Page #1
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યકારો.
- ખંડ : ૨ ૨.૧ર્વાચીન કાળ
For Personal & Private Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યકોશ
ખંડ : બે
અર્વાચીનકાળ
મુખ્ય સંપાદક ચંદ્રકાન્ત ટોપીવાળા
સંપાદકો
રમણ સોની (૧૯૮૪-૧૯૮૫)
રમેશ ર. દવે (૧૯૮૫-૧૯૯૦)
ગુજરાતી સાહિત્ય પરિષદ
અમદાવાદ
Jain Education international
For Personal & Private Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
GUJARATI SĀHITYA KOSH (Encyclopedia of Gujarati Literature) Edited by Chandrakant Topiwala Published by Gujarati Sahitya Parishad Ashram Road, Ahmedabad 380 009
© ગુજરાતી સાહિત્ય પરિષદ
પ્રથમ આવૃત્તિ, ૧૯૯૦ : પ્રત ૨,૦૦૦
પ્રકાશક : પ્રકાશ ન. શાહ
મંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ ગોવર્ધનભવન, આશ્રમ માર્ગ અમદાવાદ ૩૮૦ ૦૦૯
ચાર રૂપિયા Rs. 400
ગુજરાત રાજ્ય, ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાય દ્વારા પ્રકાશિત
મુદ્રા: ગોવિંદભાઈ બી. પટેલ
સંજીવ પ્રિન્ટરી, મિરઝાપુર, અમદાવાદ ૩૮૦ ૦૦૧
For Personal & Private Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
સંપાદન-તંત્ર
મુખ્ય સંપાદક : ચંદ્રકાન્ત ટોપીવાળા
સંપાદક : રમણ સોની (૧૯૮૪-૧૯૮૫)
રમેશ ર. દવે (૧૯૮૫-૧૯૦)
મુખ્ય સહાયકો : જયંત ગાડીત
નિરંજના વારા કૌશિક બ્રહ્મભટ્ટ હર્ષવદન ત્રિવેદી
સહાયકે :
બારીના મહેતા પારુલ માંકડ પરેશ નાયક શ્રદ્ધા ત્રિવેદી કીર્તિદા જોશી મૃદુલા માત્રાવાડિયા
વિશેષ સહાય : નિરંજન દેસાઈ
For Personal & Private Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
૧. સલાહકાર સમિતિ ૨. ગુજરાતી સાહિત્યકેશની યોજના ૩. સંપાદકીય ૪. અધિકરણલેખકો ૫. મહત્ત્વના સંદર્ભગ્રંથની સૂચિ ૬. કેશસામગ્રી ૭. પરિશિષ્ટ
૧-૬૪૦
૬૪૧
For Personal & Private Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
સલાહકાર સમિતિ
. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી (અધ્યક્ષ) ૨. શ્રી નગીનદાસ પારેખ (કાર્યકારી અધ્યક્ષ) ૩. સ્વ. ઉમાશંકર જોશી ૪. સ્વ. અનંતરાય રાવળ ૧૫. શ્રી હરિવલ્લભ ભાયાણી ૬. શ્રી કે. કા. શાસ્ત્રી ૩. શ્રી ભેગીલાલ સાંડેરારા ૮. શ્રી યશવન્ત શુકલ ૯. સ્વ. સુરેશ હ. જોષી ૧૦. શ્રી નિરંજન ભગત 11. શ્રી ઉપેન્દ્ર પંડયા ૧૨. શ્રી જયન્ત પાઠક ૧૩. કશી ઉશનસ ૧૪. શ્રી રમણલાલ જોશી ૧૫. શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર
આ ઉપરાંત સને ૧૯૮૦થી ૧૯૮૯ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના હોદ્દેદારો : પ્રમુખ: શ્રી મનુભાઈ પંચોળી, ‘દર્શક’ ઉપપ્રમુખ : સ્વ. ઈશ્વર પેટલીકર શ્રી હીરાબહેન પાઠક સ્વ. શિવકુમાર જોષી શ્રી અમૃતલાલ યાજ્ઞિક મંત્રી કોષાધ્યમ : કરી રઘુવીર ચૌધરી શ્રી પિનાકિન ઠાકોર શ્રી કુમારપાળ દેસાઈ શ્રી મફત ઓઝા શ્રી ધીરુબહેન પટેલ શ્રી પ્રફુલ્લ ભારતીય શ્રી હેમન્ત દેસાઈ શ્રી ભોળાભાઈ પટેલ શ્રી પ્રિયકાન્ત પરીખ શ્રી નરોત્તમ પલાણ શ્રી વર્ષા અડાલજા શ્રી ચિમનલાલ ત્રિવેદી
આમંત્રિત :
૧. શ્રી ચી. ના. પટેલ ૨. શ્રી ધીરુભાઈ ઠાકર ૩. શ્રી મોહનભાઈ પટેલ ૪. રવ. જે. બી. સેન્ટિલ ૫. શ્રી એન. બી. વ્યાસ ૬. શ્રી હસુ યાજ્ઞિક
નિયામક: ચંદ્રકાન્ત ટોપીવાળા
For Personal & Private Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યકોશની જના
ગુજરાતી સાહિત્યને સર્વાગી પરિચય આપતા આ કોશ ગુજરાતી સાહિત્ય પરિષદના એક દાયકાના તપની ફલશ્રુતિ છે. આ પ્રકાશન અપૂર્વ ભલે હૈય, અનન્ય તે છે જ.
ર! સંકલ્પ કેમ કરીને થયે એની કેટલીક વિગતો પણ ઐતિહાસિક સંદર્ભમાં નોંધપાત્ર છે.
શ્રી રવીર ચૌધરી પરિષદમંત્રી હતા ત્યારે અમને ગુજstતે રાનવે સરકાર સાથે કરેલા પરવારમાં નોંધાયું છે તેમ સન ૧૯૭૯ ના રનની ૨૨ મી તારીખ વ. ઉમાશંકર જોશી, કરી મરાવનું શુકલ, વ, ઈશ્વર પેટલીકર અને શ્રી પિનાકિન ઠાકોર સાથે એમણે તે વખતના મુખ્યપ્રધાન શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ સમક્ષ આ યોજના રજૂ કરી. શિક્ષણ મંત્રી શ્રી નવલભાઈ શાહ અને નાણા મંત્રી શ્રી દિનેશભાઈ શાહ શ્રી બાબુભાઈ પટેલની સંમતિને અમલમાં મૂકી અને નવ માસની ટૂંકી મુદતમાં સાહિત્યકોશની યોજના શરૂ થઈ.
| ગુજરતી સાહિત્ય પરિષદની કાર્યવાહક સમિતિએ નિયુકત કરેલી વરણી સમિતિએ રાહત"કેશન સંપાદનની મુખ્ય જવાબદારી ઉપાડવા માટે નવી પેઢીના સંનિષ્ઠ અભ્યારણીઓને નિમંત્રણ આપવા ઠરાવ્યું. તે પ્રમાણે તા. ૮-૧૨-૧૯૭૯ ના પત્રથી શ્રી જયંત કોઠારીને મુખ્ય રસંપાદક તરીકે અને શ્રી ચંદ્રકાન્ત શેઠને સહસંપાદક તરીકે સેવા આપવા નિમંત્રણ પાઠવ્યાં. એમની સંસ્થાની જી. એલ. એસ. ગલર્સ કોલેજ અને ગૂજરાત વિદ્યાપીઠ એમની સેવાઓ લિયન પર આપીને પરિષદને ઉપકૃત કરી છે.
સાહિત્યકોશનું કામ શરૂ કર્યું ત્યારે અંદાજ એવો હતો કે સંપાદનનું કામ પાંચેક વર્ષની મુદતમાં પૂરું થઈ જશે. પરંતુ શ્રી જયંત કોઠારીનાં ખંત અને ચીવટને કારણે સંપાદનમાં રાંશે ધનવૃત્તિ મળી. ૧૪નામાં એક નવું પરિમાણ ઉમેરાયું. તેથી મુદત બેવડાઈ. એમણે કોશના રાહકાર્યકરો સાથે ગ્રંથાલયો અને ગ્રંથભંડારોની મુલાકાત લઇ, જયાં શક હતું ત્યાં હસ્તપ્રતા પણ તપાસી અને પૂર્વે થયેલાં આ પ્રકારનાં સંપાદનકાર્યોની દુરસ્તી પણ કરી. શ્રી જયંત કેઠારીએ સાડા ચાર વર્ષ પછી માનાર્હ મુખ્ય સંપાદક તરીકે સેવાઓ આપી. શ્રી ચંદ્રકાન્ત શેઠને માથે શ્રી કે. લા. સવાધ્યાયમંદિરના નિયામકની જવાબદારી આવતાં એમને કાર્યભાર શ્રી રમણ સેનીએ સંભાળ્યું. શ્રી કોઠારી તા. ૩૦-૬-૧૯૮૭ થી સાહિત્યકોશના સંપાદનકાર્યમાંથી, મુકત થયા ત્યારે શ્રી જયંત ગાડીત સાહિત્યકોશના બીજા ભાગ સાથે સંકળાયેલા હતા. એમણે શ્રી જયંત કોઠારીના ઉત્તરાધિકારી તરીકે સ્તુત્ય કાર્ય કર્યું છે. શ્રી રમેશ દવે પણ આ યોજના સાથે આરંભકાળથી સંકળાયેલા રહ્યા છે. શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળ એ શ્રી ક. લા. સ્વાધ્યાયમંદિરના નિયામક થવાની સાથે સમગ્ર કેશયોજનાની વહીવટી જવાબદારી ઉપાડી લીધી. પોતાના સંપાદન હેઠળ કેશનો બીજો-ત્રીજો ભાગ નિયત સમયમાં પૂરો થાય એ માટે તેઓ કુતસંકલ્પ હતા.
આ બીજા ખંડનાં કર્તાઓ તેમ જ કૃતિઓનાં પાંચ પચાસ જેટલાં અધિકરણ અગાઉથી તૈયાર હતાં. શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળા મુખ્ય સંપાદક તરીકે અધિકરણોની રાખ્યા નવેક હજાર રાધી લઈ ગયા. સંપાદન ઉપરાંત મુદ્રણનું કામ પણ એમની દેખરેખ નીચે થયું. સંપાદક તરીકે
એમને શ્રી રમણ સોની અને શ્રી રમેશ ર. દવેને સહયોગ સાંપડયો છે. પરિષદ આ ત્રણેય વિદ્રાની સેવાઓની કદર કરે છે.
આરંભિક વર્ષોમાં કોશની સલાહકાર સમિતિના સભ્યોએ દિવસેના દિવસો આપ્યા છે. વ. ઉમાશંકર જોશી, શ્રી હરિવલ્લભ ભાયાણી, શ્રી નગીનદાસ પારેખ અને શ્રી યશવન્ત શુકલની
Jain Education Intemational
For Personal & Private Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
સેવાઓ અવિસ્મરણીય રહેશે. જરૂર ઊભી થાય ત્યાં શ્રી ચી. ના. પટેલ પાસેથી પણ માર્ગદર્શન મળતું.
સંકલ્પ કર્યો ત્યારે સાહિત્યકોશની ૧,૧૦૦ નકલ છાપવાની ગણતરી હતી. પરંતુ પરિષદના એક ટ્રસ્ટી ફ્રી એચ. એમ. પટેલની સાહથી ૨,૦૦૦ નકલ છાપવાનું મધ્યસ્થ રામિતિએ સૂચવ્યું. કાગળ પાછળ અગાઉથી રોકાણ કરવું કે કેમ એ એક પ્રશ્ન હતો. પણ એ જોખમ ફાયદાકારક ઠરે એટલી હદે પછીનાં વર્ષોમાં કાગળના ભાવ વધ્યા છે. કોશ માટેના આ ખાસ કાગળ તા એની ગુણવત્તા નક્કી કરીને તૈયાર કરાવેલા છે. અન્યથા કોશનું નિર્માણખર્ચ ઘણું વધી જાત.
ગુજરાત રાજ્ય સરકાર આ યોજના માટે પંચોતેર ટકા અનુદાનની શરતે વધુમાં વધુ દસ લાખ રૂપિયા આપશે એવો આદેશ હશે. તદનુસાર ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર શ્રી હસુ ચાલિકે આ યોજનામાં તો રસ દાખવી. વહીવટી સુગમતા કરી આપી છે, એની નોંધ લેતી આભારની લાગણી જાગે છે.
ગુજરાત અને ગુજરાત બહાર વસતા સમગ્ર ગુજરાતી સમાનો આવકાર આ સાહિત્ય કોશને મળશે એવી આશા છે.
તા. ૨૫-૫-૧૯૯૦ ગોવર્ધન-ભવન
ગુજરાતી વિશ્વ પરિષદ અમદાવાદ ૩૮૦૦૦૯
પ્રિયકાન્ત પરીખ
વિનાયક રાવળ
For Personal & Private Use Only
મંત્રીઓ
નરોત્તમ પલાણ પ્રકાશ ન. શાહ
Page #9
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય
ગુર્જાતી સાહિત્ય પરિષદે હાય પરેશા ગુજરાતી સાહિત્યકોશને ખંડ ૧ મધ્યકાળ અંગોનો છે; તે આ કાંડ ૨ અવિચીનકાળને લગો છે. ગુજરાતી ભાષાસાહિત્યનાં અધ્યયન અને અધ્યાપનના યુનિવર્સિટીઓમાં જે રીતે વિસ્તાર થયો છે એ જોતાં ગુજરાતી લલિતસાહિત્યવિષયક સામગ્રી એક સ્થાન પર સાહિત્યના અભ્યાસીઓને ઉપલબ્ધ થાય, ગુજરાતી લેખકો અને કૃતિઓનો પરિચય મળે, ગુજરાતી સાહિત્યને વિકાસ અને એની ગતિનો આલેખ ઊભા થાય, ગુજ્જીની સાહિત્યના વ્યાપનો ખ્યાલ આવે અને એની વૈયક્તિકતા તેમ જ વિશેષતાનો અણસાર મળે એ માટે એક બૃહત્કાય સંદર્ભગ્રંથ આવશ્યક હતે. આ કોશ એવા સંકલ્પનું પરિણામ છે.
આ અર્વાચીન - ખંડ ૨, ૧૮૫૦થી ૧૯૫૦ વચ્ચે જન્મેલા કર્તાઓ અને એમની કૃતિઓને સમાવે છે. કવિતા, ટૂંકીવાર્તા, એકાંકી, નવલકથા, નાટક, નિબંધ, ચરિત્રકથા, પ્રવાસકથા, વિવેચન વગેરે લલિત-સ હિપના પ્રકારોમાં થયેલું કોઈ પણ કાર્ય સ્તરના અને રુચિનિષ્પક્ષ રહીને એકસાથે સંગ્રહી લેવાનો અહીં સર્વગ્રાહી પ્રયત્ન છે. જર્જરિત અને છૂટીછવાઈ પડેલી અનેક પુસ્તકસૂચિઓ ને શેખચિનોનો વ્યાપક ઉપયોગ કરતી વેળાએ વન નહીં પરંતુ સમાવેશને અકરી નિયમ ગણ્યો છે; એ રીતે જોઈએ તો આ કોશ સંદર્ભગ્રંથ તો છે, પણ સાથે સાથે સમસ્ત અર્વાચીન ગુજરાતી લેખકોની શકય એટલી સર્વાશ્લેષી સૂચિ આપતો માહિતીગ્રંથ પણ છે. અર્વાચીનકાળમાં ગુજરાતી સાહિત્યના વિવિધ પ્રકારોમાં પ્રદાન કરનારા લગભગ બધા જ કર્તાઓનું પ્રતિનિધિત્વ એ રીતે અહીં ઉપસે છે.
કર્તાઓ અને કૃતિઓ મળીને એકંદર ૯,૦૦૦ જેટલાં અધિકરણો અહીં અકારાદિક્રમમાં સંપાદિત થયાં છે. અલબત્ત, આ કોશ હોવાથી અવિરલેખન માટે પૂર્વપ્રકાશિત ગ્રંથોની વિપુલ સામગ્રી પહેલાં સંગૃહીત થાય, એ સામગ્રીમાંથી નિદામણ અને કાટછાટ દ્વારા વિવેકપૂર્વક સંચયન વાય, સંચયન પામેલી સામગ્રી સામપુર્વક સ્થાપિત થાય, યોગ્ય પરિપ્રેક્ષ્યમાં એનો સંપ થાય અને સંક્ષેપ પામેલી સામગ્રી અંતે નિશ્ચિત કરેલી વ્યવસ્થામાં સંકલિત થઈ સંપાદનમાં દાખલ થાય - એવો ઉપક્રમ સહજ છે. સામગ્રીના સંદર્ભમાં ઉપયોગિતા, ચોકસાઈ, રસપ્રદતા જેવી બાબતાને પણ અવગણી ન શકાય. સાથે સાથે કોશના અધિકરણની નેમ મૌલિકતા દલીલબાજી, કે વિશેષ તરફદારીની નહિ, પણ વિશેષણવાચકો અને શ્રેષ્ઠતાવાચકો વિના હકીકતાના સમતુલ વિવરણની તેમ જ પ્રાથમિક પરિચયાત્મક ભૂમિકાની જ હોઈ શકે. આ કોશ આવાં અનેક પરિપ્રેક્ષ્યો લઈને ચાલ્યો છે.
કોશનાં અધિકરણે બે તબક્કે તૈયાર થયાં છે. પહેલે તબક્કે બહારના નિષ્ણાતો દ્વારા તેમ જ સંસ્થાના પોતાના નિયુકત અધિકૃતવર્ગ દ્વારા. બીજે તબક્કે માત્ર સંસ્થાના પોતાના નિયુક્ત અધિકૃત વર્ગ દ્વારા જ. અધિકરણલેખનના વિપુલ રાશિ બીજે તબક્કે પૂરો થયો છે. કર્તા પરનાં અધિકરણે ત્રણ વર્ગમાં વહેંચી શકા: મહત્ત્વના કર્તાઓ પર થયેલું વિસ્તૃત અધિક; કર્તાની જીવનસામગ્રીના અભાવમાં એની કૃતિઓ પર વિવરણ કરનું મધ્યમ અધિકરણ અને માત્ર કર્તાનામ અને એની કૃમિઓ દર્શાવતું અત્યંત સદા અધિકરણ, અધિકરણો અંગેનાં કેસાંક વિશિક ગુણીનો નીચે પ્રમાણે છે.
૧. ૧૯૫૦ પહેલાં જન્મે, કર્તાઓ અંગે જ અહીં અધિકરણો છે. કયારેક માહિતીના અભાવમાં આ રેખા ઉલ્લંઘાઈ હોય તે તે અપવાદરૂપ હશે.
૨. કર્તાની અટક પર અધિકરણ મુકાયું છે; જયાં અટક પ્રાપ્ય નથી બની ત્યાં કર્તાના નામ પર અધિકરણ મુકાયું છે. કર્તા તખલ્લુસથી પ્રસિદ્ધ હોય તોપણ કર્તાના મૂળ નામ પર જ અધિરણ મુકાનું છે. જેમ કે, શુદ્ધ ત્રિભોવનદાસ પુોત્તમદાસ, સુન્દરમ ' અને કોશમાં
.
For Personal & Private Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
વર્ણવાર યોજનામાં ‘સુન્દરમ્ ને પ્રવેશ આપી ત્યાં પ્રતિનિર્દેશ મુકાયા છે. જેમ કે, સુન્દરમ :
જુઓ, લુહાર ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ. ૩. અગત્યનાં તખલ્લા માટે જ પ્રતિનિર્દેશ દર્શાવ્યો છે. જયાં મૂળ નામ પ્રાપ્ય નથી બન્યું
ત્યાં અધિકરણ તખલ્લાસ પર જ રાખ્યું છે. વળી, તખલ્લુસ ‘હર્ષદ પટેલ” હેય તે હર્ષદ પટેલ' તરીકે પ્રવેશ આપ્યો છે, પટેલ હર્ષદ' તરીકે નહિં. ૪. દિવંગત કર્તાઓમાં જેમની જન્મતારીખ કે મૃત્યુતારીખ મળી શકી નથી ત્યાં (C) ડેશન
ઉપયોગ કર્યો છે. ૫. કેશ માટે વિદ્યમાન કર્તાઓ પાસેથી માહિતીપત્રક દ્વારા વિગતો મેળવીને એમનાં અધિકરણ
તૈયાર થયાં છે. આ સંદર્ભમાં પાકિસ્તાન, અમેરિકા અને ઇંગ્લેન્ડ વસતા કર્તાઓને પણ સંપર્ક
સાધવામાં આવ્યો છે. ૬. અધિકરણમાં પહેલાં કર્તાપરિચય અને પછી એની કૃતિઓનાં જૂથવાર નિર્દેશવિવરણ આપ્યાં
છે. મહત્ત્વના લેખકોની ૧૯૮૯ સુધીની રચનાઓને લક્ષમાં લીધી છે. ૭. માત્ર અનુવાદો કે માત્ર સંપાદનગ્રંથ જેના નામ પર હોય એવા કર્તા પર અધિકરણ કર્યું
નથી. છતાં અપવાદ-રસ્થાને રાખ્યાં છે. ૮. લલિતસાહિત્યનાં પુસ્તકો સાથે કર્તાઓએ મહત્ત્વનાં લલિતેતર પુસ્તકો લખ્યાં હોય તે એને
વિવેકપૂર્વક મર્યાદિત રીતે સમાવેશ કર્યો છે. ૯. પ્રત્યેક અધિકરણને અંતે સંદર્ભ સામગ્રી કે સંદર્ભગ્રંથોનો નિર્દેશ કર્યો નથી. એમ કરવા
જતાં અકારણ પૂનકિતઓ અને અક્ષરસંખ્યા વધી જવાને સંભવ ઊભું થાત.
આ કોશમાં કર્તા-અધિકરણ ઉપરાંત કૃતિ-અધિકરણો છે. કૃતિ-અધિકરણોમાં મહત્ત્વનાં પુસ્તકો પરનાં અધિકારણે તે હોય છે, પરંતુ મહત્ત્વનાં પુસ્તકોમાં પડેલી નેંધપાત્ર ગુજરાતી સર્જક કૃતિઓ પર પણ વૈયકિતક અધિકરણ સમાવ્યાં છે. જેમ કે, ‘ગંગોત્રી' જેવા મહત્વના કાવ્યસંગ્રહ પર તો અધિકરણ હોય જ, પણ એમાંની ‘બળતાં પાણી’ જેવી નોંધપાત્ર કાવ્યકૃતિ પર પણ અધિકરણ હેય. એ રીતે નોંધપાત્ર કાવ્યરચનાઓ, એકાંકીઓ, ટૂંકીવાર્તાઓ, નિબંધો પરનાં અધિકરણો અહીં સામેલ કર્યા છે. ગુજરાતી કથાસાહિત્યનાં મહત્ત્વનાં પાત્રો પર પણ અધિકરણ મુકાયાં છે. જેમ કે, “માનવીની ભવાઈને કાળુ કે “ઝેર તો પીધાં છે જાણી જાણી'ના ગોપાળબાપા. પુસ્તકો પરનાં અધિકરણોમાં સાલ, લેખક અને સારને મુખ્ય અંગ ગણ્યાં છે, ત્યારે વૈયકિતક કૃતિઓ પરનાં અધિકરણમાં કૃતિના લેખકનો નિર્દેશ અને કૃતિ અંગેનું સાવિવેચન કરેલું છે. આમ, આ કોશના સમાયોજનમાં કર્તા અને પુસ્તક અંગેના બે ઘટક ઉપરાંત કાવ્ય, એકાંકી, ટૂંકીવાર્તા, નિબંધ અને ચરિત્રના બીજા પાંચ ઘટકોને પ્રવેશ અપાયો છે.
આ પ્રકારની કોશની વિસ્તીર્ણ પરિયોજના પૂરી કરવામાં રહેલી કેટલીક મર્યાદાઓ તરફ ધ્યાન ખેંચવું જરૂરી છે. માનવશકિત, અર્થબોજ અને સમયમર્યાદાને લક્ષમાં રાખી એક-એક પુસ્તકની ચકાસણી શકય નથી બની. ઉપરાંત સર્વાશ્લેષી ગુજરાતી કર્તાસૂચિ અને ગ્રંથસૂચિના અભાવમાં જુદી જુદી અપૂર્ણ અને કારેક અશાસ્ત્રીય સૂચિઓને તેમ જ કર્તાઓએ ભરેલાં માહિતીપત્રકોને ઉપયોગ કરવો પડ્યો છે. ૧ જાન્યુઆરી ૧૮૬૫થી ૩૦ જૂન ૧૮૬૭ પર્યંતની કોપીરાઇટ યાદી પહેલાંની પીલ જે. બી.ની ગ્રંથસૂચિ પણ અનેક જાહેરાત કરવા છતાં અને પ્રયત્ન પછી પણ હાથ ચડી નથી. ક્યારેક મૂલત ન મળતાં બીજા-ત્રીજા આધારથી ચલાવવું પડ્યું છે. પ્રજાની ઉદાસીન ઇતિહાસવૃત્તિને કારણે પ્રમાણભૂત સામગ્રીને બહુધા અભાવ વર્તાય છે. કયારેક તો સામગ્રી જ જળવાયેલી નથી. એકના એક લેખકની એકાધિક જન્મસાલ કે મૃત્યુના નોંધાયેલી હોય, એક પુસ્તકની અનેક સાલ મળી આવે, એક પુસ્તક અન્ય શીર્ષકથી યા ખોટા શીર્ષકથી નોંધાયું હોય અને ખોટા સાહિત્ય
For Personal & Private Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
પ્રકારમાં મુકાયું હોય, એક લેખકનાં પુસ્તકો અન્ય લેખકના નામે ચઢી ગયાં હોય, એક લેખક અનેક નામે લખતા હોય–આવી અરાજકતા વચ્ચે મૂળ સ્રોત પાસે જઈ જાતતપાસથી સંશોધન કરવું એ આદર્શ ગતિ છે, પરંતુ એ સર્વથા શકય ન બનતાં સમાધાનને માર્ગ સ્વીકારી શકશે એટલી દુરસ્તી કરી છે. આ પછી પણ આવા સર્વકપ કોશમાં જે ગુટિઓ અને ખલને રહે એની આખરી જવાબદારી તે મુખ્ય સંપાદકને શિરે જ રહે.
આ કોશની રચનામાં કેટલીય સંસ્થાઓ અને વ્યકિતઓને ફાળે સીધે રહ્યો છે. ગુજરાત વિદ્યાપીઠના કૅપીરાઇટ ગ્રંથાલયે અને જે. જે. વિદ્યાભવનના ગ્રંથાલયે કીમતી સહાય પહોંચાડી છે; તે સર્વશ્રી મધુસૂદન પારેખ, અયુત યાજ્ઞિક અને પ્રકાશ વેગડે એમની અંગત સામગ્રીનો ઉપયોગ કરવા દેવાની ઉદારતા દાખવી છે. બહારના નિષ્ણાત અધિકરણલેખકોના સહકાર વગર આ કાર્ય અલૂણું રહ્યું હોત. સંજીવ પ્રેસને સહકાર અને ખાસ તે શી જોઈતારામ પટેલ જેવા સાહિત્યવિદ પૂફવાચકની સમજ અને ચીવટને લાભ કેશને શકય એટલી શુદ્ધ વાચના બક્ષી શકયો છે, એ આનંદની વાત છે. આ સિવાય જ્ઞાત-અજ્ઞાત સાધનો દ્વારા જયાં-જવાંથી સહાય મળી છે એ માટે સાહિત્યકોશ સૌને ઋણી છે.
અંતમાં, આ કોશ દ્વારા ગુજરાતી લલિતસાહિત્યવિષયક સામગ્રીનું સંરક્ષણ થશે અને એને સુગમ પ્રસાર થરો તે કોરાની એ સાર્થકતા હશે.
અમદાવાદ, તા. ૨૫-૫-૧૯૯૦
ચંદ્રકાન્ત ટોપીવાળા
For Personal & Private Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
અધિકરણ-લેખકો
ઉશ.
અદે. અશ્વિન દેસાઈ
વિવેચક. અધ્યાપક, પટેલ રમણ બ્રધર્સ ઍન્ડ પટેલ
જી. આર. કોમર્સ કોલેજ, બારડોલી અ.રા. અનંતરાય રાવળ
વિવેચક. ગુજરાત રાજયના ભૂતપૂર્વ ભાષાનિયામક
અને ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક ગુજરાતી
વિભાગના અધ્યક્ષ. અ.યા. અમૃતલાલ યાજ્ઞિક
વિવેચક. નિવૃત્ત પ્રાધ્યાપક અને આચાર્ય, મીઠીબાઈ
કોલેજ, વિલેપાર્લે, મુંબઈ ઉ.પં. ઉપેન્દ્ર પંડયા
વિવેચક.નિવૃત્તા પ્રાધ્યાપક, ભાષાસાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ નટવરલાલ પંડવા, ‘ઉશનસ્' કવિ, વિવેચક. નિવૃત્ત આચાર્ય, શ્રીમતી જે. પી. શ્રોફ
આર્ટ્સ કોલેજ, વલસાડ ક.જા. કનુભાઈ જાની
વિવેચક. નિવૃત્ત પ્રાધ્યાપક, ગૂજરાત વિદ્યાપીઠ,
અમદાવાદ કાં.આ. કાંતિલાલ આચાર્ય
વિવેચક. નિવૃત્ત આચાર્ય, મહિલા આર્ટ્સ કોલેજ,
નડિયાદ કિ સો. કિશોરસિંહ સોલંકી
નવલકથાકાર, વિવેચક. પ્રાધ્યાપક, આર્ટ્સ ઍન્ડ
કોમર્સ કોલેજ, મહુધા કી.જો. કીર્તિદા જોશી
પ્રાધ્યાપક, શ્રી સણા સી. યુ. આર્ટ્સ કૉલેજ,
અમદાવાદ કુ.ક. કૃષણકાન્ત કડકિયા
વિવેચક. પ્રાધ્યાપક, સાબરમતી આર્સ ઍન્ડ કોમર્સ
કોલેજ, અમદાવાદ કૌ.બ્ર. કૌશિક બ્રહ્મભટ્ટ
કવિ. સંદર્ભ સહાયક, ક. લા. સ્વાધ્યાયમંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ. પછીથી કોપી-
દ, અમદાવાદ. પછીથી કાપી- રાઇટર, નવનીતલાલ ઍન્ડ કંપની, અમદાવાદ ચુંટો. રચંદ્રકાન્ત ટોપીવાળા
કવિ, વિવેચક. નિયામક, ક. લા. સ્વાધ્યાયમંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
ચં.વ્યા. ચં. પૂ. વ્યાસ
| વિવેચક. આચાર્ય, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,
દાહોદ ચશે. ચંદ્રકાન્ત શેઠ
કવિ, વિવેચક. પ્રાધ્યાપક, ગૂજરાત વિદ્યાપીઠ,
અમદાવાદ જ.કે. જયંત કોઠારી
વિવેચક, નિવૃત્ત પ્રાધ્યાપક, જી. એલ. એસ. આ
કૅલેજ, અમદાવાદ જ.ગા. જયંત ગાડીત
નવલકથાકાર, વિવેચક. પ્રાધ્યાપક, ક. લા. સ્વાધ્યાય
મંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ જ.ત્રિ. જયેન્દ્ર ત્રિવેદી
વિવેચક. નિવૃત્ત આચાર્ય, મહિલા કોલેજ, ભાવનગર જ.પં. જયંત પંડયા
વિવેચક. અંગ્રેજીના નિવૃત્તા પ્રાધ્યાપક, ભકત વલ્લભ
ઘળા આર્ટ્સ કોલેજ, અમદાવાદ જ.. જયંત મોઢા
કવિ. કૉમ્યુનિટી ઓર્ગેનાઇઝર, યુ. સી. ડી. વિભાગ,
પોરબંદર નૃ.પા. વૃધિત પારેખ
વિવેચક. પ્રાધ્યાપક, આર્સ એન્ડ સાયન્સ કોલેજ,
પાટણ દિવ્યા. દક્ષા વ્યાસ
વિવેચક. પ્રાધ્યાપક, આર્સ ઍન્ડ કોમર્સ કોલેજ,
વ્યારા દી.મ. દીપક મહેતા
વિવેચક. કલ્ચરલ અફેર્સ સ્પેશ્યાલિસ્ટ. યુ. એસ.
ઇન્ફર્મેશન સર્વિસ, મુંબઇ ધ.મા. ધર્મેન્દ્ર માસ્તર, મધુરમ્'
કવિ, વિવેચક. નિવૃત્ત પ્રાધ્યાપક, સી. બી. પટેલ
આર્ટ્સ કૅલેજ, નડિયાદ ધી.ઠા. ધીરુભાઈ ઠાકર
વિવેચક. નિવૃત્ત આચાર્ય, આર્ટ્સ કોલેજ, મોડાસા,
સંપાદક, ગુજરાતી વિશ્વકોશ, અમદાવાદ ધી ય ધી.મ. ધીરેન્દ્ર મહેતા
કવિ, નવલકથાકાર, વિવેચક. પ્રાધ્યાપક, રામજી રવજી
લાલન કોલેજ, ભુજ ન.૫. નરોત્તમ પલાણ
વિવેચક. પ્રાધ્યાપક, પટેલ કોલેજ, ભાયાવદર
For Personal & Private Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
ન.રા. નલિન રાવળ
કવિ, વિવેચક. અંગ્રેજીના પ્રાધ્યાપક, બી. ડી. આર્ટ્સ
કોલેજ, અમદાવાદ નિ.. નિરંજના વોરા
વિવેચક. સંદર્ભ સહાયક, ક. લા. સ્વાધ્યાય મંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, સંશોધન સહાયક, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૫.ના. પરેશ નાયક
નવલકથાકાર, વિવેચક. ૫૨૪૯૮, ગ્રીનપાર્ક એપાર્ટ-
મેન્ટ, નારણપુરા, અમદાવાદ પા.માં. પારુલ માંકડ
સંશોધન સહાયક, લા. દ. ભારતીય વિદ્યાભવન,
અમદાવાદ પ.ભ. પુષ્પા ભટ્ટ
સંપાદક. પ્રાધ્યાપક, આ ઍન્ડ કોમર્સ કોલેજ,
કપડવંજ પ્ર.ત. પ્રભાશંકર તેરૈયા
વિવેચક. નિવૃત્ત પ્રાધ્યાપક, ભાષાસાહિત્ય ભવન,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ પ્ર.દ. પ્રવીણ દરજી
કવિ, વિવેચક. પ્રાધ્યાપક, આર્સ ઍન્ડ કોમર્સ
કોલેજ, લુણાવાડા પ્ર.૫. પ્રમોદકુમાર પટેલ
વિવેચક. પ્રાધ્યાપક, અનુસ્નાતક ગુજરાતી વિભાગ,
સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર પ્ર.બ. પ્રસાદ બ્રહ્મભટ્ટ
વિવેચક, નવલકથાકાર. પ્રાધ્યાપક, આર્ટ્સ ઍન્ડ
કોમર્સ કોલેજ, ઈડર પ્ર.મ. પ્રફુલ્લ મહેતા
વિવેચક. પ્રાધ્યાપક, એચ. કે. આર્ટ્સ કોલેજ,
અમદાવાદ બજિ. બળવંત જાની
વિવેચક. પ્રાધ્યાપક, ભાષાસાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર
યુનિવર્સિટી, રાજકોટ બાદ, બટુક દલીચા
વિવેચક. પ્રાધ્યાપક, ગવર્નમેન્ટ આર્ટ્સ કૉલેજ,
સુરેન્દ્રનગર બ.૫. બહેચરભાઈ પટેલ
નવલકથાકાર, વિવેચક. આચાર્ય, આર્સ ઍન્ડ કોમર્સ કોલેજ, વિરમગામ
બા.મ. બારીન મહેતા
કવિ, નવલકથાકાર. નહેરુ ફાઉન્ડેશન, અમદાવાદ ભ.ભ. ભરત ભટ્ટ
વિવેચક. પ્રાધ્યાપક, લેકભારતી ગ્રામ વિદ્યાપીઠ,
સણોસરા ભા.જા. ભાનુમતી જાની
નવલકથાકાર, પ્રાધ્યાપક, એમ. પી. આર્ટ્સ ઍન્ડ
કમર્સ કોલેજ, અમદાવાદ ભૂજી. ભૂપેન્દ્ર સુરતી
વિવેચક. પ્રાધ્યાપક, નવયુગ પાર્ટ્સ કોલેજ, સુરત મ.પ. મણિલાલ પટેલ
કવિ, નવલકથાકાર, વિવેચક. પ્રાધ્યાપક, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી,
વલ્લભવિદ્યાનગર મ.પા. મધુસૂદન પારેખ
હાસ્યનિબંધકાર, વિવેચક. નિવૃત્ત અધ્યાપક, એચ. કે.
આર્ટ્સ કોલેજ, અમદાવાદ મ.સ. મનસુખ સલ્લા
વિવેચક, આચાર્ય, લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા મૃ.મા. મૃદુલા માત્રાવાડિયા
સંદર્ભ સહાયક, ક. લા. સ્વાધ્યાય મંદિર, ગુજરાતી
સાહિત્ય પરિષદ, અમદાવાદ મો.૫. મોતીભાઈ પટેલ
વિવેચક, આચાર્ય, બી. ઍડ. કોલેજ, સુરેન્દ્રનગર મે.શે. મોહમ્મદ શેખ
વિવેચક. પ્રાધ્યાપક, સાબરકાંઠા આર્ટ્સ ઍન્ડ
કોમર્સ કોલેજ, પ્રાંતિજ યા.દ. યાસીન દલાલ
પત્રકાર. પ્રાધ્યાપક, એ. ડી. શેઠ પત્રકારત્વ ભવન,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ૨.ઠા.
રવીન્દ્ર ઠાકોર વિવેચક. નિવૃત્ત આચાર્ય, શ્રીમતી સગુણા સી. યુ.
આર્ટ્સ કોલેજ ફોર ગર્લ્સ, અમદાવાદ રાત્રિ. રમેશ ત્રિવેદી
વાર્તાકાર. સુપરવાઈઝર, શ્રીમતી એસ. એમ. ખમાર
ગર્લ્સ હાઈસ્કૂલ, કડી ૨.દ. રસિકભાઈ દવે
વિવેચક. પ્રાધ્યાપક, ભાષાસાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર
યુનિવર્સિટી, રાજકોટ ૨.૫. રમણ પાઠક
વાર્તાકાર, વિવેચક. નિવૃત્ત અધ્યાપક, આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજ, ચીખલી
For Personal & Private Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
૨.મ.શુ. રમેશ મ. શુકલ
વિવેચક. ડિરેકટર, ઍકેડેમિક સ્ટાફ કોલેજ, સૌરાષ્ટ્ર
યુનિવર્સિટી, રાજકોટ ૨.ર.દ. રમેશ ર. દવે
નવલકથાકાર, વિવેચક. પ્રાધ્યાપક, ક. લા. સ્વાધ્યાય
મંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ૨.શા. રસિક શાહ
વિવેચક. બી૬, ફલેટ નં. ૨૪, ખીરાનગર,
સાન્તાક્રુઝ (વેસ્ટ), મુંબઈ ૪૦૦૦૫૪ ૨.શુ. રવિકાન્ત શુકલ
વિવેચક. પ્રાધ્યાપક, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,
વ્યારા રા.ના. રાજેન્દ્ર નાણાવટી
વિવેચક, સંસ્કૃતના પ્રાધ્યાપક અને અધ્યક્ષ, સંસ્કૃત
વિભાગ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા રો.વ્યા. રાજેશ વ્યાસ
કવિ. કોપી રાઈટર, અમદાવાદ લદે. લવકુમાર દેસાઈ
વિવેચક. પ્રાધ્યાપક, ગુજરાતી વિભાગ, મહારાજા
સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા વિ.અ. વિનોદ અધ્વર્યુ
વિવેચક. નિવૃત્ત આચાર્ય, આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજ,
બાલાશિનોર વિ.જો. વિનોદ જોશી
કવિ, વિવેચક. પ્રાધ્યાપક, ભાષાસાહિત્ય ભવન, ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર
શ.ઓ. શશિન્ ઓઝા
વિવેચક. પ્રાધ્યાપક, ફર્ગ્યુસન કૉલેજ, પૂના શિ.પં. શિરીષ પંચાલ
વિવેચક, નવલકથાકાર. પ્રાધ્યાપક, ગુજરાતી વિભાગ,
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા સડ. સતીશ ડણાક
કવિ, વિવેચક. પ્રાધ્યાપક, ખેલવડ કોલેજ, સુરત સ.વ્યા. સતીશ વ્યાસ
વિવેચક, પ્રાધ્યાપક, ભાષાસાહિત્ય ભવન, ગુજરાત
યુનિવર્સિટી, અમદાવાદ સુ.હે. સુસ્મિતા હેડ
વિવેચક. નિવૃત્ત પ્રાધ્યાપક, નવગુજરાત આર્ટ્સ કોલેજ,
અમદાવાદ હત્રિ. હર્ષવદન ત્રિવેદી
સંદર્ભ સહાયક, ક. લા. સ્વાધ્યાય મંદિર, ગુજરાતી
સાહિત્ય પરિષદ, અમદાવાદ હ.શા. હરિપ્રસાદ શાસ્ત્રી
વિવેચક, સંશોધક. નિવૃત્ત અધ્યાપક, જે. જે.
વિદ્યાભવન, અમદાવાદ હિ.ભ. હિમાંશુ ભટ્ટ
વિવેચક. પ્રાધ્યાપક, ભાષા સાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ હેમા દેસાઈ કવિ, વિવેચક. પ્રાધ્યાપક, ભાષાસાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
છે ૧૨
For Personal & Private Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
મહત્વના સંદર્ભગ્રંથોની સૂચિ
–અર્વાચીન કવિતા (સુન્દરમ્) –અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા (ધીરુભાઈ ઠાકર) –આધુનિક કવિતાપ્રવાહ (જયન્ત પાઠક) આત્મકથા: સ્વરૂપ અને વિકાસ (ડૉ. રસીલા કડિયા) -આપણાં સ્ત્રીકવિઓ (કુલીન કે. વોરા) –આપણું વિવેચનસાહિત્ય (હીરા કે. મહેતા) –એકાંકી: સ્વરૂપ અને વિકાસ (મફતલાલ ભાવસાર).
એન ઍન્સાઇકલપીપંડયા ઑવ ઇન્ડિયન લિટરેચર (ગંગારામ ગગ) – એન ઍન્સાઇકપીડિયા ઍવ ઇન્ડિયન લિટરેચર - . ૧, ૨, ૩ (અમરેશ દત્ત) -- કેટેલોગ ઑવ બુકસ પ્રિન્ટેડ ઇન ધ બોમ્બે પ્રેસિડેન્સી : ૧૮૯૬ થી ૧૯૩૭ -કેટેગ ઑવ નેટિવ પબ્લિકેશન્સ ઇન ધ બોમ્બે પ્રેસિડેન્સી અપ ટ ૩૧ ડિસેમ્બર ૧૮૬૪
(એલેકઝેન્ડર ગ્રાંટ) -કેટેગ ઑવ મરાઠી ઍન્ડ ગુજરાતી પ્રિન્ટેડ બુકસ ઇન ધ લાઇબ્રેરી ઑવ ધ બ્રિટિશ
મ્યુઝિયમ (જ. એફ. લૂમહાર્ટ) -કોપીરાઇટ ગ્રંથસૂચિ : ઈ.સ. ૧૯૦૦ પહેલાં પ્રકાશિત થયેલાં પુસ્તકો –ક્ષરાક્ષર (ધીરુ પરીખ) –ખંડકાવ્ય : સ્વરૂપ અને વિકાસ (ચિનુ મોદી) –ગત શતકનું સાહિત્ય (વિજયરાય ક. વૈદ્ય). –ગુજરાત વર્નાક્યુલર લાઇબ્રેરીનાં પુસ્તકોની યાદી - ભા. ૧ –ગુજરાત સાહિત્યસભાની કાર્યવાહી: ૧૯૩૩, '૩૪, '૩૫, ૩૬, '૩૭, ૩૮, '૩૯, '૪૦,
૪૧, ૪૨, ૪૩, ૪૪, ૪૫, ૪૬, ૪૭, '૪૮, '૪૯, ૫૩, ૫૫, '૫૬, ૫૭, ૫૮, '૫૯, '૬૧, '૬૪, '૬૬, '૬૮, '૬૯ –ગુજરાતના નાગરનું ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ (છોટુભાઈ ર. નાયક) -ગુજરાતના સારસ્વત (કે. કા. શાસ્ત્રી) –ગુજરાતી ગ્રંથકાર અને ગ્રંથો - ભા. ૧ (મણિશંકર ગોવિંદજી વૈઘશાસ્ત્રી) -ગુજરાતી ગ્રંથસૂચિ (કિકુભાઈ ર. દેસાઈ) –ગુજરાતી તખલ્લુસે (ત્રિભુવન વીરજીભાઈ હેમાણી) -ગુજરાતી નવલકથા (રઘુવીર ચૌધરી, રાધેશ્યામ શર્મા) –ગુજરાતી નાટયસાહિત્યને ઉદ્ભવ અને વિકાસ (મહેશ ચેકસી) –ગુજરાતી બાલસાહિત્ય –ગુજરાતી સાહિત્યકાર પરિચયકોશ (રતિલાલ સાં. નાયક) –ગુજરાતી સાહિત્યની વિકાસરેખા (વિજયરાય ક. વૈદ્ય) –ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભા. ૧, ૨, ૩, ૪ (ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવંત શુકલ, ચિમનલાલ ત્રિવેદી) -ગુજરાતી અધ્યાપકોને માહિતીકોશ (વિનાયક રાવળ, બળવંત જાની, મનહર મોદી) –ગૂર્જર સાક્ષર જયન્તીઓ –ગ્રંથ અને ગ્રંથકાર - ભા. ૧-૧૧ (હીરાલાલ ત્રિ. પારેખ) -ગ્રામ પુસ્તકાલય ગ્રંથસૂચિ (કિકુભાઈ ર. દેસાઈ) –ચરિત્રસાહિત્ય : સ્વરૂપ અને વિકાસ (ઉપેન્દ્ર ભટ્ટ)
jared Buliseks
(13tat?
૨૪
For Personal & Private Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
-ચંદ્રકાન્ત બક્ષીથી ફેરો (સુમન શાહ) –છેલ્લા બે દાયકા: ચાર કવિ (ચિનુ મોદી) -જ્ઞાનકોશ પરિચયગ્રંથો (ચુનીલાલ પ્ર. બારોટ). –ધ ઇન્ડિયન નેશનલ બિબ્લિઓગ્રાફી : ૧૯૫૭, ૫૮, 'પ૯, '૬૦, '૬૧, 'દર, '૬૩, '૬૪,
'૬૫, '૬૬, ૭૧, '૭૨, '૭૩, '૭૪, '૭૫, '૭૬, ૭૭, '૭૯ --ધ એન્સાઇકલોપીડિયા ઓવ ઇન્ડિયા (હેબ્રી શેલબર્ગ). -નંદશંકરથી ઉમાશંકર ધીરેન્દ્ર મહેતા) -નિબંધ : સ્વરૂપ અને વિકાસ (પ્રવીણ દરજી) -પારસી સાહિત્યનો ઈતિહાસ નાશ કરી પીલાં) -બાલસાહિત્ય સર્વસંગ્રહ (ગિજુભાઈ બધેકા) –બિંબ્ધિઓગ્રાફી ઓવ ઇન્ડિયન લિટરેચર (બી. એસ. કેશવન, વી. વાય. કુલકણી) –બિન્જિઓગ્રાફી ઑવ સ્ટેજેબલ પ્લેઝ ઇન ઇન્ડિયન લૅવેજિઝ - ભા. ૧-૨
(ચન્દ્રવદન મહેતા) --બુદ્ધિવર્ધક પુસ્તકાલય ગ્રંથનામાવલી - ભા. ૧ –ભારતીય સાહિત્યકોશ (નગેન્દ્ર) -રાષ્ટ્રીય ગ્રંથસૂચિ (બી. એસ. કેશવન, કુંજબાલા કાપડીઆ) --શબ્દલોકના યાત્રી (રમણલાલ જોશી) –સર્જક સેતુ (અશોક “ચંચલ').
સંપદા (લક્ષ્મણ પીંગળશીભાઈ ગઢવી) -સાઠીના સાહિત્યનું દિગ્દર્શન (ડાહ્યાભાઈ દેરાસરી) -સિત્તર ગુજરાતી કવયિત્રીઓ: ૧૯૬૦-૧૯૮૨ (ગીતા પરીખ) –સ્વાતંત્ર્યસંગ્રામના લડવૈયા - ભા. ૧-૨ -સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા (દક્ષા વ્યાસ) - ઇઝ હૂ – હૃદયમાં પડેલી છબીઓ - ભા. ૧-૨ (ઉમાશંકર જોશી)
For Personal & Private Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યકેશ
ખંડઃ
બે
અર્વાચીનકાળ
For Personal & Private Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only:
Page #20
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યકેશ – ૨
એ : જુઓ, જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ. આ વોકેબ્યુલરી ઇંગ્લિશ ઍન્ડ ગુજરાતી (૧૮૨૨): ગુજરાતી
ભાષાને જૂનામાં જૂને શબ્દકોશ. એના સંપાદકનું નામ મળતું નથી, પણ એના મુદ્રક ફરદુનજી મર્ઝબાનજી છે. કુલ ૨૦૮ પૃષ્ઠસંખ્યા ધરાવતા આ કોશમાં ૨,૫૧૨ જેટલી શબ્દસંખ્યા છે. એમાં ‘ખોદાની એટલે ઈશવરની બાબત', ‘પંખેરું જાનવરોની બાબત’ વગેરે બાબતો પર જુદા જુદા વિભાગે છે.
ચંટો. અકેલા : સરળ પણ સબળ વાણીમાં રચાયેલાં રાષ્ટ્રભકિતપ્રેરક, લયબદ્ધ અને ગેય કાવ્યોને સંગ્રહ ‘ફૂલ બને અંગાર (૧૯૬૫) ના કર્તા.
નિ.. અક્કડ બ્રિજરત્નદાસ જમનાદાસ : “ચુનીલાલ ઘેલાભાઈ શાહનું
જીવનવૃત્તાંત' (૧૯૨૫), 'ગુજરાતના ઇતિહાસના સહેલા પાઠો’ (૧૯૩૫), ‘એકલા એકલાં' (૧૯૩૭) તથા ‘આપણા દેશને સરળ ઇતિહાસ' (૧૯૪૯) વગેરે પુસ્તકોના કર્તા..
નિ.. અક્કડ લતા : બાળકો માટે પ્રેરણારૂપ બની રહે તેવી પુસ્તિકા ‘ભારત જયેત –પંડિત જવાહરલાલ નહેરુ' (૧૯૬૪) નાં કર્તા.
નિ..
અક્કડ વલભદાસ જમનાદાસ (૧૮-૨-૧૯૦૪) : ચરિત્રકાર, નિબંધકાર, બાળસાહિત્યકાર. જન્મ વતન સૂરતમાં. ત્યાં જ શિક્ષણ પ્રાપ્ત કરી ૧૯૨૧ માં મૅટ્રિક. સ્વાતંત્ર્ય-સંગ્રામના ગાળામાં ૧૯૩૦-૩૨ માં જેલવાસ. ૧૯૪૨ થી ૧૯૬૮ સુધી ગુજરાત મિત્ર'માં કટાર-લેખક.
નટવરલાલ માળવી સાથે ધૂપસળી' (૧૯૨૬) ને અનુવાદ આપ્યા પછી મૌલિક લખાણ તરફ વળ્યા. ‘બાળડાયરી' (નટવરલાલ માળવી સાથે, ૧૯૨૮) માં બાળકોના મનભાવ આલેખ્યા છે, તે ‘બાળપત્રો' (૧૯૩૦) ની શૈલી બાળમાનસને અનુરૂપ જણાય છે. ‘ફૂલમાળ' (૧૯૬૧)માં સંપ, ઈશ્વર, રાષ્ટ્રપ્રેમ વગેરે વિષયો પર બાળ-કિશોરોપયોગી બેધાત્મક વાર્તાપ્રસંગ છે. વલ્લભદાસનાં બાળપયોગી ચરિત્રે ઉલ્લેખનીય છે. ‘વિનોબા' (૧૯૫૮) વિનેબાના બાળપણના પ્રસંગે સાથે ભૂદાન-પ્રવૃત્તિને આવરી લેતું સાદું ચરિત્ર છે. 'કવિવર ટાગોર અને પં. મોતીલાલ નહેરુ' (૧૯૬૦)માં ચરિત્રનાયકોના સળંગ જીવનનું ટૂંકું આલેખન છે. આપણા વિદ્યમાન કવિઓ અને વિદ્વાનોને પ્રાથમિક પરિચય આપતું “કવિઓ અને વિદ્વાને (૧૯૬૨) અને ભારત તેમ જ ગુજરાતના કેટલાક સુખ્યાત કેળવણીકારોને પરિચય કરાવતું કેટલાક કેળવણીકારો' (૧૯૬૨) સરળ અને સુવાય પુસ્તક છે. સંતસુવાસ' (૧૯૬૨) કેટલાક સંતોનાં રેખાંકને આપે છે. ચરિત્રસાહિત્યની દૃષ્ટિએ
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧
For Personal & Private Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
અખાડાવાલા હરગોવિંદદાસ ભિખારીદાસ – અજીબ
મહત્ત્વનું પુસ્તક “માદામ ભીખાઈજી કામા' (૧૯૬૨)માં વિદેશમાં આપણી રાષ્ટ્રીય અસ્મિતાને વ્યકત કરનાર પારસી નારીનું ગૌરવપૂર્ણ ચરિત્ર નિરૂપાયું છે, ઉપરાંત, એમણે *નિસ્તાન પ્રવેશ પરમકી ને આવે, ૧૯૩૯ જાન ‘રાષ્ટ્રભાષા પ્રારંભિની’ (પરમેષ્ઠી જૈન સાથે, ૧૯૪૦), ‘બાપુની સ્વરાજ યાત્રા' (૧૯૩૦), ‘ભારતના ઇતિહાસની વાતો (૧૯૩૬) પુસ્તકો આપ્યાં છે.
બા.મ.
અખાડાવાલા હરગોવિંદદાસ ભિખારીદાસ : ‘જ્ઞાનવેલ’ના કર્તા, $1.2 અખા : એક અધ્યયન (૧૯૪૧) : ઉમાશંકર જોશીનો અખાનાં જીવન-કવનને સમગ્રપણે તથા ઊંડાણથી ચર્ચા છગી મૂલવતા અભ્યાસગ્રંથ. મળી શકી તેટલી હસ્તપ્રતોના ઝીણવટભર્યા અભ્યાસને બળે અખાની રચનાઓની શુદ્ધ વાચના સાધવાના શ્રમથી તેમ ‘છંદ અને ભાષા' પ્રકરણથી અખાની કૃતિઓની અત્યાર સુધીમાં અનુભવાયેલી ઘણી દુર્ગંધતા અને કૂટતાને ઓછી કરી નાખવાના કર્તાના પ્રયાસ જેટલી જે આ પુસ્તકની નોંધપાત્ર વિશિષ્ટતા કર્તાએ તેમાં પ્રથમવાર ચીંધી દેખાડેલા અખા ઉપરના પુરોગામી ‘પ્રબોધબત્રીશી’કાર માંડણના થોડાઘણા પણ ચારો ણની કહેવાય. અખાનો સમય, ચોનો વનપ્રસંગો, એના ગુરૂ પુષ્ટિમાર્ગ સાથેનો એનો સંબંધ
એની કવિતામાં શુદ્ધાદ્વૈતના સંસ્કાર, એણે પ્રયોજેલા છંદ, એની કૃતિઓના રચના-ક્રમ, એના સમકાલીન વેદાંતી કવિઓ, એની કવિતામાં પડેલું સમાજનું પ્રતિબિંબ—આ બધી બાબતા વિશે સાધાર અભ્યાસપૂર્ણ ચર્ચા અને નિર્ણયો પુસ્તકને અભ્યાસીઓ માટે ખૂબ મુવાન અને ઉપયોગી ભગ બનાવે છે. ‘અખેગીતા'માં તત્ત્વજ્ઞાન પોતે જે કવિતા બન્યું હાવાના એમના અભિપ્રાય તથા “અખો ઉપમાકિવ છે” અને
“ખો આપણા હસતા કવિ છે” એવી અખાની એમણે તારવી દેખાડેલી વિશિષ્ટતાઓ અભ્યાસીઓ વડે સર્વસ્વીકાર્ય બને તેવાં છે. રા. અગરવાળા જગજીવન માણેકલાલ : અંબાજીનાં સ્તુતિવિષયક ગીતાનો સંગ્રહ ‘અંબિકા વિશ્વગાયન સંગ્રહ’ (૧૯૭૩)ના કર્તા, નિ., ૧૧ દરિયા (૪૫) : મનહર મોદીના ગઝલ, કોને અહીં કાલાનુક્રમે નહિ પણ કાલવ્યુત્ક્રમમાં ગોઠવવામાં આવી છે: ૧૯૮૩-૮૫ની તેને નવી ૩૨ ગડ્યો, પછી ૧૯૨-૮ની ૨૧ ગઝલ, પછી ૧૯૬૭-૬૪ની ૩૩ ગઝલો અને છેલ્લે ૧૯૬૩-૫૬ ની ૧૧ ગઝલા. આને કારણે કિવની પરિપકવતાનાં સમર્થના રૂપે એની ભૂતકાલીન ગઝલના સ્તરો ગાઠવાયેલા લાગે છે. પૂર્વે નરી આત્યંતિકતાને વરેલા આ કિવ અહીં પરંપરા
સાથે સમન્વય રચી શકો છે. ૧૧ દરિયો' રચના એવા સમન્વયમાંથી ઊપસેલી આ સંગ્રહની સશકત ગઝલ છે. એકંદરે ભાષાની તાજગી ધ્યાનપાત્ર છે, ચં.ટા.
૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
અગ્રવાલ મેહનલાલ દાતારામ (૨૧-૧૨-૧૯૪૪) : નવલકથાકાર. જન્મ સુરેન્દ્રનગરમાં. બી.એસસી. સુધીનો અભ્યાસ, વેપારી, અઘોર નગારાં વાગે' ભાગ ૧-૨ (૧૯૭૨, ૧૯૭૩) એમને નામે છે. ચા
અચરતબા : ૮૧૯ ચોપાઈમાં લખાયેલી કૃતિ ‘અચરતસાગર' (બી, જુન, ૧૯૭૮)માં કર્યાં,
(1.41.
અચારિયા રતનશાહ ફરામજી : ‘લાડઘેલા' (૧૯૩૨), ‘લગનનાં લફરાં’ (૧૯૩૩), ‘ભાગ્યવંતી ભામિની’ (૧૯૩૪), ‘કુદરતની કરામત' (૧૯૩૫), 'ખુબસુરતીના ગ' (૧૯૩૫), 'નાઝનીન માંડવીન’ (૧૯૩૬), 'પકાબંધ ભરથાર' (૧૯૩૩), 'વિવાદ પછીનાં વિન’ (૧૯૩૮), ‘પરણ્યા પછીની પંચાત’ (૧૯૩૯), ‘મડમની મહાકાણ’ (૧૯૪૦), ‘ભૂલાનાં ભાવટાં’ (૧૯૪૧), ‘પરણી. છતાં કુંવારી' (૧૯૪૨), છની આંખ અધબી (૧૯૪૪), ‘જાદુ કે ઝાડુ’(૧૯૪૮) વગેરે નવલકથાઓના કર્તા, ચટા
અચ્યુત : મનુભાઈ પંચોળી 'દર્શક'ની નવલકથા એ તો પીધાં છે જાણી જાણી'ની નયિકા રોહિણીના દિયર, નવલકથાના ત્રીજા ભાગમાં ઇઝરાયેલ અને બ્રહ્મદેશની સરહદ પર યુ” અને પ્રત્યેના અનુભવો સાથે એ મહત્ત્વની કામગીરી બજાવે છે.
ટો
અચ્યુત યાજ્ઞિક : જુઓ, યાજ્ઞિક થેન્દ્ર ઠાકોરલાલ અજય પરમાર : જુઓ, પરમાર તખ્તસિંહ ુરાભાઈ, અજાણી ઊમિયાશંકર શિવ (૨૦૧૧-૧૯૩૪) : નવલકાકાર, વાર્તાકાર. જન્મ ભુજમાં. ઇ.એસ.સી. સુધીનો અભ્યાસ. સરકારી મહેસૂલ ખાતામાં નાકરી. વાંકાનેરમાં મામલતદાર,
‘ચીની ઉણ રત' ભાગ ૧-૨ (૧૯૬૯), 'મહેરામણને ખાળ (૧૯૬૯), ‘માનો ખેલાડી’ (૧૯૭૩), ‘સૂરજ દીસે સોનલ વરણા’, ‘રખાપું’વગેરે તેમની સામાજિક વાસ્તવને નિરૂપતી ચરિત્રપ્રધાન નવલકથાનો છે, ધરતીનાં વખ' અને કચ્છડો બેલે ખલકમાં' ટૂંકીવાર્તામોનો તથા પિરાણા ઉખામાં ઓના સંગ્રહ છે. તેમની પાસેથી અનુવાદિત પુસ્તકો પણ મળે છે. નવા અજિતસાગર : કિવ કાળ' અને ‘ગીત.કર’ (૧૯૦૦) માંનાં મૌલિક કાવ્યો તથા આનંદઘનનાં ૧૦૮ પદોનો અનુવાદ તેમની પાસેથી મળે છે. નિ.વા.
અજીબ :ગુનેગારોની લાશ’ (૧૯૬૪), ‘જૂની સાદાગરો' (૧૯૬૪), ‘અદૃશ્ય ગુનેગાર’ (૧૯૬૪), ‘અપરાધીના એકરાર (૧૯૬૫) વગેરે જાસૂસી નવલકથાઓના કર્તા.
નિ વ..
For Personal & Private Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
અઝીઝ – અડાલજા વર્ષ મહેન્દ્રભાઈ
અઝીઝ : જુઓ, ત્રિપાઠી ધનશંકર હીરાશંકર, અઝીઝ અબ્દુલ : નવલકથાકાર, બાળસાહિત્યકાર. બી.એસસી., એલએલ.બી. સુધીનો અભ્યાસ. ‘રોમાંચક રહસ્ય' તેમની જાસૂસી નવલકથા છે. 'ઈમાનનાં મોતી'માં સરળ શૈલીમાં લખાયેલી બાળવાર્તાઓ છે. પાકિસ્તાન (૧૯૫૫) માં રાજકીય અવ્યવસ્થાને કારણે પ્રજાને ભાગવવી પડતી મુશ્કેલીઓનું નિદર્શન છે.
નિ.વા. અઝીઝ કાદરી : જુઓ, કાદરી અબ્દુલઅઝીઝ ઓહમદમિયાં. અટકળ (૧૯૭૯) : મનોજ ખંડેરિયાને કાવ્યસંગ્રહ. અહીં ૭૨. ગઝલે મુકતક, ૧૧ ગીત, ૧૦ અછાંદસ અને ૭ દીકાવ્યરચનાઓ સંગૃહિત છે. ગઝલની સંખ્યા તેમ જ ઇયત્તા સૂચવે છે કે સર્જકને મુખ્ય ઝોક ગઝલ પરત્વે છે. શબ્દનું ગયા ભવનું લેણું ચૂકવવા કાવ્યસર્જન થઈ રહ્યું છે –એવી કવિશ્રદ્ધા વ્યકત કરતાં સંખ્યાબંધ શેર અને ગઝલ સંગ્રહની વિશેષતા બને છે. ‘વરસોનાં વરસ લાગે' એવી સુદી રદીફ-કાફિયા ધરાવતી ગઝલથી આરંભાતી કવિને આ બીજો સંગ્રહ તેમની વિકાસગતિ પણ આલેખે છે.
૨.ર.દ. અડધે રસ્તે (૧૯૪૩) : કનૈયાલાલ મુનશીની ૧૯૦૬ સુધીનાં સંસ્મરણો આપતી આત્મકથા. આના અનુસંધાનમાં સીધાં ચઢાણ' (૧૯૪૩) ના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધમાં આત્મકથા આગળ વધે છે; અને એમાં ૧૯૦૭ થી ૧૯૨૨ સુધીનાં સંસ્મરણો મળ છે; જ્યારે ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં' (૧૯૫૩) ૧૯૨૩ થી ૧૯૨૬ સુધીના ગાળાનાં સંસ્મરણો આલેખે છે. આમ, કુલ ત્રણ ગ્રંથમાં વિસ્તરેલી મુનશીની આત્મકથાના પહેલા ગ્રંથમાં ટેકરીના મુનશીઓ, બાલ્યકાળ અને વડોદરા કૉલેજના અનુભવ છે, તો બીજા ગ્રંથમાં મુંબઈની શેરીઓમાં અને હાઈકોર્ટમાં જે બન્યું એનું ધ્યાન છે; સાથે ‘મેશ્વરમ્ય’ની નોંધે છે. ત્રીજા ગ્રંથમાં પહેલીવારનાં પત્ની અતિલક્ષ્મીબેન હયાત હોવા છતાં લીલાબેન તરફના આકર્ષણથી ઉભી થયેલી મને સ્થિતિનાં ચિત્રો છે. આત્મકથામાં પ્રવેશી જતા કલ્પનાના અંશા, તરંગલીલાને લેવાયેલો આશ્રય, અહંને વર્તાયા કરતો સૂર, લેખનમાં કંઈક અંશે વર્તાતી વિશૃંખલતા જેવાં તત્ત્વોને બાદ કરતાં મુનશીની આત્મકથા ચરિત્રલેખનની જીવંત પદ્ધતિને કારણે સુવાય છે. આત્મનિરીક્ષણ કરતાં આત્મસન્માનવૃત્તિ આ આત્મકથાની શકિત અને મર્યાદા છે.
ચં.ટો. અડવ : હરિકૃષ્ણ પાઠકની વ્યંગ્યરચના “અડવાપચીસી'નું હાયપાત્ર..
ચંટો. અડાલજા તારાચંદ્ર પોપટલાલ (૧૭-૧૦-૧૮૭૭, ૧૯૭૦) : નવલકથાકાર, બાલવાર્તાકાર. વતન અને જન્મસ્થળ હળવદ.
પ્રાથમિક શિક્ષણ હળવદમાં, માધ્યમિક શિક્ષણ ફોર્ટ પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ મુંબઈમાં. ૧૯૦૫ માં મૅટ્રિક. વિકટોરિયા જ્યુબિલી ટેકનિકલ ઇન્સ્ટિટયુટમાંથી એલ.ટી.એમ.ની પરીક્ષામાં પ્રથમ આવી ફેલોશિપ મેળવી. પહેલાં વડોદરાના કલાભવનમાં અને પછીથી વડોદરા રાજયના વ્યાપાર-ઉદ્યોગ ખાતામાં વીવિગ આસિસ્ટંટ.
૧૯૦૮ માં “સાંજ વર્તમાન” માં નાના-મોટા લેખો અને વાર્તાઓથી સર્જનનો આરંભ કરી એમણે શહેરી સમાજના ગોટાળાનું નિરૂપણ કરતી “દંભી દુનિયા’ (૧૯૩૯), રાજપૂતયુગીન સમાજને આલેખતી ‘નરબંકા' (૧૯૩૪) અને ‘કીર્તિ (૧૯૪૧) જેવી નવલકથાઓ; શ્રેષ્ઠવીરકથામાળા, શૌર્યકથામાળા તથા સમાજકથામાળા જેવી બાલ અને કિશોરકથાશ્રેણીઓમાં
એકલમલ’, ‘માથાની ભેટ’, ‘બહારવટિયા અને ઝમકુ શેઠાણી', હાથીની સાઠમારી’, ‘રાજપૂત બચ્ચો” અને “સિદ્ધરાજ જેવી બાલવાર્તાઓ; મધ્યયુગીન પ્રેમ, શૌર્ય, સચ્ચાઈ અને ખેલદિલીને નિરૂપતી “વીરની વાતો' : ૧-૪ (૧૯૨૫, ૨૬, ૨૮, '૩૧), વીરાંગનાની વાતો' : ૧-૨ (૧૯૩૧), “સૌરાષ્ટ્રની પ્રેમકથાઓ' (૧૯૩૨), ખાંડાના ખેલ' (૧૯૪૧), ‘ઐતિહાસિક કથાકુંજ' (૧૯૪૩) તથા કાઠિયાવાડની દંતકથાઓ' (૧૯૪૪) જેવી પ્રસંગકથાઓ; તેમ જ વ્યાવસાયિક ક્ષેત્રના અનુભવોના નિચોડરૂપ ‘હાથવણાટ', 'પાટણના પટોળાં', કળાકૌશલ્ય’, ‘વડોદરા રાજ્યની કલાકારીગરી’ અને ‘પ્રવાસદર્શન’ જેવી પુસ્તિકાઓ આપી છે. આ ઉપરાંત એમણે રવીન્દ્રનાથનાં બહેન સુવર્ણકુમારીની બંગાળી નવલકથા પ્રેમપ્રભાવ'ને એ જ નામથી અનુવાદ પણ કર્યો છે.
૨.ર.દ. અડાલજા વર્ષા મહેન્દ્રભાઈ આચાર્ય વર્ષ ગુણવંતરાય (૧૦-૮-૧૯૪૦) : નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર. જન્મ મુંબઈમાં. વતન જામનગર. ૧૯૬૦માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત સાથે બી.એ. અને ૧૯૬૨માં સમાજશાસ્ત્ર સાથે એમ.એ. ૧૯૬૧ થી ૧૯૬૪ સુધી આકાશવાણી મુંબઈમાં પ્રવકતા. ૧૯૭૫ થી ૧૯૭૭ દરમિયાન ‘સુધા'ના તંત્રી. ૧૯૬૬ થી લેખન-વ્યવસાય. ‘શ્રાવણ તારાં સરવડાં' (૧૯૬૮), વિયેટનામના ભીષણ નરમધને આલેખતી “આતશ' (૧૯૭૬), ‘ગાંઠ છૂટયાની વેળા' (૧૯૮૦), જલજીવનના વ્યાપક ભ્રષ્ટાચારને આલેખતી ‘બંદીવાન” (૧૯૮૬) સુવાર, નવલકથાઓ છે. તે ઉપરાંત સુવાચ્ય લઘુનવલોમાં મારે પણ એક ઘર હોય' (૧૯૭૧), ‘રેતપંખી' (૧૯૭૪) અને ‘ખરી પડેલે ટહુકો' (૧૯૮૩) સ્પર્શક્ષમ છે. 'તિમિરના પડછાયા” (૧૯૬૯) માં છિન્નભિન્ન બનતું માનવવ્યકિતત્વ તથા ‘એક પળની પરખ' (૧૯૬૯) માં રજૂ થયેલી અંતર્યાતના સ્પર્શ છે. ‘પગલાં' (૧૯૮૩) એક સરસ રહસ્યકથા બની છે. પાંચ ને એક પાંચ' (૧૯૬૯) રહસ્યકથાનું વિષયવસ્તુ આકર્ષક છે. તેમ જ “અવાજનો આકાર' (૧૯૭૫), ‘છેવટનું છેવટ’ (૧૯૭૬) તથા ‘પાછાં ફરતાં' (૧૯૮૧) સુવાચ્ય રહસ્યકૃતિઓ છે. નીલિમાં મૃત્યુ પામી છે' (૧૯૭૭) માં નાના નાના અંકોડા વડે કથાગૂંથણી થઈ છે. રહસ્યકથાઓના લેખનમાં
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩
For Personal & Private Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
અડાલજા શિવલાલ પિપટલાલ – અધ્યારુ મણિશંકર જગન્નાથ
એમણ પેરીમેસનને પ્રભાવ ઝીલ્યો છે. “સાંજને ઉંબર' (૧૯૮૩) અને “એ' (૧૯૭૯) એમની ટૂંકીવાર્તાઓના સંગ્રહ છે.
દ.વ્યા. અડાલજા શિવલાલ પોપટલાલ : ‘કુમુદા અને કાન્તા' (૧૮૯૭) નવલકથાના કર્તા.
નિ.વા. અડાલજા સી. સી. : ગુજરાતી ભાષામાં લખાયેલું અંગ્રેજી ભાષાનું વ્યાકરણ “એ પ્રાયમર ઑફ ઈંગ્લિશ ગ્રંમર” (પા. આ. ૧૯૫૯)ના કર્તા.
- નિ.. અઢિયા વીરેન્દ્ર દ્વારકાદાસ, પ્રેરણા' (૧૯-૬-૧૯૨૫): ‘મારી નૂતન ભારતની યાત્રા' (૧૯૧૫) ને કર્તા.
નિ.. અતરિયા ઈસાજી મુસાજી અમીરજી : ‘દીવાળી અને લાચંદનું ફારસ' (૧૮૯૦) ના કર્તા.
પા.માં અતિજ્ઞાન : ભવિષ્યમાં દ્રૌપદીની થનાર માનહાનિ જાણતા હોવા છતાં એને નિવારવા અસમર્થ અતિજ્ઞાની સહદેવ દ્રૌપદીનો ઉપભોગ કરી શકતા નથી - એવા વૃતાંતની આરપાસ વૃાતરેહાથી રચાયેલું કાન્તનું મહત્વનું ખંડકાવ્ય.
રિ.ટી. અથવા (૧૯૭૪) : ગુલામ મોહમ્મદ શેખને કાવ્યસંગ્રહ,
અહીં ચિત્રકાર કવિનાં ગદ્યકાવ્યોમાં આધુનિક સંવેદના સાથે વાસ્તવને મૂર્ત કરવાની નવી પ્રવિધિની તાજગી છે. ચિત્રકલાનાં દૃશ્ય પરિમાણોએ ભાષાની કાવ્યતાનો નહીં પણ ભાષા દ્વારા ઊભી થતી મૂર્તતાના કયાસ કાઢી લે છે અને તેથી વાવિન્યાસની નવી ભંગીઓએ આકાર લીધે છે. ‘જસલમેર' કાવ્યજૂથમાં ચિત્રકારની આંખે જોયેલું સ્થળ કવિની રસંવેદનામાં રૂપાંતર પામ્યું છે; તો ‘રામ પટેલનાં રેખાંકનામાં ચિત્રા પરત્વેની ચિત્રકારની ચેતના કાવ્યચેતનામાં પલટાયેલી જાવાય છે. આ સંગ્રહ ૨iાધુનિક કવિતાને બળ કે ગદ્યમિજાજ બતાવ્યો છે.
રાંટો. અદમ ટંકારવી : જુઓ, પટેલ આદમ મુસા. અધિપતિ નગીનદાસ મંછારામ, ‘અધિપતિ', ‘આરામી’, ‘ભીમસેન’: બુરાનપુરમાં જન્મ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રjરતમાં. પિતા દ્વારા પ્રકાશિત છે. પાં 'ગુજરાતમિત્ર' તથા 'દેશીમિત્રમાં ૫ત્રકારત્વ. પછીથી મુંબઈ જઈ રૂની એજનની. ફરી ‘ભીમસેન’ અને ‘ગડગડાટ' નામનાં હાસ્યરસિક પાનું પ્રકાશન.
એમણે ચરિત્રગ્રંથ ચરિત્રમાળા' તથા નવલકથાઓ “એક રમૂજી વાર્તા : શેઠ નથુભાઈ ટેકચંદ' (૧૮૯૪), 'નટવર ચંડાળચેકડી અથવા મેટાનાં છે (૧૮૯૮), ‘નવલરંગી નવલ
અથવા ફેશનની ફિશીયારી' (૧૯૨૦), 'ભકતાણી કે ભામટી' (૧૯૧૭), “મધુર મધુરી યાને મુંબઈની મોહિની' (૧૯૦૫), ‘લાલમલાલ અથવા સુરની સહેલાણી' (૧૯૧૮), ‘તારા : સૂર્યપુરની સુંદરી’, ‘અબળા અથવા ચેર્યાશીનું ચક્ર' (૧૯૨૧), ‘લટકાળી લલનાનાં લક્ષણ'; નાટકો ‘બાળવિધવા રૂપસુંદરી (૧૮૮૫), ‘રંગીલી ને છબિલી અથવા સરસ્વતીનો શણગાર (૧૮૮૮) ઉપરાંત પદ્યકૃતિ 'દીવાળી' (૧૯૧૬) આપેલાં છે.
૨. ૨. દ. અધ્યાત્મજીવન અથવા અમરજીવનને શ્રતિબોધ (૧૯૦૨-૦૩) : ગોવર્ધનરામ ત્રિપાઠીની આ અપૂર્ણ રહેલી કૃતિ પુત્રી લીલાવતીના તર્પણ અર્થે રચાયેલી છે. ઉપનિષદ, ગીતા અને પંચદશીને આધારે સાચો જીવનમુકત પુરુષ કેવી રીતે વ્યવહરે વિચરે છે, સમષ્ટિ કાજે એને પણ કેવા કર્તવ્યકર્મ પ્રાપ્ત થાય છે, જીવનમુકતની આવી દૃષ્ટિનું પાશ્ચાત્ય ફિલસૂફી સાથે કેટલું સામ્ય છે અને ભારતીય દૃષ્ટિની શી વિશેષતા છે, પાશ્ચાત્ય વિચારકે એની ઉપર નિક્રિય કે દેવવાદી હૈવાને જે આરોપ મૂકે છે તે કેવો નિરાધાર છે તે ૧૯ મી સદીના વિજ્ઞાનવિચારના સંદર્ભમાં, ચાર પ્રકરણમાં ઝીણવટભરી સતેજ તાર્કિક માંડણી દ્વારા લેખકે દર્શાવ્યું છે.
.. અધ્યાત્માનંદ સરસ્વતી : ‘કડી 8ીમાં આનંદમયી મા' (૧૯૮૩), ‘રામકૃષ્ણ પરમહંસ' (૧૯૮૩) અને સ્વામી વિવેકાનંદ - ૨'ના કર્તા.
નિ.વા. અધ્યાપક કેશવલાલ શિવરામ, “પાટણકર': નાકાર, નાટક મંડળીના સંચાલક તરીકે વધુ પ્રસિદ્ધ. અંગ્રેજી ઓપેરાની અસર ઝીલતું, ગેયનાટક તરીકે ખૂબ પ્રસિદ્ધિ પામેલું સંગીત લીલાવતી' (૧૮૮૯), ‘સીતાપાર્વતી નાટક' (૧૮૯૫) અને પવિત્ર લીલાવતી' (૧૮૯૬) એમની કૃતિઓ છે; તે ‘બાલજ્ઞાન સુબોધ' (૧૮૮૮) અને જૈન કોન્ફરન્સની કવિતા' (૧૯૮૩) એમની અન્ય રચનાઓ છે.
શ.ત્રિ. અધ્યારુ દેવરામ ઝીણાભાઈ : મહાપ્રભુજીની સેવાપૂજાનું વર્ણન
આપતાં સ્તુતિવિષયક કાવ્યોનો સંગ્રહ ‘લાડિલેશજીનું રસમય ધોળ' (૧૯૩૧) ના કર્તા.
નિ.વા. અધ્યારું ભુલાભાઈ ઘેલાભાઈ : ‘ઉદેપુરના મહારાજા રૂપસિંહ રાઠોડ અને ગુણસુંદરીનું નાટકના કતાં.
નિ.વા. અધ્યારુ મણિશંકર જગન્નાથ : રૂઢિગત પરંપરાઓ, વહેમ
અને અંધશ્રદ્ધાને કારણે કુટુંબમાં અને સમાજમાં સતી વિસંવાદિતાને વર્ણવતું સામાજિક નાટક ‘રૂક્ષ્મણિ” (૧૮૮૫) ના કર્તા.
નિ.વા.
'
૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
અવર્ષ કપિલરામ નરભેરામ – અનહદની સરહદે
અધ્વર્યુ કપિલરામ નરભેરામ : ‘જાગીને જોઉં તો' ભાગ ૧-૨ (૧૯૫૮) ના કર્તા.
અધ્વર્યુ પન્ના રમેશભાઈ (૨૯-૭-૧૯૩૩) : નિબંધકાર. જન્મ મુંબઈમાં. ૧૯૫૪ માં સમાજશાસ્ત્ર સાથે બી.એ. ૧૯૫૮ માં એલએલ.બી.; ગુજરાતી અને અંગ્રેજી વિષયો સાથે ૧૯૭૭ માં એમ.એ. મુંબઈ મહાનગરપાલિકાના પ્રાથમિક શિક્ષણ વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ.
નિબંધસંગ્રહ “ખાબો ભરીને ઉજાસ' (૧૯૮૧) ની લલિતનિબંધ સ્વરૂપનો ૧૬ રચનાઓનું વિષયનિમિrમહદંશ પ્રકૃતિ છે.
ક.બ્ર. અધ્વર્યુ ભૂપેશ ધીરુભાઈ (૫-૫-૧૯૫૦, ૨૧-૫-૧૯૮૨) : કવિ, વાર્તાકાર, વિવેચક. જન્મ વલસાડ તાલુકાના ચીખલીમાં. ૧૯૬૬ માં એસ.એસ.સી. ૧૯૭૦માં બીલીમેરાની કોલેજ માંથી ગુજરાતી સાથે બી.એ. ૧૯૭૨ માં એ જ વિષય સાથે એમ.એ. ૧૯૭૨-૭૩ પાલનપુરમાં, ૧૯૭૩-૭૪ બાલાસિનોરમાં, ૧૯૭૪-૭૭ મોડાસામાં અધ્યાપન. પરંતુ વ્યવસાયની નિરર્થકતા જણાતાં અધ્યાપન છેડયું અને સ્વતંત્ર સાહિત્યલેખન સ્વીકાર્યું. છેલ્લે કલા અને સાહિત્યની સાર્થકતા અંગે પણ સાશંક. ગણદેવીની નદીમાં ડૂબી જવાથી અવસાન.
“હનુમાન લવ કુશ મિલન' (૧૯૮૨) રમણ સોની, જયદેવ શુકલ અને ધીરેશ અધ્વર્યુ દ્વારા સંપાદિત મરણોત્તર વાર્તાસંગ્રહ છે. અહીં ૧૬ વાર્તાઓમાં ભાષાના વિવિધ સ્તરેથી જન્મતાં સંવદને તેમ જ સંદિગ્ધતાઓના આલેખ છે. દક્ષ્યાંકન અને મનોસ્થિતિને ઘાતક આલેખ સવિશેષ ધ્યાન ખેંચે છે. ‘પ્રથમ સ્નાન' (૧૯૮૬) મરણોત્તર કાવ્યસંગ્રહ છે. એમાં અર્થના વિષમ વ્યાપારી અને વિચિત્ર અધ્યાહાર આપતી એમની કવિતાની ઓળખ નાદથી જ થઈ શકે એવું બધી રચનાનું કલેવર છે. છતાં આ રચનાઓ નાદ આગળ નથી અટકતી; પોતાનામાં સંકેલાઈ જતી સ્વાયત્ત કવિતાની અંત
ખતા અને પ્રતિબદ્ધતા સાથે પરાવૃત્ત થતી કવિતાની બહિમુંખતા વચ્ચે અહીં રચનાઓએ રસ્તો કર્યો છે. પ્રથમ સ્નાન કે બૂટકાવ્યો' જેવી વિલક્ષણ કૃતિઓ અત્યંત નોંધપાત્ર છે.
ચં.ટો. અધ્વર્યુ મણિશંકર દલપતરામ, “મનુ કવિ' : તેમણે ભરથરી રાજા, ત્રાકુંવરી, દ્રૌપદી ચીરહરણ, બારડોલી વિજય વગેરે વિશે લાંબા સંવાદાત્મક ગરબાઓને સંગ્રહ ‘ભારત જયોતિ ગરબા” (૧૯૨૮) તથા વાડાસિનોરના રાજાને પ્રજા પર જુલમ વર્ણવતું ૧૮ કડીનું “વાડાસીનેરનો રાજા કે રાક્ષસ યાને જુલમથી લુંટાયેલી પ્રજાની લાજ' (૧૯૨૨) કાવ્ય આપ્યાં છે.
નિ.વો. અધ્વર્યુ રતિલાલ રામશંકર (૨૯-૯-૧૯૦૮, ૮-૮-૧૯૮૮) : કવિ. જન્મ લીમડી તાલુકાના હડાળા-ભાલમાં. હંટર ટ્રેઈનિંગ
કૅલેજ, રાજકોટ અને પ્રે. રા. ટ્રેઈનિંગ કૉલેજ, અમદાવાદમાં શિક્ષણ. ૧૯૪૨ ની ‘હિન્દ છોડો' લડતના સ્વાતંત્ર્યસેનાની. ૪૦ વર્ષના દીદી શિક્ષણકાર્ય બાદ નિવૃત્તિ.
ગાંધીજીના જીવન ઉપર આધારિત ‘ગાંધીજીવન' ભાગ ૧-૭ (૧૯૬૭-૧૯૬૯) મહાકાવ્ય રચવાનો પ્રયાસ છે. આ ઉપરાંત ‘સંગીત પ્રવેશપોથી' (૧૯૪૨), ‘સંસ્કાર ગીત' (૧૯૫૭), ‘સંસ્કાર પ્રાર્થના' (૧૯૫૭) વગેરે બાળકો માટેના કાવ્યસંગ્રહા છે. ‘માનવતાનાં મોતી' (૧૯૬૪) અને “ધન્ય જીવન' (૧૯૬૪) ઐતિહાસિક-પૌરાણિક પાત્રો પર આધારિત કથાગીતો અને સંગીતરૂપકોના સંગ્રહો છે. “ભકિત ગીત' (૧૯૮૦), “ધર્મનીતિનાં પદો' (૧૯૮૧) તેમનાં ઉપદેશાત્મક કાવ્યોના સંગ્રહ છે. ગીતા કહે છે' (૧૯૭૫), ‘જીવન આરસી' (૧૯૭૭), 'કર્મની ગતિ' (૧૯૮૦), ‘ગાંધી પ્રસંગપુષ્પો' (૧૯૮૩), 'ઇન્દુલાલ યાજ્ઞિક' (૧૯૮૪), ‘રવિશંકર રાવળ' (૧૯૮૪), 'ગાંધીજીનું સાચું
સ્વરૂપ' (૧૯૮૫), ‘લિયો ટૉલ્સ્ટૉય' (૧૯૮૫), 'વર્ષા યોગદર્શન (૧૯૭૬), 'પ્રાચીન વર્ષાવિજ્ઞાન' (૧૯૭૭) વગેરે એમનાં પ્રકીર્ણ વિષયો પર લખાયેલાં પુસ્તકો છે.
- બ.દ. અધ્વર્યુ વિનોદ બાપાલાલ (૨૪-૧-૧૯૨૭) : કવિ, વિવેચક, સંપાદક. જન્મ ડાકોરમાં. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ ડાકોરમાં. ૧૯૪૩ માં મૅટ્રિક. ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. ૧૯૪૭ માં વિલ્સન કોલેજમાંથી સંસ્કૃત સાથે બી.એ. તથા ભારતીય વિદ્યાભવનમાંથી ગુજરાતી મુખ્ય વિષય સાથે એમ.એ. ૧૯૫૪માં એ. જી. ટીચર્સ કૅલેજમાંથી બી.એ. અને ૧૯૫૭માં એમ.એડ. ૧૯૫૭ થી ૧૯૬૯ સુધી અમદાવાદની બી. ડી. આ કોલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક. ૧૯૬૯ થી બાલાસિનોરની આ-કોમર્સ કોલેજના આચાર્ય. ૧૯૮૭ થી નિવૃત્ત.
કાવ્યસંગ્રહ “નંદિતા' (૧૯૬૦) માં પ્રયોગશીલ કવિતા છે. અર્થઘનતા, પ્રતીકાત્મકતા અને લાઘવ એમની કવિતાનાં પ્રમુખ લક્ષણો છે. એમણે નવલકથા સાહિત્યસ્વરૂપ પર “માયાલક’ (કનુભાઈ જાની સાથે, ૧૯૬૫) નામક પુસ્તક આપ્યું છે. ‘ગુજરાતી નાટકનું ગદ્ય' (૧૯૬૭)માં નાટકની ભાષા તપાસી છે. “પંગલાક’ (૧૯૮૭) નાટસાહિત્યવિષયક લેખોનો સંગ્રહ છે. પ્રેમાનંદ તથા નરસિંહકૃત ‘સુદામાચરિત' (૧૯૬૬) ના સંપાદન ઉપરાંત એમણે પ્રેમાનંદકૃત ‘અભિમન્યુ આખ્યાન' (૧૯૬૮) નું સંપાદન કર્યું છે. ગુજરાતી પ્રતિનિધિ વાર્તાઓ' (૧૯૮૩) અને સુવર્ણ કેસૂડાં – એકાંકી' (૧૯૮૪) પણ એમનાં સંપાદનો છે.
પ્ર.૨. અનડા છોટુભાઈ રતનશી : દક્ષિણ ભારતને ઐતિહાસિક, ભૌગોલિક અને સાંસ્કૃતિક પરિચય કરાવતું પુસ્તક પ્રવાસપત્રો'ના કર્તા.
અનહદની સરહદે: સાપુતારા ડાંગમાં અસુરેલું ઉશનનું બળવાન સોનેટગુચ્છ.
ચં.કો.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #25
--------------------------------------------------------------------------
________________
અનંત – અપરિચિત જ્ઞ અપરિચિત વૈ
અનંત : બાળમાનસને આકર્ષે તેવી સરળ અને હિંસક કથનશૈલીમાં લખાયેલી બાળવાર્તાઓ ‘દાડમપરી’ (૧૯૫૫) અને ‘નીલમ’ના કર્તા. નિ.વા.
અનાગત (૧૯૬૮): હરીન્દ્ર દવેની આ લઘુનવલ અર્પશી જીવન મૃત્યુ વચ્ચે ઝોલાં ખાતા નાયક આલાકની નજર સામે ઊઘડતી એના જીવનની એકલતા અને અનિશ્ચિતતાના અનુભવનું કાવ્યાત્મક શૈલીમાં નિરૂપણ કરે છે. લેખકના દૃષ્ટિબિંદુથી કહેવાયેલી કથામાં આલાક ઉપરાંત મંજરી અને ક્રિસ્ટિન પ્રમુખ પાત્રા છે. માણસોની વસ્તી ગુમાવી બેઠેલા ઉડ ગામમાં રહેતાં, કશુંક ગુમાવીને, કાંક ઊંડો જખમ પૈકીને પણ જીવવા મથતાં બીજા’ અનેક પાત્રો ગૌણ પણ આકર્ષક રૂપે આલેખાયાં છે. છાતીએ સફેદ કોઢનેત્ર ધરાવતી ક્રિસ્ટિનના પાત્રનું આલેખન અત્યંત સંવેદનશીલ રીતે થયું છે. મૃત્યુના આભની ભૂમિકા પર ક્રિસ્ટિન માટે એનું સંવેદન અંતે આલોકની પ્રાપ્તિ બની રહે છે.
દી.મ.
અનાય ભારતી જો, પરંતુ મગનભાઈ,
અનામી : જુઓ, પટેલ રજિત મોહનલાલ,
અનાર્યનાં અડપલાં (૧૯૫૫) : હાંગીર અદુગ સંજાનાનો વિવેચન શેખોનો સંગ્રહ, છંદની ચર્ચાથી શરૂ થતો આ ગુંચ પિગળની ચર્ચા સાથે પૂરો થાય છે એ બાબત ખાસ નોંધપાત્ર છે. પારસીઓને ગુજરાતી અને સાક્ષરી ગુજરાતી સાથેન સંબંધ તપાસવાનો લેખકના ઉપક્રમ પણ અહીં મહત્ત્વનો બન્યો છે. આ લેખામાં આડંબરી પાંડિત્ય અને બેદરકાર લખાણ તરફની લેખકની ખબરદારી મુખ્ય ભાગ ભજવે છે.
મુ.મા. અનિકેત: વીર ગૌધરીની વેલકયા ‘જમુના’માં નાયિકા અમૃતા સાથે સંકળાયેલા બે યુવાનમાં અસ્તિત્વવાદી ઉદયનની સામે મુકાયેલું કાવ્યવાદી પોત્ર.
અનિલ : ‘સુમનદેવી (૧૯૦૧) તથા ‘વિયોગિની’ (નારાયણ વિશનજી કુર સાથે, ૧૯૯૪) વાર્તાસંગ્રહાના કાં
અનિલ ભટ્ટ : જુઓ, દલાલ જયંતી ઘેલાભાઈ. અનુનય (૧૯૩૮): ‘અંતરીક્ષ' પછીના ગાળામાં લખાયેલી બાવન જેટલી રચનાઓને સમાવતા જયન્ત પાઠકનો કાવ્યસંગ્રહ, અહીં સોનેટ, ગઝલ અને ગીત મુખ્ય કાવ્યપ્રકારો છે. મનુષ્ય, પ્રકૃતિ અને પ્રણયનાં પરિમાણામાં વાતચીતનો લય ગૂંથીને ચાલતાં
આ સંગ્રહનાં કાવ્યોમાં સર્જકતાના ઉન્મેષ પ્રમાણમાં ઓછા છે, છતાં 'માણસ', ‘બનકકવા જેવી સ્વાધી રચન ઓ ધ્યાન ખેંચે છે.
15/24
અનુપચંદ્ર મધુશ્ચંદ્ર: જૈન ધર્મના ૨૪ નીર્થંકામાં ચૈત્યવંદનાના સંગ્રહ ‘ચૈત્યવંદન ચાવીસી’ (૧૯૮૧)ના કર્તા,
૧: ગુજરાતી સાહિત્યકાય - ૨
દિવ.
અનુપમરામ મીઠારામ : ‘ભારતીભૂષણ’(૧૮૮૯)ના કર્તા.
૨.ર.દ.
અનુભૂતિ લીલ પાઈ બેડી તેને વિર્ય' જેવી પાકની ઉપાડ પામતું સુવાનું સોંપૂર્ણ ગીત
માં અનુરાગની વિષ નારાની બાહોમાં નાસિક પાત્રોની ગષિત બાજુઓ તરફ ઝૂકતા વિષ્ણુ પંડાના પ્રવાસનિબંધ.
ચો.
--અને મૃત્યુ (૧૯૮૨) : ઈલા આરબ મહેતાની, મૃત્યુની અનુભૂતિ નિરૂપતી નવલકથા. સંસ્કૃતના પ્રાધ્યાપક નચિંતા પાતાને થયેલા મુત્યુનો અત્યંત નજીકના અનુભવની અને સાળા વિના મૃત્યુથી ભયભીત બની કેવી રીતે અધ:પતન પમતો જાય છે તેનું એની મને વિકૃતિઓનું આલેખન આ કથાનક બન્યું છે. નચિકેતાની ઉપનિષદ-સંજ્ઞા વ્યંગ્યવાચક નવી વાર્તાકારે પોતાની આગવી રીતે જીવન નિરૂપણથી મૃત્યુના
ચાર ઊભા ક્યાં છે. મૃત્યુ વિષયક વિચારોનાં સંગાં ઉપગલ અવતરણાને બાદ કરતાં નવલકથા મૃત્યુની લીલાનું સુભગ દર્શન કરાવે છે.
..
અનાપકુંવરબા : (૧૯-૨૦મી સદીના સંધિકાળ): પાલીતાણાનાં રાજમાતા. ‘કીર્તનસંગ્રહ' એમના નામે છે.
પામાં.
અન્યોકિત : અઢાર વાંકાં અંગવાળું ઊંટ અન્યના વાંકા અંગની ગણતરી કરવા નીકળે છે એવી વક્રતાને વિનાદપૂર્વક રજૂ કરતી દલપતરામની જાણીતી કાવ્યરચના.
ચં.
અન્વીક્ષા (૧૩) નિશાનો વિવેચન લેખા પહેલા સંગ્રહ, કુલ ૨૪ લેખામાંથી ૮ સાહિત્યતત્ત્વને તથા કર્તા-કૃતિને લગતા છે, જ્યારે ૧૫ લેખા ગ્રંથસમીક્ષાના છે. ૧૫ પહેાિનો ગુચની સાહિન વિવેચનના સંપ્રત્યયા તપાસતા પહેલા તત્ત્વલક્ષી લેખ વિશદ પણ બન્યો છે. લેખક પાનાનો અનુવાદ. રિાદળનું વાસના પ્રવેશદ રૂપે મુકવા અહીં પુનર્મુદ્રિત અભ્યાસલેખ ઍરિસ્ટોટલની કાવ્ય વિચારણાનો વિશદભવે અને ઠાસર જ કરે છે, કઈ કૃતિ સ્વરૂપ નિ વાતો લેખામાં વિવેચકના સાહિત્યવિા પુષ્ઠ રોડ છે. ચચમીય વિવિધ રૂપની કૃતિઓને આવરી લેતી અને મહદંશે આધુનિક સમયની છે એ વિશેને બાહ્ય રીતે અને સમીક્ષામાં એમના એક સ્વરૂપલક્ષી રહ્યો છે એ બાબત આંતરિક રીતે લેખકનાં વ્યાપક આધુનિક વિશ્વ વલણોને દર્શાવે છે. તત્ત્વમિનાની ચારે વિાદતાની મેળે એ આ વિવેચનલેખાની વિશેષતા છે.
દ.
અપરિચિત 7 અપરિચિત = (૧૯૭૫) : ચન્દ્રકાન્ત ટોપીવાળાનો, ચાર ખંડોમાં વહેંચાયેલા આ પ્રથમ વિવેચનસંગ્રહ છે.
For Personal & Private Use Only
www.jaine|brary.org
Page #26
--------------------------------------------------------------------------
________________
પહેલા. વિભાગમાં ‘કવિ અને શબ્દાયન’, ‘કવિતાની નવતર મુદ્રા’, ‘આજની વિના ભાષાભિમુખ અભિગમ', 'આધુનિક ગુજરાતી કવિતામાં અર્થ-વિલંબન’ જેવા ભાષાભિમુખ આધુનિક કવિતા વિશેના ભાષાલક્ષી લેખા છે; બીજા વિભાગમાં ‘અભિજ્ઞા’, ‘ક્ષણ જે ચિરંતન’, ‘સંગતિ’, ‘સ્પંદ અને છંદ’, ‘તારીખનું ઘર’, ‘એકાન્ત’, ‘વહી જતી પાછળ રમ્ય ઘોષા’, ‘માણસની વાત', ‘બીજા સૂર્ય’ અને ‘અંગત’ એ કાવ્યસંગ્રહોનાં વિવેચનાત્મક અવલાકનો છે; બીબ વિભાગમાં અગિયાર કાવ્યોની વસ્તુનિષ્ઠ અને સૌંદર્ય-ભાષાનિક તપાસ છે જ્યારે ચાપા ખંડમાં બદલે, ધેર્યાં, પાવી, ચરા વાલે, ડોકવા પામી ના, ફી વગેરના કાળસર્જન વિષયક વિવેચનાત્મક પરિચયના છે.
એમના મતે અદ્યતન કવિતાનું વ્યાવર્તક લક્ષણ એ તેની ભાષાભિમુખતા છે. આધુનિક વિનાની સર્જનપ્રક્રિયામાં અનુભવનું ભાષાકરણ નથી લેતું, પણ ભાષાનું અનુભવીકરણ સિદ્ધ થાય છે. સર્જનપ્રક્રિયા એ વૈજ્ઞાનિક તપાસન વિષય છે, ત્યારે કાવ્યભાષા એ ભાષાવિજ્ઞાન અને ભાષાતત્ત્વચિંતનની વિષધ છે વિવેચક આ કૃતિની જેના વર્ણવવા સંકેતવિજ્ઞાન, સૌંદર્યશાસ્ત્ર, ભાષાવિજ્ઞાન જેથી હાલની અનેક વિદ્યાશાખાઓની રાય લે છે. વસ્તુનિષ્ઠ વૈજ્ઞાનિકોન સ્વીકાર, વિવિધ વિદ્યાખાઓની સંજ્ઞના, નાટસ્થ્યપૂર્ણ તપાસ વગેરે આ ચૂધનાં નોંધપાત્ર ગાયો છે.
..
અબ્દ કવિ : જુઓ, તુરિયા અબ્દુલ સુલેમાન, અબ્દુલ કાદર બાવકીર મામ સાહેબ : ચરિત્રાત્મક પુસ્તક ‘હજરત મુહમ્મદ'(૧૯૩૨)ના કુર્તા,
નિ.વા.
અબ્દુલ કાદર હસનઅલી : સુશિક્ષિત સ્ત્રી-પુરુષોના સુખી દાંપત્યજીવનને નિરૂપતી નવલકથા બાનાં કમર' તેમ કર છો દૂત” ભાગ ૧ (૧૩૬)નો કર્યાં.
નિ.વા. અબ્દુલ્લા ઈસ્માઇલ : ‘ખૂની બેગમ યાને ડાકુની દીકરી' (૧૯૨૧), ‘કાબુલનાં કાળાં મંઢાં’(૧૯૨૧) વગેરે જાસૂસીકથાઓના કર્તા. વિ.
અભયકુમાર: બાળવાર્તાસંગ્રહ 'ખયક્રમ કથાઓ – ૨' (૧૪) ના કેતાં.
.સ. અભિનવનો રસવિચાર અને બીજા લેખા (૧૯૬૯) : ભારતીય કાવ્યશાસ્ત્રને લગતા અભ્યાસલેખા ધરાવતા નગીનદાસ પારેખના વિવેચનસંગ્રહ, ૧૬૨ પૃષ્ઠમાં વિસ્તરતા ‘અભિનવનો રસવિચાર’ એ આ સંગ્રહના મૂર્ધન્ય લેખ છે. વક્રોક્તિ અથવા તકન કાવ્યવિચાર’, ‘રમણીયતા : જગન્નાથના કાવ્યવિચાર' તથા ‘ક્ષમ નો ચાવિચાર પણ આ જ પ્રકારના વિવરણાત્મક લેખા છે. આ લેખામાં લેખકે મૂળ ગ્રંથામાં જે તે કાવ્ય
અદ કવિ – અમાસથી પુનમ શ્રેણી
શાસ્ત્રીએ કરેલી વિચારણાની વિવરણપૂર્વક મીમાંસા કરી છે. ‘કાવ્યમાં અર્થ' નામક લેખમાં સંસ્કૃત વ્યાણ, ન્યાય અને મીમાંસા દર્શનામાં ‘અર્થ' વિશે જે ચર્ચાઓ થઈ છે તેના નિર્દેશ કરી લેખક વિચારણા કરી છે. ‘રસાભાસ’ વિશેના પ્રથમ લેખમાં લેખક મુખ્ય ગ્રંથોના આધારે કાવ્યમાં ખાસ શું છે એનું નિરૂપણ કર્યું છે. તથા બીજા લેખમાં એની ખંડનમંડન પ નાર્કિક ચાઁ કરી છે. સંગ્રહના છેલ્લા લેખમાં લેખકે ગુજરાતીના મારા ભાગના વિદ્રાનોએ નાટાલંકાર આખ્યાન'ને કાવ્યપ્રકાર સમવામાં કરેલી ભૂલની વિગતવાર છણાવટ કરી વાસ્તવમાં આ કાવ્યપ્રકાર કેવા છે એ દર્શાવ્યું છે.. આ વખામાં લેખકે મુખ્યત્વે જે તે વિષયનું વિવરણ અને આવશ્યકતા જણાઈ નાં અને આગ ઊહાપા કર્યા છે.
પ્ર..
અબૅંકર શશીકાન્ત રકતપનના દર્દીઓની મનોવ્યધાનું નિરૂપણ કરતી નવલકથા મા કોને કર્યું”(૧૯૬૯)નો કર્યાં.
alu.
અભ્યાસક : ‘ખંભાતના ખૂની’ (૧૯૭૩) નામની નવલકથાના કર્તા.
G.la.
અમદાવાદી ચંડુલાબ: સામાજિક નવલક્થા ‘સ્નેહસંગીત’ (૧૯૫૪) ના કર્તા.
ત્રિ.
અમર : રિસક પુસ્તક 'હું અને શ્રીમતીજી' (૧૯૭૪) ના કાં.
[4.
અમર આશા: મણિલાલ નભુભાઈ દ્વિવેદીની જાણીતી ગઝલ, ‘કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' જેવી પંકિત આ ગઝલની છે.
ચા
અમર પાલનપુરી : જુઓ, મહેતા પ્રવીણચન્દ્ગ મણિલાલ. અમરતકાકી : ઈશ્વર પેટલીકરની સુપ્રસિદ્ધ ટૂંકીવાર્તા ‘લોહીની સગાઈ' માં ગાંડી દીકરી મંગુ પ્રત્યેના અસીમ વાત્સલ્યને કારણે અંતે ગાંડી બની જતી માતાનું પાત્ર,
ચં
15.4.
અમરદાસ મહંતશ્રી: ભજનસંગ્રહ ‘સત્યપ્રકાશ અમર ભજન માળા’(૧૯૫૪)ના કર્તા. અમરિસંહ કેશવજી : સ્વામી દયાનંદ સરસ્વતીને પ્રાર્થના રૂપ લખાયેલા ૧૦૦ લોકો 'દયાનંદ શતક'(૧૯૩૩)ના કર્તા, કૌ.બ્ર. અમરેલીવાળા રાંકર ત્રિકમજી : પૂણ્યનો સ્થૂળ સંવાદોમાં રાચતી ને સંવાદતત્ત્વને લીધે જ નાટ્યપ્રકારમાં સ્થાન પામતી કિંન ‘શાંના અને પ્રપંચીના ખારનાં કર્યાં,
કીમ ચાવડાની
અમાસથી પુનમ ભણી (૧૯૭૭): કિશનિ
આત્મા, લેખક અને જિયાની યાત્રા' તરીકે પણ ઓળખાવી છે. એમાં ‘પડવો'ગી શરૂ કરી 'પૂનમ' સુધીનાં
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૭
For Personal & Private Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
અમાસના તારા – અમીન ચીમનભાઈ ખેડીદાસ
પ્રકરણોમાં અધ્યાત્મયાત્રાને વિકાસ દર્શાવાય છે; અને છેલ્લા પ્રકરણ ‘સત્સંગ'માં લેખકના જીવનમાં આવેલા મહાપુરુષની આત્મચેતનાએ જે વિધાયક કાર્ય કર્યું એને વિશેનું આત્મચિંતન ૨૪ થે”નું છે. અન્ય અંગેની અંગત શોધ અહીં શબ્દવિલાસની
હિનીમાં આવેલી અતિશયોકિતને નિવારીને ચાલવાની સભાનતા પ્રગટ કરે છે.
.ટો. અમાસના તારા (૧૯૫૩): કિશનસિંહ ચાવડાનું એમના સંસ્મરણવિશ્વને આલેખતું આ પુસ્તક મર્મપર્શી સમૃતિચિત્રો અને ભાવપૂર્ણ રેખાચિત્રો આપે છે. અમાસની રાતે ચમકતા તારાઓ જેવાં તેજસ્વી વ્યકિતને અહીં અંગત લાગણીથી રહ્યાં છે. મૂર્ત શૈલી, રંગદર્શી સંવેદન અને કાવ્યાત્મક ' વેગ છે, એ જ કારણે નનુ ઉસ્તાદ, ફૈયાઝખાં, ફક્કડચાચા, નર્મદાબા જેવાં પાત્ર વિશેષ બન્યાં છે. પ્રસંગ-નિરૂપણમાં જીવનમાંગલ્યને સૂર પ્રમુખ છે.
ચં.ટો. અમીધર મહારામજી : કેટલીક ધાર્મિક પ્રકારની રચનાઓ અને ભજનન ગ્રંથ “કેટલાંક ભજનો' (૧૯૩૩) ના કર્તા.
કૌ.બ્ર. અમીન : જુઓ, મણિયાર રહમતુલ્લા અદ્રરહમાન. અમીન આઝાદ : જુઓ, તાહેરભાઈ બદરુદ્દીન. અમીન આપાજી બાવાજી (૬-૭-૧૮૯૪, ૧૨-૫-૧૯૭૮): નિબંધકાર, ચરિત્રલેખક. જન્મ કરમસદ (જિ. ખેડા)માં. પ્રાથમિક શિક્ષણ વસેમાં અને માધ્યમિક શિક્ષણ પેટલાદમાં. વાણિજ્યના વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક. આઠેક વર્ષ મુંબઈમાં રહી, ૧૯૨૦માં ઍડિટર્સની પેઢી સ્થાપી. આ પછી, વડોદરા-પેટલાદમાં ઍડિટર્સને વ્યવસાય વિકસાવ્યા બાદ ૧૯૫૨ થી અમદાવાદમાં. ઉત્તરવયે વતન વસેના વિકાસમાં.
એમણે છ પુસ્તકો આપ્યાં છે. તે પૈકીનું ‘કુરસદની ઋતુનાં ફૂલ' (૧૯૬૬) વિચારદોહન, વિવેચન અને રેખાચિત્રો એમ ત્રણ ખંડોમાં વિભકત છે. પ્રથમ ખંડમાં જગતના મહાપુના ચિંતનના સંય છે, બીજા ખંડમાં ત્રણેક વિવેચને છે અને ત્રીજા ખંડમાં મહાત્મા ગાંધી તેમ જ મેતીભાઈ અમીનનાં રેખાચિત્ર છે. ‘મારા જીવનના રંગતરંગ' (૧૯૬૬)માં એમાણ પોતાના જીવનવિકાસને તબક્કાવાર આલેખ આપ્યો છે. ‘યમપરાજય' (૧૯૬૬) શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય “સાવિત્રી'નું ગદ્ય રૂપાંતર છે. ‘મતીને પમરાટ’ ચરોતરના જાણીતા સમાજસુધારક શ્રી મોતીભાઈ અમીનનું જીવનચરિત્ર છે. ‘ગાંધી : જીવન અને વિચાર’ અને ‘ગીતા-નવનીત' તે તે વિષયને લક્ષ્ય બનાવતાં એમનાં અન્ય પુસ્તકો છે.
કૌ.બ્ર. અમીન ઈશ્વરભાઈ ઝવેરભાઈ : કાવ્યગ્રંથ ‘આશ્વાસનમ્', 'કાવ્યબિન્દુ' (૧૯૧૨) અને ‘હૃદયદર્શનમ્ ' (૧૯૧૨) ના કર્તા.
કૌ.બ્ર. ૮: ગુજરાતી સાહિત્યકાશ - ૨
અમીન ગેવર્ધનદાસ કહાનદાસ, 'સંત' (૨૭-૮-૧૮૯૧): નવલકથાકાર, ચરિત્રકાર, અનુવાદક. જન્મ વતન સિનેરમાં. પ્રાથમિક શિક્ષણ વતનમાં. અંગ્રેજી પાંચ ધોરણ સુધીનું શિક્ષણ વડોદરામાં. વડોદરા રાજ્યમાં વતનદાર તરીકે.
એમણે બે ઐતિહાસિક નવલકથાઓ ‘દક્ષિણને વાઘ' (૧૯૨૦) અને ‘પાટલીપુત્રની પડતી' (૧૯૨૪) તથા એક સામાજિક નવલકથા 'દુર્ભાગી દારા' (૧૯૨૩) લખી છે. ઉપરાંત, ‘દાદાભાઈ નવરોજીનું ટૂંકું જીવનચરિત્ર' (૧૯૧૭) પણ એમણે લખ્યું છે. એમણે નોંધપાત્ર અનુવાદો આપ્યા છે. ‘બૂર ટી. વૈશિગ્ટન' (અનુ. ૧૯૧૪), ‘અદ્ભુત આગબેટ’, ‘પ્રતિજ્ઞાપાલન, યુરોપના રણરંગ' (ત્રણેય ૧૯૧૬) અને 'છત્રપતિ રાજારામ” (૧૯૧૭) એમનાં અન્ય પુસ્તકો છે.
બા.મ. અમીન ગેવિંદભાઈ રામભાઈ (૭-૭-૧૯૦૯, ૧૬-૬-૧૯૭૯): નાટ્યલેખક, નવલકથાકાર, વાર્તાકાર. જન્મ રામલમાં. વતન વસો (ખેડા). ૧૯૨૮ માં મૅટ્રિક. ૧૯૩૬ માં મુંબઈની સિડનહામ કોલેજમાંથી બી.કૉમ. લૅરદલાલને વ્યવસાય.
ચાર દાયકાના લાંબા સમય દરમિયાન સામાજિક સમસ્યાઓને નાટક, નવલકથા અને વાર્તા રૂપે નિરૂપતા રહેલા આ લેખકે વાતનું વતેસર' (૧૯૩૪), ‘રેડિયમ' (૧૯૩૭), વાર્તા પરથી. લખેલ ‘કાળચક્ર' (૧૯૪૦), ‘વેણુનાદ' (૧૯૪૧), 'હૃદયપલટો' (૧૯૪૭), ‘તમે નહીં માને' (૧૯૫૮) જેવા નાટય અને એકાંકી-સંગ્રહો આપ્યા છે. ‘માડીજાયો' (૧૯૪૭), ‘બે મિત્રા' (૧૯૪૩), 'જૂનું અને નવું' (૧૯૪૭) જેવી નવલત્રયી ઉપરાંત ‘ત્રિવિધ તાપ' (૧૯૪૮), ‘નવનિર્માણ' (૧૯૫૩), ‘પાપી પ્રાણ” (૧૯૬૬), “એક દિન એ આાવશે' (૧૯૭૭) જેવી નવલકથાઓ એમના નામે છે. ‘રંગનાં ચટકા' (૧૯૪૨) અને ‘ત્રિપુટી' (૧૯૪૬) એમના વાર્તાસંગ્રહો છે.
અમીન ચંદ્રકાન્ત ચીમનભાઈ (૧૮-૬-૧૯૮૧) : નવલકથાકાર, કવિ, સંપાદક. જન્મ વીરસદ (ખેડા)માં. ૧૯૯૧ માં બી.એ., ૧૯૬૩ માં એમ.એ.
એમણે કાવ્યસંગ્રહ “છાલક' (૧૯૮૨); નવલકથાઓ ‘અચારી' (૧૯૬૬), ‘ઉલ્લંઘન' (૧૯૭૧), ‘મનીષા' (૧૯૬૭); લેકકથા
ને સંગ્રહ ‘સવા મણ સેનાને દાંટ' (૧૯૬૩); સંપાદના ‘સુદામાચરિત' (૧૯૮૨) અને ‘ઓખાહરણ' (૧૯૮૨); ઉપરાંત કેટલાંક બાળસાહિત્યનાં તથા અનુવાદનાં પુસ્તકો આપ્યાં છે.
અમીન ચીમનભાઈ ખેડીદાસ, ‘અદીચિ', ‘અનુરાગી', ‘ચિન્મય પટેલ', ‘સત્યદેવ' (૧૯-૯-૧૯૩૭): કવિ, નવલકથાકાર. જન્મ કડી તાલુકાના વામજમાં. એમ.એ., એમ.એડ. ‘સ્વર્ગભૂમિ'ના તંત્રી. લેખનને વ્યવસાય.
‘સ્વપ્નની છાયા' (૧૯૭૫), ‘સત્યદેવ ભજનાવલિ' ૧-૨ (૧૯૮૨), ‘સત્યદેવ દોહાવલી' (૧૯૮૨) એમના કાવ્યગ્રંથો છે. ‘મગરનાં આંસુ' (૧૯૭૮) અને 'કુલઘાતક' (૧૯૮૦) એમની
For Personal & Private Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
અમીન ચીમનભાઈ હ. – અમૃતા
નવલકથાઓ છે. ‘મુj' (૧૯૭૮), ‘કળિયુગની પિગલા' (૧૯૮૩) એમના વાર્તાસંગ્રહ છે. ‘સંઘ' (૧૯૮૨) એમન ટકે છે. ઉપરાંત ‘અ. ૫ગાં લગ્ન ગીત' (૧૯૭૬), ‘વેરાતાં ફૂલ' ('L૯૩૯) વગેરે એમનાં સંપાદનો છે.
અમીને શાંતિભાઈ નરસિહભાઈ (૨૮-૫-૧૯૧૩): વાર્તાકાર, નિબંધકાર. જન્મ વસે માં. પવયે મંડિકલ સુપ્રિટેન્ડેન્ટ. અનક હાંરિપટલમાં મેડિકલ ઑફિસર. વિસાવચેક રંજનકથા પ્રકારની સાધારણ કટિની પરંપરાગત ડામાં પાર રહયકથાઓ ‘કરામતર-કંટન' (૧૯૫૬), ‘! જેવા કિમિયાગર' (૧૯૫૬), ‘એબીમૂન' (૧૯૫૬) અને ' - પદ (૧૯૫૬), ઉપરાંત ‘થિયોસેફિકલ લેટર (૧૯૭) એમની કૃતિઓ છે.
- પા.માં. અમીન શિવાભાઈ શામળભાઈ : ‘કાવ્યામૃત'ના કર્તા.
અમીન ચીમનભાઈ હ. : "જીવન: રિત્ર ‘વાતં-૧ નિકી દો! અને વિનંતી' (૧૯૭૭) ના કેન.
' અમીન જયંતીલાલ હાથીભાઈ : દેશભકિત તેમ જ સાહસના ગણાને વિષય બનાવનું અરળ શૈલીનું ગદ્ય-પુસ્તક ‘પુનરુત્થાન: ગાંધીયુગનું છાયાચિત્ર' (૧૯૨૩) : કત.
કૌ.વ્ય. અમીન નવીનચંદ્ર: ઘટનાપ્રાણુ અને શિથિલ રચના બંધન લઈ રજૂળ મનોરંજનની કક્ષામાં ૨ | :વની પરંપરિક રામ [જક નવલકથા “પ્રીત ન જાણે દેશ વિદેશ' (૧૯:૨૦:) --11: ‘પ !! પરજ' (૧૯૭૧) ના કર્ના.
ફો. .. અમીન પ્રતિપદ : પરંપર ગત રાત્રીનાં ગીતા રા' , jદબદ્ધ કાવ્યો આપતા સંગ્રહ ‘ઊમિ માંસુ' (૧૯૧૯) ના કનાં.
કી.. અમીન ફકીરભાઈ ગાવિન્દભાઈ: દેશની આઝાદી વિષયક રચનાના પઘાંગ્રહ ‘આઝાદીને મંત્રાનાં ગાયન' (૧૯૩) ને! કન.
અમૃત : જ, પંડયા અમથાલાલ મયારામ. અમૃત ઘાયલ : જી, ભટ્ટ અમૃતલાલ લાલજીભાઈ. અમૃતલાલ વ્રજદાસ : ‘વૈરાટ પાંચાલી' (૧૮૯૦) ના કર્તા.
કો.. અમૃતવજય : મુનિશ્રી પાર્શ્વવિજય પ્રાયનિ અને અમૃતવિ રચિત ગ્રંથ ‘ીલખામૃત સંગ્રહ' (૧૯૪૩) ની લિપિ દેવનાગરી છે. મુનિશ્રી અમૃતવિજયજીએ ઉપદેશેલી જેને ધર્મની વિચારધારા પ્રસ્તુત ગ્રંથનો વિષય છે.
:: »
અમીન મહેન્દ્ર કેશવલાલ (૨૮ | 1 : ૫) : કવિ, 1/• મન, અમદાવાદ. ૧૯૬૮ માં એ વિષય રા: 51/- યુવરાટી - માંથી એમ.એ. ૧૯૬૦ થી ૧૯૭૪ ૨ | સાડાસાની કોલેજમાં અને ૧૯૭૪ થી રા'ખેર કલાર્ક, પાકિ .માં ' .'' પક. ‘ રવ. રવ' ને મને! અહિ-રામપક* નાક વ રાદર પડદો..
ગુજરાતી કવિતાના રાતમા દાયકામાં નિતાંત વસ્તુલક્ષિતા માની પ્રથાન કરી રહેલી આ ચ વિનત્વવાદી .૧ભાવનાની દીક ટીક મારાજ ઝીલતી - છાંદરા રચન.ના ર ગ્રા, ‘વિરત (૧૯૬૦), શીર્ષક સૂચવે છે તેમ, જીવન પરત્વેની વિરાંતનાવ, વ' બનાવ છે. ‘હું' (૧૯૩૬) એમના બીજા કાયદો ગ્રહ છે.
કૌ.. અમીન રતિભાઈ ડાહ્યાભાઈ ('{ 1-૧૯૦૨) : પ્રવાલપક. જન્મ મહેસાણા જિલ્લાના ગાકારયામાં. ૧૯૨૧ માં મટક, વાઈ, કડી, અમદાવાદમાં શિક્ષક અને ગૃહપતિ તરીકેની કામગીરી.
એમનાં પુસ્તકો બાળકો માટેની બાધકથાઓના સંગ્રહ ‘શબેધ' (૧૯૬૮) તથા લઘુપ્રવાસકથા ‘જીવનયાત્રા' (૧૯૬૯) છે.
એ.ટ. અમીન રામુભાઈ : ૧૯૪૨ ની લડતને વિષય બનાવી લખાયેલી કૃતિ ‘ભભૂકતી જવાળા'ના કર્તા.
કૌ.બ્ર.
અમૃતા : ઉદયન અને અનિકેત જવાં બે પાત્રો વચ્ચે પ્રણયદ્વિધામાં મુકાયેલી, રઘુવીર ચૌધરીની નવલકથા “અમૃતા'ની નાયિકા.
ચં... અમૃતા (૧૯૬૫): રઘુવીર ચૌધરીની પાત્રપ્રધાને કીર્તિદા નવલકથા. ના પાર્ગો અને અઢાર પ્રકરણમાં વિસ્તરેલી આ કથામાં ના ત્ર છે: ઉદયન, અમૃતા અને અનિકત. તમને [r[પરિસ્થિતિમાં મૂકીને તેમની અરસપરસ ક્રિયા-પ્રતિક્રિયા કે ભાવ પ્રતિભાવ રૂપ જ કૃતિ વિકરે છે. ત્રણ પાત્ર ઉચ્ચકેટિની બુદ્ધિમાન ધરાવે છે, પરંતુ એમનાં દૃષ્ટિબિન્દુ ભિન્ન છે; એટલું જ નહીં, જીવન પ્રત્યેના વિશિષ્ટ અભિગ્રહો પણ છે, જે તેમની વચ્ચે સૂક્ષ્મ સંઘર્ષ પ્રરી તેમના સંબંધમાં સંકુલના લાવે છે. અમૃતાની વરાગી એનું નિમિત્ત બને છે. પરંતુ એ ત્રણેય પાત્રા સ્વાભિમાન, સ્વતંત્ર વ્યકિતત્વ અને [નિર્ણયના પુરરકાર કરનારાં હાઈ આ રાંઘ ધૂળ થવાન બદલ ગુમ થતા ગયા છે. એ રીત ચરિત્રામાં આવતા અનાગત વળાંકા અને તેમના વિકાસ કથાને રસપ્રદ બનાવ છે. કથાના આરંભ તેમના વાર્તાલાપોમાં વ્યકત થયેલાં તેમનાં ખબ, ઉત્તરોત્તર સંવદનનું રૂપ પામતાં ગયાં છે અને એમાં તીવ્રતા સધાતી ગઈ છે. અંત સધાતા દૃષ્ટિબિન્દુઓના સંવાદમાં લેખકની જીવનદૃષ્ટિને સંકેત જોઈ શકાય, પરંતુ પ્રભાવ પડે છે, જિદગીને પૂરી નિષ્ઠાથી જીવી ગયેલા ઉદયનના મૃત્યુથી સરજાતા અવકાશનો. ચેતનાપ્રવાહ, અમૃતિ, રવન, પુરાકલ્પન જેવી પ્રયુકિતઓ અને સુબદ્ધ ગદ્ય, તમ જ સ્થળકાળનાં પ્રમાણભૂત નિરૂપણા લેખકની સજજતાને પરિચય
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૯
For Personal & Private Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
અમે કોમળ કમળ – અર્થ
માતૃવાત્સલ્ય નાટકના કેન્દ્રમાં છે.
ર.ટા. અરવિન્દા: તત્કાલીન સામાજિક વરનુન કથાનક રૂપ વાણી લઈ પરંપરાગત બે લખાયેલી વાર્તાઓના રાંગ્રહ ‘વાર્તાલા 'ના
આપે છે.
ધી.મ. અમે કોમળ કોમળ : મરાગાર અવસ્થાની કલ્પના કરતું માધવ રામાનુજનું પ્રસિદ્ધ ગીત.
રાં.. અમે બધાં (૧૯૩૬): ૧૪તીન્દ્ર દવે અને ધનરખવાવ માં દ્વારા આત્મકથનાત્મક શૈલીએ લખાયેલી નવલકથા. અહીં કથાનાયક તેમ જ નિરૂપક વિપિનના જન્મ પૂર્વની ક્ષણાથી માંડીને લગ્ન પછીની કેટલીક ક્ષણા રસુધીનું કથા-કથન જાવા, મ' છે. કn -- ૧૫, “ “માં \hવતી કાકીન, બોમલિકસાંસ્કૃતિક બાબતોની ચર્ચા રસપ્રદ છે. એમાં ભૂતકાળ-પ્રીતિની ઊંચી માત્રા જાવા મળે છે. બે સર્જકો દ્વારા થયેલાં આ પ્રકારનું સહલેખન ગુજરાતી કથાસાહિત્યમાં કદાચ પ્રથમ છે. રમણભાઈ નીલકંદની ‘ભદ્ર ભદ્ર' હાસ્યનવલ પછી આપણા હાસ્યસાહિત્યમાં આ બીજી મહત્ત્વપૂર્ણ કૃતિ બને છે. સર્જકદ્રયની ઉચ્ચ કક્ષાની બંગ્યવૃત્તિ, પરિકુન શૈલી, તત્કાલીન સમય અને રથળને અભિવ્યકત કરવા માટેના સૂરતી બાલીના ક્ષમ વિનિયોગ, કથાવસ્તુનું તાર્કિક અને જૈખિક નિરૂપણ, સ્થૂળ તેમ જ સૂક્ષ્મ બંને પ્રકારનાં પાત્રોનું વ્યવસ્થાબળ આલેખન વગેરેના કારણે કૃતિ આસ્વાદ્ય બની છે.
દ.બિ. અયબાની નૂરમુહમ્મદ અબ્દુલરહેમાન, નૂર પરબંદરી’ (૩૦૬-૧૯૨૮): કવિ. જન્મ પોરબંદરમાં. મંરિક સુધીને. અભ્યાસ. ‘મુંબઈ સમાચાર' દૈનિકના તંત્રીવિભાગ સાથે સંલગ્ન.
એમણ પરંપરામાં રહીને કેટલીક સારી ગઝલ રચનાઓ આપી છે.
અરાલવાળા રમણિક બલદેવદાસ, 'સાંદીપન' (૧-૯-૧૯૧૬, ૨૪-૪-૧૯૮૧): કવિ. જન્મ ખેડા જિલ્લાના ખડાલમાં. વતન
. કતમ રન સુધીનું શિક્ષા વતન પર છીપ) ગામે. નબળી આર્થિક સ્થિતિને કારણે પિતાના ધીરધાર ન ખેતીના ધાંધામાં જોડાયા. ૧૯૩૧ માં અમદાવાદ આવી "યુપિટર મિલ્સ ઇત્યાદિ મિલોમાં ફેન્સી જોબર તરીકે કામ કર્યું. અહીં 'કુમાર'માં ચાલતી બુધસભાના સંસર્ગ કાવ્ય-લેખન આરંભj. ૧૯૪૦ થી ફરી અંગ્રેજી શિક્ષણ આરંભી ૧૯૪૪ માં મૅટિક ને ૧૯૪૮ માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે સ્નાતક થયા. દરમિયાન ‘-ગુજરાત સમાચાર' અને 'પ્રજાબંધુ' સમાચારપત્રામાં પત્રકાર, છેક ૧૯૫૧ માં ભે. જે. વિદ્યાભવનમાંથી અનુસ્નાતક થઇ ૧૯૧૨ માં શિક્ષકના વ્યવસાયના આરંભ. ૧૯૫૪ માં બી.એડ. થઈ માધ્યમિક શાળાના શિક્ષક તરીકે છે. વર્ષ કામ કર્યું. ૧૯૬૦માં માડારાની આર્સ અને સાયન્સ કોલેજમાં તેમ જ ૧૯૬૨ થી થોડાક સમય અમદાવાદની પી. ડી. ઠક્કર કોલેજમાં અધ્યાપક. સાત વર્ષ 'પ્રભાતીમાં ભાષાંતરકાર તરીકેની કામગીરી. અમદાવાદમાં અવસાન.
ચાલીસીના દસકામાં અત્રતત્ર પ્રકાશિત થતાં રહેલાં એમનાં કાવ્યા પ્રતીક્ષા’ રૂપ ૧૯૪૧ માં ગ્રંથસ્થ થયાં. એમનાં કાળામાં દીનતનામભાવ, દેશપ્રેમ અને પ્રકૃતિપ્રમ જવા વિષયો છે; ને છંદોવિધાન પર કાબૂ જાવા મળી છે. 'નગીનાવાડી' (૧૯૪૧) માં સુગયું અને બાળકોને સ્પર્શ એવાં બાળકાવ્યા છે. ઋતુ, નદી, ગામ, પશુ જવાં પ્રકૃતિ અને દીવાળી-જન્માષ્ટમી ઉજવાં પર્વાના સંદર્ભમાં બાળમાનાની અસરઝીલતાં બાળકાવ્યો ‘રપાળા' (૧૯૪૫) માં રાંગ્રહાયાં છે. ભિન વર્ગ અને પ્રકૃતિ ધરાવતા માનવાનાં ચરિત્ર તેમ પ્રસંગાલખનાને રાંગ્રહ ‘સાંદીપનિનાં રેખાચિત્રા' (૧૯૪૫) વાર્તા પષે અવી શૈલી ધરાવે છે. દેશ વિદેશની વૈવિધ્યપૂર્ણ સાદાકથાઓના અનુવાદ ‘સાહસકથાઓ' (૧૯૪૬) અન ટોરન્ટોયની બોધક ટૂંકીવાર્તાઓના અનુવાદ ‘સાચી જાત્રા' એમના ભાષાંતરકાર તરીકેના પરિચય આપે છે.
બા.મ. અરે કે: લઘુક ઓરડીમાં થાબંધ અતિથિઓને નોતરતા હૃદયના વિથ પરત્વેને સમભાવ વ્યંજનાપૂર્ણ રીતે આલેખનું રસુન્દરમ્ નું કાવ્ય.
ચ.ટા. અર્થ (૧૯૩૫): ૧૯૨૧ થી ૧૯૩૫ સુધીના ગાળામાં લખાયેલાં કાવ્યોમાંથી કેટલાંકને સમાવતા ‘સ્નેહરશિમ’ને પ્રથમ કાવ્ય
ચ.ટા.
અયાચી કણપ્રસાદ મ. : પાંત્રીસ પ્રકરણોમાં વિસ્તરતી સામાન્ય જિક નવલકથા ‘જીવનસંગ્રામ' (૧૯૪૦) ના કર્તા.
કૌ.પ્ર. અયાચી મણિશંકર મગનલાલ: સાંગ કાવ્ય “શ્રીકૃષ્ણલીલા કથાકાવ્ય અથવા દશમલીલા' (૧૯૧૧) ના કતાં.
કો.બ્ર. અયાચી રવાજી મૂલજી (૧૯૩૮): વતન અને જન્મસ્થળ મેડવદર,
પ્રતાપપચીસી', “માંડવડો', 'ના'તા મારવા' (૧૯૪૮) તથા અંજારની હોનારત” એમના નામ છે.
નિ.વા. અરમ : નાટયકૃતિઓ ‘પૈસાને પરણેલી પતલી', ‘બહેરામ અને શીરીન’ અને ‘લવજી લક્ષાધિપતિ - નાટક'ના કર્તા.
ક.છ. અરવિન્દ: જુઓ, શાહ હીરાલાલ આર. અરવિન્દની મા : શિવકુમાર જોશીનું એકાંકી. પુત્ર અવિન્દ તરફની પતિની કઠોરતા સામે સહિષ્ણુતાને અંતે વિદ્રોહ કરતું
૧૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
અર્જુન નાનજી – અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા
સંગ્રહ. ત્રીજા-ચોથા દાયકામાં ગાંધીજીની પ્રેરણાથી નવત્સાહ ધારણ કરેલી પેઢીના આ મહત્ત્વના કવિની રચનાઓમાં રાષ્ટ્રસ્થાનની પ્રવૃત્તિ, જનજાગૃતિ, સ્વાતંત્ર્યપ્રાપ્તિનો તલસાટ તમ ૧૮ દલિતપીડિત ફની અનુકંપા વિશેષ રૂપે અભિવ્યકત થાય છે. પ્રભાવ અને ચિંતનનાં દીર્ઘકાવ્યો પણ અહીં છે. ગય-અગેય રચનાઓમાં આર્થની પ્રાદિકતા છે. કયાંક ટાગારની છાયા ઝિલાયેલી છે. તત્કાલીન વાતાવરણ અને ઉત્સાહને કારણ તમ ૧૪ શિથિલ સંવિધાનના કારણે જ આ રચનાઓ ઓછી આકર્ષે છે. “ભગ્ન સ્વપ્નની નાવ’ કે ‘એકડહું બહુસ્યામ્' મહત્ત્વની રચનાઓ છે.
અર્જુન નાનજી : ઐતિહાસિક નવલકથા ‘ઉત્તર રાસેલાસ - ૨'ના
ક
.
ક.છ. અર્જુન ભગત (૧૮૫૮, ૧૯૦૦): તવદર્શનને તાકતી, તિથિમહિના જેવી પરંપરિત તથા ચરોતરી તળપદ બોલીમાં રચેલી છંદોબદ્ધ રચનાઓને સંગ્રહ ‘અરજુન વાણી' (૧૯૨૨) ના
કત.
અર્ધશતાબ્દીના અનુભવબાલ (૧૯૨૩) : ૧૯૨૭માં ઉજવાયેલી પાતાની રજુવર્ણજયંતી વેળા કવિ ન્હાનાલાલે પાંચ શહેરોમાં પાત વાળેલા સન્માન પ્રત્યુત્તરનાં વ્યાખ્યાનોને સંગ્રહ. “એક ગુર્જરત્માની ઘડતરકથા' નામક મુંબઈનું વ્યાખ્યાન બધાંમાં એ રીતે મહત્ત્વનું ગણાય કે તેમાં કવિએ પોતાને ઘડનારાં પુસ્તકો અને વ્યકિતઓ વિશે તેમ જ પોતાના વિષે એમના ચરિત્રલેખકન ઉપયોગી નીવડે એવી વાત કરી છે. વડોદરાના ભાષણમાં પ્રેમાનંદ અને દયારામન, નડિયાદનામાં ત્યાંના અહિત્યકારોન અને સુરતનામાં નર્મદન અને સાથે પડછામાં દલપતરામન રમરણાંજલિ આપ્યા વિના કવિ રહ્યા નથી. અમદાવાદ-સૂરતનાં ભાષણામાં એ બંને શહેરોની બધી ઐતિહાસિક-સાંસ્કૃતિક વિશિષ્ટતાઓની અને નડિયાદના ભાષામાં ચરોતરની પ્રકૃતિની નોંધ એમણ લીધી છે. કવિત્વ, ઇતિહાસ-રસ, ગુજરાત-પ્રમ અને અભ્યાસીપણાના પરિચય પાંચ ભાષણા આપી રહે છે. પોતાના સાહિત્યસર્જનને જગતના સાહિત્યના મુકાબલામાં મૂલવવાની અને ભારતીય ઇતિહાસ તથા ભારતીય કવિતા જીવી જાણવાની મુંબઈના ભાષણમાં કવિએ સાહિત્યસર્જકોને આપેલી શીખ અને કવિતાનાં મૂળ ચિત્ત-લાભમાં નહીં, પણ ચિત્ત-પ્રસન્નતામાં છે એવી પોતાની કાવ્યવિભાવનાની વડોદરાના ભાષણમાં આપેલી સમજ ધ્યાન ખેંચે છે.
- અ.રા. અર્વાચીન કવિતા (૧૯૪૬): ૧૮૪૫ પછીની ગુજરાતી કવિતાની રૂપરેખા આપતો સુન્દરમ્ નો વિવેચનગ્રંથ. અહીં જૂના અને નવા એમ બે પ્રવાહોમાં કવિતા વહેચી છે. સ્તબકો, એના ખંડકો તથા પેટાવિભાગમાં, વિકસતી કવિતાને કાળક્રમે અવલોકી
છે. કુલ ૩૫૦ જેટલા કવિઓની નાનીમોટી સવા હજાર જેટલી વાંચેલી કૃતિઓમાંથી સુન્દરમે અહીં કાવ્યગુણ ધરાવતા લગભગ ૨૫૦ જેટલા લેખકો અને તેમની કૃતિઓને અવલોકયાં છે. અલ્પપ્રસિદ્ધ કવિઓ અને કૃતિઓમાંથી વધુ અવતરણ લેવાનું અને દેશનાં દર્શનોને ટાળવા લખકે મુનાસિબ ગમ્યું છે. આ સમગ્ર અવલોકન પાછળ, કાવ્યનું મૂલ્યાંકન કરવાને કાવ્યની પોતાની જ દૃષ્ટિ સૌથી વધુ ન્યાયપૂર્ણ નીવડે છે એવા સંકલ્પ રહલે છે. છંદોલય, શબ્દવિચારશૈલી અને આંતરિક તત્ત્વની ત્રિવિધ સામગ્રીને મૂલ્યાંકનના મુખ્ય ઘટક ગણી કવિતાને આનંદ અને સૌન્દર્યના કર્મ તરીકે તપાસી છે. કૃતિઓનાં પ્રત્યક્ષ વાચન સાથે મળેલો આ શ્રાદ્ધ ય ઇતિહાસગ્રંથ ઝીણવટથી થયેલા પરિશીલનનો મૂલ્યવાન નમૂનો છે.
ચં.રો. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણા (૧૯૩૮): રામનારાયણ વિ. " પાઠકનાં હક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં પાંચ વ્યાખ્યાનોને સમાવતા આલોચનગ્રંથ. ગુજરાતી કવિતાના વિકાસને અહીં તટસ્થપણ સર્વાશ્લેષી આલેખ આપવાના હૃદય પ્રયત્ન છે. શરૂમાં અર્વાચીન કાવ્યના સ્વરૂપને ઘડતાં સામાન્ય ઐતિહાસિક બળની ચર્ચા કર્યા પછી ભાષા અને પ્રાસની સદૃષ્ટાંત સમીક્ષા કરી છે. અલંકાર અને રીત પર વિવરણ કર્યું છે; ઉપરાંત કાવ્યમાં સૂમ ઉપાદાન રૂપે આવતાં વિચાર અને લાગણીનું પણ પરીક્ષણ કર્યું છે. છેલ્લે, કાવ્યના પ્રકારો બતાવી ઉપસંહાર કર્યો છે. કવિ કે વ્યકિતને ગૌણ કરી કેવળ ઐતિહાસિક પ્રવાહા ઉપર ઠેરવેલું લક્ષ તેમ જ દૃષ્ટાંતોમાં કૃતિ કે કર્તાના મહત્વ કરતાં વકતવ્યના નિદર્શનનો આશય આ ગ્રંથને વસ્તુલક્ષી પરિમાણ આપે છે.
ચં.કો. અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા (૧૫૬) : ૧૮૫૦થી આરંભાતા ગુજરાતી સાહિત્યનાં વિવિધ પાસાંઓની અભ્યાસલક્ષી રજૂઆત કરતા ધીરુભાઈ પ્રેમશંકર ઠાકરને ઇતિહાસગ્રંથ. આ પુસ્તકની નવમી સંવર્ધિત આવૃત્તિ (૧૯૮૧૧૯૮૨) બે ખંડમાં પ્રકાશિત થઈ છે. પ્રથમ ખંડમાં સુધારક યુગ અને સાક્ષર યુગ (૧૮૫૦-૧૯૧૫) નો સમાવેશ કર્યો છે. બીજા ખંડમાં ગાંધી યુગ, અનુગાંધી યુગ અને આધુનિક પ્રવાહ (૧૯૫-૧૯૮૦) ને આવરી લીધા છે.
પરિવર્તન પામતા જતા સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક પરિવેશની વચ્ચે વહેતા રહેલા ગુજરાતી સાહિત્યના પ્રવાહને આલેખ આપવાનો અહીં પ્રયત્ન થયો છે. વિકાસના વિવિધ તબક્કાવાર મહત્વનું સાહિત્યિક પ્રદાન કરનાર સાહિત્યકારોનાં
જીવન અને સર્જન વિશેની નાની-મોટી રસપ્રદ વિગતો અહીં કુશળતાથી ગૂંથી લેવાયેલી છે. લેખક કે કૃતિ વિષે અંગત
અભિપ્રાયથી દોરવાયા વગર તેનું તટસ્થ અને સમભાવી વિવેચન લેખકે આપ્યું છે. અદ્યતન સાહિત્યપ્રવાહની ગતિવિધિ, તેની પશ્ચાદ્ભૂમિકા અને નવી વિભાવનાઓ સહિત પ્રયોગલક્ષી સર્જકો અને કૃતિઓની વિગતવાર ચર્ચા એમણે
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૧
For Personal & Private Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય – અલીમહમ્મદ એ. એફ.
કરી છે. કવિતા, નવલકથા, નાટક, નવલિકા, એકાંકી વગેરે સાહિત્યસ્વરૂપને. સંક્ષેપમાં પરિચય આપવાની સાથે તેનું રચનાવિધાને સમજાવવા પ્રયત્ન પણ એમણે કર્યો છે. ઇતિહાસલક્ષી વિપુલ સામગ્રીની રજૂઆતમાં કેટલીક મર્યાદાઓ હોવા છતાં ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પ્રવૃત ગ્રંથ લખકમૂલ્યવાન પ્રદાન છે.
- નિ.. અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય (૧૯૫૦): વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદીનાં ૧૯૪૪-૪૫ નાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં પાંચ વ્યાખ્યાનોને સમાવત ગ્રંથ. સાહિત્યનું પ્રવાહદર્શન કરાવતા
આ ગ્રંથમાં દુર્ગારામ મહેતાથી આનંદશંકર સુધીના ગાળાની વિચારસામગ્રીનું અવલોકન કરવાનો પ્રયત્ન થયો છે. દુર્ગારામ મહેતા, પૂર્વ નર્મદ અને ઉત્તર નર્મદ, તેમ જ નવલરામની વિચારણા રજૂ કર્યા પછી ભાળાનાથ, મહીપતરામ, રમણભાઈ, નરસિંહરાવ, કાન વગેરેને ધર્મશાધક ચિંતનપ્રવાહ તપાસ્યો છે. આ પછી ગેકુળજી, મનઃસુખરામ, મણિલાલ, નથુરામ શર્મા, આનંદશંકર વગેરેની વેદાંતી વિચારધારાનું મૂલ્યાંકન કર્યું છે. અર્વાચીન સાહિત્ય અને વિવેચનમાં કૌતુક રાગ’ જ લેખ ગ્રંથને અંતે પૂર્તિ રૂપે મૂકેલો છે. આ ગ્રંથમાંથી પ્રગટતા લેખકને લાક્ષણિક દૃષ્ટિકોણ મહત્ત્વનું છે.
એ.ટી. અલકકિંથારી : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની પ્રસિદ્ધ-પ્રશિષ્ટ નવલકથા 'સરસ્વતીચંદ્રનું સ્ત્રી પાત્ર. સરસ્વતીચંદ્રના મેહમાં પડેલી, કુમુદસુંદરીની પરિણીત નણંદ અલકકિશોરીને સરસ્વતીચંદ્ર કટોકટીની ક્ષણે કેવી રીતે ઉગારી લે છે એનું માર્મિક ચિત્રણ થયું છે.
મુસ્લિમ ગ્રામસમાજના વાતાવરણ વચ્ચે આકાર લેતા માણસની નવલકથાઓ છે.
10.ગ. અલવી વારિસહુસેન હુસેની પીર (૧૯૨૮): એકાંકીકાર. જન્મ
અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લઇ ૧૯૪૬ માં મૅટ્રિક. ૧૯૫૧ માં ઉ૬-ફારસીમાં ૨નાતક અને એ જ વિષયોમાં ૧૯૫૩ માં અનુસ્નાતક. ૧૯૫૫ થી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ઉર્દૂ-ફારસીના અધ્યાપક અને ૧૯૭૦માં અલીગઢ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષયમાં એમ.એ. થયા પછી અંગ્રેજીના અધ્યાપક,
એમના એકાંકીસંગ્રહ “નીરવે ચાંદનીનું ઘુવડ' (૧૯૭૧) માં પરંપરા સાથે તંતુ જાળવતાં ચાર દીર્ધ એકાંકીઓ છે.
બા.મ. અલારખા ચાંદભાઈ: ‘હીરાનું હરણ' (૧૯૮૪)ના કર્તા.
૨.૨.દ. અલારખિયા હાજી મહમ્મદ શિવજી (૧૩-૧૨-૧૮૭૯, ૨૧-૧-૧૯૨૧): સાહિત્યિક પત્રકાર, લેખક, જન્મ મુંબઇમાં. વતન કચ્છ. ઘેર થોડા સમય ગુજરાતીના અભ્યાસ પછી ફોર્ટ હાઈસ્કૂલમાં અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધીનું શિક્ષણ. ૧૮૯૫ થી અંગ્રેજી, હિંદી અને મરાઠીને અભ્યાસ. પ્રસિદ્ધ “વીસમી સદી' અખબારના સંસ્થાપક. ચિત્રકળાના મર્મજ્ઞ. ૪૦ વર્ષની યુવાન વયે મુંબઈમાં અવસાન.
સાહિત્યકાર કરતાં પત્રકાર વધુ એવા હાજી મહમ્મદ સલીમ ઉપનામથી “મોગલ રંગ મહેલ', “શીશ મહેલ' જેવી વાર્તાઓ અને કેટલાક અનુવાદ આપ્યાં છે. ઉપરાંત, એમણ ઉર્દૂ શાયરીઓથી ભરપૂર નાટક ‘મહેરૂન્નીસા અથવા શહેનશાહ જહાંગીર અને નૂરજહાંને પ્રેમ' (૧૯૦૪) તથા આત્મવિદ્યા પર લખાયેલી નવલકથા ‘રશીદા' (૧૯૦૮) આપ્યાં છે.
પ.માં અલાવેલી ફરામરેજ બે: ‘કમનસીબ કોણ?” (૧૯૪૪), ‘મારીની મહાકાણ' (૧૯૪૭), ‘સરતની સાંકળ' (૧૯૪૭), ‘કાળાં બજાર' (૧૯૪૭), 'દયાળુ ડાકુ' (૧૯૪૮) વગેરે નવલકથાઓના
ચં..
કર્તા.
અલિક: ‘ચાર આંસુ' (૧૯૨૮) કથાના કર્તા.
અલગારી : જુઓ, વ્યાસ હરિકૃષ્ણ મેહનલાલ. અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન, ‘જલન માતરી' (૧-૯-૧૯૩૪): ગઝલકાર. કાન્મ વતન ખેડા જિલ્લાના માતર ગામમાં. ૧૯૫૩ માં મૅટ્રિક. ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં કરી.
એમના ગઝલ અને મુકતકોના સંગ્રહ 'જલન' (૧૯૮૪)માં પ્રેમની નહીં, પરંતુ કોશ, વ્યંગ્ય, શંકા, ફરિયાદ અને ખુદ્દારીની ગઝલે છે. ગઝલની સરળ ભાષા ઘણી જગ્યાએ વેધક બની છે. 'ઊમિની ઓળખ' (૧૯૭૩) એ 'કુમાર' માસિકમાં, ગુજરાતીના કેટલાક નોંધપાત્ર ગઝલકારોના જીવનકવન વિશે એમણે લખેલા પરિચયાત્મક લેખને સંગ્રહ છે.
છે.ગ. અલવી વજીરુદ્દીન સઆદુદ્દીન, ‘વજૂ માતરી' (૧-૧-૧૯૩૧): કવિ, વાર્તાકાર. જન્મ વતન માતરમાં. વ્યવસાયે પત્રકાર.
અવહેલના' (૧૯૭૯) માંની આધુનિક અછાંદસ કવિતાની સગાત્ર આઝાદ નઝમ કવિનું ગઝલક્ષેત્રે પોતીકું અર્પણ છે. સરગમ' (૧૯૭૩) માં પોતાના જીવનમાં આવેલા મનુષ્યનાં જીવનની વિષમતાને આલેખતાં પ્રસંગચિત્ર છે. “ઊંડા કૂવા ને ટૂંકાં દોરડાં' (૧૯૭૯) તથા “કાંટે કાંટે ગુલાબ' (૧૯૮૧)
અલિયાણા માધવલાલ ત્રિકમલાલ : ‘પ્રલાદ નાટક' (૧૮૮૯)ના કર્તા.
અલી ડેસ: ધૂમકેતુની સુપ્રસિદ્ધ ટૂંકીવાર્તા ‘પોસ્ટઑફિસ'નું પુત્રીના પત્રની પ્રતીક્ષા કરતાં કરતાં મૃત્યુ પામનું વાત્સલ્યરસભર વૃદ્ધનું પાત્ર.
ચં.ટી. અલીમહમ્મદ એ. એફ.: ‘તલેસ્માતી રમૂજી વાર્તા' (૧૮૮૮) તેમ જ મૂળ અંગ્રેજી અને તેની સમાનાર્થી ગુજરાતી કહેવતાને
૧૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
અલલાબેલી – અશોક સંગ્રહ “ઈંગ્લીશ પ્રવર્બ્સ' (૧૮૮૮) ના કતાં.
બારણે, “અજબ માનવી', 'ભાંગ્યાના ભેરુ'ની સમીક્ષાઓ ટૂંકી
અને ઘાતક છે. અલ્લાબેલી (૧૯૪૨): રંગભૂમિ ઉપર એ જમાનામાં સફળ રીત
જ.ગા. ભજવાયેલા, ગુણવંતરાય આચાર્યના આ ત્રિઅંકી નાટકનું વર અવસરે વસંત (૧૯૮૯) : કવિ. સંયુકત કાવ્યસંગ્રહ 'ઝંકૃતિનાં ઐતિહાસિક છે. નાયક મૂળ માણકના શૌર્યવાન, ટેકીલા તથા ૫૫ કાવ્યો પૈકીનાં આરંભનાં ૩૦ કાવ્યો આ કર્તાનાં છે. વતનપ્રેમી વ્યકિતત્વને અને એની નિકા તથા બહાદુરીને
પીડિતા પ્રવ્યની હમદર્દી, કાંતિ તેમ જ કવચિત્ પ્રણયઆ નાટક ઉપસાવે છે. નાટકની દૃશ્યયાજના સફળ છે. પ્રકૃતિને વિષ્ણુ કરીને રચાયેલી, મહદંશે ચૌદ પંકિતની રચનાલેખકના ચિત્રપટની દુનિયાના અનુભવનો લાભ પણ આ
માં કેટલીક ગીત પ્રકારની છે. અન્ય ૨૫ રચનાઓના કર્તા નાટકને મળ્યો જણાય છે. ચિત્રાત્મક આલેખન, ગતિશીલ દુર્ગેશ શુકલ છે. સંવાદો તથા ક્રમશ: સંઘર્ષ પ્રતિ ગતિમાન કથા-વસ્તુની ગૂંથણી આ કૃતિની વિશેષતાઓ છે.
મ.પ.
અવસાન સંદેશ: કાલ્પનિક મૃત્યુ સંદર્ભે ‘નવ કરશો કોઈ શાકની
શીખ આપતી નર્મદની જાણીતી કાવ્યરચના. એમાં “વીર સત્ય અવકાશ : નવલકથાકાર ૨. વ. દેસાઈની સામાજિક નવલકથા
ને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી' જેવી પંકિત દ્વારા ઓની પ્રગાઢ છાયા ઝીલતી કૃતિ ‘આલાપીના કર્તા.
આત્મખુમારીથી ભર્યું વ્યકિતત્વ આબેહૂબ ઊપસ્યું છે. .બ્ર.
રાંટો. અવકાશ (૧૯૭૨): નલિન રાવળને ‘ઉગાર’ ના અનુગામી
અવાજ: આઘલઘુશ્રુતિયુકત વસન્તમૃદંગમાં લખાયેલું અને કાવ્યસંગ્રહ. લગભગ ૯૩ જેટલી રચનાઓમાં ચિતનગર્ભ
મૌનના વિરોધમાં અવાજની સંવેદનમુદ્રાઓ જન્માવનું રાજેન્દ્ર પ્રતીકો, ફૂર્તિલાં કપના અને ગતિશીલ સુશ્લિષ્ટ કાવ્યબંધ
શુકલનું યશસ્વી કાવ્ય. જાવાય છે. પ્રકૃતિ, સંસ્કૃતિ અને મનુષ્ય-પ્રેમના ત્રિવિધ રત
ચ.ટા. એમનું સંવેદન ઘાતક છે. પરંપરિત છંદપ્રયોગોની એમની
અવાજને ખેદી શકાતું નથી: સહમિત્રોને કરાતા સંબોધન દ્વારા વિશિષ્ટ શૈલી છે. અહીં “અશ્વત્થામાની સ્વગતોકિત' એમની
લેખનની અશકયતાને વ્યંજનાથી ઉપસાવતી લાભશંકર ઠાકરની વૈયકિતક લાક્ષણિકતા પ્રગટ કરતું મહત્ત્વનું કાવ્ય છે.
મહત્ત્વની આધુનિક કાવ્યરચના. ચં.રો.
એ.ટો. અવલોકના (૧૯૬૫): ‘સુંદરમ્'ના વિવેચનસંગ્રહ. ૧૯૩૫ થી
અવાશિયા મેતીલાલ ત્રિકમજી: ‘બાલરક્ષણ–૧-૨' (૧૯૦૫) તથા ૧૯૬૧ દરમિયાન ૧૯દા જુદા નિમિત્તે લખાયેલા આ લખામાં
‘રાધારા દિગ્દર્શક' (૧૯૧૩) નાટકના કર્તા. ગુજરાતી ગદ્ય અને પદ્ય-કૃતિઓનાં અવલોકનો છે. કેટલાક
૨.ર.દ. અધ્યયનલખા અને કેટલાક પ્રવેશકો છે. ગ્રંથના પૂર્વાર્ધમાં પદ્ય પરના લેખા છે. તેમાં “શ્રી બળવંતરાય
અવિનાશાનંદ (૧૯ મી સદીને મધ્યભાગ) : કવિ. સ્વામીનારાયણ ક. ઠાકોરની કવિતાસમૃદ્ધિ’, ‘ત્રણ સુકવિઓ', ‘શેષનાં કાવ્યો',
સંપ્રદાયના સાધુ. શૃંગારરસનાં કેટલાંક મનહર પદને સંગ્રહ ‘કલાપી : સાહિત્યકાર તરીકે’ એ અધ્યયનલેખા છે. વિષય અને
અવિનાશાનંદ કાવ્ય' (૧૯૨૧) ના કર્તા. ભાવની દૃષ્ટિએ થયેલી આ તપાસ કાવ્યસૂઝવાળી છે અને
૨.ર.દ. એમાંનાં મોટા ભાગનાં નિરીક્ષણા વ્યાપક સ્વીકૃતિ પામે એવાં અશબ્દ રાત્રિ (૧૯૫૯): પ્રિયકાન્ત મણિયારને 'પ્રતીક' પછી છે. ૧૯૪૧ ના વર્ષની અને બીજી પદ્યકૃતિઓનાં અવલોકન તથા સેળ રચનાઓને સમાવતા કાવ્યસંગ્રહ. મુખ્યત્વે ઝૂલણા, મનહર, પ્રવેશક-લેખામાં પોતાના સમકાલીન ઘણા નવાદિત કવિઓની હરિગીત જેવા માત્રામેળ છંદની લાંબી ટુંકી પંકિતઓમાં ઢળેલી સમભાવપૂર્વક થયેલી સમીક્ષાઓ છે.
રચનાઓ કવિનાં આંતરસંચલનોને પ્રતિબિંબિત કરતી આવે છે. ગ્રંથના ઉત્તરાર્ધમાં મુકાયેલાં ગદ્યાવલોકનોમાં ૧૯૪૧ના ‘ચાલતાં ચાલતાં ને અનુપ કે હાથીને મિશ્રોપજાતિ નવું વર્ષની ગદ્યકૃતિઓની સમીક્ષા વિશેષ ભાગ રોકે છે. એ સંવેદન જગાડે છે. સામાજિક, સાંસ્કૃતિક કે નગર સંદર્ભમાંથી સિવાય 'કૌમુદી', 'પ્રસ્થાન', ‘સાબરમતી' વગેરે સામયિકોમાં ઊપસેલાં પ્રતીકોને વ્યાપક પ્રભાવ વિસ્તરત જોવાય છે. પ્રગટ થયેલા ટૂંકા સમીક્ષાત્મક લેખો અને કેટલાક પ્રવેશક- રચનાઓમાં માનવતાવાદી દૃષ્ટિને અનુકંપ છે. “ખિસકોલીઓ'ની લેખે અહીં છે. નવલકથા, નાટક, નવલિકા વગેરે સાહિત્ય
ચિત્રાત્મક વ્યંજકતા કે 'તમે ગાંધીજીને જોયા હતા?'નો ભંગ કૃતિઓની સમીક્ષાની સાથે ધર્મ, ઇતિહાસ, તત્વજ્ઞાન ઇત્યાદિ સ્મૃતિમાં જળવાઈ રહે તેવાં છે. સાહિત્યેતર પુસ્તકોની સમીક્ષા પણ છે. યંતી દલાલના એકાંકી
ચ.ટા. સંગ્રહ ‘જવનિકા', મુનશીની આત્મકથાઓ “અડધે રસ્તે' અને અશાક, ‘ચંચલ': ગુજરાતી સાહિત્યકારોને મિતાક્ષરી પરિચય ‘સીધાં ચઢાણ', ધૂમકેતુના નવલિકાસંગ્રહ ‘તણખા: મંડળ ૪' આપતી માહિતીકોશ ‘સર્જક સેતુ' (૧૯૮૩) ના કર્તા. તથા પન્નાલાલની નવલકથાઓ ‘માનવીની ભવાઈ', “પાછલે છે
ચંટો. ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૩
For Personal & Private Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
એક પારસી હત– અંગત
અશ્વમેધ (૧૯૮૬): ચિનુ મોદીનું નાટક, અશ્વ સાથેને પટરાણીના સભ્ય યોગને વિધિ આ નાટકના કેન્દ્રમાં છે અને સ્ત્રીની પશુસંયોગની ઝંખના કરણપર્યવસાયી બની અંતમાં પ્રતીકાત્મકતા તરફ વળ છે; એ એની કલાત્મકતા છે. વિવાદાસ્પદ વિષયવસ્તુવાળું ! નાટક ના કેટલાક મુખર શેને ગાળી નાખે તો મંચનક્ષમ છે.
i.ટા. અશ્વિન: ઍન્જિનિયર બનીને નોકરી ન મળતાં ગાંધીચીંધ્યા ગ્રામોદ્ધારના કાર્યમાં લાગનું રમણલાલ વસંતલાલ દેસાઈની નવલકથા 'ગ્રામલક્ષમી - ભાગ ૧-૪' નું મુખ્ય પાત્ર.
ચ.ટા. અશ્વિનીકુમાર : જુઓ, પરમાર જયમલ પ્રાગજીભાઈ. અષ્ટમંગલા: “અસહકારી અને આત્મભાગી રંભા' (૧૯૨૨) નવલકથાના કર્તા.
અશોક પારસી હત: અશોક પારસી હતો એવા જીવણજી ૪. મોદીના સંશોધન પરથી અશોકની ફરતે પારસી પરિવેશના પ્રસંગે ઊભા કરી સંશોધન પર વિનોદ કરતો જ્યોતીન્દ્ર દવેના હાસ્યનિબંધ.
4. દા. અશ્રુઘર (૧૯૬૬): રાવજી પટેલની પહેલી નવલકથા. ક્ષયથી પીડાતા કથાનાયક સત્યનું પાત્ર કથાના કેન્દ્રમાં છે. સૅનેટોરિયમથી વતન ભણી અને ફરીને વતનથી સેનેટેરિયમ ભાણીની નાયકની યાત્રા વચ્ચે આપ્તજનની હુંફ જેવું પાત્ર છે નાયિકા લલિતાનું. પરંતુ લલિતાની પ્રથમ પ્રાપ્તિથી માંડી લલિતાની અંતિમ પ્રાપ્તિ વચ્ચે વેદનાની જે ગતિવિધિ નવલકથાકારે ઉપસાવી. છે, ભાવવળાંકા અને ભાવસંક્રમણે જે રીતે નિરૂપ્યાં છે, - અભિવ્યકિતની જ તાજગી અને ભાષાની જે કાવ્યાત્મકતા ઉપસાવી છે તે આ નવલકથાને આકર્ષક ઠેરવે છે.
.ટી. અશ્વત્થ (૧૯૭૫): નટવરલાલ કુબેરદાસ પંડયા - ઉશનસ્'ને કાવ્યસંગ્રહ. એમાં થોડાંક મુકતક, થોડાંક હાઈક સાથે ૧૨૮ કૃતિઓનો સમાવેશ થયો છે.
પ્રકૃતિ, પ્રણય અને ગૃહજીવન તથા રોજિંદી ઘટનાઓ કાવ્યમાં સુપેરે ઢળ્યાં છે. કુટુંબજીવનમાં વિશેષ રસ અને રુચિ હોવાથી અહીં કાવ્યનાયિકા ઘરરખુ ગૃહિણી બનીને આવે છે.
હાગરાત અને પછી', ‘નવું ઘરેણું’, ‘આણું', 'પિયર ગામના જૂના ચંદ્રને’, ‘તમે સાથે રહેજો – આ અને આવાં બીજાં કાવ્યોમાં ઘરગથ્થુ ભાષા, એના લય અને લહેકાને તથા છાણકાને પણ ઉપયોગ છે. પ્રકૃતિચિત્રામાં ખાસ અંધકાર અને તડકાનું આલેખન થયું છે. ગીતમાં રાજેન્દ્ર-નિરંજનની પરંપરા સચવાયેલી છે. ગઝલમાં કયાંક ભાષા નડી છે. કવિના સાચા મિજાજ એમનાં સૉનેટોમાં પમાય છે. એકંદરે તેઓ વિસ્મય અને સંવેદનના કવિ છે. પરંપરામાં રહીને પણ પોતીકા અવાજ એમણે અહીં પ્રગટાવ્યો છે.
અસર સાલરી: ‘કાઈદે આઝમ મુહમ્મદઅલી જિન્નાહ' (૧૯૩૯) ચરિત્રગ્રંથના કર્તા.
ચં.. અસર સુરતી : જુઓ, ચાંદીવાળા દાઉદભાઈ વાય. અસીર ઝફરઅલી: જ, મિસ્ત્રી જાફરઅલી. અસ્તી (૧૯૬૬): શ્રીકાન્ત શાહની પ્રયોગશીલ લઘુનવલ. સુરેશ
જાષી પછી જ ઘટનાવિહીન વિષયવસ્તુ સાથે કથાવિશેષ ઉપસાવવાના પ્રયત્નો થયા તેમને આ એક છે. દૃશ્યોની સાંકળી રૂપે કે કલ્પનેની શ્રેણી રૂપે કે વિચારોની મૂર્તતા રૂપે વિસ્તરેલો ઉથાપટ નાયક તે'ની ચતનામાંથી ગળાઈન આવેલા છે. કેન્દ્રમાં એકલતા છે. શરીન નાકે ઉભા રહીને પસાર થતી સૃષ્ટિને જાતા નાયકની સર્વત્ર પ્રતિક્રિયા છે. આમ, આ એકપાત્રી લઘુનવલ છે; અન્ય પાત્રો એની સામગ્રી રૂપ છે. ભાષાની લયાત્મક ગતિવિધિથી ગદ્ય આસ્વાદ્ય બન્યું છે. એક નિયમ તરીકે લેખકે પુસ્તકમાં દીર્ઘ 'ઈ' તથા દૂરવ “ઉના જ ઉપયોગ કર્યો છે.
ર.ટી. અસ્મત : કિશનસિંહ ચાવડાની ટૂંકીવાતાં. દેશના ભાગલા વખતે મુસ્લિમ યુવતી અસ્મત હિંદુ પ્રીતમલાલ માટે ભારતમાં આવી એની સાથે લગ્ન કરી લે છે અને એ જ યુવતી પાકિસ્તાની છાવણીમાં જતાં પોતાનું ધ્યાન ફેરવી લગ્નને ફોક કરી દે છેએવા રહસ્યની આસપાસ આ સત્યકથા ગૂંથાયેલી છે.
ર.ટી.
અશ્વત્થામા (૧૯૭૩): મધુ રાયના ભજવી શકાય તેવાં એકાંકીઓને સંગ્રહ. એમાં ઝરવું, ‘કાગડી ? કાગડાં? માણસે', અશ્વત્થામા', ‘ઝુમરી તયા’ અને ‘તું એવું માને છે' એમ કુલ પાંચ નાટકૃતિઓ છે. આ સર્વ, ઇયનેસ્કો અને બૅકિટના નાટયલેખનના પ્રભાવ હેઠળ જન્મેલી આધુનિક ‘ઍબ્સર્ડ' રંગભૂમિની સભાનતાથી લખાયેલી છે. નાટયકારની પરિસ્થિતિ-નિર્માણકલા અને પાત્રોચિત ભાષાના વિવિધ અર્થસ્તરો સર્જવાની ગદ્યશકિત લેખકને સફળ નાટકકાર તરીકે સાબિત કરે છે. ‘ઝેરવું' પ્રયોગશીલ અને પ્રચલિત એકાંકી છે.
ચિંટો. અશ્વત્થામાની સ્વગતોકિત: પૌરાણિક સંનિવેશમાં આધુનિક સંવેદન આપતી નલિન રાવળની દીર્ઘ કાવ્યકૃતિ.
ચ.ટી.
અંકલસરીઆ મેહરબાનું બહામગર: ‘ઈરાનમાં મુસાફરી' (૧૯૭૨) નાં કર્તા.
અંગત (૧૯૭૧): રાવજી પટેલનાં છાંદસ, અછાંદસ, ગીત, ગઝલ
૧૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education Interational
For Personal & Private Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
અંજારિયા ભૃગુરાય દુર્લભજી – અંજારિયા હિંમતલાલ ગણેશજી
અને દીદી રચનાઓને સમાવત મખાનાર કાવ્યસંગ્રહ. ઉત્તમ અને લોકપ્રિય વાન. સંમિશ્રણમાંથી જન્મેલું રાવજીની કવિતાનું કલેવર ‘દગ્ધ ઋપિકવિ'નું છે. અહીં નગરમાં આવી પડવાથી છિનવાઈ ગયેલા ગ્રામીણ અસબબની ઝંખા છે. ક્ષયની શધ્યાગ્રત ગાના અને નિયન, દાચ બહારના જગતના થયેલા વિયાગની વેદન! છે તેમ + |-| વૈયકિનક વેદના છે. રાવજીની કવિતામાં બળ સાથે ઇદિયબળ પણ નોંધપાત્ર છે. જે વર્દી પરંપર જમા પાસું છે, તે શ"દના અર્થને પરંપરાની તરસીમામાંથી છોડાવવાની જહમત પણ છે. મૃત્યુ દળવા ઉપહારા રચતી ‘રવ. હુંશીલાલની યાદમાં', ભિન ભિન્ન મિજાજમુદાઓ અને બદલાતાં વાસ્તવ પરિમાણ બતાવતી ‘સંબંધ' અને ડારંભથી અંત સુધી ઇન્દ્રિયગત ચમત્કૃતિકોની હારમાળા સર્જતી ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' મહત્ત્વની રચનાઓ છે.
.ટા. અંજારિયા ભૃગુરાય દુર્લભજી (૬-૧૦ ૧૯૧૩, ૭ ૩ ૧૯૮૦):
સાહિત્ય સંશાધક, વિવેચક. જન્મ રાજકોટમાં. પિતા જામનગરમાં શિક્ષક તથી પ્રાથમિક શિક્ષણ જામનગરમાં. માતા પિતાના અવસાનને કારણે મંટિક રાધીનું, પછી- શિક્ષણ રાજકોટમાં. ૧૯૩૫માં બી.એ. ભાવનગરની શામળદારી કોલેજમાંથી અંગ્રેજી અને ગુજરાતી વિષયો સાથ. એ જ વિષય સાથે એમ.એ.ન! આ માસ મુંબઈમાં કર્યા, પણ પરીક્ષા અધૂરી છોડી. પીએચ.ડી. માટે કવિ કાન્ત વિશે ઊંડો અભ્યાસ કર્યો, પરંતુ એ કામ પણ અધૂરું મુકાયું. તબિયતને કારણે થોડાં વર્ષ જેતપુરમાં રહી રાષ્ટ્રસેવાનાં કામ કર્યા અને થોડાં વર્ષ પીએચ.ડી.ન! અભ્યાસ મ ટે અમદાવાદમાં રહ્યા, તે સિવાય મુંબઈમાં છે નિવાસ. ખા. ગી ટયુશને!, ચિકન અકૅડમી અને સારા ગુજરાતી ભામાં (અનુકમ મંત્રી ત્યા એમાસિકના તંત્રી તરીકે) કામગીરી અને કોલેજમાં અધ્યાપનકાર્ય-એમ વિવિધ પ્રકારની ને વિક્ષપભરી વ્યાવસાયિક કારકિદી. ૧૯૭૭ માં મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી અંગ્રેજીના અધ્યાપક તરીકે નિવૃત્ત થયા. અવસાન મુંબઇમાં.
સંશાધક વિદ્વાનની તીક્ષણ અદૃષ્ટિ અને સાહિત્યવિવેચકની રસજ્ઞતા તથા વિશ્લેષણશકિત ધરાવતા આ લેખકે જાણી, શદાર્થ, છંદોલય, કૃતિપાઠ, કૃતિરચના અને કર્તાજીવનના સમગ્ર અમારાક્ષત્રમાં અવિરતપણ અને ખાંતપૂર્વક કામ કર્યા કર્યું ને અનેક લેખો લખ્યા, જ ગ્રંથસ્થ ધરાર ન કર્યા. ‘કાન્ત વિશે' (૧૯૮૩) એમના, લેખક-અભ્યાસના એક અસાધારણ નમૂનો રજૂ કરતા, મરણોત્તર પ્રકાશિત લેખસંચય છે. ઉમાશંકર જોશી સંપાદિત 'કલાન્ત કવિ'માં સંઘરાયેલાં કાવ્યાના કનૃત્વના કોયડાને અપૂર્વ સજજતા ને સામર્થ્યથી ચર્ચતા સંશોધનલેખ અને અન્ય ઘણા લેખા હજુ સામયિકામાં જ રહ્યા છે. એમણે નરસિંહરાવ દીવેટિયા કૃત 'કવિતાવિચાર' (૧૯૬૯), પ્રફ્લાદ પારેખ કૃત ‘બારી બહાર” (ત્રી. આ. ૧૯૭૮) અને ‘શ્રીધરાણી અને પ્રહલાદનાં કાવ્યો' (૧૯૭૫) નું સંપાદન પણ કર્યું છે.
જ.કો.
અંજારિયા મૂળરાજ ચતુર્ભુજ, ‘ગિરધારી’, ‘ફક્કડરામ', ‘મૂળરાજ
જાડિયા’, ‘મૂલમ’, ‘રમતારામ' (૨૫-૩-૧૯૧૬) : હાસ્યકાર, કટારલેખક, નિબંધકાર. જન્મ કરછ-અંજારમાં. મંટિકયુલેટ. ૧૯૩૮ થી કલકત્તાને ‘નવરોઝ' સાપ્તાહિક (ગુજ.) માં “રમતારામ'ના ઉપનામથી લખન-યુવરાજ્યના રંભ કરી દેવચત તેમ જ વિવિધ સામકિામાં કલમે લખી. ૧૯૫૪ થી ૧૯૬૪ દરમિયાન મુંબઈ રામાચાર’ની માહિક રાવૃત્તિમાં ‘તીરછી નજરે” કૉલમ સંભાળી.
‘કે ને ટચ' (૧૯૮૫) એ એમના હાર્યજનક ટુકાઓના સભ્ય છે. સૂકમ હારી કરતાં રશૂળ હાય ઉપહાસ વ્યકત કરતા આ પુસ્તકને જાતીન્દ્ર દવેના ‘પ્રવેશક’ને લાભ મળ્યા છે. ‘લાકડાના લાડુ' (૧૯૪૯) માં વિદેશી પત્ર પત્રિકામાંથી રૂપાંતરિત કરેલા ટુચકા-પ્રસંગના સમાવેશ થયો છે. મુખ્યત્વે ટુચકા અને નિબંધકાનું સ્વરૂપ ધરાવતાં એમનાં અન્ય લખાણ: ‘આનંદ બજાર' (૧૯૫૦), ‘ગલગપાટા' (૧૯૫૩), ‘ટોળટપ્પા' (૧૯૫૩), 'ફુરસદના ફડાકા' (૧૯૫૩), ‘હસામણાં | (૧૯૫૩), ‘હારયહિડાળ' (૧૯૫૩) માં ગ્રંથરથ થયાં છે.
બા.મ. અંજારિયા મોતીલાલ ગાંગજી: ‘પ્લગન મારતા બે મોતીના હાર” (૧૮૯૮) તથા કંકોતરી, ઠંડી, નિમંત્રણ વગર કેમ લખવાં તેનું નિદર્શન કરતા ગ્રંથ ‘પત્રપ્રવેશ' (૧૯૦૩) ના કર્તા.
પ.માં. અંજારિયા હિમતલાલ ગણેશજી (૨-૧૦-૧૮૭૭, ૨૮-૧-૧૯૩૨): રાંપાદક, રાજકોટમાં જન્મ. ૧૮૯૮ માં વડોદરાથી બી.એ. થઈ ૧૮૯૯ માં ગાંડલ રાજયની કેળવણી ખાતામાં નોકરી સ્વીકારી. ૧૯૫ માં એમ.એ. થયા પછી ૧૯૮૬ થી ૧૯૩૨ સુધી મુંબઈની નગરપાલિકાની શાળા સમિતિમાં પહેલાં મદદનીશ અને પછી મુખ્ય અધીક્ષક તરીકે કામગીરી બજાવી. પછીથી, નિવૃત્તિ પૂર્વના એક દસકા દરમિયાન, કર્વ કૉલેજ જ પાછળથી એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી તરીકે જાણીતી થયેલી તે મહિલા કોલાના સંચાલનમાં સક્રિય રહ્યા.
આજીવન અધ્યયન-અધ્યાપનમાં રત રહેલા એમણ વ્યાપકપણ ઉપયોગી નીવડે એવાં ગુજરાતીની ગદ્ય પદ્ય કૃતિઓનાં સંપાદન આપ્યાં છે. ‘દેશભકિતનાં કાવ્યો' (૧૯૬૩ ૧૯૦૫), ‘કાવ્યમાધુ' (૧૯૬૩), 'કવિતાપ્રવેશ' (૧૯૦૮), ગુજરાતી નાટકોનાં ગીતા સહિતની પ્રચલિત ગુજરાતી ગય રચનાઓના સંચય ‘સંગીતમંજરી' (૧૯૦૯), બાળકાવ્યોનો સંચય “મધુબિંદુ (૧૯૧૫), ‘પદ્યસંગ્રહ' (૧૯૨૦), ‘સાહિત્યપ્રવેશિકા' (૧૯૨૨) તથા તેની ૧૯૪૩ માં કરેલી શાલય આવૃત્તિ સાહિત્યપ્રારંભિકા', ‘ગદ્યપ્રવેશ : ૧-૨' (૧૯૩૧-૩૨), ‘પદ્યપ્રવેશ' (૧૯૩૨), 'કાવ્યસૌરભ' (૧૯૪૯) વગેરે એમનાં સંપાદન સાહિત્યરસિકોની વાનરુચિ માટે તેમ જ વિદ્યાર્થીઓને પૂરક વાચન માટે સહાયક બનેલાં છે. આ સૌમાં ૧૯ મી અને ૨૦ મી સદીના સંધિકાળની ગુજરાતી કવિતાનું પાલ્ગવની ‘ગોલ્ડન ટ્રેઝરી'ની ધાટીએ થયેલું સંપાદન 'કાવ્યમાધુર્ય' (૧૯૦૩) નોંધપાત્ર પ્રદાન
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૫
For Personal & Private Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
અંજીરબાગ ધનજીભાઈ બરજોરજી—અંતાણી વીનેશ દિનકરરાય
છે. ઉપર્યુકત સંપાદન’માંના અશ્વારા ખામાં એમની કાવ્યર્નિંÄ, સાહિત્યની સમજ તથા એમના સરળ, પ્રવાહી અને છટાયુકત ગદ્યને! પરિચય મળે છે. આ સંપાદન ઉપરાંત એમણે કાગિસકૃત નાકે 'વિક્રમોર્વશોધ માં અનુવાદ (પ) પણ
કાં છે.
ગુર્જરોની વિના ની હિન્દ ઉપરાંત મણે ઇતિહાસ, મૂળ શણના બળા વા વળી વરી હૈતી કેટલીક તકો પણ લખી છે.
2.3.
અંજીરબાગ ધનજીભાઈ બરજોરજી: ચલે મારા બાપ યાને કોચીના સહકાર’(૧૩) માર્કના કોં
...
અંત ઘડીએ અજામિલ જામિલની કેવાના કાર્ય નિક ઇન અને વૈશ્વિક ને આપની મુખ્ય પેકની
કાવ્યરચના.
આંતરપટ (૧૯૬૧): ગાંધીવિચારપ્રભાવ હેઠળ સાથે સંકળાયેલી રણભાઈ તેમજ કાઈ - નવલકથા. પતિ કેશવ અને બ્રાહ્મણ યુવક નરહરિ વચ્ચે ઝૂલતી, આશ્રમમાં શિક્ષિત હરિજનકન્યા પની કેશવ અને કલેરાના
સમસ્યા વિક્રમ'ની
વ્યવહારથી ચિડાઈ સેનવેલ પાછી ફરે છે; પરંતુ પછી કારચૈનામાં નાનક ફેરવ ઘવાનાં પની મુંબઈ જાય છે, પણ કેશવ બચતા નથી. કેશવનું મૃત્યુ પની પર એક ઘેરી છાયા છોડી જાય છે. આવા કથાવસ્તુને અહીં નર્મદા, મનહર, પની, કંધુ અને ફરી પની, એમ પાત્રમુખે વિઘટન કર્યું છે અને વિવિધ પાત્રગત દૃષ્ટિબિંદુઓ ઉપસાવવાના પ્રયત્ન કર્યા છે. લેખકના આશય સામાજિક સમસ્યાના ઉકેલના નથી, પણ સમસ્યા અંગેના પોતાના સંવેદનના છે.
અંતાણી ગુલાબરાય બી શે પ્પામાં વહેંચાયેલી બહારવટિયાની આપવીતી વાર્તા અન્યવાદી બદમાશે પાને કે ભૂંડારો ક્રમ થવાના કર્યા.
અંતાણી દિલસુખરાય હીરાલાલ (૧-૬-૧૯૭૨): ચરિત્રકાર, એસ.એસ.સી. સુધીના અભ્યાસ, સરકારી નોકરી.
2.2.8.
‘હજરત હાજી પીર વલી’ (૧૯૭૯) ચરિત્રગ્રંથ ઉપરાંત ‘કચ્છ નાગર જ્ઞ:તિ દર્શન’ (૧૯૭૮) અને ‘ભુજદર્શન’ગ્રંથા એમના નામે છે.
ચં.ટા.
અંતાણી નિરંજન બિહારીલાલ (૭-૧૦-૧૯૪૦) : નવલકથાકાર. જન્મસ્થળ જામનગર. ૧૯૬૨માં બી.એ. ૧૯૬૩માં એલએલ.બી. ભુજમાં વકીલાત.
૧૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨
એમણે ‘તપન, તુષા, નુમિ’(૧૬), ‘મને તો પ્રીત નિભાઈ (૧૯૬૨), 'શરિયા એકલો જ દુર” (૧૯૬૨),
“ચૈન આવે. ના” (૧૬) નયના વને મિઝમ” (૧૯૬૩), ‘સાવન’(૧૯૬૪) અને ‘બેબી ડો’(૧૬) જેવી નવલક્પાઓ
અંતાણી રાજા રમેશચંદ્ર (૧૬-૪-૧૯૪૯): વાર્તકાર, ૧૪:, ૧૯૬૬ માં એસ.એસ.સી., ૧૯૩૧ માં બી.એ., ૧૯૭૪માં ગુજરતી, હિન્દી વિષયો સાથે એમ.એ. ૧૯૬૭થી ગુજરાત વર્ષો બાર્ડમાં.
એમના વાર્તાસંગ્રહ ‘પડાવ’ (૧૯૮૨)માં કાવ્યમય નિરૂપણપતિને કારણે અતીતના ઓછાયા હેઠળ પીડાતાં પાત્રાની કરુણતા, ઘટનાની વક્રતા અને નાટ્યાત્મકતા આસ્વાદ્ય બન્યાં છે.
પા.માં.
અંતાણી વીનેશ દિનકરરાય (૨૭-૬-૧૯૪૬): નવલકથાકાર, વાર્તાલેખક. જન્મ ૬પુર તાલુકા માંડવી કચ્છ)માં, માધ્યમિક શિક્ષાન નખત્રાણામાં લઇ ૧૯૬૨ માં ગોરાસી, ૬માંથી૧૯૬૩માં ગુજરાતી હિન્દી વિષયો સાથે બી.એ. અને ૧૯૬૪માં મુની સંસ્કૃત વિષયો સાથે એમ.એ. ભુજની કોમર્સ કોલેજમાં પાંચ વર્ષ ગુજરાતીના અધ્યાપક તરીકે કામ કર્યા બાદ ૧૯૭૫થી આકાશવાણીમાં કાર્યક્રમ નિધાર
એમણે ‘નગરવાસી' (૧૯૭૪),‘ડ્રીપ’(૧૯૩૫), ‘પારાવન' (૧૯૭૯), ‘પ્રિયજન’(૧૯૯૨), ‘આસોપાલવ’ અને ચોથા માળે. પીપળે!' એક પુસ્તક રૂપે, ૧૯૮૬), 'અનુવ’ (૧૯૬૩), 'બીજું કાઈ ની’(૧૯૮૩), 'સૂજ્રની પારં દરિયા’ (૧૯૬૪), 'વણસાલ કામાળા'(૧૯૮૬), ‘કાઢ્યા’ (૧૯૮૬) જેવી નવલકથાઓથી આઠમા દાયકાના નવલકથા સાહિત્યમાં નોંધપાત્ર સ્થાન મેળવી લીધું છે.
પહેલી બે કૃતિઓમાં આસપાસના ગત સાથે જાતો સાંકળી ન શક્યો અને બનતી ઘટનાઓમાં અર્થશૂન્યના અનુભવ કરતા, વૈયકિતક મુદ્રા ભૂંસી નાખવા મથતા એક સંવેદનશીલ બી બેંકની આંતરયા છે. ૧માં પ સંબંધને જુદા જુદા દૃષ્ટિકોણથી જોવા-સમજવાનો ઉપક્રમ છે. અને માટે લેખક કોઈ જ્ઞાાત્મિક પરિક્તનું નિમિત્તો ગય પછી સંતુલન જળવાય એ રીતે સંવેદનનું સમજમાં રૂપાંતર કરે છે. આ બધી કૃતિઓમાં પાત્રા એક જ સ્તરનાં છે અને દરૂપ પણ મના સંવવિશ્વ પર જ છે ઘરનાનું એ સંવેદનના સંકેત બનવાથી વિશેષ મહત્ત્વ નથી. ‘બીજું કોઇ નધીમાં ભામાત્રની બહારનાં પાત્રો હોવા છતાં કૃતિની ઇબારત આ જ પ્રકારની રહી છે. આ કૃતિઓમાં ભાષા લગભગ એક જ સ્તરની છે; અને એમાં પ્રતીકો તથા કલ્પનાનો ઉપયોગ વિશેષરૂપે યજ્ઞા છે.
એમણે લેખનની શાન ફૂંકાવાનાંયથી કરેલી. હાલારવ' (૨૩) સંગ્રહની ગણીસ વાર્તાનામાં પ્રયોગશીલતા આ ખેંચે છે. કેન્દ્રસ્પ સંવેદનનો તાગ લેવાનું અને પ્રતીક કે સ્પેનની મદદથી તેને ઉપસાવવાનું વલણ, જગતની અર્થશૂન્યતાનું ભાષાકીય હળવાશથી નિરૂપણ અને માનવવ્યવહારની ક્ષુદ્રતાની
For Personal & Private Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
અભિવ્યકિત એ આ વાર્તાઓની વિશેષનાઓ છે. 'તરસના કૂવાનું પ્રતિબિંબ’, ‘સાંઢણી’, ‘કોરો સારંગ’ કચ્છના રણપ્રદેશની વિધિ વાર્તાઓ છે.
ધી..
અંતિમ અધ્યાય (૧૯૮૩) મનુભાઈ પંચોળી - ‘દર્શકના નાટયગ્રંથમાં ત્રણ એકાંકીઓનો સમાવેશ થયો છે. નાટવસ્તુ બીજા વિષ્ણુદ્ધમાંથી લીધું છે. નાત્સીઓએ યહૂદીઓ ઉપર આચરેલા અત્યાચારોની વાત આ ત્રણ એકાંકીઓ —‘સાદો’, ‘અંતિમ અધ્યાય’ અને ‘હેલન’ને એકસૂત્રે પરોવે છે. આ પ્રત્યેક એકાંકી પરિસ્થિતની પાર જઈ દર્શાવુબ ઊંચા ઊઠનારા માનવીઓની જિજિવિષાના જયને નિરૂપે છે. મનુષ્ય કદી નાશ નહીં પામે એ કાષ્ઠા આ કૃતિઓને સમકાલીન ન રહેવા દેતાં સર્વકાલીન સ્થાપિત કરે છે.
મુ.મા. અંત:સ્રોતા : ચુનીલાલ મડિયાની ટૂંકીવાર્તા. આંગળિયાત પુત્ર માટે નિખાર નૈઃ ધરાવતા વૃદ્ધ પિતાના અંત:સ્રોતનું એમાં નિરૂપણ છે.
.. અંદરાના માણેકલાલ નાનજી; ઉલટી વાણીનું સ્પષ્ટીકરણ' (અન્ય સાથે, ૧૯૦૪) પદ્યકૃતિના કર્તા.
૨.ર.દ.
અંધારિયા કનુભાઈ મોહનભાઈ, ‘ગેબી’ (૨૪-૧૧-૧૯૪૩): કવિ. જન્મ ભાવનગરમાં. ૧૯૬૫માં ગુજરાતી-હિન્દી વિષયો સાથે બી.એ., ૧૯૭૫માં એમ.એ. પહેલાં સાવરકુંડલા, પછી ભાવનગરમાં હિંદીના શિક્ષક,
તેઓ આવા’ કાવ્યસંગ્રહના કનાં છે.
ચંટો. અંધારિયા ચંદ્રકાન્ત રતિલાલ, ‘બદમાશ’(૧૫-૭-૧૯૪૭): કવિ. જન્મ ભાવનગરમાં. ૧૯૬૪માં મૅટ્રિક. ૧૯૬૯માં બી.કોમ, ભાવનગરમાં બૅન્ક ઓફ બરોડામાં કલાર્ક.
એમના ગઝલસંગ્રહ ‘માથાની મળી’(૧૯૭૩)માં તીવ્ર કટાક્ષ દ્વારા સમાજની વિષમ પરિસ્થિતિનો ચિતાર રજૂ કરવામાં નાવ્યા છે.
પા.માં.
અંધારિયા બુદ્ધિલાલ ભગવાનદાસ, ‘નંદન’(૧૪-૧૦-૧૯૩૬): વિ. જન્મ ભાવનગરમાં. ૧૯૫૬ માં મિકેનિકલ એન્જિનિયર, સંઘવી ઇન્ડસ્ટ્રીમાં કાકે,
એમણે ગઝલસંગ્રહ 'નંદનવન' (૧૯૭૯) અને 'ડાર’(૧૯૩૩) આપ્યા છે.
પા.માં. અંધારિયા રવીન્દ્રકુમાર રતિલાલ (૭-૭-૧૯૪૫): ચરિત્રકાર, જન્મ ભાવનગરમાં. ૧૯૬૫માં અર્થશાસ્ત્ર સાથે સ્નાતક, ૧૯૭૩માં હિંદી વિષય સાથે એમ.એ. ૧૯૮૭ માં શિક્ષણ વિષયમાં પીએચ.ડી. પ્રારંભમાં શિક્ષક અને પછી અધ્યાપક તરીકે ભાવનગર
અંતિમ અધ્યાય – આકલન
અમરેલીમાં કામગીરી બજાવી, ૧૯૮૧ થી ગુ. ૬. સંઘવી શિક્ષણ મહાવિદ્યાલયમાં વ્યાખ્યાતા. ‘બાલમૂતિ' માસિકના સંપાદક,
‘માતૃભૂમિના મરજીવા’ (માતીભાઈ પટેલ સાથે, ૧૯૭૮) ચરિત્રગ્રંથ ઉપરાંત ચન્દ્રશેખરે જાશદ', ચમાર ગિમિત્ર' અને ‘અશફાકઉલ્લાખાં’ચરિત્રપુસ્તકો એમણે આપ્યાં છે. એમણે ‘ગાય કી ગો’'(૧૯૭૬) નવલક્થાની ગુજરાતી અનુવાદ પણ આપ્યા છે.
પા.માં. અંયાજીના રૂસ્તમજી ભીખાજી: ‘મુંબઈ સમાચાર'માં બે હપતે પ્રગટ થયેલી વાર્તા ‘માતાના પ્રેમની અમરકથા : મહાદેવની મા (૧૯૫૫)ના કર્તા.
૨૨.૬.
અંબારામ મંગલજી: ‘(૭) રનોવા’(૯) પદ્યકૃતિના કતાં.
2.2.2.
અંબાલાલ ડાયર : જુઓ, ભાવસાર અંબાલાલ હાલચંદ. આંબાશંકર ગૌરીશંકર : 'દેવતાઈ સપનું અથવા ઐતિહાસિક ન્યાયરૂપ સંવાદ’(૧૮૮૭)ના કર્તા.
...
અંબાશંકર માતીરામ : 'ગદચન્દ્રવાળા' (૧૮૯૪) ચતુરંકી નાટકના કર્તા.
અંબુજ : જુઓ, મહેતા અંબાલાલ માણેકલાલ,
આઇ. એમ. એસ. એસ.: દિલાવર દુશ્મન' નવાના કર્તા.
૨.ર.દ.
...
આકલન (૧૯૬૪): રામનારાયણ વિ. પાઠકના પ્રકાશિત-અપ્રકાશિત ત્રીસ વિવેચનલેખોનો સંગ્રહ. આ ગ્રંથમાં છ લેખા સંસ્કૃતસાહિત્યવિચારને લગતા છે, ત્રણ લેખો માચચર્ચાના છે, બે લેખો વાર્તા ઉપર છે, જ્યારે છ વખા છંદચર્ચાને લગતા છે. અન્ય લેખો પ્રકીર્ણ છે. આ ગ્રંથનું ધ્યાનાકર્ષક પાસ લેખકના સંસ્કૃત સાહિત્યવિચાર વિષયક લેખો છે. આ ગ્રંથ વિષે નોંધાયું છે તેમ, રામનારાયણ પાઠકના સમયથી સંકૃતસાહિત્યનું પુનરુત્થાન શરૂ થાય છે. લેખકની કાવ્યવિચારણાનું મહત્ત્વનું લક્ષણ છે સંસ્કૃત-કાવ્યવિચારની સમકાલીન સંદર્ભમાં તપાસ, કાવ્ય કે નાટયમાં સામાજિકને જે રસાનુભૂતિ થાય છે તે કાવ્ય કે નાટકમાં પાત્રાના ભાવો રૂપી સામગ્રીથી કઈ રીતે જુદી પડે છે તે મુદ્દાને લેખક સંસ્કૃત-કાવ્યવિચારથી આગળ જઈ માર્મિક રીતે ટ કરી આપે છે. મમ્મટની રસમીમાંસા' સંસ્કૃત-સાહિત્યવિચારની સર્વગ્રાહી, સૂક્ષ્મ અને મૌલિક અભિગમથી મુક્ત રઆત કરન લેખ છે. સંસ્કૃત તેમ જ પાન્ય કાવ્યવિચારના ઉત્કૃષ્ટ પ્રથાની રચનાનો પરિપાક આ ગ્રંથમાં છે.
For Personal & Private Use Only
6.2.
ગુજરાતી સાહિત્યકોશ - ૨:૧૭
www.jalnelbrary.org
Page #37
--------------------------------------------------------------------------
________________
આકાર – આચાર્ય અનંત
આકાર (૧૯૬૩): ચંદ્રકાન્ત બક્ષીની નવલકથા, પડઘા ડૂબી ગયા', 'શમા' અને કલતાના કિનારા જેવી વતની નવલત્રિપુટી પછી પહેલી જ વાર આધુનિક કહીને બિરદાવાયા છે એવા, માનવ વિશેના –અસ્તિત્વવાદી લક્ષણો ધરાવતા અભિગમ કંઈક આકાર પામે છે. આ નવલકથાના યશના પાત્રનિરૂપણમાં. આ નવલકથાનો લાગણીહીન બની ગયેલા, આશ્ચર્ય-વિમય આઘાત પામવાનું ગુમાવી બેઠા ાયક ગ પોતાની આસપાસના જીવનની વ્યકિતઓ સાથેના સંબંધમાં વ્યં રાખે છે, અસ્તિત્વવાદી બેપરવાઈથી. અને મોનિયામાં માણસની વેદના એક જ સક્રિય વનું છે. કર્ણતાની દુનિયાની અતલ નિરાશા અને વેદનાનાં સંવેદન ઘટના અને પાત્રની કિયામાં આ આકંદરે સફળતાથી મુ કર્યા છે. નાયકની વેદના અને લાગણીહીના તાર્કિક રીતે મૃત્યુની અનિવાર્યતા તરફ કેવી રીતે જાય છે એ હર્ષના નળા અને કૃત્રિમ લાગતા પાત્ર દ્વારા નિીને, એ શકપના તરફ અંગુલિનિર્દેશ કર્યા છે. પણ યશનો માતનો ભય છૂટી ગયા છે અને તે પૂર્ણવિરામની જેમ જીવ્યા કરે છે. ‘આકાર’માં નિર્ભ્રાન્ત પાત્રનું વ્યવસ્થિત કાઠું ધાર્યું છે
..
આકાશ તથા કાળ વિશેની ગરબી : દલપતરામની ગણનાપાત્ર પદ્યકૃતિ. ચંઠા. આકાશ બધે આસમાની છે: ભૂગાળનું અંતર કે ભાષાની દીવાલ માણસનું હ્રદય ફેરવી શકતાં નથી, એવા વિચારબીજને વિકસાવતા વાડીલાલ ડગલીના અંગત નિબંધ.
ડો.
આકુવાલા ગુંદાવનદાસ ચિમનલાલ: વિવિધ સંતકવિઓનાં પદોનાં આસ્વાદલક્ષી ભાખ્યોનો ગ્રહ 'કીર્તનમાંજરી'(૧૯૬૪)ના કર્તા.
આકુવાલા સી. કે. : કોશકાર. ‘શાળાપયોગી ગુજરાતી શબ્દકોશ' (અન્ય સાથે, ૧૯૯૭), ‘ગુજરાતી લધુ શબ્દકોશ’ (અન્ય સાથે, ૧૯૬૨), 'જીશિક્ષણ’(૧૬) વાં કામ તેમ કર વ્યાસનાં પુસ્તકો ઉપરાંત એમણે 'સમાજામ' ('૧૯૬૫), ‘બુનિયાદી શિક્ષણ’(૧૯૬૫) અને સંસ્કૃતનું અભિનવ અધ્યાપન' (૧૯૬૪) જેવાં શિક્ષણવિષયક પુસ્તકો પણ લખ્યાં છે.
...
ܐܐ
આગગાડી: ચંદ્રવદન મહેતાનું ક્શાન્ત ના, એમાં ચેની નિયાના વાસ્તવિક ચિત્ર વચ્ચે ગરીબ બે-ામનાર કરંબની શાસમિજાજી ઊઁચ સાહેબાના અત્યાચારથી થતી વા. કાંક અતિ-ઉત્કટ લાગતી છતાં કૃતિગત સંદર્ભમાં નાચોચિત નિરૂપણને કારણે નિર્વાદ્ય બનતી વાસ્તવિકતાપૂર્વક આલેખાયેલી છે. વસ્તુ તત્કાલીન યુગચંદૉલ છે, છતાં બદલાયેલા સમય સંદર્ભમાં પણ મુકિત પોતાનું વિશિષ્ટ મહત્ત્વ જાળવી રાખે છે, તે તેમાંના કુણાત્મક-કાન્ત નિરૂપણ ઉપર્યંત વિશેષત: ના
૧૮: ગુજરાતી સાહિત્યકાશ - ૨
તેની ગુજરાતી નાક્ષત્રે તેના અપમિન એવી મન મારૂપૌત્રી અને તખ્તાપકતાને કારણે આ નાક, આ રીતે ગુજરાતી નાટક તેમ જે રંગભૂમિના નવપ્રસ્થાન તરીકે પણ મહત્ત્વનું છે. લેખકે આ પ્રકારના ‘નવા નાટક’થી ગુજરાતી નાર અને રંગભૂમિને પરંપરાગને ખાવા અને રીતપદ્ધતિથી મુ કરી અર્વાચીનતાના ઉંબર પર મૂકી
આપ્યાં છે.
વિ.અ.
આગનુ (૧૯૬૬) ઇવાવની પચ્ચીસ ટૂંકીવાર્તાઓના સંગ્રહ. ચીલેચલુ કરતાં જુદી પડતી અને ઘટના સાથે કામ પાડી ઘટનાનો વિશેષ રીતે ઉપયોગ કરતી આ વાર્તાઓ રહસ્યવળાંકો અને ભાષાની માવતને કારણે હી પડે છે. ઘણી વાર્તાઓ વિદેશી વાતાવરણમાં મુકાયેલી છે. વળી, પાત્રસહજ ભાષાને ઉપસાવવામાં અને ખાસ તા બાળકના દૃષ્ટિ
ચી લખાયેલી ચોટી', 'મારી બા' જેવી વાર્તાઓમાં બાળકની મનોદશા અને એની અભિવ્યકિતમાં પ્રમાણભૂતતા વાં છે. ચં.ટા. આગેવાન અનવર માહમદભાઈ (૪-૧૨-૧૯૩૬): ચરિત્રલેખક, સંપાદક. જન્મ મહારાષ્ટ્રના આકોલા ગામમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિવરાજગઢ, ગોંડલમાં. મુંબઈમાં મૅટ્રિક. આગ્રા હિન્દી વિદ્યાપીઠ તરક્કી વિદ્યાલંકારની પી. છે, ભગંગાળી, મરાઠી, રાજસ્થાની, વ્રજ, ચારણી, કચ્છી અને અંગ્રેજી ભાષાના જ્ઞાતા. મુંબઈમાં ‘જયગુજરાત’ અને ‘રૂપલેખા’ સાપ્તાહિકના કાર્યાલયમાં નારી. નાસ્તાના મંત્રી.
