Book Title: Navtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Author(s): Balabhai Kakalbhai
Publisher: Balabhai Kakalbhai
View full book text ________________
(૪૯)
મામા દેવલોક પર્યંત જાય. ૩ નારાચ સુધ યણવાળા દસમા દેવલાક પર્યંત જાય. ૪ અદ્વૈ નારાચ સંઘયણવાળા, આઠમા દેવલાક પર્યંત જાય, ધ કીલિકા સધયણવાળા, છઠ્ઠા દેવલાક પર્યંત જાય. હું છેવટ્ઠા સયણવાળા, ચાથા દેવલાક પર્યંત જાય. હવે અધાગતિ ગમન કરે તેા કયા સંયણવાળા જીવ ક્યાં સુધી જાય તે કહે છે.
૧ વરીષભ નારાચ સંધયણવાળા સાતમી નરક પૃથિવી. પર્યંત જાય. ૨ રીષભ તારાચ સયણવાળા છઠ્ઠી તરફ પૃથિવી પર્યંત જાય. ૩ નારાચ સાયણવાળા પાંચમી તરફ પૃથિવી પર્યંત જાય, ૪ અર્દ્ર નારાચ સધયણવાળા ચે થી નરક પૃથવી પર્યંત જાય. ૫ કીલિકા સંધય ણવાળા ત્રીજી નરક પૃથિવી પર્વત જાય. હું દેવઠ્ઠા સંધયણવાળા બીજી નરક પૃથિવી પર્યંત જાય. ૪ સ’જ્ઞાદ્વાર દસ પ્રકારે છે તેનાં નામ કહે છે. ૧ આહાર સંજ્ઞા. ૨ ભય સંજ્ઞા ૩ મૈથુન સ'જ્ઞા. ૪ પરિગ્રહુ સજ્ઞા. ય ોધ સંજ્ઞા ૬ સાન સહ્યા. ૭ માયા સ`જ્ઞા. ૮ લેાભ સજ્ઞા. ૯ લાક સજ્ઞા. ૧૦ આધ સ’જ્ઞા. તથા નીચે લખેલી છ સંજ્ઞા સાથે મેળવતાં સાળ પ્રકાર પણ થાય છે. ૧ સુખ સંજ્ઞા, ૨ દુ:ખ સજ્ઞા, ૩ માહુ સ
Loading... Page Navigation 1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79