Page #1
--------------------------------------------------------------------------
________________
THE FREE INDOLOGICAL
COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC
FAIR USE DECLARATION
This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website.
Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility.
If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately.
-The TFIC Team.
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
૩૯૮૭
હતા . ૩ નમઃ | છે નવતત્વ,અને દંડકના છુટા બોલ
તથા આઠ કર્મની ૧૫૮ પ્રકૃતિ.
-
Aજા
) છે
?
S
ઉછે. કે
છપાવી પ્રસિદ્ધ કરનાર શા. બાલાભાઈ કક્કલભાઈ
S
છે આ કર્ક
અમદાવાદ. પાનકોરને નાકે ઘાંચીની વાડીમાં “એંગ્લો વર્નાક્યુલર પ્રિન્ટિંગ પ્રેસ”માં શા નથુભાઈ રતનચંદે છાપ્યું.
કિંમત બે આના,
૯િ )
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
૩૯૮
૩ નમઃ | છે. નવતત્વ,અને દંડકના છુટા બોલ
તથા
આઠ કર્મની ૧૫૮ પ્રકૃતિ.
છપાવી પ્રસિદ્ધ કરનાર શા. બાલાભાઈ કકલભાઈ
અમદાવાદ, પાનકોરને નાકે ધાંચીની વાડીમાં
એ વનોક્યુલર પ્રિન્ટિંગ પ્રેસમાં શા. નથુભાઈ રતનચંદે છાપ્યું,
કિંમત બે આના.
Page #6
--------------------------------------------------------------------------
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રાર્પણ.
મુનીરાજ શ્રી શ્રી શ્રી બુટેરાવજી ઉર્ફે બુદ્ધિ વિ જયજીના ઉપાસક સફળ શ્રાવક ગુણ સંપન્ન માહનલાલજી તયસીજીએ મને બાળપણમાં શુદ્ધ દેવ ગુરૂ ધર્મની આ ળખાણ કરાવી મારા ઉપર પરમ
ઉપકાર કર્યા તેથી તેમના નામ
સ્મણાર્થે આ લઘુ પુસ્તક
નમ્રતા પૂર્વક હું તે
મને અર્પણ
કરૂં છું.
.
s
Page #8
--------------------------------------------------------------------------
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
અદ્યાપી સૂધી જેજે બોલના થોકડા પ્રગટ થએલા છે તે લધુવયના બાળકોને ભણવામાં ઘણા ઉપયોગી થઇ પડયા છે તેથી ઘણું લાભ થતો જેઈ નવતત્વ, તથા દંડકના છુટા એલ, આઠ કર્મની એકને અઠાવન પ્રકૃતિ (અને મોહનલાલજી કૃત ગુણમાળા બત્રીશી) એ નામનું પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે. આ પુસ્તક પ્રગટ કરવાને હેતુ એ છે જે આ બેલ શીખ્યા પછી ગાથાબંધ નવ તત્વ દંડક વિગેરે પ્રકરણમાં પ્રવેશ કરે તથા વિસ્તાર પૂર્વક તેમને અર્થ શીખ સુગમ પડે.
મુનિરાજ શ્રી શ્રી શ્રી રવી સાગરજીના શિષ્ય શ્રી મણી સાગર પાસેથી આઠ કર્મની એક અઠાવન પ્રતીનાં પાનાં ગામ વસેયમાં મળ્યાં તેથી તેમને તથા નવ તત્વના બેલ લવારની પોળના નિવાસી મયત શેઠજી સરૂપચંદ ઉમેદચંદે સુધાયં તે વાસ્તે તેમનો ઉપકાર માનું છું.
આ લધુ પુસ્તકમાં મતિ મંદતાથી આંખ દોષથી તથા વીતરાગ આજ્ઞાથી વિરૂદ્ધ જે કાંઈ લખાયું હોય તે સુ સજનેએ સુધારીને વાંચવા કૃપા કરવી.
તા. ૧-૭-૮૯
થી શા. બાલાભાઈ કકલભાઈ,
અમદાવાદ
)
Page #10
--------------------------------------------------------------------------
________________
.............
5 ) 8 6 4 ગ.
S S
અનુક્રમણિકા. નામ.
પાનું નવ તત્વનાં નામ તથા ભેદ.. જીવની છે જાતી........... જીવ તત્વના ચાર ભેદ............. જિવનું લક્ષણ .......................... પતિના છ ભેદ......................................... અજીવ તવના ચાર ભેદ................... પુષ્ય તત્વના નવ તથા બેતાળીસ ભેદ...... પાંપ તવના અઢાર તથા ખ્યાશી ભેદ...... આશ્રવ તત્વના બેતાળીસ ભેદ............. સંબર તત્વના સતાવન ભેદ.................... નિ જરા તત્વના બાર ભેદ............. બંધ તત્વના ચાર ભેદ......................................... મારા તવના નવ ભેદ......................... ચાવીસ દંડક.......... આઠ કમની એકસ અઠાવન પ્રકૃતિ............ ૧ જ્ઞાનાવણય કર્મની પાંચ..... ૨ દશન વર્ષીય કર્મની નવ............... ૩ વદની કર્મની બ.......... ૪ મહુની કમની અઠાવીસ............... પ આ કર્મની ચાર........................................ ૬ નામ કમની એકસે ત્રણ......................... ૭ ગાત્ર કમની બે........ ૮ અંતરાય કમની પાચ............ ગુગમાળા બત્રીશી..........
S S
S
..........
ÉÉ S
કે મેં
છે
Page #11
--------------------------------------------------------------------------
________________
श्री वीतरागाय नमः
|
ચ |
श्री नव तत्वना छुटा बोल. ૧. લે જીવતા
૨ જે અજીવતવ, ૩ પુન્યતત્વ.
૪ થે પપતત્વ, ૫ મે આશ્રતત્વ,
૬ ઠો સંવરતવ. ૭ મો નિર્જરાતત્વ. ૮ મે બંધતત્વ, ૯ મે મક્ષિત, .
પ્રાણાને ધારે તે જીવ કહીએ અથવા શાનાદિક ચેતના લક્ષણ તે જીવ ૧ જ્ઞાનાદિ ચેતના લક્ષણ રહીત તે અજીવ રે કર્મની શુભ પ્રકૃતિ તે પુન્ય ૩ કર્મની અશુભ પ્રકૃતિ તે પાપ ૪ જે થકી કમ આવે તે આશ્રવ છે જે થકી આવતાં કમિ રેકાય તે સંવર ૬ દેશથી કમનો ક્ષય તે નિર્જર ૭ જુનાં કર્મ સાથે નવાં કર્મનું મળવું તે બંધ ૮ સર્વ કર્મનો ક્ષય તે મોક્ષ ૧ લા જીવતત્વના ૧૪ ભેદ, ૨ જા અજીવતત્વના ૧૪ ભેદ, ૩ જ પુન્યતત્વના કર ભેદ. * તત્વ સ્વરૂપ, ભેદ, પ્રકાર,
Page #12
--------------------------------------------------------------------------
________________
૪ થા પાપતિત્વના ૮૨ ભેદ, ૫ મા આશ્રવના ૪૨ ભેદ, ૬ ઠા સંવરતત્વના પ૭ ભેદ, ૭ મા નિર્જરાતત્વના ૧૨ ભેદ, ૮ મા બંધતત્વના ૪ ભેદ, ૮ મે મક્ષિતત્વના ૮ ભેદ,
તે બધા નવ તત્વના સર્વે ભેદ ર૭૬ થયા તેમાં ૮૮ ભેદ અરૂપી છે, અને ૧૮૮ ભેદ રૂપી છે. તેની વિગત નીચે પ્રમાણે –
-
-
-
-
-
અંક
નામ. રૂિપિભેદરૂપીભેદ હેયયાદિ
અજીવ
પુન્ય
ઉપાદેય
anon sawe.
પાપ આશ્રવ સંબૂર નિજેરા
બંધ ૯ | મોક્ષ
૦ ૪ ૦ ૦ ૪ જજ
૦ |
પ૭ | ઉપાય
ઉપાદેય
| હ |
૯
| ઉપાય
૧૮૮ ૮૮ * હેય-છોડવા યોગ્ય; ય જાણુવા ગ્ય;પાદેય-આદરવા ગ્ય,
Page #13
--------------------------------------------------------------------------
________________
( ૩)
જીવની છ જાતીઓ છે. એકવિધ–સર્વ જીવને શ્રુતજ્ઞાનને અનંતમે ભાગ ઉઘાડો છે તેથી સચેતન એટલે ચેતના લક્ષણવાન
છે માટે એકવિધ જાણો. દ્વિવિધ–વસ અને થાવર–ત્રસ એટલે ચલન શકિતમાન હોય તડકેથી છાયાયે આવે અને છાયાથી તડકે જાય તથા ભય દેખી ત્રાસ પામે તેને ત્રસ કહિયે, સ્થાવર એટલે સ્થીરતાવાન જાણવા, એ
મ સર્વ જીવ દ્વિવિધ જાણવા. ત્રિવિધ–વેદ ત્રણ છે સ્ત્રીવેદ પુરૂષ ને નપુંસક
વેદ એમ સર્વ જીવ ત્રિવિધ જાણવા ચતુર્વિધ–ગતિ ચાર છે. દેવતા, મનુષ્ય, નારકી, ને
તિચિ એમ સર્વ જીવ ચતુધિ જાણવા પંચવિધ–ઈંદ્રિય પાંચ છે. એકિંદ્રિય, બેંદ્રિય, તેંદ્રિય, ચારિંદ્રિય, પંચિઢિય, એમ સર્વ જીવ પંચવિધ જાણવા વિધ–કાય છ છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ને ત્રસકાય, એમ સત્ર
જીવ ષધિ જાણવા, એકિંદ્રિયના બે ભેદ સુક્ષ્મ અને બાદર, પાંચ સ્થા-. વર એકિપ્રિય છે. સુક્ષ્મ એટલે ચાદરાજ્ય લેકમાં જે વ્યાપી
Page #14
--------------------------------------------------------------------------
________________
( ૪ ) રહ્યા છે, જે પર્વત પ્રમુખને ભેદીને જાય આવે, કઈ વસ્તુથી છેદાય ભેદાય નહીં, અગ્નિથી બળે નહીં એવા ચર્મદષ્ટીએ અદ્રશ્ય, મનુષ્યના ઉપયોગમાં ન આવે એવા નિરતિશયિ સુક્ષ્મ નામ કમાદયવંતને સુક્ષ્મ કહે છે. બાદર–જેનિયત સ્થાન વર્તી છે. પરંતુ કઈ વસ્તુને છેદી ભેદી શકે નહીં, જે બીજી વસ્તુથી છેદીય ભેદાય, જેને અગ્નિ બાળી શકે, ચદ્રષ્ટી થી જોઈ શકાય, મનુષ્યાદિક સર્વ પ્રાણીના ઉપ
ગમાં આવી શકે એવા શ્ય, સાતિશયિબાદ૨ નામ કમાદયવંતને વાત કહે છે.
હવે પંચંદ્રિય (ત્વચા, જીભ, નાક, ચક્ષુને કા નવાળાં) ના બે ભેદ છે. સરિને અસાત્રિ.
સરિતે મનસંજ્ઞા સહિત, અસન્નિતે મન સંજ્ઞા રહિત.
બેંદ્રિયનો એક ને તેંદ્રિયનો એક ચારિદ્ધિને એક એ પ્રમાણે બધા મળી સાત ભેદ નીચે પ્રમાણે થયા. ૧ સૂક્ષ્મ એકિંદ્રિય ૨ બાદ એકિક્રિય
૪ તેંદ્રિય પચારિક્રિય
૬ સન્નિ પંચિંદ્રિય ૭ અસન્નિ પચિંદ્રિય.
ઉપલા સાતે ભેદના છ બે પ્રકારે છે–
Page #15
--------------------------------------------------------------------------
________________
૧ પર્યાપ્તા, ૨ અપર્યાપ્યા. ૧ પર્યાપ્તા–જેને જેટલી પાણી કહી છે તેટલી પૂ
રી કીધા પછી મરણ પામે તે(પર્યાપ્ત આહારદીક પુકલનો મેળાપ.). ૨ અપર્યાપ્તા–જેને જેટલી પર્યાપ્તી કહી છે તેટલી પૂરી કીધા વીના મરણ પામે તે.
હવે જીવના ૧૪ ભેદ થયા તે નીચે પ્રમાણે ૧ સૂક્ષ્મ એકિંદ્રિય પર્યાપ્તા ૨ સૂક્ષ્મ એકિંદ્રિય અપાતા. ૩ બાદર એકિંદ્રિય પર્યાપ્તા ક બાદ એકિંદ્રિય અપર્યાપ્તા. ૫ બેંદ્રિય પર્યાપ્તા. ૬ બેંદ્રિય અપર્યાપ્તા. ૭ તેંદ્રિય પર્યાપ્તા. ૮ તેંદ્રિય અપર્યાપ્તા. ૯ ચિરિંદ્રિય પર્યાપ્તા. ૧૦ ચિરિંદ્રિય અપમા. ૧૧ સન્નિ પંચિંદ્રિય પર્યાપ્તા. ૧૨ સન્નિ પંચિંદ્રિય અપર્યાપ્તા. ૧૩ અગ્નિ પંચિંદ્રિય પર્યાપ્તા. ૧૪ અગ્નિ પંચિંદ્રિય અપર્યાપ્તા.
આ ચાર ભેદ જીવતત્વના જાણવા હવે જીવનું લક્ષણ કહે છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન–માતજ્ઞાન, સુતજ્ઞાન, અવધિજ્ઞાન મન: પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, એ પાંચ જ્ઞાન સમ્યકત્વ આશ્રયીને કહ્યું છે. એની સાથે મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાન, વિર્ભાગજ્ઞાન તે ત્રણ અજ્ઞાન મિથ્યાત્વ આશ્રયી છે એ બધાં મળી આઠમાંનું ગમે તે એક અથવા અધિક જેમાં હેય, દર્શન–ચક્ષ, અચકું, અવધિ, કેવળ એ ચાર દર્શન
નમાંનું એક અથવા અધિક જેમાં હાય. ચારિત્ર:–સામાયિક, છેદપ સ્થાપનીય; પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સં૫રાય, યથાખ્યાત, દેશ વિરતિ,
અવિરતિ એ સાતપ્રકારના ચારિત્રમાંનું કોઈ હેય. તપ_બે પ્રકારે દ્રવ્ય અને ભાવ તેમાંથી એક
અથવા અધીક હેય. વીય–કરણ તથા બળ પરાક્રમરૂપ એ બેમાંનું
એક કે વધારે જેમાં હાય. ઉપયોગ– પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાનને ચાર દ
ન એ બાર પ્રકારના સાકાર નિરાકારરૂપ ઉ. પગમાં કઈ પણ એક કે વધારે જેમાં હેય તેને જીવ કહીયે એ ગુણ જીવ વીના બીજામાં હોય નહી એ
પ્રમાણે જીવનું લક્ષણ જાણવું. હવે પર્યાપ્તા જીવેનું વર્ણન કરતાં છ પર્યા
Page #17
--------------------------------------------------------------------------
________________
( ૭ ) તીનું સ્વરૂપ બતાવે છે. પર્યાપ્તી–પુલના ઉપચયથી થયે જે પુલ પરિણમન હેતુ શક્તિ વિશેષ તેને પર્યાપ્ત કહે છે.
પર્યાપ્તિના છ ભેદ. ૧ આહાર પર્યાપ્તિ–હરેક જીવને ભવાંતરની ઉત્પત્તિ
સમયે જે શક્તિવડે આહાર લઈને તેને રસપણે
પરિણાવવાની જે શક્તિ વિશેષ છે. ૨ શરીર પતિ-પછી રસરૂપ પરિણામને રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજા તથા વીર્ય એ સાત ધાતુપણે પરિણુમાવીને શરીર બાંધવાની જે
શક્તિ વિશેષ છે. ૩ ઇન્દ્રિય પર્યાપ્તિ સાત ધાતુપણે પરિણમાવ્યો જે રસ, તે જેને જેટલાં દ્રવ્ય ઇયિ જોઈએ, તેને તેટલાં ઈંદ્રિયપણે પરિણુમાવવાની જે શક્તિ વિશેષ
તે ઉપરની ત્રણપુરી કર્યા વીના કે જીવ મરે નહીં. ૪ ધાસે શ્વાસ પર્યાપ્તિ= ઉપરની ત્રણ પર્યાપ્તિ બાંધીને પછી શ્વાસે શ્વાસ એગ્ય વર્ગણાનાં દલિક લઈ શ્વાસોશ્વાસપણે પરિણાવીને અવલંબી મુકવા
ની જે શક્તિ વિશેષ છે. ૫ ભાષા પતિ=ભાષા ગ્ય પુલ લઈ ભાષાપણે પરિણુમાવીને અવલંબી મુકવાની જે શકિત વિશેષ તે,
Page #18
--------------------------------------------------------------------------
________________
૬ મન: પથમિ=મનેવગણ ગ્ય પુલ લઈ, મનપણે પરિણાવીને અવલંબી મૂકવાની જે શકિત વિશેષ છે.