એમણે ‘વેદસાહિત્યના પરિચય’(૧૯૬૫) અને કથાસંગ્રહ 'અદ્વૈત' (૧૯૩૪) ઉપરાંત સાધના અને સાકાર' (૧૯૮૯), ‘ચિન્મયા ગાયત્રી’ (૧૯૮૯) જેવાં ધર્મચિંતનનાં પુસ્તકો આપ્યાં છે. રોમન અને માલ'(૫૨), ગરધર કિંવા’ (૧૯૫૨), ‘સાંઈ દીનદરવેશ’ (૧૯૫૩), ‘કવિ ગંગ’(૧૯૫૪), ‘સંન. દીનદયાળ’(૧૯૫૪), ‘દાસી જીવણ' (૧૯૫૬), સન દાડુ'(૧૯૮૭) વગેરે સંતસાહિત્ય વિશેનાં તેમ ‘રન્નાદ’ (૧૯૬૬), ‘રાજસ્થાનની રસધાર’ (૧૯૭૪), ‘કસુંબીના રંગ’ (૧૯૮૮) વગેરે લોકસાહિત્ય વિશેનાં સંપાદના પણ એમણે આપ્યાં છે.
નિ.વા. આચાર્ય અત્યંત ૧૩-૧-૧૯૨૫): નાટકકાર, પ્રેમ માંસમાં. ૧૯૪૩ માં ધર્મ વિશે છે ોબર, રાજકોટની બી.એ. ૧૯૪૮ માં સુરત ખાતે રોજગાર અધિકારી. ૧૯૭૭માં તે જ ખાતામાં રોજગાર નિયામકની જગ્યા પરથી નિવૃત્ત.
એમની પાસેથી દેશનાટકોનો સંગ્રહ “બીલગુલાલ (૧૯૫૭), એકાંકીસંગ્રહ 'મદારીના ખેલ’(૧૯૫૬), અન્ય ગાર્ડ એકાંકીઓનો સંગ્રહ ‘મેઘધનુષ’(૧૯૫૮), ત્રિઅંકી નાટક ‘મંગલમૂતિ’(૧૯૬૯), એકાંકીસંગ્રહ અમસુહાગ’(૧૯૭૭), પૂવનાના નિવારણ માટે લખાયેલ નાટક નવી પ્રભાત'
For Personal & Private Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
(૧૯૩૭), ત્રિઅંકી નાટક 'કરિયાવર'(૧૯૩૩), 'શા ફળી' (૧૯૭૭) નવા ‘પ્રાચારી (૧૯૬૬) મળ્યાં છે,
પામાં. આચાર્યઅંબાલાલ લજ્યાશંકર : શારદાપીઠના શંકરાચાર્ય માધવતીર્થસ્વામીની પાટણ-યાત્રા નિમિત્તે રચેલ ‘મહારાજશ્રીની કવિતાઓ' (૧૯) તથા 'વાટિકા'(૧૯૧૪)નો કર્યાં,
૨૨.
આચાર્ય ઇન્દ્રદેવ ગાયત્રીપ્રસાદ, ‘આચાર્ય’, આનન્દમ,’ ||૭-૧૧-૧:૨૬): જન્મ ઊંઝામાં. ૧૯૪૩માં અર્થશાસ્ત્ર સાથે બી.એ., ૧૯૪૯ માં એ જ વિષય સાથે એમ.એ., ૧૯૫૨ માં ‘લઘુવતન’વિષય પર પીએચ.ડી. હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન સાથે સંલગ્ન. કાર્ટ નકલામાં સક્રિય રસ.
બે ઘડી ગમ્મત’(૧૯૮૨) એમના કાર્ટુના તેમ જ દળવા વિનોદી લેખાને સંગ્રહ છે. આ ઉપરાંત ‘આચાર્યની આજકાલ -ભાગ ૧-૨’(૧૯૮૨) એમનાં કાર્ટુન-પુસ્તકો છે. અર્ધશાસ પર પણ એમનાં પુસ્તકો છે. ડો.
આચાર્ય કનુભાઈ કરમશીભાઈ, ‘કનુ’, ‘દિલ’(૧૪-૧૦-૧૯૪૯) : નવલકથાકાર, નિબંધકાર. જન્મસ્થળ-વતન વારાહી, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વારાહીમાં. ૧૯૭૪માં ગુજરાતી અને હિન્દી વિષય સાથે બી.એ., ૧૯૭૬ માં એમ.એ., ૧૯૪૪માં લોલ.બી. જાગૃતિ ઉત્તર બુનિયાદી વિદ્યામંદિર, ડાવરા (તા. ડીસા)માં આચાર્ય.
એમણે અરમાનની કબર'(૧૯૭૮), 'ધક ધચનાં ઉર' (૧૯), 'પ્રણવીર પશુ ચડ’(ક) જેવી સામાજિક અને ઐતિહાસિક નવલકાનો ઉપરાંત બનાસદર્શન’ (૧૯૭૯), ‘ઉત્તર ગુજરાતની અસ્મિતા’ (૧૯૮૨) અને ‘આઝાદીની અમર ગાથા’ (૧૯૮૪) જેવાં સંપાદિત પુસ્તકો આપ્યાં છે. ૨.૬.
આચાર્ય કલ્યાણજી મૂળજી : ‘કાણાં’(૧૮૮૫) પદ્યરચનાસંગ્રહના કર્તા.
આચાર્ય કાળિદાસ પ્રભાશંકર: કાવ્યમાળાના હતાં.
૨...
..
આચાર્ય કાંતિલાલ માધવલાલ (૧૮-૫-૧૯૨૩): વિવેચક. જન્મસ્થળ વીરમગામ. ૧૯૪૭માં ગુજરાતી સંસ્કૃત વિષયો સાથે એમ.એ. ૧૯૫૬ થી ૧૯૭૩ સુધી સ્વામીનારાયણ આર્ટ્સ કાળજ, અમદાવાદમાં આધ્યાપક તથા આચાર્ય. ત્યારબાદ મહિ આર્ટ્સ કોલે, નડિયાદમાં આચાર્ય, હાલ નિવૃત્ત.
એમણે અધ્યાપનકાર્યના અનુષંગે કરેલ સ્વાધ્યાય રૂપે “કવિ પ્રેમાનંદ અને તેની કૃતિઓ (અન્ય સાથે, ૧૯૬૫), ‘સાહિત્યિક નિબંધમાળા - ૧-૨' (અન્ય સાથે, ૧૯૬૮-૭૦) જેવાં પુસ્તકા તેમજ ‘સુદામાચરિત’ (અન્ય સાથે, ૧૯૬૭)નું સંપાદન આપ્યાં છે.
૨.ર.દ.
આચાર્ય બાલાજી હજયાશંકર- આયાર્ય જગદીશચન્દ્ર શાંતિલાલ
આચાર્ય ગુણવંતરાય પાપભાઈ (૯-૧૦, ૨૫-૧૧-૧૯૬૫); નવલકથાકાર, નાટઘકાર, નવલિકાકાર, નિબંધકાર, પત્રકાર. જન્મ જલસરમાં. વનન જામનગર. શાલેય શિક્ષણ કચ્છ-માંડવીમાં, આથી ખાસીઓ પાસેથી માગસાસની ક્ચાઓના અને પિતા પોલિસખાતામાં હોવાથી મીર, વાઘેરા, બારોટોનાં ટેક, રવાપણ, વાંમર્દીની કથાઓન! સંસ્કાર પડયા. કોલેજનું શિક્ષણ એક સત્રથી આગળ નહીં, રાણપુરમાં હસનાલી ખોજાના ‘સૌરાષ્ટ્રમિત્ર’માં ૧૯૨૭માં જોડાયા. પછી ‘સૌરાષ્ટ્ર’ના તંત્રીમંડળમાં. ત્યાંથી ‘ફૂલછાબ' સાપ્તાહિકના તંત્રી તરીકે ગયા. પ્રજાબંધુ’ ને ‘ગુજરાત સમાચાર’સાથે પણ સંલગ્ન 'મોજમાન' ફિલ્મ-સાહિકના પણ તંત્રી રહ્યા. ૧૯૪૫માં રણજિતરામ સુવર્ણચન્દ્રકથી પુરસ્કૃત
એમની સાગરકથાઓમાં ‘દરિયાલાલ’(૧૯૩૮) ઉત્તમ છે. ઉપરાંત ‘ભગવા નેજા’ (૧૯૩૭), ‘સરફરોશ’ (૧૯૫૩), ‘હાજી કાસમ તારી વીજળી’ (૧૯૫૪), ‘રત્નાકર મહારાજ’ (૧૯૬૪) વગેરે મુખ્ય છે, તો એમની ઐતિહાસિક નવલકથાઓમાં ‘ગિરનારને ખાળે’ (૧૯૪૬), ‘સેનાપતિ’(૧૯૪૭), ‘ગુર્જરલક્ષ્મી' (૧૯૫૨), 'શીધર માંહેના’ (૧૯૫૭), ‘રાળ કાળ જાગેભાગ ૧-૨' (૧૯૫૯), 'ભૂત રડે ભેંકાર’(૧૬) વગેરે મુખ્ય છે. એમણે વાઘેલા પુત્ર ગ્રંથાવિલ અને ગુજરાત ગ્રંથાવિલ અંતર્ગત ‘વિશળદેવ’ (૧૯૬૦), 'અર્જુનર્દેવ' (૧૯૬૫), ‘ઈડરિયો ગઢ'(૧૯૬૨) વગેરે નવલકથાઓ આપી છે.
એમણે આપેલી સામાજિક નવલક્થાનોમાં કોરી કિતાબ' (૧૯૩૫), “વિરાટનો ઝબ્બા'(૧૯૩૮), 'પુત્રમ' (૧૯૪૦), ‘રામકહાણી’ (૧૯૪૧) વગેરે નોંધપાત્ર છે; તો જાસૂસકથાઓમાં ‘છલી સલામ’(૧૯૬૨), 'કડી અને કાંટા’(૧૯૬૨) વગેરે ધ્યાન ખેંચે છે.
‘ઓટનાં પાણી’(૧૯૩૮), ‘શ્રી અને સરસ્વતી’ (૧૯૫૬), ‘નીલરેખા’(૧૯૬૨), ‘જોબનપગી’ (૧૯૬૪) વગેરે એમના નવલિકાસંગ્રહો છે. એમણે ‘અજ્ઞાબેલી’(૧૯૪૬), 'જોગમાયા અને શિલાલેખ’ (૧૯૪૯), ‘અખાવન’ (૧૯૫૭), ‘માર રાજ’ (૧૯૫૭) જેવા નાબસંગ્રહો પણ આપ્યા છે. એમના પ્રકીર્ણ સાહિત્યમાં ‘હું બાવો ને મંગળદાસ’ (૧૯૩૬), ‘સુભાષચન્દ્ર બાઝ’ (૧૯૪૬), ‘મૂંઝવતા પ્રશ્ના’(૧૯૪૭), ‘આપણે ફરી ન વિચારીએ ’(૧૯૫૯) વગેરેનો સમાવેશ થાય છે. ૨.મ.શુ. આચાર્ય વિજ્ય : 'શ્રી જૈનવરાતક'(૧૯૬૧) પદ્યકૃતિના કુ
2.2.8.
આચાર્ય જગદીશચન્દ્ર શાંતિલાલ, ‘યોગેશ્વરજી’ (૧૫-૮-૧૯૨૧): કવિ, નવલકથાલેખક, નિબંધકાર. જન્મ અમદાવાદ જિલ્લાના સરોડામાં. ગુજરાતી અને સંસ્કૃતના અભ્યાસી.
‘કૃષ્ણ રુકિમણી’, ‘ગાંધીગૌરવ’ (૧૯૬૯), ‘સાંઈ સંગીત’ (૧૯૭૮), ‘તર્પણ’ (૧૯૮૩) વગેરે એમના કાવ્યગ્રંથા છે; તો ‘ઉત્તરપથ - ભાગ ૧-૨’(૧૯૬૯), ‘રસેશ્વરી’ (૧૯૭૦),
For Personal & Private Use Only
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૯
Page #39
--------------------------------------------------------------------------
________________
આચાર્ય જટાશંકર નર્મદાશંકર – આચાર્ય મધુસૂદન ગિરધરલાલ
‘પરીક્ષિત' (૧૯૭૬) વગેરે એમની નવલકથાઓ છે. ‘ગીતા- ભૂમિકા અને આપણે ધર્મ' (૧૯૪૭), ‘મધ્યયુગની સાધનાધારા' દર્શન' (૧૯૭૪), ‘સાધના' (૧૯૭૫), 'આરાધના' (૧૯૭૭), ' (૧૯૫૬) વગેરે નોંધપાત્ર છે.
પીપ્રેમ' (૧૯૭૮), “રોશની' (૧૯૭૭) વગેરે એમનાં પ્રકીર્ણ પુસ્તકો છે.
આચાર્ય યંતીલાલ શં. : રાય ભગવાનની પરાણિક કથા રાં,ટા..
પર આધારિન ગણી પ્રરાંગwાઓના સંગ્રહ ‘દાની લાઆચાર્ય જટાશંકર નર્મદાશંકર : છંદોબદ્ધ પાંચ પૂરાંગડાવ્યાની સાર - '' (અન્ય સાથે, ૧૯૪૧) ના કતાં. સંગ્રહ 'કાબિન્દુ' (૧૯૬૧) ના કર્તા.
૨.ર.દ. આચાર્ય નવીનચન્દ્ર આનંદીલાલ (૧-૬-૧૯૨૪): રાંશાધક. આચાર્ય જતીન્દ્ર પ્ર.: ગીતા દ્વારા શ્રીકૃપણ, સિદ્ધરાજ, હેમચંદ્રાચાર્ય જન્મ પંચમહાલ જિલ્લાના બાકોરમાં. ૧૯૪૨ માં મંદિક, તથા નરથિી બબલભાઈ મહેતા સાધીના સંસ્કારસેવકાન ૧૯૫૪ માં ઇતિહાસ અને ભારતી સંસ્કૃતિ વિયામાં બી.એ., અંજલિ અપના ‘ગીતગૂર્જરી' (૧૯૬૩) અને 'સુખી' (૧૯૬૩) ૧૯૫૯ માં ભારતીય સંસ્કૃતિ વિષયમાં એમ.એ. ૧૯૪૫ થી જેવા કાવ્યસંગ્રહાના તથા ‘ઉપનિષદ અમૃત' (૧૯૬૪) ના કર્તા. ૧૯૬૫ અમદાવાદમાં શિક્ષક. ૧૯૬૫ થી ૧૯૮૪ એન. કે.
.ત્રિ.
આર્સ કોલેજ, અમદાવાદમાં અધ્યાપક. આચાર્ય જમિયતરામ વજેશંકર : કવિ, જીવનચરિત્રલેખક.
‘ગુજરાત દર્શન' (૧૯૮૩) એમણ બિલખા અને હિને
આધારે તૈયાર કર્યું છે. ઉપરાંત ગુજરાતના ચાવડા રાજયના એમણ કાવ્યસંગ્રહ ‘દિવ્યસંદેશ (૧૯૩૨) તથા જીવનચરિત્ર ‘યોગેશ્વર લેલે' (૧૯૬૪) ઉપરાંત ધર્મવિચારને તાકતાં
સાંસ્કૃતિક ઇતિહાસ' (૧૯૭૩), 'ગુજરાતના સાડાંકીકાવીને ઇનિ
હાસ' (૧૯૭૩), 'મુઘલકાલીન ગુજરાત' (૧૯૭૪), 'ગુજરાતના ‘આધ્યાત્મિક વિચારસૃષ્ટિ (૧૯૩૦), 'ગરમૃતિ' (૧૯૩૨), ધર્મનહરય' (૧૯૫૩), ‘જીવનગીતા' (૧૯૫૪), ‘ઉર્બોધન'
ધર્મસંપ્રદાય' (૧૯૮૩) વગેરે એમના સાંસ્કૃતિક ઇતિહાસના
ગ્રંથો છે. (૧૯૫૮), ‘દામ્પત્યગીતા' (૧૯૫૮), ‘ત્રીશકિત' (૧૯૫૯) જેવાં પુરકો પણ આપ્યાં છે.
રર.દ. આચાર્ય નાથાલાલ માણેકલાલ : ‘રાં ગીત રામાયણ'ના કાં. આચાર્ય જયંતીલાલ મફતલાલ, પુંડરિક' (૧૮-૧૦-૧૯૦૧, ૧૯-૭-૧૯૮૮): કવિ, સંપાદક, અનુવાદક. જન્મ કડી (જિ. આચાર્ય પ્રીતમ નાનાભાઈ: ‘રાની મધ્યમચરિત્ર'(૧૯૦૮) ના મહેસાણા)માં. વતન અમદાવાદ. ૧૯૨૫ માં મૅટ્રિક. ૧૯ર૯ માં કર્તા. ગુજરાત કોલેજમાંથી સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથ બી.એ. ૧૯૩૬-૩૪ દરમિયાન શાંતિનિકેતનમાં આચાર્ય આચાર્ય બિહારીલાલજી : “વાંકારા' (૧૮૯૬) : કતાં. ક્ષિતિમોહન સેન પાસે મધ્યકાલીન સંતસાહિત્ય, યોગ-સાધના અને બંગાળી ભાષા-સાહિત્યનું અધ્યયન. ૧૯૩૫ થી ૧૯૭૦ સુધી અનુક્રમ સી. એન. વિદ્યાલય, શારદામંદિર, ભારતીય
આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વર (૧૮૩૪, ૯ -૧૯૬૫): નમસ્થળ વિદ્યાલય, ગુજરાત વિદ્યાસભા, શ્રેયસ્ હાઈસ્કૂલમાં શિક્ષણકાર્ય.
વિજાપુર, જેન સાધુ. એમણ ક્ષિતિમોહન સેન કૃત બંગાળી ગ્રંથ પર આધારિત
એમણ કવિતા, તત્ત્વજ્ઞાન, વ્યાકરણ અને ધર્મ cવા વિધ્યા “ગુજરાતના સંતકવિઓ અને બાઉલપંથ' (૧૯૭૩), “શ્રી
પર ગુજરાતી તેમ જ સંસ્કૃત ભાષામાં નાનાં મોટાં ૧૦૮ ‘શારદાદેવી' (૧૯૪૩), રવીન્દ્રનાથના જીવનપ્રસંગો પર આધારિત
પુસ્તકો આપ્યાં છે. એ પછી ‘ભવનરાંદીના ૧૨ ખેડા, વાર્તાઓના સંગ્રહ ‘ઠાકરદાની વાતા' (૧૯૪૦), 'મરમી
કક્કાવલિ સુબોધ', ‘રાબરમતી ગુણશિક્ષણ કાવ્યગ્રંથ', સંતાનું દર્શન' (૧૯૮૨) જવા ગદ્યગ્રંથા; ‘ગાર' (૧૯૩૯),
‘પંચથી વ્યાકરાણ” જેવા કાવ્યગ્રંથા તેમ ‘અમાન્ય ‘દીવડા' (૧૯૩૯) તથા રવીન્દ્રનાથનાં કાવ્યોના અનુવાદ
વ્યાખ્યાનમાળા’, ‘આત્મપ્રદીપ’, ‘જ્ઞાનદીપિકા', ‘પરમાત્મદર્શન', રાહત મૌલિક કાવ્યોનો સંગ્રહ ‘દીવાટાણું'(૧૯૭૩) જવા
અનુભવપશ્ચીસી', 'તબિ’, ‘તત્ત્વજ્ઞાનદીપિકા’, ‘તત્વ
વિચાર’ અને ‘આગમાર’ જવા દર્શન થા નાંધપાત્ર છે. કાવ્યસંગ્રા; અંબુભાઈ પુરાણી તથા માણેકલાલ દેસાઈના
મૃતિગ્રંથા અન ‘મીરાં જન્મ શતાબ્દી ગ્રંથ” જેવાં રાંપાદન આપેલાં છે. આ ઉપરાંત એમણે બંગાળી ભાષામાંથી રવીન્દ્રનાથ, આચાર્ય ભગવતીપ્રસાદ કેશવલાલ : ‘મવાની મજ૮નાગર’ શ્રીઅરવિંદ અને ગૌરીશંકર ઓઝાનાં તેમ જ અંગ્રેજીમાંથી ' (૧૯૬૩) ના કર્તા. માતાજીનાં પુસ્તકોના ગુજરાતી અનુવાદો પણ આપ્યા છે, જે પૈકી “માનવધર્મ' (૧૯૩૮), બ્રહ્મચર્ય' (૧૯૪૭), ‘રોહિત્ય' આચાર્ય મધુસૂદન ગિરધરલાલ : નાટકકાર. અભ્યાસકાળ દરમિયાન, (૧૯૪૦), મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિ' (૧૯૩૩), ગીતાની આઝાદીની લડતમાં ૧૯૩૦માં જલગમન. ત્યારબાદ શિક્ષણક્ષેત્ર
૨૦: ગુજરાતી સાહિત્યકાશ -૨
For Personal & Private Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
આચાર્ય મહાપ્રભુ- આચાર્ય વેણીરામ મૂળજીભાઈ
પ્રવેશ ન મળતાં શાસ્ત્રીય સંગીતની તાલીમ લઈને તે ક્ષેત્ર અપનાવ્યું. ‘મંગલમૂ’િ એમની પ્રથમ નાટકૃતિ છે. રંગભૂમિ પર રાફળ બનેલા એમના બીજા નાટક 'પ્રેમગાઈ' (૧૯૫૭) માં માહ અને પ્રેમ વરના નાવિક ભદનું નિરૂપણ થયું છે.
નિ.. આચાર્ય મહાપ્રભુ: પુરુષોત્તમ - ટીક' (૧૮૭૧) ના કર્ના.
૨.ર.દ. આચાર્ય મૂળશંકર ઉમાશંકર (૬-૩-૧૯૧૮) : કવિ. અમદાવાદમાં જન્મ. ગુજરાતી -ચાર ધોરણ સુધીનો અભ્યાસ. વ્યવસાય યજમાનવૃા .
‘કીકૃપા જન્માવ' (૧૯૬૦), વાલ્મીકિ ગુરુપૂર્ણિમા નગરયાત્રા' (૧૯૬૬) એમના પદ્યગ્રંથો છે. ઉપરાંત ગુરુવર વાલમીકિ ભવ્ય કથામૃત' (૧૯૫૦) પણ એમના નામ છે.
એ.ટી. આચાર્ય રમેશ રવિશંકર, રવિરાન' (૨૬-૧૦-૧૯૪૩): કવિ, રાંપાદક. ૧૯૬૫ માં અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના વિષયો સાથ બી.એ. ૧૯૬૨ થી ૧૯૬૬ રાધી ટીકર-રાણ (તા. હળવદ)માં શિક્ષક. ત્યાં જ ૧૯૬૪ પછી આચાર્ય. ૧૯૬૬ ના છએક મા સાયલામાં શિક્ષણ ખાતામાં વિસ્તરણ અધિકારી. ૧૯૬૭થી ૧૯૭૯ દરમિયાન સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રની હળવદ શાખામાં.
વૅટસનને બતાવતાં તેમની સાથે ઘનિષ્ઠ સંબંધ બંધાયા, તે પુરાતત્ત્વ-સંશોધન માટે પિષક બન્યો. અલગ અલગ સ્થળ થોડે સમય શિક્ષણકાર્ય. ૧૮૬૮ માં જૂનાગઢ પ્રેસના મૅનેજર, પછી ૧૮૮૮ થી ૧૮૯૨ રાધી વિકટોરિયા જયુબિલી મ્યુઝિયમ (વાટસન મ્યુઝિયમ)માં ક્યુરેટર.
અમા આરતીમાળા', 'ચન્દ્રહાસાખ્યાનના દુહા' (૧૮૬૨), ‘નરભેરામના હા', 'વાઘરીની હમચી' (૧૮૬૧), ‘વરસનાવિરહ' (૧૮૯૬), ‘સૈરિધીસંપૂ' (૧૯૬૩૭), ‘ચંડીપાઠના સારને ગરબા' (૧૮૬૨) જેવી પદ્યકૃતિઓ અને ગુજરાતી ભાષાનું વ્યાકરાણ”, “અન્યપ્રાસંકોશ', કવિતાવાકશતક' જેવાં ગુજરાતી ભાષા-સાહિત્યનાં પુસ્તકો તેમ જ ‘અશોક ક્ષત્રપસંબંધિત માપણા', ‘રદ ગુણી સ્ત્રીચરિત્ર' (૧૮૮૭), 'ધર્મમાળાનું ભકિતવિચારસૂત્ર' (૧૮૭૧) જેવાં પ્રકીર્ણ વિષયનાં પુસ્તકો આપ્યાં છે. નવરાત્રિના ગરબા-સ્તોત્ર' (૧૮૬૫) અને 'મંગલાષ્ટકસંગ્રહ' જેવી સંચયા ઉપરાંત સંસ્કૃત ગ્રંથોના ગુજરાતી અનુવાદો પણ કર્યા છે, જે પૈકી “ફરતિકોમુદી' (૧૯૦૮), “ચડી આખ્યાન' (૧૮૯૨), ‘પ્રબોધચન્દ્રોદય નાટક' (૧૮૭૭), પુષ્પદંતરચિત “શિવમહિમ્મુતાત્ર' (૧૮૭૬) તથા ‘વિક્રમાંકદેવચરિત' (૧૯૧૧) નોંધપાત્ર છે.
આચાર્ય વિજયપધરિ : જેન (મકિતપદાના સંગ્રહ ‘શ્રી પદ્યરતવનમાલા' (૧૯૩૭) ના કર્તા.
છ પ્રયોગલક્ષી રચનાઓ છે. ૩૧ અક્ષરનું માપ સાચવતા અને દશ્ય કલ્પન'ને પ્રાધાન્ય આપતા જાપાની તાન્કા કાવ્યપ્રકારની. છનું રચનાઓના સંગ્રહ ‘ઢાઈફન' (૧૯૮૨) એ એમનો બીજા પ્રયોગલક્ષી કાવ્યસંગ્રહ છે. મન ઇમેજ પ્રકારની અઢાર કાવ્યકૃતિઓનું સંપાદન “માન ઇમેજ ૭૯' (મધુ કોઠારી, એસ. એસ. રાહી સાથે, ૧૯૩૮) તેમ જ ગઝલાના આસ્વાદનું પુસ્તક ‘ગઝલની આસપાસ' (અન્ય સાથે, ૧૯૮૩) એ એમનાં સંપાદનો છે. “વાહ ભૈ વાહ' (એસ. એસ. રાહી સાથે, ૧૯૭૯) બાળકાવ્યાનું સંપાદન છે.
આચાર્ય રામમૂતિ : આ રાદય કાર્યકરે આકર્ષક ચિત્રો દ્વારા ગામડાન વિષમ પરિસ્થિતિમાંથી ઉગારવા આમૂલ કાંતિ સૂચવતું ‘ગામના વિદ્રા' (૧૯૬૬) પુસ્તક આપ્યું છે.
પા.માં. આચાર્ય લક્ષમીશંકર નાગરદાસ : ‘નાની નાની વાતો' (૧૯૧૬)ના
આચાર્ય વિજયસૂરિ (૧૮૮૦, ~): ચરિત્રકાર, ઇતિહાસકાર. જન્મ સનખતરા (જિ. ક્યાલકોટ, પંજાબ)માં. પૂર્વાશ્રમનું નામ બુધામલજી ગોપાલદાસ. પ્રાથમિક શિક્ષણ જન્મભૂમિમાં, પછી, શ્યાલકોટમાં. ૧૮૯૫ માં જૈનધર્મની દીક્ષા. એમણ ‘સંકૃતપ્રાકૃત સિરીઝ શરૂ કરી, જે આજે ભાવનગરમાં ‘યશવિજય. ગ્રંથમાળા'ને નામે ચાલે છે. દેશ પરદેશમાં જેનધર્મ-હિત્યને પ્રસાર કર્યા. ‘હમાંદ લાયબ્રેરી’ની શરૂઆત એમણે કરેલી.
એમની પાસેથી ચરિત્ર ‘મહાક્ષત્રપ રાજા રુદ્રદામા' (૧૯૩૭) અને પ્રવાસવર્ણન “વૈશાલી' (૧૯૫૮) ઉપરાંત “મિનિસાિરા ઑવ વિજયધર્મસૂરિ' (૧૯૨૩) મળે છે.
મૃ.માં. આચાર્ય વિદ્યાશંકર કણાશંકર (૨૮-૮-૧૮૫૮,-): નવલકથાકાર.
જન્મ પાટણ તાલુકાના શંખારી ગામમાં. વડોદરામાં ‘મામિય' નામના પત્રનું બે વર્ષ સંચાલન. પછી પાટણમાં વકીલાતનોધંધા. કડી પ્રાન્ત પુસ્તકાલય પરિષદના પ્રમુખ તરીકે પણ કાર્ય કરેલું.
એમની પાસેથી ‘પરગજ પારસીઓ' (૧૮૯૮) તેમ જ ‘નેકલેસની નવલકથા' (૧૮૯૯) નવલકથાઓ પ્રાપ્ત થઈ છે.
શ્ર.ત્રિ. આચાર્ય વેણીરામ મૂળજીભાઈ (૧૮૬૭, ૧૯૩૮): ભકતકવિ. જન્મ હળવદમાં.
ભકિતકાવ્યોનો સંગ્રહ “અંબિકા ચરિત્ર કાવ્ય” (૧૯૮૩) એમની રચના છે.
પા.માં.
કર્તા.
આચાર્ય વલભજી હરિદાર (૨૬-૬-૧૮૮૯, ૧૧-૧-૧૯૧૧) : કવિ, સંપાદક, અનુવાદક. જન્મ જૂનાગઢમાં. ત્યાંની સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ. ૧૮૬૧ માં પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીને અશોકના શિલાલેખાની નકલ કરાવવામાં સહાય. ૧૮૬૩માં પાટણના શિલાલેખની નકલ કરી ગ્રંથ રૂપે કર્નલ
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૧
For Personal & Private Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
આચાર્ય શાંતિલાલ પુરનામ- આઠવળે પાંડુરંગ વૈજનાથ
આચાર્ય શાંતિલાલ પુરૂનમ (૨૫-૧૦-૧૯૩૩): બોલીવિજ્ઞાન- તરીકે ૧૯૪૫ સુધી સેવા. અમદાવાદના મિલ ઍનર્સ ઍસોવિદ. જન્મ જામનગર જિલ્લાના લતીપુરમાં. પ્રાથમિક શિક્ષણ સીએશનના સહાયક મંત્રી, ૧૯૪૭ માં રણજિતરામ સુવર્ણલતીપુરમાં અને માધ્યમિક શિક્ષણ જામનગરમાં. ૧૯૫૩ માં ચંદ્રકથી પુરત. ૨સ.એસ.સી., ૧૯૫૭ માં અલિયાબાડાથી બી.એ., ૧૯૫૯ માં સીતા-વિવાસન' (૧૯૨૩) એમનું લાંબું કાવ્ય છે. 'કુમાર' એમ.એ. ૧૯૫૮ થી ગૂજરાત વિદ્યાપીઠના કોશવિભાગ સાથે અને પ્રકૃતિ' (વસંચાલિત)માં એમણે અનેકવિધ લેખમાળા સંલગ્ન. ૧૯૬૦માં સરદાર વલ્લભભાઈ કોલેજ, અમદાવાદમાં આપી છે, જેમાં વનવગડાનાં વાસી' લખ ઉલ્લેખનીય છે. અધ્યાપન. ૧૯૬૦માં ડ. પ્રબોધ પંડિતના માર્ગદર્શન નીચે ૧૯૪૭ માં આ લેખમાળાનું પુસ્તકાકારે પ્રકાશન થયું. એમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૬૨-૬૪ માં ગુજરાત અનેક વર્ગમાં પ્રાણીઓનું વિભાજન કરીને પરશુ-પંખીની યુનિવર્સિટી ભાયાભવનમાં. ૧૯૬૪ થી ફરી ગૂજરાત વિદ્યાપીઠમાં સૃષ્ટિની માહિતી આપનું ‘ગુજરાતનાં પ્રાણીઓની સર્વાનુક્રમણી’ જોડાઈ આદિવાસી સંશોધન કેન્દ્રના અધિકારી અને ૧૯૬૭ થી ' (૧૯૫૦) પુસ્તક પણ લખ્યું છે. ઉપનિયામક.
પા.માં. ગુજરાતી ભાષામાં બોલીવિજ્ઞાનના ક્ષેત્રે વૈજ્ઞાનિક સર્વેક્ષણ આચાર્ય હરિપ્રસાદ કાલિદાસ (૧૩-૧૧-૧૯૧૯) : વાર્તાકાર. જન્મ કરી સામગ્રી સાથે સંનિષ્ઠાથી કામ પાડનાર આ લેખકે ભાષાકીય ઝીંઝુવાડામાં. ૧૯૩૯માં વઢવાણથી મૅટ્રિક. ધર્મેન્દ્રસિંહજી કોલેજ, તેમ જ સાંસ્કૃતિક દૃષ્ટિએ પોતાના અધ્યયનનાં નોંધપાત્ર રાજકોટમાંથી બી.એ. ‘ફૂલછાબ'ના તંત્રીમંડળમાં સેવા. ૧૯૫૩માં તારણો આપ્યાં છે. “કચ્છી શબ્દાવલિ' (૧૯૬૫) અને ‘ભીલી એમ.એ. થયા પછી ગુજરાત રાજય વેચાણવેરાના અધિકારી. ગુજરાતી શબ્દાવલિ' (૧૯૬૫) અનુક્રમે કચ્છી ભાષા અને ૧૯૭૭ માં નિવૃત્તિ. ‘આધ્યાત્મિક તારવી' નામના સામયિકનું ભીલી ગુજરાતી ભાષાના નાનકડા કોશ છે. બોલીને અભ્યાસ સંપાદન. ઇચ્છનારાઓને તાત્કાલિક ઉપયોગમાં આવે એવી સામગ્રી વસ્તુવૈવિધ્ય ધરાવતી પણ કથાવરને કલાત્મક ઓપ આપએમાં છે. ‘સેમેન્ટલ ફોનિક્સ્ટ ઑવ કચ્છી' (૧૯૬૬) માં કચ્છી વામાં ઊણી ઊતરતી વાર્તાઓના સંગ્રહ ‘રતીનાં દહરા' (૧૯૬૧), ભાષાના ધ્વનિઓને અભ્યાસ પ્રસ્તુત છે. ગુજરાતી ભીલી 'ફૂલ ને કાંટા' તેમ જ ‘તેજરેખા' એમણ આપ્યા છે. વાતચીત' (૧૯૬૭) માં ભીલી ભાષાના નમૂનાઓના વધુ. અભ્યાસ કરાયેલ છે. ‘ચોધરીઓ અને ચેધરી શબ્દાવલિ
આજ : ધ્રાણેન્દ્રિયના વ્યાપારથી અંધારનું રમણીય રૂપ ઊભું કરવું (૧૯૬૯) માં દક્ષિણ ગુજરાતની મહત્ત્વની આદિવાસી ચૌધરી
પ્રહલાદ પારેખનું યશસ્વી કાવ્ય. જાતિની બેલી અને તે દ્વારા એમના સમાજનો અને એમની સંસ્કારિતાનો પરિચય છે. ‘ભાષાવિવેચન' (૧૯૭૩) ભાષાના
આઝાદ બિપિનભાઈ તિથીભાઈ, ‘બિપિન આઝાદ'(૧-૬-૧૯૩૮); હાર્દને સમજવામાં ઉપયોગી થાય તેવા લેખન સંચય છે.
ચરિત્રકાર. જન્મ સાદાનાપુરામાં. એમ.એ., બી.એડ. સેકન્ડરી આ લેખે અવલોકન કે ચર્ચાના સ્વરૂપમાં છે, પણ એમાં
સ્કૂલ ફોર ધ બ્લાઇસ, વસ્ત્રાપુર, અમદાવાદમાં શિક્ષક, અભ્યાસની દૃષ્ટિ જોઈ શકાય છે. એમનું ‘ડૉ. પ્રબોધ પંડિત’
‘માનવતાની મહેક' (૧૯૬૭) અને “આપણા સંતા' (૧૯૮૦) (૧૯૭૭) ગુજરાતી ગ્રંથકાર શ્રેણીનું પુસ્તક છે, જેમાં આદર
જવા ચરિત્રગ્રંથો ઉપરાંત એમણ કેટલાંક સંપાદન અને અનુવાદ પૂર્વક પ્રબોધ પંડિતનું ચરિત્ર આપી ભાષાવિજ્ઞાન ક્ષેત્રે તેમણ
પણ આપ્યાં છે. કરેલા પ્રદાનને ઉપસાવવાને સંનિષ્ઠ અને સવિસ્તર પ્રયત્ન થયો છે. ‘હાલારી બેલી' (૧૯૭૮) એમને શોધપ્રબંધ છે. ‘બેલીવિજ્ઞાન : કેટલાક પ્રશ્નો' (૧૯૮૪) માં ખાસ તો બોલીવિજ્ઞાનમાં
આઠમું દિલહી: કૃષ્ણલાલ શ્રીધરાણીની એમના ઉત્તરાર્ધકાળની
મહત્ત્વની કાવ્યરચના. રાજયપરિવર્તનના ઇતિહાસની સાક્ષીએ ધ્વનિમુદ્રિત પટ્ટીને ઉતારવાના પ્રશ્નોની ચર્ચા કરી છે.
ભવિષ્યની ક્ષણ પરથી વર્તમાનના વિવકની શાધ એ આ ચં.ટા.
રચનાનું લક્ષ્ય છે. આચાર્ય શ્રીનિવાસ કેશવ: બાળવાર્તાસંગ્રહ “અજાણી નગરી'
રાંટો. (૧૯૭૫) ના કર્તા.
આઠવળે પાંડુરંગ વૈજનાથ : સ્વાધ્યાય પ્રવૃત્તિ દ્વારા ધર્મ-સંસ્કૃતિ ૨.ર.દ.
ક્ષેત્રે અભિયાન કરનાર તથા સમાજકલ્યાણની પ્રવૃત્તિમાં સંલગ્ન. આચાર્ય હરિનારાયણ ગિરધરલાલ, ‘વનેચર’, ‘વનફૂલ’
એમણે ‘ભાવગંગા', 'પ્રેમપ્રવાહ', 'પ્રાર્થનાપ્રીતિ', ‘શ્રીકૃષણ(૨૫-૮-૧૮૯૭, ૨૩-૫-૧૯૮૪): કવિ. જન્મ વીરમગામમાં. જીવનદર્શન', 'કાવ્યવિદ', 'શ્રીસૂકતમ્', 'કૃણાષ્ટકમ્ ', વતન ઊંઝા. માધ્યમિક શિક્ષણ સિદ્ધપુર અને પાટણમાં. ૧૯૧૪ માં જિજ્ઞાસુપાથેય’, ‘સાંસ્કૃતિક વિચારધારા', ‘ઋવિસ્મરણ', મૅટ્રિક. ૧૯૧૯ માં ગુજરાત કૉલેજમાંથી સંસ્કૃત વિષય સાથે ‘જીવનતીર્થ', ‘સંસ્કૃતિચિતન’, ‘જીવનમાં શું ખૂટે છે?', બી.એ. તેજસ્વી કારકિર્દીને કારણે આનંદશંકર ધ્રુવના પ્રિય ‘જીવનભાવના', 'ગીતામૃતમ્ ' જેવાં કાવ્ય, તત્ત્વજ્ઞાન અને શિષ્ય, ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી, સંસ્કૃત અને તત્ત્વ- સંસ્કૃતિશોધનને લગતાં પુસ્તકો આપ્યાં છે. જ્ઞાનના અધ્યાપક. પછી ભરતખંડ ટેસ્ટાઇલ મિલ્સમાં મૅનેજર
૨,૨,૮,
ચ.ટા.
૨૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
આડેશરા શશિન એન. – આધુનિક સાહિત્યસંણાકોશ
આત્માકુરી ગોવિદાચારનુ : પ્રવાસપુસ્તક “રમણાશ્રમની મારી યાત્રા' (૧૯૪૫) ના કર્તા.
આત્માનંદ (સ્વામી) : ભકિતરસધારા' (૧૯૮૩) પદ્યકૃતિના કનાં.
આત્માનંદગિરિ : વેદાંતના ૫૨૩ કઠિન શબ્દોની સમજતી આપતા ‘વેદાંત શબ્દકોશ (૧૯૬૪) ના કર્તા.
આત્માનાં ખંડેર : આંતરસંઘર્ષો અને મથામણ દ્વારા મુગ્ધતાથી સમજ સુધીના ચિત્તવ્યાપારને નિરૂપતી ઉમાશંકર જોશીની સૌનેટમાલા.
ચંટો. આત્માનંદ નારણજી : જૈન સ્તવનેના સંગ્રહ ‘સુભાષિત સ્તવનાવલિ'ના કર્તા.
પા.માં. આત્મારામ ભગવાનદાસ : “સુરતના હુલ્લડનો ગરબો' (અન્ય સાથે, ૧૯૩૪) ના કર્તા.
૨.ર.દ. આત્માર્થી: “કળિયુગની કથની ત્યા સમાજહિતકર દોહરા' ' (૧૯૨૯) તથા જીવનચરિત્ર “રાજચન્દ્ર' (૧૯૦૫) ના કર્તા.
આડેશરા શશિન એન. (૨૬-૧-૧૯૪૭): કવિ. જન્મસ્થળ ધ્રોણ. એમ.એ. અંગ્રેજીના વ્યાખ્યાતા. ‘માધુકરી’ એમના કાવ્યસંગ્રહ છે.
નિ.વા. આતમરામ : ‘હજી યે ન જાગે મારો આતમરામ” જેવા ઉઘાડથી આત્મનિર્ણયની ક્ષણને નાતરનું ભજનના વાળમાં લખાયેલું રામનારાયણ વિ. પાઠકનું ગીત.
ચંટો. આત્મકથાના ટુકડા (૧૯૭૯): ફાધર વાલેસનું આફ્રિકા-યુરોપના પ્રવાસવર્ણન સાથે આત્મકથા રજૂ કરતું પુસ્તક. અહીં રીતસર આત્મકથા લખવાની વૃત્તિ નથી, પરંતુ લખવા લાયક છે એને ટુકડે ટુકડે લખ્યું છે. લેખક માને છે કે આ બધા ટુકડાઓને સાથે જાડનાર તંતુ શ્રદ્ધા છે; અને જીવનમાં સૌની શ્રદ્ધા વધે એવા આ આત્મકથાનો હેતુ છે. માતાપિતા, મોટાભાઈ, નાનાજી વગરનાં ચરિત્ર લેખકે સારી રીતે ઉપસાવ્યાં છે.
ચ.ટા. આત્મનિમજજન (૧૯૫૯): મણિલાલ નભુભાઈ દ્વિવેદીના આ કાવ્યસંગ્રહમાં ભજને, ગીતા, ગઝલ અને વૃત્તબદ્ધ રચનાઓ મળીને કુલ પંચાવન કૃતિઓ છે. મણિલાલની કવિતાના મૂળમાં એમના અંગત જીવનના તીવ્ર આઘાતજનક અનુભવો રહેલા છે, જની નિખાલસ વાત એમણે આત્મવૃત્તાન્તમાં કરેલી છે. ગીતા અને ગઝલમાં બુદ્ધિ અને હૃદયના ઉદાત્ત સમન્વયરૂપ અધ્યાત્મ-અનુભવ ધ્યાન ખેંચે છે. એ દૃષ્ટિએ “ગગને આજ પ્રેમની ઝલક’ અને ‘ગ રસભર’ જેવાં ગીતો તથા ‘અમર આશા’, ‘કિમત’ અને ‘આ જામે ઇચ્છમાં’ જેવી ગઝલો ઉત્તમ છે. શિષ્ટતા, રસિકતા, અર્થલક્ષિતા, સુવાચ્યતા અને અર્થપ્રેરકતા એ વૃત્તબદ્ધ રચનાઓનાં મુખ્ય લક્ષણો છે. ૧૮૮૯ માં લખેલું ‘ગરીબાઈ કાવ્ય અને પૃથ્વી છંદને પ્રયોગ –એમાં કોઈને ત્રીસીની કવિતાની આગાહી દેખાય.
ધી.દા. આત્મવૃત્તાન્ત (૧૯૭૯): ૧૮૮૬ આસપાસ મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ ૨૮ વર્ષની ઉંમરે કથા રૂપે લખવું શરૂ કરેલું અને પછી (૧૭ (૧-'૧૮૮૯ થી ૨૨-૮-૧૮૯૫ સુધી) ડાયરી રૂપે ચાલુ રહેલું આ આત્મચરિત્ર ધીરુભાઈ ઠાકરને હાથે સંપાદિત થઈ ઘણાં વર્ષે પ્રગટ થયું. તેમાં લેખકે, કોઈ પરમ વિશ્વાસુ મિત્ર સમક્ષ હૃદય ખોલતા હોય તેમ, નિખાલસભાવે કરેલું
આ રવાનુભવકથન છે, જે મણિલાલના માનસને તેમ એમના કાવ્યાદિ સાહિત્યને સમજવામાં ઉપયોગી છે. ખરું જોતાં આ આત્મવૃત્તાંતમાં લેખક, ચિંતક, પંડિત અને અધ્યાત્મપ્રેમી લોકશિક્ષક તરીકે ખ્યાતિ પામેલા જીવનવી વ્યાધિ, કુસંગ અને અતૃમ પ્રેમવૃષાને કારણે અદમ્ય બનેલી પ્રકૃતિની સામે ચલાવેલા યુદ્ધની દારુણ કથા છે. તેમાં તત્કાલીન સમાજસ્થિતિનું પ્રતિબિંબ પાણ ઝિલાયું છે.
ધી.ઠા.
આદનવાર અબ્દુલગની અબ્દુલરહેમાન: ‘બહાર ગુલશન ગાયનરસ' (૧૮૯૦) ના કર્તા.
આદમથી શેખાદમ સુધી: ચેતનાના વિકારોને સાંકળી લતી શેખાદમ આબુવાલાની જાણીતી ગઝલ.
ચં.ટો. આદિમતાની એક અનુભૂતિ : નગરસભ્યતાથી દૂર વનમાં આદિમતાને રતિસભર અને ઇન્દ્રિયસભર અનુભવ આપનું યંત પાઠકનું સોનેટ.
ચં.ટો. આદિલ મન્સૂરી : જુઓ, મજૂરી ફકીરમહંમદ ગુલાબનબી. આદિલશાહ જટાશંકર જયેન્દ્રભાઈ (૧-૬-૧૮૭૪, ~): કવિ, નિબંધકાર. જન્મ જૂનાગઢમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ
જૂનાગઢમાં. મુંબઈમાં એસ.ટી.સી. થયા અને ત્યાં જ પોલિસ ઇન્સ્પેકટર તરીકે નિવૃત્ત થયા.
નિબદ્ધાલંકાર રત્ન' (૧૯૦૦), ‘મીજાજી શૃંગાર' (૧૯૬૦), ‘હારેશિયસ' (૧૯૦૭), ‘સ્ત્રીઓના પત્રો' (૧૯૩૦) વગેરે એમનાં પ્રકાશિત પુસ્તકો છે.
હત્રિ. આધુનિક સાહિત્યસંક્ષાકોશ (૧૯૮૬) : ગુજરાતી સાહિત્ય પરિષદને
આશ્રયે ચન્દ્રકાન્ત ટોપીવાળા, પરેશ નાયક અને હર્ષવદન ત્રિવેદી સંપાદિત, સાહિત્યની સંજ્ઞાઓને પરિચય આપતા
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૩
For Personal & Private Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
આનંદપ્રસાદ ત્રિકમલાલ – આપણું એવું
આ કોશ ગુજરાતી ભાષામાં પહેલો છે. લગભગ ૧,૦૦૦ ઉપરાંતની સંજ્ઞાઓનો એમાં સમાવેશ કરવામાં આવ્યો. ' છે. દરેક અંગ્રેજી સાહિત્યસંજ્ઞા સાથે ગુજરાતી પર્યાય, એ સંજ્ઞાની સમજૂતી અને એની સમજૂતી માટેનું શકય હોય ત્યાં ગુજરાતી ઉદાહરણ આપેલું છે. આ સંજ્ઞાઓ તૈયાર કરવામાં અન્ય કોશેની સંજ્ઞાઓનો સાર રૂપે, કયારેક કોઈક પુસ્તકની સામગ્રીને આધારે, કયારેક રસ્વતંત્ર રીતે એમ વિવિધ સ્તરે લેખન થયું છે. કોશનું ધ્યેય સંશોધનવિવેચનમાં પર્યાયની નિશ્ચિતતા, સાથે સાથે વર્ણનાત્મક ઓજારો પૂરાં પાડવાનું છે.
એ.ટો. આનંદપ્રસાદ ત્રિકમલાલ: ‘રાણકદેવી' (૧૮૮૩) વાર્તાના કર્તા.
નિ.. આનંદપ્રસાદજી: પદ્યકૃતિ 'શ્રી કીર્તનરત્નમાળા' (૧૯૩૪) ના કર્તા.
હત્રિ. આનન્દપ્રિય: જુઓ, ઠક્કર નંદલાલ મોહનલાલ. આનંદમીમાંસા (૧૯૬૩): રસિકલાલ છો. પરીખના આ ગ્રંથ મ. સ. યુનિવર્સિટીના ઉપક્રમે અપાયેલાં મહારાજા સયાજીરાવ વ્યાખ્યાનમાળાનાં ત્રણ વ્યાખ્યાનનું ગ્રંથસ્થ સ્વરૂપ છે. ભારતીય તત્ત્વવિચારની ત્રણ મુખ્ય સમરયાઓ સત્ ચિત્ અને આનંદ પૈકી આનંદતત્ત્વ પર અહીં લેખકે દાર્શનિક મીમાંસા કરી છે. આનંદ-મીમાંસાના કેન્દ્રમાં અભિનવગુપ્તની રસમીમાંસા અને તેમાંના ‘આનંદમય સંવિદનો ખ્યાલ છે. આ વિચારણામાં પાશ્ચાત્ય સૌંદર્યમીમાંસાના સૌન્દર્યના ખ્યાલને પણ સમુચિત વિનિયોગ થયો છે. ભારતીય પરંપરામાં કાવ્યાનંદને બ્રહ્માનંદસહોદર ગણવામાં આવ્યો છે. આ બંને આનંદમાં મૂલગત તત્ત્વ કર્યું છે તેની ચર્ચા કરી લેખક એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે, આનંદનું મૂલગત તત્ત્વ ભૂમાં એટલે કે સુખ છે. ભૂમાની દૃષ્ટિએ વિચારતાં તેઓ એવો નિર્દેશ કરે છે કે પ્રમને આનંદ, જ્ઞાનોપાસનાને આનંદ, નિષ્કામ કર્મના આનંદ તથા અધ્યાત્માનંદ-આ બધાંમાં ‘ભૂમાનું તત્ત્વ છે. એમના મતે ભૂમા =સુખ એ માનવચિત્તની એક સહજ પ્રેરણા છે અને જો આ પ્રેરણા બીજી પ્રેરણાઓને વશ કરે તો માનવનું ઊર્ધ્વીકરણ વિશાલીકરણ-અ તીક્રણનું તનામાં સામર્થ્ય છે. પારિભાષિક એકસાઈ, વિષયાનુરૂપ ભાષા, ભારતીય તેમ જ પાશ્ચાત્ય તત્ત્વવિચાર અને સૌંદર્યવિચારનું અધિકૃત જ્ઞાન અને વિષયની શાસ્ત્રીય રજૂઆત એ લેખકના મહત્વના ગુણો છે. સોંદર્યશાસ્ત્ર વિશેના ગુજરાતીના અલ્પ સાહિત્યમાં આ ગ્રંથ એક નોંધપાત્ર ઉમેરો છે.
હત્રિ. આનંદ વિજયરાજ: ‘જાસૂસકથા' માસિકમાં પ્રગટ થયેલી રહસ્યકથાઓ “ખતરનાક ખેલ' (૧૯૬૪), ખૂની પડછાયો' (૧૯૬૫), ખૂની ટોળકી' (૧૯૬૫), “ખેફનાક રહસ્ય’, ‘ટ્રેનમાં લાશ', મતને સોદાગર’ અને ‘સનસનાટી'ના કર્તા.
૨.૨,દ.
આનંદી ઈશ્વર: ‘અક્ષરયાત્રા–અક્ષરગીત' (૧૯૫૮), 'અક્ષરગીતો’ (૧૯૧૯)ના કર્તા.
હ... આપણા કવિઓ (૧૯૪૨): નરસિંહયુગની પહેલાંના કવિઓની માહિતી આપતા કેશવલાલ કાશીરામ શાસ્ત્રીને ગ્રંથ. અહીં ઉઘાટનમાં આર્યોના આગમનથી છેક અપભ્રંશ ભાષા સુધીને વિકાસ-આલેખ આપી ગૌર્જર અપભ્રંશની પ્રથમ તેમ જ દ્વિતીય ભૂમિકાના કવિઓને અને પછી રાસયુગના કવિઓના પરિચય આપ્યો છે. અંતમાં ૧૫ માં શતકના ગદ્યસાહિત્યને નિરૂપ્યું છે. ભાષા અને સાહિત્યસ્વરૂપની લાક્ષણિકતાઓની સદૃષ્ટાંત ચર્ચા કરતું આ પુસ્તક આધારસામગ્રી તરીકે અત્યંત મહત્ત્વનું છે.
ચં.દા. આપણાં સાક્ષરરત્ન – ૧-૨ (૧૯૩૪-૩૫): પ્રથમ ૧૯૨૪માં છપાયેલ ગ્રંથ સાહિત્યમંથનમાંથી થોડું કાઢી બીજું ઉમેરી. તેનાં કવિ ન્હાનાલાલે બનાવેલાં બે પુસ્તક. “પૂર્વાચાર્યાનાં, સમકાલીનોનાં અને ન્હાનેરાઓનાં ગુણપ્રવચનો આ ગ્રંથમાં છે. જવાનોને બિરદાવ્યા છે, સાવડિયાને વંદ્યા છે, વૃદ્ધોને પૂળ્યા છે.” – એ કવિના શબ્દોને બંને પુસ્તકોમાંની સામગ્રી આમ તો એકંદરે સાચા ઠરાવ છે; પણ પૂર્વજા અને અનુગામીઓ પ્રત્ય કવિ જેટલા ઉદાર જણાય છે તેટલા ઉદાર સમકાલીના પરત્વ દેખાતા નથી એવી છાપ એમણે નરસિંહરાવ, રમણભાઈ અને બળવંતરાય ઠાકોર પરત્વે બે-એક વ્યાખ્યાન-લેખામાં કાઢેલા ઉદ્ગાર પરથી પડે છે. મધ્યકાલીનમાં મીરાં, પ્રેમાનંદ તેમ જ દયારામ અને અર્વાચીનમાં દલપતરામ, નર્મદાશંકર, નવલરામ, ગોવર્ધનરામ, કાત, ત્રિભુવન પ્રમશંકર તેમ જ લલિત અહીં કવિ પાસેથી એમની લાક્ષણિક વાણીમાં જ કદર-બૂઝ પામ્યા છે તેમાં ન્હાનાલાલની સહૃદયતા અને આવશયક અભ્યાસશીલતાનાં દર્શન થાય છે. મિત્રો અમૃતલાલ પઢિયાર અને કાન તેમ જ નૃસિહ વિભાકર વિશેનાં વ્યાખ્યાનમાં છે તે વ્યકિતઓના વ્યકિતત્વને પણ દલપતરામ અને નર્મદ પરનાં વ્યાખ્યાનોની જમ કવિએ સારી અંજલિ આપી છે. ત્રિભુવન કવિના 'કલાપીને વિરહની અને લલિતના બે કાવ્યસંગ્રહોની કિવિએ લખેલી પ્રસ્તાવનાઓ તે બઉ કવિઓની વિશિષ્ટતાઓ સાથે તેમની મર્યાદાઓ પણ નિર્દેશ આપતા, સદ્ ભાવપૂર્ણ છતાં સ્વસ્થ અને સમતોલ સાહિત્યમૂલ્યાંકનના સારા નમૂના છે. સારો નમૂને નથી એક ફૂલપાંદડી' (પૃથુ શુકલ રચિત)ને પ્રવેશક, જેમાં એક આશાસ્પદ નવીનની પીઠ થાબડવા જતાં રસ્વસ્થતા અને સમતુલા દીક પ્રમાણમાં ચુકાઈ ગયેલી છે.
અ.રા. આપણું એવું: પબ્લિક ટેલિફોન બૂથમાં અજાણ્યા અવાજ અને એક રાહદારી વચ્ચેની પરિસ્થિતિ ઊભી કરી માનવસંબંધ અને એકલતાભીતિની આસપાસ ચાલતું મધુ રાયનું એકાંકી.
રાંટો.
૨૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
આપણું વિવેચનસાહિત્ય-આબુવાલા શેખ આદમ મુલાં શુજાઉદ્દીન
આપણું વિવેચનસાહિત્ય (૧૯૩૯): હીરા કે. મહેતા | હીરા રા. પાઠકને આ શોધપ્રબંધ છે. એમાં નર્મદથી શરૂ કરી નવલરામ, મણિલાલ દ્વિવેદી, રમણભાઈ, નરસિંહરાવ, ગવર્ધનરામ, કે, હ. ધ્રુવ, આનંદશંકર ધ્રુવ, બ. ક. ઠાકાર, નહાનાલાલ સહિત મુનશી સુધીના વિવેચકોના કાર્યનું વૈયકિતક પ્રદાન પાસવામાં અાવ્યું છે. આ તપાસમાં વિવેચનદૃષ્ટિને નહીં પણ ઇતિહાષ્ટિને પ્રયોજી છે; અને એમ ગુજરાતી વિવેચનવિકાસનો આલેખ આપવાનો પ્રયત્ન થયો છે.
ચં.ટો. આપણે ઘડીક સંગ (૧૯૬૨): દિગીશ મહેતાની પ્રયોગશીલ લઘુનવલ. કોલેજકન્યા અર્વાચીના અને પ્રોફેસર શૂટિનાં પ્રણયરસગપણના વરનુને અહીં અમદાવાદના શહેરી જીવનની પડછે હળવી ગંભીર શૈલીએ મૂર્ત રૂપ મળ્યું છે. પાત્ર કે પરિસ્થિતિ પરત્વે લેખકની વક્રતા અને એમને વ્યંગ્ય વિનોદને પ્રેરે છે, છતાં એકંદરે લાગણીને પુટ આ હાસ્યકથાને વિશિષ્ટ બનાવે છે.
ચ.ટા. આપણા ધર્મ (૧૯૧૬): આનંદશંકર બાપુભાઈ ધ્રુવને ભારતીય તત્ત્વદર્શનનો ગ્રંથ. શાસ્ત્રો, પુરાણામાંથી ધર્મનાં તત્ત્વોની ચર્ચા અહીં કેન્દ્રસ્થાને છે. કર્મયોગ', 'પુરુષાર્થ’, ‘અધિકાર અને અભદ', 'શ્રમ વ્યવસ્થા’ અને ‘મૂર્તિપૂજા’ જેવા મુદ્દાઓની ચર્ચામાંથી તેઓ મૂળ હાર્દને-મર્મને સમજાવતા જણાય છે. ‘કેનોપનિષદ', ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા', “અષ્ટાદશશ્લોકી ગીતા', પ દર્શન’ જેવા લેખામાંથી જે તે ગ્રંથનું હાર્દ ઊપસે છે; તા ‘ખાંડાની ધાર', 'ચાંદલિયા’ વગર નrવેદનમૂલક આસ્વાદ- લેખા છે. કેટલાક લેખ પ્રશ્નોની ભૂમિકા ઉપસ્થિત કરીને એના નિરાકરણ રૂપે લખાયેલા છે – જેવા કે “કપિલ નિરીશ્વરવાદી હતા કે કેમ?’, ‘ગૌતમ બુદ્ધ નિરીશ્વરવાદી હતા કે તેથરવાદી?', ‘વર્ણવ્યવસ્થા જન્મથી કે કર્મથી ?” વગેરે. ભારતીય ધર્મ, તત્ત્વદર્શનના કેટલાક મુદ્દાઓને ચર્ચતા આ સંચય ગુજરાતીમાં ધર્મ અને તત્વવિચારણાના ચિનગ્રંથ તરીકે મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
બ.જા. આપણે વાર અને વૈભવ (૧૯૬૧): મનુભાઈ પંચોળી - ‘દર્શક’નું પ્રાચીન ભારતીય સંસ્કૃતિના ઇતિહાસનું આ અધ્યયન તત્કાલીન પ્રજાજીવનનાં વિવિધ પાસાંઓને સ્પર્શ છે. આ અધ્યયન રાજકીય ઇતિહાસ નથી, સાંસ્કૃતિક ઇતિહાસ છે. વેદયુગીન ભારતીય સંસ્કૃતિથી માંડીને હર્ષવર્ધન (ઈ. ૧૪૭) સુધીના ભારતના સાંસ્કૃતિક જીવનનું અહીં નિરૂપણ થયું છે. ઇતિહાસની તથ્થલક્ષિતાની સાથોસાથ એની દાર્શનિક દૃષ્ટિભૂમિ પણ લેખકે અહીં પૂરી પાડી છે. સમગ્ર ગ્રંથ તેર પ્રકરણોમાં વહેંચાયેલા છે. પહેલા પ્રકરણમાં
વેદના આધારે આર્યોની સંસ્કૃતિનું નિરૂપણ થયું છે. બીજા અને ત્રીજા પ્રકરણમાં આર્યો અને અનાર્યો વચ્ચેના સંબંધની પૂર્વભૂમિકા, તેને વિકાસ, તેના પુરસ્કર્તાઓ વગેરેનું વાલ્મીકિ,
વ્યાસ વગેરેનાં દૃષ્ટાંતો દ્વારા સ્પષ્ટીકરણ કરાયું છે. ચોથા પ્રકરણમાં બ્રાહ્મણયુગમાં યજ્ઞાદિના થયેલા વિકાસનું નિરૂપણ છે. પાંચમ અને છઠ્ઠા પ્રકરણમાં મહાભારત, ઉપનિષદ વગેરે ગ્રંથે, તેમાંનું વાતાવરણ, તેમાં વ્યકત થયેલાં વિધાનને સંદર્ભ આદિ રજૂ કરવામાં આવ્યાં છે. સાતમું પ્રકરણ બુદ્ધ અને મહાવીરના આચારવિચારોનું તુલનાત્મક અધ્યયન છે. નવમાં પ્રક્રણમાં આર્યોની સંસ્કૃતિનાં ચાર મુખ્ય અંગો-વિવિધતામાં એકતા જોવાની દૃષ્ટિ અને અહિંસા, સ્ત્રી-સન્માન, વર્ણાશ્રમવ્યવસ્થા, તર્કશુદ્ધ વ્યવસ્થિત વિચાર કરવાની ટેવ –બાબતે ઉલ્લેખ થયો છે. દસમાં પ્રકરણમાં વેદયુગથી માંડીને બુદ્ધ સુધીની વિવિધ રાજ્યપદ્ધતિઓનું નિરૂપણ છે. અગિયારમાં પ્રકરણમાં હિંદુસ્તાનની અંદર અને એની બહાર એશિયામાં બૌદ્ધભિક્ષુકા, શિલ્પીઓ, વ્યાપારીઓ વગેરેએ સંસ્કૃતિને વિસ્તાર કઈ રીતે સાધ્યો તે દર્શાવવામાં આવ્યું છે. બારમાં અને તેમાં પ્રકરણમાં “અશ્વમેધ-પુનરુદ્ધારયુગ'નું,-લગભગ છ વર્ષના ઇતિહાસનું નિરૂપણ છે. આમ, વેદ પૂર્વેના યુગથી માંડીને મધ્યકાળ સુધીના સાંસ્કૃતિક ઇતિહાસનું નિરૂપણ કરતો આ ગ્રંથ નોંધપાત્ર પ્રદાન છે.
હ,ત્રિ. આપની યાદી: પ્રણય અને ભકિતના સંયોજનમાંથી રંગદર્શી ઇબારત રચતી કલાપીની અત્યંત લોકપ્રિય સૂફીવાદી ગઝલ.
ચં.ટો. આપાભાઈ હમીરભાઈ : વસમી વેળાના વીર' (૯૭૪) ના કર્તા.
નિ.વા. આકિકાવાળા આદમ બી. : ‘ારતની સુંદરી યા તો વિધવાની વરઘોડો' (૧૯૨૬) પદ્યકૃતિના કર્તા.
આબુવાલા શેખ આદમ મુલ્લાં શુજાઉદ્દીન, 'શેખાદમ' (૧૫-૧૦૧૯૨૯, ૨૦-૫-૧૯૮૫): કવિ, નવલકથાકાર. અમદાવાદમાં જન્મ. ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક. 'ગુજરાત સમાચારમાં પત્રકાર તરીકે કારકિર્દીની શરૂઆત. સામ્યવાદી યુવક મહોત્સવ નિમિત્તે મોસ્કો ગયા. ત્યાંથી પોલૅન્ડ થઈને પશ્ચિમ જર્મનીમાં. ૧૯૫૬ થી ૧૯૭૪ સુધી પશ્ચિમ જર્મનીમાં નિવાસ. ત્યાં ‘વાઇસ ઑફ જર્મની’ માં હિન્દુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દીઉ સવિસનું સંચાલન કર્યું. ભારતમાં પરત આવ્યા પછી પત્રકાર રહ્યા. આંતરડાની બીમારીથી અવસાન.
“ચાંદની' (૧૯૫૩) એમનો પ્રયોગલક્ષી ગઝલને પ્રથમ કાવ્યસંગ્રહ છે. તેમાં સંસ્કૃત છંદો અને ગઝલ પર એમનું પ્રભુત્વ જણાય છે. “અજંપ' (૧૯૫૯), 'હવાની હવેલી' (૧૯૭૮), “સોનેરી લટ' (૧૯૫૯), 'ખુરશી' (૧૯૭૫), ‘તાજમહાલ' (૧૯૭૨) એમના અન્ય પદ્યસંગ્રહો છે. એમનાં કાવ્યોમાં તીવ્ર ભાવસંવેદને, આરતભરી અભિવ્યકિત, સૌંદર્યને કેફ, પ્રણયની ગુલાબી મસ્તી, સ્વપ્નિલ તરંગેની લીલાનું ચાતુર્ય છે. રાજકીય-સામાજિક વિષય પર કટાક્ષ કરતાં એમનાં ‘ખુરશી કાવ્યો' નોંધનીય છે.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૫
For Personal & Private Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
આભ રુવે એની નવલખ ધારે–આવે
એમની નવલકથાઓમાં મુખ્યત્વે માનવતાવાદી અભિગમ છે. અભિવ્યકિત મળી છે. ‘તમન્નાના તમાશા' (૧૯૭૬), ‘તું એક ગુલાબી સપનું છે'
ચં.ટો. (૧૯૭૬), 'આયનામાં કોણ છે?” (૧૯૭૭), 'નંદર રાગી સપનાં આર. એન. : જાસૂસીકથા 'કુસુમકલા – ભાગ ૧' (૧૯૮૫) ના કર્તા. જૂઠાં' (૧૯૭૮), 'રેશમી ઉજાગરા' (૧૯૭૯), 'ફૂલ બનીને આવજે' (૧૯૮૦) વગેરે એમની નવલકથાઓ છે. અમણ
આર. એફ. એમ.: 'કુધારાની કલ્પના પાને રમૂજ રચના જર્મન વાર્તાઓમાંથી ચૂંટીને ‘શ્રેષ્ઠ જર્મન વાતા' (૧૯૭૮)
(૧૮૯૧), ‘પદમણી - ૧' (૧૮૯૨), 'નવરંગની નવી ચીજોના કર્તા. નામે અનુવાદ આપ્યો છે. હું ભટકતા શાયર છું' (૧૯૭૨) નામે આત્મચરિત્ર આપ્યું છે. ઉપરાંત દેવનાગરી લિપિમાં ‘ધિર બાદલ – ખૂલતે બાદલ' તેમ જ અપને ઈક ખ્યાબ કો ઓર. બી. એમ. : જુઓ, માદન રતનજી બહરામજી. દફના કે આયા હું' જેવા ઉદ્દે ગઝલ-સંગ્રહો પણ આપ્યા છે. આર. વી. : હલામણ જેઠવા નાટક પંચાંકી' (૧૯૬૪), ‘યાગી
બાદ. ગાપીરાંદ' (૧૯૦૪) જેવાં નાટકો તથા હલામણ જેઠવાનાં આભ રુવે એની નવલખ ધારે – ભાગ ૧-૨ (૧૯૬૪): શિવકુમાર
ગાયનના કર્તા. જોશીની આ નવલકથા બંગાળની પાર્શ્વભૂમિ, સામ્યવાદી
હત્રિ, વિચારસરણી અને પ્રવૃત્તિઓ તથા ભારતીય ઇતિહાસના આરજ: ‘ચીલઝડપ’ જાસૂસીકથાના કર્તા. ૧૯૪૧ થી ૧૯૫૦ના મહત્ત્વના સમયગાળાન આવ છે. દેશપ્રેમની ભાવનાથી રંગાયેલ જયમનબહેનના રવૈરાચારી પુત્ર
આરણ્યક: જુઓ, પાઠક પ્રાણજીવન વિશ્વનાથ. અશેષ; તેની સુંદર, સરકારી, સુશિક્ષિત બંગાળી પત્ની કાજલ;
આરસ: જુઓ, પંડયા રમેશચંદ્ર છગનલાલ. સામ્યવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તેના ભાઈ ઉત્પલ - કથાનાં મુખ્ય પાત્ર છે. અશેષ-કાજલનું પ્રેમલગ્ન અશેષની સિદ્ધાંત
આરસી: જુઓ, પટેલ રમણલાલ અંબાલાલ. વિહોણી જીવનરીતિ અને સ્ત્રીસંગ-લોલુપતાને કારણે છિન્નભિન્ન
આરસીવાળા મહેરજી કે.: ‘માતીમાળા' (૧૯૦૩) ના કર્તા. થતું જોવાય છે. કથા ફલેશબૅક પદ્ધતિથી રજૂ થઈ છે, પણ
હ.બિ. લેખક વચ્ચે વચ્ચે કથાનાયક તેમ જ વાચક સાથે વાત કરી લે આરોહણ: બળવંતરાય ક. ઠાકોરની સળંગ પૃથ્વી છંદમાં લખાયેલી છે. ઐતિહાસિક સામગ્રીનું આકલન પાત્રોના અંગત જીવનની
- લાક્ષણિક કાવ્યકૃતિ. પર્વતના આરોહણની સાથે સાથે વિચારનાં સાથે નહીં સાં નહીં રણ સમું થઈ શકયું નથી.
આરોહણને એમાં વ્યંજિત કરાયાં છે.
દી.મ. આમલીવાળા ગેવર્ધનદાસ રણછોડદાસ : ‘કુષ્ણસુદામા' (૧૯૦૯)
આર્ય નાગજીભાઈ : જીવનચરિત્ર “રાષ્ટ્રવિધાતા મહર્ષિ દયાનંદ નાટકના કતાં.
હત્રિ. સરસ્વતી' (૧૯૬૫) ના કર્તા.
હત્રિ. આમ્રપાલી (૧૯૫૪): ધૂમકેતુની ગુપ્તયુગીન નવલકથા. એમાં બિંબિસારના મગધ દેશની અને લિચ્છવી ગણતંત્રના વૈશાલી
આલા ખાચર : મધ્યકાલીન મૂલ્યોને સાંપ્રતકાલીન વિપરીત સંજાગા વચ્ચેની સૂક્ષ્મ સ્પર્ધાની કથા છે. બિંબિસારના પુત્ર અજાત
વરચે હાસ્યાસ્પદ રીતે જાળવી રાખવા મથતો, રમેશ પાખના શત્રુના ઘડતરમાં ફાળો આપનાર રાજયના બ્રાહ્મણમંત્રી વર્ધકાર
કાવ્યસંગ્રહ ‘ખમ્મા આલા ખાચરના નાયક. રાજકુમારમાં ચક્રવતીપદના સંસ્કાર Íચ્યા હતા. વૈશાલી એમાં
એ.ટો. નડતરરૂપ હતું. આ સંદર્ભમાં બંને રાજ જે રાજનીતિનો આવસત્થી વિઠ્ઠલરાય થશેશ્વર, 'રસિક': એમણે ‘બાલકાવ્યમાળા ઘાટ આપવાની વેતરણમાં હતાં તેના આલેખ આ નવલકથામાં ' (૧૯૨૫), 'રસિકનાં કાવ્યો' (૧૯૩૪) તથા “સરલ કેકારવની મળે છે.
અનુષંગી મેઘમૂઈના” નામના કાવ્યસંગ્રહા; જોન ઓફ આર્ક પર અહીં પણ જે પ્રરણામૂર્તિ છે તે વૈશાલીની જનપદકલ્યાણી આધારિત રણચંડી' (૧૯૩૧) અને ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાનના આમ્રપાલી છે. વૈશાલીની એકતા અને સર્વોપરિતાને ટકાવવા શિક્ષણમાં સહાયક બનતા સંવાદોને સંગ્રહ ‘બાળસંવાદો તથા માટે એ પહેલાં પોતાનું સ્ત્રીત્વ હોડમાં મૂકે છે અને બીજી નાટકો' (૧૯૩૫); ઉપરાંત બાલવિજ્ઞાન અને ભૂગોળની વાર્તા” વાર માતૃત્વ. લિચ્છવી પ્રજાના ગણતંત્રને પોતાનાં અપૂર્વ ' (૧૯૩૫) જેવી પુસ્તિકા આપ્યાં છે. બલિદાનથી ઉન્નત રાખનારી આમ્રપાલી નગરશામિનીને બદલ શકિતરૂપા નારી તરીકે આ કથામાં પ્રગટ થાય છે.
આવે: “અમે રે સૂકું રૂનું પૂમડું' જેવી પંકિતથી ઊઘડતું, જ.પં.
તાજગીભર્યા દૃષ્ટાંતથી રમ્ય વિરોધ ઉપસાવતું પારંપરિક ભજનઆયુષ્યના અવશે: રાજેન્દ્ર શાહની યશસ્વી સૌનેટમાલા. અહીં ઢાળમાં રચાયેલું મકરંદ દવેનું પદ વતનમાં ઘર ભણી પાછા ફરેલા વૃદ્ધની સંવેદનાને કલાત્મક
ર.ટી.
.ટો.
૨૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
આથર જેરામ જીવરાજ – આંધળી ગલી
આથર જેરામ જીવરાજ : પદ્યકૃતિ ‘જયરાજ સ્મરણાંજલિ આંખે અટવાણી જ્યારે: મનસુખલાલ ઝવેરીનું વનશ્રી વચ્ચે (૧૯૪૦)ના કર્તા.
આત્મશ્રીને અનુભવ કરાવતું પારંપરિક ભજનઢાળમાં લખાયેલું
હત્રિ. ' ગીત. આશર રૂગનાથ પુરુરામ : કથાકૃતિ 'શ્રીહરિકથા'ના કર્તા.
ચ.ટા. હત્રિ. આંગળિયાત (૧૯૮૬): દલિત દૃષ્ટિકોણને સબળ ઉન્મેષ દાખવતી આશા ફરામરોજ અરદેશીયર: “નસીયતે બાગ” (૧૯૦૬) નવલ
જોસેફ મેકવાનની નવલકથા. ખેડા જિલ્લાના ગામડામાં પટેલ કથાના કર્તા.
અને ઠાકોરોના સમાજથી ઘેરાયેલા વણકરસમાજના જીવનસંઘર્ષની
આ કથાનું દરતાવેજી મૂલ્ય ઊંચું છે. પ્રાદેશિક ભાષાનું પોત આશિત વંદરાબાદી: જુઓ, કોટક સુરેશચંદ્ર શામજીભાઈ.
નવલકથાના નિરૂપકથી છેક પાત્રો રાધી એકસરખું વણાયેલું
હોવા છતાં સંવેદનશીલ રજૂઆત અને વાસ્તવના ચિપૂર્ણ આશીર્વાદ હિમ્મતલાલ: જીવનચરિત્ર ‘દિલેજાન દોરત-ઈસુ
સમાયોજનને કારણે નવલકથા પ્રાણવાન બની છે. મસિંહ' (૧૯૨૯) ના કર્તા.
ચં... હત્રિ.
આંટિયા ફિરોઝ (૧૩-૩-૧૯૧૪): નાટકકાર, ઇતિહાસ અને આસમાની બળવંતરાય ભૂખણદાસ (૩૧-૧૦-૧૯૩૯) : નવલકથા
અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. અભ્યાસકાળ પછી નાક્ષત્રમાં ' કાર. જન્મ ઓલપાડ તાલુકાના બરબંધનમાં. ૧૯૫૭માં મૅટ્રિક.
પ્રવેશ. જિલ્લા પંચાયત અને કલેકટર કચેરી, સુરતમાં ૧૯૬૦થી અદ્ય
એમનાં છ નાટકો' (૧૯૫૧) માનવનિર્બળતાનું વિશિષ્ટ દર્શન પર્યન્ત કલાર્ક અને નાયબ ચિટની,
આપતાં, પારસી બોલીમાં લખાયેલાં ને તખ્તાલાયકી ધરાવતાં એમણ “ખાસી પ્રીત' (૧૯૭૬), 'પ્રેયસી' (૧૯૭૯), “ધબકતાં
નાટકો છે. એ જ રીતે એમનાં ‘૯ નવાં નાટકો' (૧૯૫૪) હૈયાં' (૧૯૮૨), ‘હામણું સ્મિત' (૧૯૮૩) અને 'વાસંતી
તેમ જ ‘૧૫ નાટકો ને અગિયાર ટચૂકડીઓ' (૧૯૫૭) પારસી પાનખરનાં ડૂસકાં (૧૯૮૪) નામની પ્રસંગપ્રધાન સામાજિક
કોમના માનસને વિશિષ્ટ લખાવટથી હળવી રીતે રજૂ કરે છે. નવલકથાઓ લખી છે.
‘નવરંગ' (૧૯૬૦) માં અગાઉના નાટ્યસંગ્રહમાંથી પસંદ કરેલાં ૨.ર.દ.
નવા નાટકો મુકાયો છે. આસિમ રાંદેરી: જુઓ, સૂબેદાર મહેમુદમિયાં મહંમદઈમામ.
ર.ટા. આસ્થાવાદી સુરેન્દ્ર: “સંકટોને સામને કરનાર યુસુફ' (૧૯૬૮) આંતરગાંધાર (૧૯૮૧): ‘રવવાચકની શોધ’ જેવા બસકાવ્યોના કથાકૃતિના કર્તા.
મહત્ત્વના જૂથને સમાવતો લગભગ ૪૭ રચનાઓનો, રાજેન્દ્ર હત્રિ.
શુકલને કાવ્યસંગ્રહ. તળપદા કૌવતને સંસ્કૃત પ્રૌઢિ સાથે આહીર લક્ષમણરાવ ગેવિંદજી: ‘પ્રેમપ્રિય ગરબાવળી' (૧૮૯૦) સમન્વિત કરતું કવિનું ભાષાકર્મ ને છે. રચનાઓ અર્થપદ્યકૃતિના કર્તા.
ઘનતાને તાકે છે. સંગ્રહને અંતે મુકાયેલી વલ્લીઓની અત્યંત હત્રિ.
સંસ્કૃતપ્રચુર શૈલી ભંગની ધારને કારણ આસ્વાદ્ય બની છે. આહુજા દલપતરાય રણુમલ, મયૂર” (૧૫-૯-૧૯૪૧) : નવલકથા
ર.ટા. કાર, વાર્તાકાર. જન્મ ભજદારવા (સિંધ)માં. ગુજરાતી ચાર
આંદોલન (૧૯૫૧, સંવર્ધિત આવૃત્તિ - ૧૯૬૯): રાજેન્દ્ર શાહન, ધોરણ સુધી અભ્યાસ. પત્રકારત્વનો વ્યવસાય.
સાઠ ગીતાને સંગ્રહ. આ ગીતામાં રવીન્દ્ર-પ્રભાવ પ્રબળ ‘છત્રપતિ શિવાજી અને સૂરતની લૂંટ’ (૧૯૭૮) જેવી નવલ
વરતાય છે. પ્રણય, પ્રકૃતિ અને અધ્યાત્મ જેવા સનાતન કથા અને “મજબૂરીને માંચડે' જેવી લઘુનવલ એમણ આપ્યાં
વિષયાનું નિરૂપણ કરતાં ગીતામાં તત્સમ, તદ્ભવ અને દેશ્ય છે. ‘નજર તારી હૃદય મારું' (૧૯૬૧) એમનો વાર્તાસંગ્રહ છે.
શબ્દાવલીની સાથે વ્રજ, હિન્દી, બંગાળી અને મેવાડી શબ્દોને ‘કમળ, કેસૂડો અને ગુલાબ” એમનું બાલસાહિત્યનું પુસ્તક છે. પ્રયોગ ધ્યાન ખેંચે છે. વર્ણસંયોજન સંબંધે ચીવટ દાખવતા એમણે કેટલીક સિંધી વાર્તાઓના અનુવાદ પણ આપ્યા છે.
આ કવિની કાવ્યબાનીમાં દરેક શબ્દ પૂર્વાપર સ્વર-વ્યંજનના રાં.. સંદર્ભમાં ઔચિત્યપૂર્વક યોજાય છે. ન્હાનાલાલનાં ગીતેં પછીનું,
ગીતક્ષેત્રનું આ મહત્ત્વનું પ્રસ્થાન છે. આંખ: ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ'ની ટૂંકીવાર્તા. એમાં
પ્ર.બ્ર. નારણની જુગુપ્સા પ્રેરતી આંખના વહેમમાં એનું ખૂન કરી આંધળી ગલી (૧૯૮૩): ધીરુબહેન પટેલની લઘુનવલ. એકલબેસતા અને ફાંસીને દિવસે પણ મોત સામે સવસ્થતા જાળવતા વાયા પ્રેમાળ પિતાની સાર-સંભાળ માટે અપરિણીત રહેતી અને જેરામભાઈની ઊંડી સંવેદનશીલતાનું નિરૂપણ મનુભાઈના પાત્ર પછી લગ્નવય વટી જતાં લગ્નની તક ગુમાવી બેઠેલી કુંદનની દ્વારા આકર્ષક રીતે થયું છે.
આસપાસ કથા વિસ્તરેલી છે. ભાડૂત પરેશ અને શુભાંગીનું ચં.ટો. પ્રસન્ન દામ્પત્ય એનામાં લગ્નની ઇચ્છાને ઉદ્દીપ્ત કરે છે અને
ગુજરાતી સાહિત્યકાળ ૨ : ૨૭
For Personal & Private Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
આંબાજી સવામી – ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા
પરેશ એની ઑફિસના એક વિધુરને શોધી પણ લાવે છે. ઇતિહાસની આરસી : ચડતીપડતીના ચક્રને ઉપસાવનું મલબારીનું પરંતુ મૃત પિતાની ભૂતકાળની વિલાસિતાની જાણ થતાં તેમના આ કાવ્ય “સગાં દીઠાં મેં શાહઆલમનાં ભીખ માગતાં શેરીએ પ્રત્યે તેમ જ જીવન પ્રત્યે શ્રદ્ધાભ્રશ થતાં અંતે કુંદન પોતાના જેવી જાણીતી પંકિત આપે છે. વર્તમાન જીવનની આંધળી ગલીમાં જ જીપ કરવાના વિકપ સ્વીકારી લે છે. આવા કથાનકના વર્તુળમાં કુંદનનું પાત્ર ઇનામદાર બેચરદાસ લઢમીદાસ : સાખી, પ્રભાતિયાં તેમ જ ધ્યાનાકર્ષક છે.
મધ્યકાલીન ગય રચનાઓના ઢાળમાં રચલી ભકિતપ્રધાન પદ
મુ.મ. રચનાઓના સંગ્રહ ‘શી પ્રગટ ચંતામણિ રસિક કીર્તન અંબાજી સ્વામી : પદ્યકૃતિઓ નમી રાજાને રા' (૧૯૨૧) અને (૧૯૧૩) ના કર્તા. ‘સતી ગુણસુંદરીને રાસ' (૧૯૨૨) ના કર્તા.
હત્રિ.
ઇંટાળા: રસુન્દરમ્ ની કાવ્યકૃતિ. સમાજરચનામાં ઉપેક્ષિતોને નવા ચણતર રૂપે રામાવી લેવાના બાધ કરતાં ઇટાળાના ઉદાહરણને
કલાત્મક રીતે વિકસાવ્યું છે. ઇગ્નાશ પીતામ્બર: છપ્પા, સાખી તેમ જ પ્રાચીન ભજનાના
ચ.ટા. દેશ્ય ઢાળામાં રચાયેલી, પદ અને ભજન પ્રકારની રચનાઓની
ઇંટોના સાત રંગ: મધુ રાયની હરિયાજૂથની વાર્તાઓમાંની પુસ્તિકા ‘ગીતસંગ્રહ' (પીર પંજા સાથે, ૧૯૨૪) ના કર્તા.
એક. કોઈ ફ્રેન્ય-સાહેબની ધૂનને કારણે જગતની ઇટાની
ગણતરીમાં લાગેલા અનેકામાંના એક હરિયા ફ્રેન્ચશાહબની ઇચ્છાવર (૧૯૮૭): અસ્પૃશ્યતાના કલંકને નિરૂપતી રઘુવીર તૂટતી શ્રદ્ધાને ટેકો આપે છે - એવા તરંગ અને અતિશયોકિતની ચૌધરીની નવલકથા. કૃતિમાં વ્યકિતનાં જાતિગત તેમ જ - ભાંય પરના કથાનકને લેખકે આ વાદ્ય કર્યું છે. સ્વભાવગત મનાવલાણા વચ્ચે સર્જાતા સંઘર્ષનું નિરૂપણ થયું છે.
ચં... મંદિરના મહંત ચતુર ગાસાંઈ એક બાજુ મંદિરના ગુંબજમાં
ઇન્દુ: પૃથ્વીલોકના એક માનવી પરમાત્મા-સ્વરૂપ મનાતા શ્રીપડેલ તિરાડને છાવરવા મથે છે, જયારે બીજી બાજુ કથાનાયક
કૃષ્ણને કળિયુગમાં પૃથ્વી પર નહીં અવતરવા બદલ કરવા માંડે મંગળ હરિજન અને સવર્ણ વચ્ચેની તિરાડને સાંધવામાં
છે–એવી રોમાંચક કપના રજૂ કરની વાર્તા-પુસ્તિકા “શ્રીકૃષણ મા-બાપ અને પત્ની કમની સામે લડત આપી રફળ થાય છે.
ઉપર કેસના કન. વિશિષ્ટ ગદ્યથી આરંભ પામતી કૃતિ ક્રમશ: પાત્રગત ભાષા
ક.. પ્રયોજનાની વિવિધ તરેહા સાથે કામ પાડે છે. સામાજિક
ઇન્દુકુમાર (૧૯૦૯, ૧૯૨૭, ૧૯૩૨): નાનાલાલનું ત્રણ વાસ્તવનું નવું દસ્તાવેજી નિરૂપણ ન કરતી કથા તેનાં પાત્રોના
અંકમાં પ્રકાશિત આ ભાવનાપ્રધાન સામાજિક નાટકકારણ વિશિષ્ટ તેમ જ બળકટ જીવન-અભિગમાથી નોંધપાત્ર બને છે.
પાંત્રીસેક વર્ષના લાંબા ગાળા દરમિયાન લખાયેલું છે. નાટકકારની
કેફિયત એવી છે કે આ નાટક દૃશ્ય નહીં પણ શ્રાવ્ય છે; ઇજનેર દેવીદાસ ઝીણાભાઈ (૧૮૬૧): નાટયલેખક. અંગ્રેજી છે ગ્રીસની પ્રશિષ્ટ પદ્ધતિનું નહીં પણ રોમેન્ટિક પદ્ધતિનું છે; ધોરણ સુધી અભ્યાસ. મુંબઈ પોર્ટ ટ્રસ્ટમાં વરહાઉસકીપર. શેક્સપિયરની નહીં પણ શલીની શૈલીનું છે. પ્રેમ અને દેશ
એમણે હનુમાન-માતા અંજની પર આધારિત પંચાંકી નાટક સેવાનો આદર્શ રજૂ કરતું તેમ જ લગ્નસ્નેહને મહિમા કરતું અંજની' તથા ત્રિઅંકી નાટક ‘કલાવતી' (૧૮૯૬) આપ્યાં છે. આ નાટક ડોલનશૈલીમાં રચાયેલું છે. વચ્ચે વચ્ચે ગીતા મુકાયાં
છે. નાટકમાં ક્રિયાશીલતાના અભાવ છે. આર્થિક સૂત્રને સહારે ઇતરા (૧૯૭૩): ‘પ્રત્યંચા” પછીને સુરેશ જોશીને અઢાર શીર્ષક
પાત્ર એક પરિમાણમાં ફર્યા કરતાં હોય એવું લાગે છે. રહિત કાવ્યોનો સંગ્રહ. પહેલું કાવ્ય રવીન્દ્રનાથને અપાયેલી
નાટકના બંધ એકંદરે શિથિલ છે અને રામક્ટિક માનસનું અંજલિ છે, જયારે બાકીનાં મોટા ભાગનાં કાવ્ય રમન્ટિક
આરોપાણ પાત્રા, પ્રસંગો અને ભાષા પર થયા કરવું અનુભવાય ધારાનાં છે. કાવ્યોના કેન્દ્રમાં કૃત્રિમ નગરજીવન, વિફળ પ્રમ,
છે. આમ છતાં નાટક નિ:શંકપણ ન્હાનાલાલની પ્રતિભાની એકલતા, શૂન્યતા, વિરતિ અને હતાશા છે. સૌથી વધુ જાણીતા
વિલકાતાનું પરિણામ છે. થયેલા કાવ્ય “એક ભૂલા પડેલા રોમેન્ટિકનું દુ:સ્વપ્ન’ના નાયક
રાંટો. સુરેશ જાશીની વાર્તાઓના નાયકના ગોત્રના છે. આ સર્વ ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા - ભાગ ૧ થી ૬ (૧૯૫૫, ૧૯૫૬, કાવ્યોમાં પ્રજાયેલાં ઘણાં કલપને ભયાનકતાની અનુભૂતિ ૧૯૬૯, ૧૯૭૧, ૧૯૭૩): સમાજવાદી લોકસેવક તેમ જ કરાવવામાં ઠીક ઠીક સફળ થયાં છે. ઘણાં કાવ્યોની શૈલી મૂલ્યનિષ્ઠ રાજકારણી તરીકે સુખ્યાત ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મક૬૫નવાદી, પ્રતીકવાદી તો કયારેક અતિવાસ્તવવાદી પણ છે. કથા. ઇન્દુભાઈ, પોતે જેમની જેમની સાથે સંબંધમાં આવેલા કાવ્યપદાવલિ બહુધા તત્સમ રહી છે.
અને જે જે ઘટનાઓ સાથે સંકળાયેલા એનું વિગતે આલેખન કરતા અહીં દૃષ્ટિગોચર થાય છે, એટલે આ આત્મકથામાંથી
શિ.પં.
૨૮: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
ઇન્દ્રજિતવધ-ઇરાની રૂતમ (ગુસ્તાW) ખુરશેદ
નિરૂપણ કરતી આ સંગ્રહની કવિતાની પદાવલિ તત્સમ છે..
મે.૫. પાક : જુઓ, સત્યા પરતનજી કામશદજી. ઇબ્રાહિમ, “અન્વર: ઇસ્લામના ધર્મપુરુષોનાં જીવનચરિત્રોનો રાંગ્રહ ‘મહાન અવલિયા અર્થાત્ ઉમ્મતના જ્યોતિર્ધરો - ૧-૨’ (૧૯૫૬) ના કર્યો.
ક.બ્ર. ઇબ્રાહિમ રણછોડભાઈ : ખ્રિસ્તી ધર્મને કેન્દ્રમાં રાખી કરવામાં થઇ
આવેલી બોધપ્રધાન અને ભજન-શૈલીની રચનાઓ ‘મનોહર કાવ્યમાળા તથા ધનઉડાઉ દીકરાનું આખ્યાન' (૧૯૨૭)ને પ્રથમ ભાગ ‘મનહર કાવ્ય માળા’ છે, તો બીજા ભાગમાં “ધન ઉડાઉ-દીકરાનું આખ્યાન' શિથિલ આખ્યાનશૈલીએ રચાયેલું ત્રણ ભાગમાં વિભકત છે. હૃદયવાટિકા' (૧૯૨૨) એમની સંપાદિત ભજન-પુસ્તિકા છે.
ઇભા : નવલકથા 'દુખિયારી રત્નપ્રભા યાને રાજખટપટને ચિતાર (બી. આ. ૧૯૪) ના કતાં.
ઇરાની દીનશા મેરવાન : બોધદાયક સૂત્રો અને કંડિકાઓને સંગ્રહ ‘જિન્દગાનીને સાથી' (પુનર્મુદ્રણ, ૧૯૫૦), રોજિંદી મનશની અને નેક વિચારો', ‘સુખદુ:ખને સાથી', 'દીયાર સંગ્રહ” તથા “જીવતી જગતના કતાં.
એમની સાથે સંકળાયેલ વ્યકિતઓ અને ઘટનાઓને વિગતે પરિચય મળે છે અને એ નિમિત્તે ઇન્દુભાઈના વ્યકિતત્વને, એમની વિચારધારાને પણ પરિચય પ્રાપ્ત થાય છે.
પ્રથમ ભાગનું પેટાશીર્ષક છે. ‘જીવનવિકાર', જેમાં વતન ‘નડિયાદની સિકલ', પૂર્વજોની વિગતે અને ઇન્દુલાલ યાજ્ઞિકના જીવનનાં પહેલાં પચીસ વર્ષની ઘટના આલેખાયેલી છે. પહલા, બીજા અને ત્રીજા ભાગમાં જીવનનાં ૩૧ વર્ષના હિસાબ એકધારી રીતે પ્રાપ્ત થાય છે. પણ, પછીથી ૧૯૫૬ થી ૧૯૬૮ સુધી તેઓ મહાગુજરાત આંદોલનમાં વિશેષરૂપે સક્રિય હતા એ કારણ આત્મકથાલેખન ખોરંભ પડેલું અને તેથી પુન: આત્મકથાલેખન તરફ પછી બહુ મોડે મેડે વળેલા. ચોથા ભાગમાં ત્રીજા ભાગથી અધૂરી રહતી સામગ્રી આગળ ધપી છે. અહીં ૧૯૨૪ થી ૧૯૩૫ સુધીની વિગતો છે. પાંચમા ભાગમાં ૧૯૫૬ થી ૧૯૬૫ સુધીની વિગતા છે. આ બે ભાગ ૧૯૭૧ માં પ્રકાશિત થયેલા. અંતિમ છઠ્ઠા ભાગમાં આરંભનાં ૩૨૩ જેટલાં પ્રેક કર્તાનાં પોતાનાં લખેલાં છે, પણ પછીના તમામ ભાગ, ૧૯૩૬ થી તેમની સાથે સંકળાઈને રહેલા ધનવંત ઓઝાએ લખલા છે. એમણે ઇન્દુલાલ યાજ્ઞિકની ડાયરી, પત્રો અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરીને આ ભાગ પૂરા તારથી, તૈયાર કર્યા છે.
ઇન્દુભાઈની વિચારધારા, મહાગુજરાત આંદોલન, મજૂરઉત્કર્ષ માટેની લડતા અને આ સમય દરમિયાનની કંઈ કટલીક ઘટનાઓ એ આ છ ભાગમાં વિભકત ગ્રંથની વિષયસામગ્રી છે.
- બ.કા. ઇન્દ્રજિતવધ (૧૮૮૭): દોલતરાય કૃપારામ પંડયાની કાવ્યકૃતિ. સંત મહાકાવ્યની વ્યાખ્યાન લક્ષમાં રાખી એ ધાટીએ ગુજરાતી ભાષામાં કાવ્ય અવતારવાના આ પહેલા આવાસ છે. ઐતિહાસિક વન વિષય બનાવવા છતાં સંવિધાન અત્યંત | શિથિલ છે અને અર્થપ્રૌઢિને પ્રયત્ન છતાં અલંકારોની કૃતકતા છે – એ કારણે આ કૃતિ ઊંચી ગુણવત્તા પ્રગટ કરતી નથી. એકંદરે કવિનું યાન મહાકાવ્યના રચનાકર્મ કરતાં મહાકાવ્યની વ્યાખ્યાને અનુરાણમાં વધુ રોકાયેલાં વરતાય છે,
ચું.ટા. ઇન્દ્રધનુ (૧૯૩૯): સુંદરજી બેટાઈના, પાંચ વિભાગમાં વિભાજિત ૧૧૨ કાવ્યોનો સંગ્રહ. 'પ્રયાણ' નામક પ્રથમ ગુચ્છમાં જીવનની ગતિવિધિને લગતાં કેટલાંક દાં-સરળ સોનેટ છે. કવિની વિચારસૃષ્ટિ અને જીવનદૃષ્ટિ ભાવનાપૂર્ણ છે અને તેનું નિરૂપણ ઠીક ઠીક મુખર છે. બીજા ગુરછ ‘પ્રણયમંગલ'નાં કાવ્યોમાં પ્રેમની વિવિધ અનુભૂતિઓ નિરૂપાયેલી છે. ઇન્દ્રધનુ' નામનું પુત્ર-વિયોગનું કાવ્ય કરુણપ્રશસ્તિ સ્વરૂપનું છે. અન્ય કાવ્યોમાં પ્રેમના પ્રત્યક્ષ સંવેદને અને ભાવનાત્મક લાગણીઓનું આલેખન નોંધપાત્ર છે. 'પ્રણયવૈષમ્ય” નામના ગુરછમાં પ્રેમાન્ય વેદનાનું ગાન છે. પ્રકૃતિદ્રામાં પ્રકૃતિવર્ણનનાં કાવ્યો છે, તો ‘ઝાંઝરી'નાં ૨૭ કાવ્યમાં રહસ્ય, અધ્યાત્મ અને સદ્ભાવનાનું નિરૂપણ થયેલું છે. પ્રકૃતિ, પ્રેમ અને પ્રભુનું
ઇરાની બહેરામ ખે. : વ્યાવસાયિક રંગભૂમિ માટે લખાયેલ નાટક “આશાની ઈમારત' (૧૯૩૬)ના કર્તા.
કૌ.બ્ર. ઇરાની બહેરામ જ. : ચરિત્રકૃતિ “સાકારીના સરુ-૧-૨' (સ. મ. દેસાઈ સાથે)ના કર્તા.
ઇરાની મહેરવાન છે. : પ્રહસને પ્રકારના ત્રિઅંકી નાટક 'સંભીર ઘટાલા' (૧૯૦૮) ના કર્તા.
૧ કી.બ્ર. . ઇરાની રૂસ્તમ (ગુસ્તાસ્પ) ખુરશેદ (૧૯૩૯, ૧૮૯૨): કવિ, નવલકથાકાર, નાટયકાર, ‘પારસી સાહિત્યના મેઘાણી' તરીકે
ઓળખાયેલા આ અભ્યાસીએ પહેલીવાર “લેકકથા’ શબ્દ સ્પષ્ટ રીતે વાપર્યો છે. “રજપૂતવીરકથા ભાગ ૧-૨-૩' (૧૮૭૯), લોકકથા' (૧૮૮૫), ‘વિલક્ષણ કથાગ્રંથ' (૧૮૮૬), 'શાહનશાહ અકબરશાહ કથાગૂંથે' (૧૮૮૮) વગેરે એમનું લાકકથાઆનું સાહિત્ય છે. આ ઉપરાંત એમણે ઐતિહાસિક નવલકથાઓ ગુલશીરીના' (૧૮૮૯), ‘દોખમે નોશીરવાન’, ‘અરેબીયન કિસ્સા અને કાવ્યસંગ્રહ ‘રૂસ્તમી ગુજરાતી ગઝલિસ્તાન (૧૮૯૧), ‘રૂસ્તમી કવિતા', 'રૂસ્તમી ગાયણ’, ‘રૂસ્તમી ફાગબાજી, ‘રૂપાઉ બેતાબાજી', 'રૂસ્તમી મુનાજાત', રૂસ્તમી ગંજબાજી' જેવાં કુલ પચાસેક પુસ્તકો આપ્યાં છે.
' રાંટો.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૨૯
For Personal & Private Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
ઇરાની સુના કાવશાહ ઈસમાઈલી નસીરુદ્દીન પીરમહમદ
ઇરાની સુના કાવશાહ: પ્રણયપ્રધાન નવલકથા “દિલાવર દિલ’ (૧૯૫૨) તેમ જ કુટુંબજીવનના સંઘર્ષને આલેખતી સામાજિક કૃતિ “બાપના શાપ કે ખુદાના ખેફ' (૧૯૫૪) ના કર્તા.
મુદ્દાઓનું નિરૂપણ કરત કરસનદાસ મૂળજીને પ્રવાસગ્રંથ. પ્રવાસની અગત્યથી આરંભી આગબાટ-પ્રવાસ, લંડન શહેરને પરિવેશ તથા ઈલૅન્ડનાં પ્રખ્યાત રથળાનાં સુરત અને ઝીણવટભય વર્ણન આપવા સાથે લેખકે શિલ્પ-સ્થાપત્ય, હુન્નર-ઉદ્યોગા, મ્યુઝિયમ અને મનોરંજનનાં માધ્યમો વિશે તેમ જ પ્રજાનાં તત્કાલીન આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક સંચલને અંગેનાં પોતાનાં નિરીક્ષણા આપી ગ્રંથને રોચક બનાવ્યો છે. ઈંગ્લૅન્ડનાં વિખ્યાત સ્થળનાં રંગીન ચિત્ર આ ગ્રંથનું એક વિશેષ આકર્ષણ છે. લેખકની સાહિત્યસર્જન-પ્રવૃત્તિના સુફળ તરીકે તેમ જ ગુજરાતી પ્રવાસસાહિત્યની વિશિષ્ટ કૃતિ રૂપે મરાઠીમાં અનુવાદિત આ ગ્રંથનું આગવું મૂલ્ય છે.
બા.મ.
ઈશ્વર પેટલીકર : જુઓ, પટેલ ઈશ્વરભાઈ મોતીભાઈ. ઈશ્વરચરણદાસજી : ચરિત્રલેખક. સ્વામીનારાયણ સંત-પરંપરામાં થઈ ગયેલા રાંત ગુણાતીતાનંદ સ્વામીના ભકતજીવનન આલેખતા ચરિત્રપ્રધાન ગ્રંથો ‘શ્રી ગુણાતીતાનંદ સ્વામી (૧૯૬૨) તેમ જ “અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી' (૧૯૭૯) એમણે આપ્યા છે. “વચનામૃત' (૧૯૨૫) તેમ જ “અબજી બાપાશ્રીની વાર્તા ૧-૨’ એમના સંપાદિત ગ્રંથો છે.
ઇરાની સેહરાબ શહેરમાર, મશરેક' (૧૮૮૭, ૧૯૨૩): 'દુન્યાઈ ચક્કર યાને ચડતી પડતી' (૧૯૦૪), ‘પરસતાન ચક્રમ’ (૧૯૧૫), બેતાબ ખલકત યાને બેચેન દુનિયા' (૧૯૧૫), ‘ઘેલા ઘાંચીનું કુટુંબ' (૧૯૧૬), હમશીર કે શમશીર' (૧૯૧૭), ‘તલવારની ધાર' (૧૯૧૮), “અક્કલમન્ટ બેવકૂફ' (૧૯૧૮), ‘તકદીરની તકલીફ (૧૯૧૮), ‘હિન્દુસ્તાનની ખૂબસુરત પાદશાહ (૧૯૧૯), ‘બેગમાં અને શયલાકુમારી' (૧૯૧૯), ‘તકલાદી તાજ' (૧૯૧૯), ‘અક્કલને ખજાન' (૧૯૨૦), 'લૂટારુ મુબારક’ (૧૯૨૩) વગેરે નવલકથાઓના કર્તા.
ચંટો. ઇર્શાદગઢ: ચિનુ મોદીને, ગઝલ અને દશ તસ્બીઓ સમાવત કાવ્યસંગ્રહ. ‘તી' “ક્ષણિકા' પછીને કવિને બીજો પ્રયોગ છે. આ બંને દ્વારા ગઝલના સ્વરૂપને એકત્વ આપવાનો પ્રયત્ન થયો છે. ક્ષણિકા'માં પહેલા શેરના કાફિયા રદીફને છેલ્લા શેરમાં પુનરાવર્તિત કરવામાં આવે છે, ત્યારે ‘સી’માં મલા અને મકતાને લગભગ એકાકાર કરી તખલ્લુસને દોહરાવી પ્રારંભના અને અંતના છેડાને એક કરવાથી રચનાનું વર્તુળ પૂરું થાય છે. ‘પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી' એ જાણીતી તબી અહીં છે; તો ગઝલોમાં અંગત વેદના ભાષા-સંવેદનનું પ્રેરક બળ બની છે.
- ચં.ટા. ઇલહિસબ: ‘પ્રેમ-સુંદરની વાર્તા' (૧૯૦૪) ના કર્તા.
કૌ.બ. ઇલાકાવ્યો અને બીજાં કેટલાંક (૧૯૩૩): ચન્દ્રવદન ચીમનલાલ મહેતાનો કાવ્યસંગ્રહ. આ કાવ્યોમાં ભાઈ-બહેનના પારસ્પરિક, નિર્વ્યાજ પ્રેમ અને શ્રદ્ધાના ભાવોને આદ્રતાથી આલેખતાં
મૃતિચિત્રામાં કિશોરવયની મુગ્ધતા, સ્વપ્નશીલતા અને સરળતાનું દર્શન થાય છે. દલપતશૈલીની શબ્દાળુતાના અનુભવ સાથે કથનની પ્રવાહિતા, કલાસૂઝ અને કલ્પનાની લીલા રચનાને આસ્વાદ્ય બનાવે છે. કેટલાંક તળપદાં નાનાં પ્રકૃતિચિત્રો અને વાસ્તવિક પ્રસંગવર્ણન કાવ્યગત ભાવને તાદૃશ બનાવે છે. ગુજરાત, ગાંધીજી, નર્મદા અને સ્વદેશપ્રેમ જેવા વિષયો પરની રચનાઓ પણ અહીં સંગ્રહાયેલી છે.
નિ.વા. ઈવા ડેવ: જુઓ, દવે પ્રફુલ્લ નંદશંકર. ઇશાક સુલેમાન: ‘લયલા મજનૂ' (૧૮૭૯)ના કર્તા.
ઈશ્વરલાલ જસરાજ : ચરિત્રલેખક. વિ. સં. ૧૮૬૮ માં રાજ
સ્થાનના મારવાડમાં જન્મેલા અને પિતાના ચમત્કારપૂર્ણ જીવનને લઈને તે પ્રદેશમાં ભગવાનના અવતારરૂપ મનાયેલા રામદેવજીનું સરળ અને લોકભોગ્ય શૈલીમાં આ લેખકે લખેલું
જીવનચરિત્ર ‘શ્રી રામદેવજી નકળંગ ચરિત્ર' (૧૯૩૬) મુખ્યત્વે રામદેવજીના પરમભકત હરજી ભાટીનાં ભકતને તેમ જ પ્રચલિત દંતકથાઓ પર આધારિત છે.
કૌ.બ.
ઈશ્વરલાલ ભાઈબાભાઈ: સામાજિક ત્રિઅંકી નાટક ‘હમતકુમારી નાટક' (ગિરધરલાલ કાલભાઈ પંડ્યા સાથે, ૧૯૧૩) ના કર્તા.
ક.ઘ. ઈશ્વરલાલ વસંતલાલ કાંતિલાલ : જીવનવિષયક સુવિચારો
સ્વરૂપનું ચિંતનાત્મક ગદ્ય રજૂ કરતાં પુસ્તકો ‘જીવન જીવવા જેવું છે' (૧૯૬૦) અને ‘જીવનવૈભવ' (૧૯૬૯) ના કર્તા.
ઈસમાઈલ મહંમદ : રહસ્યકથા ‘સફરી બીબી અથવા ભેદી સુંદરીનાં ભદી કાવતરાં' (૧૯૧૬) ના કર્તા.
ક..
ઈસમાઈલી નસીરુદ્દીન પીરમહંમદ, ‘નસીર ઈસ્માઈલી', ‘ઝબીન' (૧૨-૮-૧૯૪૬): નવલકથાકાર, વાર્તાકાર. જન્મ હિંમતનગરમાં. વતન ધોળકા. ૧૯૬૨ માં મૅટ્રિક, ૧૯૬૭માં બી.કોમ, ૧૯૬૯માં એમ.કોમ., ૧૯૭૩માં એલએલ.બી. સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયામાં ઑફિસર.
ઈંગ્લેન્ડમાં પ્રવાસ (૧૮૬૬): ૧૮૬૩ માં વ્યવસાય અંગે કરેલી, ઈંગ્લૅન્ડયાત્રાનું બાર પ્રકરણ અને પ્રત્યેક પ્રકરણમાં બાર-બાર
૩૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education Intematonal
For Personal & Private Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
ઈસા આહમદ કાજી– ઉદેશી ચાંપશી વિઠ્ઠલદાસ
પરંપરા અને પ્રયોગયુકત વાર્તાસંગ્રહ “આમાં કયાંક તમે કાવ્યોનો સમાવેશ છે. અહીં ગાંધીજીના પ્રભાવને કારણે છ' (૧૯૭૬), વાગડંબર અને અતિરંજકતા છતાં ઘેરા અસહકાર, સત્યાગ્રહ-આંદોલન, રાષ્ટ્રભાવના, બલિદાન ઇત્યાદિ સંવેદનને રજૂ કરતી નવલકથા “તૂટેલા એક દિવસ' (૧૯૭૮) વિયા અગ્રેસર રહ્યા છે. કવિની શૈલી કયાંક બહાનાલાલની, અને ‘ઝબકાર' (૧૯૭૪) એમણ આપ્યાં છે. ઉપરાંત, પોતાની કયાંક બ. ક. ઠાકોરની અસરવાળી અનુભવાય છે. છેલ્લે છેલ પની ઝુબેદાના મૃત્યુથી લાગેલા કારમાં આઘાતમાંથી જન્મેલી એમાં અરવિંદનું જીવનદર્શન ભળેલું પણ જોઈ શકાય છે. ત્રણ કરણ વાર્તાઓ રામાજની વિવિધ સમસ્યાઓને વાણી એકંદરે એમને અભિગમ સરળ અને પારદર્શક રહ્યો છે. લેતી એમની નવલિકાઓ શાયદ આકાશ રાપ છે' (૧૯૮૨) માં મુખ્યત્વે કવિ રાષ્ટ્રીય ચેતનાના ઉ૬ ગાયક તરીકે અહીં ઊપસ્યા છે. ગ્રંથરથ છે.
મૃ.મા. પા.માં.
ઉત્સુક: જુઓ, શાહ હર્ષવદન છગનલાલ. ઈસા આહમદ કાજી: રહસ્યકથા ‘બે ભેદ ઉર્ફ ભરમભર્યા
ઉદયન : રઘુવીર ચૌધરીની નવલકથા ‘અમૃતા'ને પ્રણયત્રિકોણનું ડિકિટવ' (૧૯૨૧)ના કર્તા.
કૌ.બ્ર.
એક પાત્ર. પ્રેમભગ્ન અસ્તિત્વવાદી ઉદયન હિરોશીમામાંથી યુકેમિયાને દર્દી થઈને આવે છે અને અમૃતાની વિશુદ્ધ
શુશ્રુષાથી નવું તેજ પામે છે.' ઉગારામ (૧૯૨૮, ૧૯૬૮): કવિ. ગોંડલ નજીકના બાંદરા
ચ.ટા. ગામના વતની. દિવસ મહેનત-મજૂરી અને રાત્રે ધર્મપત્ની ઉદવાડિયા અરદેશર શાપુરજી: ‘પરમાત્માને પામ'ના કર્તા. સોનામાં સાથે ભજનમંડળી ચલાવી ઉપદેશ-પ્રવૃત્તિ.
ક.છ. એમના નામ કેટલાંક ભકતને મળે છે.
- ચં..
ઉદાણી મહાસુખલાલ દુર્લભજી (૨૪-૫-૧૯૧૨): કવિ. જન્મ
રાજકોટમાં. ૧૯૩૨ માં મૅટ્રિક. જયંત ઇન્ડસ્ટ્રીઝ સોલ્વન્ટ ઉગ્ર: ગૌતમ મુનિના અપથી અહલ્યા શિલા કેવી રીતે બની
પ્લાન્ટ (વેજિટેબલ ઘી-ઉત્પાદક)માં મેનેજરે. ગઈ અને રામચંદ્રજી વડે તેને કઈ રીતે ઉદ્ધાર થયો તે ઘટનાને
પુષ્પ પચ્ચાસ પાંખડીનું' (૧૯૮૫) ઊર્મિકાવ્યો, દેશભકિતનાં વ્યાવસાયિક રંગભૂમિ માટે નાટઢબે રજૂ કરતી કૃતિ 'પતિત
કાવ્યોનો સંચય છે. પાવન અથવા અહોદ્ધારના .
એ.ટી.
ઉદેશી ચાંપશી વિઠ્ઠલદાસ, ‘ચંદ્રાપીડ (૨૪-૮-૧૮૯૨, ઉજજવલકુમારીબાઈ : જેન સાંપ્રદાયિક પરંપરાની પદ્યશૈલીમાં રચાયેલી આત્મકલ્યાણને લય બનાવતી પદ્ય-પુસ્તિકા 'ઉજજવલ
૨૬-૨-૧૯૭૪) : નવલકથાકાર, વાર્તાકાર, નિબંધલેખક, કવિ,
પત્રકાર. જન્મ ટંકારામાં. વતન ગાંડલ. મૅટિક પછી ગુજરાતી કાવ્યકુસુમો' (૧૯૪૧) નાં કર્તા.
શાળામાં શિક્ષક. ૧૯૨૨ માં “નવચેતન' માસિકને કલકત્તામાં
પ્રારંભ. ૧૯૪૨ના કોમી રમખાણને લીધે ‘નવચતન’ સાથે ઉત્તમચંદ ઉમેદચંદ: રાવસાહેબ રઘુનાથરાવજીને અંજલિ રૂપે
વડોદરા સ્થળાંતર, ૧૯૪૬ માં ફરી કલકત્તા. ૧૯૪૮ માં લખાયેલી પદ્યકૃતિ ‘દિલગીરીનો દેખાવ' (ચમનલાલ નરસિહ
‘નવચેતન' સાથે અમદાવાદમાં સ્થાયી. ૧૯૭૨ માં નવચેતન'ના દાસ સાથે, ૧૮૭૫), મુખ્યત્વે પ્રણય તેમ જ કવચિત્ ધર્મને
સુવર્ણ મહોત્સવ. ટૂંકી માંદગી પછી અમદાવાદમાં અવસાન. નિમિત્ત બનાવી માટે ભાગે ગરબાના રૂપમાં રચેલાં પડ્યો
એમના “કવિતા કલાપ' (૧૯૧૮) માં સરળ અને બાધાત્મક ‘ગુલચમન ગાયન’ (ચમનલાલ નરસિંહદાસ સાથે, બી. આ.
કાવ્યો, તો હૈયું અને શબદ' (૧૯૭૩) માં ઉત્તરકાળ લખાયેલી ૧૮૭૫) તથા અન્ય પદ્યકૃતિ ‘ભગવતી કાવ્ય : ૧' (૧૮૮૭) ના
ગઝલો સંગ્રહિત થઈ છે. જંજીરને કાણકારે' (૧૯૨૭) અને તાતી તલવાર' (૧૯૨૮) વીરરસની, તો “સતી ચિતા' (૧૯૨૪),
‘આશાની ઇમારત' (૧૯૩૧), 'નસીબની બલિહારી' (૧૯૩૪), ઉત્તમરાય ભગવાનદાસ : કાવ્યપુસ્તક ‘સર્બોધ ચિતવનમાળાના
‘ઘેલી ગુણ્યિલ' (૧૯૩૫), માનવહૈયાં' વગેરે એમની સમસ્યાકર્યા.
ક..
પ્રધાન સામાજિક નવલકથાઓ છે. નવલકથા પરથી એ જ
નામ લખેલું નાટક ‘જંજીરને ઝણકારે' (૧૯૩૩) વીરરસનું, ઉત્તરા ને અભિમન્યુ: ઉત્તરાના દુ:સ્વપ્નથી અભિમન્યુની
તો ‘નવી રોશની' (૧૯૪૩) સામાજિક નાટક છે. આ ઉપરાંત, નિયતિનો અણસાર આપનું નરસિંહરાવ દીવેટિયાનું ખંડકાવ્ય.
દેશી નાટક કંપનીઓએ એમનાં લખેલાં ‘સતી ચન્દ્રિકા’, ‘નવા
જમાને', સંસારચક્ર' અને “દિવ્ય પ્રભાત’ નાટકો ભજવેલાં. ઉત્તરાયન (૧૯૫૪): દેશળજી પરમારના કાવ્યસંગ્રહ. એમાં પણ “મૃતિસંવેદન’ (૧૯૫૪) સરળ શૈલીમાં લખાયેલું એમનું ૧૯૨૦ થી ૧૯૫૩ ના સમય દરમિયાન જુદા જુદા છ તબક્કો આત્મચરિત્ર છે. 'જીવનઘડતર' (૧૯૬૮), ‘જીવનમાંગલ્ય” રચાયેલાં ૨૦૫ કાવ્યો ઉપરાંત વ્યકિતવિશેષ પરનાં અર્પણ- (૧૯૭૦) અને ‘જીવનઝંઝા' (૧૯૭૩) એ નિબંધસંગ્રહોમાં
કતાં.
.ટા.
ગુજરાતી સાહિત્યકાશ -૨ :૩૧
For Personal & Private Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
ઉદેશી દેવીદાસ કાનજી – ઉપવાસીના વિચારો
એમણે લખેલા નીન, ચારિત્ર્ય, નિષ્ઠા જેવાં જીવન-વિધાયક પ્રેરકબળાને મહિમા કરતા લધુનિબંધો છે. ‘મધુબિન્દુ’ (૧૯૪૪)માં એમની ભાષાને વાર્તાઓ છે. જીવન અને સાહિત્ય’(૧૯૪૩)માં સંગ્રહના શીર્ષકને અનુસરના એમના લેખા સંગ્રહિત છે.
બા.મ. ઉદ્દેશી દેવીદાસ કાનજી: પદ્યના ઉપયોગથી સંવાદઢબે લખાયેલી કૃતિ સદ્ ગુણી ચની’(૧૮૯૨)ના કર્તા.
કી...
ઉદ્ગાર (૧૯૬૨) નિબન રાવળનો કાવ્યસંગ્રહત કુલ એકવીસ રચનાઓ આપતા આ સંગ્રહમાં કવિના પેાતાના અવાજ વિશિષ્ટ છે. આ રચનાઓ માટે ભાગે પ્રતીકો અને કલ્પનાની આધુનિક છાયા સાથે લયાન્વિત પંકિતઓના પદ્યમાં વિસ્તરે છે. અને કેન્દ્રમાં સંવેદનની સમત્કૃતિ ધરાવે છે. ‘સવાર - ૧’, ‘ઉર્દૂ ગ’, ‘કામ’ જેવી રચનાઓ ધ્યાન ખેંચે છે. ‘મુંબઈ’ને વિકરાળ પંખીની મળેલી રૂપકાત્મકતા રોચક અને વ્યંક છે. હો.
ઉન્નયન (૧૯૪૫): સુન્દરમ્ ના વાર્તાસંગ્રહ. ૧૯૩૯માં ‘ખાલકી અને નાગરિકા' નામે પ્રસિદ્ધ સંગ્રહમાં બીજી પાંચ વાર્તાઓ ઉમેરી નવેસરથી થયેલું આ પ્રકાશન છે. ‘ખાલકી' આ સંગ્રહની જ નહીં, ગુજરાતી વાર્તાસાહિત્યની ઉત્તમ વાર્તાઓમાંની એક છે. બીવરને પહેલી ગ્રામીણ યુવતી બાકીની સમાગમ ક્ષણ સુધી પહોંચતી આ વાર્તાની વાસ્તવલક્ષી તાજગી અને એનું કલાત્મક પરિણામ અપૂર્વ છે. ‘નાગરિકા’માં પુસ્તકડ પતિની સાથે સમાગમ ઇચ્છતી અને જુદી રીતે ફંટાઈ જતી નાગરી નાનું આલેખન છે તેટલી વાર્તાઓમાં મિત્ર નિરૂપણ અને શિથિલ સંવિધાન હોવા છતાં ‘નાસિંહ’કે પ્રસાદની ખેંચની' જેવી વાતો ધ્યાનાર્ય બનેલી છે.
શ
ઉન્મીલન (૧૯૩૪): અનંતય રાવળના વિવેચનસંગ્રનાનામારા વીરા વિવેચનલેખાના આ સંગ્રહમાં "કાપીને ગદ્યસાહિત્ય, ધર્માંતર અને કાન્તની કવિતા', 'પંડિતયુગના મહારથી’તથા ‘કવિશ્રીની તિતર રચનાઓ' એ અભ્યાસલેખા છે. એમાં કાપીના સમગ્ર વાહનની સમગ્રદી તપાસ કરતા પહેલા અભ્યાસલેખ સૌથી વિશેષ ધ્યાનપાત્ર છે. 'રમણભાઈની સાહિત્યધના, નંદશંકરની અર્થયાત્રા' તથા સાહિત્ય ક્ષેત્રનું ભવ' એ આકાશવાણી પર પાયેલા વાાિપ છે. સંગ્રહમાં, રાક રૂપે લખાયેલા લેખોની સંખ્યા વિશેષ છે. વસ્તુ તરફ જાવાનો સૌજન્યપૂર્ણ અભિગમ જાને પોતાને ઇષ્ટ વાત અસંદિગ્ધ રીતે કટુ બન્યા વગર કહેવાની તસ્યના આ વિવેચનલેખાની લાક્ષણિકતા છે,
૮.ગા.
ઉપક્રમ (૧૯૯૭) ત્યંત કોઠારીને લાંબા અભ્યાસપુત લેખાનો સં. સિક્કાંતચર્ચા, અર્વાચીન-મધ્યકાલીન કૃતિઓ, સાહિત્ય
૩૨ : ગુજરાતી સાહિત્યકોશ - ૨
પ્રકાર-એમ વિવિધ ક્ષેત્ર અંગેનાં તર્કપુષ્ટ તારણા અહીં સચવાયાં છે. 'કળા એટલે શું, 'નાટકમાં રસ અને ક્રિયા', 'જીવનનો વૈભવમાં કળાનો મહેલ હા બેખાની ચિર્ચામાં
પ્રાયાના સમન્વય છે; તો મેઘાણી, કાન્ત કે પ્રેમાનંદ વિશેનાં લખાણમાં તટસ્થ મુલવણીને પ્રયાસ છે. ગુજરાતી નવલકથા અને મારી પરના એમના ખારક તેમ જ સ્થૂલિભદ્ર વિષયક ત્રણ ફાગુકાવ્યો પરના એમના તુલનાત્મક નિષ્કર્ષ ધ્યાન ખેંચે છે.
મોટા.
ઉપરવાસ-સહવાસ——અંતરવાસ (૧૯૭૫): ત્રણ ભાગમાં વિસ્તરતી પોતાની આ બૃહદ કથાને રઘુવીર ચૌધરીએ વર્તનની આત્મકથા' તરીકે ઓળખાવી છે. વાનમ પછીના ગાળામાં જે રીતે નવાં રાજકીય, સામાજિક અને આર્થિક પરિબળો આપણે ત્યાં ગતિશીલ થયાં અને તેના પરિણામે વતનના લોકજીવનમાં જે બાહ્ય અને ડાંગરિક પરિવર્તન રખાયું તેનો આ દસ્તાવેજી કા છે. ૧૯૪૭થી ૧૯૭૨ સુધીના સમયગાળા લઈ તેમાં ચૂંટણીમાનું રાજકારણ, મહાગુજરાતની ચળવળ અને ગુજરાત રાજ્યની સ્થાપના, સેવાદળ, સહકારી પ્રવૃત્તિ જેવી અનેક ઘટનાઓ લેખકે અહીં રજૂ કરી છે; પણ એક સર્જક લેખે રઘુવીરના મુખ્ય રસ તે, આ બધાં નવીન પરિબળોએ માનવ
ચારિત્ર્ય પર તેમ જ માનવી-માનવી વચ્ચેના વ્યવહારો અને સંબંધો પર કે રીનની કરી પાડી છે તેનું સંખ્યાબળું આલેખન કરવામાં છે. પિયુ ભગત, કરસન મુખી, મગા મનાર, હોળીચા વગેરેનું આયમની પૈડી; નરસંગ, ભીમા, લાલા, ઢડા, કંકુ, વાલી વગેરેની વચલી પેઢી; અને દેવુ, લવજી, હતી, રમણ, હિમની વગેરેની તરણ પેઢી – એમ ત્રણ પેઢીની કથા એમણે સહેતુક રજૂ કરી છે. નરસંગ, દેવુ, રમણ અને લવજી જેવાં અગ્રણી પાત્રાનાં મનામંથનામાં કે તેમની મથામણામાં વિઘટિત થતા સમાજીવનનું માર્મિક ચિત્ર જોવા મળે છે, વળી, જૂની માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓને લઈને જીવન ગુજારતાં જૂની પેઢીનાં પાત્રા સામે નવા વિચારો, નવી લાગણીઓ અને નવી સભાનતા ધરાવતાં તપાત્ર આ ફ્લામાં આગવા પરિપ્રેક્ષ્ય રચી આપે છે. સર્જક પાસે વતનના લોકજીવનનો વિશાળ અનુભવ હોવાથી ભિન્ન-ભિન્ન પ્રકૃતિવાળાં પત્રનું ભાતીગળ વિષ્ણુ એ ઊભું કરી શકવા છે; અલબત્ત, કેવળ દસ્તાવેજી દૃષ્ટિએ સ્થાન પામેલી અનેક વિગતો જિવાતા જીવનને અહીં સપાટીએ જ સ્પર્શે છે, તેમ જ કથામાં સ્થાન પામેલાં મુખ્ય-ગૌણ સર્વ વૃત્તાંતોનું સંકલન પણ શનિલ ડી જવા પામ્યું છે, એ તેની ચાક્કસ મર્યાદાઓ છે. અલબત્ત, સમયના પ્રભાવને સભાનપણે ઝીલવા મથતી આ સમાજથા એકંદરે પ્રભાવક છે.
પ્ર.પ.
ઉપવાસી: જુઓ, ગાંધી ભોગીલાલ ચુનીલાલ, ઉપવાસીના વિચારો : નટવરલાલ પ્ર. બૂચને હાસ્યનિબંધ, અન્ય પડામાં પણ ખાદ્યપદાર્ધના પ્રક્ષેપો કરનું ઉપવાસનુંમાનસ
For Personal & Private Use Only
www.jainlibrary.org
Page #52
--------------------------------------------------------------------------
________________
નર
ના ઉપહાર–ઉપાધ્યાય પ્રાણશંકર ભવાનીશંકર
એમાં નિરૂપાયું છે.
રાંટો. ઉપહાર : બળવંતરાય ક. ઠાકોરને સંબોધીને લખાયેલું, કાનના કાવ્યસંગ્રહ 'પૂર્વાલાપ'નું 1. પણ સૌનેટ કાન્તની પ્રકૃતિ અને પ્રેમવિષયક રમણીય રાંદધતાની રામુદ્ધિ પ્રગટ કરે છે.
નવલકથા જ્યોતિર્ધર” (૧૯૮૪), વાર્તાસંગ્રહ ‘પાણીદાર મતી’ (૧૯૮૪) અને નાટક ‘મને માફ કરો' (૧૯૮૦) એમનાં પુસ્તકા છે.
પં.૮.
ઉપાધ્યાય ગણપતિશંકર ભાલચંદ્ર, ‘પાપી ગણ’: ભજન પ્રકારની ૧૩૫ રચનાઓને સંગ્રહ ‘પદ્ધ-પુકાર' (૧૯૫૮) ના કર્તા.
ઉપાધ્યાય ગેવિન્દ: રંગ અવધૂત મહારાજ વિષયક પ્રશસ્તિપ્રધાન રચનાઓની પુસ્તિકા “અવધૂત સ્મરણ' (૧૯૪૭) ના કર્તા,
કૌ.. ઉપાધ્યાય વિદરામ જેરામ: ભગવાન સ્વામીનારાયણની સ્તુતિ રૂપ લખાયેલી કૃતિ ‘શ્રીજી મહારાજના લોકો તથા ગરબા” (૧૮૯૬) ના કતાં.
ઉપાધ્યાય ગૌરીશંકર ત્રિભવન : પદ્યકૃતિઓ “નીલા, પ્રમીલા અને ઔરંગઝેબ નાટકનાં ગાયને' (૧૯૬૭), 'દારા અને ઔરંગઝેબ નાટકનાં ગાયને' (૧૯૬૧), મૃગલોચની નાટકનાં ગાયને' (૧૯૧૧), ‘સ્વામી રામાનંદ નાટકનાં ગાયન (બી. આઇ. ૧૯૧૧), ‘વીર કેરારી નાટકનાં ગાયનો' (ત્રી. આ. ૧૯૨૯), તેમ જ નવલકથા ‘અલ્લાઉદ્દીન ખૂનીને રાજરંગ અથવા મંડલગઢની મેહિની'ના કર્તા.
ઉપાધ્યાય અમૃત મનસુખલાલ (૧૦-૩-૧૯૩૫): જન્મસ્થળ
નાનાવાડા (જિ. સાબરકાંદા), મુંબઈ યુનિવરિટીમાંથી ૧૯૬૦માં મુખ્ય વિષય સંસ્કૃત અને ગૌણ રતરે પ્રાચીન ભારતીય સંસ્કૃતિના વિષય સાથે બી.એ., ત્યાંથી જ ૧૯૬૭ માં સંસ્કૃતગુજરાતી વિષયો સાથે એમ.એ. ગુજરાત યુનિવર્સિટીમાંથી “હમચન્દ્રાચાર્કકૃત 'કાવ્યાનુશાસનમ્'નું આલોચનાત્મક અધ્યયન” એ વિષયમાં પીએચ.ડી. ૧૯૬૨થી ૧૯૬૭ સુધી મુંબઈની ન્યૂ
' ઈરા હાઈસ્કૂલમાં શિક્ષણકાર્ય. ૧૯૬૮ થી ૧૯૮૦ સુધી ભવન કોલેજ, મુંબઈમાં સંસ્કૃતના વિષયમાં અધ્યાપન. હાલ, ૧૯૮૩ થી મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમીમાં પ્રાધ્યાપક.
‘પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ' (૧૯૭૬), ‘ઉપનયન સંસ્કાર” (૧૯૮૬) સંક્ષિપ્ત અધ્યયન “વાયુપુરાણ' (૧૯૮૧), ‘ગુજરાતી સાહિત્યને ઇતિહાસ’ (ચતુરભાઈ પટેલ સાથે, ૧૯૮૭) તેમ જ મહાનિબંધ નિમિત્તે થયેલ સંશાધન-કાર્ય ‘ધ કાવ્યાનુશાસન ઓફ :ચાર્ય હેમચન્દ્રાચાર્ય' (અંગ્રેજીમાં, ૧૯૮૭) એમના અભ્યાસ-ગ્રંથ છે. ‘મહાન શિક્ષિકાઓ' (૧૯૮૬) એમનું અનૂદિત પુસ્તક છે. ઉપરાંત, મહાકવિ કાલિદાસકૃત 'વિક્રમોર્વશીય’ તેમ જ ભાસકૃત ‘સ્વપ્નવાસવદત્તા નાટકોના ગુજરાતી અનુવાદ એમણે આપ્યા છે.
કૌ.બ્ર. ઉપાધ્યાય અમૃતલાલ ભાઈશંકર, ‘અમરીશ’: વૈષ્ણવ સંપ્રદાયને કેન્દ્રમાં રાખી લખાયેલી ભવન પ્રકારની પદ્યરચનાઓની પુસ્તિકા ‘ી અમરીશ ભજનાવલી : ૧' (૧૯૧૬)ના કર્તા.
જ કૌ.બ્ર. ઉપાધ્યાય કાશીરામ મગનલાલ: પદ્માવતીના રવયંવરની કથાન પઘમાં નિરૂપની કૃતિ ‘પદ્માવતી સ્વયંવર નાટક' (૧૮૮૫) ના કર્તા.
કૌ.પ્ર. ઉપાધ્યાય કાંતિભાઈ (૬-૧૧-૧૯૧૯): જન્મસ્થળ નાનાવાડા. ૧૯૪ માં બી.એ. વ્યવસાયે પુસ્તકવિજેતા.
સળંગ બાળવાર્તાકૃતિ ‘સુખનાં સ્વપ્ન' (૧૯૫૧), ચરિત્રકૃતિ ‘વીરચંદભાઈ ગાંધીનું જીવનચરિત્ર' (૧૯૬૪) તેમ જ ખલિલ જિબ્રાનની કૃતિઓના અનુવાદો “મંદિરતાર' (૧૯૪૯) અને “વષ્ણુ અને ફીણ' (૧૯૬૬) એમના નામે છે.
કી... ઉપાધ્યાય ગણપતભાઈ રાઘવજીભાઈ, 'ધૂની' (૧૬-૧૦-૧૯૩૬): નવલકથાકાર, વાર્તાકાર, નાલેખક. જન્મ અમરેલી જિલ્લાના ઇંગરોળામાં. વિનીત. આયુર્વેદ વિશારદ. પ્રાથમિક શિક્ષક.
ઉપાધ્યાય જ. મ.: ગાંધીજીની શૈક્ષણિક કારકિર્દીને લખનું પુસ્તક “મહાત્મા ગાંધીજીની શૈક્ષણિક સિદ્ધિઓ'ના કર્તા.
કૌ.વ્ય. ઉપાધ્યાય જન્મશંકર વિશ્વનાથ : 'ભારત ગૌરી' (૧૯૮૫) નવલકથાના કર્તા.
ક.. ઉપાધ્યાય ઠાકોરરામ વલ્લભરામ: પદ્યકૃતિ ‘આજ નકુમાર શૂરા અભિમન્યુ નાટકનાં ગાયન' (૧૮૮૯)ના કતાં.
કૌ.. ઉપાધ્યાય નારણજી લક્રમીરામ : પદ્યમાં લખાયેલી ચરિત્રકૃતિ ‘ઝી
શારદામદના કરી. શંકરાચાર્ય મહારાજનું વૃત્તાંત' (૧૮૮૬) ના કતાં.
ક.. ઉપાધ્યાય પ્રતાપરાય ઇરછાશંકર (૨૧-૯-૧૯૨૧) : વાર્તાસંગ્રહ ‘સુવર્ણફૂલ' (૧૯૫૬), નવલકથા “અંતર્યાન' (૧૯૫૭) તેમ જ અન્ય કૃતિ ‘સાક્ષાત્કાર' (૧૯૫૨) ના કતાં.
કી.. ઉપાધ્યાય પ્રાણશંકર ભવાનીશંકર : શ્રીમદ્ભગવદ્ગીતાનાં સારભૂત તત્ત્વોને પદ્યમાં ઉતારવાના પ્રયત્નમાં લખેલી પદ્યરચનાઓની પુસ્તિકા ‘ગીતાભજનો' (૧૯૪૩) ના કર્તા.
ક..
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૩
For Personal & Private Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાય ફુલશંકર લાલભાઈ – ઉપાધ્યાય હરિલાલ જાદવજી
ઉપાધ્યાય ફુલશંકર લાલભાઈ : પદ્યકૃતિ “વિદ્યાવિલાસી રસુબોધ- મિત્ર વિલાસ'ના કર્તા.
કૌ.. ઉપાધ્યાય બાપુજી દયાશંકર : પદ્યકૃતિ “નર્મદાજીને. ગરબે'ન: કતાં.
ઉપાધ્યાય ભાઈલાલ જમનાશંકર: નવલકથા '
દણ અથવા સુશીલા-લીલ: : ૧' (૧૯૧૩)ના કર્તા.
કૌ.પ્ર. ઉપાધ્યાય ભૂપેન્દ્ર: રમૂજપ્રધાન હળવી શૈલીના લેખસંગ્રહા ‘ત્રિકોણનો ચોથો ખૂણો' (મદનકુમાર મજમુદાર સાથે, ૧૯૭૩), ‘ત્રિકોણનો પાંચમ ખૂણો' (મદનકુમાર મજમુદાર અને ઉષાબહેન મજમુદાર સાથે, ૧૯૮૩), મૂળે ઘેરી બરજસની કૃતિને અનુવાદ ‘સાથી સંગી વિનાના' (૧૯૫૬) તેમ જ અનૂદિત ચરિત્રાનો સંગ્રહ “અર્વાચીન ભારતના શિલ્પીઓ' (૧૯૭૧) ના કર્તા.
ક.. ઉપાધ્યાય મણિલાલ વલ્લભદાસ : પ્રાર્થના, સ્તુતિ, ભજન, આરતી
જેવાં સ્વરૂપમાં કરેલી પદ્યરચનાઓની પુસ્તિકા ‘મણિવલ્લભ ભજનમલિકા' (૧૯૬૮) ના કર્તા.
ઉપાધ્યાય મણિલાલ સુખરામ: હિન્દુ ધર્મગ્રંથ શ્રીમદ્ ભાગવતની કથાના સારને ગદ્ય-પદ્ય મિશ્રા ઢબે સંક્ષેપમાં રજૂ કરતી કૃતિ ‘ભાગવત-સાર' (૧૯૬૦) ના કર્તા.
ઉપાધ્યાય રવિ: પ્રકીર્ણ કાવ્યો. રાંગ્રહ ‘ઉરના સૂર' (૧૯૬૧)ના કર્તા.
નિ.વી. ઉપાધ્યાય રામચંદ્ર એમ.: સુબોધ અને રસિક શૈલીમાં લખાયેલી સામાજિક નવલકથા 'નિર્દોષનાં રુદન' (૧૯૩૫) ના કર્તા.
નિ.વે. ઉપાધ્યાય વામનભાઈ પી. (૩૦-૧-૧૯૨૨, ૧૦૭-૧૯૭૭) : કવિ. જન્મ ભાવનગરમાં. માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. વ્યવસાય આયુર્વેદ તબીબ. એમની પાસેથી કાવ્યસંગ્રહ “વામન કવન' (૧૯૭૭) મળ્યો છે.
નિ.વે. ઉપાધ્યાય વાસુદેવ નાથાલાલ (૧૮-૨-૧૯૪૩) : નવલકથાકાર. બી.એ., બી.એડ. કંકાવટી (તા. ધ્રાંગધ્રા) ની શાળામાં આચાર્ય.
એમણે “મંગલ સૂત્ર' (૧૯૭૬), 'તૂટથી બંધ - વહ્યાં પૂર', ‘સંજાગ’, ‘પૂરતી ઝંખના' વગેરે નવલકથાઓ આપી છે.
| નિ.વા. ઉપાધ્યાય વિવેકવિજય (૧૯૮૭): ચોવીસ તીર્થકરોનાં સ્તવન', ગહૂલીઓ, ગરબાઓ તથા મહાવીર સ્વામીનું પારા) વગેરે કૃતિઓના સંગ્રહ ‘અભિનવ રતવન ગલીસંગ્રહ' (૧૯૩૯)ના કર્તા.
નિ.વા. ઉપાધ્યાય શંકરલાલ જી, ‘શિશુ': સ્વામી શ્રી. ચિન્મયાનંદજીના પદ્યમાં લખાયેલા જીવનવૃત્તાંત ‘ઋણમુકિત' (૧૯૪૬) ના કર્તા.
નિ.વા. ઉપાધ્યાય સિદ્ધિમુનિ : સ બાધક પદ્યકૃતિઓ અને મહાન ભકતાના જીવનની પ્રસંગકથાઓના સંચયરૂપ પુસ્તક “સદાચાર અને સુખ' (૧૯૪૬) ની કતાં.
નિ.વા. ઉપાધ્યાય સુરેન્દ્ર ધીરજલાલ, ‘સરલ' (૨૪-૮-૧૯૪૫) : નવલકથાકાર. જન્મ સુરતમાં. ૧૯૬૭માં રસાયણશાસ્ત્રના વિષય સાથે બી.એસસી. સુરતની ધ સુરત પીપલ્સ કો-ઓ. બેન્કમાં સબઑફિસર.
એમની નવલકથા કરાય રંગલા' (૧૯૭૨) માં મુંબઈની ઝૂંપડપટ્ટીમાં વસતા શાપિત-પીડિત સમાજનું આલેખન પ્રધાનતથા વાસ્તવિક રતર થયું છે. લઘુનવલ ‘અંગભંગ' (૧૯૭૪) માં
અપંગ કથાનાયકને થતો વ્યર્થતા ને છિન્નભિન્નતાને અનુભવ મુખ્યત્વે આલેખ્ય વિષય છે. કારુણ્યપ્રધાન, સત્યઘટનાત્મક નવલકથા ‘મસ્તીમાં ડૂબેલી ઘટના' (૧૯૮૧) કથાપ્રવાહને કારણ વાચનક્ષમ બને છે. દંપતી વચ્ચે જન્મેલા આંતરવિગ્રહની કથા ‘ટ સુપર્ણા' (૧૯૭૬) અને મુજ મલકમાં હું ખાવાયા' એમની અન્ય ગદ્યકૃતિઓ છે.
ક.. ઉપાધ્યાય હરિલાલ જાદવજી (૨૨-૧-૧૯૧૬): નવલકથાકાર, જન્મ મેસાળ મેટા ખીજડિયા (જિ. અમરેલી)માં. પ્રાથમિક
ક..
ઉપાધ્યાય મનુભાઈ ડી.: કવચિત્ દશભકિતને વિષય બનાવતી તેમ જ મંગલ ગીતો, પ્રાર્થના અને ગરબા સ્વરૂપમાં રચાયેલી કિશારભાગ્ય પદ્યરચનાઓના સંગ્રહ “સબરસ-ગીતસંગ્રહ (૧૯૬૩) ના કર્તા.
ક.છ. ઉપાધ્યાય મતીરામ દલપતરામ : “સતી ચિતામણી સ્વયંવર આખ્યાન' (૧૮૯૯) ના કર્તા.
નિ.. ઉપાધ્યાય મેહનલાલ અમથાભાઈ: ચતુરંકી નાટક 'જગદેકચવિશાલાક્ષી' (અન્ય સાથે, ૧૮૯૪)ના કતાં.
ઉપાધ્યાય યશવંત હરિ: ‘પ્રણયત્રિપૂટી યાને ભાગ્યરેખા’ નવલકથાના કર્તા.
નિ.વ. ઉપાધ્યાય રણધીર : શ્રીઅરવિદ વિશેનું ચરિત્રાત્મક પુસ્તક 'પ્રગટયા
અંતર્યામી’ અને ‘સમગ્ર જીવન યોગ છે તથા સત્ અસત્ ના સંઘર્ષોની મહાકથાના નાયક અર્જુનનું ચરિત્રાલેખન કરતું પુસ્તક ‘યુદસ્વ' (૧૯૮૮) ના કર્તા.
નિ.વા.
૩૪: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
શિક્ષણ પડધરીમાં ૧૯૨૩થી ૧૯૩૧, એ પછી ૧૯૩૪ સુધી જામનગરની સંસ્કૃત પાઠશાળામાં પાણિનીય કૌમુદીના અભ્યાસ, ૧૯૩૬ થી ૧૯૪૨ દરમિયાન ચારણ કવિ-વાર્તાકારે ને! સંપર્ક ૧૯૪૪ થી ૧૯૫૯ સુધી મુંબઈમાં ખાનગી પેઢીમાં નોકરી, ત્યારબાદ નવલકથા લેખન,
વાચકવર્ગને પ્રસંગ-પ્રવાહમાં જકડી રાખનારી પડતા ગઢના પડછાયા - ૧-૨’(૧૯૬૨), ‘રુધિરનું રતિલક’(૧૯૬૩), ‘નારી હતી એક નમણી’ (૧૯૭૧), ‘મેવાડને કેસરી’ (૧૯૭૬), શૌર્ય પ્રતાપી અનુવંશ' (૧૯૭૮) જેવી વીસેક ઐતિહાસિક નવલકથાઓ તેમ જ ગૌરી(૧૯૫૩) પ્રીતે પરોવાયાં’ (૧૯૬૧), ‘નથી સૂકાયાં નીર’ (૧૯૬૪), ‘કુન્દન ચડયું કાંટ’(૧૯૬૭), ‘કુંવારી માતા’(૧૯૭૭), ‘મંગળફેરા’(૧૯૮૩) જેવી પાંત્રીસેક સામ:જિક નવલકથાઓ એમણે લખી છે. આ ઉપરાંત એમણે બાળવાર્તાસંગ્રહ ‘પુષ્પમંગલ’(૧૯૫૧) તથા ‘સૌરાષ્ટ્રની ગાથા ૧ ૨'(૧૯૫૭), કારઠી વાતાં' (૧૯૫૬), ‘સૌરાષ્ટ્રની વીરગાથાઓ: ૧૫’(૧૯૭૧) વગેરે લાકસાહિત્યનાં પુસ્તકો પણ લખ્યાં છે.
2.2.5.
ઉપાયન (૧૯૬૧): વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના પષ્ઠિપૂતિ અભિનંદનગ્રંથ. પહેલા ત્રણ ખંડોમાં લેખકનાં વિવેચનાત્મક લખાણોમાંથી પસંદ કરાયેલા લેખા છે; તા ચાથા ખંડમાં લેખકના જીવનકાર્યને મૂલવતા, વિવિધ સાથીઓ દ્વારા લખાયેલા લેખા છે. પહેલો ખંડ 'ભાવનામાં ાિંતચર્ચાના લેખો છે. ોિત્તમ જાતિની કવિતા', 'અનુભાવના', 'સોર્યની ઉપાસના’ વા સખામાં કાળપદાર્થ તરફ જવાનું એમનું કોંગી વલણ પ્રગટ થાય છે. આનંદ આપવા સિવાય સત્યનું દર્શન કરાવવું તેને એ ઉત્તમ કવિતાનું લક્ષણ માને છે, સંસ્કૃત કાવ્યસિદ્ધાંતા પ્રત્યેનું એમનું ચિકિત્સક વલણ ‘રસ, સૌન્દર્ય અને આનંદ’, ‘રસના સિદ્ધાંતમાં સાપેક્ષતા’, ‘સાધારણીકરણ' જેવા લેખામાં દેખાય છે. એમને લાગે છે કે રસિધ્દાંત આધુનિક સાહિત્યને મૂલવવા માટે અપર્યાપ્ત છે; તેથી રસને સ્થાને સૌંદર્ય-રમણીયતાને કાવ્યમૂલ્યાંકનમાં વધુ સ્વીકાર્ય માપદંડ એમણે ગયો છે. વિવેચનના ઉદ્ભવ', 'વિવેચકનો કાર્યપ્રદેશ', ‘વિવેચનની પ્રતિષ્ઠા’ જેવા લેખો વિવેચનપ્રવૃત્તિ વિશેના એમના વિચારો પ્રગટ કરે છે. વિવેચન વિવેચકની વૈયકિતક મુદ્રાથી અંકિત બને છે, એટલે વિવેચન પણ સર્જનાત્મક પ્રવૃત્તિ છે; - એટલી આત્યંતિકતાએ એ ન ગયા હોય, પણ વિવેચન કળાકૃતિના સાક્ષાત્ અનુભવના આનંદથી ધબકતું હાય તેને એ ઇષ્ટ રૂ ગણે છે. બીબ ખંડમાં લેખકનાં વર્વાચીન ચિંતનાત્મક ગદ્ય' પરનાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાને ઉપક્રમે અપાયેલાં પાંચ વ્યાખ્યાનો મુકાયાં છે. નર્મદથી આનંદશંકર સુધી લખાયેલા ગુજરાતી ચિંતનાત્મક ગદ્યમાં વ્યકત થયેલા વિચારોની તેમાં તપાસ છે. ત્રીજા ખંડમાં લેખકની કૌતુકરાગી વિવેચનની વિશેષતાઓથી પ્રભાવિત કૃતિ-સમીક્ષાના લેખા ભલે બહુ સુગ્રથિત ન હોય, તૂટકછૂટક હોય, પરંતુ મર્માળાં
ઉપાયન—ઉમરવાડિયા બભાઈ લાલભાઈ
અને ઊંડી સૂઝ તથા રસજ્ઞતાથી ભરેલાં નિરીક્ષણોવાળા જરૂર છે.
જ',',
ઉપન ભટ્ટાચાર્ય : જુઓ, ભટ્ટ ઉપેન્દ્ર રામશંકર, ઉમતિયા નટવરલાલ અમરતલાલ, 'હું ઉમતિય:'(૧૦ ૯૧૯૨૯): જન્મ વડનગરમાં, ૧૯૫૪ માં અમદાવાદની ટર્સ કોલેજમાંથી અંગ્રેજી અને માનસશાસ્ત્રના વિષયો સાથે બી.એ. તેમ જ ગુજરાત યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને ગુજરાતી વિષયો સાથે એમ.એ. ૧૯૫૮ થી ૧૯૬૨ દરમિયાન સરસ્વતીમાં દર હાઈસ્કુલ, અમદાવાદમાં શિક્ષક. ૧૯૬૭થી અમદાવાદ આટર્સ કોમર્સ સાયન્સ કોલેજ, અમદાવાદમાં અધ્યાપક.
કાવ્યસંગ્રહ ‘ગીતકા’(૧૯૬૨)નાં બત્રીસ ઊભીને માં નારી ત્યના પ્રભાવ કેન્દ્રબાને છે. 'પૂરિણી’(૧૯૭૩) એમનું મૂળે રસિક મહેતા કૃત્ય એ જ નામની નવલકાનું ત્રણ અંકનું નાટચરૂપાંતર છે.
$1.
ઉમર જેતપુરી ો, ગાંડીલ ઉંમર મીન. ઉમરવાડિયા પ્રખંડુભાઈ મકનજી: બાબરાદ્બોધ વાનાં શરૂ (૧૯૨૦)ના કર્તા,
(.)], ઉમરવાડિયા બહુભાઈ લાલભાઈ, ‘કમળ', ‘કિશોરીલાલ વર્મા’, ધીરજલાલ ગજાનનજી માંહેના', 'સુંદર'માં ત્રિપાડી,’‘હમ ત્રાડી' (૧૩-૩-૧૮, ૧૪-૧-૧૯૫૬); નાપા, જન્મ વેડ (જિ. સુરત)માં, પિતાની સરકારી કરીને કારણે, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જુદાં જુદાં ગામામાં. ૧૯૨૦માં મુંબઈથી બી.એ. તે પછી કેટલાક સમય ખાનગી અને સરકારી કરી. ૧૯૨૭માં મુંબઈથી લવરથી ગઈ. વકીલાત શરૂ કરી. ૧૯૨૮ થી ૧૯૩૬ વકીલન નિમિત્તે નવાસ દરમિયાન સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધે. ૧૯૩૬ થી ૧૯૪૯ સુધી અમદાવાદ મિલમાલિક મંડળના પગારદાર મંત્રી તરીકેની કામગીરી, એમાંથી નિવૃત્ત થઈ ફરી વકીલાત. અમદાવાદમાં
અવસાન.
એમણે ૧૯૨૬માં 'સીનાના વિણ ચૌર્ષક નીચે રો૫ની કિંમનોના વિકારરૂપ કાવ્યોના નો રોય પ્રગટ કર્યા છે. જેમાં ક્રિસ બ્રાઉનિંગનાં સોનેટ પરથી સૂચિત રચનાઓ પણ છે. ૧૯૨૧ માં માનવકિતના દુર્વ્યય
તથા સમાજનાં અનિષ્ટોને વિષય કરીને ચાલતા રિડનના સુપ્રસિદ્ધ નાટક “ધિ સ્કૂલ ફોર સ્કેન્ડલ’નું રૂપાંતર ‘સંસાર એક જીવનનટચ' પ્રસિદ્ધ કર્યું. ૧૯૨૦માં વિજયરાય વૈદ્ય સાથે ‘ચેતન નેં ૧૯૨૪ માં જયોના શુકલ સાથે ‘વિનોદ’ માસિક શરૂ કર્યાં હતાં. મુનશીએ પોતાની આસપાસ તેજસ્વી તરુણોનું મં ી ૧૯૨૨-૨૩માં આદિત્ય સંસદની સ્થાપના દર્દીન 'ગુખ્શન' માસિક શરૂ કર્યું નમાં પણ બરભાઈ હિસ્સેદાર બન્યા.
એમના વાતાનું વન’(૧૯૨૪) વાર્તાસંગ્રહમાં ઠીક ઠીક રીતિભેદ-કક્ષાભેદ દર્શાવતી વાર્તારચનાઓ છે અને એક એકાંકી
For Personal & Private Use Only
ગુજરાતી સાહિત્યકોશ - ૨:૩૫
Page #55
--------------------------------------------------------------------------
________________
ઉમરીગર જમશેદજી રૂસ્તમજી- ઊઘડતી દીવાલ
નાટક તથા એક અંગત નિબંધ પણ છે. આ કૃતિઓમાં એમની વિલક્ષણ વિચારરસૃષ્ટિનો પ્રભાવ છે; પરંતુ અને વધારે કલાત્મક ને રાજળ અભિવ્યકિત સાંપડી છે. એમનાં એકાંકી નાટકામાં. ૧૯૨૨ માં લખાયેલા એમના પહેલા ધ્યાન ખેચતા નાટક ‘લામહપાણી' રામાવતા ‘મસ્યગંધા અને ગાંગેય તથા બીજી ચાર નાટકો' (૧૯૨૫) તથા ‘માલાદેવી અને બીજા નાટકો' (૧૯૨૭) નાટધસંગ્રહો પછી એમાણ ‘રવાલિની અને બીજાં નાટકો' એ નામે સંગ્રહ કરવા વિચારેલું, પણ એ થઈ શકયું નહીં અને ૧૯૨૭માં લખાયેલા છેલ્લા નાટક ‘શવાલિની' એમનાં પસંદ કરેલાં નાટકના મરણોત્તર સંગ્રહ ‘બટભાઈનાં નાટકો' (સં. અનંતરાય રાવળ, ૧૯૧૧) માં જ સમાવવાનું થયું. ‘મન્ટયગંધા અને ગાંગય તથા બીજા ચાર નાટકો'માંના 'મહમ્મદ પૈગંબર' નાટકને કારણે એમને મુસ્લિમોના વિરોધ સહન કરવાને આવ્યો અને સરકારી પ્રતિબંધને કારણે સંગ્રહમાંથી એ નાટક રદ કરી ‘મનનાં ભૂત નામ નાટક મૂકવાનું થયું. આધુનિક સમયને અનુરૂપ નવાં મૂલ્યોની દૃષ્ટિએ પૌરાણિક વિષયોને એ સ્પર્શતા અને પોતાનું નવું અર્થઘટન મૂકતા. વિચાર એમનાં નાટકોનું એક બળવાન પારણું બની રહ્યો. દુબહુલતા તથા સમયવિસ્તારને કારણે એકાંકીમાં અપેક્ષિત સઘનતાની દૃષ્ટિએ ઊણી ઊતરતી એમની આ રચનાઓ કેટલીક કચાશે ધરાવે છે, છતાં એ કૃતિઓ એના વિચારોબળ, વિચારને અનુરૂપ નાટવક્ષમ પરિસ્થિતિની સંકલ્પના, ઘાતક ને સજીવ પાત્રાલેખન અને વાછટાયુકત સંવાદોથી પોતાનું આગવું રૂપ ઘડે છે.
૧૯૨૮-૨૯ માં એ થોડા સમય માટે જોખ્ખા શુકલ સાથે ‘સુદર્શન' સાપ્તાહિકના તંત્રી બનેલા. પરંતુ વસ્તુત: આ રામયથી એમની સાહિત્યિક કારકિર્દી સ્થગિત થઈ ગઈ હતી. ૧૯૩૫ માં “રાસ અંજલિ” નામક ગરબાસંગ્રહ તથા ‘શાકુન્તલ'ને પાત્રનામે, પ્રસંગે વગેરેના ફેરફારો વડે અર્વાચીન સમયમાં ઢાળીને તૈયાર કરેલું રસલક્ષી રૂપાંતર 'શકુન્તલા રસદર્શન’ પ્રગટ થાય છે, પણ એ માત્ર ક્ષણિક ઝબકારો નીવડે છે. ૧૯૩૭ માં પ્રકાશિત કીર્તિદાને કમળના પત્ર” ૧૯૨૪-૨૫ માં “માનસી”માં લખાયેલી લેખમાળા છે. મુનશીના ‘ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર’ની સમીક્ષા નિમિત્ત આ ગ્રંથમાં ગુજરાતી સાહિત્યની સિદ્ધિ-સિદ્ધિનું રસાળ અને રમતિયાળ, પત્રરીલીએ કરેલું અરૂઢ અને મર્મગ્રાહી અવલોકન રજૂ થયું છે.
૧૯૨૨ માં “આપણા કેટલાક મહાજન' એ શીર્ષક હેઠળ ‘ગુજરાતમાં પ્રગટ થયેલાં અગ્રગણ્ય ગુજરાતીઓનાં નિજીદૃષ્ટિનાં અને નિખાલસ રેખાચિત્ર, ૧૯૨૬-૨૭ માં સુવર્ણમાલામાં પ્રગટ થયેલી 'મધુસૂદન' નામે અધૂરી નવલકથા તથા પ્રકીર્ણ લખા આદિ એમનું કેટલુંક લેખન ગ્રંથસ્થ થયું નથી.
જ.કા. ઉમરીગર જમશેદજી રૂસ્તમજી: કવિ. એમણ કયાંક પારસી બોલીને મરોડ છતાં શાહનામાની ઢબે બે રચીને નીતિ-ભકિતયુકત કાવ્યસંગ્રહ ‘જમશી વાણી(૧૯૦૪) રરય છે. વળી,
કલાપીના સંવાદને આધારે જેસલ-તોરલના રસંવાદને પદ્યરૂપ આપ્યું છે.
પ.માં. ઉમાકાન્ત : જુઓ, પટેલ ઉમેદ ત્રિભુવન. ઉમિયાબહેન : ‘કવનમુકત ભજનાવલી - ૧'નાં કર્તા.
નિ.. ઉમેદચંદ રવિચંદ: બળાહિત્યના પુનઃ ‘ગુલાબ'ના કર્તા.
.િવા. ઉમેશ કવિ: જુઓ, મહેતા ઉમેશ ગૌરીશંકરે. ઉશનસ્ : જુઓ, પંડયા નટવરલાલ કુબેરદાસ. ઉષા (૧૯૧૮): કવિ ન્હાનાલાલની સર્જકતાનો એક નવો ઉન્મેષ દાખવતી, ગુજરાતની પહેલી ગણાવા પાત્ર લઘુનવલ. પ્રથમ દર્શનથી લગ્ન સુધીનાં, દિલને તડપાવતી જુદી જુદી ભાવરિથતિમાં નાયક “હુંનાં વાનર હૃદયસંવેદનનું ઊમિસભર અને કાવ્યમય ભાષામાં વાચકને સંભળાવાનું રહેલું બયાન એ આ સ્નેહકથા પ્રધાન આકર્ષણ છે. વચમાંના ઘણા તેમ જ છેલ્લા પ્રસંગના આલેખન દ્વારા ઉપસાવાતી રહેલી નાયકની સ્નેહમૂર્તિ ઉષાના ગુણ-વ્યકિતત્વની છબી પણ ઓછી આકર્ષક નથી. કથાની પૃષ્ઠભૂ આપણાં વ્રતો, ઉત્સવો, પર્વો વગેરે સહિતના ગુજરાતના સમાજજીવનની છે. ઉપાનાં લગ્ન એક શ્રીમંત કુટુંબના નબીરા સાથે મા-બાપ વડે જાય એમ ગોઠવીને કર્તા કથામાં વાસ્તવનો રંગ થોડોક લાવ્યા છે, પણ એ લક્ષ્મીપુત્રને પરાગવા ચાહતી પોતાની બેનપણીને માહ્યરામાં બેસાડી દઈ ઉપા માતા પિતાની સંમતિ જીતી લઈ અંતે નાયક સાથે ઇચ્છિત લગ્નથી જોડાય છે. અનેક સ્થળે કાવ્યકટિએ પહોંચતું તાજગીભર્યું, આલંકારિક ગદ્ય આ લદ ગદ્યકથાને કાવ્યાત્મક સાહિત્યકૃતિ બનાવે છે.
અ.રા.
ઉજા ફકીરચંદ મગનલાલ: બાળકાવ્યસંગ્રહ ‘બાલગીતથી (૧૯૮૨) ના કર્તા.
.િવા.
ઊઘડતી દીવાલ (૧૯૭૪): ચંદ્રકાન્ત શેઠનો અછાંદસ રચનાઓનો
સંગ્રહ. વાતચીતની ભાષાના રોજિદા લહકા અને બંગવિનાદ તેમ જ કટાક્ષ વક્રતાના કાકુઓથી જાત સાથે વાત માંડતી આ કવિની આધુનિક ભાવમુદ્રાઓ ઘણીવાર તિર્થક કાવ્યમુદ્રાઓ બની શકી છે. અહીં આત્મવિડંબનાનું વલય સમાજ, સંસ્કૃતિ, ઈથર, ધર્મ અને રાજકારણને ઊંડળમાં લતું લનું અને ભાવવિશ્વ જન્માવે છે. ચાડિયો, મીંડુ, જોકર, કમાન્ડ એંજિન, દલો તરવાડી, ઢોલને ઢ, ભાભો સરહદના સૂબા – આ બધાં ‘ડિયા’નાં વિવિધ સ્વરૂપ છે. આત્મવિડંબના દ્વારા આત્મપરીક્ષણ અને આત્મશોધ નુ અહીં કારગત
૩૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
નીવડો છે. એક ચંડિયાની નમુનેદાર બનાવટ સંગ્રહની ઘાતક રચના છે.
ચં
ઊડણ ચરકલડી: ઉમાશંકર જોશીનું આાંક. નવસ્તુ આ પ્રમાણે છે. શું તફ આકર્ષી કોડભરી ચંદીના વિવાહ ૐનો પિતા સાથે ગોઠવાય છે.
વંદા.
ઊનવાલા જમશેદ માણેકજી : ‘જેની પારસી ગુજરાતીને સંક્ષિપ્ત શબ્દકોશ' (૧૯૫૫)! કર્તા. ૉજી
ઊનવાલા શીરીનબાઈ માં અને ન૪િ૩), ‘હિમાલયના મહાત્મા’(૧૯૪૭), ‘બાગે બુલબુલ અને ગુલિસ્તાન’ (૧૯૪૯), ‘મહેર અને સરીય’ (૧૯૬૯) જેવી નવલકથાઓનાં ફર્યા.
ચા ઊર્ધ્વમૂત્ર (૧૯૬૫): ભઞવીકમા શર્માની ૬૩૦ પૃષ્ઠોમાં વિસ્તરની ‘અશ્વ’, ‘સર્પ’ અને ‘અશ્વત્થ’ નામના ત્રણ ખંડોમાં વહેંચાયેલી આ નવલકથા માણસની મૂલહીનતાને એકાકી સુશિક્ષિત નારી ક્ષમા અને તેના પરિચયમાં આવતાં બાદલ, ડૉ. કુણાલ અને પ્રે!. નિહારનાં પાત્રો દ્વારા ઉપસાવે છે. આ કથાનાં બધાં મુખ્ય પાત્ર સમક્ષ એક જ સમસ્યા છે, પેાતાના સાચા જનકની ભાળ. માતાપિતા અને સાગર ગૅલના પરસ્પર ગૂંચવાયેલા સંબંધોના વાતાવરણમાં જેનું બાળપણ વીત્યું છે ને ામાં ત્રણમાંથી એકે પુરુષના પૂર્ણપણે સ્વીકાર કરી શકતી નથી અને એકલતાના ઓધારે વચ્ચે જીવતી રહે છે. કલ્પનપ્રધાન નશૈલીથી ફ્લેશબેંક પતિએ લખાયેલી આ નવલકથા ધ્યાનાર્હ છે.
વિષય : નો, શાહુ નિબાગ ચુનીલા
દમ.
ઊંઝાવાળા શોખીન : થોડીક પ્રશસ્ય રચનાઓના સંગ્રહ બહુચરાભકિતભાવ’(૧૯૩૨)ના કર્તા,
A..
ઋણાનુબંધ (૧૯૬૩) : બે ખંડોમાં વહેંચાયેલી ઈશ્વર પેટલીકરની સમસ્યામૂલક સામાજિક નવલકા, અશ્લેષાના મુખે પ્રથમ પુરુષ કથન રીતિમાં આખી વાત કહેવાયેલી છે. કુટુંબના સુખ ખાતર પાંત્રીસ વરસ લગી અવિવાહિત રહેલી અશ્લેષા, પતિ સુબંધુ ને પ્રેમી પર્જન સાથે રાજીવન જીવની કાકાનાં સંતાનોની મિત્ર તરીકે એમના સંપર્કમાં આવે છે. સુબંધુ પ્રત્યે એના મનમાં જાગેલી સહાનુભૂતિને સુબંધુની હેન નિહારિકા પ્રેમમાં પલટાવે છે. સુબંધુ કૃત્તિકા સાથે છૂટાછેડા લેવા તૈયાર નથી તો, કૃત્તિકા જેમ બે પુરુષો સાથે
ઊડણ ચરકલડી – એક ઊંદર અને જદુનાથ
જીવન ગાળે છે તેમ એ બે સ્ત્રીઓ સાથે જીવન ગાળે એવા આગ્રહ તે સેવે છે. પણ લેખકે છેવટે સુબંધુ-કૃત્તિકા અને પઅશ્લેષા, એવા મળ મેળવીને આ સમસ્યાના તાડ કાઢવો છે એમાં એમની સાથે કિક દૃષિ વ્યક્ત થાય છે. સીપૂર્ણ સંબંધ
કે બાળાનો પ્રશ્ન સંકળાયેવા હાઇ સમાજ સંમત વિનાના સંબંધલેખકને માન્ય નથી, તેમ તે ચ નિરૂપણમાંથી ફલિત થાય છે. સુબંધુ અને અશ્લેષાનાં કુટુંબીજેના તથા રાંપાકાકીએ આ પ્રશ્ન પરત્વે એક પક્ષ રચ્યો છે, પરંતુ પાયાને માન્ય નથી એનું નિરૂપણ પણ લેખક પૂરેપૂરી તટસ્થતા જાળવીને કરે છે. આથી આના સાહસિક વસ્તુનિરૂપણમાં અભિજાત્યનું વાતાવરણ રચાયું છે.
ધી.મ.
બિરાજ: જો, ત્રવાડી હવન કુંબેરછે.
એ. એન. પી.: નવમા સત્તાઇન સંનાપના તા. એ. એન. બી. ડબ્લ્યુ: મરી, ગઝલ, ગરબી અને બદ ‘ગાયનરૂપી ગુલાંકાવલી નાટક’(૧૮૮૫)ના કર્તા.
...
એ. એ પાંચળ વઝીર અને મૂર્ખ વચ્ચે નાર' (૧૮૮૮)ના કર્તા.
...
એ. ડી. એસ. નવલા ને કે ફન'(૧૪)ના કનાં,
...
આ.ડી. કે. વો, કાતર અરદેશર દાદાભાઈ,
એ. બી. આર. : ‘સ્વચ્છંદી કમળા’ નામની નવલકથાના કર્તા.
...
એક આગિયાને : અગિયાના દૃષ્ટાંત દ્વારા ‘જે પોષતું તે મારતું’ના સંદેશ આપતી કલાપીની જાણીતી કાવ્યરચના.
ચં.ટા.
એક આજ્ઞાંકિત સેવક : શાર્દૂલવિક્રીડિત, હરિગીત, દાહડા, ભુજંગી અને કુંડળિયાબઘ્ધ કૃતિ 'શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિશે'ના કર્તા.
...
એક ઉષ:કાલની સમૃદ્ધિ: શિલોંગના પોતાના નિવાસસ્થાનના આંગણામાં એક ઉષ:કાલની સમૃદ્ધિનું સ્મરણલેખકન ચિંતનાત્મક શ્રેણામાં લઈ જાય છે, એનું યાન આપન તિલાલ મોહનલાલ ત્રિવેદીના નિધ
ગોરા, એક બંદર અને જદુનાથ ૬૪) "મ" ડ્રારા પ્રકાશન લાભશંક્સ કાર અને સુભાષ શાહનું લેખનું ત્રિઅંકી નાટકર બૅસ્ટના ‘વેઇટિંગ ફોર ગોદોને અનુલક્કીને વખાયેલું આ નાટક અસ્તિત્વવાદ અને ઍબ્સર્ડની વિચારધારાઓને તથા એ
ગુજરાતી સાહિત્યકોશ ૨:૩૭
For Personal & Private Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
એક રિફોનિયન રોજયુએટ - એક મુસાફર
બંનેના પ્રયોગપ્રવાહોને ચરે છે. આ અને બ નામના બે અજાણ્યા શખ્સનો સતત સંવાદ ચાલતો હોવા છતાં એમની વીમાં કાઈ દાર નથી. અસ્તિત્વની વેદના, મુખ્ય અને
ની પરિસ્થિતિઓ, જીવનની વિફળતા - આ બધાના અધ્યાસા ઠેર ઠેર પડઘાયા કરે છે.
ચં.ટા.
એક એલ્ફિન્સ્ટોનિયન ગ્રેજયુએટ : નાટક‘દુનિયા દર્પણ’(૧૮૮૫)ના 5.
૨..દ.
એક એલ્ફિન્સ્ટોનિયન વિદ્યાર્થી: ‘શેક્સપિયરનાં નાટકોમાંની વાર્તા -ભાગ ૧-૨'ના કર્તા.
... એક કવિ: મનહર અને તાટક જેવા છંદો અને ગરબા, ગરબી, પ્રભાતિયા જેવા કાવ્યપ્રકારો પ્રયોજતી ‘ગાત્રેશ્વરી સ્તુત્યાવળી’ (૧૯૦૧)ના કાં.
એક કાઠિયાવાડી તો, દરે નબેરામ પ્રાણજીવન, એક ખંભાતી ‘છપ્પનના દુકાળમાં ખંભાત શહેરની હાલત' (1200).
...
એક ગુજરાતી: કર્ણ પા’(૧૮)નાટકનો કર્યાં.
...
એક ગુર્જર જુઓ, દેસાઈ આંબાલાલ સાકરવાળ એક ગૃહસ્થ : જીવનચરિત્ર ‘આનંદીબાઈ જોષી’(૧૮૮૭), ‘સાવિત્રી’ (૧૯૨૭) તથા મનાઈટ્રેન અને તાકિય વચ્ચે લડાઈ (૧૮૮૭) અને ‘મારો લાડકો દીકરો’(૧૮૮૮)ના કર્તા.
...
...
એક ગ્રેજ્યુએટ નિબંધ પણ’(૧૦૩) અને અનુવાદગ્રંથ ‘કાઉન્ટ ઓફ મોન્ટેક્રિસ્ટોના કર્તા,
...
એક ઘા: પંખીની ઉપર પગરો નાખતાં પંખીના ઊટી ગયેલા વિશ્વાસની વેદનાને વાચા આપતું કલાપીનું જાણીતું કાવ્ય. કલાપીની અંગત વેદનાના પુત્ર આ કાવ્યને મળેલા છે.
૩: ગુજરાતી સાહિત્યકાશ - ૨
કાવ્ય.
એક જ દે ચિનગારી : હિરહર ભટ્ટનું મહાનલને પ્રાર્થનું જાણીતું ચં.ટા. એક જુવાન પારસી : કથાત્મક કૃતિ 'જનાનખાનાની બીબીઓ' (૧૮૬૮)ના કર્તા. નિ.વા.
એક ટેલિફોન રૉક સાગરથી વિખૂટું પડેલું પાણી. સગરને ટેલિફોન કરે એવી કલ્પના ડ્રાય સમાન ભાષાકર્મનો પરિચય આપતી ચન્દ્રકાન્ત ટોપીવાળાની કાવ્યકૃતિ.
...
એક થિયોસોફિસ્ટ : ‘નાનકનું જીવનચરિત્ર’(૧૯૧૦)ના કર્તા. એક નવીન જો, ચરી ડાહ્યાભાઈ ધગશ છે, એક નામેરી વૃદ્ધને મળતાં: ૨૬મી જન્મદિને પોતાના જ વૃદસ્વક્ષનો સામનો કરનું મિલન રાવળનું કાવ્ય
એક પારસી સદ્ગુહસ્થ : ‘અમેરિકાની મુસાફરી’(૧૮૬૪)ના કર્તા.
એક પારસી સ્ત્રી : પારસી લઢણ ઝીલતી ગુજરાતી ભાષામાં સ્ત્રીગૃતિ વિષયક બોધ આપતી કૃતિ બદ્ધ પ્રદર્શન ગરબાવી (૧૮૬૯)નાં ફર્યાં.
એક પિતા: જુઓ, પરીખ નહિર દ્રારકાદાસ,
એક પ્રવાસી : 'નાગઢનો મિયા’(૧૮૯૪) પ્રવાસકોના કર્તા.
...
એક બારૈયાનું શબ્દચિત્ર મહાદેવભાઇ દેસાઈના નિધ જેલના એક ગુનેગાર બારૈયાના તળપદા પાત્રને એની ઉકિતઓથી ઉપસાવેલું અહં ચિત્રણ છે. માં કા
રો
એક બ્રાહ્મણ : પ્રાચીન શિવને’(૧૮) ને મૂખનાં નિર્દેશો સા દોરાનો સંગ્રહ “શીના કનાં,
એક ભકત : ‘જગદંબના નવા ગરબા’(૧૯૦૭) તથા ‘ગદંબાના નવા ગરબા’(બ)ન! કાં
...
એક ભૂલા પડેલા રોમેન્ટિક કવિનું દુ:સ્વપ્ન સુરેશ જાની પ્રસિદ્ધ દીર્ઘ કાવ્યરચના. પરકીયા બનેલી નાયિકાના આંતરબાહ્ય વાસ્તવની વેદનારક નાયકકલ્પના કાવ્યના કેન્દ્રમાં છે. ચં.ટા.
એક મહમદીન મુનશી: સીનમાં નથી આવા (૧)ના કર્યા.
એક મીઠું પ્રકરણ : મુંબઈ છોડવાનું થતાં મુંબઈ ભુલાય છે, પણ શાળાના વિદ્યાધીનો તેની મોડી દિતી ગાતી નથી; એવી ભાવમુદ્દાને નિરૂપતા રામના સમણાત્મક નિબંધ ડો.
એક મુલાકાત : સુરેશ જોષીની ટૂંકીવાર્તા. મુખ્ય પાત્ર હસમુખ ત્રિવેદીના ચિત્તમાં રચાતું ભાવજગત અને અંતે વાસ્તવમાંથી હતું એનું પલાયન કુપનશ્રેણીઓની રચનાવી પ્રશ્નલ કર્યું છે ચં.ટો. એક મુસાફર : ગીતિ, કુંડળિયા, છપ્પા, દોહરા અને ગરબીબદ પદ્યકૃતિ ‘ખંભાતની રૈયત ઉપર દુ:ખનો પોકાર’(૧૯૩૯) ના કર્યાં.
For Personal & Private Use Only
2.2.2.
)
Page #58
--------------------------------------------------------------------------
________________
-
એક મુહાજન - એક
એકલવ્ય: રહસ્યકથા “આંખે ઓઢયાં અંધારા' (૧૯૭૬) ના કર્તા.
એક મુહાજરીન : પ્રવાસપુસ્તક ‘પેશાવરથી મસ્કો' (૧૯૩૨) ના કતાં.
મુ.મા. એક યતિ : ‘સર શ્રી સૂર્યદાસનું જીવનચરિત્ર' (૧૯૧૧) ના કર્તા.
એક યુવક : જુઓ, કારભારી ભગુભાઈ ફોહરાંદ. એક રચનાર : પાંત્રીસ કડીની પદ્યકૃતિ ‘વરસાદની વધામણી'ના
કતાં.
એક રસન્ન : ઉપજાતિ, લવાણી, વસંતતિલકા, મનહર, દોહર, વગેરે વૃrોમાં રચાયેલી પદ્યકૃતિ “શૃંગાર' (૧૮૮૮) ના કર્તા.
એક વિદ્યાર્થી : ‘ત્રીધર્મબોધક' (૧૮૮૫) પદ્યકૃતિ તથા ‘મશીદ અને આક' (૧૮૭૦) નાટકના કર્તા.
એક વિદ્રાન : ‘કમિયાગાર ચરિત્ર' નવલકથાના કતાં.
એક વ્યકિત : જુઓ, દેસાઈ પદ્માવતી. એક શિક્ષક : પદ્યકૃતિ “વિવિધોપયોગી વિષયના કર્તા.
એક સભાસદ : બાલનની સામાજિક બદીનો વિરોધ કરની કથા ‘ભાનુમતી' (૧૮૮૨) : કર્તા.
એકાત (૧૯૬૬, ૧૯૭૮): ૧૨૦ જેટલાં કાવ્યો ધરાવતા સુરેશ દલાલને પ્રથમ કાવ્યસંગ્રહ. એમાં મધ્યકાલીને ગપજીવનના ભાવે, પ્રણય, પ્રકૃતિ, અધ્યાત્મ અને સમકાલીન : ધુનિક ચેતનાને વ્યકત કરતા વિષયોને ગૂંથવાન. કવિએ પ્રય:રા કર્યા છે. નેટો, અન્ય છાંદસ રચના, અછાંદસ કાવ્યો અને ગીત – એમ વિવિધ પ્રકારોમાં એમની સર્જકતા ::વિકૃત થઈ છે. ગીતે એમને વિશેષ રુચે છે. પ્રસ્તુત સંગ્રહમાંનું ગીતાનું પ્રમાણ એની સાક્ષી પૂરે છે. ઘણાં ગીતામાં શબદ કરતાં સૂરનું પ્રભુત્વ વધારે રહેવું લાગે છે. આમ છતાં “વલાના દવલા સંગાથ', 'ટપકે', ‘હેતું ને. મેલે', ‘ત જાણું, ‘વૈભ્યાન. થાક', ‘ઈજન’ જેવાં ગીતે કાવ્યાત્મક છે. રાધાકૃપગવિષયક કેટલાંક ગીતે પણ આસ્વાદ્ય છે. ‘નિકટ દૂર’, ‘આપ’ અને
એ જ શમણે પ્રમાણમાં સારાં સોનેટ છે. “અષાઢમાં વિરહી વૃક્ષની તુલનાએ આધુનિક નાગરી નાયકની વિરહવેદના કેવી દારુણ છે એ એમણે સરસ રીતે ઉપસાવ્યું છે. એ જ શમણમાં સવાર, બપોર, સાંજના રેઢિયાળ નિત્યક્રમ પછી શહરી નાયકન ભાવતી રતને મહિમા સુંદર રીતે પ્રગટ કરવામાં આવ્યો છે. ‘ફલેટમાં' નામનું પરંપરિત હરિગીતમાં રચાયેલાં એક લાંબુ કાળ ધાડી મુખરતા હોવા છતાં કવિકર્મની દૃષ્ટિએ નોંધપાત્ર છે. એમાંના. અાધુનિક સભ્યતા પરના કટાક્ષ આસ્વાદ બન્યા છે. બેલચાલની સહજ ભાષાના લહેકાઓ દ્વારા અહીં કવિત્વ નિપન્ન થયું છે. જાજા – જરા સંભાળજા' પણ આવી જ શૈલીમાં લગભગ આવા જ વિષય પર સર્જાયેલું કાવ્ય છે. ‘એકાન્ત'માં પરંપરાનું અનુસરણ વધારે અને મૌલિક ઉન્મેલા છા જાવા મળે છે.
સ.વ્યા. એકાન્તની અડોઅડ : શ્રીકાન્ત શાહનું એકાંકી. અહીં બાંડિયાનું બટન તેડી નાખતા હેમંત છેવટે ખુદ પોતાના તૂટેલા બટન શોધે છે – એવી નારિથતિમાં એક વ્યકિતત્વનાં બે ઊપસેલાં પાસાં જવાં પાત્રોને :વિકાર છે.
રાંટો. એકાંકી: સ્વરૂપ અને સાહિત્ય (૧૯૫૬): મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના ભારતીય સંગીત-નૃત્ય-નાટય મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ સમક્ષ નંદકુમાર પાઠક આપેલાં વ્યાખ્યાનોનો સંગ્રહ. અહીં સંસ્કૃત સાહિત્યમાં એકાંકી, પાશ્ચાત્ય સાહિત્યમાં એકાંકી અને તેના ઉભવ-વિકાર, એકાંકીનું સંવિધાન, રંગમંચ અને એકાંકી, ગુજરાતી સાહિત્યમાં એકાંકી વિકારા તથા એકાંકી અને રેડિયો નાટક જેવા વિષયાંગે સમાવિષ્ટ છે. વિષય-પ્રવેશની ભૂમિકાએ ઉપયોગી બનતા આ સંગ્રહમાં નિરૂપિત સામગ્રી અને તેની રજૂઆત મુદ્દાસર છે.
એક સભ્ય : ગરબી, રેતી અને પદો: સંગ્રહ “હૃદયવિનાદ' (૧૯૦૨) ના કર્તા.
એક સંધ્યા: નદીની પાર ઊતરના દંપતીના પાણીના અને પ્રેમના યુગપત અનુભવના તાજગીપૂર્ણ ચિતાર આપનું રામનારાયણ વિશ્વનાથ પાઠકનું કાવ્ય.
રાંટો. એક સ્ત્રી: ‘ભવિષનાટક'ના. કનાં. '
એક સ્નેહી: ‘ગ વિદગમન' (૧૯૮૦) ના કતાં.
એક હતી સર્વકાલીન વારતા : જગદીશ જોષીની જાણીતી ગીતરચના. પ્રણયની કથી. સાથે સંકળાયેલી વેદનાએ અહીં વૈયકિતક રૂપ ધારણ કર્યું છે.
ચ.ટો. એક હિતેચ્છ: પ્રવાસકથા ‘ડાકોરને ભેમિયા' (૧૮૯૪) ના કર્તા.
એક હિન્દુ: “રાજાબાઇ ટાવર વિરહ : ભાગ ૧-૨ (૧૮૯૧) ના કર્તા.
રર.દ.
એકો (Echo): જુઓ, દલાલ ફૂની.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૯
For Personal & Private Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
એચ. એમ. પટેલ-એમ. એમ. વી.
એચ. એમ. પટેલ: જુઓ, પટેલ હીરુભાઈ મૂળજીભાઈ. એચ. એમ. સી.: ‘ઇંગ્લીશ-ગુજરાતી ડિકશનરી'ના કર્તા.
એચ. બી. એમ. : રહસ્યકથા
રજૂસ કે જાદુગર ના કર્તા.
નવલકથાના કર્તા.
રાં.. અંજિનિયર ગુલ જહાંગીર : 'નિર્દોષ કે દાપિત’ નવડ કથાનાં કર્તા.
નિ.. એન્જિનિયર ગેરધનદાર ડાહ્યાભાઈ (ર૯-૧-૧૮૯૨,-): કવિ,
અનુવાદક. જન્મ લીમાં. વતન રાને. ૧૯૦૯ માં મૅટ્રિક. ૧૯૧૭ માં અંડિફરન અને વિકસાન કોલેજમાંથી બી.એ. ૧૯૨૧ માં એલએલ.બી. ૧૯૨૬ થી સેલિસીટર.
એમણે અઢાર વર્ગમાં રામાયણની કથા કદનું શિષ્ટ દીર્ઘકાવ્ય સમાવતા કાવ્યસંગ્રહ ‘શ્રીરામચરિતામૃત' (૧૯૧૩) તથા રાષ્ટ્રીય ગીતાના સંગ્રહપ્રભાતફેરી' (૧૯૩૦) એ બે મૌલિક કૃતિઓ આપી છે. આ ઉપરાંત એમણે સંરકૃત, પશ્ચિયન અને બંગાળી ભાષાની કેટલીક ઉત્તમ કૃતિઓનાં ભાષાનો પણ કર્યા છે. એ પૈકી પંડિત જગન્નાથ-કૃત 'કરુણાલહરી' (૧૯૩૯), ‘લહરીયુગલ' (બંગાલહરી અને યમુનાલહરી), કવિ પુષ્યદંત-રચિત ‘શિવમહિમ્ન' (૧૯૫૫), ‘કંઠાભરણ – ૧-૨-૩ (૧૯૫૭ ૬૬), 'કૃપગલીલામૃત – ૧-૨' (૧૯૪૪-૫૧), રવીન્દ્રનાથ-કૃત ‘ઉત્સર્ગ' (૧૯૩૩) અને ગીતાંજલિ' (૧૯૨૮) તથા ‘ઉમર ખય્યામની રુબાઈ' (૧૯૩૨-૩૩) નોંધપાત્ર છે.
એડનવાળા ગુલામઅબ્બાસ શમસુદ્દીન, 'નાશાદ' (૧૫-૫-૧૯૪૯): કવિ, નવલકથાકાર, જન્મ વડોદરામાં. ૧૯૬૫ માં મૅટ્રિક. ૧૯૭૧માં વનસ્પતિશાસ્ત્ર-રાયણશાસ્ત્ર સાથે બી.એસસી. ઓપરેશન રિસર્ચ ગ્ર પમાં પહેલાં ફીલ્ડ ઇન્વેસ્ટિગેટર, ૫છી ૧૯૭૩ થી સ્ટેટ બેન્ક ઑફ ઇડિયા, વડોદરામાં કેશિયર,
એમણે ‘ગુંજારવ' (૧૯૮૩) ગઝલસંગ્રહ અને ‘અધિકમણ’ (૧૯૮૩) રહય-નવલકથા આપ્યાં છે.
ચં.કો. એડનવાળા નૂરભાઈ સમસુદ્દીન (૧૯૧૪): ‘સમાજ અને સમસ્યા (૯૩૯) તથા ‘મનનાં મોતી' (૧૯૭૧)ને કત.
નિ.વા. એડનવાળા મીનુ દરાબ (૨૧-૧૦-૧૯૨૭): નિબંધકાર. જન્મ પૂનામાં. મુંબઈની ન્યુ ઈરા હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. ૧૯૪૮ માં વિલ્સન કોલેજમાંથી અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૫૪માં
અમેરિકાની નેલ્થ-વેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી એમ.એસ. અને ૧૯૫૬ માં રાજયશાસ્ત્રમાં પીએચ.ડી. હાલ વિસ્કોન્સિની લોરેન્સ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્ર વિભાગના વડા.
અમેરિકાનાં ભૂતકાળ, બંધારણ, રાજયપદ્ધતિ, કુટુંબવ્યવસ્થા, ભારત-અમેરિકાની તુલના અને અજંપ, અધીરા, જિજ્ઞાસુ અમેરિકોને પરિચય કરાવતી પુસ્તિકા ‘અમેરિકા આવું છે' (૧૯૬૯) એમણે લખેલી છે.
પા.માં. એડનવાળા મેહરબાનુ ફિરોજશાહ: ‘કાળા મહેલની રૂપસુંદરી યાને પાયા માલ પાદશાહને' (૧૯૦૮), સુંદર ઝારા', 'શાહજાદી છીના’, ‘દામાનંદનો કિલ્લો', ‘નામાંકિત નારીઓ', ‘આગલા જમાનાને ફિલસૂફ' વગેરે મૌલિક તથા અનુવાદિત વાર્તાઓનવલકથાઓના કર્તા.
નિ.વા. એદલજી નસરવાનજી: પદ્યકૃતિ ‘વિધવાની અરજી' (૧૮૫૯),દ્વિઅંકી નાટક "છેલબટાઉ અને મેહનારાણી' (૧૮૮૧) તથા 'કલગી ગાયનસંગ્રહના કર્તા.
'
નિ.વા. એન. બી. એલ. : નવલકથા ‘તકેબરીને તેજશ' (૧૯૩૯)ના કતાં.
નિ.વા. એંજિનિયર કાવસજી ડી.: ત્રિઅંકી નાટક 'ફબી જાળ' (૧૯૩૫) અને “ધરમી ગુનાહગારના કર્તા.
નિ.વા. એંજિનિયર કેકોબાદ હીરજીભાઈ : “કલેસન પર રકાસ' (૧૯૨૮)
અંજિનિયર જહાંગીર ડી., ‘હબર’: ‘દૂબરાન ખવીસ,' મારી નાગણ’, ‘જરથોસ્તી જીગર’ જેવાં નાટકોના કર્તા.
' .ટા. ઍન્જિનિયર જહાંગીર મ. : પારસી સમાજનાં ચિત્ર રજૂ કરતી હાસ્યપ્રધાન લઘુનાટિકાઓનો સંગ્રહ ‘ત્રણ નાટકો' (૧૯૫૫)ના કર્તા.
- પા.માં. અંન્જિનિયર બેપ્સી : પ્રેરણાદાયક જીવનચરિત્રનાં પુસ્તકો ‘લાખાણા
જીવનપ્રસંગે' (૧૯૭૯) અને ‘ગુરુ નાનકની વાતો' (૧૯૮૦)ના કતાં.
નિ.વા. એંજિનયર સેહરાબજી ખુરદજી: પાલીશા ગુજરાતીમાં છત્રીસ પાનાંની વીરરસપ્રધાન ‘ગુજરાતી નવલ' (૧૮૬૮) તેમ જ ‘કવિ ભગવાનદાસ ઉર્ફે ભાઉ મરજીનું જન્મચરિત્ર' (૧૮૯૬)ના કતાં.
એમ. આર. : વાતાંઓ ગરીબીની સૂગ અને ‘ચંડાળાકી’ના કતાં.
નિ.વા. એમ. આર. એમ.: પારસી શૈલીની રસવાહી વાર્તા વારીના રંડાપોના કર્તા.
નિ.વા. એમ. એમ. વી. : ચરિત્રલક્ષી અને ધર્મબાધક નાટક ‘દાનેશ્વરી રાજકુમાર લલિતાંગ' (૧૯૪૭) તથા ધાર્મિક પ્રસંગોને આધારે રચાયેલા સંવાદોને રાંચય ધાર્મિક સંવાદ' (૧૯૭૩) ના કર્તા.
નિ.વા.
૪૦: ગુજરાતી સાહિત્યકાશ:૨
For Personal & Private Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
એમ. એમ. એસ. ઓઝા કાશીરામ ભાઈશંકર
એમ. એસ. એસ. : કુતૂહલપ્રેરક રસિક વાર્તાઓ ધારેલામાં ધૂળ', ‘જાત ને સાથી' તથા 'મહબત કે મુશીબત'ના કર્તા.
નિ.વ. એસ. એમ. : કથા કૃતિ 'ગરીબીના ગજબના કર્તા
નિ.. એસ. પી. વી. : રવાહી શૈલીમાં લખાયેલી વાર્તાઓને સંચય ફોનના ફરતા'ના કર્તા.
નિ.વો. એસ. વી. સી. : ‘ગુરદા વિદ્યાર્થીનું જીવનચરિત્ર'ના કર્તા.
નિ.વા. એસ્થર ખીમચંદ : પ્રથમ બિરતી ગુજરાતી સ્ત્રી-કવિ. દલપતરીતિને અનુરા તેમના કાવ્યપુસ્તક ‘બાધકાવ્ય' (૧૮૯૫)માં ખ્રિસ્તી ધર્મની મહત્તા વાર્ણવતાં અને સાંસારિક વ્યવહાર વિશેનાં કાવ્યો, નીતિવિષયક ગરબા અને માંગલિક પ્રસંગે ગાવાનાં ગીત છે. અમાણ ‘ઝીશુંગાર' નામનું પુસ્તક પણ લખ્યું છે.
નિ.વા. એળ નહિ તે બળ : પન્નાલાલ પટેલની જાણીતી ટૂંકીવાર્તા. સાસરે આવવા માટે હાથે કરીને પતિના માર ખાઈને પિયરથી પતિ સાથે ચી લીગની રૂખીની ઉ=ાક નાનું એમાં સરસ નિરૂપણ છે.
રાં.દો. એટી બમનશા નસરવાનજી : હાસ્યપ્રધાન વાર્તા 'ગુલની ભૂલને
ભૂલને ભેગ' (૧૮૯૪) તેમ જ નવલકથા 'નશીબ' (બી. . ૧૮૯૪) ના કર્તા.
| કિ.વા.
(પૂર્વ આફ્રિકા)માંની ન્યૂ ઇન્ડિયા ઇન્ફોરન્સ કંપની લિમિટેડ, મુંબઈના ચીફ એજન્ટ. એ દરમિયાન ‘બૃહદ્ ગુજરાત’ નામના સાપ્તાહિકનું પ્રકાશન. ૧૯૨૦થી ૧૯૨૬ મુંબઈની રાષ્ટ્રીય શાળામાં નાચાર્ય. ‘મુંબઈ સમાચાર', 'પ્રજામિત્ર - પારસી', 'વૉઇસ ઑફ ઇન્ડિયા વગેરે સમાચારપત્રોના અંગ્રેજી વિભાગનું સંપાદન. ૧૯૨૬ માં ફરી પરદેશ. ‘ટાંગાનિકા ઓપિનિયન’ અને ‘ડકેટના તંત્રી.
મુખ્યત્વે અંગ્રેજી અને ગુજરાતી પત્રકાર તરીકે કામ કરતા એમણે ઇતિહાસ, રાજકારાગ અને એ અંગેની ખટપટનું નિરૂપણ કરતી ‘અજોજી ઠાકોર (૧૯૨૮), ‘તક્ષશિલાની રાજમાતા' (૧૯૩૮), કાઠિયાવાડી રાજરમત' (૧૯૪૦), ‘પિતૃહત્યા' (૧૯૪૨) અને ‘પુણ્ય બંસરી’ જેવી નવલકથાઓ આપી છે. “ધની વણકર અને બીજી વાતો' (૧૯૪૦) નામને વાર્તાસંગ્રહ અને ૧૯૪૦ પૂર્વેની કાવ્યરચનાઓનો સંગ્રહ ‘જૂના જૂના કાગળિયા' (૧૯૫૨) તથા લોકસાહિત્યની પ્રચલિત પ્રેમકથાઓનું ડોલનશૈલીમાં નિરૂપણ કરતાં ‘મહ અને ઉનાળી' (૧૯૩૫) તેમ જ “સણી અને વિજાણંદ) (૧૯૩૫) નામનાં કથાકાવ્યો પણ એમણ આપ્યાં છે. રશિયા અને જર્મનીના આઝાદીના ઇતિહાસનું નિરૂપણ કરતાં ‘રશ્મિા' (૧૯૩૮) તથા “સ્વતંત્ર જર્મની' (૧૯૩૮) જેવાં ઇતિહાસનાં પુસ્તકો એમના નામ છે. નાનાલાલ કવિના કયાયન'ના અંગ્રેજી અનુવાદ (૧૯૨૯) પણ એમણ કર્યા છે.
ઓ ગંગા વળી જાઓ: યશવંત ત્રિવેદીની, મને વિશ્વનાં ગતિપૂર્ણ દયા રાની કટવલયની કાવ્યકૃતિ.
ચં... આ ન્યૂયોર્ક: વિશિષ્ટ નાલયમાં ટેકનોલોજિકલ યુગના હાસન ' પશ્ચિમી દુસ્થામાં રજૂ કરતી ચન્દ્રવદન મહેતાની કાવ્યરચના.
એ.ટો. ઓઘડવાળા હજુભાઈ : જૈન ધર્મનાં વિવિધ પ્રકારનાં સ્તવન રાં ગ્રહ ‘જેન નવી ગાયનસંગ્રહ' (૧૮૯૯૯)ના કર્તા.
નિ.વા. ઓચછવલાલ : સન્ય દ્વારા શોધાતા ઓચ્છવલાલના હળવા નિરૂપણથી જીવનના ગંભીર મર્મને રજૂ કરનું ચિનુ મોદીનું ચરિત્રલક્ષી કાવ્ય.
.ટી. ઓજસ પાલનપુરી : જુઓ, સૈયદ મોટામિનાં અલીમિયાં. ઓઝા ઉછરંગરાય કેશવર (૫-૯-૧૮૯૦, ૬-૮-૧૯૫૩): નવલકથાકાર, પત્રકાર. વતન-જન્મસ્થળ જનાગઢ. પ્રાથમિક શિક્ષણ રાજકોટ અને ધ્રાંગધ્રામાં તથા માધ્યમિક શિક્ષણ વેરાવળ અને જૂનાગઢમાં. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયો સાથે ૧૯૧૩ માં બી.એ. એ પછી કેન્યા
ઓઝા ઉમિયાશંકર નથુભાઈ: કરુણપ્રશસ્તિકાવ્ય “બાવાજી રાજવિરહ' (૧૮૯૦) તથા ‘મિત્રવિરહ' (૧૮૯૧) : ‘દબાધ વાતાં ગ્રહના કતાં.
નિ.વા. ઓઝા કરુણાશંકર ગિરજાશંકર: 'કણાકૃત્ય કવિતા' (૧૯૮૨) ઉપરાંત શિવશકિતની સ્તુતિ વિશેનાં પુસ્તકો કરુણા રસ' (૧૮૮૪) અને ‘શિવશકિતનાં પ્રભાતિયાં' તથા 'વઉઠાના મેળાનું વરણન - ગરબા (૧૮૮૧)ના કતાં.
નિ.વે. ઓઝા કાશીરામ ભાઈશંકર, ‘પ્રેમી' (૯-૨-૧૮૮૬, ૧૯૫૪) : કવિ, નવલકથાકાર, ચરિત્રકાર, વતને ડાન્સરથળ પાલીતાણા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે પાલીતાણા અને ભાવનગરમાં. ૧૯૧૪ થી ૧૯૨૨ વડોદરાના ‘હિન્દવિયુ' સાપ્તાહિકના સહતંત્રી. પછીથી દયા-પ્રચારિણી મહાસભાના મદદનીશ મંત્રી અને એ નાતે ઉપદેશક.
એમણે ‘બંગાલહરી'ની ધાટીએ નર્મદાનાં સૌંદર્યધામનું વર્ણન કરનું ‘નર્મદાશતક', વડોદરાના મહિલા મંડળ કરેલા રાર-ગરબાના કાર્યક્રમ નિમિત્તે રચેલી રાસકૃતિઓનો સંગ્રહ 'રાસમંજરી' (૧૯૨૫), અંબિકા કાવ્યમાળા' (૧૯૨૬), ‘શિવપ્રાર્થના' (૧૯૨૮) અને “સોમનાથ પ્રતિષ્ઠા મહોત્સવ' (૧૯૨૧) જેવી કાવ્યકૃતિઓ ઉપરાંત ચાર યોગીની વાર્તા' (૧૯૧૩) નામની આત્મકથનાત્મક રૌલીની નવલકથા તથા ગાંધીજી, તિલક, ન્હાનાલાલ, યાજીરાવ, શેઠ અમૃતલાલ લાલજી અને દુર્ગાશંકર રૂગનાથ શાસ્ત્રી જેવી
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૪૧
For Personal & Private Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
ઓઝા કેશવલાલ ત્રિભાવનદાસ – ઓઝા ધનવંત પ્રીતમરાય
વ્યકિતઓના સ્મૃતિરૂપ પરિચય કરાવતી 'તિલક વિસ્તબાવની, સાજી થશે. બાવની', 'નગઢનાં સક્રમો, બાપુ, 'હાનાગ જન્મ સુવર્ણમડાન્સવ’(૧૯૨૩) અને 'દુર્ગાશં નથ ગ્રીનું બિંખ નચત્ર' વગેરે નોંધપાત્ર પુસ્તકો આપ્યાં છે. એમણે ‘કૃષ્ણ ભજનસંગ્રા’(૧૨)નું સંપાદન કર્યું છે; તો બ્રાંડપુરાણમાં નિરૂપન ‘ઉગીન’(૧૯૨૪) અને પંડિત જગનેનચિન ‘ગંગાલહરી'(૧૯૩૯) વાં સમશ્લોકી બાયનરી પણ કર્યા છે.
ઓઝા કેશવલાલ ત્રિભોવનદાસ ગઝલ-કવ્વાલીના સ્વરૂપમાં રાંડછે. ભગવાનો ન મંગાનું ભાન પ્રસંગને વર્ણવતી કૃતિઓનો સંઢ ડરની ગન સમાની કી' (પ્ર) ના નાં,
વા
આઠ ગણપતરામ લેવા: 'એક્રેડીગનું ચરિત્ર' (૧૯૭૫) તવા સરકારી સહા ોને વિલિયમ ડૅલનાં ચરિત્ર'(૧૯૪૯)ના કાં. [મા
ોઝ સંલાલ શંકરલાલ, માંદું માનવી' (૫-૯-૧૯૪૪) : વિ. અને મારામાં વિાના ચકામાં, .. એલાબ શું નમો મેજિસ્ટ્રેશ
વગેરે એમનાં
ગ
'નારી. ગરીમાં'(૧૯૩૫), ગમ કો કભી’(૧) 'પૂછાયા' (૧૯૮૩) માં કારતકો છે. 'ગુજન' (૧૯૩૯), ‘યુશન’(૧૯૮૫), ‘૧૩ળાટ’ (૧૯૮૫) સંપાદન છે. યદુકાન મંગળજી, કવ ભાટકરની 'રાસતરંગિણી'ની રચનાપાડીને અનુસરતી રચના ‘રસમણિ’(૧૯૨૭), સ્ત્રીજીવનના માદર્શને વણી લેતી કૃતિઓના સંગ્રહ ‘રાસેશ્વરી’ (૧૯૩૦), ‘રાસગંગા’(૧૯૩૯), ‘રાસમંદાકિની’ તથા પદ્યબદ્ધ વાર્તાઓના સંગ્રહો ‘કથાકુંજ’(૧૯૩૦) અને ‘ગીતકથાઓ’(૧૯૩૮), બાળકાવ્યોનો સંગ્રહ 'પોઢામણાં’(૧૯૭૧) અને ‘ગજરા’(૧૯૩૨), ‘સુંદર સંવાદા’(૧૯૪૩), ‘કુંવરબાઈનું મામેરું” તથા ‘મંગલ ગરબાવલી' જેવાં પુસ્તકોના કર્તા.
૨૨.૬.
ઓઝા ચુનીલાલ જયશંકર : ચરિત્રનાયકના જીવન અને સાહિત્યના તથા કાર્યનો પ્રમાણભૂત પરિચય આપતા અને અધ્યાત્મની વિશદ છતાં સરળ ભાષામાં ચર્ચા કરતા 'કયાડાચાર્યજી'(૧૯૪૭) ચરિત્રગ્રંથ, ‘પક્ષપાતરહિત અનુભવપ્રકાશ' (બી. આ. ૧૯૫૩) અનુવાદગ્રંથ તેમ જ શૃંગાર, અદ્ભુત, કરુણ અને શાંતરસની ટૂંકીવાર્તાઓને સંગ્રહ ‘પુષ્પલતિકા’(૧૯૨૯)ના કર્તા,
પા.માં,
ઝા છેલશંકર છગનલાલ, ‘ચમન ઉનાકર’ : નાગર જ્ઞાતિના હર્ષનાં પડો તેમ જ ઉત્તરાર્ધમાં હીલીમાં કુટુંબ નાના પરિચત આપની કૃતિ ‘પરિચય’(૧૯૫૫)ના કર્તા.
કૌ.બ્ર.
૪૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
ઓઝા જયંતીલાલ મંગળજી (૧૧-૧૨-૧૮૯૨, ૧૯૬૯): જીવન
ચરિત્રલેખક તથા બાળનાટ્યકાર. જન્મ જામનગરમાં. વતન વાંકાનેર, પ્રામિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં, જૂનાગઢની બારીન કોલેજમાંથી બી.એ. ૧૯૯૬ માં કબઇમાં મંત્ર,બ, થઈ મધ્યપ્રાન્તમાં વકીલાત. ૧૯૬૭થી રાજકોટની રાજકુમાર કોલેજમાં અધ્યાપન. ૧૯૪૭ થી ૧૯૪૮ વિવેકાનંદ ગુરુકુળમાં અને ૧૯૪૯ થી ૧૯૫૩ અમદાવાદની લાઈન લમાં આચાર્ય.
એમણે નામ શર્માના ધર્મવકાસનું ભકિતભાવપૂર્વક નિરૂપણ કરનું ‘નવચરિનામુ’(૧૯) અને 'મા શારદા' (૧૯૪૯) જેવાં ચરિત્ર: ‘વિગતવ’(ને, ૧૯૩૮), 'કંળવણી'(૧૯૪૩), વાનો વિવેકાનંદ' (૧૯૪૩), ‘વીરવી’ (૧૯૪૭), ‘વિ નંદની વાણવાન’(૫) જેવાં બાધક પુન; મારાં લઈશું ત્યા’(૧૯૩૫) અને ‘તારકમંદિર'(૧૯૪૬) વા બળ નાટકોના સંગ્રહો અને ગીતગુર્લ્ડ” જેવાં બાળસહન્યનાં પુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત અમણે ગાવિંદમંદર નેત્ર’ (૧૯૮૫) નવા ને બેસાડ'(પ) માં બેસવાનું ક પણ કર્યું છે.
.
ઓઝા તનસુખરાય ઇચ્છાશંકર, ‘શિવેન્દુ (૨૦-૧૨-૧૯૨૩): વિ. જન્મ વતન ભાવનગર જિલ્લાના શહેરમાં, ૧૯૪૩માં મૅટ્રિક. ૧૯૫૨ માં ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટી
માંથી બી.એ. અને ૧૯૫૪માં એમ.એ. શાળા અને કોલેજોમાં શિક્ષણકાર્ય.
‘ભૂકંપ’(૧૯૫૮) એમના પ્રય ને કાંતિના ભાવાને આલેખત કોપર ડ છે. ‘પાલ' :૫)ગીત : કં ‘ડ’(બ) ‘ચંદ્ર’ (૧૯૫૯) તથા ખંડકાવ્યોનો સંગ્રહ 'દુર્ગા (૧૯૩૮)
એ એમના કાવ્યરચનાના અન્ય ગ્રંથો છે, સામયિકોમાં પ્રસિદ્ધ થયેલા એમના વિવેચનલેખો ગ્રંથસ્થ છે.
','ll
ઓઝા દિગન્ત બાલચન્દ્ર (૨૫-૧૦-૧૯૩૯): નવલકથાકાર એસ.એસ.સી. સુધીના સાં નવા પાન', 'ચિત્ર' તવા કાવ્યના નં ગી. અúાર ના નાના કો-ઓર્ડિનેટર તંતી, સાંપ્રત સમયના વાતાવરણને આલેખતી હૃદયસ્પર્શી ‘ગંદી ગણી ભમારા ભરની’(૧૯૬૯) અને ‘નક'(૧૯૮૬) નવલકાઓ એમણે ખી છે. ઉપરાંત એમણે કે વર્ગ: ચહેરા એક મ્હારાં અનેક તથા નાટકોના અનુવાદ પણ આપ્યા છે. નિ.વા. ઓઝા દિવ્યકાન્ત: ‘અડવા’ (૧૯૩૩), ‘અંધેરનગરી’ (૧૯૭૩), ‘ભાળા ભટ્ટ’ (૧૯૭૩) તથા ‘રાજા નાગડિયા’(૧૯૭૩) વગેરે બાળવાનોગોના તાં
[વા.
ઓઝા ધનવંત પ્રીતમરાય (૨૩-૯-૧૯૧૨): ચરિત્રકાર અને નવલકથાકાર. જન્મસ્થળ રાજકોટ જિલ્લાનું વસાવડ ગામ, વતન રાજકોટ જુનાગઢ અને માવામાં ઉક્ષિણ લથ બી.એસસી. થોડો વખત સ્વાતંત્ર્ય-આંદોલનમાં ઝંપલાવ્યા પછી પત્રકારત્વ અને લેખનના વ્યવસાય.
For Personal & Private Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
ગુજરાત, ભારત અને વિશ્વનાં અન્ય રાષ્ટ્રોના પ્રાચીન અર્વાચીન મહાપુરુર્ષેોનાં લન અને તેમની વનભાવનાનો સંક્ષિપ્ત પરિચય આપતી, આશરે સે એક જેટલી, બાળકો અને કિશારોને ઉપયોગી ચરિત્રપુસ્તિકાઓ એમણે પ્રગટ કરી છે. દલપતરામ, નર્મદ, નવલરામ, ફાર્બસ, પ્રિયદર્શી અશોક, અકબર, ભગવાન મહાવીર, કેબીર, નાનક, ગાંધીજી, કાર્ય માકર્સ, આઇન્સ્ટાઇન હિંદ મહા પુરુષોનાં બિા પર આ પુસ્તિકાઓ છે. માસ વિના નહીં ચાલે (૧૯૩૬) તથા 'કલંકશાભા’(૧૯૪૭) એમની સામાજિક નવલ કથાઓ છે. 'સિંહાવલાકન’(૧૯૭૨)એ સ૩ વર્ષ સુધીનું પેાતાનું શુ આવરી લેનું એમનું આત્મચરિત્રાત્મક પુસ્તક છે ‘શ્રામજીવીઓનું સંપનશાસ’(૧૯૩૪), ‘ગુલામીની ખત્ર (૧૯૩૯), 'ચીનના નવા અવતાર'(૧૯૪૬) વગેરે વાદી વિચારણાનો પરિચય આપતી પુસ્તિકાઓ છે. ‘સમાનતાનો રાહ’ (૧૯૩૪), 'સમાજવાદી સિદ્ધાંત અને સંસ્કાર' એમના અનુવાદગ્રંથા છે. ‘ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા : ભા.૬' એ ગ્રંથનું એમાંય કાંપાને કર્યું છે.
૪.ગા.
ઓઝા પ્રભાશંકર માહેશ્વર : પદ્યકૃતિ 'સ્વયંસ્ફુરણ : ૧’(૧૯૬૩)ના ૩. ૨.ર.દ.
ઓઝા બાબુભાઈ કે. : નાટ્યલેખક. એમના ત્રિઅંકી નાટક ‘સિંહસનનો શોખ’ (૧૯૩૮)માં હુમાયુના મૈગાળની ઐતિ હાસિક ઘટના કેન્દ્રમાં છે. ઉત્તરાર્ધમાં નાટકનાં ગાયન છે. ઉત્તરાર્ધમાં નોટર્સનાં ગાયના સર્વેની અન્ય ત્રિઅંકી નાટવપુસ્તિકા "શ્રીમંત કે નાન (૧૯૩૯) છે, જેના વિષય સામાજિક છે. ‘સિનેમાની સુંદરી'(૧૯૭૮) અને 'લવકુશ' એમની અન્યનાધકૃતિઓ છે.
નિ.વે.
ઓઝા મકનજી નાથુભાઈ: ‘સંસારનીતિ માર્ગદર્શક’(૧૮૯૬)ના ર્ડા.
નિ.વા.
ઓઝા મફત જીવરામ (૧-૩-૧૯૪૬): કવિ, નવલકથાકાર, વિવેચક, સંપાદક. જન્મ વતન મહેસાણા જિલ્લાના જામળામાં. શાળાના અભ્યાસ મહેસાણા જિલ્લાના સેજામાં. ૧૯૬૨માં એસ.એસ.સી., ૧૯૯૭માં ગુજરાતી હિન્દી વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૬૯માં એ જ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે એમ.એ., ૧૯૭૮ માં પીએચ.ડી. અમદાવાદની સરસપુર આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજમાં, વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં અધ્યાપક. પછીથી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં
અધ્યાપક.
‘ધુમ્મસનું આ નગર’(૧૯૭૪), ‘પડઘાનું ચકરાતું આકાશ' (૧૯૭૫), ‘અશુભ’(૧૯૩૬), ‘માસ ભીતરથી હાર’ (૧૯૩૮), “અપડાઉન’(૧૯૮૪) આધુનિક વલણોને પ્રગટ કરનારો એમના કાવ્યસંગ્રહો છે.
ઓઝા પ્રભાશંકર માહેશ્વર –ઓ મુળજી આશારામ
પરંપરાથી સહેજ જુદી પડતી એમની નવલાઓમાં ‘ઘુઘવતા સાગરનાં મૌન' (૧૯૭૩), ‘પીનું કરગનું ફૂલ' (૧૯૭૫), ‘પથ્થરની કાયા આંસુનાં દર્પણ’ (૧૯૭૬), ‘સપનાં બધાં મજાનાં’ (૧૯૭૭), 'અમે તો પાનખરનાં ફૂલ’(૧૯૭૮), ‘અમે તરસ્યા સાજન’ (૧૯૭૯), ‘સૂરજ ડૂબે મૃગજળમાં’(૧૯૮૧), ‘સાતમા પુરુષ’(૧૯૮૨), ‘સાનેરી સપનાંની રાખ’(૧૯૮૪), ‘આંસુના ઊગ્યો ગુલમહેર’ (૧૯૮૪), ‘મૃગજળ તો દૂરનાં દૂર’ (૧૯૮૫), ‘ચહેરા વચ્ચે લાહીની નદી’ (૧૯૮૫) મુખ્ય છે.
‘કાચના મહેલની રાણી’(૧૯૭૪), ‘નકામાં ઓગળનો સૂર્ય (૧૯૮૩) એમના વાર્તાસંગ્રહો છે, ના ‘લીલા પીળા હવાલામુખી' (૧૯૭૮) એમનો એકાંકીસંગ્રહ છે. પળપળનાં પ્રતિબિંબ' (૧૯૮૫) એમના નિબંધસંઢ છે.
‘ઉન્નતભૂ ’(૧૯૭૫), ‘ઉદ્ઘાષ’(૧૯૭૭), ‘ઉન્મિતિ' (૧૯૭૮), ‘રાવજી પલ' (૧૯૮૧), ‘સંવિ’(૧૯૮૫) એમના વિવેચનસંગ્રહો છે.
‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા’(૧૯૮૦) એમના શાધિનબંધ છે. આપણાં સાહિત્યસ્વરૂપા પર, આપણી સર્જકપ્રતિભા ઓપર, તેમ જ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્યને અનુલક્ષીને કવિતા, ટૂંકીવાર્તા, એકાંકી, નિબંધ, વિવેચન પર એમણે સંપાદન કરેલાં છે. પ્રયોગશોલ ગુજરાતી ટૂંકીવાર્તા’(૧૯૮૬) અને ‘એકાંકિતરાંચ’ (૧૯૮૬) એમનાં સંપાદનો છે; તો 'ધૂમકેતુની ભાવસૃષ્ટિ'(૧૯૭૩), 'શબ્દયોગ'(૧૯૮૪)ના એ સહસંપાદક છે.
ચંચ ઓઝા મયાશંકર જટાશંકર : રસિક, બાધદાયક નવલકથા 'કિશોરી - ૧'(૧૯૪૩)ના કર્તા. નિવા ઓઝા મયંગળજી હરજીવન ૧૮૩૦, ૧૯૯૫) સંપાદક. જન્મ મહુવામાં. પ્રાથમિક શિક્ષણ મહુવા અને ગઢડામાં. ૧૮૮૬-૧૮૮૯ દરમિયાન રાજકોટ અને અમદાવાદની ટ્રેનિંગ કૉલેજમાં અભ્યાસ. રાજકોટની મેલ ટ્રેનિંગ કોલેજમાં ૨૨ વર્ષ સુધી ગુજરાતી, સંસ્કૃત અને બીજગણિતના અધ્યાપક. ત્યાંની જ ફિમેલ કોલેજમાં હેડમાસ્તર અને સુપરિન્ટેન્ડેન્ટ. છેલ્લે રાજકુમાર કોલેજમાં શાસ્ત્રી તરીકે સંસ્કૃતનું અધ્યાપન. ૧૯૪૪માં નિવૃત્ત. એમની પાસેથી ‘ઓખાહરણ અને મામેરું'(૧૯૭૩) સંપાદિત પુસ્તક તથા ‘નર્મગદ્યમાંના રામાયણ, મહાભારત અને ઇલિયડના સારનું મૂળ સહિત સ્પષ્ટીકરણ’(૧૯૦૪) જેવાં પુસ્તકો ઉપરાંત ‘ભગવત્સ્નરણ’(૧૯૧૦), ‘ઈશ્વરસ્તુતિઓના ગુજરાતી પદ્યસંગ્રહ’(૧૯૨૦) અને ‘નીતિપાઠમાળા’ જેવા સંસ્કૃત અને તેના ગુજરાતી અનુવાદરૂપ સ્તુતિ તથા પ્રાર્થનાસંચય મળ્યાં છે.
૨...
ઓઝા મુગટલાલ : નાટ્યકૃતિ 'કર્મસંોગ' (અન્ય સાથે, ૧૯૩૨)ના ર્ડા. વિ. ઓઝા મૂળજી આશારામ (–,૧૯૧૯): નાટટ્યકાર. વાઘજી આશારામ ઓઝાના નાનાભાઈ, ૧૮૭૯ માં સ્થપાયેલી ‘મોરબી આર્ય સુબોધ
રાજરાતી સાહિત્યકોશ - ૨:૪૩
For Personal & Private Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
ઓઝા રતિલાલ કરુણાશંકર ઓઝા વ્રજલાલ મેહનલાલ
નાટક મંડળી' માટે એમણે લખેલું, કૃષ્ણ-રુકિમણીના ભકત રાજા અંબરીષ અને દુર્વાસા મુનિની કથા પર આધારિત ‘અંબરીષ' (૧૯૦૩), ભાગવતના દશમસ્કંધના પૂર્વાર્ધ પર આધારિત ‘રાવધ' (૧૯૬૯) અને શંકરલાલ શાસ્ત્રીનું નાટક “સાવિત્રી' પર આધારિત ‘સુકન્યા સાવિત્રી' (૧૯૧૦) વગેરે નાટકો એમાંનાં ગાયનાની પુસ્તિકાઓ સહિત પ્રકાશિત થયાં છે.
ઓઝા રતિલાલ કરુણાશંકર : પ્રણવનાદ' (૧૯૨૦), ‘કમાણીની કળા' (૧૯૪૪), 'કરછના સંત અબજી બાપા' (૧૯૪૫), ‘વામી ભાસ્કરાનંદજીઅન વિજયકૃષ્ણ ગોવામી', 'જીવનગીતા' (૧૯૪૯)
વી રચનાઓના કર્તા.
ઓઝા લકમીશંકર પોપટભાઈ: નવલકથા 'કિશારીની કુશળતા (૧૯૧૭) ના કર્તા.
નિ.. ઓઝા લાભાઈ કાળિદાસ (૧૮૬૦,-) : કવિ, નાટયકાર. વતન મહુવા. દશ વર્ષ શિક્ષણકાર્ય કર્યા પછી સથરા ગામે ત્રિભુવન કરમશીને પરિચય થતાં મુંબઈમાં વસવાટ.
દલપતરીતિના આ કવિએ હુન્નરખાનની ચડાઈ'ની ધાટી અનુસરણ કરતી “આર્થસિહ અને અફીણસિંહ', આર્યધર્મની અવનતિ અને એ સ્થિતિની રાધારણા અંગને ઉપદેશ આપની ‘ પદેશ' (૧૮૯૨), તેત્રીસ ગરબીની ‘બાલાસદુપદેશબત્રીસી’ (૧૮૯૩), દાહરબદ્ધ 'લલ્લુસઇ' (૧૮૯૨), બાધક 'કાવ્યકુસુમાકર' (૧૯૦૯), ઈશ્વરનુતિ, ધર્મ, સત્કર્મમહિમ', નીતિ
ચાર તથા સમયની સર્વોપરિતા વગેરે વિષયાનું નિરૂપણ કરતી કુનિનો સંગ્રહ 'કાવ્યપ્રભાકર (૧૮૮૯), ‘ગુજરાતી કાવ્યરામાયણ' (૧૯૧૩) જેવી પદ્યકૃતિઓ આપી છે. આ ઉપરાંત એમણે 'દુ:ખમાં દિલાશે અને વિપત્તિમાં ધીરજ' (૧૯૩૦), “તીર્થયાત્રા દિગ્દર્શન' (૧૯૩૩) અને નાટક ‘દુભાય દુ:ખદર્શક' જવી ગદ્યકૃતિઓ પણ આપી છે.
ઓ રતિલાલ ગૌરીશંકર, કવિ કુલકર' (૪-૪-૧૯૩૮): ‘રામરાંગણના રદ’, ‘મકતા કે ભગવાન’, ‘રાની કલાવતીનું મુખ્યાન' (૧૯૫૯) વગર પુરસ્કાના કર્તા.
નિ.વા. ઓઝા રૂપશંકર ઉદયશંકર, ઉપન્ય’, ‘સંચિત ' (૧૭-૮-૧૮૬૬, ૧૩-૧-૧૯૩૨): કવિ અને નાટયકાર. જન્મ રાજકોટ જિલ્લાના વસાવડમાં. વતન ગોંડલ, અભ્યારા અંગ્રેજી ચાર ધારણ. " વર્ષની ઉંમરે જૂનાગઢના દરબારી છાપખાનામાં. તે વખતે ‘જ્ઞાનદીપક' માસિક શરૂ કર્યું. પછી બગસરા પાસેના લુધિયા તાલુકાના કાઠી દરબારના કારભારી. ૧૮૯૧માં હડાળાના વાજસૂરવાળા અને કવિ કલાપી સાથે પરિચય તથા તેમની સાથે હિંદની મુસાફરી. પ્રવાસ દરમિયાન કલાપી સાથે મૈત્રીસંબંધ. ૧૮૯૫ માં કલાપીના આમંત્રણથી લાઠીમાં, 'કલાપીને સાહિત્યદરબાર'ના સંચાલક. શા વખતે લાઠીમાં ડેપ્યુટી કારભારી અને મુખ્ય કારભારી. પછી થાડ રામય હાળામાં. કેટલાક વખત મુંબઈ જઈ વેપાર. આયુષ્યનાં છેલ્લા વર્ષમાં મારબી આવી ત્યાં ખેતીનાં ઓજારો વચવાનું કામ. આ બધાં વર્ષો દરમિયાન કલાપીના સાહિત્યને પ્રગટ કરવામાં ઘણી વ્યકિતઓને સહાય.
મહાબત વિરહ' (૧૮૮૪) એ જૂનાગઢના નવાબ મહાબતખાનના મૃત્યુ નિમિત્તે મહાબતખાનના જીવનને આલેખતી ગદ્યપઘમિતિ રચના એમના સહકર્તુત્વની નીપજ છે. “અંચિત્ નાં કાવ્યો' (૧૯૩૮) માં ભજન, ગઝલ, ખંડકાવ્ય પ્રકારનાં કાવ્યો છે, જેમાં ઈશ્વરભકિત, પ્રણય અને દેશભકિત મુખ્ય ભાવ છે. એમની ઘણી રચનાઓ પર કલાપીની અસર છે. ‘કલાપીનું સાક્ષરજીવન’ (૧૯૧૬) એ પોરબંદરમાં ભરાયેલી ગુજરાતી સાહિન્ય પરિષદ વખતે લખેલો કલાપીના સાક્ષરજીવન અને
વ્યકિતત્વને પરિચય કરાવતા નિબંધ છે. 'કલાપીના સંવાદો' (૧૯૦૯), કાશ્મિરના પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વપ્ન' (૧૯૧૨) એમનાં સંપાદન છે. “જ્ઞાનદીપક’ અને ‘સૌરાષ્ટ્રદર્પણ” સામયિકોમાં પ્રગટ થયેલી સહલેખનની ‘ઉદયપ્રકાશ’, ‘રાણકદેવી-રાખેંગાર” વગેરે નાટયરચનાઓ તથા બીજાં કેટલાંક પ્રકીર્ણ કાવ્યો અને લેખે એમની પાસેથી મળ્યાં છે.
જ.ગા.
ઓઝા વાઘજી આશારામ (૧૮૫૮, ૧૮૯૬): નાટયલેખક. વતન મોરબી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે ધારજી અને ગોંડલમાં. રાજકોટની હાઈસ્કૂલમાંથી મેટ્રિક. મરબીની અંગ્રેજી શાળામાં શિક્ષક. નાદુરસ્ત તબિયતને લીધે દસ વર્ષે નિવૃત્ત. પછીથી મોરબીના ઠાકોરના પુત્રના શિક્ષક. વચ્ચે જામનગરની અંગ્રેજી સ્કૂલમાં શિક્ષક. ૧૮૩૯ માં મોરબી માય સુબોધ નાટક મંડળી'ની સ્થાપના અને નાલેખન તથા નાટકની ભવાણી. ગુજરાતી રંગભૂમિના ઉત્કર્ષમાં રક્રિય યોગદાન. વઢવામાં અવસાન.
એમણ વિષયવસ્તુની દૃષ્ટિએ ધામિક, પૌરાણિક અને ઐતિહાસિક નાટકો લખ્યાં છે, પરંતુ નાટકની ફલશ્રુતિ સંદર્ભ એમના અભિગમ સત્યને જય ને પાપને ક્ષય-ના કવિયાયને અનુસરવા ઉપરાંત સુધારાવાદી રહ્યા છે. દરેક વર્ષે ત્રણ-ચાર સફળ નાટકો આપનાર આ નાટયકાર પાસેથી ‘સીતાસ્વયંવર' (૧૮૭૮), ‘રાવણવધ' (૧૮૮૦), ‘ઓખાહરણ' (૧૮૮૦), ‘ચિત્રસેન ગંધર્વ' (૧૮૮૧),“પૃથુરાજરાઠોડ' (૧૮૮૧), ત્રિવિક્રમ' (૧૮૮૨), ચાંપરાજ વાડે' (૧૮૮૪), 'કેસરસિંહ પરમાર' (૧૮૮૬), 'ભર્તુહરિ’ (૧૮૮૬), “બિયારા ૪ (૧૮૯૨), '
રાસ' (વીરબાળક) (૧૮૯૨) ‘સતી રાણકદેવી' (૧૮૯૨), ‘વન્દ્રહાસ' (૧૯૮૩) વગેરે નાટકો મળ્યાં છે.
ઓઝા વીરમતી કાલિદાસ : અહિંસાનું મહત્વ નિર્દેશનું નાટક “અંતિમ ત્યાગ' (૧૯૫૧) નાં કર્તા.
નિ.વે. ઓઝા વ્રજલાલ મોહનલાલ (૨૩-૯-૧૯૦૯): કવિ, બાળહિત્યકાર, જન્મ ખેરાલુમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂનામાં.
૪૪: ગુજરાતી સાહિત્યકોશ- ૨
For Personal & Private Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
ઓઝા શશિન્ નટવરલાલ – ઓડિમ્મસનું હલેસું
૧૯૪૦માં પી.ટી.સી. પૂનાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષક. ૧૯૩૯ થી ૧૯૪૧ દરમ્યાન ‘કુસુમ' માસિકનું સંપાદન.
એમની પાસેથી બાળકની ભાવનાશીલતા અને પ્રકૃતિપ્રેમને પશે એવા ‘રાસકલિકા' (૧૯૪૧), ‘ખટદર્શન' (૧૯૬૧) અને ‘બાલકુસુમઘાન' (૧૯૬૪) નામના બાળકાવ્યસંગ્રહ અને ‘ગાંધીજીવન દીપિકા' (૧૯૬૮) તથા ગુજરાતી વ્યાકરણ પ્રવેશ ધોરણ-૩ (૧૯૩૩) મળ્યાં છે. આ ઉપરાંત એમણે મરાઠી નાટયકાર પ્રા. પ્ટિકરના લઘુનાટકનો ‘નાટક બેસી ગયું (૧૯૬૧) એ નામથી ગુજરાતી અનુવાદ આપ્યા છે.
ઓઝા શશિન્ નટવરલાલ (૩-૨-૧૯૨૪): કવિ, વિવેચક, અનુવાદક. જન્મ વતન ભાવનગરમાં. ૧૯૪૦માં મૅટ્રિક. ૧૯૪૪ માં ગુજરાતી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવસિટીમાંથી બી.એ. અને ૧૯૪૬ માં એમ.એ. ૧૯૪૮ થી પૂનાની ફરશ્ન કોલેજમાં ગુજરાતીના
ચહ.
‘અભ્યર્થના' (૧૯૫૯)ની ગંભીર કાવ્યરચનાઓ કરતાં હળવી વિનાદ અને કટાક્ષ પ્રધાન કાવ્યરચનાઓ વિશેષ ધ્યાનપાત્ર છે. “મધ્યકાલીન ગુજરાતી આખ્યાન' (૧૯૬૯) એમને આખ્યાનના રવરૂપ અને મધ્યમવીન ગુજરાતી કવિતામાં થયેલા તેના વિકાસની ચર્ચા કરતા વિવેચનગ્રંથ છે. એ સિવાય 'માનવતાનાં લીલામ’ (૧૯૫૧) અને ‘૮૦ દિવસમાં દુનિયાની પ્રદક્ષિણા(૧૯૬૧) એ વિદેશી નવલકથાઓના અનુવાદો છે. “સુખી જીવનની પગદંડી' (૧૯૫૪) એ કણ અણિ ક્ષણ' મરાઠી નિબંધપુર તકનો, ‘સદાચારને પગલે' (૧૯૫૯) એ મરાઠી નિબંધકાસંગ્રહ ૫ઢ પાઉલનો, યુગાંત' (૧૯૮૦) એ ઇરાવતી કંવના ગ્રંથને તથા પુરાતત્ત્વને ચરણ' (૧૯૮૪) એ ડો. હસમુખ સાંકળિયાની અંગ્રેજી આત્મકથાને અનુવાદ છે.
જ.ગા. ઓઝા શામજી વિશ્વનાથ : “બાધપત્રિકા' (૧૮૯૪), ‘હરિચરિત્ર' (૧૮૯૮), ‘શિવમહાભ્ય” તથા “ઋતુવિલાસ' વગેરે ધાર્મિક તથા સાંસારિક પ્રસંગને નિરૂપની પદ્યકૃતિઓના કર્તા.
નિ.. ઓઝા શાંતિલાલ સારાભાઈ: કેટલીક અનૂદિત રચનાઓને સમાવતે કાવ્યસંગ્રહ 'રસધારા' (૧૯૨૪), ઉપરાંત ગુજરાતી – અંગ્રેજી
સંક્ષિપ્ત શબ્દકોશ' (૧૯૫૦) તેમ જ બાળશૈલીમાં ઉતારેલી શુકનાસ પિપટ દ્વારા કહેવાયેલી “પોપટની વાર્તાના કર્તા.
કૌ.. ઓઝા સુરેશ દામોદરદાસ (૧૧-૩-૧૯૩૭): બાળસાહિત્યકાર, નવલિકાકાર. જન્મ સૌરાષ્ટ્રના પૂડા ગામમાં.અભ્યાસ ભાવનગરમાં. ૧૯૫૫ માં મૅટ્રિક. ૧૯૫૦માં ઇન્ટરમિડિએટ ચિત્રની પરીક્ષામાં ઉત્તીર્ણ. ૧૯૬૪ માં એસ.ટી.સી. ૧૯૫૪ થી ભાવનગરની સનાતન ધર્મ હાઈસ્કૂલમાં ચિત્રશિક્ષક.
એમની પાસેથી ‘વાંસળીવાળા' (૧૯૭૨), ‘ભિયો' (૧૯૭૨), ‘ઉદર સાત પૂંછડિયો' (૧૯૭૨), ‘વાઘ આવ્યો રે વાઘ' (૧૯૭૨)
જેવી સચિત્ર બાળવાર્તાઓની પુસ્તિકાઓ તથા “સંકેત' (૧૯૮૩) નવલિકાસંગ્રહ મળ્યાં છે.
નિ.. ઓઝા સુહાસ અભાઈ (૨૫-૧૧-૧૯૩૬): નવલકથાકાર. જન્મ ખંભાતમાં. ૧૯૫૭માં મુંબઈની વિલ્સન કોલેજમાંથી તત્ત્વજ્ઞાન અને મને વિજ્ઞાનના વિષયો સાથે બી.એ. ત્યાંથી જ, એ જ વિષયો સાથે ૧૯૫૯ માં એમ.એ. ૧૯૬૮થી ૧૯૭૦ સુધી જન્મભૂમિ પ્રકાશન (મુંબઈ)ના સામયિક 'સુધા' સાથે સંકળાયેલાં. ૧૯૭૧થી ૧૯૭૫ દરમિયાન ગોકળીબાઈ હાઈસ્કૂલ (મુંબઈ)માં | શિક્ષિકા. હાલ, ૧૯૭૭ થી અંકુર ઉચ્ચતર માધ્યમિક શાળામાં.
એમની વીસ પ્રકરણમાં વિસ્તરેલી નવલકથા 'દ્વિધા' (૧૯૭૧)માં એમ.એ. થયેલા કથાનાયક અનિલ પાસે ટયુશન માટે આવતી નાંદતા સાથે બંધાતે પ્રેમસંબંધ પછીથી દામ્પત્યમાં ફેરવાતાં અનિલના મનમાં પૂર્વની પરિચિત નલિનીને સંદર્ભે ઊઠેલી દિધાનું આલેખન મુખ્ય છે.
કૌ.. ઓઝા હૃદયકાત: સમાજ અને કટુંબની જડતા, મલિનતાને ક્રૂરતા સામે બંડ પોકારતી પાંચ નવલિકાઓને સંગ્રહ 'જલતી જયોત (૧૯૩૫), જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ અને એમ. એન. રૉયને ચરિત્રગ્રંથ ‘ત્રણ રાષ્ટ્રવિભૂતિઓ' (૧૯૩૮) તથા જીવનચરિત્ર 'મુસ્તુફા કમાલપાશાના કર્તા.
પા.માં. ઓડિટ્યુસનું હલેસું (૧૯૩૪): સિતાંશુ યશશ્ચન્દ્રને ભાષાની અપૂર્વ શક્યતાઓ ઊભી કરતા કાવ્યસંગ્રહ. પરાવાસ્તવવાદને માર્ગ સ્વીકારેલા હોવા છતાં આ કવિને કાવ્યવ્યાપાર બહુધા પોતીકો છે. અહીં પરાવાસ્તવવાદ સાથેનું અનુસંધાન અને એમાંથી વિશેષ રીતે થતા આ કવિને વિરછેદ નોંધપાત્ર છે. આ વાદ તર્કના કોઈ પણ વર્ચસ્વથી મુકત તેમ જ કોઈ પણ સૌંદર્યનિષ્ઠ કે નૈતિક પૂર્વગ્રહથી મુકત એવા વિચારનું અનુલેખન ઇચ્છે છે; અને શુદ્ધ મનોગત સવયંસંચલનોને, સ્વયંસ્કરણોને, કુરણઆલેખનને, સ્વપ્નસૃષ્ટિને, અતર્કને, અનૈતિહાસિક સમયને, ઉદ્દે શપૂર્વકની અસંગતિને, તરંગલીલાને, ચિત્તભ્રમ કે ઇન્દ્રિયભ્રમને અનુસરે છે. સિતાંશુ આ વાદના સ્પ્રિંગબોર્ડથી ઘણી રચનાઓમાં ઊંચાઈને પામ્યા છે. સંમેહનની સ્વયંચાલિતતાની જોડાજોડ અહીં સંજનની સભાનતા છે, સૌંદર્યનિક અભિવ્યકિત અને સૌંદર્યનિષ્ઠ એકતા બંનેને સ્વીકાર છે. કવિનું વલણ પ્રતિ-બુદ્ધિવાદી છે, તે સાથે સાથે પ્રતિ-લાગણીવાદી પણ છે. અચેતન શબ્દસમૂહ અને શબ્દસાહચર્યોથી શેઠિનદી ભાષાનું આ કવિ અતિક્રમણ કરે છે. આ સંદર્ભમાં, ‘દા.ત., મુંબઈ હયાતીની તપાસને એક સરરિયલ અહેવાલ’ જો આ સંગ્રહનું આશાસ્પદ કાવ્ય છે, તે મગનકાવ્યો' આ સંગ્રહની મૂડી છે. આ રચનાઓને કાળોતરો ઉપહાસ પોતાના પ્રત્યેનો છે. આ સંગ્રહનાં કાવ્યોમાં અતર્ક સાથે કામ પાડનાર કવિ સતત પ્રજ્ઞાન સાથે લઈને ચાલ્યો છે.
રાંટો.
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૪૫
For Personal & Private Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
ઓતરાતી દીવાલો-કડકિયા કૃષણકાન્ત ઓચ્છવલાલ
ઓતરાતી દીવાલે (૧૯૨૫): અસહકારની લડતમાં ભાગ લેવા બદલ સાબરમતી જેલવાસ દરમિયાન પશુપંખી અને વનસ્પતિ- સૃષ્ટિનાં વિશિષ્ટ સંવેદને આલેખતું દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનું લદાપુસ્તક. અહીં ચાર દીવાલ વચ્ચેની આનંદયાત્રા છે. કુદરતઘેલા લેખકની, આ લખાણોમાં ઉપદેશ, પ્રચાર, ડહાપણ કે વિદ્રત્તાને સ્થાને અનુભવની, સુખદુ:ખની અને કલ્પનાની આપ-લે છે. લેખકના દુનિયા તરફના પ્રેમ અને એમની ખુશમિજાજીએ બંધિયાર જેલજીવનની વચ્ચે પણ કીડીઓો, ખિસકોલીઓ, કાગડાઓ, બિલાડીઓ, વાંદરાઓ, વંદાઓ, કાનખજૂરા જેવા જીવલોકને સૌન્દર્યપરખ નજરથી ઝડપ્યો છે. દીવાલમાંથી મળતી આકાશ અને તારાનક્ષત્રની ઝલકે એ લેખકના એકાન્તના કુતૂહલને ઉરોળ્યું છે. નિરૂપણમાં રહેલી હળવાશ અને વિનેદવૃત્તિઓ તેમ જ પ્રસનરશ્ચિએ લેખનનું લલિતરૂપ ધારણ કર્યું છે.
કચ્છનું સંસ્કૃતિદર્શન (૧૯૫૯): રામસિંહજી રાઠોડને ગુજરાતના કરછ વિસ્તારને સમગ્રલક્ષી પરિચય કરાવતે ગ્રંથ. પ્રમાણે આપીને પ્રસ્તુત કરાયેલી વિગતેને વિશેષ સ્પષ્ટ કરવા માટે રેખાચિત્રા કે ફોટોગ્રાફ પણ અહીં પ્રસ્તુત કર્યા છે.
પ્રકરણ ૧માં કરછ વિસ્તારની ભૌગોલિક, ભૂસ્તરશાસ્ત્રીય, ખનીજ, વ્યવસાય, પ્રકૃતિ, વન્ય અને રણ પ્રાણીસૃષ્ટિની વિગતે તેમ જ સાંસ્કૃતિક વિગતે પ્રસ્તુત થયેલી છે. પ્રકરણ ૨ માં ગુજરાતના ઇતિહાસમાં કચ્છનું સ્થાન સ્પષ્ટ કર્યું છે. પ્રકરણ ૩ થી ૨૮ માં કરછના ધાર્મિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વ્યવસાયકેન્દ્રરૂપ સ્થળને વિગતે પરિચય કરાવ્યો છે; ઉપરાંત કચ્છના રણને વિગતે પરિચય આપ્યો છે. પ્રકરણ ૨૯ કચ્છના લેકસાહિત્યને લગતું, તે પ્રકરણ ૩૦ કચ્છના ઐતિહાસિક લેખોને લગતું છે.
ચં..
ઓથારિયે હડકવા : અતિરેકથી લખવાને વળગેલા લેખકો પર કટાક્ષ કરતે નવલરામ પંડવાને પત્રશૈલીને નિબંધ.
ચં... ઓધવદાસજી (૧૮૮૯, ૧૪-૧-૧૯૫૬): કવિ. જન્મ અબડાસા (કરછ)માં. શંકરાનંદજીની ગાદીના પૂર્ણકામજી પછીના સંચાલક. ઈશ્વરનગર ગુરુકુળના સંસ્થાપક. એમણે ગુજરાતી તેમ જ હિન્દી ભાષામાં પદરચના કરી છે.
૨.ર.દ. ઓધારિયા અરવિંદ જયંતીલાલ, “રાહી ઓધારિયા' (૨૧-૩-૧૯૪૬): કવિ. જન્મ ભાવનગરમાં. એમ.એ., બી.એડ. આફ્રેડ હાઈસ્કૂલ, ભાવનગરમાં શિક્ષક.
આભ વસ્યું આંખમાં' (૧૯૭૮) અને તમે કહે તે' (૧૯૮૨). એમના કાવ્યસંગ્રહો છે.
ચં.. ઓરડે: વતનના ઘરના ઓરડાના સમગ્ર અસબાબ વચ્ચે અનેક ક્ષણોને વાગોળતા પ્રવીણ દરજીને લલિતનિબંધ.
ચંટો. ઓરપાડી છગનલાલ નરોત્તમદાસ: ‘શ્રીનાથદ્વારા ગરબાવળી’ (૧૮૯૬) ના કર્તા.
નિ.. ઓલિયા જોષી: જુઓ, કોઠારી જગજીવનદાસ ત્રિકમજી. ઓથીંગણ: આત્મજ્ઞાનનાં ભજન’ (બે ભાગ)ના કર્તા..
નિ..
કચ્છી જયસુખલાલ ભગવાનદાસ: ગિરનાર-યાત્રાનું વર્ણન કરતી પદ્યકૃતિ ‘ગિરનારવિષિ' (૧૮૮૫) ના કર્તા.
૨.૨.દ. કચ્છી યુવકુમાર (૮-૧૦-૧૯૨૧): વાર્તાકાર, જન્મ જૂનાગઢમાં. ૧૯૪૨ માં બી.કોમ., ૧૯૪૬ માં એલએલ.બી. સહાયક વેચાણવેરા કમિશનર.
એમણે “વારસ' (૧૯૫૧) અને “વિધિના લેખ' (૧૯૬૨) જેવા વાર્તાસંગ્રહો તેમ જ લેખસંગ્રહ ‘બે નંબરને હિરે' (૧૯૭૭) જેવાં પુસ્તક આપ્યાં છે.
નિ.વે. કચ્છી પ્રીતમલાલ નૃસિંહલાલ: ‘તુલનાત્મક ભાષાશાસ્ત્ર' (૧૯૨૦)ના કર્તા.
કટારિયા ઇબ્રાહિમ હસન (૧૭-૮-૧૯૨૬): કવિ. જન્મસ્થળ ધોરાજી. છ ધોરણ સુધી અભ્યાસ. શિક્ષક. એમણે કાવ્યસંગ્રહ “અજોડ' (૧૯૭૦) આપ્યો છે.
નિ.વે. કટારિયા હુસેન ઈબ્રાહિમ (૨-૧૨-૧૯૪૫): જન્મસ્થળ જેતપુર. મૅટ્રિક્યુલેટ. શિક્ષક. એમણે ‘સ્વર્ગનાં ઝરણા” ગ્રંથ આપ્યો છે.
૨.ર.દ. કરેલી દોરાબ બી.: રહસ્યકથા “અભુત ઉઠાવગીરના કર્તા.
ક. દ. ડા. : જુઓ, ત્રવાડી દલપતરામ ડાહ્યાભાઈ. કકલ્યા રતન છે. એક રાજપૂત વીરાંગનાએ પતિના અપમૃત્યુના
વેરની કરેલ વસૂલાતનું નિરૂપણ કરતી વાર્તા ‘વીર વનિતા (૧૯૩૭) ના કર્તા.
કડકિયા કૃષ્ણકાન્ત ઓચ્છવલાલ (૨૯-૯-૧૯૪૦): વિવેચક, જન્મ
દેવગઢબારિયામાં. ૧૯૬૨ માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૪ માં એમ.એ. નાટયવિદ્યામાં ડિપ્લોમા. ૧૯૭૬ માં પીએચ.ડી. હાલમાં સાબરમતી આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક.
‘કાવ્યગંગ : દમછાયા' (૧૯૬૧) એમને કાવ્યસંગ્રહ છે. ‘પુરુરામ જોગીભાઈ : એક અધ્યયન' (૧૯૬૭) જીવનચરિત્ર છે.
૨.૨,દ.
૪૬ : ગુજરાતી સાહિત્યકોશ- ૨
Jain Education Interational
For Personal & Private Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
કંડલા- કનૈયાલાલ ચંદુલાલ લલુભાઈ
‘સ્વરૂપ' (૧૯૭૦) એમની નવલકથા છે. એમણે ‘શર્વિલક-નાપ્રયોગ: શિલ્પની દૃષ્ટિએ' (૧૯૭૯), 'પિત' (૧૯૮૨), ‘અભિનીત' (૧૯૮૬), ‘રૂપકિત” (૧૯૮૭) જેવા નાટયવિવેચનના ગ્રંથ આપ્યા છે. ઈ.સ. ૧૯૨૧ થી ૧૯૪૦ સુધીની ગુજરાતી અને હિન્દીની ઐતિહ્યમૂલક નવલકથાઓને તુલનાત્મક અભ્યાસ – ભાગ ૧-૨' (૧૯૭૮, ૧૯૮૧) એમનો શોધપ્રબંધ છે.
બ.દ. કડલાં : ઉમાશંકર જોશીનું એકાંકી, વ:ખિયે દલચંદ મકાઈ માટે
ભીલબાઈ હતીનાં પગનાં કટલાં કઢાવી લેતાં અચકાતા નથી – એવા નાધવને અહીં પ્રભાવક ઉઠાવ મળ્યો છે.
ર.ટા. કડાક ભાળાનાથ રાજારામ : પદ્યકૃતિઓ “શાનિકારક સારસંગ્રહ’ (૧૯૦૮) તેમ જ પંચમ ની રવુતિ અર્થે રચાયેલી કૃતિ ‘ભર્તુભાષ' (૧૯૧૪) ના કર્તા.
(૧૯૭૪), “આંખ ઊઘડે તે આકાશ' (૧૯૭૫), શૂન્ય નિસાસા' (૧૯૭૬), ‘માનવતાને મહેંકવા દો' (૧૯૮૦), 'સૂરજને કહો કે જરા થંભી જા' (૧૯૮૧), “થીજી ગયેલાં આંસુ' (૧૯૮૩) વગેરે યુવાન હૈયાંના ભાવોને વાચા આપતી નવલકથાઓ છે. એક આંસુનું આકાશ' (૧૯૭૯) એમને લધુકથાસંગ્રહ તથા કડીની એંરવગાથા(૧૯૭૯) એમનું રાંશાધન-સંપાદન છે.
નિ.વી. કથક : જુઓ, બ્રોકર ગુલાબદાર હરજીવન. કથાકાર મુકુંદરાય દુર્લભરામ: ‘અમૃતધારા ભજનાવલિ'ના કતાં.
કડિયા કાનિતભાઇ મણિલાલ, કાનન” (૨૦-૫-૧૯૫૦): કવિ. જન્મ માણસામાં. એમ.એ., બી.એડ. સાબરમતી આર્ટ્સ એન્ડ ફેમરી કોલેજ, અમદાવાદમાં અધ્યાપક. ‘ગાપ્તિ'ના તંત્રી.
‘કલરવ (૧૯૮૩) બાળસાહિત્યનું પ્રતિક એમની પસ્થી મળ્યું છે. 'મઘમઘાટ' (૧૯૮૧) એમનું સંપાદન છે.
ચં... કડિયા ચકુભાઈ છગનલાલ: ઉમિયાજી રસિક મધુર ગાયન સંગ્રહ' (અન્ય સાથે, ૧૮૯૮)ના ૬ .
કથોપકથન (૧૯૬૯): સુરેશ જોષીના આ વિવેચનગ્રંથમાં કથાસાહિ” વિના ૧૮ લેખા પાંચ વિભાગમાં વહેંચાયેલા છે. પહેલા વિભાગમાં, સૈદ્ધાંતિક લેખા છે. એમાંના ‘નવલકથા વિશે નિબંધે ગુજરાતી કથાસાહિત્યના વિવચનને પ્રનાને પહેલી વખત યોગ્ય પરિyયમાં મૂકી આપ્યા છે. બીજા વિભાગના ગુજરાતી નવલકથા વિશના લેખામાં એમણે ગુજરાતી નવલકથા પ્રત્યેના પોતાના તીવ્ર
સંતાનાં કારણો વિગતે ચર્ચા છે. ત્રીજા વિભાગમાં પાશ્ચાત્ય નવલકથા વિશેના, ચોથા વિભાગમાં ટૂંકીવાર્તાની રચનાળા તથા ગુજરાતી ટૂંકીવાર્તા વિશેના, તો છેલ્લા વિભાગમાં પાશ્ચાત્ય કીવાર્તા વિશેના આસ્વાદ્ય લેખો છે.
સાશ જાષી નવલકથાને શુદ્ધ સાહિત્યસ્વરૂપ બનાવવાના [ગ્રહી હોવાથી આ લેખ ઠીકઠીક ચર્ચાસ્પદ બન્યા છે. પાશ્ચાત્ય નવલકથાઓ અને ટૂંકીવાર્તામોના પરિશીલને એમની ચિને ઘડી છે, બ-વે ગુજરાતી કથાસાહિત્યને ૨૫ વિશ્વસાહિત્યના સંદર્ભમાં મૂલવે છે. રૂપરચનાવાદી અભિગમ ધરાવતા આ વિવેચનગ્રંથ નવલકથા અને ટૂંકીવાર્તાના પ્રશ્નોને શુદ્ધ સાહિત્યિક સંદર્ભમાં રજૂ કર્યા છે એ તેની મહત્વની સિદ્ધિ છે.
કડિયા રામજીભાઇ મેહનલાલ (૨૬-૫-૧૯૩૧): નવલકથાકાર. વતન મસા જિલ્લા- ધીક. ૧૯૫૧ માં મૅટ્રિક. ૧૯૫૬ માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૬ માં એમ.એ. ૨૫ વર્ષથી કડીની વરી અાર. ટી. હાયર સેકન્ડરી સ્કૂલમાં શિક્ષક.
એમનું રાનકા' ‘એક માળાના વીસ મણકા' (૧૯૬૩) વાર્તારાં પ્રહથી શરૂ થયું છે. ઢાંકેલી હથેળીઓ' (૧૯૮૩) એમને બીજો વાર્તાસંગ્રહ છે. કાચની દીવાલ' (૧૯૭૮), 'પૂર્વક્ષણ' (૧૯૭૬), "ાથમના રસૂરજનો અજવાળાં' (૧૯૩૩), હૈયું ખોવાયું આંખમાં (૧૯૮૦), 'ગુલમહોરને સ્પર્શ' (૧૯૮૨), 'ટહુકામાં ખોવાયેલું પંખી' (૧૯૮૨) અને 'તરસ મુગજળની' (૧૯૮૩) એ એમની નવલકથામાં છે. રંગભર્યા સપનાં' (૧૯૭૮) કથાકૃતિ મનેવૈજ્ઞાનિક પ્રશ્નનું નિરૂપણ કરે છે.
શ્ર.ત્રિ. કડીકર યશવંત નાથાલાલ,*બિદાર’, ‘ય’, ‘યશરાજ', “વાત્સલ્ય મુનિ' (૧૨-૫-૧૯૩૪): નવલકથાકાર. જન્મ મહેસાણા જિલ્લાના કડીમાં. ૧૯૭૫ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૭૫ માં દિલહી યુનિવર્સિટીમાંથી બી.કેમ. અમદાવાદમાં રેલવેમાં ગાર્ડ તરીકેની નોકરી. સમાચારપત્રોમાં કટારલેખક,
એમની પાસેથી ‘નીલ ગગનને તારો' (૧૯૭૧), “અનામિકા' (૧૯૭૨), ‘ઠગારી પ્રીત' (૧૯૭૩), ‘વિસ્તરતાં વેદનાનાં વન'
કદમ રઘુનાથ ગંગારામ : નવલકથાકાર, વાર્તાકાર. મરાઠીભાષી. વ્યવસાયે તબીબ.
ગિરનાં જંગલોમાં વસતા માલધારી સમાજની જીવંત જીવનકથા ‘માલધારી' એમનું નેધપાત્ર પ્રદાન છે. “દેવદાસી’ નવલાસંગ્રહ, જયભિખ-સંપાદિત 'વિદ્યાર્થી વાચનમાળાની દસમી શ્રેણીમાં પ્રગટ થયેલ 'ગિરનાં જંગલો' તેમ જ કેટલાક તબીબી ગ્રંથ એમપ આપ્યાં છે.
ક.બ્ર. કનુ દિલ: જુઓ, આચાર્ય કનુભાઈ કરમશીભાઈ. કનું સુણાવકર : જુઓ, પટેલ કનુભાઇ ડાહ્યાભાઈ. કનૈયા ભીખારામ શવજી : લલિત, દોહરાને સાખીબદ્ધ “વાંઢાવિલાપ' (૧૮૭૫) ઉપરાંત “વિજળીવિલાપ' (૧૮૮૯) નામની પદ્યકૃતિના કર્તા.
કનૈયાલાલ ચંદુલાલ લલુભાઈ: નવલકથા “આદર્શાદર્શ મેળ', નવલિકાસંગ્રહ “સ્ટાપ” ઉપરાંત “રસો હૈ સઃ-૧-૨-૩'
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૪૭
For Personal & Private Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
કનૈયાલાલજી – કરસનદાસ મૂળજી
(૫૯૫૮), ‘અને પદર્શન’(૧૯૬૧), ‘શીગીતા રહસ્ય’, ‘બ્રહ્મનો નકશા’, ‘જ્ઞાન-વિલાસની રમત’ વગેરે પુસ્તકોના કર્તા,
...
કનૈયાલાલજી, ‘વડ્ગા:"પ્રેમસ્વરૂપ શ્રીકૃષ્ણ – ભા. ૧-૨’ અને ‘શ્રીવિલાપ્રભુનાં ધોળ તથા પદસંહ'(૧૯૪૬)ના કર્તા,
...
નાં.
ને માનીલાલ બી. : --નાસિક નવા ‘સાંચી’(૧૯૨૯)ના
..
કન્યાવિદાય : ‘કેસરિયાળા સાફો ઘરનું ફળિયું લઈને ચાલે’ જેવી દૃશ્યસંવેદનથી સભર પંકિતથી જાણીતું થયેલું અનિલ જોશીનું ગીત.
ચં.ટા. કપાસી જજીવન માવજી (૧૮૯૬, --): નવલકથાકાર. જન્મ માં. તેમ કુંડ, મધ્યમક શણ મલેક સુધી ગુંડા બાની નું ફિમાં પરિન્ટેન્ડેન્ડ
ઇતિહાસ ને તત્ત્વજ્ઞાનમાં રસ ધરાવનાર તેમ જ હિન્દીૉંગ ભાષાની જાણ એમણે જાનનું ગૌરવ ાનો વિલ મી!! ચિ’(૧૯૩૯), ‘મેવાડનો પુનરુદ્વાર યારે ભાગવિધેયક ખાતું મે ધી..ક્રમણ વન કિવા ૫ણી ચડતીપડી' જે વી, શિક મુઠ્ઠી શુભદોનાં ચરિત્રનું નિરૂપણ કરતી નાવાઓ લખી છે.
કપાસી વિનોદ જગજીવનદસ (૨૩-૭-૧૯૩૮): નવલકથાલેખક. ન્યૂ લમાં, ૯ માં વિરમાંથી બી. ૧૬૪ થી શુ,,માં નિવા
2.2.8.
*નિમેષ'(૧૯) નવલકથા ઉપરાંત હાઈકુથી એન સુધી’૯૪૬), 'હા' (૧૯૮૮), 'પરદેશમાં જૈન ધર્મ' ફૂટ) તેનું માં નો છે,
કવર્મિપત સુરા જાળીની ટૂંકાવાનાં. લીમડા પરથી બરે પાંદડાની ગતિ સાથે વાત કંપનથણીનો ગાવાસુકિની મ અહીં કપાલકલ્પિત સૃષ્ટિનો રોમાંચ રચે છે.
<,
કબીરવડ : કબીરવડને દૃશ્ય કલ્પનામાં ઝીલતું નર્મદનું મહત્ત્વનું 'કૃતિ',
કમર એ. કે. જે.: નવલકથા ‘લગ્નમાં ઢીલ’(૧૯૦૫) ના કર્તા. કુલ: 'યમુનાજીને આર્ટ (૧૯૫૮)ના કર્તા,
...
કમલવિજય : ‘આત્મહિતોપદેશક જિનગુણરસ્તવનાવિલ’(૧૮૯૯)ના કર્તા.
૪૮: ગુજરાતી સાહિત્યકો - ૨
2.2.8.
...
કમલેશ : ‘પરિણીતાનું સૌભાગ્ય(૧૯૬૪) અને ઈકોતેર કાવ્યોનો સંગ્રહ સ્વલ્પના કર્યાં.
૨...
કમાઉ દીકરો તે પુત્રની જગ્યાએ પોતાનું પવાય પાછ રાણા ઉપર ઢળતા લખુડો અંતે એ જ કમાઉ દીકરાને શીંગડે માત પામે છે, એક વિયાકર્ષક ચિતાર આપની સુનીગાવ મડિયાની પ્રસિદ્ધ ટૂંકીવાર્તા.
ચં..
કચાસ કેસના કાવસજી દીનશાહ, ‘દિલખુશ’(૧૯૪૮, ૧૯૧૦): કવિ, પ્રવાસકથાલેખક, નાટઘકાર.
એમણે સર જમશેદજીના પુત્ર રૂસ્તમજીના અકાળ અવસાન નિમિત્તે રચેલું ‘અહેવાલે રૂસ્તમજી જમશેદજી જીજીભાઈ’(૧૮૭૨), ‘દિલખુશ’ ઉપનામ તળે રચેલું, મુંબઈમાં મુસલમાનાએ પારસીઓ સામે કરેલા હુન્નડનું શિથિલ બેનબાજીમાં વર્ણન કરતું ‘ફસાદે બરવારી'(૧૯૭૫), એક સદી પૂર્વે મુંબઈ. શરનું નિરૂપણ કનું મુંબઈ શહેર તથા તેની રચના’, ‘કીમ ણે ઇરાન’(૧૮૯૮) તેના ઈરાને દેશમાં ફરી’(૧૮૮૬) વગેરે પુસ્તકો આપ્યાં છે. ઈરાનના ઇતિહાસનાં પત્ર! અને પ્રસંગો પર આધારિત કેટલાંક નાટકો ઉપરાંત ‘બેન અને મનીહ તથા શેખ સાદીકૃત ‘દિલનામાં ભાષાન્તર પણ સોમણે કર્યાં છે.
કરકરિયા નીધાન મહેરવાનજી: વિશિષ્ટ ધ્યેયપૂર્વક કરેલ થવાનું હાસ્ય.પૂર્ણ વર્ણન કરતી પ્રવાકાનો રંગભુમિ પર ખેડ’ જ્યાં ઇઝનસ પર ઠંડા હતૉ.
કોલા (૧૯૬૮): ના મુબારક મન ગુજરાતી ભાષાની સાચા અર્થમાં પહેલી નવલકથા. આ પૂર્વેના બેએક પ્રયત્નો છતાં આ ઐતિહાસિક નવલકથા જે નવલકથાના સ્વરૂપની પહેલીવાર પરખો બાંધી હોપ છે. શોના મેકે રીસે રસલના સૂચનથી વોલ્ટર રોની અંગ્રેજી ઐતિહાસિક નળકથાઓના ઢાંચામાં, વાઘેલા વંશના છેલ્લા રાજપૂત રાજા કરણની આસપાસ કથાનક ગૂંથાયેલું છે. ઐતિહાસિક વિગતો સાથે કલ્પિત વાર્તાને યોજીને તત્કાલીન લોકની રીતભાત, રાજનીતિ, એમના આચારવિચારનાં મહત્ત્વનાં વર્ણન અપાયાં છે; પરંતુ ‘પાપા ક્ષય, ધર્મના જય’જેવા ઉદ્દેશો પ્રબળ કરવા જતાં વસ્તુસંકલના શિથિલ, પાત્રાલેખન નબળું અને સંવાદો પ્રાણહીન બન્યાં છે. એકંદર કળા માટેના ગદ્યને ઘડવામાં આ કૃતિમાં થયેલા પ્રારંભિક પુરુષાર્થ ઉલ્લેખનીય છે.
ડા.
કરસનદાસ મૂળજી (૨૫-૩-૧૯૩૨, ૨૪-૮-૧૮૩૧): સુધાર, પત્રકાર, પ્રવાસલેખક. જન્મ મુંબઈમાં, માધ્યમિક ને ઉચ્ચ શિક્ષણ ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાં. કોલેજકાળ દરમ્યાન, ૧૮૫૨ થી ૪, પ્રગતિશીલ વિચાર-વણોને કારણેમાનો પણ આધાર ગુમાવ્યો. એથી પ્રનિકળ બનેલા માલિક સંઘોમાં અભ્યાસ અધુરો છે,ડી,
For Personal & Private Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
કાકા ડોસાભાઈ ફરામજી –કપૂર વિજયજી
કાકા ડોસાભાઈ ફરામજી (૧૮૩૦, ૧૯૦૨):બોધાત્મક ‘બુદ્ધિપ્રકાશ નિબંધ' (૧૮૫૬), પ્રવાસપુસ્તક ‘ગ્રેટબ્રિટનની મુસાફરી' (૧૮૬૧) ઉપરાંત બે ભાગમાં પ્રગટ ‘પારસીઓની તવારીખના કર્તા.
કરાણી જહાંગીર બેજનજી: ‘કિસ્મતની કરામત' (૧૯૫૦), દિલાવર સૈયદ (૧૯૫૨), 'દરજી અને શાહજાદે' (૧૯૫૨), બગલારૂપી ખલીફ' (૧૯૫૨), ‘મૂક વહેંતિયો' (૧૯૫૨), 'ભૂતાવળું વહાણ (૧૯૫૨), ફાતિમાં અને ખુદની હાડમારીઓ' (૧૯૫૨) વગેરે નવલકથાઓના કર્તા.
રાં.. કરાણી નૌશેરવાનજી રૂસ્તમજી: “ઢોંગસાંગ વાર્તામાળા' (અન્ય ત્રણ લેખકો સાથે, ૧૯૧૫) ના કતાં.
કરાણી પેસી : ‘ભારતીમાતા' અને 'દગાબાજ આશક વાતના ક.
૨.ર.દ. કરાણી મહેર: નાટયલેખક. એમણે ડ. દારાં રૂ. હકીમની સાથે નકદિલ', “ધીરજનું ધન’, ‘રાહે રાસ્ત', “ખદાઈ ઇન્સાફ' અને અમીરણ કોણ?” જેવાં બોધક નાટકો લખ્યાં છે.
ર.ર.દ. કરામજી કાવસજી: “સરકસની શાહજાદી' (૧૯૧૭) નવલકથાના
મુંબઈની એક શાળામાં શિક્ષક બન્યા અને વચ્ચે ૧૮૫૭માં થોડાક માસ ડીસામાં હેડમાસ્તર રહી આવ્યા. આ સિવાય ૧૮૫૫ થી ૧૮૬૩ “સત્યપ્રકાશ’, ‘
રાસ્ત ગોફતાર’ અને ‘સ્ત્રીબોધ'નું તંત્રીકાર્ય સંભાળ્યું ને ધાર્મિક-સામાજિક બદીઓ વિરુદ્ધ નિર્ભીકતાથી લખ્યું. એના એક પરિણામ રૂપે, એમના પર ૧૮૬૧માં ‘મહારાજ લાયબલ કેસ' થયા જે એકલે હાથે લડીને એ જીત્યા. ૧૮૯૩ માં અને એ પછી ૧૮૬૭ માં, એમ બે વાર વ્યવસાયનિમિત્તે ઈંગ્લેંડ ગયા. ૧૮૬૭ થી ૧૮૭૧ સુધી, પહેલાં રાજકોટમાં અને પછી લીંબડીમાં સરકારી પ્રશાકની કામગીરી કરી. ત્યાં એમની સુધારકપ્રવૃત્તિઓ વિતરી. લીંબડીમાં અવસાન.
બુદ્ધિવર્ધક રામામાં વંચાયા અને પછી એના વાર્ષિકમાં પ્રગટ થયો એ દેશાટણ વિશ નિબંધ' (૧૮૫૩) એમનું પ્રથમ જાહેર લખાણ. ત્યારપછી ‘સત્યપ્રકાશ', રાસ્ત ગોફતાર’ અને ‘ી બાધ'માં એકધારી રીતે પ્રગટ થતાં રહેલાં એમનાં લખાણો મુખ્યત્વે ધામિક, નૈતિક કે સામાજિક સુધારા વિષે હતાં. આ લખાણાને રામાવતા એમના ગ્રંથો પ્રધાનપણે એમની સુધારક તરીકેની અને ગૌણ પણ વિચારક તરીકેની પ્રતિભા ઉપસાવે છે. આવા ગ્રંથામાં વ્યકિતગત અને સામાજિક નીતિ પ્રબોધતા નીતિસંગ્રહ' (૧૮૫૬) અને (નીતિવચન' (અનુવાદ, ૧૮૫૯); સ્ત્રી-ઉપયોગી, બધપ્રધાન તથા નર્મશકિનની ચમકવાળા લખેને રાંચશ્ય ‘સાંસાર-રાખ' (૧૮૬૦); હાસ્યકટાક્ષભય, હેતુલક્ષી, સંવાદપ્રધાન પ્રસંગને સંગ્રહ કુટુંબમિત્ર' (૧૮૮૧): લિંક અને બ્રાહ્મણોની સ્વાધતાને ઉઘાડી પાડતી પુસ્તિકા વેદધર્મ તથા વેદધર્મ પછીનાં ધર્મપુસ્તકો' (૧૮૬૬) અને રાધારણવિષયક નિબંધોને સંગ્રહ 'નિબંધમાળા' (૧૮૭૦) વગરને સમાવેશ થાય છે. મહારાજ લાયબલ કેર” (૧૮૬૨) જદનાથજી મહારાજ એમની રમે માંડેલા બદનક્ષીના કેસને સમગ્ર અહેવાલ આપે છે, તો 'મહારાજાનો ઇતિહાસ' (૧૮૬૫) અને એ જ વર્ષે અંગ્રેજીમાં લખેલ ‘
હિરી ઑવ ધ સેકટ ઑવ. મહારાજઝ ઑર વબ્રભાચાર્યાઝ' વલ્લભ સંપ્રદાયના મહારાજની અનીતિને ઐતિહાસિક તથ્યો સાથે નિરૂપે છે.
એમની સૌથી વધુ નોંધપાત્ર કૃતિ છે “ઈંગ્લેંડમાં પ્રવાસ (૧૮૬૬), ઈંગ્લેંડનાં મહત્ત્વનાં સ્થળોનાં વિવિધરંગી ચિત્રો ધરાવતો આ ગ્રંથ ઇંગ્લંડનાં વિવિધ રથળેનાં રોચક ને ચિત્રાત્મક વર્ણને સાથે ત્યાંની પ્રજા, સંસ્કૃતિ અને તત્કાલીન સામાજિકરાજકીય પરિવેશ વિશેનાં લેખકનાં નિરીક્ષણોને વિગતે નિરૂપે છે.
એથી, ગુજરાતી પ્રવાસસાહિત્યમાં એનું સ્થાન વિશિષ્ટ છે. આશરે ૧૦૦ શબ્દો ધરાવતે શાળાપગી લધુકોશ “ધ પોકેટ ગુજરાતી-ઈંગ્લીશ ડીક્ષનરી' (૧૮૬૨) એમનું બીજું મહત્વનું કામ ગણાયું છે. ઉપરાંત, નીતિબોધક' (૧૮૫૭), 'રામમહનરાય” (૧૮૫૮), ‘સુધારો અને મહારાજ' (૧૮૬૧) વગેરે પત્રિકાઓ; 'મુંબઈબજાર' (૧૮૫૯) અને “ધર્મબોધક પાખંડખંડન’ (૧૮૬૦) એ અલ્પકાલીન સામયિકો તથા ‘ડાંડિયો'માંનાં એમનાં લખેલાં કહેવામાં કેટલાંક અનામી લખાણ એટલું એમનું અન્ય લેખનકાર્ય પણ સુધારક-પત્રકાર તરીકેની એમની જીવનપ્રવૃત્તિને જે નિર્દેશ છે.
બા.મે.
એ.ટો. કરીમઅલી જાફર: કાણીસંગ્રહ' (૧૮૮૪)ના કર્તા.
૨.ર.દ. કરુણાશંકર કાલિદાસ: પદ્યકૃતિ 'છપ્પનીઆ કાળની ઉત્પત્તિ' (૧૯૮૦)ને કર્તા.
૨.ર.દ. કર્ણિક માધવરાવ ભાસ્કરરાવ: બાળસાહિત્યકાર,
એમણે સ્વામીભકત સૂરપાળ' (૧૯૨૧), ‘મરાજ' (૧૯૩૮), પન્નાકમારી” અને “મનરંજન” જેવાં બાળનાટકો; 'મહર્ષિ પરશુરામ' (૧૯૨૩), “સતી સાવિત્રી' (૧૯૩૫), “અમૃતલાલ ઠક્કર' (૧૯૪૦), 'ઉદયન વત્સરાજ' (૧૯૪૭) અને 'દ્વિજેન્દ્રનાથ રોય' (૧૯૪૮) જેવાં ચરિત્રો અને કાવેરીને જળધોધ' (૧૯૪૭) તથા ચન્દ્રભાગા' (૧૯૪૮) જેવાં પ્રવાસ-વર્ણનનાં પુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત શરદચન્દ્રની નવલકથા 'ચરિત્રહીન' (૧૯૩૮) અને શિષપ્રશ્ન’ (૧૯૩૮)ના અનુવાદો પણ કર્યા છે.
કપૂરવિજયજી (૨૦મી સદીને સંધિકાળ): 'જૈન હિતબોધ' (૧૯૬૬), ‘જૈન તત્ત્વપ્રવેશિકા' (૧૯૦૯), પ્રશમરતિ' (૧૯૦૯), ‘શુદ્ધાશુદ્ધિ ઉપાય' (૧૯૦૯), ‘શત્રુંજય મહાતીર્થાદિ યાત્રાવિચાર' (૧૯૧૩), ‘શ્રાવક કલ્પતરુ' (૧૯૧૩), કામઘટ કથા પ્રબંધ' (૧૯૧૫) અને ‘ગÇલીસંગ્રહ' (૧૯૨૫) જેવાં પુસ્તકો એમણે લખ્યાં છે.
પા.માં.
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૪૯
For Personal & Private Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
કલગીવાલા ઉમરદીન – કલાથી મુકુલભાઈ ડાળાભાઈ
લગીવાલા ઉમીન : “દિલરંગી ગાયન-ભા. ૧-૨ (૧૯૩૫)ના કર્તા.
ગોખ : યકલા 'દિવાવર દિગંબર'ના કર્તા,
૨.ર.દ.
હંસ: ગરબીની બે લઘુપુસ્તિકા 'સૌવી’(૧૯૪૮) અને ‘રાસદીવડીની પૂર્તિ’(૧૯૪૮)ના કર્તા,
પા.માં.
૨.ર.દ.
કલાપી : જેનો, ઐહિલ સુરસિંહજી તખાસિય કલાપીનો કેકારવ : કલાપીની ૧૮૯૨થી ૧૯૦૦ સુધીની ડીસા જેલીચનોને રામાવતો સર્વસંત, કંપીના અવસાન પછી, ૧૯૦૩ માં કાન્તને હાથે એનું ઔપ્રયમ સંપાદન-પ્રકાશન થયું એ પૂર્વે ૧૮૯૬માં કલાપીએ પોતે મકરની ગુજારવ' નામે, ત્યાં સુધીનાંસર્વકાવ્યો‘મિત્રમંડળ કાર્યો તથા પ્રસંગનિમિત્તે ભેટસોગાદ તરીકે આપવા” માટે પ્રકાશિત કરવાની યોજના કરેલી પણ એ કામ અવસાનપર્યંત પૂરું પાડી ન શકાયેલું. ૧૯૩૧માં કલાપીના બીજા મિત્રજગન્નાથ ત્રિપાઠી (“સાગર”)નેકાન્તવૃત્તિમાંન છપાયેલ ૩૪ કાળોને સમાવીને ૨૪૯ કાવ્યોની સંધિત અને સટિપ્પણ આવૃત્તિ પ્રસિદ્ધ કરી, સ્વતંત્ર મુદ્રિત 'હમીરજી ગોહેલ' પણ એમાં સમાવી દેવાયું. આ બૃહત્ સંગ્રહની એ પછી પણ ઘણી આવૃત્તિઓ થતી રહી છે ને એમાંથી પસંદ કરેલાં કાવ્યોના કેટલાક લઘુસંચયા પણ તૈયાર થયા છે એ કલાપીની વ્યાપક લોકચાહના સૂચવે છે. કેગાપીનું સંવેદનતંત્ર સઘગ્રાહી હતું એથી સાહિત્ય ને ધર્મચિંતનના અનેક શું થાન થાપન-પરિશીલનનાસૌરો કવિતાના વિષયા ને એની નિતિ પર પણ ઝિલાયેલા છે. કારવ'ની પ્રકૃતિવિષયક કવિનો પર અને કલાપીની રંગદર્શી કાબરીત પર વર્ઝવર્થ, શૈલી, કીટ્સ જેવા એમના પ્રિય કવિઓની અસર પડેલી છે. આ દિવનાં તેમ જ દિવસન, ગર્ટ, મિલ્ટન, વેલ્ડસ્મિ આદિનાં કાવ્યોના મુક્ત અનુદાદા ને રૂપાંતરો તથા કેટલીક કૃતિઓનાં અનુસર્જનો ફૂંકારવ'માં છે. 'મેઘદૂત’, “સંઘર', 'શૃંગારશતક' જેવી સંસ્કૃત કૃતિઓની ગર પણ કારવ'ની ચિતા પર લાયેલી છે. સમકાલીન ગુજરાતી કાવ્યપરંપરાની કેટલીક છાયાઓ પણ એમાં ઝિલાયેલી જોવા મળે છે. આરંભની કવિતા પર દલપતરામની તેમ જ તત્કાલીન ધંધાદારી નાટકોની ગાયનો ને લાવણીઓની અસર છે ને તે પછી નરિાવ, ગોવર્ધનરામ, મણિલાલ, કાન્ત હિંદની કવિતાની અસરો વિષેય, છંદ, પ્રકાદિ પર પડતી રહી છે. આ બધું છતાં કલાપીની વેદના-સંવેદના પોતીકી છે ને એના નિરૂપણમાં એના પોતાના અવાજ રણકે છે.
*કેકારવ'માં વિવિધ સ્વરૂપો પરની કવિતા મળે છે : ઉત્કટ ઊર્મિ ને ભાવનાશીલનાને ોલાતી ભાષાની સાહજિકતાથી અભિન કરતાં હોવાથી એમાંનાં વૃત્તબદ્ધ કાવ્યા વિશિષ્ટ નાર જન્માવે છે. સ્વરૂપની દૃષ્ટિએ કેટલીક કચારાવાળી જણાતી ગઝલો અંતર્ગત મિજાજની એનાં મસ્તી ને દ.દિલોની દૃષ્ટિને ધ્યાનાાં છે. શાનની વ્યકિતપ્રેમની (ઇકે મિજાજ, તો કરતાં પાછળની પ્રભુપ્રેમની (ઇકે હકીકી) ગઝો કાવ્યગુણે ચડિયાતી છે. ‘આપની
પરઃ ગુજ્યની ત્યિકાર-૨
યાદી” એનું નોંધપાત્ર વાત કે કલાપીનાં ખંડકાવ્યોમાં કાન્તના જેવી પતિતા નથી ને ઊમિલતા તથા બેોધાત્મકતાએ કાળધને શિથિલ કરી નાખ્યો છે; છતાં ભાવનાસહજ સરળ નિર્વહણી, મનોરમ ચિત્રોથી, પાત્રચિનના મંચનના અસરકારક આવેખનથી ને ખાસ તે પ્રસાદિક ભાષાશૈલીથી એ પોતાનું આગવાપણ સિદ્ધ કરે છે. ‘બિલ્વમંગળ' એમનું ઉત્તમ ખંડકાવ્ય મનાયું છે. મહાકાવ્ય તરીકે રચવા ધારેલું એમનું બે હજાર ઉપરાંત પ્રતિોનું, ૪ સર્ગે અધૂર રહેલું ‘હમીરજી ગોહેલ’ ખંડકાવ્યની નજીક રહેતું ઇતિહાસવિષયક કથાકાવ્ય છે.
વિષષનિરૂપણની બાબતમાં કારવ'માં પ્રેમવિષયક કવિતા સૌથી વધુ ધ્યાનપાત્ર છે. એક રીતે, સંગ્રહની મોટા ભાગની કવિતા એના ઊર્મિશીલ કવિની આત્મકથારૂપ છે. કલાપીના ૨૬ વર્ષના ટૂંકા આયુષ્યનાં છેલ્લાં આઠેક વર્ષના અંગત પ્રેમવનના જ, બહ્મા, એમાં ચિતાર છે. સ્વભાવૈક્તિથી ઇન્દ્રિયસ્પર્શી ચિત્રો રૂપે આલેખાયેલી પ્રકૃતિની કવિતા પણ રુચિર છે ને કવિની શર્ષ દૃષ્ટિની પરિચાયક છે. વિના આપનાં છેલ્લાં બે વર્ષની કવિતા પ્રભુભક્તિની ને ચિંતનલક્ષી છે. ગત વાના રોગાવેગો શમનાં ચિત્તમાં પડેલા વૈરાગ્યસંસ્કાય જાગત થવાથી કે વનભાગ આદિના ગ્રંથોના વાચનથી કવિ પરમ તત્ત્વની ખાજની દિશામાં વળેલા. એ સંવેદન પ્રૌઢ કાવ્યરૂપ પણ પામ્યું છે.
‘કેકારવ’ની કવિતાની નોંધપાત્ર વિશેષતા અને મળેલી વ્યાપક લોકવાના છે. કલાપીએ સાક્ષર કવિઓ દ્વારા લખાની જુબાંધ કવિતાનો સમયગાળામાં એ વખતે પ્રચિલત સ્વરૂપોમાં ને બહવૃત્તોમાં કાચના કરી હોવા છતાં એમાં થયેલા પ્રાસાદિક ભાષાના સહજ વિનિયોગે ને પારદર્શી સંવેદનના વેધક આલેખને તેમ જ એમના ગાવેગી પ્રેમસંબંધના નિરૂપણે તથા મિઉદગારોમાં ભળેલા રંગદર્શી કવિના ભાવનાશીલ ચિતને આ કવિતાનું હ્રદયસ્પર્શી ને વાકપ્રિય બનાવી છે. એટલે કાંક કાવ્યભાવનની મુખરતામાં તો કયારેક એના નિરૂપણના પ્રસ્તારમાં વરતાતી કલાસંગમની ઓછપ છતાં ને કવિના કંઇક સીમિત રહી ના અનુભવની મર્યાદા છતાં પ્રકારની કવિતા તાની આગવી વિશિષ્ટતાઓથી પોતાનું મહત્ત્વ ટકાવી રાખે છે.
ર.સ. કલાર્થી નિરંજનાબેન મુકુલભાઈ : બુદ્ધ, ટાગોર, સ્વામી વિવેકાનંદ, ગાંધીજી અક્ષર વલભભાઈ આદિ મહાપુરુષના મહત્ત્વનો જીવનપ્રસંગાને વણી લેતું ને ચારિત્ર્યનિર્માણના આશયથી લખાયેલું પુસ્તક ‘મહેરામણનાં મોતી’(૧૯૬૩), સંત ગુરુદયાળ મલ્લિકજીનું જીવનચરિત્ર ‘પ્રભુકૃપા-કિરણ’(૧૯૬૭) તેમ જ સંપાદન ‘સ્વામી વિવેકાનંદની વાતો' (૧૯૬૪)નાં કર્તા.
ક
કલાર્થી મુલભાઈ ડાહ્યાભાઈ (૨૦-૧-૧૪૨૦, ૧૯-૨-૧૯૯૮): નિબંધકાર અને ચરિત્રલેખક. જન્મ મુંબઈમાં. ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એમ.એ. એ પછી ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપન અને ‘વિનીત જોડણીકોશ’ તેમ જ ‘વિદ્યાપીઠ વાચનમાળાનું
સહસંપાદન.
For Personal & Private Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
'કલાલ માણેકલાલ રામસહાય- કવિ કહાનજી ધર્મસિંહ
રહસ્ય વાચનરસમાં સહાયક નીવડે છે. કથાપ્રસંગે વચ્ચે વિક્ષેપ સરજી, સૂત્રધારની રૂએ, હવે પછીનાં પ્રકરણોમાં શી સામગ્રી આલેખાશે એવી ઘોષણા કથાનિરૂપણની તરેહ તરીકે નોંધપાત્ર છે.
કહપના ચૌહાણ : જુઓ, ચૌહાણ યશવંતરાય જગજીવનદાસ. કલ્યાણપ્રભુવિજય: ‘શ્રી કલ્યાણ કૌતુકકણિકા' (૧૯૫૫), ‘પર્વતિથિ
ભકિતભાસ્કર' (૧૯૫૪) તથા 'શ્રી પ્રવચનપ્રદીપ - ભા. ૧-૨’ | (૧૯૫૫)ના કર્તા.
મુખ્યત્વે જીવનચરિત્ર અને બાંધકકથાઓના આ લેખકે નાનાં-- મેટાં સે-સવા પુસ્તકો લખ્યાં છે. એ પૈકી ‘રાજાજીની દૃષ્ટાંતકથાઓ' (૧૯૫૯), ‘શ્રીમદ્ રાજચન્દ્રની દૃષ્ટાંતકથાઓ' (૧૯૫૯), ભગવાન ઈસુની બોધક કથાઓ' (૧૯૫૯), ‘શેખ સાદીની બાધક કથાઓ', ‘બાપુજીની વાતો' (૧૯૫૭), નાની-નાની વાતા’, બેધક ટીકડી', ‘સંતાની જીવનપ્રસાદી’, ‘ચીન દેશનાં કથાનક' જેવી પુસ્તિકાઓ અને ‘રામચન્દ્ર' (૧૯૫૫), ‘શીલ અને સદાચાર” (૧૯૫૫), 'પ્રતિભાનું પત’ (૧૯૫૬), ‘ધર્મસંસ્થાપકો' (૧૯૫૭), ‘સરદારશ્રીની પ્રતિભા' (૧૯૫૯), ‘બા-બાપુ' (૧૯૬૧), ‘સરદારશ્રીનો વિનોદ' (૧૯૬૪), ‘ક્રીમદ્ રાજચન્દ્ર અને ગાંધીજી (૧૯૬૪) જેવી ચરિત્રાત્મક પુસ્તિકાઓ નોંધપાત્ર છે. એમણે ધર્મ-ચિંતન સંબંધી પ્રસ્તિકાઓ પણ લખી છે, જેમાં ‘જીવન અને મરણ' (૧૯૫૩), ‘નીતિ અને વ્યવહાર' (૧૯૫૮) તથા ‘જીવનામૃત' (૧૯૫૯) મુખ્ય છે. આ ઉપરાંત એમણ કરેલાં સંપાદન અને અનુવાદોમાં “ધર્મપ્રવર્તન' (૧૯૫૮), ‘આપણાં 'ને' (૧૯૬૦), 'રવીન્દ્રની વનસૌરભ' (૧૯૬૧), 'ત્રિવેણી સંગમ (૧૯૬૨), ‘:હરની જીવનસૌરભ' (૧૯૬૮) જેવાં સંપાદને તથા ‘બામિન ફ્રેન્કલિનની આત્મકથા’, ‘ભકતરાજ તથા ' ‘લાભ અને કરુણા' (૧૯૫૯) તવા અનુવાદો મુખ્ય છે.
ર.ર.દ. કલાલ માણેકલાલ રામસહાય : ૬ કડીના બાધક કાળ 'પાયમાલીને
પણ • 2 ની બાધક દવા ‘પણમાલીના પહડ યાને દુર્ગુણને દરિયો' (૧૯૧૫) ના કર્તા.
કલ્યાણવાલા સેહરાબ અ.: ‘પીલનની બેટી યા હૈયાની હકમત’
અને ‘નકલીનાઇટ’ (૧૯૩૭)ના કર્તા.
કલ્યાણી ભાગીલાલ: ‘રનેવધામ રાનાં સૂનાં' (૧૯૬૬) અને ‘ગોરાં રૂપ ને અંગુર કાળાં' નવલકથાઓના કર્તા.
કલ્યાણીજીદેવી (૧૮૩૮, -): ‘અથ દેવીશ્રી ભજનભાસ્કર” (૧૯૨૯) નાં કર્તા.
કયાકર નારણ કરસન : પદ્યકૃતિ “શહેરી-ગામડિયાને ઝઘડા'
(૧૯૦૫) ના કર્તા.
૬.,દ,
કાલ અંબાલાલ પર
કવિ અંબાલાલ પ્રહલાદજી : મનુષ્યવભાવની લાક્ષણિકતાઓ ગદ્ય-પદ્યમિનિ હાસિક નિરૂપણ કરતા 'પૂબીને પ્રજાને ઉર્ફે ચાલુ જમાનાને ચિતાર' (૧૯૧૬)ના કર્તા.
કલાલ વિષકુમાર શ્રીરામ, દ. (૬ ૨ ૧૦:૪૫, ૧૮ '૧૯૮૯) : ગદ્યલેખક, કવિ. જન્મ કુંબાઇમાં. વતન હારી. ૧૯૫૯માં એરા.ર.રી, ૧૯૬૫ માં બી.એસ. ૧૯૭૬ માં એમ.એડ. ૧૯૬૪ થી હાઈસ્કૂલ શિક્ષક.
લીલાનરી' (૧૯૮૧) એમના બોધકથાસંગ્રહ છે. એમના કાવ્યસંગ્રહ 'વન લી નાઘર (૧૯૮૫) માં ગીતેં, ગઝલે, હાઈક, સૌનેટ અને અછાંદસ રચનાઓનો રામાવેશ છે.
પા.માં. કલાલ હરિલાલ કાળિદાસ : ‘ભકિતભાસ્કર' (૧૯૨૭)ના કર્તા.
કલ્પતરુ (૧૯૮૭): મધુ રાયની રહસ્યગર્ભ વૈજ્ઞાનિક નવલકથા.
ગણતરીની સેકંડમાં, માણસ માગે તે સઘળું સરજી દેવાની, કલ્પવૃક્ષ સમી શકિત ધરાવતા કપ્યુટર દ્વારા તેને ત્યકતેન ભુકિતથા:” જેવો સહઅસ્તિત્વને મંત્ર સાકાર કરવા માગતા કથાનાયક કિરણ કામદાર એમની કલ્પતરુ નામની અભુત અને અપૂર્વ જના શી રીતે પાર પાડે છે એનું રોચક નિરૂપણ કથામાં થયું છે.
૧૯૯૫ની સાલને કથાસમય તરીકે પસંદ કરીને ચાલેલા સર્જકની દીર્ધદૃષ્ટિ વિજ્ઞાનના વિકરાળ વિકાસ અંગેના અંદેશાને પારખી શકી છે. યુદ્ધ અને તજજન્ય વિભીષિકાઓ વધતાં જ રહે એ માટે સામૂહિક પ્રયત્ન કરતી મહાસત્તાઓ કિરાણ કામદારને પરેશાન કરવા શી શી ચાલ ચાલે છે તેના નિરૂપણ દ્વારા કથામાં ઉમેરાયેલું
કવિ આનંદ નહાનાલાલ:પિતા ન્હાનાલાલની પ્રથમ મૃત્યુસંવત્સરીએ રચેલી અંજલિ સ્વરૂપની બાર રચનાઓને સંગ્રહ ‘દ્વાદશા' તેમ જ વાર્તાસંગ્રહ ‘જગત પાછળનું જગત’ (૧૯૨૯)ના કર્તા.
કૌ.બ્ર. કવિ આર. વી.: ‘યોગીન્દ્ર-ગોપીચંદ' નાટકના કર્તા.
નિ.વા. કવિ ઉદયરામ: ‘જાદ્દીન મહેતાબ' (૧૯૦૩) નવલકથાના કર્તા.
નિ.. કવિ કનૈયાલાલ : જુઓ, પટેલ નાથાલાલ લીલાચંદ. કવિ કહાનજી ધર્મસિંહ: કવિ, નાટ્યકાર, દલપતશૈલીના આ કવિએ ‘ગોરક્ષાપ્રકાશ' (૧૮૯૧), 'સુંદરીતિલક યાને સુબોધ ગરબાવળી (૧૮૯૨), ‘સંતોષશતક' (૧૮૯૬) અને ‘સ્વલ્પસંગ્રહ’ જેવી કાવ્યકૃતિઓ; 'ઢોલામારુ' (૧૮૯૩) નાટક; “શેઠ ગોવિંદજી ઠાકરશી મૂળજીનું જીવનચરિત્ર' (૧૯૦૪) અને 'સૌભાગ્યવતીનું સંસારચિત્ર’ જેવાં પુસ્તકો આપ્યાં છે. આ સર્વ પૈકી ‘ગોરક્ષાપ્રકાશ’, ‘સુંદરીતિલક...' તથા ૧૪૪ મધ્યકાલીન હિન્દી કવિઓની ભકિતરસિક કૃતિઓના સંપાદન 'સુબોધસંગ્રહ' (૧૮૮૮)ને સમાવતો એમને સર્વકૃતિસંગ્રહ ‘કહાનકાવ્ય' (૧૮૯૭) પણ પ્રગટ થયેલો છે. આ
T
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૫૧
For Personal & Private Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
કવિ કાલિદાસ નરસિંહ– કવિ દયાશંકર ભગવાનજી
ઉપરાંત એમણે “અધ્યાત્મભજનમાળા', “કાઠિયાવાડી સાહિત્ય, ‘ચમત્કારિક દૃષ્ટાંતમાળા’, ‘સત્સંગશિરોમણિ', “સાહિત્યરત્નાકર - તેમ જ સાહિત્યસંગ્રહ’ જેવાં સંપાદન પણ કર્યા છે.
૨૨.દ. કવિ કાલિદાસ નરસિહ : બાલાપયોગી ‘એકલાં એકલાં : ૧-૯' (૧૯૩૭), બેધપ્રધાન નાટયકૃતિ પ્રતિભાને સ્વયંવર અથવા કલાનો નાદ' (૧૯૪૦), “માતૃભાષાનું શિક્ષણ' (૧૯૪૪) તેમ જ ‘ભાષાદર્શન' (૧૯૫૦)ના કર્તા.
પા.માં. કવિ કાલિદાસ ભગવાનદાસ (૧૯૦૦,-): કવિ. જન્મ પાટણમાં. પ્રાથમિક કેળવણી. ત્રિચિનાપલ્લીમાં ઝવેરી વેપારી પેઢીમાં નોકરી.
એમણે ભકિતકાવ્યોનો સંગ્રહ 'ભજનામૃત' (૧૯૨૭), પુરુષોત્તમમાસ ભજનિકા', ‘પ્રભુ પ્રેરિત હારા સ્વરચિત ઉગારો' (૧૯૩૮) તથા ગઝલે ને ગીતાનો સંગ્રહ ‘કાવ્યપ્રસાદી' (૧૯૫૭) રચ્યાં છે. વળી, ‘મારા શુભ વિચારો” (૧૯૩૧), હરિબાપુ, કુબાકુંભાર, નફીઝ અને પંજુ ભટ્ટનાં ચરિત્રો આપનું ‘નૂતન વર્ષની ભેટ’ (૧૯૫૭) જેવાં પુસ્તકો અને ‘નારાયણ કવચ અને આરતીઓ' (૧૯૫૭)નું સંપાદન એમણે આપ્યાં છે.
પા.માં. કવિ કાશીરામ દેવશંકર : સ્ત્રીને રાપત્ની હોવાને કારણે સહેવાં પડતાં દુ:ખનું વર્ણન કરતું કાવ્ય ‘શક્યસપાટો' (૧૮૮૬)ના કર્તા.
નિ.. કવિ કાળિદાસ/ કરણસિહ કવિ: ભાવ, ભાષા અને છંદની દૃષ્ટિએ સુયોજિત કાવ્યોનો સંગ્રહ કર્ણકાંડ અને બીજાં કાવ્યોના કર્તા.
નિ.. કવિ કર્ણાનંદ : વકીલ બાપુભાઈને ગરબ’ના કર્તા..
નિ.વો. કવિ કૃષ્ણદાસ (૧૯ મી સદી): કચ્છી કવિતા કુડો નાતોના કર્તા.
પા.માં. કવિ કૃષ્ણરામ: ધ્રુવાખ્યાન' (કવિ કાળિદાસ સાથે, ૧૯૫૧) માં પ્રકાશિત કૃતિ “કળિકાળનું વર્ણન’ના કર્તા.
નિ.. કવિ ગણપતરામ વિશ્વનાથ: શ્રી રામચંદ્રના અશ્વમેધયજ્ઞનું વર્ણન આપતી પદ્યકથા ‘રામાશ્વમેધ' (૧૮૮૧) ના કર્તા.
| નિ.. કવિ ગંગાશંકર જેશંકર : માઘપંડિતની બે પુત્રીની વાર્તા દ્વારા સ્ત્રી- શિક્ષણની હિમાયત કરનું કાવ્ય “વનિતાવિદ્યાભ્યાસ' (૧૮૫૯) તથા ‘નામમાળા ગ્રંથ'ના કર્તા.
નિ.. કવિ ગિરધરલાલ હરકિશનદાસ: ‘ડાકોરલીલા' (૧૮૭૬), ‘મોહિની' (૧૮૮૪), 'નવરત્ન' (૧૮૮૯), 'રસરંગના ખ્યાલ' (૧૮૯૬), તથા ભરતખંડને પ્રવાસ' (૧૮૯૭) ના કર્તા.
કવિ અનુભુજદાસ: હિંદીમિશ્રિત ગુજરાતી ભાષામાં ચોપાઈબદ્ધ પદ્યકૃતિ 'મધુમાલતીની વારતા' (૧૮૭૪)ના કર્તા.
નિ.. કવિ ચુનીલાલ દ.: પ્રહલાદજીનું ચરિત્રના કર્તા.
નિ. . કવિ છોટાલાલ: ‘ગુજરાતને તપસ્વી'ના રમૂજી પ્રતિકાવ્યરૂપે, “જામે
જમશેદ'ના તંત્રીને ઉદ્દેશીને રચાયેલી પદ્યકૃતિ “મદીખાનાને તપસ્વી' (૧૯૩૩) ના કર્તા.
નિ.. કવિ છોટાલાલ દલપતરામ: જીવનચરિત્ર 'કાઠિયાવાડી કવિ ભવાની શંકર નરસિંહરામ' (૧૯૨૨) ના કર્તા.
નિ.વો. કવિ જનસુખરામ નરહરરામ; “અહિંસાભાસ્કર' (૧૯૧૩), જનસુખરત્નમાળા' (૧૯૧૫), ‘મૂર્તિપૂજા' (૧૯૧૫), ‘સનાતન ધર્મભા' (૧૯૧૫) તથા “કૃષણના પરમ ભકત મેરધ્વજનું આખ્યાન' વગેરે પુસ્તકોના કર્તા.
નિ.. કવિ જયંત ન્હાનાલાલ: આફ્રિકામાં શિક્ષક તરીકેને વ્યવસાય. પ્રાસંગિક વ્યાખ્યાને, ચાર લેખે, એક વાર્તા અને સાત કાવ્યરચનાઓને સમાવત સંગ્રહ “સાહિત્ય સરવાણી (૧૯૬૭)ના કર્તા.
નિ., કવિ જોરસિંહ: દહાછંદમાં લખાયેલી 'પંડિત જવાહરલાલ નહેરુને અંજલિના કર્તા.
નિ.વે. કવિ ડાહ્યાભાઈ દેવચંદ: ભારતના ૨૬૩ સંતભકતાનાં જીવનચરિત્રોને સરલ-રસિક વાર્તારૂપે નિરૂપતું પુસ્તક “ભકતમાલ’(૧૮૯૫) ના કર્તા.
નિ.વે. કવિ ડાહ્યાલાલ શિવરામ: ગુણ-અવગુણને સનાતન ધ્રુદ્ધ તેમ જ ગાંધીજીની ૧૯૧૪ની પ્રવૃત્તિઓને વિષય બનાવીને લખાયેલું વ્યવસાયશૈલીનું સામાજિક નાટક 'દુઃખી સંસાર” (કવિ કાન્ત સાથે, ૧૯૧૫) ના કર્તા.
કૌ.બ. કવિ તુલજારામ ઈજજતરામ: કૃષ્ણનાં સુંદર ચિત્ર રજૂ કરતું કાવ્ય ‘સુબોધચંતામણિ' (૧૯૦૯)ના કર્તા.
પા.માં. કવિ ત્રાપજકર : જુઓ, ભટ્ટ પરમાનન્દ મણિશંકર. કવિ ત્રિભુ: જુઓ, છાયા ત્રિભુવનલાલ અનુપરામ.
૨.૨,દ. કવિ દયાશંકર ભગવાનજી (૧૮૫૯, ~): ચરિત્રલેખક, અનુવાદક. જન્મ જામનગરમાં. ૧૮૮૪ માં જામનગર સ્ટેટમાં વકીલની પરીક્ષામાં સેકન્ડ કલાસ પાસ. અન્ય સ્થળોએ વકીલાત કર્યા બાદ ૧૮૯૧ થી જામનગર ખાતે સફળ વકીલાત..
એમણે આપેલા ચરિત્રગ્રંથમાં કસ્તૂરબાને, પતિમાં આત્મવિલોપન કરનાર સહધર્મચારિણી તરીકે સારો પરિચય કરાવતું
પર: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
કવિ દયાશંકર રવિશંકર – કવિ ન્હાનાલાલ દલપતરામ
સેલ્સમૅન. અકસ્માતથી અમદાવાદમાં અવસાન. ‘પૂજાનાં ફૂલ' (૧૯૮૭) એમના કાવ્યસંગ્રહ છે.
ચં.. કવિ નરસિંહરામ જેઠાભાઈ: અમરેલી તાલુકાના દેવળીયા ગામના વતની. એમના પુસ્તક ‘ઉપદેશસાગર’ (૧૮૮૯) માં ઈશ્વરભકિત વિશેના ઉપદેશનાં કુંડળિયા, પ્રહેલિકા, ચાબખા, ગરબી વગેરે પ્રકારનાં પદો છે. 'નૃસિંહનીતિ” તથા “વ્યાસગીતા’ એમની અન્ય પદ્યકૃતિઓ છે.
નિ.વો. કવિ નર્મદાશંકર નારાયણ: સતયુગનાં લક્ષણોનું પદ્યમાં વર્ણન કરતી કૃતિ “સતયુગ - ૧' (૧૯૧૨) ના કર્તા.
નિ.. કવિ નંદલાલ વિઠ્ઠલદાસ: સ્તવન, ભજન, રાષ્ટ્રગીતો, સુવાક્યો
અને ‘સ્નેહદર્પણ અથવા વત્સરાજ-ઉદયન’ જેવા ત્રિઅંકી નાટકને સમાવત સંગ્રહ ‘રસકુંજ અથવા વિવિધ રસગભિત કાવ્યરસધાર' (૧૯૨૯)ના કર્તા.
'કસ્તૂરબા' (૧૯૪૪), તત્કાલીન રાજકીય વાતાવરણની અને લોકમાનસની પ્રાસંગિક જિજ્ઞાસા સંતોષનું ‘રણાંડી કેપ્ટન લક્ષમી’ | (૧૯૪૬) અને પ્રસંગનિરૂપણ તેમ જ વર્ણન દ્વારા ચરિત્રનાયકને પરિચય કરાવતું “અમારા સરદાર” (૧૯૪૬) એ પુસ્તકો મુખ્ય છે. શરદબાબુની “પથેરદાબી’ (બે ભાગ) તથા “અનુરાધા અને નિરૂપમાદેવીની બહેન” એ બંગાળી કૃતિઓના એમણે કરેલા અનુવાદ છે.
ત્રિ. કવિ દયાશંકર રવિશંકર (૧૮૭૮, ૧૯૪૮): કવિ, અનુવાદક. જન્મ
ભાવ (તા. પાદરા)માં. શિક્ષણ ખંભાતમાં. વડોદરામાંથી ‘સાહિત્યવાચસ્પતિ'.
એમને ‘દર્યદમન' નામની પદ્યકતિ ઉપરાંત સત્યનારાયણની કથા અને જંબુગુરુરચિત જિનશતકના ગુજરાતી અનુવાદો તથા વિવાહમીમાંસા-ખંડનવિમર્શ’ અને ‘શિવસહસ્રનામમાલા' નામના સંસ્કૃત ગ્રંથો આપ્યા છે.
૨.ર.દ. કવિ દલપતરામ ડાહ્યાભાઈ : જુઓ, ત્રવાડી દલપતરામ ડાહ્યાભાઈ. કવિ દલપતરામ દુર્લભરામ (૧૯ મી સદીને ઉત્તરાર્ધ) : કવિ. વતન સુરત. નર્મદની સભામાં પોતાની કવિતાઓ વાંચતા. નર્મદશૈલીના કવિ. સોળ વર્ષ પરિશ્રમ ઉઠાવી એમણે ધર્મ, નીતિ, વૈદિક, યોગ, સામુદ્રિક આદિ શાસ્ત્રોની જાણકારી મેળવી હતી.
એમના 'દલપતદુલ્લભકૃત’ (ભાગ ૧,૨,૩) (૧૮૬૮, ૧૮૬૯, ૧૮૭૨) કાવ્યગ્રંથ મળે છે. પહેલા ભાગમાં બ્રહ્મસ્વરૂપ અને ઈશ્વરપ્રાર્થના, બીજા ભાગમાં કન્યાઓ માટે રચેલ 'ગીતગરબાવલી'
ગવવા ને ત્રીજા ભાગમાં પ્રકીર્ણકાવ્યો છે. ભાષા અશુદ્ધ હોવા ઉપરાંત નર્મદનો જે પણ એમની રચનાઓમાં નથી. ચારાદ કળા અને શાસ્ત્રોની સમજ રજૂ કરતો, સંસ્કૃત-પ્રાકૃતમાંથી અનૂદિત પદ્યગ્રંથ ‘સકલશાસ્ત્રનિરૂપણ” એ એમને નોંધપાત્ર ગ્રંથ છે. આ ઉપરાંત, ‘ભાષાભૂષણ' (૧૮૭૮) પણ એમની પાસેથી મળે છે.
કૌ.બ. કવિ દામોદર શિવલાલ: “શ્રી સયાજીરાવ સુયશ' તથા 'શ્રી ફરિહરાવ લગ્નમહોત્સવના કર્તા.
નિ.પો. કવિ દામોદરદાસ નિરૂજી : ભગવાન શિવના સ્તુતિવિષયક ગરબાઓને સંગ્રહ ‘શિવ બાવળી' (૧૮૯૮)ના કર્તા.
નિ.. કવિ દુર્ગારામ : પેટલાદ તાલુકાના નાર ગામના વતની. એમના પુસ્તક ‘નીતિસાગર' (૧૮૯૫) માં નીતિબોધનાં વચનો પદ્યમાં નિરૂપેલાં છે.
નિ.. કવિ દુર્ગાશંકર આદિત્યરામ : “ભકિતવિલાસકાવ્ય” અને ગુજરાતી ગેય ઢાળમાં અનૂદિત કરેલાં મહાભારત” તથા “શિવપુરાણ'ના કર્તા.
- બિ.વ. કવિ નટવરલાલ નહાનાલાલ (૨૨-૮-૧૯૧૭, ૧૭-૨-૧૯૮૯): કવિ. જન્મ રાજકોટમાં. ૧૯૫૦માં મૅટ્રિક. મિલ-જિન સ્ટોર્સમાં
કવિ નાગેશ્વર : ૧૮૫૫ ની સાલ આસપાસ સૌરાષ્ટ્રના ગાધકડા ગામમાં આ કવિ થઈ ગયાની વીગત છે. સૌરાષ્ટ્રમાં એમનું નામ બહુ જાણીતું હતું, પરંતુ અત્યારે એમનાં કાવ્યો, લેખો કે ઉલ્લેખે ઉપલબ્ધ નથી.
રાંટો. કવિ નૂર મહમદ: ‘ઇન્દ્રાવતી' કાવ્યને કર્તા.
નિ.વા. કવિ નાનાલાલ દલપતરામ, પ્રેમભકિત' (૧૬-૩-૧૮૭૭, ૯-૧-૧૯૪૬): કવિ, નાટયલેખક, વાર્તા-નવલકથા-ચરિત્રકાર, અનુવાદક. જન્મ, કવિ દલપતરામ ડાહ્યાભાઈને ત્યાં, અમદાવાદમાં. અટક ત્રિવેદી, પણ શાળાને ચોપડે તેમ ત્યારપછી જીવનભર ભાઈઓની પેઠે કવિ'. અગિયાર વર્ષની ઉંમરે માતાના મૃત્યુ પછી પોતાનો અલ્લડવેડાથી વૃદ્ધ પિતાને પોતાનાં ભણતર અને ભાવિ વિશે ચિંતા કરાવનાર ન હાનાલાલ માટે મોરબીમાં હેડમાસ્તર કાશીરામ દવેને ત્યાં એમની દેખરેખ નીચે ગાળવું પડેલું ૧૮૯૩નું મૅટ્રિકનું વર્ષ ‘જીવનપલટાનો સંવત્સર' બન્યું. અમદાવાદની ગુજરાત, મુંબઈની ઍલિફન્સ્ટન અને પૂનાની ડેક્કન, એ ત્રણે સરકારી કોલેજોમાં શિક્ષણને લાભ મેળવી ૧૮૯૯ માં તત્ત્વજ્ઞાનના મુખ્ય વિષય સાથે બી.એ. અને ૧૯૦૧માં ઇતિહાસ વિષય સાથે એમ.એ. થયા. એમને અભ્યાસ એમના સર્જનને પોષક બન્યો હતો. એમની અભ્યાસક્રમની બીજી ભાષા ફારસી એમને પાછળથી મોગલ નાટકોના લેખનમાં કામ લાગી હતી. ટેનિસને એમની
સ્નેહ, લગ્ન અને સ્ત્રી-પુરુષ-સંબંધની પ્રિય ભાવનાને, તો માર્ટિનના અભ્યાસે એમની ધર્મભાવનાને પોષી હતી. એમના સમગ્ર સર્જનમાંનો કવિતા, ઇતિહાસને તત્ત્વજ્ઞાનનો ત્રિવેણીસંગમ એમના ઇતિહાસ તત્ત્વજ્ઞાનના યુનિવર્સિટી-શિક્ષણને આભારી ગણાય. એમની ભકિતભાવના, ધર્મદૃષ્ટિ તથા શુભ ભાવના પાછળ ઘરના સ્વામીનારાયણી સંસ્કાર તથા અમદાવાદ-પૂના-મુંબઈના
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૫૩
Jain Education Interational
For Personal & Private Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
કવિ ન્હાનાલાલ દલપતરામ
પ્રાર્થના રામાજોના સંપર્ક ઊભેલા હતા.
એમ.એ. થયા પછી રાજકુમારો માટેની બે કૉલેજ-નામધારી શાળાઓના અધ્યાપક : ૧૯૦૨ થી ૧૯૦૪ સાદરાની સ્કોટ કોલેજમાં ને ૧૯૦૪ થી ૧૯૧૮ રાજકોટની રાજકુમાર કોલેજમાં. વચમાં બે-અઢી વર્ષ રાજકોટ રાજયના સરન્યાયાધીશ અને નાયબ દિવાનની પણ કામગીરી બજાવી. ૧૯૧૮ માં કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી નિમાયા. ૧૯૧૯ માં ગાંધીજીની પચાસમી જન્મહતયન્તીને નિમિત્તે ‘ગુજરાતનો તપસ્વી' રચનાથી તેમને સુંદર અંજલિ આપનાર કવિએ રોલેટ ઍકટ અને જલિયાંવાલા બાગના હત્યાકાંડે જન્માવેલા રાષ્ટ્રપ્રકોપ અને ગાંધીજીપ્રેરિત અસહકારની હવામાં ૧૯૨૦માં લાંબી રજા ઉપર ઊતરી ૧૯૨૧માં એ રાકારી નાકરીનું રાજીનામું મોકલી આપી અમદાવાદને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું. ત્યાં એમની સ્વમાની પ્રકૃતિ તથા બાહ્ય સંજોગોએ એમને સક્રિય રાવ/કારણથી દૂર રાખી પોતાના રારસ્વતજીવનકાર્યમાં જ રત રાખ્યા. રાજકોટ ખાતેને ઉલ્લાસકાળને મુકાબલે કવિનું અમદાવાદનું અઢી દાયકાનું જીવન તપસ્યાકાળ બનેલું. અમદાવાદમાં અવસાન.
સહિયર્જક તરીકે કવિનું પ્રધાન અને ઉત્તમ પ્રદાન ઊર્મિકાય છે. એવી એમની કવિતામાં કેટલાંક કાવ્ય'-ભા.૧-૨-૩ (૧૯૦૩, ૧૯૦૮, ૧૯૩૫), ‘હાના ન્હાના રાસ'- ભા. ૧-૨-૩ (૧૯૧૦,૧૯૨૮,૧૯૩૭), 'ગીતમંજરી'-૧-૨ (૧૯૨૮,૧૯૫૬), ‘રાજસૂત્રોની કાવ્યત્રિપુટી' (૧૯૦૩, ૧૯૦૫, ૧૯૧૧), ‘ચિત્રદર્શનો' (૧૯૨૧), 'પ્રેમભકિત ભજનાવલિ' (૧૯૨૪), 'દાંપત્યરત્ર' (૧૯૩૧), ‘બાળકાવ્યો' (૧૯૩૧), 'મહેરામણનાં મોતી' (૧૯૩૯), ‘જોહાગણ' (૧૯૪૦), 'પાનેતર' (૧૯૪૧) તેમ જ ‘પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિંદુઓ' (૧૯૪૩)નો સમાવેશ થાય છે. બાળકાવ્યો, હાલરડાં, લગ્નગીત, રાસ-ગરબા, ભજન, અર્થ-અંજલિકાવ્યા, શૈપકાવ્ય, કરણપ્રશસ્તિ, પ્રાસંગિક કાવ્યા, કથાગીતા - એમ પ્રકારદૃષ્ટિએ સારું વૈવિધ્ય એમાં છે. આરંભકાળમાં આત્મલક્ષી બનતી પણ થોડા જ રામયમાં પરલક્ષિતા તરફ ગતિ કરતી આ કવિની કવિતાના મુખ્ય કવનવિષય પ્રકૃતિસૌંદર્ય, પ્રણય અને પ્રભુ છે. અક્ષરમેળ-માત્રામેળ છંદો, પરંપરાપ્રાપ્ત લયમેળ રચનાના ઢાળે અને ગઝલ-કવ્વાલીના યથેચ્છ વિનિયોગ સાથે પઘમુકત ડોલનશૈલી પણ એનું વાહન બનેલ છે. છંદને નહિ પણ ભાવના અને તેને અનુવર્તતા વાણીના ડોલન એટલે લયને કવિતાને માટે આવશ્યક માનતી કવિની સમજે એ શૈલી પ્રથમ ઇન્દુકુમાર’ નાટક માટે પણ પછી કવિતા માટે પણ પ્રયોજી છે. કેટલાંક ચિત્રકાવ્યો, ‘વસંતોત્સવ” (૧૮૯૮, ૧૯૦૫), “ઓજ અને અગર’ (૧૯૧૩). અને દ્વારિકાપ્રલય' (૧૯૪૪) જેવાં કથાકાવ્યો તેમ જ ‘કુરુક્ષેત્ર (૧૯૨૬-૪૦) જેવું મહાકાવ્ય ડોલનશૈલીમાં લખાયાં છે. જોકે એવી દીર્ધકથાત્મક રચનાઓમાં પણ ગીતે કવિએ મૂકયાં છે. એ મૂકયા વગર આ ઊર્મિકાવ્યના કવિથી રહી શકાય એમ હતું નહિ. કથાત્મક કવિતામાં ‘વસંતોત્સવ’ અને ‘ઓજ અને અગર’ કવિના ‘પ્રેમ-ભકિત” ઉપનામના પ્રેમ-પાસાનું સર્જન છે, તો ‘હરિદર્શન’ અને ‘વશુવિહાર' (૧૯૪૨) એ પ્રસંગવર્ણનની આત્મલક્ષી કાવ્ય
રચનાઓ ભકિત-પાસાની નીપજ છે. દરિકાપ્રલય’ અને બાર કાંડનું 'કુરુક્ષેત્ર’ એ પૌરાણિક વસ્તુ પરની દીદી રચનાઓ મહાકાવ્ય લખવાની મહત્ત્વાકાંક્ષાથી પ્રેરાયેલી કૃતિઓ છે, જેમાંનાં મહાકાચિત ઉપમાચિત્રો અને કવિનું વર્ણનકૌશલ ધ્યાન ખેચે છે. તેમનું મરણોત્તર પુરાણકપ પ્રકાશન બનેલ ‘હરિસંહિતા (ત્રણ ભાગમાં, ૧૯૫૯-૬૦) એમની સૌથી વિપુલકાય કૃતિ હોવા છતાં નિર્ધારેલાં બાર મંડળમાંથી આઠ જેટલાં જ હાઈ અપૂર્ણ રહી છે. શ્રીકૃષણે પોતાના શતાબ્દી મહોત્સવ પછી અર્જુન-સુભદ્રા અને યાદવ પરિવાર સાથે મેટો સંઘ કાઢી સેળ વર્ષ ચાલેલી ભારયાત્રા સદ્ધર્મ-સંસ્થાપનાર્થ કરી, એવું એનું વરનું કલ્પિત છે. મંડળના અધ્યાયના આરંભે ને અંતે મૂકેલા અન્યવૃન શ્લોકો સિવાય સમસ્ત કૃતિ કવિએ અનુટુપ વૃત્તામાં લખી છે. એમાં ગીતા પણ આવે છે. કવિના સર્જનાત્મક સાહિત્યમાં કવિતા પછી આવે એમનાં ડાલનશૈલીમાં લખાયેલાં ચૌદ ના. પાંખું વ, મંથરગતિ કાર્ય અને ક્રિયાશીલ નહિ તેટલાં ઉગારશીલ પાત્ર આ ભાવપ્રધાન અને કવિતાઈ નાટકોનાં મુખ્ય લક્ષણો છે. એ નાટકમાં વરનુદૃષ્ટિએ 'ઇન્દુકુમાર’ - ૧-૨-૩ (૧૯૦૯, ૧૯૨૭, ૧૯૩૨), 'પ્રેમકું?' (૧૯૨૨), 'ગોપિકા'(૧૯૩૫), 'પુણ્યકંથા'(૧૯૩૭), ‘વગરણ' (૧૯૪૩), ‘અજિત અને અજિતા' (૧૯૫૨) અને 'અમરવેલ' (૧૯૫૪) સામાજિક નાટકે છે; ‘kયા-કયુ' (૧૯૧૪) કલિદ્વાપરની સંધ્યાનું કાલ્પનિક નાટક છે; 'વિશ્વગીતા' (૯૨૩) પૌરાણિક-પ્રાચીન-મધ્યકાલીન ભારતીય અને કાલ્પનિક વરનુવા નાટક છે; અને 'રાજર્ષિ ભરત' (૧૯૨૨), 'જહાંગીર-નૂરજહાન’ (૧૯૨૮), ‘શાહનશાહ અકબરશાહ' (૧૯૩૦), 'સંઘમિત્રા' (૧૯૩૧) અને 'શ્રીહર્ષદેવ' (૧૯૫૨) ઐતિહાસિક નાટકો છે. ‘સંઘમિત્રા' અને 'શ્રીહર્ષદેવ' સંસ્કૃત નાટયશૈલીમાં પ્રવેશ વિનાના સાત સાત અંકોનાં, વચમાં વૃત્તબદ્ધ કલેકાવાળાં નાટકો છે. ‘ગાપિકા'માં પણ પ્રવશા વિના પાંચ સળંગ અંક છે. ન્હાનાલાલ ભાવલાક કે કાવ્યલોક કહેવાય એવી આ નાટકની સૃષ્ટિ સ્નેહ, લગ્ન, સેવા, સંયમ અને સમન્વયની પ્રિય ભાવનાઓના ઉષથી ગાજતી રહે છે. વિશ્વગીતા'માં સ્થળ અને કાળની તો ઠીક પણ કાર્યની પણ એકતા છાંડી એકાંકીઓના સંગ્રહ જેવા બની બેઠેલા નાટકને ‘અદૃશ્ય ભાવ એકાગ્રતાનું નાટક બનાવવાનું અને ‘અમરવેલ'માં સિનેમા, નાટક અને સંગીતને સમન્વય સાધ્યાનું કવિએ પ્રયોગસાહસ દેખાડયું છે. આમ, કવિતાની માફક નાટયલેખનમાં પણ આ કવિ પોતાની ચાલે જ ચાલ્યા છે, જેમ એમણે 'ઉષા'(૧૯૧૮) અને ‘સારથી' (૧૯૩૯) એ ગદ્યકથાઓમાં પણ કર્યું છે. સામાજિક વાસ્તવની પૃષ્ઠભૂ સાથે સ્નેહ, સંવનન અને લગ્નની પ્રણયકથા બનેલી એ બેમાંની આગલી કૃતિને ગુજરાતીની પહેલી લઘુનવલ કહેવાય. એમાંની ગઘસૌરભે એને ગુજરાતની 'કાદંબરી' પણ , કહેવડાવી છે. એનાથી બમણા કદની 'સારથી' છે. ‘આવડે તે બ્રિટન જગત -ઇતિહાસને મહારથી થાય અને ભારતખંડ જગત્ -સારથી થાય' એવા પોતાના રાજકીય દર્શનના સારની કવિએ રાજેલી આ નવલકથા પણ કવિનું એક વિશિષ્ટ સાહસ ગણાશે. જેને પોતે જ
૫૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
કવિ પ્રાણજીવન મેરારજી-કવિ માણેકબાઈ કહાનજી
વાર્તાઓ નહિ પણ પ્રસંગો અને તેજ:ણુઓ', “અણુકિરણો” દસ દાવ’ અને ‘ગુજરાતની ભૂગોળ” જેવાં નાનાં શિક્ષણપયોગી અને “હીરાની કરચો' કહી ઓળખાવી છે એવી વાર્તાહી ગદ્ય- પુસ્તકો પણ એક શિક્ષકની દૃષ્ટિ-વૃત્તિથી એમણે લખ્યાં હતાં, રચનાઓને સંગ્રહ 'પાંખડીઓ' (૧૯૩૦) પણ એમનું એવું જ જેમાંનું છેલ્લું વિશિષ્ટ કહેવાય. બીજું સાહસ. પોતાની સર્જકતાની “વીજળીખાલી લેડન જારને
અ.રા. ‘પૂર્વાચાર્યોના મેઘાડંબરોની વીજળીથી પાછી પૂરવા અનુવાદના
કવિ પ્રાણજીવન મેરારજી : જામનગરના મહારાજા જામસાહેબ શ્રી આશરો લેતા કવિએ કરેલા બે પ્રેમવિષયક કાલિદાસ-કૃતિઓ મેઘદૂત' (૧૯૧૭) અને ‘શકુન્તલાનું સંભારણું' (૧૯૨૬)ના
સર વિભાજીના મૃત્યુ નિમિત્તે રચાયેલું કાવ્ય “વિભેશવિરહ' અને ભગવદ્ગીતા' (૧૯૧૮), “વૈષણવી પડશ ગ્રંથો' (૧૯૨૫),
(૧૮૯૫)ના કર્તા.
નિ.વે. ‘શિક્ષાપત્રી' (૧૯૩૧) અને ‘ઉપનિષત્ પંચક' (૧૯૩૧) એ ચાર ધાર્મિક કૃતિઓના અનુવાદો એમના “પ્રેમભકિત' કવિનામને પરોક્ષ કવિ બાલકૃષ્ણ, બાલકવિ': પદ્યકૃતિ ‘સમયને સિતારો અને વખત રીતે સાર્થ કરાવે છે.
તેવાં વાજ' ઉપરાંત “રઝળતો રાજહંસ', 'પ્રણયલીલા', 'બાલકવિના સર્જનેતર ગદ્યસાહિત્યમાં આત્મપરિચયાત્મક “અર્ધ- યોગિની’, ‘મૃણાલિની’, ‘પ્રેમગુચ્છ' વગેરે નવલકથાઓના કર્તા. શતાબ્દીના અનુભવોલ' (૧૯૨૭) અને તેમાં મળતી એમના
૨.ર.દ. કવિઘડતરની કથાની પૂર્વકથા જેવી થોડીક નાના ‘હાના’ની કથા
કવિ બાલચન્દ્રાચાર્ય: “કરુણા વયુદ્ધ નાટક' (૧૮૮૬)ના કર્તા. જેમાં આવી જાય છે તે ચાર પુસ્તકો (૧૯૩૩, ૧૯૩૪, ૧૯૪૦,
કૌ.બ્ર. ૧૯૪૧)માં પ્રગટ થયેલ એમનું પિતૃચરિત્ર ‘કવીશ્વર દલપતરામ પ્રથમ ધ્યાન ખેંચે. દલપતરામનાં જીવન-કવન વિશેની યથાપલબ્ધ
કવિ બાળકરામ નંદરામ: કાવ્યગ્રંથ “નીતિલતાકુંજ કવિતાના કર્તા. બધી વીગતભરપૂર પ્રમાણભૂત માહિતીની સાથે ૧૯મા શતકના ગુજરાતનો જે સાંસ્કૃતિક ઇતિહાસ એમાં પૃષ્ઠભૂ તરીકે વિસ્તારથી કવિ ભૂધરદાસજી: પદ્યકૃતિ કલ્યાણમંદિર સ્તોત્રના કર્તા. આલેખાય છે તે કવિના આ પિતૃચરિત્રનું દસ્તાવેજી ઇતિહાસ
કૌ.બ. મૂલ્ય વધારી આપે છે. ચરિત્રકાર ન્હાનાલાલ સાહિત્યવિવેચક પણ - કવિ ભેગીલાલ મહાશંકર : કથાતત્ત્વવાળી કૃતિ 'સુધરેલી સુંદર છે. એમનાં ‘સાહિત્યમંથન' (૧૯૨૪), તેના નવા અવતારરૂપ
ગવરી અને ફેશનમાં ફસાયેલ ફત્તેહલાલ' (૧૯૧૬)ના કર્તા. ‘આપણાં સાક્ષરરત્નો -ભા. ૧-૨’ (૧૯૩૪, ૧૯૩૫), ‘જગત
કૌ.બ. કાદંબરીઓમાં સરસ્વતીચંદ્રનું સ્થાન' (૧૯૩૩) એ પુસ્તકો તથા કેટલાંક પોતાનાં ને બીજનાં પુસ્તકોનાં એમનાં પૃથક્કરણ, સમગ્ર
કવિ ભેગીલાલ રતનચન્દ: તત્કાલીન કાવ્યપરંપરા અને દેશભકિત, દર્શન અને રસ-રહસ્યોદ્ઘાટનથી મૂલવવાની સ્ટોફર્ડ બૂક અને
પૌરુષ તેમ જ ભકિતતત્ત્વને નિમિત્ત રૂપે સ્વીકારી કરવામાં આવેલી ડાઉડન જેવાની પદ્ધતિને ઇષ્ટ માનનાર આ કવિનું, પાંડિત્ય
‘ગઝલ’ સંજ્ઞા ધરાવતી રચનાઓની પુસ્તિકા કોહિનૂર ગજલકાવ્ય' કરતાં રસિકતાના ત્રાજવે સાહિત્યકૃતિને તળનારું, સંસ્કારગ્રાહી
(૧૯૨૧) અને આ જ સ્વરૂપની ભજન અને કક્કો” પ્રકારની સાહિત્યવિવેચન વસ્તુત: એમના લેખન-મનનની ઉપસિદ્ધિ
રચનાની પુસ્તિકા “કાવ્યમંજરી'ના કર્તા. કહેવાય. કવિતા ને કવિધર્મ વિશેના એમના નિશ્ચિત અભિપ્રાયો અને ભાવનાઓનો તથા કલાસિકલ’ અને ‘રોમેન્ટિક કલાશૈલીઓ કવિ મહાજન: “વાલો નામોરી” અને “અમરજી દિવાન” જેવાં પરત્વે એમના વલણને પરિચય એમાંથી મળી રહે છે. ગુજરાતનાં નાટકોથી સુવિદિત થયેલા નાટ્યકાર. એમણે ‘વિધિના લેખ' તથા . ઘણાં અને મુંબઈ-કરાંચી જેવાં બહારનાં શહેરોમાં કવિએ આપેલાં ‘બાલ સમ્રાટ' નામનાં રંજકશૈલી ધરાવતાં નાટકો પણ આપ્યાં છે. વ્યાખ્યાનમાંનાં ઘણાં “અર્ધશતાબ્દીના અનુભવબેલ' (૧૯૨૭),
૨.ર.દ. ‘ઉબૈધન(૧૯૨૭), 'સંસારમંથન' (૧૯૨૭), “સંબોધન'
કવિ મહીપત :રચનાબંધ શિથિલ હોવા છતાં કથારસને લીધે વાચનક્ષમ (૧૯૩૦), ‘ગુરુદક્ષિણા' (૧૯૩૫), 'મણિમહોત્સવના સાહિત્યબેલ
બનેલી નવલકથા “તન મેલાં મન ઊજળાં' (૧૯૬૬)ના કર્તા. -૧-૨'(૧૯૩૭) અને મુંબઈમાં મહોત્સવ' (૧૯૩૯)માં સંગહિત થયાં છે. એમાં એમનાં ઇતિહાસ-રસ, ગુણદર્શી સમન્વયદૃષ્ટિ, સતેજ ધાર્મિકતા, લોકહિતચિતા, ભારતીય સંસ્કૃતિ અને ધર્મે
- કવિ મહેકમ : સળંગ કાવ્ય “લક્ષ્મી અને પાર્વતીને સંવાદ'
કાલે પુરસ્કારેલાં ચિરંતન જીવનમૂલ્યો પરની આસ્થા, અભ્યાસશીલતા (૧૮૮૨)ના કર્તા. અને ભાવનાશીલતા છે. એમાંનું સાંભળવું મીઠું લાગતું ગદ્ય પણ
કૌ.બ્ર. એની એક વિશિષ્ટતા. અભ્યાસપૂર્ણ રૂપે પ્રથમ તૈયાર કરાઈ કવિ માણેકબાઈ કહાનજી: પ્રાચીન સાહિત્યમાંથી અનુકરણીય દૂતો વંચાયેલાં આ વ્યાખ્યાને ગૃહજીવન, શિક્ષણ, સમાજપ્રશ્ન, લઈ, સ્ત્રી જીવનમાં નવી આશા પ્રેરી તેમને પ્રોત્સાહિત કરે તેવા સાહિત્ય, ધર્મ, કલા – એમ જીવનનાં બધાં મુખ્ય ક્ષેત્રને સ્પર્શી લેખ અને કાવ્યોનો સંગ્રહ મહિલા સંસાર' (ડૉ. રખમાબાઈ સાથે, વળતાં હાઈ કવિને એક સ્વસ્થ અભ્યાસી વિચારક તરીકે રજૂ કરે ૧૯૨૩) નાં કર્તા. છે. વ્યવહારુ ગુજરાતી તથા અંગ્રેજી વ્યાકરણો, ‘સાદી કસરતના
નિ.વો.
કૌ.બ.
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૫૫
For Personal & Private Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
કવિ માટાલાલ-કવિ વિનયચન્દ્ર જીવણલાલ
કવિ મટાલાલ : જુઓ, ખબરદાર અરદેશર ફરામરઝ. કવિ મેતીલાલ નથુશાહ: પદ્યકૃતિ 'શ્રીકૃષ્ણલીલા'ના કર્તા.
અનુવાદ છે, પણ શૈલીનું પ્રૌઢત્વ ધ્યાન ખેચે છે. શ્રીકૃષણના ચરિત્રને વર્ણવતું શ્રીકૃષણજન્મ ચરિત્ર' (૧૮૬૯) એ સાંગ કાવ્યરચના સુંદર પદબંધને કારણે ઉલ્લેખનીય છે. “રેવાશંકર કૃત કાવ્ય' (૧૮૭૫) એ ગુજરાતી-વ્રજ ભાષામાં લખાયેલાં પદ, ગરબી, ગઝલ, રેખતાઓને સંગ્રહ છે, જેને પ્રધાન વિષ્ણુ ભકિત છે. ‘શામળશાહને વિવાહ' (૧૮૮૫), 'જાડાંધર આખ્યાન' (૧૮૮૮) અને “નરસિહ મહેતાના બાપનું શ્રાદ્ધ' (૧૯૨૮) એ ત્રણેય આખ્યાનરૌલીને અનુસરે છે. 'શબ્દસિદ્ધાંતિકા (૧૮૮૬) સાંગ બાધાત્મક પદ્યકૃતિ છે. “ફાર્બસવિરહ'ના અનુસરણમાં રાચતી મનહરમાળા' (૧૯૮૦) અને 'ત્રિભુવનકીતિ' (૧૯૦૮) ઉપરાંત ‘ભાષા મહાભારન’, ‘નકારામચરિત્ર', 'કામનાથ મહાભ્ય’ અને ‘ચંડીચરિત્ર' પણ એમના નામે છે.
| બા.મ. કવિ રેવાશંકર વિજયરામ: ‘શંકરવિલાસ' (૧૮૮૪)ના કતાં.
કૌ.વ્ય.
કવિ મોહનલાલ દલપતરામ (૧૮૭૨ થી ૧૯૦૩ દરમ્યાન હયાત): કવિ. કવીશ્વર દલપતરામના મોટા પુત્ર.
જીવનનાં બાવીરા વર્ષ દરમિયાન છૂટક છૂટક પ્રગટ થયેલી કાવ્ય-પુરિતકાઓનું સંકલન મોહનવાણી ઉર્ફે મોહન-કાવ્યદોહન’ (૧૮૮૮) માં દલપતરામની રીતિની કાવ્યરચનાઓ હોવા છતાં તેમના જેટલું વૈyય કે સામર્થ્ય નથી. વક્રમીને મહિમા કરન દીદ કાવ્યરચના ‘લકમીમહિમા' (૧૯૭૨) આખ્યાન પ્રકારની કૃતિ છે. તે, સરસ્વતીના મહિમા સ્થાપનું ને ‘લક્ષ્મીમહિમાને મુકાબલે વિશેષ સૌષ્ઠવ ને પ્રૌઢિ દાખવનું દીદકાવ્ય “વિદ્યામહિમા' (૧૮૭૪) એમાંના પ્રસંગનિરૂપણને લીધે વિશેષ આસ્વાદ્ય બને છે. 'પુરુષપ્રયતા અને ઈશ્વરકૃપા' (૧૯૦૩) અને ‘સૂરતના પુરને ગરબો' એ એમની અન્ય કૃતિઓ છે. એમણે પંચાંકી નાટક 'મીણલદેવી' (૧૮૯૧) પણ લખ્યું છે.
કૌ.બ. કવિ રણછોડદાસ મેતીલાલ: કથાતત્વવાળી કૃતિ 'જૂના જમાનાની જેલી યાને નવી આંખે જૂના તમાસ : ૧' (૧૯૧૫)ના કર્તા.
કૌ.બ્ર. કવિ રતિલાલ વિઠ્ઠલદાસ: ‘કરણઘેલો પંચાંકી નાટક', 'ચંદનમલયાગિરિ નાટકનાં ગાયને' (૧૯૦૪), ‘વીરમતી અને જગદેવ પરમાર નાટકનાં ગાયને' (૧૯૦૪), 'શ્રી નવીન ચંદ્રહાસ નાટકનાં ગાયન' (૧૯૦૫) ના કર્તા.
નિ.. કવિ રમેશચન્દ્રગુલાબસિંહ: કથાત્મક કૃતિ “ધન કેનું તેમ જ સમાજશિક્ષણના આશયથી લખાયેલી પુસ્તિકાઓ ‘અઝા હાથ રળિયામણ’ અને ‘રારગવો’ના કર્તા.
કૌ.બ્ર. કવિ રામશંકર ગૌરીશંકર : ગરબી, પદ અને લાવણીબદ્ધ પદ્યકૃતિ ‘દરગાહી દંગ' (૧૮૭૪) ના કર્તા.
૨.૨,દ. કવિ તીર્થ (પરમહંસ): જીવનને ઉન્નતિને માર્ગે વાળવાના આશયથી લખાયેલા ૧૧ બધપ્રધાન લેખનું પુસ્તક “ઉઘડતાં જીવનનાં બારણાં' (૧૯૭૩), ‘જીવન-દર્શન’, ‘શાંતિની શોધ’ તેમ જ સંપાદને વિનયપત્રિકા :૨’ અને ‘સખી મણિરામ વાણીસંગ્રહના કર્તા.
ૌ.. કવિરૂપશંકર ગંગાશંકર : પદ્યકૃતિઓ ‘શિવ સ્તુતિ' (૧૮૭૧), 'રસિક રૂપકાવ્ય-ભા. ૧-૨’ (૧૮૭૨, ૧૮૭૪) તથા વનિતાવિગ” (૧૮૮૦)ના કર્તા.
કવિ લમીદાસ પ્રેમજી: પાકરણા બ્રાહ્મણોને, તડાં નહિ પાડતાં સંપીને રહેવા વીનવતાં પદ્યોની પુરિતકા 'કચ્છી ભાટીઆ મહાજનને અરજ' (૧૮૯૪)ના કર્તા.
કૌ.. કવિ લાધારામ : 'કાવ્યવિનોદના કર્તા.
નિ.વા. કવિ વલ્લભજી સુંદરજી, 'કાવ્યભૂષણ': 'બાલવાચન’ માસિક અને "કાઠિયાવાડી' અઠવાડિકના અધિપતિ.
એમણે “રાજનગરના રત્ન' (૧૯૧૮)માં અમદાવાદનાં અને મુંબઈના મહાશ’ પુરતક ૧-૨ (૧૯૨૦, ૧૯૪૮) માં મુંબઇનાં અગ્રગણ્ય સ્ત્રી-પુરના પરિચય આપ્યા છે. ઉપરાંત '૮૦ દિવસમાં દુનિયાની મુસાફરી', 'ભયંકર કૂતરો', 'છૂપી પોલીસની વાર્તાઓ', હારયતરંગ' તેમ જ નરોરામ બાલ ગ્રંથાવલિનાં ૨૧ પુસ્તકા એમના નામે છે.
રાં..
કવિ વાડીલાલ સાંકળચંદ : ઇષ્ટદેવ રણછોડરાયના અન્નકૂટ વખતે
ગવાતાં પદ તેમ જ અન્ય વેળાએ ગાવાનાં ભજનાની પુસ્તિકા “પ્રસાદીયા' (૧૯૦૩, જૈન સંપ્રદાયનાં જ્ઞાનપદેની પુસ્તિકા (કોંન્ફરન્સ દાનમાળા: ૧'(૧૯૦૮) અને દાંતાના મહારાજ શ્રી
હમીરસિંહજી સાહેબના રાજ્યાભિષેક પ્રસંગે રચેલાં પઘો ‘આનંદવિલાસ : ૧'ના કર્તા.
કૌ.. કવિ વિનયચન્દ્રજીવણલાલ, ‘ઉપમન્યુ, “બદનામ' (૧૫-૯-૧૯૩૫):
નવલકથાકાર, કવિ. જન્મ મહેસાણા જિલ્લાના દેવામાં. વતન કલ. અભ્યાસ ઇન્ટર આર્સ સુધી. ૧૯૫૩ થી ૧૯૬૪ સેલ
અને ભારત પેટ્રોલિયમ કંપનીમાં વિવિધ સેવાઓ, પૂર્વ આફ્રિકામાં. ૧૯૬૯ થી લેસ્ટર (ઈલૅન્ડ) માં બ્રિટિશ યુનાઇટેડ શુ મશીનરી કંપનીમાં ઑફિસર.
‘પ્રણયપંથે' (૧૯૬૧) એમની સામાજિક નવલકથા છે અને ‘ઉરધબકાર” (૧૯૮૫) એમને કાવ્યસંગ્રહ છે. .
એ.ટો.
કવિ રેવાશંકર જયશંકર : એમની કાવ્યપ્રવૃત્તિ પચાસેક વર્ષ સુધી ચાલેલી. એમનું પ્રથમ પ્રકાશન ‘એકાદશી કથા' (૧૮૫૫) એ
૨૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
કવિ વી. આર.– કવિચરિત
કવિ વી. આર.: પાંચ અંકમાં વિભકત શૌર્યપ્રધાન ને ચરિત્રાત્મક નાટક “ધારા૫તિ જગદેવ પરમાર' (૧૯૦૪) ના કર્તા.
કૌ.બ્ર. કવિ શંકરલાલ મગનલાલ (૧૮-૨-૧૮૯૬,-): કવિ. આજોલમાં જન્મ. હોમિયોપથીમાં એમ.ડી.બી. પાછળથી યુગાન્સમાં શિક્ષક.
“કાવ્યચંદ્રોદય' (૧૯૧૩), ‘દિવ્ય કિશોરી' (૧૯૧૪), ‘સદ્ગણમાળા' (૧૯૧૪), ‘ગુરુકીર્તન' (૧૯૧૭) વગેરે પુસ્તકો એમણે આપ્યાં છે.
એમણે તુલસીકૃત ‘રામચરિતમાનસ'નું ભાષાંતર ‘રામાયણ” (૧૮૭૫) કર્યું છે. કાળજીથી થયેલાં આ ભાષાંતર શુદ્ધ ભાષા અને સાહજિક પઘબંધ ધરાવે છે. પૂર્વમેઘમાં સાંગ પૃથ્વી અને ઉત્તરમેઘમાં સળંગ બ્રધરાને વિનિયોગ કરતું “મેઘદૂત' (૧૮૯૮) ભાષાંતર ગુણવત્તામાં સરેરાશ છે. કાલિદાસાદિ સંસ્કૃત કવિઓની કૃતિઓને છપ્પા-દેહરામાં ઉતારતી રચના ‘કાવ્યકલાપ' (૧૮૭૨) પણ અનુવાદ છે. ‘શૃંગારતિલક’, ‘શૃંગારાષ્ટક’, ‘વૈરાગ્યશતક' અને હંસત’ આદિ અન્ય અનુવાદોનું સામટું પુસ્તક કરવાની એમને ઉમેદ હતી. જીવનના અંતકાળે ‘મહાભારત’ને અનુવાદ કરવા તરફ વળ્યા હતા. ‘વિરાટપર્વ'નું ભાષાંતર આરંભળ્યું હતું.
બા.મ. કવિ શિવાનંદ રામકૃષ્ણભાઈ : ચરિત્રકૃતિઓ ધ.ધુ. આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજના વિરહનું વર્ણન' (૧૮૬૯), ‘ભારત માર્તડ વેદાંત ભટ્ટાચાર્ય પંડિત શ્રી ગટલાલજી મહારાજના વિરહનું વર્ણન’ તથા કાવ્યકૃતિ 'કન્યાવિક્રય’ અને ‘મિત્રવિલાસ'ના કર્તા.
નિ.વો.
કવિ શામળભાઈ પુંજાભાઈ : કવાલી ને ગઝલ તરીકે ઓળખાવાયેલી શૃંગારપ્રધાન ને પારંપરિક ઢબની રચનાઓની પુસ્તિકા ‘સોનેરી બુલબુલ’ તેમ જ અન્ય કાવ્યકૃતિ 'વટલાયેલા હિન્દુઓ (૧૯૧૫) ના
કર્યા.
કવિ શિવાનંદજી:અભ્યાસસ્થી થતા લાભ અને અભ્યાસ નહિ કરવાથી થતા નુકસાનને સુબેધક પદ્યોમાં રજૂ કરતી પુસ્તિકા ‘વિદ્યાથીન કાવ્યસુબોધ' (૧૯૬૯)ના કર્તા.
કવિ સુમતિ શંકરલાલ: ધમિક દૃષ્ટિએ કરેલાં પદ્યાનું પુસ્તક “ગુરુકીર્તનનાં કતાં.
કવિ હર્ષદ : “રીતળા અને બળિયાકાકાને સંવાદ' અને વિના
ઓષધથી પ્લેગ રોગ-નિવારણ :રમૂજી રસિક હિતોપદેશ સંવાદ' (૧૯૦૫) ના કર્તા.
કવિ શાન્તાબહેન ચીમનલાલ: ૧૯૩૬ માં કરેલા કાશમીરના પ્રવાસનું વીગતપ્રચૂર અને સરળ શૈલીમાં બયાન આપતું પુસ્તક 'કાશમીર’ (૧૯૫૪) નાં કર્તા.
ક.છ. કવિ શિવદાસ નારણ : ભાવનગરના ઐતિહાસિક મહિમા કરતી પદ્યકૃતિ “દિલ બિરદાવલી' (૧૮૯૯૯)ના કર્તા.
ક.છ. કવિ શિવલાલ ધનેશ્વર, “અનુપ' (૧૮૫૯, ૧૮૯૯): કવિ, અનુવાદક. પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ ઉત્તરસંડામાં. શાળા બંધ થતાં શિક્ષણ અધૂરું. પિતા સાથે મતભેદ થતાં ઘર છોડી અમદાવાદ જઈ ત્યાં ટ્રેનિંગ કોલેજમાં અભ્યાસ શરૂ કર્યો, પણ મહીપતરામે ઠપકો આપતાં અભ્યાસ છોડી દેવાતજ ગામમાં ગામઠી નિશાળ કાઢી. ત્યાંથી ઘોઘા જઈ કન્યાશાળામાં જોડાયા. ૧૮૬૯ માં મુંબઈ ગયા. પહેલાં કન્યાશાળામાં, પછી છાપખાનામાં નોકરી કરી. પ્રતિકૂળ આર્થિક સ્થિતિમાં પોતાનું પુસ્તક પૈસા લઈ પારસી ગૃહસ્થને નામે ચડાવી આપ્યું. ૧૮૭૫ થી કચ્છના રાજવી કુટુંબના શિક્ષક. ૧૮૮૭માં કરછના મહારાજા સાથે ઈંગ્લૅન્ડને પ્રવાસ. ત્યાંથી આવ્યા પછી કચ્છના કાયદાને અભ્યાસ કરી પહેલાં અંજારમાં પછી ૧૮૯૪ થી
મુંદ્રામાં ન્યાયાધીશ. મૃત્યુ વતન મુંદ્રામાં. - ૧૮૭૧ માં, એક માસિક શરૂ કરવાના ઉદ્દેશથી 'પ્રાસ્તાવિક કાવ્ય:અંક-૧'નું એમણે પ્રકાશન કર્યું ત્યારથી એમની કવન-પ્રવૃત્તિ આરંભાઈ. 'પ્રાસ્તાવિક કાવ્ય'માંનાં પ્રાસંગિક અને ઈશ્વરપ્રીતિનાં કાવ્યો ઉપર મધ્યકાલીન કવિઓની અસર છે. ‘શ્રીનાથજીની પેઢીમાં રૂ. ૭૨,૦૦૦ ચોરી થઈ તે વીશે તથા તે ચોરી પકડવામાં શેઠ લક્ષ્મીદાસ ખીમજીએ જે યત્ન કરયા તે વિશે (૧૮૭૧) એ પ્રાસંગિક પદ્યકૃતિ જ છે. કરછના મહારાજા સાથે કવિએ કરેલા મહાબળેશ્વરના પ્રવાસને નિરૂપતી કાવ્યકૃતિ 'પ્રવાસવર્ણન' (૧૮૮૬) અલંકારસોંદર્ય ધરાવતી છતાં રાજા અને અંગ્રેજોની અતિસ્કૃતિ તેમ જ બિનજરૂરી વિગતેને કારણે શિથિલ બનેલી છે. “કચ્છભૂપતિ વિવાહ વર્ણન' (૧૮૮૫) એ એમણે આશ્રયદાતા રાજાની પદ્યરૂપમાં કરેલી સ્તુતિ જ છે. સેક્યનું સાલ: ૧-૨’ એ પ્રાસંગિક પદ્યરચના છે.
કવિ હંસ: જુઓ, કાનાબાર હંસરાજ હરખજી. કવિ હીરાચંદ કાનજી: ‘ગુજરાતી ગ્રાફિકલ ગ્લસરી’(૧૮૫૭), ‘નામાર્થબોધ' (૧૮૬૪), ‘ગુજરાતી કોશાવળી' (૧૮૬૫), ‘પીંગળાદશ' (૧૮૬૫), 'ભાષાભૂષણ' (૧૮૬૬) અને 'જ્ઞાનશતકભા. ૧-૨' (૧૮૬૩, ૧૮૬૪) ના કર્તા.
કવિચરિત-ભા. ૧-૨ (૧૯૩૯, ૧૯૪૧): ગુજરાત વિદ્યાસભાના
આ કે. કા. શાસ્ત્રી દ્વારા તૈયાર થયેલા આ ગ્રંથમાં મધ્યકાલીન ગુજરાતી કવિતાની જૈનેતરશાખાને ઇતિહાસ છે. જેનેનર કવિઓમાં જૂનામાં જૂના કવિ અસાઈતથી આ પુસ્તકને આરંભ. થાય છે અને લગભગ ૧૧૦ જેટલા કવિઓને એમાં આવરી લેવાયા છે. આ ઇતિહાસમાં કવિની કૃતિમાં જે એણે સૂચન કર્યું હોય એટલા જ ચરિત્રના ભાગને પ્રવેશ આપ્યો છે અને કલ્પનાને ઓછો અવકાશ આપ્યો છે. ગુજરાતી કવિતાના વિકાસમાં કવિનું શું પ્રદાન રહ્યું છે એને જ શકશે પરિચય અહીં મુખ્ય ગણવામાં આવ્યો છે.
રાંટો. ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૫૭
For Personal & Private Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
કવિતા - કવીશ્વર ઉત્તમરામ પુરુષોત્તમ
કવિતા : ભવભૂતિની કાવ્યપંકિતને અનુલક્ષીને કવિતાનું અમૃતસ્વરૂપે, આત્માની કલાસ્વરૂપે અને વાદૈવીસ્વરૂપે વિવરણ કરતો આનંદશંકર ધ્રુવને પ્રસિદ્ધ વિવેચનાત્મક નિબંધ.
' એ.ટી. કવિતા અને સાહિત્ય-- વૅલ્યુમ ૧-૨-૩-૪ (૧૯૨૬, ૧૯૨૭, ૧૯૨૮,
૧૯૨૯): પૂર્વે ૧૯૦૩ માં આ જ નામથી પ્રકાશિત થયેલું રમણભાઈ નીલકંઠના લેખનું પુસ્તક અપ્રાપ્ય બનતાં પછીથી ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ બીજું ઘણું સાહિત્ય ઉમેરી ચાર વૅલ્યુમમાં પ્રગટ કરેલે ગ્રંથ. વૅલ્યુમ ૧માં કવિતા, કવિત્વરીતિ, છંદ અને પ્રાસ, વૃત્તિમય ભાવાભાસ, કાવ્યાનંદ પરત્વેના લેખો છે; વૅલ્યુમર માં ‘અભંગમાળા’, ‘વિભાવરીસ્વપ્ન', 'પૃથુરાજરાસા', ‘હૃદયવીણા', ‘સરસ્વતીચંદ્ર' વગેરે કૃતિઓની સમાલોચના છે; વેલ્યુમ ૩ માં જુદે જુદે પ્રસંગે અપાયેલાં વ્યાખ્યાન તેમ જ લખાયેલા નિબંધને સંગ્રહ છે; વૅલ્યુમ ૪ માં હાસ્યરસ’ વિશેના વિસ્તૃત વિશદ નિબંધ ઉપરાંત લેખકનાં કાવ્યો અને ટૂંકીવાર્તા
ઓનો સમાવેશ થયો છે. સંસ્કૃત અને પાશ્ચાત્ય ધોરણોએ કાવ્યવિવેચનની સૌંદર્યનિષ્ઠ ભૂમિકા બાંધવાનું પ્રારંભિક કાર્ય આ વિવેચકે કર્યું છે એવું આ ગ્રંથમાંથી ફલિત થાય છે.
ચ.ટા. કવિતાની સમજ (૧૯૭૪) : હમન દેસાઈને વિવેચનગ્રંથ. ‘અભ્યાસ’ સામયિકમાં પ્રકાશિત કવિતાનું સ્વરૂપ, કવિને શબ્દ, શબ્દનાદ, મુકતપદ્ય અને અછાંદરા જેવા પંદર લેખો અહીં સંશોધિત, સંવર્ધિત રૂપે સંગ્રહિત થયા છે. પરિશિષ્ટ રૂપે કવિતા. અને ભાષા, પદ્યરચનાને પરિચય અને અલંકાર તથા કાવ્યભાવનની. ચર્ચા કરી છે. નિરૂપિત વિષયની પૂર્વભૂમિકા બનતા આ ગ્રંથની રરળતા અને વિશદતા ઉપરાંત નિરૂપ્ય અભ્યાસઘટકની થયેલી દૃષ્ટાંત ચર્ચા તેની ઉપાદેયતા દર્શાવે છે.
જીવનમૂલ્ય” એ બે વ્યાખ્યાનલેખોમાં પહેલો દીર્ઘ લેખ લેખક કવિ હોવાને લીધે એમની કાવ્યસમજ જાણવા માટે મહત્ત્વનો છે. કવિની સર્જનાત્મક શકિતથી સંચારિત થતો વ્યવહારને શબ્દ કાવ્યમાં પોતાનું વિશિષ્ટ સૌંદર્ય ધારણ કરે છે. શબ્દ દ્વારા જ કવિની અનુભૂતિ પ્રત્યક્ષ બને છે; પરંતુ શબ્દ સમાજગત છે તેથી શબ્દ પોતાની સાથે સર્જકનાં ભાવ, ભાવના, દર્શન બધું લઈને આવે છે. કાવ્ય કવિના સંવેદનને મૂર્ત કરે છે તે સાથે કવિના ચિત્તમાં આત્મસાત્ થયેલા કોઈ જીવનમૂલ્યને પણ પ્રગટ કરે છે. કાવ્યના મૂલ્યાંકનમાં કળાકીય તો ને એમાંથી પ્રગટ થતું જીવનમૂલ્ય -- બંનેનું મહત્ત્વ છે એ ટી. એસ. એલિયટની વાત લેખક સ્વીકારે છે.
શૈકસપિયરવિષયક ત્રણ લેખમાં ‘શેક્સપિયર' શેક્સપિયરના જીવન અને સર્જનનો પરિચય આપતો લાંબો લેખ છે. ‘મૅકબેથ'માં શેકસપિયરની ઉત્તમ ટ્રેજેડીનું વિગતે રસલક્ષી વિવેચન છે. ‘શેક્સપિયર : પ્રતિભાછબી’ એ એસ. આર. ભટ્ટના ‘શેક્સપિયર ગ્રંથને પ્રવેશક છે. 'કવિ રૉબર્ટ ફ્રોસ્ટ’ અમેરિકન કવિ રૉબર્ટ ફ્રોસ્ટ સાથે થયેલી મુલાકાતને આધારે લખાયેલ વ્યકિતલક્ષી નિબંધ છે. “આધ્યાત્મિક કવિતાની દિશા અંગત સંબંધની દીપ્તિથી ઓપન સુંદરમ્ ની સર્જકશકિતની વિશેષતાઓ બતાવને નિબંધ છે.
અખેગીતા’ અને ‘દશમસ્કંધ' એ મધ્યકાલીન કૃતિઓ તથા ‘સાહેબનો પ્રવેશ', 'કયાં છે પરીક્ષિત”, “ખાવાયેલા નારા' અને ‘આધુનિક ભારતની રાધના’ એ અર્વાચીન કૃતિઓના રસાસ્વાદલક્ષી પ્રવેશકો છે.
કવિની સાધના (૧૯૬૧): ઉમાશંકર જોશીની વિવેચનગ્રંથ. કાવ્ય
અને સાહિત્ય અંગેની કેટલીક તત્ત્વચર્ચા કરતા લેખો અહીં સમાવાયા છે; તેમ છતાં ચર્ચા કેવળ પરોક્ષ ન રહેતાં પ્રત્યક્ષ બની છે, વિચારણા તર્કબદ્ધ છતાં રસપ્રદ રહી છે. રવીન્દ્રનાથ, ગોવર્ધનરામ અને હેમિ પરના લેખોમાં સાહિત્યસમજ સુધી પહોંચવાનો અને પોતાની સાહિત્યસમજને વ્યકત કરવાનો કીમતી અવરાર સાંપડ્યો હોય એવું જોઈ શકાય છે. ‘વિવેચનની સાધનામાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની વિવેચનપ્રવૃત્તિને એમાણ સવિસ્તર તપાસી છે. 'કવિની સાધના’ને લેખ એમના સર્જક તરીકેના દૃષ્ટિબિંદુને પરિશ્ય આપે છે.
ચં.ટા.
વતાશિક્ષણ (૧૯૨૪):વિવેચનાના વ્યવહારુ શિક્ષણ માટેભાનતાથી કેડી પાડતું બ. ક. ઠાકોરનું પુસ્તક. કાવ્યનું કાવ્યત્વે કારીગરીથી પર રહી જતાં પાંચ-પંદર વસામાં બિરાજે છે અને એમાં પંચાશીનેવું-પંચાણું ટકા કૌશલ-કારીગરીને આવિષ્કાર હોય છે. લેખકનો મત છે કે કારીગરી શીખી-શીખાડી શકાય છે. જન્મજાત અસાધારણ શકિતવાળા કવિઓની સાથે સાથે આપશિક્ષણ પણ કવિ-કલાસર્જક બની શકાય છે, ઉપરાંત ભાવકની ઉપભોગાસ્વાદનની શકિત જન્મસિદ્ધ નથી હોતી, એને પણ કેળવવી પડતી હોય છે. આમ, સર્જક અને ભાવક બંનેના શિક્ષણને તાકતું આ લખાણ ઊછરતા કવિઓને સલાહ આપતાં આપતાં કવિતાતત્ત્વનું વિશ્લેષણ કરે છે અને અનુવાદ તેમ જ અનુકૃતિઓનાં મૂલ્યને પણ તપાસે છે.
ચં.. કવિની શ્રદ્ધા (૧૯૭૨): ઉમાશંકર જોશીના વિવેચનસંગ્રહ. સિદ્ધાંતચર્ચાના, પાશ્ચાત્ય ને ગુજરાતી સર્જકો વિશેના તથા કેટલીક ગુજરાતી સાહિત્યકૃતિઓના પ્રવેશકરૂપે લખાયેલા લેખે અહીં સંગ્રહિત થયા છે. 'કવિની શ્રદ્ધા’ અને ‘કલા પોતે પણ એક
કવિનું વસિયતનામું: આવતી કાલના સંભવિત મૃત્યુ પછી સૂરજ,
પવન, સાગર, ચન્દ્ર અને અગ્નિએ કરવાના કાર્યને કાવ્યપૂર્ણ રીતે નિરૂપતું સુરેશ જોષીનું નોંધનીય કાવ્ય.
ચ.ટા. કવિરાજ માવદાનજી: ઈશ્વરસ્તુતિનાં ગીત-ભજનોને સંગ્રહ ‘કવિ કીર્તનાવલી' (૧૯૫૦)ના કર્તા.
નિ.વા. કવીશ્વર ઉત્તમરામ પુરુષોત્તમ: ‘ખંડેરાવ મહારાજના ગરબા (૧૮૫૮) અને પાકશાસ્ત્ર” તથા “વિવાહવર્ણન' (૧૮૭૧)ના કર્તા.
પા.માં.
૫૮: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
કવીશ્વર જુગલકિશેર – કંથારિયા બાલાશંકર ઉલ્લાસરામ
કવીશ્વર જુગલકિશોર : બીબાઢાળ પૌરાણિક વસ્તુ ધરાવતા ‘ભાષા કસબાતી દાદુ કાસમ ડી. કે. બારબર: ભાવનગરના રાજવી સુખહનુમાન મહ'નાટક' (૧૮૮૩) ના કર્તા.
સિહજીના મૃત્યુ સમયે લખાયેલું કાવ્ય 'તખ્તવિલાપ' (૧૮૯૬), કંઠેપકંઠ જળવાયેલી વાર્તાઓ છેલ જરર અને રાણી બુમનની વાત
(૧૯૬૬) અને બાપુ ભાલાળાની વાર્તા (ત્રી. :. ૧૯૩૫)ના. કવીશ્વર દલપતરામ (૧૯૩૩, ૧૯૩૪, ૧૯૪૯, ૧૯૪૧): ત્રણ ભાગ
કર્તા. પણ ચાર દળદાર ગ્રંથમાં કવિ ન્હાનાલાલે લખેલું પિતૃચરિત્ર. ઉપલબ્ધ બધી પ્રકાશિત સામગ્રી ઉપરાંત કવિએ, પિતાએ અંતિમ અવસ્થામાં પેતાના જીવનપ્રસંગે વિશ કરાવેલી નાંને ઉપયોગ
કસુંબીને રંગ: સંસારના વિવિધ અનુભવ સાથે સંકળ:તા રંગને કરી અમપૂર્વક એ તૈયાર કર્યું છે. કુટુંબના પૂર્વજો, દલપતરામને
રંગદર્શી વેગથી રજૂ કરતું ઝવેરચંદ મેઘાણીનું જાણીતું ગીત. ઉછેર, તેમના પિગળનો અભ્યાસ અને કવિતાલેખનને પ્રારંભ,
રાં... તેમનું અમદાવાદમાં ડગમન, ફૉર્બસને ગુજરાતી શીખવવા ઉપરાંત કસેટિયા વૈકુંઠલાલ મદનલાલ, ‘કીકુંઠ': કીર્તનસંગ્રહ ‘ભાવના' ‘રાસમાળા’ની ધારસામગ્રી મેળવી આપવાની તેમની સહાય, ' (અન્ય સાથે)ના કર્તા. તમનું ગુજરાતભમણ, સરકારી તથ: ગુજરાત વર્નાકયુલર સેસાયટીની તેમની સેવા, તેમનું જીવનના પૂર્વાર્ધનું કલુષિત પણ ઉત્તરાર્ધનું
કસ્તુરબાઈ (વિમળાદેવી) (૧૮૬૮,-): ૨૦૫ ભકિતપૂર્ણ પદને. મીઠું દાંપત્યજીવન, તેમણે બજાવેલી સ્વામીનારાયણ સંપ્રદાયની
સંગ્રહ ‘વિજ્ઞાનચન્દ્ર (ત્રી. અ. ૧૯૨૪)નાં કર્તા. તથા ગુજરાતી સાહિત્યની સેવા- સર્વની પ્રમાણભૂત વીગતપ્રચુર મહિતી : ચરિત્ર આપે છે. ફૉર્બસ સાથેના પિતાના
કસ્તુરવિ : જૈનધર્મવિષયક સ્તુતિ, બત્રીસી અને ૩૧૫ બેધક આત્મીય સંબંધને કવિએ પ્રસ્તુત ચરિત્રમાં સારી એવી જગ્યા ::પી છે તે, દલપતરામના જીવન અને કાર્યને તે બન્યાં તેવાં
સુવાકધો. સંગ્રહ ‘બેધસુધા(૧૯૩૫)ના કર્તા. બનાવવામાં ફૉસને મહત્ત્વને ફાળે જોતાં ઉચિત કરે. દલપતરામના કાર્યની મુલવણી કરતાં તેમને માટે “પ્રજાના પુરે હિત', કળસાકર નારાયણજી ગોવર્ધનરામ : શ્રીમદ્ ભાગવતમાં નિરૂપિત દેશમાળી', “નવયુગના વાલ્મીકિ', “સુધારાની વેલીઓના ઉદ્ધવજી અને ગેપીના સંવાદને લેખનું કાવ્ય ‘પ્રેમગીત’ સંસ્થાપક', અર્વાચીન ગુજરાતના ‘હવારના સૂર્ય” જેવા પ્રશસ્તિ- (પરમ:નંદ મણિશંકર ભટ્ટ સાથે, ૧૯૨૩) તથ: સાક્ષરી શૈલીમાં શબ્દો વાપરતા ન્હાનાલાલને નર્મદના પગ એવી પ્રશસ્તિના સમાન લખાયેલી નવલકથા ‘ચિંતામણિ' (૧૯૩૬)ના કતાં. અધિકારનો ખ્યાલ હોવાથી નર્મદને પણ : ચરિત્રમાં એમણે
નિ.વી. ઘણાં પૃષ્ઠો આપ્યાં છે. નર્મદની અને દલપતરામની વચ્ચે બેય.
કંચનસાગર : શત્રુંજય પર્વતનું માહાસ્ય કર ગ્રંથ “શત્રુંજય, ભેદ ન હતો, શૈલીભેદ હત” એમ જણાવી નર્મદને ‘વીર અને
ગિરિરાજદર્શન' (૧૯૭૯) ના કર્તા. દલપતરામને ધીર, નર્મદને ‘ક્રાંતિવાદી' અને દલપતરામને ‘વિકાસવાદી', નર્મદને રજોગુણીન: અર્થમાં “
રધિ' અને
કંટક પ્રેમાબહેન : જીવનચરિત્રકર્મયાગી નારણદકાકા' (૧૯૭૮)નાં દલપતરામને ‘બ્રહ્મપિ' એવાં વિશેષણોથી નવાજી કવિએ પિતાની સરસઈ સ્થપવા પ્રયાસ કર્યો છે તેમાં તેમ જ પિતાની એમની અતિસ્કૃતિમાં તથ્થાંશ છે. નથી. આ ચરિત્રમાં તેના નાયકના
કોળિયા માહનલાલ ગપાળજી (૫-૮-૧૯૨૩) : તન્મ ચાગ પિતા કહ્ય: વેદિય: તથ: પ્રથમ પત્નીનાં તેમ જ ફૉર્બસ અને નર્મદ
(જિ. ભાવનગર) માં. ૧૯૬૪માં એસ.એસ.સી. તલાટી-સહઉપરાંત કરસનદાસ મૂળજી, રાયચંદ શેઠ :દિ વ્યકિતઓનાં
મંત્રી અને પછીથી ગ્રામસેવક. ૧૯૮૪ માં નિવૃrt. રેખ:ચિત્ર; પણ પર: ઉદાવ પામ્યાં છે. અંદર પૃષ્ઠભૂ તરીકે ૧૯ માં
એમણે ‘કી શકિત બિરદાવલી-ભા. ૧-૨ (૧૯૬૪, ૧૯૭૨) શતકન: ગુજરત: સાંસ્કૃતિક ઇતિહાસ-કવિન શબ્દોમાં,
મની પાકવિ જેવી છે. દવા ગુણ કી દીધેલું ર૯પ ર. સુરદા” વિસ્તારથી રજુ થયેલ છે, જે દર વેજી છે. હસમુડ ડાનું હે ઈ તેને ૨ : રરિત્રહી ::ગવી વિશિષ્ટત: ગલી પડે તેમ છે. કં.રિયા ત્રિપુર શંકર બાલાશંકર, દત.': ૭૪ ગઝલ, દિલક. એવી જ વિશિષ્ટતા આ ગ્રંથના વાચનને એકંદરે આસ્વાદ્ય 'પારઈ' નામનું દીર્ઘકાવ્ય અને હાફિઝની અનૂદિત ગઝલોને બનાવતી તેના કવિ-લેખકની અલંકારપ્રિય, રામાપ્રચુર અને ! મરણોત્તર પ્રકાશિત સંચય “મસ્તાની' (૧૯૭૦) ના કર્તા. વાગ્મિતાન: સારા-માઠા બેઉ અંશાવાળી લાક્ષણિક ગદ્યશૈલીની . . . પણ ગણાવાય. પથરાટ અને પુનરુકિતના દોષ છતાં આ બૃહત્ કંથારિયા બાલાશંકર ઉલ્લાસરામ, 'કલાન્તકવિ', ‘બલ’, ‘નિજાનંદ' દલપત ચરિત્ર ગુજરાતી ચરિત્રસાહિત્યની એક મૂલ્યવાને ' ૧૫-૧૧૮, ૧-૪-૧૮૯૮): કવિ, ગઝલકાર, અનુવાદક. કૃતિ છે.
દમાં જન્મ. મંદિકે પછી પ્રિવિયસ સુધીનો અભ્યાસ. સંગીત, ૨. એકબી-ફારસી ભાષા, વ્રજભાષા અને પિગળનું શિક્ષણ. મણિલા લ
કર્તા.
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૧૯
For Personal & Private Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
કંથારિયા મહાદેવપ્રસાદ ભોગીલાલ – કંદોઈ કપૂરરાંદ વાલજી
જેવા મિત્ર અને દલપતરામ જેવા કાવ્યગુરુના સહવાસમાં નાની ::કર્ષક રૂપ ધારણ કરે છે અને ફારસી રૌલીની ગઝલોની છટા ઉંમરથી જ એમની કાવ્યપ્રીતિ પાંગરેલી. વેદાંત, સૂફીવાદ, તંત્ર- પણ અનુભવ કરાવે છે. ઊમિને મૂર્ત કરતાં અનેક અનુપમ શબ્દ
છે અને નારદ ભકિતસૂત્રને! અભ્યાસ પણ એમણે કર્યો હતે. ચિત્ર સર્જતાં, ‘હરિપ્રેમપંચદશી'નાં આત્મલક્ષી ઊર્મિકાવ્ય પણ વપારધંધામાં ખેટ જવાથી નેકરીની શરૂ:ત કરેલી. ૧૮૮૦માં એમનું ડગવું પ્રદાન છે. અમેદ તથઘોઘાની કસ્ટમ ઓફિસમાં કલાર્ક, ૧૮૮૧-૮૨ માં એમની પ્રકીર્ણ કાવ્ય કૃતિઓ મેડટેભાગે સ્વતંત્ર ઢબનાં ઉમિભચમાં રેવન્યુ ખાતામાં, ૧૯૮૨-૮૩ માં પેનિસ સુપરિન્ટેન્ડેન્ટના કાવ્ય જેવી, કાર પરત્વે વધારે સુરેખ અને અંગ્રેજી કાવ્યસની શિરસ્તેદાર, છેલ્લે જ મેંદમાં તિજોરી કારકુન. ગુજરાત વિદ્ય:- અસરવાળી છે. અમારંભકાળની રચનાઓને બદ કરતાં દલપતસમાન: નાયબ મંત્રી, વડોદરા રાજયમાં પ્રાચીન ગ્રંથે દ્ધારની રૌલીની અસર તેમના પર લાંબા સમય રહી નથી. અત્મલક્ષી પ્રવૃત્તિમાં સંશોધક તથા ‘બુદ્ધિપ્રકાશ'ના સહાયક મંત્રી તરીકેની ઊર્મિકાવ્યા અને ગઝલના ડારંભ તથા વિકાસની દૃષ્ટિએ જોતાં, વિવિધ કામગીરી માગ બજાવેલી. ૧૮૮૯ માં ત્રમ સિક ‘ભારતી- યોગ્ય રીતે જ સુંદરમ્ આ સોંદર્યલુબ્ધ મસ્ત પ્રકૃતિના કવિમાં ભૂપણ'ના પ્રકાશનની શરૂડત કરી. ‘કૃષ્ણમહે:દય' તથ: હિંદીમાં ‘સર્જક પ્રતિભાની પ્રથમ આવિષ્કાર' નિહાળે છે. ‘સરસ્વતી સૌદર્ય' નામનાં માસિકનું સંપાદન કરેલું. ૧૮૯૬ ના સંસ્કૃત, અંગ્રેજી અને ફારસી ભાષામાંથી સ્વતંત્ર મૂલાનુસારી. જૂનથી ફારસી ઐતિહાસિક તવારીખે પ્રગટ કરતું ‘ઇતિહાસ- અનુવાદ આપવા પ્રારંભ પણ લગભગ બાલાશંકરથી જ થાય માલ' માસિક લગભગ 11 અંક સુધી ચલાવ્યું. એમની મૌલિક છે. એમની અનુવાદપ્રવૃત્તિ છૂટક મુકતકથી પરંભી ત:, અને અનૂદિત કૃતિઓ મહદરો : સંપદન-પ્રવૃત્તિને લીધે જ નાટકે:, નારદભકિતસૂત્ર’ અને ‘સાહિત્યદર્પણ' જેવા ગદ્યગ્ર થા પ્રકાશમાં આવી. મરકીના રંગથી ટૂંકી માંદગીમાં યુવાનવયે Jધી વિસ્તરેલી છે. ચોમન; અનુવાદો એમની સહિત્યસૂઝસમાજની, વડોદરામાં મૃત્યુ.
સ્પષ્ટ પ્રતીતિ કરાવે છે. ‘દીવાને હાફિકની દસ ગઝલોન: અનુવાદ શિખરિણી છંદના સે લેકમાં લખાયેલા એમન: આત્મલક્ષી આપીને એમણ ફારસી શૈલીની ગઝલેને ગુજરતી ભાષ:માં કાવ્ય 'કલાન્તકવિ'માં મુખ્યત્વે વિપ્રલંભશૃંગારનું નિરૂપણ છે. વ્યવસ્થિત આરંભ કર્યો. શકિત સંપ્રદાયના મુદામંત્ર જવી ચીમની પ્રિયા, કવિતા અને અધ્યદેવી જગદંબાને અનુલક્ષતી ‘ત્રિપટ- કુતિ ‘સૌદર્યલહરી’ મહદંશે મૂળ કૃતિનું અનુસર્જન છે. વાણીપ્રેમળ વાણીને નિરૂપતા : કાવ્યના આરંભમાંન: ૭૫ થી ૮૦ સામર્થ્ય, અલંકારસૌંદર્ય અને ભકિતભાવના હૃદયસ્પર્શી નિરૂપણ સુધીન: લેકામાં સૂફીવા પ્રેરિત ૨૦ લૌકિક સૌંદર્યતત્ત્વની તીવ્ર કારણે અમને: :: ચીનુવાદ ઇંઘ બન્યો છે. અભીપ્સ: અને એન: વિરહનું સરળ પણ સમુત્કટ ગાન છે. પ્રિયા નાટકાન. સીધ: મૂલાનુસારી અનુવાદોમાં પ્રારંભની કચાશ રાર્થના પૂર્વસહવાસનાં સ્મરણના સંદર્ભે વસંતથી પાનખર હાવા છતાં એમના પ્રયત્નો પ્રશસ્ય છે. મૂળ કૃતિના કાન સુધીની છ ઋતુઓનાં વિવિધ સ્થળકાળનાં મને હર વર્ણન, દેહ- વિવિધ પ્રકારના છંદ અને કયારેક રંગમંચને અનુરૂપ ગય રગસૌદર્યનાં ઉન્માદક ચિત્રો અને પ્રેમાવેગનાં લેખન. છે. કાવ્યાં રગિણીમાં ઢળ્યા છે. લેક: ભાર્થ સરળ બનાવવા તેના શાંત ભકિતભાવથી માદક શૃંગારનું શમન થાય છે. અનેક ભાષા- વિસ્તાર પણ કર્યો છે. ‘મૃછકટિક'ના અનુવ:દમાં મૂળ કૃતિની દાઃ હવે છતાં એમની કવિતા ભાવસંવેદનાના નિર્દભ અને વસ્તુસંકલન તથા સંવાદો જળવાયાં છે. રાજશેખરન! નિબંધ નિરૂપણમાંની સચ્ચાઇ, સાહજિક પ્રાસાનુપ્રાસથી સર્જાતું પ્રાકૃત નાટકના હિન્દી અનુવાદ ઉપરથી એમણ કÉરમંજરી' નાદમાધુર્ય, સંસ્કૃત કવિતાની શિષ્ટ ભાવછટ', અલંકારસમૃદ્ધિ, ભાષાંતર કર્યું છે. નાટકની ભાષ'માં લેકે કિતને. સમુચિત છંદપ્રભુત્વ અને પ્રાસાદિક બનીને કારણે ગુજરાતી કવિતાના ઉપયોગ થાય છે. ચંદ્રાવલિ નામની રાજકુમારીના કીકૃપમાં પૂજ્યના વિકાસમાં મહત્ત્વને: ફાળો આપે છે.
એકનિષ્ઠ પ્રેમને નિરૂપતી, ભારતેન્દુ હરિશ્ચંદ્રની હિદી નાટિકા ઓગણચાલીસ ઊર્મિકાવ્યની માળ: ‘હરિપ્રેમપંચદશી'માંની ‘ચંદ્રાવલિને! એમણ પદ્યાનુવાદ આપ્યા છે. ‘ઇન અકબરી', કેટલીક નજાકતવાળી ગઝલોએ બાલાશંકરને ગુજરાતી સાહિત્યમાં ‘તારીખ ફરિતા', દેવદાસની રાજનીતિ', ‘મિરાતે સિકંદરી', આરંભકાળના પણ સફળ ગઝલકાર તરીકે આગવું સ્થાન અપાવ્યું ‘માકંપેલેસના પ્રવાસ’ વગેરે પણ એમની અનુવ:દિત કૃતિઓ છે. છે. એમનું નિખાલસ, નીડર હૃદય ને મસ્ત સ્વભાવ આ ગઝલમાં
નિ.વ:. વ્યકત થાય છે. બધ' અથવા ‘ગુજારે જે શિરે તારે', 'જિગરને
કંથારિયા મહાદેવપ્રસાદ ભેગીલાલ (૨૭-૯ ૧૮૮૬) : પ્રવાસલેખક. થાર', ‘નાદાન બુલબુલ' વગેરે ગઝલે: વિશપ નોંધપત્ર છે. હિંદ
જન્મસ્થળ નડિયાદ. પ્રથમિક-માધ્યમિક શિક્ષણ નડિયાદ અને ધર્મની પ્રેમલક્ષણા ભકિત અને સૂફીવાદના રસમસ્ત શૃંગારનો
મુંબઈમાં. હેમિયોપથીના ડોકટર, ‘ધવંતરિ’ મસિકના તંત્રી. સંયોગ એમની અનેક ગઝલમાં થયે: છે. આ કાવ્યોમાં દરેકની
પત્રરૂપે લખાયેલ ‘મારો અમેરિકાના પ્રવાસ' (૧૯૨૩) તથા પંદર કરી રાખવાની યોજનાને કારણે કાવ્યને વ્યર્થ વિસ્તાર સધાયો
અન્ય આરોગ્યવિષયક પુસ્તક એમના નામે છે. છે અને પાછળના ભાગમાં કામિ પચારિક ઢબની બની છે. કધારેક રદીફ-કાફિયાનું બંધન પણ બરાબર જળવાયું નથી. તેમ
નિ.વા. છતાં એમનાં કાવ્યોમાં ઊમિની તાજગી અનુભવાય છે. ગઝલમાં કંદોઈ કપૂરચંદ વાલજી: ‘શ્રી જૈન ગાયનસંગ્રહ - ભા. ' દરેક કડી એક સ્વયંપૂર્ણ મુકતકરૂપની હાય છે, એ દૃષ્ટિએ જોઈએ ' (૧૯૧૧)ના કર્તા. તા એમની અપૂર્ણ કૃતિઓની અનેક કડી સ્વતંત્ર મુકતક
૬૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
કંદોઈ કસ્તુરભાઈ રામચન્દ્ર- કાજી અનવરમિયાં અજામિયાં
સંગ્રહ 'કી
કંદોઈ કસ્તુરભાઈ રામચન્દ્ર: પ્રભુભકિતનાં પદો સત્સંગભકિત' (૧૯૨૦)ન: કર્તા.
કંરારા કીલાભાઈ જગજીવનદાસ : એંશી કૃતિઓને સંગ્રહ માતાજીના નવીન છંદ પ્રકાશ – ભ!. ૧, ૨, ૩ (૧૯૧૫) ના કર્તા.
બનાવાયેલી છે. લેખકની ઉદ્દામ ઘાતક વૃત્તિએ અંતને વિવાદા
પદ બનાવ્યા છે; પરંતુ સમગ્રકૃતિગત યથાર્થ દૃષ્ટિ, બૌદ્ધિક વિચક્ષણતા, પ્રહસને ચિત સ્વાભાવિકતા તથ: રંગમંચક્ષમતાને કારણે : નાટયકૃતિ સફળ નીવડી છે. સમકાલીન રંગભૂમિની લાક્ષણિકતાઓ સાથે સાહિત્યગુણને પણ જાળવતી આ કૃતિ ગુજરાતી નાટકની પરંપરાગત અને નવીન સ્વરૂપ વચ્ચેની કડી તરીકે પણ મહત્ત્વની છે.
કંસાર જમનાદાસ શિવલાલ: ભકિતવિષયક પદોને. સંગ્રહ ‘શ્રી
ભગવતી છંદમાળા' (૧૯૫૦) ન: કર્તા.
કંસારા જિતેન્દ્ર, ‘કિસ્મત': ‘ચંબલની ..ગ' (૧૯૭૬), “ચંબલ તારી વેદના' (૧૯૭૮) અને ‘તીસરી કસમ' નવલકથાના કર્તા.
કાકાસાહેબ: જુઓ, કાલેલકર દત્તાત્રેય બાલકૃપણ. કાગ: જુઓ, દુલા ભાયા. કાગડ શાપુરજી બહેરામજી: ‘પારસી અટકો' (૧૮૯૮)ના કર્તા.
કંસારા ઠાકરશી પી.: ‘કાંતિની જીત' (૧૯૬૨) નાટકના કર્તા. કાગડી? કાગડાં? માણસ?: એકલત: અને સંબંધહીનતા વચ્ચે
જિવાતા જીવનનું લક્ષ્ય કરવું અને પ્રેક્ષાગારમાંથી પ્રેક્ષકે કાકા : કનૈયાલાલ માણકલાલ મુનશીની પ્રખ્યાત ઐતિહાસિક નવલકથ:
( પત્ર બનાવી આપશુપ્રયાગ રચનું મધુ રાયનું એકાંકી. ગુજરાતી નાથ'નું કલ્પિત પત્ર. મંજરી મને. એને પ્રેમ
ર.. અને ગુજરાત માટેનું એનું શૌર્ય અપ્રતિમ રાલેખાયેલાં છે. કાગડો: ઘનશ્યામ દેસાઈની પ્રસિદ્ધ ટૂંકીવાર્તા. અહીં નિશે શરીર
ચં... અને કાગડામાં વિભકત મરણાર ચેતનામાંથી જન્મતી સક્ષમ કાકડિયા દુર્લભ: ‘રૂસ્તમની ઊમિ' (૧૯૭૫) પદ્યકૃતિના કર્તા.
પરિસ્થિતિનું વાર્તાકર્મ દર કલાત્મક નિર્વાણ થયું છે.
ચં.... કાકા ઉપજ: પદ્યકાર. વિદ્યાર્થીઓનાં મા-બાપ અને વાલીઓને
કાગદી મહમુદ એન્ડ મહમ્મદભાઈ : ‘બાદશાહી ગગનમાળ' સંબોધીને પુછાયેલા પ્રશ્નો અને પછીથી અપાયેલી શિખામણોને
(૧૯૨૯)ના. કતાં. નિરૂપતાં અગિયાર પદ્યાન: સંગ્રહ “વાલી મિત્ર' (૧૯૬૬) તથ: “શિક્ષણ માગે છે સમય'ના કર્તા.
કાગળ: મનમેહનથી માંડી છેક પ્રેક્ષક સુધીન: બધાને જ કાગળ
ખાવાને. રોગ લાગુ પડે છે, એવા નાટ્યવસ્તુની પણ કાકાજીની બેધકથા : સુમન શાહની ટૂંકીવાર્તા. અનેક હાથમાંથી
ગૂંથતું રમેશ શાહનું એકાંકી.
i.. ગુજરવાનું અને રાજ અવસેિનને હાથે મૃત્યુ પામવાનું નિમિત્ત! કાકાજી (ઉર્ફે કાકાકૌવ')નું પોતાનું જ સીતારામ-રટણ છે -એવી
કાગળવાળા હરિલાલ ચૂનીલાલ: ‘બલ સન્મિત્ર'ન: કર્તા. સામગ્રીને એ હીં પરંપરિક વ્યકથાના સ્વરૂપમાં નવે ઢંગે મૂકેલી છે.
કાચની સામે કાય: મધુ રાયની ‘પાનકોર નાકે’ અને ‘ગુમ્બને”
ચં.. જેવી એ પણ હાર્મોનિકા પ્રકારની ટૂંકીવાર્તા છે. લેખકે લયાત્મક કાકાની શશી (૧૯૨૮): કનૈયાલાલ મુનશીનું ત્રિઅંકી પ્રહસન. પ્રવાહિતા અને પ્રાસરમત દ્રારા પતિપત્ની-રમાં અને અનુલના એમાં જમાન:ના જાણતલ પણ પ્રેમાળ સજજન મનહરલાલ
સંબંધેનું સંકલ સ્વરૂપ ઉપસવ્યું છે. (કાકા) તથા તેમાગ ઉછેરેલી, સંસારનાં છલછમથી અનભિન્ન શશિકલન ::લંબ મધુરગંભીર સંવેદનસભરતા વિકસે છે; કાચવાલા બદ્દીન શસુદ્દીન, ‘બદરી કાચવાલા': કાવ્યસંગ્રહ ‘ઠંડા, તા અન્ય પત્રાને અનુલક્ષીને પ્રયોજાયેલાં ઉપહાસે-કટાક્ષ- નિ:શ્વાસ' (૧૯૪૯)ન: કર્તા. વિડંબના હાસ્યનિપાન: વિભાવ બની રહે છે. પત્રનાં
.. પરસ્પર વૃત્તિઓ અને વ્યવહારથી સ્ત્રી-પુરુષ-સંબંધ વિષયક કાજી અનવરમિયાં અજામિયા, ‘જ્ઞાની' (૧૮૪૩, ૨૨-૧૦-૧૯૧૬): નિદર્શાત્મક મીમાંસ: સમી નાટયકૃતિમાં મનુષ્યની સહજ- કવિ. જન્મ વિસનગરમાં. પિતા અજામિયાં અનુમિયાં. પૂર્વજો. વૃત્તિજન્ય નિર્બળતાઓ પર ઢાંકપિછેડે કરીને આધુનિકતાના મૂળ અરબસ્તાનના. ત્યાંથી ગુજરાતમાં પાટણમાં આવી વસેલા
:ડંબરી આંટી નીચે કરાત: વાસ્તવિક ઉધામાં પાછળ છુપાયેલી અને કાજીનું કામ કરતા. વિસનગર કર કામગીરી માટે બક્ષિર ઉભી ભદ્રજાની ભીતરી જંતુવૃત્તિની વકી ઠેકડી કરાયેલી છે; મળે, તેથી ત્યાં વસવાટ. બાલ્યાવસ્થાથી જ ધર્મ, ઈશ્વર, સંતઅને થિયિતવ્યની કદર કરવતધાર હાસ્યવ્યંગ્યની હળવાશથી સહ્ય સાધુ-સંન્યાસી જેવા વૈરાગ્યવાન પુરુષનું એમને આકર્ષણ. પોતે
ચં.રા.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૬૧
For Personal & Private Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
કાજી ગોરધનદાસ નરામરામ - કાતરક અરદેસર ડી.
૧૨ વર્ષના હતા ત્યારે એક પ્રેમમસ્ત સૈયદ સાહેબ વિસનગરમાં આવેલા, જેની એમણે ખૂબ સેવા કરી અને પ્રભુપ્રેમને રંગ પાકો થયો. એ પછી એ જંગલ કે કબ્રસ્તાનમાં એકાંતવાસ કરતા અને પ્રભુધ્યાનમાં મસ્ત રહેતા. પાછળથી સંબંધીઓ અને ભકતેના આગ્રહથી કાજવાડાની એક જૂની મજિદમાં રહ્યા. ૧૮૮૧ માં મક્કા-મદીનાની હજ કરેલી. બાદ, રાત્મકલ્યાણ અને પોપકારનાં કાર્યોમાં માન. પાછળથી બીમારી અસહ્ય બનતાં પાલનપુર ગયેલા અને ત્યાં અવસાન પામ્ય'. પાલનપુરમાં એમની
કાઝિમ મિરજા મુહમ્મદ : માસ્તર દલપતરામ ભગુભાઈ (સુરત) રચિત પ્રગટ શબ્દકોશ “શબ્દાર્થસંગ્રહ પર આધારિત ૧૫,૦૦૦ શબ્દ સમાવતા ગુજરાતી-અંગ્રેજી શબ્દકે શ’ (અન્ય સાથે, ૧૮૪૬) એમણે રચી છે.
કાઢી મુસ્તફા શાહ સાહેબ : ‘ગુણી નસીમા' (૧૯૧૯) નવલકથાના
ભરથ છે.. કાજ જયવતી : નિબંધક્કર, બળવા વખ ક . .
* 1 ••• . • - 1 કોટાપાટા જાલ રતનશાહ ; ભપરા નું.' ' ના .
:: કારક . એને ૧૧. - . : 1 સેવા એ :.. માટે નાગેશ- જનના િ
,
રામ નામના કામ થયું છે. એમના પદોમાં
- - - - - -ના છે. ગુજના ૬ એમ . .
. જ છે. એમનાં ગુજરાતના -- *51 v , jર, બંડવી (૧૨-૮-'૧૯ ,
ત્રીપીન શા માં નાખતાં ‘ ... :- : , , ': , '. રામાયકામાં કામ- કલકત પ્રગટ વા વા થી , . . કાઠિયાવાડી શામજી ની • -
- - • 1... - દાપશિખા (૧૯૩૭) કાવ્યસંગ્રહમાં એકમાત્ર ભાવે તે
“ના ૧૧ ત વનમાં છે. ૧૯૬૨ માં પ્રગટ થયેલાં * * * * * * ! • • '''' ના લગના દુ"1" ગરબા ની કતા.
એલલ કી - માં ના દીલ - - - - - - લાઘવ અને પારસદાર ઉકિ ચમની રચનાનું છે. ખાં લઈને , ૧ Hun R : વડે યા : ક ગુજરાતી ભાષાના સંતુકવિઓમાં એમનું સ્થાન નોંધપાવે છે. કેમ' (૧૯૬૨) એમની પાસેથી મળે છે
કાણાકયા કામાદા પણેદ -૩૮૩. જમ ભક્તિને
ને વા.
-કાજી ગાદાસના ઉમઝન ની
ગિર સાવ અમાણ કાર વાચનમાળા'નું સંપાદન કર્યું છે, .....
---- --- -- ----- , - "નાતાવ ૩. અનાન કાર જવું
- કં *"." .
કુ નહી , ગ૬ (૨૫-૬૧૯૦૬-} : . . . .
. * :: :: : -ક-
’ - ૬ - " " , “ ' '' : " પડી હું તમનÉ અંતર ર. માં દળી
: 4. ૧૯૫૨
બાર: નિતનjફર માને
- - -
-
-
-
-
-
* -
*
*
*
*
‘૩
*
૧૧
-
*
-
સ્પશત! નાપાત્ર છે ? સવક અનેdી છa' : -
૩ - - ૯૮૭). સુરતમાં જન્મ. ૧૯૩૬માં બી.એ. ૧૯૪૦માં
- 11 - સંવાદાન એ ગુહ સવાર*: *;રાતી-
મજા . પ . . વા ,
વિભાવનાઓમાં સતી ના દરમાં કમ એક
: નાના હતાલ વરd ગહમાં માં કત રમત અને ચિન-પરમેહનાની અભિવ્યકિત છે. ખંડકાવ્ય “ધર્મદીપ
:: ; . . . . . . ન જાન, તન, ના મારક :.., . ર ર .4 : ૧ ૨ નાં છે. રમાન માંલ
‘ટ' : ૪' (૧૯૬૨) એ 'લીવરી ૩. (૨૯૩ " .
હા!િ જ પ્ત કરવા કાસ: વરિટ ડ.. :રસિક
નં.૮કનાં વન' (૧૮૮૯) : પદ્યરચનાઓ 'જમાનો પણ કલિયુગને કાકો’ અને ‘ગુલશને બેખાર તમાશાહણ પુરબહારના કર્તા.
કાઝિમ ગુલામહુસેન મહમદ, સગર' (૨૫-૬-૧૯૦૧,-: ગઝલકાર, નાલેખક. જન્મસ્થળ મુંદ્રા (કચ્છ).
રાંપ્રત પરિસ્થિતિનું તાત્ત્વિક નિદર્શન કરતા એમના ગઝલસંગ્રહ ‘સગીરની ગઝલો' (૧૯૫૧)માં ભાષાનું જોમ અને હૃદયપર્શિતા નોંધપાત્ર છે. “સાચે સેવક’ અને ‘વીર કરાયેલ એમનાં ઐતિહાસિક નાટકો છે. નવરોઝ' એમનું ઇસ્લામ ધર્મ વિષયક પુસ્તક છે.
કાતરક અરદેશર ડી.: નવલકથા “ડિહાઉસ અથવા સેરબશા શેઠને વાસ' (૧૮૯૯) અને પારસી સમાજનું નિરૂપણ કરતી નવલકથા ‘કિસ્મતને કેહેર અને ચમત્કારી ભેદ' (૧૯૦૦)ના કર્તા.
નિ.વે.
૨૨: ગુજરાતી સાહિત્ય - ૨
Jain Education Intemational
For Personal & Private Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
કાતરક જમશેદ કાવસજી – કાન્ત વિશે
કાતરક જમશેદ કાવસજી : સુરતના દાવર મોદી ખાનદાનના વડીલ ‘નાનાભાઈ પુંજીઓની તવારીખ' (૧૯૩૫)ના કર્તા.
નિ.વા. કાતરક જહાંગીર રુસ્તમજી : પારસી કુટુંબજીવનને પરિચય આપતી. સામાજિક નવલકથા “અફસનું આંસુ' (૧૯૩૮)ના કર્તા.
નિ.વો.
(૧૯૩૮) આપ્યા છે.
કાતરિયા પ્રાગજીભાઈ રા.: બાળસાહિત્યકાર. એમનાં પુસ્તકો
આશરાનો ધરમ” તથા “ધાનના ઢગલા’ સમાજ શિક્ષણ-સાહિત્યની પ્રચારપુસ્તિકા રૂપે પ્રગટ થયેલાં છે. મંગળભાવના' (૧૯૬૧), ‘દાણાના માલિક' (૧૯૬૧), છાશને સંઘરો' (૧૯૬૧), 'પરણાવવા માટે' (૧૯૬૧), 'ભૂવાને છોડીને' (૧૯૬૧) વગેરે એમનાં બાળસાહિત્યનાં પુસ્તકો છે.
નિ.વા. કાથાવાળા ઠાકોરદાસ છગનલાલ: ઈશ્વરસ્તુતિથી આરંભાતા, રાંત શૈલીના અંકી “છેલ પમકલા નાટક' (૧૮૮૮)ના કર્તા.
નિ.. કાદરી અબ્દુલઅઝીઝ ઓહમદમિયાં, “અઝીઝ કાદરી’ (૨૬-૧૦-૧૯૩૨): કવિ. જન્મ વડોદરામાં. દશમા ધોરણ સુધીના અભ્યાસ. સારાભાઈ કેમિકલ્સ, વડોદરામાં નોકરી. ‘કેડી' (૧૯૮૪) અને 'ખાસ' (૧૯૮૪) એમના કાવ્યસંગ્રહ છે.
ચં.કો. કાદરી મહેબુબમિયાં ઇમામબક્ષ (૬-૧૧-૧૮૭૩,-): ચરિત્રકાર,
વતન અમદાવાદ. ૧૮૯૨ માં બી.એ., ૧૯૦૧ માં એલએલ.બી. કેળવણીખાતામાં તથા ન્યાયખાતામાં નોકરી.
એમણે સરળ ભાષામાં વિગતે માહિતી આપતું જીવનચરિત્ર પર સૈયદ અહમદ: જીવનચરિત્ર' (૧૯૧૩) તેમ જ ‘મુસલમાનોની ચડતી-પડતીને ઇતિહાસ' (૧૯૮૬) અને 'લવાદ માર્ગદર્શક' (૧૯૧૧) પુસ્તકો આપ્યાં છે.
નિ.વા. કાવિયાં: ફૂટપાથ પર રહેતા અને વેશ્યાવૃત્તિથી જીવતા અમલી કે ખિસ્સાકાતરુ કેશરિયા જેવાં પાત્રોની વાસ્તવિકતાનાં ભીતરી પડ રવાભાવિકતાથી ઉખેડનું રસુન્દરમ્ નું એકાંકી.
ચંટો. કાન: મધુ રાયની પ્રસિદ્ધ ટૂંકીવાર્તા. અહીં પોતાના એક જ કાનના
માહાત્મથી ઓળખાતા હરિયાની વ્યથાકથા તરંગની કક્ષાએ વિને પૂર્ણ રીતે આલેખાયેલી છે. એમાં એકાંગપ્રશસ્તિથી વ્યકિતત્વનાં ઘણાંબધાં અંગે પરત્વે જન્મતી ઉપેક્ષા અંગે ઉપહાસ તાજગીથી ઊપસ્યો છે.
રાંટો. કાનજી: અન્યને પરણાવેલી જીવીની વેદના અને અંતે એના ગાંડપણને અપનાવી લેતો, પન્નાલાલ પટેલની નવલકથા 'મળેલા જીવન નાયક,
ર.ટી.
કાનાબાર હંસરાજ હરખજી, 'કવિ હંસ' (૧૮૯૨, -) : જન્મ
અમરેલીમાં. છ વર્ષની ઉંમરે આંખ ગુમાવી, છતાં મૅટ્રિક સુધીના અભ્યાસ. ૧૯૨૦માં ગાંધીજીના સમાગમમાં આવ્યા. સત્યાગ્રહ આંદોલન દરમ્યાન જેલવાસ. એમણે પદ્યગ્રંથો “કાવ્યત્રિવેણી' (૧૯૨૨) અને “હંસમાનસ
નિ.વા. કાનુગા જયસુખલાલ ઓચ્છવલાલ (૧૮૯૮, ૧૯૭૯): વાર્તાકાર,
ભરૂચ જિલ્લાના મેદ ગામમાં જન્મ. ૧૯૨૮માં બી.એ. ટ્રેનિંગ કોલેજના આચાર્ય અને સમાજશિક્ષણખાતામાં અધિકારી,
એમના પ્રૌઢશિક્ષણના હેતુલક્ષી પુસ્તક “સોનાની ઈટ અને બીજી વાતો'માં રૂપકાત્મક શૈલીની ટૂંકી, સરળ, સુબોધ વાર્તાઓ છે. “પંચશીલ' (૧૯૭૧) સદાચારનાં પાંચ અંગ દર્શાવતી ધર્મકથા છે. “નિબંધકળા' (૧૯૩૩) એમનું નિબંધ વિશેનું પુસ્તક છે.
નિ.વા. કાનુગા વાહીદઅહમદખાન હુસેનખાન (૨૩-૪-૧૯૪૩): નવલકથા - લેખક. જન્મ અંકલેશ્વરમાં. ૧૯૬૭માં બી.એસસી. ૧૯૭૨ માં બી.એડ. ૧૯૭૪ થી ટંકારીઆ હાઈસ્કૂલમાં શિક્ષક.
એમણે સામાજિક નવલકથા “શ્યામ જલમાં સોનેરી માછલી (૧૯૮૨) આપી છે. કાનુગા વિજયાગૌરી: રરળ ભાષામાં લખાયેલાં પુસ્તકા “રાષ્ટ્રીય ગરબાવળી' (૧૯૨૧) અને ‘રાષ્ટ્રીય ભજનાવલી' (૧૯૨૨) નાં કર્તા.
નિ.વા. કાનુગા હંસાબહેન : બાધક બાળવાર્તાઓનો સંગ્રહ ‘દાદીમા ની વાતો | (૧૯૨૮)નાં કર્તા.
નિ.વા. કાનુડાને બાંધ્યો છે હીરને દર : કૃષયશાદાના પરિચિત પ્રસંગને અનુલક્ષીને રચાયેલી હરીન્દ્ર દવેની એકદમ પોતીકી ગીતરચના.
એ.ટી. કાનેટકર વાસુદેવ બાપુજી: ‘ચાર નવલ' (૧૮૬૩)ના કર્તા.
રાં.રા. કાન્ત: જુઓ, ભટ્ટ મણિશંકર રત્નજી. કાન્ત વિશે (૧૯૮૩): ભૃગુરાય અંજારિયાને મરણોત્તર પ્રકાશિત વિવેચનલેખસંગ્રહ. એમાં ૧૯૪૩ થી ૧૯૬૭ સુધીમાં લખાયેલા લેખો ને અપાયેલાં વ્યાખ્યાનો ઉપરાંત કાન્ત-થીસિસ નિમિત્તે થયેલી નોંધો--‘કાન્ત : સલવારી', 'કાન્તનાં કાવ્યોની આનુપૂવી' અને ‘કાન્તના જીવન અંગેની મુલાકાત-ધો’ છે. આ નોંધ હકીકતમાં રસ લેવાની, એ માટેની વિશાળ દસ્તાવેજી સામગ્રીને સાધનોમાં ઘૂમી વળવાની અને ખરી હકીકત સુધી પહોંચવાની લેખકની શકિતને પરિચય કરાવે છે. તેઓ પ્રમાણભૂત હકીકતને આધારે પોતાનું દર્શન પણ રચે છે, જે એમના પૂર્વાલાપ: છંદની દૃષ્ટિએ' જેવા લેખે બતાવે છે. ઉકત લેખ કાવ્યગત છંદ-અભ્યાસની એક નૂતન દિશા ઉઘાડનારો છે, તેમ અન્ય ઘણા લેખોમાં પણ એમની તવ્યદૃષ્ટિની સાથે સાથે એમનાં રસજ્ઞતા અને માર્મિક વિવેચકત્વનાં પ્રભાવક ઉદાહરણો મળી આવે છે.
જ.કો.
ગુજરાતી સાહિત્યકોશ- ૨ : ૬૩
For Personal & Private Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
કાન્તા - કાપડિયા દારાં ખુરશેદજી
કાના (૧૮૨૨): મહિલાલ ન. દ્રિવેદીની પહેલી સાહિત્યકૃતિ યશિખરી રારપાળ ભુવડના ઐતિહાસિક વૃત્તાંતમાં કલ્પના અને સ્વાનુભવ મિાિત કરીને એમણે આ નાટકના વસ્તુની ગુણી કરવી છે. નાની પ્રસ્તાવના કે ભરતવાકય વિનાનું, કરણ તવાળું, પક્ષાન્ય પદ્ધતિનું નાટક રચવાનો ના પ્રયત્ન છે. સેન કાનાનું મધુર દામ્પત્ય દર્શાવતા આરંભનો પ્રસંગ અનેક વિપત્તિઓમાં પગટાનો જઇને છેવટું કાન્તા-સુરસેનના ચિતાપ્રવેશ રૂપે પર્યાવાન પામે છે. નાટકની ક્રિયા સાથે તાલ લેતા પાત્રના મનોવેગનું કર્ષક નિરૂપણ, જયંત પાત્રચિત્રણ અને વિનાના સમુચન ઉપયોગ દ્રારા થતી રસનિષ્પત્તિને કારણે જ, વસ્તુસંકલના શિથિલ અને સંવાદો દીર્ઘસૂત્રી હોવા છતાં, રમણભાઈ નીલકંઠે ‘કાન્તા’ને છેક ૧૯૪૯ સુધીના ગુજરાતી નવહિત્યમાં એક જ આવાસનસ્કાન' તરીકે બિરદાવ્યું છે.
