Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 398
________________ ચો સમાજન ક્ષેત્રકાર્ય ૮૨ વાઘરી નાયકે જીવાભાઈની આસપસ જુદાં જુદાં ચે કે પત્રેનાં કિબિથી આલેખાયેલી આ કથામાં પરસ્પરપૂરક ઘટનાઓનું સંકલન સમુચિત રીતે થયું છે. પેટ જેવા રૂ! ગામમાં રાજકારણનાં પરિબળો મોટા લાવી શકે છે અને એની વચ્ચે નગક જીવાભાઈ પેતાની વાઘરી સતિથી, ઉચ્ચવર્ગોની, પાતાની શાળાથી અને નાને કારણે પતાથી કેવા વિચ્છેદ બવ છે ની ને રહીં આવેખ છે. સમાજ અને રાજકારણની ધરીઓ પર ઊભેલી આ નવલકથા કલાની ધરી પરથી હટવા પામી નથી એ એની વિશેષતા છે. ચૂંટો. ‘સેનરી બદામી ગમનલાલ હીરાલાલ, ‘પુષ્પ’ : નવલકથાઓ સંધ્યા’(૧૯૨૮), ‘રાજા ભરથરી’(૧૯૨૮), ‘પૃથ્વીરાજ ચૌહાણ અથવા હતભાગી હિન્દુસ્તાન':ભા.૧-૨(૧૯૬૯), 'આજકાલની કેળવણી એટલે સમાજની સંખ્યા'(૧૯૨૯), 'યમરી ક્રિયા હર કાશ્મીર’(૧૯૩૧), ‘નાની લીલા'(૧૯૩૬)અને ધુરી શા ‘પ્રેયસી’: ભ’. ૧-૨ (૧૯૫૮); વાર્તાસંગ્રહો ‘ચંપાભાભીનાં ચીર’ (૧૯૨૮), ‘ઘડીભર ગમ્મત’(૧૯૨૮), ‘કરમાતાં ફૂલ’(૧૯૩૩) અને “ગદાન’(૧૯૩૩) તથા નાટકો બ્રુસ બેરિસ્ટર’ (૧૯૨૭), ‘અક્કલના નમૂના’(૧૯૨૯), ‘અક્કલના બારદાન (૧૯૨૯), ‘ભણેલા ભિખારી’(૧૯૩૨), ‘બેસૂરા સૂર’(૧૯૩૩) અને ‘હૃદયપલટો’(૧૯૩૩)ના કર્તા. .. બધનીવાળા તે મુરસ્પ બી. કે., બખતર’ : પદ્યકૃતિ ‘દાલતનો દાસ યાને ઘડપણને રકાસ’(૧૯૩૩)ના કર્તા. ૨.૬. બકો ગિજુભાઈ ભગવાનજી ૫છે-૨૫, ૨૫-૨-૧૯૩૬): બાળસાહિત્યકાર. જન્મ ચિત્તળ જિ. અમરેલી)માં. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. ૧૯૩૫માં મેટ્રિકર પ્રિવિયાનું વર્ષ પૂરું કરી મુંબઈની કંપારી પેઢીમાં બેડાયા. ૧૯૦૭માં આફ્રિકાગમન. ૧૯૦૯માં આફ્રિકાથી પાછા ફરીને ૧૯૧૦માં મુંબઈમાં વકીલાતનો અભ્યાસ. ૧૯૧૩થી ૧૯૧૬ સુધી વઢવાણ-કેમ્પમાં ડિસ્ટ્રિકટ હાઈકોર્ટ પ્લીડર. ૧૯૧૬માં કેળવણી નરના આપણી ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં શાક, ૧૯૧૬ માં વિનયમંદિરન! હાય.ઉ. માટેસરી પવિત બાળશિક્ષણવિકાસના ભગીરથ પ્રયત્ન. ૧૯૨૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૩૬માં દક્ષિણા મૂર્તિ ભવનમાંથી નિવૃત્ત, પા ઘાતથી મુંબઈની હરકીશનદાસ હોસ્પિટલમાં વાન ગુજરાતમાં બાળસાહિત્ય વિશેની સમજનો અને બાળશિક્ષણની વ્યવસ્થિત પદ્ધતિને પાયો નાખનાર આ લેખકે બાળકોના રસને પોષે, એમના કુતૂહલને ઉત્તેજે, એમની કલ્પનાને જાગૃત કરે, એમના વ્યકિતત્વ ઘડતરનો અંશ બને એવું માહિતીપ્રદ છતાં આનંદપ્રદ સાહિત્ય કવિતા-વાર્તા-નાટક જેવા વિવિધ પ્રકારોમાં વિપુલપણે પ્રગટાણું છે. શાનકોને ચા ખપમાં લીધા વિના આસપાસના જીવનમાંથી મળી આવતી સામગ્રીને સરલ અને Jain Education International બદામી ગમનલાલ હીરાલાલ-બધા માંથીબોને ણિશંકર !