અથ અજીવતત્વ. અરૂપી અજીવના ૧૦ ભેદ ને રૂપી અજીવના ૪ ભેદ તેમાં અરૂપી અજીવના ૧૦ ભેદની વીગત૧ ધર્માસ્તિકાય (ચલન સ્વભાવ ગુણ વાળો.) (અ સ્તિકાય= પ્રદેશનો સમુહ)ના ત્રણ ભેદ. ૧ ખંધ (આ પદાર્થ) ૨ દેશ (બંધની સાથે સંબંધવાળે તેને કેટલે
ક ભાગ. ) પ્રદેશ (ભાગવાથી બીજો ભાગ થઈ શકે નહીં તે) ૨ અધર્માસ્તિકાય (સ્થિરરાખવાના સહગુણવાળે)
ના લણ ભેદ. ૧ ખંધ, ૨ દેશ, ૩ પ્રદેશ, ૩ આકાશાસ્તિકાય =એક પ્રદેશથી બીજા પ્રદેશમાં
જતાં જે અવકાશ આપે છે. તેના લણ ભેદ. ૧ ખંધ, રદેશ, ૩ પ્રદેશ. ૧ કાળનો ભેદ કાળ અથવા અપ્પા એટલે કાળ કહીએ,
Page #19
--------------------------------------------------------------------------
________________
રૂપી અજીવના ચાર ભેદ. ૧ પુકલ ખંધ ૨ દેશ, ૩ પ્રદેશ. ૪ પરમાણુ (બંધથી ભિન્ન થએલે નિર્વિભાજ્ય ભાગ. )
ધમાસ્તિકાય અને અધમસ્તિકાય બંને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દને રૂપ રહીત અસંખ્યાતે પ્રદેસી ચઉદ રાજલોક વ્યાપી છે. ને આકાશાસ્તિકાય લોકાલોક વ્યાપી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દને રૂપ રહિત અનંત પ્રદેસી છે, પણ પુકલાસ્તિકાય વર્ણ, ગંધરસ, સ્પર્શ, શબ્દને રૂપ સહીત, સચીત, અચીત, ને મીશ્ર ગમે તે શબ્દ, અંધકાર પ્રકાશ ચંદ્રમાની જ્યોતિ છાયા, સૂર્યને આતાપ ઇત્યાદિ ગુણવાળો ચાર રાજ્યલક વ્યાપક, સંખ્યાન, અસંખ્યાતને અનંત પ્રદેશી પૂરણગલન છે.
અથ પુણ્ય તત્વ. પુણ્ય નવ પ્રકારે બંધાય છે ને બેતાળીશ પ્રકારે ભેગવાય છે, તે કહે છે. ૧ સાધુ પ્રમુખને અન્ન દીધાથી. ૨ પાણી દીધાથી. ૩ રહેવાને સ્થાનક દેવાથી. ૪ સૂવાને પાટ પ્રમુખ દેવાથી ૫ પહેરવા અથવા આહવાને વિશ્વ દીધાથી.
Page #20
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) છે તે વિશે મને કરી શુભ સંકલ્પ કર્યાથી. ૭ વચને કરી સ્તુત્યાદિક કશી. ૮ કાયાએ કરી સેવા કર્યાથી. ૯ હાથે કરી નમસ્કારાદિ કર્યાથી
એ નવ પ્રકારે પુણ્ય બંધાય છે. હવે બેતાળીશ પ્રકારે જીવ પુષ્ય ભોગવે તે કહે છે. 9 શાતા વેદનીય (જેના ઉદયે જીવ સુખ અનુભ
વે અથવા શાતા પામે તે) ૨ ઉચ્ચગોત્ર (ઉચ્ચ કુળમાં જન્મ ધારણ કરી
લેકમાં પૂજા પ્રતિષ્ટાદિક પામે તે) ૩ મનુષ્યની ગતિ (જેના ઉદયે મનુષ્યની ગતિ
પામે તે) જ મનુષ્યની અનુપવી (જેના ઉદયે મનુષ્યની
અનુપૂવ પામે તે. ત્રીજો ને આ બે મનુષ્યદ્ધિક કહીએ) અનુપૂર્વી [ ગત્યાંતરમાં વાંકા જતાં બળદની નાની પેરે સીધે લેઈ જનાર.] ૫ દેવગતિ ને આ બે જેના ઉદયે પામે ૬ દેવની અનુપૂવી છે તેને સુરદ્ધિક કહીએ. ૭ પંચંદ્ધિની જાતિ (પંચદ્રિયપણું જેના ઉદયે
પામીએ તે.) ૮ દારિક નામક (જેથી આદારીક શરીર -
ગ્ય પુલગ્રહણ કરીને તથા તેનું શરીર પણ પ. રિણુમાવીને જીવ પિતાના પ્રદેશની સાથે મેળ
Page #21
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
વે તે ) તે પ્રમાણે સર્વ શરીરને સમજવું. ૯ વૈકિય શરીર (જેથી ક્રીય શરીર યોગ્ય પુ.
લ ગ્રહણ કરી તથા તેને શારીરપણું પરિણુમાવી. ન જીવ પિતાને પ્રદેશની સાથે મેળવે તે)
વાકય શરીરના બે ભેદ છે. ૧ ઓતપીક (દેવતાને તથા નારકીને હોય છે કે ૨ લબ્ધિ પ્રત્યયીઆ ( તિર્યંચ તથા મનુષ્ય લ
બ્ધિ વંતને હોય છે તે). ૧૦ આહારક શરીર (ાદ પૂર્વધર મુનિરાજ તી
શંકરની રિધ્ધિ પ્રમુખ જેવાને અર્થ એક હાથ
પ્રમાણ દેહધારણ કરે છે તે.) ૧ તેજસ શરીર (આહારનું પચાવનાર તથા તેજે
લેશ્યાનો હેતુ, ) ૧૨ કામણ શરીર (કમના પરમાણુ આત્મ પ્રદેશ
ની સાથે મળ્યાં છે તે જાણવું. ૧૩ દારિક અંગોપાંગ, શરીરના બે હાથ, બે ખ
ભા, એક પીઠ, એક માંથ, એક ઉદર, એક નહદય એ આઠઅંગ અને આગલાં પ્રમુખ ઉપાંગ. ૧૪ વેકિય અંગેપાંગ, ૧૫ આહારક અંગોપાંગ તિજસ અને કારમણ -
રીરને અંગે પાંગ નથી, ૧૬ વરીષભ નારાચ સંધયણ (વજીઃખીલી. રી
ષભ પટે, નારાચ-બે પાસા, મકટ બંધ તેન?
Page #22
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
પર પાટા ને તે ઉપરખીલી. )
૧૭ સમ ચતુસ્ર સંસ્થાન.
જેના ઉદયથી પર્વકાસન કરી બેઠા છતાં ચા રે બાજુ સરખી આકૃતિ થાય અને પેાતાનાં એક સો આઠ અબુલ પ્રમાણ દેહુ ભરાય તેની પ્રાપ્તિ તે સમ ચતુસ્ર સંસ્થાન કહીએ.
૧૮ શુભવર્ણ (શ્વેત, રક્ત, પીતરૂપ. ) ૧૯ શુભગધ (સારી ગધરૂપ) ૨૦ શુભરસ (મીઠા કશાએલા રૂપ )
૨૧ શુભ સ્પર્શ (હળવા, ગુવાળા, ઉના, ચાપા) ૨૨ અગુરૂ લઘુ નામકર્મ (જેના ઉદયથી મધ્યસ્થ વજનદાર શરીરની પ્રાપ્તી થાય તે )
૨૩ પરાધાત નામકર્મ (જેના ઉદયથી ગમે તેવા અળવાનને જીતવા સમર્થ થાય તે.)
૨૪ થાસેાધાસ નામકર્મ (જેના ઉદયથી સુખપૂર્વક શ્વાસેાશ્વાસ લેઈ શકાય તે.)
૨૫ આતાપ નામ કર્મ (જેના ઉદયથી સૂર્યના િ
અની પેઠે પરને તાપ ઉત્પન્ન કરવાના હેતુ રૂ૫ તેજો યુક્ત શરીરની પ્રાપ્તી થાય તે.)
૨૬ ઉઘાત નામ કમ ( જેના ઉદ્દયથી ચંદ્ર બિંબ
ની પેઠે શીતળતાને ઉત્પન્ન કરવાના હેતુરૂપ તે જો યુક્ત શરીરની પ્રાપ્તિ થાય તે. )
Page #23
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ) ર૭ શુભખગતિ છે જેના ઉદયથી વૃષભ તથા હંશ
ની પેઠે સારી ચલન શક્તિની પ્રાપ્તિ થાય છે.) ૨૮ નિર્માણ નામ કમ (જેના ઉદયથી સુથારની
પેઠે પોતાના અંગનાં સર્વ અવયવ એગ્ય સ્થ
બે ગોઠવવાની શક્તિ હોય તે. ૨૯ થી ૩૮ રસ દશક નામ કમ (જેના ઉદયથી
ત્રસાદિદશ પ્રકૃતિની પ્રાપ્તિ થાય તે.) તે ત્રસાદિદશ નિચે પ્રમાણે ૧ લસનામકર્મ-જેના ઉદયથી જીવને બેંદ્રિયા
દિ શરીરની પ્રાપ્તિ થાય તે. ૨ બાદરનામકર્મ:-જેના ઉદયથી બાદર (દેખાય
તેવા.) શરીરની પ્રાપ્તિ થાય તે. ૩ પર્યાપ્ત નામકર્મ-(જેના ઉદયથી આપ
પણ પર્યાપ્તિ પૂરી કરે છે.) ૪ પ્રત્યેક નામકમ-જેના ઉદયથી દારિકકીય પ્રમુખ ભિન્નભિન્ન શરીરની પ્રાપ્તિ થાય પણ અનંતા જીવ વચ્ચે એક શરીર ન પા
મે તે,) ૫ સ્થીર નામકર્મ:-(જેના ઉદયથી શરીરના
દંતાદિક અવયવોને સ્થિરતાની પ્રાપ્તિ થાય તે. ૬ શુભ નામકર્મ:જેના ઉદયથી શરીરના સર્વ
અવયવ સારા હોય અથવા નાભીના ઉપરનું શરીર સારું હોય તે)
Page #24
--------------------------------------------------------------------------
________________
( ૧૪ ) ૭ સભાગ્ય નામ:જેના ઉદયથી સર્વ લો.
કને પ્રીય થાય તે.) ૮ સુસ્વર નામકર્મ:- જેના ઉદયથી વાણીમાં કે
ચલના જેવી મધુરતા આવે છે.) ૯ આદેય નામકર્મ:- જેના ઉદયથી લેકના વિષે
માનનીય વચન થાય તે.) ૧૦ યશ નામકર્મ-જેના ઉદયથી લેકને વિષે
જશકીર્તિ થાય તે.) ૩૯ સુરાયુષ્યરૂપ–જેના ઉદયથી દેવતાના આયુ
ધની પ્રાપ્તિ થાય છે તે.) ૪૦ નરાયુષ્યરૂ૫– જેને ઉદયથી મનુષ્યના આ
યુષ્યની પ્રાપ્તી થાય છે.) ૪૧ તિર્યંચાયુષ્યરૂ૫– જેના ઉદયથી તિર્યચના આ
યુષ્યની પ્રાપ્તિ થાય છે તે.) ૪૨ તીર્થકર નામકર્મ (જેના ઉદયથી ત્રિભુવનને પુજ્ય પણ પ્રાપ્ત થાય છે તે,)
ઇતિ પુષ્યતત્વ, અથ પાપતિત્વ. પાપતત્વનું વર્ણન કરતાં અઢાર પ્રકારે પાપ બંધાય તથા ખાસ પ્રકારે ભગવાય તે કહે છે.
પ્રાણાતિપાત મૃષાવાદ, અદત્તાદાન, મિથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા લેભ, રાગ દ્વેશ, ક
Page #25
--------------------------------------------------------------------------
________________
( ૧૫ ) લહ, અભ્યાખાન, પિશુન્ય, રતિ અરતિ, પરંપરવાદ, માયામૃષાવાત, મિથ્યાત્વશલ્ય, એ અઢાર પ્રકારે પાપ બંધાય.
હવે ખાસ પ્રકારે પાપકર્મ ભેગવાય તે ક
૧ મતિજ્ઞાનાવરણીય જેના ઉદયથી પાંચ ઈયિ તથા મનદ્વારાએ નિયત વસ્તુનું જ્ઞાન થાય
છે એવા મતિજ્ઞાનનું જે આચ્છાદન થાય તે. ૨ શ્રુતજ્ઞાનાવરણીય જેના ઉદયથી શાસ્ત્રાનુંસારે
જે જ્ઞાન થાય છે એવા શ્રુતજ્ઞાનનું આચ્છાદન થાય તે, ૩ અવધિજ્ઞાનાવરણીય ઈકિયાદિકની અપેક્ષા વિના આત્મ દ્રવ્યને જે સાક્ષાત્ રૂપી દ્રવ્યને જાણવાનું જે જ્ઞાન તેવા અવધિજ્ઞાનનું જે આ
છાદન થાય તે, જ મન:પર્યવ જ્ઞાનાવરણીય જેના ઉદયથી સંની પંચેંદ્રિયના મનોગતભાવ જાણવાનું જે જ્ઞાન થાય છે એવા મન:પર્યવજ્ઞાનનું જે આચ્છાદન થાય તે, પ કેવળજ્ઞાનાવરણીય–જેના ઉદયથી વોક્તચાર જ્ઞાન રહિત જે એકલું નિરાવરણ જ્ઞાન હેય એવા કેવળજ્ઞાનનું જે આચ્છાદન થાય તે, એ રીતે પાંચ પ્રકારના જ્ઞાનને જે આચ્છા
Page #26
--------------------------------------------------------------------------
________________
( ૧૬ )
દન કરે તે જ્ઞાનાવરણીય પાપકર્મ કહીએ. ૬ દાનાંતરાય=જેના ઉદ્દયથી પાતાના ઘરમાં દેવા યોગ્ય વસ્તુ છતાં તથા દાનનું ફળ જાણતાં છતાં પણ આપી શકાય નહીં તે. ૭ લાભાંતરાય–જેના ઉદયથી દાતાર છતાં, દાતારના ઘરમાં વસ્તુ છતાં માગનાર ડાહ્યો છતાં ૫ણ જે માગેલી વસ્તુ ન મળે તે.
૮-૭૯ ભેગાપભાગાતરાય જેના ઉદયથી યાતે યા વન છતાં સુરૂપ છતાં તથા ભગાપશેાગ્ય વસ્તુની પ્રાપ્તી થઈ છતાં પણ તે ભેગવાઈ ન શફાય તે.
૧૦ વીર્યંતરાય જેના ઉદયથી પાતેાવન, રોગરહુિત તથા બળવાન છતાં પણ જેથી પેાતાની શક્તિ કારવાઈ શકાય નહીં તે,
એવી રીતે પાંચ પ્રકારે જે આડું આવે તેને અંતરાય કર્મ કહીએ.
હવે દર્શનાવરણીય ક્રર્મના નવ ભેદ આવે છે તેમાં ચારભેદ દર્શનના (સામાન્ય ઉપયોગ) છે તે પાંચ નિદ્રાના છે તે કહે છે. ૧૧ ચક્ષુ દર્શનાવરણીય જેના ઉદયથી આંખે કરી જે રૂપનુ સામાન્યપણે ગૃહણ થાય એવા ચક્ષુ ૬ર્શનનુ જે આચ્છાદન થાય તે.
૧૨ અચક્ષુ દર્શનાવરણીયના ઉદ્દયથી ચક્ષુ વીના
Page #27
--------------------------------------------------------------------------
________________
( ૧૭ )
ચાર ઇંદ્રિય તથા મને કરી પિતા પોતાના વિષયનું જે સામાન્યપણે ગ્રહણ થાય એવા અચકું દ
ર્શનનું જે આચ્છાદન થાય તે ૧૩ અવધિ દર્શનાવરણીય જેના ઉદયથી સામાન્ય
પણ જે રૂપી દ્રવ્યનું મર્યાદાપણે ગ્રહણ થાય
છે. એવા અવધિ દર્શનનું જે આછાદન થાય તે. ૧૪ કેવળ દર્શનાવરણીય જેના ઉદયથી સમસ્ત વસ્તુ
તુ જે સામાન્યપણે દેખવું થાય છે એવા કેવ
ળ દર્શનનું જે આચ્છાદન થાય તે. ૧૫ નિદ્રારૂપ જેના ઉદયથી નિદ્રાવસ્થા થઈ ગયા પ
છો સુખ પૂર્વક જાગૃવસ્થાની પ્રાપ્તિ થાય તે. ૧૬ નિદ્રાનિદ્રારૂપ=જેના ઉદયથી નિદ્રાવસ્થા થઇ ગ
યા પછી દુ:ખરૂપ જાગૃવસ્થાની પ્રાપ્તિ થાય તે. ૧૭ પ્રચલારૂપ=જેના ઉદયથી બેસતાં તથા ઉઠતાં
નિદ્રા આવ્યા કરે છે. ૧૮ પ્રચલપ્રચલારૂપ જેના ઉદયથી હરતાં ફરતાં પ
ણ નિદ્રા આવે તે. ૧૯ થીણદ્વીરૂપ જેના ઉદયથી દિવસનું ચિતવેલું
કામ રાત્રિને વિષે નિદ્રાસમયે જાગૃતની પેઠે થાય છે તે. થીણુદ્ધીનીવાના સમયે પ્રાણી વાસુદેવના અર્ધબળ યુક્ત હોય છે અને તે જીવ
નક ગામી જાણ. ૨૦ નીચગોત્રરૂપજેના ઉદયથી પિતે રૂપવાન તથા
Page #28
--------------------------------------------------------------------------
________________
( ૧૮ )
ધનવાન છતાં નીચ કુળને વિષે ઉત્પન્ન થાય તે૨૧ આશાતા દેવની=જેના ઉદ્દયથી દુ:ખના અનુભવ થાય તે.
૨૨
મિથ્યાત્વમેાહનીય=જેના ઉદ્દયથી વીતરાગના વચનની વિપરીત સદહુણા થાય તે. ૨૩ થી ૩૬ સુધી સ્થાવરદશક જેના ઉદયથી સ્થાવરદશકની પ્રાપ્તી થાય તે.
સ્થાવર દશકની વિગત.
૨૩ સ્થાવરનામ=જેના ઉદ્ભયથી સ્થાવરપણું પ્રામ થાય, તેથી જો તાપાર્દિકે પીડાય તા પણ ત્યાંથી ખશી શકાય નહીં તે.
૨૪ સૂક્ષ્મનામ જેના ઉદયે દ્રષ્ટિને અગાચર એવા સર્વ લેાકમાં વ્યાપી રહેલા સૂક્ષ્મપણાની પ્રામીથાય તે સૂક્ષ્મ પૃથિવ્યાદિક પાંચજ જાણવા. ૨૫ અર્થપ્રનામ–જેના ઉદ્દયથી સ્વયેાગ્ય પર્યાતિ
પૂરી કર્યા વિના જે મરણ પામે તે. ર૬ સાધારગનામ=જેના ઉદયથી અનંત જીવ યુચ્ચે એક આદારિક શરીરની પ્રાપ્તિ થાય એથી નિગેાદ અવસ્થા તે.
૨૭ અસ્થિરનામ=જેના ઉદયથી શરીરમાં દતાર્દિ ક અવયવ અસ્થિર હાય તે.
૨૮
સુભનામ જેના ઉદયથી નાભિની નીચે
Page #29
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
ના અંગો ભાગ સારે ન હોય, પાદાદિ
કના સ્પર્શ આગલે રાજ કરે તે. ર૯ દુર્ભાગ્યનામ જેના ઉદયથી સર્વ લેકને અ
ળખામણું લાગે તે. ૩૦ દુ:સ્વરનામ-જેના ઉદયથી કાનને અપ્રિય લા
ગે એવા કાગડાના સ્વર જેવો સ્વર આવે , ૩૧ અનાદયનામ તેને ઉદયથી લોકને વિષે તેને
નું બેલવું કઈ માન્ય કરે નહી તે ૩ર અયશનામ જેના ઉદયથી લેકમાં અપ
કીર્તિ થાય પણ કઈ યશ બેલે નહીં તે. એ સ્થાવરદશક થયું. તે પુણ્યતત્વના લસ
દશથી વિપરીતાર્થ જાણી લેવું. ૩૩થી ૩૫ નરકત્રિક-જેના ઉદયથી નરકનું આઉખું, નરકની ગતિ અને નરકની અનુપૂર્વ પામીએ તે, સામાન્યથી ૧૬ કષાયને નવ નેકષાય એમ ૫ચીસ કષાય છે તે નીચે પ્રમાણે.
અનંતાનું બંધીના ચાર ભેદ, ૩૬ થી ૩૦ જેના ઉદયથી અનંત સંસાર બંધાય.
કેધ, માન, માયા, લેભ એ ચાર જાવજવલગી કાયમ રહે. સમ્યકત્વ આવવા દે ને છેવટે નરકમાં પહોચાડે તેમાં કેધ પર્વતની લીંટી જેવો છે, માન પાષાણના થાંભલા જેવું છે, માયા વંશના મૂળ જેવી છે, લોભ કમજના રગ જે છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
( ૨૦ )
અપ્રત્યાખ્યાનીયના ચાર ભેદ.
૪૦ થી ૪૩જેના ઉદયથી ઘેાડું પ્રત્યાખ્યાન પણન પામે, અને ક્રોધ, માન, માયા, લાલ, એક વર્ષે સુધી કાયમ રહે છે. દશ વિરતિપણું આવવા નઅે અંતે તિર્યંચની ગતિ આપે તે ક્રોધ સુકાએલા તળાવની રેખા જેવા છે, માન હાડકાના ચાંભલા જેવુ છે, માયા મેઢાના શિ’ગડા જેવીછે, લાભ નગરના ખાળના કાદવના રંગ જેવા છે. ૪૩ થી ૪૭ પ્રત્યાખ્યાનીય જેના ઉદયથી સર્વ વિરતિરૂપ પ્રત્યાખ્યાનને આચ્છાદન થાય. તેના ચા૨ ભેદ ક્રોધ, માન, માયા, લાભ, એ ચાર માસ ટકે સર્વ વિરતિરૂપ ચારિલના ધાત કરે અ તે મનુષ્યની ગતિ અપાવે. એક્રેાધ રેતીની લીટી જેવા છે. માન કાષ્ટ્રના થાંભલા જેવુ' છે, માચા બળદના સૂત્રની રેખા જેવી છે તે લેાભ ગાલ્લાની મળીના રંગ જેવા છે.
૪૭ થી ૫૧ સંજવલન=જેના ઉદયથી ચારીત ધારણ કરનાર થાડુ કઢીયે એના ક્રોધ, માન, માયા લાભ એ ચાર ભેદ છે. એ પ`દર દિવસ રહે. યથાખ્યાત ચારિત્રને આવરણ કરે ને દેવગતિ આપે છે. એ ક્રોધ પાણીની રેખા જેવા છે માન તેતરના થાંભલા જેવુ' છે, માયાવાંશની છે.લ જેવી છે તે લાભ હળદરના રંગ જેવા છે,
Page #31
--------------------------------------------------------------------------
________________
એવી રીતે ચાર ચાર ભેદ ૧૯ કષાયનું વર્ણન કરયું. હવે નવનોકષાયનું વર્ણન કરે છે. નો
કવાયત્ર જે કવાયને સહચારી હોય તે. ૫૧ થી ૫૭ હાસ્યષક–જેના ઉદયથી એક વસ્તુ
નિમિતે બીજુ નિમિત વિના એ બે પ્રકારે હાસ્ય રતિ, અરતિ શેક ભય તથા દુગંછાની ઉત્પત્તિ
થાય તે. ૫૮ પુરૂષવેદ જેના ઉદયથી સ્ત્રી ભોગવવાની ઈચ્છા
થાય તે તૃણની અગ્નિ જે. ૫૯ સ્ત્રી વેદ જેના ઉદયથી પુરૂષ ભોગવવાની ઈચ્છા
થાય તે બકરીની લેડીઓની અગ્નિ જેવો. ૬૦ નપુંસક વેદ=જેના ઉદયથી સ્ત્રી, પુરૂષ બંને
ભેગવવાની ઈચ્છા થાય તે નગર દાહ જે. ૬૧ થી દર તિચિની ગતિ તથા તિર્ધચની અનુ
વી જેના ઉદયથી મળે તે. ૬૩ એકેદ્રિય જાતિ=જેના ઉદયથી પૃથ્વીકાયાદિક પાં
ચ સ્થાવરની જાતિના શરીરની પ્રાપ્તિ થાય તે, ૬૪ બેંદ્રિયજાતિ-જેના ઉદયથી શંખ પ્રમુખ જવાની
જાતિનું શરીર મળે તે. ૬પ તેંદ્રિય જાતિ જેના ઉદયથી જ માકણ આદિ
ક જાતિનું શરીર મળે તે. ૬૬ ચઉરિદિય જાતિ=જેના ઉદયથી વીંછી આદિક
જાતિના શરીરની પ્રાપ્તિ થાય તે,
Page #32
--------------------------------------------------------------------------
________________
( રર ૬૭ અશુભ વિહાગતિ જેના ઉદયથી ઉંટ અથવા
ગધેડાની પેઠે નરસી ગતિ મળે તે ૬૮ ઉપધાત નામ જેના ઉદયથી પોતાના જીભ,
દાંત હરસ, રસોળી પ્રમુખ અવયવે કરી પોતે જ
હણાય તે, ૬૮ થી ૭ર અપ્રશસ્ત વર્ણ ચતુષ્ક-અશુભવ કાળો રંગ, નીલે રંગ, અશુભ ગંધ ખરાબ ગાંધ અશુભરતી, કડ, અશુભફસ ભારે, બસસ્ટ, શીત, લુખે જે વડે મળે તે, ૭૩ થી ૭૭ પ્રથમ સંધયણ પેહેલા વીના પાંચ
સંધયણની પ્રાણી હોય તે, ૭૩ રીષભ નારાચ સંધયણ (જેના બે પાસાં -
કંટ બંધ ઉપર પાટે હેય તે.) ૭૪ નારાચ સંઘયણ (જેને બે પાસે કેવળ મર્કટ
બંધ જ હોય તે) ૭૫ અર્ધ નારાય સંધયણ (જેને એક પાસે કેવ
ળ મર્કટ બંધ હોય તે) ૭૬ કીલિકા સંધયણ (જ્યાં મહેમાંહે હાડકાંને
એક ખીલીને બંધ હોય તે.) ૭૭ છેવ સંઘયણ (ખીલી વીના માહે માટે
અમસ્તાં અડકી રહ્યાં હોય તે.) ૭૮ થી ૮૨ અપ્રથમ સંસ્થાન=જેના ઉદયથી પહેલા
વીના નીચેનાં પાંચ સ્થાનની પ્રાણી થાય તે.
Page #33
--------------------------------------------------------------------------
________________
( ૩ ). ૭૮ ચોધ પરિ મંડળ સંસ્થાન (વડની મા
ફક નાભિ ઉપર સુલક્ષણ યુક્તને નાભિ
નીચે નિર્લક્ષણવંત હેય તે. ૭૯ સાદિ સંસ્થાન=નાભિ નીચેનું અંગ સારું
પણ નાભિ ઉપરનું નરસું તે. ૮૦ વામન સંસ્થાન ઉદર પ્રમુખ લક્ષણોપેત;
ને હાથ, પગ, માથુ કટી પ્રમુખ પ્રમાણ ૨હિત હેય તે. ૮૧ કુન્જ સંસ્થાન (હાથ, પગ, માંધુ કટી
પ્રમુખ પ્રમાણપત અને ઉદર પ્રમુખ હીન
હોય તે). ૮૨ હુંડક સંસ્થાન (સર્વ અવયવ અશુભ હોયતે.)
આ પ્રમાણે સર્વે મળી પાપ તત્વના ખ્યાસી ભેદ થયા,
ઇતિ પાપ તત્વ, છે અથ આશ્રવ તત્વ | આશ્રવ તત્વના ૪ર ભેદ છે તે કહે છે, જેણે કરીને આત્મા વિષે કમોનું આવવું થાય તેને આ શ્રવ કહીએ. પાંચ ઇંદ્રિ. ૧ ફરસ ઇદ્રિ (સ્પર્શ કરનાર ઇંદ્ધિ) ૨ રસ ઈધિ (જીભ)
Page #34
--------------------------------------------------------------------------
________________
( ) ૩ બ્રાદ્રિ (નાસિકા) ૪ ચ ઈંધિ (આંખ) ૫ શ્રેત ઈદ્રિ (કાન) ચાર ધ. ૬ કેધ (ગુસ્સો) ૭ માન (અભિમાન) ૮ માયા (કપટ). ૯ લોભ (ઘણું મેળવવાની ઇચ્છા ) પાંચ અવત. ૧૦ પ્રાણાતિપાત (પ્રાણને નાશ) ૧૧ મૃખાવાદ (જૂ ) ૧૨ અદત્તાદાન (ચાર) ૧૩ મિથુન (શ્રી શેવન) ૧૪ પરિગ્રહ (વસ્તુને સંગ્રહ) લણ ગ. ૧૫ મનગ (શુભ અશુભની અંદર મનને જોડવું તે.) ૧૬ વચનગ (શુભ અનુભની અંદર વચનને જો
ડવું તે.) ૧૭ કાયયોગ (શુભ અશુભની અંદર કાયાને જે
ડવી તે.) પચીસ ક્રિયા. ૧૮ કાયિકી ક્રિયા (કાયાને અજયણાએ પ્રવર્તાવતાં
લાગે છે.)
Page #35
--------------------------------------------------------------------------
________________
( ૨૫ ) ૧૯ અધિકણિકી ક્રિયા (ઘરનાં ઉપધરણદિઅધિકારણે
કરી જે છાનું હનન કરવું તે.) ૨૦ પ્રષિકી ક્રિયા (જીવ અજીવ ઉપર હેરાને વિ
ચાર કરે તે. રા પારિતાપનિકી ક્રિયા (પિતાને તથા પરને જે
પરિતાપ ઉપજાવે તે) રર પ્રાણાતિપાતિકી ક્રિયા (એકેઆિદિક જીવને
હણ હણવે .) ર૩ આરંભિકી ક્રિયા (ખેતી પ્રમુખની જે ઉત્પત્તિ
કરવી કરાવવી તે.) ૨૪ પરિહિક ક્રિયા (ધનધાન્યાદિક નવ વિધ
પરિગ્રહ મેળવતાં તથા તેની ઉપર મહ કરતાં
જે કિયા લાગે છે.) ૨૫ માયાપ્રત્યયિકી ક્રિયા (માયાએ કરી બીજાને
ઠગવું તે.) ૨૬ મિથ્યાદર્શન પ્રત્યથિકી કયા (જીન વચન અ
સદહત થકે જે વિપરિત પ્રરૂપણ કરતાં લાગે છે.) ર૭ અપ્રત્યાખાનિકી ક્રિયા (અવિરતિર્યો કરી પ
ચખાણ કીધા વિના જે સર્વ વસ્તુની ક્રિયા લાગે તે) ૨૮ દ્રષ્ટિકી ક્રિયા કેતકે કરી અશ્વ પ્રમુખને જે
વું તે,)
Page #36
--------------------------------------------------------------------------
________________
( ર ) ૨૯ પૃષ્ટિ અથવા પ્રછિની ક્રિયા (રાગને વશ
કરીને જે પુરૂષ, સ્ત્રી, ગાય, બળદ, વસ્ત્ર પ્રમુખ સુકુમાર વસ્તુને સ્પર્શ કરવું તેથી જે
ક્રિયા લાગે છે.) ૩૦ પ્રતિત્યકી ક્રિયા બીજાને ઘેર હસ્તી, ઘોડાવ
સ, ભૂષણ પ્રમુખ દેખી શ કરે, જે એ વસ્તુ
એની પાસે કેમ એવું ચિંતવી કર્મ બંધ કરે તે, ૩૧ સામતિપનિપાતિક ક્રિયા પોતાના ઘેરા પ્રમુખને
જેવા આવેલા લેકેને પ્રશંસા કરતા જોઈને જે હર્ષ આણવે તે અથવા દૂધ દહી ધી તેલનાં વાસણ ઉઘાડાં મૂકયા થકી તેમાં જે ત્રસ જી
વ આવી પડે તેથી જે લાગે છે. ૩ર છિકી ક્રિયા (જે પરોપશિત પાપમાં ઘ
છે કાળ પ્રવૃતે તે પાપની ભાવથી અનુમોદ
ને કરે તે.) ૩૩ સ્વહસ્તિકી ક્રિયા પોતાના હાથથી જે કરે તે.) ૩૪ આજ્ઞાપનિકા કિયા (શ્રી અરિહંત ભગવવા
નની આજ્ઞા ઉલ્લંઘન કરી પોતાની બુદ્ધિથી છવાછવાદિપદાર્થની પ્રરૂપણુ દ્વારા જે ક્રિ
યા લાગે છે.) ૩૫ વિદારણિકા ક્રિયા (બીજાના અછતા માઠા આ
ચરણને પ્રકાશ કરી, તેની પૂજાને નાશ કરે તેથી ઉત્પન્ન થયેલી જે ક્રિયા તે) કાંઈ સચિત
Page #37
--------------------------------------------------------------------------
________________
( ૨૭ )
વા અચિત ફળાદિક વિદારવાથી લાગે તે. ૩૬ અનાભાગિકી ક્રિયા ( આલાગ એટલે ઉપયાગ તેથી જે વીપરીત હાય તેને અનાભાગ કહીએ; તેણે કરીને ઉપલક્ષીત જે ક્રિયા તે. ) ૩૭ અનવકાંક્ષા પ્રત્યયકી ક્રિયા (પેાતાની તથા ૫રની જે અપેક્ષા કરવી તેનુ' નામ અવકાંક્ષા તેથી જે વિપરીત તે અનવકાંક્ષા તેજ છે. પ્રત્યય કે કાર ણ જેનુ, એટલે પરમેશ્વરે કહેલી જે કરવા ચેાગ્ય વિધિયા તેમાંની કાઈ કાઈ પાતાને તથા કોઈ પરને હીતકારી છે તે વિધિમાં પ્રમાદના વશથી અનાદર કરવા તે અનવકાંક્ષા પ્રત્યયકી ક્રિયા.)