ધીકાર
કાન્તિકાકા : પતિ નુતન સમાજની સ્થાપના માટે પિંગોને પનાર બિરાદર બ) (બી)ની કયા પ્રેરક શૈલીમાં આલેખનું પુસ્તક 'ખિર બ’(૧૯૩૬)ના કા નિ.વા. કાપડિયા ઈશ્વરલાલ કરશનદાસ : ‘યશોધરચરિત્ર’(૧૯૧૬)ના કર્તા. ઉનાવા.. કાપડિયા કનુભાઈ બાલ (૨૩-૮-૧૯૩૨): કવિ, સંપાદક, જન્મ વડોદરામાં. એમની પાસેથી રસોલ્લાસભર્યાં પ્રણયમિનાં કાવ્યો તથા અર્થચાટ સાધતી ગઝલો ને મુકતકોનો સંગ્રહ ‘ફોરમ’ મળ્યું! છે, ‘સમર્પણ’ તથા ‘તર્પણ’ એમનાં કાવ્યસંપાદનો છે.
નિ.વા.
ાપડિયા કુન્દનિકા નરોત્તમદાસ દવે કુનિકા મકરંદ, ‘હધન' (૧૧-૧-૧૯૨૭): વાર્તાકાર, નવલકથાકાર, લીંબડીમાં જન્મ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ોધમાં. ૧૯૪૯માં ભાવનગરની રાજકારણ અને ઇતિહાસ વિષયો રાથે બી.એ. ૧૯૫૫થી ૧૫૭ સુધી ‘યાત્રિક’ ને ૧૯૬૨થી ૧૯૮૦ સુધી ‘નવનીત’નાં સંપાદક, ૧૯૮૫નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.
એમની પ્રથમ રચના ‘પ્રેમનાં આંસુ’ વાર્તા છે. ધૂમકેતુ, શરદબાબુ, ટાગોર, ધેંપિયર અને ઇશનમાંથી પોતાને સર્જનકાર્યની પ્રેરણા મળી હોવાનું એ જણાવે છે. એમના વાર્તાસંગ્રહોમાં ‘પ્રેમનાં આંસુ’(૧૯૫૪) તથા ‘વધુ ને વધુ સુંદર’ (૧૯૬૮), ‘કાગળની હોડી’(૧૯૭૮) અને ‘જવા દઈશું તમને’(૧૯૮૩) મુખ્ય છે. ફિલસૂર્ય, ગાંગીત ને પ્રકૃતિ જેવા વિષયોને વિશેષ રીતે
પ્રયોજતી એમની વાર્તાઓમાં રહસ્યમયતા કોઈ ને કોઈ રીતે આલેખાયેલી હોય છે.
એમણે લખેલી ત્રણ નવલકથાઓ પૈકી પહેલી પરોઢ થતો પહેલાં’(૧૯૬૮) જીવનમાં પડેલા દુ:ખના તત્ત્વને અતિક્રમીને મનુષ્ય પોતાના આનંદરૂપ સાથે શી રીતે અનુધિત થઈ શકે એ મૂળભૂત પ્રશ્ન છેડીને કલાત્મક ધ્વનિમયતાથી પરોઢનાં આશાકિરણની ઝાંખી કરાવતી કથા છે. ‘અગનપિપાસ’(૧૯૭૨) બુદ્ધિ
૬૪: ગુવતી ાહિત્યકોશ - ૨
કરતાં હૃદય પરની આસ્થા પ્રગટ કરીને નવા દૃષ્ટિકોણ પ્રગટ કરતી કક્ષા છે, 'સાત પગલાં આકાશમાં ૧૪ નામની એમની ચિચત દીર્ધનવલ આધુનિક નારીના વિદ્રોહની કઈક શ દસ્તાવેજી કથા છે.
-
એમણે ત્રણેક અનુવાદો આપ્યા છે; કીમતી લોર ઈસ વાઈડર નામની ખિકાની નવત્રાનો અનુવાદ 'વસંત આવો' (૧૯૬૨) મેરી એલન ચેઝના જીવનના – ખાસ કરી બાળપણના — અનુભવોનો સાહિત્યિક સુષમવાળો અનુવાદ 'દિલભર મૈત્રી' (૧૯૬૩) અને બંગાળી લેખન ચણી ચંદના પ્રવાસવર્ણનનો અનુવાદ ‘પૂર્ણકુંભ’(૧૯૭૭), ઉપરાંત એમના પ્રકીર્ણ લેખાનો સહ દ્વારા અને દીવા'(૧૫), પ્રાર્થનાસંક્લન પરમસમીપે’(૧૯૮૨) પણ નોંધપાત્ર છે. માપ.
કાપડિયા કુબાલા: એમણે ૧૯૫૪ અને ૧૫ની ય ગ્રંથસૂચિનું સંપાદન બી.એસ. કેશવન સાથે કર્યું છે, જેમાં અંગ્રેજી તેમ જ ભારતની વિવિધ ભાષાઓમાં પ્રગટ થયેલાં પુસ્તકોની વર્ગીકૃત સૂધ આપવામાં આવી છે.
[...
કાપડિયા જગજીવનદાસ ભવાનીશંકર : ‘પર્શિયન કલશ’ તથા ‘સુજ્ઞ કાકી’(૧૮૯૩) જેમની નવલકાઓ છે. 'વિષમ વક' ના દિનાં મહારાણી અને તેમનું કુટુંબ ધરિત્રાત્મક પુસ્તક છે. ‘વિક્રમોર્વશીય’ (૧૮૯૧), ‘ભર્તૃહરિ નીતિશતક’ (૧૮૯૪), “અભિજ્ઞાન શાકુનલ’ (૧૮૯૨), ‘માલવિક મિત્ર’(૧૮૯૩) વગેરે એમનાં અનુવાદનાં પુસ્તકો છે.
નવા
પડિયા જીજીભાઈ મરચંદજી; નવલકાકાર, વાર્તાકાર, પેઢ બેલુ પંચી’(૧૮૮૫), 'બાઈ લાકડીનો અવાજ હોય કે’(૧૮૮૫), “બાઈસાહેબ એક અજાયબ ભરમ’(૧૮૮૯), 'પાકનાર વાડુદાન’ (૧૮૯૧), ‘એ તે બૈરી’ (૧૮૯૩), ‘હીરાની વીંટી’ (૧૮૯૩) વગેરે એમની નવલકથાઓ છે. ‘નિશાળિયા યાને બાલનસીહત’ (૧૯૦૧) તથા ‘પખવાડિક વાર્તાસંગ્રહ’(૧૯૦૧)માં એમની વાર્તાઓ સંકલિત થઈ છે.
નિવા, કાપડિયા જીવણલાલ કરસનદાસ : ‘ચેતનકર્મચરિત્ર’ તથા ‘પંચેન્દ્રિય સંવાદ'(૧૯)ના કર્તા, નિવાર કાપડિયા ઠાકોરદાસ ઝીણાભાઈ: પદ્યકૃતિઓના સંગ્રહ ‘ઠાકોરકૃત ભજનસાગર’(૧૯૨૫)ના કર્તા.
...
કાપડિયા દારો ખુરશેદજી, ‘બેગણ', 'શાનિર્દ’(૪૪-૧૭) : 'એક લોહીના’(૧૯૨૨), ‘તોખમની તકોબરી’(૧૯૨૩), ‘ભવના ભાગ’(૧૯૨૪), ‘નસીબના દગા’(૧૯૩૮) નવલકથાઓનાં કર્તા.
ચં.ટા.
For Personal & Private Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
કાપડિયા દીનશા દોરાજી – કાપડિયા સાકરલાલ મગનલાલ
કાપડિયા દીનશા દોરાજી:‘પ્રેમની આગ’ (૧૯૪૪) નવલકથાના કર્તા. વીણા' (૧૯૩૨) એમના નામે છે. રાંટો.
મૃ.માં. કાપડિયા દીનશાહ દાદાભાઈ : વાર્તાકાર, બી.એ., એલએલ.બી. કાપડિયા મણિલાલ ડાહ્યાભાઈ: રાજવી કુટુંબોની રીતરસમોનો ઍડવોકેટ.
પરિચય આપતું, ગીત-સંવાદમાં લખાયેલું ‘નવીનચંદ્રકાન્તા એમની વાર્તાઓ છટકામાં છટકું' (૧૯૪૩) અને ધુતારી | નાટક' (૧૯૧૦)ના કર્તા.
નિ.. ધણિયાણી' (૧૯૪૩)માં સ્ત્રીઓના મનભાવનું રોચક શૈલીમાં નિરૂપણ છે. પાંચ વાર્તાઓ' (૧૯૫૩) ઘટનાપ્રધાન ટૂંકીવાર્તાઓને કાપડિયા મીનુ બી.: તબીબી વ્યવસાયના સંદર્ભે ડૉકટરના માનસને સંગ્રહ છે.
પરિચય આપતું, મેલિયેરની કૃતિ પર આધારિત, વ્યંગાત્મક રમૂજી
નિ.. નાટક ‘અને મંચેરા ડૉકટર થયા!'ના કર્તા. કાપડિયાનેમચંદ ગિરધરલાલ ચરિત્રાત્મક કૃતિ “સીતારામચરિત્ર-૧'
નિવે. (૧૯૧૧), કાવ્ય “અંજનાસુંદરી' (૧૯૦૯) તથા વાર્તા ‘ચિત્રસેન કાપડિયા મીનેચર સેરાબજી : પારસી બેલીની અસર ઝીલતી રસિક, પદ્માવતી' (૧૯૨૯)ના કર્તા.
સામાજિક અને જ્ઞાન સાથે ગમ્મત આપતી કથા ‘બેઇમાન કોણ
નિ.વો. – મરદ કે ઓરત”ના કર્તા. કાપડિયા પરમાનંદ કુંવરજી (૧૮-૬-૧૮૯૩, ૧૭-૪-૧૯૭૧): ગદ્ય
નિ.વા. લેખક, સંપાદક. જન્મ રાણપુરમાં. ૧૯૦૯ માં મૅટ્રિક, ૧૯૧૩માં કાપડિયા મેતીચંદ ગિરધરલાલ, ‘અધ્યાત્મ કલ્પદ્રુમ’, ‘મૌકિક' મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. થઈ ૧૯૧૬ માં એલએલ.બી. (૧૯૧૧): “આનંદઘન પદ્યરત્નાવલી’ને આધારે રચાયેલું પુસ્તક કાપડ તથા ઝવેરાતનો વેપાર. ‘તરુણ જૈન’, ‘પ્રબુદ્ધ જૈન” જેવાં જૈન દૃષ્ટિએ યોગ : ૧' (૧૯૧૫), પ્રવાસવર્ણનનું પુસ્તક સાંપ્રદાયિક જૈન સામયિકોના અને ‘પ્રબુદ્ધ જીવનના સંપાદક. ‘યુરોપનાં સંસ્મરણો' (૧૯૨૭), નિબંધસંગ્રહ “નવયુગને જૈન”
‘જૈન ધર્મનું હાર્દ (૧૯૬૭) અને 'જૈન યુવક પ્રવૃત્તિ વિશે (૧૯૩૫) અને આધ્યાત્મિક લેખોનો સંગ્રહ “સાધ્યને માર્ગે' મારી દૃષ્ટિ’ એમનાં સાંપ્રદાયિક પુસ્તકો છે. “સત્યં શિવ સુંદરમ્' (૧૯૪૦)ના કર્તા. (૧૯૫૪) તથા “ ચિનયાત્રા' (૧૯૭૪)ના સમાજદર્શન, તત્ત્વચર્ચા,
પા.માં. ઋતુવર્ણન, પ્રવાસવર્ણન અને વ્યકિતપરિચય વિશેના લેખોમાં કાપડિયા મોતીલાલ નરોત્તમદાસ : 'હાસંગ્રહ' (૧૯૨૭)ના કર્તા. એમનાં પ્રકૃતિપ્રેમ, સંસ્કારગ્રાહિતા, કલાભકિત અને પ્રગતિશીલ
નિ.વો. વિચારણાનો પરિચય મળે છે.
કાપડિયા રણજિત: જાસૂસી નવલકથા ‘ભેદી દલ્લો'ના કર્તા. નિ.વી.
નિ.. કાપડિયા પીરોજા મંચેરશા : રાજવંશી સ્ત્રીઓનું ચારિત્ર્યબળ અને વીરત્વનું આલેખન કરતી રસિક વાર્તાઓને સંગ્રહ “નમુનેદાર કાપડિયા રતિલાલ દુર્લભદાસ : ‘લાલબાપાના જનોઈના ગરબા” નારી' (૧૯૪૧)નાં કર્તા.
(૧૯૦૫) અને મુંબઈના આકર્ષણે સતી મુશ્કેલીઓનું વર્ણન નિ.વો. કરતી વાર્તા ‘મુંબઈની મોહિની યાને વસંતકુમારી' (૧૯૦૮)ના કર્તા.
નિ.. કાપડિયા પેસ્તનજી ફિરોજશાહ: ‘હયરત', ‘કરમની કહાણી' (૧૯૨૬), ‘બાર કે પોબાર' (૧૯૩૦) નવલકથાઓના કર્તા.
કાપડિયા શંકરલાલ ડાહ્યાભાઈ: ‘લલ્લુભાઈ રાયચંદનું જીવનવૃત્તાંત' (૧૯૧૫) તથા ‘સામયિક સ્વરૂપ' (૧૯૩૭), ‘સ્યાદ્વાદ સમીક્ષા
(૧૯૫૧) અને ‘તત્ત્વાર્થપ્રશ્ન રદીપિકા' (૧૯૫૨) જેવાં જૈન કાપડિયા પ્રભાવતી ચુનીલાલ (૧૯૦૧, ૨૬-૯-૧૯૭૫): કવિ. જન્મ
ધર્મચિંતનનાં પુસ્તકોના કર્તા. સુરતમાં. વિદ્યાભ્યાસ ઓછે પણ વાચનને શોખ. ૧૯૪૦માં પૂ. મોટાના પરિચયમાં. કેન્સરથી અમદાવાદમાં અવસાન.
કાપડિયા સાકરલાલ મગનલાલ, ‘મધુકર (૧૮૯૬,-): નવલકથાકાર, ‘પ્રભાકિરણ' (૧૯૮૭) એ રજનીકાન્ત જોશી દ્વારા સંપાદિત
અનુવાદક. અંગ્રેજી ભાષાના સ્વ-અધ્યયન બાદ ‘જામે જમશેદના એમને મરણોત્તર પ્રકાશિત કાવ્યસંગ્રહ છે.
તંત્રીવિભાગમાં. રાંટો.
એમણે “લોહીને વેપાર” અને “ધીખતો જવાળામુખી' જેવી કાપડિયા ફિરોઝ રુસ્તમજી: વિવિધ રાગમાં લખાયેલાં નીતિબોધ
મૌલિક નવલકથાઓ તેમ જ વિદેશી નવલકથાઓના અનુસર્જનઅને ભકિતગીનો સંગ્રહ ‘ફિરોઝ ગાયનસંગ્રહ' (૧૯૨૩)ના કર્તા.
રૂપ કમનસીબ લીલા–ભા. ૧-૨’ (૧૯૧૭), 'કલંકિત કાઉન્ટસ', નિ..
‘સૌંદર્ય-વિજય-ભા. ૧-૫’, ‘મધુર મિલન’, ‘આનંદઝરણાં', કાપડિયા ભગવાનદાસ રણછોડદાસ, ‘શ્યામસુંદર” (૨-૧૧-૧૯૦૫, ‘બુલબુલ’, ‘મસમાધિ” અને “લંડન રાજરહસ્ય–ભા. ૧-૨” ૨૦-૨-૧૯૬૧): નાટકો ગ્રેજયુએટ (૧૯૩૧) તથા બસુરી ' (૧૯૨૮) નામની નવલકથાઓ આપી છે. આ ઉપરાંત એમણે
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૬૫
For Personal & Private Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
કાપડિયા સુમન એન. –કાબા એદલજી ધનજી
‘હાઉ ટૂ વિન ધ ફ્રેઝ એન્ડ ઇન્ફલ્યુઅંસ પીપલ', રવીન્દ્રનાથ- કૃત ‘ગેરા’, સીડની હેપ્લરકૃત ‘લેડી ઓવ ધ નાઇટ’ના અનુક્રમે ‘જિન્દગી જીવવાની જડીબુટ્ટી’, ‘ગોરા’ અને ‘રાતની રાણી નામે ગુજરાતી અનુવાદ તથા “પેલે પાર’ અને ‘ગુન્હેગાર’ જેવા નાટવાનુવાદ પણ આપ્યા છે.
કાપડી મેહનદાસ ધર્મદાસ (૧૫-૧-૧૯૧૫): જન્મ મનફરા (કચ્છ)માં. ૧૯૩૮ માં મૅટ્રિક. પ્રાથમિક શિક્ષક. કચ્છી ભાષાના પ્રભુત્વવાળી કૃતિ “મેકણદાદા’ એમના નામે છે.
કાપડિયા સુમન એન.: વિવિધ રાગ-રાગિણી અને ઢાળામાં તુલસીદાસની જીવનકથા વર્ણવતું ‘ભકતકવિ તુલસીદાસ આખ્યાન (૧૯૫૫) અને ગેય ઢાળોમાં રચાયેલા ગરબાઓને સંગ્રહસુમન ગરબાવલિ' (ત્રી. આ. ૧૯૫૫)ના કર્તા.
નિ.. કાપડિયા સુંદરલાલ અંબાલાલ, નલિન’: ‘મહાકાવ્યોની કથા અને ગુજરાતનો ઇતિહાસ’ (અન્ય સાથે, ૧૯૫૬)ના કર્તા.
કાપડિયા હીરાલાલ રસિકલાલ, ‘નવકોણ’, ‘નિર્વ', ‘શ્રમણ (૨૮-૭-૧૮૯૪,-): સંપાદક. જન્મ વતન સુરતમાં. પ્રાથમિક ને માધ્યમિક શિક્ષણ સુરતમાં. ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. ૧૯૧૮માં એમ.એ. થઈ વિલ્સન કોલેજમાં ગણિતના અધ્યાપક. ૧૯૩૧-૩૩ દરમિયાન પૂનાના ભાંડારકર રિસર્ચ ઇન્સ્ટિટયુટમાં જૈન હસ્તપ્રતની યાદી તૈયાર કરી. એમના પ્રિય વિષયો હતા ગણિત, તત્ત્વજ્ઞાન અને પુરાતત્ત્વસંશોધન. એમના પર જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિને ગાઢ પ્રભાવ હતો. ૧૯૨૫ થી લેખનવાચનને જ મુખ્ય વ્યવસાય તરીકે સ્વીકારેલ.
ત્રણ ભાગમાં વહેંચાયેલે એમને ‘શ્રીહરિભદ્રસૂરિ' (૧૯૬૩) એ લગભગ ૧૨મી સદી પહેલાં થયેલા જૈનમુનિના જીવનકવનની શ્રદ્ધય માહિતી આપતો મૂલ્યવાન ગ્રંથ છે, તો મધ્યકાળમાં થયેલા વિનયવિજ્યજી ગણિવરના જીવનકવનની માહિતી એમના ‘વિનયસૌરભ'માં સંગ્રહિત થઈ છે. “જ્ઞાનપુત્ર શ્રમણ ભગવાન મહાવીર’ એમણે ભિન્નભિન્ન સમયે લખેલા લેખે તથા આપેલાં ભાષણોનો સંગ્રહ છે અને એમાં જૈન તત્ત્વજ્ઞાનની પરિભાષાનો બહોળો ઉપયોગ થયેલો છે. એમનું પુસ્તક “પતંગપુરાણ અથવા કનકવાની કથની’ એ હુન્નરઉદ્યોગ તથા રમતના ઇતિહાસ રૂપે વિગતવાર માહિતી આપે છે. હરિયાળી-સંચય” એ આગમોના અધ્યયનને એમણે આપેલે પદ્યાત્મક અનુવાદ છે. આ ઉપરાંત સંખ્યાબંધ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથેનાં સંપાદન પણ એમણે કર્યો છે.
શ્રત્રિ. કાપડી બાલકદાસ જીવનદાસ, ‘આનંદભિખું' (૧૪-૩-૧૯૪૨):
ચરિત્રકાર, બાળસાહિત્યકાર. જન્મ બીલખામાં. પ્રથમ વર્ષ વિનયન સુધીનો અભ્યાસ. વૈદક.
એમણે “શ્રી રામમનોહર લોહિયા' (૧૯૭૯) ચરિત્રગ્રંથ ઉપરાંત ગીરની શૌર્યકથાઓ અને બીજી વાર્તાઓ' (૧૯૭૦), શિકારકથાઓ- ભાગ ૧થી ૪' (૧૯૮૦), “ગીરના સિંહ' (૧૯૭૫) અને ‘આપણું ભેજન' (૧૯૭૮) વગેરે પુસ્તકો આપ્યાં છે.
ચં.ટો.
કાબરાજી કેખુશરૂ નવરોજજી (૨૧-૮-૧૮૯૨, ૨૫-૪-૧૯૦૮) : નવલકથાકાર, નાટ્યકાર. જન્મ મુંબઈમાં. ૧૮૬૭ માં નાટકની દુનિયામાં ઝંપલાવેલું અને ‘વિકટોરિયા નાટક મંડળીની સ્થાપના કરેલી. આરંભમાં ‘ચિત્રજ્ઞાનદર્પણ’, ‘બાગે નસીહત’ જેવાં પત્રો સાથે સંલગ્ન, પછી ‘પારસીમિત્ર'ના તંત્રી. ૧૯૬૭થી ચાલીસ વર્ષ સુધી ‘રાસ્ત ગોફતાર'ના તંત્રી. ‘સ્ત્રીબોધ' માસિકના સંપાદક.
પારસી નાટકનું ઘડતર અને રંગભૂમિનું સંસ્કરણ કરનાર આ લેખકે પારસી સાહિત્યમાં નવો યુગ શરૂ કરેલ અને કલાત્મકતાનાં પહેલીવાર એંધાણ આપેલાં. મુખ્યત્વે એમની કૃતિઓ અંગ્રેજી પરથી સૂચિત હોવા છતાં મૌલિકતાની છાપ ઉપસાવે છે. ‘બેજન મનીજેહ' (૧૮૬૯), ‘સૂડી વચ્ચે સેપારી' (૧૮૭૮), ‘હરિશ્ચન્દ્ર (૧૮૭૬), ‘લવકુશ' (૧૮૭૯), ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ (૧૮૭૯) જેવાં નાટકો અને ‘દુખિયારી બચુ” (૧૮૮૭), ‘ગુલી ગરીબ' (૧૮૯૦), ‘વેચાયેલે વર’ (૧૮૯૨), હોશંગબાગ' (૧૮૯૮), ‘દીની ડાહી' (૧૮૯૬), ‘ભાળો ઘેલો' (૧૮૯૮), ‘ખોવાયેલી ખટલી' (૧૮૯૮), “મીઠી મીઠી' (૧૮૯૯), “ચાલીસ હજારની ચાનજી' (૧૯૦૧), ‘દારાશાના' (૧૯૦૨), ‘ભીખા ભરભરીયો (૧૯૦૩) જેવી નવલકથાઓ એમની પાસેથી મળેલ છે.
ર.ટી. કાબરાજી પુતળીબાઈ જહાંગીર : નવલકથાકાર, ચરિત્રકાર, અનુવાદક.
પાત્રનિરૂપણ તથા કથાસંકલનાની દૃષ્ટિએ એમની નવલકથાઓ ‘પૈસા કે પ્યાર અથવા લગ્ન કે વખાણ' (૧૯૧૯) અને ‘મીનોચહેર મીશનરી' (૧૯૨૮) નોંધપાત્ર છે. ‘વિજયી વિકટેરિયા ચરિત્રાત્મક પુસ્તક છે, તો ‘શુંગારમારક’ અંગ્રેજી ઉપરથી અનૂદિત કરેલી વાર્તાઓનો સંગ્રહ છે.
નિ.વા. કાબરાજી બમનજી નવરોજજી (૧૮૬૦, ૧૯૨૫): નવલકથાકાર,
નાટકકાર, પાંચમા ધોરણથી જ નાટયલેખનનો પ્રારંભ. ૧૮૮૨ થી ‘કુરસદ' માસિકના તંત્રી. ૧૯૦૨માં ‘નવરાશ” માસિકના પણ તંત્રી. કેખુશરૂ કાબરાજીના ભાઈ.
શૈકસપિયરનાં નાટકો અને અંગ્રેજી નવલકથાકાર રે ડ્ઝની નવલકથાઓનાં રૂપાતરોને તાકતી આ લેખકની કૃતિઓ શિષ્ટ - ગુજરાતીમાં નહિ પરંતુ પારસી બોલીમાં લખાયેલી છે અને પારસી સમાજને ઉપસાવે છે. “સિપાહી બચ્ચાની સજજની' (૧૮૮૫),
એક પથ્થરના પ્રતાપ' (૧૮૯૦), ‘સંસાર” (૧૮૯૩) ઇત્યાદિ લગભગ પચાસ નવલકથાઓ એમણે લખી છે. “ફરામર્શ' (૧૮૮૯), ગામની ગોરી' (૧૮૯૦), ‘બાપનો શ્રાપ' (૧૯૧૯) વગેરે એમનાં નાટકો છે.
રાંટો. કાબા એદલજી ધનજી: એમણે નવલકથા “હસન બિનસબ્બાહ' (બી. આ. ૧૯૦૭), જીવનચરિત્ર “મહમ્મદ હઝરત' (૧૯૧૧)
૬૬: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education Intemational
For Personal & Private Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
કાબાણી અવિનાશ-કામદાર ચુનીલાલ હરકિશનદાર
અને ‘ઇયદ અહમદ (૧૯૧૨) આપ્યાં છે. ઉપરાંત એમણે ધર્મ અને ઇતિહાસ વિશેનાં પુસ્તક પણ લખ્યાં છે.
કાબાણી અવિનાશ : ર૯રપકથા ‘ડુપ્લિકેટ ડાકુ(૧૯૬૮) ના કતાં.
સામાન્યજ્ઞાન વિષયક અને ખગોળ વિષયક એમને અનેક પ્રકીર્ણ ગ્રંથમાં ‘જામનગરનું સૂર્યગ્રહાણ' (૧૯૩૬), વિશ્વદર્શન (૧૯૩૮)', ‘જગતમાં જાણવા જેવું' (૧૯૪૫), ‘
વિની વિચિત્રતાર' (૧૯૫૦), 'પ્રેરક કથાઓ' (૧૯૬૨) વગેરે મુખ્ય છે.
આ ઉપરાંત એમણે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયનાં મૂળે બંગાળીમાંથી અંગ્રેજીમાં અનુવાદ પામેલાં નાટકોનું ગુજરાતીમાં ‘હરીન્દ્રનાં બે નાટક' (અન્ય સાથે, ૧૯૩૩) નામે ભાષાંતર કર્યું છે.
કો.. કામદાર દલીચંદ મેતીચંદ : કીજી મહારાજના જીવનપ્રસંગોને
આવરી લેતી પદ્યરચનાઓનો સંગ્રહ ‘સત્સંગમહિમા' (૧૯૩૦)ના કર્તા.
કાબિલ ડેડાણવી : જુરો, ડેડાણવાળા અબ્બામુલ્લાં નૂરભાઈ. કામદાર કેશવલાલ હિમતલાલ (૧૫-૪-૧૮૯૧, ૨૫-૧૧-૧૯૭૬) : વિવેચક, નિબંધકાર. જન્મ રાજકોટમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોંડલમાં ઉચ્ચ શિક્ષણ જૂનાગઢ, અમદાવાદ અને પૂનામાં. ૧૯૧૨ માં ફર્ગ્યુસન કોલેજમાંથી ઇતિહાસ. રાજયશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૧૬ માં એમ.એ. ૧૯૧૮ માં સુરત કોલેજમાં અધ્યાપનને રંભ. ૧૯૧૯થી નિવૃત્તિ સુધી વડોદરા કોલેજમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રનું અધ્યાપન.
એમણે “સારસ્વતીચંદ્રનું રાજકારણ’, ‘ગુજરાતના સંસ્કારિત્વનું ઘડતર” અને “દિવિજયી જંગી ખાં’, ‘અકબર', 'ગુજરાતનો સેકાંકીયુગ' ઇત્યાદિ સ્વાધ્યાયપૂર્ણ લેખા ધરાવતો લેખસંગ્રહ રામાપ: ૧-૨’ (૧૯૪૦) તેમ જ ‘
હિન્દુસ્તાનનો શાળોપયોગી ઇતિહાસ' (૧૯૨૬), હિન્દની પ્રજાનો ટૂંકો ઇતિહાસ' (૧૯૨૭), ‘એ હિસ્ટરી ઑવ ધ મુગલ રૂલ ઇન ઇન્ડિયા' (૧૯૨૮), ‘ગુજરાતની ઇતિહાસ સમૃદ્ધિ' (૧૯૪૪) ઉપરાંત ‘અર્થશાસ્ત્ર' (૧૯૩૩) : “સ્વાધ્યાય અવબેડધિકા' (૧૯૩૪) જેવાં પુસ્તકો
પ્યાં છે.
કામદાર નંદલાલ ગિરધરલાલ, ‘પ્રેમી મુસાફર બોટાદવાલા': પ્રભાતિયાં, છપ્પા અને નૃતિ જેવાં કાવ્યરૂપમાં રચેલ ભકિતપૂર્ણ પઘોને સંગ્રહ ‘મુસાફરગીતા' (૧૯૨૭) ના કર્તા.
કામદાર મોરારજી મથુરાદાસ (૧૮૭૫, ૧૯૩૮): એમના કાવ્ય
સંગ્રહ ‘તંબૂરાનો તાર' (૧૯૩૭) માં લોકવાણીની હલકવાળાં ભજને, કરછી ભાષાનાં કાવ્યો તથા અર્થની ચમત્કૃતિવાળી દલપતુશૈલીની બધપ્રધાન કવિતા મળે છે.
નિ.વા. કામદાર વિજયશંકર ત્રિભુવન : ‘સંતજીવનનાં પાવક સંરમણા' (૧૯૮૧) તથા ‘રાષ્ટ્રગીતાંજલિના કર્તા.
અને માનસરોવર
કામદાર વૃજલાલ ત્રિભુવનદાસ : ‘કેલા (૧૯૨૬) પ્રવાસકથાના કર્તા.
કામદાર શાંતિલાલ: સંવાદપ્રધાન ત્રિઅંકી નાટક ‘રૂપા-નું ઘર (૧૯૫૮)ના કર્તા.
કામદાર નીલાલ કલ્યાણજી : ‘તમગર રાયતાન' (૧૯૩૧) અને ‘તવંગરની તલવાર’ (૧૯૩૩) વાર્તાઓના કર્તા.
૨.ર.દ. કામદાર છોટાલાલ માનસિંગ, ‘ચક્રમ’, ‘સૂર્યકાન્ત' (૪-૨-૧૮૯૮, ૧૯૮૩): ચરિત્રલેખક, અનુવાદક. જન્મ સૌરાષ્ટ્રના મોટા દેવળિયા ગામમાં. વતન જેતપુર. પ્રાથમિક શિક્ષણ જેતપુરમાં, માધ્યમિક શિક્ષણ જેતપુર અને જૂનાગઢમાં. ૧૯૧૬માં મૅટ્રિક. ૧૯૨૦માં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી બી.એ. ૧૯૨૦થી ૧૯૨૭ સુધી મુંબઈમાં વિભિન્ન ક્ષેત્રમાં નોકરી. દરમિયાનમાં ત્યાં જ પુસ્તકવિક્રેતા ‘સી. જમનાદાસની કં.'ની સ્થાપના કરી. ૧૯૨૭થી ૧૯૫૮ સુધી વાંકાનેરમાં હાઈસ્કૂલમાં શિક્ષક. બાળસાહિત્યમાં વિશેષ રસ.
એમની ચરિત્રાત્મક કૃતિઓમાં બુદ્ધિસાગર' (૧૯૫૨), રાજાજી, નટેન, દીનબંધુ ને લાધા સંગાદિનાં લખાણોને આધારે થયેલું, મહાત્મા ગાંધીના જીવનના કેટલાક પ્રસંગોનું સંકલન ‘ગાંધીજીના જીવનપ્રસંગો : ૧, ૨, ૩, ૪ (૧૯૬૧) અને ભારતીય તેમ જ વિદેશીય વિભૂતિઓના રોચક જીવનપ્રસંગોનું સંકલન ‘મને નીરખવા ગમે' (૧૯૬૪)નો સમાવેશ થાય છે.
‘બૂકર ટી. વોશિંગ્ટનનું આત્મચરિત્ર' (પૂર્વાર્ધ) (બી. સંવ. આ. ૧૯૩૬), ‘ભારતભકત ગોખલેનાં સંસ્મરણો' (૧૯૩૬) એ એમણે કરેલાં ભાષાંતરો છે.
કામદીન અરદેશર સેરાબજી (૧૮૩૮, ૧૮૮૯): નિબંધલેખક. ‘ગુરુત્વાકર્ષણ’, ‘હિન્દુ શબ્દની ઉત્પત્તિ’, ‘બેરામગોર હિન્દુસ્તાનમાં', ‘પ્યાર વચ્ચે કેટલું અંતર છે?” આદિ રસપ્રદ નિબંધોનો સંગ્રહ ‘પરચૂરણ લખાણો’ એમણે આપ્યો છે. આ ઉપરાંત પારસીઓનું નવું, કરારનું વર્ષ' (૧૮૮૨) તથા ‘રપિધ્વન ગહામ્બારના જશનો જેવી ધર્મબોધક પુસ્તિકાઓ પણ આપી છે.
કામાં પેસ્તનજી ફરામજી (૧૮૧૫, ૧૮૯૭) : ‘દાસબોધ' તેમ જ ‘કરીમદ્ ભગવદ્ ગીતાનું ભાષાંતરના કર્તા.
ચ.ટા. કામદોર ચૂનીલાલ હરકિશનદાસ; સાખી નથી લાવણીબદ્ધ છે
ગરબીઓને સંગ્રહ ‘કજોડાને ગરબ' (૧૮૮૦)ના કર્તા.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૬૭
For Personal & Private Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
કામિની — કારાણી દુલેરાય લખાભાઈ
કામિની (૧૯૭૦): પોતાના કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો ?' નાટકનું મધુ રાયે કરતું નથવારૂપાન્તર ચાર વિભાગ અને સાત પ્રણમાં વહેંચાયેલી આ કૃતિ ની રજુઆતની વિલક્ષણતા અને સંકુલતાને કારણે નોંધપાત્ર છે. વાર્તાના કેન્દ્રમાં શેખર સલાની એક કલ્પિત કયા છે; અને એનું ખૂન વાર્તાની પકાવો છે. નાટક અને જીવન, પાત્રા અને માણસા, વાસ્તવ અને કલ્પના, ચિત્તાના વ્યવહાર અને શરીરના બાહ્ય વ્યવહાર –આ બધાંને ગૂંચવી નાખતી આ રહસ્યકથા લેખકની અત્યંત પોતીકી રચનારીતિથી આકર્ષક છે. ભાષાની પ્રસંગોચિત તેમ જ પાત્રોચિત લવચીકતા અને પરંપરાગત મૂલ્યોની નવી અર્થસમજ નવવધાને આસ્વાદ્ય બનાવે છે.
ચં.કો.
કામેલ ઉસ્તાદ મુનશી ગુલામઅલીખાં : 'ારે શમશીર’(૧૯૧૪) નાટકના કર્તા.
૨...
કાયર (૧૯૫૯): મેાહમ્મદ માંકડની નવલકથા. લઘુનવલના લક પર નિરૂપાયેલી, રેલવે અકસ્માતથી નાક બનતા પરિણીત યુવાન ગિરધરની પુરુષયાતનાની આ કથા છે; તે સાથે સાથે ભર્યા સ્ત્રીત્વના ઉછાળ વચ્ચે પત્નીભાવનું માતૃભાવમાં શમન કરતી યુવાન ચંપાનો લાગણીજગતની પણ આ કથા છે. ચિની સીમા વડી વાય એવા વિષય-સંદર્ભમાં ઊભાં થતાં જખમને ી આ લેખક નિરૂપણમાં સંત અને સંબદ્ધ રહ્યા છે. શરીર અને લાગણીના પ્રશ્નાને અનેકવિધ રીતે વિધિત કરી પ્રેમના અંશને સૂચિત રીતે ઉપસાવવામાં આ કૃતિ સફળ રહી છે.
રાંટો.
કાયસ્થ અરવિંદ : નવલકથાકાર. એમણે ‘સપનાના સાત રંગ', ઉદર કિનારા દરિયાના', 'ઘર-બહાર' અને 'આકાશની આ પાર' નામની નવલકથાઓ; ‘કયાં છે કલ્પવૃક્ષ”, ‘ટહુકા વિનાની વસંત’, ‘ઠંડી હવાઓમાં’ અને ‘સૂર્યોદય’ નામના વાર્તાસંગ્રહો તેમ જ “મહેલ”, 'વિશેષ' અને 'ખુલ જા સીમસીમ' નામનાં નાટકો આપ્યાં છે.
૨.ર.દ.
કાયા લાકડાની, માયા ધુડાની (૧૯૬૩): પન્તિ દાલના નાટયવિષયક સૌંદ વિવેચનલેખોનો સંગ્રહ. 'પડદો ઊપડે છે ત્યારે' એ લેખ જુની ઇંગભૂમિની ભીતરી દુનિયાનો સ્વાનુભવસભર, અડ્ઝ, ચિત્રાત્મક શૈલીમાં ચિતાર આપે છે. ત્યાર પછીના લેખામાં નાનો હેતુ, નાટકની વ્યાખ્યા, નાટ્યાત્મક અનુભૂતિ, વ્યવસાયી રંગભૂમિના ઇતિહાસ, બંધાયેલાં નાટયગૃહોના ઇતિહાસ અને તે પૂર્વેની પરિસ્થિતિ, રમણલાલ દેસાઈ, હ્યાભાઈ ધોળશાજી આદિના નાટયલેખનની તટસ્થ આલેાચનાઓ, એકાંકીનું તંત્રવિધાન, જેમાં પ્રવેશયોજનાનું પ્રયોજન અને તેનાં થાનો, એકાંકીમાં પ્રયોગશીલતા આદિની સૈદ્ધાંતિક-તાત્ત્વિક વિચારણા છે. ‘સ્વાધ્યાય’ આ સંગ્રહના ઉલ્લેખનીય લેખ છે, જેમાં સ્વગત, અતિરંજન, નાટકમાં કલ્પનાનું સ્થાન, વાછટા અને સંવાદ, સંઘર્ષી અને કાર્ય તથા રંગસૂચનનું તાત્ત્વિક સ્વાનુભવી મૂલ્યાંકન
ટ: ગુજરાતી સાહિત્યકોશ - ૨
છે. વાસની અરૂ, માર્મિક, કટાયુક્ત, તાર્કિક ગદ્યલઢણનાં દર્શન પણ અહીં થાય છે.
ર.ઠા.
કારખાનીશ શશીકાન્ત શ્રીધર (૨૮-૯-૧૯૨૦): ધુનિયાનો સંગ્રહ ‘પ્રેરણા’ના તું. નિ.વા.
કારણ વિનાના માણસા (૧૯૭૭): પ્રબોધ પરીખનો વાર્તાસંગ્રહ, સાહચર્ચાના દોર પર અને આત્યંતિક વિચલનો પર નભતી આ વાર્તાઓમાં વાર્તાતત્ત્વ નહીં પણ ભાષાતત્ત્વ લક્ષ્ય બન્યું છે. આ વાર્તાઓમાં એકના એક પ્રદેશ ફરી ફરીને ઊઘડયા કરતો હોય એવી એક પ્રકારની એકવિધતાનો અનુભવ છે; તેમ છતાં આવી સાહસયાત્રાઓમાં જાતને અને વિશ્વને પામવાના પ્રયત્ન ઉપર તરી આવતો જોઈ શકાય છે.
ચં.ટા.
કારભારી ભગુભાઈ ફતેહચંદ, ‘એક યુવક’ (૧૮૭૧, ૧૦-૯-૧૯૧૪): નવલક્થાકાર, નિબંધકાર, કોશકાર, અનુવાદક. જન્મ અને પ્રાથમિક .પણ સાદરા માણસામાં. માધ્યમિકને ઉચ્ચ શિક્ષણ અમદાવાદવડોદરામાં, અમદાવાદમાં કાગળનો વ્યવસાય. 'પ્રજાબંધુ', 'જૈન', ‘જૈનપનાકા', 'સમાયોચક' જેવાં ગુજરાતી તથા 'પેટ્રીએટ’ જેવાં અંગ્રેજી પત્રોનું પ્રકાશન, યુરોપ-પ્રવાસ દરમિયાન પેરિસ પાસેના
બર્કમાં અવસાન.
એમણે સદ્ગુણી સુશીલા' (૧૯૭૯), 'પંચબાલિકા', 'રાજ ભાષા’, 'મુદા', 'કાંડનેરા રહસ્ય : ભા. ૧-૨', 'વિવેકવિલાસ', 'શરુ માહાત્મ્ય', 'શાવિધિ', 'શ્રીપાલચરિત', 'ધર્મબિંદુ', ‘જૈનતીર્થયાત્રા વર્ણન’(૧૯૧૧) અને દિલ્હી દરબાર’(૧૯૧૨) જેવાં પુસ્તકો લખ્યાં છે. આ ઉપરાંત એમણે 'ગુજરાતી પ્રોવર્ગ વિષ ધેર ઇગ્લિશ ઇક્વેિલન્સ' (૧૯૮૯), 'સૅલ્ફ ઇંગ્લિશ ઇન્સ્ટ્રકટર', ‘સ્ટુડન્ટ્સ અંગ્રેજી ગુજરાતી ડિક્શનરી’(૧૮૯૫),
આ ગુજયાતી-અંગ્રેજી ડિકશનરી' તેમ જ 'સ્ટાર ઇરો— ગુજરાતી ડિકશનરી' જેવા કોશ રચેલા છે. પ્રસિદ્ધ ઇતિહાસવિદ ટોડના ‘રાજસ્થાન’ના તથા વિવેકાનંદના પત્રા અને તેમના
‘ભકિતયોગ' નામના પુસ્તકના ગુજરાતી અનુવાદ પણ એમણે કર છે.
For Personal & Private Use Only
૨.ર.દ.
કારાણી દુલેરાય લખાભાઈ, 'જળમળ', 'સતારમ’(૨૬-૨-૧૮૬, ૨૬-૨-૧૯૮૯): ચ્છના ચાહિત્યકાર. જન્મસ્થળ મુંદ્રા (કચ્છ). દસમા ધોરણ સુધીનો અભ્યાસ. અંગ્રેજી, ગુજરાતી, ઉર્દૂ, સિંધી, વ્રજ અને કચ્છી ભાષાના જાણકાર, મુદ્રા અને ગુંદિયાળામાં શિ#. ત્યારબાદ કેળવણીખાનામાં નાયબ શિક્ષણાધિકારી ૧૯૪૯માં નિવૃત્ત થયા પછી સોનગઢ (સૌરાષ્ટ્ર)માં જૈન છાત્રાલયમાં ૨૫ વર્ષ સુપરિન્ટેન્ડેન્ટ. વ્યવસાયને કારણે કચ્છના ગ્રામપ્રદેશોમાં પ્રવાસ કરવા મળેલી સુવિધાનો ઉપયોગ એમણે સંત ભજનિકોની વાણી, તેમના જીવનપ્રસંગા, શૌર્યકથાઓ, ભકિતકથાઓ તથા ભજના, છંદ, પિરોલી, કચ્છી કહેવતો અને કવિતા, કાફીઓ એમ અનેક પ્રકારનું લોકસાહિત્ય એકત્ર કરવામાં કર્યો. કચ્છી લોક
Page #88
--------------------------------------------------------------------------
________________
કારિયા અશ્વિનકુમાર નવલચંદ – કાલિદાસ મગનલાલ
કારિયા મોહનલાલ વિઠ્ઠલદાસ: નાટક “વીર જસરાજ' (૧૯૩૭૩૯) તથા “મહારાજશ્રી જલારામજીનું ચરિત્ર' (૧૯૧૪) ના કર્તા.
કારિયા વલ્લભજી ગોરધનદાસ: ગિરનાર-યાત્રાનું વર્ણન કરતી પદ્યકૃતિ ‘ગિરનારવિધિ' (૧૮૮૫)ના કર્તા.
કારિયા હરૂભાઈ ગોવિદજી (૨૬-૯-૧૯૩૨): બાળવાર્તાલેખક. જન્મ
મોરબીમાં. ૧૯૫૪ માં બી.એસસી., ૧૯૬૨માં એલએલ.બી. મુંબઈની ગોદાવરી સ્યુગર મિલમાં ખરીદી અધિકારી. એમણે બાળવાર્તાસંગ્રહ ‘લઘુ અને ટલ્લુ' (૧૯૫૩) આપે છે.
કાર્લો કર નારાયણ ગોવિદજી: ‘ઠગસેન રાજકુંવરની અદ્ભુત ને ચમત્કારિક વાર્તાઓ' (અન્ય સાથે, ૧૯૮૫)ના કર્તા.
સાહિત્યના ક્ષેત્રે અનેક પ્રકારનાં સંશોધન-સંપાદન કરીને કચ્છની સંસ્કૃતિની સાથે સાથે તેમાં ડુંગરા, ગુફાઓ, વનસ્પતિ, નદીઓ તેમ જ રાગને પાર લોકોને પરિચય કરાવ્યો અને કચ્છના મેઘાણીનું બિરુદ મેળવ્યું.
એમનું સાહિત્ય મુખ્યત્વે કરછી-ગુજરાતી ભાષામાં અને સંશોધિત લોકસાહિત્યની પ્રાપ્ત સામગ્રીને આધારે સર્જાયેલું છે. કારાણી-કાવ્યકુંજ: ભા. ૧ થી ૫' (૧૯૩૫-૧૯૭૮)નાં એમનાં, લોકગીતોના આસ્વાદ્ય ઢાળોમાં અને છંદમાં લખાયેલાં ગીતકાવ્યોમાં જીવનનાં ગહનતમ રહસ્ય અને ઘેરા આનંદની કાવ્યોચિત ને હૃદયસ્પર્શી અભિવ્યકિત થઈ છે. “ઓનલબાવની અથવા ઘરભંગજી ગાથા..' (૧૯૬૫) એ પોતાની પત્નીના મૃત્યુ-પ્રસંગે એસી જેટલાં કવિતામાં લખાયેલી કરુણપ્રશસ્તિ છે. ‘ગાંધીબાવની’ (૧૯૪૮) હિંદી વ્રજ ભાષામાં, ‘શાહ લતીફને રસાલે' (૧૯૭૯) સિંધી ભાષામાં, ‘શાયર નઝીર' (૧૯૭૯) ઉર્દૂમાં અને કચ્છી- કિસાબાવની(૧૯૮૩) કચ્છી ભાષામાં લખાયેલી એમની કાવ્યકૃતિઓ છે. કચ્છના કલાધરો' (૧૯૩૪), 'કચ્છના સંતો અને કવિઓ: ભા. ૧-૨ (૧૯૫૯, ૧૯૬૪), “મેકણદાદા' (૧૯૬૦), કરછની રસધાર’ના ૧ થી ૪ ભાગ વગેરે પુસ્તકોમાં કરછની ઉજજવળ લોકગાથાઓ, શૌર્યકથાઓ તેમ જ સંત-ભજનિકો અને વીરપુરનાં જીવનચરિત્રો પ્રેરક અને રસપ્રદ શૈલીમાં આપ્યાં છે. ‘જામ ચનેસર ૧૯૬૬), ‘જામ રાવળ' (૧૯૬૮) અને “ામ લક્ષરાજ (૧૯૭૯) એ નવલકથાના સ્વરૂપમાં લખાયેલી ઇતિહાસકથાઓ છે. “જાડેજા વીર ખેંગાર' (૧૯૬૯), ‘જગડૂદાતાર (૧૯૭૧), ‘જામ અબડો’ અને ‘ઝારેજો યુદ્ધ’ કચ્છી લોકવાણીના સામર્થ્યની પ્રતીતિ કરાવતાં એમનાં નાટકો છે. કચ્છી બેલીના મર્મીલા ચોટદાર સંવાદો, લોકકંઠે ગૂંજી રહે તેવાં ગીતે અને જીવંત કથાવસ્તુને કારણે તેના ઉપર પણ આ નાટકો સફળ બન્યાં છે. એમણે કચ્છી-ગુજરાતી શબ્દકોશ' (૧૯૮૨) તૈયાર કર્યો છે અને ‘કારા ડુંગરા કચ્છના' (૧૯૬૩)માં કચ્છને ઇતિહાસ આપે છે. ઉપરાંત કચ્છનાં રસઝરણાં' (૧૯૨૮), 'કચ્છી કહેવતો' (૧૯૩૦), ‘કચ્છનું લેકસાહિત્ય' (૧૯૬૫), 'કચ્છ કથામૃત' (૧૯૭૦), ‘કચ્છી પિરોલી' (૧૯૭૪), 'કચ્છી બાલ અખાણી' (૧૯૮૧) વગેરે પુસ્તકો આપીને એમણે કચ્છની ભાતીગળ લોકસંસ્કૃતિને વારસો જાળવી રાખવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે.
નિ.. કારિયા અશ્વિનકુમાર નવલચંદ (૮-૩-૧૯૪૬): કોશકાર. જન્મ મોરબીમાં. ૧૯૭૦માં અંગ્રેજી વિષયમાં એમ.એ. ૧૯૭૨ માં એલએલ.એમ. ૧૯૭૨ થી ૧૯૭૬ સુધી જૂનાગઢ તેમ જ મોરબીની લો કોલેજમાં અધ્યાપક. પછીથી ગેધરાની લો કોલેજમાં આચાર્ય. એમણે અંગ્રેજી-ગુજરાતી કાનૂની શબ્દકોશ (૧૯૮૧) રચ્યો છે.
૨૨.દ. કારિયા કરસનદાસ સી.: ‘અપમાનની આગ’ (૧૯૩૯) તથા “મેવાડી તલવાર નાટકનાં ગાયને અને ટૂંકસાર' (૧૯૩૫) ના કર્તા.
૨.ર.દ.
કાર્લેકર હરિશ્ચંદ્ર ગોવિદજી : ‘ઠગસેન રાજકુંવરની અદ્દભુત ને ચમત્કારિક વાર્તાઓ' (અન્ય સાથે, ૧૯૦૫) ના કર્તા.
૨.૨.દ. કાલચક્ર: સુખદુ:ખ, સંપત્તિ-વિપત્તિના અવસ્થાન્તર સાથે રમતુલ રહેવા જ્ઞાનને આકાય સૂચવત મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને નિબંધ.
ચં.કો. કાલાણી કાતિલાલ લવજીભાઈ (૨૭-૭-૧૯૩૦) : વિવેચક, ચરિત્રકાર. જન્મ અમરેલી જિલ્લાના ઝરમાં. વતન ખેડા જિલ્લાનું સોજિત્રા. ૧૯૪૯માં મૅટ્રિક. ૧૯૫૩માં ગુજરાતી-ઇતિહાસ વિષયો સાથે બી.એ. ૧૯૫૫ માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે એમ.એ. ૧૯૬૦માં એલએલ.બી. ૧૯૭૩ માં પીએચ.ડી. અમેરિકાની વેઇન સ્ટેટ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઑવ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. ૧૯૫૫-૫૬ માં વિલ્સન કોલેજ, મુંબઈમાં અને ૧૯૫૬ થી ૧૯૬૦ સુધી એચ. એલ. કોલેજ ઓફ કોમર્સ, અમદાવાદમાં અધ્યાપક. ૧૯૬૦-૬૨ વેઇન યુનિવર્સિટી, અમેરિકામાં વિઝિટિંગ સ્કલર. ૧૯૬૩ થી આજપર્યત યુ.એસ. ઇન્ફર્મેશન સર્વિસ, મુંબઈમાં ગુજરાતી વિભાગના વડા.
એમણે છંદો પરના વિવેચનનું પુસ્તક “છાંદસી' (૧૯૭૨) તેમ જ જીવનચરિત્ર “સંત ફ્રાન્સિસ' (૧૯૭૬) આપ્યાં છે. “રામનારાયણ વિ. પાઠક : વાડ મયપ્રતિભા' (૧૯૮૧) એમને મહાનિબંધ છે.
અમૃતનું આચમન’ના પાંચ ખંડ (૧૯૭૭, ૧૯૭૮, ૧૯૮૦, ૧૯૮૨, ૧૯૮૩) માં ચિંતાનાત્મક નિબંધે છે. ‘કુરળ' (૧૯૭૧) તમિળ વેદનો એમણે કરેલ ગુજરાતી અનુવાદ છે.
- એ.ટો. કાલિદાસ: જુઓ, ઝાલા ગૌરીપ્રસાદ ચુનીલાલ. કાલિદાસ દેવશંકર: રૂપદેવજીના ગરબા' (૧૮૭૭)ના કર્તા.
કી.બ્ર. કાલિદાસ મગનલાલ: “બાલસ્તવનાવલિ' (૧૯૮૪)ના કર્તા.
૨.ર.દ.
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૬૯
For Personal & Private Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ – કાવસજી મંચેરજી
કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ, ‘કાકાસાહેબ' (૧-૧૨-૧૮૮૫, ૨૧-૮-૧૯૮૧): નિબંધકાર, પ્રવાસલેખક. જન્મ મહારાષ્ટ્રના સતારામાં. મરાઠીમાં પ્રાથમિક શિક્ષણ પૂના, શાહપુર, બેલગામ,
ત, સાઘનુર અને ધારવાડ વગેરે સ્થળેથી લઈને ૧૯૦૩ માં મૅટ્રિક. ૧૯૦૭માં પૂનાની ફર્ગ્યુસન કોલેજમાંથી ફિલોસોફી વિષય સાથે બી.એ. ૧૯૦૮માં એલએલ.બી.ની પ્રથમ વર્ષની પરીક્ષા. ૧૯૦૮માં બેલગામમાં ગણેશ વિદ્યાલયમાં આચાર્ય. ૧૯૦૯ માં મરાઠી દૈનિકમાં. ૧૯૧૦માં વડોદરાના ગંગનાથ વિદ્યાલયમાં. ૧૯૧૨ માં વિદ્યાલય બંધ થતાં હિમાલયના પગપાળા પ્રવાસે. ૧૯૧૫થી શાંતિનિકેતનમાં. ૧૯૨૦થી ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રાચીન ઇતિહાસ,ધર્મશાસ્ત્ર, ઉપનિષદો અને બંગાળીના અધ્યાપક. અહીં ગુજરાતી જોડણીકોશનું કામ એમણે સંભાળેલું. ૧૯૨૮માં વિદ્યાપીઠના કુલનાયકપદે. ૧૯૩૪ માં વિદ્યાપીઠમાંથી નિવૃત્તિ. ૧૯૩૫માં ‘રાષ્ટ્રભાષા સમિતિના સભ્યપદે રહી હિન્દી ભાષાના રાષ્ટ્રીય કક્ષાએ પ્રચારનું કાર્ય. ૧૯૪૮ થી ગાંધી સ્મારક નિધિ, મુંબઈમાં અને ૧૯૫ર થી એ દિલ્હીમાં ખસેડાઈ ત્યારે દિલ્હીમાં
સ્મારક નિધિના કાર્યમાં જીવનના છેલ્લા દિવસ સુધી વ્યસ્ત. દશેક વખત કારાવાસ ભોગવેલો અને પાંચેક વખત વિદેશપ્રવાસ ખેડેલો. ૧૯૫૨ માં રાજ્યસભામાં સંસદસભ્ય તરીકે ને ૧૯૫૩ માં ‘બેકવર્ડ કલાસ કમિશનના પ્રમુખ તરીકે તેઓ નિયુકત થયેલા. ૧૯૫૯ના 'ગુજરાતી સાહિત્ય પરિષદના વીસમા અધિવેશનના પ્રમુખ. ૧૯૬૪માં ‘પદ્યવિભૂષણને ઇલ્કાબ અને ૧૯૬૫નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક.
'હિમાલયને પ્રવાસ' (૧૯૨૪), 'બ્રહ્મદેશનો પ્રવાસ' (૧૯૩૧), ‘પૂર્વ આફ્રિકામાં' (૧૯૫૧), ‘શર્કરાદ્રિપ અને મોરેશિયસ' (૧૯૫૨), રખડવાને આનંદ' (૧૯૫૩), “ઊગમણો દેશ' (૧૯૫૮) એ એમના પ્રવાસગ્રંથ છે. સ્થળની સૂક્ષ્માતિસૂમ ખાસિયત અને સ્થળસંદર્ભે ચિત્તમાં જાગતાં સ્મૃતિસાહચર્યોને તેઓ આલેખે છે, પરિણામે આ પ્રવાસગ્રંથોની સામગ્રી માત્ર માહિતીમૂલક લેખે ન બની રહેતાં નિબંધનું રૂપ ધારણ કરે છે. 'સ્મરણયાત્રા' (૧૯૩૪) આત્મકથા ન બનતાં શૈશવના પ્રસંગોને આત્મપદી શૈલીમાં રજૂ કરતી સંસ્મરણકથા બની રહે છે. ‘બાપુની ઝાંખી' (૧૯૪૬) અને “મીઠાને પ્રતાપે' (૧૯૫૫) જેવા ગ્રંથો બાપુના પૂર્ણરૂપના જીવનચરિત્ર વિષયક ગ્રંથનું સ્વરૂપ ધારણ ન કરતાં જીવનચરિત્ર માટેની શ્રદ્ધેય વિષયસામગ્રી પૂરી પાડતા ગ્રંથ બની રહે છે. ધર્મોદય' (૧૯૫૨)માંથી કાકાસાહેબની ધર્મભાવના અને શ્રદ્ધાનું રૂપ દૃષ્ટિગોચર થાય છે. શ્રી નેત્રમણિભાઈને' (૧૯૪૭), 'ચિ. ચંદનને' (૧૯૫૮) અને વિદ્યાર્થિનીને પત્રો' (૧૯૬૪)માં તે તે વ્યકિતઓને લખેલા એમના પત્રો સંગ્રહિત છે. એમણે, ગાંધીજીએ જુદી જુદી વ્યકિતઓને લખેલા પત્રોનાં છએક જેટલાં સંપાદને પણ તૈયાર કરેલાં. “પ્રાસંગિક પ્રતિસાદ' (૧૯૭૦) એ એમની ડાયરીના અંશો ધરાવતી ડાયરી શૈલીની નોંધોને સંગ્રહ છે. અહીં ચરિત્રાત્મક સાહિત્યનાં આત્મચરિત્ર, જીવનચરિત્ર જેવાં સ્વરૂપે ગૌણસ્વરૂપે, તે પત્ર અને ડાયરી જેવાં ગૌણસ્વરૂપે મુખ્યરૂપે એમની પાસેથી પ્રાપ્ત થાય છે.
એમનું ચિંતનાત્મક લખાણ સંસ્કૃતિ, કલા અને સાહિત્ય –એમ ત્રિવિધ ક્ષેત્રે વહેંચાયેલું છે. ‘ઓતરાતી દીવાલો' (૧૯૨૫), ‘જીવતા તહેવારો' (૧૯૩૦), ‘જીવનસંસકૃતિ' (૧૯૩૬), ‘જીવનભારતી' (૧૯૩૭), ‘ગીતાધર્મ' (૧૯૪૪), ‘જીવનલીલા' (૧૯૫૬), ‘પરમસખા મૃત્યુ' (૧૯૬૬) માંથી એમનું સંસ્કૃતિચિંતન તેમ જ ‘જીવનનો આનંદ' (૧૯૩૬), ‘જીવનવિકાસ' (૧૯૩૬), ‘અવારનવાર (૧૯૫૬), ‘જીવનપ્રદીપ'(૧૯૧૬), ‘રવીન્દ્રસૌરભ'(૧૯૫૬), ‘ગુજરાતમાં ગાંધીયુગ' (૧૯૭૦) ઇત્યાદિ ગ્રંથોમાંથી એમનું કળા અને સાહિત્ય વિષયક ચિતને પ્રાપ્ત થાય છે. એમના સાહિત્યચિંતનમાંથી સાહિત્યનાં પ્રયોજન અને કાર્ય, સાહિત્યની કસોટી, શકિત અને સફળતા વિશે, સાહિત્ય અને નીતિ, જીવનમૂલ્યો વગેરે વિશેના વિચારો મળે છે. શૃંગાર, વીર, કરુણ વગેરે રની શકિત અને કાર્ય વિશે એમણે કરેલી પરીક્ષા તથા પ્રશિષ્ટ ગ્રંથોના સેવનની એમણે કરેલી હિમાયત આજે પણ એટલી જ પ્રસ્તુત અને ઉપયોગી છે.
એમના વિપુલ સાહિત્યમાંથી કેટલાક વિચારપ્રધાન, લલિત અને અંગત નિબંધોનાં પણ સુંદર ઉદાહરણો મળે છે. એમનું મોટા ભાગનું સાહિત્ય શિક્ષણ અને પત્રકારત્વની કામગીરીની નીપજરૂપ છે.
એમણે પત્રકારત્વ ક્ષેત્રે જે પ્રદાન કર્યું છે તેનું ઘણું મૂલ્ય છે. પ્રારંભમાં ૧૯૦૯માં લોકમાન્ય તિલકના મરાઠી પત્ર રાષ્ટ્રમત'માં સેવાઓ આપેલી. પછી ૧૯૨૨ થી ‘નવજીવન’માં જોડાયેલા. એમણે લખેલા તંત્રીલેખો તથા શિક્ષણ અને સાહિત્યની વિષયસામગ્રી ધ્યાનાર્હ બની રહે એ કોટિની છે. ૧૯૩૬ થી ‘ભારતીય સાહિત્ય પરિષદના હિન્દી મુખપત્ર “હંસના સંચાલનમાં એમણે સેવાઓ આપેલી. હિન્દીના પ્રચારાર્થે ‘વિહંગમ'માં સંપાદકપદે પણ રહેલા. ૧૯૩૭ થી ગાંધીવિચારધારાના પ્રચારાર્થે ‘સર્વોદય’ શરૂ કરેલું. ૧૯૪૮માં એમણે ‘મંગલપ્રભાત” શરૂ કરેલું, જે ૧૯૭૫ સુધી ચાલેલું. ગુજરાતી ઉપરાંત હિંદી અને મરાઠી ભાષામાં પણ એમણે પત્રકારત્વની કામગીરી કરી છે. એક નીડર અને મૂલ્યનિષ્ઠ પત્રકાર રહીને એમણે પ્રકાશિત કરેલી સામગ્રીને કારણે એમને અનેક વખત કારાવાસની સજા થયેલી. ગાંધીયુગીન ગુજરાતી સાહિત્યમાં કાકાસાહેબનું સ્થાન સીમાખંભ કોટિનું છે. જીવનવાદી કલામીમાંસક-વિચારક કાકાસાહેબનું ગદ્ય ગુજરાતી ગદ્યના વિકાસમાં મહત્ત્વનું પ્રદાન કરે છે. એમને ‘સવાઈ ગુજરાતી’ સર્જક તરીકેનું બિરુદ આ કારણે જ મળેલું. ભાવ, ભાષા અને અભિવ્યકિત સંદર્ભે એમના નિબંધોનું ઊંચું મૂલ્ય અંકાયું છે.
બ.જા. કાવસજી ફરદુનજી: ‘ગુલબંકાવલી' (૧૯૦૨)ના કર્તા.
૨૨.દ, કાવસજી અચરજી, મનસુખ’: જીવનચરિત્ર એક નામવર જિન્દગીની ટૂંક તવારીખ' (૧૯૦૨)ના કર્તા.
૨.ર.દ.
૭૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #90
--------------------------------------------------------------------------
________________
કાવ્યચર્ચા-કાવ્યમાં શબ્દ
કાવ્યચર્ચા (૧૯૭૫): સુરેશ જોશીના આ ચોથા વિવેચનસંગ્રહમાં કાવ્યને લગતા ૨૧ લેખોને ચાર વિભાગમાં અને એક પરિશિષ્ટમાં વહેંચવામાં આવ્યા છે. પહેલા વિભાગમાં કાવ્યને લગતી સિદ્ધાંતચર્ચા; બીજા વિભાગમાં ગુજરાતી કાવ્યવિવેચનના કેટલાક પ્રશ્ન પર વિચારણા; ત્રીજા વિભાગમાં પાશ્ચાત્ય અને ભારતીય કવિતા વિશના અભ્યાસલેખો; ચોથા વિભાગમાં જીવનાનંદદાસની તથા વિદા કરંદીકરની કવિતા પરના આસ્વાદલેખે છે; તે પરિશિષ્ટમાં રસમીમાંસાની કેટલીક સમસ્યાઓ રજૂ કરાઈ છે.
પ્રભાવવાદી વિવેચનના વર્ચસે અને મર્યાદિત રૂચિએ ગુજરાતી કાવ્યવિવેચનને અને ગુજરાતી કવિતાને કેવી રીતે કુંઠિત કર્યા તેને સારો આલેખ આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. અહીં સુરેશ જોશીને અભિગમ રૂપરચનાવાદી છે; એટલું જ નહિ, કાવ્યને સાચો આસ્વાદ કૃતિને કેન્દ્રમાં રાખવાથી જ થઈ શકે છે, એ અભિગમનું પણ નિદર્શને સાથે પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
શિ.પં. કાવ્યતત્વવિચાર (૧૯૪૭) : આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધુ વના વિવેચનાત્મક લેખે તેમ જ ગ્રંથાવલકોને સમાવતો આ ગ્રંથ રામનારાયણ પાઠક અને ઉમાશંકર જોશી દ્વારા સંપાદિત થયો છે. રામ ગ્રંથ બે ભાગમાં વહેંચાયેલો છે. સાહિત્યચર્ચા અને ગ્રંથાવલોકન. પહેલા ભાગમાં સાહિત્યનાં જુદાં જુદાં પાસાંઓની ચર્ચા કરતા ૧૯ લેખે પૈકી કવિતા', ‘સુંદર અને ભવ્ય', 'કાવ્યશાસ્ત્રના સિદ્ધાંત’, રસારવાદને અધિકાર’, ‘સાહિત્ય’, ‘સૌંદર્યને અનુભવ” વગેરે વિશેષ મહત્ત્વના છે. બીજા ભાગમાં ‘રામાયણ', ‘મહાભારત', 'ધમ્મપદ’, ‘શાકુંતલ', વિક્રમોર્વશીય’ જેવી પ્રાચીન કૃતિઓનું અવલેકનાત્મક રસદર્શન છે. “નરસિંહ અને મીરાં', ‘મીરાં અને તુલસી” એ બે લેખમાં ઉકત કવિઓનું તુલનાત્મક અવલોકન છે. પ્રાચીન ગુજરાતી સાહિત્ય” અને “ધીરો” એ બે લેખ પ્રાસંગિક પ્રવચનનું સીમિત સ્વરૂપ છે. છેલ્લો લેખ ‘ઑથેલો અને એનું રહસ્ય’ એ શૈકસપિયરની નાટકૃતિનું રસદર્શી અવલાકન છે.
સમતોલ દૃષ્ટિબિંદુ, વિષયની સૂમ તપાસ, અર્થસભર મિતભાષિતા અને રસજ્ઞ એવી સાહિત્યદૃષ્ટિ જેવા ગુણોને કારણે આ ગ્રંથ ગુજરાતી વિવેચન-પરંપરામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
હત્રિ. કાવ્યની શકિત (૧૯૩૯): રામનારાયણ વિ. પાઠકનાં વિવેચનાત્મક વ્યાખ્યાને, લેખે તેમ જ ગ્રંથાવલેકનેને સર્વપ્રથમ સંગ્રહ. ૧૯૨૨ થી ૧૯૩૯ સુધીનાં લખાણોને સમાવતા આ ગ્રંથના પહેલા વિભાગના ૧૭માંથી ૮ લેખે સંગીત, ચિત્રકલા, નૃત્ય આદિ કલાઓને અને સામાજિક ઉત્સવને લગતા છે એ લેખકની વિશાળ કલાદ્રષ્ટિ અને જીવનનિષ્ઠા સૂચવે છે. આ વિભાગમાં મુકાયેલ ‘કાવ્યની શકિત’ એ લેખ એમની કાવ્યવિભાવનાને સુરેખ ને સર્વાગી આલેખ રજૂ કરતે, એમની સાહિત્યવિચારણાની પીઠિકારૂપ બની રહે, સંગ્રહનો સર્વોત્તમ લેખ છે. કળાના એક પ્રકાર લેખે કાવ્યની વિશેષતા ભાવનું નિરૂપણ કરવામાં છે તે સ્કૂટ કરી અલંકાર, પદ્ય વગેરે તો કાવ્યભાવને પ્રત્યક્ષીકૃત કરવામાં
કેવાં કામે લાગે છે અને આ કાવ્યપ્રતીતિ વ્યવહારપ્રતીતિથી કઈ રીતે જુદી પડીને નિરતિશય આનંદ આપનારી બને છે તે અહીં સૂમ તત્ત્વપરામર્શ અને રસજ્ઞતાપૂર્વક સમજાવ્યું છે. લેખક અહીં કાવ્યને સત્ય, નીતિ વગેરે સાથે સંબંધ ચર્ચવા સુધી જાય છે અને કાવ્યની સ્વાયત્તતા સ્વીકારવા સાથે જીવનલક્ષી દૃષ્ટિબિંદુ આપે છે એ સાહિત્યવિચારક તરીકેની એમની એક આગવી લાક્ષણિકતા પ્રગટ કરે છે.
સંગ્રહમાં વર્ણરચના તથા અલંકારરચનાના વિષયને સદૃષ્ટાંત અને વિગતે નિરૂપતા લેખે છે એ લેખકને રચનાપરક અભિગમ સૂચવે છે. તો, પ્રેમાનંદની ત્રણ કૃતિઓના હાસ્યરસની સમીક્ષાના લેખોમાં સંસ્કૃત રસમીમાંસાનો સુંદર વ્યવહારુ વિનિયોગ થયો છે. કવિશ્રી ન્હાનાલાલનું સાહિત્યજીવન’ અમુક અંશે કર્તા-અભ્યાસ હોવા ઉપરાંત ન્હાનાલાલની ભાવનાઓને સ્કૂટ કરતો હોઈ વિષયલક્ષી અભ્યાસ પણ બને છે. મહાભારતનું નાલોપાખ્યાન અને પ્રેમાનંદનું નળાખ્યાન' એક બારીકાઈભરેલા કુલનાત્મક અભ્યાસ લેખે ધ્યાનાર્હ બને છે. આમ, આટલા લેખે પણ રા. વિ. પાઠક કવિતાસાહિત્ય સાથે કેવા ભિન્નભિન્ન સ્તરે કામ પાડે છે તેના પરિચાયક બને છે.
ગ્રંથના બીજા વિભાગમાં “યુગધર્મ', 'પ્રસ્થાન' નિમિત્તે થયેલાં ગ્રંથાવલોકનો સંઘરાયાં છે અને તે સર્જાતા સાહિત્ય સાથે લેખકને સહૃદયતાપૂર્ણ અને સમજદારીભર્યા સંબંધ પ્રગટ કરે છે. સંક્ષિપ્ત છતાં મર્મગ્રાહી એવાં આ અવલોકનોમાંનાં ઘણાં નિરીક્ષણો આજેય ટકી શકે તેવાં ને ધ્યાન ખેચનારાં છે. ૩૬ માંથી ૩૦ ગ્રંથાવલોકને તો કાવ્યગ્રં થનાં છે, જેમાં ‘ભાગકાર -ધારા બીજી’, ‘વિશ્વશાંતિ', કાવ્યમંગલા', 'ગંગોત્રી' ઇત્યાદિ કેટલાક મહત્ત્વના કાવ્યગ્રંથોને સમાવેશ થયેલ છે.
ચં.. કાવ્યમંગલા(૧૯૩૩): સુન્દરમ્ ને વૃત્તબદ્ધ કાવ્યો, સૅનેટો, ગીતને સમાવતા કાવ્યસંગ્રહ, ગાંધીવાદી અને સમાજવાદી વિચારસરાણીના સંયુકત દબાવમાંથી પ્રગતિશીલ ઉન્મે અને વિશેષ વળાંક અહીં પ્રગટ્યા છે. સાથે સાથે બળવંતરાય ઠાકોરની અર્થપ્રધાને કવિતાનું દૂરવર્તી પ્રતિફલન પણ અહીં છે. એમાં, રાષ્ટ્રજાગૃતિને ઉત્સાહ અને દલિત-પીડિત-દરિદ્રો તરફને સમભાવ અછત નથી. આથી, જીવનના તુમુલ સંઘર્ષ વચ્ચે કાવ્યકળાની સાભિપ્રાયતા અંગેનો સંશય ઠેર ઠેર છે; અને કવિની મંથન શા ફુટ છે. તેમ છતાં જીવનમૂલ્ય અને કાવ્યમૂલ્યનાં સહિયારાપણાનાં કેટલાંક રૂડાં પરિણામ દર્શાવતાં કાવ્યમાં કલાનિક વાસ્તવાભિમુખતા છે. ‘બુદ્ધનાં ચક્ષુ’ કે ‘બાને ફોટોગ્રાફ જેવી રચનાઓ અને “ત્રણ પડોશી’ કે ‘બંગડી' જેવી પ્રસિદ્ધ રચનાઓ અહીં છે.
ચં.ટો. કાવ્યમાં શબ્દ (૧૯૬૮): ડૉ. હરિવલ્લભ ભાયાણીનાં વિવેચનાત્મક વ્યાખ્યાનો, નિબંધે તેમ જ અનુવાદોને સંગ્રહ. શબ્દ, અર્થ, છંદ, લય, સર્જન, સાહિત્યસ્વરૂપ, સ્વરૂપની વિભાવના, કલ્પન જેવી આધુનિક સાહિત્યવિચારમાં સક્રિય બનેલી સંજ્ઞાઓના પારિભાષિક અર્થોને સ્પષ્ટ કરવાને અહીં ઉપક્રમ છે. ડો. ભાયાણી
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૭૧
For Personal & Private Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
કાવ્યવિવેચન – કાંટાવાળા મટુભાઈ હરગોવિંદદાસ
કાસરવાળા મૂળજીભાઈ હરિવલ્લભદાસ : ‘અંબિકાસ્તવન : ૧-૩’ (૧૮૪૮)ના કર્તા.
કાળભૈરવ: ‘અજબ ઇન્દ્રજાળ’ અને ‘કાતીલ કરામત'ના કર્તા.
૨.૨.દ. કાળિદાસ કમળસી : પદ્યકૃતિ 'જલાવિલાસ' (૧૮૭૬)ના કર્તા.
સાહિત્યવિવેચક હોવા ઉપરાંત ભાષાશાસ્ત્રી અને સંશોધક હોઈને એમનાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ જેવી પ્રશિષ્ટ ભાષાઓ તથા તેના સાહિત્યનાં શાસ્ત્રીય સંશોધનનો લાભ પણ એમની વિવેચનપદ્ધતિને મળે છે. વિવેય વસ્તુનું સ્વરૂપ, તેનું કાર્યક્ષેત્ર અને પ્રયોજનની તાર્કિક સ્પષ્ટતા, સમુચિત દૃષ્ટાંતે અને શકય હોય ત્યાં નિષ્કની તારવણી આપવા જેવા અભિગમને કારણે વિવેચનના વિનિયુકત પક્ષ કરતાં સૈદ્ધાંતિક પક્ષ પર તેઓ વધુ કેન્દ્રિત થયાનું જણાય છે. આ ગ્રંથનું મહત્ત્વનું પાસું સંજ્ઞાઓની અર્થતાત્ત્વિક સ્પષ્ટતા છે. ઉપરાંત, વિવેચન-સિદ્ધાંતના મહત્ત્વના વિચારો અંગેના પાશ્ચાત્ય લેખે કે તેના અંશને અનુવાદ કે સારાંશ, સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અને પાશ્ચાત્ય સિદ્ધાંતવિચારના કેટલાક કેન્દ્રવર્તી ખ્યાલની તુલનાત્મક ચર્ચા, આધુનિક સાહિત્ય પરત્વે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના વિભાવને વિનિયોગ કઈ રીતે થઈ શકે તેની તપાસ જેવા મુદ્દાઓ પણ મહત્ત્વના છે. ગુજરાતી વિવેચનમાં ચોકસાઈ, વસ્તુલક્ષિતા, પ્રતિ-સંસ્કારનિકતા તેમ જ આધુનિક અભિગમોની હિમાયત કરતે આ ગ્રંથ એ રીતે મહત્ત્વને બન્યો છે.
કાળિદાસ જસાજી: ‘સંતની વાડીનાં ફૂલડાં થાને દાસભાનમાળા'ના કર્તા.
કાળુ: પન્નાલાલ પટેલની યશસ્વી નવલકથા “માનવીની ભવાઈ'ને નાયક. ન મળી શકેલી રાજુ અંગેની હૈયાભૂખ અને છપ્પનિયા દુકાળની ભૂંડી ભૂખ વચ્ચેની ભવાઈમાં મુકાયેલા આ ખેડુનું જીવંત રેખાંકન થયું છે.
ચંટો. કાળ ભગત (૧૮૫૪,-): કવિ. સૌરાષ્ટ્રમાં થોરખાણ ગામના વતની. જીવણની જેમ પોતાની જાતને દાસી તરીકે ઓળખાવે છે. એમના નામે બે-એક પદ જડે છે.
એ.ટ.
કાવ્યવિવેચન (૧૯૪૯) : ડોલરરાય માંકડનાં કાવ્યશાસ્ત્રવિષયક લેખે, નોંધ, કાવ્યાસ્વાદો, અવલોકનને સંગ્રહ. એમાં સંસ્કૃત અલંકારશાસ્ત્રનું પરિશીલન દેખાય છે. સિદ્ધાંતવિચારના ત્રણ લેખમાં, ‘સાધારણીકરણ વ્યાપાર' જે ભટ્ટ નાયકે ભાવકના સંદર્ભમાં
સ્થાપ્યો છે તેની પ્રયોજકતા સર્જકના સંદર્ભમાં પણ દર્શાવી છે; ‘કાવ્યસ્વરૂપમાં કવિસૃષ્ટિની અનન્યતા તથા કુન્તકની સર્જકપ્રતિભાના પરિસ્પન્દની કલ્પનાને વિશદ કરીને સર્જનપ્રક્રિયા સમજાવી છે; ધ્વનિના પ્રભેદો’ મુખ્યત્વે આનંદવર્ધનના ધ્વન્યાલેકને આધારે વર્ણવ્યા છે. પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રને લગતી ત્રણ નોંધમાં ‘પેથેટિક ફેલસી” માટે “ઊમિજન્ય ભાવાભાસ” શબ્દસમૂહની યોગ્યતા, ‘મેટાફરીમાં રૂપક અને સમાસકિત ઉભયને સમાવેશ અને “આઈરની’માં વિપરીત લક્ષણામૂલક અત્યન્તતિરસ્કૃતવાચ્યધ્વનિ હોવાનું દર્શાવ્યું છે. મુનશીને સચોટતાવાદ, ખબરદારને કાવ્યાનંદને “ડોલનને સંબંધ, કાન્તકૃત ‘દેવયાનીના રસસંક્રમણ સંદર્ભે રા. વિ. પાઠક તથા મનસુખલાલ ઝવેરીની રવિભાવ-
રદય અંગેની ચર્ચા અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનો ‘અનુભાવનાને પ્રત્યય - એ ચારસંપ્રત્યયોની સૂક્ષ્મ તપાસ કરતા નિબંધો “વિવેચનમાં શાસ્ત્રીય પરિભાષાની આવશ્યકતા દર્શાવે છે. ગ્રંથના ઉત્તરાર્ધમાં કાવ્યાસ્વાદ વિષયક લેખે તથા અવલોકન છે.
રા.ના. કાશીબહેન : જુઓ, દેસાઈ ગજરાબેન મણિભાઈ. કાશીબા: ‘સુંદરી સુબોધ ગીતસંગ્રહ’ (૧૯૦૩)નાં કર્તા.
કાંગરીવાળા ચંદુલાલ ચુનીલાલ : ‘માલતી ઉર્ફ કલિયુગની સતી : ભા. ૧-૨’ વાર્તાના કર્તા.
૨.ર.દ. કાંજીલાલ રાજેન્દ્રનાથ : મહાભારતની નીતિકથાઓના કર્તા.
કૌ.બ્ર. કાંટાવાળા કંચનલાલ ગોકળદાસ, ‘જિજ્ઞાસુ' (૨૪-૮-૧૯૨ ૧) : કવિ, ચરિત્રકાર. જન્મ ઉમરેઠમાં. એમ.એ., બી.એડ, પીએચ.ડી. સી.બી. પટેલ આર્ટ્સ કૉલેજ, નડિયાદમાં અધ્યાપન. હાલ નિવૃત્ત.
‘મહેફિલ' (૧૯૮૧) કાવ્યસંગ્રહ ઉપરાંત એમણે ‘ગોવર્ધનરામ ત્રિપાઠી' (૧૯૭૯), 'કવિચિત્રકાર ફૂલચંદ શાહ' (૧૯૮૦), ‘મનઃસુખરામ ત્રિપાઠી' (૧૯૮૧) જેવા ચરિત્રગ્રંથો આપ્યા છે. ‘આજ અને આવતી કાલ' (૧૯૭૯) અને 'શ્રી મનઃસુખરામ જીવનકવન' (૧૯૭૯) એ એમનાં સંપાદનો છે.
ચંટો. કાંટાવાળા મટુભાઈ હરગોવિંદદાસ, ‘’, ‘નારદ', ‘બાહુક' (૧-૧૧-૧૮૮૦, ૧૫-૧૧-૧૯૩૩): વાર્તાકાર, અવલોકનકાર, પત્રકાર. વતન વડોદરા. પ્રાથમિક-માધ્યમિક અભ્યાસ વડોદરામાં. વડોદરા કૉલેજમાંથી બી.એ. મુંબઈ યુનિવર્સિટી દ્વારા ગુજરાતી વિષયમાં એમ.એ.ની ડિગ્રી કોર્સ દાખલ કરાતાં એ વિષયના પ્રથમ એમ.એ. થવાનું માન મેળવ્યું. મિલ એજન્ટ અને ‘સાહિત્ય માસિકના સંચાલક તરીકે કામ કર્યું.
એમની લેખનપ્રવૃત્તિ અભ્યાસકાળથી આરંભાયેલી. એમનાં ગ્રંથસ્થ લખાણો ઓછાં છે. એ વિશેષ જાણીતા છે “નારદના ઉપનામે લખેલી વાર્તાઓને કારણે. એમના બે વાર્તાસંગ્રહો “વીતક વાતો' (૧૯૨૦) અને “સંસારલીલા' (૧૯૩૨) માં આપણા જન
કાશ્મલન: જુઓ, પંડયા રંજિતલાલ હરિલાલ. કાશ્યપ શિવનંદન: જુઓ, વૈદ્ય વિજયરાય કલ્યાણરાય. કાસમ એહમદભાઈ : ‘સિકંદર” નાટકના કર્તા.
૨.ર.દ.
૭૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
કાંટાવાળા મેહનલાલ હ.-કિકાણી મણિશંકર જટાશંકર
જીવનનાં વિલક્ષણ ચિત્ર વાર્તારૂપે, આકર્ષક શૈલીમાં આલેખાયાં છે. પ્રેમાનંદનાં નાટકો ?' (૧૯૨૮) એ પુસ્તક, હરગોવિંદદાસ કાંટાવાળાએ પ્રકાશિત કરેલાં પ્રેમાનંદનાં નાટકો વિશે નરસિંહરાવે ઊભા કરેલા જબરા વિવાદના પ્રત્યુત્તર રૂપે લખાયેલા લેખનું જ ગ્રંથરૂપ છે. એમાં એમણે પ્રેમાનંદનાં નાટકોના પો શકય એટલી મહિતી દલીલો વડે બચાવનામું રજૂ કર્યું છે.
‘સાહિત્ય' માસિકમાં એમણે ગ્રંથ-અવલોકનની પરંપરા ઊભી કરી અને ચર્ચાપત્રની પ્રણાલિકા પાડી. જૂના ગુજરાતી કવિઓની કૃતિઓનું ‘સાહિત્યમાં પ્રકાશને થતું એ પણ એમને જ કારણે. એમનાં અવલોકનોમાં સાહિત્યિક સમજણ, રસિકતા અને સ્પષ્ટ વકતવ્ય જોવા મળે છે. એમની તંત્રીને આકર્ષક ગણાતી. તેઓ કયારેક બુદ્ધિપ્રકાશ'માં પણ લખતા. એમના અગ્રંથસ્થ છૂટક લખાણાની સંખ્યા ઘણી થવા જાય છે. એમનું ગદ્ય સાદુંસીધું, રાળ, અર્થવાહક અને લોકભાગ્ય છે.
બા.મ. કાંટાવાળા મેહનલાલ હ. : નવલકથા “સંસારમાં કંસારના કર્તા.
ક.બ્ર. કાંટાવાળા માંઘી : “આતમના ભણકાર (બી. આ. ૧૯૫૬) કાવ્યસંગ્રહનાં કર્તા.
કાંટાવાળા સાજ સુરેન્દ્ર: દાહરાશૈલીમાં લખાયેલાં ભકિતપદ્યાનું પુસ્તક “ભાવાંજલિ' (૧૯૬૩)નાં કર્તા.
‘ટચુકડી સે વા': ભા. ૧ થી ૫ (૧૯૨૧, ૧૯૨૩, ૧૯૨૩, ૧૯૨૪, ૧૯૨૫)માં એમણે દાદીમાને મુખે સાંભળેલી બધપ્રધાન, રમૂજી અને ચતુરાઈભરી બાળવાર્તાઓ સાદી શૈલીમાં આપી છે અને તત્કાલીન સમયમાં ઉપયોગી બાળસાહિત્યની કૃતિઓ તરીકે એનું મહત્ત્વ ઘણું છે. દેશી કારીગરીને ઉત્તેજન: ભા. ૧-૨ (૧૮૭૭)માં એમણે સ્વદેશી, લોકભાગ્ય, આર્થિક દૃષ્ટિએ દેશી હુન્નર-ઉદ્યોગની સ્થિતિ વર્ણવી એના ઉત્તેજનમાં
સ્વદેશી હિતને જોયું છે. કેળવણીનું શસ્ત્ર અને તેની કળા: ભા. ૧-૨ ભારતીય અને પાશ્ચાત્ય શિક્ષણ પદ્ધતિના ક્રમિક વિકાસને નિરૂપતા અને તત્કાલીન શિક્ષણની ઊણપને દૂર કરવાનું સૂચવતે અભ્યાસપૂર્ણ ગ્રંથ છે.
એ વિશેષ જાણીતા છે‘પ્રાચીન કાવ્યમાળાના સંપાદક તરીકે આ શ્રેણીનાં ૩૫ પુસ્તકો દ્વારા ગુજરાતી ભાષાના જૂના કવિઓની કૃતિઓને હસ્તપ્રતોને આધારે પ્રકાશમાં લાવવાનું પ્રશસ્ય કાર્ય એમણે કર્યું છે. આ પ્રકાશનકોણી પ્રેમાનંદનાં કહેવાતાં નાટકો અને વલ્લભનાં કહેવાતાં આખ્યાનનું નિમિત્ત બની હતી અને વિવાદો ઊભા થયા હતા.
સંસ્કૃત અને અંગ્રેજી ગ્રંથની સહાયથી લખાયેલું સંસારસુધારો' (૧૯૨૧) તત્કાલીન રૂઢિઓ અને વહેમ વિરુદ્ધ સુધારાનું નિરૂપણ કરે છે. નીતિ અને લૌકિક ધર્મ વિશે પ્રશ્નોત્તરી' (૧૮૭૯). એ પુસ્તક નીતિ, ધર્મ અને વ્યવહાર-વિવેક પ્રબોધતું, અંગ્રેજી ગ્રંથનું ભાષાન્તર છે. આ ઉપરાંત, કેળવણીકાર તરીકે એમણે ગણિત, ભૂગોળ, નામું, વ્યાકરણ ઇત્યાદિ વિષયો પર સંપૂર્ણ પાયપુસ્તકો તૈયાર કરેલાં છે.
કે, બા.મ કાંટિયા અરવિદ : ‘ભૂતના ભદ' (૧૯૭૫)ના કત.
ક.બ. કિકાણી મણિશંકર જટાશંકર (૨૨-૧૦-૧૮૨૨, ૧૦-૧૧-૧૮૮૪) : નિબંધકાર. જન્મ જૂનાગઢમાં. એકાદ-બે વર્ષ ગામઠી નિશાળમાં ભાષાજ્ઞાન લીધા પછી ૧૮૩૭ સુધી મજમુદારીની તાલીમ લીધી. ત્યારબાદ કાઠિયાવાડ એજન્સીમાં દાખલ થયા. ૧૮૪૦થી ૧૮૭૪ દરમિયાન એજન્સીમાં કોષાધ્યક્ષના હોદ્દા સુધી પહોંચીને એ પદેથી નિવૃત્ત. સૌરાષ્ટ્રના પહેલા સંરક્ષક સુધારાવાદી. ૧૮૫૪માં જૂનાગઢમાં ‘સુપથપ્રવર્તક મંડળી'ની સ્થાપના કરેલી. ૧૮૬૪માં જૂનાગઢમાં ‘જ્ઞાન ગ્રાહક સભા સ્થાપી એના તરફથી સૌરાષ્ટ્ર દર્પણ” માસિક પ્રગટ કરેલું.
એમના નામે ગદ્યપદ્યાત્મક લેખસંગ્રહ “ધર્મમાળા' (૧૮૭૧) અને નિબંધ ‘સૂતકનિાય' (૧૮૭૦) છે. વળી, ગાયનાવલિ', “કાયિક વાચિક માનસિક પૂજા', “છોટીબહેનની પાઠાવલિ: ભા. ૧-૨', બાળકોને નિત્યપાઠ જેવાં પુસ્તકો પણ એમણે આપ્યાં છે. ‘મણિશંકરના લેખોનો સંગ્રહ એ એમના લેખોનું ચમનરાય શિવશંકર વૈષ્ણવે કરેલું સંપાદન છે. 'કાઠિયાવાડી શબ્દોને સંગ્રહ' પાણ એમણે પ્રગટ કરે છે.
..
કાંટાવાળા હરગોવિંદદાસ દ્રારકાદાસ (૧૬-૩-૧૮૮૪,૩૧-૩-૧૯૩૮): કવિ, લેખક, વતન ઉમરેઠ. ૧૮૬૪ માં મૅટ્રિક થઈ રાજકોટની ટેનિગ કેલેજના આચાર્ય. ત્યાં ‘વિજ્ઞાન વિલાસ' સામયિક ચલાવ્યું. ૧૮૭૫-૭૬ માં વડોદરા રાજયના કેળવણીખાતામાં જોડાયા
અને ત્યાં ઘણાં વર્ષો કામ કરી રાજયના મિલિટરી સેક્રેટરી તરીકે નિમાયા. ૧૯૦૩ માં રાવબહાદુરના ઇલ્કાબ મળ્યો. ૧૯૦૫ માં લુણાવાડાના દીવાનનું કાર્ય સંભાળ્યું. ૧૯૨૦માં છઠ્ઠી ગુજરાતી રાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા. 'પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક' અને ‘સાહિત્યના તંત્રી. ‘પ્રાચીન કાવ્યમાળા'ના સંપાદક. એમની સાહિત્યસેવાની કદરરૂપે ગાયકવાડ સરકારે એમને ‘સાહિત્યમાડી સુવર્ણચંદ્રકથી નવાજેલા. વડોદરામાં મૃત્યુ.
‘ગુજરાત શાળાપત્ર’ માં વિદ્યાર્થી-અવસ્થા દરમિયાન લખવા માંડવી ત્યારથી હરગોવિંદદાસની લેખનપ્રવૃતિનો આરંભ થયો. ‘પાણીપત અથવા કુક્ષેત્ર' (૧૮૬૪) એમનું દેશપ્રેમ અને વીરરસથી યુકત કાવ્ય છે. એમાં યુદ્ધવર્ણને સારાં છે અને કવિની સુધારક, સ્વદેશી વૃત્તિ એમાં જોવા મળે છે. વિશ્વની વિચિત્રતા? (૧૯૧૩) એ એમને, તત્કાલીન ધર્મભેદ, જ્ઞાતિભેદ, બાળલગ્નપ્રથા, ન્યાયતંત્ર ઇત્યાદિ વિશેનાં કટાક્ષાત્મક કાવ્યને સંચય છે. અંધેરી નગરીને ગર્ધવસેન' (૧૮૮૧) રજવાડી પ્રથાને તાકતી કટાક્ષસભર વાર્તા છે. ‘બે બહેનો' (૧૮૯૧) હિન્દુ કુટુંબ જીવનને વ્યકત કરતી, રમૂજી શૈલીમાં લખાયેલી બોધપ્રધાન અને શિથિલ સામાજિક વાર્તા છે. રાણી રૂપમતી’ રોમાન્સ કથા છે.
ચંટો.
ગુજરાતી સાહિત્યકેશ -૨ : ૭૩
For Personal & Private Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
કિકાણી રવિલાલ હરિદાસ-કુન્દનપુરી પ્રાગજી પુરુષોત્તમ
કૌ.વ્ય.
ક..
ચં.ટી.
કિકાણી રવિલાલ હરિદાસ : મુંબઈથી બદ્રીકેદાર સુધીના પ્રવાસનું કીનખાબવાળા કાળિદાસ ચુનીલાલ: ચરિત્રાત્મક નવલકથા હરિસિંહ વર્ણન આપતી કૃતિ 'પંચકેદારની યાત્રા' (૧૯૨૧) ના કર્તા. (૧૮૯૨)ના કર્તા.
કૌ.વ્ય. કિકાણી વાલજીભાઈ પાંચાભાઈ (૬-૨-૧૯૪૪): જન્મ ચલાળા કીર્તનાચાર્ય મહારાજ : ચરિત્રગ્રંથ 'શ્રી નવનાથચરિત્ર' (બે ભાગ) (જિ. અમરેલી)માં. ૧૯૬૬ માં બી.એ. જિલ્લા કક્ષાએ માહિતી- તથા “મહાસતી અનસૂયા અને દત્તાત્રેયચરિત્ર', પદ્યગ્રંથ ખાતાના અધિકારી.
‘દરાબધામૃત શતપદી' તેમ જ હિન્દુધર્મવિષયક ગ્રંથ શ્રી દત્તએમના નામે 'ઝાકળનાં બિંદુ’ મળે છે.
પ્રબોધકલ્પદ્ર મ” (જ સ્કંધ), ‘હરિદાસ કથાપદ્ધતિ’ અને ‘હરિહર
નિ.વા. ભકિતરહસ્યના કર્તા. કિનારા કૃપણજી ગેવિદ: પૌરાણિક કથાઓને આધારે લખાયેલી બાળવાર્તાઓ ધ્રુવ અને ચિલીયા’, ‘ભારતમાની વાતે 'તથા ‘લઘુ
કીર્તિદેવ: કનૈયાલાલ માણેકલાલ મુનશીની પ્રસિદ્ધ ઐતિહાસિક રામાયણ' (સંક્ષિપ્ત)ના કર્તા.
નવલકથા “ગુજરાતને નાથ'માં યવનેનાં આક્રમણ સામે આર્યાવર્તની ચિંતા કરનાર અને એની એકતાનું સ્વપ્ન જોનાર,
મુંજાલને પુત્ર અને અવંતીને પરાક્રમી દ્યો. કિરપારામ હરિરામ : ગરબી, પદ, લાવાણી, ધાળ પ્રકારની ધાર્મિક રચનાનો પૉગ્રંથ બાધસંગ્રહ ભજનાવલી' (૧૯૧૫) ના કર્તા.
કીતિવિજ્ય: કાવ્યસંગ્રહ “અંતરનાં અજવાળાં' (૧૯૭૫) ઉપરાંત
‘કર્મસ્વરૂપ' (૧૯૬૦), ‘ત્રણ મહાપુરુ', 'કથાપરિમલ' (૧૯૬૩) કિલ્લાવાળા વહ્યાભાઈ પરમાનંદદાસ (૧૮૭૦, ૭-૭-૧૯૫૩):
તેમ જ “આહંતધર્મપ્રકાશ' (૧૯૬૩)ના કર્તા. ‘સ્વ. શેઠશ્રી ડાહ્યાભાઈ પરમાનંદદાસ કિલ્લાવાળાને શાંક્ષિપ્ત જીવનપરિચય – આત્મકથા' (૧૯૫૬)ના કર્તા.
ક..
કુકકુટદીક્ષા: નડાનાલાલની અપદ્યાગદ્ય શૈલીની વિડંબના કરનું
‘મોટાલાલ'ના ઉપનામથી ખબરદાર રચનું પ્રતિકાવ્ય. કિશોરકુમાર : પરંપરાગત ત્રિઅંકી નાટયકૃતિ 'દેવકુમાર (૧૯૮૬)ના
ચં.ટા. કર્તા.
ક.બ્ર.
કુડાસણા કનૈયાલાલ મગનલાલ: પ્રાર્થના, મનન અને ગરબા
પ્રકારની રચનાઓની પુસ્તિકાઓ ‘ઝુમખું' (બી. આ. ૧૯૫૩) કિશોર વકીલ : જુઓ, વર્મા બંસીલાલ.
અને “માના ચરણ'ના કર્તા. કિશારીલાલ શર્મા: જુઓ, ઉમરવાડિયા બટુભાઈ લાલભાઈ. કિસ્મત કુરેશી : જુઓ, કુરેશી ઉમર ચાંદભાઈ.
કુતુબ અબ્દુલહુસેન, ‘આઝાદ' (૨૭-૧૧-૧૯૨૨): કવિ. જન્મ
બગસરામાં. મુંબઈમાં પ્રાથમિક શિક્ષણ દરમિયાન ઉર્દૂને અભ્યાસ. કિંકરદાસ: પ્રશસ્તિ સ્વરૂપની રચનાઓને સંચય ‘ભલા ભગવાનના
એમણે આગ અને બાગ' (૧૯૬૪), હસતા જખા' (૧૯૬૯), તરંગ' (૧૯૩૯), ભજન અને પ્રાર્થના પ્રકારની રચનાઓનાં
શરણાઈ' (૧૯૭૨), “અરમાન' (૧૯૭૩), ‘લોહીની ખૂશબૂ' બે સંપાદન કાતિનાં કિરણો' (૧૯૪૦) તથા “ભકિતરસ કાવ્યો અને આત્મચિંતન પદો'ના કર્તા.
(૧૯૭૩), 'તસ્વીરે કરબલા' (૧૯૮૦), 'ધૂપછાંવ' (૧૯૮૩),
‘પનઘટ' (૧૯૮૩) જેવા ગઝલ અને મુકતકોના સંગ્રહો આપ્યા છે.
ક.. કચિત (૧૯૬૦): સુરેશ હ. જોષીનો વિવેચનસંગ્રહ. દસેક જેટલા
કુરતી : ચન્દ્રકાન્ત બક્ષીની ટૂંકીવાર્તા. બે પુરુષ અને એક સ્ત્રીના લેખે પરંપરાના વિવેચનથી જુદો ચમકારો બતાવે છે. કાવ્ય
લગ્નસંસ્થા બહારના જાતીય અને માનવીય સંદભ પર ઊભેલું મીમાંસાના પ્રશ્નની એમાં ચર્ચા છે અને બૌદ્ધિક જાગૃતિની વાટને
એનું કલ્પિત કથાનક સંવેદનશીલ છે. સંકોરવા પ્રયત્ન છે. પરંતુ આધુનિક ચેતનાના પ્રવેશ સાથે
ચં.ટા. કરેલ “કાવ્યને આસ્વાદને ઉદ્યમ કે ‘પ્રતીકરચનાને સર્જનપ્રક્રિયાના પ્રકાશમાં વિશદ રીતે ઉકેલવાને ઉપક્રમ અત્યંત મહત્ત્વનું
કુદરતી : લાભશંકર ઠાકરનું એકાંકી. પુણ્ય કરવાનું પણ એનો વિચાર પ્રદાન છે. “વિદ્યાપીઠમાં સાહિત્યનું શિક્ષણ પણ દિશા બદલનાર
નહિ, તો જ વર્ગના અધિકારી થવાય –એવા વિચારો પર પ્રભાવ દર્શાવે છે. વળી, પથ્થર પાંચાલી' જેવી ફિલ્મ પરનું લખાણ
વિસ્તરેલું આ એકાંકી પરિસ્થિતિજન્ય ચમત્કૃતિથી રસપ્રદ બને છે. પણ આસ્વાદ્ય રીતે વિવરણાત્મક બન્યું છે. ગુજરાતી સાહિત્યમાં
ચંટો. આ વિવેચકની ચેતનાથી આવેલા વળાંકની સમર્થન-સામગ્રી આ કુત્તનપુરી પ્રાગજી પુરુષોત્તમ યોગી): બાળવાર્તા ‘બીરબલ લેખમાં પડેલી છે.
અને બાદશાહ': ભા. ૧-૧૮ (૧૯૧૨); નવલક્થા “વિલાસચં.ટો. સુંદરી અને અદ્ભુ ત જાદુને પલંગ’: ભા. ૧-૮ (૧૯૬૯),
૭૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
કુજા-કુરેશી ઉમરભાઈ ચાંદભાઈ
ચન્દ્રકલા અને બહુરૂપીબોનું બાર’: ભા. ૨ (૧૯૧૨), ‘જાગતી જાત અથવા ભૂતાનું ઘર' (૧૯૫૪) તથા “અંધારી રાતની છૂપી વાતા થા મામીભાણજ પ્રથમોધ્યાય' (૧૯૧૪)ના કર્તા.
મૃ.મા. દુજા : કુણાનુરાગી સરલા અને કૃષણવિ પિણી તરલા વચ્ચે મુકાયેલી કુબજાના કૃષ્ણપ્રેમને નાટ્યાત્મક ક્ષણામાં વહનું ઉમાશંકર જોશીનું પદ્યરૂપક.
ચં.ટી. કુમાર : જુઓ, દેસાઈ મહેન્દ્રકુમાર મોતીલાલ. કુમારની અગાશી (૧૯૭૫): મધુ રાયની મૌલિક ત્રિઅંકી નાટયકૃતિ.
એનું વરનું અવૈધ જાતીય સંબંધને આલેખનું અરૂઢ છે. હર્ષદ નિશાના સાતેક વર્ષના ઔપચારિક દાંપત્યમાં પતિની બેવફાઈનું વર લેવા નિશા દિયર કુમાર સાથે સંકળાય છે, પરંતુ ભાભીની રાંચલવૃત્તિ જાઈ ચલિત થયેલ કુમાર અગાશીની પાળ પરથી પડતું મૂકે છે. આ કથાને, પાર્ટીના વાતાવરણ વચ્ચે અને કુમારની ફરી સદેહે થતી ઉપસ્થિતિ વચ્ચે રહસ્ય-કથાનકની કક્ષાએ પહોંચાડી છે. કુમારનું મૃત્યુ એ અન્ય લોકો માટે જીવવાનું બહાનું બને છે, એવા મર્મ ઉપસાવી શમનું આ નાટક, એનાં ધારદાર સંવાદા ને જીવંતતાને કારણે તેમ જ મંચનપ્રયોગની આકર્ષકતાને કારણ નોંધપાત્ર છે.
શૈલીમાં લખાયેલું, મહાભારતના યુદ્ધને વિષય બનાવનું મહાકાવ્ય. કૃષણના હાથમાંથી બંસી છોડાવી બહેન સુભદ્રા પાંચજન્ય શંખ મૂકી તેમને સુંદર મટી ભવ્ય બનવા પ્રેરતી હોય એવી, પ્રથમ કાંડ ‘યુગપલટો'ની કવિકલ્પના મોહક છે. બીજા-ત્રીજા કાંડમાં કૃષણવિષ્ટિ અને યુનિર્ધારના પ્રસંગ પતાવી, ચારથી દશ કાંડોમાં કુક્ષેત્રનું યુદ્ધ નિરૂપી, કવિએ અગિયારમે કાંડ ભીમે શરશય્યા પરથી યુધિષ્ઠિરને આપેલા રાજધર્મના ઉપદેશમાં રોક્યો છે. બારમે કાંડ ‘મહાસુદર્શન' પ્રથમ કાંડ જેવી કવિની મૌલિકતાનું હદય-. સંતર્પક દર્શન કરાવે છે. યુદ્ધાન્ત હૃદયમાં ઉભરાયેલા વિવાદ અને પશ્ચાત્તાપમાંથી પાંડવોને બહાર કાઢવા, સંહાર પણ સર્જન જેવી પરમાત્માની કલ્યાણકારી વિશ્વલીલા જ છે- એમ કહી, વ્યાસ એમને પોતાના તપોબળથી વિરાટના મહાસુદર્શનચક્રનું જે દર્શન કરાવી એમને સમાધાનની શાતા આપે છે તેમાં કવિની કલ્પનાને એમનું ચિત્રસર્જક કવિત્વ તથા પ્રભુત્વ પૂરો તાલ આપે છે. ‘મહાપ્રસ્થાન' કૃતિનું સમુચિત સમાપન કરી કાવ્યમાંના વિવિધ રની શાન્તરસમાં વિલુપ્તિ સાધી આપે છે. વસ્તુ મહાભારતનું, પણ નિરૂપણ ને કવિતા પોતાનાં-એ સ્વતંત્ર એવો કવિસંકલ્પ બધા કાંડને સમગ્રપણે અવલોકત સફળતાપૂર્વક પળાયો છે, એ અંદરનાં કેટલાય પ્રસંગેનાં વર્ણન તથા મહાકાવ્યોચિત હામરી ઉપમાચિત્રોથી તેમ જ કવિએ પોતાનાં નાટકો તથા કથાકાવ્યાની પેઠે આ કૃતિમાં પણ મૂકેલાં પ્રસંગલક્ષી અને ભાવદ્યોતક ગીતાથી પ્રતીત થાય છે. પાર્થને કહો ચઢાવે બાણ’, ‘હરિ હારે યુગ ઉછળ નયનનમાં, પેલા સુદર્શનચકના દાંતે દાંતે બેઠેલી જોગણીઓનું ગીત “હરિની રમગાએ અમે નીસર્યા રે લોલ” અને એ જ રહસ્ય બીજી ભાષામાં ઉદ્ગારનું કૃતિનું સમાપ્તિગીત “નભકુળ ફૂદડી ફરે ૨ લેલ આ મહાકાવ્યનાં, તેના રચયિતાનાં, તેટલાં અર્વાચીન ગુજરાતી કવિતાનાં પણ પ્રથમ પંકિતનાં ઊર્મિકાવ્યો છે. સમર્થ કવિની પ્રતિભાને સંસ્પર્શ અનેક સ્થળે હોવા છતાં અહી વામિનાનો અતિરેક, શૈલીદાસ્ય, નિવાર્ય પુનરુકિતઓ, વર્તુવિધાનમાં કયારેક વરતાતી અસંગતિ તેમ જ મહાભારતીય પાત્રોના નિરૂપણમાં ક્યારેક પ્રવેશી ગયેલી પ્રાકૃતતા જોવાય છે.
- અ.રા. કરશી અબ્દુલકરીમ ચાંદભાઈ, 'મુકબિલ કુરેશી' (૨૪-૬-૧૯૨૫): કવિ. બોટાદ જિલ્લાના રાણપુર ગામમાં જન્મ. અભ્યાસ નોનમૅટ્રિક. ૧૯૪૮થી ૧૯૮૩ સુધી ભાવનગરમાં પશ્ચિમ રેલવેમાં કર્મચારી. હાલ નિવૃત્ત.
ઉર્દૂ ગઝલ-પરંપરાના ઢાંચાને જાળવતી ગઝલરચનાઓના બે સંગ્રહ ‘પમરાટ' (૧૯૫૮) તથા 'ગુલઝાર' (૧૯૭૨) માં અનુભૂતિની તીવ્રતા અને ભાષાગત સાદગી નોંધપાત્ર છે,
કુમુદ: ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની પ્રશિષ્ટ નવલકથા ‘સરસ્વતીચન્દ્રની નાયિકા. નાયક સરસ્વતીચન્દ્રના ગૃહત્યાગને કારણે પ્રમાદધન સાથે પરણી વૈધવ્ય પામતી અને છેવટ સુધી પ્રેમ અને લગ્નની મર્યાદાને અકબંધ રાખતી સુમાર નારી તરીકે એનું ચિત્રાણ થયું છે.
રાં.ટા. કુમુદકાન્ત : નાટયકાર. અમનાં ઉપદેશપ્રધાન સાત નાટકાના સંગ્રહ ‘નવયુગની નાટિકા' (૧૯૩૫) માં એમણે સડી ગયેલા સમાજનું વાસ્તવદર્શન કરાવ્યું છે; “સ્ત્રીઓની કાઉન્સિલ” એ સ્ત્રીઓની પ્રાકૃતિક નિર્બળતાને ચર્ચનું શિથિલ નાટક છે. “નવયુગ'માં રૂઢિગત જતા અંગે ચર્ચા કરવામાં આવી છે; ‘આંખ આડા કાનમાં સ્ત્રી- પુરષ-મૈત્રી અને વિધવાના પ્રશ્નોનું નિરૂપણ છે; સૂર્યોદય’ નાટક ખેડૂતની દુર્દશાનો ચિતાર આપતું બેધલક્ષી અને પ્રચારલક્ષી, નાટક છે; બંધ બારણ’ નાટક અસ્પષ્ટ વસ્તુવાળું છે અને વિચારભારથી દબાઈ જાય છે; તો લાંબા સંવાદો અને નાટયાત્મકતાના અભાવથી અલગ પડી જતું નાટક ‘કડવો ઘૂંટડો’ કૌટુંબિક પ્રશ્નને રજૂ કરે છે.
શ્ર.ત્રિ. કુમુદચંદ્રાચાર્ય: પદ્યકૃતિ 'કલ્યાણમંદિરતાના કર્તા..
કૌ.. કુરુક્ષેત્ર (૧૯૨૬-૪): બાર કાંડ અને ઉપઘાતરૂપે ‘સમાપંચકી તથા મહાપ્રરથાનના ઉપસંહાર-કાવ્ય સાથે મળીને ચૌદ પુસ્તિકાઓમાં ચૌદ વર્ષના ગાળામાં પ્રગટ થયેલું કવિ ન્હાનાલાલનું ડોલન-
કુરેશી ઉમરભાઈ ચાંદભાઈ, ‘કિસ્મત', ચાંદસુત' (૨૦-૫-૧૯૨૧): કવિ. જન્મ ભાવનગરમાં. ૧૯૪૧માં મૅટ્રિક. ૧૯૪૧ માં સેન્સસ
ઑફિસમાં અને ૧૯૪૨-૪૩ માં તારટપાલ ખાતામાં કલાર્ક. ૧૯૪૪-૪૬ દરમિયાન 'કહાની' માસિકના સહતંત્રી. ૧૯૪૯ થી ૧૯૮૧ સુધી ભાવનગર નગરપાલિકામાં ટાઇપિસ્ટ. ૧૯૮૧-૮૨માં
ગુજરાતી સાહિત્યકોશ-૨ : ૭૫
For Personal & Private Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
કુરેશી નિઝામુદ્દીન અમીરૂદ્દીન – કૂટશ્રી
ભાષાંતરનિધિના સહકાર્યકારી મંત્રી. ૧૯૮૪ થી સારસ્વતી પ્રેસ, ભાવનગરમાં પૂફરીડર.
ગઝલો-નઝમોનો સંગ્રહ ‘ચાત્મગુંજન' (૧૯૪૮), ગીતસંગ્રહ રતી અને મોતી' (૧૯૫૪), ગીત-ગઝલાદિ કાવ્યોનો સંગ્રહ સલિલ' (૧૯૬૨), રુબાઇયાત “સુરાહી' (૧૯૬૪), ગીતરૂપક વાદળ વિપદના' (૧૯૬૭), રાષ્ટ્રીય ગીતનો સંચય 'વતનવીણા’ (૧૯૬૮), ગઝલકથા ‘વિરહિણી' (૧૯૬૯), ગઝલસંગ્રહ “અત્તર (૧૯૭૦), ગઝલો-નઝમે-મુકતકોને સંચય ‘ઇકરાર’ (૧૯૭૦), ગઝલસંગ્રહ “અનામત' (૧૯૭૮) વગેરે એમના કાવ્યગ્રંથો છે; ‘નાચનિયા' (૧૯૪૦) તથા 'નકીબ' (૧૯૪૫) એમનાં બાળવાર્તાનાં પુસ્તકો છે; જયારે ઈશ્વરનું મંદિર' (૧૯૫૭) એ એમણે કરેલ નાટકનો અનુવાદ છે.
કવિઓની ઊર્મિકવિતામાંથી સીધી પ્રેરણા મેળવી રચાયેલાં આ કાવ્યોમાં રોચક કલ્પનાઓ, ઊમિનું બારીકીભર્યું આલેખન, ભાષા તેમ જ છંદનું સુઘડ સંયોજન ગુજરાતી ઊર્મિકવિતામાં સૌપ્રથમ કંઈક અંશે કલાત્મક રીતે પ્રયોજાયેલાં છે.
ઊર્મિકવિતા અંગે સાચી દિશામાં દોરવણી આપી એ એનું ૧૮માપાસું છે. ‘મેઘ’, ‘ચંદા’, ‘મધ્યરાત્રિએ કોયલ વગેરે કાવ્યો વિદ્રાને તેમ જ કાવ્યરસિકો ઉભયને પ્રસન્ન કર્યા છે. ગોવર્ધનરામ ત્રિપાઠીએ ‘કુસુમમાળા'માં સૌપ્રથમ પ્રગટ થયેલી શુદ્ધ પ્રકૃતિકવિતાને ધ્યાનમાં રાખી યોગ્ય રીતે જ નરસિંહરાવને ‘સૂર્ય, ચંદ્ર અને તારાના કવિ' તરીકે ઓળખાવ્યા છે. રમણભાઈ નીલકંઠને ‘ગુજરાતી કવિતાના સાહિત્યમાં રણમાં એક જ મીઠી વીરડી’ જેવી ‘કુસુમમાળા’ની કવિતા સ્પર્શી ગઈ હતી, એ પણ નોંધવું જોઈએ.
કુરેશી નિઝામુદ્દીન અમીરીન: નવલકથાકાર, ચરિત્રલેખક, અનુ- કુસુમાકર : જુઓ, જોશીપુરા શંભુપ્રસાદ છેલશંકર. વાદક. એમની ઐતિહાસિક તેમ જ સામાજિક નવલકથાઓમાં
કુળકથાઓ (૧૯૬૬): ૧૯૬૯માં સાહિત્ય અકાદમી, દિલ્હીનું મોગલકાળના વાતાવરણને આલેખતી “અખતર મહેલ' (૧૯૧૪),
પારિતોષિક મેળવનાર, સ્વામી આનંદનું પુસ્તક. એમાં મુંબઈના ‘અણધારી આફત ને સત્યને જ્ય’, ‘અબેદા-૧' (૧૯૧૫),
કેટલાંક જૂનાં ઘરાણાની સાંભળેલી અને સાંભરેલી કથાઓનો ‘કુદરતને ખેલ” (ભા. ૨), 'ગચ્છર જાન અથવા અલબેલી
સંચય છે. જૂની મુંબઈના વિકાસમાં ફાળો આપનાર ભાટિયા, નાર', 'જહાંકદાર' (૧૯૦૮) વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત,
વાણિયા, લુહાણા કચ્છી કોમામાં અસંખ્ય પુરુષાર્થી પાકયા એને વાર્તાસંગ્રહ નિઝામી વાર્તાઓ' (ભા. ૧), તેમ જ જીવનચરિત્રા
અંગ વાંચેલી કે સંધરેલી નાની માટી ઇતિહાસકથા યા દંતકથા મેહમ્મદનું ટૂંકું જીવન’, ‘હઝરત પીરાનપીર દસ્તગીરનું જીવન
પરથી આ લેખનો ઘાટ તૈયાર થયો છે. કોઈને રીઝવવા કે મિત્રાના ચરિત્ર', હઝરત મહમ્મદ સલઅમનું જીવનવૃત્તાંત' એમણે
મિથ્યાભિમાનને પોષવા નહિ પરંતુ લેખકના વ્યકિતત્વઘડતરમાં આપ્યાં છે. આ સિવાય, કેટલાક ધાર્મિક-સાંપ્રદાયિક ગ્રંથો પણ
ઓછાવત્તો ફાળો આપનાર પરિબળ તરીકેના આદરભાવને લીધે એમણે લખ્યા છે. કૃષ્ણકથા’ અને ‘હાલાતે ઇસમબેલ” એમણે
આ લખાયું છે. આ કુળકથાઓ મુંબઈ પૂરતી મર્યાદિત છે અને કરેલા અનુવાદો છે.
એમાં મુખ્યત્વે પહેલા પાયોનિયરો અંગેનું-મોરારજી ઘરાણું,
ખટાઉ ઘરાણું, ઠાકરશી ઘરાણું, વસનજી ઘરાણું, એમ સર્વ કુલડીમાં ગેળ: પન્નાલાલ પટેલની ટૂંકીવાતાં. એમાં બ્રાહ્મણ
ઘરાણાં અંગેનું નિરૂપણ છે. ડાહ્યાલાલ કુલડીમાં ગોળ ભાંગવાને બદલે કલાલણ દિવાળી
ચં.ટો. અંગેના પોતાના ભાવને પ્રગટપણે વ્યકત કરવાની હામ ભીડે છે.
કુંજ : જુઓ, ત્રિપાઠી ચીમનલાલ દામોદરદાસ.
.ટી. કુલગિની: પત્નીની ગરિમા અને એના મહિમાને વર્ણવતું
કુંડલાકર : જુઓ, ઓટા રતિલાલ ગૌરીશંકર. નહાનાલાલનું પ્રસિદ્ધ ખંડકાવ્ય.
કંડલાવાળા અબદુલકાદર લુકમાનજી: મૃત્યુ પાછળના જમણવારો ચં...
અને કન્યાવિક્રય જેવી કુરૂઢિઓને કારણે કથાનાયક તુરાબે સહેવા કુશલરાય સારાભાઈ: ‘ડાકણનો નિબંધ' (૧૮૫૭)ના કર્તા.
પડતા આર્થિક અને સામાજિક સંઘર્ષોને મર્મસ્પર્શી રીતે નિરૂપની નિ.વા.
નવલકથા ‘ટળવળતે તુરાબ” (બી. આ. ૧૯૧૫)ના કર્તા. કુસુમ: ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની પ્રશિષ્ટ નવલકથા
નિ.વા. સરસ્વતીચંદ્રમાં નાયિકા કુમુદની નાની બહેન તરીકે આવતું | કુંભાર બાપુભાઈ નારણભાઈ : “રસિક ફારસસંગ્રહ' (૧૯૧૦)ના પાત્ર. અંતે નાયક સરસ્વતીચંદ્ર સાથે એનાં લગ્ન થાય છે. કર્તા. ચુંટો.
નિ.વા. કુસુમકાન પરેચા : જુઓ, ઍર ગુલાબદાસ હરજીવનદાસ.
કુંવરજી ભીખાભાઈ: પદ્યકૃતિ “ચતુરસુંદર સ્ત્રીવિલાસ' (૧૯૨૧)ના કુસુમમાળા(૧૮૮૭): કવિ નર્મદના અવસાન પછી બીજે વર્ષે,
કર્તા. આજથી લગભગ એક સદી પહેલાં પ્રગટ થયેલ અર્વાચીન
નિ.વો. ગુજરાતી કવિતાક્ષેત્રે એક સીમાચિહન અંકિત કરતે નરસિંહરાવ કટસ્થી : ‘કુટસ્થાદેશ' (૧૯૨૨)ના કર્તા. દીવેટિયાને કાવ્યસંગ્રહ. પાશેવની ‘ગોલ્ડન ટ્રેઝરી' દ્વારા અંગ્રેજી
નિ..
૭૬ : ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
કૂવે અને હવાડે – કેટલાંક કાવ્યો
.ટો.
કૂ અને હવાડે: કિશોરલાલ મશરૂવાળાને ચિંતનાત્મક નિબંધ. કૃષ્ણરાધા: જુદાં જુદાં સાદૃશ્યથી કાનજી અને રાધાના પ્રીતિસંબંધને શાસનતંત્રના સંદર્ભમાં હવાડા તરીકે શાસક વર્ગને અને કૂવા લયાત્મક રીતે ઉપસાવતું પ્રિયકાન્ત મણિયારનું પ્રસિદ્ધ ગીત. તરીકે સમસ્ત પ્રજાને નિર્દેશીને અહીં ચારિત્ર્યવૃદ્ધિની અપેક્ષા
ચ.ટી. પ્રગટ કરાયેલી છે.
કૃષ્ણાનંદ અવધૂત (૧૮૯૦,-): કવિ. એમ.એ. સુધીનો અભ્યાસ.
ભગવદ્ભકિતનાં કાવ્યોનો સંગ્રહ ‘શ્યામસુંદર ભજનાવલિ કુ. ડી.: જુઓ, દીક્ષિત કુણવીર ત્રિલોકથનારાયણ.
(ત્રી. આ. ૧૯૩૩) એમના નામે છે. કૃત્તિવાસ (૧૯૬૫): શિવકુમાર જોષીનું ત્રિઅંકી નાટક. અવન્તિકાને
નિ.વા. તરછોડી નિ:સ્પૃહ જીવન ગાળતા પ્રિયંકરને, નાનાભાઈ પ્રાંજલની
કૃષ્ણાનંદ સરસ્વતી: ચરિત્રલક્ષી પુસ્તક 'પ્રભુરામ જીવનરામ” પત્ની ઉપસી સાથેનો અભાન અનુરાગવ્યવહાર અને પરણીને
(૧૯૦૨)ના કર્તા. વિધવા બનેલી અવન્તિકાનો એ સંદર્ભમાં કવચ તરીકે ઉપયોગ
નિ.વો. કરવાની ઇચ્છાને અંતે પ્રિયંકર દ્વારા થતો પરિત્યાગ –એવું આ નાટકનું સામાજિક કથાવસ્તુ છે. નાટકમાં ઘટસ્ફોટ ગણતરી
કૃષ્ણાનંદજી રાઘવાનંદજી: પદ્યકૃતિ રાઘવ અનુભવપદ' (૧૯૦૩)ના
ક . પૂર્વકની અને પ્રમાણમાં આયાસપૂર્ણ લાગવાનો સંભવ છે.
નિ.. એ.ટી.
કૃષ્ણાબહેન : સિંદબાદનાં શૌર્યપ્રેરક સાહસેની સરળ શૈલીમાં કૃપલાની ગિરિધારી: ‘અચલાયતન' (૧૯૨૪) નાટકના કર્તા.
લખાયેલી કથા ‘સિંદબાદનાં સાહસો' (૧૯૫૨)નાં કર્તા. નિ.વા.
નિ.. કપાચંદ : પદ્યકૃતિઓ ‘શ્રી રત્નસારના રાસ', ‘શ્રી ભીમસેન રાજાને રાસ’ અને ‘શ્રી જિતારી રાજાના રાસ' (૧૯૪૦)ના કર્તા.
કૃષ્ણારામ કાશીરામ: પ્રાસના માધુર્ય અને વાણીના ઓજસને કારણે ચિત્તવેધક બને તેવાં બાધક છપ્પા, મુકતકો અને મનહર છંદમાં
રચાયેલાં કવિને સંગ્રહ 'કૃષગારામ ઉરવિલાસ' (૧૮૮૬)ના કર્તા. કૃષણ અને માનવ સંબંધ (૧૯૮૨): ‘મહાભારતમાં નિરૂપાયેલા
નિ.. કૃપગના જીવનનું અને એમનાં કાર્યોનું શ્રદ્ધાપૂર્ણ સમજ સાથે
કે. ચન્દ્રનાથ: જુઓ, દવે ચન્દ્રકાન્ત નવલશંકર. અર્થઘટન કરાવવું હરીન્દ્ર દવેનું પુસ્તક. મહાભારતના પ્રસંગોને ઝીણી નજરે જોઈને લેખકે તેમાંનું રહસ્ય પોતાની દૃષ્ટિથી કે. જી. પંડિત : જુઓ, માળવી નટવરલાલ મૂળચંદ. રમજાવ્યું છે. કૃષ્ણના જીવનમાંના ચમત્કારની સમજૂતી બુદ્ધિ- કેકોબાદ મંચેરશા પાલનજી: “ગુજરાતી વ્યાકરણના સિદ્ધાંતો' ગ્રાહ્ય રીતે આપવાનો પ્રયત્ન પણ અહીં થયો છે. સંશોધન કે ' (૧૮૯૭) અને ‘શાળોપયોગી બાળવ્યાકરણ' (૧૯૨૮)ના કર્તા. તુલનાત્મક અભ્યાસ કરતાં આસ્થાભર્યા સર્જકની 'મહાભારત'
નિ.. અને કૃષ્ણને પામવાની મથામણ આ પુસ્તકમાં વધુ વ્યકત થાય છે.
કેકોબાદ રૂસ્તમ : નવલકથા 'ગુલઝારે હાલના કર્તા. મૂળમાંના હજારેક લોકો ટાંકવા ઉપરાંત તેને ગુજરાતી અનુવાદ પણ અહીં અપાયો છે.
૨.ર.દ. દી.મ.
કેખુશરૂ નસરવાનજી બહાદુરજી : ડે. કે. એન. બહાદુરજીની
જીવનસામગ્રી આપતું પુસ્તક 'ડાકટર બહાદુરજી' (૧૯૦૦)ના કણકમળ: નાયિકાના મુગ્ધ હૃદયમાં ઊછળતી ભાવામિઓને સંવાદ
કર્તા.
નિ.. દ્વારા અભિવ્યકત કરનું નાટક ‘કમલિની' (૧૯૪૨)ના કર્તા.
કેશેખર મંચેરશાહ: “વીસમી સદીની ફરજ' (૧૯૦૧)ના કર્તા,
કૌ.બ્ર. કૃષ્ણકુમાર: ચરિત્રલક્ષી પુસ્તક ‘અનિટા ગરિબાડી' (૧૯૨૩)ના
નિ..
કેટલાંક કાવ્યો –ભા. ૧, ૨, ૩ (૧૯૦૩, ૧૯૦૮, ૧૯૩૫): કવિ
હાનાલાલના કાવ્યસંગ્રહો. ભાગ ૧ ન્હાનાલાલને કાવ્યપ્રતિષ્ઠા કૃષ્ણજામન (૧૯૧૨, ૧૯૪૪) : કવિ. એમના કાવ્યસંગ્રહ ‘વેણુનાદ”
અપાવનાર એમને ટૂંકાં ઊર્મિકાવ્યોને પ્રથમ કાવ્યસંગ્રહ છે. (૧૯૪૪)નાં કાવ્યો-ગીતમાં કલ્પના, લય અને પ્રાસ નેધપાત્ર છે.
નરસિંહરાવ, કાન્ત, બળવંતરાય જેવા પુરોગામીઓની ઓછીવત્તી એમણે પૌરાણિક અને સામાજિક નાટકો તથા નવલિકાઓ પણ
અસર, પાંચેક અંગ્રેજી રચનાઓનાં ભાષાન્તરો અને વધુ પડતો રચ્યાં છે.
અર્થડંબર છતાં ન્હાનાલાલની પોતીકી અભિવ્યકિત અને ઉપાદાન નિ.વા.
પરત્વેની સર્જક તરીકેની સજગતા નોંધપાત્ર છે. અહીં છેદના કૃષ્ણદાસ બહેચરદાસ; ભજન તથા ગરબાઓને સંગ્રહ ‘ભજન- ગુણાકાર-ભાગાકાર અને સરવાળા-બાદબાકી દ્વારા પદ્યવૈવિધ્ય છે, સંગ્રહ યાને પ્રભુની પ્રાપ્તિ' (૧૯૪૦)ના કર્તા.
અલંકારપ્રચુર અને વિશિષ્ટ લયયુકત આગવું ડોલનશૈલીનું નિ.. માહાભ્ય છે, જૂના લોકઢાળાનાં નવાં રૂપાંતરો છે અને સીધા
નિ..
કર્તા.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૭૭
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #97
--------------------------------------------------------------------------
________________
કેટલાંક ચિત્રોની સ્વરચના -- કેસરવિજયજી
કેવલિયા મૂલશંકર હીરજી: ‘નામાજીકૃત ભકતમાલના ઐતિહાસિક ભકતો -એક અધ્યયન' (૧૯૮૮)ના કર્તા.
એ.ટી. કેવલિયા લલિત, ‘બકુલ': મુખ્યત્વે પ્રણયના વિવિધ ભાવાનુભાવાને નિરૂપનાં કાવ્યો, ગઝલ અને મુકતકોને સંગ્રહ ‘iધ પાંપણન દરવાજ' (૧૯૮૦)ના કર્તા.
નિ.વા.
કેવળચંદ કેવળદાસ; “રત્નસેન રનમંજરીને રાસ' (૧૯૮૪)ના કર્તા
નિ.વા. કેવળદાસ મગનલાલ: પદ્યકૃતિ ‘ગુણસંગ્રહ' (૧૮૬૮) તથા 'શ્રીકૃષગજન્મચરિત્રના કર્તા.
નિ.વા. કેશવરાજજી : કાવ્યકૃતિ 'રામરના કત.
નિ.વા. કેશવરામ શાંડિલોત્રી: મહાશંકર લલ્લુભાઈ ભટ્ટ સંપાદિત, વસંતતિલકાની ૧૬૧ કડીઓનું દૂતકાવ્ય ‘ચન્દ્રાંતિકા'(૧૯૦૩)ના
કર્તા.
ગદ્યને ઉપયોગ પણ છે. સ્વાનુભવકેન્દ્રી આ રચના અંગત- જીવન, પ્રેમ, પ્રકૃતિ, પ્રભુભક્તિ અને ચિંતનને સ્પર્શે છે. ‘મણિમય સેંથી’ અને ‘શ્રાવણી મુમ્હન’ મહવની રચનાઓ છે. બીજા ભાગમાં નાનાલાલની પ્રતિભાના મહત્વના અને રાંધરાયેલા છે. આત્મલક્ષી કાવ્યોની સંખ્યા અહીં ઘટી છે અને બૃહદ્ માનવસંવેદનાને સ્પર્શતી રચનાઓ કૃતિરમ્ય વ્યંજન-સંકલના દ્વારા નદમાધુર્યના અનુભવ કરાવે છે. ગુજરત, હિન્દુ અને દુનિયામાં
કરતી નવચેતનાને કવિતામાં ઉતારવાની અને પાંડિત્યરીલીને નરમ પાડવાની કવિની નેમ છે. 'નયણાંની ધાર’, ‘ઝીણા ઝીણા મેહ', ‘હરિનાં દર્શન’ જેવાં ઉત્તમ ગીતો, ‘યૌવના’ અને ‘સૌભાગ્યવતી’ જેવા ડોલનશૈલીના વિશિષ્ટ પ્રયોગો, ‘ગિરનારને ચરણે’ જેવું રમ્ય વસંતતિલકાને આવિષ્કાર કરતું છંદોબદ્ધ કાવ્ય વગેરે અહીં આકર્ષણો છે. ત્રીજા ભાગમાં નહિ લાંબી નહિ ટૂંકી એવી ચાર કાવ્યરચનાઓ સમાવિષ્ટ છે : `મહારે મારે', 'બ્રહ્મજન્મ’, ‘પારેવડાં', ‘સરકૃતિનું પુષ'. ન્હાનાલાલની વિલક્ષણતા સિવાયને બીજા કોઈ વિશેષ ભાગ્યે જ આ રચનાઓમાં જોઈ શકાય છે.
ચ.ટા. કેટલાંક ચિત્રોની સ્વરરચના: વિભૂત શાહની ટૂંકીવાર્તા. અહીં
આદિમકાળ અને મધ્યકાળથી આજ પર્યંતનાં ચિત્રોની હારમાળાને અને એ જ રીતે પુનરાવૃત્ત થનાર ભાવિના સમયનું પરિમાણ વિથિક સંગીતની પ્રતીતિ કરાવે છે.
ચ.ટા. કેતકર શ્રીધર વાંકટેશ: ઉપયાગી સંદર્ભગ્રંથ ગુજરાતી જ્ઞાનકાપભા. ૧, ૨ (૧૯૨૯) ના કર્તા.
નિ.વો. કેતન મુનશી : જુઓ, મુનિફ નચિકેત દ્રુપદલાલ. કેન્દ્ર અને પરિઘ (૧૯૮૦): યશવંત શુકલને ચિંતનાત્મક નિબંધોનો
સંગ્રહ. વીસેક વર્ષની સમયાવધિ દરમિયાન વિવિધ વિષયો પર લખાયેલા આ લેખ પૈકી ઘણા લેખકે આપેલાં વ્યાખ્યાનની નીપજ છે. લેખકના સમગ્ર ચિંતનના મૂળમાં માનવકલ્યાણની ભાવના છે, તેથી માનવચૈતન્યના આવિષ્કારરૂપે પ્રસરેલી જીવનની વિવિધ પ્રવૃત્તિઓને જાણવા-સમજવાની વૃત્તિ આ લેખામાં છે. અહીં કેટલાક લેખમાં લોકશાહી અને સામ્યવાદી વિચારસરણીનાં પાયાનાં મૂલ્યને સમજવાની ખેવના છે, તો કેટલાક લેખમાં ઇતિહાસ અને ધર્મનું માનવકલ્યાણમાં શું મહત્વ તેને વિચાર છે. ‘ઇતિહાસની ધર્મભાવના' તથા ઇતિહાસને અનુનય’ એ બે લિખે પ્રખ્યાત ઇતિહાસવિદ ટૉયલ્બીના માનવજીવન અને ધર્મ વિશેના વિચારોને સમજાવે છે. એ સિવાય અહીં ‘મૂલ્ય અને કવિ ધર્મ, 'કવિતાને સમાજસંદર્ભ” જેવા લેખે સાહિત્યને સામાજિક ને માનવીય મૂલ્યના સંદર્ભમાં તપાસે છે. લખાણની ચુસ્તતા, બોલચાલના ઘસારો ન પામેલા શબ્દો સાથે પ્રશિષ્ટ પદાવલિના અરૂઢ યોગવાળી ભાષાને લીધે વિચારોની અભિવ્યકિતમાં તાજગી અનુભવાય છે. "
કેશવલાલ દલપતરામ: ઐતિહાસિક સામગ્રી ઉપર આધારિત, બીબાઢાળ શૈલીની ‘ચંદાકુમારીની વારતા' (૧૮૭૩)ના કર્તા.
નિ.વા. કેશવલાલ મનસુખરામ : શ્રી વલ્લભાચાર્યના જન્મ અને જીવન
સંબંધી ચમત્કારિક હકીકતો અને તેમણે કરેલા પુષ્ટિમાર્ગના સિદ્ધાંતના પ્રચારકાર્યને વાર્ણવતું પુસ્તક “શ્રી આચાર્યજી મહાપુરુષનું જન્મચરિત્ર' (૧૮૭૨)ના કર્તા.
નિ.વા. કેશવલાલ હરિવિઠ્ઠલદાસ : નાટકો ‘કન્યાવિક્રયખંડન નાટક' અને ‘પ્રમદા’ તેમ જ ગુજરાતના મહાપુરુષોનાં ચરિત્રાના સંગ્રહ ‘સત્યવકતાની ચરિત્રાવલી' (૧૮૯૯)ના કર્તા.
કેશવાણી મહંમદહુસેન હબીબભાઈ, ‘વાચાળ', 'સાકિન કેશવાણી' (૧૨-૩-૧૯૨૯, ૩૧-૩-૧૯૭૧): કવિ. જન્મ ભાવનગરમાં. મૅટ્રિક સુધીને અભ્યાસ. વ્યવસાયે વેપારી. ભાવનગરમાં અવસાન. ‘આરહાણ' (૧૯૬૩) એ એમની ગઝલ-મુકતકોના સંગ્રહ છે. ચાંદનીનાં નીર’માં એમનાં ઉત્તરકાલીન ગઝલ અને મુકતક સંગ્રહાયાં છે.
બા.મ. કેશવાણી વિનુ : નવલકથાકાર. નબળા ઘટનાસંયોજનને કારણે
અને વિદેશી સ્ટંટ પિકચરની અસરને લીધે અપ્રતીતિકર લાગતી રહસ્યકથા ‘આઠ દિવસ' (૧૯૬૬)ના કર્તા.
પા.માં. કેસરવિજયજી: ધર્મ અને અધ્યાત્મમાર્ગના ગ્રંથા “આત્મજ્ઞાન
પ્રવેશિકા' (૧૯૨૩), ‘આનંદ અને પ્રભુ મહાવીર' (૧૯૨૬),
૭૮: ગુજરાતી સાહિત્યકોશ-૨
For Personal & Private Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
કેળવણીના પાયા-કોઠારી અજય ચીમનલાલ
કોક્ષિાના પ્રેમ અને દૃઢ મનોબળને કારણે તેમના લગ્નજીવનને આંચ આવતી નથી-એવું કથાનક આસ્વાદ્ય છે.
દી.મ. કોટક રમેશ: ‘મહાભારત' તથા અન્ય પૌરાણિક સંદર્ભોના વિનિયોગ
દ્વારા આધુનિક જીવનની વિટંબણાઓને યાયાવરને અનુષંગે નિરૂપતી અને મહદંશે અસ્તિત્વવાદી વિચારધારાનું સમર્થન કરતી નવલકથા “યાયાવર' (૧૯૭૦)ના કર્તા.
‘શાંતિનો માર્ગ' (૧૯૨૪), ‘મલયસુંદરી’, ‘યોગશાસ્ત્ર’ અને ‘રાજકુમારી સુદર્શનના કર્તા.
ક.છ. કેળવણીના પાયા (૧૯૨૫): કિશોરલાલ મશરૂવાળાના કેળવણી વિષયક છૂટક નિબંધોને પ્રથમ સંગ્રહ. તેની બીજી સુધારેલીવધારેલી આવૃત્તિ ૧૯૩૪માં તથા ત્રીજી સુધારેલી આવૃત્તિ ૧૯૩૯ માં પ્રગટ થઈ છે.
મશરૂવાળાની કેળવણી સંબંધી રજૂઆતમાં નિષ્ઠા અને મૌલિકતા બને છે. એ નિષ્ઠાએ એમને હંમેશાં આદરપાત્ર અને મૌલિકતાની અતિશયતાએ કયારેક વિવાદાસ્પદ બનાવ્યા છે. પ્રાથમિક એટલે કે પ્રારંભકાલીન શિક્ષણને મશરૂવાળા, યોગ્ય રીતે, પાયાનું મહત્વ અને ગૌરવ બક્ષે છે. એ પાયા સમુચિત વિચાર-વિવેકપૂર્વક યોજાયેલા અને સુદૃઢ હાવા જરૂરી છે; તે જ એના પરનું ચણતર ટક અને શોભે. કેળવણી સંબંધી વિચારોમાં અને કેળવણીના બેયની બાબતમાં શિક્ષકની પોતાની દૃષ્ટિની સ્પષ્ટતા કેવી અને કેટલી હોવી જોઈએ તે એમણે આ નિબંધોમાં દર્શાવ્યું છે. સાહિત્ય, સંગીત અને કળાના શિક્ષણની ઉપકારકતા અંગેનાં એમનાં મંતવ્યોની સામે તેમ જ ઇતિહાસના શિક્ષણ અંગેની એમની દૃષ્ટિ સામે સકારણ ઊહાપોહ થયા હતા અને જીવનમાં આનંદને થાન' જેવા નિબંધમાંની એમની વિચારધારા સાથે સહમત થઈ શકાય તેમ નથી, તાપાણ એમની તર્કશુદ્ધ વિચારણા અને સર્વજનહિતકલક્ષિતા માન ઉપજાવે તેવાં છે.
નિબંધમાંની ચર્ચા-વિચારણા ગંભીર હોવા છતાં તેમાંની ભાષારૌલી પ્રમાણમાં ઘણી સરલ અને પ્રવાહી છે.
કાં. . કૈવલ્ય: જુઓ, શાહ વાડીલાલ મોતીલાલ. કૈવલ્યાનંદ : “નિત્યાનંદસ્તોત્ર' (૧૯૫૫) ના કતાં.
પા.માં. કોઈને કંઈ પૂછવું છે?: કોસના સંદર્ભ પર પ્રતીકાત્મક બનનું હસમુખ પાઠકનું જાણીતું કાવ્ય.
ચ.ટા. કોઈને લાડકવાયો : મિરાસ લાકોસ્ટના ‘સમબડીઝ ડાર્લિંગ' પરથી રચાયેલું છતાં નિજી સ્વતંત્ર રચનાસિદ્ધિ દાખવનું ઝવેરચંદ મેઘાણીનું પ્રસિદ્ધ કથાગીત.
ચં.ટો. કાઈ પણ: જુઓ, વલીઆણી એચ. ઈ. કોકિલ: જુઓ, મહમ્મદ ઉમર. કોકિલા (૧૯૨૮): પ્રસન્નમધુર દાંપત્યજીવનનું આલેખન કરતી રમણલાલ વ. દેસાઈની નવલકથા. પરસ્પર પૂર્ણ વિશ્વાસ ધરાવનારાં પતિપત્ની જગદીશ અને કોકિલા ઉપરાંત પ્રૌઢ વયને મકાન- માલિક લાલજી શેઠ તથા તેની યુવાન પત્ની વિયા આ કથાનાં મુખ્ય પાત્રો છે. કથામાં લાલજીની કોકિલા પ્રત્યેની અને વિજયાની જગદીશ પ્રત્યેની આસકિતના પ્રસંગે નિરૂપાયા છે; પણ જગદીશ
કોટક વજ લખમશી, ‘ગગનદૂત', ‘તેજછાયા' (૩૦-૧-૧૯૧૫, ૨૯-૧૧-૧૯૫૯): પત્રકાર, નવલકથાકાર. જન્મસ્થળ રાજકોટ. એફ.વાય. આર્ટ્સ સુધી અભ્યાસ. ૧૯૨૬માં રાજકોટમાં ‘જયસૌરાષ્ટ્ર'ના લેખક તરીકે પત્રકારત્વને પ્રારંભ. ૧૯૩૭માં અમદાવાદ. ૧૯૩૯ માં મુંબઈ. ૧૯૪૬ માં 'ચિત્રપટ'ના લેખક, પત્રકાર, તંત્રી. ૧૯૫૦માં ‘ચિત્રલેખા' સામયિકને આરંભ. ૧૯૫૩ થી બીજ' અને અંગ્રેજી માસિક ‘લાઈટ'નું સંપાદન અને ફિલ્મ માસિક ‘જી'નું પ્રકાશન. મુંબઈમાં અવસાન.
એમણે પત્રકારત્વ ઉપરાંત તેની આડપેદાશરૂપ હમાવાર છપાતી નવલકથાઓ લખી છે. બહોળા વાચકવર્ગને આકર્ષતી, કથાવસ્તુને અખબારી શૈલીએ નિરૂપતી એમની નવલકથાઓમાં ‘જુવાન હૈયાં' (૧૯૪૯), 'રમકડા વહુ' (૧૯૪૯), 'ઘરની શોભા' (૧૯૫૩), ‘ચુંદડીને ચેખા' (૧૯૫૪), ‘આંસુનાં તોરણ' (૧૯૬૦), ‘આંસુની આતશબાજી' (૧૯૬૨), ‘હા કે ના': ભા. ૧-૨ (૧૯૬૨), “માનવતાને મહેરામણ’ (૧૯૬૮), 'ડો. રોશનલાલ' (૧૯૭૨) વગેરેને સમાવેશ થાય છે. લોહાણા હિતેચ્છના ૩૬ માં વર્ષનું ભેટપુસ્તક ‘ગલગોટા' (૧૯૫૦) તથા તેનું સંવધિત રૂપ 'કાદવના થાપા' (૧૯૬૬) એ એમના વાર્તાસંગ્રહો છે. વિવિધ સામયિકોમાં નિયત પાત્ર લઈને લખેલી હાસ્યકટારના સંગ્રહો બુદ્ધિના બ્રહ્મચારી' (૧૯૪૮), ‘શહેરમાં ફરતાં ફરતાં(૧૯૭૧), ‘ધાડ અને પાંડુ' (૧૯૭૨) તથા સ્મરણરૂપે લખાયેલ “બાળપણનાં વાનરવેડા' (૧૯૬૯) તેમ જ પ્રભાતનાં પુષ્પ' (૧૯૬૬), ‘ચંદરવો' (૧૯૭૫) તથા પુરાણ અને વિજ્ઞાન' (૧૯૭૬) ઇત્યાદિ અખબારી ચિંતનનાં પુસ્તકો પણ લખ્યાં છે. આ ઉપરાંત એમણે ઈસા ડોરા ડંકનના જીવનચરિત્રને ‘રૂપરાણી(૧૯૪૧) નામે અનુવાદ પણ કર્યો છે.
૨.ર.દ. કોટક સુરેશચંદ્ર શામજીભાઈ, “આશિત હૈદરાબાદી’, ‘કે. દયાલ (૨૫૩-૧૯૩૭): કવિ. જન્મ હૈદરાબાદ (સિંધ, પાકિસ્તાન)માં. ૧૯૫૫માં મૅટ્રિક. ઉદ્યોગ સેવા સંસ્થાન, મુંબઈમાં અધીક્ષક.
એમણે ‘આવેગ' (૧૯૭૦) નામને ગઝલસંગ્રહ અને ‘ગઝલની આસપાસ' (અન્ય સાથે, ૧૯૮૩) નામને ગઝલ-આસ્વાદોને સંગ્રહ આપેલા છે.
કોઠારી અજય ચીમનલાલ (૨-૧૦-૧૯૩૮): નાટકકાર. જન્મ મુંબઈમાં. એમ.બી.બી.એસ., ડી.ઓ., આર.એલ.એમ.એરા. ભાટિયા હૉસ્પિટલ, મુંબઈમાં ડૉકટર. ‘બેહ્યું-ચાલ્યું માફ કરજો' (૧૯૭૯) અને કાચો કાચ પાકો માંજો'
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૭૯
For Personal & Private Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
કોઠારી અનિલ પ્રધાનભાઈ –- કારી જયંત સુખલાલ
(૧૯૮૨) એમનાં નાટકો છે. ઉપરાંત તાડાપણાની સમય' (૧૯૭૭), 'સૂણી સૂણીને ફૂટયા કાન' (૧૯૮૦), 'વૃદ્ધાવસ્થાના રોગે' (૧૯૮૩) વગેરે પુસ્તકો પણ એમણે આપ્યાં છે.
નિ.વા. કોઠારી અનિલ પ્રધાનભાઈ (૧૭-૯-૧૯૨૨): નવલકથાકાર. જન્મ માંડવી (જિ. કચ્છ)માં. 'જનશકિત'ના ઉપતંત્રી. સેવિયેત રાંઘ, માહિતી વિભાગ, મુંબઈમાં વૃત્તપત્ર સંપર્ક અધિકારી,
મનોવૈજ્ઞાનિક અભિગમને કેન્દ્રમાં રાખી લખાયેલી નવલકથા ‘મનડું મંદીને લીલો છેડ’ (ાર. જે. ચીનવાલા સાથે, ૧૯૬૯), સાથંત કથારસ જાળવતી નવલકથા “દરિયે લાગ્યો દવ (આર. જે. ચીનવાલા સાથે, ૧૯૭૪) તેમ જ વરસે હૈયું અનરાધાર” (૧૯૭૨) અને ‘ગંદા નાલા' (અન્ય સાથે) એમની સામાજિક નવલકથાઓ છે.
આતમદીપના અજવાળ’ એ ગદ્યગ્રંથ ઉપરાંત એમાણ રશિયન નવલકથા ‘એલિટેટ ગાઝ ટુ હીલ’ને ‘અગાચરની યાત્રા' (૧૯૫૧) શીર્ષક હેઠળ અનુવાદ આપ્યો છે. ‘પગદંડી અને પડછાયા' (૧૯૬૮)માં એમની અનૂદિત નવલિકા સંગ્રહોઈ છે.
આ કૌ.બ્ર. કોઠારી કકલભાઈ રવજીભાઈ, કેતુ' (૧૨-૧૦-૧૯૦૪,
૩૧-૫-૧૯૬૬): ચરિત્રકાર. જન્મ ગોંડલમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોંડલમાં. ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી
સ્નાતક. ૧૯૨૧-૨૩ દરમિયાન અધ્યાપન. ૧૯૨૩થી સૌરાષ્ટ્ર કાર્યાલય, રાણપુરમાં તંત્રીવિભાગ સાથે સંલગ્ન. ૧૯૩૦ થી ‘નવસૌરાષ્ટ્ર' સાપ્તાહિક, અમદાવાદના તંત્રી. ૧૯૪૨ થી ‘પ્રભાત” દૈનિકના પણ તંત્રી.
મુખ્યત્વે પત્રકારત્વના ક્ષેત્રે રહેનાર, આ લેખકે ચરિત્રવાડમના વિકાસમાં પ્રદાન કર્યું છે. ઝંડાધારી' (૧૯૨૬) અને ‘નરવીર લાલજી (૧૯૨૯) જેવાં ચરિત્રો ઝવેરચંદ મેઘાણી સાથેનું સંયુકત લેખન છે, તો ‘રાષ્ટ્રવીર શિવરાજ' (૧૯૨૭) અને ‘બળવાખોર પિતાની તસ્વીર' (૧૯૩૯) સ્વતંત્ર ચરિત્રગ્રંથો છે. ‘જીવનપરાગ’ (૧૯૩૩)માં એમણે વિવિધ દેશપ્રેમીઓનાં સંક્ષિપ્ત વૃત્તાન્તા આપ્યાં છે. સુભાષચન્દ્ર (અન્ય સાથે, ૧૯૩૭) એમનું સંપાદન છે. એમણે 'ત્રિલોચના' (અન્ય સાથે, ૧૯૩૫) જેવી યુટોપિયા પ્રકારની નવલકથા પણ આપી છે.
એ.ટી. કોઠારી ગિરધરલાલ દયાલદાસ, ‘ત્રીસ': ‘ડાંડિયો'ના તંત્રી. નવલકથા ‘નવી પ્રજ' તેમ જ ભાષાન્તર દેરાસેલાસ’ અને ‘હિંદુધર્મશાસ્ત્રસંગ્રહના કર્તા.
૧૯૦૩ માં મુંબઈની વિલ્સન કોલેજમાંથી બી.એ. ૧૯૧૦માં એલએલ.બી. ગોંડલ રાજયમાં ૨૫ વર્ષ સુધી મુનસફ અને ટ્રેઝરી અમલદાર, પછી ખીરસરા અને વિઠ્ઠલગઢ રાજયના કારભારી.
અતિરેકપૂર્ણ હાસ્યને રંજકતા અને બેધકતાથી પ્રગટાવતા આ લેખકે ‘ઑલિયા જોશીને અખાડો' : ભા. ૧-૨ (૧૯૨૬, ૧૯૩૨), ‘નક નગરિયો' (૧૯૩૭), ‘હરહુસાટ' (૧૯૪૩), ‘ગાંડાનો ગવારો'(૧૯૪૪), ‘યંગવિનોદ' (૧૯૪૪) જેવાં હાયપુસ્તકો આપ્યાં છે. ૧૯૬૨ માં “આરામે હાસ્ય’, ‘દીવાને હાસ્ય', ‘મુશાયરે હાસ્ય', ‘હાસ્ય તબેલા’ અને ‘આનંદને અખાડો' વગેરે એમનાં પુસ્તકોનાં નવસંસ્કરણ મળે છે. એમણે રાજા ચંદના
ન રાસા પરથી ‘ચન્દ્રશેખર (૧૯૧૫) જેવું તખ્તાલાયકી ધરાવતું નાટક પણ આપ્યું છે.
ર.ટા. કોઠારી જયંત સુખલાલ (૨૮-૧-૧૯૩૦): વિવેચક, સંપાદક. જન્મ રાજકોટમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. ૧૯૪૮ માં મૅટ્રિક. ૧૯૧૫૭ માં ગુજરાતી-સંસ્કૃત વિષય સાથે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાંથી બી.એ. અને ૧૯૫૯માં એમ.એ. ૧૯૭૭ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી લિંગ્વિસ્ટિક્સને ડિપ્લોમા. ૧૯૪૯-૫૪ રાજકોટમાં કટલરીની દુકાને. સાથે સાથે રાજકોટમાં રેલવે કલેઈમ્સ એજન્ટ. ૧૯૫૯-૬૨ માં અમદાવાદની પ્રકાશ આર્ટ્સ કોલેજમાં અને ૧૯૬૨ થી આજ સુધી ગુજરાત લો સોસાયટીની કોલેજોમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૮૦થી ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તૈયાર થતા ‘ગુજરાતી સાહિત્યકોશ'ના પ્રથમ ભાગ સાથે સંલગ્ન.
એમણે નટ ભાઈ રાજપરા સાથે રહી લખલે ‘મારતીય કાવ્યસિદ્ધાંત' (૧૯૬૦) ગ્રંથ મહત્ત્વને સંદર્ભગ્રંથ છે. પાશ્ચાત્ય કાવ્યમીમાંસાના અભ્યાસ-નિમિત્તે લખાયેલા બીજા ગ્રંથ 'પ્લેટો
ઍરિસ્ટોટલની કાવ્યવિચારણા' (૧૯૬૯)માં બે ગ્રીક સાહિત્યચિંતકોની કાવ્યવિચારણાની તપાસ છે. પરંતુ ધ્યાનપાત્ર વિવેચક તરીકે એમની પ્રતિષ્ઠા બંધાય છે ‘ઉપક્રમ' (૧૯૬૯)થી. વિષય તરફ જોવાની સમતોલ દૃષ્ટિ તથા અભિપ્રાયો પાછળ નિખાલસ અને કડક પરીક્ષણવૃત્તિ એમના આ સંગ્રહમાં પ્રેમાનંદ તત્કાલ અને આજે, “જીવનના વૈભવમાં કળાને મહેલ’‘કાનનું ગદ્ય', ‘નાટકમાં રસ અને ક્રિયા' જેવા લેખમાં સહજ ઊપસી આવે છે. પછીના ગ્રંથોમાં લેખકની આ શકિતઓ વિશેષરૂપે પ્રગટ થતી આવી છે. “અનુક્રમ' (૧૯૭૫)માં પ્રેમાનંદનાં મુખ્ય આઠ આખ્યાનો તેમ જ અખાના ભકિતવિચાર અને ગુરુવિચાર પરના તથા કેટલીક આધુનિક કૃતિઓ વિશેના અભ્યાસલેખે એમની, મધ્યકાલીન અને અર્વાચીન બંને પ્રકારના સાહિત્યના વિવેચન તરફની ગતિ બતાવે છે. 'વિવેચનનું વિવેચન' (૧૯૭૬)માં ‘ગુજરાતી સાહિત્યવિવેચન : વળાંકો અને સીમાચિહ્ન' એ મહત્ત્વના દીલેખ ઉપરાંત સાત અદ્યતન વિવેચનગ્રંથોની તપાસ કરતા લેખો છે. “અનુષંગ' (૧૯૭૮)માં “સાહિત્યકાર અને સમાજભિમુખતા', 'રૂપ અને સંરચના' એ સિદ્ધાંતચર્ચાના અભ્યાસલેખા છે, તો 'કલ્પનનું સ્વરૂપ અનુવાદલેખ છે. 'વ્યાસંગ(૧૯૮૪) માં
કોઠારી ગેવર્ધન: પદ્યકૃતિ “શ્રી ભગવ—સાદાખ્યાન' (૧૮૮૨)ના
કર્તા.
નિ.વા. કાહારી જગજીવનદાસત્રિકમજી, ઓલિયા જોશી (૧૮-૫-૧૮૭૭,-): હાસ્યલેખક. જન્મ રાજકોટમાં. વતન ગોંડલ. પ્રાથમિક શિક્ષણ ગોંડલમાં. માધ્યમિક શિક્ષણ રાજકોટની આલફ્રેડ હાઈસ્કૂલમાં.
૮૦: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
કોઠારી જયેશ નાગરદાસ-કોઠારી મધુસૂદન રામચંદ્ર
નિબંધ, ટૂંકીવાર્તા અને એકાંકીના સ્વરૂપ વિશેના મહત્વના કોઠારી નરભેરામ અભેચંદ: કાવ્યકૃતિ “સતી ગુણસુંદરીને રાસ'ના લેખો છે.
કર્તા. ‘ભાષાપરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ' (૧૯૭૩) એ ભાષા સાથે ગુજરાતી ભાષાને વિશદ રીતે પરિચય કરાવતું સારું કોઠારી ભાઈલાલ પ્રભાશંકર (૧૫-૭-૧૯૦૫, ૧૪-૭-૧૯૮૩): પાઠયપુસ્તક છે.
વિવેચક. જન્મ વડોદરા જિલ્લાના બરકાલમાં. પ્રાથમિક અને ‘સુદામાચરિત્ર' (૧૯૬૭), ‘નિબંધ અને ગુજરાતી નિબંધ’ માધ્યમિક શિક્ષણ બરકાલ તથા વડોદરામાં. ૧૯૨૩માં મૅટ્રિક. (૧૯૭૬), 'ટૂંકીવાર્તા અને ગુજરાતી ટૂંકીવાર્તા' (૧૯૭૭), ‘એકાંકી
કૅલેજના પહેલા વર્ષે અભ્યાસ અધૂરો મૂકી સરકારી નોકરી. અને ગુજરાતી એકાંકી' (૧૯૮૦), ‘કાન્ત વિશે' (૧૯૮૩),
૧૯૩૩-૩૬ દરમિયાન ગુજરાતી વિષય સાથે બી.એ., ૧૯૩૮માં જૈન ગુર્જર કવિઓ' (૧૯૮૭) ઇત્યાદિ એમના સંપાદન વા એમ.એ. ૧૯૩૮ થી ૧૯૪૪ વડોદરા રાજયના ભાષાન્તર ખાતામાં. સહ-સંપાદનના ગ્રંથો છે.
૧૯૪૪ થી ૧૯૪૯ વડોદરા કોમર્સ કોલેજમાં ગુજરાતી અને જ.ગા.
અંગ્રેજીના અધ્યાપક. ૧૯૪૯થી ૧૯૫૮ મ. સ. યુનિવર્સિટીમાં કોઠારી ક્લેશ નાગરદાસ (૪-૧૦-૧૯૪૬): કવિ. જન્મ બોટાદમાં. ગુજરાતીના વ્યાખ્યાતા. નિવૃત્તિ પછી ૧૯૫૮ થી ૧૯૬૩ ડભાઈ ૧૯૭૩માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એમ.એ. બોટાદ કૅલેજમાં અને ળકાની કોલેજમાં આચાર્ય. ગુજરાતીના પ્રાધ્યાપક.
“કૌમુદી', 'માનસી’, ‘સંસ્કૃતિ આદિ સામયિકોમાં પ્રગટ થયેલા એમણે ‘અણસાર' કાવ્યસંગ્રહ આપ્યો છે.
વિવેચનલેખે, અભિનંદનગ્રંથો માટે લખાયેલા ચરિત્રાત્મક લેખે
ચં.ટો. અને રેડિયો પર આપેલાં વાર્તાલાપ-વ્યાખ્યા વગેરેને, કોઠારી દિનેશ ડાહ્યાલાલ (૧૬-૯-૧૯૨૯): કવિ, વિવેચક. જન્મ
વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને પ્રવેશક ધરાવતા સંગ્રહ ‘વિવેચનસંચય વિસનગર (જિ. મહેસાણા)માં. ૧૯૫૫માં અમદાવાદમાંથી
(૧૯૫૯) એ આ લેખકના અધ્યયનનિક લેખનનું પ્રત્યક્ષ પ્રમાણ ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૧ માં અમદાવાદમાંથી એ જ
છે. આ ઉપરાંત એમણે “જીવન અને વિજ્ઞાન” (રમણિક ત્રિવેદી વિષયમાં એમ.એ. ગુજરાત સાયટી (અમદાવાદ)ની જુદી
સાથે, ૧૯૪૨) નામનું પુસ્તક તથા એલ. ઈ. જહોન્સન, રોડરિકસ જુદી કોલેજમાં ગુજરાતી વિષયનું અધ્યાપન.
વેનેડિસ અને જે. બી. પ્રિસ્ટલીનાં ત્રણ નાટકોનાં રૂપાંતરો એમના, શીર્ષક વગરનાં એકત્રીસ કાવ્યોના સંગ્રહ “શિલ૫'
ઉછીને વર અને બીજા નાટકો' નામના સંગ્રહમાં આપેલાં છે. (૧૯૬૫)માં ગીત, પરંપરિત છંદોલય તેમ જ કવચિત્ અછાંદસ
- ૨.૨,દ. સ્વરૂપની રચનાઓ છે. પ્રકૃતિને સમુચિત વિનિયોગ અને કોઠારી ભાણજી ભાઈચંદ: ગદ્ય-પદ્યના મિશ્રણવાળી કૃતિ “વીસમી ભાવાનુકૂલ લયહિલ્લોળ સિદ્ધ કરતી ગીતરચનાઓ અભિવ્યકિત- - સદી યાને સુધરેલો સંસાર નાટકની પ્રવેશવાર હકીકત તથા ગાયને ની તાજપ અને પદાવલિની દૃષ્ટિએ ધ્યાનાર્હ છે. સાંપ્રત માનવ- (૧૯૧૫), ઐતિહાસિક નવલકથા ‘બંગાળાને છેલ્લો નવાબ તથા સંદર્ભને મહદંશે પ્રતીકાત્મક ઢબે અભિવ્યકત કરતી આધુનિક જીવન માટે માર્ગદર્શક બનવું પુસ્તક 'જીવનમાર્ગ' (૧૯૦૯)ના રીતિની કેટલીક રચનાઓ પણ એમાં ભાષાકર્મથી સિદ્ધ થતી કર્તા. અરૂઢ પદાવલિની દૃષ્ટિએ નોંધપાત્ર છે.
નવલકથા-લેખનનાં કેટલાંક મહત્ત્વનાં પાસાંઓને ધ્યાનમાં કોઠારી મધુસૂદન રામચંદ્ર(૧૬-૪-૧૯૩૯): કવિ, વિવેચક, સંપાદક. રાખી સ્વરૂપલક્ષી ચર્ચા કરતી પુસ્તિકા ‘ઇનર લાઇફ (લાભશંકર જન્મ ભરૂચ જિલ્લાના કેરવાડા ગામમાં. ૧૯૬૩ માં એમ.એ. ઠાકર સાથે, ૧૯૬૫)માં કેટલીક પસંદગીની નવલકથાઓ પરત્વે ૧૯૭૭માં પીએચ.ડી. રાજકોટની કોલેજમાં મનોવિજ્ઞાનના ચર્ચાને એમને અભિગમ આસ્વાદમૂલક છે.
વ્યાખ્યાતા. ‘ચમન’, ‘ડ્રાંઉંડ્રાંઉ', 'પૃષ' વગેરે સાહિત્યિક વધુ
કી.બ્ર. સામયિકોના સંપાદક. કોઠારી દિલીપ એલ. (૧૯૧૨, ૩-૬-૧૯૮૯): ચરિત્રકાર, અનુવાદક. એમના “ચાવીને ઘૂંકી દઉં છું' (૧૯૬૪), “ઓરબીટ' (૧૯૭૦) વતન પાલનપુર. દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં શિક્ષક. એ પછી અને અકસ' (૧૯૭૯) એ ત્રણ કાવ્યસંગ્રહોમાં એમની ‘જન્મભૂમિ' તથા 'નૂતન ગુજરાત’ સાથે સંલગ્ન. ‘શીઇંગ’ પ્રયોગશીલ રચનાઓ સંગ્રહાયેલી છે. કલ્પને અને પ્રતીકોને વાર્ષિકના તંત્રી. ભારત સરકારના ફિલમ સેન્સર બોર્ડના ભૂતપૂર્વ સભાનતાપૂર્વકનો પ્રયોગ અને વિનિયોગ એમની કવિતાનું ચૅરમૅન. બેંગલરમાં અવસાન.
મહત્ત્વનું લક્ષણ છે. અછાંદસ કાવ્યોની સાથે તેમાં ગીતે અને એમણે જીવનચરિત્ર “હીરલે હેત તણા' (૧૯૭૩) અને નાટવા- ગઝલે પણ છે. 'ફલાણાનું ફલાવરવાઝ (૧૯૬૮) નામે પદ્યનુવાદ ‘નીલપંખી' (૧૯૩૪) આપ્યાં છે.
રૂપકો પણ એમણે આપ્યાં છે, જેમાં નાટયક્ષણો સુધી પહોંચી
કૌ.બ્ર. જતી પદ્યની વિવિધ છટાઓ જોઈ શકાય છે. સાહિત્યવિવેચનામાં કોઠારી ધીરજલાલ ચુનીલાલ:નાટયકૃતિ 'કાન્તિ પ્રમાદ (૧૮૯૮)ના મને વૈજ્ઞાનિક અભિંગમ' (૧૯૭૪) અને શારગુલ' (૧૯૮૨) એ
બે વિવેચનસંગ્રહોમાં એમને અભિગમ ગુજરાતી સાહિત્યને કૌ.બ્ર. મને વૈજ્ઞાનિક ભૂમિકાએ તપાસવાને જણાય છે. શારગુલમાં
ક.છ.
કર્યા.
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૮૧
For Personal & Private Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
કોઠારી માધવલાલ દલસુખરામ-કોંફેકશનર ખુરદાદ રૂસ્તમજી,
કોઠારી હરીશ સુમનલાલ (૧૧-૫-૧૯૪૦): ચરિત્રકાર. જન્મ રાજપીપળામાં. બી.એ. સુધીનો અભ્યાસ. દિહાણમાં શિક્ષક.
“મુકિતના મરજીવા' (૧૯૮૩) એમને ચરિત્રગ્રંથ છે.
છેલ્લા બે દાયકાના નાંધપાત્ર પ્રગશીલ કવિઓ વિશેની પરિચયાત્મક નોંધ પણ છે.
એમણે ‘ગઝલનું નવું ગગન' (૧૯૭૭), ગુજરાતી કવિતાનું અંગ્રેજી ભાષાન્તર “મને-ઇમેજ'- ૭૯” (૧૯૭૯), ‘ગઝલની આસપાસ' (૧૯૮૨) અને “વસિસ' (૧૯૬૯) એ ચાર ગ્રંથોનું સંપાદન કર્યું છે.
ચં.ટા.
સ.ડ..
કોઠારી માધવલાલ દલસુખરામ : કવિ, નાટયકાર, નવલકથાકાર, અનુવાદક, સંપાદક.
એમની પાસેથી કાવ્યગ્રંથ “અવિનાશાનંદ કાવ્ય' (૧૯૨૧) અને “સત્સંગ શિરોમણિ' (૧૯૨૨); નાટયકૃતિ ‘ભીષ્મ પિતામહ તેમ જ નવલકથાઓ ‘ભાગ્યશાળી અમરસિંહ’ અને ‘ભાવેસન : ભાવસાર કોમને મૂળ પુરુષ’ મળ્યાં છે. આ ઉપરાંત અનૂદિત નાટક ‘મેવાડપતન', અનૂદિત ધર્મગ્રંથ “શિક્ષાપત્રીઅર્થદીપિકા' (૧૯૩૫), “શિક્ષાપત્રી ભાષ્ય': ૧-૨ (૧૯૨૩, ૧૯૨૫) અને સંપાદિત પુસ્તક 'શ્રીજીની પ્રસાદીના પત્રો’ પણ એમની પાસેથી મળ્યાં છે.
કૌ.બ. કોઠારી મેવાણી : ચરિત્રાત્મક કૃતિ 'ઝંડાધારી મહર્ષિ દયાનંદ' (૧૯૨૬)ના કર્તા.
કોઠારી રમણલાલ છોટાલાલ (૧૨-૧૨-૧૯૨૫): કવિ, વિવેચક. -: જન્મ. ---- She : ગુખ. ૧૯૪૬માં ઝેવિયર્સ કૉલેજ, મુંબઈમાંથી ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષય સાથે બી.એ. ૧૯૪૮માં એ જ વિષ સાથે એમ.એ. ૧૯૪૮ થી ૧૯૫૫ સુધી વિલ્સન કૉલેજ, મુંબઈમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૫૫-૫૬ નું એક વર્ષ ભૂજની લાલન કૅલેજમાં અને ૧૯૫૬ થી ફરી વિલ્સન કોલેજ, મુંબઈમાં અધ્યાપન. ૧૯૭૧ થી ત્યાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ.
એમના કાવ્યસંગ્રહ ‘વૃંદાવન (૧૯૫૩)માં મિલનવિયોગનાં પ્રણયકાવ્યોની ભાષા શિષ્ટ અને સરલ છે. બીજા કાવ્યસંગ્રહ ‘વન્નરી' (૧૯૫૮)માં ‘કૃધિકારિણી” તથા “શિશુ” સંતર્પક સૅનેટો છે. એમના વિવેચનસંગ્રહ ‘અવલોકન' (૧૯૬૧)માં એક સાહિત્યસ્વરૂપ વિષયક લેખ, એક વૈયકિતક રેખાચિત્ર અને અન્ય પંદર સાહિત્યસર્જક કે સર્જનની સમીક્ષાના લેખે છે. સ્વરૂપવિષયક લેખમાં આખ્યાન-રેડિયો-નાટકને આધુનિક પ્રશ્ન તુલનાત્મક દૃષ્ટિએ રજૂ થયો છે. એમને બીજો વિવેચનગ્રંથ 'ન્હાનાલાલને કાવ્યપ્રપાત' (૧૯૬૮) છે. આ ઉપરાંત એમણે ‘સંનિધિ' (ચિ.શિ. ત્રિવેદી સાથે, ૧૯૭૭) પાઠયપુસ્તકનું સંપાદન પણ કર્યું છે.
પ્ર.બ્ર. કોઠારી રમેશ: ‘બુલબુલ’ અને બાળનાટક-સંગ્રહ “નાટક કરી'ના કર્તા.
પા.માં. કારી સોમચંદ જસરાજ: નાટયતત્ત્વવાળે રોમાન્સ ધરાવતા ‘ગુલાબસિંહ ચરિત્ર' (૧૮૯૮)ના કર્તા.
કૌ.બ્ર.
કોઠાવાળા જરબાનુ મહેરવાનજી (૧૮૭૮,-): નવલકથાકાર. જન્મ એડનમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. ‘રસેદ' (૧૯૮૫), ‘બાગે દિલખુશ' (૧૯૦૯), 'સૂરજમહાલની શેઠાણી' (૧૯૦૯), ‘મોટા ઘરની માણેક' (૧૯૨૪) નવલકથાઓ એમણે આપી છે.
ચં.ટો. કોઠાવાળા મર્ઝબાન રતનજી: પ્રવાસ-પુસ્તક ‘મોટરમાં મારી મુસાફરી, મુંબઈથી કાશ્મીરના કત.
કૌ.. કોડિયાં (૧૯૩૪): કૃષ્ણલાલ શ્રીધરાણીને કાવ્યસંગ્રહ. એમની સિસૃક્ષાને દક્ષિણામૂર્તિ, ગૂજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતન જેવી સંસ્થાઓએ પોષણ આપ્યું છે. ગાંધીવાદને પગલે સમાજવાદની અસર અનુભવવા છતાં વાસ્તવના લેખનથી દૂર રહી એમણે કાવ્યના રસસૌન્દર્યની માવજત કરી છે. અહીં બાળસૃષ્ટિ, સ્વાતંત્ર્યઝંખના, ભકિત, પ્રણય અને પ્રકૃતિ જેવા વિષયેનું આકર્ષણ છે. ‘પતંગિયું ને ચંબેલી' જેવાં કાવ્યોમાં ટાગોરનાં શિશુકાવ્યોની મેહકતા છે. સ્વાતંત્ર્ય અને સામાજિક વાસ્તવને નિરૂપતાં કાવ્યમાં ભાવનાત્મક અભિગમ છે. “સ્વરાજ રક્ષર્કમાં છે , પ્રદ જ શેલડીના મિષરસમાં રૂપાંતર પામે એ વકતવ્ય સૂચક છે. “આજ મારો અપરાધ છે, રાજા !'માં ટાગોરથી જુદી સ્વકીય ભાવમુદ્રા કવિએ ઉપસાવી છે. કવિએ અહીં મુકતક પ્રકારની લધુ ગેયરચનાઓ આપી છે ઉપરાંત સૅનેટ, ગીત અને પ્રસંગકાવ્યોની અજમાવેશ કરી છે. એમાં સેનેટમાં સિદ્ધિ અ૫ છે; પ્રસંગકાવ્યમાં લાગણીના બળની સાથે નાટયાત્મકતા ભળે છે. ત્યારે એ વિશેષ ચમત્કારક લાગે છે; દીર્ઘકાવ્યમાં શિથિલ બંધ અને વાગાડંબર છે. ‘આઠમું દિલ્હી', 'બુદ્ધનું પુનરામગન’ આદિ સ્વાતંત્ર્યોત્તર રચનાઓ કટાક્ષ અને વક્રતાપેરિત છે. નવા વિષયો ઉપરાંત કાવ્યભાષાની રુક્ષતા અને પદ્યમુકિત અંગે કવિએ અનુભવેલી મથામણ નોંધપાત્ર છે.
નૃ.પા. કોણ કરી લાવે?: ખાળી ન શકાય એવા પ્રયાટાણે વીંટાઈ વળતા વિશ્વના સ્નેહને નિરૂપતું સ્નેહરશ્મિનું ગીત.
ચંટો. કોન્ટ્રાકટર મૂકેશ વેણીલાલ (૧૯-૯-૧૯૪૨): વિવેચક. જન્મસ્થળ
સુરત. ૧૯૬૩ માં બી.એ. ૧૯૬૭માં એમ.એ. નવયુગ આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક. ‘રમણલાલ દેસાઈ : એક અધ્યયન' ગ્રંથ એમના નામે છે.
નિ.વા. કૉન્સેકશનર ખુરદાદ રૂસ્તમજી: નવલકથા ‘સીતમગર’ (૧૯૧૦)ના ફર્તા.
કૌ..
૮૨: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
કોન્ટેકશનર નાદીર અ. –કલાન્ત કવિ
કૉફેકશનર નાદીર અ. ફ.: ‘કાલાબાથી કાશ્મીરના કર્તા.
કૌ.બ્ર. કોયા ભગત: જુઓ, લુહાર ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ. કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતે (૧૯૩૩): સુન્દરમ્ નો પ્રથમ કાવ્યસંગ્રહ. અહીં કવિએ રાષ્ટ્રોન્યાનના સંકલ્પ ગાંધીસૈનિક તરીકે સમાજજાગૃતિ લાવવા સુધારાના આક્રોશ સાથે પ્રાથમિક અને પ્રતિબદ્ધ કાવ્યાવિષ્કારો આપ્યા છે. અખા ભગત કે ભોજા ભગતની પરંપરામાં સજેલા કલ્પિત કોયા ભગતના નવા પાત્ર મારફતે જૂની ઢબનાં ભજનની ધાટીમાં નવા જમાનાના વિષયો ને એની ભાવના રજૂ થયાં છે. સામાજિક દંભ, વિષમતા, વર્ગભેદ, ઈશ્વર-ધર્મ અંગેની પોલી શ્રદ્ધા પરના કોયા ભગતના પ્રહારો હાસ્ય-કટાક્ષ સાથે અનુકંપાશીલ છે. આદમ, ભંગડી, રૂડકી, માકોરબાઈ, નભુલાલ એવાં પાત્રો અહીં ઊપસ્યાં છે. સમાજ પરત્વેને સંદેશ પ્રમુખ હોવા છતાં કેટલીક કૃતિઓનું કાવ્યસૌન્દર્ય અળપાયું નથી.
ચંટો. કોલક: જુઓ, દેસાઈ મગનભાઈ લલ્લુભાઈ. કોલહાટકર અયુત બળવંત: ચરિત્રકૃતિ દેશભકત બાબુ મેનુનું જીવનચરિત્ર' (૧૯૩૧) ના કર્તા.
ક.બ્ર. કોહિનૂર: જુઓ, નાણાવટી હીરાલાલ ચુનીલાલ. કૌતુક: ધુમ્મસમાં છુપાયેલો સૂર્ય અને ધુમ્મસ બહાર આવેલા
સૂર્ય- આ બે વચ્ચે ઈશ્વર અને કૌતુકને એકાકાર કરતો જયોતિષ જાનીને લલિતનિબંધ.
રાંટો. કયાં (૧૯૭૦): રમેશ પારેખના ગીત, ગઝલ અને અછાંદસ રચનાને સંગ્રહ. રાજેન્દ્ર નિરંજનના ગીતથી જુદા પડી રાવજીમણિલાલથી આગળ વધેલા ગીતે આ કવિની અપૂર્વ વ્યકિતમત્તાને કારણે નવું કલેવર ધારણ કર્યું છે, એની પ્રતીતિ આપતાં છેતાલીસ જેટલાં ગીતો અહીં છે. સેરઠી લોકલય, ગોપપરિવેશ, ગ્રામીણ નારીનાં વિવિધ સ્વરૂપે તેમ જ એમની તળપદી ચેતનામાંથી વ્યકત બલી-લહેકાઓ, કયારેક તેનલ જેવી કાલ્પનિક નાયિકાને કેન્દ્રમાં રાખીને આવતી ઉકિતઓ-વગેરેમાં નવી તાજગી જોવાય છે. ‘ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં, ‘તારો મેવાડ મીરાં છોડશે” જેવાં લોકપ્રિય ગીતમાં કલ્પનપ્રચુર ઇન્દ્રિયાનુરાગી નિરૂપણ અને મનહર પ્રાસયુકત આસ્વાદ્ય લય છે. ઓગણત્રીસ ગઝલમાં કવિ ગઝલને ખૂબ ચુસ્ત સ્વરૂપમાં સ્વીકારતા નથી, તેમ છતાં ‘હવાઓ’ અને ‘ચશમાના કાચ પર’ જેવી તેજસ્વી ગઝલો અહીં છે. અન્ય પરંપરિત લયાન્વિત રચનાઓમાં ‘તમને ફૂલ દીધાનું યાદ અત્યંત આકર્ષક છે.
ચંટો. કથા છે બેધિસત્વ?: અનેક રોષોનાં દમન વચ્ચે વિદ્રોહના
બુલંદ સૂરની અપેક્ષા રાખતી શ્રદ્ધાને નિરૂપતો શિરીષ પંચાલન ' ચિંતનાત્મક નિબંધ.
ચંટો.
કાઉસ ચાર્લટ હર્મન, સુભદ્રાદેવી (૧૮-૫-૧૮૯૫,-) : વિવેચક, સંપાદક. જન્મસ્થળ હૉલ (Halle), પૂ. જર્મની. ૧૯૧૪ માં પૂર્વ જર્મનીના દેસાઉની કન્યાશાળામાંથી મૅટ્રિક. પ્રાચીન જર્મન સાહિત્યમાં પીએચ.ડી. પછી ઇન્ડોલોજીને અભ્યાસ. લાઇણિક યુનિવર્સિટીમાં ઇન્ડોલોજી અને તુલનાત્મક ભાષાશાસ્ત્રમાં ફેલે અને મદદનીશ પ્રાધ્યાપક. એ જ યુનિવર્સિટીના ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટમાં કયુરેટર. ૧૯૨૫ માં ભારતીય ભાષાઓ અને જૈન ધર્મના અભ્યાસ માટે યુનિવર્સિટી દ્વારા ભારત. જૈનેની સંસ્થા શ્રી વીરતવ પ્રકાશક મંડળ, શિવપુરી (શાંતિનિકેતન)માં મુનિ વિદ્યાવિજય પાસે જૂની ગુજરાતી અને જેઆગમને અભ્યાસ. પછીનું શેષજીવન શ્રાવિકારૂપે. શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ દ્વારા ભારતીય સાહિત્યવિશારદા'નું સંમાન.
એમણે “અબુદગમન' (૧૯૨૬), 'જંગલમાં મંગલ' (૧૯૨૬), ‘હું મારા આશ્રમમાં' (૧૯૨૭), ‘ગિરિનાર’ (૧૯૨૯), 'ગુજરાત કાઠિયાવાડની મારી મુસાફરી' (૧૯૨૯), 'મુંડકોપનિષદ અને જૈન ધર્મ' (૧૯૨૭), 'જૈન ધર્મ – એક આલોચના' (૧૯૨૮), ‘આધુનિક વિજ્ઞાન અને જૈન ધર્મ' (૧૯૨૭) વગેરે પુસ્તકો લખ્યાં છે. આ ઉપરાંત એમણે “અઘટકથા' (૧૯૨૨), “અંબચરિત્ર (૧૯૨૨), 'પંચાખ્યાન' (૧૯૨૪) તથા ‘નાસકેતરી કથા' (૧૯૨૫) નામના ગ્રંથોનું સંપાદન કરેલું છે.
એમણે હિન્દીમાં 'જૈન ઉત્સવોં કી વિશેષતા' (૧૯૨૭),અંગ્રેજીમાં ‘ન્યૂ લાઇટ ઓન ધ વૈદિક ઍન્ડ આસ્તિક રિલિજિયન્સ’ (૧૯૨૯), ધ કેલિડોસ્કોપ ઓવ ઇન્ડિયન વિઝડમ” (૧૯૨૯), ‘એન ઇન્ટરપ્રિટેશન ઑવ જૈન ઍથિ' (૧૯૨૯), ધ હેરિટેજ ઑવ ધ લાસ્ટ અહંત' (૧૯૩૦), ‘શિવપુરી ઑવ ધ શાંતિનિકેતન ઑવ ધ જૈનઝ' (૧૯૩૦), ધ સોશ્યલ એટમોસ્ફિયર ઑવ પ્રેઝન્ટ જૈનિઝમ' (૧૯૩૦), ‘ઇન્ડિવિડ્યુઅલ એન્ડ સોસાયટી ઇન જેનિઝમ' (૧૯૩૧) અને ‘સેઇગ્સ ઑવ વિધર્મસૂરિ (૧૯૩૧) તેમ જ જર્મનમાં ‘હિન્દુસ્તાનની સભ્યતા વગેરે ગ્રંથ લખ્યા છે.
ક્રિશ્ચિયન આલ્બર્ટ કહાનજી (૫-૧-૧૯૧૫): કવિ. જન્મસ્થળ
બોરસદ. ૧૯૩૪ માં પી.ટી.સી. ૧૯૩૭-૭૩ દરમિયાન વિવિધ માધ્યમિક શાળાઓમાં શિક્ષણકાર્ય.
એમણે ઈશ્વર, ધર્મ, કુદરત, માનવજીવન, ઋતુઓ અને ફૂલો પરનાં કાવ્યોને સંગ્રહ ‘શેરોનનાં પુષ્પો' (૧૯૮૪) આપ્યો છે.
૨.ર.દ. ક્રિશ્ચિયન લાજરસ : સમાજ શિક્ષણના આશયથી લખાયેલી કથા ‘ગુરુસેવાના કર્તા.
કૌ.બ.
કલાન્ત કવિ: જુઓ, કંથારિયા બાલાશંકર ઉલ્લાસરામ. કલાન્ત કવિ (૧૯૪૩) : 'કલાન્ત કવિ' (૧૮૮૫), “સૌન્દર્યલહરી' (૧૮૮૬), ‘હરિપ્રેમપંચદશી' (૧૯૦૭)-એ ત્રણે કૃતિઓ ઉપરાંત બીજી પ્રકીર્ણ કૃતિઓને ઉમાશંકર જોશી દ્વારા સંપાદિત
ગુજરાતી સાહિત્યકોશ:૨ : ૮૩
For Personal & Private Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
કલાર્ક ફિલિપ સ્તાનિશ - ખખર વિનોદ
બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયાને કાવ્યસંગ્રહ. એમાં ગુજરાતી તેમ જ હિદી-ઉર્દૂ-ફારસી રચનાઓને સમાવેશ છે. દલપતશૈલીથી આરંભ કરી સંસ્કૃત અને ખાસ તો ફારસી શૈલીને નવો ઉમેષ બતાવનાર આ કવિનું પ્રદાન વિશિષ્ટ છે. “સૌન્દર્યલહરી'ની પ્રેરણાથી સે શિખરિણીશ્લોકોમાં રચાયેલું 'કલાન્ત કવિ' પ્રિયા, કવિતા અને જગદંબા-ત્રણે પરત્વેની પ્રીતિને વ્યકત કરે છે. શકિત સંપ્રદાય અને સૂફીવાદના સમન્વયમાંથી જન્મેલી આ રચના એક બાજુ છાંદસમાધુર્ય અને શબ્દશકિતને પરિચય કરાવે છે તે બીજી બાજુ આકૃતિની અનવઘતા દર્શાવતી નથી. હરિપ્રેમપંચદશી'ની કેટલીક ગઝલમાં નામ પ્રમાણે કવિએ દરેકમાં પંદર કડી રાખી છે. ગઝલને મિજાજ અહીં પહેલીવાર ગુજરાતી ભાષામાં ઊતર્યો છે. રદીફ-કાફિયાનું ચુસ્ત બંધન નથી, તેમ છતાં દર્દ અને અજંપે પૂરાં ઊતર્યા છે. ‘જિગરને યાર', 'ગુજારે જે શિરે તારે ખૂબ જાણીતી રચનાઓ છે. બાલાશંકરની કવિતા ઇન્દ્રિયરાગિતા અને ચિત્રાત્મકતાને કારણે નોખી તરી આવે છે.
મણાર્ધ (૧૯૬૨) : ચુનીલાલ મડિયાને વાર્તાસંગ્રહ. એમાં કુલ છે તેવીસ વાર્તાઓ સંગ્રહાયેલી છે. ‘ડંખ’ અને ‘ચાંડિયો' જેવી
વાર્તાઓમાં સંવેદનપૂર્ણ ક્ષણાર્ધનું નિરૂપણ થયું છે. કેટલીક હળવી વાર્તાઓ પણ અહીં છે. વાર્તાઓમાં ગંભીરતા ઓછી અને જીવનસંવેદનની સીધી માર્મિકતા વધુ પ્રગટે છે. ભાષા સર્વત્ર સ્વાભાવિક અને પ્રવાહી છે.
ચં... ક્ષત્રી ગિરધરલાલ પંજાબી: નર્મદૌલીના કવિ. વતન સુરત.
છપ્પામાં લખાયેલ કાવ્ય ‘જારકર્મનાં ત્રાસદાયક પરિણામ” (૧૮૮૨) અને વિક્રમોર્વશીયમ્ નું કથાનક પદ્યમાં રજૂ કરતા ‘ગિરધર વિલાસ' (૧૮૭૧)ને કર્તા.
પા.માં. ક્ષિતિજને વાંસવન (૧૯૭૧): યશવંત ત્રિવેદીને કાવ્યસંગ્રહ, આધુનિકતાવાદી પરંપરામાં પોતાની વિશિષ્ટ શૈલીથી જુદા પડતા આ કવિની રચનાઓમાં વિલક્ષણ પદબંધ અને લયની સાથે વેદનાને એક સૂર ભળેલ જોવાય છે. ક્યારેક પશ્ચિમની સંસ્કૃતિનાં પ્રતીકો જુદું વાતાવરણ ઉપસાવવા મથે છે. અહીં છાંદસ, અછાંદસ અને ગીત જેવાં ઊમિકો ઉપરાંત ‘મારાં ફૂલેને બેટ લઈને અને “પારમિતા, પારમિતા' જેવાં દીર્ઘકાવ્યો પણ છે.
ચં.ટો.
કલાર્ક ફિલિપ સ્તાનિશ, ‘રાજભારતી' (૨૩-૧૨-૧૯૪૦): કવિ. જન્મ ખેડા જિલ્લાના સામરખામાં. આણંદની શારદા હાઈસ્કૂલમાંથી ૧૯૫૮ માં એસ.એસ.સી. અત્યારે ગવર્નમેન્ટ સેલ પ્રેસ, ગાંધીનગર સાથે સંલગ્ન.
‘નગર વસે છે' (૧૯૭૮) કાવ્યસંગ્રહ પછી એમણે ‘ટહુકી રહ્યું ગગન' (૧૯૮૨) કાવ્યસંગ્રહ આપ્યો છે. એમાં ગ્રામજીવન તરફને પક્ષપાત, નગરજીવનની અકળામણ અને કવચિત્ પ્રણામ રચનાના કેન્દ્રસ્થાને છે. ‘રમતાં રમતાં રાત પડી' (૧૯૮૩)માંની, બાળકોની ચિને સંતર્પે તેવી લયકારીવાળી બત્રીસ રચનાઓ એમાંના વિષયવૈવિધ્યની દૃષ્ટિએ નોંધપાત્ર છે.
કલાર્કસન વિલ્યમ : ‘કલાર્કસનનું વ્યાકરણ' (૧૮૪૭)ના કર્તા.
.ટી. કલાસિકલ એસ ઓફ ગુજરાત (મરણોત્તર પ્રકાશન, ૧૯૧૬): ‘ગુજરાતના પ્રશિષ્ટ કવિઓ તથા સમાજ અને નીતિરીતિ પર તેમની અસર’ - આ શીર્ષકથી મૂળ અંગ્રેજીનિબંધવિલ્સન કૉલેજના સાહિત્યમંડળ સમક્ષ ગોવર્ધનરામ ત્રિપાઠીએ ૧૮૯૪ માં વાં હતો. પ્રાપ્ય તત્કાલીન સામગ્રીને આધારે ધર્મચિંતન ને સમાજચિંતનની પીઠિકામાં મુખ્ય મધ્યકાલીન ગુજરાતી કવિઓની અહીં આલોચના કરવાને આ ઉપક્રમ પ્રાથમિક સ્વરૂપને છે અને તે હકીકત લેખકે પણ સ્વીકારી છે, તેમ છતાં નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, અખે અને દયારામનું એમણે કરેલાં સહૃદયતાપૂર્ણ મૂલ્યાંકન સહેજે મહત્ત્વનું બન્યું છે. શિક્ષણ-સંસ્કારનાં બીજા સાધનો ભાગ્યે જ કંઈ હતાં તે કાળે આ કવિઓએ પ્રજાની ચેતનાને કરમાતી અટકાવી તેનાં ધારણ-પોષણમાં જે ફાળો આપ્યો છે તેને ગોવર્ધનરામે અસાધારણ અને અવિસ્મરણીય કહ્યો છે.
ઉ.પં.
ખખર દલપતરામ પ્રાણજીવન (૧-૧૧-૧૮૩૫, ૧૪-૧૧-૧૯૦૨):
જીવનચરિત્રકાર, અનુવાદક. દીવમાં જન્મ. દમણ તથા મુંબઈમાં અભ્યાસ. ઍલિફન્સ્ટન ઇન્સ્ટિટ્યુટમાં શિક્ષક તથા કચ્છના કેળવણી ખાતામાં શિક્ષણાધિકારી. મુંબઈની બુદ્ધિવર્ધક સભાના મંત્રી તથા બુદ્ધિવર્ધક' સામયિકના તંત્રી. ફિરંગી ભાષાના જ્ઞાતા.
એમની પાસેથી ‘શેઠ હરજીવનદાસ માધવદાસનું જીવનચરિત્ર' તથા ‘શાકુંતલ' (૧૮૬૪)ને સમશ્લોકી અનુવાદ ઉપરાંત કચ્છની ભૂગોળવિદ્યા’, ‘કચ્છની આર્કીઓલોજી વગેરે પુસ્તકે મળ્યાં છે.
નિ.. ખખ્ખર બંસીલાલ: જૂની અને નવી પેઢી વરચે પરંપરાગત રૂઢિઓ
અંગેના ચાલતા સંઘર્ષને નિરૂપતી નવલકથા 'રેતીનાં ચણતર” (૧૯૫૫)ના કર્તા.
નિ.. ખખ્ખર મગનલાલ દલપતરામ (૧૧-૧૧-૧૮૭૦,-) :ચરિત્રલેખક, પ્રવાસકથાલેખક. વતન રાજકોટ. ૧૮૮૮માં મૅટ્રિક. કાયદાનો અભ્યાસ. અનેક કંપનીઓનું ડિરેકટરપદ. ‘જગડુચરિત્ર' (૧૮૯૬), “તીર્થયાત્રાવર્ણન' (૧૯૨૧), ‘કોટડીને ભાણ' (૧૯૩૦) તથા સુંદર સેદાગર’ પુસ્તકો એમણે આપ્યાં છે.
નિ.. પ્રખર વિદ: “ખેલાડીની ભૂલ' (૧૯૬૬), “ખૂની શેતરંજ (૧૯૬૬) વગેરે જાસૂસીકથાઓના કર્તા.
નિવા,
A: જુઓ, મુનશી કનૈયાલાલ માણેકલાલ.
૮૪: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education Intemalional
For Personal & Private Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
ખાનગી માધવસિંહ ખપાલીવાલા હોશંગ બેજનજી
ખજાનચી માધવસિંહ: ‘ પદેશદર્શક'ના કર્તા.
નિ.. ખટાઉ કાવસજી પાલનજી: ‘ફરેબે ફરીત યા બે ઇબલીસ નાટક દો બાબકા' (૧૮૮૫)ના કર્તા.
નિ.. ખડિંગ (૧૯૭૯): રમેશ પારેખને, 'કયાં' પછીને અનુગામી કાવ્યસંગ્રહ. એમાં મુખ્યત્વે ગઝલ અને ગીતોને તેમ જ થોડીક છાંદસ-અછાંદસ રચનાઓને સમાવેશ થયો છે. 'કયાં'માં રૂઢ થયેલી લાક્ષણિકતાઓ અહીં રોચક સ્વરૂપે મળે છે. અહીં ગઝલો નવી કવિતાની લગોલગ જતી, પ્રમાણમાં અરૂઢ અને વિલક્ષણ છે. ગઝલનું ચુસ્ત માળખું નહિ પણ ભાષાસંવેદન અને ભાવસંવેદન આ ગઝલમાં અગ્રસ્થાને છે. ‘હસ્તાયણ” એનું ઉત્તમ ઉદાહરણ છે. ત, ગીતમાં ભાવ અને લયના વિસ્ફોટ સાથે ભાષાને તાજગીભર્યો અનુભવ છે. સ્મૃતિમાં લાંબો સમય સચવાઈ રહે એવું પંકિતઓનું સઘનશિલ્પ છે. તળપદા લહેકાઓ, વૈયકિતક મુદ્રાઓ અને આધુનિક સંવેદનાથી આ ગીત વિશિષ્ટ બન્યાં છે. “ભીંડીબજારમાં' તથા ‘ઝાડ અને ખિસકોલી અને ઝાડ’ ખાસ ઉલ્લેખનીય રચનાઓ છે. બાકી, છાંદસ-અછાંદસ રચનાઓ આધુનિક પરંપરાનું અને કવિના કર્તુત્વનું બેવડું સાતત્ય બતાવે છે છતાં પ્રભાવક નથી. “કથા'ની સઘન તાજગી “ખડિંગ'માં પ્રસરેલી લાગવા સંભવ છે.
ચંટો. ખતીબ અઝીઝુલ્લાહ હમીદુલ્લાહ: ‘કુરાન મજીદ' ગ્રંથનાં અરબી ઉચ્ચારણો અને સંકેતોની ગુજરાતી ભાષામાં સમજ આપતું પુસ્તક ‘કુરાન મજીદ’ તેમ જ ‘અમ્માકા પાર'ના કર્તા.
“ફોરાં' (૧૯૪૪), વહેતાં ઝરણાં' (૧૯૫૨) અને “ખરા બપોર' (મરણોત્તર, ૧૯૬૮) સંગ્રહોમાં એમની એકતાલીસ વાર્તાઓ છે. જુદાં જુદાં સામયિકોમાં પ્રગટ થયેલી આઠ વાર્તાઓ અથરથ છે. “લેહીનું ટીપું’, ‘આનંદનું મત’, ‘ખીચડી', ‘હું, ‘ગંગી અને અમે બધાં', ‘સિબિલ” વગેરે વાર્તાઓ વાસ્તવલક્ષી અભિગમને લીધે, તો “અમે બુદ્ધિમાન', યાદ અને હું, ‘અમે', પ્રતાપ, ઓ પ્રતાપ', ‘ડેડ એન્ડ’, ‘ખલાસ', 'જળ' વાર્તાઓ વિશિષ્ટ નિરૂપણરીતિ તેમ જ પ્રયોગાત્મક વલણને કારણે ધ્યાન ખેંચે છે. પતંગનું મત', માટીને ઘડે', 'નાગ'માં રહસ્યને કલાત્મક રીતે વ્યંજિત કરવામાં પ્રતીકો અને કલ્પનોનો વિનિયોગ થયો છે, તે ‘ધાડ’,
ખરા બપોર’ અને ‘માટીનો ઘડો'માં પ્રદેશવિશેષનું જીવંત તાદૃશ ચિત્રણ વાર્તા સાથે આંતરસંબંધ પણ ધરાવે છે. સ્વરૂપની દૃષ્ટિએ આ બધી વાર્તાઓ ઘટનાપ્રધાન છે. સ્થૂળ અને આકસ્મિક ઘટનાઓને આધાર પણ લેવાય છે, પરંતુ દૃષ્ટિક્ષેપ પાત્રોના ભીતરી વ્યાપારો પર જ હોય છે. એ ભીતરી વ્યાપારોથી પ્રેરિત પ્રતિક્રિયા ફરી કોઈ ગમખ્વાર ઘટના સરજે છે. માનવમનની ગૂઢ સંકુલતાઓને વાર્તાકાર એવી રીતે આલેખે છે કે એમાંથી ઘણીવાર કલાપોષક સંદિગ્ધતા જન્મે છે. ‘તેજ, ગતિ અને ધ્વનિ આદૃષ્ટિએ નોંધપાત્ર રચના છે.
ધી.મ. ખત્રી નાથાલાલ કાશીરામ : ‘મનહરણ ગરબાવળી'ના કર્તા.
નિ.. ખત્રી હરકિસનલાલ શિવલાલ, કરક' (૧૮૩૮, ૧૯૮૫): કવિ. સુરતમાં જન્મ. રેશમી કાપડ વણવાન અને વેચવાને વ્યવસાય.
એમની પાસેથી જ્ઞાન, ભકિત અને વૈરાગ્યનાં તથા રામ, કૃષ્ણ અને શિવનું ચરિત્ર વર્ણવતાં કાવ્યોને સંગ્રહ કરકકાવ્ય' (૧૮૭૪) મળ્યો છે.
નિ.વા. ખત્રી હીરજી લાલજી : “ચાંદ-બી ગુજરાતી નાટક' તેમ જ નવી ચાંદ-બી અને ગુલખેરુ ચેર તથા નાટકોના કર્તા.
નિ.વા. ખન્ના ઓમપ્રકાશ : પરંપરાગત વાર્તાસંગ્રહ ‘કેતકી અને કાંટા’ (૧૯૬૦) તેમ જ અનૂદિત નવલકથા “એક અસામાન્ય સ્ત્રીની વાત' (૧૯૬૫)ના કર્તા.
