SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ વણુાથી શરીર તૈયાર થાય છે, તે પુદ્ગલવણા એટલી અધી સૂક્ષ્મ છે કે છદ્મસ્થળવાની ચમ ચક્ષુથી જોઈ શકાતી -નથી. પરંતુ પરિણામ પામી શરીરરૂપે તૈયાર થતાં, તે વ ણાનું અસ્તિત્ત્વ જરૂર સાબિત થાય છે. ઔદારિકાસ્ક્રિ ( ઔદારિક–વૈક્રિય-આહારક-તેજસ–કાણુ ) વણાનાં પુર્દૂગલામાં શરીરરૂપે પરિણમવાની ચેગ્યતા તે છે જ, પરંતુ તેને પરિણામ પમાડવામાં કાણું વાનાં જ પુદ્દગલા નિમિત્તરૂપે મને, ત્યારે જ તે પરિણમી શકે છે. અને તે પણ જીવની સાથે દૂધ પાણીની માફક એકમેક થઈ રહેલ, અને પુગવિપાકી કર્મી તરીકે ઓળખાતા, કાર્માંણુ વગણાનાં પુદ્ગલા જ, આ ઔદ્યારિકાદિ પુદ્ગલેને, શરીરરૂપે પરિણ, માવવામાં, નિમિત્ત પામી, ઔદ્યારિકાદિ વણાના પુદ્ગલામાંથી સંપૂર્ણ શરીરરૂપે થતું પરિણમન, જીવના પ્રયત્ને જ થાય છે. એટલે શરીર રચના થવામાં ઔદારિકાદિ વ ણુનાં પુદ્ગલા, તથા પુગવિપાકી કમ પ્રકૃતિએ અને જીવને સ્વપ્રયત્ન, આ ત્રણેનેા સચૈાગ થાય, ત્યારે જ શરીર ખની શકે છે. એ ત્રણેમાંથી એકના પણ અભાવે શરીર અની શકતું નથી. 1 ઈશ્વર અવતાર ધારણ કરે નહિ કથી સ થા મુક્ત થઈ માક્ષ પ્રાપ્ત કરનાર આત્માએ શરીર રહિત હૈાય છે. તેમ તે શરીર મનાવતા પણ નથી. સૌંસારમાં અવતાર લેવાની ઉપાધિથી તેએ સર્વ થા મુક્ત હાય છે. કારણ કે અવતાર લેવામાં શરીર ધારણ કરવું
SR No.011518
Book TitleJain Darshan ma Anu Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy