Book Title: Navtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Author(s): Balabhai Kakalbhai
Publisher: Balabhai Kakalbhai

View full book text
Previous | Next

Page 49
________________ ( ૩ ) ૩ વૃત્તિ સંક્ષેપ (આજીવિકાને દ્રવ્ય ખેત્રકાલ ભાવે સંક્ષેપ કરે તે તથા અભિગ્રહ કરવા નિયમ ધારવા તે) ૪ રસ ત્યાગ ( વિગયાદિનો ત્યાગ કરવો આંબી લનીવીપ્રમુખ કરવું તે.) પ કાયકલેશ (લોચ, કાઉસ્સગ તથા ઉત્કટ આ સને કરી કષ્ટ સહેવું તે ) ૬ સંલીનતા (અંગાપંગાદિકનું સંવરવું, ગોપન કરવું તે. હવે છ પ્રકારે અત્યંતર તપ કહે છે. ૧ પ્રાયશ્ચિત ( કીઘેલા અપરાધની શુદ્ધિ કરવી તે.) ૨ વિનય (ગુણવંતની ભકિત કરવી તથા આશાતના ટાળવી તે. ) ૩યાવૃત્ય (આહારાદિક આણી આપવો - ચાદિકના કેડ પગાદિ ચાંપવા તે.) ૪ સ્વાધ્યાય (ભણવું, ભણાવવું, સંદેહુ દુર કરવો, ભણેલું ફરી સંભારવુંઅર્થ ચિંતવવો, ધર્મોપદેશ કરવો તે.) ૫ ધ્યાન (આર્ત તથા રિધાનને નિવારવું તથા ધર્મ ધ્યાન શુકલ ધ્યાનનું દયાવવું તે) ૬ કોન્સર્ગ (પરવસ્તુને ત્યાગ કરે તથા કમના ક્ષય નિમિત્તે કાર્ય કરે છે.) ઇતિ નિર્જરા તત્વ.

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79