૩૮ પ્રયોગિકી ક્રિયા (પ્રયોગ તે ઢાડવા ચાલવાઢિ કાયાના વ્યાપાર; હિંસાકારી કાર બૃહાર્દિક એલવું તે વચનને વ્યાપાર; લીજો પરાભિદ્રેશહુ ઈયા અભિમાનાદિ મનના વ્યાપાર તેત્રણ કરવાં તે.)
૩૯ સમુદાન ક્રિયા (જેણે કરીને વિષય ગ્રહુણ કેરીએ તે સમાદાન ઈંદ્રિય છે તેને જે દેશથી અથવા સર્વથી ઉપઘાતરૂપ વ્યાપાર એટલે આદેશ દેશને નિભાડાર્દિક કરાવે તે.)
૪૦ પ્રેમપ્રત્યય ક્રિયા ( માયા તથા લેલે કરી જે થાય તે.)
Page #38
--------------------------------------------------------------------------
________________
( ૨૮ ) ૪૧ પપ્રત્યયિકી ક્રિયા (ક્રોધ તથા માને કરી જે
થાય તે.) ૪૨ ઇથોપથિકી ફિયા (ચાલવાથી જે ક્રિયા થાય
તે) એ ક્રિયા માંહેલી કેટલીએક ક્રિયાઓ આપસમાં સરખી જણાય છે તો પણ સરખી ન સમજવી.
ઇતિ આશ્રવ તત્વ.
અથ સંબર તત્વ. રબર તત્વના સત્તાવન ભેદ છે તેની
વિગત નિચે પ્રમાણે:જેણે કરી નવા કમી આવતાં રોકાય તે સંખર, તે બે ભેદે, એક દ્રવ્ય તે નવાં કમનું રેકવવું તે, બીજુ ભાવ તે સમિતિ પ્રમુખપણે કરી પરિણામને પામ્યું જે શુદ્ધ ઉપગરૂપ દ્રવ્ય પણ તેથી ભાવ કર્મના રોધક આત્માના પરિણામ થાય છે તે,
તેમાં પ્રથમ પાંચ સમિતિ [સમ્યફ ચેષ્ટા ] ૧ ઇસમિતિ (જવા આવવાને વિષે જયણું સ
હીત ઉપગ રાખ તે.) ૨ ભાષા સમિતિ (બોલવામાં સમ્યક્ પ્રકારે
ઉપગેગ રાખ તે.) ૩ એષણ સમિતિ (બેતાળીસ દોષ રહત આ
Page #39
--------------------------------------------------------------------------
________________
( ૨૦ ) હારાદિકની ગોખણ કરવી તે.) ૪ આદાન નિક્ષેપણ સમિતિ (બેસતાં, ઉઠતાં,
લેતાં ને મુક્તાં પુજવા પ્રમાવાનો ઉપયોગ રાખવો તે.) ૫ પારિષ્ટાનિકાસમિતિ (મળમુત્રાદિને પરઠવતાં શુદ્ધ ભમી જેવાને ઉપગ તે.)
ત્રણ ગુપ્તિ (ગુપ્તિયોગને ગેપવવા તે.) ૧ મને ગુપ્તિ (મનને ગેપવવું તે.) ૨ વચન ગુમિ (વચનને ગોપવવું તે. ) ૩ કાય ગુપ્તિ (કાયાને ગોપવવી તે.)
આ આઠ બેલ ચારિત્રને નિર્વાહ કરવાને માતા સમાન છે. માટે તેને પ્રવચન માતા કહે છે.
બાવીસ પરિસહ (પરિસહ સર્વ પ્રકારે કર્મનિજેરાને અર્થે જે દુ:ખ સહન કરવું તે.) ૧ સુધા પરિસહ ભૂખથી ઉત્પન્ન થતી વેદના
સહન કરવી. તે. ૨ પીપાસા પરિસહ (તરસથી થતી વેદના સ
હન કરવી તે.) ૩ શીત પરિસહ રાઠથી થતી વેદના સહન કરવી તે. ૪ ઉષ્ણુ પરિસહ (તાપથી થતી આતાપના સ
હન કરવી તે.) ૫ ડંસ પરિસહ (ા, માંકડાદિને હંસ સમભાવે સહન કરવો તે,)
Page #40
--------------------------------------------------------------------------
________________
( ૩૦ ) ૬ અલક પરિસહજુનાં વસ્ત્રથી ખેદ ન પામે
નવાંધી હર્ષ ન પામે તે. ૭ અરતિ પરિસહ (શીતાદિકને સંભ કરી -
ત્પન્ન થતી અરતિ સહન કરવી તે.) ૮ સ્ત્રીપરિસહ (સ્ત્રીઓનાં અંગોપાંગ હાવભાવને
દેખી પિતાના મનને સ્થીર રાખવું તે.) ૯ ચા પરિસહ (આળસ રહીત થઈ ગામો
ગામ વિહાર કરે તે.) ૧૦ નિષિધકી પરિસહ (શુન્ય ઘર સ્મશાનાદિક
માં કાઉસ્સગ્નાદિ કરતાં સિહાદિકને ભય ઉ
પને ડરે નહીં તે.) ૧૧ શવ્યા પરિસહ (ઉતરતાં ઊંચીનીચી, શીત, ઉ.
ષ્ણુ, સકેમળ અથવા કઠણ ભૂમી અથવા આસન પામી ઉદ્વેગ કરે નહીં પણ સમ્યક
પરિણામે દુ:ખ સહન કરે છે.) ૧૨ આક્રોશ પરિસહ (કેધનાં વચન સાંભળીને
સાંખી રહેવાં તે.) ૧૩ વધ પરિસહ (પા, ચાબુક તથા લાકડીના
પ્રહારથી અથવા વધથી પણ પોતે લગારે રે
ષ ન આણુતાં સમ પરિણામે સહન કરે છે.) ૧૪ યાચના પરિસહ (ચકવર્યાદિક સંજમ લઇને
નિચઉંચ કુળભિક્ષા લેવા જતાં લજા ન આણે તે) ૧૫ અલાભ પરિસહ (કાંઈપણ ચીજની યાચના
Page #41
--------------------------------------------------------------------------
________________
( 31 ) કરતાં ગ્રહસ્થને ત્યાં હુએ છતે તે ન આપે તો તે ઉગ ન ધરે અનિષ્ટ ચિંતવે નહીં બેલે
નહીં પણ તે નકારસમતા ભાવે સહન કરે તે.) ૧૬ રોગ પરિસહ (રેગની ઉત્પત્તિ થયે સતે અ
ત્યંત વેદના થાય તે પણ આર્તધ્યાન ન કરતાં
સમ્યક પ્રકારે સહન કરે છે.) ૧૭ તણફાસ પરિસહ (દાભની શવ્યાએ સૂતાં -
ણના અગ્રભાગ ભોકાવાથી વેદના થાય તે સ
મ્ય પ્રકારે સહેવી તે.) ૧૮ મલ પરિસહ (તૃણના સ્પર્શ પરશેવાના સં.
જેને મેલ થાય ને દીલ ગંધાય તેપણ સ્નાનની ઈચ્છા ન કરે અથવા હું આથી કયારે છુટીશ
એવી ઈચ્છા ન કરે તે.) ૧૯ સત્કાર પરિસહ (આદર સત્કાર મળવાથી ઉ
સ્કી ન આણ અને ન મળવાથી વિખ્વાદ
ન પામ તે.) ૨૦ પ્રજ્ઞા પરિસહ ( વિશેષે કરી શ્રુતને જાણ હોય
તેથી કેઈના પુળ્યાને ઉત્તર ઝટ દેવાની શક્તિ હેય તેથી બહુમાન થાય તે જય દેખી પોતે
ગર્વ ન ધરે અને તેના અભાવે ખેદન ધરે તે) ર૧ અજ્ઞાન પરિસહ (વસ્તુનું તત્વ મૃત જ્ઞાને જા
ણવું જેનામાં નથી તોપણ દીનતા ન રાખતાં એમ વીચારે જે એને માહારે જ્ઞાનાવરણીય
Page #42
--------------------------------------------------------------------------
________________
( ૩૨ )
કમને ઉદય છે તે જોગવવાથી અથવા તપ અનુષ્ઠાનથી દુર થશે પણ ઉગ ન ધરે તે.) સમ્યકત્વ પરિસહ (પુક્ત અજ્ઞાનને લીધે શાસની રાણી વાતોમાં તથા દેવ, ગુરૂ, ધમની અસદહણ કરવી નહી તથા શાસ્ત્રમાં દેવતા ઇંદ્રાદિક સમ્યક દ્રષ્ટિ સાંભળીએ છીએ પણ તે સાનિધ્યકારી થતા નથી માટે હશે કે નહીં હેય તે વેહેમ ન આણ તથા અન્ય મતીઓની રિદ્ધિ વૃધ્યાદિક ઉન્નતિ તથા તપશ્ચયાદિક કષ્ટ દેખી મૂઢ થવું નહીં તે.)
ઉપરના બાવીસ પરિસહ સમભાવે સહેવાતે સંબર, દશ પ્રકારે યતિ ધર્મ તે કહે છે. ૧ ક્ષમાધર્મ ( કેધને જે અભાવ તે.) ૨ માર્ટવ ધર્મ (માનને જે ત્યાગ તે.) ૩ આર્થવ ધર્મ (કપટ રહીત પણું તે.) ૪ મુક્તિ ધર્મ (નિલભતા તે.) ૫ તપધર્મ (ઈચ્છાને જે નિરોધ તે.) ૬ સંજમ ધર્મ (પ્રાણાતિપાતાદિક પાંચનું જે વિરમણ, પાંચ દિને નિગ્રહ, ચાર કષાયને જ્ય, લણ દંડની નિવૃત્તિ, એ સત્તર ભેદે સંજમ ધર્મ.). ૭ સત્ય ધર્મ (સાચું બોલવું તે.) ૮ શિચ ધર્મ (બેતાળીસ દોષ રહીત ભાત પાણી
Page #43
--------------------------------------------------------------------------
________________
. ( ૩૩ ) પ્રમુખ આહાર લેવો તે સર્વ દ્રવ્યથી શાચઃ અને આત્માના જે શુદ્ધ અધ્યવસાય કષાયાદિકે રહત શુદ્ધ પરિણામની વૃદ્ધિ તે ભાવ શાચ અથવા મન વચન કાયા શુદ્ધ રાખવા, સંજમને વિષે નિરતિચારપણું, તથા જીવ અદત્ત સ્વામી અદત્ત, ગુરૂ અદત્ત અને તિર્થંકર અદત્ત એ ચાર પ્રકારની ચેરીને ત્યાગ કરવો તે.) ૯ આકિચન ધર્મ (સમસ્ત પરિગ્રહ ત્યાગરૂપે
મૂછો રહીત થવું તે.) ૧૦ બ્રહ્મચર્ય ધર્મ (નવ પ્રકારે દારિક સંબંધી
તથા નવ પ્રકારે ક્રિય સંબંધી મિથુનને ત્યાગ કરે તે.) ઉપર બતાવેલા દશ ગુણ સહીત હોય તે જતી જાણો ,
હવે બાર ભાવનાનું વર્ણન ચાલે છે. ૧ અનિત્ય ભાવના (લક્ષ્મી, યવન, કુટુંબ ૫
રિવાર તથા આઉખા પ્રમુખને વિષે જે અનિત્યતાની ભાવના ભાવવી એટલે સંસારના સર્વ પદાર્થ તે કુસના અગ્રભાગ ઉપર રહેલા પાણીના બીંદુની માફક અસ્થિર જાણવા તે) ૨ અશરણ ભાવના (સંસારમાં જન્મ જરા મર. સુના ભયથી રાખવાને એક ધર્મ વિના બીજું
Page #44
--------------------------------------------------------------------------
________________
( ૩૪ ) કે શરણ નથી એવું જે ભાવવું તે.) ૩ સંસાર ભાવના (માતા સ્ત્રી થાય, સી તે
માતા થાય, પિતા તે પુત્ર થાય, પુત્ર તે પિતા માય ઇત્યાદિ આજીવે સંસારને વિષે સર્વ ભાવને અનુભવ કર્યો છે એવું જે ભાવવું તે.) જ એકત્વ ભાવના (આ છવ સંસારમાં એક
આવ્યું છે ને એકલો જશે એવું ધારવું તે) ૫ અન્યત્વ ભાવના (આત્મા જ્ઞાન સ્વરૂપ છે
અને શરીર જડ છે માટે પરસ્પર ભિન્ન છે, આત્મા શરીર નથી અને શરીર આત્મા નથી આત્માથી શરીર તેમજ ધન તથા સ્વજનાદિક
અન્ય છે એવું ભાવવું તે.). ૬ અશુચિ ભાવના (રસ, રૂધીર, માંસ, હાડકાં,
વીર્ય, પરૂ વગેરેથી ભરેલું શરીર છે તથા તેનાં નવ તથા બાર દ્વારે સદા વહાં કરે છે (પુરૂષ તથા સ્ત્રી આશ્રી)ને તે કઈ દહાડે પવિત્ર થતું નથી એવું ભાવવું તે. ) ૭ આશ્રવ ભાવને ઈંદ્રીય પાંચ, કષાય ચાર,
અવ્રત પાંચ પ્રાણાતિપાતાદિક, જગ ત્રણ કિયા પચીસ એ ભેદ કરીને કર્મ બંધાય છે તથા દયા દાનાદિકે શુભ અને વિષય કક્ષાયાદિકે
અશુભ કર્મ બંધાય છે એવું જે ભાવવું તે.) ૮ સંવર ભાવના (જે જે સંવર આદરવા થકી
Page #45
--------------------------------------------------------------------------
________________
( કપ ) જે જે આમવ રેકાય તે તે સંવરનું આદરવું
અને આશ્રવનું રેકવું તે સંવર ભાવના, ૯ નિર્જરા ભાવના (સંકીર્ણ સ્થાનકના ગે જેમ કેરી પાકે છે તેમ બાર પ્રકારના તપે કરી કર્મને પચાવવું એટલે પુર્વકૃત કર્મને સાડવું તે રૂ૫ નિર્જર સકામ તથા અકામ એ બે પ્રકારે છે,
એવી જે ભાવના ભાવવી તે. ૧૦ સેકસ્વરૂપ ભાવના (કેડ ઉપર બે હાથ દઈને
બન્ને પગ પસારીને ઉભેલા પુરૂષના જે જેને સમ આકાર ખટ દ્રવ્ય આત્મક છે, પુર્વ પર્યાયવિણસે, નવા પર્યાય ઉત્પન્ન થાય અને દ્રવ્યપણે નિશ્ચલ એમ ઉત્પાદ, વ્યય, તથા કવ સ્વરૂપ ચિદ રાજલોક છે જેનું નીચેનું તળીયું ઉંધા વાળેલા મલિક [ચપણીયા] સરખુ, મધ્ય ભાગ ઝાલર સરખો, ઉપરનો ભાગ મૃદંગ સરખો એ શાશ્વત છે ઇત્યાદિક જે
લોક સ્વરૂપની ભાવના કરવી તે.) ૧૧ બધિદુલભ ભાવના (જીવને સંસારમાં ભમ
તાં અનંતા પુગલ પરાવર્ત થઈ ગયા તેમાં અનંતીવાર ચક્રવર્તી આદિની રિદ્ધી મળી તથા યથાપ્રવૃતિકરણને યોગે કરી અકામ નિ જરાવડે પુણયના પ્રયોગથી મનુષ્ય ભવ, આર્યદેશ નિગી કાયા, ધર્મ શ્રવણની જોગવાઈ પામ્યો
Page #46
--------------------------------------------------------------------------
________________
( ૬ ) તોપણ સમ્યકત્વ પામવું અતિ દુર્લભ છે એવી
જે ભાવના ભાવવી તે.) ૧૨ ધર્મ ભાવના (આ દસ્તર સંસાર સમુદ્રમાંથી
તારવાને પ્રવહણ સમાન તે શ્રી જીન પ્રણીત દશ પ્રકારે ક્ષમાદિક શુદ્ધ ધર્મ તથા જ્ઞાન દર્શન ચારિત્ર એ રત્નત્રયાત્મક ધર્મ પામ દુર્લભ છે તથા તે ધર્મના સાધક અરિહંતાદિક તે પણ આ સંસારમાં પામવા દુર્લભ છે એવું ચિંતવવું તે.