નિ.વો. ખન્ના કે. સી.: જુદા જુદા સમયે ભારતમાં આવેલા ચાર પરદેશી
પ્રવાસીઓ મેગેસ્થિનિસ, ફાહિયાન, હ્યુએનસંગ અને અલબનીએ કરેલા ભારતદર્શન તથા એમણે આપેલાં વર્ણનને આધારે રચેલા | કિશારોપયોગી પુસ્તક પરદેશી પ્રવાસીની નજરે ભારત’(૧૯૭૧)ના કર્તા.
નિ.વો. ખપાલીવાલા હોશંગ બેજનજી: વાર્તાસંગ્રહ ‘ચલકતી ચડેલ (૧૯૪૩) ના કર્તા.
નિ.વો.
નિ.વા.
ખત્રી ઉમર અબુ: રાખાયત બાબરીઓ નાટક પંચાંકી' (૧૮૮૮)ના કર્તા.
નિ.. ખત્રી ઉસમાનભાઈ કરીમભાઈ : રહસ્યમયી નવલકથા કઠોર કચ્છી
ભા. ૧ ઉ ઊછળનું મડદુ' (૧૯૨૧) તથા નાયિકાના જીવનના આંતરબાહ્ય સંઘર્ષોનું અસરકારક રીતેં નિરૂપણ કરતી નવલકથા ‘લટકાળી લલિતા : પ્રેમની દેવી' (૧૯૨૪)ના કર્તા.
નિ.વો. ખત્રી જયંત હીરજી (૨૪-૯-૧૯૦૯, ૬-૬-૧૯૬૮): વાર્તાકાર. મુંદ્રા (કચ્છ)માં જન્મ. પ્રાથમિક શિક્ષણ ભૂજમાં. માધ્યમિક શિક્ષણ મુંબઈની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાં. ૧૯૨૮માં મૅટ્રિક. ૧૯૩૫માં મુંબઈ નેશનલ મેડિકલ કૉલેજમાંથી એલ.સી.પી.એસ. થઈ પહેલાં ત્યાં ને પછી માંડવી (કચ્છ)માં દાકતરી વ્યવસાય. ભૂજમાં અને મુંબઈમાં શ્રમજીવીઓની વચ્ચેના વસવાટને કારણે તે વર્ગના જીવનની વિષમતાઓને પ્રત્યક્ષ અનુભવ થયો. બકુલેશાદિ મિત્રોની સાથે સામ્યવાદી વિચારસરણીના ઘનિષ્ઠ પ્રભાવ હેઠળ આવ્યા. નાવિક મંડળ, કચ્છ-માંડવી તથા માંડવી નગરપાલિકાના પ્રમુખ. ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિકવિજેતા. કેન્સરથી માંડવીમાં ' અવસાન.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૮૫
Jain Education Interational
For Personal & Private Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
ખબરદાર અરદેશર ફરામજી–ખરાસ મહેરબાન ધનજીશાહ
ખબરદાર અરદેશર ફરામજી, ‘અદલ’, ‘મટાલાલ’, ‘ખો ભગત',
લેમાનંદ ભટ્ટ', 'નરકેસરીરાવ', 'શંભુનાથ', 'શ્રીધર’, ‘શેષાદ્રિ), ‘લખા ભગત', વલ્કલરાય ઠાર’, ‘હુન્નરસિંહ મહેતા (૬-૧૧-૧૮૮૧, ૩૦-૭-૧૯૫૩): કવિ, વિવેચક, નાટકકાર. જન્મ ગુજરાતના દમણ ગામમાં. પ્રાથમિક શિક્ષણ દમણમાં. માધ્યમિક શિક્ષણ મુંબઈની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાં. કોલેજમાં અભ્યાસની તકથી વંચિત. ૧૯૦૯ માં મદ્રાસમાં મેટ-સાઇકલના સામાનને ધંધો શરૂ કર્યો. મદ્રાસ અને મુંબઈમાં વસવાટ. ૧૯૪૧માં અંધેરીમુંબઈની સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. મદ્રાસમાં અવસાન.
એમના પહેલા કાવ્યસંગ્રહ “કાવ્યરસિકા' (૧૯૦૧)માં એમણે દલપતરૌલીને અનુસરીને કાવ્યો આપ્યાં, ‘વિલાસિકા' (૧૯૦૫)માં નરસિંહરાવ દીવેટિયાને અનુસરીને પ્રકૃતિકાવ્યો આપ્યાં, તો ‘પ્રકાશિકા(૧૯૦૮) માં અન્ય કાવ્યો ઉપરાંત 'કાન્ત'-'કલાપી'ની શૈલીનાં ખંડકાવ્યો આપ્યાં. ‘ભારતનો ટંકાર' (૧૯૦૯)માં રાષ્ટ્રભકિતનાં ભારતોદ્ધારનાં પ્રેરક કાવ્યો આપી આપણા પહેલા રાષ્ટ્રશાયર બન્યા. ૧૯૨૦માં ન્હાનાલાલની ડોલનશૈલીના વિડંબનલેખે ‘ગુજરાતને તપસ્વીને ‘બ્રહ્મદીક્ષા'નાં પ્રતિકાવ્યોરૂપે અનુક્રમે પ્રભાતનો તપસ્વી' અને 'કુકકુટદીક્ષા’ નામક ઉપહાસ-કટાક્ષકાવ્યો આપ્યાં. 'સંદેશિકા' (૧૯૨૫) માં ઇતરકાવ્યો સાથે દેશભકિત રેલાવી, તે “કલિકા' (૧૯૨૬)માં અંગ્રેજી ‘બ્લેન્ક વર્સ'માં વિશિષ્ટ કલ્પનારૂપક-સભર સુદીર્દી પ્રેમકાવ્ય આપ્યું. ‘ભજનિકા' (૧૯૨૮)માં પંચોતેર જેટલાં ભકિતકાવ્યો આપ્યાં, તે રાસચંદ્રિકા' ભાગ ૧ (૧૨) તથા ભાગ ૨ (૧૯૪૧)માં એમણે સવાસે જેટલા રારા ન્હાનાલાલ અને બોટાદકરની ઢબે આપ્યા. પુત્રી તેહમીનાનું દુ:ખદ અવસાન થતાં ‘દર્શનિકા' (૧૯૩૧) નામને સળંગ ઝૂલણા છંદમાં ધર્મ-તત્ત્વજ્ઞાનથી મંડિત આંતરજીવનના પ્રશ્નો ચર્ચતો, સાત્વિક ચિંતનમય સ્નેહનો વિશ્વધર્મ પ્રબોધતો કાવ્યગ્રંથ આપ્યો. રાષ્ટ્રિકા' (૧૯૪૦)માં શૌર્ય-સ્વાર્પણ પ્રેરતાં રાષ્ટ્રકાવ્યગીત આપ્યાં. ‘કલ્યાણિકા' (૧૯૪૦)માંનાં તત્ત્વદર્શનયુકત ભકિતકાવ્યો એમની પ્રભુપિપાસા દાખવે છે. “શ્રીજી ઈરાનશાહને પવાડો' (૧૯૪૨) મરાઠી પવાડી ઢબનું, ઈરાનશાહ અને પારસી કોમના ઇતિહાસ વિશેનું વર્ણનકાવ્ય છે, તો ‘ગાંધી બાપુને પવાડો' (૧૯૪૮) એ જ ઢબે ગાંધીજીને મહિમા ગાતું કાવ્ય છે. ‘નંદનિકા' (૧૯૪૪)માં જીવન-મંથન આદિ જુદાં જુદાં ખંડોમાં વહેંચાયેલાં પ્રભુવિષયક સૉનેટકાવ્યો છે. ‘ગાંધી બાપુ' (૧૯૪૮)માં ગાંધીજીનું મહિમાગાન કરતાં એકત્રીસ કાવ્ય છે. અવસાનવર્ષના છેલ્લા કાવ્યસંગ્રહ ‘કીર્તનિકા' (૧૯૫૩)માં વંદન, સ્પંદન, કંદન, મંથન, ચિંતન, રંજન અને નંદન એમ સાત વિભાગોમાં પ્રભુભકિતનાં પંચોતેર કીર્તનકાવ્યો છે.
અંગ્રેજી કાવ્યસંગ્રહ 'ધ સિલ્કન ટેસલ' (૧૯૧૮)માં જુદા જુદા વિભાગે થઈ પ્રકૃતિ, જીવન અને કાવ્યદેવી વિષયક ૫૯ તેમ જ ‘જરથુસ્ર-ધ ફર્સ્ટ ફેટ ઓવ ધ વર્લ્ડ' (૧૯૫૦)માં પયગંબર હારશય વિષયક ૧૦૧ સેનેટે મળીને કુલ ૧૨૦ અંગ્રેજી વ્યાં એમણે આપ્યાં છે. ‘અ જરથુષ્ટ્રની ગાથાઓ પર નો પ્રકાશ”
(૧૯૪૯)માં ગુજરાતી ભાષામાં એમણ ગાથાવિષયક અભ્યાસમય વિદ્વત્તાસભર લેખ સાથે અથુનવઇતિ ગાથા કવિતામાં આપી છે અને ૧૯૧૧માં એનો અંગ્રેજી અનુવાદ પણ આપ્યો છે. કવિ બહેરામજી મલબારીનાં કાવ્યોમાંથી પસંદ કરેલાં કાવ્યો લાંબા અભ્યાસલેખ સાથે 'મલબારીનાં કાવ્યરત્નો' (૧૯૧૩) નામક ગ્રંથમાં સંપાદિત કર્યા છે.
એમણે ૧૯૩૬ માં લખવા માંડેલું ‘મનુરાજ અથવા વિશ્વનાટિકા' નાટક છેવટ સુધી અપૂર્ણ રહેલું છે, જે થના ફાઉસ્ટ' અને હાનાલાલના ભાવનાપ્રધાન નાટકની શૈલીમાં અખંડપદ્ય મહાછંદમાં લખાયું છે અને અદ્યાપિ અપ્રગટ છે. એમણે ૧૯૨૪ માં ગુજરાતી સાહિત્ય પરિષદના સાતમા અધિવેશનના સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકે અને ૧૯૪૧માં ગુજરાતી સાહિત્ય પરિષદના ચૌદમા અધિવેશનના પ્રમુખ તરીકે આપેલાં વ્યાખ્યાને, તેમ જ ૧૯૩૮માં મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે આપેલાં ‘દકર માધવજી વસનજી વ્યાખ્યાનમાળા’નાં ગુજરાતી કવિતાની રચનાકળા’ પરનાં પાંચ વ્યાખ્યાને ધ્યાનપાત્ર છે.
ધ.મા. ખમાર પ્રહૂલાદ પ્રભુદાસ: મુંબઈ, અમદાવાદ અને રાજકોટ વિભાગનાં વિકાસલક્ષી કાર્યોને જોવાના ઉદ્દેશથી થયેલા પ્રવાસનું વાશન આપનું પુસ્તક 'વિકારધામની યાત્રા' (૧૯૫૮)ના કર્તા.
નિ.વા. ખમાર મહેન્દ્ર પી.: ‘ઉત્તરભારતયાત્રા-પ્રવાસના કર્તા.
નિ.વ. ખરશેદજી નશરવાનજી પેસ્તનજી : રમુજી વાર્તાઓનો સંગ્રહ ‘મરુહે હોકાયત’–ભા. ૧-૨ (૧૮૭૪), ‘હાકાયતે દીલપસંદ', ‘નકલીઆતનામાં’, ‘હીંદુસ્થાનના ઇતિહાસ’ વગેરે પુસ્તકોના કર્તા.
નિ.વ. ખરા બપોર (૧૯૬૮): જયંત ખત્રીને ત્રીજો (છેલ્લો) મરણોત્તર પ્રકાશિત વાર્તાસંગ્રહ. ‘ધાડ’ અને ‘ખરા બપોર' જેવી વાર્તાઓમાં કથ્ય અને પરિવેશને અભિન્ન રાખીને, તો માટીનો ઘડો' અને ‘નાગ'માં પ્રતીક-કલ્પનની સાર્થાત ગૂંથણી કરીને વાર્તાકારે પોતાના કલાકસબનહિસાબ આપ્યો છે. ‘ડેડ એન્ડમાં વેશ્યાજીવન જીવતી બે સ્ત્રીઓના વૃત્તાંતની ધ્વનિભંજક સહાપસ્થિતિ છે, તે “સિબિલમાં સમયનું સૂક્ષ્મ સંયોજન છે. ખલાસમાં પુરુષપાત્રના વિછિન્ન ચિત્તવ્યાપારોનું નિરૂપણ છે, તો ‘જળ’, ‘મુકિત” તથા “ઈશ્વર છે?” અન્યોકિત લેખે ધ્યાન ખેંચે છે. નિરૂપણરીતિના આટલા વૈવિધ્ય સાથે આ કૃતિઓમાં માનવજીવનની સંકુલતા સાથેનું, તેના આવે અને વિષમતાઓનું કરુણગર્ભ આલેખન થયું છે.
ધી.મ. ખરાબ કરવાની કળા : જીવનની વિવિધ પ્રવૃત્તિઓમાં ખરાબ કરવાની કળા દ્વારા સ્વામિત્વની કૃતાર્થતા સિદ્ધ કરવાની વૃત્તિને હસી કાઢતો રામનારાયણ વિ. પાઠકનો હળવો નિબંધ
અંટો. ખરાસ મહેરબાન ધનજીશાહ : ‘અપીલું સુખી કુટુંબના કર્તા.
નિ.વો.
૮૬: ગુજરાતી સાહિત્યકોશ -૨,
For Personal & Private Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
ખલાસિયા મગનલાલ બહેચરલાલ-ખાકી બાવાસાહેબ અહમદઅલી
ખલાસિયા મગનલાલ બહેચરલાલ : “દટાવની પરિજાતની વાર્તા-૧' (૧૯૧૪)ના કર્તા.
નિ.વો. ખલીલ ઐયુબખાન : નવલકથાકાર, હાસ્યલેખક.
એમની એકત્રીસ પ્રકરણમાં વિસ્તરતી સામાજિક નવલકથા અથડાતાં હૈયાં' (૧૯૩૫)નો વિષય પ્રધાનપણે પ્રણય છે. માનવીની સહજ નિર્બળતાઓને કટાક્ષનો વિષય બનાવતા એમના એકત્રીસ હાસ્યલેખોના સંગ્રહ ‘ખલીલનો ખિલખિલાટ' (૧૯૩૬)ની શૈલી સરળ છે. “સંહાર વૈજ્ઞાનિક અભિગમવાળી નવલકથા છે. “માનવી' મૂળે ફ્રેન્ચ સાહિત્યકાર માર્સેલ પ્રેવોની નવલકથા “હિઝ મિસ્ટ્રેસ ઍન્ડ આઈ'નું સરળ રૂપાંતર છે.
કૌ.બ. ખલીલ ધનતેજવી : જુઓ, મકરાણી ખલીલ ઈસ્માઇલ. ખલીલ ભાવનગરી : જુઓ, સમેજા ઈબ્રાહીમ સુલેમાન. ખવાસ જીવા માવજી: ‘દાજી સોચસાગર' (૧૮૮૬) ના કર્તા.
નિ.. ખવાસ દલાજી બાવાજી: “રત્નસેન અને રત્નાવતી નાટક (૧૮૯૦)ના કર્તા.
નિ.. મંડલેવાલા નવરોજી દોરાબજી (૧૮૪૯, ૧૯૩૮): ‘બંદગીનું બળ' પુસ્તકના કર્તા.
નિ.વે. ખંડેરિયા જયોત્સના : અઢાર વાર્તાઓને સંગ્રહ ‘તેજછાયા' (૧૯૪૬)નાં કર્તા.
પ.માં. ખંડેરિયા મનેજ વૃજલાલ (૬-૭-૧૯૪૩) : કવિ. જન્મ જૂનાગઢમાં. ૧૯૬૧માં એસ.એસ.સી. ૧૯૬૫ માં બહાઉદ્દીન કોલેજ, જૂનાગઢથી રસાયણશાસ્ત્ર-વનસ્પતિશાસ્ત્ર વિષયે સાથે બી.એસસી. ૧૯૬૭માં એલએલ.બી. ૧૯૭૨ થી ૧૯૮૪ સુધી લૅના ખંડસમયના વ્યાખ્યાતા. ૧૯૭૭ થી ૧૯૮૧ સુધી વાણિજ્ય કાયદાના ખંડસમયના વ્યાખ્યાતા. સાથે સાથે ૧૯૬૮ થી વકીલાત.
આધુનિક કવિતાના ભાગરૂપે આવેલી નવી ગઝલના કેટલાક પુરસ્કર્તા કવિઓમાં એમનું સ્થાન છે. નાજુક અભિવ્યકિત અને પ્રયોગમુખ બન્યા વગર સંવેદનશીલ રીતે ઊભા થતા ભાષાકર્મથી એમની ગઝલોના વિશેષ કમાલ છે. સૌરાષ્ટ્ર અને ખાસ તે જૂનાગઢના અધ્યાસોનો વિનિયોગ પણ એમની ગઝલમાં વિશિષ્ટ બન્યો છે. “અચાનક' (૧૯૭૦) માં પીંછું’ કે ‘રસ્તા વસંતના' જેવી ગઝલ કે ‘શાહમૃગે' જેવી લાંબી રચના સર્જકતાની એંધાણી આપે છે. ‘અટકળ' (૧૯૭૯) સંગ્રહમાં ‘ક્ષણોને તેડવા બેસું તો” જેવી અત્યંત સર્જક ગઝલ સાંપડે છે. આ ઉપરાંત કેટલાંક ગીતો અને અછાંદસ રચનાઓ છે. અંજનીગીતના પ્રયોગે ઝાઝા સફળ નથી છતાં ધ્યાન ખેંચે છે.
રચંટો.
ખંડોલ (મિયાગામવાળા) ધર્મચંદ કેવલચંદ (૧૯મી સદીના ઉત્તરાર્ધ): મૂળે અમરસિંહે રચેલાં નામલિંગાનુશાસન સંસ્કૃતકશ પરથી ગુજરાતી-સંસ્કૃત કોશની કેટલેક અંશે ગરજ સારે એવા, ગુજરાતીમાં વિવેચન સહિતના, ‘અમરકોષ' (૧૯૧૧) ના કર્તા.
ચંટો. બંધડીએ જદુરાય દુર્લભજી (૧૬-૫-૧૮૯૯): હાસ્યલેખક. વતન ભાવનગર, જન્મસ્થળ રાજકોટ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભરૂચમાં. પછીથી વડોદરાના કલાભવનમાં કૅમર્સને અભ્યાસ કરી લંડન નેશનલ યુનિયન ટીચર્સની પરીક્ષા, ૧૯૨૪માં સાહિત્યસભાની પરીક્ષા તથા ૧૯૨૬-૨૭માં મુંબઈ ઍમ્બર ઑફ કોમર્સ તરફથી લેવાતી સાયન્ટિફિક એડવરટાઇઝિંગની પરીક્ષા ઉત્તીર્ણ. ૧૯૩૨ માં કેઅન શ્વાન કે. ઇન્ડિયા લિમિટેડમાં ઍકાઉન્ટન્ટ. પછીથી વેપાર. ગુણસુંદરી' માસિકના સહતંત્રી તરીકે પણ કેટલોક સમય કામ કર્યું.
‘દેવોને ખુલ્લા પત્રો' (૧૯૨૬), ‘૯ નવી વાતો' (૧૯૨૬), ‘બુદ્ધિનું બજાર' (૧૯૨૬), ‘દોઢ ડહાપણનો સાગર(૧૯૨૭), ‘હાસ્યદર્શન' (૧૯૨૭), ‘બત્રીસ લખણ' (૧૯૩૪), ‘સવણિક રામાયણ' (૧૯૩૬), ‘આનંદ બત્રીસી' (૧૯૩૭), હાસ્ય પ્રકાશ” (૧૯૪૩), “ચતુર ભાભી અને ચક્રમ મંડળ' (૧૯૫૧), “ચતુર ભાભીનાં પરાક્રમો' (૧૯૫૨) તેમ જ 'હદયની રસધાર' (૧૯૨૬), પાંચ નાટકો ધરાવતા નાટયરગ્રહ ‘ફેન્સી ફાર' (૧૯૨૭) તથા હાસ્યના સ્વરૂપની વિચારણા નિરૂપતું “વિનોદશાસ્ત્ર' (૧૯૨૬) વગેરે નાનાંમોટાં પુસ્તકો એમની પાસેથી મળ્યાં છે. જીવનની રસિકતાઓનું આલેખન કરતા એમના હાસ્યલેખમાં અત્યુકિત અને ધૂળતા, અલબત્ત, જોવા મળે છે, પરંતુ એમાં કોઈ એક કે બીજા વર્ગ પરત્વેના દંશને પ્રહાર જોવા મળતો નથી.
૨.ર.દ. ખંભાતા જહાંગીર પેસ્તનજી (૧૮૫૬, ૧૯૧૬): ‘જુદીન ઝઘડો'
જેવું નાટક તેમ જ નાટ્યક્ષેત્રના અનુભવો વર્ણવ ગ્રંથ ‘મહારો નાટકી અનુભવ’ (૧૯૧૪) ના કર્તા.
ચં..
ખંભાતા પીરોજશાહ રુસ્તમજી: ‘જમશેદ હોલ'(૧૮૯૯) નવલકથાના કર્તા.
નિ.. ખંભાતા રાબજી કાવસજી (૧૮૫૫, ૧૮૯૯): 'બહસ્તનશીન હોમલીબાઈની વાએજ' (૧૮૯૪) નવલકથાના કર્તા.
ચંટે. ખાકસાર, ‘બંદા': વિવિધ રાગ-રાગિણીઓમાં લખાયેલાં ગીતાનો સંગ્રહ ‘ઇશ્કે હકીકી' (૧૯૪૧) અને ગૌસુલ આઝમ શેખ અબ્દુલ કાદર જુબાનીનું ટૂંક જીવનવૃત્તાંત'ના કર્તા.
નિ.વો. ખાકી બાવાસાહેબ અહમદઅલી : અમદાવાદ જિલ્લાના પીરાણા ગામના વતની. ઇમામશાહ બાવાની સ્તુતિ અને બેધક વચનો વિશેની કવિતા ‘ચિત્તવરણી' (બી. આ. ૧૯૫૨)ના કર્તા.
નિ..
ગુન્શી સાહિત્યકોણ - ૨ : ૮૭.
For Personal & Private Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
ખાટસુરિયા હિંમત મૂળજી-ખિલનાણી મનહરદાસ કૌરોમલ
ન
ખાટરિયા હિંમત મૂળજીભાઈ (૧૮-૧-૧૯૩૩): કવિ. જન્મ વરતેજ (ભાવનગર)માં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે વરતેજ અને ભાવનગરમાં. ૧૯૫૭માં અર્થશાસ્ત્ર વિષય સાથે ભાવનગરની શામળદાસ કોલેજમાંથી સ્નાતક. ૧૯૬૭માં બી.એડ, ૧૯૫૫ થી ૧૯૫૭ પંચાયત-મંત્રી. ૧૯૫૭-૫૮માં ખડસલી લોકશાળામાં અને ૧૯૬૫-૬૬ માં ઘરશાળા બુનિયાદી અધ્યાપન મંદિરમાં શિક્ષક. ૧૯૬૭થી લેઉઆ પાટીદાર વિદ્યાલય, ભાવનગરમાં શિક્ષક અને પછી આચાર્ય.
એમને પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઈજન” (૧૯૬૬) પ્રણય અને દલિતપીડિત-સમભાવને નિરૂપે છે. એમના ગઝલસંગ્રહ “ઝંઝા (૧૯૭૮), ‘અભિયાન' (૧૯૭૯), અછાંદસ કાવ્યોને સંગ્રહ ‘રકતકણ' (૧૯૮૧) અને ગીતસંગ્રહ “કાલગીત' (૧૯૮૧) દલિતપીડિતના આક્રોશને તેમ જ સામાજિક અન્યાયને વ્યકત કરે છે. એમને વાર્તાસંગ્રહ “દિશાંતર' (૧૯૭૮) સામાન્યજનની રોજિંદી સમસ્યા-પીડાને વાચા આપે છે. એમણે ભગતસિંહ જીવનકથા (૧૯૬૭), કાંતિપ્રશ્ન' (૧૯૬૮) અને રમેશ ઉપાધ્યાયની હિંદી વિાર્તાને અનુવાદ કામધેનુ' (૧૯૮૨) જેવાં પુસ્તકો પણ આપ્યાં છે.
બા.મ. ખાનમામદ ફેબ્લાભાઈ : “ચાનક આપનારી વાર્તા' (૧૮૮૬)ના કતાં.
- નિ.. ખાનસાહેબ અકબરઅલી: “મહક્કક' (૧૯૩૩) ના કર્તા.
ખાનાણી ઉમર અબ્દુરરેહમાન (૧૦-૪-૧૯૩૪): ચરિત્રલેખક. જન્મ બાંટવા (સૌરાષ્ટ્ર)માં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. ૧૯૫૨ થી અદ્યપર્યન્ત ‘માર્કેટબુલેટિનના પ્રકાશક. અરફાત પ્રિન્ટિંગ પ્રેસ, કરાંચીના ભાગીદાર. કરાંચીવાસી.
“મારી મુલાકાત’–ભા. ૧-૨ (૧૯૬૭, ૧૯૮૫) એમનું ચરિત્રસાહિત્ય છે.
ચંટો. ખારાવાલા સૈફુદ્દીન, સૈફ પાલનપુરી' (૩૦-૮-૧૯૨૩, ૭-૫-૧૯૮૦): કવિ, નવલકથાકાર. વતન પાલનપુર. મુશાયરાના કુશળ સંચાલક,
‘ઝરૂખો' (૧૯૬૫) એમના કાવ્યસંગ્રહ છે. એમાં નઝમની સંખ્યા મોટી છે, છતાં ગઝલો વધુ આસ્વાદ્ય છે. પ્રણયને ભાવ મુખ્યત્વે વ્યકત થયા કર્યો છે. આ ઉપરાંત ‘ઝરણું' (૧૯૬૬), ‘સૂને મિજાજ(૧૯૬૬), “હિલ સ્ટેશન' (૧૯૬૬) વગેરે એમની નવલકથાઓ છે.
ચં.ટી. ખાંડવાલા અંજલિ પ્રદીપભાઈ (૨૧-૯-૧૯૪૦): વાર્તાકાર. જન્મ
મુંબઈમાં. ૧૯૫૬ માં મૅટ્રિક. ૧૯૬૦માં ફિલસૂફી અને મનેવિજ્ઞાન વિષય સાથે બી.એ. ૧૯૬૩માં એ જ વિષયોમાં એમ.એ, ૧૯૭૦-૭૫ મલિની ઑનિયર કોલેજમાં પ્રાધ્યાપક. ૧૯૭૫ માં ફરી અમદાવાદમાં. એમણે ક્રિાના ઘરાનાની શાસ્ત્રીય સંગીતની તાલીમ મેળવેલી છે અને દક્ષિણ ગુજરાતનાં લોકગીતોના સંચયની પ્રવૃત્તિ કરેલી છે.
એમને કિશોરકથાઓને સંચય “લીલો છોકરો' (૧૯૮૬) કિશારો અને માબાપ બંને માટે છે. આ કેવળ બોધકથાઓ નથી, એમાં વાર્તારસ જમાવવાનો પ્રયત્ન અને વાર્તા કલાત્મક બને એ માટેની મથામણ જોઈ શકાય છે. “આંખની ઇમારત' (૧૯૮૮) એમનો વાર્તાસંગ્રહ છે, જેમાં ઇન્દુલાલ ગાયબ' જેવી વાર્તાઓમાં એમની પ્રતિભા પ્રગટતી જોઈ શકાય છે.
ર.ટી. ખાંતિશ્રીજી (સાધ્વીજી મહારાજ) (૧૯૦૨): કથાલેખક. જન્મ કરછના નાગલપુર ગામમાં. ૧૯૧૮માં દીક્ષા. એમના પુસ્તક ‘સાંત્યાનંદ ગુણમંજરી' (. આ. ૧૯૬૭)માં મહાસતી ગુણમંજરીની સદાચારપ્રેરક કથા છે અને પુસ્તકના અંત ભાગમાં
જ્યોતિષશાસ્ત્રના કેટલાક સિદ્ધાંત આપ્યા છે. સાંત્યાનંદ ક્ષમાદેવી તથા વિદ્ય લતા સતીચરિત્ર', ‘સાધ્વી વ્યાખ્યાનનિર્ણય', ક્ષાંત્યાનંદ રત્નમંજૂષા', 'સુવ્રતસરિતા’, ‘ગફુલીસંગ્રહ’ વગેરે એમનાં અન્ય પુસ્તકો છે.
નિ.વા. ખિલનાણી મનહરદાસ કરમલ (૧૪-૧૨-૧૮૯૭): વિવેચક.
જન્મ સિંધના નવાબશાહ જિલ્લાના ભીરીઆ ગામમાં. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. પંજાબની ઍગ્રિકલ્ચરલ કોલેજ તથા બિહારની ખેતીવાડીની સંસ્થામાં ખેતીની તાલીમ. સિંધ, મુંબઈ
અને દિલ્હીમાં અનેક સામાજિક, શૈક્ષણિક અને ખેતીવિષયક સંસ્થાઓમાં સક્રિય કાર્યકર તથા દિલ્હીની જનતા કોલેજમાં કૃષિવિદ્યાના પ્રાધ્યાપક.
ખાનસાહેબ આત્મારામ નાનાભાઈ: પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટેનું વ્યાકરણ ‘આપણી ભાષા': ભા. ૨ (૧૯૪૯)ના કર્તા.
ખાનસાહેબ ઈશ્વરલાલ પ્રાણલાલ (૨૬-૧૧-૧૮૬૯, ૨૯-૩-૧૯૩૬): વ્યાકરણી, જીવનચરિત્રલેખક. જન્મ અને પ્રાથમિક શિક્ષણ સુરતમાં. ૧૮૮૬માં મૅટ્રિક. ફારસી વિષય સાથે ૧૮૮૯માં ઍલ્ફિન્સ્ટન કોલેજમાંથી બી.એ. ૧૮૯૪ માં સુરતમાં શિક્ષક અને હેડમાસ્તર, ૧૯૩૧ માં નિવૃત્ત.
એમણે ચન્દ્રહાસ' (૧૯૩૭) નામની પુસ્તિકા ઉપરાંત સાહિત્યરત્ન'(અન્ય સાથે, ૧૯૦૮)નામે ગદ્યપદ્ય-કૃતિઓનું પાઠય સંપાદન અને અંગ્રેજીમાં ‘
હિટ્સ ટૂ ધ સ્ટડી ઑવ ગુજરાતી' (અન્ય સાથે, ૧૯૦૪) નામે વ્યાકરણનું પુસ્તક આપ્યાં છે.
૨.૨,દ. ખાનસાહેબ ચન્દ્રવદન ઈશ્વરલાલ: બાળકોને બે બોલ' (૧૯૧૬) તથા નવલકથા “સુવાસિની સરલા” અને ચરિત્રાત્મક પુસ્તક ‘આદર્શ ગૃહિણીઓ' (૧૯૪૫)ના કર્તા.
નિ.. ખાનસાહેબ નૌશીરવાનજી મેહરવાનજી : નાટક ‘ગોપીચંદ (૧૯૯૧) -ના કર્તા.
નિ.વે.
૮૮: ગુજરાતી સાહિત્યશ- ૨
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #108
--------------------------------------------------------------------------
________________
એમના પુસ્તક 'સિંધી સાહિત્યમાં ડોક્યુિં (૧૯૬૦)માં સિંધી ભાષામાં ગાયેલાં નારકો, નવલકાઓ, કાવ્યસંગ્રહો વગેરની માહિતી અને મુખ્ય સિંધી સાહિત્યકારોનો ટૂંકો પરિચય છે. ‘સરોજિની’, ‘જીવા’, ‘પશુઆ' વગેરે એમનાં અન્ય પુસ્તકો છે
[... ખીમજી કાનજી : કચ્છ-માંડવીના વતની. સુરતમાં ૧૮૮૯માં લાગેલી આગનું વર્ણન કરતી કવિતા 'નિકોપ’(૧૮૮૯)ના કાં. નિ.વા. ખીમજી પ્રેમજી ગુહ્યની ભાષામાં વપરાતા અરબી, ફારસી અને હિંદુસ્તાની શબ્દોનો સંગ્રહ ‘શબ્દનાં મૂળ’(૧૯૬૮)ના કર્તા.
વિ. ખીલા : પ્રિયકાન્ત મણિયારનું કાવ્ય. એમાં મકાનો બાંધવાને ઘડાયેલા ખીવાઓને કુસ પણ કહેવા જેનો લુહાર કાવ્યના કેન્દ્રમાં છે.
ચંડો
મુદાયિક પ્રોન નામે વાર્તાહરીફાઈમાં ઊતરેલી શીલા પ્રચ્છન્ન રીતે વાર્તાહરીફાઈમાં ઊતરેલા લેખક વિભાવસુના રઝી પતને જાણી કરતાં એની સાથેનાં લગ્ન માંડી વાળે છે. એવા નાચવસ્તુની આસપાસ ગૂંચાયેલું કરસનદાસ માણેકનું એકાંકી
--
ચં.ટા. ગુનિયાગર મોટાભાઈ અમુભાઈ મીર : ઇતિહારો અને દંતકથા પર આધારિત, ગીત વાદ્યોમાં લખાયેલું તે પ્રવેશનું 'મહમૂદ બેગડો નાટક’(બી. આ. ૧૯૧૨)। કર્તા. નિ.વા. ખુમાણ રાવતભાઈ દેસાભાઈ: સરકાર દ્વારા થતા અન્યાયો સામે પ્રજાને જાગૃત થવા માટે પ્રેરણા આપનું પુસ્તક 'આપણાં પાપે' (૧૯૪૪)ના કર્તા. નિ.વા. ખુરશેદજી રુસ્તમજી હોરમસજી : જીવનકથા ‘કલિફ હાન-અલરશિદ' (માણેકજી એદલજી વાછા સાથે) તથા ‘પરાક્રમનામું’, ‘ચંચલ ગ્રંથ’ વગેરે પુસ્તકોના કર્તા.
નિ.વા. ખુશી રહેમાન રાયમલ : ‘કમળો દુ:ખદર્શક નાટક (ઠાકોર ત્રિકમજી વિચારો સાથે, ૧૯૩૦ના કર્તા. નિ.વા. ખુમાં બારણાં : બદપુયકાથી શોભા પતે મેલથી ઉદાસીન બની નાની વયના નિવર્ષોમાં ગૂંચવાઈને છેલ્લે હારીને પાછી પિન પસે જ આવે છે એવું નોથવરનું ધરાવનું ચિનુ મોદીનું એકાકી
ચંટો.
ખેડાવાળા નટવરલાલ છોટાલાલ : કાવ્યસંગ્રહ ‘સ્નેહમંજરી’(૧૯૧૬) તા.
નિ.વા.
ખેતસિંહ હરિભાઈ : નવલકથા ‘પ્રભાત અથવા ગુર્જરિંગરાનો પ્રથમ ગુચ્છના કર્તા.
[..
ખીમજી કાનજી – ખાલકી
ખેમી: રામનારાયણ વિ. પાઠક, ‘દ્વિરેફ’ની ટૂંકીવાર્તા ‘ખેમી’ની, હરિજન-ભંગીવર્ગમાં પત્નીધર્મના સાક્ષાત્કાર કરાવતી નાયિકા.
ચો ખાખર દેવજીભાઈ રામજીભાઈ (૮-૨-૧૯૬૫): બાળસાહિત્યકાર, જન્મ પાળિયાદમાં. જુનિયર પી.ટી.સી. પાળિયાદમાં શિક્ષક ‘બાલભારતી’(૧૯૬૬) અને ચરિત્રગ્રંથ ‘વારે ચડજો વિહળા’ (૧૯૮૫) એમના નામે છે.
ચંટો.
ખાજા અલાઉદ્દીન ગુલામહુસેન : પ્રાર્થના પ્રકારની પદ્યરચનાઓની પુસ્તિકા ‘જ્ઞાન સુબોધ કવિતાની ચોપડી’(૧૮૮૫) અને ‘કમાલે અલી’ના કર્તા.
ન
ખાજા ગુલામહુસેન રહેમતુલ્લાભાઈ: ‘કસીદા’ના કર્તા,
નિ.વા.
ખાજા મુહમ્મદ હાસમ, ‘ચમન’: ‘બહારે ચમન’ (૧૯૨૬) તથા ‘દીવાને ચમન’ કાવ્યગ્રંથોના કર્તા, નિ.વા. આજા લવજી ઝીણા: રાજકોટ ટ્રેનિંગ કોલેજમાં અભ્યાસ. મુંબઈ અને કલકત્તામાં વેપાર,
શિષ્ટ સંસ્કારી ભાષામાં લખાયેલી નવલકથાઓ ‘નવીના જનની અથવા સ્નેહનો અપૂર્વ આદર્શ’ (૧૯૩૯) અને ‘કાશીથી કરબલા' (૧૯૨૨) એમની પાસેથી મળી છે.
નિ.વા.
ખાજા વેલશી નીમ: ‘વિધવાવિ પ’(૧૮૭૩૦ના કર્તા.
નિવા
ખોજા સજનબાઈ વીભાઈ : સંતસમાગમ અને નીતિભકિત વિષયક ‘શાજનકાવ્યસંગ્રા’(૧૮૭૭)ના કર્તા,
નિ.વા.
ખાડાજી સ્વામી ખાડીદાસ (૧૯ મી સદીના ઉત્તરાર્ધ): ‘અંજનાસતીનો રાસ’(૧૮૬૬), ‘બ્રહ્મદત્તા ચક્રવર્તી રાસ’(૧૮૭૧) અને ‘ખોડાજીકૃત કાવ્યો’ના કર્તા, નિવા ખારાણી ખાનચંદ કે. : સંત ત્રિકમજીનું જીવનચરિત્ર વાર્તારૂપે આવેખનું પુસ્તક 'જય ત્રિકમના કર્તા, નિવા
ખારી એદલજી જમશેદજી (૧૮૪૩, ૧૯૧૭): 'રૂસ્તમ સારાબ' (૧૮૭૦), ‘ખાદાબક્ષ’ (૧૮૭૧), ‘જાલેમ જોર’(૧૮૭૬), ‘મઝહબે ઈશ્ક’(૧૮૮૩) વગેરે નાટકોના કર્તા.
ચ.ટા.
ખોલકી: સુન્દરમ્ ની પ્રસિદ્ધ ટૂંકીવાર્તા. અહીં પષાની ભાંય પર એક ગ્રામીણ નારીના પોતાના પુરુષ સાથેના પ્રથમ સમાગમ સુધીની ક્ષણના સંવેગોનું આલેખન અત્યંત ક્વાયત છે.
ચંટો.
For Personal & Private Use Only
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૮૯
Page #109
--------------------------------------------------------------------------
________________
ખ્રિસ્તી ત્રિભુવનદાસ રામદાસ- ગઢવી રામભાઈ વજાણંદ
ખ્રિસ્તી ત્રિભુવનદાસ રામદાસ: સંવાદરૂપે ધર્મશાસ્ત્રની ચર્ચા
આપતું પુસ્તક ‘અચરતલાલ અને આનંદરાવ’(૧૯૯૪) તેમ જ “કાવ્યરચનાના કર્તા.
નિ..
ગજજર વિઠ્ઠલદાસ રતનશી, “મધુપંખી’: વિવિધ વિષયની ગઝલો તેમ જ અબળા પર બળાત્કાર ગુજારનાર સેનાપતિના કરૂણ અંતની કથાને હરિગીત છંદમાં ગૂંથતી પદ્યપુસ્તિકા ‘સતી પર સિતમ ઉફે સિંહની છાંગે શૈતાનને સંહાર' (૧૯૨૨)ના કર્તા.
ક.બ. ગજજર સાકરલાલ લલુભાઈ: કથાતત્ત્વવાળી કૃતિ 'ગુમગુમા” | (૧૯૦૮)ના કર્તા.
ગદર ગુલબાન: પતિવિરહ નિરૂપતા કાવ્યસંગ્રહ ‘ગુલબાનું કાવ્ય
માળા’નાં કર્તા. ગઝદર ફરામજી મંચરજી : 'પ્રકલ્લિત યાને તિલસ્માતે બહાર” (૧૮૯૫)ના કર્તા.
ગગનવિહાર : વિવિધ સમય અને સ્થળથી તેમ જ ઋતુઋતુના
ભેદથી પલટાતા આકાશની વિવિધતા રૂપકશૈલીથી નિરૂપ અંબાલાલ પુરાણીને નિબંધ.
ચંટો. ગજકંધ રામજી અર્જુન, બકુલેશ' (૧૧-૮-૧૯૧૦, ૧૯૫૭):
જન્મ કચ્છમાં. શાળાકીય અભ્યાસ. પત્રકાર તરીકે કારકિર્દી. “વીસમી સદી'માં સહતંત્રી. પ્રજામિત્ર કેસરી'ના તંત્રીમંડળમાં. ‘હિન્દુસ્તાન’, ‘પ્રજામિત્ર'ના દીપોત્સવી અંકોનું સંપાદન.
કથાવસ્તુ અને પાત્રોના વૈવિધ્યથી નિમ્નવર્ગીય સમાજને આલેખતી સામ્યવાદી વલણયુકત આ લેખકની વાર્તાસૃષ્ટિ વાસ્તવ અને કાવ્યના સંયોજનથી વિશિષ્ટ છે. ઘટનાને બદલે સંવેદનને કેન્દ્રમાં રાખતી એમની વાર્તાઓની વૈયકિતકતા નોંધપાત્ર છે. ‘સુવર્ણના નિ:શ્વાસ' (૧૯૩૬), 'ઈશ્કની ખુબુ' (૧૯૪૨), કાદવના કંકુ' (૧૯૪૪), “અગનકૂલ', “ખારાં પાણી', 'કંકડી' (૧૯૫૩) વગેરે એમના વાર્તાસંગ્રહોમાંથી ચૂંટીને મહેશ દવેએ ‘બકુલેશની વાર્તાઓ' (૧૯૭૭)નું સંપાદન કર્યું છે. “નિશિગંધા', ‘કિમી-ચાન’, ‘ગોપીનું ઘર વગેરે એમની યશસ્વી વાર્તાઓ છે.
ગઢવી કાળિદાસ ગરમેહભાઈ, ‘શ્યામ': પાટડીના મહારાજા સૂરજસિંહજીના અવસાન નિમિત્તે લખાયેલી અંજલિસ્વરૂપના પદ્યની પુસ્તિકા ‘પાટડીને પ્રભાકર અથવા સૂર્યવિરહ બત્રીસી તથા તખ્તાસીન તવારીખ' (૧૯૧૩)ના કર્તા.
કૌ.બ્ર. ગઢવી ગોપાલજી વિરમજી : બત્રીસ પ્રકરણોમાં ગદ્ય-પદ્યની મિશ્ર સંકલનાથી લખાયેલું, મેવાડના સ્વદેશભકત રાણા મહારાણા પ્રતાપનું જીવનચરિત્ર “મેવાડકેશરી યાને હિન્દવો સૂર્ય' (૧૯૫૩)ના કર્તા.
ચંટો.
કૌ.બ્ર.
ગજજર ચન્દ્રકાન્ત મ, “સફી જહાં': બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપવાના આશયવાળી પુસ્તિકા ‘સૌરભકથાઓ' અને પરંપરાગત વાર્તાશૈલીને અનુસરતી બાવીસ વાર્તાઓને સંચય “હવેલીની શાનીના કર્તા.
ક.બ્ર. ગજજર જયંતીલાલ પૂજાલાલ, “અનંત' (૧૬-૬-૧૯૩૪) : નવલકથાકાર. જન્મ એડિસ અબાબા (આફ્રિકા)માં. વતન પાનસર. ૧૯૫૩માં મૅટ્રિક. ૧૯૫૯માં બી.એ. ૧૯૬૨માં એમ.એ.
એમણે “ફૂલડે ફૂલડે ફોરમ' (૧૯૬૧), ‘અંતલ' (૧૯૬૭) તથા ‘સ્નેહશૂન્ય સરવાળા' (૧૯૬૯) સામાજિક નવલકથાઓ અને ‘રંગપરાગ” તથા “દીપત’ નવલિકાસંગ્રહો આપ્યાં છે.
પા.માં. ગજજર ધીરજલાલ ભવાનભાઈ, ‘શત્રુંજય’, ‘યંત્રશાસ્ત્રી’ (૯-૨-૧૯૨૬): બાળસાહિત્યકાર, નવલકથાકાર. જન્મસ્થળ અમદાવાદ. વતન રાજકોટ. ૧૯૪૪માં મૅટ્રિક, ૧૯૬૧માં બી.એ. વ્યવસાયે શિક્ષક. હાલ આશ્રમ વિનયમંદિર, અમદાવાદમાં.
એમણે ‘પ્રેમપંથ પાવકની જવાળા' (૧૯૬૭), ‘સફળ થયો સંસાર' (૧૯૬૭), ‘સ્નેહની સગાઈ' (૧૯૬૭), 'વાસુકિ' (૧૯૬૭) વગેરે નવલકથાઓ લખી છે. ભારતપ્રવાસ' (૧૯૬૯), 'અતૃપ્ત આત્મા” એ બે અનુવાદનાં પુસ્તકો પણ એમણે આપ્યાં છે. ઉપરાંત સરળ અને રસપ્રદ શૈલીમાં અનેક બાળગ્રંથાવલીઓ એમણે રચી છે.
પા.માં.
ગઢવી પિંગળશી મેઘાણંદ (૨૭-૭-૧૯૧૪) : કવિ, વાર્તાકાર. જન્મ જૂનાગઢ જિલ્લાના છત્રાવામાં. પાંચ ધોરણ સુધીનો અભ્યાસ. વ્યવસાય ખેતી અને લેખનને.
ખેડૂતબાવની' (૧૯૫૭), “સરહદને સંગ્રામ' (૧૯૬૩), 'મહાદાન થશમાળા' (૧૯૭૦), ‘આરાધ' (૧૯૭૨), ‘વેણુનાદ' (૧૯૭૯) એમના કાવ્યગ્રંથો છે. જસમા ઓડણ' (૧૯૬૮) અને ‘ગાંધીકળ' (૧૯૬૯) એમની નવલકથાઓ છે. ઉપરાંત દેપાળદે (૧૯૬૯), ‘ધૂંધળીમલ” (૧૯૭૦), 'જીવનઝલક' (૧૯૭૨) આદિ ગીતનાટિકાઓ પણ એમણે આપેલી છે. “જીવતરના જોખ' (૧૯૬૪), 'પ્રાગવડનાં પંખી' (૧૯૬૫), ‘ખમીરવંતા માનવી'
(૧૯૭૨), ‘નામ રહંદા ઠક્કરાં' (૧૯૮૦) એ એમનું લોકકથા- સાહિત્ય છે.
કૌ.બ. ગઢવી પ્રતાપદાન રવિદાન : કથાત્મક પુસ્તિકા ‘રાજદ્રોહી'ના કર્તા.
કૌ.બ્ર. ગઢવી મેતીસિંહ જેઠાભાઈ : સુદામા, વિદુર, દ્રૌપદી આદિ પ્રાચીન ભકતચરિત્રોનો પદ્યગ્રંથ શ્રી ભકતવત્સલ' (૧૯૫૭) ના કર્તા.
કૌ.બ્ર. ગઢવી રામભાઈ વેજાણંદ, ‘સ્વપ્નશીલ' (૧-૨-૧૯૨૬): કવિ. જન્મ જામનગર જિલ્લાના માડીમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ,
૯૦: ગુજરાતી સાહિત્યકોશ- ૨
For Personal & Private Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
ગઢવી શિવાદાનભાઈ જીવાભાઈ– ગની દહીંવાળા
પ્રારંભમાં લશ્કરમાં જોડાયેલા. પછી જામનગરમાં શિક્ષક. ગોકુલ' (૧૯૮૬) એમને કાવ્યસંગ્રહ છે.
ચં.ટી. ગઢવી શિવદાનભાઈ જીવાભાઈ: માનસિંહ ઠાકોર અને ખૂબસુરત ધૂતારીની રોમાંચકથા “સતી કે ધૂતારી'ના કર્તા.
ગઢિયા ત્રિભવનદાસ દામોદરદાસ : નવલકથા 'દુ:ખી' (૧૯૧૫) તથા જર્મન કયસરનું રણવાસ-રહસ્ય' (૧૯૧૫)ના કર્તા.
૨.૨.૮. ગણપતભાઈ આશાભાઈ : ધર્મોપદેશનાં પદ અને ભજન પ્રકારની રચનાઓને સંગ્રહ ‘શ્રી ગણપતકૃત જ્ઞાનપદમાળા - મણકો પહેલો’ (૧૯૩૫) ના કર્તા.
ગણાત્રા વલ્લભજી ભગવાનજી: એમના વાદળી' (૧૯૨૮) કાવ્યમાં ‘મેઘદૂત’નું અનુકરણ થયું છે, તે ‘મેઘસંદેશ' (૧૯૩૦)માં જેલમાં ગયેલા એક વિદ્યાર્થીએ મહાત્મા ગાંધીજીને મેઘ દ્વારા સંદેશ મોકલ્યો હોવાની કલ્પના રજૂ થઈ છે. ‘સત્યાગ્રહ ગીતા” (૧૯૩૧) એમનું સંસ્કૃતમાં લખાયેલું પુસ્તક છે. 'કુસુમમાળા’ (૧૯૩૧) માં સંસ્કૃત સુભાષિતો અને તેના ગુજરાતી અનુવાદો સંગ્રહાયાં છે.
નિ.. ગણાત્રા વસનજી દયાળજી, ‘વસંત': પરંપરાગત શૈલીની ગલરચનાઓના બે સંગ્રહ ‘બહાર વસંત અથવા વસંતની ગઝલો’ (૧૯૧૬) અને ‘વસંતવિહાર' (૧૯૧૮)ના કર્તા.
કૌ.બ. ગણાત્રા વિજ્યાલયમી ચીમનલાલ, “વિજ ગણાત્રા’ (૨-૧૦-૧૯૪૯, ૨૬-૧૦-૧૯૮૫): કવિ. જન્મ લેરામાં. ૧૯૬૭માં એસ.એસ.સી. ૧૯૭૦માં ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક, ૧૯૭૧માં વિનીત. ૧૯૭૬ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી હિન્દી-સંસ્કૃત વિષયો સાથે એમ.એ. પ્રારંભમાં શિક્ષક, પછી ૧૯૮૦થી મહાદેવ દેસાઈ ગ્રામસેવા મહાવિદ્યાલય, સાદરામાં અધ્યાપક. ગાંધીનગરમાં અવસાન.
અન્ડરગ્રાઉન્ડ' (૧૯૮૮) એમને મરણોત્તર કાવ્યસંગ્રહ છે. એમાં આધુનિકતાને અખત્યાર કરતી લગભગ પંચાશી રચનાઓમાં અભિવ્યકિતને વિશિષ્ટ બનાવવાને ઉઘમ જોઈ શકાય છે.
ચં.ટો. ગણાત્રા હીરાલાલ હરજીવન : બાળકો માટે લખાયેલી ચરિત્રકૃતિઓ ‘ઑર્ડ વિલિયમ બૅન્ટિક' (૧૯૨૨), ‘વિલિયમ યુવર્ટ ગ્લેડસ્ટન’ (૧૯૨૪) તેમ જ નેલ્સનનું જીવનચરિત્ર'(૧૯૨૮)ના
કર્તા.
ગણપતભારતી (૧૯૦૧): કવિ. જન્મસ્થળ સંખારી (તા. પાટણ, જિ. મહેસાણા). પૂર્વાશ્રમનું નામ ગણપતગિરિ. ગોસ્વામીરૂપે દીક્ષા લીધા પછી ગણપતભારતી. પૂર્વાશ્રમમાં મેલ ટ્રેનિંગ કૉલેજની તેમ જ ખાતાકીય મુલકી પરીક્ષાઓ પાસ કરી હતી. દીક્ષા લીધા બાદ એમણે હઠયોગ સિદ્ધ કર્યો હતો.
એમના મરણોત્તર પ્રકાશિત 'ભારતીકૃત ભજનમાળા' (૧૯૫૪)માં કક્કો, કવિત, પદ, ભજન તેમ જ કુંડળિયામાં વિભકત ૧૦૮ પદ્યરચનાઓ વિષય પ્રભુભકિત અને અધ્યાત્મતત્તવ છે.
કૌ.બ્ર. ગણાત્રા ગિરીશ કરસનદાસ (૬-૯-૧૯૪૦): કિશોરસાહિત્યકાર, જન્મ સૌરાષ્ટ્રના હળિયાદમાં.રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી ફિલસૂફી અને મનોવિજ્ઞાન વિષયો સાથે બી.એ. એ જ વિષયો સાથે એમ.એ. આકાશવાણીમાં પ્રોગ્રામ ઓફિસર અને પછી ટાટા કંપનીમાં આસિસ્ટન્ટ ઍકિઝકયુટિવ ઑફિસર, અત્યારે બૅન્ક ઑફ બરોડા, અમદાવાદમાં પબ્લિક રિલેશન મૅનેજર, યુનેસ્કોની સ્કીમ હેઠળ ‘અ ટેકનિક ઑવ ધ ચિલ્ડ્રન્સ પ્લે પ્રોડકશન’ પર, એડિનબર્ગ થિયેટરના પ્રોફેસર માઈલ્સ લી પાસે રહીને મહાનિબંધ-લેખન.
‘મંગળની સફરે' એ મંગળ ગ્રહ વિશે રસપૂર્ણ વાર્તાતત્ત્વવાળી વૈભવિક સાહસકથા છે, તો “સાગરરાજની સંગાથે' (અન્ય સાથે) યુરેનિયમની શોધમાં નીકળેલી ટુકડીની રોમાંચ પ્રેરક કથા છે. વૈજ્ઞાનિક માહિતી આપતી ‘પાતાળનગરી’ સળંગ વર્ણનાત્મક કથા છે. એમની બાર પુસ્તિકાઓની ‘જ્ઞાનવિજ્ઞાન ગ્રંથાવલિ” વૈજ્ઞાનિક સત્યને કેન્દ્રમાં રાખીને લખાયેલી છે. ‘વિરાટનો વિનાશ' (૧૯૮૩) નાના કદના પ્રાણીને મહાકાય બનાવ છે. કબીરને પ્રયોગ રજૂ કરે છે. આ ઉપરાંત ‘તુરંગાને પેલે પાર' (૧૯૫૯), “સાહસ પાડે સાદ' (૧૯૬૨), “સાહસિક ટોળી' (૧૯૭૮), ‘ઢીંગલીબાઈનાં પરાક્રમ (૧૯૬૨) વગેરે એમની કિશોરકથાઓ છે. સત્ય પ્રાસંગિક કથાઓ ‘ગારસ’: ભાગ ૧-૨-૩માં સંગ્રહાયેલી છે. મુખ્યત્વે રેડિયે- દૂરદર્શન અને નાટય પરની એમની વિવેચન-કટારો છે.
શ.ત્રિ.
કૌ.બ્ર. ગત શતકનું સાહિત્ય (૧૯૫૯): ૧૮૫૦થી ૧૯૫૦ના સમયગાળાના સાહિત્યને વિષયરૂપે આવરી લેતું, વિજયરાય વૈદ્યનું બાર વ્યાખ્યાન-નિબંધેનું પુસ્તક. શતકના મુખ્ય મુખ્ય સર્જકો અને ગ્રંથને સંક્ષેપમાં સમીક્ષવાને અહીં ઉપક્રમ છે. એમાં પ્રબોધકાળનાં શિક્ષણ, સાહિત્ય અને સંસ્કૃતિને પોષનારાઓનું, નર્મદથી માંડી ગાંધીજી સુધીનાનું નુલનાત્મક દૃષ્ટિએ મૂલ્યાંકન છે. પોતાની લાક્ષણિક લાઘવયુકત અને સંકુલ ગદ્યશૈલીમાં લેખકે સાહિત્યનિમિત્તે વસ્તુત: સ્વાતંત્ર્યપૂર્વેના શતકના ગુજરાતની સંસ્કૃતિનું નિરૂપણ કર્યું છે, તેમ ઓછા સમીક્ષિત એવા લેખકોના કાર્યનું સરવૈયું પણ આપ્યું છે.
• ર.મ.શુ. ગતિમુકિત : રાજેન્દ્ર શાહનું એકાંકી. એમાં અવગતે ગયેલો નિ:સંતાન મનેર તિતિલદેવની સહાયથી લાલનના માધ્યમ દ્વારા પત્ની ઊજમ સાથે સમાગમ કરી ગતિમુકિત મેળવે છે, એવું વિલક્ષણ કથાનક છે.
ચંટો. ગની દહીંવાળા: જુઓ, દહીંવાળા અબ્દુલગની અબ્દુલકરીમ.
ગુપતી સાહિત્ય - ૨ :૯૧
For Personal & Private Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
ગફફાર (કાઝી) મુહમ્મદ અબદુલ – ગાડીત જ્યંત ગોકળદાસ
ગફાર (કાઝી) મુહમ્મદ અબદુલ: માતત્વવાળી કૃતિઓનો સંગ્રહ ‘લયલાના પત્રો’(૧૯૪૦)ના કર્તા કબ ગમતાંનો કરીએ ગુલાલ : મકરંદ દવેનું વ્યકિતચેતનાના વિસ્તારને આવકારનું લાક્ષણિક બાનીનું ગીત.
ગમનું અને અણગમતું ગમા-અણગમાની અંગત બાજુઓને અજવાળતો વિજયરાય વૈદ્યનો હળવા નિબંધ
ચં.ટો.
ગમાં વર્ષા: ઉમાશંકર જોશીનાં જાણીતાં સોનેટયુક્મમાંનું એક ‘રહ્યાં વર્ષો તેમાં” ાનું પૂર સેનેટ છે. એ બંને સોનેટોમાં જીવનના રસરવૈયાને ઇન્દ્રિયવદનથી સન અભિવ્યકિત મળી છે. અહીં અમૃત લઈ આવ્યો અવનિનું' જેવી પંકિતમાં પ્રગટયા પૃથ્વીપ્રેમ આસ્વાદ્ય છે.
ચં.ટા.
ગરવા ખાનચંદ : ચરિત્રલેખક, સંપાદક.
‘અલખના આરાધક સંત ત્રિકમસાહેબ’(૧૯૭૭) એ એમનું સમકબીર સંપ્રદાયની સંતપરંપરામાં થઈ ગયેલા સાધુ ત્રિકમ દાસનું ચમત્કારપૂર્ણ જીવનસંદર્ભે ચિરત્રપુસ્તક છે. ઉપરાંત ત્રિમસાહેબ અને તેમના સમકાલીન અન્ય સાંપ્રદાયિક સંતાનની વાણીને પદ્યસંચય ‘સંતવાણી” એ એમનું સંપાદન છે.
ક
ગલ વાયસ : શ્વેત-શ્યામના વિરોધને તત્ત્વનિષ્ઠ ભૂમિકાએ લઈ જતું રાજેન્દ્ર શાહનું જાણીતું કાવ્ય.
ચં.ટા. ગળતું જામ છે: ‘મરીઝ'ની પરંપરાગત છતાં પ્રાણવાન ગઝલ. અહીં મદિરા અને જામના સંદર્ભે જીવનની ભગુનાને ચમત્કૃતિપૂર્ણ રીતે ઉપસાવી છે.
મો. ગંગાશંકર હરગોવિંદ : મધ્યકાલીન કવિતાનું અનુસંધાન બનાવતી, પૌરાણિક કથા પર આધારિત, ગીતિ, લાવણી અને દોહરામાં લખાયેલી કૃતિ “સુરેખાહરણ’(૧૮૬૯) અને 'એશિયાખંડનું ભૂગોળ’(૧૮૭૨)ના કર્તા.
નિ.વો.
ગેંગેશ્વરાનંદ મહારાજ નાયસંપ્રદાયની સંતપરંપરાને અનુસરતાં બાધક પદાના સંગ્રહ ‘જ્ઞાનપ્રકાશ ભજનાવળી’(૧૯૫૬) અને સંતભકતોએ આપેલાં પ્રવચનાના સંપાદનગ્ર’થ ‘વેદના માનવને સંદેશ’(૧૯૭૩) ના કર્તા, ઉનાવા..
ગન્ધ: અભિશાનની મુદ્રિકા પોતાના ગામની આસપાસનાં વર્ગ અને કિજ્ઞાની વિસ્મયુક્ત શિશુસામગ્રીને ઇન્દ્રિયોના પરિચયથી ગાર્ડનો સુરેશ જોશીનો વિવનિબંધ.
ચં.ડો.
ગંધા મગનલાલ રામજીભાઈ (૨૬-૨-૧૯૩૭): કવિ. જન્મ જામ
૯૨: ગુાતી સાહિત્યશ – ૨
જોધપુરમાં. ૧૯૭૯માં બી.એ. ૧૯૭૪માં બી.એડ. ભાણવડ, ગોંડલ વગેરે સ્થળે મુખ્યત્વે શિક્ષકની નોકરી.
એમના કાવ્યો ને ગઝલાના સંગ્રહ ‘ઇચ્છાનાં હરણ’(૧૯૭૪)માં પ્રણયના વિવિધ ભાવે! વ્યકત થયા છે. બાલગીતોનો સંગ્રહ ‘રખડપટ્ટી’(૧૯૭૯) અને પ્રૌઢવાચન માટેની કુટુંબકલ્યાણકથાઓનો સંગ્રહ ‘પછેડી જેવડી સાડ’ પુસ્તકો પણ એમણે આપ્યાં છે. નિ.વા. ગીત જ્યંત ગોકળદાસ (૨૬-૧૧-૧૯૩૮) : નવલકથાકાર, વિવેચક. જન્મ મુંબઈમાં. ગુર્જાતી અને સંસ્કૃત વિષયો સાથે ૧૯૬૧માં બી.એ. એ જ વિષયોમાં ૧૯૬૪માં એમ.એ. ૧૯૭૪માં પીએચ.ડી. ૧૯૬૫થી ૧૯૭૭ દરમિયાન પેટલાદ અને મહુધાની કોલેજોમાં અધ્યાપન. ૧૯૭૭થી ૧૯૮૬ સુધી સ. ૫. યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગમાં વ્યાખ્યાતા. ૧૯૮૬ થી ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત સંશોધનસંસ્થા કે વા. સ્વાધ્યાયમંદિરમાં રીડર.
કથાનાયક આવૃત્તની આસપાસ આલેખાયેલી ઘુનવ ‘આવૃત્ત’(૧૯૬૯)માં સાંપ્રત શિક્ષણજગતમાં પ્રવેશેલાં દૂષણાની આલેખનશૈલી કટાક્ષની છે. એક જ ગ્રંથમાં મુદ્રિત બે લઘુનવલા ‘ચાસપક્ષી અને કર્ણ' (૧૯૭૯) પૈકીની ‘ચાસપક્ષી'માં મિ. પંચાલ અને મિસિસ સોનીના અંગત મૈત્રીસંબંધના વ્યાપારો અને પરસ્પરના જાતીય મનોવેગોનું આલેખન મુખ્ય છે. ક્યાનાયક મિ. પંચાલના સંદર્ભે પ્રયોજાયેલું ચાસપક્ષીનું પ્રતીક તેમ જ અન્ય પાત્રોનાં વર્તન-વલણના સંદર્ભે યોજાતી સૂચનક્લાનો સૂક્ષ્મતર થતા વિનિયોગ નોંધપાત્ર છે. બીજી કૃતિ ‘કર્ણ’માં કથાનાયકના ચરિત્રાલેખનના સંદર્ભે મહાભારતના પ્રચલિત પાત્ર કર્ણનો પુરાકલ્પન લેખે ઉપયોગ કરવાનો પ્રયાસ છે. આરંભે અને અંતે વાચકને સંબોધનની શૈલીએ લખાયેલી અને જાવિકાના મુખ્ય પાત્રની આસપાસ ચાલતી સામાજિક નવલકથા ‘કયાં છે ઘર?” (૧૯૮૨) ભાવનાપ્રધાન અને આદર્શ કુટુંબવ્યવસ્થાની હિમાયત કરે છે. ‘બદલાતી ક્ષિતિજ’ (૧૯૮૬) વાઘરી કોમમાંથી આવેલા નાયકની માનસિક, રાજકીય અને સામાજિક સભાનતાના સ્તરે આલેખાયેલી, નવી ટેકનિક પ્રયોજતી નવલકથા છે. ખૂબ ચર્ચાસ્પદ અને કવિ ન્હાનાલાલના કવનકાળ દરમિયાન ઠીક ઠીક પ્રચલિત બનેલી, કવિની વિલક્ષણ કાવ્યરીતિ ડોલનશૈલી વિશેના શોધનિબંધ ‘નાનાલાલનું અપદ્યાગદ્ય’(૧૯૭૬)માં આધુનિક ભાષાવિજ્ઞાન અને તેની આનુષંગિક શાખા શૈલીવિજ્ઞાનના પ્રકાશમાં શૈલીપરક અભિગમથી કરેલી તપાસ એમાંનાં વિષયની વિશદ છણાવટ, મૂલગામી દૃષ્ટિ અને શાસ્ત્રીય પર્યેષણા જેવાં અધ્યયનલક્ષી તત્ત્વોને લીધે નોંધપાત્ર બને છે. ડૉ. રમણલાલ જોશી દ્વારા સંપાદિત 'ગુલકારશ્રેણી’માં પ્રગટ થયેલ લઘુગ્રંથ ‘હાનાલાલ' (૧૯૭૭)માં કવિ ન્હાનાલાલની ક્ચન ને પ્રમાણભૂત વિગતો તેમ જ મુખ્યત્વે એમની કાવ્યપ્રવૃત્તિ ઉપરાંત અન્ય સાહિત્યસ્વરૂપોમાં એમણે કરેલા સર્જનકાર્યની પરિચયાત્મક સમીક્ષા છે. નવલક્થા– વાસ્તવ અને વાસ્તવવાદ’(૧૯૮૫) એ ક્યા અને વાસ્તવના પૂનને આગવી રીતે ચર્ચતા મન વિવેચનગ્રંથ છે.
કૌ.બ્ર.
For Personal & Private Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
ગાતા આસોપાલવ-ગાંધી કહાન ચ
ગાતા આસપાલવ (૧૯૩૪): સ્નેહરશ્મિને વાર્તાસંગ્રહ. આ વાર્તાઓ છે એથી વધુ વાત છે. અહીં કુલ સારી વાત મૂકી છે. લેખકે જેલના એકાન્તવાસ દરમિયાન જે જોયું, અનુભવ્યું, સાંભળ્યું ને વાંચ્યું તેમાંથી નીપજેલા અનેક પ્રશ્ન અને પ્રસંગોને આ ટૂંકી વાતોમાં વધ્યા છે. આ બધામાં, હસનની ઈજાર” રશિયનમાંથી કરેલે ગુજરાતી અનુવાદ છે અને “કવિ' આ જ વાર્તા પરથી સૂચિત રીતે કહેવાયેલી વાત છે. “ગરીબને દીકરો” એક સાચી બનેલી ઘટના છે. ઊમિલ રજૂઆત, વાયવી સૃષ્ટિ, ભાવુક પાત્રો, કાવ્યાભાસી ગદ્ય અને જીવનમૂલ્યોની મુખરતા એ આ વાતોનાં મુખ્ય લક્ષણો છે.
રાં.. ગાતાં ઝરણાં (૧૯૫૩): ગની દહીંવાલા ગઝલસંગ્રહ, પ્રણયના વિવિધ ભાવોની સાથે જીવન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા નિરૂપતી આ ગઝલો સરળતા, વેધકતા, પ્રવાહિતા, પ્રાસજન્ય ચમત્કૃતિ અને કથનગત નાટદ્યાત્મકતાને કારણે ચોટદાર બની છે. એમાં ફારસીઉ શબ્દોની સાથે સંસ્કૃત તત્સમ અને તદ્ભવ શબ્દો સાહજિકતાથી પ્રયોજાયેલા છે. આ સંગ્રહમાં ગઝલ ઉપરાંત મુકતકો, ગીતે અને અન્ય કાવ્યરચનાઓ પણ છે. માનવહૃદયની ઝંખના અને ભીષણ વાસ્તવિકતાને સમાનરૂપે નિરૂપતું “ભિખારણનું ગીત' એ જાણીતી રચના છે.
નિ... ગાતાં ફળ: રમણલાલ ચી. શાહને પ્રવાસનિબંધ. એમાં લોકો ફળ તોડતાં ફળ ખાઈ ન જાય પણ કાંટે બરાબર તળાવે એ માટે દુકાનદારે ગાતાં ગાતાં ફળ તોડવાની દાખલ કરેલી રમૂજી યોજનાના ન્યૂઝિલૅન્ડમાં બનેલા પ્રસંગને વર્ણવ્યો છે.
ચંટો. ગાનાકર રમેશ : વિવેચક, એમના વિવેચનગ્રંથ ‘ઉમાશંકર - એક અધ્યયન' (૧૯૭૯)માં ઉમાશંકર જોશીની સર્જન, વિવેચન, સંશોધન, સંપાદન આદિ ક્ષેત્રે ઉપલબ્ધ કૃતિઓની સિદ્ધિ અને મર્યાદાને મૂલવવાનો પ્રયાસ થયો છે.
નિ.. ગાફિલ: જુઓ, ત્રિવેદી મનુભાઈ ત્રિભુવનદાસ. ગાયત્રી : મુંબઈની નગરસભ્યતાની બીભત્સતાને અને લક્ષ્યહીન સ્થિતિગતિને પ્રાત:, મધ્યાહ્ન અને સાયંકાલીન ખંડમાં ઝીલતું નિરંજન ભગતનું કાવ્ય. અહીં અનુષ્યપનું નવું રૂપ અવતર્યું છે.
ગાંડા બ્રહ્મચારી : “લઘુ સ્ત્રીધર્મ નિરૂપણ અને રમાબાઈનું ચરિત્ર' (૧૯૧૩)ના કર્તા.
નિ.. ગાંધી અમૃતલાલ વલ્લભદાસ: કન્યાવિક્રયનાં કરુણ પરિણામોને પદ્યમાં વર્ણવતી કૃતિ વૃદ્ધ પતિ વેદનાના કર્તા.
નિ.. ગાંધી અરદેશર દિનશાજી: મનરજી દેસંગજી જગોસનું જન્મચરિત્ર' (૧૯૧૫)ના કર્તા.
નિ.. ગાંધી ઇન્દુલાલ ફૂલચંદ, ‘શશીવદન મહેતા’, ‘પિનાકપાણિ’ (૮-૧૨-૧૯૧૧, ૧૦-૧-૧૯૮૬): કવિ, નાટયકાર, વાર્તાકાર. જન્મ વતન મકનસર (મોરબી)માં. પ્રાથમિક શિક્ષણ મોરબી અને રાજકોટમાં. ચાર ધોરણ સુધીનું શિક્ષણ રાજકોટમાં. ૧૯૩૦માં ઇન્ટર આર્ટ્સ. આર્થિક હાલત કથળતાં પિતા વ્યવસાયાર્થે કરાંચી જવાથી કટુંબ સાથે એક વર્ષ વાંકાનેર રહી કરાંચી ગયા. ત્યાં ૧૯૨૮ થી ૧૯૪૭ સુધી પાન-બીડીની દુકાન ચલાવી. શરૂમાં ત્યાંની રાત્રિશાળામાં અભ્યાસ કરી ઇન્ટર આર્ટ્સ સુધી પહોંચ્યા. ડોલરરાય માંકડ અને કરસનદાસ માણેકના પરિચયે સાહિત્યસર્જન ભણી વળીને ઊર્મિ’ નામનું સામયિક શરૂ કર્યું. ૧૯૪૭માં ભાગલા પછી મોરબી આવી વસ્યા. ૧૯૫૦ની મોરબી પૂર હોનારતમાં બધું ગુમાવ્યા બાદ રાજકોટ આવી વસી ‘નૂતન સૌરાષ્ટ્ર' દૈનિકમાં કામ કર્યું. ૧૯૫૪માં આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર શરૂ થતાં સ્ક્રિપ્ટ રાઇટર તરીકે એમાં જોડાયા અને છેક ૧૯૭૩માં પ્રોડયુસર તરીકે નિવૃત્ત થયા. દરમિયાન મોરબીથી મીનુ દેસાઈ સાથે “અતિથિ', ‘મંજરી' તથા કે. પી. શાહ અને જશુ મહેતા સાથે ‘લક-વાણી’ તેમ જ “રોશની’, ‘રણ' (વાર્ષિક) વગેરે સામયિકોનાં સંપાદનમાં સક્રિય રહેલા.
‘તેજરેખા' (૧૯૩૧), 'જીવનનાં જળ' (૧૯૩૩), ‘ખંડિત મૂર્તિઓ' (૧૯૩૫), ‘શતદલ' (૧૯૩૯, ૧૯૬૨), 'ગોરસી' (૧૯૩૯), 'ઈધણાં' (૧૯૪૪). “ધનુરદોરી' (૧૯૪૪), ‘ઉન્મેષ” (૧૯૪૭), પલ્લવી' (૧૯૫૩), “શ્રીલેખા' (૧૯૫૮), ‘ઉત્તરીય' (૧૯૬૨) એમના કાવ્યસંગ્રહો છે. એમાં એમની રંગદર્શી લયાત્મકતા પ્રગટે છે. “નારાયણી' (૧૯૩૨), ‘પલટાતાં તેજ' (૧૯૩૫), “અંધકાર વચ્ચે' (૧૯૩૭), “અપ્સરા' (૧૯૪૧), ‘પથ્થરનાં પારેવા' (૧૯૪૧, ૧૯૫૫), ‘અપંગ માનવતા' (૧૯૩૨), ‘ચિત્રાદેવી' (૧૯૩૭), “ગમતીચક્ર' (૧૯૪૪) એમનાં નાટકો છે. કીર્તિદા' (૧૯૩૫) એમને વાર્તાસંગ્રહ છે. એમના બાળસાહિત્યમાં ‘રામાયણદર્શન' (૧૯૫૬), “મહાભારતદર્શન' (૧૯૫૬), “વિક્રમવશીયમ્ (૧૯૬૨), બાલવિવેકાનંદ' (૧૯૬૫) વગેરેને સમાવેશ થાય છે.
બા.મ. ગાંધી કહાન ચકુ: કવિ. ભાગવતના દશમસ્કંધનું કેટલુંક કથાનક નિરૂપતું ‘શ્રીકૃષ્ણ' (૧૯૦૮), બેધપ્રધાન શૈલીમાં વેદાન્તવિચાર રજૂ કરતું “આર્યપંચામૃત' (૧૯૦૯), સંવાદશૈલીનું ઉપદેશપ્રધાન કથાત્મક સેવિકા' (૧૯૧૪) વગેરે એમનાં પાઠ્યપુસ્તકો છે. એમની
ગાર્ગી, હવે પૂછશે મા : જીવનના અંતિમ તાત્ત્વિક પ્રશ્નના વૈચારિક ને વાચિક ઉત્તર પ્રશ્નક૫ જ છે અને તે કોઈએ આપવાના નથી પરંતુ દરેકે પોતાની સાધનાથી પામવાના છે, એવા વિચારતંતુઓને વિક્સાવતો વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદીને ચિંતનાત્મક નિબંધ.
ચં.ટો. ગાલા છે. રા.: વાર્તાકાર, નવલિકાસંગ્રહ ‘મેઘરાજા ભી ગયા’ (૧૯૭૨)ના કર્તા.
નિ.વો.
ગુજરાતી સાહિત્ય -૨ :૯૩
For Personal & Private Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
ગાંધી કુમુદચન્દ્ર નંદકુણલાલ– ગાંધી ત્રિકમલાલ બાપાલાલ
તમામ કૃતિઓમાં અને વિશેષ તે ‘સુદર્શન'માં પ્રકાશિત ૧૧૬ કડીની કાવ્યકૃતિ “સ્નેહમંજરી' (અગ્રંથસ્થ, ૧૯૦૯)માં કલાપી તેમ જ 'કલાન્ત કવિ'ની કાવ્યરીતિ પ્રયોજાયેલી છે. ‘ગિરિશૃંગ’ (૧૯૪૧) એ એમનું સ્વામી અનંતાનંદજીનાં સંસ્મરણોને આધારે લખેલું નાના કદના દશ વિભાગમાં વિભાજિત ગદ્ય-સંકલન છે.
કૌ.બ્ર. ગાંધી કુમુદચન્દ્ર નંદકુણલાલ (૨૧-૨-૧૯૨૩): બાળસાહિત્યકાર, જન્મ ભરૂચ જિલ્લાના ઝગડિયામાં. ૧૯૪૦માં મૅટ્રિક. ૧૯૪૫ માં એલએલ.બી. ૧૯૪૬ માં બી.એ. ધંધો વકીલાતને.
એમણે 'જમનાશેઠાણી' (૧૯૫૮), ‘સેનાનાં સંતરાં' (૧૯૫૮), ‘અમરફળ” (૧૯૬૭) જેવી બાળવાર્તાઓ; તોફાની બારકસ” (૧૯૭૨) જેવી નૂતન સાહસકથાઓ; “ચમકારા' (૧૯૬૪) જેવું બાળનાટક તેમ જ‘ઝાકળિયાં' (૧૯૬૪) જે બાળગીને સંગ્રહ આપ્યાં છે. ‘પદ્મા પંપા સરોવરની' (૧૯૭૨) એમની નવલકથા છે, ' તે ‘સંકેત' (૧૯૭૨) એમને ગીત-ગઝલ-ગરબાને સંગ્રહ છે.
ચં.ટો. ગાંધી ગુણવંતી વ.: ‘હસતી કળી રડતાં ફૂલ’ નવલકથાનાં કર્તા.
નિ.. ગાંધી ચમનલાલ: ગંભીર અને ચિંતનપરાયણ પરંતુ ભાવવાહી કાવ્યકૃતિઓ કલ્યાણયાત્રી’ અને ‘શમશાનમાં' (૧૯૩૪)ના કર્તા.
નિ.. ગાંધી ચંપકલાલ હીરાલાલ, 'સુહાસી' (૨૭-૬-૧૯૩૨): નવલ- કથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, વિવેચક. જન્મ વતન ઓલપાડ (જિ. સુરત)માં. ૧૯૫૧માં મૅટ્રિક. ૧૯૬૨ માં ગુજરાત યુનિવર્સિટીના સ્નાતક. ૧૯૬૪માં અનુસ્નાતક. ૧૯૭૧ માં પીએચ.ડી. ૧૯૫૧ થી ૧૯૬૧ સુધી “ચેતન પ્રકાશન ગૃહમાં ભેગીલાલ ગાંધી સાથે પુસ્તક-પ્રકાશનની કામગીરી. ૧૯૬૨ માં ઓલપાડના મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં અને ૧૯૬૪-૬૫માં સુરતની આઈ. પી. મિશન હાઈસ્કૂલમાં શિક્ષણકાર્ય. ૧૯૬૫ માં જે. એમ. શાહ આર્સ એન્ડ કોમર્સ કોલેજ, સુરતમાં ગુજરાતીના ટયુટર અને ૧૯૬૮ થી ત્યાં જ વ્યાખ્યાતા.
એમણે “મેઘલી રાતે' (૧૯૫૫)થી ‘બ બળદિયાને બ' (૧૯૮૨). સુધીની સામાજિક વાસ્તવલક્ષી ચૌદ નવલકથાઓ આપી છે.
ઓ મહાત્માજી’ અને ‘જૂઠી પ્રીત સગપણ સાચું' (૧૯૬૦) જેવાં ત્રિઅંકી નાટકો તથા “ધરતી પોકારે છે' (૧૯૬૫)થી ‘અગિયાર એકાંકી' (૧૯૮૦) સુધી ચાર એકાંકીસંગ્રહો આપ્યાં છે. ઉપરાંત, મિલન’માં સુકુમાર પ્રણયભાવનાં કાવ્યો, ‘સુહાસ' (૧૯૬૦)માં બાળકાવ્ય સંગ્રહાયાં છે.
સાહિત્યકાર કનૈયાલાલ મુનશી, પન્નાલાલ પટેલ, ચં. ચી. મહેતા અને જયંતિ દલાલ વિશેના અભ્યાસે ઉપરાંત નાનાલાલની અહિત્યસૃષ્ટિ' (૧૯૭૮), 'કલાપી: જીવન અને કવન (ડ. ઇન્દ્રવદન દવે સાથે, ૧૯૭૦), 'ગુજરાતી નવલકથામાં રાષ્ટ્રીય અસ્મિતા (૧૯૭૩) અને ‘અર્વાચીન સાહિત્યને પ્રેરનારાં પરિબળો’ (૧૯૭૯) એ એમના વિવેચનગ્રંથો છે. એમનાં સંપાદનમાં પ્રેમાનંદકૃત શ્રાદ્ધ' (૧૯૫૯), અનુવાદમાં રાહુલ સાંકૃત્યાયનની
કૃતિને અનુવાદ “ભાગો નહિ, બદલો' (૧૯૦૩) ઉલ્લેખનીય છે.
બા.મ. ગાંધી ચિમનલાલ ભેગીલાલ, ‘વિવિજુ' (૧૫-૯-૧૮૮૪, ૧૯૬૫
સંભવત:) : કવિ, અનુવાદક. ખેડા જિલ્લાના કપડવંજમાં જન્મ. વતન આંતરસુબા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દહેગામ અને પાટણમાં. ૧૯૩૨માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષયમાં બી.એ. શિક્ષક અને આસિસ્ટન્ટ ડેપ્યુટી ઍજયુકેશનલ ઇન્સ્પેકટર તરીકે ચોત્રીસ વર્ષ કેળવણીખાતામાં.
‘રસમાલિકા અને રાસપાંખડી' (૧૯૩૮) કુટુંબપ્રેમ, સ્વદેશપ્રેમ તથા પ્રકૃતિપ્રેમ વિશેનાં એમનાં રાસ-ગીતના સંગ્રહો છે. ‘પાંખડીઓમાં એમનાં મુકતકો પ્રગટ થયાં છે. ‘કરકસર',
છોડવાનાં જીવન’, ‘મયૂખ' (૧૯૩૨) અને ‘સામાજિક સુખરૂપતા' (૧૯૩૫) એમણે કરેલા અનુવાદો છે. દેવ આરાધના (૧૯૫૦)માં તત્ત્વજ્ઞાનવિષયક લેખો પ્રકાશિત થયા છે.
નિ.. ગાંધી ચુનીલાલ માણેકલાલ: ચરિત્રપુસ્તક “માઉન્ટ ટુઅર્ટ ઍલફિન્સ્ટન' (૧૮૯૫)ના કર્તા.
નિ.વા. ગાંધી ચુનીલાલ શિવલાલ: જૈન ધર્મના આચાર્ય વિજ્યધર્મસૂરિનું જીવનચરિત્ર નિરૂપતું પુસ્તક “ વિજ્યધર્મસૂરિ' (૧૯૩૨)ના કર્તા.
નિ.વો. ગાંધી જગજીવનદાસ અ. :દત્તાત્રેય ભગવાનની પૌરાણિક કથાઓ પર આધારિત ઓગણીસ પ્રસંગકથાઓને સંગ્રહ 'દત્તલીલાસાર -૧' (અન્ય સાથે, ૧૯૪૧) ના કર્તા.
ગાંધી જયંત: નવલકથાકાર. એમની પ્રથમ નવલકથા “મહારા' (૧૯૬૬)માં કોલેજિયન યુવક-યુવતીઓનાં છીછરાં જીવનવલણ અને આવેગ-આવેશમય વર્તનનું આલેખન ચલચિત્રશૈલીમાં થયું છે.
કૌ.બ્ર. ગાંધી ડાહ્યાભાઈ હરિભાઈ: ગુરુમૂર્તિ અલગારબાપુના જીવનચરિત્રની પુસ્તિકા “અલગાર મહાભ્ય’ના કર્તા.
નિ.વો. ગાંધી ત્રિકમલાલ બાપાલાલ (૧૮૬૩, ૩૧-૭-૧૯૨૮): નાટકકાર. જન્મસ્થળ અમદાવાદ. મેટ્રિક સુધીનો અભ્યાસ. ‘હિતવર્ધક સભા'ના સ્થાપક. ‘દશાનાગર હિતેચ્છુ માસિકના તંત્રી. જ્ઞાતિવાદ અને રૂઢિસુધારાના પ્રખર હિમાયતી. વડોદરા સરકારની નોક્રી.
એમના ત્રાસદાયક તેરમા દુ:ખદર્શક નાટક' (૧૮૯૨) માં સંવાદો સરળ ને સાદા છે, તે વચ્ચે વચ્ચે ગીત પણ મૂકેલાં છે. સુબોધવચન' (૧૮૯૩), મરણ પાછળ જમણવાર' (૧૮૯૫), જમણવાર બંધ કરી શું કરવું?” (૧૮૯૬) અને “જ્ઞાતિહિતોપદેશ' (૧૮૯૬) એ તત્કાલીન સામાજિક રૂઢિઓને વિરોધ અને સુધારાને પ્રચાર કરતી, સરળ ગદ્યમાં લખાયેલી પુસ્તિકાઓ છે.
નિ..
જ: ગુજરાતી સાહિત્યશ- ૨
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #114
--------------------------------------------------------------------------
________________
ગાંધી પ્રભુદાસ છગનલાલ ગાંધી ભેગીલાલ ચુનીલાલ
ગાંધી પ્રભુદાસ છગનલાલ (૧૯૯૧): આત્મકથાકાર, જીવનચરિત્રકાર. જન્મ પોરબંદરમાં. દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમમાં ગાંધીજીના શિક્ષણના પ્રયોગો દ્વારા પ્રારંભિક કેળવણી. ત્યારબાદ વિનેબાજી અને કાકાસાહેબના સાંનિધ્યમાં વિચાર-વિકાસ. ગુજરાત તથા ઉત્તરપ્રદેશમાં ખાદી ઉત્પાદન, રેંટિયાનું સંશોધન અને ગ્રામનિર્માણ જેવી સામાજિક પ્રવૃત્તિ. હાલ ઉત્તરપ્રદેશમાં બદાયૂ જિલ્લામાં ખાદી-પ્રવૃત્તિ સાથે સંલગ્ન.
આત્મકથાના એક ખંડરૂપે લખાયેલા પુસ્તક ‘જીવનનું પરોઢ' (૧૯૪૮) માં ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમની પ્રવૃત્તિઓના સંદર્ભમાં એમણે પોતાના જીવનના પરોઢનાં ચારથી બાર વર્ષ સુધીનાં સંસ્મરણો નિરૂપ્યાં છે. આ પુસ્તક ગાંધી સાહિત્યમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પિતાના સુમાર-સંવેદનશીલ બાળમાનસનું, આંતરબાહ્ય વિકાસનું અને લગભગ દરેક પ્રસંગનું મનોવૈજ્ઞાનિક પૃથક્કરણ કરીને તેનું તટસ્થ મૂલ્યાંકન કર્યું છે. તેથી બાળકેળવણીની દૃષ્ટિએ પણ આ પુસ્તક મહત્ત્વનું છે. એમાંથી મળતી ગાંધીજી વિશેની માહિતી, શૈક્ષણિક વિચારસરણી અને નિરૂપણની રસાળ રૌલીને કારણે ગુજરાતી આત્મચરિત્રસાહિત્યમાં
એ વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરે છે. “ઓતાબાપાન વડલો' (૧૯૭૨), ‘આમભજનને સ્વાધ્યાય'(૧૯૭૮) એમનાં અન્ય પુસ્તકો છે. બાપુના જુગતરામભાઈ' (૧૯૮૪) માં સરળ શૈલીમાં ચરિત્રાલેખન થયું છે. ઉપરાંત 'માઇ ચાઇલ્ડહુડ વિથ ગાંધીજી' (૧૯૫૭) એમનું અંગ્રેજી પુસ્તક છે. “મારી જીવનકથા(૧૯૫૦) એ એમણે આપેલો રાજેન્દ્રપ્રસાદની આત્મકથાને અનુવાદ છે.
- નિ.વો. ગાંધી બંસીલાલ હીરાલાલ, ‘રખડેલ' (૯-૩-૧૯૦૯): ચરિત્રલેખક.
પેનિસિલિનના શોધકની જીવનકથા “ઍલેક્ઝાન્ડર ફ્લેમિંગ’ (૧૯૬૪) તથા પાયથાગોરસ, આર્કિમિડીઝ વગેરેના જીવનકાર્યને પરિચય આપતું પુસ્તક “વિરાટ વૈજ્ઞાનિકો'- ભા. ૧,૨,૩ (૧૯૬૪) એમના નામે છે. આ ઉપરાંત વિજ્ઞાન અંગેનાં અન્ય પુસ્તકો પણ એમણે આપ્યાં છે.
પા.માં. ગાંધી ભાઈચંદ ગોવર્ધનદાસ: ‘ગૂર્જર ગરબાવળી' (૧૯૨૨)ના કર્તા.
જેલશિક્ષા પછી સામ્યવાદની અંધસાહસવાદી નીતિનું ભાન થતાં છેલ્લે ૧૯૫૬ માં પક્ષમાંથી રાજીનામું. વિનોબાજી, દાદા ધર્માધિકારી અને જયપ્રકાશ નારાયણ જેવા લોકસેવકોની પ્રવૃત્તિમાંથી પ્રેરણા લઈ પુન: ગાંધીચીંધ્યા માર્ગે. હાલ છેલ્લાં ઓગણત્રીસ વર્ષથી વડોદરામાં વસવાટ. ‘વિશ્વમાનવ” માસિકનું સંપાદન, “વિશ્વમાનવ સંસ્કાર શિક્ષણ ટ્રસ્ટ” દ્વારા સંસ્કાર-ચિંતન-બોધ આપતાં પુસ્તકોનું પ્રકાશન તેમ જ “જ્ઞાનગંગોત્રી' ગ્રંથશ્રેણીમાં મુખ્ય સંપાદનકાર્ય જેવી પ્રવૃત્તિઓમાં કાર્યરત.
એમનાં મૌલિક પુસ્તકોમાં પ્રવાસકથા ‘મહાબળેશ્વર' (૧૯૩૮); જીવનચરિત્ર પ્રા. કોં', 'રાજગોપાલાચારી, ‘મહામાનવ રોમાં રોલાં' (૧૯૫૮) અને પુરુષાર્થની પ્રતિભા' (૧૯૩૯-૧૯૮૦); કાવ્યસંગ્રહ ‘સાધના' (૧૯૪૩); નવલિકાસંગ્રહો ઉપરાજિત પ્રેમ” (૧૯૫૭) અને ‘લતા' (૧૯૬૭) વગેરેને એક વિભાગ છે; તો બીજો વિભાગ મૌલિક અભ્યાસ થેનો છે. સોવિયેત રશિયાનાં રાજકારણ ને સામાજિક ક્રાંતિઓ તેમ જ સાહિત્ય વિશેના એમના મનન-ચિંતનને પરિણામે ‘સેવિયેત રશિયા' (૧૯૪૭), ‘સામ્યવાદ' (૧૯૪૮), ‘રશિયાની કાયાપલટ' (૧૯૫૯), “અદ્યતન સોવિયેત સાહિત્ય' (૧૯૬૪), ‘મહર્ષિ તત્તેય' (૧૯૮૩) જેવા ગ્રંથ એમની પાસેથી મળ્યા છે. ‘સામ્યવાદી ચીન’, ‘સામ્યવાદી સાંસ્કૃતિક ક્રાંતિને અભિશાપ', ‘સામ્યવાદી બ્રેઈનવૅશિંગ' અને ‘સામ્યવાદી આત્મપ્રતારણાને પંથે'-આ ગ્રંથશ્રેણી (૧૯૬૫-૬૭). એમની પક્ષીય વિચારણામાં ઉદ્ ભવેલી નિભ્રંન્ત મને દશાના નિદેશ આપે છે. આધુનિક ભારતની સમસ્યાઓની સતત ચિંતા રાખી વિશ્વપરિસ્થિતિના સંદર્ભે તે તે સમસ્યાના ઉકેલ-ઉપાયની શોધ એ એમની સ્પૃહણીય ચિત્તપ્રવૃત્તિ છે. એમાંથી રચાયેલા ગ્રંથો આપણા સાહિત્યની સમૃદ્ધિરૂપ છે. ‘સર્વોદય વિજ્ઞાન (૧૯૫૯), “રાષ્ટ્રીય એકાત્મતા' (૧૯૬૧), “ભારત પર ચીની આક્રમણ (૧૯૬૩), ‘ઇન્દિરાજી કયા માગે?”(૧૯૬૯), ‘પાથેય’ (૧૯૭૨), ‘સામાજિક ન્યાય : લોકશાહી અને ક્રાંતિ' (૧૯૭૫), ‘ભારત કયા માર્ગે ?' (૧૯૮૦), ‘ટ્રસ્ટીશીપ' (૧૯૮૦), હરિકાનની સમસ્યા' (૧૯૮૨) ઇત્યાદિ ગ્રંથ એમની નિષ્પક્ષ વિચારક તરીકેની મુદ્રાથી અંકિત થયેલા છે. પૃથક પૃથક ગાળામાં લખાયેલા લઘુલેખેના સંગ્રહરૂપે પ્રસિદ્ધ થયેલ ‘પાથેયમાં તે સામ્યવાદી વિચારધારાને ત્યાગ કરી ગાંધીવિચારધારા તરફનું પુન:પ્રયાણ કરતાં અનુભવેલાં મંથનેની કેફિયતના ઈશારા ભળ્યા છે અને એ સાથે લલિત ગદ્યની સુગંધ પ્રગટી છે. નહેર' (૧૯૬૧), ‘દુર્ગારામ મહેતાજી' (૧૯૭૦) અને 'નર્મદ - નવયુગને પ્રહરી' (૧૯૭૧) એ અભ્યાસગ્રંથમાં તે તે ચરિત્રનાયકના સમગ્ર વ્યકિતત્વને યુગસંદર્ભે મૂર્ત કરવાની એમની રીતિ ઉલ્લેખનીય છે. ‘ઇસ્લામ-ઉદય અને અસ્ત' (૧૯૮૪) એ બિનમુસ્લિમ પ્રજા ઇસ્લામથી સુપરિચિત બને એવા ઉદ્દેશથી લખાયેલી લેખમાળાનું સંકલન છે. ‘ચમત્કારોનું વિજ્ઞાન' (૧૯૮૨) એ પરામનોવિજ્ઞાનના વિષયની ચર્ચાઓને ગુજરાતીમાં સુલભ કરી આપનું પ્રથમ પુસ્તક છે. ‘ચમત્કારિક શકિતની શોધમાં' (૧૯૮૩) એ જાદુ-મને વિજ્ઞાનધર્મની દૃષ્ટિઓને રજૂ કરતું પુસ્તક છે. ૧૯૩૨ થી અઘપર્યન્ત
ગાંધી ભોગીલાલ ચુનીલાલ, ઉપવાસી' (૨૬-૧-૧૯૧૧): કવિ,
સંપાદક, અનુવાદક. જન્મ મેવાસા (સાબરકાંઠા)માં. પ્રાથમિક શિક્ષણ અમદાવાદ, મોડાસા, મુંબઈ અને ભરૂચમાં. ૧૯૩૦ માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક. વિદ્યાર્થીવયથી જ ગાંધીચીંધ્યા માગે, જાહેરજીવનમાં પ્રવૃત્ત. સત્યાગ્રહમાં એક અદના સૈનિક તરીકે સક્રિય. સાડાત્રણ વર્ષ જેટલા સમયની જેલસજાઓ. જેલવાસ દરમિયાન અનેક યુવાનની જેમ માર્સવાદી સાહિત્યનું વાચન અને એના પરિણામે રશિયન સમાજવાદનું આકર્ષણ. ૧૯૪૦માં ચુસ્ત સામ્યવાદી બન્યા. ‘સુન્દરમ્ 'ના સહકારમાં અમદાવાદમાં અને ત્યારબાદ મુંબઈમાં ‘ગુજરાત પ્રગતિશીલ લેખક મંડળ'નું સંચાલન. ૧૯૪૯-૫૧ ના ગાળામાં અઢાર માસની
ગુજરાતી સાહિત્યશ-૨ :૯૫
For Personal & Private Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
ગાંધી ભોગીલાલ ભીખાભાઇ – ગાંધી મહનદાસ કરમચંદ
ચાલુ રહેલી એમની અનુવાદપ્રવૃત્તિએ બંગાળી સાહિત્યને અને અંગ્રેજી મારફત રશિયન આનંદત્યને વિપુલ માત્રામાં ગુજરાતીમાં ઉતાર્યું છે. શરદબાબુ, તેનોય, ઇલિયા સરનબર્ગ અને પાસ્તરનાકની સર્જનકૃતિઓના એમના અનુવાદો સારગ્રાહી છતાં આસ્વાદ્ય છે. ‘લાકશાહી : સમાજવાદ અને સ્વતંત્રતા (૧૯૬૪) અને ગાંધી-માર્ક્સ ક્રાંતિ વિજ્ઞાન’(૧૯૬૬) અનુક્રમે રાજગોપાલાચારી અને આચાર્ય કૃપલાનીના લેખસંગ્રહાના અનુવાદો છે.
સુ.દ. ગાંધી ભોગીલાલ ભીખાભાઈ: શિવ, કાર પ અને કોની શાળાઓમાં હેડમાસ્તર.
એમના પુસ્તક 'વિદ્યાગુરૂ’(૧૮૯૨)માં વિદ્યા આપનાર ગુરુનાં લક્ષણો પઘમાં વર્ણવાયાં છે. અનેકવિધ રૂઢિપ્રયોગોના વિશદ્ અર્થે આપનો એમનો 'રૂઢિપ્રયોગકોશ' (૧૮૯૮) રૂઢિપ્રયોગો વિશેનો ઉપયોગી ગ્રંથ છે, એમાં એમણે ગુજરાતના વિભિન્ન પ્રદેશોમાં વપરાતા રૂઢિપ્રયોગો અલગ તારવી આપ્યા છે.
નિવાર
ગાંધી મગનલાલ લાલજીભાઈ: ‘ગાકુલેશજીનું જીવનચરિત્ર' – ભા. ૨ અને 'ચિત્તા ચિતનિકા' પુસ્તકોના કર્તા.
નિવાર ગાંધી ણિલાલ જીવરામ, 'જોકર': કવિ, નાટ્યલેખક, તલાદ પાસેના જાદર ગામના વતની. એ. વી. સ્કૂલ, ગાબટમાં હેડમાસ્તર.
ગૃહસ્થાશ્રામના આદર્શને રજૂ કરતું નાટક ‘સૌભાગ્યલક્ષ્મી’, અભિમન્યુની અસાધારણ વીરતા અને ઉત્તરના સ્વપ્નને હ્રદય સ્પર્શી રીતે નિરૂપનું કાવ્ય “અભિમાનું ાગમન અને ઉત્તરાની વિનવણી', સંવાદાત્મક અને નિબંધાત્મક લેખોનો સંગ્ર 'સરસ્વતીમાળા', કન્યાવિક્રયની પ્રણાલિકાના ક વાસ્તવને આવેખતી નવલકથા 'વસંતસુલોચના' તેમ જ પદ્યકૃતિ ‘બદરકર કાવ્યમાળા’(૧૯૨૯) વગેરે પુસ્તકો એમણે આપ્યાં છે.
નિ.વો. ગાંધી મથુરદાસ લાલજીભાઈ : ગીતાના સારરૂપ રચના "લાકગીતા' (૧૯૫૨) અને ‘શ્રીકૃષ્ણજીવનદર્શન’(૧૯૫૬) જેવી પદ્યકૃતિઓના કર્તા.
નિ.વા.
ગાંધી બનુબેન યસુખલાલ (૧૯૨૭): ચરિત્રકાર. ગાંધીજીનાં નેવાસી.
ગાંધીના જીવનની ચોકસાઈભરી નાનીમાટી વિગત પોતાની નોંધપાીમાં ઉતારીને તેના આધારે મહત્ત્વનાં દસ્તાવેજરૂપ અનેક પુસ્તકો એમણે આપ્યાં છે. ‘એકલા જાને રે’, ‘બિહારની કોમી આગમાં’(૧૯૫૬), ‘બિહાર પછી દિલ્હી’(૧૯૬૧), ‘લકત્તાનો ચમત્કાર' તથા 'દિલ્હીમાં ગાંધી'(૧૯૬૪, ૧૯૬૬)માં સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ ફાટી નીકળેલાં કોમી રમખાણોથી ગાંધીજ અનુભવેલી હળવા અને મનોસંઘર્ષનું ભાવાતું અને રસાળ રૌલીમાં આલેખન છે. બા-બાપુની શીળી છાયામાં’(૧૯૫૨), ‘બાપુનાં સંભારણાં’(૧૯૫૬), ‘ગાંધીજીનું ગૃહમાં પ’(૧૯૫૬),
દ: ગુજરાતી સાદિત્યકોશ - ૨
બાપુજીના જીવનમાં પ્રેમ અને કારા’(૧૯૫૯), ‘બાપુના જીવનમાંથી’- ભા. ૧-૨-૩ (૧૯૬૭,૧૯૨૧, ૧૯૬૩) વગેરે પુસ્તકોમાં ગાંધીજીનાં દિનચર્યા, ખોરાક, મુલાકાતો, પ્રાર્થનાપૂવચન, પત્રે, ખાનગી મંત્રણાઓ, જાહેર મુલાકાતો, જેલજીવન વગેરે વિવિધ બાબતો પરત્વેની ગાંધીની ઊંડી વ્યાપક ચર્ચા-વિચારણા, માના જીવનવિષાદનું અને એમની વિનોદવૃત્તિનું નિરૂપણ કરીને એમની સર્વતોમુખી પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. બાપુ મારી મા' (૧૯૪૯)માં ગાંધીજીએ મનુબેનની જીવનપડ્કર માટે લીધેલી કાળા અને આપેલા માર્ગદર્શનનું આલેખન છે. ‘વિટ દર્શન’ (૧૯૬૪)માં મહાદેવભાઈ, સરદાર પવ સરહદના ગાંધી, વાઈસરોય લોર્ડ માઉન્ટબેટન વગેરેની રેખાચિત્રો રજૂ થયાં છે. ગાંધીજીના પ્રતાપી વ્યકિતત્વને પરિચય પણ એમાંથી મળે છે. કસ્તૂરબાનું આગાખાન મહેલમાં અવસાન અને ગાંધીજીની દિલ્હીમાં કરપીણ હત્યા એ ઘટનાનો કાસ્પી વર્ગન *બા બાપુની અંતિમ ઝાંખી’(૧૯૬૬)માં આપ્યું છે.
[<.વા. ગાંધી મનોરમા : સામાજિક નવલકથા ‘સ્મિતા’(૧૯૭૨)નાં કર્તા, નિ.વા. ગાંધી મોતીચંદ મંદ ઈશ્વરભકિતવિષયક કાળો અને પ્રાણંના ઓનો સંગ્રહ ‘નિત્યપાઠ'(૧૯૨૬)ના કર્તા, નિવાર
ગાંધી માહનદાસ કરમચંદ (૨-૧૦-૧૮૬૯,૩૦-૧-૧૯૪૮): આત્મક્પાકાર, નિબંધકાર, પત્રલેખક, અનુવાદક. જન્મ પોરબંદરમાં, ૧૮૮૭માં રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. શામળદાસ કોલેજ, ભાવનગરમાં પહેલું સત્ર પૂરું કર્યા પછી ૧૮૮૮માં લંડન પહોંચ્યા અને ૧૮૯૧માં બૅરિસ્ટર થઈ પાછા ફર્યા. રાજકોટની અને મુંબઈની અસફળ વકીલાત પછી ૧૮૯૩માં આફ્રિકા ગયા. ૧૮૯૪માં ત્યાંના હિંદીઓના હક્કો માટે નાતાલ ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના કરી. સંઘર્ષ દરમિયાન રસ્કિન અને નાસ્તોયના સાદગી અને સ્વાઢાયના સિદ્ધાંતોને આધારે નવા જીવનપ્રયોગ માટે ૧૯૦૪માં ફિનિક્સ આશ્રમ અને ૧૯૧૦માં તાોય ફાર્મની સ્થાપના કરી. ૧૯૦૪ થી ૧૯૧૪ સુધી દક્ષિણ આફ્રિકામાં ‘ઇન્ડિયન ઓપિનિયન’ સાપ્તાહિકનું સંપાદન કર્યું. ૧૯૧૫માં હિંદ પાછા આવ્યા બાદ એમણે અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમ’ની સ્થાપના કરી. ૧૯૧૭માં બિહારના ચંપારણમાં ગળીની ખેતી કરતાં હિન્દીઓ માટે એમણે અંગ્રેજો સામે પહેલી લડત આપી. પછી અમદાવાદના મિલમજૂરોની હડતાલને બળ પૂરું પાડયું. ૧૯૧૮માં ખેડા સત્યાગ્રહ આદર્યો. ૧૯૧૯ માં રૉલેટ ઍકટની સામે દેશભરમાં વિરોધસભાઓ અને પ્રાર્થના-ઉપવાસની હાકલ કરી. ‘નવજીવન’ને ‘યંગ ઇન્ડિયા’નું સંપાદન માથે લીધું. ૧૯૨૦માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ મારફતે સંપૂર્ણ આકારનું આંદોલન શરૂ કર્યું. એ જ વર્ષમાં અસહકારના કાર્યક્રમના ભાગરૂપે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ૧૯૨૨માં એમની અંગ્રેજો દ્વારા ધરપકડ થઈ, રાજદ્રોહનો આરોપ મુકાયો, પણ ૧૯૨૪માં એમને છોડી મુકાયા. ૧૯૨૪-૨૫ દરમિયાન એમણે અસ્પૃશ્યતાનિવારણ
For Personal & Private Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
ગાંધી મેહનલાલ નારણદાસ
અને ખાદી અંગેનું રચનાત્મક કાર્ય ઉપાડયું. પછીથી 'હરિજન', “હરિજનસેવક' ને 'હરિજનબંધુ' વૃત્તપત્રોનું સંપાદન પણ હાથ ધરેલું. ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહને માર્ગદર્શન આપ્યું. ૧૯૩૦ -માં પૂર્ણ સ્વાતંત્ર્યની પ્રતિજ્ઞા સાથે એમણે મીઠાના સત્યાગ્રહ માટે દાંડીકૂચ આરંભી. ૧૯૩૬ માં અમદાવાદ મુકામે ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના બારમા અધિવેશનના પ્રમુખ રહ્યા. ૧૯૪૨ માં અંગ્રેજોને “હિંદ છોડો'ની હાકલ કરી. છેવટે ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે ભારત સ્વતંત્ર થયું પણ એમની ઇચ્છા વિરુદ્ધ ભારતના ભાગલા પડ્યા, કોમી રમખાણો ફાટી નીકળ્યાં. અંતે મુસ્લિમ તરફની એમની સમભાવનીતિથી છંછેડાયેલા ગોડસે નામના એક હિન્દુ મહાસભાવાદીએ દિલ્હીમાં પ્રાર્થના સ્થળ પર એમની હત્યા કરી.
ગાંધીજીની રાષ્ટ્રવ્યાપી ચેતનાએ માત્ર ગુજરાતી સાહિત્યને નહીં પરંતુ ભારતનાં અન્ય ભાષાસાહિત્યોને પણ અનુપ્રાણિત કરેલાં છે. એમના વ્યકિતત્વની અને એમની વિચારધારાની બળવાન અસર હેઠળ અનેક ભાષાઓમાં ગાંધીવાદી સાહિત્યે જન્મ લીધો છે. ગુજરાતી સાહિત્યમાં તો પંડિતયુગનાં ભારઝલ્લાં સાહિત્યમૂલ્યોને અતિક્રમી સાદગી અને સરલતાનાં આમમૂલ્યોને ઝીલનારા ગાંધીપ્રભાવિત સાહિત્યયુગને ‘ગાંધીયુગ' નામ અપાયું છે; તેમ જ ગાંધીચિંતન અને ગાંધીશૈલીના પુરસ્કાર થયા છે.
એમનું સાહિત્ય હનુલક્ષિતા અને લોકહિતની ભાવનાથી પ્રેરિત છે. એમનાં લખાણો મુખ્યત્વે લોકશિક્ષણ અને લોકજાગૃતિ અર્થે હતાં, એમાં અસાધારણ માનવભાવ અને ઉગ્ર આચારને સંસ્કાર છે. અનેક સામયિકો દ્વારા એમણે સામાજિક, રાજકીય, નૈતિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આર્થિક, કેળવણી તેમ જ આરોગ્યવિષયક પ્રશ્નો અંગે પ્રજા સાથે જીવંત સંપર્ક સાધેલો. સત્ય અને અહિંસા એમના જીવનનાં તેમ એમના સાહિત્યનાં ચાલકબળ રહ્યાં છે. એમની મિતાક્ષરતા નોંધપાત્ર છે. પ્રજાના હૃદય સુધી પહોંચનારી એમની ગદ્યશૈલી સરલ પ્રૌઢિનો અને સ્પષ્ટવાહકતાને અંગીકાર કરીને ચાલે છે. એમણે ગુજરાતી ગદ્યને નવું ચેતન, નવી દિશા આપ્યાં છે.
એમનું પુસ્તક ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા' (૧૯૨૭) ગુજરાતી સાહિત્યને જ નહીં, વિશ્વ સાહિત્યને પણ મહત્ત્વનું પ્રદાન છે. ૫૦૨ પૃષ્ઠોમાં વિસ્તરેલી અને બે ભાગમાં વહેંચાયેલી આ આત્મકથામાં ૧૮૬૯ થી ૧૯૨૦ દરમિયાનની લેખકનાં જન્મ, બચપણ, બાળવિવાહથી આરંભી નાગપુર સત્યાગ્રહ સુધીની ઘટનાઓ સમાવેશ પામેલી છે. નિર્દભ રજૂઆત, નિર્ભીક કબૂલાત અને નિર્દય આત્મનિરીક્ષણને નમૂનો બનતી આ કથાની ભીતરમાં વિચાર અને આચારને એક કરવાના મુકાબલાની સંઘર્ષકથી વહે છે. નિખાલસતા સાથે સત્યની ખેવના કરવાનું સાહસ આમ તે દુષ્કર છે, એને અહીં લેખકે બહુધા સિદ્ધ કરી બતાવ્યું છે. પોતાની સારી કે નરસી બાજુઓને રજૂ કરતા પ્રસંગેનાં નિરૂપણમાં આથી આપમેળે સંયમ અને વિવેક જળવાયેલા જોઈ શકાય છે. અહીં અલંકૃત ભાષાને વામિતા વગરને વ્યાપાર એની સાદગીને આકર્ષણે સજીવ છે. ટૂંકમાં, નિરભિમાની આત્મશોધકની આ કથા વિશ્વની આત્મકથાઓમાં નાખી છે.
‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' (૧૯૨૫)માં ફકત હકીકતની સાદી સીધી નોંધ નથી પરંતુ એમાં એમના દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાન જે કીમતી અનુભવ થયેલા એનું પાત્રો, સંવાદો, ટીકાટિપ્પણ દ્વારા રસપ્રદ નિરૂપણ છે. એમનું જીવનઘડતર, સત્યાગ્રહને જડેલો પ્રયોગ, રંગદ્રુપ સામે એમને રસંઘર્ષ, ત્યાંની ભૂગોળ -બધું એમને હાથે રોચક બનીને ઊતર્યું છે. એમણે દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ કેવી રીતે ઘડ્યો એનું અહીં તટસ્થ નિરૂપણ છે.
‘હિંદ સ્વરાજ' (૧૯૨૨)માં એમણે હિંદના સ્વરાજ અંગેની પોતાની કલ્પના રજૂ કરી છે; અને એનાં તમામ પાસાંઓની વિચારણા કરી છે. વિદેશી શાસનને દૂર કરી દેશને મુકત કરી, સ્વરાજ લાવી શકાય તો એ કેવું હોવું જોઈએ અને એમાં એક દેશભકત નાયકે દીધેલો ચિતાર છે. લેખકનું ક્રાંતિકારી તત્ત્વજ્ઞાન અહીં બળકટ શૈલીમાં પ્રગટ થયું છે. પુસ્તક વાચક અને લેખકના કલ્પિત સંવાદરૂપે લખાયેલું છે.
'મંગલપ્રભાત' (૧૯૩૮)માં એમણ આશ્રમવાસીઓ માટેનાં વ્રતો પર યરવડા જેલમાંથી ભાષ્ય કરેલાં એને સંચય છે. દર મંગળવારની પ્રાર્થના માટે અને મંગલભાવના માટે લખાયેલાં આ લખાણોમાં સાદગીયુકત સૂત્રશૈલી છે. આધ્યાત્મિક અને નૈતિક જીવનનાં કેટલાંક સૂત્રોનું એમાં વિવરણ છે.
‘સત્યાગ્રહનો ઇતિહાસ ૧૯૩૨માં અધૂરો છોડેલો તેનું પ્રકાશન ૧૯૪૮ માં થયું છે. આ ઇતિહાસ કટકે કટકે લખાયેલો ને અધૂરો છે. એમાં સંસ્થાને વિકાસ-આલેખ આપવાનો પ્રયત્ન છે; સાથે સાથે સત્ય, પ્રાર્થના, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શારીરિક શ્રમ, સ્વદેશી, અસ્પૃશ્યતા, ખેતી, ગોસેવા, કેળવણી, સત્યાગ્રહ ઇત્યાદિ એમના મહત્ત્વના સિદ્ધાંતોની આચારસિદ્ધિને મૂલ્યાંકનઆલેખ આપવાને પણ પ્રયત્ન છે.
આ ઉપરાંત ‘મારે જેલને અનુભવ' (૧૯૨૧), ‘સર્વોદય’ (૧૯૨૨), ‘યરવડાના અનુભવ' (૧૯૨૫), ‘નીતિનાશને માર્ગે (૧૯૨૭), “ગીતાબોધ' (૧૯૩૦), “અનાસકિતયોગ' (૧૯૩૦),
આરોગ્યની ચાવી' (૧૯૩૨), ‘ગોસેવા' (૧૯૩૪), “વર્ણવ્યવસ્થા (૧૯૩૪), “ધર્મમંથન' (૧૯૩૫), ‘વ્યાપક ધર્મભાવના' (૧૯૩૭), ‘ખરી કેળવણી' (૧૯૩૮), કેળવણીને કોયડો' (૧૯૩૮), ‘ત્યાગમૂર્તિ અને બીજા લેખો' (ચા. આ. ૧૯૩૮) વગેરે એમનાં અનેક પુસ્તકો છે.
એમનાં લખાણો, ભાષણો, પત્રો વગેરેને સંગ્રહ ‘ગાંધીજીને અક્ષરદેહ' પુસ્તક ૧ થી ૯૦માં કરવાનો પ્રયત્ન ચાલુ છે. ૧૯૬૮થી આજ સુધીમાં ૭૨ જેટલા ગ્રંથો આ ગાળામાં બહાર આવી ગયા છે. આ ગ્રંથમાળામાં એમની વિચારસૃષ્ટિને બૃહદ્ પરિચય સમાયેલ છે. ‘પાયાની કેળવણી' (૧૯૫૦), “સંયમ અને સંતતિનિયમન’ (૧૯૫૯), ‘સર્વોદયદર્શન' (૧૯૬૪) વગેરે એમનાં લખાણોનાં અનેક મરણોત્તર પ્રકાશને થયાં છે.
ચં..
ગાંધી મોહનલાલ નારણદાસ; ભકતરાજ પુરુત્તમદાસ સેવકરામના જીવનચરિત્રનું આલેખન કરતું પુસ્તક “આખરે મહાન તારો ખરી ગયો' (૧૯૨૮)ના કર્તા.
નિ.વો.
ગુજરાતી સાહિત્ય -૨ :૯૭
Jain Education Intemational
For Personal & Private Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
ગાંધી રજનીકાન્ત સુરેશ – ગાંધી શાંતા કાલિદાસ
ગાંધી રજનીકાન્ત સુરેશ કાર્યવન, કલાકાર, પ્રાધ્યાપક, કવિ અને તંત્રોને વિષય બનાવતી છવ્વીસ વાર્તાઓનો સંગ્રહ ‘અંતરના અંતરે’ના કર્તા.
ા.ત્રિ.
ગાંધી રમણલાલ હિંમતલાલ : ચરિત્રલેખક, અનુવાદક.
એમણે 'કષાયની પ્રતિમા' (અન્ય સાથે, ૧૯૫૯)માં સામાન્ય પરિસ્થિતિમાંથી પુર્ષના બળે વનિવકાસ સાધનોરા અને સાબરકાંઠાની પ્રજામાં નવચેતન પ્રગટાવનારા મથુરદાસ ગાંધીનું જીવનચરિત્ર આલેખ્યું છે. તેમાં ચરિત્રનાયકના જીવનપ્રસંગો સુધિરૂપે રજૂ થયા છે. એમણે ‘શ્રી’(૧૯૫૩), ‘ચરિત્રહીન' (૧૯૫૬), ‘શેષ પ્રશ્ન’(૧૯૫૬), ‘ચુભા’(૧૯૫૭) વગેરે બંગાળી વાર્તા નવલકથાઓના ગુજરાતીમાં અનુવાદ કર્યાં છે. ‘સરળ સામુદ્રિકશાસ્ત્ર' અને 'હુન્નારશિક્ષક'(૧૯૫૭) પણ એમનાં પુસ્તકો છે. નિ.વા.
ગાંધી રંભાબેન મનમોહન (૨૭-૪-૧૯૧૧, ૨૯-૩-૧૯૯૬): નાટધકાર, ગીતકાર, નિબંધકાર, વાર્તાકાર, અનુવાદક, હાસ્યવેખક. જન્મ ધંધુકા તાલુકાના સરવાળે ગામમાં. ૧૯૩૭માં અર્થશાસ્ત્ર અને માનવશાસ્ત્ર સાથે બી.એ. ૧૯૪૯થી ૧૯૫૩ સુધી ફિલ્મ સેન્સર બોર્ડનાં સભ્ય. ૧૯૫૦થી ૧૯૫૪ સુધી બોમ્બે મ્યુનિસિપલ સ્કૂલ કમિટીનાં કાઉન્સિલર મૅમ્બર.વિવિધ સામાજિક સંસ્થાઓમાં કાર્યકર્તા. ૧૯૫૨થી ૧૯૮૩ સુધી કોર્ટ માર્શલમાં ભાગ લીધા. ૧૯૭૦થી ૧૯૭૭ સુધી જૈનસમાજ પત્રિકાનાં તંત્રી.
આકાશવાણી, મુંબઈ માટે એમણે લગભગ ૪૦૦ નાટકો લખ્યાં છે અને ભાગ લીધો છે. ‘પ્રાયશ્ચિત્ત’ તેમ જ ‘મંથન’ જેવાં નાટકો તો અન્ય ભાષાઓમાં અનૂદિત પણ થયું છે. ૧૯૫૧ થી ૧૯૯૩ સુધીમાં એમનાં કુલ ૪૪ જેટલાં પુસ્તકો પ્રગટ થયાં છે; તેમાં ‘કોઈને કહેશે। નહિ’(૧૯૫૧), ‘પ્રણયના રંગ’(૧૯૫૨), ‘ચકમક’ (૧૯૫૫), ‘પરણ’તો તને જ’ (૧૯૫૭), ‘પ્રેક્ષકો માફ કરે' (૧૯૬૧), ‘રાજાને ગમી તે રાણી’(૧૯૬૫), 'રોંગ નંબર’(૧૯૮૫) ઇત્યાદિ નાટકા; ‘પીપળ પાન ખરતાં’(૧૯૬૬) અને ‘મઝદાર’(૧૯૭૩) જેવા મૌલિક તેમ જ ‘તિમિરે ટમટમતા તારલા’(૧૯૬૬) અને ‘પ્રીતની ન્યારી રીત’(૧૯૭૮) જેવા રૂપાંતરિત નવલિકાઓના સંગ્રહો; ‘ઝાંઝવાંનાં જળ’(૧૯૭૯) જેવી રૂપાંતરિત નવલકથા; ‘તીર અને તુક્કા’(૧૯૫૯), ‘સંસારસાગરને તીરેથી’(૧૯૬૩), ‘સબરસ’(૧૯૬૯), ‘તમને કેટલો થશે ? ૧૬, ૭, ૮૦૪'(૧૯૮૫) જેવા નિબંધિકા-સંગ્રહા; ‘આનંદ ગુલાલ’(૧૯૬૪), ‘આનંદ મંગળ’(૧૯૭૩) જેવા રમૂજી ટૂચકાઓ અને વિચારકણિકાઓના સંગ્રહા; ‘બિંદુમાં સિંધુ’(૧૯૭૨)જેવું કહેવાના સંગ્રહનું પુસ્તક; 'મારું ગીત મધુરાં ગાવા છે’(૧૯૭૫) જેવો ગીતસંગ્રહ, અત્યંત સદ્વિચાર’(૧૯૭૭) અને ‘સંતોના સંગ કરીએ’(૧૯૮૩) જેવા પ્રેરક પ્રસંગાના સંગો વગેરેના સમાવેશ થાય છે.
.. ગાંધી રામદાસ હનદાસ (૧૮૯૦): ચરિત્રકાર, જન્મ દક્ષિણ આફ્રિકાનો ડરબનમાં, પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં. ત્યારબાદ
કટ: ગુજરાતી સાહિત્યકોશ - ૨
દક્ષિણ આફ્રિકા ફિનિક્સ શાળામાં તથા તોલ્સ્ટોય ફાર્મમાં અભ્યાસ. મુંબઈની તાતા ભોઇલ કંપનીમાં કામ કર્યા બાદ સેવાગ્રામમાં ખાદી વિદ્યાલયમાં અને આશ્રમના ખેતીવિભાગમાં કામગીરી. એમના પુસ્તક 'સંસ્મરણો'(૧૯૬૭)માં દક્ષિણ આફ્રિકા અને ભારતમાંની ગાંધીજીની પ્રવૃત્તિઓનો વ્યાપકપણે રસવાની શૈલીમાં પરિચય મળે છે.
નવા.
ગાંધી લલિતમાહન ચુનીલાલ (૮-૫-૧૯૦૨): નવલિકાકાર. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ સુરતમાં. ૧૯૨૩માં ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાંથી બી.એસસી. ૧૯૨૫માં એલએલ.બી. તેમ જ ગુજરાતી વિષયમાં અનુસ્નાતક. ત્યારબાદ સુરતમાં વકીલાત.
એમણે ‘ઊંધાં ચશ્માં’ અને ‘કલ્પનાકુસુમા’(૧૯૩૦) નામક વાર્તાસંગમાં સંસ્કારપાષક સામાજિક વાર્તાઓ આપી છે.
બા.મ.
ગાંધી શકરાભાઈ ભુલાભાઈ : ‘કમળા’ (શાહ તુલજારામ જમનાદાસ સાથે, ૧૯૧૩) નવલક્થાના કર્તા. G.ft. ગાંધી શામળદાસ મીદાસ, 'પ્રેમયોગો’(૧૮૯૭, ૯૬ ૧૯૫૩) :
જ્ન્મ રાકારમાં. પોરબંદરની ભાવસિંહજી હાઈસ્કૂલમાં અંગ્રેજી ચાર ધોરણ સુધીનો અભ્યાસ. પ્રારંભમાં પોરબંદર રાજપના તિજોરી ખાતામાં કારકન, પછી મુંબઈમાં રૂ બજારની ગુમાસ્તાગીરી કર્યા બાદ પત્રકારત્વ તરફ આકર્ષણ. ‘હિન્દુસ્તાન પ્રજામિત્ર’ના સંપાદક, પછી સાપ્તાહિક 'કર્મભૂમિ' શરૂ કર્યું. ત્યારબાદ ‘મુંબઈ સમાચાર’ના તંત્રીપદે. ત્યાંથી ‘જન્મભૂમિ'ના તંત્રીપદે. ૧૯૪૧માં ‘વન્દેમાતરમ ' દૈનિકની શરૂઆત ૧૯૩૩૩૮માં કરાંચી મુકામે મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં પત્રકારત્વ વિભાગના પ્રમુખ. હૃદય બંધ પડવાથી મૃત્યુ.
‘કાઠિયાવાડની કાળરાત્રિ’(૧૯૩૧) જેવું પુસ્તક ઉપરાંત એમણ ‘સોનેરી ર’(૧૯૨૩) નામે અનુવાદ પણ આપ્યો છે
ચં.ટા. ગાંધી શાંતા કાલિદાસ (૨૦-૧૨-૧૯૧૭): વાર્તાકાર, નાથકાર. જન્મ નાસિકમાં. ૧૯૩૬માં મેડિસિનના અભ્યાસ માટે ઈંગ્લૅન્ડ ૧૯૪૧માં અલ્મોડાના ઉદયશંકર કલ્ચર સેન્ટર સાથે સંલગ્ન. ૧૯૪૩માં ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશનના સેન્ટ્રલ બેલે ટૂ પનાં સંસ્થાપક સભ્ય ને અગ્રણી નૃત્યાંગના. ૧૯૫૨-૫૪ દરમ્યાન દક્ષિણ ગુજરાતના આદિવાસીનો વચ્ચે કામગીરી. ૧૯૫૭-૫૮માં એશિયન થિયેટર ઇન્સ્ટિટયુટ, ન્યુ દિલ્હી સાથે સંલગ્ન. ૧૯૭૦માં બાલભવન અને નેશનલ ચિલ્ડ્રન્સ મ્યુઝિયમનાં નિયામક. ૧૯૭૩માં સ્થાપિત વુમન સાયન્ટિસ્ટ્સ ઍસોસિયેશનનાં સ્થાપક સભ્ય અને ટ્રસ્ટી. ૧૯૮૩થી નેશનલ સ્કૂલ ઑવ ડ્રામાનાં ઍરપર્સન. સંસ્કૃત, હિંદી, ગુજરાતી, અંગ્રેજીનાં અને બાળનાટકો મળીને આશરે ૪૫ જેટલાં નાટકોનું દિગ્દર્શન. ૧૯૭૩માં સોવિયેત લૅન્ડ નહેરુ પુરસ્કાર. ૧૯૮૪માં પદ્મશ્રીનો ખિતાબ.
For Personal & Private Use Only
www.jainelibrity.org
Page #118
--------------------------------------------------------------------------
________________
ગાંધી શાંતિલાલ જીવણલાલ– ગિરનારને ચરણે
કાર્લ માકર્સ' (૧૯૪૭) અને માઓ-સે-તુંગ” (૧૯૧૩) એમણે ભાગલા થતાં વડોદરામાં સ્થિર થયા. “લોકસા' દૈનિકના આપેલાં જીવનચરિત્રો છે; “ઊગતા છોડ (૧૯૫૧) વાર્તાસંગ્રહ અને તંત્રીખાતામાં સાહિત્ય વિભાગના સંપાદક. ‘અવિનાશ' (૧૯૫૨) નવલકથા છે. ગુજરાતને પગલે પગલે' - માનવતાવાદી અને આદર્શવાદી નિરૂપણ કરનારા આ લેખકના (૧૯૪૮)માં પ્રાચીનથી અર્વાચીન નારીઓનાં રેખાચિત્ર છે. નામે ત્રણ કાવ્યસંગ્રહો છે:'વરદાન' (૧૯૪૪), ‘સૂરગંગા' (૧૯૫૪) આ ઉપરાંત એમણે ‘પુસ્તકરાજ' (૧૯૫૬), ‘એકલવ્ય' (૧૯૫૬) અને ‘શતપલ્લવ' (૧૯૬૬). આમાં છેલ્લા બે ગીતસંગ્રહો છે. જેવાં બાળનાટકો આપ્યાં છે, તે ‘આ રોટલી કોણ ખાશે?” જેવી ‘ગીત હારી અને બીજાં નાટકો' (૧૯૪૭), “વૌઠાનો મેળો’ બાળવાર્તા પણ આપી છે. માનવીનું ઘડતર' (૧૯૫૫) અને ‘સફેદ (૧૯૫૭), 'રંગલહરી'(૧૯૫૭), ‘વંદનભારતી'(૧૯૬૭), ભજવવાફૂલ' (૧૯૫૪) એમના અનુવાદો છે.
લાયક નાટકો' (૧૯૭૭) વગેરે એમના એકાંકીસંગ્રહો છે;
ચં.ટો. ' જયારે “ડોલરિયો દેશ' (૧૯૫૮) દ્વિઅંકી નાટક છે. ગાંધી શાંતિલાલ જીવણલાલ : સ્થળવિષયક દંતકથાઓ, મંદિરોનાં ‘આરતી' (૧૯૩૫), ‘નન્દિતા' (૧૯૩૮), “આત્મચક્ષુ' (૧૯૫૯) વર્ણને અને જોવાલાયક સ્થળોના ઉલ્લેખોને આવરી લેતું, પોતાના
વાર્તાસંગ્રહો છે. સરિતસંગમ' (અન્ય સાથે, ૧૯૬૪) ગુજરાતી કિશોરવયના પુત્રને પત્રો રૂપે લખાયેલું પુસ્તક “દક્ષિણ ભારતનાં નવલિકાઓનું સંપાદન છે. “શ્રીમતી વિજ્યાલક્ષ્મી પંડિત' (૧૯૪૬) તીર્થધામો' (૧૯૪૪)ના કર્તા.
અને ‘શ્રીમતી અરુણા અસફઅલી' (૧૯૪૬) જીવનચરિત્રો છે.
કૌ.બ્ર. ‘પ્રિય મિલન' (૧૯૪૮) બંગાળી નવલકથાનો અનુવાદ છે. ગાંધી સુભદ્રા ભાગીલાલ (૧-૧૧-૧૯૧૮): બાળસાહિત્યલેખક,
ચંટો. અનુવાદક. જન્મ નૈરોબી (પૂર્વ આફ્રિકા)માં ૧૯૩૬ માં. વનિતા ગાંધી હરિલાલ મોતીલાલ: ‘દેવી અને મનહર' (૧૯૦૭) નવલવિશ્રામ, અમદાવાદમાંથી મૅટ્રિક. ૧૯૩૭માં વડોદરા એસ. એન. કથાના કર્તા. ડી. ટી. કોલેજમાં જોડાયાં. ૧૯૩૮ માં ભોગીલાલ ગાંધી સાથે આંતરજ્ઞાતીય લગન. એ જ વર્ષે લાહોરમાં કોંગ્રેસ સેસિયાલિસ્ટ ગાંધી હિંમતલાલ ગરબડદાસ : ‘ઉત્તર સીતાહરણ અથવા રામપાર્ટીના અધિવેશનમાં એક અધિકૃત નિરીક્ષક તરીકે હાજરી રાવણની લડાઈનું નાટકરૂપે વર્ણન' (૧૮૯૩)ના કર્તા. આપેલી. એ પછી છેક ૧૯૫૬ પર્યત પાર્ટીના સાહિત્યના લેખન
હત્રિ. પ્રકાશન અને પ્રસાર-કાર્યમાં મુંબઈ–અમદાવાદ સ્થળોએ પ્રગટ- ગાંધીજી અને સામ્યવાદ (૧૯૫૧) : કિશોરલાલ મશરૂવાળાએ અપ્રગટ રીતે પ્રવૃત્ત રહ્યાં. એ પછી પક્ષમાંથી રાજીનામું આપી કાર્લ માકર્સ અને મહાત્મા ગાંધીજી એ બે મહાપુરુષોની અને જીવનમાં નવો વળાંક સા. ચેતન પ્રકાશન ગૃહ પ્રા. લિ. અને તેમના અનુયાયીઓની પાયાની દૃષ્ટિ શી છે તેને પ્રાથમિક ખ્યાલ નવસર્જન પ્રકાશન જેવી સંસ્થાઓ તથા ‘વિશ્વમાનવ' સામયિક આપવાના ઉદ્દેશથી તૈયાર કરેલી પુસ્તિકા. લેખકે વિનમ્રતાપૂર્વક જેવી, ભોગીલાલ ગાંધીએ સાહિત્યસર્જન-પ્રકાશનની શરૂ કરેલી સ્વીકાર્યું છે તેમ અહીં નથી સામ્યવાદનું વિદ્વત્તાપૂર્ણ નિરૂપણ કે પ્રવૃત્તિઓ સાથે સંલગ્ન.
નથી ગાંધીવિચારની અધિકૃત મીમાંસા. ગાંધીજીમાં અને સામ્યભૂદાનપોથી' (૧૯૬૦), ‘આપણા યુગને ભસ્માસુર' (૧૯૬૧) વાદમાં સાધ્યની એકતા છે, ફકત સાધનામાં જ તફાવત છે; આથી અને ‘ચંબલનાં કોતરોમાં' (૧૯૬૨) જેવાં પુસ્તકો એમની સામ્યવાદમાંથી હિંસાની બાદબાકી એટલે ગાંધીજીવનદૃષ્ટિ, એવી અભ્યાસનિષ્ઠા અને સંકલનશકિતનાં પરિચાયક છે. “હેલન કેલર’ વિચારણામાં રહેલી અધુરપ પર અહીં ખાસ ભાર મૂકવામાં આવ્યો (૧૯૧૬), ‘મેરી કયુરી' (૧૯૫૭), ‘નાઇટિંગેલ' (૧૯૫૭) એમની છે. લેખકે વિચારનિષ્કર્ષ આત્મપ્રતીતિપૂર્વક ઓજરવી ગદ્યમાં ચરિત્રાત્મક પુસ્તિકાઓ છે. વૈજ્ઞાથી ગંગા' (૧૯૪૫), કેન્ડિડનાં રજૂ કર્યો છે. પરાક્રમો' (૧૯૫૨), ‘માનવ તારું ભાવિ' (૧૯૬૨), ‘શ્રમ છાવણીને
કા.આ. એક દિવસ' (૧૯૬૪), ‘નરેન્દ્રશ' (૧૯૬૮), ‘વોર્ડ નં. ૭ ગિરજાશંકર મુળજી : ‘અમદાવાદ ફરતા તીડનો તડાકો' (૧૮૭૮) (૧૯૬૮), “જે.પી.ની જેલ ડાયરી' (૧૯૭૭), 'શિશુ (રવીન્દ્ર અને બાળલગ્નથી બનતી બીના' (૧૮૭૭) ના કર્તા. નાથનાં શિશુકાવ્યો) (૧૯૮૦), ‘માનવીનાં રૂપ' (૧૯૫૫), ‘દિવ્યા”
હત્રિ. (૧૯૫૮), ‘અમિતા' (૧૯૬૨), 'સાહિત્યિક પ્રતિમાઓ' (૧૯૬૩),
ગિરધરલાલ જગજીવનદાસ : નવલકથા 'પવિત્ર કન્યા’ - ભા. ૧ ‘વનસ્પતિનું વિજ્ઞાન' (૧૯૬૫), ‘માનવીની મનસૃષ્ટિ' (૧૯૬૬),
(૧૯૧૫), ગુજરાત વિશેની માહિતી પુસ્તિકા ગુણીયલ ગુજરાત ‘જોગમાયાની છડી' (૧૯૫૧), ‘દેશવિદેશની લોકકથાઓ' (૧૯૫૩),
(૧૯૧૨) તથા ઇતિહાસ-આધારિત ‘દયાળુ બ્રિટન રાજયભકિત ‘વિજ્ઞાનયાત્રા' (૧૯૫૭), ‘શયતાનના સામ્રાજ્યમાં' (૧૯૫૮)
મા (૧૯૫૮) (૧૯૧૪) ના કર્તા. ઇત્યાદિ એમની પચીસેક અનૂદિત કૃતિઓ છે.
હત્રિ. સુ.દ. ગિરધરલાલ મુખી: જુઓ, મુખી ગિરધરલાલ. ગાંધી સરેશ કલચંદ (૫-૧-૧૯૧૨): કવિ, નાટકકાર, વાર્તાકાર. ગિરનારને ચરણે : શૈલકણમાં ચેતનાનું ઇતિહાસવાહી દર્શન નિહાળતા જન્મ વાંકાનેર પાસેના મકનસરમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ કવિ ન્હાનાલાલની પ્રસિદ્ધ કાવ્યરચના. કરાંચીમાં. કરાંચીની સિંધ કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ.
ચં..
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૯૯
For Personal & Private Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
ગિરનારા દયાશંકર વસનજી – ગુજરાતને નાથ
ગિરનારા દયાશંકર વસનજી : ત્રિઅંકી નાટક ‘સુંદરસેન-ચન્દ્રકળાને
ગાયનરૂપી પેરા' (૧૮૮૧)ના કર્તા.
સારસ્વતોને સમાવ્યા છે. ઉપરાંત, ગ્રંથને અંતે વીસમી સદીની પણી સદીના ગુજરાતી સાહિત્યનું વિહંગાવલોકન મધુસૂદન પારેખે કરાવેલું છે.
ચંટો.
ગિરિમલ્લિકા : વિવિધ ફૂલના પરિચય વચ્ચે અપરિચિત રહેલાં ગિરિમલ્લિકાનાં ફૂલનું “મેઘદૂત’નાં કુટજપુ તરીકે અભિજ્ઞાન થાય છે એનો ઉલ્લાસ વ્યકત કરતો ભેળાભાઈ પટેલનો લલિતનિબંધ.
ચં.ટા.
ગિરિરાજ ભારતીય : લલિત સી. મહેતા સંપાદિત '
સિમ્પમાં બિન્દુ' (૧૯૬૩) ના કર્તા.
ગિરીશ: જુઓ, ભટ્ટ ગિરિજાશંકર મયારામ. ગીદુમલ ઊમિલા દયારામ : નવલકથાઓ ઉષાનંદિની' (૧૯૧૪). અને કમલિની' (૧૯૧૫) નાં કર્તા.
હત્રિ. ગીમી બહેરામ રાબજી : ‘અભાગિણી અબળા' (૧૯૫૨), ‘નાદાન નાઝનીન” (૧૯૫૮), ‘સામાજિક સંકટ, ‘પાપી પત્ની' ઇત્યાદિ પારસી સંસારને કેન્દ્રમાં રાખી લખાયેલી નવલકથાઓના કર્તા.
ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર (૧૯૩૫): મહાત્મા ગાંધીના પુરોવચન સાથે મળનું કનૈયાલાલ મા. મુનશીનું અંગ્રેજી પુસ્તક. એમાં પ્રાચીનકાળથી અર્વાચીનકાળ સુધીના સાહિત્યનું ઐતિહાસિક અવલોકન છે. ગુજરાતનો ઇતિહાસ, એની ભૌગોલિક સીમાઓના વિસ્તારસંકોચ, ગુર્જર પ્રજાની ખાસિયતે, એના આર્થિક-સામાજિક પ્રશ્ન, એની જ્ઞાતિવ્યવસ્થા, એની સંસ્કૃતિપરંપરા -આ બધાં પરિમાણોને પડછે પહેલો ખંડ ‘પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશ પરનો છે; બીજો ખંડ 'જૂની ગુજરાતી' પરનો છે; અને ત્રીજો ખંડ અર્વાચીન ગુજરાતીને છે. પહેલા ખંડમાં ગુજરાત, એની પ્રજા, પ્રારંભની અસરો, હેમચન્દ્ર અને સેમેશ્વરને સમય વગેરેની ચર્ચા છે; બીજા ખંડમાં પદ્મનાભની વીરકવિતા, નવું ગુજરાત, મીરાં અને નરસિંહ, પ્રચલિત કથાસાહિત્ય, અખે, પ્રેમાનંદ અને દયારામનો સમાવેશ છે; ત્રીજો ખંડ અર્વાચીનકાળના સાહિત્યને, સંસ્કૃતના પુનરુત્થાનને, મહાત્મા ગાંધીના પ્રભાવને અને અર્વાચીન સાહિત્યનાં વલણાને તપાસે છે. અર્વાચીનકાળ કરતાં પ્રાચીનકાળ અને મધ્યકાળને અહીં વધુ ન્યાય મળે છે. કયાંક પૂર્વગ્રહો નડયા છે, કયાંક પ્રમાણભાન ચુકાયું છે, કયાંક ઐતિહાસિક સામગ્રીની ચોકસાઈ જળવાયેલી નથી, તેમ છતાં મુનશીના આ ગ્રંથમાં સદાહરણ જે રસલક્ષી ચર્ચા થઈ છે તનું મૂલ્ય ઓછું નથી.
ચં.ટો. ગુજરાતના સારસ્વત (૧૯૭૭) : ગુજરાતી સાહિત્ય સભાને આશ્રયે કે. કા. શાસ્ત્રી દ્વારા તૈયાર થયેલા આ પુસ્તકમાં અકારાદિ નામ-ક્રમે ગુજરાતી લેખકોને પરિચય એમનાં પુસ્તકોના નિર્દેશે સાથે અપાવે છે. અંબદેવસૂરિ'થી આરંભી હુસેન ઇબ્રાહીમ કટારિયા” સુધી પહોંચતા આ ગ્રંથમાં પરિશિષ્ટ ૧માં અન્ય બાકી રહી ગયેલા
ગુજરાતનું વકતૃત્વ : ફિરોઝશાહ મહેતા, હોરમસજી વાડિયા,
અંબાલાલ સાકરલાલ દેસાઈ અને રણછોડભાઈ ઉદયરામ દવેનાં વકતૃત્વલક્ષણોને નિરૂપતો ચન્દ્રશંક્ર નર્મદાશંકર પંડયાને નિબંધ.
ચં.ટો. ગુજરાતને નાથ (૧૯૧૭) : કનૈયાલાલ મુનશીની, ગુજરાતના
સોલંકીયુગના ઇતિહારો પર આધારિત નવલકથાત્રયીની 'પાટણની પ્રભુતા” પછીની બીજી નવલકથા. ચાર ભાગમાં વિભકત આ કૃતિમાં બનતી ઘટનાઓને મુખ્યત્વે સંબંધ છે પાટણના રાજયતંત્ર અને એ રાજ્યતંત્રની આસપાસ વીંટાયેલી વ્યકિતઓના અંગત જીવન સાથે. એમાં જૂનાગઢના રા'નવઘણના પાટણના રાજય સાથેના ઘર્ષણની, પાટણ અને માળવા વચ્ચેની સંધિની તથા તેના રાજકીય દાવપેચની વાત છે; જ્યદેવના પ્રણયસંબંધની વાત છે; ઉદા મહેતાના મંજરીને પોતાની પત્ની બનાવવાના ઉધમાતની વાત છે; મુંજાલના પુનર્લગ્નની વાત છે; કીર્તિદેવના કુળના રહસ્યની વાત છે; મુંજાલ મહેતા અને કીર્તિદેવ વચ્ચે રહેલી રાજકીય વિચારસરણીના મતભેદની વાત છે; અને તેમ છતાં આખી કથામાં આ બધી વાતાનું સ્થાન ગૌણ છે. કથામાં ખરેખર ધ્યાન તો ખેંચ છે ભૂગુકરછલાટથી આવેલા ભટ્ટ કાક અને તેના પ્રણય-પરાક્રમની કથા. અન્ય ઘટનાઓ એક યા બીજી રીતે કાકનો પ્રભાવ ઉપસાવવામાં નિમિત્ત બને છે.
નવલકથાનું માળખું કાકની ભ્રમણકથાનું છે. ભ્રમણને અંતે પોતાના પરાક્રમથી કાક પ્રાપ્ત કરે છે પાટણના રાજતંત્રમાં પોતાનો પ્રભાવ અને મંજરીને પ્રેમ. કાક ભૃગુકચ્છથી ત્રિભુવનપાળની સાથે પાટણ આવે છે ત્યાંથી કથાનો આરંભ થાય છે. પહેલા ભાગમાં કાક પોતાનાં બુદ્ધિ-ચાતુર્યથી રા'નવઘણને પરાજ્ય કરે છે અને ઉદા મહેતાના હાથમાંથી, ખંભાતમાંથી, મંજરીને છોડાવે છે. મંજરીના સૌંદર્યથી કાકી એના પર મુગ્ધ થાય છે, પરંતુ પોતાની વિદ્વત્તાના અભિમાનમાં મસ્ત મંજરી અભાગ કાકને દયાભાવથી જુએ છે. બીજા ભાગમાં કાક પોતાની વિચક્ષણ બુદ્ધિથી મુંજાલને પ્રભાવિત કરે છે, જયદેવની પ્રિયતમા માટે સંદેશો લઈ જાય છે અને પાટણમાં ઉદાના માણસેના હાથમાંથી મંજરીને છોડાવે છે. ઉદાથી બચવા વિદુષી મંજરીએ કાક સાથે અનિચ્છાએ લગ્ન કરવાં પડે છે, પણ લગ્નની રાતે જ તે કાકને તિરસ્કારે છે. ત્રીજા ભાગમાં કાક ફરી વખત ઉદાને હાથમાં કેદ પકડાયેલી મંજરીને છોડાવે છે અને કીર્તિદેવના કુળને જાણી લાવ છે. કીર્તિદેવને મોઢે કાકની શકિતની પ્રશંસા સાંભળી મંજરીને કાક પ્રત્યેનો તિરસ્કાર ઓસરે છે. ચોથા ભાગમાં રાખેંગારને પકડવા નીકળેલ કાક રા'ખેંગારને મિત્ર બને છે, ખેંગારની પ્રતિજ્ઞા પૂરી થાય ત્યાં સુધી એ ખેંગારની કેદમાં રહે છે, ખેંગારને રાણકદેવી સાથે જૂનાગઢ નાસી જવામાં મદદ કરે છે અને જેના ગર્વનું સંપૂર્ણ ખંડન થયું હતું તે મંજરીનો હૃદયસ્વામી બને છે.
૧૦૦: ગુજરાતી સાહિત્યકોશ- ૨
For Personal & Private Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી કવિતાની રચનાકલા-ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ
અપ્રસ્તુત વિદ્રત ચર્ચા, ચિંતન તથ: લાંબાં સ્થળકાળનાં વર્ણને ને પાત્રોના જન્મ-ઉછેર-સ્વભાવની વિગતપૂર્ણ માહિતી આપવાની લઢણને ત્યાગ કરી, ઘટનાઓને નાટ્યાત્મક બનાવીને વાર્તારસ જમાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી આ નવલકથાએ ‘સરસ્વતીચંદ્ર' પછી ગુજરાતી નવલકથાની કાયાપલટ કરવામાં મહત્ત્વને ફાળે આપ્યો છે. અલબત્ત, ઐતિહાસિકને બદલે કાલ્પનિક પત્ર કાકનું ઔચિત્યથી વધારે ગૌરવ, કાકનાં રોમાંચક પરાક્રમો અને એને પરિણામે તેને પ્રાપ્ત થ મંજરીને પ્રેમ, કીર્તિદેવના ભૂતકાળ પાછળ છવાયેલી રહસ્યમયતા ઇત્યાદિ તત્ત્વોને લીધે આ નવલકથા પણ ‘પાટણની પ્રભુતા'ની માફક “ઐતિહાસિક રોમાન્સની છાપ ચિત્ત પર પાડે છે.
જ.ગા. ગુજરાતી કવિતાની રચનાકલા (૧૯૪૧): અરદેશર ફરામજી ખબરદારને વિવેચનગ્રંથ. ‘ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા' અંતર્ગત અપાયેલાં પાંચ વ્યાખ્યાનેને એમાં સમાવેશ છે. કે. હ. ધ્રુવ પછી પદ્યરચના પરની આ બીજી મહત્ત્વની આલોચના છે. “કવિતાનું અને કવિતારચનાનું મૂળ', 'પ્રાચીન-અર્વાચીન ગુજરાતી કવિતામાં પદ્યવિકાસ', 'અર્વાચીન કવિતાનાં વિદેશી પદ્યસ્વરૂપ', “અખંડ પદ્યની રચનાના પ્રયોગ અને તેનું સંશાધન’ તેમ જ ‘કવિતાની રચનાવિધિ અને ભાષાસરણી’ એમ કુલ પાંચ રેખામાં આનું વિભાજન છે. ભ્રામક અને પૂર્વગ્રહયુકત એકપક્ષી અભિગમ, નિરર્થક તીખાશ અને કટુતા તેમ જ કટુપ્રહારોને બાદ કરતાં સાદી અને સરલ શૈલીએ લખાયેલા, એક જ વિષય પરના સળંગ ગ્રંથ તરીકે આનું ઐતિહાસિક મહત્વ છે.
ચરિતને નિરૂપનું વીરત્વસભર સર્વસ્તુ હોય અને જેનું નિરૂપણ વર્ગન-કથનાત્મક, અગ્રામ્ય, સંમાજિત, પ્રસંગનુકૂલ, નમનીય શૈલીમાં તથા કુશળ સંવિધાનપૂર્વક થયું હોય તે મહાકાવ્ય; વ્યકિત જીવનના વૃતાંતને, માનવજીવનના એકાદ ખંડને એકાદ પુરુષાર્થને નિરૂપતું હોય તે ખંડકાવ્યપૌરાણિક ઉપાખ્યાન, મધ્યકાલીન આખ્યાને-વાર્તાઓ, પ્રબળે, રાસા માં આવી જાય; જ્યારે વ્યકિતજીવનના પ્રસંગ-પરિસ્થિતિ પર અવલંબતું હોય તે લધુકાવ્ય. લિરિકને જુદા પ્રકાર અહીં સ્વીકાર્યો નથી. લેખકને અભિગમ શાસ્ત્રીય અને તર્કનિક છે.
રા.ને. ગુજરાતી તખલ્લુસે (૧૯૭૬): ત્રિભુવન વીરજીભાઈ હેમાણી દ્વારા સંપાદિત આ ગ્રંથમાં લગભગ ૭૦૦થી વધુ તખલ્લુસોને કક્કાવારી પ્રમાણે સમાવ્યાં છે અને તખલ્લુસ ધારણ કરનારનાં નામ દર્શાવ્યાં છે. ઉપરાંત, ગ્રંથના ઉત્તરાર્ધમાં કક્કાવારી પ્રમાણે લેખકોનાં નામને નિર્દેશ કરી એની સામે તખલ્લુ બતાવ્યાં છે.
ચં.ટો. ગુજરાતી નાટયસાહિત્યને ઉદભવ અને વિકાસ (૧૯૬૫) : મહેશ ચેકસીને મહાનિબંધ. નાટકનો ઉદ્ભવ, વિકાસ અને ગુજરાતી સાહિત્યમાં તેની ગતિવિધિનું અહીં સવિસ્તર નિરૂપણ છે. સાથે સાથે નાટયરૂપ, નાટયવિધાન, લેકનાટય, વ્યવસાયી રંગભૂમિ, કવિ નાટયકારો, એકાંકી, દીર્ઘ નાટકો વગેરે મુદ્દાઓની સદૃષ્ટાંત છણાવટ પણ છે. ગુજરાતી નાટકની સાંપ્રત સ્થિતિને મૂલવતા. ભરતવાકથમાં, કદ અને પથરાટના મેહમાં, ગુજરાતી નાટકનું સઘન અને સિદ્ધિમૂલક ખેડાણ ઓછું થયું છે એવો નિર્દેશ મળે છે.
૨.ર.દ. ગુજરાતી ભાષા અને સાહિત્ય (૧૯૫૭): નરસિંહરાવ દીવેટિયાએ ૧૯૧૫-૧૬ માં આપેલાં વિલ્સન ફાઇલેજિકલ લેકચર્સ ૧૯૨૧ અને ૧૯૩૨ માં બે ખંડેમાં પ્રકાશિત થયાં હતાં તેને ગુજરાતી ભાષામાં કે. કા. શાસ્ત્રીકૃત સંક્ષિપ્ત અનુવાદ. વ્યાખ્યાનો બે ભાગમાં વહેંચાયેલાં છે. પ્રથમ ભાગમાં એમણે ગુજરાતી ભાષાને ઇતિહાસ અને તેની ધ્વનિપ્રક્રિયા ચગ્ય છે; જ્યારે બીજા ભાગમાં ગુજરાતી ભાષાને વિકાસક્રમ, તેની રૂપસિદ્ધિ અને શબ્દકોશની ચર્ચા કરી છે. - નરસિંહરાવનું ગુજરાતી ભાષાશાસ્ત્રને મહત્ત્વનું અર્પણ એમની સંખ્યાબંધ મૌલિક સ્થાપનાઓ છે. પ્રતિસંપ્રસારણનું એમનું દર્શન, વિવૃત્તવિધાનની ચર્ચા, લધુપ્રયત્ન હ’ અને ‘ય’ તથા અલ્પપ્રયત્ન
અ” વગેરે એનાં ઉદાહરણો છે. આ ઉપરાંત, અન્ય પ્રશ્નો વિષે પણ એમની ચર્ચા-વિચારણા મૌલિક રહી છે. ભાષાવિજ્ઞાનના આધુનિક સિદ્ધાંતવિચારના સંદર્ભમાં એમાંનું કેટલુંક કાલગ્રસ્ત લાગવાને પણ સંભવ છે, છતાં એમાંની ઘણી સામગ્રી અડધી સદીથી વધુ સમય પસાર થવા છતાં તેની તાર્કિક અને ચોક્કસ વિચારણાને કારણે હજી પણ ઘણા વિદ્વાનોને પ્રસ્તુત અને ઉપયોગી જણાયેલી છે,
હત્રિ. ગુજરાતી ભાષાનું એતિહાસિક વ્યાકરણ (૧૯૮૮) : હરિવલ્લભ ૨. ભાયાણીના આ વ્યાકરણગ્રંથમાં જૂની ગુજરાતીની વ્યાકરણ
ગુજરાતી કહેવત સંગ્રહ અને પ્રાચીન દોહરાઓ અને સાખીઓ (૧૯૧૧): આશારામ દલીચંદ શાહ કરેલે કહેવતને સંગ્રહ. એમાં ‘મૂર્ખના સરદાર વિશે', ‘મૈત્રી વિશે’, ‘ચિતા વિશે' એવાં જ દાં જુદાં મથાળાં નીચે વિષયવાર કહેવતો મૂકેલી છે. એક કહેવતને અનુરૂપ અને સમર્થક બીજી કહેવતો પણ સાથે સાથે જ આપવામાં આવેલી છે. કહેવતરૂપે પ્રચલિત વાકયો, સાખીઓ તેમ જ દોહરાઓને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નમૂના તરીકે કોઈ એક કહેવતને લગતાં દૃષ્ટાંતા પણ ટૂંકમાં આપવામાં આવ્યાં છે.
ચં.. ગુજરાતી કાવ્યપ્રકારો (૧૯૬૪) : ડોલરરાય માંકડે ‘ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા’ (મુંબઈ યુનિવર્સિટી)માં ૧૯૫૭-૫૮ માં આપેલાં પાંચ વ્યાખ્યાનનું ગ્રંથસ્વરૂપ. પહેલા વ્યાખ્યાનમાં તેઓ કાવ્યોના વર્ગીકરણ માટે ભાષાસ્વરૂપ, ભાષાપ્રકાર, વસ્તુનું મૂળ, કાવ્યસ્વરૂપ અને કાવ્યનું અંતસ્તત્ત્વ એ પાંચ સિદ્ધાંતે તારવે છે. તેમાં છેલ્લા અર્થાત માનવજીવનના નિરૂપણના સિદ્ધાંતને ઉત્તમ ઠેરવી તેને આધારે તેઓ કાવ્યના મહાકાવ્ય, ખંડકાવ્ય અને લધુકાવ્ય એ ત્રણ પ્રકારોને તર્કસંગત ઠેરવે છે: જેનું કાવ્ય વસ્તુ અનુશ્રુતિજન્ય, પ્રખ્યાત, લોકસ્વભાવયુકત, વિશાળ ફલકવાળું, સમગ્ર માનવ- જીવનને પ્રતિબિબિત કરવું, બધા પુરુષાર્થો અને મહાપુરુષના
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૧૦૧
For Personal & Private Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન- ગુણસુંદરી
સામગ્રી શતાબ્દીવાર વ્યવસ્થિત રૂપમાં રજૂ કરવાનો પ્રયત્ન થયે છે. અહીં ગુજરાતી ભાષાના પ્રારંભકાલીન ૧૧૫૦થી ૧૩૫૦ના તબક્કાથી માંડી ચૌદમા, પંદરમા અને સેળમા શતકની સામગ્રીનો ઉપયોગ થયો છે. દરેક તબક્કાની કૃતિઓના પરિચય સાથે એની લેખનપદ્ધતિ અને જોડણીની ચર્ચા કરીને વ્યાકરણની રૂપરેખા ઉપલબ્ધ કરી આપી છે, અને એ રીતે ઐતિહાસિક પરિવર્તનનાં પાસાંઓને સ્પર્શ કર્યો છે. ભવિષ્યમાં ગુજરાતી ભાષાના સ્વતંત્ર વ્યાકરણ-નિબંધન માટે જોઈતી આધારસામગ્રીરૂપે આ વ્યાકરણનું વિશેષ મૂલ્ય છે.
રાંટો. ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન (૧૯૬૬): ડો. પ્રબોધ પંડિતને કુલ દસ પ્રકરણમાં વહેંચાયેલ ગુજરાતી ભાષાવિચાર અંગેને વૈજ્ઞાનિક ગ્રંથ. ‘ભાષાના સંકેતો' નામના પહેલા પ્રકરણમાં લેખકે ભાષાના સ્વરૂપ અંગેની તાત્ત્વિક ચર્ચા કરી છે. લેખકના મતે ભાષાને ભાષા તરીકે જોવાથી જ તેનું સ્વરૂપ સમજી શકાય. પ્રત્યેક ભાષાની અનંત ધ્વનિવ્યવસ્થામાંથી ભાષા વિજ્ઞાની જે તે ભાયાના મર્યાદિત ઘટકો જ એકઠા કરે છે. ભાષાના સંકેત ધ્વનિઓના બનેલા છે, તેથી તે તપાસવા માટે ઉચ્ચારણપ્રક્રિયાની તપાસ જરૂરી બને છે. બીજા પ્રકરણમાં ઉચ્ચારણ પ્રક્રિયા શીર્ષક તળે ઉચ્ચારણકાર્યમાં કાર્યશીલ થતા અવયવો અને તેમનાં કાર્યોનું આકૃતિઓ સાથે વિગતે વર્ણન આપ્યું છે. ત્રીજા પ્રકરણ
ધ્વનિઘટકમાં ધ્વનિઘટકના સંપ્રત્યયની તથા તે નિર્ધારિત કરવાની પદ્ધતિઓની ચર્ચા કરવામાં આવી છે. જેથી પ્રકરણમાં ગુજરાતી ભાષાના ધ્વનિતંત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. ભાષાના અનંત ધ્વનિઓમાંથી ભાષાવિજ્ઞાની ભાષાના ધ્વનિઘટકો કઈ રીતે તારવે છે તેની તપાસને આ એક ઉત્તમ નમૂનો છે.
પુસ્તકનાં પાંચથી આઠ સુધીનાં ચાર પ્રકરણો ઐતિહાસિક ભાષાવિજ્ઞાનની ચર્ચામાં છે. પરિવર્તનની પ્રક્રિયા, ધ્વનિપરિવર્તન, સાદૃશ્યમૂલક પરિવર્તન વગેરેની ચર્ચા જુદી જુદી ભાષાઓનાં ઉદાહરણ સાથે કરવામાં આવી છે. ગુજરાતી સ્વરવ્યવસ્થાનું પરિવર્તન’ નામના આઠમાં પ્રકરણમાં સંસ્કૃતકાળની સ્વરવ્યવસ્થાથી ગુજરાતી સ્વરવ્યવસ્થા કઈ રીતે જુદી પડે છે તેની વિશદ ચર્ચા થઈ છે. આ વ્યવસ્થા સમજાવવામાં લિપિની ભૂમિકા તેમ જ લહિયાઓની ભૂલો કેવી રીતે મદદરૂપ નીવડે છે અને આવી ઘટનાઓની સંગતિ માટે તર્કનિક વિચારસરણીની કેવી જરૂર પડે છે તેની પ્રતીતિ આ પ્રકરણ કરાવે છે. છેલ્લાં બે પ્રકરણ બલીવિષયક ચર્ચામાં છે. કોઈ પણ ભાષા સમુદાયમાં કાલગત પરિવર્તનની જેમ સ્થળગત પરિવર્તન હોય છે તે અહીં સ્પષ્ટ કર્યું છે.
ભાષા વિશેની ભાષા કેવી હોઈ શકે તેના ઉદાહરણરૂપ આ ગ્રંથ છે. ગુજરાતી ભાષાના ધ્વનિસ્વરૂપની ચર્ચા કરતો આ ગ્રંથ ગુજરાતી ભાષાના તવિષયક સાહિત્યમાં એના વૈજ્ઞાનિક અભિગમને કારણે અત્યંત નોંધપાત્ર છે.
ભાષામાં અત્યાર સુધી લખાયેલા વ્યાકરણવિષયક ગ્રંથોમાં આ ગ્રંથ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ વ્યાકરણ રચવામાં લેખકે મોટે ભાગે સંસ્કૃત તથા અંગ્રેજી વ્યાકરણને પ્રતિમાન તરીકે ઉપયોગ કર્યો છે. શરૂઆતમાં સામાન્ય ભાષાશાસ્ત્રની થોડીક ચર્ચા છે પણ પછી તત્કાલીન વ્યાકરણવિષયક વિભાવના રજૂ થઈ છે. સાતમા, આઠમા અને નવમા પ્રકરણમાં કંઈક સાહિત્યિક કહી શકાય તેવી ચર્ચા છે, જે એ સમયના વ્યાકરણવિષયક ગ્રંથોનું એક અંગ લેખાતું હતું. ગ્રંથના શેષ ભાગમાં પદ, વાકયાર્થ, નામ, જાતિ (લિંગ), વચન, વિભકિત, કારક, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદના પ્રકારો, ધાતુના પ્રકારો, કૃદન્ત, કાળ, પ્રયોગ, ઉપસર્ગ, પૂર્વગ, અવ્યય, પદવિન્યાસ, વાકથપૃથક્કરણ વગેરેનો સમાવેશ થયો છે. સાત દાયકા પહેલાં લખાયેલું વ્યાકરણ પરને આ ગ્રંથ આજના સંશોધકને એના સંશોધનકાર્યના પ્રસ્થાન-બિદ તરીકે અથવા એ દિશામાં વિચારણાર્થ સામગ્રી તરીકે ઉપયોગી છે.
હત્રિ. ગુજરાતી સાહિત્યની રૂપરેખા (૧૯૪૩) : સાહિત્યના ઇતિહાસના ગ્રંથમાં વિજયરાય વૈદ્યનો મહત્ત્વને સંદર્ભગ્રંથ. એમાં ગૌર્જર અપભ્રંશથી માંડી ગાંધીયુગના આરંભ સુધીના સાહિત્યને આવરી લીધું છે. આ પુસ્તકની નિરૂપણપદ્ધતિનેખી છે. સાહિત્યવિકાસના નિરૂપણમાં સાહિત્યપ્રકારોને નહીં, સાહિત્યકારોને કેન્દ્રમાં રખાયા છે. અહીં સાહિત્યકારની ચર્ચામાં સાહિત્યપ્રકારનું વિકાસદર્શન યથાસ્થાન સૂચવવા ઉપક્રમ છે. પ્રથમવાર યુગ પ્રમાણે વિભાગીકરણ કરીને તે તે યુગને ચોક્કસ નામ પણ અપાયાં છે. જે તે યુગના સૌથી પ્રભાવક સર્જકનું નામ યુગને આપવામાં લેખકને સર્જકકેન્દ્રી અભિગમ સ્પષ્ટ છે. અહીં રીતિની રંગદર્શિતા હોવા છતાં મૂલ્યાંકનમાં શાસ્ત્રીયતા ઓળપાઈ નથી. ઇતિહાસ-નિરૂપણ અને શૈલીમાં સેટ્સબરીને આદર્શરૂપે સ્વીકાર્યા હોવાથી લેખકની વાક્યરચના અતિસંકુલ, ઉપવાક્યની પ્રચુરતાવાળી અને ક્યારેક દુર્બોધ હોવા છતાં મૂલ્યાંકનમાં સર્વત્ર સ્પષ્ટ અને અસંદિગ્ધ છે.
૨.મ.શુ. ગુજરાતીમાં વિવેચન તત્વવિચાર (૧૯૮૫): પ્રમોદકુમાર પટેલનો વિવેચનગ્રંથ. અહીં વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો અને તેની પદ્ધતિઓ વિશે ગુજરાતીમાં થયેલી વિચારણાઓનું સમીક્ષાત્મક અધ્યયન છે. વિષયની દૃષ્ટિએ નર્મદયુગથી સ્વાતંત્ર્યોનરયુગ સુધીના વિવેચનસાહિત્યને તપાસવામાં આવ્યું છે. તટસ્થ અને વ્યકિતત્વલક્ષી તત્ત્વવિચારણા કયાંક દીર્ઘસૂત્રી બની છે ખરી પણ વસ્તુલક્ષિતા, પ્રામાણિકતા અને નિર્ભીકતાને એકંદરે જાળવે છે.
મૃ.માં. ગુણવંતી ગુજરાત : ખબરદારનું ગુજરાતની પ્રશસ્તિ કરતું જાણીતું ગીત.
રાંટો. ગુણસુંદરી : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની પ્રશિષ્ટ નવલકથા
સરસ્વતીચંદ્રની નાયિકા કુમુદની માતાનું પાત્ર. વ્યકિત અને કુટુંબના સંબંધને આદર્શ રીતે ઉપસાવતી ગૃહિણીનું એમાં આલેખન છે.
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ (૧૯૧૯): કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીને આ ગ્રંથ ચાલીસ પ્રકરણોમાં વહેચાયેલો છે. ગુજરાતી
૧૦૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education Intemational
For Personal & Private Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
ગુણ ગેપીનાથ-ગેકાણી પુષ્કર હરિદાસ
ગુખ ગોપીનાથ : “વૈદક શબ્દનિધિ' (ત્રી. આ. ૧૯૪૮)ના કર્તા. ગુલામ મહમ્મદ : ‘ક્લિસૂફીની કસોટી' (૧૮૯૬) અને ઇઝરલ હક’
ચ.ટા. (૧૮૯૮)ના કર્તા. ગુમ ભાણાભાઈ કેશવજી: ‘નવીન ભજનાવળી'ના કર્તા.
નિ.વે. હત્રિ. ગુલામદીન ગાડીવાળો : ગુલાબદાસ બ્રોકરની પ્રસિદ્ધ ટૂંકીવાર્તા. ગુમદૂત : “ઇશ્કને અંજામ”, “ખૂબસૂરતીનું ખપ્પર’, ‘મુંબઈનું રાત્રી
એમાં ‘એ મેડી મારા પગમાં બેસતી નથી' એટલા ગણિત પરથી રહસ્ય' (૧૯૨૫), 'પ્રપંચી પ્રમદા'- ભા. ૧ (૧૯૫૬) તથા અન્ય
ગાડીવાળા ગુલામદીન પ્રિયતમા આયેશાને અન્ય સાથે વાતચીત
કરતી જોઈ જવાને કારણે તલ્લાક આપે છે એની દર્દકથા છે. જાસૂસીકથાઓના કર્તા. હત્રિ.
- ચં.ટો. ગુપ્તા : જુઓ, દવે જયોતીન્દ્ર હરિહરશંકર.
ગુલામહુસેન વલીમહમ્મદ : પદ્યગ્રંથો ‘સેનેરી સુખન’ તથા ગુર્જર અગ્રેસર મંડળની ચિત્રાવલી (૧૮૮૯): “સત્યવકતાના
| મુનચ એ સલવાત' (૧૯૨૭)ના કર્તા. અધિપતિ કેશવલાલ હરિવિઠ્ઠલદાસના સંપાદન હેઠળ અહીં ગુર્જર
હત્રિ. વર્ગમાં આગળ પડતા કેટલાક ગૃહસ્થોની છબીઓ તેમના સંક્ષિપ્ત | ગૃહપ્રવેશ (૧૯૫૬): ગુજરાતી ટૂંકીવાર્તામાં સુરેશ જોષીને આધુનિક વૃત્તાન્ત સાથે આપવામાં આવી છે. કેટલીક સાક્ષરછબીઓ પણ પ્રણેતાનું માન અપાવનાર એમના આ પ્રથમ વાર્તાસંગ્રહમાં અહીં ગ્રંથસ્થ છે.
એકવીસ વાર્તાઓ છે. પ્રગટ થતાંની સાથે જ ભારે ઊહાપોહ ચં..
સર્જનારા આ સંગ્રહમાં કથનરીતિના પ્રયોગોનું નિદર્શન કરાવતી ગુર્જરસુતાર હરિલાલ માવજી : ‘વિશ્વકર્મા પદમાળા' (૧૯૧૨)ના
“વાતાયન'; પુરાણકથાના ભૂતકાળની સમાન્તરે વર્તમાન સમયનું કર્તા.
આલેખન કરતી ‘જન્મોત્સવ’, ‘નળદમયંતી'; માનવચિત્તનાં ગૂઢ .
' નિ.. સંચલનને સમર્થ રીતે આલેખતી ‘પાંચમે દાવ', “સાત પાતાળ', ગુલકાત : જુઓ, સાદિક મહમદ શેખ અહમદ.
‘ગૃહપ્રવેશ' જેવી વાર્તાઓ નોંધપાત્ર છે. સંગ્રહની કેટલીક વાર્તાઓ ગુલનાર : ‘નેકજાદ નરગેસ' (૧૯૩૭) નામક વાર્તાસંગ્રહનાં કર્તા.
ભવિષ્યમાં લખાનારી વાર્તાઓની પૂર્વભૂમિકારૂપ છે. લેખક આ હત્રિ.
વાર્તાઓમાં સ્થૂળ ઘટનાઓ પર ભાર આપવાને બદલે ઘટનાના ગુલફામ : જુઓ, પટેલ જહાંગીર નસરવાનજી.
હાસ કે તિરોધાન પર ભાર આપે છે. અલબત્ત, એમાં સામાજિક
અને સાંસ્કૃતિક સંદર્ભનું સંપૂર્ણ નિગરણ કરવામાં આવેલું નથી. ગુલબાનુ જમશેદજી જીજીભાઈ, “થેલ્મા': ‘દિલે આરામ'માં
પોતાની રચનાપ્રક્રિયાને પરિચય કરાવતા, સંગ્રહના આરંભે પ્રગટ થયેલી ઐતિહાસિક નવલકથા ‘રાજા હઠીસીંગ' (૧૯00ની
મૂકવામાં આવેલા લેખમાં પ્રગટ થતી, ટૂંકીવાર્તા વિશેની લેખકની આસપાસ) નાં કર્તા. એમણે કેટલીક નવલિકાઓ પણ લખી છે.
સૈદ્ધાતિક ભૂમિકાને મેળ એમના સર્જન સાથે મળે છે. આ
વાર્તાઓમાં ટેકનિક ઉપર ભાર આપવામાં આવ્યો હોવાને કારણે ગુલાબચંદ મેઘજી : ‘રામાયણ' (૧૯૩૦)ના કર્તા.
અત્યાર સુધી ઉપેક્ષિત રહેલા ગદ્યના માધ્યમને અહીં સમુચિત હત્રિ.
ઉપયોગ થશે છે. સુરેશ જોષી વાર્તાઓને જૂથમાં રચતા હોવાથી ગુલાબચંદ હમીરચંદ : છપ્પનના દુકાળને હવાલ' (૧૯૦૧) પદ્ય- નીવડેલી વાર્તાઓને સમજવા માટે આ વાર્તાઓ ઉપયોગી ભૂમિકા કૃતિના કર્તા.
પૂરી પાડે છે. હત્રિ .
| શિ.પં. ગુલાબચંદ્રજી : ગુજરાતી, સંસ્કૃત અને હિન્દી ભાષાના કા. વતને ગે. કાં.: વાર્તાસંગ્રહ ‘ખાવાયેલી પગદંડી' (૧૯૪૦)ના કર્તા. . કચ્છ-વાગડનું ભટવાડા. જૈન મુનિ. ‘મહાકાળી’, ‘ભયહરણી' વગેરે એમની પદ્યકૃતિઓ છે.
હ.ત્રિ. ગોકળભાઈ ભગવાનજી : પદ્યકૃતિ “શ્રી હરિપ્રસાદી'ના કર્તા. ગુલાબસિહ (૧૮૯૭): મણિલાલ નભુભાઈ દ્વિવેદીની નવલકથા. સાત તરંગમાં વહેંચાયેલી આ કથા અંગ્રેજીમાં લખાયેલી બુલવર ગોકાણી પુષ્કર હરિદાસ, ‘ગે', ભિખુ સુદામા', “હરિદાસ'. લીટનની રહસ્યવાદી નવલકથા ઝેનોની'ની વસ્તુ-સંકલનાને (૨૩-૬-૧૯૩૧): નિબંધકાર, ચરિત્રકાર. જન્મ દ્વારકામાં. અનુસરે છે અને ભારતીય દેશકાળને અનુરૂપ એને વિન્યાસ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દ્વારકામાં. ૧૯૪૨માં મૅટ્રિક. અપનાવે છે. લેખકનો આશય એમનાં અન્ય લખાણોની જેમ ૧૯૫૩ માં વલ્લભવિદ્યાનગરથી બી.ઈ. કોન્ટ્રાકટર તથા ઇમારતી અહીં પણ વેદાંતના તત્ત્વને સ્વીકારી એને અનુભવવાને છે. બાંધકામના સામાનને વેપાર. ૧૯૭૬-૭૭માં “બધિ'ના તંત્રી. જ્ઞાનમાર્ગી મત્યેન્દ્ર અને પ્રેમમાર્ગી ગુલાબસિંહ તેમ જ રમાની એમણે 'માનવીનાં મન’ ત્રણ ભાગ (૧૯૭૬, ૧૯૭૮, ૧૯૮૪) આસપાસ કથાનક ગૂંથાયેલું છે.
અને “ઓળખ આપણી પોતાની' (૧૯૮૪)નાં માનસશાસ્ત્રીય ચં.ટો. આધ્યાત્મિક નિબંધો દૃષ્ટાંત સાથે લખ્યા છે. “અચેતન સાક્ષીઓ',
, ચરિત્રકાર સુદામા
ધ્યમિક
૧૩માં વ
ગુજરાતી સાહિત્યકોશ ૨ :૧૦૩
Jain Education Intemational
For Personal & Private Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
ગોકુળજીના વેલા ગાર કનુભાઈ છોટાલાલ
-
(૧૯૭૫) તથા તથા રમ્યા (૧૯૮૪)માં ‘કુમાર'માં પ્રગટ થયેવી એમની મૌલિક તેમ જ રૂપાંતરિત હાથાઓ સંગ્રહાઈ છે. સ્વામી પ્રકાશાનંદજીવિષયક ‘પ્રકાશજિવિ'(૧૯૬૨) તથા ‘પૂ.ગનબાપા”(૧૯૭૧)જીવનચરિત્ર છે. ‘પ્રશમંગલા'(૧૯૬૪) નવા ‘પ્રકાશપથ’ (૧૯૭૬)એ સ્વામી પ્રકાશાનંદની નાપ, નોંધ તથા આપેલા અવતરવાને આધારે સંપાદિત કરવાં પુસ્તકો છે. 'પરમાત્મા કયાં છે?” (૧૯૬૯) અને 'રાભાગથી સમાધિત" (૧૯૭૩) આશ્ચર્ય રજનીશજીનાં હિંદી પુસ્તકોના અનુવાદો છે. ‘પૂર્ણતાને પો’(૧૯૭૭) આધ્યાત્મિક સાધનાવિધિ વિશે અને ‘દ્વારકા સહઁસંગ્રહ’(૧૯૭૩) તથા ‘દુકા’(૧૯૭૭) દ્વારા વિશેનાં ઐતિહાસિક સંધિન સંપાદન છે. સૌરાષ્ટ્રની અસ્મિતા' ‘ગુજરાતની અસ્મિતા', 'ભારતની અસ્મિના' તથા 'વિશ્વની અસ્મિતા’–ભા. ૧, ૨ વગેરે એમનાં અન્ય સંશોધનલેખાનાં સંપાદિત પુસ્તકો છે. જોતિષ, ધર્મ, વૈદક તથા અધ્યાત્મ વિશેની એમની લેખમાળાઓ સામયિકોમાં પ્રગટ થતી રહે છે.
નિવાર ગોકુળનો લેવા : ઘનશ્યામ દેસાઈની ટૂંકીવાર્તા. એમાં દસ્તાવેજી આલેખનના ઓથા નીચે, ચરિત્રોની વિવિધ ભાત વચ્ચે દૈવયોગને વક્રતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે.
ચો.
ગોખલે ગણેશરાવ કૃષ્ણ ૧૯૧૫, ૨૩-૧૧-૧૯૬૮): સંપાદક, સંશોધક. જન્મ રત્નગિરિ જિલ્લાના રાજપુર તાલુકાના પિઠગાવણે ગામમાં. પ્રાથમિક શિક્ષણ વાંસદામાં. ૧૯૩૪માં પૂનાથી મૅટ્રિક. પછી વડોદરા રાજ્યમાં નોકરી. દસ્તાવેજી સંશાધનોમાં રસ. મરાઠાકાર્બીન દસ્તાવેજેના કાર
કવિ વિશ્વનાથના ‘પવાડા’(અન્ય સાથે, ૧૯૬૪)નું એમણે સંપાદન કર્યું છે. આ ઉપરાંત ‘વીરસિંહ વાઘેલાનું કવિત' પણ એમણે સંપાદિત કર્યું છે.
ચો ગોગર્ટ વિનાયક સદાશિવ : ભાણ પ્રકારની પહેલી જ વાર ગુજરાતીમાં અવતારેલી નાઞકૃતિ 'શું કહ્યું”(૧૯૪૨) ઉપરાંત અનુવાદ ‘સુખની શોધમાં’(૧૯૪૨) તથા બાળવાર્તાસંગ્રહ “ટકવાર્તાઓ' –ભા. ૨ના કર્તા.
ત્રિ. ગાંડીલ ઉંમર અમીન, ‘ઉંમર જેતપુરી’ (૩-૯-૧૯૩૩): કવિ. જન્મ જેતપુરમાં. આદમ હાઈસ્કુલ, જેતપુરમાં શિક્ષક. હાર કોંચીમાં
નિવાસ,
‘અભિધા’(૧૯૮૨) એમનો કાવ્યસંગ્રહ છે. ‘આદમઃ આદર્શ (૧૯૭૧) અને “માતરી સ્મૃતિગ્રંથ’ એમનાં સંપાદનો છે.
ચં.ટો. ગોપાણી અમૃતલાલ રાચંદ, ‘આગમન્ન’ ‘દિવાન’, “મધ્યસ્થ’, ‘સંજય’(૧૨-૧૦-૧૯૦૭, ૨૬-૯-૧૯૮૭): ગદ્યલેખક,સંપાદક. જન્મ બોટાદમાં. ૧૯૨૫માં બી.એ. ૧૯૩૪માં સંસ્કૃત, ગુજરાતી અને અર્ધમાગધી વિષયો સાથે એમ.એ. ૧૯૪૭માં પીએચ.ડી.
૧૪: ગુજરાતી હત્યકો-૨
૧૯૩૯થી ૧૯૭૦ ભારતીય વિદ્યાભવન, મુંબઈમાં અર્ધમાગધી વિભાગના વડા.
ઉપનિષદ, રાત વગેરેને વધારે રહેલી કથાઓ ધર્મબંધથા' -૧, ૨ (૧૯૩૯) તેમ જ શ્રમણાંસ્કૃતિના નેતત્ત્વજ્ઞાનના તેમ જ કિલિંગના લેખેનો સંગ્રહ 'મારી લેખનયાબા'- ભા. ૧, ૨ (૧૭૯, ૧૯૮૩) એમના નામે છે. 'નાગપંચમી કથા' (૧૯૪૯) અને “ભ્રાન્તિના’(૧૯૪૯) એમના સંશોધનગ્રંથો છે. ‘રત્નસુવાસિત વણી’(૧૯૫૫), વીરક્થામૃત'- ભા. ૧, ૨ (૧૯૫૩), ‘જૈનદર્શન વિચાર’(૧૫) 'ધવારી'- ભા. ૧, ૨ (૧૬૧, ૧૯૬૨), ‘સારા-સુધા'- ભા. ૧, ૨ (૧૯૬૪, ૧૯૬૫), 'તારા સુધારસ વાણી' (૧૯૬૩) એમનાં સંપાદનો છે. 'અષ્ટપદુકા' (૧૯૫૮), ‘શાંતિના દૂત’(૧૯૬૪), 'ઉજજવળ વાણી’(૧૯૬૫), ‘સમયસુનં’(૧૯૩૬) એમના અનુવાદો છે.
પામાં.
ગોપાલન : જુઓ, પટેલ ગોપાળભાઈ લલ્લુભાઈ. ગોપાળદાસ: 'મગનલાલ અને છગનલાલ'- ભા. ૧૧૮૮૦ના કર્તા. નિ.વા.
ગોપાળદાસ ભગવાનદાસ : ‘ગોપાળસિંહ...’(૧૮૭૮) અને ‘દાણસોવા’(૧૮૮૬)ના કાં.
નિ.વા.
ગોપાળબાપા : મનુભાઈ પંચોલી ‘દર્શક’ની નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી'માં સંત-સંસ્કૃતિના પ્રતિનિધિ સમું સાત્વિક પ્રતિભા ધરાવતું પાત્ર. આ પાત્રની આધ્યાત્મિક હૂંફમાં નાયકનાયિકા ઊછરેલાં છે. ચા ગોપીનાથ પાવનરામ : ‘શ્રી પ્રભાતિયાં–રામાવતારનાં રસિક પદ (૧૮૮૭)ના ક્રાં બ.
ગોપીનું ઘર : બકુલેશની ટૂંકીવાર્તા. એમાં, જન્મકેદની શિક્ષા પામેલી ગોપી વહેલો છુટકારો પામી ઘેર પહોંચે છે ત્યારે બદલાઈ ગયેલા જગતનો અને પોતાનાં ભૂતકાળનાં કૃત્યોનો સામનો કરતી કરતી ગાત પામે છે, એવું કાનક છે.
ચં.ટા. ગોર અંબાલાલ છગનલાલ : ‘અલ્લાદીનના ખજાના અને જાદુઈ ફાનસ’(૧૯૨૩), ‘અલીબાબા અને ચાલીસ ચાર’ તથા ‘ગણપતિ યુદ્ધવર્ણન’ના કર્તા. નિવ
ગાર કનુભાઈ છોટાલાલ, ‘દિવ્ય સાલા’(૧૧-૧-૧૯૩૧): કવિ. જન્મ કઠલાલ (જિ. ભરૂચ)માં. ૧૯૬૨માં મ. સ. યુનિવર્સિટી, વડોદરાથી ગુજરાતી વિષય સાથે એમ.એ. એ પછી આદિપુર (કચ્છ)ની કૉલેજમાં અધ્યાપન.
એમણે કાવ્યસંગ્રહો ‘ઝંખના’(૧૯૭૨) અને ‘મહાગુજરાતને ચરણે’(૧૯૫૫) આપ્યા છે.
For Personal & Private Use Only
૨.ર.દ.
www.jainelibrity.org
Page #124
--------------------------------------------------------------------------
________________
ગોર છગનલાલ ઈશ્વરલાલ-ગોવર્ધનરામનું મનોરાજય
ગેર છગનલાલ ઈશ્વરલાલ: ‘જય મુગલાંની પંચરંગ' (૧૯૦૮) નામના ભજનસંગ્રહના કર્તા.
હત્રિ. ગેર યંત હરગોવિંદદાસ: ‘માઈ રણકાર' (૧૯૬૧) પદ્યકૃતિના કર્તા.
હત્રિ. ગોર જીવરામ અજરામર, ‘જટિલ' (૧૮૬૭, ૨૮-૮-૧૯૧૩): કવિ. જન્મ ભૂજમાં. અમદાવાદ ટ્રેનિંગ કોલેજમાં અભ્યાસ. ૧૮૮૬ માં લખપતમાં દરબારી કરી. ૧૯૦૦થી ‘સરસ્વતીશૃંગારમાસિકનું પ્રકાશન.
એમની પાસેથી દશ કાવ્યગ્રંથ મળ્યા છે. એમાં સામાન્ય કક્ષાની પદ્યરચનાઓનો સંગ્રહ “કાવ્યકળાધર' (૧૮૯૩), દાદાભાઈના
સ્વદેશાગમનના સ્વાગતનું રૂઢ વર્ણન આપનું ‘દાદાભાઈસ્તોત્ર' (૧૮૯૪) તેમ જ કચ્છભૂપતિ ખેંગારજીની સ્તુતિ રજૂ કરતું કાવ્યપુસ્તક “કચ્છભૂપતિ કવિતા” તથા “ઊઢો હોથલ', 'દામોદરશતક', ‘મણિયશલિકા', “વિદુરનીતિ’, ‘વીરબત્રીશી', “શંકરથશમાલિક' વગેરેનો સમાવેશ થાય છે.
કૌ.બ્ર.
ગેર મોહનલાલ છોટાલાલ : ‘જેલના યોગી મહાત્મા ગાંધીજીના ઉદ્દે શ કાવ્યરચનાના કર્તા.
ગોરખ : જુઓ, શુકલ નરેન્દ્રકુમાર બાલકૃપણ. ગોરધનદાસ મંગલદાસ: ‘ખાટલા નીચે' (૧૯૭૬) તથા ‘પાઘડી’ નાટકોના કર્તા.
હ.ત્રિ. ગોરેગામવાળા આલાં દારાશાહ: “અસલી ઈરાની', 'તકદીરને તાર’ (૧૯૨૭) જેવાં દ્વિઅંકી નાટકોના કર્તા.
હત્રિ. ગોલીબાર નૂરમહમ્મદ જુસબભાઈ, “એન. જે. ગેલીબાર', 'નૂર' (૧૯૧૪, ૨૬-૧૧-૧૯૬૬): હાસ્યલેખક. જન્મ જામનગર જિલ્લાના પડધરીમાં. ચોથા ધોરણ સુધી અભ્યાસ. ૧૯૪૭ થી ૧૯૬૬ ‘ચક્રમ’ સાપ્તાહિકના તંત્રી. ૧૯૪૩થી ૧૯૫૦ ‘સંગીત’ માસિકના તંત્રી. અમદાવાદમાં અવસાન.
૨.ર.દ. ગેલીબાર મેહમ્મદ યુનુસ નુરમહમ્મદ, ‘એમ ગેલીબાર' (૨૪-૧૧-૧૯૪૯) : નવલકથાકાર. જન્મ અમદાવાદમાં. ૧૯૭૦માં અંગ્રેજી સાહિત્ય સાથે બી.એ. ૧૯૭૫ માં પત્રકારત્વને ડિપ્લોમા. પહેલાં ‘ચક્રમ’ના અને હવે ‘ચંદનના તંત્રી.
એમની ‘જંતરમંતર' (૧૯૮૫) નવલકથા ઉપરાંત અન્ય અનેક નવલકથાઓ હજી સામયિકોમાં છપાયેલી પડેલી છે.
ચંટો. ગેલીબાર હારુન નૂરમહમ્મદ, ‘આ’, ‘આદિલ', “છોટે ગોલીબાર’ (૧-૮-૧૯૩૮, ૬-૧૨-૧૯૭૦): નવલકથાલેખક. જન્મ સુરેન્દ્ર
નગરમાં. આઠ ધોરણ સુધીનો અભ્યાસ. ૧૯૫૭થી ૧૯૬૧ ‘ઘનચક્કર'ના, ૧૯૬૩થી ૧૯૬૫ ‘પડઘમ'ના અને ૧૯૬૬ થી ૧૯૭૦ ‘ચક્રમ'ના તંત્રી. કલમાં અવસાન.
એમણે ‘આપકર્મી કે બાપકર્મી' (૧૯૬૭), ‘હુન્નબાનુ' (૧૯૬૭) તેમ જ ‘અબ્દુલ્લા દિવાના' જેવી મનોરંજક કથાઓ આપી છે.
કૌ.બ્ર. ગોવર્ધનરામ- એક અધ્યયન (૧૯૬૩): રમણલાલ જોશીને મહાનિબંધ. એ પાંચ ખંડોમાં વહેંચાયેલું છે. એમાં ગેવર્ધનરામના જીવનનાં સમગ્ર પાસાં આવરી લેવાયાં છે. ખંડ ૧ ‘પ્રાકકથન'માં ગવર્ધનરામના જન્મસમયની સાંસ્કૃતિક-ઐતિહાસિક પૃષ્ઠભૂમિનું નિરૂપણ થયું છે. ખંડ ૨ ‘હજીવન’ બે પ્રકરણોમાં આલેખાયેલ છે અને એમાં ગોવર્ધનરામની ૧૮૫૫થી ૧૮૮૩ સુધીની જીવનકથાનું વિગતે નિરૂપણ કરીને, એમની ‘વિધિમુઠિતમ', 'હદયરૂદિતશતકમઅને ‘સ્નેહમુદ્રા' જેવી સંસ્કૃત અને ગુજરાતી કૃતિઓની સર્જક-જીવનકથાના સંદર્ભમાં તપાસ કરવામાં આવી છે. “સાક્ષરજીવન’ નામના ત્રીજા અને ચોથા ખંડમાં જીવનકથાને બીજો અને ત્રીજો ભાગ રજૂ થયું છે અને સરસ્વતીચંદ્ર જેવી મહત્વની કૃતિ અંગે વિસ્તારથી વાત થઈ છે. તદુપરાંત ‘સાક્ષરજીવન’ આદિ સુદીર્ઘ રચનાઓ, લેખે, વ્યાખ્યાન-નિબંધ વગેરે પ્રકીર્ણ કૃતિઓનું અવલોકનાત્મક નિરૂપણ છે. છેલ્લા, પાંચમા ખંડ ‘અધ્યાત્મજીવનમાં ગોવર્ધનરામના આધ્યાત્મિક ચિંતનનું એમના કૃતિગત તેમ જ જીવનગત સંદર્ભોને આધારે નિરૂપણ થયું છે. પુસ્તકનું મહત્ત્વનું પ્રદાન એ છે કે ગોવર્ધનરામનાં અંગ્રેજી લખાણોને અહીં પ્રવાહી શૈલીમાં સારગ્રાહી પરિચય કરાવ્યો છે. ગોવર્ધનરામ વિશેનાં પૂર્વે લખાયેલાં લખાણમાં રહેલા વિગતદેની પણ અનેક સ્થળે શુદ્ધિ થઈ છે. ગોવર્ધનરામની ઇતિહાસદૃષ્ટિ, એમને કલા તેમ જ જીવન પ્રત્યેનો અભિગમ, એમની તત્ત્વવિચારણા વગેરેનું સર્વાગી નિરૂપણ કરતા આ ગ્રંથ તદ્વિધ સાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન છે.
હત્રિ. ગોવર્ધનરામ : ચિંતક અને સર્જક (૧૯૬૨): વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદીને વિવેચનગ્રંથ. આમાં ‘ગોવર્ધનરામ ત્રિપાઠી વ્યાખ્યાનમાળા” અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીને આશ્રયે અપાયેલાં પાંચ વ્યાખ્યાને સંગ્રહિત છે. એમાં ગોવર્ધનરામની તત્ત્વવિચારણા અને સાહિત્યવિચારણાને તપાસવાનો ઉપક્રમ છે. ‘સ્નેહમુદ્રા' અને ‘સરસ્વતીચન્દ્રનાં મૂલ્યાંકને પણ અહીં છે. અહીં નીતિગ્રાહી અને સત્વગ્રાહી વિવેચકની સૌન્દર્યદૃષ્ટિને પરિચય થાય છે.
ચંટો. ગવર્ધનરામનું મનોરાજ્ય (૧૯૭૬): ગોવર્ધનરામ મા. ત્રિપાઠીની તત્ત્વમીમાંસા અને સાહિત્યિક વિશિષ્ટતા વિશેના રામપ્રસાદ પ્રે. બક્ષીના લેખેને સંગ્રહ ‘ગોવર્ધનરામનું મનોરાજય', ‘ગોવર્ધનરામ અને શોપનહાઉઅર’,‘ગોવર્ધનરામનું અને આનંદશંકરનું તત્ત્વજ્ઞાન, જ્ઞાનગરવા ગવર્ધનરામ’, ‘બાણ અને ગોવર્ધનરામ : શૈલીવિષયક તુલના', 'સ્નેહમુદ્રા અને ગોવર્ધનરામકૃત બે અજ્ઞાત વિરહકાવ્યો
ગુજરાતી સાહિત્યકોશ- ૨ :૧૦૫
For Personal & Private Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
ગોવાલણી—ગોહિલ જીજીભાઈ સૂરજમલજી
એમ કુલ સાત લેખક અહીં છે. અ વેદાન્તથી આગળ વધવા મથી રહેલી ગેવર્ધનરામની સ્વતંત્ર અન્વીક્ષા પરત્વેનું લેખકનું વિશ્લેષણ અત્યંત ક્રીમની છે. વર્ષનામની સંસ્કૃત અને અંગ્રેજો એમ બે વિરહવિષયક પદ્યરચનાઓની લેખકે શેાધ સાથે વાચનાઓ આપેલી છે.
ચં.
ગોવાલણી : મલયાનિલની આ વાર્તાથી ગુરાતી ટૂંકીવાર્તાની શરૂઆત થઈ છે. ગાવાલણી પાછળ ઘેલા બનેલા નાયકને ગોવાલણી કઈ રીતે સાનમાં લાવે છે એનું એમાં આલેખન છે.
ઘંટો.
ગોવિંદજી કાનજી : વાર્તાકાર, કવિ, નાટયલેખક,
એમના મરણાત્તર પ્રકાશિત ગ્રંથ ‘ગોવિંદગિરા’(૧૯૩૩)માં વાર્તા, કાવ્ય, નાટક પ્રકારની કૃતિઓ છે. કાવ્યોમાં પ્રાસાદિક શૈલી, તા વાર્તાઓમાં હાસ્યરસનું પ્રાધાન્ય ધ્યાન ખેંચે છે.
કૌ.બ્ર. ગોવિંદદાસ : ચરિત્રકૃતિ ‘ગુરુ ગાવિંદજીનું જીવનચરિત્ર’ના કર્તા, કૌ.બ્ર. ગોવિંદભાઈ ભાઈલાલભાઈ: ‘ચક્રવર્તી ચંદ્રગુપ્ત યાને કૌટિલ્યની કુટિલતા’(૧૯૧૬)ના કેતાં, કૌ.બ્ર.
ગોવિંદરામ : પદ્યમાં લખેલું જીવનચરિત્ર પરમપૂજ્ય ભકત રામજી મહારાજનું ટૂંક જીવનચરિત્ર' (૧૯૩૧), પદ્મગ્રંથ ‘શ્રી ગાવિંદવાણીવિલાસ', 'બ્રહ્મવિદ્યાસ', ‘મદર્શન' તેમ જ 'ગાવિંદ ચિંતામણિ'ના કર્યાં.
કૌ.બ્ર. ગોવિંદલાલ ચત્રભૂજ : પદ્યગ્રંથ ‘અનઘડવાળાના ખ્યાલ’- ભા. ૧ ના કર્યાં. કૌભ ગોષ્ઠિ (૧૯૫૧): ઉમાશંકર જોશીના સંસ્કારલક્ષી માર્મિક નિબંધેડનો સંગ્રહ. કુલ બોપીસ નિબંધોની સાથે લેખકે નિબંધના કાકાર અંગેનો સ્વાય પણ શરૂભાતમાં મૂકવે છે. મુખ્યત્વે નિબંધને દર્શન બનાવવા તરફનો અને વ્યકિતત્વથી મંડિત કરવા તરફનો અહીં પ્રશસ્ય પ્રયત્ન છે. ચરિત્રાત્મકનાવી, અંગતતાથી, હળવા પ્રાથી, દસ્તાવેજી નિષ્ઠતાથી અને ચારેક ચિંતનાત્મકતા આ નિબંધોને લેખકે જુદું જુદું સ્તર ઊંચકા છે. ચારદિ તેમ જ કલાવિષ્ટ સાથે સમન્વત ઉષ્માભરી સંભાષણશૈલીના આવિષ્કાર આ નિબંધોના ગદ્યને જીવંત અને અનુનેય રાખ્યાં છે. ચ.
ગાઈ નાગરજી ભીમજી : મુનિશ્રી હીરવિક્ષનાં સંક્ષિપ વ્યાખ્યાનોને પદ્યમાં ઢાળતી કૃતિ ‘નવ તરંગ’ના કર્તા. કૌય. ગોસાંઈ નારાયણભારતી મન્વંતખારતી : નવવા 'રાવી યમલ' (૧૮૮૭) તેમ જ અનૂદિત કૃતિઓ ‘નિર્ભયભીમવ્યાયોગ’(૧૮૮૬)
૧૦૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨
અને ‘રસિકપ્રિયા’(૧૮) તથા "શૂરવીર અમરસિયોડ (ees) al.
$1.2.
ઈ. બળદેવપુરી કૈલાસપુરી : પ્રણયના ધાનકને પર પગન બે આલેખતી અદ્ ભુતરપ્રધાન કૃતિ ‘કુસુમમંજરી’ (૧૮૯૩) ના
કર્યાં.
કૌ.બ્ર.
ગોસ્વામી ગોવિન્દ કે વૈષ્ણવ ાપ્રદાયને લગતી કૃતિ ભક્તિમાર્ગનું હાર્દ’(૧૯૫૩)ના કર્તા. રી
ગોસ્વામી નારાયણભાઈ સામાભારથી (૯-૩-૧૯૩૯): નવલકથાકાર. જન્મ મંડાલીમાં એમ.એ., એમ.ગ, પીએચ.ડી. સંસ્કૃત સાહિત્યામાર્થ. શ્રી શાર્વજનિક વિદ્યાલય, મહેસાણામાં આચાર્ય. “લખ્યા હૈખ લલાટના'(૧૯૬૫), ‘સ્નેહનાં સંધાણ’(૧૯૬૩), ‘ઊઘડવાં દ્વાર અંતરનો' (૧૯૬૮)એમની નવલકથાનો છે, પર અલ્લાહ તેરે નામ’(૧૬) એમનું નાટક છે.
ચં ગોસ્વામી. બાજરાજગિરિ : વાત્મક કૃતિ 'પ્રીત પાણની’(૧૯૭૫) “ના કર્યાં. ક
ગાસ્વામી રમણભારથી દેવભારથી, ‘દફનવિસનગરી' (૧૨-૨-૧૯૪૩): કવિ. જન્મ મહેસાણા જિલ્લાના વિસનગરમાં. કોલેજના પહેલા વર્ષ સુધીને અભ્યાસ. ૧૯૬૫થી વડનગરમાં પોલિસ હેડ કોન્સટેબ.
'ઉચ્છવાસ' (૧૯૭૬), 'તરસ્યાં મુળ' (૧૯૮૩), ‘ન કી ગઝલે’ (ઉ) (૧૯૭૦) વગેરે એમના કાવ્યસંગ્રહો છે. ‘ગીત’ (૧૯૭૬), ‘-ગુંજન’(૧૯૭૮),‘લાગણીના વહેણમાં તરતા અતીતના પહાડ'(૧૯૮૦) વગેરે એમનાં કાવ્યસંપાદનો છે.
ત્રિ.
ગોસ્વામી રમણલાલ પીત્રાવ: વૈષ્ણવ સંપ્રદાયની ઉર્જનકૃતિઓ ‘હિતમાર્ગ ગરબાવળી’(૧૮૯૮)ના કર્તા. .બુ. ગોહિલ કાળુબા સરદાર ધાર્મિક પદ્યકૃતિ નશ્વર સંગીત ત્યાવલી'ના કર્તા. કૌ.બ્ર. ગોહિલ ખોડાક્રમ નાધુતિ(૧૯૬૪ –) : ચરિત્રકાર. આણંદ તાલુકાના કાસર ગામના વતની. આત્મથનાત્મક ચરિત્રલક્ષી પુસ્તક ‘ખાડાભગત’(૧૯૫૨) એમના નામે મળે છે.
નિ.1..
સનના વિક ધિર રાજબાળા’ (અન્ય સાથે, ‘ભગવતી - પ્રથમ તરંગ'
૨.ર.દ.
ગોહિલ જીજીબાઈ સૂરજમાજી : પદ્યકૃતિ (અન્ય સાથે, ૧૯૦૦), ‘સૂર્યપુરની ૧૯૦૭), ‘લક્ષ્મી’ (૧૯૦૫) તથા (૧૯૧૨)ના કર્યાં.
For Personal & Private Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
ગોહિલ દિલીપ ભીખુભાઈ (૧૨-૧૧-૧૯૩૫) : નવલકથાકાર. જન્મસ્થળ ભાવનગર. ૧૯૬૨માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય આપે એમ.એ. અને ૧૯૬૫માં બી.એડ.
રાજકોટમાં શિક્ષક.
‘સવિતા’ માસિકમાં હપ્તાવાર પ્રગટ થયેલી નવલકથા ‘સૌભાગ્યલક્ષમી' તથા 'વાસનાનાં વણ' એમના નામે છે.
નિર
વાર્તાકાર,
ગાહિલ ધીરસિહ વહેરાભાઈ (૨૦-૧૧-૧૮૪૪, −) : ગીતકાર. જન્મ સેનગઢ તાલુકાના આલમપુરમાં. અભ્યાસ ઘરે જ કર્યા ક્ષત્રિયમિત્ર'ના તંત્રી,
‘જેલ અને સતી તોરલ’(૧૯૧૯), ‘સતી ઊજળી અને મેહ જેવો'(૧૯૫૯), 'પૂરી અને કરાયેલ’(૧૯૨૦), ગોહિલ વંશના હમીરજીનું ઐતિહાસિક ચરિત્ર રજૂ કરતું ‘ગોહિલ વીર હમીરજી’ (૧૯૨૧), ‘સુણી અને મેયાર’(૧૯૨૦), ‘નાગમતી’(૧૯૨૧), ‘કાઠિયાવાડની પ્રેમકથાઓ’(૧૯૨૨), ‘રા’માંડલિક’ (૧૯૨૩), દૂહા, કામણ-ઢમણ-ચમત્કારોથી સભર લોકભાષાનાં પઘો અને અદ્ભુતરસર્યુકત કથા ‘રા’નવઘણ’(૧૯૨૭), પ્રેમ, શૌર્ય,વફાદારી, ધર્મ વગેરેની રસાળ શૈલીમાં લખાયેલી સચિત્ર વાર્તાઓના સંગ્રહ "કિયાવાડની દંતકથાનો'(૧૯૨૯), વામને જડી રાખતી શૈલીમાં લખાયેલું ચરિત્ર મેવાડના સિંહ યને મહાણા પ્રતાપ (૧૯૩૬), ક્ષત્રિયાને સંબોધીને લખાયેલાં વસ્ત્ર, વાળ વગેરે સ્વરૂપે વીરરસથી ભરપૂર કાવ્યોનો સંગ્રહ 'ત્રિય સંગીત શ્રેણી' (૧૯૫૨), બાબિયાને સંધ્યા, પૂજા વગેરે વિષે માર્ગદર્શન આપના ગ્રંથ 'ક્ષત્રિય વર્તન સંધ્યા’(૧૫) વગેરે સચોટ સંવાદવાળો સાડીસત્ર શૈલીમાં લખાયેલી હુમની ગદ્યપદ્યકૃતિઓ છે.
પ.માં. ગાહિલ નાથાભાઈ ઉકાભાઈ (૧૫-૧૨-૧૯૪૪); વિવેચક. જન્મ સીલાદરમાં, ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક. ૧૯૪૪માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. કેશાદની આર્ટ્સ-કોમર્સ
કોલેજમાં અધ્યાપક.
‘સૌરાષ્ટ્રના હરિજન ભકતકવિઓ’(૧૯૮૭) એમના શોધનિબંધ છે. એના પગ ખંડમાં હરિજનોનું સામાજિક જીવન, નિજારપંથ, ભજનવાણી, રહસ્યતત્ત્વ વગેરે વિશે ચર્ચા છે; જયારે બીજા ખંડમાં એકવીસ કવિઓનાં પદાના સંચય છે.
ાંટો.
ગોહિલ પ્ર લાઇસાજી પ્રતાપસિંહજી, રાજહંસ'(૩૧-૩-૧૯૧૧, ૧-૪-૧૯૬૬): લાઠીના રાજવી.
એમણે ‘રામપ્રજ્ઞાભિનિષ્ક્રમણ’(૧૯૪૬) તથા ‘ગાકુલેશ’, ‘રાસેશ', 'મધુરેશ', 'દ્વારિકેશ', 'ગીનેશ' અને 'વોગેશ' જેવા શીર્ષકો તળે છ ખંડમાં વિભાજિત ‘યોગેશ્વરકૃષ્ણ’(૧૯૪૭) જેવાં ચરિત્રા આપ્યાં છે; તો ‘નિત્યપ્રિયા’(૧૯૪૪), ‘મધુપ’(૧૯૪૪), ‘મંદીનો રંગ’(૧૯૪૪), ‘રૂપલાલસા’(૧૯૪૬) તથા ‘દિગ્ધર’(૧૯૪૭) જેવી ડોલનશૈલીનું અનુકરણ કરીને મેલી નવવક્તાઓ આપી છે. આ સિવાય રાસ રમણમ'(૧૯૪૬), 'ત્રણ ટૂંકી વાર્તાઓ'
ગોહિલ દિલીપ ભીખુભાઈ – ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી (૧૯૪૭) અને કથાકાવ્ય ‘રાજવાસંતી’(૧૯૪૭) વગેરે કૃતિઓ પણ એમની પાસેથી મળે છે.
૨.ર.દ.
ગોહિલ ભાવસિંહજી તખ્તસિંહજી(૨૬-૪-૧૮૭૫,-) : ભાવનગરના મહારાજા. નવ વર્ષની વયે રાજકોટની રાજકુમાર કૉલેજમાં અભ્યાસ. કોલ્હાપુરના મહારાજા સાથે ધારવાડમાં સાડા-ત્રણ વર્ષ આગળ અભ્યાસ. ૧૮૯૦માં ઉત્તર હિંદમાં અને ૧૮૯૧માં દક્ષિણ હિંદમાં પ્રવાસ. ૧૯૦૪માં ભાવનગર લેન્સર્સના કમાન્ડન્ટ, ૧૮૯૬માં ગાદીનશીન.
‘સંગીત ઇલિયડ’– સર્ગ ૧-૨-૩ ઉપરાંત ‘સંગીતમાલા’– પ્રથમ ગુચ્છ, દ્રિતીય ગુચ્છ, તૃતીય ગુચ્છ, ‘સંગીત નીતિવિનોદ’, ‘સંગીત બાલેાપદેશ' વગેરે ગ્રંથા એમના નામે છે.
ચંટો.
ગોહિલ ભીખુભાઈ રાઘુભાઈ (-, ૬-૪-૧૯૮૧): જન્મ સુરેન્દ્રનગરમાં. અભ્યાસ મૅટ્રિક સુધી. વ્યવસાયે શિક્ષક.
એમણે મીરાંબાઈના ચમત્કારોને કેન્દ્રસ્થાને રાખી કિશારો માટે લખાયેલી કૃતિ મીરાં દરની લાડલી" તેમ જ અનુદિત કૃતિ ‘ગંગાલહરી'(૧૯૪૨) આપી છે. કૌ.બ્ર.
બેલિ મહેન્દ્ર મગનલાલ (૭-૨-૧૯૪૭): કવિ, સંપાદક.
એમની પાસેથી કાવ્યસંગ્રહો અ. ન’(૧૯૩૩) અન ‘કાવ્યગુર્જરી’; સંપાદિત પુસ્તકો ‘પ્રેરણા’, ‘સવારના સૂરજને પૂછે’ (અન્ય સાથે, ૧૯૭૯), ‘ભાવ-સુમન’ અને ‘ગઝલ-ઝલ’ તેમ જ અનૂદિત પુસ્તક 'શેઃ મોર્નિંગ દિલ્હી' મળ્યાં છે.
[... ગોહિલ લાલજી મૂળજી : લયમાધુર્યને કારણે મનોહર બનેલાં પ્રકીર્ણ કાવ્યોનો સંગ્રો કાવ્યકાન્તા'(૧૯૫૦)ના કર્યાં. નવે
ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી, ‘કલાપી' (૨૬-૧-૧૮૭૪, ૯-૬-૧૯૩૬): કવિ, પ્રવાસલેખક, જન્મ લાઠી (જિ, અમરેલી)ન રાજકુટુંબમાં, ૧૯૮૨થી ૧૯૯૦ સુધી રાજકોટની ચકમાર કોલેજમાં પ્રાથમિક શિક્ષણ, જે આંખની તક્લીફ, રાજ્કીય ખટપટો ને કૌટુંબિક કલેશાને કારણે એ વખતના અંગ્રેજી પાંચમા ધોરણ આગળ અટક્યું, દરમિયાન ૧૮૮૯માં રોહા (કચ્છ)નાં રાજ્બ (રમા) ના કોટડા-સાંગાણીનાં આનંદીબા સાથે લગ્ન પિતા અને મોટાભાઈના અવસાનથી સગીર વયે જ ગાદીવારસ કરવા એમને ૧૯૯૫માં ઘડી સંસ્થાનનું ચપદ સોંપાયું. રમ સાથે આવેલી ખવાસ જાતિની દાસી મોંઘી (પછીથી શાભના) પર ઢળેલી વત્સલતા એને કેળવવા જતાં સધાયેલી નિકટતાને કારણે ગાઢ પ્રીતિમાં પરિણમી અને એમના આંતરબાહ્ય જીવનમાં ખૂબભળાટ મચી ગયો. ઘણા સાંસારિક, માનસિક, વૈચારિક સંઘર્ષોને તે એમણે ૧૯૪૮માં શોભના સાથે લગ્ન કર્યું. ઋજુ અને સંવેદનશીલ પ્રકૃતિના આ વિવે પ્રાસ ધર્મ બજાવવા છતાં રાજસત્તા અને રાજકાર્યમાં પોતાની જાતને ગોઠવી ન શકયા. છેવટે
For Personal & Private Use Only
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૦૭
Page #127
--------------------------------------------------------------------------
________________
–ગોહિલ સુરસિંહજી નક્કિ
ગાદીત્યાગનો દૃઢ નિર્ધાર કરી ચૂકેલા કલાપીનું છપ્પનિયા દુકાળ વખતે લાઠીમાં અવસાન થયું.
ઘણું ઓછું ઔપચારિક શિક્ષણ પામેલા કલાપીએ અગન શિક્ષકો શૈકી ખ્રિસ્તૃિત સાહિત્યનું શિક્ષણ મેળજી, ફારી ઉર્દૂનો પણ અભ્યાસ કર્યો અને વાચન-અધ્યયનની રૂચિ કેળવી, ગુજરાતી તથા ઈતર ભાષાઓના સાહિત્યગ્રંથોના વચને તેમ જ વાસુરવાળા, મણિલાલ, કાન્ત, ગોવર્ધનરામ, નહાનાલાલ, સચિન વગેરેના સંપર્કે એમની સાહિત્યિક દૃષ્ટિ અને સજ્જત! કેળવવામાં યોગદાન કર્યું હતું.
૧૮૯૬થી ૧૯૦૦ સુધીની એમની સર્વ કાવ્યચનાઓને સમાવતા સંગ્રહ ‘કલાપીનો કેકારવ’નું કાન્તને હાથે ૧૯૦૩માં મરણોત્તર પ્રકાશન થયું. જગન્નાથ ત્રિપાઠી 'સાગર'ની સવિધત સટિપ્પણ આવૃત્તિ (૧૯૩૧) પછી પણ આ બૃહત્ સંગ્રહની આવૃત્તિઓ થવા પામી છે તેમ જ એમાંથી પસંદ કરેલાં કાવ્યોનાં અનેક સંપાદન પણ થયાં છે. વર્ડ્ઝવર્થ, શૈલી, કીટ્સ વગેરેની રૉમાન્ટિક કવિતા-પરંપરાથી પ્રભાવિત કલાપીએ એ કવિઓની કેટલાંક કાવ્યોનાં ભાવવાહી રૂપાંતરો ને અનુવાદો પણ કર્યાં છે. નરસિંહરાવ, બાલાશંકર, મણિલાલ અનેં કાન્તની કવિતાની છાયા છે છતાં કલાપીનું સર્જન એમના અનુભવનો રણકો લઈને આવે છે અને એમનાં ઘણી બધાં કાવ્યો ને એમના જીવનસંવેદન અને સંઘર્ષમાંથી નીપજેલાં છે. કલાપીનો જીવનસંઘર્ષ પરાકાષ્ઠાએ હતા ત્યારે – ૧૮૯૭-૯૮ માં – સૌથી વધારે પ્રમાણમાં અને વધુ નોંધપાત્ર કાવ્યો મળ્યો છે એ સૂચક છે.
વિશેષપણે પ્રેમના અને એ ઉપરાંત પ્રકૃતિ, પ્રભુપ્રેમ ને ચિંતનના ભાવાન વ્યક્ત કરી કરાપીની કવિતા મુખ્યત્વે છંદોબદ્ધ લઘુ કાવ્યો અને ગો જેવા આત્મલક્ષી ઊર્મિકાવ્યના પ્રકારમાં તથા કેટલેક અંશે ખંડકાવ્ય જેવા પરવતો કાવ્યપ્રકારમાં વહી છે. સંસ્કૃતમૃતબદ્ધ કવિતામાં, બોલાતી ગુજરાતી ભાષાનો વિનિયોગથી નીપજેવી પ્રાપ્ય દિક કાવ્યબાની, મસ્તરેથી વિદનની તીવ્રતાએ એમનો ગડવામાં પ્રગટાવેલી લાધક અભિવ્યક્તિટા, ખાંડવ્યોમાં ચરિત્રકની સ્પઢતા અને પ્રેમવિચારનું મનોરમ આલેખન આગવી મુદ્રા આંકે છે. કાયમના પ્રકૃતિગત અભાવને કારણે તથા કેળવણીનો પુરતો લાભ ન પામવાને લીધે એમની કવિતામાં રચનાની શિથિલતા અને બાનીની અતિસરતા તથા ગદ્યાળુતા જણાય છે; ખંડકાવ્ય પ્રકારની કવિતામાં પણ વસ્તુવતિના ઝાઝી સિને કરી શકાઈ નથી; પણ યંગમ ચિંતનશીલતા અને બાજ સંવેદનનું માધ્યભર્યું નિરૂપણ એમની કવિતાને હા બનાવે છે, કેવાં વર્ષોમાં એમની કવિતામાં પ્રીતિ જણાય છે.
‘કલાપીનો કેકારવ'ની ૧૯૩૧ની આવૃત્તિમાં સમાવાયેલા, ચાર ના હમીરજી રેલના ત્રણ સાને ૧૯૧૨માં કાન્ત સ્વતંત્ર ગ્રંથરૂપે પ્રગટ કરેલા. સ્કોટના ‘લેડી ઑવ ધ લેઇક’ના સ્વરૂપને આધાર તરીકે રાખી ૧૮૯૭માં આરંભેલું આ કાવ્ય ચાર સગે પણ અધૂરી જ રહ્યું છે. મહાકાવ્યરૂપે રચવા ધારેલ બે હજાર ઉપરાંત પતિઓની આ ઇનિહાસ-આધારિત કૃતિ ખંડકાવ્યની વધુ નજીક છે. સંકલનની ક્યાશાને નિરૂપણની દીર્ઘા
૧૦૮: ગુજરાતી સાહિત્યકોશ-૨
સૂત્રતાને લીધે શિથિલ છતાં કલાપીની રુચિર વર્ણનરીતિની દૃષ્ટિએ તેમ જ દીર્ઘ ક્યાવરનુંને આલેખતી કૃતિ લેખે એ નોંધપાત્ર છે.
કલાપીએ પ્રવાસવર્ણન, સંવાદ, અનુવાદો, થરી, આત્મકથન અને પત્રો રૂપે ગાલેખન પણ કર્યું છે. ૧૯૯૧-૯૨માં કરેલા ભારતપ્રવાસ દરમિયાન પેાતાના શિક્ષક નરહરિ જોશીને પત્ર! રૂપે લખાયેલા ‘કાશ્મીરનો પ્રવાસ'નું જાહેર પ્રકાશન છેક ૧૯૧૨માં ‘કાશ્મીરનો પ્રવસ, વાપીના સંવાદો અને સ્વીડનબોર્ગનો ધર્મવિચાર' એ ગ્રંથમાં થયું છે. આ પ્રવાસયનમાં પ્રકૃતિના સૌન્દર્શ દર્શનના વિસ્મયને આત્રેખનાં ઊર્મિસિત ને સુરેખ વર્ગનો તમા લોકજીવનનાં ઝીણાં નિરીક્ષક નોંધપાત્ર છે. પ્રવાસના અનુભવનું નિરૂપણ સાહજિક રહ્યું છે ત્યાં તાજગીષુકન જણાનું ગદ્ય પાં રોજ-સંસ્કૃત ગ્રંથોના વાચનનો પ્રભાવ પડો છે ત્યાં કંઈક આગામી બન્યું છે.
પ્લેટો અને સ્વીડનબોર્ગના તત્ત્વચિંતામાંથી વિચારસામગ્રી લઈને તથા લોકકથાઓમાંથી પાત્રા લઈને કલાપીએ લખેલા ચાર સંવાદોમાં ઉમિનું બળ નૅવિચારના તણખા નોંધપાત્ર છે. ચિંતનાત્મક વસ્તુને સંવાદોની ક્યામાં મૂકી આપતા ગદ્યનું એમાં એક સાધક રૂપ ઊપસે છે. 'સ્વીડનબોર્ગન, ધર્મવચાર' મૂળ કાન્તને ઉ શીને લખાયેલો લાંબો ગંભીર પત્ર છે. કલાપીની ચિંતન ક્ષમતાનો એમાં સારા પરિચય મળી રહે છે.
સાહિત્યકાર મિત્રા, સ્નેહીઓ તથા કુટુંબીજના પર કલાપીએ લખેલા ૬૭ પળે. 'કલાપીના ૧૪૪ પત્રા’(સં. મુનિકુમાર ભટ્ટ, ૧૯૨૫) અને ‘કલાપીની પત્રધારા’(સં. જોરાવરસિંહજી સુરસિંહજી ગોહિલ, ૧૯૩૧)માં ગૃધસ્થ થયા છે; તે સિવાય ‘કૌમુદી’ વગેરેમાં પ્રકાશિત, કેટલાક ગ્રંથોમાં આંશિક રૂપે ઉદ્યુત ને આજ સુધી અપ્રગટ અનેક પત્રો ગ્રંથસ્થ થવા બાકી છે. પત્રામાં કલાપીનું નિર્દભ, નિખાલસ અને ઊર્મિલ વ્યકિતત્વ ઊપસે છે તે ઉપરાંત એમનાં જીવનકાર્ય, સાહિત્યસાધના ને ચિંતનશીલતાનો પરિચય પણ મળે છે. આ પત્રા રોચક અને અવારનવાર વેધક બનતી ગદ્યરોગીની દૃષ્ટિએ પણ ધ્યાન ખેંચે છે,
સ્વીડનબોર્ગીય ચિંતનના આકર્ષગને લીધે, એમની ધાર્મિક માન્યતાઓના જૈક પ્રચાર જેવી, જય ગિની બે આરો નવલકથાઓનાં રૂપાંતર કલાપીએ કરવાં. રોય ઍન્ડ ધ કિંગ'નું ‘કાનનો દિનરાલેખ’ના, મેં ૧૯૭૦માં કે રૂપાંતર કાન્ત ૧૯૧૨માં ‘માળા અને મુદ્રિકા' નામે પ્રકાશન કરેલું. એ ગાળામાં આરંભેલું બીજી નવલકથા 'ચાર્લ્સ રોબિન્સનનું એક આત્માનો નિસનું એક સ્વરૂપ” નામે રૂપાંતર કલાપી પૂરું કરી શકેલા નહીં. અને રમણીકલાલ દલાલ પાસે પૂરું કરાવી ૧૯૩૩માં રમણીક મહેતાએ ‘નારીહૃદય' નામથી પ્રગટ કરશું. કોઈ સાહિત્યરસથી નહીં પણ ધર્મકારાથી પ્રેરાઈને કલાપીએ કરેલાં આ રૂપિતરોનું ગદ્ય પ્રાસાદિક છે.
કલાપી નિયમિતપણે અંગત ડાયરી લખતા હાવાના તથા ૧૮૯૭ આસપાસ એમણે આત્મકથા લખવાનું આરંભ્યાના નિર્દે શા મળે છે, પણ એમનાં આ બંને પ્રકારનાં વખાણ ક્યાંયથી પ્રામ થતાં નથી. ૨.સા.
For Personal & Private Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
ગોહિલ હરિસિંહજી-ગ્રંથ અને ગ્રંથકાર
ગોહિલ હરિસિંહજી: સાઈકલને આધારે બનાવેલા છ પૈડાંના વિશિષ્ટ ગેળવાળા નરીમાન: ગુલાબની પ્રાચીન હકીકત, તેની જાત, વાહન દ્વારા ત્રણ મિત્રોએ કરેલી મુસાફરીનું વર્ણનપ્રધાન પુસ્તક સાહિત્યમાં તેના ઉલ્લેખ વગેરેની અભ્યાસપૂર્ણ માહિતી આપતી ‘ત્રિપુટીત્રય' (૧૯૩૫) ના કર્તા.
નિબંધ પુસ્તિકા ગુલાબ' (૧૯૩૮)ના કર્તા.
નિવે. ગહેલ જયંતીલાલ રતિલાલ, 'માય ડિયર (૨૭-૫-૧૯૪૦): ગેળવાળા રણછોડલાલ મેહનલાલ: ટિલિયારામનાં ગમ્મતભર્યા
લદાનવલકથાકાર, વિવેચક. જન્મસ્થળ અને વતન ટાણા (ભાવે- પરાક્રમોને વર્ણવતું બાળપયોગી પુસ્તક ‘ટિલિયારામ ટેલિયા'નગર). ૧૯૬૩માં સ્નાતક. ૧૯૬૫માં અનુસ્નાતક. અનુસ્નાતક ૧ ના કર્તા. કક્ષાએ ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેજના ગુજરાતી
નિ.વો. વિષયના ફેલો. હાલ તે જ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક.
ગેળવાળા રમણલાલ રણછોડલાલ: કવિ. અકાળે અવસાન. . એમની લઘુનવલ ‘મરણટીપ' (૧૯૭૯)માં ભાષાની અભિનવ
એમની કૃતિ 'રમણકાવ્ય' (૧૯૨૦)માં છૂટક સાધારણ પડ્યો છે. મુદ્રા અને વિશિષ્ટ રચનારીતિ છે. મને વ્યાપારની અભિવ્યકિત
કૌ.બ્ર. સૂક્ષ્મ રાખવા તરફ એમનું વલણ નોંધપાત્ર છે.
વિ.જો.
ગાંધિયા મુકેશ: સામાજિક નવલકથા 'પ્રીત તૂટી મઝધાર' (૧૯૭૬)
-ના કર્તા. ગેહેલ દલપત: રોમાંચક સાહસકથાઓ “સાગર સમ્રાટ અને
નિ.વો. સાગર સફી'ના કર્તા.
ગૌતમ : જુઓ, ઘારેખાન રમેશ રંગનાથ. - નિ..
ગૌતમ રમાકાંત: જુઓ, રમાકાન્ત ગૌતમ. ગોહેલ નટવર : ડાકુઓના જીવનની રોમાંચક ઘટનાઓને રસપ્રેરક
ગૌદાની હરિલાલ રણછોડલાલ, ‘સ્વયંસિદ્ધ' (૨૧-૧૦-૧૯૧૪): શૈિલીમાં નિરૂપતી નવલકથાઓ ‘ચંબલની ભૂતાવળ', જંજીર’ તથા
નવલકથાલેખક. જન્મ કુંડાસ (જિ. ભાવનગર)માં. આયુર્વેદ‘ડાકુની દિલેરી'ના કર્તા.
નિ.વો.
ભિપગ અને આયુર્વેદવિશારદ. ૧૯૩૭થી તબીબી વ્યવસાય.
એમણે ‘રંગરાજ' નવલકથા ઉપરાંત ફેરો ન જાજો ફક' (૧૯૮૩) ગહેલ માનસિંહ: “ભૈરવનાથજીને સ્તુત્યાત્મક ગાયન સંગ્રહ
જવી સંતકથા તેમ જ “હેજો લહાવો લોક' (૧૯૭૬), ‘હૈયે (૧૮૯૧), ‘ભૈરવમાળા' (૧૮૯૬), ‘ભૈરવનાથજી મહારાજનાં
માંડી હાટડી' (૧૯૮૦) જેવી લોકકથાઓ આપી છે. 'ગુજરાતને ગાયનને સંગ્રહ (૧૯૦૪) અને ‘ભૈરવ ભજનશતક' (૧૯૦૪) ના
ભવ્ય ભૂતકાળ' (૧૯૬૮) અને ‘મહાગુજરાતનાં શિલ્પ અને કર્તા.
થાપત્ય' (૧૯૮૦) એમનાં પ્રકીર્ણ પુસ્તકો છે. નિ.વા.
પ.માં. ગોળમટોળ શર્મા: જુઓ, મહેતા કંચનલાલ વાસુદેવ.
ગીરીકાન્ત: નવલકથા “અસ્ત્રીને અવતાર' (૧૯૬૩) ના કર્તા. ગળવાળા એરચ રુસ્તમજી : કવિ અને નાટયકાર,
- નિ.વે. ધર્મપ્રચારલક્ષી નટશૂન્ય નાની નાટિકા ધમિ અબળા' (૧૯૩૧)
ગૌરીશંકર ગેવિંદજી (૧૮૬૮, ૧૯૨૯): ‘બલબોધ' (૧૮૯૮), પારસી ભાષા-શૈલીમાં લખાયેલી છે. ‘અો ફરોહરની યાદી
‘અમર આશાવિવરણ' (૧૯૦૦), ‘ચારણધર્મ' (૧૯૧૮) તેમ જ (૧૯૩૧) અને 'માઝદયરની મોબરી'માં તહેવારોના દિવસેમાં ગાવા માટેનાં કીર્તનાત્મક ગીતે છે અને જે તે ગીત સાથે ગદ્યમાં
અનૂદિત કૃતિ “ચાણક્યનીતિ' (૧૯૨૫)ના કર્તા.
કી,. અર્થ પણ છે. ‘જરથુસ્ત્રના ગાથા ગુજરાતી બેતમાં' (૧૯૨૩) જરથુએ રચેલી નેકી, અભિમાન, સદાચાર વગેરે વિષયોને નિરૂપતી
ગૌરીશંકર નરભેશંકર : પદ્યકૃતિઓ ‘પદ્મરત્ન’-પુ. ૧ (૧૮૭૬) પાંચ ગાથાઓને ગુજરાતી પદ્યમાં કરેલ અનુવાદ છે. 'પારસી અને ‘પદ્મામૃત' (૧૮૭૬)ના કર્તા. લગ્ન-તેની બુલંદી અને આશીર્વાદ' (૧૯૨૯)માં સુખી લગ્ન
જીવનના રહસ્યને આલેખતી મૂળ ગાથાઓનો ગુજરાતી પદ્યમાં ગૌરીશંકર પ્રભાશંકર : ‘ગરબાવળી'ના કર્તા. થયેલો અનુવાદ છે. એમની કોમના શેઠ મંચેરજી અને રતનજી
કૌ.બ્ર. શાપુરજી તાતાનાં જીવનવૃત્તાંતે તેમ જ એમની યાદમાં લખાયેલું
ગ્રંથ અને ગ્રંથકારખંડ ૧-૧૧ (૧૯૩૦-૧૯૬૬): ગુજરાતી સંગીત-કીર્તન ‘સેવાના સેવકો' (૧૯૩૩)માં છે. કદીમ ઈરાનની
સાહિત્યના શિષ્ટગ્રંથ અને ગ્રંથકારોને તેમ જ સાહિત્યની ગતિમોહાટાઈ' (૧૯૩૦)માં જરથોસ્તી ધર્મના આચારવિચારનું
વિધિને પરિચય મળી રહે તેવા ઉદ્દેશથી ગુજરાત વર્નાકયુલર નિરૂપણ છે.
સોસાયટીએ સંપાદિત કરાવેલી સંદર્ભગ્રંથશ્રેણી. ગ્રંથશ્રેણીના નિ.વા.
અગિયાર ગ્રંથમાંથી આઠ ખંડોનું સંપાદન હીરાલાલ ત્રિભવનગેળવાળા ડોસાભાઈ એમ. ‘ભાઈને ભાગ’ નવલકથાના કર્તા. દાસ પારેખે કર્યું છે, તે નવે, દશ અને અગિયારમા ખંડોના
ચંટો. સંપાદકો અનુક્રમે ચુનીલાલ વર્ધમાન શાહ, બચુભાઈ રાવત તથા
કૌ..
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૦૯
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #129
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકીટ-ઘડિયાળી જીવણલાલ હરિલાલ
કેટલાક વિચારકોએ ગ્રામજીવનના સજીવ સ્પર્શની ઓછપ, પાત્રાનુરૂપ ભાષાને અભાવ, બીબાંઢાળ પાત્રો અને સંવેદનાત્મક ઊંડાણની ઓછપ જેવી ઊણપ જોઈ છે.
દી.મ. ગિયર્સન જર્જ અબ્રાહમ : ૧૮૯૪ માં બ્રિટિશ સરકાર દ્વારા
સ્થપાયેલી ભારતની ભાષા-સર્વેક્ષણ પરિયોજનાના પહેલા નિયામક. એમણે તેત્રીસ વર્ષ બાદ ૧૯૨૭માં પોતાનું સર્વેક્ષણ ૧૧ ગ્રંથોમાં રજૂ કરેલું. આ ગ્રંથે ભારતીય ભાષાશાસ્ત્ર અને સામાન્ય ભાષાશાસ્ત્રના મહત્ત્વના સંશોધનમાં આધારસામગ્રી બન્યા છે. એમના ‘લિંગ્વિસ્ટિક સરવે ઓવ ઇન્ડિયા- વોલ્યુમ ૯, ખંડ ૨’ ગુજરાતી ભાષા અંગેનો છે, જેને કે. કા. શાસ્ત્રીએ ભારતીય ભાષા સમીક્ષા - ગુજરાતી ભાષા : ગ્રંથ ૯ ભાગ ૨’ નામે ગુજરાતીમાં અનૂદિત કર્યો છે.
ચં.ટી. ગ્રીન એચ.: ‘શબ્દ-સમૂહ: અંગ્રેજી અને ગુજરાતી' (૧૮૫૧) તથા ‘કલેકશન ઑફ ઈંગ્લિશ ફૂ ઝીઝ વિથ ધંર ઇડિયોમેટિક ગુજરાતી ઇકિવલ' (૧૮૬૭)ના કર્તા.
કેશવલાલ કાશીરામ શાસ્ત્રી; ધીરુભાઈ ઠાકર તથા ઇન્દ્રવદન જે. દવે અને પીતામ્બર પટેલ તથા ચિમનલાલ ત્રિવેદી છે.
આ ગ્રંથશ્રેણીમાં હયાત તેમ જ વિદેહ એવા ૫૭૩ ગ્રંથકારોને. પરિચય મળે છે, જેની નામસૂચિ અગિયારમાં ખંડમાં મળે છે. પરિચયમાં ગ્રંથકારનું પૂરું નામ, એનાં જન્મસ્થળ અને સમય, માતા-પિતા, પત્ની, શૈક્ષણિક અને વ્યાવસાયિક કારકિર્દી, વિશેષ રસ-રુચિ, પ્રાપ્ત પુરસ્કારો, પ્રકાશિત ગ્રંથોની સાલવાર યાદી તેમ જ અવસાન-સ્થળસમય જેવી માહિતીને સમાવેશ થયો છે.
ગુજરાતી સાહિત્યની ગતિવિધિ અને પ્રવાહદર્શન નિમિત્ત જે તે સાલનાં પ્રકાશિત પુસ્તકોની વર્ગીકૃત સૂચિ તથા સમીક્ષા, સામયિક-લેખસૂચિ, વિશિષ્ટ અભ્યાસ અને સંશોધનલેખે ઉપરાંત પુસ્તકલેખન, હસ્તપ્રતલેખન, મુદ્રણકળા વગેરે વિષયોને નિરૂપતા લેખે પણ અહીં સંગ્રહિત છે.
ગુજરાતી ભાષા-સાહિત્યમાં પ્રવર્તતી સંદર્ભ સાહિત્યની લગભગ અભાવની સ્થિતિમાં અત્યંત ઉપયોગી નીવડતી આ સંદર્ભગ્રંથશ્રેણી તેની ચોકસાઈ અને વ્યાપકતાને લીધે નોંધપાત્ર બને છે.
૨.૨.દ. ગ્રંથકીટ જુઓ, પારેખ નગીનદાસ નારણદાસ. ગ્રામચિત્ર (૧૯૪૪): ઈશ્વર પેટલીકરને રેખાચિત્રોને સંગ્રહ.
અહીં રેખાંકિત થયેલાં પાત્રો ગ્રામસમાજનાં જાતિચિત્રો જેવાં છે. મુખી, ભૂવો, શિક્ષક, વાળંદ, દરજી, ભાંજગડિયા, શાહુકાર, તલાટી, વરતણિયો, ગામફોઈ, વાળંદણ, ભંગડી વગેરે લોકસમુદાયનાં પ્રતિનિધિઓની સારીનરસી બંને બાજુઓ લેખકે પૂરી સહાનુભૂતિથી બતાવી છે. સરકારની શેષણખેરી, એનું નઘરોળપાશું અને ગામડાંના આગેવાનોની સ્વાર્થલાલુપતા, સત્તાવૃત્તિ, લાલસા આદિનું પણ અહીં ચિત્રણ છે. લેખકની ભાષામાં ચિત્રાત્મકતા ઉપરાંત નર્મ-મર્મ રીતિ પણ છે. ગ્રામજીવનની આથમતી પરંપરાઓને જાણવા માટેના દસ્તાવેજી ગ્રંથરૂપે પણ આ રેખાચિત્રોનું મૂલ્ય છે.
મ.૫. ગ્રામમાતા : રાજાની લાલુપ દૃષ્ટિ ધરતીને રસકસ ઉડાડી દે છે, એનું સમર્થન કરતા પ્રસંગનું આલેખને આપનું કલાપીનું ખંડકાવ્ય.
એ.ટી. ગ્રામલામી-ભા. ૧-૨ (૧૯૩૩, ૧૯૩૪, ૧૯૩૫, ૧૯૩૭): રમણલાલ વ. દેસાઈની ૧,૨૩૩ પાનાંમાં વિસ્તરેલી આ આદર્શવાદી નવલકથા તત્કાલીન ભારતની દુર્દશા માટે પરાધીનતા ઉપરાંત ગામડાંની અવદશાને આગળ કરે છે અને ગ્રામોદ્ધારના અનેક કાર્યક્રમો કથાનાયક અશ્વિન દ્વારા અમલમાં મુકાતાં બદલાતા ગ્રામજીવનની ઝાંખી કરાવે છે. નેકરી મેળવવામાં નિષ્ફળતા મળતાં અશ્વિન તળાવમાં ડૂબીને આપઘાત કરવા પ્રયત્ન કરે છે, ત્યાં તેની સમક્ષ ગ્રામલામી પ્રગટ થઈને તેને ગામડાંની સેવા કરવાનો આદેશ આપે છે. ત્યાર પછી ગામડાંના ઉદ્ધાર માટે અશ્વિને એક પછી એક પ્રવૃત્તિઓ આરંભે છે અને તેમાં સફળતા મેળવે છે - એવું કથાનક છે. ગાંધીવિચારને ચરિતાર્થ કરવા તાકતી આ કથામાં
ઘડતર અને ચણતર–ભા. ૧, ૨ (૧૯૫૪, ૧૯૫૯): નાનાભાઈ
ભટ્ટની આત્મકથા. આ ‘એક કેળવણીકારની અનુભવકથામાં નિખાલસ, નિર્ભક અને પરલક્ષી આત્મમૂલ્યાંકન જોવા મળે છે. લેખકને પ્રધાન ઉદ્દે શ દક્ષિણામૂર્તિનું ચિત્ર સમાજ પાસે મૂકવાનો હોવા છતાં કૃતિ એમના જન્મઉછેરથી આરંભાઈ, ચરિત્રનાયક જેમ જેમ વ્યકિત મટી સંસ્થા બનતા ગયા તેમ તેમ સંસ્થાકથા પણ બની છે. અહીં રસિક અને પ્રેરક પ્રસંગે લેખકનું પારદર્શક વ્યકિતત્વ ખડું કરે છે. ત્રિકમબાપા, છોટાભટ્ટ, માતા આદિબાઈ, પત્ની શિવબાઈ વગેરેનાં નોંધપાત્ર રેખાચિત્રો અને જીવંત તળપદી કાઠિયાવાડી બોલીના પ્રયોગવાળું સરળ, સચોટ, લાઘવયુકત ગદ્ય આ કૃતિની સમૃદ્ધિ છે.
ભ.ભ. ઘડિયાળ: ઘડિયાળને આપણ નહિ, ઘડિયાળ આપણને ચલાવે છે
અને યંત્ર જેવા બનાવી દે છે-એવા વિચારબીજને વિવિધ સંદર્ભોથી વિકસાવતા જ્યોતીન્દ્ર હ. દવેને હાસ્યનિબંધ.
રાંટો. ઘડિયાળી કર્નલ દીનશાહ: નાટ્યકૃતિ 'મણિપદ્મ' (૧૯૩૯) ના કર્તા.
કૌ.બ્ર. ઘડિયાળી છગનલાલ મોતીરામઉપદેશપ્રધાન કાવ્યકૃતિ જીવનસંદેશ' (૧૯૫૮)ના કર્તા.
કૌ.બ્ર. ઘડિયાળી જીવણલાલ હરિલાલ : કથાત્મક કૃતિ ‘નિભંગી ગુલાબ અને નવી વાડીની નામીચી નંદુ' (૧૯૨૫)ના કર્તા.
કિ.બ્ર.
૧૧૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
ઘડિયાળી દીનશાહ પેસ્તનજી ફરામજી–ઘેલાભાઈ લીલાધર
બ્રહ્મદેશ' (૧૯૪૨) જેવાં પુસ્તકો ઉપરાંત ‘વેદાંત સંજ્ઞાર્થ સંગ્રહ’ (૧૯૫૨), ‘સાધનાઝાંખી' (૧૯૫૨) અને ‘તરણ'(૧૯૪૩) જેવાં પુસ્તકો પણ આપ્યાં છે. એમણે ડાંગેના પ્રસિદ્ધ પુસ્તક ‘ગાંધી, અને લેનિનને તેમ જ ‘શિવમહિમ્નસ્તેત્રને ગુજરાતી અનુવાદ પણ આપે છે.
ઘડિયાળી દીનશાહ પેસ્તનજી ફરામજી, “નારદ મુનિ': પારસી ધર્મની સાંપ્રદાયિક કૃતિ “ધર્મને મર્મ અને પારસીની આરસી તથા પરમેશ્વરનું પંપાલન' (૧૯૦૩) તેમ જ ચરિત્રાત્મક કૃતિ ‘હિમાલયી મહાત્મા સક્રમ ગોગો' (૧૯૨૬)ના કર્તા.
કૌ.બ્ર. ઘડિયાળી મેહેરવાનજી બેજનજી (૧૮૭૨,-): નવલકથાકાર. ગુજરાતી અંગ્રેજી કેળવણી. ચોવીસ વર્ષની ઉંમરે ગ્રંથકર્તા. મેસર્સ ક્રાફર્ડ બ્રાઉન-વકીલની ઑફિસમાં કલાર્ક.
રશિયાના યહુદીઓ પરના અત્યાચાર વિશેનું ‘સિતમે સાઈબીરિયા' અને અમેરિકાના ગુલામના વેપાર વિશેનું ‘ગુલામી બાઝાર” જેવાં અંગ્રેજી આધારિત નવલકથાનાં પુસ્તકો એમના નામે છે.
ચં.ટો. ઘડિયાળી હરકિશનદાસ હરગોવનદાસ, દેવદાસ (-,૧૪-૧૦-૧૯૨૧): પદ્યકૃતિ “રસિક ઉપદેશમાળા' (૧૯૦૨) તેમ જ “સીતાહરણ તથા શિવદક્ષનો વિરોધ' (૧૯૦૨)ના કર્તા.
નિ.વ. ઘણ ઉઠાવ: સુન્દરમ ની કાવ્યરચના. અહીં નવા ઘાટ માટે વિસર્જન ઇચછના કવિને પ્રકોપ બળુકી બાનીમાં વ્યકત થયો છે.
" એ.ટી. ઘણ રે બોલે ને: ઝવેરચંદ મેઘાણીની પ્રસિદ્ધ કાવ્યરચના. અહીં ઘણ અને એરણના સંવાદ દ્વારા સંહારકને સ્થાને રચનાત્મક સમાજકાર્ય તરફની પ્રગતિલક્ષી વિચારાણા પ્રગટ થઈ છે.
ચં.ટા. ઘનશ્યામ : જુઓ, મુનશી કયાલાલ માણેકલાલ. ઘનશ્યામલાલ: ભકિતરસની પદ્યરચનાઓનો સંગ્રહ “રસિક અનન્યમાળા' (૧૯૩૬)ના કર્તા.
કૌ.બ્ર. ઘર : સાહિત્યના અને અંગત જીવનના અધ્યાસેથી ઘરના સૂક્ષ્મ અર્થ ભણી સરતા દિગીશ મહેતાનો લલિતનિબંધ.
ચંટો. ઘારેખાન મનહરનાથ માણેકનાથ : સ્વરચિત નવલકથા “ન્યાયને નાથ’-આધારિત નાટરૂપાંતર ‘ન્યાયને નાથ' (૧૯૩૦)ના કર્તા.
ઘારેખાન રંગનાથ શંભુનાથ (૧૮૬૫): કવિ, ગદ્યલેખક. પાટણના વતની. ૧૮૮૭માં બી.એ. વડોદરા રાજ્યના નાયબસૂબા.
એમનાં કાવ્યપુસ્તકો ‘શ્રીકૃષ્ણલીલામૃત બિમાળા' (૧૯૨૭) અને ‘શ્રીરંગમાળા તથા શ્રીકૃષ્ણ-કીર્તનાંજલિ' (૧૯૨૩)નાં ગીત-ભજનમાં એમને ભકિતભાવ હૃદયસ્પર્શી રીતે વ્યકત થયો છે. ‘શ્રીકૃષ્ણનું બાલદર્શન' (૧૯૪૬)માં વ્રજના બાલકિશોર શ્રીકૃષ્ણની લોકોત્તર વ્રજલીલાઓનું સુંદર કવિત્વભર્યા વર્ણનમાં તાદૃશ નિરૂપણ કર્યું છે. તે સાથે દરેક લીલાનું રહસ્યદર્શન કરાવતી તાત્ત્વિક ચર્ચા પણ પ્રેરક છતાં રસભરી શૈલીમાં કરી છે. ‘હારા ધર્મવિચાર' (૧૯૨૩) માં ચાર્વાકદર્શન, ન્યાય, સાંખ્ય, વૈશેષિક, શાંકરવેદાંત અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનની તુલનાત્મક, સદૃષ્ટાંત, વિદ્વત્તાપૂર્ણ ચર્ચા દ્વારા નીતિ અને સદાચારનું મહત્ત્વ સ્થાપવાને પ્રયત્ન કર્યો છે. 'શ્રીહાટકેશ્વર મહાદેવના વરઘોડાનાં ગીત' (૧૯૨૯) અને દુનિયાના ધર્મો' (૧૯૩૧) પણ એમની કૃતિઓ છે.
| નિવે. ઘાસ અને હું: ઘાસ સાથે તદપતાની સંવેદના પર પહાંચનું પ્રહલાદ પારેખનું કલ્પનભાગ્ય કાવ્ય.
ઘૂઘવતાં પૂર (૧૯૪૫) : ચુનીલાલ મડિયાની સત્તાવીસ વાર્તાઓને સંગ્રહ. ઘટનાપ્રધાન આ વાર્તાઓનું કલેવર. વસ્તુસંકલન, પત્રનિરૂપણ અને ભાષાભિવ્યકિતની રીતે નાનું છે. આ વાર્તાઓમાં રંગદર્શિતા અને લાગણીથી બંધાતું વાતાવરણ વાર્તાકારની સ્વસ્થતાથી પ્રમાણમાં નિયંત્રિત છે. લોકવૃત્તનું રૂપાંતર વ્યંજિત કક્ષાએ કરવામાં વાર્તાકાર જયાં સફળ રહ્યા છે તેવી વાર્તાઓમાં ‘કમાઉ દીકરે’ અને ‘વાની મારી કોયલ’ અત્યંત સ્થાયી રૂપ ધારણ કરી શકી છે. કયારેક તાલમેલિયું સંયોજન, ઘેરા રંગનું આલેખન અને અપ્રતીતિકર આગક ત વાર્તારૂપને હાનિ પહોંચાડે છે, છતાં આ વાર્તાઓ પ્રતિભાશાળી વાર્તાકારનો સંપર્શ પામી છે.
ચંટો. ઘીયા રાજેન્દ્ર (૧૮-૧૧-૧૯૩૦): ચરિત્રલેખક. જન્મ પાદરા (જિ. વડોદરા)માં. શિક્ષણ અમદાવાદમાં. રાજયશાસ્ત્ર વિષયમાં પ્રથમ વર્ગ સાથે એમ.એ. – હાઈસ્કૂલ, અમદાવાદમાં અને પછી ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યાભવનમાં શિક્ષણ અને સંશાધનકાર્ય. પછીથી મેઇઝ પ્રોડકટ્સ લિ.માં મૅનેજર.
એમણે યૂરોપને કૌટિલ્ય મેથાલી' (૧૯૬૧) નામની પરિચયપુસ્તિકા લખી છે.
ઘારેખાન રમેશ રંગનાથ, ‘ગૌતમ', ‘મનોરમ', ‘રમાપતિ': વાર્તાકાર. પ્રવાસકથાલેખક. જન્મ દ્વારકામાં. શિક્ષણ વડોદરામાં. ૧૯૧૫માં મૅટ્રિક. ઐરિછક વિષય સાહિત્યમાં નર્સ સહિત ૧૯૧૯માં બી.એ. દૈનિકપત્રો ‘હિંદુસ્તાન’, ‘રંગૂન-મેલ' તથા સાપ્તાહિક “બ્રહ્મદેશ'ના ઉપતંત્રી તથા તંત્રી. પછીથી વડોદરા રાજયના ભાષાંતર વિભાગમાં. જીવનના ઉત્તરાર્ધમાં સ્વામી પ્રણયતીર્થ નામે સંન્યસ્ત.
એમણે ઝમકદાર શૈલીમાં પત્રકારત્વની દિશા અને દશાનું નિરૂપણ કરતું “વૃત્તવિવેચન' (૧૯૪૬); હિંદ અને બ્રહ્મદેશની યાત્રાઓનું રોચક વર્ણન કરતાં ભ્રમણ' (૧૯૪૮) તથા ‘ઉત્તરાપથ (બી. આ. ૧૯૫૮); બ્રહ્મદેશવિષયક ‘સ્વર્ણભૂમિ' (૧૯૩૮) તથા
ઘેલાભાઈ લીલાધર: ‘ગરબાસંગ્રહ' (૧૮૮૮) અને જૈન કથાસંગ્રહ' (૧૮૯૦)ના કર્તા.
ગુજરાતી સાહિત્યકોશ- ૨ : ૧૧૧
For Personal & Private Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
ઘોડા બાલકૃષ્ણ–ચંદરવાકર પુષ્કર પ્રભાશંકર
ઘોડા બાલકૃષણ: સૂકિતસંગ્રહ ‘આત્મપ્રકાશ' (૧૯૭૨)ના કતાં.
૨.૨.દ.
ઘરિયાણી મહાદેવ: ‘રામાયણની બાલવાર્તાઓ' (૧૯૭૭)ના કર્તા.
૨.ર.દ.
ચક્રવામિથુન : અભિશાપને કારણે સાંજે વિયુકત થતા ચક્રવાકયુગલની વેદનાને લક્ષ્ય કરતું કાન્તનું આ ખંડકાવ્ય “આ ઐશ્વર્યમાં પ્રણયસુખ શકય નથી' એવા ધ્વનિને તીવ્રપણે ઉપસાવે છે. પંખીકીડાનાં મનહર ચિત્રો એમાં અંકાયેલાં છે.
ચંટો. ચા:શવા: ચન્દ્રકાન્ત બક્ષીની ટૂંકીવાર્તા. એમાં માણસ જૂને થતા જાય છે અને દુનિયા નવી થતી જાય છે એવા નરદમ સત્ય વચ્ચે પ્રપૌત્રી કોશા અને આંખથી સાંભળતા દાદા કેશરસિંઘની મળતી વેવલૅન્થનું સંવેદનશીલ આલેખન છે.
ચંટો. ચતુરલક્ષ્મી કેશવલાલ: છપ્પન ભજનોનો સંગ્રહ ‘ભજનામૃત (૧૯૩૨)નાં કર્તા.
૨.ર.દ. ચતુરસિહ (અમરસિહ) નવલસિંહ: 'સૂર્યવંશી ભકત વછરાજ ચરિત્રના કર્તા.
ચર્ચગેલ: રાધેશ્યામ શર્માની ટૂંકીવાર્તા, લકવાગ્રસ્ત નાયક માલિશધરે પહોંચતાં અપંગ સાવિત્રી છાપામાંથી ધ્રુજતા હાથે પ્રેસિડન્ટ કેનેડીના ખૂનની ઘટના લખી બતાવે છે - એવા એના કથાનકમાં આયાસપૂર્ણ છતાં અર્થપૂર્ણ સામગ્રીને વિનિયોગ થયેલ છે.
એ.ટી. ચહેરા (૧૯૬૬): નવી નવલકથાની વિભાવના ચરિતાર્થ કરતી મધુ રાયની પ્રયોગશીલ નવલકથા. એમાં, દ્વારિકામાં જન્મેલ બ્રાહ્મણનો પુત્ર કલકત્તા જઈ ચડે છે અને વિવિધ સંબંધમાં ગોઠવાત-ઊખડતા જાય છે. આમ, કાલાનુક્રમે રજૂ થતા પ્રસંગોની કોણી અને વિકસિત પાત્રાને સ્થાને નાયક નિષાદની ચેતના ફરતે સંપર્કમાં આવત પરિવેશ અને બદલાતાં પાત્રોની આ કથા છે. કથાનકના જાણીતા ઘટકને સ્થાને અહીં ઘટનાના છૂટાછવાયા તંતુઓની સંકુલ-સૂત્રતા છે. ચહેરાઓ પાછળનો ચહેરો અને વિવિધ હાસ્ય પાછળની કરુણા આ નવલકથાને આગવી મુદ્રા આપે છે. ભાષા નવલકથાના વાતાવરણને અનુરૂપ, ભભક વગરની છતાં અત્યંત પ્રાણવાન છે.
સં.રા. ચંડેચા કાનજી ત્રિકમજી : વિવિધ માત્રામેળ છંદોબદ્ધ બેધક કૃતિઓનો સંગ્રહ 'કાવ્યચન્દ્રમણિ' (૧૯૬૫)ના કર્તા.
૨.ર.દ. ચંદરવાકર પુષ્કર પ્રભાશંકર, પંપજન્ય', ‘૨.૨,૨.' (૧૬-૨-૧૯૨૧): લોકસાહિત્યકાર, સંશોધક, સંપાદક, નવલકથાકાર, એકાંકીકાર, વાર્તાકાર. જન્મ ચંદરવા (જિ.અમદાવાદ)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ રાંદરવા, બોટાદ અને લંબડીમાં. ૧૯૩૯ માં મૅટ્રિક. ૧૯૪૪માં અમદાવાદની ગુજરાત કોલેજમાંથી મુખ્ય વિષય ગુજરાતી સાથે બી.એ. ૧૯૪૬ માં ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક ભવનમાંથી ગુજરાતી વિષય સાથે એમ.એ. ૧૯૪૭થી અમદાવાદની એચ. એલ. કોલેજમાં અને ૧૯૫૬ થી બી. ડી. મહિલા આર્ટ્સ કોલેજમાં અધ્યાપક. ૧૯૬૦થી સૌરાષ્ટ્રની વિવિધ કોલેજોમાં અધ્યાપનકાર્ય કરી ૧૯૬૯ થી ૧૯૭૬ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લોકસંસ્કૃતિ અને ચારણી સાહિત્ય વિભાગમાં રીડર. પછીથી ચંદરવામાં ‘લોકાયતન સંસ્થામાં પ્રાધ્યાપક અને માનદ નિયામક તરીકે સેવાઓ આપે છે. ૧૯૪૫માં કુમારચંદ્રક.
લોકસંસ્કૃતિ અને લોકસાહિત્ય ક્ષેત્રે એમનું પ્રદાન છે. તેમાં ધૂળ અને ઢેફાં' (૧૯૬૮), “ધરતી ફોરે ફોરે' (૧૯૭૦), ‘રસામૃત' (૧૯૭૮), ‘લકામૃત' (૧૯૮૦) વગેરે એમના વિવેચનગ્રંથે છે અને તેમાં ગુજરાતને નાથ-નો આધાર બીજો” તથા “હમીરજી ગોહિલ-લકતત્ત્વીય અધ્યયન’ વગેરે લેખોમાં એમની લકતત્ત્વીય અભિગમ-પદ્ધતિનાં દર્શન થાય છે. લોકવાર્તાના સ્વરૂપને ચતું પુસ્તક ‘લોકવાર્તા' (૧૯૭૯) પણ ઉલ્લેખનીય છે. “પઢાર : એક અધ્યયન' (૧૯૫૩) પઢાર જાતિના અભ્યાસને ગ્રંથ છે. ચારણી સાહિત્યનાં બે સંપાદન ‘અંગદવિષ્ટિ' (૧૯૭૪) અને ‘કુંડલિયા જશરાજ હર ધોલાણિયા' (૧૯૭૪) પણ એમનાં અભ્યાસનિષ્ઠ સંપાદને છે. “ખેતરને ખેડુ' (૧૯૫૫), ‘ન હલકો' (૧૯૫૬),
ચતુર્વેદી ગૌરીશંકર કા, 'મશાલચી': ત્રણ ત્રણ પ્રવેશનાં નાટકો ‘બાળકોને બાંધવ' (૧૯૩૪) તથા બાળકોને બેલી કોણ?” (૧૯૩૪), ‘ભૂલાયેલાં ભાંડું' (૧૯૩૪) તેમ જ લેકસમાજને તાદૃશ ચિતાર આપનું નાટક ‘વહેમના વમળમાંના કર્તા.
૨.૨.દ. ચરાડવા મનહરલાલ દુર્લભજી, ‘ચંદનેશ' (૨૨-૬-૧૯૪૦): કવિ.
જન્મસ્થળ-વતન રાજકોટ જિલ્લાનું જેતપુર. ૧૯૫૮માં મૅટ્રિક. ૧૯૬૨માં ગુજરાતી મુખ્ય વિષય સાથે ગુજરાત યુનિસિટીમાંથી બી.એ. ૧૯૬૫માં એમ.એ. ૧૯૬૦-૬૨ માં રાજકોટની સેલ્સટેકસ ઑફિસમાં. ૧૯૬૨-૬૩માં રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં ખંડ સમયના વ્યાખ્યાતા. ૧૯૬૩-૬૪માં રાજકોટની શાળામાં શિક્ષક. ૧૯૬૫ થી ૧૯૭૫ સુધી અમરેલીની કોલેજમાં અને એ પછી જેતપુરની કોલેજમાં ગુજરાતીના અધ્યાપક.
‘ઉદ્દીપન' (૧૯૬૬) એમને સૌનેટ, ગીત અને છંદોબદ્ધ કાવ્યોને સંગ્રહ છે. ત્યાર પછી ગુજરાતીનાં વિવિધ સામયિકોમાં એમની ઘણી કાવ્યરચનાઓ પ્રગટ થઈ છે. ‘રાનેરીના કવિ' (૧૯૭૩) નામે, મણિલાલ દેસાઈના કાવ્યસંગ્રહના આસ્વાદ-વિવેચનની પુસ્તિકા એમણે લખી છે.
જ.ગા.
ચરોતરવાળા રમતારામ: ‘ઉપકાર તથા બલિદાન ભજનાવલિ (૧૯૧૪) ના કર્તા.
૨.૨,દ,
૧૧૨: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education Interational
For Personal & Private Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
‘ચંદર ઊગ્યે ચાલવું’(૧૯૬૪), ‘સાંપ્યાં તુને શીશ’(૧૯૬૬), ‘વાગે રૂડી વાંરાળી’ (૧૯૬૯), સેનાની વ્ય'(૧૯૭૦), ‘ઓખામંડળની લોકકથાઓ' (૧૯૭૦) ઇત્યાદિ કથાઓ અને શાકગીતાનાં એમનાં અભ્યાસપૂર્ણ સંપાદનો છે. 'નવો હલકો’નું વિષયવાર વર્ગીકરણ તથા 'નોચ્યા કાંઠાની અમે પંખીૉ'માંનાં કાશ્મીર, આસામ, પંજાબ, બિહાર, રાજસ્થાન અને આંધ્રપ્રદેશનાં લોકગીતો, એનો આસ્વાદ, ગઢવાલી કળીના અને બી લોકગીતો વિશેના એમના અભ્યાસ આ વિષયના અભ્યાસીઓને અત્યંત ઉપયોગી થઈ પડે એ વિનાં છે.
એમની પંદરથી વધુ નવલકથાઓમાં ‘રાંકનાં અન’(૧૯૪૬), ‘વની કમાણી' (૧૯૫૪), ‘બાયડાના બળે” (૧૯૫૪), ‘માનવીનો માળા’(૧૯૫૫), ‘લીબુનું થૈને’(૧૫૬)ઉપરાંત ધરતી ભાર શે ઝીલશે’ - ખંડ ૧,૨, (૧૯૬૩, ૧૯૬૪),‘ગીર અમારી છે’(૧૯૭૫) અને ‘રાંક હૈયાના’(૧૯૭૬) ઉલ્લેખનીય કૃતિઓ છે. લેકજીવનવ્યવહારના પ્રત્યક્ષ અનુભવને નવલકથામાં યાજતા તેઓ વાસ્તવવાદી પ્રાદેશિક નવલકથાકાર છે. પઢાર, કોળી વગેરે જાતિઓના રીતરિવાજ અને વવહેવારનું સીધું નિરૂપણ અને ગ્રામવાસી પ્રત્યેના સર્જકના સદ્ભાવનો પરિચય કરાવતી આ નવલકથાઓ લોકપ્રિય નીવડી છે. પિયરનો પડોશી’(૧૯૫૨), ‘સ’ (૧૯૫૫), 'મહીના ઓવારં’(૧૯૫૫) અને અહંકારમાં'(૧૯૫૮) વા એકાંકીસંગ્રહોમાં પણ નવલક્પાનું ભાવવિશ્વ છે. ‘રંગલીલા’ (૧૯૫૭) નટીશૂન્ય એકાંકીઓનું એમણે કરેલું સંપાદન છે.
‘બાંધણી’(૧૯૫૫), ‘અંતરદૌપ’(૧૯૫૬) અને ‘શુકનીની’ (૧૯૫૬) એમના નવિલકાસંગ્રહો છે. વાર્તાઓ બહુધા પ્રાદેશિક વાતાવરણ પર મંડિત છે. આ ઉપરાંત 'પ્રાણીઘર’(૧૯૫૬) તથા લાકઘડતરની પ્રકીર્ણ કૃતિઓ પણ એમણે રચી છે.
બ.જા.
ચંદા : પાટણવાડિયા કામમાં પોતાની ટેક અને કર્તવ્યપરાયણતાથી મુદ્રા ઉપસાવતી, ઈશ્વર પેટલીકરની નવલકથા ‘નમટીપ'ની નાશિકા
ચં.ટા.
ચંદુ મહેસાનવી: જુઓ, ઓઝા ચંદુલાલ શંકરલાલ. ચંદુભાઈ, ‘જ્ઞાનયોગી’ (૧૮૮૪, ૧૯૫૪): ‘શ્રી ચંદુભાઈનું આત્મવૃત્તાંત’(૧૯૪૩) તથા પત્રસંચય ‘જ્ઞાનયોગી ચંદુભાઈ’ (બી. આ. ૧૯૪૭)ના કર્તા
૨.ર.દ.
ચંદુપાલ લલ્લુભાઈ : બ્રભાઈ ગોવર્ધનાસની જગતથીવા વિદેહમુકત લઘુભાઈ ગોવર્ધનદાયનું જીવનચરિત્ર'(૧૯૭૫) તથા ‘અખૂટ જીવનદોરી’ (૧૯૨૩)ના કર્તા.
...
ચંદુલાલ હરગોવિંદ : દિલચમન ગાયન’ - ભા. ૧, ૨ (૧૮૭૧) ના કર્તા.
ચંદ આનંદ વિઠ્ઠલદાસ (૪-૬-૧૯૪૮): નવલક્પાકાર,
2.2.8. જન્મ
ચંદા—ચંદ્રકાન્ત બક્ષીથી ફેરા
કોઠારા (જિ. કચ્છ)માં. શિક્ષણ માંડવીમાં. ૧૯૬૫માં મૅટ્રિક. ૧૯૭૦માં બી.કોમ. તાડપત્રી અને પૅકિંગ મટિરિયલ્સને વ્યવસાય.
એમણે ‘પરપોટા’(૧૯૭૨), 'પાર્થને કહે। ઉનારે બાણ' (૧૯૮૨), ‘ગામા’' (૧૯૮૩), ‘મેશ્’ (૧૯૮૩), 'શમમાં અનુરો’ (૧૯૮૩), ‘ઈવા’(૧૯૮૪) અને ‘ઉંડ એન્ડ’(૧૯૮૬) જેવી લોકભોગ્ય નવલકથાઓ આપી છે.
૨.ર.દ.
ચંદ જગજીવન રામ, ‘મિત’કરાંચીવાળા) નીબંધામામાં ચાલતાં અનિને નિરૂપતી, સવૈયાબદ્ધ કૃતિ ધર્મી ધુતારો અને પાાંમપાલ' નવા અમલનો કરારોના કર્તા.
2.2.2.
ચંદ રમેશકુમાર, રૂપમ : કટાક્ષચિત્રાનો સંગ્રહ 'જંગ-રંગ'- ભા. ૧-૨ (૧૯૬૨)ના કર્તા.
૨...
ચંદ્ર: જુઓ, ત્રિવેદી ચન્દ્રકાન્ત હરિલાલ. ચંદ્ર ઝવેરી : જુઓ, પારેખ યંત જેઠાલાલ. ચંદ્ર પરમાર : જુઓ, પરમાર રામચન્દ્ર પથુભાઈ. ચંદ્રેક શાહ : જુઓ, શાહ ચિનુભાઈ ચંદુલાલ. ચંદ્રકાન્ત: ગવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની પ્રશિષ્ઠ નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ના નાયક સરસ્વતીચંદ્રને મિત્ર. સરસ્વતીચંદ્રને ગૃહત્યાગ ન કરવાને સમજાવવા મથેલા અને એમાં નિષ્ફળ જતાં વ્યથિત બનેલા આ પાત્રની મિત્રપ્રીતિનું નિરૂપણ નોંધપાત્ર છે. ચં.
ચંદ્રકાન્ત : ત્રિઅંકી નાટક ‘માલવપતિ શ્રી રાજાભરથરી’(૧૯૩૩)ના કર્તા.
...
ચંદ્રકાન્ત બક્ષીથી ફેરો (૧૯૭૩): ઠ્ઠા દાયકાના ચંદ્રકાન્ત બક્ષીથી આરંભી. ફેરો'ના સર્જકે હેયામ માં સુધીના નવલકથાકારોની પ્રયોગશીલ લાગેલી આધુનિક નવલકવાઓ પરનું સુમન શાહનું અભ્યાસપુસ્તક. વિવેચક અહીં પ્રતિજ્ઞાપૂર્વક ચિન કોર રાખીને રચનાઓની સમ્યક્ છબી ઝીલવાની કોશિશ કરી છે અને આસ્વાદમૂલક સમીક્ષાઓ આપી છે. કૃતિમાં જે તે વખતે જે કંઈ મૂલ્ય ઊપસતું જણાયું છે તેનું જ આકલન કર્યું છે. અહીં ચાવીસ જેટલી નવલકથાઓ ઉલ્લેખાયેલી છે, તેમાંથી 'અમૃતા', 'છિન્નપત્ર', ‘મહાભિનિષ્ક્રમણ’, ‘પળનાં પ્રતિબિંબ’, ‘ચહેરા’- એ નવલકથાઓનો વિસ્તૃત અભ્યાસ થયો છે; અને તે તે રચનાની નાનીમોટી સિદ્ધિમર્યાદાનું પ્રકરણવાર સૂચન થયું છે. સુમન શાહના આ રચનાઓ અંગેનો નિષ્કર્ષ એ છે કે સર્જનકર્મના ભાગરૂપે લેવાયેલું ભાષાકર્માં આ સઘળી રચનાઓમાં ભાવપૂર્ણ નાવિસ્તારનું સુપરિણામ આણે છે અને રચનાને સૌંદર્યલક્ષી દળે આપે છે. આધુનિક નવલકથાઓ વિશે પ્રામાણિક પ્રતિભાવ આપનું આ પુસ્તક ધ્યાનપાત્ર રહે છે.
ચા
For Personal & Private Use Only
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૧૩
www.jalnelbrary.org
Page #133
--------------------------------------------------------------------------
________________
ચંદ્રકાન્તને ભાંગી ભુક્કો કરીએ–ચાવડા કિશનસિંહ ગોવિંદસિંહ
ચંદ્રકાન્તને ભાંગી ભુક્કો કરીએ : આત્મનિર્ભત્સનાના સૂરમાં આત્મવિસર્જન પર પહોંચતી અને નવસર્જન વ્યંજિત કરતી ચંદ્રકાન્ત શેઠની જાણીતી કાવ્યરચના.
- ચંટો. ચંદ્રમણિ : જુઓ, રાજ પર્વતસિહ હમીરસિહ. ચંદ્રવદન ચી. મહેતા : વિનોદ ભટ્ટને વ્યંગપૂર્ણ ચરિત્રનિબંધ, નાટક, લગ્ન, વિદેશપ્રવાસ તેમ જ વિલક્ષણ વાણીવ્યવહાર જેવા જીવનઘટકોને લક્ષ્ય કરી ચંદ્રવદન મહેતાનું અહીં માર્મિક વ્યકિતત્વ આલેખાયું છે.
ચંટો. ચંદ્રશંકર: બેધક હાસ્યકથાઓ ‘બાઘાના બખેડા' (૧૯૨૮), “રામ” (૧૯૨૮), ‘બાલમિત્રની વાર્તા” - ભા. ૧, ૨ (૧૯૨૮) અને ‘રાજાજીની વાતો' (૧૯૨૮) તેમ જ “સતી જસમા ઓડગ : સિદ્ધરાજ અને સતી સાવિત્રીને ગરબો' (૧૯૨૮) ના કર્તા.
૨.ર.દ. ચંદ્રહાસ શેલત: જુઓ, સેલારકા ચંદુલાલ ભગવાનજી. ચંદ્રાવલીમૈયા: ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની પ્રશિષ્ટ નવલકથા ‘સરસ્વતીચંદ્રમાં નદીમાં પડી તણાઈ જતી નાયિકા કુમુદને બચાવતું અને સરસ્વતીચંદ્ર-કુમુદસુંદરીના મિલન માટે મથતું વાત્સલ્યપૂર્ણ સાધ્વીનું પાત્ર.
ચં.ટી. ચંપકભાઈ, ‘પરમાનંદ': ભકિત અને સમર્પણને મહિમા કરતા બધપ્રધાન પત્રોનો સંગ્રહ ‘પરમાનંદપત્રો’ના કર્તા.
કૌ.બ્ર. ચંપૂ વ્યાસ: જુઓ, વ્યાસ ચંદ્રકાન્ત પૂજાલાલ. ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ (૧૯૭૦): જયોતિષ જનીની નવલકથા. હાસ્યરસને અવલંબીને ચીલેચલું વિષયવસ્તુમાંથી કલાત્મક આકૃતિ ઉપસાવતી આ કથા છે. એમાં, એક બાજુ માતુશ્રી ચંચળબા, પત્ની શારદા અને ત્રણ દીકરીઓ વચ્ચે જીવતા બૅન્ક ઍકાઉન્ટન્ટ હસમુખલાલનું ઠઠ્ઠાચિત્ર છે, તે બીજી બાજુ પિતા દ્વારા થયેલી માતૃહત્યાની પીડામાંથી મુકત થવા માગતા આધુનિક વિચારધારા પ્રગટાવતા બૌદ્ધિક અજય શાહનું કરુણચિત્ર છે. આ બંનેની રોજિંદી વાસ્તવિકતાઓનાં સંયોજનોથી કથામાં વેગ આવ્યો છે. મધ્યમવર્ગીય હસમુખલાલના હાથમાં અજય શાહરૂ. ૨૫,૦૦૦નો ચેક સરકાવે છે અને પારકા રૂપિયા હસમુખલાલ સ્વીકારે છે કે સ્વીકારતા નથી એવી સંદિગ્ધ ક્ષણોમાં કથાનું સમાપન થાય છે. હસમુખલાલના વ્યકિતચિત્રને કેન્દ્રમાં રાખતી અને ભાષા તેમ જ નિરૂપણના કૌશલ સાથે આનુક્રમિકતાની નીરસતાને તેડતી આ નવલકથા પ્રયોગ લેખે સફળ છે.
એ.ટી. ચાગલાણી સ્નેહકુમાર : પ્રચલિત ગીત-ઢાળમાં રચેલાં ‘અંબાજીનાં
છંદ-કાવ્યો' (૧૯૫૪)ના કર્તા.
ચારણિયા હાસમ હીરજી : જીવનચરિત્ર “જોન ઑફ આર્ક (૧૯૧૪). -ના કર્તા.
૨.૨.૮. ચારુદત્ત: જુઓ, મૈયા હરજીવનદાસ. ચાવડા કિશનસિહ ગોવિંદસિહ, ‘જિપ્સી' (૧૭-૧૧-૧૯૦૪, ૧-૧૨-૧૯૭૯): નિબંધકાર, નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક, અનુવાદક. જન્મ વડોદરામાં. મૂળ વતન સુરત જિલ્લામાં સચીન પાસેનું ભાંજ. વડોદરા, ગૂજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતનમાં શિક્ષણ. થોડો સમય ફેલોશિપ હાઈસ્કૂલ, મુંબઈમાં શિક્ષક. ૧૯૨૭-૨૮ માં પાંડિચેરી આશ્રમમાં. ૧૯૪૮ માં અમેરિકામાં પિટર્સબર્ગ કાર્નેગી ઇન્સ્ટિટ્યુટ ઑવ ટેકનોલોજીમાં છે મહિના માટે પ્રિન્ટિગ પ્લાન્ટ મેનેજમેન્ટ કોર્સ. વડોદરામાં ‘સાધના મુદ્રણાલયની સ્થાપના. ક્ષત્રિય'ના તંત્રી. ‘નવગુજરાતના સહતંત્રી. નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત. ૧૯૬૦થી અલમેડા પાસે મીરોલા આશ્રમમાં નિવાસ.
જીવનશ્રદ્ધા અને જીવનમાંગલ્યની ભૂમિકા પરથી રંગદર્શી મનતંત્રની અનેક મુદ્રાઓ પ્રગટાવતું ચિત્રાત્મક શૈલીનું આ લેખકનું ગદ્ય ગુજરાતી ગદ્યનું એક વિશેષ વૈયકિતક પરિમાણ છે. એમાં અધ્યાત્મ અને રહસ્યનું ભારઝલ્ સર્વ ભળેલ હોવા છતાં એકંદરે ઇન્દ્રિયાગી મૂર્તતા, રમણીયતા તરફ ખેંચી જાય છે. આવા ગદ્યનું ઉત્તમ પ્રતિનિધિત્વ કરતું એમનું પુસ્તક ‘અમાસના તાર' (૧૯૫૩) પ્રસિદ્ધ છે. એમાં રેખાચિત્ર, સંસ્મરણ અને આત્મકથાના ત્રિવિધ સ્તરને સ્પર્શતા પ્રસંગમાં જીવનના અનુભવનું વિધાયક બળ છે. પ્રવાસી અને સાહિત્ય-સંગીત-ચિત્રપ્રેમીને એમાં પરિચય થાય છે. સિીની આંખે' (૧૯૬૨)માં થોડાં વધુ સંસ્મરણો છે. હિમાલયની પત્રયાત્રા' (૧૯૬૪) હિમાલય પરના પ્રેમને સંતર્પક આવિષ્કાર બતાવે છે; તારામૈત્રક' (૧૯૬૮) જુદી જુદી પાંત્રીસ અંગત ચરિત્રરેખાઓ આપે છે; તે “સમુદ્રના દ્વીપ' (૧૯૬૮)માં જીવનમર્મને સ્પર્શતા ચોવીસ જેટલા લેખ સંગ્રહાયેલા છે. ‘અમાસથી પૂનમ ભણી' (૧૯૭૭) એમની અધ્યાત્મ-જિજ્ઞાસાની આંતરયાત્રા છે અને એમાં સત્યપ્રેમની શોધ કેન્દ્રસ્થાને છે. આ ઉપરાંત એમણે ધરતીની પુત્રી' (૧૯૫૫) નવલકથા તેમ જ ‘કુમકુમ' (૧૯૪૨) અને શર્વરી' (૧૯૫૬) વાર્તાસંગ્રહો પણ આપ્યાં છે.
હિંદી ભાષાની ઉત્પત્તિથી માંડી વર્તમાન યુગ સુધીની સામગ્રી આપતે ‘હિન્દી સાહિત્યને ઇતિહાસ' (૧૯૩૦) અને કબીરની વિચારધારા તેમ જ ગુજરાતી સાહિત્યના સંદર્ભે એના પ્રચાર, પ્રસાર અને પ્રભાવને વર્ણવતા કબીર સંપ્રદાય' (૧૯૩૭) એ એમના અભ્યાસગ્રંથો છે. ‘પંચોતેરમે' (૧૯૪૬), 'પ્રે. બ. ક. ઠાકોર અધ્યયનગ્રંથ' (અન્ય સાથે, ૧૯૬૯), ‘શ્રી ૨. વ. દેસાઈ અભિનંદનગ્રંથ', 'પ્રેમાનંદ સાહિત્યસભા રજતમહોત્સવે ગ્રંથ', અરવિંદ ઘોષના પત્રો' ઇત્યાદિ એમનાં સંપાદનો છે.
એમના અનુવાદગ્રંથમાં ઘોંડો કેશવ કર્વેનું આત્મચરિત્ર' (૧૯૨૭), “ગરીબની હાય' (૧૯૩૦), ‘જીવનનાં દર્દ' (૧૯૩૮),
૧૧૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
ચાવડા નટવરસિંહ– ચિન્તયામિ મનસા
સંસાર' (૧૯૩૧), “અંધાપ યાને ગામડિયે સમાજ' (૧૯૩૩), ‘કમુદિની' (૧૯૩૫), “ભૈરવી' (૧૯૩૫), 'પ્રેમાશ્રમ'- ૧, ૨ (૧૯૩૭), 'સંત કબીર' (૧૯૪૭), ‘ચિત્રલેખા' (૧૯૫૭), ‘અનાહત નાદ' (૧૯૬૦), ‘જ્ઞાનેશ્વરી' (૧૯૭૯) વગેરે મુખ્ય છે.
ચં.ટો. ચાવડા નટવરસિંહ: અમૌલીએ લખાયેલી પાંસઠ ગદ્યકંડિકા
ઓનો સંગ્રહ ‘યાત્રી' (૧૯૬૨)ના કત.
ચાવડા નત્યુસિહ હાથીભાઈ (૧-૮-૧૯૦૬): જન્મ અને પ્રાથમિક શિક્ષણ બીલેદરા (જિ. વડોદરા)માં. વડોદરા રાજયના કેળવણી ખાતામાં શિક્ષક.
એમણે “વીણેલાં ફૂલ” નામની કૃતિ ઉપરાંત પુરાતત્ત્વ અને ઇતિહાસના લેખે પણ લખ્યા છે.
ચાહવાલા વસનજી પરમાનંદ: ‘ગુલઝારે સ્ત્રીચરિત્ર', “ધાળ-પદસંગ્રહ’, ‘યોગવાશિષ્ઠસર’ અને ‘સુભાષિત-રત્ન ભાગારમ'ના કર્તા.
ચાંદની : પરણ પરની કીડીનય સુંદર બનાવી દેનાર ચાંદનીની ચમકૃતિન હરિણીમાં મઢી લેતી બાલમુકુન્દ દવેની કાવ્યરચના.
ચ.ટા. ચાંદામામાં : જુઓ, મહતા ચંદ્રવદન ચીમનલાલ. ચાંદીવાળા દાઉદભાઈ વાય, ‘અસર સુરતી' (૧૫-૧૨-૧૯૨૨) : કવિ. જન્મ ટંકારા (જામનગર)માં.
એમણ સહરામાં મૃગજળના દરિયો' (૧૯૭૮) ગઝલસંગ્રહ આપ્યો છે.
ચિત્રગુપ્ત: રહસ્યાત્મક, કુતૂહલપ્રેરક નવલકથા 'જબેદા'-ભા. ૧, ૨ (૧૯૨૬, ૧૯૨૭)ના કર્તા.
નિ.વી. ચિત્રદર્શને (૧૯૨૧): વિવિધ પ્રસંગે એ દોરાયેલાં શબ્દચિત્ર ઉપસાવતે હાનાલાલને કાવ્યસંગ્રહ. કવિતાની ટૂંકી વ્યાખ્યા શબ્દચિત્ર હોઈ શકે એ વાત લક્ષમાં રાખી કરેલાં આ ઐતિહાસિક તેમ જ કાલ્પનિક ચિત્ર છે. અહીં મનુષ્યોનાં, કુદરતનાં અને કલાની વિશેષતાનાં ચિત્ર છે. ગુજરાતી કાવ્યમાં ગુજરાતનું પ્રશસ્તિપૂર્ણ ચિત્ર છે. શબ્દચિત્ર સાચું હોવું જોઈએ અને સ્નેહને લીધે સત્યદર્શનમાં દૃષ્ટિવિકાર ન થવો જોઈએ એવી કવિની અહીં નેમ છે. અહીં ગીતે, વૃત્તબદ્ધ કાવ્યો, ખંડકાવ્યો અને ડોલનશૈલીની રચનાઓ છે; તે. ‘મહારાજા સયાજીરાવ', 'દયાનંદ સરસ્વતી', ‘કલાપીને સાહિત્યદરબાર અને ગુજરાતણ” જેવા ગદ્યખંડો છે. ‘શરદપૂનમ’ અને ‘શ્રાવણી મધ્યાહન ન રાર્જનવેગ, ‘કુલોગિની’
અને ‘પિતૃતર્પણ'ને ભાવાવેગ તેમ જ “કાઠિયાણીનું ગીત’ અને ‘ચાસ્વાટિકા'ને લયસંવેગ આસ્વાદ્ય છે.
ચં.ટો. ચિત્રવિલેપન : નાયક સાથેનું મિલન ઇચ્છતી નાયિકાની પુત્રીસહિત
નાવ ડૂબી જાય છે, એવા વૃત્તાન્તનું આલેખન કરતું નરસિંહરાવ દીવેટિયાનું ખંડકાવ્ય.
- ચં.. ચિનાઈ ચીમનલાલ જીવણલાલ: નવલકથા 'કુમુદકથા'ના. કતાં.
નિ.વ. ચિનાઈ જયંતીલાલ ચુનીલાલ: શાળપયોગી પુસ્તક “વ્યાકરણ અને લેખનના સરળ પાઠા' (૧૯૪૪)ના કર્તા.
નિ.વા. ચિનાઈ દીનબાઈ અ. .: મૂળ અંગ્રેજી પુસ્તકોને આધારે લખાયેલી
નવલકથાઓ ‘કેળવણીના પ્રતાપ યાને ભયે પડયા ભાગે ન રહે (૧૯૬૪), ‘મેરી મડમ' (૧૯૧૪) વગેરેનાં કર્તા.
નિ.વા. ચિનુભાઈ : જાસૂરની નવલકથા. ફાણીધરના ફૂફાડો' (૧૯૩૫) ના કર્તા.
. નિ.. ચિન્તયામિ મનસા (૧૯૮૨): સુરેશ જાણીને વિવેચનલેખ-સંગ્રહ.
સંગ્રહના બધા લેખે સિદ્ધાંતચર્ચાના છે. એમાં “અર્થધટન ?” નામને પહેલે લેખ સૌથી વિશેષ ધ્યાનપાત્ર છે. અર્થ એટલે રસ ને અર્થઘટન એટલે રસનિષ્પત્તિની પ્રક્રિયાની તપાસ, રસાસ્વાદમાં જે વિદને આવતાં હોય તેની આલોચના- એવી ભૂમિકા બાંધી એમણે અર્થઘટનના પ્રશ્નની અહીં ચર્ચા કરી છે. એ સિવાય ‘વિવેચનને ચૈતન્યવાદી અભિગમ', 'કાવ્યવિવેચનને એક નવી અભિગમ?” “નવ્ય વિવેચન વિશે થોડું', ‘સંકેતવિજ્ઞાનની સૈદ્ધાંતિક ભૂમિકા', ‘સંકેતવિજ્ઞાન’, ‘સાહિત્યવિવેચન અને ભાષાવિજ્ઞાને', અર્વાચીનતા અને અનુ-અર્વાચીનતા' જેવા લેખમાં પશ્ચિમના સાહિત્યવિવેચનના કેટલાક આધુનિક અભિગમ વિશે માહિતી
ચાંદીવાળા કૃષણ: ‘બાપુની સેવામાં પુરતકના કર્તા.
નિ.વા. ચાંપાનેરિયા જીવણલાલ કલ્યાણદાસ (૯-૩-૧૯૦૨): શિક્ષણ બોરસદ,
' તથા અમદાવાદ અને મુંબઈમાં. જુનિયર બી.એ.ના વર્ષમાંથી અસહકારની લડતમાં. અવારનવાર જેલવાસ.
એમણ ગાંધીજી વિશેનું ચરિત્રાત્મક પુસ્તક ‘ગુફાનું કમળ’ તેમજ ચીનની જનતાની હિલચાલ વર્ણવતું પુસ્તક આપેલાં છે.
ચાંપાનેરી ગોવિદજી ભાણાભાઈ, ‘સૂર્યગંગેશ' (૧૮-૧૧-૧૯૧૨,-): કવિ. જન્મ ઉમરગામ તાલુકાના દેહરી ગામમાં. ૧૯૩૧માં મૅટ્રિક. ૧૯૩૬ માં સિનિયર ટ્રેઇન્ડ. ૧૯૫૮માં કોવિદ. શિક્ષકને વ્યવસાય. ૧૯૩૬ થી શાળાના આચાર્ય. એમની પાસેથી કાવ્યકૌમુદી' (૧૯૬૬) પુસ્તક મેળવ્યું છે.
નિ.વા. ચાંલૈયા શિવલાલ છગનલાલ: ‘ગુર્જરેશ્વર વીર વનરાજ' (૧૯૪૦) નાટકના કર્તા.
નિ.વે.
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૧૧૫
For Personal & Private Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
ચિરંતન – ચેકસી ગોવિંદલાલ બાલાભાઈ
આપી છે. એમાં વિવિધ અભિગમ વિશેના લેખકના પ્રતિભાવ મળે છે, પણ સાહિત્ય તરફ જોવાને લેખકનો પોતાને કોઈ ચોક્કસ અભિગમ બંધાતો હોય એવો અનુભવ ઓછો થાય છે. આ લેખે કોઈ ને કોઈ વિદેશી લેખના વિચારોનાં મુકત તારણ હોય એવી પણ શકયતા જોઈ શકાય છે. સાહિત્ય અને ફિલસૂફી', ‘સા–આજના સંદર્ભમાં’ જેવા લેખોમાં સાહિત્ય અને ફિલસૂફી વચ્ચેના સંબંધની વિચારણા થઈ છે.
૦૮.ગા.
એમણે ‘ખાદી તથા લગ્નનાં ગીતો' (૧૯૩૦) નામે કાવ્યસંગ્રહ આપ્યો છે.
નિ.વે. ચુડગર સાંકળચંદ ભુલાભાઈ : નિબંધસંગ્રહ ‘ફૂલગૂંથણી' (૧૯૨૯) -ના કર્તા.
નિ.વા. ચુડાસમા એલ. જે.: મનુષ્ય પોતાના સ્વાર્થ માટે બળદ જેવાં મૂંગાં પાણીઓ સાથે કેવી નિર્મમતાથી વર્તે છે તેની કરુણ કથની રજૂ કરતું પુસ્તક ‘એક અબેલની આત્મકથા'ના કર્તા.
નિ.વે. ચુડાસમા મનુ : કવિ. ગોંડલના વતની. જન્મથી અંધ.
એમની પાસેથી પ્રાચીન ભજનવાણી અને લોકગીતોના ઢાળમાં રચાયેલાં કાવ્યો-ગીતો ઉપરાંત સેરઠી દુહા, ત્રિભંગી, ચર્ચરી વગેરે માત્રામેળ અને મુખ્યત્વે ચારણી છંદમાં લખાયેલાં કવિતાને સંગ્રહ ‘મનુ કાવ્યમંજરી' (૧૯૬૨) મળ્યો છે.
નિ.વા. ચુનીલાલ પીતાંબરદાસ: ‘ગજરાવળીની..ગરબા' (૧૮૮૬) તેમ જ ‘નવા રમૂજી ગરબા' (૧૮૮૬)ના કર્તા.
નિ.વા. ચુનીલાલ પુરુરામદાસ: “મદનમાલતી' (૧૮૯૪) નાટકના કર્તા.
| નિ.વા.
ચિરંતન: જુઓ, બાવીસી શાંતિલાલ કપુરચંદ. ચિસ્તી નિઝામુદ્દીન પીરસાહેબ: ઉદૂ ભાષાના પુસ્તક ‘બદરે
મુનીર’ને આધારે લખાયેલી પદ્યવાર્તા ‘હામીકૃત કાવ્ય અજાયબી’ભાગ ૨ તેમ જ “કામિની મોહ દુ:ખદર્શક કાવ્ય” (૧૮૭૯) તથા વડોદરાવિલાસ' (૧૮૭૫) ના કર્તા.
નિ.વો. ચિન (૧૯૭૮): ધીરેન્દ્ર મહેતાકૃત નવલકથા. પેલિયાના રોગથી
અપંગ બનેલા અત્યંત સંવેદનશીલ ઉદયની આત્મસન્માનપૂર્વક જીવવાની આ વ્યથા-કથા છે. આત્મદયાને ન સ્વીકારતે, ન પિયત ઉદય શૈશવમાં, હૉસ્પિટલમાં અને કોલેજજીવનમાં કઈ રીતે પિતાની મર્યાદાને વટી જવા માગે છે, કઈ રીતે પરાભવ સ્વીકારવા માગતો નથી - એની મથામણને વિગતપૂર્ણ આલેખ અહીં જીવંત ગદ્યમાં રજૂ થયો છે. પાત્ર, પ્રસંગે અને પરિસ્થિતિઓ ઉદયના સંદર્ભ પર જ નિર્ભર છે. સ્થૂળ ઘટનાઓ નહીં પણ ઘટનાઓથી જન્મતાં સંવેદનોનું લક્ષ્ય આ નવલકથાને નખી બનાવે છે.
ગં.ટી. ચિંતામણિ : જુઓ, પંડયા મણિલાલ મયારામ. ચી. ના પટેલ: જુઓ, પટેલ ચીમનલાલ નારણદાર. ચીકીન સોરાબજી રમસજી: ‘પારસી સ્ત્રી ગરબાના કર્તા.
નિ.વો. ચીતળિયા કરસનદાસ જે.: જીવનચરિત્રાત્મક પુસ્તક ‘ગોખલે અને સ. ઓ. ઈ. સેસાઇટી' (૧૯૧૩)ના કર્તા.
નિ.. ચીનવાલા આર. જે.: માનવમનનાં ઊંડાણોને તાગ મેળવવા મથતી નવલકથા ‘મનડું મેંદીને લીલો છોડ’ (અનિલ કોઠારી સાથે, ૧૯૬૯)ના કર્તા.
નિ.. ચીમનલાલ નરસિંહદાસ: ‘દિલગીરીને દેખાવ' (૧૮૭૫) તથા ‘મહારાજા મલહારરાવને રાસડો” (૧૮૭૫) ના કર્તા.
નિ.વો. ચીમનલાલ હાથીભાઈ: અજાયબીભરી ઘટનાઓને ગૂંથી લેતી વાર્તા દેવી પટ' (૧૯૩૬)ના કર્તા.
નિ.. ચુડગર ચુનીલાલ પિપટલાલ (૧૯૦૭): કવિ. વતન વઢવાણ.. અભ્યાસ મૅટ્રિક સુધી. ૧૯૪૨ની લોકક્રાંતિ દરમિયાન ભૂગર્ભ પ્રવૃત્તિ અને કારાવાસ. પછીથી રાજકીય કારકિર્દી.
ચેતન: સપ્તપદીના મંત્રને વિશદપણે નિરૂપતા કાવ્યખંડોના સંચયરૂપ કૃતિ સમપદી' (૧૯૫૫)ના કર્તા.
નિ.વા. ચેવલી મેહનલાલ જયકૃષ્ણલાલ: નવલકથા “આર્યાનું આર્થત્વ: હિંદ વીરાંગના' (૧૯૨૧)ના કર્તા.
ક.છ. ચેકસી અરુણા સુરેન પટેલ અરુણા મણિભાઈ (૧-૧૧-૧૯૪૩) :
પ્રવાસલેખક. જન્મ વડોદરા જિલ્લાના છોટાઉદેપુરમાં. ૧૯૫૯માં એસ.એસ.સી. ૧૯૬૩માં માનસશાસ્ત્ર વિષય સાથે બી.એ. ૧૯૬૫ માં એસ.ટી.સી. ૧૯૬૩થી ૧૯૭૫ સુધી છોટાઉદેપુરમાં શિક્ષિકા.
એમની પાસેથી પ્રવાસવર્ણનનું પુસ્તક ‘ચલે રે મનવા માનસરોવર' (૧૯૮૯) મળ્યું છે.
નિ.વા. ચોકસી ગોવિદલાલ બાલાભાઈ: કવિ, નવલકથાકાર,
એમણે કાવ્યસંગ્રહ “સત્યભજનાવલી' (૧૯૧૨); સામાજિક અને રહસ્યપ્રધાન નવલકથાઓ ‘સુંદર અને રસિક” (૧૯૦૫), ‘સુંદર મણિ'(૧૯૨૬), “મનહર મોતી' (૧૯૮૬), “શ્રી નવીન ઉદય-બાળા નાટક અને સવિતા નેવેલ' (૧૯૦૭), 'પ્રેમપીંજર અથવા ભેદયુકત કહાણી'- ભા. ૧-૨ (૧૯૧૨), ‘લાલ અને કમળા' (૧૯૨૭), ‘પૂર્ણચન્દ્ર અને લલિતા' (૧૯૩૦) તેમ જ નાટયકૃતિ ‘ઉદયબાળા' (૧૯૦૭) તથા અન્ય કથાત્મક પુસ્તકો “ચંદ્રમણિ યાને સંસાર-સુધારક સાર' (૧૯૦૬), 'પ્રેમ-ઘેલે અથવા પ્રેમથી
૧૧૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
ચેકસી ચંદુલાલ ભેગીલાલ – ચેકસી વાડીલાલ જીવાભાઈ
પીડાતા પંથી' (૧૯૬૬) અને “મનહર મેના' (૧૯૩૦) આપ્યાં છે.
ચોકસી ચંદુલાલ ભોગીલાલ: “સાચી યાત્રા અને કીર્તન' (૧૯૪૪) -ના કતી.
કૌ.બ્ર. ચાકસી જદુલાલ નારણદાસ : પદ્યકૃતિ નારી કે નાગણ' (૧૯૨૮), કથાત્મક ગદ્યકૃતિઓ મુંબઈની શેઠાણી યાને સુધરેલી સુંદરી’ (૧૯૨૨) તથા ‘જાદુઈ માછલી અને પથ્થરને બાદશાહ' (૧૯૨૮), જીવનચરિત્ર “ભકતરાજ પ્રફ્લાદ' તેમ જ સંપાદન પ્રેમાનંદ કૃત ‘ઓખાહરણ' (૧૯૨૮) તથા “સોળ વર્ષની સતી અને નવ વર્ષના પતિ' (૧૯૨૯)ના કર્તા.
કી.. ચેકસી ઝવેરીલાલ શંકરલાલ: કથાત્મક ગદ્યકૃતિ 'સુબોધસિંહ અને સત્યસિહ : ૧ (ચુનીલાલ હરગોવિંદદાસ જ્ઞાની સાથે, ૧૯૮૬) ના કર્તા.
કૌ.બ્ર. ચેકસી નાજુકલાલ નંદલાલ (૨૫-૩-૧૮૯૧,-): ગદ્યલેખક,
અનુવાદક. જન્મ વડોદરામાં. ૧૯૦૯માં મૅટ્રિક. વડોદરાના કલાભવનમાં અભ્યાસ અને ત્યાં જ પુસ્તકાલયમાં ચાર વર્ષ કાર્ય. એ પછી ભરૂચ કેળવણી મંડળમાં. ૧૯૩૦માં સત્યાગ્રહની લડતમાં. એ પછી ફરી પુસ્તકાલય-પ્રવૃત્તિ. ‘સ્વામી વિવેકાનંદ'- ભા. ૧-૭ (૧૯૨૦), “ઐતિહાસિક વાર્તામાળા' (૧૯૨૩), ‘હિ તવારીખ' (૧૯૨૩), સ્વામી વિવેકાનંદ – ભા. ૧૧, ૧૨ (નર્મદાશંકર પંડયા સાથે, ૧૯૩૦, ૧૯૩૧), ‘સીતા’ (૧૯૩૨), ધ્રુવ' (૧૯૩૩) વગેરે એમના મૌલિક ગ્રંથો છે; ‘સ્વામી વિવેકાનંદ' (પૃથુલાલ હરિકૃષ્ણ શુકલ અને મેહનલાલ દલીચંદ દેશાઈ સાથે, ૧૯૨૯), સત્સંગ અને ઉપદેશ' (૧૯૩૦), ‘શીભાકરાનંદજી' (૧૯૪૪), ‘જ્ઞાનયોગ' (૧૯૪૫), “સંઘગીતા” (૧૯૪૯), ‘સેતુબંધ' (૧૯૪૯), ‘સ્ત્રીધર્મસાર' (૧૯૪૯), 'લોહીને લેખ' (૧૯૫૧), 'તિરુવલ્લુવરને ઉપદેશ સાર સંગ્રહ' (૧૯૫૫), ‘વિજયિની' (૧૯૫૫), 'દયાળુ માતા' (૧૯૫૭), ‘બળવાન બના અને ‘હિંદુ ઘરસંસાર’ એમની અનૂદિત કૃતિઓ છે.
પા.માં. ચાકસી પ્રધ: ચરિત્રલેખક, સંપાદક, અનુવાદક. “સામ્યયોગી વિનોબા” (નારાયણ દેસાઈ સાથે, ૧૯૫૩), વિનેબાવિષયક ‘ક્રાંતિનું ભાતું' (૧૯૫૪), 'ક્ય જગત’ (૧૯૫૮), ‘ગાંધી-જનને (૧૯૫૮), ‘સત્યાગ્રહ' (૧૯૫૯), ‘સામ્યસૂત્ર’ ઉપરાંત તત્તેયની નવલકથાનો અનુવાદ “ગરીબનો મરો' (૧૯૬૧) તથા ઉપનિષદોને અભ્યાસ', “કાંચીની સંનિધિમાં' (૧૯૫૩) ઇત્યાદિ પુસ્તકોના કર્તા.
પા.માં. ચાકસી મનહરલાલ નગીનદાસ, ‘મનહર', 'મુનવ્વર (૨૯-૯-૧૯૨૯): કવિ, નવલકથાકાર. જન્મ સુરતમાં. ૧૯૪૭માં મૅટ્રિક. હિન્દી ‘વિનીત'.
‘ગુજરાતી ગઝલ' (૧૯૬૪) અને “અક્ષર' (૧૯૭૩) એ ગઝલસંચયો; “પ્રીતનાં પારેવડાં' (૧૯૬૩), ‘ઝળહળ અંતરોત (૧૯૬૭) અને હૂંફ' (૧૯૭૮) એ નવલકથાઓ તેમ જ ‘ગંગાસ્નાન' (૧૯૬૪) એ વાર્તાસંગ્રહ એમના નામે છે.
ચં... ચેકસી મહેશ હીરાલાલ (૩-૧૨-૧૯૩૧): વિવેચક. જન્મ અમદાવાદમાં. ૧૯૦૨ માં અંગ્રેજી સાહિત્ય સાથે બી.એ. ૧૯૫૫ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૬૨ માં પીએચ.ડી. હાલ ભાષા નિયામકની કચેરીમાં પ્રકાશન અધિકારી,
ગુજરાતી નાટટ્યસાહિત્યને વિકાસના તબક્કાઓની અને નાટયલેખકો તેમ જ કૃતિઓની છણાવટ કરતો મહત્ત્વને નાથવિવેચનને ગ્રંથ ગુજરાતી નાટ્યસાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ' (૧૯૬૫) લોકનાટય, વ્યવસાયી રંગભૂમિ, પદ્યનાટક તેમ જ એકાંકીની સૂઝપૂર્વક વિવેચના કરે છે. વિવિધ લેખને સંચય 'નાનાલાલ શતાબ્દી ગ્રંથ' (૧૯૭૩) તથા સંશોધનસૂઝની દૃષ્ટિએ નોંધપાત્ર ‘બિબ્લિઓગ્રાફી ઑવ ઈંગ્લિશ સ્ટેજેબલ પ્લેય ઝ' (૧૯૫૬) નામને સંદર્ભગ્રંથ એમના નામે છે.
૫.ના. ચોકસી મંજુ: બાળવાર્તાઓ “અબુ હસન' (૧૯૪૭), 'ગુલીવર' (ચા. આ. ૧૯૫૬) અને ‘ઢીંગલ’ (ચા. આ. ૧૯૫૨)નાં કર્તા.
ક.બ્ર. ચોકસી મૂળજીભાઈ હીરાલાલ: “નવીન વ્યાકરણ : ૧ થી ૩ ' (૧૯૨૯-૩૦)ના ક.
ક.છ. ચેકસી મેતીલાલ ભાઈચંદ: પદ્યકૃતિ “રામવિરહ' (૧૮૮૯) ના કર્તા.
કૌ.બ. ચેકસી મેહનલાલ દીપચંદ : નવલકથા ‘ચમત્કારિક યોગ' (૧૯૩૨) -ના કર્તા.
ચોકસી વાડીલાલ જીવાભાઈ (૬-૧૧-૧૯૦૫): જન્મસ્થળ ખંભાત.
અર્ધમાગધી અને ગુજરાતી વિષયો સાથે ૧૯૩૧ માં ગુજરાત કોલેજ, અમદાવાદથી બી.એ. ત્યાંથી જ અનુક્રમે એ જ મુખ્ય અને ગૌણ વિષયમાં ૧૯૩૫ માં એમ.એ. ‘સત્તરમા શતકના જૈન ગુજરાતી કવિઓ' વિષય પર ૧૯૬૧ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. કેટલાંક વર્ષ જુદે જુદે સ્થળે શાળામાં શિક્ષણકાર્ય. ૧૯૪૨ થી ૧૯૫૯ સુધી ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અર્ધમાગધી વિષયના વ્યાખ્યાતા. ૧૯૬૦થી ૧૯૬૨ સુધી પાટણ કોલેજમાં એ જ વિષયના વ્યાખ્યાતા. ૧૯૬૩-૬૪ દરમિયાન ખંભાત આર્ટ્સ કોલેજમાં, ૧૯૬૪થી ૧૯૬૬ સુધી ડાકોર કોલેજમાં, ૧૯૬૯થી ૧૯૭૧ સુધી તલોદ કોલેજમાં અને ૧૯૭૧-૭૨માં ચીખલી કોલેજમાં ગુજરાતી વિષયનું અધ્યાપન.
વિવેચનગ્રંથ “મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનધારા (૧૯૭૯), જૈન કવિઓનાં જીવન અને કવનને પરિચય આપતાં
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૧૧૭
For Personal & Private Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
ચાસી સારાભાઈ ભોગીલાલ-ચૌધરી વીર દાત
પુસ્તકો ‘કવિ ઋષભદાસ’(૧૯૭૯) અને ‘નયસુંદર’(૧૯૮૧), સંપાદન પ્રકારની અર્ધમાગધી-પ્રાકૃત ભાષાઓના મિશ્રણવાળી કૃતિ ‘સિરારિવાલ કહે’- ભા. ૧, ૨૨૧૯૩૦, ૧૯૩૧ ૩૨), ૪. આગમગ્રંથ 'સગ (૧૩૪૩૫૦ તેમ એ અંગ્રેજી ભાષામાં ‘પ્રાયમરી પ્રાકિંત ગ્રામર ફાર કોલેજ સ્ટુડન્ટ’(૧૯૭૫) વગેરે પુસ્તકો એમની પાસેથી મળ્યાં છે.
ક
રાસી. સારાભાઈ ભાગીલાલ (૧૮-૧-૧૯૧૬, ૧૧-૧૯૮૫) : નિબંધકાર. જન્મ બારસદમાં. ગૂજરાત વિદ્યાપીઠમાંથી મૅટ્રિક. આઝાદીની ચળવળમાં સક્રિય. ૧૯૩૦ અને ૧૯૩૩માં એકંદરે છ માસનો કારાવાસ. મુંબઈમાં અવસાન.
‘ભારત દર્શન’(૧૯૪૧), ‘મહાબળેશ્વર ગાઈડ’(૧૯૫૦), ‘પૂર્વ આફ્રિકા દર્શન’(૧૯૫૮) અને ‘માથેરાન ગાઈડ’(૧૯૬૨) એમનાં પ્રવાસવિષયક પુસ્તકો છે. ગાંધીજીને વિઓનું સન ‘મૂકાના બાપુ'(૧૯૪૮) અને મારારજી દેસાઈ સાથેનો પત્રવ્યવહારનું સંકલન ઉપબાલાપ'(૧૯૭૭) પણ એમની પાસેથી મળ્યાં છે. આ ઉપરાંત એમની સંપાદિત કૃતિઓ 'તીર્થસલિંગ', ગીતાંજલી”, “સર, રૂપિયો', ‘પૂર્વ અને પશ્ચિમ’, ‘પરાતિ પ્રેમ’, ‘ફની વાતો’–૩, ‘ખાદીમૈયા’(૧૯૫૫), ‘વૈષ્ણવજન', ‘વિશ્વપરિચય’, ‘આંગણ’, ‘પેસિફિક’ વગેરે છે.
પ.માં.
ચાન્ટી: ઈવા ડેવની આ ટૂંકીવાર્તામાં બાલમુખ તળપદી બોલીમાં
કહેવાયેલી એની માતાની ચારી અંગેની વાતમાંની નિર્દોષતા ધ્યાન ખેંચે છે.
ચં.. ચોરવાડકર અમીદાસ ગોપનામ: નવલકા 'ચંદ્રની ચંદ્રિકા' (૧૯૨૧)ના કર્તા. કી.જી. ચોરસ ઈંડાં અને ગોળ કબરો: પાત્ર અને પ્રેક્ષકનાં સ્થાન અને કાર્યની અદલાબદલી સાથે જન્મ-મૃત્યુના સંદર્ભની હાંસી ઉડાડતું મુકુન્દ પરીખનું એકાંકી.
તા.
ચૌધરી જેઠાલાલ છ. : બાળસાહિત્યકાર.
‘રાજય યજ્ઞ’ (હિં. જ. પંચોળી સાથે, ૧૯૬૭), 'સીતાહરણ' (દ. જ. પંચાળી શાથે, ૧૯૨૮), 'મેદાને'(૧૯૨૯), ‘હું કોણ ?' (૧૯૩૦) ‘દા’(૧૯૩૨), 'દેશને ખાતર’(૧૯૩૦), 'ભાઈનું બગદાન' (૧૯૩૩), ‘ભાળી સુભદ્રા’ (૧૯૩૦), 'માતાને ભા’(૧૯૪૦), ‘કાવધ’, જરબે હનુમાન', 'રામા' ઇત્યાદિ બાળનાટકો તેમ જ બાળવાર્તા 'ઘુવીર સિરાજ’(૧૯૩૩) જેવી બાળસાહિત્યકૃતિઓના કર્તા.
કોબ ચૌધરી બબલદાસ મા : નવલક્થા 'પાંચ આંગળીનું પાપ’(૧૯૬૩) ના કર્તા.
..
૧૧૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨
ચૌધરી ભીખાભાઈ છોટાલાલ સમુદ્ધિનો પતી દર્શાવતી સામાજિક નવલકથા ‘મેઘજીભાઈ મુળા પૈસાના પૂરા અક્કલના અરા’(૧૯૧૩)ના કેન્દ્ર.
ક
ચૌધરી માધવભાઈ મેઘજીભાઈ, ‘માધવ મ!. ચૌધરી’ (૨-૧-૧૯૨૦): જન્મ મહેસાણા જિલ!ન! પુનાસણમાં. ૧૯૪૭માં પીટીસી. ૧૯૩૯થી ૧૯૭૮ સુધી પ્રાથમિક શાળામાં શિક્ષક અને આચાર્ય. 'જીવનસાધના' (૧૯૫૨) અને 'નિત્યનું જીવનઘડતર' (૧૯૬૪) પુસ્તકો એમના નામે છે. એમણે ચારણી દોહા-સેરઠાને ‘બિરદ છહંતરી’(૧૯૫૩)માં અને ઉત્તર ગુજરાતનાં લોકગીતને ‘રાતા ૐ ગ કેવડા ’(૧૯૮૩)માં સંપત કર્યાં છે. ઉપરાંત શાક્ભાજી, મરી-મસાલા અને આહાર વિશેની કેટલી માહિતી-પુસ્તિકાઓ પણ એમણે લખી છે.
માં
ચૌધરી મૂળજીભાઈ! કાત્મક ગદ્યકૃતિ ભાગ્યરેખા'(૧૯૭૨)ના ક્યાં.
ક.બ્ર.
ચૌધરી રઘુવીર દલસિંહ, 'ગાયતસૂરિ', 'વૈશાખનંદન' (૫-૨-૧૯૩૮): કવિ, વાર્તાકાર, નવલક્થાકાર, નાબાર, ચરિત્રકાર, વિવેચક. જન્મ બાપુપુરામાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માણસામાં. ૧૯૬૦માં હિંદી વિષય સાથે બી.એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવી અધ્યાપનકાર્યનો આરંભ. ૧૯૬૨માં એમ.એ. ૧૯૩૯ માં હિંદી ગુજરાતી ધાતુકોશ વિષય પર પીએચ.ડી. બી. ડી. આર્ટ્સ કોલેજ, ગૂજરાત વિદ્યાપીઠ અને હ. કા. ી કોલેજ, અમદાવાદમાં લાંબો સમય અધ્યાપન. ૧૯૭૭થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં હિંદીના અધ્યાપક. ૧૯૬૫માં કુમારચંદ્રક, ૧૯૭૫માં રણજિતરામ સુવર્ણચંક અને ૧૯૭૭માં સ,હિન્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમ જ ઉમા સ્નેક્રમ પારિતોષિક.
આ લેખક નવલકથાકાર તરીકે સવિશેષ પ્રતિષ્ઠિત છે. એમણે નવલકથાસ્વરૂપની શકધનાઓને સારી પેઠે તપાસી છે, એટલે જે એમની પાસેથી મોટી સંખ્યામાં અને વસ્તુ તથા રચનારીતિનું વૈવિધ્ય ધરાવતી કૃતિઓ મળી છે. ‘પૂર્વરાગ’(૧૯૬૪) એમની પહેલી નવલકથા છે, જેને એમણે સમયાંતરે પરસ્પર’(૧૯૬૯) અને ‘પ્રેમઅંશ’(૧૯૮૨) રૂપે આગળ ચલાવી છે, એ રીતે આ કથા વ્યકિતથી સમાજ કે સ્નેહથી સંસ્કૃતિ સુધી વિસ્તરે છે, એમની બીજી નવસા ‘અમૃતા' (૧૯૩૫) સીમાચિપ લેખાયેલી છે; એમાં વૈયક્તિક મૂલ્યોને અસ્તિત્વવાદી તેમ જ ભારતીય દર્શનના પ્રકાશમાં અભિવ્યકિત મળી છે. અલબત્ત, પાત્રાના સંવેદનના સંદર્ભમાં 'પૂર્વાગ’માં વાસરીનો આધાર લેતી પ્રથમ પુરુષ પ્રયોગરીતિ યોજાઈ હતી, તો મૂતામાં આંતરચેતનાપ્રવાહ, સ્વપ્ન, વ્યાખ્યાન–એમ એકાધિક કથનરીતિઓનો અને સમય હું પાવાની વિભિન્ન સ્થિતિઓનો યોગ થયેલ છે. એમની નવલક્થાઓમાં માનવસંબંધની – ખાસ કરીને સીપુરુષસંબંધની-સંકુલતાનું આલે ખન ધ્યાન ખેંચે છે. ‘આવરણ'(૧૯૬૬) અને 'કાવણ રાતે'
For Personal & Private Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
-- ચૌધરી રઘુવીર દલસિંહ
(૧૯૭૭) તથા લઘુનવલ ‘તેડાગર' (૧૯૬૮) અને ‘બાકી જુદી વાર્તાઓમાં અનુભવાય છે, સાથે જ પ્રતીત થાય છે એની હિંદગી' (૧૯૮૨) આ વિષય પર જ મંડાયેલી છે. ‘આવરણમાં કાર્યસાધકતા પણ. વર્ણનની જેમ સંવાદ પણ વાતાવરણ રચવામાં
સ્થળકાળનો વિશિષ્ટ વિનિયોગ, ‘તેડાગર'માં વસ્તુના સ્વતંત્ર સહાયભૂત થાય છે. ઘટકોનું આયોજન અને બાકી જિંદગીમાં પોની સ્મૃતિમાં એમના 'તમસા' (૧૯૬૭; સંવ. આ. ૧૯૭૨) અને ‘વહેતાં કેન્દ્રસ્થ ચરિત્રને મિશ: ઉપસાવતી ટેકનિક જેવા વિશે અસર- વૃક્ષ પવનમાં' (૧૯૮૪) કાવ્યસંગ્રહોમાં છાંદસ-અછાંદસ, ગીતકારક નીવડયા છે. ‘વણુવત્સલા' (૧૯૭૨) તથ્યમૂલક મનોવૈજ્ઞાનિક ગઝલ સ્વરૂપની રચનાઓ છે. ગદ્યકાવ્યના સ્વરૂપમાં કવિની નવલકથા છે. વિચાર અને સંવેદન વચ્ચે કશાય વિરોધ વિના ઉત્તરોત્તર ગતિ થતી રહી છે. ગદ્યલયના વિવિધ પ્રયોગો એમની અસ્તિત્વનો પ્રશ્ન એ છેડે છે. આંતરચેતનાપ્રવાહની નિરૂપણ- બીજા સંગ્રહની રચનાઓમાં વિશેષ છે. નગરસંસ્કૃતિના વિકાસને રીતિને એમાં અસરકારક પ્રયોગ થયો છે. વ્યંગ અને વિનેદનાં કારણે થતે સાંસ્કૃતિક વિરછેદ, મનુષ્યની કેન્દ્રદ્યુત સ્થિતિ અને તો લેખકની અભિવ્યકિતનું આગળ પડતું અંગ છે. શિક્ષણ- તરડાના માનવસંબંધેએ જન્માવેલી વેદના એ એમની કવિતાનું ક્ષેત્રની વરવી બાજ પ્રગટ કરતી ‘એકલવ્ય' (૧૯૬૭) અને ગ્રામ- પ્રમુખ કેશ્ય છે. એમાં સંવેદન અને ચિંતનનું રસાયણ છે; તે સમાજને પ્રપંચોનું નિરૂપણ કરતી ‘પંચપુરાણ' (૧૯૮૧) નવલ- કલ્પન-પ્રતીકનું સુગ્રથિત સંયોજન, ઐતિહાસિક સંદર્ભોને કથાઓમાં આ તો મુખ્ય ઓજાર તરીકે વપરાયાં છે. વચલું વિનિયોગ અને નૂતન અલંકારવિધાન આદિથી નીપજતું સૌંદર્યફળિયું' (૧૯૮૩) પણ ગ્રામસમાજની નવલકથા છે. “ઉપરવાસ- મંડન પણ છે. પદાવલિ મોટે ભાગે પ્રશિષ્ટ છે, કવચિત્ બોલચાલની. ‘સહવાસ’–‘અંતરવાસ' (૧૯૭૫) બૃહત્કથામાં સ્વાતંત્ર્ય પછીની ‘મને કેમ ના વાર્યો ?', ‘ઇતિહાસ’, ‘ચીલે', ‘રાજસ્થાન’, ‘આ પચીશીમાં સામાજિક, આર્થિક, રાજકીય પરિવેશ સાથે ગ્રામ- એક નદી’, ‘જુગ જુગના જીવણ’, ‘મીના” વગેરેમાં સુરેખ કવિસમાજમાં થયેલા-થતા પરિવર્તનનું પાત્રોનાં સંવેદના સંદર્ભમાં પરિચય મળે છે. આલેખન થયેલું છે. બીજી આવૃત્તિ વખતે લેખકે એમાં કરેલા | ‘અશોકવન’ અને ‘ઝૂલતા મિનારા' (૧૯૭૦) તથા ‘સિકંદર ફેરફાર એમની સર્જક તરીકેની નિસબતનું સૂચન કરે છે. આ સાની' (૧૯૭૯) જેવાં નાટકો તેમ જ ‘ડિમલાઈટ’ (૧૯૭૩) તથા કથાત્રયી તેમ જ લઘુનવલ ‘લાગણી' (૧૯૭૬) પણ સ્પષ્ટ કરે છે ‘ત્રીજા પુરુષ' (૧૯૮૨) જેવા એકાંકીસંગ્રહો પણ એમની પાસેથી કે આ લેખક પોતાની કથાઓમાં સામાજિક સંદર્ભ સાચવતા હોવા મળ્યાં છે. માનવજીવનને જાગતિક સંકેત રચનું વર્તુ, વ્યકિતત્વછતાં એની પરિણતિ માનવીય સંવેદનમાં થાય છે. ઐતિહાસિક ઘાતક માર્મિક સંવાદો તથા ભાષા તેમ જ સુરેખ દૃશ્યરચના જેવા પરિવેશમાં કલાકારના મને જગતને વર્ણવતી ઐતિહાસિક નવલકથા વિશ ધરાવતી આ નાટયકૃતિઓમાંની કેટલીક રંગમંચ પર ‘મહાલય' (૧૯૭૮), વિશિષ્ટ સામાજિક નવલકથા કંડકટર’ ભજવાઈ પણ છે. (૧૯૮૦) અને ત્યાર પછી ‘ગોકુળ, ‘મથુરા', 'તારકા' (૧૯૮૬), ‘સહરાની ભવ્યતા' (૧૯૮૦) એમણે આલેખેલાં સારસ્વતેનાં મનેરથ” (૧૯૮૬), ઇચ્છાવર' (૧૯૮૭), “અંતર' (૧૯૮૮) અને લાક્ષણિક રેખાચિત્રનો સંચય છે. ‘લાવણ્ય' (૧૯૮૯) નવલકથાઓ પણ એમણે લખી છે.
એમના “અદ્યતન કવિતા' (૧૯૭૬), “વાર્તાવિશેષ' (૧૯૭૬), આકસ્મિક સ્પર્શ' (૧૯૬૬), ‘ગેરસમજ' (૧૯૬૮), ‘બહાર કોઈ ‘ગુજરાતી નવલકથા” (રાધેશ્યામ શર્મા સાથે, ૧૯૭૨૧૯૭૭) છે' (૧૯૭૨), ‘નંદીઘર(૧૯૭૭) અને “અતિથિગૃહ’(૧૯૮૮). જેવા ગ્રંથે સાહિત્યના સ્વરૂપવિશેષ અને કૃતિઓ પરનું વિવેચન એમના વાર્તાસંગ્રહો છે. ‘બહાર કોઈ છે અને “નંદીઘર'માંથી આપે છે; તે ‘દર્શકના દેશમાં' (૧૯૮૦) અને ‘યંતિ દલાલ કેટલીક વાર્તાઓ ચૂંટીને ‘ગેરસમજ' નામે સંકલિત આવૃત્તિ (૧૯૮૧)માં એમનું તે તે સર્જક પરનું વિવેચન છે. એમની ૧૯૮૩ માં પ્રગટ થયેલી છે. ‘પૂર્ણ સત્ય’, ‘ચિતા’, ‘તમ્મર', વિવેચનશૈલી આસ્વાદમૂલક છે. એમણે ‘તુલસીદાસ’ નામની ‘પક્ષઘાત’, ‘એક સુખી કુટુંબની વાત’, ‘સાંકળ’, ‘પટકું', પરિચયપુસ્તિકા પણ લખી છે. ‘નાતક' વગેરે એમની યાદગાર વાર્તાઓ છે. એમની વાર્તાઓમાં એમનાં પ્રકીર્ણ સર્જનમાં ‘મુકતાનંદની અક્ષર આરાધના' રચનારીતિનું વૈવિધ્ય સારા પ્રમાણમાં છે; પણ એમાં કેન્દ્રવર્તી ' (૧૯૮૦) સંતકવિ મુકતાનંદની કવિતાનું રસદર્શન છે; સ્વામીતત્ત્વ છેચરિત્રગત સંવેદન.કયારેક એ જાગતિક સંદર્ભમાં વ્યકત નારાયણ સંત સાહિત્ય' (૧૯૮૧) તે સંપ્રદાયના સાહિત્યવિવેચનનું થાય છે, તો કયારેક ઊંડી સમજમાંથી પ્રગટ થાય છે. એને માટે સંપાદન છે; તે ‘રંગભર સુંદર શ્યામ રમે' (૧૯૮૧) તે કવિઓની કોઈ એક વાર્તામાં એક ભાવસ્થિતિ, તો કોઈ અન્ય વાર્તામાં વિશિષ્ટ હિંદી કવિતાને સંચય છે. પરિસ્થિતિનું અવલંબન હોય છે. કયારેક સમકાલીન સામાજિક ન્યા ‘નરસિંહ મહેતા-આસ્વાદ અને સ્વાધ્યાય' (૧૯૮૩), ‘યંતિ રાજકીય ઘટના કે પ્રવૃત્તિને સંદર્ભ લઈને પણ તેઓ આવું દલાલનાં પ્રતિનિધિ એકાંકી' (બકુલ ત્રિપાઠી, વિનોદ અધ્વર્યુ સાથે, પરિણામ સરજે છે. રાજકુમારી’ કે ‘નાતક' જેવી લઘુકથાથી ૧૯૭૧), ‘મેઘાણીની નવલિકાઓ” (યશવંત શુક્લ, મહેન્દ્ર મેઘાણી માંડીને ‘લાંબી ટૂંકીવાર્તા' સુધીનું સ્વરૂપવૈવિધ્ય અહીં છે. વાર્તાના સાથે, ૧૯૭૨) એમણે કરેલાં નોંધપાત્ર સંપાદને છે. વિશ્વનાથ રૂપવિધાનમાં પ્રતીક, કલ્પન જેવાં ઉપકરણો પ્રયોજીને તેઓ ભટ્ટરચિત 'પારિભાષિક કોશ’ (સંવ. આ. ૧૯૮૬) પણ એમનું
અર્થ’ની શક્યતાઓને વિસ્તાર છે. ખપલાધ્યું કાવ્યતત્ત્વ અહીં સંપાદન-પ્રદાન છે. ઉપકારક નીવડે છે. તળપદી તેમ જ શિષ્ટ ભાષાનું સૌંદર્ય જુદી
ધી.મ.
ગુજરાતી સાહિત્યકોશ-૨ : ૧૧૯
For Personal & Private Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
ચૌધરી રામનારાયણ- છગનલાલ ઘનશ્યામદાસ
ચૌધરી રામનારાયણ: જીવનચરિત્ર “બાપુ મારી નજરે (૧૯૫૯) અને અનુવાદ ‘પંડિતજી, પોતાને વિશેના કર્તા.
કૌ.બ્ર. ચૌધરી હરિ રેશ્વર : શબ્દકોશ ગુજરાતી-દક્ષિણી ભાષાન્તર' (ત્રી. આ. ૧૮૯૦)ના કર્તા.
ચૌલાદેવી (૧૯૪૦): ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુની ચૌલુકયવંશની નવલકથા. એમાં રાજા ભીમદેવના સમયની કથા છે. સોમનાથ-પાટણના પતન પછી ગુજરાતની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગી ચૂકી હતી; પરાક્રમી રાજા ભીમદેવ ભગવાન પિનાકપાણિના દેવમંદિરની રક્ષા કરી શક્યા નહીં તે કારણે ગુજરાતના રાજવી ઉપહાસપાત્ર બન્યો હત; બરાબર તે જ વખતે પાટણ આંતરિક અસંતોષથી ધંધવાનું હતું. બહારના ઉપહાસ અને અંદરના જવાળામુખી વચ્ચે ગુજરાતની ગન્નત પ્રતિમા ઉપસાવવા મંત્રી વિમલ, સંધિવિગ્રહિક દાદર અને અભિજાતસુંદરી ચૌલાદેવી મથે છે. ચૌલાદેવીની ઉદાત્તતાને અને સ્વપ્નમંડિત ભાવનાને સ્પર્શ લગભગ તમામ પાત્રોને થયો છે. ગુજરાતના નિર્માણની એ પ્રેરણામૂર્તિ બને છે.
જ.પં. ચૌલાદેવી: ભીમ બાણાવળી અને દેવનર્તકી ચલાની પ્રેમકથા નિરૂપતી કનૈયાલાલ માણેકલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા 'જય સોમનાથ'ની નાયિકા.
ચંટો. ચૌહાણ અર્જુન: શૈક્ષણિક આશયથી લખાયેલી પુસ્તિકા “સચારામ અને જૂઠારામના કર્તા.
ચૌહાણ પુરુત્તમ ખીમજી: નવલિકાસંગ્રહો ઉપરાગપુષ્પો' (૧૯૩૨)
અને ઘરેણાનો શોખ' (૧૯૩૫) તથા લેખસંગ્રહ ‘સૌરભ' (૧૯૩૫)ના કર્તા.
- પા.માં. ચૌહાણ ભગવતપ્રસાદ રણછોડદાસ (૮-૧૨-૧૯૨૯): કવિ. જન્મ
ભરૂચમાં. એમ.એ., બી.ટી., સી.એડ. (ઈંગ્લૅન્ડ). આર. બી. સાગર કૉલેજ ઑવ ઍજ્યુકેશન, અમદાવાદમાં આચાર્ય. ‘સૂરજમાં લોહીની કૂંપળ' (૧૯૭૭) એમને કાવ્યસંગ્રહ છે.
કૌ.બ્ર. ચૌહાણ ભગવાનભાઈ ભૂરાભાઈ, ‘સલિલ' (૧૦-૧-૧૯૪૮):
અભ્યાસ બી.ઈ. (સિવિલ). હાલ સચિવાલય (ગાંધીનગર)માં સિંચાઈ શાખામાં નાયબ કાર્યપાલક ઇજનેર. ‘આંખ લગોલગ કંઠ લગોલગ’ એમને કાવ્યસંગ્રહ છે.
કૌ.બ્ર. ચૌહાણ યશવંતરાય જગજીવનદાસ, ‘કલ્પના ચૌહાણ’, ‘કુમાર ચૌહાણ, ‘કીર્તિદા રાજા', “યશકુમાર’, ‘યશ રાય' (૨૪-૧-૧૯૪૬): જન્મ વલસાડમાં. ૧૯૬૪માં પારડીથી મૅટ્રિક. ૧૯૬૫-૬૮માં મામલતદાર કચેરી, પારડીમાં રેવન્યૂ કલાર્ક. ૧૯૭૩ થી ૧૯૭૬ સુધી સવિચાર પરિવારના ‘સવિચાર' માસિકના સંપાદક. ૧૯૭૯ થી નવનીત પ્રકાશન કેન્દ્રમાં.
સંજોગ' (૧૯૭૧), “નારી એક રૂપ અનેક' (૧૯૭૧) એમની નવલકથાઓ છે, તો ‘તમને મળ્યાનું યાદ’ (૧૯૭૫) એમની લઘુનવલ છે.
.ટા.
ચૌહાણ કનૈયાલાલ બળવંતરાય, ‘ચિરાગ ચાંપાનેરી' (૪-૫-૧૯૪૭): જન્મ બાલાશિનોરમાં. એમ.એ., એમ.એડ., એલએલ.બી. અનુપમ વિદ્યાવિહાર દરિયાપુર, અમદાવાદમાં શિક્ષક.
એમણે ‘ગુલદીપ' (૧૯૭૯) નવલિકાસંગ્રહ અને ‘ગુંજારવ’ (૧૯૮૦) કાવ્યસંગ્રહ આપ્યા છે.
ચંટો. ચૌહાણ ગેવિંદ ગીલાભાઈ (૧૮૪૯, ૮-૭-૧૯૨૬): કવિ. જન્મ સિહોરમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સિહોરમાં. જૈન સાધુ પાસેથી પિંગળ અને કોશનું જ્ઞાન. તેવીસ જેટલા નાના-મોટા ગ્રંથ હિંદીમાં. રાજકોટના ઠાકોર મહેરામણજીરચિત વ્રજભાષાના ગ્રંથ “પ્રવીણસાગરની લહેરોને સંમાજિત કરી આપવાની મહત્વની કામગીરી એમણે કરેલી.
એમની ગુજરાતી કવિતા પર નર્મદની અસર છે. “ગોવિંદકાવ્ય (૧૮૭૩)માં સુધારાનાં કાવ્યો છે. એમાં ‘કુધારા પર સુધારાની ચઢાઈ રૂપકાત્મક છે. વ્યભિચારનિષેધબાવની'માં પૃથક પૃથક બાવન છપ્પા છે. ‘કિશનબાવની' (૧૮૯૫) પણ એમના નામે છે. ‘શિવરાજશતક (૧૯૧૬) હિંદી કવિ ભૂષણના ‘શિવરાજબાવની’ અને “શિવરાજભૂષણને અનુવાદ છે.
ચૌહાણ રતિલાલ કેશવભાઈ, ‘શાનમ' (૨૧-૬-૧૯૨૭): કવિ, વાર્તાકાર. જન્મ કડોદ (તા. બારડોલી)માં. ૧૯૫૨ માં વડોદરાની કોલેજમાંથી બી.એડ. શિક્ષક, આચાર્ય તથા સુધરાઈની શાળાઓના નિરીક્ષક તરીકેની કામગીરી કર્યા પછી ભરૂચ જિલ્લાના નાયબ શિક્ષણાધિકારી.
એમની કૃતિઓમાં ‘આયખાનાં ઓઢણ' (૧૯૬૧) અને ઝરણ ઝરણનાં નીર' (૧૯૬૧) એ બે વાર્તાસંગ્રહો તથા 'મુકુલ' (૧૯૬૫) અને ‘રસમાધુરી” એ બે કાવ્યસંગ્રહો છે.
નિ.વા. ચૌહાણ લલિત: રહસ્યપ્રધાન ત્રિઅંકી નાટક ‘અંતરાલ' (૧૯૭૮), સંન્યસ્તના દંભને પ્રગટ કરતું ભાવનાપ્રધાન ત્રિઅંકી નાટક 'લૂ વરસે ચાંદનીમાં' (૧૯૮૦) તેમ જ નારીગૌરવ અને સમાજસુધારાના દૃષ્ટિબિંદુથી લખાયેલું ત્રિઅંકી નાટક ‘મહામાનવ' (૧૯૮૨)ના કર્તા.
કૌ.બ્ર.
છગનલાલ ઘનશ્યામદાસ: શ્રી જગદંબાની સ્તુતિ તથા ગરબાઓને સંગ્રહ 'જગદંબા-ભજનામાળા' (૧૮૯૬)ના કર્તા.
નિ..
ચંટો.
૧૨૦ : ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
છત્રપતિ નીલકંઠરાય ડાહ્યાભાઈ– છાયા રતિલાલ કાશીલાલ
છાડવા બાબુ (૭-૭-૧૯૩૦, ૧-૧૨-૧૯૮૭): વાર્તાકાર. મ. સ. યુનિવર્સિટી, વડોદરામાં આર્કિટેકટ વિભાગમાં રીડર. કેન્સરના વ્યાધિથી મૃત્યુ. ‘જાસ' (૧૯૮૮) એમનો ગીત: ભરત નાયકે સંપાદિત કરેલું, મરણોત્તર પ્રકાશિત વાર્તાસંગ્રહ છે, જેમાં ચલચિત્રની દૃશ્યાત્મકતાનો વિશેષ જોવાય છે.
ચ.ટા.
છાપગર જહાંગીર બરજોરજી સોરાબજી, હાંબર’: “આત્માને પોકાર(૧૯૪૧) પુસ્તકના કર્તા.
નિ.વો. છાયા ઇન્દ્રવદન કિશોરીન્દ્ર (૭-૨-૧૯૪૬): બાળસાહિત્યકાર, જન્મ ભૂજમાં. ૧૯૬૫ માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૯માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૭૭ થી તેલાણી આર્સ ઍન્ડ કોમર્સ કોલેજ, આદિપુર-કચ્છમાં અધ્યાપક.
બાળનવલકથા ‘ભટ અનોખી આનંદ અનોખા' (૧૯૮૬) એમણે આપી છે. જોતથી પ્રગટી જ્યોત' (૧૯૮૦) સિંધીમાંથી એમણે કરેલે ગુજરાતી અનુવાદ છે.
ર.ટી.
ક.વ્ય.
છત્રપતિ નીલકંઠરાય ડાહ્યાભાઈ: દારૂડિયાઓની દુર્દશાને આલેખતી બેધપ્રધાન નાટ્યકૃતિ વ્યસની વકીલ અને ગેલોરાણા' (૧૯૦૩) -ના કર્તા.
ક.છ. છત્રપતિ હરિપ્રસાદ ડાહ્યાભાઈ: ‘સહલાણી શેઠિ' તથા “ચરિત્રમાળા' (૧૯૮૨) ના કર્તા.
નિ.. છનાભાઈ મકનભાઈ: ‘ભજનસંગ્રહ થાને પ્રેમવાણી' (૧૯૩૪) ના કર્તા.
નિ.વા. છબીલકાકાનો બીજો પગ : રાવજી પટેલની ટૂંકીવાર્તા. છબીલકાકા
અને બાબુડિયાના અવૈધ સંબંધો અને અંતમાં બાબુડિયા-રેવાના સંબંધોમાંથી જન્મતી સંકલતા તરફ અણસાર કરતી આ વાર્તા વ્યંજિત સ્તર પર આલેખાયેલી છે.
એ.ટો. છંદોલય-બૃહત (૧૯૭૪) : “છંદોલય'(૧૯૪૯), '
કિન્નરી' (૧૯૫૦), અલ્પવિરામ' (૧૯૫૩), “છંદોલય' (૧૯૫૭), ‘૩૩ કાવ્યો' (૧૯૫૮) વગેરે કાવ્યસંગ્રહો ઉપરાંત ૧૯૫૮-૭૧ દરમિયાન રચાયેલી ત્રણેક રચનાઓને સમાવેશ કરતો નિરંજન ભગતને. કાવ્યસંગ્રહ. અહીં પાંચમાં અને છઠ્ઠા દાયકા દરમિયાનની સૌંદર્યાનુરાગી કવિતાને પ્રબળ ઝોક છે, તો સાથે સાથે, પછીથી સાતમા દાયકામાં વિકસનાર આધુનિક કવિતાનો અણસાર પણ છે. અભિવ્યકિતમાં ઘાટીલે કલાબ અને સભાન કારીગરી છે. છંદ અને લયની મનોહર મુદ્રાઓ છે. પ્રાસ-અનુપ્રાસની ચુસ્તતા છે. મુગ્ધ ભાવોદ્રક અને સ્વપ્નશીલ માનસની રંગર:ગિતાના સુઘડ અને પ્રશિષ્ટ આવિષ્કારી છે. કાન્ત-ન્હાનાલાલની ભાવઘનતા અને બ. ક. ઠાકોરની અર્થઘનતાનું સમન્વિત રસાયણ કવિતાને મૂર્ત સંવેદનશીલતા અર્પે છે. છાંદસ ગીત ને સ્થાપત્યપૂર્ણ સૌનેટમાં કવિને વિશેષ ઉન્મેષ છે. અહીં મુખ્ય સૂર મિલનના ઉલ્લાસ કરતાં વિરહના વિવાદનો છે. 'રે આજ અષાઢ આયો’ ઉત્તમ ગીતરચના છે. આ જ સંગ્રહમાં આધુનિક ભાવમુદ્રામાં રિકતતા, એકવિધતા, શૂન્યતા અને નિરર્થકતાને ઉપસાવતાં કાવ્યો પણ છે. કટાક્ષ અને બંગ એની તીવ્ર ધારો છે. મુંબઈ નગર પરના “પ્રવાલદ્વીપ' કાવ્યસમૂહમાં નગરસંસ્કૃતિની યાતનાને નિરૂપતી વેળાએ આ કવિ બોદલેરની જેમ નગરનો નિવાસી નથી પણ એમાં આગન્તુક છે; ને તેથી ‘પુચ્છ વિનાની મગરીને જોવા બહારથી ઊપડે છે. નગરનું સીમેન્ટ-કાચ-કાંકરેટના આધુનિક અરણ્યરૂપે દર્શન, મ્યુઝિયમમાં સિંહની પ્રત્યક્ષ થતી પ્રતિકૃતિ, ઍકવેરિયમમાં સાંકડી નઠોર જૂઠ સૃષ્ટિને માછલી દ્વારા સામને, ફોકલૅન્ડ રોડ પર સ્નેહલગ્નનું ઊભું થતું નગ્નસ્વરૂપ, ચર્ચગેટથી લોકલમાં થતા અનુભવ- આ બધું સ્થળ, પરિસ્થિતિ અને પાત્રોના માધ્યમ સંવેદનરૂપે ઊતર્યું છે. સ્વરૂપગત નહીં, પણ મુખ્યત્વે વિષયલક્ષી પ્રયોગલક્ષિતાના આધુનિક નમૂનાઓ અહીં રજૂ થયા છે.
ચં..
છાયા કંચનપ્રસાદ કેશવલાલ (૧૩-૧૧-૧૯૦૮) : જન્મ ભૂજ (જિ. કચ્છ)માં. અમદાવાદની ગુજરાત કોલેજમાંથી બી.એ. આરંભમાં અમદાવાદમાં અને પછીથી ભૂકામાં વકીલાત.
“કાવ્યસંગ્રહના કર્તા. છાયા ત્રિભુવનલાલ કાશીલાલ, “કવિ ત્રિભુ': ૨૧૬ પાનાંના
એમના ‘ત્રિભુવિદિની' (૧૯૨૯) કાવ્યગ્રંથમાં બધપ્રધાન રીતિએ નાટકોની તરજો, ગઝલ, કવાલી જેવી રચનાઓ સંચિત છે. એમાં વ્રજભાષાની પરંપરાથી શબ્દાવકાર દ્વારા ક્યાંક મધુરતા પ્રકટતીતે કયાંક કૃત્રિમતા પ્રવેશતી અનુભવાય છે.
ર.ટા. છાયા રતિલાલ કાશીલાલ (૨૦-૧૧-૧૯૦૮): કવિ. જન્મસ્થળ ભડ (જિ. જૂનાગઢ). પેરબંદરની ભાવસિંહજી હાઈસ્કૂલમાંથી ૧૯૨૯ માં મૅટ્રિક થઈને ત્યાં જ શિક્ષક તરીકે જોડાયા. ૧૯૨૯ થી ૧૯૬૭ સુધી શિક્ષક અને પત્રકાર.
એમનો પ્રથમ કાવ્યસંગ્રહ 'ઝાકળનાં મોતી' (૧૯૩૩) પ્રગટ થયો, ત્યારબાદ ‘સહિણી' (૧૯૫૧) કાવ્યસંગ્રહ એમને વૃત્તબદ્ધ અને ગેય કાવ્યોના સૌંદર્યાન્વેષી કવિ તરીકે પ્રસ્થાપિત કર્યા. તેઓના છેલ્લા કાવ્યસંગ્રહ ‘હિંડોલ' (૧૯૬૨)માં “ધરતીનું સંગીત’ નામક, આફ્રિકાના પ્રવાસના અરસામાં રચાયેલા કાવ્યગુચ્છમાં એમણે માનવીય સુષ્ટિ, પ્રાણી અને પ્રકૃતિ જીવનનાં સ્વચ્છ, તાદૃશ, આફ્લાદક ચિત્રો કયાં છે.
એમણે શેઠ નાનજી કાલિદાસની અનુભવકથાનું ‘ડ્રીમ હાફ ઍકસ્પેન્ડ’ નામે અંગ્રેજી રૂપાંતર કરવા ઉપરાંત તેમની સ્મૃતિ અર્થે ‘સ્કૃતિ અને સંસ્કૃતિ' નામક બૃહદ સ્મારકગ્રંથ પણ રચેલો છે. આ ઉપરાંત ગ્લિસ્પેસિસ ઑવ સૌરાષ્ટ્ર (૧૯૬૮), 'પુષ્પસંયોજના' (૧૯૭૨) વગેરે પ્રકીર્ણ ગ્રંથો એમના નામે છે.
જ.મો.
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૧૨૧
For Personal & Private Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
છાયા વલ્લભરાય લાભશંકર-- જગમાહને શું જોયું?
છાયા વલ્લભરાય લાભશંકર : બાલાપયોગી ચરિત્રાત્મક પુસ્તક 'મહાદઙ સિયા'(૧૯૨૩)ના કર્તા, નિ વા. છાયા વૃજલાલ ભગવાનલાલ : કચ્છ યારથી ભૂતકાળને વર્ણવતાં અનેક ખ્યાત્મક તથા માનીપ્રદ પુસ્તકો “કચ્છ નૂર' (૧૯૨૯), ‘સતી સેાનલ’, ‘રાજરમત’, ‘જમાદાર’, ‘ઉન્નડ વાણી’, ‘કહેશે કે વા', ‘કચ્છની યાત્રાએ અંગ્રેજ મુસાફરી', ‘કચ્છી લિપિ' વગેરેના કર્તા.
નિ.વા.
છિન્નપત્ર (૧૯૬૫) : સુરેશ જોષીની સીમાચિહ્નરૂપ લઘુનવલ. શેખરું અને લખવા ધારી નવલકથાનો મુસો' તરીકે ઓળખાવી છે. અહીં કથાનાયક પેાતાનાં સંવેદનાની ઉત્કટતાને કારણે આસપાસની ક્ષયિષ્ણુ સંસ્કૃતિથી અળગે પડી ગયો છે અને ટકી રહેવા પતાપુરનું એક વિશ્વ ઉપજાવી લે છે. પચાસ પત્રક અને પસિદ્ધ ધરાવતી આ લઘુનવલ લિરિકલ નોવેલના દષ્ટાંતનો તેમ સર્જનત્મક ગદ્યનો નમૂનો પૂરો પાડે છે. સમસામયિક વાસ્તવિકતા કે ચોકકસ સ્થળકાળ સાથે સંબંધ ન ધરાવતી, પાત્રાની આંતરચેતનાને તાગવા મથતી આ કથાનું વિભાવન કાવ્યરૂપે થયું છે.
શિ.પં.
છિન્નભિન્ન છું: ઉમાશંકર જોશીના ‘સપ્તપદી’ કાવ્યસંગ્રહની સાત દીર્ઘરચનાઓમાંની પહેલી રચના. આ રચના ૧૯૫૬ના ફેબ્રુ આરીમાં રચાયેલી છે અને આધુનિક કવિતાની રોશર ગણાયેલી છે. એમાં એકકેન્દ્ર વ્યકિતત્વના અભાવની વેદનાનું વિશિષ્ટ ભાષાલયથી નિરૂપણ થયેલું છે.
ચં.ટા.
૪૬ કોમોઝોમ્સ : ડાળી ફેટા કરની હોય, ચીસ સંભળાયા કરતી ય, પોતાનો ભાર વધ્યા કરતા લાગતો હોય વગેરે પરણ મન:સ્થિતિવાળાં પાત્રો ને રચાયેલું શ્રીકાંત શાહનું એકાંકી,
ચંટો.
છેલ્લું દર્શન : પત્નીમૃત્યુના સંવેદનમાંથી જન્મેલું અમનારાયણ પાક 'શેષ'નું પોસાદાર સોનેટકાવ્ય. કો. છેલ્લો કટોરો : ઈંગ્લૅન્ડમાં ગેાળમેજી પરિષદમાં હાજરી આપવા જતા ગાંધીજીના મંચનને નિરૂપનું અવેરચંદ મેધાણીનું જાણીતું કાવ્ય.
ચૂંટો.
છોટમ્ : જુઓ, ઠક્કર મહેન્દ્ર પીતામ્બરદાસ. કાટમ્ પિ: ઓ, ત્રવાડી છેટાલાલ કાળીદાસ મદાસ : જુઓ, મુનશી છેટાલાલ બળદેવજી, છોટાબાબા જુઓ, મળબારી વૉઇ બહેરામજ છે.ગાલ દેખાઈ : પદ્યકૃતિ 'જ્ઞાનો કાવ્યસંગ્ર' (૧૯૧૨) તેમ જ ચરિત્રકૃતિ ‘દાદાભાઈ નવરોજી’(૧૯૦૭) ના
કર્તા.
કૌ.બ્ર.
૧૨૨ : ગુજરાતી સાહિત્યકોશ - ૨
છોટાલાલ બાપુજી: ભુન પ્રકારની રચનાઓનો સંગ્રહ ‘શ્યામકીનુંનમાળા' રામલાલ હરિલાલ સાથે, ૧૯૬૫)ના કર્યાં.
કો
છોટાલાલ વરજદાસ : કૃતિનાં શીર્ષક સૂચવે છે તેવા વિષયોવાળી અને સંપ ત્યાં જંપ જેવા બોધપ્રધાન આશયથી લખાયેલી ફારસ પ્રકારની ત્રણ નાટધકૃતિઓ ‘ધણીધણિયાણીનો કજીઓ યાને એક રમૂજી ફા’(૧૮૮૬), નવો સાસુવાનો ’(બી. આર ૧૮૮૭) તથા 'બાપદીકરાના કો યાને એક રમૂજી ફાસ (૧૮૮૬) તેમ જ અન્ય કૃતિઓ કાકા ભત્રીજાની વાર્તા' (૧૮૬), ‘ભાઈ-બહેન પર પડતા દુ:ખના ડુંગર’(૧૮૮૬) અને ‘દલાસ્સાની દોસ્તી’(૧૮૮૭)ના કાં.
કો
જક્ષણી : દાંપત્યની પ્રસન્નતાને ધ્વનિપૂર્ણ વિનાદથી ઉપસાવતી રામનારાયણ વિ. પાઠક ‘દ્વિરેફ’ની પ્રસિદ્ધ ટૂંકીવાર્તા. ઘંટો.
જગજીવન મીથ : વૈષ્ણવ પુષ્મિક જ્ઞાનોપદેશને વિષય બનાવતી ગદ્ય-પર્મિા કુતિ વાળાને ચાર્મિંગ' (૧૯૬૩)ના કનાં, કોઇ જગજીવનદાસ બાપુલાલ : ‘સિક કાંતા નાટકનાં ગાયન' (અન્ય સાથે, ૧૯૦૫)ના કર્તા,
...
જગડ (આર્ય) દામાદર હીરજી : પદ્યકૃતિ ‘હરદાસ કાવ્ય’ તેમ જ કાત્મક ગદ્યકૃતિ "પોલિસ સિપાઈ (૧૮૯૭)ના કુર્તા,
કૌ જગડ હરજી મૂળજી: કથાત્મક ગદ્યકૃતિ ‘પાપીઓનું પરાક્રમ’ (૧૯૦૬)ના કર્તા. કો.). જગદા મહેમુદ ઈસુ નવલકથા ‘કરમે જો : ખાડો ખાદે તે પડે’ (૧૯૧૫)ના કર્તા. નોં
જગદીશ જી., ‘કફન’: પૂણને વિષય બનાવી પરંપરાગત સામાજિક નવલક્થા ‘સિંદૂરની શોધમાં’(૧૯૮૦ના કર્તા.
કૌ.બ્ર.
જગદીશ પરમાર : જુઓ, પરમાર ગાકુળદાસ વશરામ. જગદીશાનંદજી: પદ્યકૃતિ ‘દલપતીસૌ’(૧૯૭૬)ના કર્તા. કૌ.બ્ર. જગમાને શું જોવું ?: જયંતિ દલાલની ટૂંકીવાર્તા. એમાં, આંખ ગુમાવવાની દહેશતથી 'નવી દ્રષ્ટિ' સુધી પહોંચતા નાયકની પ્રતિક્રિયાઓની દૃશ્યસૃષ્ટિને પ્રભાવક રૂપે આલેખી છે.
ચં.
For Personal & Private Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
જટાયુ (૧૯૮૬): સિતાંશુ યશશ્ચન્દ્રનો બીજો કાવ્યસંગ્રહ. અહીં સંગ્રહાયેલી ‘જટાયુ’, ‘પ્રલય’, ‘ઘેરા’, ‘મોએં-જો-દડો’ આદિ પ્રશિષ્ટ મહિમાવંતી રચનાઓની પાછળ કવિની સતત ફંટાતા રહેવાની કાસિદ્ધિ છે. દસનાઓમાં ગત વૃંદનને અને અંગત વિવાદને બૃહદ્ અન્વયે અને બૃહદ્ સંદર્ભ સાંપડયા છે; અને તે ભાષાનાં સ્થાપનામાંથી ઉપસ્થા છે. વિદગ્ધ કલ્પના સામગ્રી, નીંગર્ભ પ્રતીકો અને ગયાન્વિત સંતાને કારણે ઘણી રચનાઓ બળુકી બની છે. ગીત કે પ્રમાણમાં નબળું છે, પૂણ પરવાગનયની અભિગ્રસ્તતાને અતિક્રમી કરતાં કવિનો પુરુષાર્થ સંગ્રહનું આકર્ષણ છે.
ચં..
જટિલ: જુઓ, દવે જીવણરામ લક્ષ્મીરામ
જઠરાગ્નિ : વિષમ સમાજરચનાના ભયને ચીંધનું કહેવતકક્ષાએ પહોંચેલું ઉમાશંકર જોશીનું પ્રસિદ્ધ કાવ્ય.
ચો.
જડ ચેતન : કડી, નળની ચક્કી અને ચાટ જેવી શેકીની સામગ્રી આ માનવસંબંધોને નર્મથી તાકતા તિ દલાલને. નિબંધ.
ચંટો. જડિયા કાઢીબોન બેચરદાસ (૧૯૮૧): વિ. જમવા પણ, નાની વયે વૈધવ્યને કારણે પ્રભુમય જીવન, મહાત્મા ત્રિકમલાલના સત્સંગના પ્રભાવે કીર્તનરચના.
એમના ભજન પ્રકારનાં ૧૦૧ પદોના સંગ્રહ ‘હૃદયકલ્લોલ' (૧૯૨૭)માં બાની સરલ અને ભાગ્ય છે.
ક જનની અનેક દૃષ્ટાંતેથી માતૃપ્રેમની અનન્યતા નિરૂપતી બોટાદ
કરની રાસરચના.
ચો.
જનમટીપ (૧૯૪૪): પટણવાડિયા ખેડુ ઠાકરડાની સૌથી નીચલી કોમના સામાજિક વાસ્તવને અને એના ગ્રામસમાજને ઉપસાવતી ઈશ્વર પેટલીકરની નવલકથા. ચંદા અને ભીમાનાં ણપત્રોની આસપાસ ફરની આ કથામાં ધ ટણવાડિયા કામનું કૌવત અને હીર પ્રગટ થયાં છે. ભીમાને પરણેલી, સાંઢ નાથનારી પરાક્રમી ચંદાની પુંજ બામરોળિયો મશ્કરી કરે છે અને શરત પ્રમાણે વેરની વસૂલાત ન થાય ત્યાં સુધી ચંદા પિયર જઈ રહે છે. પછીથી ગામશાહુકારને ત્યાં ધાડમાં ભીમે ઘવાય છે ત્યારે હોસ્પિટલમાં એની સારવાર માટે ચંદા આવે છે ખરી પણ એને સાજો કરી ટેકીલી ચંદા પાછી પિયર ચાલી જાય છે, છેવટે પિતા સાથે શ્રી ભીમાએ પૂંજાનું ખૂન કરી વેર લેતાં ચંદા પાછી ફરે છે અને જનમટીપ પામેલા ભીમાનાં ઘર-ખતરને કુશળતાથી સંભાળી લે છે. નાયિકેન્દ્રી કક્ષાના નિરૂપણમાં કયાંક કૌતુકરાગી અભિનિવેશા પ્રવેશી ગયા હોવા છતાં 'માનવતાનું હાર્દ પકડવામાં” આ કા સફ્ળ થઈ છે. ચ.કે. જનાન્તિકે (૧૯૬૫): સુરેશ જોષીએ ૧૯૫૫થી ૧૯૬૪ સુધીના સમયગાળામાં લખેલા લિનિબંધોના પહેલા સંગ્રહ. કાવ્યાત્મક,
જટાયું- જમાઈરાજ અને બીજા એકાંકીઓ
કથનાત્મક, આત્મકથનાત્મક ને ચિન્તનાત્મક શૈલીઓને સમન્વય કીને નિપજાવેલું એક નવા જ પ્રકારનું 'જનનિક' નિબંધસ્વરૂપ ગુજરાતી સાહિત્યના નિબંધને કાલેલકર પછી એક નવું પરિમાણ આપે છે. રવીન્દ્રનાચ ઠાકુરના નિબંધોનો પ્રભાવ ઝીલના આ નિબંધોની મુખ્ય લાક્ષણિકતા શિશુસહજ વિમય, સમૃદ્ધ ઇન્ડિયન સંવેદન, જીવનને અપરમભાવે માણવાની જિર તેમ જ શબ્દે શબ્દે પ્રગટ થતી સર્જકના જીવંત વ્યકિતત્વની અભિવ્યક્તિને ગણાવી શકાય. નિબંધમાં તર્કને બદલે કલ્પના, અર્થાન્તર-પાસ કે દૃષ્ટાનને બદલે ઉત્પ્રેક્ષા અને ઉપમા, વિષયની વરિષ્ઠત માંડણીને બદલે ચિત્તની વિધર જોવા મળે છે. જડભરત અને યાંત્રિક સંસ્કૃતિ પ્રત્યેનો કટાક્ષ અને આક્રોશ આ નિબંધોની શૈલીને વધુ જીવંત બનાવે છે. નિબંધો કયારેક કાવ્ય અને નિબંધની સીમાઓને, કયારેક વિવેચન અને નિબંધની સીમાઓને, તે કયારેક આત્મકથા અને નિબંધની સીમાઓને ઓગાળી નાખે છે. આ નિબંધૌલીના પ્રભાવ અનુગામી નિબંધકારો પર પડઘો છે. સુરેશ જોષીના સર્જનને સમજવામાં આ નિબંધો ખૂબ ઉપયોગી છે. શિ.પં.
જનાવરની જાન : બાળલગ્નના કુરિવાજ પર હાસ્યવિડંબના કરી નવલરામની જાણીતી કાવ્યકૃતિ, ચં. જજ્ઞાસાહેબ સુલેમાન સેનમિયાં ક્યાત્મક ગદ્યતિિન ગરીબ હલીમાં'(૧૯૩૦)ના કુર્તા. કૌ.બ્ર. જમનાદાસ હરજીવનદાસ : ચાર અંક અને ગાયનસહિતની નાટચકૃતિ ‘નવા હરિસચંદ્ર તારામતી નાટક’(૧૮૮૪)ના કર્તા. કોબ જમનાનું પૂર : રામનારાયણ વિ. પાઠક ‘ટ્રિકની ફૂંકીવાર્તા પોતાના દીવા સૌથી આગળ જઈ સર્જન વિસ્મિત કરશે એવા મનેમવાળી નારીના મંદિરના શિખર પરથી પગ લપસે છે અને જમનાનું પૂર અને વહાવી જાય છે. આવા કથાનકની પ્રતીકાત્મકતા ચટા જમશેદ : નવલના ત્રણે બદમાશ તેમજ શનિપપરકૂન ‘સીમ્બેલીન' પરથી અનુદિત નાટ્યકૃતિ ગોવિંગ અથવા રાજ્યાધિકારની પ્રતિસ્પર્ધા’(૧૮૮૧)ના કર્તા.
નોંધપાત્ર છે.
કો જમાઈરાજ અને બીજા એકાંકીઓ (૧૯૫૨): પન્નાલાલ પટેલનો એક્સીસંગ્રહ. એમાં ‘જમાઈરાજ, વૈતરણીને કાંઠે, “દેવારે, ‘ચિત્રગુણને ગોપ’, ‘અત્રે નિહ તો બેળે’, 'બૈરાંની સભા' એમ કુલ છ એકાંકી સંગ્રહાયાં છે. કથાવસ્તુ પરનો એક અને વિવિધ સ્થળે દૃશ્યયોજનાનું વિઘટન નાટકોનેં ચુસ્ત બનવા દેતું નથી, છતાં ‘વૈતરણીને કાંઠે’ અને ‘એળે નહિ તો બેળે' જેવાં નાટકો મંચનયોગ્ય અને ઉલ્લેખનીય છે.
ચંટો.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૨૩
For Personal & Private Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
જમાદાર ઈસ્માઈલ મહમદ- જરગેલા દાઉદ હારૂનભાઈ
બનારસની યશોવિજ્ય પાઠશાળામાં. ૧૯૦૪માં વિજયધર્મસૂરિ પાસે અધ્યયન. ૧૯૧૫માં એલ. વી. એસ્સીતેરીની ઉપસ્થિતિમાં દીક્ષા. વિવિધ ગુરુકુળ તથા ધર્માલ્યુદય મુદ્રણાલયનું સંચાલન તેમ જ યશોવિજયજી ગ્રંથમાળાનું પ્રકાશન.
એમણે પ્રવાસકથા “આબુ'-ભા. ૧-૫ તથા ‘વિહારવર્ણન' તેમ જ સટીક સંપાદને “સિદ્ધાન્તરત્રિકા' તથા 'ઉત્તરાધ્યયનસૂત્ર' આપ્યાં છે.
૨૨.દ. જયંતીદેવી: ‘શ્રી જયન્તી પદ્યપિયુષ' (૧૯૧૯)નાં કર્તા.
કૌ.બ્ર. જયંતીલાલ વિઠ્ઠલદાસ: પદ્યકૃતિઓ ‘ચતુરસુંદર ગરબાવળી’ (૧૯૨૭) અને સૈનિકોનું રણશીંગુના કર્તા.
કૌ.બ્ર. જ્યા: ન્હાનાલાલના ડોલનશૈલીના નાટક ‘જયાજયંતીની નાયિકા. પ્રભો અને વિષમ પરિસ્થિતિઓને અતિક્રમી સ્વીકૃત માર્ગ પર ચાલતી આદર્શ નારીનું એમાં ચિત્રણ છે.
ચં..
જમાદાર ઇસ્માઇલ મહમદ : ન્યાયી અકબરના ચરિત્રને ઉપસાવતી ગદ્યકૃતિ ઇન્સાફે અકબર” (૧૮૮૯)ના કર્તા.
કૌ.બ્ર. જમીનદાર રસેશ ચતુરભાઈ (૧૯-૭-૧૯૩૪): સંશોધક. જન્મ મહેમદાવાદમાં. એમ.એ., પીએચ.ડી. ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રાધ્યાપક.
‘ઇતિહાસ સાહિત્ય સંશોધન' (૧૯૮૧) ગ્રંથ ઉપરાંત એમણે ક્ષત્રપકાલનું ગુજરાત' (૧૯૮૦), ‘મધ્ય એશિયા' (૧૯૮૨) જેવા ગ્રંથ પણ આપ્યા છે.
ચં.. જમોડ લવજીભાઈ : નાટયકૃતિ “ઠાગાઠેયા' (૧૯૮૧)ના કર્તા.
' જય! જય! ગરવી ગુજરાત: ગુજરાતની ભૌગોલિક, ઐતિહાસિક
અને સાંસ્કૃતિક રેખાઓને અણસારે ગુજરાતની પ્રશસ્તિ આપતું નર્મદનું પ્રસિદ્ધ ગીત.
ચં... જ્ય સેમિનાથ (૧૯૪૦): સેલંકીયુગને સંદર્ભ આપતી કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા. મહંમદ ગઝનીએ સેમિનાથ પર કરેલા આક્રમણને ભીમદેવ સોલંકીએ સર્વ રાજપૂતોની સાથે રહી કઈ રીતે ખાવું અને ચૌલાદેવી સાથેના ભીમદેવને પ્રણય કઈ રીતે પરિણયમાં પરિણમે, એની જીવંત માંગણી કરતી આ પ્રેમશૌર્યની કથાનું સૌથી મહત્ત્વનું અંગ વર્ણન છે. યુદ્ધના આલેખનમાં કચાશ કે અસંગતિઓ જરૂર મળી આવે છે, તેમ છતાં રણની આંધી, ઘોઘારાણાની યશગાથા, ચૌલાનું નૃત્ય આદિ વર્ણને આ નવલકથાનાં જબરાં આકર્ષણો છે.
ર.ટી. યકીર્તિ: જુઓ, મુનિ પ્રભવિજયજી. જ્યકીતિ કુમાર અમૃતલાલ (૨૭-૬-૧૯૩૮): કવિ. જન્મ અમદાવાદમાં. એમ.એ.
ભકિતરંગ' (૧૯૫૨) તથા “અમૃતગંગા' (૧૯૫૫) એમના કવિતાગ્રંથ છે. ઉપરાંત બાલરામાયણ'-૧ (૧૯૫૮) અને બાલરામાયણ-૨ (૧૯૫૯) પણ એમના નામે છે.
રાં.. જયભિખૂ: જુઓ, દેસાઈ બાલાભાઈ વીરચંદ જ્યશંકર કાલિદાસ: પદ્યકૃતિ “ભકિત સાધન પદમાળા' (૧૯૧૩). -ના કર્તા.
કૌ.બ્ર. જયશંકર 'સુંદરી': જુઓ, ભેજક જયશંકર ભૂધરદાસ.
મંત: જુઓ, અમીન ગોવર્ધનદાસ કહાનદાસ. જયંતવિજ્યજી (૧૮૮૪, ૧૯૪૮): પ્રવાસકથાલેખક, સંપાદક. જન્મ વળા (વલ્લભીપુર)માં. પૂર્વાવસ્થાનું નામ હરખચંદ ભૂરાભાઈ શાહ. પ્રાથમિક અભ્યાસ પછીથી મહેસાણા અને
જયા-જયંત (૧૯૧૪): ન્હાનાલાલનું ત્રણ અંક અને વીસ પ્રવેશમાં પથરાયેલું, એમનાં અન્ય નાટકોની જેમ ડોલનશૈલી અને ગીતમાં રચાયેલું આ નાટક એમાં નિરૂપાયેલી આત્મલગ્નની ભાવનાને લીધે સાહિત્યિક વર્ગમાં વિશેષ જાણીતું બન્યું છે. વિજાતીય આકર્ષણમાંથી બંધાતા સ્ત્રી-પુરુષ-સંબંધનાં ત્રણ ઉચ્ચાવી પાન આલેખી કવિએ નાટકની કથાનું સંકલન કર્યું છે. એ સોપાનનું સૌથી ઊંચું પગથિયું જયા અને જયંત વચ્ચેના આત્મલગ્નનું છે. દેહની કોઈ વાસના વગરને, કવિને આ આત્મલગ્નને ખ્યાલ વાસ્તવિક ને મૂર્ત બની શકે એમ કોઈને લાગ્યું નથી. કાશીરાજશેવતીના અધગાધર્વ રાજવી લગ્નસંબંધની તથા નૃત્યદાસીવામાચાર્યના કામવાસનાયુકત દેહસંબંધની કથા દ્વારા કવિએ સ્ત્રી-પુરુષ-સંબંધનાં અન્ય બે ઊતરતાં પાન બતાવ્યાં છે. દૃશ્ય નાટકને અનુકૂળ બનાવવાની નેમ છતાં અને કવિનાં અન્ય નાટકોને મુકાબલે વિશેષ સંઘર્ષયુકત અને સુગ્રથિત હવા છતાં વિવિધ પ્રકારની અસંગતિઓથી તેમ જ પરિસ્થિતિને નાટયાત્મક અભિવ્યકિત ન આપી શકવાની કવિની મર્યાદાને લીધે આ નાટક ઝાઝી રંગભૂમિ ક્ષમતા ધરાવતું નથી.
જ.ગા. જરગેલા દાઉદ હારુનભાઈ, કંટક' (૧૭-૯-૧૯૩૪): કવિ. જન્મ ચૂડા (જિ. સુરેન્દ્રનગર)માં. ૧૯૫૩માં સુરેન્દ્રનગરથી મૅટ્રિક. હાલ પશ્ચિમ રેલવેના માર્શલિંગ યાર્ડમાં કર્મચારી.
‘કેતકી' (૧૯૭૧) મુખ્યત્વે પ્રકૃતિ અને પ્રણયને વિષય બનાવતી ગીત, ગઝલ, હાઈકુ તથા ભજન સ્વરૂપની અઠ્ઠાની રચનાઓને એમને કાવ્યસંગ્રહ છે; તે ‘સંભાવના' (૧૯૭૪)માં પરંપરાગત ઢબે આધુનિક કાવ્યભાવનાની છાપ ઝીલતી ત્રીસ અછાંદસ રચનાઓ સંગ્રહિત છે.
કૌ.બ્ર.
૧૨૪: ગુજરાતી સાહિત્યકોશ-૨
Jain Education Interational
For Personal & Private Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
જરમનવાળ, મગનલાલ ભપીદાસ – જોસ મનચેરજી હશંગજી
જશવંત શેખડીવાલા: જુઓ, પટેલ જશભાઈ મણિભાઈ. જશે દાબહેન: સરળ, રોચક શૈલીમાં લખાયેલાં બાળવાર્તાઓનાં પુસ્તકો ‘એક હતાં શેઠાણી' (૧૯૫૮) અને “બા, વાર્તા કહોને!”
નિ.. જદાબેટીજી: વૈષ્ણવ ભકતોને અનુલક્ષીને રચેલાં કૃષ્ણવિષયક પદોને સંચય “શ્રી જશોદાબેટીજી મહારાજકૃત કાવ્ય' (૧૯૧૩)નાં
કર્તા.
જરમનવાળા મગનલાલ ભપીદાસ, જીવનચરિત્ર ‘સાઈ-ઝલક – ૨ (૧૯૮૨)ના કર્તા.
કૌ.બ્ર. જરીવાલા ચંપકલાલ ગિરધરલાલ: નવલકથા પુષ્પહાર' (૧૯૧૬). -ના કર્તા.
કૌ.બ. જરીવાલા દિનેશચંદ્ર બાબુભાઈ, નેહગી': કવિ. વતન સુરત. ૧૯૪૨ માં એમ.એ. ૧૯૬૦માં વડોદરા યુનિવર્સિટીમાંથી બી.એડ. ૧૯૪૯ માં સુરતમાં શિક્ષક. ૧૯૬૫ થી આર. ડી. કોન્ટ્રાકટર હાઈસ્કૂલમાં આચાર્ય.
એમના કાવ્યસંગ્રહ 'અર્ચના' (૧૯)માં ભાવોટક હદય સ્પર્શી છે. “સસલાની પાંખે' (૧૯૬૬)માં પ્રકૃતિ, ઈશ્વર અને પ્રણયને નિરૂપતાં કાવ્યો આસ્વાદ્ય છે. એમાં આઝાદ હિંદ, શહીદો, નહેર, ગાંધીજી વિશેની રચનાઓ પણ છે. “આરત પુષ્પો (૧૯૪૮) એમનો ગદ્યકાવ્યોને સંચય છે. આ ઉપરાંત એમની પાસેથી વાર્તાસંગ્રહ ‘રતીનું દહેરું' (૧૯૬૭) અને સંપાદિત કૃતિ ‘નવતાર-ભાયાદર્શન' (૧૯૭૦) પણ મળ્યાં છે.
નિ.. જરીવાલા પ્રાણ : પ્રણયના વિષયનિમિત્તે પરંપરાગત ઢબે લખાયેલી નવલકથા ‘પળ પળ ઝંખે પ્રીતના કર્તા.
કૌ.બ્ર. જરીવાલા સાગરચંદ મગનલાલ: અંબાજી માતાએ મુશ્કેલીઓમાં કેવી કેવી રીતે પોતાને સહાય કરી તે દર્શાવતી મદનસુંદરીની પદ્યકથા “મદનસુંદરી નવલકથા' (૧૯૧૬)ના કર્તા.
કૌ.બ્ર. જલન માતરી : જુઓ, અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન. જવનિકા (૧૯૪૧): જયંતિ દલાલના, બાર એકાંકીઓના આ સંગ્રહમાં લેખકનું સૂક્ષ્મ જીવનનિરીક્ષણ માનવ-સંબંધને સમજવાના એમના પ્રશ્નાકુલ અભિગમમાં વિશિષ્ટ રીતે નિરૂપાયું છે. પ્રથમ છ એકાંકીઓમાં સ્ત્રી-પુરુષ-સંબંધનું, સ્ત્રીની હૃદયવિદારક મૂક વેદનાનું નિરૂપણ થયું છે. “પત્નીવ્રત અને “કજળેલાંમાં એ વેદના વધુ ધારદાર બની છે. ‘અંધારપટ યુદ્ધની પાર્શ્વભૂમિકા પર રચાયેલું, તખ્તાને નવું પરિમાણ આપતું પ્રયોગશીલ એકાંકી છે. ‘સરજત” અને “અ-વિરામ'ની લાંબી એકોકિતમાં લાઘવયુકત ભાષામાં સફળ પ્રયોગશીલતાનું દર્શન થાય છે.
તંત્રવિધાનની ચુસ્તતા, સંવાદોની સૂક્ષ્મ છટા તથા વેધકતા, માર્મિક લાઘવયુકત સચોટ સંવાદો, ભુલાઈ ગયેલી-ભુલાઈ જતી ગુજરાતી બોલચાલની ભાષા, રૂઢિપ્રયોગો તથા કહેતીને યથોચિત ઉપયોગ, જીવનનું માર્મિક સંવેદન, પાત્રોનું વૈવિધ્ય, વિશેષ કરીને સ્ત્રીપાત્રોની તેજસ્વિતા, સૂક્ષ્મ કાર્યવેગ દ્વારા સર્જકને અપેક્ષિત એવા “વર્ટિકલ ડ્રિલિંગ’ દ્વારા સર્જાતી પરાકોટિ અને અંતે ડંખ મૂકી જતી ચોટ એ આ એકાંકીઓની વિશેષતા છે. સંગ્રહમાં નિપ' નામે મૂકેલો એકાંકીના તંત્રવિધાન વિશેને. લેખ અભ્યાસપૂર્ણ છે.
૨.ઠા.
નિ.વો. જહાં ખુશાલ: નૃત્યનાટિકા ‘રસીયો વાલમ' (૧૯૭૭)ના કર્તા.
નિવે. જંબુકાકા: હાસ્યરસિક લેખોનો સંગ્રહ 'કુવારા' (૧૯૪૨)નાં કર્તા,
૨.૨.દ. જાગીરદાર અમૃતભારતી સૂરજભારતી: વરસાદ માટેની પ્રાર્થનાને
આલેખતી રચના “વૃષ્ટિવિલાપ' (૧૯૧૧) અને સાખીઓ તેમ જ દેશીઓમાં રચેલાં ધાર્મિક પદોની પુસ્તિકા ‘મહાત્મા શ્રી સર્યદાસજી સ્વર્ગવાસ યાને અમૃતરસ' (૧૯૧૨)ના કર્તા.
નિ.. જાગીરદાર છોટાલાલ ડાહ્યાભાઈ (૧૮૮૬, ૧૯૩૪): હાસ્યલેખક. જન્મસ્થળ અને વતન સુરત. ઇન્ટરમિડિયેટ આર્ટ્સ સુધીના અભ્યાસ. હાથવણાટ કાપડ તથા રૂનો વ્યવસાય.
હાજી મહમદ અલારખિયા શિવજીની પ્રેરણાથી વીસમી સદી'માં ‘મારી ફઈબા” નામના હાસ્યલેખથી લેખનને આરંભ કરનાર
એમણે સમાજ અને કુટુંબજીવનના વિવિધ પ્રસંગોમાંથી વિનોદાત્મક હાસ્ય નીપજાવતાલેખેના સંગ્રહો ‘ઊંધિયું' (૧૯૨૯), ‘ફઈબાકાકી' (૧૯૩૦), “સબરસિયું' (૧૯૩૧), 'હાસ્યરસિકા (૧૯૩૩), ‘જાગીરદારને હાસ્યભંડાર' (૧૯૩૫) વગેરે આપ્યા છે. 'ગુજરાતી ડીડૂ જ્ઞાતિને ઇતિહાસ' (૧૯૨૭) પણ એમણે લખેલે છે.
૨.૨,દ. જાગીરદાર વાગભારથી જીવભારથી: “ઈશ્વર ભકતમંડળ માટે બાધિક ગાયનસંગ્રહ' (૧૮૯૮), “વિદ્યાર્થીઓ માટે નાટક - પ્રથમથી સાત ધોરણ સુધીનાં – ભાષણ સાથે (૧૯૦૩), “સ્ત્રીનીતિદર્શક ગરબાવળી' (૧૯૦૩), ઈશ્વરસ્તવનાવલિ તથા “વૃષ્ટિવિલાપ'(૧૮૯૯)ના કર્તા.
નિ.. જાગેસ મનચુરજી હશંગજી: “સમસુલ ઉષ્મા દસ્તુરજી સાહેબ પેસ્તનજી બહેરામજી સંજાના, એમ.એ., પીએચ.ડી.નું જન્મચરિત્ર' (૧૯૦૦), ઓનરેબલ શેઠ નવરોજજી નસરવાનજી વાડીઆ, સી.આઈ.એ.નું જીવનચરિત્ર' (૧૯૦૧), ‘કાવસજી જહાંગીર’, ‘જમશેદજી જીજીભાઈ વગેરે ચરિત્રાત્મક પુસ્તકો તથા ધર્મ-નીતિ'- ભા. ૩ (૧૮૯૬) ના કર્તા.
નિ..
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૧૨૫
For Personal & Private Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
જોગાસ સેરાબજી – જાદવ કિશોર કાલિદાસ
જાગેસ સેરાબજી: હોરમસજી મંચેરજીની સાથે રચેલાં પુસ્તકો
શેઠ બહેરામજી નસીરવાનજી સિરવાઈનું જીવનચરિત્ર' (૧૯૧૪), ‘શેઠ નાનાભાઈ બેરામજી જીજીભાઈનું જીવનચરિત્ર' (૧૯૧૪) તથા ‘ડો. સર તેમુલજી ભીખાજી જરીખાનનું જીવનચરિત્ર' (૧૯૧૪)ના કર્તા.
નિ.વે. જાડેજા ચન્દ્રાબેન, ‘શમાં(૧૯-૨-૧૯૩૮): કવિ. એસ.એસ.સી.
સુધીને અભ્યાસ. હિન્દી, ઉનાં પણ જાણકાર, રાજકુટુંબનાં વંશજ. ખેતીવાડીને વ્યવસાય.
એમણે રાજહંસી' (૧૯૬૯), ‘જીવનદાત્રી' (૧૯૬૯), ભકિતસુધા' (૧૯૭૨), ‘અંબાને દરબાર' (૧૯૮૬) વગેરે કાવ્યસંગ્રહા આપ્યા છે. ઉપરાંત ઉર્દૂમાં “હીના’ (૧૯૭૩) અને હિન્દીમાં ‘તન્હાઈ' (૧૯૭૩) નામક કાવ્યસંગ્રહો એમના નામે છે.
એ.ટો. જાડેજા જેઠીબા કલાજી (૧૮૭૧, ૧૯૪૬): જ્ઞાનધારાને અનુસરતાં પદો-કાવ્યોનો સંગ્રહ ‘ગુરુમહિમા અને પદોનાં કર્તા.
નિ.વે. જાડેજાદિલાવરસિંહ દાનસિંહજી (૫-૯-૧૯૩૩): વિવેચક, અનુવાદક, સંપાદક. જન્મ રાજકોટ જિલ્લાના પીપળિયામાં. ૧૯૫૦માં મૅટ્રિક, ૧૯૫૪માં ગુજરાતી અને માનસશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૫૬ માં ગુજરાતી અને સંસ્કૃત વિષયોમાં
એમ.એ. ૧૯૬૫માં પીએચ.ડી. ૧૯૫૬ થી ૧૯૬૭ સુધી વલ્લભવિદ્યાનગરમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૬૭ થી નલિની અરવિંદ અને ટી. જા. પટેલ આર્ટ્સ કોલેજ, વલ્લભવિદ્યાનગરમાં આચાર્ય. ૧૯૭૮ માં અમેરિકાને પ્રવાસ.
૧૯૬૮નું ગ્રંથસ્થ વાડ મય' (૧૯૭૧), 'પ્રતિધ્વનિ' (૧૯૭૨), વિવક્ષા' (૧૯૭૩), 'ગુજરાતી કવિતામાં પ્રતિબિંબિત રાષ્ટ્રીય અસ્મિતા' (૧૯૭૪), ‘સમર્ચિ' (૧૯૮૨), ‘ધૂમકેતુ' (૧૯૮૨) વગેરે એમના વિવેચનાત્મક ગ્રંથો છે. ‘મધ્યકાલીન સાહિત્યનું રેખાદર્શન' (૧૯૫૮) તથા ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ઇતિહાસ' (૧૯૮૩) એમના સાહિત્ય ઇતિહાસના ગ્રંથ છે. “કાવ્યમધુ' (૧૯૬૧), 'કાવ્યસુધા' (૧૯૬૫), 'કાવ્યપરિમલ” (૧૯૭૦), 'કાવ્યસુમન' (૧૯૭૩), ‘શીલ અને શબ્દ' (૧૯૭૭), ‘સરોજ પાઠકની કોક વાર્તાઓ' (૧૯૮૧) વગેરે એમનાં સંપાદને છે. “રાજકારણમાં મનુષ્યસ્વભાવ' (૧૯૮૩) એમને અનૂદિત ગ્રંથ છે.
| ‘ગોમંડલ પરિક્રમણ' પુસ્તક ઉપરાંત પદ્યકૃતિ “ગીતાંજલિ' (૧૯૧૯) તથા જીવનચરિત્ર “ફિલ્ડમાર્શલ અર્લ ક્વિનર ઍવ ખારનુમ’ એમના નામે છે.
એ.ટી. જાડેજા પ્રતાપસિહ જણાજી : કાવ્યસંગ્રહ “અલખ ઝરુખા’ તેમ જ અન્ય પ્રકીર્ણ કરછી કવિતાના કર્તા.
નિ.. જાડેજા ભગવતસિંહજી સંગ્રામજી (૨૪-૧-'૧૮૬૫, ૯-૩-'૧૯૪૮): કોશકાર. જન્મ ધોરાજીમાં. નવ વર્ષની ઉંમરે રાજકોટની રાજકુમાર કોલેજમાં પ્રવેશ. રાજકુમાર કોલેજમાં કેળવણી પૂરી કર્યા બાદ ૧૮૮૩માં ઉચ્ચ કેળવણી માટે યુરોપને પ્રવાસ. ૧૮૮૪માં ગોંડલ રાજયની કુલ સત્તા યુવક રાજવીને હસ્તક. ૧૮૮૫માં મુંબઈ યુનિવર્સિટીના ફેલે. ૧૮૮૬ માં વૈદકીય જ્ઞાનસંપાદન માટે સ્કોટલૅન્ડને પ્રવાસ. ૧૮૯૨ માં ઑક્સફર્ડ યુનિવર્સિટી તરફથી ડી.સી.એમ.ની પદવી. ૧૮૯૫ માં એડિનબરો યુનિવર્સિટી તરફથી ‘આયુર્વેદનો સંક્ષિપ્ત ઇતિહાસ” પર એમ.ડી. ગોંડલ રાજયનાં પ્રજાકલ્યાણનાં અનેક કામે ઉપરાંત વાચનમાળા, અક્ષરમાળા, શિક્ષણમાળા, પાઠયપુસ્તકમાળા વગેરેનું આયોજન.
ગુજરાતી ભાષાને અપૂર્વ કહી શકાય એવે, ૨,૮૧,૩૭૦ શબ્દો સમાવતે શકદકોશ ભગવદ્ગોમંડલ'-ભા. ૧ થી ૯ (૧૯૪૪-૪૬) એમણે તૈયાર કર્યો છે.
ચં.કો. જાતકકથા (૧૯૬૯): ચન્દ્રકાન્ત બક્ષીની નવલકથા. એને નાયક ગૌતમ બુદ્ધિજીવી અને સંવેદનશીલ છે. ઘટનાશૂન્ય જીવનથી કંટાળેલે એ ઘટનાના હાર્દમાં પ્રવેશવા એક પ્રકારનું અભિનિષ્ક્રમણ કરી ઘેરથી નીકળી પડે છે. અસ્તિત્વબોધ એનું ધ્યેય છે. એક અઠવાડિયાની યાત્રાને એ ધર્મયાત્રા કહે છે. પાંચસે પચાસમાં, જન્મ બુદ્ધ-અવતારમાં જાતકથા અટકી પડે છે, પણ અંતિમ અસ્તિત્વબોધ જેવું કશું હોતું નથી, એટલે દરેક બુદ્ધિજીવી માટે જાતકકથા આગળ ચાલે છે. વિશેષણ-રહિતતા એ જ સાચું ધ્યેય હતું, એ ગૌતમને સમજાયું. છતાંય બાળકના મોંએ ‘ડેડી' સાંભળવાનું મન થાય છે ત્યારે પેલા ધ્યેયની વાતને હસી કાઢતે હાય એમ પૂછે છે, જાતને- ‘ડેડી વિશેષણ કહેવાય?' ગૌતમના અનુભવોમાંથી ઝમવાને બદલે, શાંકરભાષ્યમાંથી મળેલી વિભાવનારૂપે આ વાત આવતી હોઈ પ્રામાણિક બનવાને બદલે આગન્તુક અને આયાસી લાગે છે. દર્શન અને નવલ વચ્ચે કશે મજજાગત સંબંધ બંધાતો નથી, એથી એમાં કથાવિકાસ ન થ હોવાનું કળાય છે.
૨.શા. જાદવ કાલિદાસ: વૈજ્ઞાનિક સંશોધન પર આધારિત ચમત્કૃતિપ્રેરક વાર્તાઓને સંગ્રહ ‘અદૃશ્ય શત્રુ' (૧૯૪૮) ના કર્તા.
નિ.વા. જાદવ કિશોર કાલિદાસ (૧૯૩૮): વાર્તાકાર, નવલકથાકાર. જન્મ
અમદાવાદ જિલ્લાના આંબલિયાળા ગામે. ૧૯૫૫માં મૅટ્રિક. ૧૯૬૦માં મ. સ. યુનિવર્સિટીમાંથી બી.કૉમ. ૧૯૭૨ માં ગૌહત્તી
જાડેજા દેવાજી (૧૮૬૦, -): ‘દેવાનુભવ-દિવાકર કાવ્યના કર્તા.
નિ.. જાડેજા નંદકુંવરબા ભગવતસિહ (૧૮૬૧, ~): ચરિત્રકાર. પંદરમે વર્ષે ગોંડલના ઠાકોર શ્રી ભગવતસિંહજી સાથે લગ્ન. ઘરમાં જ વાંચવું-લખવું શીખેલાં. ૧૮૯૦માં બીમારીને કારણે બે વર્ષ ઈંગ્લૅન્ડ-નિવાસ. ૧૮૯૧માં રશિયાના ઝારના રાજ્યારોહણપ્રસંગે મેસ્કોમાં હાજરી.
૧૨૬: ગુજરાતી સાહિત્યકોશ-૨
For Personal & Private Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
જાદવ જોરાવરસિંહ દાનુભાઈ – જાની અમૃત જટાશંકર
યુનિવર્સિટીમાંથી એમ.કૉમ. ૧૯૬૫ થી ૧૯૮૨ સુધી નાગાલૅન્ડમાં વિવિધ રીતે અંગત સચિવની કામગીરી બજાવ્યા બાદ ૧૯૮૨ થી નાગાલૅન્ડ સરકારના મુખ્ય સચિવના અંગત સચિવ. ૧૯૭૬ માં પૂર્વાનર સાહિત્ય અકાદમીની સ્થાપના. ૧૯૭૬ થી ૧૯૮૧ સુધી એના મહામંત્રી.
એમણે કથાસાહિત્યમાં પ્રયોગકક્ષાએ અને મુખ્યત્વે ભાષાકક્ષાએ કામ કર્યું છે. એમનું લક્ષ બાહ્ય ઘટનાને સ્થાને આંતરિક ચિત્રાંકન પર, પાત્રના સૂમ મને વ્યાપાર પર રહ્યું છે. ચીલેચલુ કથાનકને છેદ ઉડી ભાષાને તાર્કિક પ્રત્યાયન અર્થે નહિ, પણ સંવાદી લય અને નાદતત્ત્વને અનુલક્ષીને પ્રયોજી છે. આથી અન્ત:ફુરણા, ભાવકલ્પનશ્રેણીઓ તેમ જ અનેકસ્તરીય વાસ્તવણીઓ દ્વારા તેઓ વાર્તાને ભાષાકીય કીડા બનાવવા તાકે છે.
પ્રથમ વાર્તાસંગ્રહ 'પ્રાગૈતિહાસિક અને શેક્સભા' (૧૯૬૯)થી એમનું આ વલણ જોવાય છે. પરંપરાગત વાર્તાસમજને પડકારતી અને ઉફાટે જતી વીસેક વાર્તાઓનો આ સંચય છે. સૂર્યારોહાર' (૧૯૭૨) ની સત્તર વાર્તાઓની સંરચનાઓનું પ્રયોજન પ્રભાવેનિષ્પત્તિ છે. લેબિરિન્થ” એનું સારું ઉદાહરણ છે. વાર્તાકાર ઘટનાલપને નહિ પણ ઘટકલેપને અનુસરે છે; અને ‘છમવેશ' (૧૯૮૨) -ની આઠ જેટલી વાર્તાઓમાં, તેથી જ, કલ્પનાના વ્યાપારથી રૂપાન્તરિત થયેલાં વિશ્વજીવન જોઈ શકાય છે.
- નિશાચક' (૧૯૭૯) લઘુનવલમાં પણ સ્વકીય એવી અર્થપૂર્ણ વાસ્તવિકતાની નિમિતિ જોવાય છે. એમાં કથાનાયક “હું” અનંગલીલા, કમસાંગકોલા અને લાજુલા નામની ત્રણ નેખ વ્યકિત્વવાળી સ્ત્રીઓના સંબંધમાં આવે છે એનું, નીતિનિરપેક્ષ અવૈધ જાતીય વ્યવહારોનું નિરૂપણ આઠ ખંડમાં થયેલાં છે. આ લઘુનવલમાં તેમ જ અન્ય વાર્તાઓમાં પણ નાગાલૅન્ડને સ્થાનિક રંગ એ તમામ કૃતિઓને વિશેષ વ્યકિતત્વ અર્પે છે. ‘નવી ટૂંકીવાર્તાની કલામીમાંસા' (૧૯૮૬) એમના વિવેચનગ્રંથ છે. ‘કિશોર જાદવની વાર્તાઓ' (૧૯૮૪) માં એમની પ્રતિનિધિ કૃતિઓ આસ્વાદ સહિત સંપાદિત કરવામાં આવી છે.
ચં.ટો. ૧દવ જોરાવરસિંહ દાનુભાઈ (૧૦-૧-૧૯૪૦): વાર્તાકાર, લેકસાહિત્યના સંપાદક. જન્મ આકરુ (તા. ધંધુકા)માં. આકરુમાં પ્રાથમિક અને ધોળકામાં માધ્યમિક શિક્ષણ પૂરું કરી અમદાવાદથી ભારતીય સંસ્કૃતિના વિષયમાં એમ.એ. ૧૯૬૩ માં શિક્ષક. ૧૯૬૪ થી ગુજરાત રાજ્ય સહકારી સંઘમાં પ્રકાશન અધિકારી. ‘સહકાર” સાપ્તાહિક અને ‘ગ્રામસ્વરાજ' માસિકના સંપાદક.
ગ્રામજીવનને વિષય કરતી એમની વાર્તાઓના સંગ્રહોમાં ‘મરદ કસુંબલ રંગ ચડે' (૧૯૬૮), ‘મરદાઈ માથા સાટે' (૧૯૭૮), ‘લોકસાહિત્યની ચતુરાઈકથાઓ' (૧૯૭૪), ‘રાજપૂતકથાઓ' (૧૯૭૯) વગેરે મુખ્ય છે. એમની વાર્તાઓ લેકવાર્તાના તાણાવાણા લઈ રંગરાગી શૈલીમાં લખાયેલી છે. એમણે ‘ભાતીગળ લેકકથાઓ' (૧૯૭૩) અને ‘મને રંજક કથામાળા' (૧૯૭૭) જેવાં બાળવાર્તાઓનાં પુસ્તકો પણ આપ્યાં છે. પોતાના વાર્તાસંગ્રહોનાં શીર્ષકોમાં “લોક્સાહિત્ય’ અને ‘લકથા’ જેવા શબ્દો એમણે
યોજ્યા છે તે શાસ્ત્રીય નથી. એમણે ‘આપણા સબીઓ' (૧૯૭૨), ‘લોકજીવનનાં મોતી' (૧૯૭૫), ‘ગુજરાતની લોકસંસ્કૃતિ (૧૯૭૬), ‘લોકસંસ્કૃતિમાં પશુઓ' (૧૯૭૯), ‘પ્રાચીન ભારતનાં શસ્ત્રા' (૧૯૮૧) વગેરે ધ્યાનાર્ય પુસ્તકો આપ્યાં છે.
લોકસાહિત્યના સંપાદક તરીકે એમણે ગુજરાતી લોકસાહિત્ય માળા’માં ભાલપંથક વગેરેનાં લોકગીતે સંપાદિત કર્યા છે. ‘સ ધરતી શણગાર' (૧૯૭૨), 'લોકસાહિત્યની નાગકથાઓ' (૧૯૭૩) અને ‘ગુજરાતની લોકકથાઓ' (૧૯૮૪) લેકસાહિત્ય-સંપાદનના સંચયો છે. એમનાં સંપાદનમાં શાસ્ત્રીયતાને પ્રશ્ન રહે છે.
ક્યારેક ચારણી શૈલીના સાહિત્યને, તે બહુધા સ્વસજિત સાહિત્યને પણ તેઓ “લોકસાહિત્ય” નામ આપી દે છે. લોકગીતો પરત્વે એમનું કાર્ય મૂલ્યવાન છે.
ન.પ. જાદવ નાથુભાઈ : ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમને અનુલક્ષીને લખાયેલાં નાટકોનો સંગ્રહ ‘આપણે ભજવીએ (હર્ષદ પટેલ સાથે, ૧૯૫૭) તથા સમાજ શિક્ષણ સાહિત્ય પત્રિકા શ્રેણીના ઉપકમે પ્રગટ થયેલી પુસ્તિકાઓ ‘કબીરવડ’, ‘ન ' તથા ‘લોભી બ્રાહ્મણના કર્તા.
નિ.વા. જાનમહમદ નુરમહમદ : ગદ્ય-પદ્યમાં લખાયેલી સામાજિક કથા ‘સત્યવંતી આખ્યાન' (૧૮૮૮)ના કર્તા.
નિ.વ. જાની અનિલ: જાસૂસી નવલકથા 'કનક કે કથીર' (૧૯૬૭) ના કર્તા.
નિ.વા. જાની અમૃત જટાશંકર (૧૯૧૨): આત્મકથાકાર. અભિનેતા પિતાના પુત્ર. ટંકારા-જડેશ્વરમાં ગુજરાતી સાત ચોપડી પૂરી કરી અંગ્રેજીને અભ્યાસાર્થે રાજકોટ આફ્રેડ હાઈસ્કૂલમાં. નાથપ્રવેશ સાથે અભ્યાસ છોડયો. રાજકોટના નૂતન થિયેટરમાં ચન્દ્રગુપ્તના જીવન પરથી તૈયાર થયેલા ‘ભારતગૌરવ' નાટકમાં છાયા'ની ભૂમિકામાં પહેલે સ્ત્રીપાત્રમાં અભિનય. ૧૯૨૯ સુધી શ્રીરોયલ નાટક મંડળીમાં, પછી ૧૯૩૦માં શ્રી આર્ય નૈતિક નાટક સમાજ સાથે અને ૧૯૩૯માં શ્રી લક્ષ્મી પ્રભાવ નાટક સમાજ સાથે સંલગ્ન. ૧૯૪૫માં શ્રી દેશી નાટક સમાજમાં પ્રવેશ. ૧૯૪૪ -માં સ્ત્રીપાત્ર તરીકે છેલ્લો અભિનય. ૧૯૫૩ સુધી તે સંસ્થામાં. પછી સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીના નાટયવિભાગમાં આઠ વર્ષ ઇન્સ્પેકટર. ૧૯૬૪માં આકાશવાણી, મુંબઈના નાટ્યવિભાગમાં ચીફ આર્ટિસ્ટ અને પછી આકાશવાણી, રાજકોટના નાટયવિભાગ સાથે સંલગ્ન.
‘અભિનય પંથે' (૧૯૭૩) એ એમનું સંસ્મરણાત્મક શૈલીમાં લખાયેલું જીવનકથાસ્વરૂપનું પુસ્તક છે. જૂની રંગભૂમિના સુવર્ણકાળ અંગેની મહત્ત્વની વિગતો તથા અભિનયકળા વિશેને અહીં વ્યકત થયેલા કલાકારને અભિગમ દસ્તાવેજી મૂલ્ય ધરાવે છે.
૫.ના.
131
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૧૨૭
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #147
--------------------------------------------------------------------------
________________
ની અંબાલાલ બુલાખીરામ – જાની ચિનુપ્રસાદ વૈકુંઠરામ
જાની અંબાલાલ બુલાખીરામ (૧૮-૧૦-૧૮૮૦, ૨૮-૩-૧૯૪૨): જન્મ નડિયાદમાં. ગુજરાતી સાત ધોરણ સુધી અભ્યાસ નડિયાદની ગવર્મેટલ હાઈસ્કૂલમાં. આઠ વર્ષની વયે અમરકોશ, શબ્દરૂપાવલિ, ધાતુરૂપાવલિ કંઠસ્થ. માધ્યમિક શિક્ષણ નડિયાદ અને અમદાવાદમાં. ૧૯૦૭માં ઐચ્છિક વિષયે ફિઝિકસ અને કેમિસ્ટી લઈ જૂનાગઢ કોલેજમાંથી વિજ્ઞાન સાથે બી.એ. ૧૯૦૭-૧૯૦૯ માં મુંબઈની પન્નાલાલ હાઈસ્કૂલમાં શિક્ષક. ૧૯૦૯ થી ‘ગુજરાતી' સાપ્તાહિકના સહતંત્રી. ૧૯૧૪-૧૯૨૧ દરમિયાન ‘સમાચકના સહતંત્રી, ફોર્બસ ગુજરાતી સભાના મદદનીશ મંત્રી અને ‘શ્રી ફોર્બસ ગુજરાતી સભા - બૈમાસિકના સંપાદક. મધુપ્રમેહને કારણે મુંબઈની હરકિશનદાસ હૉસ્પિટલમાં અવસાન. મધ્યકાલીન સાહિત્યના અભ્યાસી અને સંશાધક આ લેખકે સતત કામ અને ખંતથી મધ્યકાલીન સાહિત્યક ગ્રંથને અંગે ઊહાપોહ કરેલા છે. ‘અખે ભકત અને તેની કવિતા' (બીજી સાહિત્ય પરિષદ અહેવાલ : ૧૯૦૭); “નરસિહાદિના સુદામાચરિતનું વિવેચન” (“સમાચક': ૧૯૦૯-૧૦); ‘નાકરચરિત' ('બૃહદ્ કાવ્યદોહન'-ભા. ૮: ૧૯૧૩); ‘પ્રેમાનંદનાં નાટકોને સંભવાસંભવનો વિચાર” (“સમાચક’: ૧૯૧૪) વગેરે આનાં પ્રમાણ છે. એમણે ‘ભા અને કાલિદાસ' (૧૯૧૮) ગ્રંથ પણ કર્યો છે.
ઉપર્ઘાત, ટીકા ને સંશોધન સહિતનાં એમણે ચાર મધ્યકાલીન સંપાદન આપ્યાં છે: “કવિ પ્રેમાનંદરચિત સુભદ્રાહરાગ અને મહાકવિ પ્રેમાનંદની જીવનકલા' (૧૯૧૯), શામળકૃત “સિંહાસનબત્રીસી'- ભા. ૧-૨ (૧૯૨૪), ભીમકૃત ‘હરિલીલાપોડશકલા'- ભા. ૧, ૨ (૧૯૨૮, ૧૯૨૯) અને ‘શ્રીકૃપગલીલાકાવ્ય' (૧૯૩૩).
‘શ્રી ફોર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકોની સવિસ્તર નામાવલિ'-ભા. ૧ (૧૯૨૩) અને ભા. ૨ (૧૯૨૯) એમના હાથે થયેલી કીમતી સૂચિઓ છે. ૭૫ વર્ષની સાહિત્યપ્રવૃત્તિનિમિત્તે પ્રકાશિત થયેલા શ્રી ફોર્બસ ગુજરાતી સભા મહોત્સવેગ્રંથ' (૧૯૪૦)નું સંપાદન એમણે કર્યું છે.
‘હરિવંશ'- ભા. ૧ (૧૯૨૦) અને ભા. ૨ (૧૯૨૫) તેમ જ ‘હિતોપદેશ' (૧૯૨૬) એમણે કરેલાં ભાષાન્તરો છે.
.ટી. જાની કનુભાઈ (૧૯૦૭): આત્મકથનાત્મક પુસ્તક ‘મારી જીવનયાત્રા' (૧૯૭૭) ના કર્તા.
નિ.. જાની કનુભાઈ છોટાલાલ, ‘ઉપમન્યુ' (૪-૨-૧૯૨૫): વિવેચક, સંશોધક. જન્મ જૂનાગઢ જિલ્લાના કોડિનારમાં. ૧૯૪૩માં મૅટ્રિક. ૧૯૪૭માં ગુજરાતી અને સંસ્કૃત વિષયે સાથે બી.એ. ૧૯૪૯ માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૫૦થી ૧૯૮૫ સુધી રાજકોટ, જામનગર, ભૂજ અને ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં ભાષાસાહિત્યનું અધ્યાપન. ૧૯૮૫ થી નિવૃત્ત. કુમારચંદ્રક પ્રાપ્ત. ૧૯૭૦માં વિદેશીઓને ગુજરાતી ભાષા શીખવવામાં વિશેષ શકિતઓ દાખવવા બદલ અમેરિકાની ઘેટલબરી સંસ્થા તરફથી મેરિટ ઍવોર્ડ.
‘શબ્દનિમિત્ત' (૧૯૭૯) નામક એમના વિવેચનગ્રંથમાં અધ્યયનના નિષ્કર્ષરૂપ અગિયાર સ્વાધ્યાયલેખ સંગ્રહાયેલા છે. મેઘાણી સંદર્ભ' (૧૯૮૧) સંદર્ભગ્રંથ છે. આ ઉપરાંત ‘વિરા - વલી' (મુનિશ્રી રત્નપ્રભવિષેજી સાથે, ૧૯૪૮), 'માયાલોક' (વિનોદ અધ્વર્યુ સાથે, ૧૯૫૭), ‘ચાર ફાગુ' (મહિનભાઈ . પટેલ સાથે, ૧૯૫૮), ‘સા વિદ્યા યા' (૧૯૭૬) એમના અન્ય ગ્રંથો છે. એમણ કરેલાં ગ્રીક નાટકોનાં વાર્તારૂપાંતર તેમ જ લખલા મેઘાણી પરના લેખે અદ્યાપિ અગ્રંથસ્થ છે.
ચં.ટા. જાની કૃપાશંકર મતીરામ (૨૨ ૮ ૧૯૨૭): કવિ. જન્મ અમદાવાદ જિલ્લાના સાદરામાં. ૧૯૪૪ માં મૅટ્રિક. ૧૯૭૫ માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૭૯માં એલએલ.બી. ૧૯૪૧ થી અમદાવાદની જિલ્લા અદાલતમાં કલાર્ક. ૧૯૬૧માં શિરસ્તેદાર, મૅજિસ્ટ્રેટ કોર્ટ તરીકે કામગીરી. ૧૯૭૮ થી મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ કૅર્ટમાં અધીક્ષક.
‘મનસા' (૧૯૮૧) એમના કાવ્યસંગ્રહ છે. ‘ઝરમરતી ક્ષણા (૧૯૮૨), ‘જીવનસુધા(૧૯૮૪) અને સૌરભકળશ” (૧૯૮૫) માં પ્રેરક પ્રસંગે આલેખાયા છે.
પા.માં. જોની કૃષ્ણલાલ પ્રહલાદજી : વનરાંગ્રહ ‘ભગવતી સ્તવનમાલિકા' (૧૯૩૨) તથા ‘બૌચર કાવ્ય અને બાવનની મહાદેવી -૨' (૧૯૩૪) ના કર્તા.
નિ.વા. જાની ગુણવંતરાય : તીર્થધામનું માહાસ્ય વાર્ણવતું પુસ્તક “શંકર
જગન્નાથતીર્થ' (૧૯૮૦)ના કર્તા.
જની ગેવિદલાલ રામશંકર : ‘રણછોડજીને અરજી (૧૮૯૩) પદ્ય કૃતિના કર્તા.
નિ.વા. જાની ચંદુલાલ ચુનીલાલ: ગદ્ય-પદ્યમાં રચાયેલી સંવાદાત્મક વાર્તા
‘ચતુર ચંદન' (૧૯૮૪)ના કર્તા.
નિ.વા.
જાની ચંદ્રવદન : ભાવનામય જીવનને મંગલદૃષ્ટિથી આલેખતી પંદર સામાજિક વાર્તાઓનો સંગ્રહ મૌસમ મનની મહોરી'ના કર્તા.
કૌ.બ્ર. જાની ચિનુપ્રસાદ વૈકુંઠરામ, ‘ચિન્મય' (૪-૧-૧૯૩૩): નવલક્થાકાર. જન્મ પૂનામાં. ૧૯૫૨ માં તત્ત્વજ્ઞાન અને મને વિજ્ઞાન વિષયો સાથે બી.એ. ૧૯૫૪ માં એલએલ.બી. ૧૯૫૯ માં એલએલ.એમ. ૧૯૫૬ થી ૧૯૬૨ દરમિયાન ઍકઝામિનર ઑફ બુકસ ઍન્ડ પબ્લિકેશન્સમાં અનુવાદક. ૧૯૬૨ થી ૧૯૬૯ સુધી મહેસાણામાં વકીલાત. ૧૯૬૯થી અમદાવાદમાં વકીલાત. ૧૯૭૭-૭૮ માં સિટી સિવિલ ઍન્ડ સેસન્સ કોર્ટના જજ અને ઑક્ટોબર, ૧૯૭૮ માં તે પદેથી રાજીનામું. ૧૯૬૨ થી કાયદાના ખંડસમયના પ્રાધ્યાપક.
૧૨૮: ગુજરાતી સાહિત્યકોશ- ૨
For Personal & Private Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
એમની પ્રથમ નવલકથા ‘અચ્યુત’(૧૯૫૫)માં પૂર્વ ત્યાગી અને પછીથી મોહવશ બનતા કથાનાયક અશ્રુતની મનોવિકૃતિનું આલેખન છે. ‘જયેન્દ્ર’(૧૯૬૨) અને ‘જલકન્યા’(૧૯૮૩) એમની અન્ય નવલકથાઓ છે.
કા
જાની જરાક દરજી: ચરિત્રાત્મક પુસ્તક 'રાજા પરીક્ષિત’ (૧૯૨૪)ના કનાં
નિ.વા. જાની જયશંકર આણંદજી: પદ્યકૃતિઓ 'ગોપીચંદના મરિયા, 'પ્રાસ્તાવિક પદ્ય'- ભા. ૧-૨, મધુ કૌરભ' તથા રાવણ સાથે અગવિના કર્તા.
નિવા
જાની જીવન રામજી. તત્ત્વજ્ઞાનને નિરૂપતાં સરળ અને પ્રસાદિક પદાના સંગ્રહ ‘જીવન બાર માસ તથા પદા’ (૧૯૨૧)ના કર્તા.
નિ.વા.
જૂની જ્યાતિષ જગનાથ (૧૧-૧૯૩૮): કવિ, વાર્તાકાર, નવલકથાકાર. જન્મ ખેડા જિલ્લાના પીજ ગામે. ૧૯૪૫માં મૅટ્રિક. ૧૯૫૧ માં બી.એસસી. ૧૯૬૩માં પત્રકારત્વમાં ડિપ્લોમા, ૧૯૬૨થી ૧૯૬૬ સુધી ‘સંદેશ’ના ઉપતંત્રી. ૧૯૬૬-૬૭માં પોનિ લિમિટેડ, થરામાં આસિસ્ટન્ટ પબ્લિસિટી ઓફિસર, ૧૯૩૪થી ૧૯૭૭ સુધી સિટિઝન્સ કાઉન્સિલ, વોચમાં પબ્લિસિટી અને પબ્લિક રિલેશન્સ ઑફિસર. ૧૯૮૩થી ૧૯૮૬ સુધી 'ગુજરાત સમાચાર'ના ઉપતંત્રી. ૧૯૮૩થી 'બોકસત્તાના ઉપતંત્રી, સાહિત્યિક ત્રૈમાસિક ‘સંજ્ઞા'ના તંત્રી. ૧૯૮૬થી ‘શબ્દસૃષ્ટિ’ના માનાર્હ સંપાદક.
આધુનિક સભાનતા અને અનેકવિધ પ્રવિધિઓના પ્રયોગ સાથે રૂ નિરૂપણપદ્ધતિ અને વિલક્ષણ શૈલીરૂપોથી ઘટનશિાંત વાર્તા તેમ જ નવલકથાના નોંધપાત્ર નમૂનાઓ આપનારાઓમાં એમનું સ્થાન છે.
ચાર દીવાલો એક 'ગ'(૧૯૬૭) અને ‘િિનવેશ’ (૧૯૭૫) એમના વાર્તાસંગ્રહા છે. ઘટનાને નિમિત્ત બનાવી નીકોનો નિશ્રિન પ્રયોગથી કુશળતાપૂર્વક વાર્તાતત્ત્વો સિદ્ધ કરતા આ લેખકનું અભિવ્યકિતસામર્થ્ય નોંધપાત્ર છે. ઉપહાસ સાથે વિષાદનું સંયોજન એમની વાનાંઓની લાક્ષણિકત છે. 'નાક', 'મોરલી વાગી’, 'સૂટકેસ' જેવી વાર્તાઓ ઉલ્લેખનીય છે. ‘પંદર આધુનિક વાર્તાઓ' (૧૯૭૭) એક જ બેઠકે સર્જકતાના અકાસે લખાયેલી છે, એવી વાર્તાકારની કક્ષિત છે, કાર્યક્રમ કે પૂર્વાપર સંદર્ભ કરતાં આંતરવિયાનું કેન્દ્ર જ આ વાર્તાઓમાં ચાલકબળ બની વાર્તાતત્ત્વને સિદ્ધ કરે છે. ‘તબલચી’માં ભવાઈની પ્રવિધિ અને નાટયતત્ત્વ દ્વારા દૃશ્ય-શ્રાવ્ય શબ્દલીલા ઊભી કરી છે. આ વાર્તાસંગ્રહો આધુનિકતાનાં ઘણાં લક્ષણાને આત્મસાત કરીને ઊભા છે.
એમની નવલકથા ‘ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ’ (૧૯૬૯) હાસ્યરસને અવલંબીને ચીલેચલુ વસ્તુમાંથી કલાત્મક
જાની જટાશંકર સુંદરજી – જાની નાથાલાલ ભગવાનજી
આકૃતિ ઉપસાવે છે; હસમુખલાલના વ્યકિતચિત્રને કેન્દ્રમાં રખે છે અને ભાષા તથા નિરૂપણના કૌશલ સાથે ભાનુક્રમિકના નીરસનારને નડે છે. જ્વલા'(૧૯૮૦), સંમહક છતાં ચાલ યુર્નિવાળા અતિતને સમર્પિત એવી અચાને અતિના મૃત્યુ પછી હેમંત કઈ રીતે એના વિષાદ વચમાંથી બહાર લાવે છે ત આરસ ગૂંથાયેલી કથા છે; પરંતુ ક્થાનું વિલક્ષણ રીતે વે આયોજન, પત્ર અને ડાયરીને સફળ પ્રયોગ, નવલકથાકારના પ્રવેશ વિના પાત્રો દ્વારા ઊકલતી જતી સુપ્તિ- એ બધું નવલકથાના સ્વરૂપને પ્રયોગશીલતાથી ઉદ્ઘાટિત કરી આપે છે.
‘શબ્દના લૅન્ડસ્કેપ’(૧૯૮૧) એમનો નિબંધસંગ્રહ છે. એમાં લેખક શબ્દથી શબ્દને ઓળંગી જવાની નેમ સાથે સ્વૈર, નિરુદ્દેશ શબ્દની વિહારયાત્રા કરે છે. આધુનિક રુચિ સાથે ગદ્યશિલ્પ અને કવિતાની સંવેદનાના થયેલા ત્યાગ આ નિબંધની વિશિષ રીતે ભાત જન્માવે છે. સુરત નગરીનો વારંવાર આવતો સંદર્ભ અને રમતીલા અવાજ એક વાતાવરણ રચે છે.
‘ફાગની દીવાળા'(૧૯૬૬) કાવ્યસંગ્રહમાંની રચનાઓ વર્ષો અને ખાસ તો બાળજોડકણાંના થયને આગળ કરીને ચાલે છે. આધુનિક મિજાજ અને પ્રયોગાતિરેકને કારણે એમની કવિતાની મુદ્રા સફળ નહીં પણ ધ્યાનાાં જરૂર બની છે.
'વિન્ડ ઇન્સન' (૧૯૭૧) એમનું અભ્યાસ પુસ્તક છે. ‘સંવાદવિવાદ' (૧૯૮૩) એમના વિવેચનસંગ્રહ છે. એમાં સુરેશ જેથી સાથેની પ્રસ્તાનરી અત્યંત મહત્ત્વના દસ્તાવેજી લેખ છે અન્ય આધુનિક કૃતિઓના મૂલ્યાંકનમાં વિવેચકનો નહીં એટલા એક સર્જકના પ્રતિભાવ જોવાય છે.
આ ઉપરાંત, ‘ઉર્દૂ વાર્તાઓ’(૧૯૭૨) અને ‘મુક્તમાનવ’ (૧૯૭૯) એમનાં અનુવાદ પુસ્તકો છે.
રાંટો.
જાની તનસુખરાય ચાલ, 'પરિમંત્રનું ભેપુસ્તક વાર્તાસંગ્રહ 'પાળો’(હરિવદન ભાવસાર સાથે)ના
૨...
જાની ત્રિભોવન રૂગનાથજી : ‘પ્રહ્લાદ પ્રેમરસપ્રભુલીલા’(૧૮૯૭) નવા પ્રેમગમાળાના
૨૬.
જાની દિનેશચંદ્ર મદનલાલ (૨૭-૧૧-૧૯૩૩) : કવિ, મ રાજુલામાં. એમ.એ., પીએચ.ડી. ડી. કે. વી. આર્ટ્સ-સાયન્સ કોલેજ, મનગરમાં અધ્યાપન.
“ફૂટતી પાંખોનો પહેલો ફાલ'(૧૯૭૨) એમના કાવ્યસંગ્રહ છે. ચં.ટા.
બની ઘેલતરામ પ્રાણમાંક : દ્વાદશ જ્યોતિનિંગ સમન ી શંકરસ્તુતિ’(૧૮૯૨) તથા રામા અને કૃષ્ણલીલા નાટક (૧૮)ના કર્તા.
૨.૨,૬.
જાની નાથાલાલ ભગવાનજી: ‘ઊમિયાજી રિસક મધુર ગાયનસંગ્રહ (અન્ય સાથે, ૧૮૯૮) તથા બહુચરાજી સ્તુતિ ગાયનસંગ્રહ’ (અન્ય સાથે, ૧૯૮)ના કર્તા,
For Personal & Private Use Only
૨.૨.૬.
ગુજરાતી સાહિત્યકોશ-૨ : ૧૨૯
Page #149
--------------------------------------------------------------------------
________________
જાની બાલાશંકર આતિરામ જાની ઘર વે
જાની બાલાશંકર આદિતરામ : પદ્યકૃતિ ધર્મધુરંધર મહારાજાધિરાજ શ્રી કેશવપ્રસાદજીના વિરહનું વર્ણન’(૧૮૯૦)ના કર્તા.
૨..દ.
જાની ભગુભાઈ રામશંકર નાની મિત્ર અને જાની મિત્ર સંવાદ' (૧૮૮૭), ૧૮૮૯ની સુરતની આગનું વર્ણન કરતું ‘અગ્નિકાવ્ય’(૧૮૮૯), ‘શ્રીમંત સરકાર મહારાજા સયાજીરાવ ગાયકવાડ•નું જીવનચરિત્ર' (૧૮૮૮) તથા 'મંછમ ઘેલાભાઈનું વા ચરિત્ર'ના તા.
૨.ર.દ.
જાની ભાનુમતી પ્રભુલાલ (૬-૧-૧૯૪૩): નવલક્પાકાર. જન્મ મોરબીમાં, ૧૯૬૩માં બી.એ. ૧૯૬૫માં એમ.એ. એમ. પી. આટર્સ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદમાં અધ્યાપન.
લઘુનવલ ‘હેવમોરમાં એકલાં ન જવાય?” (૧૯૭૫) અને બાશંકર નાગર વેલા રાગ ના હિન્દી નાબપાંતરનો ગુજરાતી અનુવાદ ‘નગરવધૂ' (૧૯૭૯) એમના નામ છે.
૨.ર.દ.
જાની મળિશંકર કર : પદ્યકૃતિ 'અણઘડકાળ’(૧૯૨૭)ના કર્તા.
૨.ર.દ.
જાની મહાસુખરામ પુોત્તમ વિતરણ માટેનાં ગાયને તથા ટૂંકસાર” (૧૯૪૭) તથા નવચન્દ્ર નાટકનાં ગાયનો’(૧૦)નો કર્તા.
૨.ર.દ.
જાની યોગેન્દ્ર : જીવનચરિત્રા ‘વિજ્ઞાનની વિભૂતિઓ’–ભા. ૧-૫ (અન્ય સાથે, ૧૯૭૩)ના કર્યાં.
જાની રતિલાલ જગન્નાથ ૨૪-૧૦-૧૮૯૪, ૩૦-૧-૧૯૮૬): વિવેચક. જન્મ ભાવનગરમાં. ૧૯૧૦માં મૅટ્રિક. ૧૯૧૭માં સંસ્કૃત ભાષા-સાહિત્ય સાથે બી.એ. ૧૯૩૦માં એમ.એ. ૧૯૧૮થી ૧૯૨૨ સુધી ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ અને શામળદાસ આર્ટ્સ કોલેજ- ભાવનગરમાં અને પછીથી ભારતીય વિદ્યાભવન્સ કોલેજ-અંધેરી તથા એસ. એન. ડી. ટી. વિમેન્સ કોલેજ - ભાવનગરમાં સંસ્કૃત વિષયનું અધ્યાપન તથા પીએચ.ડી. નું માર્ગદર્શન.
એમણે ‘સંસ્કૃત વિવેચનસાહિત્યને મૂળભૂત સિĒન રસ, ‘કાવ્યાદર્શ : પરિચ્છેદ - ૧’, ‘ધ્વનિસંપ્રદાય’ અને ‘દેવયાનીનું ભાવસંક્રમણ’' જેવા નોંધપાત્ર લેખોનો સમાવેશ કરતા તથા અલંકારોની વિશદ વિચારણા કરતો ‘કાવ્યાલોચન’(૧૯૫૨), રીતિ સંપ્રદાયની મીમાંસા કરતા ‘રીતિ સંપ્રદાયના ક્રમિક વિકાસ’ (૧૯૭૫) તથા વેદ અને નિરુત્ત વિષયક લેખોનો સંગ્રહ ‘ચૂન સુધા અને નિરુકત પામર્શ (૧૯૭૬) વગે અભ્યાસનો
આપ્યા છે.
૨.ર.દ.
૧૩૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
જાની રતિલાલ પ્રા. : પદ્યકૃતિ ‘શ્રી રતિભુપ્રસાદમાલિકા’ (અન્ય સાથે, ૧૯૬૩)ના કર્તા.
૨.ર.દ.
૨.ર.દ.
જાની રમણિક: ‘વૃત્તાંત-નિવેદન, લઘુલેખ અને નિબંધગેષ્ઠિ' (અન્ય સાથે, ૧૯૭૯)ના કર્તા.
2.2.2.
જાની રમાકાંત પ્રભાશંકર, 'દ્યોગપ્પી'(૨૩-૫-૧૯૨૫): કવિ. જન્મ બાંસલા (જિ. વલસાડ)માં. મુંબઈની જનરલ પોસ્ટઓફિસમાં નોકરી.
એમણે ‘બબર્ગે એ આઝમ' (૧૯૬૮) અને ‘અગનભીનાં આંસુ' (૧૯૭૬) નામના બે કાવ્યસંગ્રહો આપ્યા છે.
. .
જાની રમેશ નંદશંકર (૧૪-૧૧-૧૯૨૫, ૧૮-૩-૧૯૮૭): કવિ, વિવેચક, વાર્તાકાર, અનુવાદક. જન્મ ભરૂચ જિલ્લાના રાજપીપળા તાલુકાના સિસોદ્રા ગામે. ૧૯૪૨માં મૅટ્રિક. ૧૯૪૭માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૪૯માં એમ.એ. ત્યારબાદ ભારતીય વિદ્યાભવનમાંથી રા. વિ. પાઠકના માર્ગદર્શન નીચે રાજે-એક અધ્યયન' પર મહાનિબંધ. ૧૯૪૯થી ૧૯૫૧ સુધી મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં, ૧૯૫૧થી ૧૯૬૦ સુધી રૂપારેલ કોલેજમાં અને ૧૯૬૧ની નિવૃત્તિ સુધી પાલ એલેજ, મુંબઈમાં ગુજરાતીના અધ્યાપક.
સત્યઘટના પર આધારિત ત્રિઅંકી નાટક ‘હુતાશની’(૧૯૫૩)માં એમણે અનાજની તંગી વેળા બનેલી કરુણ ઘટનાઓ પૈકીની એક ઘટના આલેખી છે. એમના વાર્તાસંગ્રહ ‘જતાં જતાં’(૧૯૬૮)ની ‘અજાણ્યાં પરિચિતો’, ‘બે મિનિટ’, ‘શહેરનાં માણસ' અને ‘સ્વભાવ શત્રુ’ ઉલ્લેખનીય વાર્તાઓ છે. એમના કાવ્યસંગ્રહા ‘ઝંખના’(૧૯૫૧) અને ‘પૂર્વા’(૧૯૮૩)માં એમની કવિ તરીકે આગવી મુદ્રા ઓછી ઊપસે છે
એમના વિવેચનસંગ્રહ ‘જિજ્ઞાસા’(૧૯૬૮)માં કેટલાક લેખા પરિચયાત્મક છે, કેટલાક નપર્ષે છે, કેટલાક રૂપરેખાત્મક છે, નો કેટલાક આસ્વાદમૂલક છે.
એમણે શૅકસપિયરનાં પ્રસિદ્ધ નાટકો ‘ટેમ્પેસ્ટ’ (૧૯૬૦), ‘કિમ્બુલીન'(૧૯૬૦) તથા "મર્ચન્ટ ઑવ વેનિસ’(૧૯૫૯)નાં ક્યાત્મક રૂપાંતર કર્યાં છે; તો પ્રેમાનંદનાં પ્રસિદ્ધ આખ્યાનોને પણ ગદ્ય-કથારૂપમાં ઢાળી પાંચ ભાગમાં (૧૯૬૧-૬૨) પ્રસિદ્ધ કર્યાં છે. એમણે જયાં કથાનો વધુ પડતો વિસ્તાર કર્યો છે ત્યાં ક્યાનું પોત પાંખું પડયું છે. આ ઉપરાંત ‘અખા’(૧૯૬૦) તથા શામળ ભટ્ટકૃત ‘કસ્તુરચંદની વારતા’(૧૯૬૭)નું સંપાદન પણ એમણે કર્યું છે, અનુવાદક તરીકેની એમની કામગીરી નોંધપાત્ર છે, અમેરિકન શિખા શર્લી એવ. અરોચની નવલનો ‘વનફૂલ'(૧૯૬૪) નામે અને અનેં સ્ટ હેમિંગ્વેની બૃહદ્ નવલનો જે અપિછોડી ઓઢ (૧૯૬૭) નામે એમણે કરેલા અનુવાદ સ્વાભાવિક અને પ્રાસાદિક ધ્યાનાકર્ષક છે.
પ્ર..
જાની રેવાશંકર વેલજી; પ્રશ્નોનપે પદ્યકૃતિ રાસલીલા’(૧૮૮૬) અને ‘નિત્યલીલા તથા વનખેલલીલાના ચન્દ્રાવળા’(૧૮૮૮)ના .
For Personal & Private Use Only
૨.ર.દ.
Page #150
--------------------------------------------------------------------------
________________
જાની વિનેદ – જિનદાસ
જાની વિનોદ: ચૂળ, જાતીય નિરૂપણભરી ટુંકીવાર્તાઓનો સંગ્રહ ‘કાટમાળ' (૧૯૬૯)ના કર્તા.
જાની હિમતલાલ ગોવિદલાલ : ‘રામનાથ સ્તુતિનાં ગાયન' (૧૯૦૪)
ના કર્તા.
જની વિષણુપ્રસાદ ચૂનીલાલ, કૌટિલ્ય', ‘રમાપતિ' (૮-૮-૧૯૦૮). જાબુલી રૂસ્તમ (૧૮૪૩, ૧૮૯૪): પારસી બોલીની પરંપરાને સંશોધક. જન્મ વડોદરામાં. સુરતની ગુર્જર વિદ્યાપીઠમાંથી જાળવતી તથા ગુજરાતી સાહિત્યના મધ્યકાળ અને અર્વાચીન‘અભિનવ પ્રેમાનંદ' વિષય પર મહાનિબંધ લખી પીએચ.ડી. કાળ વચ્ચે કડી બનતી, ગબી અને હરી તથા ગીત જેવાં કાવ્યપ્રાથમિક શાળામાં શિક્ષક,
રૂપમાં તેમ જ સંસ્કૃત અક્ષરમેળ અને માત્રામેળ છંદોમાં રચાયેલી એમણે શોધનિબંધ ‘અભિનવ પ્રેમાનંદ અને કલાદીપ છોટાલાલ કરુણપર્યવસાયી પદ્યકૃતિઓને સંગ્રહ ‘જાબુલી રૂસ્તમ કાવ્યને. ભટ્ટ’ (૧૯૭૮) આપ્યો છે.
સંગ્રહ' (૧૮૬૯)ના કર્તા.
૨.૨,દ. જાની વેણીશંકર કરુણાશંકર : શાર્દૂલવિક્રીકિત, મંદાક્રાંતા, હરિગીત જામન: જુઓ, સંપત જમનાદાસ મારારજી. વગેરેમાં છંદબદ્ધ કૃતિ “રજપૂત રમણીને આત્મત્યાગ ઉર્ફે જાકાસ્પઆશાના (દસ્તુર) મીને ચેહર જામાસ્પજી (૧૮૩૦, મેવાડના ઇતિહાસનું એક દૃશ્ય' (૧૯૨૩) ના કર્તા.
૧૮૯૮): કોશકાર. યુબીનગન અને ઑકસફર્ડ યુનિવર્સિટીમાંથી
૨,૨,દ. અનુક્રમે એમ.એ., પીએચ.ડી.ની તથા ડી.સી.એલ.ની માનદ જાની શંકરલાલ જગજીવનભાઈ : પદ્યકૃતિ “વિશ્વની લોકમાતા’
ઉપાધિઓ. (૧૯૭૪) તેમ જ દલપતકાવ્યશાળાના અનુયાયી બુલાખીરામ
એમણે ‘પહલવી-ગુજરાતી અને ઈંગ્રેજી શબ્દકેશ' (૧૮૭૭) ચકભાઈ દવેના જીવન અને સાહિત્યની રૂપરેખા આપતી ચરિત્ર
તથા ‘પાસે નીરંગે ઉજવીત દીનાન’ ગ્રંથ આપ્યા છે. કૃતિ “સ્વ. કવિ બુલાખીરામ' (૧૯૨૪) ના કર્તા.
જાલકા : પુત્ર રાઈ તરફના અપાર વાત્સલ્યથી, ગયાં રાજય પાછું જાની શાંતિલાલ રેવાશંકર (૧૭-૧૧-૧૯૩૮) : નવલકથાકાર, ચરિત્ર
મેળવવા હિમત અને મને બળથી માલાણના વેશમાં પ્રપંચ ગોઠવતી, લેખક, અભ્યાસ એસ.એસ.સી. સુધી. વિભાગીય રેલવે રમણભાઈ નીલકંઠના નાટક ‘રાઈનો પર્વત'ની રાજમાતા. ઑફિસમાં કલાર્ક. ‘શિગવડ સંજળ વહે' અને ‘ભીનાં થયાને વાંક' (૧૯૮૪) જાલંધર બિહારી : નવલકથા ‘અરબી અપ્રાર’ના કતાં. એમની સામાજિક નવલકથાઓ છે. 'ગુર્જરસમ્રાટ જયસિંહ સિદ્ધરાજ' (૧૯૮૫) અને ‘સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ' (૧૯૮૫) એમની ઐતિહાસિક નવલકથાઓ છે. ‘સ્વાતંત્ર્યવીર સાવરકર'
જિગર : જુઓ, પંડયા જમિયત કૃપારામ. (૧૯૮૪), ‘ક્રાંતિવીર સુભાષચંદ્ર બેઝ' (૧૯૮૪), ‘અમરશહીદ જિગર અને અમી – ભા. ૧, ૨ (૧૯૪૩, ૧૯૪૪) : ચુનીલાલ વ. ભગતસિંહ' (૧૯૮૪), ‘લોકમાન્ય બાળગંગાધર તિલક' (૧૯૮૫), શાહની આ નવલકથામાં, એક મૂલ્યનિક નાયક અને પતિવ્રતા ‘લાલબહાદુર શાસ્ત્રી' (૧૯૮૫), 'ગુરુ ગોવિંદસિંહ' (૧૯૮૫) અને નારીના પ્રેમની અને સાથે-સાથે સંયુકત કુટુંબમાં બનતા બનાવની ‘મહારાણા પ્રતાપ' (૧૯૮૫) એમનાં ચરિત્રાત્મક પુસ્તકો છે. પ્રથમ પુરુષ એકવચનમાં અભિવ્યકત થયેલી સત્યઘટનાત્મક કથા
નિ.. છે. નાયક વિદ્યુભરના પ્રસન્ન દાંપત્યને અપરમાના કાવતરાને જાની હર્ષદરાય નટવરલાલ (૨-૭-૧૯૩૫): નવલકથાકાર. જન્મ
કારણે પત્ની ચદ્રાવલિના મૃત્યુથી અંત આવે છે; અને વિદ્યુભરકાલેલમાં, બી.કોમ.,બી.એડ. એમ.જી. એસ. હાઈસ્કૂલ, કાલોલમાં
માંથી જનસાધુ બનેલા વિશુદ્ધવિજયને જોતાં તેર વર્ષની બાલિકા
પુપકાનાને પૂર્વજન્મની ઝાંખી થાય છે; પણ અંતે પુષ્પકાતાના શિક્ષક, એમણે “ધબકતું હૈયું મૂંગા હોઠ' (૧૯૭૩), ‘પગલે પગલે પાવક'
આપઘાતથી વિશુદ્ધવિજય જેનસાધુપદ છેડી છેલ્લે સમાજ(૧૯૭૫), ‘યૌવનના રાહ' (૧૯૭૭), ‘આગ જલે સંસાર”
સેવક અને જાતઉદ્ધારક બને છે- આવું કથાનક ઉપસાવતી આ
અર્ધવાસ્તવિક અને અર્ધઆધ્યાત્મિક નવલકથાએ ધર્મવિષયક (૧૯૭૯), 'ગુમરાહ' (૧૯૮૨) વગેરે નવલકથાઓ આપી છે.
ચં.ટો. ઊહાપોહ જગાડેલે, પણ હકીકતે તે એક સામાન્ય ભ્રમણકથા છે.
બ.જા. જાની હિંમતરામ મહાશંકર : જીવનચરિત્ર “ભકત અંબરિષ'
જિગીષા ચન્દ્રભાલ : પ્રથમ પદ્યસંગ્રહ ‘શકિત ગરબાવલી'ની (૧૯૪૮) અને ‘ભકત જલારામ (૧૯૪૮), સંપાદન કબીરની સાખીઓ' (૧૯૩૧) તથા અનુવાદ ‘સ્તોત્રસરિતા' (૧૯૩૮) તેમ
રચનાઓને સમાવતો સંગ્રહ માને ચરણે' (૧૯૬૩) ના કર્તા. જ કેટલાંક પંચાંગના કર્તા.
૨.ર.દ. ૨.ર.દ. જિનદાસ: જુઓ, સંઘવી મફતલાલ અમુલખ.
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૧૩૧
For Personal & Private Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
જિનરાજદાસ સી.- જીવનવ્યવસ્થા
જિનરાજદાસ સી. : ‘ફૂલે અને ફૂલવાડી' (૧૯૧૪) ના કર્તા.
જિપ્સી : જુઓ, ચાવડા કિશનસિહ ગોવિંદસિંહ. જીજીભાઈ કહાનદાસ : છાસઠ ભજનોના સંગ્રહ ‘શ્રી ભકિતદારો ભજનમાળા'ના કર્તા.
જીરાવાળા નગીનદાસ રણછોડદાસ: પદ્યકૃતિ “અંબિકાછંદમાળા'૧, ૨ (૧૯૧૩) ના કર્તા.
રસાયેલું લેખને અહીં સૌન્દર્યબોધ અને કેવળ આનંદને તાકે છે. હારયવિદ અને નર્મ-મર્મના સહજ તંતુઓએ આ લેખનન સમૃદ્ધ વ્યકિતતો અપ છે.
એ.ટી જીવનતીર્થ હરદ્વાર : હરતારના તીર્થની હવા અને એના પ્રભાવ તેમ પડિયાઓમાં તરતા મુકાતા દીવાઓના વર્ણન સાથે હિન્દુધર્મની ઉદારતાને સ્મરતો કાકા કાલેલકરને નિબંધ.
એ.ટી. જીવનપંથ, જીવનરંગ (૧૯૪૯, ૧૯૫૬): ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી 'ધૂમકેતુ'ની આ આપકથાનું કાઠું શુદ્ધ આત્મકથાનું નથી. એક સામાન્ય પરંતુ ગરવા બ્રાહ્મણકુટુંબની જીવનપંથ કાપવાની મથામણ, એક ઊછરતા બાળક ઉપર ગ્રામસંસ્કૃતિ અને પ્રાકૃતિક પરિવેશે આંકેલી મુદ્રાઓ, પરિભ્રમણનાં નિત્યનાં સંગાથી એવાં નદીનાળાં, પશુપંખીઓની જંગમ વિદ્યાપીઠ ભણાવેલા જીવનના પહેલા પાઠોને પરિચય ‘જીવનપંથ'માં મોકળાશથી આપ્યો છે. તે, ‘જીવનરંગ'માં સાહિત્યને દીવો જલાવી રાખનારા બરાભાઈ રાવત, દેશળજી પરમાર જેવા મિત્રો, વિજયરાય વૈદ્ય, ઝવેરચંદ મેઘાણી અને કનૈયાલાલ મુનશી જેવા શુભેચ્છકોની માવજતથી પુટ થતા જતા સાહિત્યપ્રીતિના સંસ્કારને સર્જકપ્રવૃત્તિમાં પરિણમતો બતાવ્યો છે. કવિ ન્હાનાલાલના સાહિત્યદરબાર સુધી પહોંચેલાં કદમમાં લેખકને જીવનની મહેચ્છા સાર્થક થતી લાગે છે, આ પરિતોષની લાગણી સાથે ‘જીવનરંગ’ની કથા, આગળ ચાલવાના સંકેત સાથે પૂરી થાય છે.
ઉ.પં.
જીવડું: બાબાના કાનમાં જીવડું પેદાની વાત વિવિધ પાત્રસંદર્ભે પત્ની દ્વારા કઈ રીતે ચગતી રહી એની માંગણી કરતા મધુસૂદન પારેખનો હાસ્યનિબંધ.
ચં.ટો. જીવણ યુસુફઅલી કરીમ : નવલકથા 'પ્રીતસંગમ' (૧૯૬૮)ના કર્તા.
૨.ર.દ. જીવણદાસ લક્ષ્મીદાસ કથાત્મક કૃતિ ‘કાઠિયાવાડીને ઠપકો' (૧૯૦૯) -ના કર્તા.
નિ.. જીવણલાલ અંબાલાલ: પદ્યકૃતિ “વિદુરનીતિ' (૧૮૫૧) તથા સંપાદિત કૃતિ “અખાજીના છપ્પા' (૧૮૫૨) ના કર્તા.
નિ.વો. જીવન: રાષ્ટ્રભકિતપ્રેરક પુસ્તક ‘ભારત-જીવન અને દેશનેતાઓના ગરબા' (૧૯૩૦)ના કર્તા.
નિ.વે. જીવનનાં ઝરણાં –ભા. ૧, ૨ (૧૯૪૧, ૧૯૬૦): રાવજીભાઈ મણિભાઈ પટેલનું આત્મવૃત્તાંત. ગુજરાતનું સામાજિક અને રાજકીય વાતાવરણ ભેગું વણાનું આવે એ રીતે લેખકે ૧૯૦૭ થી ૧૯૫૭ સુધીને પોતાને ૫૦ વર્ષને જીવનપટ આલેખે છે. સત્યાગ્રહી દેશભકત, સ્નેહાળ પિતા, સમાજસુધારક એવાં પિતાનાં વિવિધ સ્વરૂપે અહીં રજૂ કર્યા છે. ગાંધીજી સાથેની નિકટતા બતાવવામાં તેમ જ અન્યત્ર કયારેક આત્મશ્લાઘાની અને આત્મપ્રદર્શનની વૃત્તિ ડોકાતી હોવા છતાં કેટલીક પ્રમાણભૂત ઇતિહાસની દસ્તાવેજી સામગ્રી અને એમની સાથે સંકળાયેલી વ્યકિતઓનાં ટૂંકા કાર્યવિવરણો મૂલ્યવાન છે.
ચંટો. જીવનને આનંદ (૧૯૩૬): કળા અને કુદરતવિષયક લેખોને સમાવતું દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનું પુસ્તક. મંદવાડના દિવસોમાં તેમ જ જેલની કોટડીમાં રાખેલી વાસરીની નોંધો હોવા છતાં એમાં કાલેલકરનો આત્મપદી પ્રધાનસૂર આસ્વાદ્ય છે. જીવનને આનંદધર્મ અહીં વિવિધ રીતે પ્રગટયો છે. પ્રકૃતિનું હાસ્ય’, ‘અનંતને વિસ્તાર’, ‘નિવૃત્તિમાં નિરીક્ષણ’, ‘રખડવાને આનંદ’ અને ‘જીવનને ઓપ’ એમ કુલ પાંચ ખંડોમાં આ પુસ્તક વહેંચાયેલું છે. પ્રકૃતિદર્શન, આકાશદર્શન અને કલાદર્શનથી
જીવનલીલા (૧૯૫૬): કાકા કાલેલકરના પ્રકૃતિવિષયક સીર સંસ્મરણાત્મક લેખોનો સંગ્રહ. ભારતમાં ઠેરઠેર ફરીનો પ્રવાસી તરીકે ભારતના પહાડો, એની નદીઓ, એનાં સરોવરો અને સંગમસ્થાનનાં જે ચિત્રો લેખકે ઝીલ્યાં છે અને અહીં દેશભકિતના દ્રવ્યથી રંગ્યાં છે. સરલ ભાષા છતાં ચેતનધબકતી શૈલી સાથે પ્રકૃતિના સૌન્દર્યને ખડાં કરતાં વર્ણનથી આ ગ્રંથ પ્રવાસસાહિત્યમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે.
ચ.ટા.
જીવનવ્યવસ્થા (૧૯૬૩) : કાકાસાહેબ કાલેલકરના ધર્મવિચારવિષયક લખાણને સંગ્રહ. ‘વિવિધ ધર્મો', ધાર્મિક સુધારાગા’, ‘ધર્મગ્રંથ વિષયક, ‘રહસ્યનું ઉદ્ઘાટન’, ‘મંદિરો” તથા “પ્રાસંગિક અને પ્રકીર્ણ’ એમ છ ખંડોમાં વિભાજિત આ લખાણોમાં બૌદ્ધધર્મ, જૈનધર્મ, આર્યસમાજ, પ્રાર્થનાસમાજ જેવાં ભારતની અંદર પ્રસરેલાં ધર્મો અને ધાર્મિક વિચારધારાઓ વિશેના લેખે છે; પરંતુ હિંદુધર્મ, તેના સિદ્ધાંતો, તેનું વ્યવહારમાં પ્રત્યક્ષ થતું રૂપ એ વિશેના લેખેનું પ્રમાણ વિશેષ છે. વેદ, ઉપનિષદ, ગીતા અને મરાઠી ભકિતપરંપરાથી પુષ્ટ થયેલી, ગાંધીજીના વિચારો અને ગાંધીશૈલીના ચિંતકોથી પ્રભાવિત આ વિચારણા કોઈ ધર્મચિંતકની સિદ્ધાંતોના ખંડનમંડનની શાસ્ત્રીય શૈલીને બદલે લેકકેળવણીકારની લોકભાગ્ય શૈલીમાં થયેલી છે અને ધર્મને સમાજના સંદર્ભમાં જુએ છે. લેખક માને છે કે દરેક ધર્મનાં બે રૂપ હોય છે. એક જીવનને સત્યને પ્રગટ
૧૩૨ : ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
જીવનશેષન–જેટલી કૃષ્ણવદન હરકીશનદાસ
કરનું સનાતન રૂપ અને બીજું એ ધર્મનું પાલન કરતાં મનુષ્યની સમાજવ્યવસ્થા અને તેમના આચારવિચારોમાં પ્રત્યક્ષ થતું એ | સત્યનું સામાજિક રૂપ ધર્મનું સામાજિક રૂપ જ્યારે ધર્મના સત્યરૂપને પોષવાને બદલે રૂંધવા માંડે ત્યારે યુગસંદર્ભ પ્રમાણે એને બદલવું પડે. લેખકને લાગે છે કે હિંદુધર્મનું સત્યદર્શન અને એનું વર્તમાનયુગમાં પ્રત્યક્ષ થતું સામાજિક રૂપ એ બંને વચ્ચે ઘણો વિરોધ છે. અહિંસા, અસ્પૃશ્યતા, સર્વધર્મસમભાવ ઇત્યાદિ ગાંધીજીએ વ્યકત કરેલા વિચારો પર રચાયેલો ભારતીય સમાજ હિંદુ ધર્મના સત્યને મૂર્ત કરનારો બની શકે. આમ, લેખકની ધર્મવિચારણા ધર્મસંસ્કરણ અને સમાજસંસ્કરણની વિચારણા બની રહે છે.
૪.ગ. જીવનશોધન-ભા.૧, ૨ (૧૯૨૯,૧૯૩૦): કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાલાને તત્ત્વવિચાર અંગેનું પ્રમાણભૂત ગ્રંથ. આ ગ્રંથમાં દાર્શનિક સિદ્ધાંતોની મીમાંસા છે. વિવિધ દર્શનેની સ્પષ્ટ અને સૂક્ષ્મ સમીક્ષા છે. મુખ્યત્વે લેખકની જીવનને કેન્દ્રમાં રાખીને ચાલનારા ચિંતક તરીકેની છાપ અહીં ઊભી થાય છે. ગંભીર તત્ત્વવિચારને પ્રયોજતી શૈલી વિશદ અને ગૌરવાન્વિત છે.
એ.ટો. જીવરાજાની જશવંતરાય વૃજલાલ, રાજીવ' (૫-૧-૧૯૪૩): કવિ, વિવેચક. જન્મ ગારિયાધાર (ભાવનગર)માં. ૧૯૬૬ માં એમ.એ. ૧૯૭૯ માં લોકસાહિત્યના વિષય પર પીએચ.ડી. બોસમિયા કોલેજ, જેતપુરમાં અધ્યાપક.
એમણે “અંકુર' (૧૯૮૫) નામના કાવ્યસંગ્રહ આપ્યો છે. વિવિધ સામયિકોમાં એમની કેટલીક ગ્રંથસમીક્ષાઓ પ્રગટ થઈ છે.
જૂનું ઘર ખાલી કરતાં: મૃતપુત્રની સ્મૃતિને સ્થળવિશેષથી વિયુકત નથી કરી શકાતી, એની તીવ્ર વ્યથા રજૂ કરતું બાલમુકુંદ દવેનું જાણીતું સૅનેટ.
એ.ટી. જનું નર્મગદ્ય (૧૮૬૫): નર્મદનાં ૧૮૫૦ થી ૩૧-૮-૧૮૬૫ સુધીનાં ગદ્યલખાણને પોતાને માટે છપાવેલે સંગ્રહ. નર્મદ પહેલાં દુર્ગારામ, દલપતરામ કે મહીપતરામ દ્વારા જૂના સંદર્ભમાં ખેડાયેલું ગદ્ય નર્મદને હાથે જુદાં જુદાં સાહિત્યસ્વરૂપોમાં અભિવ્યકિતની ક્ષમતા ધારણ કરવું અહીં પહેલીવાર સર્જનકોટિએ પહોંચવા મથે છે. નર્મદ ગુજરાતી ગદ્યને પ્રણેતા જ નથી, સંવર્ધક અને સંમાર્જક પણ છે. નર્મદનાં આ લખાણે મુખ્યત્વે વ્યાખ્યાનશૈલીનાં છે; તેથી તેમાં જનસમુદાયને થતું સીધું સંબોધન અને તળપદાપણું છે. કયાંક પત્રકારને એમાં સંસ્પર્શ છે. નિબંધસ્વરૂપમાં મેકોલે, બેકન, એડિસન વગેરેનાં અંગ્રેજી લખાણો નજર સમક્ષ હોવાને સંભવ છે. અહીં, ‘મંડળી મળવાથી થતા લાભથી શરૂ કરી ‘રણમાં પાછાં પગલાં ન કરવા વિશે’ સુધીમાં ૧૪ જેટલા નિબંધે, બાળવ્યાકરણથી માંડી પ્રાર્થના પર્યન્તનાં જુદા જુદા પ્રકારનાં ૧૦ જેટલાં ‘ફુટવિષયનાં લખાણો તેમ જ 'કવિચરિત્ર' વિભાગમાં નરસિંહથી માંડી દયારામ સુધીના કવિઓને પરિચય છે. આ લખાણમાં પ્રસંગના જસ્સાઓની નિશાની છે અને માટે એમાંના વિચારોને ચોમાસાનું ડહોળાયેલું પાણી સમજવા નર્મદની ભલામણ છે, તેમ છતાં નર્મદની સુપેરે ઊભી થતી વ્યકિતતા આ લખાણાનું કિમપિ દ્રવ્ય છે.
ચં.ટો. જૂનું પિયરઘર: પરણ્યા પછી પિયર પહોંચેલી નાયિકા પ્રેમના પ્રભાવથી પોતાના બાલ્યકાળનાં સ્વજનો વચ્ચે પણ નાયકની બાલમૂર્તિને સમાવિષ્ટ થતી જુએ છે- એ ચમત્કાર રચનું બળવંતરાય ક. ઠાકોર સેનેટ.
એ.ટો. જે. એમ. કે. : બધપ્રધાન વાર્તા ‘નકટે નાકે દીવાળી થાન કાણામીયાંકી કમબખતી' (૧૮૮૭) ના કર્તા
નિ.વા. જે. એસ. એમ. : ‘ભરૂચ પ્રદર્શન વર્ણન અથવા ભરૂચના મેળાની, કવિતારૂપ ટૂંક હકીકત' (૧૮૬૯)ના કર્તા.
નિ.વા. જેટલી કૃષ્ણવદન હરકીશનદાસ (૧૩-૯-૧૯૧૪): જન્મ અમદાવાદમાં. ૧૯૩૬ માં અંગ્રેજી, સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૩૮ માં અંગ્રેજી, ગુજરાતી વિષયોમાં એમ.એ. ૧૯૩૯-૧૯૪૮ દરમિયાન માધ્યમિક શિક્ષક. ૧૯૪૮-૧૯૫૧ દરમિયાન મુંબઈ સરકારના લેબર વેલ્ફર ખાતામાં વર્કર્સલિટરસી ફિરાર. ૧૯૫૧થી માણસામાં, ૧૯૫૩ થી મિયાગામ-કરજણમાં અને ૧૯૬૨ થી ૧૯૭૨ સુધી ખેડામાં શાળાઓમાં આચાર્યપદે.
‘નૌબેલ સાહિત્યકારો' (૧૯૭૬)ના ત્રણ ખંડોમાં એમણે વિજેતા સાહિત્યકારોનાં રેખાચિત્ર આપ્યાં છે. આ ઉપરાંત લિયોનિદ
જીવરામ ભટ્ટ: દલપતરામના જાણીતા નાટક ‘મિથ્યાભિમાનનું મૂઢતા અને શઠતાના અજબ મિશ્રણ જેવું ઠઠ્ઠાપાત્ર.
ચં.ટો. જીવાણી હથદરઅલી, 'તરંગ': કરાંચીથી પ્રગટ થતા ‘ડોન ગુજરાતી'માં 'તરંગ' ઉપનામથી લખેલા ચિંતનાત્મક તેમ જ હાસ્યરસિક નિબંધોના સંચય ‘તરંગરંગ' (૧૯૬૪)ના કર્તા.
જીવી : કાનજીને બદલે ધૂળાને પરણી, પોતાને મારવા જતાં અકસ્માત પતિને મારી બેસતી અને વેદનાની અતિશયતામાં પાગલ થઈ જતી, પન્નાલાલ પટેલની વિખ્યાત નવલકથા 'મળેલા જીવ'ની નાયિકા.
ચંટો. જૂનું અને નવું : પ્રાચીન કરતાં અર્વાચીન સમય વધારે ને છે અને અનુભવવૃદ્ધ તરફ આપણી આદરવૃત્તિ હોય છે – એવા સંદર્ભ વચ્ચે નવા અને જૂનાની નવેસરથી વિચારણા કરતા અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદીને નિબંધ.
ચંટો.
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૧૩૩
For Personal & Private Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
જેઠાભાઈ રૂથનાથભાઈ – જૈન ગુર્જર કવિઓ -
અન્યથા અતિઘેરાં આલેખને વચ્ચે પાગ, નોંધપાત્ર છે. જકડાયેલી બારી બધે બનતું જુએ-કથે, રોજનીશી અને જેમલાને કાગળ સુદ્ધાં વાંચે એવું કથન કરામતની ખુલ્લી આત્યંતિકતા છે.
કે.જ.
જેલવિહાર: રામનારાયણ વિ. પાઠકને હળવા નિબંધ. સ્વાતંત્ર્યચળવળ દરમિયાન જેલવાસના અનુભવોને અહીં અંગ-નર્મના દોરથી બાંધ્યા છે.
રાંટો.
આદ્યેવની રશિયન કથાને અનુવાદ ‘ઊગતા સૂરજની વિદાય (૧૯૬૨) પાણ આપ્યો છે.
ચં.ટો. જેઠાભાઈ રૂઘનાથજી : ચરિત્રલક્ષી પુસ્તક 'કચ્છના પહેલાં રાવ શ્રી ખેંગારજી' (૧૮૮૮) ના કર્તા.
નિ.વા. જેતપુરી અનવર : ‘મહેરામણ'ના કર્તા.
કૌ.બ્ર. જેતપુરી “જોકર': ગઝલસંગ્રહ ‘પૂણિમા' (૧૯૭૩)ના કર્તા.
નિ.. જેતપુરી શૌકીન (૧૯૧૮): નવલકથાકાર, પાંચ ધોરણ સુધીને અભ્યાસ. વ્યવસાય અર્થે બર્મામાં નિવાસ. ત્યારબાદ મુંબઈમાં. છેલ્લે ૧૯૫૦ થી પાકિસ્તાનમાં નિવાસ.
એમની પાસેથી સામાજિક નવલકથાઓ ‘લતીકા' (૧૯૪૫), સુંવાળ ડંખ' તથા 'સ્નેહનો સ્રોત' (૧૯૬૫) તેમ જ જાદુઈ વાર્તા ‘બરફની શાહજાદી' મળે છે.
નિ.. જેબલિયા નાનાભાઈ હરસુરભાઈ, ‘અતિથિ’ (૧૧-૧૧-૧૯૩૮): નવલકથાકાર. જન્મ ખાલપર (જિ. ભાવનગર)માં. સોનગઢ અધ્યાપન મંદિરમાંથી જુનિયર પી.ટી.સી. વંડા કેન્દ્રની કુમારશાળામાં પ્રાથમિક શિક્ષક.
એમની પાસેથી લેકભાષાની છાંટવાળી સામાજિક નવલકથાઓ ‘તરણાનો ડુંગર' (૧૯૬૭), ‘રંગ બિલોરી કાચના' (૧૯૭૨), મેઘર' (૧૯૭૨), “એંધાણ' (૧૯૭૭), ‘સૂરજ ઊગ્યે સાંજ (૧૯૭૫), “ભીનાં ચઢાણ' (૧૯૭૯), “અરધા સૂરજની સવાર (૧૯૮૨), ‘અમે ઊગ્યા'તા શમણાંને દેશ' (૧૯૮૫) વગેરે મળી છે. ‘શૌર્યધારા' (૧૯૬૮), ‘સથવારો' (૧૯૭૭) અને ‘મારી શ્રેષ્ઠ વાર્તાઓ' (૧૯૭૫) એમના નવલિકાસંગ્રહો છે. આ ઉપરાંત, ગ્રામજીવનને લગતી હાસ્યકથાઓ ‘સૌરાષ્ટ્રને લેકવિનદ’ અને ‘ધકેલ પંચા દોઢ' (૧૯૮૪) તેમ જ બાળવાર્તાઓ તથા રંગક્ષમ બાળનાટકો પણ એમની પાસેથી મળ્યાં છે.
પા.માં. જેમ્સ ઉકાભાઈ: બાળવાર્તાનું પુસ્તક ‘નકલાંક અવતાર’ (રામસિંહ કાનદાસ સાથે, ૧૯૫૮)ના કર્તા.
નિ.વો. જેલ-ઑફિસની બારી (૧૯૩૪): ઝવેરચંદ મેઘાણીને તેવીસ પ્રકરણ
અને પોણાબ પાનાંને ગ્રંથ. એમાં જેલજીવનના અનુકંપાભર્યા પ્રસંગે જેલઓફિસની બારીને મુખે કહેવાતા હોય એમ નિરૂપાયા છે. એમાં પ્રસંગવિષયો છે: મુલાકાત (પ્રક. ૧-૭), ફટકા (પ્રક. ૮-૧૨), સ્ત્રી-કેદીઓ (પ્રક. ૧૩-૧૫) અને ફાંસી (પ્રક. ૧૬-૨૩). જેલર, મુકાદમ, ઉપદેશક, દાકતર જેવાં જેલનાં સ્થિતગુણી પાત્રો એકાધિક પ્રસંગો સાથે સંકળાયેલાં છે; જયારે અનવરખાં, દલબહાદુર, વાલજીની બહેન, કેદી ૪૦૪૦ જેવાંનાં રેખાચિત્રો,
જેસંગભાઈ મોતીલાલ: પદ્યકૃતિ “સાલીભદ્ર સારીત્ર તથા નમરાજુલને વીજા” (૧૮૮૫) ના કર્તા.
નિ.વા. જેસલપુરા શિવલાલ તુલસીદાસ (૩-૫-૧૯૧૮): વિવેચક, સંશોધક. જન્મ વીરમગામમાં. ૧૯૩૫માં મૅટ્રિક. ૧૯૪૧માં ગુજરાતી અને અંગ્રેજી વિષય સાથે શામળદાસ કોલેજ, ભાવનગરથી બી.એ. એ જ વિષયોમાં ૧૯૪૩માં એમ.એ. ૧૯૫૯માં ભે. જે. વિદ્યાભવનમાંથી પીએચ.ડી. ૧૯૫૨-૫૭ તથા ૧૯૫૮-૬૦ દરમિયાન અનુક્રમે મહિલા કોલેજ, ભાવનગર અને સી. બી. પટેલ આ કોલેજ, નડિયાદમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૫૭-૫૮ તથા ૧૯૬૦-૬૪ દરમિયાન અનુક્રમે સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ અને સરદાર વલ્લભભાઈ આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં અધ્યાપક. ૧૯૬૪ થી ૧૯૭૧ સુધી વીરમગામની આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક. સંશોધન માટેન કે. જી. નાયક સુવર્ણચન્દ્રક એમને એનાયત થયો છે.
‘પ્રજાપતિ સંત' (૧૯૮૪) એમને ચરિત્રગ્રંથ છે; તો “અરેબિયન નાઈટ્સ' (૧૯૫૩) તેમ જ “સાચાં સંતાન' (૧૯૬૨) એમના કિશોરસાહિત્યના ગ્રંથ છે. મધ્યકાલીન ગુજરાતી અને અર્વાચીન ગુજરાતીને અનુલક્ષીને એમનાં સાહિત્યસંશોધનને લગતાં પુસ્તકો આ પ્રમાણે છે: “દેહલકૃત અભિવન-ઊંઝાણું' (૧૯૬૨), 'કવિ લાવણ્યસમયકૃત નેમિરંગરત્નાકર છંદ' (૧૯૬૫), કવિ લાવણ્યસમયની લઘુ કાવ્યકૃતિઓ (૧૯૬૯), પ્રાચીન મધ્યકાલીન બારમાસી સંગ્રહ – ખંડ ૧(૧૯૭૪), નરસિહ મહેતાની કાવ્યકૃતિઓ' (૧૯૮૧). આ ઉપરાંત એમણે ‘પ્રેમાનંદની કાવ્યકૃતિઓ’– ખંડ ૧, ૨ (કે. કા. શાસ્ત્રી સાથે, , ૧૯૭૯) સંપાદિત પુસ્તક આપ્યું છે.
રાંટો. જેસલમેર : ગુલામ મહોમ્મદ શેખનું, ભાષાસંવેદનામાંથી રંગ અને રેખાઓને આભાસ રચતું છ કાવ્યોનું જૂથ.
ચં.ટા. જેહાંબર: જુઓ, છાપગર જહાંગીર બરજોરજી સેરાબજી. જૈન ગૂર્જર કવિઓ-ભા. ૧, ૨, ૩ (૧૯૨૬, ૧૯૩૧, ૧૯૪૪) : મેહનલાલ દલીચંદ દેસાઈ દ્વારા સંપાદિત ૪,૦૬૧ પૃષ્ઠ ધરાવતો ગ્રંથ. ત્રીજા ભાગના બે ખંડ મળીને કુલ ચાર ખંડોમાં વિભકત આ ગ્રંથ એમાંના અનેકવિધ સંદર્ભોને કારણે માત્ર હસ્તપ્રતસૂચિ
૧૩૪: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
ૐ ગ્રંથકારસૂચિ ન બનીઓની એક સંદર્ભકોશની કોટિનું પ્રદાન બા છે.
હસ્તપ્રતોમાંની કૃતિઓના આરંભ-અંતના ભાગો, એ માટેના અન્ય સ્થળેથી પ્રાપ્ત થતા સંદર્ભોની નોંધ અહીં ગ્રંથકારના સમય પ્રમાણે પ્રસ્તુત કરી છે; જેમાં પાછળથી પૂતિ પણ થતી રહી છે. એટલે કોઈ એક ગ્રંથનો ઉપયોગ કરતી વખતે બધા ભાગા ચકાસવા પડે, સમગ્ર ગ્રહનું આયોજન ઘણુ વૈજ્ઞાનિક ઢબનું જણાય છે. કૃતિઓની-કર્તાઓની અને આરંભ-અંતભાગની પુષ્પિકાંતર્ગત રહેતાં સ્થલનામાદિની શબ્દાનુક્રમણિકામાં સંપાદકે રાખેલી ખાસ ચીવટનું દર્શન થાય છે. સંવત પ્રમાણે, પ્રકાર પ્રમાણે કૃતિઓનું વર્ગીકર્ણ અને એની સૂચિ, જૈનકથાનામ સૂનિ, જૈન સાધુગુરુપટ્ટાવલિ સૂચિ, દેશીઓની અનુક્રમણિકા – આ બધાંમાં સંપાદકની સંશોધક શકિત અને ઊંડી સૂઝનાં દર્શન થાય છે.
એક હબર જેટલા જૈન સર્જકો, એમની અઢી હજારથી વધુ કિતઓ, હજારેક જેટલી ગદ્યકૃતિઓ, એકસો કેટલા જૈનેતર સર્જકો અને એમની કૃતિઓને પરિચય આપતા આ સંદર્ભ ગ્રંથની પૂર્તિઓને યોગ્ય સ્થળે મૂકીને તથા વિશેષસંદર્ભો ઉમેરીને જયંત કોઠારીએ ૧૯૮૬ની સંવર્ધિત આવૃત્તિ પ્રકાશિત કરી છે.
બ.જા.
જૈન ગુલાબચંદ : નવિલકાસંગ્રહ ‘શેષરેખા અને બીજી વાતા'ના કર્તા. ..
જૈન જગદીશચંદ્ર કાનમલ (૨૦-૧-૧૯૦૯) વિવેચક. જન્મ બોસ મુઝફ્ફરનગર)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણે બનારસની સંસ્કૃત પાઠશાળામાં. બનારસની હિંદુ યુનિવસટીમાંથી એમ.એ. અને પીએચ.ડી. વસાયે શિક્ષક, ગુરાતી, મરાઠી, ઉર્દૂ અને બંગાળી ભાષાના જાણકાર મુંબઈ યુનિવર્સિટીના બોર્ડ ઍવ સ્ટડીઝ ઇન હિન્દી'ના ચેરમન અને મુંબઈની રામનારાણ રુઇયા
કોલેજમાં હિંદી વિભાગના અધ્યક્ષ.
પરિત્રપુસ્તિકા હિન્દી સાહિત્યમાં ડોકિİ(૧૯૬૩)માં એમણે હિન્દી સાહિત્યના ઇતિહાસનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે.
નિવાર જૈન પવનકુમાર જૈને 'નીચ ન્સારી', 'શમ્બો', ‘સ્ટીફન ડિડેલસ’ (૨૪-૧-૧૯૪૭): જન્મ મુંબઈમાં.
એમની વિલક્ષણ વાર્તાઓ અને કાવ્યરચનાઓએ આધુનિકતાના ક્ષેત્રે ખાસ ધ્યાન ખેંચ્યું છે.
ચં.ટા.
જૈન રોશનબાલ: ‘તપસ્વી છે માણેકચંદ્રજીનું જીવનચરિત્ર’(૧૯૫૯) -ના કર્તા. ન વા.
જો હું સરસ્વતીચંદ્રને પરણત: રમ્ય ગળ પર કટાક્ષ ડ્રાય સરસ્વતીચંદ્રના પાત્રની ગાણિકતાઓ પ્રગટાવો વિનોદિની મનીયુક નિબંધ.
ટો
જૈન ગુલાબચંદ – જોધાણી મનુભાઈ લલ્લુભાઈ
જોકર : “કીનાખોર’(૧૯૧૧), ‘નાસ્તિક નવલ અથવા માનના માનમાં' (૧૯૧૪) અને માછલીનાં આંસુ' નવલકથાઓના કર્યા.
નિ.વા. જોગલેકર સદાશિવ દામોદર: નવલકથાઓ ‘જોધપુરના કર્ણસિંહ’ અને ‘ભામિનીના કર્તા. વા.
જોગી જેઠાલાલ વાલજી (૧૯૭૨): ‘ઝળકતું જવાહીર યાને ડૉકટર જોગી’, ‘માનવધર્મ પ્રવેશપોથી' તથા કચ્છી-હિંદી-ગુજરાતી પદરચનાઓના કર્તા.
નિ.વા.
જો ભીમરાવ માધવલાલ : આત્મવૃત્તાંત ‘જોટે કવિ ભીમરાવ માધવલાલ’(૧૯૦૭), નવલકથા ‘કબીરદાસ’(૧૯૦૭), ચરિત્રપ્રધાન ગ્રંથ ‘નરસિંહ મહેતા’(૧૯૧૪)ઉપરાંત ‘પોર્જે દિક્વિપ યાને દિલ્હી પાટોત્સવ’, ‘શૈલબાળા’ અને નાટક ‘ઈરાવતી’ના કર્તા, કો.. જોટે રત્નમણિરાવ ભીમરાવ (૧૯-૧૦-૧૮૯૫, ૨૪-૯-૧૯૫૫): જન્મ ભૂજમાં. અમદાવાદમાં સ્નાતક. ઇતિહાસ મુખ્ય રસનો વિષય. ૧૯૩૩માં રણજિતરામ સુવર્ણચંદ્રક.
‘ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ’–ભા. ૧-૪(૧૯૪૫-૧૯૫૯) એમનું મુખ્ય પ્રદાન છે. આ ઉપરાંત ‘ગુજરાતનું વહાણવટું (૧૯૨૭),‘ગુજરાતનું પાટનગર: અમદાવાદ’(૧૯૨૯),‘ખંભાતના ઇતિહાસ’(૧૯૩૫), ‘સામનાથ’(૧૯૪૯) વગેરે એમનાં અન્ય પુસ્તકો છે.
એધાણી મનુભાઈ લલ્લુભાઈ (૨૮-૧૦-૧૯૦૨, ૧૯૩૯): બાળ સાહિત્યકાર, વૈકસ હિન્ટસંપાદક. જન્મ બરવાળા (તા. ધંધુકા)માં, પ્રાથમિક માધ્યમિક શિક્ષણ લીંબડીમાં. ૧૯૨૦થી બરવાળામાં શાળાશિક્ષક, ૧૯૩૦માં રાજીનામું આપી સત્યાગ્રહની લડતમાં જોડાયા. ત્યારબાદ અમદાવાદ ખાતે જીવણલાલ અમરશી પુસ્તકવિકેંતાની પેઢીમાં, ‘સીબોના સહાયક તંત્રી. 'જીવન'ના તંત્રી.
ઝવેરચંદ મેઘાણી પછી ચેક-ઇતિહાસ અને વેક્સાહિત્યના સંશાધન અને સંપાદનક્ષેત્રે આ લેખકની મહત્વની કામગીરી છે. તળપદી શૈલીમાં વાર્તારસ સાથે સરલ રજૂઆત કરતી અનેક લોકભાગ્ય શ્રેણીઓ એમણે આપેલી છે,
‘સુંદરીઓના શણગાર’– ભા. ૧, ૨ (૧૯૨૮, ૧૯૨૯) તેમ જ ‘રાંદલનાં ગીતો’ (૧૯૬૮) નારી ઉપયોગી પુસ્તકો છે. સેરઠી વાર’(૧૯૩૦), 'ખાટી મીઠી બાળવાનો'(૧૯૩૨), ‘સેરઠી વિભૂતિઓ’(૧૯૩૨), ‘સેારઠી શૂરવીરો’(૧૯૩૨), ‘આકાશી ચાંચિયો' (૧૯૩૨), 'કાળિયાર અને બીજી પ્રાણીકથાઓ’ (૧૯૩૯), ‘કુમારોની પ્રવાસકથા’(૧૯૪૬), ‘કુલહત્યા’(૧૯૬૦) ઇત્યાદિ પુસ્તિકાઓ કિશોરભોગ્ય છે
‘સતી રૂપા મા’(૧૯૪૬), ‘પ્રજ્ઞાચક્ષુ’(૧૯૪૬) જેવી વાર્તાઓ, ‘જનપદ’– ભા. ૧-૨-૩(૧૯૪૧)નાં તેમ જ ‘માનવતાનાં મોતી' (૧૯૬૨)નાં તળપદા ગ્રામચરિત્રો એમનાં સવ આલેખન છે.
ગુજરાતી સાહિત્યકોશ-૨ :૧૩૫
For Personal & Private Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
જોધાણી વસંત મનુભાઈ—જોશી ઇન્દુકુમાર દેવકૃષ્ણ
-
આ ઉપરાંત ‘આંગણાનાં પંખી’- ભા. ૧-૨, ‘પાદરનાં પંખી' – ભા. ૧-૨, ‘વનવગડાનાં પંખી’– ભા. ૧-૨, ‘પાદરની વનસ્પતિ’, ‘આંગણાની વનસ્પતિ', 'વનવગડાની વનસ્પતિ’- ભા. ૧-૨, પેટે ચાલનારી પ્રાણીઓ જેવી શ્રેણીઓ સરલ અને આકર્ષક રીતે લખાયેલો છે.
ચં.
જોધાણી વસંત મનુભાઈ (૨૭-૭-૧૯૩૨): બાળસાહિત્યકાર, સંપાદક. જન્મ અમદાવાદ જિલ્લાના બરવાળામાં, ૧૯૫૧માં એસ.એસ.સી. ૧૯૫૫માં બી.એસસી. મિલમાં ટેકનિશિયન, ૧૯૭૭થી ‘સ્ત્રીજીવન’ના સંપાદક.
'ચંદા ચાંદા પોળી' (અન્ય સાથે, ૧૯૬૦) એમનું બાળજોડકણાંનું પુસ્તક છે. ‘રાંદલનાં ગીતા’(૧૯૬૭), ‘ખાયણાં’(૧૯૬૮), ‘લોકપુરાણકથાઓ’(૧૯૬૮), ‘લાકહાલરડાં’(૧૯૭૨) એમનાં સંપાદનો છે. આ ઉપરાંત એમણે પેટે ચાલનારાં પ્રાણીઓ, પેટ્રોલિયમ, કોલસો વગેરે પર વિજ્ઞાનવિષયક પુસ્તકો પણ લખ્યાં છે.
મા જોબનપુબા ગુલાબરાય ધીરવાલ (૭-૧૧-૧૯૪૩): વાર્તાકાર, જન્મ આંબરડીમાં. એમ.એ., બી.એડ. માધ્યમિક શાળા, રંગપુર (તા. મારી)માં આચાર્ય. ‘ફૂલમાળા’(૧૯૭૩) એમનો વાર્તાસંગ્રહ છે.
રા.
જોબનપુત્રા નારાયણ તુલસીદાસ (૨૦મી સદીના પૂર્વાર્ધમાં હયાત): કવિ, વૈયાકરણી.
એમણે 'દરિયાલાલ પ્રાર્થના તીગણી', ‘તુલસીવિવાહ', 'જ્ઞાનભાજી, 'કચ્છી ભાષાની લિપિ અને વ્યાકરણ', 'ચંદ્ર મણ', ‘સામુતિક દર્પણ’, ‘કારી પહેલી ચોપડી' વગેરે પુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત એમણે ‘શિવમહિમ્ન સ્તોત્ર’નો કચ્છી ભાષામાં અનુવાદ પણ આપ્યો છે.
૨.ર.દ.
જોશી અનિલ રમાનાથ (૨૮-૩-૧૯૪૦): કવિ. જન્મ ગોડલમાં, પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ગોંડલ અને મોરબીમાં. ૧૯૬૪માં એચ. કે. આર્ટ્સ કોળેજ, અમદાવાદથી ગુજરાતી, સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૨-૧૯૬૯ દરમિયાન હિંમતનગર, અમરેલીમાં શિક્ષક. ૧૯૭૧ થી ૧૯૭૬ સુધી ‘કોમર્સ’ના તંત્રી વાડીલાલ ડગલીના પી.એ. ૧૯૭૬-૭૭માં પરિચય ટ્રસ્ટમાં સહસંપાદક. ૧૯૭૭થી આજ સુધી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લૅંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય રચાયા.
ગીતની બાબતમાં આધુનિક કવિતાનો પો સૂર આ કવિની રચનાઓમાં પ્રગટો છે. ચાલી આવેલા ગીતસ્વરૂપને દરે તર્કમાંથી મુક્ત કરી સંદર્ભો અને સાહચર્ચા પર, વાતાવરણના મિજાજ પર તેમ જ સંબં શબ્દભાવયો પર તરનું કરવાનો પ્રયત્ન આથી જ એમના 'કદાચ'(૧૯૭૩) કાવ્યસંગ્રહમાં દેખાય છે. ઉપરાંત એમાં ગઝલ અને છાંદસ-અછાંદસ રચનાઓ પણ છે. 'બરનાં પંખી' (૧૯૮૧)કાવ્યસંગ્રહમાં પણ ગીતની આવી વિશિષ્ટ
૧૩૬: ગુજરાતી સાહિત્યકોશ -૨
તરણા સાથે અનેક દેરા કાવ્યરચનાનો છે. ‘’(૧૯૮૮) એમનો કાવ્યની નજીક રારના ભાલપેન’, બારીને પાનું કફન ‘કાગડો ધોળા દિવસનું અંધારું છે' જેવા અંગતનિબંધોનો સંગ્રહ છે; તો 'પવનની વ્યાસપીઠે’(૧૯૮૯) એમના વિનિયાનો સંગ્રહ છે.
ચં..
જોશી અમૃતલાલ ઓધવજી : પરંપરાગત સામાજિક નવલકથા ‘પ્રભાનો ભાઈ’(૧૯૪૧)ના કર્તા, કૌ..
જોશી અમૃતલાલ મદનજી: નવલકથા ‘બહાદુર બાળા'ના કર્તા.
2.2.2.
જોશી અંબાલાલ દામોદર : લાવણી, સાખી, ઝૂલણા વગેરે છંદોમાં રચેલી કૃતિ 'ચિતાર અને વિર(૧૯૧૪)ના કર્તા.
...
દેશી અંબેલાલ નારણ (૩-૧૯૩૬): ચરિત્રકાર. જન્મ પલસાણા (તા. પારડી)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ પલસાણા અને વલસાડમાં, મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ., એલએંગ,બી. વકીલાતનો વ્યવસાય. ઉચ્ચ કેળવણી, રાજકારણ અને સમાજસુધારાની પ્રવૃત્તિમાં સક્રિય રસ.
એમણે 'જમનાબેને સક્કઈ' (૧૯૩૩), 'અર ડામરાજી એડન વાલા’(૧૯૩૭), ‘સર શાપુરજી બિલીમોરિયા'(૯૪૬), 'સાર વજ્રભભાઈ પટેલ (૧૯૪૮), ‘હાદેવ દેસાઈ (૧૯૪૯), 'ડી, રાજેન્દ્રપ્રસાદ '(૧૯૪૯), 'પટ્ટાભીસીતારામૈયા'(૧૯૫૦), 'વારલાલ નહેરુ’(૧૯૫૫), ‘મેારારજી દેસાઈ’(૧૯૬૦), ‘જગદુદ્વારક ભગવાન મહાવીર'(૧૯૬૩) વગેરે ચરિત્રાત્મક પુસ્તકો આપ્યાં છે. એમાં જે તે ચરિત્રનાયકના બાહ્યાંતર જીવનની કાલક્રમિક વિગતો, પ્રવૃત્તિઓ અને તેમના વ્યકિતત્વનો પરિચય આપતા વિશિષ્ટ પ્રસંગો સરળ શૈલીમાં નિરૂપ્યા છે. આ ઉપરાંત નળ-દમયંતીના કથાનક પર આધારિત ‘દમયંતી’(૧૯૫૫) નવલકથા એમણે આપી છે. ઐતિહાસિક કથા માંજરી'(૧૯૩૧), 'આપ' નાચસાહિત્ય અને ભૂમિ'(૧૯૩૨) નધા ઈંગ્લેન્ડનો ઇતિહાસ' (૧૯૩૨) વગેરે એમનાં અન્ય પુસ્તકો છે.
નિ.વા.
જોશી, આણંદજ નખરામ ધાકિય તેવા મિત્ર નાટકમાં ગામનો’(૧૮)નો કર્યા.
૨૬.
જોશી આર. એમ. “તમ’: 'જા' માસિકના રૂપે પ્રકાશિત જાસૂસી વાર્તાઓ ‘રીંગલીડર’ (૧૯૬૩), મુંબઈના મવાલી’ (૧૯૬૩), ‘ખંજરના ભેદ’(૧૯૬૩), ‘ઝેરી ડંખ’(૧૯૬૩), ‘ત્રીજું શબ’(૧૯૬૫), ‘ખૂલ્લી છરી’(૧૯૬૬) તથા ‘ખૂની યુગલ’
ના કર્તા.
૨.ર.દ.
જોશી ઇન્દુકુમાર દેવકૃષ્ણ, 'પ્રભુ'(૨૫-૧૨-૧૯૨૫): નવલકથાકાર, અનુવાદક. જન્મ આબાદાન (ઈરાન)માં. ૧૯૪૨માં
For Personal & Private Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
જોશી ઈશ્વરલાલ કરશનજી – જોશી ઉમાશંકર જેઠાલાલ
‘ભારત છોડો'ની લડતમાં કારાવાસ. ત્યારબાદ જૂનાગઢના સરકારી પુસ્તકાલયમાં ગ્રંથપાલ.
એમણે ‘ન રસ્તે ન વળાંક' (૧૯૭૧) નવલકથા ઉપરાંત ‘મારાં ગીતા' (૧૯૫૮) અને ‘ગીત અમે તો ગાશું' (૧૯૬૩) જેવાં બાળકાવ્યસાહિત્યનાં પુસ્તકો આપ્યાં છે. હું રાજરાણી?” (૧૯૬૩), ‘ઉદયાસ્ત' (૧૯૬૫) અને રાત માળવાની' (૧૯૮૦) એ એમના અનુવાદો છે.
નિ.વો. જોશી ઈશ્વરલાલ કરશનજી : બાળકોને રમૂજી વાચન પૂરું પાડતું પુસ્તક “બાળ-સંવાદો’ના કર્તા.
કી.બ્ર. જોશી ઉમાશંકર જેઠાલાલ, ‘વાસુકિ', 'શ્રવણ' (૨૧-૭-૧૯૧૧,
૧૯-૧૨-૧૯૮૮): કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટયકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક. જન્મ ઈડરના બામણા ગામમાં. બામણામાં ચાર ધોરણ પૂરાં કરી ત્યાં વધુ સગવડ ન હોવાથી ઈડર છાત્રાલયમાં રહીને અંગ્રેજી સાત ધોરણ સુધી ઈડરની શાળામાં અભ્યાસ. ૧૯૨૮માં અમદાવાદની પ્રોપ્રાઇટરી હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. ૧૯૨૮-૩૦ દરમિયાન ગુજરાત કૉલેજ, અમદાવાદમાં ઉચ્ચ અભ્યાસ અર્થે રહ્યા. પરંતુ ઇન્ટર આર્ટ્સ વખતે સત્યાગ્રહની લડતમાં ઝંપલાવ્યું. ૧૯૩૧ ના છેલ્લા છએક મહિના ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબ કાલેલકરના અંતેવાસી બન્યા. ૧૯૩૪ સુધી સત્યાગ્રહની લડતમાં રહી, ૧૯૩૬ માં મુંબઈની ઍલિફન્સ્ટન કૉલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઇતિહાસના વિષયો સાથે બી.એ. ૧૯૩૮ માં ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષયોમાં એમ.એ. ૧૯૩૬ માં અભ્યાસ દરમિયાન જ મુંબઈમાં વિલેપાર્લેની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક, પછી ૧૯૩૮ માં સિડનહામ કોલેજમાં વ્યાખ્યાતા. ૧૯૩૯ માં અમદાવાદમાં સ્થિર નિવાસ કર્યો. ૧૯૪૬ સુધી ગુજરાત વિદ્યાસભા, અમદાવાદના અનુસ્નાતક વર્ગમાં ગુજરાતીના અધ્યાપક અને સંશોધક. ૧૯૪૭માં “સંસ્કૃતિ' માસિક શરૂ કર્યું. ૧૯૫૩ સુધી સ્વેચ્છાએ નિયુકત પ્રવાસી શિક્ષક રહ્યા. ૧૯૫૪ માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના પ્રોફેસર અને ભવનના અધ્યક્ષ. ૧૯૫૯ માં મુંબઈ યુનિવર્સિટીના નિમંત્રણથી ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળા. ૧૯૬૬ થી બે સત્ર માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ. ૧૯૭૯-૮૧ દરમિયાન કલકત્તાની ‘વિશેભારતી’ના પણ કુલપતિ. ૧૯૭૦-૭૬ દરમિયાન રાજ્યસભામાં લેખકની હેસિયતથી નિયુકિત. ૧૯૫૭માં કલકત્તાની અખિલ ભારતીય લેખક પરિષદના વિભાગીય પ્રમુખ. ૧૯૬૮માં ગુજરાત સાહિત્ય પરિષદના દિલ્હીના ૨૪ મા અધિવેશનના પ્રમુખ. ૧૯૭૮ -માં સાહિત્ય અકાદમી દિલ્હીના પ્રમુખ. ૧૯૫૨ માં ચીન, જાવા, બાલી, લંકા વગેરે એશિયાઈ દેશોને, ૧૯૫૬ માં અમેરિકાને તેમ જ યુરોપને, ૧૯૫૭ માં જાપાનને અને ૧૯૬૧માં રશિયાને પ્રવાસ. ૧૯૩૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૪૪ માં મહીડા પારિતોષિક, ૧૯૪૭માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૬૫ માં ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક, ૧૯૭૩માં સાહિત્ય અકાદમી પારિતોષિક,
૧૯૬૮માં કન્નડ કવિ કે. વી. પુટપ્પા સાથે વહેંચાઈને ભારતીય જ્ઞાનપીઠનું પારિતોષિક. ૧૯૭૯ માં સેવિયેટ લૅન્ડ પુરસ્કાર. ૧૯૮૨ માં કુમારને આશાન પુરસ્કાર, કેન્સરથી મુંબઈમાં અવસાન.
સાહિત્યનાં વિવિધ સ્વરૂપમાં તત્કાલીન ચેતનાનું સ્વસ્થ પ્રજ્ઞા અને ભાવપરક ઇન્દ્રિયગ્રાહિતાથી સૌન્દર્યનિષ્ઠ રૂપાંતર કરનાર ગાંધીયુગના આ અગ્રણી સર્જક છે. મુકતકને ચમત્કૃતિપૂર્ણ લઘુફલકથી માંડી પદ્યરૂપકના નાટયપૂર્ણ દીર્ધલકનું કલ્પનાસંયોજન દર્શાવતી એમની કાવ્યરચનાઓ, ગ્રામીણ સ્તરેથી ઘટનાને ઊંચકી બેલીનાં સંવેદને પ્રસારતી એમની નાટયરચનાઓ, પાત્રમાનસને કેન્દ્રમાં રાખીને મર્મગ્રાહી ભાષા ઉઘાડતી એમની ટૂંકીવાર્તાઓ, હૃદયની વિવિધ છબીઓ આપતાં એમનાં નિબંધ અને વ્યકિતચિત્રો, સહૃદયસંવિદને સતત વિકાસ દર્શાવતાં એમના વિવેચનસંશોધને–આ સર્વ ગુજરાતી સાહિત્યને થયેલું વિશિષ્ટ પ્રદાન છે.
ઉમાશંકરની ગાંધીદર્શનથી પ્રભાવિત ભાવકટ કવિતા સંસ્કૃતિનાં બૃહ પરિમાણોને લક્ષ્ય કરીને ચાલી છે ને સત્યાગ્રહની છાવણીઓ તેમ જ જલેથી શરૂ કરી વિદેશના સાંસ્કૃતિક સમાજો સુધી એ વિસ્તરી છે. શબ્દવિન્યાસ અને અર્થવિશ્વાસ સાથે રહસ્યવિન્યાસના હિલ્લોલરૂપ લયને સેવતી એમની કવિતા આત્માની માતૃભાષા થવા ઝંખી છે; અને તેથી મનુષ્યના આંતરબાહ્ય સકલસંદર્ભને બાથમાં લેવાની ‘જીવનદૃષ્ટિ’ એમાં અનુસ્મૃત અને કયારેક અગ્રવર્તી રહી છે. એમનું પ્રથમ કાવ્યપુસ્તક “વિશ્વશાંતિ' (૧૯૩૧) છે ખંડોમાં વહેંચાયેલું, ગાંધીયુગને અને ગાંધીજીને મહિમા કરતું વિશિષ્ટ અર્થમાં ખંડકાવ્ય છે. સુશ્લિષ્ટ આયોજનને અભાવ છતાં ભાદ્રક અને ગૃહીતના પ્રતિપાદનને ઉત્કર્ષ ધ્યાન ખેંચે છે. | જીવનનું નિયામક તત્ત્વ પશુબળ નહિ પણ પ્રેમ છે અને તેથી આંતરરાષ્ટ્રીય સ્નેહસંબંધેની ઇમારત અહિંસા અને શાંતિ પર ખડી કરવાની નેમને અહીં વિસ્તાર છે. આસ્વાદ્ય કાકુઓ અને કહેવત કક્ષાએ પહોંચતી કેટલીક ઉકિતઓને બંધ આ કાવ્યને કેટલુંક સ્થાપત્ય અર્પણ કરે છે. ‘ગંગોત્રી' (૧૯૩૪)માં તત્કાલીન ગુજરાતના વિશિષ્ટ જીવનનું પ્રતિબિબ ઝિલાયું છે. ભારતીય નવોત્થાનને કારણે ઊભા થયેલા સંઘર્ષના અને સ્વાતંત્રયઝંખનાના પ્રબળ ઉદ્ગારો વચ્ચે વિશ્વપ્રેમને મર્મ એમની અનેક કૃતિઓમાં ધબકતો જોવાય છે. એમાં સમાજાભિમુખતા અને વાસ્તવાભિમુખતાના વિવિધ આવિષ્કારો પ્રગટ થયા છે. ‘બળતાં પાણી', ‘પીંછું’, ‘સમરકંદ બુખારા’ કે ‘જઠરાગ્નિ' જેવી રચનાઓની સિદ્ધિ ધ્યાનપાત્ર છે. “નિશીથ' (૧૯૩૯) માં સમાજ અને વાસ્તવની તત્કાલીનતાને અતિક્રમી જીવનનાં શાશ્વતમૂલ્યોના અમૂર્ત કે નવીન આવિર્ભાવ તરફનું વલણ છે. માનવ-અસ્તિત્વનાં તેમ જ માનવસંવિત્તિનાં જુદાં જુદાં પાસાંઓને નાદતત્ત્વના આગવા પ્રયોગ સાથે અહીં સાકાર કરવાનો પ્રયત્ન થયો છે. “નિશીથ', ‘વિરાટ પ્રણય', ‘સદ્ગત મોટાભાઈને', “અન્નબ્રહ્મ’, ‘આત્માનાં ખંડેર’ આદિ એના ઉત્તમ નમૂનાઓ છે. ચિતનશીલતા અને સંવેદનશીલતાથી રસાયેલી કવિતા અહીં ગુજરાતી ભાષાની મહત્ત્વની સિદ્ધિઓ બતાવે છે. લયબદ્ધ ગીતેની સંખ્યા પણ સંગ્રહનું આગવુંઆકર્ષણ છે. પ્રાચીના' (૧૯૪૪) કાવ્યસંગ્રહ ‘ત્રીજા અવાજ' તરફ વળેલ
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૧૩૭
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #157
--------------------------------------------------------------------------
________________
- જોશી ઉમાશંકર જેઠાલાલ
છે. એટલે કાવ્યના નાટયરૂપની શોધ પ્રસંગકાવ્યોમાંથી કવિને સંવાદકાવ્યો તરફ, પદ્યરૂપકો તરફ લઈ ગઈ છે. પાત્રોના સંવાદોમાંથી ઊભો થતો ઘટનાને સંઘર્ષ રહસ્યદોરથી અવલંબિત છે. પ્રાસબદ્ધ છંદોવિધાન નિરૂપણની તીણતા અને વેગને ઉપસાવવામાં કયાંક કારગત નીવડયું છે. અહીં મહાભારત, ભાગવત અને જાતકકથામાંથી ઘટના ગૂંથીને સાત પદ્યરૂપકો મૂકેલાં છે. ક્રિયાત્મકતા કરતાં ભાવાવિષ્કાર એનું મુખ્ય લક્ષ્ય છે. સાંપ્રત જગતથી દૂરના અતીતમાં હટીને અને વ્યકિતજગતથી દૂર ઊર્મિનિરપેક્ષ વસ્તુજગતમાં ખસીને કવિતા અવતારવાને આ પુરુષાર્થ પ્રગભ છે. આતિથ્ય' (૧૯૪૬)માં જુદા જે અનુભવ અંગેનાં કાવ્યગુચ્છે સંગ્રહાયાં છે. લલિતકલાઓ અંગેનું, પ્રવાસ અંગેનું, વિશ્વયુદ્ધ અંગેનું, વિશિષ્ટ વ્યકિતઓ અંગેનું – એમ વિવિધ કાવ્યગુચ્છો તથા નારી : કેટલાંક રૂપો' અંગેનું સેનેટગુચ્છ અને ‘સરવડાં’ અંગેનું ગીતનું ગુચ્છ ધ્યાનપાત્ર છે. ‘વસંતવર્ષા' (૧૯૫૪) સ્વાતંત્ર્યોત્તર જીવનની પ્રસન્નતા અને કર ણતાને ઝીલે છે. ‘હીરોશીમાની નૃશંસ હત્યાથી છેક ‘ડો ન મુજ મૃત્યુનેની ગાંધીહત્યાને સમાવતી કવિની સંવેદના ‘મુર્દાની વાસ’ને સહેવા છતાં મનુષ્યપ્રેમ કે પૃથ્વીપ્રેમની શ્રદ્ધાને અકબંધ રાખે છે; તેથી જ ઋતુગીતે તેમ જ અનુચિત્રોની ઇન્દ્રિયસંવેદ્ય છબીઓ ઉપસાવે છે. અહીં પચીસ જેટલાં આસ્વાદ્ય સૌનેટોમાં ‘ગયાં વર્ષો’ અને ‘રહ્યાં વર્ષો તેમાં એ સૌનેટયુગ્મ પ્રસિદ્ધ છે. ‘મહાપ્રસ્થાન' (૧૯૬૫) માં પ્રાચીના'નું અનુસંધાન છે; અને નાટકવિતાનું આહ્વાન આગળ વધ્યું છે. મહાભારતમાંથી, રામાયણમાંથી અને બુદ્ધના જીવનમાંથી લીધેલાં નાટયવસ્તુઓ પર આધારિત અહીં બીજાં સાત પદ્યરૂપકે સંગ્રહાયાં છે. સંવાદતત્ત્વથી વધુ નાટ્યતત્ત્વ તરફ વળતી આ રચનાઓ બોલચાલની ભાષાને છંદમાં વધુ પ્રવાહી બનાવી શકી છે. ‘મંથરામાં નાટયક્ષાણને પ્રબળ ઉન્મેષ છે, તો 'કચ'માં નાટયાત્મક એકોકિતને બંધ ધ્યાનાર્હ છે. “અભિજ્ઞા' (૧૯૬૭) માં “છિન્નભિન્ન છું જેવી રચના દ્વારા આ કવિએ છંદોમુકિતનો પ્રયોગ કરી ભવિષ્યમાં આવેલી પછીની કવિતાદિશા માટે વૈતાલિક કાર્ય કર્યું છે. અક્ષરમેળ, માત્રામેળ, સંખ્યામેળ, લયમેળ ઉપરાંત ગદ્યના ટુકડાઓને એમાં વિનિયોગ થયો છે. આ સંગ્રહમાં મુકતપદ્ય અને પદ્યમુકિતના પ્રયોગોને આરંભ થયો, તેમાં ‘મારી શોધ’, ‘રાજ
સ્થાનમાં પસાર થતાં અને ‘ગાડી ઘણા ગાઉ કાપે’ જેવી પરિપકવ રચનાઓ મળી શકી છે. ધારાવસ્ત્ર' (૧૯૮૧) ‘માઈલેના માઈલે મારી અંદર’ જેવી અત્યંત સર્જક અને પાસાદાર કૃતિ તો આપે જ છે, સાથે સાથે ધારાવસ્ત્ર’ જેવી રહસ્યપૂર્ણ અને ‘એક ઝાડ’ જેવી સંવેદનપૂર્ણ કૃતિઓ પણ આપે છે. બાળકાવ્યો પહેલીવાર એક ગુચ્છ તરીકે અહીં મુકાયા છે. કેટલીક રચનાઓ નૈમિત્તિક કે પ્રસંગચિત છે અને શીધ્ર સંવેદનાઓ પર નભવા પ્રયત્ન કરે છે. ‘સપ્તપદી' (૧૯૮૧) સાત રચનાઓને સંગ્રહ છે. પચીસ વર્ષના લાંબા પટ પર આ ‘સપ્તપદીતૈયાર થઈ હોવાથી એમાં સર્જનની વિષમતા, સ્તરની ઉચ્ચાવતા અને અભિવ્યકિતના તરીકાઓની અલગ અલગ અજમાયશે છે. વિશ્વપ્રેમ અને વ્યકિતની અશાંતિનો દ્વિવિધ દોર આ રચનાઓને સાંકળે છે. “છિન્નભિન્ન છુંના ખેથી
‘પંખીલેકના આનંદઘેષ સુધીની કવિની આંતરયાત્રા સૌન્દર્યભાવ કરતાં ભાવ સૌન્દર્યને અનુલક્ષીને થયેલી છે. 'પંખીલેક સાત કાવ્યમાં સળંગ તાજગીને અનુભવ કરાવે છે. સમગ્ર કવિતા” (૧૯૮૧)માં એમનાં દસ કાવ્યપુસ્તકોનાં બધાં કાવ્યોને સમાવવામાં આવ્યાં છે અને અંતે ‘કાવ્યશીર્ષક સૂચિ' તેમ જ 'પ્રથમ પંકિત સૂચિ’ પણ આપવામાં આવી છે. પાત્રગત ભાષાની ભિન્ન ભંગીઓ, વસ્તુને આકર્ષક ઉઠાવ અને વિવિધ પરિસ્થિતિઓની કલ્પકતા દ્વારા. એમણે એકાંકીને એક સુશ્લિષ્ટ ઘાટ આપવાને પ્રયત્ન કર્યો છે. સંઘર્ષ, વેગ, વિકાસ અને ભાષાના કસબથી મુખ્યત્વે સામાજિક કે રાજકીય ભૂમિકા પર સ્થિર એમની એકાંકીકલાએ સામાજિક ચેતનાની ઉપરવટ જવાનો. પ્રયત્ન કર્યો છે. અહીં ભાવપરાયણતા અને વાસ્તવપરાયણતાના તાણાવાણો માર્મિક કરુણતા અને સૂમ વિનોદથી ગૂંથાયેલ છે. ‘સાપના ભારા' (૧૯૩૬)માં અગિયાર એકાંકીઓ છે. તેમાં સાબરકાંઠાના ઇડરિયા પ્રદેશની બેલીભંગીઓ અને ગ્રામીણ વાતાવરણ વચ્ચે નર્યા વાસ્તવલેકનાં પાત્રોની જીવંત સૃષ્ટિ છે. ‘સાપના ભારા', ‘બારણે ટકોરા’, ‘ઊડણ ચરકલડી’ મહત્ત્વનાં એકાંકીઓ છે. ‘શહીદ' (૧૯૫૧)માં બીજા અગિયાર એકાંકીઓ છે. એમાંનાં ગ્રામીણ ભૂમિકાવાળાં ત્રણેકને બાદ કરતાં બાકીનાં દેશની વ્યાપક પરિસ્થિતિઓને સ્પર્શે છે; ને કયાંક બુદ્ધિપૂર્વક હળવાશથી કામ લે છે. ‘હવેલી' (૧૯૭૭) માં અગાઉના શહીદ' સંગ્રહનાં બધાં એકાંકીઓ ઉપરાંત હવેલી’ અને ‘હળવા કર્મને હું નરસૈયો' જેવાં બે મૌલિક એકાંકીઓ તેમ જ યુરિપિડિસના ‘ઈફિજિનિયા ઇન ટોરિસ'ની અનૂદિત રચનાને સમાવેશ કરવામાં આવ્યો છે. વતનના અનુભવને અને વતનની ભાષાને સંવેદનશીલ તરીકાઓથી અખત્યાર કરી વિવિધ પાત્રસૃષ્ટિના માનસ પર કેન્દ્રિત થતી એમની ટૂંકીવાર્તાઓ સંયમિત રીતે મર્મને ઉઘાડે છે. એમાંય સ્ત્રીમાનસના સંસ્કારજગતનું નિરૂપણ કરવામાં વરતાતી એમની કુશળતા પ્રશસ્ય છે. શ્રાવણી મેળે' (૧૯૩૭)ની ‘પગલીને પાડનાર, ‘છે છાણું', ‘મારી ચંપાને વર’ જેવી વાર્તાઓમાં ગુજરાતી વાર્તાસાહિત્યની વિશેષ સિદ્ધિ જોવાય છે. ઉપરાંત, ‘ત્રણ અર્ધ બે' (૧૯૩૮) અને ‘અંતરાય' (૧૯૪૭) જેવા વચ્ચેના વાર્તાસંગ્રહોમાંથી જાળવવા જેવી પસંદ કરેલી બાવીસ વાર્તાઓનો સંગ્રહ ‘વિસામો' (૧૯૫૯) પણ મળ્યો છે. ‘પારકાં જયાં' (૧૯૪૦) એમની એકમાત્ર નવલકથા છે. ત્રણ પેઢીની વાતના આલેખનમાં સળંગસૂત્રતા પૂરી જળવાઈ નથી અને તેથી બસો પાનની આ કૃતિ વિસ્તૃત ફલક પર અશ્લિષ્ટ રહી છે. ‘હૃદયમાં પડેલી છબીઓ' (૧૯૭૭)ના બે ખંડોમાં ભિન્નભિન્ન પ્રસંગે આલેખાયેલાં વ્યકિતચિત્રો છે. વ્યકિતત્વની ખાસિયતોને લસરકામાત્રથી ઝાલવા સાથે એમાં સમભાવ અને ઉષ્માં સંકળાયેલાં છે. ‘ઈસામુશિદા અને અન્ય' (૧૯૮૬) પણ ‘હૃદયના હક્કથી લખાયેલાં, દેશપરદેશની દિવંગત વ્યકિતઓનાં વસ્તુલક્ષી યથાર્થ ચરિત્રચિત્રણ છે. ‘ગાંધીકથા' (૧૯૬૯) ચરિત્રમૂલક છે.
અંગતતાના સ્વાદવાળું અને વ્યકિતત્વની હૂંફવાળું ગેઝિની કક્ષાનું નિબંધનું સ્વરૂપ ગઘની સ્વસ્થ અને લાઘવપૂર્ણ તાસીર
૧૩૮: ગુજરાતી સાહિત્યકોશ-૨
For Personal & Private Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
ઉપસાવતું જોવાય છે. કવિતાલેંડથી દૂર એ ઝાઝું વાસ્તવની ય પર મંડાયેલું છતાં ભાવપૂર્ણ છે. એમાં હળવી ચાલની નિરાંત છે. ‘ગોષ્ઠિ’ (૧૯૫૧)માં આવા બાવીસ નિબંધા છે. તો, ‘ઉઘાડી બારી’ (૧૯૫૯)૧૯૪૭ પછીનાં બાર વર્ષમાં 'સંસ્કૃતિ'ના પહેલા પન પર છપાયેલાં લખાણોમાંથી કુલ એકાણુ લઘુલેખોનો સંચય છે. કર્મયોગ, ચરિત્રો, પ્રકૃતિપ્રેમ, વિદ્યા, કલા, રંગભૂમિ, કેળવણી, લોકશાહી, ભારત અને ગતરંગ જેવાં ક્ષેત્રો પર ટૂંકો પણ દોનક પ્રતિક્રિયાઓ વિતાવવું છે.
સૌન્દર્યદ્રષ્ટિ, સમભાવ અને બુદ્ધિમત્તાથી નિયંત્રિત ઉમાશંકરનું વિવેચન સંવેદનશીલ છે. ખ અંગેના તેજસ્વી શ્વાસ આપનો ‘અખા એક અધ્યયન’(૧૯૪૧), ભાવના છેડેથી સમુચિત ચિના કરતો. 'સમસંવેદન' (૧૯૪૮), મહાભારત જેવા પુરાણગ્રંથથી માંડી કાલિદાસ-રવીન્દ્રનાથની ચેતના સાથે અનુસંધાન કરતા ‘અભિરુચિ’(૧૯૫૯), સાહિત્યનાં વિવિધ સ્વરૂપો પર મર્મગ્રાહી તારણે। આપતા ‘શૈલી અને સ્વરૂપ’(૧૯૬૦), મહત્ત્વની કૃતિઓની વિસ્તૃત આવાચના આપનો ‘નિરીક્ષા' (૧૯૬૦), કવિ અને કવિતા અંગે મૌલિક નિરીક્ષણા આપતો ‘કવિની સાધના’(૧૯૬૧), સંસ્કૃત સાહિત્યની પ્રસિદ્ધ કૃતિઓનો આત્મીયતાથી પરિચય આપનો 'શ્રી અને સૌરભ'(૧૯૬૩), પરિચયાત્મક લેખ આપતો ‘શેક્સપિયર'(૧૯૬૪), કાંઓ અને કૃતિઓ તેમ જ સાહિનિક વીગતો પર પ્રકાશ પાડતા લઘુલેખા આપતા ‘પ્રતિશબ્દ’ (૧૯૬૭), પરિચયાત્મક ‘કવિતા વાચનની કલા’(૧૯૭૧), ગુજરાતી તેમ જ વિદેશી કવિઓ અને કવિતાઓ પર સ્વાધ્યાયલખા આપતા ‘કવિની ka'(૧૯૭૨), પ્રાöનાકાવ્યોનો આસ્વાદ આપતા નિાં ના મહેલમાં’(૧૯૮૬) વગેરે એમના વિવેચનગ્રંથો છે.
એમના સંશોધન-સંપાદનના ગ્રંથોમાં કાન કવિ’(૪૬), 'ખાના છપ્પા’(૧૯૫૩), ‘મહારાં સોનેટ'(૧૯૬૨), ‘દશમસ્કંધ’ -- ૧' (અન્ય સાથે, ૧૯૬૬), 'અખેગીતા' (અન્ય સાથે, ૧૯૬૭) મુખ્ય છે. ઉપરાંત 'ગાંધીકાવ્ય સંગ્રહ' (અન્ય સાથે, ૧૯૩૭), ‘કાવ્યતત્ત્વવિચાર’(અન્ય સાથે, ૧૯૪૭), ‘સાહિત્યવિચાર' (અન્ય સાથે, ૧૯૪૦), ‘વિચારમાધુરી’(અન્ય સાથે, ૧૯૪૬), ‘દિગ્દર્શન’(અન્ય સાથે, ૧૯૪૨), ‘આચાર્યં આનંદશંકર ધ્રુવે સ્મારક ગ્રંથ' (અન્ય સાથે, ૧૯૪૪), ‘મેઘાણી સ્મૃતિગ્રંથ’ (૧૯૫૨), ‘સ્વપ્નપ્રયાણ’(૧૯૫૯), ‘કાલેલકર અધ્યયન ગ્રંથ' (અન્ય સાથે, ૧૯૬૧), ‘મડિયાનું મનોરાજ્ય’(૧૯૭૦) પણ એમનાં નોંધપાત્ર સંપાદનો છે.
‘પુરાણોમાં ગુજરન’(૧૯૪૬), ‘સમયરંગ' (૧૯૬૩), 'ઈશાન ભારત અને અંદામાનમાં ટહુકથા માર’(૧૯૭૬), ‘ઓગણીસા એકત્રીસમાં ડોકિનું”(૧૯૭૭), 'કેળવણીનો કીમિયો’ (૧૯૭૭) વગેરે એમના પ્રકીર્ણ ગ્રંથો છે.
એમણે આપેલા અનુવાદોમાં ‘ગુલે પેલાંડ’(૧૯૩૯), ઉત્તરરામ રન’(૧૯૫૯), ‘શાકુન્તલ’(૧૯૫૫), ‘એક શતી' (અન્ય સાથે, ૧૯૬૩) મુખ્ય છે.
ચં.
જોશી ઉમાશંકર મુગટરામ–જોશી કનૈયાલાલ ગણપતરામ
જોશી ઉમાશંકર મુગટરામ : બાળપાઠોનો સંગ્રહ ‘ફરવા જતાં’ (૧૯૩૯) તથા ગીતસંચય 'કેર'ના કર્યાં,
૨.ર.દ.
જોશી ઉમિયાબાઈ કે : પદ્યકૃતિઓ ‘દત્તલીલા’(૧૯૨૮) અને
‘મંગળાષ્ટક’નાં કર્તા.
..
જેથી ઉમિયાશંકર: બાળવાર્તા ‘ફેરી'(૧૯૩૭)ના કર્તા,
ક..
જોશી ઉમિયાશંકર ખુશાલદાસ: અંગ્રેજે અને તેમના શાસનકાળની ભકિત કરતી પદ્યકૃતિ ‘બ્રિટીશરાજની બલિહારી’(૧૯૦૦) ના કર્તા.
૨.ર.દ.
જોશી ઉમેશ જયંતીલાલ, દિન' (૧૬-૧૧-૧૯૪૬): કવિ. જન્મ અમરેલી જિલ્લાના વલારડી ગામે. ૧૯૬૪માં એસ.એસ.સી. ૧૯૬૯થી પ્રાથમિક શિક્ષક,
‘ગૂડ મોર્નિંગ તાન્કા’(૧૯૮૪) ઉપરાંત ગઝલસંગ્રહ ‘પ્રખર’ (૧૯૮૪) એમના નામે છે. ‘પગલી'(૧૯૮ બાળકાવ્યોના સંગ્રહ પણ એમણે આપ્યો છે.
જોશી ઉમા ગૌરીશંકર (૧૯-૭-૧૯૨૪); ચરિત્રકાર, જન્મ ખારા ઘેડા જિલ્લાના ઝીંઝુવાડામાં. ૧૯૫૧માં બી.એસસી. ૧૯૫૮ માં એમ.એસસી. ૧૯૭૪માં ઓર્ગેનિક કેમિસ્ટ્રી વિષયમાં પીએચ.ડી. ૧૯૫૮થી આજ સુધી અધ્યાપન. ધૂમકેતુનાં પુત્રી.
એમણે ‘વીરડાનાં પાણી’(૧૯૫૪) નવલિકાસંગ્રહ ઉપરાંત ધૂમકેના જીવનઘડતરની વાત’–ા. ૧-૧૪ અન્ય સાથે, ૧૯૬૫-૧૯૭૮), ‘ભારતરત્ન ઇન્દિરા ગાંધી (૧૯૭૨), ‘ભારત’ એક પવિધાતા સરદાર'(૧૯૭૫) વગેરે ચરિત્રગ્રંથો આપ્યા છે, વળી, 'સી. વી. રામન'(૧૯૭૩) 'વિક્રમ સારાભાઈ’(૧૯૩૪), ‘ડૉ. હોમીભાભા’(૧૯૭૫), ‘આઈન્સ્ટાઈન’(૧૯૭૮), ‘મેડમ કયુરી’ (૧૯૮૦), ‘લૂઈ પાશ્ચર’(૧૯૮૨) વગેરે જીવનચરિત્રો પણ એમણે આલેખ્યાં છે.
ચં.ટો.
જોશી એચ. કે. કથાત્મક ગદ્યકૃતિ એક લૂંટારની વાન’– મા. ધ (૧૮૯૨)ના કર્તા, ડૉ.બ્ર.
જોશી કનૈયાલાલ ગણપતરામ (૧૧-૫-૧૯૨૯) : નવલકથાકાર, વાર્તાકાર, કવિ, સંપાદક. જન્મ રાંધેજા (જિ. ગાંધીનગર)માં. ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. અને ૧૯૬૦માં એમ.એડ. ગુજરાત સરકારના વિભાગીય શિક્ષણાધિકારી.
એમણે 'શિનરી' (૧૯૬૩), 'ગે કાર સિતારના’(૧૯૬૪), ‘અંતરનુષા’(૧૯૭૨), ‘શ્રાવણની એ સાંજ હતી’ (૧૯૭૫), ‘મહર્ષિ અગત્સ્ય’ (૧૯૭૭),‘રોશની રૂપની, રંગ રુદિયાના’(૧૯૭૯) જેવી નવલકથાઓ આપી છે. ‘સરયૂની સાખે’, ‘કેસરકધારી’, ‘પ્રેમ પાદુકા’, ‘કિષ્કિંધા’, ‘લંકાપતિ’, ‘અવધપુરી’ અને ‘સુરભિત
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૩૯
For Personal & Private Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
જોશી કરુણાશંકર નાથાલાલ – જોશી ગુણવંતરાય કૃપાશંકર
૧ થી ૫ (૧૯૫૩) જેવાં પ્રકીર્ણ વિશે પરનાં પુસ્તકો પણ આપ્યાં છે.
જોશી કાનજીભાઈ કાળિદાસ (૧૮૮૪,-) : બાળસાહિત્યકાર, શિક્ષણ મૅટ્રિક સુધી. મુંબઈમાં વ્યવસાય.
એમણે ‘બાળઉખાણાં' (૧૯૨૯), ‘બાળહામણાં' (૧૯૩૦) અને “વૌપણવધર્મગીતા” વગેરે પુસ્તકો આપ્યાં છે.
જેશી કાતિ વિશ્વનાથ : કાવ્યસંગ્રહ ‘જીવતાં આંસુડાં'ના કર્તા.
.બ્ર. જોશી કાન્તિભાઈ: પરંપરાગત શૈલીની પ્રણયપ્રધાન નવલકથા. ‘માંથલ ભીતર જલ' (૧૯૭૪)ના કર્તા.
ક... જેશી કેશવજી વસનજી: પદ્યકૃતિ ‘અંગદવિષ્ટિ'ના કર્તા.
જોશી કેશવરામ વિશ્વનાથ: બાળવિવાહનાં દૂષણોનું નિરૂપણ કરતા ત્રિઅંકી નાટક ‘કમળાદુ:ખદર્શક' (૧૮૮૩) ના કર્તા.
જોશી કેશવલાલ રણછોડદાસ : નિબંધસંગ્રહ 'રવદેશ હિતવર્ધક' (૧૮૭૭) ના કર્તા.
સુષમા' રામાયણની કથા આલેખતી નવલકથા-કોણી છે. “નંદનવન’ (૧૯૬૪) અને 'ફૂલ પગલે આવ' (૧૯૮૧) એમની લઘુનવલ છે. “હીના' (૧૯૬૩), ‘સ્મિત અને આંસુ' (૧૯૬૮) અને ‘રાગમિલનના છેડથા' (૧૯૮૩) એ વાર્તાસંગ્રહોમાંની કેટલીક વાર્તાઓ શૈલી અને સંવિધાનની દૃષ્ટિએ સફળ હોવા છતાં તેમાં વિષય અને નિરૂપણરીતિની એકવિધતા છે. 'પ્રેરણા' (૧૯૭૦) અને ‘આરત’ (૧૯૭૫) નાં ગીત, સૅનેટ, મુકતક, હાઈકુ વગેરે પ્રકારનાં કાવ્યોમાં ગઈ પેઢીની કવિતાનું તેમ જ નવીન કવિતાપ્રવાહની નિરૂપણછટાઓનું અનુસંધાન જોવા મળે છે. ‘ઇતિહાસકથામાળા' (૧૯૭૧), ‘લોકસાહિત્યમાળા : ૩-૩' (૧૯૬૩-૬૪), ‘શ્રી સાંઈ સાધનાથી (૧૯૬૪) વગેરે એમનાં સંપાદનો છે. આ ઉપરાંત ‘સંસ્કારસુધા (૧૯૭૨), ‘ગુજરાતી અધ્યાપનના સાંપ્રત પ્રવાહો' (૧૯૭૨), ‘સમાજનું સ્વા' વગેરે પ્રકીર્ણ વિષયનાં પુસ્તકો પણ એમણે આપ્યાં છે.
નિ.વે. જોશી કરુણાશંકર નાથાલાલ (૧૦-૩-૧૯૪૦): બાળકાવ્યસંગ્રહ ‘પુષ્પાંજલિ' (૧૯૭૯)ના કર્તા.
ચં.ટો. જોશી કરુણાશંકર મણિશંકર, ‘નાનું જોશી' (૧૦-૧૦-૧૯૩૬): ચરિત્રકાર. જન્મ પોરબંદરમાં. ૧૯૫૫ માં મૅટ્રિક. ૧૯૮૧ માં બી.એ. ૧૯૬૩ માં તત્ત્વજ્ઞાન વિષયમાં એમ.એ. પ્રારંભમાં શિક્ષક, પછી મનાથ, અમદાવાદમાં અધ્યાપક.
એમણે માકના ઇન્દ્રાત્મક ભૌતિકવાદ' (૧૯૭૫) જેવા ચરિત્ર ગ્રંથ ઉપરાંત શૈક્રેટિસ, પ્લેટો, ઍરિસ્ટોટલ, કાન્ટ અને શોપનહોવર પર જીવનચરિત્રો આપ્યાં છે. ‘ભકત ભઈજીભાઈ' (૧૯૮૨) પણ ચરિત્રપુસ્તક છે. “ગિલ્લીદંડો' (૧૯૮૧), ‘બિન્દુમાં બિન્દુ' (૧૯૮૩) વગેરે એમનાં કાવ્યપુસ્તકો છે.
એ.ટો. જોશી કલ્યાણરાય નથુભાઈ (૧૨-૭-૧૮૮૫, ૧૯-૭-૧૯૭૬):
ચરિત્રલેખક. જન્મ શંખેબારમાં. પ્રાથમિક શિક્ષણ બેટદ્વારકા અને માધ્યમિક તથા ઉચ્ચશિક્ષણ દ્વારકા તથા મુંબઈમાં. ૧૯૦૪ માં મૅટ્રિક. ૧૯૦૮ માં ઍલિફન્સ્ટન કૉલેજ, મુંબઈથી ફિઝિકસ-કેમેસ્ટ્રી વિષયો સાથે ગ્રેજયુએટ, ૧૯૦૯માં દ્વારકાની એ. વી. સ્કૂલમાં હેડમાસ્તર, પછી વડોદરા રાજયની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અધ્યાપક અને આચાર્ય. ૧૯૪૪ માં નિવૃત્ત. ૧૯૧૬-૨૨ દરમ્યાન ‘કેળવણી” માસિકનું સંપાદન. ૧૯૧૮ માં પ્રિઝનર્સ એઇડ કમિટીના સભ્ય. નિવૃત્તિકાળ દરમિયાન શારદાપીઠ વિદ્યાસભાની સ્થાપના અને સંચાલનમાં મંત્રી તરીકે યોગદાન. નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા.
એમણે ‘સ્નેહગીતા' (૧૯૧૯) અને ‘સ્નેહજોત’ નામે બોધકથાઓ; ‘સર વિઠ્ઠલદાસ ઠાકરસીનું જીવનચરિત્ર' (૧૯૩૨) અને ‘શ્રી પુરુષોત્તમ વિશ્રામ માવજીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર' જેવાં ચરિત્ર; ઉપરાંત આરોગ્ય વિજ્ઞાનની વાતો' (૧૯૧૭), ‘એશિયાની ઓળખાણ'- ભા. ૧-૨ (૧૯૨૨), ‘દ્વારકા પ્રદેશને સાંસ્કૃતિક ઇતિહાસ' (૧૯૨૩), ‘ઈંગ્લૅન્ડનું વહાણવટું (૧૯૨૬), પૃથ્વીને પરિચય' (અન્ય સાથે, ૧૯૩૪), ‘સામાન્ય વિજ્ઞાનના પાઠો'- ભા.
જોશી ખટાઉ વલ્લભજી : લગ્નાધિપતિ હાઉં તે' (૧૯૩૫) અને 'મૃગતૃષણા' (૧૯૩૭) નાટકોના કર્તા.
ચં..
જોશી ગજાનન વિશ્વનાથ (૧૦-'૧૨-'૧૯૦૭) : ચરિત્રકાર, વાર્તાકાર, જન્મ અમદાવાદ જિલ્લાના નાની બેરુમાં. અભ્યાસ ગુજરાતી શાળાંત સુધી. મિલ વ્યવસાય. અત્યારે નિવૃત્ત. ‘અખંડ જોડી’ વાર્તાસંગ્રહ ઉપરાંત એમણે 'જીવનપ્રયાગ’(૧૯૫૭) અને ‘અમરધામની યાત્રી' (૧૯૭૮) જેવા ચરિત્રગ્રંથા આપ્યા છે. ‘ગુજરાતી સેકસાહિત્યમાળા : મણકો ૨’ (૧૯૬૪) એમનું સંશોધન નું પુસ્તક છે.
કૌ.વ્ય. જોશી ગિરજાશંકર ત્રિભુવનદાસ, ‘ગિરીન જોશી' (૨૦-૧૨-૧૯૨૮): કવિ. જન્મ જૂનાગઢમાં.ડિપ્લોમા ઇન પેઇન્ટિગ. હાલ, જામનગરમાં ફોટોગ્રાફીને વ્યવસાય.
એમના કાવ્યસંગ્રહ ‘ફિંગર પ્રિન્ટ’ (૧૯૮૦)ની લધુકદની સવાસો જેટલી અછાંદસ રચનાઓ સાંપ્રત જીવનસંદર્ભે જાણીતા બનેલા કાવ્યભાવને દૃઢ રીતે નિરૂપે છે.
કૌ.બ્ર. જોશી ગુણવંતરાય કૃપાશંકર, ‘જી. રાય' (૧૫-૮-૧૯૩૫): નાટકકાર.
જન્મ મરબીમાં. ઇન્ટર સાયંસ સુધી અભ્યાસ. મોરબી ટાઇલ્સ કોર્પોરેશન સાથે સંલગ્ન. એમણે 'કંઈક' (૧૯૭૩) નામને એકાંકીસંગ્રહ આપ્યો છે.
ચંટો.
૧૪૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ
જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ, ધૂમકેતુ' (૧૨-૧૨-૧૮૯૨, ૧૧-૩-૧૯૬૫): નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક-વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર, નાટ્યકાર. જન્મ સૌરાષ્ટ્રના વીરપુરમાં. ૧૯૧૪માં મૅટ્રિક. ૧૯૨૦માં અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ગોંડલ રાજયની રેલવે ઓફિસમાં અને પછી ગેડલની હાઈસ્કૂલમાં. ૧૯૨૩થી અમદાવાદમાં સ્થાયી થયા. પ્રારંભમાં અંબાલાલ સારાભાઈના બંગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે અને પછી સર ચીનુભાઈ બેરોનેટના બંગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું. નાનપણમાં સાંભળેલી વાર્તાઓ, બાલ્યાવસ્થાને વાચનશોખ, શ્રીમન નથુરામ શર્માના આશ્રમનું પુસ્તકાલય, આસપાસની પ્રકૃતિ આદિ ધૂમકેતુના સાહિત્યસર્જનનાં મહત્ત્વનાં પ્રેરક બળો રહ્યાં. ૧૯૩૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો, પણ પરત કરેલો. ૧૯૫૩માં નર્મદ સુવર્ણચંદ્રક. ૧૯૪૪ માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૫ મા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. ૧૯૫૭-૫૮ માં સાહિત્ય અકાદમી, દિલ્હીના ગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડમાં સભ્ય.
એમણે અનેક ગદ્યસ્વરૂપે ખેડ્યાં છે, પરંતુ એમની કીર્તિ તે નવલિકાકાર તરીકે પ્રતિષ્ઠિત છે. એમના આગમન પૂર્વે ગુજરાતી સાહિત્યમાં મલયાનિલ આદિ દ્વારા નવલિકા-લેખનની આબોહવા સર્જાઈ હતી, પરંતુ અનેક કલાત્મક વાર્તાઓના સર્જનને લીધે ધૂમકેતુ ગુજરાતી નવલિકાના આદ્ય પ્રણેતા ગણાયા. 'તણખા' મંડળ ૧ થી ૪ (૧૯૨૬, ૧૯૨૮, ૧૯૩૨, ૧૯૩૫), ‘અવશેષ' (૧૯૩૨), 'પ્રદીપ’ (૧૯૩૩), ‘મલ્લિકા અને બીજી વાર્તાઓ (૧૯૩૭), ‘ત્રિભેટો' (૧૯૩૮), ‘આકાશદીપ' (૧૯૪૭), 'પરિશપ’ (૧૯૪૯), ‘અનામિકા' (૧૯૪૯), ‘વનછાયા(૧૯૪૯), 'પ્રતિબિંબ' (૧૯૫૧), 'વનરેખા' (૧૯૫૨), 'જલદીપ' (૧૯૫૩), ‘વનકુંજ' (૧૯૫૪), 'વનરેણ' (૧૯૫૬), 'મંગલદીપ' (૧૯૫૭), ચન્દ્રરેખા' (૧૯૫૯), “નિકુંજ' (૧૯૬૦), “સાધ્યરંગ' (૧૯૬૧), સાધ્યતેજ' (૧૯૬૨), ‘વસંતકુંજ' (૧૯૬૪) અને છેલ્લો ઝબકારો' (૧૯૬૪) એ ચોવીસ સંગ્રહની નવલિકાઓમાં સામાન્ય, દીનદરિદ્ર પાત્રોને પ્રથમવારને પ્રવેશ ગુજરાતી નવલિકાક્ષેત્રે કાંતિરૂપ હતા. એમની નવલિકાઓ ભાવનાવાદી છે, તે વાસ્તવલક્ષી પણ છે. ભાવનાવાદી નવલિકાઓમાં મસ્તીભર્યા, રંગદર્શી, કલ્પનારંગ્યા વાતાવરણમાં તેઓ કોઈ આદર્શ કે ભાવનાનું નિરૂપણ અને ઊમિનું ઉત્કટ આલેખન કરે છે. વાસ્તવલક્ષી નવલિકાઓમાં એમને ઝોક સમાજસુધારણા પ્રત્યેનો છે. ગાંધીભાવનાનો પડઘો પણ એમણે ઝીલ્યો છે. માનવસંવેદનાની સૂક્ષ્મ ક્ષણ, લાગણીઓ, નારીની વેદના, કરુણા તથા વત્સલતા, માનવઅંતરનાં દ્ર, વિષાદ કે આનંદનાં નિરૂપણો તેમાં છે; તો પ્રાચીનકાળ, મધ્યકાળ અને ભવિષ્યકાળને નિરૂપતી વાર્તાઓ પણ અહીં છે.
ધૂમકેતુ રંગદર્શી પ્રકૃતિના સર્જક છે, પરિણામે લાગણી-નિરૂપણ, વેગ, કવિતાની નિકટ બેસતી ગદ્યશૈલી, વાતાવરણની ચિત્રાત્મકતા અને ક્યારેક ચિંતન તેમ જ ધૂની-તરંગી પાત્રો એમની નવલિકાઓમાં પ્રગટ થાય છે. એમની વાર્તાકથનની નિજી લાક્ષણિક શૈલી
છે. લેકબેલીનો લહેજો, કાવ્યમય આલંકારિક અને સચોટ પ્રભાવ નિરૂપતું ગદ્ય તથા સંવાદો એમની નવલિકાઓને ઓપ આપે છે. કટાક્ષ તથા હાસ્યને પણ એમાં ઉપયોગ થયો છે.
એમની નવલિકાઓમાં અતિપ્રસ્તારને કારણે કયારેક સંવિધાન કથળે છે. ગ્રામજીવન પ્રત્યેનો પક્ષપાત, નગર-યંત્ર-સંસ્કૃતિ પ્રત્યેને. અણગમો, જૂનાં મૂલ્યોની પ્રતિષ્ઠા, ઊમિનો અતિરેક, ચિંતનનો અનુચિત મોહ, અતિમુખરતા, લેખકનું ભાષ્ય આદિ એમની વાર્તાઓની સીમાઓ છે. આમ છતાં ‘પોસ્ટઑફિસ, ભૈયાદાદા', 'લખમી’, ‘હૃદયપલટો', ‘એક ટૂંકી મુસાફરી', “જીવનનું પ્રભાત', ‘તિલકા’, ‘બિન્દુ’, ‘સોનેરી પંખી’, ‘ત્રિકોણ, ‘રતિનો શાપ, રજપૂતાણી’, ‘માછીમારનું ગીત’ ઇત્યાદિ નવલિકાઓ આવી સીમાઓથી મુકત કલાત્મક કૃતિઓ છે.
એમણે સામાજિક-ઐતિહાસિક નવલકથાઓ વિપુલ પ્રમાણમાં આપી છે. એમની ‘પૃથ્વીશ' (૧૯૨૩), ‘રાજમુગુટ' (૧૯૨૪), ‘ડદ્રશરણ' (૧૯૩૭), “અજિતા' (૧૯૩૯), ‘પરાજય’ (૧૯૩૯), ‘જીવનનાં ખંડેર' (૧૯૬૩), “મંઝિલ નહીં કિનારા' (૧૯૬૪) વગેરે સામાજિક નવલકથાઓમાં સાંપ્રત સમાજની અભિપ્રેરણા છે. દેશી રજવાડાંની ખટપટોને આલેખતી તે નવલકથાઓમાં નૂતન પરિસ્થિતિમાં પ્રગટતી લોકજાગૃતિ નિરૂપાઈ છે, તો સાથોસાથ લકતંત્ર, ગ્રામસ્વરાજ આદિ ભાવનાના નિરૂપણ સાથે રાજ
ખટપટને યથાર્થ ચિતાર પણ છે. એમની નવલકથાઓમાં પાત્રવસ્તુમાં આદર્શમયતાનું નિરૂપણ છે, ગામડાં પ્રત્યેને પક્ષપાત છે;
છતાં કથાવેગ, ચરિત્રચિત્રણ, રહસ્યમયતા અને શૈલીને કારણ વાચનક્ષમતા છે. ચૌલાદેવી' (૧૯૪૦), ‘રાજસંન્યાસી' (૧૯૪૨), ‘કર્ણાવતી'(૧૯૪૨), 'રાજકન્યા'(૧૯૪૩), વાચિનીદેવી' (૧૯૪૫), ‘જયસિંહ સિદ્ધરાજ' (બર્બરજિષ્ણુ) (૧૯૪૫), ‘જ્યસિંહ સિદ્ધરાજ' (ત્રિભુવન ખંડ) (૧૯૪૭), ‘જ્યસિંહ સિદ્ધરાજ' (અવંતીનાથ) (૧૯૪૮), ‘ગુર્જરેશ્વર કુમારપાળ' (૧૯૪૮), 'રાજર્ષિ કુમારપાળ (૧૯૫૦), ‘નાયિકાદેવી' (૧૯૫૧), ‘રાય કરણ ઘેલો' (૧૯૫૨),
અજિત ભીમદેવ' (૧૯૫૩), “આમ્રપાલી' (૧૯૫૪), ‘વૈશાલી' (૧૯૫૪), 'મગધપતિ' (૧૯૫૫), ‘મહાઅમાત્ય ચાણકથ' (૧૯૫૫), ‘ચન્દ્રગુપ્ત મૌર્ય' (૧૯૫૬), ‘સમ્રાટ ચન્દ્રગુમ' (૧૯૫૭), ‘પ્રિયદર્શી અશોક' (૧૯૫૮), ‘પ્રિયદર્શી સમ્રાટ અશોક' (૧૯૫૮), 'મગધસેનાપતિ પુષ્યમિત્ર' (૧૯૫૯), 'કુમારદેવી' (૧૯૬૦), ‘ગુર્જરપતિ મૂળરાજદેવ’: ૧-૨ (૧૯૬૧), ‘પરાધીન ગુજરાત' (૧૯૬૨), ‘ભારતસમ્રાટ ચન્દ્રગુપ્ત': ૧, ૨ (૧૯૬૩, ૧૯૬૪), “વદેવી' (૧૯૬૬) વગેરે એમની ઐતિહાસિક નવલકથાઓમાં ગુપ્તયુગ અને ચૌલુકયયુગનું નિરૂપણ છે. ગુપ્તયુગની નવલકથાઓ દ્વારા ભારતની અને ચૌલુકયયુગની નવલકથાઓ દ્વારા ગુજરાતની અસ્મિતા પ્રગટ કરવાને એમને ઉદ્દે શ જણાય છે. એમાં રસજિજ્ઞાસા સંતોષતી કથા-ઘટનાનું સંયોજન છે, છતાં સંવિધાન-શિથિલતા, પ્રસંગે-પાત્રોની એકવિધતા, રહસ્ય-ભેદભરમ-સાહસ-અભુતરસાદિનું સાયાસ નિરૂપણ તેમ જ વર્ણન-પ્રસ્તારને કારણે એમની ઐતિહાસિક નવલકથા સીમિત રહે છે. ‘જીવનવિચારણા' (૧૯૭૦)માં એમના સમાજવિષયક નિબંધ
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૧૪૧
For Personal & Private Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
જોશી ગૌરીશંકર મહાશંકર – જોશી જગદીશ રામકણ
ઉત્તર ગુજરાતના જમણપુરમાં. મૅટ્રિક. ઍકાઉન્ટન્ટ. “મધુશાળા' (૧૯૮૨) એમને કાવ્યસંગ્રહ છે.
ચંટો. જોશી ચન્દ્રશંકર મૂળશંકર, ‘ચન્દ્રશ' (૧૪-૧-૧૯૩૮): નવલકથાકાર. જન્મ ખેરોસા (ગીર)માં. ૧૯૬૧માં મૅટ્રિક. પ્રાથમિક શિક્ષક. એમણે સામાજિક નવલકથા ‘વણઊગ્યા તારા' (૧૯૬૫) લખી છે.
જોશી ચુનીલાલ ગણપતરામ: ‘રસિક કાંતા નાટકનાં ગાયને' (અન્ય સાથે, ૧૯૦૫) ના કર્તા.
ર.ર.દ. જોશી ચુનીલાલ મગનલાલ : ઓગણચાલીસ પદ્યકૃતિઓનો સંગ્રહ “ભકિતને સરળ સતારો' (૧૯૧૧) તથા ‘જ્યકુમારી વિલાસ’– ભા. ૧ ના કર્તા.
છે, તે ‘સાહિત્યવિચારણા' (૧૯૬૯) માં ટૂંકીવાર્તાની સ્વરૂપ- વિચારણા છે. પ્રથમ કૃતિમાં સમાજહિતચિંતક ધૂમકેતુ દેખા દે છે અને તેમાં સુબદ્ધ વિચારોનું ઊંડાણ છે, તો બીજી કૃતિમાં ટૂંકીવાર્તા અંગે વિચારણા તથા કેટલાક અંજલિલખે છે. અહીં નિબંધસ્વરૂપ કંઈક શિથિલ છે. નિબંધો ચિંતનપ્રેરક ઓછા, ઊર્મિપ્રેરક વિશેષ છે. અહીં એમની સૂત્રાત્મક સબળ શૈલી છે. ‘પાનગેષ્ઠિ' (૧૯૪૨) માં પણ ચિંતન છે, પણ એમાં બહુધા હાસ્યનિબંધિકાઓ છે. જોકે અહીં એમને હાસ્યકાર તરીકે પ્રગટ થવાનો આયાસ દેખાઈ આવે છે. “પગદંડી' (૧૯૪૦)માં એમણે પ્રકૃતિસૌંદર્યનાં વર્ણનેને અનુભૂતિની સાહજિકતા અને આલંકારિક ગદ્યને સ્પર્શ આપે છે. સ્થળના ઐતિહાસિક સંદર્ભો એમની બહુશ્રુતતાને અહીં પરિચય કરાવે છે.
રજકણ' (૧૯૩૪), 'જલબિંદુ' (૧૯૩૬), ‘મેઘબિંદુ' (૧૯૫૦), ‘પદ્મરણ' (૧૯૫૧) જેવી કૃતિઓમાં ચિતનકણિકાઓનું દર્શન થાય છે. એમાં સુરમ્ય વિચારકંડિકાઓ, લઘુલેખ અને નિબંધ છે. સુત્રાત્મક શૈલીની સાથોસાથ ગદ્યના કુશળ કસબી ધૂમકેતુને સન્નિષ્ઠ નિબંધલેખક તરીકે એમાં પરિચય મળે છે. એમને જીવનસાહ, એમની સૌદર્યભકિત તથા ભાવનાશીલતા એમાં નીતરે છે. 'કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય' (૧૯૪૦) એમને ચરિત્રગ્રંથ છે, તે ‘જીવનપંથ' (૧૯૪૯) અને “જીવનરંગ' (૧૯૫૬) એમની આત્મકથા છે. પ્રથમ કૃતિમાં હેમચન્દ્રાચાર્યને વ્યકિતત્વનું મૂલ્યાંકન છે પણ વિગતોમાં તટસ્થતાનો અભાવ અને ઇતિહાસનો બોજ વરતાય છે. ‘જીવનપંથ’ અને ‘જીવનરંગ'માં ૧૮૯૨ થી ૧૯૨૬ સુધીનાં સંસ્મરણોનું આલેખન છે. પ્રકૃતિનાં કલ્પનાશીલ ચિત્રાત્મક વર્ણને, વિવિધ પાત્રસૃષ્ટિ, વીતેલા જમાનાની ઘટનાઓ
આદિ સુંદર રીતે આલેખાયાં છે; ઉપરાંત એમાં લેખકનું વિદ્યાર્થી, મિત્ર, શિક્ષક અને સાહિત્યકારનું સ્વરૂપ પ્રગટે છે. સત્યકથન અને સુવાચ્ય શૈલી એ એની લાક્ષણિકતા છે. ‘એકલવ્ય અને બીજાં નાટકો' (૧૯૩૩) તેમ જ ઠંડી ક્રૂરતા અને બીજાં નાટકો' (૧૯૪૨) એમના નાટયસંગ્રહ છે. બ્રિાનની કૃતિઓ અને ટાગોરની ‘ગીતાંજલિના એમણે કરેલા ભાવાનુવાદમાં તે તે સર્જક સાથે હૃદયસંવાદ સાધી એમણે કાવ્યમય ભાષાશૈલી અને ચિંતનમાધુર્યના સ્વ-સામર્થ્યને પરિચય કરાવ્યો છે. આ ઉપરાંત, સ્વરાજપ્રાપ્તિ પછી સામાન્યજનના સંસ્કારશિક્ષણને પોષતી બાળસાહિત્ય અને પ્રૌઢસાહિત્યની સરળ ને બેધક સાઠેક પુસ્તિકાઓ એમણે લખી છે. ‘ઇતિહાસદર્શન’, ‘ઇતિહાસની તેજ- મૂર્તિઓ' (૧૯૫૫) અને ‘ઇલિયડ' (૧૯૬૧) એમનાં પ્રકીર્ણ વિષયનાં પુસ્તકો છે.
જોશી છગનલાલ નભુભાઈ : કથાત્મક ગદ્યકૃતિ ‘અધ્યા ઓહિયાં યાને કંપની સરકારની દગલબાજી' (૧૯૩૧), આત્મચરિત્રકૃતિ ‘ગાંધીજીના સાન્નિધ્યમાં મારી જીવનસાધના' (૧૯૭૮), ચરિત્રગ્રંથ “વૈષ્ણવજન તો તેને કહીએ' (૧૯૬૯), સ્મરણગ્રંથો ‘ગાંધીદીક્ષા' (૧૯૭૦) અને ‘સત્યાગ્રહ આશ્રમનાં સંભારણાં' તેમ જ સંપાદન બાપુના પત્રો' (૧૯૬૨)ના કર્તા.
દેશી છોટાલાલ મનસુખરામ: ‘પદસંગ્રહ અથવા કીર્તનકોશ’ (૧૯૧૨)ના કર્તા.
જોશી છોટાલાલ રૂખદેવ: ‘માધવવિલાસ નાટકનાં ગાયન' (૧૮૯૮), ‘ચંદ્રસિંહ નાટકનાં ગાયનો' (૧૯૦૫) તેમ જ ‘અજિતસિહ નાટક (૧૯૧૩), “અશોક’, ‘જાલિમ ટુલિયા નાટક’, ‘સતી દમયંતી’ વગેરે નાટકોના કર્તા.
કૌ.વ્ય. જોશી છોટાભાઈ નારણજી: નાટકો ‘રાજરાજેશ્વરી' (૧૯૩૩) અને
એક જ પત્ની' (૧૯૩૭), જીવનચરિત્ર “મોતીલાલ નહેરુ' (૧૯૩૧) તેમ જ પદ્યકૃતિ ‘ભારતને મહારથી' (૧૯૩૦) ના કર્તા.
ચ.ટા. જોશી જગદીશ રામકૃષણ, ‘સંજય ઠક્કર' (૯-૧૦-૧૯૩૨, ૨૧-૯-૧૯૭૮): કવિ. જન્મ મુંબઈમાં. ૧૯૪૯માં એસ.એસ.સી. ૧૯૫૩માં સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈથી ગુજરાતી, સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૫૫માં અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાંથી શિક્ષણશાસ્ત્રમાં એમ.ડી. ૧૯૫૭થી ૧૯૭૮ સુધી બઝારગેટ હાઈસ્કૂલમાં આચાર્ય. ૧૯૭૯ નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું મરણોત્તર પારિતોષિક. ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. મુંબઈમાં અવસાન. ‘આકાશ' (૧૯૭૨) કાવ્યસંગ્રહમાં પરંપરામાં રહીને અદ્યતન બનવાને કવિને પુરુષાર્થ મુખ્યત્વે લયપૂર્ણ ગીતની હથોટીમાં
જોશી ગૌરીશંકર મહાશંકર : 'દિલખુશ ગાયન' (૧૯૮૬) ના કર્તા.
૨.ર.દ. જોશી ચતુર્ભુજ વિઠ્ઠલ: નવલકથા “દિનકરમણિ' (૧૯૦૭) ના કર્તા.
૨.૨દ. જોશી ચન્દ્રકાન્ત રેવાશંકર, પ્રસૂન” (૨૭-૭-૧૯૩૭): કવિ. જન્મ
૧૪૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
દેખાય છે. દમ અને
છાસ ચનાઓ ઊંચા સત્ત્વવાળી નથી. 'વમળનાં વન' (૧૯૭૬) કાવ્યસંગ્રહની કુલ ૧૧૪ રચનાઓંમાં વધુ સંખ્યા ગીતોની છે. નહીં અાઇસ, છસ કે ગેરલ રચનાઓ વધુ નોંધપાત્ર નથી, પરંતુ ગીતામાં રહેલો પ્રણય અને વંદનાનો પોતીકો સ્પર્શ કેટલીક રચનાઓને સફળ પુરવાર કરે છે, “મોન્ટાકોલા’(મરણોત્તર પ્રકાશન, ૧૯૭૯) ચૌદ દીર્ઘકૃતિઓનો સંગ્રહ છે. મેાન્ટાજ અને કોલાજના સંકરમાંથી સિદ્ધ કરેલું શીર્ષક કાવ્યોનાં અસંગત દૃશ્યસંયોજને અને એની વિચ્છિન્નતાને સૂચવે છે. દૃશ્યોની પ્રતીકાત્મકતા અને આંતરિક ભાવછબી કપારક રોચક વા છતાં ભાષાનું સ્તર એકદરે વિષમ રહ્યું છે
‘વાર્તાની પાંખે’(૧૯૭૨), ‘વાર્તાની મેજ’– ભા. ૧-૨-૩ (૧૯૭૨), ‘હું તો નિત્ય પ્રવાસી’(૧૯૭૩), ‘વાર્તા રે વાર્તા’- ભા. ૧-૨-૩(૧૯૭૩), 'લબ સમૂહજીવન'-ભા. ૧-૨-૩(૧૯૭૪) વગેરે એમનાં સહસંપાદનો છે. ‘મરાઠી કવિતા - ગ્રેસ’ (૧૯૭૮) અને ‘સૂર્યઘટિકાયંત્ર' માત્તર પ્રકાશન, ૧૯૮૧) એમના અનુવાદો છે.
ચં.ટો. બેઢી ધરામાં વ પદ્યકૃતિઓ કીર્તન ચંદ્રા’(૧૯૧૧), જી : ‘કુંજવિહારી’ (૧૯૧૩), *ભરન આખ્યાન’(૧૯૧૩), દેવકીનંદન મહાજનો ભયંકર વિયોગ’(૧૯૧૩), 'માનાનો સા’(૧૯૧૪), ‘શ્રીકૃષણ ગરબાવલી' (૧૯૬૪) અને ‘કવ્વાલી સંગ્રહ’(૧૯૧૪)ના કર્તા,
...
બેશી જયશંકર જીવનરામ, 'ભાવિક’(૧ક્કુર, ૧૯૨૫): કવિ, વાર્તાકાર, નિબંધકાર. જન્મ સુલતાનપુર (ગોંડલ)માં. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ગોંડલ અને માંડવી (૬૬)માં. ૧૯૫૮માં મેટ્રિક, ૧૯૨૧માં બી.એ. ૧૯૬૪માં એમ.એ. માંડવી, મુંબઈ અને અમદાવાદની હાઈસ્કૂલમાં શિક્ષણકાર્ય. સંગ્રહણીથી અવસાન. એમણે નિબંધ, વાર્તા અને કવિતાના સંચય ભાવામિ’(૧૯૩૫) આપ્યો છે.
૨.ર.દ.
જોશી જયશંકર મનસુખરામ : પદ્યકૃતિ ‘સ્વર્ગારોહિણી’(૧૯૨૨)ના .
૨.ર.દ.
જોશી જયંત ૨.: જર્મન મહાકવિ ગ્યાથની જીવનભાવના તેમ જ એમના સર્જનનો સંક્ષિપ્ત પરિચય આપતી પુસ્તિકા બર્મન મહાકવિ નો કર્તા,
કી.. જોશી જયંત શામળજી (૨૩-૧૦-૧૯૧૭): ચરિત્રકાર. જન્મ અમરેલી જિલ્લાના ચીતામાં. એમ.એ., પીએચ.ડી. એ. બ. ગાઇ કોલેજ, નવસારીમાં અધ્યાપન.
એમણે ‘ઝવેરચંદ મેઘાણી’(૧૯૬૮) ઉપરાંત ‘અવધૂત શ્રી ગજાનન ચરિત્રગ્રંથો આપ્યા છે,
ચં
જોશી જયરામ ૨૦જી – જોશી જેલાશંકર રવિશંકર
જેથી જયંતિલાલ, જન્મ ૫' (૨-૧૨-૧૯૩૨): નવલકથાકાર,
વતન જામખંભાળિયા.
એમણે કથાવસ્તુની શિથિલ સેલના પાવતી નવલકથા 'માનઅપમાન'(૧૯૬૯) ઉપરાંત વિખરાતા સુર'(૧૯૬૮-૬૯) તથા ‘દર્પણ’(૧૯૭૦-૭૧) કેવી નવલકથાઓ આપી છે.
નિ.વા.
જોશી જીવણલાલ છગનલાલ (૩-૧-૧૯૧૨): વિવેચક. જન્મ ડભાઈ (વડોદરા)માં. માધ્યમિક શિક્ષણ ભાઈમાં. ૧૯૩૨ માં મૅટ્રિક. ૧૯૫૯ માં બી.એ. ૧૯૬૨ માં અલીગઢ યુનિવર્સિટીમાંથી હિન્દી ભાષાસાહિત્ય વિષયમાં એમ.એ. ૧૯૫૪થી ૧૯૬૨ સુધી માધ્યમિક શાળામાં અને પછીથી રાજકોટની માનુશ્રી વીરબાઈ કોલેજમાં અધ્યાપન.
કવિ દયારામના પ્રમુખ શિષ્ય રચ્છાડના રૂપી. અને દયારામસાહિત્યના અભ્યાસી ના લેખક દયારામની મોટા ભાગની
કૃતિઓનું સંશોધન-સંપાદન કરેલું છે; એ પૈકી 'વિનયબત્રીસી' (૧૯૩૯), ‘કૌતુક રત્નાવલી અને પિંગળસાર'(૧૯૪૯), ‘દયારામ વાસુધા’(૧૯૪૧), ‘દયારામ સાગરલહરી’(૧૯૪૨), ‘દયારામ કાવ્યમણિમાળા – ભા. ૬’(૧૯૪૮), ‘દયારામ કાવ્યામૃત’ (૧૯૪૯), ‘અનુભવમંજરી’ (૧૯૭૧), ‘દયારામ રસધારા’– ભા. ૧-૬ (અન્ય સાથે, ૧૯૬૧-૭૬) વગેરે એમનાં નોંધપાત્ર પુસ્તકો છે.
૨.ર.દ.
જોશી જીવરામ ભવાનીશંકર (૯-૭-૧૯૭૫): બાળસાહિત્યકાર, જન્મ અમરેલી જિલ્લાના ગરણી ગામે. ૧૯૨૭માં કાશી રહીને સંસ્કૃત સાથે અંગ્રેજી ભણવાના પ્રયત્ન કર્યો. કાશી વિદ્યાપીઠના પરિચયમાં આવ્યા. ઘણે સમય સ્વાતંત્ર્ય સત્યાગ્રહની ચળવળમાં ગયો. છેવટે બાળસાહિત્યના લેખનને અપનાવ્યાં. 'ઝગમગ' બાળસાપ્તાહિકના તંત્રી.
બાળસાહિત્યના વિપુલ સર્જન સાથે એમણે બારમાનસમાં રમતાં થઈ જાય તેવાં કાલ્પનિક પત્ર પણ આપ્યાં છે. 'મિયાં ફુસકી'ના ૩૦ ભાગ, 'છકો મકો'ના ૧૦ ભાગ, 'છેલ છબો'ના ૧૦ ભાગ, ‘અડુકિયો દડુકિયા’ના ૧૦ ભાગ, ઉપરાંત એમણે ‘પ્રેરક પ્રસંગવાર્તાવલિ’ના ૨૦ ભાગ, ‘બાધમાળા’ના ૧૦ ભાગ આપ્યા છે. એમના અન્ય અનેક બાળગ્રંથોમાં બાળસાહિત્ય સર્વસંગ્રહ (૧૯૩૬)નું પણ સ્થાન છે. ચં.ટો.
જોશી કોર હરિભાઈ રસપ્રદ શૈલીમાં, ગદ્ય-પદ્યમાં રચાયેલું જનકપુત્રી સીતાનું ચરિત્ર ‘સતી સીતા’(૧૮૯૬)નાં કર્તા, નિવ જેથી જેઠાલાલ રણછોડલાલ: લગ્નપ્રસંગે ગાવાનાં ગીતોનો સંગ્રહ ‘મંગળગીતાવલી’(૧૯૨૮)ના કર્તા.
2.2.2.
જોશી જોલાશંકર રવિશંકર : ભકિતપૂર્ણ પદ્યકૃતિ ‘શ્રી દેવસ્તવન મંજરી યાને બાધાવલી’(અન્ય સાથે, ૧૯૧૧)ના કર્તા,
For Personal & Private Use Only
૨.ર.દ.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૪૩
www.jalneiitrary.org
Page #163
--------------------------------------------------------------------------
________________
જોશી જયેષ્ઠારામ હરજીવન – જોશી દેવકૃષ્ણ પીતામ્બર
દેશી. જવેષ્ઠારામ હવન “ધર્મધુરંધર ગોસ્વામીષર્ષ શ્રીમદ્ દેવકીનંદનાચાર્ય ચરિત્ર’(૧૯૧૩)ના કર્તા.
૨.ર.દ.
જોડી ઠાકોરલાલ કાશીરામ (૩૧-૭-૧૯૩૦): હાસ્યલેખક. જન્મ અમલસાડમાં, બી.કોમ. સુધીનો અભ્યાસ.
હાસ્યરસિક પ્રસંગે આપના ‘હાયુદ્ધ’(૧૯૬૩), ‘આનંદહાણી’ (૧૯૬૭), ‘મિલન'(૧૯૬૯) અને હાસ્યારોપણ’ (૧૯૭૩) જેવા નિબંધસંગ્રહો એમણે આપ્યા છે.
પામાં.
જોશી ડાહ્યાલાલ મૂળશંકર: ‘દિલ્હીના છેલ્લા રાજપૂત પૃથ્વીરાજ ચૌહાણ સમ્રાંકી નાટક’ (૧૯૦૪) તથા ‘અંબિકાસ્તુતિ’(૧૮૯૪) ના .
૨.ર.દ.
દેશી તુલસી, આફ્રિકાના અવિસ્તારમાં રજૂ કરેલી જાસૂસી પ્રણયકયા 'નીલમ' – ભા. ૧-૨ (૧૯૭૦)ના કર્તા, ચં.ટો. જોશી ત્રિકમજી પુરુષોત્તમદાસ : ચોપાઈબદ્ધ ‘સુબાધાક્ષરી’ (૧૯૧૫) -ના કર્તા.
..દ.
જોશી ત્ર્યંબકલાલ જીવરાજ: નવલકથાઓ ‘શયતાનસદન અથવા પાપપનન’(૧૯૧૩) અને રાજા રામકૃષ્ણ થવા રણીની રણભૂમિ’(૧૯૨૨)ના કર્તા. ચં.ટો.
જેથી દિક્ષણકુમાર ગૌરીશંકર (૫-૧૧-૧૯૧૯): ચરિત્રલેખક, નવલકથાકાર, સંપાદક. જન્મ કરિયાણા (સૌરાષ્ટ્ર)માં. ‘ધૂમકેતુ’ના પુત્ર. ૧૯૪૧ માં ભૌતિકશાસ્ત્ર સાથે ગુજરાત કોલેજ, અમદાવાદથી બી.એસસી. વ્યવસાયે કાપડની મિલમાં બ્લીચિંગ-ફિનિશિંગ માસ્ટર. હાલ નિવૃત્ત.
મહાભારત અને રામાયણ પર આધારિત પૌરાણિક નવલકથાઓ ‘કુરુક્ષેત્રને પંથે’- ભા. ૧-૬ (૧૯૭૫-૭૯) અને ‘રઘુકુલિતલક રામ'- ભા. ૧-૩ (૧૯૮૬) એમણે આપી છે.
ધૂમકેતુ અને મેઘાણીની મૈત્રીનું રોચક શૈલીમાં આલેખાયેલું શબ્દચિત્ર ‘બે સાહિત્યસખા’ (૧૯૭૫)માં છે. ‘ધૂમકેતુના જીવનઘડતરની વાતો' (અન્ય સાથે, ૧૯૬૫) અને ‘ધૂમકેતુની ઉમર યાત્રા’(૧૯૭૧)માં ધૂમકેતુનાં જીવનસંભારણાંનું નિકટતાના સ્પર્શવાળું આલેખન છે; અને એમાં તેમની સાહિત્યિક-કૌટુંબિક જીવનછબી ઉપસાવીને લેખકે પિતૃતર્પણ કર્યું છે. આ ઉપરાંત એમણે 'ધૂમકેતુની વાર્તાનો' (૧૯૬૬), ‘ધૂમકેતુની સાહિત્ય વિચારણા’ (૧૯૬૯) તથા ‘ધૂમકેતુની જીવન-વિચારણા’ (૧૯૭૦) નું સંપાદન પણ કર્યું છે
બ..
જોશી દિનકર ના. (૧૧-૪-૧૯૪૫, ૧૫-૧૧-૧૯૩૮): બી.એ. સુધીનો અભ્યાસ. કકટરની ઓફિસમાં નોકરી, એમની કાળો, વાર્તાઓ, લઘુનવલ, પત્રો, નિબંધો વગેરેનો
૧૪: ગુજરાતી હિત્યકોશ-૨
રચય 'કોઈ ફરિયાદ નથી' નામે મરણેત્તર પ્રકાશનરૂપે મળ્યો છે. નિ.વા. જોશી દિનકર મગનલાલ (૩૦-૬-૧૯૩૭): નવલકથાકાર. જન્મ ઘડી ભંડારિયામાં. વતન નાગધણીબા જિ. ભાવનગર). પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં. માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. ૧૯૬૧ માં ઇતિહાસ અને રાજકારણ વિષયો સાથે બી.એ. મુંબઈમાં દેના બૅન્કમાં બ્રાંચ મૅનેજર,
એમણે ‘દૂર દૂર આરો’(૧૯૬૩), ‘જાણે અજાણે’(૧૯૬૩), ‘તો બે મન પ’(૧૯૬૫), ‘મત્સ્યવેધ’(૧૯૬૬), પવન પર લખાયેલી ‘અદીઠાં રૂપ' (૧૯૬૭), ‘શેષ-અશેષ’(૧૯૭૯), ‘અગનપચારી’(૧૭), પોતાની એક વાર્તા પરથી કાંબાવાયેલી ‘તરસ્યાં પગલાં ત્રણ’(૧૯૭૪), પૂર્વજન્મના સ્મરણને કારણે ઉદ્ભવના ચિત્તાસંઘર્ષને જ કરતી ‘સાન'(૧૯૭૪), ‘અસહ્ય’ (૧૯૭૬), ‘સત્યો ચહેરો' (૧૯૩૮), કટોકટીકાળને નિયત કરતી 'ખાલો રે ખેલ ખુરશીના’(૧૯૭૮), કર્ણના જીવન પર આધારિત કંકુના સૂરજ આપના’(૧૭), દરબારના કથાવસ્તુને રજૂ કરી. “સૂયર ધીમા તો '(૧૯૮૧), ‘બરફની ચાદર’ (૧૯૯૧), સાચાં મેકનીનો ચારો’(૧૯૯૨), ‘આ પગ નીચેનો રસ્તા’(૧૯૮૨), ‘અગિયારમી દિશા’(૧૯૯૨), “આપણે કાંક મળ્યાં છીએ’(૧૯૮૩) અને ‘૩૬ પ૬ ઉન’(૧૯૯૩)
વાઓ આપી છે.
આ ઉપરાંત અનધાર'(૧૯૬૪), 'વનપ્રવેશ' (૧૯૬૫), ‘તરફડાટ’(૧૯૬૬), 'એક લાવારિસ શબ'(૧૯૭૪) અને એક વહેલી સવારનું રપ.”(૧૯૮૦) વાર્તાસંગ્રહ આપ્યા છે. ૧૯૫૪ ૧૯૬૪ના એક દાયકાની વાર્તાઓનું સંપાદન ‘યાદ’(૧૯૬૭) તેમ જ અનુવાદ-પુસ્તક ‘પંજાબી એકાંકી’(૧૯૭૮) પણ એમણે નાખ્યા છે.
પા.માં.
જોશી દિનુભાઈ ભવાનીશંકર: બાળવાર્તાકાર. ગુજરાતના દરિયાકિનારાનો અને વણવાના પરિચય આપતી ‘ગુંજવ’(૧૯૨૧) અને 'સાગરના ચાંચિયા' એમની સાહપ્રેરક સાગરકથાઓ છે. ‘રાજકુમાર’, ‘રખડુ વેલા’(૧૯૬૧), ‘કિરણનો કોયડો’, ‘અઘોરી’, ગારીલાનો પ્રેમ' વગેરે એમની સિક, બાધક અને પ્રેરક બાળવાર્તાઓ છે. ‘આઝાદીની વાતો’ અને ‘ખુદીરામ બેઝ’માં રાષ્ટ્રના સ્વાતંત્ર્ય માટે દેશભક્ત નરવીરાએ આપેલાં મોંઘાં બલિદાનોનું સરળ પણ સચોટ ભાષામાં આલેખન છે. ‘ભગવાન બુદ્ધ’,‘ભગવાન શંકર' અને 'મીરા' એમની ચરિત્રાત્મક કૃતિઓ છે. આ ઉપરાંત એમણે મૂળ ગ્રંથોને આધારે ‘ભાગવત’ અને ‘રામાયણ’ સંક્ષેપકૃતિઓ પણ આપી છે.
.િવા.
જોશી દેવકૃષ્ણ પીતામ્બર (૫-૧-૧૮૯૨,−): કવિ. જન્મ ટાણા (જિ. ભાવનગર)માં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. શરૂઆતમાં રેલવેમાં સ્ટેશનમાસ્તર, પછી ઇરાન-આબાદાનમાં લાંબા સમય શિક્ષક, સ્વદેશ પરત આવી ભાવનગરમાં તાર ઓફિસમાં નોકરી.
For Personal & Private Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
જોશી દેવજીભાઇ મૂળજીભાઈ– જોશી નંદિની ઉમાશંકર
સ્વ. હાજી મહંમદ અલારાિ શિવજીનાં ‘ગુલશન' અને ' (૧૯૮૦) કાવ્યસંગ્રહો આપ્યા છે. એ સિવાય એમનાં હાસ્યવીસમી સદી” સામયિકોમાં એમની કવિતાઓ પ્રગટ થઈ હતી. કટાક્ષનાં પુસ્તકોમાં “મંદસ્મિત' (૧૯૬૬), ‘તરંગલીલા' (૧૯૮૦), મુંબઈથી પ્રગટ થતા કાર્ટુન-અખબાર ‘હિંદી પંચમાં એકધારાં ‘મુકતવિહાર' (૧૯૮૩) તેમ જ પંદર એકાંકીઓને સંગ્રહ ‘હાસ્યની પચીસ વર્ષ સુધી પગારદાર કવિ. તે સમયનાં ‘શારદા’, ‘નવચેતન', પરબ' (૧૯૮૩) મુખ્ય છે. ‘ગુજરાતી’ (સાપ્તાહિક) ઇત્યાદિમાં એમની હાસ્ય-કટાક્ષની પદ્ય
પા.માં. રચનાઓ નિયમિત પ્રગટ થતી હતી. તેઓ સભા અને મુશાયરાના જોશી નટુભાઈ: ‘શ્રી હરિગીત અને ગાંધીગીતા' (૧૯૭૧) નાં કર્તા. દલપતશૈલીના કવિ હતા. ‘કટાક્ષ કાવ્યો' (૧૯૪૨)માં એમણે
૨.ર.દ. નર્મ-મર્મ અને ઉપહાસ દ્વારા તત્કાલીન સામાજિક પ્રથા, રીતિ,
જોશી નટુભાઈ કેશવલાલ (૨૨-૩-૧૯૩૮): જીવનચરિત્રલેખક. માન્યતા, દંભ ઇત્યાદિને લક્ષ્ય બનાવ્યાં છે. હાસ્યકટાક્ષની સહજ
જન્મ વાણા (હળવદ)માં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દૃષ્ટિ અને કટાક્ષ જયાં સૂક્ષ્મતા અને કલા સાથે પ્રગટ થયાં છે તે
વીરમગામમાં. ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.કૅમ, બી.એ. અને કાવ્યો આસ્વાદ્ય બન્યાં છે. ‘યમ શિબિકાને’, ‘દેવ તારે કાજે,
હિન્દી વિષયમાં એમ.એ. અગિયાર વર્ષો સુધી વીરમગામમાં ‘સોણલાં સેહામણાં' જેવાં અન્ય કાવ્યપુસ્તકો એમણે આપ્યાં છે.
માધ્યમિક સ્તરે અને પછીથી ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ મહાશ.ઓ.
વિદ્યાલયમાં શિક્ષણકાર્ય. જોશી દેવજીભાઈ મૂળજીભાઈ: ‘બાળભૂષણ અને બાળશિક્ષણ એમણે બાળસાહિત્ય અને બાળનાટકમાં ગિજુભાઈ બધેકાનું (૧૮૯૫) ના કર્તા.
પ્રદાન” (૧૯૭૭) તથા સાહિત્યાકાશના શુક્રતારક શ્રી યશવંત ૨.ર.દ.
પંડયા’ (૧૯૭૭) નામના લઘુપ્રબંધો આપ્યા છે. ઉપરાંત ‘પાંચ જોશી દેવદત્ત શિવપ્રસાદ (૧૯-૧-૧૯૩૬): ચરિત્રકાર. જન્મ પરોઢ' (૧૯૮૪) વાર્તાસંગ્રહ, ‘આલંબન' (૧૯૮૧) નવલકથા તેમ રાજપીપળામાં. ૧૯૫૩માં મૅટ્રિક. ૧૯૫૮માં ભવન્સ કોલેજ, જ ‘સ્વર્ગભૂમિ' (૧૯૭૮), ‘સેનાનો સૂરજ અને બીજા નાટકો મુંબઈથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૧ માં ત્યાંથી (૧૯૮૩) તથા “ચતુરંગ ભવાઈ' (૧૯૮૩) જેવાં નાટકો પણ જ એ જ વિષયો સાથે એમ.એ. ૧૯૭૧ માં સરદાર પટેલ આપ્યાં છે. ઇન્સ્ટિટયુટમાંથી ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રામકથા પર પીએચ.ડી. ૧૯૬૧-૬૪ દરમિયાન મ. સ. યુનિવર્સિટીના જોશી નરેન્દ્રકુમાર મયાશંકર (૧૬-૩-૧૯૧૨): નવલકથાકાર,
ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યુટના રામાયણ વિભાગમાં ક્રિટિકલ ઍપેરેન્ટ્સ જન્મ અમરેલી જિલ્લાના ગોપાળગ્રામમાં. ૧૯૨૭માં મૅટ્રિક. રાઈટર. ૧૯૬૪-૭૬ દરમિયાન બિલીમોરા કોલેજમાં અધ્યાપન. ૧૯૩૨ માં ગણિતશાસ્ત્ર સાથે બી.એ. પ્રારંભમાં ઍડમિનિસ્ટ્રેટરના ૧૯૭૯ થી આજ દિન સુધી ઓરિએન્ટલ ઇન્સ્ટિટયુટમાં રિસર્ચ અંગત મદદનીશ, પછી ગુજરાત રાજયમાં મામલતદાર, ડેપ્યુટી ઑફિસર.
કલેકટર અને કલેકટરની સમકક્ષ જગ્યા પર કામગીરી. એમના નામે “રંગ સાંગ' (૧૯૭૭) અને “કવિ ગિરધર : “નવાં કલેવર ધરો હંસલા (૧૯૮૨) લઘુનવલ ઉપરાંત એમણે જીવન અને કવન' (૧૯૮૨) જેવી જીવનકથાઓ તેમ જ “શ્રી- આપણું પંચાયતી રાજય' (૧૯૭૦), ‘ગીતાદર્શન' (૧૯૭૨), નારાયણલીલામૃત' (૧૯૮૨) જેવો જીવનકથાને અનુવાદ છે. યોગદર્શન' (૧૯૭૪) અને “ભાતીગળ ભોમકા કચ્છ' (૧૯૭૭)
ચં.ટો. જેવાં પુસ્તકો આપ્યાં છે. જોશી દેવેન્દ્ર શંકરલાલ (૫-૫-૧૯૨૧): વાર્તાકાર. જન્મ આમોદમાં.
ચંટો. મૅટ્રિક સુધીનો અભ્યાસ. ‘ગુજરાત સમાચાર” સાથે સંલગ્ન. જોશી નવીન, નવરંગ': નૃસિંહ પૂર્વતાપનીય ઉપનિષદ અને | કિશોરકથાઓને સંગ્રહ ‘આકાશી ઘેડો' (૧૯૬૦) અને
નૃસિંહ ઉત્તરતાપિનીય ઉપનિષદ પર આધારિત વિગતોવાળી, ‘બિંબિસાર' (અન્ય સાથે, ૧૯૬૦) એમના નામે છે.
ભગવાન નૃસિંહજીના માહામ્ય તથા તત્ત્વજ્ઞાનને નિરૂપતી પુસ્તિકા
નૃસિંહ માહાભ્ય’ (૧૯૭૯)ના કર્તા. જોશી ધનેશ્વર શિવરામ: મહી નદીની સ્તુતિ કરતી રચના
નિ.વ. ‘મહ્યાષ્ટક' (૧૮૮૫) ના કર્તા.
જોશી નંદરામ પીતાંબરદાસ: ‘ગુજરાતી બાલવિનોદ' (૧૯૦૪) ના
નિ.વો. કર્તા. જોશી નટવરલાલ શંકરલાલ (૧૯-૧૦-૧૯૧૭): કવિ, હાસ્યલેખક. જન્મ રતનપુરમાં. ૧૯૩૫માં મૅટ્રિક. ૧૯૩૯ માં બી.એ. ૧૯૪૧માં જોશી નંદિની ઉમાશંકર (૫-૭-૧૯૪૧): પ્રવાસકથાલેખક. જન્મ એલએલ.બી. ૧૯૪૨ માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે એમ.એ. અમદાવાદમાં. ૧૯૬૧માં અર્થશાસ્ત્ર સાથે બી.એ. અમેરિકાની બી. ટી. હાઈસ્કૂલમાં આચાર્ય.
હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી એ જ વિષયમાં ૧૯૬૪ માં એમ.એ. પ્રકૃતિ, પ્રેમ વગેરે અનેકવિધ વિષયોને અનુલક્ષીને એમણે તથા પીએચ.ડી. પ્રારંભમાં ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઑવ મૅનેજવિઘ લેખા' (૧૯૬૬), “અનુરાધા' (૧૯૬૭) અને “મનેરમાં મેન્ટ, અમદાવાદમાં પ્રાધ્યાપક, પછી બિરલા ઇન્સ્ટિટયુટ ઑવ
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૧૪૫
For Personal & Private Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
જોશી નાનાલાલ જોશી પ્રાગજી લક્ષ્મીદાસ
એમણે “સોનેરી માછલીઓનો સળવળાટ’ (૧૯૭૧) નામક વાર્તાસંગ્રહ, ‘મનનાં મેઘધનુષ્ય' (૧૯૭૧) અને હૈયાં તરસે સરવર તીર’ (૧૯૭૫) નામક નવલકથાઓ તેમ જ 'નક્ષત્ર' (૧૯૭૯) નામક કાવ્યસંગ્રહ આપ્યાં છે. ‘ગોવર્ધનપ્રતિભા' (અન્ય રાાથે, ૧૯૮૩) એમનું સંપાદન છે.
જોશી પુરુષોત્તમ બાળકૃષ્ણ: યુવરાજનિધનકાવ્યના કર્તા.
સાયન્ટિફિક રિસર્ચ, નવી દિલ્હીમાં નિયામક. અત્યારે ‘ઉન્નતિ', અમદાવાદમાં મેનેજિંગ ટ્રસ્ટી. ‘યુરોપયાત્રા' (અન્ય સાથે, ૧૯૮૫) એમનું પ્રવાસપુસ્તક છે. ઉપરાંત, એમણે અંગ્રેજીમાં અર્થશાસ્ત્ર વિષયનાં પુસ્તકો લખ્યાં છે.
ચંટો. જોશી નાનાલાલ, રસિક વિનોદી': વાર્તાકાર. એમના પ્રથમ વાર્તાસંગ્રહ ‘મહેફીલ' (૧૯૩૪) માં ધૂમકેતુની વાર્તાઓની અસર જોવા મળે છે. “અનુરાગ' (૧૯૬૨) એમને વીસેક સામાજિક વાર્તાઓનો સંગ્રહ છે. “ધીમે પ્રિય' (૧૯૬૮) માં પરંપરાનું અનુસરણ છતાં પ્રયોગો તરફનું વલણ ધ્યાન ખેંચે છે.
નિ.. જોશી નારણજી જાદવજી: ‘મહારાજા કેશરીસિહ ને રાણી લીલાવતી : ગાયનરૂપી નાટક' (૧૮૯૧) ના કર્તા.
નિ.વા. જોશી નારાયણ ગજાનન (૪-૧૦-૧૯૧૧): જન્મ રત્નાગિરિ જિલ્લાના અંજલે ગામમાં ૧૯૩૭માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી એમ.એ. ૧૯૫૨ માં પીએચ.ડી. ૧૯૩૯ થી ૧૯૪૬ સુધી અમદાવાદમાં ભારતી વિદ્યાલયમાં શિક્ષક. ત્યારબાદ વડોદરામાં કેવું કૉલેજમાં મરાઠી તથા અંગ્રેજીના અધ્યાપક.
એમની પાસેથી મરાઠી સાહિત્યના અગ્રણી સાહિત્યકારો તથા સાહિત્યકૃતિઓ વિશેની પરિચય-પુસ્તિકા ‘મરાઠી સાહિત્યમાં ડોકિયું' (૧૯૬૧) મળી છે.
નિ.વા. જોશી નારાયણ લખમીદાસ : સતી દમયંતી નાટકનાં ગાયના (૧૯૦૪) ના કર્તા.
જોશી પુરુષોત્તમ હરજીવન: રાધાકૃષ્ણવિષયક ભાવવાહી ભજનાને સંગ્રહ ‘કૃષ્ણલીલામૃત' (૧૯૫૬)ના કર્તા.
નિ.. જોશી પ્રતાપરાય પ્રાણશંકર : સરળ ભાષામાં લખાયેલી ચમત્કારવિષયક બાળવાર્તાઓનો સંગ્રહ ‘સેમલરેખ' (૧૯૫૫) ના કર્તા.
નિ.વે. જોશી પ્રતાપરાય મોરારજી : 'સંવાદમાળા'- ભા. ૧, ૨ (૧૯૨૯, ૧૯૩૩) ના કર્તા.
નિ.વા.
જેશી પ્રદ્ય નુપ્રસાદ ત્રિભુવન : ઈશ્વરનુનિ તથા ભજનાના સંગ્રહ 'પ્રભુપ્રસાદી' (૧૯૫૬)ના કર્તા.
.િવે.
જોશી પી. એમ. : ‘હિદની વિભૂતિઓ' (૧૯૪૨)ના કર્તા.
જોશી પીતાંબર પ્રભુજીભાઈ, ‘દ્ધિકવિ,’ ‘રાજકવિ,’ ‘મંત્રકવિ' (૧-૭-૧૯૨૯): કવિ. જન્મ અમરેલી જિલ્લાના અરણેજમાં. ૧૯૫૬ માં એસ.એસ.સી. ૧૯૬૨ માં બૃહદ્ ગુજરાત સંસ્કૃત પરિપદ તરફથી સાહિત્યશાસ્ત્રી. અત્યારે બોટાદની રેલવે સ્કૂલમાં શિક્ષક. ‘કાવ્યકુંજ' –ભા. ૧ (૧૯૮૬), ‘કાવ્યકુંજ' – ભા. ૨ (૧૯૮૮) તેમ જ 'પ્રાચી સરસ્વતી’ - ભા. ૧, ૨ (૧૮૮૭, ૧૯૮૮) એમના નામે છે.
ચંટો. જોશી પુરુરાજ પુનમભાઈ (૧૪-૧૨-૧૯૩૮): કવિ, નવલકથાકાર. જન્મ નડિયાદમાં. ૧૮૫૭ માં મૅટ્રિક. ૧૯૬૧ માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૩માં એ જ વિષયમાં એમ.એ પ્રા ભમાં શિક્ષક અને ગુજરાત રાજયના માહિતીખાતામાં સબઍડિટર. ૧૯૭૦-૭૫ દરમ્યાન મહુધા-બાલાશિનોરની કોલૅજમાં અધ્યાપક. ૧૯૭૫ થી આજ સુધી સાવલીની કોલેજમાં પ્રાધ્યાપક.
જોશી પ્રબોધ નવીનચંદ્ર (૨૮-૧૧-૧૯૨૬): નાટયકાર. જન્મ
અમદાવાદમાં. ૧૯૪૨ માં મૅટ્રિક. અમદાવાદની ગુજરાત કોલેજમાંથી બી.એસસી. ૧૯૬૩ માં ચલચિત્ર-ક્ષેત્રમાં પ્રવેશ. અત્યારે બોમ્બે ડાયમન્ડ મરચર્સ ઍસોસીએશનના મંત્રી.
એમનું પત્તાંની જોડે(૧૯૬૩) રંગભૂમિ ઉપર સફળ થયેલું કરણાંત ત્રિઅંકી નાટક છે. નાટકના મુખ્ય પાત્રના હૃદયભાવાનું આલેખન તેની નોંધપાત્ર સિદ્ધિ છે. કદમ મિલાકે ચલો' (૧૯૬૩) કટાક્ષયુકત સંવાદોના આધારે લખાયેલ પ્રગોગશીલ વિચારપ્રધાન નાટક છે. “આંબે આવ્યા મોર' (૧૯૬૮), બીજા રસ્તા નથી' (૧૯૬૮), ‘ક જલે કો બુઝાય' (૧૯૭૨) વગેરે એમનાં અન્ય નાટકો છે. માફ કરજો, આ નાટક નહિ થાય' (૧૯૬૧) અને ‘શાપિત વરદાન' (૧૯૬૮) એમના એકાંકીસંગ્રહો છે. પ્રહસન શૈલીનાં, વિભિન્ન પત્રશ્રેણી ધરાવતાં સંવાદપ્રદાન આઠ એકાંકીઓને સંગ્રહ ‘સર્જકનાં સર્જન’(૧૯૬૯) તથા ૧૯૫૩-૧૯૬૩ના સમયગાળામાં લખાયેલાં અને રંગભૂમિ પર ભજવાયેલાં પ્રહરાનરીલીનાં મંચનક્ષમ આઠ એકાંકીઓનો સંગ્રહ તીન બંદર (૧૯૭૭) પણ એમની પાસેથી મળ્યા છે.
૫.ના. જોશી પ્રાગજી દયાળજી: નવલકથા “ક્ષમાશીલ સુંદરી' (૧૯૩૧) ના કર્તા.
જોશી પ્રાગજી લક્ષમીદાસ: “મનસુંદરીહરણ નાટકનાં ગાયને’ (કા. વીરજી વી. સામજી સાથે, ૧૮૯૯)ના કર્તા.
નિ.વા.
૧૪૬: ગુજરાતી સાહિત્યકોશ- ૨
For Personal & Private Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
જોશી પ્રાણશંકર સામેશ્વર – જોશી ભવાનીશંકર ભાઈશંકર
ઉપરાંત એમણે પ્રૌઢવાચનની સુગમ કથામાળા' (૧૯૭૫)ની ૫ પુસ્તિકાઓ આપી છે. બાળસાહિત્યમાં વિવિધ વિષયો પર એક પુસ્તિકાઓ લખી છે.
મે.પ.
જોશી પ્રાણશંકર સામેશ્વર, “યોગી' (૨૦-૨-૧૮૯૭): નિબંધકાર, અનુવાદક. જન્મ જેતપુરમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જેતપુર અને રાજકોટમાં. કૉલેજ શિક્ષણ જૂનાગઢમાં. ૧૯૧૬ થી ૧૯૫૭ સુધી દક્ષિણ આફ્રિકામાં લેખક, શિક્ષક અને પત્રકાર તરીકેની કારકિર્દી, ત્યાંની કાંતિ ચળવળના કાર્યકર. ૧૯૧૭ પછી રાજકોટમાં નિવાસ.
એમનાં પુસ્તકો શાહીવાદની જંજીરો', 'સ્મૃતિપ્રસંગે', આફ્રિકાની મહાક્રાંતિ’ વગેરેમાં દક્ષિણ આફ્રિકાની રાજકીય તથા સામાજિક પરિસ્થિતિનું ઐતિહાસિક નિરૂપણ છે. ઊંઘ અને જાગૃતિ', કૃષ્ણબંશી', ‘જગતના રાજદ્વારી ક્ષેત્રમાં હિંદનું સ્થાન વગેરે એમનાં અનૂદિત પુસ્તકો છે. ‘રાગ પને દુર્ગ' (૧૯૩૭) અને “વિશ્વના મહાન ધર્મો' (૧૯૬૭) એ એમનાં નીતિ અને ધર્મ વિશેનાં પુસ્તકો છે.
નિ.વો. જેશી પ્રીતમલાલ લકમીશંકર (૨૧-૫-૧૯૩૧): નવલકથાકાર, વાર્તાકાર, કવિ. જન્મ વતન ભૂજ (કચ્છ)માં ૧૯૫૧માં મૅટ્રિક. ૧૯૬૧માં ગુજરાતી અને માનસશાસ્ત્ર સાથે બી.એ. ૧૯૫૧થી ૧૯૬૨ સુધી ભૂજની હાઈસ્કૂલમાં શિક્ષક. ૧૯૬૨-૬૩ માં ભૂજનખત્રાણામાં સમાજશિક્ષણ અધિકારી. ૧૯૬૩ થી ૧૯૭૬ સુધી જિલ્લા માહિતી અધિકારી. ૧૯૭૬ થી ૧૯૭૮ સુધી પાલનપુરમાં માહિતી કેન્દ્રના વ્યવસ્થાપક. ૧૯૭૮ થી નડિયાદમાં સહાયક માહિતી નિયામક.
“કંથકોટેશ્વર' (૧૯૬૯), “સોનલરાણી'- ભા. ૧-૨ (૧૯૭૦) અને પાષાણશૈયા' (૧૯૭૮) કંથકોટ (કચ્છ) અંગેની, તો “હિરણ્યણ (૧૯૮૧) અને 'પ્રવરસેતુ' (૧૯૮૨) કાશ્મીર અંગની દંતકથામિશ્રિત ઐતિહાસિક નવલકથાઓ એમણે લખી છે. “અડાબીડ અંધારાં' (૧૯૭૧), 'મૃગજળ' (૧૯૭૪), “અંકુર' (૧૯૭૮), ‘નાજુક સવારી' (૧૯૭૯) અને ‘પડછાયા અજવાસના' (૧૯૮૩) સામાજિક નવલકથાઓ છે. એમની આ કૃતિઓ વાર્તારસના સાતત્યને લીધે વાચકભોગ્ય બની છે. એમણે ‘મારી એક વાર્તાઓ' (૧૯૭૫) નામે નવલિકાસંગ્રહ પણ આપ્યો છે.
‘નિશિગંધા' (૧૯૫૭) એમનો કાવ્યસંગ્રહ છે. તે ‘વૈયન્તિ’ (૧૯૬૮) ગીતસંગ્રહ છે.
૪.ગા. જોશી બાબુભાઈ જીવરામ (૧૫-૯-૧૯૨૮): બાળસાહિત્યકાર, જન્મ ઈસરી (જિ. સાબરકાંઠા)માં. ત્યાંની ગામઠી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી શિક્ષક થયા. ૧૯૫૮ થી ૧૯૬૫ સુધી અમદાવાદમાં કુમકુમ બાલમંદિર અને પ્રાથમિક શાળા શરૂ કરી તેમાં શિક્ષક અને હેડમાસ્તર તરીકે કાર્ય. ‘કુમકુમ પ્રકાશનના સ્થાપક. ૧૯૬૫ થી ચાંદાપોળી' બાળસામયિકના સંપાદક.
એમનું પ્રથમ પુસ્તક “સમરાંગણને સાદ' (૧૯૬૫) છે. એ પછી એમણે ‘નવજીવન શ્રેણી' (૧૯૬૫)માં ૧૫ પુસ્તિકાઓ, ‘સુવાસ કથામાળા' (૧૯૬૮)માં ૫ પુસ્તિકાઓ તથા ‘પંચતંત્રની પ્રાણીકથાઓ' શ્રેણી (૧૯૭૦)માં ૪ પુસ્તિકાઓ લખી છે. આ
જેશી બાબુરાવ: નવલકથાકાર, અનુવાદક.
શ્રમિકો અને મૂડીદારોનો સંઘર્ષ વ્યકત કરતી ‘ઉદાહ' (૧૯૩૪) અને સામાજિક સમસ્યાપ્રધાન કથાવસ્તુ ધરાવતી ‘સુહાસિની’ (૧૯૩૭) જેવી નવલકથાઓના આ લેખકે એ ઉપરાંત “સીતમના સાણસા' (૧૯૩૩) તથા અંગ્રેજી પરથી રૂપાંતરિત જાસૂસકથા “સફેદ સાયામાં' (૧૯૩૩) અને અંગ્રેજી વાર્તાથી પ્રેરિત રહસ્યકથા ‘લોહીની તરસ' (૧૯૩૪) જેવી રચનાઓ આપી છે. સંધ્યાના રંગ' (૧૯૩૫) અતિકરુણને નિરૂપતી એમની વાર્તાઓને સંગ્રહ છે. ‘ઝંખના’ અને ‘શબનમ' (૧૯૬૮) એમના પદ્યસંગ્રહો છે.
બા.મ. જોશી બાલકૃષ્ણ ચુનીલાલ, 'જયોતિ' (૧૫-૮-૧૮૯૫,-):
નવલકથાકાર, વાર્તાકાર, અનુવાદક. જન્મ ડભોઈમાં. પ્રાથમિક શિક્ષણ સિનેરમાં. માધ્યમિક શિક્ષણ ડભોઈમાં. વડોદરાથી એસ.ટી.સી.ની પરીક્ષા ઉતીર્ણ. પાદરા હાઈસ્કૂલમાં શિક્ષક.
એમની પાસેથી ‘આસ્થા' (૧૯૪૬) અને ‘શશીકલા' (૧૯૪૬) વાર્તાસંગ્રહો તથા દેશસેવક દંપતી યાને ઈંદુકાંત' (૧૯૨૫) અને “સંસારદર્શન' (૧૯૩૭) જેવી નવલકથાઓ મળી છે. આ ઉપરાંત ‘શિવાજીની બા' (૧૯૩૫) નામે ચરિત્રકૃતિ, ‘ભારતીય શિક્ષણને ઇતિહાસ’ (ચી. મા. જાની સાથે, ૧૯૨૦) નામે અભ્યાસગ્રંથ તેમ જ ‘પ્રાચીન જાતિ અને જ્ઞાતિ'- ભા. ૧-૨ (૧૯૨૪), ‘અજબગજબ', ‘ગૌરી' (૧૯૨૫), ‘દાકતર કે દૈત્ય' (૧૯૨૬), ‘સંન્યાસિની' (૧૯૨૬), ‘સુમતિ' (૧૯૨૮), 'રણવીરની તલવાર’ (૧૯૨૯) જેવાં પ્રકીર્ણ પુસ્તકો પણ એમણે લખ્યાં છે. બંગાળી અને અંગ્રેજીમાંથી કેટલાક અનુવાદ પણ એમણે આપ્યા છે.
જોશી બાલમુકુન્દ સદારામ : નવલિકાસંગ્રહ ‘જીવનના રંગ’ (૧૯૩૫)ના કર્તા.
૨૨.દ. જેથી ભગવાન લાલજીભાઈ: ‘ભકત પ્રલાદ' (૧૮૯૦)ના કર્તા.
નિ.વો. જોશી ભરત દિ. : બાળવાર્તા રે વિમાની’ (અન્ય સાથે, ૧૯૫૩) -ના કર્તા.
૨.ર.દ. જોશી ભવાનીશંકર ભાઈશંકર (૧૨-૮-૧૯૩૩): નવલકથાકાર, જન્મ બોટાદમાં. ૧૯૫૩ માં મૅટ્રિક. ૧૯૬૪ માં બી.એ. ૧૯૭૧ માં બી.એડ. ૧૯૫૩ થી ૧૯૬૧ સુધી જ્યુડિશિયલ કોર્ટમાં કલાર્ક, ૧૯૬૨ થી ૧૯૬૪ સુધી બેજિયમ કંપની સિવિલકર બ્રધર્સ (ઇન્ડિયા) લિમિટેડ, મુંબઈમાં સેલ્સમેનશીપ. ત્યારબાદ વિશ્વભારતી હાયર સેકન્ડરી સ્કૂલ, અમદાવાદમાં શિક્ષક. ૧૯૮૧થી સંદેશના પ્રકાશન ‘સ્ત્રી’ સાપ્તાહિકનું સંપાદન.
ગુજરાતી સાહિત્યકોશ- ૨ : ૧૪૭
For Personal & Private Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
જોશી ભવાનીશંકર રવિશંકર – જોશી મહીપતરામ હીરજીભાઈ
પ્રીત થયા પહેલાં' (૧૯૮૧), 'ઝરમર શ્રાવણ' (૧૯૮૨), 'સૂરજ ઊગ્ય સમણાને દેશ' (૧૯૮૩), “સિંદૂરી સમણાંના લીલા ડંખ (૧૯૮૫), “સામે તીર સાજન વસે' (૧૯૮૮) વગેરે એમની નવલકથાઓ છે.
ચં... જોશી ભવાનીશંકર રવિશંકર: સાખી તથા દેહરાબજી ‘સુરતની આગને સપાટો'ના કર્તા.
૨.૨,દ. જોશી ભાનુશંકર: બાળવાર્તાઓના સંગ્રહો “પંચામૃત' (૧૯૪૨),
હીરાકણી' (૧૯૪૨), બાની વાતો' (૧૯૪૭), ‘ફૂલનગરની રાણી (૧૯૫૪), હલુની ભવાઈ' (૧૯૫૪), ‘માણસની કિંમત’ (૧૯૫૫) તથા ‘દાદીમાની વાતો' (૧૯૭૫)ના કર્તા.
જોશી ભીખારામ શવજી: કવિ. “વીજળી વિલાપ' (૧૮૯૯) એમની પ્રાસંગિક કાવ્યકૃતિ છે. આ ઉપરાંત કૃષ્ણવિલાસ ગાયન' (૧૮૮૬), રાસલીલા નાટક' (૧૮૮૮), પૃથ્વીરાજ ચૌહાણનું ગાયનરૂપી નાટક' (૧૮૮૯), ભાવનગરમાં એક ભયંકર આગરૂપી દેખાવ (૧૮૮૯) વગેરે પણ એમના પદ્યમાં લખાયેલાં પુસ્તકો છે.
નિ.. જોશી ભુરાભાઈ બહેચરદાસ: પદ્યકૃતિ “કપડવંજની રેલને રોળ” (૧૮૮૬)ના કર્તા.
જોશી મથુરેશ પીતાંબર : પદ્યકૃતિ “પેટપંચોરારી' (૧૮૮૬)ના કર્તા.
નિ.વે. જોશી મનસુખરામ ગરબડદાસ: “મનમને રંજક ગરબાવળી' (૧૮૮૬) -ના કર્તા.
નિ.. જોશી મનહર : જીવનચરિત્ર ‘ચાચા નહેરુ (અન્ય સાથે, ૧૯૬૪)ના કર્તા.
ર.ર.દ. જોશી મયારામ પ્રાણજીવન (૧૮૮૯, ૧૬-૯-૧૯૬૪): જન્મ કેરાળા (તા. બગસરા)માં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને આરંભ અનુક્રમે કેરાળા અને માંડવડમાં. અમરેલી અને ધારી તાલુકાઓનાં ગામડાંમાં શિક્ષક. ૧૯૧૦માં “ઉગાર’ માસિક શરૂ કર્યું. ૧૯૧૧ માં ‘હિંદ વિજય’ (વડોદરા)ના સહતંત્રી. એ પછી ‘બાલશિક્ષણ' માસિક, ‘કાઠિયાવાડ સમાચાર', 'પોલિટિકલ ભેમિયો વગેરેના તંત્રીવિભાગમાં કાર્ય. એમની પાસેથી નવલકથા કલિયુગના રાક્ષસ' (૧૯૨૦)મળી છે.
કૌ.બ્ર. જોશી મહાશંકર પીતાંબર: કવિ. “વરાળયંત્રની શોધ’ અને અન્ય
ઔદ્યોગિક શોધને લગતાં કાવ્યો સમાવતા કાવ્યસંગ્રહ 'દુનિયાની મોટી શોધ' (૧૮૭૨) આપ્યો છે. દાંપત્યપ્રેમનો મહિમા ગાતી લાંબી કવિતા તથા પ્રિયાપ્રેમદર્શક' નામક કૃતિ તેમ જ એશિયા ખંડની ભૂગોળની માહિતી આપતી પુસ્તિકા ભૂગેળવિદ્યા” (૧૮૭૭) જેવાં પુસ્તકો પણ એમના નામે છે.
નિ.. જોશી મહીપતરામ હિમતરામ (૨૧-૭-૧૯૦૯): ચરિત્રલેખક.
જન્મ વડાલી (જિ. સાબરકાંઠા)માં. ૧૯૨૯ માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિનીત. ૧૯૩૪ થી ૧૯૬૦ સુધી મુંબઈ સમાચારમાં સંવાદદાતા.
એમની પાસેથી કાવ્યસંગ્રહ “યશકલગી' તથા ચરિત્રલક્ષી પુસ્તકો ‘શ્રીદીક્ષિતજી ગોસ્વામી’ અને ‘શ્રીધરમશી ગોસ્વામી’ મળ્યાં છે.
નિ.. જોશી મહીપતરામ હીરજીભાઈ (૧૩-૩-૧૯૧૫): બાળસાહિત્યકાર, જન્મ વઢવાણમાં. એસ.એસ.સી. સુધીનો અભ્યાસ. પ્રાથમિક શાળામાં શિક્ષક. પછીથી કેળવણી નિરીક્ષક. ૧૯૭૩માં નિવૃત્ત.
એમની પાસેથી બાળકોને રસ પડે તેવાં ગીતોના સંગ્રહ ‘અલી વાદળી અને બીજાં બાળગીત' (૧૯૬૨), ઇન્દુ' (૧૯૭૧) અને ‘ગાજવીજ' (૧૯૮૭) મળ્યા છે. ‘ગરવી ગુજરાત' (૧૯૭૨) અને બીલીપત્ર' (૧૯૭૨) એમની બાળગ્ય નૃત્યનાટિકાઓ છે. ગૌતમની વાતો' (૧૯૬૪) અને ‘આતાની ૧૧ વ્રતવાતો' (૧૯૬૯) -માં સરળ અને રોચક શૈલીમાં લખાયેલી વાર્તાઓ તથા પ્રસંગકથાઓ છે. “અલખના આરાધક સંત દાદા બાપુ' (૧૯૮૦) એમનું ચરિત્રાત્મક પુસ્તક છે; તે ‘વ્રતકથામૃત' (૧૯૭૯), ‘આઈશ્રી
જોશી મગનલાલ નારાયણજી: ‘હસતાં ફૂલડાં' (૧૯૫૫) તથા ‘કમળાગૌરી અને પ્રફ્લાદ' (૧૮૯૧) ના કર્તા.
પા.માં. જોશી મણિશંકર ગોવિંદજી (૧૮૬૧, ૧૯૧૦): ગદ્યકાર. જન્મ જામનગરમાં. ગુજરાતી ભાષા ઉપરાંત અંગ્રેજીનું જ્ઞાન. વૈદકનો ધંધો. ૧૮૮૧માં જામનગરમાં તેમ જ મુંબઈ, કલકત્તા જેવાં શહેરોમાં આતંકનિગ્રહ ઔષધાલયની શાળાઓની સ્થાપના. ૧૮૮૬ માં “માનવધર્મ” ચોપાનિયું કાઢવું.
પાંડવ અને કૌરવ', 'પાંડવાશ્વમેધ’, ‘મુકતા’, ‘શ્રીકૃષ્ણચરિત્ર', ગુજરાતી ગ્રંથ અને ગ્રંથકારો', અલંકારમણિમાલા’, ‘મણિમનુસ્મૃતિ વગેરે એમના ગ્રંથે છે.
ચૂંટે.
જોશી મણિશંકર દલપતરામ: ચરિત્રકાર, અનુવાદક.
૧૮૬૯ થી ૧૯૨૦ સુધીની ગાંધીજીની જીવનરેખા નિરૂપતી મોહનદાસ કરમચંદ ગાંધી' (૧૯૨૧), ‘ગોવર્ધનરામની સાહિત્યસેવા' (૧૯૨૨), 'રવીન્દ્રનાથ અને તરુદત્તનાં જીવન અને કવનને પરિચય આપતી તરુ અને ટાગોર' (૧૯૨૧), 'ગુજરાતને રાજરંગ” (બા. પ્રા. ભટ્ટ સાથે, ૧૯૨૭) અને શ્રીકૃષ્ણ-અર્જુન ગીતપદેશ' (૧૯૨૨) જેવી પુસ્તિકાઓ ઉપરાંત એમણે કાર્બાઈલસ્કૃત હીરો એન્ડ હીરોવસિપીને અનુવાદ ‘વીર અને વીરપૂજા’ (૧૯૨૧-૨૨) નામે આપ્યો છે.
૨.ર.દ.
૧૪૮: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education Intematonal
For Personal & Private Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
જોશી મહેન્દ્ર નટવરલાલ– જોશો રજનીકાંત પ્રહલાદજી
જોશી માધવ જેઠાનંદ, ‘અશ્ક' (૧૦-૭-૧૯૨૯): કવિ. જન્મ કરાંચીમાં. ગુજરાતી પાંચ ધોરણ સુધી અભ્યાસ. હાલ કચ્છમાં ખેતીવાડી. ‘ફૂલડાં' (૧૯૫૭)માં એમની કાવ્યરચનાઓ સંગ્રહાયેલી છે.
ચંટો. જેશી માવજી માધવજી : ત્રિઅંકી પેરા ‘વિધવા વૈભવ અથવા કળિયુગની કહાણી' (૧૮૯૭)ના કર્તા.
ખોડિયાર ચાલીસા' (૧૯૭૯) અને ‘દેવીસ્તવન' (૧૯૭૯) ધર્મ. ભકિતપોષક કૃતિઓ છે.
નિ.. જોશી મહેન્દ્ર નટવરલાલ (૧૫-૧૦-૧૯૨૩): કવિ. જન્મ સીલજ (જિ. અમદાવાદ)માં. વતન અમદાવાદ. ૧૯૪૩માં ધિ ફેલોશિપ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. ૧૯૫૫ માં એલ. ડી. આર્ટ્સ કોલેજમાંથી ગુજરાતી અને ઇતિહાસ વિષયો સાથે બી.એ. અમદાવાદની ઍડવાન્સ મિલ્સમાં કલાર્ક.
એમણે ભકિતભાવનાં કહાનગોપીનાં જૂની ઢબનાં ગીતાના સંગ્રહ “ઊર્મિકા' (૧૯૫૯) આપ્યો છે. ‘ભાવવંદના' (૧૯૬૯) અને ‘શકિતવંદના' (૧૯૬૯) એમના અન્ય કાવ્યસંગ્રહો છે.
પા.માં. જોશી મહેન્દ્રકુમાર જીવનલાલ, મહેન્દ્ર “સમીર” (૧૪-૮-૧૯૩૧, ૧૧-૫-૧૯૮૨): વતન જલાલપુર. એમ.એ. ભૂજમાં દેના બૅન્કના બ્રાંચ મેનેજર.
‘ફૂલ અને ફોરમ' (૧૯૬૨) એમનો પરંપરાનુસારી ગઝલનો સંગ્રહ છે.
ચંટો. જોશી મહેન્દ્રકુમાર બી. : બાળકો માટેની પદ્યરચનાઓના સંગ્રહ ‘ટહુકાર' (૧૯૬૧), ‘સરગમ' (૧૯૬૩), “ગીત આલાપ' અને ‘વનફૂલ'ના કર્તા.
ક.બ. જોશી મહેશ છોટાલાલ, “કર્કોટક' (૨૬-૭-૧૯૩૩): કવિ. જન્મ ભાવનગરમાં. ૧૯૫૪માં મૅટ્રિક. ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે ૧૯૫૯ માં બી.એ., ૧૯૬૭માં એમ.એ. હાલ વી. એમ. ઘેલાણી સરકારી હાઈસ્કૂલ, ભાણવડમાં આચાર્ય.
પ્રણય અને પ્રકૃતિને વિષય બનાવતી છાંદસ-અછાંદસ, ગીત અને ગઝલ સ્વરૂપની એમની કાવ્યરચનાઓના સંગ્રહ યતિભંગ’ (૧૯૭૫)માં પરંપરા સાથે અનુસંધાન જાળવીને સમકાલીન કાવ્યાભિવ્યકિતને સિદ્ધ કરવાને યત્ન જોવાય છે.'
કૌ.બ્ર. જોશી માણેકલાલ ગોવિદલાલ, નાજુમી' (૯-૩-૧૯૦૬): જન્મ મોસાળ દદુકા (તા. સાણંદ)માં. વતન ધોળકા. અંગ્રેજી સાત ધોરણ સુધીને પ્રાથમિક અભ્યાસ જુદે જુદે સ્થળે કર્યા બાદ ચાર વર્ષ ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યયન. વ્યવસાય મુખ્યત્વે ફિલ્મજગતમાં કથા-પટકથાલેખન, સંપાદન, દિગ્દર્શન. કેટલીક વખત અંગ્રેજી ફિલ્મ-માસિક મૂવિંગ પિકચર મન્થલી'નું સંપાદન.
‘ઝૂરતું હૃદય' (૧૯૩૨), 'પ્રેમળજ્યોતિ' (૧૯૩૩), ‘દિલારામ” (૧૯૩૩) અને 'માલવિકા” જેવી કથાત્મક ગદ્યકૃતિઓ; 'લર પેકેટ ઇંગ્લિશ-ગુજરાતી ડિકશનરી' (ત્રી. આ. ૧૯૫૩) ઉપરાંત કેટલીક અનૂદિત ગદ્યકૃતિઓ “યામાં’, ‘મા’, ‘વંચિતા, ‘શયતાન', શા માટે બંધન?” વગેરે પુસ્તકો એમની પાસેથી મળ્યાં છે.
કૌ.બ્ર.
જેશી માહીદાસ અંબાદાસ: ઉપદેશાત્મક ગદ્યપુસ્તિકા “સંસારરૂપી ભેજનથાળ યાને ખુદાઈ તવક્કલ' (૧૯૨૩) ના કર્તા.
કૌ.બ. જોશી મુકુન્દરાય કાંતિલાલ, ‘મમી', 'મુકન્દ જોશી' (૮-૨-૧૯૩૫): કવિ. જન્મ રાજકોટ જિલ્લાના ગોમટામાં. ૧૯૬૨ માં અર્થશાસ્ત્રરાજયશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૬૬ માં એલએલ.બી. ૧૯૬૭માં ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષયોમાં એમ.એ. પ્રારંભમાં કલાર્ક, પછી શિક્ષક. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ.
‘લીનતલ્લીન' (૧૯૮૦) અને ‘તરબતર' (૧૯૮૧) એમના કાવ્યસંગ્રહો છે. ‘માઈક્રોવેવ' (૧૯૮૨) એમનું ગઝલનું સંપાદન છે.
ચંટો. જોશી મૂળજી મંછુરામ: જૈન ધર્મના અનુયાયીઓ માટે લયબદ્ધ ઢાળમાં રચાયેલાં “શ્લોકો અને ઢાળિયાં' (૧૯૨૬)ના કર્તા.
નિ.વો. જેથી મતીરામ ગિરજાશંકર : નાટકૃતિ 'કુસુમાવલી સતીચરિત્ર'ના કર્તા.
જોશી મોતીલાલ દોલતરામ :ધાર્મિક પદ્યકૃતિ ‘રસિકાંકરને વહેવાના કર્તા.
કૌ.બ્ર. જોશી મેરારજી કરસનજી : સ્મૃતિરૂપે લખાયેલી ગદ્ય-પદ્યમિશ્રિત પુસ્તિકા ‘લાલ મહાયજ્ઞ સમૃતિ' (૧૯૫૫) ના કર્તા.
કિ.બ્ર. જોશી મેહનલાલ આણંદજી: ધર્મવીર ગોડબંગાળાધિપતિ ગોપીચંદ ચરિત્રનાં ગાયન' (૧૮૮૮) ના કર્તા.
નિ.. જોશી મેહનલાલ ડી.: ‘મહનમાળા'ના કર્તા.
ક..
જોશી મેહનલાલ પ્રભાશંકર: બોધક અને ઈશ્વરસ્તુતિ-વિષયક ભજનોનો સંગ્રહ ‘મેહનભજનમાળા'-૧ (૧૯૫૪) ના કર્તા.
નિ.. જોશી રજનીકાંત પ્રહલાદજી (૧૬-૧૨-૧૯૩૮): ચરિત્રકાર, જન્મ વડનગરમાં. ૧૯૫૭માં મૅટ્રિક. ૧૯૬૩ માં એમ.એ.
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૧૪૯
For Personal & Private Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
જોશી રમણલાલ જેઠાલાલ – જોશી રેવાશંકર દયાળજી
જુદા જુદા અભ્યાસીઓ દ્વારા લખાયેલા ૪૦ જેટલા ગ્રંથ પ્રકાશન પામ્યા છે.
બ.જા. જોશી રમેશ: ઐતિહાસિક નવલકથાઓ ‘સત્તાવનના સાથી” (૧૯૬૧), 'બ્રહ્મશિલા’ (૧૯૬૪), ‘રાય બનીરાય' (૧૯૬૫), (૧૯૬૧), ભરવા . ' ‘દીવાન ધનેશ્વર' (૧૯૭૬) અને 'ભગવો અંચળોના કર્તા.
કૌ.બ્ર. જોશી રવિશંકર મહાશંકર, પ્રતાપ ભટ્ટ (૧-૯-૧૮૮૭, ૧૯૭૩): વિવેચક. જન્મસ્થળ રાજુલા. વતન બોટાદ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજુલા અને શિહોરમાં. ૧૯૨૪ માં શામળદાસ કૉલેજ, ભાવનગરમાંથી ગુજરાતી વિષય સાથે એમ.એ. પછી એ જ કોલેજમાં અધ્યાપક.
પંદર વર્ષની વયે કવિતા, નવલિકા તથા લેખ રૂપે આરંભાયેલું એમનું લેખનકાર્ય પછીથી પ્રસ્તાવનાઓ, ગ્રંથ સમીક્ષાઓ અને ધર્મતત્ત્વચર્ચાના લેખે રૂપે ચાલતું રહ્યું હતું. ૧૯૪૦માં પ્રગટ થયેલાં પુસ્તકોની, ગુજરાતી સાહિત્ય સભા માટે કરી આપેલી નીડર અને સમભાવપૂર્ણ સમીક્ષા (૧૯૪૧) ઉપરાંત અખાકૃત ‘અનુભવબિંદુ'નું સંપાદન (૧૯૪૬) તથા ધર્મ, ચિંતન અને
ગવિષયક લેખોને મરણોત્તર સંગ્રહ ‘રવિદ્ય તિ' (૧૯૮૦) જેવા ગ્રંથો એમની પાસેથી મળ્યા છે.
જોશી રસિક: પ્રસંગકથાઓને સંગ્રહ'વતનની વાતો' (૧૯૩૨)ના
૧૯૭૬ માં પીએચ.ડી. હાલ ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં અધ્યાપક.
એમણે હિન્દી, ઉર્દૂ તથા ગુજરાતી સાહિત્ય વિશેના લેખને સંગ્રહ ‘વિદિત' (૧૯૮૧), પરિચયાત્મક પુસ્તિકા “હિન્દી કવિ ધૂમિલ' (૧૯૮૨), ચરિત્રકૃતિ “વત્સલ માં કસ્તૂરબા' (૧૯૮૩), કેળવણી, રાજકારણ વગેરે વિશેના નિબંધોનો સંગ્રહ ‘અવકને’ (૧૯૮૩), 'તામિલ કવિ સુબ્રહ્મણ્યમ ભારતી' (૧૯૮૫) વગેરે પુસ્તકો લખ્યાં છે.
પા.માં. જોશી રમણલાલ જેઠાલાલ (૨૨-૫-૧૯૨૬): વિવેચક, સંપાદક. જન્મ વિજાપુર તાલુકાના હિરપુરા ગામે. પ્રાથમિક શિક્ષણ વડનગરમાં. માધ્યમિક શિક્ષણ પિલવાઈમાં. ૧૯૫૦માં બી.એ. ૧૯૫૪માં એમ.એ. ૧૯૬૨ માં પીએચ.ડી. ૧૯૫૫૪ થી ૧૯૫૯ સુધી ભાષાભવન, ગુજરાત યુનિવર્સિટીમાં રિસર્ચ ફેલો. ૧૯૫૯ થી ૧૯૬૨ સુધી અમદાવાદની સર એચ. એ. આર્ટ્સ કોલેજમાં અધ્યાપક. ૧૯૬૨ થી ૧૯૬૮ સુધી ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં અધ્યાપક, ૧૯૭૯માં રીડર, પછી ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક અને છેલ્લે ભાષાભવનના અધ્યક્ષપદેથી ૧૯૮૬ માં નિવૃત્ત. તે પછી કૉલેજ ડેવલપમેન્ટ કાઉન્સિલ ગુજરાત યુનિવસિટીમાં ડાયરેકટર તથા ૧૯૮૮ માં યુ.જી. સી તરફથી એમિરિટસ પ્રોફેસર, ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ. ૧૯૮૪નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક.
ગવર્ધનરામ એક અધ્યયન' (૧૯૬૩), ‘અભીપ્સા' (૧૯૬૮), ‘પરિમાણ' (૧૯૭૯), ‘શબ્દસેતુ' (૧૯૭૦), 'પ્રત્યય' (૧૯૭૮), ‘ભારતીય નવલકથા'-૧ (૧૯૭૪), “સમાન્તર' (૧૯૭૬), ‘વિનિ
ગ' (૧૯૭૭), ‘ગુજરાત સાહિત્ય સભાની કાર્યવાહી - ૧૯૬૩નું ગ્રંથસ્થ વાડ મય' (૧૯૭૭), ગોવર્ધનરામ’ (અંગ્રેજીમાં) (૧૯૭૯), વિવેચનની પ્રક્રિયા' (૧૯૮૧), 'પ્રજ્ઞામૂર્તિ ગોવર્ધનરામ' (૧૯૮૬), નિષ્પત્તિ' (૧૯૮૮)‘પરિવેશ' (૧૯૮૮)–વિવેચનની આબોહવા (૧૯૮૯) એમના વિવેચનસંગ્રહો છે. એમના પાશ્ચાત્ય કાવ્યતત્ત્વવિચારકો વિષયક સિદ્ધાંત અને ચોક્કસ અભિગમથી કૃતિની આલોચના કરતા વિવેચનલેખમાં તુલનાત્મક દૃષ્ટિકોણ જોવાય છે. પિતાને અભિમત વિચારને તેઓ પશ્ચિમના વિવેચકોનાં વિધાનથી સમર્થિત કરે છે.
