________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૮૫) પ્રશ્ન:- (૨)
હોં જાને થા એકહી, ઉપાદાન સોં કાજ;
થકે સહાઈ પોન બિન, પાની માંહિં જહાજ. ૨ પ્રથમ પ્રશ્નનો ઉત્તર:
જ્ઞાન નૈન કિરિયા ચરન, દો શિવમગ ધાર; ઉપાદાન નિશ્ચય જહાઁ, તહેં નિમિત્ત વ્યૌહાર. ૩
અર્થ:- સમ્યગ્દર્શન-જ્ઞાનરૂપ નેત્ર અને જ્ઞાનમાં ચરણ અર્થાત લીનતારૂપ ક્રિયા બન્ને મળીને મોક્ષમાર્ગ જાણો. ઉપાદાનરૂપ નિશ્ચયકારણ
જ્યાં હોય ત્યાં નિમિત્તરૂપ વ્યવહારકારણ હોય જ છે.
ભાવાર્થ:- (૧) ઉપાદાન તે નિશ્ચય અર્થાત સાચું કારણ છે, નિમિત્ત વ્યવહાર અર્થાત્ ઉપચાર કારણ છે સાચું કારણ નથી, તેથી તો તેને અહેસુવત્ કહ્યું છે. અને તેને ઉપચાર (આરોપ) કારણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com