ સા X સાયિક ૧૪૩ સાગર૦ ૧૪, સાગર૦ . ૨૨૮૩૫ સામ ૨૮૫ સા સાધિક ૨૮ સાગર ૦૨૮૪ સાગર૦ 32 ૨૧૪ સા સાધિક ૧૪૨નું સા સાધિક ૪૨ સાગર૦ ૪૨હું સાગર૦ ર૦૦ સાગરા અંતઃ કાડાકાંડી ૧૭૧૩ સા X સાધિક ૧૪૨ૐ સા : શાન ૨૮૫ને સા - ૧૪૨કું સા સાધિક | ૨૮૫૩ સા૦ X 27 23 સાધિક ૪૨૮ સાથે| 19 "1 17 ૧૪૨ સા આ મુદ્દત 12 ૨૮૫૪ સા " સખ્યાતગુણહીન અંતઃ કાકીડી સાગર 21 અતઃ શાકાહી સાગર ૪૨૮૪ સાથે અત કૃત્ત Page #654 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સૂક્ષમ અપર્યાપ્તના સંકલેશસ્થાને સર્વથા અલ્પ છે, તેનાથી અપર્યાપ્ત બાદરના અસંખ્યાતગુણ છે, તેનાથી પર્યાપ્તસૂમના અસંખ્યાતગુણ છે, તેનાથી પર્યાપ્ત બાદરના અસંખ્યાતગુણ છે, તેનાથી અપર્યાપ્ત બેઈન્દ્રિયના અસંખ્યાતગુણ છે, એ પ્રમાણે પર્યાપ્ત ઈન્દ્રિય, અપર્યાપ્ત પર્યાપ્ત ઈન્દ્રિય, ચૌરિન્દ્રિય, અસંક્ષિપચેન્દ્રિય અને સંપત્તિપંચેન્દ્રિયનાં ઉત્તરોત્તર અસંખ્યાત અસંખ્યાતગુણ કહેવા. અપર્યાપ્તસૂકમ એકેન્દ્રિયાદિ સઘળા છવભેદમાં ઉત્તરોત્તર સંકલેશના સ્થાનકે અસંખ્યાતગુણ છે એમ કઈ યુક્તિથી જાણી શકાય? ઉત્તર–અપર્યાપ્ત સૂકમ એકેન્દ્રિયને જઘન્ય સ્થિતિબંધ કરતાં જે સંકલેશના સ્થાનકો છે તેનાથી સમયાધિક જઘન્ય સ્થિતિબંધ કરતાં વિશેષાધિક અંકલેશના સ્થાને હોય છે, તેનાથી પણ બે સમયાધિક જઘન્ય સ્થિતિબંધ કરતાં વિશેષાધિક હોય છે, એ પ્રમાણે પૂર્વ પૂર્વ સ્થિતિબંધથી ઉત્તરોત્તર સ્થિતિબંધમાં અધિક કલેશના સ્થાને ત્યાં સુધી કહેવા કે તે અપર્યાપ્ત સૂક્ષમ એકેન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ આવે. એટલે કે અપર્યાપ્ત સૂક્ષમ એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પર્વત કહેવાં. અહિં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતા કુલ જે સંકલેશના સ્થાનકે છે તે જઘન્ય સ્થિતિ બંધ કરતા જે સંકલેશસ્થાનકે હોય છે તેની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે. હવે જ્યારે અપર્યાપ્ત સૂક્ષમ એકેન્દ્રિયના પિતાના જ જઘન્ય સ્થિતિબંધ ચોગ્ય સકલેશ સ્થાનેથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચોગ્ય સંકલેશસ્થાને અસંખ્યાતગુણા છે ત્યારે તેનાથી અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયના સંકલેશસ્થાને તે બહુ જ સહેલાઈથી અસંખ્યાતગુણ ઘટી શકે છે. તે આ પ્રમાણે અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયના સ્થિતિસ્થાનની અપેક્ષાએ અપર્યાપ્ત બાદરના સ્થિતિસ્થાને સંધ્યાતગુણા છે એ પહેલાં જ કહ્યું અને સ્થિતિસ્થાનની વૃદ્ધિએ સંકલેશસ્થાનની વૃદ્ધિ થાય એ પણ કહ્યું છે. તેથી જ્યારે અપર્યાપ્ત સૂકમના અતિ અલ્પ સ્થિતિસ્થાનમાં પણ જઘન્ય સ્થિતિસ્થાન સંબંધી સંકલેશસ્થાનની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનના સંકલેશસ્થાને અસંખ્યાતગુણ થાય તે સૂકમ અપર્યાપ્ત એકેન્દ્રિયથી સંખ્યાતગુણા અધિક ભાદર અપર્યાપ્ત એકેન્દ્રિયના સ્થિતિસ્થાનમાં અસંખ્યાતગુણા સકલેશસ્થાને બહુ સારી રીતે થાય જ આ જ યુક્તિથી ઉત્તરોત્તર પણ અસંખ્યાતગુણપણું વિચારી લેવું. ૧ અહિં કદાચ એમ શંકા થાય કે-જ્યારે સંખ્યાતગુણ સ્થિતિના સ્થાને છે ત્યારે સંકલેશના રથાને સંખ્યાતગુણ કેમ ન થાય? અસંખ્યાતગુણ કેમ થાય? એના ઉત્તરમાં એમ સમજવું કે અમુક અમુક સ્થાને ઓળંગી જે દિગુણવૃદ્ધિ થાય છે તે એવી રીતે થાય છે કે અસંખ્યાતગુણ જ થાય.. કારણ કે પૂર્વ પૂર્વવૃદિથી ઉત્તરોત્તરહિ બમણું થાય છે તે વૃદ્ધિ ટલા સ્થાનમાં એટલી બધી વાર થાય છે કે ઉપરોક્ત હકીકત બરાબર સંગત થાય છે. Page #655 -------------------------------------------------------------------------- ________________ ૬૨૧ પંચસંગ્રહં–પાંચમું કોર હવે જેમ સંકલેશસ્થાને દરેકના અસંખ્યાતગુણ કહા, તેમ વિશુદ્ધિસ્થાને પણ દરેકના અસંખ્યાતગુણ કહેવા. કારણ કે સંકિલ પરિણામવાળાના જે સંકલેશસ્થાને તે જ વિશુદ્ધ પરિણામવાળાના વિશુદ્ધિના સ્થાને સંભવે છે. આ સંબંધે વિસ્તારપૂર્વક આગળ ઉપર વિચારાશે. માટે પૂર્વે સંકલેશના સ્થાને જે ક્રમે અસંખ્યાતગુણ કહ્યા તે ક્રમે વિશુદ્ધિના સ્થાને પણ અસંખ્યાતગુણ કહેવા અને બંનેની સંખ્યા -સરખી જ કહેવી. પણ હવે એક એક સ્થિતિસ્થાનના બંધમાં હેતુભૂત નાના જવાની અપેક્ષાએ કેટલા -અધ્યવસાયે હોય છે? એ પ્રશ્નના નિરૂપણ માટે કહે છે - सव्वजहन्नावि ठिई असंखलोगप्पएसतुल्लेहिं । अज्झरसाएहिं भवे विसेसअहिएहि उवरुवरि ॥५७॥ सर्वजघन्याऽपि स्थितिरसंख्यलोकप्रदेशतुल्यैः । अध्यवसायैर्मवेत् विशेषाधिकैरुपर्युपरि ॥१७॥ અર્થ–સવ જઘન્ય સ્થિતિ પણ અસંખ્ય કાકાશ પ્રદેશ પ્રમાણે અધ્યવસાયે -વડે બંધાય છે અને ઉપર ઉપરના સ્થાનકે વિશેષાધિક વિશેષાધિક અધ્યવસાય વડે બંધાય છે. ટીકાનુ—આયુવર્જિત સાતે કર્મની જે સર્વ જઘન્ય સ્થિતિ છે, તે પણ અનેક છ આશ્રયી અસંખ્યકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય વડે બંધાય છે. એટલે કે સવ જઘન્ય સ્થિતિબંધ થવામાં પણ અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયે હેતુ છે. કોઈ જીવને કેઈ અધ્યવસાય વડે, કેઈ જીવને કેઈ અધ્યવસાય વડે તે તે જવન્ય સ્થિતિ બંધાય છે. સ્થિતિનું સ્થાન એક જ અને તેના બંધમાં હેતુભૂત અધ્યવસાયે અસંખ્ય છે. ત્રિકાળવર્તિ અનેક જીની અપેક્ષાએ તે એક જ જઘન્યસ્થિતિ અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસા વડે બંધાતી કેવળજ્ઞાની મહારાજે જોઈ છે.. અહિં તીવ્ર અતિતીવ્ર મંદ અતિમ કષાયના ઉદયથી ઉત્પન્ન થયેલ જે આત્મપરિણામ તે અધ્યવસાય કહેવાય છે. જઘન્યથી ઉત્કૃષ્ટ પર્યત કષાયના અસંખ્ય સ્થાને ૧ અહિં સંક્લેશ અને વિશુદ્ધિ સાપેક્ષ છે. જે સંલેશના સ્થાને છે, તે જ વિશુદ્ધિના સંભવે છે. દાખલા તરીકે દશ સ્થાન છે, વિશુહિમાં પહેલેથી બીજું, બીજાથી ત્રીજું એમ ઉત્તરોત્તર ચડીયાતું - છે, તેમ દશમાંથી નવમું, નવમાંથી આઠમું એમ પાનુપૂવિએ પડતું ૫ડતું છે. ચડતા વિધિનું જે સ્થાન તે જ ઉતરતા અવિશુદ્ધિનું સંભવે છે. જેમ કેાઈ એ છત્ર એથે સ્થાનકે છે. તેમાં એક ચેથાથી પાંચમે જનાર છે, એક ચોથાથી ત્રીજે જનાર છે, જે કે અત્યારે તો બને જીવ એક સ્થાનક પર છે, છતા ચડનારની અપેક્ષાએ શુદ્ધ અને તેજ પડનારની અપેક્ષાએ અશુદ્ધ છે. એમ સંકલેશ અને વિશુદ્ધિ સાપેક્ષ છે, તેથી જ જેટલા સંક્લેશના તેટલા જ વિશુદિના સ્થાને થાય છે. Page #656 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ પ’ચસ ગ્રહ-પાંચમું દ્વાર છે તેથી સજન્ય અધ્યવસાય પણ અસ"પ્ય છે. અમુકથી અમુક હદ સુધીના કષાયાયજન્ય અધ્યવસાય વડે અમુક સ્થિતિનું સ્થાનક, અમુકથી અમુક હદ સુધીના કાચાદય વડે અમુક સ્થિતિનું સ્થાનક ખંધાય છે. આ પ્રમાણે એક કાર્ટીના અનેક કારણા છે. તથા ઉપરના સ્થિતિસ્થાના વિશેષાધિક વિશેષાધિક અધ્યવસાયે વડે બધાય છે. એટલે કે આયુવર્જિત સાતે ક્રમની જે જઘન્ય સ્થિતિ છે તે ત્રિકાળવત્તિ અનેક જીવા આશ્રયી અસખ્ય લાકાકાશ પ્રદેશ પ્રમાણુ અધ્યવસાય વડે આધાય છે, ત્યારપછીની બીજી સ્થિતિ વિશેષાધિક અધ્યવસાય વડે ખંધાય છે, ત્યારપછીની ત્રીજી સ્થિતિ પૂર્વ થી પણ વિશેષાધિક અધ્યવસાયા વડે ખધાય છે, એ પ્રમાણે પછી પછીના યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીના દરેક સ્થાનો પૂર્વ પૂર્વથી અધિક અધિક અધ્યવસાયે વડે અધાય છે. આયુ કમ માટે આ પ્રમાણે સમજવું-આયુકમની જઘન્ય સ્થિતિ ભિન્ન ભિન્ન અનેક જીવાની અપેક્ષાએ અસખ્ય લાકાકાશ પ્રદેશ પ્રમાણુ અધ્યવસાયા વડે આધાય છે. સમયાધિક ખીજી સ્થિતિ પૂર્વથી અસંખ્યાતગુણા અધ્યવસાયાથી અપાય છે, તેનાથી ત્રીજી સ્થિતિ અસંખ્યાતગુણુ અધ્યવસાયાથી અંધાય છે. એમ પૂર્વ પૂર્વથી ઉત્તરાત્તર સ્થિતિનું સ્થાન અસખ્યાતગુણુ અસખ્યાતગુણુ અધ્યવસાયા વડે થાય છે. ૫૮ એના જ કંઈક વિચાર કરે છે— असंखलोगखपरसतुझ्या होणमज्झिमुकोसा । ठिबंधझवसाया तीए विसेसा असंखेजा ॥५८॥ असंख्यलोकखप्रदेश तुल्या हीनमध्यमोत्कृष्टायाः । स्थितेर्वन्धाध्यवसायास्तस्या विशेषा असंख्येयाः ॥५८॥ અથ†જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિના ખંધમાં હેતુભૂત અધ્યવસા અસય લેાકાકાશ પ્રદેશ પ્રમાણ છે. કારણ કે તે જઘન્યાદિ સ્થિતિના અસખ્યાતા. વિશેષ છે. ટીકાનુ—સ્થિતિ શબ્દને ષષ્ઠીના અમાં પ્રથમા વિભક્તિ પ્રાકૃતના નિયમને અનુસરી મૂકી છે. એટલે જન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ' દરેક સ્થિતિમ ધના હેતુભૂત અસય લેાકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયેા છે. કારણ કે તે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એક એક સ્થિતિસ્થાામાં અસખ્યાતા વિશેષા છે અને તે વિશેષ સ્થિતિમધમાં હેતુભૂત અધ્યવસાયની વિચિત્રતામાં કારણ દેશ, કાળ, રસ વિભાગના વિચિત્રણા વડે થાય છે એમ ‘જાણવું, અથવા જઘન્ય સ્થિતિ અસય સમય પ્રમાણ છે, એ પ્રમાણે. ૧ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અનુભાગ આદિ અનેક કારણાની આત્મા પર અસર થાય છે, જેને લઇ અધ્યવસાયની ભિન્નતા થાય છે. ઘણા જીવાએ એક સરખી સ્થિતિ બાંધવા છતાં તે સધળા જીવે એક જ Page #657 -------------------------------------------------------------------------- ________________ ૬૨૩ પંચસંગ્રહ-પચમું દ્વાર ધ્યમ અને ઉત્કૃષ્ટ એ દરેક સ્થિતિ પણ અસંખ્ય સમય પ્રમાણ છે. તેમાં જઘન્ય સ્થિતિ સમય સમય પ્રમાણ ઓછી થવાથી પ્રતિ સમયે અન્યથા ભાવને-ભિન્ન ભિન્ન પ્રકારને-ભેદને પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિઓ પણ સમય સમય માત્રા ઓછી થવા વડે ભિન્નતાને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે તે જઘન્યાદિ સ્થિતિએમાં અસંખ્ય વિશેષ રહેલા છે કે જે વિશેના કારણે પણ અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયે છે. ૫૮ આ પ્રમાણે અધ્યવસાયસ્થાન આશ્રયી વિચાર કર્યો. હવે સાદિ અનાદિને વિચાર છે. તે બે પ્રકારે છે ૧ મૂળ પ્રકૃતિ વિષયક, ૨ ઉત્તર પ્રકૃતિ વિષયક તેમાં પહેલા ળ પ્રકૃતિવિષયક સાદિ અનાદિને વિચાર કરવા ઇરછતા આ ગાથા કહે છે– सत्तण्हं अजहन्नो चउहा ठिइबंधु मूलपगईणं । सेसा उ साइअधुवा चत्तारि वि आजए एवं ॥५९॥ सप्तानामजघन्यश्चतुर्दा स्थितिबन्धो मूलप्रकृतीनाम् ।। शेषास्तु साधवाश्चत्वारोप्यायुष्येवम् ॥१९॥ અર્થ–મૂળ સાત કર્મને અજઘન્ય સ્થિતિબંધ ચાર પ્રકારે છે અને શેષ બંધ સાદિ સાંત છે તથા આયુના ચારે બધે સાદિ સાંત છે. ટીકાનુ—આયુવર્જિત સાતે મૂળકર્મને અજઘન્ય સ્થિતિબંધ ચાર પ્રકારે છે. સાદિ, અનાદિ, ધવ અને અપ્રુવ. તે આ પ્રમાણે – મેહનીય વિના છ મૂળકર્મને જધન્ય સ્થિતિબધ ક્ષપકશ્રેણિમાં સૂક્ષમ સપરાય ગુણસ્થાનકના ચરમસમયે થાય છે. તે જઘન્યબંધ ચરમ સમયે માત્ર એક સમય સુધી જ ક્ષેત્રમાં, એક જ કાળમાં કે એક જ પ્રકારના સરખા સંગમાં અનુભવતા નથી, પરંતુ ભિન્ન ભિન્ન ક્ષેત્રફળાદિ અને ભિન્ન ભિન્ન સંથાગમાં અનુભવે છે. આનું કારણ ભિન્ન ભિન્ન ક્ષેત્ર, કાળ અને અનુભાગાદિ વડે થયેલી અધ્યવસાયની વિચિત્રતા છે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન ક્ષેત્ર, કાળ આદિ અસંખ્ય કાર ભિન્ન ભિન્ન અથવસાય થવામાં કારણ છે ક્ષેત્રાદિ અસંખ્ય હેવાથી અધ્યવસાયે પણ અસંખ્ય છે. આ અસખ્ય અધ્યવસાયે વડે એક સરખી જ સ્થિતિ બંધાયા છતાં એક સરખા સંચાગામાં અનુભવાતી નથી. કોઈપણ એક સ્થિતિ બંધનું એક અધ્યવસાયરૂપ એક જ કારણ હોય તો તે થતિને એક જીવ જે સામગ્રી પામી અનુભવે તે જ સામગ્રી પામી તે સ્થિતિને બાંધનાર સઘળા છાએ નસવવી જેણએ, પરંતુ તેમ થતું નથી. એક સરખી સ્થિતિ બાધનાર અનેક જેમાંથી એક છવા તે સ્થિતિને અમુક ક્ષેત્ર કે અમુક કાળમાં અનુભવે, બીજો જીવ તે જ સ્થિતિને બીજા ક્ષેત્ર કે કાળમાં અનભવે છે. આ કારણથી એક જ સ્થિતિ બંધ થવામાં અનેક અથવસાયારૂપ અનેક કારણો છે તે અનેક કાર વડે સ્થિતિબંધ એક સરખા જ થાય છે, માત્ર તેમાં બિન ભિન સગામાં અનુભવવારૂપ તેમજ અનેક કારણો વડે ફેરફાર થવારૂપ વિચિત્રતા રહેલી છે. Page #658 -------------------------------------------------------------------------- ________________ પંચસ ગ્રહ-પાંચમું દ્વાર ૨૪ થતા હૈાવાથી સાદિ અને ખીજે સમયે તે પ્રકૃતિએના અધના વિચ્છેદ થતા હોવાથી તે જઘન્ય ખાધના પણ વિચ્છેદ થશે માટે સાંત, આ પ્રમાણે જઘન્ય સ્થિતિમાં સાત્તુિ અને સાંત એ એ જ ભાગ ઘટે છે. આ પ્રકારના જઘન્ય સ્થિતિખધથી અન્ય સઘળા સ્થિતિમધ અજઘન્ય છે. તે અજઘન્ય સ્થિતિમ”ધ ઉપશાંતમાહ ગુણસ્થાનકે થતા નથી ત્યાંથી પડે ત્યારે થાય છે માટે સાદ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યુ નથી તેને અનાદિ કાળથી અજઘન્ય અધ થાય છે. માટે અનાદિ, ભવ્યને કાળાંતરે અજઘન્ય અધના વિચ્છેદ થવાને સભન્ન હોવાથી સાન્ત અને અલભ્યને કોઈપણ કાળે વિચ્છેદ થવાના સભવ હાવાથી અનન્ત. માહનીયના જઘન્ય સ્થિતિમધ ક્ષેપકને અનિવૃત્તિ ખાદર સપરાય ગુણુસ્થાનકના ચરમસમયે થાય છે. તે એક સમય જ થતા હેાવાથી સાદિ સાન્ત, તે સિવાયના અન્ય સઘળા અજઘન્ય સ્થિતિમધ કહેવાય છે. તે ઉપશમ શ્રેણિમાં સૂમસ પરાયે થતે નથી, ત્યાથી પડે ત્યારે થાય છે માટે સાદિ, તે સ્થાન જેગ્માએ પ્રાપ્ત કર્યું" નથી તેને અનાદિ, અસભ્યને અનન્ત અને સત્યને સાન્ત છે. તે કે વેદનીયના એ સમયના અતિ જઘન્ય સ્થિતિમ"ધ ઉપશાંતમહાદ્દેિ ગુણસ્થાનકે થાય છે પુરતુ તે સામ્પરાયિક અંધ નથી. અહિં સામ્પરાયિક ખંધ આશ્રયી સાદ્યાદિ ભાંગાને વિચાર કરવાના આરલ કરેલા છે માટે અહિં તે સામ્પરાયિક “ધનુ ગ્રહણ કર્યુ નથી. તથા સાતે મૂળ કના અજઘન્ય વર્જીત શેષ જઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ સ્થિતિ"ધ સાદિ સાંત ભાંગે ગણવા. તેનાં જઘન્ય સ્થિતિમધ આશ્રયી સાત્તિ અને સાંત એ એ ભાંગા તે પહેલા વિચારી ગયા છે અને ઉત્કૃષ્ટ સ્થિતિમ"ધ સર્વ સકિલષ્ટ સનિ મિથ્યાષ્ટિને કૈટલેએક કાલ જ હોય ત્યાર પછી તેને જ અનુત્કૃષ્ટ થાય છે. વળી કાળાન્તરે સકિલષ્ટ પરિણામ થાય ત્યારે ઉત્કૃષ્ટ ધ થાય છે. આ પ્રમાણે એ અને વારાફરતી પ્રવર્ત્તતા હૈાવાથી સાદિ સાંત ભાંગે છે. આચુકમમાં જાન્ય, અજઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુભૃષ્ટ એ ચારે સ્થિતિ ધ સાદિ સાંત ભાંગે જાણવા. કારણ કે આયુના "ધ એ ભાગ ગયા પછી ત્રીજા આદિ ભાગની શરૂઆતમાં અંતર્મુહૂત્ત સુધી‘જ થાય છે. માટે જ્યારે જઘન્યાદિ આસુ ખધની શરૂઆત થાય ત્યારે સાહિ અને આયુના બંધ પૂર્ણ થાય ત્યારે સા એ રીતે બેજ્ ભાંગા ઘટે છે. ૫૯ આ પ્રમાણે મૂળ કમ વિષયક સાદિ આદિ ભંગના વિચાર. કાં. હવે ઉત્તર પ્રકૃતિ વિષયક વિચાર કરવા ઇચ્છતા કહે છે— ૧ ઉત્કૃષ્ટ સ્થિતિબધ આતમુ ક્રુત્ત થત થઈ શકે છે. તેનાથી વધારે સમય પર્યંત થઇ શકતા નથી. " Page #659 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ–પાંચમું દ્વાર ૬૨૫ . नाणंतरायदसणचउकसंजलणठिई अजहन्ना । चउहा साई अधुवा सेसा इयराण सव्वाओ ||६०॥ .. ज्ञानान्तरायदर्शनचतुष्कसंज्वलनानां स्थितिरजघन्या । चतुर्दा साधधुवाः शेषा इतरासां सत्राः ॥६०॥ “ અર્થ– જ્ઞાનાવરણીય, અત્તરાચ, દર્શનાવરણીય ચતુષ્ક અને સંજવલનની અજઘન્ય સ્થિતિ ચાર પ્રકારે છે અને શેષ ઉત્કૃષ્ટ આદિ સાદિ સાત ભાંગે છે. તથા ઇતર સઘળી પ્રકૃતિની ઉત્કૃષ્ટાદિ સઘળી સ્થિતિએ સાદિ–સાંત ભાગે છે. ટીકાનુ—જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ, દર્શનાવરણીય ચાર અને સંજવલન ધ, માન, માયા અને લેભ એ અઢાર પ્રકૃતિની અજઘન્ય સ્થિતિ ચાર પ્રકારે છે. સાદિ, અનાદિ, ધ્રુવ અને અધવ. તે આ પ્રમાણે - જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ અને દર્શનાવરણીય ચાર, એ ચૌદ પ્રકૃતિએને જધન્ય સ્થિતિબંધ લપકને સૂકમપરાય ગુણસ્થાનકના ચરમસમયે થાય છે અને સંક્વવન ચતુષ્કને જઘન્ય સ્થિતિબંધ લપકને અનિવૃત્તિ બોદરસપરાય ગુણસ્થાકે જે જે સમયે તેઓને અંધવિચ્છેદ થાય છે તે તે સમયે થાય છે. તેને કાળ માત્ર એક સમયને જ છે. માટે તે જઘન્ય સ્થિતિબંધ સાદિ સાન્ત' ભાગે છે. તે સિવાય અન્ય સઘળે સ્થિતિબ, અજઘન્ય કહેવાય છે. તે અજઘન્ય સ્થિતિબંધ ઉપશાંતમાહ ગુણસ્થાનકે થતું નથી, ત્યાંથી પડે ત્યારે ફરી થાય છે, માટે ગ્રાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ, અભવ્ય આશ્રયી ધ્રુવ અને ભવ્ય આશ્રયી અધુવ છે. “ ” તથા શેષ જઘન્ય, ઉ અને અષ્ટસ્થિતિ સાદિ સાત લાગે છે. તેમાં જઘન્ય સંબધે તે પહેલાં વિચારી ગયા. ઉત્કૃષ્ટ અને અનુણ તે સંઝિમિસ્યાદષ્ટિને વારાફરતી થાય છે તે આ પ્રમાણે " " ' , ' . જ્યારે જ્યારે સર્વ સંકિલક પરિણામ થાય ત્યારે ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિને બંધ થાય અને મધ્યમ પરિણામે અનુકુણ સ્થિતિને બધ થાય, આ પ્રમાણે મિથ્યાત્વ ગુણઠાણે કમપૂર્વક પ્રવર્તતા હોવાથી તે બને સાદિ સાંત ભાંગે છે. તથા ઉપરોક્ત આહાર પ્રકૃતિ વિના શેષ સઘળી પ્રવૃતિઓનું જઘન્ય અજઘન્ય ઊંટ અને અનુષ્ટ સ્થિતિ સાદિ સાંત માંગે છે. . . સાદિ સાંત ભાંગે શી રીતે ઘટે છે તે કહે છે—નિદ્રાપંચક, મિથ્યાત્વ, આદિના બાર કૂવાયુ, ભય, જુગુપસ, તેજસ, કામણ, નદિ ચતુષ્ક, અગુરુલઘુ ઉપઠ્ઠાત,નિર્માણ, ઓવણત્રીસ કૃતિઓને જઘન્ય સ્થિતિબંધ સચ"સર્વ વિશુ પર્યાપ્ત બાર Page #660 -------------------------------------------------------------------------- ________________ ૬૨૬ પંચસંગ્રહ–પાંચમું દ્વાર એકેન્દ્રિયને અંતમુહૂર્ત પર્યત થાય છે. ત્યારપછી તે જ જીવને અધ્યવસાયનું પરાવર્તન થવાથી જ્યારે મંદપરિણામ થાય ત્યારે અજઘન્ય સ્થિતિબંધ થાય છે. ફરી પણ કાળાંતરે કે અન્ય ભવમાં વિશુદ્ધ પરિણામ થાય ત્યારે જઘન્ય સ્થિતિબંધ થાય છે. આ પ્રમાણે વારાફરતી થતા હોવાથી તે બંને સાદિ સાંત ભાંગે છે. અને ઉત્ક્રા, અતુટ સ્થિતિબંધ સંશિ મિથ્યાષ્ટિને કમપૂર્વક થાય છે. સર્વ સંકિલષ્ટ પરિણામે ઉત્કૃષ્ટ થાય અને મધ્યમ પરિણામે અનુહૂર્ણ થાય માટે તે બને સાદિ સાંત ભાંગે છે. જે પ્રકૃતિને જઘન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પહેલે ગુણઠાણે થતો હોય તેના અજઘન્ય અને અનુલ્ક સ્થિતિબંધમાં તે બંને વારાફરતી થતા હોવાથી સાદિ અને સાંત એ બે જ ભાંગા ઘટે છે. જે પ્રકૃતિઓને જઘન્ય અથવા ઉત્કૃષ્ટ બંધ ઉપરના ગુણઠાણે થતો હોય તેના અજઘન્ય કે અનુત્કૃષ્ટ ઉપર ચાર ભાંગા ઘટે છે, કારણ કે ઉ૫રના ગુણઠાણે નહિ ચડેલા, નહિ ચડનાશ અને ચડીને પડનારા જ હોય છે. આ નિયમને અનુસરી ભાંગ ઘટાવી લેવાના છે. શેષ અવબંધિ પ્રકૃતિએના ચારે વિકલ્પ તેઓને બંધ જ અધુવ હેવાથી સાદિ સાંત ભાંગે જાણવા. ૬૧ હવે પૂર્વોક્ત ગાથામાં કહેલ જઘન્યાદિ ભાંગાને મંદ બુદ્ધિવાળા શિષ્યના ઉપકાર માટે વિશેષ વિચાર કરે છે– अटारसण्ह खवगो बायरएगिदि सेसधुवियाणं । पज्जो कुण जहन्नं साईअधुवो अओ एसो ॥१॥ अष्टादशानां आपको वादरैकेन्द्रियः शेषधुववन्धिनीनाम् । पर्याप्तः करोति जघन्यं साधध्रुवोऽत एषः ॥६॥ અર્થ-જ્ઞાનાવરણીયાદિ અઢાર પ્રકૃતિને જઘન્ય સ્થિતિબંધ સપક કરે છે અને શેષ ધવબંધિની પ્રકૃતિએને પર્યાપ્ત આદર એકેન્દ્રિય કરે છે. આ હેતુથી એ સાદિ સાંત ભાંગે છે. કાનું–જ્ઞાનાવરણ પચક, અંતરાય પંચક, દર્શનાવરણ ચતુષ્ક અને સંતવલન ચતુષ્ક, એ પૂર્વોક્ત આહાર પ્રકૃતિઓને જઘન્ય સ્થિતિબંધ ક્ષપક તે તે પ્રકૃતિઓના અંધવિચ્છેદ સમયે કરે છે. તેમાં સંજવલનચતુષ્કો અનિવૃત્તિ બાદર ગુણસ્થાનકે અને શેષ પ્રકૃતિઓને સૂકમપરાય ગુણસ્થાનકે કરે છે. કારણ કે આ સઘળી પ્રકૃતિઓ અશુભ છે, અશુભ પ્રકૃતિએને જઘન્ય સ્થિતિબંધ વિશુદ્ધ પરિણામ હોય ત્યારે Page #661 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ-પાંચમું દ્વાર ૬૨૭ થાય છે, ક્ષયક આત્મા અત્યંત વિશુદ્ધ પરિણામવાળો હોય છે. માટે પૂર્વોક્ત અઢાર પ્રકૃતિઓને જઘન્ય સ્થિતિબંધ લપકને જ થાય છે અન્યત્ર થતું નથી. તેને કાળા એક સમયને છે માટે તે સાદિ સાત લાગે છે. તથા શેષ વબંધિની પ્રકૃતિઓને જઘન્ય સ્થિતિબંધ પર્યાપ્ત પૃથ્વીકાય, અપ્લાય અને પ્રત્યેક વનસ્પતિકાયરૂપ તોગ્ય વિશુદ્ધ પરિણામવાળે બાદર એકેન્દ્રિય કેટલોક કાળ કરે છે. શેષ એકેન્દ્રિય તથાભવસ્વભાવે કરતા નથી. અંતમુહૂત પછી તે જ જીવ અજઘન્ય સ્થિતિબંધ કરે છે. વારાફરતી તેઓને થતા હોવાથી તે બંને સાદિ સાંત ભાંગે છે. જઘન્ય બંધના સાદિ સાંત ભાંગાનું કારણ કહ્યું. હવે અઢાર પ્રકૃતિઓના અજઘન્ય સ્થિતિબંધના ચાર પ્રકારને, શેષ ધ્રુવ બધિની પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુષ્ટાદના સાદિ અને સાંત ભાંગાને, તથા અધુવબંધિની પ્રકૃતિઓના ચારે પ્રકારમાં સાદિ સાંત એ બે ભાગાને વિચાર કરે છે– अट्ठाराणऽजहन्नो उवसमसेढीए परिवडंतस्स । साई सेसविगप्पा सुगमा अधुवा धुवाणंपि ॥६॥ अष्टादशानामजघन्य उपशमश्रेण्याः प्रतिपततः । सादिः शेषविकल्पाः सुगमा अध्रुवाणां ध्रुवाणामपि ॥२॥ અથ—અઢાર પ્રકૃતિઓને અજઘન્ય સ્થિતિબંધ ઉપશમ શ્રેણિથી પડતા થાય છે માટે સાદિ. તથા તેના શેષ વિકલ્પ અને અધુવ તથા શેષ ધ્રુવનધિની પ્રકૃતિના પણ સઘળા વિકલ સુગમ છે. ટીકાનું–જ્ઞાનાવરણીયાદિ પૂર્વોક્ત અઢાર પ્રકૃતિઓના અજઘન્ય સ્થિતિબંધની શરૂઆત ઉપશમણિથી પડતા થાય છે. માટે તે ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે– ઉપશમણિથી પડે ત્યારે થાય છે માટે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓ આશ્રયી અનાદિ, અભવ્ય આશ્રયી ધ્રુવ અને ભવ્ય આશ્રયી અgવ છે. એ જ અઢાર પ્રકૃતિએના શેષ જઘન્યાદિ વિક, તથા અધવબંધિની પ્રકૃતિએના અને અઢાર સિવાય શેષ ધ્રુવધિની પ્રકૃતિઓના ચારે વિક સાદિ સાંત લાગે છે. જેને વિચાર પહેલા કરી આવ્યા છે. ૬૩, આ પ્રમાણે સાદિ અનાદિની પ્રરૂપણા કરી. હવે એના જ વિશેષ સ્પષ્ટીકરણ માટે સ્વામિત્વ પ્રરૂપણ કરે છે– , 'सव्वाणवि पगई उक्कोसं सन्निणो कुणंति ठिई । एगिदिया जहन्नं असन्नि खवगा य काणंपि ॥६॥ Page #662 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર सर्वासामपि प्रकृतीनामुत्कृष्ट संज्ञिनः कुर्वन्ति स्थितिम् । . . एकेन्द्रिया जघन्यामसंज्ञिनः क्षपकाश्च कासामपि ॥६॥ અર્થ–સઘળી કર્મપ્રકૃતિઓને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંસિઓ કરે છે, તથા જઘન્ય સ્થિતિબંધ એકેન્દ્રિય કરે છે અને કેટલીએક પ્રકૃતિઓને અસંસિ તથા ક્ષપક કરે છે. ટીકાનુ –શુભ-અશુભ સઘળી કર્મપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંસિ જીવે કરે છે. માત્ર તીર્થંકરનામ, આહારકટિક અને દેવાયુ વર્જિત એકસે સોળ પ્રકૃતિઓને સંસિ મિથ્યાદષ્ટિ અને તીર્થંકરનામાદિ ચાર પ્રકૃતિઓને સમ્યગ્દષ્ટયાદિ કરે છે. આ શી રીતે સમજી શકાય કે જિનનામાદિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સમ્યગ્દષ્ટયાદિ કરે છે? તો કહે છે–અહિં તીર્થંકરનામકર્મને બંધહેતુ સમ્યકત્વ અને આહારકદ્ધિ કને વિશિષ્ટ સંયમ છે. કહ્યું છે કે સમ્યકત્વગુણ રૂપ નિમિત્ત વડે તીર્થંકરનામકર્મ અને સંયમરૂપ હેતુ વડે આહારદ્ધિક બંધાય છે, તથા દેવાયુની ઉત્કૃષ્ટ સ્થિતિ સર્વાર્થસિદ્ધ વિમાનમાં હોય છે. ત્યાં વિશિષ્ટ સંયમના વશથી ઉત્પત્તિ થાય છે, એટલે તેના ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં પણ સંયમ હેતુ છે. માટે મિથ્યાદષ્ટિ જીવોને આ પ્રવૃતિઓને મૂળથી જ બંધને અસંભવ હોવાથી સમ્યગ્દષ્ટિ આદિ છે તે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિના બંધક જાણવા. માત્ર દેવાયુ સિવાય તે પ્રકૃતિઓના બાંધનારાઓમાં જે સંકિલષ્ટ પરિણામી છે તે છે તે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે એમ જાણવું. કહ્યું છે કે–સઘળી કર્મપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અશુભ છે કારણ કે તે ઉત્કૃષ્ટ સંકલેશ વડે બંધાય છે.' હવે તે તીથ કરનામાદિ પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કર્યો છવ કરે તે કહે છે–પહેલાં જેણે નરકનું આયુ બાંધ્યું હોય એ કઈ જીવ ક્ષપશમ સમ્યકત પ્રાપ્ત કરી વીશ સ્થાનકના આરાધન વડે તીર્થંકરનામ નિકાચિત કરે તે જીવ અંત હત શેષ આયુ રહે અને નરકમાં જવા અભિમુખ થાય ત્યારે સમ્યકત્વ વમી નાખે છે. જે સમયે સમ્યકત્વ વમી મિથ્યાત્વ ગુણસ્થાનકને પ્રાપ્ત કરશે તે ચેથા ગુણસ્થાનકના છેલ્લા સમયે તીર્થંકર નામકર્મને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે. તીર્થંકરનામકમના બાંધનારાઓમાં આવોજ જીવ સર્વ સંકિલષ્ટ પરિણામે તે હોય છે. ૧ નરકમાં જનાર આત્મા ક્ષયે પશમ સમકલ લઇને જ નથી. એ કમમંથને અભિપ્રાય છે એટલે નરકમાં જવાં અભિમુખ થાય ત્યારે તેને વી નાખે છે. માટે થાર્થી પહેલા ગુણહાણે જતા થાના ચરમ સમયે સકિલષ્ટ પરિણામે તીર્થ કરનારને ઉત્કૃષ્ટ રિતિબંધ થાય અને તે ક્ષાપશમિક અચાન્ધી જ કર એમ કહ્યું છે. ” Page #663 -------------------------------------------------------------------------- ________________ પંચસ ગ્રહ-પાંચમું દ્વાર ૬૨૯ શતક ચૂર્ણિમાં કહ્યું છે કે–તીર્થકરનામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને અસંયત વેદક સમ્યગૃષ્ટિ મનુષ્ય કે જેણે પહેલાં નરકનું આયુ બાંધ્યું છે અને નરકાભિમુખ થયા છતે મિથ્યાત્વને પ્રાપ્ત કરશે તે જીવ તીર્થકરનામકર્મના અંતિમ સ્થિતિબંધમાં વત્તતો છતે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે. તેના બાંધનારાઓમાં તે જ અતિ સંકિલષ્ટ પરિણામી છે માટે જે જીવ ક્ષાયિક સમ્યકત્વ સહિત નરકમાં જાય છે, તે સમ્યકત્વને વમતો નહિ હેવાથી વિશુદ્ધ પરિણામવાળો હોય છે માટે તેને તીર્થંકરનામકર્મને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થતું નથી. તથા આહારદ્ધિકને પણ પ્રમત્તભાવને સન્મુખ થયેલે અપ્રમત્ત સંયત ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે. કારણકે તેના બાંધનારાઓમાં તે જ સર્વ સંકિલષ્ટ પરિણામી છે. દેવાયુને પણ પૂર્વકેટિ વર્ષના આયુવાને પૂવકેટિના ત્રીજા ભાગના આદ્ય સમયે વર્તમાન અપ્રમત્તભાવને સન્મુખ થયેલ પ્રમત્ત સંયત ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે. અહિં એકાતે સર્વ વિશુદ્ધ પરિણામવાળે અપ્રમત્ત સંયત આયુના બંધને આરંભ જ કરતા નથી. માત્ર પ્રમાણે આરસેલે અપ્રમત્ત પૂર્ણ કરે છે. કહ્યું છે કે અપ્રમત્ત આત્મા આયુના બંધને આરંભ કરતું નથી, પ્રમત્ત આરસેલાને અપ્રમત્ત બાંધે છે.” દેવાયુને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પૂર્વકેટિ વર્ષના યુવાને પૂર્વકૅટિના ત્રીજા ભાગના પ્રથમ સમયે એક સમય પર્યત કરે છે. ત્યારપછીના સમયે અબાધાની હાનિને સંભવ હોવાથી ઘટતું નથી અને તે વખતે પ્રમત્ત ગુણસ્થાનકે હોય છે. વળી આયુને ઉત્કૃષ્ટ સ્થિતિન ધ વિશુદ્ધ પરિણામે થાય છે માટે અપ્રમત્તભાવને સન્મુખ થયેલ પ્રમત્ત આત્મા આયુના ઉત્કૃષ્ટ સ્થિતિને બંધક કહ્યો છે. તથા શેષ શુભ અથવા અશુભ સઘળી કમપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિના અધિક સર્વ સંકિલષ્ટ સશિ મિથ્યાષ્ટિ જીવે છે. તેમાં પણ આ વિભાગ છે દેવાસુ વર્જિત શેષ ત્રણ આયુ, નરઢિક, દેવદ્રિક, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય જાતિ. ક્રિયદ્ધિક, સુહમ, અપર્યાપ્ત અને સાધારણ એ પંદર પ્રકૃતિઓને તપ્રાય સંકિલષ્ટ પરિણામવાળા મિથ્યાષ્ટિ તિર્યંચ અને મનુષ્ય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે. કારણ કે દેવે અને નારીઓને તેના બંધને અભાવ છે. તે આ પ્રમાણે – તિય ચાયું અને મનુષ્યા, છેડીને શેષ પ્રકૃતિઓને દે અને નારકીઓ લવસ્વભાવે જ બાંધતા નથી, તથા તિર્યંચ અને મનુષ્પાયુને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ દેવકુફ અને ઉત્તરકુરના યુગલિકનું આયુ બાંધતા થાય છે. દેવે અને નારદીઓ તથાભવસ્વ-ભાવે ત્યાં ઉત્પન્ન થતા નથી. માટે તિર્યંચ અને મનુષ્યાચના ઉત્કૃષ્ટ સ્થિતિબંધક ૨ અને નારકીઓ હોતા નથી, પરંતુ તિય અને મનુષ્ય જ હોય છે. તે પણ Page #664 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ પંચસંગ્રહ-પાંચમું દ્વાર પૂર્વકેટિ વર્ષના આયુવાળા, પૂર્વ કેટિના ત્રીજા ભાગના પ્રથમ સમયે વર્તમાન સિધ્યાદષ્ટિ અને સત્યાગ્ય વિશુદ્ધ પરિણામે વત્તતા હોય તે જ હોય છે. અહિં અત્યંત વિશુદ્ધ પરિણામવાળાને આયુને બંધ થતા નહિ હેવાથી અત્યંત વિશુદ્ધ પરિણામવાળા ન કહેતાં તાયોગ્ય વિશુદ્ધ પરિણામી કહ્યા છે. સમ્યગ્દષ્ટિ તિયચ મનુષ્યને તિર્યંચ અને મનુષ્યનું આઉખું જ બંધાતું નહિ હોવાથી ત~ાગ્ય વિશુદ્ધ પરિણામવાળા મિથ્યાદિ લીધા છે. ' નરકાયુની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધનાર પણ તત્યાગ્ર સંકિલષ્ટ પરિણામિ મિથ્યાદષ્ટિ તિર્યંચ અને મનુષ્ય હોય છે. અત્યંત સંકિલષ્ટ પરિણામવાળાને આયુના બંધને જ અસંભવ હોવાથી ત~ાગ્ય સંકિલષ્ટ પરિણામ લીધા છે. તથા તિય ગતિ, તિર્યંચાનુશ્વિ, ઔદારિક શરીર, દારિક અંગોપાંગ, ઉધોત અને છેવટહું સંઘયણ એ છ પ્રકૃતિની અત્યંત સંલિષ્ટ પરિણામવાળા દેવા અથવા નારકીઓ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. આ છે પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અત્યંત તીવ્ર સંકલેશ હોય ત્યારે થાય છે. જો કે તિય અને મનુષ્ય આ છ પ્રકૃતિઓ બાંધે છે પરંતુ તેની મધ્યમ સ્થિતિ બાંધે છે, કારણ કે જે સંકલેશે દેવ અને ના દીઓ ઉપરક્ત છ પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે તે સંકલેશે મનુષ્ય અને તિયા નરક પ્રાયોગ્ય બંધ કરે છે, પરંતુ તિર્યંચ કે મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરતા નથી માટે તે છ પ્રકૃતિના દે અથવા નારકીઓ ઉત્કૃષ્ટ સ્થિતિના બંધક કહ્યા છે. એકેન્દ્રિય જાતિ સ્થાવર અને આતપ એ ત્રણ પ્રકૃતિની ઉત્કૃષ્ટ ક્લિષ્ટ પરિ ણામવાળા ઈશાન સુધીના દે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. બીજા કેમ બાંધતા નથી? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે– નારકીઓને અને સન૯મારાદિ દેવેને ભવસ્વભાવે જ એ પ્રકૃતિએના બંધને અસંભવ છે અને અતિ સંકિલષ્ટ પરિણામવાળા તિર્યંચ-મનુષ્યોને નરકગતિ પ્રાગ્ય બંધને પ્રસંગ પ્રાપ્ત થાય છે અને મંદ સંકલેશે ઉત્કૃષ્ટ સ્થિતિના બંધને અસંભવ છે. માટે તે પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિના બંધક માત્ર ઇશાન સુધીના દેવે જ કહ્યા છે. તથા જે પ્રકૃતિઓ માટે કહી ગયા તે સિવાયની સઘળી પ્રકૃતિએની ચારે ગતિના સર્વસંલિષ્ટ મિથ્યાષ્ટિ સંગ્નિ છ ઉત્કૃષ્ટ સ્થિતિના બંધક છે. ' હવે ઉત્તરાદ્ધ વડે જઘન્ય સ્થિતિના અંધસ્વામિત્વા કહે છે-એકેન્દ્રિયે જઘન્ય સ્થિતિ આપે છે. માત્ર કેટલીક પ્રવૃતિઓની અસશિ અને ક્ષપક છવો જઘન્ય સ્થિતિ બાંધે છે. સાથે આ પ્રમાણે, દેવત્રિક, નરકત્રિક, વિક્રિયદ્રિક, આહારદ્રિક, તીર્થંકરનામ, પુરૂષદ, સવિલન ચતુષ્ક, જ્ઞાનાવરણપચક, અંતરાયપંચક, દશનાવરણ ચતુષ્ક, ઉચ્ચત્ર, સાતારની Page #665 -------------------------------------------------------------------------- ________________ उत्कृष्ट-जघन्य स्थितिबन्धस्वामि-यन्त्रकम् પ્રવૃતિઓ ઉત્કૃષ્ટ સ્થિતિ ધના સ્વામી | જાન સ્થિતિબંધના સ્વામી પક, સમસપરાય ચરમ જ્ઞાનાવરણુપ, અંતરાય-૫, નાવરણ અતિ લિષ્ઠ પરિણામ પયન અ ની મિથાઈષ્ટિ સમયવતી | વિશુદ્ધ પર્યાપ્ત ભાદર એન્દ્રિય પિચક ધ્યાત, બાઘ બાર કષાય જવલન ચતુષ્ક સપક સ્વધ ચરમ સમયવર્તી હાસ્ય-તિ - તત્કાર સકિલg ૫. સં. મિ. |વિશુદ્ધ પર્યાપ્ત બાદર કેન્દ્રિય અરતિ, શાક, ભય, જુગુ નપુંસકવેદ | અતિસં- ૫૦ મિથ્યા છે . " " ૧ તભા સં૫૦ મિચ્છા " " વેદ 11 = n m , લપક સ્વધ ચરમ સમય વિતા શાતા વેદનીય અશાતા વનીય અતિ સં ૫૦૦ મિથા | વિશુદ્ધ બાદર પર્યા. એન્દ્રિય વાયુ તમા વિશલ અપ્રમત્તામિ/તવાસ પર્યાસરી મુખ પ્રમયત | અસંશી મિથાદષ્ટિ નુષ્પાયુ, તિગાય મિથા તાવિશદ | તાયા સંકલ૦ મિથ્યાદિષ્ટ પર્યાપ્ત મનુષ્ય-તિય તિર્થચ અને મનુષ્ય તાપ૦ મિથ્યા પ્રાવિશુદ્ધ મિથ્યાદષ્ટિ મનુષ્ય-તિય" પક્ષીપ્ત અસંતી અને સંજ્ઞી. નરંકાણ તમામ પ મિથ્થા સવિશુદ્ધ પર્યાપ્ત અ શી મનુ તિe Page #666 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિઓ સંખ્યા ઉત્કૃષ્ટ સ્થિતિ ધના સ્વામી | જધન્ય સ્થિતિ બંધના સ્વામી વૈવિદિક અતિ સંપર્યા. મિથ્યા મનુ, તિય ૦. સવ વિશુદ્ધ પર્યાપ્ત અસશી ૫ચેન્દ્રિય નરકઠિક અતિ સં. પર્યા. મિચ્છા મનુ, તિર્ય તત્કાળ વિશુદ્ધ પર્યાપ્ત અસ ની પન્દ્રિય મનુષ્યદ્રિક, આવ પાંચ સંહનન, આદ્ય પાચ સંસ્થાન, શુભ વિહાયોગતિ, સ્થિરપંચક ૧૮ તાયો સં. મિથ્યા પ૦] વિશદ્ધ પર્યાપ્ત બાદર એન્દ્રિય સંજ્ઞી તિષ્ઠિક, દારિક શરીર, ઉદ્યોત અતિ સં. મિથ્યા નારક તથા સહસ્ત્રારાન્ત દેવ એકેન્દ્રિય, થાવર, આતપ ૩ | અતિ સ. ઈશાનાન્ત દેવ - ઔદારિક અંગોપાગ, સેવા સહનન અતિ સં૦ મિથ્યા નારક તથા સનકુમારથી સહસ્ત્રાર સુધીના દેવ તસ્ત્રાયોસં. મિથ્યા મનુ તિ વિકલત્રિક, સહમત્રિક વિશુદ્ધ પંચેન્દ્રિય જાતિ, તેજસ, | કામણ, હું છક સંસ્થાન વર્ણચતુષ્ક, અશુભ વિહા ગતિ, પરાવાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માય, ઉપધાત, ત્રસચતુકક, અસ્થિરષ્ટક અતિ સકિષ્ટ મિથ્યાષ્ટિ પર્યાપ્ત સંસી પર્યાપ્ત બાદર એન્દ્રિય આહારદિક પ્રમતાભિમુખ અપ્રમત્તયતિ | ક્ષપક સ્વબવિ છેદ સમયવતી જિનનામ મિથ્યાત્વનરકાભિમુખ ક્ષયા પશમ સમ્યકત્વ ચરમસમય વતી મનુષ્ય તત્કાર સં પર્યા. મિસ્યા યશકીતિ, ઉચ્ચગોત્ર ક્ષપક સુક્ષ્મસ‘પરાય ચરમ સમયવર્તી નીચગોત્ર ૧ અતિ સં૦ મિથ્થા પર્યાસન વિશુદ્ધ પર્યાપ્ત બાદર કેન્દ્રિય Page #667 -------------------------------------------------------------------------- ________________ પંચસ ગ્રહ-પાંચમું કાર ૧૩૩ wwwwwww અને યશ કીર્ત્તિ એ તેત્રીસ પ્રકૃત્તિ વિના શેષ સત્તાશી પ્રકૃત્તિઓની તત્પ્રાગ્ય વિશુદ્ધ પરિણામવાળા એકેન્દ્રિય—પર્યાપ્ત આદર પૃથ્વીકાય, અપ્કાય અને પ્રત્યેક વનસ્પતિકાયના જીવા જઘન્ય સ્થિતિ ખાંધે છે. તથા દેવત્રિક, નરકત્રિક અને વૈક્રિયદ્રિક એ માઢ પ્રકૃતિની અસત્નિ પચે દ્રિયા જઘન્ય સ્થિતિ ખાંધે છે. આહારકશરીર, આહારક અગાપાંગ અને તીથ કરનામકર્મની ક્ષેપક અપૂવ કરણવૃત્તિ જીવા જઘન્ય સ્થિતિ ખાંધે છે. સજ્વલન ક્રોધાદિ ચાર અને પુરુષવેદની ક્ષપક અનિવૃત્તિ ખાદ્યરસ પાય ગુણુસ્થાનકવન્તિ જીવ અને જ્ઞાનાવરણુ પંચક, અંતરાય પંચક, દેશનાવરણુ ચતુષ્ટ, સાતાવેદનીય, ઉચ્ચગેાત્ર અને યશકીર્ત્તિ એ સત્તર પ્રકૃતિની ક્ષપક સૂમસ'પરાય ગુણુસ્થાનકવત્તિ જીવા જઘન્ય સ્થિતિ ખાંધે છે. ૬૩. આ પ્રમાણે સ્વામિત્વપ્રરૂપણા કરી. હવે શુભાશુભપણાના વિચાર કરવા માટે કહે છે सव्वाण ठिई असुभा उक्कोसुक्कोस संकिलेसेणं । इयरा उ विसोहिए सुरनर तिरिआउए मोतं ||६४|| सर्व्वासां स्थितिरशुभा उत्कृष्टोत्कृष्टसंक्लेशेन । इतरा तु विशुद्ध्या सुरनर तिर्यगापि मुक्त्वा ॥६४॥ અ——દેવાયુ, મનુષ્યાયુ અને તિય ચાયુને છેડીને શેષ સઘળી કમ પ્રકૃતિએની ઉત્કૃષ્ટ સ્થિતિ અશુભ છે, કારણ કે ઉત્કૃષ્ટ સકલેશ વડે અધાય છે અને ઈતર જઘન્ય સ્થિતિ શુભ છે કારણ કે વિશુદ્ધ પરિણામ વડે અપાય છે. ટીકાનુ૦—શુલ અથવા અશુભ સઘળી ક્રમ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ અશુભ છે. અહિં પ્રશ્ન થાય છે કે સઘળી ક્રમ પ્રકૃત્તિની સ્થિતિ શા માટે અશુભ છે? તા કહે છે—કારણુ અશુદ્ધ છે માટે. તે આ પ્રમાણે— ઉત્કૃષ્ટ સ`ક્લિષ્ટ પરિણામ જ્યારે થાય ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિના બંધ થાય છે. કેમકે જેમ જેમ સકલેશની વૃદ્ધિ થતી જાય તેમ સ્થિતિમધ વૃદ્ધિ થાય એમ પ્રતિપાદન કર્યું" છે, કષાયના ઉચથી ઉત્પન્ન થયેલ જે અશુભ અધ્યવસાય તે સકલેશ ૧ અહિં સત્યાથી પ્રકૃતિમાં મનુષ્યાયુ અને તિત્ચાયુ એ એ આયુ પણ આવી જાય છે. પરંતુ તે છે આયુના ખસા છપ્પન અવલિકા પ્રમાણ જઘન્ય બધ તેા તખ઼ાયેાગ્ય સંલેરો વર્તાતા દેવ, નારક વર્જિત એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવ કરી શકે એમ સભવે છે. R Page #668 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પંચસ ગ્રહ-પાંચમું દ્વાર w કહેવાય છે. આ પ્રમાણે સક્લિષ્ટ અધ્યવસાયરૂપ કારણુ અશુદ્ધ હોવાથી તેનાથી ઉત્પન્ન થયેલ ઉત્કૃષ્ટ સ્થિતિના અધરૂપ કા પણ અશુભ જ હોય છે. વળી અપ્રશસ્ત કમ્મમાં જેમ સફૂલેશની વૃદ્ધિ થાય તેમ રસ પણ પુષ્ટ થાય તેથી અનુક્રમની જેમ સ્થિતિ વધે તેમ રસ વધે છે, આ હેતુથી પણ તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અશુભ છે એ પ્રસિદ્ધ છે. તથા જે પ્રશસ્ત ક પ્રકૃતિ છે તેઓમાં જેમ જેમ સફ્લેશ વધે તેમ તેમ તેની સ્થિતિની વૃદ્ધિ અને રસ એછા થતા જાય છે. સ્વચેાગ્ય ઉત્કૃષ્ટ સક્લિષ્ટ પરિણામ થાય ત્યારે તેઓની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ ખંધાય છે, તે વખતે રસના અત્યંત અલ્પ અંધ થાય છે માટે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ જેની અંદરથી રસ કાઢી લીધા છે એવી શેલડીની જેમ નીરસ હોવાની અપ્રશસ્ત છે. એ જ સ્વરૂપના વિચાર કરવા માટે જે વડે ઉત્કૃષ્ટ સ્થિતિ ધાય છે, અને જે વડે જઘન્ય સ્થિતિ ખંધાય છે, તેનું નિરૂપણ કરે છે— સઘળી ક્રમપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉત્કૃષ્ટ સફ્લેશ વડે થાય છે, એટલે કે જે જે સફ્લેશ જે જે પ્રકૃતિના ખંધમાં હેતુ છે, તેની અંદર જે ઉત્કૃષ્ટ સજ્ઞેશ છે તે સફ્લેશ તે તે પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિમાં હેતુ છે. તથા સઘળી ક્રમ પ્રકૃતિની જઘન્ય સ્થિતિ વિશુદ્ધે અધ્યવસાય વડે થાય છે. એટલે કે—જે વિશુદ્ધ પરિણામ જે પ્રકૃતિના અધમાં હેતુ છે તેની અંદર જે સવિશુદ્ધ પરિણામ છે તે, તે પ્રકૃતિની જઘન્ય સ્થિતિ ઉત્પન્ન કરે છે. આ વિષયમાં અપવાદ કહે છે—દેવ, મનુષ્ય અને તિયાઁચના આયુને છેડીને શેષ ક્રમ પ્રકૃતિએ માટે જન્ય, ઉત્કૃષ્ટ સ્થિતિમ`ધ સબંધે ઉપરની પરિભાષા સમજવી. પરંતુ ત્રણ આયુ માટે વિપર્યાસ સમજવા, તે આ પ્રમાણે— પૂવેક્તિ ત્રણ આયુ બાંધનારા જીવામાં જે સસ ́ક્તિ પરિણામવાળા હાય છે તે જીવા તે ત્રણ આયુની જઘન્ય સ્થિતિ ખાંધે છે અને જે સ વિશુદ્ધ પરિણામવાળા હોય છે તે ઉત્કૃષ્ટ સ્થિતિ આંધે છે. વળી જેમ જેમ તેની સ્થિતિ વધે છે તેમ તેમ રસની પણ વૃદ્ધિ થાય છે, જેમ જેમ અલ્પ અલ્પ સ્થિતિના અશ્વ થાય છે તેમ તેમ રસ પણ ઓછે. એછે. અધાય છે. આ પ્રમાણે ત્રણ આયુને શેષ પ્રકૃતિઆથી વિપરીત ક્રમ છે. ૬૪ આ પ્રમાણે સ્થિતિમ ધનું સ્વરૂપ કહ્યું. હવે રસખધનું સ્વરૂપ કહે છે. તેમાં ત્રણ ૧ અહિં આાયુને અંધ ધેાલના પરિણામે થતા હોવાથી આયુ અધાઈ શકે તેટલા પૂરતા સ સંકલેશ અને તેટલા પૂરતા સર્વ વિશુદ્ધ પરિણામ લેવાના છે. એ જ તાપના સૂચક આ શબ્દ છે. Page #669 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર ૬૩૫ અનુયાગદ્વાર છે. તે આ પ્રમાણે સાદિ અનાદિ પ્રરૂપણું, સ્વામિત્વ પ્રરૂપણા અને અલ્પબહુત પ્રરૂપણા. સાદિ અનાદિ પ્રરૂપણા પણ બે પ્રકારે છે. ૧ મૂળ પ્રકૃતિ સંબધે, ૨ ઉત્તરપ્રકૃતિ સંબંધે. તેમાં પહેલા મૂળ પ્રકૃતિ સંબંધે સાદિ અનાદિ પ્રરૂપણ કરવા ઈચ્છતા આ ગાથા કહે છે– अणुभागोणुकोसो नाम-तहजाण घाइ अजहन्नो | गोयस्स दोवि एए चउब्विहा सेसया दुविहा ||६|| અમાનુલો નાખતીચોક્કરિનામનયા ! गोत्रस्य द्वे अप्येते चतुर्विधाः शेषा द्विविधाः ॥६५॥ અર્થ—નામ અને વેદનીયને અનુર અનુભાગબંધ, ઘાતિકને અજઘન્ય અનુલાગબંધ અને ગોત્રના અને બંધ ચાર ભાગે છે અને શેષ બંધ બે ભાંગે છે. ટીકાનું–નામકર્મ અને વેદનીયકર્મને અનુષ્ટ અનુભાગબંધ, તથા ઘાતિ-જ્ઞાનાવરણ દર્શનાવરણ મેહનીય અને આંતરાયકર્મને અજઘન્ય અનુભાગબંધ સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે નામ અને વેદનીયકમને ઉત્કૃષ્ટ અનુભાગMધ ક્ષેપકને સૂકમ સં૫રાય ગુણસ્થાનકના ચરમસમયે થાય છે અને પછીના સમયે વિચ્છેદ થાય છે. એક સમયમાત્ર થતા હોવાથી તે સાદિ સાંત ભાંગે છે. તે સિવાયને સઘળા રસબંધ અનુદ છે. તે ઉપશાંતમૂહ ગુણસ્થાનકે થતું નથી. ત્યાંથી પડે ત્યારે થાય છે માટે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત નથી કર્યું તેઓને અનાદિ, અભયને બવ અને ભવ્યને આશ્રયી અધુવ છે. મેહનીયને શપકને અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકના ચરમ સમયે, તથા જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અને અંતરાયને શપકને સૂણમ સં૫રાય ગુણસ્થાનકના ચરમ સમયે જઘન્ય રસબંધ થાય છે. તે એક સમયે જ થતા હોવાથી સાદિ સાત છે. તે સિવાયના અન્ય સઘળે રસબંધ અજઘન્ય છે. તેમાં મોહનીયને અજઘન્ય રસબંધ ઉપશમશ્રેણિમાં સૂકમપરાય ગુણઠાણે અને જ્ઞાનાવરણાદિ ત્રણને ઉપશાંતમાહ ગુણકાણે થતું નથી. ત્યાંથી પડે ત્યારે થાય છે માટે સાદિ, તે સ્થાન જેએએ પ્રાપ્ત નથી કર્યું તેઓ આશ્રયી અનાદિ અને પ્રવ અધુવ અભવ્ય અને ભવ્યની અપેક્ષાએ છે. ગેત્રમને અજઘન્ય અને અનુષ્ટ બંને પ્રકારને અનુભાગબંધ સાદિ અનાદિ ધ્રુવ અને અપ્રુવ એમ ચાર ભાગે છે, તે આ પ્રમાણે–ત્રકમને ઉત્કૃષ્ટ અનુભાગબંધ ક્ષપકને સૂક્ષમjપરાય ગુણસ્થાનકના ચરમ સમયે થાય છે, તે સમયમાત્ર તે હોવાથી સાદિ સાંત છે. તે સિવાય અન્ય સઘળે અનુભાગMધ અનુક્રૂર છે. તે અનુણ રસબંધ ઉપશાંત મેહ ગુણસ્થાનકે થતું નથી, ત્યાંથી પડે ત્યારે થાય છે માટે Page #670 -------------------------------------------------------------------------- ________________ ६३६ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ અને ધ્રુવ-અધવ, અભય અને ભવ્યની અપેક્ષાઓ ઘટે છે. તથા ગોત્રકને જઘન્ય અનુભાગબંધ ઔપથમિક સમ્યકત્વ ઉત્પન્ન કરતા સાતમી નરકમૃથ્વીના નારકીને અનિવૃત્તિકરણમાં અંતરકરણ કરીને મિથ્યાત્વની પ્રથમ સ્થિતિને અનુભવ કરતા કરતા જ્યારે જ્યારે ક્ષય થાય ત્યારે તે પ્રથમ સ્થિતિના ચરમ સમયે નીચગેવ આશ્રયી થાય છે. તે એક સમયમાત્ર જ થતો હોવાથી સાદિ સાંત છે. તે સિવાયને ઉત્કૃષ્ટ ન થાય ત્યાં સુધી સઘળે અનુભાગબંધ અજઘન્ય છે. તે અજઘન્ય રસબંધ ઔપથમિક સમ્યક્ત્વનો લાભ થાય ત્યારે ઉચ્ચગોત્ર આશયી પ્રવર્તે માટે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓ આશ્રયી અનાદિ, અને યુવ, અપ્રુવ અભવ્ય અને ભવ્યની અપેક્ષાએ છે. તથા આ પૂર્વોક્ત સાતે કર્મના ઉક્તવ્યતિરિક્ત સઘળા વિકલ્પ સાદિ અને સાંત એમ બે પ્રકારે છે. તે આ પ્રમાણે – વેદનીય અને નામકર્મને ઉત્કૃષ્ટ અનુભાગાબંધ સાદિ સાત ભાગે પહેલા વિચારાઈ ગયેલ છે. જઘન્ય અને અજઘન્ય મિથ્યાદષ્ટિ અથવા સમ્યગ્દષ્ટિને વારાફરતી થાય છે. તે આ રીતે— જ્યારે પરાવર્તમાન મધ્યમ પરિણામ થાય ત્યારે મિથ્યાષ્ટિ અથવા સમ્યગ્દષ્ટિને જધન્ય અનુભાગ બંધ થાય છે. સંકિલર અથવા વિશુદ્ધ પરિણામ થાય ત્યારે અજઘન્ય થાય છે. આ પ્રમાણે ક્રમપૂર્વક થતા હોવાથી તે બને સાદિ સાંત છે. ઘાતિકને જઘન્ય અનુભાગબંધ સાદિ સાંત ભાગે પહેલા વિચારી ગયા છે. ઉત્કૃષ્ટ અનુણ મિથ્યાષ્ટિને અનુક્રમે થાય છે. જ્યારે સર્વ સંકિલષ્ટ પરિણામ થાય ત્યારે ઉત્કૃષ્ટ અને મધ્યમ પરિણામ થાય ત્યારે અનુશ્રુષ્ટ રસબંધ થાય છે માટે તે અને સાદિ સાંત ભાંગે છે. ગોત્રકમના જઘન્ય અને ઉત્કૃષ્ટ એ અને સાદિ સાત ભાગે વિચારાઈ ગયા છે. તથા આસુ કર્મ અધવબંધિ હોવાથી તેના અજઘન્ય રસબંધાદિ ચારે વિકલ્પ આશ્રયી સાદિ અને સાંત ભંગ સુપ્રસિદ્ધ છે. ૬૫ આ પ્રમાણે મૂળ કમ આશ્રયી સાવાદિ પ્રરૂપણા કરી. હવે ઉત્તરપ્રકૃતિએ આશ્રયી કરવા ઈચ્છતા કહે છે– सुभधुवियाणणुकोसो चउहा अजहन्न असुभधुवियाणं । साई अधुवा सेसा चत्तारिवि अधुवबंधीणं ॥६॥ Page #671 -------------------------------------------------------------------------- ________________ $300 પંચસંગ્રહ-પાંચમું દ્વાર शुभध्रुववन्धिनीनामनुत्कृष्टः चतुर्दाऽजघन्योऽशुभधुववन्धिनीनाम् । सायध्रुवाः शेषाः चत्वारोऽप्यध्रुवबन्धिनीनाम् ॥६६॥ અર્થ–શુભ ધ્રુવબંધિની પ્રકૃતિને અનુશ્રુષ્ટ રસબંધ અને અશુભ ધ્રુવMધિની પ્રકૃતિને અજઘન્ય રસબંધ ચાર પ્રકારે છે. શેષ બધે સાદિ સાંત છે તથા અધ્રુવઅંધિ પ્રકૃતિએના ચારે સાદિ સાંત છે. ટિકાનું–શુભ ધ્રુવનંધિની–તેજસ, કામણ, પ્રશસ્ત વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ અને નિર્માણ એ આઠ પ્રકૃતિને અનુત્કૃષ્ટ રસબંધ સાદિ, અનાદિ ધ્રુવ અને અધુર એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે – એ આઠે પ્રકૃતિને ઉત્કૃષ્ટ રસબંધ ક્ષેપકને અપૂર્વકરણે ત્રીશ કર્યપ્રકૃતિઓને જે સમયે અંધવિચ્છેદ થાય છે તે સમયે એક સમય માત્ર થાય છે. એક સમય જ થતો હોવાથી સાદિ સાંત છે. તે સિવાય અન્ય સઘળે રસબંધ અતુહૃષ્ટ છે. તે ઉપશમણિમાં બંધવિચ્છેદ થયા પછી થતું નથી ત્યાંથી પડે ત્યારે થાય છે માટે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત નથી કર્યું તેઓને અનાદિ અને ધ્રુવ અધુવ અભવ્ય અને ભવ્યની અપેક્ષાએ છે. અશુભ યુવબધિજ્ઞાનાવરણપચક, દર્શનાવરણનવક, મિથ્યાત્વ, સેળ કષાય, ભય, જુગુપ્સા, ઉપઘાત, અપ્રશસ્ત વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને અંતરાયપંચક એ તેતાલીસ પ્રકૃતિઓને અજઘન્ય અનુભાગબંધ સાદિ અનાદિ કવ અને અધુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે – જ્ઞાનાવરણપંચક, અંતરાયચક અને દર્શનાવરણચતુષ્ક એ ચૌદ પ્રકૃતિએને જઘન્ય અનુભાગબંધ ક્ષેપકને સૂમસં૫રાય ગુણસ્થાનકના ચરમ સમયે થાય છે. સંવલન ચાર કષાયને અનિવૃત્તિ બાદરગુણસ્થાનકે વર્તતા ક્ષેપકને તે તે પ્રકૃતિના બંધવિચ્છેદ સમયે થાય છે. નિદ્રા, પ્રચલા, ઉપઘાત, ભય, જુગુપ્સા અને અપ્રશસ્ત વર્ણન ચતુષ્ક એ પ્રકૃતિએને ક્ષપકશ્રેણિમાં અપૂર્વકરણ ગુણસ્થાનકે તે તે પ્રકૃતિના અંધવિચ્છેદ સમયે થાય છે. પ્રત્યાખ્યાનાવરણીય ચાર કષાયને સંયમને પ્રાપ્ત કરવા ઇરછતા દેશવિરતિને સ્વગુણસ્થાનકના ચરમ સમયે વર્તતા થાય છે. અપ્રત્યાખ્યાનાવરણીય ચાર કષાયને ક્ષાયિક સમ્યકત્વ અને સંયમ એ બંનેને એકી સાથે એક સમયે પ્રાપ્ત કરતા અવિરતિ સમ્યગુષ્ટિ જીવને થાય છે. કારણ કે તેના બાંધનારાએમાં તેઓને જ અતિ વિશુદ્ધ અધ્યવસાય છે. ત્યાનદ્ધિવિક, મિથ્યાત્વ અને અનતાતુર્માધિ કષાય એ આઠ પ્રકૃતિને સમ્યકત્વ અને સંયમ એ બંનેને યુગપતુ એક જ સમયે પ્રાપ્ત કરવા ઈચ્છતા મિથ્યાષ્ટિને ચરમસમયે જઘન્ય રસબંધ થાય છે. કારણ કે તે તે પ્રકૃતિ બાંધનારા છમાં તે જ અતિ નિર્મળ પરિણામવાળા છે માટે તેઓ જ Page #672 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ પ’ચસ ગ્રહ–પાંચમું દ્વાર ww જઘન્ય રસખ"ધના સ્વામિ છે. તે જઘન્ય રસમય માત્ર એક સમય થતા હાવાથી સાદિ સાંત છે. તે સિવાયના અન્ય સઘળા રસમધ અજઘન્ય છે અને તે અજાન્ય રસમધ જ્ઞાનાવરણુપ ચક, અંતરાયપ ́ચક અને દનાવરણચતુષ્કના ઉપશાંતમાહ ગુણસ્થાનકે થતા નથી, એ પ્રમાણે સજ્વલન ચતુષ્ટના ઉપશમશ્રેણિમાં સૂક્ષ્મસ પ રાચે, નિદ્રા, પ્રચલા, ઉપઘાત, અપ્રશસ્ત વણુ ચતુષ્ટ, ભય અને જુગુપ્સાના ઉપશમ શ્રેણિમાં અનિવૃત્તિ ખાદર સપરાચે, પ્રત્યાખ્યાનાવરણના પ્રમત્તસયતે, અપ્રત્યાખ્યાનાવરણાદિના દેવતાદિ ગુણઠાણે અને થીણુદ્ધિત્રકાદિના મિશ્રાદિ ગુગુઠાણું અવિરચ્છેદ થયેલા હોવાથી થતા નથી ત્યાંથી પડે ત્યારે થાય છે માટે સાદિ, તે સ્થાન જેએએ પ્રાપ્ત કર્યુ નથી તેઓ આશ્રયી અનાદિ, અને ધ્રુવ ધ્રુવ અભવ્ય અને સભ્યની અપેક્ષાએ છે. તથા શુભ અશુભ સઘળી ધ્રુવમધિની પ્રકૃતિના ઉક્ત શેષ વિકલ્પે સાદિ સાંત છે. તે આ પ્રમાણે— તૈજસાદિ શુભ આઠ ધ્રુવમ'ધિની પ્રકૃતિના ઉત્કૃષ્ટ રસધ સાદિ સાંત ભાંગે અનુભૃષ્ટના ભાંગા કહેવાના પ્રસંગે વિચારી ગયા છે. અને જઘન્ય અજઘન્ય સજ્ઞિ મિથ્યાષ્ટિને પર્યાય વડે–ક્રમપૂર્વક થાય છે. તે આ પ્રમાણે—ઉત્કૃષ્ટ સકલેશે વત્તતા જઘન્ય અને વિશુદ્ધ પરિણામે વત્તતા અજઘન્ય રસમધ થાય છે. આ પ્રમાણે મિથ્યાદૃષ્ટિને ક્રમપૂર્વક થતા હાવાથી સાદિ સાંત છે. તેંતાલીસ અશુભ ધ્રુવમધિની પ્રકૃતિના જઘન્ય અનુભાગમધ પહેલાં વિચારી ગયા છે અને ઉત્કૃષ્ટ પર્યાપ્ત સર્વ સક્લિષ્ટ સજ્ઞિ મિથ્યાષ્ટિને એક અથવા એ સમય પર્યંત થાય છે. ત્યારપછી મંઢ પરિણામ થાય ત્યારે અનુભૃષ્ટ થાય છે. માટે આ એ પણ સાદિ સાંત ભાંગે છે. અધ્રુવષધિની પ્રકૃતિના જઘન્યાદિ ચારે વિકલ્પે તે અશ્રુવમધિ હાવાથી જ સાદિ સાંત ભાંગે જાણવા. ૬૬ આ પ્રમાણે સાદિ અનાદિ સર્ધ વિચાર કર્યાં. હવે તે પ્રરૂપણાને અતિ સ્પષ્ટ કરવા ઈચ્છતા સ્વામિત્વના વિચાર કરે છે— ++ :'; असुभधुवाण जहन्नं बंधगचरमा कुषंति सुविसुद्धा | समयं परिasमाणा अजहन्नं साइया दोवि ॥६७॥ अशुभधुँवानां, जघन्यं बन्धकचरमाः कुर्वन्ति सुविशुद्धाः । समयं प्रतिपतन्तः अजघन्यं सादी द्वे अपि ॥६७॥ અથ—અશુભ ધ્રુવમન્ધિ પ્રકૃતિના જઘન્ય રસખધ સુવિશુદ્ધ પરિણામવાળા Page #673 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ-પાંચમું દ્વાર ૨૩૯ બંધના ચરમ સમયે વત્તતા એક સમય માત્ર કરે છે. ત્યાંથી પડતા અજઘન્ય રસબંધ કરે છે, માટે તે અને સાદિ છે. ટીકાનું –અશુભ ધ્રુવબધિની પૂર્વે કહેલી તેતાલીસ પ્રકૃતિએને અત્યંત વિશુદ્ધ પરિણામવાળા બંધના ચરમ સમયે વત્તતા એટલે કે જે જે ગુણસ્થાનકના જે જે સમયે તેઓને અંધવિચ્છેદ થાય તે સમયે વર્તતા ક્ષેપક આત્માઓ એક સમયમાત્ર જઘન્ય રસબંધ કરે છે. આ વિષયમાં પહેલા વિચાર કર્યો છે. ઉપશમણિમાં તે તે પ્રકૃતિને અંધવિચ્છેદ કરીને અગાડી ઉપશાંતમહે પણ જઈને ત્યાંથી જે ઓ પડે છે તેઓ અજઘન્ય રસબંધ કરે છે. માટે જઘન્ય અજઘન્ય એ બંને સાદિ થાય છે. માત્ર અજધન્ય અનુભાગબંધ સઘળા સંસારી જીને થાય છે તેથી જેઓ અંધવિચ્છેદ સ્થાનને પ્રાપ્ત નથી થયા તેઓ આશ્રયી અનાદિ, અભવ્યને અનત અને ભવ્યને સાત છે. આ રીતે પહેલાં ચાર પ્રકારે કહેલ છે. ૬૭ આ પ્રમાણે અશુભ થવબંધિની પ્રકૃતિઓના જઘન્ય અને અજઘન્ય અનુભાગઅંધના સ્વામિ કહા. હવે શુભ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ સબંધના સ્વામિ કહે છે. सयलसुभाणुकोसं एवमणुक्कोसगं च नायव्वं । वन्नाई सुभअसुभा तेणं तेयाल धुवअसुभा ||६|| सकलशुभानामुत्कृष्टमेवमनुत्कृष्टं च ज्ञातव्यम् । वर्णादयः शुमा अशुभास्तेन त्रयश्चत्वारिंद ध्रुवाशुभाः ॥६॥ અથ–સઘળી શુભ પ્રકૃતિએનો ઉત્કૃષ્ટ અને અનુસ્કૃષ્ટ અનુભાગ બંધ એ પ્રમાણે જ કરે છે, એમ જાણવું. વર્ણાદિ ચાર શુભ અને અશુભ એમ બંને પ્રકારે હોવાથી કુવસંધિની અશુભ પ્રકૃતિએ તેતાલીસ થાય છે. ટીકાનુ–સઘળી સાતવેદનીય, તિર્યગાયુ, મનુષ્યાયુ, વાયુ, મનુષ્યદ્રિક, દેવદ્વિક, પંચેન્દ્રિયજાતિ, શરીર પચક, સમચતુરસ સંસ્થાન, વજઋષભનારાચસંઘયણ, અગેપાંગત્રિક, પ્રશરત વર્ણગંધરસ સ્પર્શ, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, પ્રશસ્તવિહાગતિ, ત્રશદશક, નિમણ, તીર્થંકરનામ અને ઉચ્ચત્ર એ બેતા-લીસ શુભ પ્રવૃતિઓને ઉદ્દષ્ટ અને અનુત્કૃષ્ટ અનુભાગબંધ પણ પૂર્વે કહ્યા એ જ પ્રમાણે કરે છે એમ જાણવું. એટલે કે તે પ્રકૃતિઓના બાંધનારાઓમાં જે ચરમ –અત્યંત વિશુદ્ધ પરિણામવાળા છે તેઓ ઉત્કૃષ્ટ અનુભાગબંધ કરે છે અને જેઓ મંદ પરિણામવાળા છે તે અનુત્કૃષ્ટ અનુભાગબંધ કરે છે. અહિં વર્ણાદિ ચારને શુભ પ્રકૃતિના સમુદાયમાં અને અશુભ પ્રકૃતિના સમુદાચમાં એમ બંનેમાં અંતર્ભાવ થાય છે માટે અશુભ યુવધિની પ્રકૃતિ તેતાલીસ Page #674 -------------------------------------------------------------------------- ________________ ६४० પંચસંગ્રહ–પાંચમું દ્વાર થાય છે અને શુભ ધ્રુવબંધિની આઠ થાય છે. વર્ણાદિને સામાન્ય ગણતાં ધ્રુવMધિની સુડતાલીસ થાય છે. ૬૮. આ રીતે શુભ પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ રસબંધના સ્વામિ કહ્યા. હવે અનંતરક્ત શુભ પ્રકૃતિઓની અંદર કેટલીએક પ્રકૃતિઓના વિશેષ નિર્ણય માટે કેટલીએક શુભ પ્રકૃતિઓના અને અશુભ સઘળી પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસબંધના સ્વામિકહે છે सयलासुभायवाणं उज्जोयतिरिक्खमणुयआऊणं । सन्नी करेइ मिच्छो समयं उक्कोसअणुभागं ||६९|| सकलाशुभातपानामुद्योततिर्यग्मनुजायुपाम् । सञी करोति मिथ्यादृष्टिः समयमुत्कृष्टानुभागम् ॥६९॥ અર્થ–સઘળી અશુભ પ્રકૃતિએને અને આતપ, ઉદ્યોત, તિર્યંચ અને મનુષ્યનું આયુ એ પુન્ય પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ રસબંધ સંસિ મિથ્યાષ્ટિ એક સમયમાત્ર કરે છે ટીકાનું –જ્ઞાનાવરણપંચક, દર્શનાવરણનવક, અસાતવેદનીય, મિથ્યાત્વ, સળકષાય, નવ નેકષાય, નરકત્રિક, તિર્થગૃદ્ધિક, પહેલાને છોડી શેષ પાંચ સંઘયણ, પહેલાને છેડી શેષ પાંચ સંસ્થાન, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરિન્દ્રિયજાતિ, સ્થાવરાદિ દશક, અપ્રશસ્ત વર્ણ ગંધ રસ અને સ્પર્શ, ઉપઘાત, અપ્રશસ્ત વિહાગતિ, નીચગોત્ર અને અંતરાયપંચક એ સઘળી ખ્યાશી અશુભ પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ રસબંધ અતિસલિષ્ટ પરિણામી સંપિ મિથ્યાષ્ટિ “એક સમયમાત્ર કરે છે.. તેમાં પણ નરકત્રિક, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિયજાતિ, સૂક્ષમ, અપર્યાપ્ત અને સાધારણ એ નવ પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ અનુભાગબંધ “અતિ સંકિલષ્ટ પરિણામિ મિથ્યાદષ્ટિ સંસિ તિર્યંચ અથવા મનુષ્ય કરે છે. કેમકે દેવો કે નારકીઓ ભવમ્ભાવે જ આ પ્રવૃતિઓ બાંધતા નથી. ૧ અહિં મૂળ ગાથા તથા ટીકામાં ખ્યાશી પ્રકૃતિને ઉત્કૃષ્ટ રસબંધ એક સમયમાત્ર કરે એમ જે કહ્યું છે તે જઘન્યકાળની અપેક્ષાએ કહ્યું હોય તેમ લાગે છે. ઉત્કૃષ્ટથી તે બે સમય સુધી કરે એમ લાગે છે. ૨ અહિં નરકત્રકાદિ નવ પ્રકૃતિને ઉત્કૃષ્ટ રસમધ અતિસકિલષ્ટ પરિણામ મનુષ્ય-તિયા કરે એમ કહ્યું તે નરદિક માટે તે બરાબર છે, પરંતુ શેષ સાત પ્રકૃતિઓમાં ઘટતું નથી. કારણ કે અતિસલિઇ પરિણામે આયુષ્ય બંધાતું જ નથી. વળી અતિસ કિલષ્ટ પરિણામે મનુષ્ય તિય વિકલત્રિક અને મને બંધ ન કરતાં નરકાગ્ય પ્રકૃતિઓને જ બંધ કરે છે તેથી અતિસંકિલષ્ટ પરિ ણામીથી તે તે પ્રકૃતિના બંધ પ્રાગ્ય અધ્યવસાય સ્થાનમાં અતિસ કિલષ્ટ પરિણામી લેવાના હોય તેમ લાગે છે. કારણકે પંચમ કર્મ. ગા. ૬૬ ની ટીકામાં આ સાતે પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ રસબંધ ત~ાગ્ય સંકિલષ્ટ મનુષ્ય તિથચો કરે એમ કહ્યું છે અને તે આ રીતે જ સંગત થઈ શકે. પછી તે બહુશ્રુતે. કહે તે પ્રમાણ Page #675 -------------------------------------------------------------------------- ________________ પચસગ્રહ-પાંચમું દ્વાર એકન્દ્રિય જાતિ અને સ્થાવર એ બે પ્રકૃતિના ભવનપતિથી આરંભી ઈશાન દેવલેસુધીના દેવે જ ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. કેમકે જે અતિકિલષ્ટ પરિણામે ભવનપત્યાદિ ઉત્કૃષ્ટ રસબંધ કરે તેવા પરિણામે તિર્યંચ અને મનુ નરકગતિ પ્રાગ્ય બાપે છે. અને જ્યારે મંદસંકુલેશ હોય ત્યારે તે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસબંધને સંસવ નથી, કારણ કે તે અશુભ છે. તથા નારકીઓ અને ઇશાન ઉપરના દેવતાઓ ભવસ્વભાવે એ પ્રકૃતિઓ જ બાંધતા નથી. માટે તે બે પ્રકૃતિએના ઉપરોક્ત અતિ સંક લિષ્ટ પરિણામિ દેવે જ ઉત્કૃષ્ટ અનુભાગબંધના સ્વામિ છે. તિયચગતિ. તિર્યંચાનુપૂર્તિ અને છેવટહું સંઘયણ એ ત્રણ પ્રકૃતિએના અતિસંક્ષિણ પરિણામિ મિથ્યાષ્ટિ અથવા નારકીઓ ઉત્કૃષ્ટ રસબ ધના સ્વામિ છે. અતિસંક્ષિપ્ત પરિણામિ મનુષ્ય તિયાને નરકગતિ ગ્ય બંધ થતો હોવાથી ઉપરોક્ત કૃતિઓના બંધને અસંભવ છે. તથા શેષ જ્ઞાનાવરણપંચક. દર્શનાવરણનવક, અસાતવેદનીય, મિથ્યાત્વ, સેળ કપાય, નપુંસકદ, અરતિ, શાક, ભય, જુગુસા. હું સંસ્થાન. અપ્રશસ્ત વર્ણ ચતુષ્ક, ઉપઘાત, અપ્રશસ્તવિહાગતિ, દુર્ભાગ. દુઃસ્વર, અશુભ, અસ્થિર, અનદેય, અયશકીર્તિ, નીચગોત્ર, અને અંતરાયપંચક એ છપ્પન પ્રકૃતિએને ઉત્કૃષ્ટ રસબંધ અતિસંક્ષિણ પરિણામિ ચારે ગતિના મિથ્યાદષ્ટિ જ કરે છે. હાસ્યરતિ, વેદ, પુવેદ પહેલા અને છેલલાને છોડી ચાર સંસ્થાના પહેલા અને છેલ્લાને છોડી ચાર સંઘયણ, એ બાર પ્રકૃતિએને "તસ્ત્રાગ્ય સંક્ષિણ પરિ શુમિ ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. તથા આતપ. ઉદ્યોત, તિર્યંચ અને મનુષ્યનું આયુ એ ચાર પ્રકૃતિઓનો હુમgો સઘળી શુભપ્રકૃતિઓને ઉત્કૃષ્ટ રખ ધ વિશુદ્ધ પરિણામી છે કરે એવા પહેલા વચનના સામર્થ્યથી સુવિશુદ્ધ સંસિ મિથ્યાષ્ટિ ઉછ રસબંધ કરે છે. અહિં એમ શી રીતે સમજી શકાય કે ઉક્ત ચાર પ્રકૃતિને ઉત્કૃષ્ટ રસબ ધ મિથ્યાષ્ટિ કરે છે? પરંતુ સમ્યગ્દષ્ટિ કરતા નથી? તેના ઉત્તરમાં કહે છે કે તિ ચાયુ, આતપ અને ઉદ્યત એ ત્રણ પ્રકૃતિએ તે સમિટને બંધમાજ આવતી નથી એટલે સમ્મદષ્ટિ માટે તેના રસબંધનો વિચારજ શાને ? અને મનુષ્યોને ફટ રસબંધ તેનું ત્રણ પમ પ્રમાણે આયુ બાંધનારને શું છે તેની ચૂત માં બનાર અન્ય કેદને થતા નથી. સ્થપિ તિર્યંચ અથવા મનુએ તે મનુથાચુ બધા ૧ અહિ તત્વાચા સલા લેવાનો છે. તટ પર તિક અતિ આ પ્રતિએના રસભંવ થાય. માટે ટા પુતે સકલગ 5 પ્રી બ થયા અને નિને દર ૨૫૦ ૫, 9 Page #676 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨ પંચસંગ્રહ-પાંચમું દ્વાર કરતા નથી કારણકે તેઓ તે માત્ર દેવાયુને જ બંધ કરે છે. સમ્યગ્દષ્ટિ દેવે અથવા નારકીઓ મનુષ્યનું આઉખુ બાંધે છે પરંતુ કમભૂમિયોગ્ય સંખ્યાત વર્ષ પ્રમાણુજ આયુ બાંધે છે, અકર્મભૂમિાગ્ય–અસંખ્યાત વર્ષનું બાંધતા નથી કારણકે ભવસ્વભાવે ત્યાં ઉત્પન્ન થતા નથી. માટે મનુષ્યાયુ આદિ ચાર પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગમાં ધના મિથ્યાદષ્ટિ જજ સ્વામિ છે, સમ્યગ્દષ્ટિ જ નથી. આ વિષયમાં પણ વિશેષ વિચાર કરીએ તે આપને ત~ાગ્ય વિશુદ્ધ પરિ ણામવાળો મિથ્યાદષ્ટિ દેવજ ઉત્કૃષ્ટ રસબંધ કરે, બીજા છ ન કરે. કારણ કે જે વિશુદ્ધ પરિણામે દે આપને ઉત્કૃષ્ટ રસબંધ કરે તેવા પરિણામે, મનુષ્ય અને તિયને આતપના બંધને જ અસંભવ છે. કારણ કે તેઓ તેવા પરિણામે એકેન્દ્રિય રોગ્ય કમબંધ જ કરતા નથી અને નારકને તથાસ્વભાવે આને બંધ જ નથી. તથા ઉદ્યોત નામકર્મને સાતમી નરક પૃથ્વીમાં વર્તમાન પથમિક સમ્યફત્વને ઉત્પન્ન કરતે નારકી યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણપૂર્વક અંતરકરણ કરીને મિથ્યાત્વની પ્રથમ સ્થિતિ અનુભવતા તેના ચરમ સમયે ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. કારણ કે ઉદ્યોતના અંધક જીવમાં તેજ અત્યંત શુદ્ધ પરિણામિ છે. આવા વિશુદ્ધ પરિણામવાળા નરક સુધીના નારકીઓ અને દે મનુષ્ય પ્રાગ્ય, અને મનુષ્ય તિય દેવ પ્રાયોગ્ય બંધ કરે છે. સાતમી નરક પૃથ્વીના નારકીઓ જ્યાં સુધી મિથ્યાત્વમેહના ઉદયવાળા છે ત્યાં સુધી ભવસ્વભાવે જ તિર્યંચગતિ પ્રાગ્ય બંધ કરે છે, અને તિર્યંચગતિ પ્રાયોગ્ય કર્મ બાંધતા તેની સાથે ઉદ્યોતનામકર્મ બંધાઈ શકે છે, એટલે અનિવૃત્તિકરણના ચરમ સમયે વર્તમાન સાતમી નારકીના છ ઉદ્યાતનામના ઉત્કૃષ્ટ રસના બંધાધિકારી છે. તથા તિર્યંચ અને મનુષ્યાયુને ત~ાય વિશુદ્ધ પરિણામવાળા મિથ્યાદિ ત્રણ પપમ પ્રમાણ યુગલિકનું આયુ બાંધતા ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. "અગુરુલઘુ, તેજસ, કામણ, નિર્માણ, પ્રશસ્ત વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, દેવદ્રિક, ક્રિયદ્રિક, આહારદ્રિક, પંચેન્દ્રિય જાતિ, સમચતુરસસંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, ૧ સારામાં સારા પરિણામે તીથ કરાદિ પ્રવૃતિઓને આઠમે ગુણસ્થાનકે ઉષ્ટ રસધ થાય અને થશ-કીર્તિ આદિને દશમે થાય એમ અહિં કહ્યું. ત્યારે અહિં શકા થાય કે આઠમાં ગુણસ્થાનકથી નવમા ગુણસ્થાનકે અનતગુણ વિશુદ્ધ પરિણામ છે. દશમાથી અગીઆરમે અત્યંત નિમળતા છે તે ત્યાં તેને ઉનષ્ટ રસબંધ કેમ ન થાય? કદાચ અહિં એમ કહેવામા આવે કે ત્યાં તે બંધાતી નથી માટે ન થાય. પરંતુ શા માટે ન બંધાય તેના ઉત્તરમાં સમજવું કે દરેક પુન્ય કે પાપ પ્રકૃતિઓના બધા ગ્ય પરિણામની તીર્થકર પરમાત્માના જ્ઞાનમાં મર્યાદા છે કે ઓછામાં ઓછા અમુક હદના સારા પરિણામથી આરંભી વધારેમાં વધારે અમુક હદ સુધીના સારા પરિણામ પર્યત અમુક અમુક પુન્ય પ્રકૃતિઓ બંધાય. તે જ પ્રમાણે ઓછામાં ઓછા અમુક હદના સકિલષ્ટ પરિણામથી આરંભી ઉત્કૃષ્ટ અમુક હદ સુધીના સંકિલષ્ટ પરિણામ પર્યત અમુક પાપ પ્રકૃતિ બંધાય. આ પ્રમાણે બંધમા પોત Page #677 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશસ્ત વિહાગતિ તીર્થકર યશકીર્તિ સિવાય ત્રસાદિ નવક એ પ્રમાણે એગણત્રીશ પ્રકૃતિઓને મિહનીયમને સર્વથા અપાવવાની રેગ્યતાવાળે અપૂર્વકરણ ગુણસ્થાનક વર્તિ આત્મા જ્યાં તેને બંધવિચ્છેદ થાય છે ત્યાં ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. મનુષ્યદ્રિક, ઔદારિકટ્રિક અને પ્રથમ સંઘયણ એ પાંચ પ્રકતિઓને અવિરતિ સમ્યગ્દષ્ટિ દેવ ઉત્કૃષ્ટ રસધ કરે છે. તથા પ્રમત્તે દેવાયુને બંધ શરૂ કરી અપ્રમત્તે ગયેલે આત્મા તીવ્ર વિશુદ્ધિના ચેગે તેને ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. તથા સાત વેદનીય ઉચ્ચગેત્ર અને યશકીર્તિ એ ત્રણ પ્રકૃતિએને ક્ષપક સૂકમસં૫રાય ગુણસ્થાનક વત્તિ આત્મા અત્યંત તીવ્ર વિશુદ્ધિના ચાગે ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. ૬૯ આ પ્રમાણે શુભ અને અશુભ પ્રકૃતિના વિશેષરૂપે ઉત્કૃષ્ટ રસબંધના સ્વામિ કહ્યા. હવે યથાશ્યપણે શુભ અશુભ પ્રકૃતિના જઘન્ય રસબંધના સ્વામિ કહે છે– आहार अप्पमत्ता कुणइ जहन्नं पमत्तयाभिमुहो । નરસિરિય થોદ્દઘઉં લેવાનોના સારૂ II૭૦થી आहारकस्याप्रमत्तः करोति जघन्यं प्रमत्तताभिमुखः । नरतियचः चतुर्दशानां देवायोग्यानां स्वायुषोः ॥७०॥ અર્થ–આહારદ્ધિકનો જઘન્ય રસબંધ પ્રમત્તપણને સન્મુખ થયેલે અપ્રમત્ત કરે છે. તથા દેને અગ્ય ચૌદ પ્રકૃતિઓને અને પિતાના બે આયુને મનુષ્ય અને તિય જઘન્ય રસબંધ કરે છે. ટીમનુ આહારકશ્ચિકને પ્રમત્ત ગુણસથાનકને સન્મુખ થયેલે અપ્રમત્ત આત્મા જઘન્ય રસબંધ કરે છે. કારણ કે તેના બાંધનારાઓમાં તે જ કિલષ્ટ પરિણામિ છે કેમકે પડતાં ક્લિષ્ટ પરિણામ થાય છે અને પુન્ય પ્રકૃતિએને લિષ્ટ પરિણામે જ જઘન્ય રસબંધ થાય છે. પિતાની જે ઓછામાં ઓછી કે વધારેમાં વધારે સકલેશ કે વિશુદ્ધિની મર્યાદા છે તે કરતા ઓછા હેય કે વધી જાય તો તે પ્રકૃતિને બંધ ન થાય. આ હેતુથી જ અમુક અમુક પ્રકૃતિ અમુક ગુણસ્થાનક સુધી બધાય આગળ ન બંધાય એમ કહ્યું છે. જે આ પ્રમાણે મર્યાદા ન હોય અને ઉત્તરોત્તર ગુણસ્થાનકે બધાયા જ કરે તે તેના બંધને અંત જ ન આવે અને કેાઈ જીવ મેક્ષમાં જ ન જાય. તેથી જ તીથ કરાદિનો આઠમે અને યશકીતિ આદિ દશમે ઉત્કૃષ્ટ રસબંધ કહ્યો અને બંધવિકેટ પણ ત્યાં જ કહ્યો. કારણ કે તેના બંધને ૨૫ ઉત્કૃષ્ટ વિશુદ્ધ પરિણામ ત્યાં જ છે. તે કરતા અગાહીના ગુણસ્થાનકે તેના બંધોગ્ય હદથી વધારે નિર્મળ પરિણામ છે. માટે ત્યાં ન બંધાય. આ પ્રમાણે દરેક પ્રકૃતિએ માટે સમજવું. Page #678 -------------------------------------------------------------------------- ________________ ६४४ પંચસંગ્રહ-પાંચમું હાર તથા દેવના બંધને અગ્ય નરકત્રિક, દેવત્રિક, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિયજાતિ, સૂક્ષમ, અપર્યાપ્ત, સાધારણ અને ક્રિયદ્ધિક એ ચૌદ પ્રકૃતિઓને તથા તિયા ચાયુ અને મનુષ્યાયુને તસ્ત્રાગ્ય વિશુદ્ધ અને સંક્ષિણ પરિણામવાળા મનુષ્ય અને તિય જઘન્ય રસબંધના સ્વામિ છે. તેમાં નરકત્રિકને દશ હજાર વર્ષ પ્રમાણ નારકાયુને બાંધતા 'તસ્ત્રાગ્ય વિશુદ્ધ મનુષ્ય તિયો જઘન્ય રસબંધ કરે છે. કારણ કે અતિવિશુદ્ધ પરિણામવાળાને ન કપ્રાગ્ય બંધનો સંભવ જ નથી. શેષ ત્રણ આયુની પિતપોતાની જઘન્ય સ્થિતિ બાંધતા તસ્ત્રાયોગ્ય સક્લિષ્ટ પરિ ણામી જઘન્ય રસબંધ કરે છે. અતિસંલિષ્ટ પરિણામે તેના બંધને અસંભવ છે. ક્રિયદ્ધિકને નરકગતિ એગ્ય વિશકોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા અતિસંકિલષ્ટ પરિણામના ચગે જઘન્ય રસબધ કરે છે. દેવદ્ધિકને દશકેડીકેડી પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા તત્માયોગ્ય સંકિલષ્ટ પરિણામે જઘન્ય રસબંધ કરે છે. તેના બાંધનારાઓમાં આવા આત્માઓ જ અતિક્ષિણ પરિણામી છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરિન્દ્રિય જાતિ, સૂકમ, અપર્યાપ્ત અને સાધારણ એ છ પ્રકૃતિઓને તપ્રાયોગ્ય વિશુદ્ધ પરિણામી આત્મા જઘન્ય રસબંધ કરે છે. વધારે વિશુદ્ધિવાળાને તે પ્રકૃતિઓના બંધને અસંભવ છે. આ સોળે પ્રકૃતિઓને દેવે અને નારકીઓ ભવસ્વભાવે જ બાંધતા નથી. માટે મનુષ્ય અને તિર્યંચનું ગ્રહણ કર્યું છે. જો કે મનુષ્ય અને તિયચનું આયુ દેવ અને નારકીઓ બાંધે છે, પરંતુ તેના મધ્યમાયુને બંધ કરે છે, જઘન્યાયુને નહિ. ૭૦ ओरालियतिरियदुगे नीउज्जोयाण तमतमा छण्हं । मिच्छ-नरयाणभिमुहो सम्मद्दिष्टि उ नित्थस्स ॥७॥ औदारिकतिर्यद्विकयोनींचैरुद्योतयोस्तमस्तमाः पण्णाम् । मिथ्यात्वनरकयोरभिमुखः सम्यग्दृष्टिस्तु तीर्थस्य ॥७१॥ અર્થ-દારિકહિક તિકિક, નીચગોત્ર અને ઉદ્યોતનામકર્મ એ છ પ્રકૃતિએનો સાતમી નરક પૃથ્વીના નારકીઓ જઘન્ય રસબંધ કરે છે. તથા મિથ્યાત્વ અને નરકને સન્મુખ થયેલ સમ્યગૃષ્ટિ તીર્થકર નામકર્મને જઘન્ય રસબંધ કરે છે. ૧ નક પ્રોગ્ય બધ કરતા જો કે વિષ્ટ પરિણામ હોય છે પરંતુ દશ હજાર વર્ષથી વધારે આયુના બાંધનારની અપેક્ષાએ દશ હજાર વર્ષ પ્રમાણ આયુ બાધનાર શુદ્ધ છે તેનાથી વધારે શુદ્ધ પરિણામે નરક પ્રાયોગ્ય બ ધ જ ન થાય માટે તત્કાગ્ય શુદ્ધ એમ કહ્યું છે. Page #679 -------------------------------------------------------------------------- ________________ પંચસગ્રહ-પાંચમું કાર ૬૫ ટીકાનુ–“શુભ પ્રકૃતિની સહચારિ શુભપ્રકૃતિઓ અને અશુભની સહચારિ અશુભ પ્રવૃતિઓ હોય છે. એટલે કે શુભની સાથે શુભપ્રકૃતિએને ચોગ અને અશુભની સાથે અશુભને ચોગ થાય છે એ ન્યાય હવાથી દારિકટ્રિક સાથે ઉદ્યોતને ચાગ કર અને તિર્યંગદ્ધિક સાથે નીચગાત્રને ચોગ કરે. તાત્પર્ય એ કે ઔદારિકહિક અને ઉદ્યોતનામકર્મ એ ત્રણ પ્રકૃતિઓને ચાવતો જશેષ તપત્તિ વ્યાખ્યાન-વિસ્તૃત ટીકા કરવા વડે વિશેષ અર્થનું જ્ઞાન થાય છે.” એવું વચન હેવાથી ગાથામાં જે કે- તમરમાં' એ પદ વડે સાતમી નારકીના છ જ લીધા છે છતાં દેવે અથવા નારકીએ તિર્યંચગતિની ઉત્કૃષ્ટ સંલેશે વીશ કેડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા જઘન્ય સબંધ કરે છે. કારણ કે તે પ્રકૃ તિઓના બાંધનાર છવામાં તેઓ જ સર્વસંક્ષિણ અધ્યવસાયવાળા છે. આવા પ્રકારના અતિલિઇ પરિણામી તિર્યંચ મનુષ્યને નરકગતિ યેચ બંધને સંભવ હેવાથી ઉપરિક્ત પ્રકૃતિઓના બને અસંભવ છે. તેમાં પણ ઔદ્યારિક અંગોપાંગના ઈશાન દેવલોક પછીના દેવ જાણવા. કારણ કે અતિસંક્ષિણ પરિણામે ઈશાન સુધીના દેને તો એકેન્દ્રિયગ્ર બંધનો સંભવ હોવાથી તે વખતે તેઓને ઔદારિક અપાંગ નામકર્મ બંધાતું નથી. તથા તિર્યંચગતિ, તિચાતુપૂવિ અને નીચગેત્રને સાતમી નરકપૂવીમાં વત્તા માન ઔપશમિક સમ્યકત્વને ઉત્પન્ન કરતે નારકી યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણ કરવાપૂર્વક અંતરકરણ કરીને પ્રથમ સ્થિતિને વિપાકેદય વડે અનુભવતા પ્રથમ સ્થિતિના ચરમ સમયે મિથ્યાદિ છતે જઘન્ય રસબંધ કરે છે તે પ્રકૃતિના અંધકમાં તેની જ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ છે. શતકશૂર્ણિમાં કહ્યું છે કે– તિર્યંચગતિ, તિર્યંચાનુપૂવિ અને નીચગરનો સમ્યકુત્વને સન્મુખ થયેલે સાતમી નરકને ચરમસમયવતી મિથ્યાષ્ટિ નારકી ત્રણ કરવું કરી પ્રથમ સ્થિતિને અનુભવ કરતા તેના ચરમસમયે જ્યાં સુધી મિથ્યાત્વભાવ છે ત્યાં સુધી ભવસ્વભાવે એ ત્રણ પ્રકૃતિઓ બાંધે છે. માટે તેને તેને જઘન્ય રસબંધ થાય છે. તેના અંકમાં તે જ સવ વિશુદ્ધ પરિણામવાળો છે. આ પ્રમાણે ગાવામાં ગ્રહણ કરેલી છએ પ્રકૃતિને મિથ્યાષ્ટિ જઘન્ય રસબંધને સ્વામિ છે. તથા મિથ્યાત્વ અને નરકને સન્મુખ થયેલ અવિરતિ વેદક સમ્યગ્દષ્ટિ આત્મા તીર્થકર નામકર્મના જઘન્ય રસબંધને સ્વામિ છે. ચોથાથી પહેલે જતા ચાથાના ચરમ સમયે તેને ઉત્કૃષ્ટ સ્થિતિમાં છે અને જઘન્ય રસબંધ કરે છે. કારણ કે તેના જાન્ય રસબંધને ચગ્ય તે જ સર્વસંકિલષ્ટ પરિણામી છે. ૭૧ सुभधुव तसाइ चउरो परघाय पणिदिसास चउगइया । उक्कडमिच्छा ते चिय थीअपुमाणं विसुज्झता ॥७॥ Page #680 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું હાસ शुभधुवाणां प्रसादीनां चतसृणां पराघातपश्चेन्द्रियोच्छ्वासानां चतुर्गतिकाः । उत्कटमिथ्यादृष्टयस्ते एव स्व्यपुंसोविशुध्यन्तः ॥७२।। અર્થ–શુભ ધ્રુવબંધિની આઠ, ત્રસાદિ ચાર, પરાઘાત, પંચેન્દ્રિય જાતિ અને ઉચ્છવાસનામ એ પંદર પ્રકૃતિઓને ચારે ગતિના સંક્લિષ્ટ પરિણામિ મિથ્યાષ્ટિ છે જઘન્ય રસબંધ કરે છે. તથા કંઈક વિશુદ્ધ પરિણામે વર્તતા તે જ જીવે જીવેદ અને નપુંસક વેદને જઘન્ય રસબંધ કરે છે. ટીકાનું–શુભ વર્ણાદિ ચતુષ્ક, અગુરુલઘુ, તેજસ, કાર્પણ અને નિર્માણ એ શુભ ધ્રુવબંધિની આઠ, તથા વસ, બાદર, પર્યાપ્ત અને પ્રત્યેક એ ત્રસાદિ ચાર, તથા પરાઘાત, પંચેન્દ્રિય જાતિ અને ઉચ્છવાસ નામકર્મ એ પ્રમાણે પંદર પ્રકૃતિએને ચારે ગતિમાં વર્તતા સંક્લિષ્ટ પરિણામિ મિથ્યાદષ્ટિ જઘન્ય રસબંધ કરે છે. તે આ પ્રકારે નરકગતિની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા અતિલિષ્ટ પરિણામવાળા તિય અને અને મનુષ્ય ઉપરોક્ત પ્રકૃતિઓને જઘન્ય રસબંધ કરે છે. નરકગતિ પ્રાગ્ય બંધ કરતા પણ ઉપરોક્ત પ્રકૃતિઓ બંધાય છે. વળી નરકગતિ પ્રાગ્ય ઉત્કષ્ટ સ્થિતિ બાંધતા સર્વોત્કૃષ્ટ સંકુલેશ પણ છે એટલે તે સઘળી પુન્ય પ્રવૃતિઓને જઘન્ય રસબંધ થાય છે. તથા ઈશાન દેવલોક સુધીના દેવે સિવાય ત્રીજાથી આઠમા દેવલોક સુધીના ક્લિષ્ટ પરિણામિ દેવો અથવા નારકીઓ તિર્યંચગતિ અને પંચેન્દ્રિય જાતિની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતાં ઉપરોક્ત પ્રકૃતિએને જઘન્ય રસબંધ કરે છે. ઈશાન સુધીના સર્વોહૃષ્ટ સંકુલેશે વર્તતા દેવો તે પચેન્દ્રિય જાતિ અને વ્યસનમ વજીને શેષ તેર પ્રકૃતિઓને જઘન્ય રસબંધ કરે છે. કારણ કે સર્વસંકિલષ્ટ પરિણામે તેઓ એકેન્દ્રિયજાતિ અને સ્થાવરનામકમને બંધ કરતા હોવાથી પંચેન્દ્રિય જાતિ અને વ્યસનામકર્મના બંધને અસંભવ છે. તથા તે જ ચારે ગતિના મિથ્યાદષ્ટિ છે કંઈક વિશુદ્ધ પરિણામે વત્તતા સ્ત્રીવેદ અને નપુંસકવેદને જઘન્ય રસબંધ કરે છે. માત્ર કંઈક અલ્પ શુદ્ધ પરિણામવાળા નપુંસદને અને તેનાથી અધિક વિશુદ્ધ પરિણામવાળા સ્ત્રીવેદને જઘન્ય રસબંધ કરે છે, એમ સમજવું. તેનાથી પણ અધિક વિશુદ્ધ પરિણામવાળા તે પુરૂષદ બાંધે છે માટે બે વેદના બંધમાં અલ્પ વિશુદ્ધિવાળા છ લીધા છે. વેદ એ પાપ પ્રકૃતિ હિવાથી તેના જઘન્ય રસબંધમાં વિશુદ્ધ વિશુદ્ધ પરિણામ હેતુ છે. ૭૨ थिरसुभजससायाणं सपडिवक्खाण मिच्छ सम्मो वा । मज्झिमपरिणामो कुणइ थावरेगिदिए मिच्छो ॥७३॥ Page #681 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર ૬૪૭ स्थिरशुभयशसातानां सप्रतिपक्षाणां मिथ्यादृष्टिः सम्यग्दृष्टिा । मध्यमपरिणामः करोति स्थावरैकेन्द्रिययोमिथ्यादृष्टिः ॥७३॥ અર્થ–સપ્રતિપક્ષ સ્થિર, શુભ, યશકીર્તિ અને સાતવેદનીયને મધ્યમ પરિણામવાળો સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાષ્ટિ જઘન્ય રસબંધ કરે છે. તથા સ્થાવર અને એકેન્દ્રિય જાતિને મિથ્યાષ્ટિ જઘન્ય રસબંધ કરે છે. ટીકાનું–પિતાની પ્રતિપક્ષ પ્રકૃતિ અસ્થિર, અશુભ, અયશકીર્તિ અને અસાતવેદનીય સાથે સ્થિર, શુભ, યશકીર્તિ અને સાતવેદનીય–કુલ આઠ કર્મપ્રકૃતિઓને મધ્યમ પરિણામે–પરાવર્તમાન પરિણામે વત્તા સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાષ્ટિ જઘન્ય રસબંધ કરે છે. જે સ્થિતિસ્થાનકથી જે સ્થિતિસ્થાનક પર્વત ઉપરોક્ત પ્રકૃતિએ પરાવર્તનપણે અંધાય છે તેટલા સ્થાનકમાં વસતા આત્માઓ તે પ્રકૃતિને જઘન્ય રસબંધ કરે છે. કારણ કે સર્વવિશુદ્ધ પરિણામે કેવળ સાતવેદનીયાદિ શુભ પ્રવૃતિઓને અને સર્વસં. ક્લિષ્ટ પરિણામે કેવળ અસાતવેદનીયાદિ અશુભ પ્રકૃતિએને ઉત્કૃષ્ટ રસબંધ થાય છે, તે હેતુથી મધ્યમ પરિણામ યુક્ત સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાષ્ટિ સપ્રતિપક્ષ ઉપરોક્ત પ્રકૃતિઓના જઘન્ય રસધને સ્વામિ થાય છે. તથા સ્થાવર અને એકેન્દ્રિયજાતિને નારકી વિના શેષ ત્રણ ગતિને મિથ્યાષ્ટિ મધ્યમ પરિણામે વર્તતે આત્મા જઘન્ય રસબંધન સ્વામિ છે. કેમકે સર્વ વિશુદ્ધ પરિણામે વત્તતે આત્મા પંચેન્દ્રિય જાતિ અને સનામકર્મ બાંધે છે અને સવસક્લિષ્ટ -પરિણામે સ્થાવર અને એકેન્દ્રિયજાતિને ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. માટે મધ્યમ પરિમયુક્ત આત્મા અને પ્રકૃતિએના જઘન્ય રસબંધને સ્વામિ કહ્યો છે. આતમ નામકર્મના સર્વસંકિલષ્ટ પરિણામવાળા ઈશાન સુધીના મિથ્યાષ્ટિ દે -જઘન્ય રસબંધના સવામિ છે. તેના બાંધનારાઓમાં તેઓ સર્વસંક્લિષ્ટ પરિણામવાળા છે માટે. આતપ નામકર્મ માટે છે કે ગાથામાં નથી કહ્યું છતાં ગુરુમહારાજના વચનથી અને ગ્રંથાંતરથી જણાય છે. ૭૩ सुसराइ तिन्नि दुगुणा संठिइसंघयणमणुयविहजुयले । उच्चे चउग मिच्छा अरईसोगाण उ पमत्तो ||७|| सुस्वरादीनां त्रयाणां द्विगुणानां संस्थानसंहननमनुजविहायोगतियुगलानाम् । उच्चैर्गोत्रस्य चतुर्गतिको मिथ्यादृष्टिररतिशोकयोस्तु प्रमत्तः ॥७४॥ અર્થ–સુરાદિ ત્રણને બમણી કરીએ એટલે સુસ્વરત્રિક અને સ્વરત્રિક એમ Page #682 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮ પંચસંગ્રહ–પાંચમું દ્વાર છ પ્રકૃતિએને તથા સંસ્થાન ષ, સંઘયણ પર્ક, મનુષ્યકિ, વિહાગતિશ્ચિક અને ઉચ્ચગોવિના ચારેગતિના મિથ્યાષ્ટિ છે જઘન્ય રસબંધના સ્વામિ છે. તથા અરતિ અને શોકના જઘન્યરસને પ્રમત્ત આત્મા સ્વામિ છે. ટીકાનું–બમણા સુસ્વરાદિ ત્રણ છ થાય છે. એટલે કે સુસ્વર, સુભગ અને આદેય, દુાસ્વર, દુર્લગ અને અનાદેય એ પ્રમાણે છે પ્રકૃતિએ તથા છ સંસ્થાન, છ સંઘયણ, તથા યુગલ શબ્દને મનુષ્ય અને વિહાગતિ બંનેની સાથે સંબંધ હોવાથી મનુષ્યગતિ અને મનુષ્યાનુપૂવિરૂપ મનુષ્યયુગલ, શુભ કે અશુભ વિહાગતિરૂપ વિહાગતિયુગલ તથા ઉચ્ચગોત્ર એમ સઘળી મળી ત્રેવીસ પ્રકૃતિએને મધ્યમ પરિણામવાળે ચારે ગતિને મિથ્યાદષ્ટિ જઘન્ય રસબંધ કરે છે. કારણ કે તે સઘળી પ્રકૃતિએ જ્યારે પિતપતાની પ્રતિપક્ષ પ્રકૃતિ સાથે પરાવર્તન પામી પામીને–વારાફરતી બંધાય તે વખતે તેઓને જઘન્ય રસબંધ થાય છે. પરાવર્તનભાવ જ્યારે હોય, ત્યારે પરિણામમાં તીવ્રતા હોતી નથી, તેથી જઘન્ય રસબંધ થઈ શકે છે. માટે તેઓના જઘન્ય રસબંધમાં પરાવર્તમાન પરિણામ બંધહેતુ તરીકે કો છે. સમ્યગદષ્ટિ ને આ પ્રવૃતિઓને પરાવર્તન થવાવડે બંધ થતું નથી. શા માટે થતું નથી ? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે–સમ્યગદષ્ટિ દેવ અથવા નારકી મનુષ્યદ્રિક અને વાઋષભનારાચસંઘયણ નામકર્મના બંધક થાય છે. તથાભવસ્વભાવે તેઓ દેવદિક બાંધતા નથી. અને જે સમ્યગ્દષ્ટિ તિર્યંચ આદિ છે તે દેવદ્રિક બાંધે છે, મનુ ધ્યદ્વિક અને વજાઋષભનારા બાંધતા નથી. તેમ તેઓ સમ્યગ્દષ્ટિ હવાથી ઉક્ત પ્રકતિઓની વિધિ અન્ય પ્રકૃતિએ પણ બાંધતા નથી, તથા સમચતુરસસંસ્થાન, પ્રશસ્તવિહાગતિ સુભગ, સુસ્વર આદેય અને ઉચ્ચત્રની પ્રતિપક્ષ પ્રકૃતિએ સમ્યગ્દષ્ટિ ઇવેને બંધાતી જ નથી, માટે ઉપરોક્ત ત્રેવીસ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ મિથ્યાદષ્ટિ કરે છે એમ કહ્યું છે. તથા અરતિ અને શોકને પ્રમત્ત સંવત પ્રમત્તેથી અપ્રમત્તે જતા અતિવિશુદ્ધ પરિણામ હોવાથી જઘન્ય રસબંધ કરે છે. ગાથામાં મૂકેલ / શબ્દ અનેક અર્થવાળે હેવાથી ગાથામાં નહિ કહેલ પ્રકતિઓના જઘન્ય રસખ ને પણ આક્ષેપ કરે છે. તે આ પ્રમાણે– જ્ઞાનાવરણપંચક, દશનાવરણચતુષ્ક અને અંતરાયપંચક એ ચૌદ પ્રકૃતિઓને સૂકમસં૫રાય ગુણસ્થાનકે વર્તમાન ક્ષપક આત્મા બંધવિએ છેદ સમયે એક સમયમાત્ર જઘન્ય રસબંધ કરે છે. તેથી તે તેના જઘન્ય રસબંધના સ્વામિ છે. કારણ કે તે પ્રકૃતિઓના બાંધનારા છેવામાં તેને જ અત્યંત વિશુદ્ધ પરિણામ છે. પુરુષવેદ અને સંજવલન ચતુષ્કો અનિવૃત્તિ બાદરસિં૫રાય ગુણસ્થાનકે વર્તમાન Page #683 -------------------------------------------------------------------------- ________________ उत्कृष्ट-जघन्यरसबन्धस्वामि-यन्त्रकम् જન્ય રસધના સ્વામી પ્રકૃતિએ ઉત્કૃષ્ટ રસધના વામી જ્ઞાનાવરણ-૬, દર્શનાવરણ-૪ ‘' અંતરાય-૫, (શ્ન આદિ) | સ્મિાદ, અતિસલિષ્ઠ | પક, સુમપરાય શરમ પર્યાપ્ત ની સમયad ન નિધા-પ્રચવા ક્ષપક અપૂર્વકરણ, વબંધ વિરદ સમયે - - થીણદ્વિત્રિક મિથ્યાત્વ, અનંતાનુબધી ચતુષ્ક ૬ | લાયક મુખ્યત્વ તથા સ મને અનંતર સમયે પ્રાપ્ત કરનાર ક્રિપાલી અનંતર સમયે સર્વવિરતિ, | પામનાર અવિરત સમ્પષ્ટ "• પ્રત્યાખ્યાનીય ચતુષ્ક 1 અનતા સમયે સર્વવિરનિ પ્રાપ્ત કરનાર દેશવિરત અતિભા પક પ્રત્યાખ્યાનીય ચતુષ્ક અને ક્ષપક અનિવૃત્તિ બાદર સ પરથી સ્વધ વિક સમયે હે જવલન ચતુક તાયોગ્ય સંક્ષિણ, ાિતો પર્યાપ્ત સંજ્ઞા પક અપૂર્વકરણ સમયવર્તી જો હાસ્ય, રતિ ( ૨ ગતિ સમિધા સની અધ્યાત્મિક પ્રમાનિ - - ભય, જુગમા - - , , , લિપ અપકરણ ચમકાવી " " " " | તકો વિશદ મિળ ૧ | તwયે સ 1 | 1 કાનજી ભાદર મા * * | રવમવિક છે અહાતા અતિ , , , , પરાબાન, મકારિ સાતા a૫-મસરાય ચમ સમય વર્તી , છે Page #684 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિઓ સંખ્યા ઉત્કૃષ્ટ રસબંધના સ્વામી જધન્ય રસબંધના રવામાં રાયુ તઘોગ્ય વિશુદ્ધ અપ્રમત્તપતિ | તપ્રાય . મિથા પર્યાપ્ત પચે તિર્યંચ, મનુષ્ય રિયાષિ મનુષ્પાયુ, તિગાયુ પર્યાપ્ત મનુષ્ય, તિચ, તત્કાળ સંમિધા તિ મનુષ નરકાયુ તા. સંમિથ્થા પર્યાનું તાત્રા વિશુદ્ધ મિથ્યા પર્યાપ્ત મનુષ્ય તિ" મનુષ્ય તથા પચે તિર્યંચ દેવદિક, વૈક્રિયદિક Hપક અપૂર્વકપણે સ્વબ ધ | તત્કાય સમિથ્યા. પર્યાપ્ત વિરછેદ સમયવતી મનુષ્ય, ૫. તિય મનુષ્યદિક | અતિવિશુદ્ધ સમ્યગદષ્ટિ દેવ પરાવર્તમાન, મધ્યમ પરિણામ મિથ્યાવી તિર્યચકિ અતિ સં૦ મિથ્યા નાક તથા સહસ્ત્રારાન્ત દેવ | ઉપશમ સમ્યકાવ પ્રાપ્ત કરનાર મિથ્યાત્વ ચરમ સમથવનાં મતમ નારક તસ્ત્રાવિશુદ્ધ મિથ્થા પર્યા મનુ તથા પચે તિય ય નરકદ્ધિક અતિ સં૦ મિથ્યા. પર્યા. મનુ, તિર્ય૦ આહાકદિક પક અપૂર્વકરણે સ્વબધ વિચ્છેદ સમયે મમતાભિમુખ અપ્રમત્તયતિ. ઔદારિકર્દિક | અતિવિશુદ્ધ સમગદષ્ટિ દેવ ] અતિ સં૦ મિથા દેવ, નારક, તેજસ, કામણ. ગુણવણું ચતુક, પંચેન્દ્રિય જી તિ, પરાધાત,ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ત્રણચતુષ્ક, ક્ષપક અપૂર્વકરણવ સ્વબંધ વિદ સમયે અતિ સં. મિથ્યા ચાર ગતિવાળા સુમત્રિક, વિકલત્રિક તપ્રાય સં. મિશ્રા તત્કાળ વિશુ મિથ્યા મનુ મનુષ, તિર્યંચ, તિર્યચ અતિ સં મિથ ઇશાનાન] નરક સિવાયત્રણ ગતિના મિથા દષ્ટિ મધ્યમ પરિણામી છે એકેન્દ્રિય, સ્થાવર સર્વવિશુદ્ધ સમ્યગૃષ્ટિ દેવ પરાવર્તમાન મધ્યમ પરિણામી મિથ્યાદષ્ટિ વજીભનારાચ સહનત પરાવર્તમાન મધ્યમ પરિણામ મિચ્છાદષ્ટિ મદથમ ચાર સહન , ચાર સંસ્થાન | ૮ | તા. સં. મિથાદષ્ટિ Page #685 -------------------------------------------------------------------------- ________________ ઉણ રસબંધના સ્વામી | જધન્ય રસબંધના હવામી | સંખ્યા પ્રકૃતિઓ | અતિ સમિયા નારક તથા ! પરીવર્તમાન મધ્યમ પરિણામી ઈશાનાન્ત દેવ મિયાદિ. પરાવર્તમાન-મધ્યમપરિણમી * સદનના | લપક, અપૂર્વકરણ રાવબંધ વિછેદ સમયવર્તી બચતુરન્સ, સ્થિરપંચક શુભવિહાગતિ, ૮ |અતિ સં૦ મિથા પર્યા. સની અપૂર્વકરણd કપક, રબ ધ વિ સમયે n 1 m , હેક, અશુભવિહાગતિ, અસ્થિર વક, ક અતિ સં૦ મિયા ઇશાનાન્ત દેવ ૫ | અશુભ વણચતુષ્ઠ, ઉપધાત, ૧ | તોગ્ય વિશુદ્ધ દશાના દે! | અતિ • નારક તથા સહસ્ત્રાન્ત દેવ, 1 ઉપશ પ્રાપ્ત કરનાર) માત્ર ચરમ સમય વર્ષો સપ્તમ નામ લ તથા નcક અભિમુખ થયેલ ક્ષમાશય સમ્યકત ચરમ સમયd મનુય,. | અપૂર્ણ કરવજ્ઞ સમક, રવ . T બંધવિક સમયે પરાવર્તમાન-મધ્યપાિમી તીથર નામક T સુક્ષ્મસંપરય ચરમ સમય - કિંવાદgિ gl tપક. 1 1 સુમસં૫રાય ચરમ સમય યશ તિ | ' / માઇક ચરમ સમય ! Iઉપશમ સમ્યક્તત પ્રત કરનાર, મિશ્રા પથ સની પ્રિય ચરમ સમયવતી | મનમ નારક wો ઉરચ ગાન ઉચ્ચ ગન ૧અતિ . નાચગાન Page #686 -------------------------------------------------------------------------- ________________ ઉપર પંચસંગ્રહ-પાંચમું હાર ક્ષપક તે તે પ્રકૃતિના ખધવ્યવછંદ સમયે એક સમયમાત્ર જઘન્ય રસબંધ કરે છે. તેના બંધકમાં તેની જ અત્યંત વિશુદ્ધિ છે માટે. અપ્રશસ્ત વર્ણ ચતુષ્ક, નિદ્રા, પ્રચલા, ઉપઘાત, હાસ્યરતિ, ભય, જુગુપ્સારૂપ અગીઆર પ્રકૃતિઓનો ક્ષપણાને ચગ્ય અપૂર્વકરણે વર્તમાન આત્મા તે તે પ્રકૃતિના અંધવ્યવહેદ સમયે એક સમયમાત્ર જઘન્ય રસબંધ કરે છે. સ્થાન દ્વિત્રિક, મિથ્યાત્વ અને અનંતાનુબંધિ કપાય એ આઠ પ્રકૃતિએને સભ્યફત્વ અને સંયમ એ બંનેને યુગપત્--એક સાથે પ્રાપ્ત કરનાર મિથ્યાષ્ટિ જીવ મિથ્યાત ગુણસ્થાનકના ચરમ સમયે જઘન્ય રસબંધ કરે છે. અપ્રત્યાયાનાવરણ કપાયને સંયમને પ્રાપ્ત કરનાર અવિરતિ સમ્યગ્દષ્ટિ, ત્યાખાનાવરણ કપાયને સર્વવિરતિને પ્રાપ્ત કરવા ઇચ્છતે દેશવિરતિ જઘન્ય રસબંધ કરે છે. આ સઘળું ગાથામાં નથી કહ્યું છતાં સમજી લેવું. ૭૪ આ પ્રમાણે સ્વામિત્વ આશયી વિચાર કર્યો. હવે અનુભાગબંધના અધ્યવસાયે અને અનુભાગના અવિભાગ પતિના પ્રમાણના નિરૂપણ માટે અ૫બહુત કહે છે सेढिअसंखेजसो जोगट्टाणा तओ असंखेजा । पयडीभेआ तत्तो ठिइभेया होति तत्तोवि ७५| ठिबंधज्झवसाया तत्तो अणुभागवंधठाणाणि । तत्तो कम्मपएसा गंतगुणा तो रसच्छेया ||७६|| श्रेण्यसंख्येयांशो योगस्थानानि ततोऽसंख्येयाः । प्रकृतिभेदास्ततः स्थितिमेढा भवन्ति ततोऽपि ॥६॥ स्थितिबन्धाध्यवसायास्ततोऽनुभागबन्धस्थानानि । ततः कर्मप्रर्दशा अनन्तगुणास्ततो रसच्छेदाः ॥७६।। અર્થ–સૂચિણિના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ યોગસ્થાનકે છે, તેનાથી અસંખ્યાતગુણા પ્રકૃતિના ભેદે છે, તેનાથી અસંખ્યાતગુણા સ્થિતિબંધના અધ્યવસાયે છે, તેનાથી અસંખ્યાતગુણ રસબંધના અધ્યવસાયે છે, તેનાથી અનંતગુણ કર્મના પ્રદેશ છે અને તેનાથી અનંતગુણા રસાસુએ છે. ટીકાનુ–સાત રાજ પ્રમાણ ઘનીકૃત લોકાકાશની એક પ્રાદેશિકી જે પંક્તિ તે શ્રેણિ–સૂચિણિ કહેવાય છે, તે સૂચિશ્રેણિના અસં યાતમા ભાગમાં જેટલા આકાશ પ્રદેશ છે તેટલા સ્થાનકે છે. તેનાથી પણ અસંખ્યાતગુણા પ્રકૃતિના ભેદો છે. એક Page #687 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર ૬૫૩ એક પ્રકૃતિના તીવ્ર અને મંદપણું વહે ઉત્પન્ન થયેલા જે વિશેષ છે તેની અપેક્ષાએ અસંખ્યાતા ભેદ ઘટે છે. તે આ પ્રમાણે – અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણના અસંખ્યાતા કાકાશ પ્રદેશ પ્રમાણ -ભેદે છે. કારણ કે તે ભેદેના વિષયરૂપ ક્ષેત્ર અને કાળના તારતમ્ય વડે ક્ષયાપશમના તેટલા ભેદે આગમમાં કહ્યા છે. તથા ચાર આનુપૂર્બિ નામકર્મના બંધ અને ઉદયની વિચિત્રતા વડે લેકના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશપ્રમાણ ભેદે છે. અન્યત્ર પણ કહ્યું છે કે-અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણની પ્રકૃતિઓ -ભેદે અસંખ્યાતા લાકાશપ્રમાણ છે. તેઓના ક્ષપશમના પણ તેટલા જ ભેદે છે. તથા ચાર આનુપૂવિ નામકર્મના ભેદે અસંખ્ય છે. લેકના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા છે.” આ પ્રમાણે શેષ પ્રકૃતિઓના પણ તે તે પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર અને સ્વરૂપાદરૂપ સામગ્રીની વિચિત્રતાને આશ્રયીને આગમાનુસારે અસંખ્યાતા ભેદે સમજી લેવા. માટે ચોગસ્થાનેથી અસંvયાતગુણ પ્રકૃતિના ભેદે થાય છે. કારણ કે એક એક ચગાનકે બંધ આશ્રયી પ્રકૃતિના સઘળા ભેદે ઘટે છે એટલે કે એક એક ચમસ્થાનકે -વર્તતા અનેક છ વડે અથવા કાળભેદે એક જીવ વડે એ સઘળી પ્રવૃતિઓ બંધાય છે. કહ્યું છે કે–ગસ્થાનેથી અસંખ્યાતગુણી પ્રકૃતિઓ-પ્રકૃતિના ભેદ છે. એક -એક ચમસ્થાનકમાં વર્તમાન આત્મા એ સઘળી પ્રકૃતિએ બાંધે છે માટે. તેનાથી પણ સ્થિતિના ભેદે–સ્થિતિવિશેષે અસંખ્યાતગુણ છે. હવે સ્થિતિ વિશેષ એટલે શું? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે-જઘન્ય સ્થિતિથી આરંભી ઉદ સ્થિતિ પર્વત જેટલા સમયે છે તેટલા સ્થિતિ વિશેષ છે. એક સાથે જેટલી સ્થિતિનો બંધ થાય તે સ્થિતિસ્થાનક અથવા સ્થિતિ વિશેષ કહેવાય છે. તે આ પ્રમાણે ૧ ક્ષયપશમ વિશેષે અવધિજ્ઞાનના અસંખ્યાતા ભેદે થાય છે. જેમકે કોઈને મંદ ક્ષયપશમ કહેવાથી અ૯પ અવધિજ્ઞાન હોય. કોઈને છેડે વધારે ક્ષપશમ હોવાથી થોડું વધારે અવધિજ્ઞાન હોય, એમ ક્ષયપશમ વધતા વધતા અવધિજ્ઞાન વધતુ જાય છે. આ પ્રમાણે અસખ્યાતા બે થાય છે. તેથી તેના આવરણના પણ તેટલા જ ભેદો થાય. કારણ કે આવરણને જ ક્ષયપક્ષમ થતો હેવાથી -જેટલા ક્ષપશમના ભેદો તેટલા જ તેના આવરણના ભેદે છે. તેથી જ અવધિજ્ઞાનાવરણ પ્રકૃતિના અસધ્યાના ભેદ કહ્યા છે. એ પ્રમાણે અવધિદરનાવરણ તેમ જ મતિ કૃતાદિ આવરણના અને સઘળી પ્રકૃતિના ભેદ સમજવા, કઈ પણ કર્યપ્રકૃતિ બાંધનારા જે કઈ સરખા રવભાવવાળા દેતા નથી. એટલે સરખે સ્વભાવે કમ પ્રકૃતિ બંધાતી પણ નથી. તેથી અસંખ્ય ભેદો થાય છે. જો કે જે અનંત છે માટે પ્રકૃતિના ભેદો અનતા પણ થઈ શકે વિશેષા ભાગ્ય. ગા. ૩૧૧ માં મતિજ્ઞાનના અને ગા. “પછી માં અવધિયાનના પણ અનેક ભેદો કહ્યા છે તેથી મતિજ્ઞાનાવરણ અને અવધિજ્ઞાનાવરણના અનેક ભેદ થઈ શકે, એ રીતે અન્ય પ્રકૃતિના પણ યથાસંભવ અનત ભેદો થઈ શકે, પણ અહિં -અનંતભેદની વિવક્ષા ન કરતા સ્થવદષ્ટિએ એક પ્રકૃતિના અસંખ્યાતા ભેદની વિસા કરી ય તેમ લાગે છે.. Page #688 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪ પંચસંગ્રહ-પાંચમું દ્વાર જઘન્ય સ્થિતિ એ પહેલું સ્થિતિસ્થાન, સમયાધિક જઘન્ય સ્થિતિ એ બીજું સ્થિતિસ્થાન, બે સમયાધિક જઘન્ય સ્થિતિ એ ત્રીજું સ્થિતિસ્થાન, એ પ્રમાણે સમય સમય. અધિક કરતા ત્યાં સુધી કહેવું કે ઉત્કૃષ્ટ સ્થિતિ એ છેલ્લું સ્થિતિસ્થાન કહેવાય. આ રીતે અસંથાતા સ્થિતિવિશે થાય છે. તે સ્થિતિ વિશે પ્રકૃતિના ભેદેથી અસં. યાતગુણું છે. કારણ કે દરેક પ્રકૃતિના ભેદે અસંથાતા સ્થિતિ વિશે ઘટે છે, એટલે. કે એક એક પ્રકૃતિને ભેદ બાંધતા અસંય સ્થિતિવિશે બંધાય છે. એક જ પ્રશ્ન તિના ભેદને કેઈક જીવ કેઈ સ્થિતિ વિશેષ વડે બાંધે છે, તે જ પ્રકૃતિના ભેદને તે જ કે અન્ય જીવ અન્ય સ્થિતિ વિશેષ વડે બાંધી શકે છે. તેનાથી પણ સ્થિતિબંધમાં હેતુભૂત અધ્યવસાયે અસંખ્યાતગુણા છે. કારણ કે એક એક સ્થિતિસ્થાનને બંધ થતા તેના હેતુભૂત અધ્યવસાયે અનેક જીવોની અપેક્ષાએ અસંખ્યાત લોકાકાશ પ્રદેશપ્રમાણ કેવલજ્ઞાની મહારાજે જોયા છે. તેનાથી પણ રસબંધમાં હેતુભૂત અધ્યવસાયે અસંખ્યાતગુણા છે. અહિં સ્થાન શબ્દ આશ્રય વાચક છે, જેમકે આ મારું સ્થાન છે, એટલે કે આ મારે આશય છે. એટલે અહિં તાત્પર્ય આ પ્રમાણે છે–અનુભાગબંધના આશ્રયરૂપ-હેતુરૂપ કષાદયમિશ્ર. લેશ્યાજન્ય જે જીવના પરિણામ વિશેષ કે જેઓ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી આઠ સમય રહેનાર હોય છે તે પરિણામે સ્થિતિબંધના હેતુભૂત અધ્યવસાયથી અસં. ખ્યાતગુણ છે. કારણ કે સ્થિતિબંધના હેતુભૂત એક એક અધ્યવસાયમાં તીવ્ર અને મંદાદિ ભેદરૂપ કૃષ્ણાદિ લેશ્યાના પરિણામો કે જે અનુભાગબંધમાં હેતુ છે તે અસં. ખ્યાતા લોકાકાશ પ્રદેશપ્રમાણ હોય છે. માટે સ્થિતિબંધના હેતુભૂત અધ્યવસાયેથી રસબંધના હેતુભૂત અધ્યવસાયે અસંખ્યાતગુણા કહ્યા છે. તેનાથી પણ કઈ પણ વિવણિત એક સમયે એક અધ્યવસાયથી ગ્રહણ કરાયેલ. કમંદલિકના પરમાણુઓ અનતગુણ છે. કારણ કે એક એક વર્ગણામાં અભવ્યથી અનંતગુણ પરમાણુઓ હોય છે. તથા તેનાથી એક અધ્યવસાયથી ગ્રહણ કરાયેલ કર્મદલિકમાં રસાવિભાગપરિચ્છેદો એટલે રસાળુઓ અનતગુણા છે. કારણ કે એક એક પરમાણમાં સર્વછાથી અનંતગુણ રસાણુઓ હોય છે. આ પ્રમાણે અલ્પબદુત્વ કહ્યું. ૭૫-૭૬ આ પ્રમાણે રસબંધનું સ્વરૂપ કહ્યું. હવે કમ પ્રાપ્ત પ્રદેશબંધનું સ્વરૂપ કહેવું જોઈએ. તેમાં ત્રણ અનુયાગદ્વાર છે. તે આ-ભાગવિભાગ પ્રમાણ, સાદ્યાદિપ્રરૂપણ અને સ્વામિત્વપ્રરૂપણ. તેમાં ભાગવિભાગમરૂપણને કહેવા ઈચ્છતા પહેલા જે આકાશપ્રદેશ ઉપર રહેલી કવણાઓને જેવી રીતે જીવ ગ્રહણ કરે છે તે કહે છે एगपएसोगाढे सव्वपएसेहिं कम्मणो जोगे । जीवो पोग्गलदव्वे गिण्हइ साई अणाई वा ॥७७|| Page #689 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર ૬૫૫ एकप्रदेशावगाढानि सर्वप्रदेशः कर्मणः योग्यानि । નવા પુવાગ્યાતિ પૃતિ લાવીન્યનાલીનિ જા Iણા અર્થ—અભિન્ન આકાશપ્રદેશમાં રહેલા કર્મને ચેચ પુદગલ દ્રવ્યોને આત્મા પિતાના -સર્વ પ્રદેશ વડે ગ્રહણ કરે છે. તે યુગલે સાદિ અથવા અનાદિ હોય છે. ટીકાનુ જગતમાં પુદગલ દ્રવ્ય બે પ્રકારના છે. તે આ પ્રમાણે-કમરૂપે પરિઅણમી શકે તેવા અને કર્મરૂપે ન પરિણમી શકે તેવા. તેમાં છુટા પરમાણુ અને બે પ્રદેશ વડે બનેલા સ્કથી આરંભી મને વગણું પછીની અગ્રણપ્રાયોગ્ય ઉર વગણ સુધીના સઘળા બે કર્મોને અગ્ય છે, એટલે કે આત્મા તેવા ધાને ગ્રહણ કરી તેને જ્ઞાનાવરણાદિ કર્મ રૂપે પરિણુમાવી શકતો નથી. ત્યારપછીના એક એક અધિક પરમાણુથી બનેલા સ્કથી આરંભી તેની જ ઉત્કૃષ્ટ વર્ગ સુધીના ધોગ્ય છે. તેવા સકને ગ્રહણ કરી તેને જ્ઞાનાવરણાદિરૂપે પરિશુમાવી શકે છે. ત્યારપછીના એક એક અધિક પરમાણુથી બનેલા સ્કથી આરંભી મહાકંધ વગણ સુધીના તમામ હક કમને અગ્ય છે. અહિં કર્મ યોગ્ય જે પુદગલ દ્રવ્ય છે તેને કમપણે પરિણુમાવવા માટે આત્મા ગ્રહણ કરે છે. કેવા પ્રકારના તે યુગલોને ગ્રહણ કરે છે? તે કહે છે કે એક પ્રદેશાવગાઢ પુદ્ગલેને ગ્રહણ કરે છે. અહિં એક શબ્દ અભિન્ન અને વાચક છે. જેમ આપણે બંનેનું એક કુટુંબ છે. અહિં એક શબ્દ અભિન્ન અને વાચક હોવાથી જેમ તારે જે કુટુંબ તે જ મારૂં છે એ અર્થ થાય છે, તેમ એક પ્રદેશાવગાઢ-એક પ્રદેશમાં અવગાહીને રહેલા એટલે કે જે આકાશપ્રદેશમાં આત્માના પ્રદેશો અવગાહીને રહેલ છે, તે જ આકાશપ્રદેશમાં જે કર્મય પુદગલદ્રવ્ય અવગાહીને રહેલા હોય તે તે પુદગલદ્ધને જીવ ગ્રહણ કરે છે, અન્યથા ગ્રહણ કરતા નથી. એ એક પ્રદેશાવગાહને અર્થ છે. તાત્પર્ય એ કે-જે આકાશપ્રદેશને આત્મા અવગાહીને રહ્યો છે તે જ આકાશપ્રદેશને અવગાહીને રહેલ કમોગ્ય વગણાઓને ગ્રહણ કરી તેને કમપણે પરિણમાવી શકે છે. પરંતુ જે આકાશપ્રદેશને આત્માએ અવગાહ્યા નથી તે આકાશપ્રદેશને અવગાહીને રહેલ કમોગ્ય વગણને ગ્રહણ કરવાની અને કર્મરૂપે પરિણુમાવવાની શક્તિને અસંભવ છે. કર્મબંધ કરનારા દરેક આત્માઓ માટે એ સામાન્ય હકીકત છે કે કોઈપણ આત્મા પોતે જે આકાશપ્રદેશને અવગાહી રહ્યો છે તે જ આકાશપ્રદેશને અવગણીને રહેલ કમોગ્ય વગણા ગ્રહણ કરી તેને કમપણે પરિણુમાવી શકે છે. અહિં કઈક સરખાપણાને આશ્રયીને અગ્નિનું દષ્ટાંત પૂર્વ મહર્ષિએ આ પ્રમાણે વર્ણવે છે Page #690 -------------------------------------------------------------------------- ________________ પચસ ગ્રહ-પાંચમું દ્વાર જેમ અગ્નિ આળવા ચેાગ્ય પાતાના ક્ષેત્રમાં રહેલા પુદ્ગલ કબ્યાને જ અગ્નિરૂપે પરણુમાવી શકે છે પેાતાના ક્ષેત્રમાં નાહ રહેલાને પશુિમાવી શકતા નથી તેમ જીવ પણ સ્વપ્રદેશાવગાઢ ક્રમ ચૈાગ્ય પુદગલ દ્રબ્યાને જ ગ્રહણ કરવાને અને ક રૂપે પશુિમાવવાને સમર્થ છે, પરંતુ જે આકાશપ્રદેશને અવગાહીને પાતે રહ્યો નથી તે આકાશ પ્રદેશને અવગાહીને રહેલ ક પુદ્દગલાને ગ્રહણ કરી કમરૂપે પરિણમાવવા માટે સમથ નથી. કારણ કે તે પેાતાના વિષયની બહાર રહેલા છે. ઉપર કહ્યું છે કે— જેમ અગ્નિ તેના વિષય-ક્ષેત્રમાં રહેલ દહન ચૈાગ્ય દ્રજ્યેને અગ્નિપણે પરિણુમાવે છે. તેના વિષયમાં નહિ રહેલને અગ્નિપણે પશુિમાવતા નથી. તેમ જીવ પણ સ્વપ્રદેશાવગાઢ કર્મ પુદ્ગલાને ગ્રહણ કરે છે અને કમપણે પરિણમાવે છે. જે સ્વપ્રદેશાવગાઢ નથી તેને ગ્રહણ કરી શકતા નથી અને કમ પણે પરિણમાવી શકતા નથી. આ પ્રમાણે આત્મા એક પ્રદેશાવગાઢ કાગ્ય પુદ્ગલ દ્રન્યાને ગ્રહણ કરે છે. તે શી રીતે ગ્રહણુ કરે છે? તા કહે છે કે-પેાતાના સઘળા આત્મપ્રદેશે વડે. તેના તાત્પર્યો આ પ્રમાણે જીવના સઘળા પ્રદેશેા સાંકળના અવચવેની જેમ પરસ્પર સકળાયેલા છે, માટે જીવના એક પ્રદેશ જ્યારે સ્વપ્રદેશાવગાઢ કચ્ાગ્ય પુદ્ગલ દ્રવ્યને ગ્રહણુ કરવા પ્રયત્ન કરે ત્યારે અન્ય પ્રદેશે પણ તે પુદ્ગલ દ્રગૈાને ગ્રહણ કરવા માટે અન'તર પર'પરપણે પ્રયત્ન કરે છે. માત્ર તેના પ્રયત્ન મ, વધારે મંદ અને તેનાથી પણ વધારે મર્દ હોય છે. અવયવ જેમ સાંકળના છેલ્લા અવયવ ચલાવીએ ત્યારે તેની નજીકના અને અનુક્રમે દૂર દૂર રહેલા અવયવ એમ સઘળા ચાલે છે. માત્ર નજીમ્ના વધારે ચાલે છે. દૂર દૂરના મદ મદ ચાલે છે તેમ જીવન એક પ્રદેશ ગ્રહણક્રિયામાં પ્રયત્નવત થાય ત્યારે તેની નજીકના અને ક્રમશઃ દૂર દૂર રહેલા સઘળા પ્રદેશા પ્રયત્નવČત થાય છે માત્ર નજીકના પ્રદેશમાં વધારે પ્રયત્ન હોય છે, દૂર દૂરના પ્રદેશોમાં અલ્પ અલ્પ. પ્રયત્ના હોય છે. જેમ ઘટાદિ કોઈ વસ્તુને ઉપાડવા હાથ પ્રયત્ન કરે ત્યારે ત્યાં વધારે ક્રિયા થાય અને દૂર દૂર રહેલા મણિધ કાણી ખલા વિગેરેમાં અનુક્રમે અપ અપ ક્રિયા થાય છે. એટલે ક્રિયા એછીવત્તી થાય છે પરંતુ પ્રયત્ન સઘળા પ્રદેશે થાય છે. એ પ્રમાણુ જ્યારે સઘળાએ જીવપ્રદેશે સ્વપ્રદેશાવગાઢ મ ચૈન્ય દ્વન્યાને ગ્રહણ કરવા માટે પ્રયત્ન કરે ત્યારે સઘળાએ જીવ પ્રદેશ અન ́તર પર’પરપણે સપૂર્ણ રીતે પ્રયત્ન કરે છે. એટલે કે કાઇપણ પ્રદેશ યોગ્ય પુદ્ગલાને ગ્રહણ કરવાના પ્રયત્ન કરે છે અને અન્ય નથી કરતા એમ નથી. પરંતુ દરેક સમયે સઘળા જીવપ્રદેશા પ્રયત્ન કરે છે. માટે ગાથામાં સર્વ પ્રદેશ વડે ગ્રહણ કરે છે, એમ કહ્યું છે. Page #691 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર ૬૫૭ - હવે જીવ વડે ગ્રહણ કરાતાં તે કમાય પુદગલ દ્રવ્યો જે નિયત દેશ, કાળ અને સ્વરૂપની અપેક્ષાએ વિચારીએ તે ગ્રહણ આશ્રયીને સાદિ છે. કારણ કે તેવા સ્વરૂપવાળા તે પુદ્ગલ દ્રવ્યે તે જ વખતે ગ્રહણ કરાયેલ છે અને જે માત્ર કમરૂપે પરિણામ આશ્રયી પ્રવાહની અપેક્ષાએ વિચારીએ તે અનાદિ છે. કારણ કે અનાદિ કાળથી જ કર્મયુગલોને ગ્રહણ કર્યા કરે છે. તાત્પર્ય એ કે કર્મ પ્રતિસમય બંધાતું હોવાથી તે અપેક્ષાએ સાદિ અને પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે. ૭૭ - આ પ્રમાણે ત્યાં અવગાહીને રહેલા કર્મને જે રીતે ગ્રહણ કરે છે તેનું પ્રતિપાદન કર્યું. હવે એક અધ્યવસાય વડે ગ્રહણ કરાયેલ કર્મલિકના ભાગવિભાની પ્રરૂપણા માટે કહે છે– कमसो वुकठिईणं भागो दलियस्स होइ सविसेसो । तइयस्स सबजेट्टो तस्स फुडतं जओ गप्पे ॥७८|| क्रमशो बृहस्थितीनां भागः दलिकस्य भवति सविशेषः । तृतीयस्य सर्वज्येष्ठस्तस्य स्फुटत्वं यतो नाल्पे ॥७८|| અર્થમેટી સ્થિતિવાળા કર્મોના દલિકને ભાગ અનુક્રમે મોટો મોટો હોય છે. માત્ર ત્રીજા વેદનીયકમને ભાગ સર્વથી વધારે છે, કારણ કે અ૫ ભાગ હોય છે તેનું ફુટપણું ન થાય. ટકાનુ–કોઈપણ વિવક્ષિત સમયે એક અધ્યવસાયથી ગ્રહણ કરાયેલ દલિકના -કર્મપરમાણુના સમૂહને ભાગ અનુક્રમે માટે માટે હોય છે. કોને માટે હોય છે? માટી સ્થિતિવાળા કમને. અહિં પણ કાકાશિગોલક૧ અહિં એમ શંકા થાય છે જેમ વધારે પેગ હેય ત્યારે વધારે પુગલે ગ્રહણ કરે અલ્પ હોય ત્યારે અલ્પ ગ્રહણ કરે તેમ એમ કેમ ન બને કે જે જીવપ્રદેશે વધારે વેગ હેય ત્યાં વધારે કમને સંબંધ થાય અલ્પ રોગ હોય ત્યાં અલ્પ કર્મને સંબંધ થાય? તેના ઉત્તરમાં સમજવાનું કે છત્ર એક અખંડ દ્રવ્ય છે એટલે ભલે પ્રયત્ન એવો હોય છતાં કમને સંબધ ઓછોવતો હે નથી જે એક પ્રદેશનું કમ તે સઘળાનું અને જે સધળાનું તે એકનું હોય છે. એક પ્રો જેટલો અને જેવા પ્રકારનો અનુભવ હોય તેટલો અને તેવા પ્રકારને સંપૂર્ણ આત્મામાં અનુભવ થાય છે. આત્મપ્રદેશ કહીએ છીએ ત્યાં પ્રદેશની માત્ર કલ્પના છે વારતવિક નથી. એટલે ઉપરોક્ત શંકાને સ્થાન નથી. ૨ લેકમાં એમ કહેવાય છે કે કાગડાને ડાળો એક હોય છે. જે બાજુ તે જુએ તે આખ સાથે તેને સંબંધ થાય છે એટલે એક ડાળાને બે બાજુ સબંધ થાય છે. એમ જ્યાં એક શબ્દને બે બાજુ સંબંધ હોય ત્યાં કાકાક્ષિાલકન્યાય કહેવાય છે. અહિં વધતી સ્થિતિવાળા એ શબ્દ સાથે શ્રમશાં શબ્દને સંબંધ છે અને વિશેષાધિક શબ્દ સાથે પણ સંબંધ છે એટલે એ અર્થ થાય છે કે અનુક્રમે વધતી રિથતિવાળા કમને અનુક્રમે મોટે ભાગ હોય છે. Page #692 -------------------------------------------------------------------------- ________________ પાઁચસ ગ્રહ-પાંચમું દ્વાર ww ન્યાયે મશઃ એ પટ્ટને સંબધ કરી આ પ્રમાણે અથ કરવેા અનુક્રમે માટી માટી સ્થિતિવાળા ક્રમના ભાગ અનુક્રમે વિશેષ વિશેષ હોય છે. તાપય એ કે— ૫૮ જેવા ક્રમથી ક્રમની સ્થિતિ વધારે છે તેવા ક્રમથી તેમના ભાગ પણ માટી છે. જેની સ્થિતિ નાની તેના ભાગ નાના અને જેની માટી તેના ભાગ પણ મોટા હોય છે. તેમાં બીજા સઘળા કૌથી નાની સ્થિતિ હોવાથી આયુના ભાગ સવથી અપ હાય છે. કારણ કે તેની ઉત્કૃષ્ટથી પણ તેત્રીસ સાગરોપમ પ્રમાણ સ્થિતિ છે. તેનાથી નામ અને ગાત્રકમના વિશેષાધિક ભાગ છે. કારણ કે તેની સ્થિતિ ઉત્કૃષ્ટથી વીશ કાડાકોડી સાગરોપમ પ્રમાણ છે. સ્વસ્થાને અનેના પરસ્પર સરખા છે. એટલે કે જેટલે ભાગ નામકમના તેટલા જ ગાત્રના છે. શતકચૂર્ણિકાર મહારાજ કહે છે કે માયુના ભાગ સર્વાંથી અલ્પ છે. નામ અને ગેાત્ર એ અનેને તુલ્ય ભાગ છે, આચુના ભાગથી વિશેષાધિક છે.’ તેનાથી જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ અને અંતરાયના ભાગ વિશેષાધિક છે, તેની સ્થિતિ ત્રીશકાયાકોડી સાગરોપમ પ્રમાણુ છે માટે. સરખી સ્થિતિ હાવાથી સ્વસ્થાને તે ત્રણેના ભાગ સરખા છે. કહ્યું છે કે- જ્ઞાનાવરણુ, દનાવરણુ અને અતરાય એ ત્રણેના ભાગ સરખા છે, નામ અને ગાત્રથી વિશેષાધિક છે.’ તેનાથી પણ માહનીયના ભાગ માટે છે, તેની સિત્તેર કાડાકાડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે માટે. હવે અહિં અપવાદ મ્હે છે—ત્રીજી વેદનીયકમાં જો કે જ્ઞાનાવરણીયાદિની સમાન સ્થિતિવાળું છે છતાં તેના ભાગ સથી વધારે છે.