ઉપર કહેલી બાર ભાવના તથા દરેક વ્રતની પાંચ પાંચ એવી પાંચ મહાવ્રતની પચીસ તથા મિત્રી, પ્રમાદ, કાર્યને ઉપેક્ષા એ બધી ભાવના શુદ્ધ અને પ્રમાદ રહીત પણ ભાવવી,
* પાંચ પ્રકારે ચારિત્ર, ૧ સામાયીક ચારિત્ર (રાગ દ્વેષ રહીત પણને વા
સ્તે જવું તે અથવા જ્ઞાન દન ચારિત્રનો જ્યાં લાભ થાય તે.) તે બે ભેદે ૧ દેશ વિરતિ ૨ સર્વ વિરતિ. સર્વ સાવદ્ય યોગ ત્યાગરૂપ અને નિર્વધ્ય ગ સેવનરૂપ દેશે કરી શ્રાવકને
અને સર્વ કરી સાધુ મુનીરાજને હાય. ૨ છેદેપસ્થાપનિય, (પર્વ પથાય છેદ કરવો
અને આચાર્ય આપેલું પંચ મહાવ્રત રૂપપણું જે મહાવ્રતને વિશે હોય તે બે ભેદે.)
Page #47
--------------------------------------------------------------------------
________________
( ૭ ) ૧ સાતિચાર (મુળ ગુણધ્રાતિને પ્રાયશ્ચિતરૂપ) ૨ નિરતિચાર (નવદિક્ષિત શિષ્યને છજજીવ
ણીયા અધ્યયન ભણ્યા પછી હેાય અથવે બીજા તીર્થ આશ્રયી હોય તે જેમ
શ્રી પાર્શ્વનાથ સ્વામીના તિર્થથી વીરસ્વામીન તીર્થે આવી ચાર મહાવ્રતરૂપ ધર્મ
ત્યાગી પંચમહાવ્રત રૂપ ધર્મ આદરે તે. ૩ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર વિશે તપ કરવાથીકમની નિર્જરા જે ચારિત્રને વિષે હેય તે.)
તેના બે ભેદ છે. ૧ નિવેશ માનશિક ( ચાર જણ વિવક્ષિત
ચારિત્રના આવક એ ક૯૫માં પ્રવર્તતા હોય તેનું ચારિત્ર તે.) ૨ નિર્વિષ્ટકાયિક (ચાર જણ તેના અનુચારી " હેય તેને હેય તે) ૪ સુક્ષ્મ સંપરા ચારિત્ર ( સુક્ષ્મ છે થાય તે
જેને વિષે તે, ઉપશમ શ્રેણીએ કર્મ ઉપશમાવતાં અને ક્ષેપક શ્રેણીઓ કર્મ ખપાવતાં હોય ત્યાં નવમે ગુણઠાણે લેભના સંખ્યાતા ખંડ કરી તેને ઉપશમ શ્રેણીવાળો જે હોય તે ઉપશરમાવે તથા ક્ષપક શ્રેણીવાળા હોય તે ખપાવે તે સંખ્યાના ખંડ માંહેલો જે વારે છેલ્લે એક ખંડ રહે તેના અસંખ્યાતા સૂમ ખંડ
Page #48
--------------------------------------------------------------------------
________________
( ૩૮ )
કરીને, દશમે ગુણઠાણે ઉપશમાવે અથવા ક્ષપ હોય તે ખપાવે તે દશમા ગુણઠાણાનું નામ અને ચારિત્રનું નામ પણ સૂક્ષ્મ સપરાય છે. તેના બે ભેદ તે પહેલુ વિશુદ્ધ માનશિક તે શ્રેણી ચઢતાને હાય. બીજુ સક્લિષ્ટ માનસિક તે ઉપરામ શ્રેણીથી પડતાને હાય. ૫ યથાખ્યાત ચારિત્ર ( સર્વથા પ્રકારે કષાય ૨હીત પણું તે.) તે એ ભેદ
૧ છદ્મસ્થિક તે છદ્મસ્થ ઉપરામિકને અગ્યારમે ગુણહાણે અને ક્ષેપકને મારમે ૩ટાણે હાય.
૨ કેળિક તે કેવળીને તેમેને ચાદ૨ે ગુણઠાણે હાય. એ ચારિત્ર એવુ છે જેથી મેાક્ષ સ્થાનક પામે.
પ્રતિ શ્રી સંવર તત્વ સંપુર્ણ. અથ નિર્જરા તત્વ.
નિર્જરા ખાર પ્રકારના તપવડે થાય છે. છે પ્રકારે બી તપ અને છ પ્રકારે અભ્યંતર છે, છ પ્રકારના માથે તપ.
છે
૧ અનશન (આહારનું' ત્યાગ કરવુ તે ઉપવાસાદિક કરવું તે.)
૨ ઉણાદરી ( આહાર આછાશ કરવી તે. )
વજ્ર તથા રાગ ડ્રેસની
Page #49
--------------------------------------------------------------------------
________________
( ૩ ) ૩ વૃત્તિ સંક્ષેપ (આજીવિકાને દ્રવ્ય ખેત્રકાલ
ભાવે સંક્ષેપ કરે તે તથા અભિગ્રહ કરવા નિયમ ધારવા તે) ૪ રસ ત્યાગ ( વિગયાદિનો ત્યાગ કરવો આંબી
લનીવીપ્રમુખ કરવું તે.) પ કાયકલેશ (લોચ, કાઉસ્સગ તથા ઉત્કટ આ
સને કરી કષ્ટ સહેવું તે ) ૬ સંલીનતા (અંગાપંગાદિકનું સંવરવું, ગોપન કરવું તે.
હવે છ પ્રકારે અત્યંતર તપ કહે છે. ૧ પ્રાયશ્ચિત ( કીઘેલા અપરાધની શુદ્ધિ કરવી તે.) ૨ વિનય (ગુણવંતની ભકિત કરવી તથા આશાતના
ટાળવી તે. ) ૩યાવૃત્ય (આહારાદિક આણી આપવો -
ચાદિકના કેડ પગાદિ ચાંપવા તે.) ૪ સ્વાધ્યાય (ભણવું, ભણાવવું, સંદેહુ દુર કરવો, ભણેલું ફરી સંભારવુંઅર્થ ચિંતવવો, ધર્મોપદેશ કરવો તે.) ૫ ધ્યાન (આર્ત તથા રિધાનને નિવારવું તથા
ધર્મ ધ્યાન શુકલ ધ્યાનનું દયાવવું તે) ૬ કોન્સર્ગ (પરવસ્તુને ત્યાગ કરે તથા કમના ક્ષય નિમિત્તે કાર્ય કરે છે.)
ઇતિ નિર્જરા તત્વ.
Page #50
--------------------------------------------------------------------------
________________
(
)
અથ બંધ તત્વ.
બંધ તત્વના ચાર ભેદ. ૧ પ્રકૃતિ બંધ કર્મનું સ્વભાવ પરિણમનરૂપ છે તે.) ૨ સ્થિતિબંધ ( કર્મનું કાળ પરિમાણ રૂપ છે તે.) ૩ અનુભાગ બંધ (કર્મનું તીવમંદાદિ રસ પરિ
માણરૂપ છે તે) ૪ પ્રદેશ બંધ (કર્મ પુદગલના પ્રદેશ પરિમાણરૂપ છે તે) આ બાબત મોદકના દ્રષ્ટાંતે કરી સમજવું (કર્મ ગ્રંથમાં જવું)
ઇતિ બંધ તત્વ. અથ મેક્ષ તત્વ.
મેક્ષ તત્વના નવ ભેદ. ૧ સંતપદ પ્રરૂપણ દ્વાર (મોક્ષને વિષે છતાપદની - પ્રરૂપણા તે.) ૨ દ્રવ્ય પ્રમાણ દ્વાર (સિદ્ધના જીવ દ્રવ્ય કેટલા
છે તે વિચારવું તે.) ૩ ખેત્રદ્વાર ( સિદ્ધને અવગાહના ક્ષેત્ર કેટલું છે
તે વિચારવું તે.) ૪ સ્પર્શના દ્વાર (કેટલા આકાશ પ્રદેશને સિદ્ધ
ના જીવ ફરસે એમ વિચારવું તે.) પ કાળદ્વાર (સિદ્ધનો કાળ આદિ અનંત છે એ
મ કહેવું તે.) :
Page #51
--------------------------------------------------------------------------
________________
( ૪૧ )
૬ અંતરદ્વાર ( સિદ્ધને વિષે અંતર નથી એમ કહેવુ તે )
૭ ભાગદ્વાર (સિદ્ધના જીવ સંસારી જીવના કેટલામે લાગે છે એમ વિચારવુ તે ) ૮ ભાવદ્વાર ( ક્ષાયિકાર્દિક પાંચ ભાલમાંથી સિદ્ધના જીવ કયા ભાવે છે એમ વિચારવુ તે ) ૯ અલ્પ બહુવદ્વાર ( સિદ્ધના પદર ભેદમાંથી કયામાં થાડા જીવ અને યામાં વધારે છે એમ વિચારવુ તે.)
હવે જે પર ભેદે સિદ્ધ થાય છે તે કહે છે. ૧ જિણ સિદ્ધાતીર્થંકર પટ્ટી પામીને જે માક્ષે ગયા તે.
૨ અજિણ સિદ્ધા=સામાન્ય કેવળી થઇને મેક્ષે ગયાને. ૩ તીર્થ સિદ્ધાતીર્થંકરને કેવળ જ્ઞાન ઉપન્યા પછી જે મેક્ષે ગયા તે.
૪ અતીર્થ સિદ્ધાતીર્થંકરને કેવળ જ્ઞાન ઉપન્યા પ હેલાં જે માક્ષે ગયા તે.
પ ગૃહસ્થ લિ ંગે સિદ્ભાગૃહસ્થના વેશે રહ્યા થકા માક્ષે ગયા તે.
૬ અન્યલિગે સિદ્ધા=જોગી સન્યાસી તાપસ વિ ગેરેના વેરી માક્ષે ગર્યા તે.
૭ સ્ત્રલિ ંગે સિદ્ધા=સાધુના વેશે માણે ગયા તે.
Page #52
--------------------------------------------------------------------------
________________
( ૪ ) ૮ સીલો સિદ્ધાસ્ત્રી વેદપણું પામીને મોક્ષે
ગયા તે ૯ પુરૂષલિંગે સિદ્ધા=પુરૂષ વેદપણું પામીને મો
ક્ષે ગયા તે, ૧૦ નપુસકલિંગે સિદ્ધા નપુંસક વેદપણું પામીને
મોક્ષે ગયા તે. ૧૧ પ્રત્યેક બુદ્ધ સિદ્ધા-કઈ પદાર્થ દેખીને પ્રતિ
બધાયા થકા ચારિત્ર લેઈને મોક્ષે ગયા તે. ૧૨ સ્વયંબુદ્ધ સિદ્ધા-ગુરૂના ઉપદેશ વિના પિતાની
મેળે જાતિસ્મર્ણાદિકે પ્રતિબંધ પામીને મોક્ષે
ગયા તે. ૧૩ બુદ્ધ બોધિત સિદ્ધા-ગુરૂને ઉપદેશ સાંભળી
વિરાગ્ય પામીને મોક્ષે ગયા તે. 14 એક સિદ્ધાએક સમયને વિષે એકજ મેશે
ગયા તે. ૧૫ અનેક સિદ્ધા-એક સમયમાં ઘણું જીવ મોક્ષે ગયા તે.
ઈતિ મોક્ષતત્વ. ઉપર કહેલા નવતત્વ જે પ્રાણી જાણે તેને સમકિત હેય અને અપવાદે કે જીવાદિ નવતત્વનો અજાણ હોય પણ તેને વિષે આસ્થા રાખે તે પણ તેને સમ્યકત્વ છે એમ સમજવું, સર્વ તીર્થંકર પ્રણીત વચન અન્યથા ન હોય એવી મતિ જેના મ
Page #53
--------------------------------------------------------------------------
________________
( ૩ ). નમાં રહેલી હોય તેને નિશ્ચળ સમકિત છે. એક અંતર મુહર્ત (આશરે બે ધડી) જે પુરૂષને સમ. કીત ફરસ્યું હોય તેને અદ્ધ પુલ પરાવત સંસાર નકી બાકી રહે એમ સમજવું. એતો ઘણીજ આશાતનાવંતને સમજવું પણ શુદ્ધ સમીતી તો - ઈ તેજ ભવે, કેઈ લીજે, કઈ સાતમે એમ તરતજ મોક્ષ પામે
ચોવીસ દંડક. અથ ચારગતિમાં રહેલા સમસ્ત સંસારી જીવ, ગ્રેવીસ દડકેને વિષે પરિભ્રમણ કરે છે તે દંડકનાં નામ કહે છે. ત્યાં પ્રથમ સાત નારકીનું એક દંડક છે તે સાતે નારકીનાં નામ તથા ગોત્ર નીચે પ્રમાણે છે. દંડકને અંક, નામ,.
૧ ધમાં રત્નપ્રભા ૨ વસા
શકરપ્રભા ૩ સેલા વાલક પ્રભા ૪ અંજણ પંકપ્રભા ૫ રિઠા
પ્રેમપ્રભા ૬ બધા
તમપ્રભા ૭ માધવતી તમતમાપ્રભા
શત્ર,
Page #54
--------------------------------------------------------------------------
________________
( ૪ ) દશ ભુવનપતિના દશ દંડક. ૨ ૧ અસુરકુમાર નિકાયને. ૩ ૨ નાગ કુમાર નિકાયને. ૪ ૩ સુવર્ણ કુમાર નિકાયને. પ ૪ વિધુત કુમાર નિકાયને. ૬ ૫ અગ્નિ કુમાર નિકાયને. ૭ ૬ કીપ કુમાર નિકાયને. ૮ ૭ ઉદધિ કુમાર નિકાયને. ૯ ૮ દિશિ કુમાર નિકાયને. ૧૦ ૯ વાયુ કુમાર નિકાયને. ૧૧ ૧૦ સ્વનિત કુમાર નિકાયનો. ૧૨ પૃથ્વીકાયને એક, તેનાં મુળ નામ છે છે.
૧ સુના, ૨ સુધા, ૩ વાલુયા, ૪ મણશિલ. ૫ શર્કર. ૬ ખર પુકવી.
હવે એ પૃથ્વીકાયના ભેદ કહે છે. ૧ સ્ફટિક રત્ન ર મણિરત્ન. ૩ રત્નની સર્વ જાતી. કપરવાળાં. પહિંગળક ૬ હરતાળ. ૭ મણુશિલ ૮પારે. સોનું. ૧૦ રૂ!. ૧૧ ત્રાંબુ. ૧૨ લે. ૧૩ જસત. ૧૪ શીશું. ૧૫ કરિ . ૧૬ ખડીમાટી. ૧૭ હરજીવાની (રમચી), ૧૮ અરણે ટપાષાણ ૧૯ પલે પાષાણ ૨૦ અભરખ. ૨૧ તુરી માટીની જાતિ પર ખારી મા
Page #55
--------------------------------------------------------------------------
________________
( ૫ ) ટીની જાતિ. ર૩માટીની સર્વ જાતિ. ૨૪ પાપાણની સર્વ જાતિ. ૨૫ સુરમાની જાતિ. ૨૬ અંજનની જાતિ. ૨૭ લૂણની જાતિ.
