________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૯૪) (૨) સમ્યગ્દર્શન નૈમિત્તિક છે અને સમ્યજ્ઞાનીના ઉપદેશાદિ નિમિત્ત છે. ( આત્માનુશાસન ગા) ૧૦ ની ટીકા)
(૩) સિદ્ધદશા નૈમિત્તિક છે અને પુદ્ગલ કર્મનો અભાવ નિમિત્ત છે. (સમયસાર, ગા. ૮૩ની ટીકા)
(૪) જેવી રીતે અધઃકર્મથી ઉત્પન્ન અને ઉદ્દેશથી ઉત્પન્ન થયેલ નિમિત્તભૂત (આહારાદિ) પુદ્ગલદ્રવ્યનો ત્યાગ ન કરતો આત્મા (મુનિ) નૈમિત્તિકભૂતબંધસાધકભાવનું પ્રત્યાખ્યાન (–ત્યાગ) કરતો નથી તેવી જ રીતે સમસ્ત પરદ્રવ્યનું પ્રત્યાખ્યાન ન કરતો આત્મા તેના નિમિત્તથી થવાવાળા ભાવને ત્યાગતો નથી.” આમાં જીવનો બંધસાધકભાવ નૈમિત્તિક છે અને તે પરદ્રવ્ય નિમિત્ત છે.
(સમયસાર, ગાથા ૨૮૬-૮૭ની ટીકા ) ૧૩૭ પ્ર. મિથ્યાત્વ કોને કહે છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com