-સર્વોત્કૃષ્ટ છે. માહનીયથી અલ્પ સ્થિતિવાળું છે છતાં તેના ભાગ સર્વોત્કૃષ્ટ કેમ ? તેના ઉત્તરમાં કહે છે કે—ત્રીજા, વેદનીયકના ભાગમાં જે અલ્પ દલિક આવે તેા સુખ-દુઃખના અનુભવને સ્પષ્ટ કરવાપણું ન થાય. એટલે કે વેદનીયક્રમ દ્વારા જે સ્પષ્ટપણે સુખદુઃખના અનુભવ થાય છે તે તેના ભાગમાં અલ્પ દલિક આવે તે ન થાય, તે જ સમજાવે છે— વેદનીયકમ જે ઘણા દળવાળુ હોય તે જ તે તેના ફળરૂપ સુખ અથવા દુઃખના સ્પષ્ટપણે અનુભવ કરાવવા માટે સમથ થાય, અલ્પ દળવાળું હોય તા સમથ ન થાય. આ પ્રમાણે થવામાં તેના સ્વભાવ એ જ હેતુ છે. સ્પષ્ટપણે સુખ-દુઃખના અનુભવ કરાવવા સમર્થ થાય એ માટે તેના સવથી માટે' ભાગ પ્રાપ્ત થાય છે. k મૂળપ્રકૃતિના સબંધમાં ભાગના વિભાગના એટલે કાના કાના ભાગમાં કેટલું. આવે તે વિચાર એક અધ્યવસાય વડે ગ્રહણ કરાયેલ ક્રમ વણાએ આશ્રયી સમજવા, Page #693 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ-પાંચમું દ્વાર ૬૫૯ અને તે એક અધ્યવસાય ચિત્રતા ગભર હોય છે, જે એમ ન હોય તે કર્મમાં રહેલી વિચિત્રતા સિદ્ધ ન થાય. તે આ પ્રમાણે – જે અધ્યવસાય એક જ સ્વરૂપવાળા હોય છે તેનાથી ગ્રહણ કરાયેલું કર્મ પણ એક સ્વરૂપવાળું જ હોવું જોઈએ. કેમકે કારણના ભેદ વિના કાર્યને ભેદ થતું નથી. જે કારણના ભેદ વિના કાર્યને ભેદ થાય તે અમુક કાર્યનું અમુક કારણ છે એ નિયત સંબંધ ન રહે. અહિં જ્ઞાનાવરણીયાદના ભેદે કર્મમાં પણ અનેક પ્રકારની વિચિત્રતા છે માટે તેના હેતુભૂત અધ્યવસાયને પણ શુદ્ધ એક સ્વરૂપવાળે નહિ પરંતુ અનેક સ્વરૂપવાળ માન જોઈએ. તે ચિત્રતાગમાં એક અધ્યવસાય તેવા તેવા પ્રકારની દ્રવ્ય ક્ષેત્ર કાળાદિ સામગ્રીને અપેક્ષીને સંકુલેશ અથવા વિશુદ્ધિને પ્રાપ્ત થયે છતે કોઇ વખતે આઠ કમને બધહેતુ થાય છે, કેઈ વખતે સાતકર્મને બંધહેતુ થાય છે. કેઇ વખતે છ કમને બંધહેતુ થાય છે, કઈ વખતે એક કર્મને બંધહેતુ થાય છે. કહે છે કે- એક અધ્યવસાયથી ગ્રહણ કરાયેલું કર્મકલિક આઠ આદિ કર્મના અંધપણે શી રીતે પરિણમે? તેના ઉત્તરમાં કહે છે કે–તેને–આત્માને અધ્યવસાય જ તેવા પ્રકાર હોય છે કે જે વડે એક અધ્યવસાયથી ગ્રહણ કરાયેલું કર્મલિક આઠ આદિ પ્રકારના બંધપણે પરિણમે છે. જેમ કુંભાર માટીના પિંડ વડે સરાવ આદિ અનેકને પરિણુમાવે છે, કેમકે તેને તેવા પ્રકારને પરિણામ છે. એ પ્રમાણે સવજ્ઞ પ્રભુએ જોયેલે જે પરિણામ છે. તે પરિણામ વડે બંધાયેલું કર્મક્રલિક પણ આઠ આદિ અધપણે પરિણામ પામે છે.” અહિ આઠ પ્રકારના કર્મબંધમાં જે ભાગવિભાગને વિધિ કહ્યો છે તે જ વિધિ સાતના બંધમાં અને છના બંધમાં અનુસરવે. એટલે કે જેની સ્થિતિ વધારે તેને ભાગ વધારે અને જેની સ્થિતિ એછી તેને ભાગ એ સમજ. ૭૮ એ જ હકીકત સમજાવે છે– जं समयं जावश्या बंधए ताण एरिसविहिए । पत्तेयं प्रत्यं भागे निवत्तए जीवो ॥७९|| ૧ જેની અંદર અનેક પ્રકારના કાર્ય કરવારૂપ વિચિત્રતા રહેલી હોય તે ચિત્રતા. કહેવાય. અહિં અધ્યવસાયને ચિત્રતાગ કહ્યો છે એટલે અનેક પ્રકારનું વિચિત્ર કાર્ય ઉત્પન્ન કરે તે હોય છે. જે એમ ન હોય તે કર્મમા ઓછીવતી સ્થિતિ, ઓછાવત્તો રસ, ઓછાવત્તા દલિક એવી વિચિત્રતા ન થાય. જે શુહ એક અધ્યવસાય હોય તો એક સરખું જ કાર્ય થાય. આ ચિત્રતાગમાં અથવસાય થવામાં પણ કર્મનો ઉદય જ કારણ છે. સમયે-સમયે કે કમને ઉદય હેાય છે તે કઇ સરખી રિથતિ કે સરખા રસવાળા હોતા નથી. તે દરેકની તેમ જ વિચિત્ર દધ્યક્ષેત્રાદિની અસર આમા પર થાય છે તેને લઈ અધ્યવસાય વિચિત્ર થાય છે અને તેનાથી કમબંધરૂપ કાર્ય પણ વિચિત્ર થાય છે, Page #694 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું હાર यस्मिन्समये यावन्ति बध्नाति तेपामीहशेन विधिना । प्रत्येकं प्रत्येक भागान् निर्वतयति जीवः ॥७९॥ અર્થ—જે સમયે જેટલા કર્મ બાંધે છે તે સમયે તેમાંના દરેકને પૂર્વોક્ત વિધિ વડે જીવ ભાગ આપે છે. ટીકાનુo– જે સમયે જેટલા આઠ, સાત કે છ કર્મોને તે તે પ્રકારના અથવસાયના યોગે બાંધે છે તે સમયે તે બંધાતા આઠ, સાત કે છ કમેને પૂર્વ કહેલ વિધિ પ્રમાણે ભાગ આપે છે. તે આ પ્રમાણે – સર્વત્ર વેદનીય ભાગ માટે છે અને શેલ કર્મોમાં સ્થિતિની વૃદ્ધિને અનુસરી વધારે વધારે હોય છે. એટલે કે-જેની સ્થિતિ વધારે તેમાં ભાગ વધારે અને જેની સ્થિતિ અલ્પ તેમાં ભાગ અલ્પ હોય છે. તેમાં જ્યારે આઠ પ્રકારના કર્મબંધમાં હેતુ ભૂત અધ્યવસાય પ્રવર્તે ત્યારે તેના વશથી ગ્રહણ કરેલા દલિકને છ આઠ ભાગે વહેચે છે. આઠ કર્મ બંધાય ત્યારે ભાગવિભાગ કેવી રીતે થાય? તેને વિચાર તે પહેલા કરી ગયા છે. જ્યારે સાત કમના બંધમાં હેતુભૂત અધ્યવસાય પ્રવરે ત્યારે તેના હશથી ગ્રહણ કરેલા કર્મના સાત ભાગ કરે છે, તેમાં નામ અને ગોત્રકમને ભાગ સર્વથી અલ્પ અને સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે. તેનાથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયને ભાગ વધારે છે. કારણ કે તેઓની સ્થિતિ મેટી છે અને સ્વસ્થાને પરસ્પર એક બીજાને સરખો છે. તેનાથી મેહનીય ભાગ વિશેષાધિક છે, કારણ કે જ્ઞાનાવરણીયાદિથી તેની સ્થિતિ માટી છે. તેનાથી પણ વેદનીયને ભાગ વિશેષાધિક છે. વેદનીય કર્મમાં સર્વોત્કૃષ્ટ ભાગ લેવાનું કારણ પૂર્વે કહ્યું છે. - જ્યારે છ કર્મના બંધમાં હેતુભૂત અધ્યવસાય હોય ત્યારે તેના વશથી બાંધેલા કર્મલિકના છ ભાગ કરે છે એટલે તેને છ ભાગે વહેંચી આપે છે–છપણે પરિણાવે છે. તેમાં પણ ભાગમાં વિભાગ પૂર્વની જેમ જ જાણ. જેમ કે-નામ અને શેત્રને ભાગ અ૫, માંહોમાંહે તુલ્ય. તેનાથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયને ભાગ વધારે, ત્રણેમાં માંહોમાંહે સરખે અને તેનાથી વેદનીયન ભાગ મટે છે. ત્યારે માત્ર એક વેદનીય કર્મ બાંધે ત્યારે પગના વશથી બાંધેલું જે કંઈ પણ દલિક હોય તે સઘળું તે બંધાતી સાતવેદનીયરૂપે જ પરિણમે છે. આ પ્રમાણે હોવાથી તાત્પર્ય એ આવ્યું કે-જેમ જેમ ઘેડી પ્રકૃતિ છે તેમ તેમ બંધાતી પ્રકૃતિને ભાગ મોટે મોટે હોય અને જેમ જેમ ઘણી પ્રકૃતિ ખાંપે તેમ તેમ અલ્પ અલ્પ ભાગ હોય છે. ૭૯ એ જ વિષયને સ્પષ્ટ કરે છે. Page #695 -------------------------------------------------------------------------- ________________ + -પંચસગ્રહ-પાંચમું દ્વાર जह जह य अप्पपगईण वंधगो तहतहति उक्कोसं । कुणइ पएसबंध जहन्नयं तस्स वञ्चासा ||८|| यथा यथा चाल्पप्रकृतीनां बन्धकस्तथा तथेति उत्कृष्टम् । करोति प्रदेशवन्धं जघन्यं तस्य व्यत्यासात् ।।८।। અથ–જેમ જેમ જીવ અલ્પ પ્રકૃતિઓને બંધક હોય છે તેમ તેમ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે અને તેના વિપરીતપણાથી જઘન્ય પ્રદેશબંધ કરે છે. ૮૦ કાનુ—-જેમ જેમ અલ્પ મૂળ કે ઉત્તર પ્રવૃતિઓને બંધક હોય તેમ તેમ અંધાતી તે પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. કારણ કે ભાગ અલ્પ છે. એટલે કે-જેમ જેમ ડી ડી પ્રકૃતિઓ બાંધે, તેમ તેમ જે જે પ્રકૃતિઓ બંધાતી નથી તેને ભાગ બંધાતી તે તે પ્રકૃતિને પ્રાપ્ત થાય છે, માટે અલ્પ પ્રકૃતિઓ બંધાય ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. “હ તર રજા પૂર્વે જે કર્યું તેનાથી વિપરીત પણે જઘન્ય પ્રદેશમાં કરે છે. એટલે કે જેમ જેમ વધારે મૂળ કે ઉત્તરપ્રકૃતિઓને બંધક હોય તેમ તેમ જઘન્ય પ્રદેશબંધ કરે છે. કારણ કે ભાગ ઘણું છે. ૮૦ આ પ્રમાણે ઉત્કૃષ્ટ અને જઘન્ય પ્રદેશને સંભવ કહો. હવે જે પ્રકૃતિઓને સ્વતઃ–અન્ય પ્રકૃતિએને ભાગ આવ્યા વિના પરતઃ–અન્ય પ્રકૃતિઓને ભાગ આવીને અને ઉભયતઃ-અને રીતે ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સંભવ પ્રાપ્ત થાય છે, તેને પ્રતિપાદન કરે છે नाणंतराइयाणं परभागा आउगस्त नियगाओ । परमो पएसबंधो सेसाणं उभयओ हो ॥१॥ ज्ञानान्तराययोः परभागादायुषो निजकात् । परमः प्रदेशबन्धः शेषाणामुभयतो भवति ॥८॥ અર્થ—-જ્ઞાનાવરણીય અને અંતરાયને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ અન્ય કર્મના ભાગને પ્રવેશ થવાથી થાય છે, આયુકને પિતાના ભાગથી જ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે અને શેષ કર્મોને બને રીતે થાય છે. ૮૧ ટકાનુ—જ્ઞાનાવરણીયની અને અંતરાયકર્મની પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ અન્ય પ્રકૃતિએના ભાગને પ્રવેશ થવાથી થાય છે. એટલે કે જ્યારે આયુ અને માહનીયમને અંધવિચ્છેદ થાય ત્યારે મેહનીય યોગ્ય અને આયુયોગ્ય ભાગ જુદો પડતો નથી કારણ કે તે તે સમયે બંધાયેલ કામણગણાને Page #696 -------------------------------------------------------------------------- ________________ ૬૬૨ પંચસંગ્રહ-પાંચમું દ્વાર મોહનીય અને આયુપણે પરિણામ થતું નથી, પરંતુ જેટલા બધાય છે તેટલા રૂપે જ પરિણામ થાય છે. માટે તે બે કમરના ભાગને પ્રવેશ થવાથી જ્ઞાનાવરણ અને અંતરાયકર્મની પ્રકૃતિએને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. સ્વજાતીય કોઈ ઉત્તરપ્રકૃતિના ભાગને પ્રવેશ થવાથી આ બે કર્મની પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થતું નથી. કારણ કે જ્ઞાનાવરણીય અને અંતરાય એ બંને કમની દરેક ઉત્તર પ્રકૃતિએને એક સાથે જ અંધવિચ્છેદ થાય છે. તથા આયુને પિતાની સ્વજાતીય પ્રકૃતિને પ્રાપ્ત થયેલ ભાગના પ્રવેશ વડે જ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. તે આ પ્રમાણે–જ્યારે જીવ આયુ બાંધે છે ત્યારે આઠે મૂળ પ્રકૃતિને બંધક હોય છે. માટે અન્ય પ્રકૃતિના ભાગને પ્રવેશ થવાથી તેને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ હોતું નથી, પરંતુ સ્વજાતીય પ્રકૃતિ વડે લભ્ય ભાગના પ્રવેશ વડે જ થાય છે. કારણ કે આયુના અવાંતર ચાર ભેદ છે, એક વખતે ચારમાંથી કોઈપણ એક આયુ જ બંધાય છે, વધારે બંધાતા નથી તેનું કારણ તથા પ્રકારને જીવસ્વભાવ છે. માટે શેષ ત્રણ આયુને ભાગ બંધાતા કેઈપણ આયુને જાય છે તેથી પિતાની જ સ્વજાતીય પ્રકૃતિ વડે લભ્ય-મેળવવા ચાગ્ય ભાગના પ્રવેશ વડે તેના ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સંભવ છે. " 1. તથા શેષ દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, નામ અને ગોત્રને ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ અન્ય પ્રકૃતિના ભાગને પ્રવેશ થવાથી અને પિતાની સ્વજાતીય પ્રકૃતિના ભાગનો પ્રવેશ થવાથી એમ બંને રીતે થાય છે, તે આ પ્રકારે – મેહનીય કર્મની કેટલીએક પ્રકૃતિઓને આયુબંધના વિચ્છેદકાળે તે આયુના ભાગને પ્રવેશ થવાથી ઉત્કૃષ્ટ પ્રદૈશબંધ થાય છે અને કેટલીએક પ્રકૃતિએને સ્વજાતીય પ્રકૃતિએને બંધવિચ્છેદ થયા બાદ વિચ્છેદ થયેલી તે પ્રકૃતિઓના ભાગને પ્રવેશ થવાથી થાય છે. એ પ્રમાણે દર્શનાવરણીય, વેદનીય, નામ અને ગેત્રના ઉત્કૃષ્ટ પ્રદેશબંધ માટે પણ આગમને અનુસરીને સમજી લેવું. ૮૧ ૧ જ્ઞાનાવરણીય અને અંતરાય સિવાય દરેક કર્મમાં સ્વજાતીય નહિ બ ધાતી પ્રકૃતિના ભાગના વિકે આવવા પડે અને બીજા નાહ બંધાતા કમરના ભાગના દલિકે આવવા વડે પ્રદેશબંધમાં વૃદ્ધિ થાય છે, જ્ઞાનાવરણીય અને અંતરાયની પાંચ પાચ જ પ્રકૃતિએ હેવાથી અને સાથે જ બંધમાથી જતી હોવાથી જાતીય પ્રકૃતિના ભાગના દલિકે આવવા વડે પ્રદેશબંધમાં વધારો થતા નથી પરંતુ પરપ્રકૃતિના ભાગના દલિકે આવવા વડે જ વધારો થાય છે. આયુકર્મ સહિત આઠે કમ બંધાતા હોય તે વખતે મેહનીય, વેદનીય, નામ, ગોત્ર અને આયુમાં રવજાતીય નહિ બધાની પ્રકૃતિના ભાગના દલિ આવવા વડે અને આયુ ન બંધાતું હોય ત્યારે નહિ બંધાતી સ્વ તથા પર પ્રકૃતિના ભાગના દલિઠે આવવા વડે પ્રદેશબંધમાં વૃદ્ધિ થાય છે. દર્શનાવરણીયમાં જ્યારે તેની નવે પ્રકૃતિએ બંધાતી હોય ત્યારે વિજાતિને ભાગ પ્રાપ્ત થતું નથી પરંતુ જ્યારે છું કે ચાર બંધાય છે ત્યારે જ સજાતીય ભાગ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે મેહનીય માટે પણ સમજવું. - Page #697 -------------------------------------------------------------------------- ________________ - પથસંગ્રહ-પાંચમું દ્વાર હવે આયુના વિષયમાં પરની શંકાનું નિરાકરણ કરવા ઈચ્છતા કહે છે– उक्कोसमाइयाणं आउम्मि न संभवो विसेसाणं । . एवमिणं किंतु इमो नेओ जोगट्टिइविसेसा ||२|| રાતીનાં સાપ ન હંમવા વિરોણા ' . વુિં રિસ સ્થિવિશેષા રા અર્થ–ઉત્કૃષ્ટ આદિ વિશેને આયુમાં સંભવ નથી કારણ કે આસુ બંધાય ત્યારે આ કર્મ બંધાતા હોવાથી મૂળ પ્રકૃતિની અપેક્ષાએ સર્વદા આઠમે ભાગ સરખી રીતે જ આવે છે. એવા શિષ્યના પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે એ પ્રમાણે જ, એ છે પરંતુ ઉત્કૃષ્ટ આદિ જે વિશેષ છે તે રોગ અને સ્થિતિના ભેદથી છે, માટેઉત્કૃષ્ટ આદિ વિશેષાને સંભવ છે. ૮૨ ટીકાનું –અહિં શિષ્ય પ્રશ્ન કરે છે કે આયુના સંબંધમાં ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ જઘન્ય અને અજઘન્યરૂપ વિશેષને સંભવ નથી. કારણ કે- જ્યારે આયુ બંધાય ત્યારે આઠ કર્મ બંધ થતું હોવાથી તેના અંધકાને તેના ભાગમાં મૂળ પ્રકૃતિની અપેસાએ હંમેશા આઠમો ભાગ આવે માટે ન્યાયની રીતે હમેશાં તેનાં ભાગમાં સરખી જ -વગણાઓ પ્રાપ્ત થાય, ઓછીવત્તી નહિ. તે પછી ઉત્કૃષ્ટાદિ વિશેષને સંભવ કઈ રીતે હોઈ શકે? આ પ્રમાણે શિષ્ય પ્રશ્ન કર્યો ત્યારે આચાર્ય મહારાજ ઉત્તર આપે છે કે-આયુ અંધાય ત્યારે આઠે કર્મ બંધાય છે અને મૂળ પ્રકૃતિની અપેક્ષાએ હંમેશાં આયુને આઠમે ભાગ પ્રાપ્ત થાય છે તેથી તેની અપેક્ષાએ ઉત્કૃષ્ટાદિ વિશેષને સંભવ નથી એ પ્રમાણે તે જે કહ્યું તે બરાબર છે. કારણ કે માત્ર આઠમા ભાગ આશ્રયીને હંમેશા તેનુ સરખાપણું અમે પણ કહીં જ છે, પરંતુ જે આ ઉત્કૃષ્ટાદિરૂપ વિશેષ છે તે ચાગ અને સ્થિતિના ભેદથી છે એમ સમજવું. તે આ પ્રમાણે – જ્યારે જીવ ઉત્કૃષ્ટ યોગે વર્તતે હોય છે ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશ–વધારેમાં વધારે -વગણાઓનું ગ્રહણ કરે છે. મધ્યમયેગે મધ્યમ અને જઘન્યને જઘન્ય એટલે ઓછામાં ઓછી વર્ગણાઓ ગ્રહણ કરે છે. આ પ્રમાણે હેવાથી આયુકમને ઉત્કૃષ્ટાદિરૂપ ભાગ પણ તેને અનુસાર જ હોય છે. તેમ જ જ્યારે મેટી સ્થિતિવાળું આયુકમ બંધાય ત્યારે ભાગ માટે હોય છે અને જઘન્ય સ્થિતિવાળું બંધાય ત્યારે ભાગ પણ જઘન્ય હોય છે. આ પ્રમાણે રોગ અને સ્થિતિના ભેદે ઉત્કૃષ્ટાદિરૂપ વિશેષ હોય છે માટે એ ચારે ભાંગાને સંભવ છે. ૮૨ આ પ્રમાણે ભાગ વિભાગની પ્રરૂપણ કરી. હવે સાદ્યાદિ પ્રરૂપણા કરવી જોઈએ. Page #698 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર તે બે પ્રકારે છે. ૧ મૂળ પ્રકૃતિ વિષયક, ૨ અને ઉત્તરપ્રકૃતિ વિષયક, તેમાં પહેલાં મૂળપ્રકૃતિ વિષયક પ્રરૂપણ કરવા ઈચ્છતા કહે છે– मोहाउयवजाणं अणुकोसो साइयाइओ होइ । साई अधुवा सेसा आउगमोहाण सव्वेवि ॥३॥ मोहायुर्व नामनुत्कृष्टः सायादिको भवति । सायधुवाः शेषा आयुर्मोहनीययोः सर्वेऽपि ।।८।। અર્થ–માહ અને આયુ વર્જિત છ કમને અતુહૃષ્ટ પ્રદેશબંધ સાદિ આદિ ચાર ભેદે છે અને શેષ જઘન્યાદિ સાદિ સાત ભાગે છે. તથા આયુ અને મોહનીયમના ચારે ભેદ સાદિ સાંત ભાંગે છે. ૮૩ ટીકાનુ–મોહનીય અને આયુકર્મ સિવાય શેષ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, નામ, ગોત્ર અને અંતરાય કમને અનુણ પ્રદેશબંધ સાદિ, અનાદિ, ધ્રુવ અને અધવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે– આ છ કર્મનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ મહનીયમને બંધવિચ્છેદ થયા પછી સૂમસંપરાય ગુણસ્થાનકે ઉત્કૃષ્ટ વેગે વર્તમાન ક્ષપક અથવા ઉપશમકને એક કે બે સમયપર્યત થાય છે. માટે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ તે સાદિ સાત જ હોય છે. આ સિવાયને. અન્ય સઘળે પ્રદેશબંધ અનુત્કૃષ્ટ છે. તે અનુહૃદ પ્રદેશબંધ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરી ત્યાંથી પડતા અથવા ઉપશાંતમૂહ ગુણસ્થાનકે બંધવિચ્છેદ કરી ત્યાંથી પડતા મંદચાણસ્થાનકવર્તિ આત્માને થાય માટે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓ આશ્રયી અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ છે. તથા એ છ કમના ઉત્કૃષ્ટ, જઘન્ય અને અજઘન્ય વિકલ્પ સાદિ સાંત લાગે છે. તેમાં ઉત્કૃષ્ટ તે સાદિ સાત ભાગે હમણાં જ વિચાર્યું. જઘન્ય પ્રદેશબંધ ઉત્પત્તિના પ્રથમ સમયે વર્તમાન, લબ્ધિ અપર્યાપ્ત, સર્વથી અલ્પ વીર્યવાળા અને સાત કર્મના બંધક સૂકમ નિગોદને એક સમયમાત્ર હોય છે. બીજે સમયે તેને જ અજઘન્ય હોય છે. વળી ફરી પણ સંvયાતે અથવા અસંખ્યાત કાળ વીતી ગયા બાદ જઘન્ય ગિપણું અને અપર્યાપ્ત સૂકમ નિગોદપણું પ્રાપ્ત થાય ત્યારે પ્રથમ સમયે જઘન્ય પ્રદેશબંધ થઈ શકે છે. ત્યારપછીના સમયે અજઘન્ય થાય છે. આ પ્રમાણે અનેક વાર સંસારી ને જઘન્ય અને અજઘન્ય પ્રદેશબંધમાં પરાવર્તન થતું હોવાથી અને સાદિ સાંત ભાંગે છે. આયુ અને મોહનીય કર્મમાં જઘન્ય, અર્જઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ એ સઘળ. દો સાદિ સાંત ભાંગે છે. તેમાં આયુ અધુવબંધિ હેવાથી તેના ચારે વિકલ્પનું તે સાદિ Page #699 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ-પાંચમું દ્વાર સાતપણું અત્યંત સ્પષ્ટ છે અને મોહનીયને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ઉત્કૃષ્ટ યોગસ્થાનવર્તિ સપ્તવિધ બંધક સમ્યગદષ્ટિ અથવા મિથ્યાદષ્ટિને એક અથવા બે સમયપર્યત હાય છે. શેષકાલ અનુત્કૃષ્ટ હોય છે, માટે એ બંને સાદિ સાત લાગે છે. તથા જઘન્યઅજઘન્યમાં સાદિ–સાંતપણાને વિચાર જ્ઞાનાવરણીયાદિની જેમ જાણી લેવું. ૮૩ શિષ્યના ઉપકાર માટે ઉપરોક્ત ગાથાનું વર્ણન કરતાં આચાર્ય મહારાજ કહે છેछब्बंधकस्स उकस्सजोगिणो साइअधुवउकोसो । अणुकोस तच्चुयाओ अणाइअधुवाधुवा सुगमा ||८|| षड्वन्धकस्योत्कृष्टयोगिनः साधध्रुव उत्कृष्टः अनुत्कृष्टस्तच्च्यूतादनायवध्रुवाः सुगमाः ॥८॥ અર્થ_આ છ કમના અંધક ઉત્કૃષ્ટ ગિને પ્રદેશબંધ સાદિ સાંત છે. ત્યાંથી પડે ત્યારે અનુત્કૃષ્ટ થાય છે. તથા અનાદિ અધવ અને ધ્રુવ સુગમ છે. ૮૪ ટીકાનુ–છ કર્મના બંધક ઉત્કૃષ્ટ ચાગિ સૂકમપરાયવર્તિ ક્ષેપક અથવા ઉપશમક આત્માને એક અથવા બે સમયપર્યત મેહ અને આયુ વિના છ કમને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. તે તે જ વખતે થતો હોવાથી સાદિ અને બીજે અથવા ત્રીજે સમયે વિચ્છેદ થતું હોવાથી સાત. તે ઉત્કૃષ્ટ પ્રદેશબંધથી પડવા વડે અનુહૃષ્ટ પ્રદેશબંધ થાય માટે તે સાદિ થાય, અથવા ઉપશાંતમૂહ ગુણસ્થાનકે બંધવિચ્છેદને પ્રાપ્ત કરીને ત્યાંથી પડે ત્યારે મંદ ચાણસ્થાનકે વર્તતા અનુશ્રુષ્ટ પ્રદેશબંધ પ્રવર્તે એ રીતે પણ સાદિ થાય અને અનાદિ, ધ્રુવ અને અધુવ તે સુગમ છે. તે આ પ્રમાણે-અંધવિરછેદ સ્થાનને અથવા ઉ&ષ્ટ પ્રદેશબંધ સ્થાનને જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનુત્કૃષ્ટ પ્રદેશબંધ અનાદિ છે અને ઇવ-અધ્રુવ અભવ્ય અને ભવ્યની અપેક્ષાઓ હોય છે. ૮૪ આ પ્રમાણે મેહ અને આયુ વિના શેષ કર્મના ઉત્કૃષ્ટ–અનુકુષ્ટ પ્રદેશબંધને વિચાર કર્યો. હવે જઘન્ય-અજઘન્યને વિચાર કરે છે– ___ होइ जहन्नोऽपजत्तगस्स सुहुमनिगोयजीवस्स । ... तस्लमउष्पन्नग सत्तबंधगस्सप्पविरियस्स ॥८५॥ एक समयं अजहन्नओ तओ साइ अधुवा दोवि । मोहेवि इमे एवं आउम्मि य कारणं सुगमं ॥८॥ Page #700 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું બાર भवति जघन्योऽपर्याप्तकस्य सूक्ष्मनिगोदजीवस्य । तत्समयोत्पन्नस्य सप्तबन्धकस्याल्पवीर्यस्य ॥८५|| एकं समयमजघन्यस्ततः साधध्रुवौ द्वावपि । मोहेऽप्येतावेवमायुपि च कारणं सुगमम् ॥८६॥ અર્થ–પ્રથમ સ ત્પન્ન જઘન્યોગિ, સાત કર્મના બંધક, અપર્યાપ્ત સુઝા નિગોદ જીવને એક સમય પર્વત જઘન્ય પ્રદેશબંધ થાય છે, ત્યારપછી અજઘન્ય થાય છે, માટે એ બંને સાદિ-સાંત છે. મેહનીયકર્મમાં પણ એ બે ભાંગા એમ જ કહેવા અને આયુના સંબંધમાં તે કારણ સુગમ છે. ૮૫-૮૬ ટીકાનુ—તત્સમયેત્પન્ન એટલે ઉત્પત્તિના પ્રથમ સમયે વર્તમાન, સર્વથી અલ્પ વીર્યવાળા સાતકર્મના બંધક, અપર્યાપ્ત હમ નિગદીયા જીવને મોહ અને આ વિના શેષ છ કમને સામર્થ્યથી માત્ર એક જ સમય જઘન્ય પ્રદેશબંધ થાય છે. ત્યારપછીના સમયે અજઘન્ય થાય છે, ત્યારપછી કાળાન્તરે ફરી પણ જઘન્ય-અજઘન્ય પ્રદેશબંધ થાય છે. આ પ્રમાણે વારાફરતી થતા હોવાથી એ અને સાદિ સાંત છે. મેહનીય કર્મના જઘન્ય અજઘન્યને પણ એ જ પ્રમાણે વિચાર કરી લે. તથા આયુના વિષયમાં જઘન્યાદિ ચારે વિકલ્પ સાદિ સાંત ભાંગે છે એ તો સુગમ છે, કારણ કે તેઓ સઘળા અધુવબંધિ છે. ૮૫-૮૬ હવે મેહનીયના ઉછુષ્ટ-અનુદૃષ્ટના સાદિ-સાત ભાંગાને વિચાર કરે છે. मोहस्स अइकिलिट्टे उकोसो सत्तबंधए मिच्छे । एक समयं णुकोसओ तओ साइअधुवाओ ॥८७॥ मोहस्यातिक्लिष्टे उत्कृष्टः सप्तबन्धके मिश्यादृष्टौ । एकं समयमनुत्कृष्टस्ततः साधवी ॥८॥ અર્થઅતિકિલષ્ટ પરિણામી સાતના બંધક મિથ્યાષ્ટિ અથવા સમ્યગ્દષ્ટિને મહનો એક સમયપર્યત ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. ત્યારપછી અત્કૃષ્ટ થાય છે. માટે એ બંને સાદિ સાંત છે. ૮૭ યુનાવસ્થામાં પૂર્વ ૧ અહિં સામર્થથી એક સમય એમ કહેવાનું કારણ સઘળા અપર્યાપ્તા અપનાવસ્થામાં પૂર સમયથી દત્તરોત્તર સમયે અસંખ્ય અધ્યગુણ વધતા ગસ્થાનકે જાય છે તેથી જધન્ય માત્ર પહેલે જ સમયે હે છે બીજા આદિ કોઈપણ સમયોમા હૈ નથી. તેથી જવન્ય પ્રદેશ એક સમય જ થાય છે. એ અત લેવાનું હોવાથી એમ કહ્યું છે. Page #701 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વારા ટકાનું –અતિસંકિલષ્ટ પરિણામિ, અહિં અતિસંકલેશનું ગ્રહણ માત્ર બળવાનપણું જણાવવા માટે છે. કારણ કે બળવાનને જ અતિસંકુલેશ હોય છે. નહિ તે પ્રદેશમધના વિષયમાં સંક્ષિપ્ત પરિણામનું કંઈ પ્રજન નથી. ઉષ વિશુદ્ધિવાળાને પણ ઉત્કૃષ્ટ એગ હોય છે અને તેને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. તેથી ગાથામાં aff” એ પદ વડે બળવાન આત્માનું ગ્રહણ છે. એટલે કે ઉત્કૃષ્ટ ચગસ્થાને વર્તમાન આત્મા લેવાનો છે, કેમકે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ તે જ કરી શકે છે, તથા સાતને અંધક, ગાથામાં મૂકેલ “મિચ્છ' એ પદ સચ્ચણિનું ઉપલક્ષણસૂચક છે માટે મિથ્યાદૃષ્ટિ અથવા સમ્યગ્દદિને એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. ત્યારપછી અતુષ્ટ થાય છે. વળી કાળાન્તરે ઉત્કૃષ્ટ ત્યારપછી અતુશ્રુષ્ટ થાય છે. એ પ્રમાણે વારાફરતી થતા હોવાથી એ એને સાદિ–સાંત લાગે છે. આ પ્રમાણે મોહનીયના વિષયમાં બે ભાંગા વિચાર્યા. ૮૭. . આ પ્રમાણે મૂળ પ્રકૃતિએ આશ્રયી સાવાદિ ભંગને વિચાર કર્યો. હવે ઉત્તરપ્રકૃતિએ આશયી વિચાર કરવા ઈચ્છતા કહે છે – नाणंतरायनिद्दाअणवजकसायभयदुगंछाण । दसणचउपयलाणं चउविगप्पो अणुकोसो ||८|| ज्ञानान्तरायनिद्रानन्तानुवन्धिवर्जकपायभयजुगुप्सानाम् । दर्शनचतुष्काचलानां चतुर्विकल्पोऽनुत्कृष्टः ॥८६॥ અર્થ-જ્ઞાનાવરણીય, અત્તરાય, નિદ્રા, અનન્તાનુબલ્થિ વર્ક બાર કષાય, ભય, જુગુપ્સા, દર્શનાવરણ ચતુષ્ક અને પ્રચલાને અનુષ્ટ પ્રદેશબંધ ચાર પ્રકારે છે. ટીકાનુ–નાનાવરણપંચક, અંતરાયપચક, નિદ્રા, અનંતાનુબંધિ વજીને બાર કષાય, ભય, જુગુપ્સા, ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળદર્શનાવરણીયરૂપ દર્શનાવરણ ચતુષ્ક અને પ્રચલા એ ધ્રુવનંધિ ત્રિીસ પ્રકૃતિને અનુષ્ટ પ્રદેશબંધ સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે જ્ઞાનાવરણીય પાંચ, અતરાય પાંચ અને ચક્ષુ, અચ, અવધિ અને કેવળદર્શન નાવરણીયરૂપ દર્શનાવરણય ચાર એ ચૌદ પ્રકૃતિને ઉત્કૃષ્ટ ચેગે વર્તમાન ક્ષપક અથવા ઉપશમક સૂમસંપરાયવર્તિ આત્માને એક કે બે સમયપર્યત ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. કારણ કે ઉત્કૃષ્ટ એગ વડે ઘણા દલિકે ગ્રહણ કરે છે અને આયુ તથા મોહનીયને અંધવિચછેદ થયેલ હોવાથી તેના ભાગને તેમાં પ્રવેશ થાય છે, એટલે કે તેને ભાગ પણ મળે છે, વળી ચાર દર્શનાવરણયમાં તે સ્વજાતીય નહિ બંધાતી પ્રકૃતિએને ભાગ પણ પ્રાપ્ત થાય છે. તે પ્રતિનિયત એક કે બે સમય જ થત હોવાથી સાદિ સાંત છે. ત્યારપછી સમયાન્તરે મંદાગસ્થાને વર્તમાન તે જ આત્માને અનુત્કૃષ્ટ પ્રદેશબંધ થાય ત્યારે, અથવા ઉપશાંતમાહ ગુણસ્થાનકે બંધવિચ્છેદ કરીને Page #702 -------------------------------------------------------------------------- ________________ tte પચસચિહે-પાંચમું કામ ત્યાંથી પડે અને અહૃષ્ટ પ્રદેશબંધ કરે ત્યારે તેની સાદિ થાય. તે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ચોગ્ય સ્થાન અથવા વ્યવચ્છેદ સ્થાનને જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ, અસત્યને ધ્રુવ અને ભવ્યને અધુવ છે. નિદ્રા અને પ્રચલાને ઉત્કૃષ્ટ ચગસ્થાને વર્તમાન સાતકર્મના બંધક અવિરતિ સમ્યગ્દષ્ટિથી આરંભી અપૂર્વકરણ પર્યન્તવર્તિ આત્માને એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. કારણ કે ઉત્કૃષ્ટ ચગાનને સંભવ હોવાથી ઘણા દલિકે ગ્રહણ કરે છે અને નહિ બંધાતા આયુ તથા ત્યાનદ્વિત્રિકને ભાગ પ્રાપ્ત થાય છે. તે એક કે બે સમય સુધી જ હોવાથી સાદિ સાંત છે. ત્યાર પછી સમયાન્તરે અનુલૂણ પ્રદેશ બંધ થાય એટલે તે પણ સાદિ થાય, અથવા અંધવિ છેદ સ્થાનને પ્રાપ્ત કરી ત્યાંથી પડે ત્યારે મંદ ચોગસ્થાનકે વત્તતા અનુણ પ્રદેશબંધ થાય તેથી પણ તે સાદિ થાય. ઉત્કૃષ્ટ પ્રદેશબંધ યોગ્ય સ્થાન અથવા બંધવિચછેદ સ્થાનને જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ અને વ-અધ્રુવ, અભવ્ય અને ભવ્યની અપેક્ષાએ છે. અપ્રત્યાખ્યાનાવરણ ચતુષ્કનો ઉત્કૃષ્ટ ગે વર્તમાન અવિરતિ સમ્યગ્દષ્ટિ આત્માને એક કે બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. કારણ કે ઉત્કૃષ્ટ ચિગ સ્થાનકને પ્રાપ્ત થયેલ હોવાથી ઘણા દલિકા ગ્રહણ કરે છે અને સ્વજાતીય મિથ્યાત્વ તથા અનતાઅંધિ નહિ બંધાતી હોવાથી તેના ભાગને તેમાં પ્રવેશ થાય છે. તે ઉત્કૃષ્ટ ગણ્યાનથી પડે ત્યારે અથવા બંધવિરછેદ સ્થાનને પ્રાપ્ત કરી ત્યાંથી પડે ત્યારે મંદ યોગસ્થાનકે વત્તતા અનુષ્ટ પ્રદેશબંધને આરંભ કરે ત્યારે તેની સાદિ થાય. તે ઉત્કૃષ્ટ અંધસ્થાન અથવા વ્યવછેદ થાનને જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ, કુવઅધ્રુવ, અભવ્ય અને ભવ્યની અપેક્ષાએ ઘટે છે. પ્રત્યાખ્યાનાવરણ ચતુષ્કનો ઉત્કૃષ્ટ ચગસ્થાનકે વર્તતા દેશવિરતિ આત્માને એક અથવા બે સમયપર્યત ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે, કારણ કે ઉત્કૃષ્ટ ગના વશથીઘણા દલિકે ગ્રહણ કરે છે તથા સ્વજાતીય બંધાતી મિથ્યાત્વ, અનંતાનુબંધિ અને અપ્રત્યાખ્યાનાવરણરૂપ પ્રકૃતિઓના ભાગને તેમાં પ્રવેશ થાય છે, તે એક કે બે સમય જ થતું હોવાથી સાદિ સાંત છે. તે ઉત્કૃષ્ટથી પડતા અનુત્કૃષ્ટ પ્રદેશબંધ થાય ત્યારે અથવા બન્ધવિચ્છેદ સ્થાનને પ્રાપ્ત કરી ત્યાંથી પડે ત્યારે મંદ ગચ્છાને વત્તતા અનુષ્ટ પ્રદેશબંધ થાય ત્યારે તેની સાદિ થાય, તે ઉત્કૃષ્ટ બંધ એગ્ય સ્થાન અથવા અંધવિચ્છેદ સ્થાનને જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ અને ધ્રુવ-અધ્રુવ અભય અને ભવ્યની અપેક્ષાએ છે. ભય અને જુગુપ્સાને ઉત્કૃષ્ટ ચેગિ અપૂર્વકરણ ગુણસ્થાનકે વર્તમાન આત્માને 1 અહિં અબળમાન મિથાવ તથા અનંતાનુબંધી આદિ બાર કષાયો ભાગ મળતું હોવાથી ભવ-જીગુસાના ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી અપૂર્વકરણ ગુણસ્થાનક વતી કહ્યા છે. પરંતુ અધ્યમાન Page #703 -------------------------------------------------------------------------- ________________ * પંચસંગ્રહ-પાંચમું દ્વાર ૬૬૯ એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. કારણ કે ઉત્કૃષ્ટ એગના વશથી વગણા ગ્રહણ કરે છે તેમ જ મિથ્યાત્વ અને અનંતાનુબંધિ આદિ અખધ્યમાન સ્વજાતીય પ્રકૃતિના ભાગને પ્રવેશ થાય છે. તે ઉત્કૃષ્ટથી પણ માત્ર બે સમય થતું હોવાથી સાદિ સાંત છે. તે ઉત્કૃષ્ટથી અનુકુષ્ટ જતા અનુત્કૃષ્ટની સાદિ થાય, અથવા બંધવિચછેદ સ્થાનને પ્રાપ્ત કરી ત્યાંથી પડી અનુભ્રષ્ટ ચગસ્થાનકે વર્તતા અg@ષ્ટ પ્રદેશબંધને આરબ કરે ત્યારે તેની સાદિ થાય. તે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ચિચ સ્થાન અથવા બંધવિચ્છેદ સ્થાનને જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓની અપેક્ષાએ અનાદિ અને કુલ-અફવ, અભવ્ય અને ભવ્યની અપેક્ષાએ થાય છે. સંજ્વલન કેદને ઉત્કૃષ્ટ ચગાને વર્તમાન સંજ્વલન ચતુષ્કને બંધક, અનુવૃત્તિ બાદર પરાયવર્તિ આત્માને એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે કારણ કે ઉત્કૃષ્ટ ચગના વશથી ઘણા દલિકે ગ્રહણ કરે છે અને મિથ્યાત્વાદિ પ્રકૃતિઓના અને પુરૂષદના ભાગમાં પ્રવેશ થાય છે. તથા માનાદિ ત્રણ પ્રકૃતિના બંધક ઉત્કૃષ્ટ ચાગી તે જ અનિવૃત્તિ બાદર સં૫રાયવર્તિ આત્માને એક અથવા બે સમય સંજવલન માનને સંજ્વલન ધના ભાગને પણ પ્રવેશ થતું હોવાથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. તથા દ્વિવિધબંધક ઉત્કૃષ્ટ ગિ તે જ અનિવૃત્તિબારદસંપરાવર્તિ આત્માને એક કે બે સમય સંજવલન માયાને સંલન માનના ભાગને પણ પ્રવેશ થત નહાવાથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. તથા ઉત્કૃષ્ટ ચોગિ એક પ્રકૃતિને બંધક અનિવૃત્તિ બાદરગંપરાવર્તિ આત્માને એક કે બે સમય સંજ્વલન લેભને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. કારણ કે મેહનીયને સઘળે ભાગ બંધાતી તે પ્રકૃતિરૂપે જ પરિણમે છે. માટે. મહાત્વાદિ તેર પ્રકૃતિનો ભાગ પ્રમત્ત અને અપ્રમત ગુણસ્થાને પણ મળે છે. તેથી આ બે ગુણરથાનક વત્ત આતમાઓને પણ ભય–જુગુપ્સાના ઉત્કૃષ્ટ પ્રદેશના હવામી કહેવા જોઈએ. છતાં અહિં કેમ કહ્યા નથી તે વિચારણીય છે. વળી પથમ કર્મ ગ્રંથ ગા. ૯૨ અને ૯૪ ની ટીકામાં જણાવેલ છે કેઅમધ્યમાન કષાયેનો ભાગ બળ્યમાન કષાયને જ મળે, પરંતુ કષાયેને મળે નહિ માટે આ બને પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી અષ્પમાન મિથ્યાત્વને ભાગ મળતો હોવાથી ચોથાથી આઠમા -ગુણસ્થાનક સુધીના જેવો છે. તેથી પંચમ કર્મપ્રથાનિા મતે અબધ્યમાન કવાયનાં દલિ શેષ ધ્યાન કષાને જ મળે છે પરંતુ બધ્યમાન કાર્યોને મળતા નથી અને પંચમહાદિના મતે અળધ્યમાન મિથ્યાત્વની જેમ અમધ્યમાન કથાનું દલિક પણ બધ્યમાન કપાય તથા નેકષાય એમ બન્નેને મળે છે. એમ સમજાય છે. પરંતુ જો એમ હોય તો હાસ્યાદિ બે યુગલમાં યથાસંભવ છઠ્ઠા આદિ ગુણરથાને મધ્યમના આઠ કવાને ભાગ મળી શકે તેથી તે ગુણસ્થાનકર્તા છ જ આ ચારે પ્રકૃતિના સ્વામી કહેવા જોઈએ. -છતા તેમ ન કહેતા અવિરતિ સદષ્ટિ જ સ્વામી કેમ કશા ? તે વિચારય છે. Page #704 -------------------------------------------------------------------------- ________________ ૬૭૦ પંચગ્રહ-પાંચમું દ્વાર આ પ્રમાણે તે સંવલનની ચારે પ્રકૃતિને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ એક કે બે સમય જ થતો હોવાથી સાદિ સાંત છે તે સિવાયને સબ્રગે પ્રદેશબંધ અનુહૃષ્ટ છે. તે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ચોગ્ય સ્થાનકથી પડતા અથવા બંધવિચ્છેદ સ્થાનને પ્રાપ્ત કરી ત્યાંથી ચડતા મંદ એગસ્થાનવર્તિ આત્માને અનુત્કૃષ્ટ પ્રદેશબંધ થાય માટે સાદિ, ઉત્કૃષ્ટ પ્રદેશબંધ યેય સ્થાન અથવા બંધવિચછેદ સ્થાન નહિ પ્રાપ્ત કરનારને અનાદિ અને કુવ-અgવ, અભવ્ય અને ભવ્યને થાય છે. ૮૮ सेसा साईअधुवा सव्वे सव्वाण सेसपगईणं । शेपाः साबधुवाः सर्वे सर्वांसां शेषप्रकृतीनाम् । । અર્થ–ઉપરોક્ત પ્રકૃતિઓના શેષ વિકલ તથા શેષ સઘળી પ્રવૃતિઓના સઘળા વિક સાદિ સાંત ભાંગે છે. કાનુપૂત ત્રીશ પ્રકૃતિઓના શેષ જઘન્ય, અજઘન્ય અને ઉત્કૃષ્ટરૂપ ત્રણે વિક સાદિ સાંત ભાંગે છે. તેમાં ઉત્કૃષ્ટ તે સાદિસાંત ભાગે હમણાં જ વિચારી ગયા અને જઘન્ય અત્યંત અલ્પ વિયવાળા, અપર્યાપ્ત, ભાવ પ્રથમ સમયે વર્તમાન, સૂક્ષમ નિગદીયાને થાય છે. બીજા સમયે તેને જ અજઘન્ય થાય છે. ફરી પણ સંખ્યાત કાળ અથવા અસંvયાત કાળ ગયે છતે ઉક્ત સ્વરૂપવાળી નિગોદાવસ્થા પ્રાપ્ત થાય ત્યારે જઘન્ય થાય માટે તે બંને સાદિ સાંત છે. શેષ સઘળી મિથ્યાત્વ, અનંતાનુબંધિ કષાય, સત્યાનદ્વિત્રિક, અગુરુલઘુ, તજસ, કામણ, ઉપઘાત, વર્ણચતુષ્ક અને નિમણરૂપ સત્તર ધ્રુવધિ પ્રકૃતિએના અને સઘળી અધુવનંધિ પ્રકૃતિઓના જઘન્ય, અજઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુસ્કૃષ્ટ એ ચારે વિકલ્પ સાદિ સાત લાગે છે. કઈ રીતે સાદિ સાત ભાગે છે? તે કહે છે– ત્યાદ્વિત્રિક, મિથ્યાત્વ અને અનંતાનુબંધિને સાતકર્મના બંધક, ઉત્કૃષ્ટ ચાગસ્થાનકે વર્તમાન મિથ્યાદષ્ટિને એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. આ આઠ પ્રકૃતિએને સમ્યગ્દષ્ટિ છ બાંધતા જ નથી, માટે મિથ્યાષ્ટિ ગ્રહણ કર્યા છે. ઉત્કૃષ્ટ સ્થાનેથી મધ્યમાગસ્થાનકે જતા અનુહૃષ્ટ પ્રદેશબંધ થાય. ફરી પણ કાળાન્તરે ઉત્કૃષ્ટ યોગસ્થાન પ્રાપ્ત થતા ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. આ પ્રમાણે મિથ્યાષ્ટિને તે બંને વારાફરતી થતા હોવાથી સાદિ સાંત છે. તેજસ, કામણ, અગુરુલઘુ ઉપઘાત, વર્ણાદિ ચતુષ્ક અને નિર્માણ એ નામકર્મની ધ્રુવનંધિ નવ પ્રકૃતિએને તેવીસ પ્રકૃતિના અંધક ઉત્કૃષ્ટ ગે વર્તમાન મિથ્યાદષ્ટિને એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. તે સિવાયના નામકર્મની Page #705 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ-પાંચમું દ્વાર ૬૭ પચ્ચીસાદે પ્રકૃતિના અંધકને ઘણા ભાગ થતા રહેવાથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થતું નથી. કેવળજ્ઞાની મહારાજે તેમ જ દેખેલ છે. ત્યારપછી સમયાતરે અનુત્યુષ્ટ થાય વળી ફરી કાળાન્તરે ઉત્કૃષ્ટ થાય. આ પ્રમાણે ક્રમશઃ થતું હોવાથી તે બંને સાદિ સાંત છે. જઘન્ય-અજઘન્ય પ્રદેશબંધ ગાથાની શરૂઆતમાં જેમ ત્રીશ પ્રકૃતિ આશ્રયી -ઘટાવ્યા તેમ અહિં પણ ઘટાવી લેવા. તથા અધુવબંધિની સઘળી પ્રકૃતિઓના ઉત્કૃષ્ટાદિ ચારે વિકલ્પ તેઓને મધ જ અધુર હોવાથી સાદિ સાત ભાગે જાણવા. આ પ્રમાણે સાવાદિ ભંગની પ્રરૂપણા કરી. હવે સ્વામિત્વને વિચાર કરો. જોઈએ. તે બે પ્રકારે છે– ઉત્કૃષ્ટ પ્રદેશવિષયક. ૨ જઘન્ય પ્રદેશવિષયક. વળી તે એક એક બેબે પ્રકારે છે-૧ મૂળ પ્રકૃતિ વિષયક, ૨ ઉત્તરપ્રકૃતિ વિષયક તેમાં પહેલા મૂળ અને ઉત્તર પ્રકૃતિવિષયક ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામિત્વને વિચાર કરે છે– ના હું વંતો વહેરો તાગ તવ यासां यत्र वन्धान्त उत्कृष्टस्तासां तत्रैव ॥८९॥ અર્થ–જે પ્રકૃતિઓના બંધને જ્યાં અન્ત થાય ત્યાં પ્રાયઃ તે પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સમજ. ટીકાનુ–જે પ્રકૃતિઓને જે સ્થાને બંધવિચ્છેદ થાય છે તે પ્રકૃતિને પ્રાયઃ ત્યાં જ ઉત્કૃષ્ટ પ્રદેશમાં ધ સમજે. તાત્પર્ય એ કે-જે સ્થાને અંધવિચ્છેદ થાય છે તે સ્થાનને પ્રાપ્ત થયેલા ઉત્કૃષ્ટ યોગસ્થાનકે વર્તતા આત્માઓ તે પ્રકૃતિએના ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામિ જાણવા. અતિ સંક્ષેપમાં કહેલી ઉપરોકત હકીકતને સવિશેષતઃ વિચાર કરે છે. તેમાં ‘પણ મૂળ પ્રકૃતિ વિષયક ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામિત્વને વિચાર કરે છે. આયુકર્મના મિથ્યાષ્ટિ, અવિરતિ સભ્યદષ્ટિ, દેશવિરતિ, પ્રમત્તસંયત અને અપ્રસતસંયત એ પાંચ ગુણસ્થાનકે વર્તતા ઉત્કૃષ્ટ ચોગસ્થાનવર્તિ આત્માઓ ઉત્કૃષ્ટ પ્રદેશબધના સ્વામિ છે, કારણ કે આ સઘળા ગુણસ્થાનકવાળાઓને ઉત્કૃષ્ટ ગસ્થાનક અને આયુના બંધને સંભવ છે. શંકા–સાસ્વાદન ગુણસ્થાનકવર્તિ આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ કેમ નથી હોત? ઉત્તર–તેને ઉત્કૃષ્ટ ચગસ્થાનકને જીવસ્વભાવે અસંભવ છે. એ અસંભવને વિશેષતઃ પુષ્ટ કરે છે જે સાસ્વાદન ગુણસ્થાનકવર્તિ આત્માને Page #706 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ પચસ ગ્રહ–પાંચમું દ્વા ww ઉત્કૃષ્ટ ચાગ હાય તા અનંતાનુખધિના ઉત્કૃષ્ટ પ્રદેશ'ધ સાસ્વાદને જ ઘટી શકે કારણ કે મિથ્યાત્વના ભાગની પણ પ્રાપ્તિ થાય અને જો એમ થાય તા અનતાનુ ષિના અનુભૃષ્ટ પ્રદેશમધ સાદિ આદિ ચાર ભાંગે ઘટી શકે. તે આ પ્રમાણે— અનંતાનુખ ધિના ઉત્કૃષ્ટ પ્રદેશાધ ઉક્ત નીતિએ સાસ્વાદને થાય, અન્યત્ર થાય. તે સાસ્વાદન ગુણસ્થાનકથી પડી મિથ્યાત્વે આવે ત્યારે અનુભૃષ્ટ પ્રદેશખ ધ થા માટે સાદિ. જેઓએ સાસ્વાદન ગુણુસ્થાનક પ્રાપ્ત કર્યું" નથી તેને અનાદિ, અભ અનન્ત અને ભવ્યૂને સાન્ત. આ પ્રમાણે અનુભૃષ્ટ પ્રદેશમ થૈ ચારે ભાંગા ઘટી શકે પરંતુ આ હકીકત શાસ્રારને ઈષ્ટ નથી. કારણ કે અનંતાનુ ધિના અનુત્યુ પ્રદેશખ ધ સાદિ સાંત ભાંગે પહેલા જ કહી ગયા છે. માટે સાસ્વાદન ગુણુસ્થાન ઉત્કૃષ્ટ ચાગના અસ’ભવ હેવાથી તે ચુના ઉત્કૃષ્ટ પ્રદેશખ'ધના સ્વામિ નથી. મિશ્રર્દષ્ટિ તા આયુના અધ જ કરતા નથી માટે તેને પણ નિષેધ કર્યાં છે. માહનીયમ ના સાતના અધક મિથ્યાષ્ટિ, અવિરતિ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત સયત, અપ્રમત્તસંયુત, અપૂર્વકરણ અનેઅનિવૃત્તિ માદર સંપરાય એ સાત ગુણસ્થાનકવ આત્માઓ ઉત્કૃષ્ટ પ્રદેશખ ધના સ્વામિ છે. આ સઘળાઓને ઉત્કૃષ્ટ ગસ્થાન અ માહનીયના અ`ધના સદ્ભાવ છે માટે, શિવશમસૂરિ મહારાજ કહે છે કે— આયુકમના ઉત્કૃષ્ટ પ્રદેશ ધના સ્વાિ પાંચ ગુણસ્થાનકવાળા અને માહનીયકમના સાત ગુણસ્થાનકવાળા જીવા છે.' અહિં શકા કરે છે કે—સાસ્વાદન સમ્યગ્દષ્ટિ અને મિશ્રર્દષ્ટિ આત્મા માહન યના ઉત્કૃષ્ટ પ્રદેશ ધના સ્વામિ કેમ હોતા નથી? તેના ઉત્તરમાં કહે છે કે તેઓ ઉત્કૃષ્ટ ચાગ હાતા નથી માટે હોતા નથી. તેમાં સાસ્વાદને ઉત્કૃષ્ટ ચાગ કેમ ન હાતા તેની યુક્તિ હમણાં જ કહી ગયા અને સભ્યમિથ્યાષ્ટિને પૂર્વસૂરિ મહારાજ પ્રવચનથી ઉત્કૃષ્ટ ચાગ નથી હોતા એમ સમજવું. તે પૂર્વસૂરિ મહારાજનું વચન આ છે 1 ' સાલળયમ્મામિ જ્ઞેયુોણો નોનો ન ત્તિ 'સાસ્વાદન અને મિશ્રષ્ટિને ઉત્કૃષ્ટ ચાગ હાતા નથી. માટે ઉપરોક્ત સાત ગુણસ્થાનકવાળા જ માહનીયના ઉત્કૃષ્ટ પ્રદેશખ ધના સ્વામિ છે. તથા જ્ઞાનાવરણુ, દેશનાવરણુ, વેદનીય, નામ, ગોત્ર અને અંતરાય એ આ કમના ઉત્કૃષ્ટ ચાગસ્થાનને પ્રાપ્ત થયેલા સુક્ષ્મસ‘પરાયવત્તિ આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશ ધના સ્વામિ છે. કારણ કે નહિ બંધાતા આયુ અને માહનીયના ભાગ પણ તેને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે મૂળપ્રકૃતિ વિષયક ઉત્કૃષ્ટ દેશખ ધના સ્વામિત્વના વિચાર કર્યો. Page #707 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ-પાંચમું દ્વાર * હવે ઉત્તર પ્રકૃતિવિષયક સ્વામિત્વને વિચાર કરે છે--જ્ઞાનાવરણપચક, દર્શના વરણચતુષ્ક અને અંતરાયચક એ ચૌદ પ્રકૃતિએને ઉત્કૃષ્ટ યોગાનકને પ્રાપ્ત થયેલ સૂમસં૫રાયવર્તિ આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે. કારણ કે મોહનીય અને આયુના ભાગને પણ તેમાં સમાવેશ થાય છે અને દર્શનાવરણચતુષ્કમાં સ્વાતીય અખધ્યમાન નિદ્રાપંચકના ભાગને પ્રવેશ થાય છે. સંજવલન ક્રોધ, માન, માયા અને લેભને ઉત્કૃષ્ટ યોગસ્થાનકે વર્તમાન અનિવૃત્તિ બાદર સંપરીયવાર આત્મા અનુક્રમે ચાર ત્રણ બે અને એક પ્રકૃતિને જ્યારે આંધ હોય ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે. બંધ આશ્રયી વિચ્છિન્ન થયેલી પ્રકૃતિઓના ભાગને પ્રવેશ થાય છે માટે નિદ્રાઢિકના અવિરતિ સમ્યગ્દષ્ટિથી આરંભી અપૂર્વકરણ પર્યાવતિ ઉત્કૃષ્ટ ચાગસ્થાનકે વર્તમાન સાતકમને બંધક આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે. આ સઘળા ગુણસ્થાનકોમાં ઉણ ગ અને તે પ્રકૃતિના બ ધને સંભવ છે અને થીણુદ્ધિત્રિક અને આયુના ભાગને પ્રવેશ થાય છે. ભય અને જુગુપ્સાને ઉત્કૃષ્ટ સ્થાનકે વર્તમાન અપૂર્વકરણ ગુણસ્થાનકવર્તિ આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે. કારણ કે તેને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરતા મિથ્યાત્વ, અનંતાનુબ ધિ, અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણાદિ પ્રકૃતિએના ભાગને તેમાં પ્રવેશ થાય છે માટે. અપ્રત્યાખ્યાનાવરણ કષાયને સાતને બંધક ઉત્કૃષ્ટ વેગે વર્તમાન અવિરતિ સમ્યદૃષ્ટિ આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે. કેમકે આયુના ભાગને તેમ જ મિથ્યાત્વ અને અનંતાનુબંધિના ભાગને તેમાં પ્રવેશ થાય છે. પ્રત્યાયાનાવરણય કષાયને સાતને બંધક, ઉત્કૃષ્ટ ચગસ્થાનકને પ્રાપ્ત થયેલ દેશવિરતિ આત્મા, ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે. મિથ્યાત્વ, અનંતાનુબંધિ, અપ્રત્યાસ્થાનાવરણ અને આયુના ભાગનો તેમાં પ્રવેશ થાય છે માટે. તેજસ, કામણ, અગુરુલઘુ, ઉપઘાત, વર્ણચતુષ્ક અને નિર્માણ એ નવપ્રકૃતિઓને સાતકમને બંધક, તેમાં પણ નામકર્મની એકેન્દ્રિયગ્ય ત્રેવીસ પ્રકૃતિ બાંધતે, ઉત્કૃષ્ટ ચાણસ્થાનકે વર્તમાન, મિથ્યાષ્ટિ આત્મા એક કે બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે. મિથ્યાત્વ, અનંતાનુબંધિ અને સ્વાદ્વિત્રિકરૂપ ધ્રુવનંધિ પ્રવૃતિઓના અને નામવાર દરેક અધવબધિની પ્રકૃતિએના લઘુ ઉપાય-સહેલી યુક્તિ બતાવવા દ્વારા ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામિ ગ્રંથકાર મહારાજ આગળ ઉપર પોતાની મેળે જ કહેશે. ૮૯ હવે પૂર્વોક્ત ત્રીશ પ્રકૃતિએને જે અત્કૃષ્ટ પ્રદેશબંધ સાદિ આદિ ચાર પ્રકારે Page #708 -------------------------------------------------------------------------- ________________ જ પંચસંગ્રહ-પાંચમું હાર કહ્યો છે તેના તથા અધુવબધિ પ્રવૃતિઓના ઉત્કૃષ્ટાદિ ચાર પ્રકારના પ્રદેશબંધ સંબંધ જે સાદિ–સાંત ભંગ કહ્યો છે તેને વિચાર કરવા માટે કહે છે निययअबंधचुयाणं णुक्कोसो साश्णाइ तमपत्ते । साई अधुवोऽधुवबंधियाणधुवबंधणा चेव ॥१०॥ निजकावन्धच्युतानामनुत्कृष्टः सादिरनादिस्तमप्राप्तानाम् । सादिरशुवोऽध्रुववन्धिनीनामध्रवपन्धनादेव ॥१०॥ અર્થ–પૂર્વોક્ત ત્રીશ પ્રકૃતિના પિતાના અબંધસ્થાનકથી પડેલાઓને તેને અનુત્યુ થાય તેથી સાદિ અને તે સ્થાનકને નહિ પ્રાપ્ત થયેલાને અનાદિ છે. તથા અધુવનંધિની પ્રકૃતિઓના ઉત્કૃષ્ટાદિ ચારે તેઓ અધુવનંધિ હેવાથી જ સાદિ સાત છે. ટીકાનુડ–જ્ઞાનાવરણપચક, દર્શનાવરણષક, અંતરાયપંચક, અનતાનુબંધિ વજીને બાર કષાય, ભય અને જુગુપ્સા એ ત્રીશ ધ્રુવબંધિની પ્રકૃતિએના પોતપોતાના અખંધસ્થાનકથી અથવા ઉપલક્ષણ દ્વારા ઉત્કૃષ્ટ બંધસ્થાનકથી પહેલાઓને અનુસ્જદ પ્રદેશબંધ થાય ત્યારે તે બંધ સાદિ થાય અને તે અબંધસ્થાનને અથવા ઉત્કૃષ્ટ બંધસ્થાનને નહિ પ્રાપ્ત થયેલાને અનાદિ અને ધ્રુવ-અધુવ, અભવ્ય અને ભવ્યની અપેક્ષાએ છે. * તથા અદ્ભવધિ પ્રવૃતિઓના ઉત્કૃણાદિ ચારે બંધ તેઓ અથુવર્માધિ લેવાથી સાદિ સાંત ભાગે સમજવા. ૯૦ હવે અધુવધિની પ્રકૃતિએના ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામિત્વના એટલે કે ક જીવ તેને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરી શકે તેના જ્ઞાન માટે કે ઉપાય બતાવે છે– अप्पतरपगइवंधे उक्कडजोगी उ सन्नीपज्जत्तो । कुणइ पएसुक्कोसं अल्पतरप्रकृतिबन्धे उत्कृष्टयोगी तु संज्ञिपर्याप्तः । करोति प्रदेशोत्कृष्टम् અર્થ-જ્યારે અલ્પ પ્રકૃતિએનો બંધ થતો હોય ત્યારે ઉત્કૃષ્ટ વેગે વર્તમાન સંની પર્યાપ્ત ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. તે ટકાનુ—જ્યારે મૂળપ્રકૃતિએ અતિ અલ્પબંધ થતું હોય ત્યારે ઉત્કૃષ્ટ યોગસ્થાનકે વર્તમાન પર્યાપ્ત સંની એક અથવા બે સમય અવબંધિની પ્રકૃતિને ઉકચ્છ પ્રદેશબંધ કરે છે એટલે કે જ્યારે કોઈપણ વિવક્ષિત પ્રકૃતિના ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો વિચાર કરવામાં આવે ત્યારે મૂળકર્મ તેમ જ તેની સ્વતીય અન્ય પ્રકૃતિએ પણ જેટલી બની શકે તેટલી ઓછી બંધાતી હોય અને ઉત્કૃષ્ટ ગસ્થાનક હોય ત્યારે પર્યાપ્ત સંપત્તિને તેને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. તે આ પ્રમાણે – . સાતવેદનીય, ઉચ્ચગેત્ર અને યશકીર્તિ એ ત્રણ પ્રકૃતિઓને છ કમને બંપર્ક Page #709 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ-પાંચમું હાર ૨૭૫ ઉત્કટ યોગસ્થાનકે વર્તમાન સૂમસં પરાયવર્તિ આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે. કારણ કે આયુના અને મોહનીયના ભાગને અને યશકીર્તિમાં અખધ્યમાન સ્વજાતીય પ્રકૃતિએના ભાગને પણ પ્રવેશ થાય છે. પુરુષવેદને અનિવૃત્તિ બાદર સંપરાયવર્તિ ઉત્કૃગી આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે. કારણ કે મિથ્યાત્વ અને અનંતાનુબંધિ આદિ પ્રવૃતિઓના ભાગને પણ પ્રવેશ થાય છે. દેવગતિ પ્રાયોગ્ય તીર્થકર નામકર્મ સાથે ઓગણત્રીશ પ્રકૃતિ પ્રાંત અવિરત સમ્યગ્દષ્ટિથી આરંભી અપૂર્વકરણના છઠ્ઠા ભાગ સુધીમાં ઉત્કૃષ્ટ ચેણે વર્તમાન આત્મા તીર્થકર નામકર્મના ઉત્કૃષ્ટ પ્રદેશબંધન સ્વામિ છે. ઉત્કૃષ્ટ ચગે વર્તમાન અપ્રમત્તાસંયત તથા અપૂર્વકરણવર્તિ આહારદ્ધિક સહિત દેવગતિ એગ્ય ત્રીશ પ્રકૃતિને અંધક આત્મા આહારદ્ધિકના ઉત્કૃષ્ટ પ્રદેશબંધને રવામિ છે. કહ્યું છે કે– આહારકહિકના બંધમાં અપ્રમત્ત અને અપૂર્વકરણ બંને ગ્રહણ કર્યા છે. ઉ ચગે વર્તમાન તે બંનેને દેવગતિ ગ્ય આહારદ્ધિક સાથે ત્રીશ આધતા ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. એકત્રીશના બંધમાં થતું નથી. કારણ કે ભાગ ઘણા થાય.” તથા હાસ્ય, રતિ, અરતિ અને શોક મેહનીયના ઉત્કૃષ્ટ વેગે વર્તમાન અવિરતિ સમ્યગ્દષ્ટિ ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે. તથા તિક, અસાતવેદનીય, નીચગવ્ય, સ્ત્રીવેદ અને નપુંસકવેદને સાત કમને બંધક મિથ્યાષ્ટિ ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે. - હડકસંસ્થાન, સ્થાવર, અયશકીર્તિ, ઔદારિક પ્રત્યેક, સાધારણ, સૂમ, બાદર, એકેન્દ્રિય જાતિ અને અપર્યાપ્ત નામકર્મ એ સઘળી પ્રકૃતિના એકેન્દ્રિયગ્ય ત્રેવીસ પ્રકતિને બંધક ઉત્કૃષ્ટ ગે વર્તમાન મિથ્યાષ્ટિ ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે. ૧ અહિં એકલા અવિરત સમ્યગદષ્ટિ લીધા છે. પરંતુ કમ ગ્રંથની ટીકામાં અવિરતિ સમ્યગદષ્ટિથી અપૂર્વકરણ સુધીના ઉત્કૃષ્ટ ગે વત્તતા સઘળા લીધા છે. પરંતુ અહિં એમ લાગે છે કે મેહનીયની સત્તર અને તે પ્રકૃતિના બંધક ચોથા પાંચમાવાળા ન લેવા જોઈએ. પરંતુ નવ પ્રકૃતિના બંધક છઠ્ઠા સાતમા અને આઠમા ગુણસ્થાનકવાળા લેવા જોઈએ. કારણકે તેઓને અલ્પ પ્રકૃતિઓનો બંધ છે અને અધ્યયન મિથ્યાત્વ, અનંતાનુબંધ અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણને ભાગ પણ પ્રાપ્ત થાય છે. એટલે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ તેઓ જ કરી શકે એમ લાગે છે. તત્વ કેવળગમ્ય, ૨ તિવગઠિકાદિ પ્રવૃતિઓ સમ્યગદષ્ટિ બાધતા નથી માટે મિલાદષ્ટિ તેના ઉત્કૃષ્ટ પ્રદેશમાં થતા રવામિ છે તે બરાબર છે. પરંતુ અસાતવેદનીયને તે સમ્યકતવી પણ બાધે છે માટે તે પણ તેના ઉક પ્રદેશબંધનો સવામિ હવે જોઈએ. કર્મગ્રથની ટીકામાં લીધે છે. Page #710 -------------------------------------------------------------------------- ________________ ૬૭૬ પંચસંગ્રહ-પાંચમું દ્વાર [, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિયજાતિ, છેવટું સંઘયણ, ઔદારિક અગોપાંગ, મનુષ્યદ્ધિક અને વસનામકર્મને અપર્યાપ્ત બેઈન્ડિયાદિ યોગ્ય પચીસ પ્રકતિને બંધક ઉત્કૃષ્ટ ભેગે વર્તમાન મિથ્યાદષ્ટિ ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે. પરાઘાત, ઉચ્છવાસ અને પર્યાપ્ત નામકર્મને એકેન્દ્રિય ગ્ય પચીસ પ્રકૃતિને બંધક ઉત્કૃષ્ટ ગિ મિથ્યાષ્ટિ સ્વામિ છે. . . . . આતપ અને ઉદ્યોતને એકેન્દ્રિયગ્ય છવિસને બંધક સ્વામિ છે. - [, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, સમચતુરસસંસ્થાન, પ્રશસ્તવિહાગતિ, દેવદ્વિક, વિક્રિયદ્રિક, 'દુર્ભાગ, અનાદેય, અશુભ અને અસ્થિર એ પંદર પ્રવૃતિઓને દેવગતિપ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિને બંધક ઉત્કૃષ્ટ ગે વર્તમાન સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાષ્ટિ ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે. તથા નરકદ્ધિક, અપ્રશસ્તવિહાગતિ અને સ્વરનામકર્મને નરકગતિ પ્રાય અઠ્ઠાવીશને બંધક ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે. મધ્યમ ચાર સંઘયણ અને મધ્યમ ચાર સંસ્થાનને તિર્યંચ અને મનુષ્યગતિ ચોગ્ય ઓગણત્રીશ પ્રકૃતિનો બંધક અને “વજઋષભનારાચસંઘયણને મનુષ્યગતિ થી ઓગણત્રીશને બંધક ઉત્કૃષ્ટ ચોગે વર્તમાન મિથ્યાષ્ટિ ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે. દેવાયને ઉત્કૃષ્ટ ચગસ્થાનને પ્રાપ્ત થયેલે અપ્રમત્ત સંયત ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે. ' તથા શેષ ત્રણ આયુને ઉત્કૃષ્ટ યોગસ્થાનને પ્રાપ્ત થયેલ મિથ્યાષ્ટિ ઉત્કર્ષ માટે બંધને સ્વામિ છે. આ પ્રમાણે મૂળપ્રકૃતિવિષયક અને ઉત્તરપ્રકૃતિવિષયક ઉત્કૃષ્ટ પ્રદેશબંધનું સ્વામિત્વા કહ્યું. ' . - હવે જઘન્ય પ્રદેશબંધનુ સ્વામિત્વ કહેવું જોઈએ. તેમાં પહેલા મૂળપ્રકૃતિવિષયક કહે છે– આ વિના સાતે મૂળપ્રકૃતિઓને ઉત્પત્તિના પ્રથમ સમયે વર્તમાન, સર્વથી અ૫ વયવાળે લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગદ જીવ જઘન્ય પ્રદેશબંધને સ્વામિ છે. , ઉત્પત્તિના બીજા સમયે વીતે તે સૂકમ નિગોદ જીવ શા માટે જઘન્ય પ્રદેશના ૧ દેવગતિ પ્રાગ્ય અાવીશ બાંધના દુર્લગ અને અનાદેવન બંધ થતા નથી છતાં અહિ લીધા છે તેને આશય સમજાતું નથી, બાકી એ બે પ્રકૃતિને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ એન્દ્રિયગ્ય ત્રેવીસ બાંધતા સંભવે છે. ત્રેવીસને બંધક મિશ્રાદષ્ટિ તેને અધિકારી છે. અસ્થિર અને અશુભના ઉત્કૃષ્ટ પ્રદેશબંધો પણ એ જ અધિકારી સંભવે છે અને સ્વપજ્ઞ ટીકામાં પણ આ દુર્ભગ આદિ ચારેને એકેન્દ્રિય પ્રાગ્ય વીશને બંધ કરવામિ કહેલ છે. ૨ પ્રથમ સંધયણના ઉત્કૃષ્ટ પ્રદેશબંધને બધાધિકારી તિચગતિ એગ્ય ઓગણત્રીસનો બંધક પણ કર્મગ્રંથની ટીકામાં લીવે છે Page #711 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ-પાંચમું દ્વાર ૭૭ અને સ્વામિ નથી હોતે? તેના ઉત્તરમાં કહે છે કે-બીજે સમયે પહેલા સમયથી અસંખ્યગુણ વધતા ચા સ્થાનકે જાય છે. કારણ કે સઘળા અપર્યાપ્તા જી અપ પ્તાવસ્થામાં પ્રતિસમય પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અસંખ્ય અસંખ્યગુણ -વધતા ચગસ્થાનકે જાય છે, માટે બજે સમયે જઘન્ય પ્રદેશબંધ હોતા નથી. - શતકર્ણિકાર મહારાજ કહે છે કે–સઘળા. અપર્યાપ્તા જે સમયે સમયે અસંખ્યગુણ રોગ વડે વધે છે માટે બીજા આકિ સમયમાં જઘન્ય પ્રદેશબંધ ઘટી શકતું નથી. આયુને પણ તે જ લબ્ધિ અપર્યાપ્ત અન્ય સૂફમનિગદની અપેક્ષાએ સર્વમંદ ચોગાનવર્તિ સુકમ નિગને આત્મા પિતાના આયુના ત્રીજા ભાગના પહેલે સમયે વર્તતે જઘન્ય પ્રદેશબંધ કરે છે. પરંતુ ત્યારપછીના સમયે કરતો નથી. કારણ કે અપર્યાપ્ત હેવાથી તેની પછીના સમયે અસંખ્યગુણ વધતા ચગસ્થાનકે જાય છે માટે ત્યાં જઘન્ય પ્રદેશબંધ ઘટતું નથી, તેથી પિતાના આયુના ત્રીજા ભાગના પહેલા સમયે જઘન્ય પ્રદેશબંધ કરે છે એમ કહ્યું છે. શિવશર્મસૂરિ મહારાજ કહે છે કે– ઉત્પત્તિના પહેલે સમયે જઘન્ય વેગે વર્તમાન અપયાપ્ત સૂક્ષમનિગદ સાતે કર્મને જઘન્ય પ્રદેશબંધ કરે છે અને આયુને બંધ કરતે તે જ સૂકમનિગાદીએ આયુને જઘન્ય પ્રદેશબંધ કરે છે.” * * * આ પ્રમાણે મૂળપ્રકૃતિવિષયક જઘન્ય પ્રદેશનું સ્વામિત્વા કહ્યું. હવે ઉત્તરપ્રકૃતિ બધે જઘન્ય પ્રદેશમાં ધનું સ્વામિા કહે છે– जहन्नयं तस्स बच्चासे ॥९॥ जघन्यं तस्य व्यत्यासे ॥११॥ અર્થ–ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામિત્વના વિષયમાં જે રીતે કહ્યું તેનાથી વિપર્યાસ કરતા જઘન્ય પ્રદેશબંધ થાય છે. ટીકાનુ–ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામિત્વ સંબંધે જે હકીક્ત કહી છે તેને વિપઆંસ કરવાથી જઘન્ય પ્રદેશબંધને સ્વામિ થાય છે. તે આ પ્રમાણે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ તે આત્મા કરે છે કે જે મનેલબ્ધિસંપન્ન ઉત્કૃષ્ટ ગણ્યાનકે વર્તમાન સઘળી પર્યાપ્તિએ પર્યાપ્ત અને મૂળ તેમ જ ઉત્તરપ્રકૃતિઓની અ૫ સંખ્યાને બાંધનાર હોય. શા માટે એ પ્રમાણે છે? તેના ઉત્તરમાં કહે છે કે—જે આત્મા મને લબ્ધિ સંપન્ન છે તેની ચેષ્ટા-ક્રિયા શેષ જીવની અપેક્ષાએ અતિશય બળવાળી હોય છે કારણ કે વિચારપૂર્વક ક્રિયા કરનાર આત્માની ચેષ્ટા તીવ્ર હોય છે. પ્રબળ ચેષ્ટા યુક્ત તે આત્મા Page #712 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું કારણ ઘણા પુદ્ગલોને ગ્રહણ કરે છે માટે મને લબ્ધિસંપન્ન એ વિશેષણ ગ્રહણ કર્યું છે. મને લબ્ધિયુક્ત હોવા છતાં પણ પોતાની ભૂમિકાને અનુસાર મંદ મંદ ચગસ્થાનક વાળે પણ હોય છે. તેથી તેને ત્યાગ કરવા માટે ઉત્કૃષ્ટયાગી એ વિશેષણ લીધુ છે. તથા સંક્ષિ અપર્યાપ્તાને પણ પિતાની ભૂમિકાને અનુસાર ઉત્કૃષ્ટ ચાગ છે, તે ઉત્કૃષ્ટ ગનું અહિં પ્રયોજન નથી, કારણ કે તે ઉત્કૃષ્ટ ગે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થતું નથી, માટે તેને દૂર કરવા સઘળી પર્યાપ્તિએ પર્યાપ્ત એ વિશેષણ ગ્રહણ કર્યું છે. આ ત્રણે વિશેષણ યુક્ત હોવા છતાં પણ જે ઘણી મૂળ કે ઉત્તર પ્રવૃતિઓને બંધક હોય તે પણ વિવણિત પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ન થાય. કારણ કે દલિંકે ઘણા ભાગમાં વહેચાઈ જાય, તે હેતુથી મૂળ અને ઉત્તર અ૫તર પ્રકૃતિએને બંધક હો જોઈએ એમ કહ્યું છે. આ ચાર વિશેષણ યુક્ત આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે માટે પ્રદેશબંધના સ્વામિત્વના વિષયમાં સર્વત્ર આ નિર્દોષ સામાન્ય લક્ષણ છે. તેમાં જે કંઈ વિશેષ છે તે પૂર્વે બતાવેલ છે. ઉપરોક્ત લક્ષણો વિપથસ એ જ પ્રાયઃ જઘન્ય પ્રદેશબંધના સ્વામિત્વના વિષથમાં લક્ષણ સમજવું. તે આ પ્રમાણે મને લબ્ધિ હીન, જઘન્ય રોગ સ્થાનકે વર્તમાન, લબ્ધિ અપર્યાપ્ત, મૂળ અને ઉત્તર ઘણી પ્રકૃતિઓને બાંધનાર આત્મા જઘન્ય પ્રદેશમાં અને સ્વામિ છે. કહ્યું છે કે–“સરી ઉત્કૃષ્ટ ગિ, પર્યાપ્ત, અલ્પતર પ્રકૃતિને અધક, ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે, તેથી વિપરીત જઘન્ય પ્રદેશબંધ કરે છે. આ તે બહુ સંક્ષેપમાં કહ્યું તેને જ મંદ મતિવાળા શિષ્યના ઉપકાર માટે વિસ્તારથી વર્ણવે છે– નરકગતિ, નરકાસુપૂવિ, નરકાયુ અને દેવાયુરૂપ ચાર પ્રકૃતિઓના સઘળી પર્યાપ્તિએ પર્યાપ્ત જઘન્ય ગસ્થાનકે વર્તમાન અગ્નિ પંચેન્દ્રિય જઘન્ય પ્રદેશબંધને સ્વામિ છે. અહિં અસંસિ પર્યાપ્તાના જઘન્ય ગાથી સંસિ પર્યાપ્તાને જઘન્યાગ અસંખ્યાતગુણ હોય છે. કહ્યું છે કે–અર્સરિ પર્યાપ્તાના જઘન્યગથી સંરિ પર્યાપ્તાને જઘન્યાગ અસંખ્યાતગુણ છે.” માટે સંપત્તિને જઘન્ય પ્રદેશબંધ ઘટતા નથી તેથી અસંસિ ગ્રહણ કર્યો છે અને અપર્યાપ્ત અસંસિને વિવક્ષિત ચાર પ્રકૃતિઓને બંધ થતું નથી માટે સઘળી પર્યાપ્તિએ પર્યાપ્ત એમ કહ્યું છે. ૧ જધન્ય પ્રદેશબંધ થતામાં ચાર વિશેષણ મૂક્યા છે. પરંતુ વધારેમાં વધાર જેટલા ઘટે તેટલા ઘટાવવાના છે જ્યાં ત્યારે ઘટે ત્યાં ચાર, ચારે ન જ ઘટતા હોય તે વધારેમાં વધારે લ્ટી શકે તેટલા ઘટાવવાના છે. Page #713 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર ६७८ આહારકતિક મૂળ આઠે કમને અને દેવગતિ પ્રાયોગ્ય એકત્રીશ પ્રકૃતિને અંધક જઘન્યાગે વર્તમાન અપ્રમત્ત સયત જઘન્ય પ્રદેશબંધને સ્વામિ છે. દેવદ્રિક, વેકિયકિ અને તીર્થકર નામકર્મ એ પાંચ પ્રકૃતિએના ભવ પ્રથમ સમયે વર્તમાન જઘન્ય ચાગિ અવિરતિ સમ્યગ્દષ્ટિ, જઘન્ય પ્રદેશબંધને સ્વામિ છે. તેમાં તીર્થંકર નામકર્મને બંધક દેવ અથવા નારકી અનુક્રમે દેવભવમાંથી અથવા નરકભવમાંથી ચ્યવને મનુષ્યભવમાં ઉત્પન્ન થતે ઉ૫ત્તિના પ્રથમ સમયે વર્તમાન મનુષ્ય દેવગતિપ્રાગ્ય તીર્થકર નામકર્મ સહિત એગણત્રીશ પ્રકૃતિ આધતે, જઘન્ય ગિ, વૈક્રિયદ્રિક અને દેવદ્રિકને જઘન્ય પ્રદેશબંધ કરે છે. અહિં એમ શંકા થાય કે ઉક્ત ચાર પ્રકૃતિઓનો અસંગ્નિમાં શા માટે જઘન્ય પ્રદેશબંધ ન થાય? કારણ કે સંથિી અસંગ્નિમાં યોગ અલ્મ છે. તેના ઉત્તરમાં કહે છે કે--અહિં અસંસિ બે પ્રકાર છે. તે આ પ્રમાણે-૧ પર્યાપ્ત, ૨ અપર્યાપ્ત. તેમાં અપર્યાપ્તાને તે દેવગતિ પ્રાયોગ્ય કે નરકગતિ પ્રાથ બંધ જ થતું નથી પર્યાપ્તાને જ થાય છે અને પર્યાપ્ત અસંસિને અપર્યાપ્ત સંરિના ચાણસ્થાનકથી અસં. ખ્યાતગુણ રોગ હોય છે. - શતકર્ણિકાર કહે છે કે-“સંસિ અપર્યાપ્તાના યોગથી અસશિ પર્યાપ્તાને ચગ અસંખ્યાતગુણ હોય છે. માટે અસંશિમાં જઘન્ય પ્રદેશબંધ ઘટી શકતું નથી. તેથી ભવના પ્રથમ સમયે વર્તમાન અવિરતિ સમ્યગ્દષ્ટિ મનુષ્ય એ ચાર પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશબંધને સ્વામિ કહ્યો છે. આ કહેવા વડે કઈ એમ કહે છે કે હીનબળવાળા અસંગ્નિમાં કિયષકને જઘન્ય પ્રદેશબંધ થાય છે તેનું ખંડન કર્યું છે એમ સમજવું. તીર્થંકરનામકને તીર્થકરનામકર્મને બાંધનાર મનુષ્ય કાળ કરીને દેવમાં ઉત્પન્ન થાય ત્યાં ભવના પ્રથમ સમયે જઘન્ય યોગસ્થાનકે વર્તતે તીર્થકર નામકમ સહિત મનુષ્યબાય ત્રીશ પ્રકૃતિ બાંધનાર દેવ જઘન્ય પ્રદેશબંધ કરે છે. પૂર્વાચાર્યોએ તેમ જ પ્રતિપાદન કરેલું હોવાથી અન્યત્ર તેને જઘન્ય પ્રદેશબંધ થતું નથી. - શતકર્ણિમાં કહ્યું છે કે-તીર્થકરનામકમને બંધક મનુષ્ય કાળ કરીને દેવમાં ઉત્પન્ન થાય તેને પ્રથમ સમયે મનુષ્યગતિ ચોગ્ય તીર્થંકરનામકર્મ સહિત ત્રીશ પ્રકૃતિ બાંધતા સર્વ જઘન્ય ગે વર્તતાં તીર્થકરનામકમને જઘન્ય પ્રદેશબંધ થાય અન્યત્ર ન થાય.” ૧ અહિં અન્યત્ર ન થાય એમ કહ્યું છે માટે તીર્થકરના મકમ બાંધી નરકમાં જનારને તી. કરનામકર્મ સાથે મનુષ્ય પ્રાપ્ય ત્રીશ પ્રકૃતિ બાંધતા તીર્થંકરનામકર્મને જન્ય પ્રદેશધ ન થાય એમ સમજવું હેતુ એ જણાવે છે કે દેવથી નરકમાં ભવના પ્રથમસમયે પણ વેગ વધારે હવે જોઈએ. Page #714 -------------------------------------------------------------------------- ________________ ६८० પંચસંગ્રહ-પાંચમું કાર તથા મનુષ્પાયુ અને તિર્યંચાયુ વર્જિત શેષ એક સે નવ પ્રકૃતિઓને સર્વથી જઘન્ય વેગે વર્તમાન, લબ્ધિ અપર્યાપ્ત, ઉત્પત્તિના પ્રથમ સયયવર્તિ, સૂકમનિદિયે, જઘન્ય પ્રદેશબંધને સ્વામિ છે. તેમાં પણ અપર્યાપ્ત, સૂક્ષમ અને સાધારણ નામકર્મને નામકર્મની પચીસ પ્રકૃતિને બંધક સ્વામિ છે. એકેન્દ્રિય, આતપ અને સ્થાવર નામકર્મને એકેન્દ્રિયગ્ય છવ્વીસને બંધક સ્વામિ છે, મનુષ્યદિકને એગત્રીશને બંધક સ્વામિ છે. શેષ નામકર્મની પ્રકૃતિને ત્રિીશને બંધક ઉક્ત વિશેષણવાળે સૂમ નિગેદિયો જઘન્ય પ્રદેશબંધને સ્વામિ છે. મનુષ્યાય અને તિર્યંચાયુને તે જ સૂમ નિગોદિયે પિતાના આયુના ત્રીજા ભાગના પ્રથમ સમયે વત્ત તે જઘન્ય પ્રદેશબંધને સ્વામિ છે. પિતાના આચના ત્રીજા ભાગના બીજા આદિ સમયમાં જઘન્ય પ્રદેશબંધ નહિ થવામાં કારણ પૂર્વે કહ્યું છે તે જ સમજવું, ૯૧ હવે મિથ્યાત્વ, અનંતાનુબંધિ અને સ્વાદ્વિત્રિક એ આઠ પ્રકૃતિના ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામિ અને તેજસાદિ નામ ઇવધિની પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશબંધના સ્વામિ છે કે સામાન્યથી પૂર્વે કહ્યા છે છતાં મંદ બુદ્ધિવાળા જીવોને સ્પષ્ટ રીતે બોધ થાય માટે વિશેષતઃ કહે છે– सत्तविहबन्धमिच्छे परमो अणमिच्छथीणगिद्धीणं । उक्कोससंकिलिटे जहन्नओ नामधुवियाणं ॥१२॥ सप्तविधवन्धके मिथ्यादृष्टौ परमोऽनमिथ्यात्वस्त्यानीनाम् । उत्कृष्टसंक्लिष्टे जघन्यो नामध्रुववन्धिनीनाम् ॥१२॥ અર્થ–ઉત્કૃષ્ટ સંકિલષ્ટ પરિણામિ સાત કમના બંધક મિથ્યાષ્ટિને અનંતાનુબંધિ ચતુષ્ક, મિથ્યાત્વ અને થીણદ્વિત્રિકને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. તથા અપર્યાપ્ત સૂક્ષમ નિગોદને નામ ધ્રુવબંધિની પ્રકૃતિએને જઘન્ય પ્રદેશબંધ થાય છે. ટીકાનુ–સાત કમને બંધકઉત્કૃષ્ટ સંક્લિષ્ટ પરિણામિ, અહિં સંકલેશનું ગ્રહણ અતિશય બળનું ગ્રહણ કરવા માટે કર્યું છે. એટલે તાત્પર્ય એ કે– સર્વોત્કૃષ્ટ ચોગસ્થાને વર્તમાન મિથ્યાષ્ટિને અનંતાનુબંધિ, મિથ્યાત્વ અને થીણદ્વિત્રિકને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. એટલે કે સઘળી પર્યાપ્તિએ પર્યાપ્ત, સહૃષ્ટ યોગસ્થાનકે વર્તમાન, સાતકમને બંધક, સંશિપંચેન્દ્રિય પૂર્વોક્ત અનંતાનુબંધિ આદિ આઠ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે. ૧ અહિં ટીકામાં બે આયુ વિના એકસો નવ પ્રકૃતિએ કહી, પરંતુ આ બે આયુ વિના એક સાત જ સંભવે છે. કારણ કે એકેનિયે આ બે આયુષ્ય વિના એકસે સાત પ્રકૃતિએ જ બાંધી શકે છે. Page #715 -------------------------------------------------------------------------- ________________ de-યશપથસ્થાનિં-૫, પ્રવૃતિઓ સખા ઉત્કૃષ્ટ રસબંધના સ્વામી જઘન્ય રસબંધના સવામાં જ્ઞાનાવરણ-પાંચ, પાંચ અતિ | રાંધ, દર્શનાવરણ ચાર ૧૪ સમસ પરાયી, ઉત્કૃષ્ટ ગી સવ અ૫ વીર્યવાન લાદ અપર્યાપ્ત સૂક્ષ્મનિમેદને જીવ ભવાય સમય તા-પચલા ઉત્કરોગી, સંવિધ બંધક ચાથાથી આઠમાં ગુણરથાનકના પ્રથમ ભાગ સુધીના વતતા જીવ થીશહિત્રિક. મિથ્યાત, બનતાબ ધી ચતુક નસકવેદ, વેદ ઉત્કૃષ્ટ યેગી. સપ્તવિધ બંધક | પયન સ ની મિથ્યાષ્ટિ, અપ્રત્યાખ્યાનીય ચતુષ્ક | ૪ | ચતુર્થ ગુણસ્થાનકાર્તિ પ્રત્યાખાનીય ચતુષ્ક | ૪ | પંચમ ગુણરથાનકવર્તિ નવમાં શણ૦ ના હિતાય સક્વલન ક્રોધ ભાગવતિ છે માન એ તૃતીય ભાગવત આ માયા , ચતુર્થ ભાગવાર્તા લોભ , પચમ ભાગવત હાસ્ય, રતિ, શાક, અરતિ ૪ ] અવિરતિ સમ્યગ્દષ્ટિ મય, જુગુપ્તા અષ્ટમ ગુણસ્થાનકવર્તી પવેદ { નવમા ગુના પ્રથમ ભાગવત અપ્રમત્ત સયત | જઘન્યાગી, પથતિ અસંશી મનુષ્કાયુ- તિચાયુ ] ૨ મિચ્છાણિ પર્યાપ્ત સની સર્વોપ વીત, લબ્ધિ અપથપ્ત, સૂકમીનગાદ, સ્વાતંતી, ભાગ પ્રથમ સમયવર્તા ૮૮ Page #716 -------------------------------------------------------------------------- ________________ નરકાય ટૅનર્તિક, વૈક્રિયદ્રિક નરકિ પ્રકૃતિ મનુષ્યદ્રિક તિય ચક્રિક,વણું ચતુક તેજસ, ક્રાણુ, અશુરુલઘુ, નિર્માણુ, ઉપધાત, ઔધાર્મિક શરીર, હૂંડકસ સ્થાન, પ્રત્યેક, ખાદર, અસ્થિર, અશુલ, ધૈર્ભાગ્ય, અનાદેય, યશ ઓકિ અગાપાગ, પદ્મ ન્દ્રિય જાતિ, છેવટ્ઠ” સધ યહ્યું, ત્રસ, પાઘાત, ઉચ્છ્વાસ, પર્યાપ્ત વિક્ષત્રિક એકેન્દ્રિય, સ્થાવર તપ ઉદ્યોન મુખ્યના ચાર સ ઘયણ સસ્થાન .. .. "સબ્બા વજ્રાસનારાય સમચતુશ્ત્ર, શુભવિહગ્યે ગતિ, સ્થિર, શુભ્ર, સૌભાગ્ય, સુશ્ર્વર, આય 4. ૨ २ ૨૦ ૪ ૐ 8 ॥ ૨ ૧ ૧ ' ૧ ઉત્કૃષ્ટ રસબંધના સ્વામ્ મિથ્યાદષ્ટિ પર્યાપ્ત સની ७ નરક પ્રાયેંગ્મ ' .. મનુષ્યપ્રાયેાગ્ય પચ્ચીશને અધક ભાવ સમયે દેવપ્રાયોગ્ય એમ દેવપ્રાયોગ્ય અટ્ઠાવીશને અધકોશના બંધક, સભ્યદૃષ્ટિ મનુષ્ય 1 જધન્ધયેગી પર્યાપ્ત, અસ”ની પંચેન્દ્રિય, અષ્ટવિધ ધક મનુષ્યપ્રાયેાગ્ય ૨૯ ના.ધ્ 33 ત્રેવીશના અધક મિથ્યાદષ્ટિ મનુષ્યતિ ચ ત્રસપ્રાયેન્ગ્યુ. પચ્ચીશના ધક મનુષ્યતિય ચ એકેન્દ્રિય પ્રાયેાગ્ય પચ્ચીસના બેંક નરક વિનાના ત્રણ ગતિના જીવા પ્રાગ્ય પચ્ચીશના ખધક મનુષ્ય-તિય ચ દેવીરાના બાઁધક-મનુષ્ય તિ “ચ ધન્યયેાગી, પર્યાપ્ત અસની પાય છવ્વીશના ધક, નરક વિના ત્રણ ગતિના જીવે ધન્ય રસાધના સ્વામી તિયચ અથવા મનુષ્ય પ્રાયાગ્ય એગણત્રીશના બધા ‘ મનુખ્ય પ્રાયેાગ્ય આગણત્રીશના મધર દેશપ્રાયેન્ગ્યુ અઠ્ઠાવીશના બંધક નિષ્યપ્રાપ્ય ત્રીશના ભૂલક 37 "1 '' 39 $1 વાયેગ્સ ત્રીશના બંધા એન્દ્રિય પ્રાયોગ્ય બ્બીશના "ધક નરક વિના ત્રણે ર્ગાતના જીવે 1 તિમય પ્રાયેાગ્ય ત્રીશના ભક એક પ્રાચોગ્ય છત્રીશના કે " .. 31 Page #717 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિઓ | સંખ્યા ઉત્કૃષ્ટ રસબ ધના સ્વામી જધન્ય હબ ધના સવામી અશુભ વિહાગતિ, દરવર નરકાગ્ય અઢાવીશના બંધક | તિથી પ્રાગ્ય ત્રિીશના બાધક સમ, સાધારણ વીશના બંધક પર્યાએ પ્રાયોપચ્ચીશના બંધક અપર્યાપ્ત અપ૦ ત્રસ પ્રા. પચ્ચીશા બંધક રહ્મપરાયવર તિએ પ્રાયોગ્ય ત્રીશના બંધક આહારકડક દેવપ્રાય ત્રિીશના બધા ઉત્તમ મુનિ અષ્ટવિધ બંધક, દેવરાગ્ય, એકત્રીશના બંધક અપ્રમતતિ જિનનામ (દેવશ્રામ ઓગણત્રીશને બ ધક મનુષ્ય મનુષ્ય પ્રાગ્ય ત્રીશને બંધક સમ્યગ્દષ્ટિ દેવ, ભવાઘ મમયે | ભવાઘ સમય, સર્વાષાગી, લબ્ધિ અપર્યાપ્ત, સક્સ નિગેનો જીવ ઉર ગોત્ર સુહમપરાયવતી નીચગેત્ર મિદષ્ટિ (1) અહિં ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામિમાં ચાર આયુ વિના સર્વત્ર ઉત્કૃષ્ટગી, સશીપયત અને જવાં આયુબંધને સંભવ હોય ત્યાં સMવિધ બંધ છ સમજવા. ૧) અિષ્ટક, આહારકદિક, તીર્થકર નામકમ, મનુષ્કાયુ તથા તિચાયુ વિના રેય એકસો સાત પ્રકૃતિના જધન્ય પ્રદેશબંધના સ્વામી સાવ અલ્પ વીર્યવાન લબ્ધિ અપર્યાપ્ત, સલમનિગદના જીવ ભવાઘ સમયે સમજવા. Page #718 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪ પંચસંગ્રહ-પાંચમું દ્વાર તથા તેજસ, કામણ, અગુરુલઘુ, ઉપઘાત, વર્ણાદિ ચતુષ્ક અને નિર્માણ એ નામ ધ્રુવનંધિની નવ પ્રકૃતિઓને સાતને બંધક મિથ્યાદષ્ટિ અપર્યાપ્ત સર્વ જઘન્ય ગસ્થાને વર્તમાન નામકર્મની તિયચગતિ 5 ત્રીશ પ્રકૃતિ બાંધતે સૂક્ષમ નિદિઓ: જઘન્ય પ્રદેશબંધને સ્વામિ છે. આ પ્રમાણે નેવ્યાશીમી ગાથામાં કહેવા માટે બાકી રાખેલા ઉપરોક્ત પ્રકૃતિએના સ્વામિ કહા. ૯૨ આ પ્રમાણે સ્વામિત્વ પ્રરૂપણા કરી છેવટે તે કરીને પ્રદેશબંધનું સ્વરૂપ પૂર્ણ કર્યું. હવે કઈ પ્રકૃતિએ જઘન્યથી અથવા ઉત્કૃષ્ટથી કેટલા કાળ પર્યત નિરંતર અંધાય? તેનું નિરૂપણ કરવા માટે કહે છે समयादसंखकालं तिरिदुगनीयाणि जाव वझंति । वेउव्वियदेवदुगं पल्लतिगं आउ अंतमुहू ॥१३॥ समयादसंख्यकालं तिर्यद्विकनीचैर्गोत्रे यावत् वध्यते । वैक्रियदेवद्विकं पल्पत्रिकमायुरन्तर्मुहूर्त्तम् ॥१३॥ અર્થ–તિર્યમિક અને નીચગોત્ર જઘન્ય સમય અને ઉત્કૃષ્ટ અસંvયકાળ પર્યા, ક્રિયદ્ધિક અને દેવદ્ધિક ત્રણ પલ્યોપમ પર્યત અને આયુ અંતમુહૂર્ત પત નિરં તર બંધાય છે. ટીકાનુડ–તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વેિ અને નીચોવ એ જઘન્યથી એક સમય પત બંધાય છે. કારણ કે બીજે સમયે તથા પ્રકારના અધ્યવસાયના તેની વિશેધિની પ્રકૃતિએના બંધને સંભવ છે. ઉત્કૃષ્ટથી અસંખ્ય લોકાકાશના પ્રદેશની જેટલી સંખ્યા થાય તેટલા સમય પર્યત નિરંતર બંધાય છે. કારણ કે તેઉકાય અને વાઉકાયમાં ગયેલા આત્માને એ જ ત્રણ પ્રકૃતિઓ બંધાય છે, તથાભવસ્વભાવે તેની વિશેધિની મનુષ્યગતિ આદિ બંધાતી નથી. તે બંનેની સ્વકાયસ્થિતિ તેટલી જ છે તેથી ઉપરોક્ત ત્રણ પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ તેટલે નિરંતર બંધકાળ કહ્યો છે. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે-“હે ભગવન્! તેઉકાયિક જીવ તેઉકાયપણે કાળથી કેટલો કાળ હોય? હે ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ એટલે કાળ આશ્રયી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી પર્યત હોય અને ક્ષેત્ર આશ્રયી ૧ અહિં ગાથામા નામની યુવધિ નવ પ્રકૃતિને બંધક ચૂલમનિગદ છે એમ કહ્યું નથી છતાંચાહ્યાના વિપરિપતઃ નહિ ફાતા -એ ન્યાયે લેવાનું છે. ન્યાયનો અર્થ આ-વ્યાખ્યાનથી વિશેષ અને નિર્ણ થાય છે. સંદેહથી-સંશયથી લક્ષણ અલક્ષણ થતુ નથી. તાત્પર્ય એ કેસૂત્રના અર્થમાં સશવ થવાથી તેના વિશેષાર્થને નિર્ણય વ્યાખ્યાનથી થાય છે. પરંતુ જે લક્ષણ પ્રતિપાદક સૂત્ર છે તે અલક્ષ થતું નથી. Page #719 -------------------------------------------------------------------------- ________________ એચસંગ્રહ-પાંચમું દ્વાર અસંખ્યાતા કાકાશના જેટલા પ્રદેશ થાય તેટલા સમય પ્રમાણ હોય. એ પ્રમાણે -વાયુકાર્ય માટે પણ સમજવું?” વૈક્રિયદ્રિક અને દેવદ્ધિક જઘન્ય એક સમય બંધાય. કારણ કે તે પરાવર્તન માન પ્રકૃતિએ છે, બીજે સમયે તથા પ્રકારના અધ્યવસાયના ચોગે તેની વિધિની પ્રકૃતિએ બંધાઈ શકે છે. ઉત્કૃષ્ટથી ત્રણ પાપમ પત બંધાય છે. કારણ કે અસંખ્ય વર્ષના આયુવાળા તિય અને મનુષ્ય જન્મથી આરંભી મરણપર્યત એ જ પ્રકૃતિઓ બાંધે છે. તે યુગલિક ઉત્કૃષ્ટથી ત્રણ પાપમના આયુવાળા જ હોય છે માટે તેને ઉત્કૃષ્ટથી તેટલે નિરંતર અંધકાળ કહો છે. ચારે આયુ ઉત્કૃષ્ટથી નિરંતર અંતમુહૂર્ત સુધી જ બંધાય છે અધિક કાળ બંધાતા નથી. તેમાં કારણ તથા પ્રકાર જીવસ્વભાવ જ છે. ૯૩ देसूणपुवकोडी सायं तह असंखपोग्गला उरलं । परघाउस्सासतसचउपणिदि पणसिय अयरसयं ॥९॥ देशोना पूर्वकोटौं सातं तथासंख्यपुद्गलानुरलम् । पराधातोच्छ्वासत्रसचतुष्कपश्चन्द्रियाणि पश्चाशीतमतरशतम् ॥९॥ અર્થ–સાતવેદનીય ઉત્કૃષ્ટથી દેશના પૂર્વટિ પર્યત ઔદારિકશરીર નામર્મ અસંખ્યાતા પુદગલ પરાવર્તન પર્યત અને પરાઘાત, ઉચ્છવાસ, ત્રસચતુષ્ક અને પંચે"ન્દ્રિયજાતિ નામકર્મ એકસે પચાશી સાગરોપમ પર્યત નિરંતર બંધાય છે. ટીકાનુ–સાતવેદનીયકર્મ જઘન્યથી એક સમય બંધાય છે. કારણ કે પરાવર્તમાન પ્રકૃતિ હોવાથી બીજે સમયે તથા પ્રકારના અધ્યવસાયરૂપે સામેથીનો વશથી તેની ‘વિધિ પ્રકૃતિને બંધ થઈ શકે છે, તેથી સાતવેદનીયને જઘન્ય એક સમયમાત્ર અધકાળ ઘટે છે. પરાવર્તમાન પ્રકૃતિને જઘન્યથી એક સમયમાત્ર અંધકાળ હવામાં આગળ પણ આ જ કારણ સમજવું. ઉત્કૃષ્ટથી દેશના પૂર્વ કેટિ પત નિરંતર બંધાય છે. કારણ કે ઉત્કૃષથી સગિકેવળી ગુણસ્થાનકને એટલો કાળ છે અને ત્યાં એકલી 'સાતાને જ બંધ થાય છે, અસાતાને થતું નથી. ૧ તેરમા ગુણસ્થાનકને દેશોનપૂર્વકેટીકાળ હેવાથી સાતાને ઉત્કૃષ્ટ બધકાળ તેટલો ઘટે છે. અન્યત્ર તે અંતર આત પરાવર્તમાન પ્રકૃતિ હોવાથી પલટાયા કરે છે. આ પ્રમાણે દરેક પરાવતમાન પ્રકૃતિ માટે સમજવું જયાં જયાં જે જે પરાવર્તમાન પ્રકૃતિએને નિરંતર ત્રણ પાપમાદિ બધકાળ કહ્યું હોય ત્યાં ત્યાં તેની વિધિની પ્રકૃતિએ ગુણ પ્રત્યયે કે ભવ પ્રત્યયે બધાની નથી માટે કહ્યો છે. જ્યાં જવાં વિધી પ્રકૃતિએ બધાતી હોય ત્યાં ત્યાં તે અતિ ઉત્કૃષ્ટ નિરતર બંધકાળ સમજવો વન્ય સર્વત્ર સમય સમજ. Page #720 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ-પાંચમું બાર ઔદારિક શરીર નામકર્મ જઘન્યથી એક સમય બધાય છે અને ઉત્કૃષ્ટથી અસં. ખ્યાતા પુદગલ પરાવર્તન પયત બંધાય છે. કારણ કે સ્થાવરમાં ગયેલા છે ઔદારિક શરીર નામકર્મ જ બાંધે છે, વૈક્રિય બાંધતા નથી. કેમકે તેઓને ભવસ્વભાવે જ તે શરીર નામકર્મ બંધગ્ય અધ્યવસાયને અસંભવ છે. સ્થાવરમાં ગયેલા વ્યવહાર રાશિના આત્માઓ ઉત્કૃષ્ટથી તેટલે જ કાળ ત્યાં રહે છે. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે હે પ્રભો! એકેન્દ્રિયને એકેન્દ્રિયપણે કાળ આશ્રયી. કેટલો કાળ હૈય? હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી અતી ઉત્સપિણ અવસર્પિણી કાળ આશ્રયી હોય છે અને ક્ષેત્રથી અનંતા લેક, અસંખ્યાતા પુદગલ પરાવર્તન કાળ હોય છે. તે પુદગલ પરાવર્તન આવલિકાના અસંખ્યાતમાં ભાગના સમય પ્રમાણુ લેવા.” પરાઘાત, ઉચ્છવાસ, ત્રણ બાદર પર્યાપ્ત અને પ્રત્યેક એ ત્રસચતુષ્ક અને પંચે જિયજાતિ એ સાત પ્રકૃતિઓ જઘન્યથી એક સમયમાત્ર બંધાય છે અને ઉત્કૃષ્ણી એકસો પચાશી સાગરેપમ પયત નિરંતર બંધાય છે. શી રીતે એક પંચાશી સાગરોપમ નિરંતર બંધાય છે? એ પ્રશ્નના ઉત્તરમાં - છઠ્ઠી નરક પૃથ્વીમાં રહેલી નારકીઓનું ઉત્કૃષ્ટથી બાવીસ સાગરોપમ આયુ છે, તેટલે કાળ ત્યા ભવસ્વભાવે ઉક્ત પ્રકૃતિએ જ બંધાય છે, તેની વિધિની પ્રવૃતિઓ બંધાતી નથી. તે નારકી પોતાના ભવના અંતે સમ્યકત્વ પ્રાપ્ત કરી તે લઈને મg ષ્યમાં ઉત્પન્ન થાય, ત્યાં પણ સમ્યકત્વના પ્રભાવથી વિવક્ષિત પ્રકૃતિની પ્રતિપક્ષ - પ્રકૃતિએ બંધાતી નથી. હવે તે મનુષ્ય અનુત્તર સંયમનું પાલન કરી એકત્રીશ સાગ -માન ૧ અહિ નિગદ છ ત્રણ પ્રકારના છે-૧ કેટલાક એવા જીવો છે કે નિગદમાંથી નીકળ્યા નથી અને નીકળશે પણ નહિ. ૨ કેટલાક એવા જીવે છે જેઓ હજી હવે નીકળશે અને ૩ કેટલાક એવા છે છે કે નિગોદમાંથી નીકળી કરી નિગોદમાં ગયા છે. અહિં ઔદારિક શરીર નામને નિરતર બંધ કાકા એ કહ્યો છે, તે ત્રીજા પ્રકારના જીવ આશ્રય સમજવા છે. પહેલા બે પ્રકાર આશ્રયી તે અનુકમે અનાદિ અનંત અને અનાદિ સાંતકાળ સમજ. સલમનિગદ ભાવને જેઓએ કઈ દિવસ છોડ્યો નથી તે અવ્યવહાર રાશિના છ કહેવાય છે. એ સઘળા વ્યવહારરાશિના કહેવાય છે. ૨ આ ટીકામાં તેમ જ પણ ટીકામાં-1 ઠ્ઠી નરકમાંથી સમ્મફત સહિત નીકળી મનુષ્યપણામાં ઉત્તમ સંયમની આરાધના કરી નવમી શૈવેયકમાં જાય” એમ કહ્યું. પરંતુ ી નરકમાંથી નીકળેલ જીવ મનુષ્યપણામાં દેશવિરતિ પ્રાપ્ત કરી શકે છે, પણ સર્વવિરતિ પ્રાપ્ત કરી શકતા નથી' એમ બહeગ્રહણી વગેરે પણ એમાં કહ્યું છે. તેમ જ પંચમ કર્મગ્રંથ ગા. ૬૦ ની ટીકામાં આ જ સાત પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ નિરંતર બંધકાળ બતાવતાં કહ્યું છે કે- સાવ સહિત છઠ્ઠી નરકમાથી નીકળી મનુધ્યપણું પામી દેશવિરતિની આરાધના કરી સમ્યકત્વ સહિત ચાર પાપમના આયુષ્યવાળા દેવ થઇ ત્યાંથી મનુષ્યમાં આવી સર્વવિરતિ સંયમની આરાધના કરી નવમ શૈવેયકમાં જાય. અને તેથી ચાર Page #721 -------------------------------------------------------------------------- ________________ -પથસંગ્રહ-પાંચમું દ્વાર રેપમના આઉખે વેયકમાં દેવપણે ઉત્પન્ન થાય. તે દેવ તથા પ્રકારના અધ્યવસાયના ચોગે જન્મ થયા પછી તરત મિથ્યાત્વભાવને પ્રાપ્ત કરે. યવનકાળે ફરી સમ્યક્ત્વ પ્રાપ્ત કરી મનુષ્યમાં આવી ઉત્તમ શ્રાવકપણું પાળી બાવીસ બાવીસ સાગરોપમના આઉમે ત્રણવાર અચુત દેવલોકમાં જવા વડે છાસઠ સાગરેપમ કાળ પૂર્ણ કરે. ક્ષાપથમિક સમ્યફ તેટલે કાળ નિરંતર ટકી શકે છે. ત્યારપછી અંતર્મુહૂર્ત મિશ્ર ગુણસ્થાનકે આવી ફરી ક્ષાપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરી બે વાર તેત્રીશ સાગરોપમના આઉખે વિજયાદિ વિમાનમાં જવા વડે છાસઠ સાગરોપમ પૂર્ણ કરે. આ સ્થાનકેમાં આટલા- કાળ પર્યત ભવપ્રત્યયે અથવા ગુણપ્રત્યયે ઉક્ત પ્રકૃતિએની વિપક્ષ પ્રકૃતિઓ અધાતી નથી. માટે વિવણિત પ્રકૃતિએને નિરંતર એકસો પંચાશી સાગરોપમને -અંધકાળ ઘટે છે. ૪ चउरंसउच्चसुभखगइपुरिससुस्तरतिगाण छावट्ठि । बिउणा मणुदुगउरलंगरिसहतित्थाण तेत्तीसा ॥९॥ चतुरस्रोचंत्रिशुभखगतिपुरुषवेदसुस्वरत्रिकाणां षट्पष्टिः। ' द्विगुणा मनुजद्विकौदारिकाङ्गवज्रर्पभतीर्थानां त्रयस्त्रिंशत् ॥१५॥ અર્થ–સમચતુરસ સંસ્થાન, ઉચ્ચગેવ, શુભ વિહાગતિ, પુરૂષદ અને સુરવત્રિકને દ્વિગુણ છાસઠ સાગરેપમ નિરંતર અંધકાળ છે. તથા મનુજટ્રિક, ઔદારિક અગોપાંગ, વાઋષભનારા સંઘયણ અને તીર્થ કરનામકર્મને તેત્રીસ સાગરેપમ નિરંતર બંધકાળ છે. ૫ ટીકાનુ-સમચતુરઅસંસ્થાન, ઉચ્ચગેવ, શુભવિહાગતિ, પુરૂષદ સુસ્વર સુભગ અને આદેય એ સુસ્વરત્રિકને નિરંતર બ ધકાળ પરાવર્તમાન પ્રકૃતિ હેવાથી જઘન્યથી એક સમયને છે અને ઉત્કૃષ્ટથી દ્વિગુણ છાસઠ સાગરોપમ એટલે એક બત્રીસ સાગરેપમાને છે. આ સઘળી પ્રકૃતિએ સમ્યગ્દષ્ટિ જીને અથવા મિશ્રષ્ટિ છોને તે અવશ્ય બંધાય છે, કારણ કે તેની વિધિની પ્રકૃતિઓને સાસ્વાદન ગુણસ્થાનકે બંધવિચ્છેદ થાય છે. એટલે ઉત્કૃષ્ટથી એટલે કાળ આત્મા સમ્યક્ત્વાદિ ગુણસ્થાનકે રહી શકે તેટલો કાળ નિરંતર ઉપરોક્ત સાત પ્રકૃતિઓ બંધાયા કરે છે. પપમ કાળ પણ અધિક થાય છે. “કમ પ્રકૃતિ સંક્રમણુકરણ ગા. ૧૦૮ ની મલયગિરિજી મ. ની તથા મહેપાધ્યાયજી મ ની ટીકા” મા પણ આ જ પ્રમાણે જણાવેલ છે. છતાં અહિં એમ કેમ કહ્યું? તે બહુશ્રુતિ જાણે ૧ અહિં પરિભ્રમણને જે કામ કહેવામાં આવ્યું છે તે અમે પરિભ્રમણ કરે છે તેટલો નિરંતર બંધકાળ ઘટે શાનદષ્ટિ એ જ ક્રમ છે ત્યારપછી મેક્ષમાં ન જાય તે સ વથી પડી મિથ્યા જાય -અને ત્યાં વિધિની પ્રકૃતિઓને અવશ્ય બંધ થાય. Page #722 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ–પાંચમું દ્વાર અંતહ પ્રમાણે મિશ્ર ગુણસ્થાનકને કાળથી અંતરિત એકસે બત્રીસ સાગરેપમને સમ્યક્ત્વને કાળ પૂર્વોક્ત પ્રકારે ઘટે છે. તે આ પ્રમાણે– કોઈ એક મનુષ્ય ક્ષપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી ઉત્તમ શ્રાવકપણું પાળી બાવીશ સાગરેપમને આઉખે અચુત દેવલોકમાં જાય. ત્યાંથી વી મનુષ્ય થઈ ઉત્તમ શ્રાવકપણું પાળી અષ્ણુત દેવલોકમાં જાય, વળી ત્યાંથી ચ્યવી મનુષ્ય થઈ અય્યત દેવલેકમાં જાય, ત્યાંથી ઍવી મ7ષ્ય થાય. ક્ષપશમ સમ્યફત્વને વચમાં થતા મનુષ્યને ભવ અધિક છાસઠ સાગરોપમને કાળ હેવાથી અંતમુહૂર્ત મિશ્ર ગુણસ્થાનકે જઈ ફરી ક્ષપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરી ઉત્તમ મુનિપણું પાળી તેત્રીશ સાગરોપમને. ઉખે વિજયાદિ ચારમાંથી કોઈ મહાવિમાને ઉત્પન્ન થાય, ત્યાંથી ચ્યવી મનુષ્ય થઈ અનુત્તર મુનિપણું પાણી ફરી વિજયાદિ વિમાને ઉત્પન્ન થાય ત્યાંથી ચ્યવી મનુષ્ય થાય. હવે જે તે ભવમાં મોક્ષ ન જાય તે સમ્યત્વથી પડી મિથ્યાત્વે જાય. આ પ્રમાણે વચમાં થતા મનુષ્યના ભવોથી અધિક અને અંતમુહૂર્ત મિશ્ર ગુણસ્થાનકના કાળથી અંતરિત એકસ બત્રીસ સાગરોપમ પયત સમ્યફત્યાદિ ગુણઠાણે રહી શકે છે અને ત્યાં ઉપરોક્ત સાત પ્રકૃતિઓ બાંધ્યા કરે છે. ત્યારપછી મેક્ષમાં ન જાય તે. સમ્યફથી પડી મિથ્યાત્વે જઈ ઉક્ત પ્રકૃતિઓની વિધિ પ્રવૃતિઓ બાંધે છે. તથા મનુષ્યદ્ધિક ઔદારિક અંગોપાંગ અને વજઋષભનારા સંઘયણને જઘન્યથી. સમય અને તીર્થકર નામકર્મને જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષથી એ પાંચ પ્રકૃતિઓને તેત્રીસ સાગરોપમ નિરંતર બંધકાળ છે. તે આ પ્રકારે– અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલે આત્મા તીર્થંકરનામકર્મ વજીને શેષ પ્રકૃતિ તે નિયમપૂર્વક બાંધે છે અને પછીના જન્મમાં તીર્થકર થનાર કોઈ આત્મા તીર્થ કર નામકર્મને પણ બંધ કરે છે. માટે એ પાંચ પ્રકૃતિને ઉત્કૃષ્ટથી તેટલે બધકાળ ઘટે છે. માત્ર તીર્થકર નામકર્મને દેશના બે પૂર્વ કોટિ વડે અધિક સમજ. ૫. , ૧ અહિં જ જઘન્યથા સમયને બંધકાળ કહી છે, તે જયાં સુધી વિધિની પ્રકૃતિએ બંધતી. હોય ત્યાં સુધી સમજ. અને ઉત્કૃષ્ટ બધકાળ વિરાધિની પ્રકૃતિને બંધવિચ્છેદ થયા પછી એક્લીજ્યાં સુંધી બંધાય ત્યા સુધીને સમજવો. તીર્થકર નામકર્મ જીસ્વભાવે જઘન્યથી પણ આયુની જેમ અંતર્મુદ જ બધાય છે. ૨ દેશના બે પૂર્વ કાટિ અધિક કહેવાનું કારણ તીયારનામકમ ત્રીજે ભવે નિકાંચિત કરે છે તે છે. તે આ પ્રમાણે વધારેમાં વધારે પૂર્વ કાટિ વર્ષના આયુવાળા કોઈ મનુષ્ય વીશ સ્થાનકનું આરાધન કરી. તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું પિતાનું જેટલું આયુ શેષ હતું અને નિકાચિત કર્યું તેટલે કાળ, ત્યાંથી અનુત્તર વિમાનમાં તેત્રીસ સાગરોપમને આઉખે દેવ થાય તેટલે કાળ, ત્યાથી એવી ઉત્કૃષ્ટ રાશી લાખ પૂરવના આઉખે મનુષ્ય થાય ત્યાં જયાં સુધી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગથી અગાડી ને જાય તેટલો કાળ નિરંતર બંધાયા જ કરે છે. કેમકે તીર્થ કરનામકર્મ નિકાચિત થયા પછી પિતાની બધોગ્ય ભૂમિકામાં પ્રતિસમય બંધાયા જ કરે એવો નિયમ છે. તેથી કેટલાએક વર્ષ જૂના બે પૂર્વકેડી અધિક કાળ કલ્લો છે. - Page #723 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર - - - - - ૮૯ सेसाणंतमुहत्तं समया. तिस्थाउगाण अंतमुहू । बन्धो जहन्नओवि हु भंगतिग निञ्चबंधीणं ॥१६॥ .: शेषाणामन्तर्मुहूत समयात्. तीर्थापोरन्तमुहर्त्तम् । बन्धो जघन्यतोऽपि हु मंगत्रिकं नित्यबन्धिनीनाम् ॥१६॥ .. - “ અર્થશેષ અધુવબંધિની પ્રકૃતિઓને સમયથી આરંભી અંતમુહૂર્ત પર્યત બંધ હોય છે. તીર્થંકરનામ અને એયુને અંતમુહૂર્ત બંધ હોય છે અને નિત્યબધિ પ્રવૃતિઓ આશ્રયી ત્રણ ભાગ છે - - - ટીકાનુo–જે પ્રકૃતિએ આશ્રયી પહેલાં નિરંતર બંધકાળ કહ્યો તે સિવાય પ્રથમ વર્જ સંસ્થાનપચકપ્રથમ વર્જ સંઘયણપચક, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરિન્દ્રિયજાતિ, સ્થાવરદશક, હાસ્ય, રતિ, અરતિ, શેક, નરકદ્ધિક, આહારકટ્રિક, આતપ, ઉદ્યોત, સ્ત્રીવેદ, નપુંસકવેદ, સ્થિર, શુભ, યશકીર્તિ, અશાતવેદનીય અને . અપ્રશસ્તવિહાગતિ એ એક્તાલીસ પ્રકૃતિએને જઘન્ય સમયમાત્ર બે ધ થાય છે અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત પર્યત બંધાય છે. ત્યારપછી અન્ય આશ્રયી અવશ્ય પરાવર્તન પામે છે. કારણ કે તે સઘળી અધુવબંધિની પ્રકૃતિઓ છે. તીર્થકર નામકર્મ , અને આયુકમને જીવ સ્વભાવે જઘન્યથી પણ અંતર્મુહૂર્ત પત નિરંતર બંધ થાય છે. ઉત્કૃષ્ટથી અંધકાળનુ પ્રમાણે પહેલા કહ્યું છે. નિત્યબંધિવબંધિ પ્રકૃતિઓના બ ધકાળ આશ્રયી ત્રણ ભાંગા જાણવા. તે આ પ્રમાણે અનાદિ અનંત, અનાદિ સાંત અને સાદિ સાંત. તેમાં અભવ્ય આશ્રયી અનાદિ અનંત અંધકાળ છે. કારણ કે તેઓને અનાદિકળથી બધાયા કરે છે માટે અનાદિ અને ભવિષ્યકાળમાં કેઈ કાળે બંધને વિચ્છેદ નહિ કરે માટે અનંત. તથા જે ભવ્યે હજી સુધી મિથ્યાત્વથી આગળ વધ્યા નથી પણ હવે પછી વધશે અને બંધિની પ્રકૃતિઓના બંધને વિચ્છેદ કરશે તેવા ભવ્ય છે આશ્રયી અનાદિ સાંત છે અને ઉપર્શમણિથી પહેલા જ આશ્રયી સાદિ સાંત છે. આ પ્રમાણે અંધવિધિ કહ્યો ' બર્ષિધિ સમીપ્ત. ૧ આ પ્રવૃતિઓમાંથી હાવરતિ, અરતિશોક, આહારદિક, સ્થિર, શુભ, યશકીર્તિ અને અશાતવેદનીય સિવાયની સઘળી પ્રકૃતિઓ પહેલાં મેં ગુણઠણ સુધી જ બંધાય છે ત્યા તે પ્રકૃતિની વિધિની પ્રકૃતિઓ બધાની હેવાથી, અને તે પરાવર્તમાન હવાથી અંતર્મુહૂર્તથી વધારે કાળ બંધાઈ શકતી નથી. તથા આહારદિક સિવાયની હાસ્યરતિ આદિ સઘળી પ્રકૃતિઓ છઠ્ઠા ગુણઠાણા સુધી પોતાની વિધિની પ્રકૃતિ સાથે પરાવર્તમાનપણે બધાયા કરે છે અને સાતમા આઠમ ગુણરથાનકનો અંતમુંથી અધિક માળ નથી માટે આહારદિકને અતd ઉત્કૃષ્ટ અધિકાળ છે તથા તેને જઘન્ય એક સમય જે બધકાળ કહો છે તે સાતમા કે આઠમાં ગુણહાણે જઈ એક સમય બાંધી મરણ પ્રાપ્ત કારની અપેક્ષાએ ધટે છે. Page #724 -------------------------------------------------------------------------- ________________ કવિ -કણ-કવન્યનિરન્તરવન્યare- હું , પ્રકૃતિઓ સંખ્યા ઉઝ અંધકાળ જઈશ્વ બંધકાળ જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ અભળ્યાશ્રયી અનાદિ અનંત ક, અંતરાય-૫, મિથ્યાત્વ, ભવ્યાશ્રયી-અનાદિ સાત પતિસલ કપાથ, ભય, જુગુસ તાકાથી દેશના પદ પરા | હાસ્ય, રતિ, અરતિ, શેક, અંતd સ્ત્રીવેદ નપુસકવેદ પુરુષદ | ૧ | સાધિકએકસોબત્રીસાગર એક સમય સતા 1 અક્રૂર ૧ | દેશના પૂર્વક અસાતા | ૧ | અંતર આય ચાર | ૪ | , દેવદિક, વિક્રિાદિક ૪ | ત્રણ પાપમ મનુષ્યદ્ધિ, દારિક અગે ૪ ૩ તેત્રીશ સાગરોપમ પાંગ, વસષણનારાય એક સમય તિથઠિક T અસધ્ધ ઉત્સ નરકક, એકેન્દ્રિયાદિ ચાર | જતિ, આહાર્દિક, અન્તિમ પાંચ સંધયણ તથા અન્તિમાં | ૩૪ ] અંતર્મુહૂર્ત પાંચ સંસ્થાન, અશુભ, વિહા ગતિ, આતપ, ઉદ્યોત, સ્થિર, શભ, યશ, સ્થાવર દશક પર્શેન્દ્રિવજાતિ,પરવાત, ઉછુ ? .. સાધિક ચાર પપમ સહિત) વાસ, ત્રાસ ચતુક 1 એકા પંચાશા સાગરોપમ ઔદારિક શરીર અસંખ્ય પુદગલ પરાવર્તન અભથ્થાશ્રયી-અનાદિ અનંત વર્ણચતુષ્ક, તેજસ, કામણ, ભવ્યાયી-અનાદિ સાંત પતિ- અંતર્મુહૂર્ત અગુલધુ, નિર્માણ, ઉપઘાત, તઆશ્રયી-દેશાનાર્ધ પુ. ૫રા. અમચતુરઅશુભ વિહાગતિ, | સાધિક એકસો બત્રીશ સાગા એક સમય સૌભાગ્ય, સુવર, આદેય નશાન બે પડ વર્ષ તીર્થ કર નામકર્મ 1 અધિક તેત્રીશ માગરોપમ અતદ્દત ૧ સાધિક એકસો બનીશ સાગ | એક સમય ઉચગાત્ર નીચગેટ ૧ | અસં. ઉત્સવ અવસર્પિણી Page #725 -------------------------------------------------------------------------- ________________ પથસંગ્રહ-પાંચમું દ્વાર જ • ઉદયવિધિ.. હવે ઉદયવિધિ–ઉદયનું સ્વરૂપ કહે છે होइअंणाइअणंतो अणाइसंतो धुवोदयाणुदओ । साइसपज्जवसाणो अधुवाणं तहय मिच्छस्स ॥९७।। भवत्यनायन्तोऽनादिसान्तो ध्रुवोदयानासुदयः । सादिसपर्यवसानोऽधुवाणां तथा च मिथ्यात्वस्य ॥१७॥ અર્થ–પ્રદયિ પ્રકૃતિઓને ઉદય અનાદિ અનન્ય અને અનાદિ સાંત એમ બે પ્રકારે છે અને અશ્રુચિ પ્રકૃતિઓને તથા મિથ્યાત્વને ઉદય સાદિ સાન્ત છે. કાજુ –અહિં પ્રકૃતિએ બે પ્રકારે છે. તે આ પ્રમાણે-યુદયી અને અધદયી. તેમાં કર્મ પ્રકૃતિના કત્તાં ઉદયાધિકારમાં એકસો અઠ્ઠાવન પ્રકૃતિએ માને છે. અહિંથી આરંભી આઠ કરણના સ્વરૂપની સમાપ્તિ પર્યત કર્મપ્રકૃતિકારના અભિપ્રાયે જ કહેવામાં આવશે. તેમના અભિપ્રાયે દથિ પ્રકૃતિઓ અડતાલીસ થાય છે. તે આ પ્રમાણે – જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ, દર્શનાવરણીય ચાર, મિથ્યાત્વમોહનીય, વદિ વીશ, તેજસકામણ સપ્તક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અગુરુલઘુ અને નિર્માણ આ અડતાલીસ પ્રવૃતિઓનો ઉદય અનાદિ અનન્ત અને અનાદિ સાંત એમ બે પ્રકારે છે. તેમા અભવ્ય આશ્રયીને તે પ્રકૃતિને ઉદય અનાદિ અનંત છે. કારણ કે તેઓને અનાદિ કાળથી ઉદય છે અને કઈ દિવસ ઉદયવિચ્છેદને સંભવ નથી. તથા ભો આશ્રયી અનાદિ સાંત છે, કારણ કે મેક્ષમાં જતાં તેઓને અવશ્ય ઉદય વિછેદને સંભવ છે. અધદયિ શેષ એકસે દશ પ્રકૃતિઓને ઉદય સાદિ સાંત છે. કારણ કે તેઓ સઘળી અધુવેદયિ હોવાથી પરાવર્તન પામી પામીને ઉદય થાય છે. કેવળ અદિયિ પ્રકૃતિને ઉદય સાદિ સાંત છે એમ નથી પરંતુ મિથ્યાત્વને ઉદય પણ સાદિ સાંત છે. તે આ પ્રમાણે – . ૧ કમપ્રકૃતિકાર બંધન પદર માનતા હોવાથી તેમના અભિપ્રાયે આડે કમની ઉત્તરપ્રકૃતિની સંખ્યા ૧૫૮ થાય છે. પંચસંગ્રહકાર પાચ બંધન માનતા હોવાથી તેમના અભિપ્રાયે ૧૪૮ થાય છે. અહિં કપ્રિતિકારના અભિપ્રાયથી કહ્યું છે. તથા ઉદયમાં જો કે ૧૨૨ પ્રકૃતિએ કહી છે. કારણ કે તેમાં વર્ણદિના ઉત્તર ભેદ વિવક્યા નથી. અહિં ઉત્તર ભેની પણ વિવક્ષા કરી છે માટે એક અઠ્ઠાવન કહી છે. અહિં વિવાદ છે મતાંતર નથી. Page #726 -------------------------------------------------------------------------- ________________ પચાસ ગ્રહ વાંચમું ધીર સમ્યફત્વથી પહેલા જ આશ્રયી મિથ્યાત્વના ઉદયની સાદિ અને ફરી જ્યારે સમ્યકત્વ પ્રાપ્ત થાય ત્યારે મિથ્યાત્વને ઉદયવિચ્છેદ થતો હોવાથી અધવ. આ પ્રમાણે ગ્રંથકારે મિથ્યાત્વને ઉદય ત્રણ પ્રકારે જણાવેલ છે. ૧ અનાદિ અનન્ત, ૨ અનાદિ સાંત અને સાદિ સાંત. તેમાંના પહેલા બે ભંગ તે મિથ્યાત્વોદયિ હોવાથી અને પ્રદયિ પ્રકૃતિઓમાં બે ભંગ કહા હેવાથી મિથ્યાત્વમાં પણ એ જ પ્રમાણે સમજી લેવા અને ત્રીજો ભંગ ‘મિચ્છાણ એ પદ વડે સાક્ષાત્ બતાવ્યું છે. ૯૭ હવે ઉદયના પ્રત્યુદય સ્થિત્યુથ આદિ ભેદ કહે છે : ' , , વહીટિફાયા મેયા ઉદઘુત્તથ રહ્યું ને ? . . ૩રપ૩રયા ના સથવો છે ૧૮, ... ૨ પ્રતિશિશો મા પૂછ ય ' . છે , dલીપોલિયો ઇમાનાā તસ્ વ ૨૮ - - | અર્થ–પ્રકૃતિ સ્થિતિ આદિ જે ભેદે પૂરે કહ્યા છે તે એહિં પણ જાણવા માત્ર ઉદય ઉદીરણાના વિષયમાં જે ભેદ છે તે હું કહીશ. * * * * * * ટીકાનુ—જે પ્રમાણે પહેલા અંધવિધિમાં પ્રતિ સ્થિતિ આદિ ભેદ કહ્યા છે, જેમ કે–પ્રતિબંધ, સ્થિતિબંધ અને પ્રદેશબંધ તે સઘળા અહિં ઉદયધિકારમાં પણ જાણવા. જેમ કે-પ્રદ્યુદય સ્થિત્યુદય અનુભાગોદય અને પ્રદેશદય, તેમાં આચાર્ય મહારાજ પોતે જ ઉદીરણાનું સ્વરૂપ ઉદીરણકરણમાં વિસ્તારપૂર્વક કહેશે. અહિં એ શંકા થાય કે ઉદયનું સ્વરૂપ કહેવાતા સ્પ્રસંગે ઉદીરણાનું સ્વરૂપ આગળ ઉપર કહેશે એ શા માટે કહ્યું તેના ઉત્તરમાં સમજવાનું કે ઉદય અને ઉદીરણા સહભાવિ હોવાથી એ બંનેના સ્વામિત્વ સંબધું પ્રાર્થ? કઈ ભેદ નથી. કેમકે જે પ્રકૃતિને જ્યાં સધી ઉદય હોય છે. તેની ત્યાં સુધી ઉદીરણા હોય છે, એ પ્રમાણે જેની જ્યાં સુધી ઉદીરણા હોય છે તેને ત્યાં સુધી ઉદય પણ હોય છે. આ પ્રમાણે હેવાથી જે પ્રકારે પ્રકૃતિ આદિ ભેદ ઉદીરણાના અધિકારમાં કહેવાશે તેમ જ જે કઈપણ સ્વામિત્વ પ્રરૂપણાદિ કહેવાશે. તે સઘળું પૂર્ણ રીતે અહિં પણ જાણી લેવું. માત્ર ઉદય અને ઉદીરણના પ્રકૃતિ આદિ ભેદના વિષયમાં જે ભિન્નતા છે તે અહિં હું કહીશ: શેષ સઘળું ઉદીરણાની જેમ સમજી લેવું. ૯૮ હવે ઉદય અને ઉદીરણામાં પ્રકૃતિભેદના વિષયમાં ભિન્નતાં જણાવવા ઈચ્છતા કેટલીએક પ્રકૃતિએને ઉદીરણા સિવાય પણ કેટલેક - કાળ 'ઉદય હોય છે તે જણાવનારી બે ગાથા કહે છે... ' चरिमोदयमुच्चाणं अजोगिकालं उदोरणाविरहे । देसूणपुव्वकोडी मणुयाउगवेयणीयाणं -11९९|| Page #727 -------------------------------------------------------------------------- ________________ ૬૩ પૃચસ પાંચદ્વાર તારિયજન ગાતા નિશાન હો પહંતોउदओ आवलियते तेवीसाए उ सेसाणे ॥१०॥ चरमोदयोचेोत्राणामयोगिकालमुदीरणाविरहे । देशोनां पूर्वकोटी मनुजायुर्वेदनीयानाम् ॥१९॥ तृतीयां चैव पर्याप्ति यावत्तावत् निद्राणां भवति पश्चानाम् । :2 3ય શારિજાને નર્વિશતીનાં , પાણી, ના, , , , અર્થ—અગિના ચરમ સમયે ઉદયવતી નામકર્મની નવ પ્રકૃતિ અને ઉચ્ચગોવને અગિ ગુણસ્થાનકનો કળપતિ, મનુષ્પીયુ અને સાત- અસાત વેદનીય દેશના પૂર્વ કેટિ પત, પાંચ નિદ્રાનો ત્રીજી પતિ પર્યત અને શેષ ત્રેવીસ પ્રકૃતિઓને છેલ્લી આવલિકા કાળ પર્યત ઉદીરણા સિવાય કેવળ ઉદય પ્રવર્તે છે. * * ટીકાનુડ અગિ કેવળી ગુણસ્થાનકના ચરમ સમ જે નામકની પ્રવૃતિઓ ઉદયમી વ છે તે પ્રકૃતિઓને, તે પ્રકૃતિઓ આ પ્રમાણે મનુષ્યગતિ, પચેન્દ્રિય જાતિ, ‘સનમ બાદરનામ, પર્યાપ્ત નામ, સુભગનામ, આદેયનામ, શક્કીર્તિનામ અને તીર્થકર ‘બંગવનને સાકરનામ. એ નવ-પ્રકૃતિઓ અને ઉગ્રેગેવને અગિ કેવળી ગુણ સ્થાનકે તે ગુણસ્થાનકના કાળપયત ઉદીરણા સિવાય કેવળ ઉદય જ પ્રવર્તે છે. . - તથા મનુષ્યા, સતવેદનીય અને અસાતવેદી એ ત્રણ પ્રકૃતિએને પ્રમત્ત ગુણસ્થાનક પછીના શિષ ગુણસ્થાનકમાં વર્તમાન આત્માઓને દેશના પૂર્વ કેટિ પર્યત ઉદીરણા સિવાય કેવળ ઉદય પ્રવર્તે છે. આ દેશના પૂર્વ કોટીકાળ સાનિ કેવળી ગુણસ્થાનક આશ્રયી સમજ. કારણ કે શેષ સઘળા ગુણસ્થાનકોને તે અંતમુહૂર્ત પ્રમાણ જ કાળ છે. . . . સાત અસારંવેદનીય અને મનુષ્યાયુ એ ત્રણ પ્રકૃતિઓની પ્રમત્ત ગુણસ્થાનકથી પછીના ગુણસ્થાનમાં શા માટે ઉદીરણા થતી નથી? તે પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે- ઉકત ત્રણ પ્રકૃતિઓની ઉદીરણા છવસ્વભાવે સંક્ષિણ અધ્યવસાયના થાય છે અને અપ્રમત્ત સંયતાદિ ગુગુસ્થાનકવાળા આત્માઓ તે વિશુદ્ધ-અતિવિશુદ્ધ અથવસાયે ! વત્તતા હોય છે, માટે તેઓને તે ત્રણ પ્રકૃતિની ઉદીરણાને અભાવ છે. - આત્મા જે સમયે શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થાય છે તે પછીના સમયથી ૧ આ સ્થળે પજ્ઞ ટીકાકાર મહારાજ આહારપયૌપ્તિથી આરંભી ઇનિલપર્યાપ્તિ પૂર્ણ થતા સુધી પાચે નિદ્રાને કેવળ ઉવ્ય હોય છે ઉદીરણા હેતી નથી અને ત્યારપછી ઉદય ઉદીરણા સાથે હોય છે એમ કહે છે. તેને પાઠ આ પ્રમાણે–ચાવવા હારીરિપતવસ્તાક્કાળસુ, હર્ષ રહorણો વસ્યુરા' - * : Page #728 -------------------------------------------------------------------------- ________________ પંચસહ-પાંચમું કાર આરંભી ત્રીજી ઈન્દ્રિય પર્યાપ્તિ જે સમયે પૂર્ણ થાય ત્યાં સુધી–તેટલા કાળ પર્યત પાંચ નિદ્રાઓની તથાસ્વભાવે ઉદીરણા થતી નથી માત્ર ઉદય જ પ્રવર્તે છે. શેષ જ્ઞાનાવરણપંચક, દર્શનાવરણચતુષ્ક, અંતરાયપંચક, સંજવલન લે, ત્રણ વેદ, સમ્યકત્રમેહનીય, મિથ્યાત્વમોહનીય. નરકાસુ, તિર્યગાયુ અને દેવાયુ એ ત્રેવીસ પ્રકૃતિઓને છેલ્લી આવલિકામાં કેવળ ઉદય જ હોય છે ઉદીરણા હોતી નથી. તે આ પ્રમાણે જ્ઞાનાવરણીયપંચક, દર્શનાવરણીયચતુષ્ક અને અંતરાયપંચક એ ચૌદ પ્રકૃતિએને. ક્ષીણ કષાય ગુણસ્થાનકની પર્યત આવલિકામાં કેવળ ઉદય જ પ્રવર્તે છે ઉદીરણ થતી નથી. કારણ કે તે વખતે તે સઘળી પ્રકૃતિએની છેલ્લી એક ઉદયાવલિકા જ શેષ રહી. છે. ઉદયાવલિકા ઉઘર કંઈપણ દલિક રહ્યું નથી અને ઉદયાવલિકામાં તે કોઈ કરણ પ્રવર્તતું જ નથી. એ પ્રમાણે ક્ષેપકોણમાં સુમસં૫રાય ગુણસ્થાનકની પર્યત આવલિકામાં સંવલન લોભને કેવળ ઉદય હોય છે. મિથ્યાત્વ, સ્ત્રીવેદ, પુરૂષવેદ અને નપુંસકવેદ એ પ્રકૃતિઓને અંતકરણ કર્યા પછી પ્રથમ સ્થિતિની જ્યારે આવલિકા શેષ રહે ત્યારે કેવળ ઉદય જે પ્રવર્તે છે. ક્ષાયિક સમ્યક્ત્વ ઉપાર્જન કરતા સમ્યકત્વમોહનીય ક્ષય કરતાં કરતાં જ્યારે છેલ્લી એક આવલિકા શેષ રહે ત્યારે સમ્યકત્વાહનીયને પણ કેવળ ઉદય જ પ્રવર્તે છે ઉદીરણા થતી નથી. નારકાયુ, તિગાયુ અને દેવાયુ એ ત્રણ આયુને પોતપોતાના ભવની છેલ્લી આવલિકામાં કેવળ ઉદય જ પ્રવર્તે છે, ઉદીરણા થતી નથી. કારણ કે ઉદયાવલિકાની અંતર્ગત સઘળા કર્મો ઉદીરણાને અયોગ્ય છે. અહિં મનુષ્પાયુને ઉદીરણા વિના પણ કેવળ ઉદયકાળ દેશના પૂર્વકેટી પ્રમાણ પહેલા કહ્યો છે. માટે મિશ્રાદષ્ટિ આદિ ગુણસ્થાનકવાળાઓને મનુષ્પાયુને તેની છેલ્લી આવલિકામાં ઉદીરણાના અભાવે જે આવલિકામાત્ર ઉદયકાળ છે તે જુદે કહ્યો નથી પરંતુ તેની અંતર્ગત તેને પણ સમજી લેવાનો છે, કારણ કે પૂર્વકેટિનું જ્યારે કથન કરે ત્યારે આવલિકા માત્ર કાળ તે તેના એક અતિ નાના ભાગરૂપ છે તેથી પૃથફ ન કહ્યું હોય છતાં સામર્થ્યથી જ સમજી લેવાનું હોય છે. આ પ્રમાણે ઉક્ત એકતાલીસ પ્રકૃતિઓ સિવાય શેષ પ્રકૃતિને જ્યાં સુધી ઉદય હોય છે ત્યાં સુધી ઉદીરણા હેય છે અને જ્યાં સુધી ઉદીરણા હોય છે ત્યાં સુધી ઉદય હોય છે અને સાથે જ શરૂ થાય છે સાથે જ નાશ પામે છે. ૯-૧૦૦ આ પ્રમાણે પ્રકૃત્યુદયમાં ઉદીરણાથી જે વિશેષ છે તે બતાવ્યો, હવે સાવાદિ પ્રરૂપણ કરવી જોઈએ, તે મૂળ પ્રકૃતિ વિષયક અને ઉત્તરપ્રકૃતિ વિષયક એમ બે પ્રકારે છે. તે બંને વિષયક પ્રરૂપણા કરવા ઈચ્છતા કહે છે Page #729 -------------------------------------------------------------------------- ________________ પસંગ્રહ-પાંચમું દ્વાર मोहे चउहा तिविहोवसेस सत्ताह मूलपगईणं । मिच्छत्तुदओ चउहा अधुवधुवाणं दुविहतिविहा ॥१०॥ मोहे चतुर्दा त्रिवियोऽवशेषाणां सप्तानां मूलप्रकृतीनाम् । मिथ्यात्वोदयश्चतुध्रुिवधुवाणां द्विविधत्रिविधौ ॥१०१।। અથ–ાહનીયકમને ઉદય ચાર પ્રકારે છે અને અવશેષ સાત મૂળ પ્રકૃતિને ઉદય ત્રણ પ્રકારે છે. તથા મિથ્યાત્વને ઉદય ચાર પ્રકારે છે અને અદથી તથા શેષ કૃદયીને ઉદય અનુક્રમે છે અને ત્રણ પ્રકારે છે. ટીકાજી –મોહનીયકમને ઉદય સાદિ, અનાદિ, ધ્રુવ અને અધુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે ઉપશાંતોહ ગુણસ્થાનકે મોહનીયને ઉદય હોતો નથી ત્યાંથી પડે ત્યારે થાય છે માટે સાદિ, અગીઆરમું ગુણસ્થાનક જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને મોક્ષે જતાં ઉદય વિચ્છેદ થશે માટે અધુવ હોય છે. અવશેષ સાત મૂળકને ઉદય અનાદિ, યુવા અને અgવ એમ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે – જ્ઞાનાવરણ, દશનાવરણ અને અતરાયને ક્ષીણમાહ ગુણસ્થાનકના ચરમ સમયપર્યત ઉદય હોય છે, તથા વેદનીય, નામ, શેત્ર અને આયુકમને અગિ ગુણસ્થા-નકના ચરમ સમયપર્યત ઉદય હોય છે. તે તે ગુણસ્થાનકે તે તે કર્મોના ઉદયને ક્ષય થયા પછી ત્યાંથી પડવાનો અભાવ હોવાથી ફરીવાર તેઓના ઉદયની શરૂઆત થતી નથી માટે એ સાતે કર્મને ઉદય અનાદિ છે, તથા ભવ્યને જ્યારે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય અને ઉપરોક્ત ગુણસ્થાનકે જાય ત્યારે તેઓને ઉદય વિચ્છેદ થાય માટે સાંત અને અભવ્યને કેઈ કાળે પૂર્વોક્ત કમને ઉદયવિચ્છેદ નહિ થાય માટે અનત. આ પ્રમાણે મૂળકર્મવિષયક સાદિ વિગેરે ભાંગાની પ્રરૂપણા કરી. હવે ઉત્તરપ્રકૃતિની અંદર સાદિ વિગેરે ભાંગાની પ્રરૂપણ કરે છે- મિથ્યાત્વાહનીય ઉદય સાદિ, અનાદિ, ધ્રુવ અને અધુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે– સમ્યવથી પડેલાને મિથ્યાત્વાહને ઉદય થાય માટે સાદિ. તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી એટલે અદ્યાપિ જેઓએ સમ્યકૃત્વ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ અભવ્યને અનંત અને ભવ્યને સાંત મિથ્યાત્વમોહને ઉદય હોય છે. સઘળી અધુવદયિ પ્રકૃતિઓને સાદિ અને સાત એમ બે પ્રકારે ઉદય હોય છે. કારણ કે તે સઘળી પ્રકૃતિઓને ઉદય સ્થાયી નથી અધ્રુવ છે. Page #730 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રંહે-પાંચમું કાર પૂર્વે જેનું સ્વરૂપ બતાવ્યું છે તે મિથ્યા મોહનીય ર્વિન શેષ, સુડતાલીસ ધ્રુવેદયિ પ્રવૃત્તિઓને ઉદય અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે– પૃદયિ ઘાતિ કમની પ્રકૃતિઓને ક્ષીણમોહ ગુણસ્થાનકના ચરમસમયપર્યત ઉદય હોય છે અને નામકની કુંદયિ પ્રકૃતિએને સંગિ ગુણસ્થાનકમાં ચરમસમયપયત ઉદય હેય છે. ત્યાંથી પડવાને અભાવે હેવાથી તે પ્રકૃતિના ઉદયની સાદિ નથી. તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તે સઘળા સંસારી અને પૂર્વોક્ત શુદય પ્રકૃતિઓને ઉદય અનાદિ હોય છે, ધ્રુવ અને અધુવ અભવ્ય અને સભ્યની અપેક્ષાએ છે. ૧૦૧ : ,ઃ * * !... . આ પ્રમાણે પ્રકૃતિ ઉદયના સંબંધમાં ઉદીરણાથી જે વિશેષ હકીક્ત હતી તે કહી, શેષ ઉદીરણા પ્રમાણે સમજવું. હવે સ્થિતિ ઉદય એટલે વધારેમાં વધારે અને ઓછામાં ઓછી કેટલી સ્થિતિને ઉદય હોય તે કહે છે. उदी ठिइखएणंः संपत्तीए सभावतो पढमो ... सति तम्मि भवें बीओ पओगओ दीरणा उदओं ॥