ઈત્યાદિ પૃથ્વીકાયના અનેક ભેદ જાણવા, ૧૩ અપકાયને એક તેના ભેદ કહે છે.
૧ જમીનનું પાણી ૨ આકાશનું પાણી ૩ ઠારનું પાણુ ૪ હિમનું પાણી ૫ વયડાનું પાણી ૬ નીલી વનસ્પતિનું પાણી ૭ ધનદધિ વિગેરે. ૧૪ તેઉકાયને એક; તેને ભેદ કહે છે.
૧ અંગારાને અગ્નિ ૨ જવાલાને અગ્નિ ૩ ભરસાળને અગ્નિ ૪ ઉકાપાતનો અગ્નિ ૫ કણિયાને અગ્નિ ૬ વીજળીને અગ્નિ ૧૫ વાઉકાયને એક તેના ભેદ કહે છે. ૧ ઉબ્રામ
ક વાયુ ૨ મંદ વાયુ ૩ ઉત્કલિક વાયુ ૪ મંડલિક વાયુ ૫ મુખ શુદ્ધ વાયુ ૬ ગુંજ વાયુ
૭ ધનવાત ૮ તનાત૧૬ વનસ્પતિકાયને એક; તેની મૂળ જાતિ બે છે
ત્યાં જે એક શરીરમાં અનંતાજીવ હેય તે સાધારણ વનસ્પતિ અને એક શરીરમાં એક જીવ હેય તે પ્રત્યેક વનસ્પતિ કહેવાય તેના ભેદ કહે છે, ૧ ગુચ્છા ૨ વૃક્ષ, ૩ ગુલ્મ ૪ લતા ૫ વલ્લી ૬ વણ ૭ જલરૂહ ૮ ઓષધિ ૯ કુહન
Page #56
--------------------------------------------------------------------------
________________
( ૪ ) ૧૦ પગ ૧૧ હર.
ઈ ત્યાદિક એના અનેક ભેદ છે. ૧૭ બેંદ્રિયને એક તેના ભેદ કહે છે. ૧ શખ ૨ કેડા
૩ ગંડલા ૪ જલે ૫ અલસીયા ૬ લાળીયા
૭ મેહરી ૮ કમિયા ૯ પાણીના પુરા. ૧૮ તેંદ્રિયને એક તેના ભેદ કહે છે. ૧ કાનખજુરા
૨ માંકડ ૩ જુ ૪ કીડીઓ ૫ ઉદ્દેહી ૬ મક્કાડા ૭ ઈલ ૮ ધીમેલ ૯ શાવા ૧૦ રોકડા ૧૧ ગધહીયા ૧૨ વિષ્ટાના કીડા ૧૩ ગેબરના કીડા ૧૪ ધનેરીયા ૧૫ કંથુઆ ૧૬ ગેપાલીક ૧૭ ઈંદ્રગેપ, ૧૯ ચારિદ્રિયને એક; તેને ભેદ કહે છે. ૧ વીંછી
૨ ટંકણ ૩ ભ્રમરા ૪ ભ્રમરી ૫ તીડ ૬ માખી ૭ ડાંસ ૮ મચ્છર ૯ પતંગીઆ ૧૦ કંસારી
૧૧ ખડમાકડી૨૦ તિર્યંચ પરોઢિયને એક; તેના ત્રણ ભેદ છે.
૧ જળચર ૨ સ્થળચર ૩ ખેચર ઉર પરિસર
ને ભુજપરિસ એ બે સ્થળચર માંહેલા છે. ૨૧ મનુષ્યનો એક; તેના ભેદ કહે છે . પંદર કર્મ
ભૂમિ ક્ષેત્રના મનુષ્ય. ત્રીસ અકર્મભૂમિ ક્ષેત્રના મનુષ્ય છપન્ન અંતર દ્વીપના મનુષ્ય. એ સર્વ મળી એકસો ને એક ભેદો થયા,
Page #57
--------------------------------------------------------------------------
________________
( ૭ ) રર વાણ વ્યંતરદેવોને એક; તેના બે ભેદ ૧ વ્યંતર
ની નીકાય ૨ વાણુ વ્યંતરની નિકાય ૧ વ્યંતરના આઠ ભેદ ૧ પિશાચ ૨જત ૩યક્ષ ૪ રાક્ષસ ૫ કિન્નર ૬ પુિરૂષ ૭ મહારગ ૮ ગાંધર્વ વાણવ્યતરની નિકાયના આઠ ભેદ તે કહે છે,
૧ અણપનિ ૨ પણપનિ ૩ હસિવાદિ૪ ભૂતવાદિ ૫ કંદી ૬ મહાકંદી ૭ કેહંડ ૮ પતંગ ર૩ જ્યોતિષી દેવોને એક; તેના પાંચ ભેદ,
૧ ચંદ્ર, ૨ સૂર્ય. ૩ પ્રહ. ૪ નક્ષત્ર. ૫ તારા. ૨૪ વિમાનિક દેવોને એક તેના મૂળ બે ભેદ છે.
૧ કલ્પતે આચારવાળા દેવો. તે બાર દેવકના નામ ૧ સાધમ દેવલોક, ૨ ઈશાન દેવલેક. ૩ સનત કુમાર દેવક. ૪ માહિક દેવલક. ૫ બ્રહ્મ વિક. ૬ લાંતક દેવલોક. ૭ મહાશુક્ર દેવલોક. ૮ સહસાર દેવલોક ૯ આનત દેવલોક, ૧૦ પ્રાણત દેવક, ૧૧ આરણ દેવક. ૧૨ અમૃત દેવલોક બીજા કલ્પાતીત એટલે જેને વિષે સ્વાામે સેવક સંબંધ નથી એવા દે તેના મુળ બે પ્રકાર છે. ૧ નવ એક વાસી.
૨ પાંચ અનુત્તર વિમાનવાસી. તેમાં નવમેવેનાં નામ કહે છે. ૧ સુદર્શન. સુપ્રતિબદ્ધ. ૩ મમ્મ, ૪ સર્વ ભદ્ર. ૫ વિશાળ. ૬
Page #58
--------------------------------------------------------------------------
________________
( ૪૮ ) સુમનસ. ૭ એમનસ્ય, ૮ પ્રીતિકર. ૯આદિત્ય.
પાંચ અનુત્તર વિમાનનાં નામ કહે છે. ૧ વિજય. ૨ વિજયંત. ૩ જયંત, ૪ અપરાજિત સવાર્થસિદ્ધ. એ રીતે એ વીસ દંડકના ભેદ સહીત નામ કહાં. હવે પ્રત્યેક દંડકે વીસ દ્વાર
કહેવાય તેના નામ. કારનો અંક૧ પેહેલું શરીર દ્વાર પાંચ પ્રકારે છે. ૧ ઓદારિક શરીર. ૨ વિકિય શરીર. ૩આહારક શરીર.
૪ તેિજશ શરીર. ૫ કામણ શરીર, ૨ અવગાહના દ્વાર તે પ્રત્યેક દંડકે જધન્ય તથા
ઉત્કૃષ્ટ એવા બે ભેદે શરીરનું પ્રમાણુ કહેવું, ૩ સંધયણ દ્વાર છ પ્રકારે છે.
૧ વરીષ નારા સંધયણ ૨ રીષભ નારા સંધયણ ૩ નારા સંધયણ૪ અદ્ધ નારાચ સંધયણ. ૫ કીલકા સંધયણ ૬ છેવકું સંધયણ,
હવે એ સંધયણવાળ જીવ ઉર્ધ્વગતિ ગમન કરે, તે કયા સંધયણવાળા કયાં સુધી જાય તે કહે છે.
૧ વરીષભ નારાચ સંધાયણવાળા મેક્ષ પતિ જાય, ૨ રિષભ રાચ સંજયણવાળા,
Page #59
--------------------------------------------------------------------------
________________
(૪૯)
મામા દેવલોક પર્યંત જાય. ૩ નારાચ સુધ યણવાળા દસમા દેવલાક પર્યંત જાય. ૪ અદ્વૈ નારાચ સંઘયણવાળા, આઠમા દેવલાક પર્યંત જાય, ધ કીલિકા સધયણવાળા, છઠ્ઠા દેવલાક પર્યંત જાય. હું છેવટ્ઠા સયણવાળા, ચાથા દેવલાક પર્યંત જાય. હવે અધાગતિ ગમન કરે તેા કયા સંયણવાળા જીવ ક્યાં સુધી જાય તે કહે છે.
૧ વરીષભ નારાચ સંધયણવાળા સાતમી નરક પૃથિવી. પર્યંત જાય. ૨ રીષભ તારાચ સયણવાળા છઠ્ઠી તરફ પૃથિવી પર્યંત જાય. ૩ નારાચ સાયણવાળા પાંચમી તરફ પૃથિવી પર્યંત જાય, ૪ અર્દ્ર નારાચ સધયણવાળા ચે થી નરક પૃથવી પર્યંત જાય. ૫ કીલિકા સંધય ણવાળા ત્રીજી નરક પૃથિવી પર્વત જાય. હું દેવઠ્ઠા સંધયણવાળા બીજી નરક પૃથિવી પર્યંત જાય. ૪ સ’જ્ઞાદ્વાર દસ પ્રકારે છે તેનાં નામ કહે છે. ૧ આહાર સંજ્ઞા. ૨ ભય સંજ્ઞા ૩ મૈથુન સ'જ્ઞા. ૪ પરિગ્રહુ સજ્ઞા. ય ોધ સંજ્ઞા ૬ સાન સહ્યા. ૭ માયા સ`જ્ઞા. ૮ લેાભ સજ્ઞા. ૯ લાક સજ્ઞા. ૧૦ આધ સ’જ્ઞા. તથા નીચે લખેલી છ સંજ્ઞા સાથે મેળવતાં સાળ પ્રકાર પણ થાય છે. ૧ સુખ સંજ્ઞા, ૨ દુ:ખ સજ્ઞા, ૩ માહુ સ
Page #60
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
જ્ઞા ૪ દુગછા સંજ્ઞા પ શેક સંજ્ઞા. ૬ ધર્મ સંશા. ૫ સંસ્થાન દ્વાર છ પ્રકારે છે.
૧ સમ ચતુરંસ સંસ્થાન ૨ ન્યાધ પરિમંડલ સંસ્થાન, ૩ સાદિસંસ્થાન.૪ મુજ સંસ્થાન. ૫ વામન સંસ્થાન, ૬ હું છક સંસ્થાના અહીં પાંચ ઇંદ્રિના સંસ્થાન કહે છે.
૧ સ્પર્શેન્દ્રિયનું નાના પ્રકારનું સંસ્થાન છેય છે જે સેંદ્રિયનું ખુરપા સરખું સંસ્થાન હેય છે ૩ ઘાણ ઈંદ્રિયનું તિલને કૂલ સરખું સંસ્થાન હોય છે. ૪ ચકુઈદ્રિયનું મસૂરની દાળ સરખું અદ્ધચંદ્રાકારે સંસ્થાન છે. ૫ -
સંદ્રિયનું કલ્પ વૃક્ષના કુલ સરખું સંસ્થાન છે. ૬ કષાયદ્વાર ચાર પ્રકારે છે ૧ મેધ. ૨ માન.
૩ માયા. ૪ લાભ. ૭ વેશ્યા દ્વાર છ પ્રકારે છે.
૧ કૃષ્ણ લેશ્યા. ૨ નીલ લેયા. ૩ કાપિત લેશ્યા ૪ તેજે લેગ્યા. ૫ પદ્મ લેશ્યા. ૬
શુકલ લેગ્યા. ૮ ઈંદ્રિય દ્વાર પાંચ પ્રકારે છે ૧ સ્પર્શઢિય. ૨
રસેંદ્રિય. ૩ બ્રાણેન્દ્રિય. ૪ ચક્ષુદ્રિય. ૫ શ્રોતેંદિય. ૯ સમુદઘાન દ્વારા સાત પ્રકારે છે. ૧ વેદના સમુદધાત. ૨ કયા મુદધાત, ૩ મરણ સમુધાત. 4ધકીય સમુદત પતેજ સમુધાન ૬
Page #61
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
આહારક સમ્રુદ્ધાત, ૭ કેવળી સમુદ્ધાંત. ૧૦ દ્રષ્ટિદ્વાર ત્રણ પ્રકારે છે. ૧ સમ્યક્ દ્રષ્ટિ ૨ મિશ્ર દ્રષ્ટિ ૩ મિથ્યા દ્રષ્ટિ. ૧૧ દર્શનાર ચાર પ્રકારે છે. ? ચક્ષુ દર્શન. ૨ અ ચક્ષુ દર્શન. ૩ અવધિ દર્શન. ૪ કેવળ દર્શન. ૧૨ જ્ઞાન તથા અજ્ઞાન દ્વારમળી આઠ પ્રકાર જ્ઞાન પાંચ પ્રકારે ૧ મતિજ્ઞાન. ૨ શ્રુતજ્ઞાન. ૩ અવધિજ્ઞાન ૪ મન: પર્યવજ્ઞાન. ૫ કેવળજ્ઞાન. અજ્ઞાન ત્રણ પ્રકારે છે.
૧ મતિ અજ્ઞાન. ૨ જીત અજ્ઞાન. ૩વિભ’ગજ્ઞાન. ૧૩ યેાગદ્વાર પદર પ્રકારે છે.
૧ સત્ય મનાયેાગ. ૨ અસત્ય મનાયેાગ
૩ સત્ય મૃષા અને યાગ ૪ અસત્યા ક્યા મનેાગ.
૫ સત્ય વચન યાગ.
હું અસત્ય વચન યાગ.
૭ સત્ય મૃષા વચન યાગ.
૮ અસત્યા મૃષા વચન યોગ. ૯ ઔદારિક ક્રાય યાગ. ૧૦ દારિક મિશ્ર કાયયોગ, ૧૧ વૈદ્રિય કાયયાગ, ૧૨ વષ્ક્રિય મિશ્ર કાયયેાગ
Page #62
--------------------------------------------------------------------------
________________
( ૨ ) ૧૩ આહારક કાગ. ૧૪ આહારક મિશ્ર કાયોગ.
૧૫ કારમણ કાગ. ૧૪ ઉપયોગ દ્વાર બાર પ્રકારે છે. ૧ મતિજ્ઞાન ૨
શ્રત જ્ઞાન. ૩ અવધિ જ્ઞાન. ૪ મન:પર્યવસાન. ૫ કેવળ જ્ઞાન. ૬ મતિ અજ્ઞાન. ૭ શ્રત અને જ્ઞાન ૮ વિભંગ જ્ઞાન. ૯ ચક્ષુ દર્શન. ૧૦ અ
ચક્ષુ દર્શન. ૧૧ અવધિ દર્શન. ૧૨ કેવળ દર્શન. ૧૫ ઉમાત દ્વાર તે પ્રત્યેક દંડકને વિષે એક સમયમાં કેટલા જીવ આવી ઉપજે તેની જધન્ય
તથા ઉત્કૃષ્ટ સંખ્યા કહેવાનું દ્વાર. ૧૬ ચવન દ્વારા તે પ્રત્યેક દંડકને વિષે એક સમ
યમાં કેટલા જીવ ચવે તેની જધન્ય તથા ઉત્ક
છથી સંખ્યા કહેવાનું દ્વારા ૧૭ આયુષ્ય દ્વાર તે ચાર ગતિ આશ્રી ચાર પ્રકારે
છે. તેમાં કયા ક્યા દંડકે કેટલું કેટલું આયુષ્ય
છે તેનું પ્રમાણ કહેવાનું દ્વાર. ૧૮ પર્યાપ્તિ દ્વાર છ પ્રકારે છે.
૧ આહાર પર્યાપ્તિ. ૨ શરીર પથાપ્તિ. ૩ ઈંદ્રિય પર્યાપ્તિ. ૪ શ્વાસોશ્વાસ પથમિ. ૫ ભાષા પર્યાપ્તિ.
Page #63
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
૬ મન પર્યાપ્ત ૧૯ દિગ આહાર દ્વાર છ પ્રકારે.
૧ અો દિશિ આહાર. ૨ ઉર્વ દિશિઆહાર. ૩ પૂર્વ દિશિ આહાર. ૪ પશ્ચિમ દિશિ આહાર. ૫ દક્ષિણ દિશિ આહાર
૬ ઉત્તર દિશિ આહાર. ૨૦ સંજ્ઞા દ્વાર ત્રણ પ્રકારે છે.
૧ દીર્ધકાળની સંજ્ઞા. ૨ હીતોપદેશની સંજ્ઞા.
