Book Title: Kayvanna Shethnu Saubhagya
Author(s): Chandulal M Shah
Publisher: Sanskruti Rakshak Sastu Sahitya Karyalay

View full book text
Previous | Next

Page 319
________________ વન્નાસેઠનું સૌભાગ્ય આગેવાન, ધૃતપુણ્ય અને તેના પુત્ર કલ્યાણ, મીઠાઇવાળા અને સ્વમસ્ય જિનદત્તશેડના મુનિમ સાથે તેમના ચાર પુત્રો હાજર હતા. દરબારનું પ્રાથમિક કાર્ય પૂરું થયા પછી મહામ`ત્રીએ પેાતાનુ" ભામણું શરૂ કર્યું. ૩૧૦ “આપણા મહારાજને પ્રિય હાથી સેચનઃ જ્યારે જળમાં જળચરનાં પંઝામાં સપડાયા હતા ત્યારે તેની મુક્તિ જળાંત મણિના પ્રાવે થઇ હતી. તે મણિ આપણા નગરના એક મીઠાઇવાળા પાસેથી મળી અબ્યા હતા. તેની ખરી માલિકી આપા નમરના વિવેકી પુરૂષ કૃતપુણ્યરોડની છે. તે શુ મૂળ તે સ્વગસ્થ શેઠે જિનદત્તશેઠને હતા. પણ તેની સાથે બીજા ત્રણ મણિ જિનાત્ત શેઠને ત્યાંથી તેમન મૃત્યુ પછી કૃતપુણ્ય શેઠને આપવામાં આવ્યા હતા. રાજ્ય તરફથી જાહેર કરવામાં આવેલા ઇનામ પર ખરા હકક તેમનેા છે, પરતું મીઠાઇવાળાને નિરાશ કરવામાં નહિ આવે. હવે આપણા રાજ્યના ક્રાયદાઓમાંથી એક ઢાયો ફેરવી નાંખવાની મહારાજાએ મને આજ્ઞા કરી છે. કાઇપણ માણસ નિઃગ્નતાન મૃત્યુ પામે ત્યારે તેની સધળી મિલ્કત રાજ્યના ભડારમાં જાય, એવા એક ૪. આપણુ રાજ્યના છે. મહારાજની ઇચ્છા છે કે એ કામઢા બંધ કરવા. એ કાયદાથી અનેક છૂપાં પાપે થતાં ડ્રાય છે. જે કાયદાના કારણે સમાજમાં–પ્રજામાં ગુન્હાઓ થાય, અત્યાચાર, અનાચાર પાપ, હિંસા અને ડાકાયતી વધે તે કાયદા કપણ રાજ્યમાં હાવા ન જોઇએ. કાયદા એટલે પ્રજાનું રક્ષણ અને તેની ઉન્નતિ. કાયદા વડે તે! સમાજમાંથી અસંસ્કાર, ચારી, લૂંટફાટ; અસત્ય અને હિંસા ઘટવાં જોઇએ. તે તો ન ઘટતાં બીજા એવાં અનિષ્ટ તાનુ જોર જો વધતુ જાય, તે! તેત્રા કાયદાએ! એટલે કાયદાએ નહિ પણ ગુલામી—એક જાતનું ભધન કહેવાય. એક માણુસને ઓછામાં ઓણ દિવસમાં બે વખત ખાવા

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322