Book Title: Gujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Author(s): Dhananjay J Jain
Publisher: Jaypadma Prakashan

View full book text
Previous | Next

Page 60
________________ હેમચંદ્રાચાર્ય [ ૪૧ વન્દન કરવા આવ્યા. તેમની બંધ મુઠ્ઠીમાં “હરડે’ હતી. હેમચન્દ્રાચાર્યે પુછ્યું : “મન્નીશ્વર ! હાથમાં શું છે ?” કપર્દીએ જવાબ આપ્યોઃ હરડઈ” (“હરડઈ એ હરડે માટે પ્રાકૃતભાષામાં વપરાતે શબ્દ છે.) હેમચન્દ્રાચાર્યે સિમત સાથે શ્લેષ કરતાં કહ્યું? “હું રડઈ ? અર્થાત્ હજી “હું રડે છે ?” વર્ણાક્ષરેમાં “” છેલે હેવાથી રડે છે, એમ કહેવાતું હતું. ત્યારે કપર્દી હેમચન્દ્રાચાર્યને કલેષ સમજી ગયા. તેમણે કહ્યું : “ના ! ગુરુદેવ ! પહેલાં રડતે હતે. કેમ કે તે વર્ણાક્ષરેમાં છેલે છે. પરંતુ હવે તો આપના નામમાં શું પ્રથમ આવી ગયે. તેથી હવે હું હસે છે.” શત્રુ પ્રત્યે સમષ્ટિ-મિત્રષ્ટિ દેવાધિ પંડિતને હેમચન્દ્રાચાર્ય પ્રત્યે ઈર્ષ્યાભાવ હતે. છતાં ય સૂરિદેવ તો તેના પ્રત્યે પણ નિર્મળ સ્નેહભાવ-મિત્રભાવ રાખતા હતા. સિદ્ધરાજે રાજવિહાર જિનાલય બંધાવ્યું હતું. તેમાં ભગવાન શ્રી આદીશ્વરપ્રભુની પ્રતિષ્ઠા-પ્રસંગે દેવબોધિ ત્યાં આવ્યા હતા. દેવાધિ પ્રખર પંડિત હતું. તેણે એક સંસ્કૃત-લક કહ્યા. જેમાં જિનભગવાનની સ્તુતિ કરવામાં આવી હતી. તે કને ભાવાર્થ આ પ્રમાણે હતું ઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kuwatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132