१२|| उदयः स्थितिक्षयेण सम्प्राप्त्या स्वभावतः प्रथमः। ' ત્તિ Wિજૂ મદ્ દ્વિતીય કયો કલીપળો શરા ' અર્થ—(અબાધકાલ રૂપ સ્થિતિને ક્ષય થવાથી (દ્વવ્યાદ્ધિ હેતુઓ) પ્રાપ્ત થયે છતે (૨) વિપાકૅદય થાય તે પહેલે સ્વભાવેદય (અને તે સ્વભાવોદય) તે જીતે (ઉદીરણાકરણ રૂ૫) પ્રયોગથી (જે ઉદય). થાય (તે) બીજે ઉદીરણેય છે. . ટીકાનુડ–અહિ ઉદય બે પ્રકારે થાય છે. તે આ પ્રમાણે સ્થિતિને ક્ષય થવાથી અને પ્રયોગ વડે તેમાં અહિં સ્થિતિ અબધાકાળરૂપ છે. તે અબાધાકાળરૂપસ્થિતિને ક્ષય થવાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવરૂપ ઉદયના હેતુઓ પ્રાપ્ત થયે. છતે પ્રયત્ન વિના સ્વાભાવિક રીતે જ તે સ્થિતિના ક્ષય વડે થયેલ ઉદય કહેવાય છે. તેનું બીજું નામ સંપ્રાપ્તોદય અથવા ઉદયોદય છે. તે ઉદય જ્યારે પ્રવર્તતે હોય ત્યારે ઉદીરણા કરણરૂપ પ્રયાગ વડે ઉદયાવલિકા ઉપરના સ્થાનમાં રહેલા દલિને ખેંચી ઉદયાવલિકાના દલિ સાથે જે અનુભવે છે. ૧ અહિ એમ શંકા થાય કે અબાધાકાળ પૂર્ણ થાય ત્યારે કોઈ પણ કામ ઉદયમાં આવે જ. કારણ કે અબાધાકાળમાં વિવક્ષિત પ્રકૃતિના દલિકે ગોઠવાયા નથી. એટલે અબાધાકાળમાં તે ઉદય. ન જ થાય પરંતુ તે ઉપરના સ્થાનમાં ઇલિકે ગોઠવાયેલા હોવાથી તે સ્થાનમાં જ્યારે જીવ જાય ત્યારે તે દલિનો ઉદય જરૂર થાય તે પછી ઉપર જે હેતુઓ બતાવ્યા તેની જરૂર શી? તેના ઉત્તરમાં સમજવું કે અસાધાકાળ ઉપરના થાનમાં જ્યારે જીવ જાય ત્યારે ઉપરના કારણેના અભાવે પ્રદેશોદય થાય, પરંતુ રસદિય તે ઉપરના કારણે મલયે જ થાય. ઉપગત કારણ રદયના છે એમ સમજવું Page #731 -------------------------------------------------------------------------- ________________ પચાસગ્રહ-પાંચમું દ્વાર બીજો પ્રચાગથી થયેલો ઉદય કહેવાય છે. તેનું બીજું નામ અસંપ્રાપ્તપદય અથવા ઉદીરણેય છે. તાત્પર્ય એ કે અખાધાકાળના ક્ષય થવા વડે સ્વાભાવિક રીત થયેલો ઉદય અને તે ઉદય હોય ત્યારે ઉદીરણા કરણરૂપ પ્રયત્ન વડે થયેલે ઉદય એમ ઉદય બે પ્રકારે થાય છે. અહિં સ્થિતિ ઉદયનું સ્વરૂપ કહેવાના પ્રસંગે ઉપર જે ઉદયના બે પ્રકાર બતાવ્યા તેનું કારણ એ કે જેટલા સ્થાનકોને ઉદીરણથી અનુભવે છે તેનાથી ઉદયથી જે અનુભવે છે તે વધારે છે એ બતાવવું છે. • તે સ્થિતિને ઉદય સામાન્ય રીતે જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારે છે. અહિં સ્થિતિને ઉદય એટલે તે તે સ્થાનકોમાં રહેલા દલિકને ઉદય એ અર્થ છે. એટલું ધ્યાનમાં રાખવું કે જે જે સ્થાનમાં ભોગવવા માટે દલિકની રચના થઈ છે તેમાંનું કોઈપણ સ્થાનક ઉદીરણા વડે તદન ખાલી કરતો નથી પરંતુ તે તે સ્થાનકમાં દલિકાને ચાગના પ્રમાણમાં ખેંચીને ઉદયાવલિકાના સ્થાનકમાં રહેલા દલિકો સાથે ભોગવવા ચોગ્ય કરે છે. તેમાં વધારેમાં વધારે જેટલા સ્થાનકોમાંના ક્રલિકને અનુભવે તે ઉણ સ્થિતિ ઉદય કહેવાય છે અને ઓછામાં ઓછા જેટલા સ્થાનકોમાંના દલિકને અનુભવે તે જઘન્ય સ્થિતિ ઉદય કહેવાય છે. ઉદીરણાકરણ વડે જેટલા સ્થાનકેમાંના દલિકને અનુભવે છે તેનાથી ઉદયથી જે અનુભવે છે તે વધારે છે તે નીચેની ગાથામાં સમજાશે. ૧૦૨ ઉદીરણકરણ વડે વધારેમાં વધારે જેટલા સ્થાનકેમાંના દલિકને અનુભવે છે તેનાથી ઉદય વડે એક વધારે સ્થાનકના દલિક અનુભવે છેતે કહે છે. उद्दीरणजोग्गाणं अभहियठिईए उदयजोग्गाओ । उदीरणायोग्याभ्योऽम्यधिकाः स्थित्या उदययोग्याः । અ—ઉદીરણા ચ સ્થિતિથી ઉદયરોગ્ય સ્થિતિ એક સ્થિતિસ્થાનક વહે અધિક છે. કાતુ-ઉદીરણાગ્ય ઉપ સ્થિતિવાળી પ્રકૃતિએની ઉદીરણાગ્ય જે સ્થિતિઓ છે, તેનાથી ઉદયરોગ્ય સ્થિતિઓ ઉદયપ્રાપ્ત એક સ્થિતિ વડે અધિક છે. એટલે કે ઉદીરણા વડે વધારેમાં વધારે જેટલા સ્થિતિસ્થાનકોમાંના દલિકોને અનુભવે તેનાથી ઉદય વડે એક સ્થિતિસ્થાનકનાં અધિક દલિકે અનુભવે છે. તે આ પ્રમાણે– ઉત્કૃષ્ટ સ્થિતિ જ્યારે બંધાય ત્યારે અબાધાકાળમાં પણ પૂર્વે બંધાયેલું કે જેને અબાધાકાળ વીતી ગયા હોય છે તે દલિક છે. કેમકે અબાધાકાળ તે વિવક્ષિત સમયે અંધાયેલી કમપ્રકૃતિઓને હોય છે. સંપૂર્ણ કર્મલતાને હેત નથી. દાખલા તરીકેજે સમયે મતિજ્ઞાનાવરણીયકર્મ ઉર સ્થિતિવાળું બંધાય ત્યારે તે સમયથી આરંભી Page #732 -------------------------------------------------------------------------- ________________ | * * પંચસંગ્રહ-પાંચમું. દ્વાર તેને ત્રણ હજાર વરસને અબાધાકાળ હોય છે. પરંતુ સંપૂર્ણ મતિજ્ઞાનાવરણીય હોતો નથી કેમકે પૂર્વે અંધાયેલ મતિજ્ઞાનાવરણીય કે જેને અખાધાકાળ વીતી ગયા છે તેની દલરચના તે વિવક્ષિત સમયે બંધાયેલ મતિજ્ઞાનાવરણીયના અખાધાકાળમાં પણ હોય છે. તેથી જ જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય ત્યારે બંધાવલિકા પૂર્ણ થયા આદ તેની પછીના સ્થિતિસ્થાનકને વિપાકેદય વડે અનુભવ કરતે આત્મા તે સમયથી આરંભી ઉદયાવલિકા ઉપરના સઘળા સ્થિતિસ્થાનકની ઉદીરણ કરે છે અને ઉદીરીને અનુભવે છે. એટલે કે ઉત્કૃષ્ટ સ્થિતિનો જે સમયે બંધ થાય તે સમયથી આરંભી અંધાવલિકા જે સમયે પૂર્ણ થાય તેની પછીના સ્થાનકને રદયે અનુભવતે ઉદયાવલિકા ઉપરના 'બંધાવલિકા *ઉદયાવલિકા હીન ઉત્કૃષ્ટ સ્થિતિના જેટલા સમયે થાય તે તમામ સ્થિતિસ્થાનકમાં રહેલા દલિકને ચાગના પ્રમાણમાં ખેંચી તેને ઉદયાવલિકાના. દલિકે સાથે મેળવી અનુભવે છે. આ પ્રમાણે હેવાથી ઉદયાવલિકા હીન શેષ સઘળી સ્થિતિની ઉદય અને ઉદીરણ તુલ્ય છે. કેમકે જેટલા સ્થિતિસ્થાનમાંથી દૃલિકે ખેંચ્યા તે દરેકને અનુભવ તે થવાનું જ છે તેથી તે સ્થાનકોની અપેક્ષાએ ઉદય ઉદીરણા તુલ્ય છે. માત્ર ઉદયમાં એક સ્થાનક વધારે છે. કેમકે જે સ્થિતિસ્થાનને અનુભવતે ઉદયાવલિકા ઉપરના સ્થાન, કેની ઉદીરણ કરે છે. તે સ્થાનક ઉદયાવલિકા અંતર્ગત હેવાથી તેની ઉદીરણા થતી. નથી તેમાં તે માત્ર ઉદય જ પ્રવર્તે છે તેથી ઉત્કૃષ્ટ સ્થિતિની ઉદીરણાથી ઉત્કૃષ્ટ સ્થિતિને ઉદય વેદ્યમાન સમયમાત્ર સ્થિતિ વડે અધિક છે. એક સમય જ અધિક કહેવાનું કારણ આત્મા પ્રતિસમય ઉદયાવલિકામાંના એક એક સ્થાનકને જ અનુભવે તે છે. કેઈ કાળે આંબી ઉદયાવલિકાના સ્થાને એક સાથે અનુભવ નથી. બંધાવેલિકા-ઉર્દયાવલિકાં હીન ઉત્કૃષ્ટ સ્થિતિને ઉદય ઉદયભ્રષ્ટા છયાસી પ્રકૃતિને સમજ. શેષ પ્રકૃતિઓને તે સત્તાગત સ્થિતિને અનુસરીને સમજ, તેમાં પણ ઉક્ત ન્યાયે ઉદયપ્રાપ્ત એક સ્થિતિસ્થાનક વડે વધારે સમજવો. ૧ બંધાવલિકા એટલે જે સમયે બંધ થાય તે સમયથી આરંભી આવલિકા જેટલો જે કાળ છે. ૨ ઉદયાવલિકા એટલે ઉદય સમયથી આરંભી એક આવલિકા પ્રમાણ કાળમાં ભગવાય એવી જે દળરચના છે. જે સમયે કર્મ બંધાય તે સમયથી આરંભી એક આવલિકા પંત તે બધાયેલ કમમાં કઈ કારણ પ્રવર્તતું નથી. તેમ જ ઉદય સમયથી આરંભી એક આવલિકાકાળમા ભગવા ચોગ્ય કર્મદામા પણ કે કરણ લાગતું નથી. ૩ ઉદય સંક્રમેણા-મનુષ્યગતિ વગેરે ત્રીજા દ્વારની ૬૨ મી ગાથામાં જણાવેલ ત્રીશ પ્રકૃતિઓમાંથી સમ્યક્ત્વ મેહનીય સિવાયની ઓગણત્રીશ પ્રકૃતિઓની તિપિતાના ઉદયકાલે અન્ય પ્રકૃતિઓના સમથી એક આવલિકા ન્યૂત પિતાના મૂળકની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસતા થાય છે. અને તે આવલિકા ન્યૂન થયેલ ઉત્કૃષ્ટ સ્થિતિસતામાંથી સાકમાવલિકા વ્યતીત થયા બાદ ઉદવાવલિકાની ઉપરનાં સર્વ સ્થિતિસ્થાને ગત દલિ ઉદીરણાગ્ય હોવાથી ત્રણ આવલિકા ન્યૂન પિતાના મૂળક- ' અને ઉત્કટ સ્થિતિ પ્રમાણ ઉત્કૃષ્ટ ઉદીરણ ગ્ય સ્થિતિઓ હેય છે. Page #733 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર હવે જઘન્ય સ્થિતિના ઉદય સંબધે વિશેષ કહે છે— हस्सुदओ एगठिईणं निदुणा एगियालाए ॥१३॥ हस्वोदयः एकस्थितीनां निद्रानानामेकचत्वारिंशतः ॥१०॥ અર્થ–પાંચ નિદ્રા હીન એકતાલીસ પ્રકૃતિએને છેલ્લી એક સ્થિતિને જે ઉદય તે જઘન્ય ઉદય સમજ. ટીકાનુ–પહેલા જે પ્રકૃતિઓને ઉદીરણાના કાળથી ઉદયને કાળ.વધારે કહ્યો છે તે એકતાલીસ પ્રવૃતિઓમાંથી પાંચ નિદ્રા બાદ કરતાં શેષ મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશકીર્તિ, તીર્થંકરનામ, ઉચ્ચગોત્ર, આયુ ચતુષ્ક, સાત અસાત વેદનીય, જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણય ચાર, અંતરાય પાંચ, સંજવલન લેભ, ત્રણ વેદ, સમ્યક્ત્વાહનીય અને મિથ્યાત્વમેહનીય એ છત્રીસ પ્રકૃતિએની છેલ્લી સમયમાત્ર સ્થિતિ રહે ત્યારે જઘન્ય સ્થિતિને ઉદય સમજ. એટલે કે અગિ ગુણસ્થાનકના ચરમસમયે જેને ઉદય હોય છે તે પ્રકૃતિને તથા આયુચતુષ્ક, જ્ઞાનાવરણુપચક, અંતરાયપંચક, દર્શનાવરણચતુષ્ક, સંજવલનલભ અને સમ્યકૂવમોહનીય એ સઘળી પ્રવૃતિઓની સ્થિતિને ક્ષય થતાં થતાં સત્તામાં છેલ એક સ્થિતિસ્થાનક જ્યારે શેષ રહે ત્યારે તેને વેદતાં તેઓને જઘન્યસ્થિતિને ઉદય સમજ. ત્રણ વેદ તથા મિથ્યાત્વમેહનીયની પ્રથમ સ્થિતિને ભાગવતા ભગવતા જ્યારે છેલે એક સમય શેષ રહે ત્યારે તેને ભાગવતા તે પ્રકૃતિએની જઘન્ય સ્થિતિને ઉદય સમજ. જે કે નિદ્રાપંચકને શરીરપર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી વચગાળામાં કેવળ ઉદય જ હોય છે. ઉદીરણા હેતી નથી. એટલે તેટલા કાળના છેલે સમયે તે એક સ્થાનકને અનુભવતા જઘન્ય સ્થિતિને ઉદય કેમ ન કહો? એ શકા અહિં થઈ શકે છે. પરંતુ તે શંકા અસ્થાને છે કારણ કે અહિં જઘન્ય સ્થિતિને ઉદય તેને કહેવામાં આવ્યો છે કે કેઈપણ એવા એક સ્થાનકને અનુભવ કરે કે જેને વેદતા તેની અંદર તે સમયે બીજા કોઈપણ સ્થાનકના દલિક મળી શકતા ન હોય. જેમ કે-બારમા અનુષ્ય બલૂછી નરકગતિ આદિ વીશ તેમ જ જિનનામ તથા આહારક સપ્તક વિના અનુ ય સંસ્કૃષ્ટ મનુષાનુપૂર્વી વગેરે દશ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ ઉદીરણું યોગ્ય સ્થિતિઓ અતી ભૂત પિતાના મૂળકર્મના ઉત્કૃષ્ટ સ્થિતિબંધની સમાન છે આહારક સપ્તકની અંતd જૂન અંતરડાછેડી સામગપમ પ્રમાણ અને જિનનામની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણુ ઉત્કૃષ્ટ ઉદીરણ ચોગ્ય શ્થિતિઓ છે. વિગર માટે આ જ ગ્રંથમાં ઉદીરણાકરણ જુઓ. Page #734 -------------------------------------------------------------------------- ________________ પંચસહપાંચમું દ્વાર ગુણસ્થાનકના ચરમસમયે જ્ઞાનાવરણીયકર્મના છેલ્લા સ્થાનકને જ્યારે વેરે છે ત્યારે તે સમયે તેની અંદર અન્ય કેઈ સ્થાનકનું દલિક મળતું નથી. | અહિં પાંચ નિદ્રામાં તેજે કે શરીરપર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી કેવળ ઉદય હોય છે છતાં સત્તામાં ઘણી સ્થિતિ હોવાથી અપવર્તના વડે ઉપરના સ્થાનકના દલિકે મળી શકે છે અને તેને પણ ઉદય થાય છે. શુદ્ધ એક સ્થિતિને ઉદય હેતે નથી. માટે તેનું વજન કર્યું છે. શેષ પ્રકૃતિએની ઉદય અને ઉદીરણા સાથે જ શરૂ થાય છે અને સાથે જ બંધ થાય છે. તેથી તે પ્રકૃતિઓની જે જઘન્ય સ્થિત્યુદીરણા તે જ જઘન્ય સ્થિત્યુદય સમનજ, માત્ર ઉદયપ્રાપ્ત એક સ્થાનક વધારે લેવું. તેમ જ સાદિ વિગેરેની પ્રરૂપણા આદિ જે અહિં નથી કહેવામાં આવ્યું તે સઘળું સ્થિતિ ઉદીરણામાં જેમ કહ્યું છે તેમ અહિં પણ સમજવું. ૧૦૩ આ રીતે સ્થિતિ ઉદયનું સ્વરૂપ કહ્યું. હવે અનુભાગોદયનું સ્વરૂપ કહે છે अणुभागुदओवि उदोरणाएँ तुल्लो जहन्नयं नवरं । आवलिगते सम्मत्तवेयखोणंतलोभाणं ॥१०॥ अनुभागोदयोऽप्युदीरणायास्तुल्यः जघन्यं नवरम् । आवलिकान्ते सम्यक्त्ववेदक्षीणान्तलोभानाम् ॥१०॥ અર્થ—અનુભાગને ઉદય પણ તેની ઉદીરણા તુલ્ય સમજ. માત્ર સમ્યક્ત્વમાહનીય, ત્રણ વેદ, ક્ષીણમેહ ગુણસ્થાનકે જેનો અ ત થાય છે તે પ્રકૃતિએ અને સંજ્વલનલભના જઘન્ય રસને ઉદય તે તે પ્રકૃતિની છેલી આલિકાના ચરમસમયે જાણો. કાનુડઅનુભાગના ઉદયનું સ્વરૂપ અનુભાગની ઉદીરણાની જેમ સમજવું. એટલે કે જે રીતે જઘન્ય ઉત્કૃષ્ટ રસની ઉદીરણ ઉદીરણાકરણમાં વિસ્તારપૂર્વક કહેશે તે રીતે અહિં જઘન્ય ઉત્કૃષ્ટ રસને ઉદય પણ કહે. શ ઉદીરણાકરણમાં કહ્યું છે તે પ્રમાણે સઘળું અહિં કહેવું કે તેમાં કંઈ વિશેષ છે? તે કહે છે કે આટલો વિશેષ છે. તે આ પ્રમાણે સમ્યકત્વમોહનીય, ત્રણ વેદ, ક્ષીણમાહગુણસ્થાનકે જેનો ઉદય વિચ્છેદ થાય તે જ્ઞાનાવરણય પાંચ, દર્શનાવરણય ચાર અને અંતરાય પાંચ એ એ ચૌદ પ્રકૃતિએ ૧ નિદાને ઉદય જેઓ બારમા ગુરુસ્થાનક સુધી માને છે તેમના મતે બારમાના દિચરમસમયે નિદ્રા અને પ્રચવાના છેલ્લા સ્થાનકને અનુભવતા તેને જન્ય સ્થિત્યુદય સંભવે છે. Page #735 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ–પાંચમું દ્વાર ૭૦ અને સંજવલન લેભ તેટલી પ્રકૃતિએના જઘન્ય રસને ઉદય પિતાની છેલી આવલિકાના ચરમસમયે સમજો. તાત્પર્ય એ કે-જ્ઞાનાવરણપંચક, અંતરાયપંચક, દર્શનાવરણચતુષ્ક, ત્રણ વેદ, સંજ્વલનલેશ અને સમ્યકત્વમેહનીય એ ઓગણીશ પ્રકૃતિના પિતપોતાના અંતકાળે ઉદીરણા નષ્ટ થયા બાદ સત્તામાં જ્યારે એક આવલિકામાત્ર સ્થિતિ શેષ રહે ત્યારે તે આવલિકાના ચરમસમયે જઘન્ય રસનો ઉદય સમજ. ઉપરોક્ત પ્રકૃતિએને જધન્ય સ્થિતિને ઉદય અને જઘન્ય રસને ઉદય અને સાથે જ થાય છે. ૧૦૪ આ રીતે ઉદીરણાની ભલામણ કરીને અનુભાગેદય કો. હવે પ્રદેશદય કહે જોઈએ. તેમાં આ બે અર્થાધિકાર છે. સાદિ વિગેરે ભંગની પ્રરૂપણા અને સ્વામિત્વ પ્રરૂપણ. તેમાં સાદિ વિગેરે ભંગની પ્રરૂપણા બે પ્રકારે છે. મૂળપ્રકૃતિ સંબંધી અને ઉત્તરપ્રકૃતિ સંબંધી. તેમાં પહેલાં મૂળ પ્રકૃતિ સંબંધી સાદિ વિગેરે ભગની પ્રરૂપણ કરવા આ ગાથા કહે છે – अजहन्नोऽणुकोसो चउह तिहा छण्ह चउविहो मोहे । आउस्स साइअधुवा सेसविगप्पा य सव्वेसिं ॥१०५।। अजधन्योऽनुत्कृष्टश्चतुर्की विधा षण्णां चतुर्विधो मोहे । आयुपः सायधुवाः शेषविकल्पौ च सवाम् ॥१०५।। અર્થ—આયુ અને મેહનીય વિના શેષ છે કમને અજઘન્ય પ્રદેશદય ચાર પ્રકારે છે અને અનુષ્ટ પ્રદેશોદય ત્રણ પ્રકારે છે, મોહનીયકર્મના તે અને ચાર પ્રકારે છે. તથા આચના સઘળા વિકલ્પ અને સઘળા કર્મના શેષ વિકપ સાદિ અને સાંત એમ બે પ્રકારે છે. ટીકાતુ–મોહનીય અને આયુકર્મ વિના શેષ છે કમને અજઘન્ય પ્રદેશદય સાદિ, અનાદિ, ધ્રુવ અને અgવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે – • કેઈ એક ક્ષપિત કમશ આત્મા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો ત્યાં સંક્ષિણ પરિણામવાળે થઈને ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા ઘણા પ્રદેશની ઉદ્ધના કરે. ઉદ્ધના કરે ૧ ક્ષપિત ક શ એટલે ઓછામાં ઓછા કમીંશની સત્તાવાળા આત્મા. તે ભવ્ય જ હોય છે. તેને ઉપાય સંક્રમણકારણમાં કહેશે ૨ ક્ષતિમ શ આત્મા સીધ એન્દ્રિયમાં ન જાય, પરંતુ દેવલેકમાં જાય માટે દેવલોકમાં જવાનું કહ્યું. જઘન્ય પ્રવેશદય એકેન્દ્રિયમા હોય છે, કારણ કે પેગ અત્યંત અલ્પ હેવાથી વધારે ઉદીરણ કરી શકતો નથી. બેઈજિયાદિમા વેગ વધારે લેવાથી ઉદીરણા વધારે થાય એટલે વધારે Page #736 -------------------------------------------------------------------------- ________________ ૭૦૨ પંચસંગ્રહ-પાંચમું દ્વાર એટલે નીચેના સ્થાનકોમાં રહેલા દલિકને ઉપરના સ્થાનકમાં ગોઠવે. ત્યારપછી બંધને અંતે કાળ કરીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યાં પહેલે સમયે પૂર્વોક્ત છ કમને જઘન્ય પ્રદેશોદય થાય તે જઘન્ય પ્રદેશદય પહેલા સમયે એક સમય જ થતું હોવાથી સાદિ અને સાત છે. તે સિવાય અન્ય સઘળો પ્રદેશદય અજઘન્ય છે. તે અજઘન્ય પ્રદેશોદય બીજા સમયે થતું હોવાથી સાદિ, તે સ્થાન નહિ પ્રાપ્ત કરનારને અનાદિ, અભીને ધ્રુવ અને ભવ્યને અધવ છે. તથા તે જ છ કર્મને અનુત્કૃષ્ટ પ્રદેશોદય અનાદિ, ધ્રુવ અને અધુવ એમ ત્રણ પ્રકારે છે. તે આ પ્રકારે–આ છ કમને ઉત્કૃષ્ટ પ્રદેશોદય જેનુ સ્વરૂપ આગળ ઉપર કહેવાશે તે ગુણિતકમાંશ' આત્માને પિતાપિતાના ઉદયને અને ગુણણિના શિરભાગમાં વત્તતા હોય છે. તે ઉત્કૃષ્ટ પ્રદેશદય માત્ર એક સમય જ હોય છે માટે સાદિ સાંત છે. • તે સિવાય અન્ય સઘળે અનુષ્ટ પ્રદેશોય છે અને તે સર્વદા પ્રવર્તતે હેવાથી અનાદિ છે. કારણ કે જ્યાં સુધી આત્માએ જે ગુણસ્થાનકના જે સમયે ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે તે ગુણસ્થાનકને પ્રાપ્ત કર્યું નથી ત્યાં સુધી અનુણ પ્રદેશોદય હોય છે, તથા અભયને અનંત અને ભવ્યને સાંત છે. મેહનીયકર્મનો અજઘન્ય અને અનુલૂણ એ બંને પ્રકારનો પ્રદેશોદય સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રકારે– પ્રમાણમા ભોગવાય તેથી જઘન્ય પ્રદેશદય ન થાય. માટે દેવલોકમાંથી એકેન્દ્રિયમાં જવાનું કહ્યું. નીચેના સ્થાનકાના દલિ ઉપરના થાનકમાં જ્યારે ગોઠવાય ત્યારે નીચેના સ્થાનમાં દલિ આછા રહે તેથી જધન્ય પ્રદેશોદય થઈ શકે માટે ઉઠતેના કરવાનું જણાવ્યું. જે કર્મદવિ બંધાય અને ઉદર્તિત થાય તેની જે આવલિકા પૂર્ણ થાય તે તે ઉદીરણ ૫ થાય અને જે ઉદીરણા થાય તે પણ જધન્ય પ્રદેશદય ન થાય માટે તે થતાં પહેલા અને અલ્પ યોગ પ્રથમ સમયે હાય માટે પ્રથમ સમયે જધન્ય પ્રદેરોદય થાય એમ કહ્યું છે. ૧ ગુણિતકમશ એટલે વધારેમાં વધારે કમીશની સત્તાવાળા આત્મા. ૨ ગુણણિનો શિરભાગ તેને કહે છે કે જે સ્થાનની અ દર વધારેમાં વધારે દલિ ગોઠવાયા હોય. સમ્યકત્વાદિ પ્રાપ્ત કરતાં અંતના સમય પ્રમાણુ સ્થાનમાં પૂર્વ પૂર સમયથી ઉત્તરોત્તર સમયમાં અસંખ્ય અસંખ્ય ગુણાકારે દારચના થાય છે. આ ક્રમે અંતમુહૂર્તના છેલ્લા સમયમાં સર્વથી વધારે દલિક ગોઠવાય છે તેને ગુણણિનું શિર કહેવામાં આવે છે. બારમા ગુણસ્થાનકના સા ખ્યાતા ભાગ જાય અને એક ભાગ શેષ રહે ત્યારે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયની સ્થિતિને સર્વાવતના વડે અપવર્તી બારમાં ગુણસ્થાનકની જેટલી સ્થિતિ શેષ રહી છે તેના જેટલી કરે છે અને ઉપરનાં દલિક ઉતારી તે અંતમાં ગુણશ્રેણિના કામે ગોઠવે છે. તે અતિમુહૂર્તને છેલ્લે સમય એ ગુણશ્રેણિનું શિર છે, તે જ બારમા ગુરુસ્થાનકનો ચરમસમય છે. ત્યાં જ ઉત્કૃષ્ટ પ્રદેશોદા ઘટે છે એ રીતે નામ ગેત્ર અને વંદનીયકર્મની તેરમાના ચરમસમયે ચૌદમાં ગુણસ્થાનકના કાળ પ્રમાણ ગુણએણિ કરે છે એટલે ચૌદમાં ગુણસ્થાનકને છેલે સમય એ ત્રણ કર્મની ગુણણિનું શિર છે એટલે તે સમયે ઉત્કૃષ્ટ પ્રદેશદય હોય છે. : - જ. Page #737 -------------------------------------------------------------------------- ________________ અપચસચ-પાંચમું હારે ઉ૦૨ * ક્ષપિત કમીશ આત્માને અંતરકરણ જ્યારે કરે ત્યારે અંતરકરણને અનતે આવલિકા માત્ર કાળમાં જે ગેપુચ્છાકારે દુલરચના થાય છે તે આવલિકાના ચરમસમયે જધન્ય પ્રદેશોદય થાય છે. તે એક સમય જ થતા હોવાથી સાદિ સાત છે. તે સિવાય અન્ય સઘળા પ્રદેશદય અજઘન્ય છે. તે બીજે સમયે થતો હોવાથી સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને -અવ છે. * | ગુણિત કમશ આત્માને સુમપરાય ગુણસ્થાનકના ચરમસમયે ઉત્કૃષ્ટ પ્રદેશ રય હોય છે તે માત્ર છેલે સમયે જ થતો હોવાથી સાદિ સાંત છે. • તે સિવાયને અન્ય સઘળો અનુ&ણ પ્રદેશેદય છે. તે ઉપશમણિથી પડતા -શાય માટે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ, અભવ્યને ધ્રુવ અને અન્યને ધ્રુવ છે... આયુના ઉણ અહણ જઘન્ય અને અજઘન્ય એ ચારે ભેદ સાદિ અને સાંત લાગે છે. કારણ કે એ ચારે ભેદે યથાયોગ્ય રીતે નિયતકાળ પર્યત પ્રવર્તે છે. તથા પૂર્વોક્ત છે અને માહનીચ એ સઘળા કર્મોના ઉત્કટ અને જઘન્યરૂપ શેષ વિક સાદિ સાત લાગે છે. કેમકે અમુક નિયત સમયપર્યત જ તે પ્રવર્તે છે. તેને વિચાર અgણ અને અજઘન્ય કહેવાના પ્રસગે કર્યો છે. આ રીતે મૂળ કર્મ સંબધે સાદિ વિગેરે અંગને વિચાર કર્યો. ૧૦૫ ” હવે ઉત્તરપ્રકૃતિ સબંધે સાદિ આદિ ભંગને વિચાર કરે છે– अजहन्नोणुकोसो धुवोदयाणं चउह तिहा चउहा । मिच्छत्ते सेसासि दुविहा सव्वे य सेसाणं ॥१०॥ जघन्योऽनुत्कृष्टः ध्रुवोदयानां चतुर्दा त्रिधा चतुर्की । मिथ्यात्वस्य शेषौ आसां द्विविधाः सर्वे च शेपाणाम् ॥१०६॥ ૧ ઉદય સમયથી આર ભી ઉતરેતર સમયે અસંખ્યાત અસ ખ્યાતગુથ જે દરચના થાય છે તે ગુણણિ કહેવાય છે. વળી ઉદયસમયમાં વધારે અને પછી પછીના સમયે અ૫ અલ્પ જે નિક-રચના થાય તે પુછાકાર દલરચના કહેવાય છે. ૨ અસરકરણને સમધિક આવલિકાકાળ શેવ રહે ત્યારે બીજી સ્થિતિમાંથી દલિ બચી અતરકરણની છેલ્લી આલિકામાં તે દલિધોને ગેપુરાકારે ગોઠવે છે. તે સમધિકકાળ પૂર્ણ થયા અને છેલ્લી આવલિકામાં પ્રવેશ કરે ત્યારે મોહનીય ઉદય થાય એટલે તે આવલિકાના છેલ્લા સમયે અલ્પ પ્રશા ગોવાયા હોવાથી જઘન્ય પ્રશદય થાય છે. Page #738 -------------------------------------------------------------------------- ________________ પંચસગ્રહ-પાંચમું કાર અથ–પૃદયિ પ્રકૃતિએને અજઘન્ય પ્રદેશદય ચાર પ્રકારે છે અને અનુસ્કૃષ્ટ પ્રદેશદય ત્રણ પ્રકારે છે. મિથ્યાત્વના તે બંને વિષે ચાર ભાગે છે. તથા આ સઘળી પ્રકૃતિએના શેષ વિકલ્પ અને શેષ પ્રકૃતિએના સઘળા વિકલ્પ સાદિ અને. સાંત એ છે ભાંગે છે. ટીકાનુ–મિથ્યાત્વ રહિત શેવ તેજસકાણસપ્તક, વર્ણાદિ વિશ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અગુરુલઘુ, નિર્માણ, જ્ઞાનાવરણપચક, દર્શનાવરણચતુષ્ક અને અતશયપંચક એ સુડતાલીસ ઘુવોદયિ પ્રકૃતિએને અજઘન્ય પ્રદેશેાદય સાદિ, અનાદિ, ધ્રુવ અને અધુર એમ ચાર ભાગે છે. તે આ પ્રકારે – ઉત્કૃષ્ટ સંકલેશે વત્તતા ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતે ક્ષપિતકમાંશ કેઈ દેવ ઉત્કૃષ્ટ પ્રદેશની ઉદ્ધતભા કરે અને બને અને કાળ કરીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તે એકેન્દ્રિયને ઉત્પત્તિના પ્રથમ સમયે પૂર્વોક્ત સુડતાલીસ પ્રકૃતિએને જઘન્ય પ્રદેશદય હોય છે. માત્ર અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણને દેવતાઓને બંધાજંલિકાના ચરમસમયે જઘન્ય પ્રદેશદય 'સમજ. તે જઘન્ય પ્રદેશદય માત્ર એક સમય તે હોવાથી સાદિ સાંત ભાંગે છે. તે સિવાય અન્ય સઘળો પ્રદેશોદય અજઘન્ય હોય છે. તે એકેન્દ્રિયને ઉત્પત્તિના બીજે સમયે થતું હોવાથી સાદિ, તે સ્થાન જેએએ પ્રાપ્ત કર્યું નથી એટલે કે ક્ષપિતકર્તાશ થઈ દેવગતિમાંથી જેઓ એકેન્દ્રિયમાં નથી ગયા તેઓ આશ્રયી અનાદિ. અભવ્યને અનન્ત અને ભવ્યને સાત અજઘન્ય પ્રદેશદય હોય છે. પૂર્વ કહી તે જ સુડતાલીસ પ્રકૃતિએને અત્કૃષ્ટ પ્રદેશદય અનાદિ, યુવા અને અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. તે આ પ્રકારે– ગુણણિના શિરે વર્તમાન ગુણિતકર્મીશ આત્માને તે તે પ્રકૃતિએના ઉદયને અને ઉત્કૃષ્ટ પ્રદેશદય હોય છે. તે એક સમચ થતું હોવાથી સાદિ સાંત છે. તે સિવાય અન્ય સઘળે પ્રદેશદય અનુણ છે. તે સર્વદા થતે હેવાથી અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધુવ છે. મિથ્યાત્વને અજઘન્ય અને અનુષ્ટ પ્રદેશદય સાદિ, અનાદિ, યુવા અને અધુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે ૧ આ પ્રકૃતિએને જધન્ય પ્રદેશદય એકેન્દ્રિયમાં હોવાનું કારણ મૂળકને જધન્ય પ્રદેશદય કહેવાના પ્રસંગે કહ્યું છે તે પ્રમાણે જાણી લેવું. અવધિઠિકો જઘન્ય પ્રદેશદય દેવગતિમાં હેવાનું કારણ અવધિજ્ઞાનને ઉત્પન્ન કરતા તેઓ ઘણા પ્રદેશને દૂર કરે છે અને સત્તામાં ઓછા રહે છે. બધાવલિકાને ચરમસમય એટલા માટે ગ્રહણ કર્યો છે કે બંધાએલાને ઉદય ન થાય. બંધાવલિકાને પહેલો સમય એટલા માટે ન લીધે કે તેટલે કાળ ઉદય ઉદીરણાથી વધારે પ્રદેશ દૂર કરી શકે Page #739 -------------------------------------------------------------------------- ________________ પશસહ પાંચમું દ્વાર Se૫ પ્રથમ સમ્યકત્વ ઉત્પન્ન કરતા જેણે અંતરકરણ કર્યું છે, એ ક્ષપિતકમાં કઈ આત્મા ઉપશમ સમ્યફવથી પડી મિથ્યાત્વે જાય, તેને અંતરકરણને કંઈક અધિક આવલિકાકાળ બાકી રહે ત્યારે છેલ્લી આવલિકામાં જે ગોપુચ્છાકાર-ળરચના થાય છે, તેના છેલ્લા સમયે વત્તતા જઘન્ય પ્રદેશદય હોય છે. તે એક સમયમાત્ર થતો હોવાથી સાદિ અને સાત છે. તે સિવાયના અન્ય સઘળો પ્રદેશેાદય અજઘન્ય છે. તે તેનાથી બીજે સમયે પ્રવતતે હેવાથી સાદિ અથવા વેદક સમ્યકત્વથી પડતા પણ અજઘન્ય પ્રદેશદય શરૂ થતું હોવાથી સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ, અભવ્યને અનંત અને ભવ્યને સાંત હોય છે. તથા દેશવિરતિની ગુણિમાં વર્તમાન કેઈ ગુણિતકમાંશ આત્મા સર્વવિરતિ પ્રાપ્ત કરે એટલે તેને નિામ ગુણશ્રેણિ કરે અને તે કરીને ત્યાં સુધી જાય, યાવત અને ગુણશ્રેણિને શિરભાગ પ્રાપ્ત થાય. તે વખતે ત્યાંથી પડી કઈ મિથ્યાત્વે જાય તેને તે બને ગુણણિના શિરભાગને અનુભવ કરતાં મિથ્યાત્વને ઉત્કૃષ્ટ પ્રદેશદય હોય છે. તે માત્ર એક સમય થતું હોવાથી સાદિ સાંત છે. તે સિવાય અન્ય સઘળો પ્રદેશદય અનુણ છે તે બીજે સમયે થતો હોવાથી સાદિ, અથવા વેદક સભ્યત્વથી પડતા પણ અત્કૃષ્ટ પ્રદેશદય શરૂ થતું હોવાથી સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ છે. પૂર્વોક્ત સુડતાલીસ પ્રકતિઓના અને મિથ્યાત્વમેહનીયના શેષ જઘન્ય અને ઉત્કૃષ્ટ એ બે વિકલ્પ સાદિ સાંત લાગે છે. તે બનેને વિચાર અતુહૃષ્ટ અને અજઘન્યને વિચાર કરવાના પ્રસંગે કર્યો છે. તથા બાકીની અધૃદયિ એકસે દશ પ્રકૃતિએના જઘન્ય-અજઘન્ય ઉ&ણ અને. અનુ&ષ્ટ એ સઘળા વિકલ્પ સાદિ અને સાત એમ બે પ્રકારે છે. કારણ કે તે સઘળી પ્રકૃતિ અદયિ છે. ૧૦૬ આ પ્રમાણે સાદિ વિગેરે ભંગની પ્રરૂપણા કરી. હવે સ્વામિત્વને વિચાર કરવો જોઈએ. તે બે પ્રકારે છે–ઉત્કૃષ્ટ પ્રદેશોદય સ્વામિત્વ અને જઘન્ય પ્રદેશેાદય સ્વામિત્વ. ૧ જે સમયે દેશવિરતિ પ્રાપ્ત કરે ત્યારથી અંતd" પયત આત્મા પ્રવર્ધમાન પરિણામવાળા રહે છે. એટલે અંત પર્વત ચડતી ચડતી ગુણણિ કરે છે. હવે તે દેશવિરતિની ગુણિમાં વત સર્વવિરતિ પ્રાપ્ત કરે અને તિિમત્તક ગુણએણિ કરે. સર્વવિરતિ પ્રાપ્ત કરીને પણ અંત દૂત પર્વત અવશ્ય પ્રવાહમાન પરિણામવાનો જ રહે છે અને ચહતી ચડતી ગુણણિ કરે છે, તેને ગુણણિના શિર ભાગને જે સમયે પહેચવાને હેય તે પહેલા પડીને મિધા જાય ત્યાં તે શિર ભાગને અનુભવ કરતા મિસ્થાનને ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે. Page #740 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચર્સ દ્વાર તેમાં ઉત્કૃષ્ટ પ્રદેશેાદયને સ્વામિ કોણ છે? તેને પ્રતિપાદન કરવા માટે સંભવતી સઘળી ગુણણિઓ બતાવે છે– संमत्तदेससंपुन्नविरइउप्पत्तिअणविसंजोगे ।। दसणखवगे मोहस्स समणे उवसंतखवगे अ ॥१०७|| खोणाइतिगे असंखगुणिय गुणसेढिदलिय जहकमसो । सम्मत्ताईणेकारसह कालो उ सखेसो ॥१०॥ सम्यक्त्वदेशसम्पूर्णविरत्युत्पत्यणविसंयोजनेषु । दर्शनक्षपके मोहस्य शमने उपशान्ते क्षपके च ॥१०७॥ क्षीणादित्रिके असंख्यातगुणितं गुणश्रेणिदलिकं यथाक्रमशः । सम्यकत्वादीनामेकादशानां कालस्तु संख्येयांशः ॥१०॥ અર્થ–સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે અનતાઅધિની વિસાજના કરતા, દર્શનમોહનીય ક્ષય કરતા, ચારિત્ર મોહનીયને ઉપશમાવતા, ઉપશાંતહ ગુણસ્થાનકે, ચારિત્રહને ક્ષય કરતા અને ક્ષીણમાહાદિ ત્રણ ગુણસ્થાનકે એમ અગિઆર ગુણશ્રેણિ થાય છે. તથા તે સમ્યફવાદિ અગીઆર ગુણશ્રેણિઓમાં દળરચના અનુક્રમે અસંખ્ય અસંખ્ય ગુણ થાય છે અને કાળ અનુક્રમે સંખ્યાત સંખ્યાતમ ભાગ છે. ટીકાનું –ઉદયસમયથી આરંભી પછી પછીના સમયમાં અસંખ્ય અસંખ્ય ગુણાકારે જે દળરચના થાય તે ગુણશ્રેણિઓ અગીઆર છે. તે આ પ્રમાણે – ૧ સમ્યક્ત્વ ઉત્પન્ન થતા જે ત્રણ કરણ થાય છે તેમાં અપૂર્વકરણે તથા અનિ-વૃત્તિકરણે ગુણણિ થાય છે અને સમ્યફટવ પ્રાપ્ત થયા પછી આત્મા અંતમુહૂર્ત પર્યત અવશ્ય ચડતા પરિણામવાળે રહે છે, ત્યારે ગુણશ્રેણિ થાય છે તે સમ્યફવ નિમિત્તે થતી પહેલી ગુણશ્રેણિ * ૨-૩ દેશવિરતિ અને સર્વવિરતિ ઉત્પન્ન થયા પછી પણ આત્મા અંતમુહૂર્ત પર્યત અવશ્ય ચડતા પરિણામવાળે રહે છે અને ત્યારે જે ગુણશ્રેણિ થાય છે તે દેશવિરતિ અને સર્વવિરતિ નિમિત્તે થતી બીજી અને ત્રીજી ગુણશ્રેણિ. જે કે દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્ર પ્રાપ્ત થયા પછી જ્યાં સુધી તે ગુણ રહે ત્યાં સુધી ગુણણિ થાય છે પરંતુ તે પરિણામોનુસાર થાય છે અને શરૂઆતના અંતમુહૂર્તમાં અવશ્ય પ્રવર્ધમાન ગુણિ થાય છે. સર્વવિરતિ નિમિત્તક ગુણણિ પ્રમત્ત અને અપ્રમત્ત બને ગુણસ્થાનકે થાય છે. Page #741 -------------------------------------------------------------------------- ________________ વચસહ-પાંચમું દ્વાર ૭૦૭ ૪ અપ્રમત્ત ગુણસ્થાનકે અનંતાનુબંધિની વિસાજના કરતા અપૂર્વ અનિવૃત્તિકરણે જે ગુણશ્રેણિ થાય છે તે ચોથી ગુણશ્રેણિ ૫ તથા સાતમે ગુણસ્થાનકે સમ્યક્ત્વ, મિશ્ર અને મિથ્યાત્વ એ ત્રણ દર્શનમહનીય ક્ષય કરતા અપૂર્વ અનિવૃત્તિકરણે જે ગુણશ્રેણિ થાય તે પાંચમી ગુણશ્રેણિ. ૬ ચારિત્ર ઉપશમાવતા જે ગુણશ્રેણિ થાય તે છઠ્ઠી ગુણશ્રેણિ. (આ વિષયમાં પાંચમા કર્મગ્રંથની ગાથા ૮૨ ની ટીકામાં કહ્યું છે કે મેહનીયકમને ઉપશમ કરનાર ઉપશમણિ પર ચડેલ અનુવૃત્તિ બાદરપરાય અને સૂકમપરાયવર્તિ આત્મા કહેવાય છે. તેને માહ ઉપશમાવતા જે ગુણણિ થાય છે તે છઠ્ઠી ગુણશ્રેણિક ) ૭ તથા ઉપશાંત મેહ ગુણસ્થાનકે જે ગુણશ્રેણિ થાય છે, તે સાતમી ગુણશ્રેણિ ૮ ચારિત્રમેહનીય ક્ષય કરતા જે ગુણશ્રેણિ થાય છે તે આઠમી ગુણશ્રેણિ (અહિં પણ તે જ ૮૨ મી ગાથાની ટીકામાં લખ્યું છે કે મેહનીય ક્ષય કરનાર ક્ષપકશ્રેણિ પર ચડલ અનિવૃત્તિ બાદરભંપરાય અને સૂક્ષમસં પરાયવર્તિ આમા કહેવાય છે ત્યાં ક્ષય કરતા જે ગુણશ્રેણિ થાય તે આઠમી ગુણશ્રેણિ. ) ૯ તથા ક્ષીણમાહગુણસ્થાનકે જે ગુણશ્રેણિ થાય તે નવમી ગુણશ્રેણિ ૧૦ સગિ કેવળીગુણસ્થાનકે થતી જે ગુણશ્રેણિ તે દશમી ગુણશ્રેણિ. ૧૧ તથા અગિકેવળી સંબધે જે ગુણશ્રેણિ થાય તે અગીઆરમી ગુણએણિ. આ સમ્યકત્વાદિ સંબંધિ અગીઆર ગુણશ્રેણિઓમાં જે દળરચના થાય છે તે અનુક્રમે અસંખ્યાત અસંખ્યાત ગુણ થાય છે. તે આ પ્રમાણે –સમ્યફળ ઉત્પન્ન થતા જે ગુણશ્રેણિ થાય અને તેમાં જે દળરચના થાય તે પરિણામની મંદતા હોવાથી અલ્પ પ્રમાણમાં થાય છે, તેનાથી દેશવિરતિ નિમિત્ત થતી ગુણિમાં અસંખ્યાતગુણ દળરચના થાય છે. કારણ કે ત્યાં પરિણામ અનંતગુણ વિશુદ્ધ છે. તેનાથી પણ સર્વવિરતિ નિમિત્તે થતી ગુણશ્રેણિમાં અસંખ્યાતગુણ દળરચના થાય છે. એ પ્રમાણે ૧ અનતાનુબધિની વિસાજના જે કે ચોથાથી સાતમા પત થાય છે, પરંતુ સાતમા ગુણસ્થાનકવાળે આત્મા અનતગુણ વિશુદ્ધ પરિણામવાળે હેવાથી અને સર્વવિરતિ નિમિતે થતી ગુણશ્રેણિથી અસંખ્યાતગુણ નિરા અનતાનુબધિની વિસયેજના કરનાર કરે છે એમ કહ્યું હોવાથી અપમાન ગુણસ્થાનકે અનંતાનુબધિની વિસાજના કરતા જે ગુણણિ થાય છે તે અહિં ગ્રહણ કરવી. એ પ્રમાણે દશમેહનીયની ક્ષપણાદિ નિમિત્તે સાતમે ગુણસ્થાનકે થતી ગુણશ્રેણિ જ ગ્રહણ કરવી. . ૨ સગિના અતે જે અગિ નિમિત્તે ગુણણિ થાય છે, તે અગિની ગુણણિ લેવાની છે. કારણ કે અગિ ગુણસ્થાનકેગના અભાવે ઉપરના સ્થાનમાંથી દળ ઉતારવા અને નીચેના રથાનકામાં ગોઠવવા એ કોઈપણ પ્રકારની યિા થતી નથી. પરંતુ' સગિને અંતે જે પ્રમાણે ગોઠવી રાખ્યા છે તેને તે જ પ્રમાણે એક પણ દળ ઊંચું નીચું કર્યા વિના ભેગવે છે. Page #742 -------------------------------------------------------------------------- ________________ ૭૦૮ પંચસંગ્રહ-પાંચમું પછી પછીની ગુણિમાં ઉત્તરોત્તર અનંતગુણ વિશુદ્ધિ હોવાથી અસંખ્યાત અસંયાતગુણ દળરચના અગિ નિમિત્તે થતી ગુણશ્રેણિ પર્યત કહેવી: તથા એ સમ્યકૂવાદિ ગુણશ્રેણિઓને કાળ અનુક્રમે સંચેયગુણહીન સંયેય ગુણહીન કહે. તે આ પ્રમાણે –સમ્યકત્વ ઉત્પન્ન થતાં થતી ગુણણિને કાળ સૌથી વધારે છે, તેનાથી દેશવિરતિ નિમિત્તે થતી ગુણશ્રેણિને કાળ સંખ્યામાં ભાગ છે. તેનાથી પણ સર્વવિરતિની ગુણશ્રેણિને કાળ સંખ્યામે ભાગમાત્ર છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું યાવત્ સાગિની ગુણણિના કાળથી અગિની ગુણશ્રેણિને કાળ સંખ્યાતગુણહીન છે. ' તાત્પર્ય એ કે સમ્યકત્વ નિમિત્તે થતી ગુણશ્રેણિ દીઈ અંતમુહૂર્ત પર્યત ભોગવાય તેવી અને અલ્પ દળરચના-પ્રદેશપ્રમાણ જેની અંદર રહ્યું છે તેવી કરે છે. તેનાથી સંજયાતગુણ હીન અંતર્મુહૂર્તમાં ભગવાય તેવી અને અસંખ્યાતગુણ અધિક દળરચનાવાળી દેશવિરતિનિમિત્તક ગુણણિ કરે છે. એ પ્રમાણે સંખ્યાતગુણહીન સંખ્યાતગુણહીન અંતમુહૂર્તમાં દવા ચોગ્ય અને અસંખ્યાતગુણ અસંખ્યાતગુણ વધારે દલિક રચનાવાળી ઉત્તરોત્તર ગુણણિ કરે છે. અહિં કોઈ શંકા કરે કે-અનુક્રમે અસંખ્યાતગુણ અસંખ્યાતગુણ દલિક કેમ ઘટે? સરખું કે ન્યૂન કેમ નહિ? તેના ઉત્તરમાં કહે છે કે–સમ્યકત્વ ઉત્પન્ન કરતે આત્મા મિથ્યાષ્ટિ હોય છે. તેને પરિણામની મંદતા હોવાથી અપૂર્વ અનિવૃત્તિકરણે જે દળરચના થાય, તેમાં દલિક અ૫ પ્રમાણમાં હોય છે. અને સમ્યક્ત્વ ઉત્પન્ન થયા બાદ જે ગુણશ્રેણિ થાય છે તે પૂર્વોક્ત ગુણશ્રેણિની અપેક્ષાએ અસંખ્યાતગુણ દળવાળી હોય છે કારણ અત્યંત વિશુદ્ધ પરિણામ છે. આ પ્રમાણે સમ્યકત્વ ઉત્પન્ન થતા અને થયા બાદ થતી ગુણશ્રેણિમા દલિઝની રચનાનું તારતમ્ય હોય છે. તેનાથી પણ દેશવિરતિની ગુણુશણિ અસં. ૧ ઉપરના સ્થાનમાંથી અપવા કરણ વડે દલિપ ઉતારી ઉદય સમયથી આરંભી જેટલા અંતર્મુદ્દત પ્રમાણ રથાનકમાં પૂર પૂર્વથી ઉત્તરોત્તર અસંખ્યાતગુણ ગોઠવાય છે તે અતકાળ અહિં લેવાનું છે. એટલે સમ્યક્ત્વ નિમિત્ત જેવડા અંતર્મુહૂમા દળરચના થાય છે તેનાથી સંખ્યાતમા ભાગના અંતમાં દેશવિરતિ નિમિત્તે થતી ગુણણિમાં દળરચના થાય છે. જો કે ઉત્તરોત્તર અસંખ્યાતગુણ વિશુદિ હોવાથી દલિકે અસંખ્યાતગુણા વધારે ઉતારે છે અને ગોઠવે છે. એટલે તાત્યા એ આવ્યું કે સમ્યફ નિતિ જે ગુણણિ થઈ તે મોટા અંતમુહૂર્તમાં થઈ અને દલિ ઓછા ગોઠવાયા અને દેશવિરતિ નિમિતે જે ગુણશ્રેણિ થઈ તે સ ખ્યાતગુણહીન અતમુહૂર્તમાં થઈ . અને દલિઓ અસંખ્યાતગુણ ગોઠવાયા. આ પ્રમાણે થવાથી સમ્યકત્વની ગણણિ દ્વારા જેટલા કાળમાં જેટલા દલિકે દૂર થાય તેનાથી સંખ્યામા ભાગના કાળમાં અસંખ્યાતગુણ વધારે દલિ દેશવિરતિની ગુણશ્રેણિમાં દૂર થાય આ પ્રમાણે પછી પછીના ગુણશ્રેણિ માટે સમજવું. ૨ આ ગુણશ્રેણિઓ અહિં બતાવવાનું કારણ ગુણએણિના શિરભાગે વતતા ઉત્કૃષ્ટ પ્રદેશદય હોઈ શકે છે એ જણાવવું છે. અમુક ગતિમાં અમુક ગુણોણ લઈ જાય છે એ બતાવવાનું કારણ પણ છે. ગતિમાં ઉત્કૃષ્ટ પ્રદેશદવ ભવે એ છે. Page #743 -------------------------------------------------------------------------- ________________ પંચસ-પાંચમું દ્વાર ૭૦૯ ખ્યાતગુણ અધિક દળરચનાવાળી હોય છે. કારણ કે સમ્યગદષ્ટિની અપેક્ષાએ દેશવિરતિ આત્મા અત્યંત વધારે વિશુદ્ધ પરિણામવાળે છે. તેનાથી પણ સર્વવિરતિ ગુણશ્રેણિ અસંખ્યાતગુણ અધિક દળરચનાવાળી છે કારણ કે દેશવિરતિ આત્મા અતિવિશુદ્ધ પરિણામવાળે છે. તેનાથી પણ સંયતને અનંતાનુબંધિની વિસાજના કરતા થતી ગુણશ્રેણિ અસંખ્યાતગુણ અધિક દળરચનાવાળી છે. કારણ કે પૂર્વથી અત્યંત વિશુદ્ધિવાળો આત્મા છે. આ પ્રમાણે ઉત્તરોત્તર વધતી વધતી વિશુદ્ધિ હોવાથી આગળ આગળની ગુણશ્રેણિમાં અસંખ્યાત અસંખ્યાતગુણ અધિક દળરચના થાય છે, પરંતુ સમાન કે જૂન થતી નથી અને તેથી જ ઉત્તરોત્તર ગુણશ્રેણિમાં વર્તમાન અસંખ્યાત અસંખ્યાતગુણ અધિક કર્મની નિર્જરા કરનારા હોય છે. ૧૦૮ હવે કઈ ગુણશ્રેણિઓ કઈ ગતિમાં હોઈ શકે છે તેના નિરૂપણ માટે આ ગાથા झत्ति गुणाओ पडिए मिच्छत्तगयंमि आइमा तिन्नि । लंभंति न सेसाओ जं झोणासुं असुंभमरणं ॥१०९।। झटिति गुणात् पतिते मिथ्यात्वं गते आधास्तिस्रः । लभ्यन्ते न शेषा यत् क्षीणास्वशुभमरणम् ॥१०९॥ અર્થ– આત્મા શીવ્ર ગુણથી પડી મિથ્યા જાય અને તરતમાં જ મરણ પામે તે આદિની ત્રણ ગુણ શ્રેણિઓ નારકાદિ ભામાં સંભવે છે. શેષ સંભવતી નથી. કારણ કે તેને ક્ષય થયે છતે જ અશુભ મરણ થાય છે. ટીકાતુ –કોઈ આત્મા સમ્યફવાદિ નિમિત્તે થતી ગુણશ્રેણિ કર્યા પછી તરતમાં જ સમ્યકત્વાદિ ગુણથી પડી મિથ્યાત્વે જાય અને ત્યાંથી પણ તરત જ અપ્રશસ્ત મરણ વડે મરણ પામી નારકાદિ ભવમાં જાય ત્યાં અલ્પ કાળ પર્યત ઉદયને આશ્રયી શરૂઆતની "સમ્યકત્વ દેશવિરતિ અને સર્વવિરતિ નિમિત્તે થયેલી ત્રણ ગુણણિઓ સંભવે છે. એટલે કે એ ત્રણ ગુણનિમિત્તે થયેલી દળરચનાને નારકાદિ ભવેમાં સંભવ છે અને એ દળરચનાને સંભવ હોવાથી તેને ઉદય પણ સંભવે છે, બાકીની ગુણણિઓ સંભવતી નથી. કારણ કે નારકાદિ ભવ અપ્રશસ્ત મરણ વડે મરણ પ્રાપ્ત કરતા થાય છે. ૧ સમ્મફત નિમિત્તે થયેલી દળરચના કેટલીક બાકી હોય અને દેશવિરતિ પ્રાપ્ત કરી તેને નિમિત્તે ગુએણિ કરે તેને પણ અમુક ભાગશેષ હાય અને સર્વવિરતિ પ્રાપ્ત કરી તેને નિમિત્તે ગુણશ્રેણિ કરે ત્યાથી રતમાં જ પડી મિયા જાય ત્યાથી પણ તરતમાં જ મરણ પામી નરકાદિ ભવમાં જાય ત્યાં આત્મા એ ત્રણે ગુણ નિમિત્તે થયેલી દારચના લઈને ગયેલ લેવાથી ઉદય આશ્રયી એ ત્રણે ગુણણિના દલિકે સંભવે છે. Page #744 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પંચસંગ્રહ-પાંચમું દ્વારા . ઉક્ત ત્રણ વિના ગુણશ્રેણિએ જ્યાં સુધી હોય ત્યાં સુધી અપ્રશસ્ત મરણ થતા નથી, પરંતુ તે ગુણશ્રેણિઓ દૂર થયા પછી જ થાય છે. માટે શરૂઆતની ત્રણ ગુણશ્રેણિએ જ નારકાદિ માં સંભવે છે, શેષ સંભવતી નથી. ૧૦૯ ' આ પ્રમાણે ગુણશ્રેણિએ કહી. હવે કોણ આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશદય કરે છે અને કોણ જઘન્ય કરે છે? તેને વિચાર કરે છે— उक्कोस पएसुदयं गुणसेढीसीसगे गुणियकम्मो । सव्वासु कुणइ ओहेण खवियकम्मो पुण जहन्नं ॥११०॥ उकृष्टप्रदेशोदयं गुणश्रेणिशिरसि गुणितकाशः । सर्वांसां करोत्योधेन क्षपितकमांशः पुनः जघन्यम् ॥११०॥ અર્થ–સામાન્ય રીતે સઘળી કર્મપ્રકૃતિએને ગુણશ્રેણિને શિરે વર્તમાન ગુણિતકમર આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશદય કરે છે અને પિતકશ આત્મા જઘન્ય પ્રદેશેાદય કરે છે. ટકાનુ–પછી અને સપ્તમી વિભક્તિને અર્થ પ્રત્યે અભેદ હેવાથી સઘળી કર્મપ્રકૃતિએને ગુણશ્રેણિના શિરે વર્તમાન ગુણિતકમશ આત્મા–એથે-સામાન્યતઃઘણે ભાગે ઉત્કૃષ્ટ પ્રદેશોદય કરે છે. એટલે કે ઘણે ભાગે ગુણણિના શિરભાગે વરતા ગુણિતકમશ આત્માને ઉત્કૃષ્ટ પ્રદેશેાદય થાય છે અને પ્રાયઃ સઘળી કર્મપ્રકૃતિઓને જઘન્ય પ્રદેશોદય પિતકમાંશ આત્માને થાય છે. ગુણિતકમીશ અને ક્ષપિતકર્માશ કેને કહેવા? તેનું સ્વરૂપ આગળ કહેવાશે, ૧૧૦ . હવે સઘળી પ્રકૃતિએના ભિન્ન ભિન્ન ઉત્કૃષ્ટ પ્રદેશોદયના સ્વામિ કહેવા ઈચ્છતા આ ગાથા કહે છે – सम्मत्तवेयसंजलणयाण खीणंत दुजिणअंताणं । लहु खवणाए अवहिस्स अणोहिणुकोसो ॥१११॥ सम्यक्त्ववेदसंज्वलनानां क्षीणान्तानां द्विजिनान्तानाम् । लघुक्षपणयाऽन्ते अवघेरनवधिकस्योत्कृष्टः ॥१११॥ અર્થ–સમ્યકત્વમોહનીય, ત્રણ વેદ અને સંવલ કષાયને તથા ક્ષીણમાહ ગુણસ્થાનકે જેને અંત થાય છે તે પ્રકૃતિને તથા બે જિનેશ્વરને-સાગિ કેવળી અને ૧ ઉપરના ગુણસ્થાનથી પડી પહેલે આવા અપ્રશસ્ત મરણ વડે મરણ પામી અન્ય નારાદિ ભમાં ગુણોણિ લઈ જાય છે. શરૂઆતની ત્રણ જ લઈ જાય છે. પરંતુ ઉપરના ગુણસ્થાનકે જ મરણ પામી ચોથુ ગુણઠાણું લઈ દેવકાદિમાં જાય તે અન્ય પ્રણ ગુણએણિ લઈ જાય છે. જેમકે ઉપશમ શ્રેણિમાં મરણ પામી તેને નિમિત્ત થયેલી ગુણએણિ લઈ અનુત્તર વિમાનમાં જાય છે. Page #745 -------------------------------------------------------------------------- ________________ પંચગ્રહ-પાંચમું ર ૭૧ અગિ કેવળીને જેને ઉદય વિચ્છેદ થાય છે તે પ્રકૃતિએને, લઘુક્ષપણુ વડે ક્ષય કરતા તે તે પ્રકૃતિઓના ઉદયના અંતસમયે ગુણિતકમાંશ આત્માને ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે. માત્ર અધિદ્ધિકને જેને અવધિજ્ઞાન નથી થયુ તેને ઉત્કૃષ્ટ પ્રદેશદય હોય છે. ટીકાનુ–સમ્યકત્વમોહનીય, ત્રણ વેદ અને સંક્વલન ચતુષ્ક એ આઠ પ્રકૃતિ-એને લઘુક્ષપણા વડે ખપાવવા માટે ઉદ્યમવત થયેલા ગુણિતકમાં આત્માને તે તે -પ્રકૃતિના ઉદયના ચરમસમયે ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે. અહિં ક્ષપણ બે પ્રકારે છે–૧ લઘુક્ષપણા અને ૨ ચિરક્ષપણા. તેમાં સાત માસ -અધિક આઠ વરસની ઉમરને કઈ ભવ્યાત્મા સંયમનો સ્વીકાર કરે તે સ્વીકાર્યા બાદ -અંતમુહૂતકાળે જ સપકણિને આરંભ કરે, તેને જે કમને ક્ષય થાય તે લઘુક્ષપણું કહેવાય છે અને જે ઘણા લાંબા કાળે સંયમને પ્રાપ્ત કરે અને સંયમ પ્રાપ્ત ક્ય -પછી ઘણે કાળ ગયા બાદ ક્ષપકશ્રેણિનો આરંભ કરે તેને જે કર્મનો ક્ષય થાય તે ચિરક્ષપણ કહેવાય છે. . દીર્ઘકાળે જે સંયમને પ્રાપ્ત કરે અને ત્યારપછી દીકાળે જે શપકણિના આરંભ કરે તેને ઉદય ઉદીરણ વડે ઘણા પુદગલને ક્ષય થાય છે થોડા જ બાકી રહે છે તેથી ચિરક્ષપણુ વડે ઉત્કૃષ્ટ પ્રદેશદય ઘટી શકતો નથી. માટે જ લઘુક્ષપણું -વડે ખપાવવાને ઉદ્યમવત થયેલાને ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય એમ કહ્યું છે. જે આત્મા ઓછામાં ઓછા જેટલા કાળે ચારિત્ર પ્રાપ્ત થાય તેટલા કાળે ચારિત્ર પ્રાપ્ત કરે અને ત્યારપછી અંતર્મુહૂર્ત કાળે જ ક્ષપકશ્રેણિને આરંભ કરે તેને ઉદય-ઉદીરણા વડે ઘણા કમપુદગલે ઓછા કરવાને સમય મળી શકો તે નથી તેથી સત્તામાં વધારે કર્મ પુદગલે હોય છે એટલે તેવા ગુણિતકમશ આત્માને તે પ્રકૃતિના ઉદયના ચરમ-સમયે ઉત્કૃષ્ટ પ્રદેશેાદય થાય છે. - ઉપરોક્ત હકીકતને અનુસરી જે પ્રકૃતિઓને જયાં ઉત્કૃષ્ટ પ્રદેશદય હોય છે -તે કહે છે. - ક્ષીણમેહ ગુણસ્થાનકે જે પ્રકૃતિને ઉદયવિચ્છેદ થાય છે તે જ્ઞાનાવરણપંચક, અતરાયપંચક અને દર્શનાવરણચતુષ્કરૂપ ચૌદ પ્રકૃતિઓને લઘુક્ષપણા વડે ખપાવવા ઉધમવત થયેલા ગુણણિના શિરે વર્તમાન ક્ષપક આત્માને ક્ષીણુમેહ ગુણસ્થાનકના ચરમસમયે ઉત્કૃષ્ટ પ્રદેાદય થાય છે. માત્ર અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણને ઉત્કૃષ્ટ પ્રદેશદય જેને અવધિજ્ઞાન અને અવધિદર્શન ઉત્પન્ન થયુ નથી તેને હોય છે. કારણ કે અવધિજ્ઞાનને ઉત્પન્ન કરતા ઘણા કર્મ પુદગલેને તથાસ્વભાવે ક્ષય થાય છે, તેથી અવધિજ્ઞાનીને ઉત્કૃષ્ટ પ્રદેશિદય હોતો નથી, માટે જ અવધિલબ્ધિ રહિત આત્માને ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય એમ કર્યું છે. તથા બે જિન એ પદ વડે સોગિકેવળી અને અગિકેવળી એ બે લેવાના છે. Page #746 -------------------------------------------------------------------------- ________________ 9૧ર પંચસંહ પાંચમું હાર તેમાં સાગિ કેવળીને જે જે પ્રકૃતિને ઉદયવિચ્છેદ થાય છે તે ઔદારિક સપ્તક, તેજસકામણ સપ્તક, સંસ્થાન પક, પ્રથમ સંઘયણ, વર્ણાદિ વીશ, પરાઘાતઉપઘાત, અગુરુલઘુ, પ્રશસ્ત અપ્રશસ્ત વિહાયોગતિ, પ્રત્યેક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ અને નિમણુરૂપ બાવન પ્રકૃતિને ગુણિતકમશ સગિકેવળી ભગવાનને સોગિકેવળી ગુણસ્થાનકના ચરમસમયે ઉત્કૃષ્ટ પ્રદેશદય હેય છે. તથા સુસ્વર હૃસ્વરને સ્વરના નિરાધકાળે અને ઉચ્છવાસ નામકને ઉચ્છવાસના નિરાધકાને ઉત્કૃષ્ટ પ્રદેશેાદય હોય છે. સ્વર અને ઉચ્છવાસને રાધ કરતા જે સમયે છેલ્લે ઉદય હોય, તે સમયે ઉત્કૃષ્ટ પ્રદેશોદય સંભવે છે. અગિકેવળીને જે પ્રકૃતિને ઉદયવિચ્છેદ થાય છે તે અન્યતર વેદનીય, મનુષ્યગતિ, મનુષ્કાય, પંચેન્દ્રિય જાતિ, રસ, આદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશકીર્તિ, તીર્થકર અને ઉચ્ચગોત્રરૂપ બાર પ્રકૃતિએને ગુણિતકર્મીશ અગિકેવળીને ચરમસમયે ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે. ૧૧૧ पढमगुणसेढिसीसे निदापयलाण कुण उवसंतो । देवत्तं झत्ति गओ वेवियसुरदुग स एव ॥११॥ प्रथमगुणश्रेणिशिरसि निद्राप्रचलयोः करोत्युपशान्तः । देवत्वं झटिति गतः वैक्रियसुरद्विकस्य स एव ॥११२॥ અર્થ–પ્રથમ ગુણ શ્રેણિતા શિરે વર્તમાન ઉપશાંત કષાય આત્મા નિદ્રા અને પ્રચલાને ઉત્કૃષ્ટ પ્રદેશદય કરે છે. તથા દેવપણને શીવ્ર પ્રાપ્ત થયેલ તે જ આત્મા વૈયિસપ્તક અને સુરદ્ધિકને ઉત્કૃષ્ટ પ્રદેશોદય કરે છે. ચકાસુ–પિતાની પ્રથમ ગુણશ્રેણિના શિરે વતે ગુણિતકમાંશ ઉપશાંત. ૧ ગુણશ્રેણિ એટલે પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોતર સમયમાં અસંખ્યાત અસંખ્યાત ગુણાકારે જે દળરચના થાય છે તે. તે રચના અંતમુહૂર્તના સમય પ્રમાણ સ્થાનકમાં થાય છે. પહેલે સમયે જે દલિ ઉપરના સ્થાનમાંથી ઉતારે તેમાંના ઉદય સમયમાં ચેડા, પછીના સ્થાનકમાં અસંખ્યાતગુણા, તેનાથી પછીના સ્થાનકમાં અસંખ્યાતગુણ, કાવત અતd પ્રમાણુ ગુણણિના છેલ્લા સમયમાં અસખ્યાતગુણ ગાઠવે છે. બીજે સમયે ઉપરના સ્થાનમાંથી પૂર્વ સમયથી અસંખ્યાતગુણ દલિક ઉતારે છે તેને પણ ઉદય સમયથી આરંભી અસંખ્યાત અસંખ્યાત ગુણાકારે ગોઠવે છે એમ ઉત્તરોત્તર સમયે અસંખ્યાત અસંખ્યાત ગુણાકાર ઉતારે છે અને ઉદય સમયથી આર ભી ઉત્તરોત્તર સ્થાનમાં અસંખ્યાત અસંખ્યાત ગુણાકારે ગોઠવે છે. અહિં એટલું સમજવાનું કે નીચે નીચેના સ્થાનો ભોગવાઇને દૂર થાય એટલે શેષ શેષ સ્થાનકમાં રચના થાય પરંતુ ઉપર સ્થાન વધતા નથી. દાખલા તરીકે પહેલે સમયે ઉતારેલા દલિની ઉદય સમયથી આરંભી પાંચ હજાર સ્થાનમાં ગુણોણિ દ્વારા રચના થઈ તે બીજે સમયે ઓગણપચાસસે નવાણું સ્થાનકમાં રચના થાય. એ પ્રમાણે એક એક ન્યૂઃ Page #747 -------------------------------------------------------------------------- ________________ ૭૧૩ www પંચસ ગ્રહ-પાંચમું દ્વાર કષાય આત્મા નિદ્રા અને પ્રચલાના ઉત્કૃષ્ટ પ્રદેશાય કરે છે. તથા તે જ ગુણિતકાશ ઉપશાંત કષાય આત્મા જે સમયે પેાતાની પ્રથમ ગુણશ્રેણિના શિરને પ્રાપ્ત કરશે તેની ન્યૂન સ્થાનકમાં રચના થાય. લગભગ ધણી ગુણકોણિઓમાં લિક ગાઢવવાના આ ક્રમ છે. આની અંદર ચ્યુતમ કૃત્તના છેલ્લા સમય અહિં અસલ્પનાએ પાચ હજારમા સમય એ ગુણુોણિનુ શિર કહેવાય છે. કારણ કે તે સ્થાનકમાં ખીન્ન કાઈપણ સ્થાનાથી વધારેમાં વધારે દલિકા ગોઠવાયા છે. આ સ્થાનકને જ્યારે અનુભવતા હેાય ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશાધ્ય ઘટે છે Ο અહિં અગીઆરમે ગુણથાનક શ્મિર પરિણામ હેાય છે એટલે કે અગીઆમાના પલે સમયે જેવા પરિણામ તેવા જ ખીજા સમયે યાવત્ તેવા જ છેલ્લા સમયે હાય છે, તેથી ઉપરના સ્થાનમાંથી પહેલા સમયે જેટલા દલિકા ઉતારે તેટલા જ ખીજા સમયે ઉતારે યાવત્ તેટલા જ છેલ્લા સમયે ઉતારે છે. અગીઆરમાના પહેલે સમયે ઉતારેલા દલિકને અંતર્મુહૂત' પ્રમાણ સમયેામાંસ્થાનામાં ઉદય સમથી ખારભી અસખ્યાત ગુણાકાર ગાવે છે. ખીજે સમયે જે ઉતારે છે તેને પણ તે જ ક્રમે ગાઢવ છે, માત્ર અહિં સરખા જ દલિકા ઉતારતા હેાવાથી રચના સરખા જ પ્રમાણમાં થાય છે. તેમ જ અહિઁ એક એક સમય દૂર થાય તેમ ઉપર ઉપર એક એક સમય વધે છે એટલુ વિશેષ છે. દાખલા તરીકે અગીઆરમાના પહેલા સમયે ઉતરેલા દલિા તેના પહેલા સમયથી આરબી સેા સ્થાનામાં ગાવાયા તેમ ખીજે સમયે ઉતરેલા દલિા પશુ સામા જ ગાઠવાય, ત્રીજે સમયે ઉતરેલા દલિ પશુ સેામાં જ ગોવાય. તથા પહેલે સમયે ઉતરેલા દલિા ઉઘ્ન સમયમાં, તેના પછીના સમયમાં, તેના પછીના સમથમાં જેટલા જેટલા ગેવાયા હોય એ જ પ્રમાણે ખીજે સમયે ઉતરેલા દલિકા પણ ગાવાય છે. જેમકે પડેલા સમયે ઉતરેલા દલિકામાંથી ઉદ્ય સમયે સે દલિઠ્ઠા, ખીજા સમયે પાંચસેા, ત્રીજા સમયે પદરસે ગાત્રાયા હૈાય તે બીજા સમયે ઉતારેલા દલિકામાંથી પણ ઉદય સમયે સે ઈલા, પછીના સમયે પાંચસા, પછીના સમયે પરસેા ગઢાય છે. અહિં પ્રથમ ગુણુકોણિના શિરે વત્તમાન આત્મા નિદ્રા અને પ્રચલાના ઉત્કૃષ્ટ પ્રદેરોદય કરે છે એમ કહ્યું છે. તેમાં પ્રથમ ગુણો ણુનુ શિર એટલે અગીઆરમા ગુણુસ્થાનકના પહેલા સમયે ઉપરના સ્થાનક્રામાથી ઇલિકા ઉતારી જેટલા સ્થાનામા ગવે તેમાં જે છેલ્લા સમય તે તે સ્થાનકમાં અન્યની અપેક્ષાએ ઘણી રચના થયેલી હોય છે. દાખલા તરીકે પહેલા સમયે ઉતારેલા દલિકા સેા સમયમાં ગેટવાયા માટે અગીઆરમાં ગુણુસ્થાનકના સામે સય એ પ્રથમ એટલે પહેલા સમયે કરાયેલી ગુણિનું (શર કહેવાય છે. તે સમયે આત્મા પહેાચે એટલે નિદ્રાર્દિકના ઉત્કૃષ્ટ પ્રદેશાધ્ય થાય છે અને નવાણુમા સમયે કાળધમ પામી અનુત્તવિમાનમાં જાય તે અનુત્તરદેવને દેવાયુના પહેલા જ સમયે વૈદિક અને ક્રિકના ઉત્કૃષ્ટ પ્રદેશાય થાય છે. 1 ગુણુસ્થાને અવસ્થિત પરિણામ હાવાથી જેમ જેમ પૂત્ર પૂર્વના સમયેા જેટલા જેટલા ભેગ વાઇને દૂર થાય તેમ તેમ આગળ આગળ તેટલા તેટલા અધિક સમયેામા ગુણોષ્ઠિની રચના થતી હાવાથી આ ગુણુસ્થાનકના પ્રથમ સમયે રચેલ ગુણોણુિના મસ્તક સ્થાને જેટલાં દલિકા ાય છે તેટલા જ દલિા ખીજા આદિ સમયમાં કરેલ ગુણોષ્ઠિના મસ્તકે પણ હેાય છે. છતાં પૂર્વે "ધથી થયેલ દલિક રચનારૂપ નિષેક સ્થાનેામાં વિશેષ હીન હીન દલિકા ગઢવાયેલ છે એથી પ્રથમ સમયે કરેલ ગુણૉણિના મસ્તકે એટલે કે શિરબાગે મધથી પ્રાપ્ત થયેલ નિક્ષેપનાં દલિ વધુ પ્રમાણુમાં હાવાથી ત્યાં જ ઉત્કૃષ્ટ પ્રદેશ વ્યૂ થાય છે. પરંતુ પછી પછીના સમયમાં ગુણો િનિક્ષેપના દલિકા સમાન સમાન હૈાવા છતાં પૂત્ર બધથી પ્રાપ્ત થયેલ નિક્ષેપના દલિકા વિશેષહીન વિશેષહીન હેાવાથી ત્યાં ઉત્કૃષ્ટ પ્રદેોદય થતા નથી. ર Page #748 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪ પંચસગ્રહ-પાંચમું દ્વાર પહેલાના સમયે કાળધર્મ પામી દેવપણને પ્રાપ્ત થાય તે આત્મા વેકિયસપ્તક અને દેવંકિ એ નવ પ્રકૃતિને ઉત્કૃષ્ટ પ્રદેશદય કરે છે. ૧૧૨ - તિષિતુલાળ નિઝરમરથી નિકીf I ___ अपजत्तस्स य जोगे दुतिगुणसेढीण सीसाणं ॥११३॥ तिर्यगेकान्तोदयानां मिथ्यात्वानमिश्रस्त्यानीनाम् । ' अपर्याप्तस्य च योगे द्वितीयतृतीयगुगश्रेणिशिरसोः ॥११॥ અર્થ–તિર્યંચગતિમાં જ એકાંતે જેઓને ઉદય હોય છે તે પ્રકૃતિને તથા મિથ્યાત્વ, મિશ્ર, અનંતાનુબંધિ અને થીણુદ્વિત્રિકને તથા અપર્યાપ્તનામકમને, બીજી અને ત્રીજી ગુણશ્રેણિને જ્યાં યોગ થાય ત્યાં વત્તતા મિથ્યાષ્ટિને ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. ' ‘ટીકા--જે કર્મપ્રકૃતિઓને ઉદય કેવળ તિયામાં જ હોય છે તે એકેન્દ્રિય, બેઈકિય, તેઈન્દ્રિય અને ચૌરિન્દ્રિય જાતિ, સ્થાવર, સૂક્ષમ અને સાધારણ નામકર્મ તથા મિથ્યાત્વમેહનીય, અનંતાનુબંધિ ચતુષ્ક મિશ્રમોહનીય, થીણુદ્વિત્રિક અને અપર્યાપ્ત નામકર્મ, સઘળી મળી સત્તર પ્રવૃતિઓને ઉત્કૃષ્ટ પ્રદેશોદય બીજી અને ત્રીજી ગુણ છેણિના શિરને વેગ જે સમયમાં થતું હોય તે સમયમાં વર્તમાન મિથ્યાષ્ટિને થાય છે. માત્ર તે સમયે તે તે પ્રકૃતિને ઉદય હો જોઈએ. તેને તાત્પર્યાથ આ પ્રમાણે કેઈ એક આત્માએ દેશવિરતિ પ્રાપ્ત કરી દેશવિરતિ નિમિત્તે થતી ગુણશ્રેણિ કરી, ત્યારપછી સંયમ પ્રાપ્ત કરી સંયમ નિમિત્તે થતી ગુણશ્રેણિ કરી ત્યારપછી તે આત્મા સમ્યકત્વાદિ ગુણેથી પડી મિથ્યાત્વે ગયો અને ત્યાંથી અપ્રશસ્ત મરણ વડે મરણ પામી તિયચમાં ઉત્પન્ન થયે. તે ગુણિતકમાંશ તિય"ચને જે સમયે દેશવિરતિ અને સર્વવિરતિ નિમિત્તે થયેલી અને ગુણશ્રેણિના શિરભાગને રોગ થાય–એકત્ર મળે ૧ દેશવિરત અને સર્વવિરતિને શિરબાગ કયે લે? તેમ જ તે બંનેના ચાગનો કયા સમય લે તે સંબંધમાં મને આ પ્રમાણે લાગે છે. જે સમયે દેશવિરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત કરે તે સમયથી અંત પર્યત અવશ્ય પ્રવાહમાન પરિણામવાળે આત્મા રહેતા હોવાથી ગુણૌણિ પણ તેવી જ કરે છે. તેમાં દેશવિરતિના પહેલા સમયે જે દલિકે ઉતાર્યા અને જેટલા સમયમાં તે દલિને ગાવ્યા તેમાને છે કે સમય તેને જ દેશવિરતિની ગુણએણિના શિર તરીકે લે અને સવવિરતિ ચારિત્ર જે સમયે પ્રાપ્ત કરે તે સમયે જેટલા સમયમાં રચના કરે તેના છેલા સમયને સર્વવિરતિની ગુણએણિના શિર તરીકે છે. હવે તે બનેના શિરભાગ એવી રીતે મળી શકે દેશવિરતિની ગુણશ્રેણિ છતાં સર્વવિરતિ પ્રાપ્ત કરે. પરંતુ તે તેટલા કાળે પ્રાપ્ત કરે કે સર્વવિરતિના પહેલા સમયે જેટલા સ્થાનમાં દારચના થાય છે તેટલા જ સમયો શેષ છે. દાખલા તરીકે દેશવિરતિના પહેલા સમયે પંદરસો સમયમાં ગુણશ્રેણિ થાય છે અને સર્વવિરતિના પહેલા સમયે પીચસો સમયમાં થાય છે તે પંદરસે સમયમાંના પહેલા હજાર સમય દેશવિરતિ ગુણકાણે ગાળી સર્વવિરતિ ગુણકાણે જાય. આ Page #749 -------------------------------------------------------------------------- ________________ પચસહ-પાંચમું દ્વાર ૭૫ તે સમયે તિર્યંચગતિમાં જ એકાન્ત જે પ્રકૃતિને ઉદય હેય તે પૂર્વોક્ત સાત પ્રકતિઓને અને અપર્યાપ્ત નામકમને યથાગ્ય રીતે તે તે પ્રકૃતિને ઉદય છતાં ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે. તથા મિથ્યાત્વ અને અનંતાનુબંધિના સંબંધમાં મરણ પ્રાપ્ત કરીને પણ જ્યારે દેશવિરતિ અને સર્વવિરતિની ગુણિના શિરણાગને ચોગ થાય તે કાળે ગુણિતકમશ કેઈ આત્મા મિથ્યાત્વ પ્રાપ્ત કરે ત્યારે તેને મિથ્યાત્વ. અને અનંતાનુબંધિને ઉત્કૃષ્ટ પ્રદેશેાદય થાય છે. ગુણશ્રેણિના શિરે વર્તતે કઇ મિશ્ર ગુણસ્થાનક પ્રાપ્ત કરે તે મિશ્રમોહનીયને ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે. તથા મિથ્યા જાય કે ન જાય છતાં ગુણશ્રેણિના શિરે વત્તતા ગુણિતકમાંશ આત્માને થીણુદ્વિત્રિકને ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે. કારણ કે થીણુદ્વિત્રિકન પ્રમત્ત સંયત પર્યત ઉદય હોય છે. તેથી જ બંને ગુણણિના શિરે વર્તતે પ્રમત્ત હોય અને તેને થીણદ્વિત્રિકમાંની કોઈપણ નિદ્રાનો ઉદય થાય તે તેને પણ ઉત્કૃષ્ટ પ્રદેશોદય ઘટે છે. કદાચ પડીને મિથ્યા જાય તે ત્યાં પણ ઉત્કૃષ્ટ પ્રદેશદય ઘટે છે. માત્ર ગુણશ્રેણિના શિરભાગને જે સમયે પ્રાપ્ત થાય તે સમયે તેનો ઉદય હોવો જોઈએ. ૧૧૩ से काले अंतरकरणं होही अमरो य अंतमुहु परओ । उक्कोसपएसुदयो हासाइसु मझिमडण्हं ॥११॥ तस्य काले अन्तरकरणं भविष्यत्यमरश्चान्तर्मुहूर्तात्परतः । उत्कृष्टप्रदेशोदयः हास्यादीनां मध्यमानामष्टानाम् ॥११॥ અર્થ—જે સમયે અસરકરણ થશે તેની પહેલાના સમયે મરણ પામી દેવ થાય પ્રમાણે થવાથી દેશવિરતિ ગુણકાણે પહેલે સમયે જે પંદરસો સમમાં રચના થઈ તેમાં પદમે સમય અને સર્વવિરતિ ગુણઠાણે પહેલે સમયે જે પાચ સમયમાં રચના થઈ તેમાનો પાંચસામે સમય એ બંને એક જ આવી શકે. દેશવિરતિ ગુણકાણે જેટલા સમયમાં રચના થાય છે તેના સંખ્યાતમા ભાગના સમયમાં સવિરતિ ગુણઠાણે રચના થાય છે. એટલે આવી રીતે બના શિરભાગને રોગ થવામાં કોઈ વિધિ આવતો નથી. દેશવિરતિ અને સર્વવિરતિ ગુણકાણે પહેલા સમયે જેટલા સમયમાં રચના થાય છે તેના છેલ્લા સમયને ગુણણિનું શિર તેટલા માટે કહ્યું છું કે તે ગુણકાણે નીચે નીચેના સમયે ભગવાઈ દૂર થાય તેમ તેમ ઉપર ઉપર સમય વધે છે અને રચનાના સમયની સખ્યા કાયમ રહે છે. ૧ મિથ્યાત્વ અને અનંતાનુબધિને ઉત્કૃષ્ટ પ્રદેશદય મરણ પામીને મિથ્યાત્વ પ્રાપ્ત કરનાર અથા મરણ પામ્યા સિવાય મિશ્રાવ પ્રાપ્ત કરનાર એ બંનેને ઉત્કૃષ્ટ પ્રદેશદય સંભવે છે એમ જણાવવા અહિં ટીકામાં આ શબ્દ સૂકો હોય તેમ લાગે છે. Page #750 -------------------------------------------------------------------------- ________________ 918 પંચસાગ્રહે-પાંચમું આર તેને અંતર્મુહૂત્ત ગયા ખાદ' હાસ્યાદિ છના અને વચલા આઠે કષાયના ઉત્કૃષ્ટ પ્રદેશાય થાય છે. i ટીકાનુ——કાઈ આત્માએ ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરી, તેને અનિવૃત્તિકરણમાં જે સમયે અંતરકરણ થશે તેની પહેલાના સમયે મરણ પામી દેવ થાય તે ધ્રુવને ઉત્પન્ન થયા પછી અંત હૃત્ત ગયા બાદ ગુણિના શિરે વત્તતા હાસ્ય, રતિ, અરતિ, શાક, ક્ષય, જુગુપ્સા એ હાસ્યષટ્કના તથા અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ એ મધ્યમ કાયાકને કુલ ચૌદ પ્રકૃતિના તે તે પ્રકૃતિના હૃદયે વત્તતા ઉત્કૃષ્ટ પ્રદેશાય થાય છે. અતર્મુહૂત્ત ગયા બાદ શુશુશ્રેણિનું શિર પ્રાપ્ત થાય છે માટે દેવમાં ઉત્પન્ન થયા પછી અતર્મુહૂત્ત ગયા બાદ, ઉત્કૃષ્ટ પ્રદેશય થાય એમ કહ્યું છે. ૧૧૪ हस्सटिई बंधिन्ता अद्धाजोगाइ ठिइनिसेगाणं | उक्कोसपए पढमोदयम्मि सुरनारगाऊणं ॥ ११५॥ - स्वस्थिति बद्ध्वा अद्वायोगादिस्थितिनिषेकाणाम् । उत्कृष्टपदे प्रथमोदये सुरनारकायुषोः ॥११५॥ અથઅદ્ધા, યાગ અને પહેલી સ્થિતિમાં દલિકના નિષેક એ ત્રણેનું જ્યારે ૧ તદૂત પછી શુશુક્ષ્મણિનું શિર પ્રાપ્ત થવાનુ કારણ પૂર્વ* અનિવૃત્તિકરણના કાળથી વધારે કાળમાં ગુણમણિ થાય એ છે અને અંતરકરણ શરૂ થતા પહેલા ભરણુ થાય એમ કહેવાનુ કારણુ નીચે કહ્યું છે. એટલે અહિં જે સમયે મરણ પ્રાપ્ત કરવાનું કહ્યું ત્યારથી અતવ્રુત્ત ગયા બાદ જ ગુરુોષિનું શિર પ્રાપ્ત થાય. ગુણુક્ષ્મણિનુ શિર યુ કહેવાય? તે પહેલા કહેવાયુ છે. અહિં એ શકા થાય કે અંતરકરણ ક્રિયા જે સમયે શરૂ થાય તે પહેલાના સમયે મરણ પ્રાપ્ત કરવાનું કેમ કહ્યું? ત્યાર પછી કેમ ન કર્યું ? તેના ઉત્તરમાં મને લાગે છે કે જેટલા સ્થાનકાનુ" "તરકરણ અહિં થવાનુ છે તેની અંદર જ ગુણોણિ જેટલા સ્થાન*ામાં થાય છે તે દરેક સ્થાનો અવી જતા હૈાવા જોઇએ અને જો એમ હોય તેા તેના શરભાગ પણ અંતરકરણના દલિા સાથે દૂર થાય એટલે અંતરકરણ કર્યા પછી મરણુ પ્રાપ્ત કરવા ઉત્કૃષ્ટ પ્રદેશાધ્ય થઈ શકે નહિ. આંતરૂ પાડવાની ક્રિયા શરૂ હોય અને મરણ પામે તે પશુ ઉત્કૃષ્ટ પ્રદેશય ન થાય કારણ કે આંતરૂ પાડતા નાની મેટી સ્થિતિ વચ્ચે જેટલા સ્થાનકીનું આતર પાડવાનુ છે તે દરેક સ્થાનકમાંથી દૃલિકા ઉપાડે છે માટે લિકા એાછા થાય અને તેથી મુક્ષુક્ષ્મણિના શિરભાગને પ્રાપ્ત કરવા છતાં પણું ઉત્કૃષ્ટ પ્રદેશદય ન થાય. અહિં ઉત્કૃષ્ટ પ્રદેશ ય તે કહેવા છે માટે અંતરકરણ કર્યાં પહેલા મરણ પામે એમ કહ્યું. ગુણશ્રેણિના શિરભાગ તે અંતરકરણના દલિા સાથે દૂર ન થતા હાય ! અંતરકરણુ કરત્તા કે અંતરકરણુ કર્યાં પછી મરણ પામે તે પણ ઉત્કૃષ્ટ પ્રદેશાદય થઈ શકે, જો એમ હોય તે અંતર રણું કરતા પહેલા મરણુ પ્રાપ્ત' કરે એમ કહેવાતુ" યે જન રહે નહિ તેથી ઉપરની કલ્પનામે કરી છે. Page #751 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ- પાંચમું કાર ઉત્કૃષ્ટપદ હેય અને જઘન્ય સ્થિતિને બંધ કરી મરણ પ્રાપ્ત કરી દેવ કે નારકી થાય, -ત્યારે તેને પ્રથમ સ્થિતિસ્થાનમાં વત્તતા દેવ અને નારકાયુને ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય, ટીકાનું – અદ્ધા-આયુને બંધકાળ. ગમન, વચન અને કાયા દ્વારા પ્રવર્તતું -આત્મવીર્ય અને પ્રથમ સ્થિતિ નિષેક એટલે બંધાતા આયુના પહેલા સ્થાનકમાં થતી દળરચના. એ ત્રણ જ્યારે ઉત્કૃષ્ટપદે હોય એટલે કે ઉત્કૃષ્ટ ગે વત્ત તે વધારેમાં -વધારે જેટલો કાળ આયુને બંધ કરી શકે તેટલે કાળ આરુની જઘન્ય સ્થિતિને બંધ કરીને તેમજ આયુના પ્રથમ સ્થાનકમાં ઉત્કૃષ્ઠ દલિકને નિક્ષેપ કરીને મરણ પામી દેવ કે નારકી થાય તે દેવને દેવાયુને અને નારીને નારકાસુને આયુની પ્રથમ સ્થિતિને અનુભવ કરતા ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય, કારણ કે દીઈ અંતર્મુહૂર્ત પર્યત ઉત્કૃષ્ટ ચાગે ઘણા દલિકે ગ્રહણ કરાયા છે અને પ્રથમ સ્થિતિમાં ઘણા ગોઠવાયા છે, માટે પ્રથમ સ્થિતિને અનુભવ કરતાં જ ઉત્કૃષ્ટ પ્રદેશદય ઘટી શકે છે. ૧૧૫ નોગુણો જંપરા સામિડુ છે . सव्वप्पजीवियं वजइत्तु ओवष्टिया दोण्हं ॥११॥ अद्धायोगोत्कृष्टेन बद्धा भोगभूमिगेषु लघु ।। सर्वांल्पजीवितं वर्जयित्वा अपवर्त्य द्वयोः ॥११॥ અર્થ–ઉત્કૃષ્ટ બંધકાળ અને ઉત્કૃષ્ટ ચોગ વડે ભેગભૂમિ સંબંધી આયુ બાંધીને મરણ પામી યુગલિયામાં ઉત્પન્ન થાય, ત્યાં અંતમુહૂર્ત પ્રમાણુ આ છોડી શેષ આયુની શીધ્ર અપવર્ણના કરે, કરીને અપવર્નના થયા બાદ પ્રથમ સમયે તિર્યંચ અને મનુષ્યને ક્રમશઃ તિચાયું અને મનુષ્પાયુને ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે. ટીકા – વધારેમાં વધારે જેટલો કાળ આયુ બાંધી શકે તેટલા કાળ વડે અને વધારેમાં વધારે જેટલા પેગ વડે આયુ બાંધી શકે તેટલા યોગ વડે ભોગભૂમિના 'તિર્યંચ અને મનુષ્ય સંબંધી કેઈ આત્મા તિયચનું અને કોઈ આત્મા મનુષ્યનું ન ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ પ્રમાણ આયુ બાંધીને મરણ પામે, મરણ પામીને એક ત્રણ પલ્યોપમના આયુવાળા તિર્યંચમાં ઉત્પન્ન થાય અને બીજે ત્રણ પલ્યોપમના આર્યુવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય, ત્યાં ઉત્પન્ન થઈને શીધ્ર સવ૫છવિત-ઓછામાં ઓછું અંત પ્રમાણ આયુ વછને શેષ પોતપોતાના સઘળા આયુની "અપવર્ણના કરણ વડે ૧ અપર્યાપ્તાવસ્થામાં યુગલિયાને આયુની અપના થઈ શકે છે, પર્યાપ્ત થયા પછી થતી નથી તેમા પણ ઓછામાં ઓછું અતદૂત આયુ રાખી બાકીના આયુની જ અપવર્તન થાય છે. એટલે જ અત ત વ શેષાંઆયુની અપના કરવાનું કહ્યું છે. આ બે આયુને આ રીતે ઉત્કૃષ્ટ Page #752 -------------------------------------------------------------------------- ________________ પચસ ગ્રહ-પાંચમું દ્વાર અપવત્તના કરીને અપૃવત્તના થયા પછીના પ્રથમ સમયે વત્તતા તિયશ અને મનુષ્યને અનુક્રમે તિયÄાયુ અને મનુષ્યાયના ઉત્કૃષ્ટ પ્રદેશાઇચ થાય છે. ૧૧૯ ૭૧૮ નાપતિ-િસુમશાનીથમનુયાજીવિના” સુ दंसणमोहखवगो तइयगसेढ़ी उ पडिभग्गो ॥११७॥ नारकतिर्यग्विकदुर्भगादिनी चैर्गोत्रमनुजानुपूविकाणां तु । दर्शन क्षपकः तृतीयश्रेयास्तु प्रतिभवः ॥ ११७ ॥ અથ—તૃતીય ગુણશ્રેણિથી પતિત દશ નમાહના ક્ષકને નારકક્રિક, તિય ચક્રિક દુગ, અનાધૈય અને અપયશકીર્ત્તિ, નીચગાત્ર અને મનુષ્યાનુપૂવિના ઉત્કૃષ્ટ પ્રદેશે ક્રય થાય છે. ટીકાનુ૦—દશ નમાહનીયની ત્રણ પ્રકૃતિને ખપાવવા માટે પ્રયત્નવત અનિવૃત્તિ. સમ્યગ્દૃષ્ટિ આત્મા સમ્યક્ત્વ નિમિત્તે ગુણશ્રેણિ કરે, ત્યારપછી તે જ આત્મા દેશિવરતિ પ્રાપ્ત કરી દેશવિરતિ નમિત્તે ગુણશ્રેણિ કરે, ત્યારપછી તે જ આત્મા સવિસ્તૃત. પ્રાપ્ત કરી સર્વવિરતિ નિમિત્તે ગુણશ્રેણિ કરે. આ દેશવિરતિ અને સદૈવિકૃતિ સબંધી. ગુણશ્રેણિ સમ્યક્ત્વ નિમિત્તે જે કરણા કરે છે તેમાં જ કરે એટલે કે ચેાથે જીણુઠાણું ક્ષાયિક સમ્યકૃત્વની પ્રાપ્તિ માટે થયેલા અપૂર્વ, નિવૃત્તિ કણમાં વત્તતા દેશિવરતિ અને સવિરતિ પ્રાપ્ત કરી તત્સંબધી શુશુશ્રેણિ કરે. ત્યારપછી કરણની સમાપ્તિ થયા બાદ જેણે દશનમેહનીયત્રિકના ક્ષય કર્યો છે અને જેણે ત્રીજી ક્ષવિતિ નિમિત્તે ગુણશ્રેણિ કરી ત્યાંથી પડી અવિરતિપણુ પ્રાપ્ત કર્યું" છે તે અવિરત આત્માને સમ્યક્ત્વ નિમિત્ત થયેલી દેશવિરતિ નિમિત્તે થયેલી અને સર્વવિરતિ નિમિત્તે થયેલી. ત્રણે ગુણશ્રેણિના શિરભાગ જે સ્થાનમાં એકત્ર થતા હાય તે સ્થાનકમાં વત્તતા તે જ ભવમાં દુભગ, અનાદેય, અપયશકીર્ત્તિ અને નીચગેાત્રમાંથી જેના જેને ય હાય તેના ઉત્કૃષ્ટ પ્રદેશાદથ થાય છે. સવિતિથી અવિત્તિમાં આવવા છતાં તેને નિમિત્તે થયેલી દળરચના રહી જાય છે એટલે કાઈ વિશેષ આવતા નથી. હવે જો તે આત્માએ નારકીનું આયુ આંક્યુ હોય અને તે ગુણશ્રેણુિનું શિર પ્રાપ્ત થવા પહેલા મરીને નારકી થાય તા ગુણશ્રેણિના શિરભાગમાં વત્તતા પૂર્વોક્ત દુગાદિચાર અને નરકદ્ધિક એમ છ પ્રકૃતિના ઉત્કૃષ્ટ પ્રદેશાય થાય છે. દેશાય થઈ શકે છે. કારણ કે ઉત્કૃષ્ટ ચેગ અને ઉત્કૃષ્ટ કાળ વડે ઉત્કૃષ્ટ આયુ બાંધ્યું છે અને અપતેના થતા તમ્ " આયુ વર્લ્ડ ઉપરના સધળા આયુના લિા અતમુત્તુ કાળમાં ગાઠવાયા. તેમાં પણ પહેલા સ્થાનકમાં વધારે ગાઢવાય એટલે પત્તના થયા પછી પહેલા સમયે ઉત્કૃષ્ટ પ્રદેશશ્ય શુક્ર શકે છે. Page #753 -------------------------------------------------------------------------- ________________ પંચસહચાંચમું દ્વાર ૭૧૯ કદાચ અસંખ્યાત વર્ષના આયુવાળા તિયચનું આયુ બાંધ્યું હોય અને મરણ પામીને તિશ થાય તેને તિર્યચકિ સાથે પૂર્વોક્ત ચાર પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય. અને યુગલિયા મનુષ્ય સંબંધી આયુ આપ્યુ હોય અને મનુષ્ય થાય તે મનુ"ખ્યાનુપૂવિશ્વ સાથે પૂર્વોક્ત પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય. ૧૧૭ संघयणपंचगस्स उ बिइयादितिगुणसेढिसीसम्मि ।। आहारुजोयाणं अपमत्तो आइगुणसीसे ॥११॥ संहननपञ्चकस्य द्वितीयादित्रिगुणश्रेणिशिरसि । आहारकोद्योतयोरप्रमत्तः आदिगुणशिरसि ॥११॥ અર્થ–પ્રથમવજે પાંચ સંઘયણને દ્વિતીય આદિ ત્રણ ગુણશ્રેણિના શિરે વર્તતા ઉત્કૃષ્ટ પ્રદેશેાદય થાય છે. તથા આહારકસપ્તક અને ઉદ્યોત નામકમને પ્રથમ ગુણશ્રેણિના શિરે વર્તતા અપ્રમત્તને ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે, ટીકાનુ—પ્રથમ સિવાય પાંચ સંઘયણ નામકર્મને દ્વિતીયાદિ ત્રણ ગુણશ્રેણિના શિરે વર્તતા ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. તાપર્ય આ પ્રમાણે કોઈ એક મનુષ્ય દેશવિરતિ પ્રાપ્ત કરી દેશવિરતિ નિમિત્તે ગુણિ કરે, ત્યાર ૧ ભવિષ્યનું કોઈ આયુ ન ભાળ્યું હોય અગર ત્રણ નરનું, વૈમાનિક દેવનું કે અસંખ્યાતવર્ષના આયુવાળા મનુષ્ય-તિયચનું આયુ બાધ્યું હોય તે જ ક્ષાયિક સમ્મફતવ ઉત્પન્ન કરે છે માટે “યુગલિયા” એ વિશેષણ જેડયુ છે. ચિને ભવાશ્રિત નીચગાનનો જ ઉદય હોય છે. મનુષ્યને ચોથે ગુણઠાણે - ઉદય હોઈ શકે છે પાચમે અને તેથી અગાડી તો મનુષ્યને ગુણાપ્રત્યયે ઉચગાત્રને જ હિદય હાય છે. પહેલા નીચના ઉદય હોય તો પણ તે પલટાઈ જાય છે. ત્યાંથી પડીને ચોથે આવે તે મૂળ હોય તે ગાત્રને પણ ઉદય થઈ શકે છે માટે તેને થે ગુણઠાણે મનુષ્યાદિને ઉત્કૃષ્ટ પ્રદેશદય ઘટે છે. ક્ષાયિક સમવી વૈમાનિકમાં જ હેવાથી અને ત્યાં દુર્ભાગાદિને ઉદય નહિ હોવાથી દેવગતિમાં તેને ઉત્કૃષ્ટ પ્રદેરોદય કહ્યો નથી. ૨ અહિં પ્રથમ સિવાયના પાંચ સંધયણને ઉત્કૃષ્ટ પ્રદેશદય દેશવિરતિ આદિ સંબધી ત્રણ ગુણ-એણિઓના શિરભાગે વર્તતા મનુષ્યને કહ્યું પરંતુ બીજા અને ત્રીજા સંધયણને કમરતવ વગેરેમાં અગિયારમા ગુણસ્થાનક સુધી ઉદય કહેલ છે અને આ ત્રણ ગુએણિઓ કરતા ઉપશાન્તાહની ગુણ શ્રેણિમા દલિક રચના અસંખ્ય ગુણ હોય છે. તેથી આ બે સંઘયણને ઉત્કૃષ્ટ પ્રદેશોદય ઉપશન્સમેહ ગુણસ્થાને પ્રથમ સમયે કરેલ ગુણણિના શિરભાગે વર્તતા છવને જ સંભવી શકે. છતાં આ ગ્રંથકતી તથા કેટલાક અન્ય ગ્રંથકાર "ઉપશમણિનો આરંભ પણ પ્રથમ સંધથણવાળો જ કરે છે પણ બીજા ત્રીજા સંધયણવાળા નહિ એમ માને છે. જુઓ પચસંગ્રહ-સપ્તતિકા ગા. ૧૨૯ ની ટીકા. તેથી અહિં પાચે સ ધષણને ઉછ પ્રદેશદય દેશવિરતિ આદિ સંબધી ત્રણ ગણણિના શિવભાગે વત્તતા મનુષ્યને જ કહેલ છે. Page #754 -------------------------------------------------------------------------- ________________ ૭ર૦) પંચસંગ્રહ-પાંચમું કારપછી તે જ આત્મા તીવ્ર વિશુદ્ધિના યોગે સર્વવિરતિ પ્રાપ્ત કરી સર્વવિરતિ નિમિત્ત. ગુણશ્રેણિ કરે, અને ત્યારપછી વળી તે જ આત્મા તથા પ્રકારની વિશુદ્ધિના મેગે અનંતાનુબંધિની વિસાજના કરવા માટે પ્રયત્નવંત થઈ તેને નિમિત્તે ગુણશ્રેણિ કરે. આ પ્રમાણે બીજી, ત્રીજી અને ચોથી એમ ત્રણ ગુણશ્રેણિ થાય. તે ત્રણે નિમિત્તે ત્રણે. ગુણશ્રેણિઓ કરીને તે ત્રણેના શિરભાગને જે સ્થાનકમાં યોગ થાય તે સ્થાનકમાં વર્તમાન તે મનુષ્યને પ્રથમ સંઘયણ સિવાય પાંચ સંઘયણમાંથી જેને ઉદય હોય તેને ઉત્કૃષ્ટ પ્રદેશાદય થાય છે. આહારક શરીરમાં વર્તમાન અપ્રમત્ત સંયતને અપ્રમત્તના પહેલા સમયે જેટલા સ્થાનકમાં ગુણશ્રેણિ–દળરચના થાય છે. તેમાંના છેલે સમયે આહારકસપ્તક અને. ઉદ્યોત નામકર્મને અનુભવ કરતાં તે પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે. ૧૧૮ गुगसेढीए भग्गो पत्तो बेइंदिपुढविकायत्तं । आयावस्स उ तव्वेइ पढमसमयमि बटुंतो ॥११९॥ गुणश्रेण्या भनः प्रायो द्वीन्द्रियपृथ्वीकायत्वम् । શાતા તુ તાદેલી પ્રથમ વર્તમાન ૨ - અર્થ–સમ્યકત્વ નિમિત્તે થયેલી ગુણશ્રેણિથી પહેલા કે આત્માએ બેઈન્દ્રિયપણું પ્રાપ્ત કરી પૃથ્વીકાયપણું પ્રાપ્ત કર્યું. ત્યાં શરીરપર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી પહેલે. સમયે વર્તતા આતપના ઉદયવાળા તે પૃથ્વીકાયને તેને ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય. * ટકાનુ–ગુણિતકમrશ કેઈ પચેન્દ્રિય આત્માએ સમ્યકત્વ પ્રાપ્ત કર્યું અને સમ્યકત્વ નિમિત્તે ગુણશ્રેણિ કરી. ત્યારપછી ત્યાંથી પડી મિથ્યાત્વે ગયે. મિથ્યાત્વે જઈને મરણ પામી બેઈન્દ્રિયમાં ઉત્પન્ન થયા. ત્યાં બેઈન્દ્રિયને જેટલી સ્થિતિની સત્તા હઈ શકે તે સિવાયની શેષ સઘળી સ્થિતિની અપવર્તન કરે. અપવા કર્યા બાદત્યાંથી મરણ પામી બરબાદર પૃથ્વીકાયપણું પ્રાપ્ત કરે. ત્યાં જેમ બને તેમ જલદીથી. શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત થાય. તે શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછીના પહેલા સમયે આતપ નામકર્મને તે પૃથ્વીકાય "આત્માને ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે. આપને ઉદય બરબાદર પૃથ્વીકાયને હેય છે માટે એકેન્દ્રિયમાં ઉત્પન્ન થવાનું જણાવ્યું છે. પંચેન્દ્રિયમાંથી સીધા એકેન્દ્રિયમાં ઉત્પન્ન થવાનું ના કહેતાં અથવા પંચેન્દ્રિયમાંથી તેઈન્ડિયાદિમાં ઉત્પન્ન થવાનું ન કહેતાં બેઈન્દ્રિયમાં જઈ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય એમ કહેવાનું કારણ બેઈન્દ્રિયમાંથી એકેન્દ્રિયમાં ગયેલે આત્મા તેની સ્થિતિને ઘટાડી સ્વગ્ય કરી શકે છે. પરંતુ પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રિય થયેલ અથવા પંચેન્દ્રિયમાંથી Page #755 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું કાર તેઈકિયાદિમાં જઈ એકેન્દ્રિય થયેલ આત્મા એકદમ તેની સ્થિતિને સ્વયેગ્ય કરી શકતે નથી. માત્ર બેઈન્દ્રિયની સ્થિતિને જે શીઘ્રતાથી સ્વયોગ્ય કરી શકે છે. અહિં ઉત્કૃષ્ટ પ્રદેશોદયના અધિકારમાં શીવ્રતાથી કરનાર આત્મા લેવાને છે માટે પાંચેન્દ્રિયમાંથી ઈન્દ્રિયમાં જઈ એકદમ સ્થિતિની અપવ7ના કરી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય અને ત્યાં પણ શીષ્ય શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત થાય એમ કહ્યું છે. આપને ઉદય શરીરંપતિ પૂર્ણ કર્યા પછી જ થાય છે માટે તે પૂર્ણ કર્યા પછીના પહેલા સમયે તેને વેદતાં ઉત્કૃષ્ટ પ્રદેશોદય હાય એમ કહ્યું છે. ૧૧૯ આ પ્રમાણે ઉત્કૃષ્ટ પ્રદેશેાદયના સ્વામિ કહા, હવે જઘન્ય પ્રદેશદયના સ્વામિ देवो जहन्नयाऊ दोहव्वहिन्तु मिच्छअंतम्मि । चउनाणदंसणतिगे एगिदिगए जहन्नुदयं ॥१२०॥ देवो जघन्यायुर्दीर्घामुद्वय मिथ्यात्वं अन्त । चतुर्ज्ञानदर्शनत्रिकयोरेकेन्द्रियं गते जघन्योदयः ॥१२०॥ અથ–કેઈ જઘન્ય આચુવાળા દેવ ઉર્પન્ન થયા બાદ અંતમુહૂર્ત પછી સમ્યકવ ઉત્પન્ન કરી અને મિથ્યાત્વે જાય, ત્યાં દીઈ સ્થિતિ બાંધીને અને સત્તાગત સ્થિતિની ઉત્તરના કરીને એકેન્દ્રિયમાં જાય, તે એકેન્દ્રિયને ચાર જ્ઞાનાવરણ અને ત્રણ દર્શનાવરણને જંઘન્ય પ્રદેશદય હેય છે. ટીકાનુ અહિં જઘન્ય પ્રદેશદયના અધિકારમાં સર્વત્ર પિતકમાશ આત્મા ગ્રહણ કરવાનું છે, એ હકીકત પહેલા કહી છે. દશહજાર વરસના યુવા ક્ષેપિતકમાંશ કોઈ દેવ ઉત્પન્ન થયા બાદ અંતમું હૂત ગયા પછી સમ્યકત્વ પ્રાપ્ત કરે. તથા તે સમ્યક્ત્વનું અંતમુહૂર્ત ન્યૂન દશહજારે વરસ પર્યત પાલન કરીને છેલ્લા અંતમુહૂર્તમાં મિથ્યા જાય. તે મિથ્યાત્વી દેવા અતિસંકિલષ્ટ પરિણામવાળો થઈને પ્રસ્તુત મતિજ્ઞાનાવરણાદિ કર્મ પ્રકૃતિઓની અંતર્મુહૂર્ત પર્યત ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે અને તે કાળે ઘણા દલિની ઉદ્વર્તન કરે એટલે સત્તાગત દલિકેની સ્થિતિ વધારે–નીચેના સ્થાનકેના દલિકને ઉપરના સ્થાનકોના દલિંકા સાથે ભગવાય તેવા કરે. ત્યારપછી સંકિલષ્ટ પરિણામ છતાં જ કાળ કરીને તે દેવ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય. તે એકેન્દ્રિય ઉત્પત્તિના પહેલે જ સમયે મતિજ્ઞાનવરણ, કૃતજ્ઞાનાવણ, મન પચવજ્ઞાનાવરણ અને કેવળજ્ઞાનાવરણ એ ચાર જ્ઞાનાવરણને તથા ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ અને કેવળદર્શનાવરણ એ ત્રણ દશનાવરણને કુલ સાત કમ પ્રકૃતિઓને જઘન્ય પ્રદેશેાદય કરે છે, Page #756 -------------------------------------------------------------------------- ________________ પÁસંગ્રહ-પાંચનું દ્વાર | પહેલે સમયે જવન્ય પ્રદેશોય કેમ થાય ? તે પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે-પ્રાયઃ ઘણા દલિકની ઉત્તના કરેલી હાવાથી પહેલે 'સમયે અલ્પ પ્રમાણમાં દલિક હોય છે.તથા ઉત્કૃષ્ટ સફ્લેશયુક્ત આત્માને પ્રદેશની ઉદ્દીરણા અપ થાય છે કેમકે તેને અનુભાગની ઉદ્દીરા વધારે થાય છે, એવા સામાન્ય નિયમ છે કે—જ્યારે અનુભાગની વધારે પ્રમાણુમાં ઉદીરણા થાય ત્યારે પ્રદેશાની અલ્પ પ્રમાણમાં હીરણા થાય અને જ્યારે પ્રદેશાની વધારે પ્રમાણમાં ઉદીરણા થાય ત્યારે અનુભાગની અલ્પ પ્રમાણમાં ઉદીરણા થાય છે. 9૨૨ ' અહિં અતિ સક્લિષ્ઠ પરિણામી એકેન્દ્રિયને વધારે પ્રમાણમાં અનુભાગની ઉદ્દીરણા થતી હાવાથી પ્રદેશાની ઉદીરણા અલ્પ પ્રમાણમાં થાય છે તેથી ઉર્દીરાથી પણ વધારે દલિકા ઉદયમાં પ્રાપ્ત થતાં નથી માટે મિથ્યાત્વને પ્રાપ્ત થયેલા અતિસ'ક્લિષ્ટ પરિણામિ એકેન્દ્રિયને પહેલે સમયે જઘન્ય પ્રદેશાય થાય એમ કહ્યું છે. कुors ओहिदुगस्स उ देवतं संजमाउ संपत्तो । मिच्छुक्कोसुक्कट्टिय आवलिगं परसुदयं ॥ १२१ ॥ करोत्यवधिद्विकस्य तु देवत्वं संयमात् सम्प्राप्तः । मिथ्यात्वमुत्कृष्टासुद्वर्त्त्यावलिकान्ते प्रदेशोदयम् ॥ १२१ ॥ અથ——સ’યમના વશથી અવધિજ્ઞાન અને અવધિદશન ઉત્પન્ન કરી દેવપણાને પ્રાપ્ત, થયેલા કેાઈ આત્મા અંતર્મુહૂત્ત ગયા બાદ મિથ્યાત્વે જાય ત્યાં તેની ઉત્કૃષ્ટ સ્થિતિ આંધે અને ઘણા પ્રદેશોની ઉત્તના કરે તે દેવ આવલિકાના અતસમયે અવધિફ્રિકના જધન્ય પ્રદેશાય કરે છે. ટીકાનુ——ક્ષપિતકર્માંશ કોઈ આત્મા સયમ પ્રાપ્ત કરે અને તે સંયમના પ્રભાવ વડે અવધિજ્ઞાન, અવધિદર્શન ઉત્પન્ન કરી તે અવધિજ્ઞાન અને અવધિર્દેશનથી પડ્યા સિવાય દેવમાં જાય. ત્યાં અંતર્મુહૂત્ત ગયા બાદ મિથ્યાત્વે જાય, ત્યારપછી મિથ્યાત્વ નિમિત્તે ઉત્કૃષ્ટ સ્થિતિ આંધે અને ઘણા લિકાની ઉદ્વત્તના કરે, તે દેવ અધાવલિકાના અંત સમો અવધિજ્ઞાનાવરણ અને અધિદશનાવરણના જઘન્ય પ્રદેશેશદય કરે છે. ૧૨૧ ૧ ર્ફિ પહેલા જ સમયે જન્ધન્ય પ્રદેશય થાય એમ કહેવાનુ કારણ એમ પણ જણાય છે કે ખીજા આદિ સમગૈામાં ચેગ વધારે હેવાથી પહેલા સમયથી કંઇક વધારે પ્રદેશને ઉદીરી ભેગવે તેથી જધન્ય પ્રદેશાધ્ય ન થાય માટે પહેલા સમય ગ્રહણ કર્યો છે. ૨ અધિજ્ઞાનને ઉત્પન્ન કરતા આત્મા ઘણા દૃલિકાને સત્તામાંથી દૂર કરે છે એટલે સત્તામાં અલ્પ રહે છે માટે અવધિજ્ઞાનીને જધન્ય પ્રદેશોદય થાય છે, અવધિજ્ઞાન રહિત આત્માને થતા નથી. તેથી અવધિજ્ઞાનવાળા ભા અહિં લીધે છે. તથા ચારિત્રના પ્રભાવથી વપણાને પ્રાપ્ત થયેલા આત્મા અંતમુ ત પ ત ઉપરના ગુણુાણે ટકી રહે છે ત્યારપછી મિથ્યાત્વે જાય છે માટે અતત ગયા ' Page #757 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર G8 वेयणिय उच्चसोयंतराय अरईण होश ओहिसमो। निहादुगस्स उदए उकोसठिईड पडियस्स ॥१२॥ वेदनीयोवेर्शोकान्तरायारतीनां भवत्यवधिसमः । निद्राद्विकस्योदये उत्कृष्टस्थित्याः पतितस्य ॥१२॥ અર્થ–વેદનીયહિક ઉચ્ચગેત્ર, શોક, અંતરાયપંચક અને અરતિને જઘન્ય પ્રદેશદય અવધિજ્ઞાનની જેમ થાય છે. તથા નિદ્રાવિકને ઉત્કૃષ્ટ સ્થિતિથી નિવૃત્ત થયેલાને તેને ઉદય છતાં જઘન્ય પ્રદેશદય થાય છે. ટીકાનુ સાત, અસાતવેદનીય, ઉચ્ચગોત્ર, શાકાહનીય, અંતરાયપંચક અને અરતિમોહનીય એ દશ પ્રકૃતિએને જઘન્ય પ્રદેશદય અવધિજ્ઞાનાવરણની જેમ થાય છે. એટલે કે અવધિ જ્ઞાનાવરણને જ્યાં અને જે રીતે જઘન્ય પ્રદેશદય કહ્યો છે, ત્યાં અને તે રીતે એ દશ પ્રકૃતિએને પણ જઘન્ય પ્રદેશદય થાય છે. બાદ મિથ્યા જવાનું જણાવ્યું છે. મિયા ગયા બાદ ફલેશના વશથી દીધું સ્થિતિ બા અને સાગત સ્થિતિની ઉઠત્તના કરે. તેમાં બંધ કરવાનું એટલા માટે લખ્યું છે કે બંધ હોય ત્યારે જ ઉદના થાય છે. ઉધના કરવાનું કારણ નીચેના સ્થાનમાં દલિ અલ્પ રહે તે છે. બંધાવલિકાના અંત સમયે જવન્ય પ્રદેશદય થાય એમ કહેવાનું કારણ બંધાવલિકા ગયા પછી ઉદીરણા વડે બંધાચેલા ઘણા પ્રદેશનો ઉદય થાય તેથી જઘન્ય પ્રદેશેાદય ન થાય માટે બંધાવલિકાને અંતસમય જધન્ય પ્રાદય માટે લીધે છે. વળી અહિં એમ પણ શંકા થાય કે દેવપણામાં અમુહૂd ગયા પછી મિથ્યાત્વે ઈ દીર્થ રિથતિ આવે અને ઉઠત્તના કરે એમ કહ્યું પરંતુ વરસ, બે વરસ કે તેનાથી વધારે કાળ ગયા પછી બાધે એમ કેમ ન કહ્યું? તેના ઉત્તરમાં સમજવાનું કે લાબા કાળ ગયા પછી પિતકમીં શપણું ટકી શકે નહિ કારણ કે બધા તે શરૂ છે. વળી બંધાવલિકા ગયા પછી ઉદીરણ વડે વધારે પ્રમાણમાં ઉદય થાય અને તેથી પણ જધન્ય પ્રદેશદય થઈ શકે નહિ. વળી એમ પણ શકા થાય કે શરૂઆતના અંતમુહૂર્તમાં શું બંધ નથી થતું? તેના ઉત્તરમાં સમજવું કે તે અનિવાર્ય છે. કારણ કે સયમના વશથી ઉત્પન્ન થયેલ આત્મા અતદત પર્વત તો ઉપરના ગુણહાણે ટકી રહે ત્યારપછી માવે જાય એટલે જ અતદૂત ગયા પછી વિગેરે હકીકત સંગત થાય છે. વળી શંકા થાય કે મિથ્યાત્વે જવાને હેતુ શો? તેના ઉત્તરમાં જાણવું જે ઉદ રિસ્થતિને બંધ અને વધારે પ્રમાણમાં ઉઠતના પહેલે જ ગુણકારણે થાય છે ૧ ભાવના આ પ્રમાણે કોઈ પિતકમીશ આત્મા સંયમ પ્રાપ્ત કરે અને તેના વશથી દેવમાં જાય, ત્યાં અંતર્મુહૂd ગયા પછી મિથ્યાત્વ પ્રાપ્ત કરે. તથા આટલા કાળમાં ઉદય ઉદીરણા વડે ઘણા દલિકો ઓછાં કરે મિથ્યાત્વે જઈ સંલેશના વશથી ઉત્કૃષ્ટ સ્થિતિ બધે અને ઘણા દલિની ઉઠત્તના કરે એટલે નીચેના સ્થાનમાં અલ્પ પ્રમાણમાં દલિ રહે તે દેવને એ દશ પ્રકૃતિએનો બધાવલિકાના અતસમયે જધન્ય પ્રદેશોદય થાય છે. નિકાદિકને પણ આવા સ્વરૂપવાળા દેવને જ જધન્ય અદલ થાય. માત્ર ઉત્કૃષ્ટ બંધ કરી નિવૃત થાય અને પછી તરત તેને ઉદય થાય તેને કહે. Page #758 -------------------------------------------------------------------------- ________________ પંચસ‘ગ્રહ-પાંચમું દ્વાર, નિદ્રા અને પ્રચલાના પણ તે પ્રમાણે જ જઘન્ય પ્રદેશ યુ થાય છે. માત્ર ઉત્કૃષ્ટ અંધ કરી પાછા કુલા પડેલા અને નિદ્રા તથા પ્રશલાના ો વત્તતાને કહેવા. ઉત્કૃષ્ટ અધ કરી પાછા ફરેલા એમ કહેવાનું કારણ ઉત્કૃષ્ટ સ્થિતિના અધ્ અતિશય સક્લિષ્ટ પરિણામવાળાને થાય છે અને અતિસ ક્લિષ્ટ પરિણામ છતાં નિદ્રાદ્વિકના ઉદયના સભન્ન નથી. અહિં જઘન્ય પ્રદેશયના તા વિચાર જ ચાલે છે માટે એમ કહ્યું છે. मइसरिसं वरिसवरं तिरिगई थावरं च नीयं च । इंदियपज्जतीए पढमे समयंमि गिद्धिति ||१२३ || ૩૪ मतिसदृशं वर्षवरं तिर्यग्गतिं स्थावरं च नीचैगोत्रं च । इन्द्रियपर्याप्त्याः प्रथमे समग्रे स्त्यानर्द्धित्रिकम् ॥ १२३ ॥ અજઘન્ય પ્રદેશયના વિષયમાં વવર નપુસકવે, તિય ચગતિ, સ્થાવર અને નીચગેાત્રને મતિજ્ઞાનાવરણની જેમ તું સમજ અને શીશુદ્ધિત્રિકના ઇન્દ્રિયયાપ્તિએ પર્યાપ્તાના પ્રથમ સમયે જાણુ. ટીકાનુ૦——જધન્ય પ્રદેશયના સંબંધમાં નપુંસકવે, તિય ગતિ, સ્થાવરનામ ક્રમ અને નીચગાત્રને મતિજ્ઞાનાવરણની સમાન તું સમજ, એટલે કે મતિજ્ઞાનાવરણના જે રીતે એકેન્દ્રિયમાં જઘન્ય પ્રદેશય કહ્યો છે, તે રીતે એ ચાર પ્રકૃત્તિના પણ તે એકેન્દ્રિયને જઘન્ય પ્રદેશાય થાય છે એમ સમજવું, તથા નિદ્ગનિદ્રા, પ્રચલાપ્રચલા અને થીશુદ્ધિ એ ત્રણુ નિદ્રાને જઘન્ય પ્રદેશ ય પશુ મતિજ્ઞાનાવરણની જેમ જ સમજવા. માત્ર ઇન્દ્રિયપર્યાપ્તિએ પર્યાપ્તાના પ્રથમ સમયે તેના ઉદય છતાં કહેવા. ત્યારપછીના સમયથી એ ત્રણ નિદ્રાની ઉદ્દીરાના સભવ હોવાથી જઘન્ય પ્રદેશાય સંભવી શકે નહિ. દેવલાકમાં થીહિાત્રકના ઉદયના અભાવ હોવાથી એકેન્દ્રિયમાં જઘન્ય પ્રદેશાય કહ્યો છે. ૧૩ अपुमित्थिसोगपढमिल अरइरहियाण मोहपगईणं । अंतरकरणाउ गए सुरेसु उदयावलीअंते ||१२४|| अपुंस्त्रीशोकप्रथमारतिरहितानां मोहुप्रकृतीनाम् । अन्तरकरणात् गते सुरेषद्यावलिकान्ते ॥ १२४ ॥ અન્નપુ સકવેદ, સ્ત્રીવેદ, શાકમાહનીય, પ્રથમ કષાય, અરતિમાહનીય એ આઠ પ્રકૃતિ રહિત શેષ માહનીયની પ્રકૃતિના જઘન્ય પ્રદેશેાય તરકરણ કરી દેવલેકમાં ગયેલાને ઉચાલિકાના ચરમસમયે થાય છે. Page #759 -------------------------------------------------------------------------- ________________ પચાસગ્રહ-પાંચ દ્વાર હરપ • ટીકાતુ–નપુંસકવેદ, વેદ, શોકમોહનીય, અનંતાનુબંધિ ચતુષ્ક અને અરતિમિહનીય એ આઠ પ્રકૃતિ સિવાય, દર્શનમોહનીયની ત્રણું, અપ્રત્યાખ્યાનાવરણાદિ બોર કષાય, પુરુષવેદ, હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સા એ મોહનીયની વિશ પ્રકૃતિને અતરકરણથી-અંતરકરણ કરી દેવામાં જ્યારે જાય ત્યારે ત્યાં ઉદયાવલિકાના ચરમ સમયે જઘન્ય પ્રદેશય થાય છે. તાત્પર્ય આ પ્રમાણે-કોઈ ક્ષધિતકશ ઉપશમ સમ્યગદષ્ટિ આત્મા ઉપશમ -સમ્યકત્વથી પડતા અતરકરણને સમર્ષિક આવલિકા કાળ બાકી રહે ત્યારે બીજી સ્થિતિમાંથી સમ્યકત્વ મેહનીયાદિના દલિકે ખેંચીને અંતરકરણની છેલ્લી આવલિકામાં ગપુર છીક ગઠવે છે * તે આ પ્રમાણે–પહેલા સમયમાં ઘણું દલિક ગોઠવે, બીજા સમયમાં વિશેષહીન, -ત્રીજા સમયમાં વિશેષહીન, એમ યાવત્ ચરમસમયમાં વિશેષહીન ગઠવે છે. હવે સમધિક કાળ પૂર્ણ થાય અને જે મિથ્યાતવાહનીયને ઉદય થાય તે તેને, મિશાહનીયનો ઉદય થાય તો તેને અને સભ્યત્વ મોહનીય ઉદય થાય તો તેને ઉદયાવલિકાના ચરમ સમયે જઘન્ય પ્રદેશોદય થાય છે. દર્શનત્રિક સિવાય શેષ સત્તર પ્રવૃતિઓનું ઉપશમણિમાં અંતરકરણ કરી શ્રેણિમાં જ કાળધર્મ પામી દેવલોકમાં જાય ત્યાં પહેલે જ સમયે બીજી સ્થિતિમાંથી દલિકે ખેંચી ઉદય સમયથી આરંભી ગેપુરાકારે ગેટવે. તે આ પ્રમાણે-ઉદય સમયમાં ઘણું ગોઠવે, -બીજા સમયમાં વિશેષહીન, ત્રીજા સમયમાં વિશેષહીન; એ પ્રમાણે વિશેષહીન આવલિલિકાના ચરમસમય પર્યત ગોઠવે. તે આવલિકાના ચરમસમયે વત્તતાં પૂર્વોક્ત સત્તર મૃતિઓનો જઘન્ય પ્રદેશેય કરે છે. ૧૨૪ હવે દેવલોકમાં નપુંસકવેદાદિ આઠ પ્રકૃતિના નિષેધ અને સત્તર પ્રવૃતિઓને જઘન્ય પ્રદેશદય હવાનું કારણ કહે છે उवसंतो कालगओ सम्बटे जाइ भगवइ सिद्धं । तत्थ न एयाणुदओ असुभुदए होश मिच्छस्त ॥१५॥ उपशान्तः कालगतः सार्थे याति भगवत्यां सिद्धम् । तत्र नतासामुदयः अशुभस्य उदये भवति मिध्यात्वस्य ॥१२५।। અર્થ-કાળધર્મ પામેલ ઉપશાંત કવાથ આત્મા સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં જાય એમ ભગવતિસૂત્રમાં કહ્યું છે. ત્યાં નપુંસકદાદિ આઠન ઉદય હોતું નથી. તથા અશુભ મરણ વડે મરનાર કે નહિ મરનારને મિથ્યાત્વને જઘન્ય પ્રદેશદય થાય છે Page #760 -------------------------------------------------------------------------- ________________ ७२६ પચસંગ્રહ-પાંચમું હાર ટીકાતુ– જેણે મહેને સર્વથા ઉપશમ કર્યો છે તે ઉપશાંતમહ ગુણસ્થાનવર્તી આત્મા અથવા ઉપશમ ક્રિયા કરનાર ઉપશમણિમાં વર્તતે કઈ આત્મા કાળધર્મ પામે તે સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં. ઉત્પન્ન થાય એમ ભગવતીસૂત્રમાં સ્પષ્ટપણે. કહ્યું છે, એમાં કેઈ વિસંવાદ નથી. તે સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં નપુંસકવેદ, સ્ત્રીવેદ, અરતિ, શાક મેહનીય અને અનંતાનુબંધિ ચતુષ્ક એ આઠ પ્રકૃતિઓને ઉદય હેત નથી માટે ત્યાં તેના જઘન્ય પ્રદેશોદયને નિષેધ કર્યો છે અને દર્શનત્રિક સિવાયની શેષ પ્રકૃતિને ઉદય હેવાથી ત્યાં તે પ્રકૃતિઓને જઘન્ય પ્રદેશદય કહ્યો છે.. 'મિથ્યાત્વને જઘન્ય પ્રદેશોદય અશુભ મરણ વડે મરણ પ્રાપ્ત કરે અથવા મરણ પ્રાપ્ત ન કરે તે પણ પૂર્વની ગાથામાં કહ્યું તે પ્રમાણે ઉદયાવલિકાના ચરમસમયે જઘન્ય પ્રદેશય થાય છે. આ . એ પ્રમાણે સમ્યકત્વ મેહનીય અને મિશ્રમેહનીયને પણ મરણ પામે કે ન પામે પરંતુ ઉદયાવલિકાના ચરમસમયે વતાં જઘન્ય પ્રદેશદય થાય છે. ૧૨૫ - ક उवसामञ्ज चउहा अन्तमुहु बंधिऊण बहुकालं । पालिय सम्म पढमाण आवलिअंत मिच्छगए ॥१२॥ उपशमथ्य चतुर्दाऽन्तर्मुह बद्ध्वा बहुकालम् । पालयित्वा सम्यक्त्वं प्रथमानामावलिकान्ते मिथ्यात्वं गतः ॥१२६॥ અર્થ–ચાર વાર મહિને ઉપશમ કરીને અને ત્યારબાદ મિથ્યાત્વે જઈ અંતમ્હૂર્ત પર્યત અનંતાનુબંધિને બાંધી ત્યારપછી બહુ કાળ પર્યત સમ્યકત્વનું પાલન કરી મિથ્યા જાય ત્યાં અનંતાનુબંધિ બાંધે તેને બંધાવલિકાના ચરમસમયે જઘન્ય પ્રદેશદય થાય છે. ટીકા –કે આત્મા ચારવાર મેહનીયને ઉપશમાવી પછીથી અંતમુહૂત ગયા. બાદ મિથ્યાત્વ પ્રાપ્ત કરે. ત્યાં મિથ્યાત્વ નિમિત્ત અંતર્મુહૂત પર્યત અનંતાનુબધિ કષાય ૧ અહિં એટલું સમજવાનું કે અંતરકરણને સમધિક આવલિકા કાળ બાકી રહે ત્યારે ત્રણ પૂજના દલિત અંતરકરણની છેલ્લી આવલિકામાં ગેપુરાકારે ગોઠવે છે તેમાં મિથ્યાત્વનો ઉદય થાય અને મરણ પામે તે ભવાંતરમાં અને ન મરણ પામે છે તે જ ભવમાં આવલિકાના ચરમસમયે જધન્ય પ્રદેશેાદય થાય છે. પરંતુ મિશ્રમેહનીયનો ઉદય થવાથી મિશ્રગુણકાણે આવેલે આત્મા જ્યાં સુધી તે ગુણકા હોય ત્યાં સુધી મરતે નથી માટે તેને જઘન્ય પ્રાદય જે ગતિમાં ઉપશમ સભ્યકcથી પડીને મિથે આવે ત્યાં જ થાય. સમ્યકત્વ મેહનીયને તે ગતિમાં અગર દેવલોકમાં પણ ધન્ય. પ્રશાદય થઈ શકે છે. . . Page #761 -------------------------------------------------------------------------- ________________ પચસગ્રહ-પાંચમું દ્વાર ૭૭ બાંધે. ત્યારપછી સમ્યકત્વ પ્રાપ્ત કરે તે સમ્યકત્વનું એકસે બત્રીસ સાગરોપમ પર્યત પાલન કરીને અને તે સમ્યકત્વના પ્રભાવ પડે અનતાનુબંધિ કષાયના ઘણા પુદ્ગલો પ્રદેશસંક્રમ વડે ખપાવી ફરી મિથ્યાત્વે જાય, ત્યાં મિથ્યાત્વ નિમિત્તે અનતાનુબંધિ બાંધે. તે બંધાવલિકાના ચરમસમયે પૂર્વે બંધાયેલા અનતાનુબંધિ કષાયને જઘન્ય પ્રદેશદય કરે છે. બંધાવલિકા પૂર્ણ થયા પછીના સમયે પહેલા સમયના બંધાયેલા દહિકેને પણું ઉદીરણા વડે ઉદય થાય છે. માટે જઘન્ય પ્રદેશોદય ઘટતા નથી તેથી બંધાવલિકાને ચરમસમય ગ્રહણ કર્યો છે. તથા સંસારમાં એક જીવને ચાર વાર જ માહનીય કમને સર્વોપશમ થાય છે, વધારે વાર થતું નથી માટે ચાર વાર મોહનીયને ઉપશમ કરે એમ કહ્યું છે. અહિં એમ શંકા થાય કે મેહનીચના ઉપશમનું જ અહિં શુ પ્રજન છે? તે કહે છે કે- મેહને ઉપશમાવતે આત્મા પ્રત્યાખાનાદિ કષાયેના ઘણા દલિકને અન્ય પ્રકૃતિઓમાં ગુણસંક્રમ વડે સંક્રમાવે છે. તેથી ક્ષીણપ્રાય થયેલા તેઓના દલિક ચાર વાર મોહનીયને ઉપશમાવી મિથ્યા આવ્યા બાદ મિથ્યાત્વ નિમિત્ત અંતમુહૂર્ત પર્યત જે અનંતાનુબંધિ બાંધે છે તેમાં ઘણા જ થોડા સંક્રમે માટે ચાર વાર મહિના ઉપશમનું ગ્રહણ કર્યું છે. અંતમુહૂર્ત પર્યત બાંધી એક બત્રીસ સાગરોપમ પર્યત સમ્યકત્વના કાળમાં તેના ઘણા દલિકે દૂર છે તેથી મિથ્યાત્વે આવ્યા બાદ બંધાવલિકાના ચરમસમયે જઘન્ય પ્રદેશદય સંભવે છે. ૧૨૬ थीए संजमभवे सवनिरुद्धंमि गंतु मिच्छं तो । देवी लहु जिठिई उव्वद्विय आवलीअंते ॥१२७॥ खियः संयमभवे सर्वनिरुद्ध गत्वा मिथ्यात्वं ततः । देवी लघु ज्येष्ठस्थितिमुद्वयं आवलिकान्ते ॥१२७॥ અર્થકઈ રી સંયમના ભવમાં અંતમુહૂર્ત આયુ શેષ રહે ત્યારે મિથ્યાત્વે જાય, ત્યાં કાળધર્મ પામી દેવીપણે ઉત્પન્ન થાય. તે દેવીના ભવમાં શીવ્ર પર્યાપ્તિઓ પૂર્ણ કરી સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે અને સત્તાગત સ્થિતિની ઉદ્વર્તન કરે. તેને અંધાવલિકાના ચરમસમયે સ્ત્રીને જઘન્ય પ્રદેશદય થાય. ટીકાનુ–સંયમ વડે ઓળખાતે જે ભવ તે સંયમભવ એટલે કે જે ભવમાં પિતે ચારિત્રનું પાલન કર્યું છે તે ભવ અંતમુહૂર્ત શેષ રહે ત્યારે કોઈ સ્ત્રી મિથ્યાત્વે જાય, ત્યાં કાળધર્મ પામી પછીના ભવમાં દેવીપણે ઉત્પન્ન થાય, તે દેવીપણામાં જેમ Page #762 -------------------------------------------------------------------------- ________________ ૭૨૮ પચસગ્રહ-પાંચમું દ્વાર બને તેમ શીધ્ર પતિઓ પૂર્ણ કરી સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે અને સત્તામાં રહેલા ઘણા લિકેની ઉદના કરે. જે સમયે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અને ઘણા દલિકની. ઉદ્ધના થઈ તે સમયથી આરંભી બંધાવલિકાના ચરમસમયે સીવેદને જઘન્ય પ્રદેશદય થાય છે. . . - - - - - - - - - - તાત્પર્ય એ કે-ક્ષતિકશ કોઈ સ્ત્રી દેશના પૂર્વ કેટી પર્યત સંયમનું પાલન કરી અંતમુહૂર્ત શેષ આયુ રહે ત્યારે મિથ્યાત્વે જઈ પછીના ભાવમાં દેવીપણે ઉત્પન્ન થાય. ત્યાં શીવ્ર પર્યાપ્તિઓ પૂર્ણ કરે. પર્યાપ્તાવસ્થામાં ઉત્કૃષ્ટ સંકુલેશ વતી તે સ્ત્રી સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે અને પૂર્વબની ઉર્જના કરે. તે ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી આરંભી આવલિકાના ચરમસમયે આવેદને જઘન્ય પ્રદેશદય થાય. ૧૨૭ ___ अप्पद्धाजोगसमजियाण आंऊर्ण जिठिइअंते । .' उवरिं थोवनिसेगे चिर तिव्वासायवेईण ॥१२८॥ . अल्पाद्धायोगसमर्जितानामायुषां ज्येष्ठस्थित्यन्ते । - ૩ર તો િરિ સત્રાણાલિનામ રટા ! . . • અથ_ અલ્પકાળ અને ગે વડે બાંધેલા ચારે યુન ઈ સ્થિતિને અd કે જે સ્થાનમાં અલ્પ નિષેક થયેલ છે તે સર્વોપરિતન સ્થાનમાં વૈતાં ઘણે કાળા સુધી તીવ્ર અસાતવેદનીય વડે અભિભૂત આત્માને ચારે આયુને જઘન્ય પ્રદેશેદય થાય છે. ટીકાનુ–કમમાં કમ જેટલા કાળ વડે અને કમમાં કમે જેટલા ચોગ વડે આયુને. -ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થઈ શકે તેટલા કાળ અને ચણ વડે બંધાયેલા ઉત્કૃષ્ટ સ્થિતિવાળા ચાર આયના જે સ્થાનકમાં ઓછામાં ઓછા નિષેક-દળરચના થઈ છે તે ચરમ સ્થિતિ સ્થાનકમાં વત્તતા ઘણા કાળ સુધી તીવ્ર અસાતવેદનીયનાં ઉદય' વડે વિહળ થયેલા ક્ષપિતકમશ આત્માને જે જે આયુનો ઉદય હેય તેને જઘન્ય પ્રદેશોદય થાય છે. ૧ દેશના પૂર્વટિ પર્યત ચારિત્રમાં સ્ત્રી બાંધે નહિ માત્ર પુરુષવેદ જે બાંધે અને તેમાં સ્ત્રીવેદ સંકમાવે એટલે સ્ત્રીનું દળ ઓછું થાય એટલે દેશના પૂર્વાટી સંયમનું પાલન કરવાનું કહ્યું. ઉપરના ગુણસ્થાનકે મરણ પામે તે પછીના ભાવમાં પુરુષ થાય, સ્ત્રી ન થાય માટે છેલ્લા અંતમુહૂર્તમાં મિથ્યાત્વે જવા સૂચવ્યું. અપર્યાપ્તાવસ્થામાં ઉત્કૃષ્ટ સ્થિતિને બંધ થતો નથી, તેથી અને વધારે કાળ ન ગુમારે માટે પર્યાપ્તાવસ્થા થાય એમ કહ્યું. ઉત્કૃષ્ટ સ્થિતિને બંધ એટલા માટે કહ્યો કે તે વખતે ઉઠતના વધારે પ્રમાણમાં થાય. વધારે પ્રમાણમાં ઉદdના થવાથી નીચેના સ્થાનમાં દલિ બહુ જ અ૫ પ્રમાણમાં રહે એટલે બંધાવલિકાના ચરમસમયે જધન્ય પ્રદેશદય થાય. આવલિકાને ચરમસમય એટલા માટે લીધે કે બધોવલિકા પૂર્ણ થયા પછી બધાયલા પંણ ઉદીરણથી ઉદયમાં આવે અને એમ થવાથી જઘન્ય પ્રોદય ન થાય, માટે બંધાવલિઇને ચરમસમય ગ્રહણ કર્યો છે. Page #763 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ-પાંચમું દ્વાર ફ૨૯ અલ્પકાળ વડે બહેવાર આયુ બાંધી શકે નહિ અને અલ્પ પેગ વડે ઘણા કલિક ગ્રહણ કરી શકે નહિ માટે અલ્પકાળ અને યોગનું ગ્રહણ કર્યું છે. તીવ્ર અસાતવેદનીય વડે વિહળ થયેલા આત્માઓને આયુના ઘણા પુદગલોને ક્ષય થાય છે, તેથી તીવ્ર અસાતને વેદનાર આત્માનું ગ્રહણ કર્યું છે. છેલા સ્થાનકમાં નિષેક રચના ઘણી જ અલ્પ પ્રમાણમાં થાય છે તેમ જ ઉદયઉદીરણાદિ વડે પણ ઘણા દલિકે દૂર થયેલા હોય એટલે ચરમસ્થાનકમાં ઘણા જ અલ્પ ઇલિકે રહે છે તેથી જઘન્ય પ્રદેશદય માટે ચરમ સ્થાન લીધું છે. ૧૨૮ संजोयणा विजोजिय जहन्नदेवत्तमंतिममुहुत्ते । बंधिय उकोसठिई गंतूणेगिंदियासन्नो ॥१९॥ सव्वलहुं नरय गए नरयगई तम्मि सव्वपजत्ते । अणुपुन्धि सगइतुल्ला ता पुण नेया भवाइम्मि ॥१३०|| संयोजनान् विसंयोज्य जघन्यदेवत्वान्तिममुहू । ' बद्ध्वोत्कृष्टस्थिति गत्वा एकेन्द्रियासचिषु ॥१२९॥ सर्वलघु नरकं गतः नरकगतेः तस्मिन् सर्चपर्याप्ते । आनुपूर्व्यः स्वगतितुल्याः ताः पुनः ज्ञेया मवादौ ॥१३०॥ અર્થ—અનંતાનુબંધિની વિસાજના કરી જઘન્ય દેવપણું પ્રાપ્ત કરે, તેના છેલ્લા સુહુમાં એકેન્દ્રિય ગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને એકેન્દ્રિયમાં અને ત્યાંથી અસંગ્નિમાં જાય, ત્યાં જઈને ત્યાંથી શીધ્ર નરકમાં જાય, સઘળી પર્યાપ્તિએ પર્યાપ્તા તે નારકીને નરકગતિને જઘન્ય પ્રદેશદય થાય છે. તથા ચારે આનુપૂવિને જઘન્ય પ્રદેશોદય પિતાની ગતિની જેમ જ થાય છે. માત્ર પિતાપિતાના ભવના પહેલે સમયે સમજ. ટીકાનો કોઈ આત્મા અનંતાનુબંધિની વિસયોજના કરીને, અહિં અનંતાનુંબંધિની વિસાજના કરીને એમ કહેવાનું કારણ તેની વિસાજના કરતા શેષ સઘળા કર્મોના પણ ઘણા પુદગલોનો ક્ષય થાય છે. ત્યારપછી જઘન્ય આયુવા દેવપણું પ્રાપ્ત કરે ત્યાં કેટલા મુહૂર્તમાં મિથ્યાત્વે જઈ એકેન્દ્રિય યે પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને સંક્ષિણ પરિણામ છતાં જ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય. ત્યાં માત્ર અંતર્મુહૂર્ત રહીને અસં પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય. દેવ સીધે અસં પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થતું નથી માટે એકેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ અસંક્ષિામાં ઉત્પન્ન થાય એમ જણાવ્યુ છે. Page #764 -------------------------------------------------------------------------- ________________ ૧૭ઉં પચસહ-પાંચ કાર્ડ તે અસગિના ભવમાંથી અન્ય સઘળા અસંરિ જીથી શીઘ મરીને નરકમાં ઉત્પન્ન થાય ત્યાં શીધ્ર સઘળી પર્યાપ્તિએ પયાપ્ત થાય. સઘળી પર્યાપ્તિએ પર્યાપ્ત તે નારકીને નરકગતિને જઘન્ય પ્રદેશોદય થાય છે. પર્યાપ્ત જીવને ઘણું પ્રકૃતિઓને વિપાકેદય થાય છે. વિપકેદ પ્રાપ્ત પ્રકતિઓ તિબુકસંક્રમ વડે અન્યત્ર સંમતી નથી માટે અન્ય પ્રકૃતિના દલિક સ્તિબુકસંક્રમ વડે સંક્રમતા નથી તેથી ઉદયપ્રાપ્ત નરકગતિને જઘન્ય પ્રદેશદય ઘટી શકે છે. તથા ચારે આનુપૂધિઓને જઘન્ય પ્રદેશોદય પિતાપિતાની ગતિની જેમ સમજો એટલે કે જેવી રીતે ગતિના જઘન્ય પ્રદેશદયની ભાવના-વિચારણા કરી છે તેમ ચારે આનુપૂર્વિની ભાવના પણ કરી લેવી. માત્ર ભાવના પ્રથમ સમયે તેઓને જઘન્ય પ્રદેશોદય કહે. કારણ કે વિહાગતિમાં જ તેને ઉદય હોય છે અને તે પણ ત્રણ સમય સુધી જ હોય છે. તેમાં પણ ત્રીજે સમયે જેની બંધાવલિકા વ્યતીત થઈ છે તેવી અન્ય લતા પણ ઉદયમાં આવે છે તેથી જઘન્ય પ્રદેશદય થતું નથી માટે ભાવ પ્રથમ સમયનું ગ્રહણ કર્યું છે. ૧૨૯–૧૩૦ देवगई ओहिसमा नवरं उजोयवेयगो जाहे । चिरसंजमिणो अन्ते आहारे तस्स उदयम्मि ॥१३॥ ૧ અનતાનુબંધિની વિસાજના કરનાર આત્મા અન્ય પ્રકૃતિઓની જેમ નરકગતિના પણ ઘણા પુદગલ દુર કરે છે માટે અહિં અનંતાનુબંધિની વિસાજના લીધી છે. જધન્ય આયુવાળુ દેવપણું પ્રાપ્ત કરવાનું કારણ એમ જણાય છે કે જઘન્ય આયુવાળા દેવ અંતર્મુહૂર્તના આયુવાળા એકેન્દ્રિચમાં ઉત્પન્ન થતા હવે જોઈએ. દીર્ધ આયુવાળું એકેન્દ્રિયપણું નહિ લેવાનું કારણ અન્ય બંધોગ્ય નામકની પ્રકૃતિઓ પણ બંધ વડે પુષ્ટ ન કરે તે છે. અન્ય પ્રકૃતિને જે પુષ્ટ કરે તે અગ્નિમાં નરગતિ બાંધતા તે પ્રકૃતિઓના લિકે સંક્રમે અને નરકગતિ પુર્ણ થાય તેથી જધન્ય પ્રદેશેાદય ન થાય અને દેવ ઓછામાં ઓછા પક્ષીપ્ત અતિમુંના આયુવાળા એકનિષમાં જ ઉત્પન્ન થાય તેટલી રિસ્થતિ તે ગ્રહણ કર્યા વિના શ્ય જ નથી. એકેન્દ્રિયમાંથી અસંનિમાં જઈ ત્યાં ઘણીવાર નરગતિ શ્રાવ બંધ ન કરે માટે જલદી મરી નરકમાં જાય એમ કહ્યું છે. નરકમાં પણ અપર્યાપ્તાવસ્થામાં જધન્ય ઉદય ન કહ્યો. કારણ કે અપર્યાપ્તાવસ્થામાં ઘણી પ્રકૃતિઓને વિપાકેાદય નહિ હોવાથી સ્તિબુસંક્રમ વધારે થાય તેથી પર્યાપ્તાવસ્થા લીધી છે. વળી નરકગતિમાં નરકગતિને બંધ થતું નથી પરંતુ ઉદય ઉદીરણા વડે આછા કરે છે માટે પણ પર્યાપ્તાવસ્થા લીધી છે. સંક્ષિથી અસત્તિને વેગ અલ્પ હોય તેથી ઓછા દલિકે ગ્રહણ કરે માટે અત્તિ વધે છે. અહિં એમ શંકા થાય કે નારકીને પિતાના આયુના ચરમસમયે નરકગતિને જધન્ય પ્રદેશેાદયા થથ એમ કેમ ન કહ્યું? ચરમસમયે થાય એમ કહેવું જોઈએ. કારણ કે ઉદય ઉદીરણા વડે ઘણું દલિત ભગવાઈ જવાથી એાછા થાય, વળી બંધાતી મનુષ્ય તિર્યંચગતિમા સંકમી જવાથી પણ ઓછા થાવ વળી ઉપર ઉપરના સ્થાનકમાં નિષેક રચના ૫ કમ કમ છે તેથી પિતાનો આયુના ચરમસમયે જઘન્ય પ્રદેશદય લેવો જોઈએ. કેમ ન લીધે તે બહુકૃત પાસેથી જાણી લેવું Page #765 -------------------------------------------------------------------------- ________________ ચસગ્રહ-પાંચમું દ્વાર देवगविरवधिसमा नवरसुद्योतवेदको यदा । चिरसंयमिनोऽन्ते आहारस्य तस्योदये ॥१३॥ અર્થ–દેવગતિને જઘન્ય પ્રદેશદય અવધિજ્ઞાનાવરણની જેમ સમજ. માત્ર ત્યારે ઉદ્યોતને વેદક હોય ત્યારે જાણ. તથા ચિરકાળ પર્યત સંયમનું પાલન કરનાર ચૌદપૂર્બિને અને આહારકને ઉદય થતા તેને જઘન્ય પ્રદેશદય થાય છે. ટકાના દેવગતિને જઘન્ય પ્રદેશોદય અવધિજ્ઞાનાવરણીયને જઘન્ય પ્રદેશદય જે પ્રમાણે હ્યો છે તે પ્રમાણે સમજ. એટલું વિશેષ છે કે દેવગતિને જઘન્ય પ્રદેશદય જ્યારે ઉદ્યોતને ઉદય હોય ત્યારે જાણ. ઉદ્યોતને જ્યારે ઉદય હોય ત્યારે દેવગતિને જઘન્ય પ્રદેશેાદય થાય તેનું કારણ શું? તેના ઉત્તરમાં કહે છે કે જ્યાં સુધી ઉોતનો ઉદય થતો નથી ત્યાં સુધી સિસબુકસંક્રમ વડે દેવગતિમાં ઉદ્યોતનું દલિક સંક્રમ છે તેથી જઘન્ય પ્રદેશેાદય સંભવ નથી. જ્યારે ઉદ્યોતને ઉદય થાય છે ત્યારે તેને સ્તિબુકસેકમ થતું નથી માટે ઉદ્યોતને જ્યારે ઉદય હોય ત્યારે દેવગતિને જઘન્ય પ્રદેશદય થાય છે એમ કહ્યું છે. ઉતને ઉદય પર્યાપ્તાને થાય છે અપર્યાપ્તાને થતું નથી માટે પર્યાપ્તાવસ્થામાં દેવગતિને જઘન્ય પ્રદેશદય થાય છે એમ સમજવું. તથા દેશના પૂર્વ કેટિ પર્વત જેણે ચારિત્રનું પાલન કર્યું છે તેવા ચૌદપૂવિને અનિમકાળે-છેવટે આહારકશરીરી થઈને આહારકસપ્તક અને ઉધોતના વિપાકેદ વતાં આહારકસપ્તકને જઘન્ય પ્રદેશેાદય થાય છે. દીર્ધકાળ પર્યત ચારિત્રનુ પાલન કરતા ઘણુ પુદગલાને ક્ષય થાય છે. માટે ચિરકાળ સંયમિને જઘન્ય પ્રદેશદય કહ્યો છે. ઉદ્યોતના ઉદયનું ગ્રહણ કરવામાં કારણ ઉપર કહ્યું તે જ અહિં સમજવું. ૧૩૧. सेसाणं चक्खुसमं तमिव अन्नंमि वा भवे अचिरा । तज्जोगा बहुयाओ ता ताओ वेयमाणस्त ॥१३शा शेषाणां चक्षुःसमं तस्मिन्वान्यस्मिन्वा भवेदचिरात् । तयोग्या बह्वीस्तास्ताः वेदयमानस्य ॥१३२॥ અર્થ ચક્ષુદર્શનાવરણીયની જેમ શેષ પ્રકૃતિએને જઘન્ય પ્રદેશદય એકેન્દ્રિયના ભવમાં કહે. અથવા તે ભવમાં જેને ઉદય નથી તેને તે એકેન્દ્રિયના ભવમાંથી એકદમ નીકળી, તે તે પ્રકૃતિના ઉદય ગ્ય અન્ય ભવમાં તે ભવને ૫ ઘણી પ્રકૃતિ વેહતા જઘન્ય પ્રદેશોદય કહે. Page #766 -------------------------------------------------------------------------- ________________ પંચસ અહ—પાંચમું કોર રીકાનુ॰જે કમ પ્રકૃતિના જઘન્ય પ્રદેશય કહ્યો તે સિવાયની સઘળી પ્રxતિઓના જઘન્ય પ્રદેશાય એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યાં સુધી ચક્ષુર્દશનાવરણીયની જેમ કહેવા. એમ હાવાથી જે પ્રકૃતિના એકેન્દ્રિયના લવમાં ઉદય વર્તે છે, તે પ્રકૃતિના તે જ ક્ષત્રમાં દીર્ઘકાળ પર્યંત વેદતા ક્ષપિતકાંશ આત્માને જન્ય પ્રદેશેાય કહેવા. GIT મનુષ્યગતિ, મેઇન્દ્રિયાદિ જાતિચતુષ્ટ, પહેલા પાંચ સસ્થાન, ઔદારિક અંગેપાંગ, વૈક્રિય અંગેાપાંગ, છ સ‘ઘયણુ, એ વિહાગતિ, ત્રસ, સુભગ, સુસ્વર, દુઃસ્વર અને આદેયરૂપ જે પચીસ પ્રકૃતિના એકેન્દ્રિયમાં ઉડ્ડયના સભવ નથી તે પ્રકૃતિઆના એકેન્દ્રિયના ભવમાંથી એકદમ નીકળી તે તે પ્રકૃત્તિઓના ઉડ્ડય ચાગ્ય લવામાં ઉત્પન્ન થયેલા ક્ષપિતકર્માંશ આત્માને તે તે ભવયાગ્ય ઘણી પ્રકૃતિ વેઇતાં જધન્ય પ્રદેશાય કહેવા. તે તે ભવને ચાગ્ય ઘણી પ્રકૃતિના ઉદય પર્યાપ્તાને હોય છે. અપઅપ્તાને હાતા નથી માટે સઘળી પર્યાપ્તિએ પર્યાપ્તાને જઘન્ય પ્રદેશાય હાય છે એમ સમજવું. પર્યાપ્તા જીવને ઘણી પ્રકૃતિએ ઉયમાં આવે છે અને ઉદયપ્રાપ્ત પ્રકૃતિના સ્તિષુકસમ થતા નથી માટે વિક્ષિત પ્રકૃતિના જઘન્ય પ્રદેશાય ઘટે છે. જો કે પર્યાપ્તાને થાય એમ ગાથામાં કહ્યું નથી છતાં ઉપરાસ્ત કારણથી સામ'થી 'વિષ્ણુ કહ્યું છે. તીથ કરનામક ના જઘન્ય પ્રદેશાય ક્ષતિયાંશ તીર્થંકર પરમાત્માને ઉદયના પ્રથમ સમયે સમજવા. કારણ કે ત્યારપછીના સમયેામાં ગુણશ્રેણિ દ્વારા ગઠવાયેલા ઘણા દલિકના અનુભવ થતા હોવાથી જઘન્ય પ્રદેશાય થતા નથી. ૧૩૨ આ પ્રમાણે પ્રદેશેાય કહ્યો, અને તે કહીને ઉદ્દયાધિકાર પૂર્ણ કરેં. હવે સત્તાના સ્વરૂપને કહેવાના અવસર છે. તે સત્તા ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે- પ્રકૃતિસત્યમ, સ્થિતિસત્યમ, અનુભાગસત્યમ અને પ્રદેશસત્ક્રમ. પ્રકૃતિ સત્તાના વિષયમાં એ અનુચાગદ્વાર છે—સાદિ વિગેરેની પ્રરૂપણા અને સ્વામિત્વ, તેમાં સાદિ વિગેરેની પ્રરૂપણા એ પ્રકારે છે. મૂળકમ વિષયક, ઉત્તરપ્રકૃતિવિષયક, તેમાં મૂળપ્રકૃતિ સબધ સાદિ વિગેરેનું નિરૂપણ કરે છે-મૂળ કાઁપ્રકૃતિની સત્તા અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. તેમાં હમેશા સદ્ભાવ હૈાવાથી મૂળક”ની સત્તા અનાદિ છે, અલવ્યને ધ્રુવ અને ભવ્યને ધ્રુવ છે. આ પ્રમાણે મૂળકમ આશ્રયી સાદિ વિગેરે ભગના વિચાર કર્યાં, હવે ઉત્તરપ્રકૃતિઓ આશ્રયી સાÈિ વિગેરે ભગના વિચાર કરવા માટે કહે છે— Page #767 -------------------------------------------------------------------------- ________________ પચાસ-પાચમું દ્વાર રહે पढमकसाया चउहा तिहा धुर्व साइअधुर्व संतं । प्रथमकषायाः चतुर्दा त्रिधा ध्रुवं साबधुवं सत्कर्म । અર્થ પહેલા કક્ષાએ ચાર પ્રકારે છે. શેષ ધ્રુવ સત્કર્મ ત્રણ પ્રકારે છે અને અધુવા સત્કર્મ સાદિ અને સાંત છે. ટીકાનું – પહેલા અનંતાનુબધિ કષાયે સત્તાની અપેક્ષાએ સાદિ અનાદિ ધ્રુવ અને અધુર એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે સમ્યગૃષ્ટિ કેઈ આત્માએ અનંતાનુબંધિની વિસાજના કરી, ત્યારબાદ જ્યારે સમ્યવથી પડી મિથ્યાત્વે જઈ મિથ્યાત્વ નિમિત્તે બાંધે ત્યારે તેની સત્તાની શરૂઆત થાય માટે સાદિ, અનંતાનુબંધિની વિસાજના જ જેઓએ કરી નથી તેઓ આશ્રયી અનાદિ, અભવ્યને અનંત અને ભવ્યાત્મા ક્ષાયિક સમ્યફતવ ઉપાર્જન કરી અનંતાનુબંધિની સત્તાનો નાશ કરશે માટે સાંત. અનંતાનુબંધિ સિવાય શેષ એકસે છવ્વીસ પુલસત્તાક કર્મપ્રકૃતિએ સત્તા આશ્રયી અનાદિ ધ્રુવ અને અધુર એમ ત્રણ પ્રકારે છે. તેમાં આ સઘળી કર્મપ્રકૃતિએ યુવા સત્તાવાળી હોવાથી અનાદિકાળથી સત્તામાં હોય છે માટે અનાદિ, અભવ્યને કોઈ કાળે તે પ્રકૃતિઓની સત્તાને નાશ નહિ થાય માટે યુવા અને ભવ્ય મોક્ષે જતાં તે સઘળી કર્મ પ્રકૃતિને નાશ કરશે માટે અધુવ. શેષ-અધુવસત્કર્મ પ્રકૃતિ સાદિ અને સાત એમ બે પ્રકારે છે. તે સાદિ-સાંતપણું તે સઘળી કર્મ પ્રવૃતિઓની સત્તા અધુવ હોવાથી સમજવું. તે અgવ સકર્મકતિઓ આ પ્રમાણે છે–સમ્યફવાહનીય, મિશ્રમેહનીય, મનુષ્યદ્ધિક, દેવદ્ધિક નરકટ્રિક, વિક્રિયસપ્તક, આહારકસપ્તક, તીર્થંકરનામ, ઉચત્ર અને ચાર આયુ, કુલ અઠ્ઠાવીશ છે. આ પ્રમાણે સાદિ વગેરે અંગને વિચાર કર્યો. હવે કઈ કમ પ્રકૃતિઓની સત્તાને કેણ સ્વામિ છે? તે કહેવું જોઈએ. તે બે પ્રકારે છે–એક એક પ્રકૃતિ સંબંધે અને પ્રકૃતિના સમૂહ સંબધે. એટલે કે એક એક પ્રકૃતિની સત્તાને સ્વામિ કોણ? અને અનેક પ્રકૃતિના સમૂહની સત્તાને સ્વામિ કે તેમાં પહેલાં એક એક પ્રકતિની સત્તાને સ્વામિ કહેવા ઈચ્છતા આ ગાથા કહે છે– दुचरिमखीणभवन्ता निहादुगचोदसाऊणि ॥१३३।। द्विचरमक्षीणभवान्तानि निद्राद्विकचतुर्दशायुषि ॥१३॥ અર્થ–ક્ષીણાહના કિચરમસમય પયત, ચરમસમય પયત અને ભવના અંત-પર્યત જેની સત્તા છે એવી અનુક્રમે નિશ્ચિક, જ્ઞાનાવરણાદિ ચૌદ અને ચાર આયુ છે. Page #768 -------------------------------------------------------------------------- ________________ ૭૩૪ પંચસંગ્રહ-પાંચમું દ્વાર ટીકાનુ–અહિં “ આદિ પદને સંબંધ અનુક્રમે કરે. તે આ પ્રમાણે ક્ષીણમોહ ગુણસ્થાનકના ચિરમ-ઉપન્ય સમય પર્યત નિદ્રાદ્ધિક સત્તામાં હોય છે, ત્યારપછી તેની સત્તા હોતી નથી. તેથી મિથ્યાદષ્ટિથી આરંભી ક્ષીણમેહ સુધીના સઘળા જી નિદ્રાદ્ધિકની સત્તાના સ્વામિ સમજવા. આ પ્રમાણે જે ગુણસ્થાનક સુધી જે પ્રકૃતિઓની સત્તા કહેવામાં આવે તેઓની. સત્તાના સ્વામિ મિથ્યાષ્ટિથી આરંભી તે ગુણસ્થાનક સુધીના સઘળા છે સમજવા. એ પ્રમાણે ક્ષીણુમેહગુણસ્થાનકના ચરમસમય પર્યત જ્ઞાનાવરણપંચક, અંતરાયપંચક અને દર્શનાવરણચતુષ્ક એ ચૌદ પ્રકૃતિઓની સત્તા હોય છે, અગાડી હતી નથી. ચારે આયુની પિતપોતાના ભવના અંતસમય પયત સત્તા હેય છે, આગળ હિતી નથી. ૧૩૩ तिसु मिच्छत् नियमा अटुसु ठाणेसु होइ भइयचं । . सासायणमि नियमा सम्मं भज्जं दससु संत ॥१२॥ त्रियु मिथ्यात्वं नियमादष्टम् स्थानेषु भवति भाज्यम् । सास्वादने नियमात् सम्यक्त्वं भाज्यं दशसु सत् ॥१३॥ અર્થ–પહેલા ત્રણ ગુણસ્થાનકમાં મિથ્યાત્વ અવશય સત્તામાં હોય છે. ત્યારપછીના આઠ ગુણઠાણે ભજનાએ છે. સાસ્વાદને સમ્યકત્વ મોહનીય અવશ્ય સત્તામાં. હોય છે, દશ ગુણઠાણે ભજનાએ હોય છે. ટીકાનું મિથ્યાષ્ટિ, સાસ્વાદન અને મિશ્ર એ ત્રણ ગુણસ્થાનકેમાં મિથ્યાત્વમોહનીયની સત્તા અવશ્ય હોય છે અને ચતુર્થ ગુણસ્થાનકથી આરંભી ઉપશાનમેહગુણસ્થાનક પર્યત ભજનાઓ હોય છે, એટલે કે સત્તામાં હોય છે અને નથી પણ હતી. તે આ પ્રમાણે – અવિરતિ સમ્યગદષ્ટિ આદિ ગુણસ્થાનકમાં ક્ષાયિક સમ્યકત્વ ઉપાજક્ત કરતા જેઓએ મિથ્યાત્વને ક્ષય કર્યો હોય છે તેઓને સત્તામાં રહેતી નથી અને ઉપશમાવેલી હોય તે એટલે કે ઉપશમ સમ્યક્ત્વીને સત્તામાં હોય છે. ક્ષીણમોહાદિ ગુણસ્થાનકમાં. મિથ્યાત્વની સત્તાને અવશ્ય અભાવ છે. સાસ્વાદન ગુણસ્થાનકે સમ્યકત્વમોહનીય અવશ્ય સત્તામાં હોય છે, કારણ કે સાસ્વાદને મોહનીયની અઠ્ઠાવીસે પ્રકૃતિઓની સત્તા હોય છે અને મિથ્યાષ્ટિથી આરંભી બીજા ગુણસ્થાનક વિના. ઉપશાંતમાહ સુધીના દશ ગુણસ્થાનકમાં ભજનાએ હોય છે. એટલે કે કઈ વખતે સત્તામાં હોય છે કઈ વખતે નથી હોતી. તે આ પ્રમાણે – Page #769 -------------------------------------------------------------------------- ________________ -સરગ્રહ-પાંચમું દ્વારા મિથ્યાષ્ટિ ગુણઠાણે અભવ્યને અને અદ્યાપિ પર્યત સભ્યત્વ પ્રાપ્ત કર્યું નથી તેવા ભવ્યને સમ્યક્ત્વમોહનીય સત્તામાં હતી જ નથી અને ઉપશમ સમ્યકત્વથી પડીને આવેલા ભવ્યને જ્યાં સુધી ઉવેલે નહિ ત્યાં સુધી જ સત્તામાં હોય છે. તથા ઉપરના ગુણસ્થાનકેથી પડીને મિશ્રપણું પ્રાપ્ત કરે તેને મિશ્રગુણસ્થાનકે સમ્યકત્વ મોહનીચની અવશ્ય સત્તા હોય છે અને પહેલે ગુણઠાણે સમ્યક્ત્વાહનીય ઉવેલી મિશ્રપણું પ્રાપ્ત કરે તેને સત્તામાં નથી રહેતી. ચેથાથી અગિઆરમા સુધીમાં ક્ષાયિક સમ્યકત્રીને સત્તામાં હોતી નથી, ઉપશમ-ક્ષપશમ સમ્યફવીને હોય છે. માટે દશ ગુણસ્થાનકેમાં સમ્યકત્વમેહનીયની સત્તા ભજનાએ કહી છે. બારમા આદિ ગુણસ્થાનકમાં તે હતી જ નથી. ૧૩૪ सासणमीसे मीसं सन्तं नियमेण नवसु भइयव्वं । सासायणंत नियमा पंचसु भजा अओ पढमा ॥१३५॥ सास्वादन मिश्रयोर्मिनं सत् नियमेन नवसु भक्तव्यम् । सासादनान्ता नियमात् पञ्चसु भाज्या अतः प्रथमाः ॥१३५॥ અર્થ–સાસ્વાદન અને મિશ્રગુણઠાણે મિશ્રમોહનીય અવશય સત્તામાં હોય છે, -નવ ગુણસ્થાનકમાં ભજનાએ હોય છે. તથા સાસ્વાદન પર્યત પહેલા અનતાનુબંધિ કષાય અવશ્ય સત્તામાં હોય છે અને ત્યારપછીના પાંચ ગુણસ્થાનકે ભજનાએ હોય છે. ટીકાનુ–સાસ્વાદન અને મિશ્ર એ બે ગુણસ્થાનકમાં મિશ્રમોહનીય અવશ્ય સત્તામાં હોય છે. કારણ કે સાસ્વાદ ગુણસ્થાનકવર્તિ આત્મા મોહનીયની અઠ્ઠાવીસે પ્રશ્નતિની સત્તાવાળા હોય છે અને મિશ્રમોહનીયની સત્તા વિના મિશ્રગુણસ્થાનક ઘટી -શકતું નથી, માટે સાસાઇન અને મિશ્રગુણઠાણે અવશ્ય મિશ્રમોહનીય સત્તામાં હોય છે. અવિરતિ સમ્યગ્દષ્ટિથી આરંભી ઉપશાંતમહ ગુણસ્થાનક પર્યત ભજનાએ હોય છે. એટલે કે કદાચિત હોય, કદાચિત્ ન હોય. તે આ પ્રમાણે– ક્ષાયિક સમ્યકત્રીને મિશ્રમોહનીયની સત્તા હોતી નથી, ઉપશમ-ક્ષયોપશમ સમ્યનવીને હોય છે, પહેલે ગુણઠાણે અભવ્યને અને જેઓએ હજુ સુધી સમ્યકત્વ પ્રાપ્ત કર્યું નથી તેઓને મિશ્રમેહનીયની સત્તા હતી નથી અને સમ્યકત્વ પ્રાપ્ત કરી મિથ્યા જાય તેઓ તે જ્યાં સુધી ઉવેલે નહિ ત્યાં સુધી સત્તામાં હોય છે. એટલે નવ ગુણઠાણે ભજનાએ મિશ્રમોહનીયની સત્તા કહી છે. સાસ્વાદન ગુણસ્થાનક પર્યત અનંતાનુબધિ કષાયે અવશ્ય સત્તામાં હોય છે કારણ કે મિથ્યાષ્ટિ અને સાસ્વાદન ગુણસ્થાનકવર્તિ છે અનંતાનુબંધિ અવશ્ય ખાંધે છે માટે તે બે ગુણસ્થાનકમાં તે તેની અવશ્ય સતા હોય છે. ત્યારપછીના Page #770 -------------------------------------------------------------------------- ________________ 1930 પંચસ ગ્રહ-પાંચમું દ્વાર મિર્થ્યગુણસ્થાનકથી આર’ભી અપ્રમત્ત ગુણુસ્થાનક સુધીના પાંચ ગુણસ્થાનકમાં ઊજનાએ હોય છે. તેમાં ચેાથાથી સાતમા સુધીમાં, વિચાળેલા હાય તા સત્તા હાતી નથી અન્યથા, હાય છે અને અનંતાનુઅધિની વિસયાજના કરી ત્રીજે આવે તેને ત્રીજે ગુણઠાણે સત્તામાં ન હોય અન્યથા હાય છે. માટે અન’તાનુષધિની સત્તા મિશ્રાદિ પાંચ ગુણઠાણે ભજનાએ કહી છે. ઉપરના ગુણુઠાણે પહેલા કષાયૈ સત્તામાં હોતા જ નથી. કારણ કે આ આચાય મહારાજ અનંતાનુખ ધિની વિસયાજના કરીને જ ઉપશમશ્રણ પર આરૂઢ થાય એમ માને છે. ૧૩૫ मझिकसाया तो जा अनियखिवगसंख्या । भागा ता संखेया ठिइखंडा जाव गिद्धितिगं || १३६ || मध्यमाष्टकषायास्तावत् यावदनिवृत्तिक्षपकस्य सङ्ख्येयाः । भागास्ततः सङ्ख्येयानि स्थितिखण्डानि तावत् स्त्यानर्द्धित्रिकम् ॥ १.३६ || י અથ—મધ્યમ આઠ કષાયૈા ક્ષેપકને અનુવ્રુત્તિકરણ ગુણુસ્થાનના સખ્યાત ભાગ "ત સત્તામાં હોય છે. ત્યારપછી સખ્યાતા સ્થિતિખંઢ પર્યંત શીશુદ્ધિત્રિક સત્તામાં હોય છે. ટીકાનુ૦——ચલા અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ એ આઠ કષાય ક્ષપકને નિવૃત્તિ આદર સ`પરાય ગુણસ્થાનકના સખ્યાતા ભાગ પર્યંત સત્તામાં હોય છે, ત્યારપછી હાતા નથી. કારણ કે તેના ક્ષય થાય છે. ઉપશમશ્રણિત આશ્રયીને તા ઉપશાંતમાહ ગુણુસ્થાનક પર્યંત સત્તામાં હોય છે. તથા ક્ષપણને અનિવૃત્તિ આદરસ પાય શુશુઠાણું જે સ્થાને આઠ કષાયના ક્ષય શ્યા તે સ્થાનકથી સંયાત સ્થિતિખા—સ્થિતિઘાત પર્યંત એટલે કે અનિવૃત્તિ બાહેર સરૂપરાય ગુણસ્થાનકના જે સમયે આઠ કષાયાના ક્ષય થયા તે સમયથી આરબી સખ્યાતા સ્થિતિઘાતા જેટલા સમયમાં થાય તેટલા સમય ત નિદ્રાનિદ્રા, પ્રજ્ઞાપ્રચલા અને થીશુદ્ધિ એ ચીદ્ધિત્રિક અને સ્થાવરાદિ નામમાઁની તેર પ્રકૃતિએ સત્તામાં હોય છે, ત્યારપછી હાતી નથી. કારણ કે તેટલા કાળમાં તેઓના ક્ષય થાય છે. નામક્રમની તેર પ્રકૃતિ હવે પછી કહેશે અને ઉપશમશ્રેણિ આશ્રયી ઉપશાંતમાહ ગુણુસ્થાનક પર્યંત સત્તામાં હૈય છે. ૧૩૬ હવે એ જ નામક ની સ્થાવરાદિ તેર પ્રકૃતિએ કહે છે— थावरतिरिगइदीदो आयावेगिदिविगलंसाहारं । नरंबदुगुजोयाणि य दसाइमेगंततिरिजग्गा ॥ १३७ ॥ Page #771 -------------------------------------------------------------------------- ________________ વસગ્રહપાંચમું દ્વાર Sા . स्थावरतिर्यग्गतिद्विकमातपैकेन्द्रियविकलसाधारणम् । नरकद्विकोद्योते च दश आदिमा एकान्ततिर्यग्योग्याः ॥१३७॥ અથ–સ્થાવર અને સુકમનામરૂપ સ્થાવરદ્ધિક, તિર્યંચગતિ અને તિયાનુપ્રવિરૂપ તિર્યચઢિક, આતપનામ, એકેન્દ્રિય જાતિનામ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરિ ન્દ્રિય જાતિરૂપ વિકલત્રિક, સાધારણનામ, નરકગતિ અને નરકાનુપૂરિશ્વરૂપ નરકદ્ધિક અને ઉદ્યોતનામ એ નામકર્મની સ્થાવરાદિ તેર પ્રકૃતિએ કહેવાય છે. તેમાંથી શરૂઆતની દશ પ્રકૃતિએ એકાન્ત તિર્યંચ ચોગ્ય છે એટલે કે તે દશ પ્રકૃતિને ઉદય માત્ર તિર્યંચગતિમાં જ હોય છે. તેથી જે કોઈ પણ સ્થળે તિય એકાત એગ્ય પ્રકૃતિનું ગ્રહણ કર્યું હોય, ત્યાં આ દશ પ્રકૃતિ સમજવી. एवं नपुंस इत्थी संतं छवं च वायर पुरिसुदए । समऊणाओ दोनिउ आवलियाओ तओ पुरिसं ॥१३८॥ एवं नपुंसकः स्त्री सत् षट्कं च वादरे पुरुषोदये । समयोने द्वे आवलिके ततः पुरुषः ॥१३८॥ અ–પુરુષવેદના ઉદયે શ્રેણિ આરંભનાર બાદરસપરાય ગુણઠાણે એ પ્રમાણે અનુક્રમે નપુંસકવેદ, સ્ત્રી અને હાસ્યષકને ક્ષય કરે છે અને ત્યારપછી સમય જૂન આવલિકા કાને પુરૂષદને ક્ષય કરે છે. ટકાનુ—એ પ્રકારે એટલે આઠ કષાયને ક્ષય કર્યા પછી સંખ્યાતા સ્થિતિઘાત ઓળગી ગયા બાદ જેમ સેળ પ્રકૃતિને ક્ષય કર્યો તેમ સેળ કર્મપ્રકૃતિને ક્ષય કર્યા પછી સંખ્યાતા સ્થિતિઘાત વ્યતીત થયા બાદ નપુંસકવેદ નાશ પામે છે, જ્યાં સુધી તેને નાશ ન થાય, ત્યાં સુધી તે સત્તામાં હોય છે. નપુસકવેદને ક્ષય થયા પછી સંખ્યાતા સ્થિતિખાઓળગી ગયા બાદ જીવેદનો નાશ થાય છે. તે પણ જ્યાં સુધી નાશ ન પામે ત્યાં સુધી સત્તામાં હોય છે. * શ્રી કે પુરુષ ક્ષકણિ પર આરૂઢ થનાર આશ્રયી આ ક્રમ સમજે. નપુંસક ક્ષપકશ્રેણિ પર ચડનારને સ્ત્રીવેદ અને નપુંસકવેદ એ અને વેદને એક સાથે ક્ષય થાય છે. જ્યાં સુધી તેને ક્ષય ન થાય ત્યાં સુધી તે બંને વેદ સત્તામાં હોય છે, ઉપશમણિ આશ્રયી તે ઉપશાંતમાહ ગુણસ્થાનક પર્યત તે બંને વેદની સત્તા હોય છે. .. સ્ત્રીવેદને ક્ષય થયા પછી સંખ્યાતા સ્થિતિખંડે એગી ગયા બાદ હાસ્યાદિ ષકને ક્ષય થાય છે અને હાસ્યાદિ ષકને ક્ષય થયા પછી સમય જૂન છે આવલિ ક Page #772 -------------------------------------------------------------------------- ________________ પચસ'એંઢપાચનું કાર કંકાળે પુરુષવેદની સત્તાના નાશ થાય છે. આ ‘હકીક્ત પુરુષવેદના ઉદયે ક્ષેપકશ્રેણિ સ્વીકાર કરનાર આશ્રયી પ્રતિપાદન કરેલી છે. ૧૩૮ i- હવે સ્ત્રીવેદ અને નપુસકવેદના' ઉત્તરે ક્ષેપકશ્રેણિ સ્વીકાર કરનાર આશ્રયી વિધિ કહે છે.. 1932 L 'થીનું 'નપુલ કથીવેયર તંત્તનું જ માઁ 'હું ' અનુમોëનિ નુાત્ર નપુંસકથી પુનો સંસા15 स्त्र्युदये नपुंसकः स्त्रीवेदश्व सप्तकं च क्रमात् । नपुंसकवेदे युगपत् नपुंसकस्त्रियौ पुनः सप्तकम् ॥१३९॥ ' Y,73, અ—શ્રીવેદના ઉદયે ક્ષપશ્રેણિ પર આરૂઢ થનાર પહેલા નપુ સવેદના થય કરે છે, ત્યારપછી સખ્યાતા સ્થિતિઘાત એળગી ગયા ખાદ્ય સ્ત્રીવેદના ક્ષય કરે છે અને ત્યારપછી પૂર્વોક્ત કાળ ગયા બાદ હાસ્ય દિષક અને પુરુષવેદના એક સાથે ક્ષય કરે છે. નપુ ́સકવેદના ઉચે ક્ષપશ્રણ આરભનાર સ્ત્રીવેદ અને નપુંસકવેદમાં એક સાથે ક્ષય કરે છે અને ત્યારપછી પુરુષવેદ અને હાસ્યાદિષટ્ક એ સાત પ્ર તિના સમકાળે ક્ષય કરે છે. જ્યાં સુધી તે તે પ્રકૃતિના ક્ષય કર્યાં હોતા નથી ત્યાં સુધી તેની સત્તા હેાય છે, ત્યારખાઇ હોતી નથી. ઉપશમશ્રેણિ આશ્રયી અગીઆરમા ગુણુસ્થાનક પર્યંત સત્તા હોય છે. ૧૩૯ . ' ત્યારપછી શું કરે? તે કહે છે— संखेज्जा ठिइखंडा पुणोवि कोहाइ लोभ सुहुमन्ते । आसज्ज खवगसेढी सव्वा इयराइ जा संतो ॥१४०॥ ". सङ्ख्येयानि, स्थितिखण्डानि पुनरपि क्रोधादिः लोमः सूक्ष्मत्वे । आश्रित्य क्षपकश्रेणिं सर्व्वा इतरायां यावत् शान्तम् ॥१४०॥ અથ—સંખ્યાતા સ્થિતિમા ઓળંગી ગયા ખાદ અનુક્રમે ધાદિના ક્ષય થાય છે અને લાલના સૂક્ષ્મસ પરાયપણામાં ક્ષય થાય છે. ક્ષપકથ્થૈણુિ આશ્રયી આ હકીક્ત કહી છે. ઉપશમશ્રેણિમાં તે સઘળી પ્રકૃતિ ઉપશાંતમે હગુણસ્થાનક પર્યંત સત્તામાં હાય છે. 1 ટીકાનુ॰પુરુષવેદના ક્ષય થાય પછી સંખ્યાતા સ્થિતિખા એળ’ગીને સજનલન ક્રોધના નાશ થાય છે, ત્યારપછી સખ્યાતા સ્થિતિખા વ્યતીત થયા ખાદ સજવ લન માનના ક્ષય થાય છે, ત્યારપછી સખ્યાતા સ્થિતિમા ગયા ખાઇ સજ્વલન માયાના ક્ષય થાય છે. સ`જ્વલન લાલના ' સૂક્ષ્મસ’પરાય ગુણસ્થાનકના ચશ્મસમયે ક્ષય થાય છે. '. Page #773 -------------------------------------------------------------------------- ________________ પસંગ્રહ પાંચમું હાર, Gડલ આ મધ્યમ કષાયાણક આદિ સઘળી પ્રકૃતિએને ક્ષય ક્ષયક આશ્રયી કહ્યો છે. જ્યાં સુધી ક્ષય થઈ ન હોય ત્યાં સુધી સત્તામાં હોય છે, ત્યારપછી હેતી નથી અને ઈતર ઉપશમશ્રણમાં તે ઉપશાંતામહ ગુણસ્થાનક પથત સત્તામાં હોય છે એમ સમજવું. ૧૪૦ હવે આહારકસપ્તક અને તીર્થંકરનામકર્મની સત્તા સંભવ ગુણસ્થાનકોમાં કહે છેसव्वाणवि आहारं, सासणमोसेयराण पुण तित्थं । - उभये संति न मिच्छे तित्थगरे अंतरमुहत्तं ॥१४॥ सर्वेषामपि आहारं सास्वादनमिश्रेतरेषां पुनः तीर्थम् । 'उभयोः सतोर्न मिथ्यादृष्टिस्तीर्थकरेऽन्तर्मुहर्तम् ॥१४॥ અર્થ–સઘળા ગુણસ્થાનકવાળા ઓને આહારકસપ્તકની વિકલ્પ સત્તા હાય. છે. સાસ્વાદન અને મિશ્ર સિવાય અન્ય ગુણસ્થાનકે તીર્થકરનામની સત્તા ભજનાએ. હોય છે. બંનેની સત્તા હોય તે મિથ્યાણિ હોતું નથી. તીર્થકરની સત્તા છતાં અંતમુહૂર્ત પર્યત જ મિથ્યાષ્ટિ હોય છે. ટકાનુ—મિથ્યાષ્ટિથી આરંભી અગિ કેવળી સુધીના સઘળા ને આહારકસપ્તકની સત્તા ભજનાઓ હોય છે. એટલે કે કદાચિત હોય છે. કદાચિત નથી પણ હતી. સાતમે અને આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીમાં આહારકનામકર્મ બાંધીને ઉપરના ગુણસ્થાનકે ચડે, અગર તે પડી નીચેના ગુણસ્થાનકમાં જાય તે સઘળા ગુણસ્થાનમાં સત્તા સંભવે, ન બાંધનારને ન સંભવે. સાસ્વાદન અને મિશ્ર ગુણસ્થાનક સિવાયના સઘળા ને તીર્થકર નામકર્મની સત્તા ભજનાએ હેય છે. તીર્થકરનમકમને બંધ કર્યો હોય તે હેાય, નહિ તે ન હોય. પરંતુ સાસ્વાદન અને મિશ્રણને તે અવશ્ય હેતી નથી. કારણ કે જીવવભાવે જ તીર્થકર નામકર્મની સત્તાવાળો આત્મા બીજે અને ત્રીજે એ બે ગુણસ્થાનકે જ નથી. તથા આહારકનામકર્મ અને તીર્થકરનામકર્મ એ બંનેની યુગપત્ એક જીવને જે સત્તા હોય તે તે છવ મિથ્યાદષ્ટિ હોતે જ નથી–એટલે કે બંનેની સત્તાવાળે આત્મા મિથ્યા જતો જ નથી. કેવળ તીર્થકર નામકર્મની સત્તા મિથ્યાષ્ટિને અંતમુહૂ પયત જ હોય છે. વધારે કાળ હોતી નથી. એને સપ્તતિકા સંગ્રહમાં વિસ્તારપૂર્વક વિચાર કરશે, એટલે અહિં કર્યો નથી. - Page #774 -------------------------------------------------------------------------- ________________ પસહચમું ક્રાંત अन्नयरवेयणीयं उच्च नामस्स चरमउदयाओ । मणुयाउ अजोगंता सेसा उ दुचरिमसमयंता ॥१४२|| अन्यतरवेदनीयमुच्चोत्रं नाम्नश्चरमोदया। - मनुजायुरयोग्यन्ताः शेपास्तु द्विचरमसमयान्ताः ॥१४॥ અર્થ—અન્યતર વેદનીય, ઉચ્ચગેત્ર, નામકર્મની ચરદયવતી પ્રકૃતિઓ અને માધ્યાયુ અગિના ચરમસમય પર્યત સત્તામાં હોય છે અને શેષ- પ્રકૃતિએ હિંચરમ સમય પર્યત સત્તામાં હોય છે.. ટીકાનુ–સાતા અગર અસાતા બેમાંથી એક વેદનીય. ઉચ્ચગેત્ર તથા અર્ચગીના ચરમસમયે નામકર્મની જે પ્રકૃતિએને ઉદય હોય છે તે નવ પ્રકૃતિ, તે આ પ્રમાણે--મનુષ્યગતિ પંચેન્દ્રિયજાતિ, રસનામ, બાદરનામ, પર્યાપ્ત નામ, સુભગનામ, આયનામ, યશકીર્તિનામ અને તીથ કરનામ તથા મનુષ્પાયુ એ બાર પ્રકૃતિ અને ગિના ચરમસમય પર્યત સત્તામાં હોય છે. બાકીની અન્યતર વેદનીય, દેવદ્ધિક ઔદારિકસપ્તક, વૈકિયસપ્તક, આહારકસપ્તક, તેજસકાર્પણ સપ્તક, પ્રત્યેક સંસ્થાનષક, સંઘયgષક, વર્ણાદિ વીશ, વિહાગતિદ્વિક, અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છવાસ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, સુભગ, દુગ, સુવર, સ્વર, અનાદેય, અપયશકીર્તિ, મનુષ્યાનુપૂર્વિ, નિર્માણ, અપર્યાપ્ત અને નીચગવરૂપ ત્યાસી પ્રકૃતિએ અગિ કેવળી ગુણસ્થાનકના હિચરમસમય પર્યત સત્તામાં હોય છે. દ્વિચરમસમયે એ ત્યાસી પ્રકૃતિઓની સત્તાને નાશ થાય છે એટલે ચરમસમયે તેઓની સ્વરૂપ સત્તા હોતી નથી. ૧૪૨ આ પ્રમાણે એકેક પ્રકૃતિની સત્તાના સ્વામિ કહ્યા. હવે પ્રકૃતિ સત્કર્મ સ્થાનગત એટલે અનેક પ્રકૃતિઓના સમૂહની સત્તાના સ્વામિ કહેવા જોઈએ. પ્રકૃતિ સત્કર્મ સ્થાને અગાડી “ સત્ત દ્વાળા ઈત્યાદિ ગ્રન્થ વડે સપ્તતિકા સંગ્રહમાં કહેવામાં આવશે અહિં ગ્રન્થગૌરવના ભયથી કહેવાશે નહિ. માટે તેને ત્યાંથી જ વિચાર કરી અહિં સ્વામિત્વ કહેવું. આ પ્રમાણે પ્રકૃતિ સત્કર્મ સંબંધી કહ્યું, હવે સ્થિતિ સત્કર્મસત્તાના સંબંધમાં કહે છે. તેમાં બે અનુગદ્વાર છે–સાદિ વગેરનું પ્રરૂપણ અને સ્વામિત્વ. સાદિ વગેરેનું પ્રરૂપણ પણ બે પ્રકારે છે-૧ મૂળકર્મ સંબંધી, ૨ ઉત્તરપ્રકૃતિ સંબંધી. તેમાં પહેલા મૂળકર્મ સંબધી સાદિ વિગેરેનું પ્રરૂપણ કરવા આ ગાથા કહે છે– , * મૂરિ નન્ના, તિë છે मूलानां स्थितिरजघन्या, त्रिधा । Page #775 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહપાંચમું-કાર ૭૪૧ અર્થમૂળકમની. અજઘન્ય સ્થિતિ ત્રણ પ્રકારે છે. • * ટકાનુ–મૂળકર્મ પ્રકૃતિની અજઘન્ય સ્થિતિની સત્તા અનાદિ દુલ અને અધુવ એમ ત્રણ પ્રકારે તે આ પ્રમાણે – ૯ મૂળકર્મપ્રકૃતિઓની જઘન્ય સ્થિતિની સત્તા તિપિતાના ક્ષયને અંતે જ્યારે એક સમયમાત્ર શેષ રહે ત્યારે હોય છે. તે જઘન્ય સત્તા એક સમયમાત્ર હોવાથી સાદિ સાંત છે. તે સિવાય અન્ય સઘળી સ્થિતિની સત્તા અજધન્ય છે. તે અર્જધન્ય સ્થિતિની સત્તાને સવા સદ્ભાવ હોવાથી અનાદિ છે. અભવ્યને ધ્રુવ અને ભવ્યને અછુવ છે. તથા ઉત્કૃષ્ટ અને અનુણ સ્થિતિની સત્તા સાદિ સાંત છે. કારણ કે તે અને પ્રકારની સત્તા ક્રમશઃ અનેકવાર થાય છે. (જઘન્યસ્થિતિની સત્તા પૂર્વે કહ્યા મુજબ સાદિ-અધુવ છે.) આ રીતે મૂળકર્મ સંબંધે સાદિ વિગેરે ભંગની પ્રરૂપણા કરી. હવે ઉત્તરપ્રકૃતિ સંબધે પ્રરૂપણ કરવા ઈચ્છતા કહે છે – चउद्धा उ पढमयाण भवे । धुवसंतीणपि तिहा सेसविगप्पाऽधुवा दुविहा ॥१४३।। __चतुर्दा तु प्रथमानां भवेत् । . ध्रुवसत्ताकानामपि विधा शेषविकल्पा अधुवा द्विविधा॥१४॥ અર્થ–પહેલા અનંતાનુબધિની અજઘન્ય સ્થિતિની સત્તા ચાર પ્રકારે છે અને શિષ ધ્રુવસત્તા પ્રકૃતિઓની પણ અજઘન્ય સ્થિતિની સત્તા ત્રણ પ્રકારે છે. તથા ઉક્ત પ્રકૃતિઓના શેષ વિકલ્પ અને અgવસત્તા પ્રકૃતિઓના સઘળા વિકલ્પ બે પ્રકારે છે. ટીકાનુ—પહેલા અનંતાનુબંધિ કષાયની અજઘન્ય સ્થિતિની સત્તા સાદિ, અનાદિ, “વ અને અધુર એમ ચાર પ્રકારે છે. તે આ પ્રકારે , , ઉક્ત કષાયની જઘન્યસ્થિતિસરા પિતાના ક્ષયના ઉપાજ્ય સમયે-જે સમયે તેની સત્તાને નાશ થાય તેની પહેલાના સમયે સ્વરૂપની અપેક્ષાએ એક સમય સ્થિતિ રૂપ, અન્યથા બે સમય સ્થિતિરૂપ છે. તે એક અથવા બે સમય પ્રમાણ હોવાથી સાદિ સાંત છે. તે સિવાય અન્ય સઘળી સત્તા અજઘન્ય છે. તે અજઘન્ય સત્તા અનતાનુબંધિની ઉકલના કર્યા પછી જ્યારે તેને ફરી બંધ થાય ત્યારે થાય છે માટે સાદિ, તે સ્થાન નહિ પ્રાપ્ત કરનારાઓને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધુવ હોય છે. અનંતાનુબધિ સિવાય પૂર્વે કહેલી એક છવીસ યુવસત્તા પ્રકૃતિની અજધન્ય સ્થિતિ સત્તા અનાદિ, ધ્રુવ અને અધુર એમ ત્રણ પ્રકારે છે, તે આ પ્રમાણે– તે પૂર્વેતિ એક છવીસે પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસતા તે તે પ્રકૃતિના Page #776 -------------------------------------------------------------------------- ________________ ફ’ ચસસકાંચમું હાર શ્રયને અંતસમયે એટલે કે જે સમયે જે તે પ્રકૃતિઓને સત્તામાંથી નાશ થાય ત્યારે હોય છે. તેમાં ઉદયવતી પ્રકૃતિઓની માત્ર એક સમયે સ્થિતિરૂપ અને અજયવતી પ્રકૃતિઓની સ્વરૂપને આશ્રયી સમય સ્થિતિરૂપ અન્યથા બે રૂમ સ્થિતિરૂપ જે સત્તા. તે જઘન્ય સ્થિતિસરા- છે. તે સમય અથવા બે સમય પ્રમાણ હેવાથી સાદિ સાંત છે. તે સિવાયની અન્ય સઘળી સત્તા અજધન્ય છે. તે અનાદિ છે. કારણ કે જ્યાં સુધી જઘન્ય સત્તા ન થાય ત્યાં સુધી તેને સદભાવ છે. ધ્રુવ અભયને અને અશ્રુવ ભવ્યને હોય છે.. . . . * * કે, માત્ર અનંતાનુબંધિની વિસાજના થયા બાદ તેને ફરી બધે થતું હોવાથી સત્તામાં આવે છે માટે તેની અજઘન્ય સત્તા પર ચાર ભાંગા ઘટે છે. તે સિવાયની થવસત્તાવાળી કોઈપણ કર્યપ્રકૃતિ સત્તામાંથી દૂર થયા પછી ફરી સત્તામાં આવતી જ નથી માટે તેઓની અજઘન્ય. સત્તામાં સાદિ સિવાયના સાંગાએ જ ઘટી શકે છે.' અનંતાનુબંધિ કષાય અને શેષ સઘળી પ્રવસત્તા પ્રકૃતિઓના શેષ ઉત્કૃષ્ટ અતુલ્હe. અને જઘન્ય એ ત્રણ વિકલ્પ સાદિ સાત ભાગે છે. તેમાં જઘન્ય સ્થિતિસત્તાના વિષયમાં સાદિ સાંત ભંગને તે પહેલા વિચાર કરી ગયા અને ઉત્કૃષ્ટ અનુભ્રષ્ટ એ બંને પ્રકારની સ્થિતિસત્તા ક્રમશઃ અનેકવાર થાય છે માટે તે અને સાદિ સાંત છે. દેવદ્રિક, નરકઢિક, ઉચ્ચત્ર, સમ્યક્ત્વાહનીય, મિશ્રમેહનીય, વૈકયસપ્તક, આહારકસપ્તક, મનુયકિ, એ ઉદ્વલન ચગ્ય ત્રેવીસ પ્રકૃતિઓ તથા ચાર આયુ અને વીથ કરનામકર્મ એ પ્રમાણે અઠ્ઠાવશે અધવસત્તા પ્રકૃતિઓની જઘન્ય અજઘન્ય ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ એમ ચાર પ્રકારની સ્થિતિસત્તા સાદિ-સાત ભાંગે છે. કારણ કે તે સઘળી પ્રકૃતિઓની સત્તા જ અધુવ છે. - " જેની સત્તા સર્વદા હોય કે જે સર્વદા રહેવાની હોય તેના પર જ અનાદિ અને અનંત ભંગ ઘટી શકે પરંતુ જેની સત્તાને જ નિયમ ન હોય તેના પર સાદિ અને સાત સિવાય અન્ય ભાંગાઓ ઘટી શકે નહિ. ૧૪૩ - આ પ્રમાણે મૂળ અને ઉત્તર પ્રવૃતિઓના વિષયમાં સાદિ વગેરે ભંગને વિચાર કર્યો હવે જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામિત્વ સંબધે એટલે કે જઘન્ય સ્થિતિસત્તા અને ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાને સ્વામિ કે તે સંબંધે વિચાર કરે. જોઈએ. તેમાં પહેલા ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામિત્વ સંબંધે વિચાર કરતાં કહે છે– ... बंधुदउक्कोसाणं उक्कोस ठिईउ संतमुक्कोसं । yળ વાળુ શgવચારી શકાા , " बन्धोदयोत्कृष्टानामुत्कृष्टा स्थितिस्तु सदुत्कृष्टम् । તલુના સમોનyલયોકાયિનીના, ઋક્યા છે , Page #777 -------------------------------------------------------------------------- ________________ પંચ -પાંચ વાર ૭૩ '' ‘અથ–ઉદય છતાં બધું પ્રકૃતિએની જે સ્થિતિ તે જ તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તા છે અને ઉદયના અભાવે બધિત્કૃષ્ટ પ્રકૃતિઓની સમય ચૂત જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે તેની ઉત્કૃષ્ટ સ્થિસિત્તા છે. ' ટીકા કરી હોય ત્યારે જે કર્યપ્રકૃતિની સ્થિતિ બંધાય તે - દત્યુ પ્રકૃતિ કહેવાય છે. તે પ્રકૃતિઓ આ પ્રમાણે છે-જ્ઞાનાવરણપચક, ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળદર્શનાવરણરૂપ દર્શનાવરણચતુષ્ક, અસાતવૈદનીય, મિથ્યાવમોહનીય, સોળ કષાય, પંચેન્દ્રિયજાતિ, તેિજસસપ્તક હુડકસસ્થાન, વર્ણાદિ વીશ, અને લઘુ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છવાસ, અપ્રશસ્તવિહાગતિ, ઉત, રસ, આદર, પર્યાસ, પ્રત્યેક અસ્થિર, અશુભ, દુભ સ્વર, અનાદેય, એપયશકીર્તિ, નિર્માણ, નીચગેત્ર, અંતરાયપંચક અને તિય"ચ મનુષ્ય આશ્રયી વક્રિયસપ્તક એ છયાસી બધાણ પ્રકૃતિની જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે જ ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા છે એટલે કે તે પ્રકૃતિઓ જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે તે જ પૂર્ણ સ્થિતિબંધ તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે. . શિકા–જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સિત્તેર કડાકડી વગેરે થાય ત્યારે તેને અબાધાકાળ સાત હજાર વરસ વગેરે હોય છે અને અબાધાકાળમાં તે દલિકે હોતા નથી તેથી પૂર્ણ જે ઉત્કૃષ્ટ સ્થિબંધ તેજ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા શી રીતે કહી શકાય? - ઉત્તર-ઉત્કૃષ્ટ રિતિબંધ જ્યારે થાય ત્યારે પૂર્વે બંધાયેલું દલિક કે જેને અઆધાકાળ વીતી ગયેલ હોય છે તે તે સત્તામાં હોય છે. વળી તેની પહેલી સ્થિતિ ઉદયવતી હોવાથી સ્તિબુકસંક્રમ વડે અન્ય પ્રકૃતિમાં સંક્રમતી નથી એટલે જેટલો ઉત્કૃષ્ટ સ્થિબંધ થાય તેટલી જ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કહી શકાય તેમાં કઈ વિરોધ નથી. કે જે પ્રકૃતિએને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પિતાને ઉદય ન હોય ત્યારે થાય તે અનુદયબ હૂણ કહેવાય, તે પ્રકૃતિએ આ પ્રમાણે–નિદાપંચક, નરકહિક, તિય ક્રિક, ઔદારિકસપ્તક, એકેન્દ્રિય જાતિ, સેવાd સંઘયણ, આપ અને સ્થાવરનામકર્મ. આ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે પ્રકૃતિને ઉદય ન હોય ત્યારે બધાય છે. * અહિં કેઈ કહે કે- એ પ્રકૃતિને ઉદય ન હોય ત્યારે બંધ વડે ઉત્કૃષ્ટ સ્થિતિ કેમ થઈ શકે? તેના ઉત્તરમાં કહે છે કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જ્યારે ઉ&ણ સંકિષ્ટ પરિણામ થાય ત્યારે થાય છે. તેવા કિલષ્ટ પરિણામ હોય ત્યારે પાંચમાંની કોઈપણ ૧ આ પ્રવૃતિઓને ઉદય હોય ત્યારે જ તેને ઉતકૃષ્ટ સ્થિતિબંધ થાય છે. એમ સમજવાનું નથી પરંતુ ઉદય હોય ત્યારે પણ થાય છે એમ ચમજવાનું છે. કારણ કે તેમાંની કેટલીએક પ્રકૃતિએને ઉદય ન હોય ત્યારે પણ ઉત્કૃષ્ટ સ્થિતિએ થઈ શકે છે. જેમકોધના ઉદયવાળે મને ઉત્કૃષ્ટ રિતિબધ કરી શકે છે. તેમ જ પ્રશાસ્તવિહાયોગતિના ઉદયવાળે અપ્રશસ્તવિહાયાગતિને, ઈ અન્ય સંસ્થાનના ઉદવવાળે હુડકસંસ્થાનને ઉત્કૃષ્ટ રિતિબધ કરી શકે છે. અનુદયત્કૃિષ્ટ કૃતિઓનો તેઓને ઉદય ન હોય ત્યારે જ ઉત્કૃષ્ટ સ્થિતિમાં થાય છે. * . - Page #778 -------------------------------------------------------------------------- ________________ પચસગ્રહ-પાંચમું તાર નિદ્રાને ઉદય જ હોતો નથી. તથા નરકદ્ધિકને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તિર્થશે કે મનુષ્ય. કરે છે તેઓને કંઈ નરકટ્રિકને ઉદય હેતે નથી અને શેષ તેર કર્યપ્રકૃતિઓને ઉઠ્ઠ. સ્થિતિબંધ યથાયોગ્ય રીતે દેવે કે નારકીઓ કરે છે, તેઓને તેમાંની એક પણ પ્રકતિને ઉદય હોતું નથી માટે તે વીશ પ્રકૃતિએ અનુદયબસ્કૃષ્ટ કહેવાય છે. આ અનુયબ૯ષ્ટ વીશ પ્રકૃતિઓને જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે એક સમય ચૂત તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કહેવાય છે. તે આ પ્રમાણે– આ પ્રકૃતિએને, જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય ત્યારે છે કે અબાધાકાળમાં પૂર્વનું બંધાયેલું દલિક કે જેનો અબાધાકાળ વીતી ગયા છે, તે સત્તામાં છે તે પણ જે સમયે તેઓને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે તે ઉદયપ્રાપ્ત પ્રથમ સ્થિતિને ઉદયવતી સ્વજાતીય પ્રકૃતિમાં સ્તિબુકસંક્રમ વડે સંક્રમાવે છે માટે સમયમાત્ર તે પ્રથમ સ્થિતિ વડે જૂન જે સર્વોત્કૃષ્ટ સ્થિતિ તે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કહેવાય છે. તાત્પર્ય એ કે-ઉદય છતાં બધિત્કૃષ્ટ પ્રકૃતિઓને જે ઉત્કૃષ્ટ સ્થિતિમાં તે જ પૂર્ણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કહેવાય છે અને અનુદય બંધત્કૃષ્ટ પ્રકૃતિએની એક સમય ‘સૂન જે ઉ&ષ્ટ સ્થિતિ તે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કહેવાય છે. ઉદયવતી અને અકુદયવતીની સત્તામાં એક સમયને ફરક છે. કારણ કે ઉદયવતી પ્રકૃતિનું ઉદયપ્રાપ્ત દલિક સ્તિબુકસકમ વડે અન્યત્ર સંક્રમિત નથી અને અનુદયવતીનું સંક્રમે છે. ૧૪૪ उदसंकमउकोसाण आगमो सालिगो भवे जेट्रो । संतं अणुदयसंकमउकोसाणं तु समउणो ॥१४॥ उदयसंक्रमोत्कृष्टानामागमः सावलिकः भवेज्ज्येष्ठम् । सदनुदयसंक्रमोत्कृष्टानां तु समयोनम् ॥१४५॥ અર્થ–દયસંકષ્ટ પ્રકૃતિઓની તેમાં જેટલું આગમ થાય, તેને આવલિકા સહિત કરીએ તેટલી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે અને અનુદયસંકષ્ટ પ્રકૃતિએની તેનાથી એક સમય ન્યૂન છે. ટકાન-જયારે ઉદય હોય ત્યારે સંક્રમ દ્વારા જેઓની ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા થાય તે ઉદય સંક્રમિત્કૃષ્ટ પ્રકૃતિ કહેવાય. તે પ્રકૃતિએ આ પ્રમાણે છે મનજગતિ, સાતવેદનીય, સમ્યકત્વમોહનીય, સ્થિર, શુભ, સુભગ, સુવર, આદેય, યશકીર્તિ, નવ કષાય, પ્રશસ્તવિહાયોગતિ, પ્રથમ સંઘયણપચક, પ્રથમ સંસ્થાનપંચક અને ઉચ્ચત્ર. ઉપર એ પ્રકૃતિએને જ્યારે ઉદય હોય ત્યારે તેમાં સ્વજાતીય અન્ય પ્રકતિની સ્થિતિના સંક્રમ વડે એ આવલિકા ન્યૂન સ્થિતિને જે આગમ-સંક્રમ થાય Page #779 -------------------------------------------------------------------------- ________________ પીસાગહ પંચમું કાર તેમાં ઉદયાવલિકા મેળવતા જેટલી સ્થિતિ થાય, તેટલી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે. તાત્પર્ય એ કે– સાતવેદનીયને વેદતા કેઈ આત્માએ અસાતાની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી અને ત્યાર પછી સાતવેદનીય બાંધવાનો આરંભ કર્યો તે વેદાતી અને બંધાતી સાતવેદનીયમાં તેની ઉદયાવલિકા ઉપર જેની બંધાવલિકા વ્યતીત થઈ છે તેવી અસાતવેદનીયની ઉદયાવલિકા ઉપરની કુલ બે આવલિકા ન્યૂન ત્રિીશ કેડાછેડી સાગરોપમ પ્રમાણ સઘળી સ્થિતિ સંક્રમાવે છે. તેથી સાતવેદનીયની ઉદયાવલિકા ઉપર સંક્રમ વડે જે બે આવલિકાનૂન ઉત્કૃષ્ટ સ્થિતિને આગમ થયો તે આગમ ઉદયાવલિકા સહિત કરતાં એટલે થાય તેટલી સાતવેદનીયની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કહેવાય છે. આ પ્રમાણે સમ્યકત્વમોહનીય સિવાય શેષ અઠ્ઠાવીશ પ્રકૃતિએની બે આવલિકા ન્યૂન સ્વજાતીય પ્રકૃતિએના ઉત્કૃષ્ટ સ્થિતિના સંક્રમ વડે જે આગમ થાય તે ઉદયાવલિકા સહિત કરતાં જેટલું થાય તેટલી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સમજવી. સમ્યકત્વમોહનીયની અંતમુહૂત જૂન ઉત્કૃષ્ટ સ્થિતિને જે આગમ થાય તે ઉદથાવલિકા સહિત કરતા જે થાય તે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સમજવી. કારણ આ પ્રમાણે મિથ્યાત્વાહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી મિથ્યાષ્ટિ ગુણઠાણે અંતમુહૂર્ત રહીને જ સમ્યકત્વ પ્રાપ્ત કરે. સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી મિથ્યાત્વમેહનીયની ઉદયાવલિકા ઉપરની અંતમુહૂર્ત ન્યૂન સિજર કોડાકોડી સાગરોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિને સમ્યલિમોહનીયમાં ઉદયાવલિકા ઉપર સંક્રમાવે તેથી અંતમુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિનો ૧ બ ધાવલિકા અને ઉદયાલકામાં કોઈ કારણું લાગતું નથી માટે બંધાવલિકા ગયા પછી ઉદચાવલિકા ઉપરની આલિકા ન્યૂન ત્રિીસ કોઠાડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ બ ધાતી સાતવેદનીયમાં સંજમાવે છે. સંક્રમાવે છે એટલે બે આલિકા ન્યૂન જેટલા સ્થિતિસ્થાન છે. તેમાંના દલિને સાતવેદનીયરૂપે કરે છે. અહિં એટલું સમજવું કે અસાતવેદનીય સાતારૂપે થાય એટલે અસાતવેનીયની સત્તા જ નષ્ટ થાય એમ નહિ પરંતુ બે આલિકા ચૂત અસાતવેદનીયના દરેક સ્થાનકમાંના દલિકને ગના પ્રમાણમાં સાતારૂપે કર વળી જે સ્થાનકમાં દલિ રહ્યા છે તે જ સ્થાનકમાં દલિા રહે, નિષેક રચનામાં ફેરફાર ન થાય, માત્ર સ્વરૂપને જ ફેરફાર થાય. એટલે કે અસાતા બંધાતા જે પ્રમાણે નિપક રચના થઈ છે તે કાયમ રહી માત્ર સ્વરૂપને ફેરફાર થયે. અકાતરૂપે ફળ આપનાર હતા તે સાતારૂપે થયા. એટલે ઉથાવલિકા ઉપરનું અસાતાનું જે લિક સાતામાં સંક્રમાવે તે સાતાદનીયની ઉદયવલિકા ઉપર સંક્રમાવે એમ કહ્યું છે. આ પ્રમાણે હોવાથી જે સમયે અસાતાની બે આવલિકા ચૂત ઉત્કૃષ્ટ સ્થિતિ સાતવેદનીયમાં સક્રમી તે સમયે સાતવેદનીયની ઉદયાવલિકા ઉપર બે આલિકા ન્યૂત ત્રિીસ કેડીકેડી પ્રમાણ સ્થિતિ થઈ. તેમાં તે ઉદયાવલિકા મેળવતાં કુલ એક આવલિકા ન્યૂન ત્રિીશ કેડાછેડી સાગરોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સાતવેદનીયની થઈ. આ પ્રમાણે અન્યત્ર પણ સમજવું. Page #780 -------------------------------------------------------------------------- ________________ ૭૪૬ પંચસંગ્રહ-પાંચમું દ્વાર જે આગમ થાય તેમાં ઉદયાવલિકા મેળવતાં જે પ્રમાણ થાય તેટલી સમ્યવહાર નીયની ઉત્કૃષ્ટ સ્થિતિસા' કહેવાય છે. જ્યારે ઉદય ન હોય ત્યારે સંક્રમ વડે જે પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય તે અનુદયસત્કૃષ્ટ પ્રકૃતિઓ કહેવાય. તે પ્રકૃતિએ આ પ્રમાણે– દેવગતિ, દેવાસુપૂવિ, સમ્યમિથ્યાત્વમોહનીય, આહારકસપ્તક, મનુજાનુપૂર્બિ છે ન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરિન્દ્રિયજાતિ, સૂક્ષમ, સાધારણ, અપર્યાપ્ત અને તીર્થકરનામ આ અદયક્રમોત્કૃષ્ટ અઢાર પ્રકૃતિએને બે આવલિકા ન્યૂન સ્વજાતીય પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિને જે સંક્રમ થાય તેમાં સમય જૂન ઉદયાવલિકા સહિત કરતાં જે સ્થિતિ થાય તેટલી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા, કહેવાય. તે આ પ્રમાણે – • • કોઈ એક મનુષ્ય ઉત્કૃષ્ટ સંકલેશના વશથી નરકગતિની ઉહૃષ્ટ સ્થિતિ બાંધીને પરિણામનું પરાવર્તન થવાથી દેવગતિ બાંધવાને આરંભ કરે. ત્યારપછી બંધાતી તે દેવગતિમાં જેની બંધાવલિકા વીતી ગઈ છે તે નરકગતિની ઉદયાવલિકા ઉપરની બે આવલિકા ન્યૂન વીશ કેડાડી સાગરોપમ પ્રમાણ સ્થિતિને તેની ઉદયાવલિકા ઉપર સંક્રમા, જે સમયે દેવગતિમાં નરકગતિની સ્થિતિ સંક્રમાવે તે સમયમાત્ર પ્રથમ સ્થિતિ વેદાતી મનુજગતિમાં સ્તિબુસક્રમ વડે સક્રિમે છે. કારણ કે દેવગતિને રસોદય નથી માટે તે સમય પ્રમાણ સ્થિતિ વડે જૂન આવલિકાથી અધિક બે આવલિકાનૂન જે નરકગતિની સ્થિતિને આગમ થયે તે દેવગતિની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સમજવી. ૧ ઉત્કૃષ્ટ રિતિબંધ કરી અવશ્ય મિથ્યાદિષ્ટ ગુણઠાણે અંતમુહૂત રહે છે ત્યારપછી જ સમ્યફવા પ્રાપ્ત કરી શકે છે. તથા કરણ કર્યા સિવાય કોઈ આત્મા સમત્વ પ્રાપ્ત કરે તે અતd ન્યૂ ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા લઈ ઉપરના ગુણઠાણે જાય છે એટલે મિથ્યાવની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી અંતમુંd ગયા બાદ ચોથે જાય એટલે અંત જૂન ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા ચેથે ગુણકાણે હેય. ઉદઃ ભાવલિકા ઉપરની તે સ્થિતિને સમ્યફવમેહનીયમાં સંક્રમાવે એટલે અંત અને ઉદયાવલિકા સિવાએની ચિશ્યાત્વમેહનીથની સઘળી સ્થિતિ સમ્યકત્વમેહનીયરૂપે થાય તેમાં સકૃતવમોહનીયની ઉદ્યાલિકા મેળવતાં રતd ન્યૂન સિતેર ઠાડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટસ્થિસિરા સમ્યકત્વમોહનીયની થાય. 3 આ અનુદય સંકષ્ટ પ્રકૃતિએ જ્યારે ઉદય હોય છે, ત્યારે તેમાંની કેટલીક તે બધાની જ નથી અને કેટલીક બંધાય છે તે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાતી હોતી નથી, તેમ જ તેમાં ઉત્કૃષ્ટ સ્થિતિને સંક્રમ થતે હેત નથી, તથા જે સમયે બંધાતી દેવગતિમાં બંધાવલિકા ઉદવાવલિકાહીન વી કેડાપાડી સાગરોપમ પ્રમાણ સ્થિતિનો સંક્રમ થાય તે સમય દેવગતિનું દલિક ઉદયપ્રાપ્ત મનુગતિમાં દેવગતિનો સોદય નહિ હેવાથી તિવ્રુકમ વડે સંકમી જાય છે માટે સમયત ઉદયાવલિકા મેળવવાનું જણાવ્યું છે. આવલિકા મેળવવાનું કારણુ ઉદયાવલિકા ઉપર દલિક સામે છે, ઉદયાવલિકામાં એકમતું નથી. માટે સ્વજાતીય પ્રકૃતિની જેટલી રિથતિ સંક્રમે તેમાં ઉદયાવલિકા જોડવામાં આવે છે. જાતીય પ્રકૃતિનું એ આવલિકા દલિક જ સમે છે કારણ કે બંધાવલિકા વીત્યા વિના કરણ ચાણ થતું નથી અને ઉદયાવલિકા ઉપરનું જ સામે . માટે ઉદય સામેહૃષ્ટ પ્રકૃતિની એક આવલિકાનૂન જે ઉત્કૃષ્ટ રિથતિ તે ઉત્કૃષ્ટ સ્થિતિસરા કહેવાય અને અનુય સમસ્કૃષ્ટ પ્રકૃતિની સમવાધિક અવલિકા ખૂન જે ઉત્કૃષ્ટ રિસ્થતિ તે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કહેવાય છે. Page #781 -------------------------------------------------------------------------- ________________ * પચસગ્રહ-પાંચમું દ્વાર s - આ પ્રમાણે દેવાનુપૂવિ આદિ સેળ પ્રકૃતિના સંબંધમાં પણ સમજવું. માત્ર મિશ્રમેહનીયની અંતમુહૂર્ત ન્યૂન મિથ્યાત્વમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિને જે સંક્રમ થાય તે સમયગૂન આવલિકા વડે અધિક કરતા જે પ્રમાણ થાય તે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સમજવી. તેને વિચાર પૂત સમ્યફ મેહનીયને અનુસરીને કરી લે. જે આત્મા જે પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને જે આત્મા જે પ્રકૃતિએની ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્રમાવે તે આત્મા તે પ્રકૃતિએની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાને સ્વામિ સમજ. ૧૪૫ આ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામિ કહ્યા. હવે જઘન્ય સ્થિતિસત્તાના સ્વામિ કહે છે– उदयवईणेगठिई अणुदयवश्याणु दुसमया एगा। होइ जहन्नं सत्त दसह पुण संकमो चरिमो ॥१४॥ उदयवतीनामेकस्थितिरनुदयवतीनां द्विसमया एका । भवति जघन्या सत्ता दशाना पुनः सक्रमश्चरमः ॥१४६|| અર્થ–ઉદયવતી પ્રકૃતિઓની એક સમય પ્રમાણે જે સ્થિતિ તે, તથા અનુદયવતી પ્રવૃતિઓની બે સમય અથવા એક સમય પ્રમાણ જે સ્થિતિ તે જઘન્ય સત્તા છે. તથા દશ પ્રકૃતિને જે ચરમ સંક્રમ તે જઘન્ય સત્તા છે. ટીકાનું –જે સમયે સત્તાને નાશ થાય તે સમયે જે પ્રકૃતિએ રોદય હેય તે ઉદયવતી કહેવાય, ઈતર અનુદયવતી કહેવાય. ઉદયવતી-જ્ઞાનાવરણુપચક, અંતરાયપંચક, દર્શનાવરણચતુષ્ક, સમ્યકત્વમોહનીય, સંજવલનભ, ચાર આયુ, નપુંસકવેદ, સ્ત્રીવેદ સાત-સાતવેદનીય, ઉચ્ચગેત્ર, મનખ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશકીર્તિ અને તીર્થ કરનામકર્મ રૂપ ત્રીસ પ્રવૃતિઓના પિતપોતાના ક્ષયના ચરમસમયે જે એક સમયમાત્ર સ્થિતિ છે તે પ્રકતિઓની જઘન્ય સ્થિતિ સત્તા કહેવાય. તથા જે દશ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ સત્તા હવે પછી કહેશે તે દશ સિવાય અનુદયવતી એક ચૌદ પ્રકૃતિએની જે સમયે તેઓનો નાશ થાય તેની પહેલાના સમયે સ્વરૂપની અપેક્ષાએ સમયમાત્ર જે સ્થિતિ અન્યથા–સ્વરૂપ અને પરરૂપની અપક્ષાએ બે સમય પ્રમાણ જે સ્થિતિ તે જઘન્યસત્તા કહેવાય. કારણ કે અનુદયવતી પ્રકતિઓનું દલિક ચરમસમયે સ્ટિબુકસ ક્રમ વડે સ્વજાતીય ઉદયવતી પ્રવૃતિઓમાં સંકમી જાય છે અને તે રૂપે અનુભવે છે. માટે ચરમસમયે અનુદયવતી પ્રવૃતિઓનું દલિક સ્વસ્વરૂપે સત્તામાં હોતું નથી. પરંતુ પરરૂપે હોય છે. માટે સ્વરૂપની અપેક્ષાએ સમયમાત્ર અને સ્વ પર તેની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિને જઘન્યસત્તા કહી છે. Page #782 -------------------------------------------------------------------------- ________________ ૭૪૮ પચસહ-પાંચમું ફાર હાસ્યાદિ દશ પ્રકૃતિઓને જે ચરમ સંકેમ થાય છે તે તેઓની જઘન્ય સ્થિતિ સત્તા કહેવાય છે, કારણ કે તે દશ પ્રકૃતિઓને બંધ અને ઉદયને વિચ્છેદ થયા બાદ અન્ય પ્રકૃતિમાં સંક્રમવા વડે ક્ષય થાય છે, માટે જેટલી સ્થિતિને ચરમસેકમ થાય તેટલી સ્થિતિ તે પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસત્તા કહેવાય. હવે તે જ દશ પ્રકૃતિએના નામ કહે છે– हासाइ पुरिस कोहाइ तिन्नि संजलण जेण बंधुदए । वोच्छिन्ने संकामइ तेण इहं संकमो चरिमो ॥१४॥ हास्यादयः पुरुषः क्रोधादयः त्रयः संज्वलनाः येन बन्धोदये । व्यवच्छिन्ने सक्रामन्ति तेन इह सक्रमथरमः ॥१४॥ અર્થ-હાસ્યાદિ છે, પુરુષવેદ અને સંવલન ક્રોધાદિ ત્રણ એમ દશ પ્રકૃતિએને અંધ અને ઉદયને વિચ્છેદ થયા બાદ સંક્રમ થાય છે માટે તેઓને જે ચરમસક્રમ તે જઘન્ય સ્થિતિસત્તા કહેવાય છે. ટીકાનુડ–અર્થ સુગમ છે. એટલે કે ઉપરોક્ત દશ પ્રકૃતિઓને ચરમસંક્રમ તેઓને બંધ અને ઉદયને વિચ્છેદ થયા પછી થાય છે. માટે તેઓને જેટલે ચરમસંક્રમ થાય, તેટલી જઘન્ય સ્થિતિસત્તા કહેવાય. આ પ્રમાણે જઘન્યસત્તા કેટલી હોય તે કહ્યું. હવે સામાન્યતઃ સઘળી કર્મપ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસત્તાના સ્વામિ કહે છે અનન્તાનુબંધિચતુષ્ક અને દર્શનત્રિકની જઘન્ય સ્થિતિસત્તાને અવિર્ગતિ સભ્યદષ્ટિથી આરંભી અપ્રમત્ત સંયત સુધીને આત્મા સ્વામિ છે. નારક, તિર્યંચ અને દેવાયુની જઘન્ય સ્થિતિસત્તાના પિતપતાના ભવના ચરમસમયે વત્તતા નારકી, તિર્યંચ અને દેવે સ્વામિ છે. અપ્રત્યાખ્યાનાવરણ-પ્રત્યાખ્યાનાવરણ એ આઠ કષાય, થીણદ્વિત્રિક, નામકમની નવમે ગુણસ્થાનકે ક્ષય થતી તેર પ્રકૃતિ, નવ નકષાય અને સંજવલનવિક એ છત્રીસ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસત્તાને અનિવૃત્તિ બાદરસપરાય ગુણસ્થાનકવર્તિ આત્મા સ્વામિ છે. સંજવલન લેભની જઘન્ય સ્થિતિસત્તાને સૂમસં૫રાયવર્તિ આત્મા સ્વામિ છે. જ્ઞાનાવરણપચક, દર્શનાવરણલક અને અંતરાયપંચકની જઘન્ય સ્થિતિસત્તાનો ક્ષીણુકષાય. ગુણસ્થાનકવત્તિ આત્મા સ્વામિ છે. . બાકીની પંચાણું પ્રકૃતિએની જઘન્ય સ્થિતિસત્તાને અગિકેવળી ગુણસ્થાનકવર્તિ આત્મા સ્વામિ છે. ૧૪૭ Page #783 -------------------------------------------------------------------------- ________________ : પચસંગ્રહ-પાંચમું દ્વાર ૭૪૯ આ પ્રમાણે જઘન્ય સ્થિતિસત્તાના સ્વામિ કહા. હવે સ્થિતિના ને વિચાર કરવા આ ગાથા કહે છે– जावेगिदि जहन्ना नियगुकोसा हि ताव ठिठाणा । नेरंतरेण हेटा खवणाइसु संतराइंपि ॥१४॥ यावदेकेन्द्रियजघन्या निजकोत्कृटात् हि तावस्थितिस्थानानि । नैरन्तर्येणाधस्तात् क्षपणादिषु सान्तराण्यपि ॥१४॥ અર્થ_તિપિતાના ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનકથી આરંભી એકેન્દ્રિય ગ્ય જઘન્ય સ્થિતિ સુધીના સ્થાનકે નાના જીવોની અપેક્ષાએ નિરંતર હોય છે અને તેની નીચેના સ્થિતિસ્થાનકે પકડિને સાતર પણ હોય છે. ટીકાનુ–સઘળા કર્મોના પિતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનકથી આરંભી ત્યાં સુધી નીચે ઉતરવું, યાવત્ એકેન્દ્રિયગ્ય જઘન્ય સ્થિતિ આવે. તેટલી સ્થિતિમાં જેટલા સમયે હોય તેટલા સ્થિતિસ્થાનકે ભિન્ન ભિન્ન જવાની અપેક્ષાએ સત્તામાં નિરંતરપણે ઘટે છે. એટલે કે તેટલા સ્થિતિસ્થાનકોમાંનું કેઇ સ્થિતિસ્થાનક કેઈ જીવને પણ સત્તામાં હોય છે. તેની ઉપર કહ્યા તેટલા સ્થિતિસ્થાનકે ભિન્ન ભિન્ન છે આશ્રયી સત્તામાં હોય છે. સ્થિતિસ્થાનક એટલે એક સમયે એક સાથે જેટલી સ્થિતિ સત્તામાં હોય તે. કેઈ જીવને ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તામાં હોય તે પહેલું સ્થાનક, એ પ્રમાણે કોઈ જીવને સમાન ઉદ્દષ્ટ સ્થિતિ સત્તામાં હોય તે બીજું સ્થાનક, કઈ જીવને બે સમયજૂન ઉષ્ટ સ્થિતિ સત્તામાં હોય એ ત્રીજું સ્થાનક, એ પ્રમાણે સમય સમય ન્યૂન કરતાં ત્યાં સુધી જવું થાવ એકેન્દ્રિય ગ્ય જઘન્ય સ્થિતિ આવે. આ બધા સ્થિતિસ્થાનકે પચેન્દ્રિયથી એકેન્દ્રિય સુધીના છમાં યથાયોગ્ય રીતે નિરંતરપણે સત્તામાં હોય છે. એકેન્દ્રિયગ્ય જઘન્ય સ્થિતિની નીચેના સ્થિતિસ્થાનકે શપકને અને ગાથામાં મૂકેલ આદિ શબ્દ વડે ઉકલના કરનારને સાંતર હોય છે, ગાથામાં ગ્રહણ કરેલ અપિ શબ્દથી નિરંતર પણ હોય છે, એટલે કે સાંતર નિરતર હોય છે. કેટલાક સ્થાન નિરંતર હોય છે, ત્યારપછી અસર પડી જતું હોવાથી સાંતર સ્થાનકે હોય છે. તે આ પ્રમાણે એકેન્દ્રિય યંગ્ય જઘન્ય સ્થિતિના ઉપરના ભાગથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિખંડને ક્ષય કરવાને આરંભ કરે, જે સમયે ક્ષય કરવાનો આરંભ કર્યો તે સમયથી આરંભી સમયે સમયે નીચેના સ્થાનકોમાંથી ઉદયવતી પ્રકૃતિઓની Page #784 -------------------------------------------------------------------------- ________________ ૭૫૦ . . પંચસંગ્રહ-પાંચમું હાર સમય સમય પ્રમાણ સ્થિતિ અનુભવવા વડે અને અનુદયવતી પ્રકૃતિએની સમય સમય પ્રમાણ સ્થિતિ સ્તિબુકસંક્રમ વડે ક્ષય થાય છે. આ પ્રમાણે એક એક સ્થિતિસ્થાનક સત્તામાંથી ઓછું થતું હોવાથી પ્રતિસમય ભિન્ન ભિન્ન સ્થિતિ વિશે સત્તામાં ઘટે છે. જેમકે તે એકેન્દ્રિયંગ્ય જઘન્ય સ્થિતિ નીચેને પહેલો ઉદયં સમય ભોગવાઈ દૂર થાય એટલે સમયહીન થાય, બીજે સમય જોગવાઈ દૂર થાય એટલે બે સમયહીન થાય, ત્રીજે સમય જોગવાઈ દુર થાય એટલે ત્રણ સમયહીન થાય, આ પ્રમાણે સમય સમયહીન થતાં અંતમુહૂત્તના સમય પ્રમાણુ સ્થાનકે નિરંતર હોય છે. કારણ કે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિને ઘાત કરતા અંતમુહૂર્ત કાળ જાય છે. અંતમુહૂર્ત ગયા બાદ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિખંડને વાત થાય છે એટલે એટલી સ્થિતિને સમકાળે ક્ષય થતું હોવાથી અંતમુહૂર્તના સમય પ્રમાણુ સ્થાનકોની પછીના સ્થાનકે નિરંતર હોતા નથી. કેમ કે એકેન્દ્રિયગ્ય જઘન્ય સ્થિતિ સમય સમય ન્યૂન થતાં અંતમુહૂર્ત ન્યૂન સુધીના સ્થિતિસ્થાનકે સત્તામાં નિરંતર હોઈ શકે. ત્યારપછી તે એક સાથે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિને ક્ષય થયા એટલે અંતર્મુહૂર્વ અધિક પલ્યોપમના અસંખ્યાતમા ભાગે જૂન એકેન્દ્રિયગ્ય જઘન્ય સ્થિતિની સત્તા સંભવે. ત્યારપછી ફરી બીજા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણુ સ્થિતિખંડને ક્ષય કરવાનો આરંભ કરે. અંતમુહૂર્વકાળે તેને નાશ કરે. એટલે જે સમયથી બીજા ખંડને. ક્ષય કરવાનો આરંભ કર્યો તે સમયથી આરંભી અંતમુહૂર્તના સમય પ્રમાણ સ્થિતિસ્થાનકે નીચેની સમય સમય પ્રમાણ સ્થિતિના ક્ષયની અપેક્ષાએ પૂર્વોક્ત પ્રકારે નિરંતર હોય છે. ત્યારપછી બીજા સ્થિતિખંડને નાશ થયો એટલે પલ્યોપમના અસં વાતમા ભાગ પ્રમાણ સ્થિતિ એક સાથે ઓછી થઈ તેથી અંતમુહુ પછીના પલ્ય૫મના અસંખ્યાતમા ભાગ સુધીના સ્થિતિસ્થાનકો નિરંતર રહેતા નથી પરંતુ તેટલા સ્થાનકનું અંતર પડે છે. આ પ્રમાણે જ્યાં સુધી એક સ્થિતિખંડને ઘાત ન થાય ત્યાં સુધીનાં અંતમુંહતના સમય પ્રમાણ સ્થિતિસ્થાનકે નિરંતર સંભવે અને ત્યારપછી પલ્યોપમના અસં ખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિને એક સાથે ક્ષય થતું હોવાથી તેટલા સ્થાનકેનું એક સાથે અંતર પડે. આ પ્રમાણે છેલ્લી ઉદયાવલિકા બાકી રહે ત્યાં સુધી કહેવું. * *તે ઉદયાવલિકા રહી તેને જે તે ઉદયવતી પ્રકૃતિની હોય તે સમયે સમયે અgભવવા વડે અને અનુદયવતી હોય તે પ્રતિસમય સ્ટિબુકસંક્રમ વડે ક્ષય થાય છે. થાવત તેનું છેલ્લું સ્થિતિસ્થાનક આવે. આ ‘આવલિકાના સમય પ્રમાણ સ્થિતિસ્થાનકે નિરંતર હોય છે. ૧૪૮* . અહિં અગિં ગુણસ્થાનકે સત્તાવાળી પ્રકૃતિના અગિ ગુણસ્થાનકના કાળ પ્રમાણ છેલ્લા સ્થિતિસ્થા અગિ ગુગથાને નિરંતર પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ ટીકામાં તેની વિવક્ષા કરી લાગતી નથી. Page #785 -------------------------------------------------------------------------- ________________ પથસંગ્રહ-પાંચમું કાર ૭૫૧ આ પ્રમાણે સત્તામાં સ્થિતિસ્થાનકના ભેદનું ઉપદર્શન કર્યુંહવે અનુભાગની સત્તાને વિચાર કરવા માટે કહે છે– संकमतुलं अनुभागसंतयं नवरि देसघाईणं । हासाईरहियाणं जहन्नयं एगठाणं तु ॥१४९॥ संक्रमतुल्यमनुभागसत्कर्म नवरं देशघातिनीनाम् । हास्यादिरहितानां जघन्यमेकस्थानकं तु ॥१४९॥ અર્ધ–અનુભાગના સંકમ તુલ્ય અનુભાગની સત્તા સમજવી. માત્ર હાસ્યાદિ રહિત દેશઘાતિ પ્રકૃતિએનો જઘન્ય અનુભાગ એક સ્થાન સમજ. ટીકાનુo–આગળ ઉપર સંક્રમકરણમાં જેનું સ્વરૂપ કહેવામાં આવશે તે અનુભાગના સંકમની જેમ અનુભાગની સત્તા સમજવી. એટલે કે અનુભાગસંક્રમની અંદર જેવી રીતે એક સ્થાનકાદિ સ્થાને, ઘાતિ, અઘાતિપા, સાદિ વિગેરે ભાંગાઓ અને જઘન્ય ઉત્કૃષ્ટ અનુભાગ સંકમના સ્વામિ કહેવાશે તે રીતે અહિં પણ અનુભાગની સત્તાના વિષયમાં સ્થાન, ઘાતિ, અઘાતિપાવિગેરે કહેવું માત્ર આટલું વિશેષ છે-હાસ્યાદિ છ પ્રકૃતિ વર્જિત બાકીની મતિ કૃત અવધિ જ્ઞાનાવરણ, ચક્ષુ અચ અવધિદર્શનાવરણ, સંજવલન ચતુષ્ક, ત્રણ વેદ અને અંતરાયપંચક એ અટાર દેશઘાતિની પ્રકૃતિઓની જઘન્યસત્તા સ્થાન આશ્રયી એક સ્થાનક અને ઘાતિત્વ આશ્રયી દેવાતિ સમજવી. એટલે કે એ અઢાર પ્રકતિઓની દેશઘાતી અને એક સ્થાનક રસની જઘન્ય સત્તા હેય છે. બાકીનું બધું અનુભાગસંક્રમની જેમ સમજવું. ૧૪૯ કરે મન પર્વવજ્ઞાન માટે વિશેષ કહે છે– मणनाणे दुधाणं देसघाइ य सामिणो खवगा । अंतिमसमये सम्मत्तवेयखीणंतलोभाणं ॥१५०॥ मनोबाने द्विस्थानं देशवाति च स्वामिनः क्षपकाः । अन्तिमसमये सम्यक्त्ववेदक्षीणान्तलोभानाम् ॥१५०॥ અર્થ–મન પર્યાવજ્ઞાનાવરણનું જઘન્ય અનુભાગ સત્કર્મ સ્થાન આશથી બે સ્થાનક અને ઘાતિત્વ આશ્રયી દેશઘાતી સમજવું. તથા સમ્યકત્વમેહનીય, ત્રણ વેદ, ક્ષીણમાહગુણસ્થાને નષ્ટ થનારી પ્રકૃતિ અને સંજવલન લેભ, એ પ્રકૃતિઓનું જઘન્ય અનુભાગ સકમ પિતાપિતાના અંતિમ સમયે સમજવું. તેના સ્વામિ ક્ષપક જાણવા.. ટીકાનુ–મન:પર્યવજ્ઞાનાવરણની સ્થાન આશ્રયી બે સ્થાનીક રસની અને ઘાતિત્વ Page #786 -------------------------------------------------------------------------- ________________ પંચસ ગ્રહ-પાંચમું હાર ww આશ્રયી દેશઘાતિ રસની જઘન્ય સત્તા સમજવી. તથા જે ઉત્કૃષ્ટ અનુભાગ સમ્રુ મના સ્વામિ છે તે જ ઉત્કૃષ્ટ અનુભાગની સત્તાના સ્વામિ સમજવા અને જે જધન્ય અનુભાગ સક્રમના સ્વામિ છે, તેમાંની કેટલીએક પ્રકૃતિના જઘન્ય અનુભાગ સત્તાના સ્વામિ પણ તે જ જાણવા. કેટલાએક પ્રકૃતિના સમધમાં વિશેષ છે તે કહે છે- ', છર સમ્યકૃત્વમાહનીય, ત્રણ વેદ્ય, ક્ષીણમાહગુણસ્થાનકે જેના ક્ષય થાય તે જ્ઞાનાવરણ પચક, અંતરાયપચક અને દર્શનાવરણષટ્ક એ સાળ પ્રકૃતિ અને સ’જ્વલન લાલ, એ સઘળી મળી એકવીશ પ્રકૃતિની જધન્ય અનુભાગસત્તાના સ્વામિ તે તે પ્રકૃતિઆના ક્ષય સમયે વત્તતા ક્ષપક જીવા સમજવા. એટલે કે જે સમયે તે પ્રકૃતિના સત્તામાંથી નાશ થાય છે તે સમયે તેની જઘન્ય અનુભાગસત્તા સમજવી. ૧૫૦ ઉપર કહ્યું તે જ સ`ખધમાં વિશેષ કહે છે— मेसु चक्खु अचक्खु सुयसम्मत्तस्स जेटुलद्धिस्स । परमो हिस्सोहिदुगे मणनाणे विपुलनाणिस्स || १५१ | मतिश्रुतचक्षुरचक्षुषां श्रुतसमाप्तस्य ज्येष्ठलब्धिकस्य । परमावधेरधिद्विकस्य मनोज्ञाने विपुलज्ञानिनः ॥ १५१ ॥ અથ ઉત્કૃષ્ટ લબ્ધિવાળા ચૌદ પૂર્વિને મતિ શ્રુત જ્ઞાનાવરણુ અને ચક્ષુ, અચક્ષુ દેશનાવરણની જધન્ય અનુભાગસત્તા હોય છે. તથા પરમાધિ જ્ઞાનિને અવધિજ્ઞાન અવધિદશનાવરણીના જઘન્ય રસની અને વિપુલમતિ મનઃવજ્ઞાનિને મનઃ વજ્ઞાનીવરણીયની જઘન્ય અનુભાગસત્તા હોય છે. ટીકાનુ॰—શ્રુત સમાપ્ત–સંપૂર્ણ શ્રુતના પારગામિ, ઉત્કૃષ્ટ લબ્ધિવાળા–શ્રુતજ્ઞાનની ઉત્કૃષ્ટ લબ્ધિમાં વતા ચૌદ પૂર્વાંધરને મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણુ, ચક્ષુદ્દેશ નાવરણ અને અચક્ષુર્દશનાવરણની જાન્ય અનુભાગસત્તા હાય છે. એટલે કે ઉપરક્ત મતિજ્ઞાનાવરણાદિ ચાર પ્રકૃતિના ઉત્કૃષ્ટ શ્રુતલબ્ધિસપન્ન ચૌક પૂર્વધર જધન્ય અનુભાગસત્તાના સ્વામિ છે. પરમાધિજ્ઞાન યુક્ત આત્માને અવધિજ્ઞાનાવરણ અને અધિદશ નાવરણની જઘન્ય અનુભાગસત્તા હાય છે. એટલે કે અવધિજ્ઞાનાવરણુ અને અધિદેશનાવરણની જઘન્ય અનુભાગસત્તાના સ્વામિ પરમાધિલબ્ધિસપન્ન આત્મા છે. વિપુલમતિ મનઃપવજ્ઞાનીને મનઃવજ્ઞાનાવરણની જઘન્ય અનુભાગસત્તા હૉંચ છે. એટલે મન:પર્ય વજ્ઞાનાવરણની. જઘન્ય અનુભાગસત્તાના સ્વામિ વિપુલતિ મનઃપ્ ચવજ્ઞાનલબ્ધિસપન્ન આત્મા છે. ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાનાદિ લબ્ધિસપન્ન આત્માને મતિજ્ઞાનાવરણાદિના ઘણા રસના ક્ષય Page #787 -------------------------------------------------------------------------- ________________ રાસ ગૃહપાંચમું દ્વાર ઉપર થાય છે. તેથી તે તે લબ્ધિસંપન્ન આત્માઓ તે તે પ્રકૃતિઓના જઘન્ય રસના સ્વામિ કહા છે. ૧૫૧ હવે અનુભાગસરાના ભેદની પ્રરૂપણા માટે કહે છે— अणुभागट्टाणाई तिहा कमा ताण संखगुणियाणि । बंधा उबट्टोवणाउ अणुभागघायाओ ॥१५२॥ अनुभागस्थानानि विधा क्रमात् तान्यसंख्येयगुणितानि । बन्धादुद्वर्त्तनापवर्त्तनादनुभागघातात् ॥१९॥ અર્થ—અલ્પથી, ઉદ્ધત્તના-અપનાકરણ વડે અને રસઘાત વડે ઉત્પન્ન થયેલા હાવાથી અનુભાવસ્થાનકે ત્રણ પ્રકારે છે અને અનુક્રમે અસંખ્યાત અસંખ્યાતગુણ છે. ટીકાનુ–પૂર્વે જેમ સત્તામાં સ્થિતિના ભેદે કહ્યા, તેમ સત્તામાં અનુભાગના ભેદ કહે છે. સત્તાગત અનુભાગસ્થાને ત્રણ પ્રકારે છે. કારણ કે ભિન્ન ભિન્ન ત્રણ રીતે સત્તામાં રસનો ભેદ થાય છે. તે આ પ્રમાણે–બંધ વડે, ઉદ્વર્તના-અપવર્તનાકરણ વડે અને રસઘાત વહે. તેમાં બંધ વડે જેઓની ઉત્પત્તિ થાય છે તેઓ શારામાં અત્પત્તિક એ નામે પ્રસિદ્ધ છે. બત્પતિક એટલે બંધ વડે ઉત્પત્તિ છે જેઓની, તે દરેક સમયે દરેક આત્માઓને કેઈ ને કોઈ રસસ્થાનક બંધાય છે તેમાં ઉદ્વર્તના અપવત્તના કે રસઘાત વડે ભેદ ન થાય ત્યાં સુધી તે ખધત્પત્તિક રસસ્થાનક કહેવાય છે. તે અસંખ્ય કાકાશપ્રદેશ પ્રમાણ છે. કારણ કે તેના હેતુઓ અસંખ્યાતા કાકાશપ્રદેશપ્રમાણ છે. ઉદ્ધના–અપવર્તનારૂપ બે કરણના વશથી જેઓ ઉત્પન્ન થયેલા છે તેઓનો હતત્પત્તિક એવા નામ વડે વ્યવહાર થાય છે. પુરાત ઉત્તિર્યેષા સાનિ ફોરવત્તિવનઘાત થવાથી ઉત્પત્તિ છે જેઓની તે હતાત્પત્તિક એ તેને વ્યુત્પત્યર્થ છે. તાત્પર્ય એ કે' ઉદ્ધના–અપાવનારૂપ બે કરણ વડે બંધાવલિકા વીત્યા બાદ બંધાયેલા રસમાં જે વૃદ્ધિ હાનિ થાય છે અને વૃદ્ધિ-હાનિ થવા વડે પૂર્વાવસ્થાને જે વિનાશ થાય અને તે પૂર્વાવસ્થાને વિનાશ થવા વડે જેઓ ઉત્પન્ન થાય, તેઓ તત્પત્તિક અનુભાગ સ્થાનકે કહેવાય છે. રસસ્થાન બંધાયા પછી બંધાવલિકા વીત્યા બાદ ઉના-અપવ7ના વડે રસની અસંખ્ય પ્રકારે વૃદ્ધિ-હાનિ થાય છે. આ પ્રમાણે સત્તામાં ઉદ્વર્તના અપવત્તના વડે જે રસના ભેદ થાય છે તે હત્પત્તિક અનુભાગ સત્કર્મ સ્થાને કહેવાય છે. તેઓ આ ધત્પત્તિક અનુભાગ સત્કર્મ સ્થાનેથી અસંખ્યાતગુણ છે. કારણ કે બન્ધથી ઉત્પન્ન Page #788 -------------------------------------------------------------------------- ________________ પર પંચેહ-પા કપ થયેલા બંધાયેલા એક એક રસસ્થાનકમાં અનેક જીની અપેક્ષાએ ઉદ્ધત્તના અપતેના વડે અસંખ્યાતા ભેદ થાય છે. અનુભાગને ઘાત થવાથી એટલે કે રસઘાત થવા વડે સત્તાગત અનુભાગના સ્વરૂપ પનો જે અન્યથાભાવ થાય અને તે વડે જે અનુભાગ સ્થાનકો થાય તેને શાસ્ત્રમાં હતતત્પત્તિક એવા નામે વ્યવહાર થાય છે. ઉદ્ધના-અપવતના વડે બદ્ધ રસસ્થાનકના સ્વરૂપનો અન્યથાભાવ થયા બાદ સ્થિતિઘાત રસઘાત વડે જેએના સ્વરૂપને અન્યથાભાવ થાય તે હતeતત્પતિક રસસ્થાનકે કહેવાય છે. ' ' અહિં પહેલા ઉદ્ધત્તના અપવત્તના વડે બદ્ધ રસસ્થાનકના સ્વરૂપને ઘાત અન્યથાભાવ થયો, ત્યારપછી ફરી સ્થિતિઘાત રસઘાત વડે થયો. આ પ્રમાણે બે વાર ઘાત થયો અને તે વડે રસસ્થાનકે ઉત્પન્ન થયા એટલે તેઓને હતઉતત્પત્તિક એવા નામથી વ્યવહાર થયો છે. તે રસસ્થાનકે ઉદ્ધત્તના અપવર્તનાથી ઉત્પન્ન થયેલા સ્થાનકેથી અસંખ્યાતગુણ છે. કારણ કે ઉદ્ધના અપવ7નાથી ઉત્પન્ન થયેલા એક એક અતુભાગ સત્કર્મસ્થાનમાં ભિન્ન ભિન્ન અનેક જીવોની અપેક્ષાએ સ્થિતિઘાત ઘસઘાત વડે અસંખ્ય ભેદે થાય છે. ૧૫ર આ પ્રમાણે અનુભાગ સત્કર્મનું સ્વરૂપ કહ્યું. હવે પ્રદેશ સકમનું સ્વરૂપ કહેવું જોઈએ. તેમાં બે અર્થાધિકાર છે. તે આ પ્રમાણે સાદિ વિગેરેની પ્રરૂપણ અને સ્વામિત્વ પ્રરૂપણ. તેમાં સાદિ વગેરેની પ્રરૂપણા મૂળપ્રવૃતિઓ સંબંધે અને ઉત્તરપ્રકૃતિએ સંબંધ એમ બે પ્રકારે છે. તેમાં પહેલાં મૂળ પ્રકૃતિ સંબંધે સાદિ વિગેરે ભંગની પ્રરૂપણા કરે છે सत्तण्हं अजहन्नं तिविहं सेसा दुहा पएसंमि । मूलपगईसु आउस्स साइ अधुवा य सव्वेवि ॥१५३॥ सप्तानामजघन्यं त्रिविधं शेषा द्विविधाः प्रदेशे । मूलप्रकृतीनामायुषः साधधुवाश्च सर्वेऽपि ॥१५३।। અર્થ–સાત મૂળ પ્રકૃતિએના પ્રદેશના વિષયમાં અજઘન્ય પ્રદેશ, સત્કર્મ ત્રણ પ્રકારે છે અને શેષ વિકપે પ્રકારે છે. તથા આયુના સઘળા વિકલ્પ સાદિ સાંત એમ બે પ્રકારે છે. ૧૫૩. ટીકાનું – આયુવર્જિત સાત મૂળકર્મની પ્રદેશ સંબંધી અજઘન્ય સત્તા અનાદિ ધવ અને અધુર એમ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે આયુવેજિત સાત કર્મની પિતાપિતાના ક્ષય સમયે ચરમસ્થિતિમાં વર્તતા સપિતકમશ આત્માને જઘન્ય પ્રદેશસત્તા હોય છે. તે સત્તા માત્ર એક સમય પ્રમાણ હોવાથી સાદિ સાંત છે. તે સિવાય અન્ય સઘળી પ્રદેશસત્તા અજઘન્ય છે. તે અજઘન્ય તે સના સર્વદા હેવાથી અનાદિ છે. અભવ્યને ધ્રુવ અને ભયને અદ્ભવ હોય છે. Page #789 -------------------------------------------------------------------------- ________________ ૭૫૫ પચસહ-પાંચમું દ્વાર શેષ ઉત્કૃષ્ટ અનુણ અને જઘન્ય એ ત્રણ વિકલ્પ સાદિ અને સાત એમ છે પ્રકાર છે. તેમાં ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા જેનું સ્વરૂપ અગાડી કહેવાશે તે ગુણિતકમશ સાતમી નરકમૃથ્વીમાં વર્તમાન મિથ્યાષ્ટિને હેય છે અને શેષકાળ તેને પણ અનુકષ્ટ પ્રદેશસત્તા હોય છે માટે તે બંને સાદિ સાત લાગે છે. જઘન્યભંગ તે અજઘન્યને વિચાર કરતા વિચાર્યું છે. આયુના ઉત્કૃષ્ટ, અજીત્યુ, જઘન્ય અને અજઘન્ય એ ચારે વિક ચારે આયુની અછુવસત્તા હોવાથી સાદિ અને સાંત એ બે ભાંગે છે. ૧૫૩ હવે ઉત્તરપ્રકૃતિ આશ્રયી સાદિ વગેરે ભંગની પ્રરૂપણ કરે છે– सुभधुवबंधितसाई पणिदिचउरंसरिसभसायाणं । संजलणुस्साससुभखगघुपराघायणुकोसं ॥१५४॥ चउहा धुवसंतीणं अणजससंजलणलोभवजाणं । तिविहमजहन्न चउहा इमाण छण्हं दुहाणुत्तं ॥१५५॥ शुभध्रुववन्धिनीत्रसादिपञ्चेन्द्रियचतुरस्रऋषभसातानाम् । संज्वलनोच्छ्वासशुभखगतिपुंपराधातानामनुत्कृष्टम् ॥१५४॥ चतुर्दा ध्रुवसत्ताकानां अनयश संज्वलनलोमवानाम् । त्रिविधमजघन्यं चतुर्द्धा आसां षण्णां द्विधाऽनुक्तम् ॥१५५॥ અર્થ-ધ્રુવબંધિની શુભ પ્રકૃતિએ, ત્રસાદિ દશક, પંચેન્દ્રિય જાતિ, સમચતુરસસંસ્થાન, વજઋષભનારાચસઘયણ, સાતવેદકીય, સંજવલન ચતુષ્ક, ઉચ્છવાસ, શુભવિહાગતિ, પુરુષદ અને પરાઘાતની અત્કૃષ્ટ પ્રદેશસત્તા ચાર પ્રકારે છે. તથા અનંતાનુબષિ યશકીર્તિ અને સંક્વલન લેભ વજિત ધ્રુવસત્તા પ્રકૃતિની અજઘન્ય પ્રદેશસત્તા ત્રણ પ્રકારે છે. અનંતાનુબધિ આદિ છ પ્રકૃતિની અજઘન્ય પ્રદેશસત્તા ચાર પ્રકારે છે, તથા જે જે પ્રકૃતિઓમાં જે જે વિકલ્પ નથી કહ્યા તે સઘળા વિકલ્પ બે પ્રકારે છે. ટીકાતુ–ધ્રુવબંધિની શુભ પ્રકૃતિઓ-નિમાણ અગુરુલઘુ શુભવદિ અગીઆર, તર્જસકામણસપ્તક એ પ્રમાણે વીશ, તથા ત્રસાદિ દશ, પચેન્દ્રિય જાતિ, સમચતુરસ સંસ્થાન, વજઋષભનારા સંઘયણ, સાતવેદનીય, સંજવલન ચતુષ્ક, ઉચ્છવાસ, શુભવિહાગતિ, પુરુષવેદ અને પરાઘાત સઘળી મળી બેતાલીસ પ્રકૃતિઓની અનુદ પ્રદેશસત્તા સાદિ, અનાદિ, શૂર્વે અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે– વજઋષભનારાચ સંઘયણ વર્જિત શેષ એકતાલીસ પ્રકૃતિની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા, Page #790 -------------------------------------------------------------------------- ________________ 'છપદ પચહે-પાંચ દ્વારા ક્ષપકશ્રેણિમાં પોતપોતાના બંધના અંત સમયે વર્તતાંગુણિતકમશ આત્માને હોય છે. તે માત્ર એક સમય હોવાથી સાદિ સાંતભાંગે છે. તે સિવાય અન્ય સઘળી પ્રદેશસત્તા અત્કૃષ્ટ છે. અનુષ્ટ સત્તા ઉત્કૃષ્ટ સત્તાના પછીના સમયે થતો હોવાથી સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અવ છે. વાઋષભનારાચ સંઘયણની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સાતમી નરકમૃથ્વીમાં વત્તતા મિથ્યાત્વ ગુણઠાણે જવા ઈચ્છતા-જવાની તૈયારી કરતા ગુણિતકમશે સમ્યગૃષ્ટિ નારકીને હોય છે. તે ઉત્કૃષ્ટ સત્તા સાદિ સાંત ભાંગે છે. તે સિવાય સઘળી પ્રદેશસત્તા અનુશ્રુષ્ટ છે. તે અનુત્કૃષ્ટ સત્તા ઉત્કૃષ્ટ સત્તાના પછીના સમયે થતી હોવાથી સાદિ, તે સ્થાન નહિ પ્રાપ્ત કરનારને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધુવ હોય છે. અનંતાનુબંધિ ચતુષ્ક, સંજ્વલન લેભ અને યશકીર્તિ, એ છ પ્રકૃતિએ સિવાય એકસે વીસ ધુવસત્તા પ્રકૃતિની અજઘન્ય પ્રદેશસત્તા અનાદિ ધવ અને અgવ એમ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે – “ એ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા તિપિતાના ક્ષયના ચરમસમયે ક્ષપિતકશ આત્માને હોય છે. તે એક સમયમાત્ર હોવાથી સાદિ સાંત છે. તે સિવાય અન્ય સઘળી સત્તા અજઘન્ય છે અને તે અનાદિ છે, કારણ કે તેને સર્વદા સદભાવ છે. અભવ્યને અનંત અને ભવ્યને સાંત છે. તથા પહેલા કાઢી નાખેલી અનતાનુબંધિ ચતુષ્ક, યશકીર્તિ અને સંજવલન લાભ એ છ પ્રકૃતિની અજઘન્ય પ્રદેશસત્તા સાદિ, અનાદિ, ધ્રુવ અને અઈવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે અનંતાજુબંધિની ઉ&લના કરતા ક્ષપિતકર્માશ કેંઈ આત્માને સત્તામાં તેની જ્યારે એક સ્થિતિ શેષ રહે ત્યારે જઘન્ય પ્રદેશસત્તા હોય છે. તેને કાળ માત્ર એક સમય હોવાથી તે જઘન્ય પ્રદેશસત્તા સાદિ સાત ભાગે છે. તે સિવાય અન્ય સઘળી સત્તા અજઘન્ય હોય છે. તે અજધન્ય સત્તા અનંતાનુબંધિની ઉદ્ધલના કર્યા પછી મિથ્ય નિમિત્ત જ્યારે ફરી બાંધે ત્યારે થાય માટે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી એટલે કે અદ્યાપિ પર્યત અનંતાનુબંધિની જેઓએ ઉદ્વલના કરી નથી તેઓને અજઘન્ય સત્તા અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્ય અધુર હોય છે. • સંજ્વલન લાભ અને યશકીર્તિની અજઘન્ય પ્રદેશસત્તા અપાવવા માટે ઉદ્યમવંત થયેલા ક્ષેપિતકમાંશ આત્માને ક્ષપકશ્રેણિના યથાપ્રવૃત્તિકરણના–અપ્રમત્ત ગુણસ્થાનકના ચરમસમયે હોય છે. તે માત્ર એક સમય હોવાથી સાદિ સાત લાગે છે. તે સિવાય અન્ય સઘળી પ્રદેશસત્તા અજધન્ય છે. અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયે ગુણસ મુ વડે અશુ અન્ય પ્રકૃતિઓનું ઘણું દલિક પ્રાપ્ત થતું હેવાથી તે અજઘન્ય પ્રદેશ Page #791 -------------------------------------------------------------------------- ________________ વચસહ કોચમું ધારે 9 ) પ્રદેશસત્તા સાદિ છે. તે સ્થાન નહિ પ્રાપ્ત કરનારને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધુર હોય છે. તથા સઘળી કર્મપ્રકૃતિએના જે વિકલ્પ કહેવામાં આવ્યા નથી તે સાદિ અને સાંત એમ બે પ્રકારે છે. તેમાં શુભ ધ્રુવધિ પ્રવૃતિઓ અને ત્રસાદિ દશ વગેરે બેંતાલીસ પ્રવૃતિઓના નહિ કહેલા જઘન્ય, અજઘન્ય અને ઉત્કૃષ્ટ એ ત્રણ વિકલ્પ સાદિ અને સાત એમ બે પ્રકારે છે. તેમાં ઉત્કૃષ્ટમાં સાદિ સાંત ભંગને પહેલા વિચાર કરી ગયા છે અને જઘન્ય અજઘન્ય એ બે વિકલ્પમાં સાદિ સાંત ભંગને જઘન્ય પ્રદેશસત્તાને સ્વામિ કોણ છે? તે જોઈ પિતાની મેળે વિચાર કરી લે. દવસના એકસે વીસ પ્રકૃતિએના જઘન્ય, ઉઠ્ઠ અને અતુલ્હા એ ત્રણ વિકલ્પ સાદિ સાંત એમ બે ભાગે છે. તેમાં જઘન્યમાં સાદિ સાત ભંગના પહેલા વિચાર કરી ગયા છે અને પૂર્વોક્ત બેંતાલીસ પ્રવૃતિઓ સિવાય સઘળી કર્મપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુહૃણ એ બે વિકલ્પ ગુણિતકર્મીશ મિથ્યાષ્ટિમાં હોય છે માટે તે બંને સાદિ સાત ભાંગે છે. એ જ પ્રમાણે અનંતાનુબંધિ, સંવલન લેભ અને યશકીર્તિના ઉત્કૃષ્ટ અનુષ્ટ એ બે વિકલ્પ પણ જાણી લેવા. જઘન્યને તે પહેલા વિચાર કરી જ ગયા છે. શેષ અધુવસત્તા પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ, અનુત્કા, જઘન્ય અને અજઘન્ય એ ચારે વિકલ્પ તેઓની સત્તા અધ્રુવ હોવાથી સાદિ સાંત એમ બે ભાંગે છે. ૧૫૪–૧૫૫ આ પ્રમાણે સાદિ વગેરે ભંગને વિચાર કર્યો. હવે સ્વામિત્વનો વિચાર કરે જોઈએ. તે બે પ્રકારે છે-ઉત્કૃષ્ટ પ્રદેશ સત્કર્મ સ્વામિત્વ અને જઘન્ય પ્રદેશ સત્કર્મ સ્વામિત્વ. તેમાં પહેલા ઉત્કૃષ્ટ પ્રદેશ સત્કર્મ સ્વામિત્વ એટલે કે ઉત્કૃષ્ટ પ્રદેશની સત્તાને સ્વામિ કોણ છે તે કહે છે– संपुन्नगुणियकम्मो पएसउक्कस्ससंतसामीओ। तस्सेव सत्तमीनिग्गयस्स काणं विसेसोवि ॥१५६।। सम्पूर्णगुणितका उत्कृष्टप्रदेशसत्स्वामी । तस्यैव सप्तमीनिर्गतस्य कासां विशेषोऽपि ॥१५६॥ અર્થ–સંપૂર્ણ ગુણિતકમશ આત્મા પ્રાયઃ ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામિં છે. તથા સાતમી નરકમૃથ્વીમાંથી નીકળેલા તેને જ કેટલીક પ્રવૃતિઓના સંબંધમાં વિશેષ પણ છે. ટીકા–સાતમી નરકમૃથ્વીને પિતાના આયુના ચરમસમયે વર્તમાન સંપૂર્ણ -ગુણિતકમ નારકી પ્રાય સઘળી કર્મપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામિ સમજવું. માત્ર સાતમી નરકમૃથ્વીમાંથી નીકળેલા તે જ ગુણિતકમશ આત્માને કેટલીએક પ્રકૃતિએના સંબંધમાં વિશેષ પણ છે. હવે પછી જે વિશેષ છે તે હું કહીશ. ૧૫ Page #792 -------------------------------------------------------------------------- ________________ દ્ર wwwwwwwwwwwww 14 પંચસંગ્રહ-પાંચનું દ્વાર જે વિશેષ છે તે કહેવાની હવે શરૂઆત કરતા કહે છે—— ' मिच्छमीसेहि कमसो संपक्खितेहि मीससम्मेसु । वरिसवरस्स उ ईसाणगस्स चरिमम्मि समयम्मि || १५७|| मिथ्यात्वमिश्राभ्यां क्रमशः संप्रक्षिप्ताभ्यां मिश्रसम्यक्त्वयोः । वर्षवरस्य तु ईशानगस्य चरमे समये || १५७ || અથ—મિથ્યાત્વ અને મિશ્રમેાહનીયને નાંખવા વડે અનુક્રમે મિશ્ર અને સમ્યક્ ત્વમાહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય છે. ઇશાન દેવલાકમાં ગયેલાને ચરમસમયે નyસવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય છે. ટીકાનુ—જેનું સ્વરૂપ પહેલા કહેવાયુ છે તે ગુણિતકમાંશ કોઈ આત્મા સાતમી નરકપૃથ્વીમાંથી નીકળી તિયચમાં ઉત્પન્ન થાય ત્યાં અંતર્મુહૂર્ત માત્ર રહી સખ્યાત વર્ષના આયુવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યાં સમ્યક્ત્વ પ્રાપ્ત કરી ઇનમેાહનીયની સાત પ્રકૃતિ ખપાવવાના પ્રયત્ન કરે. સાત પ્રકૃતિના સૂચ કરવાના પ્રયત્ન કરનાર તે આત્મા અનિવૃત્તિકરણના જે સમયે મિથ્યાત્વમેહનીયને મિશ્રમાહીંયમાં સસક્રમ વડે સક્રમાવે તે સમયે મિશ્રમેહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. * તે મિશ્રમેહનીયને જે સમયે સમ્યક્ત્વમાહનીયમાં સસક્રમ વડે સંક્રમાવે તે સમયે સમ્યકૃત્વમાહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. (સાતમી નરકના નારકી અનુજ્યમાં ઉત્પન્ન થતા નથી અને મનુષ્યમાં ઉત્પન્ન થયા સિવાય ક્ષાયિક સમ્યક્ત્વ ઉત્પન્ન થતું નથી માટે તિય "ચમાં જઈ સખ્યાતા વરસના આયુવાળા મનુષ્યમાં ઉત્પન્ન થવા કહ્યું છે.) તે જ ગુણિતકમાંશ કાઈ નારકી તિર્યંચ થઈ ઈશાન દેવલાકમાં દેવ થાય, ત્યાં અતિસ`ક્લિષ્ટ પરિણામવાળા થઈને વારવાર નપુંસકવેદ આંધ્યા કરે, તે નપુંસકવેની પેાતાના સત્રના અંત સમયે વત્તતા તે ઇશાન દેવલાકના દેવને ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. ઈશાનદેવલાકનું ઉત્કૃષ્ટ એ સાગરાયમ પ્રમાણુ આયુ હોય છે. વળી તે અતિક્લિષ્ઠ પરિણામે એકેન્દ્રિય ચૈાગ્ય ક્રમ આંધે છે અને તે આંધતા નપુ સવેદ આંધે છે માટે તે દેવ તેની ઉત્કૃષ્ટ સત્તાના અધિકારી થાય છે. ૧૫૭ ईसाणे पुरिता नपुंसगं तो असंखवासीसु । पल्लासंखियभागेण पुरष इत्थीवेयस्स || १५८ || ईशाने पूरयित्वा नपुंसकं ततोऽसंख्यवर्षायुष्केषु । पल्या संख्येयभागेन पूरिते स्त्रीवेदस्य || १५८|| Page #793 -------------------------------------------------------------------------- ________________ પચસ ગ્રહ-પાંચમું દ્વાર અથ~~કાઈ માત્મા ઈશાન દેવલાકમાં નપુ”સકવેદને પૂરીને ત્યાંથી સખ્યાતવના આચુવાળામાં ઉત્પન્ન થઈ અસંખ્યાત વષૅના આસુવાળા યુગલિયામાં ઉત્પન્ન થાય. ત્યાં પત્ચાપમના અસાતમા ભાગ પ્રમાણુ કાળ વડે અંધ અને નપુસકવેદના સક્રમ વડે શ્રીવેટ પૂરાય ત્યારે તેની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા તે યુગલિયાને થાય છે. ટીકાનુ૦—ગુણિતકર્મી શ કાઇ સાતમી નરપૃથ્વીના નારકી ત્યાંથી નીકળી તિયાચ - ઈશાન દેવલાકમાં દેવ થાય. ત્યાં અતિસ ક્લિષ્ઠ પરિણામે વારવાર નપુસકવેદ -માંધી તેના ઉત્કૃષ્ટ પ્રદેશસચચ કરી સખ્યાત વરસના આચુવાળામાં ઉત્પન્ન થાય. ત્યાંથી સખ્યાત વરસના આયુવાળા યુગલિયામાં ઉત્પન્ન થાય. ત્યાં સક્લિષ્ટ પરિણામાળા થઈને પાપમના અસëાતમાં ભાગ પ્રમાણુ કાળ વડે વારવાર મધથી અને નપુસવેદના ઇલિકના સ'ક્રમથી સીવેકને પુષ્ટ કરે. જ્યારે તે સ્રવે સપૂર્ણપણે પુષ્ટ થાય ત્યારે તેની તે યુગલિયાને ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સભવે છે. ( અહિં યુગલિક સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સત્તાના અધિકારી કહ્યો છે. યુગલિયા દેવ ચાન્ય ક્રમ જ ખાંધે છે, તે માંધતા અતિક્લિષ્ઠ પરિણામે વેઢ આંધે, નપુ ંસકવેદ નહિ. કારણ કે દેવગતિમાં નપુસકવેટ્ટના ઉચ હાતા નથી. વળી તેનુ આયુ પણ માટુ' એટલે વધારે કાળ માંધી શકે માટે તે તેના અધિકારી છે. વળી જે ક્લિષ્ટ “પરિણામે યુગલિયા સ્ત્રીવેદ ખાંધે તેવા પરિણામે ઈશાન દેવ નપુ"સકવેક ખાંધે માટે પશુ સુગલિક લીધા હોય તેમ જણાય છે. ) ૧૫૮ जो सव्वसंकमेणं इत्थी पुरिसम्मि छुहइ सो सामी । पुरिसस कम्म संजलणयाण सो चेव संछोभे ॥ १५९ ॥ Gue यः सर्वसंक्रमेण स्त्रियं पुरुषे छुमति स स्वामी । पुरुषस्य क्रमात् संज्वलनानां स एव संछोमे ॥ १५९ ॥ અ—જે આત્મા સર્વ સક્રમ વડે સ્રીવેદના ઇલિકને પુરુષવેદમાં સમાવે તે પુરુષવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામિ છે, તથા તે જ આત્મા અનુક્રમે પુરુષવેદાદિના -દલિકને જ્યારે સજ્વલન કયાદિમાં સસક્રમ વડે સમાવે ત્યારે સજ્વલન ક્રાધા•દિની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામિ થાય છે. ટીકાનુ—જે શિતકર્માંશ ક્ષપક વેઇને સસક્રમ વડે પુરુષવેદમાં સક્રમાવે તે પુરુષવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામિ થાય છે. ત્યારપછી તે જ આત્મા અનુક્રમે પુરુષવેદાદિને સવલન ક્રાદિમાં સમાવે ત્યારે તે સજ્વલનની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામિ થાય છે. તાત્પર્ય એ કે— જે આત્મા પુરુષવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામિ છે તે જ આત્મા પુરુષવેદને -સÖસક્રમ વડે જ્યારે સજ્વલન ક્રાધમાં સંક્રમાવે ત્યારે સજ્વલન ક્રોધની ઉત્કૃષ્ટ પ્રદે Page #794 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું તા. શસત્તાનો સ્વામિ થાય છે. તે જ આત્મા જ્યારે સંજવલન કૈધને સર્વસંક્રમ વડે. સંવલન માનમાં સંક્રમાવે ત્યારે તે સંજવલન માનની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામિ થાય છે. જ્યારે સંલન માનને સર્વસંક્રમ વડે સંજવલન માયામાં સંકમાવે ત્યારે તે સંજવલનમાયાની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામિ થાય છે. જ્યારે સંજવલન માયાને સર્વસંક્રમ વડે સંજવલન લોભમાં સંક્રમાવે ત્યારે તે જ આત્મા સંવલન લેજની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામિ થાય છે. ૧૫૯ चउरुवसामिय मोहं जसुच्चसायाण सुहुम खवगते । जं असुभपगइदलियस्स संकमो होइ एयासु ॥१६०॥ चतुरुपशमय्य मोहं यशउच्चसातानां सूक्ष्मस्य क्षपकान्ते । यदशुभप्रकृतिदलिकस्य संक्रमो भवति एतासु ॥१६०॥ અર્થ–ચાર વાર મોહને ઉપશમાવીને ખપાવવા માટે ઉધમવત થયેલા શપકને. સૂમસં૫રાયના ચરમસમયે યશકીર્તિ, ઉચ્ચત્ર અને સાતવેદનીયની ઉત્કૃષ્ટ પ્રદેશ સતા હોય છે. કારણ કે અશુભ પ્રકૃતિના દલિકનો એ પ્રકૃતિઓમાં સક્રિય થાય છે. ટીકાનુ—ચાર વાર મોહનીયને ઉપશમાવીને શીગ્રપણે કર્મને ક્ષય કરવા માટે કઈ ગુણિતકમાંશ આત્મા પ્રયત્ન કરે, તે ક્ષેપકને સૂકમસપરાય ગુણસ્થાનકના ચરમસમયે યશકીર્તિ ઉચ્ચગોત્ર અને સાતવેદનીયની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. કારણ કે એ પ્રકૃતિઓમાં ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થયેલ આત્મા શુસકમ વહે અશુભ પ્રવૃતિઓના ઘણા દલિકે સંક્રમાવે છે માટે સૂકમપરાય ગુણસ્થાનકના ચરમસમયે એ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સંભવે છે. ૧૬૦ अद्धाजोगुक्कोसेहिं देव निरयाउगाण परमाए । परमं पएससंतं जा -पढमो उदयसमओ सो ॥१६|| अद्धायोगोत्कृष्टैर्देवनारकायुपोः परमायाम् । परम प्रदेशसत् यावत् प्रथम उदयसमयस्तयोः ॥१६१॥ અર્થ–ઉત્કૃષ્ટ ચોગ અને કાળ વડે જ્યારે દેવાયુ અને નરકાસુની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય ત્યારે તે બંને આયુના ઉદયના પ્રથમ સમય પર્યત તેની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. * ટીકાનુ કેઈ આત્મા ઉત્કૃષ્ટ બંધકાળ અને ઉત્કૃષ્ટ યોગ વડે દેવાયુ અને નારકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે, તે બંધાયા બાદ તે અને આયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ત્યાં સુધી સંભવે કે તે બંનેના ઉદયને પહેલે સમય પ્રાપ્ત થાય. એટલે કે બંધ સમયથી આરંભી ઉદયના પ્રથમ સમય પર્યત ઉક્ત પ્રકારે બંધાયેલા દેવાયુ અને નારકાયુની Page #795 -------------------------------------------------------------------------- ________________ પંચસગ્રહ-પાંચમું દ્વાર ૭ ઉ&ષ્ટ પ્રદેશસત્તા હોય છે. ઉદય થયા પછી ભગવાઈને દુર થતા જાય છે માટે ઉદચની પ્રથમ સમય પર્યત ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા કહી છે. ૧૬૧ सेसाउगाणि नियगेसु चेव आगंतु पुवकोडीए । સાગરણ વિશે વધતે લાવ નો વદે શા. शेषायुपी निजकेषु एवागत्य पूर्वकोटिके । सातबहुलस्याचिरात् बन्धान्ते यावन्नापवर्तयति ॥१६२॥ અર્થ– શેષ બે આયુને પૂવકેટિ પ્રમાણ બાંધી ત્યારપછી પિતાપિતાના ભાવમાં આવીને સાતબહલ છતે અનુભવે જ્યાં સુધી તેની અપવર્તન ન કરે ત્યાં સુધી તે છે આયુના બંધને અને તે સાતબહુલ આત્માને તેની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. ટીકાનુ–પૂર્વની ગાથામાં દેવાયુ અને નરકાયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા કયારે હાય તે કહ્યું. આ ગાથામાં તિય ચાયુ અને મનુજાયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા કયારે હોય તે કહે છે— કોઈ આત્મા તિય ચારુ અને મનુષ્પાયુ એ બે આયુને ઉત્કૃષ્ટ અંધકાળ અને ઉત્કૃષ્ટ એગ વડે પૂર્વકેટિ વર્ષ પ્રમાણ બા, બાંધીને પિતાપિતાને થગ્ય ભામાં એટલે કે મનુષ્યાયુ બાંધનાર મનુષ્યમાં અને તિર્યંચાયુ બાંધનાર તિર્યંચમાં ઉત્પન્ન થઈને બહુ જ સુખપૂર્વક તે બંને પોતપોતાના આયુને યથાગ્ય રીતે અનુભવે, સુખી, આત્માને આયુકર્મના ઘણા પુદ્ગલેને ક્ષય થતો નથી માટે સાતબહુલનું ગ્રહણ કર્યું છે મનુષ્ય તિયચમાં ઉત્પન્ન થયા બાદ માત્ર અંતમુહૂર્તાકાળ રહીને મરણ સન્મુખ થયે છતે ઉત્કૃષ્ટ બંધકાળ અને ઉત્કૃષ્ટ એગ વડે પરભવનું સ્વજાતીય એટલે કે મનુષ્ય મનુષ્યાય અને તિર્યંચ તિચાચુ બાધે, તે આયુના બંધના અંત સમયે ગવાતા આયુની અમવત્તના થતા પહેલાં સુખપૂર્વક પિતાના આયુને ભેગવતા મનુષ્યને મgખ્યાયની અને તિર્યંચને તિર્ય ચાયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. “ તાત્પર્ય એ કે-કોઈ આત્મા પૂવકેટિ પ્રમાણ મનુષ્ય કે તિયચનું આયુ બાંધી અમે મનુષ્ય અને તિયચમાં ઉત્પન્ન થાય, ત્યાં પિતાના આયુને માત્ર અંતર્મુહૂર્ત સુખપૂર્વક અનુભવી મરણ સન્મુખ થાય. મરણ સન્મુખ થનારે તે આત્મા ભગવાતા અાયુની અપવર્તન કરે જ, તે અપવર્તાના કરતાં પહેલા ઉત્કૃષ્ટ બંધકાળ અને ઉત્કૃષ્ટ રોગ વડે પરભવનુ સ્વજાતીય આયું બાધે. સુખપૂર્વક પિતાના આયુને ભોગવતા આવા આત્માને ઉક્ત બે આરુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. કારણ કે તેને તે વખતે પિતાનું ભોગવાતું આયુ કઈક ન્યૂન દળવાળું છે કારણ કે માત્ર અંતમુહૂતી પ્રમાણ જ ભોગવ્યું છે અને સમાન જાતીય પરભવનું પૂર્ણ દળવાળું છે માટે મનુષ્યને મનુષ્પાયુની અને તિર્યંચને તિર્યંચાયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. ૮ Page #796 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬૩ પંચસાગહે-પાંચ દ્વારા બંધના અંત સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે એમ કહેવાનું કારણ તેના પછીના સમયે ભોગવાતા આયુની અપવત્તરમા થાય છે અને અપવતીના થાય એટલે શીધ્રપણે આયુના દલિક ભગવાઈ જાય તેની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સંભવે નહિ ૧૬ર . ” पूरितु पुत्वकोडीपुहुत्त नारयदुगस्स. बंधते । एवं पलियतिगते सुरदुगवेउवियदुगाणं ॥१६३॥ - પૂચિત્યા પૂર્વત્ત્વિ ન થાજો ! एवं पल्यत्रिकान्ते. सुरद्विकवैक्रियद्विकयोः ॥१६३।। અર્થ–પૂર્વકેટિપૃથરૂત્વ પર્યત બંધ વડે પૂરીને નરકાભિમુખ આત્માને બંધના અંતે નરકટ્રિકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. એ પ્રમાણે ત્રણ પલ્યોપમે પર્યત બાંધીને અને સુરદ્ધિક અને ક્રિયદ્ધિકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. - • ટીકાતુ–પૂર્વ કોટિપૃથફલ–સાત પૂવકેટિ વર્ષ પર્યત સંક્ષિણ અધ્યવસાય વડે નરકગતિ–નરકાસુપૂરિશ્વરૂપ નરકદ્ધિકને વારંવાર બંધ વડે પુષ્ટ કરીને નરકમાં જવાને સન્મુખ થયેલે આત્મા બંધના અંત સમયે તે નરકદ્ધિકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામિ છે. - આ જ પ્રમાણે પૂર્વકેટિ પૃથકૃત્વ પર્યત સંખ્યાત વર્ષના યુવાળામાં અને ત્રણ પલ્યોપમ પર્યત ભેગભૂમિ-સુગલિયામાં વિશુદ્ધ અધ્યવસાય વડે ક્રિયદ્રિક અને દેવઢિકને બંધ વડે પુષ્ટ કરીને દેવગતિમાં જવા સન્મુખ થયેલે આત્મા વક્રિયદ્ધિક અને દેવદ્વિકના બંધનાં અંતસમયે તે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામિ છે. (સંજયાત વરસના આયુવાળા મનુષ્ય કે તિય"ચના ઉપરા ઉપરી સાત ભવ થઈ શકે છે અને તેમાં કિલષ્ટ પરિણામે ઘણીવાર નરકઢિક બાંધી શકે છે એટલે તેવા છે તેની ઉત્કૃષ્ટ સત્તાના અધિકારી છે. વૈક્રિયદ્ધિક અને દેવદ્વિકના બંધને ચુગતિયાનાં ભાવમાં વધારે ટાઈમ મળે છે. કેમકે આઠમો ભવ યુગલિકને જ થાય છે અને તેઓ દેવગ્ય કર્મ જ બાંધે છે એટલે ચાર પ્રકૃતિની ઉત્કૃષ્ટ સત્તાના અધિકારી તેઓ લીધા છે.) ૧૬૩ तमतमगो अइखिप्पं सम्मत्तं लभिय तंमि बहुगद्ध । मणुयदुगस्सुक्कोसं सवजरिसभस्स बंधते ॥१६क्षा तमस्तमगोऽतिक्षिप्रं सम्यक्त्वं लब्ध्वा तस्मिन् प्रभूताद्धाम् । मनुजद्विकस्योत्कृष्टं सवज्रर्षभस्य बन्धान्ते ॥१६॥ ' અર્થ-તમસ્તપ્રભા નારકને કેાઈ આત્મા અતિશીવ્ર સમ્યકત્વ પ્રાપ્ત કરીને અને તેની અંદર દીર્ઘકાળ રહીને મનુજદિક અને વાઋષભનારા સંઘયણને બંધ કરે, તે Page #797 -------------------------------------------------------------------------- ________________ વિસગ્રહ-પાંચમું દ્વાર ७१७ નારીને આત્મા ઉક્ત ત્રણ પ્રકૃતિઓની તેઓના બન્ધના અંત સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામિ છે. ટીકાતુ –તમસ્તમપ્રભા નામની સાતમી નરકને કઈ નારકી અતિશીવ્ર ત્યાં ઉત્પન્ન થયા પછી અંતમુહૂર્ત ગયા બાદ-પર્યાપ્ત થાય કે તરત જ સમ્યકત્વ પ્રાપ્ત કરીને તે સમ્યફવમાં દીર્ઘકાળ–અંતર્મુહૂર્વ ન્યૂન તેત્રીસ સાગરોપમ પર્યત રહે એટલે કે તેટલે કાળ સમ્યક્ત્વનું પાલન કરે અને તેટલે કાળ મનુષ્યદ્રિક અને વાષભનારાચ સંઘયણને બંધ વડે પુષ્ટ કરે. હવે તે સાતમી નરકને જીવ જે પછીના સમયે મિથ્યાત્વ પ્રાપ્ત કરશે બંધકાળના અંતભૂત તે સમયે એટલે કે ચેથા ગુણઠાણાના ચરમસમયે તેનારકીને મનુજદ્ધિક અને વાઋષભનારા સંઘયણની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. ૧૬૪ वेछावटिचियाणं मोहस्सुवसामगस्स चउखुत्तो । सम्मधुवबारसण्हं खवर्गमि सबंधअंतम्सि ॥१६५।। द्वेषट्पष्टी चितानां मोहस्योपशमके चतुष्कृत्वः । सम्यक्त्वध्रुवद्वादशानां क्षपके स्ववन्धान्ते ॥१६५॥ અર્થ–બે છાસઠ સાગરોપમ પર્યત પુષ્ટ કરેલી ચાર વાર મોહનીયને ઉપશમાવી. ક્ષય કરનારને સમ્યક્ત્વ છતાં ધ્રુવબંધિ બાર પ્રકૃતિની પોતપોતાના બંધના અંત સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. ટીકાનુ—મિશ્રગુણસ્થાનકને અંતમુહૂર્વકાળ અધિક બે છાસઠ-એક બત્રીસ સાગરોપમ પર્યત બંધ વડે અને અન્ય પ્રકૃતિના સંક્રમ વડે પુષ્ટ કરેલી સમ્યકત્વ છતાં જેઓને અવશ્ય બંધ થાય છે તે–પંચેન્દ્રિયજાતિ, સમચતુરસસંસ્થાન, પરાઘાત, ઉદ્ઘાસ, પ્રશસ્ત વિહાગતિ, ત્રાસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક સુસ્વર, સુભગ અને આદેયરૂપ બાર પ્રકૃતિએની ચાર વાર મોહનીયને ઉપશમાવી ત્યારપછી મેહનીયન ક્ષય કરવા માટે ઉદ્યમવત થયેલા આત્માને તિપિતાના બંધના અંતસમયે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. ૧ સાતમી નારકીમાં જનાર છ સમ્યકતવ વમીને જ જાય છે અને નવું સમત્વ પર્યાપ્તાવસ્થામાં જ ઉત્પન્ન થાય છે માટે જન્મ પછી અલહંત ગયા બાદ સમાવ ઉત્પન્ન કરવાનું કહ્યું. અતસ્d જૂન તેત્રીસ સાગરોપમ પર્યત તેઓને સમ્યક્ત્વ ટકી શકે છે અને તેમાં નિરંતર ઉક્ત ત્રણ પ્રકૃતિને બધ તેઓ કરે છે માટે તે જીવ ફક્ત ત્રણ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સત્તાના અધિકારી લીધા છે. કદાચ અહિ કા થાય કે અનુત્તર દેવ પૂર્ણ તેત્રીસ સાગરેપમ પર ઉક્ત પ્રકૃતિઓ નિરંતર બાંધે છે તે તેને તેની ઉભઇ સત્તાના અધિકારી કેમ ન લીધા? તેના ઉત્તરમાં સમજવું કે અનુત્તર દેવે કરતાં નારકીને ગ ઘણું વધારે છે એટલે તેઓ ઘણું દલિકે ગ્રહણ કરી ઉક્ત પ્રકૃતિએને પુષ્ટ કરી શકે છે માટે તે લીધા છે. Page #798 -------------------------------------------------------------------------- ________________ પંચસહચમું તાર મેહનીયને ઉપશમાવતે આત્મા અશુભ પ્રકૃતિના ઘણા દલિને ગુણસંક્રમ વડે પૂર્વોક્ત બાર પ્રકૃતિઓમાં સંક્રમાવે છે એટલે ચાર વાર ઉપશમાવી ત્યારપછી ક્ષય કરનાર આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામિ લીધું છે. ૧૬૫ सुभथिरसुभधुवियाणं एवं चिय होइ संतमुक्कोसं । तित्थयराहाराणं नियनियगुकोसबंधते ॥१६६।। शुभस्थिरशुभनुवाणां एवमेव भवति सदुत्कृष्टम् । तीर्थकराहारकयोनिजनिजोत्कृष्टवन्धान्ते ॥१६६।। અર્થ-શુભ, સ્થિર અને શુભ ધ્રુવનંધિ પ્રવૃતિઓની પણ એ જ પ્રમાણે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. તથા તીર્થકર અને આહારકનામકર્મની પોતપોતાના ઉત્કૃષ્ટ અધિકાળના અંતસમયે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. શકાતુ –શુભનામ, સ્થિરનામ અને ધ્રુવનંધિની શુભ વીશ પ્રકૃતિએ-તૈજસકામણુસપ્તક, શુભવર્ણાદિ અગીઆર, અગુરુલઘુ અને નિર્માણ કુલ બાવીશ પ્રકૃતિની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા પણ પૂર્વોક્ત પ્રકારે જ એટલે કે જે રીતે પચેન્દ્રિયજાતિ આદિ બાર પ્રકૃતિઓની સત્તા કહી તે જ પ્રમાણે સમજવી. માત્ર ચાર વાર મોહનીયને ઉપશમ કર્યા બાદ અતિશીવ્ર મોહનીય ક્ષય કરવા માટે ઉદ્યમવત થયેલાને હોય એટલું વિશેષ કહેવું. તીર્થકરનામ અને આહારકસપ્તકની પિપિતાના ઉટ બંધકાળના અંત સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. એટલે કે ગુણિતકમાંશ કેઈ આત્મા જ્યારે દેશના બે પૂર્વ કેડિ વર્ષ અધિક તેત્રીસ સાગરોપમ પર્વત તીર્થંકરનામકમને બંધ વડે પુષ્ટ કરે ત્યારે તે તીર્થકરનામકર્મના બંધના અંતસમયે તેની ઉત્કૃષ્ટ પ્રદેશસતા હોય છે અને જેણે આહારકસપ્તકને પણ દેશના પૂર્વટિ પર્યત વારંવાર બંધ વડે પુષ્ટ કરેલું હોય તેને તે આહારકસપ્તકની તેના અંધત્યવચ્છેદ સમયે ઉહૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. ૧૬૬ ૧ તીર્થકર નામકર્મ નિકાચિત બંધ થયા પછી સમયે સમયે તેને બંધ થયા જ કરે છે. તીથકરનામકર્મ ત્રીજે ભવે નિકાચિત થાય છે પૂર્વકેટિ વર્ષને કાઈ આત્મા પિતાનું ઓછામાં ઓછું જેટલું આયુ ગયા બાદ નિકાચિત કરી શકે ત્યારે તેત્રીસ સાગરોપમના આઉબે અનુર વિમાનમાં ઉત્પન્ન થાય ત્યાંથી વી ચોરાશી લાખ પૂરવના આઉમે તીર્થકર થાય. તીર્થ કરતું ઉત્કૃષ્ટ આ રાશી લાખ પૂર્વવું જ હોય છે. તે ભવમાં જ્યાં સુધી આઠમું ગુરથાન પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેને બંધ થયા કરે છે. એટલે ઉપરને તેટલે કાળ જણાવે છે. એ પ્રમાણે આહારકદિકને બંધ થયા પછી પણું પોતાની બંધ ભૂમિકામાં તે બંધાયા કરે છે, પરંતુ તેને બંધ સાતમે ગુણકાણે થાય અને તે ગુણસ્થાનક મનુષ્યગતિમાં જ હોય એટલે તેના માટે દેશના પૂર્વ ટિમાંથી જેટલો વધા૨મા વધારે કાળ હેઈ શકે તેટલે લીધે છે. Page #799 -------------------------------------------------------------------------- ________________ - ચબહે-પાંચદ્વાર કદમ तुल्ला नपुंसगेणं एगिदियथावरायवुजोया । सुहमतिगं विगलावि य तिरिमणुय चिरञ्चिया नवरि ॥१६॥ तुल्या नपुंसकेन एकेन्द्रियस्थावरातपोद्योतानि । सूक्ष्मत्रिकं विकला अपि च तिर्यग्मनुजैः चिरं चिताः नवरम् ॥१६॥ અર્થ_એકેન્દ્રિય જાતિ, સ્થાવરનામ, આતપનામ અને ઉદ્યોતનામની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા નપુંસકવેદની તુલ્ય સમજવી. તથા તિર્યંચ અને મનુષ્યએ દીર્ધકાળ વડે સંચિત કરેલીફમરિક અને વિકલત્રિકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાતિય અને મનુષ્યને સમજવી. ટીકાનુ – એકેન્દ્રિયજાતિ, સ્થાવરનામ, આતપનામ અને ઉદ્યોતનામની ઉહૃષ્ટ પ્રદેશસત્તા નપુંસકવેદની સમાન સમજવી. એટલે કે-જે રીતે ઈશાન દેવલોકને પિતાના ચરમસમયે નપુસકવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા કહી છે, તે રીતે ઉપરોક્ત ચાર પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા પણ ઈશાન દેવકને પિતાના ભવના ચરમસમયે સમજવી. કારણ કે નપુંસકવેદને બંધ કિલણ પરિણામે થાય છે અને તેવા કિલષ્ટ પરિણામ જ્યારે થાય, ત્યારે તે દેને એકેન્દ્રિય ચગ્ય કર્મબંધ કરતા ઉપરોક્ત ચાર પ્રકૃતિ આને પણ બંધ થાય છે. .'' સૂક્ષમ, અપર્યાપ્ત અને સાધારણ નામ એ સૂકમરિક તથા ઈન્દ્રિયજાતિ, તેન્દ્રિય જાતિ અને રિન્દ્રિયજાતિ એ વિકલત્રિક, એ છ પ્રકૃતિઓને તિય અને મનુષ્ય જ્યારે પૃથકત્વ પૂર્વકેટિ વર્ષ પયત વારંવાર બંધ વડે પુષ્ટ કરે ત્યારે તે તે પ્રકૃતિઓના બંધના અંત સમયે તે તિય અને મનુષ્યને ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. કેમકે સૂકમત્રિકાદિ છ પ્રકૃતિઓને બંધ તિર્યંચ અને મનુષ્યને જ હોય છે એટલે તેઓને જ વારંવાર બંધ વડે ઉત્કૃષ્ટ પ્રદેશને સંચય થઈ શકે છે. ૧૨૭ આ પ્રમાણે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામિ કહ્યા. હવે જઘન્ય પ્રદેશસત્તાના સ્વામિ કહે છે– ओहेण खवियकम्मे पएससंतं जहन्नय होइ । नियसंकमस्स विरमे तस्सेव विसेसियं मुणसु ॥१६॥ ओपेन क्षपितकर्मणि प्रदेशसद जघन्यं भवति । निजसंक्रमस्य विरमे तस्यैव विशेषितं मुणसु ॥१६॥ અર્થ–ઘણે ભાગે પિતકર્માશ આત્માને તિપિતાના સંક્રમને અંતે જઘન્ય પ્રદેશસત્તા હોય છે. પરંતુ તે ક્ષપિતકમશને વિશેષ યુક્ત સમજવી. એટલે કે તેના સંબંધમાં કેટલે એક વિશેષ છે કે જે નીચેની ગાથામાં કહેવાશે તે વિશેષ સુક્ત જઘન્ય પ્રદેશસત્તા સમજવી. Page #800 -------------------------------------------------------------------------- ________________ ૭૬૬ પંચસંગ્રહ-પાંચમુંકાર હવે જઘન્ય પ્રદેશસત્તાના સંબંધમાં જે વિશેષ છે તેને વિચાર કરે છે– उठवलमाणीणेगट्टिई उव्वलए जया दुसामगा । . थोवद्धमजियाणं चिरकालं पालिया अंते. ॥१६॥ उद्वलनानामेकस्थितिरुद्वलनायां यदा द्विसामयिकी । स्तोकाद्धामर्जितानां. चिरकालं परिपाल्यान्ते ॥१६९॥ અર્થ—અલ્પકાળ પર્યરત બંધ વડે પુષ્ટ થયેલી ઉકેલનોગ્ય પ્રકૃતિઓની જ્યારે ઉકલના થાય ત્યારે બે સમય પ્રમાણે જે એક સ્થિતિ તે જઘન્ય પ્રદેશસત્તા છે. એટલું વિશેષ છે કે ચિરકાળ પર્યત સમ્યકત્વનું પાલન કર્યા બાદ છેવટે હોય છે. ટીકાનું –અલ્પકાળ પયત બંધ વડે ઉપચિત–સંચિત કરેલી જે કર્મપ્રકૃતિઓની ઉ&લના થાય છે તે–આહારકસપ્તક, ક્રિયસપ્તક, દેવદ્રિક, મનુજકિક, નરકહિક, સમ્યફવાહનીય, મિશ્રમેહનીય, ઉચ્ચત્ર અને અનંતાનુબંધિચતુષ્કરૂપ સત્તાવીશ પ્રકૃતિઓની જ્યારે પિતપોતાની ઉદ્ધલના થાય ત્યારે સ્વ અને પર બનેની અપેક્ષાએ બે સમય સ્થિતિ અને સવરૂપની અપેક્ષાએ સમયમાત્ર એક સ્થિતિ શેષ રહે ત્યારે તેઓની જઘન્ય પ્રદેશસતા હોય છે. સામાન્ય સ્વરૂપે કહેલી આ હકીકતને વિશેષથી કહે છે-અલ્પકાળ પયત બંધ વડે પુષ્ટ કરેલા અને તાનુબંધિ ચતુષ્કની ચિરકાળ પર્યત સમ્યકત્વનું પાલન કરી ઉદ્ધલના કરતા અને જઘન્ય પ્રદેશસત્તા હોય છે. તાત્પર્ય આ પ્રમાણે – સમ્યગદષ્ટિ કોઈ ક્ષયિતકર્માશ આત્માએ સમ્યગ્રષ્ટિ છતાં અનંતાનુબંધિ ચતુકચ્છની ઉકલના કરી સત્તામાંથી નિમૂળ કરી નાખ્યા. ત્યારપછી સમ્યક્ત્વથી પડી મિથ્યાત્વગુણઠાણે જઈ મિથ્યાત્વરૂપ હેતુ વડે અંતમુહૂતકાળ પર્યત અનંતાનુબધિ ચતુષ્ક બાંધી ફરી ક્ષાપશમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે તે સમ્યક્ત્વનું બે વાર છાસઠ એટલે એકસો બત્રીસ સાગરોપમ પર્યત પાલન કરીને છેવટે તે ખપાવવા માટે પ્રયત્નવંત થાય તે અનંતાનુબંધિ ચતુને ખપાવતા ખપાવતા જ્યારે સઘળા બંને ક્ષય થાય અને ઉદયાવલિકાને સ્તિબુકસંક્રમ વડે સંકમાવતા જ્યારે સ્વરૂપની અપેક્ષાએ સમયમાત્ર સ્થિતિ અને સામાન્યતઃ કર્મપણાની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે તેઓની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. ૧ અહિં પર્વના અનતાનુબધિ ચતુષ્ઠની ઉર્દુલના કરવાનું કહ્યું. કારણ કે ઘણા કાળના બંધાચેલા હોવાથી તેઓની વધારે પ્રદેશની સત્તા હેય. અહિં જધન્ય પ્રદેશસતાં કહેવાની છે. તેથી જ મિથ્યાત્વગુણઠાણે જઈ ત્યાં માત્ર અંતમુહૂર્ત પયત બાધી સમ્યફતવ પ્રાપ્ત કરવાનું કહ્યું અને તેને એકસો બત્રીસ સાગરોપમ પાલન કરવાનું કહ્યું, તેટલા કાળમાં સંક્રમકરણ અને સ્તિબુકસમ વડે ઘણી સત્તા ઓછી કરે છેવટે ઉદલના કરતા અને જઘન્ય પ્રદેશસત્તા ઘટી શકે છે. ૨ અહિં જે બે સમય પ્રમાણુ સ્થિતિ કહી. તે ઉદયાલિકાને રવરૂપ સતાની અપેક્ષાએ રહેલો Page #801 -------------------------------------------------------------------------- ________________ પીસંગ્રહ-પાંચમું, દ્વાર ૭૭ કેઈ પિતકમાંશ આત્મા એકસ બત્રીસ સાગરોપમ પયત સમ્યક્ત્વનું પાલન કરી, પછી મિથ્યાત્વગુણસ્થાને જાય ત્યાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ વડે થતી મંદ ઉદ્ધલના વડે સમ્યફવમોહનીય અને મિશ્રમેહનીયને ઉલવાને આરંભ કરે, ઉવેલ તે આત્મા તે બંનેના દલિકને મિથ્યાત્વ મોહનીયમાં સકાવે. આ પ્રમાણે સમાવતા સંક્રમાવતા ઉદયાવલિકાની ઉપરના છેલ્લા ખંડના સઘળા દલિકને છેલ્લે સમયે સર્વસંક્રમ વડે સમાવી નાંખે. ઉદયાવલિકાના કલિકને સ્તિબુકસક્રેમ વડે સકમાવે. એ રીતે સંક્રમાવતા જ્યારે સ્વરૂપની અપેક્ષાએ સમય પ્રમાણ સ્થિતિ અને સામાન્યતઃ કમપણાની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિ છેષ રહે ત્યારે તે અનેની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. નરકટિક, દેવદ્રિક અને વૈક્રિયસપ્તકરૂપ અગીઆર પ્રકૃતિએને કેઈએકેન્દ્રિય જીવ પિતકમશ છતાં ઉવેલી, ત્યારપછી સંસિ તિર્યંચમાં આવી અંતમુહૂત્ત કાળપર્યત બાંધે, આંધી સાતમી નારકીના અપ્રતિષ્ઠાન નરકાવાસમાં તેત્રીસ સાગરોપમને આઉખે ઉત્પન્ન થાય ત્યાં વિપાકેદય દ્વારા અને સંક્રમ વડે યથાગ્ય રીતે અનુભવે. ત્યારપછી તે -નરકમાંથી નીકળી સંસિ તિર્યંચમાં ઉત્પન્ન થાય, ત્યાં તથા પ્રકારના અધ્યવસાયના અભાવે પ્રસ્તુત અગીઆર પ્રકૃતિએને બંધ કર્યા વિના એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તે એકેન્દ્રિય જીવ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ વડે થતી ઉલના દ્વારા ઉલવાને આરંભ કરે, ઉવેલતા જ્યારે સ્વરૂપની અપેક્ષાએ સમયમાત્ર સ્થિતિ અને કમેવ સામાન્યની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે તે અગીઆર પ્રકૃતિની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. તથા ક્ષપિતકમાંશ કેઈ સૂક્ષમત્રસ–તેઉકાય અને વાઉકાયના જીવ મનુષ્યદ્રિક અને ઉચગોત્રની ઉદલના કરી, ત્યાંથી સૂકમ એકેન્દ્રિય પૃથ્વીકાયાદિમાં ઉત્પન્ન થઈ -ત્યાં અંતમુહૂર્ત કાળ પર્યત કરી એ ત્રણે પ્રકૃતિએને બાંધી તેઉકાય–વાઉકાયમાં ઉત્પન્ન થાય. ત્યાં ચિહલના વડે ઉકેલનાને આરંભ કર્યો. ઉલતાં ઉલતાં સ્વરૂપની અપેક્ષાએ સમયમાત્ર સ્થિતિ અને કર્મવ સામાન્યની અપેક્ષાએ બે સમય સ્થિતિ જ્યારે શેષ રહે ત્યારે એ ત્રણ પ્રકૃતિની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. -જે છેલ્લે સમય સિબુકસકમ વ અન્ય રૂપે થઇ જાય તે સમય ગણતાં કહી છે. કારણ કે-તિબુકસામ વડે સંમેલી સ્થિતિ સંક્રમણુકરણ વડે સંમેલી સ્થિતિની જેમ સર્વથા પર સ્વરૂપને પ્રાપ્ત કરતી નથી. કક સ્વરૂપે પણ રહે છે. એટલે તે સમય પણ સ માણુ પ્રકૃતિને ગણવામાં આવે છે, એટલે જ એ સમય પ્રમાણુ સ્થિતિ કહી છે. ૧ એ બનેની જઘન્ય પ્રદેશસતા આ પ્રમાણે જ ઘટે છે. જો કે ક્ષાયિક સભ્ય ઉપાર્જ કરતા પણ તે બંનેને ક્ષય થાય છે, પણ ત્યાં અંતમુહૂર્તમાં જ ક્ષય થાય છે. વળી ગુણણિ થતી હોવાથી સમયમાત્ર સ્થિતિ શિવ રહે ત્યારે વન્ય પ્રદેશસતા હોઈ શકતી નથી. માટે મિથ્યાત્વ ગુણકારણે જ આ રીતે ઉદલના થતા જઘન્ય પ્રદેશસતા સંભવે છે. Page #802 -------------------------------------------------------------------------- ________________ ૭૬૮ પંચસ ગ્રહ-પાંચનું દ્વાર આહારકસપ્તની જઘન્ય પ્રદેશસત્તા નીચેની ગાથામાં કહેશે. ૧૬૯ હવે લાભ વિગેરે પ્રકૃતિની અને આહારકસપ્તકની જઘન્ય પ્રદેશસત્તા કહે છે अंतिमलोभजसाणं असेढिगाहापवत अंतमि । मिच्छत्तगए आहारगस्स सेसाणि नियते ||१७० || अन्तिमलोभयशसोः अश्रेणिगयथाप्रवृत्तकरणान्ते । मिथ्यात्वं गते आहारकस्य शेषाणां निजकान्ते ॥ १७० ॥ અથ—ઉપશમશ્રણિ કર્યા સિવાય ક્ષપકશ્રેણુિં કરતા યથાપ્રવૃત્તકરણના અતસમયે સજ્વલન લેાલ અને યશઃઝીર્તિની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. આહારમ્સતકની મિથ્યાત્વે ગયેલાને જઘન્ય પ્રદેશસત્તા હોય છે અને શેષ પ્રકૃતિની પાતપેાતાના ક્ષય સમયે જધન્ય પ્રદેશસત્તા હોય છે. ટીકાનુ॰—જે ક્ષપિત્તકમાંશ આત્મા પહેલા ઉપશમશ્રેણિ કર્યાં સિવાય ક્ષપદ્મશ્રેણિ પર આરૂઢ થાય, તે ક્ષતિકાંશ આત્માને યથાપ્રવૃત્તકરણ-અપ્રમત્ત ગુણુસ્થાનકના ચરમસમયે સજ્વલન લાભ અને યશકીર્ત્તિની જધન્ય પ્રદેશસત્તા હોય છે. જે માહના સથા ઉપશમ કરે તે શુસક્રમ વડે અયમાન અશુભ પ્રકૃતિએના ઉક્ત પ્રકૃતિમાં સંક્રમ થતા હોવાથી તેઓનું સત્તામાં ઘણુ ક્રેલિક પ્રાપ્ત થાય. અને તેમ થવાથી જઘન્ય પ્રદેશસત્તા ઘટી શકે નહિ, જઘન્ય પ્રદેશસત્તાના વિષયમાં. તેનું કંઇ પ્રચાજન નથી માટે ઉપશમશ્રેણિ કર્યા સિવાય ક્ષપશ્રેણિ પર આરૂઢ થાય એમ કહ્યું છે. તેમાં અપ્રમત્ત ગુણુસ્થાનકના ચરમસમયે જઘન્ય પ્રદેશસત્તા હોય છે. કારણ કે અપૂવ કરણુથી ગુણુસક્રમ શરૂ થતા લેવાથી જઘન્ય પ્રદેશસત્તા ઘટી શકતી નથી. મિથ્યાત્વે ગયેલા આત્માને આહારકસપ્તકની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. એટલે કે-કાઇ અપ્રમત્ત આત્મા અલ્પકાળ પર્યંત આહારકસપ્તક ખાંધી મિથ્યાત્વે જાય અને ત્યાં પચાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળે તેની ઉદ્દેલના કરે, ઉદ્દલના કરતા ચરમસમયે સ્વરૂપની અપેક્ષાએ સમય માત્ર સ્થિતિ અને કત્લ સામાન્યની અપેક્ષાએ એ સમય પ્રમાણુ સ્થિતિ શેષ રહે ત્યારે તે આહારકસપ્તકની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. શેષ પ્રકૃતિએની ક્ષતિકાંશ આત્માને તે તે પ્રકૃતિના ક્ષય સમયે જઘન્ય પ્રદેશસત્તા હોય છે. આ પ્રમાણે જઘન્ય પ્રદેશસત્તાનું સ્વામિત્વ કહ્યું. હવે પ્રદેશસત્તાના સ્થાનની પ્રરૂપણા માટે સ્પર્દકની પ્રરૂપણા કરે છે— Page #803 -------------------------------------------------------------------------- ________________ સગ્રહ-પાંચમું દ્વાર ૭૬૯ चरमावलिप्पविट्टा गुणसेढी जासि अत्थि न य उदओ । आवलिंगासमयसमा तासि खलु फगाइं तु ॥१७१।। चरमावलिप्रविष्टा गुणश्रेणियाँसामस्ति न चोदयः । आवलिकासमयसमानि तासां खलु स्पर्द्धकानि तु ॥१७॥ અથ–જે કર્યપ્રકૃતિએની ગુણશ્રેણિ છેલ્લી આવલિકામાં પ્રવેશેલી છે પરંતુ ઉદય હોતું નથી તે પ્રકૃતિઓના આવલિકાના સમય પ્રમાણ સ્પદ્ધકો થાય છે. ટીકાનુ–ક્ષયકાળે જે કમપ્રકૃતિઓની ગુણશ્રેણિ ચરમાવલિકામાં પ્રવેશેલી છે પરત ઉદય હોતું નથી તે સ્થાનન્ટિંત્રિક, મિથ્યાત્વમોહનીચ, પહેલા અનતાનુબંધિ આદિ પાર કષાય, નરકઢિક, તિર્યંગઠિક, પચેન્દ્રિય જાતિ સિવાય શેષ જાતિચતુષ્ક, આતપ, ઉદ્યોત, સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણરૂપ ઓગણત્રીશ પ્રકૃતિના આવલિકામાં જેટલા સમયે હય, તેટલા "પદ્ધકે થાય છે. એટલે કે આવલિકાના સમય પ્રમાણ કુલ ૫દ્ધ થાય છે. ભાવાર્થ આ પ્રમાણે છે – ૧ પહેલા વિવક્ષિત સમયે કોઈપણ એક જીવાશ્રિત જઘન્ય પ્રદેશસત્તા કે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા કહી. હવે પ્રદેશ સત્કર્મ સ્થાનનું નિરૂપણ કરવા સ્પર્ધક કહે છે તેમાં જઘન્ય પ્રદેશસત્તાથી આર ભી એક એક પરમાણુ વડે વધતા વધતા ભિન્ન ભિન્ન પ્રદેશ સંબધી એ સત્તાસ્થાન થાય તે સઘળા પ્રદેશ સકમરથાને કહેવાય અને એક એક સમયે જઘન્ય પ્રદેશસત્તાથી આરંભી ઉત્કૃષ્ટ પ્રદેશના પતિ જેટલા સ્થાને થાય તેઓને જે પિંડ તે સ્પર્ધક કહેવાય છે. ઉદયવતી પ્રકૃતિઓની સત્તામાં છેલ્લી આવલિકા શેષ રહે તેના સમય પ્રમાણ અને અનુદયવતી પ્રકૃતિનાં એક સમયન્સન આવલિકા પ્રમાણ અને કેટલીએક પ્રકૃતિએની ગુણશ્રેણિ અને રિતિઘાત બંધ થયા પછી એટલે કે તે બને અટકી ગયા પછી જેટલા સમય રહે તેટલા સમય પ્રમાણ સ્પષ્ટ થાય છે. માત્ર તે દરેકમાં એક વધારે હોય છે. તથા ઉદયવતી અને અનુદયવતી પ્રવૃતિઓમાં એક સ્પર્ધકને તફાવત છે. ઉદયવતીમાં અનુવ્યવતીથી એ પહક વધારે હોય છે. ગુણણિ અને સ્થિતિઘાત બંધ થયા પછી જેટલા સમય શેષ રહે તેમાં પ્રદેશની હાનિ વૃદ્ધિ થતી નથી જે પ્રમાણે ગોઠવાયેલા હોય છે તે પ્રમાણે પ્રાયઃ ભેગવવાના હોય છે એટલે તેના નિયત પ્રદેશસત્કર્મસ્થાનો થાય છેદાખલા તરીકે ઉદયાવલિકનો છે સમય શેષ રહે ત્યારે જે જીવને ઓછામાં ઓછી પ્રદેશસતા હોય તે પહેલું સત્કર્મસ્થાન, જે જીવને એક પરમાણ વધારે સત્તામાં હોય તે બીજું સાકમસ્થાન, જેને એ વધારે હોય તે ત્રીજું સ્થાન, એમ એક એક પરમાણુ વધારતાં જે જીવને ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય તે છેલ્લું પ્રદેશ સકરથાન. એ બધાને સમુદાય તે ઉદયાવલિકાના ચરમસમયાશ્રિત જ કહેવાય. એ પ્રમાણે ઉદયાવલિકાના બે સમય શેવ હોય ત્યારે જે છાને ઓછામાં ઓછી પ્રદેશસત્તા હોય તે પહેલું પ્રદેશ સત્કર્મ સ્થાન, એક પરમાણુ વધારે હોય તે બીજું, એમ એક એક વધારતાં જેને ઉત્કૃષ્ટ પ્રદેશસતા હોય તે કેટલું સત્કર્મ સ્થાન. તેને જે સમુદાય તે ઉદયાવલિકાના છેલા બે સમયાશ્રિત બીજુ ર૫હક કહેવાય. એ પ્રમાણે ત્રણ સમયાશ્રિત ત્રીજું, ચાર સયાશ્રિત સિંહ્યું, થાવત્ ઉદયાવલિકાના સમય પ્રમાણ સમયાશ્રિત છેલ્લું સ્પર્ધક કહેવાય. અનુદયવતી પ્રવૃતિઓમાં ઉદયવતીથી એક સ્વહક ઓછું હોય છે. કારણ કે તેને છેલ્લે સમય તિબુકકમ વડે અન્યત્ર સામી Page #804 -------------------------------------------------------------------------- ________________ પચસ ગ્રહ-પાંચમું હાર્ અભવ્ય ચાન્ય જઘન્ય પ્રદેશસત્તાવાળા કાઇ આત્મા ત્રસમાં ઉત્પન્ન થશે, ત્યાં અનેકવાર સવિરતિ અને દેશવિરતિ પ્રાપ્ત કરીને તેમ જ ચાર વાર 'માહનીયને ઉપશમાવીને કરી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યાં માત્ર પચાપમના અસખ્યાતમા ભાગ જેટલા કાળ રહીને મનુષ્યમાં ઉત્પન્ન થાય, મનુષ્યપામાં શીઘ્રપણે મેાહના ક્ષય કરવા માટે પ્રયત્નવંત થાય, ત્યાં ઉક્ત પ્રકૃતિને ચાાન્ય રીતે ક્ષય કરતાં કરતાં દરેકના છેલ્લા ખંડના પણ ક્ષય થાય, માત્ર ચાવલિકા 'શેષ રહે, તે ચરમ આવલિકાના પણ સ્તિથ્યુકસક્રમ વડે ક્ષય થતાં થતાં જ્યારે તેની સ્વરૂપની અપેક્ષાએ એક સમય પ્રમાણુ સ્થિતિ અને કમત્વ સામાન્યની અપેક્ષાએ એ સમય પ્રમાણુ સ્થિતિ રહે ત્યારે આછામાં ઓછી જે પ્રદેશસત્તા હોય તે પહેલું પ્રદેશસદ્ધ સ્થાન કહેવાય. -७७० એક પરમાણુના પ્રક્ષેપ કરતાં બીજી પ્રદેશ સમ સ્થાન થાય, એટલે કે જે જીવને એક અધિક પરમાણુની સત્તા હોય તેનું બીજું પ્રદેશ સત્પ્રસ્થાન થાય, ત્રણ પરમાણુના પ્રક્ષેપ કરતા ચાક્ષુ' પ્રદેશ સત્યમ સ્થાન થાય, એ પ્રમાણે એક એક પરમાશુમા પ્રક્ષેપ કરતાં કરતાં ભિન્ન ભિન્ન છવાની અપેક્ષાએ અનન્તા પ્રદેશ સત્કર્મ સ્થાના ત્યાં સુધી કહેવા, યાવત્ તે જ ચરમ સ્થિતિ વિશેષમાં ગુણિતકમાં શ આત્માને સવત્કૃષ્ટ પ્રદેશ સત્ક સ્થાન થાય. જાય છે. એટલે કે ઉદ્યવતી પ્રકૃતિની જ્યારે એક માવલિકા ખરાખર શેષ રહે ત્યારે અનુવ્યવતી પ્રકૃતિના સમયન્યૂન આવલિકા શેષ રહે છે. એટલે જ ઉયવતી પ્રકૃતિઐના ૨૫૯ કાથી અનુમવતા પ્રકૃતિના એક ન્યૂન સ્પર્ધા થાય છે. આા પ્રમાણે જેની ચરમાવલિકા રોષ રહે અને આવના મધ થાય તેગ્માના ચરમાવલિકા આશ્રિત પદ્ધા કલા. તથા જેની ઉદ્દયાવલિકાથી વધારે સ્થિતિ શેષ હાય અને સ્થિતિધાત તથા ગુણશ્રેણિ બંધ થાય તેના જેટલા સમયે રોષ હોય તેટલા પહા થાય છે. માત્ર અનુયવતીના એક આછા થાય છે. તથા જેટલા નિયત સ્પા થયા ત્યારપછીના ચરમસ્થિતિધાતથી આરભી ઉત્કૃષ્ટ સ્થિતિ પર્યંતનુ એક જ સ્પંદૂક થાય છે. કારણ કે તેમાં ગુણશ્રેણિ આદિથી અનેક પ્રકારના ફેરફારો થાય છે. એટલે તેનુ' એક જ સ્પષ્ટ નિત્રક્ષ્ય છે. એ પ્રમાણે અન્યત્ર પણ સમજવું 1 અહિ જેની ગુણશ્રેણિયાવલિકામા પ્રવેશી છે તેનો અર્થ એ સમજવા કે જેઓના ગુણશ્રેણિ દ્વારા ગવાયેલા તુલિકા હવે ઉથાવલિકા પૂરતાં જ રહ્યા છે, વધારે નથી. કારણ કે સત્તામાં માત્ર એક આલિકા જ બાકી છે. શેષ સવ નષ્ટ થયેલ છે, આ પ્રમાણે અન્યત્ર પણ સમજવું. • ૧ અહિં ટીકામા ‘દ્વિસમયમાત્રાવસ્યાના સ્થિતિઃ' એ પ્રમાણે લખ્યું છે આને અથ • એ સમયમાત્ર જેનું વસ્થાન-સ્થિતિ 'છે' એ થાય છે. તેનેાતાય" એ છે કે ર૧૫ની અપેક્ષાએ સમય સ્થિતિ અને ક્રત સામાન્યની અપેક્ષાએ એ સમયસ્થિતિ. કારણ કે ઉયાવલિકાના ચરમસમયે અનુદયાવલિકાની ચરમ સ્થિતિ સ્વરૂપ સત્તાએ હાતી નથી. પરપે àાય છે અને ઉપાય સમયે સ્વરૂપ સત્તાએ વ્હાય છે. એટલે પાન્ય સમય સ્વરૂપ સત્તાના ચરમસમય પરરૂપ સત્તાને એમ એ સમય લઈ એ સમય માત્ર જેવુ અવસ્થાન છે એમ જાણ્યું છે. ફ્રેમકે ૨૫૯ કા તા સ્વરૂપ સત્તાએ રહેલી સ્થિતિનાં જ થાય છે. ૨ કપ્રકૃતિ સૂર્ણિ સત્તા પૂ. ૬૭/૨ મા એક એક પરમાણુના પ્રક્ષેપને બદલે એક એક કન ધી વૃદ્ધિ કરવાનું કહેલ છે. Page #805 -------------------------------------------------------------------------- ________________ નચર ગ્રહ—પાંચમું કાર 99 હવે પછી એક પણ અધિક પરમાણુઓવાળું અન્ય પ્રદેશ સત્ક્રમસ્થાન ન થાય. આ પ્રદેશ સત્ક્રમ સ્થાનાના સમૂહને સ્પષ્ટ કહેવાય છે. આ પહેલું સ્પષ્ટ છેલ્લી સમય પ્રમાણુ સ્થિતિને આશ્રયી કહ્યું. એ રીતે એ સમય પ્રમાણુ સ્થિતિનું બીજી પદ્ધ ક કહેવું. ત્રણ સમય પ્રમાણુ સ્થિતિનું ત્રીજું સ્પદ્ધ કે કહેવું, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું યાવત્ સમય ન્યૂન આવલિકાના સમય પ્રમાણુ સ્પા થાય. આ પ્રમાણે ચરમાનલિકાના પદ્ધ થયાં. તથા છેલ્લા સ્થિતિઘાતના પપ્રકૃતિમાં જે છેલ્લા પ્રક્ષેપ થાય ત્યાંથી આર‘ભી પદ્માનપૂવિએ અનુક્રમે વધતા વધતા પ્રદેશ સત્યમ સ્થાને ત્યાં સુધી કહેવા થાવત્ પાતપાતાનું ઉત્કૃષ્ટ પ્રદેશ સત્ક્રમ સ્થાન થાય. આટલા પ્રમાણુવાળુ અનન્ય સહ સ્થાનાના સમૂહપ આ પશુ સપૂણુ સ્થિતિ સબંધી યથાસ ભવ એક સ્પ ક જ વિવક્ષાય છે. એટલે કે છેલ્લા સ્થિતિઘાતના છેલ્લા પ્રક્ષેપથી આર’ભી અનુક્રમે વધતા સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તા પયત જે અનન્ત પ્રદેશ સત્ક્રમસ્થાના થાય તેના સમૂહને એક જ ૫ ક -વિવસ્યું છે. પૂર્વક્તિ પદ્ધ કામાં તે એક સ્પદ્ધક મેળવતાં થીશુદ્ધિત્રિક આદિ અનુયવતી પ્રકૃતિનાં કુલ આવલિકાના સમય પ્રમાણુ સ્પા થાય છે. ૧૭૧ પૂર્વની ગાથામાં કહ્યું તે જ સ્પષ્ટ નું લક્ષણ અતાવે છે— सव्वजहन्नपएसे पएसवुड्ढीए णतया भेया । ठिठाणे ठिठाणे विन्नेया खवियकम्माओ || १७२॥ सर्व्वजघन्यप्रदेशे प्रदेशषृद्धयाऽनन्ता भेदाः । स्थितिस्थाने स्थितिस्थाने विज्ञेयाः क्षपितकर्म्मणः ॥ १७२॥ અથ—પ્રત્યેક સ્થિતિસ્થાનકમાં ક્ષપિતકર્માંશ આશ્રયી જે સ જઘન્ય પ્રદેશસત્તા હોય છે, તેમાં ભિન્ન ભિન્ન જીવાની અપેક્ષાએ એક એક પરમાણુની વૃદ્ધિ વડે અનતા ભેદા થાય છે એમ સમજવું. ટીકાનુ॰—એક સમય પ્રમાણુ સ્થિતિસ્થાનમાં, એ સમય પ્રમાણુ સ્થિતિસ્થાનમાં, ત્રણ સમય પ્રમાણુ સ્થિતિસ્થાનમાં, એમ યાવત્ સમય સમય વધારતા સમયન્યૂન આવલિકાના સમયપ્રમાણુ સ્થિતિસ્થાનમાં ક્ષપિતકમાં શ આત્માને જે સવ જઘન્ય પ્રદેશસત્તા હોય છે તેમાં એક એક પરમાણુની વૃદ્ધિ થતા ભિન્ન ભિન્ન અવાની અપેક્ષાએ અનન્ત પ્રદેશ સત્ક્રમસ્થાના થાય છે. તે આ પ્રમાણે— . એક સમય પ્રમાણિ સ્થિતિ શેષ જઘન્ય પ્રદેશસત્તા હોય તે પહેલું પ્રદેશ રહે ત્યારે ક્ષપિતકમાં સત્યમ સ્થાન, એક અધિક આત્માને જે સ પરમાણુવાળું બીજું Page #806 -------------------------------------------------------------------------- ________________ પંચસ અહે—પાંચમું દ્વાર પ્રદેશ સત્ક્રમ સ્થાન, એ અધિક પરમાણુવાળું ત્રીજું પ્રદેશ સત્યમ સ્થાન, એમ એક એક પરમાણુ અધિક રતાં ગૃત્તુિતકર્માંશ આત્માને સર્વોત્કૃષ્ટ જે પ્રદેશ સત્ક્રમસ્થાન તે છેલ્લું પ્રદેશ સત્ક્રમ સ્થાન છે. આ પ્રમાણે એક સ્થિતિસ્થાનમાં અનન્ત પ્રદેશ સત્ક્રમસ્થાના થાય છે, તેના સમૂહને સ્પષ્ટ કહે છે. ७७२ એ જ રીતે બે સમય પ્રમાણુ સ્થિતિ શેષ રહે ત્યારે સવ જઘન્ય જે પ્રદેશસત્તા હાય તે પહેલું સત્ક્રમસ્થાન, એક અધિક પરમાણુવાળુ. બીજી, એમ ગુણિતકમાંશ આત્માને સર્વોત્કૃષ્ટ જે પ્રદેશ સત્ક્રમસ્થાન તે છેલ્લું સત્ક્રમસ્થાન છે. એ અનંત સત્ક મસ્થાનાના સમૂહનું એ સમયસ્થિતિનું બીજું સ્પષ્ટ કહેવાય છે. એ પ્રમાણે ત્રણ સમયસ્થિતિનું ત્રીજું, ચાર સમય સ્થિતિનું ચાથું, એમ જેટલા એક સમય પ્રમાણુદિ સ્થિતિસ્થાને હોય તેટલા સ્પદ્ધ થાય છે. ૧૭૨ એ જ હકીકત કહે છે एगट्टिइयं एगाए फडगं दोसु होइ दोटिगं । तिगमाईसुवि एवं नेयं जावंति जासिं तु ॥ १७३ ॥ एकस्थितिकमेकस्यां स्पर्द्धकं द्वयोर्भवति द्विकस्थितिकम् । ज्यादिष्वप्येवं ज्ञेयं यावन्ति यासां तु ॥ १७३ ॥ અથ—એક સમય સ્થિતિ શેષ રહે ત્યારે એક સ્થિતિ સખી સ્પુક થાય છે, એ સમય શેષ સ્થિતિ રહે ત્યારે એ સમયનું પદ્ધક થાય છે, એ પ્રમાણે ત્રણ ચાર આદિ સમા રહે ત્યારે ત્રણ ચાર આદિ સમયનું દ્ધક થાય છે. એ પ્રમાણે જે પ્રકૃત્તિઓના જેટલા પદ્ધકા સભવે છે તેટલા ત્રણ આદિ સ્થિતિના સ્પદ્ધ થાય છે. ટીકાતુક્ષય થતા થતા ત્યારે એક સ્થિતિ શેષ રહે ત્યારે તે એક સ્થિતિમાં અનેક જીવાની અપેક્ષાએ પૂર્વ કહ્યા તે રીતે જે અનન્ત પ્રદેશ સત્ક્રમસ્થાના થાય છે તેના સમૂહરૂપ તે એક સ્થિતિનું સ્પષ્ટ થાય છે. જ્યારે એ સમય સ્થિતિ શેષ રહે ત્યારે તે એ સમય સ્થિતિમાં જન્ય પ્રદેશસત્તાથી આરભી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા પત જે અનન્ત સત્ક્રમસ્થાન થાય તેના સમૂહપ એ સ્થિતિનું બીજું સ્પષ્ટ થાય છે. એ પ્રમાણે ત્રણ સમય સ્થિતિ શેષ રહે ત્યારે તે ત્રણ સમય સ્થિતિમાં ભિન્ન ભિન્ન જીવાની અપેક્ષાએ જે અનન્ત પ્રદેશ સત્ક્રમસ્થાના થાય તેના સમૂહપ ત્રણ સમય સ્થિતિનું ત્રીજુ સ્પષ્ટ થાય છે. એ પ્રમાણે ચાર આદિ સમય સ્થિતિ શેષ રહે ત્યારે પદ્ધ કા કહેવા. એમ જે પ્રકૃત્તિઓનાં જેટલાં સ્પદ્ધા સભવે તેના ત્રણ આદિ સ્થિતિ સંબધી ઉક્ત પ્રકારે તેટલાં પદ્ધક કહેવાં, ૧૭૩ Page #807 -------------------------------------------------------------------------- ________________ -પંસહ-પાંચમું દ્વાર 103 આ પ્રમાણે સ્પદ્ધકનું લક્ષણ કર્યું. હવે જે પહેલા કહ્યું છે કે આવલિકાના સમય સમાન તે પ્રકૃતિઓના સ્પદ્ધકે હેચ છે, તે તે કઈ કઈ પ્રકૃતિએના હોય છે તેઓના નામના કથનમૂર્વક ઉત્કૃષ્ટ રૂદ્ધક કહે છે– आवलिमेनुक्कोसं फड्डुग मोहस्स सम्वघाईणं । . तेरसनामतिनिदाणं जाव नो आवली गलइ ॥१७४|| आवलिकामात्रमुत्कृष्टं सर्द्धक मोहस्य सर्वधाविनीनाम् । नामत्रयोदशत्रिनिद्राणां यावत्र आवलिगलति ॥१७॥ અર્થ–મહનીયની સર્વઘાતિ પ્રકૃતિઓ, નામકમની તેર પ્રકૃતિઓ અને ત્રણ નિદ્રાની ચરમાવલિકા જ્યાં સુધી અન્યત્ર પ્રક્ષેપ થવાથી ક્ષય ન થાય ત્યાં સુધી તેઓને -સમય ન્યૂત આવલિકા પ્રમાણુ ઉત્કૃષ્ટ પદ્ધક ઘટે છે. ટીકા – મોહનીયકર્મની-મિથ્યાત્વ મેહનીય અને પહેલા બાર કષાય એમ સર્વઘાતિની તેર પ્રકૃતિઓ તથા નરકટિક, તિર્યકિ , એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરિન્દ્રિયજાતિ, સ્થાવર, આતપ, ઉલોત, સૂક્ષ્મ અને સાધારણ એમ નામકર્મની તેર પ્રકૃતિએ તથા દ્ધિ નિદ્રાનિદ્રા અને પ્રચલપ્રચલા એમ થીણદ્વિત્રિક-સઘળી મળી ઓગણત્રીસ પ્રવૃતિઓની સત્તામાં રહેલી છેલી આલિકાને અન્ય પ્રકૃતિઓમાં સ્તિષુકસંક્રમ વડે સંક્રમ થવાથી ક્ષય ન થાય ત્યાં સુધી તેનું સમય ન્યૂત આવલિકા પ્રમાણુ સ્પર્ધક ઘટે છે. તે આવલિકામાં સમય સ્તિબુકસંક્રમ વડે સંક્રમી જવાથી દૂર થાય ત્યારે બે સમય ન્યૂન આવલિકા પ્રમાણ સ્પર્ધક થાય છે. એ પ્રમાણે જેમ જેમ સમય સમય મસ્તિષુકસંક્રમ વડે દૂર થાય, તેમ તેમ સમય સમય ન્યૂન આવલિકા પ્રમાણ મધ્યમ પદ્ધ થાય છે. એમ યાવત્ સ્વરૂપસત્તાએ એક સમય સ્થિતિ શેષ રહે ત્યારે તે એક સમય પ્રમાણ જઘન્ય પદ્ધક થાય છે. આ પ્રમાણે અનુદયવતી ઉપરોક્ત મિથ્યાત્વાદિ ઓગણત્રીશ પ્રકૃતિઓના ચરમા-વલિકાના સમય ન્યૂન આવલિકા પ્રમાણુ સ્પદ્ધ છે અને શેષ આખી સ્થિતિનું એક સ્પર્ધકે મળી સરવાળે આવલિકાના સમય પ્રમાણુ સ્પદ્ધ થાય છે. ૧ ઉદયવતી પ્રકૃતિઓની ક્ષય થતા થતા જ્યારે સત્તામાં માત્ર એક આવલિકા પ્રમાણુ રિસ્થતિ રહે છે, ત્યારે અનુક્યવતી-પ્રદેશદયવતી પ્રવૃતિઓની સવરૂપસતા સમયજૂન આવલિકા શેષ રહે છે. તેથી જ ઉદયવતી પ્રકૃતિના છેલ્લા સમયે અનુલવતી પ્રવૃતિઓની સવરપ સતા હોતી નથી તે હેતુથી જ ઉદયુવતી પ્રવૃત્તિઓની ઉદયાલાલિકા અને અનુદયવતી પ્રવૃતિઓની સ્વરૂપ સત્તાએ સમય ન્યૂન આવલિકા -શવ રહે અને તેમાં એક પણ સમય અન્યત્ર સંક્રમ વડે ક્ષય ન થાય, ત્યાં સુધી સમય ન્યૂઝ આવનલિકા પ્રમાણુ ઉત્કૃષ્ટ પહક ઉપરોક્ત પ્રકૃતિનું થાય છે અને શેપ આખી સ્થિતિનું એક સ્પર્વક થાય છે. એટલે જ ઉપરોક્ત પ્રકૃતિઓના સરવાળે આવલિકા પ્રમાણુ સ્પી થાય છે. Page #808 -------------------------------------------------------------------------- ________________ s ૭૭૪, પંચસંગ્રહ-પાંચમું હાર . જેમ મેહનીયની સર્વઘાતિ તેર પ્રકૃતિઓ, નામકર્મની તેર, થીણુદ્વિત્રિક, એમ ઓગણત્રીશ પ્રકતિઓના આવલિકાના સમય પ્રમાણ સ્પર્ધકે થાય છે, તેમ ક્ષીણમાહગુણસ્થાને જેઓને ક્ષય થાય છે, તે ઉદયવતી પ્રકૃતિઓના ક્ષીણ ગુણસ્થાનકને. જેટલે કાળ છે, તેના એક અધિક સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ પદ્ધ થાય છે અને નિદ્રા અને પ્રચલાના એક ન્યૂન સ્પર્ધકે થાય છે. કારણ કે નિદ્રા અgયવતી પ્રકૃતિ છે. ઉદયવતી પ્રકતિઓની સ્વરૂપસત્તાએ જેટલી સ્થિતિ શેષ રહે, તેની અપેક્ષાએ અgયવતી પ્રકૃતિઓની સમય ન્યૂન સ્થિતિ શેષ રહે છે. તેથી જ ઉદયવતીની અપેક્ષાએ એક પદ્ધક ઓછું થાય છે. - ક્ષીણકષાય ગુણસ્થાને જેઓની સત્તાને નાશ થાય છે, તેના તે ગુણસ્થાનકના સંખ્યાતમા ભાગના કાળ પ્રમાણુ સ્પીકો કેમ અને શી રીતે થાય છે તે કહે છે– ક્ષીણકષાય ગુણસ્થાનકે વર્તમાન કેઈ ક્ષપિતકમશ આત્મા તે ગુણસ્થાનકને જેટલે કાળ છે, તેના સંખતા ભાગ જાય અને અંતમુહૂર્ત પ્રમાણ સંખ્યાતમાં એક ભાગ શેષ રહે ત્યારે જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય ચાર અને અંતરાય પાંચ એમ ચૌદ પ્રકૃતિઓની તે વખતે સત્તામાં જેટલી સ્થિતિ હોય તેને સર્વોપવતના વડે અપવર્તને-ઘટાડીને હવે ક્ષીણમોહ ગુણસ્થાનકનો એટલે કાળ શેષ છે તેટલી કરે છે અને નિદ્રા તથા પ્રચલાની એક સમયહીન કરે છે. કારણ કે તે બંને પ્રકૃતિએ અનુદયવતી હવાથી ચરમસમયે સ્વસ્વરૂપે તેનું દળ સત્તામાં હેતું નથી, પરંતુ પરરૂપે હોય. છે. માટે તે અનેની સ્થિતિસત્તા સ્વરૂપની અપેક્ષાએ એક સમય ન્યૂન કરે છે. * જ્યારે સર્વોપવ7ના વડે અપવત ક્ષીણુકષાય ગુણસ્થાનકની સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિ શેષ રાખે ત્યારપછી તે પ્રકૃતિમાં સ્થિતિઘાત રસઘાત અને ગુણ-ણિ પ્રવર્તતા નથી. કોઈપણ પ્રકૃતિઓમાં જ્યાં સુધી સ્થિતિઘાત અને ગુણશ્રેણિ પ્રવરતા હોય છે ત્યાં સુધી તે પ્રકૃતિએની આખી સ્થિતિનું એક સ્પર્ધક થાય છે અને સ્થિતિઘાત. તથા ગુણશ્રેણિ બંધ થયા પછી જેટલી સ્થિતિ સત્તામાં શેષ રહે તે સઘળી સ્થિતિનું એક સ્પદ્ધક, એક સમય ઓછો થાય અને જેટલી સ્થિતિ રહે તેનું એક સ્પર્ધક. વળી એક સમય એ થાય અને જેટલી સ્થિતિ રહે તેનું એક સ્થદ્ધક, એ પ્રમાણે જેમા જેમ સમય એ છે થતું જાય તેમ તેમ જેટલી જેટલી સ્થિતિ શેષ રહે તેનું તેનું એક એક પદ્ધક થાય છે. યાવત્ ચરમસમય શેષ રહે ત્યારે તેનું એક પદ્ધક થાય છે. આ પ્રમાણે સ્પર્ધક ઉત્પન્ન થવાની વ્યવસ્થા છે. ૧ ક્ષીણુકષાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ છેષ રહે ત્યારે એવા વિશિષ્ટ પરિણામ થાય છે કે જે વડે એકદમ રિસ્થતિ ઘટાડી તે ગુણસ્થાનના જેટલા કાળ હોય તેટલા કાળમાં ભગવાય તેટલી સ્થિતિ શેષ રાખે છે. જે વિશિષ્ટ પરિણામ વડે એ ક્રિયા થાય છે તેનું નામ સવ્વપવન્દ્રના કહેવાય છે. સર્વોપવિત્તના થયા પછી સ્થિતિઘાત, રસાત કે ગુણશ્રેણિ થતા નથી. Page #809 -------------------------------------------------------------------------- ________________ -પંચસગ્રહ-પાંચમું હાર ૭૭૫ અહિં જ્ઞાનાવરણાદિ ચૌદ પ્રકૃતિઓના ક્ષીણમાહ ગુણસ્થાનકના કાળ સંખ્યાતેમાં ભાગ શેષ રહ્યો અને સ્થિતિઘાત તથા ગુણિ બંધ થઈ તેથી તેના તે સંખ્યા-તમા ભાગ પ્રમાણ સ્પર્ધકો અને શેષ કે જ્યાં સ્થિતિવાતાદિ પ્રવર્તે છે તે સંપૂર્ણ સ્થિતિનું એક સ્પદ્ધક કુલ એક અધિક સંખ્યામા ભાગના સમય પ્રમાણ જ્ઞાનાવરણાદિ ચૌદ પ્રકૃતિએના સ્પદ્ધકે થાય છે અને નિદ્રાદિકમાં એક ઓછું થાય છે. -એટલું યાદ રાખવું કે ઉદયવતીની અપેક્ષાએ અનુદયવતી પ્રકૃતિઓનું સ્પદ્ધક એક ઓછું જ થાય છે. આ પ્રમાણે ક્ષીણમાહ ગુણસ્થાનકની સંખ્યામાં ભાગ પ્રમાણ ૨૫દ્ધક થયા તે કહ્યું. . હવે સ્પર્ધક શી રીતે થાય છે તે કહે છે– ક્ષીણકષાય ગુણસ્થાનકના સંખ્યાતમા ભાગ જાય અને એક ભાગ શેષ રહે ત્યારે સત્તાગત સ્થિતિ ઘટાડીને જે સંખ્યામાં ભાગ પ્રમાણ રાખી તે પણ યથાસંભવ ઉદય ઉદીરણ વડે ક્રમશઃ ક્ષય થતા થતા ત્યાં સુધી કહેવું યાવત્ એક સ્થિતિ શેષ રહે. જ્યારે તે એક સ્થિતિ શેષ રહી ત્યારે તેમાં ક્ષપિતકમશ કાઈ આત્માને ઓછામાં ઓછી જે પ્રદેશસત્તા હોય તે ચરમ સમયાશ્રિત પહેલું પ્રદેશસત્કર્મસ્થાન કહેવાય. તેમાં એક પરમાણુને પ્રક્ષેપ કરતા બીજું એટલે કે તે છેલા સ્થાનકમાં વર્તમાન- એક અધિક -પરમાણુની સત્તાવાળા પિતકશ જીવ આશ્રયી બીજું પ્રદેશસત્કર્મથન બે અધિક -પરમાણુની સત્તાવાળા જીવ આશ્રયી ત્રીજું પ્રદેશસત્કર્મસ્થાન, એ પ્રમાણે એક એક પરમાણુ વધતા વધતા નિરતર પ્રદેશસત્કર્મ સ્થાને ત્યાં સુધી કહેવા યાવત્ ગુણિતમશ આત્માને તે ચરમ સ્થિતિમાં વર્તતા સત્કૃષ્ટ પ્રદેશની સત્તાનું છેલ્લું પ્રદેશ સત્કર્મ સ્થાન થાય. આ અનંત પ્રદેશસત્કર્મસ્થાનના પિંડરૂપ ચરમ સ્થિતિસ્થાન -આશ્રયી સ્પદ્ધક થયું. બે સ્થિતિ શેષ રહે ત્યારે ઉક્ત પ્રકારે બીજું સ્પર્ધક થાય. એ પ્રમાણે સર્વોપત્તના વડે ક્ષીણકષાય ગુણસ્થાનકના કાળની સમાન કરાયેલ સત્તાગત સ્થિતિના જેટલા સ્થિતિ વિશે-સમય હોય, તેટલા સ્પદ્ધ થાય છે. તથા ચરમ સ્થિતિઘાતના ચરમ પ્રક્ષેપથી આરંભી પશ્ચાનુપૂવિએ અનુક્રમે વધતા વધતા ત્યાં સુધી કહેવું ચાવત પિતાપિતાની સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય, આ પણ સંપૂર્ણ સ્થિતિનું એક સ્પર્ધક થાય છે. આ એક સ્પર્ધક અધિક થતું હોવાથી જ્ઞાનાવરણ પંચકાદિ ઉદયવતી પ્રકૃતિઓના એક સ્પર્ધક વડે અધિક ક્ષીણુકષાય ગુણસ્થાનકના સંખ્યાતમા ભાગના ચરમ સમય પ્રમાણ પદ્ધ થાય છે. તથા નિદ્રા અને પ્રચલાની ક્ષીણકષાયગુણસ્થાનકના ચરમસમયે સત્તા નહિ હોવાથી હિચરમ સ્થિતિ આશ્રયી સ્પર્ધક થાય છે માટે તે ચરમ સ્થિતિ સંબંધી સ્પદ્ધક વડે હીન તે બંનેના સ્પર્ધા થાય છે. એટલે તે બંનેના કુલ સ્પર્ધકે ક્ષીણકષાય ગુણસ્થાનકના સંખ્યાતમા ભાગના - સમયપ્રમાણે જ થાય છે. ૧૭૪ Page #810 -------------------------------------------------------------------------- ________________ ૭૭૬ પંચસગ્રહ-પાંચમું હાર ટીકામાં જે જ્ઞાનાવરણદિના સ્પકની સંખ્યા કહી તે જ ગાથામાં કહે છે– खीणद्धासंखंसं खीणताणं तु फड्डुगुक्कोस । उदयवईणेगहियं निहाणः एगहीणं तं १९७५॥ क्षीणावासंख्येयांश क्षीणान्तानां तु स्पर्द्धकोत्कर्षः । उदयवतीनामेकाधिक निद्राणामेकहीनः सः ॥१७५॥ અર્થ–ક્ષીણુમેહ ગુણસ્થાનકે જેની સત્તાને નાશ થાય છે તે ઉદયવતી પ્રકૃતિએના એક અધિક ક્ષીણુકયાય ગુણસ્થાનકની સંખ્યામા ભાગના સમય પ્રમાણ સ્પદ્ધ કે થાય છે અને નિદ્રાના એક હીન પદ્ધ થાય છે. ટીકાનુ–ક્ષીણમેહગુણસ્થાનકે જેની સત્તાને નાશ થાય છે તે જ્ઞાનાવરણપંચક દર્શનાવરણચતુષ્ક અને અતરાયપાચક એ ચૌદ પ્રકૃતિઓને સ્પદ્ધત્કર્ષ–કુલ રૂદ્ધ કેની સંખ્યા ક્ષીણકષાયગુણસ્થાનકના સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ હોય છે. માત્ર એક સ્પર્ધક વડે અધિક છે. કયુ એક સ્પર્ધક વધારે હોય છે? તે કહે છે– - ચરમ સ્થિતિઘાતના ચરમ પ્રક્ષેપથી આરંભી પિતાપિતાની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા પર્યd. સંપૂર્ણ સ્થિતિનું જે પહેલાં એક સ્પર્ધક કહ્યું છે તે એક સ્પદ્ધક વડે અધિક ક્ષીણકષાયગુણસ્થાનકના સંયાતમા ભાગના સમય પ્રમાણ સ્પર્ધા કે થાય છે. નિદ્રા અને પ્રચલાની ક્ષીણકષાય ગુણસ્થાનકના ચરમસમયે સ્વરૂપ સત્તા નહિ હોવાથી તે ચરમસમય સંબંધી એક સ્પદ્ધક હીન તે બંનેના સ્પદ્ધ થાય છે. એટલે કે જ્ઞાનાવરણીયાદિ ચૌદે પ્રકૃતિનાં જેટલા સ્પર્દકે કહ્યા તેનાથી એક હીન નિદ્રાદ્ધિકના સ્પદ્ધ થાય છે. ૧૭૫ હવે અગિ ગુણઠાણે જેને અંત થાય છે તેના સ્પદ્ધ કહે છે अज्जोगिसंतिगाणं उदयवईणं तु तस्स कालेणं । एगाहिगेण तुलं इयराणं एगहीणं तं ॥१७॥ अयोगिसत्ताकानामुदयवतीनां तु तस्य कालेन । एकाधिकेन तुल्य इतरासामेकहीनः सः ॥१७६॥ અથ—અગિ ગુણસ્થાનકે જેઓની સત્તા હોય છે તે ઉદયવતી પ્રકૃતિએના. એક સ્પઢક વડે અધિક અગિ ગુણસ્થાનકના કાળ તુલ્ય સ્પર્ધાકે થાય છે અને ઈતર-અનુવ્યવતી પ્રતિઓના એક ચૂત થાય છે.. ટીકાનુડ–અગિકેવલિ ગુણસ્થાનકે જેઓની સત્તા હોય છે તે-મનુષ્યગતિ, Page #811 -------------------------------------------------------------------------- ________________ જાસગૃહમાંથમ વાર 999 મનુષ્યાયુ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, સુભગ, આદેય, પર્યાપ્ત, આદર, તીથ કર, યશ-કીર્ત્તિ, સાત અસાત એમાંથી અન્યતર વેદનીય અને ઉચ્ચગેાત્રરૂપ ખાર ઉદયવતી પ્રકૃતિના સ્પ કાત્ય —કુલ પદ્ધ કાની સખ્યા અચેાગિકેવળી જીણુસ્થાનકના કાળ તુલ્ય છે. માત્ર એક સ્પંદ્ધક વડે અધિક છે. એટલે કે અાગિકેવળી જીણુસ્થાનના કાળના જેટલા સમા છે તેનાથી એક સ્પષ્ટ વડે અધિક સ્પી થાય છે. ભાવાય આ પ્રમાણે છે ક્ષતિકાશ કાઈ આત્માને અચાગિકેવળીના ચરમસમર્ચે જે સજાન્ય પ્રદેશસત્તા હોય છે તે પહેલું પ્રદેશસક સ્થાન, એક પરમાણુ મેળવતાં ખીજું પ્રદેશસત્ક મસ્થાન, એ પરમાણુ મેળવતાં ત્રીજું પ્રદેશસત્કમ સ્થાન, એ પ્રમાણે અચાગિ ગુણુસ્થાનાના ચરમસમયે વતા અનેક જીવાની અપેક્ષાએ એક એક પરમાણુ મેળવતાં નિર્તર પ્રદેશસત્ક્રમસ્થાના ત્યાં સુધી જાણવા કે તે જ સમયે વત્તત્તા ગુણિતકમાં શ આત્માને સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્ક્રમસ્થાન થાય. આ પ્રમાણે ચરમસ્થિતિ આશ્રયી એક પદ્ધ થાય. એ જ પ્રમાણે એ સ્થિતિ શેષ રહે ત્યારે તે એ સ્થિતિનુ બીજુ સ્પષ્ઠ થાય. ત્રણ સ્થિતિ શેષ રહે ત્યારે તે ત્રણ સ્થિતિનું ત્રીજું સ્પષ્ટ થાય. એમ નિરંતર અયા ગિના પહેલા સમયપર્યંત સમજવું. તથા સાગિકેવળીના ચરમસમયૈ થતા ચરમ સ્થિતિઘાતના ચર્મ પ્રક્ષેપથી આરંભી પદ્માનપૂવિએ અનુક્રમે વધતાં નિર'તર પ્રદેશસત્ક્રમસ્થાના ત્યાં સુધી કહેવાં. યાવત્ પાતાતાની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય. આ સપૂર્ણ સ્થિતિ સમૃધી યથાસ’ભવ એક સ્પ ક થાય છે. માટે તે એક સ્પષ્ટ વડે અધિક અચૈાગિના સમયપ્રમાણ ઉચવતી પ્રકૃતિનાં સ્પા થાય છે. ઈતર=અાગિ ગુણુસ્થાનકે જેએની સત્તા હોય છે તે અનુત્તુયવતી પ્રકૃતિના ઉદયવતી પ્રકૃતિએથી એક ન્યૂન દ્ધક થાય છે. કારણ કે અાગિકેવળી ગુણસ્થાનકના ચરમસમયે તે અનુઢયવતી પ્રકૃતિની સ્વરૂપસત્તા હાતી નથી તેથી તે ચરમ સ્થિતિ સબંધી સ્પદ્ધક વડે હીન છે. એટલે અનુયવતી પ્રકૃતિએના કુલ પદ્ધ અચેોગિકેવળીના સમયપ્રમાણ થાય છે, એક પણ વધારે નહિ. ક્ષીણમાહ ગુણુસ્થાનકે જેઓના અંત થાય છે તે તથા અચેાગિદ્ગુણસ્થાનકે જેઓની સત્તા હોય છે તે ઉડ્ડયવતી પ્રકૃતિના યથાક્ત પ્રમાણુયુક્ત જે સ્પા એક સ્પષ્ટ વડે અધિક કહ્યા છે, તથા અનુયવતી પ્રકૃતિએનાં ઉદયવતીથી એક ન્યૂન કહ્યા છે, તેના વિચાર કરવા ઈચ્છતા આ ગાથા કહે છે——— ठिखंडाणइखुड्डं खीणसजोगीण होइ जं चरिमं । तं उदयवईणहियं अन्नगए तूणमियराणं ॥ १७७॥ स्थितिखण्डानामतिक्षुद्धं क्षीणसयोगिनोः भवति यच्चरमम् । तद्रुदयवतीनामधिकमन्यगतं त्नमितरासाम् ॥१७७ || ૧૦૦ Page #812 -------------------------------------------------------------------------- ________________ મથકે પચસો -પાંચ દ્વાર * અથ–ક્ષીણમેહ અને સોગિકેવળી ગુણસ્થાનકે થતા સ્થિતિમાંના ચરમ સ્થિતિવાતને જે અતિક્ષુલ્લક-અતિશય નહાને ચરમ પ્રક્ષેપ ત્યાંથી આરંભી પિતાપિતાની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા પર્યત જે પ્રદેશસત્કર્મસ્થાનનું સ્પદ્ધક થાય છે, તે સ્પદ્ધક ઉદયવતી પ્રવૃતિઓમાં અધિક હોય છે. તથા અનુદયવતી પ્રવૃતિઓમાં ચરમસમયે જે દલિક સ્તિબુકસ કેમ વડે ઉદયવતી પ્રવૃતિઓમાં સંક્રમી જાય છે તે ચરમસમયાશ્રિત એક પદ્ધક વડે ન્યૂન હેય છે. ટીકાતુ –ણાનાવરણપચકાદિ પ્રકૃતિએને ક્ષીણમેહકષાય ગુણસ્થાનકે અને અગિકેવળીને જે પ્રકૃતિઓની સત્તા છે તે પ્રકૃતિએને સગિકેવળી ગુણસ્થાનકે સ્થિતિઘાતાદિ કરતાં કરતાં છેલ્લા સ્થિતિખંડને ઉકેરતાં તે ખંડના દલિકને અન્ય પ્રકૃતિઓમાં જે પ્રક્ષેપ થાય છે તેની અંદર તે છેલા સ્થિતિવાતના ચરમસમયે અતિશય હાને જે ચરમ પ્રક્ષેપ થાય છે, ત્યાંથી આરંભી પશ્ચાતુપુષ્યિએ અનુક્રમે વધતા પિતાપિતાની સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તા પર્વત જે પ્રદેશ સરકમસ્થાને થાય છે, તે પ્રદેશ સત્કર્મસ્થાના સમૂહરૂપ સંપૂર્ણ સ્થિતિનું જે એક સ્પઢક થાય છે, તે એક સ્પર્ધક ક્ષીણુકવાય ગુણઠાણે જેઓને અંત થાય છે તે પ્રકૃતિઓમાં, તથા અગિકેવળીને જેઓની સત્તા હોય છે તે ઉદયવતી પ્રવૃતિઓમાં વધારે હોય છે. ચરમસ્થિતિઘાતના ચરમપ્રક્ષેપથી આરંભી સંપૂર્ણ સ્થિતિનું જે સ્પદ્ધક ઉદયવતમાં થાય છે તે અનુદયવતીમાં પણ થાય છે, છતાં ઉદયવતથી અનુદયવતીમાં એક ઓછું થાય છે. કારણ ઉદયવતી પ્રવૃતિઓનું ચરમસમયે સ્વસ્વરૂપે દલિક અનુભવાય છે. તેથી તેનું ચરમસમયાશ્રિત સ્પદ્ધક થાય છે પરંતુ અનુદયવતી પ્રવૃતિઓનું ઉદયવતી પ્રવૃતિઓમાં સ્તિબુકસંક્રમ વડે સંક્રમી જતું હોવાથી ચરમસમયે તેઓના દલિકે સ્વસ્વરૂપે અનુભવાતા નથી માટે ચરમસમયાશ્રિત એક પદ્ધક તેઓનું થતું નથી તેથી તે એક સ્પર્ધકહીન અનુદયવતી પ્રકૃતિઓનાં રૂદ્ધકે થાય છે એમ સમજવું. ૧૭૭ એ જ હકીકતને સ્પષ્ટ કરે છે– 'जं समयं उदयवई खिजइ दुचरिमयन्तु ठिइठाणं । 'अणुदयवइए तम्मि चरिमं चरिमम्मि जं कमइ ॥१७॥ यस्मिन्समये उदयवत्याः क्षीयते द्विचरमं तु स्थितिस्थानम् । , अनुदयवत्याः तस्मिन् चरमं चरमे यत् क्रामति ॥१७८॥ અ_જે સમયે ઉદયવતી પ્રકૃતિના દ્વિચરમ સ્થિતિસ્થાનને ક્ષય થાય છે, તે સમયેં અનુદયવતી પ્રવૃતિઓના ચરમસ્થાનને ક્ષય થાય છે. કારણ કે ચરમસમયમાં અનુદયવતી પ્રવૃતિઓનું ક્રલિક સ્તિબુકસંક્રમ વડે સંક્રમી જાય છે. ' ટીકાતુ –અનુદયવતી પ્રકૃતિનાં સ્પર્ધકે ઉદયવતી પ્રકૃતિઓનાં સ્પદ્ધકથી એક Page #813 -------------------------------------------------------------------------- ________________ પશુસ ગ્રહ-પાંચમું દ્વાર 99 આછા હાય છે તેનું, કારણ કહે છે જે સમયે ઉદયવતી પ્રકૃતિના દ્વિચરમ-ઉપાન્યછેલ્લાની પહેલાંના સ્થિતિસ્થાનના સ્વસ્વરૂપે અનુભવતાં ક્ષય થાય છે, તે સમયે અનુ: યવતી પ્રકૃતિના ચરમ સ્થિતિસ્થાનનો ક્ષય થાય છે. શા માટે એ પ્રમાણે થાય છે? એમ જો પ્રશ્ન થાય તેા તેના ઉત્તર કહે છેકારણ કે ઉયવત્તી પ્રકૃતિએના ચરમસમયમાં અનુયવતી પ્રકૃતિઓનું ક્રેલિક સ્તિથ્થુકસક્રમ વડે સ*ક્રમી જાય છે. તેથી ઉદયવતી પ્રકૃતિના દ્વિચરમસમયે જ અનુયવતી પ્રકૃતિના ક્ષય થાય છે. તે હેતુથી ચરમસમયે અનુયવતી પ્રકૃતિનું દલિક સ્વરૂપ સત્તાએ હાતું નથી માટે તે ચરમસમય સખબી એક સ્પદ્ધક વડે ન્યૂત તે અનુૠયવતી પ્રકૃતિના પદ્ધ થાય છે. ૧૭૮ 1 સજ્વલન લાભ અને યશ-કીર્તિનું મીજી રીતે પણ એક સ્પર્ષીક થાય છે, તે આ ગાથામાં બતાવે છે— जावइयाउ ठिईओ जसंतलोभाणहापवर्त्तते । तं इगिफड्डुं संते जहन्नयं अकयसेढिस्स ॥ १७७॥ यावत्यस्तु स्थितयः यशोऽन्तलोमयोर्यथाप्रवृत्तान्ते । तदेकं स्पर्द्धकं सत्तायां जघन्यमकृत श्रेणिकस्य ॥ १७९ ॥ અથ—જેણે શ્રેણિ કરી નથી એવા આત્માને યથાપ્રવૃત્તકરણના ચરમસમયે યશઃકીર્ત્તિ અને સ’જ્વલન લાભની જેટલી સ્થિતિએ સત્તામાં હાય છે તેનું એક જઘન્ય સ્પષ્ટ થાય છે. ટીકાનુ૦—કાઈ એક અભવ્ય પ્રાચાગ્ય જઘન્ય સ્થિતિની સત્તાવાળા આત્મા ત્રસમાં ઉત્પન્ન થાય, ત્યાં ચાર વાર મેાહનીયક્રમના સર્વોપશમ કર્યા સિવાયની ખાકીની ક્ષષિતક્રમમાં શની–કમ પુદ્ગલાની સત્તા ઓછી કરવા માટે થતી ક્રિયા વડે ઘણા ક્રમ પુદ્દગલાને ખપાવીને અને દીર્ઘકાળ પર્યંત સયમનું પાલન કરીને માહનીયા ય કરવા માટે ક્ષપશ્રેણિ પર આરૂઢ થાય. તે ક્ષતિકમાંશ આત્માને યથાપ્રવૃત્તકરણના અપ્રમત્ત ગુણસ્થાનકના ચરમસમયે જેટલી સ્થિતિએ સ્થિતિસ્થાનકી સત્તામાં હોય અને તે સઘળા સ્થાનકમાં જે ઓછામાં આછા પ્રદેશાની સત્તા હોય તેના સમૂહનું પહેલું જધન્ય પ્રદેશસત્ક્રમ સ્થાન, ત્યારપછી ત્યાંથી આરભી ભિન્ન ભિન્ન જીવાની અપેક્ષાએ એક એક પરમાણુની વૃદ્ધિ થતા એ જ ગ્રંથાપ્રવૃત્તકરણના ચરમસમયે નિરંતર પ્રદેશસમસ્થાના ત્યાં સુધી કહેવા ચાવત્ તિકાઁશ આત્માને સવેîત્કૃષ્ટ પ્રદેશસત્ક્રમસ્થાન થાય. એ સઘળા પ્રદેશસત્યમ સ્થાનાના Page #814 -------------------------------------------------------------------------- ________________ પંચસોંપીચંખું દ્વાર સમૂહરૂપ એક સ્પદ્ધક સંજવલન લેભ' અને યશકીર્તિ એ મેં પ્રકૃતિમાં ઉપશમશ્રેણિ નહિં કરનારને થાય છે. " પહેલા યશકીર્તિને અગિ ગુણઠાણાના એક અધિક સમય પ્રમાણ પહેકે કહા છે. તેમાં આ રીતે એક સ્પદ્ધક અધિક થાય છે. અહિં વસના ભવમાં શ્રેણિ કર્યા સિવાય એમ કહ્યું છે. કારણ કે ઉપૉમણિ કરે તે અન્ય પ્રકૃતિઓના ઘણા દલિ ગુણસંક્રમ વડે ઉક્ત બે પ્રકૃતિમાં સંક્રમે અને તેથી જઘન્ય પ્રદેશસત્કર્મ ન ઘટે માટે શ્રેણિ નહિ કરનારને થાય, એમ કહ્યું છે. ૧૭૯ ઉલન ચોગ્ય પ્રકૃતિએના સ્પદ્ધકે કહે છે – अणुदयतुल्लं उव्वलणिगाण जाणिज दीहउव्वलणे । अनुदयतुल्यं उद्वलनानां जानीहि दीर्घोलने । અઈ–ઉદ્ધલનોગ્ય પ્રકૃતિઓના પદ્ધકે તેઓની ચિરોલના કરતા અનુદયવતી પ્રવૃતિઓની તુલ્ય જાણે, ટીકાનુ–ઉધલનયોગ્ય ત્રેવીસ પ્રકૃતિઓની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ વડે ઉકલના કરતા તેઓના સ્પદ્ધક અનુદયવતી પ્રવૃતિઓની તુલ્ય તું જાણ ૧ સ જવલન લેબનું એક સ્પર્ધક કહ્યું છે. પરંતુ જેમ બારમાં ગુણરથાનકના સખ્યાત ભાગ જાય ત્યારે સપવતના વડે અપવતને સાતમા ભાગ પ્રમાણ સ્થિતિ જ્ઞાનાવરણાદિની રાખે છે અને તેથી તેઓના એક અધિક સંખ્યાતમા ભાગ પ્રમાણુ સ્પહકે થાય છે તેમ દશમાં ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જય અને એક ભાગ શેષ રહે ત્યારે લાભની સ્થિતિને સર્વોપવાના વડે અપવતી તેને દશમાં ગુણસ્થાનકની સંખ્યામાં ભાગ પ્રમાણ રાખે છે ત્યારે તેમાં સ્થિતિઘાતાદિ પ્રવર્તતા નથી તેથી જ્ઞાનાવરણાદિની જેમ લેભના એક અધિક દશમા સુણસ્થાનકના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્પર્ધા ઉપરે એક સ્પર્ધકથી અધિક થવા જોઈએ એમ ગાથા ૧૭૯ મીના અવતરણમાં સંજવલન લાભ અને યશકીર્તિનું અન્યથા બીજી રીતે પણ એક રક્ષક થાય છે એમ કહ્યું છે તે ઉપરથી લાગે છે. જો કે આગળ પાછળ ટીકામાં કયાંય કશું નથી. પુરૂષદના બે સ્પા કહ્યા છે પરંતુ તે ઉપરાંત બંધ ઉદય વિચ્છેદ થયા પછી જે બે સમય ન્યન આવલિકા પ્રમાણુ બધાયલું દલિક રહે છે તેના એ સમય ન્યૂન બે આવલિકા પ્રમાણુ સ્વહકે સક્વલન ક્રોધની જેમ થાય છે એટલે તેટલા અધિક લેવાના છે આ હકીકત કર્યપ્રકૃતિમાં અનેં આ જ દારની છેલ્લી ગાથામાં કહી છે. હાસ્યષકનું એક જ રંપદ્ધક કહ્યું છે. તેનું કારણ એમ જણાય છે કે તેની પ્રથમ અને દ્વિતીય સ્થિતિ સાથે જ જતી હોવી જોઈએ. આ રીતે જેમ હાસ્યકનું એક પહક થાય છે તેમ પુરૂષદને ઉદયે શ્રેણિ આરંભનારને સ્ત્રી કે નપુંસકદનું પણ એક પહક થતું હોવું જોઈએ અને સ્ત્રી કે નપુસકદના ઉદયે શ્રેણુિં આરંભનારને નપુંસકવેદની જેમ પુરૂષદનું પણ એક પહક થતું હોવું જોઈએ. અન્ય વેદના ઉદયે શ્રેણિ આરંભનારને અન્ય વેળું આવું સ્પહક થતું હોવું જોઈએ. પછી બહુશ્રુત જાણે. Page #815 -------------------------------------------------------------------------- ________________ -પચસહપાંચ દ્વારા ૭૮૧ એટલે કે જે પહેલા અનુદયવતી પ્રવૃતિઓના આલિકાના સમય પ્રમાણે સ્પદ્ધ કે કહ્યા છે તેમ ઉદ્ધલનોગ્ય પ્રકૃતિઓના પણ સમજવા. - તેમાં સમ્યકત્વ મોહનીયના સ્પદ્ધકે આશ્રયી ભાવના કરે છે-અભવ્ય પ્રાયોગ્ય -જઘન્ય સ્થિતિની સત્તાવાળે કઈ આત્મા ત્રસમાં ઉત્પન્ન થાય ત્યાં સમ્યકત્વ તથા દેશવિરતિ ચારિત્રને અનેકવાર પ્રાપ્ત કરીને તેમ જ ચારવાર મોહનીયને સોપશમ કરીને અને એકસો બત્રીસ સાગરોપમ પર્યત સમ્યત્વનું પાલન કરીને મિથ્યાત્વે જાય ત્યાં ચિરકલના વડે-પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ વડે સમ્યકત્વ મહનીયને ઉવેલતા જ્યારે છેલ્લે સ્થિતિખંડ સંક્રમી જાય અને એક આવલિકા શેર રહે ત્યારે તેને પણ તિકસંક્રમ વડે મિથ્યાત્વમોહનીયમાં સંક્રમાવતા બે સમયમાત્ર જેની અવસ્થિતિ છે એવી એક સ્થિતિ શેષ રહે ત્યારે ઓછામાં ઓછી જે પ્રદેશસત્તા હોય તે સમ્યકત્વમેહનીયતુ જઘન્ય પ્રદેશસત્કર્મસ્થાન કહેવાય છે. ત્યાંથી આરંભી અનેક જીવોની અપેક્ષાએ એક એક પરમાણુની વૃદ્ધિ થતા નિરતર પ્રદેશસત્કર્મરથાને ત્યાં સુધી કહેવા થાવત્ તે જ ચરમ સ્થિતિસ્થાનમાં ગુણિતકમશ આત્માને સત્કૃષ્ટ પ્રદેશસત્કર્મસ્થાન થાય. એ અનન્ત પ્રદેશસત્કર્મસ્થાનું પહેલું એક સ્પદ્ધક થાય. | સ્વરૂપ સત્તાએ બે સમય સ્થિતિ શેષ રહે ત્યારે પૂર્વોક્ત કિમે બીજું સ્પષ્ટ થાય. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું યાવત સમાન આવલિકા પ્રમાણુ સ્પર્ધકે થાય. તથા ચરમ સ્થિતિઘાતના ચરમ પ્રક્ષેપથી આર ભી પૂર્વે કહ્યું તે રીતે એક સ્પદ્ધક થાય. આ રીતે સમ્યકત્વાહનીયના આવલિકાના સમય પ્રમાણ કુલ સ્પીકે થાય છે.* એ પ્રમાણે મિશ્રમેહનીયના પણ સ્પર્ધ્વ કે કહેવાં. . . . એ જ રીતે શેષ વૈક્રિયાદિ અગીઆર, આહારકસપ્તક, ઉચ્ચગાત્ર અને મનુષ્યદ્વિરૂપ ઉકલનગ્ય એકવીશ પ્રકૃતિઓના પણ સ્પર્ધકે સમજવા. માત્ર એકસ બત્રીસ સાગરેપમ પ્રમાણ કાળ મૂળથી જ ન કહે છે. એટલે કે એક બત્રીસ સાગરોપમ પર્યd જે સમ્યકત્વનું પાલન કરવાનું કહ્યું છે તે ન કહેવું. આ સ્થળે કમ પ્રકૃતિમાં સત્તાધિકાર ગા. ૪૭ માં ઉકલન પ્રકૃતિનું જે એક પદ્ધક કહ્યું છે તે ઉપલક્ષક સમજવું, પરંતુ શેષ સ્પદ્ધકને નિષેધ કરનારું છે, એમ ન સમજવું. એટલે અહિં કહેલા સ્પદ્ધકે સાથે વિરોધ આવશે નહિ. હવે હાસ્યનું સ્પદ્ધક કહે છે– हासाईणं एर्ग संछोभे फड्गं चरमे ॥१८॥ हास्यादीनामेकं संछोमे स्पर्द्धकं चरमे ॥१८॥ અથ–હાસ્યાદિ પ્રકૃતિએના ચરમપ્રક્ષેપથી આરંભી એકે સ્પર્ધક થાય છે. Page #816 -------------------------------------------------------------------------- ________________ પંચસબ્રહપાંચમું દ્વાર ટીકાનુ – હાસ્યાદિ છ પ્રકૃતિઓને જ્યારે ચરમપ-સંક્રમણ થાય ત્યારે ત્યાંથી આરંભી એક સ્પદ્ધક થાય છે. તે આ પ્રમાણે- - અભવ્ય પ્રાગ્ય જઘન્ય સ્થિતિની સત્તાવાળો કોઈ આત્મા ત્રસમાં ઉત્પન્ન થાય ત્યાં સચૂરવ અને દેશવિરતિ અનેકવાર પ્રાપ્ત કરીને અને ચારવાર મોહનીયને ઉપશમાવીને તથા સ્ત્રીવેદ અને નપુંસકવેદને વારંવાર બંધ વડે તથા હાસ્યાદિ દલિકના સંક્રમ વડે સારી રીતે પુષ્ટ કરીને મનુષ્ય થાય. મનુષ્યમાં દીર્ઘકાળ સંયમનું પાલન. કરીને તે પ્રકૃતિઓને ક્ષય કરવા માટે પ્રયત્નવંત થાય, ક્ષપકશ્રેણિમાં ક્ષય કરતા. કરતા ચરમસમયે જે છેલ્લે ક્ષેપ થાય તે કાળે તે હાસ્યાદિ પ્રકૃતિઓની જે ઓછામાં ઓછી પ્રદેશસત્તા હોય તે પહેલું સર્વજઘન્ય પ્રદેશસત્કર્મસ્થાન. ત્યારપછી ત્યાંથી આરંભી નાના જીવોની અપેક્ષાએ એક એક પરમાણુની વૃદ્ધિ થતા નિરંતર પ્રદેશસત્કર્મ સ્થાને ત્યાં સુધી કહેવા યાવતુ ગુણિતકશ જીવને સહૃષ્ટ પ્રદેશસત્કર્મસ્થાન થાય. તે અનંતા સત્કર્મસ્થાનોના સમૂહને સ્પર્ધક કહેવાય છે. હાસ્યાદિ છ પ્રકૃતિમાં દરેકનું આ રીતે એક એક પદ્ધક થાય છે. ૧૮૦ હવે સંજવલનત્રિકના સ્પદ્ધકનું પ્રતિપાદન કરવા કહે છેबंधावलियाईयं आवलिकालेण बीइठिइहितो । लयठाणं लयठाणं नासेई संकमेणं तु ॥१८॥ संजलणतिगे दुसमयहीणा दो आवलीण उक्कोस । फमुडं बिईयठिइए पढमाए अणुदयावलिया ॥१८२।। आवलियदुसमऊणा मेत्तं फहूं तु पढमठिइविरमे । बन्धावलिकातीतं आवलिकाकालेन द्वितीयस्थितिभ्यः । लतास्थानं लतास्थानं नाशयति संक्रमेण तु ॥१८॥ संज्वलनत्रिकस्य द्विसमयहीना द्वयावलिकोत्कृष्टम् । स्पर्द्धक द्वितीयस्थितौ प्रथमायामनुदयावलिका ॥१८२॥ आवलिका द्विसमयोना मात्रं स्पर्द्धकं तु प्रथमस्थितिविरमे । અર્થ—જે જે લતાની બંધાવલિકા વ્યતીત થઈ છે, તે તે સંજવલનવિકની લતાને બીજી સ્થિતિમાંથી અન્ય પ્રકૃતિમાં સંક્રમાવવા વડે નાશ કરે છે. તથા જ્યાં સુધી પ્રથમ સ્થિતિમાં અનુદયાવલિકા શેષ છે ત્યાં સુધી બીજી સ્થિતિમાં બે સમય જૂન એ આવલિકા પ્રમાણે ઉત્કૃષ્ટ સ્પર્ધક થાય છે અને જ્યારે પ્રથમ સ્થિતિને વિરામ Page #817 -------------------------------------------------------------------------- ________________ પચાસંગ્રહ-પાંચમું દ્વાર નાશ થાય ત્યારે એ સમય ન્યૂન આવલિકા પ્રમાણ પદ્ધક થાય છે. તેથી ઉત્કૃષ્ટ સ્પદ્ધક બે સમય ન્યૂન એ આવલિકા પ્રમાણુ થાય છે. ટીકાનુ–સંજ્વલન કૅધ, માન અને માયાની પ્રથમ સ્થિતિની જ્યાં સુધી એક આવલિકા શેષ ન રહી હોય, ત્યાં સુધી તેઓમાં સ્થિતિઘાત રસઘાત બંધ ઉદય અને ઉદીરણા પ્રવર્તે છે અને જ્યારે પ્રથમ સ્થિતિ એક આવલિકા પ્રમાણે બાકી રહે ત્યારે તે સ્થિતિવાતાદિને વિચ્છેદ થાય છે. ત્યારપછીના સમયે એટલે કે અબંધના પ્રથમ સમયે પ્રથમ સ્થિતિના સમય ન્યૂન એક આવલિકાના દલિક અને બે સમય ન્યૂન બે આવલિકાકાળમાં બંધાયેલા દલિક માત્ર સત્તામાં હોય છે, બીજા સઘળાં દલિકાના ક્ષય થયેલ હોય છે. તેમાં પ્રથમ સ્થિતિની સમય ન્યૂન આવલિકા પ્રમાણુ દલિકના સ્પર્ધકને વિચાર શીણદ્વિત્રિકાદિને જેમ પહેલા કરી ગયા છે તેમ અહિં પણ કરી લે. પરંતુ બે સમયગૂન આવલિકાકાળમાં બંધાયેલું જે સત્તામાં છે તેની પૂર્વક ભાવના બીજી રીતે કરાય છે કારણ કે પૂર્વોક્ત પ્રકારે પદ્ધકા ઘટી શકતા નથી. પ્રશ–અહિં એ કઈ રીતે જાણી શકાય કે, સ્થિતિઘાત, રસઘાત, બંધ, ઉદય અને ઉદીરણાને જે સમયે વિરછેદ થાય છે, ત્યારપછીના સમયે બે સમય ન્યૂન બે આવલિકાકાળમાં બંધાયેલું બાકી રહે છે, વધારે સમયનું બંધાયેલું બાકી રહેતું નથી? ઉત્તર–અહિ કઈ પણ વિવક્ષિત એક સમયે બંધાયેલા કર્મલિકની જે નિષેકરચના તે લતાસ્થાન કહેવાય છે. હવે તે દરેક લતાસ્થાનની એટલે કે સમયે સમયે બંધાયેલા તે કર્મલિકની જ્યારે બંધાવલિકા વ્યતીત–દૂર થાય ત્યારે તેને બીજી સ્થિતિમાંથી આવલિકા માત્ર કાળે સંકમાવવા વડે-અન્ય પ્રકૃતિરૂપે કરવા વડે નાશ કરે છે. તાત્પર્ય એ કે જે સમયે કર્મ બંધાય, તે સમયથી એક આવલિકા ગયા બાદ તેને એક આવલિકાકાળે અન્ય પ્રકૃતિમાં સંક્રમાવી દૂર કરે છે. કોઈપણ એક સમયના અંધાયેલા દલિકને દૂર કરતાં એક આવલિકાકાળ જાય છે. એટલે જે સમયે કર્મ બંધાયું તે કમ તે સમયથી બીજી આવલિકાના ચરમસમયે દૂર થાય છે અને તેથી કેઈપણ સમયે બંધાયેલી કમેની સત્તા બે આવલિકા રહે છે. તે જ હકીકતને સ્પષ્ટ કરે છે– ધાદિને અનુભવ કરતા ચરમસમયે-અંધવિચ્છેદ સમયે જે કર્મલિક બાંધ્યું ૧ અહિં પૂર્વ માં કેટલી ઉદયાવલિકાના ર૫હને વિચાર કર્યો છે તે પ્રમાણે બે સમવન્યૂન એ આવલિકાકાળમાં બંધાયેલા દલિકાના રપ ઘટી શકશે નહિ કારણ કે જેવા જેવા રોગથાન વડે જેટલા જેટલા પ્રમાણમાં દલિ બંધાયા છે, તે બંધાયેલા દલિતોના wદ્ધને વિચાર કરવાનો છે અને તેથી જ એક એક સમયે અનત સત્કર્મસ્થાને ઘટશે નહિ. પરંતુ જે જે સમયે બધાય છે, તે તે સમયે અનેક છાની અપેક્ષાએ જેટલા ગરથાનો સંભવ છે, ટલા જ પ્રદેશસત્યમ રથાને થી શો. Page #818 -------------------------------------------------------------------------- ________________ ૪ પાસમૂહ-પાંચમાં હારતે બંધાવલિકા ગયા બાદ આવલિકામાત્ર કાળે અન્ય પ્રકૃતિરૂપે કરતાં કરતાં સંક્રમવલિકાના ચરમસમયે સ્વરૂપ સત્તાની અપેક્ષાએ તે કર્મલિકને નાશ કરે છે, દ્વિચરમસમયે ક્રોધાદિને વેદતાં જે કર્મ બાંધ્યું તેને પણ બંધાવલિકા ગયા બાદ આવલિકામાત્ર કાળ વડે સંક્રમ કરતાં કરતાં સંક્રમાવલિકાના ચરમસમયે સ્વરૂપસત્તાની અપેક્ષાએ આ પ્રમાણે જે કર્મ જે સમયે બંધાયુ તે કર્મ તે સમયથી આરંભી બીજી આવલિકાના ચરમસમયે સ્વરૂપની સત્તાની અપેક્ષાએ દૂર થાય છે એમ સિદ્ધ થયું. આ પ્રમાણે હવાથી અંધવિચ્છેદ સમયથી સમય ન્યૂન બે આવલિકાકાળે બંધાયેલા કમલિકની સત્તાને બંધાભાવના પહેલા સમયે નાશ થાય છે. તેથી બંધાદિના અભાર વના પ્રથમ સમયે બે સમય જૂન છે આવલિકાકાળમાં બંધાયેલા કર્મલિકની જ સત્તા સંભવે છે, અન્ય કેઈપણ સમયના બંધાયેલા કર્મલિકની સત્તા સંભવતી નથી એમ કહ્યું છે. આ જ હકીકતને મંદબુદ્ધિવાળા જીવાને સ્પષ્ટ બોધ થવા માટે કંઈક અસત કહ૫નાએ દષ્ટાંત આપી સમજાવે છે અહિં વાસ્તવિક રીતે અસખ્યાતા સમય પ્રમાણ આવલિકા હોવા છતાં પણ તેને ચાર સમયપ્રમાણુ કપીએ. હવે જે સમયે અંધાદિને વિચછેદ થાય છે તે સમયથી આરંભી પહેલાના આઠમા સમયે જે કર્મ બાંધ્યું, તે કમ તે સમયથી માંડી ચાર સમય પ્રમાણુ બંધાવલિકા ગયા બાદ ચાર સમયપ્રમાણુ બીજી આવલિકા વડે અન્ય પ્રકૃતિમાં સંક્રમનું સંક્રમનું સંક્રમાવલિકાના ચરમસમયે કે જે સમયે બંધાદિને વિચ્છેદ થાય છે તે સમયેં સર્વથા સ્વસ્વરૂપે સત્તામાં રહેતું નથી કારણ કે સઘળું પરમાં સંકમી જાય છે. તેથી જે સમયે છેલ્લો બંધ થાય છે તે સમયે સમયગૂન બે આવલિકાકાળમાં બંધાયેલું કર્મઠળ સત્તામાં હોય છે. બંવિદ સમયથી સાતમા સમયે જે કર્મ બાંધ્યું તે કર્મ ચાર સમયપ્રમાણ આવલિકા અતિક્રમી ગયા બાદ ચાર સમયપ્રમાણ અન્ય આવલિકા વડે અન્ય પ્રકૃતિ રૂપે થતાં થતાં જે સમયે બંધાદિને વિચ્છેદ થયો તે પછીના અર્થાત અબંધના પહેલા સમયે રવસ્વરૂપે સત્તામાં હોતું નથી, કારણ કે સઘળું પરપ્રકૃતિરૂપે થઈ ગયુ છે. એટલે અખંધના પહેલા સમયે બંધવિચ્છેદ સમયથી છઠ્ઠા આદિ સમયનુ બંધાયેલું કમળ સત્તામાં હોય છે. અહિં આવલિકાના ચાર સમય કપ્યા હોવાથી છ સમય એટલે બે આવલિકામાં બે સમય ન્યૂન કાળ થાય છે. માટે જ એમ કહેવામાં આવ્યું છે કે બંધાદિને વિચ્છેદ થયા બાદ અનન્તર સમયે બે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલું કર્મ જ સત્તામાં હોય છે તે ઉપરાંત વધારે સમયનું બંધાયેલું સત્તામાં હોતું નથી. તેમાં બંધાદિના વિચ્છેદ સમયે જઘન્યયોગે જે કર્મ બાંધ્યું તે કમને તેની Page #819 -------------------------------------------------------------------------- ________________ રસઝ-પાંચમું દ્વાર ૭૮. બંધાવલિકા ગયા બાદ અન્ય આવલિકા વડે અન્યત્ર સકમાવતાં સંક્રમાવલિકાના ચરમસમયે હજી પરમાં સંક્રમાવ્યું નથી પરંતુ જેટલું કમળ ૫રમાં સંક્રમાવશે તેટલું સંવલન થતું જઘન્ય પ્રદેશસકર્મસ્થાન કહેવાય છે. તથા ખંધાદિના વિચ્છેદ સમયે યથાસંભવ જઘન્ય રોગ પછીના સ્થાને વર્તતાં જે કર્મ બાંધ્યું તેને બંધાવલિકા ગયા બાદ સમાવતાં સંકમાવતાં સંક્રમાવલિકાના ચરમસમયે જેટલું સત્તામાં હોય તેને બીજું પ્રદેશસત્કર્મસ્થાન કહેવાય. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું યાવત્ ઉત્કૃષ્ટ યંગસ્થાને વર્તતા બંધાદિના વિચ્છેદ સમયે જે કર્મ બાંધ્યું તેને સંક્રમાવતાં સંક્રમાવતાં સંક્રમાવલિકાના ચરમસમયે જેટલું કર્મદળ સત્તામાં હોય તેને સંજવલન ધનું સર્વોત્કૃષ્ટ છેલ્લ પ્રદેશસત્કર્મસ્થાન કહેવાય. આ પ્રમાણે નવમે ગુણઠાણે જે જઘન્ય યોગ સ્થાનને સંભવ હોય તે ચગસ્થાનથી આરંભી સંભવતા ઉત્કૃષ્ટ યોગસ્થાન પર્વત જેટલા ચગસ્થાનો ઘટી શકે તેટલા પ્રદેશસત્કર્મસ્થાને ચરમસમયે થાય છે. તે સઘળા પ્રદેશસત્કર્મસ્થાનના સમૂહનું પહેલું સ્પદ્ધક થાય છે. એ પ્રમાણે જે સમયે બંધાદિને વિચ્છેદ થાય છે તે પહેલાના સમયે જાગ આદિ વડે જે કર્મ બંધાય છે તે કમંદળના તે સમયથી આરંભી બીજી આવલિકાના ચરમસમયે પહેલા જઘન્ય પ્રદેશસકર્મસ્થાનથી આરંભી ઉત્કૃષ્ટ પ્રદેશસ&મ સ્થાન પર્યત ચરમસમયે બંધાયેલા દલિકના જે રીતે અને જેટલા પ્રદેશસત્કર્મ સ્થાને વિચાર્યા તે રીતે અને તેટલા પ્રદેશસત્કર્મ સ્થાને અહિં પણ સમજી લેવા. માત્ર એ સ્થિતિસ્થાનના થયેલા છે એમ સમજવું. કારણ કે અંધવિચ્છેદરૂપ ચરમસમયે બંધાયેલા દલિકની પણ તે સમયે સત્તા છે. આ પ્રમાણે અસંય સત્કર્મસ્થાનના સમૂહનું બીજું સ્પદ્ધક થાય છે. ચાર સમય પ્રમાણુ અસત્કલ્પનાએ આવલિકા ગણતા બંધાદિવિચ્છેદ ૫છીના સમયે અર્થાત અબધના પહેલા સમયે છ સમયના બંધાયેલા દલિકની સત્તા હોય છે, અધિના બીજ સમયે પાંચ સમયના બંધાયેલા, અબંધના ત્રીજે સમયે ચાર સમયના બંધાયેલા, અખંધના એથે સમયે ત્રણ સમયનાં બંધાયેલા, અબંધના પાંચમા સમયે બે સમયના અંધાયેલા અને અખંધના છ સમયે માત્ર અંધવિચ્છેદ સમયે બંધાયેલા દલિકની જ સત્તા હેાય છે. આ પ્રમાણે હોવાથી ત્રણ સમય સ્થિતિનું ઉપરોક્ત રીતે ત્રીજું સ્પર્ધક, ચાર સમય સ્થિતિનું ચોથું સ્પર્ધક પાંચ સમયસ્થિતિનું પાંચમું અને છ સમયસ્થિતિનું છઠું સ્પદ્ધક થાય છે. એ જ હકીકત કહે છે– એ પ્રમાણે બંધાદિવિચ્છેદના વિચરમસમયે અર્થાત ચરમસમયથી ત્રીજે સમયે જઘન્ય ગાદિ વડે જે બંધાય છે તેના તે બંધસમયથી આરંભી બીજી આવલિકાના ચરમસમયે પૂર્વની જેમ તેટલા જ પ્રદેશસત્કર્મસ્થાન થાય છે માત્ર તે ત્રણ સ્થિતિના થાય છે. કારણ Page #820 -------------------------------------------------------------------------- ________________ ७८६ પંચસગ્રહપાંચ દ્વાર કે તે સમયે બધાંદિ વિશે સમ ત્રણ સમયની સ્થિતિવાળા દલિમી સત્તા હોય છે તેમ જ વિચરમસમયે બંધાયેલાં એ સમયની સ્થિતિવાળા દલિકની સત્તા હોય છે આ રીતે અસંખ્ય પ્રદેશ સરકમસ્થાનના સમૂહનું ત્રીજું પદ્ધક થાય છે. આ પ્રમાણે બે સમયજૂન છે આવલિકાના જેટલી સમયે તેટલાકે થાય છે.. - આ પ્રમાણે સવિલ મનની તથા માયાને પણ તેટલા જ અને એ જ રીતિએ સ્પદ્ધકે કહેવા. અંધવિચ્છેદ પછીના સમયે બે સમયજૂન છે આવલિકાકાળમાં બંધાયેલા દલિ. કની જ સંસા" હોવાથી તેટલી સ્થિતિનું ઉત્કૃષ્ટ સ્પર્ધક થાય છે. . . * શંકા-અખંધનાં પ્રથમ સમયે પ્રથમ સ્થિતિની સમયજૂન એક આવલિકા અને બીજી સ્થિતિમાં બે સમયનૂન બે આવલિકા શેષ હેવાથી કુલ ત્રણ સમયજૂન ત્રણ આવલિકા પ્રમાણમાં ઉત્કૃષ્ટ સ્પદ્ધક થવું જોઇએ. બે સમયનૂન બે આલિકા પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્પદ્ધક કેમ કહેવામાં આવે છે? - : ' ઉત્તર–આ શંકાં ત્યારે જ થાય કે સત્તામાં રહેલ ત્રણ સમયન ત્રણ આવલિકા અનુક્રમે દૂર થતી હોય. પરંતુ તેમ થતું નથી પ્રથમ સ્થિતિમાંથી અને બીજી સ્થિતિમાંથી સાથે જ ઓછું થતું જાય છે તેથી જ્યારે પ્રથમ સ્થિતિ દૂર થાય ત્યારે, બે સમયનૂન એક આવલિકોપ્રમાણુ બીજી સ્થિતિમાં સત્તામાં રહે છે. તેથી બે સમયન્યૂમ આવલિકાના સમય પ્રમાણ જ ઉત્કૃષ્ટ પદ્ધક સંભવે છે. વધારે મોટું સંભવતું નથી. હવે વેકેના પદ્ધકે કહે છે: , , , , , , , , वेयाणवि.बे. फमडा. ठिईदुगं जेण तिण्हपि ॥१८३।। પૈવાનામપિ છે અને સ્થિતિંદિરે ગયાળામણા ૨૮ ' , , અથ–વેદના પણ બે પદ્ધક થાય છે, કારણ કે તે ત્રણે વેદની બે સ્થિતિ છે ટીકાતુ–પુરુષવેદ, વેદ અને નપુંસકવેદ એ ત્રણે વેદનાં જેનું સ્વરૂપ હું પછી કહેવાશે એવા સ્પદ્ધ થાય છે. * શા માટે તે ત્રણ વેદના દરેકના બે સ્પદ્ધક થાય છે તે પ્રશ્નના ઉત્તરમાં કે છે કે-તે ત્રણે વેની પ્રથમ સ્થિતિ અને બીજી સ્થિતિ એમ બે સ્થિતિ છે માટે દરેક વેદનાં બે સ્પર્ધક થાય છે. એ જ બે પદ્ધકો બતાવે છે– . पढमठिईचरमुदए बिइयठिईए व चरमसंछोभे । दो फड्डा वेयाणं दो इगि संतं हवा एए ॥१८॥ Page #821 -------------------------------------------------------------------------- ________________ પસંહેપાંચ કર કે ચિત્તિવમો દિલીય વા વામન ' ' પહેલે વેવાનાં સત્તા અથવા તે ૨૮જા , અથે પ્રથમ રિથતિના ચરમસમયને જ્યારે ઉદય હેય ત્યારે અને બીજી સ્થિતિને ત્યારે ચરમ લેપ થાય ત્યારે, એમ વેદના બે સ્પર્ધક થાય છે. અથવા જ્યાં સુધી અને સ્થિતિની સત્તા હેયે તેનું એક સ્પદ્ધ અને પહેલી કે બીજી કોઈપણ એક રિથતિ શેષ રહે ત્યારે તેનું એક પદ્ધક એમ બે પદ્ધક દરેક વેદના થાય છે. ટીકાનુ–પ્રથમ સ્થિતિનાં ચરમસમયને જ્યારે ઉદય હોય ત્યારે તે ચરમ સ્થિતિનું એક સ્પર્ધક થાય છે અને બીજી સ્થિતિના ચરમ શેપ-સંકમથી આરંભી પોતપોતાના ઉત્કૃષ્ટ પ્રદેશસત્કર્મસ્થાન પર્યંત બીજું સ્પદ્ધક એ પ્રમાણે દરેક વેદના કુલ બે સ્પર્ધક થાય છે. ગાથાના બીજો પાદમાં મૂકેલ વા શબ્દ સ્પર્ધક બનાવવાને બીજો પ્રકાર સૂચવવા માટે છે. જે બીજો પ્રકાર ગાથાના ચોથા પાદમાં બતાવે છે અને ટીકામાં અને કહ્યો છે. હવે એ સ્પકાને વિચાર કરે છે- ' * * * * * * * * * અભય પ્રાગ્ય જઘન્ય પ્રદેશની સત્તાવાળો કોઈ આત્મા ત્રસમાં ઉત્પન્ન થાય ત્યાં ઘણીવાર દેશવિરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત કરીને તેમ જ ચાર વાર મોહનીયને ઉપશમાવીને અને એક બત્રીસ સાગરોપમ પર્યત સમ્યકત્વનું પાલન કરીને સમ્યહત્યથી પડ્યા સિવાય નપુંસકવેદના ઉદયે શપકણિ પર આરૂઢ થાય ત્યાં નપુંસકહની પ્રથમ સ્થિતિના દ્વિચરમ સમયે વતા બીજી સ્થિતિમાંને ચરમ સ્થિતિખંડ અન્યત્ર સંક્રમી જાય અને તેમ થવાથી ઉપર બીજી સ્થિતિ સંપૂર્ણપણે નિલેપ થાય. માત્ર પ્રથમ સ્થિતિના ચરમસમયની જ સત્તા રહે. તે સમયે ઓછામાં ઓછી જે પ્રદેશ સત્તા હેય તે પહેલું જઘન્ય પ્રદેશસત્કર્મસ્થાન કહેવાય. એક પરમાણુ મેળવતાં બીજું પ્રદેશસત્કર્મસ્થાન, બે પરમાણુ પ્રક્ષેપ કરતાં ત્રીજું પ્રદેશસત્કર્મસ્થાન, એ પ્રમાણે ભિન્ન ભિન્ન જીવેની અપેક્ષાએ એક એક પરમાસુની વૃદ્ધિએ થતાં પ્રદેશસત્કર્મ સ્થાને ત્યાં સુધી કહેવાં યાવત્ ગુણિતકમશ આત્માને સત્કૃષ્ટ પ્રદેશસત્કર્મસ્થાન થાય. આ અનંત પ્રશસત્કર્મસ્થાના. સમૂહનું એક અલક થાય. • ' ' , ' ' ' . ' ' તથા બીજી સ્થિતિના ચરમખંડને સંક્રમાવતાં ચરમસમયે પૂર્વોક્ત પ્રકારે જે સર્વજઘન્ય પ્રદેશસત્કર્મસ્થાન હોય ત્યાંથી આરંભી ભિન્ન ભિન્ન છાની અપેક્ષાએ ઉત્તરતરવૃદ્ધિએ થતાં નિરંતર પ્રદેશસત્કર્મ સ્થાને ત્યાં સુધી કહેવાયાવત ગુણિતકમાંશઆત્માને સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્કર્મસ્થાન થાય. આ સઘળા પ્રદેશસત્કર્મસ્થાના સમૂહનું બીજુ સ્પદ્ધક થાય. ' . . . I/ Page #822 -------------------------------------------------------------------------- ________________ પચિસંગ્રહ-પાંચમું ઢાર આ પ્રમાણે નપુંસકવેદના બે પદ્ધક થાય છે. સ્ત્રીવેદના પણ એ જ પ્રકારે બે સ્પદ્ધક સમજી લેવા. પુરૂષદના બે પદ્ધકે આ પ્રમાણે સમજવા : " ઉદયના ચરમસમયે જે સર્વજઘન્ય પ્રદેશની સત્તા હોય ત્યાંથી આરંભી ભિન્ન ભિન્ન છની અપેક્ષાએ એક એક પરમાણુની વૃદ્ધિ થતાં નિરંતર પ્રદેશસત્કર્મ સ્થાને ત્યાં સુધી કહેવા યાવત ગુણિતકમશે આત્માને ઉત્કૃષ્ટ પ્રદેશસત્કર્મસ્થાન થાય. આ અનંત પ્રદેશસત્કર્મસ્થાનું પહેલું સ્પર્ધક થાય. તથા બીજી સ્થિતિ સંબંધી ચરમખંડને સંક્રમાવતાં ઉદયના ચરમસમયે જે સર્વ જઘન્ય પ્રદેશની સત્તા હોય ત્યાંથી આરંભી પહેલાની જેમ બીજું સ્પર્ધક થાય.. 'અથવા પ્રકારાંતરે બે પદ્ધકની પ્રરૂપણા કરે છે. તે આ પ્રમાણે– જ્યાં સુધી કોઈપણ વેદની પહેલી સ્થિતિ અને બીજી સ્થિતિ સત્તામાં હોય ત્યાં સુધી જઘન્ય પ્રદેશસત્કર્મસ્થાનથી આરંભી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા પર્યતનું એક દ્ધક થાય અને બેમાંથી કેઈપણ એક સ્થિતિને ક્ષય થતાં પહેલી સ્થિતિ અથવા બીજી સ્થિતિ જ્યારે શેષ રહે ત્યારે તે આશ્રયી બીજું રૂદ્ધક થાય. તેમાં, રીવેદ અને નપુંસકવેદની બીજી સ્થિતિના ચરમ સ્થિતિઘાતના ચરમ દળને જ્યારે પ્રક્ષેપ થાય ત્યારે પ્રથમસ્થિતિને એક ઉદય સમય જ શેષ રહે છે. તથા પુરૂષવેદની પ્રથમ સ્થિતિને અનુભવતા જ્યારે ક્ષય થઈ જાય ત્યારે બે સમયચૂન આવલિકાકાળમાં બંધાયેલું બીજી સ્થિતિનું દલિક સત્તામાં શેષ રહે છે તેનું એક સ્પર્ધક થાય છે. * આ પ્રમાણે પહેલી અને બીજી અને સ્થિતિનું એક પદ્ધક અને બેમાંથી એક સ્થિતિ શેષ રહે તેનું એક એમ વેદનાં બબ્બે સ્પર્ધક થાય છે. ૧૮૪ એ જ હકીકત કહે છે– चरमसंछोभसमए. एगाठिह होइ इत्थीनपुंसाणं ।। पढमठिईए तदंते पुरिसे दोआलि दुसमूणं ॥१८५॥ चरमसंछोमसमये एका स्थितिः भवति स्त्रीनपुंसकयोः । प्रथमस्थित्याः तदन्ते पुरुषे द्वथावलिका द्विसमयोनम् ॥१८५॥ । અઈ–વેદ અને નપુંસકવેદના ચરમ સંભ સમયે પ્રથમ સ્થિતિને એક સમય શેષ હોય છે અને પુરૂષદની પ્રથમ સ્થિતિના અંતે એ સમયનૂન બે આવલિકા શેષ હોય છે. ટીકાનુ–સ્રીવેદ અને નપુંસકવેદની બીજી સ્થિતિના ચરમ સ્થિતિઘાતના ચરમ સંભ-સંક્રમ સમયે પ્રથમ રિથતિને એક સમયમાત્ર શેષ હોય છે અને પુરુષની = Page #823 -------------------------------------------------------------------------- ________________ પસત્ર-પાંચમું દ્વાર પ્રથમ સ્થિતિને ક્ષય થાય ત્યારે બીજી રિથતિનું બે સમયજૂન છે આવલિકાકાળમાં બંધાયેલું દળ શેષ રહે છે. બે સમયજૂન એ આવલિકાકાળમાં બંધાયેલું દળ જ્યારે શેષ રહે ત્યારે તેના અવેદી તે આત્માને સંજવલનત્રિકમાં જે પ્રકારે કહા તે પ્રકારે બે સમયનૂન બે આવલિકા પ્રમાણુ પદ્ધકે થાય છે એમ સમજવું. ઉપરની ગાથામાં પુરુષવેદની બીજી સ્થિતિનું જે એક સ્પદ્ધક કહ્યું છે તે માત્ર સામાન્ય વિવક્ષાએ કહ્યું છે. ૧૮૫ श्रीमदाचार्यमलयगिरिविरचित पञ्चसंग्रहटीकाना अनुवादमां बन्धविधिद्वार समाप्त. –[ sીમ મા સનાત - પંચસંગ્રહ પચમઢાર સારસંગ્રહ અંધવિધિ એટલે બંધના પ્રકાર. અબાધા પૂર્ણ થયે છતે બંધાયેલ કર્મને જે -અનુભવ કરે તે ઉદય. ઉદય હોય ત્યારે ઉદયાવલિકાની બહારની સ્થિતિમાં રહેલ દલિકોને સકવાય તથા અકષાય વીર્ય વિશેષથી ઉદયાવલિકામાં લાવી ઉદયાવલિકા સાથે જ ભોગવવા તે ઉદીરણા. ઉદય-ઉદીરણા તથા સંક્રમ વગેરેથી સંપૂર્ણ ક્ષય ન થાય ત્યાં સુધી કર્મ સ્વરૂપે જે વિદ્યમાનતા તે સત્તા કહેવાય છે. આ દ્વારનું નામ બંધવિધિ છે તેથી બંધનું જ સ્વરૂપ કહેવું જોઈએ પરંતુ બંધાચિલ કમને જ ઉદય, ઉદય હોય ત્યારે જ ઉદીરણું અને તેથી બાકી રહેલ તે સત્તા છે. તેથી બંધના સ્વરૂપમાં પણ ઉદયાદિ ત્રણેયનું સ્વરૂપ કહેવાને અવસર છે અને તિથી જ અહિં કહેલ છે. મિશ્ર સિવાય એકથી સાત ગુણસ્થાનક સુધી આયુષ્યને બંધ થાય ત્યારે અન્તમુહૂતકાળ સુધી આને અને શેષકાળે સાતકને તેમ જ મિશ્ર, અપૂર્વકરણ તથા અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે આયુબંધને અભાવ હોવાથી સાતને જ બંધ હોય છે. તે સાતના બંધને કાળ જઘન્યથી અન્તર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ણ ન્યૂન પૂર્વ કેટિના ત્રીજા ભાગ સહિત છ માસહીન અને મતાંતરે અન્તર્મુહૂત્તહીન તેત્રીશ સાગરેપમ છે. સૂકમસંપરા મોહનીય તથા આયુ વિના છ કમને બંધ હોય છે. તેને કાળ -જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત છે. . Page #824 -------------------------------------------------------------------------- ________________ પસહપાંજાર * ઉપશાન્તમાહદિ ત્રણ ગુણસ્થાને એક વેદનીય કરતાં જ અધું. હાથ છે. તેને કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી રેશન પૂઠ વર્ષ છે.. - આ ચારે પ્રકારના બંધ પર્યાપ્ત સરિ–પંચેન્દ્રિયમાં જ પ્રાપ્ત થાય છે. શેષ. તેર છવામાં આઠ અથવા સાતને જ બંધ હોય છે... . . ' ; * સૂકમપરાય ગુણસ્થાનક સુધી આઠને, ઉપશાન્ત તથા ક્ષીણમેહે સાતને અને સયાગિ તથા અગિકેવળી ગુણસ્થાનકે ચાર કર્મને ઉદય-હૈયે છે : આઠના ઉદયને કાળા અભવ્ય આશ્રયી અનાદિ અનંત ભવ્ય આથી અનાદિ સાન્ત અને ઉપશાન્તાહથી પતિત આશ્રયી સાદિ સાન્ત-એમ ત્રણ પ્રકારે છે. સાતને ઉદયને કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તમુહૂર્ત તેમ જ ચારના ઉદયને કાળ જઘન્યથી અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વક વર્ષ છે - - ઉપશાન્તાહ ગુણસ્થાનક સુધી આઠની સત્તા હોય છે. તેને કાળ અભવ્ય આશ્રયી અનાદિ-અનન્ત અને ભવ્ય આશ્રયી અનાદિ–સાન્ત છે.. ક્ષીણમેહે સાની, સત્તા હોય છે. તેને કાળ અન્તહૃત છે. સોનિ તથા અગિકેવળી ગુણસ્થાનકે ચારની સત્તા હોય છે. તેને કાળ જઘન્યથી અન્તર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વ ક્રોડ વર્ષ છે. પર્યાપ્ત સંગ્નિ પંચેન્દ્રિયને આ ત્રણે ઉદયસ્થાને તથા સત્તાસ્થાને હોય છે અને શેર તેર જીવસ્થાનેમાં આઠ જ ઉદય અને આઠની જ સત્તા હોય છે. • - મિશ્ર સિવાય ૧ થી ૬ ગુણસ્થાનક સુધી મૃત્યુ સમયની ચરમાવલિકામાં આયુ સિવાય સાતની અને શોષકાળે આઠે કર્મની ઉદીરણા હોય છે. મિશ્ર ગુણસ્થાને કેવળ આઠની જ ઉદીરણા હોય છે. સાતની ઉદીરણાને કાળ જઘન્યથી એક સમય અને ઉત્કખથી એક આવલિકા છે, તેમ જ આઠની ઉદીરણાનો કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી એક આવલિકા ન્યૂન તેત્રીશ સાગરોપમ છે. - - - અપ્રમત્તથી સુમસં૫રાય સુધી વેદનીય અને આયુષ્યની ઉદીરણાને ગ્ય સંવિણ અધ્યવસાયોને અભાવ હોવાથી તે બે વિના શેષ છ કમની ઉદીરણ હોય છે. તેને કાળ જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત છે. * - ક્ષપકને સૂકમસં૫રાય ગુણસ્થાનકની અન્તિમ આવલિકામાં તેમ જ ઉપશાન્તાહ તથા ક્ષીણમાહ ગુણસ્થાને એક આવલિકા બાકી રહે ત્યાં સુધી મોહનીય, વેદનીય અને આયુવિના શિષ પાંચ કર્મની ઉદીરણ હોય છે. તેને કાળ જઘન્યથી એક સમય * * = , , અને ઉત્કૃષ્ટથી અન્તમુહૂર્ત છે.* * * , * ક્ષીણમાહની શરમાવલિકામાં તેમ જ સચાગિ કેવળીએ નામ તથા ગોત્ર એ બેની જ ઉદીરણા હોય છે તેને કાળ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉકંથી દેશના પૂર્વડ વર્ષ છે. અગિ–ગુણસ્થાને ચગને અભાવ હોવાથી ઉદીરણાને પણ અભાવ જ છે.. Page #825 -------------------------------------------------------------------------- ________________ પાસાહમાં હારn ૯૧ પર્યાપ્ત સંપિચેન્દ્રિયમાં આ પાંચે ઉદીરણાસ્થાને હોય છે. શેષ તેર જીવજેમાં સાત અથવા ઓઠની જે ઉદીરણા હોય છે.* * * * * * જે કેમપ્રકતિઓનો ઉદય જતાની સત્તાનાં અંત સમય સુધી હોય તે કર્મ પ્રકતિઓને શરમાવલિકામાં માત્ર ઉદય હોય છે, પણ ઉદીરણા હતી નથી. * - ત્યાં ચિંથાથી સાતમા ગુણસ્થાનક સુધીમાં ઉપશમ અથવા ક્ષાયિક સમ્યફય પ્રાપ્ત કરનારને સમ્યકત્વ મોહનીયના ઉદયની ચરમાવલિકામાં સમ્યકત્વ મોહનીયને જે જીવે તેવમાં ગુણસ્થાને ત્રણ વેદમાંથી જે વેદ ક્ષપકશ્રેણિનાં પ્રારંભ કર્યો હોય તે ઇવેને તે વેચેની ચરમાવલિકામાં તે તે વેદને સૂકમસેપરાય ગુણસ્થાનકની અન્ય આવલિમાં સંજવલન લોભન, ક્ષીણમેહની છેલ્લી આવલિકામાં નવ આવરણ એને પાંચ અંતશય એ ચૌને ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરતાં મિથ્યાત્વની પ્રથમ સ્થિતિની અન્તિમ આવલિકામાં મિથ્યાત્વને તેમ જ મરણ સમયની અન્ય આલિકામાં ગ્રંથાસંભવ ચારે -આયુષ્યને કેવળ ઉદય હોય છે. પરંતુ ઉદીરણા હોતી નથી. સાતા- અસાતા વેદનીય તથા “મનુષ્પાયુને અપ્રમત્તથી અગિં ગુણસ્થાનક સુધી અને મનુષ્યગતિ પંચેન્દ્રિય જાતિ, ત્રસારિક, સૌભાગ્ય, આદેહિક, જિનનામ તથા ઉચ્ચગેત્રને અગિ ગુણસ્થાનકે કેવળ ઉદય જ હોય છે. પરંતુ ઉદીરણા હેતી નથી. તેમ જ આહાર પર્યાપ્તિની શરૂઆતથી ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી અથવા શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ ઈન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી નિદ્રાચકને કેવળ ઉદય હોય છે. પરંતુ તથાસ્વભાવે ઉદીરણા હેતી નથી. આ ૪૧ પ્રકૃતિની ષકાળમાં અને શેષ ૮૧ પ્રકૃતિઓની સર્વકાળમાં ઉદચની સાથે જ ઉદીરણા હોય છે. સામાન્યથી બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા અનાદિ-અનંત, અનાદિ સાન્તા અને સાદિ–સાન એ ત્રણ પ્રકારે છે. સાદિ-સાન ભાંગાને કાળ સર્વત્ર જઘન્યથી અનહર અને ઉત્કૃષ્ટથી દેશનાદ્ધ પુદગલ પરાવર્તન પ્રમાણ છે. આ બંધાદિ ચારે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ્ના હોદથી ચાર ચાર પ્રકારે છે. વળી તે પ્રકૃતિ આદિ ચારે ઉત્કૃષ્ટ, અતુલ્ફ, જઘન્ય અને અજઘન્યના ભેદથી ચાર-ચાર પ્રકાર છે, • ત્યાં પ્રકૃતિ બંધાદિમાં જે વધારેમાં વધારે હોય તે ઉત્કૃષ્ટ, તે સિવાય શેષ સવ અge (એટલે તેમાં જઘન્ય પણ આવી જાય) એ જ રીતે જે ઓછામાં ઓછો હોય તે જઘન્ય અને તે સિવાય શેષ સવ અજઘન્ય (અહિં અજઘન્યમાં ઉત્કૃષ્ટ પણ આવી જાય.) આ રીતે ઉત્કૃષ્ટ અને અનુલ્ફમાં અથવા જઘન્ય અને અજઘન્યમાં સર્વ આવી જાય છતાં આગળ કેઈ સ્થળે વિવાભેદે અતુત્ય અને કેાઈ સ્થળે અજધન્ય ચાર Page #826 -------------------------------------------------------------------------- ________________ B૨ પાસ ગ્રુહ પાંચડ્યું ર www * ચાર પ્રકારે આવે છે, ત્યાં ઉત્કૃષ્ટની અપેક્ષાએ અનુભૃષ્ટની સાદિ વગેરે થઈ શકે અને જઘન્યની અપેક્ષાએ અજઘન્યની સાઉદ વિગેરે થઈ શકે તેથી ઉત્કૃષ્ટાદિ ચાર ભેદ ભુતાવવામાં આવેલ છે, જ્યાં ઉત્કૃષ્ટ કે જઘન્ચની વિવક્ષા ન હેાય ત્યાં અનુત્કૃષ્ટ અજ ધન્ય સમાન જ છે. ઉત્કૃષ્ટ અને જઘન્ય સવ સ્થળે સાદિ અને અશ્રુવ એમ એ પ્રકારે તેમ જ અનુત્કૃષ્ટ તથા અજધન્ય ભાગળ ખતાવશે તે પ્રમાણે કેટલીક પ્રકૃતિએમાં સાધાદિ ચાદ પ્રકારે, કેટલીક પ્રકૃતિમાં કેટલાક સ્થાને સાદિ વિના ત્રણ પ્રકારે અને કેટલીક પ્રકૃતિઆમાં સાદિ અને અશ્રુવ એસ એ પ્રકારે હોય છે. જેની શરૂઆત હોય તે સાંદિ, જેની શરૂઆત ન હોય તે અનાદિ, જેના અંત ન હોય તે ધ્રુવ- અને જેના અંત હોય તે અશ્રુવ. આ સર્વ પ્રકારા મૂળ અને ઉત્તર પ્રકૃતિઓમાં યથાસભવ ઘટાવી શકાય છે. . અહિં અધ પ્રકરણ ચાલુ હાઈ પ્રકૃતિમ ધાદિ ચારમાં ઘટાવી, ઉદયાદિ શેષ ત્રણમાં ઉર્રયાદિના પ્રસગે ઘટાવશે. અહિં એટલું યાદ રાખવું કે-ઉપરના ગુણુસ્થાનથી પડીને નહિ આવેલા તેમ જ ઉપરના ગુણસ્થાનકે જવાની તૈયારી વિનાના પહેલા ગુરુસ્થાને રહેલા જીવાને જે પ્રશ્નતિઓના ઉત્કૃષ્ટ કે જઘન્ય અધાદિ થતા હોય તે પ્રકૃતિના અનુભૃષ્ટ કે અજાન્ય પણ સાદિએધ્રુવ એસ એ પ્રકારે જ હાય છે. વળી ઉપરના ગુણસ્થાનામાં રહેલા અથવા ઉપરના ગુણસ્થાનેથી પડીને પહેલા ગુણસ્થાને આવેલા કે પહેલા ગુણસ્થાનકથી ઉપરના ગુણસ્થાનકે જવાની તૈયારીવાળા, જીવાને જે પ્રકૃતિના ઉત્કૃષ્ટ કે જઘન્ય અધાદિકથતા હોય તે પ્રકૃતિના અનુત્ક્રુષ્ટ કે અજઘન્ય અધાદિ સાદ્યાદિ ચાર પ્રકાર હોય છે અને જ્યાંથી પડવાના અભાવ છે એવા ક્ષપદ્મણિ અન્તગત અપૂવ કરણાદિ ત્રણ તથા ક્ષીણમાહે રહેલ જીવાને જ જે પ્રકૃતિના ઉત્કૃષ્ટ કે જઘન્ય અધાદિક થતા હોય તે પ્રકૃતિના અનુભૃષ્ટ કે અજઘન્ય અધ સાદિ ચાર પ્રકારે અને ઉદયાદિ સાદિ વિના ત્રણ પ્રકારે પણ હાય છે. આ સામાન્ય હકીકત છે. પરતુ અધુમાં તથા માહનીચક્રમના ઉદય અને ઉદીરણામાં તફાવત છે તે યથાસ્થાને બતાવવામાં આવશે. અધાદિ દરેક ભૂયસ્કાર, અપતર, અવસ્થિત અને અવક્તવ્યના ભેદથી ચાર ચાર પ્રકારે છે. ચાલુ " ધાર્ત્તિ કરતાં એકાદિ પ્રકૃતિના અંધાદિ અધિક થાય ત્યારે પ્રથમ સમયે ભૂયસ્કાર, ચાલુ 'ધાદિ કરતાં એકાદે પ્રકૃતિના અંધાદિલ્હીન થાય ત્યારે પ્રથમ સમયે અલ્પતર, પ્રથમ સમયે જેટલી પ્રકૃતિના અધાદિ હોય તેટલી જ પ્રકૃતિના અધાદિ ખીજા વગેરે સમયમાં પણ હોય તે અવસ્થિત અને સર્વથા અધકાર્ત્તિ થઈ ફરીથી ધાદિ શરૂ કરે ત્યારે ભૂચસ્કારાદિ ત્રણમાંથી એકેયથી કહેવાય તેમ ન હોવાથી તે અવક્તવ્ય કહેવાય છે.. , Page #827 -------------------------------------------------------------------------- ________________ પચાસગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ મૂળ તથા ઉત્તર પ્રવૃતિઓના બંધસ્થાનકાદિ મૂળકર્મના એક, છ, સાત અને આઠ પ્રકૃતિરૂપ ચાર બંધસ્થાનક છે. ત્યાં અવસ્થિત બંધાદિ પ્રાયઃ સર્વ સ્થળે બંધસ્થાનાદિની સમાન જ હોય છે. તેથી આ ચારે અધિસ્થાને અવસ્થિત છે. ઉપશાંતાહે એક વેદનીયકર્મ બાંધતો સૂમસં૫રાયે છ કર્મ બાંધે ત્યારે પ્રથમ સમયે પહેલે, ત્યાંથી પડતા નવમાં ગુણસ્થાને મોહનીય સહિત સાત બાંધે ત્યારે પ્રથમ સમયે બીજે ત્યાંથી પડતે પ્રમત્તાદિ ગુણસ્થાનકે આવી આયુષ્ય સહિત આઠ બાંધે ત્યારે પ્રથમ સમયે ત્રીજે એમ ત્રણ ભૂયસ્કાર બંધ હોય છે. એ જ પ્રમાણે આઠ બાંધતાં સાત બાંધે ત્યારે પ્રથમ સમયે પહેલા સાત બાંધતાં છે બધે ત્યારે પ્રથમ સમયે બીજે અને છ બાંધતાં એક બાંધે ત્યારે પ્રથમ સમયે ત્રીજે એમ ત્રણ અલ્પતર બંધ હોય છે. અગિ ગુણસ્થાનકે સર્વ પ્રકૃતિને અખંધક થઈ પડવાને અભાવ હોવાથી ફરીથી બંધ કરતે નથી માટે મૂળ પ્રકૃતિ આશ્રયી અવક્તવ્ય બંધ નથી. એ જ પ્રમાણે આઠ, સાત અને ચાર પ્રકૃતિરૂપ ત્રણ ઉદયસ્થાન તથા સત્તાસ્થાન છે. એ ત્રણે ઉદયસ્થાન તથા સત્તાસ્થાન અવસ્થિત પણ થાય છે. વળી આઠથી સાતના અને સાતથી ચારના ઉદયસ્થાન તથા સત્તાસ્થાને જતાં પ્રથમ સમયે બે અલ્પતર થાય છે. ઉપશાંતમાહ ગુણસ્થાનેથી પડતાં સાતના ઉદયને બદલે આઠ ઉદય થાય ત્યારે પ્રથમ સમયે એક ભૂયસ્કાર થાય છે. ચારના ઉદયસ્થાનથી સાત કે આઠના ઉદયસ્થાને અને ચાર તથા સાતના સત્તાસ્થાનથી આગળના સત્તાસ્થાને જવાને અભાવ હોવાથી ત્યાં ભૂયરસ્કાર થતા નથી. સર્વ પ્રકૃતિના ઉદય અને સત્તાના અભાવ પછી ફરીથી ઉદય કે સત્તા થવાને અભાવ હોવાથી અવક્તવ્યોદય અને અવક્તવ્ય સત્તાસ્થાન સંભવતા નથી. દર્શનાવરણીય કર્મના નવ, છ અને ચાર એમ ત્રણ બંધસ્થાન છે. તેથી આવસ્થિત બંધ પણ ત્રણ છે. નવથી છે અને છથી ચારના બંધસ્થાને જતાં પ્રથમ સમયે અનુક્રમે પહેલો તથા બીજે એમ એ અલપતર અને ચારથી છ તથા છથી નવના બંધરથાને જતાં પ્રથમ સમયે અનુક્રમે પહેલા તથા બીજ એમ બે ભૂયસ્કાર થાય છે. ઉપશાંતમાહ ગુણસ્થાનેથી કાલક્ષયે પડતાં સૂમસં૫રાયે ચાર બાંધતાં અને ભવક્ષયે પડતાં અવિરતિ ગુણસ્થાને છ બાંધતાં પ્રથમ સમયે બે અવક્તવ્ય બંધ થાય છે. બાવીશ, એકવીશ, સત્તર, તેર, નવ, પાંચ, ચાર, ત્રણ, બે અને એક પ્રકૃતિરૂપ મોહનીયનાં દશ બંધસ્થાને છે. તેથી અવસ્થિત બંધ પણ દશ છે. ઉપશમણિથી કાલક્ષયે પડતાં નવમા ગુણસ્થાને એક સંજવલન લેભ બાંધે ત્યારે ૧૦૨ Page #828 -------------------------------------------------------------------------- ________________ ૪ પચસ ગ્રહ-પાંચમું દ્વાર સારસ અત પ્રથમ સમયે પહેલા અને ભવક્ષી અનુત્તર વિમાનમાં (દેવલાકમાં) જઈ સત્તર ખાંધે ત્યારે પ્રથમ સમયે બીજો એમ એ વક્તવ્ય અધ હોય છે. નવમા ગુણસ્થાનકે સ’જ્વલન લાલરૂપ એક પ્રકૃતિ આંધતા આત્મા ત્યાંથી પઢતાં અનુક્રમે ચાથા ગુણસ્થાનક સુધી આવી સાસ્વાદને થઇ પ્રથમ ગુરુસ્થાને આવે ત્યારે અનુક્રમે એ ત્રણ, ચાર, પાંચ, નવ, તેર, સત્તર, એકવીશ અને ખાવીશ પ્રકૃતિના મધના પ્રથમ સમયે કુલ નવ ભૂયકસ્કાર થાય. મિથ્યાત્વથી સાસ્વાદને જવાના અભાવ હોવાથી એકીશને અને ખાવીશથી માટી સખ્યા ન હોવાથી ખાવીશા એમ તે એ વજી ઉપરના ગુણુસ્થાનકે જતાં ખાવીશથી સત્તર, તેર, નવ, પાંચ, ચાર, ત્રણ, બે અને એક પ્રકૃતિ આંધતાં પ્રથમ સમયે અનુક્રમે આઠ અપતર બંધ થાય છે. ત્રેવીશ, પચીશ, છવીશ, અઠ્ઠાવીશ, એગણત્રીશ, ત્રીશ, એકત્રીશ અને એક એમ નામક નાં આઠ મધસ્થાનક હોવાથી અવસ્થિત અંધ પણ આઠ જ છે. ઉપશાન્તમેાહુથી કાલક્ષયે પડતાં સૂક્ષ્મસ પરાયે આવી યશકીર્ત્તિ ખાંધે ત્યારે પ્રથમ સમયે પહેલા તથા ભવક્ષયે પડતાં અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થઈ મનુષ્ય પ્રાચાય એગણત્રીશ ખાંધે ત્યારે પ્રથમ સમયે બીજો અને જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ત્રીશ આંધે ત્યારે પ્રથમ સમયે ત્રીજો એમ કુલ ત્રણ અવક્તવ્યમધ હોય છે. ત્રેવીશ આદિ પ્રકૃતિ માંધતાં અધ્યવસાયના પરાવર્ત્ત નથી થાસભવ અનુક્રમે પુચીંશ, છવીશ, અઠ્ઠાવીશ, આગત્રીશ, ત્રીશ અને એકત્રીશના અધ કરે ત્યારે પ્રથમ - સમયે એકથી છ સુધીના ભયસ્કાર થાય. એકના અધથી પડતાં અઠ્ઠાવીશથી એકત્રીશ સુધીની પ્રકૃતિઓના અધ કરતાં જે ભૂયસ્કાર થાય છે તે પ્રથમ જણાવેલ છે ભૂયસ્કારમાં જ આવી જાય છે તેથી અવધિના ભેદથી જુદા ભૂયસ્કાર ગણાતા નથી. શ્રેણિમાં યથાસભવ અઠ્ઠાવીશથી એકત્રીશ પ્રકૃતિ આંધતા આઠમાના સાતમા ભાગે એકના ખધસ્થાને જાય ત્યારે પ્રથમ સમયે પહેલા ઉપશમશ્રેણિમાં એકત્રીશ પ્રકૃતિ ખાંધતાં કાળ કરી અનુત્તર વિમાનમાં જઈ જિનનામ સહિત મનુષ્ય પ્રાયેાગ્ય ત્રીશ ખાંધતા પ્રથમ સમયે ખીજો, ત્યાંથી મનુષ્યમાં આવી જિનનામ સહિત દેવપ્રાચેગ્ય આગણત્રીશ ખાંધતાં પ્રથમસમયે ત્રીજો, મનુષ્ય કે તિયાઁચ પ્રાગૈાગ્ય એગણત્રીશ પ્રકૃતિ આંધતાં અધ્યવસાયના અનુસારે અઠ્ઠાવીશ વગેરે ખાંધે ત્યારે પ્રથમસમયે અઠ્ઠાવીશ, અનીશ, પચીશ અને ત્રેવીશ. પ્રકૃતિના અધસ્વરૂપ ચારથી સાત સુધીના ચાર એમ કુલ સાત અલ્પતરમ ધ હોય છે. જ્ઞાનાવરણીય અને અતરાયમાં પાંચ પ્રકૃતિ સ્વરૂપ અને વેદનીય, આયુષ્ય તથા Page #829 -------------------------------------------------------------------------- ________________ પચસગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ ૫ * ગેત્રમાં એક જ પ્રકૃતિ સ્વરૂપ એકેક અધરથાન હોવાથી આ પાંચે કર્મમાં એક એક અવસ્થિત બંધ હોય છે. ઉપશાન્તમોહ ગુણસ્થાનકે અબંધક થઈ પડતાં વેદનીય સિવાય ચાર કર્મને બંધ શરૂ કરે ત્યારે પ્રથમસમયે દરેકને એક એક અવક્તવ્યબંધ થાય છે. ચૌદમા ગુણસ્થાનકે અબંધક થઈ ત્યાંથી પડવાને અભાવ હોવાથી વેદનીયમને અવક્તવ્યઅંધ થતો નથી. આ પાંચે કમનું એક એક બંધસ્થાન હોવાથી ભૂથકાર તથા અલ્પતર સંભવતા જ નથી. સવ ઉત્તરપ્પકૃતિઓનાં બંધસ્થાનાદિ ૧, ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૬ અને દર વિના ૫૩ થી ૪ સુધી એમ કુલ ૨૯ બંધસ્થાને છે. તેથી અવસ્થિત બંધસ્થાન પણ ઓગણત્રીશ (૨૯) છે. સવ ઉત્તરપ્રકૃતિઓને બંધવિર કેદ થયા પછી ફરીથી બંધને અભાવ હોવાથી અવક્તવ્યબંધ નથી. સત્તરથી ચુમ્મર સુધીનાં અંધસ્થાનના કુલ અઠ્ઠાવીશ ભૂયરકાર થાય છે. તે આ પ્રમાણે – ઉપશાંતમૂહ ગુણસ્થાને એક પ્રકૃતિને બંધ કરતે સૂક્ષમપરાએ આવી મતિજ્ઞાનાવરણીય આદિ સોળ પ્રકૃતિ અધિક બાંધતાં પ્રથમસમયે સત્તરપ્રકૃતિના બંધસ્વરૂપ પહેલે ભૂયસ્કાર, ત્યાંથી પડતા નવમા ગુણસ્થાને આવી સંજવલન લેભાદિક ચાર તથા પુરુષવેદ એ પાંચમાંથી અનુક્રમે એક એક પ્રકૃતિ અધિક બાંધતાં અઢાર, ઓગણીશ, વીશ, એકવીશ અને બાવીશના બંધ વખતે પ્રથમસમયે બેથી છ સુધીના પાંચ ભૂયકાર થાય, ત્યાંથી આઠમા ગુણસ્થાને આવતાં હાસ્યાદિ ચાર પ્રકૃતિ સહિત છ વીશ બાંધતાં પ્રથમ સમયે સાતમે, ત્યાંથી નીચે પડતાં તે જ ગુણસ્થાને દેવપ્રાગ્ય અહાવીશ પ્રકૃતિ બાંધે ત્યારે યશ વિના સત્તાવીશ પ્રકૃતિઓ વધતાં ત્રેપનના બધે આઠમે, તે જ વખતે દેવપ્રાયોગ્ય અઠ્ઠાવીશના બદલે જિનનામ સહિત ઓગણત્રીશ, આહારકકિક સહિત ત્રીશ તેમ જ જિનનામ તથા આહારદ્ધિક સહિત એકત્રીશ બાંધતાં અતુક્રમે ચેપન, પંચાવન અને છપ્પનના બંધસ્વરૂપ નવ, દશમે અને અગિયારમે ભૂયસ્કાર થાય. વળી આહારકટિક યુક્ત ત્રિીશ પ્રકૃતિઓ સહિત પચાવનને બંધ કરનાર આઠમાના પહેલા ભાગે નિદ્રાદ્ધિક બાંધે ત્યારે સત્તાવનના બધે અને પૂર્વોક્ત છપ્પનને બંધ કરનાર નિદ્રાદિક સહિત બાંધે ત્યારે અઠ્ઠાવનના બધે અનુક્રમે બારમે અને તેરમો ભૂયસ્કાર થાય. પ્રમત્ત ગુણસ્થાને આહારક દ્રિક વિના પૂર્વોક્ત છપ્પન અને દેવાયુ-એમ સત્તાવના Page #830 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ–પાંચમું દ્વાર સારસંગ્રહ બાંધતે અપ્રમત્ત આવી આહારકશ્ચિકને બંધ કરે ત્યારે ઓગણસાઠ પ્રકૃતિ બાંધતાં ચૌદમ ભૂયસ્કાર થાય. ત્યાંથી પડતે દેશવિરતિએ આવી દેવાયુ તથા આહારકલિક વિના પૂર્વોક્ત છપ્પન તથા પ્રત્યાખ્યાનાવરણીય ચાર કષાય-એમ સાઠ અને દેવાયુ સહિત તે એકસઠ પ્રકૃતિ બાંધે ત્યારે અનુક્રમે પંદરમે તથા સેલ ભૂયસ્કાર, ત્યાંથી અવિરતિ ગુણસ્થાને આવી જિનનામ તથા દેવાયુ વિના ઓગણસાઠ અને અપ્રત્યાખ્યાનીય ચાર–એમ ત્રેસઠ તેમ જ જિનનામ સહિત ચાસઠ બાંધે ત્યારે અનુક્રમે સત્તરમા તથા અઢારમા ભૂયસ્કાર થાય. તે જ આત્મા મનુષ્યમાંથી દેવ અથવા નરકમાં જઈ જિનનામ સહિત દેવપ્રાગ્ય એગણત્રીશના બદલે જિનનામયુક્ત મનુષ્ય પ્રાયોગ્ય ત્રિીશ સહિત પાંસઠ બાંધે ત્યારે ઓગણીસમો અને તે જ મનુષ્પાયુ સહિત છાસઠ બાંધે ત્યારે વિશમો ભૂયસ્કાર થાય. મિથ્યાત્વ ગુણસ્થાનકે જ્ઞાના૫ દર્શના. ૯, વેદનીય ૧, મહ૦ ૨૨ અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાગ્ય નામકર્મની ૨૩, ગાત્ર ૧ અને અંત પએમ છાસઠ બાંધતે તિયા ચાચ સહિત સડસઠ બાંધે ત્યારે પ્રથમ સમયે એકવીશ, તિર્યંચાયુ વિના નામકર્મની ત્રેવીશને બદલે પચીશ તથા છ વીશ બાંધે ત્યારે અડસઠ અને ઓગણસીરના બળે અનુક્રમે બાવીશમો તેમ જ ત્રેવીશમાં અને તિર્યંચાયુ સહિત સિત્તેર બાંધે ત્યારે ચાવીશમે ભૂયસ્કાર થાય. ' તિર્યંચાયુ વિના એકેન્દ્રિય પ્રાગ્ય છગ્લીશના બદલે દેવ કે નરકાગ્ય નામકમની અાવીશ પ્રકૃતિઓ સહિત ઈકોતેર બાંધતાં પચીશમે ભૂચરકાર થાય અને અઠ્ઠાવીશના બદલે તિયચ પ્રાગ્ય નામકર્મની ઓગણત્રીશ સહિત બહારને બંધ કરે ત્યારે છવ્વીશ, ઉદ્યોત સહિત તત્તેર તેમ જ તિય"ચાયુ સહિત ચુમોતેર પ્રકૃતિના અંધે પ્રથમ સમયે અનુક્રમે સત્તાવીશ તથા અઠ્ઠાવીશમો ભૂયસ્કાર થાય. એ જ પ્રમાણે ઉલટા ક્રમે ચુમોત્તેરના બંધથી એકના બંધ સુધીમાં તહેરથી એક સુધીના બંધસ્વરૂપ અઠ્ઠાવીશ અલ્પતર થાય તે યથાસંભવ સ્વયં ઘટાવી લેવા. આમાંના કેટલાક ભૂયસ્કાર તથા અલ્પત એક અથવા અનેક જીવ આશ્રયી અનેક પ્રકારે થાય છે, તે સ્વયં વિચારવા. જ્ઞાનાવરણીય અને અંતરાયકમનું પાંચ-પાંચ પ્રકૃતિરૂપ તેમ જ વેદનીય, આયુ તથા ગોત્રકમ એક એક પ્રકૃતિ સ્વરૂપ એક એક ઉદયસ્થાન છે. તેથી અવસ્થિતદય પણ એક એક જ હોય છે. આ પાંચમાંના કેઈપણ કમની સર્વ ઉત્તરપ્રકૃતિએને વિચ્છેદ થયા બાદ ફરીથી ઉદય થતું નથી માટે અવક્તવ્યદય નથી વળી ઉદયસ્થાન એક એક જ હોવાથી ભૂયસ્કાર તથા અલ્પતર પણ નથી. દર્શનાવરણયકર્મનાં ચક્ષુદર્શનાવરણાદિ ચાર પ્રકૃતિરૂપ અને પાંચમાંથી કોઈપણ Page #831 -------------------------------------------------------------------------- ________________ પચસગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રઢ 99 એક નિદ્રાના ઉય હાય ત્યારે પાંચ પ્રકૃતિરૂપ એમ બે ઉદયસ્થાન હોવાથી અવસ્થિ તાય એ તથા ભૂયસ્કારાન્નય અને અપતરાય એક એક છે. અવક્ત ચૈદય અહિં પણ નથી. માહનીયકના એક, બે, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દેશ પ્રકૃતિરૂપ નવ ઉત્ક્રયસ્થાન હોવાથી અવસ્થિતાય નવ છે. ઉપશાંતમાહથી ઢાલક્ષયે પડતાં સૂક્ષ્મસ પાયે સ‘જ્વલન લાભના ઉદય થાય ત્યારે પહેલા અવક્તવ્યદય અને ભવક્ષયે અનુત્તર વિમાનમાં જતાં અપ્રત્યાખ્યાનીય વગેરે ત્રણ કક્ષાા, હાસ્ય, રતિ અને પુરુષવેદ એ છના અથવા લય, જુગુપ્સા કે સભ્યત્વ માહનીય એ ત્રણમાંથી કાઈપણ એક પ્રકૃતિ સહિત સાતની, ત્રણમાંથી બે સહિત આઠના અને ત્રણે સહિત નવના ઉદય થાય ત્યારે પ્રથમ સમયે અનુક્રમે ખીએ, ત્રીજો, ચાચા અને પાંચમા અવક્તવ્યેય હોય છે. એમ કુલ પાંચ અવક્તવ્યેય છે. સૂમસ પરાયે એક સ’જ્વલન લાભના ઉદય હોય છે. ત્યાંથી પડી અનુક્રમે ચાસંભવ મિથ્યાત્વ ગુણુસ્થાનક સુધી આવતાં ત્રણ વિના એથી દશ સુધીની પ્રકૃતિના ઉદય થાય ત્યારે અનુક્રમે પ્રથમ આદિ આઠ ભૂયસ્કાર અને મિથ્યાત્વથી યથાસભવ સુક્ષ્મસ પરાય સુધી જતાં એ જ પ્રમાણે ઉલટા ક્રમે નવથી એકના ઉદય સુધીના આઠ અપતા થાય છે. નામકમના આાઠ, નવ, વીશ, એકવીશ અને ચાવીશથી એક્વીશ યત આઠ એમ કુલ ખાર ઉદયસ્થાન હોવાથી ખાર અવસ્થિતાય હાય છે. અવક્તવ્ચેય અહિં પણ નથી. આઠ, નવ, વીશ અને એકવીશ એ ચાર સિવાય એકવીશના ઉદ્ભયસ્થાનથી ચાવીશથી એકત્રીશ પર્યંતના ઉદ્દયસ્થાનમાં જતાં સંસારી જીવાને આઠ ભૂયસ્કાર થાય છે. જો કે દેવલિ–સમુદ્દાતમાં વીશ અને એકવીશના ઉત્ક્રયસ્થાનથી છવીશ અને સત્તાવીશે જતાં તેમ જ છવીશ તથા સત્તાવીશથી ત્રીશ અને એકત્રીશના ઉદ્ભયસ્થાને જતાં છવ્વીશ વગેરે તે તે ભૂચસ્કારા થાય છે. પરંતુ તે આ આઠમાં જ અંતગત થઈ જાય છે તેથી ભિન્ન ગણાતા નથી. અહિં અલ્પતર નવ છે, તે આ પ્રમાણે-ત્રીશના ઉદયવાળા સામાન્ય કેવળી અને એકત્રીશના ઉદયવાળા તીર્થંકર કૈવલીને કેવલી—સમુદ્દાત અવસ્થામાં પરાધાત, વિહાચેાગતિ, ઉચ્છ્વાસ અને સ્વર આ ચાર પ્રકૃત્તિના ઉદય ટકે ત્યારે સમુદ્દાતના શ્રીજા સમયે છવીશ અને સત્તાવીશના ઉદ્દય સમયે અનુક્રમે પહેલા તથા બીજો, વળી તેમાંથી સઘયણુ, સસ્થાન, પ્રત્યેક, ઉપઘાત અને ઔદારિદ્વિક એ છના ઉદય અટકે ત્યારે ત્રીજા આદિ સમયે વીશ અને એકવીશ પ્રકૃતિના ઉદયકાળે અનુક્રમે ત્રીજો તથા ચાચા અપતર થાય, તીથર કેવલી તથા સામાન્ય કેવલીને એકત્રીશ અને ત્રીશના ઉથમાંથી સ્વરના રાધ થાય ત્યારે અને તેમાંથી ઉચ્છ્વાસના રાષ થાય ત્યારે ત્રીશ, ગણત્રીશ અને અઠ્ઠાવીશના ઉદયકાળે ત્રીશ, આગણત્રીશ અને અઠ્ઠાવીશ પ્રકૃતિ સ્વરૂપ Page #832 -------------------------------------------------------------------------- ________________ ૦૯૮ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસગ્રહ ત્રણ તેમ જ ઓગણત્રીશ અને અઠ્ઠાવીશના ઉદયસ્થાનથી અગિ–ગુણસ્થાને અનુક્રમે નવ અને આઠના ઉદયે જાય ત્યારે નવ અને આઠના ઉદયરૂપ આ બે-એમ કુલ નવા અલ્પતરેદય છે અને ઋજુગતિથી ઉત્પન્ન થનાર સંસારી જીવને ૨૪-૨૫ ને અ૫તર આવી શકે છે. પણ ટીકામાં જણાવેલ નથી. સંસારી જીવોને આમાંના કેટલાક અલ્પત ઘટી શકે છે. પરંતુ બધા ઘટી શકતા નથી અને જે ઘટે છે તે આ નવમાં આવી જાય છે તેથી જુદા ગણાવેલ નથી. સર્વકર્મની ઉત્તરપ્રકૃતિનાં અગિયાર, બાર, વીશ, વીશ, ઓગણત્રીશથી ત્રીશ. સુધીનાં છ તથા ચુમ્માલીશથી ઓગણસાઠ પ્રકૃતિના ઉદય સુધીનાં સોલ એમ કુલ છવ્વીશ ઉદયસ્થાને છે. વસત્રિક, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, સૌભાગ્ય, આદેઢિક, એક વેદનીય, ઉચ્ચશેત્ર અને મનુષ્પાયુષ આ અગિયાર પ્રકૃતિને ઉદય ચૌદમે ગુણસ્થાનકે સામાન્ય કેવલીને અને જિનનામ સહિત બારને ઉદય તીર્થકર કેવલિને હોય છે. અહિં તેમ જ તેરમે ગુણસ્થાને તીર્થકરોને પ્રતિપક્ષી દરેક શુભ પ્રવૃતિઓનો જ ઉદય હોય છે એ ધ્યાનમાં રાખવું. આ અગિયાર અને બાર પ્રકૃતિમાં નામકર્મની ઇવેદથી બાર ઉમેરતાં કેવલિસમુદઘાતમાં કામણ કાયયોગે વત્તતાં અતીર્થકર તેમ જ તીર્થકર કેવલિને અનુક્રમે ઓગણત્રીશ અને ત્રીશ આ બે જ ઉદયસ્થાને હોય છે, તેમાં પરાઘાત, એક વિહાગતિ, ઉચ્છવાસ અને એક સ્વર આ ચાર ઉમેરવાથી સ્વભાવસ્થ તેઓને અનુક્રમે તેત્રીશ અને ચેત્રીશ આ બે ઉદયસ્થાને હોય છે. તેઓને જ રોગનિધિ સમયે સ્વર રાયે છતે અનુક્રમે બત્રીશ અને તેત્રીશ તથા ઉશ્વાસ રચે છતે એકત્રીશ અને બત્રીશ એમ ચાર ઉદયસ્થાને હોય છે. પરંતુ અહિં બત્રીશ અને તેત્રીશ બે વાર ગણાવેલ હોવાથી નવાં ઉદયસ્થાને બે જ એકત્રીશ અને બત્રીશ કહી શકાય. આ રીતે કેવલિ ભગવતેને સામાન્યથી દશ જ ઉદયસ્થાનો હોય છે. કેઇપણ અવિરતિ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવને વિગ્રહગતિમાં જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય ચાર, વેદનીય એક, આયુષ્ય એક, ગોત્ર એક, અંતરાય પાંચ એમ છે કમની સત્તર, અપ્રત્યાખ્યાનીય વગેરે ત્રણ ક્રોધાદિ, એક યુગલ અને એક વેદ એમ મેહનીયની છે, તથા વિગ્રહગતિમાં ઘટતી નામકર્મની એકવીશ એમ કુલ ચુમ્માલીશ પ્રકૃતિનો જઘન્યથી ઉદય હોય છે. તેમાં ભય, જુગુપ્સા અને સમ્યફત્વ મેહનીય એ ત્રણમાંથી કોઈપણ એક ઉમેરતાં પીસ્તાલીશ, બે ઉમેરતાં છેતાલીશ અને ત્રણે ઉમેરતાં સુડતાલીશ પ્રકૃતિઓને ઉદય થાય છે. ઉત્પત્તિરથાને આવેલ અવિરત ક્ષાયિક સમ્યગ્દષ્ટિ દેવ અથવા નારકને પૂર્વોક્ત • ઉત્પત્તિ Page #833 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ-પાંચમું દ્વાર સાર સંગ્રહ ૭૯ ચુમ્માલીશમાંથી આનુપૂવિ બાદ કરતાં વૈક્રિયદ્ધિક, ઉપવાત, પ્રત્યેક તથા સંસ્થાન એમ પાંચ ઉમેરતાં અડતાલીશ, તેમાં ભય, જુગુપ્સા અને સમ્યકત્વ મોહનીય આ ત્રણમાંથી એક ઉમેરતાં ઓગણપચાસ, બે ઉમેરતાં પચાસ અને ત્રણ ઉમેરતાં એકાવનને ઉદય થાય છે. અથવા ચુમ્માલીશના ઉદયવાળા અવિરત સાયિક સમ્યગ્દષ્ટિ મનુષ્ય-તિયાને ઉત્પત્તિસ્થાને આનુષત્રેિ બાદ કરી એમાં ઔદારિકહિક, ઉપઘાત, પ્રત્યક, પ્રથમ સંઘયણ અને એક સંસ્થાન એ છ ઉમેરતાં ઓગણપચાસને ઉદય થાય. વળી શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત એવા તેઓને જ તે ઓગણપચાસમાં એક વિહાયોગતિ અને પરાઘાત ઉમેરતાં એકાવન, ઉચ્છવાસ ઉમેરતાં બાવન, સ્વર ઉમેરતાં ત્રેપન, સમ્યકત્વ મોહનીય, ભય, જુગુપ્સા અને એક નિદ્રા આ ચારમાંથી કોઈપણ એક ઉમેરતાં ચેપન, બે ઉમેકરતાં પંચાવન, ત્રણ ઉમેરતાં છપ્પન અને ચારે ઉમેરતાં સત્તાવનનો ઉદય થાય, તેમાં ઉદ્યો ઉમેરતાં તિયને અઠ્ઠાવનને ઉદય થાય. પૂર્વે દેવ તથા નરક આશ્રયી ઉત્પત્તિસ્થાને અડતાલીશનું ઉદયસ્થાન બતાવ્યું હતું તેમાં પણ મનુષ્ય-તિયાની જેમ પરાઘાત, વિહાગતિ, ઉદ્ઘાસ, સ્વર, ભય, -જુગુપ્સા, સમ્યકત્વ મોહનીય અને નિદ્રા ઉમેરવાથી યથાસંભવ અનેક રીતે સત્તાવના સુધીનાં ઉદયસ્થાનકે થઈ શકે છે. મિથ્યાષ્ટિને છેતાલીશથી ઓગણસાઠ સુધીનાં ઉદયસ્થાને સંભવે છે. ત્યાં જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય પાંચ, વેદનીય એક, મોહનીય દશ, આસુ એક, નામકર્મ એકત્રીશ, ગોત્ર એક અને અંતરાય પાંચ એમ ઓગણસાઠ પ્રકૃતિને ઉદય તિયાને જ સંભવે છે. શેષ ઉદયસ્થાને સ્વયં વિચારી લેવાં. સત્તર પ્રવૃતિઓને ઉદયવિચ્છેદ થયા પછી ફરીથી ઉદયને સંભવ ન હોવાથી. અવક્તાદય એક પણ નથી. અવસ્થિતદય કવીશ હોય છે. ભૂયકાદય અગિયાર, બાર, વીશ, વીશ અને ચુમ્માલીશ વિના શષ એક-વીશ હોય છે. ત્યાં તીર્થ કેર તથા સામાન્ય કેવલિને અગિ ગુણસ્થાને બાર તથા અગિયાર અને સોગિ ગુણસ્થાને કેવલિ-સમદુઘાતમાં કાર્પણ કાયોગે વત્તતાં અનુક્રમે વીશ તથા વેવીશને ઉદય હોય છે. તેમ જ ચુમ્માલીશનું ઉદયસ્થાન અવિરત સાયિક સમ્ય દષ્ટિને વિગ્રહગતિમાં જ ઘટે છે. આ પાંચે ઉદયસ્થાને પ્રકૃતિઓની હાનિથી જ પ્રાપ્ત થાય છે. પણ પ્રકૃતિની વૃદ્ધિથી પ્રાપ્ત થતા નથી. માટે આ પાંચ ઉદયસ્થાને ભૂયરકારરૂપે સંભવતાં નથી. - કેવલિ-સમુદઘાતમાં કામણ કાયયોગે વતતા સામાન્ય કેવલિ તથા તીર્થકર કેવલિને અનુક્રમે વેવીશ તથા ચાવીશને ઉદય હોય છે. તેમને છઠ્ઠી સમયે ઔદારિક Page #834 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-વાંચમું દ્વાર સારસગ્રહ મિશ્ર કાગે વર્તતાં ઔદારિકશ્ચિક, ઉપઘાત, પ્રત્યેક, પ્રથમ સંઘયણ અને એક સંસ્થાન એ છ પ્રકૃતિ વધે ત્યારે અનુક્રમે ઓગણત્રીશ તથા ત્રીશના ઉદયરૂપ છે અને તેમને જ આઠમા સમયે ઔદારિક કાયાને વર્તતાં પરાઘાત, વિહાગતિ, ઉચ્છવાસ અને સ્વર આ ચાર પ્રકૃતિએ વધે ત્યારે અનુક્રમે તેત્રીશ અને ત્રીશ પ્રકૃતિના ઉદયરૂપ બે–એમ કેવલિના દશ ઉદયસ્થાનમાં માત્ર ચાર ભૂયસ્કાર ઘટે છે. ટીકામાં એકત્રીશ અને બત્રીશ પ્રકૃતિના ઉદય સ્વરૂપ બે ભૂયસ્કાર સહિત કુલ છ ગણાવ્યા છે. પરંતુ તે ભૂયસ્કાર શી રીતે ઘટી શકે તે અમે જાણતા નથી. પીસ્તાલીસથી ઓગણસાઠના ઉદયસ્થાન સુધીના કુલ પંદર ભૂયસ્કારે યથાસંભવ અનેક જીવો આશયી અનેક પ્રકારે ઘટી શકે છે. એથી કુલ એકવીશ ભૂસ્કાર થાય છે. ઓગણસાઠથી વધારે પ્રકૃતિઓને ઉદય ન હોવાથી ઓગણસાઠ તથા ચિત્રીને ઉદય પણ ટીકાકારના જણાવવા મુજબ વૃદ્ધિથી થતું હોવાથી આ બે વિના શેષ ચોવીશ અ૫તરાદય ઘટે છે. પરંતુ ક્ષીણમેહ ગુણસ્થાનકે રહેલ તીર્થકરના આત્માને સુડતાલીશ પ્રકૃતિએનો ઉદય હોય છે, તેમાંથી પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદને ક્ષય થવાથી અને તીર્થકર નામકર્મને ઉદય થવાથી સગિ–ગુણસ્થાનકે ચેત્રીશ પ્રકૃતિનો ઉદય હોય છે તેથી એ પણ અલ્પતર સ્વરૂપે સંભવી શકે છે. છતાં તેનું વજન કેમ કર્યું? તે બહુશ્રુતે જાણે, સત્તાસ્થાનમાં અવક્તવ્યાદિને વિચાર કેઈપણ એક કર્મની સર્વ ઉત્તરપ્રકૃતિઓની કે સર્વ કર્મની સર્વ ઉત્તરપ્રકૃતિએની સત્તાને વિચ્છેદ થયા પછી ફરીથી સત્તા થતી નથી માટે કેઈપણ કર્મમાં અવક્તવ્ય સત્કર્મ ઘટતું જ નથી. જ્ઞાનાવરણીય અને અંતરાયનું ક્ષીણમેહ ગુણસ્થાનક સુધી પાંચ-પાંચ પ્રકૃતિ સ્વરૂપ એક જ સત્તાસ્થાન હોય છે. તેથી અવસ્થિત સત્કર્મ એક થાય છે અને ભૂયસ્કાર તથા અલ્પતર સત્કર્મ નથી. વેદનીય, નેત્ર અને આયુષ્યકર્મમાં છે અને એક પ્રકૃતિ સ્વરૂપ બે બે સત્તાસ્થાને હોય છે. ત્યાં વેદનીયમાં અગિના કિચરમસમય સુધી બે અને ચરમસમયે એક પ્રકૃતિ સ્વરૂપ એમ બે સત્તાસ્થાન છે. એકનું સત્તાસ્થાન એક જ સમય રહેતું હવાથી અવસ્થિત રૂપે પ્રાપ્ત થતું નથી, માટે બે પ્રકૃતિ સ્વરૂપ એક અવસ્થિત સત્તાસ્થાન અને એક અ૫તર સત્કર્મ થાય છે. પણ એકની સત્તામાંથી બેની સત્તા થવાના સંભવ ન હોવાથી ભૂયસ્કાર સત્કર્મ નથી. - ગોત્રકમમાં ઉગેત્ર ઉવેલ ત્યારે અથવા અગિના દ્વિચરમસમએ નીચગોત્રને ક્ષય કરે ત્યારે એક પ્રકૃતિનું અન્યથા બે પ્રકૃતિનું સત્કર્મ હોય છે. અને સત્તાસ્થાને અવસ્થિત છે. ભૂયસ્કાર તથા અલપતર એક એક હોય છે. Page #835 -------------------------------------------------------------------------- ________________ ફેચિસ ગ્રેડ-પાંચમ ધાર સારસ'ગ્રહ ઉત્પત્તિના પ્રથમ સમયથી આસુખ ધના પૂર્વ સમય સુધી એકનું અને આચુબ ધના પ્રથમ સમયથી તે ભવના અંત સુધી એનું-એમ આયુષ્યનાં એ સત્તાસ્થાને હોય છે. માટે બન્ને અવસ્થિત સત્યમ છે. આયુબ'ધના પ્રથમ સમયે એક ભૂયસ્કાર અને ભવના પ્રથમ સમયે એક અપતર થાય છે. ૨૦૧ ઉપશમશ્રેણિમાં અગિયારમા શુશુસ્થાનક સુધી અને ક્ષપશ્રેણિમાં નવમા ગુણુસ્થાનકના પ્રથમ ભાગ સુધી નવનું, શીશુદ્ધિત્રિકનેા ક્ષય થયા બાદ ક્ષીણમાહના દ્વિચમસમય સુધી છંનું અને નિદ્રાદ્ધિકના ક્ષય થવાથી ક્ષીણમેાહના ચરમસમયે ચાર પ્રટ્ટતિનું એમ દેશનાવરણીયનાં ત્રણ સત્તાસ્થાન છે. ત્યાં ચારનું સત્તાસ્થાન એક સમય જ હાવાથી તે અવસ્થિતરૂપે ઘટતું નથી, તેથી શેષ એ અવસ્થિત અને છ તથા ચાર પ્રકૃતિ રૂપ એ અત્યંતર હોય છે. દર્શાનાવરણીયની કાઈપણ પ્રકૃતિના ક્ષય થયા પછી ફરીથી સત્તામાં આવતી ન હોવાથી એક પણ ભૂયસ્કાર થતા નથી. માહનીયક્રમનાં અઠ્ઠાવીશ, સત્તાવીશ, વીશ, ચેાવીશ, ત્રેવીશ, બાવીશ, એકનીશ, તેર, ખાર, અગિયાર, પાંચ, ચાર, ત્રણ, એ અને એક પ્રકૃતિરૂપ પંદર સત્તાસ્થાન હોવાથી પદ્મર અવસ્થિત સત્યમ છે અને અઠ્ઠાવીશ વિનાના ચૌદ અલ્પતર સત્કમ છે. અન"તાનુખધિ, સમ્યક્ત્વ માહનીય તથા મિશ્ર માહનીય સિવાયની કાઈ પશુ પ્રકૃતિ ક્ષય થયા પછી ફરીથી સત્તામાં પ્રાપ્ત થતી ન હોવાથી ચાવીશ અથવા છવીશના સત્તાસ્થાનથી અઠ્ઠાવીશના સત્તાસ્થાને જતાં અઠ્ઠાવીશની સત્તા રૂપ એક જ ભૂયસ્કાર થાય છે, શેષ કાઈપણુ સત્તાસ્થાને ભૂયસ્કાર રૂપે થતાં નથી. નામક્રમનાં સત્તાસ્થાને ખારું છે. સ` પ્રકૃતિએ સત્તામાં હોય ત્યારે ત્રાણું, જિનનામ વિના ખાણું, આહારક ચતુષ્ટ વિના નેવ્યાશી, જિનનામ તથા આહાર ચતુષ્ટ વિના અટ્ઠયાશી આ પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક કહેવાય છે. તેમાંથી ક્ષપકણિમાં નામની તેર પ્રકૃતિના ક્ષય થતાં અનુક્રમે એંશી, ઓગણએ’શી, છેત્તર અને પંચા તેનું સત્તાસ્થાન થાય છે. આ ખીજું સત્તાસ્થાન ચતુષ્ક કહેવાય છે. અાગિના દ્વિચરમ સમયે એશી અને આગણુએ’શીની સત્તાવાળાને એકાન્તેરને ક્ષય થવાથી અથવા છેત્તર અને પંચાત્તરની સત્તાવાળાને સડસઠ પ્રકૃતિએના ક્ષય થવાથી નવ અને આઠ રૂપ એ સત્તાસ્થાને થાય છે. પૂર્વોક્ત અઠ્ઠાશીમાંથી દેવદ્ધિક કે નરકક્રિક વિના વાશી તેમાંથી શેષ રહેલ દેવદ્વિક કે નરકકિ સહિત વૈક્રિય ચતુષ્ક એ છ વિના એંશી અને તેમાંથી પણ મનુષ્યદ્વિકની ઉદ્દલના થાય ત્યારે અઠ્ઠોત્તેરનુ સત્તાસ્થાન થાય છે. પૂર્વાચાર્વીએ આ ત્રણ સત્તાસ્થાનાને અધવ સત્તાસ્થાનેા કહેલ છે. એશીનુ સત્તાસ્થાન વૈક્રિયષટ્ક વિના અથવા ક્ષેપકશ્રેણિમાં તેરનેા ક્ષય થાય ત્યારે ૧૦૩ Page #836 -------------------------------------------------------------------------- ________________ ૮૦૦ પંચગ્રહ-પાંચમું દ્વાર અરહ. એમ બે રીતે થાય છે, પરંતુ સંખ્યા એક જ હેવાથી તે બે વાર ગાતું નથી તેથી બાર જ સત્તા સ્થાને છે. અહિં નવ અને આઠની સત્તા અગિના ચરમસમયરૂપ એક જ સમય લેવાથી શેષ દશ સત્તાસ્થાને અવસ્થિતરૂપે હોય છે. ત્રાણું અને બાઈ વિના ય દશ અપ તરે હોય છે. અહોરની ચત્તાવાળાને અંકથી મસુકિની સત્તા વધે ત્યારે એશી, તેમાં ક્રિકની સત્તા વધે ત્યારે ક્યાશીનું, તેમાં શેવ દેવદ્રિક કે નરઢિકની સત્તા વધે ત્યારે અદ્ભાશીનું, તેમાં જિતનામ વધે ત્યારે નાશીનું, એ જ અશીમાં આહારક ચતુષ્ક વધે ત્યારે આનું અને તેમાં જિનનામ વધે ત્યારે ત્રા, એમ આ અનાસ્થાને ભૂસ્કારરૂપે થાય છે. શેષ સત્તાસ્થાને ક્ષયણિમાં જ પ્રાપ્ત થતાં હેવાથી લયસ્કાર થતાં નથી અને પકgિ વિના તેરથી ઓછી સત્તા ન હોવાથી અઢોરનું સત્તાસ્થાન પણ ભૂયસ્કારરૂપે થતું નથી. સર્વ ઉત્તરપ્રકૃતિએનાં સત્તાસ્થાને અને તેમાં અવક્તવ્યાદિને વિચાર ૧૧, ૧૨, ૮૦, ૮૧, ૮૪, ૮૫, ૯૪, ૫, ૬, ૭, ૯૮, ૯, ૧૦૦, ૧૦૧, ૧૨, ૧૩ ૧૦૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮, ૧૯, ૧૧, ૧૧૧, ૧૧, ૧૧૩, ૧૧૪, ૧૫, ૧૨, ૧ર૭, ૧૮, ૧૨૯ ૧૩૦, ૧૩, ૧૪૩, ૧૩, ૧૪૫, ૧૩૬; ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૪૭, ૧૪૧, ૧૪૩, ૧૪૩, ૧૪૮, ૧૪૫ અને ૧૪૬ પ્રકૃતિરૂપ સર્વ ઉત્તરપ્રકૃતિનાં કુદ ૪૮ સત્તાસ્થાને અનેક જીવ બચી હોય છે. • વિક, લાગ્ય, દેઢિક, મધ્યગતિ, પનિયતિ, મધ્યાયુ, ઉચ્ચત્ર અને એક વેદનીચ આ અગિયાર પ્રકૃતિરૂપ અને જિનનાર સહિત બાર પ્રકૃતિપ ચત્તાસ્થાન અગિ–ગુરુકશાનકના ચરમસમયે અનુક્રમે સામાન્ય કેવલી તથા તીર્થકર કેલિને હેય છે. ઉપર અગિયાર અને બારમાં સ્થાઝિક, તિર્યચટિક, નરકટિક, આતપશ્ચિક, કેનિશદિ ચાર જાતિ અને શ્રધાર નામકર્મ એ તેર તેમ જ જિનનાન તથા આહારક ચતુષ્ક એમ અટાર વિના રે નામકની સડક, અન્યતર વેદનીય તથા નીચગોત્ર એમ કુલ ચારિ પ્રકૃતિએ ઉરતાં શી અને એકાદી તેમ જ આહારક ચતુષ્ક હિત તે ઉમેરતાં રાશી અને પચાશ એમ ચાર રાજસ્થાન અનેક જેની અપે એ ગિી ગિના ઢિચરમસમય સુધી હોય છે. ત્યાં એશી અને ચારાનું રામાન્ય ફેવલિને તથા એકાદશી અને પંચાશીનું સત્તાસ્થાન તીર્થકર કેવલિને હાય છે. - આ એશી અદિ ચાર તાસ્થાનમાં ન આવરણ અને પાંચ અંતરા કરતાં લીલુહ ચરમ અનુક્રમે ચેરા, પચાવુંચ્યા અને નાછું એ ચાર Page #837 -------------------------------------------------------------------------- ________________ ચસ ગ્રહ—પાંચમું દ્વાર સારસ ગ્રહ મ્રત્તાસ્થાના હોય. આ જ ગુણુસ્થાનકના વિચરમસમય સુધી નિદ્રાદ્દિક સહિત છન્નુ, સત્તાણુ, સા અને એકસે એક એ ચાર સત્તાસ્થાના હોય છે. as સૂક્ષ્મસ'પરાય ગુણુસ્થાનકે લેાભ સહિત સત્તાણુ, અઠ્ઠાણુ, એકસે એક અને એકસે એ એમ ચાર સત્તાસ્થાના હૈાય છે. અનિવૃત્તિકરણ ગુણુસ્થાને માયા સહિત અઠ્ઠાણુ, નવ્વાણુ, એકસા એ અને એકસે ત્રણુ એ ચાર, ત્યારબાદ માન સહિત નવ્વાણું, સા, એકસા ત્રણ અને એકસા ચાર, ત્યારબાદ ક્રોધ સહિત કરતાં સે, એકસો એક, એકસા ચાર અને એકસે પાંચ, તેમાં પુરુષવે સહિત કરતાં એકસે એક, એકસે છે, એક્સે પાંચ અને એકસે છે એ. ચાર સત્તાસ્થાના હોય છે. ત્યારબાદ હાસ્યષટ્ક ઉમેરતાં એકસે સાત, એકસા આઠ, એકસો અગિયાર અને એકસેસ આર, ત્યારબાદ સ્ત્રીવેદ ઉમેરતાં એકસે આઠ, એકસા નવ, એકસેસ આર અને એકસા તે, તેમાં નપુ સકવેટ્ટ સહિત કરતાં એકસા નવ, એકસા દશ, એકમા તેર અને એકસા ચૌદમા ચાર સત્તાસ્થાના હોય છે. તે પછી તે જ ગુણસ્થાનકે સ્થાવરનિકાદિ નામકમની તેર અને થીશુદ્ધિત્રિક એમ સાલ ઉમેરતાં એકસા પચ્ચીશ, એકસેા છવીશ, એકસે એગણત્રીશ અને એકસે ત્રીશ એ ચાર સત્તાસ્થાને હાય છે. ત્યારબાદ આ જ ગુણસ્થાનકે આઠ કષાયયુક્ત કરતાં એકસ તેત્રીશ, એકસા ચૈાત્રીશ, એકસે સાડત્રીશ અને એકસા આડત્રીશ આ ચાર સત્તાસ્થાના થાય છે. તે અનેક જીવ આશ્રયી અહિંથી ચતુર્થાં ગુણસ્થાનક સુધી હોય છે. તેમાં સમ્યક્ત્વ માહનીય સહિત–માહનીયની ખાવીશની સત્તાવાળાને એકસા ચાવીશ, એકસો પાંત્રીશ, એકસેસ આડત્રીશ અને એકસી ઓગણચાલીશ, તેમાં મિશ્ર માહનીય ઉમેરતાં એકસો પાંત્રીશ, એકસા છત્રીશ, એક્સે એગણચાલીશ અને એકસે ચાલીશ તેમ જ મિથ્યાત્વ સહિત માહનીયની ચાવીશની સત્તાવાળાને એકસે ત્રીશ, એકસો સાડત્રીશ, એકસા ચાલીશ અજે એકસે એકતાલીશ એ ચાર સત્તાસ્થાને હોય છે, માહનીયની વીશની સત્તાવાળાને એકસા આડત્રીશ, એક્સેા એગણચાલીશ, એકસે ખેતાલીશ અને એકસે તેતાલીશ, માહનીયની સત્તાવીશની સત્તાવાળાને એકસા એગણચાલીશ, એકસા ચાલીશ, એકસે તેતાલીશ અને એકસે ચુમ્માલીશ, તેમ જ મેાહનીયની અટ્ટાવીશની સત્તાવાળાને એકસા ચાલીશ, એકસા એકતાલીશ, એકસા ચુમ્માલીશ અને એકસો પીસ્તાલીશ આ ચાર સત્તાસ્થાને હોય છે. : એકસા ચેાત્રીશથી એકસા પીસ્તાલીશ સુધીનાં સર્વ સત્તાસ્થાને ચાથાથી સાતમા ગુજીસ્થાનક સુધી ભિન્ન ભિન્ન જીવા આશ્રયી હોય છે. એમ ટીકામાં મતાવેલ છે, પણ આ શુસ્થાનકામાં માહનીયક્રમની છવીશ કે સત્તાવીશની સત્તા હેાતી જ નથી, તેથી આ સત્તાસ્થાનેા કઈ રીતે ઘટી શકે તે સમજાતું નથી. પરંતુ કાઁપ્રકૃતિ સત્તા. ગાથા ૧૩ તથા તેની ટીકામાં અન્ય આચાર્ચીના મતે પ્રથમ દૃનત્રિકના અને પછી અનંતા Page #838 -------------------------------------------------------------------------- ________________ ૮૦૪ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ નુબધિ ક્ષય કરે-એમ કહેલ છે તેથી તે મતે વિચારીએ તે મિથ્યાત્વને ક્ષય કર્યો આ મેહનીયની સત્તાવીશની અને મિશ્રને ક્ષય કર્યા બાદ છવીશની સત્તા ચોથાથી સાતમ ગુણસ્થાનક સુધી પણ સંભવી શકે તત્વ કેલિગમ્ય. આ સર્વ સત્તાસ્થાને ચેથાથી સાતમા ગુણસ્થાનક સુધી હોય એમ કહ્યું તે બહુલતાની દષ્ટિએ જાણવું. કેમકે આમાનાં કેટલાંક સત્તાસ્થાને પ્રથમના ત્રણ ગુણસ્થાનકે અને કેટલાક આઠમા ગુણસ્થાનકે પણ ઘટી શકે છે.' તે જ એક પીસ્તાલીશની સત્તાવાળાને આયુબંધ થાય ત્યારે એક છેતાલીશની સત્તા હોય છે. તેઉકાય-વાઉકાયમાં જ્ઞા, ૫, ૬, ૯, વે૨. મો. ૨૬, (તિર્યંચ) આયુ ૧, અં- ૫, (મનુષ્યદ્ધિક તથા ઉચ્ચત્રની ઉદ્ધલના પછી) ના ૭૮ અને (નીચ) ગોત્ર ૧, એમ કુલ એકસે સત્તાવીશની સત્તા હોય છે. તે જ જીવ પરભવનું તિર્યંચાયુ બાંધે ત્યારે એક અઠ્ઠાવીશની સત્તા હોય છે. અહિં પ્રકૃતિ સ્વરૂપે આયુ એક જ રહેવા છતાં બે ભવની અપેક્ષાએ બે માની એક અઠ્ઠાવીશની સત્તા ટીકાકારે કરી હોય તેમ લાગે છે. પૂર્વે જણાવેલ એકસ સત્તાવીશની સત્તાવાળે પૃથ્વીકાયાદિમાં આવી મનુષ્યકિ બાંધે ત્યારે નામકર્મની એંશીની સત્તા થવાથી એકસે ઓગણત્રીશ, વળી ઉચ્ચગેવ આંધે ત્યારે એક ત્રીશ અને મનુષ્યાય બાંધે એક એકત્રીશની સત્તા હોય છે. પંચેન્દ્રિયમાં આવેલ પૂર્વોક્ત એકસે ત્રીશની સત્તાવાળાને દેવદ્રિક અથવા નરકદ્રક તથા વક્રિયચતુષ્ક એ છ પ્રકૃતિ બાંધે ત્યારે એકસે છત્રીશ, ત્યારબાદ બાકી રહેલ દેવદ્ધિક કે નરકટ્રિક બાંધે ત્યારે એક આડત્રીશની સત્તા થાય છે, પરંતુ એક અત્રીશનું સત્તાસ્થાન કેઈ પણ રીતે પ્રાપ્ત થઈ શકતું નથી. અહિં બતાવેલ સત્તાસ્થાને આ રીતે જ ઘટી શકે એમ સમજવાનું નથી પરંતુ ભિન્ન ભિન્ન ગુણસ્થાનકે ભિન્ન ભિન્ન છે આશ્રયી અનેક રીતે અનેક પ્રકૃતિએના ફેરફારથી ભિન્ન ભિન્ન રીતે થાય છે પરંતુ વિસ્તારના ભયથી અહિં લખેલ નથી. અહિં અવક્તવ્ય સત્કમ એક પણ નથી. વળી અગિના અન્ય સમયે સંભવતાં અગિયાર તથા બાર. તેમ જ ક્ષણમોહના ચરમસમયે જ સંભવતા ચારા અને ચાણ પ્રતિરૂપ-એમ ચાર સત્તાસ્થાને વિના શેષ ચુમ્માલીશ સત્તાસ્થાને અવસ્થિત સકમરૂપે સંભવે છે. તેમ જ એક છેતાલીશ વિના શેષ ચુમ્માલીશ અલ્પતર સત્કર્મ થાય છે. અગિયારથી એકસે છ વીશ સુધીનાં સર્વ સત્તાસ્થાને ક્ષપકશ્રેણિમાં જ પ્રાપ્ત થતાં હોવાથી તેમ જ એક તેત્રીશ તથા એકસો સત્તાવીશ સત્તાસ્થાન પણ કેવળ Page #839 -------------------------------------------------------------------------- ________________ “ચસગ્રહ-પાંચમું દ્વાર સારસગ્રહ ૮૦૫ અલ્પતર સ્વરૂપે જ પ્રાપ્ત થતું હોવાથી કુલ આ એકત્રીશ સત્તાસ્થાને ભૂયકારરૂપે -પ્રાપ્ત થતાં નથી. શેષ એક અઠ્ઠાવીશથી એક એકત્રીશ સુધીનાં ચાર અને એક ચિત્રીશથી એકસો છેતાલીશ સુધીનાં તેર-એમ સત્તર સત્તાસ્થાને ભૂયસ્કારરૂપે પ્રાપ્ત થાય છે. જ્ઞા, પ, ૨, મો૦ ૨૬, આ૦ ૧, ના. ૭૮, ૦ ૧ અને અંતરાય પ, એમ એકસો સત્તાવશની સત્તાવાળા તેઉકાય-વાયુકાયને પારભાવિક તિગાયુના બંધકાલે એક અઠ્ઠાવીશની સત્તા થાય, પૃથ્વીકાય આદિમાં ઉત્પન્ન થયેલ એ જ એક સત્તાવીશની સત્તાવાળાને મનુષ્યદ્ધિકના બંધકાલે એકસે ઓગણત્રીશની, ઉચ્ચગેત્રના -અકાળે એક ત્રિીશની અને પરભવના આયુના અંધકાલે એક એકત્રીશની સત્તા થાય. પૂર્વોક્ત એકસે ત્રીશની સત્તાવાળા જીવ પચેન્દ્રિયમાં આવી દેવદ્ધિક અથવા નરકદિક સહિત વક્રિય ચતુષ્ક બાંધે ત્યારે એક છત્રીશની, તે જ છવ શેષ રહેલ દેવદ્રિક કે નરકટ્રિક બાંધે ત્યારે એક આડત્રીશની અને આયુ બાંધે ત્યારે એક ઓગણચાલીશની સત્તા થાય છે. એકસે તેત્રીશની સત્તાવાળે ક્ષાયિક સમ્યગ્દણિ જિનનામ બાંધે ત્યારે એક ચિત્રીશ, આયુ બાંધે ત્યારે એકસો પાંત્રીશ, જિનનામ તથા આયુ વિના આહારક ચતુષ્ક બાંધે ત્યારે એક સાડત્રીશ, જિનનામ બાંધે ત્યારે એકએં આડત્રીશ અને આયુ બાંધે ત્યારે એકસે ઓગણચાલીશ એમ પાંચ સત્તાસ્થાને થાય છે. જ્ઞા૫, ૬૦ ૯ વેટ ૨, મો. ૨૪, આ૦ ૧, ના. ૮૮, ગો૨ અને અંતરાય ૫, એસ એકસે છત્રીશની સત્તાવાળા આહારક ચતુષ્ક બાંધે ત્યારે એકસે ચાલીશ, જિનનામ બાંધે ત્યારે એક એક્તાલીશ અને આયુ બાંધે ત્યારે એક બેતાલીશએમ ત્રણ સત્તાસ્થાન થાય છે. જ્ઞા૫, ૯, વેટ ૨, મા. ૨૮, આ૦ ૧, ના૮૮, ગેટ ૨ અને અં. ૫ એમ એકસે ચાલીશની સત્તાવાળે આહારક ચતુષ્ક બાંધે ત્યારે એક ચુમ્માલીશ, જિનનામ બાંધે ત્યારે એક પીસ્તાલીશ અને આયુ બાંધે ત્યારે એકસે છેતાલીશ એ ત્રણ સત્તાસ્થાને થાય છે. એમ આ કુલ સોલે સત્તાસ્થાને પ્રથમ સમયે ભૂયસ્કારરૂપે પ્રાપ્ત થાય છે. એક તેતાલીશનું સત્તાસ્થાન તથા તે સ્વરૂપ ભૂયસ્કાર ટકામાં જણાવેલ છે પણ તે કેવી રીતે ઘટી શકે તે બહેશતે જાણે. સાઘાદિ–ભેગાવિચાર જે અંધાદિ સાદિ હોય છે તે અાવ જ હોય છે અને જે અનાદિ હોય છે તે જીવવિશેષમાં યુવા અને અધવ પણ હોય છે. જે અધુવ હોય છે તે અધૂવરૂપે રહે છે. અથવા સાદિ પણ થઈ શકે છે. Page #840 -------------------------------------------------------------------------- ________________ sesi પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ જે બંધાદિ વધારેમાં વધારે હોય તે ઉત્કૃષ્ટ અને તે સિવાયના સર્વ અહૃદ. કહેવાય છે. જે ઓછામાં ઓછા હોય તે જઘન્ય અને તે સિવાયના સર્વ અજઘન્ય કહેવાય છે. ઉત્કૃષ્ટ અને જઘન્ય સિવાયના સામાન્યથી બંધાદિ સઘળા અતુલ્કણ અને અજઘન્ય બનેમાં આવી શકે છે. છતાં સાદિપણાની વિશેષતાથી તે બન્નેમાં ભેદ છે. જેમ બંધાદિને ઉત્કૃષ્ટ કરી તેથી ઓછા કરે ત્યારે અનુક્રૂષની સાદિ અને અંધાદિને જઘન્ય કરી તેથી વધારે કરે ત્યારે અજઘન્યની સાદિ, વળી જ્યાં અનુત્કૃષ્ટ કે અજઘન્યની સાદિ ન હોય ત્યાં પણ ઉત્કૃષ્ટની મર્યાદા કરી અનુષ્ટ અને જઘન્યની મર્યાદા કરી શેષા બંધાદિ અજઘન્ય એમ સમજવું. સામાન્યથી અજઘન્ય અને અનુહૂર્ણ બંધાદિ અનાદિ અને ઉત્કૃષ્ટ તથા જઘન્ય સાદિ જ હોય છે. બંધઆશ્રયી અgવબંધી સર્વ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટાદિ ચારે સાદિ, અધુવ એમ બે પ્રકારે અને ધ્રુવબધી પ્રવૃતિઓના અજઘન્ય તથા અતુલ્હણ યથાસંભવ સાદિ, અનાદિ, ધ્રુવ અને અપ્રુવ એમ ચાર પ્રકારે છે અને ઉત્કૃષ્ટ તથા જઘન્ય સાદિ અધુવ એમ બે પ્રકારે છે. ઉપશાન્તાહ આદિ ત્રણ ગુણસ્થાને મૂળ એક વેદનીય અને ઉત્તર એક સાતવેદનીય કર્મપ્રકૃતિને બંધ હોવાથી તે જઘન્ય પ્રતિબંધ છે. તે સાદિ, અધુવ એમ બે પ્રકારે છે ઉપશાનમાહથી પડતાં સૂક્ષ્મપરાયે છ મૂળકર્મ અને સત્તર ઉત્તરપ્રતિઓનો બંધ કરે તે અજઘન્ય પ્રતિબંધ છે અને તે વખતે તેની સાદિ થાય છે, ઉપશાનમહાદિ ગુણસ્થાનકને નહિ પામેલાઓને તે અનાદિ છે, અભવ્ય જીવે ઉપશાંતમાહ વગેરે ગુણસ્થાનક પામવાના જ નથી માટે તેઓને ધ્રુવ અને ભવ્ય છે. ઉપશાતમહાદિ ગુણસ્થાનક પામી અજઘન્ય પ્રકૃતિબંધને અંત કરશે માટે અધુરઆ રીતે અજઘન્ય પ્રકૃતિબંધ ચાર પ્રકારે છે. સંષિ પંચેન્દ્રિયાદિ જી આયુબંધકાળે મૂળ આઠ અને ઉત્તર શુમેતેર પ્રકૃતિને બંધ કરે ત્યારે ઉત્કૃષ્ટ પ્રતિબંધની સાદિ અને અન્તમુહૂર્ત બાદ તેથી ઓછી પ્રકૃતિ બાંધે ત્યારે ઉત્કૃષ્ટ અથુવ અને અનુભૂખની સાદિ, ફરીથી ઉત્કૃષ્ટ કરે ત્યારે અનુ અધુવ અને ઉત્કૃષ્ટની સાદિ એમ ક્રમ વડે ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ પ્રતિબંધ થતાં હોવાથી અને બંધ સાદિ અને અધવ છે. આયુષ્યકમ અછુવબલી હેવાથી તે સાદિ અને અધુવ એમ બે પ્રકારે છે. ઉપશાંત મોહથી પડે ત્યારે સૂકસંપરા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, નામ, ગોત્ર અને અંતરાય એ પાંચ કર્મની અને અનિવૃત્તિ આદર સંપરા આવે ત્યારે મેહનીચની સાદિ, આ ગુણસ્થાનકેને નહિ પામેલાઓને અનાદિ, અને યુવા અને મને. અાવ એમ આ છ કર્મને અંધ સાદાદિ ચાર પ્રકારે છે. અગિ-ગુણસ્થાનકે વેદનીયને અધક થઈ ફરી બંધ કરતે ન હોવાથી વેદ Page #841 -------------------------------------------------------------------------- ________________ પંચસગહ પાંચમું દ્વાર સારસંગ્રહ ૮૦૭ નીયમના બંધની સાદિ નથી. તેથી આ ગુણસ્થાનક નહિ પામેલાઓને અનાદિ, અમોને ધ્રુવ અને ભાગ્યેને અધુવ–એમ વેદનીયકર્મને બંધ સાદિ વિના ત્રણ પ્રકારે છે. અવધી સુડતાલીશ પ્રકૃતિએને પ્રકૃતિબંધ સાવાદિ ચાર પ્રકારે છે. ત્યાં મિથ્યાત્વ મોહનીય, થીણુદ્વિત્રિક તથા ચાર અનંતાનુબંધી એ આઠને ત્રીજા આદિ ગુણસ્થાને, અપ્રત્યાખ્યાનીય ચારને દેશવિરતિ આદિમાં, પ્રત્યાખ્યાનીય ચારને પ્રમત્તાદિમાં, નિદ્રા, પ્રચલા, નામકર્મની ધ્રુવMધી નવ, ભય તથા જુગુપ્સાને અનિવૃત્તિ બાદર સંપરાયાદિમાં, ચાર સંજવલનને સૂમસં પરાયાદિમાં, પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદને ઉપશાંતહાદિમાં અબંધ હોય છે, વળી તે તે ગુણસ્થા-નકથી પડતાં તે તે પ્રકૃતિબંધની સાદિ, અબંધસ્થાનરૂપ ગુણસ્થાનક નહિ પામેલાઓને અનાદિ, અભને ધ્રુવ અને ભજોને અપ્રુવ છે. તહેર અધુવબંધી પ્રકૃતિઓને બંધ અથવા હેવાથી સાદિ અને અધવ એમ એ જ પ્રકારે છે. પ્રકૃતિબંધિના સ્વામી પંચેન્દ્રિય તિય જિનનામ અને આહારકઝિક સિવાય એકસે સત્તર, એકેન્દ્રિ તથા વિકસેન્દ્રિય એ ત્રણ તથા દેવત્રિક, નરકત્રિક અને વૈક્રિયદ્ધિક-એમ અગિયાર વિના શેષ એક નવ, તેમ જ તેઉકાય તથા વાઉકાય ઉપરોક્ત અગિયાર તથા મનુષ્યત્રિક અને ઉચ્ચત્ર એમ પંદર વિના સામાન્યથી એક પાંચ પ્રકૃતિએ બાંધે છે. દેવતાઓ વૈક્રિય અષ્ટક, આહરકસ્ટિક, વિલત્રિક અને સહમત્રિક એ સેલ વિના એક ચાર અને નારકે પૂર્વોક્ત સોલ તથા એકેન્દ્રિય, સ્થાવર અને આતપ એમ એગણીશ વિના સામાન્યથી એક એક પ્રકૃતિઓ બાંધે છે, મનુષ્ય સામાન્યથી સર્વ એકસો વીશ) પ્રકૃતિઓ બાંધે છે. સ્થિતિબંધ અહિં અગિયાર અનુચરાગદ્વાર છે. (૧) ઉત્કૃષ્ટ જઘન્ય સ્થિતિબંધ પ્રમાણ (૨) એકેન્દ્રિયાદિ આશ્રયી ઉત્કૃષ્ટ–જઘન્ય સ્થિતિન ધ પ્રમાણ, (૩) નિષેક, (૪) અબાધાકંડક, (૫) સ્થિતિસ્થાન, (૬) સફલેશ સ્થાન, (૭) વિશુદ્ધિ સ્થાન, (૮) સ્થિતિબંધ અધ્યવસાય સ્થાન પ્રમાણ, (૯) સાદ્યાદિ, (૧૦) સ્વામિત્વ, (૧૧) શુભાશુભત્વ, આ અગિયાર દ્વારની ક્રમશઃ વિચારણા છે. (૧) સ્થિતિબંધ પ્રમાણ-અવસ્થાનકાલ અને ભાગ્યકાલ એમ કર્મની સ્થિતિ બે પ્રકારે છે. ત્યાં વિવણિત સમયે બંધાયેલ કર્મલતા (જે બંધ પછી તેમાં કોઈ કરણ ન લાગે તે) ચરમસમચે ગોઠવાયેલ દલિકની અપેક્ષાએ આત્મા સાથે જેટલે સમય રહે તે તેને અવસ્થાન કાળ અને વિવક્ષિત સમયે બંધાયેલ કમલતાના દલિકાની રચના જેટલા સમયમાં થાય તે ભાગ્યકાળ અથવા નિષેક કહેવાય છે. Page #842 -------------------------------------------------------------------------- ________________ coc પગ્રહ-પાંચમું દ્વાર સારસંહ ' જે કર્મ જેટલા કેડાડી સાગરેપમનું બંધાય છે તે કમની તૈથાસ્વભાવે રૂં. આતના તેટલા સો વર્ષના સમય પ્રમાણુ સ્થાનો છેડી પછીના સમયથી ચરમસમય સુધી લિંક રચના થાય છે. એથી જેટલા સ્થાનમાં દલિક રચના કરતો નથી તેટલે અબાધાકળ અને શેષ ભાગ્યકાળ હોય છે. જેમ સિત્તેર કેડાડી સાગરોપમ પ્રમાણ મિત્વ મેહંનીયકર્મ બંધાય છે ત્યારે સાત હજાર વર્ષ અંબાંધકાળ અને સાત હું જોર વર્ષ ન્યૂન સિત્તેર કેડીકેડી સાગરોપમ પ્રમાણુ નિષેકકાળ અથવા ગ્યકાળ હેય છે. અહિં સૂત્રકાર મહર્ષિએ સર્વ પ્રકૃતિએને અવસ્થાનકાળ જણાવેલ છે અને ઉપર જણાવ્યા મુંજબ અબાધાકાળ ગૂન શેષ ભાગ્યકાળ સ્વયં સમજવાનું છે. માત્ર આયુષ્ય કર્મમાં અબાધકાળ નિયત ન હોવાથી તેને ભોગ્યકાળ જ બતાવેલ છે. કર્મના જઘન્ય સ્થિતિબંધમાં અબાધાકાળ સર્વત્ર અંતમુહૂર્ત સમજ. જ્યાં જઘન્ય સ્થિતિબંધ અંતર્મુહૂર્ત પ્રમાણ જ હોય ત્યાં સ્થિતિબંધના અંતર્મુહૂથી અબાધાકાળનું અંતમુહૂર્ત ઘણું જ નાનું હોય છે. મોહનીયકમને સિત્તેર કેડાછેડી, નામ તથા ગોત્રની વીશ કેડીકેડી, આયુષ્યને પૂર્વ ક્રેડના ત્રીજા ભાગે અધિક તેત્રીશ અને જ્ઞાનાવરણ વગેરે શેષ ચાર કરે ત્રીશ કેડાડી સાગરોપમ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે. ' ઉપશાંત હાર્દિ ત્રણે ગુણસ્થાનકે રસ રહિત બે સમય પ્રમાણ સાતાદનીય બંધાય છે. તેને છોડી સકષાયી જીવની અપેક્ષાએ વેદનીયને બાર, નામ તથા શેત્રને આઠ મુહૂર્ત અને શેષ પાંચ કર્મની અંતર્મુહૂર્ત પ્રમાણ જઘન્ય સ્થિતિબંધ છે. હાસ્ય, રતિ, પુરૂષદ, દેવદ્રિક, પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન, ફલવણ, સુરસિંગધ, મધુર રસ, લઘુ, મૃદુ, નિષ્પ અને ઉષ્ણુ એ ચાર સ્પર્શ, શુભવિહાગતિ, સ્થિરષક અને ઉચ્ચગોત્ર આ બાવીશ પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ દશ કેડમેડી સાગરોપમ પ્રમાણ છે. ત્યાં એક હજાર વર્ષ અખાધાકાળ અને શેષ ભાગ્યકાળ છે. આ રીતે સર્વ પ્રકૃતિઓમાં અબાધાકાળ તથા ભાગ્યકાળ સ્વયં વિચારી લે. બીજા સંઘયણ તથા બીજા સંસ્થાનને બાર કે ડાકડી, હાલિદ્રવર્ણ અને આસ્લરસને સાડાબાર કડાકડી, ત્રીજા સંઘયણ તથા સંસ્થાનને ચૌદ ઠાકડી, સાતાવેદનીય, સ્ત્રીવેદ, મનુષ્યદ્ધિક, રક્તવર્ણ તથા કષાય રસને પંદરે કેડીકેડી, ચેથા સંધયણ-સંસ્થાનને સેલ કેડીકાડી, નીલવર્ણ અને કટુરસને સાડાસત્તર કેડીકેડી, પંચમ સંઘયણ સંસ્થાન, સૂફમત્રિક તથા વિકલત્રિક એ આઠને અઢાર કેડીકેડી, અરતિ, શાક, ભય, જુગુપ્સા, નપુંસકવેદ, તિર્યચકિ, નરકહિક, એકેન્દ્રિય-પંચેન્દ્રિય જાતિ, ઔદારિદ્રિક, વેકિયકિ, તેજસ, કામણ, છેવટું સંઘયણ, હુંડક સંસ્થાન, કૃષ્ણવર્ણ, સુરભિગવ, તિક્તરસ, ગુરુ, કર્કશ, રુક્ષ અને શીત એ ચાર સ્પર્શ, અશુભ વિહાગતિ, તીર્થકર નામકર્મ વિના સાત પ્રત્યેક પ્રકૃતિ, વસ ચતુષ્ક, સ્થાવર, અસ્થિર ષટક અને નીચત્ર આ છેતાલીશ પ્રકૃતિએને વીશ કેડાડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે. • Page #843 -------------------------------------------------------------------------- ________________ નવસગપાંચમું દ્વાર સારસ ગ્રહ ૮ પાંચ જ્ઞાનાવરણ, નવ દર્શનાવરણ, અસાતવેદનીય અને પાંચ અંતરાયએ વીશને ત્રીશ કોડાકોડી, સેલ કષાયને ચાલીશ કડાકોડી અને મિથ્યાત્વ મેહનીયને સિત્તેર કડકડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ રિતિબંધ છે. આયુષ્યમાં અન્યકમની જેમ અબાધાકાળ નિયત નથી, પરભવનું આયુ બાંધે ત્યારે ગવાતા ભવનું જેટલું આયુષ્ય બાકી હોય તેટલે અબાધાકાળ હોય છે. વળી ભાગવાતા ભવના આયુના છેલા તૃતીયાંશ ભાગમાં અથવા તેના ત્રીજા ત્રીજા ભાગમાં ગમે ત્યારે જઘન્ય કે ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધી શકે છે. તેથી પૂવડના આયુવાળા પિતાના ભવના બે ભાગ ગયા પછી તરત જ ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધે અને જઘન્ય આયુ બાંધે ત્યારે અનુક્રમે ઉત્કૃષ્ટ સ્થિતિ બધે ઉત્કૃષ્ટ અબાધા અને જઘન્ય સ્થિતિમાં ઉત્કૃષ્ટ અખાધા થાય, તે જ પ્રમાણે ભેગવાતું આયુષ્ય અંતમુહૂર્ત બાકી રહે ત્યારે ઉત્કૃષ્ટ અને જઘન્ય આયુષ્ય બાંધનારને અનુક્રમે ઉત્કૃષ્ટ સ્થિતિ છે જઘન્ય અબાધા અને જઘન્ય સ્થિતિબધે જઘન્ય અબાધા થાય છે. આ પ્રમાણે આયુષ્યની ચતુર્ભાગી થાય છે. તેથી જ મૂળગાથામાં આયુષ્યને માત્ર ભાગ્યકાળ કહ્યો છે જે દેવ-નરક આયુષ્યને તેત્રીશ સાગરેપમ અને મનુષ્ય-તિય ચાયુષ્યને ત્રણ પાયમ પ્રમાણ છે. કોઈપણ આયુષ્યને દેવ-નારકો અને યુગલિકે ઉત્કૃષ્ટ સ્થિતિએ બાંધતા નથી તેથી પૂર્વવર્ષના આયુષ્યવાળા જે મનુષ્ય-તિય" પિતાના આયુષ્યના બે ભાગ થયા પછી તરત જ યથાસંભવ ચારે આયુષ્ય ઉત્કૃષ્ટ સ્થિતિએ બાંધે ત્યારે તેઓને ચારે આયુષ્યમાં પૂર્વ કેડનો ત્રીજો ભાગ ઉત્કૃષ્ટ અબાધાકાળ હોય છે. વિષ, શબ આદિ નિમિત્તો દ્વારા જેઓનું આયુષ્ય ઘટે નહિ અને જેમને મરણ સમયે તેવા નિમિત્તો પણ પ્રાપ્ત ન થાય-તે નિરુપમી કહેવાય, સર્વ દે, નારકો અને યુગલિક નિરૂપક્રમી હોય છે. તે સર્વ પિતાના ભવનું આયુષ્ય છ માસ બાકી. હોય ત્યારે જ પરભવનું આયુષ્ય બાંધે છે, મતાન્તરે ચુગલિકે પલ્યોપમને અસંખ્યાત ભાગ બાકી હોય ત્યારે અને નારકે અંતમુહૂર્ણ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય આવે છે. તેથી નિરુપક્રમી જીવે આશ્રયી તેટલે જ અબાધાકાળ ઘટે છે. સપકમી છ અનુભવાતા આયુષ્યના ત્રીજા, નવમા, સત્તાવીશમા ભાગે કે ચાવત્ અંતમુહૂત આયુષ્ય બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. તેથી જ પીડ વર્ષના આયુષ્યવાળા ત્રીજા ભાગના આરંભે પરભવનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધે ત્યારે ઉત્કૃષ્ટ અબાધા સહિત ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે. પણ અન્યથા નહિ. એકેદ્ધિ અને વિકલેક્ટિ મનુષ્પાયુ અને તિયચાયુ એમ બે જ આયુષ્ય બાંધે છે અને તેઓ આ અને આયુષ્યને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પિતાના ભવના ત્રીજા ભાગ સહિત પૂવડવર્ષ પ્રમાણ કરે છે. ત્યાં સ્વભવના આયુષ્યને ત્રીજો ભાગ અબાહાકાળ અને પૂર્વડવ ભાગ્યકાળ છે. • • Page #844 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સાસગંહ . . અસજ્ઞિ-પચેન્દ્રિયે પૂર્વડના ત્રીજા ભાગ સહિત. પાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ચારે આયુષ્યને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે. અહિં પણ પૂડને ત્રીને ભાગ અબાધાકાળ અને પાપમને અસંખ્યાતમો ભાગ ભાગ્યકાળ સમજ. * તીર્થકર નામકર્મ અને આહારકટ્રિક એ ત્રણને અનિકાચિત ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંત:કેડીકેડી સાગરોપમ પ્રમાણે છે અને અનિકાચિત જઘન્ય રિતિબંધ સંખ્યાતગુણહીન અંતઃકડાકડી સાગરોપમ પ્રમાણ છે. અબાધાકાળ અંતમુહૂત છે. અતમુહૂર્ત પછી આ ત્રણે પ્રકૃતિઓને પ્રદેશોદ અવશ્ય થઈ જાય છે. • • તીર્થકર નામકર્મના પ્રદેશદયવાળ પણ છવ પિતાની સમાન કક્ષાવાળા અન્ય છવાની અપેક્ષાએ ઐશ્વર્ય, સત્કાર, સમૃદ્ધિ આદિથી અધિક હોય છે, એમ કેટલાક આચાર્યો કહે છે. જુઓ પંચમ કમથ ગા. ૩૩ ની ટીકા. કેડાછેડી સાગરેપમમાં કાંઈક ન્યૂત હેય તે અડકાડાકોડી સાગરોપમ કહે વાય છે. તેના અંતમુહૂર્તાની જેમ અસંખ્ય ભેદે થઈ શકે છે. : આ ત્રણે પ્રકૃતિએની અલ્પનિકાચિત સ્થિતિ ઉત્કૃષ્ટથી સંખ્યાત ગુણહીન અંતર કેડીકેડી સાગરોપમ પ્રમાણ અને ગાઢ નિકાચિત સ્થિતિ તીર્થકર નામકર્મની કંઈક ન્યન એક કેડ રાશીલાબ. પૂર્વ અધિક તેત્રીશ સાગરોપમ અને આહારકકિની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ઉત્કૃષ્ટથી હોય છે. , જેની ઉદ્ધના-અપના થઈ શકે તે અંનિકાચિત અથવા અલ્પનિકાંચિત કહેવાય તેવા જિનનામની સત્તાવાળે જીવ તિર્યંચમાં પણ જાય છે. અથવા તિર્યંચગતિમાં જતી વખતે અપવર્તના દ્વારા અંતર્કોડાકોડી સાગરોપમ પ્રમાણ તીથકર નામકમની સ્થિતિસત્તાનો ક્ષય કરી તિર્યંચગતિમાં જાય છે તેથી આગમ સાથે કોઈ વિથ આવતો નથી. તીર્થકર નામકર્મના અલ્પનિકાચિત કે ગાઢનિકાચિત સ્થિતિબંધ તીર્થકર થવાના ત્રીજા ભવમાં અને તે પણ મનુષ્યભવમાં જ થાય છે અને તેવી જિનનામની ગાઢનિકાચિત સત્તાવાળે તિય ચગતિમાં જતો નથી, પરંતુ બીજા ભવે દેવ કે નરકમાં જઈ ત્યાંથી મનુષ્યમાં આવી તીર્થકર થાય છે. ગાઢનિકાચિત એટલે જે રીતે બાંધ્યું હોય તે જ રીતે ગવવું પડે પણ તેમાં કઈ પણ કરણે દ્વારા કોઈપણ જાતને ફેરફાર ન થાય. તીર્થકર નામકર્મની સાધિક પલ્યોપમ દેવની અપેક્ષાએ અથવા સાધિક રાશી હજાર વર્ષ પ્રમાણુ નારકની અપેક્ષાએ જઘન્યથી ગાઢનિકાચિત સ્થિતિ થાય છે. મતાન જિનનામકર્મને જઘન્ય સ્થિતિબંધ દશ હજાર વર્ષ પ્રમાણ અને આહારકદિકને અંતમુહૂર્ત પ્રમાણ કહો છે. તે જે મતે તીર્થકર નામકર્મની સત્તાવાળા સવનપતિ આદિમાં ઉત્પન્ન થાય છે તેમની અપેક્ષાએ તથકર નામકર્મને અને અને Page #845 -------------------------------------------------------------------------- ________________ છે અસહ-પાંચમું તારી સારસંહે ૮૧૧ સત્ત અંતમુહૂર્ત પ્રમાણ આહારદિકને બંધ કરી પ્રમત્ત ગુણસ્થાને આવી આહારક , શરીર અનાવે તે અપેક્ષાએ આહારદ્ધિકને જઘન્યબંધ ઘટી શકે એમ લાગે છે. પરંતુ ક સાસ્વાદનથી અપૂર્વકરણ ગુણસ્થાનક સુધી અતઃકડાકડીથી છે રિતિબંધ જ નથી એમ આ જ ગ્રંથમાં કહ્યું છે અને આ ત્રણે પ્રકૃતિએનો બંધ પણ અપૂર્વકરણના છઠ્ઠા ભાગ સુધી જ છે, છતાં મતાન્તરે આટલો સ્થિતિબંધ કહ્યો છે. જુઓ આચારાંગ શૂર્ણિ જો સમરો વતિ તરત જણumળ મુહુ, વણોસેન શાકુર (સ્થિતિન ધ થાય.) ભવ્ય કે અભવ્ય સંસિ-પચેન્દ્રિય મિથ્યાદષ્ટિ તેમ જ સક્સિ-પચેન્દ્રિય આયુષ્ય સિવાય સાસ્વાદનથી અપૂર્વકરણ ગુણસ્થાનક સુધી કેઈપણ કમને અતકાકડી સાગરેપમથી હીન બંધ કરતા જ નથી તેથી સંશિ–પંચેન્દ્રિયને અપૂર્વકરણ ગુણાનક સુધીમાં આયુષ્ય સિવાય જે પ્રકૃતિએને બંધવિચ્છેદ થાય છે તેમાંની જે પ્રકૃતિ નો એકેન્દ્રિયમાં બંધ હોય છે તે પ્રકૃતિઓને જઘન્ય સ્થિતિબંધ એકેન્દ્રિયો જ • કરે છે તેવી પ્રવૃતિઓ પંચાશી છે અને જે પ્રકૃતિના એકેન્દ્રિય કે વિકેન્દ્રિય બંધ કરતા નથી પરંતુ અસજ્ઞિ કે સંસિ-પચેન્દ્રિય જ કરે છે તે ક્રિયપકને. જઘન્ય સ્થિતિબંધ અશિ–પંચેન્દ્રિય અને અપૂર્વકરણ ગુણસ્થાનકથી આગળ સુધી બંધાતી બાવીશ પ્રકૃતિઓ તેમ જ સરિમાં જ બંધાતી આહારદિક અને જિનનામ એમ કુલ પચીશ પ્રકૃતિએને જઘન્ય સ્થિતિબંધ સંક્સિ-પચેન્દ્રિય, તથા દેવ-નરકાસુને ' સરિઅસ િપચેન્દ્રિય અને શેષ બે આયુને જઘન્ય સ્થિતિબંધ એકેન્દ્રિય વગેરે સવ છવભેદ કરે છે.' : ચારાશી લાખને રાસી લાખે ગુણતાં સીત્તેર લાખ છપ્પન હજાર ડ થાય. તેટલા વર્ષનું એક પૂર્વ થાય છે. બસ છપ્પન આવલિકા પ્રમાણ નાનામાં નાને ભવ તે સૂક્ષકભવ. તેવા સૂક્ષક ભ અડતાલીશ મીનીટ પ્રમાણુ એક મુહૂર્તમાં ૬૫૫૩૬ થાય છે. એક મુહુર્તમાં ૩૦૭૩ શ્વાચ્છવાસ થાય છે અને એક શ્વાચ્છવાસમાં સાધિક સત્તર સુલકભવ થાય છે. એકેન્દ્રિય વગેરે ચોદે પ્રકારના છ તિર્યંચ અને મનુષ્પાયુને અંતમુહૂર્ત અધિક ક્ષુલ્લકભવ પ્રમાણ જઘન્ય સ્થિતિબંધ કરે છે. ત્યાં અતર્મુહૂત અબાધાકાળ અને ક્ષુલ્લકભવ લેગ્યકાળ છે. આવયક ટીક આદિના મતે ક્ષલકભવ પ્રમાણ આપ્યું માત્ર વનસ્પતિમાં જ હોય || છે. શેષ તિયો તથા મનુષ્યનું આયુ અંતમુહુર્ત પ્રમાણ છે. *, અસત્તિ અને સંશ-પદ્ધ નરક અને દેવાયુને અંતમુહૂર્ત અધિક દશ હજાર વર્ષ પ્રમાણ જઘન્ય સ્થિતિમાંધ કરે છે. ' ન : ફર્ષક સ્વબંધ વિચ્છેદ સ્થિતિમાં પુરુષવેદને આઠ વર્ષ, સંજવલન કેબને છે Page #846 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ચસગ્રહ-પાંચમું દ્વાર સારસ અહે માસ, માનના એક માસ, માયાના પદર દિવસ અને લાલ પાંચ જ્ઞાનાવરણ, પાંચ અંતરાય, તથા ચાર દશનાવરણુ એ પદરને અન્તમુહૂત્ત પ્રમાણુ, સાતાવેદનીયન ખાર મુહૂત્ત અને યશકીર્ત્તિ તથા ઉચ્ચગેાત્રના આઠ મુહૂત્ત પ્રમાણુ જઘન્ય સ્થિતિઅધ કરે છે. " પર્યાપ્ત અગ્નિ પંચેન્દ્રિય વૈક્રિયષટ્કના પલ્યેાપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન ૨૦૦૦ સાગરાપમ પ્રમાણ અને સાર્ધશતક ગ્રંથના મતે પચાપમના સખ્યાતમા સાગે ન્યૂન ૨૦૦૦ સાગરોપમ પ્રમાણુ તેમ જ પ્રજ્ઞાપના સૂત્રના મતે દેવદ્વિકના પત્યેામના અસખ્યાતમા ભાગે ન્યૂન ૧૦૦૦ સાગરોપમ જધન્ય સ્થિતિમ`ધ કરે છે, પંચસંગ્રહના મતે નિદ્રાપચક વગેરે શેષ પચાશી પ્રકૃતિના પાતપાતાની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિએ ભાગતાં જે આવે તે, પથમ ક્રમ ગ્રંથ તથા જીવાભિગમ આદિ સૂત્રના મતે ઉપર સુજા ભાગતાં જે આવે તેમાંથી પત્યેાપ્રેમના અસખ્યાતમા ભાગ ન્યૂન અને પ્રકૃતિના મતે પાતપાતાના વર્ગની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિએ ભાગતાં જે આવે તેમાંથી પચેપમના અસખ્યાત ભાંગ ન્યૂન' જઘન્ય સ્થિતિમ ધ છે. આટલા જઘન્ય સ્થિતિમધ એકેન્દ્રિયા જ કરે છે. ત્યાં પંચસ ગ્રહના મતે નિદ્રાપંચક અને અસાતાવેદનીય એ છના ૐ, મિથ્યાત્વ સાહનીયના એક સાગરાપમ, અનંતાનુથી દિ આલ ખાર કષાયના ૪, હાસ્ય, રતિ, પ્રથમ સઘયણ, પ્રથમ સસ્થાન, ગુલવિહાચે ગતિ, શુક્લવણ, સુરસિંગ ધ, મધુરરસ, લઘુ આદિ ચાર શુભ સ્પર્શી અને સ્થિરપંચક એ સત્તરના જે દ્વિતીય સહનન અને દ્વિતીય સસ્થાનના રૂ, તૃતીય સહનન તથા તૃતીય સ્થાનના રૂપ, સ્ત્રીવેદ તથા મનુષ્યદ્ધિક એ ત્રણના જ, ચતુર્થાં સહનન અને ચતુર્થ સ્થાનના ઝુ, પશ્ચમ સહનન, પંચમ સસ્થાન, વિકલત્રિક અને સૂક્ષ્મત્રિક એ આઠના અને શેષ અતિ, શાક, ભય, જુગુપ્સા, નપુસકવે, તિયચદ્વિક, એકેન્દ્રિય, પંચેન્દ્રિય જાતિ, ઔદ્યારિકદ્ધિક, તેજસ, કાર્માંશુ, છેવટઢું સઘયણુ, હુંક સસ્થાન, હાદ્રિાદિ ચાર વણુ, આમ્લાદિ ચાર રસ, દુરભિગધ, ગુરુ આદિ ચાર અશુભ સ્પર્શ, અશુભ વિહાગતિ, તીથ કર નામુકમ વિના પરાવાતાદિ સાત પ્રત્યેક પ્રકૃતિ, ત્રસ ચતુષ્ટ, સ્થાવર, અસ્થિરષટ્ક અને નીચાત્ર મા અડતાલીશ પ્રકૃતિના સાગરાપમ પ્રમાણ જઘન્ય સ્થિતિમ`ધ છે. પંચમ, કર્મ ગ્રંથ તથા વાભિગમ આદિ સૂત્રના મતે ઉપર જે જે પ્રકૃતિના જેટલા જઘન્ય સ્થિતિબંધ દર્શાવેલ છે તે જ સ્થિતિમધ પત્ચાપમના અસÜાતમે ભાગે ન્યૂન છે. ક્રમ પ્રકૃતિના મતે નિદ્રાપ ચક અને અસાતાવેદનીયને પચેપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન , મિથ્યાત્વ માહનીયના પત્ચાપમના અસખ્યાતમાં ભાગે ન્યૂન એક સાગપમ, પ્રથમના આર કષાયના પત્યેાયમના અસખ્યાતમા ભાગે ન્યૂન અને શેષ આશી Page #847 -------------------------------------------------------------------------- ________________ જરાસંગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ ૮૧૩ પ્રકૃતિએને પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન હૈ સાગરોપમ પ્રમાણ જઘન્ય રિતિબંધ છે. (૨) એકેન્દ્રિયાદિને વિષે જઘન્યાદિ સ્થિતિબંધ એકેન્દ્રિય અને વિશ્લેજિયે જિનનામ આદિ અગિયાર વિના શેષ એકસો નવ પ્રકૃતિ બાંધે છે. તેમાંથી મનુષ્ય તથા તિર્યંચાયુને જઘન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પ્રથમ જણાવ્યું છે, તેથી હવે શેષ એક સાત પ્રકૃતિએને બતાવ જઈએ. ત્યાં ઉપર વર્ણચતુષ્કના જે પિટા દે પણ ગણાવ્યા છે તેની વિવફા ન કરીએ તે પચાશી પ્રકૃતિઓને ત્રણે મતે જે જઘન્ય સ્થિતિબંધ બતાવ્યું છે–તેટલે તે તે પ્રકૃતિઓને જઘન્ય સ્થિતિબંધ એકેન્દ્રિત કરે છે. શેષ બાવીશ પ્રકૃતિઓમાંથી પંચસંગ્રહના મતે પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદે છે, સાતવેદનીયને જ ચાર સંજવલનને હું પુરુષવેદ, યશકીર્તિ અને ઉચ્ચત્ર આ -ત્રણેને 8 સાગરેપમ પ્રમાણ અને પંચમ કર્મગ્રંથ તથા વાભિગમ આદિ સૂત્રના મતે પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન ઉપર જણાવેલ છે તે જ અને કર્મપ્રકૃતિના મતે મતિજ્ઞાનાવરણાદિ ચૌદ અને સાતાદનીય એ પંદરને પાપમના અસંખ્યાતમા -ભાગે ન્યૂન હું ચાર સંજવલનને પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન & પુરુષવેદ, ઉચ્ચત્ર અને યશકીર્તિ એ ત્રણના પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ચૂન હૈ સાગરેપમ પ્રમાણ જધન્ય સ્થિતિબંધ એકેન્દ્રિત કરે છે. ' . ' , , ત્રણે મતે એકેન્દ્રિયોને ઉપર જે એક વાત પ્રકૃતિને જઘન્ય સ્થિતિબંધ કહ્યો છે તે દરેકમાં પાપમને અસંખ્યાત ભાગ યુક્ત કરતાં જેટલો થાય તેટલે તે'તે મને એકેન્દ્રિય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે. પંચસંગ્રહના મતે એકેન્દ્રિયે જેટલો જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે તેથી પચીશ, પચાસ, સે અને હજાર ગુણે એકસો સાતે પ્રકૃતિએને જઘન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અનુક્રમે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંશિ–પંચેન્દ્રિત કરે છે. પચમ કમથ આદિના મતે તથા કર્મપ્રકૃતિના મતે એકેન્દ્રિયે જેટલે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે તેથી પચીશ, પચાસ, સે અને હજાર ગુણે અનુક્રમે બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંશિ–પંચેન્દ્રિય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે અને પિતપિતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાંથી પલ્યોપમને સંખ્યામાં ભાગ ખૂન કરતાં જેટલો રહે તેટલે બેઈકિયાદિ જઘન્ય સ્થિતિમાં કરે છે. - જ્યારે પ્રજ્ઞાપના સૂત્રના મતે પચમ કમગ્રથાદિના મતે બતાવેલ બેઈન્દ્રિયાદિના પિતાપિતાનાં સ્થિતિમાંથી પલ્યોપમને અસંખ્યાત ભાગ ન્યૂન કરતાં એટલે રહે તેટલે ઈન્ડિયાદિને જઘન્ય સ્થિતિબંધ છે. Page #848 -------------------------------------------------------------------------- ________________ ૮૧૪’ પશ્ચસત્ર-પાંચમું, હીર સારસગ્રહ અસંશિ–પંચેન્દ્રિો ઉપર જણાવેલ એકસે સાત પ્રકૃતિઓ ઉપરાંત વૈકિયષક પણ બાંધે છે અને તેને પ્રથમ બતાવેલ જઘન્ય સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમા. ભાગથી યુક્ત કરતાં તેમ જ ફાતકદ્દીપણુના મતે પલ્યોપમને સંખ્યાતમ ભાગ અધિક કરતાં એટલે થાય તેટલું ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે. ' . સરિ–પંચેન્દ્રિય પાંત્રીશ પ્રકૃતિમાંથી વૈક્રિયક સિવાય શેષ ઓગણત્રીશ પ્રકૃતિઓને પ્રથમ બતાવ્યું તે પ્રમાણે અને વૈક્રિયષક તથા શેષ પંચાશી પ્રકૃતિએને. અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ જઘન્ય સ્થિતિબંધ અને ઉત્કૃષ્ટથી તે તે પ્રકૃતિઓને પ્રથમ જેટલા ઉ&ણ સ્થિતિબંધ કર્યો છે તેટલો કરે છે. જધન્ય સ્થિતિ બંધમાં અબાધાકાળ સર્વત્ર અતિમુહૂર્ત પ્રમાણ છે. . (૩) નિષેક વિચાર જે સમયે કર્મ બંધાય છે તે જ સમયે તેના અખાધાકાળના સમયે છોડી પછીના સમામાં દલિકની રચના થાય છે. એ વાત પ્રથમ સમજાવેલ છે. અહિં તે દલિક રચનાને (૧) અનંતપનિધા અને પરંપરે પનિધા એમ બે પ્રકારે વિચાર કરેલ છે. * (૧) પૂર્વ પૂર્વના સમયની અપેક્ષાએ અનેતર પછી-પછીના સમયમાં કેટલી દલિક રચના કરે છે? એમ વિચારવું તે અનંતરે પનિધા. (૨) પહેલા સ્થાનની અપેક્ષાએ કેટલા સ્થાને પછી દલિકરચના અધ અર્થી થાય છે એમ વિચારવું તે પરંપરપનિધા. ત્યાં અનોપનિધાથી વિચાર કરતાં અબાધાકાળ પછીના પ્રથમ સમયમાં સવથી વધારે અને તેની પછીના સમયથી તે સમયે બંધાયેલ સ્થિતિના ચરમસમય સુધી અનુક્રમે પછી પછીના સમયમાં વિશેષહીન-વિશેષહીન દલિક રચના થાય છે. પરંપરપનિધાથી વિચારતાં અબાધાકાળ પછીના પહેલા સમયમાં જે દલિક રચના થાય છે તેની અપેક્ષાએ ત્યાંથી પાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સમયે ઓળગી પછીના સમયમાં અર્ધ દૃલિકની રચના થાય છે અને તેની અપેક્ષાએ ત્યાંથી પુનઃ પાપમના અસંખ્યાતમા ભાગના સમયે ઓળંગી પછીના સમયમાં અર્ધ દલિકની રચના થાય છે. એમ જ્યાં અર્થ હાનિ થાય છે તે તે સમયની અપેક્ષાએ પાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સમયે ઓળગી પછી-પછીના સમયમાં અર્ધ-અર્ધ દલિક રચના તે સમયે બંધાયેલ કર્મસ્થિતિના, ચરમસમય સુધી થાય છે. * * * * કોઈપણ કમના ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં આવી અર્ધ-અ હાનિ કુલ પાપમના પ્રથમ વર્ગમૂળની અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ થાય છે અને સર્વ અર્ધ અધે હાનિઓથી બે હાનિ વચ્ચે રહેલ નિષેક સ્થાને અસંvયાર્તગુણું છે... “ Page #849 -------------------------------------------------------------------------- ________________ પચાસગ્રહ-પાંચમું દ્વાર-સારસગ્રહ ૮૧૫ * (૪) અબાધા કડક * કેઈપણ કમને પાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિબંધ ઘટે અથવા વધે ત્યારે અખાધાકાળમાંથી એક સમયની હાનિ અથવા વૃદ્ધિ થાય. દાક્ત તરીકે જ્ઞાનાવરણીય કમને ત્રીશ કેડીકેડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય, અથવા સમય જૂન, બે સમય ચૂત એમ યાવતું પાપમના અસંખ્યાતમા ભાગમાં એક સમય જૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય ત્યાં સુધી બરાબર ત્રણ હજાર વર્ષ પ્રમાણ અખાધાકાળ હોય છે અને પાપમના અસંખ્યાતમા ભાગે ન્યૂનથી આરંભી સમય-સમયની મહાનિએ યાવત્ પલ્યોપમના બે અસંખ્યાતમા ભાગે ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ન થાય ત્યાં સુધી એક સમય ન્યૂન ત્રણ હજાર વર્ષ પ્રમાણ અબાધાકાળ હોય છે. એ પ્રમાણે અબાધાકાળમાંથી સમય સમયની હાનિ કરતાં ૫૫મના જેટલા અસંખ્યાતમા ભાગ ન્યૂન ઉષ્ટ સ્થિતિબંધ થાય તેટલા સમય ન્યૂન ઉત્કૃષ્ટ અબાધા હોય છે. એ પ્રમાણે સ્થિતિબંધમાંથી પાપમને એક એક અસંખ્યાત ભાગ અને અખાધાકાળમાંથી એક એક સમય જૂન થતાં યાવત્ જ્ઞાનાવરણીય કર્મને સંગ્નિ પંચેન્દ્રિયને અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ થાય ત્યારે અંતમુહૂર્ત પ્રમાણ જઘન્ય અબાધા હોય છે. એક સમય અબાધાકાળની હાનિ અથવા વૃદ્ધિમાં જે પાપમના અસંખ્યાતમાં -ભાગ પ્રમાણ સ્થિતિબંધની હાનિ અથવા વૃદ્ધિ થાય છે તે પલ્યોપમના અસંખ્યતમા ભાગ પ્રમાણ સ્થિતિનું એક અખંધાકંડક કહેવાય છે. એમ અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણ હજાર વર્ષના સમય પ્રમાણ જ્ઞાનાવરણીય કર્મના અબાધાકંડકો થાય છે. એમ દરેક કર્મમાં જઘન્ય અબાધાં ન્યૂન પિતાની ઉત્કૃષ્ટ અબાધાના સમયે પ્રમાણુ અબાધાકઠો થાય છે. (૫) સ્થિતિસ્થાન દ્વાર સ્થિતિસ્થાન–સ્થિતિના ભેદે, તે બંધ અને સત્તા આશ્રયી બે પ્રકારે છે. ત્યાં જે સ્થિતિ સત્તામાં હોય તેમાંથી અનુભવવા દ્વારા અથવા સ્થિતિઘાતાદિથી સમય સમય પ્રમાણ આદિ સ્થિતિને ક્ષય થવાથી જેટલી-જેટલી સ્થિતિ સત્તામાં રહે તે સાગત સ્થિતિસ્થાને કહેવાય. તેને વિચાર આ જ કારમાં આગળ સત્તા પ્રકરરણમાં કરવામાં આવશે. તેથી અહિં અંધ આશ્રયી સ્થિતિસ્થાને બતાવે છે. એક સમયે એટલે સ્થિતિબંધ થાય તે અંધ આશ્રયી સ્થિતિસ્થાન કહેવાય છે. ત્યાં જઘન્ય સ્થિતિબંધ તે પહેલું સ્થિતિસ્થાન, સમયાધિક જઘન્ય સ્થિતિબંધ તે બીજું, બે સમયાધિક જઘન્ય સ્થિતિબંધ તે ત્રીજું સ્થિતિસ્થાન, એમ સમય સમયની વૃદ્ધિએ -ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી અસંખ્ય સ્થિતિસ્થાને થાય છે. જે કમની જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તેમાંથી અભવ્ય સત્તિ પચેટ પ્રોગ્ય Page #850 -------------------------------------------------------------------------- ________________ 2૧૬ પંચસગ્રહ-પાંચમું ઢા-સારસંગ્રહ જઘન્ય સ્થિતિ બાદ કરી શેષ રહેલ સ્થિતિના સમય પ્રમાણ તે તે કર્મના નિરક્ષર સ્થિતિસ્થાને થાય છે અને અભિવ્ય સશિ પંચેન્દ્રિય પ્રાગ્ય જઘન્ય સ્થિતિબંધથી નીચે કેટલાંક સાન્તર સ્થિતિસ્થાને હોય છે. ' ' , ' , * ઘા નામ અને ગોત્રકમના આઠ મુહૂર ન્યૂત વીશ કેડીકેડી સાગરોપમના. સમય પ્રમાણે, મોહનીયનાં અંતમુહૂર્ત ન્યૂન સિત્તેર કોકાકડી સાગરોપમના સમય પ્રમાણ, આયુષ્યના અબાધારૂપ અંતર્મુહૂર્ત સહિત શુલકભવ ન્યૂન પૂવકડિના ત્રીજા ભાગે અધિક તેત્રીશ સાગરોપમના. સમય પ્રમાણ, વેદનીયનાં બાર મુહૂર્ત ન્યૂન ત્રિીશ કેડાછેડી સાગરોપમના સમય પ્રમાણ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાયનાં અંતર્મુહૂર્ત ન્યૂન ત્રીશ કડાકોડી સાગરોપમના સમય પ્રમાણુ બંધ આશ્રયી સ્થિતિસ્થાને એટલે કે સ્થિતિબંધ સ્થાને હોય છે. આ પ્રમાણે ઉત્તરપ્રકૃતિઓમાં પણ સ્વય વિચારી લેવું. આ પ્રમાણે સામાન્યથી સ્થિતિસ્થાને થાય છે, પરંતુ અભવ્ય સgિ. પંચે. પ્રાગ્ય જઘન્ય સ્થિતિબંધથી નીચે નિરંતર નહિ પણ સાતર સ્થિતિસ્થાને હોવાથી થોડા ઓછા સ્થિતિસ્થાને થાય છે. અપર્યાપ્ત સૂક્ષ્મનાં સ્થિતિસ્થાને સર્વથી અલ૫છે. તે થકી અપર્યાપ્ત બાદર, પર્યાપ્ત સામ અને પર્યાપ્ત બાદર એકેન્દ્રિયમાં સ્થિતિસ્થાને અનુક્રમે સંખ્યાતગુણ છે. સામાન્યથી આ ચાર ભેદના સ્થિતિસ્થાન પાપમના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ હોવા છતાં અસંખ્યાતમો ભાગ નાના-મોટા ગ્રહણ કરવાનું હોવાથી ઉપરોક્ત. અલ્પબદુત્વ ઘટી શકે છે. , “ પર્યાપ્ત બાદ એકેન્દ્રિયની સ્થિતિસ્થાનેથી અપર્યાપ્ત બેઈજિયનાં સ્થિતિસ્થાને અસંvયગુણ છે. કારણ કે-બેઈન્દ્રિયના ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિબંધ વચ્ચે પત્યે૫મના સંખ્યાતમા ભાગનું અંતર હોવાથી અપર્યાપ્ત બેઈજિયનાં સ્થિતિસ્થાને પત્યેપમના સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ છે. જ્યારે પર્યાપ્ત બાદર એકેન્દ્રિયનાં સ્થિતિસ્થાન પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણુ જ છે અને અસંખ્યાતમા ભાગથી સંvયાતમો ભાગ. સામાન્યથી દરેક સ્થળે અસંખ્યગુણ માટે જ લેવાને હોય છે. તેથી પર્યાપ્ત બાદર એકેન્દ્રિયની સ્થિતિસ્થાનેથી અપર્યાપ્ત ઈન્દ્રિયમાં સ્થિતિ સ્થાને અસંખ્યગુણ છે. અપર્યાપ્ત બેઈન્દ્રિયથી પર્યાપ્ત ઈન્દ્રિય, અપર્યાપ્ત તથા પર્યાપ્ત તેઈન્દ્રિય, ચરિન્દ્રિય, અસંસિ અને સરિ–પંચેન્દ્રિયમાં સ્થિતિસ્થાને અનુક્રમે એક એકથી સંખ્યાત. ગુણ છે. સામાન્યથી અપર્યાપ્ત બેઈન્દ્રિયથી પર્યાપ્ત અશિ–પંચેન્દ્રિય સુધીના આઠ જીવલેદમાં ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિ વચ્ચે પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ અંતર રહેવાથી પલ્યોપમના સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ સ્થિતિસ્થાને છે છતાં પ૫મને સંખ્યાત ભાગ અનુક્રમે માટે માટે લેવાનું હોવાથી ઉપરોક્ત અલ્પમહત્વ પ્રાપ્ત થાય છે. Page #851 -------------------------------------------------------------------------- ________________ વસંગ્રહ-પાંચમું બાર સારસંગ્રહ ૮૧૭ અપર્યાપ્ત સંપિચેન્દ્રિયને ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિબંધ વચ્ચે સંખ્યાત ભાગ ન્યૂન અંતઃકડાકડી સાગરોપમ પ્રમાણ અંતર હોવાથી તેટલા સમય પ્રમાણ સ્થિતિસ્થાને છે અને પર્યાપ્ત સંસિ-પંચેન્દ્રિયમાં મિથ્યાત્વ ગુણસ્થાનક આશ્રયી અંતઃકડાકોડી સાગરોપમ ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સમય પ્રમાણ સ્થિતિસ્થાને છે. (૬) સંક્લેશસ્થાન અને (૭) વિશુદ્ધિસ્થાન દ્વાર (૧) પતિત પરિણામી જીવન કષાયની તીવ્રતા રૂપ જે સંક્ષિણ પરિણામે તે સંકલેશસ્થાને અને (૨) ચડતા પરિણામવાળા જીવના કષાયની મંદતા રૂપ જે વિશુદ્ધ પરિણામે તે વિશુદ્ધિસ્થાને છે. જેટલા સંકલેશસ્થાને હોય છે તેટલા જ વિશુદ્ધિસ્થાને હોય છે. કેમકે છેલ્લા અને પહેલા સ્થાન સિવાય પડતા પરિણામવાળાને જે સફલેશસ્થાને ગણાય છે તે જ ચડતા પરિણામવાળા જીવને વિશુદ્ધિસ્થાને ગણાય છે. તે બન્ને પ્રકારનાં સ્થાને અપર્યાપ્ત સૂકમ એકેન્દ્રિયને સર્વથી અલ્પ છે, તેનાથી અપર્યાપ્ત બાદર, પર્યાપ્ત સૂક્ષમ અને પર્યાપ્ત બાદર એકેન્દ્રિય. અપર્યાપ્ત તથા પર્યાપ્ત બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસરિ–પચેન્દ્રિય અને સંરિપંચેન્દ્રિય જીને અનુક્રમે એક–એકથી અસંખ્યગુણ છે. (૮) અધ્યવસાયસ્થાન પ્રમાણ દ્વાર એક એક સ્થિતિબંધના કારણભૂત આત્માના જે કષાયયુક્ત પરિણામે તે સ્થિનિબંધના અધ્યવસાયસ્થાને કહેવાય છે. અનેક જીવો આશ્રયી પ્રત્યેક સ્થિતિબંધ સ્થાનમાં તે અધ્યવસાય સ્થાને અસખ્ય કાકાશના પ્રદેશ પ્રમાણ થાય છે. ત્યાં આયુષ્યકર્મમાં જઘન્ય સ્થિતિબંધના કારણભૂત જે અસંખ્ય લેકાકાશ પ્રદેશપ્રમાણ અધ્યવસાયે છે તેનાથી સમયાધિક જઘન્ય સ્થિતિમાં ધમાં અસંખ્યણુ. તેનાથી બે સમયાધિક, ત્રણ સમયાધિક જઘન્ય સ્થિતિબધ આદિ યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધીના પ્રત્યેક સ્થિતિમાં ધમાં અનુક્રમે અસંખ્ય-અસંખ્યગુણ અધ્યવસાયથાને હોય છે. શેષ સાત કર્મના જઘન્ય સ્થિતિબંધમાં જે અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયે છે તે ઉત્તરોત્તર સમય-સમય અધિક સ્થિતિબંધસ્થાનમાં વિશેષાધિક વિશેષાધિક છે. એમ ચાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનક સુધી સમજવું. એક જ સાથે સમાન સ્થિતિવાળું જ કર્મ બંધાયુ હોવા છતાં તે સર્વ જીવને એક જ સમયે, એક જ ક્ષેત્રમાં, એક જ પ્રકારના દ્રવ્યાદિક નિમિત્તથી એક સરખી રીતે ઉદયમાં આવતું નથી. પરંતુ ભિન્ન ભિન્ન જીને. ભિન્ન ભિન્ન સમયે, જુદા જુદા સ્થાનમાં જુદા જુદા પ્રકારના દ્રવ્યાદિ નિમિત્તથી ભિન્ન ભિન્ન રીતે ઉદયમાં આવે છે. તેથી એકેક Page #852 -------------------------------------------------------------------------- ________________ પાઁચસ ગ્રહ–પાંચમું દ્વાર સાયંસ ગ્રહ સ્થિતિસ્થાનની અદ, એક સમયે એક જીવને એક જ અધ્યવસાય હોવા છતાં અનેક જીવા આશ્રયી અસખ્ય લાકાકાશના પ્રદેશ પ્રમાણુ અધ્યવસાય ઘટી શકે છે. ૮૧૮ *** (૮) સાધાદિ દ્વાર આયુષ્ય વિના સાત મૂળકના અજઘન્ય સ્થિતિમધ સાદાદિ ચાર પ્રકાર અને જઘન્યાદિ શેષ ત્રણ મધ સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી એકેક કર્મના દશ એમ સાતકના સિત્તેર અને આયુષ્યકમના જઘન્યાદિ ચારે અંધ સાદિ-મધ્રુવ એમ એ પ્રકારે હાવાથી કુલ આઠે. એમ આઠે કર્માંના કુલ અઠ્ઠોત્તર ભાંગા થાય છે. તે આ પ્રમાણેમાહનીય ક્રમ ના જઘન્ય સ્થિતિ ધ ક્ષેપક નવમા ગુણુસ્થાનકના ચશ્મસમયે અને આયુષ્ય વિના શેષ છે ના સમસપરાયના ચરમસમયે એક જ સમય પહેલી જ વાર કરે, પછી અધવિચ્છેદ થાય. માટે સાદિ અશ્રુવ. ક્ષપદ્મણિની અપેક્ષાએ ઉપશમશ્રેણિમાં ચડતી વખતે સામાન્યથી તે તે સ્થાને તે તે ક્રમના દ્વિગુણુ અને ઉપશમશ્રેણિથી પડતી વખતે તે તે સ્થાને તે તે ક્રમના તેથી પણ દ્વિગુણુ એટલે કે ક્ષેપકશ્રેણિના ખંધ કરતાં ચાર ગુણા સ્થિતિમધ થાય છે. જઘન્ય સિવાય સર્વ સ્થિતિમધ અજાન્ય કહેવાય, તે સાતે ક્રમના ઉપશાંતમાહે અખંધ કરી ત્યાંથી પડતા દશમે ગુણસ્થાને આવી છ ક્રમના અને નવમે આવી માહનીયકમના પુનઃ અંધ શરૂ કરે ત્યારે અજધન્ય સ્થિતિખંધની સાદિ, જેઓ ખધસ્થાનને પામ્યા જ નથી તેએને અનાદિ, અલભ્ય થવાને મધના અ ંત જ થવાના નથી માટે ધ્રુવ અને ભવ્ય જીવેાને કાલાન્તરે અંધવિચ્છેદ થશે. માટે અધ્રુવ એમ જધન્યઅધ ચાર પ્રકારે છે. ઉપરોક્ત સાતે કમના ઉત્કૃષ્ટ સ્થિતિમધ અતિ સક્લિષ્ઠ પરિણામી સન્નિ-પશ્ચિ ન્દ્રિય અતર્મુહૂત્ત પર્યન્ત કરે, ત્યારબાદ ત્નિ અને અશિ જીવા જઘન્યથી અન્તસુહૂત્ત અને ઉત્કૃષ્ટથી અનંતકાલ પર્યન્ત અનુત્કૃષ્ટ બંધ કરે, પુનઃ અતિસ બ્લિટાવસ્થામાં સજ્ઞિ-પચેન્દ્રિય ઉત્કૃષ્ટ અને અન્યકાળે અનુત્કૃષ્ટ અધ કરે, એમ વારાફરતી અનેકવાર પ્રાપ્ત થતા હેાવાથી અને સ્થિતિમા સાત્તિ—અધ્રુવ એમ બે પ્રકારે હોય છે. આયુષ્યકસ અપ્રુવમ`ધી જ હોવાથી તેના જઘન્યાદિ ચારે પ્રકારના અધની જ્યારે શરૂઆત કરે ત્યારે સાદિ અને અંતર્મુહૂત્ત પછી અંધ પૂર્ણ કરે ત્યારે અાવ એમ જઘન્યાદિ ચારે અંધ એ પ્રકારે છે પાંચ જ્ઞાનાવરણુ, ચાર દનાવરણ, પાંચ અંતરાય, ચાર સજ્વલન આ અઢાર પ્રકૃતિએના મજઘન્ય સ્થિતિમધ ચાર પ્રકારે અને શેષ જઘન્યાદિ ત્રણ સ્થિતિબંધી સાત્તુિ-અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી એક એકના દશ એમ અઢાર પ્રકૃતિના (૧૮૪ ૧૦=૧૮૦) એકસેસ એશી અને શેષ એકસેસ એ પ્રકૃતિના જઘન્યાદિ ચારે સ્થિતિ Page #853 -------------------------------------------------------------------------- ________________ ચિસહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ ૮૧૯ બધ સાદિ અને અધુવ એમ બે પ્રકારે હોવાથી એક એકના આઠ ભાંગા થાય તેથી એકસો એના કુલ (૧૨૮=૮૧૬) આઠ સેલ ભાંગા થાય. આ રીતે સર્વ ઉત્તરપ્રકૃતિના નવસે છ— (૬) ભાંગા થાય છે. ત્યાં પાંચ જ્ઞાનાવરણ વગેરે ચૌદ પ્રકૃતિએને સૂકમ સં૫રાયના ચરમસમયે અને ચાર સંજવલનને નવમાં ગુણસ્થાને સ્વ-સ્વ બંધવિરછેદ સમયે ક્ષપક પહેલી જ વાર એક સમય જઘન્ય સ્થિતિબંધ કરે અને પછી બંધવિચ્છેદ થાય તેથી સાદિ અને અબવ એમ બે પ્રકારે જઘન્યબંધ થાય. તે સિવાયને સર્વ અજઘન્ય સ્થિતિબંધ છે. તે અજઘન્ય સ્થિતિબંધની ઉપશમશ્રેણિમાં અબંધસ્થાનથી પડતા પિતાપિતાના બંધના આવા સમયે સાદિ થાય છે. અબંધસ્થાન નહિ પામેલાઓને અનાદિ છે. અભવ્યને ધ્રુવ. અને ભવ્યને અધુવ છે. એમ અજઘન્ય સ્થિતિબંધ ચાર પ્રકારે હોય છે. - શેષ ઓગણત્રીશ ધવબંધી પ્રકૃતિઓને સર્વવિશુદ્ધ પર્યાપ્ત બાદર એકેન્દ્રિય અંતમુહૂર્ત સુધી જઘન્ય સ્થિતિબંધ કરે છે. અને શેષકાળે અજઘન્ય સ્થિતિબંધ કરે છે. ફરી સર્વવિશુદ્ધ પર્યાપ્ત બાદર એકેન્દ્રિયપણામાં જઘન્ય અને રોષકાળે તે જ એકેન્દ્રિ અને અન્ય અજઘન્ય સ્થિતિબંધ કરે છે. તેથી આ બંને પ્રકારના સ્થિતિબંધ સાદિ-અપ્રુવ છે. સુડતાલીશ ધવબંધી પ્રકૃતિઓને સાત મૂળકર્મમાં જણાવ્યા મુજબ ફરી ફરી. અનેકવાર ઉત્કૃષ્ટ અને અનુદ બંધ થતા હોવાથી તે બન્ને સાદિ અને અધુવ એમ બે-બે પ્રકારે છે. શેષ તત્તર પ્રવૃતિઓ અવધી રહેવાથી જ તેના જઘન્યાદિ ચારે બધા સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. (૧૦) સ્વામિત્રદ્વાર પ્રથમ નરકાયું બાંધી શોપશમ સમ્યકત્વ પામી જે મનુષ્ય તીર્થંકર નામકર્મ આંધી નરકમાં જતી વખતે અંતર્મુહૂત પહેલાં મિથ્યાત્વ પામે તે મનુષ્ય મિથ્યાત્વપ્રાપ્તિના પૂર્વ સમયે એટલે કે સમ્યકત્વના ચરમ સમયે તીર્થંકર નામકર્મને ઉત્કૃષ્ટ રિતિબંધ કરે. કેમકે તેના બંધમાં તે જ અતિસકિલર છે. ક્ષાયિક સમ્યકત્વ લઈને નરકમાં જનારને આવા ક્લિષ્ટ પરિણામ ન હોવાથી તીર્થકર નામકર્મને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થતું નથી. પ્રમત્તાભિમુખ અપ્રમત્તયતિ આહારકટિકને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે, કારણ કે તેના બંધમાં તે જ અતિસંસ્લિષ્ટ પરિણામી છે. પૂર્વક વર્ષના આયુવાળે અપ્રમતાલિમુખ પ્રમત્ત યતિ પિતાના આયુષ્યના ત્રીજા ભાગના પ્રથમ સમયે તેત્રીશ સાગરેપમ પ્રમાણ દેવાયુને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે. Page #854 -------------------------------------------------------------------------- ________________ ८२० પચસગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ પછી-પછીના સમયમાં અબાધામાંથી હાનિ થતી હોવાથી તે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહેવાય નહિ, અને અપ્રમત્ત ગુણસ્થાનકે આયુષ્યના બંધને આરંભ થતું ન હોવાથી તેમજ તસ્ત્રાગ્ય વિશુદ્ધ પરિણામી મુનિ જ દેવાયુને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતા હોવાથી અપ્રમત્તાભિમુખ પ્રમત્તયતિ કહેલ છે. મનુષ્ય અને તિય"ચાયુને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશુદ્ધ પરિણામી અને શેષ એકસે ચૌદ પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ રિતિબંધ સંકિલટ પરિણામી મિથ્યાષ્ટિ સંસિ-પંચેન્દ્રિય કરે છે. ત્યાં સૂકમત્રિક વિકલેન્દ્રિયત્રિક, નરકત્રિક, દેવદ્રિક, વૈક્રિયદ્ધિક અને મનુષ્ય તિર્યંચાયુએ પંદર પ્રવૃતિઓને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ મનુષ્ય-તિયા જ કરે છે. કારણકે-મનુષ્ય તિર્યંચાયુ સિવાય શેષ તેર પ્રવૃતિઓ દેવ–નારકો તથાસ્વભાવે બાંધતાં નથી, તેમાં નરકદ્ધિક તથા વૈક્રિયદ્ધિકને અતિસંકિલષ્ટ અને શેષ નવ પ્રકૃતિઓને તાત્માગ્ય સંકિલષ્ટ મનુષ્ય-તિય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે. જ્યારે મનુષ્ય તિય ચાયુની ત્રણ પલ્યોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિ દેવ તથા નારકે તથાસ્વભાવે જ આંધતા નથી અને અતિવિશુદ્ધ પરિણામે આયુબંધને નિષેધ હોવાથી આ બને આયુષ્યને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ત~ાગ્ય વિશુદ્ધ મનુષ્ય-તિયા જ કરે છે. નારકે તથા સનત્કમારાદિ દેવે તેમાં ઉત્પન્ન ન થતા હોવાથી એકેન્દ્રિય, સ્થાવર અને આતપ નામકર્મને બંધ કરતા નથી અને મનુષ્ય-તિય અતિસંકિલણ પરિ@ામે નરક પ્રાગ્ય જ બંધ કરતા હોવાથી આ પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતા નથી. જ્યારે ભવનપત્યાદિ ઈશાન સુધીના દેવને હલકામાં હલકું ઉત્પત્તિસ્થાન એકેન્દ્રિયમાં જ હોવાથી તેઓ આ ત્રણ પ્રકૃતિઓને અતિસંક્ષિણ પરિણામે ઉત્કૃષ્ટ સ્થિતિઅંધ કરે છે. અતિસંકિલષ્ટ પરિણામી નારકે તથા સહસ્ત્રાર સુધીના દેવ તિર્યચકિક, ઔદારિદ્ધિક, છેવટું સંઘયણ અને ઉદ્યાત નામકર્મને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે, ત્યાં ઔદારિક અંગોપાંગ અને છેવા સંઘયણને ઈશાન સુધીના દેવે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતા નથી કારણ કે ઈશાન સુધીના દેવ એકેન્દ્રિયમાં પણ ઉત્પન્ન થતા હોવાથી અતિસકિલષ્ટ પરિણામે એકેન્દ્રિય પ્રાગ્ય બંધ કરે છે. તેથી તેની સાથે ઔદારિક અંગેપાંગ અને છેવટું સંઘયણ બંધાતું નથી. આ છએ પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અતિસલિષ્ટ પરિણામે જ થાય છે. મનુષ્ય તથા તિય અતિસ ક્લિષ્ટ પરિણામે નરક પ્રાગ્ય જ બંધ કરે છે અને મધ્યમ પરિણામ હોય તે આ પ્રકૃતિઓને મધ્યમ સ્થિતિબંધ કરે છે પણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતા નથી. સાતાદનીય, હાસ્ય, રતિ, સ્ત્રીવેદ, મનુષ્યદ્રિક, પ્રથમનાં પાંચ સંધયણ તથા પાંચ સંસ્થાન, શુભવિહાગતિ, સ્થિરષર્ક અને ઉચ્ચગોત્ર આ પચીશ પ્રકૃતિઓને Page #855 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ ૮૨૧ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તસ્ત્રાગ્ય કિલષ્ટ ચારે ગતિના મિથ્યાષ્ટિઓ કરે છે, કારણ કે અતિસંકિલષ્ટ પરિણામે આ પ્રકૃતિએ બંધાતી જ નથી. શેષ અડસઠ પ્રકૃતિઓને ઉચ્ચ સ્થિતિબંધ અતિસંશ્લિષ્ટ પરિણામી ચારે ગતિના મિથ્થાદષ્ટિ જ કરે છે. સપક સ્વ-સ્વ અંધ-વિચ્છેદ સમયે જિનનામ, આહારદિક, પુરુષવેદ, ચાર સંજવલન, પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, સાતવેદનીય, યશકીર્તિ, ઉચ્ચ ગોત્ર અને પાંચ અંતરાયઆ પચ્ચીશ પ્રકૃતિએને જઘન્ય સ્થિતિબંધ કરે છે. વૈક્રિયષકને તwાગ્ય વિશુદ્ધ પર્યાપ્ત અસંશિ–પંચેન્દ્રિય, દેવાયુને ત»ાચિગ્ય સંકિલષ્ટ અને નરકાયુને તત્કાગ્ય વિશુદ્ધ પર્યાપ્ત અસર તથા સંસિ પચન્દ્રિય તેમજ શેષ બે આયુષ્યને ત»ાગ્ય સંલિઝ એકેન્દ્રિયાદિ સઘળા છે જઘન્ય સ્થિતિબંધ કરે છે. શેષ પંચાશી પ્રકૃતિઓને જઘન્ય સ્થિતિબંધ યથાસંભવત~ાગ્યવિશુદ્ધ અથવા સર્વવિશુદ્ધ પર્યાપ્ત બાદર પૃથ્વીકાય, અપ્લાય, વનસ્પતિકાય જ કરે છે. કેમકે સંપિચેન્દ્રિયે આ પંચાશી પ્રવૃતિઓને અંતકૅડાકડી સાગરોપમથી ઓછા બંધ કરતા જ નથી. તેમજ બેઈન્દ્રિય વગેરે છે પણ એકેન્દ્રિયથી પણ પચીશગુણુ વગેરે પ્રમાણ જ બંધ કરે છે. (૧૧) શુભાશુભત્વ દેવ, મનુષ્ય અને તિર્ય ચાયુ વિના શેષ એ સત્તર પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અતિસલિઈ પરિણામે બંધાય છે માટે આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અશુભ છે. વળી અશુભપ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટરિથતિબંધ વખતે રસ પણ ઉત્કૃષ્ટ બંધાય છે તે ઉત્કૃષ્ટ રસ પણ અશુભ છે. જ્યારે શુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટસ્થિતિબંધ વખતે રસ જઘન્ય અંધાય છે, પણ ઉઠ્ઠી બંધાતું નથી, અને શુભપ્રકૃતિઓને જઘન્ય રસ અશુભ ગણાય છે. માટે પણ ઉત્કૃષ્ટ સ્થિતિ અશુભ છે. જઘન્ય સ્થિતિ કપાયની મંદતા વડે બંધાતી હોવાથી તેમજ અશુભપ્રકૃતિઓના જઘન્યસ્થિતિબંધમાં જઘન્યરસ અને શુભપ્રકૃતિઓના જઘન્યસ્થિતિબંધમાં ઉછરસ આ ધાતે હોવાથી શુભ છે. તિર્યંચાદિ ત્રણ આયુષ્યને ઉસ્થિતિબંધ વિશુદ્ધિએ થાય છે અને તે વખતે તેમાં રસ પણ ઉત્કૃષ્ટ બધાય છે માટે તે શુભ છે. અને જઘન્યસ્થિતિબંધ સંક્ષિણ પરિણામે બંધાય છે તેમજ તે સમયે રસ પણ જઘન્ય બંધાય છે. માટે તે અશુભ છે. – રસબંધ - * આ વિષયમાં ૧) સાવાદિ, (૨) સ્વામિત્વ, અને (૩) અલ્પબહુવ, આ ત્રણ સંબધી વિચાર કરવાનો છે. Page #856 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પચસંગ્રહ પાંચમું દ્વાર સારસંગ્રહ (૧) સાઘાદિ. ' સાવાદિ પ્રમ્પણા મૂળ અને ઉત્તરકમ આશ્રયી બે પ્રકારે છે. - ત્યાં ચાર ઘાતકમને અજઘન્ય રસબંધ સાદ્યાદિ ચાર પ્રકારે અને શેષ જaન્યાદિત્રાણુ એ સાદિ-અધુવ એમ બે પ્રકારે છે. તેથી આ ચારે કર્મના દશ, દશ ભાંગા છે, નામ અને વેદનીયકર્મને અનુત્કૃષ્ટ રસબંધ સાદાદિ ચાર પ્રકારે અને ઉત્કૃષ્ટાદિ શેષ ત્રણ સાદિ-અધુવ એમ બે પ્રકારે છે. તેથી એ બે કર્મના પણ દશ, દશ ભાંગા થાય છે. નેત્રકમને અનુહૃષ્ટ અને અજઘન્ય સાદિ–અધ્રુવ એમ બે-બે પ્રકારે હેવાથી તેને બાર તેમજ આયુષ્યના ચારે બંધ બે-બે પ્રકારે હોવાથી આઠ, એમ આઠે મૂળકર્મના મલી એંશી ભાંગા થાય છે. શુભઇવબંધી આઠ પ્રકૃતિને અનુષ્ટ રસબંધ ચાર પ્રકારે અને શેષ ત્રણ બંધ બે-બે પ્રકારે હોવાથી એક એક પ્રકૃતિના દશ દશ ભાંગા થતાં કુલ એંશી, શેષ તેતાલીશ અશુભ ધવબંધી પ્રકૃતિએને અજઘન્ય રસબંધ ચાર પ્રકારે અને શેષ ત્રણ બે-બે પ્રકારે એમ એક એકના દશ દશ ભાંગા થવાથી કુલ ચાર ત્રીશ. , યુવબંધી પ્રકૃતિએ સુડતાલીશ જ છે, પરંતુ વર્ણચતુષ્ક શુભ-અશુભ અને પ્રકા૨માં ગણાવેલ હેવાથી અહિ એકાવન થાય છે. તત્તર અધુવબધી પ્રકૃતિઓના ચારે રસ બે બે પ્રકારે હેવાથી એક એકના આઠ આઠ ભાંગા થવાથી કુલ પાંચસે ચોરાશી ભાંગા થાય છે. આ રીતે કુલ એક ચિવીશ ઉત્તરપ્રકૃતિની અપેક્ષાએ કુલ એક હજાર ચોરાણું (૧૦૯૪) ભાંગા થાય છે. ત્યાં ચારે ઘાતકમને જઘન્ય રસબંધ ક્ષેપકને સ્વબંધના અન્ય સમયે એક જ સમય પ્રમાણમાં થાય છે પછી બંધવિચ્છેદ થાય છે માટે તે સાદિ અવ છે. તે સિવાથને સઘળે રસબંધ અજઘન્ય છે. તેમાં સૂકમસંપરા મોહનીય અને ઉપશાંતમાહે શેષ ત્રણ કમને પણ બંધ નથી, ત્યાંથી પડતે બંધ શરૂ કરે ત્યારે અજઘન્ય સાદિ, અબંધ અથવા જઘન્ય રસબંધના સ્થાનને નહિ પામેલાને અનાદિ, અને શવ અને શવ્યાને અધુવ હેય છે. આ ચારે કમને મિથ્યાષ્ટિ) સંશિ–પંચેન્દ્રિય અતિસંકિલષ્ટ પરિણામે એક બે સમય સુધી ઉત્કૃષ્ટ અને શયાળે અનુત્કૃષ્ટ એમ વારાફરતી અને બધે અનેકવાર કરતા હોવાથી સાદિ–અધુવ છે. ' નામ અને વેદનાયકને ઉત્કૃષ્ટ રસબંધ ક્ષેપક સૂમસંપાયના ચરમસમયે કરે છે. ત્યારપછી બંધવિરછેદ થાય છે. માટે તે સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. તે સિવાય સર્વકાલ અનુશ્રુષ્ટ રસબંધ કરે છે. ઉપશાંતામહે રસબંધ કરતા નથી. ત્યાંથી પડતો અનુષ્ટ કરે માટે સાદિ, અબંધસ્થાન અથવા ઉત્કૃષ્ટ રસબંધસ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અભને અને ભવ્યને અથવ હોય છે. Page #857 -------------------------------------------------------------------------- ________________ વચસહ-પાંચમું દ્વાર સારસગ્રહ ૮૨૩ આ અને કર્મને સમ્યગ્દષ્ટિને પરાવર્તમાન મધ્યમ પરિણામે જઘન્ય અને સંકિલષ્ટ કે વિશુદ્ધ પરિણામે અજઘન્ય, પુનઃ પરાવર્તમાન મધ્યમ પરિણામે જઘન્ય અને સકિલષ્ટ કે વિશુદ્ધ પરિણામે અજઘન્ય એમ વારાફરતી અનેક્વાર થતા હોવાથી તે સાદિ-અgવ છે. ગોત્રકમને નીચગોત્ર આશ્રયી જઘન્ય રસબંધ ઉપશમસમ્યવની પ્રાપ્તિના પૂર્વ સમયે એટલે કે મિથ્યાત્વના ચરમસમયે સાતમી નરકને નારક એક સમય જ કરે છે. માટે તે સાદિ અધ્રુવ છે. વળી સમ્યકત્વ પ્રાપ્ત કરી તેને ઉચ્ચગેત્રની અપેક્ષાએ અજઘન્ય રસબંધ કરે છે. ત્યારે અજઘન્યની સાદિ, જઘન્ય રસબધના સ્થાનને અથવા બંધવિચ્છેદ સ્થાનને નહિ પ્રાપ્ત કરેલાઓને અનાદિ, અંભએને ધ્રુવ અને ભવ્યને અધુવ છે. ગોત્રકમના ઉત્કૃષ્ટ રસબંધના છે અને અનુષ્કૃષ્ટ રસબંધના સાવાદિ ચારે પ્રકાર વેદનીયકર્મની જેમ જ છે.. આયુષ્યકમ અધુવMધી હેવાથી તેના દરેક અંધ સાદિ અને અgવ એમ બે જ પ્રકારે છે. તેજસ, કામણ, અગુરુલઘુ, નિર્માણ અને શુભવર્ણચતુષ્ક એ આઠ શુભ ધ્રુવબધી પ્રકૃતિએને સંસિ-પચેન્દ્રિય મિથ્યાષ્ટિ અતિસક્લિષ્ટ પરિણામે જઘન્ય અને શષકાળે અજઘન્ય, પુનઃ અતિસક્લિષ્ટ પરિણામે જઘન્ય અન્યથા અજઘન્ય એમ પર્યાયે રસબધ કરતે હેવાથી બન્ને રસબંધ સાદિ-અધુવ છે. આ આઠે પ્રકૃતિના ઉત્કૃષ્ટ રસબંધના છે અને અનુશ્રુષ્ટ રસબંધના ચાર પ્રકાર વેદનીયકર્મની જેમ જ સમજવા. માત્ર એ આઠને ઉત્કૃષ્ટ રસબંધ શપક અપૂર્વકરણે સ્વબંધવિચ્છેદ સમયે એક સમય માત્ર કરે છે એટલી વિશિષ્ટતા છે. મિથ્યાત્વ, થીણુદ્વિત્રિક અને અનંતાનુબંધી ચતુષ્ક એ આઠને એકી સાથે સમ્યકુત્વ અને સર્વવિરતિની પ્રાપ્તિ કરનાર મિથ્યાષ્ટિને મિથ્યાત્વના ચરમસમયે, અપ્રત્યા ખાનીય ચતુષ્કનો ક્ષાયિક સમ્યક્ત્વ સહિત સર્વવિરતિ પ્રાપ્ત કરનાર ચતુર્થ ગુણસ્થા-નકના ચરમસમયે, પ્રત્યાખ્યાનીય ચતુષ્કને સર્વવિરતિ પ્રાપ્ત કરનારને પંચમ ગુણસ્થાચકના ચરમસમચ, નિદ્રાદ્ધિક, અશુભવણ ચતુષ્ઠ, ઉપઘાત, ભય અને જુગુપ્સાને ક્ષપક અપૂર્વકરણ ગુણસ્થાને સ્વ-સ્વબંધવિચ્છેદ સમયે, ચાર સંજવલનને નવમાં ગુણસ્થાને સ્વ-સ્વબંધવિચછેદ સમયે અને પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદને દશમા ગુણસ્થાનકના ચરમસમયે સમયમાત્ર જઘન્ય રસબંધ કરે છે. પછી અંધવિચ્છેદ થાય છે તેથી તે સાદિ-અધુવ છે. પિતપતાના અબંધસ્થાનથી પહેલાને પુનઃ બંધ શરૂ થાય ત્યારે અજઘન્ય રસબંધની સાદિ, અMધસ્થાનને અથવા જઘન્ય -રસબંધના સ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અભને ધ્રુવ અને ભવ્યને અધુવ એમ જઘન્ય રસબંધ ચાર પ્રકારે છે. Page #858 -------------------------------------------------------------------------- ________________ ૮૨૪ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ આ તેતાલીશે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અને અત્કૃષ્ટ રસબંધ ચાર મૂળઘાતી કર્મોની જેમ મિથ્યાત્વી સંશિ–પંચેન્દ્રિમાં વારંવાર થતા હોવાથી અને સાદિ-અવ એમ બે પ્રકારે છે. શેષ તહાર પ્રકૃતિએ અધુવબંધી હોવાથી જ તેમના જઘન્યાદિ ચારે અધે સાદિ-અવ એમ બે પ્રકારે છે. (૨) સ્વામિત્વાર. ક્ષપક સુમસં૫રાય ચરમસમયે યશકીર્તિ, ઉચ્ચગેત્ર અને શાતા વેદનીય એ ત્રણને અને આઠમા ગુણસ્થાને સ્વબંધ-વિચ્છેદ સમયે દેવદ્ધિક પચેન્દ્રિય જાતિ વિક્રિયદ્રિક, આહારકશ્ચિક, તેજસ, કાર્મણ, સમચતુરસ સંસ્થાન, શુભવર્ણચતુષ્ક, શુભવિહાગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, તીર્થકર નામકર્મ અને ત્રસ, નવક એ ઓગણત્રીશને એક સમય ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. કારણકે આ બધી પ્રવૃતિઓ શુભ છે અને શુભ પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ રસબંધ વિશુદ્ધ પરિણામે જ થાય છે અને આ પ્રકૃતિઓના બંધમાં ઉપરોક્ત છે જ અતિવિશુદ્ધ છે. દારિકશ્ચિક, મનુષ્યદ્ધિક, વજઋષભનારાચ સંઘયણ એ પાંચને ઉત્કૃષ્ટ રસબંધ અતિવિશુદ્ધ સમ્યગ્દષ્ટિ દેવો કરે છે. કારણકે-આ પાંચ પ્રકૃતિએ શુભ હેવાથી તેને ઉત્કૃષ્ટ રસ વિશુદ્ધ પરિણામે જ બંધાય. અને તેવી વિશુદ્ધિમાં વર્તતા સમ્યગ્દષ્ટિ મનુષ્ય-તિયા દેવ–પ્રાય જ બંધ કરે છે. તેથી આ પ્રવૃતિઓને તેઓને બંધ ન થાય અને નારકોને બંધ હોવા છતાં જિનેશ્વરનાં કલ્યાણક વગેરેના પ્રસંગોમાં તેમજ સમવસરણાદિમાં પ્રભુની દેશના આદિના શ્રવણમાં તેમજ નંદીશ્વરદ્વીપ આદિનાં શાશ્વત તીર્થોની યાત્રા આદિમાં દેવેને જેવી વિશુદ્ધિ હોય છે તેવી વિશુદ્ધિ પરાધીનતાના કારણે સ્વસ્થાને રહેલ સમ્યગ્દષ્ટિ નારકેને હોતી નથી તેમને ઉત્કૃષ્ટ રસખ ધ થતું નથી માટે સમ્યગ્દષ્ટિ દેવો જ ઉત્કૃષ્ટ રસબંધ કરે છે દેવાયુષને ઉત્કૃષ્ટ રસબંધ તત્કાગ્ય વિશુદ્ધ પરિણામી અપ્રમત્ત મુનિજ કરે છે. કારણકે–અતિવિશુદ્ધ પરિણામે આયુષ્યને બંધ જ થતો નથી. તેમજ આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય ત્યારે જ ઉત્કૃષ્ટ રસ બંધાય છે દેવાયુની તેત્રીશ સાગરોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિ અનુત્તર વિમાનના દેવાને જ હોય છે અને અનુત્તર વિમાનમાં સંયમીઓ જ જઈ શકે છે. વળી પ્રમત્તથી પણ અપ્રમત્તની વિશુદ્ધિ વધારે હોય છે. અપૂર્વકરણાદિમાં આયુને અંધ થતો નથી. માટે અન્ય કેઈ છ દેવાયુનો ઉત્કૃષ્ટ રસબંધ કરતા નથી. અનંતર સમયે ઉપશમ સમ્યકત્વને પ્રાપ્ત કરનાર ચરમસમયવર્તી મિથ્યાત્વી, સપ્તમ પૃથ્વીને નારક ઉદ્યોત નામકર્મને ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. કારણકે આ પુથપ્રકૃતિ હોવા છતાં તિર્યંચગતિ સાથે જ બંધાય છે. વળી આટલી વિશુદ્ધિએ વર્તતા. અન્ય કેઈપણ જીવ તિર્યંચપ્રાગ્ય બંધ કરતા જ નથી માત્ર સપ્તમ પૃથ્વીના Page #859 -------------------------------------------------------------------------- ________________ - ત્રિ-પાંચમું દ્વાર સારસંગ્રહ ૮૨૫. કાને જ મિથ્યાત્વ અવસ્થામાં તિર્યંચગતિને ધ્રુવબંધ હોવાથી તેના વિશુદ્ધ પરિણામે તિર્યંચગતિ સાથે ઉદ્યોત નામકર્મને ઉત્કૃષ્ટ રસબંધ થાય છે. પણ બીજા કોઈ છે ને તે નથી. અતિસંકિલષ્ટ પરિણામી ઇશાન સુધીના દેવો એકેન્દ્રિય જાતિ અને સ્થાવર નામકર્મના ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. આ બંને પાપપ્રકૃતિઓ હાવાથી અતિસંકિલષ્ટ પરિણામે જ્યારે આ બન્નેની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય ત્યારે જ ઉત્કૃષ્ટ રસ બંધાય છે. મનુષ્ય તિયાને અતિસંકિલષ્ટ પરિણામે નરક પ્રાગ્ય બંધ થતું હોવાથી આ પ્રવૃતિઓને બંધ થતું નથી અને મધ્યમ પરિણામે અઢાર કોડાકોડી સાગરોપમ સુધીની મધ્યમ સ્થિતિ જ બંધાય છે અને રસ પણ મધ્યમ પડે છે. જ્યારે નારકે અને સનત્કમારાદિ દે તે તથાસ્વભાવે આ બે પ્રકૃતિએ બાંધતા નથી. તસ્ત્રાગ્ય વિશુદ્ધ પરિણામી ઇશાન સુધીના દેવે આતપ નામકમને ઉછે રસબંધ કરે છે. આ પ્રકૃતિએ શુભ હોવા છતાં એકેન્દ્રિય જાતિ સાથે જ બંધાય છે અને અતિવિશુદ્ધિમાં વર્તતા આ દેવ પંચેન્દ્રિય પ્રાગ્ય બંધ કરે છે. માટે તત્કારોગ્ય વિશુદ્ધ ઈશાન સુધીના દેવે કહ્યા છે. વળી આતપ નામકર્મને ઉત્કૃષ્ટ રસબંધ થાય તેવા વિશુદ્ધ પરિણામે મનુષ્ય-તિયા એકેન્દ્રિય પ્રાગ્ય બંધ કરતા નથી, પરંતુ પંચેન્દ્રિય તિય ચાદિ પ્રાગ્ય જ બંધ કરે છે. તેમ જ નારકે તથા સનન્દુમારાદિ દેવે તથાસ્વભાવે જ આ પ્રકૃતિ બાંધતા નથી માટે ઉક્ત દે જ આને ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. - અતિસંક્ષિણ પરિણામી નારકો તથા સહસ્ત્રાર સુધીના દેવે તિયચદ્ધિક અને. છેવા સંઘયણને ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. આ ત્રણે પ્રકૃતિઓ અશુભ હેવાથી અતિસંકિલષ્ટ પરિણામે જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય ત્યારે જ ઉત્કૃષ્ટ રસ બંધાય છે, મનુષ્યો અને તિય અતિસંકિલષ્ટ પરિણામે નરક પ્રાયોગ્ય જ બંધ કરતા હોવાથી આ પ્રકુતિઓ બાંધતા નથી અને મધ્યમ સંકલેશે મધ્યમ સ્થિતિ બંધાતી હોવાથી રસ પણ મધ્યમ જ બંધાય છે. તેમ જ આનતાદિ દેવો તથાસ્વભાવે જ તિર્યંચ પ્રાગ્ય બંધ કરતા નથી. માટે ઉક્ત છ જ એ ત્રણેને ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. એટલી વિશેષતા છે. છેવક સંઘયણના ઉત્કૃષ્ટ રસબંધના સ્વામી ઈશાન પછીના દે હેય છે. વિકલત્રિક, સૂક્ષત્રિક, નરકત્રિક તથા મનુષ્ય-તિર્યંચનું આયુ આ અગિયાર પ્રકૃતિએને ઉત્કૃષ્ટ રસબંધ મિથ્યાષ્ટિ મનુષ્ય અને તિયા જ કરે છે. કારણ કે પ્રથમની નવ પ્રકૃતિએ દે અને નારકે ભવસ્વભાવે જ બાંધતા નથી. મનુષ્ય તિર્યંચાયુને તેઓ બંધ કરે છે, પરંતુ તે બંને આયુષ્યને ઉત્કૃષ્ટ રસબંધ ત્રણ પાપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે ત્યારે જ થાય છે. જ્યારે દેવ તથા નારકે તથાસ્વભાવે જ અસંખ્યાતવર્ષ પ્રમાણ મનુષ્ય-તિયચાયુને બંધ કરતા નથી માટે આ અગિયારને ઉત્કૃષ્ટ રસધ મનુષ્ય-તિયા જ કરે છે. Page #860 -------------------------------------------------------------------------- ________________ પંચસગ્રહ-પાંચમું દ્વાર . ત્યાં સૂફમત્રિક, વિકલત્રિક અને નરકાયુ એ સાતને અતિસકિલષ્ટ પરિણામે બંધ જ ન થતો હોવાથી ત~ાગ્ય સંકિલષ્ટ પરિણામે, નરકટિકનો અતિસક્લિષ્ટ પરિણામે અને મનુષ્ય-તિય"ચાયુ શુભ છે, છતાં અતિવિશુદ્ધ પરિણામે તેને બંધ ન થતું હોવાથી તદ્યોગ્ય વિશુદ્ધ પરિણામે તે બંને આયુષ્યને મિથ્યાદષ્ટિ મનુષ્ય-તિય ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. એ વિશેષતા છે. , , મધ્યમનાં ચાર સંઘયણ, ચાર સંસ્થાન, હાસ્ય, રતિ, સ્ત્રીવેદ અને પુરુષવેદ આ બાર પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ રસબંધ ત~ાગ્ય સંકિલષ્ટ ચારે ગતિના મિથ્યાષ્ટિએ કરે છે. આ સઘળી પ્રવૃતિઓ અશુભ હોવા છતાં પરાવર્તમાન છે તેથી અતિસકિલષ્ટ પરિણામે તેનાથી પણ અશુભતર અતિમ સંઘયણદિ પ્રતિપક્ષ પ્રકૃતિઓને જ બંધ થતું હોવાથી તત્કાગ્ય સંકિલષ્ટ પરિણામે ઉત્કૃષ્ટ રસબંધ કરે એમ કહ્યું છે. • શેષ પાંચ જ્ઞાનાવરણુ, નવ દર્શનાવરણ, અસાતા વેદનીય, હાસ્ય, રતિ, સ્ત્રી તથા પરષદ વિના મહનીયની બાવીશ, હુંડક સંસ્થાન, અશુભ વર્ણચતુષ્ક, અશુભ વિહારોગતિ, ઉપઘાત, અસ્થિર ષક, નીચગેત્ર અને પાંચ અંતરાય-આ છપ્પન પ્રકૃતિએને ઉત્કૃષ્ટ રસબંધ 'અતિસંશ્લિષ્ટ પરિણામી ચાર ગતિના મિથ્યાત્વીઓ કરે છે. જઘન્ય રસબંધના સ્વામી - સૂકમ સં૫રાયચરમસમયવર્તીક્ષપક પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, અને પાંચ અંતરાય એ ચૌદને, અનિવૃત્તિ બાદર ગુણસ્થાનકવર્તી ક્ષપક સ્વ-સ્વબંધ વિચ્છેદ સમયે પુરુષવેદ તથા સંજવલન ચતુષ્ક એ પાંચ અને અપૂર્વકરણવતી ક્ષપક રવસ્વબંધ વિચ્છેદ સમયે નિદ્રાદ્ધિક, અશુભવણ ચતુષ્ક, ઉપઘાત, હાસ્ય, રતિ, ભય, જીગુસા–આ અગિયારને એક સમયમાત્ર જઘન્ય રસબંધ કરે છે. કારણ કે આ સર્વ પ્રકૃતિઓ અશુભ છે. તેથી તે તે પ્રકૃતિના બંધમાં જે જીવ અતિવિશુદ્ધિવાળે હેય તે જ તેને તેને જઘન્ય રસબંધ કરે છે. ' 'મિથ્યા મોહનીય, અનંતાનુબંધી ચતુષ્ક અને દ્વિત્રિક એ આઠને એકી સાથે સમ્યકત્વ અને ચારિત્ર પ્રાપ્ત કરનાર ચરમસમયવર્તી મિથ્યાત્વી, અપ્રત્યાખ્યાનીય ચતષ્કને એકી સાથે ક્ષાયિક સમ્યકત્વ અને સર્વવિરતિ પ્રાપ્ત કરનાર ચરમસમયવર્તી અવિરતિ સમ્યગ્દષ્ટિ, પ્રત્યાખ્યાનીય ચતુષ્કને સર્વવિરતિ પ્રાપ્ત કરનાર ચરમસમયવર્તી દેશવિરતિ, અને અરતિ તથા શોકને અપ્રમત્તાભિમુખ પ્રમત્તયતિ જઘન્ય રસબંધ કરે છે. કારણ કે આ પ્રકૃતિએના બંધક છોમાં આ જ અતિવિશુદ્ધ છે. * તિર્યંચદ્ધિક અને નીચગાત્રને જઘન્ય રસબંધ ઉપશમ સમ્યફત્વ પ્રાપ્ત કરનાર મિથ્યાત્વના ચરમસમ વર્તતે સપ્તમ પૃથ્વીને નારક કરે છે. કારણ કે-આ ત્રણે અશુભ પ્રકૃતિઓ છે. તેથી તેના બંધમાં અતિવિશુદ્ધ પરિણામી છે હેય છે. તે જ Page #861 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ ૮૩૭ તેને જઘન્ય રસબંધ કરી શકે અને એટલી વિશુદ્ધિમાં વત્તતા અન્ય છ દેવ કે મનુષ્ય પ્રાથ બંધ કરતા હોવાથી આ ત્રણ પ્રકૃતિઓ બાંધતા જ નથી. માત્ર સાતમી પૃથ્વીને નારક મિથ્યાત્વાવસ્થામાં આ જ પ્રકૃતિઓ બાંધે છે. તેથી તે જ જઘન્ય. રસબંધ કરે છે. પ્રમત્તાભિમુખ અપ્રમત્તથતિ આહારદ્ધિકને અને નરકાસુ બાંધી પશમ સમ્યકવ પામી જિનનામને બંધ કરનાર મનુષ્ય મિથ્યાત્વ અને નરકાભિમુખ અવસ્થામાં ચેથા ગુણસ્થાનકના ચરમસમયે જિનનામકમને જઘન્ય રસબંધ કરે છે. આ ત્રણે પુણ્યપ્રકૃતિઓ છે અને પુણ્યપ્રકૃતિને જઘન્ય રસબંધ તે તે પ્રકૃતિઓના બંધક છમાં જે વધારેમાં વધારે સંકિલષ્ટ પરિણામી હોય તે જ છ કરે છે. આ ત્રણે પ્રકૃતિના બંધમાં ઉપરોક્ત છ જ વધારેમાં વધારે સંકિલષ્ટ પરિણામી છે. માટે તે જઘન્ય રસબંધના સ્વામી કહેલ છે. એમ સર્વત્ર સમજવું. ઔદારિકટ્રિક અને ઉદ્યોત નામકર્મને જઘન્ય રસબંધ અતિસંકિલષ્ટ પરિણામે નાર અને સહસ્ત્રાર સુધીના દેવે કરે છે. કારણ કે- અતિસંકિલષ્ટ પરિણામે મનુષ્યતિય નરક પ્રાગ્ય બંધ કરતા હોવાથી આ પ્રકૃતિઓનો બંધ કરતા જ નથી અને આનતાદિ દેવો મનુષ્ય પ્રાગ્ય જ બંધ કરતા હોવાથી ઉદ્યોત નામકમને બંધ કરતા નથી. તેમ જ દારિકટ્રિકને બંધ હોવા છતાં અતિસંક્ષિણ પરિણામનો અભાવ હોવાથી તેને જઘન્ય રસબંધ કરતા નથી. તેથી ઉપરોક્ત છે જ તિર્યંચ પ્રાગ્ય બંધ કરતા આ પ્રકૃતિએને જઘન્ય રસબંધ કરે છે. તેમાં પણ ઈશાન સુધીના દે અતિસંક્ષિણ પરિણામે એકેન્દ્રિય પ્રાગ્ય જ બંધ કરતા હોવાથી ઔદારિક અંગેપગને જઘન્ય રસબંધ તેમને વજીને શેષ દે તથા નારો કરે છે. એટલું વિશેષ સમજવું. સૂકમરિક, વિકલત્રિક, ચાર આયુષ્ય અને વૈક્રિયષક આ સેલને જઘન્ય રસબંધ મિથ્યાદષ્ટિ મનુષ્ય-તિયા જ કરે છે. દેવ અને નારકે મનુષ્ય તિર્યંચા, વજી શેષ ચૌદ પ્રકૃતિ ભવપ્રત્યયે જ બાંધતા નથી તેમ જ મનુષ્ય-તિર્યંચાયુને જઘન્ય રસબંધ જઘન્ય સ્થિતિબંધ વખતે થાય છે અને સુાકભવ પ્રમાણ જઘન્ય સ્થિતિવાળા મનુષ્ય-તિયામાં દેવ અને નારકો ઉત્પન્ન થતા જ નથી. તેથી આ બે આયુષ્યને પણ જઘન્ય રસબંધ દે કે નારો કરતા નથી. તેથી ઉપરોક્ત છ જ આ સેલે પ્રકૃતિના જઘન્ય રસબંધના સ્વામી છે. ત્યાં સુહમત્રિક વિકલત્રિક અને નરકત્રિક એ નવ પ્રકૃતિઓને અશુભ હોવાથી તત્કાગ્ય વિશુદ્ધ પરિણામે ક્રિયદ્વિકને શુભ હોવા છતાં તથાસ્વભાવે અતિસક્લિષ્ટ પરિણામે અને શેષ પાંચ પ્રકૃતિઓને શુભ હોવાથી તત્યાચોગ્ય સંકિલષ્ટ પરિણામે મનુષ્ય-તિ એ જઘન્ય રસબંધ કરે છે. એમ સમજવું. નરક વિના શેષ ત્રણ ગતિના પરાવર્તમાન-મધ્યમ પરિણામી છ સ્થાવર અને Page #862 -------------------------------------------------------------------------- ________________ ૮૨૮ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ એકેન્દ્રિય જાતિને એકથી ચાર સમય અને અતિસલિષ્ટ પરિણામી ઈશાન સુધીના દે આતપ નામકર્મને એકથી બે સમય જઘન્ય રસબંધ કરે છે. પરાવર્તમાન-મધ્યમ પરિણામી એટલે અંતઃકોડાકોડી સાગરોપમથી પ્રતિપક્ષી શુભ પ્રકૃતિના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી વર્તતા મિથ્યાદષ્ટિ અથવા સમ્યગ્દષ્ટિ જીવે એકથી ચાર સમય સુધી સ્થિર–અસ્થિર, શુભ, અશુભ, યશ-અયશ અને સાતા–અસાતા એ આઠને જઘન્ય રસબંધ કરે છે. વધારે વિશુદ્ધ પરિણામે સ્થિરાદિ શુભ પ્રકૃતિએને અને વધારે સંકિલષ્ટ પરિણામે અસ્થિરાદિ અશુભ પ્રવૃતિઓને મધ્યમ અથવા ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. માટે પરાવર્તમાન મધ્યમ પરિણમી કહેલ છે. અતિસક્લિષ્ટ પરિણામી ચારે ગતિના છ યથાસંભવ નારક અને તિયચ પ્રાગ્ય પ્રકૃતિ સાથે ત્રસ ચતુષ્ક, શુભવ ચતુષ્ક, તેજસ ચતુષ્ક, પરાઘાત ઉચ૭ વાસ અને પંચેન્દ્રિય જાતિ એ પંદર પ્રકૃતિઓને જઘન્ય રસબંધ કરે છે, પરંતુ ઈશાન સુધીના દેવ અતિસંકિલષ્ટ પરિણામે એકેન્દ્રિય પ્રાગ્ય બંધ કરતા રહેવાથી પંચે ન્દ્રિય જાતિ તથા ત્રસ નામકર્મને જઘન્ય રસબંધ કરતા નથી. તસ્ત્રાગ્ય વિશુદ્ધ, ચારે ગતિના મિથ્યાષ્ટિઓ નપુંસકવેદ અને સ્ત્રીવેદને જઘન્ય રસબંધ કરે છે. કારણ કે તેથી વધારે વિશુદ્ધ પરિણામે ફક્ત પુરુષવેદને જ બંધ કરે છે. પરાવર્તમાન–મધ્યમ પરિણામી ચારે ગતિના મિથ્યાદષ્ટિએ મનુષ્યદ્ધિક, બે વિહાગતિ, છ સંઘયણ, છ સંસ્થાન, સૌભાગ્યત્રિક, કૌભાંત્રિક અને ઉચગાત્ર આ ત્રેવીશ પ્રકૃતિઓને એકથી ચાર સમય સુધી જઘન્ય રસબંધ કરે છે. તેથી વધારે વિશુદ્ધિએ વત્તતા ઉપરોક્ત ત્રેવીશમાંની શુભ પ્રકૃતિઓને અને વધારે સંલિષ્ટતામાં વર્તતા અત્યંત અશુભ પ્રવૃતિઓને જ મધ્યમ કે ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. તેમ જ સમ્યગ્દષ્ટિઓ મનુષ્યદ્રિક, શુભ વિહાયોગતિ, પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન, ઉચ્ચગોત્ર અને સૌભાગ્યત્રિક આ નવ સિવાયની ચૌદ પ્રકૃતિએ બાંધતા જ નથી. તેમ જ આ નવ પ્રકૃતિએ બાંધે છે પણ તેઓને યથાસંભવ મધ્યમ કે ઉત્કૃષ્ટ જ રસ બંધાય છે માટે પરાવર્તમાન-મધ્યમ પરિણામી મિથ્યાત્વી જ જઘન્ય રસબંધક કહ્યા છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ તથા જઘન્ય રસબંધના સ્વામી કહ્યા. તેના પ્રસંગથી આ ઉત્કૃષ્ટ જઘન્ય રસબંધ કેટલા કાળ સુધી થાય તેનું સામાન્યથી વર્ણન કરે છે. જે પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ અથવા જઘન્ય રસબંધ ગુણાભિમુખ અથવા દેષાભિસુખ અવસ્થામાં જ થતું હોય ત્યાં તે જઘન્યથી કે ઉત્કૃષ્ટથી એક જ સમય થાય છે. વળી જે પ્રકૃતિઓને ગુણાભિમુખ કે દેવાભિમુખ અવસ્થા વિના માત્ર અતિસંકિલષ્ટ કે અતિવિશુદ્ધ પરિણામે ઉત્કૃષ્ટ કે જઘન્ય રસબંધ થતો હોય ત્યાં તે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બે સમય થાય છે. જે પ્રકૃતિઓને પરાવર્તમાન મધ્યમ Page #863 -------------------------------------------------------------------------- ________________ પંચસ ગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ ૮૨૯ પરિણામે જઘન્ય રસમધ થતા હોય ત્યાં તે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ચાર સમય થાય છે. (૩) અપમહત્વ એક સમયે એક જીવના સવ આત્મપ્રદેશમાં થતા વીય વ્યાપાર તે એક ચાગસ્થાન કહેવાય છે. તે ચાગસ્થાના સર્વ જીવ આશ્રયી-ઘનીકૃતલાકની સાતરાજ પ્રમાણુ એક શ્રેણિના અસખ્યાતમા ભાગમાં જેટલા આકાશ પ્રદેશ છે તેટલા અર્થાત્ અસખ્ય છે. જીવા અનંત હોવા છતાં એકેક ચૈાગસ્થાનમાં અનંતા સ્થાવર જીવે અને ઉત્કૃ ઇથી અસભ્ય ત્રસ જીવેા હેાય છે તેથી યાગસ્થાના તા અસખ્યાતા જ છે, એકેક ચેાગસ્થાનમાં વત્તત્તા જીવા લગભગ દરેક પ્રકૃતિએ ખાંધે છે, તેમ જ ક્રમ ગ્રથાદિમાં સ્થલષ્ટિએ એકસેસ અઠ્ઠાવન પ્રકૃતિએ કહી છે પરંતુ સૂક્ષ્મદૃષ્ટિએ એક એક પ્રકૃતિના અસખ્ય-અસભ્ય ભેદો હોય છે. શાસ્ત્રામાં જેમ ચારે આનુપૂર્વીના લાકના અસખ્યાતમા ભાગમાં રહેલ આકાશ પ્રદેશ પ્રમાણુ અને અવધિ જ્ઞાનાવરણ તથા ઋષિ દેશનાવરણુના અસંખ્ય લાકાકાશ પ્રદેશ પ્રમાણ ભેદો કહ્યા છે. તેમ યથાસભવ દરેક પ્રકૃત્તિના હાય છે. એક એક પ્રકૃતિના રસની અપેક્ષાએ અનંત ભેદો પણ પડે છે. પણ અહિં તેની વિવક્ષા કરી નથી. તેથી યાગસ્થાના કરતાં પ્રકૃતિ ભેદ્ય અસંખ્યાતગુણા છે. એકેક પ્રકૃતિના જઘન્ય સ્થિતિસ્થાનથી સમય-સમયની વૃદ્ધિએ ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી પૂર્વે ખતાવ્યા મુજબ અસખ્યાતા સ્થિતિભેદા અથવા સ્થિતિસ્થાના થતાં હાવાથી પ્રકૃતિભેદોથી સ્થિતિભેદો અસ`ખ્યગુણુ છે અને એકેક સ્થિતિભેદ્યના કારણભૂત પૂર્વે -તાવ્યા મુજમ કષાયજન્ય અધ્યવસાય સ્થાના અસખ્ય લાકાકાશ પ્રદેશ પ્રમાણુ હાવાથી સ્થિતિભેદાની અપેક્ષાએ સ્થિતિમધના અધ્યવસાયે અસંખ્યગુણુ છે. સ્થિતિમધના એકેક અધ્યવસાયમાં રસમધના કારણભૂત વેશ્યા સહકૃત કાચજન્મ રસમધના અધ્યવસાય સ્થાને અસંખ્ય લેાકાકાશ પ્રદેશ પ્રમાણુ છે. તેથી સ્થિતિ"ધના અધ્યવસાયાથી રસમધના અધ્યવસાયા અસખ્યાતગુણુ છે અને તે થકી પ્રતિસમયે જીવ વડે ગ્રહણ કરાતા અનંતપ્રદેશી ધા અનતા હૉવાથી ક્રમ પરમાશુઓ અનંતગુણુ છે. એકેક કમ પરમાણુમાં જઘન્યથી પણ સર્વ જીવરાશિથી અનંતગુણુ રસાવિભાગે હોય છે તેથી ક્રમ પરમાણુઓથી પણ રસાવિભાગે અનંતગુણુ છે. પ્રદેશબંધ અહિં (૧) ભાગ—વિભાગ પ્રમાણ,(૨)સાદ્યાદિઅને (૩) સ્વામિત્વ એ ત્રણ દ્વારા છે. Page #864 -------------------------------------------------------------------------- ________________ હe .પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ (૧) ભાગ-વિભાગ પ્રમાણુ જગતમાં છુટા છુટા પરમાણુઓ પણ હોય છે અને દ્વિદેશી અંધથી યાવત્ અનંતાનંત પ્રદેશી ઔધ પણ હોય છે. પરંતુ તે દરેકને આત્મા કર્મ સ્વરૂપે ગ્રહણ કરતું નથી. માત્ર અગ્રહણ મોગ્ય ઉત્કૃષ્ટ વગણા પછી એકેક પરમાણુની વૃદ્ધિએ થાવત્ અનંતી જે કામણ વર્ગણાઓ છે તેને જ ગ્રહણ કરી આત્મા કર્મ સ્વરૂપે પરિગુમાવે છે અને તે જ કર્મ કહેવાય છે અગ્નિ પિતાની અંદર રહેલ બાળવા ચોગ્ય કાને જેમ બાળી શકે છે, પરંતુ દૂર રહેલ દ્રવ્યને બાળી શક્તા નથી, તેમ જીવ જે આકાશપ્રદેશમાં રહેલ હોય તે જ આકાશપ્રદેશમાં રહેલ કામણ વગણને પિતે યોગના અનુસાર એછી કે વધારે પ્રતિસમયે ગ્રહણ કરે છે અને કમપણે પરિણુમાવે છે. ' જીવના પ્રદેશે સાંકળના અવયની જેમ પરસ્પર જોડાયેલ હોવાથી અમુક આત્મપ્રદેશમાં રહેલ કામણવગણને તે ગ્રહણ કરે છે ત્યારે એ છે કે વધુ પ્રમાણમાં તે જીવના આઠ રૂચક પ્રદેશ સિવાયના સર્વ પ્રદેશમાં વીર્યવ્યાપાર થાય છે, તેથી તે કામ વગણને પિતાના આઠ રૂચક પ્રદેશ સિવાયના સવપ્રદેશોમાં ગ્રહણ કરી કર્મ રૂપે પરિણુમાવે છે, પરંતુ પિતાના અમુક પ્રદેશમાં રહેલ કામણગણાને અમુક પ્રદેશાથી જ ગ્રહણ કરી અમુક પ્રદેશમાં જ કમપણે પરિણુમાવે છે એવું નથી. છવ સમયે સમયે કર્મ ગ્રહણ કરે છે તે અપેક્ષાએ કર્મબંધની સાદિ અને પ્રવાહની દૃષ્ટિએ અનાદિ છે. એક જીવને એક સમયે પ્રવર્તમાન અધ્યવસાય એક હેવા છતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાદિની અપેક્ષાએ તે અનેક પ્રકારની વિચિત્રતાવાળો હોય છે, તેથી એકેક સમયે ગ્રહણ કરાયેલ કર્મમાં પણ મૂળ તથા ઉત્તરની અપેક્ષાએ અનેક જાતના વિચિત્ર સ્વભાવ ઉત્પન્ન થાય છે અને તેથી જ એક સમયે એક જ અધ્યવસાયથી ગ્રહણ કરાયેલ કર્મના મૂળભેદની અપેક્ષાએ આઠ, સાત, છે અને એક ભેદ પડે છે. આયુષ્ય બંધાય ત્યારે આઠ, શેષકાલે સાત, સૂમસંપરા મોહનીય તથા આયુજ્યને બંધ હોવાથી છ અને ઉપશાંતમહાદિ ત્રણ ગુણસ્થાને માત્ર રોગપ્રત્યયિક એક વેદનીય કમને જ બંધ થતા હોવાથી એક જ ભાગ પડે છે. જે સમયે જેટલા કર્મ બંધાય તેટલા ભાગ પડે છે, પરંતુ તે દરેક ભાગ સમાન હોતા નથી. ત્યાં વેદનીય સિવાય જે કર્મની સ્થિતિ ઓછી હોય તે કર્મને છે અને જે કમરની સ્થિતિ વધારે હોય તે કર્મને વધારે એમ કર્મની સ્થિતિને અનુસારે તે તે કર્મને ભાગ મળે છે. તથાસ્વભાવે જ અલ્પ પુદ્ગલથી સુખ-દુઃખરૂપ વેદનીય કમપુદગલેને અનુભવ થતો નથી માટે વેદનીયને કર્મ પુદગલોને સવની અધિક ભાગ મળે છે તે આ પ્રમાણે– Page #865 -------------------------------------------------------------------------- ________________ પંચસ“ગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ જ્યારે આઠ કમ ધાય ત્યારે આયુષ્યક્રમની સ્થિતિ માત્ર તેત્રીશ સાગરપમની હાવાથી તેને સ થી એ, તેનાથી નામ તથા ગોત્રને અધિક અને પરસ્પર સમાન ભાગ મળે છે, તે થકી જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા અંતરાય એ ત્રણને અધિક અને પરસ્પર સમાન, તે થકી માહનીયને અધિક ભાગ મળે છે અને તેનાથી સ્થિતિ અલ્પ હોવા છતાં પશુ ઉપરીક્ત કારણથી વેદનીયને અધિક ભાગ મળે છે. ૮૩૧ આયુષ્ય કરતાં નામ-ગોત્રના સ્થિતિમધ સખ્યાતગુણુ છે છતાં તથાસ્વભાવે જ આયુષ્ય કરતાં નામ–ગેાત્રને સખ્યાતગુણુ નહિ પણ અધિક જ ભાગ મળે છે. એમ યથાસભવ અન્ય કર્મના વિષયમાં પણ સ્વય* વિચારી લેવું. એ જ પ્રમાણે સાત કે છ કમ બધાય ત્યારે સ્થિતિને અનુસારે તે તે સમયે અધાતા તે સાત કે છ કને જ ભાગ મળે છે, પરંતુ અધ્યમાન આયુષ્ય આદિને ભાગ મળતા નથી. એ જ રીતે જ્યારે માત્ર એક વેદનીય ક્રમ જ ખધાય છે ત્યારે મધ્યમાન સર્વ ક્રમ લિક તેને જ મળે છે. ઉત્કૃષ્ટ યોગ હોય ત્યારે કાઁદલિક ઘણાં ગ્રહણ થાય છે. તે ઉત્કૃષ્ટ યોગ પર્યાપ્ત સજ્ઞિ—પચેન્દ્રિય જીવાને જ હાય છે. વળી જ્યારે મૂળ અને ઉત્તરપ્રકૃતિએ આછી અધાય ત્યારે ભાગા થાડા પડતા હોવાથી ઉત્કૃષ્ટ ચેાગી, પર્યાપ્ત સન્નિ–પચેન્દ્રિય મૂળ અને ઉત્તરપ્રકૃતિ જ્યારે થાડી માંધતા હોય ત્યારે તે તે પ્રકૃતિએના ઉત્કૃષ્ટ પ્રદેશમ"ધ કરે છે. જઘન્યયોગ હોય ત્યારે કલિક થાડા ગ્રહણ થાય છે, તે સવથી જધન્યોગ લબ્ધિ પર્યાપ્ત સૂક્ષ્મ નિાદના જીવને ઉત્પત્તિના પ્રથમ સમયે જ હોય છે. વળી તેને યથાસ‘ભવ જ્યારે મૂળ અને ઉત્તરપ્રકૃતિ ઘણી બધાય ત્યારે ક દલિકના ભાગ ઘણા પડતા હેાવાથી સ જઘન્યાગી, લલબ્ધ અપર્યાપ્ત સૂક્ષ્મનિાદના જીવને મૂળ અને ઉત્તરપ્રકૃતિ ઘણી અધાતી હોય ત્યારે તે તે પ્રકૃતિના જઘન્ય પ્રદેશ ધ થાય છે. ધિ—અપર્યાપ્ત સૂનિાદના જીવ જે જે પ્રકૃતિ આંધતા નથી તે તે પ્રકૃતિના જઘન્ય પ્રદેશાધ સ્વામિત્વન્દ્વારમાં કહેશે. આયુષ્યને અન્ય કોઇ ક્રર્માંના ભાગ મળતા ન હોવાથી અને એક કાળે ચારમાંથી એક જ આયુષ્ય અધાતુ હાવાથી જ્યારે ઉત્કૃયેાગે યથાયેાગ્ય જÜન્ય સ્થિતિ આંધે ત્યારે જ આયુષ્યના ઉત્કૃષ્ટ પ્રદેશમધ થાય છે. જ્ઞાનાવરણીય આદિ છે મૂળકને માહનીય તથા આયુંષ્યના ભાગ મળવાથી અને માહનીયને માત્ર આયુના ભાગ મળવાથી ઉત્કૃષ્ટ પ્રદેશ'ધ થાય છે. ઉત્તપ્રકૃતિમાં કેટલીક પ્રકૃતિના કેવળ મૂળક રૂપ પરપ્રકૃતિને ભાગ મળ Page #866 -------------------------------------------------------------------------- ________________ ૮૩૨ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ વાથી, કેટલીકને પિતાની સ્વજાતીય મૂળકર્મથી અભિન્ન અન્ય પ્રકૃતિઓને ભાગ મળવાથી અને કેટલીકને તે બન્ને રીતે ભાગ મળવાથી તે તે પ્રકૃતિને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. મતિજ્ઞાનાવરણ આદિ પાંચ જ્ઞાનાવરણ અને દાનાન્તરાય આદિ પાંચ અંતરાય આ બધી પ્રવૃતિઓ હંમેશાં સાથે જ બંધાતી હોવાથી અને વેદનીય તથા ગોત્રની. અને પ્રકૃતિઓ એકી સાથે બંધાતી ન હોવાથી તેઓને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ મોહનીય અને આયુષ્યરૂપ પરપ્રકૃતિને ભાગ મળવાથી જ થાય છે. આયુષ્યકમની એકી સાથે બે-ત્રણ પ્રકૃતિએ બંધાતી ન હોવાથી ઉત્કૃષ્ટગે. યથાસંભવ બંધાતા ચારે આયુષ્યને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. શેષ ત્રણ કર્મની દરેક પ્રવૃતિઓને સ્વ અને પર એમ બન્ને પ્રકારના ભાગ મળવાથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. જેમ દર્શનાવરણીયકર્મમાં નિદ્રાદ્ધિકને થીણદ્ધિત્રિક વિના છ પ્રકૃતિએ બંધાતી હોય અને આયુષ્ય ન બંધાતું હોય ત્યારે તેને આયુષ્ય અને થીણુદ્વિત્રિકને ભાગ મળવાથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. એમ સર્વ પ્રકૃતિઓમાં યથાસંભવ વિચારવું. માત્ર મિથ્યાત્વ, નપુંસક, સ્ત્રીવેદ તથા થીણદ્વિત્રિકનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કેવલ આયુષ્યરૂપ પરપ્રકૃતિનાં જ દલિક મળવાથી થાય છે. (૨) સાધાદિ પ્રરૂપણ મૂળપ્રકૃતિ સંબંધી અને ઉત્તરપ્રકૃતિ સંબંધી-એમ સાદાદિ પ્રરૂપણા બે પ્રકારે છે. ત્યાં મોહનીય અને આયુષ્ય એ બે કર્મના ચારે બંધ સાદિ–અધવ એમ બે પ્રકારે હોવાથી એક-એકના આઠ એટલે બે કર્મના સેલ, તેમ જ શેષ જ્ઞાનાવરણીયાદિ છે કમને અનુત્ય પ્રદેશબંધ સાદિ વગેરે ચાર પ્રકારે અને શેષ ત્રણ બધે સાદિ અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી એક એકના દશ એટલે છ કર્મના સાઠ, એમ સોલ તથા સાઠ મળી કુલ પ્રદેશ આશ્રયી આઠે કમેના છોત્તેર ભાંગા થાય છે. તથાસ્વભાવે જ સાસ્વાદન તથા મિશ્રગુણઠાણે ઉછોગ હોતે નથી. માટે જ મિથ્યાત્વનો ભાગ મળવા છતાં અનતાનુબંધીને સાસ્વાદન ગુણસ્થાનકે અને થીણદ્ધિત્રિકને ભાગ મળવા છતાં નિદ્રાસ્ટિકનો મિશ્રગુણસ્થાને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કહ્યો નથી. એમ સર્વત્ર સમજવું. જે પ્રકતિઓને પર્યાપ્ત સંજ્ઞીને મિથ્યાત્વ ગુણસ્થાને ઉત્કૃષ્ટગે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થતું હોય તે પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ પ્રદેશબંધ સાદિ અધ્રુવ જ હોય, તેમ જ આયુષ્ય વિના મૂળ કે ઉત્તર કેઈપણ પ્રકૃતિને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કહેવો હોય ત્યારે . અષ્ટવિધ બંધક લે' નહિ, કારણ કે તે વખતે અખધ્યમાન આયુષ્યને ભાગ પણ શેષ પ્રકૃતિઓને મળે છે. Page #867 -------------------------------------------------------------------------- ________________ પચરંગ્રેહ પાંચમું દ્વાર સારસ ગ્રહ ૮૩ પહેલા તથા ચોથાથી નવમા સુધીના કેઈપણ ગુણસ્થાનકે વર્તમાન પર્યાપ્ત સંક્ષિપંચેન્દ્રિય ઉત્કૃષ્ટ ચગે મોહનીયકમને એક કે બે સમય સુધી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે, ત્યારબાદ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અનંતકાળ સુધી અતુટ પ્રદેશબંધ કરી પુનઃ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે, પછી ફરીથી અનુભ્રષ્ટ કરે. એમ આ બન્ને બંધ વારાફરતી અનેકવાર થતા હોવાથી સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે. સવથી અલ્પ વીર્યવાળો, લબ્ધિ-અપર્યાપ્ત સૂકમ નિગદને જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે મોહનીયકમને એક જ સમય જઘન્ય પ્રદેશબંધ કરે, ત્યારબાદ અપ પ્ત-અવસ્થામાં પ્રતિસમયે અસંખ્યગુણ ચોગની વૃદ્ધિ થતી હોવાથી બીજા સમયથી સંધ્યાત અથવા અસંખ્યાત કાળ સુધી તેને અજઘન્ય પ્રદેશબંધ કરે, પુનઃ ઉપરોક્ત અવસ્થા પ્રાપ્ત કરી એક સમય જઘન્ય બંધ કરી અજઘન્ય પ્રદેશબંધ કરે. એમ જઘન્ય–અજઘન્ય પ્રદેશબંધ પણ સંસારમાં વારાફરતી અનેકવાર થતા હોવાથી સાદિ અધુવ એમ બે પ્રકારે છે. પહેલા તથા ચેથાથી સાતમા સુધીના કોઈપણ ગુણસ્થાનકે રહેલ પર્યાપ્ત સંસિપંચેન્દ્રિય ઉત્કૃષ્ટ યોગે ત્યારે આયુષ્ય બાંધે ત્યારે તેને ઉત્કૃષ્ટ અને પછી અનુક્રૂણ પ્રદેશબંધ કરે, આયુષ્યકર્મ અઘુવબંધી હોવાથી તેના આ અને બંધ સાદિ અધ્રુવ એમ બે પ્રકારે છે. સર્વથી અલ્પ વીર્યવાન, લબ્ધિ-અપર્યાપ્ત સૂક્ષમ નિગોદને જીવ અનુભૂયમાન આયુષ્યના બે ભાગ ગયા પછી ત્રીજા ભાગના પ્રથમ સમયે આયુષ્યને બંધ કરે ત્યારે એક સમય જઘન્ય અને પછી અજઘન્ય પ્રદેશના ધ થતું હોવાથી તે મને પણ સાદિ–અપ્રુવ છે. દશમાં ગુણસ્થાને ક્ષપક અથવા ઉપશમશ્રેણિમાં વર્તમાન કેઈપણ જીવ ઉત્કૃષ્ટ ચગે એક અથવા બે સમય સુધી શેષ છ કર્મને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે માટે તે સાદિ અધ્રુવ છે અને તે જ આત્મા જ્યારે ઉત્કૃષ્ટ ગસ્થાનકથી પડી અથવા અગિયારમાં ગુણસ્થાનકે અધક થઈ ત્યાંથી પડી દશમાં ગુણસ્થાને આવી મદમસ્થાને વતતે હોય ત્યારે આ છ એ કર્મને અનુત્કૃષ્ટ પ્રદેશબંધ કરે ત્યારે અનુત્કૃષ્ટ પ્રદેશબંધની સાદિ, દશમાં ગુણસ્થાને ઉત્કૃષ્ટ ચગસ્થાને અથવા અબંધસ્થાનને નહિ પ્રાપ્ત કરેલ જીવને અનાદિ, અભયને કોઈપણ કાલે અતૃહૃષ્ટ પ્રદેશબંધને વિરછેદ ન થતો હોવાથી ધ્રુવ અને ભને કાલાન્તરે વિચછેદ થશે માટે અધુવ. એમ અનુણ પ્રદેશબંધ ચાર પ્રકારે છે. આ છ કર્મને જઘન્ય અને અજઘન્ય પ્રદેશબંધ પણ માહનીયકર્મની જેમ સાદિ અને અધુર એમ બે પ્રકારે છે. દશમાં ગુણસ્થાને શપક અથવા ઉપશમણિમાં ઉત્કૃષ્ટ ગે વર્તમાન આત્મા ૧૭ Page #868 -------------------------------------------------------------------------- ________________ પાઁચસ ગ્રહ–પાંચમું દ્વાર સારસ ગ્રહું પાંચ જ્ઞાનાવરણુ, ચાર દશનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદના ચાથા ગુણસ્થાને વૃત્તમાન સપ્તવિધ અંધક, ઉત્કૃષ્ટ ચાગી પર્યાપ્ત સનિ–પચેન્દ્રિય અપ્રત્યાખ્યાનીય ચતુષ્ટના, પચમ ગુણસ્થાને વત્તમાન પ્રત્યાખ્યાનીય ચતુષ્ટના, ચેાથાથી આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી વત્તમાન નિદ્રાદ્દિકના, આઠમા ગુણુસ્થાને વત્ત માન આત્મા ભય-જીગુપ્સાને અને નવમા ગુણસ્થાને ખીજા, ત્રીજા, ચાથા તથા પાંચમા ભાગે વત્ત માન આત્મા અનુક્રમે સ’જ્વલન ક્રાદિ ચારના ઉત્કૃષ્ટ ચાગે એકથી બે સમય સુધી ઉત્કૃષ્ટ પ્રદેશખ ધ કરે છે. માટે તે સાદિ—અધ્રુવ છે. ૮૩૪ ઉત્કૃષ્ટ પ્રદેશખ ધ કરી અથવા ખધવિચ્છેદ સ્થાનથી આગળ જઈ ત્યાંથી પડતાં મદ ચાગસ્થાને વત્તતાં તે તે પ્રકૃત્તિઓના અનુત્કૃષ્ટ પ્રદેશ ધની સાહિ, ઉત્કૃષ્ટ પ્રદેશમધ અથવા અમ સ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અલખ્યાને ધ્રુવ અને ભગૈાને ધ્રુવ એમ આ ત્રીશ ધ્રુવખધી પ્રકૃતિને અનુભૃષ્ટ પ્રદેશખધ ચાર પ્રકારે છે. સપ્તવિશ્વ અંધક, પર્યાપ્ત સજ્ઞિ, મિથ્યાસૃષ્ટિ ઉત્કૃષ્ટ ચાગ વડે એક-બે સમય સુધી મિથ્યાત્વ, થીશુદ્ધિત્રિક અને અનંતાનુખધિ ચતુષ્ક એ આઠના ઉત્કૃષ્ટ પ્રદેશમ ́ધ કરે, પછી સખ્યાત અથવા અસખ્યાત કે અનંતકાળ સુધી અનુત્કૃષ્ટ કરે એમ મિથ્યાષ્ટિને ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટમધ વારાફરતી અનેકવાર થતા હોવાથી સાદિ ધ્રુવ છે. સપ્તવિધ અંધક, પર્યાપ્ત સન્ની, મિથ્યાષ્ટિ ઉત્કૃષ્ટ ચાગે અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાચેાન્ય ત્રેવીશ પ્રકૃતિ ખાંધતાં નામકમની નવ ધ્રુવબધી પ્રકૃતિઓના એકથી એ સમય સુધી ઉત્કૃષ્ટ પ્રદેશમ ધ કરે, ત્યારબાદ સખ્યાત અથવા અસંખ્યાત કે મન'તકાળ સુધી અનુત્ક્રુષ્ટ કરે, પછી પુનઃ ઉપરીક્ત અવસ્થા પામી ઉત્કૃષ્ટ કરે—એમ સિધ્યાષ્ટિને અનેકવાર થતા હોવાથી આ અનેં મધ સા—િઅધ્રુવ છે. સથી અપ વીય વાળા લબ્ધિ અપ`પ્ત સૂક્ષ્મ નિાદના જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે આ સુડતાલીશે પ્રકૃતિના જઘન્ય પ્રદેશખધ કરે, ત્યારબાદ દ્વિતીય સમયથી આર'લી સંખ્યાત અથવા અસંખ્યાતકાળ સુધી અજઘન્ય, ત્યારખાદ જઘન્ય, એમ જાન્ય—અજઘન્ય વારાફરતી અનેકવાર થતા હોવાથી અને અધ સાદિ અને અશ્રુવ એમ એ પ્રકારે છે. અહિં નામકર્માંની નવ ધ્રુવબધી પ્રકૃતિએના જઘન્ય પ્રદેશાધ તિય ચ પ્રાયેાગ્ય ઉદ્યોત સહિત ત્રીશ પ્રકૃતિ ખાંધતા હોય ત્યારે થાય છે. એ લક્ષ્યમાં રાખવું. શેષ તહેાતેર અધ્રુવ ધી પ્રકૃતિએ અવમમી હોવાથી જ તેના જઘન્યાદિ ચારે અધા સાદિ-અધવ એમ બે પ્રકારે છે. (૩) સ્વામિત્વ દ્વાર આ દ્વારમાં મૂળ તથા ઉત્તરપ્રકૃતિએડના ઉત્કૃષ્ટ · તથા જઘન્ય પ્રદેશખ ધના સ્વામી કહેવાશે. Page #869 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ ૩૫ અહિ ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામીના વિચારમાં સર્વત્ર ઉત્કૃષ્ટ યોગી અને પર્યાપ્ત સંપિચેન્દ્રિય લેવા, તેમ જ સાતમા ગુણસ્થાનક સુધીમાં આયુષ્ય સિવાય જે પ્રકૃતિએને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કહ્યો હોય ત્યાં સર્વત્ર સપ્તવિધ બંધક સમજવા. વળી ઉત્કૃષ્ટ ચાણસ્થાનને જઘન્યકાળ એક સમય અને ઉત્કૃષ્ટકકાળ એ સમય હોવાથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ પણ વધુમાં વધુ બે સમય થાય અને સર્વ રોગ સ્થાનેને જઘન્યકાળ એક સમય હોવાથી જઘન્યથી કેઈપણ પ્રદેશબંધ એક સમય જ થઈ શકે તેમ જ અપર્યાપ્તાવસ્થામાં જ ઘટતાં ચગસ્થાને ઉત્કૃષ્ટકાળ પણ એક સમય જ હોવાથી જે પ્રકૃતિઓને જઘન્ય પ્રદેશબંધ અપર્યાપ્ત છ કરતા હોય તે પ્રકૃતિએના જઘન્ય પ્રદેશબંધને ઉત્કૃષ્ટકાળ પણ એક સમય જ અને તવોગ્ય સવ પર્યાપ્તિએ પર્યાપ્ત ના જઘન્ય ચગસ્થાનેને કાળ ઉત્કૃષ્ટથી ચાર સમય છે તેથી જે પ્રકૃતિએને પર્યાપ્તાવસ્થામાં જઘન્ય પ્રદેશબંધ થતા હોય ત્યાં ઉત્કૃષ્ટથી ચાર સમય પ્રમાણ કાળ હોય છે. એમ સત્ર સમજવું. ત્યાં પ્રથમ ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી આ પ્રમાણે છે. મિથ્યાત્વી અથવા સમ્યગ્દષ્ટિ આયુષ્યને, પહેલા તથા ચોથાથી નવમા સુધીના ગુણસ્થાનકવતી માહનીય અને દશમા ગુણસ્થાને રહેલ જીવ અખધ્યમાન આયુષ્ય તથા મોહનીયને ભાગ પણ મળતા હોવાથી શેષ જ્ઞાનાવરણીય વગેરે છ કમને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. દશમ ગુણસ્થાનકવતી આત્મા પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય, પાંચ અંતરાય, સાતા વેદનીય, યશકીર્તિ અને ઉચ્ચગોત્ર એ સત્તરને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. કારણ કે આ સત્તર પ્રવૃતિઓને અનધ્યમાન મોહનીય તથા આયુષ્યને અને ચાર દર્શનાવરણીયને તદુપરાંત પાંચ નિદાને તથા યશકીર્તિને શેષ નામકર્મની પ્રકતિઓને પણ ભાગ મળે છે. નવમા ગુણસ્થાને પ્રથમાદિ પાંચ ભાગમાં રહેલ આત્મા અનુક્રમે પુરુષવેદ અને સંજવલન ક્રોધાદિ ચારને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. કારણ કે આયુષ્યને તથા તે તે કાલે અધ્યમાન સર્વ મોહનીય પ્રકૃતિએને ભાગ પણ તેમને મલે છે. , ચેથા ગુણઠાણે હાસ્ય, રતિ, અરતિ અને શાકને તથા આઠમા ગુણસ્થાને ભય, જુગુપ્સાને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે એમ ટકામાં કહેલ છે. પરંતુ અખધ્યમાન મિથ્યાત્વની જેમ અખધ્યમાન પ્રથમના બાર કષાયને ભાગ પણ આ નોકષાયરૂપ છ પ્રકૃતિતિઓને મળતું હોય તે અરતિ-શાકને છઠે અને શેષ ચારને છઠ્ઠાથી આઠમા ગુણ સ્થાનક સુધી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે એમ કહેવું જોઈએ, છતાં કેમ કહેલ નથી તેનું કારણ વિશિષ્ટ જ્ઞાનીઓ જાણે, Page #870 -------------------------------------------------------------------------- ________________ ૮૩૬ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ પંચમ કમગ્રંથાદિમાં તે આ છએ પ્રકૃતિએને ચતુર્થીદિ ગુણસ્થાને રહેલા છે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે એમ કહેલ છે. ચેથા ગુણસ્થાને અપ્રત્યાખ્યાનીય ચતુષ્કને, પાંચમા ગુણસ્થાને પ્રત્યાખ્યાનીય ચતુષ્ક અને ચેથાથી આઠમા ગુણસ્થાનકના પ્રથમ ભાગ સુધી વર્તમાન આત્મા નિદ્રાદ્ધિકને ઉëષ્ટ પ્રદેશ બંધ કરે, કારણકે આયુષ્ય તથા સ્વજાતીય અખધ્યમાન પ્રકૃતિઓને વધુમાં વધુ ભાગ આ પ્રકૃતિઓમાં અહિં જ પ્રાપ્ત થાય છે. ચોથાથી આઠમાના છઠ્ઠા ભાગ સુધી વર્તતા મનુષ્ય દેવ પ્રાગ્ય નિનામ સહિત એગણત્રીશ પ્રકૃતિ બાંધતાં જિનનામને અને સાતમાથી આઠમાના છઠ્ઠા ભાગ સુધી વર્તતા મનુષ્ય દેવપ્રાગ્ય આહારદ્ધિક સહિત ત્રીશ પ્રકૃતિ બાંધતાં આહારકકિને ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કરે. અપ્રમત્તથતિ દેવાયુને અને મિથ્યાદષ્ટિ અસાતવેદનીય તથા મનુષ્યાચુને ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કરે-એમ અહિં ટીકામાં કહ્યું છે, પરંતુ પંચમ કર્મગ્રંથ ગા. ૯૧ તથા તેની ટીકામાં આ ત્રણેને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાષ્ટિ કરે એમ કહ્યું છે. વળી અહિં ટીકામાં મનુષ્ય પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિ બાંધતે મિથ્યાષ્ટિ વાત્રષભનારા સંઘયણને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે એમ કહ્યું છે. જ્યારે પંચમ કર્મગ્રંથ ગા૦ ૯૧ ની ટીકામાં સમ્યફવી તથા મનુષ્ય-તિય"ચ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિ આધત મિથ્યાત્વી અને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે એમ કહેલ છે. મિથ્યાષ્ટિ-નરક-તિર્યંચાયુ, મિથ્યાત્વ, છીણદ્વિત્રિક, સ્ત્રીવેદ, નપુંસક વેદ, અતાનુબંધી ચતુષ્ક તથા નીચગેત્ર એ તેર પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાષ્ટિ દેવપ્રાગ્ય અલવીશ પ્રકૃતિ બાંધતાં દેવદ્રિક, વેક્રિયદ્ધિક, શુભ વિહાગતિ, સમચતુરસ્ત્ર સંસ્થાન અને સૌભાગ્યત્રિક એ નવને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. અને વિક્રિયદ્ધિકને નરક પ્રાગ્ય ૨૮ ને બંધક મિથ્યાદષ્ટિ પણ પણ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. શેષ નામકર્મની ત્રેપન પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ મિથ્યાદ્રષ્ટિ કરે છે. ત્યાં એકેન્દ્રિય જાતિ, તિયચઢિક, હંડક સંસ્થાન, ઔદારિક શરીર, બાદર, સ્થાવર, સૂકમ, અપર્યાપ્ત, પ્રત્યક, સાધારણ, અસ્થિર, અશુભ, દુગ, અનાદેય, અયશ, તેજસ, કામણ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, અને વર્ણચતુષ્ક આ પચીશ પ્રકૃતિઓને અપ- થત એકેન્દ્રિય પ્રાયોગ્ય ત્રેવીશને બંધક, પર્યાપ્ત, પરાઘાત અને ઉચ્છવાસ એ ત્રણને પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાગ્ય પચીશને બંધક, બેઈન્ડિયાદિ ચાર જાતિ, મનુષ્યદ્રિક, દારિક અંગોપાંગ, સેવાર્તા સહનન અને ત્રાસ આ નવને યથાસંભવ અપર્યાપ્ત બેઈક્રિયાદિ પ્રાયોગ્ય પચીશને બંધક, આતપ તથા ઉદ્યોતનો પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાય Page #871 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ ૮૩૭ છ વીશને બંધક, નરકહિક, અશુભવિહાગતિ અને દુઃસ્વર આ ચારને નરકપ્રાયોગ્ય અાવીશને બંધક, મધ્યમ ચાર સંહનન, અને મધ્યમ ચાર સંસ્થાન એ આઠને તિર્યંચ અથવા મનુષ્ય પ્રાચોગ્ય ઓગણત્રીશને બંધક ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. સ્થિર તથા શુભને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ બને ટીકાઓમાં દેવ પ્રાગ્ય રૂાવીશના અધે કહેલ છે. પરંતુ પંચકર્મગ્રંથ ગા. ૨ ની ટકામાં તથા અંધશતકમાં પણ પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય પરચશના બધે કહેલ છે. અને વિચાર કરતાં તે જ વધુ ઠીક લાગે છે. સર્વથી અલ્પવીયવાળો, લબ્ધિ અપર્યાપ્ત, સૂક્ષમ નિગાહી જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે મૂળ સાતકમને અને તે જ જીવ પોતાના ચાલુ ભવના આયુષ્યના બે ભાગ ગયા પછી અનેતર સમયે આયુષ્ય બંધ કરે ત્યારે પ્રથમ સમયે આયુષ્યને જઘન્ય પ્રદેશબંધ કરે છે. પણ અનુભૂયમાન આયુષ્યના બે ભાગ ગયા પછી આયુષ્યને તરત જ જે બંધ ન કરે તે અપર્યાપ્ત અવસ્થામાં પ્રતિસમયે અસંખ્યગુણ ચોગવૃદ્ધિ થતી હેવાથી જઘન્ય પ્રદેશબંધ થતું નથી. અષ્ટવિધ અંધક, અપ્રમત્તયતિ, દેવપ્રાગ્ય એકત્રીશ મકૃતિ બાંધતાં આહારકત્રિકને જઘન્ય પ્રદેશબંધ કરે છે. સ્વરાગ્ય જઘન્યાગે વર્તમાન પર્યાપ્ત અસંશિ પંચેન્દ્રિય દેવ તથા નરકાસુનો અને આયુબંધ કાલે નરકમાયેય અાવીશ પ્રકૃતિ બાંધતાં નરકટ્રિકને જઘન્ય પ્રદેશઅંધ કરે છે. કારણકે પર્યાપ્ત અસર કરતાં અપર્યાપ્ત અસંસિ તથા અપર્યાપ્ત સંસિને ચાગ અસંખ્યગુણ હીન હોય છે, પરંતુ તેઓ આ ચાર પ્રકૃતિઓ બાંધતા જ નથી અને પર્યાપ્ત-સંપત્તિને વેગ અસંખ્યગુણ હોવાથી તેઓ પણ જઘન્ય પ્રદેશબંધ કરતા નથી. જિનનામની સત્તાવાળો છવ દેવ કે નરકમાંથી આવી મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયે જિનનામ સહિત દેવપ્રાયોગ્ય ઓગણત્રીશના બધે દેવદ્ધિક અને વૈક્રિયદ્ધિકને જઘન્ય પ્રદેશબંધ કરે છે. પર્યાપ્ત અસત્તિ કરતાં અપર્યાપ્ત સંસિને ભવના પ્રથમ સમયે ચાગ અસંખ્યગુણહીન હોય છે માટે “ભવાઇસમયે મનુષ્ય જ કરે એમ કહેલ છે. જિનનામની સત્તાવાળે મનુષ્ય કાળ કરી દેવામાં જાય ત્યાં ભવનાં પ્રથમ સમયે જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિ બાંધતાં જિનનામને જઘન્ય પ્રદેશબંધ કરે. અહિં “ભવના પ્રથમ સમયે કેવળ દેવ કહેવાનું કારણ બારકને ભવના પ્રથમસમયે દેવથી અધિક રોગ હોય છે એમ લાગે છે. સવથી અલ્પ વીર્યવાળો, લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષમ નિગેદી પિતાના ભવના આયુષ્યના બે ભાગ ગયા પછી ત્રીજા ભાગના પ્રથમસમયે આયુષ્યબંધ કરે ત્યારે Page #872 -------------------------------------------------------------------------- ________________ ૮૩૮ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારગ્રહ મનુષ્ય–તિયચાયુને જઘન્ય પ્રદેશબંધ કરે છે અને તે જ જીવ ઉત્પત્તિના પ્રથમસમયે શષ એકસો સાત પ્રકૃતિને જઘન્ય પ્રદેશબંધ કરે છે. ત્યાં નામકમમાં નીચે જણાવ્યા મુજબ વિશેષતા જાણવી. - અપર્યાપ્ત, સૂક્ષ્મ અને સાધારણ એ ત્રણને પચીશના બધે, એકેન્દ્રિય, આતપ અને સ્થાવર એ ત્રણને છીશના બધે, મનુષ્યદિકનો મનુષ્ય પ્રાગ્ય એગણત્રીશના બધે અને શેષ પચાસ પ્રકૃતિને ઉત સહિત તે તે તિચપ્રાય ત્રિીશના અંધે યથાસંભવ ઉપરોક્ત જીવ જઘન્ય પ્રદેશબંધ કરે છે. - નિરંતર બંધકાળ જે પ્રકૃતિઓ જેટલે કાળ સતત બંધાય તેને નિરંતર બંધકાળ કહેવાય છે. ત્યાં ધ્રુવબંધી સુડતાલીશ પ્રકૃતિઓમાં સાદિ-અનંત વછે શેષ ત્રણ પ્રકારને કાળ હોય છે. (૧) અભવ્યને બંધ અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાને છે. માટે અનાદિ અનંત, (૨) ભળ્યાને અનાદિકાળથી બંધ હોવા છતાં ભવિષ્યમાં વિચ્છેદ થવાને છે માટે અનાદિ સાન અને (૩) તે તે પ્રકૃતિઓના અબંધસ્થાનથી પડી પુનઃ અંધ શરૂ કરે ત્યારે સાદિ અને કાલાન્તરે મોક્ષે જતાં બંધ વિછેર થશે તેથી સાન્ત. આ સાદિ-સાત ભાંગાને કાળ જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી દેશના પુદગલ પરાવર્તન છે. ચાર આયુષ્ય અને જિનનામકર્મને જઘન્યથી નિરંતર અંધકાળ અંતમુહૂર્ત છે. શેષ અડસઠ પ્રકૃતિમાંથી આહારદ્ધિકને સાતમા અથવા આઠમાં ગુણસ્થાને જઈ એક સમય આહારદ્રિક બાંધી બીજે સમયે કાળ કરે તેથી બંધ અટકી જવાથી અને શેષ છાસઠ પ્રકૃતિએને જ્યાં તેમની પ્રતિપક્ષ પ્રકૃતિએને બંધ થઈ શકતું હોય તે ગુણસ્થાને અથવા તેવા છને જઘન્યથી એક સમય તે તે પ્રકૃતિને બંધ કરી અધ્યવસાયના પરાવર્તનથી બીજા સમયે તેની પ્રતિપક્ષ પ્રકૃતિએને બંધ કરે ત્યારે. એમ આ અડસઠ પ્રકૃતિઓને નિરંતર અકાળ જઘન્યથી એક સમય ઘટે છે. દેવકુરુ તથા ઉત્તરકના ચુગલિયાઓ ત્રણ પલ્યોપમ સુધી નિરંતર દેવાયેગ્ય જ બંધ કરતા હોવાથી દેવદ્રિક અને ક્રિયદ્ધિકને ઉત્કૃષ્ટ નિરતર અંધકાળ ત્રણ પત્યેપમ પ્રમાણ આ ગ્રંથમાં તથા પંચમ કર્મગ્રંથમાં કહેલ છે. પરંતુ પૂર્વવર્ષના આયુવાળે મનુષ્ય પૂર્વ ક્રેડના ત્રીજા ભાગના પહેલા અંતમુહૂર્તમાં ત્રણ પલ્યોપમ પ્રમાણ સુગલિકનું આયુષ્ય બાંધી અંતમુહૂર્ત બાદ ક્ષચોપશમ સમ્યકત્વ પામી ત્યારબાદ તરત જ ક્ષાયિક સમ્યકત્વ પામે તે અન્તર્મુહૂર્ત ન્યૂન પૂર્વકડના ત્રીજા ભાગ સુધી અહિં મનુષ્યભવમાં અને ત્રણ પલ્યોપમ સુધી ચુગલિકમાં પણ નિરંતર આ જ ચાર પ્રકૃતિએ બાંધે, એ અપેક્ષાએ અંતમુહૂર્ણ ન્યૂન પૂર્વકેટિના ત્રીજા ભાગે અધિક ત્રણ Page #873 -------------------------------------------------------------------------- ________________ પચસગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ ૮૩૯ પોપમ આ ચારેને ઉ&થી નિરંતર અંધકાળ ઘટી શકે, પરંતુ અંતમુહૂર્ત ન્યૂન પૂર્વકેટિના ત્રીજા ભાગની અહિં અવિવક્ષા કરી હોય તેમ લાગે છે. તિયચદ્ધિક અને નીચગાત્રને તેઉકાય અને વાયુકાર્યમાં નિરંતર બંધ થાય છે તેઉકાય, વાયુકાયની સ્વકાસ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણ-અવસર્પિણી પ્રમાણ છે. માટે આ ત્રણેને ઉત્કૃષ્ટ નિરતર અંધકાળ અસંખ્ય ઉત્સર્પિણ-અવસર્પિણી કાલ પ્રમાણ છે. સાતમાથી તેરમા ગુણસ્થાનક સુધીમાં અસાતાને બંધ ન હોવાથી કેવળ સાતા જ બંધાય છે અને તેરમા ગુણસ્થાનકને ઉત્કૃષ્ટ કાળ દેશના પૂર્વવર્ષ હોવાથી સાતાદનીયને ઉત્કૃષ્ટથી નિરંતર અંધકાળ પણ તેટલે જ છે. સ્થાવર ભવમાંથી બહાર આવી પુનઃ સ્થાવરમાં ગયેલ છે ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણે અસંખ્ય પુદગલ પરાવર્તન સ્વરૂપ અનંતકાળ સ્થાવરમાં રહે છે, વળી ત્યાં વિઢિયશરીરને બંધ જ ન હોવાથી અસંખ્ય પુદ્ગલ પરાવર્તન કાળ સુધી દારિક શરીર જ બાંધે છે. તેથી ઔદારિક શરીરને ઉત્કૃષ્ટથી નિરંતર બંધકાળ પણ તેટલે જ છે. શુભવિહાગતિ, પુરુષવેદસૌભાગ્યત્રિક, સમચતુરસ સંસ્થાન અને ઉચ્ચગોત્ર આ સાત પ્રકૃતિએ સાસ્વાદન ગુણસ્થાનકથી આગળ બંધાતી જ નથી અને મિથ્યાત્વ તથા સાસ્વાદ ગુણસ્થાને ગયા વિના જીવ સંસારમાં કેટલાક મનુષ્યભવ અધિક એક અવીશ સાગરોપમ સુધી રહી શકે છે. પછી અવશ્ય મા કે મિથ્યાત્વે જાય, માટે આ સાતેને પાંચથી છ મનુષ્યભવ યુક્ત એકસે બત્રીશ સાગરોપમ ઉત્કૃષ્ટથી નિરતર અંધકાળ છે. પરાઘાત, ઉચ્છવાસ, પચેન્દ્રિય જાતિ અને રસ ચતુષ્ક આ સાતને ઉકઈથી નિરંતર બંધકાળ છ થી સાત મનુષ્યભવ યુક્ત એકસો પચાશી સાગરોપમ છે તે આ પ્રમાણે છઠ્ઠી નરકમાં રહેલ આત્મા પ્રતિપક્ષ પ્રકૃતિઓને બંધ ન હોવાથી બાવીશ સાગઉપમ સુધી સતત આ સાત પ્રકૃતિએને બંધ કરે અને મરણના અંતમુહૂર્ત પહેલા સમ્યકત્વ પામી સમ્યફલ સહિત નરકમાંથી નીકળી મનુષ્યભવમાં આવી ત્યાં સુંદર સંયમનું પાલન કરી એકવીશ સાગરેપમના આયુષ્યપણે નવમી ગ્રેવેયકમાં ઉત્પન્ન થાય, -ત્યાં ઉત્પન્ન થયા બાદ અતમુહૂર્ત મિથ્યાત્વ પામે પણ ભવપ્રત્યયથી જ પ્રતિપક્ષ પ્રકૃતિઓના બંધને અભાવ હોવાથી નિરતર આ સાત પ્રકૃતિઓ જ બાંધે, ત્યાં પણ મરણના અતિમુહૂર્ત પહેલા સમ્યકત્વ પામી સમ્યકત્વ સહિત જ ત્યાંથી કાળ કરી મનુષ્યમાં આવે, મનુષ્યભવમાં દેશવિરતિ અથવા સર્વવિરતિનું પાલન કરી બાવીશ સાગરોપમના આયુષ્યવાળા અચુત દેવેલેકમાં ત્રણવાર દેવપણે ઉત્પન્ન થઈ છાસઠ Page #874 -------------------------------------------------------------------------- ________________ ૮૪૦ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ સાગરોપમ પ્રમાણુ ક્ષપશમ સમ્યકત્વને કાળ પૂર્ણ કરી મનુષ્યભવમાં અંતમુહૂ મિશ્રગુણસ્થાને જઈ પુનઃ શોપશમ સમ્યક્ત્વ પામી બે વાર વિજયાદિ ચારમાંથી કોઈ પણ અનુત્તર વિમાનમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળે દેવ થાય. એ પ્રમાણે બીજીવાર પણ છાસઠ સાગરેપમ પ્રમાણુ ક્ષયાપશમ સમ્યફત્વને કાળ પૂર્ણ કરી મનુષ્યભવમાં આવી મોક્ષે જાય અગર મિથ્યાત્વે જાય. આ રીતે આટલા કાળ સુધી કેટલેક ઠેકાણે ગુણપ્રત્યયથી અને કેટલેક સ્થાને ભવપ્રત્યયથી આ સાતની પ્રતિપક્ષ પ્રકૃતિઓને બંધ ન હોવાથી આ સાતે પ્રકૃતિએ નિરંતર બંધાય છે. અહિં ટીકામાં છઠ્ઠી નરકમાંથી સમ્યકત્વ સહિત મનુષ્યભવમાં આવી અનુત્તર સંયમનું પાલન કરી નવમી પ્રવેયકમાં જાય. એમ કહ્યું છે. પરંતુ બૃહત્સંગ્રહણી ગા. ૨૩૯ તથા તેની ટીકામાં તેમ જ અન્ય ગ્રંથમાં કહેલ છે કે પાંચમી નરકમાંથી આવેલા આત્મા મનુષ્ય થઈ સર્વવિરતિ સ્વીકારી શકે છે, પરંતુ છઠ્ઠી નરકમાંથી આવી મનુષ્ય થયેલ આત્મા દેશવિરતિ પામી શકે છે, પરંતુ સર્વવિરતિ પામી શકો જ નથી. તેમ જ પંચમ કર્મગ્રંથ ગા. ૬૦ ની ટીકામાં આ સાત પ્રકૃતિઓને નિરંતર કાળ જણાવતાં “સમ્યફત્વ સહિત છઠ્ઠી નરકમાંથી નીકળી મનુષ્યપણુમાં દેશવિરતિ ચારિત્રની આરાધના કરી સૌધર્મ દેવલોકમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળો દેવ થાય, ત્યાંથી સમ્યક્ત્વ સહિત મનુષ્યભવમાં આવી સંયમ પાળી નવમી પ્રવેયકે જાય એમ કહ્યું છે. કર્મ પ્રકૃતિ સંક્રમણ કરણ ગા. ૧૦૮ ની ટીકામાં પૂ. મલયગિરિજી મ. તથા ઉપાધ્યાયજી મ. પણ તે જ પ્રમાણે જણાવે છે. વળી આ પ્રમાણે કરતાં એકસે પંચાશી. સાગરોપમ ઉપરાંત ચાર પલ્યોપમ કાળ પણ વધે છે. છતાં અહિં આવી વિવક્ષા કેમ કરી છે? તે બહુશ્રુતે જાણે અનુત્તર વિમાનમાં મનુષ્યદ્રિક, ઔદારિક અંગોપાંગ અને વજsષનારાજી સંઘયણ–આ ચાર પ્રકૃતિઓની પ્રતિપક્ષ પ્રકૃતિએને બંધ જ ન હોવાથી તેત્રીસ સાગરેપમ સુધી નિરંતર આ જ પ્રકૃતિએ બાંધે છે. માટે આ ચારેને ઉત્કૃષ્ટથી નિરંતર અંધકાળ તેત્રીશ સાગરોપમ છે. જિનનામને કંઈક ન્યૂન પૂર્વડવર્ક અને ચેરાશીલાખ પૂર્વ અધિક તેત્રીશ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટથી નિરંતર અંધકાળ છે તે આ રીતે – પૂર્વડના આયુષ્યવાળ ઓછામાં ઓછી જેટલી ઉમર થયા પછી વીશ સ્થાનકની આરાધના દ્વારા જિનનામકર્મને નિકાચિતબંધ કરે ત્યારથી તે ભવના અંત સુધી તેમ જ તેત્રીસ સાગરેપમ અનુત્તર વિમાનમાં અને ત્યાંથી નીકળી રાશી લાખ પૂર્વના આયુષ્યવાળા તીર્થંકરના ભવમાં ક્ષપકશ્રેણિ માંડી બંધવિચ્છેદ ન કરે ત્યાં સુધી નિકાચિત કરેલ જિનનામને સતત બંધ ચાલુ જ રહે છે. માટે ઉપરોક્ત કાળ ઘટી શકે છે. , ચારે આયુષ્યને નિરંતર બંધકાળ ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત જ છે. Page #875 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સાર સંગ્રહ ૮૪૧૫ અતિમ પાંચ સંઘયણ, અતિમ પાંચ સંસ્થાન, એકેન્દ્રિયદિ ચાર જાતિ. અશુભ વિહાગતિ, આહારકટ્રિક, આતપ, ઉધોત, સ્થિર, શુભ, યશ. અસાતા વેદનીય. સ્ત્રીવેદ, નપુંસકવેદ, હાસ્યાદિ બે યુગલ અને સ્થાવર દશક, આ એક્તાલીશ પ્રકૃતિએને ઉત્કૃષ્ટથી નિરંતર બંધકાળ અંતર્મુહૂર્ત છે. કારણકે–અંતર્મુહૂર્ત પછી અધ્યવસાયના પરાવર્તનથી પ્રકૃતિઓને અવશ્ય બંધ થાય છે. ઉદયવિધિ ગ્રંથકારે ઉદયથી આરંભી આઠ કરણની સમાપ્તિ સુધી એક અઠ્ઠાવન પ્રકૃતિએની વિરક્ષા કરી છે. તેથી અહિંયાં પણ તે જ પ્રમાણે બતાવવામાં આવશે. પાંચ જ્ઞાનાવરણચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદ ઘાતકમની પ્રકૃતિઓ, વર્ણાદિ વીશ, તેજસ-કાશ્મણ સપ્તક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અગુરુલઘુ અને નિર્માણ આ તેત્રીશ નામકર્મની પ્રકૃતિઓ અને મિથ્યાત્વ મોહનીય, આ અડતાલીશ વેદથી પ્રકૃતિઓને અભને અનાદિકાળથી ઉદય છે અને અનંતકાળ સુધી રહેવાને છે માટે અનાદિ અનંત, તેમજ ભવ્યને અનાદિકાળથી ઉદય વા છતાં ભવિષ્યમાં વિચ્છેદ થવાને હોવાથી અનાદિ સાન્ત. એમ બે પ્રકારે કાળ છે. વળી સમ્યક્ત્વથી પડી મિથ્યાત્વે ગયેલાને મિથ્યાત્વને પુનઃ ઉદય થાય છે અને સમ્યક્ત્વ પામે ત્યારે ફરી ઉદયને વિચ્છેદ થાય છે. માટે મિથ્યાત્વને સાદિ-સાન્ત સહિત ત્રણ પ્રકારે કાળ છે. શેષ એકસે દશ પ્રકૃતિઓ અધવોદયી હોવાથી તેઓને કાળ સાદિ-સાન્ત જ છે. બંધની જેમ ઉદય પણ પ્રકૃતિ, સ્થિતિ. રસ અને પ્રદેશના ભેદથી ચાર પ્રકારે છે. અમુક અપવાદ સિવાય ઉદય અને ઉદીરણા સર્વદા સાથે જ હોય છે. માટે આગળ ઉપર આચાર્ય મ. સા. ઉદીરણાકરણમાં જે પ્રમાણે પ્રકૃતિ આદિ ઉદીરણા. તેના સ્વામી અને સાદ્યાદિ બતાવશે તે પ્રમાણે ઉદયમાં પણ સમજવાના છે. આ પ્રકરણમાં માત્ર ઉદીરણાથી જે વિશેષતા છે, તે જ બતાવવામાં આવશે. પ્રકૃતિઉદય ત્યાં પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદને ક્ષીણમેહ ગુણસ્થાનકની ચરમાવલિકામાં, સંલન લોભને સૂક્ષમjપરાયની ચરમ આવલિકામાં. ઉપર દલિકને જ અભાવ હોવાથી કેવળ ઉદય હોય છે પરંતુ ઉદીરણા હતી નથી. સાતમાથી ચૌદમા ગુણસ્થાનક સુધી મનુષ્પાયુ અને બે વેદનીયના ઉદીરણા યોગ્ય સંકિલષ્ટ અધ્યવસાને અભાવ હોવાથી દેશના પૂર્વ કોડ કાલ પર્યત આ ત્રણને કેવળ ઉદય જ હોય છે, પરંતુ ઉદીરણા હેતી નથી. મનુષ્યગતિ. પચેન્દ્રિય જાતિ, રસ, બાદર, પર્યાપ્ત, સૌભાગ્ય, આદેય, યશકીર્તિ. ૧૦૮ Page #876 -------------------------------------------------------------------------- ________________ પંચસ ગ્રહ-પાંચમું દ્વાર સારસહ wwwwwwwww જિનનામ તથા ઉચ્ચગેાત્ર આ દશના અગિ-કેવલી ગુરુસ્થાને કેવળ ઉડ્ડય હોય છે, પરંતુ ચેાગના અભાવે ઉદીરણા હોતી નથી. ૮૪૨ તે તે વેદના ઉદયવાળાને પ્રથમ સ્થિતિ એક આવલિકા બાકી રહે ત્યારે તે તે વેન્દ્વના ઉદય જ હોય છે. પરંતુ ઉદીરણા હેાતી નથી. ક્ષાયિક અથવા ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરતી વખતે ચેાથાથી સાતમા ગુણસ્થાને સમ્યક્ત્વ માહનીયની ચરમાવલિકા શેષ રહ્યે છતે સમ્યક્ત્વ માહનીયના, પ્રથમ ઉપશમ સમ્યફ્ત્વની પ્રાપ્તિ વખતે મિથ્યાત્વની પ્રથમસ્થિતિની ચરમાવલિકામાં મિથ્યાત્વના અને પાતપેાતાના ભવની છેલ્લી આવલિકામાં તાતાના આયુષ્યના કેવળ ઉડ્ડય હાય છે પર’તુ ઉદીરણા હાતી નથી. શરીરપર્યાપ્તિની સમાપ્તિના પછીના સમયથી ઇન્દ્રિયપર્યાપ્તિની સમાપ્તિ સુધી પાંચ નિદ્રાના તથાસ્વભાવે કેવળ ઉદય જ હાય છે, પરંતુ ઉદ્દીરા હોતી નથી. આ પ્રમાણે એકતાલીશ પ્રકૃતિ સિવાય શેષ સર્વ પ્રકૃતિની ઉદય-ઉદીરણા સાથે જ હાય છે. સાધાદિ પ્રરૂપણા અગિયારમા ગુણસ્થાને માહનીયના ઉદય હોતા નથી. ત્યાંથી પડે ત્યારે પુનઃ ઉદય થાય છે. માટે તેની સાદિ, દશમા ગુણસ્થાનકથી આગળ નહિ ગયેલાઓને અનાદિ, અલખ્યાને ધ્રુવ અને ભચૈાને અશ્રુવ, એમ માહનીયના ઉદય ચાર પ્રકારે છે. શેષ સાતે ક્રમના ઉદય અભયૈાને અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાના છે માટે અનાદિ તથા ધ્રુવ, ભચૈને ભવિષ્યમાં વિચ્છેદ થશે માટે અધ્રુવ. એમ સાત ના ઉદય ત્રણ પ્રકારે છે. પૂર્વે જણાવેલ મિથ્યાત્વવર્જિત સુડતાલીશ વાદયી પ્રકૃતિના અભયૈાને અનાદિ તથા ધ્રુવ અને લન્ગેને અધ્રુવ એમ ત્રણ પ્રકારે ઉત્ક્રય છે. મિથ્યાત્વના ઉદ્ભય સાદિ, અનાદિ, ધ્રુવ તથા અવ—એમ ચાર પ્રકારે છે. શેષ એસા દશ પ્રકૃતિએ અશ્રુવાયી હોવાથી તેના ઉદય સાદિ અને ધ્રુવ એમ એ પ્રકારે છે. સ્થિતિ ઉદય સ્થિતિઉત્ક્રય એટલે કાઈપણ સ્થિતિસ્થાનમાં રહેલ દલિકાને ઉડ્ડય. સ્થિતિય સ્વાભાવિક અને ઉદ્દીરાકૃત એમ બે પ્રકારે છે. ત્યાં જે સમયે જે ક્રમ અધાય છે તેના પૂર્વ બતાવ્યા પ્રમાણે અમુક સમય પ્રમાણુ ખાધાકાળ હોય છે, તે અમાધારૂપ સ્થિતિના ક્ષય થવાથી દરેક કમ”ના પ્રદે Page #877 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું વાર સારસંગ્રહ ૮૪૩. શોદય તે શરૂ થઈ જ જાય છે, પરંતુ અહિં વિપાકોદયને જ ઉદય કહેવામાં આવે છે તે વિપાકેદય જ્યારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવરૂપ હેતુઓને પ્રાપ્ત કરી પ્રવર્તે છે ત્યારે તે સ્વાભાવિકેદય અથવા શુદ્ધોદય કે સંપ્રાપ્તદય પણ કહેવાય છે. તે સ્વાભાવિકોદય પ્રવતે છતે વીર્ય વિશેષરૂપ ઉદીરણા કરણ વડે ઉદયાવલિકાથી બહારના સ્થિતિસ્થાનમાં રહેલા દલિકાને ખેંચીને ઉદયાવલિકામાં ગોઠવાયેલ ઇલિકના નિષેકસ્થાનેમાં નાંખીને ઉદયાવલિકાની અંદરના સ્થિતિસ્થાનમાં રહેલ દલિકોની સાથે રદયથી ભોગવવાં તે ઉદીરણાકૃત ઉદય અથવા અસંપ્રાપ્તદય પણ કહેવાય છે. ત્યાં સાદ્યાદિ પ્રરૂપણ અને સ્વામિત્વ પ્રરૂપણ.