૩ દ્રષ્ટિવાદોપદેશની સંસા. ૨૧ ગતિદ્વાર તે કયા દંડકને જીવ મરીને ક્યા ક્યા
દંડકમાં જાય તે કહેવાનું દ્વારા રર આગતિ દ્વાર તે પ્રત્યેક દંડકને વિષે કેટલા દંડ
કના જીવ આવી ઉપજે તે કહેવાનું કાર. ૨૩ વેદ દ્વાર ત્રણ પ્રકારે છે. ૧ પુરૂષ વેદ, ૨ સી
વેદ. ૩ નપુંસક વેદ. ૨૪ અલ્પ બહુત્વને દ્વાર અઠ્ઠાણું પ્રકારે છે.
ઇતિ દંડકના બેલ સંપુર્ણ.
Page #64
--------------------------------------------------------------------------
________________
આઠ કર્મની ૧૫૮ પ્રકૃતિએ. કર્મ આઠ છે. ૧ જ્ઞાનાવર્ણય કર્મ રદર્શન વર્ણય કર્મ ૩ વેદની કર્મ. ૪ મોહની કર્મ ૫ આચું કર્મ. ૬ નામ કમ ૭ ગેલ કર્મ ૮ અંતરાય ક. ૧ જ્ઞાના વર્ણય કર્મની પાંચ પ્રકૃતિ છે.
૧ મતી જ્ઞાનાવણું. ૨ શ્રુત જ્ઞાનાવણું. ૩ અવધિ જ્ઞાનાવર્ણ. ૪ મન:પર્યવ જ્ઞાનાવણ. ૫ કેવળ જ્ઞાનાવણ. ૧ પાનાવણય કર્મ સાત બેલે બાંધે.
૧ સિદ્ધાંત શાસ વેચે. ૨ કુદેવની પ્રશંસા કરે. ૩ જ્ઞાનને વિષે સંદેહ આણ. ૪ કુશાસની, કુગીતની પ્રશંસા કરે. ૫ સિદ્ધાંત શાસના મૂળગા અર્થ ભાંજે ૬ પારકા દેષ પ્રકાશે ૭ મિથ્યાત્વ ઉપસે, આ કર્મ બાંધે તેથી વિઘા ન આવે, અને સંસારમાં રૂળે.
એની ત્રીસ કેડા કેડ સાગરોપમની સ્થિતિ છે જેમ આંખે પાટા બાંધ્યા હોય અને દેખાય નહીં તેમ તે કર્મ બાંધનાર પુરુષને જ્ઞાન ઉપજે નહીં. ૨ દર્શના વણીય કરની નવ પ્રકૃતિ છે.
૧ નિદ્રા (સુખે જાગે તે) ૨ નિદ્રા નિતા (દુખે જાગે તે) ૩પ્રચલા (બેઠા ઊભા ઊંધ આવે)
Page #65
--------------------------------------------------------------------------
________________
( ૧ )
૪ પ્રચલા પ્રચલા (હીડતાં ઉંધ આવે) ૫ ધિણશ્રી (જેમાં બલદેવ સરખું બળ હાય અને તેના શ્રેણી તરકે જાય) ૬ ચક્ષુ દર્શન. ૭ અક્ષુ દર્શન. ૮ અવધિ દર્શન. ૯ કેવલદશૅન. એ નવ પ્રકૃતી દસ મેલે બધાય તે દસ માલ કહે છે.
૧ કુતીર્થની સ્તુતિ કરે ૨ કુંદેવની પ્રશંસા કરે ૩ હિંસા કરે. ૪ ગુરૂ હીનાચારીની પ્રશંસા કરે. ધ કુશાસ્રની પ્રશંસા કરે. ૬ મિથ્યાત્વ ઉપર ભાવ રે. ૭ અતિ દુ:ખ અતિ ચાક ધરે. ૮ સમકીતને ઢાષ લગાવે. ૯ કુત્રત પાળે. ૧૦ મિથ્યાત્વ ઉપજાવી ન્યાય માર્ગે ખાલે. એની લીસ કાડાકોડી સાગરોપમની સ્થિ તિછે એ કર્મ પાળીઆ જેવુ છે કેમકે જેવી રીતે રાજાને મલવા જતાં પાળીએ અટકાવે તેમ એ કર્મ ખપાવ્યાં વીના દર્શન ઉપજે નહી. ૩ વેદની કર્મની એ પ્રકૃિતિ છે ૧ સાતા વેદની (સુખ ભાગલેતે) રઅસાતા વેદની(દુ:ખ ભોગવે તે ) સાતા વેદની ૧૪ ખેલે ખાંધે. ૧ યાવત. ૨ દાનવત. ૩ ક્ષમાવત. ૪ વૃત્તવંત. ૫ શીય ળવત. હું ક્રમવંત. ૭ સજમવત. ૮ જ્ઞાનવત. ૯ જિનપુજાવત. ૧૦ જિનચંદન સ્નાત્ર વિચારવત. ૧૧ જિનવનવત, રર ધ્યા ઊપસે
Page #66
--------------------------------------------------------------------------
________________
૧૩ અનુ કપા કરે. ૧૪માં સત્ય બોલે એ ચિાદ બેલે કરી જીવ સંસારમાં સુખ ભેગ બીજી અસાતા વેદની ૧૫ બોલે બાંધે.
૧ મનુષ્યને મારે. ૨ દુ:ખ શેક ધરે. ૩ - વને બંધન ઘાલે. ૪ છેદન કરે. ૫ ભેદન કરે. ૬ ચાડી કરે. ૭ પારકાને પીડા કરે. ૮ જીવને ઘાસ . ૯ આઠંદ કરાવે. ૧૦ પરદ્રોહ થાપણ મેસો કરે. ૧૧ વિધ્વંસ કરાવે. ૧૨ યુદ્ધ કરાવે. ૧૩ પરમાણુ દમે. ૧૪ કેધ ઊપજાવે. ૧૫ પરાઈનિંદા કરે, એ પંદર બેલે સંસારમાં પીંડ પાપે ભરાય. ધણું દુ:ખ પામે. એકમની સ્થિતી ત્રીસ કેડીકેડી સાગરોપમની છે. એકમ મધ ચોપડેલી તરવાર સરખું સમજવું કેમકે તે ધાર ચાટતાં મધની મીઠાસ લાગે તે સાતા વેદની અને જીભ કપાય તે અસાતા
વેદની જાણવી. ૪ થા મેહની કમની ૨૮ પ્રકૃતિ છે.
૧ સંજ્વલને એ પંદર દિવસ સુધી રહે અને તે થકી યથાખ્યાત ચારીત્ર ઉદય ન આવે એ પ્રમાણે માન માયાને લેબ મલી ચાર પ્રકાર થયા. ૨ પ્રત્યાખ્યાનિએ કેધ માન માયાને લાભ એ ચારેની સ્થીતિ ઊતકૃષ્ટી ચાર માસ સુધી અને તેથી સર્વ વિરની પણું ઊય ન આવે, ૩ અપ્ર
Page #67
--------------------------------------------------------------------------
________________
( ૭ ) ત્યાખ્યાનીએ કેધ માન માયા ને લોભ એ ચારેની ઊસ્કૃષ્ટી સ્થીતિ એક વરસની અને તેથી શ્રાવકના બાર વ્રત ઊદ ના આવે, ૪ અંતાનું બધી આ ક્રોધ, માન, માયાને લેભની સ્થિતિ જાવ છો સુધી અને એના ઊદયથી જીવ સમકત ને પામે એ સેલ કષાય કહીએ,
હવે નવ કષાય કહે છે.
૧ હાસ્ય એટલે હસવું તે. ૨ રતી એટલે પિતાનું સુખ દેખી સંતેષ આણ. ૩ અરતી કહેતાં પોતાનું દુ:ખ દેખી દુ:ખ માને. ૪ ભય એટલે બીકથી જ્યાં ત્યાં રડત રહે. ૫ શોક એટલે મુવા ગયાનું દુખ વીસરે નહીં. ૬ દુગા એટલે માઠી વસ્તુ કરતો દેખી નિંદા કરે. ૭ પુરૂષદ એટલે સ્ત્રી ઉપર જેથી અભિલાષા ઊપજે. ૮ સ્ત્રી વેદ એટલે જેથી પુરૂષ ઊપર અભિલાષા ઉપજે. ૯ નપુસંક વેદ એટલે પુરૂષ સ્ત્રી બેઊપર જેથી અભિલાષા ઊપજે.
૧ સમકિત માહનિ. ૨ મિશ્ર મેહનિ. ૩ મિથ્યાત્વ મોહનિ.
એ અઠાવીસ પ્રકૃતી મેહનિ કમની જાણવી તેમાં પહેલા પચીસ કષાયનું નામ ચારીલ મેહનિ કહીએ અને છેલી ત્રણ દર્શન મેહનિ કહીએ.
Page #68
--------------------------------------------------------------------------
________________
( ૧૮ ) હવે ચારીત્ર મેહનિ ૨ બાલે બાંધે. ૧ તિવ્રકષાયના ઊદ કરી. ૨ હાસ્યાદિકે કરી અને દર્શન ન મેહની ૬ બાલ બાંધે તે કહે છે. કેવળજ્ઞાનની નિંદા કરે. ૨ સિદ્ધાંતના વચનની નિંદા કરે, ૩ ગુરૂ શંધની નિંદા કરે. ૪ જિન માર્ગની નિંદા કરે. ૫ અરિહંતની નિંદા કરે. ૬ કુમાર્ગ પ્રકાશે. આવી રીતે જીવ મેહનિ કર્મ બાંધે. જેથી સંસારમાં ડુબેલા રહે અનેક દુ:ખ સહે હનિ કર્મની સીતેર કડાકોડી સાગરોપમની સ્થીતિ છે એ મેહનિ કર્મ મદીરાપાન સરખું છે એટલે જેમ દારૂ પીધેલા માણસને ભલી માઠી વસ્તુને વિવેક ન ઊપજે તેમ મહાનિ કર્મના વિશે જીવ મારે મારું કરતો રહે.
પાંચમું આયુકર્મ કહે છે તેની ચાર પ્રકૃતી છે. ૧ દેવનું આઊખુ ૨ મનુષ્યનું આઊખુ. ૩ તિર્યંચનું આઊખુ. ૪ નરકનું આઊખુ. આયુકમ કેમ બાંધે તે કહે છે. દેવતાનું આયુ ૧૦ બોલે બાંધે તે કહે છે. ૧ થોડો કષાય ૨ નાશ થએમએ ગએ કઈ વસ્તુનો શોક ન કરે ૩ સદા ધર્મવંત બારમું વ્રત ધરે. ૪ સદા સમકીત પાળે. ૫ ધર્મને રાગી. ૬ નિશ્ચય દાતાર. ૭ મહા ધર્મ ધ્યાની, ૮ બાળ તપાસવી. ૯ મહા કષ્ટ કરે. ૧૦ દિવ પુજા કરે. એ દસ બેલે કરી જીવ દેવગતિ પામે. મનુષ્યનું આઉખુ નવ બેલે બાંધે તે કહે છે. ૧
Page #69
--------------------------------------------------------------------------
________________
ગુરૂ પુજા કરે. ૨ ચાડી ન કરે. ૩ જીપ વધ ન કરે. ૪ દાનવંત. ૫ આરંભ ન કરે. ૬ શાસ્ત્રી ભણે. ૭ ન્યાયે કરી લક્ષ્મી મેલ. ૮ પર પીડા ન કરે. ૯ પરજીવને ઉપકાર કરે. એ નવ બેલ કરી જીવ સમદીત, મનુષ્યભવ, જીન ધર્મ પામે
તિર્યંચનું આઉખુ વીસ બેલે બાંધે તે કહે છે. ૧ શીયળ રહીત. ૨ પરને ઠગે. ૩ખોટું બેલી મિથ્યાત્વ પિ. ૪ કુકમ ઊપદેશે ૫ તોલ માપ ખોટાં કરે. ૬ માયા કરે. ૭ વચન ખાટાં બોલે. ૮ કુડી સાખ ભરે. ૯ ખરા ગંધમાં ખોટે મેળવી વેચે. ૧૦ કપુર કસ્તુરી માંહે ભેળ કરે. ૧૧ કેસર માંહે ભેળ કરે ૧૨ હીંગ માટે ભેળ કરે. ૧૩ રૂપ સોને માંહી ભેળ કરે. ૧૪ અણહતી જુઠી આળ ચઢાવે. ૧૫ ચોરી કરે. ૧૬ વેઠ કરાવે. ૧૭ ધી તેલ ભેળે. ૧૮ કપાત લેશ્યા. ૧૯નિલ લેગ્યા. ૨૦ આર્તધ્યાને.
નરકનું આખુ ર૦ બેલે બાંધે તે કહે છે ૧ મદ મચ્છર પણ કરે. ૨ લાભ કરે. ૩ અહંકાર ઘણે કરે. ૪ મિથ્યાત્વે રાચે. ૫ છવ મારે. ૬ અસત્ય બોલે. ૭ અતિ કાયર હોય. ૮ ભેદ ભેદ ન જાણે ૯ ચોરી કરે. ૧૦ નિત્ય વિષય છે. ૧૧ લાલચ કરી સુખ ભેગ. ૧૨ જિન સંધની વાત કરે ૧૩ જીવહિંસા કરે. ૧૪ જિનપુજા રહીત ૧૫
Page #70
--------------------------------------------------------------------------
________________
શીયળ રહીત ૧૬ મદીરા પાન કરે. ૧૭ રાત્રી ભોજન કરે. ૧૮ મહા આરંભ કરે. ૧૦ રૂદ્રધ્યાન કરે. ૨૦ કૃષ્ણલેખ્યા. એવી રીતે આઉખા કર્મની પ્રકૃતિ પુરી થઇ એની સ્થિતી તેત્રીસ સાગરોપમ પ્રમાણે છે. એ કર્મ હેડ સરખું જાણવું જેમ હેડમાં ધાલે નીકળી ના શકાય તેમ એ આઉખું ખપાવ્યા વિના મારે નહીં.
હવે છઠું નામ કર્મ કહે છે તે કર્મની ૧૦૩ પ્રકૃતિ છે તેમાં મુલગે ભાંગે ૯૩ પ્રકૃતિ છે. વળી ભેદાંતરે ૬૭ તેમાં વળી ભેદાંતરે ૪ર છે. અહીંયા એક સાને ત્રણ પ્રકૃતિ કઈ કઈ તે કહે છે ૧ તિર્યંચગતિ. ૨ નરકગતિ. ૩ મનુષ્યગતિ. દેવગતિ. ૫ એકેકી. ૬ બેઈકી. ૭ તઈદ્રી. ૮ ચારિતી. ૯૫ચિંકી. ૧૦ ઉદારિક શરીર. ૧૧ વૈકીય શરીર. ૧૨ આહારક શરીર. ૧૩ તેજસ શરીર. ૧૪ કાણુ શરીર. ૧૫ ઉદારીક અંગોપાંગ. ૧૬ વૈકીય અંગે પાંગ. ૧૭ આહારક અંગોપાંગ. ૧૮ ઉદારીક ઉદારીક બંધન. ૧૯ ઉદારિક તેજસ બંધન. ૨૦ ઉદારીક કાર્પણ બંધન. ૨૧ ઉદારીક તેજસ કામણ બંધન. રર. કીય વકીય બંધન. ૨૩ વિક્રીય તેિજસ બંધન. ૨૪ વિકીય કામણું બંધન. ૨૫ વેકીય તૈજસ કામણ બંધન- ૨૬ આહારક આહારક બંધન. ૨૭ આહારક તેિજસ બંધન. ૨૮ આહારક કામણ
Page #71
--------------------------------------------------------------------------
________________
(૬૧)
બંધન. ર૯ આહારક તેજસ કામણ બંધન. ૩૦ તેજસ તેજસ બંધન ૩૧ તેજસ કામણ અધન. ૩૨ કામણ કાર્મણ અધન. ૩૩ ઊદારીક સધાતન. ૩૪ વૈક્રીય સધાતન. ૩૫ આહારક સધાતન. ૩૬ તેજસ સધાતન. ૩૭ કાર્યણ સધાતન. ૩૮ વરીષભનારાચ સંધયણ. ૩૯ રીષભ નારાચ સઘણ. ૪૦ નારાચ સંધયણ. ૪૧ અર્ધ નારાચ સધયણ. ૪૨ કિલીકા સંધયણ. ૪૩ છેવટું સાયણ. ૪૪ સમ ચતુર્સ સસ્થાન. ૪૫ ન્યત્રેાધ સંસ્થાન, ૪૬ સાદિ સસ્થાન. ૪૭ વામન સસ્થાન. ૪૮ કું૪ સસ્થાન, ૪૯ હુંડક સંસ્થાન. ૫૦ કૃષ્ણ ૧હું. ૫૧ નિલ વર્ણ, પર રક્ત વર્ણ, ૫૩ પીત વર્ણ. ૫૪ શ્વેત વર્ણ. ૫૫ સુરભી ગધ. પ૬ દુરભી ગંધ. ૫૭. તીખા સ્વાદ. ૫૮ કડવા સ્વાદ. પ૯ કસાયલા સ્વાઢ. ૬૦ ખાટા સ્વાદ. ૬૧ મધુરા સ્વાદ. દુર શિત સ્પર્શ. ૬૩ ઊષ્ણુ સ્પર્શ. ૬૪ ભારી સ્પર્શ ૬૫ હલવેા સ્પર્શ. ૬૬ ખરખરા સ્પર્શ. ૬૭ સુંવાળા સ્પર્શ. ૬૮ લુખા સ્પર્શ. ૬૯ ચાપડા સ્પર્શ. ૭૦ નરકાનુપૂર્યાં. ૭૧ તિર્યંચાનુપૂર્વી, ૭૨ મનુષ્યાનુપૂર્વી ૭૩ દેવાનુપૂર્વી, ૭૪ શુભ વીહાયા ગતિ. ૭૫ અશુભ વીહાયા ગતિ. ૭૬ ત્રસ નામકર્મ. ૭૭ માદર નામકર્મ ૭૮ પર્યાપ્તિ નામકર્મ. ૭૯ પ્રત્યેક નામકર્મ, ૮૦ શીર નામકર્મ, ૮૧ શુભ નામકર્મ
Page #72
--------------------------------------------------------------------------
________________
૮૨ સભાગ્ય નામકર્મ. ૮૩ સુવર નામકર્મ. ૮૪ આદેય નામકર્મ. ૮૫ જશ નામકર્મ. ૮૬ થાવર નામકર્મ. ૮૭ સુક્ષ્મ નામકર્મ. ૮૮ અપયાપ્તિ નામકર્મ ૮૯ સાધારણ નામકર્મ ૯૦ અથિર નામકર્મ. ૯૧ અશુભ નામકમ. ૯ર દુરભાગ્ય નામકર્મ ૯૩ દુસ્વ૨ નામકર્મ જ અનાદેય નામકર્મ ૯૫ અયશ નામકમ. ૯૬ પરાઘાત નામકર્મ. ૯૭ ઊધાત નામકર્મ. ૯૮ આતાપ નામકર્મ. ૯૯ ઊધાસ નામકર્મ. ૧૦૦ અગુરૂ લધુ નામકર્મ. ૧૦૧ તિર્થંકરનામકર્મ ૧૦૨નિવાણ નામકર્મ ૧૦૩ ઉપધાત નામકર્મ. એ નામકર્મ. સંક્ષેપે કહ્યાં. ૩ બેલે જીવ ઉત્તમ નામકર્મ બાંધે તે કહે છે. ૧ જિન ધર્મરક્ત. ૨ જીવ દયાવંત. ૩ મુક્તિગતિની ચિંતા કરે. જીવ પાપુઆ નામકર્મ આઠ બોલે બાંધે તે કહે છે. ૧ મહામિથ્યાત્વ + અધર્મી. ૩ દાન ન દેને બીજાને દેતાં વારે ૪ જિન મંદિર પડાવે. ૫ કઠેરભાષા બોલે. ૬ મહાપાપ આરંભ કરે. ૭ પરનિંદા કરે. ૮ પરહ કરે. એ કર્મની સ્થિતિ વોસ કેડીકેડી સાગરોપમની છે. એ નામકર્મ ચિતારા સરખું જાણવું. જેમ ચિતારે અનેક પ્રકારે ચિત્રામનાં રૂપ કરે તેમ નામ કી જીવ નવાં નામ કર્મ બાંધે. હવે સાતમું નેત્ર કર્મ કહે છે. ગાત્ર કમની બે પ્રકૃતી છે.
૧ ઊચ ગોત્ર ૨ નીચ ગોલ.
Page #73
--------------------------------------------------------------------------
________________
( ૩ ) ઊંચગોત્ર સોળ બેલે બાંધે તે સેળ બાલ કહે છે.
૧ સમકિતવંત. ૨ શીયળવંત ૩ વિનયવંત. ૪ અદત્તન લે. ૫ સાધુની વૈયાવચ કરે. ૬ આચાર્યની ભક્તિ કરે. ૭ સિદ્ધાંતની ભકિત કરે. ૮ બહુશ્રતની ભક્તિ કરે. ૯ નિરંતર સંવેગ. ૧૦ યથા શક્તિ દાન દે. ૧૧ યથાશક્તિ તપ. ૧૨ સાધુને દાન સનમાન. ૧૩ અરિહંતની ભક્તિ. ૧૪ ઉભયકાળે પડિહામણું કરે. ૧૫ તિર્થંકરનો માર્ગ સાધે ૧૬ સહમી વચ્છલ કરે. એ સેલ બોલે જીવ તિર્થંકર ગેર બાંધે.
નીચ ગોલ પાંચ બેલે બાંધે તે કહે છે.
૧ પારકા ગુણ ઢાંકે. ૨ અવગુણ કહે ૩ ચાડિી કરે. ૪ અણસાંભળી વાત ચલાવે. ૫ અણુદીઠાને દીઠુ કહે. એ પાંચ બેલે નીચ ગેલ બાંધે. એની સ્થિતિ વીસ કેડાછેડી સાગરોપમ પ્રમાણે છે. એ કર્મ કુંભાર જેવું છે જેમ કુંભાર માટીના પીડ થકી જેવી જાતનું વાસણ ચિંતવે તેવું કરે. તેમ ચારેતીમાં જીવ ઊંચ નીચ ગોત્ર બાંધે.
હવે આઠમુ અંતરાય કર્મ કહે છે અંતરાચકર્મની ૫ પ્રકૃતિ છે. ૧ દાનાંતરાય ૨ લાભાાંતરાય. ૩ ભેગાંતરાય, ૪ ઉપભેગાંતરાય. ૫ વિયાંતરાય. એ કર્મ ર૩ બેલે બંધાય તે કહે છે. ઉપર કહેલા પાંચ
Page #74
--------------------------------------------------------------------------
________________
અંતરાય કરે. ૬ કરૂણું નહીં. ૭ દીનદયામણું જીવ ઉપર કોપે ૮ અસમર્થ જીવ ઉપર કેપે ૯ ગુરૂને અનુસરે નહીં. ૧૦ તપસી ન વાંદે ૧૧ જિનપુજા નિષેધે ૧૨ જિન વચન ઊથાપે. ૧૩ જિન ધર્મમાં વિઘ કરે. ૧૪ સુત્ર ભણતાં અંતરાય કરે ૧૫ ભલાં પદ ભણતાં અંતરાય કરે, ૧૬ રૂડે માર્ગે ચાલતાં અંતરાય કરે ૧૭ પરમાર્થ કહેતાં હાંસીફરે ૧૮ વિપરિત પ્રકાશે ૧૯ અસત્ય બોલે. ૨૦ અદત્તલે. ૨૧ માઠા કર્મ પ્રકાસે ર૨ સિદ્ધાંતની હીલણ (નિંદા) કરે. ૨૩ સિદ્ધાંતની આશાતના કરે. એ તેવીસ બેલે અંતરાય બંધાય. એની સ્થિતિ લીસ કડાકાડી સાગરોપમની છે. એ કર્મ ભંડારી સરખું છે જેમ રાજા કહે અહો ભંડારી ફલાણી વસ્તુ આપ ત્યારે ભંડારી આપે તો પામીએ તેમ અંતરાય કમેં ભારે વિશમ જાણવું. એ રીતે આઠ કર્મની એકસે અઠાવન પ્રકૃતિ ખપાવીને જીવ મુક્તિએ પોચે એવું જાણી જીવે આપણા કર્મનો વિચાર સદાએ ચિંતવે. મુક્તિ પથ પિચવા ભણી ભાવના ભાવવાથી થોડા કાળમાં ઘણું ભવ સ્થિતી ખપાવી સદ્હણ થકી કેવળજ્ઞાન ઊપજાવે મુકિતપંથ પિહેચે તે માટે જીવે સદાય ધરમને વિશે ઉદ્યમ કરવો. ઇતિ આઠ કર્મની એક અઠાવન પ્રકૃતિ સંપૂર્ણ.
Page #75
--------------------------------------------------------------------------
________________
અલ ગુણમાળા બત્રીશી.
દેવ સદા અહિંત મુજ, ગુરૂ ગુણવંત સુસાધ; ધર્મ દયાધુર જિન કથીત, એ સમકિત મેં લાધ. ૧ અગ્યાનાદીક અડદશ દોષ, વર્જિત દ્વાદશ ગુણમણિ કેશ; આદિકારાદિક સ્તવને વેગ, તે અરિહંત દેવ નીરોગ ૨ સમ્પ દર્શન ગ્યાન ચરિત્ર, રવ વ્યયિ શિવપંથ પવિત્ર તમે જે ગણિ પાઠક યતી, કરે પ્રજવ સુગુરૂ જીનમતિ. ૩ હિંસાદિક જે પાપ અઢાર, તે ઉપાધિ કરી રહિત ઉદાર, સમકિત વિનયદયા જસુમૂલ તે જીન ધરમ કરમ પ્રતિકુળ.૪ શ્રી અરિહંતાદીક પદ પંચ, તાસ નમણુ હત પાપ પ્રપંચ; સહુ મંગળમેં મંગળ મુખી,વલી તેનમણુકરતશીવ સુખી ૫ શ્રી અરિહંત દેવ તસુ શ્રમણ, સુગુરૂ સુધર્મ પંચ પદ નમણુક એહ વસે નીત જાકેમણે, તે નર ધન્ય કૃતાર ગણે. ૬ ચઉ કસાય ષટ હાસ અગ્યાન, હિંસા જૂઠ અદત્તાદાન; પ્રેમ પ્રસંગ મદ મછર એવ, અડદશ દશ રહિતજિન દેવ,૭ રાગ દ્વેશ અવિરતિ મિથ્યાત હાસ્યાદિષટ કામ વિખ્યાત વિધ પંચ નિદ્રા અજ્ઞાન, અડદશ દોષ રહિત ભગવાન, ૮ ભામંડલ અશક તરૂ ઈષ્ટ, દુંદુભિ દિવ્ય ધ્વનિકજ વૃષ્ટ; સિંહાસન ચામર વર છલ, પ્રાતિહાર્ય વસુ જિનવર યત્ર. ૯ ચાંન વચન પુજા એ ત્રયે, કષ્ટ નાશ ચા અતિશયે; પ્રાતિહાર્યઅડઅતિશયચાર,ઇમ અરિહંતતણા ગુણબાર. ૧૦ પરમ ધ્યાન દર્શન સુપવિત્ત, અક્ષય સુખ લાયક સમકિત્ત,
Page #76
--------------------------------------------------------------------------
________________
અચલ અમૂર્ત અનવગાહસ, વિર્ય અનંત સિદ્ધ ગુણ વસૂ. ૧૧ લોચણ શ્રેત્રઘાણ રસ ફરસ, ઇંદ્રિય પાંચ દમણ ગુણ સર; ક્રાધ માન માયા વલીભચાઉ કષાય વર્જન ગુણ શોભ.૧૨ સી નપુસ પશુ થાનક હરે, કથા કામનીનિ નવિ કરે; સી આસન નહિ બેસે કહિ જુએ સરાગ દ્રષ્ટિએ નહિ. ૧૩ ભિંત કના અંતરે જિહાં, સ્ત્રી શબ્દાવે ન વસે તિહાં; કવિ સંભારે પૂરવ ભેગ, ન કરે સરસહાર ભવ રેગ. ૧૪ વલી ન કરે અતિ માત્રાહાર, વરજે દેહ શોભ મૂંગાર; બ્રહ્મચર્યની એ નવ વાડ, પામે ન પડે શીળે ધાડ. ૧૫ હિંસા જુઠ અદત્તાદાન, મૈથુન પરિગ્રહને પચખાણ ત્રણ કિરણ ત્રણ યોગે જય, પાંચ મહાવ્રત કહીયે તેય. ૧૬ ઇ ભાષા વલી એષણ, ગ્રહણ નીખે પણ પરિષ્ટાપણ સમિતિ પંચ વલી મન વચકાય ગોપ ત્રણ ગુપ્તિ ગુણ થાય.૧૭ ગ્યાનાચાર દશનાચાર, વલી ચારિત્રાચાર ઉદાર, તપાચાર સુવિચાર, ગુણ છલીસ સુરીના સાર, ૧૮ અંગ અગ્યારે બાર ઉવંગ, ચરણ કરણ સત્તરિ બે ચંગ; અથવા અંગ પૂર્વ પચવીસ ગુણ પાઠક મુનિરાજ જગીસ.૧૯ પાંચ મહાવ્રત પણ ગુણ સંચ, ઈંદ્રિય પાંચ દમણ ગુણપંચ, ચઉ કસાય વજન ગુણ યાર, વર વૈરાગ્ય ક્ષમા ભંડાર. ૨૦ ભાવ કરણગ ત્રય સાચ,મુધારણ મન તનુ વળી વાચ સભ્ય દર્શન ગ્યાન ચરિત, ત્રણ ત્રણ ગુણ નવક પવિત્ર ર૧ શીતોષ્ણાદિ વેદના સહન, મરણાંતક ઉપસર્ગ સુસહન; એ સગવીસ ગુણે સપ, શિવ સાધક સાધુ તે ધજ. રર
Page #77
--------------------------------------------------------------------------
________________
( ૬૭ ) અષ્ટાતર શત ગુણ મણી માલ, કંઠ કર ભધિયણ વિધિ નાલ; નિરૂપમ ચાદ પુર્વને સાર, સારે સયલ કાજ નિરધાર. ૨૩ આતમ પટલ ખાલણ ખાર.સકલ કુશળ વલ્લી જલધાર; સા ગુણમાળા કંઠે કરી, શેઠ સુદર્શનને શીવ વરી. ર૪ અષ્ટ પ્રકાર વ્યાંનાચાર, કાળ સુવનયાદિક ઉરધાર; તત્વ અતત્વ તણી ઓળખાણ થાય જેથી તે છે ગ્યાન ૨૫ વસુવિધ દર્શનને આચાર, તે નિસંક્યતાદિક હીતકાર; જિન વચને સાચે શ્રધાન, તે સમ્યક દર્શન ભવિ જાન. ૨૬ પાંચ સમીતિ લણુ પ્રિસાર, ચરણ ચાર અષ્ટ પ્રકાર; નિજ ગુણ થિરતા રાંવર સાર, તે ચારિત્ર મોક્ષ દાતાર. ૨૭ બાહ્ય અભિંતર તપ વિધ બાર, અણસણાદિતે તપઆચાર. અનોપમ જ જેનિજધ્યાન.તેતપજાણે ચતુર સુજાણ ૨૮ દશન ગ્યાન ચરણ તપ શુદ્ધ, ચતુર મિલાપ મેક્ષ આવિરૂદ્ધ જામણ મરણ ઉપદ્રવ રહિત,સદા અસ્થિતથિગુણસહિતર ભાવ રોગ વસુ કમ નિરસ્ત, પાંચ અનંત અનંત પ્રશસ્ત; અજ અવિનાશી અવ્યાબાધ રિદ્ધિ બુદ્ધ પરમાતમ સાધા.૩૦ મેક્ષ વિશુદ્ધ આતમા એક, ભેદ ન કરી નામ અનેક; તે સાધાતજિ કર્મ નિધાન કરી સુપરે ભવિનવ પદધ્યાન ૩૧ સય ઓગણીસ બત્તીસે સાલસુગુરૂ બુદ્ધિ બળ લહીરસાલ; રાજપુરે ગુણમાળા રચિ, મેહ નિવારણ કારણ સચિ. ૩ર
ઇતિ ગુણમાળ સંપુર્ણ.
Page #78
--------------------------------------------------------------------------
________________
જાહેર ખબર. સવ જેનબંધુઓને ખબર આપવામાં આવે છે કે આ પુસ્તક નીચે લખેલે ઠેકાણેથી રોકડી કિંમતે મળશે. દેશાવરવાળાને ટપાલ ખરચ જીદ પડશે.
શા૦ બાલાભાઈ કકલભાઈ માંડવીની પોળમાં નાગજીભુદરની પળ.
અમદાવાદ શા ફકીરચંદ કલાભાઈ ઠેઠ માણેકચોક પોલીસની ચેકી.
શા૦ અમરચંદ ઘેહેલાભાઇ જનધર્મ પ્રસારક સભાના સેક્રેટરી
મુ કાવનગર.
Page #79
--------------------------------------------------------------------------
_