કાંક સ્વરૂપમાં ૮ કરી બાસે હિન્દની એક નવી દિશા ઉઘાડી આપી છે. મેદોરો ચાંપતિએ થી કરેલી બાલદી પ્રવૃત્તિ પણ મનાં સયં બાસાનાં વખાણમાં પ્રેરક રહી છે. ‘મહાત્માઓનાં ઘરબા’(૧૯૨૩), 'કિારકક્ષાનો' . ૧, ૨ (૧૯૨૭, ૧૯૨૯), ‘રખડુ ટળી’- ભા. ૧, ૨ (૧૯૨૯, ૧૯૭૩) વગેરે છ જેટલાં એમનાં કિશે રસાહિત્યનાં પુસ્તકો જાણીતાં છે. બાળસાહિત્ય ગ્રંથમાળામાં પ્રત્યેકમાં આઠ પુસ્તિકાઓ સહિતની અવલેકન ગ્રંથમાળા, કથાનાટ્ય ગ્રંથમાળા, ગાતી ગ્રંથમાળા, ચાલા પ્રવાસે ગ્રંથમાળ, જીવનપરિચય ગ્રંથમાળા, જ્ઞાનવર્ધક સૂચમાળ, પશુપક્ષી સુગમ, પાપી ગ્રંથમાળા, રમ્યા સુકમાળા અને હાસ્યવિનોદ ધમાળા ભાવેયોગી છે. ‘બાબસ પિગુચ્છ’માં લાલ અને હીરા', 'દાદાની તલવાર', “ચનુ કરો ળિયો' જેવાં પચીસ જેટલાં પુસ્તકો છે;ના બાસ‘હિન્દ વાટિકા’- મંડળ:૧માં અડ્રુ વીસ પુસ્તકો અને મંડળ:૨માં ચૌદ પુસ્તકો છે. આ ઉપરાંત ‘ઈસપનાં પાત્રો ગધેડાં’(૧૯૩૪),‘ઈસપ કથા’(૧૯૩૫), ‘આફ્રિકાની સફર’(૧૯૪૪) જેવાં મહત્ત્વનાં કહી શકાય એવાં બીજા ચોવીસ જેટલાં બાળપુસ્તકો છે. બાળશિક્ષણને લગતાં ‘વાર્તાનું શાસ્ત્ર’(૧૯૨૫), ‘માન્ચેસારી પતિ’(૧૯૨૭), 'આ તે શી માથાફોડ (૧૯૩૪), ‘શિકા ના ' (૧૯૩૫)જેવાં પંદર જેટલાં પુસ્તકો અને બાળજીવનમાં નિ (૧૯૨૬), ‘શિક્ષણના વર્ષોમે’(૧૯૨૬), 'નફાની બાળ’(૧૯૨૯), ‘દવાખાને જાય ચાડયો’(૧૯૨૯) જેવી તેવીડ લી સ્તિકાઓ એમના નામે છે. અક્ષરજ્ઞાન યોજના અંતર્ગત ‘આગળ વાંચા’ચોપડી૧-૨-૩, ‘કેમ શીખવવું’(૧૯૩૫),‘ચાલો વાંચીએ’(૧૯૩૫) öજેવાં ઉપયોગી પુસ્તકો અને પેટલાદની વીરાંગનાઓ’(૧૯૩૧), ‘સાંજની માજો’ જેવાં સાતેક પ્રકીર્ણ પુસ્તકો પણ એમણે આપ્યાં છે ‘પ્રાસંગિક મનન’(૧૯૩૨), ‘શાંત પળામાં’(૧૯૩૪) વગેરે એમનું ચિંતનસ હિન્ય છે. ચં. બધેકા જગજીવન નરભેરામ : જીવનચરિત્ર ‘નરસિંહ મહેતા અને મીઠા વિ’(૧૯૩૧)ના કતાં. બધેકા જયેષ્ઠારામ ભવાનીશંકર : નવલકથા સંગ્રામક્ષેત્ર અને વસંતપુરનું રાજ્યતંત્ર'-ભા. ૧(૧૯૧૬)ના કર્તા. ૨૬. બધેકા મોંઘીબહેન મણિશંકર (૧૯૦૪, ૨૨-૮-૧૯૫૩) : બાળ સાહિત્યકાર. જન્મ ભાવનગર જિલ્લાના વલભીપુર ગામમાં. ગુજરાતી ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ. મી, બંગાળી અને અંગ્રેજી ષાના વિશેષ અભ્યાસ. ગિત બાળમંદિરમાં (શિકા. પછીથી ટી. એન. રાવી બાળમંદિરમાં આચાર્ય. એમની પાસેથી ‘દામકાકા', ‘કેશરીસિંહ', 'કીરાણી, ગોળા ખાચર’, ‘વિજ્ઞાનના દ્રષ્ટાઓ’- ભા. ૧-૨,‘છ મૂર્ખાઓ’, ‘તત્ તક્ તર”, “આપણા પૂર્વ', 'હાપણની વાત', ‘મુક્તેશ્વ’, ‘શકુંતલા', 'બારામ ગણ' વગેરે બાળસાહિત્યનાં મૌગિક અને ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૮૭ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654