જેમ સ્થિતિઉદીરણામાં કહી છે તેમ અહિં પણ સમજવી, માત્ર ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા કરતાં ઉત્કૃષ્ટ સ્થિતિઉદય એક સમયપ્રમાણે એક સ્થિતિ જેટલે અધિક હોય છે. તે આ પ્રમાણે– જે સમયે જે કર્મ બંધાય છે તે વિવક્ષિત સમયે બંધાયેલ કર્મલતાના અબાધાકાળમાં પણ તે પૂર્વે બંધાયેલ અને જેને અબાધાકાળ પૂર્ણ થઈ ગયો છે તેવી તે જ પ્રકૃતિની કર્મલતાના દલિકે ગોઠવાયેલાં જ હોય છે. તેથી મતિજ્ઞાનાવરણીયાદિ છયાશી ઉદયમાં ધણા પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણ બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલી થાય છે. જે સમયે કર્મ બંધાય છે તે સમયથી આરંભી એક આવલિકા સુધી તેમાં કોઈપણ કરણ લાગતું નથી. અને તેને બંધાવલિકા કહેવામાં આવે છે. તે બધાવલિકા વીત્યા પછી ઉદયાવલિકા ઉપરના સ્થિતિસ્થાનથી આર ભી યાવત્ ચરમ સ્થિતિસ્થાના સુધીમાં રહેલ લિકેની ઉદીરણા કરે છે. ઉદયાવલિકા એટલે ઉદયસમયથી આરંભી એક આલિકાના સમય પ્રમાણ કાળમાં જોગવવા માટે શરૂઆતનાં સ્થિતિસ્થાનમાં ગોઠવાયેલ જે દલિક રચના તે ઉદયાવલિકામાં પણ કોઈ કરણ લાગતું ન હોવાથી ઉદયાવલિકામાંના કેઈપણ સ્થિતિસ્થાનને ભોગવટે કરતાં તે ઉદયાલિકાની ઉપરના સર્વ સ્થિતિસ્થાનમાં રહેલ દલિકની ઉદીરણા થાય છે. માટે એ આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ ઉદીરણ થાય છે. માત્ર ઉદયાવલિકાગત જે પ્રથમ ઉદય સમયે સ્થિતિસ્થાનનો ભોગવટો કરે છે તેને ઉદય જ હોય છે, પરંતુ ઉદીરણ હોતી નથી, તેથી ઉર સ્થિતિ ઉદીરણા કરતાં ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદય એક સમય અધિક હોય છે. એ જ પ્રમાણે મનુષ્યગતિ વગેરે ઓગણત્રીશ ઉદયક્રમણિી પ્રકૃતિઓની ત્રણ આવલિકા ચૂન અને ઉદયસંક્રમભ્રષ્ટા હોવા છતાં સમ્યકત્વ મેહનીયની અંતર્મુહૂર્ત ન્યૂન પિતપોતાના મૂળકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણ હોય છે. ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદયમાં તેથી એક સમય અધિક હોય છે. Page #878 -------------------------------------------------------------------------- ________________ ૮૪૪ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસગ્રહ નરકગતિ આદિ વીશ અનુદયબત્કૃષ્ટા અને જિનનામ વિના મનુષ્યાનુપૂર્વી આદિ સત્તર અનુદયસંક્રમત્કૃષ્ટા પ્રકૃતિએની અંતમુહૂત ન્યૂન પિતાપિતાની ઉણ. સ્થિતિસત્તા જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા થાય છે અને જિનનામની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદય આ દરેક પ્રવૃતિઓને તેથી એક સમય અધિક હોય છે. - ઉદયબત્કૃષ્ટાદિ ચારે પ્રકારની પ્રકૃતિનું સ્વરૂપ આ જ ગ્રંથમાં ત્રીજાકારની ગાથા ૬૧ થી ૬૪ સુધીની ચાર ગાથામાં જણાવેલ છે. પૂર્વે જે એકતાલીશ પ્રકૃતિમાં ઉદય અને ઉદીરણામાં તફાવત દર્શાવેલ છે, તેમાંથી નિદ્વાપંચક હીન શેષ છત્રીશ પ્રકૃતિઓનો ઉદીરણ અટકયા બાદ પણ કેટલાક કાળ કેવળ ઉદય હાય છે-તેથી પોતપોતાની ચરમદિયાવલિકાના અન્ય સમયે એક સ્થિતિ પ્રમાણ જઘન્ય સ્થિતિ ઉદય હોય છે. - શેષ એકસો બાવીશ પ્રકૃતિઓની ઉદીરણાકરણમાં જેટલી જઘન્ય સ્થિતિ ઉદીરણા કહી છે તેનાથી તે જ સમયે ગવાતા સમય રૂપ એક સ્થિતિસ્થાન જઘન્યસ્થિતિ ઉદયમાં અધિક હોય છે. જે કે નિદ્રાપંચકને શરીરપર્યાપ્તિની સમાપ્તિ પછીના સમયથી ઈન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉદીરણ વિના કેવળ ઉદય કહ્યો છે પરંતુ તે વખતે અપવર્તના ચાલુ હોવાથી અપવત્તનાદ્વારા ઉદયાવલિકાની ઉપરનાં સત્તાગત સઘળાં સ્થિતિસ્થાનેમાંથી દલિકને ઉદયાવલિકામાં નાખી ઉદયગત સ્થિતિસ્થાન સાથે ભગવે છે. માટે તે વખતે પણ એક સ્થિતિસ્થાન પ્રમાણ જઘન્ય સ્થિતિ ઉદય હેતું નથી. તેથી ઉદીરણા કરણમાં બતાવેલ છે તેનાથી એક સમય અધિક જઘન્ય સ્થિતિ ઉદય ઘટે છે. અનુભાગેાદય અનુભાગ, તેના હેતુઓ, સ્થાન, શુભાશુભ, સાવાદિ અને સ્વામિત્વ વગેરે જે પ્રમાણે ઉદીરણાકરણમાં કહેલ છે તે પ્રમાણે અહિં પણ સમજવા, માત્ર જઘન્ય અનુભાગ ઉદયના સ્વામિમાં આ પ્રમાણે વિશેષતા છે. પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદને ક્ષીણમેહના ચરમસમયે, સંવલનલાભને સૂકમસંપાયના ચરમસમયે, ત્રણે વેદને પિતાપિતાની પ્રથમ સ્થિતિના ચરમસમયે ક્ષેપકને અને સમ્યકત્વ મોહનીય ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્તકરતા સોપશમ સમ્યકત્વને ચરમસમયે જઘન્ય અનુભાગદય હોય છે. પ્રદેશેાદય અહિં સાદ્યાદિ અને સ્વામિત્વ એ બે દ્વારા છે. Page #879 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ ૮૪૫ (૧) સાઘાદિ પ્રાપણું સાવાદિ પ્રરૂપણ બે પ્રકારે છે. (૧) મૂળપ્રકૃતિવિષયક (૨) ઉત્તરપ્રકૃતિવિષયક. (૧) ત્યાં મિરાહનીય તથા આયુષ્ય વિના જ્ઞાનાવરણીયાદિ શેષ છ કમના જઘન્ય -અને ઉત્કૃષ્ટ સાદિ–અધવ એમ બે પ્રકારે, અજઘન્ય સાઘાદિ ચાર પ્રકારે અને અતુ. -ત્કૃષ્ટ સાદિ વિના ત્રણ પ્રકારે હોવાથી એક-એક કર્મના અગિયાર-અગિયાર ભાંગ થવાથી કુલ (૧૧૪૬=૬૬) છાસઠ, મોહનીયના જઘન્ય તથા ઉત્કૃષ્ટ સાદિ અને અધુવ એમ બે-બે પ્રકારે, તેમજ અજઘન્ય તથા અનુહૂણ સાદાદિ ચાર-ચાર પ્રકારે હેવાથી કુલ બાર અને આયુષ્યના જઘન્યાદિ ચારે પ્રદેશેાદય સાદિ–અધવ એમ બે-બે પ્રકારે હાવાથી આઠ, એમ મૂળકર્મ આશ્રયી પ્રદેશોદયના કુલ (૬૬+૧૨૮=૮૬) શ્વાસી ભાંગા થાય છે. તે આ પ્રમાણે – જેને ઓછામાં ઓછા પ્રદેશકમની સત્તા હોય તે જીવ ક્ષપિતકમશ કહેવાય છે. અને તે ભવ્ય જ હોય છે. તેનું વિશેષ સ્વરૂપ આ જ ગ્રંથના સંક્રમણુકરણમાં બતાવશે. તે ક્ષપિતકમાંશ છવ સીધે એકેન્દ્રિયમાં જતું ન હોવાથી પહેલા દેવલોકમાં -જાય, ત્યાં અતિસંકિલષ્ટ પરિણામી થઈ ઉ&ઇ સ્થિતિબંધ કરે અને તે વખતે ઘણું પ્રદેશની ઉદ્ધના કરે, જે સમયે જેટલો નવિન સ્થિતિબંધ થતો હોય તે સમયે પૂર્વે બંધાયેલ તે કર્મના તેટલાં સ્થિતિસ્થામાંના દલિકની જ ઉદ્ધના થાય એટલે નીચેની સ્થિતિસ્થાનમાં પહેલાં જે દલિની ગોઠવણ થયેલ છે ત્યાંથી દલિકે ગ્રહણ કરી કરી ઉપરની સ્થિતિસ્થાનમાં ગોઠવે. છતાં નીચેનાં સ્થિતિસ્થાને સર્વથા દલિક રહિત થતાં નથી પરંતુ પૂર્વે ઘણાં દલિકે હતાં તેને બદલે હવે ઓછાં થઈ જાય છે. જેથી ઉદય વખતે ડાં દલિકે ઉદયમાં આવે. આ કારણથી અતિસકિલક પરિણામે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી ઘણું ઉધના કરે એમ કહેવામાં આવેલ છે. ત્યારબાદ બંધને અતે કાળ કરી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયે મોહનીય તથા આયુ વિના શેષ છ કર્મને જઘન્યપ્રદેશોદય હોય છે. અન્ય જીની અપેક્ષાએ એકેન્દ્રિયમાં અને અન્ય એકેન્દ્રિયની અપેક્ષાએ ઉત્પત્તિના પ્રથમ સમયે એકેન્દ્રિયને ચોગ ઘણે અલ્પ હોય છે. તેથી ઉદીરણા દ્વારા પણ ઉપરથી ઘણા અલ્પ પ્રદેશ જ ઉદયમાં આવે. બંધાવલિકા વ્યતીત થયા પછી ઉદીરણા દ્વારા ઘણું નવીન બંધાયેલ કર્મકલિકે પણ ઉદયમાં આવે માટે બંધના અને કાલ કરી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થયેલાને જ જઘન્ય પ્રદેશોદય હાય એમ કહેલ છે. વળી તે એક જ સમય હોય છે માટે સાદિ-અધ્રુવ છે. તે સિવાયનો સઘળે પ્રદેશોદય અજઘન્ય છે, તે ઉપર જણાવેલ વિશેષણવાળા એકેન્દ્રિયને ઉત્પત્તિના બીજા Page #880 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસહ, સમયથી શરૂ થતું હોવાથી સાદિ, જઘન્ય પ્રદેશદયના સ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અન્ય જઘન્ય પ્રદેશદય કરવાના જ નથી માટે તેઓને ધ્રુવ અને ભવ્યને પ્રદેશોદયને વિચછેદ થવાને હોવાથી અધ્રુવ-એમ અજઘન્ય પ્રદેશેાદય ચાર પ્રકારે છે. જેનું સ્વરૂપ આ જ ગ્રંથના સંક્રમણુકરણમાં કહેવામાં આવશે તેવા સર્વથી વધારે પ્રદેશકમની સત્તાવાળા ગુણિતકમાંશ જીવને બારમા ગુણસ્થાનકના ચરમસમયે જ્ઞાનાવરણીય, દશનાવરણીય અને અંતરાય એ ત્રણને તેમ જ ચૌદમાં ગુણસ્થાનકના ચરમસમયે નામ, ગોત્ર અને વેદનીય એ ત્રણ કર્મને ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે, તે એક જ સમય હોય છે માટે સાદિ અને અgવ, તે સિવાયને સઘળો પ્રદેશોદય અનુષ્ટ કહેવાય છે. પરંતુ આ છએ કર્મને ઉદયવિચછેદ થયા પછી ફરીથી ઉદય થતું ન હોવાથી અનુત્કૃષ્ટ પ્રદેશદયની સાદિ થતી નથી, જે છે આ ઉત્કૃષ્ટ પ્રદેશદયના સ્થાનને પામ્યા જ નથી તેઓને અનાદિ, અભને ધ્રુવ અને ભને અધુવ એમ અનુષ્ટ પ્રદેશેાદય ત્રણ પ્રકારે છે. અંતરકરણની ક્રિયા કર્યા પછી અંતરકરણમાં રહેલ ક્ષપિતકર્માશ આત્માને પડતાં પહેલાં ઘણાં અને પછી-પછીના સમયમાં અનુક્રમે હીન હીન એમ ગપુચ્છાકારે અતરકરણની જે ચરમાવલિકામાં દલિતરચના થાય છે તે આવલિકાના ચરમસમયે સર્વથી અલ્પ પ્રદેશેાદય હોવાથી એક જ સમય મેહનીયકર્મને જઘન્યપ્રદેશદય થાય છે અને તે સાદિ-અgવ છે. તે સિવાયને સઘળો પ્રદેશદય અજઘન્ય છે. ઉપરોક્ત જીવને જઘન્યપ્રદેશદયના પછીના સમયે તે નવીન થતું હોવાથી અજઘન્ય પ્રદેશદયની સાદિ, જઘન્ય પ્રદેશદયને અગર પ્રદેશદય વિચ્છેદ સ્થાનને નહિ પામેલાને અનાદિ, અલને ધ્રુવ અને ભવ્યને અધુવ એમ તે ચાર પ્રકારે છે. ગુણિતકમાંશ ક્ષેપકને સૂમસંપાયના ચરમસમયે એક જ સમય ઉત્કૃષ્ટ પ્રદેશદય થતો હોવાથી તે સાદિ–અધ્રુવ છે. તે સિવાયને સઘળે પ્રદેશદય અનુશ્રુષ્ટ છે. ઉપશાન્તમોહ ગુણસ્થાનકથી પહેલા તે પુનઃ શરૂ થાય છે, માટે સાદિ, સૂક્ષમપરાયના ચરમસમયને નહિ પામેલાઓને અનાદિ, અભને ધ્રુવ અને ભવ્યને અgવએમ તે ચાર પ્રકારે છે. આયુષ્યના જઘન્યાદિ ચારે ઉદય નિયત કાળ સુધી જ થતા હોવાથી તે સાદિ. અને અધુવ એમ બે-બે પ્રકારે જ હોય છે. મિથ્યાત્વ મેહનીયને જઘન્ય તથા ઉત્કૃષ્ટ પ્રદેશદય બે પ્રકારે અને અનુત્કૃષ્ટ તથા અજઘન્ય પ્રદેશેાદય ચાર-ચાર પ્રકારે હોવાથી કુલ બાર, શેષ સુડતાલીશ વેદથી પ્રકૃતિઓના જઘન્ય તથા ઉત્કૃષ્ટ બે પ્રકારે, અજઘન્ય ચાર પ્રકારે અને અનુશ્રુષ્ટ પ્રદેશેાદય સાદિ વિના ત્રણ પ્રકારે હોવાથી એકેકના અગિયાર-અગિયાર, તેમજ શેષ એક દશ અધુદયી પ્રકૃતિના જઘન્યાદિ ચારે પ્રદેશદય નિયત કાળે જ થતાં હોવાથી Page #881 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ ૮૪૭ સાદિ-અધવ એમ બે-બે પ્રકારે છે. તેથી એકેક પ્રકૃતિના આઠ-આઠ એમ પ્રદેશોદય આશ્રયી એક અઠ્ઠાવન પ્રકૃતિઓના કુલ ચૌદસ નવ ભાંગા થાય છે. ક્ષપિતકમશ અનાદિ મિથ્યાષ્ટિ ત્રણ કરણ પૂર્વક અંતરકરણની ક્રિયા કરી ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે, ત્યારબાદ અંતરકરણમાં રહેલ તે જ આત્માને મિથ્યાત્વે જતાં પહેલાં અંતરકરણની ચરમાવલિકામાં ગેપુરસ્કાકારે દલિક રચના થતી હોવાથી તે આવલિકાના ચરમસમયે મિથ્યાત્વને જઘન્ય પ્રદેશોદય થાય છે. તે એક જ સમય થતું હોવાથી સાદિ–અધ્રુવ છે. તે સિવાયને સઘળો પ્રદેશદય અજઘન્ય છે. તે જઘન્ય પ્રદેશદયના બીજા સમયે અથવા સોપશમ સમ્યકત્વથી પડતાં નવીન થાય છે માટે સાદિ, ઉદય-વિચ્છેદને નહિ પામેલાને અનાદિ, અભયને ધ્રુવ અને ભયને અધવ એમ -ચાર પ્રકારે છે. | ગુણિતકમાંશ આત્મા પ્રથમ દેશવિરતિ પ્રાપ્ત કરી તે નિમિત્તે ગુણશ્રેણિ કરે અને તે ગુણશ્રેણિમાં વર્તવા છતાં સર્વવિરતિ પ્રાપ્ત કરી સર્વવિરતિની ગુણશ્રેણી પણ એવી રીતે કરે કે- તે બન્ને ગુણશ્રેણિઓને મસ્તક રૂપ અત્યભાગ એક સાથે જ પ્રાપ્ત થાય. અને તે જ સમયે મિથ્યાત્વ પામે છે તે વખતે ઉપરોક્ત અને ગુણણિના મસ્તકે વર્તતા આત્માને મિથ્યાત્વને એક સમય ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે. તે એક જ સમય થતો હોવાથી સાદિ-અધ્રુવ છે. તે સિવાયને સઘળો અનુત્કૃષ્ટ પ્રદેશોય છે. ઉત્કૃષ્ટ પ્રદેશેાદયથી અથવા સમ્યફવથી પડતાને તેને આરંભ થાય છે માટે સાદિ, ઉદયવિચ્છેદને નહિ પામેલાને અનાદિ, અ ને પ્રવ અને ભવ્યને અધુવ-એમ તે ચાર પ્રકારે છે. - શેષ સુડતાલીશ ઇદયી પ્રકૃતિએને જઘન્ય પ્રદેશદય બે પ્રકારે અને અજઘન્ય પ્રદેશદય ચાર પ્રકારે છે. તે મૂળ છ કર્મને એકેન્દ્રિયે આશ્રયી જે પ્રમાણે બતાવેલ છે તે જ પ્રમાણે છે, પરંતુ અવધિજ્ઞાનાવરણ તથા અવધિદર્શનાવરણને દેવભવમાં જ ઉત્કૃષ્ટ રિતિબધ કરી તેની બંધાવલિકાના ચરમસમયે જઘન્ય પ્રદેશદય હોય છે. કારણ કે-અવધિજ્ઞાનને ઉત્પન્ન કરતાં ઘણું પુદ્ગલેને ક્ષય થઈ જાય છે. તેથી પછી ઉદયમાં અલ્પ આવે અને નવીન બંધાયેલ દલિકે ઉદીરણા દ્વારા ઉદયમાં ન આવે માટે બંધાવલિકાને ચરમસમય કહેલ છે. ગુણિતકર્મા શ જીવને ક્ષીણમાના ચરમસમયે પાંચ જ્ઞાનાવરણ, પાંચ અંતરાય અને ચાર દર્શનાવરણ એ ચૌદનો અને સગિના ચરમસમયે નામકર્મની શેષ તેત્રીશ પ્રકતિએનો ઉત્કર્ષ પ્રદેશદય થાય છે. તે એક જ સમય થતું હોવાથી સાદિ-અધવ છે. તે સિવાયને સઘળો પ્રદેશદય અત્કૃષ્ટ છે. આ સર્વ પ્રકૃતિઓને ઉદય-વિચ્છેદ થયા પછી પુનઃ ઉદય થતું ન હોવાથી અહૃષ્ટ પ્રદેશદયની સાદિ થતી નથી. તેથી ઉત્કૃષ્ટ પ્રદેશદય અથવા ઉદયવિચ્છેદસ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અભને ઇવ અને -ભાને અધ્રુવ એમ તે ત્રણ પ્રકારે છે. Page #882 -------------------------------------------------------------------------- ________________ ૮૪૮ પંચસંગ્રહ-વાંચમું દ્વાર સારસંગ્રહ શેષ એ દશ અવોદયી પ્રકૃતિએ પોતે જ અશુદયી હોવાથી નિયતકાલભાવી તેઓના જઘન્યાદિ ચારે પ્રદેશેાદય સાદિ અધ્રુવ છે. સ્વામિત્વ દ્વાર ઉત્કૃષ્ટ પ્રદેશોદય અને જઘન્ય પ્રદેશોદયના ભેદથી સ્વામિવ બે પ્રકારે છે. ત્યાં પ્રાયઃ સર્વ પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ પ્રદેશદય ગુણશ્રેણિઓના શિરભાગે વર્તતાં હોય છે. તેથી ગુણશ્રેણિઓ કેટલી અને કઈ કઈ છે તે બતાવે છે. વિશદ્ધિના વશથી અપવત્તનાકરણ દ્વારા ઉપરના સ્થિતિસ્થાનમાંથી ઉતારેલ દલિકોને જલદી ક્ષય કરવા માટે તે કાળે જે પ્રકૃતિઓને વિપાકેદય હોય તે પ્રકૃતિઓના ઉદય સમયથી અને અન્ય પ્રકૃતિઓના ઉદયાવલિકા ઉપરના પ્રથમ સમયથી અંતર્મુહૂત સુધીના સ્થિતિસ્થાનમાં અસંખ્ય ગુણાકારે ગોઠવવાં તે ગુણણિ કહેવાય છે. તે ગુણશ્રેણિઓ અગિયાર છે. (૧) સમ્યકત્વ પ્રાપ્ત કરતી વખતે અને પ્રાપ્ત થયા પછી પણ અંતર્મુહૂર્તકાળ સુધી પ્રવર્ધમાન વિશુદ્ધ અધ્યવસાયથી જે ગુણશ્રેણિ કરે તે સમ્યફલ ગુણશ્રેણિ. (૨૩) દેશવિરતિ પ્રાપ્ત કર્યા પછી અને અને સર્વવિરતિ પ્રાપ્ત કર્યા પછી અન્તમુહૂર્ત કાળ સુખી પ્રવર્ધમાન વિશુદ્ધ અધ્યવસાયથી જે ગુણણિ કરે છે તે દેશવિરતિને બીજી (દેશવિરતિ) અને સર્વવિરતિને ત્રીજી (સર્વવિરતિ) ગુણશ્રેણિ. (૪) સાતમાં ગુણસ્થાને અનંતાનુબંધને ક્ષય કરતી વખતે જે ગુણણિ તે. અનંતાનુબંધી વિસાજક ગુણશ્રેણિ (૫) દશનત્રિકના ક્ષય કાળે એટલે કે-ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરતાં દર્શનવિકના ક્ષય સંબંધી જે ગુણણિ તે પાંચમી ગુણશ્રેણિ. અનંતાનુબંધી અને દર્શનત્રિકનો ક્ષય થાથી સાતમા ગુણસ્થાનકવર્તી કોઈપણ આત્માઓ કરે છે ત્યાં છઠ્ઠા ગુણસ્થાનક સુધીના જીવોને અલ્પવિશુદ્ધિ હેવાથી સર્વ વિરતિ–ગુણણિથી અલ્પ દલિકોની ગુણશ્રેણિ હોય છે તેથી સાતમા ગુણસ્થાને દશનત્રિકને ક્ષય કરનાર આશ્રયીને જ આ બને ગુણશ્રેણિઓ કહી છે. (૬) ચારિત્ર મોહનીયને ઉપશમ કરતી વખતે નવમા-દશમા ગુણસ્થાને જે ગુણશ્રેણિ તે છઠ્ઠી મોહપાશમક ગુણશ્રેણિ (૭) ઉપશાંતમૂહગુણસ્થાને જે ગુણણિ થાય છે તે ઉપશાંત મેહરુણશ્રેણિ. (૮) ચારિત્ર મહનીય ક્ષય કરતાં નવમા દશમાં ગુણસ્થાને જે ગુણશ્રેણિ થાય છે તે મોહક્ષપક ગુણશ્રેણેિ. Page #883 -------------------------------------------------------------------------- ________________ પંચસગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ ૮૪૯ (૯-૧૦-૧૧) ક્ષીણમેહ, અને સાગિ ગુણસ્થાને જે ગુણશ્રેણિ થાય છે તે અનુક્રમે નવમી ક્ષીણમાહ સંબંધી, અને દશમી સાગિ સંબંધી ગુણશ્રેણિ છે. અને અગિ ગુણસ્થાને ભેગવવા માટે ગિ ગુણસ્થાનકના અંતે જે ગુણશ્રેણિ થાય છે તે અગિયારમી અગિ સંબંધી ગુણશ્રેણિ છે. આ અગિયારે ગુણશ્રેણિઓને દરેકને અલગ અલગ અંતમુહૂતકાળ હોવા છતાં પૂર્વ-પૂર્વની ગુણણિ કરતાં પછી–પછીની ગુણશ્રેણિઓને કાળ અનુક્રમે સંખ્યાતગુણ હીન-હીન એટલે સંખ્યાતમા ભાગ જેટલો જ છે અને દલિકની અપેક્ષાએ અનુક્રમે અસંખ્યગુણ અધિક-અધિક હોય છે. માટે ઉત્તરોત્તર ગુણશ્રેણિઓ દલિકની અપેક્ષાએ દીર્ઘ-દીઈ અને કાળની અપેક્ષાએ હવ-ટુકી હોય છે. અહિં અગિયારે ગુણશ્રેણિઓને અનુક્રમે સંખ્યાતગુણહીન-હીન જે કાળ કહ્યો છે તે તે-તે ગુણશ્રેણિની સમાપ્તિની દષ્ટિએ નથી, પરંતુ ઉપરથી ઉતારેલ દલિકને અંતમુહૂર્તના સમય પ્રમાણ જે સ્થિતિસ્થાનમાં ગોઠવે છે તે સ્થિતિસ્થાને પછી–પછીની ગુણશ્રેણિમાં સંધ્યાતગુણહીન સમય પ્રમાણુ સમજવાનાં છે. પણ ગુણશ્રેણિઓ તેટલા કેળ સુધી જ કરે છે. એમ સમજવાનું નથી કારણ કે- દેશવિરતિ, સર્વવિરતિની , ગુણશ્રેણિઓ અને સગા સંબંધી ગુણશ્રેણિ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દાન પૂર્વકાટિ કાળ સુધી પણ થાય છે. અન્ય આઠ ગુણશ્રેણિએ રચવાને કાળ અંતમુહૂત્ત પ્રમાણ છે પણ તે સંખ્યાત ગુણ હીન-હીન છે એમ ન સમજવું. કારણ કે- ઉપશાંત મેહ અને ક્ષીણમાહ સંબંધી ગુણણિની રચનાને કાળ તે તે ગુણસ્થાનકના કાળ પ્રમાણ અંતમુહૂર્તને છે. મોહેપશમક અને મોહક્ષપક આ બે ગુણશ્રેણિઓને કાળ નવમા અને દશમા ગુણસ્થાનકને મળીને જેટલો કાળ થાય તેટલો છે. તેમજ અગિસંબંધી ગુણશ્રેણિને કાળ આયેજિકાકરણના પ્રથમ સમયથી સગિના ચરમસમય સુધીના અંતર્મુહૂર્ત પ્રમાણ છે. સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ સંબધી જે પ્રથમની ત્રણ ગુણણીઓ કરી મિથ્યા જઈ અપ્રશસ્ત મૃત્યુ પામે તે છવ નરકાદિ ચારે ગતિઓમાં આ પ્રથમની ત્રણ ગુણશ્રેણિ પ્રાપ્ત કરે છે. અનંતાનુબંધી વિસાજનાની ગુણણિ પણ ચારે ગતિમાં થાય છે, તેમજ ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરતો આત્મા પણ કાલ કરી ચારે ગતિમાં જઈ ક્ષાયિક સમ્યકત્વની સમાપ્તિ કરે છે, તેથી આ બે ગુણશ્રેણિઓ પણ ચોથા ગુણઠાણે રહેલ આત્માને નરકાદિ ચાર ગતિઓમાં સંભવી શકે છે. પરંતુ મિથ્યાત્વ ગુણસ્થાનક લઈને નરકાદિ ગતિમાં જાય તે પ્રથમની ત્રણ જ ગુણશ્રેણિ સંભ-એવી વિવક્ષા અહીં કરી હોય તેમ લાગે છે. વળી ઉપશમક માહ સંબંધી અને ઉપશાન્ત માહ સંબંધી (આ) એ ૧૦૯ Page #884 -------------------------------------------------------------------------- ________________ પાસ ગ્રહ-પાંચમું દ્વાર સારસ‘ગ્રહ ગુણશ્રેણિએ કરી` કાળ કરી' ચતુર્થ' ગુણસ્થાનક લઇ અનુત્તર વિમાનમાં જાય તે ત્યાં આ બે ગુણશ્રેણિએ પણ ઘટે છે. " ૮૫ સામાન્યતઃ પ્રાયઃ સર્વ પ્રકૃતિના પ્રદેશય ગુણશ્રેણિના શિરણાગે વત્તતા ગુણિતકર્માંશ આત્માને અને જઘન્ય પ્રદેશેાદય' ક્ષપિતકર્માંશ આત્માને હોય છે. " - ઉત્તર, પ્રકૃતિ આશ્રયી ઉત્કૃષ્ટ પ્રદેશદયના સ્વામી, સાત માસ અધિક આ માંડી કેવલજ્ઞાન પામે તે આત્માને લઘુક્ષપણાવાળા કહેવાય છે. વર્ષ ની ' ઉંમરે. ૐ સથમ લઈ અંતર્મુહૂત્ત માં જ ાપકશ્રેણિ તેવા આત્માઓને પ્રથમ થાડા જ પ્રદેશા ક્ષય થાય છે અને ઉદયના અંતે સત્તામાં ઘણા પ્રદેશ હોવાથી હ્રદયમાં પણ ઘણા પ્રદેશ આવે છે. એથી લઘુક્ષપણાએ કમના ક્ષય કરવા તૈયાર થયેલ શૈશ્િવકર્માંશ જીવને ક્ષાયિક સમ્ય i ! ફેવના ચરમ સમયે સમ્યફલ માહનીયના, આ તરકરણ કર્યા બાદ પ્રથમસ્થિતિના ચર સાથે ત્રણ વેદના, નવમા ગુણસ્થાન પોતપાતાના ઉજ્યના ચરમસમયે ક્રાધાદિ ત્રણ સજ્વલનના અને સૂક્ષ્મસ પરાયના ચરમસમયે સજ્વલન લાભના ઉત્કૃષ્ટ પ્રદેશાય હાય છે. * તે જ આત્માને ક્ષીણુમેહના ચરમસમયે પાંચ જ્ઞાનાવરણ, ચાર દશનાવરણુ અને પાંચ આતરાય એ ચૌદના ઉત્કૃષ્ટ પ્રદેશય હોય છે પરંતુ અવધિજ્ઞાન વિનાના આત્માને અવધિધકાવરણનાં ઘણાં યુદ્ધતા સત્તામાં હોવાથી ઉદ્દયમાં પણ વધુ આવે તેથી તેને અવધિદ્ધિકાવરણના ઉત્કૃષ્ટ પ્રદેશાય સમજવા. તેજ આત્માને સાગિના ચરમસમયે ઔદારિકસપ્તક, તૈજસ-કામણુસપ્તક, સસ્થાનષક, પ્રથમ સઘયણ, વદિ વીશ, પરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ, પ્રશસ્તન અપ્રશસ્ત વિહાયેાગતિ, પ્રત્યેક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અને નિર્માણુ રૂપ આવન પ્રકૃતિના તેમજ તે જ સચૈાગિ આત્માને સ્વરનિરોધના ચરમસમયે એ સ્વરના, અને શ્વાસેાચ્છવાસ-નિરોધના ચરમસમયે ઉચ્છવાસ નામકમના વળી અચેગિના ચરમસમયે મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસત્રિક, સુભગ, આદેય, યશ, તીથ કર નામકમ, એ વેદનીય અને ઉચ્ચગેાત્રના ઉત્કૃષ્ટ પ્રદેશાય હાય છે. . ઉપİતમાહ ગુણસ્થાનકે પ્રથમ સમયે કરેલ ગુણશ્રેણિના શિક્ષગેિ વતા જીવને નિદ્રા અને પ્રચલામાંથી જેના-ઉય હાય તેના ઉત્કૃષ્ટ પ્રદેશય થાય છે. વળી તે જ ગુણશ્રેણિના શિરભાગના પૂર્વ સમયે કાલ કરી દેત્રમાં ઉત્પન્ન થયેલાને પ્રથમ સમયે ગુણશ્રેણિના શિરભાગે વતાં દેવર્ધિક અને વૈક્રિયસપ્તક 'એ નવના ઉત્કૃષ્ટ પ્રદેશાય ચાય છે. Page #885 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ ૮૫૧ , કેઈક આત્મા દેશવિરતિ પામી દેશવિરતિ સંબંધી ગુણશ્રેણિ કરે અને તે ગુણણિ કરતાં કરતાં જ વિશુદ્ધિના વશથી સર્વવિરતિ પામી સર્વવિરતિ, સંબંધી ગુણશ્રેણિ પણ એવી રીતે કરે કે- તે બન્ને ગુણણિના મસ્તકને યોગ એક સમયે પ્રાપ્ત થાય. તે છવ સર્વવિરતિથી પડી શીવ્ર મિથ્યાત્વે જાય તેને ઉપરોક્ત બન્ને ગુણણિના શિરભાગે વર્તતાં મિથ્યાત્વ તથા અનંતાનુબંધિને અને થીણુદ્વિત્રિકના ઉદયવાળાને યથાસંભવ થીણદ્વિત્રિકને ઉત્કૃષ્ટ પ્રદેશેદય છેવળી થાણદ્વિત્રિકને ઉદય પ્રમત્તગુણસ્થાનક સુધી હોવાથી મિથ્યાત્વે ન ગયેલ આત્માને પણ તે બન્ને ગુણશ્રેણિઓના શિરણાગે વત્તતાં તેને ઉત્કૃષ્ટ પ્રદેશદય થઈ શકે છે , વળી મિથ્યાત્વે જઈ મરણ પામી છે તે પ્રકૃતિને ઉદય ગ્ય-એકેન્દ્રિયામિ, ઉત્પન્ન થયેલ તે જ જીવને બને ગુણણિના શિરાણે વર્તતાં એકેન્દ્રિયાદિ ચાર જાતિ, સ્થાવર, સૂમ, સાધારણ અને અપર્યાપ્ત, નામક. એ એક પ્રકૃતિને ઉત્કૃષ્ટ પ્રદેશદય હોય છે, , , , , , , ' ઉપશમશ્રેણિમાં નવમા ગુણસ્થાને જે સમયે અસરકરણની ક્રિયા શરૂ કરવાનું છે તેના પૂર્વ સમયે કાળ કરી દેવામાં ગયેલા જીવને અંતમાંહુ પછી તે ગુણણિના શિરમાણે વર્તતાં અનેક જીવ આશ્રયી ઉદયપ્રાપ્ત યથાસભવ, અપ્રત્યાખ્યાનીય ચતુષકપ્રત્યાખ્યાનય ચતુષ્ક અને હાસ્યદિ છ નેકષાયને ઉત્કૃષ્ટ મહેશદય થાય છે. . • અયુ અધ વખતે જેટલું ઉત્કૃષ્ટ યોગ સંભવી શકે તેટલા ઉઠ્ઠeગે અને વધારેમાં વધારે એટલે કાળ બાંધી શકાય તેટલા કાળ સુધી જઘન્ય આયુષ્ય ખાધી પ્રથમ ઉદય સ્થિતિમાં ઘણાં દલિકે ગોઠવી દેવ અને નરકમાં ગયેલા જીવને પ્રથમ સમયે અનુક્રમે દેવ અને નકાયુને ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે. , • ઉત્કૃષ્ટ ગવડ અને ઉત્કૃષ્ટ કાળવડે ખધ કરવાથી દલિકે ઘણાં ગ્રહણ થાય અને દશહજાર વર્ષ પ્રમાણ જઘન્ય આયુ બાંધવાથી તે બધાં દલિકે દશહજાર વર્ષ પ્રમાણ સ્થિતિસ્થામાં ગોઠવાય એટલે દરેક સ્થિતિસ્થાનમાં દલિકે ઘણું આવે વળી તેમાં પણ શકય હોય તેટલાં વધુમાં વધુ દલિકે પ્રથમ સ્થિતિસ્થાનમાં ગોઠવે તેથી ઉદયમાં આવતા પ્રથમ સમયે તે તે આયુષ્યના ઘણા પ્રદેશને ઉદય થાય, માટે ઉત્કૃષ્ટ ચોગ. અને ઉત્કૃષ્ટ કાળ વડે જઘન્ય આયુ બાંધે અને પ્રથમસ્થિતિમાં ઘણું દલિકા શેઠ તેમ કહ્યું છે. વધારેમાં વધારે કાળ સુધી બાંધી શકાય તેટલા મેટા અંતમુહૂર્ત પ્રમાણ કાળવડે અને સ્વચગ્ય ઉત્કૃષ્ટ પેગથી યુગલિક મનુષ્ય કે તિયચનુ ત્રણ પપમ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુ બાંધી મરણ પામી ચુગલિક મનુષ્ય કે તિર્યંચમાં જઈ, અત્યંત શીવ્ર અતિ જઘન્ય અંતમુહૂર્ત સિવાયના ત્રણ પાયમ આયુની અપવત્તના કરે, ત્યાર પછીના સમયે મનુષ્યને અનુષ્કાયુને અને તિર્યંચને વિચાયુને ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.. Page #886 -------------------------------------------------------------------------- ________________ ૮૫૨ પંચસંગ્રહ–પાંચમું દ્વાર સારસંગ્રહ * યુગલિકને પર્યાપ્તાવસ્થામાં આયુની અપવર્ણના થતી નથી માટે અપર્યાપ્તાવસ્થામાં જઘન્ય અંતમુહૂર્ત સિવાયના આયુની અપવર્તન કરવાનું કહ્યું છે. વળી અાવના થયા બાદ ત્રણ પાપમ પ્રમાણુ સ્થિતિસ્થામાં ગોઠવાયેલા સર્વ દલિકે અન્તહુના સમય પ્રમાણુ સ્થિતિસ્થામાં ગોઠવાઈ જાય છે. અને તેમાં પણ પ્રથમ સ્થિતિસ્થાનમાં સર્વથી વધારે દલિક હોય છે માટે અપવાના થયા પછીના તરતના સમયે ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય, એમ કહ્યું છે. અવિરત લપશમ સમ્યગ્દષ્ટિ પ્રથમ ક્ષાયિક સમ્યકૃત્વ પ્રાપ્ત કરતાં દશમેહક્ષપક સંબંધી ગુણશ્રેણિ કરે, ત્યારબાદ વિશુદ્ધ પરિણામે દેશવિરતિ પ્રાપ્ત કરી દેશવિરતિ સંબંધી અને ત્યારબાદ સર્વવિરતિ પ્રાપ્ત કરી સર્વવિરતિ સંબંધી પણ ગુણશ્રેણિ કરે, આ ત્રણે ગુણશ્રેણિઓ એવી રીતે કરે કે- ત્રણેને શિર ભાગ એક જ સમયે પ્રાપ્ત થાય અને તે પહેલાં ચોથે ગુણસ્થાને જાય તે આત્માને ત્રણે ગુણશ્રેણિઓના શિરભાગે વર્તતાં દૌર્ભાગ્ય, અનાદેય, અયશ અને નીચત્ર આ ચારમાંથી જેને ઉદય હોય તેને ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે. વળી અવિરતિ પામી શીશ, કાલ કરી નરકમાં ગયેલ આત્માને પૂર્વોક્ત ચાર તથા નરઢિક એમ છ અને સુગલિક તિથચમાં ગયેલાને યથાસંભવ પૂર્વોક્ત ચાર તથા તિયચકિક એમ છે અને યુગલિક મનુષ્યમાં ગયેલાને મનુષ્યાનુપૂર્વી સહિત યથાસંભવ ઉદયપ્રાપ્ત પૂર્વોક્ત ચાર-એમ પાંચને ત્રણે ગુણશ્રેણિના શિરભાગે વર્તતાં ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે. ઉપરોક્ત ત્રણ ગુણશ્રેણિઓને કાલ અનુક્રમે સંખ્યાતગુણ હીન હીન હોવાથી ત્રણેને શિરભાગ એક સમયે એકીસાથે પ્રાપ્ત થઈ શકે છે. પૂર્વે ગુણશ્રેણિઓના વર્ણનમાં સર્વવિરતિની ગુણણિ કરતાં દર્શનમાહ ક્ષપક સંબધી ગુણણિને કાળ સંખ્યાતગુણહીન કહેલ છે તે સાતમા ગુણસ્થાને કરનારની અપેક્ષાએ છે પરંતુ અહિં ચોથા ગુણસ્થાને કરે છે તેથી ચોથા ગુણસ્થાને તેવી વિશુદ્ધિ ન હોવાથી દેશવિરતિની ગુણિથી પણ સંખ્યાતગુણ મોટા અંતમુહૂર્ત પ્રમાણ કાલના સમયમાં દર્શનમોહ ક્ષપક સંબંધી ગુણશ્રેણિના દલિકની રચના થાય છે, એમ લાગે છે. સંખ્યાત વર્ષ પ્રમાણ મનુષ્ય-તિર્યંચનું આયુષ્ય બાંધ્યા પછી ભાયિક સમ્યફત્વ પ્રાપ્ત થઈ શકતું ન હોવાથી “કાળ કરી યુગલિક મનુષ્ય-તિયચમાં ગયેલ” એમ કહ્યું છે. કોઈ આત્મા પ્રથમ દેશવિરતિ પામી દેશવિરતિ સંબંધી, ત્યારબાદ વિશુદ્ધિના વશથી સર્વવિરતિ પામી સર્વવિરતિ સંબંધી, વળી ત્યારબાદ અનતાનુબંધિને ક્ષય કરવા તત્પર થયેલ તે અનંતાનુબંધિની વિસાજના સંબંધી એમ ત્રણે ગુણશ્રેણિ તે એવી રીતે કરે કે- ત્રણેને શિરભાગ એકજ સ્થાને એક જ સમયે પ્રાપ્ત થાય, Page #887 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ ૮૫૪ તેવા જીવને ઉદયપ્રાપ્ત થથાસંભવ પ્રથમ સિવાયના પાંચે સંઘયણને ઉત્કૃષ્ટ પ્રદેશેાદય થાય છે. આહારક શરીર બનાવેલ છવને અપ્રમત્તના પ્રથમ સમયે કરેલ ગુણણિના શિરભાગે વર્તતાં આહારકસપ્તક અને ઉધત એ આઠને ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે. સમ્યફલ પામી સમ્યક્ત્વ સંબંધી ગુણશ્રેણિ કરી તે ગુણશ્રેણિથી મિથ્યા જઈ કાળ કરી બેઈન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યાં અપવર્તનાદ્વારા સત્તાગત સર્વ સ્થિતિની અપના કરી બેઈજયને જેટલો બંધ થાય તેટલી સત્તા કરે, ત્યારબાદ કાળ કરી ખર બાદર પૃથ્વીકાયમાં ઉત્પન્ન થઈ અતિશીવ્ર શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ તે જીવને આતપના ઉદયના પ્રથમ સમયે તેને ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે. આપને ઉદય પર પૃથ્વીકાયને જ હોય છે. અને પંચેન્દ્રિયમાંથી બેઈન્દ્રિયમાં આવેલ આત્મા જ એકેન્દ્રિયમાં જઈ બેઈન્દ્રિય વૈશ્ય સ્થિતિસત્તાને જલદી પોતાના અંધ જેટલી સ્થિતિસત્તા કરી શકે છે. માટે પંચેન્દ્રિયમાંથી બેઈન્દ્રિયમાં આવી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થયેલ ખર બાદર પૃથ્વીકાયજીવ ગ્રહણ કરેલ છે. જઘન્ય પ્રદેશદયના સ્વામી પ્રાયઃ સર્વ પ્રકૃતિઓને જઘન્ય પ્રદેશોદય પિતકમાંશ જીવને જ હોય છે તેથી સર્વત્ર પિતકમાંશ આત્મા જ જઘન્ય પ્રદેશદયને સ્વામી સમજ. કોઈ ક્ષપિતકશ જીવ દશહજાર વર્ષ પ્રમાણ જઘન્યસ્થિતિવાળા દેવમાં ઉત્પન્ન : થઈ અન્તર્મુહૂર્ત પછી સમ્યકત્વ પ્રાપ્ત કરે, ત્યારબાદ અખ્તમુહૂર્ત આયુષ્ય બાકી રહે છતે પુનઃ મિથ્યાત્વ પામી અતિસકિલષ્ટ પરિણામે તે તે પ્રકૃતિઓને અન્તમુહૂર્વ સુધી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે. સાથે સાથે નીચેનાં સ્થિતિસ્થાનમાં રહેલ પૂર્વઅદ્ધ ઘણાં દલિકની ઉદ્ધના કરે એટલે કે નીચ-નીચેનાં સ્થિતિસ્થામાં રહેલ દલિકેને ઉપર-ઉપરનાં સ્થિતિસ્થાનકનાં દલિકે સાથે અનુભવવા ચે૫ કરે ત્યારબાદ દેવભવનું આયુષ્ય પૂર્ણ કરી અતિસલિક પરિણામ સાથે જ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થયેલ તે જીવને અવધિ વિના ચાર જ્ઞાનાવરણ, અવધિ વિના ત્રણ દર્શનાવરણ. નપુંસકવેદ, તિય ચહિક, સ્થાવર નામકર્મ અને નીચત્ર આ બાર પ્રકૃતિઓને જઘન્ય પ્રદેશોદય હોય છે. અતિસંકિલર પરિણામ વિના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થતું નથી. તેમજ ઉત્કૃષ્ટ સ્થિતિઅંધ વિના ઘણી ઉદ્ધના થતી નથી. તેથી જ “દેવભવનું અન્ય અન્નમુહૂર બાકી રહ્યું છતે મિથ્યાત્વ પામી અતિસંક્ષિપ્ત પરિણામે અત્તમુહૂર્ત ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે એમ કહ્યું. Page #888 -------------------------------------------------------------------------- ________________ પંચસગ્રહ-પાંચમું. દ્વારા સારસંગ્રહ - * ઘણું ઉધના કરવાથી નીચેનાં એટલે શરૂઆતનાં સ્થાનમાં દલિકો તદ્દન અલ્પ રહે એથી જઘન્ય પ્રદેશોદય થઈ શકે માટે “ઘણી ઉદ્વર્તન કરવાનું કહ્યું. - « " અપર્યાપ્ત અવસ્થામાં પ્રતિસમયે યોગની અસંખ્ય ગુણ વૃદ્ધિ હોવાથી ઉદીરણા દ્વારા લિકે અધિક ઉદયમાં આવે છે. વળી, દેવભવમાં સમયગૂન આવલિકામાં અંધાયેલ તથા ઉદવર્તિતકર્મ પણ બંધાવલિકા અને ઉદ્ધવતનાવલિકા વ્યતીત થઈ જવાથી ઉદયમાં આવે છે. તેથી દ્વિતીયાંકિં સમયમાં જઘન્ય પ્રદેશોદય ન થાય માટે એકેઢિયને પ્રથમસમએ કહેલ છે. . . . . . . . : : ' . ' . અતિસંક્લિષ્ટ પરિણામથી અનુભાગની ઉદીરણા વધારે થાય છે. અને જ્યારે અનુભાગ-ઉદીરણા. વધુ થાય ત્યારે તથાસ્વભાવે પ્રાયઃ પ્રદેશઉદીરણા -અતિઅલ્પ થાય છે. તેથી પ્રદેશ-ઉદીરણા દ્વારા પણ ઘણાં કલિકે ઉદયમાં ન આવે માટે અતિકિલષ્ટ પરિણામ એકેન્દ્રિય ગ્રહણ કરેલ છે : ' . . . . ઉપર જણાવેલ એકેન્દ્રિયને જ જે સમયે ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થાય તે સમયે યથાસંભવ ઉદયપ્રાપ્ત થીણદ્વિત્રિક સબંધી નિદ્રાને જઘન્ય પ્રદેશોદય શા છે પછીના સમયથી ઉદીરણા દ્વારા દલિક અધિક ઉદયમાં આવે છે તેથી જઘન્ય પ્રદેશદય સંભવી શકતું નથી. * * * * શરીરપંથીપ્તિએ પર્યાસનેન્દ્રિયજયક્તિ પૂર્ણ થાય ત્યાં સુધી યથસવ નિદ્રાનો ઉદીરણ વિના કેવળ ઉદય જ હોય છે એથી એને તે સંબંધી કોઈપણ સમયે જઘન્ય પ્રદેશેાદય કહેવો જોઈએ. પરંતુ તે કાલે પણ અપવત્તના ચાલુ હોય છે અને અપવ નાદ્વારા શરૂઆતના સ્થાનમાં દલિકનિક્ષેપ વધારે વધારે અને પછી-પછીના સ્થાનોમાં હીન હીન થાય છે. તેથી ઈન્દ્રિયપર્યાપ્તિએ પર્યાપ્ત થાય તે સમયે અપવર્તનાત નિક્ષેપથી પ્રાપ્ત થયેલ દલિકે ઘણાં ઓછાં હોય છે. માટે પૂર્વના સમયમાં ન કહેતાં ઈન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્તને જ પ્રથમ સમયે જઘન્ય પ્રદેશોદય કહેલ છે. જે જીવ મનુષ્યભવમાં સંયમને સ્વીકાર કરી સ યમના પ્રભાવથી અવધિજ્ઞાન પ્રાપ્ત કરી આયુષ્ય પૂર્ણ થતાં કાળ કરી સમ્યક્ત્વ સહિત દેવલોકમાં ઉત્પન્ન થાય. વળી ત્યાં અન્તમુહૂર્ત બાદ મિથ્યાત્વ પામી છે તે પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તથા ઘણાં દલિની ઉદ્વર્તન કરે તે જીવને બંધાવલિકાના ચરમસમયે અવધિજ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણુ, બે વેદનીય, અરતિ, શોક, ઉચ્ચગોત્ર, પાંચ અંતરાય, દેવગતિ, નિદ્રા તથા પ્રચલા આ પંદર પ્રકૃતિને જઘન્ય પ્રદેશદય થાય છે. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અતિસંકિલષ્ટ પરિણામથી જ થાય છે. અને અતિસંકિલન્ટ પરિણામવાળા જીવને નિદ્રાહિકનો ઉદય સંભવતા નથી, તેથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી Page #889 -------------------------------------------------------------------------- ________________ પંચસ ગ્રહ-પાંચમું દ્વાર સારસંહે અતિસકિલષ્ટ પરિણામથી અટકી ગયા બાદ તે તે નિદ્રાના ઉદયકાલે નિદ્રાદિકને જઘન્ય પ્રદેશદય હોય છે. વળી તિબુક સંક્રમદ્વારા ઉદ્યોત નામકર્મના દલિકે દેવગતિમાં ન આવે માટે ઉદ્યોતના ઉદયવાળા દેવને દેવગતિને જઘન્ય પ્રદેશોદય હોય છે. એટલું વિશેષ સમજવું * સંયમી આત્મા અવધિજ્ઞાન અને દર્શન પ્રાપ્ત કરે ત્યારે ઉપરોકત પ્રકૃતિનાં ઘણાં દલિકને ક્ષય થાય અને સત્તામાં ઘણાં ઓછાં રહે, વળી અવધિજ્ઞાન યુક્ત ચતુર્થ ગુણસ્થાનક લઈને દેવલોકમાં ગયા બાદ અન્તમુહૂત પછી જ મિથ્યાત્વે જાયે. મિથ્યાવે ગયા વિના કેઈપણ પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ થઈ શકતું નથી. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિના ઘણી ઉદ્ધત્તના પણ થતી નથી. ઘણી ઉદ્ધત્તના ન કરે તે શરૂઆતના સ્થામાં દલિકો ઘણું રહે, વળી બંધાવલિકા વીત્યા પછી ઉઠ્ઠષ્ટ સ્થિતિબધ કરેલ દલિકે પણ ઉદીરણા દ્વારા ઉદયમાં આવે તેથી જઘન્ય પ્રદેશદય ન ઘટે-માટે ઉપર મુજબ કહેલ છે. - *. અસરકરણમાં રહેલ ઉપશમ સમ્યફી આત્મા પડતી વખતે કંઈક અધિકઅર્થલિકા કાળ બાકી રહે ત્યારે દ્વિતીય સ્થિતિમાંથીદલિકાને ગ્રહણ કરી અંતકરણની ચરમે આલિકામાં પ્રથમ સમયથી ચરમ સમય સુધી ગપુછાકારે એટલે કે પ્રથમ ઘણાં અને પછી વિશેષહીન-હીન દલિકેની રચના કરે છે. તેને ઉદીરણાદય આયિકા કહેવાય છે. તે આવલિકાના ચરમ સમયે યથાયોગ્ય ઉદય પ્રાપ્ત ત્રણે દર્શનમોહનીયને તે આત્માને જઘન્ય પ્રદેશેાદય હોય છે. એ જ પ્રમાણે ઉપશમશ્રેણિના આ તરકરણમાં કાળ કરી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલ દેવને ઉદીરણાદય આવલિકાના ચરમસમયે અત્યન્ત અલ્પ દલિકે ઉદયમાં આવતાં હેવાથી અપ્રત્યાખ્યાનીય વગેરે બાર કષાય, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા અને પુરુષવેદ એમ મોહનીયની ઉદયપ્રાપ્ત યથાસંભવ સત્તર પ્રકૃતિને જઘન્ય પ્રદેશેાદય હોય છે. સંસારમાં પરિભ્રમણ કરતા જીવ ચારવાર મોહનીયને ઉપશમ કરી, પ્રથમ ગુણસ્થાને આવી અંતમુહૂર્ત કાળ સુધી સ્વભૂમિકાનુસાર જઘન્ય રોગથી ચારે અનંતાનુઅધિને બધ કરી પુનઃ સમ્યક્ત્વ પામી, એકસ બત્રીશ સાગરોપમ સુધી સમ્યકત્વનુ પાલન કરી મિથ્યાત્વ ગુણસ્થાને આવે ત્યારે બંધાવલિકાના અન્ય સમયે તે જીવને થાસંભવ ચાર, અનંતાનુબંધિને જઘન્ય પ્રદેશદય હોય છે. *: ચાર વાર મેહનો ઉપશમ કરવાથી સત્તામાં રહેલ અપ્રત્યાખ્યાનીય વગેરે કષાયનાં દલિકે પણ ઘણું ક્ષય થાય છે. એથી જ્યારે મિથ્યાત્વ ગુણસ્થાને આવી અંતર કાળ સુધી અનંતાનુબંધિને બંધ કરે ત્યારે તેમાં અન્ય કક્ષાનાં અલ્પ દલિકને જ -સંક્રમ થાય વળી એકસો બત્રીશ સાગરોપમ પ્રમાણ સમ્યકત્વના કાળમાં. અનલાસુ Page #890 -------------------------------------------------------------------------- ________________ ૮૫૬ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ બંધિનાં ઘણું જ દલિકા અન્ય પ્રકૃતિઓમાં સંક્રમવાથી સત્તામાં અત્યંત થોડાં રહે. છે. માટે ચાર વાર મોહને ઉપશમ અને “એક બત્રીશ સાગરેપમ સુધી સમ્યફૂવનું પાલન કરવાનું કહેલ છે. - પહેલા ગુણસ્થાને બંધાવલિકા વીત્યા પછી તે નવીન બંધાયેલ તથા સંક્રમથી પ્રાપ્ત થયેલ અનંતાનુબંધિનાં દલિની બંધાવલિકા તથા સંક્રમાવલિકા વ્યતીત થયેલ હાવાથી ઉદીરણ દ્વારા ઘણાં દલિકે ઉદયમાં આવે તેથી બંધાવલિકા વીત્યા બાદ જઘન્ય પ્રદેશદય ન થાય. પૂર્વે બંધાયેલ બંધ નિષેકસ્થાનમાં અને અપવત્તાકૃત નિષેકસ્થામાં પ્રથમ સમય કરતાં પછી-પછીના સમયમાં દલિકે હીન-હીન હોય છે. માટે બંધાવલિકાના પ્રથમાદિ સમયે ન કહેતાં બંધાવલિકાના ચરમસમયે જઘન્ય પ્રદેશદય કહેલ છે. સ્વભૂમિકાનુસાર જઘન્ય ચોગસ્થાને વત્તતા, ઓછામાં ઓછા જેટલા કાળમાં આયુષ્યનો બંધ થઈ શકે તેટલા ઓછા કાળમાં યથાયોગ્ય ચારે આયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી, છેલલા સ્થિતિસ્થાનમાં અત્યંત અલ્પ દલિકને નિક્ષેપ કરી, આયુષ્ય પૂર્ણ કરી તે તે ભવમાં ઉત્પન્ન થયેલા, દીર્ઘકાલ પર્યંત તીવ્ર અસાતાદનીયતા ઉદયવાળા જીવને પોતપોતાના-ભવના અન્ય સમયે યથાશ્ય ચારે આયુષ્યને જઘન્ય પ્રદેશદય હોય છે. અલ્પલિકે ગ્રહણ થાય તેમજ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે ત્યારે દરેક સ્થિતિસ્થાનમાં ડાં થોડાં દલિકને નિક્ષેપ થાય માટે “જઘન્ય ચોગ અને અલ્પકાલ વડે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરવાનું કહ્યું છે. ચરમસ્થિતિસ્થાનમાં દલિક રચના અત્યંત અલ્પ જ થાય છે. વળી દીર્ઘકાલ પતિ તીવ્ર અસાતાદનીયના ઉદયથી આયુષ્ય કમનાં ઘણાં દલિકને ક્ષય થઈ જાય છે તેથી પિતપોતાના ભવના ચરમ સમયે ઘણાં જ થોડાં દલિકા ઉદયમાં આવે છે. માટે “દીર્ધકાળ પર્યત તીવ્ર અસાતાદનીયના ઉદયવાળા જીવને પિતા પોતાના ભવના ચરમસમયે જઘન્ય પ્રદેશદય થાય” એમ કહ્યું. ક્ષપિતકમાંશ કઈક સી દેશના પૂર્વઢ વર્ષ સુધી સંયમનું પાલન કરે અને તેટલા કાળ સુધી પુરુષદને જ બંધ હોવાથી ઉદય-ઉદીરણા તથા સંક્રમ દ્વારા સત્તામાં રહેલ સીવેદનાં ઘણાં ઇલિકે ઓછાં કરે. ત્યારબાદ જે સમ્યફ વ સહિત કાળ કરે તે દેવી પણે ઉત્પન્ન ન થાય માટે અન્તર્મુહૂર્ત આયુષ્ય શેષ રહે ત્યારે મિથ્યાત્વ પામી કાળ કરી દેવીપણે ઉત્પન્ન થાય ત્યાં શીવ્ર પર્યાપ્તિઓ પૂર્ણ કરી સીવેદને ઉદૃષ્ટ સ્થિતિબંધ તથા ઉત્કૃષ્ટ ઉદના કરી ઉત્કૃષ્ટ સ્થિતિબંધની બંધાવલિકાના ચરમસમયે આવેદને જઘન્ય પ્રદેશોદય કરે. Page #891 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ–પાંચમું દ્વાર સારસંગ્રહ : સ્પ૭ કોઈ ક્ષપિતકમશ જીવ અનંતાનુબંધિની વિસાજના કરી જઘન્ય સ્થિતિવાળા દેવમાં ઉત્પન્ન થાય, ત્યાં અનતમુહૂર્ત બાકી રહે છતે મિથ્યાત્વ પામી અતિસક્લિષ્ટ પરિણામ દ્વારા એકેન્દ્રિય પ્રાગ્ય પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે, ત્યારબાદ આયુ પૂર્ણ કરી અન્તર્મુહૂર્તના આયુષ્યવાળા અતિસંક્લિષ્ટ પરિણમી પર્યાપ્ત એકેજિયમાં ઉત્પન્ન થાય, ત્યાંથી કાળ કરી અન્ય અસંણિ પર્યાપ્તાઓ કરતાં અત્યંત અલ્પ આયુષ્યવાળા અસંશિ પર્યાપ્તમાં ઉત્પન્ન થઈ શીધ્ર સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ કરી શકાય તેટલા જલદી નરકગતિને બંધ કરી મૃત્યુ પામી નરકમાં ઉત્પન્ન થાય. ત્યાં શીધ્ર સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ કરનાર તે જીવને નરકગતિને જઘન્ય પ્રદેશદય હોય છે. અનંતાનુબંધિની વિસ ચાજના કરતાં સત્તામાં રહેલ નરકગતિ વગેરે શેષ સઘળાં કર્મના પણ ઘણાં દલિકને ક્ષય થાય છે. માટે “અનંતાનુબંધિની વિસના કરવાનું જણાવેલ છે. એકેન્દ્રિય પ્રાય પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિમાં અતિસંકિaષ્ટ પરિણામી મિથ્યાત્વ જ કરી શકે–માટે “દેવભવનું અત્તમુહૂર્ત બાકી રહ્યું છતે મિથ્યા જવાનું વગેરે જણાવેલ છે. દેવ સીધે પર્યાપ્ત અસંગ્નિમાં જઈ શક્તો નથી માટે “એકેન્દ્રિયમાં જવાનું” અને નામકર્મની અન્ય પ્રકૃતિઓ બંધાદિથી વધુ પુષ્ટ ન થાય માટે “જઘન્ય-તમુહૂર્ત આયુષ્યવાળા એકેન્દ્રિયમાં ઉત્પન્ન થવાનું કહેલ છે. સંસિ કરતાં અસંસિને રોગ અત્યંત ઓછો હોય છે. વળી વારંવાર બાંધવાથી અંધાદિ દ્વારા દરેક ગતિ ઘણું પુષ્ટ થાય છે. માટે “અસંસિ-પર્યાપ્તને શક્ય તેટલે જલદી નરકગતિને બંધ કરી, મૃત્યુ પામી નરકગતિમાં ઉત્પન્ન થવાનું જણાવેલ છે. જે પ્રકૃતિએને વિપાકેદય પર્યાપ્તાવસ્થામાં જ થવાનું છે તે પ્રકૃતિનું દલિક પણ તિબુકમથી અપર્યાપ્તાવસ્થામાં નરકગતિ આદિમાં પડે છે તેથી અપર્યાપ્તાવસ્થામાં જઘન્ય પ્રદેશેાદય ન કહેતાં “પર્યાપ્તાવસ્થામાં જ નરકગતિને જઘન્ય પ્રદેશદય થાય” એમ કહેલ છે. ગતિઓની જેમ જ આનુપૂર્વીઓને પણ જઘન્ય પ્રદેશદય થાય છે. પરંતુ આનુ. પૂર્વીઓને ઉદય વિગ્રહગતિમાં જ વધુમાં વધુ ત્રણ સમય સુધી જ હોય છે. માટે તે તે ગતિના પ્રથમ સમયે જ તે તે આનુપૂર્વીઓને જઘન્ય પ્રદેશદય હોય છે. કઈ પિતકમીશ ચૌદ પૂર્વધર મુનિ દેશના પૂર્વ કેડ વર્ષ સુધી સંયમનું પાલન કરી ઘણાં કમને ક્ષય કરે, ત્યારબાદ અનિમકાળે આહારક શરીર બનાવે ત્યારે ઉદ્યોત સહિત ત્રીશના ઉદયે વર્તતા તેમને આહારકસપ્તકને જઘન્ય પ્રદેશદય હોય છે. ક્ષપિતકમશ આત્માને પોતાના ઉદયના પ્રથમ સમયે તીર્થંકર નામકર્મને પ્રદેશોદય હોય છે. ૧૧૦ Page #892 -------------------------------------------------------------------------- ________________ ૮૫૮ પંચસ ગ્રહું-પાંચમું દ્વાર સારસ ગ્રહ શેષ સત્યાશી પ્રકૃતિના જઘન્ય પ્રદેશાય ચક્ષુદનાવરણની જેમ કહેવા, પરંતુ તેમાંથી જે પ્રકૃતિના ઉદય એકેન્દ્રિયમાં હોઈ શકે તે જ પ્રકૃતિએના એકન્દ્રિયમાં કહેવા. શેષ પ્રકૃતિઓના એકેન્દ્રિયમાંથી નીકળી શીઘ્ર તે તે પ્રકૃતિના ઉદય ચેાગ્ય ભવમાં ગયેલાં, સર્વ પદ્મપ્તિએ પર્યાપ્ત, તે તે લવ ચૈાગ્ય ઘણી પ્રકૃતિ' આના ઉદય હાય ત્યારે, તે તે પ્રકૃતિના ઉદ્દયવાળા જીવને જઘન્ય પ્રદેશ ય હાય છે, ત્યાં એકેન્દ્રિય જાતિ, ઔદ્વારિકષક, વક્રિયષક, તજસ-કામ શુસપ્તક, હુડક સસ્થાન, વર્ણાદિ વીશ, તીથ કર નામકમ વિના પ્રત્યેક પ્રકૃતિએ સાત, દુઃસ્વર વિના સૂક્ષ્મઅષ્ટક, ખદરપચક અને યશ નામકમ-આ ખાસ્સ્ડ પ્રકૃતિના એકેન્દ્રિયમાં, એઇન્દ્રિય જાતિ, સેવાન્ત સહનન, ઔદારિક અંગોપાંગ, અશુભ વિહાયાત્ત, ત્રસ, સુસ્વર અને દુઃસ્તર આ સાતને એઇન્દ્રિયમાં, તેન્દ્રિય જાતિના તેઇન્દ્રિયમાં, ચરિ ન્દ્રિય જાતિના ચઉરિન્દ્રિયમાં, પચેન્દ્રિય જાતિના પર્યાપ્ત અસ'ગ્નિમાં, મનુષ્યગતિ, વૈક્રિય અંગેાપાંગ, આદ્ય પાંચ સહનન, પાંચ સસ્થાન, પ્રશસ્ત વિહાયાગતિ, સૌભાગ્ય તથા આય આ પદર પ્રકૃતિએના પર્યાપ્ત સગ્નિમાં જધન્ય પ્રદેશેાય હાય છે. સત્તા અધિકાર પ્રકૃતિ, સ્થિતિ, રસ તથા પ્રદેશના ભેદથી સત્તા ચાર પ્રકારે છે. પ્રકૃતિ સત્તા અહિં સાદ્યાદિ અને સ્વામિત્વ-એમ એ અનુયાગદ્વાર છે. સાદ્યાદિ પ્રરૂપણા પણ મૂળપ્રકૃતિ વિષયક અને ઉત્તરપ્રકૃતિ વિષયક એમ બે પ્રકારે છે. કોઈપણ મૂળકમાં સંપૂર્ણ નાશ પામ્યા પછી ફ્રીથી સત્તામાં પ્રાપ્ત થતું નથી. માટે મૂળકમ આશ્રયી ‘ સાહિ’ નથી. આઠે મૂળકમાં અનાદિકાળથી સત્તામાં હોવાથી અનાદિ, સાક્ષગામી ભજ્ગ્યાને તેના ક્ષય થશે માટે અધ્રુવ અને અભન્યા તથા જાતિસન્યાને કાઈપણ મૂળકના સર્વથા ક્ષય થવાનેા જ નથી. માટે ધ્રુવઃ એમ મૂળકમ આશ્રયી સત્તા સાદિ વિના શેષ ત્રણ પ્રકારે છે. V ચાર અનંતાનુબંધિની સત્તા સાધાદિ ચાર પ્રકારે છે. તે આ રીતે−અન ંતાનુખંધિની વિસચેાજના કરી મિથ્યાત્વ ગુણસ્થાને જઇ ફ્રીથી ખાંધે ત્યારે તેની સાદિ, જેઓએ સમ્યક્ત્વ પામી ક્ષય કર્યાં જ નથી તેઓને અનાદિ, અક્ષયેાને ધ્રુવ અને ભવિષ્યમાં ક્ષય કરનાર ભન્યાને અવ. " શેષ એકસો છવીશ ધ્રુવસત્તા પ્રકૃતિમાંની કોઇપણ પ્રકૃત્તિ ક્ષય થયા પછી ફરીથી સત્તામાં આવતી નથી માટે તેના સાદિ વિના શેષ ત્રણ ભગ આ પ્રમાણે છે. સવ જીવાને અનાદિકાળથી સત્તામાં હોવાથી અનાદિ, અલગૈાને કાઇ કાળે ક્ષય થવાના ન હેાવાથી ધ્રુવ અને માક્ષગામી ભજ્ગ્યાને ક્ષય થશે માટે અધ્રુવ. Page #893 -------------------------------------------------------------------------- ________________ પચસગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ ૮૫૯ મનુષ્યદ્ધિક વગેરે અઠ્ઠાવીશ પ્રકૃતિએ અઘુવ સત્તાવાળી જ હોવાથી તેઓની સત્તા સાદિ અને અધુવ એમ બે પ્રકારે છે. જે જે પ્રકૃતિઓની જે જે ગુણસ્થાનક સુધી સત્તા હોય તે તે ગુણસ્થાનક સુધીના છે તે તે પ્રકૃતિઓની સત્તાના સ્વામી છે. તેથી કઈ કઈ પ્રકૃતિઓ કયા કયા ગુણસ્થાનક સુધી સત્તામાં છે–તે બતાવે છે. નિદ્રા અને પ્રચલાની ક્ષીણમોહના ચિરમ સમય સુધી અને પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદ પ્રકૃતિની ક્ષીણુમેહના ચરમસમય સુધી સત્તા હોય છે. તે તે આયુષ્યને બંધ કરે તે સમયથી આરંભી તે તે ભવમાં ગયેલા જીવને તે તે ભવના અન્ય સમય સુધી તે તે આયુષ્યની સત્તા હોય છે. ત્યાં ગુણસ્થાનક આશ્રયી વિચારીએ તે નરકાયું અને તિય ચાયુની સાતમા ગુણસ્થાનક સુધી, દેવાયુષ્યની અગિયારમાં ગુણસ્થાનક સુધી તથા મનુષ્પાયુની ચૌદમાના ચરમસમય સુધી સત્તા સંભવી શકે છે. મિથ્યાત્વ મોહનીયની પ્રથમના ત્રણ ગુણસ્થાનકોમાં અવશ્ય સત્તા હોય છે અને ચોથાથી અગિયારમા સુધીના આઠ ગુણસ્થાનકેમાં મિથ્યાત્વને ક્ષય કરેલ છવને સત્તા હેતી નથી, શેષ જીવને હેય છે. સાસ્વાદન ગુણસ્થાને મોહનીયકર્મનુ અાવીશનું એક જ સત્તાસ્થાન હોવાથી ત્યાં સમ્યકત્વ મેહનીયની અવશ્ય સત્તા હોય છે. અભવ્યે, અનાદિ મિથ્યાષ્ટિભ તેમ જ સમ્યકૃત્વથી પડી પહેલા ગુણસ્થાને આવી જેમણે સમ્યકત્વ મેહનીયની ઉદ્વલના કરેલ છે તેવા મિથ્યાત્વીઓને પણ સમ્યક્ત્વની સત્તા હોતી નથી અને જેમણે મિથ્યાત્વ ગુણસ્થાને આવવા છતાં હજુ સમ્યકત્વ મેહનીયની ઉદ્ધલના કરી નથી તેવા જીને પહેલા ગુણસ્થાને સત્તા હોય છે. વળી મિથ્યાત્વે આવી ઉદ્વલના દ્વારા સમ્યકત્વ મેહનીય ક્ષય કર્યા પછી મોહનીયની સત્તાવીશની સત્તાવાળા છવ મિથ્યાત્વથી મિશ્ર ગુણસ્થાનકે જાય ત્યારે તે જીવને મિશ્ર ગુણસ્થાને સમ્યક્ત્વ મોહનીયની સત્તા હતી નથી અને શેષ જીને હેય છે. ચોથાથી અગિયારમા ગુણસ્થાનક સુધી ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવોને સમ્યકત્વ મેહનીયની સત્તા હતી નથી અને અન્ય જીવેને હોય છે. સાસ્વાદન ગુણસ્થાને અઠ્ઠાવીશની જ સત્તા હોવાથી અને મિશ્ર મોહનીયની સત્તા વિના મિશ્ર ગુણસ્થાનકને જ અસંભવ હોવાથી આ બે ગુણસ્થાને મિશ્રમેહનીયની સત્તા અવશ્ય હોય છે. છqીશની સત્તાવાળા મિથ્યાદષ્ટિએને પહેલે ગુણસ્થાને મિશ્રમેહનીયની સત્તા હેતી નથી અને અઠ્ઠાવશે તથા સત્તાવીશની સત્તાવાળા અન્ય જીને અવશ્ય હોય છે. Page #894 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ જે જીવાએ મિશ્રમોહનીય ક્ષય કરેલ છે તે જીવને ચેથાથી અગિયારમાં ગુણસ્થાનક સુધી મિશાહનીયની સત્તા હોતી નથી અન્ય જીવેને હોય છે, આ ત્રણે દર્શન મેહનીયની સત્તા કૃપકણિમાં વધુમાં વધુ સાતમા ગુણસ્થાનક સુધી જ હોય છે. પણ તેથી આગળ હોતી નથી. પ્રથમનાં બે ગુણસ્થાનમાં નિયતબંધ હોવાથી અનંતાનુબંધિની અવશ્ય સત્તા હોય છે અને ત્રીજાથી સાતમા સુધીનાં પાંચ ગુણસ્થાનમાં અનંતાનુબંધીને ક્ષય ક્ષય કરેલ છેને અનંતાનુબંધિની સત્તા હતી નથી. શેષ જીવેને હોય છે. અનંતાનુબંધિની વિસાજના કરીને જ ઉપશમશ્રેણિને આરંભ કરી શકાય એવે આ ગ્રંથકર્તા મ. સા. વગેરેને અભિપ્રાય છે. અન્યથા અન્ય આચાર્ય મ. સાહેબના અભિપ્રાય ત્રિીજાથી અગિયારમા ગુણસ્થાનક સુધી અનતાનુબધિની સત્તા હોઈ શકે છે. જુઓ પંચમ કર્મગ્રંથ ગા. ૧૧ ક્ષપકણિમાં નવમા ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ સુધી મધ્યમના આઠ કષાયની, ત્યારબાદ સંખ્યાતા સ્થિતિઘાત જેટલે કાળ વ્યતીત થાય ત્યાં સુધી થીણુદ્વિત્રિક, એકેક્રિયાદિ ચાર જાતિ, સ્થાવર, સાધારણ, આતપ, ઉદ્યોત, તિર્યચકિક અને નરકહિક તથા સૂક્ષમ નામકર્મ એ સેળ પ્રકૃતિઓની, ત્યારબાદ સંખ્યાત સ્થિતિઘાત થાય ત્યાં સુધી પુરુષ કે સ્ત્રીવેદે શ્રેણિને આરણ કરનારને નપુંસકવેદની. ત્યારબાદ તેટલા જ સ્થિતિઘાત વ્યતીત થાય ત્યાં સુધી સીવેદની અને નપુંસક શ્રેણિને આરંભ કરનારને સળ પ્રકૃતિઓના ક્ષય પછી સંખ્યાતા સ્થિતિઘાત થાય ત્યાં સુધી નપુંસકવેદ અને સ્ત્રીવેદની સત્તા હોય છે. પછી બન્નેની સત્તા હોતી નથી. નપુંસક તથા સ્ત્રીવેદે શ્રેણિ માંડનારને આવેદને ક્ષય થયા પછી સંખ્યાતા સ્થિતિઘાત વ્યતીત થાય ત્યાં સુધી હાસ્યષટ્રક અને પુરૂષદની અને પુરુષવેદ શ્રેણિ માંડનારને આવેદનો ક્ષય થયા પછી સંખ્યાતા સ્થિતિઘાત વ્યતીત થાય ત્યાં સુધી હાસ્યષટકની અને ત્યારબાદ સમયગૂન બે આવલિકાકાળ સુધી પુરુષવેદની સત્તા હોય છે. પછી હેતી નથી. - પુરુષવેદને ક્ષય થયા પછી સંખ્યાતા સંખ્યાતા સ્થિતિઘાતે વ્યતીત થાય ત્યાં સુધી અનુક્રમે સંજવલન કેંધની, માનની, માયાની તેમ જ સૂકમ સં૫રાયના ચરમસમય સુધી સંજવલન લેભની સત્તા હોય છે. પછી દેતી નથી. આઠ કષાય વગેરે આ સાડત્રીશે પ્રકૃતિની ઉપશમણિમાં અગિયારમા ગુણસ્થાનક સુધી સત્તા હેય છે. સાતમે–આઠમે ગુણસ્થાને આહારકસપ્તકને બંધ કરી જે જીવ આગળ જાય તો તેને ચૌદમાં ગુણસ્થાનકના કિચરમસમય સુધી અને જે નીચેનાં ગુણસ્થાનકે જાય Page #895 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ -અને ઉદલના દ્વારા ક્ષય ન કરે તે યાવત્ પ્રથમ ગુણરથાનક સુધી તે આહારક સપ્તક સત્તામાં હોય છે. શેષ જીવેને સત્તામાં હોતું નથી. કઈ જીવ તથા પ્રકારના સમ્યકત્વ નિમિત્તથી જિનનામાને બંધ કરી ઉપર જાય તે તેને ચૌદમા ગુણસ્થાનકના ચરમસમય સુધી અને જે પહેલે ગુણસ્થાને આવે તો ત્યાં પણ અન્તર્મુહૂર સુધી તેને જિનનામની સત્તા હોતી નથી તેમ જ જિનનામને અંધ ન કરેલ છવાને કઈપણ ગુણસ્થાને જિનનામની સત્તા હોતી નથી. જિનનામ અને આહારકસપ્તકની એકી સાથે સત્તા હોય એ જીવ મિથ્યાત્વે તથા નરકમાં જ નથી. અન્યતર વેદનીય, ઉચ્ચગેવ, મનુષ્યગતિ, વસત્રિક, સૌભાગ્ય, આદેય, યશકીર્તિ તથા પંચેન્દ્રિય જાતિ. આ દશની અાગિના ચરમસમય સુધી, દેવદિક, મનુષ્યાનુપૂર્વી, ક્રિયસપ્તક, ઔદારિકસપ્તક, તેજસ-કાશ્મણ સપ્તક, છ સંઘયણ, છ સંસ્થાન, વર્ણાદિ વીશ, બે વિહાગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, પ્રત્યેકત્રિક, અપર્યાપ્ત, અસ્થિરષ, સુસ્વર, નીચગોત્ર, અન્યતર વેદનીય આ છોતેર પ્રકતિઆની અાગિના કિચરમસમય સુધી સ્વરૂપે સત્તા હોય છે. પછી હોતી નથી. સ્થિતિસત્તા સ્થિતિસત્તાના વિષયમાં સારાદિ, સ્વામિત્વ અને સત્તાગત સ્થિતિસ્થાને એ -ત્રણ અનુયાગદ્વાર છે. ત્યાં મૂળ પ્રકૃતિ વિષયક અને ઉત્તરપ્રકૃતિવિષયક–એમ સાહ્યાદિ પ્રરૂપણા બે પ્રકારે છે. આઠે મૂળકર્મની અજઘન્ય સ્થિતિસત્તા સાદિ વિના શેષ ત્રણ પ્રકારે અને જઘન્ય, ઉત્કૃષ્ટ તથા અg&ણ સ્થિતિમત્તા સાદિ અને અધ્રુવ એમ બે બે પ્રકારે હેવાથી એક એક કર્મના નવ નવ ભંગ થતા હોવાથી સ્થિતિસત્તા આશ્રયી આઠે કર્મના કુલ બહેતેર (૭૨) ભાંગા થાય છે. તે આ પ્રમાણે કોઈપણ મૂળકર્મની પિતતાના ક્ષયના અંતે જ્યારે એક સમયની સત્તા રહે ત્યારે તે જઘન્ય સ્થિતિ સત્તા કહેવાય. તે એક જ સમય હોવાથી સાદિ-અધવ એમ બે પ્રકારે છે. જઘન્ય સત્તાના ઉપાજ્ય સમય સુધીની જે સત્તા તે સઘળી અજઘન્ય સ્થિતિસત્તા છે. તેની આદિ ન હોવાથી અનાદિ, ભને ભવિષ્યમાં ક્ષય થવાને રહેવાથી અધવ અને અભને કોઈપણ કાળે ક્ષય થવાને જ ન હોવાથી ધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. સંસારમાં પરિભ્રમણ કરતાં જીવને ઉત્કૃષ્ટ અને અનુશ્રુણ સ્થિતિસત્તા વારંવાર અનેકવાર થતી હોવાથી તે બને સાદિ-અઇવ એમ બે-બે પ્રકારે છે. અનંતાનુબધિ કષાયની અજઘન્ય સ્થિતિસરા સાદાદિ ચાર પ્રકારે અને શેષ Page #896 -------------------------------------------------------------------------- ________________ ૮૬૨ પચસંગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ. જઘન્યાદિ ત્રણ પ્રકારની સત્તા સાદિ–અધુવ એમ બે-બે પ્રકારે હેવાથી એક-એક પ્રકૃતિના દશ-દશ ભાંગ છે. શેષ ધ્રુવસત્તાક એકસે છવીશ પ્રકૃતિની અજઘન્ય સ્થિતિસત્તા સાદિ વિના ત્રણ પ્રકારે અને જઘન્યાદિ ત્રણ પ્રકારની સત્તા સાદિ-અધ્રુવ એમ બે-બે પ્રકારે હોવાથી એકએક પ્રકૃતિના નવ નવ ભાંગા થાય છે. અધુવસત્તાવાળી અાવીશ પ્રકૃતિની ચારે પ્રકારની સ્થિતિસત્તા સાદિ-અધવ એમ બે-બે પ્રકારે હોવાથી એક એક પ્રકૃતિના આઠ આઠ ભાંગા થાય છે. ત્યાં અનંતાનુબંધિની પિતાના ક્ષયના ઉપાસ્ય સમયે જ્યારે સ્વરૂપ સત્તાની અપેક્ષાએ એક સમય અને કર્મ પણાની અપેક્ષાએ બે સમય સ્થિતિસતા હોય છે ત્યારે તે જઘન્ય સ્થિતિસત્તા કહેવાય છે. તેને કાળ એક જ સમયે હોવાથી તે સાદિ-અધવ છે. તે સિવાયની સઘળી સ્થિતિ તે અજઘન્ય સ્થિતિસત્તા છે. તે અનંતાનુબંધિને ક્ષય કરી પહેલા ગુણસ્થાને આવી બધ દ્વારા ફરીથી સત્તામાં પ્રાપ્ત થાય ત્યારે તેની સાદિ, જઘન્ય સ્થિતિસત્તાના સ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભજેને ભવિષ્યમાં અંત થવાને હોવાથી અશ્રુવ છે. શેષ એકસે છશ્વાશ ધ્રુવસત્તા પ્રકૃતિઓમાંથી તિપિતાના ક્ષયના અંતે જે ઉદયવતી પ્રવૃતિઓ હોય તેની એક સમય પ્રમાણ અને અનુદયવતી પ્રવૃતિઓ હોય તેની સ્વરૂપની અપેક્ષાએ એક સમય અને કર્મપણાની અપેક્ષાએ બે સમય પ્રમાણ સત્તા હોય છે તે જઘન્ય સ્થિતિસત્તા છે. તે સમયમાત્ર હોવાથી સાદિ-અવ એમ બે પ્રકારે છે, તે સિવાયની સઘળી સત્તા તે અજઘન્ય સ્થિતિસત્તા છે. તેની આદિ ન હોવાથી અનાદિ, અભને ધ્રુવ અને ભવ્યને નાશ થવાને હવાથી અધવ છે. આ ધ્રુવસત્તાક એકસે ત્રીશ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ સ્થિતિસત્તા વારાફરતી અનેકવાર થતી હોવાથી અને સાદિ–અધુવ છે. મનુષ્યગતિ આદિ અાવીશ પ્રકૃતિએ તે સ્વરૂપથી જ અદ્દવ સત્તાવાળી હવાથી તેઓની ચારે પ્રકારની સ્થિતિસત્તા સાદિ-અધ્રુવ એમ બે જ પ્રકારે છે. . ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાનું પ્રમાણ તથા તેના સ્વામી જે પ્રકૃતિનો ઉદય હોય ત્યારે પણ પિતાના મૂળકમ જેટલું ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થઈ શકે તે ઉદયખલ્લુદા પ્રકૃતિઓ કહેવાય છે. તેવી પ્રકૃતિએ (૮૬) છયાશી છે. ત્યાં પાંચ જ્ઞાનાવરણ, ચાર દશનાવરણ, અસાતા વેદનીય અને પાંચ અંતરાય એ પંદરની ત્રીશ કેડીકેડી, મિથ્યાત્વ મોહનીયની સિત્તેર કડાકડી, સોળ કપાયની ચાલીશ કેડીકેડી, પંચેન્દ્રિય જાતિ, વેકિયસપ્તક, તેજસ–કામણ સપ્તક, હુંડક સંસ્થાન, વર્ણચતુષ્કના વશ, અપ્રશસ્ત વિહાગતિ, અગુરુલઘુ, પરાવાત, ઉપઘાત, ઉચ્છવાસ, નિમણ, ઉદ્યોત, ત્રણચતુષ્ક, અસ્થિરષર્ક અને નીચગોત્ર આ ચાપન :પ્રકૃતિઓની ત્રીશ કોડાકડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે. Page #897 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ ૮૬૩ જો કે નવીન કરેલ સ્થિતિબંધના અબાધાકાળમાં દલિકે હતાં નથી છતાં જેને અખાધાકાળ વ્યતીત થયેલ છે તેવા પૂર્વે બધાયેલ કર્મલિકે ત્યા હોય છે. માટે જેટલો સ્થિતિબંધ થાય તેટલી સ્થિતિસત્તા ઘટી શકે છે. ત્યાં ઉદ્યોતના સહસ્ત્રાર સુધીના દે, વૈક્રિયસપ્તકના વૈક્રિયશરીરી મનુષ્યતિય, દુરિવર, નીચગાવ, હુંડક સસ્થાન તથા અશુભવિહાગતિ આ ચારના દેવ વિના ત્રણ ગતિના પર્યાપ્ત સંગી અને શેષ ચુમ્મતેર પ્રકૃતિના ચારે ગતિના પર્યાપ્ત સંગી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામી છે. જે પ્રકૃતિઓને ઉદય ન હોય ત્યારે જ પિતાના મૂળકર્મ એટલે ઉત્કૃષ્ટ સ્થિતિઅધ થાય તે અનુદયબ ભ્રષ્ટા કહેવાય છે. તેવી પ્રવૃતિઓ વીશ છે. આ પ્રકૃતિએને જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે, ત્યારે ઉદય ન હોવાથી બધકાળના પ્રથમ સમય સંબધી ઉદયસ્થાનમાં રહેલ દલિકે સ્ટિબુકસંક્રમથી અન્યત્ર-ઉદચવતી પ્રવૃતિઓમાં સંક્રમી જાય છે તેથી અંધકાળના પ્રથમ સમયે દલિકનો અભાવ રહેવાથી એક સમય ન્યૂન પિતાના મૂળકમ જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય છે. ત્યાં નરકઢિક, તિર્યલિક, ઔદારિક સપ્તક, સ્થાવર, આતપ, છેવટ સંઘયણ અને એકેન્દ્રિય જાતિ આ પંદર પ્રકૃતિઓની સમયજૂન વીશ કેડીકેડી તેમ જ નિદ્રાપચકની સમય ન્યૂન ત્રીશ કડાકોડી સાગરોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે. એકેન્દ્રિય, સ્થાવર અને આપના ઈશાન સુધીના દે. તિયચક્રિક, ઔદારિક સપ્તક અને છેવટઠા સંઘયણના પર્યાપ્ત દેવ તથા નારકે, નરકદ્વિકના પર્યાપ્ત સજ્ઞિ તિય અને મનુષ્ય તેમ જ નિદ્રાપચકના ચારે ગતિના પર્યાપ્ત સંવિ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામી છે. જે પ્રકૃતિઓને ઉદય હોય ત્યારે જ અન્ય પ્રકૃતિઓના સંક્રમથી ઉથ સ્થિતિસત્તા થઈ શકે તે ઉદયક્રમોત્કૃણા ત્રિીશ પ્રકૃતિઓ છે. સમ્યકત્વ મોહનીય સિવાય આ પ્રકૃતિને ઉદય હોય ત્યારે જ પ્રતિપક્ષ પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી તરત જ આ પ્રકૃતિએને બંધ શરૂ કરે ત્યારે પ્રતિપક્ષ પ્રકૃતિની બંધાવલિકા વીત્યા પછી ઉદયાવલિકા ઉપરનુ એટલે કે બે આવલિકા -જૂન મૂળકર્મ જેટલી સ્થિતિનું દલિક વેરાતી એવી આ પ્રવૃતિઓમાં ઉદયાવલિકા ઉપર સંક્રમાવે છે એથી બે આવલિકા જૂન મૂળકમ જેટલી સ્થિતિમાં પોતાની એક ઉદયા-વલિકા વધતી હોવાથી કુલ આવલિકા ન્યૂન પિતાના મૂળકર્મ જેટલી સ્થિતિસત્તા થાય છે. મિથ્યાત્વ ગુણસ્થાને અતિસંકિલષ્ટ પરિણામે મિથ્યાત્વને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી અત્તમુહૂત બાદ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી ઉદયાવલિકા ઉપરની આવલિકા અધિક અન્તહૂર્ત ન્યૂન મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિને સમ્યક્ત્વ માહનીયની ઉદયાવલિકા ઉપર Page #898 -------------------------------------------------------------------------- ________________ ૮૬૪ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ સંક્રમાવે છે. તેથી સમ્યકત્વ મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા અત્તમુહૂત જૂના સિત્તેર કેડીકેડી સાગરોપમ પ્રમાણે થાય છે. સાતાદનીયની આવલિકા ન્યૂન ત્રીશ કોડાકડી, નવ નકષાયની આવલિકા ચૂન ચાલીશ કેડીકેડી, મનુષ્યગતિ, સ્થિતિષ, પ્રશસ્ત વિહાગતિ, પ્રથમનાં પાંચ સંધયણ, પ્રથમના પાંચ સંસ્થાન અને ઉચ્ચગોત્ર આ એગણીશ પ્રકૃતિએની આવલિકા જૂન વીશ કેડાછેડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે. ત્યાં પ્રથમના પાંચ સંઘયણ અને મધ્યમના ચાર સંસ્થાનના પર્યાપ્ત સંજ્ઞિ મનુષ્ય-તિય, સાતાદનીય, સ્થિર, શુભ, હાસ્યષક આ નવના ચારે ગતિના પર્યાપ્ત સશિ છે, સમ્યક્ત્વ મોહનીયના ચારે ગતિના સમ્યગદષ્ટિ, મનુષ્યગતિના પર્યાપ્ત સંજ્ઞિ–મનુષ્ય, પ્રથમ સંસ્થાન, સૌભાગ્યચતુષ્ક, વેદ, પુરુષવેદ, ઉચ્ચગેવ અને પ્રશસ્ત વિહાગતિ. આ નવના નરક વિનાના ત્રણ ગતિના પર્યાપ્ત સંાિ તેમ જ નપુંસકવેદના દેવ વિના ત્રણ ગતિના પર્યાપ્ત સંગ્નિ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામી છે. ઉદય ન હોય ત્યારે સ્વજાતીય અન્ય પ્રકૃતિના સંક્રમથી જેઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે તે અઢાર પ્રકૃતિઓ અનુદયસંકલ્ફા કહેવાય છે. આ પ્રવૃતિઓમાં પણ ઉદયસંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિમાં જણાવ્યા મુજબ બે આવલિકા ન્યૂન પોતપોતાના મૂળકમ જેટલી પિતપોતાની સ્વજાતીય અન્ય પ્રકૃતિની સ્થિતિ આ પ્રકૃતિએની ઉદયાવલિકા ઉપર સંક્રમે છે. તેથી ઉદયાવલિકા સહિત કરતાં પિતા પોતાના મૂળકર્મથી એક આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે. માત્ર સમ્યફત્વ મોહનીયની જેમ મિશમાં અંતમુહૂર્ત ન્યૂન સિત્તર કોડાકડી સાગરોપમ પ્રમાણ મિથ્યાત્વની સ્થિતિને સંક્રમ થવાથી તેની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે. આ પ્રકૃતિએમાં જે વખતે અન્ય પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ થાય છે. તે વખતે આ પ્રકૃઓને ઉદય ન હોવાથી પ્રથમ સમયનુ કલિક સ્તિબુક સંક્રમથી અન્યત્ર સંક્રમી જાય છે. એથી ઉદયસંક્રમોત્કૃષ્ટા કરતાં આ પ્રકૃતિઓની ઉ&ષ્ટ સ્થિતિસત્તા એક સમય ન્યૂન હોય છે. મનુષ્યાનુપૂર્વી, દેવદ્ધિક, વિકલત્રિક અને સુમત્રિક આ નવની સમયાધિક આવલિકા ન્યૂન વીશ કેડીકેડ, મિશ્ર મોહનીયની સમયાધિક અતિમુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકડી, તીર્થકર નામકર્મ અને આહારકસપ્તક આ આઠ પ્રકૃતિના અંધકાળે કોઈપણ કમને અન્ત કડકડી સાગરોપમથી વધારે બંધ જ ન હોવાથી અને સત્તામાં પણ તેથી વધારે સ્થિતિ ન હોવાથી આ આઠની અન્તરડાકી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે. દેવદ્રિક, વિકલત્રિક અને સૂક્ષમત્રિક એ આઠના પર્યાપ્ત િમનુષ્ય-તિય, Page #899 -------------------------------------------------------------------------- ________________ જરાસંગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ ૮૬૫ મનુષ્યાનપૂર્વેના ચારે ગતિના, મિશ્ર મોહનીયના ચારે ગતિના સભ્યદૃષ્ટિ અને તીર્થ કર નામકર્મના તિર્યંચ વિના ત્રણ ગતિના સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંક્ષિ-છો તેમ જ આહારકસપ્તકના અપ્રમત્ત યતિ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામી છે. દેવ-નરકાસુની તેત્રીશ સાગરોપમ અને મનુષ્ય-તિર્યંચાયની ત્રણ પલ્યોપમ ઉષ્ટ સ્થિતિ સત્તા છે. પણ ચારે આયુષ્યમાં અબાધાકાળ પૂવડ ત્રીજો ભાગ અધિક છે. વળી દેવાયુના મનુષ્યો અને શેષ ત્રણ આયુષ્યના પર્યાપ્ત સંક્ષિ-મનુષ્યતિયા ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તાના સ્વામી છે. જઘન્ય સ્થિતિસત્તાનું પ્રમાણુ તથા સ્વામી પિતપોતાના ક્ષયના અન્ય સમયે ઉદયવતી ચેવિશ પ્રકૃતિએની એક સમય પ્રમાણ, ચરમસંક્રમસમયે હાસ્યષકની સંધ્યાત વર્ષ પ્રમાણુ, પુરુષદની એક સમય હીન બે આવલિકા ન્યૂન આઠ વર્ષ પ્રમાણે, સંજવલનત્રિકની એક સમયહીન બે આવલિકા ન્યૂન અનુક્રમે બે માસ, એક માસ અને પંદર દિવસ પ્રમાણ અને શેષ એકસે. ચૌદ પ્રકૃતિઓને ક્ષય વખતે અનુદય હોવાથી પોતપોતાના ક્ષયના અન્ય સમયે સ્વરૂપસત્તાની અપેક્ષાએ એક સમય અને સામાન્યથી કમપણાની અપેક્ષાએ બે સમય પ્રમાણુ જઘન્ય સ્થિતિસત્તા હોય છે. પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાયના ક્ષીણુમેહના ચરમસમયવર્તી, નિદ્રાદ્ધિકના ક્ષીણમેહના ઉપન્ય સમયવર્તી, મનુષ્ય વિના ત્રણ આયુષ્યના પિતા પોતાના ભવના અનન્ય સમયવતી, દર્શનવિક અને અનંતાનુબંધિ ચતુષ્ક– આ સાતના પોતપોતાની સ્વરૂપસત્તાના ક્ષયના અન્ય સમયવર્તી ચેાથાથી સાતમા ગુણસ્થાનક સુધીના છે જઘન્ય સ્થિતિસરાના સ્વામી છે. પ્રત્યાખ્યાનીય વગેરે સંજ્વલન લેભ વિના અગિયાર કષાય, નવ નેકષાય, થીણુદ્વિત્રિક, નરકકિ, તિયચકિ, સ્થાવરદ્ધિક, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, આતપ, ઉદ્યોત, અને સાધારણ નામકર્મ–આ છત્રીશ પ્રકૃતિઓના નવમાં ગુણસ્થાનકવતી પિતાપિતાની સ્વરૂપ સત્તાના ક્ષયના અન્ય સમયવતી ક્ષપક, સંજવલન લેબના સક્ષમ સંપરાથના ચરમસમવયર્સી ક્ષક, મનુષ્યાશુ, મનુષ્યગતિ, બે વેદનીય, ઉચ્ચગેત્ર, વસત્રિક, પચેન્દ્રિય જાતિ, સૌભાગ્ય, આદેય, યશકીર્તિ તથા તીર્થકર નામકર્મ-આ તેરના અગિ ગુણસ્થાનકના ચરમસમયવર્તી અને શેષ (૮૨) ખ્યાશી પ્રકૃતિઓના અગિ ગુણસ્થાનકના કિચરમસમયવતી છે જઘન્ય સ્થિતિસત્તાના સ્વામી છે. ટીકામાં મનુષ્યની જઘન્ય સ્થિતિસરા ચૌદમાના ચરમસમયે જ કહી, પરંતુ મરણ સંભવી શકે તેવા કોઈપણ ગુણસ્થાને ભવના ચરમસમયવર્તી મનુષ્ય જઘન્ય સ્થિતિસત્તાને સ્વામી ઘટી શકે તેમ જ પહેલા ગુણસ્થાને અવસ્થાવિશેષમાં જે પ્રકૃતિઓની Page #900 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ ઉકલના થાય છે તે-સમ્યફત્વ મોહનીય, મિશ્રમેહનીય, મનુષ્યદ્રિક, ઉચ્ચગેત્ર, વૈક્રિય સપ્તક, દેવદ્રિક અને નરકકિ આ સોલ પ્રકૃતિએની એકેન્દ્રિયાદિ છે અને આહારકસપ્તકની અવિરતિપણામાં ઉકલના થતી હોવાથી તે સાતના અવિરતિ છે પણ જઘન્ય સ્થિતિસત્તાના સ્વામી ઘટી શકે. મનુષ્યગતિ, સમ્યકત્વ મોહનીય અને ઉચ્ચ ગોત્ર એ ત્રણ પ્રકૃતિએ પ્રથમ ગુણસ્થાને ઉદલના કરનાર છેઆથી ઉદયવતી ન હોવાથી સ્વરૂપ સત્તાની અપેક્ષાએ એક સમય પ્રમાણ સ્થિતિ હોવા છતાં સામાન્ય કર્મપણાની અપેક્ષાએ બે સમય પ્રમાણ જઘન્ય સ્થિતિસત્તા હોય છે અને સમ્યકત્વને પિતાના ક્ષયના અન્ય સમયે સમ્યક્ત્વ મેહનીયની તેમ જ શેષ બેની ચૌદમાં ગુણસ્થાનકનાં ચરમસમયે--એમ ત્રણેની એક જ સમયની સ્થિતિસત્તા હોવાથી કદાચ પહેલા ગુણસ્થાને જઘન્ય સ્થિતિસત્તા ન પણ ઘટે છતાં શેષ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસત્તાના સ્વામી યથાસંભવ પહેલા તથા ચોથા ગુણસ્થાને રહેલ છો પિોતપોતાના ક્ષયના ચરમસમયે પણ હોઈ શકે એમ લાગે છે. પરંતુ ટીકામાં આ હકીક્તની વિવક્ષા કરી નથી એમ લાગે છે. સ્થિતિસ્થાને , સ્થિતિસ્થાને એટલે સ્થિતિના ભેદે, તે “બંધથી થયેલ સ્થિતિસ્થા” અને સત્તાગત સ્થિતિસ્થાને” એમ બે પ્રકારે છે. અહિ માત્ર સાગત સ્થિતિને જ વિચાર કરવાનો છે. કોઇપણ એક જીવને એક સમયે સત્તામાં જેટલી સ્થિતિ હોય તે સત્તાગત એક સ્થિતિસ્થાન કહેવાય. જેમ-કોઈ જીવને ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય તે પ્રથમ સ્થિતિસ્થાન કહેવાય. સમયજૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય તે બીજું. આ રીતે બે સમય જૈન, ત્રણ સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતસિત્તા હોય તે અનુક્રમે ત્રીજું, ચોથું સત્તાસ્થાન કહેવાય. એમ એક–એક સમયહીન કરતાં એક કાળે એકેન્દ્રિય પ્રાગ્ય જઘન્ય સ્થિતિસત્તા હેય ત્યાં સુધીનાં સત્તાગત સ્થિતિસ્થાને પંચેન્દ્રિયથી એકેન્દ્રિય સુધીના ભિન્ન ભિન્ન જીવોને નિરંતરપણે પ્રાપ્ત થાય. • • એકેન્દ્રિય પ્રાગ્ય જઘન્ય સ્થિતિસત્તાની નીચેનાં સત્તાસ્થાને લપકણિમાં અને કેટલીક પ્રકૃતિનાં ઉદ્દલના કરતી વખતે સાન્તર અને નિરંતર એમ બન્ને પ્રકારે પ્રાપ્ત થાય છે. એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાના ઉપરના ભાગથી પોપમના અસંસ્થા? તમા ભાંગ પ્રમાણ સ્થિતિસત્તાને અનમુહૂર્તમાં એકી સાથે નાશ કરે ત્યારે અન્ય મુહુર્તના પહેલા સમયથી જ ઉદયવતી પ્રકૃતિની એક-એક સ્થિતિને અનુભવવા ' દ્વારા અને અનુદયવતી પ્રકૃતિની એક-એક સ્થિતિને તિબુકસક્રમ દ્વારા પ્રતિસમયે Page #901 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ ૮૬૭ ક્ષય થતું હોવાથી અન્તર્મુહૂર્તના સમય પ્રમાણ સત્તાસ્થાને નિરંતર પ્રાપ્ત થાય અને ત્યારબાદ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિને એક સાથે ક્ષય થતા હોવાથી પોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનનું અતર પડે છે. ત્યારબાદ પુનઃ અન્તમુહૂર્તાકાતમાં બીજે સ્થિતિઘાત કરે, ત્યારે પણ ઉપર મુજબ શરૂઆતમાં અન્તર્મુહૂર્તાકાલ પ્રમાણ નિરંતર અને પછી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણે અતરવાળું સ્થિતિસ્થાન પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ચરમસ્થિતિઘાત થાય ત્યાં સુધી સમજવું. પછી એક આવલિકા પ્રમાણ સ્થિતિ સત્તામાં રહે છે. તેના એક-એક સ્થિતિસ્થાનને ઉદયવતી પ્રવૃતિઓમાં અનુભવવા દ્વારા અને અનુદયવતી પ્રવૃતિઓમાં સ્તિબુકસંક્રમ દ્વારા પ્રતિસમયે ક્ષય થતો હોવાથી ઉદયવતી પ્રકૃતિનાં આલિકાના સમય પ્રમાણ અને અનુદયવતી પ્રકૃતિનાં સ્વરૂપસત્તાની અપેક્ષાએ એક સમય મૂન આવલિકાના સમય પ્રમાણ સતાગત સ્થિતિસ્થાને નિરંતરપણે પ્રાપ્ત થાય છે. જો કે ચરમરિથતિઘાત પછી અગિ ગુણસ્થાને સત્તાવાળી પ્રકૃતિઓમાંથી ઉદયવતી પ્રકૃતિનાં અયોગિ-ગુણસ્થાનકના કાળ પ્રમાણ અને અનુદયવતીનાં એક સમય જૂન અગિ ગુણસ્થાનકના કાળ પ્રમાણ અન્તમુહૂર્તના સમય જેટલાં સત્તાગત સ્થિતિસ્થાને નિરંતરપણે પ્રાપ્ત થઈ શકે, પરંતુ તે ટીકામાં જણાવેલ નથી. તેનું કારણ અહિં છસ્થ જીની વિવક્ષા કરી હોય તેમ લાગે છે. અસત્કલ્પનાએ ઉત્કૃષ્ટ રિતિસત્તા–એક લાખને પાંચ સમય પ્રમાણુ, એકેન્દ્રિય પ્રાગ્ય જઘન્ય સ્થિતિસત્તા એક હજાર ને પાંચ સમય પ્રમાણ, પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં સ્થિતિસત્તા સ્થાને નેવું, એક સ્થિતિઘાતને અન્તમુહૂર્ત પ્રમાણે કાળ-દશ સમય પ્રમાણ અને ઉદયાવલિકા-પાચ સમય પ્રમાણ કલ્પીએ. તે એક લાખ પાંચ સમયની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાથી એકેન્દ્રિય પ્રાગ્ય જઘન્ય સ્થિતિસત્તા સુધીનાં નવાણું હજાર સત્તાસ્થાને નિરંતરપણે પ્રાપ્ત થાય. ત્યારબાદ એક હજા૨ને પાચથી નવસે છ નુ સુધીનાં દશ સત્તાસ્થાને નિરંતર, પછી નવસે પંચાણુથી નવસે છ સુધીના તેવુ સત્તાસ્થાને પ્રાપ્ત થતાં નથી. વળી, નવસે પાંચથી આઠ છન્ન સુધીનાં નિરંતર પ્રાપ્ત થાય છે. એમ પાંચ સમયની સ્થિતિસત્તા સુધી દરેક સ્થિતિઘાતમાં અન્તર્મુહૂર્ત કાલ પ્રમાણ દશ-દશ સ્થાને નિરંતર અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ નેવુનેવુ સ્થાનેના અંતરપૂર્વક સ્થિતિસ્થાને પ્રાપ્ત થાય છે અને પાંચ સમય પ્રમાણ છેલ્લી ઉદયાવલિકામાં ઉદયવતી પ્રવૃતિઓમાં પાંચ અને અતૃદયવતી પ્રવૃતિઓમાં ચરમસમય વિનાનાં ચાર સત્તાસ્થાને નિરતર પ્રાપ્ત થાય છે. અનુભાગ સત્તા સક્રમણ કરણમાં-એક સ્થાનક આદિ સ્થાન આશ્રયી, ઘાતિપણાને આશ્રયી, સાવાદિ અને ઉત્કૃષ્ટ તથાં જઘન્ય અનુભાગ સક્રમના સ્વામી જે પ્રમાણે કહેલ છે. Page #902 -------------------------------------------------------------------------- ________________ ૮૬૮ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ તે જ પ્રમાણે અહિં અનુભાગસત્તાના વિષયમાં પણ સમજવું. માત્ર એગણેશ પ્રકતિઓની જઘન્ય અનુભાગ સત્તાના વિષયમાં આ વિશેષતા છે. મતિ, કૃત, અવધિ જ્ઞાનાવરણ, ચક્ષુ-અચક્ષુ-અવધિ દર્શનાવરણ, પાંચ અંતરાય, ચાર સંજવલન અને ત્રણ વેદ-એમ અઢાર પ્રકૃતિની સ્થાન આશ્રયી એક સ્થાનક અને ઘાતિપણને આશ્રયી દેશઘાતિ રસની જઘન્ય અનુભાગ સત્તા હોય છે. જ્યારે સંક્રમણુકરણમાં જઘન્ય અનુભાગ સંક્રમમાં આ અઢારમાંથી પુરુષવેદ અને ચાર સંજવલન સિવાય તેને અનુભાગ સંક્રમ દ્રિસ્થાનક અને સર્વઘાતી કહેલ છે. મન ૫ર્યવજ્ઞાનાવરણની સ્થાન આશ્રયી દ્વિરથાનક અને ઘાતિપણાને આશ્રયી દેશઘાતી રસની જઘન્ય અનુભાગ સત્તા હોય છે. જ્યારે જઘન્ય અનુભાગ સંક્રમમાં દ્વિસ્થાનક અને સર્વઘાતી રસને સંક્રમ કહેલ છે. વળી એકવીશ પ્રકૃતિમાં જઘન્ય અનુભાગ સત્તાના સ્વામિપણામાં આ વિશેષતા છે. ક્ષીણમાહ ગુણસ્થાનકના ચરમસમયવર્તી છે કેવળજ્ઞાનાવરણ, કેવળદર્શનાવરણ અને પાંચ અંતરાયની, ઉત્કૃષ્ટ કૃતલબ્ધિસંપન્ન ચૌદ પૂર્વધર મહર્ષિએ મતિશ્રત-જ્ઞાનાવરણ તથા ચક્ષુ-અચક્ષુ દર્શનાવરણ એ ચારની, પરમાવધિવત અવધિકિાવરણની અને વિપુલમતિ માપવાની મનપર્યવજ્ઞાનાવરણની જઘન્ય અનુભાગ સત્તાના સ્વામી છે. ક્ષીણમેહના ઢિચરમસમયવર્તી નિદ્રાદિકની અને પોતપોતાના ક્ષયના ચરમસમયવર્તી છ ત્રણ, સમ્યફત્વ મોહનીય તથા સંજવલન લેભની જઘન્ય અનુભાગ સત્તાના સ્વામી છે. સાગત સ્થિતિના ભેદની જેમ સત્તાગત રસના પણ અનેક ભેદ છે. તે લેને સત્તાગત અનુભાવસ્થાને કહેવાય છે. તે ત્રણ પ્રકારે છે. અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ અધ્યવસાયસ્થાનોથી બંધસમયે બંધ દ્વારા કમમાં જે રસ ઉત્પન્ન થાય છે તે અત્યંતિક અનુભાવસ્થાના કહેવાય છે. તેના કારણભૂત અધ્યવસાયસ્થાને ભિન્ન ભિન્ન છે આશ્રયી અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોવાથી બધોત્પત્તિક અનુભાગ સ્થાને પણ અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. બંધાયેલ કર્મની બંધાવલિકા વીત્યા પછી ઉકલના તથા અપવર્તનારૂપ બે કરશાથી બંધાયેલ સત્તાગત રસને હણી એટલે કે તેમાં વૃદ્ધિ હાનિ કરી બંધ કરતાં નવીન પ્રકારના જે સત્તાગત અનુભાગ સ્થાને ઉત્પન્ન કરાય છે તે હત્પનિક સત્તાગત અનુભાગ સ્થાને કહેવાય છે. - અંધાયેલ સત્તાગત એક-એક અનુભાગથ્થાનમાં પણ ભિન્ન ભિન્ન જીવે આશ્રયી Page #903 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ ઉદ્ધત્તના અપવર્તના દ્વારા અસંખ્ય પ્રકારના ફેરફાર થતાં હોવાથી અત્પત્તિની અપેક્ષાએ હોપનિક સત્તાગત અનુભાગ સ્થાને અસંખ્યગુણ છે. ઉધના-અપવર્તનારૂપ બે કરણ–વિશેષથી ઉત્પન્ન થયેલ સત્તાગત એક-એક અનુભાગ સ્થાનેને રસઘાત વડે હણવાથી જે નવીન સત્તાગત અનુભાગસ્થાને ઉત્પન્ન થાય છે. તે હાહાત્પત્તિક સત્તાગત અનુભાવસ્થાને કહેવાય છે. ઉદ્ધત્તના–અપવર્તનારૂપ કરણ દ્વારા ઉત્પન્ન થયેલ એક–એક સત્તાગત અનુભાગ સ્થાનમાં રસઘાતથી ભિન્ન-ભિન્ન છે આથી અસંખ્ય પ્રકારે થાય છે. તેથી હતેસ્પતિક અનુભાગ સ્થાને કરતાં હતતત્પત્તિક સત્તાગત અનુભાગ સ્થાને અસંખ્યગુણ છે. પ્રદેશસત્તા અહિં સાવાદિ, સ્વામિત્વ અને પ્રદેશસત્કમ સ્થાન આ ત્રણનો વિચાર કરવાને છે. તેમાં સાદ્યાદિ પ્રરૂપણા મૂળકર્મવિષયક અને ઉત્તરકમવિષયક એમ બે પ્રકારે છે. ત્યાં આયુષ્ય સિવાય સાતકમની અજઘન્ય પ્રદેશસત્તા સાદિ વિના ત્રણ પ્રકારે અને જઘન્ય, ઉત્કૃષ્ટ તથા અનુત્યુ પ્રદેશસત્તા સાદિ-અછુવ” એમ બે બે પ્રકારે હોવાથી એક-એક કર્મના નવ-નવ, એમ સાતકર્મના ત્રેસઠ અને આયુષ્યની ચારે પ્રકારની પ્રદેશસત્તા સાદિ-અઇવ એમ બે-બે પ્રકારે હેવાથી આઠ ભંગ એમ મૂળકમ આશ્રયી કુલ એકોત્તર ભંગ થાય છે. ત્યાં ક્ષપિતકમશ આત્માને પિતતાના ક્ષયના ચરમસમયે સાતે કમની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. તે એક સમય માત્ર હેવાથી “સાદિ-અધુવ” છે. તે સિવાયની સઘળી પ્રદેશસત્તા તે અજઘન્ય પ્રદેશસત્તા છે. તેને આરંભ ન હોવાથી અનાદિ છે. અને તેને અન્ત થવાના ન હોવાથી કૃવ અને ભને અંત થવાને હોવાથી તે અવ છે. આ સાતે કમની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સંપૂર્ણ ગુણિતકમીશ સાતમી નરકના ચરમસમયવતી છવને હોય છે. શેષ જીવેને અનુશ્રુષ્ટ હોય છે, માટે આ બને સાદિ–અદ્ભવ છે. ચારે આયુષ્ય અધુવસત્તાવાળા હોવાથી તેના જઘન્યાદિ ચારે “સાદિ-અધુવએમ એ પ્રકારે છે. સાતાદનીય, સંજવલન ધાદિ ત્રણ, પુરુષવેદ, પંચેન્દ્રિય જાતિ, તેજસ-કામણ સપ્તક, સમચતુરસ સંસ્થાન, વાઋષભનારા સંઘયણ, શુભ વદિ અગિયાર, પ્રશસ્ત વિહાગતિ, અગુરુલઘુ, નિર્માણ, પરાઘાત, ઉચ્છવાસ અને વ્યસનવ-આ ચાલીશ પ્રકૃતિની અનુકુટ પ્રદેશસત્તા ચાર પ્રકારે, અજઘન્ય સાદિ વિના ત્રણ પ્રકારે અને ઉલ્ફર તથા જઘન્ય “સાદિ-અધવ” એમ એ-બે પ્રકારે હોવાથી એક-એક પ્રકૃતિના અગિયાર અગિયાર ભાંગા થાય છે. એથી ચાલીશના કુલ ચારસો ચાલીશ લાંબા થાય છે. Page #904 -------------------------------------------------------------------------- ________________ ૮૭૦ પચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ ' યશકીર્તિ તથા સંજવલન લાભના અનુષ્ટ તથા અજઘન્યના ચાર–ચાર અને ઉત્કૃષ્ટ તથા જઘન્યના બે-બે પ્રકાર હોવાથી એક–એકના બાર એમ બેના વીશ ભંગ થાય છે. • ચાર અનંતાનુબંધિના અજઘન્યના ચાર અને શેષ ત્રણના બે-બે એમ એકએકના દશદશ જેથી ચારના ચાલીશ ભાંગા થાય છે. શેષ ચોરાશી પ્રવાસત્તા પ્રકૃતિની અજઘન્ય પ્રદેશસત્તા સાદિ વિના ત્રણ પ્રકારે અને શેષ જઘન્યાદિ ત્રણ પ્રદેશસત્તા “સાદિ-અધુવ” એમ બે-બે પ્રકારે હેવાથી એક એકના નવ-નવ એમ ચોરાશી પ્રકૃતિએના કુલ સાતસે છપ્પન્ન ભાંગા થાય છે. અઠ્ઠાવીશ અધુવસત્તા પ્રકૃતિના જઘન્યાદિ ચારે “સાદિ–અધુવ” એમ બે બે પ્રકારે હોવાથી એક–એકના આઠ-આઠ એમ અઠ્ઠાવીશના કુલ બસો ચાવીશ. આ પ્રમાણે પ્રદેશસત્તા આશ્રયી એકસે અઠ્ઠાવન પ્રકૃતિએના કુલ ચૌદસે ચોરાશી ભાંગા થાય છે. ત્યાં વાષભનારાચ વિના પૂર્વોક્ત સાતવેદનીયાદિ ઓગણચાલીશ પ્રકૃતિની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ગુણિતકમાંશ આત્માને ક્ષપકશ્રેણિમાં પિતા પોતાના બંધવિચછેદ સમયે માત્ર એક જ સમય હોવાથી “સાદિ–અધવ” એમ બે પ્રકારે છે. બંધવિચ્છેદ પછીના સમયે ફરીથી અનુણ પ્રદેશ સત્તા શરૂ થતી હોવાથી સાદિ, ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અને ધ્રુવ અને ભવ્યને અધુવ છે. વજઋષભનારાચ સંઘયણની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સાતમી નરકમાં રહેલ ગુણિતકમીશ મિથ્યાત્વાભિમુખ જીવને સમ્યક્ત્વના ચરમસમયે માત્ર એક જ સમય હોય છે. તેથી “સાદિ–અવ” એમ બે પ્રકારે છે. વળી તે જ આત્મા મિથ્યા આવે ત્યારે પુનઃ અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય માટે સાદિ, ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અભને ધ્રુવ તથા ભવ્યને અધ્રુવ છે. આ ચાલીશે પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા પિતકમાંશ જીવને પોતપોતાના ક્ષયના ચરમસમયે સમયમાત્ર લેવાથી “સાદિ-અછુવ” છે. વળી ક્ષયના ઉપાજ્ય સમય પુધીની સઘળી સત્તા તે અજઘન્ય પ્રદેશસત્તા છે. તેની આદિ ન હોવાથી અનાદિ, અભને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ એમ તે ત્રણ પ્રકારે છે. યશકીર્તિ તથા સંવલન લેભની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ગુણિતકમશ જીવને ક્ષપકશ્રેણિમાં પિતપોતાના બંધવિચ્છેદ સમયે એક સમય માત્ર હોવાથી “સાદિ–અધુવ” છે. અનુ&ણ પ્રદેશસત્તા બંધવિચ્છેદ પછીના સમયે ફરીથી થાય છે. માટે તેની સાદિ, ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સ્થાનને નહિ પામેલા છાને અનાદિ, અભવ્ય આશ્રયી ધ્રુવ અને ભવ્ય આશ્રયી અgવ એમ ચાર પ્રકારે છે. આ બન્ને પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા અપ્રમત્ત ગુણસ્થાને યથાપ્રવૃત્તકરણના Page #905 -------------------------------------------------------------------------- ________________ -પંચસ ગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ ૨૦૧ ww.wwww wwwww.w અન્ત્યસમયે ક્ષપિતકર્માંશ જીવને માત્ર એક સમય હોય છે તેથી ‘સાદિ-અવ છે. તે સિવાયની સઘળી સત્તા અજઘન્ય છે. પૂર્વોક્ત જીવને ગુણુસકમ દ્વારા અને પ્રકૃ તિમાં ઘણાં દૃલિકા પ્રાપ્ત થવાથી અપૂવ કરણ ગુણસ્થાનકના પ્રથમ સમયે અજઘન્ય પ્રદેશસત્તા ફરીથી પ્રાપ્ત થાય છે માટે તેની સાદિ, જઘન્ય પ્રદેશસત્તા સ્થાનને અથવા સત્તા–વિચ્છેદ સ્થાનને નહિ પામેલાએને અનાદિ, અલગૈાને ધ્રુવ અને ભળ્યે ને અધવ છે. ચારે અન તાનુખ ધિની જઘન્ય પ્રદેશસત્તા-સ્વરૂપસત્તાની અપેક્ષાએ પાનપાતાના ક્ષયના અન્ય સમયે સમયમાત્ર હાવાથી સાદિ—અાવ’ છે. તે સિવાયની સઘળી સત્તા અજન્ય છે. ઉપર જણાવેલ આત્મા પહેલા ગુણસ્થાને આવી ફરીથી અનતા સુખ'ધિ ખાંધે ત્યારે અજઘન્ય પ્રદેશસત્તાની સાત્તિ, જઘન્ય સત્તાસ્થાનને નહિ પામેલાઆને અનાદિ, અસન્યાને ધ્રુવ અને ભચૈાને અધ્રુવ છે. " ( શેષ ચેારાશી ધ્રુવસત્તા પ્રકૃતિની જઘન્ય પ્રદેશસત્તા ક્ષપિતકર્માશ જીવને પોતપોતાના ક્ષયના ચરમસમયે માત્ર એક સમય હોવાથી સાદિ ધ્રુવ છે તે સિવાયની સર્વ સત્તા અજઘન્ય છે. તેની આદિ ન હેાવાથી અનાદિ, અલબ્યાને ધ્રુવ અને બન્યાને ધ્રુવ છે. ચાર અનતાનુખધિ તથા આ ચારાશી, એમ અઠ્ઠાશી પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ગુણિતકમાં શ મિથ્યાષ્ટિને હાય છે અને ઉત્કૃષ્ટ સિવાયના કાળે અનુભૃષ્ટ હોય છે. તેથી ઉત્કૃષ્ટ અનુષ્કૃષ્ટ એ અને પ્રકારા સાત્તિ—અધ્રુવ ’ છે. . અપ્રુવસત્તાવાળી અઠ્ઠાવીશ પ્રકૃતિની સત્તા જ ‘ સાદિ-અધવ’ હોવાથી તેઓના જઘન્ય પ્રદેશસત્તા આદિ ચારે પ્રકારા સાહિઅધ્રુવ " એમ બે જ પ્રકારે હોય છે. ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી સાતમી નરકમાં વર્તીમાન ગુણિતકાંશ માત્મા અન્ય સમયે ઘણીખરી પ્રકૃતિએની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી છે. તેથી હવે જે પ્રકૃતિએમાં વિશેષતા છે તે ખતાવે છે. ગુણિતકમાં શ આત્મા સાતમી નરકમાંથી નીકળી ૫ ચેન્દ્રિય નિય“ચમાં ઉત્પન્ન થ અન્તર્મુહૂત્તમાં કાળ કરી સખ્યાત વષઁના આશુષ્યવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય, ત્યાં સાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરતાં ત્રણ કરોડ઼ કરે ત્યારે અનિવૃત્તિકણમાં જ્યારે જ્ગ્યાત મહનીયને સવ સક્રમ દ્વારા મિશ્રમાં સર્ફમારે ત્યારે મિશ્ર માહનીયની અને મિશ્ર માઢનીયને સર્વાંસ ક્રમ દ્વારા સમ્યક્ત્વ માહનીયમાં સકમાવે ત્યારે સમ્યકત્વ માનનીયની યથાસભવ ચેાથાથી સાતમા ગુણસ્થાનક સુધીના જીવેા ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના વામી છે. સખ્યાત વષઁના આયુષ્યવાળા મનુષ્યે જ દર્શનમાહનીયના ક્ષયના પ્રારંભ ક શકે છે. વળી સાતમી નરકના જીવ મૃત્યુ પામી મનુષ્ય થઈ ગ મારું સ Page #906 -------------------------------------------------------------------------- ________________ ૮૭ર પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ નરકમાંથી નીકળી અંતર્મુહૂર્ત આયુષ્યવાળા તિર્યંચમાં જઈ સંvયાત વર્ષના આયુ ગવાળા મનુષ્યમાં ઉત્પન્ન થવાનું કહેલ છે. સાતમી નરકમાંથી નીકળેલ ગુણિતકમશ આત્મા પચેન્દ્રિય તિચમાં આવી. ત્યાંથી કાળ કરી ઈશાન દેવલોકમાં ઉત્પન્ન થાય. ત્યાં અતિસકિલષ્ટ પરિણામે એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરતાં વારંવાર નપુંસકદ, એકેન્દ્રિયજાતિ, સ્થાવર, આતપ તથા ઉત નામકર્મ. એ પાંચને બંધ કરી, બંધ તથા સંક્રમ દ્વારા ઘણા પ્રદેશ વધારી મરણાન્ત સમયે વર્તમાન તે ઈશાનદેવ નપુંસકવેદ આદિ આ પાંચ પ્રકૃતિની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામી છે. નપુંસકવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળો ઈશાનદેવ કાળ કરી સંખ્યાત વર્ષના આયુગવાળામાં ઉત્પન્ન થઈ ત્યાંથી મૃત્યુ પામી યુગલિકમાં ઉત્પન્ન થાય ત્યાં પાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ સુધી અતિસંક્ષિણ પરિણામ વડે સીવેદને બંધ કરી બંધ તથા સંક્રમ દ્વારા તેના ઘણા પ્રદેશો એકત્ર કરી પલ્યોપમના અસંખ્યાતમા ભાગના ચરમસમયે વર્તમાન તે ગુગલિક સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે. દેવ મૃત્યુ પામી યુગલિકમાં ઉત્પન્ન થતા ન હોવાથી “સંખ્યાત વર્ષના આયુષ્યવાળામાં ઉત્પન્ન થવાનું કહેલ છે. ગુણિતકમાંશ ક્ષેપક જે સમયે સીવેદને સર્વસંક્રમ વડે પુરષદમાં સમાવે તે સમયે પુરુષવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામી થાય છે. જે સમયે પુરુષવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળે આત્મા પુરુષદને સર્વસંક્રમ વડે સવિલન ફેધમાં સંક્રમાવે તે સમયે સંજવલન બની, સંજવલન કેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળો આત્મા જે સમયે સંજવલન કેલને સર્વસંક્રમ દ્વારા સંજવલન માનમાં સંક્રમાવે તે સમયે સંજ્વલન માનની, સંજવલન માનની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળો આત્મા જે સમયે સંજવલન માનને સર્વસંક્રમ વડે સંજવલન માયામાં સંકમાવે તે સમયે સંજ્વલન માયાની અને સંજવલન માયાની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળો આત્મા જે સમયે સંજવલન માયાને સર્વસંક્રમ વડે સંજવલન લેભમાં સંક્રમાવે તે સમયે સંજવલન લાભની ઉહૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામી થાય છે. જે ગુણિતકમીશ આહ્મા ચાર વાર મોહનીયને ઉપશમ કરી શીવ્ર ક્ષપકશ્રેણિને આરંભ કરે છે. તે આત્મા સૂક્ષમપરાય ગુણસ્થાનકના ચરમસમયે સાતવેદનીય, યશકીર્તિ અને ઉચ્ચગોત્રની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. કારણ કે આવા આત્માને ગુણસંક્રમ દ્વારા અશુભ પ્રકૃતિનાં ઘણાં દલિકે પ્રાપ્ત થાય છે. વધારેમાં વધારે જેટલા ઉહૃષ્ટ ચોગ વડે અને વધારેમાં વધારે જેટલા મોટા અન્તર્મુહૂત સુધી આયુષ્ય બાંધી શકાય તેટલા ઉત્કૃષ્ટ અંધકાળ વડે તેત્રીશ સાગરેપમ પ્રમાણ દેવ અને નરકાયુષ્યને જે આત્મા બંધ કરે તે આત્મા બંધના અતિમ Page #907 -------------------------------------------------------------------------- ________________ ચસગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ ૮૭૩ સમયથી આરંભી દેવ અને નરકભવમાં ઉત્પત્તિના પ્રથમ સમય સુધી અનુક્રમે દેવ અને નરકાયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામી થાય છે. પછી-પછીના સમયે ઉદય દ્વારા સત્તામાંથી દલિકા ઓછાં થતાં હોવાથી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સંભવી શકતી નથી. ઉઋણ ચોગ વડે અને ઉત્કૃષ્ટ બંધકાળ વડે પૂર્વવર્ષ પ્રમાણ તિર્યંચાયુને. અંધ કરી આયુ પૂર્ણ થયે પૂવડવષના આયુષ્યવાળા તિર્યંચમાં ઉત્પન્ન થઈ અતિ સુખપૂર્વક અંતમુહૂર્ત પ્રમાણ તિર્યંચાયુ ભોગવી મરણ સન્મુખ થયેલ છતાં હજુ જેણે અપવતના કરી નથી એ જીવ ઉત્કૃષ્ટગ અને ઉત્કૃષ્ટ બંધકાળથી આગામી ભવન તિય"ચાયુ બાંધે ત્યારે બંધના અન્તસમયે તે જીવ તિય ચાયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામી થાય છે. કારણ કે તે જીવને તે સમયે જ અનમુહૂર્ત ન્યૂન સંપૂર્ણ બે આયુથના પ્રદેશો સત્તામાં હોય છે. ત્યારબાદ તરત જ અપવત્તના દ્વારા અનુભૂયમાન આયુષ્યનાં ઘણાં દલિકા દૂર થાય છે. માટે પછી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ઘટી શકતી નથી. ઉપરોક્ત વિશેષતાવાળે મનુષ્ય મનુષ્પાયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામી થાય છે. પરંતુ ઉપર જ્યાં જ્યાં તિય ચાયુ કહેલ છે. તેના સ્થાને અહિં મનુષ્પાયુ સમજવું. પૂર્વ વર્ષના આયુષ્યવાળા મનુષ્ય કે તિર્યંચના નિરંતર સાત ભવમાં અતિસંકિલણ અધ્યવસાયોથી વારંવાર નરદ્ધિકને બંધ કરી નરકાભિમુખ થયેલ છવ મરશુના અન્ય સમયે નરકદ્ધિકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામી થાય છે. જે જીવ પૂર્વક્રડવર્ષના આયુષ્યવાળા કે મનુષ્ય-તિયચના નિરંતર સાત ભવમાં દેઢિક તથા શૈકિયશ્ચિકને વારંવાર બંધ કરી આઠમા ભવે ત્રણ પલ્યોપમના આચગવાળા યુગલિકમાં ઉત્પન્ન થાય. ત્યાં દેવપ્રાગ્ય જ બંધ હોવાથી નિરંતર આ ચારે પ્રકૃતિઓને બંધ કરનાર તે જીવ ગુગલિકભવના અન્ય સમયે આ ચારે પ્રકતિઓની ઉ&ણ પ્રદેશસત્તાને સ્વામી થાય છે. સાતમી નરકમાં ઉત્પન્ન થઈ અત્યંત શીધ્ર પર્યાપ્ત થઈ તરત જ ક્ષાપશમ સમ્યકુત્વ પ્રાપ્ત કરી મનુષ્યદ્ધિક તથા વાકષભનારા સંઘયણ–આ ત્રણને અતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યાં સુધી એટલે કે-બે અન્તમુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમ પર્વત” નિરંતર બંધ કરી મિથ્યાત્વાભિમુખ થયેલ છવ સમ્યક્ત્વના અન્યસમયે મનુષ્યદ્ધિક તથા વાષભનારાચની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામી થાય છે. જે જીવ સાથિક એક બત્રીશ સાગરેપમ પર્યન્ત નિરંતર બંધ તથા અન્ય પ્રકૃતિએના સંકમથી અત્યંત ઘણાં દલિકે સત્તામાં એકઠા કરે અને તે કાળની અંદર જ ચાર વાર મોહનીયને ઉપશમ કરી અને ક્ષપકશ્રેણિને આરંભ કરે તે જીવ સ્વ-વ બંધના અત્યસમયે પચેન્દ્રિય જાતિ, સમચતુરસ સંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, પ્રશસ્ત વિહાગતિ, વ્યસચતુષ્ક, સુસ્વર, સૌભાગ્ય અને આદેય–આ બાર પ્રકતિઓની, વળી એ જ પરંતુ ચાર વાર મોહનીયને ઉપશમ કર્યા પછી અતિશીઘ ૧૧૨ Page #908 -------------------------------------------------------------------------- ________________ પંચસ ગ્રહ–પાંચમું દ્વાર સારસ'ગ્રહ www ક્ષપકશ્રેણિના આરંભ કરનાર મનુષ્ય સ્વ–સ્ત્ર મધના અન્ય સમયે તૈજસ-ક્રાણુ સસક, અગુરુલઘુ, નિર્માંણુ, સ્થિર, શુભ્ર તથા શુભવણુ એકાદશ—આ ખાવીશ પ્રકૃતિની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી થાય છે. ૮૦૪ અહિં અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયથી જ ગુણુસક્રમ દ્વારા સ્વજાતીય અમધ્યમાન અશુભ પ્રકૃતિનાં ઘણાં દલિકા આ પ્રકૃતિઓમાં પ્રાપ્ત થતાં હાવાથી અને સ`સારચક્રમાં ચારથી વધુ વાર મહનીયના ઉપશમ ન થતા હેાવાથી ચાર વાર માહનીયના ઉપશમ કરવાનું કહેલ છે. 