Book Title: Gujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Author(s): Dhananjay J Jain
Publisher: Jaypadma Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ આ પુસ્તિકામાં સર્વજન ગ્રાહ્ય બને તે રીતે, સરળ અને સુચારુ શૈલી દ્વારા હેમચન્દ્રાચાર્યજીની જીવનકથાને, મહત્વના પ્રસંગે કે ઘટનાઓને સાંકળી લેવાપૂર્વક લખવાને પ્રયાસ કરાયો છે. સદ્દગુણ પુરુષ પ્રત્યેની અંતરંગ ભક્તિ એ જ જેનું સુફળ છે તેવા, આ આલેખનની પ્રેરણાનું શ્રેય છે ? મારા અનત ઉપકારી, પિતા-ગુરુદેવ પૂજનીય-વંદનીય, સાધુપ્રવર મુનિરાજ શ્રી જયચન્દ્રવિજયજી મહારાજને ! તેઓશ્રીની ખાસ પ્રેરણાથી જ હું આ જીવનથાને આલેખી શક્યો છું. વંદન તે ઉપકારમૂર્તિને ! | હેમચન્દ્રાચાર્યજીના તેજસ્વી બહિરંગ વ્યક્તિત્વ વિષે અને ઓજસ્વી અંતરંગ અસ્તિત્વ વિષે આછેરી ઝલક તે તેમની આ જીવનપરિચયની પુસ્તિકા દ્વારા જ પમાશે. તેથી તે અંગે અહીં વિશેષ કશું કથવું નથી. અહીં તે હું માત્ર કૃતજ્ઞતાનું જ પ્રગટીકરણ કરીશ. આ પુસ્તિકાના આલેખનમાં મુખ્યત્વે મેં આટલા ગ્રન્થ આધારરૂપે નજર સમક્ષ રાખ્યા હતા. (૧) પૂ. પંન્યાસપ્રવર ગુરુદેવ શ્રી ચન્દ્ર ખરવિજયજી મહારાજ-લિખિત અષ્ટાક્ષિકાપ્રત. (૨) ધૂમકેતુ લિખિત – “હેમચન્દ્રાચાર્ય (૩) છે. રમણલાલ ચી. શાહ લિખિત-કવિકાલ–સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય અને (૪).પરમ માસિકને “હેમચન્દ્રાચાર્ય-વિશેષાંક : (નવે. ક્ષિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 132