Book Title: Laghu jain siddhant
Author(s): Gopaldas Baraiya
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 12
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism) (૮) [ રત્નત્રયસંયુpT:] રત્નત્રયથી સંયુક્ત, [ Pરી: જિનથિતપવાર્થવેશ:] જિનકથિત પદાર્થના શૂરવીર ઉપદેશક અને [ નિ:bjક્ષમાવસંહિતા:] નિઃકાંક્ષભાવ સહિત: [છુંદશી:] આવા, [ઉપાધ્યાયી:] ઉપાધ્યાયો [અવન્તિ ] હોય છે. ૭૪. (૫) સાધુનું સ્વરૂપ નિગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે; ચઉવિધ આરાધન વિષે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. ૭૫. [ વ્યાપારવિપ્રમુpT:] વ્યાપારથી વિમુક્ત (-સમસ્ત વ્યાપાર રહિત), [વતુર્વિધારાધનાસરજી]:] ચાર પ્રકારની આરાધનામાં સદા રક્ત (-લીન), [ નિર્ધી:] નિર્ગથ અને [ નિર્ણોદા:] નિર્મોહ- [તાદશા:] આવા, [ સધવ:] સાધુઓ [ ભવન્તિ] હોય છે. ૭૫. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 132