1 પૂર્વ કડવ”ના આયુષ્યવાળા જે ગુણિતકાંશ આત્મા અતિશીઘ્ર જિનનામના નિકાચિત અધ શરૂ કરે અને આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી તેત્રીશ સાળંરાપમના આયુજ્યવાળા અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય, ત્યાંથી કાળ કરી ચારાશી લાખ વર્ષના આયુષ્યવાળા તીથ કરપણે ઉત્પન્ન થાય તે આત્મા સ્વખધવિચ્છેદ સમયે તી"કર નામકમની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી થાય છે. પૂર્વ કાડવના આયુષ્યવાળા ગુણિતકમાંશ મનુષ્ય આઠ વર્ષની વચે જ સયમના સ્વીકાર કરી આઠ વર્ષ ચૂન પૂર્વકાટિ વર્ષ પર્યન્ત વારવાર અંધ તથા સક્રમ દ્વારા અત્યંત પુષ્ટ કરી સ્વધના અન્ય સમયે આહારકસપ્તકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી થાય છે. પૂર્વ'ઢાડવના આયુષ્યવાળા મનુષ્ય કે તિયચના નિરતર સાત ભવ કરે અને તેમાં સ`ક્લિષ્ટ પરિણામે વારંવાર ધથી પુષ્ટ કરી તે તે સ્થાને ઉત્પન્ન થનાર મનુષ્ય કે તિય"ગ્ન સ્વભવના અન્ત્યસમયે સૂક્ષ્મત્રિક તથા વિકલત્રિકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી થાય છે. જઘન્ય પ્રદેશસત્તાના સ્વામી સામાન્યથી પાતપાતાની સત્તાના ક્ષયના ચરમસમયે ક્ષપિતકમાં શ આત્મા સઘળી પ્રકૃતિની જધન્ય પ્રદેશસત્તાના સ્વામી થાય છે. પરંતુ ઓગણીશ પ્રકૃતિની જઘન્ય પ્રદેશસત્તાના સ્વામીમાં આ પ્રમાણે વિશેષતા છે. ક્ષપિતકમાં શ સમ્યદૃષ્ટિ પ્રથમ અનતાનુખ ધિની વિચાજના કરે, ત્યારમાદ મિથ્યાત્વે જઈ સ્વભૂમિકાનુસાર જન્ય રોગ વડે અન્તર્મુહૂત્ત કાળ પ્રમાણુ અનતાનુઅધિના ખચ કરી પુનઃ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે અને સાધિક એકસો ત્રીશ સાગરાપમ પ્રમાણ સમ્યક્ત્વના કાળ પૂર્ણ કરી અન્તે ચેાથાથી સાતમા ગુણસ્થાને રહેલ, ક્ષય કરનાર આત્મા સ્તિમુક સંક્રમ દ્વારા ઉયાવલિકાના ક્ષય કરતાં જ્યારે સ્વરૂપસત્તાની અપેક્ષાએ એક સમય અને સામાન્ય કમપણાની અપેક્ષાએ એ સમય પ્રમાણુ સ્થિતિ શેષ રહે ત્યારે મન'તાનુખ'ધિની જઘન્ય પ્રદેશસત્તાના સ્વામી થાય છે, . Page #909 -------------------------------------------------------------------------- ________________ મંચસગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ ૮૭૫ દીર્ઘકાળ સુધી બંધાયેલ ઘણાં દલિકે સત્તામાં હોય તે ઉઇલના વખતે જઘન્ય પ્રદેશસત્તા ન થાય માટે સમ્યક્ત્વ પામી અનંતાનુબંધિની વિસાજના કરી. મિથ્યાત્વ ગુણસ્થાને અન્તર્મુહૂર્ત માત્ર બંધ કરવાનું કહેલ છે. વળી અન્તર્મુહૂર્ત માત્ર બંધ કરી સાધિક એકસો બત્રીશ સાગરોપમ પ્રમાણ સમ્યફવને કાળ પૂર્ણ કરતાં તિબુક સંક્રમ તથા અન્ય સંક્રમ દ્વારા સત્તામાંથી ઘણાં દલિક નાશ થાય માટે ઉપરોક્ત આત્મા જઘન્ય પ્રદેશસત્તાને સ્વામી કહેલ છે. અપ્રમત્ત ગુણસ્થાને સ્વભૂમિકાનુસાર જઘન્યાગે વર્તતા સ્વબંધ યોગ્ય જઘન્ય અન્તમુહૂતકાળ પ્રમાણ આહારકસપ્તકને બંધ કરી પ્રથમ ગુણસ્થાને આવેલ આત્મા ઉદ્ધલના દ્વારા સંપૂર્ણ અતિમ સ્થિતિઘાતનો ક્ષય કરી સ્તિબુકસંક્રમ દ્વારા ઉદયાવલિકાનો ક્ષય કરતાં જ્યારે સ્વરૂપની અપેક્ષાએ એક સમય પ્રમાણુ અને કર્મ ત્વની અપેસાએ બે સમય પ્રમાણુ સ્થિતિ શેષ રહે ત્યારે આહારકસપ્તકની જઘન્ય પ્રદેશસત્તાને સ્વામી થાય છે. સાધિક એક બત્રીશ સાગરેપમ કાળ પ્રમાણ સમ્યકત્વનું પાલન કરતાં યથાસંભવ ઉદય તથા સંક્રમ દ્વારા સત્તામાંથી ઘણાં દલિકે ઓછાં કરી મિથ્યાત્વે ગયેલા પિતકર્માશ જીવ ઉકલના કરતાં જ્યારે સ્વરૂપની અપેક્ષાએ સમય પ્રમાણ અને કર્મત્વની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે સમ્યક્ત્વ મેહનીય તથા મિશ્રમેહનીયની જઘન્ય પ્રદેશસત્તાને સ્વામી થાય છે. ( પિતકમશ જે જીવ એકેન્દ્રિયપણુમાં વિક્રિય એકાદશને ઉકલના દ્વારા ક્ષય કરી સંસિ-તિયચમાં ઉત્પન્ન થઈ અન્તમુહૂર્ત કાળ સુધી ઉપરોક્ત પ્રકૃતિઓને બંધ કરી સાતમી નરકમાં અપ્રતિષ્ઠાન નરકાવાસમાં તેત્રીશ સાગરેપમના આયુષ્યવાળા નારકપણે ઉત્પન્ન થાય. ત્યાં ઉદય તથા સંક્રમ દ્વારા યથાસંભવ સત્તામાંથી ઘણા પ્રદેશ ઓછા કરી ત્યાંથી સંજ્ઞિ–તિર્યંચમાં ઉત્પન્ન થઈ તથા પ્રકારના અધ્યવસાયના અભાવે ત્યાં આમાંની એક પણ પ્રકૃતિને બંધ કર્યા વિના જ કાળ કરી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તે જીવ ઉદલના કરતાં જ્યારે સ્વરૂપની અપેક્ષાએ સમય પ્રમાણુ અને કર્મ ત્વની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે વિક્રિયસપ્તક, દેવદ્રિક તથા નરકકિક આ અગિયાર પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તાને સ્વામી થાય છે. ઘણાં દલિક સત્તામાં હોય તે જધન્ય પ્રદેશસત્તા ન થાય. માટે પ્રથમ એકેનિયપણામાં ઉદ્ધલના કરવાનું અને અસંક્ષિ સાતમી નરકમાં જતા ન હોવાથી તેમ જ બંધ દ્વારા ઘણાં દલિક ન આવે તેથી સંગિ–તિર્યંચમાં ઉત્પન્ન થઈ અતમુહુર્તાકાળ પ્રમાણ બંધ કરવાનું કહેલ છે. - અલ્પકાળમાં બંધાયેલ દલિકે પણ યથાસંભવ ઉદય તથા સંક્રમ દ્વારા સત્તા માંથી ઘણાં ઓછા થાય અને ફરીથી બંધ દ્વારા નવાં દલિકે સત્તામાં ન આવે તેથી Page #910 -------------------------------------------------------------------------- ________________ ૮૭૬ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંહ સાતમી નરકમાં તેત્રીશ સાગરેપમ પ્રમાણ કાળ સુધી રહી તિથીમાં આવીને પણ બંધ કર્યા વિના જ એકેન્દ્રિયમાં જાય-એમ કહેલ છે. - પિતકમશ તેઉકાય અથવા વાયુકાય ઉકેલના દ્વારા મનુષ્યદ્ધિક અને ઉચ્ચગેત્રને ક્ષય કરી સૂવમ પૃથ્વીકાય આદિમાં ઉત્પન્ન થઈ જઘન્યાગે સ્વબંધોગ્ય જઘન્ય અન્તર્મુહૂર્ત કાળ સુધી તે ત્રણને બંધ કરી ફરીથી તેઉકાય અથવા વાયુકાયમાં ઉત્પન્ન થઈ દીર્ઘ ઉદ્ધલના કરે. ત્યાં છેલ્લી ઉદયાવલિકાનો ક્ષય કરતાં જ્યારે સ્વરૂપની અપેક્ષાએ એક સમય અને કર્મવની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે તે આત્મા મનુષ્યદ્રિક અને ઉચગોત્રની જઘન્ય પ્રદેશસત્તાને સ્વામી થાય છે. પહેલાંના ઘણા કાળનાં બંધાયેલ દલિક સત્તામાં ન રહે માટે પહેલાં તેઉકાય કે વાયુકાયમાં ઉદ્વલના કરવાનું અને અન્ય જીવ કરતાં સૂક્ષમ પૃથ્વીકાયાદિને ચગ અલ્પ હોવાથી નવીન બંધ વખતે પણ ઘણાં જ અલ્પ દલિકે બંધાદિથી પ્રાપ્ત થાય તેથી સૂકમ પૃથ્વીકાયાદિમાં જઘન્યાગે અલ્પકાળ બંધ કરવાનું કહેલ છે. જે મેહનીયને ઉપશમ કરે તે અપૂવકરણ ગુણસ્થાનકથી અખધ્યમાન અશુભ પ્રકૃતિઓનાં ઘણાં દલિકે ગુણસંક્રમ દ્વારા પ્રાપ્ત થઈ જાય એથી જઘન્ય પ્રદેશસત્તા ન થાય. માટે મોહનીયના ઉપશમ સિવાયની ક્ષપિતકમીશની શેષ ક્રિયાઓ કરી શપકશ્રેણિને પ્રારંભ કરતાં અપ્રમત્ત ગુણસ્થાનક્તા અત્યસમયવતી આત્મા યથાપ્રવૃત્ત કરથના અને યશકીર્તિ અને સંજવલન લાભની જઘન્ય પ્રદેશસત્તાને સ્વામી થાય છે. પછી અપૂર્વકરણના પ્રથમ સમયથી ગુણસંક્રમ દ્વારા અનધ્યમાન અશુભ પ્રવૃતિઓનાં ઘણાં દલિકો ઉપરોક્ત પ્રકૃતિઓમાં આવતાં હોવાથી જઘન્ય પ્રદેશસત્તા ઘટી શકતી નથી. જો કે આ ગ્રંથમાં જિનનામકર્મની જઘન્ય પ્રદેશસત્તાના સ્વામીમાં કઈ વિશેષતા બતાવેલ નથી, પરંતુ કમપ્રકૃતિ-સત્તાધિકાર ગા. ૪૩ ની ટીકામાં જિનનામકર્મની જઘન્ય પ્રદેશસત્તાના સ્વામી, સાધિક ચેરાશી હજાર વર્ષ પ્રમાણ જિનનામને બંધ કરી કેવલજ્ઞાન પામી દેશના પૂર્વવર્ષ સોગિ-ગુણસ્થાનકે રહી અગિ ગુણસ્થાનકના ચરમસમયવતીં જણાવેલ છે અને કેટલાક આચાર્યોના મતે તપ્રાયોગ્ય જઘન્ય જિનનામકર્મને બંધ કરનાર ક્ષપિતકમાંશ જીવ બંધના પ્રથમ સમયે જઘન્ય પ્રદેશસત્તાને સ્વામી કહેલ છે. પ્રદેશસત્તાસ્થાન પ્રદેશસત્તાસ્થાનની વિચારણા માટે સ્પદ્ધકની વિચારણા કરે છે. • ક્ષપિતકમાંશ આત્માને કેઈપણ પ્રકૃતિના ક્ષયના ચરમસમયે એક સમયની સ્થિતિ પ્રમાણ સત્તા વખતે જે સર્વ જઘન્ય પ્રદેશસત્તા હોય છે તે પ્રથમ સત્કર્મસ્થાન કહે વાય છે. તેનાથી એક પરમાણુ અધિક સત્તાવાળા જીવને બીજુ, બે પરમાણુ અધિક Page #911 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ ૮૭૭ સત્તાવાળા જીવને ત્રીજું, ત્રણ પરમાણુની સત્તાવાળા જીવને શું-એમ એક-એક પર માણની વૃદ્ધિએ યાવત્ સત્કૃષ્ટ પ્રદેશત્તાવાળા ગુણિતકમાં આત્મા સુધીના ભિન્નભિન્ન જીવો આશ્રયી ક્ષયના ચરમસમયરૂપ એક જ સમયની સ્થિતિ પ્રમાણે કર્મસત્તા વખતે અનન્ત પ્રદેશસત્કર્મ સ્થાને થાય છે. આ અનન્ત પ્રદેશસત્કર્મસ્થાના સમૂહને એક સ્પદ્ધક કહેવામા આવે છે. - કર્મપ્રકૃતિની ચૂર્ણિમાં અહિં એક-એક પરમાણુની વૃદ્ધિના સ્થાને એક-એક કર્યા ધની વૃદ્ધિ કરવાનું કહેલ છે. આ જ પ્રમાણે ક્ષપિતકર્માશ છવને તે તે પ્રકૃતિના ક્ષયના ઉપાજ્ય સમ છે સમય પ્રમાણ સ્થિતિસત્તા વખતે જે સર્વ જઘન્ય પ્રદેશસત્તા હોય છે તે બીજા સ્પર્ધા કનુ પ્રથમ પ્રદેશસત્કર્મસ્થાન કહેવાય છે. તેનાથી એક પરમાણુ અધિક સત્તાવાળા જીવનું બીજું, બે પરમાણુ અધિક સત્તાવાળા જીવને ત્રીજું. એમ એક-એક પરમાણુની વૃદ્ધિએ યાવત્ સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળા ગુણિતકમશ જીવ સુધીના ભિન્ન ભિન્ન છે આશ્રયી અનંત પ્રદેશસત્કમ સ્થાને થાય છે. આ પ્રદેશસત્કર્મસ્થાનના સમૂહને બીજું ૫દ્ધક કહેવાય છે. એ જ પ્રમાણે ત્રણ સમય પ્રમાણુ સ્થિતિસત્તા વખતે ત્રીજું, ચાર સમય પ્રમાણુ સ્થિતિ શેષ રહે ત્યારે ચોથું, પાંચ સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે પાંચમું. એમ કેટલીક પ્રકૃતિનાં આલિકાના સમય પ્રમાણ, કેટલીકનાં સમયાધિક આવલિકાના સમય પ્રમાણ અને કેટલીક પ્રવૃતિઓના તેથી વધારે તેમ જ કેટલીક પ્રકૃતિએનાં તેથી પણ ઓછાં સ્પદ્ધ કે થાય છે. ત્યાં ઔદારિકસપ્તક, તિજ-કામણ સપ્તક, સંઘયણષટ્સ, સંસ્થાનષદ્ધ, વર્ણ–ચતુષ્કની વિશ, બે વિહાગતિ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, અપર્યાપ્ત, અસ્થિરષક, પ્રત્યક, સુસ્વર, અન્યતર વેદનીય અને નીચગાવ–આ છાસઠ પ્રકૃતિનાં અગિ–ગુણસ્થાનકના સમોની સંખ્યા પ્રમાણુ, ત્રસવિક, સૌભાગ્ય, આદેય, પચેન્દ્રિય જાતિ, જિનનામ અને અન્યતર વેદનીય આ આઠ પ્રકૃતિનાં સમયાધિક અગિ ગુણસ્થાનકના સમય પ્રમાણુ મનુષ્યગતિ. યશકીર્તિ, મનુષ્પાયુ અને ઉચ્ચગોત્રના સમયાધિક અધિ-ગુણસ્થાનકના સમય પ્રમાણુ અથવા મનુષ્પાયુના મિશ્ર વિના ૧ થી ૧૧ ગુણસ્થાને સમયાધિક આવલિકાના સમય પ્રમાણ અને મનુષ્યગતિ તથા ઉચ્ચગેત્રનાં પ્રથમ ગુણસ્થાને આવલિકાના સમય પ્રમાણ તેમ જ યશકીર્તિનું અપ્રમત્ત ગુણસ્થાનકના અતે એક સ્પદ્ધક થાય છે. વૈદિસપ્તક, આહારકસપ્તક, દેવદ્ધિક અને મનુષ્યાનુપૂર્વી આ સત્તરનાં અગિ ગુણસ્થાનકના સમય પ્રમાણ અથવા પ્રથમ ગુણસ્થાને આવલિકાના સમય પ્રમાણે પદ્ધ કા થાય છે. થીણુદ્વિત્રિક, મધ્યમ આઠ કષાય, તિયચક્રિક, પ્રથમની ચાર જાતિ, આતપ, ઉદ્યોત, સાધારણ અને સ્થાવરઢિક આ બાવીશ પ્રકૃતિના નવમાં ગુણસ્થાને Page #912 -------------------------------------------------------------------------- ________________ ૯૯૮ પચસંગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ આવલિકાના સમય પ્રમાણું અને નરકકિના' નવમા તથા પહેલા ગુણસ્થાને પણ આવલિકાના સમય પ્રમાણ સ્પદ્ધ થાય છે. થાથી સાતમા ગુણરથાને ચાર અનંતાનુબંધિ અને મિથ્યાત્વ એ પાંચનાં અને પહેલા ગુણસ્થાને સમ્યકત્વ તથા મિશ્ર મોહનીયનાં આવલિકાના સમય પ્રમાણ સ્પદ્ધ થાય છે. મનુષ્ય વિના શેષ ત્રણ આયુષ્યનાં ત્રીજા વિના યથાસંભવ એકથી પાંચ ગુણસ્થાને સમયાધિક આવલિકાના સમય પ્રમાણુ, સંજવલન લાભનાં સૂકમ સં૫રાય ગુણસ્થાને તે ગુણસ્થાનકના સમયાધિક સંધ્યાતમા ભાગના સમય પ્રમાણુ અથવા અપ્રમત્ત ગુણસ્થાનકના અને એક સ્પદ્ધક થાય છે. , નિદ્રાદ્ધિકના ક્ષીણમોહ ગુણસ્થાનકે પિતાના સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અને પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ તેમ જ પાંચ અંતરાય એ ચૌદ પ્રકૃતિનાં સમયાધિક સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ પદ્ધ થાય છે. નવમા ગુણસ્થાને હાસ્યકનું એક અને ત્રણ વેદના બે સ્પદ્ધકે તેમ જ બીજી રીતે પણ આ જ ગુણસ્થાને પુરુષવેદનાં તેમ જ સંજવલન કૈધાદિ ત્રણનાં બે સમય ન્યૂન બે આવલિકાના સમય પ્રમાણ સ્પદ્ધ થાય છે. ત્યાં અચાગિ ગુણસ્થાને જેઓને ઉદય નથી પરંતુ સત્તા છે તેમાંની ઔદારિકસપ્તક વગેરે અનુદયવતી છાસઠ પ્રકૃતિનું દલિક અગિના ચરમ સમયે ઉદયવતી પ્રકૃતિઓના ચરમસમયમાં સંક્રમી જતું હોવાથી ચરમસમયે અનુદયવતી પ્રવૃતિઓની સ્વરૂપે સત્તા હોતી નથી. વળી અહિં તથા અન્યત્ર સર્વસ્થલે ચરમસમયે અનુદયવતી પ્રકૃતિઓની સ્વરૂપસત્તા ન હોવાથી તે પ્રકૃતિનું દલિક સ્વરૂપે હોતું નથી. તેથી ચરમસમયરૂપ એક સ્થિતિનું સ્પર્ધક થતું નથી. પરંતુ ઉપન્ય સમયે સ્વરૂપસત્તાની અપેક્ષાએ એક સમય અને સામાન્ય કર્મપણાની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિનું એક સ્પર્ધક થાય છે. ' ક્ષપિતકમાંશ આત્માને અગિના કિચરમસમયે જે સર્વથી જઘન્ય પ્રદેશસત્તા તે પહેલું પ્રદેશસત્કર્મ સ્થાન કહેવાય છે. તેમાં એક-એક પ્રદેશની વૃદ્ધિએ યાવત્ સર્વેકૃષ્ટ પ્રદેશસત્તાવાળા ગુણિતકમાંશ આત્મા સુધીના ભિન્ન ભિન્ન છે આશ્રયી તે જ દ્વિચરમસમયે અનન્ત પ્રદેશસત્કમ સ્થાને થાય છે. આ અનંત પ્રદેશસત્કર્મસ્થાનને એક સમયની સ્થિતિનું ચરમ સ્પર્ધક કહેવાય છે. એ જ પ્રમાણે ભિન્ન ભિન્ન છે. આશ્રયી અગિના ત્રિચરમસમયે બે સમયની સ્થિતિનું બીજું, ચોથા ચરમસમયે ત્રણ 'સમયની સ્થિતિનું ત્રીજુ-એમ અગિ ગુણસ્થાને અગિ ગુણરથાનકના સમયની સંખ્યાથી એક સ્પર્ધક ન્યૂન થાય છે અને સાગિ ગુણસ્થાને ચરમસ્થિતિઘાતના ચરમ પ્રક્ષેપથી માંડી પઢાનુપૂર્વીએ અનુક્રમે વૃદ્ધિ પામતાં નિરંતર પ્રદેશસત્કરથાને ત્યાં સુધી Page #913 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ ૮૬૯ કહેવા યાવત્ પિતાપિતાની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય. સંપૂર્ણ સ્થિતિસંબધી આ કથાસંભવ એક સ્પર્ધક થાય છે. તેથી આ છાસઠ પ્રકૃતિનાં કુલ ૫દ્ધ કે અગિગુણસ્થાનકના સમય પ્રમાણુ થાય છે. અયોગિ–ગુણસ્થાને ઉદયવાળી વસત્રિક વગેરે આઠ પ્રકૃતિનાં પદ્ધકે પણ આ જ પ્રમાણે થાય છે. પરંતુ અગિ-ગુણસ્થાનકના ચરમસમયે પણ આ પ્રવૃતિઓની સ્વરૂપ સત્તા હેવાથી ચરમસમય સંબધી એક સ્પદ્ધક અધિક થવાથી અગિના સમય કરતાં એક રૂદ્ધક અધિક થાય છે. મનુષ્યગતિ વગેરે ચાર પ્રકૃતિનાં પણ ત્રણ વગેરેની જેમ અગિ-ગુણસ્થાનક આશ્રયી સમયાધિક અગિ-ગુણસ્થાનકના કાળ પ્રમાણ પદ્ધ થાય છે. તેમજ મનુષ્યગતિ તથા ઉચ્ચત્રનાં ઉદ્ધલના વખતે ચરમસ્થિતિઘાતના ચરમપ્રક્ષેપ પછી અનુદયાવલિકામાં સમયન્ત આવલિકા પ્રમાણ અને ચરમરિથતિઘાતના ચરમપ્રક્ષેપથી પિતપતાની ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીનું એક-એમ કુલ આવલિકાના સમય પ્રમાણ સ્પર્ધા થાય છે. મનુષ્પાયુનાં ભવને અને સમયાધિક આવલિકાના સમય પ્રમાણ સ્પદ્ધ થાય છે. વળી યશકીર્તિનું અપ્રમત્ત ગુણસ્થાને યથાપ્રવૃત્તકરણના અને એક સ્પર્ધક થાય છે. તે આ રીતે-મેહના સર્વોપશમ સિવાયની ક્ષપિતકર્મોશની સઘળી ક્રિયાઓ કરી દીર્ધકાળ સંયમનું પાલન કરી પકવુિં કરનાર આત્માને અપ્રમત્ત ગુણરથાનકે યથાપ્રવૃત્તકરણના ચરમસમયે જે સર્વ જઘન્ય પ્રદેશસત્તા હોય છે તે પહેલું પ્રદેશસકર્મસ્થાન છે. તેમાં એક-એક પરમાણુની વૃદ્ધિએ ચાવત સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળા ગુણિતકર્માશ આત્મા સુધીના ભિન્ન-ભિન્ન છે આશ્રયી અનંત પ્રદેશસત્કર્મ સ્થાને થાય છે. તેઓને સમુદાય તે એક પદ્ધક છે. વિઢિયસપ્તક વગેરે સત્તર પ્રવૃતિઓનાં અગિ-ગુણસ્થાનક આશ્રયી ઔરીરિક સપ્તકની જેમ અગિના સમય પ્રમાણ સ્પદ્ધ થાય છે. તેમજ ઉદ્ધલના વખતે ચરમસ્થિતિઘાતને ચરમપ્રક્ષેપ થયા બાદ જે માત્ર ઉદયાવલિકા રહે છે તેને પણ સ્તિબૂકસંક્રમ દ્વારા ક્ષય કરતાં કરતાં ત્યારે સ્વરૂપસરાની અપેક્ષાએ એક સમય અને સામાન્ય કમવની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે સર્વ જઘન્ય પ્રદેશસત્તાવાળા પિતકર્મીશ આત્માને જે પ્રદેશસત્તા છે તે પહેલું પ્રદેશસત્કર્મસ્થાન, અને ત્યારબાદ એક–એક પરમાણુની વૃદ્ધિએ સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળા ગુણિતમશ જીવ સુધીના ભિન્ન-ભિન્ન છ આશ્રયી અનન પ્રદેશસત્કર્મ સ્થાને થાય છે. તેઓને સમુદાય તે એક સ્પર્ધક. એ જ પ્રમાણે સ્વરૂપ સત્તાની અપેક્ષાએ બે સમયની સ્થિતિ શિવ રહે ત્યારે બીજું. ત્રણ સમયની સ્થિતિ શેષ રહે ત્યારે ત્રીજું-એમ અનુદઘાવલિકામાં ચરમસમયરૂપ એક સમય ન્યૂન આલિકાના સમય પ્રમાણ અને ચરમથિતિવાતના ચરમપ્રક્ષેપથી આરંભી પિતાપિતાની ઉરિથતિસત્તા સુધીનું યથાસંભવ એક-એમ કુલ આવલિકાના સમય પ્રમાણ સ્પદ્ધ થાય છે. Page #914 -------------------------------------------------------------------------- ________________ ૮૮૦ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ થીણદ્વિત્રિક વગેરે બાવીશ અને નરકહિક એમ ચોવીશ પ્રકૃતિનાં નવમા ગુણસ્થાને પિતાપિતાના ક્ષય વખતે ક્રિયસપ્તકની જેમ આવલિકાના સમય પ્રમાણ અને નરકકિનાં પ્રથમગુણસ્થાને ઉદ્ધલના અવસરે પણ આવલિકાના સમય પ્રમાણ પદ્ધકે થાય છે. અનંતાનુબંધીચતુષ્ક તથા મિથ્યાત્વ એ પાંચનાં ચોથાથી સાતમાં ગુણસ્થાને અને સમ્યકત્વ મોહનીય તથા મિશ્રમેહનીયનાં પહેલા ગુણસ્થાને વિક્રિયસપ્તકની જેમ આવલિકાના સમય પ્રમાણ સ્પર્ધાકા થાય છે, મનુષ્ય વિના શેષ ત્રણ આયુષ્યનાં પિતપિતાના ભવના અને સમયાધિક આવલિકાના સમય પ્રમાણ સ્પર્ધકો થાય છે. સંજવલન લેભનું પણ અપ્રમત્ત ગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણના અને એક સ્પદ્ધક યશકીર્તિની જેમ થાય છે. તેમજ સમયાધિક સૂમસં૫રાયના સંધ્યાતમા ભાગના સમયપ્રમાણ સ્પર્ધકે આ રીતે થાય છે– ક્ષપિતકમાંશ જીવને ક્ષપકશ્રેણિમાં સૂમસંપરામના ચરમસમયે જે સર્વ જઘન્ય પ્રદેશસત્તા હોય છે તે પહેલું પ્રદેશસત્કર્મસ્થાન, ત્યારબાદ એક-એક પરમાણુની વૃદ્ધિએ યાવત્ સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળા ગુણિ. તકમીશ છવ સુધીના ભિન્ન-ભિન્ન છો આશ્રયી તે જ ચરમસમયે અનન્તપ્રદેશસત્કમસ્થાને થાય છે. તેને સમૂહ તે પહેલું સ્પદ્ધક, એ જ પ્રમાણે સૂકમસંપાયના હિચરમસમયે ભિન્ન ભિન્ન છો આશ્રયી અનંત પ્રદેશસત્કર્મના સ્થાનરૂપ બે સમયની સ્થિતિનું બીજું, ત્રણ સમયની સ્થિતિ શેષ રહે ત્યારે ત્રીજું, ચાર સમયની સ્થિતિ શેષ રહે ત્યારે ચોથું એમ ક્ષપકશ્રેણમાં સૂમસં૫રાય ગુણસ્થાનકના સંસ્થાના ભાગે ગયા પછી એક સંખ્યામાં ભાગ શેષ રહે અને સંવલન લોભના સ્થિતિઘાતાદિ અટકી જાય તે સમયથી આ ગુણસ્થાનકના ચરમસમય સુધીના સંખ્યામા ભાગના કાળના જેટલા સમય છે તેટલા સમય પ્રમાણ સ્પદ્ધ થાય છે. અને ચરમસ્થિતિઘાતના ચરમપ્રક્ષેપથી પશ્ચાતુપૂર્વીએ પિતાની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સુધીનું એક સ્પર્ધક અધિક થાય છે. પાંચ જ્ઞાનાવરણ, છ દર્શનાવરણ અને પાંચ અંતરાય એ સોળમકૃતિઓનાં પણ જે પ્રમાણે સૂમસં૫રાય ગુણસ્થાને સંજવલન લેભનાં સ્પર્ધકે થાય છે, તે જ પ્રમાણે ક્ષીણામોહ ગુણસ્થાનકના સંખ્યાના ભાગે ગયા પછી એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે આ સેલ પ્રકૃતિઓના સ્થિતિવાતાદિ અટકી ગયા બાદ ક્ષીણમેહના શેષ રહેલા સંખ્યાતમા ભાગના સમયપ્રમાણ અને ચરમસ્થિતિઘાતના ચરમપ્રક્ષેપથી પશ્ચાતુપૂર્વીએ સંપૂર્ણ સત્તા સુધીનું એક એમ કુલ સંખ્યાતમા ભાગના સમયથી એક અધિક પદ્ધક થાય છે. માત્ર ક્ષીણમાના ચરમસમયે નિદ્રાદ્ધિકની સ્વરૂપ સત્તા ન હોવાથી શેષ ચૌદ પ્રકૃતિઓ કરતાં આ બે પ્રકૃતિઓનું ચરમસમયરૂપ એક સ્પર્ધક ઓછું થાય છે. Page #915 -------------------------------------------------------------------------- ________________ પચસ ગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ હાસ્યષટ્કનું એક સ્પંક આ પ્રમાણે થાય છે. અભન્ય પ્રાચેાગ્ય જઘન્ય દેશ સત્તાવાળા જે જીવ ત્રસના લવેામાં ઉત્પન્ન થઇ અનેકવાર સમ્યક્ત્વ અને દેવતિ પ્રાપ્ત કરી ચાર વાર માહનીયના સર્વોપશમ કરે, ત્યારબાદ નપુસકવેટ્ટ અને સ્રીવેદની વારવાર બંધથી તેમજ હાસ્યાદિના દલિકના સક્રમથી ઘણી પ્રદેશસત્તા કરી મનુષ્યમાં જઈ ચિરકાળ સયમનું પાલન કરી ક્ષપકશ્રેણિના આરંભ કરે, તે જીવને હાસ્યપર્કના ચરમસ ક્રમ વખતે જે જઘન્ય પ્રદેશસત્તા હોય છે તે પ્રથમ પ્રદેશસત્ક્રમ સ્થાન, તેમાં જ એક-એક પરમાણુની વૃદ્ધિએ યાવત્ સર્વોત્કૃષ્ટપ્રદેશસત્તાવાળા શિતકમાં ́શ જીવ સુધીના ભિન્ન-ભિન્ન જીવા આશ્રયી તે ચરમસમયે જે અન તપ્રદેશસસ્થાના થાય છે તેઓના સમૂહ તે એક સ્પ, આ રીતે હાસ્ય-ષટ્કનું આ એક સ્પંદ્ધક જણાવેલ છે, પરંતુ તેથી વધારે ખીજા પણ સ્પરૢ કા સભવી શકે છે. અને તે આ એક સ્પષ્ટ ના ઉપલક્ષણથી લેવાનાં હાય એમ મને લાગે છે. ૮૮૧ ત્રણ વેદોનાં એ-એ સ્પદ્ધકા આ પ્રમાણે છે—અભવ્ય પ્રાયેાગ્ય જધન્ય પ્રદેશસત્તાવાળા જે આત્મા ત્રસમાં ઉત્પન્ન થઇ અનેકવાર દેશવિરતિ અને સવવિરતિ પ્રાપ્ત કરી ચાર વાર માહનીયના ઉપશમ કરે અને એકસેા ખત્રીશ સાગરે પમ પ્રમાણુ સમ્યક્ર્મના કાળ પૂર્ણ કરી સમ્યક્ત્વથી પડ્યા વિના જ ક્ષેપકશ્રેણિ ઉપર આઢ થાય તે જીવને પાતપાતાના વેદના ઉદયના ચરમસમયે જે સ જઘન્ય પ્રદેશસત્તા હોય છે તે સર્વ જઘન્ય પ્રથમ પ્રદેશસત્કમ સ્થાન કહેવાય. તેમાં તેમાં એક-એક પરમાણુની વૃદ્ધિએ યાવત્ સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળા ગુણિતકમાંશ જીવ સુધીના ભિન્ન-ભિન્ન છવા માશ્રયી તે જ ચરમસમયે જે અનન્તપ્રદેશસત્ક્રમસ્થાના થાય છે. તેના સમૂહ તે પહેલું સ્પદ્ધ કે છે. તે જ પ્રમાણે નપુસકવેદ અને સ્રીવેદની બીજી સ્થિતિના ચરમસમયે ચરમપ્રશ્નેપથી આરંભી પાતપાતાની ઉત્કૃષ્ટ પ્રદેશ સત્તા સુધીનુ ભિન્ન-ભિન્ન જીવેા આશ્રયી અનન્તપ્રદેશસત્યમ સ્થાનાના સમૂહરૂપ બીજી સ્પ થાય છે. અને પુરુષવેદમાં પ્રથમસ્થિતિના ચરમસમયે જે દ્વિતીયસ્થિતિ સખંધી ચરમપ્રક્ષેપ થાય છે તે દ્વિતીય સ્થિતિ સબંધી સવ` જઘન્ય પ્રદેશસદ્ધ સ્થાન કહેવાય છે. ત્યારબાદ પૂર્વોક્તરીતે ભિન્ન-ભિન્ન જીવા આશ્રયી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સુધીનાં અનન્તપ્રદેશસત્ક્રમ સ્થાનાનું બીજી સ્પર્ધા ક થાય છે. અથવા પહેલી અને બીજી એમ અને સ્થિતિએની વિદ્યમાનતા વખતે સ જઘન્ય પ્રદેશસત્તાથી આરભી પાતપેાતાની સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તા સુધીનુ ભિન્ન-ભિન્ન જીવા આશ્રયી એક અને એમાંથી ગમે તે એક સ્થિતિના ક્ષય થયા બાદ એક સ્થિતિ શેષ રહે ત્યારે બીજી એમ પણુ એ સ્પદ્ધકા થાય છે. ત્યાં નપુંસકવેદ અને સ્ત્રીવેદના શ્રીજી સ્થિતિના ચરમસ્થિતિઘાતના ચરમપ્રક્ષેપ પછી પ્રથમસ્થિતિ માત્ર એક ઉદ્દયસમય ૧૧૩ Page #916 -------------------------------------------------------------------------- ________________ ૮૮૨ પંચસંગ્રહ–પાંચમું દ્વાર સારસંગ્રહ પ્રમાણ રહે છે. અને પુરુષદની પ્રથમસ્થિતિના ક્ષય પછી બે સમયનૂન બે આવલિકા પ્રમાણ તેની બીજી સ્થિતિમાં રહેલ દલિકનાં સ્પર્ધકે થાય છે. પણ તે સ્પર્ધાને અહિં સામાન્યથી એક સ્પદ્ધક કહેલ છે. પુરુષવેદની પ્રથમસ્થિતિને વિચછેદ થયા બાદ તેની દ્વિતીય સ્થિતિમાં રહેલ દલિકનાં બે સમયનૂન બે આવલિકા પ્રમાણ પદ્ધકે આ પ્રમાણે થાય છે. પુરૂષદના બંધવિચ્છેદ સમયે ત~ાયોગ્ય જઘન્ય સ્થાનવડે જે દલિક બંધાય છે તે દલિક બંધાવલિકા વ્યતીત થયા બાદ સંક્રમે છે. અને તેને સંક્રમાવલિકા કહેવાય છે. તે સંક્રમાવલિકાના ચરમસમયે તે બંધવિચ્છેદસમયે બંધાયેલ દલિકને સત્તામાંથી સંપૂર્ણ ક્ષય થઈ જાય છે, તેના ઉપાજ્યસમયે જે પ્રદેશસત્તા છે તે એક સમયની સ્થિતિરૂપ સર્વ જઘન્ય પ્રથમપ્રદેશસત્કર્મસ્થાન કહેવાય છે. અને બંધ-વિચ્છેદસમયે જ તેનાથી ચડીયાતા બીજા નંબરના ચગસ્થાન વડે બંધાયેલા દલિકના અંતિમ સંક્રમ વખતે બીજુ. ત્રીજા નંબરના ગચ્છાનવડે બંધાયેલ દલિકના ચરમસંક્રમ વખતે ત્રીજું-એ પ્રમાણે બંધ-વિચ્છેદસમયે જ ઉત્તરોત્તર ગુસ્થાનની વૃદ્ધિવાળા ભિન્ન-ભિન્ન આશ્રયી બંધાયેલ દલિકના ચરમસંક્રમ વખતે અસંખ્ય પ્રદેશસત્કર્મ સ્થાને થાય. તે સઘળા પ્રદેશસત્કર્મ સ્થાને સમૂહ તે એક સમયની સ્થિતિવાળું એક સ્પર્ધક કહેવાય છે. એ જ પ્રમાણે બંધ-વિચ્છેદના પૂર્વના પ્રથમ સમયે જઘન્ય ગસ્થાનથી ઉત્તઅત્તર ઉત્કૃષ્ટ ચેગસ્થાન સુધી વર્તનાર ભિન્ન-ભિન્ન છ વડે બંધાયેલ કર્મલિકના ચરમસંક્રમ વખતે અસંખ્ય પ્રદેશસત્કર્મ સ્થાનેનું બીજું પદ્ધક થાય છે. માત્ર આ સ્પદ્ધક વખતે બંધના ચરમસમયે બંધાયેલ દલિક પણ સત્તામાં વિદ્યમાન હોવાથી એ સમયની સ્થિતિવાળું કહેવાય છે. એ પ્રમાણે બંધ-વિચ્છેદથી પૂર્વના બીજા, ત્રીજા, થા યાવત બે સમયનૂન બે આવલિકા કાળમાં બંધાયેલ દલિકના પિતપતાના ચરમસંક્રમ વખતે અનુક્રમે પછી-પછીના સમયે બંધાયેલ દલિકની પણ વિદ્યમાનતા હવાથી અનુક્રમે ત્રીજું સ્પદ્ધક ત્રણ સમયની સ્થિતિરૂપ, ચોથું સ્પદ્ધક ચાર સમયની સ્થિતિરૂપ, પાંચમું સ્પદ્ધક પાંચ સમયની સ્થિતિરૂપ, એમ બંધ-વિચ્છેદથી બે સમય ન બે આવલિકાના પ્રથમસમયે બધાયેલ કર્મલિકનું બંધ-વિચ્છેદ પછીના પ્રથમ સમયે બે સમયપૂન બે આવલિકાની સ્થિતિ પ્રમાણ છેલ્લું ઉત્કૃષ્ટ રૂદ્ધક થાય છે. સંજ્વલન ક્રોધાદિ ત્રણનાં સ્પદ્ધકે પુરુષવેદની જેમ સામાન્યથી બીજી સ્થિતિમાં એ સમયગૂન બે આવલિકાના સમય પ્રમાણ થાય છે. પરંતુ ક્રોધાદિ ત્રણના સ્થિતિઘાત, રસઘાત, બંધ, ઉદય અને ઉદીરણા અટકયા પછીના પ્રથમસમયે ક્રોધાદિ ત્રણની પ્રથમ સ્થિતિ પણ સમયપૂન આવલિકા પ્રમાણ હોય છે. તેથી તે પ્રથમસ્થિતિમાં Page #917 -------------------------------------------------------------------------- ________________ પચસગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી સમયન્જન આવલિકાના સમય પ્રમાણ પદ્ધ પ્રાઇમ બતાવેલ છબટિલિક આદિની જેમ થાય છે. પરંતુ તે વખતે બીજી સ્થિતિની ૫ વિદ્યમાનના દેવાથી તે દાં ગણવામાં આવ્યાં નથી. ટીકામાં આટલી જ હકન રળે છે. પણ જેમ જ દિક આદિ પ્રવૃતિઓમાં ચરમસ્થિતિઘાતના ચરમપ્રક્ષેપથી પિન પિતાની ઉપ પ્રદેશના સુધીનું એક સ્થદ્ધક વધારે ગણી કુલ આવલિકાના સમય પ્રમાણ સ્પક કથા છે અહિં પણ એક સ્પદ્ધક વધારે ગણે આવલિકાના સમય પ્રમાણુ પદ્ધ કે કહેવાં જોઈએ. છતાં અહિં કેમ કહેલ નથી તે બહુ શતે જાણે યસંગ્રહ-૫ ચમાર-વાર્મગ્ર સમાજ, પંચમઢાર-પ્રસરી. પ્ર. ૧. આ કારનું નામ બંધવિધિ એટલે બંધના પ્રકાર છે. તેથી બંધના જ ગાર પ્રકારનું સ્વરૂપ કહેવું જોઈએ. પરંતુ ઉદય, ઉદીરણા અને સત્તાનું રૂપ કેમ દર્શાવેલ છે ? બંધાયેલા કર્મને જ ઉદય થાય છે. ઉદય હેય ત્યારે જ ઉદીરણા થાય છે. અને બંધાયેલ કર્મની જ જ્યાં સુધી આત્મા સાથે વિદ્યમાનતા હોય ત્યાં સુધી સત્તા કહેવાય છે. તેથી ઉદયાદિ ત્રણ પણ બંધના જ પ્રકારે વાશી બંધવિધિમાં ઉદયાદિ ત્રણનું સ્વરૂપ કહેવું તે યુકત જ છે. પ્ર. ૨. સમ્યફવ મોહનીય તથા મિશ્રમોહનીય બંધવિના જ ઉદાદિત્રણમાં રાખ થાય છે. તે બંધાયેલ કર્મને જ ઉદય થાય છે. એમ કેમ કહેવાય? આ બે પ્રકૃતિઓ સ્વસ્વરૂપે બંધાની નથી. પરંતુ બંધાયેલ મિયાનના એ. દલિકને જ ઔપશમિક સગ્યવરૂપ વિશુદ્ધિના વશથી રસ ઘસડીને સમજ અને મિશ્રમોહનીયરૂપે બનાવે છે. તેથી બંધાયેલ કર્મને જ દદળ થાય છે. એમ કહેવામાં હરત નથી. ક. ૩. એવું કહ્યું કમ છે કે જેને ઉદીરણા વિના કેવળ હદય કે બંધ મિથળ સ્થાને હેત જ નથી ? ૩. આયુષકર્મ. Page #918 -------------------------------------------------------------------------- ________________ ૮૮૪ પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી પ્ર. ૪. એવાં ક્યાં મૂળકર્મો છે કે જેમની ઉદીરણા સાતમા ગુણસ્થાનકથી હતી જ નથી. ? ઉ. વેદનીય અને આયુષ્યકર્મ, પ્ર. ૫. કેટલા કાળ સુધી કઈ કઈ પ્રકૃતિને ઉદીરણા વિના પણ કેવળ ઉદય હોઈ શકે ? બે વેદનીય અને મનુષ્યાયુ એ ત્રણ પ્રકૃતિઓને દેશનપૂર્વકૅડવર્ષ, પાંચ નિદ્રા, ત્રસવિક, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ સૌભાગ્ય, આદેઢિક, તીર્થકર નામકર્મ અને ઉચ્ચત્ર એ પંદરને અંતર્મુહૂર્ત, પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, પાંચ અંતરાય, ત્રણુવેદ, સમ્યકત્વ મોહનીય, મિથ્યાત્વ મોહનીય, મનુષ્યામૃવિના ત્રણ આયુ અને સંજવલન લેભ આ વેવીશ પ્રકૃતિઓને એક આવલિકા સુધી કેવળ ઉદય હોય છે. પ્ર. ૬. શરૂઆતનાં મિથ્યાત્વાદિ ગુણસ્થાને ન બંધાય અને ઉપરનાં અમુક ગુણસ્થા નકોમાં જ બંધાય એવી કઈ કર્મ પ્રકૃતિએ છે? આહારકટ્રિક અને જિનનામ. પ્ર. ૭. એવું કહ્યું મૂળકર્મ છે કે જેનો સર્વથા ઉદયવિચ્છેદ થાય છતાં ફરીથી ઉદયમાં આવી શકે? ઉ. મેહનીયકમ, તેને ઉપશાંતમાહગુણસ્થાને સર્વથા ઉદયવિચ્છેદ થાય છે અને ત્યાંથી પડતાં દશમે અથવા એથે ગુણસ્થાનકે ફરી ઉદય શરૂ થાય છે. પ્ર. ૮. બંધ આદિ ચારેના ક્યા ચાર પ્રકાર છે? ઉ. બંધ આદિ ચારેના પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ અથવા ભૂયસ્કાર, અ૫ તર, અવસ્થિત અને અવક્તવ્ય અથવા સાદિ વગેરે એમ ચાર પ્રકાર છે. ૯. અજઘન્ય તથા અષ્ટમાં શું તફાવત છે? અજઘન્યમાં જઘન્ય સિવાય ઉ&ષ્ટ સુધીના દરેક ભેદને અને અનુષ્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સિવાય જઘન્ય સુધીના દરેક ભેદને સમાવેશ થઈ જાય છે. વળી ઉત્કૃષ્ટ અને જઘન્ય સિવાયના દરેક ભેદે અપેક્ષા–વિશેષથી અજઘન્ય અને અત્કૃષ્ટ બન્નેમાં ગણી શકાય છે. પ્ર. ૧૦. ઉત્કૃષ્ટ અને જઘન્ય સિવાયના દરેક ભેદે અજઘન્ય અને અનુ&ષ્ટમાં આવી જાય તે અજધન્ય કે અgફ્ષ્ટરૂપ એક જ ભેદ ન પાડતાં બે ભેદ પાડવાનું શું કારણ? Page #919 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી ૮૮૫ પ્રકૃતિ આદિનો વિચાર જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એમ મુખ્ય બે પ્રકારે કરવામાં આવે છે. તેથી જ્યારે જઘન્યને લક્ષમાં રાખીને વિચાર કરવામાં આવે ત્યારે શેષ સઘળા ભેદને અજઘન્ય અને જ્યારે ઉત્કૃષ્ટને લક્ષ્યમાં રાખીને વિચાર કરવામાં આવે ત્યારે શેષ સઘળા ભેદને અનુત્કૃષ્ટ કહેવાય છે. આ હકીક્ત ધ્યાનમાં રાખવા આ બે ભેદ પાડેલ છે. પણ જે જઘન્ય કે ઉત્કૃષ્ટને લક્ષ્યમાં ન રાખીએ તે જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાયના શેષ દરેક ભેદે ગમે તે એકમાં આવી શકે. પ્ર. ૧૧. સર્વ ઉત્તર પ્રકૃતિએનાં ઓગણત્રીશ બંધસ્થાનમાંથી ચતુર્થ ગુણસ્થાને કેટલાં બ ધસ્થાને ઘટી શકે ? અને તે કઈ રીતે? ચતુર્થ ગુણસ્થાને ત્રેસઠથી છાસઠ સુધીનાં ચાર બંધસ્થાને ઘટી શકે, ત્યાં જ્ઞાના, ૫, દર્શ૦૬, વેદ- ૧, મહ૦ ૧૭, ગોત્ર (ઉચ્ચ) ૧, અને અંતર ૫ એમ છે કર્મની પાંત્રીસ સહિત દેવપ્રાગ્ય નામકર્મની અઠ્ઠાવીશ પ્રકૃતિઓ બાધે ત્યારે ત્રેસઠg, તે જ ત્રેસઠ જિનનામ અથવા દેવાયુ સહિત બાધે ત્યારે અથવા દેવપ્રયાગ્ય નામકર્મની અઠ્ઠાવીશ પ્રકૃતિએના બદલે મનુષ્ય પ્રાયોગ્ય ઓગણત્રીશ બાંધે ત્યારે એમ ત્રણ રીતે ચાસનું, તે જ પૂર્વોક્ત ત્રેસઠ જિનનામ અને દેવાયુ એ બન્ને સહિત બાંધે ત્યારે, અથવા મનુષ્ય પ્રાગ્ય ચેસટ્ટ મનુષ્પાયુ કે જિનનામ સહિત બાંધે ત્યારે-એમ ત્રણ રીતે પાંસઠનું, અને જ્યારે જિનનામ તથા મનુષ્પાયુ એ બન્ને સહિત પૂર્વોક્ત મનુષ્ય પ્રાગ્ય ચેસટ્ટ બાંધે ત્યારે છાસઠનું બંધસ્થાન થાય છે. પ્ર. ૧૨. સર્વ ઉત્તર કૃતિઓનાં છવીશ ઉપદસ્થાનમાંથી આઠમા ગુણસ્થાને કેટલાં ઉદયસ્થાને હોય? અને તે કઈ રીતે ? આઠમા ગુણસ્થાને એકાવનથી ચેપન સુધીનાં ચાર ઉદયસ્થાને હેય. ત્યાં જ્ઞા૫, ૬૦૪, ૦૧, મો. ૪. (મનુષ્ય) આયુ ૧, (મનુષ્ય પ્રાયોગ્ય) નામકર્મની ૩૦, (ઉચ્ચ) ગેત્ર ૧, અને અં૦ ૫, એમ ઓછામાં ઓછું એકાવનનું, તેમાં ભય, જુગુપ્સા અને નિદ્રાદ્ધિકમાંથી એક એ ત્રણમાંથી કેઈપણ એકને ઉદય થાય ત્યારે ત્રણરીતે બાવનવું, તે જ ત્રણમાંથી કોઈપણ બેને ઉદય થાય ત્યારે ત્રણ રીતે ત્રેપનનું અને ત્રણેને ઉદય સાથે થાય ત્યારે એક રીતે ચેપનનું ઉદયથાન થાય છે. પ્ર. ૧૩. સત્તરપ્રકૃતિનાં અડતાલીશ સત્તા સ્થાનમાંથી સાસ્વાદ ગુણસ્થાને કેટલાં અને કયા કયા સત્તાસ્થાને હોય? તેમજ તેમાં કયા કમની કેટલી . પ્રકૃતિઓ હોય? Page #920 -------------------------------------------------------------------------- ________________ ૮૮૬ પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી ૧૪૦, ૧૪૧, ૧૪૪, અને ૧૪પ એ ચાર સત્તાસ્થાને સાસ્વાદન ગુણસ્થાને હોય. ત્યાં જ્ઞા, ૫, ૬૯, વેટ ૨, ટેટ ૨૮, આ૦ ૧, ના. ૮૮, ગો૨ અને અંત પ. એમ ઓછામાં ઓછું એકસો ચાલીશ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય અને આહારક ચતુષ્કની સત્તા હોય ત્યારે એકસે ચુમ્માલીશનું, વળી તે બંને સત્તાસ્થાનમાં પરભવના અન્ય આયુષ્યની સત્તા વધે ત્યારે અનુક્રમે એક્સ એક્તાલીશનું અને એક પીસ્તાલીશતું એમ કુલ ચાર સત્તાસ્થાને હોય છે. પ્ર. ૧૪. બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા આશ્રયી કયા કયા મૂળ કર્મને અવક્તવ્ય સંભવતું નથી ? ઉ. બંધ આશ્રયી વેદનીયને, ઉદય આશયી મેહનીય સિવાય સાત કમને, ઉદીરણા આશ્રયી જ્ઞાનાવરણ, દશનાવરણ, અંતરાય, નામ તથા શેત્ર કર્મ એ પાંચને અને સત્તા આશ્રયી એકપણ મૂળકમને અવક્તવ્ય સંભવ નથી. પ્ર. ૧૫. કેવલિ-સમુદ્દઘાતમાં સામાન્ય કેવલી અને તીર્થકર કેવલીને બીજા સમયે નામ કર્મની છવીશ અને સત્તાવીશ પ્રકૃતિને ઉદય એક સમય જ હોય છે. અને તે અલ્પતરદય કહેવાય છતાં તે બન્ને ઉદય અવસ્થિતદય કેમ કહેવાય? કેવલિ–સમુદ્દઘાતના બીજા સમય આશ્રયી છવીશ અને સત્તાવીશ પ્રકૃતિના અવસ્થિતદય ઘટતા નથી પરંતુ કેવલિ-સમુદઘાતમાં જ છઠ્ઠા અને સાતમા સમયે આ બન્ને ઉદયસ્થાને બે સમય રહેતાં હોવાથી પહેલા સમયે ભૂયસ્કારરૂપે પ્રાપ્ત થાય છે અને બીજા સમયે અવસ્થિતદયરૂપે પ્રાપ્ત થાય છે. તેમ જ છદ્મસ્થળને પણ છ-વીશ અને સત્તાવીશનાં ઉદથસ્થાને અંત, મુહૂર્ત તથા તેથી પણ અધિક ઘણા કાળસુધી ઘટતાં હોવાથી અવસ્થિતદાય કહી શકાય. પ્રા. ૧૬. ચૌદમા ગુણસ્થાનકના કિચરમ સમયે નીચગાત્રને ક્ષય થવાથી ઉચ્ચગવરૂપ. એકનું સત્તાસ્થાન ચૌદમાં ગુણસ્થાનકના ચરમસમયરૂપ એક જ સમય લેવાથી ગોત્રકર્મના છે અને એક પ્રકૃતિરૂપ બે અવસ્થિત સત્તાસ્થાને કેમ કહેવાય? તેમજ ઉગેત્રરૂપ એકની સત્તા ચૌદમા ગુણસ્થાનકના ચરમસમયે જ હેવાથી અને ત્યાંથી પડવાને અભાવ હોવાથી બે પ્રકૃતિની સત્તારૂપ ગાત્રકને ભૂયસ્કાર પણ કેમ થાય? અહિં આ અપેક્ષાએ એક પ્રકૃતિની સત્તાસ્વરૂપ અવસ્થિત અને બે પ્રકૃતિની સત્તાસ્વરૂપ ભૂયસ્કાર જણાવેલ નથી. પરંતુ તેઉકાય અને વાયુકાર્યમાં ઉચ્ચ Page #921 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી ૮૮૭ ગોત્રની ઉદ્ધલના કર્યા પછી ઘણા કાળ સુધી કેવળ નીચગોત્રરૂપ એકની સત્તા હેય છે. તેથી નીચગવ્ય આશ્રયી એક પ્રકૃતિનું સત્તાસ્થાન અવસ્થિત રૂપે છે. અને તે જ જીવ તેઉકાય-વાયુકાયમાંથી નીકળી અન્ય એકેન્દ્રિયા દિકમાં જઈ ઉચ્ચત્રને બંધ કરે ત્યારે બેની સત્તારૂપ ભૂયકાર પણ થાય છે. પ્ર. ૧૭. એવું કયુ ગુણસ્થાનક છે કે જ્યાં જેટલી પ્રકૃતિએને ઉદય હોય તેટલી પ્રકૃ તિઓની ઉદીરણા પણ હોય જ તેમજ પહેલે ગુણસ્થાનકે ઉદય હોવા છતાં કેટલી અને કઈ કઈ પ્રકૃતિની ઉદીરણ ન પણ હોય એવું બની શકે? મિશગુણસ્થાને જેટલી પ્રકૃતિને ઉદય હોય છે, તે દરેક પ્રકૃતિઓની ઉદીરણા પણ હોય જ છે. અને પ્રથમ ગુણસ્થાનકે-ચરમાવલિકામાં ચાર આયુષ્યને, પ્રથમસ્થિતિની ચરમાવલિકામાં મિથ્યાત્વને તેમજ શરીર પર્યાપ્તિ પૂર્ણ થાય બાદ ઈન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી નિદ્વાપંચકને એમ દશ પ્ર. તિઓને ઉદીરણ વિના કેવળ ઉદય હોય છે. પ્ર. ૧૮. ઉદયના ચરમસમય પછી પણ જે પ્રકૃતિઓની સત્તા હોય છતાં શરમાવલિ કામાં જેને કેવળ ઉદય હેય પણ ઉદીરણા ન હોય તેવી પ્રવૃતિઓ કેટલી અને કઈ કઈ? ઉ. મિથ્યાત્વ, પુરુષદ, અને સમ્યકત્વ મોહનીય એ ત્રણ અથવા સ્ત્રીવેદ, નપુંસ કવેદ અને સંજવલન લેભ સહિત કુલ છ. પ્ર. ૧૯. ઉત્કૃષ્ટથી દેશના પૂર્વક્રોડ વર્ષ પર્યન્ત ઉદીરણા વિના જેને કેવળ ઉદય પણ હોઈ શકે તેવી પ્રકૃતિએ કઈ કઈ? ઉ. બે વેદનીય અને મનુષ્યાયુ, એમ કુલ ત્રણ પ્ર. ૨૦. ઉદય તથા સત્તાને એકી સાથે વિચ્છેદ થવા છતાં જે પ્રકૃતિએને ઉદીરણા વિના કેવળ ઉદય આવલિકા કરતાં પણ વધારે કાળ હોય તેવી પ્રવૃતિઓ કેટલી અને કઈ કઈ? મનુષ્યગતિ, મનુષ્પાયુ, વસત્રિક, સૌભાગ્ય, આદેશ્ચિક, ઉચ્ચગોત્ર, તીર્થકર નામકર્મ, પચેન્દ્રિય જાતિ અને બે વેદનીય આ તેર પ્રકૃતિએને ચૌદમાં ગુણસ્થાનકના ચરમસમયે ઉદય-સત્તાને સાથે વિરછેદ હોવા છતાં ચૌદમાં ગુણસ્થાનકના અંતમુહૂર્ત કાળ પ્રમાણુ ઉદીરણ વિના કેવળ ઉદય હોય છે અને તે કાળ આવલિકાથી વધારે છે. વળી આ તેરમાંથી મનુષ્પાયુ અને બે વેદનીયને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડ વર્ષ સુધી પણ ઉદીરણા વિના ઉદય હોઈ શકે છે. Page #922 -------------------------------------------------------------------------- ________________ ૮૮૮ પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી પ્ર. ૨૧, મિથ્યાષ્ટિને અનંતાનુબંધિને ઉદય ન હોય ત્યારે જઘન્યથી મોહનીય સંબંધી સાત પ્રકૃતિનું ઉદયસ્થાન હોય છે તેથી તેને વિગ્રહગતિમાં સર્વોત્તર પ્રકૃતિનું પીસ્તાલીશનું ઉદયસ્થાન કેમ ન ઘટે ? મિથ્યાત્વગુણસ્થાને અનંતાનુબંધિના ઉદય રહિત જઘન્યથી મોહનીયનું સાત પ્રકૃતિનું ઉદયસ્થાન પર્યાપ્ત સંશિ–પંચેન્દ્રિયને જ હોય છે અને તે પ્રથમાવલિકામાં કાળ કરતું નથી એથી વિગ્રહગતિમાં સાતને ઉદય ઘટતે ન હવાથી સત્તરપ્રકૃતિનું પીસ્તાલીશનું ઉદયસ્થાન પણ ઘટતું નથી. પ્ર. ૨૨. સર્વોત્તર પ્રવૃતિઓનાં છાશ ઉદયસ્થાનમાં ટીકાકાર મહર્ષિએ દર્શાવેલ ચાવીશ અ૫તરાદયથી વધારે કયા અલ્પતરાદય ઘટી શકે? ટીકાકાર મહાર્ષિએ ઓગણસાઠ અને ચોવીશ વિના શેષ ચોવીશ અલ્પત દય બતાવેલ છે. પરંતુ ભાવિ તીર્થકરને બારમા ગુણસ્થાનકના ચરમસમયે સુડતાલીશના ઉદયમાંથી નવ આવરણ અને પાંચ અંતરાય એ ચૌદને ઉદયવિચ્છેદ થવાથી અને પછીના સમયે તીર્થકર નામકર્મને ઉદય થવાથી, તેરમા ગુણસ્થાનકના પ્રથમ સમયે ચેત્રીશ પ્રકૃતિના ઉદયસ્થાન સ્વરૂપ પચીશમે અલ્પતરોદય પણ ઘટી શકે છે. છતાં તે ન બતાવવાનું કારણ તે અતિશય જ્ઞાનીઓ જ જાણે. પ્ર. ૨૩. નામકર્મનાં બાર સત્તાસ્થાનમાં એવાં કયાં સત્તાસ્થાને છે કે જે બે રીતે પ્રાપ્ત થાય? અને તે કઈ રીતે ? સપણું નહિ પામેલ અથવા એકેન્દ્રિયમાં જઈ ક્રિયાણકની ઉદ્ધના કરેલા એકેન્દ્રિયાદિ જીવને વિક્રિય અષ્ટક, આહારક ચતુષ્ક અને જિનનામ એ તેર વિના એશીનું અથવા ક્ષપકશ્રેણીમાં ત્રાણુની સત્તાવાળાને નામકર્મની તેર પ્રકૃતિઓને ક્ષય થયા પછી નવમા ગુણસ્થાનકના બીજા ભાગથી એંશીનું સત્તાસ્થાન હોય છે. આ રીતે એંશીનું સત્તાસ્થાન બે રીતે થાય છે. વળી એકેન્દ્રિયાદિમાંથી આવેલ એંશીની સત્તાવાળા પચેન્દ્રિયને પર્યાપ્તાવસ્થામાં વૈક્રિયચતુષ્ક અને દેવદ્વિકના અથવા વક્રિયચતુષ્ક અને નરકટ્રિકના અંધકાલે છની સત્તા બે રીતે વધવાથી ક્યાસીનું સત્તાસ્થાન પણ બે રીતે થાય છે. પ્ર. ૨૪. સર્વોત્તરપ્રકૃતિના અડતાલીશ સત્તાસ્થાનમાં અગિયાર તથા બારનું સત્તા સ્થાન અગિના ચરમ સમયે અને ચોરાણું તથા પંચાણુનું સત્તાસ્થાન ક્ષીણમાહના ચરમ સમયે એક સમય માત્ર હોવાથી એ ચાર વર્જિત શેષ ચુમ્માલીશ સત્તાસ્થાને અવસ્થિત કહ્યાં છે. ત્યાં રાણું અને પંચાણુની જેમ. અઠ્ઠાણુ અને નવાણુનું સત્તાસ્થાન પણ ક્ષણમોહના ચરમ સમયે એક સમમાત્ર હોવાથી આ બે સત્તાસ્થાને પણ અવસ્થિત કેમ કહેવાય ? ઉ૦ Page #923 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી અઠ્ઠાણું અને નવાણું આ બે સત્તાસ્થાને ક્ષીણુમેહના ચરમસમયે એક સમયમાત્ર હેવાથી ત્યાં અવસ્થિત રૂપે ઘટતાં નથી, પરંતુ જે જીને ક્ષીણહના ચરમસમયે ચોરાણું અને પંચાણુની સત્તા થશે તે જીને ક્ષપકણિમાં નવમા ગુણસ્થાને જ્યારે માનને ક્ષય થાય ત્યારે અંતર્મુહૂર્ત કાળ સુધી સક્વલન માયા, લેભ અને નિદ્રાદ્ધિક એ ચારની સત્તા અધિક હેવાથી તે વખતે અઠ્ઠાણુ અને નવ્વાણું આ બે સત્તાસ્થાને અવસ્થિતરૂપે પ્રાપ્ત થાય છે. માટે કોઈ દેષ નથી. પ્ર. ૨૫. આ અડતાલીશ સત્તાસ્થાનમાં એવું કર્યું સત્તાસ્થાન છે કે જેમાં એક જ પ્રકૃતિ બે વાર ગણવામાં આવેલ છે? એક અઠ્ઠાવીશના સત્તાસ્થાનમાં ચાલુ ભવતું તિર્યંચાયુ અને આવતા ભવનું બંધાયેલ તિર્યંચાયુ એમ એક જ તિર્યંચાયુ રૂપ પ્રકૃતિ બે વાર ગણ વામાં આવે છે. પ્ર. ૨૬. મિથ્યાત્વ ગુણસ્થાને સર્વોત્તરપ્રકૃતિનાં કુલ કેટલાં અને કયાં કયાં સત્તા સ્થાને હોય? મિથ્યાત્વ ગુણસ્થાને ૧૨૭, ૧૨૮, ૧૩૦, ૧૩૧ આ ચાર તથા ૧૩૬ થી ૧૪૨ એ સાત તેમજ ૧૪૪ અને ૧૪૫ એમ કુલ તેર સત્તાસ્થાને ટીકાકારશ્રીના લખવા મુજબ ઘટે છે. ૧૨૯ નું સત્તાસ્થાન ટીકાકારશ્રીએ માત્ર ક્ષપકણિમાં નવમા ગુણસ્થાને બતાવ્યું છે. પણ ૧૨૭ ની સત્તાવાળા તેઉકાય અને વાયુકાય ત્યાંથી કાળ કરી પૃથ્વીકાયાદિમાં જઈ મનુષ્યદ્ધિકને બંધ કરે ત્યારે ૧૨૯ નું સત્તાસ્થાન પણ પહેલે ગુણસ્થાને ઘટી શકે એમ મને લાગે છે. વળી ટિપ્પણીમાં જણાવ્યા મુજબ ૧૪૩ નું સત્તાસ્થાન પણ પહેલા ગુણ સ્થાને માનવામાં આવે તે કુલ પંદર સત્તાસ્થાને ઘટે. પછી તે બહુશ્રુતે જાણે. પ્ર. ૨૭. તે તે કમને જે ઉત્કૃષ્ટ સ્થિતિબધ બતાવેલ છે તે બંધ તે તે વિવક્ષિત સમયે બંધાયેલ સ પૂર્ણ કર્મલતાની અપેક્ષાએ છે કે બીજી કઈ રીતે? વિવક્ષિત સમયે બંધાયેલ સંપૂર્ણ કર્મલતાની અપેક્ષાએ નહિ, પરંતુ તે સમયે બંધાયેલ કર્મલિકના છેલા નિષેકસ્થાનની અપેક્ષાએ હોય છે અને તેથી જ વિવક્ષિત સમયે બંધાયેલ છે તે કર્મનાં દલિકે પિતાના અબાધાકાળના સમયે છોડી પ્રથમ સમયથી ચરમ સમય સુધીનાં સ્થાનમાં ગોઠવાય છે. અને અબાધાકાળ પૂર્ણ થતાં જ તે તે સમયમાં ગોઠવાયેલ દલિકે તે તે સમયે રદય કે પ્રદેશદયથી જોગવાઈ આત્માથી છુટાં પડી જાય છે. દષ્ટાન્ત તરીકે – જે સમયે જ્ઞાનાવરણીય કર્મને ત્રીશકેડાકોડી સાગરોપમ પ્રમાણ Page #924 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી સ્થિતિબંધ થાય છે ત્યારે તે બંધ સમયે જ ત્રણ હજાર વર્ષ પછીના ત્રણ હજાર વર્ષ જૂના ત્રીશ કેડાછેડી સાગરોપમ પ્રમાણુ બધા સમયમાં દલિકે ગોઠવાઈ જાય છે. અને અબાધાકાળનાં ત્રણ હજાર વર્ષ પૂર્ણ થતાં જ પહેલા સમયમાં ગોઠવાયેલ દલિક પહેલા સમયે બીજા સમયમાં ગોઠવાયેલ દલિકે બીજા સમયે ત્રીજા સમયમાં ગોઠવાયેલ દલિક ત્રીજા સમયે ભગવાઈ આત્માથી છુટું પડે છે. એમ જે તે કર્મમાં કરણ દ્વારા કોઈ ફેરફાર થાય તે યાવત ત્રીશ કેડાકોડી સાગરોપમના ચરમસમયે ગોઠવાયેલ દલિક બરાબર ત્રીશકોડાકડી સાગરોપમના ચરમસમયે ભગવાઈને છુટું પડે છે. અને આ રીતે ન માનતાં જે સંપૂર્ણ કમલતાની અપેક્ષાએ માનીએ તે જે સમયે ત્રીશકેડાછેડી સાગરોપમ પ્રમાણ કર્મ બંધાય તે સમયથી યાવત ત્રિીશકેવાકેડી સાગરોપમ પ્રમાણ કાળ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે કર્મનાં કેઈપણ દલિકે ભગવાઈને છુટાં પડવા ન જોઈએ, પણ તેમ નથી માટે જ જે સમયે જેટલે સ્થિતિબંધ થાય છે તે સ્થિતિબંધ તે સમયે બધાયેલ ચરમસ્થિતિસ્થાનમાં ગોઠવાયેલ દલિકોની અપેક્ષાએ જ કહેવાય છે. પ્ર. ૨૮, પ્રથમ સમયથી યાવત દશમા સમય સુધી પ્રત્યેક સમયે સીતેર કડાકોડી સાગરેપમ પ્રમાણ મોહનીયમને બંધ કરે તે દશમા સમયે મોહનીય કર્મની કુલ કેટલી સ્થિતિસત્તા થાય? પ્રતિ–સમયે બંધાયેલ કમલતાનાં દલિકે અલગ-અલગ ગોઠવાતાં નથી પરંતુ અબાધાકાળ પછીના દરેક સ્થાનોમાં સાથે-સાથે જ ગોઠવાય છે અને પૂર્વબદ્ધ દલિકાની સાથે જ રહી તેની સમાન ચોગ્યતા કે વિસમાન ચોગ્યતા પ્રાપ્ત કરે છે. એથી દશ સમય સુધી નિરંતર સિત્તેર કોડાકડી સાગરોપમ પ્રમાણુ બંધ થવા છતાં દશમા સમયે પણ મોહનીય કર્મની સિત્તર કડાકેડી સાગરોપમ પ્રમાણુ જ સ્થિતિસત્તા થાય છે. પણ તેથી વધારે થતી નથી. પ્ર. ૨૯ કઈ એક જીવ જ્ઞાનાવરણીય કમને પ્રથમ અંતર્મુહૂર્તમાં પાંચ, બીજા અd મુહૂર્તમાં દશ, ત્રીજા અંતમુહૂર્તમાં પંદર અને ચોથા અંતમુહૂર્તમાં વીશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ કરે તે તે જીવને ચેથા અંતમું , હૂર્તમાં જ્ઞાનાવરણયની કુલ સ્થિતિસત્તા કેટલી હોય? અઠ્ઠાવીશમા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યા મુજબ ચેથા અંતમુહૂર્તમાં નાનારણય કર્મની સ્થિતિસરા વિશ કેડીકેડી સાગરોપમ પ્રમાણ જ હોય પણ તેથી વધારે નહિ, પ્ર. ૩૦. 'ઉપશાન્ત મહાદિ ત્રણ ગુણસ્થાનકે બે સમય પ્રમાણુ શાતા વેદનીય બંધાય છે છતાં વેદનીય કર્મને સકષાય જીવને સૂમસં૫રાય ગુણસ્થાનકના ચરમ Page #925 -------------------------------------------------------------------------- ________________ પંચસ ગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી હ. ૮૧. સમયે જે આર સુહૂત્ત પ્રમાણુ જઘન્ય સ્થિતિમધ થાય છે તેને જ જઘન્ય સ્થિતિ""ધ તરીકે કેમ ગણાવેલ છે ? €. પ્ર. ૩૧. આ ગ્રંથમાં ટીકાકાર મહર્ષિએ દેવા, નારકા અને યુગલિકાને નિરુપદ્મસી કહ્યા છે. જ્યારે બૃહત્સગ્રહણીની મૂળગાથામાં આ ઉપરાંત ત્રિષષ્ટિ શલાકા પુરુષષ તથા તદ્ભવ માક્ષગામીઓને પણ નિરુપમી કહ્યા છે. તે આ ભિન્નતાનું કારણુ છું ? વળી જો તે અશખર હાય તા પ્રતિવાસુદેવા વાસુદેવાના શસ્ત્રોથી જ મૃત્યુ પામે છે અને ખધક મુનિ, ગજસુકુમાલ મુનિ આદિ અનેક ચરમશરીરી પણ શસ્ત્રાદિર્નાિમત્તોદ્વારા જ આયુ પૂર્ણ કરી માક્ષમાં ગયેલ છે, તે તેઓને નિરુપદ્મસી કેમ કહેવાય ? ટ્રાઈપણુ ક્રમના સ્થિતિમધ અને રસ ધ કષાયથી જ થાય છે. આ હકીકત આજ ગ્રંથના ચોથા દ્વારની ૨૦ મી ગાથામાં જણાવેલ છે. તેથી ઉપશાન્તમાહાર્દિ ત્રણ ગુણુસ્થાનકામાં માત્ર ચાગના નિમિત્તથી જે સાતાવેદનીય અધાય છે તે માત્ર પ્રકૃતિ અને પ્રદેશરૂપે જ અંધાય છે, પણ વાસ્તવિક સ્થિતિ રૂપે અધાતુ નથી. તેથી જ વિવક્ષિત સમયે ખંધાયેલ તે ક્રેલિક પછી-પછીના સમયે ભાગવાઈ ક્ષય થઈ જાય છે માટે જ એ સમય પ્રમાણુ સ્થિતિ ધ થાય છે. એમ કહેવાય છે. તેથી તે એ સમય પ્રમાણુ સ્થિતિમધને જઘન્યસ્થિતિખ ધમાં ગ્રહણ કરવામાં આવેલ નથી. €. અહિં ટીકાકારશ્રીએ ‘જે જીવાને આયુષ્ય પૂર્ણ થવામાં એટલે કે મૃત્યુ પામવામાં શઆદિ નિમિત્તો બનતાં જ નથી' તેવા જીવાને જ નિરુપદ્મમી તરીકે ગણાવેલ છે. ત્યારે બૃહત્સગ્રહણી આદિમાં શાદિ નિમિત્તો પ્રાપ્ત થવા છતાં જે જીવાનું આયુષ્ય ઘટતું નથી તેવા જીવાને પશુ નિરુપદ્મસી રહ્યા છે. તેથી જ પ્રતિવાસુદેવા અને ખક મુનિ આદિ ચશ્મશરીરી જીવાને જ્યારે પેાતાનું આક્રુષ્ય પૂરૂં થાય છે ત્યારે શસ્રાદિક નિમિત્તો થાય છે પણ તે શસ્ત્રાદિષ્ટ નિમિત્તોથી તેનું આયુષ્ય ઘટતું નથી તેથી તે નિરુપકમી હેવાય છે. આ પ્રમાણે વિવક્ષાભેદ હોવાથી પૂર્વાપર વિરાધ નથી. ઞ. ૩૨. “ત્રીજા આશને અતે એક યુગલિક મનુષ્યના તાડવ્રુક્ષતળે ખેસેલ યુગલમાંથી પુરુષ તેની ઉપર ફળ પડવાથી મૃત્યુ પામ્યા, અને તે યુગલકન્યા નાભિરાજા– દ્વારા સુના સાથે પ્રથમ તીર્થાધિપતિ શ્રી ઋષભદેવ પ્રભુને પરણાવવામાં આવી” આ પ્રમાણે અનેક ગ્રંથામાં આવે છે. તે સુગલિકા નિરુપદ્મમી હાય એમ કેમ કહેવાય ? BY આવા અનાવા ચિત્ જ અનતા હોવાથી આશ્ચય રૂપ ગણાય છે. તેથી તેમાં કંઇ દોષ નથી. અથવા આવા મનાવા સુગલિકકાળ નષ્ટ થવાનું સૂચવે છે. જુઓ કાટલા પ્રકાશ. Page #926 -------------------------------------------------------------------------- ________________ ૮૯૨ પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી પ્ર. ૩૩. અનપવર્તનીય અને નિરુપક્રમી આયુષ્યમાં શું ફરક છે? અનપવર્ણનીય આયુષ્ય નિરુપક્રમી જ હોય છે. ત્યારે નિરુપક્રમી આયુષ્ય અનપત્તનીય અને અપવર્તનીય એમ બન્ને પ્રકારનું હોય છે. આ બંનેમાં તફાવત છે. ” પ્ર. ૩૪. વામન સ સ્થાનની સ્થિતિ બાબત શું મતાન્તર છે? મૂળાકારશ્રીએ પાંચમા સંસ્થાન અને પાંચમા સંઘયણની અઢાર કોડાકેડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ બતાવી છે. ત્યાં કર્મગ્રંથ તથા આ ગ્રંથના મતે પાંચમાં સંસ્થાન તરીકે “વામન જણાવેલ છે. જ્યારે બૃહસંગ્રહણી આદિ કેટલાક ગ્રંથોમાં વામનને ચોથા સંસ્થાન તરીકે ગણવેલ છે. તેથી તેમના મતે વામનની ઉત્કૃષ્ટ સ્થિતિ સેલ કેડીકેડી સાગરોપમ પ્રમાણ છે. . પ્ર. ૩૫. કર્મપ્રકૃતિના મતે પિતપોતાની પ્રકૃતિની વગેકૂણ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિએ ભાગતાં એટલે આવે તેટલો તે તે પ્રકૃતિઓને એકેન્દ્રિયને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યો છે. ત્યાં વગ એટલે શું? ઉ. અહિં સ્વજાતીય કર્મપ્રકૃતિઓના સમૂહને વર્ગ કહેવામાં આવે છે. જેમઃ મતિજ્ઞાનાવરણ આદિ પાંચ પ્રકૃતિઓનો સમૂહ “જ્ઞાનાવરણીય વગ” કહેવાય છે એજ રીતે દર્શન મેહનીયની પ્રકૃતિ તે દર્શન મોહનીય વર્ગ, કષાય મોહનીય પ્રકૃતિઓને સમૂહ તે કષાય મોહનીય વગ અને નાકષાય પ્રકૃતિએને સમૂહ તે નેકષાય મોહનીય વગ કહેવાય છે. આ પ્રમાણે દરેક કર્મમાં સ્વયં વિચારી લેવું. પ્ર. ૩૬. શ્વાસોચ્છવાસ એટલે શું? તે એક મિનીટમાં કેટલા થાય? માનસિક ચિંતા અને શારીરિક વ્યાધિ રહિત નવયુવાન માનવને એક શ્વાસ લેવા-મૂકવામાં એટલે કે નાના એક ધબકારામાં જેટલે ટાઈમ લાગે તેટલા ટાઈમ પ્રમાણ” શ્વાસે શ્વાસ કહેવાય છે. તે એક મિનીટમાં ૭૮ થી કંઈક અધિક થાય છે. પ્ર. ૩૭. નવમા અને દશમા ગુણસ્થાને અનેક જીવ આશ્રયી પણ વિવક્ષિત સમયે એક–એક જ અધ્યવસાય હોય છે. તેથી આ બે ગુણસ્થાને આવેલ ત્રણે કાલવતી સર્વ આશ્રયી અધ્યવસાય સ્થાને પણ આ બે ગુણસ્થાનકના કાળના જેટલા સમય હોય તેટલા જ હોય છે, પણ તેથી વધારે નહિ, અને તે ઘણા જ થોડા અસંખ્યાત પ્રમાણ છે. વળી મતિજ્ઞાનાવરણીય વગેરે કેટલીક પ્રવૃતિઓને જઘન્યસ્થિતિબધ ક્ષપકશ્રેણિમાં દશમા ગુણસ્થાનકના Page #927 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી ૮૯૩ ચરમ સમય આદિમાં જ થાય છે. અને તેમાંની અશુભ પ્રકૃતિઓને જઘન્ય રસબંધ તથા શુભપ્રકૃતિઓને ઉત્કૃષ્ટ રસબંધ પણ ત્યાં જ થાય છે. તેમજ ત્યાં અનેક જીવ આશ્રયી પણ એક જ અધ્યવસાય હોય છે. જ્યારે જઘન્ય આદિ પ્રત્યેક સ્થિતિબંધમાં તે તે સ્થિતિબંધના કારણભૂત કાષાયિક અધ્યવસાયે અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે અને પૂર્વ-પૂર્વ કરતાં પછી–પછીના સ્થિતિસ્થાનમાં તે અધિક-અધિક હોય છે. તેમજ જઘન્ય આદિ સ્થિતિબંધના કારણભૂત એક-એક કાષાયિક અધ્યવસાયમાં રસબંધના અધ્યવસાયે અસંખ્ય કાકાશ પ્રદેશ પ્રમાણ કહ્યા છે. તે ક્ષપકણિમાં દશમા અને નવમા ગુણસ્થાને જ જે પ્રકૃતિને જઘન્ય સ્થિતિબંધ અથવા જઘન્ય કે ઉત્કૃષ્ટ રસબંધ થાય છે ત્યાં અસંખ્ય કાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયે કેમ હોય? જન્ય સ્થિતિબંધથી આરંભી પ્રત્યેક સ્થિતિસ્થાનમાં અસંખ્ય લેકાકાશ પ્રદેશ પ્રમાણ અને ઉત્તરોત્તર અધિક-અધિક સ્થિતિબંધના અધ્યવસાય તેમજ સ્થિતિબંધના એક-એક અધ્યવસાયમાં રસબંધના અસંખ્ય કાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયે કહેલ છે. ત્યાં ક્ષપકશ્રેણિમાં દશમા ગુણસ્થાનક આદિમાં થતા જઘન્ય સ્થિતિબંધ, જઘન્ય રસબંધ કે ઉત્કૃષ્ટ રસબંધ લેવાના નથી, પરંતુ અભય સંક્સિ-પચેન્દ્રિયને ઓછામાં ઓછે જે અન્તઃ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય છે અને તે વખતે જે જઘન્ય કે ઉત્કૃષ્ટ રસબંધ થાય છે તે જઘન્ય સ્થિતિબંધાદિ લેવાના છે. અને તેથી જ અનુકૃષ્ટિ, તીવ્ર-મંદતા આદિનો વિચાર પણ મોટાભાગે અભપ્રાય જઘન્ય સ્થિતિસ્થાન આદિ આશ્રયીને જ કરવામાં આવેલ છે. પ્ર. ૩૮. જે સમયે કોઈપણ કમને દશકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય તે સમયે પ્રથમ નિષેકરથાનમાં ગોઠવાયેલ દલિકને સ્થિતિસત્તા કાળ કેટલો હોય ? પ્રથમ નિષેકસ્થાનમાં ગોઠવાયેલ કર્મદલિક જે કોઈપણ કારણ ન લાગે તે એક હજાર વર્ષ પ્રમાણ અખાધાકાળ પૂર્ણ થતાં જ પ્રથમ સમયે ઉદયદ્વારા ભગવાઈ આત્માથી છુટું પડે માટે તેને સ્થિતિસત્તા કાળ એક સમય અધિક એક હજાર વર્ષ કહેવાય. પ્ર. ૩૯. સરિ-પંચેન્દ્રિયે કેટલી અને કઈ કઈ પ્રકૃતિઓને જઘન્ય સ્થિતિ બંધ કરે? જ્ઞાનાવરણ ૫, દર્શનાવરણ ૪, સંજવલનચતુષ્ક, પુરુષવેદ, સાતવેદનીય, યશકીર્તિ, આહારકહિક, તીર્થંકર નામકર્મ, ઉચ્ચત્ર અને અંતરાયપંચક આ પચ્ચીશ પ્રકૃતિઓને જઘન્ય સ્થિતિબંધ સંસિ-પાકિયા જ કરે, તેમજ Page #928 -------------------------------------------------------------------------- ________________ ૪ પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી - ચાર આયુષ્યને જઘન્ય સ્થિતિબંધ પણ સંશિ–પંચેન્દ્રિયે કરી શકે એથી કુલ એગણત્રીશ પ્રકૃતિઓને જઘન્ય સ્થિતિબંધ સંક્સિ-પચેન્દ્રિય કરી શકે છે. પ્ર. ૪૦. એવી કઈ પ્રકૃતિઓ છે કે જેનો જઘન્ય સ્થિતિબંધ પર્યાપ્ત અસત્તિ પચે ન્દ્રિય જ કરી શકે? ઉ. વયિષક. પ્ર. ૪૧. એકેન્દ્રિયે જ જેને જઘન્ય સ્થિતિબંધ કરી શકે એવી પ્રવૃતિઓ કઈ કઈ? નિદ્વાપંચક, અસાતા વેદનીય, મિથ્યાત્વ, આ બાર કષાય, હાસ્યષક, વેદ, નપુસકવેદ, (ક્રિયષક, જિનનામ, યશકીર્તિ અને આહારકલિક સિવાય શેષ) નામકર્મની સત્તાવન તથા નીચગોત્ર-આ પંચાશી પ્રકૃતિઓને જઘન્ય સ્થિતિબંધ એકેન્દ્રિયે જ કરી શકે છે. પ્ર. ૪૨. દેવ-નારક સિવાયના એકેન્દ્રિય આદિ સવ છે જેને જઘન્ય સ્થિતિબંધ કરી શકે તેવી પ્રકૃતિએ કઈ છે? ઉ. મનુષ્પાયુ તથા તિવચાયુ. પ્ર. ૪૩. કેઈપણ મૂળકર્મના ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિબંધને કાળ કેટલે? ઉ. કેઈપણ કમના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને ઉત્કૃષ્ટ કાળ અંતમુહૂર્ત અને જઘ ન્યકાળ એક સમય છે. વળી આચુખ્ય વિના સાતકર્મના જઘન્ય સ્થિતિબંધને ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ બન્ને પ્રકારે કાળ એક સમય જ છે. અને આયુષ્ય કર્મના જઘન્ય સ્થિતિબંધને ઉત્કૃષ્ટ તથા જઘન્ય કાળ અંતર્મુહૂર્ત છે. આયુષ્યના આ સ્થિતિબંધને કાળ ભોગ્યકાળની અપેક્ષાએ લખેલ છે. પ્ર. ૪૪, સર્વવિશુદ્ધ પર્યાપ્ત બાદર એકેન્દ્રિય કઈ કઈ પ્રકૃતિઓને જઘન્ય સ્થિતિબંધ કરે? શેષ પ્રકૃતિને કેમ ન કરે? સવિશુદ્ધ પર્યાપ્ત બાદર એકેન્દ્રિય પાંચ નિદ્રા, મિથ્યાત્વ, આવ બાર કષાય, ભય, જુગુપ્સા અને નામકર્મની ઘુવબંધી નવ એમ કુલ એગણત્રીશ ધ્રુવબધી તેમજ હાસ્ય, રતિ, મનુષ્યદ્ધિક, તિર્યચઢિક, પંચેન્દ્રિય જાતિ, ઔદારિદ્રિક, પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ત્રસનવક અને નીચગવ્ય એમ કુલ ત્રેપન પ્રકૃતિઓને જઘન્ય સ્થિતિબંધ કરે, શેષ અસાતાદનીય આદિ બત્રીશ પ્રકૃતિઓ પરાવર્તમાન અશુભ હોવાથી અતિવિશુદ્ધ પરિણામે બંધાતી ન હોવાથી તેઓના જઘન્ય સ્થિતિમાં ન કરે. Page #929 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી ૮૫ પ્ર. ૪૫, અનાદિ મિથ્યાષ્ટિ પ્રથમ ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ વખતે જેમ અતર કરણ કરી મિથ્યાત્વની સર્વોપશમના કરે છે. તેમ અંતરકરણ કરી અનંતાનુબધીને ઉપશમ કરે કે ન કરે? મિથ્યાત્વની જેમ અંતરકરણ કરી અનંતાનુબંધિને પણ ઉપશમ કરે એમ લાગે છે, પરંતુ તેવા અક્ષરે ક્યાંય જોવામાં કે જાણવામાં આવેલ નથી. છે. છતાં મિથ્યાત્વના ઉપલક્ષણથી અનંતાનુબંધિને ઉપશમ કરે એમ માનવામાં હરકત લાગતી નથી. વળી જે કદાચ ઉપશમ ન કરે તે ક્ષપશમ તે કરે જ. અન્યથા ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ જ ન થાય. પ્ર. ૪૬. વેદનીય સિવાય સાથે બંધાતાં દરેક મૂળકર્મને સ્થિતિને અનુસાર દલિકનો ભાગ મળે છે. તે આયુષ્યકમ કરતાં નામકર્મ તથા ગોત્રકમને સ્થિતિબંધ સંખ્યાતગુણ હોવાથી આ બન્ને કર્મને આયુષ્યકર્મ કરતાં સંખ્યાતગુણ દલિક મળવાં જોઈએ તે વિશેષાધિક કેમ કહેલ છે? આયુષ્ય કરતાં નામ અને ગોત્રકમની સ્થિતિ સંખ્યાતગુણ હોવા છતાં આયુષ્યની પ્રધાનતા હોવાથી તથાસ્વભાવે જ આયુષ્યકર્મના સ્થિતિસ્થાનથી જ તેમાં દલિકે ઘણાં ઘણાં ગોઠવાય છે, જ્યારે નામ અને ગોત્રકર્મના પ્રમાદિ સ્થિતિસ્થામાં આયુષ્ય કરતાં ઘણાં ઓછાં ઓછાં દલિકે ગોઠવાય છે. માટે આયુષ્ય કરતાં આ બન્ને કર્મની સ્થિતિ સંખ્યાતગુણ હોવા છતાં દલિકે વિશેષાધિક જ પ્રાપ્ત થાય છે. આ તે પંચમ કર્મગા. ૮૦ની ટીકાનુસાર યુક્તિ માત્ર છે. પરંતુ તે જ ટીકામાં જણાવેલ છે કે નિશ્ચયથી તે અહિં શ્રી જિનવચન જ પ્રમાણભૂત છે. આ જ પ્રમાણે પછીના પ્રશ્નોત્તરમાં સમજવું. પ્ર. ૪૭. જ્ઞાનાવરણીય વગેરે ત્રણ કર્મો કરતાં મોહનીયને સ્થિતિબંધ સંખ્યાતગુણ હોવા છતાં તેને દલિકે વિશેષાધિક જ કેમ મળે છે? મેહનીયકર્મમાં માત્ર મિથ્યાત્વ મેહનીય જ સ્થિતિબંધ જ્ઞાનાવરણીય વગેરે ત્રણ કર્મો કરતાં સંખ્યાતગુણ છે. શેષ મોહનીયકર્મની સઘળી પ્રકૃતિઓને સંખ્યાત ગુણ નથી. પરંતુ કેટલીક પ્રકૃતિઓને વિશેષાધિક અને કેટલીક જ્ઞાનાવરણીય આદિ ત્રણથી પણ ઓછો સ્થિતિબંધ છે, તેથી જ્ઞાનાવરણીય આદિ ત્રણ કર્મ કરતાં મેહનીયને દલિકભાગ વિશેષાધિક જ મળે છે. પ્ર. ૪૮, બીજા કર્મોની જેમ વેદનીયકર્મનાં પુદગલો ડાં હોય તે સ્પષ્ટ અનુભવ કેમ ન થાય? ઉ. વેદનીયકર્મનાં પુદગલો ચાર પ્રકારના આહારમાંથી અશન જેવાં અને શેષ કર્મનાં પુદગલે સ્વાદિમ આહાર જેવાં કહેલ છે તેથી જેમ-દાળ, ભાત, શાક, ઉ૦ Page #930 -------------------------------------------------------------------------- ________________ ૮૬ પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી જેટલી વગેરે અશનરૂપ આહાર પુરતા પ્રમાણમાં હોય તે જ તૃપ્તિરૂપ સ્વકાર્ય તે કરી શકે અને તજ, એલાયચી, સોપારી વગેરે સ્વાદિમ આહાર બહુ જ અલ્પ પ્રમાણમાં હોય તે પણ તૃપ્તિરૂપ સ્વકાર્ય કરી શકે છે. તે જ રીતે અહિં પણ સમજી લેવું. પ્ર. ૪૯, તીર્થકર નામકર્મના નિકાચિત બંધની શરૂઆત કોણ કરે અને કયારે કરે? ઉ. તીર્થકર નામકર્મના નિકાચિત બંધની શરૂઆત મનુષ્ય જ કરે અને તે તીર્થ કરના ભવથી પહેલાંના ત્રીજા ભવમાં જ કરે. તે માટે જુઓ–આવશ્યક ચૂર્ણિ પૃષ્ઠ ૩૭૩, ગાથા નં. ૭૩, ૭૪૪. પ્ર. ૫૦. એવી કઈ પ્રકૃતિઓ છે કે જેની ઉત્કૃષ્ટ સ્થિતિ વિશુદ્ધિએ બંધાય અને શુભ ગણાય? ઉ. દેવ, મનુષ્ય અને તિય"ચ એ ત્રણ આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ વિશુદ્ધિએ બંધાય અને તેથી તે શુભ ગણાય છે. પ્ર. ૧૧. પુણ્યપ્રકૃતિઓમાં એવી કઈ કઈ પ્રકૃતિઓ છે કે જેઓને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિબધે જઘન્ય રસ બંધાય? ઉ. દેવાયુ, મનુષ્પાયુ અને તિયચાયુ આ ત્રણ આયુષ્યને ઉત્કૃષ્ટ સ્થિતિ ઉષ અને જઘન્ય સ્થિતિમધે જઘન્ય રસબંધ થાય છે. પ્ર. પર. ઉપરના પ્રશ્નમાં જણાવેલ ત્રણ આયુષ્ય સિવાય શેષ સવ પુન્ય પ્રવૃતિઓને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંક્ષિણ પરિણામથી થાય અને તેથી તે અશુભ ગણાય તેવી રીતે તે પ્રકૃતિને ઉત્કૃષ્ટ રસબંધ સંકિલષ્ટ પરિણામથી કેમ ન બંધાય? વળી તે અશુભ કેમ ન ગણાય? જેમ સુવર્ણ ઉત્તમ રહેવા છતાં તેના બંધનમાં લાંબા સમય સુધી રહેવું ગમતું નથી તેમ તે પુન્યપ્રકૃતિઓ હોવા છતાં તેઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંસારમાં દીર્ઘકાળ સુધી પરિભ્રમણ કરાવનાર લેવાથી તત્ત્વજ્ઞાનીને ગમતા નથી તેમ જ તે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંક્ષિણ પરિણામથી થાય છે માટે તે અશુભ ગણાય છે, જ્યારે પુન્યપ્રકૃતિઓને ઉત્કૃષ્ટ રસ વિશુદ્ધિએ બંધાય છે. માટે તે શુભ ગણાય છે. પ્ર. પ૩. અશુભ પ્રવૃતિઓમાં એવી કઈ કઈ પ્રકૃતિઓ છે કે જેઓને જઘન્ય સ્થિતિ બંધ તથા જઘન્ય રસબંધ એક જ છવ એકી સાથે અવશ્ય કરે? પાંચ જ્ઞાનાવરણુ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદ પ્રકૃતિને ક્ષપક સૂમસં૫રાયના ચરમસમયે અને પુરુષવેદ તથા ચાર સંજવલનને શપક છે : Page #931 -------------------------------------------------------------------------- ________________ પચસગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી ૮૯૭ નવમા ગુણસ્થાને પોતપોતાના બંધવિચ્છેદ સમયે એક જ જીવ એકી સાથે જઘન્ય સ્થિતિબંધ તથા જઘન્ય રસબંધ અવશ્ય કરે. પ્ર. ૫૪, પુન્યપ્રકૃતિઓમાં એવી કઈ પ્રકૃતિઓ છે કે જેઓને જઘન્ય સ્થિતિબંધ કરે ત્યારે જ ઉત્કૃષ્ટ રસબંધ થાય? ઉ. સાતવેદનીય, ઉચ્ચગોત્ર, યશકીર્તિ, જિનનામ તથા આહારદ્ધિક આ છે પ્રકૃતિઓને જઘન્ય સ્થિતિ બંધ થાય ત્યારે જ ઉત્કૃષ્ટ રસબંધ થાય. પ્ર. ૫૫. ત્રણ આયુષ્ય સિવાય સર્વ મુખ્યપ્રકૃતિના જઘન્ય સ્થિતિબંધમાં તેઓનો ,ઉત્કૃષ્ટ રસબંધ થાય, એમ કહેવાય છે. તે ઉપરના પ્રશ્નના ઉત્તરમાં છ પ્રકતિઓને જ જઘન્ય સ્થિતિબંધ થાય ત્યારે ઉત્કૃષ્ટ રસબંધ થાય, એમ કેમ કહ્યું? ત્રણ આયુષ્ય સિવાય શેષ સર્વ પુન્યપ્રકૃતિઓના જઘન્યસ્થિતિબંધ વખતે ઉત્કૃષ્ટ રસબંધ થાય, એ સામાન્ય કથન છે. એટલે સંસિ-પંચેન્દ્રિય પર્યાપ્ત જઘન્યમાં જઘન્ય સ્થિતિબંધ કરે તે વખતે શેષ પુન્યપ્રકૃતિઓને ઉત્કૃષ્ટ રસબંધ પડે એમ સમજવાનું છે એથી સાતાદનીય આદિ છ પ્રકૃતિ સિવાય શેષ પુન્યપ્રકૃતિઓનો એકેન્દ્રિયો અને દેવત્રિક તથા વૈક્રિયદ્ધિકને પર્યાપ્ત અસંપિચેન્દ્રિય જઘન્ય સ્થિતિબધ કરે છે. ત્યારે તેઓને તેવા પ્રકારની વિશુદ્ધિ ન હોવાથી તેઓને ઉહદ રસબંધ એકેન્દ્રિયો કે પર્યાપ્ત અસંન્નિ પંચેન્દ્રિય કરતા નથી. પરંતુ કેટલીક પ્રકૃતિએને ક્ષપકણિમાં વર્તતા અને કેટલીક પ્રવૃતિઓને અન્ય છ કરે છે. . ૫૬. કામણવર્ગણા લેકમાં સર્વત્ર વ્યાપીને રહેલ છે. જ્યારે વિવસિત કોઈ પણ એક જીવ લેકના અમુક ભાગમાં જ રહે છે તે તે વિવક્ષિત છવ કઈ કામણવગણને કેટલા પ્રમાણમાં ગ્રહણ કરે ? જેમ અગ્નિની જ્વાળા તેનાથી દૂર રહેલ પદાર્થો દહનાથ હેવા છતાં તે પદાર્થોને અગ્નિરૂપે બનાવતી નથી, પરંતુ અગ્નિજવાળાની અંદર આવેલ પદાર્થોને જ અગ્નિરૂપે બનાવે છે. અર્થાત્ બાળે છે. તેમ વિવક્ષિત જીવ પણ તે જીવના આત્મપ્રદેશને સ્પશેલ કે નહિ સ્પર્શેલ વગણાઓને કમરૂપે બનાવતા નથી, પણ જીવપ્રદેશોની અંદર રહેલ કામણવર્ગણાને ચગના અનુસારે અલ્પ કે વધુ પ્રમાણમાં અનંત સંખ્યામાં ગ્રહણ કરી કમરૂપે બનાવે છે. પ્ર. ૫૭. જ્યારે આયુષ્યકર્મ બંધાય છે ત્યારે અવશ્ય આઠેય મૂળકર્મ બંધાય છે, એટલે આયુષ્યને અન્ય કોઈ પણ મૂળકમને ભાગ મળતો નથી. વળી જ્યારે આયુષ્ય બંધાય ત્યારે ચારમાંથી એક જ બંધાય છે, એથી આયુષ્યકમ પ Page #932 -------------------------------------------------------------------------- ________________ ૮૯૮ , પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી પ્રાપ્ત થતા સવભાગ મધ્યમાન તે એક જ આયુષ્યને મળે છે તે બંધાતા આયુષ્યને સર્વદા સમાન ભાગ મળવા છતાં આયુષ્યકર્મના અથવા ચારે આયુષ્યના જઘન્ય પ્રદેશબંધ આદિ ચાર ભેદ શી રીતે ઘટી શકે? આયુષ્યકમને કેઈપણ મૂળકર્મ કે સ્વજાતીય ઉત્તરપ્રકૃતિઓના ભાગ મળતા નથી, પરંતુ આયુષ્યબંધ વખતે જીવની ભૂમિકાને અનુસાર ચાગ અ૫ કે વધુ હોય છે અને એ ચોગના અનુસારે કર્મલિક ગ્રહણ થાય છે. એથી જઘન્યાને આયુષ્ય બાંધે ત્યારે જઘન્ય પ્રદેશબંધ અને ઉત્કૃષ્ટગે આયુષ્ય બાંધે ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. વળી તદનુસાર અજઘન્ય અને અનુત્કૃષ્ટ પ્રદેશબંધ પણ ઘટી શકે છે. પ્ર. ૫૮. મૂળ આઠ કર્મમાંથી ક્યા કમને સાદ્યાદિ ચારે પ્રકારે ઉદય હોય? અને તે કઈ રીતે? મોહનીયકર્મને સાદ્યાદિ ચારે પ્રકારે ઉદય હોય છે તે આ રીતે – ઉપશાંતમૂહગુણસ્થાનકથી પડતાં મેહનીયને પુનઃ ઉદય થાય ત્યારે સાદિ, દશમા ગુણસ્થાનકથી આગળ નહિ ગયેલાને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધુર. પ્ર. ૫૯ મતિજ્ઞાનાવરણીયને ઉત્કૃષ્ટ તથા જઘન્યસ્થિતિ ઉદય કેટલે હોય? અને તે કઈ રીતે ? મતિજ્ઞાનાવરણીયને ઉત્કૃષ્ટ સ્થિતિઉદય બે આવલિકા ન્યૂન એક સમય અધિક ત્રીશ કેડાછેડી સાગરોપમ પ્રમાણ છે. તે આ રીતે –જીવ ત્રિીશ કડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે, ત્યારબાદ બંધાવલિકા વ્યતીત થતાં જ પ્રથમ ઉદયસ્થિતિસ્થાનમાં વત્તતા તે જીવને ઉદયાવલિકા ઉપરની બે આવલિકા ન્યૂન ત્રીશ કેડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિની ઉદીરણા થાક્ય છે, અને તે ઉદીરણાથી કરાયેલ દલિક નિક્ષેપ ભેગવાતા પ્રથમ ઉદયસ્થિતિસ્થાનમાં પણ થાય છે. તેથી એક ઉદય સમય અધિક છે આવલિકા ન્યૂન ત્રીશ કેડીકેડી સાગરોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદય હોય છે. જઘન્ય સ્થિતિ ઉદય એક સમય પ્રમાણ છે, અને તે બારમા ગુણ સ્થાનકના ચરમસમયે જ થાય છે. પ્ર. ૬૦. ક્ષપિતકમશ અને ગુણિતકર્મીશ આત્મા કોને કહેવાય? ઉ. જે આત્માને ઓછામાં ઓછા કર્મપ્રદેશની સત્તા હોય તે ક્ષપિતકશ Page #933 -------------------------------------------------------------------------- ________________ પચસગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી ૮૯ અને જે આત્માને વધારેમાં વધારે કર્મપ્રદેશની સત્તા હોય તે ગુણિતકમાંશ આત્મા કહેવાય છે, 4. ૬૧. લઘુક્ષપક એટલે શું? તેમજ પ્રાયઃ ઉત્કૃષ્ટ પ્રદેશદય તેને જ કહેવાનું કારણ શું? લg=જલદી, ક્ષપક કર્મને ક્ષય કરનાર, અર્થાત આઠ વર્ષની વયે સર્વવિરતિને સ્વીકાર કરી અંતમુહૂર્તમાં જ ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઈ કેવળજ્ઞાન પામે. તે લઘુક્ષપક કહેવાય છે, તેમજ સંયમપ્રાપ્તિ પહેલાં નિર્જરા અલ્પ હોવાથી અને બંધ વધુ હોવાથી સત્તામાં પ્રદેશે ઘણું હોય છે. વળી અન્તર્મુહૂર્તમાં જ તેઓને ગુણશ્રેણિકત ઉદયદ્વારા ક્ષય કરવાનું હોવાથી તે આત્માને ઘણા પ્રદેશને ઉદય થાય છે. વળી તેને જ ઉત્કૃષ્ટ પ્રદેશદય કહેલ છે. પ્ર. ૬ર. ચિરક્ષપણ એટલે શું? ચિર-લાંબા કાળે. ક્ષપણા=કમને ક્ષય કરવો તે, એટલે કે પૂવડ વર્ષના આયુષ્યવાળે જે આત્મા ઘણુ કાળ પછી સંયમને સ્વીકાર કરે, વળી દીર્ઘકાળ સંયમ પાળી અલ્પ આયુષ્ય બાકી રહે ત્યારે ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરે. તે આત્માને કમને જે ક્ષય થાય છે, તે ચિરક્ષપણ કહેવાય છે. પ્ર. ૬૩. અગિયારમાંથી કેટલી અને કઈ કઈ ગુણણિઓ ઉદયદ્વારા સંપૂર્ણ ભેગવીને જ આત્મા કાળ કરી શકે? પરંતુ તે પહેલાં નહિ? ઉ. મહિલપક, ક્ષીણ મોહ, સાગિ અને અયોગિ એમ આ ચાર સંબંધી ગુણ – શ્રેણિઓ ઉદયદ્વારા સંપૂર્ણ ભેળવીને જ અયોગિના ચરમસમય બાદ કાળ ' કરે, પણ તે પહેલાં નહિ. શેષ સાત ગુણણિએ કાળ કરી અન્ય ભવમાં પણ ભગવે, પ્ર. ૬૪. પહેલે ગુણસ્થાને કેટલી ગુણશ્રેણિઓ પ્રાપ્ત થઈ શકે? ઉ, સમ્યક્ત્વ વગેરે સંબંધી પ્રથમની ત્રણ ગુણશ્રેણિઓ કરી શીવ્ર મિથ્યાત્વ પામનાર આત્માને ઉદયની અપેક્ષાએ પહેલે ગુણસ્થાનકે આ ત્રણ ગુણશ્રેણિઓ પ્રાપ્ત થઈ શકે છે. પ્ર. ૬૫. નરકાદિ ચાર ગતિમાં કેટલી અને કઈ કઈ ગુણિએ કરી શકે? નરક તથા દેવગતિમાં સમ્યફ સંબંધી તેમજ અનંતાનુબંધિની વિસાજના સંબંધી એમ બે, તિયચગતિમાં આ બે અને દેશવિરતિ સંબંધી એમ ત્રણ અને મનુષ્યગતિમાં અગિયાર અગિયાર ગુણશ્રણિઓ કરી શકે છે. Page #934 -------------------------------------------------------------------------- ________________ ૦ પંચસ‘ગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી ww ત્ર. ૬૬. નરકાદિ ચાર ગતિમાં કેટલી અને કઈ કઈ ગુણશ્રેણુિએ ઉયમાં પ્રાપ્ત થાય? re. નરક તથા તિયચગતિમાં પ્રથમની પાંચ, દેવતિમાં પ્રથમની સાત અને મનુષ્યગતિમાં અગિયાર અગિયાર ગુણશ્રેણિમાં કરેલ લિકરચનાના અનુભવ હોઈ શકે છે. પ્ર. ૬૭. એવી કઈ ગુણશ્રેણિએ છે કે જેમાં પ્રત્યેક સમયે ઉપરની સ્થિતિમાંથી સમાન દલિકા ઉતારી અસખ્યાત ગુણાકારે ગોઠવે? તે કારણુ સાથે જણાવે. ઉપશાન્તમાહ તથા સચાગિ આ એ ગુણુસ્થાનકેામાં સ્થિર પરિણામ હાવાથી તે એ ગુરુસ્થાનકા સંબધી ગુણિમાં પ્રતિસમયે ઉપરની સ્થિતિમાંથી સરખાં દલિકા ઉત્તારી અસંખ્ય ગુણાકાર ગઢવે છે. ૫. ૬૮. કઈ કઈ ક્રમ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશાય કઈ કઈ ગતિમાં હોય ? €. વૈક્રિયસસક, દેવત્રિક, મધ્યમ આઠ કષાય, અને હાસ્યષ ચાવીશ પ્રકૃતિના ઉત્કૃષ્ટ પ્રદેશાઇય દેવગતિમાં જ હોય. નરકત્રિના નરકગતિમાં જ હાય. એકેન્દ્રિયાદિ આદ્ય ચાર જાતિ, સ્થાવર, સૂક્ષ્મ, અપčસ, સાધારણ, આતપ, અને તિય ચત્રિક. આ ખાર પ્રકૃતિના તિય ચગતિમાં જ, તેમજ જ્ઞાનાવરણ પાંચ, નાવરણુ છ, વેદનીય છે, સમ્યક્ત્વ માહનીય, મિશ્ર માહનીય, ત્રણ વેદ્ય, સંજવલનચતુષ્ક, મનુષ્યાયુ, મનુષ્યદ્ધિક, પંચેન્દ્રિય જાતિ, ઔદાકિસસક, આહારકસસક, તૈજસ-યામણુ સપ્તક, સસ્થાન ષટ્ક, સ ́હનનષટ્ક, વચતુષ્કની વીશ, વિહાચૈાતિષ્ઠિ, આતપ વિના પ્રત્યેક પ્રકૃતિ સાત, ત્રસદશક, અસ્થિર, અશુભ, દુઃસ્વર, ઉચ્ચગેાત્ર અને અંતરાયપચક-એમ કુલ એકસા સાત પ્રકૃતિના ઉત્કૃષ્ટ પ્રદેશાથ મનુષ્યગતિમાં જ હાય છે. વળી થીદ્ધિત્રિકને મનુષ્યગતિમાં તેમજ મતાન્તરે મનુષ્ય અને તિય ચગતિમાં, દ્રૌૉંગ્ય, અનાદેય, અપયશ અને નીચગેાત્ર આ ચારનેા દેવ સિવાય શેષ ત્રણ ગતિમાં તેમજ મિથ્યાત્વ માહનીય તથા અનંતાનુ ધીચતુષ્ટ એ પાંચના ચારે ગતિમાં ઉત્કૃષ્ટ પ્રાય થઈ શકે છે. પ્ર. ૬૯. યુગલિકા નિરુપદ્મસી અનપવત્તનીય આયુષ્યવાળા કહેવાય છે. છતાં ત્રણ પત્યેાપમના આયુષ્યવાળા યુગલિકને ઉત્પત્તિ પછી અન્તર્મુહૂત્ત આયુ વર્લ્ડ શેષ અન્તર્મુહૂત્ત ન્યૂન ત્રણ પાપમ પ્રમાણુ આયુષ્યની અપવત્તના કરી ત્યારપછીના પ્રથમ સમયે તિય અને તિયચાયુના અને મનુષ્યને મનુષ્યાયુન Page #935 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી ૯૦૧ www ઉત્કૃષ્ટ પ્રદેશાય કહ્યો છે તે અનપવત્તનીય આયુષ્યવાળા યુગલિકાને આયુજ્યની અપવત્તના શી રીતે હોય ? યુગલિકાને અપર્ષ્યાપ્ત અવસ્થામાં આયુષ્યની અપવત્તના થાય છે, પરંતુ પર્યાપ્ત થયા બાદ અપવત્તના થતી નથી. માટે અનપવત્તનીય આયુષ્યવાળા કહ્યા છે. આ હકીકત શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર તથા આચારગ સૂત્રમાં પણ કહેલ છે. પ્ર. ૭૦. જઘન્ય પ્રદેશાધ્ય પ્રાયઃ યા જીવને હાય ! €. આયુ સિવાયની સર્વ પ્રકૃતિના જધન્ય પ્રદેશાય પ્રાયઃ ક્ષપિતકમાંશ જીવને જ હોય છે. -€. ત્ર. ૭૧. અનંતાનુબધિના જઘન્ય પ્રદેશેાય કયા જીવને હાય ? તે કારણ સહિત સમજાવે. ક્ષતિકમાંશ જે કોઈ જીવ ચાર વાર મહુનીયના ઉપશમ કરી પ્રથમ ગુણુસ્થાને આવી સ્વભૂમિકા અનુસાર જઘન્ય ચેગે વત્તતાં અન્તમુહૂત્ત કાળ માત્ર અન તાનુખધિના ખધ કરી તરત જ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી, સાધિક એકસા ખત્રીશ સાગરોપમ પ્રમાણુ સમ્યક્ત્વના કાળ પૂર્ણ કરી પ્રથમ ગુણુસ્થાને આવે તે જીવને મિથ્યાત્વના ઉદયની પ્રથમ આવલિકાના ચરમસમયે યથાયોગ્ય ચારે અનંતાનુમત્તિના જઘન્ય પ્રદેશાય હાય છે. ચાર વાર માહનીયના ઉપશમ કરવાથી સત્તામાં રહેલ અપ્રત્યાખ્યાનીય વગેરે શેષ કષાયનાં ઘણાં દૃલિકાને ક્ષય થાય છે અને થોડાં જ દૃલિકા સત્તામાં શેષ રહે છે, તેથી મિથ્યાત્વ ગુણસ્થાને અંતર્મુહૂત્ત પ્રમાણુ અન તાનુખધિના ખ"ધ વખતે તેમાં સક્રમ દ્વારા અન્ય કષાયાનાં ઘણાં જ એાછાં દલિકા આવે. ત્યારબાદ સાધિક એકસ ખત્રીશ સાગરાપમ સુધી સમ્યક્ત્વના કાળમાં સત્તામાં રહેલ જે અલ્પ પ્રમાણમાં અનંતાનુંધિનાં દૃલિકા છે તે પશુ અન્ય પ્રકૃતિઓમાં સક્રમવાથી ઘણા જ ઓછાં સત્તામાં રહે છે. તેથી ચાર વાર મેાહના ઉપશમ કરનાર અને સાધિક એકસે ત્રીશ સાગરાપમ સુધી સમ્યક્ત્વનું પાલન કરનાર જીવ ગ્રહણ કરેલ છે. મિથ્યાત્વ ગુણસ્થાને આવતાં જ પ્રથમ સમયથી મન તાનુંઅ ધિના અધ શરૂ થાય છે. તેથી સક્રમ દ્વારા અન્ય કષાયેાનાં દલિક અર્ધસમયથી જ અનંતાનુષધિમાં આવે છે અને મધાવલિકાની સાથે જ સક્રમાવલિકા પૂછુ થવાથી આવલિકા પછી મધથી અને સક્રમથી પ્રાપ્ત થયેલ ઘણાં કલિકા ઉત્ક્રય તથા ઉત્તીરણા દ્વારા ભોગવાય છે. તેથી આવલિકા પછી જઘન્ય પ્રદેશાય ન થાય માટે પ્રથમ આવલિકાના ચરમસમયે જઘન્ય પ્રદેશાય કહેલ છે. આવલિકાના ચરમસમય કરતાં આવલિકાના પ્રથમાદિ સમામાં મધથી Page #936 -------------------------------------------------------------------------- ________________ ૯૦૨ પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી * તથા અપવર્તનાકત નિક્ષેપથી પ્રાપ્ત થયેલ દલિક વધારે પ્રમાણમાં હોય છે. તેથી ઉદયમાં પણ વધુ પ્રાપ્ત થાય છે. માટે પ્રથમાદિ સમયે નહિ કહેતાં ચરમસમયે જ જઘન્ય પ્રદેશદય કહેલ છે. પ્ર. ૭૨. દેવમાંથી એવી એકેન્દ્રિયપણું પ્રાપ્ત કરનાર જીવને પ્રથમ સમયે કઈ કઈ પ્રકૃતિઓને જઘન્ય પ્રદેશદય થાય? વળી તે જ એકેન્દ્રિયને દ્વિતીયાદિ સમયમાં અથવા બેઈન્દ્રિયાદિ અન્ય જીવોને જઘન્ય પ્રદેશદય કેમ ન હોય? અવધિજ્ઞાનાવરણ વિના ચાર જ્ઞાનાવરણ, અવધિદશનાવરણ, વિના ત્રણ દર્શના વરણ, નપુંસકદ, તિયચકિ, સ્થાવર અને નીચગાત્ર આ બાર પ્રકૃતિને ક્ષપિતકમાંશ એકેન્દ્રિય જીને ઉત્પત્તિના પ્રથમ સમયે જઘન્ય પ્રદેશોદય હોય છે. પરંતુ તેઓને દ્વિતીયાદિ સમયમાં અથવા અન્યને વેગ અસં. ખ્યગુણ હોવાથી ઉદીરણા અધિક થતી હોવાથી ઉદીરણા દ્વારા ઉદયમાં અધિક પ્રદેશ આવે અને દેવભવની છેલ્લી આવલિકામાં અતિસંક્ષિણ પરિણામે બંધાયેલ કર્મલિકેની બંધાવલિકા વ્યતીત થઈ જાય. માટે તે દલિ પણ ઉદીરણા દ્વારા અધિક પ્રમાણમાં ઉદયમાં આવે. માટે જઘન્ય પ્રદેશોદય ન થાય. વળી દલિની ઉદ્વર્તન કરેલ હોવાથી પહેલા સમયમાં દલિક પણ ઘણાં ઓછાં હોય છે. માટે જ પ્રથમ સમયે જઘન્ય પ્રદેશોદય હોય છે. પ્ર. ૭૩. એકેન્દ્રિયમાં કેટલી અને કઈ-કઈ પ્રકૃતિઓને જઘન્ય પ્રદેશોદય હોઈ શકે? અવધિ વિના ચાર જ્ઞાનાવરણુ, અવધિ વિના ત્રણ દર્શનાવરણુ, શીણદ્વિત્રિક, નપુંસકવેદ, તિર્યચઢિક, એકેન્દ્રિય જાતિ, ઔદારિકષર્ક, તેજસ-કાશ્મણ સપ્તક, વિક્રિયષક, હુંડક સંસ્થાન, વર્ણચતુષ્કના વીશતીર્થકર નામકર્મ વિના પ્રત્યેક પ્રકૃતિઓ સાત, બાદર પંચક, યશઃ નામકમ, દુઃસ્વર વિના સ્થાવર નવક અને નીચત્ર-એમ કુલ સત્તોતેર પ્રકૃતિએને એકેન્દ્રિયમાં જ જઘન્ય પ્રદેશોદય હાય. પ્ર. ૭૪. ધ્રુવસત્તા પ્રકૃતિમાં એવી કઈ પ્રકૃતિઓ છે કે-જેઓની સત્તા સાવાદિ ચાર પ્રકારે હોય? ઉ, ચાર અનંતાનુબંધિ કષા ધ્રુવસત્તાક હેવા છતાં તેઓની સત્તા સાવાદિ ચાર પ્રકારે છે. પ્ર, ૭૫. અનંતાનુબંધિની સત્તા વિષયક શુ મતાન્તર છે? અહિં તેમ જ કર્મ પ્રકૃતિ વગેરેમાં અનંતાનુબંધિની સત્તા સાત ગુણસ્થાનક કહી છે ત્યારે પંચમ કર્મગ્રંથ વગેરેમાં અગિયાર ગુણસ્થાનક સુધી કહેલ છે. આ મતાન્તર છે. Page #937 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી ૯૦૩ પ્ર. ૭૬. નરકગતિ વગેરે અનુદયબ હૃષ્ટા પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિબધ મૂળકર્મ જેટલો જ અર્થાત્ વશ કે ડાકોડી આદિ સાગરોપમ પ્રમાણ હોવા છતાં તેઓની ઉત્કૃષ્ટ રિસ્થતિસત્તા એક સમય ન્યૂન કેમ? વિવક્ષિત સમયે ઉદયવતી. પ્રકૃતિઓના ઉદયપ્રાપ્ત સ્થિતિસ્થાનના દલિકોમાં અનુદયવતી પ્રકૃતિએના સમાન સમયના સ્થિતિસ્થાનમાં રહેલ દલિક સ્તિબુકસંક્રમ વડે સંક્રમી જાય છે. તેથી નરકગતિ વગેરે પ્રકૃતિઓને જે સમયે વશ કડાકોડી વગેરે સાગરેપમના પ્રથમ સ્થિતિરથાનમાં રહેલ પૂર્વબદ્ધ નરકગતિ વગેરેના દલિકે ઉદયવતી મનુષ્યગતિ વગેરેના સમાન સમયમાં સ્તિબુક સંક્રમ દ્વારા સંક્રમી જાય છે. માટે જ બંધના પ્રથમસમયે નરકગતિ વગેરે અનુદયવતી પ્રકૃતિની લતામાં પ્રથમ સ્થિતિસ્થાનમાં દલિક ન હોવાથી બંધ કરતાં સત્તા એક સમય ન હોય છે. ગ ૦૭. ઉદયસંક્રમભ્રષ્ટા પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિસરા પિતાના મૂળકર્મથી એક આવલિકા ન્યૂન અને અનુદયસંક્રમëણા પ્રકૃતિઓની સમયાધિક આવલિકા ન્યૂન હોય છે. છતાં અંતમુહૂર્ત ન્યૂન પોતાના મૂળકર્મ જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય એવી સંક્રમણા કઈ પ્રકૃતિઓ છે? વળી તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તા અનમુહૂર્ત ન્યૂન જ કેમ થાય? તે સમજાવે. અતિસંક્ષિણ પરિણામી મિથ્યાષ્ટિ સિત્તેર કેડાછેડી સાગરોપમ પ્રમાણ મિથ્યાત્વ મેહનીયને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી તથા સ્વભાવે જ અંતમુહૂર્ત મિથ્યાત્વ ગુણસ્થાને રહી વિશુદ્ધિના વશથી સમ્યક્ત્વ પ્રાપ્ત કરી સમ્યક અને મિશ્રમેહનીયની ઉદયાવલિકા ઉપર અંતમુહૂર્ત ન્યૂન ઉદયાવલિકા ઉપરની સિત્તેર કેડીકેડી સાગરોપમ પ્રમાણુ મિથ્યાત્વ મોહનીયને સમ્યક્ત્વ અને મિશ્રમોહનીયમાં સક્રમ કરે. ત્યારે આ બન્ને પ્રકૃતિઓની અન્તમુહૂર્ત ન્યૂન સિત્તેર કડાકોડી સાગરોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તા થાય છે. માત્ર તે વખતે મિશ્રમેહનીયને ઉદય ન હોવાથી ઉદય સમયનું દલિક સ્તિબુકસંક્રમથી સમ્યકત્વ મેહનીયમાં સંક્રમી જાય છે. તેથી સમ્યક્ત્વ મોહનીય કરતાં મિશ્રમેહનીયની એક સમય ચૂત ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય છે. પ્ર. ૭૮. હાસ્યષક, પુરુષ અને સંજવલન ક્રોધાદિક ત્રણની જઘન્ય સ્થિતિસત્તા કેટલી હોય? વળી તે કયા ગુણસ્થાનકે હોય? હાસ્યષકની જઘન્ય સ્થિતિસત્તા સંખ્યાત હજાર વર્ષ પ્રમાણ, પુરુષવેદની સમાન બે આવલિકા ન્યૂન આઠ વર્ષ પ્રમાણ અને સંજ્વલન ક્રોધાદિ ત્રણની અનુક્રમે સમાન આવલિકા ન્યૂન બે માસ, એક માસ અને પંદર અહેરાત્ર જઘન્ય સ્થિતિસત્તા ક્ષપધ્ધણિમાં નવમાં ગુણસ્થાનકે પિતાપિતાના ચરમ Page #938 -------------------------------------------------------------------------- ________________ ૯૦૪ પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી સંક્રમ સમયે હોય છે. પરંતુ પુરુષદાદિ ચારમાં દલિકનિષેકરૂપ સ્થિતિ સત્તા અન્તર્મુહૂર્ણ ન્યૂન હોય છે. પ્ર. ૭૯. ઉદયધઋણા તથા ઉદયક્રમોત્કૃષ્ટ પ્રકૃતિએને ઉદય હોય ત્યારે જ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા શા માટે? ઉપરોક્ત પ્રકૃતિઓને જ્યારે ઉદય ન હોય ત્યારે ઉદયના પ્રથમ સ્થિતિસ્થાનમાં રહેલ લિક સ્તિબુક સંક્રમથી અન્ય પ્રવૃતિઓમાં સંક્રમી જાય છે. માટે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વખતે અથવા અન્ય પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સંક્રમ વખતે એક સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે અને ઉદય હોય ત્યારે પ્રથમ સ્થિતિ સ્થાનનું દલિક સ્વરૂપે વિદ્યમાન હોવાથી એક સમય અધિક સ્થિતિસરા થાય છે. માટે આ બન્ને પ્રકારની પ્રકૃતિઓને ઉદય હોય ત્યારે જ ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તા થાય છે. પ્ર. ૮૦. પ્રથમ ગુણસ્થાને જિનનામકર્મની સત્તા અન્તમુહૂર્ત જ કેમ હોય? પ્રથમ ગુણસ્થાને નરકાયુ બાંધી પછી ક્ષપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી તેના પ્રભાવથી જિવનામને નિકાચિત બંધ કરી મિથ્યાત્વ ગુણસ્થાને આવીને જ નરકમાં જાય છે અને નરકમાં જઈ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત થઈ અંતમુહૂર્તમાં જ સત્તામાં રહેલ જિનનામના પ્રભાવથી અવશ્ય સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. એથી મિથ્યાત્વગુણસ્થાને અન્તમુહૂર્તાથી વધારે જિનનામની સત્તા ઘટી શકતી નથી. પ્ર. ૮૧. અનેક જ આશયી કેટલાં સત્તાગત સ્થિતિસ્થાને નિરંતરપણે જ પ્રાપ્ત થાય ઉ. એકેન્દ્રિય પ્રાગ્ય જઘન્ય સ્થિતિસત્તાથી આરંભી તે તે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તા સુધીના સમય પ્રમાણ સત્તાગત સ્થિતિસ્થાને નિરંતરપણે જ પ્રાપ્ત થાય છે. પ્ર. ૮૨. સત્તાગત અનુભાવસ્થાનના ત્રણ પ્રકારે કયા? અને તેનું કારણ શું? અંધત્પત્તિક, હત્પત્તિક અને હતતત્પત્તિક-એમ ત્રણ પ્રકારે સત્તાગત અનુભાગ સ્થાને છે. રસબંધના કારણભૂત અધ્યવસાયસ્થાનોથી જે રસસ્થાને થાય છે તે બત્પત્તિક, ઉધના-અપવનારૂપ કરણવિશેષથી જે રસસ્થાને થાય છે તે હતોત્પત્તિક અને રસઘાત દ્વારા જે ફરીથી સત્તાગત અનુ ભાગ સ્થાને બને છે તે હતતત્પત્તિક અનુભાવસ્થાને છે. પ્ર. ૮૩. ચારિત્રમાણે પશમક અને ચારિત્રહક્ષપક સંબંધી ગુણશ્રેણિઓ નવમા દશમા ગુણસ્થાને કરે એમ જણાવેલ છે. પરંતુ અપૂર્વકરણ ગુણસ્થાનકે સ્થિતિ વાતાદિ પાંચે અપૂર્વ પદાર્થો કરે છે. એથી અપૂર્વ ગુણશ્રેણિ પણ કરે છે. એમ નકકી થાય છે. તે આ ગુણશ્રેણિને અગિયારમાંથી કઈ ગુણશ્રેણિમાં • સમાવેશ થાય? - Page #939 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ-પાચમું દ્વાર પ્રશ્નોત્તરી ૯૦મ આ ગુણશ્રેણિને સમાવેશ ચારિત્રમહાપશમક અને ચારિત્રમોહક્ષપક ગુણિમાં જ થાય. જે કે પંચમકર્મગ્રંથ ગા. ૮૨ ની ટીકામાં ઉપરોક્ત અને ગુણશ્રેણિઓ નવમા-દશમા ગુણસ્થાને કહેલ છે. છતાં ઉપલક્ષણથી આઠમા ગુણરથોને પણ હોઈ શકે એમ લાગે છે. . પ્ર. ૮૪ ઉપશાન્તાહ આદિ ત્રણ ગુણસ્થાને સાતા વેદનીયરૂપ માત્ર એક જ મૂળ અને ઉત્તરપ્રકૃતિને બંધ હોવાથી બધ્યમાન સર્વ કલિક સાતાને જ મળ-માટે સાતવેદનીયને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ઉપશાતમાહથી સોશિ-ગુણસ્થાનક સુધી : : કહેવો જોઈએ છતાં દશમાં ગુણસ્થાને જ કેમ કહો ? તમારી વાત સાચી છે. પરંતુ અહિં સર્વત્ર સકષાયી જીવને થતા કર્મબંધનીજ વિવેક્ષા છે. તેથી ઉપશાન્તમાતાદિ ગુણસ્થાને કષાય ન હોવાથી ત્યાં ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી ન બતાવતાં દશમા ગુણસ્થાને જ બતાવેલ છે. પ્ર. ૮૫ પુરુષવેદને બંધ-વિરછેદ થયા બાદ તેનું દ્વિતીય સ્થિતિમાં બે સમયજૂન બે આવલિકાકાળે બંધાયેલ દલિક જ સત્તામાં કેમ હોય? તેથી ઓછા કે વધારે કાળમાં બંધાયેલ કર્મલિક સત્તામાં કેમ ન હોય ? જે કર્મ જે વિવક્ષિત સમયે બંધાય છે તે વિવક્ષિત સમયથી એક આવલિકા સુધીના કાળને બંધાવલિકા કહેવાય છે. તે બંધાવલિકામાં કઈ પણ કરણ લાગતું ન હોવાથી બંધાવલિકા વ્યતીત થયા બાદ બીજી આવલિકાના પ્રથમ સમયથી જ તેને સંક્રમ શરૂ થાય છે. અને તે દલિકને અન્ય પ્રકૃતિમાં સંપૂર્ણ સંક્રમ થતાં ઓછામાં ઓછા એક આવલિકા કાળ લાગે, એટલે સંક્રમાવલિકાના હિચરમ સમય સુધી તે દલિક સ્વસ્વરૂપે વિદ્યમાન હોય છે. પરંતુ ચરમસમયે સ્વ-સ્વરૂપે રહેતું નથી. કેમકે તે સંપૂર્ણપણે અન્ય પ્રકૃતિમાં સંક્રમેલ છે. ધારે કે- અસત્કલ્પનાએ અનિવૃત્તિકરણ ગુણરથાનકના આઠમા સમયે પુરુષને બંધ-વિચ્છેદ થાય છે. અને એક આવલિકાના અસકલ્પનાએ ચાર સમય કપીએ તે અંધ-વિચ્છેદ રૂપ આઠમા સમયે બંધાયેલ કર્મલિકની ચાર સમય રૂપ બંધાવલિકા અગિયારમા સમજે વ્યતીત થાય. ત્યારપછીના બારમા સમયથી સંકેમ શરૂ થાય, ત્યાં બારથી પંદર સમય સુધીના ચાર સમય રૂપ સંક્રમાવલિકા હોય, તે સંક્રમાવલિકાના ઉપા ન્ય સમય સુધી એટલે કે-ચૌદમા સમય સુધી આઠમા સમયે બંધાયેલ દલિકની સ્વરૂપે સત્તા હેય. પરંતુ સંક્રમાવલિકાના ચરમસમયરૂપ પંદરમ સમયે સત્તા ન હોય, તેજ પ્રમાણે સાતમા સમયે બંધાયેલ દલિકની તેરમાં સમય સુધી, છ સમયે બંધાયેલ દલિકની બારમા સમય સુધી, એ જ રીતે પાંચમા સમયે બંધાયેલની અગિયારમા સમય સુધી. ચોથા સમયે બંધાયે૧૧૬ Page #940 -------------------------------------------------------------------------- ________________ - પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી લની દશમા સમય સુધી અને ત્રીજા સમય બંધાયેલ દલિકની નવમા સમય સુધી સ્વરૂપે સત્તા હોય છે પણ પછી-પછીના સમયે સ્વરૂપે સત્તા હતી જ નથી. વળી આઠમા સમયે બંધ-વિચ્છેદ થતો હોવાથી નવમ સમય એ બંધ-વિચ્છેદ પછી પ્રથમ સમય કહેવાય. તે નવમા સમયે ઉપર બતાવ્યા મુજબ ત્રીજાથી આઠમા સમય સુધીના છ સમયે બંધાયેલ દલિકની જ સત્તા હોય છે. પણ આ ગુણસ્થાનકના પ્રથમના બે સમયમાં બંધાયેલ દલિકાની સત્તા હોતી નથી. અને અસત્કલ્પનાએ ચાર સમયની આવલિકાની કલ્પના કરેલ હોવાથી અસત્કલપનાએ જે છ સમય છે એ એ સમયનૂન બે આવલિકા કહેવાય. તેથી જ બંધ-વિચ્છેદ પછીના એટલે કે નવમા સમયે બે સમયનૂન બે આવલિકા કાળમાં બંધાયેલ દલિકની જ સત્તા હોય પણ તેથી ઓછા કે વધારે કાળમાં બંધાયેલ દલિકની સત્તા હોઈ શકે જ નહિ. પ્ર. ૮૯ કેટલાં પ્રદેશ સરકમસ્થાનનું એક સ્પદ્ધક થાય? સામાન્યથી વિવક્ષિત સમયે ભિન્ન-ભિન્ન છે આશ્રયી એક-એક પરમાણુની વૃદ્ધિએ અનતા પ્રદેશ સદ્ધર્મસ્થાનનું એક સ્પદ્ધક થાય છે. પરંતુ બંધવિચ્છેદ પછી પુરુષવેદ અને સંજવલન કેધાદિ ત્રણ એ ચાર પ્રકૃતિનાં દ્વિતીય સ્થિતિગત દલિકનાં જે બે સમયનૂન બે આવલિકા પ્રમાણ સ્પર્ધા બતાવેલ છે, ત્યાં વિવક્ષિત સમયે ભિન્ન-ભિન્ન જીવે આશ્રયી એક-એક પર માણુની વૃદ્ધિએ અનંત પ્રદેશસત્કર્મ સ્થાને થતાં નથી, પરંતુ ચાણસ્થાનની વૃદ્ધિથી કમસ્કંધની વૃદ્ધિએ નિરંતર પ્રદેશસત્કમરથાને થાય છે. વળી ચાગસ્થાને અસંખ્ય જ હોવાથી વિવક્ષિત સમયે પણ એક–એક કમરક ધની વૃદ્ધિએ અસંખ્ય પ્રદેશસત્કર્મસ્થાને જ થાય. તેથી ચગસ્થાનના આધારે થતાં હોવાથી આ ચાર પ્રકૃતિની દ્વિતીયસ્થિતિમાં અસંખ્ય પ્રદેશસકર્મસ્થાનનું જ એક-એક સ્પદ્ધક થાય છે. Page #941 -------------------------------------------------------------------------- ________________ પૃ. 1 ૨ ×a±Â 33 હળ 36 36 Yo xe ૫૦ ૫૦ ૫૪ ૫૫ પૌક્તિ ૩ ૪ ૪ tr iv E } ૦૫ ***** * * * * * * * * B ૨૭ રથય 1 ૩૧ 3 ૧૫ ૧ ૧૫ .. ' ' *** ૨૯ ૪ ૧૯ અનુવ મ कर्म શબ્દ અનુ ગ્રહણ સપૂર્ણ કરે છે. પંચેન્દ્રિયમાં श्व આહારદિક ઋણ નાનામા અશન પુદ્દગલેને વ્યાપરથી તથી ખિતા પ્રાર ભક ક્ષયક પ્રાપ્ત અંતકરણુ કિફ્રિના માટે એ પર્યાપ્ત અત તા અસ ખ્યાતા . વ્યાપારના એ અસ ન્યાતમા મટે શુદ્ધિપત્રક શુદ્ધ कर्म 50 અય આહારાદિ પુદગલાના પ્રશ્ મન સપૂત ગ્રહણ કરે છે. અસનિ પચેન્દ્રિયમાં श्व આહારકર્દિક હવે નામામા અશને પુદ્ગલામા વ્યાપારી નથી કચ્છના પ્રારભક ક્ષક્ષક પ્રાપ્ત અનરકરણ કિટ્ટિ છે તેથી માટે જે પર્યાપ્ત, પ્રત્યેક, અનંતા સખાતા "> વ્યાપારને એ અસ ખ્યાતા માટે Page #942 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પંકિત . અશુદ્ધ કેવાળ સબંધ અવિરિત અપૂર્વકરાણદિમાં , તેઓને , શુદ્ધ કેવળી સબંધ અવિરતિ અપૂર્વકરણાદિમાં છોને ઉપયોગ : - કેડ, ૬ ઉથી કંઈક જૂન દશ પૂર્વના અને જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી આયાર વસ્તુ સુધીના અભ્યાસી ૮૭ ૮૯ ૨૪ ૨૭ કેડ, * કઈ ભૂત નવ પૂર્વના અભ્યાસી કલિક કેલિક ૯૬ ૧૦૦ ૧૦૧ ૧૦૧ ૨૪ ૩૩ ૨૭ ૨૮-૨૯ કરતી રહેલ મ થન પાચમા સમયે મંથાનને, ક્કા સમયે કપાટ, સાતમા સમયે દડ રૂપે કરેલ આ પ્રદેશને સ કેચ કરી આઠમા સમયે સ્વ. શરીરસ્થ થાય છે. સ્થિતિવાળાં દેશોન x x કરતા કહેલ મંથાન પાંચમા સમયે મંથાનના અંતરા, દ્ધ સમયે મંથાનને, સાતમા સમયે કપાટ અને આઠમા સમયે દડ રૂપે કરેલ આત્મપદેશને સક્રેચ કરી સ્વશરીરસ્થ થયા છે. સ્થિતિવાળા દેશના ૧૦૨ ૩૩ ૦ ૧૦૩ ૧૫ ૧૦૮ ૧૦૯ ૦ ૦ ૧૧૪ ૧૧૫ यन्त्रयम् મિથ્યાદષ્ટિ ગુણ (મતિ જ્ઞાનાદિ ત્રણ માર્ગણ તથા મિથ્યાત્વ, સારવાદન અને અભથ્થમાગણમાં અવધિદર્શન હોય છે. यन्त्रका મિથાદષ્ટિ ગુણસ્થાનક તેનેજ અને અને તમે ભાગ चतुर्दशधा છે : તેમજ ૧૨૨ ૧૨૦ ૧૨૨ અને તે જ અનંતભાગ चतुर्दशा સર્જ ૧૨૫ ૧૨૬ ૧૨૮ ૧૨૮ વીથી રાવ અંશને અર્થમાં કહ્યું ' વિયત્તરાયત્વ, અંશને ક્ષય કરે છે અને સતાગત અને Page #943 -------------------------------------------------------------------------- ________________ col 986 પતિ ૧ર૯ રર ૧૨૯ ૧૨૯ ૧૩૧ ૧૩૫ ૨૮ . ૧૩૭ ૧૫૦ • ૧૫૦ ? - ૧ ૬ ૨ તેવી ૧૫૧ ૧૫૧ ૧૫૪ ૧૫૫ ૧૫૫ ૪ અશુહ શુદ્ધ આવે ભાવે પોતપોતાના હમેશાં પોતપોતાના ૧. જ્યારે ૩. જયારે - ચારિત્ર, દાનાદિ લબ્ધિ, ક્ષાયિક સિદ્ધોને કેવળજ્ઞાન, કળશન, સાયિક સમ્યફલ, સિહોને કેવળજ્ઞાન, દર્શન સમજાવ, ચારિત્ર, દાનાદિ લબ્ધિ, તે ભગ તે મંગસંખ્યા મેળવવી, એટલે જે પદના સરાની સંગ સંખ્યા કાહવા ના કરી હોય તે ભગ અહિ અહિ મેં દેવા અસંખ્યાત, દે સંખ્યાત ૪. તેથી સ્થલચર પચેજિયચિ . નપુસકે સંખ્યાત ગુણ છે. ૪૪ તેથી નિર્ણય પ્રમાણુના નિર્ણય તેના અસંખ્યાતમો તેને સખ્યાત અસંખ્યાતા સંખ્યાગુણા થશે. ભાગમાર હેલ ભામમા રહેલ રશિ૦ રાશિe સામ્ય સમ્યક કાળી કાળ છે. પહેલાં પહેલા ભવનાં ભવના દેશરિત જ દેશવિરતિ જ આવિલિકા આવલિ બાવીસ, હજાર વર્ષ, ભાવીશ હજાર વર્ષ રહેનારા રહેનારા, તેમાં દક્ષિણાર્ધભાગમાં રહેનારા ૨દક્ષિણ पुहगलार्य પુરા સમય સભ્ય૦ વધારેનાં વધારેમા કાળને બાદર પાર્વત પરાવર્તન પગલ ૨ પુદગલ૦ પુલ૦ યુગલ૦ પુe मीयो० मिश्रो. ૧૫૯ ૧૬૭ ૪ - ૧૭ ૧૭૪ ૧૭૫ ૧૭૬ ૧૭, ૧૮ ૧૭૮ ? ૪ - ૨૪ - ૨ ૨ ૩ ૪ = કાળને ૧૮૯ ૧૮૫ ૧૮૭ Page #944 -------------------------------------------------------------------------- ________________ પકિત અશુદ્ધ ૧૮૮ ૯ રહે છે. ૧૯૧ સુનિને ૧ * ૧૯૨ ૧ી અપ્રમત દેશવિરતિની જેમ સાગ ૧૯૨ અને ૧૯૮ ૨૦૨ ૨૦૩ ૨૩ ૨૦૫ ૨૦૬ ૨૦૬ ૧૦૮ ૨૦૮ ૨૦૧૭ ૨૧૭ ૨૧૮ ૨૧૯ ૨૧૯ ૨૨૧ भाविनीभूत. પ્રકાર ભાદ જઘન્ય બને બાદર એ જે છે ? પર્યાપ્ત વિધ સપરાય સમય વધારે તેમજ અપ્રમત્તે ક્ષીણમેહ અને અગિ અન્ય भाविनि भूतપ્રકારે ભાદાર જધન્યથી બાર એ બને જો કે બાર એ પર્યાપ્ત-અપયાપ્ત વિધવાળી સપરાય તેમજ સક્ષ્મ પરાય. એક સમય વધારેમાં વધારે તેના શરીરનો પ્રમાણુ તેના શરીરને પ્રમાણે ૨૨૭ પ્રાપ્ત ૨૨૩ ૨૨૫ ૨૨૮ ૨૨૯ પ્રાપ્તિ આત્માએ क्षपकानाम् અતિવૃતિ કારણ અસંખ્યાત હોવાથી ચઉરિન્દ્રિય તેથી ૨૩૧ क्षपकाणाम् અનિવૃત કરણ સ ખ્યાતo. હોવાથી પર્યાપ્ત ચર્જિરિનિય તેથી જળચર પચેન્દ્રિય નપુસકે સંખ્યાત ગુણ છે. તેથી ૨૩૪ ૨૩૬ ૩૭ માત્ર લા ૨૪૩ ૨૫e. ' ૨૫૧ ૨૫ આદિ પ્રણયા પ્રમાણે તો તે દલિકાને આદિ અને પ્રરક્ષણ પ્રમાણ ૨૫ Page #945 -------------------------------------------------------------------------- ________________ વા પૃષ્ઠ પતિ અશ૯ ૨૫૭. શકય સાત માનવીઓ અસંખ્યાતગુણ નરકમાં ২৩y શથ સાષિક સાત માનવીઓ સત્તાવીશ ગુણી અને સંખ્યાત ગ9 નરકે છ રાજ થાય છે તે ત્રીજી નરકમાં જતાં બે રાજ અને છઠ્ઠી નરકમા અપર્યાપ્ત તથા સમ પર્યાપ્ત, સ ઘણુંને અપર્યાપ્ત. સ ઘણી ૨૧ ૨૯૪ ૩૦૧ ૩૦૪ સસ્થાન નામકમ શરીરમાં આકાર સંસ્થાન આકાર ૩૦૫ ૩૫ ૩૧૧ અવલવડે વધુતા અવયના જોડાતાં આહાર અવયવવા લઘુતા અવયવમાં જોડાતાં આહાર્ટ ૩૧૫ ૩૧૫ ૩૧૫ ર૦ ર ૩૨૩ પણ સર્વ આગળ मिथ्यात्वं ભય, જુગુપ્તા કરવા દ્વારા સુરવર, દુસ્વર, દૌભાંગ્ય, સૌભાગ્ય, દુધની જેમ ૩૩૦ ૩૩૦ પણ આ मिथ्यात्व ભય, કરવા સુસ્વર, સૌભાગ્ય, દુધની સત્તામાં તીવરસ देशघातिनाम् ભવપ્રત્યાદિ પ્રકૃતિઓના તિથિ ૩૨ ૫ ૩૩૮ તીવ્રતમરસ देशघातिनीनाम् ભવપ્રત્યયાદિ પ્રકૃતિઓ ૩૪૫ સમ. ૩૫૫ ૩૬૫ અને સમકવ્યવછિમાનવ ચરમસમયે ૩૬૫ ઉદયવતી અને સમકબૂછવમાન ચરમસમયે અથવા અગિવલિના ચરમસમયે જાણે ઉદયપ્રાપ્ત અસ્થિરપક ૩૬૫ ૩૬૯ જાણ પ્રાપ્ત રિથરાદિવટક ૭૧ Page #946 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પંક્તિ ૭૭૨ ૩૭૩ અશુદ્ધ સ્વરવ પ્રકૃતિઓ એકર પ્રકૃતિ વસ્વ પ્રકૃતિમાં એર પ્રકૃતિઓ અને નીચગાત્ર એ બહાર પ્રકૃતિને ૩૭ ક૭૪ 31919 ૨૭% ૩૭૮ ચારે અવસ્થામાં હાવથી સ્વાપાવસ્થામાં હાવાથી ૧૧ ના ave ઘણું , અસંખ્યા જેમા ધૃણા અસંખ્ય જીવોનાં અસંખ્ય જેના ૨૮૬ ૩૮૭ ૩૮૮ અરે અને ! ઔદારિક ઔદ્યરિદિ શીત : ઉલયમાં ઉદય ૩૮૪ ૩૯ ૨૯૦ ૩૦. ગુણ અને ૩૯૧ ૨૯૨ ૩૯૫ ૩૯૮ અg. વિપાક એક અને કેરલદર્શન ગુણ અચક્ષુદશનાવરણ અને અદ્ભવવિપાકી ? એક ભાગ અચક્ષુદર્શનાવરણીય કઇ પ્રવૃતિઓને ૪૧૪ ૪૨૨ ચક્ષુદર્શનાવરણીય પ્રકૃતિને અર્ણ प्रत्ययको प्रत्ययकः ૪૨૨ ૪૩ * ભગ प्रत्ययिकः प्रष्ययिक. લગ થાય. એ પ્રમાણે જુગુપ્સા અને ત્રણ કાય મેળવતાં પણ એક લાખ વશ હજાર ( ૧૨૦૦૦૦) ભાગ થાય. अणउदय. अणणुदयो ૪૩૬ ૪૩૬ ૪૪૭ अणणुदय० अणउदयो તેઓ ૧૫ વયિમિત્ર, કાયની M ઇન્દ્રિયની ઉયિમિત્ર, દારિક મિત્ર, ઇકિવની કાયસ્થાને એક ઇન્દ્રિયની હદયમાં ૧૧ થી ૧૭ ૪૬૪ ૪૭૮ હદયમાં ૪૮૩ ૧૧ થી ૭ Page #947 -------------------------------------------------------------------------- ________________ P vo ree જસ ૪૫ Yet ૧ ૫૦૧ ૫૩ ૫૪ ૧૩ પુરવ પરા ૧૦ પુર ૫૨૦ ૧૫ ૫૪ ext ૫૪ ગ મ v પાર ૫૦ પદ્મ G LOG ૧ Kee પાસ માર પાર ૫૪ ૫૭ Wele ae G . પંક્તિ t ૧૯ ૩૪ કર રા ૨૭ ܘܕ ૨ ૧ * ne ૧ * = = = = = = ૪૫ ર ૩૬ ' . ૨૫ ૨૪ સ ૧૩ ૧૩ ૧ ૧૩-૧૪ Ra *** અહ પ્રાણ ત્રણહાર, અવિરતિ અથવા ત્રણને ક્રમના ઉદયથી પ્રત્તા અરિત પરિષષ્ઠ વિજય થવારે જ્ઞાનાવરણ(દ જ્યાં પણ અનાદિ સહાની સાતકમતા આહારક ચક્ષુદાનાદિ તેમ ત્રત્રીશ चरणनुह પ્રકૃતિએાની તેની दादि ઉત્કૃષ્ટ जघन्यको પ્રથ૦ અબાધાળ ભાવક અક થયા, આ પ્રમાણે પૂવ ક્રાતિ વરસના આયુકાળા તીય કર થાય. ગુણુસ્થાન અંતરાય પાંચ, વાર સ્થિતિ ચારિત્ર સુર પ્રમાણે ત્રોશ હજાર, અવિરતિ સ’બધી તેમજ ત્રણને ક્રમ ના ઉદય હાઉં છતે પ્રજ્ઞા અતિ મળ પરિષદ્ધ વિજય થવાદે તે મતિજ્ઞાનાવરણાદિ જ્યાં સુધી * અનાદિ વગેરે સામે સાતમના અધતા આહારક દિક ચક્ષુદ નાવરણાદિ તેમજ ર્વાશ 16.7. અખાધાકાળ કહે છે અન્નાયાકાળ ભાવિક અત થાય. Y X અતરાય પાંચ, જ્ઞાનાવરણીય પાચ તથા વી સ્થિતિ થાય છે. ૧. ચારિત્ર Page #948 -------------------------------------------------------------------------- ________________ ele ૬૦૧ પંક્તિ ૧૨ ૨૮ ૬૭. અહ નાન ; તે પ્રકાર : ઉતર * સંધ્યાતમા સંખ્યાત આદિએ સાગર ૬૧૦ ૨૮ ૬૧૩ ૬૧૪. ૬૧૬ નોને તે આ પ્રકારે ઉપર અસંખ્યાતમા અસંખ્યાત આદિએ ગુણતાં સાગર દેવાયુ-નરકાયુની જઘન્ય અબાધા અતણું હોય છે, સંભવ ન તેમાં 3 | ૬૨૪ ૨૪. ર૭ તેના मोतं ૬૩૫ ભખ્ય : ૨૩૬ ૬૫૦ ૧૨ ૨૫ ૬૫૩ ૫૬ ૩. द्वे अध्येते द्वावप्येतो ભાગ્યને જયારે વયિદિના જાન્ય રસબંધના કરવામાં તપ્રાય સ. ના બદલે અતિ સકિલષ્ટ લેવા સ્થિતિબંધના સ્થિતિના ભેરે છે. તેનાથી અસંખ્યાત ગુરુ સ્થિતિબંધના લકાકાશપ્રમાણ લકાકાશ પ્રદેશ પ્રમાણ પરશુમાવી પરિણુમાવી એ પ્રમાણે મોહનીય માટે પણ સમજવું. પ્રદેશબંધ ઉત્કૃષ્ટ પ્રદેશમાં વગણએ ઘણી વગાઓ ત , ભાગને ભાગને પણ મધ્રુવ મધ્રુવ મળપ્રવૃતિઓને મળપ્રવૃતિઓને યયવર્તી સમયવર્તી રસબંધ પ્રદેશબંધ. સાતાદનીયના ઉત્કૃષ્ટ પ્રદેશાબના સ્વામી સુમપરાયવતી અને અસાતાદનીયના ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી મિયાંદષ્ટિ પર્યાપ્ત સંશી છે. બન્નેના જવન્યપ્રદેશબધના સ્વામી ભવાદસમયવતી સવ૫ તેજસ ૬૦ ૬૭૩ ૬૭૪ ૬૭૬ ૬૮૦ ૬૮૧ Page #949 -------------------------------------------------------------------------- ________________ Vા પતિ અશુદ્ધ ૬૮૭ એટલો શાનદષ્ટિ તેઓને સ્થિર ૬ અને વયવંત લબ્ધિ અપર્યાપ્ત સમનિધના જીવ છે, ટકો શાદિષ્ટ તેઓ અસ્થિરદિક, અયશ, સ્થિર રસબંધ અને સ્થાનોમાના દલિને ભાગે છે તેને સર્વવિરતિની દેશવિરતિથી સર્વવિરત આત્મા ૬૯૭ ૭૫ Se૭. સ્થાનકમાં દલિને ભાગને તેને સર્વવિરતિ દેશવિરતિ આત્મા ૭e ૭૧૭ કરીને ૭૧ સવ લાજનાએ ૭૩૪ ૪૦ ૭૩ સ્થિતિબંધ ૪ दोह. સવ ભજનાઓ સુભગ સ્થિબંધ જમ’ समयोनम्, सत्त અરન્ય | ૧૧૨ | वत्तयति ૭૪૪ समयोनः હર છ૪૭, ૭૫૬ ? * ૭૬૧ ૭૬૨ સની * ૭૬૫ আ০ G૭૦ તમસાલા मुणसु પરમાણુઓની , ત્રણપર ધન્ય I ૧૬૨ | वर्तयति તેથી તમસ્તમપ્રભા जानीहि પરમાણુની એ પ્રમાણે બે પરમાણુનો પ્રક્ષેપ કરતાં ત્રીજું પ્રદેશસકમ સ્થાન થાય, ત્રણ પરપ્રકૃતિની અને ચરમસમય વૃદ્ધિએ ૭૭e. ૭૦ ૭૮૨ પ્રકૃતિઓના ચરમસમય ૭૮૪ સ્વરૂપની ૭૬ ત્રણ બે ધાયેલા ત્રણ Page #950 -------------------------------------------------------------------------- ________________ બાદ ' પંક્તિ પૂણ 786 791 798 એક દલિકની આહારક ઓગણત્રીશ 16 18 દલિની પણ આહાર વીશ અને ચાવીશ. વળી તેમજ ઔદ રિકહિક, ઉપઘાત, પ્રથમ સંધયણ, એ સંસ્થાન અને પ્રત્યેક મા છ પ્રકૃતિ ઉમેરતાં ઔદકિમિશ્ર કાયયોગે તે મને જ અનુક્રમે એગણત્રીશ કરતાં તેમજ - તેમાં પ્રકૃતિ સુડતાલીશ અહિં ગાત્રને 70 801 804 કરતાં એમાં પ્રકૃતિને ગુમાલીશ આહ ગોત્રની કમની પચેન્દ્રિયને કને 808 808 કમરના 815 823 824 નથી 835 પ્રકૃતિઓનો ચાગ સ્થાને તને પંચેન્દ્રિયને કમના નથી તેથી પ્રકૃતિઓને ગસ્થાનને તેને તેટલો નરદિક, આતપ. " અન્ય પ્રકૃતિઓને ઉદયાવલિકાની હોય છે. જધન્ય પ્રિ 838 841 841 843 862 857 આત૫ પ્રકૃતિનો ઉદયાલિકાની . તેને 861 865 868 874. 885 હોતી નથી તેમજ સ્થિતિષક ચાવીશ હક્વલના એગણીશ ઉત્તરકતિઓનાં રિસ્થતિસ્થાનથી હોય છે. પરંતુ સ્થિરષટ્ટક ત્રીશ ઉદવર્તના ઓગણત્રીસ * ઉત્તરપ્રકૃતિઓનાં પ્રથમ સ્થિતિસ્થાનથી 21 ? -