સ્વ. સાક્ષર નવલરામ લક્ષ્મીરામનું જીવનવૃત્તાંત અને કવિ- જીવન' (૧૯૬૬) તથા “શબ્દલોકના યાત્રીઓ’– ૧-૨ (૧૯૮૩) એ એમના ચરિત્રાત્મક ગ્રંથ છે.
‘અખેગીતા' (અન્ય સાથે, ૧૯૬૭) સંશોધન-સંપાદનમાં એમના મધ્યકાલીન સાહિત્યના સ્વાધ્યાયનો પરિચય મળી રહે છે. ‘અખાની કવિતા' (૧૯૮૫) એ એમનું અખાની કાવ્યતત્ત્વની દૃષ્ટિએ બળુકી ૨ચનાઓનું સંપાદન છે. એ ઉપરાંત 'કાવ્યસંચય' (અન્ય સાથે, - ૧૯૮૧), ‘ઉત્તમલાલની ગદ્યસિદ્ધિ' (અન્ય સાથે, ૧૯૭૨), ગવર્ધન પ્રતિભા(અન્ય સાથે, ૧૯૮૩) સંપાદને પણ એમણે આપ્યાં છે. ૧૯૭૬ થી ગુજરાતી સર્જકોને લઘુપરિચય આપતી ગ્રંથશ્રેણીનું તેઓ સંપાદન કરે છે; તદનુસાર આજ સુધીમાં
કર્તા.
નિ.વો. જોશી રસિકલાલ જમનાદાસ: વાર્તાકાર, નવલકથાકાર.
એમણે રશિમ' (૧૯૩૯), ‘અધિકારીજી' (૧૯૪૬), “કરછનો કુળદીપક' (૧૯૪૮), ‘ઝારાને સંગ્રામ' (૧૯૫૮), “અગનકિનારા (૧૯૬૬) વગેરે વાસ્તવદર્શી નવલકથાઓ આપી છે. “નંદવાયેલાં હૈયાં' (૧૯૭૧) એમને વાર્તાસંગ્રહ છે. આ ઉપરાંત પ્રસંગનિરૂપણની કૃતિ 'ગરવી ગુજરાત'- ભા. ૧-૨-૩ (૧૯૩૯) પણ એમણે આપી છે.
પા.માં. જોશી રાઘવજી તુલસીરામ: ભકિતનાં પદો ‘મોપદેશ' (૧૮૯૫)ના તા.
કૌ.બ્ર. જોશી રામચન્દ્ર જયરામ: સત્યઘટના પર આધારિત પદ્યકથા ‘ભયંક્ર સમાજ અને ભેળે શિકાર' (૧૯૪૨)ના કર્તા.
કૌ.બ. જોશી રામશંકર સાંકળેશ્વર: કથાત્મક ગદ્યકૃતિ 'મનહર કાન્તા'ભા. ૧ ના કર્તા.
કૌ.. શી રેવાશંકર દયાળજી : કરુણપ્રશસ્તિ પ્રકારની પદ્યકૃતિ 'કલાશેઠ વિરહ' (૧૮૯૨)ના કર્તા.
ક.બ્ર.
૧૫૦: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
જોશી રેવાશંકર લાધારામ- જોશી શિવકુમાર ગિરિજાશંકર
જોશી રેવાશંકર લાધારામ: ભકિતતત્ત્વવિષયક સમજણ રજૂ કરતું પુસ્તક ‘શતમુખ રાંહાર અને ઈશ્વરભકિત' (૧૯૧૫)ના કર્તા.
જોશી લમીશંકર જયશંકર (૨૧-૫-૧૯૩૩) : નાટકકાર. જન્મ
મોરબીમાં. ૧૯૫૦માં એસ.એસ.સી. ૧૯૫૭ માં અર્થશાસ્ત્રરાજયશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૬૨ માં ગુજરાતી, અંગ્રેજી વિષયોમાં એમ.એ. શિક્ષણ ખાતામાં પહેલાં કલાર્ક પછી હેડકલાર્ક અને સુપરિન્ટેન્ડન્ટ. ૧૯૭૯થી જિલ્લા શિક્ષણાધિકારી.
નાટક ‘કચ્છડા તારા સંત ભકત ને ઢોલી' (૧૯૭૩) અને નાટકસંગ્રહ ‘તું કોણ છે? જે તું નથી' (૧૯૭૪) એમણે આપ્યાં છે.
કૌ.બ્ર. જોશી લજજારામ કેશવરામ : પદ્યકૃતિ “શ્રી વેદમાતા ગાયત્રી, રતુન્યામૃત(૧૯૦૪) ના કર્તા.
જોશી લાલજી નાનજી (૧૮૮૨, ૧૯૨૩) : જન્મ કરાંચીમાં. વ્યવસાયે પ્રારંભ શિક્ષક, થોડા વખત પછી વકીલાત. પદ્યકૃતિ ‘કરછ જો કુરત્ર', “અમર ગીતાંજલિ' તેમ જ અન્ય કૃતિ ' વિશ્વશાંતિનો સંદેશ’ એમના નામે છે.
કૌ.બ્ર. જોશી વજુભાઈ સવજી : વાર્તાસંગ્રહ ‘અધૂરી પ્રીત' (૧૯૬૫) ના કિ .
જોશી શાંતિલાલ, ‘રાણબંકા': નાટયકૃતિ ‘આકામને આંગણે' (૧૯૬૯) ના કર્તા.
ક.છ. જોશી શિવકુમાર ગિરિજાશંકર (૧૬-૧૧-૧૯૧૬, ૪-૭-૧૯૮૮) : નાટયકાર, નવલકથાકાર, વાર્તાકાર, અનુવાદક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. ૧૯૩૩માં મૅટ્રિક. ૧૯૩૭ માં ગુજરાત કોલેજ, અમદાવાદમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૩૭થી ૧૯૫૮ સુધી મુંબઈ–અમદાવાદમાં ભાગીદારીથી કાપડને વ્યવસાય. ૧૯૫૮ થી કલકત્તામાં કાપડને સ્વતંત્ર વ્યવસાય. સાથોસાથ ત્યાંની સાહિત્યિક, સાંસ્કૃતિક, રંગમંચ સંબંધી પ્રવૃત્તિઓમાં સક્રિય. ૧૯૫૨માં કુમારચંદ્રક. ૧૯૫૯માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૭૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ‘પાંખ વિનાનાં પારેવાં અને બીજું નાટકો' (૧૯૫૨) થી એકાંકી-નાટક ક્ષેત્રે એમણ પદાર્પણ કર્યું. તે પછી અનંત સાધના' (૧૯૫૫), ‘સોનાની હાંસડી રૂપાની હાંસડી' (૧૯૫૯) 1 તથા ‘નીલાંચલ' (૧૯૬૨), “નીરદ છાયા' (૧૯૬૬), 'ગંગા વહે છે આપની' (૧૯૭૭) વગેરે એકાંકીસંગ્રહો એમણે આપ્યા છે. તેઓ મુખ્યત્વે શહેરી જીવનમાંથી વસ્તુ પસંદ કરે છે. શિષ્ટતા તરફ એમનું વલણ વિશેષ હોવાથી એમનું કલાક અંતર્મુખ વિશેષ છે. એમનાં નાટકોનો સંઘર્ષ મુખ્યત્વે પાત્રલક્ષી હોય છે. એમનાં મોટા ભાગનાં નાટકો સામાજિક છે. એમની રંગવિતરણ દૃષ્ટિ રંગભૂમિયોગ્ય છે. એમણે - “બ તતા” જેવા પ્રયોગો કર્યા છે તથા રેડિયો નાટક પણ મોટી સંખ્યામાં લખ્યાં છે. “અંધારા ઉલેચો' (૧૯૫૫), 'અંગારભસ્મ” (૧૯૫૦), સાંધ્યદીપિકા' (૧૯૫૭), 'દુર્વાકુર' (૧૯૫૭), ‘ધટા ઘીરી ઘીરી આઈ' (૧૯૫૯), ‘એકને ટકોર' (૧૯૬૦), 'સુવર્ણરેખા' (૧૯૬૧), 'શતરંજ' (૧૯૬૨), 'કૃતિવાસ' (૧૯૬૫), ‘સાપઉતારા” (૧૯૬૬), 'સંધિકાળ' (૧૯૬૭), બીજલ' (૧૯૬૯), “અજરામર' (૧૯૭૦), 'કહત કબીરા' (૧૯૭૧), ‘કાકા સાગરિકા' (૧૯૭૩), ‘બાણશય્યા', 'નકુલા’ અને ‘ત્રિપર્ણ' (૧૯૭૩), ‘લક્ષ્મણરેખા', 'નીલ આકાશ, 'લીલી ધરા'-'દ્રિપર્ણ' (૧૯૭૬), ‘અમર-અમર મર' (૧૯૮૨), 'માશંકરની ઐસી તૈસી' (૧૯૮૨) વગેરે એમનાં દીદ નાટકો છે. એમની પાસે દીર્ઘ નાટકો માટે યોગ્ય સંકુલ સંઘર્ષયુકત સામાજિક વન્યુ, સ્વતંત્ર વ્યકિતત્વવાળા પા, પાત્રાનુરૂપ રંગમંચક્ષમ ભાષાશૈલી તથા તખ્તાલાયકી છે. આ ઉપરાંત એમણે શરદબાબુની પ્રસિદ્ધ નવલકથાઓ વિરાજવહુ' (૧૯૫૨) તથા દેવદાસ' (૧૯૫૯) નાં સફળતાપૂર્વક નાટયરૂપાંતર કર્યા છે.
એમણે પચીસેક નવલકથાઓ લખી છે. એમની રીલી પ્રવાહી અને પ્રાસાદિક છે. પ્રસ્તારી આલેખન એમની ખાસિયત છે. મોટા ભાગની નવલેમાં તેઓ વર્તમાનમાંથી અને નજીકના ભૂતકાળમાંથી મહત્ત્વનાં સામાજિક-રાજકીય પરિબળોને પશ્ચાદ્ભૂમાં રાખી પ્રણયકથાની ગૂંથણી કરે છે. એમની નવલોના નાયકો ભાવનાશાળી યુવાન છે. ખુમારીભર્યા સ્ત્રી
જોશી વલ્લભરામે રેવાશંકર : પદ્યકૃતિ ‘કી કુપગવલ્લભ કીનાવલિ તથા શ્રી ધના ભગતનું આખ્યાન' (૧૯૫૯) તેમ જ સંવાદ- ' વરૂપે લખાયેલી ગૌરાવિષયક ગદ્યકૃતિ ‘ગપાળ અથવા ગુપ્ત ખજાના' (૧૯૨૨)ના કર્તા.
ક.. જાશી વસનજી રા. : ‘યશવંત જીવનચરિત્ર' (૧૮૯૬) ના કર્તા.
પા.માં. જશી વાસુદેવ મહાશંકર : બાળપયોગી પુસ્તકો ‘ર બાધક કથાવાર્તાઓ' (૧૯૫૫), ‘બાધક કથાઓ' (૧૯૫૬) અને મહાત્મા દાદુ દયાળ” તેમ જ અનૂદિત ગ્રંથો ‘કઠોપનિષદ' (૧૯૪૧), ‘છાંદોગ્ય ઉપનિષદ' (૧૯૫૫), યુકિતપ્રકાશ' (૧૯૫૫), દૃષ્ટાંતશતક' (૧૯૫૫), ‘હઠયોગ-પ્રદીપિકા' (૧૯૫૮), ‘વેતાશ્વતર ઉપનિષદ' (૧૯૬૪) વગેરેના કર્તા.
નિ.વા. જોશી વિઠ્ઠલજી જેરામ: પદ્યકૃતિ “રમતગમત યાને મોજમજાહ' (૧૯૧૬) ના કર્તા.
ક.છ. જોશી શકર નરહર : બાળસાહિત્યકૃતિઓ ‘ઈસપ નીતિ' (બે ભાગ) અને નાની નાની વાતો” (છ ભાગ)ના કર્તા.
કૌ.બ્ર.
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૧૫૧
For Personal & Private Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
જોશી શિવશંકર ગોવર્ધનરામ – જોશી સુરેશ હરિપ્રસાદ
જોશી સાંકળેશ્વર આશારામ (૧૮૧૪, ૧૮૯૦) : નિબંધલેખક, જન્મ અમદાવાદમાં. વતન વહેલાળ, સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ. અમદાવાદ જિનિંગ મિલમાં ઇજનેર, પછીથી ધ્રાંગધ્રા રાજયમાં દસ વર્ષ ઇજનેર.
એમની પાસેથી સેનીઓના વ્યવસાયની ચાતુરીઓની માહિતી નિરૂપો ‘સની વિષે નિબંધ' (૧૮૫૫), ‘કિમિયાકપટ - નિબંધ (૧૮૬૯) તથા ‘બાળવિવાહ નિષેધક' જેવી પ્રકીર્ણપુસ્તિકાઓ મળી છે.
પાત્રોને છેવટે તેઓ ભાવુક બનાવી દે છે. નવલેના પ્રસ્તારને પ્રવાસી પાનાં પ્રવાસવર્ણન સાથે સંબંધ છે. “આભ રુવે એની નવલખધારે' (૧૯૬૪) ૭૯૯ પૃષ્ઠની કથા છે. 'કમલ કાનન કોલેની' (૧૯૬૮) એમની લઘુનવલ છે. એમણે આપેલી અન્ય નવલે આ પ્રમાણે છે: ‘અનંગ રાગ' (૧૯૫૮), 'શ્રાવણી’ (૧૯૬૧), ‘એસ. એસ. રૂપનારાયણ' (૧૯૬૬), ‘દિયો અભયનાં દાન' (૧૯૬૭), ‘સેનલ છાંય' (૧૯૬૭), ‘કેફ કસુંબલ’ (૧૯૬૭), 'રજત રેખ' (૧૯૬૭), “એક કણ રે આપ’ (૧૯૬૮), ‘નથી હું નારાયણી' (૧૯૬૯), ‘અયનાંશુ' (૧૯૭૦), ‘અસીમ પડછાયા' (૧૯૭૧), ‘લછમન ઉર મૈલા(૧૯૭૨), 'વસંતનું
એ વન' (૧૯૭૩), ‘ચિરાગ' (૧૯૭૫), ‘મરીચિકા' (૧૯૭૫), ‘પપટ આંબાફેરી ડાળ' (૧૯૭૬), ‘આ અવધપુરી ! આ રામ !' (૧૯૭૮), ‘ઊડી ઊડી જાવ પારેવાં' (૧૯૭૯), ‘પ્રિય રમ્ય વિભાવરી' (૧૯૮૦), ‘ગંગા બહૈ, નહિ રેન' (૧૯૮૧), ‘કલહંસી’ (૧૯૮૩) અને ‘કેસૂડે કામણ ઘોળ્યાં' (૧૯૮૪).
એમણે ટૂંકીવાર્તાઓ પણ વિપુલ પ્રમાણમાં લખી છે. ‘રાનીગંધા' (૧૯૫૫), ‘ત્રિશૂળ' (૧૯૫૭), ‘રહસ્યનગરી” (૧૯૫૯), ‘ચત અંધારી' (૧૯૬૨), ‘અભિસાર' (૧૯૬૫),
નકકટોરો' (૧૯૬૯), ‘કોમલ ગાંધાર’ (૧૯૭૦), ‘કાજલ કોટડી” (૧૯૭૩), ‘નવપદ' (૧૯૭૬), “છલછલ' (૧૯૭૭), ‘શાંતિ પારાવાર’ (૧૯૭૮) અને ‘સકલ તીરથ' (૧૯૮૦) એમના વાર્તાસંગ્રહો છે. એમની વાર્તાઓમાં વિષયવસ્તુનું વૈવિધ્ય અને પાત્રમાનસનું નાટયાત્મક નિરૂપણ કરતી ભાષાશૈલી છે.
એમણે પ્રવાસકથાનાં પુસ્તકો આપ્યાં છે: “જોવી'તી કોતરો ને... જોવી'તી કંદરા” તથા “પગલાં પડી ગયાં છે' (૧૯૮૨). આ ઉપરાંત, લેખકના રંગભૂમિના અનુભવને ચિતાર આપતી, નાથજગતનાં સંસ્મરણો આલેખતી સ્મૃતિકથા ‘મારગ આ પણ છે શૂરાને' (૧૯૮૦) સુવાચ્ય અને માહિતીપૂર્ણ છે. એમણે બંગાળીમાંથી ચારેક અનુવાદો પણ આપ્યા છે, જેમાં રવીન્દ્રનાથની નવલકથા “જોગાજોગ' (૧૯૬૯), વિભૂતિભૂષણની નવલકથા “આદર્શ હિન્દુ હોટલ' (૧૯૭૭) તથા વિજય ભટ્ટાચાર્યની કૃતિ ‘નવું ધાન’ (૧૯૭૭) ને સમાવેશ થાય છે.
પૂ.બ્ર. વેશી શિવશંકર ગેવર્ધનરામ: વિવેચનગ્રંથ ‘સાહિત્ય પંચામૃત (૧૯૩૧) ના કર્તા.
કૌ.બ્ર. જેથી શોભારામ હિંમતરામ : નાટયકૃતિ ‘પડપચી પટેલની વાર્તા (૧૯૦૧) ના કર્તા.
જોશી સુરેશ હરિપ્રસાદ (૩૦-૫-૧૯૨૧, ૬-૯-૧૯૮૬) : કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ બારડોલી તાલુકાના વાલેડ ગામે. બાળપણ સોનગઢમાં. ૧૯૪૩ માં મુંબઈની ઍલિફન્સ્ટન કૉલેજમાંથી બી.એ. ૧૯૪૫ -માં એમ.એ. પ્રારંભમાં કરાંચીની ડી. જે. સિંઘ કૉલેજમાં અધ્યાપન. ૧૯૪૭માં સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ગુજરાતમાં વલ્લભવિદ્યાનગરના વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલયમાં અધ્યાપક. એ પછી ૧૯૫૧ થી વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં વ્યાખ્યાતા અને એ જ વિભાગના પ્રોફેસર તથા અધ્યક્ષ તરીકે અંતે ૧૯૮૧માં નિવૃત્ત. નર્મદ સુવર્ણચંદ્રક. ૧૯૭૧માં રણજિતરામ સુવર્ણચન્દ્રક. ૧૯૮૩ માં મળેલા. સાહિત્ય અકાદમી, દિલ્હીના પુરસ્કારની એમના દ્વારા અને સ્વીકૃતિ. 'ફાલ્ગની', “વાણી', મનીષા', 'ક્ષિતિજ', ‘ઊહાપોહ', એતદ્' વગેરે સામયિકોના તંત્રી. કીડનીની બીમારી અને હૃદયરોગથી નડિયાદની હૉસ્પિટલમાં અવસાન.
ગાંધીયુગ અને અનુગાંધીયુગ સુધી અંગ્રેજી સાહિત્યથી પ્રભાવિત રહેલી અર્વાચીન ચેતના યુરોપીય સાહિત્યના સમાગમમાં અવારનવાર આવેલી ખરી, પરંતુ એ પરત્વેની તીવ્ર પ્રતિક્રિયા સમા, સુરેશ જોશીના સર્જનવિવેચનના યુગવર્તી ઉન્મથી જ ગુજરાતી સાહિત્યમાં આધુનિક ચેતનાનું સાચા અર્થમાં અવતરણ થયું. રવીન્દ્રશૈલીને અનુસરતા હોવા છતાં યુરોપીય સાહિત્યના પુટથી સંવેદનશીલ ગદ્યને સર્જનાત્મક વિનિયોગ બતાવતા એમના લલિતનિબંધો; ઘટનાની અને નરી તાર્કિકતાની ધૂળતાને ઓગાળી નાખતી અને કપોલકલ્પિતને ખપે લગાડતી ભાષાપ્રક્રિયા પરત્વે સભાન એમની ટૂંકીવાર્તાઓ; કથાનકના નહિવત્ સ્તરે ભાષાની અને સંવેદનાની તરેહામાં રસ દર્શાવતી એમની નવલકથાઓ; યુરોપીય કવિતાઓના અનુવાદ દ્વારા લવચિક ગદ્યમાંથી અછાંદસની દિશા ખોલતી એમની કવિતાઓ અને એમના સર્વ રૂપરચનાલક્ષી સર્જનવ્યાપારોને અનુમોદનું આધુનિક પદ્ધતિઓથી વાકેફ એમનું તત્ત્વસ્પર્શી વિવેચન- આ સર્વ યુગપ્રવર્તક લક્ષણોથી એમણે શુદ્ધ સાહિત્યને અશકય આદર્શ તાગવા પ્રયત્ન કર્યો; અને ઉત્તમ સાહિત્યિક મૂલ્યોની ખેવના અને એની સભાનતા ઊભી કરવામાં પુરુષાર્થ રેડ્યો. નિબંધનું લલિત સ્વરૂપ એમણે ‘જનાન્તિકે' (૧૯૬૫) માં
કૌ.બ્ર.
જોશી શ્રીપાદ : જીવનચરિત્ર ‘સમર્થ રામદાસ' (૧૯૬૦) અને તહેવારને પરિચય આપતી પુસ્તિકા ‘મુસ્લિમ તહેવારોના
ક .. જોશી સતીશચન્દ્ર મયાશંકર : ‘તપમૂર્તિ ભકિતબાને સેવાયજ્ઞ” (૧૯૮૩) ના કર્તા.
નિ.વો.
કૈ.બ્ર.
૧૫૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
જોશી સુરેશ હરિપ્રસાદ
સિદ્ધ કર્યું છે. કિલ્લે સેનગઢના સંસ્કારો, શૈશવપરિવેશ, અરણ્ય- ઉત્તમ પરિણામ “એક ભૂલા પડેલા રોમેન્ટિકનું દુ:સ્વપ્નમાં
સ્મૃતિ, પ્રકૃતિનાં વિવિધ અંગોપાંગો, નગરસંસ્કૃતિની કૃતકતા, જોઈ શકાય છે. અહીં મૃણાલનું પાત્ર મિથ બનવાની ગુંજાશ વિશ્વસાહિત્યની રસજ્ઞતાને કલ્પનશ્રેણીઓમાં સમાવતા તેમ જ ધરાવે છે. એક રીતે જોઈએ તો વાર્તાકાર કવિની આ રચના કાવ્યકલ્પ ગદ્ય ઉપસાવતા આ નિબંધે ગુજરાતી લલિતનિબંધ- છે. આ ઉપરાંત “કવિનું વસિયતનામું કે ‘ડુમ્મસ: સમુદ્રદર્શન’ ક્ષેત્રે કાકા કાલેલકર પછી શકવર્તી લક્ષણો સ્થાપિત કરે છે. અને ‘થાક’ એમની મહત્ત્વની રચનાઓ છે.
આ ઉપરાંત, એમના “ઇદમ સર્વમ' (૧૯૭૧), ‘અહો બત એમના પહેલા વિવેચનસંગ્રહ ‘કિંચિત ' (૧૯૬૦) થી જ એક કિમ આશ્ચર્યમ' (૧૯૭૫) અને 'ઇતિ મે મતિ' (૧૯૮૭) જુદા પ્રકારના વિવેચનને ઉપક્રમ શરૂ થયો. એમાં સાહિત્યના નિબંધસંગ્રહોમાં ચિંતનશીલ કલામર્મીની ભાષાભિમુખ કીડા- તથા સાહિત્યશિક્ષણના પ્રશ્નને એમણે તાજગીથી છગ્યા છે; ઓની તરેહ જોવાય છે. ગ્રંથસ્થ અને અગ્રંથસ્થ એમના અને ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ' (૧૯૬૨) થી તે આશરે હજારેક નિબંધમાંથી છપ્પન જેટલા નિબંધને શિરીષ ગુજરાતી કાવ્યભાવનમાં તદ્ન નવી દિશા ખૂલી છે. પંચાલે ‘ભાવયામિ' (૧૯૮૪)માં સંકલિત કર્યા છે અને અંતે શાસ્ત્રીય બન્યા વગર કૃતિના દલદલને ખેલત સંવેદનશીલ ‘સુરેશ જોષીના નિબંધે વિશે નામે પ્રસ્તાવનાલેખ મૂક્યો છે. ભાવચેતનાનો પ્રવેશ અહીં પસંદ કરાયેલી કૃતિઓમાં
એમના ‘ગૃહપ્રવેશ' (૧૯૫૭), બીજી થોડીક’ (૧૯૫૮), સર્વોપરિ બન્યો છે. કૃતિની સામગ્રી નહિ પણ કૃતિની રૂપ‘અપિ ચ' (૧૯૬૫), ‘ન તત્ર સૂર્યો ભાતિ' (૧૯૬૭), ‘એકદા રચનાનું સંવેદન મુખ્ય છે એવો સૂર આ વિવેચનગ્રંથથી નૈમિષારણ્ય' (૧૯૮૦) એ વાર્તાસંગ્રહમાંની બાસઠ જેટલી પ્રચલિત થયો. 'કાવ્યચર્ચા' (૧૯૭૧)માં રૂપનિર્માણના આ વાર્તાઓ વિશ્વસાહિત્યની અભિજ્ઞતાની આબોહવામાં રચાયેલી પ્રાણપ્રદ મુદાને આગળ વધાર્યો છે. કથપકથન' (૧૯૬૯) છે. ઘટનાતિરોધાન, નિર્વેયકિતક પાત્રપાર્થભૂ, સંવેદન- અને ‘શ્રવન્ત' (૧૯૭૨)માંના મોટા ભાગનાં લખાણો નવલશીલ પરિસ્થિતિ-પ્રતિક્રિયાઓ, અનેકસ્તરીય વાસ્તવનિરૂપણ કથાવિષયક છે. રૂપનિમિતિને લક્ષમાં રાખી નવલકથાની પ્રત્યક્ષ અને મહત્તમ રીતે વિનિયોજિત કપોલકલ્પિત તેમ જ કલ્પન- વિવેચના અહીં સાંપડે છે. અહીં દોસ્તોએવસ્કીની, કાફકાની, પ્રતીક શ્રેણીઓ દ્વારા આ વાર્તાઓએ ગુજરાતી આધુનિક કામૂની નવલકથાઓની પરિચયાત્મક ચર્ચા છે, તે ‘ઝેર તો ટૂંકીવાર્તાને પ્રસ્થાપિત કરી. એમાં કાવ્યની નજીક જતી પીધાં છે જાણી જાણી' અને પૂર્વરાગ’ની ચિકિત્સાત્મક ચર્ચા રૂપરચનાને અને સંવેદનશીલ ભાષાકર્મને પુરસ્કાર છે. ગૃહ- છે. ગુજરાતી નવલકથા વિશેની લેખકની પ્રતિક્રિયાનું સ્વરૂપ પ્રવેશ', 'કુરુક્ષેત્ર', લેહનગર’, ‘એક મુલાકાત’, ‘વરપ્રાપ્તિ', અત્યંત ધ્યાનાર્હ છે. “અરણ્યરુદન' (૧૯૭૬)માં અસ્તિત્વ‘પદ્મા તને એમના સુપ્રતિષ્ઠ વાર્તાનમૂનાઓ છે. એમની વાદ, માર્ક્સવાદ, સંરચનાવાદ જેવા સાહિત્યપ્રવાહોથી માંડી કુલ એકવીસ વાર્તાઓનું સંકલન શિરીષ પંચાલે ‘સુરેશ સાહિત્યરુચિ અને સાહિત્યમૂલ્યો સુધીના વિષયોને અભ્યાસ જોષીની વાર્તાકલા વિશે’ જેવા મહત્ત્વના પ્રાસ્તાવિક સાથે છે. “ચિન્તયામિ મનસા' (૧૯૮૨) અને “અષ્ટમોધ્યાય” “માનીતી અણમાનીતી' (૧૯૮૨) માં આપ્યું છે.
(૧૯૮૩) વિવેચનગ્રંથ સાંપ્રત વિવેચનના ભિન્નભિન્ન પૂર્વે પ્રકાશિત “છિન્નપત્ર', ‘વિદુલા', 'કથાચક્ર' અને પ્રવાહોની અભિજ્ઞતા સાથે સાહિત્યસંકુલતાને એક યા બીજી ‘મરણોત્તર’ એમ એમની ચારે લઘુનવલો હવે ‘કથાચતુ” રીતે પુરસ્કારે છે. ‘મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા (૧૯૮૪)માં એકસાથે ઉપલબ્ધ છે. આ સર્વેમાં નવલકથાને ' (૧૯૭૮) મધ્યકાલીન સાહિત્યના સંશોધનનો ગ્રંથ છે. સતત પ્રયોગ તરફ અને શુદ્ધિ તરફ વાળવાનું એમનું લક્ષ્ય જાનન્તિ યે કિમપિ' (૧૯૮૪)માં વિવેચનક્ષેત્રે નવી વિચારઅછતું નથી રહેતું. પ્રેમ, નારી અને મૃત્યુની સંવેદનાઓ સરણીઓને પ્રભાવ અંગેના છ લેખોનું સંપાદન છે. ફરતે, ઓછામાં ઓછા કથાનકને લઈને ચાલતી આ લઘુનવલે ઉપરાંત, એમણે નવી કવિતાના કુંઠિત સાહસને લક્ષમાં રાખી કલ્પનનિષ્ઠ અને ભાષાનિષ્ઠ છે તેથી વાસ્તવિકતાના વિવિધ નવી કવિતાઓના ચયન સાથે “નવોન્મેષ' (૧૯૭૧)નું સંપાદન
સ્તરોને સ્પર્શનારી અને સમયાનુક્રમને અતિક્રમી જનારી બની કરેલું છે. ‘નરહરિની જ્ઞાનગીતા' (૧૯૭૮), 'ગુજરાતી સર્જનાછે. લલિતનિબંધનું સ્વરૂપ સમાન્તરે ગૂંથાનું ચાલ્યું હોવાની પણ ત્મક ગદ્ય : એક સંકલન' (૧૯૮૧), ‘વસ્તાનાં પદો' (૧૯૮૩) અહીં પ્રતીતિ થાય છે. એમાંય “છિન્નપત્રને તે લેખકે લખવા એમનાં અન્ય સંપાદને છે. ધારેલી નવલકથાના મુસદ્દારૂપે જાહેર કરેલી છે.
| ઉત્તમ સાહિત્યના નમૂનાઓ અને એના આસ્વાદો દ્વારા ‘ઉપજાતિ' (૧૯૫૬), 'પ્રત્યંચા' (૧૯૬૧), ‘ઇતરા’ (૧૯૭૩), ગુજરાતી સાહિત્યની દિશા બદલવાની નેમ એમણે કરેલા ‘તથાપિ' (૧૯૮૦) કાવ્યસંગ્રહોમાંની એમની કવિતામાં સમર્થ અનુવાદો પાછળ જોઈ શકાય છે. બદલેર, પાસ્તરનાક, અછાંદસનું ઊઘડેલું વિશિષ્ટ રૂપ ખાસ આસ્વાદ્ય છે. પ્રેમ અને ઉજ્ઞાતિ, પાબ્લો નેરુદા વગેરે વિશ્વસાહિત્યના મહત્ત્વના પ્રકૃતિના અવિભિન્ન સમાગમથી ભાષાની સભાનતા સાથે કવિઓના અનુવાદ ‘પરકીયા’ (૧૯૭૫)માં છે. આ ઉપરાંત થયેલી આ રચનાઓ છે. એમાં યુરોપીય કવિતાના સંસ્કારો- પણ સાહિત્યનાં વિવિધ સ્વરૂપમાં એમના માતબર અનુવાદ થી સંપન્ન એવા રોમેન્ટિક સૂરને પ્રજ્ઞા અને સમજને મળેલા છે. “ધીરે વહે છે દોન’–ખંડ ૧ (૧૯૬૦) રશિયાના એક અવશ્ય પુટ મળે છે, જે તદ્ન આગવો છે. એનું પ્રસિદ્ધ નવલકથાકાર મિખાઈલ શોખૉવની કવાયેટ ફઝ
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૧૫૩
Jain Education international
For Personal & Private Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
જોશી સુંદરલાલ નાથાલાલ જોશીપુરા જયસુખલાલ પુરષોત્તમરાય
ક..
ધ મૅન’ને અનુવાદ છે, તો ‘ભોયતળિયાને આદમી’ ગયેલી ચીકાસ' (૧૯૮૩) માં ચિંતનાત્મક નિબંધો છે. ‘કિશન (૧૯૬૭) એ ફિયોદોર દોસ્તોએવકીની મહત્ત્વની રચના દેહાવલી' (૧૯૮૫) અને ‘કિશન દેહાવલી પુષ્કર’ એ એમના ‘ નર્સ ફ્રોમ ધ અન્ડર ગ્રાઉન્ડને અનુવાદ છે. “શિકારી હિંદી ગ્રંથો છે. બંદૂક અને હજાર સાર' (૧૯૭૫) એ જાપાની કથાઓ અનુવાદ છે. ‘નવી શૈલીની નવલિકા' (૧૯૬૦) નો અનુ- જોશી હરિશંકર બાપુજી : ‘રામેશ્વરાદિ દક્ષિણયાત્રા વર્ણન વાદ અને એની પ્રસ્તાવના બંને મહત્ત્વનાં છે. વળી રે. બી. (૧૮૮૬), ‘અશોકપલ્લવ અને સ્તવનચન્દ્રિકા' (૧૯૧૪) તથા વેસ્ટફત “ધ શૉર્ટ સ્ટોરી ઇન અમેરિકાને અનુવાદ એમણે
| ‘સંગીતશ્રેણી' (૧૯૪૨) ના કર્તા. ‘અમેરિકી ટૂંકીવાર્તા' (૧૯૬૭) નામે આપ્યો છે. “અમેરિકાના
૨.ર.દ. સાહિત્યને ઇતિહાસ' (૧૯૬૧) માર્સ કલીન્કકૃત 'ધ લિટરેચર
જોશી હર્ષદકુમાર કાન્તિલાલ, ‘ઉપહાર' (૧૫-૭-૧૯૫૦): કવિ. ઑવ ધ યુનાઈટેડ સ્ટેટ્સને અનુવાદ છે. માટે કરેલા
જન્મ વ્યાસવાસણા (જિ. ખેડા)માં. બી.એ., બી.એડ. જાગૃતિ રવીન્દ્રનાથ ટાગોરના નિબંધોના અનુવાદો ‘પંચામૃત' (૧૯૪૯)
વિદ્યાલય, વ્યાસવાસાણામાં શિક્ષ:ક. અને ‘સંચય' (૧૯૬૩)માં મળે છે.
‘પાવાના સૂર' (૧૯૮૩) એમને કાવ્યગ્રંથ છે. ૨.ટ.
ચં.ટા. જોશી સુંદરલાલ નાથાલાલ (૧૨-૫-૧૮૯૮, ૧૯૫૨) : કવિ. જોશી હસમુખ : વાર્તાકાર, બાળકો અને કિશોરો માટેની શૌર્યજન્મ મોસાળ નાયકા (તા. માતર)માં. પ્રાથમિક - માધ્ય- કથા ‘બલિદાન' (૧૯૬૧) માં બે ભાઈઓની બહાદુરી અને મિક શિક્ષણ વતન નડિયાદમાં. ઇન્ટર આર્સનો અભ્યાસ કર્તવ્યનિષ્ઠાની વાર્તા છે. અલાઉદ્દીન ખિલજી અને રણથંભારના અધૂરો મૂકી ૧૯૨૦-૨૫ માં અસહકારની લડતમાં જોડાતાં છે રાજવી હમીરસિંહ વચ્ચેની લડાઈની પશ્ચાદ્ભૂમિકામાં આલમાસના જેલવાસ. સમાજ સેવક ઔષધાલય, નડિયાદમાં વૈદ. ખાયેલી આ કથાનું પાત્રાલેખન સુરેખ અને વસ્તુસંકલના
પુરાતત્ત્વ અને તત્ત્વજ્ઞાનમાં વિશેષ રુચિ ધરાવતા આ લેખક સુગ્રથિત છે. પાસેથી સૂફીવાદના પ્રભાવ તળે લખાયેલાં ગદ્યકાવ્યોનો સંગ્રહ
નિવે. ‘પીનગારી' (૧૯૨૮) તથા ‘વર્ણમીમાંસા' (૧૯૩૪) એમ બે જોશી હંસરાજ વિષગ્રામ : સદાચારનું મહત્વ સમજાવતી પુસ્તિકા પુસ્તકો મળ્યાં છે.
‘બ્રહ્માતવમહા' (૧૯૫૪) અને બે-પાત્રીય સંવાદોને નિરૂપની ૨.ર.દ.
નાટિકા ‘શારદાપ્રભાવના કર્તા. જોશી સેમેશ્વર કેશવરામ : કથાત્મક કૃતિ ‘ભરતિયાનું ભોળપણ”
નિ.વા. (૧૯૦૯)ના કર્તા.
જોશી હંસાબહેન રામશંકર : બાળગીતા, વ્રતગીતા, હાલરડાં નિ.વા.
વગર પ્રચલિત લોકગીતો અને કેટલાંક મૌલિક ગીતાના સંગ્રહ જોશી સામેશ્વર નાથજી : નાટ્યકૃતિ “શ્રી મીરાંબાઈ નાટિકા' ‘મામાનું ઘર કેટલે ?”નાં કર્તા. (૧૯૧૭) ના કર્તા.
નિ.. કૌ.બ્ર. જોશી હિંમતરામ કૃષ્ણજી : ‘હરિચરિતામૃત સંગીતાખ્યાન' (૧૯૨૯) જોશી હરકિશન ગિરજાશંકર (૨૫-૨-૧૯૪૦): કવિ, નિબંધકાર. -ના ક જન્મ ગાંડલ (જિ. રાજકોટ)માં. ગુજરાતી અને ઇતિહાસના
નિ.. વિષય સાથે બી.એ. જામનગરથી એલએલ.બી. ૧૯૫૯થી જોશીપુરા જયકુમારી જયસુખલાલ (૧૯૦૧) : કવિ. જન્મ ૧૯૬૨ સુધી મેડવિયા (ગોંડલ)માં તથા ૧૯૬૩થી ૧૯૬૬ પેટલાદમાં. સુધી સરદાર પટેલ વિદ્યાલય, જામનગરમાં શિક્ષણકાર્ય. ૧૯૬૬ “આરાતિકમ' (૧૯૭૧) કાવ્યગ્રંથ એમના નામે છે. પછી જામનગરમાં વકીલાત.
પ.માં. એમણે પરંપરાગત ઢબે રચાયેલી ગઝલના સંગ્રહ ‘મીણના જોશીપુરા જયસુખલાલ પુરુરામરાય, ‘ભ્રમર' (૧૭-૫-૧૮૮૧, સહવાસમાં' (૧૯૭૬) અને 'તારા નગરમાં' (૧૯૮૪) આપ્યા ૨૭-૯-૧૯૫૪): ચરિત્રલેખક, અનુવાદક, કવિ. જન્મસ્થળ છે. આ ઉપરાંત એમના ધુમ્મસથી આકાશ ભરી બેઠો છું જૂનાગઢ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જૂનાગઢમાં. કૉલેજનું (૧૯૬૭) સંગ્રહમાં સાંપ્રત જીવનસંદર્ભનાં કલ્પનના વિનિ- શિક્ષણ જૂનાગઢ, ભાવનગર તથા મુંબઈમાં. ૧૯૦૪ માં તર્કશાસ્ત્ર યોગવાળી ગઝલ, અછાંદસ, મુકતક અને હાઈકુ સ્વરૂપની અને તત્ત્વજ્ઞાન વિષયો સાથે બી.એ. ૧૯૦૫ માં ગુજરાતી રચનાઓ છે. ‘વણઝારાની પીઠ' (૧૯૭૬) એમને દોહરા- વિષયમાં એમ.એ. ૧૯૦૭માં એલએલ.બી. ૧૯૦૮ થી વડોદરા સંગ્રહ છે. 'રંગતાળી' (૧૯૬૭) એ ગરબા પ્રકારની ચૌદ રાજ્યના મદદનીશ વિદ્યાધિકારી. પછી વર્નાક્યુલર કૉલેજમાં રચનાનું ગાયકીની દૃષ્ટિએ કરેલું સંકલન છે. ધુલિયુમાં ભાષાના અધ્યાપક. ૧૯૧૨માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રકીર્ણ પદ્યો છે. કોર્ટ ફી ટિકિટના પેટ પરની સુકાઈ મંત્રી.
૧૫૪: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
જોશીપુરા દિનકરરાય પુ.– જોશીપુરા શંભુપ્રસાદ છેલશંકર
એમણે “સાક્ષરમાળા' (૧૯૧૨) જેવા મહત્ત્વના સચિત્ર સંદર્ભગ્રંથમાં ૧૯૨ સાહિત્યકારોનાં સાહિત્ય અને જીવન વિશે માહિતી આપેલી છે. એમના અન્ય ગ્રંથોમાં નરસિંહ મહેતાના જીવન પરથી ‘ભકતકવિ નરસિંહ મહેતાનું જીવન તથા કવન’ (૧૯૦૮), “ભકતકવિ ભજલ' (૧૯૧૧), ‘માજોનના નિબંધો (૧૯૦૯), ‘અંગ્રેજી સાહિત્ય અને પુરાણકથા' (૧૯૧૫), ‘હિંદુસ્તાન તથા યુરોપની પુરાણકથાઓની તુલનાત્મક સમીક્ષા’ (૧૯૧૫), યુદ્ધવીર દિવાન અમરજી' (૧૯૧૬), 'સ્મરણાંજલિ (૧૯૧૭), ‘મણિશંકર કીકાણી' (૧૯૧૯), ‘ગિરનારનું ગૌરવ (૧૯૧૯), ‘શ્રી સયાજી વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ' (૧૯૨૦), ‘ચંદ્રગુપ્ત મૌર્ય' (૧૯૨૮), ‘નરસિંહ મહેતા' (૧૯૩૧) વગેરેને સમાવેશ થાય છે. આ ઉપરાંત એમણે કેટલાક અનુવાદ પણ આપ્યા છે.
૫.ના. જોશીપુરા દિનકરરાય પુ.: બાળકો માટે લખાયેલી ચરિત્રાત્મક પુસ્તિકા ‘બાલ નેપોલિયન’ના કર્તા.
ક.બ્ર. જોશીપુરા દુર્લભજી ભ. : વિદ્યાર્થીઓ માટે ઉપયોગી પુસ્તક ‘બુલબુલ' (૧૯૪૮) ના કર્તા.
નિ.વા. જોશીપુરા પ્રાગ્ન જયસુખલાલ (૧૭-૭-૧૯૩૬) : હાસ્યલેખક. જન્મસ્થળ વડોદરા. વતન રાજકોટ. પ્રાથમિક શિક્ષણ ધારીમાં. ૧૯૫૩ માં મૅટ્રિક. ૧૯૫૮માં અમદાવાદથી બી.એ. ૧૯૬૧માં બી.એડ. ધારી, પોરબંદરમાં અને હાલ રાજકોટમાં સૌરાષ્ટ્ર હાઈકૂલમાં શિક્ષક.
એમણે હાયપ્રસંગે રજૂ કરતાં પુસ્તકો જલ્પન' (૧૯૭૧) તેમ જ વર્તુળના વિકર્ણ' (૧૯૭૫) લખેલાં છે.
પા.માં. જોષીપુરા બકુલ જયસુખરાય (૯-૬-૧૯૨૬): કવિ, વાર્તાકાર, નાટલેખક, અનુવાદક. જન્મ પેટલાદમાં. વતન જૂનાગઢ. પ્રાથમિક શિક્ષણ અમરેલી જિલ્લાના ધારીમાં. એ પછી ઠાકર્સ હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ. અમદાવાદની એલ.ડી. કૉમર્સ કૉલેજમાં અભ્યાસ. એલ. એ. શાહ લૉ કૉલેજમાંથી ૧૯૪૮માં એલએલ.બી. વકીલાતનો વ્યવસાય. ૧૯૪૫ થી લેખનકાર્ય.
‘વરાયેલા બકુલ' (૧૯૪૮), ‘અશ્રુગાન' (૧૯૫૪), અને ‘ગલી ગલીમાં ગંગે' (૧૯૫૬) સંગ્રહોમાં એમની કવિતાઓ ગ્રંથરથ છે. લય અને શબ્દ એમની કવિતાનું ધ્યાનાર્હ અંગ છે. વકીલના અસીલ ને બીજા નાટકો' (૧૯૫૭) એ એમનો રેડિયો-રંગભૂમિને યોગ્ય નાટ્યસંગ્રહ છે. એમણે આ નાટકોમાં સામાન્ય માનવીઓની નિષ્ફળતાઓના ભાવ ઉપસાવવા માટે અર્થપૂર્ણ સંઘર્ષ પ્રયોજયા છે. “ધરતીની સેડમ' (૧૯૫૮) એમને વાર્તાસંગ્રહ છે. “રતી શરણાઈ રંગ માંડવે' (૧૯૭૨) માં પ્રસંગકથાઓ છે, જેમાં વાર્તાતત્ત્વ અને નિરૂપણરીતિ સામાન્ય કોટિનાં છે. ઈબ્સનનાં નાટકોનો અનુવાદ ‘સમાજના શિરોમણિ' (૧૯૫૧) એમની
અનુવાદકળાનું સારું ઉદાહરણ છે. “મહાગુજરાત લડત’ (૧૯૫૬), ‘એક સફળ અકસ્માત' (૧૯૭૫) અને ‘શર્મિનાં શબ્દાંકન” પણ એમના ઉલ્લેખનીય ગ્રંથો છે.
પ્રતે. જોષીપુરા ભગવાનલાલજી મદનજી (૧૮૦૯, ૧૮૭૦) : કવિ. જન્મ જૂનાગઢમાં. ગુજરાતી શાળામાં કેળવણી. કેરીવાળાઓને ત્યાં નામું લખવાનું કામ. પછી સિપાઈની નોકરી. ૧૮૨૮ માં રાજકોટ ખાતે બ્રિટિશ એજન્સીમાં પ્રવેશ. ૧૮૪૮ માં એ છોડીને જૂનાગઢ રાજયની નોકરી. ૧૮૬૦માં લીંબડીનું કારભારું.
‘શ્રીમદ્ ભાગવત દશમસ્કંધના દુઆમાં એમણે ચંદ્રાવળામાં ૨,૭૩૯ કડીઓ આપી છે. આ ઉપરાંત પ્રભુસ્તુતિ રૂપે કેટલીક રચનાઓ એમણે કરેલી છે.
.ટી. જોપીપુરા શંભુપ્રસાદ છેલશંકર, 'કુસુમાકર' (૮-૧-૧૮૯૩, ૨૩-૮-૧૯૬૨) : કવિ, નિબંધકાર. જન્મ જામનગરમાં. પ્રાથમિક શિક્ષણ ગોંડલમાં. માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. ૧૯૧૦માં મૅટ્રિક. ૧૯૧૪માં પૂનાની ફર્ગ્યુસન કોલેજમાંથી તત્ત્વજ્ઞાન વિષય સાથે બી.એ. નવસારીમાં ફ્રેંચ ભાષાના શિક્ષક તરીકે કામગીરી. ૧૯૧૫ માં નડિયાદની સરકારી હાઈસ્કૂલમાં. ૧૯૨૦માં કેળવણીખાતા તરફથી લેવાતી એસ.ટી.સી.ડી. પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ સુરતની ટ્રેનિંગ કોલેજના આચાર્યપદે ૧૯૪૮માં નિવૃત્ત થઈ ૧૯૧૫ર સુધી અમદાવાદની મહિલા કોલેજ (ક)માં અંગ્રેજી સાહિત્ય અને માનરાશાસ્ત્રના પ્રાધ્યાપક. અમદાવાદમાં અવસાન. ૧૯૧૫ માં સુંદરી સુબોધ'માં એમની પ્રથમ કાવ્યકૃતિ પ્રગટ થઈ ત્યારથી ‘સાહિત્ય', 'ગુજરાત', ‘વસંત’ આદિ સામયિકોમાં તેઓ પદ્ય અને ગદ્ય બન્નેમાં લખતા રહ્યા. ‘સ્વપ્નવસંત' (મરણોત્તર, ૧૯૬૩) એ ભાવના અને થિયિતવ્ય પરત્વે કાન-કલાપી-નાનાલાલ સાથે અનુસંધાન સાધતી, પ્રણયભકિત-પ્રકૃતિપ્રેમમાં રાચતી પ્રતિનિધિ કાવ્યકૃતિઓને સંગ્રહ છે. એમાં કલાદૃષ્ટિએ ઊણપ હોવા છતાં સંગીતમયતા અને ભાવમયતા છે. એમના બાળકાવ્યોના સંચય બાલમુકુન્દ (મરણોત્તર, ૧૯૬૬)માં બાળસહજ ભાષાનો અભાવ છે, છતાં બાળરમતોને લગતી રચનાઓ અને પ્રસંગકાવ્યો નોંધપાત્ર છે.
અંગ્રેજી-ફ઼ ન્ય-સંસ્કૃત જાણતા આ લેખકે ટાગોરના 'ફૂ ટ્રસ ઑવ ગેધરિંગની કાવ્યકૃતિઓને ગેય અને સરળ અનુવાદ વિશ્વાંજલિ” (મરણોત્તર, ૧૯૬૪) નામે આપ્યો છે. ‘જીવનમાં જાદુ' (૧૯૫૮)માં એમણે ફ્રેન્ચ વાર્તાઓનાં રૂપાંતરો આપ્યાં છે. આ ઉપરાંત એમનાં અન્ય કાવ્યો, એક કાવ્યમય ઊર્મિમાળા, મહાકાવ્યના બે પ્રયોગે, વાર્તાઓ, ચાર નવલકથાઓ, ત્રણ લઘુનવલો, નિબંધો અને આત્મકથા અદ્યાપિ અગ્રંથસ્થ
બા.મ,
ગુજરાતી સાહિત્યકોશ- ૨ :૧૫૫
For Personal & Private Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
ઐાર ઘણિ – ઝવેરી કૃષ્ણલાલ મોહનલાલ
જૌહર હરિકૃષ્ણ : નાટયકૃતિઓ ‘પતિભકિત’ (૧૯૨૦) અને ‘પ્રેમયોગી’ના કર્તા,
નિ.વા.
A : જુઓ, પરમાર જયંત મેરુભાઈ. જ્ઞાનબાલ : જુઓ, કે દિવેટિયા નરસિંહરાવ ભાળાનાથ, જ્ઞાની : જુઓ, કાજી અનવરમિયાં આજામિયાં,
જ્યારે આ આયખું ખૂટે : દૃષ્ટાંતોની તરંગીપી સભર, મૃત્યુમાંથી ફરીને ઊભા થતા નવજીવનનો અણસાર આપતું, રામનારાયણ વિ. પાઠક ‘શેષ’નું પદ.
2.
જયાં ત્યાં પડે નજર મારી (૧૯૬૬) : જ્યોતીન્દ્ર હ. દવેના હાસ્યનિબંધોનો સંગ્રહ. વિષય અને નિરૂપણની રીતે વિવિધ પ્રકાર હાસ્યના નમુનાઓ અહીં હાજર છે. મુખ્યત્વે એમનું હાસ્ય નિર્દેશ છે. કયારેક તર્ક, કયારેક શબ્દરમત, કયારેક પ્રતિકાવ્ય, કયારેક ખાંકન, કારક સંવાદ, ક્યારેક ડાયરી, કયારેક આત્મકથાના અંશો—એમ પ્રયોગનાવીન્યથી એમનું હાસ્ય રાજીવ છે.
ચં.ટા. જ્યોતિ બાળકૃષ્ણ ચુનીલાલ : નવલકથા ‘ગૌરી' (૧૯૨૪) ના કર્તા. નિવા. જ્યોતિરેખા (૧૯૩૪): સુરજી બેટાઈના પડકાવ્યસંગ્રહ. એમાં ‘સિદ્ધાર્થનું સ્વપ્ન’, ‘સુલોચનાનું ચનદાન’, ‘શસ્ત્રસંન્યાસ’, ‘દાંપત્ય’ અને ‘સુવર્ણદ્રારિકાનું સાગરનિમજજન' એમ કુલ પાંચ ખંડકાવ્યો છે. દીર્ઘ રચનાઓ રૂપે પ્રસરેલાં આ કાવ્યોમાં ચુસ્ત શિપવિધાના અભાવ છે. અપ્રતીતિકર મભિવ્યકિતઓ અને છંદોની સુભગ સંયોજનાને કારણે એ પ્રભાવ ઊભો થતા નથી. શિથિલ બંધ છતાં એકંદર શૈલી સ્વસ્થ અને ગંભીર છે.
ચં.ટા.
જાતિ-લા: ગદ્યપદ્યમાં આવેલી બોધાત્મક કૃતિ આવીકાલનાં કુમાર-કુમારીને’(૧૯૩૬)નાં કર્તા. [.વા.
ઝ: જુઓ, મેઘાણી ઝવેરચંદ કાલિદાસ.
ના દિવાળીબાઈ નથાભાઈ : કજિયાખોર પત્નીની પાત્ર વિજાણતા દર્શાવતી પકૃતિ "ભારજા દોષકિ’(૧૯૦૧), કન્યાવિક્રય, બાળલગ્ન, કહું વગેરેનાં અનિષ્ટ પરિણામોને કટાક્ષાયુકત શૈલીમાં વર્ણવતાં દલપતરીતિનાં કાવ્યો ‘વશીકરણ યાને માહિની’(૧૯૦૮) તથા ‘આ તે લગન કે હંમેશની અગન'નાં કર્તા.
નિ,વા.
૧૫૬ : ગુજરાતી સાહિત્યકોશ - ૨
મોત કૃષ્ણલાલ કીધરાણીનું એકાંકી. એમાં સર મગ દેરાસરીના બંગલા પર થાયરો ફરકાવતાં ચડીને ઘવાયે દીપક મરતાં મરતાં પિતાને નવા જન્મ આપી જાય છે એવું કથાનક છે. રા.
ઝરીન જો, પેરીન મીરી,
ઝરીફ હુસેનનમાં મુતખલ્લુસ : નાટકૃતિ 'ગુલઝારે અમને ઊ નયને ક’(૧૮૮૭)ના કર્તા, નિ.વા.
ઝવેરબાઈ જૈનધર્મના અનુયાયીઓ માટેનું પુરત ધુન તથા ચરિત્ર’(૧૯૬૬)નાં કર્તા.
નિ.વા.
ઝવેરી એમ. સી. પોકેટ ડિકશનરી-ગુજરાતી ઍન્ડ ઈંગ્લિશ’ (દલાલ એમ. એચ. સાથે,૧૮૮૬)ના કર્તા.
નિ.વા.
ઝવેરી કૃષ્ણલાલ મોહનલાલ, ‘રફિક’, ‘હકીર’(૩૦-૧૨-૧૮૬૮, ૧૫-૬-૧૯૫૭) : વિવેચક, અનુવાદક. જન્મ ભવમાં પ્રાથમિક અને માધ્યમિક શિકાણે ભર્ગમાં તથા મોટાભાઈ પાસે રહીને ભાવનગરમાં. ૧૮૮૮માં ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેમાંથી અંગ્રેજી અને ફારસી ભાષાઓ સાથે બી.એ. ૧૮૯૩માં મુંબઈની એલ્ફિન્સ કોલેજમાંથી એ જ વિષયોમાં એમ.એ. એક વર્ષ એ જ કૉલેજમાં ફારસીનું અધ્યાપન. ૧૮૯૨ માં એલએલ.બી. થયા પછી ૧૮૯૩ થી હાઇકોર્ટમાં વકીલાત. ૧૯૭૫માં સ્માલ કૉઝીઝ ના ન્યાયાધીશ. ૧૯૧૮માં વડા ન્યાયાધીશ. ૧૯૨૮માં નિવૃત્તિ. ૧૯૪૮ સુધી પાલનપુરના નવાબી રાજ્યની હાઈકોર્ટમાં વડા ન્યાયાધીશ. ૧૯૩૩ માં લાઠીમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. મુંબઈમાં અવસાન.
એમણે "માઇગસ્ટોન્સ ઇન ગુબ્ધતી લિટરેચર’ (૧૯૧૪) અને ધર માઇલસ્ટોન્સ ઇન ગુજ્જતી લિટરેચર'(૧૯૨૧) નામક છે. અંગ્રેજી 'ધામાં ગુચતી સાહિત્યનો પ્રારંભથી અવિધીનગ પાયો વ્યવસ્થિત ઇતિહારો આપવાનો પ્રથમ પ્રયત્ન કર્યો છે. સામગ્રીસંચય, સામગ્રીચયન અને સામગ્રીપરીક્ષણમાં એમની વિવેકપૂર્ણ ઇતિહાસદૃષ્ટિના પ્રવેશ જોઈ શકાય છે. એમના આ અંગ્રેજી ગ્રંથોના ગુજરાતી અનુવાદ રામલાલ મોદી, મેાતીલાલ મોદી અને હીરાલાલ પારેખની સહાયથી અનુક્રમે “ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક સ્તંભો (૧૯૩૦) અને ‘ગુજરાતી સાહિત્યના વધુ માર્ગસૂચક સ્તંભા’(૧૯૩૦) નામે પ્રગટ થયા છે. મંજુલાલ મજમુદાર સંપાદિત ‘દિવાન બહાદુર કૃ, મેા. ઝવેરી લેખસંગ્રહ’ (૧૯૫૧) લેખકની ગુજરાતી અને ફારસી સાહિત્યની સૂઝને, ફારસી, ઉર્દૂ, અરબીના શબ્દભંડોળની એમની જાણકારીને તેમ જ એમની ઇતિહરાવૃષ્ટિને પ્રતિશત કરે છે. દુલી ને ટીપુ સુલતાન’(૧૮૯૪), ‘દયારામ અને હાફિઝ’(૧૮૯૫),‘ઔર‘ગઝેબ અને રાજપૂત' (૧૮૯૬), બાદની કમાનો' વગેરે પુસ્તકો
For Personal & Private Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
એમના ઇતિહાસવિષયક કાર્યને ઉપસાવે છે.
એમણે અંગ્રેજી ઉપરાંત ફારસી, મરાઠી, ઉર્દૂ અને બંગાળીમાંથી કેટલાક અનુવાદો પણ આપ્યા છે.
૨૨.૬.
ઝવેરી કેસરીચંદ હીરાચંદ : ‘સૂર્યપુર અનેક જૈન પુસ્તક-ભંડાર દર્શિકા સૂચિ’ (૧૯૩૮)ના કર્તા.
નિવાર
વેરી ગિરિના, 'બાળકવિ' (૧૬-૩-૧૯૨૩, ૧૪-૧-૧૯૫૫): કવિ, જન્મ બર્માના માલમીન શહેરમાં. વતન ઉમતા (જિ. મહેસાણા). પ્રાથમિક શિક્ષણ માલમીનમાં. માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. ૧૯૩૯માં મૅટ્રિક. અંગ્રેજી, સંસ્કૃતિ વિષયો સાથે સ્નાતક. ૧૯૪૬ માં નુસ્નાતક. ૧૯૪૬થી સુરતની એમ. ટી. બી. કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક. યુવાનવયે અવસાન.
એમના માતર કાવ્યસંગ્રહ 'વિશ્રામ'(૧૯૫૬) એમની સર્ગશકિર્તના ઉન્મેષો વ્યકત કરે છે. ગીતા કરતાં છંદોબદ્ધ રચનાઓ વધુ ાનાકર્ષક છે. કલ્પનાસમૃદ્ધિ અને કોણ નાવીન્યને કારણ વિના વિષે આકષઁક છે.
બા.મ.
ઝવેરી ચંદુલાલ દલસુખરામ : ઐતિહાસિક તથા પૌરાણિક નાચકૃતિઓ ‘જાલિમ ટુલિયા’(૧૯૧૨, ‘સતી સુગાચના’(૧૯૧૪), ‘સતી દ્રૌપદી’(૧૯૧૪), ‘સતી પદ્મિની’(૧૯૧૪), ‘સતી દમયંતી’ વગરના કર્તા.
નવા
ઝવેરી જમનાદાસ નરોત્તમદાસ : ‘જાપાન, અમેરિકા અને યુરોપના પ્રવાસ’(૧૯૩૬)ના કર્તા. નિ.વા. ઝવેરી જીવણચંદ સાકરચંદ : પ્રાચીન કાવ્યસાહિત્યનો વિશદ પરિચય આપતો. સુસંકલિત સંપાદિત ગ્રંથ “આનંદ કાવ્યમહાધ ભા. ૧થી ૮ (૧૯૧૩થી ૧૯૨૭ દરમ્યાન) ના ક.
[]).
ઝવેરી જેમંદ બહેચર : 'શુવિયામર'ના કાં
ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી, ‘એક નવીન’ (૧૯-૩-૧૮૬૭, ૧-૫-૧૯૭૨): કવિ, નાટ્યકાર. જન્મ અમદાવાદમાં. ૧૯૨૫માં મેટ્રિક, અમદાવાદમાં મિશન હાઈસ્કૂલમાં સંસ્કૃતના શિક્ષક, ૧૮૮૯માં શિક્ષકનો વ્યવસાય છેડી નાટ્યપ્રવૃત્તિનો આરંભ. ૧૮૯૨માં દેશી નાટક સમાજના ભાગીદાર, પછીથી માલિક. ૧૮૯૩-૯૪ માં શેઠ ચીમનલાલ નગીનદાસની સહાયથી અમદાવાદમાં આનંદ ભવન થિયેટરની અને ૧૮૯૮માં શેઠ લલ્લુભાઈ રામજીની સહાયથી શાંતિભવન થિયેટરની સ્થાપના. ૧૮૯૬ થી ૧૨ એ એમનાં નાપધંધાની સફળતાનાં વર્ષો. ૧૯૦૭માં દુષ્કાળ ન ફાળા માટે નાટકોની ભજવણી દ્વારા એ ભાનામાં રૂ. ૧ લાખની સહાય, મપ્રમેહના દર્દથી અવસાન.
નિ.વા.
‘પ્રેમીને પત્ર’ (૧૮૮૯) ‘નવીન’ના ઉપનામથી લખેલું એમનું બસેાથી વધુ કડીનું અનેક છંદોમાં વિસ્તરેલું મૈત્રીપ્રણયકાવ્ય છે.
ઝવેરી કેસરીચંદ હીરાચંદ – ઝવેરી દુર્લભજી ત્રિભુવનદાસ
એમાં વિચારવસ્તુની વિષમતા છતાં એના આસ્વાદ્ય શિષ્ટઅંશો ધ્યાન ખેંચે છે, પરંતુ એમનું સૌથી મહત્ત્વનું પ્રદાન નો રંગભૂમિોવે છે. ગુર્જાની રંગભૂમિના વિકાસમાં પ્રીતિન આ લેખકે નાટયલેખનથી માંડીને નાટકશાળા બાંધવા સુધીનો પર્રિકામ કર્યો છે અને બોધ તેમ જ મનરંજન રાય નાટકનો દેશના ઉર્જા-સાધન તરીકે ઉપયોગ કર્યો છે. અબ લોકપ્રિયતા પામ્યા હોવા છતાં તેઓ ધિ અને સરકારની સીમાને અકબંધ રાખી શકયા છે અને અતિકતાથી પણ દૂર રહ્યા છે. શૅકસ પિયરનાં નાટકોનો પ્રશ્ચન પ્રભાવ, હાસ્યપોષક ખલનાયકોન વિકાસ, લોકગીતો અને લેસ્થાના તળપો વાસાનો સ્વીકાર, ગીતાની આકર્ષક તરજોનું અને દૃશ્યયોજનામાં ટેબ્લેાનું સ્થાન એ એમનાં નાટકોના વિશેષ છે,
‘શાકુન્તલ’, ‘સુભદ્રાહરણ’(૧૮૯૨), ‘સતી પાર્વતી’ (૧૮૯૪), ‘ઉર્વશી અપ્સરા’ (૧૮૯૨) અને ‘રામવિયોગ’(૧૮૯૭) એમનાં પૌરાણિક નાટકો છે; ‘સતી સંયુકતા’ (૧૮૯૧), ‘વીર વિક્રમાદિત્ય’ (૧૮૯૩), ‘અશ્રુમતી’(૧૮૯૫), ‘ભાજરા’(૧૮૯૫ પહેલાં), ‘તરુણ ભાજ’(૧૮૯૮), ‘ભાજકુમાર’(૧૮૯૮) અને ‘સતી પદ્મિની’(૧૯૧૧) ઐતિહાસિક નાટકો છે; ‘ભગતરાજ’ (૧૮૯૪), ‘કેસરિકા’(૧૮૯૫), ‘મ્યુનિસિપલ ઈલેક્શન’(૧૮૯૫) અને "માહિનીચ;' (૧૯૭૩) સામાજિક નાટકો છે; ના અસરદાર-બા' (૧૮૯૭), 'માવડી’(૧૮૯૮), ‘વિશ્વમા’(૧૮૯૮), ‘વીણાવેલી' (૧૮૭૯), 'વિન્નિ' (૧૯૭), 'ઉમા' (૧૯૦૫) અને ‘નાસુંદરી' (૧૯૦૪) દેશી રજવાડાં વિશેનાં નાટકો છે. નાટકો સાથે દર્શાવેલી રાગ ધ્વસ્ત્ર પ્રકાશનની નહીં, ભજવણીની સાલ છે. આ લેખકનાં નાટકો જયંતિ દલાલે ‘શ્રી નવીન ડાહ્યાભાઈનાં નાટકો’-મણકો ૧-૨-૩માં સંપાદિત કર્યાં છે. ઘંટો. ઘેરી ડી. ટી. : પ્રાચીન સ્ત્રીને પદ્મિની'('૫ ટકા ના કર્તા. નિ.વા. ઝવેરી દિલીપ મનુભાઈ, ‘તુષાર’ (૩-૪-૧૯૪૩): કવિ. જન્મસ્થળ મુંબઈ, ૧૯૫૯માં મૅટ્રિક. ૧૯૬૬ માં પૂનાની બી, જે. મેડિકલ કૉલેજમાંથી એમ.બી.બી.એસ. અારંભમાં વણા અને નાસિકમાં જિલ્લા હ્રાયરોગ અધિકારી. ત્યારબાદ સ્વતંત્ર દાકતરી વ્યવસાય.
એમનો કાવ્યસંગ્રહ ‘પાંડુકાવ્યો અને ઇતર’(૧૯૮૯) નાદની વિવિધ છાઓ આપે વાસ્તવની વિચ્છિન્ન મુદ્રાઓ ને વ્યકિતત્વની અસ તરાશ કરે છે. વળી, પાંડુના પૌરાણિક પાત્રને આધુનિક સંદર્ભમાં પ્રયોજી વિયકિતક વિતથતા અને નાગરી વેદનાને ઉપસાવવાના પ્રયત્ન ધ્યાનપાત્ર છે.
વા. ઝવેરી દુર્લભજી ત્રિભુવનદાસ (૩૦-૪-૧૮૭૮, -): જન્મ મોરબીમાં. મેટ્રિક સુધીનો અભ્યાસ. કપુરમાં અવેરીની પેઢી. પંદર વર્ષની વર્ષો જુદાંજુદાં સામિયકોમાં શ્રી ઝવેરી-મારી "સંજ્ઞાથી લેખો લખવાની શરૂઆત. જૈનધર્મના પ્રચાર અને ઉદ્ધાર માટે સતત સક્રિય રહી ‘જૈન ધર્મવીર’ની માનવંતી પદવી મેળવી.
ગુજરાતી આહિત્યકોશ - ૨ : ૧૫૭
For Personal & Private Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
ઝવેરી નવીનચંદ્ર પાનાચંદ– ઝવેરી મનસુખલાલ મગનલાલ
કર્તા.
એમનો ‘આર્મબંધુઓ! જાગૃત થાઓ’ ચોપાનીરૂપે પ્રગટ ‘લગ્નની બેડી' (૧૯૪૨), હું ઊભા છું' (૧૯૫૧) જેવાં નાટકો થયેલો, બાળલગ્ન વિશે નિબંધ છે. પૂજય શ્રીલાલાજી' (૧૯૨૪) અને “વળા ગઈ જે વીતી', પ્રો. ફડકેની વાતો' (૧૯૪૬) જેવા પણ એમનું પુસ્તક છે.
નવલિકાસંગ્રહો એમણ અનુવાદરૂપે આપ્યા છે. એમણે ૧૯૧૩ માં નિ.વા.
રમણભાઈ નીલકંદની હાસ્યનવલ ‘ભદ્ર ભદ્રને સંકોપ પણ ઝવેરી નવીનચંદ્ર પાનાચંદ (૨૦-૫-૧૯૨૪) : ગદ્યલેખક, સંપાદક. આપ્યો છે. જન્મ મોગર (નાવલી રાજ્ય)માં. વતન સુરત, ૧૯૪૧માં મૅટ્રિક. ૧૯૪૨ માં અસહકારની લડત અંગે અભ્યાસ છોડયો. ઝવેરી ભદ્રકાન્ત ચંપકલાલ : એકાંકીસંગ્રહ ‘ઓળખાણ' અને ૧૯૪૬ માં પુરવઠાખાતામાં સરકારી નોકરી. ૧૯૪૮માં ‘છબી’ ‘બિચાર જણને વેશ’ના કર્તા. અને ૧૯૬૪માં રાજેશ્વરી' (વાર્તામાસિક) શરૂ કર્યા.
નિ.વા. એમણે કાશમીર અને તેની આસપાસનાં પર્યટન-સ્થળોનું ઝવેરી ભોગીલાલ જોળશાજી : પદ્યકૃતિઓ ધરાવનગરરત્નવિરહ' વર્ણન કરવું અને ભોમિયાની ગરજ સારતું પુસ્તક ‘કાશ્મીર ' (૧૯૧૨), ‘ગુરુદેવ ગુણમણિમાળા' (૧૯૧૪) તથા ‘રસિક દર્શન(૧૯૬૪) રચ્યું છે.
સુલાકાખ્યાન'ના કર્તા. પા.માં.
નિ.વા. ઝવેરી પના : એમનું ‘પનાના પ્રેમપત્રા' (૧૯૬૬) સત્યકથા ઝવેરી મગનલાલ માણેકલાલ : ચરિત્રાત્મક પુસ્તક ભારતના મહાન પર આધારિત વિવિધ પત્ર આપનું પુરિતક છે. “ગીત ગુલાબી’ પુરુષ'- ભા. ૨ (૧૯૧૪) તથા ‘દ્રૌપદીની ફરિયાદ(૧૯૧૬)ના એ એમની સંપાદિત કૃતિ છે. પ.માં.
નિ.વા. ઝવેરી પન્નાલાલ ડાહ્યાભાઈ : ‘મરતક વિનાનું મુડદું યાને દશ ઝવેરી મણિલાલ મેહનલાલ (૨૮-૧-૧૮૬૭, ૨૦-૭-૧૯૪૨) : દિનની દોડધામ' (૧૯૧૫) તથા ‘માતી માહાલ’ના કર્તા.
વ્યાકરણકાર. જન્મથી ભરૂચ. કૃપગલાલ ઝવેરીના મેટાભાઈ.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષાણ ભરૂચ અને ભાવનગરમાં. ૧૮૮૨ ઝવેરી બિપિનચંદ્ર જીવણલાલ (૨૮-૨-૧૯૧૭, ૨-૨-૧૯૮૧) :
-માં અમદાવાદની મેડિકલ કૂલમાં. ૧૮૮૫માં સબ-આરિટન્ટ વિવેચક, અનુવાદક, વાર્તાકાર. જન્મ મુંબઈમાં. ૧૯૩૬ માં સર્જન. ભાવનગર રાજયની હૉસ્પિટલમાં સર્જન. ૧૯૧૫ માં મૅટ્રિક. ૧૯૪૦ માં ગુજરાતી અને અંગ્રેજી વિષયો સાથે બી.એ.
નિવૃત્ત. ૧૮૮૧માં ‘જ્ઞાનોદય’ નામનું માસિક શરૂ કરી ચાર ૧૯૪૨ માં એમ.એ. ૧૯૪૯ માં પીએચ.ડી. આ સમય દરમ્યાન
વર્ષ ચલાવી અનુપમરામ મીઠાલાલ ‘દીનબંધુ'ને સોંપી દીધું. વાતંત્ર્યની લડતમાં સક્રિય. ૧૯૪૪થી ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં
“અજમેષ ભીડભંજન’, ‘આપણા દેશના કૂઆ’, ‘શતરંજ', અધ્યાપક તરીકે જોડાયા ત્યારથી નિવૃત્તિા સુધી મુંબઈ તથા
‘ટ કાવ્ય” તથા ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનમાં રજૂ ગુજરાત-સૌરાષ્ટ્રની અનેક કોલેજોમાં અધ્યાપક અને આચાર્ય.
કરેલા નિબંધ “શબ્દોના પ્રકારો ઓળખવા વિશે” વગેરે એમનાં ૧૯૬૦-૬૨માં અમેરિકા અને જાપાનમાં હાર્વર્ડ ઈન્ટરનેશનલ પુસ્તકો છે. આ ઉપરાંત એમણે ‘બુલીવરની મુસાફરી” એ નામે સેમિનારમાં પ્રતિનિધિ તરીકે હાજરી. ફ્રેન્ચ અને જર્મન ઉપરાંત અનુવાદ પણ આપ્યો છે. છએક ભારતીય ભાષાઓની જાણકારી. ‘ફાર્બસ ત્રૈમાસિક, ‘માતૃભૂમિ', ‘ચિત્રપટના તંત્રી. મુંબઈમાં હૃદયરોગથી અવસાન. ઝવેરી મનમોહનદાસ રણછોડદાસ : કવિ. વતન ભરૂચ. નીતિબોધ
‘ગુજરાતી ભાષા’, ‘ભાષાવિજ્ઞાન’, ‘રમણભાઈ નીલકંઠ તથા ધર્મોપદેશ જેવા વિષયોને છંદોબદ્ધ પદ્યમાં નિરૂપતી એમની (૧૯૫૩), ‘આપણું સાહિત્ય” (રામપ્રસાદ શુકલ સાથે, ૧૯૫૭), દલપતશાઈ રચનાઓ ‘ઈશ્વરપ્રાર્થના' (૧૮૭૨) તથા ‘મોપદેશ ‘અક્ષરની અભિવ્યકિત' (૧૯૭૭), ‘અક્ષરની આરાધના' (૧૯૭૯) કીર્તન' (૧૮૭૯)માં સંગ્રહાયેલી છે. આ ઉપરાંત નીતિબોધ” વગેરે એમના સંશોધન-વિવેચનગ્રંથ છે. આ ઉપરાંત નવલકથા – ૧-૨ (૧૮૫૩), ‘હિન્દુસ્તાનની નિર્ધનતાનાં મૂળ' (૧૮૬૦) ‘શોધમાં' (રમણભાઈ નીલકંઠ સાથ), પ્રવાસગ્રંથ “ધરની દી અને બારમાસા પ્રકારની “ધર્મ વિશે સુબોધ', નીતિભૂષણ’ જેવી ભમી ભમી', નાટક “યમનો અતિથિ’ અને નવલિકાસંગ્રહ પુસ્તિકાઓ પણ એમના નામે છે. શતરંજને સંગ' (૧૯૬૮) એમના નામે છે.
૨.૨,દ. ‘દેવકીજી છે ભાયારો રાસ (૧૯૫૮) એમનું સંપાદન છે. ઝવેરી મનસુખલાલ મગનલાલ, ‘દેવકી અયોધ્યા', 'પુનર્વર', અજ્ઞાત કવિકૃત આ કાવ્યનાં મૂળ કથાનક, પ્રત-પાઠભેદ, પાદટીપ, માદિલાન્ત’, ‘સમિતીયજક', ‘સિદ્ધાર્થ' (૩-૧૦-૧૯૦૭, શબ્દકોશ અને કૃતિલક્ષી અભ્યાસથી પ્રતસંપાદન પદ્ધતિનો ૨૭-૮-૧૯૮૧): કવિ, વિવેચક. જન્મ જામનગરમાં. પ્રાથમિક
અહીં પરિચય થાય છે. 'ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્યપ્રસંગે માધ્યમિક શિક્ષણ જામનગરમાં. ૧૯૩૧માં મૅટ્રિક. ભાવનગરની (૧૯૫૯) અને ‘સેરઠના ખારવાનાં ગીત' (૧૯૬૨) પણ એમના શામળદાસ કૉલેજમાંથી ૧૯૩૫માં બી.એ. ૧૯૩૭માં એમ.એ. સંપાદનગ્રંથો છે. વેર અને ક્રાંતિ', 'પ્રતિશોધ’, ‘અંતે એ પરણી', પ્રારંભમાં રુઈયા કૉલેજ, મુંબઇમાં, પછી ૧૯૪૦-૪૫ દરમિયાન 'સિદ્ધાંગના, ‘વરવહુ અમ'(૧૯૪૬) જેવી નવલકથા, રાજકોટની ધમેન્દ્રસિંહજી કૉલેજમાં અને ૧૯૪૫-૧૮ દરમિયાન
૧૫૮: ગુજરાતી સાહિત્યકોશ- ૨
Jain Education Intemational
For Personal & Private Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
ઝવેરી મનસુખલાલ મોહનલાલ – ઝવેરી રણછોડદાસ ગિરધરભાઈ
સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈમાં અધ્યાપન. ૧૯૫૬ માં આકાશ- વાણી, મુંબઈ કેન્દ્રના વાર્તાલાપ નિર્માતા. ૧૯૫૮-૬૩ દરમિયાન પોરબંદરની માધવાણી આર્સ ઍન્ડ કૅમર્સ કોલેજમાં આચાર્ય. ૧૯૬૬ થી ફરી મુંબઈમાં અધ્યાપન. ૧૯૬૬ માં બી. ઈ. એસ. ' કૅલેજ, કલકત્તામાં આચાર્ય. મુંબઈમાં અવસાન.
ગાંધીયુગના કવિઓમાં પ્રશિષ્ટ બાનીથી જુદી પડી આવતી આ કવિની અભિવ્યકિત કલ્પનાશીલ કરતાં તર્કશીલ વધુ છે. મંદાકત્તામાં લખાયેલી, “મેઘદૂત'ની અનુકૃતિ ‘ચન્દ્રદૂત(૧૯૨૯) પછીના એમના સંગ્રહ ‘ફૂલદોલ” (૧૯૩૩) અને ‘રાધના (૧૯૩૯) માં કુરુક્ષેત્રવિષયક મળતાં સાતેક કાવ્ય એમની સ્વસ્થ, સુઘડ અને સંસ્કૃતપ્રચુર શૈલીના પરિપાકનાં સારાં ઉદાહરણો છે. વૈચારિક પદબંધ અને તર્કપૂત નિરૂપણની પારદર્શકતાનું સાતત્ય એમના પછીના કાવ્યસંગ્રહ ‘અભિસાર' (૧૯૪૭), ‘અનુભૂતિ' (૧૯૫૬) માં પણ જોવાય છે. પ્રણય અને પ્રકૃતિને લક્ષ્મ કરતી એમની રચનાઓ છંદોબદ્ધ હોય કે ગીતબદ્ધ હોય પણ મુખ્યત્વે વૈચારિક ચમત્કૃતિ પર નભવા પ્રયત્નશીલ રહે છે. ‘મે ઓગળ્યો' (૧૯૭૫) સુધીમાં વિચાર-અંશ એમનાં કાવ્યોમાં પ્રબળ બનતો જોવાય છે. કાવ્યસુષમા' (૧૯૫૯) એ એમનાં કાવ્યોનું અન્ય દ્વારા થયેલું સંપાદન છે.
એમનું વિવેચન પંડિતયુગની પરંપરાને જાળવવું અને સંસ્કૃત કાવ્યસમજ ને અનુસરનું, ૫ટભાષી અને પ્રમાણમાં નિખાલસ છે. સાહિત્યના ઇતિહાસથી માંડી મહત્ત્વની કૃતિઓ અને મહત્ત્વના સર્જકોને સ્પર્શતાં એમનાં મંતવ્યોમાં મતાગ્રહ સાથે દૃષ્ટિબિંદુનું સમર્થન છે. થોડા વિવેચન લેખો(૧૯૪૪), 'પર્યેષણા' (૧૯૫૨), 'કાવ્યવિમર્શ' (૧૯૬૨), ‘અભિગમ' (૧૯૬૬), ‘ગોવર્ધનરામ'(૧૯૬૭), ‘હાનાલાલ' (૧૯૬૭), 'કનૈયાલાલ મુનશી (૧૯૭૦), પરિચયપુસ્તિકા ‘ગોવર્ધનરામ' (૧૯૭૦), ‘ઉમાશંકર જોશી' (૧૯૭૧), 'ગુજરાતી સાહિત્યભાષા' (૧૯૭૨), ‘બળવંતરાય ઠાકોર' (૧૯૭૬), ‘આપણો કવિતા વૈભવ’ – ભા. ૧,૨ (૧૯૭૪, ૧૯૭૫), 'દૃષ્ટિકોણ' (૧૯૭૮), ‘ગાંધીયુગનું સાહિત્ય (૧૯૭૮), ‘ઉમાશંકર જોશી –નાટયકાર' (૧૯૭૯) વગેરે વિવેચન, અવલોકન અને આસ્વાદના એમના ગ્રંથમાં અધ્યાપકીય અભ્યાસ અને નિષ્ઠા છે. 'ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન (અન્ય સાથે, ૧૯૫૩) એમનું સાહિત્યના ઇતિહાસને લગતું પુરતક છે. વળી, ‘ગુજરાતી ભાષા : વ્યાકરણ અને લેખન (૧૯૪૬), ‘ભાષા પરિચય'-ભા. ૧ થી ૪ (૧૯૫૧થી ૧૯૫૭), ‘વાઘપૃથક્કરણ અને શુદ્ધલેખન' (૧૯૬૫) વગેરે ભાષાવ્યાકરણનાં પુસ્તકો પણ એમણે આપ્યાં છે.
આ ઉપરાંત, અમેરિકા મારી દૃષ્ટિએ' (૧૯૭૩) નામે નોંધપાત્ર પ્રવાસકથા અને ‘ચિત્રાંકન’(૧૯૭૪)નાં ઓગણીસ વ્યકિતચિત્રોમાં એમના વ્યકિતત્વની અને એમની અભિવ્યકિતની લાક્ષણિકતા જોવાય છે.
એમનાં સંપાદનોમાં ‘દશમસ્કંધ' (૧૯૪૨), ‘મારી છેષ્ઠ વાર્તા (૧૯૫૨), ‘નવી કવિતા' (અન્ય સાથે, ૧૯૫૨), ‘દયારામ' (૧૯૬૦), 'ગુજરાતી ટૂંકીવાર્તા' (૧૯૬૦) અને “આપણાં
ઊર્મિકાવ્યો' (૧૯૭૬) મુખ્ય છે.
સંસ્કૃતમાંથી તથા અંગ્રેજીમાંથી એમણે આપેલા અનુવાદોમાં ‘સ્મૃતિભ્રંશ અથવા શાપિત શકુન્તલા’ (૧૯૨૮) તથા “હેમ્લેટ’ (૧૯૬૭) અને “ઓથેલો' (૧૯૭૮) ખાસ ઉલ્લેખપાત્ર છે.
ચં.ટો. ઝવેરી મનસુખલાલ મોહનલાલ, 'કાયમ' (૬-૧૧-૧૯૨૭): નવલકથાકાર. જન્મ વડિયામાં. વતન બાબર. ૧૯૪૨ માં મૅટ્રિક. ૧૯૫૬થી દેના બૅન્ક, મુંબઈમાં ઑફિસર.
‘કાળુભારને કાંઠે' (૧૯૬૦), 'પરહ્યા ' (૧૯૬૨), 'જળ અને જવાળા' (૧૯૬૨), ‘જીવતરનાં મૂલ' (૧૯૬૪), ‘સુવર્ણમેખ' (૧૯૬૪), ‘મહાપ્રયાણ' (૧૯૬૯), ‘હાલે પાયાં વિષ” (૧૯૭૧), ‘મિથુન લગ્ન' (૧૯૭૨), ‘આનંદભુવન' (૧૯૭૨), ‘હિયાં હિજરાયેલ’ (૧૯૭૩), ‘કાચનું કારાગાર' (૧૯૭૩) અને 'અવગુણ ચિત્ત ન ધરો' (૧૯૭૮) એમની નવલકથાઓ છે. એમાંની મોટા ભાગની સામાજિક કથાવસ્તુ ધરાવે છે.
‘ત્રિવેણીસંગમ' (૧૯૬૧), “ધરતીની ધરી' (૧૯૬૩), ‘અકિંચન (૧૯૬૫), 'રૂપ' (૧૯૬૮) અને “બારમાસીનાં ફૂલ' (૧૯૭૦) ઉપરાંત ‘મારી શ્રેષ્ઠ વાર્તાઓ (૧૯૭૫) એમના નવલિકાસંગ્રહ છે.
એમણ ‘કોયલને રંગ' (૧૯૬૬) એકાંકીસંગ્રહ અને ‘દિવાનએ-આમ' (૧૯૭૫) તથા “દિવાન-એ-ખાસ' (૧૯૭૫) ગઝલરસંગ્રહો પણ આપ્યા છે.
પા.માં. ઝવેરી મહેન્દ્રકુમાર મોહનલાલ : નાટયકૃતિ વીર શિવાજી' (૧૯૩૨) -ના કર્તા.
નિ.. ઝવેરી મંગળદાસ ત્રિકમદાસ: ચરિત્રાત્મક કૃતિ ‘પરમકૃત મહારાજા કુમારપાળ' (૧૯૫૩) ના કર્તા.
નિ.વા. ઝવેરી મેહનલાલ રણછોડદાસ (૩૧-૩-૧૮૨૮, ૨૩-૭-૧૮૯૬): નિviધકાર. જન્મ ભરૂચમાં. ૧૮૩૮ માં ભરૂચની શાળામાં શિક્ષણ લેવું શરૂ કર્યું. ૧૮૪૨ માં સુરતમાં પહેલી અંગ્રેજી નિશાળ સ્થાપયેલી તેમાં દાખલ થયા. ૧૮૪૦માં ઍલ્ફિન્સ્ટન સ્કૂલમાં ગણિતના શિક્ષક, પછી ડેપ્યુટી ઈન્સ્પેકટર.
‘દેશાટણ’, ‘ત્રીકેળવણી', “ઈંગ્લાન્ટને સંક્ષિપ્ત ઇતિહાસ” એમનાં પુસ્તકો છે. “અખેગીતા', “વલ્લભકુળના ગરબા, ‘ચોરાસી વૈષણવની વાર્તા” એમનાં સંપાદનો છે. આ ઉપરાંત, ‘રા. બ. મેહનલાલભાઈ રણછોડદાસ ઝવેરીનું આત્મકથન' (૧૮૭૧) અને રણછોડદાસ ગિરધરભાઈનું જન્મચરિત્ર' (૧૮૮૯) પણ એમણે આપેલાં છે. કરસનદાસ મૂળજીના કોશની સંશોધિત આવૃત્તિ ‘ગુજરાતી અંગ્રેજી કોશ’ પણ એમણે કરેલી છે.
ચ.ટા.
ઝવેરી રણછોડદાસ ગિરધરભાઈ (૨૯-૮-૧૮૦૩, ૨૩-૮-૧૮૭૩) : બાળસાહિત્યના લેખક. જન્મ ભરૂચમાં. શિક્ષણપ્રાપ્તિ બાદ
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૫૯
For Personal & Private Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
ઝવેરી (શાહ) રતિલાલ ચુનીલાલ-ઝાલા ગૌરીપ્રસાદ યુનીલાલ
2
.
ગુમાસ્તાની નોકરી. ત્યારબાદ ૧૮૨૫ માં બબ્બે નેટિવ ઍજ્યકેશન એન્ડ સ્કૂલ બૂક સાયટીમાં નિમણૂક. ત્યાં શાળાપગી પાઠયપુસ્તકો તૈયાર કરવાનું કામ કરતાં કરતાં કેળવણી ક્ષેત્રે કેટલાંક મહત્ત્વનાં કાર્યો કર્યા અને અર્વાચીન ગુજરાતી કેળવણીના પિતા'નું બિરુદ મેળવ્યું. ‘જ્ઞાનપ્રસારક સભા’ અને ‘બુદ્ધિવર્ધક હિંદુસભાના પ્રથમ પ્રમુખ અને સમાજસુધારક. મ્યુનિસિપલ કમિશનર તરીકે નિવૃત્ત.
એમણે બાળબોધક રચનાઓ “સારસંગ્રહ’, ‘નીતિબોધકથા તથા અનૂદિત કૃતિ 'ઈસપનીતિની વાતો” આપી છે. આ ઉપરાંત એમણે ઇતિહાસ અને ગણિતવિષયક પાઠયપુસ્તકો પણ તૈયાર કર્યા છે.
| નિ.. ઝવેરી (શાહ) રતિલાલ ચૂનીલાલ, ‘ઉર્મીશ' (૨૧-૯-૧૯૨૫) : કવિ. જન્મ બનાસકાંઠાના ધાનેરામાં. અભ્યાસ મૅટ્રિક સુધી. હીરાના વેપારી. ૧૯૫૬ થી ૧૯૬૫ સુધી ધંધાર્થે હોંગકોંગમાં નિવાસ. અમીરગઢ સિમેન્ટ્રસ લિ.ના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેકટર. મશરૂમ્સ લિ.ના ડિરેકટર અને મશરૂમ્સ હોલ્ડિંગ્સના ચૅરમૅન.
એમણે “રજનીગંધા' (૧૯૭૧) અને ‘વૈદૂર્યમણિ' (૧૯૮૨) એ બે કાવ્યસંગ્રહો આપ્યા છે.
ચંટો. ઝવેરી રસિક (૨૪-૧૦-૧૯૧૧, ૧૨-૧૦-૧૯૭૨): પ્રવાસલેખક. ૧૯૧૮થી ૧૯૫૦ ઝવેરાતને વ્યવસાય. ૧૯૫૧થી ગ્રંથાગાર પ્રવર્તક પુસ્તકાલય શરૂ કર્યું. ‘ગ્રંથાગાર’ માસિકનું પ્રકાશન.
અખંડ આનંદ', 'સમર્પણ'ના તંત્રી વિભાગમાં કાર્ય. ભારતીય વિદ્યાભવનના નાટયવિભાગ ‘કલાકેન્દ્રના પ્રચાર અધિકારી. ૧૯૬૫-૬૮ દરમ્યાન બે વાર લંડનપ્રવાસ.
‘અલગારીની રખડપટ્ટી' (૧૯૬૯), ‘સફરનાં સંભારણાં (૧૯૭૦), ‘દિલની વાતો'- ભા. ૧, ૨ (૧૯૭૨, ૧૯૭૪) એમની પ્રવાસકથાઓ છે.
ચં.ટા. ઝવેરી લક્ષ્મીચંદ ગુલાબચંદ: કુતૂહલપ્રેરક રોમાંચક બાળવાર્તા ‘રણમલનાં પરાક્રમો' (૧૯૩૫) ના કર્તા.
ખીણ” (રતનલાલ બ્રીજમોહનલાલ તોલાટ સાથે, ૧૯૦૩) એ એકાવન પ્રકરણમાં લખાયેલી પ્રેમકથા છે.
‘પારસમણિ' (૧૯૨૦), ‘વિજયકળા' (૧૯૨૩) અને હીપ્નોટીઝમ અથવા જીવનું વશીકરણ' (૧૯૨૫) એ કર્તાના અન્ય ગ્રંથો છે.
કૌ.બ્ર. ઝવેરી સુશીલા ચીમનલાલ (૩-૧૧-૧૯૨૦): કવિ. જન્મ સુરતમાં. બારડોલી તાલુકામાં આવેલા વાલોડ કસ્બામાં ત્રણ ધોરણ સુધીને
અભ્યાસ. | ‘વીચિમાલા' (૧૯૬૨) “અનાહત' (૧૯૭૯), કેરવવન'(૧૯૮૦)
અને “ક્ષણોનું આલ્બમ’ (૧૯૮૫) એમના કાવ્યસંગ્રહો છે. ‘કાજ પિસ્તા બદામ' (૧૯૭૧) બાળકાવ્યોનો સંગ્રહ છે. ઉપરાંત, ‘દૃષ્ટિવિલોપન' (૧૯૭૦) નામે લધુનવલ તેમ જ “અંતરીક્ષની ઓથે' (૧૯૮૧) નામે નવલકથા પણ એમણે આપી છે.
ચં.. ઝવેરીબાઈ : ‘વૈરાગ્ય કથાનિષ્ઠ ઝવેરાત-મંગળ રત્નાવલી' (૧૯૬૮) -નાં કર્તા.
હત્રિ. ઝહીર’: જુઓ, દરગાહવાલા ઈમામુદ્દીન સદરૂદ્દીન. ‘ઝંઝા' (૧૯૬૬): રાવજી પટેલની નવલકથા. ક્યાંક બેએક પત્રને
આશ્રય લેવાયો છે, એ સિવાય મુખ્યત્વે મુખ્યપાત્ર પૃથ્વીની ડાયરીરૂપે આ કથા રજૂ થઈ છે. આ કથામાં નાયકનું અસ્તિત્વ સંબંધોનાં સંવેદને વચ્ચે ઉપસાવવાનો પ્રયત્ન છે. સંબંધને જ લક્ષમાં રાખી નાયકનો શરૂને ગૃહત્યાગ અને અંતન ગૃહપ્રવેશ મૂલવી શકાય. પૂર્વાર્ધ સુધી વિકસતી રહેલી આ નવલકથાનું ઇન્દ્રિયસંવેદ્ય ગદ્ય એનું બળુકું અંગ છે.
એ.ટો. ઝાબવાલા શ્યાવક્ષ હેરમસજી : ચરિત્રલક્ષી પુસ્તકો ‘રવભાગી દલેર પારસીઓ તથા કીર્તિવંત પારસીઓ’ અને અન્ય અંગ્રેજી તેમ જ અનૂદિત પુસ્તકોના કર્તા.
નિ.. ‘ઝાર રાંદેરી’: જુઓ, ભરૂચા હાસિમ યુસુફ. ઝારોળા ચુનીલાલ જમનાદાસ: ચરિત્રલક્ષી કૃતિ ‘ગૌરીશંકર ઉદયશંકર ઓઝાનું જીવનચરિત્ર' (૧૮૯૨) ના કર્તા.
નિ.વા. ઝાલા અમુભાઈ: ‘દીવાન માનસિંહ અને ધ્રાંગધ્રાદર્શન' (૧૯૭૭) -ના કર્તા.
નિ.વે. ઝાલા ગૌરીપ્રસાદ ચુનીલાલ (૨૬-૬-૧૯૦૭, ૧૧-૧-૧૯૭૨):
સંપાદક, સંશોધક. જન્મ જામકલ્યાણપુરમાં. વતન જામનગર, ૧૯૨૪ માં જામનગરથી મૅટ્રિક. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ૧૯૨૮માં બી.એ. તથા ૧૯૩૦માં એમ.એ. એ જ કોલેજમાં અધ્યાપક બન્યા. મુંબઈની ફાર્બસ ગુજરાતી સભા, એશિયાટિક સાયટી અને ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિ
| નિ..
ઝવેરી ઘડિયાળી સાકરચંદ માણેકચંદ (૧૭-૧૧-૧૮૭૭, ~): ગદ્ય
લેખક. જન્મસ્થળ સુરત. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સુરતમાં. વિલ્સન કોલેજ (મુંબઈ)માંથી બી.એ.ની પરીક્ષામાં બે વખત નાપાસ થતાં અભ્યાસ છોડી ‘અખબારે સેદાગર' દૈનિકના તંત્રીવિભાગમાં જોડાયા. ઉપરાંત, મુંબઈ સમાચાર’, ‘હિંદુસ્તાન', ‘સાંજ વર્તમાન” જેવાં પત્રો સાથે પણ તેઓ જુદે જુદે સમયે સંકળાયેલા હતા.
દુનિયાનો સૌથી પ્રાચીન ધર્મ: ૧ (૧૯૦૩) એ ઇતિહાસ, વિદ્યા, શાસ્ત્ર તથા શોધોના પુરાવાઓ દ્વારા જૈન ધર્મને સૌથી પ્રાચીન પુરવાર કરતે બે ખંડમાં વિભાજિત ગ્રંથ છે. મતની
૧૬૦ : ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
www.alinelibrary.org
Page #180
--------------------------------------------------------------------------
________________
ટયુટ (પૂના)ના આજીવન સભ્ય. વડોદરાની ઓરિએન્ટલ ઇન્સ્ટિટયુટ તરફથી રામાયણના સંપાદન માટે નિમાયેલી સમિતિના
સભ્ય.
૧૯૪૪ના ગ્રંથસ્થ ગુજરાતી વાઙમયની એમની સમીક્ષા ગુજરાતી સાહિત્ય સભાએ પ્રગટ કરેલી. એમણે લખેલા અનેકવિધ સંસ્કૃત સાહિત્ય વિષયક લેખોનો સંગ્રહ ‘નીરાજના’ (૧૯૭૪) મરણોત્તર પ્રકાશન છે. મુખ્યત્વે સંસ્કૃત સાહિત્ય વિષે૫ આ લખાણોમાં આનંદશંકર, પંડિત સુખલાલજી વગેરેની પ્રણાલિકાનું અનુસંધાન છે. એમાં સંહિતા, બ્રાહ્મણ, ઉપનિષદો, ભગવાન બુદ્ધના ઉપદેશ, જાતકકથાઓ, ભગવદ્ગીતા, ગૃહ કાવ્યો મહાભારત અને રામાયણ, દર્શના, ભાસ, અશ્વઘાષ, કાલિદાસ વગેરે વિશેના લેખો છે. એમની ગદ્યશૈલી સરળ અને સુશ્લિષ્ટ છે. ‘કર્ણભાર’નું રસદર્શન એમની નાટયકલાની મર્મજ્ઞતા પ્રગટ કરે છે. ‘વાલ્મીકિ રામાયણની સમીક્ષિત આવૃત્તિ'માં રામાયણની અનેક વાચનાઓના ઉલ્લેખ કરી, સમીક્ષિત આવૃત્તિમાં કેટલુંક પરંપરાપ્રાપ્ત છેડી દેવું પડે છે એની ચર્ચા કરી છે. ઉપનિષદો અને ભગવદ્ગીતા વિશેના લેખામાં સૌંદર્યસ્થાનો પ્રગટ ી આપતી એમની સૂક્ષ્મ સાહિત્યસૂઝ જોવા મળે છે.
'કાલિદારા : આ સ્ટી’(૧૯૪૩) જેવું એમનું અભ્યાસવિષયક પુસ્તક, ‘ભામિનીવિલાસ’(૧૯૩૫) તેમ જ 'રઘુવંશ' - સર્ગ ૬-૧૦ (૧૯૩૫) જેવાં એમનાં સંપાદનો અંગ્રેજીમાં છે. ‘સુષમા’ (૧૯૫૫) એમના સંસ્કૃત કાવ્યરચનાઓનો સંગ્રહ છે. 'સંસ્કૃતિ' સપ્ટેમ્બર ૧૯૬૯માં પ્રગટ થયેલે કાનનાં વર્ણનવાનો સંસ્કૃત સમગ્યેઠી અનુવાદ અને કાલિદાસની ઉપમાં તેમ જ બાણ વિશેના એમના સંસ્કૃતમાં લખાયેલા લેખા જાણીતા છે.
પ્ર.બ્ર.
ઝાલા પૃથ્વીસિંહ ગગજીભાઈ (૨૪-૧૨-૧૯૩૦) : બાળસાહિત્યકાર, જન્મ દેવગઢબારિયામાં, છ ગુજરાતી સુધીનો અભ્યાસ. ગુજરાત યુનિર્વિસટી કાર્યાલય સાથે સંલગ્ન.
'ગાલ પરી’(૧૯૮૩) એમનું બાળસાહિત્યનું પુસ્તક છે.
ચં.ટા. ઝાલાવાડી ધરતી : વર્તનની લાક્ષણિકતાને બહૂ કરતી પ્રજામ ચવળની ગીતકિત.
ચં.કો.
ઝાહિદ શિનોરવાળા : જો, માછી બરાબાઈ સુખલાલ ઝાંઈવાલા દીનશાહ એફ : બેાધક રસિક વાર્તા 'બહેનની બલિહારી' (૧૯૪૧)ના કર્તા,
નિશે. ઝાંસીવાળા બેજનજી ફરદુનજી : પોતાના જીવનની કેટલીક ઘટનાઓને રસપ્રેરક રૌલીમાં નિરૂપતી પદ્યાત્મક કૃતિ બૃજનની બેક્સી યાને બેજનની મુશીબતનો અહેવાલ' (બી. આ. ૧૯૫૯) -ના કર્તા.
ઉનાવા.
Jain Education Intemational
ઝાલા પૃથ્વીસિંહ ગગજીભાઇ — ઝેરવું
-
ઝેર તો પીધાં છે જાણી જાણી – ખંડ ૧ (૧૯૫૨), "ખંડ ૨ (૧૯૫૮), ખંડ ૩ (૧૯૮૫): મનુભાઈ પંચાળી ‘દર્શક’ની બૃહદ્ નવલકથા. લેખકે એમાં, બે વિશ્વયુદ્ધોની વિભીષિકાનાં સાક્ષી બનતાં પાત્રાની વિવિધ ધર્મ પરત્વેની શાળાના સમાન્તર નિરૂપણ દ્વારા, કોઈ એક જ ધર્મના આશ્રાય ન લેતાં, સર્વધર્મોનાં શુભ-તત્ત્વાનો સમન્વય સાધતાં કલ્યાણરાજની ઝંખના પૂરી થશે એવા રચનાત્મક નિર્દેશ આપ્યો છે.
કૃતિના પ્રથમ ખંડમાં નાયક-નાયિકા સત્યકામ અને રોહિણીના પાબાપાની વાડીમાં થતો છે, લગ્નમાં ન પરિણમતો તેમનો પ્રય, ગોપાળભાપાનું અવસાન, શીતળાને કારણે દૃષ્ટિ ગુમાવી બેઠેલા સત્યકામનો આત્મહત્યાનો પ્રયાસ, તેમાંથી બચી જતાં કેશવદાસ નામે ને સાધુરૂપે બૌદ્ધધર્મના વિશેષ અભ્યાસ નિમિત્તે વિદેશગમન, હેમન્ત સાથેનું રોહિણીનું લગ્ન ને વૈધવ્ય, દિયર ચ્યુતના ઘડતરમાં રોહિણીની ક્રિયા વગેરે મુખ્ય ઘટનાઓ દ્વારા લેખકે ગોપાળબાપાની ધર્મપરાયણ સેવાવૃત્તિ અને સત્યકામ-રોહિણીની રુચિર પ્રણયકથાનું આલેખન કર્યું છે. પ્રથમવિયુદ્ધ યુરોપમાં રાજેલા વિનાશનો ભોગ બોલ ઓના પુનર્વસવાટ માટે મથનાં જયોર્જ કન્ટેમા, ગિની કિશાઈન, વોલ્ટ રેવન્યુ અને એમના કામમાં અવરોધો ઊભા કરનાર નાઝી-નોના હેર કાર્બ જેવાં પાત્રોની વચ્ચે વસતા પંડિત કેશવદાસની નોંધપોથીરૂપે લખાયેલા કથાના બીજા ખંડમાં યુરોપનો ઇતિહાસ વિશેષ સ્થાન પામે છે. કૃતિના ત્રીજા ખંડમાં મહત્ત્વ ધારણ કરનાર અચ્યુતના ચરિત્રનો વિકાસ પણ આ ખંડમાં જ દર્શાવાયો છે.
વર્ષો પછી કેશવદાસ તથા ડો.રતનું સ્વદેશગમન, રેવન્યૂના પુત્રાની ભાળવણ માટે અશ્રુતનું ઇઝરાયેલ જવું, બીજા વિશ્વ નિમિત્તે ભારતની ભૂમિ-સરહદે તબીબી રોવા આપતાં અચ્યુત-મીનું પ્રસન્ન-દાન તથા યુદ્ધ દરમ્યાન એમનું વિખૂટાં પડી જવું, નર્સ બનીને યુદ્ધમારચે પહોંચેલી રેખા દ્વારા અચ્યુત-મર્સીનાં બાળકોનું જતન કરવું, તેમ જ કથાંતે અચ્યુત, બાળકો અને રેખા તથા સત્યકામ અને રોહિણીનાં સુભગ મિલન જેવી ઘટનાઓ આલેખતા ત્રીજા ખંડમાં નવલકથાનું યિતવ્ય, યુદ્ધનાં તાદૃશ વર્ણનો અને સ્થવીર શાંતિમતિ સાથેની કેશવદાસ, જેમ્સ લેવી, ડો. અર્થાત, બર્મી સેનાની ઑગસ તથા જાપાની સેનાપતિ ગામાએ કરેલ ધર્મમીમાંરૂપે નિરૂપાયું છે.
વિશાળ લક પર પથરાયેલી આ કૃતિનું વસ્તુવિધાન અકસ્માતોના અતિરેકપૂર્ણ ઉપયોગને લીધે ડિથિલ ટવા છતાં પ્રતીતિફ્ટ પાત્રનિરૂપણ અને પ્રસંગયોજના તથા ધ્યાનાર્ડ ગી કૃતિની મહત્તા પ્રગટ થાય છે.
૨.ર.દ.
ઝેરવું: એકબીજાને સાગઠાં બનાવીને અને છેતરીને જીવતાં તેમ જ ચાહવાને નામે ઝેર વમતાં પાત્રાની આસપાસ નાટયકસબ બતાવતું મધુ રાયનું એકાંકી.
ચં.ટા.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૬૧
For Personal & Private Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
ટર્નર રેલ્ફ લિલી – ટોપીવાળા ચંદ્રકાન્ત મ્રુતલાલ
ટર્નર રેંજુ લિલી : પ્રસિદ્ધ ભાષાવિદ, એમણે 'કમ્પેરટિવ એરિમાલૅજિકલ ડિક્શનરી ઑવ ઇન્ડો આર્યન' ઉપરાંત 'કમ્પેરેટિવ ઍન્ડ એટિમોલĂોજિકલ ડિક્શનરી ઑવ નેપાલ” (૧૯૩૧) તેમ જ ઇસમ પ્રોબ્લેમ્સ ઑવ સાઉન્ડ ચેન્જર ઇન ઇન્ડો સ્વાર્થને વા ગ્રંથો આપ્યા છે.
ચં.ટા.
ટંકારવી અઝીઝ : વાર્તા લીલાછમ સ્પર્ધા'(૧૮૩૭ના કર્તા,
2.2.6.
ટાઇમટેબલ : જ્યોતીન્દ્ર દવેનો હાસ્યનિબંધ, વનની અનિશ્ચિતતા અને ટાઈમટેબલ બનાવવામાં તેમ જ એનું અનુસરણ કરવામાં પડતા દુ:ખનેં અહીં નર્મમર્મ દ્વારા લક્ષ્ય કરાયાં છે.
રાંટો.
ટાંક કર્મસિંહ (૧૯૧૩): કવિ. જન્મ સિનપુરા (કચ્છ)માં વ્યાવસાયિક પ્રવૃત્તિ નૂતન વણી મંડળમાં
એણે કાળ પણ પરવર્ણન' આપેલા છે,
ટાંક જયંત : વિદ્યાર્થીજીવન દરમ્યાન લખેલી છ નલિકાઓના સંગ્રહ 'ગરીબની દુનિયામાં ગામડાના જીવનની વાસ્તવિક પરિસ્થિતિનો પરિચય આપવાનો પ્રયાસ કર્યો છે. તેમાં વાર્તા કરતાં સમાજ-જીવનનાં ચિત્રા વિશેષ મળે છે.
2.2.2.
નિ.વા.
ટીંક વજુભાઈ માધવજી ૧૮-૮-૧૯૧૫,૩૩-૧૨-૧૯૮૦): નાબકાર, વિવેચક, વાર્તાકાર, પ્રવાસપાāખ, ૧૯૩૩માં મિક, ૧૯૩૬માં ડિપ્લામા, સિવિલ ઍન્જિનિયરિંગ, ૧૯૩૬થી ૧૯૪૫ સુધી ભાવનગર, અમદાવાદ, બનારસ વગેરે સ્થળે ઇજનેર. ૧૯૪૬થી સુરતમાં આર્કિટેકટ એન્જિનિયર તરીકે સ્વતંત્ર વસાય. નાલ ભિનય, દિગ્દર્શન અને નિર્માણક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન. નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત સુતમાં અવસાન.
એમણે ઐતિહાસિક ત્રિઅંકી નાટક ‘વૈભવનાં વિષ’ (૧૯૫૭); સામાજિક ત્રિઅંકી નાટકો ‘ઝાંઝવાનાં જળ’(૧૯૬૧), ‘કંઠારનાં છેરું' (૧૯૬૪), 'નગરવિંદની (૧૯૭૨); એકાંકીસંગ્રહો અંતમાં પારખાં’ (૧૯૫૫), ‘નૅફા મારચે’(૧૯૬૩), ‘રમતાં રૂપ’(૧૯૬૯) અને ‘રૂપકિરણ’ (૧૯૬૯); અઢાર વાર્તાઓનો સંગ્રહ ‘સેતુ અને સરિતા’(૧૯૬૧), સોળ વાર્તાઓનો સંગ્રહ 'સરત તથા નાટ્યરૂપાંતરો ‘પ્રણયનાં પૂર’(૧૯૫૨), ‘નાટયવિહાર’(૧૯૫૮) અને ‘નરબંકા’(૧૯૫૩) આપ્યાં છે.
આ ઉપરાંત એમણે ‘ગ્રંથ’ માસિકમાં વર્ષો સુધી ગુજરાતી નાટકોની સમીક્ષાઓ; સેમ્યુઅલ બેટ, લૂઈ પિરાન્દલો, આયર્નેસ્કો, થાક અને સાર્જ જેવા વિદેશી નાવિદો વિશેના પરિચયલેખો તેમ જ નાટબલેખનની વિવિધ પાઓને સ્પર્શતા અભ્યાસવેખે લખ્યાં છે. એમની મેરિકા-પ્રવાસની કથા પા દેશની યાત્રાએ ૧૯૭૫માં ‘ગુજ્જીત મિત્રમાં પ્રેમ પ્રગટ થઈ હતી.
૨.ર.દ.
ટિસડોલ : ‘ગુજરાતી વ્યાકરણ’(૧૮૯૨)ના કર્તા,
૧૨: ગુજરાતી સાડત્યકોશ - ૨
૨.ર.દ.
ટેલર જોસેફ વાન સામરન (જુલાઈ ૧૮૨૦,૧૮૮૧): વ્યાકરણકાર, કોશકાર. જન્મ દક્ષિણે મહારાષ્ટ્રનો બેલગામમાં. પિતાનું નામ જોસેફ ટેલર. સેરેન ટેલરે ઈંગ્લૅન્ડના ઈસેક્સ પરગણામાં આવેલા ઓન્ગરની નિશાળમાં થોડાં વર્ષ અભ્યાસ કર્યા. ૧૮૪૩ માં ગ્લાસગાના શાળામંડળની બી.એ.ની ઉપાધિ મેળવી. ત્યારેબાદ હિન્દુસ્તાનમાં ખ્રિસ્તી ધર્મોપદેશક, સ્કોટલૅન્ડના ઍડનબરો નગરમાં અવસાન.
એમનું ‘ગુજરાતી ભાષાનું વધુ વ્યાકરણ (૧૮૬૩) ટિસોલના પહેલા ગુજરાતી વ્યાકરણ પછીનું મહત્ત્વનું વ્યાકરણ છે. એમણે વ્રજલાલ શાસ્ત્રીની સહાયથી ‘ધાતુસંગ્રહ’(૧૮૭૦) પણ આપ્યો છે. ‘ઈશ્વરસ્તુતિનાં પદો’(૧૮૬૭), ‘કાવ્યાર્પણ’(૧૮૭૭), 'કારને લગતા પ્રર્વબોધ' વગેરે એમનાં અન્ય પુસ્તકો છે.
ચૂંટો.
ટોપીવાળા ચંદ્રકાન્ત ભૂતાવ: (૭-૮-૧૯૩૬) કવિ, વિવેચક. જન્મ વડોદરામાં. ૧૯૫૮માં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલે માંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૦માં એમ.એ. ૧૯૮૨ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૬૧થી ૧૯૬૫ દરમ્યાન પોરબંદરની કે. એચ. માધવાણી કોલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૬૫માં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે દાદાદની નવધ્વન આફ્રી એન્ડ કોમર્સ કોલેજમાં જોડાવા ૧૯૭૯થી ૧૯૪૪ સુધી હું જે કોંગ્રેજના આચાર્ય. ૧૯૮૪ થી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. લા. સ્વાધ્યાયમંદિરના નિયામક. ૧૯૮૭માં જર્મની, બેલ્જિયમ, ફ્રાન્સ, સ્વિટ્ઝર્લેન્ડ વગેરે દેશોનો યુરોપ-પ્રવાસ.
‘મહેરામણ’(૧૯૬૨) એમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે; પણ એમની પ્રતિભાનો વિલક્ષણ આવિષ્કાર તો થયો એમના બીજા કાવ્યસંગ્રહ ‘કાન્ત તારી રાણી’(૧૯૭૧)માં. એમાં અનુભૂતિને વિશિષ્ટ ભાષાભિવ્યકિતમાં ઢાળતી દુર્ગમ પ્રયોગશીલતા છે; તા ‘પક્ષીતીર્થ’ (૧૯૮૮) ની કાવ્યરચનાઓ વધુ ખુલ્લી અને વધુ પારદર્શક બનવા તરફ ઢળેલી છે. ‘બ્લૉક ફોરેસ્ટ’(૧૯૮૯) યુરોપીય સંવેદના નિરૂપતા કાવ્યસંગ્રહ છે. વિવેચનની ભાષાભિમુખ તરેહ આપતો ‘અપરિચિત ઞ અપરિચિત વ’(૧૯૭૫) એમના વિવેચનસંગ્રહ છે. ‘હદ પારના હંસ અને આલ્બટ્રોસ’(૧૯૭૫) -માં ફ઼ેન્ચ પ્રતીકવાદી કવિતાના અનુવાદો અને પ્રતીકવાદ પરો લઘુપ્રબંધ છે. ‘મધ્યમાલા’ (૧૯૮૨)માં મધ્યકાલીન કવિઓની રચનાઓને નવા અભિગમથી મૂલવવાનો ઉપક્રમ ધ્યાનાર્હ છે. ‘પ્રતિભાષાનું કવચ’(૧૯૮૪) વિવેચનસંગ્રહ પશ્ચિમમાં પ્રગટેલી વિકસેલી ભાષાવિજ્ઞાનગી, સંરચનાગતી અને શૈલીવિજ્ઞાનલક્ષી વિવેચનના સંસ્કારો દર્શાવે છે. ‘સંસર્જના ત્મક કાવ્યવિજ્ઞાન’ (૧૯૮૫) નોંમ ચોમ્સ્કીના સંસર્જનાત્મક રૂપકરણ કિરણો પાસે કાળનો વિચલન સિદ્ધાંત આપતા એમનો શોધપ્રબંધ છે. ‘આધુનિક સાહિત્ય સંજ્ઞા કાશ' (અન્ય સાથે, ૧૯૮૬), 'વિશિષ્ટ સાવિન્ય સંજ્ઞા કોમ' (૯૮૮) પણ એમણે આપ્યા છે.
એમના અનુવાદ-ગ્રંથામાં બૅકેટની અણુનવલ ‘કલ્પા કે
For Personal & Private Use Only
www.jainelibbrary.org
Page #182
--------------------------------------------------------------------------
________________
ટોપીવાલા વિનયચંદ્ર સી.- ઠક્કર ગોકળદાસ કોરજી
કલ્પના મરી પરવારી છે' (૧૯૭૮) તેમ જ રિલ્કની બે કૃતિઓ ઠક્કર કપિલરાય પરમાનંદદાસ, ‘મજનૂ' (૩-૪-૧૮૯૨, દુઇને કરણિકાઓ' (૧૯૭૬) અને ‘ઑફિસ પ્રતિ સૉનેટો' ૧૯-૨-૧૯૫૯): કવિ. ફારસી વિષય સાથે બી.એ. અને અંગ્રેજી (૧૯૭૭) ને સમાવેશ થાય છે. એમણે આધુનિક ગુજરાતી વિષયમાં એમ.એ. પંડિત યુગના કલાપી, બાલાશંકરથી શરૂ કરી કાવ્યરચનાઓના અંગ્રેજી અનુવાદનું પુસ્તક “કન્ટેમ્પરરી ગુજરાતી કવિ “સાગર” સુધીના ગઝલકારોની સૂફીવાદી ને ફારસી રીતિની પોએટ્રી' (૧૯૭૨) પણ આપ્યું છે. “મૈથિલી સાહિત્યનો ઇતિહાસ રંગદર્શી પરંપરાની અસરો મહદંશે ઝીલતી ગઝલના અનુગામી (૧૯૮૭) અનુવાદગ્રંથ પણ એમના નામે છે.
કવિઓમાંના અગ્રગણ્ય ગઝલકાર. ડૉ. બટુકરાય પંડયા, મહેન્દ્ર
( સ.વ્યા. ‘સમીર” અને પ્રા. રજની જોષી દ્વારા સંપાદિત આ કવિના ટોપીવાળા વિનયચન્દ્ર સી.: વાર્તાકૃતિ ‘ઝેરી સંસાર અને મહાત્માનું
મરણોત્તર કાવ્યસંગ્રહ “સ્વપ્નમંદિરમાં ચાળીસ રચનાઓ છે. મિશન” (૧૯૧૨) તથા ‘શાન્તાકુમારીના કર્તા.
‘કલાપી, સુમન અને મિત્રમંડળ' (૧૯૭૮) એ દરબાર શ્રી
૨.ર.દ. વાજસુરવાળાના કથનને આધારે આલેખાયેલું, કવિ કલાપી ટોલિયા પ્રતાપકુમાર જ, નિશાંત': “સંત શિષ્યની જીવન સરિતા
સાથેનાં સુમન (વાજસુરવાળા દરબાર) અને મિત્રમંડળનાં (૧૯૭૨) ના કર્તા.
સંમરણાત્મક લખાણોનું પુસ્તક છે. ૨,૨૮.
વાર્તા, નિબંધ ને વિવેચનક્ષેત્રે સક્રિય આ ગઝલકારની રચનાઓમાંની પ્રૌઢિ અને ફારસી ભાષા પરનું પ્રભુત્વ નોંધપાત્ર છે.
કૌ.બ્ર. ઠક્કર અનંતરાય પરમાનંદાસ, 'શાહબાજ' (૧૫-૧૧-૧૯૧૦, ૧-૧૧-૧૯૫૫): કવિ. જન્મ ભાવનગરમાં. અંગ્રેજી-ફારસી સાથે
ઠક્કર કમળાબહેન: મહદંશે અધ્યાત્મતત્વને વિષય બનાવતાં તેમ
જ શાસ્ત્રીય રાગરાગિણીઓ અને પરંપરાપ્રાપ્ત ભજનના ઢાળમાં બી.એ. ભાવનગરની માજીરાજ કન્યાશાળા અને આલફ્રેડ
રચાયેલાં કાવ્યોનો સંગ્રહ ‘પંકજ પરિમલીનાં કર્તા. હાઈસ્કૂલમાં, શિહારની મુની હાઈસ્કૂલમાં અને છેલ્લે ભાવેનગરની ભાગીલાલ મગનલાલ કેમર્સ હાઇસ્કૂલમાં શિક્ષક. ગેલ
ક.બ્ર. બ્લેડર તૂટવાથી અવસાન.
ઠક્કર કાકુભાઈ જમનાદાસ: પદ્યકૃતિ “પ્રભુ-પ્રસાદી' (૧૯૪૧) ના ‘પાલવકિનારી' (૧૯૬૦) એમનું મરણોત્તર પ્રકાશન છે. કર્તા. આ સંગ્રહમાંનાં તેવીસ આખાં કાવ્યોમાંથી એકવીસ મુખમ્મસ છે.
૨.દ. અને છેલ્લે બે ગઝલો છે. ઉપરાંત એક તઝમીન પણ અહીં ઠક્કર કાતિલાલ રતિલાલ (૧૬-૧૧-૧૯૨૪) : જન્મ રાધનપુર, છે. ફારસી-ઉર્દૂ શબ્દો અને ગઝલ વગેરે કાવ્યસ્વરૂપની ભાષામાં ત્યાંથી જ ૧૯૪૪માં મૅટ્રિક. ૧૯૫૯માં મેડિકલ ડિપ્લોમા. કચ્છ અર્થની અસલ મહત્તા આ કવિએ સ્થાપિત કરી છે એવો જિલ્લામાં તબીબી વ્યવસાય. અભિપ્રાય વજૂદવાળે છે
કટેશ્વર, નારયણ સરોવર’અને રિમદેથર’ નામની કૃતિઓ
ચં.. એમના નામે છે. ઠક્કર અમૃતલાલ હરિભાઈ: પદ્યકૃતિ ‘દવીચરિત્ર ચન્દ્રિકા'
કૌ.બ્ર. (૧૯૨૨) ના કર્તા.
ઠક્કર કુંવરજી કલ્યાણજી : સામાજિક નવલકથા ‘ચન્દ્રબા અને
૨.૨.દ. બેચરસિંઘ એક સંપૂર્ણ વાર્તા' (૧૮૯૫) ના કર્તા. ઠક્કર અરજણ હરિ : ભકતકવિ. કચ્છ-વાગડના રહેવાસી. વ્યવસાય શિક્ષક.
ઠક્કર કેશવલાલ અંબાલાલ: ચરિત્રલેખક, સંપાદક. એમના પુસ્તક એમના કાવ્યસંગ્રહ “અર્જુનવિલાસ' (૧૯૦૮)માં મુખ્યત્વે
‘ગામડાં અને સહકારમાં ગ્રામજીવનને લગતા કેટલાક પ્રશ્નની ભકિતકાવ્યો છે. ‘સંગીત સત્યનારાયણ સુદામા તથા ગોકર્ણા
સરળ શૈલીમાં રજૂઆત થઈ છે. આધુનિક ગુજરાતના સંતોખ્યાન' (૧૯૦૩) માં પુરાણ પર આધારિત કથાવાર્તાનું પદ્યમાં
માં ૧૮૫૨ પછીના ગુજરાતના સંતોના જીવન અને ધાર્મિક આલેખન થયું છે.
સિદ્ધાંત વિશે માહિતી આપવામાં આવી છે. ‘દયારામનાં નિ..
ભજન'માં દયારામની સિત્તેર કૃતિઓનું સંપાદન છે. ઠક્કર આશારામ મેરારજી: ભકિતવિલાસ, બોધવિલાસ અને દંપતી
નિ.. વિલાસ જેવા ત્રણ ખંડોમાં વિભાજિત પદ્યકૃતિ “લીલામૃત
ઠક્કર કેસરબાઈ વલ્લભદાસ: સંસ્કૃત સુભાષિતોને અનુરૂપ પ્રસંગસાગર” (૧૮૯૩) ના કર્તા.
૨૨.દ.
કથાઓને સંગ્રહ ‘કેસરકૃતિ’:૧ (૧૯૩૨) નાં કર્તા. ઠક્કર એન. એલ.: પાલીતાણા ભકિતપ્રદર્શક નાટક મંડળી માટે રચેલ “નૃસિંહાવતાર નાટકનાં ગાયન' (૧૯૧૫) ના કર્તા.
ઠક્કર રોકળદાસ કોરજી :પદ્યકૃતિ “સેકયનું સાલના કર્તા. ૨,૨,દ.
૨.ર.દ.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૧૬૩
For Personal & Private Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
ઠક્કર ગોપાળજી આર.--- ઠક્કર નટુભાઈ રણછોડભાઈ
ઠક્કર જીવરાજ હરજીવન : બાળપ્રસંગકથાઓને સંગ્રહ 'કળજુગનાં
કૌતક' (૧૯૨૦) ના કર્તા.
ઠક્કર ઝવેરભાઈ શિવજીભાઈ: ‘છપનના દકાળ વિશે કવિતા' (૧૯૦૦) ના કર્તા.
ઠક્કર ગોપાળજી આર. : બોધદાયક કથાઓના કર્તા.
૨૨,દ. ઠક્કર ગેપાલજી ઓધવજી : નવલકથાકાર, નિબંધલેખક. એમની
પાસેથી નવલકથા “શેઠ કે શયતાન' (૧૯૨૩) ઉપરાંત ‘શી સુબોધરત્નાકર” (પાં. આ. ૧૯૬૩), 'સદુધ સરિતા' (૧૯૫૫), “સંતની વાતો' (૧૯૪૦) મળ્યાં છે. ‘તુલસી રામાયણનાં મહાવાકયો” (પુનર્મુદ્રણ, ૧૯૪૮) માં તુલસીદાસજીના રામાયણની ચિતનપ્રેરક પંકિતઓનું વિષયાનુસાર સંકલન કરવામાં આવ્યું છે.
નિ.વા. ઠક્કર ગોવર્ધનદાસ લક્ષ્મીદાસ : “મહારવિરહશતક' (૧૮૭૫),
હા' (૧ ) ‘હલીલા'(૧૮૯૭) જેવી પદ્યકૃતિઓ, લાભ-શુભની આગાહી
ઓ વર્ણવતી કૃતિ ‘પલ્લીપતન નિર્ણય' (૧૮૯૧) ઉપરાંત ‘શ્રી વલ્લભાચાર્ય જીવનચરિત્ર' તથા હિન્દી કૃતિ 'જમનાજી કે ચાલીસ પદ' (૧૮૯૭) ના કર્તા.
ઠક્કર ત્રિભુવનદાસ વિઠ્ઠલદાસ : 'યજયવંતીની વાર્તા' (૧૮૯૦) -ના કર્તા.
ઠક્કર દશરથભાઈ પ્રભુદાસ (૧૨-૧૦-૧૯૩૨): વિવેચક. જન્મ
ખેડા જિલ્લાના વિઠ્ઠલપુરમાં. ૧૯૫૩ માં ઍલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈથી તત્ત્વજ્ઞાન વિષ્ણુ સાથે બી.એ. ૧૯૧૮ માં રાજ્યશાસ્ત્ર વિષયમાં એમ.એ. ૧૯૭૫માં પીએચ.ડી. ૧૯૬૧-૬૨માં અધ્યાપન કર્યા પછી ૧૯૬૩-૬૫ દરમિયાન પ્રભુદાસ ઠક્કર કૉલેજના આચાર્યપદે. અત્યારે ત્યાં રાજયશાસ્ત્રના અધ્યાપક.
‘ગુજરાતી સાહિત્યમાં સૂફી રહસ્યવાદ' (૧૯૮૮) એમનું મહાનિબંધનું પુસ્તક છે.
ચ.ટા. ઠક્કર દામોદર કેશવજી: પદ્યકૃતિ ‘સસ્તી સુખડી ને સિદ્ધપુરની યાત્રા' (૧૮૭૨)ના કર્તા.
ઠક્કર ઘનશ્યામ (૧૯-૯-૧૯૪૬) : કવિ. જન્મ ખેડા જિલ્લાના દેથલી ગામે. ૧૯૬૯ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.ઈ. થઈ ૧૯૮૩ થી અમેરિકાના ટેકસાસ રાજયમાં વસે છે. ત્યાં નારા સાથે સંલગ્ન. ‘ભૂરી શાહીના કૂવા કાંઠે' (૧૯૮૭) એમને કલ્પનનું બલ દાખવતા કાવ્યસંગ્રહ છે.
ચં.ટી. ઠક્કર ઘેલાભાઈ ખીમજી : ‘રામચરિત્ર નાટક' (૧૮૯૪) ના કર્તા.
ઠક્કર દુર્લભજી ઠાભાઈ : પદ્યકૃતિ ‘બહાદુરવિરહબાવની' (૧૯૯૨) તથા ‘મંગળા હાથીની વાર્તા(૧૯૮૬) ના કર્તા.
ઠક્કર દેવજી વર્ધનદાસ : ગુજરાતી બંગાળી શિક્ષક અને શબ્દકોશ’ના કર્તા.
ઠક્કર ચંદ્રકાન્ત, ‘મહ’: સામાજિક વિષયવસ્તુને આધારે લખાયેલાં
છ એકાંકીઓ અને ચાર સંગીતિકાઓનો સમાવેશ કરતી “બાળનાટયમાળા” (ભા. ૧ થી ૪) ના કર્તા.
નિ.વા. ઠક્કર ચીમનલાલ દુલ્લવરામ : નવલકથા “અખંડચરિત્ર'-ભા. ૧ના
કતાં.
ઠક્કર છગનલાલ વિઠ્ઠલદાસ : સામાજિક વાર્તા ‘રસગુણ રસમાજ (૧૮૯૩) ના કર્તા.
ઠક્કર નટવરલાલ મેહનલાલ : હાળીના પર્વના મહિમા કરતી ગીતિ-નાટય પ્રકારની દ્વિઅંકી કૃતિ હુતાશણીના કર્તા.
ક.. ઠક્કર નટુભાઈ રણછોડભાઈ, ‘કલ્યાણયાત્રી', ‘યાત્રિક' (૧૪-૧૧-૧૯૩૭) : વાર્તાકાર, જન્મ મગાડી (જિ. ગાંધીનગર)માં. ૧૯૫૭માં એસ.એસ.સી. ૧૯૬૧ માં બી.એ. ૧૯૬૩ માં એમ.એ., ૧૯૭૩ માં એલએલ.બી. પ્રારંભે શિક્ષક પછી અધ્યાપક. ૧૯૭૯ થી સ્વામીનારાયણ આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં આચાર્ય.
મોગરે મહેકયાં ફૂલ' (૧૯૬૮), 'મીણ માટી ને માનવી (૧૯૬૯), 'પથ્થરના દરિયાને આવ્યા હિલ્લોળ' (૧૯૮૨), ‘લીમડામાં એક ડાળ મીઠી' (૧૯૮૪), 'તુલસી મારા આંગણની (૧૯૮૬), ‘554, બફેલો ગ્રોવ” (૧૯૮૨), ‘ઉરનાં એકાંત મારાં ભડકે બળે' (૧૯૮૧), ‘તોલાના ભાભાજી તેર મણના” (૧૯૮૬), ‘ફૂલ બને અંગારા' (૧૯૮૬) જેવાં એમનાં પુસ્તકોમાં વ્યકિત અને સમષ્ટિના સંદર્ભે આલેખીને માંગલ્યદર્શી અને વિચારપ્રેરક પ્રસંગોની ફૂલગૂંથણી કરવામાં આવી છે. “554, બફેલો
ઠક્કર જગજીવનદાસ વસનજી: ત્રિઅંકી નાટક ‘રાજા સત્યવૃત
નાટકની હકીકત'ના કર્તા.
ઠક્કર જયરામ નારાયણજી: પ્રવાસલેખક. કચ્છ-અંજારના રહેવાસી.
‘જંગબાર ભાટિયા પ્રવાસ' (૧૮૯૪) માં પોતાના જંગબાર નિવાસ દરમ્યાન થયેલા અનુભવોનું વર્ણન તથા કેટલાંક ઉપયોગી સૂચને આપ્યાં છે.
નિ.વે.
૧૬૪: ગુજરાતી સાહિત્યકોશ- ૨
For Personal & Private Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
ઠક્કર નરભેરામ રણછોડદાસ – ઠક્કર મૂળજી હરખજી
ગોવ'માં એ જ પ્રકારના અમેરિકાના પ્રસંગો આલેખાયા. એમણે “વિનોદી ટુચકા' (૧૯૬૪), ‘શ્રેષ્ઠ તીર્થ ઘરવાળી' હોવાથી એની વ્યાવર્તકતા નોંધપાત્ર બને છે, ‘ઉરનાં એકાંત (૧૯૭૩), ‘જીવનના રંગ' (૧૯૭૪), ‘હારમાં જીત' (૧૯૭૫) મારાં ભડકે બળે” અને “તાલાના ભાજી તેર મણના' એ તથા લગ્નજીવનમાં ૧ લો એ ગ્રેડને પુરુષ' (૧૯૭૬) જેવાં પુસ્તકોમાંની, ટૂંકીવાર્તાના બંધમાં બેસતી કેટલીક રચનાઓ હળવા-ગંભીર નિબંધોનાં પુસ્તકો ઉપરાંત ‘મુદ્રણશાસ્ત્ર' (૧૯૭૪), નોંધપાત્ર છે.
‘કપોજ કળા' (૧૯૮૦), ‘બ ઈન્ડિગ કળા' (૧૯૮૦), ‘મુદ્રાણના રાં.વ્યા.
દાજી ખર્ચની ગણતરી' (૧૯૮૦), 'મુદ્રણકળા' (૧૯૮૧) જેવાં ઠક્કર નરભેરામ રણછોડદાસ: જુદા જુદા પ્રકારનાં રચૂરણાની પદ્યમાં
ગ્રંથનિર્માણવિષયક પુસ્તકો પણ આપ્યાં છે.
૨.૨,દ. મહિમા કરતી પુસ્તિકા “ચુરણનાં ચકા' (૧૯૧૨); પદ્યકૃતિ ‘નર્મદાજીના ગરબેડ, આરતી અને અષ્ટ' (૧૯૧૨) અને અંત
ઠક્કર ભરત : કવિ. ગુજરાતી અસ્તિત્વવાદી કવિતાધારનાં એકયાળ” સહિત પદસ્વરૂપની સત્તાવીસ રચનાઓની પુસ્તિકા
તાલીસ અછાંદસ કાવ્યોના સંગ્રહ “સોનેરી મૌન' (૧૯૬૪)માં ‘નિર્ભય પદસંગ્રહ છવ પદમાળા' (૧૯૧૩) ના કર્તા.
મૃત્યુસંદર્ભે અસ્તિત્વને પામવાની મથામણનું સંવેદન પ્રધાન કૌ.વ્ય.
છે. અધ્યાત્મ-અનુભૂતિનાં પંચાવન છંદોબદ્ધ કાવ્યોના સંગ્રહ
‘કૃપાસ્પર્શ' (૧૯૬૭) માં આરંભે કેટલાંક મુકતકો અને અંતઠક્કર નંદલાલ મેહનલાલ, ‘અનુભવાનંદજી’, ‘આનંદપ્રિય',
ભાગમાં કવિની અધ્યાત્મ-અનુભૂતિના કેટલાક પડ્યો છે. ‘લાલજી નંદા' (૧૮-૫-૧૯૧૨): જન્મ પાલિતાણા જિલ્લાના
કૌ.વ્ય. ગારિયાધારમાં. અભ્યાસ અંગ્રેજી ચાર ધરા સુધી. એન.એમ. ઠક્કરની કંપનીના સ્થાપક, સંચાલક. ૧૯૫૪-૫૫ દરમ્યાન પુસ્તક
ઠક્કર ભીખાભાઈ છોટાલાલ : પ્રધાનત્યા પતિપ્રેમને વિષય પ્રચાર માટે પૂર્વ આફ્રિકાનો પ્રવાસ.
બનાવતી સાંસારિક કથા શ્રી નવીન રસિક મેના' (બી. આ. એમણે ‘સંભાજી મેહના' (૧૯૭૫), ‘બાજીરાવ મસ્તાની'
૧૯૩૦) ના કર્તા.
કૌ.. (૧૯૭૫) જવી ઐતિહાસિક નવલકથાઓ અને ‘અષાઢી યૌવન’ (૧૯૭૫) જવી રમાજિક નવલકથા આપી છે. ત્રિભુવન- ઠક્કર ભીમજી રવજી: પદ્યકૃતિ સન્માર્ગદર્શક': ૧ અને નાટયમાહિની' (૧૯૭૩), ‘
રમાહિની' (૧૯૭૩) અને ‘મનમોહિની' કૃતિ 'રાજમિત્ર નાટકના કર્તા. (૧૯૭૩) માં પ્રેમકથાઓ છે. ‘સ્વરૂપમાહિની' (૧૯૭૪)માં બે
કો.બ્ર. પૌરાણિક લઘુ નવલકથાઓ છે. આ ઉપરાંત એમણે બીજા ઠક્કર મણિરામ : પદ્યકૃતિ 'તુરરાના સબંધ મને રંજક ખ્યાલો પાંત્રીસેક પુસ્તકો લખ્યાં છે.
| (૧૯૧૧) ના કર્તા.
ચ.ટા. ઠક્કર નાનજી મૂળજી : ‘રાઘવજી શર્માનું જીવનવૃત્તાંત' (૧૯૧૪)
ઠક્કર મયારામ વિ. : કથાત્મક ગદ્યકૃતિ 'પ્રણયજયોતિ' (૧૯૩૨) -ના કર્તા.
અને બલિદાનની સત્ય ઘટના કિંવા દિવ્ય દામ્પત્ય પ્રેમ” નિ.વા. (૧૯૩૨) ના કર્તા.
ક.બ્ર. ઠક્કર પરભુદાસ વાલજી: વાર્તાસંગ્રહ “રજપૂતાણી અને બીજી વાત' (૧૯૩૪) ના કર્તા.
ઠક્કર મહેન્દ્ર પીતાંબરદાસ, છાટમ્ ' (૧૦-૬-૧૯૩૨, ક.બ્ર.
૧૬-૧૦-૧૯૮૬): જન્મ પોરબંદરમાં. દ્વારિકા તાલુકાને
વરવાળામાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ. મૅટ્રિક મુંબઈથી. વેપારી ઠક્કર પુરુષોત્તમ કલ્યાણજી : નવલકથા ‘મણિ અને માધવના
નાકરી. ‘હસાહસ બાલમાસિકના તંત્રી. ‘હસાયરા” કાર્યક્રમના કર્તા.
જક. મુંબઈમાં અવસાન.
છોટમ ની કટાક્ષિકા' (૧૯૬૩) કટાક્ષકાવ્યપુસ્તિકા છે; જ્યારે ઠક્કર પોપટલાલ ધારસી : બસો વર્ષ પૂર્વે થઈ ગયેલા કરછના છાટમ ના છબરડા' (૧૯૭૬) માં હાસ્યનિબંધે છે. સંત-કવિનું જીવનચરિત્ર ‘ત્રિકમ ચરિત્ર' (૧૯૩૧)ના કર્તા.
ચ.ટા. .. ઠક્કર માવજી હરિદાસ : ભાષાશાસ્ત્રવિષયક ગ્રંથ ‘સુઆહિલી ભાષા ઠક્કર પ્રવીણ ત્રિભુવનદાસ (૧૮-૨-૧૯૩૮): હાય-નિબંધલેખક. (૧૮૮૪) તેમ જ પદ્યકૃતિ ‘આર્યસુબોધમાળા' (૧૯૦૧)ના જન્મ અમદાવાદમાં. ૧૯૬૧માં બી.કૉમ. ૧૯૬૩માં એમ.કૉમ. કર્તા. લiડન કોલેજ ઑફ પ્રિન્ટિંગમાંથી ડી.પી.એ. ૧૯૬૫માં સરતું સાહિત્ય મુદ્રણાલય, અમદાવાદમાં પ્રેસ સુપરિન્ટેન્ડેન્ટ અને ઠક્કર મૂળજી હરખજી : નાટયકૃતિ “ચંદ્રપ્રભા નાટક ... ફરસ’ મૅનેજર. પછીથી ગુજરાત રાજયના સરકારી પ્રિન્ટિંગ અને સ્ટેશનરી વિભાગના નિયામક.
કૌ.બ્ર.
કૌ..
ક.છ.
કૌ.બ્ર.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૬૫
Jain Education Intemaliona!
For Personal & Private Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
ઠક્કર મેરારજી છગનલાલ ઠક્કર સુંદરજી પુંજાભાઈ
ઠક્કર લવજી ડાહ્યાભાઈ: કથાત્મક ગદ્યકૃતિ ‘મારું સ્વપ્ન (૧૯૧૬)ના કર્તા.
ઠક્કર મોરારજી છગનલાલ, ‘વિશ્વમિત્ર': ઐતિહાસિક નવલકથા
સંત બળરામ અને પતિતા' (૧૯૫૩), “અણપ્રીછડ્યાં હેત' (૧૯૫૭), ‘કોને વિજ્ય' (૧૯૫૮), ‘આત્મવંચના' (૧૯૫૯) તથા બંગાળી નવલકથાને અનુવાદ ‘બે બહેનો' (૧૯૫૭)ના કર્તા.
૨.રદ. ઠક્કર મેહનલાલ વ.: બાળકાવ્યોને સંગ્રહ “છીપલાં(૧૯૪૪) તથા 'ઝરમર' (૧૯૫૫)ના કર્તા.
નિ.. ઠક્કર રણછોડદાસ ભીમજીભાઈ: ગૌડ બંગાળના મહારાજા ગોપીચંદને કેન્દ્રમાં રાખી રચેલે ‘ગેપીરાંદ ખેલના ગાયનરૂપી ઓપેરા' (૧૯૪૫)ના કર્તા.
કૌ.વ્ય. ઠક્કર રતિલાલ ભનજી, ‘મસ્તીખોર’: પ્રસંગનિરૂપણ કરતા અને
અંતે બોધ આપતા પ્રસંગેનું પુસ્તક ‘ખલકના ખેલ : ૧ (૧૯૨૯)ના કર્તા.
ઠક્કર લવજી માવજી: પદ્યકૃતિ 'પરમાનંદ વિરહબાવની' (૧૯૧૬) -ના કર્તા.
કૌ.બ્ર. ઠક્કર લવજી માંડણ: નવલકથા મહેન્દ્રમુકતા કિંવા પ્રમજવાળા'ના કર્તા.
કૌ.બ્ર. ઠક્કર લીલાધર હરિદાસ : કચ્છી કવિ કૃષ્ણદાસની મૂળ કચ્છી
ભાષાની રચનાઓને ગુજરાતીમાં પદ્યાનુવાદ (સારાંશ સહ) રજૂ કરતી પુસ્તિકા (કચ્છી ભાષાની કવિતા' (૧૮૬૯)ના કર્તા.
કૌ.બ્ર. ઠક્કર વનમાળીદાસ મોતીલાલ: દૈવી પ્રેમને વિષય બનાવતી પદ્યરચનાઓને સંગ્રહ ‘પ્રેમરત્ન ભજનાવાળી' (૧૯૮૬) ના કર્તા.
ઠક્કર રમણ: પરંપરાગત સાત ટૂંકીવાર્તાઓનો સંગ્રહ “સમાજની
શેતરંજ' (૧૯૫૪)ના કર્તા.
ક.બ્ર.
ઠક્કર રાઘવજી પ્રાગજી: ધર્મપ્રધાન પદ્યરચનાઓને સંગ્રહ ‘સંતાસંત દર્પણ'ના કર્તા.
કૌ.બ્ર. ઠક્કર રામુ પરમાનંદ, ‘ગપ્પીદાસ, મુ.દ.૨.' (૧૮-૯-૧૮૯૮,
૭-૯-૧૯૬૭): બાળસાહિત્યકાર. ‘મેત સામે મોરચો' (૧૯૫૮) -માં હળવી શૈલીમાં કહેવાયેલી કિશોરકથાઓ છે. ધારાપુરીનો ખજાનો'- ભા. ૧-૨ માં અનૂદિત વાર્તાઓ છે. આ ઉપરાંત દિવાના' (૧૯૨૪) નવલકથા પણ એમણે લખી છે.
કૌ.બ્ર. ઠક્કર લાભાઈ જગજીવનદાસ: ભિક્ષુ અખંડ આનંદજી' (૧૮૭૪,
૪-૧-૧૯૪૨): ચરિત્રલેખક, સંપાદક, અનુવાદક. ખેડા જિલ્લાના બોરસદના વતની. છ-સાત ધોરણ સુધી અભ્યાસ વતનમાં. ત્યારબાદ ખંભાત પાસેના સારોદ ગામમાં કરિયાણાના વેપાર. ૧૯૦૪માં શિવાનંદ સ્વામી પાસે સંન્યસ્ત-દીક્ષા. સસ્તા ભાવે ઉત્તમ પુસ્તકો આપવાની યોજના સિદ્ધ કરવા મુંબઈ તથા અમદાવાદમાં ‘સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયની સ્થાપના તથા પ્રાચીન-મધ્યકાલીન કૃતિઓના સંચયો અને જીવનલક્ષી સાહિત્યનું પ્રકાશન.
એમણે ‘આદર્શ ચરિત્ર સંગ્રહ’ (૧૯૪૧), ‘ભારતના વીરપુરુષ' (૧૯૪૦), ‘મહાત્મા સરયુદાસજી (૧૯૪૧), “સ્વામી રામતીર્થ (૧૯૪૦), 'પ્રીતમદાસની વાણી' (૧૯૪૦), “સોનેરી સૂચને અને સુવિચાર સામગ્રી' (૧૯૩૫), 'સામાજિક ટૂંકીવાર્તાઓ' (૧૯૩૭) વગેરે જીવનચરિત્ર, સંપાદને, ધાર્મિક-આધ્યાત્મિક પુસ્તકોના અનુવાદો, ચિંતનપ્રેરક પુસ્તકો અને અનેક ગ્રંથમાળાઓ પ્રકાશિત કર્યા છે.
નિ.વે.
ઠક્કર વસનજી પરમાણંદ: ગદ્યકૃતિ ‘તરત દાન ને મહાપુણ્ય': ૧-૨ (૧૮૮૯) ના કર્તા.
કૌ.વ્ય. ઠક્કર વાડીલાલ પી.: ‘વસંત-રજબ' (૧૯૬૧), ‘લાખેણાં મોતી' (૧૯૬૨), ‘સતરંગી મહલ' (૧૯૬૨), 'સુંદરગઢનો મહેલ' (૧૯૬૨), ‘માતનમાલા' (૧૯૬૩), “ભાભારામ' વગેરે બાળવાર્તાઓના કર્તા.
કૌ.વ્ય. ઠક્કર વિઠ્ઠલભાઈ આશારામ; “રાધિકાદાસનું જીવનચરિત્રના કર્તા.
કૌ.બ્ર. ઠક્કર વૃજલાલ જાદવજી: ‘નિભંગી કુસુમ' (૧૯૧૨), ‘નવીન
સંન્યાસી' (૧૯૧૪), ગુલાસાના અથવા આદર્શ અબળા' (૧૯૧૫), ‘વનવાસિની' (૧૯૧૬), ‘અકબર રાજ રહસ્ય' (૧૯૧૬), ‘કંગાલ કેદી અથવા સ્નેહસંબંધ’ – ભા. ૧-૨ (૧૯૧૬), 'દગાબાજ દુનિયા' (૧૯૧૬), ‘પિશાચિની કે પ્રેમદા' (૧૯૧૭), 'રાહતનૈતિક પäત્ર અથવા મરુભૂમિની મૅહિની' (૧૯૧૮), ‘પ્રતાપાદિત્ય' (૧૯૨૦) જેવી સામાજિક-ઐતિહાસિક નવલકથાઓ; જીવનચરિત્ર ‘મહાન એલેકઝાંડર” તથા “અસલી સચિત્ર કોકશાસ્ત્રના કર્તા.
૨,૨.દ. ઠક્કર સુંદરજી પુંજાભાઈ (૧૮૬૫, -) કવિ, નવલકથાકાર, નાટયલેખક. જન્મ રાજકોટમાં. સાધારણ કેળવણી લીધા પછી મુદ્રણપ્રકાશનને વ્યવસાય.
એમણે વિવિધ પ્રકારના સણોને મહિમા કરતી, દોહરા અને સોરઠા તેમ જ અન્ય વૃત્તામાં લખાયેલી કૃતિઓના બે સંગ્રહો
શ્રી સુંદર સહસ્ત્રી’ અને ‘સુંદર સપ્તશતી', આખ્યાનસ્વરૂપની કૃતિ “ચંદ્રસેન અને ચંદ્રકળા' (૧૮૮૯) તેમજ અન્ય કાવ્ય
૧૬૬: ગુજરાતી સાહિત્યકોશ- ૨
For Personal & Private Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
ઠક્કર હરિપ્રસાદ ત્રિભુવનભાઈ– ઠાકર કમલેશ દયાશંકર
કૃતિઓ 'પ્રાસ્તાવિક પ્રબોધિની', “મોક્ષમાર્ગ', 'શંકરની સ્તુતિ અને સુંદર સંગીત' (૧૯૩૭) આપ્યાં છે.
અગિયાર પ્રકરણમાં વિભકત નવલકથા “વીરવટ અને રૂપાળી રાણી': ૧(૧૯૧૫) માં રાજકુંવર વીરવટના શૌર્યને મહિમા વર્ણવાયો છે. રાજયરંગ’ એમની અન્ય નવલકથા છે. વ્યભિચારીની દુર્દશા દર્શાવતા પાંચ અંકના ‘વ્યભિચાર દુ:ખદર્શક નાટક'માં ઉપદેશને સૂર છે. “સુશીલ ચન્દ્રિકા’ અને ‘જુગાર દુ:ખદર્શક’ એમની અન્ય નાટયકૃતિઓ છે.
આ ઉપરાંત, ‘સુંદર સતસાઇટ (બી. આ. ૧૯૫૫) તેમ જ ‘સુબોધ ગાયક | સુબોધ ગાયન’ પણ એમના નામે છે.
કૌ.. ઠક્કર હરિપ્રસાદ ત્રિભુવનભાઈ, ‘સ્નેહાસ્ત્ર' (૫-૮-૧૯૩૨) : વિવેચક. જન્મ વડોદરા જિલ્લાના ભલાડામાં. ૧૯૫૪ માં બી.એ. ૧૯૬૦માં એમ.એ. ૧૯૬૭માં પીએચ.ડી. ડભોઈ આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજમાં અધ્યાપક.
એમના શોધપ્રબંધ ‘પ્રેમસખી પ્રેમાનંદ' (૧૯૭૧)માં સ્વામીનારાયણ સંપ્રદાયના મધ્યકાલીન કવિ પ્રેમસખી પ્રેમાનંદના જીવન અને કવન વિશેનું નિરૂપણ છે. એ જ કવિની કૃતિ ‘તુલસીવિવાહ' (૧૯૭૦) માં પાંસઠ પદોનું તેમ જ શિક્ષાપત્રી (૧૯૭૪)નું સંપાદન પણ એમણ કર્યું છે. ‘સંત-સાહિત્યનો રવાધ્યાય' (૧૯૭૭) એમનું મધ્યકાલીન કાવ્યપ્રકારો અને સંતકવિઓની કેટલીક કૃતિઓની પરિચયાત્મક સમીક્ષા કરતું વિવેચનાત્મક પુસ્તક છે.
નિ.વા. ઠક્કર હરિલાલ જીવણલાલ : નવલકથા “ઝેરની ખાલી’ અને ‘પૃથ્વીરાજ ચૌહાણ’ તેમ જ ખ્યાલ સાગર' (૧૯૨૩) ના કર્તા.
૨.૨,દ. ઠક્કર ગિરધરલાલ ભાણજી: ‘ભાઈ પરમાણંદની આત્મકથા'ના કર્તા.
રમણીય ભયંકરતા', 'મુગ્ધા મીનાક્ષી', 'કુસુમકંટક અથવા રમણી કે રાક્ષસી', બાળવિધવા કલ્યાણી’ જેવી સામાજિક નવલકથાઓ એમણે આપી છે. એમનાં નાટકમાં ‘માલવકેતુ' (૧૯૨૭), ‘સંસારપારિજાત', 'કૃષ્ણભકત બોડાણો મુખ્ય છે. એમના કાવ્યકુસુમાકર' (૧૯૩૯) કાવ્યસંગ્રહમાં સંસ્કૃતને સંસ્પર્શ છતાં કલ્પનાશકિત ઓછી પડી છે. આ ઉપરાંત ઇતિહાસ, ધર્મ, તત્ત્વજ્ઞાન આદિને લગતાં તેર જેટલાં પુસ્તકો એમણે આપ્યાં છે,
રાંટો. ઠક્કર પ્રાણજીવન ઓધવજી: જીવનચરિત્ર ‘રામચન્દ્ર (૧૯૧૪) ના
કર્તા. ઠક્કર વિસનજી ચતુર્ભુજ (૧૯ મી સદીને પૂર્વાર્ધ): નવલકથાકાર,
જીવનચરિત્રકાર, ખ્યાત નવલકથાકાર નારાયણ વિસનજી ઠક્કરને પિતા.
એમણે ‘કચ્છનો કાર્તિકેય અથવા જાડેજા વીર ખેંગાર” (૧૯૨૨) નામે નવલકથા તથા ‘શ્રી અમૃતલાલ ચરિત્ર' (૧૮૭૭) આપ્યાં છે.
૨.૨.૮.
ઠાકર અંબાલાલ મોતીલાલ: નવલકથા ‘ગુણલક્ષ્મી' (બી. આ. ૧૯૨૬) ના કર્તા.
ઠાકર ઉમિયાશંકર જીવણલાલ (૧૮-૧૦-૧૯૦૫): બાળસાહિત્યકાર,
જન્મ સલુણ (નડિયાદ)માં. ૧૯૫૪માં મૅટ્રિક. ૧૯૨૮માં ઇન્ટરમિડિયેટ : ચિત્રકલા. ૧૯૩૩ થી ૧૯૭૦ સુધી આણંદની વિવિધ હાઈસ્કૂલમાં ચિત્ર અને ભાષાના શિક્ષક. ત્રણ વર્ષ ‘બાલમિત્ર' માસિકના તંત્રીપદે.
એમણે “મોજડીનાં મૂલ્ય” (૧૯૨૯), ‘લાકડાના પોપટ' (૧૯૩૦), 'દાંગવની ઘોડી' (૧૯૩૧), ‘કીર્તિકથાઓ' (૧૯૩૨), ‘કલ્પવૃક્ષ' (૧૯૩૬), ‘ગુરુને કાજે' (૧૯૩૭) વગેરે બાળવાર્તાઓ; પ્રવાસવર્ણન “શ્રી જાગનાથ મહાદેવ’ (૧૯૪૦), 'વન-મહેફિલ (૧૯૫૬), ‘શ્રી રણછોડ સ્તવન' (૧૯૫૮), ‘ગાયત્રીનાં ગાન’
જેવાં નાનાં-મોટાં પચાસેક મૌલિક પુસ્તકો તથા ‘ગીતમંજરી ગ્રંથાવલિ' (૧૯૬૬) માં “બટુક વડ', ‘ગૌરવવંતા ગરબા'ભા. ૧-૨, “લગ્નગીત સૌરભ'-ભા. ૧-૨ અને ‘મંગલગીત’ જેવાં સંપાદિત પુસ્તકો આપ્યાં છે.
ઠાકર ઓધવજી મુરારજી : હિન્દુસ્તાની, ઉર્દૂ, ગુજરાતી, મરાઠી
અને કચ્છી ભાષાઓમાં રચેલી પઘકૃતિ ‘પંચરાશિ બનજારા” (ત્રી. આ. ૧૮૮૯)ના કર્તા.
ઠક્કર નારાયણ વિસનજી, ‘મૌખિ , ‘હિંદ ત્રિમૂર્તિ' (૧૭-૨-૧૮૮૦, ૧૭-૨-૧૯૩૮): નવલકથાકાર, કવિ. જન્મ મુંબઈમાં. શાળામાં
ડો ગુજરાતીને અભ્યાસ કર્યા પછી અંગ્રેજીમ્નસ્કૃતને ખાનગી રીતે અભ્યાસ. ફારસી, ઉર્દુ, મરાઠી, બંગાળીની પણ જાણકારી. નાની વયથી નાટક કંપનીઓમાં અભિનેતા. હૃદય બંધ પડવાથી મુંબઈમાં અવસાન. એમના સેથી વધુ ગ્રંથો પ્રસિદ્ધ થયા છે.
‘પ્લાસીનું યુદ્ધ અથવા કલાઇવનું કપટતંત્ર' (૧૯૦૫), 'હલદીઘાટનું યુદ્ધ અથવા અકબરને પરાજય' (૧૯૬૬), પદ્મિની અથવા ભસ્મીભૂત ચિતેડ' (૧૯૧૨), હમ્મીરહઠ અથવા રણ- થંભોરને ઘેરો' (૧૯૧૪), ‘અનંગભદ્રા અથવા વલભીપુરને વિનાશ' (૧૯૧૮), 'કચ્છને કાર્તિકેય અથવા જાડેજા વીર ખેંગાર (૧૯૨૨), ‘મહારાણી મયણલ્લા અથવા ગુજરાતની માતા' (૧૯૨૪), ‘અમર ગર્જના અથવા સુષુપ્તિ અને જાગરણ' (૧૯૩૦) જેવી ઐતિહાસિક નવલકથાઓ તેમ જ ‘આજકાલને સુધારો કે
ઠાકર કમલેશ દયાશંકર (૩૦-૧-૧૯૧૨, ૯-૫-૧૯૭૯): મૅટ્રિક
સુધી અભ્યાસ. ફિલ્મ ને રંગભૂમિના ક્ષેત્રે સક્રિય. ૧૯૬૧ થી ૧૯૬૯ સુધી સૉન્ગ ઍન્ડ ડ્રામા ડિવિઝન, દિલ્હીના નિયામક. પછી આકાશવાણી, અમદાવાદમાં સિનિયર સિક્રપ્ટ રાઈટર, એમણે વિપ્લવ અંગારા' (૧૯૫૭) નામક નાટક આપ્યું છે.
ચં.
ગુજરાતી સાહિત્યકોશ-૨ ૧૧૭
For Personal & Private Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
ઠાકર કાનજી ઓધવજી – ઠાકર ધનંજય નર્મદાશંકર
ઠાકર કાનજી ઓધવજી : ત્રિઅંકી ગદ્ય-પદ્યાત્મક નાટક ‘પ્રહ્લાદચરિત્ર’(૧૮૯૪), ‘કાવણકથા તથા 'રઘુપતિ વિનોદ' (૧૮૯૩)ના ર્તા.
૨.ર.દ.
ઠાકર કાીગમ માણકૈશ્વર: નાટક ‘કૌટિલ્પાર’ (૧૯૧૮) અને *વર નંદિની'ના કર્યાં,
૨.૩.૬.
ઠાકર કાળીદાસ નાનજી: નાટક ‘સિતમે સ્વેતાન ફેબે અઝાઝીલ યાને તોખમે તાશીર સેાબતે અસર’(૧૮૮૨)ના કર્તા.
૨.ર.દ.
ઠાકર ખીમજી મૂળજી: કચ્છના જક્ષપુરી ગામના વતની. પદ્યકૃતિ 'પરસ્ત્રીસંગ દુ:ખદર્શક’(૧૮૮૨) એમના નામે છે.
નિ.વા.
ઠાકર ગોવિંદભાઈ બાલાશંકર : શિશુસાહિત્યમાળાના ૪૯મા પુષ્પ તરીકે પ્રકાશિત પુસ્તિકા 'અગાશી' (અન્ય સાથે, ૧૯૪૨), ‘નિસરણી’- ભા. ૧-૧૦ (અન્ય સાથે, ૧૯૪૨) બાલસુભાષિત મંજરી', 'બાલભજન સંગ્રહ' (અન્ય સાથે) તથા 'ગુ'ના કર્તા.
૨.ર.દ.
ઠાકર ઘનશ્યામ મણિલાલ, 'શ્યામ’(૨૩-૧૨-૧૯૧૧, ૨૪-૮-૧૯૫૮): કવિ. જન્મ વતન નડિયાદમાં. આભ્યાસ મૅટ્રિક સુધી. ખેતીના વ્યવસાય.
એમણે રાષ્ટ્રગીતા, ઋતુ, ઉત્સવ, સ્નેહ ને ભકિતનાં કાવ્યોનો સંગ્રહ ‘પાંદડી’(૧૯૫૪) અને પ્રકૃતિ, સમાજ, કલા, પૂજા અને રાષ્ટ્રને લક્ષિત કરતાં ગીત, ગઝલ અને મુતકનો સંગ્રહ ‘ફાલ્ગુની’(૧૯૫૮) તેમ જ ‘સૂની પડી રે સિતાર’ (૧૯૫૯) જેવાં પુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત એમણે હિંદી અને ઉર્દૂમાં પણ લેખન કર્યું છે.
પામાં. ઠાકર છોટાલાલ મંગળજી: દાંતાના રાજવીના અવસાન નિમિત્તે ખેંચી પદ્યકૃતિ 'સબંધિ' (૧૯૧૨) કે,
૨.ર.દ.
ઠાકર જગદીપ ઉમિયાશંકર (૨૭-૧-૧૯૪૧): કવિ. જન્મ આણંદમાં. ૧૯૬૮ માં ઇતિહાસ વિષય સાથે બી.એ. ૧૯૭૦માં એમ.એ. એન.સી.સી. ઑફિસમાં હિસાબનીશ.
એમણે પદ્યકૃતિઓનો સંગ્રહ ‘ગંગતરંગ’(૧૯૮૦) આપ્યો છે.
૨.ર.દ.
ઠાકર જમનાદાસ વસનજી : નાટક ‘મયૂરધ્વજ’(૧૯૧૩)ના કર્તા.
૨.ર.દ.
ઢાકર જ્યંતિલાલ કલ્યાણજી, ‘જવંત ઠાકર' (૬-૪-૧૯૨૩): કિ. જન્મ રી (રણની)માં. ૧૯૪૦માં મૅટ્રિક. ૧૯૪૪માં બી.એ. યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ સાથે સંલગ્ન. ૧૯૮૩માં નિવૃત્ત. એમણે પદ્યકૃતિઓનો સંગ્રહ ‘સંવેદના’(૧૯૮૨) આપ્યો છે.
ર.ર.દ.
ઢાકર જયંત દયાાંકર (૫-૫-૧૯૧૫): નાટયકાર, નાટપવિદ ૧૮ ગુજારી નિત્ય ૨
જન્મ નડિયાદ તાલુકાના મહેલાવ ગામે. ૧૯૩૦માં મૅટ્રિક. ૧૯૩૯માં બી.એ.ની પરીક્ષા આપી. ૧૯૪૪માં ઉદયશંકર સાથે લકત્તામાં ત્રણ માસના સહવાસ. ૧૯૪૮ માં ‘નાટક’નામના પાક્ષિકના પ્રકાશનનો પ્રારંભ. ૧૯૪૯માં ‘પ્રજાશકિત’સામાહિકના તંત્રી. ૧૯૫૦માં મ. સ. યુનિવર્સિટીના વિભાગ
ના અધ્યક્ષ. રાજીનામું આપી છૂટા થયા પછી ફરી મ. સ. યુનિવર્સિટી સાથે. ૧૯૫૫ થી ૧૯૬૦ સુધી સંવ. ૧૯૬૦માં એચ.કે. કૉલેજ, અમદાવાદમાં નાટયવિભાગના અધ્યક્ષ. ૧૯૭૦માં ગુજરાત કૉલેજમાં નાટ્યવિભાગના અધ્યક્ષ. ૧૯૬૯માં ઈસ્ટ આફ્રિકાનો અને ગ્રીસનો, ૧૯૭૫માં સમરકંદ બુખારા અને મોસ્કોનો, ૧૯૭૬માં ઇસ્ટ જર્મનીનો પ્રવાસ. ૧૯૯૮માં ઍન્ટિંગ માટે સંગીત નાટક અકાદમી, ન્યુ દિલ્હીનો ચષ્ટ્રીય વોર્ડ, ૧૯૭૧માં રણજિતરામ સુવર્ણચન્દ્રક અને ૧૯૮૬માં સેવિયેટ લૉન્ડ નો એવોર્ડ
નાટયકારકિર્દી દરમ્યાન એમણે અનેક નાટકોમાં અભિનય આપ્યો છે અને અનેક નાટકોનું દિગ્દર્શન કર્યું છે. આ સંદર્ભમાં એમણે ‘નવા નટો માટે કેટલાંક સૂચના’(૧૯૫૭), ‘નાટયશિક્ષણનાં મૂળતત્ત્વો (૧૯૫૭), 'નાટ્યપ્રયોગ શિપ' (૧૯૫૯), ‘અભિનયકલા’(૧૯૭૨) જેવાં નાટયશિક્ષણનાં પુસ્તકો આપ્યાં ઠંકે ના, 'કિયા વતન'(૧૯૪૩), ' પર એક ચેન'(૧૯૪૪), વિરાટ જાગે છે', 'વાણી'(૧૯૫૬), 'ૐ આવ્યું છ ‘ભગતની સમાધિ’, ‘જીવનના ય’, ‘સાબદા થાઓ', માટીમાંથી સેનું' જેવાં મૌલિક નાટકો આપ્યાં છે, આ ઉપરાંત, ‘વંશી' (૧૯૫૯) જેવું સર્ગાત્મક કાવ્ય, ‘અંતરપટ’(૧૯૬૮), ‘આરત’ (૧૯૬૯) જેવા કાવ્યસંગ્રહો, ‘સિતમની ચક્કીમાં’(૧૯૩૧) અને ‘વલ્કલ’ (૧૯૩૬) જેવી નવલકથાઓ તથા ‘મસ્તાનીનું આલિંગન’ (૧૯૭૩) નામે નલિકાસંગ્રહ નાણું છે,
૭ અંધારેથી', 'મે ચીની વર્લ્ડ', 'ઈન્ટપેકટર સાહેબ', 'રામદેવ’ (૧૯૫૦), ‘ચેરીની વાડી’, ‘વનમાલીનું માત’ એમના સફળ અનુવાદો છે. વળી, અનેક નાઘરૂપાંતરો એમના હાથે થયેલાં છે. રાજકીય અને ઇતર લેખોના સંગ્રહો પણ એમના નામ છે, ચ.
અર ધનંજય નર્મદાશંકર (૩૦-૯-૧૯૧૨): નાટ્યકાર, વિવેચક, જન્મ જેતલસર (સૌરાષ્ટ્ર)માં. ૧૯૩૩માં અમદાવાદમાંથી ગણિત અને વિજ્ઞાનના વિષયો સાથે બી.એસસી., મુંબઈથી ૧૯૩૭માં એ જ વિષયો સાથે બી.ટી. અને ૧૯૫૬માં કોંડા નિવર્સિટી માંથી દેશ પરદેશના અભ્યાસક્રમાના ગુણદોષો' વિષય પર પીએચ.ડી. ૧૯૫૬માં બ્રિટિશ ડ્રામા લીંગ, હાંફનમાં ડ્રામા ડાયરેકટર તરીકે. ૧૯૮૩માં ગુજરાત સંગીત નાટક અકાદમી તરફથી ગૌરવ પુરસ્કાર
પી. જી. વૂડહાઉસની વાર્તા ‘ઇફ આય વર મૂ’નું નાટયરૂપાંતર ‘જો હું તું હાત’(૧૯૪૮), નાટયસાહિત્ય વિશેના લેખોના સંગ્રહ ‘નાટયલેખન’ (૧૯૭૨) તેમ જ ‘નાટ્યપ્રયોગના મૂલ્યાંકનના સિદ્ધાંતો’(૧૯૭૨) એમનાં મહત્ત્વનાં પુસ્તકો છે.
For Personal & Private Use Only
પ.ના.
www.jaine|brary.org
Page #188
--------------------------------------------------------------------------
________________
ઠાકર ધીરુભાઈ પ્રેમશંકર, ‘સસ ચી’(૨૭-૬-૧૯૧૮): સંશોધક, વિવેચક, સંપાદક, ચરિત્રકાર. જન્મ કોર્ટનામાં. પ્રાથમિક કેળવણી કોડીનાર-ચાણસ્મામાં. માધ્યમિક કેળવણી ચાણસ્માસિદ્ધપુરમાં. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. થઈ તે જ વર્ષે ઑલ્ફિન્સ્ટન કૉલેજમાં ખંડ સમયના અધ્યાપક. ૧૯૪૨ માં એમ.એ. તે પછી ૧૯૬૦ સુધી ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક. ૧૯૫૬ માં પીએચ.ડી. ૧૯૬૦થી મોડાસા કૉલેજના આચાર્ય. ત્યાંથી નિવૃત્ત. હાલ ગુજરાતી વિશ્વકોશના મુખ્ય સંપાદક.
"મણિલાલ નભુભાઈની ગોવધના' (૧૯૫૬), ‘સ અને રુચિ’(૧૯૬૩), ‘આંપ્રત સાહિત્ય'(૧૯૬૮), ‘પ્રતિભાવ’ (૧૯૭૨), ‘વિદ્યાપ’(૧૯૭૩), 'વિભાવિનમ'(૧૯૮૩) એમના વિવેચનસંગ્રહો છે. તટસ્થતા, વિશદતા અને સમભાવ ઉપરાંત સમુદાર રિચ એ એમની વિવેચક તરીકેની લાક્ષણિકતાઓ છે. નાટક, કવિતા, નવલકથા, ટૂંકીવાર્તા, ચરિત્ર, નિબંધ વગેરેની સ્વરૂપલક્ષી ચર્ચાની સાથે સાથે જૂની-નવી કૃતિઓની કૃતિલક્ષી સમીક્ષાઓ પણ એમણે વિવેચનની પરિભાષાથી બહુધા દૂર રહેતી તાજગીપૂર્ણ, રુચિર શૈલીમાં કરી છે. નાટક અને રંગભૂમિ એમના વિશેષ રસના વિષયા છે. આ અંગેની એમની ઊંડી જાણકારી નાધળા'(૧૯૮૫) પુસ્તકમાં અને તવિષયક અન્ય લેખામાં પ્રતીત થાય છે.
'મણિભાઈ નભુભાઈ : જીવનરંગ'(૧૯૫૭)માં મણિલાલ જેવી અનેકવિધ વિરોધી બળોના મિશ્રણરૂપ વ્યકિતનું તાટસ્થ્યપૂર્ણ ચરિત્ર આપવાનું વિકટ કાર્ય એમણે પૂરી સત્યનિષ્ઠ અને વિવેક દાખવીને પાર પાડયું છે. ‘પરંપરા અને પ્રગતિ’(૧૯૮૦) એ સ્વ. કસ્તૂરભાઈ લાલભાઈનું એમણે આપેલું બીજું ઉલ્લેખનીષ ચરિત્ર છે.
‘રંગકસુંબી’(૧૯૬૩), ‘દ્રષ્ટા અને ભ્રષ્ટા’ જેવા લેખ-નિબંધસંગ્રહોમાં એમણે કૃતિ કે કર્તા વિશેનાં ચિત્રો હળવી-રસાળ ચૈત્રીમાં ઉપસાવ્યાં છે. 'સફર સો દિવસની'- ભા. ૧-૨ (૧૯૭૭) એમના વિદેશપ્રવાસની રોચક કથા છે. ગુજરાતી અર્વાચીન સાહિત્યના, નીર દૃષ્ટિવાળા અને સરળ, મધુર, પ્રવાહી ગદ્યશૈલીમાં લખાયેલો ઇતિહાસ ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા’ - ભા. ૧-૨ (સંવ. આ. ૧૯૮૨) સૌ કોઈ સાહિત્યશિકો માટે હાથપોથીની ગરજ સારતો નોંધપાત્ર ગ્રંથ છે.
વ્યાપકપણે ઉપયોગી નીવડે તેવાં ગુજરાતીની ગદ્યપદ્યકૃતિ ઓનાં અભ્યાસપૂર્ણ આમુખ અને મર્મદ્યોતક ટિપ્પણા સાથેનાં તેમનાં સંપાદનોમાં ‘રિલાલની વિચારધારા'(૧૯૪૯), 'મિત્રલાલના ત્રણ લેખા'(૧૯૪૯), ‘કાન્તા’(૧૯૫૪), ‘નૃસિંહાવતાર’(૧૯૫૫), 'ધૂમકેતુ વાર્તાસૌરભ'- ભા. ૧-૨ (૧૯૫૫), 'જયભિખ્ખુ વાર્તાસૌરભ' (૧૯૫૫),‘આત્મનિમન’(૧૯૫૯), ‘કરુણપ્રશસ્તિ કાવ્યો’(૧૯૭૦), ‘મ. ન. દ્રિવેદીનું આત્મવૃત્તાંત’ (૧૯૭૯), ‘મારી હકીકત’ (૧૯૮૩), ‘સમાલોચક : સ્વધ્યાય અને સૂચિ' (૧૯૮૭) વગેરે મુખ્ય છે. એ જ રીતે આપણાં ખંડકાવ્યો’(૧૯૫૮) અને ‘ચંદ્રહાસાખ્યાન’(૧૯૬૧) એમનાં
ઠાકર ધીરુભાઈ પ્રેમશંકર – ઠાકર ભરતકુમાર ધીરુભાઈ
અન્યના સહયોગમાં તૈયાર થયેલાં સંપાદનો છે. અભિનય નાટકો (૧૯૬૨) તેમ જ ‘સુદર્શન અને પ્રશ્નવા’(૧૯૬૨) એમના સંકલનગ્રંથો છે.
પ્ર..
ઠાકર નરોત્તમ મોહનલાલ : નવલકથા ‘અનુ-ઈંદુ’- ભા. ૧ (૧૯૦૭) -ના કર્તા.
૨.ર.દ.
ઠાકર નર્મદાશંકર ગણપતરામ : વિવિધ વિષયની પાંચ કાવ્યકૃતિઓ ધરાવતા 'કાવ્યપંચામૃત'(૧૯૨૯) તથા પચીસ કાવ્યકૃતિઓન સંગ્રહ ‘દર્શન’(૧૯૫૧)ના કર્તા,
૨.ર.દ.
ઠાકર નાનુ : ક્રાંતિની ભાવનાને નિરૂપતી નવલકથા ‘સિતમની ચક્કીમાં’ (એક સ્વપ્ન)(૧૯૩૨)ના કર્તા.
૩.૨.૬.
ઠાકર નારાયણલાલ ૨. : ખંડકાવ્યા તેમ જ અન્ય સ્વરૂપની કાવ્યરચનાઓને સમાવતો સંગ્રહ ‘કાવ્યાવિન્દ’(૧૯૨૬)ના કર્તા. કી.જી. ઠાકર પુરુષોત્તમદાસ મારારજી : ‘વિધવા દુ:ખદર્શક નાટક અને વાંઢાનો વરઘોડો' (૧૮૮૦ના કર્તા
૨.ર.દ.
ઠાકર પ્રફુલ્લ : વેર, વ્યભિચાર અને ધીંગાણાનું પરંપરિત નિરૂપણ કરની ‘અંગાર” (૧૯૭૩), ગતિશીલ કથાપ્રવાહ ધરાવતી ‘વસૂલાત’ (૧૯૭૮) તથા પ્રણયી યુગલેાની પ્રેમકથનીને અસરકારક સંવાદો અને પ્રવાહી શૈલીમાં આલેખતી ‘પ્રેમસાગર'(૧૯૭૯) જેવી નવલકથાઓના કર્તા.
...
ઠાકર પ્રાણગોવિદ રાજારામ (મહેતા) : પદ્યકૃતિ ઉપવિત મહાત્મ્યની થા'(૧૯૦૨)ના કર્તા.
2.2.8.
ઠાકર પ્રેમશંકર દામોદરદાસ : સિદ્ધપુરના રુદ્રમાળના વીગતપૂર્ણ ઐતિહાસિક પરિચય આપનું પુસ્તક ‘રુદ્રમહાલય’(૧૯૬૩) ના કર્યાં.
ઠાકર ભગવાનદાસ દેવશીભાઈ : નાટક ‘વીર રમણી’(૧૮૯૩), પદ્યકૃતિ પનિયાની ઝાળ’અન્ય સાથે, ૧૯) તથા નાટક નવીન વિના પદર્શક'ના કર્ત
૨.૨.૬.
ઠાકર, ભરતકુમાર ધીરુભાઈ (૧૪-૫-૧૯૪૧): વિવેચક, સંપાદક. જન્મ સુરતમાં. વતન વીરમગામ. ૧૯૬૧માં ગુજરાતી વિષ સાથે બી.એ. ૧૯૬૩માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૭૯માં મ. સ. યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૬૩-૬૪માં આણંદની કૉલેજમાં અને ૧૯૬૪થી ૧૯૬૮ સુધી ધોળકાની કૉલેજમાં અધ્યાપક. ૧૯૬૮થી આજ દિન સુધી. ધોળકાની કૉલેજમાં ગુજરાતી વિભાગના અધ્યા.
For Personal & Private Use Only
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૬
Page #189
--------------------------------------------------------------------------
________________
ઠાકર ભેગીભાઈ – ઠાકર લાભશંકર જાદવજી
એમણે શબ્દસલિલ' (૧૯૭૨) અને 'વહ્યાભાઈ ળશાજી-એક અધ્યયન' (૧૯૭૪) જેવાં વિવેચનપુસ્તકો આપ્યાં છે. ઉપરાંત અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી એમણે ઘણાં પુસ્તકો તૈયાર કર્યા છે.
‘મદનમોહના' (૧૯૭૬), 'કલાપીના સંવાદો' (૧૯૭૬), ‘કાશમીરને પ્રવાસ' (૧૯૭૬) વગેરે કૉલેજકક્ષા માટેનાં એમનાં સંપાદનો છે.
ચં.ટી. ઠાકર ભેગીભાઈ : અગિયાર હિન્દી કાવ્યો સહિત પિસ્તાળીસ કાવ્યકૃતિઓનો સંગ્રહ ‘વંદના' (૧૯૫૯)ના કર્તા.
૨૨દ. ઠાકર ભેગીલાલ: દસ પ્રવેશવાળું એકાંકી “ઉજાણી'ના કર્તા.
૨.૨,દ. ઠાકર મણિલાલ : બાળસાહિત્યકાર, મેરીબેયનના અંગ્રેજી પુસ્તકને
આધારે લખાયેલા એમના બાળપુસ્તક “ધરતીને બાળમેળો (૧૯૪૫)માં દુનિયાના જુદાજુદા નવ દેશે અંગેની વાત જે તે દેશના બાળકને મુખે કહેવાયેલી છે. “ભળી જમના' અને ‘વાત બહેનો' (૧૯૩૦) એ પુસ્તકો ઉપરાંત બાપુની કૂચ અને પરિમલ” નામનાં પુસ્તકોનું સર્જન એમણે ઈન્દ્રપ્રસાદ ભટ્ટ સાથે કર્યું છે.
-માં હરિયાજૂથની વાર્તાઓ સર્જક-આવિષ્કારનું એક સંપન્ન પાસું ઊભું કરે છે. વિનેદ અને કપોલકલ્પિતને વિનિયોગ પરિણામગામી છે.
ચહેરા' (૧૯૬૬) નવી નવલકથાની વિભાવના ચરિતાર્થ કરતી પ્રયોગશીલ નવલકથા છે; અને નાયકના વિષાદની બૂટક સ્મૃતિકથા રૂપે કહેવાયેલી છે. એમાં ઘટકો પરસ્પરથી સંલગ્ન થયા વગર કથાની એક વિશિષ્ટ સૃષ્ટિ ઊભી કરે છે અને કૃતક મહારાં ધારણ કરીને આવતા વર્તમાનના ચહેરાનું ઉપહાસચિત્ર પ્રાણવાન ભાષામાં ઉપસાવે છે. ‘કિમ્બલ રેવન્સવુડ’ (૧૯૮૧)માં અમેરિકાની ધરતી પર જયોતિષવિદ્યાના સહારે હળવી માવજતથી કપોલકલ્પિતનાં તો ગૂંથીને કરેલી રજૂઆત છે. ‘કલ્પવૃક્ષ' (૧૯૮૭) એમની કોમ્યુટર નવલકથા છે. એમણે પોતાનાં જ નાટકો પરથી કરેલાં નવલકથા-રૂપાન્તરો રૂપે ત્રણ કૃતિઓ આપી છે. કામિની' (૧૯૭૦) એ કોઈ એક ફૂલનું નામ બોલો તો' (૧૯૬૮)નું, ‘સભા' (૧૯૭૨) એ 'કુમારની અગાશી' (૧૯૭૫)નું અને ‘સાપબાજી' (૧૯૭૩) એ “આપણે કલબમાં મળ્યાં હતાં’નું રૂપાન્તર છે. ખૂન અને રહસ્ય જેવા વિષયવસ્તુની આસપાસ ગૂંથાયેલી આ કૃતિઓમાં સંવાદો આકર્ષક છે. બોલચાલની નજીક પહોંચી જતી પાની ભાષાનું પત જીવંત છે. “અશ્વત્થામા' (૧૯૭૩) એમના તખ્તાલાયક એકાંકીઓને સંગ્રહ છે. એમાં ઍબ્સર્ડ રંગભૂમિની સભાનતા છે, છતાં નાટયાત્મક પરિસ્થિતિ અને પાત્રોચિત ભાષાના વિવિધ અર્થ-અધ્યાસે જન્માવવામાં નાટકકાર સફળ રહ્યા છે.
‘આકંઠ' (૧૯૭૪)માં ‘આકંઠ સાબરમતી' નાદ્યસંરથાની પ્રવૃત્તિના ફાલ રૂપ ઊતરેલાં, વિવિધ લેખકોનાં પચાસેક નાટકોમાંથી અભિનવ અખતરા હોય એવાં તવીસ નાટકોનું ચયનસંપાદન છે.
શૉના “પિમેલિયન’નું ‘સંતુ રંગીલી' અને ફ્રેડરિક દુરન માનના “ધ વિઝિટ'નું ‘શરત’ તેમ જ લુથની કૃતિનું ‘ખલંદો' એ એમનાં અત્યંત સફળ નીવડેલાં નાટયરૂપાન્તરો છે. આ ઉપરાંત યુસિસ સંસ્થા માટે એમણે ત્રણેક સાહિત્યકૃતિઓના અનુવાદ પણ કર્યા છે.
એ.ટી. ઠાકર માણેકલાલ નાગરલાલ: ‘કર્વેનું આત્મચરિત્ર': ઉત્તરાર્ધ (૧૯૨૮)ના કર્તા.
કી..
ઠાકર મધુસૂદન વલ્લભદાસ, મધુરાય' (૧૯-૭-૧૯૪૨): વાર્તાકાર, નવલકથાકાર, નાટયકાર. જન્મ જામખંભાળિયામાં. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ દ્વારિકામાં. કલકત્તાની રેસિડન્ટ કૉલેજ, કલકત્તા યુનિવર્સિટીમાંથી જનરલ વિષયો સાથે બી.એ. ૧૯૬૭માં અમદાવાદ. નવનીતલાલ એન્ડ કંપનીમાં જાહેરખબર-લેખનના કાર્ય સાથે સંલગ્ન. ‘આકંઠ સાબરમતી’ નાટ્યસંસ્થાની સ્થાપના. ૧૯૭૦માં ઈસ્ટ વેસ્ટ સેન્ટર તરફથી સાંસ્કૃતિક આદાનપ્રદાન યોજનામાં રંગમંચ અને દિગ્દર્શનની તાલીમાર્થે અમેરિકા. ૧૯૭૨ માં ભારત પરત. ૧૯૭૪માં ફરી અમેરિકા. ત્યાં સર્જનાત્મક સાહિત્યલેખન વિષયમાં એમ.એ. ૧૯૭૮માં અમેરિકામાં ‘ગુજરાતી' નામક સાપ્તાહિકને પ્રારંભ. હાલ અમેરિકામાં. નર્મદચન્દ્રકવિજેતા.
આધુનિક કથાસાહિત્ય અને નાટસાહિત્યમાં કપોલકલ્પિતના વિનિયોગ સાથે તેમ જ નાટયાત્મક પરિસ્થિતિઓ અને ઉઠાવદાર પાત્રરેખાઓ સાથે પ્રયોગશીલતાની વિવિધ સંવેદનાઓ ઊભી કરતી અને ભાષાની અપૂર્વ અનુનેયતા સિદ્ધ કરી બતાવતી આ લેખકની કૃતિઓ અત્યંત ધ્યાનપાત્ર છે.
પ્રથમ વાર્તાસંગ્રહ ‘બાંશી નામની એક છોકરી' (૧૯૬૪)માં આધુનિક વાર્તાનાં સશકત મંડાણ જોઈ શકાય છે. રચનારીતિ અને ભાષાભિવ્યકિતથી જુદી પડતી આ વાર્તાઓમાં વિષાદનાં વિવિધ રૂપાન્તરે છે. રૂપકથા' (૧૯૭૨)માં પારંપરિક શૈલીની વાર્તાઓ ઉપરાંત આઠેક જેટલા હાર્મોનિકાના પ્રયોગો વાર્તાનું આગવું સ્વરૂપ બતાવે છે. વર્ણવલંબિત નાદ પર અર્થશૂન્ય સ્વરૂપ વાચકને માટે ઉદ્દીપકનું કાર્ય કરે છે. કાલસર્પ' (૧૯૭૨)
ઠાકર માધવલાલ: શાળાપયોગી રાસ-સંગ્રહ ‘રાસમાળા' (૧૯૩૩) ના કતો.
ઠાકર માવજી જીવરાજ (વરસડાવાળા): પદ્યકૃતિ 'છપ્પનિયાની ઝાળ' (અન્ય સાથે, ૧૯૦૦)ના કર્તા.
ઠાકર લાભશંકર જાદવજી, ‘પુનર્વસુ' (૧૪-૧-૧૯૩૫): કવિ, નાટયકાર, નવલકથાકાર, વતન સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું પાટડી.
૧૭૦: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
ઠાકર વીરજી શામજી - ઠાકર શાંતિલાલ સેમેશ્વર
જન્મ સેડલામાં. ગુજરાતી મુખ્ય વિષય સાથે ૧૯૫૭માં બી.એ., ૧૯૫૯માં એમ.એ., ૧૯૬૪માં શુદ્ધ આયુર્વેદિક કોર્સને ડિપ્લોમા. સાતેક વર્ષ અમદાવાદની કૉલેજમાં અધ્યાપક અને હવે પોતાના કિલનિકમાં આયુર્વેદીય ચિકિત્સક, ‘આકંઠ સાબરમતી' નામની નાટયલેખકોની વર્કશોપમાં સક્રિય રસ. ‘કૃતિ', 'ઉમૂલન' જેવાં સામયિકોનું પ્રકાશન. ૧૯૬૨ને કુમારચંદ્રક. નર્મદ સુવર્ણચંદ્રક. ૧૯૮૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક, જે પરત કરેલ.
સાતમા દાયકામાં ગાંધીયુગીન અને અનુગાંધીયુગીન સૌંદર્યલક્ષી કવિતાથી જુદી પડી જતી આધુનિક મિજાજવાળી કવિતા લઈને જે કવિઓ ગુજરાતી કવિતામાં આવ્યા તેમાં લાભશંકર અને એમના રે મઠ'ના કવિઓની કવિતાને અગત્યનો ફાળે હતો. ‘વહી જતી પાછળ રમ્ય ઘોષા' (૧૯૬૫)ની મોટા ભાગની રચનાઓ અક્ષરમેળ-માત્રામેળ છંદોનો ઉપયોગ, સાંપ્રતમાંથી અતીતની સ્મૃતિમાં સરવાની ટેવ, પ્રકૃતિનાં તત્ત્વો પ્રત્યે આકર્ષણ ઇત્યાદિ વલણને લીધ, અલબત્ત, પુરોગામી કવિતા સાથેનું અનુસંધાને વિશેષ જાળવે છે તોપણ એમાંની 'તડકો' રચના પરંપરાને છેડી પ્રયોગશીલતા તરફ ગતિ કરતી કવિની શકિતની સૂચક છે. છાંદસ-અછાંદસના મિશ્રણ સહિતની, ક૯૫નેને વિશેષ આકાય લેતી અને વાર્થમાં અતાર્કિક બનતી શૈલી, ગાંભીર્ય અને હળવારાનું સંયોજન, લયનું વૈવિધ્ય, વ્યકિતત્વની ખંડિતતા અને નિર્ભાન્તિને અનુભવ વગેરે આધુનિક કવિતાનાં ઘણાં લક્ષણાવાળી ‘માણસની વાત' (૧૯૬૮) જેવી દી કવિતા કવિને આધુનિક કવિઓમાં અગ્રસ્થાને મૂકી દે છે. “મારે નામને દરવાજે' (૧૯૭૨)નાં કેટલાંક કાવ્યમાં શબ્દથી વ્યકત ન થઈ શકવાને લીધે મનમાં અનુભવાતી ભેંસ, અસ્તિત્વની સ્થગિતતા, મજબૂત ચોકઠાં ને બંધ બારણાં સામેને વિદ્રોહ વગેરે ભાવ વ્યકત થયા છે. એમાંનું ‘લઘરો' કાવ્યજૂથ ભાષાસામર્થ્ય વિશે શ્રદ્ધા ગુમાવતા કવિની, હાસ્ય-કટાક્ષનો આશ્રય લઈ કરેલી વિડંબનાથી ધ્યાનપાત્ર બન્યું છે. ‘બૂમ કાગળમાં કોરા' (૧૯૭૪). -નાં કાવ્યોમાં શબ્દની વંધ્યતા સંવેદનનો વિષય બને છે. શબ્દ- વિષયક આ સંવેદના શબ્દ દ્વારા જ વ્યકત થવા મથે છે ત્યારે એ વખતોવખત વિચારતત્વના ભારણવાળી અને સંવેદનના પુનરાવર્તનવાળી બની જાય છે. 'પ્રવાહણ' (૧૯૮૬) એ દીર્ધકાવ્યમાં મળત્સર્ગની જગુપ્સાપ્રેરક અને ગુહ્ય કિયાની સહાપ. સ્થિતિમાં કાવ્યોત્સર્ગની ક્રિયાને મૂકી સર્જનની પ્રવૃત્તિની વિડંબના-વેદનાને કવિએ સબળ અભિવ્યકિત આપી છે.
લેખકનું પહેલું એકાંકી ‘અસત્યકુમાર એકાગ્રની ધરપકડ’ ‘રે મઠ' -ના પાંચ સર્જકમિત્રોએ સાથે મળી પ્રગટ કરેલા એકાંકીસંગ્રહ મેઈક બિલીવ' (૧૯૬૭)માં મળે છે. આ એકાંકી અને ત્યાર પછી પ્રગટ થયેલા સ્વતંત્ર એકાંકીસંગ્રહ ‘મરી જવાની મઝા (૧૯૭૩) નાં એકાંકીઓ ઍબ્સર્ડ શૈલીનાં છે. નાટથોચિત ભાષાની સૂઝ અને નિરૂપણની હળવાશ એ એના આસ્વાદ્ય અંશે છે; પરંતુ ક્રિયા કરતાં સંવાદનું વિશેષ ભારણ અને કવચિત્ ઘટનાની યોગ્ય માવજત કરવાની ખામીને લીધે એમાં
નાટયતત્ત્વ ખૂટે છે. પરંતુ, પહેલાં પ્રયોગ અને પછી લેખન એ લીલાનાટયની પ્રક્રિયામાંથી મળેલાં “આકંઠ સાબરમતી’ની નીપજરૂપ બાથટબમાં માછલી' (૧૯૮૨)નાં એકાંકીઓમાં નાટયતત્ત્વ પૂરેપુરું સિદ્ધ થતું જોવાય છે. ભાષાનો શબ્દ અપૂરતા લાગતાં આંગિક અભિનય અને અન્ય અવાજોની મદદથી નાટયઅર્થને ઉપસાવવાને જે ઉપક્રમ આ એકાંકી-નાટકોમાં છે તે તત્ત્વ ગુજરાતી નાટકના વિકાસમાં મહત્ત્વનું સ્થિત્યંતર છે. સુભાષ શાહ સાથે રચેલા સેમ્યુઅલ બેકેટના વેઈટિંગ ફોર ગેદો' નાટકથી પ્રભાવિત ત્રિઅંકી નાટક ‘એક ઊંદર અને જદુનાથ' (૧૯૬૬)માં નાટયતત્ત્વ કરતાં પ્રયોગનાવીન્ય વિશેષ છે. પાંચપ્રવેશી દ્વિઅંકી નાટક 'પીળું ગુલાબ અને હું' (૧૯૮૫) પણ “લીલાનાટ’ની નીપજ છે. આ નાટકમાં કૃતકતા અને દાંભિકતાથી ઉબાઈ ગયેલી, અકૃતક પ્રેમસ્પર્શને ઝંખતી એક સ્ત્રીની વેદના વ્યકત થઈ છે.
લેખકની બે નવલકથાઓમાંની ‘અકરમાત' (૧૯૬૮) એ સાદી પ્રણયકથા છે, તો ‘કોણ?' (૧૯૬૮) એ નક્કર કારણોના અભાવને લીધે અપ્રતીતિકર પરિસ્થિતિ પર મંડાયેલી અને સંઘર્ષ વગરની, જીવનથી નિર્કાન્ત બનેલા, ચીલેચલુ જીવનને છોડી નાસી છૂટતા, એક વિલક્ષણ વ્યકિતત્વવાળા યુવાનની કથા છે. ‘ઇનર લાઇફ' નવલકથા-સ્વરૂપની તપાસ કરતા દિનેશ કોઠારીના સહયોગમાં લખેલું વિવેચનગ્રંથ છે. 'મળેલા જીવની સમીક્ષા (૧૯૬૯) અધ્યાપકીય વિવેચનનું પુસ્તક છે. લોકોના (દૈનિક)માં કટારલેખા રૂપે લખેલા લેખોનો સંગ્રહ ‘સર્વમિત્ર' (૧૯૮૬) આયુર્વેદીય ગ્રંથ હોવા છતાં દરેક પ્રસંગની સાથે સંકળાયેલા સર્વમિત્રના વ્યકિતત્વની કેટલીક વિલક્ષણ રેખાઓથી જુદા પ્રકારનો ગ્રંથ બને છે. ‘એક મિનિટ’ (૧૯૮૬) એ રાજય, ધર્મ, શિક્ષણ, કલા, સાહિત્ય આદિ પરના, સંવેદનથી ચમકતા લઘુલેખાને સંગ્રહ છે. ‘મારી બા' (૧૯૮૯) ચરિત્રપુસ્તક છે.
જ.ગા. ઠાકર વીરજી શામજી : ‘મનસુંદરીહરણ નાટકનાં ગાયને” (અન્ય
સાથે હઠ)ના ક.
ઠાકર શંભુરામ જેઠારામ: સામાજિક કથા ‘કાન્તા યાને દીવાન
જેને" - ભા. ૧(૧૯૧૫) ના કર્તા.
ઠાકર શાંતિલાલ: “રાતી મદાલસા અને બીજી નાટિકાઓ'ના કર્તા.
ઠાકર શાંતિલાલ સોમેશ્વર (૧૫-૯-૧૯૮૪): નિબંધકાર, અનુવાદક. જન્મ વતન નડિયાદમાં. પ્રાથમિક શિક્ષણ થરાદમાં. માધ્યમિક શિક્ષણ નડિયાદમાં. ૧૯૨૨ માં મૅટ્રિક. ૧૯૨૬માં સંસ્કૃત અને અર્ધમાગધી વિષયો સાથે સ્નાતક, ૧૯૨૮ માં અનુસ્નાતક. કેટલાક સમય ખેડા-નડિયાદમાં શિક્ષક, પછી બોરસદ હાઈસ્કૂલમાં આચાર્ય. પછી એ જ પદેથી નિવૃત્ત.
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૧૭૧
For Personal & Private Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
ઠાકર શીવલાલ કેશવલાલ – ઠાકુર મુરલીધર રામચંદ્ર
પ્રગટ રાખે છે. ભાવકના પ્રતિકાર્યની વધુ અપેક્ષા રાખતી, આ લેખિકાની સૃષ્ટિ કલ્પનધર્મી નહિ પરંતુ પૃથક્કરણશીલ અને અંતર્મુખ શૈલીને ઉપયોગ કરે છે. રજૂઆતની તાજગી અને ભાષાની કરકસર દ્વારા વાર્તાઓ ઊંચા લયની પ્રતીતિ કરાવે છે.
ચં..
ઠાકર હરગોવિદ શંભુરામ: પદ્યકૃતિ “સુબોધકને રસિક ખ્યાલ (૧૮૯૬) ના કર્તા.
એમણ કહેવતો વિષે બે પુસ્તકો “કહેવતો'(૧૯૪૮) અને “ગુજરાતી કહેવત સંગ્રહ' (૧૯૪૯) આપ્યાં છે. વળી, એમણે નડિયાદને ઇતિહાસ' (૧૯૪૯) પુસ્તક પણ આપ્યું છે.
‘સાધના સૂકતાવલિ' (૧૯૩૬), ‘કુલિંગ’ - ભા. ૧-૨ (૧૯૪૪), ‘ભકત મીરા' (૧૯૪૫), 'સંકુલિંગ મંડળ' (૧૯૪૮), ‘જીવનધારા' (૧૯૫૫), “ચેતના' (૧૯૫૯), “ધર્મનું સ્વરૂપ અને સેડયા સરકાર’, ‘વેદમંજરી' (૧૯૫૯), ‘જ્ઞાનસૌરભ' (૧૯૬૦), ‘જ્ઞાનગંગા” (૧૯૬૨), 'ગુજરાતના સંત' (૧૯૬૬), “વેદોનું રહસ્ય' (૧૯૬૭), ‘યોગમંજરી' વગેરે એમનાં અધ્યાત્મવિષયક પુસ્તકો છે.
આ ઉપરાંત ‘સંવાદમાલા' (૧૯૩૪), 'દશકુમાર ચરિત્ર', ‘મૃત્યુંજય (૧૯૪૮), ‘મક્ષપથપ્રદશિકા (૧૯૬૪), “વૈરાગ્યશતક'
તુલસીદાસની સાખીઓ' વગેરે એમણે આપેલા અનુવાદ છે. ‘સાહિત્યદર્પણ' નામની કૃતિનું એમણે સંપાદન કર્યું છે.
મૃ.માં. ઠાકર શિવલાલ કેશવલાલ : હાસ્યપ્રધાન પરિસ્થિતિઓને અંત કજોડાં નહીં કરવા વિશે ઉપદેશ રજૂ કરતી ફારસ નાટયકૃતિ 'કજોડા દુ:ખદર્શક ફારસ' (૧૮૮૬)ના કર્તા.
ઠાકર હરગોવિદ હરિદા: નવલકથા “રત્નમણ' (૧૯૮૫) અને નાટક ‘પ્રબોધ'ના કર્તા.
ઠાકર હરજીવન મેઘજી: સુભાષિત સંગ્રહ ‘શ્રી સિદ્ધોધ સંગ્રહ (૧૯૧૩) ના કર્તા.
ઠાકર હરિભાઈ એન. : ત્રિઅંકી નાટક 'નવી દુનિયા' (૧૯૩૫) ના
ઠાકર સુરેન ટી., “મેહુલ' (૩૦-૭-૧૯૪૨) : કવિ. મહેસાણા જિલ્લાના પેઢામલી ગામના વતની. જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાંથી ગ્રેજ્યુએટ થઈ મુંબઈમાં શિક્ષક. 'પ્રવાહ', 'મેહુલ', “કાણ' (૧૯૭૩) એમના ગઝલસંગ્રહ છે.
ઠાકર હરીશ ઘનશ્યામ (૨૭-૯-૧૯૩૩) : કવિ. જન્મ નડિયાદમાં. મૅટ્રિક સુધી અભ્યારા. ખેતી અને વેપારમાં પ્રવૃr. ‘શ્રુતિ' (૧૯૭૧), ‘વષારાણી' (૧૯૭૯), ‘શબ્દસૂર' (૧૯૮૧) જેવાં ગીત, ગરબા, સંગીતનાટિકાને સમાવતાં પુરાકા એમણે આપ્યાં છે.
ર.ટી. ઠાકરસી ભગવાનદાસ જી.: નવી માનવયુવરથાનો ચિતાર આપનું ત્રિઅંકી નાટક 'બસૂરી વીણા' (૧૯૩૨) ના કન,
ઠાકર સુરેશ : બાળવાર્તાઓ ‘અકલ બડી કે ભંશ' (૧૯૭૬), “બાલ
તે બે ખાય' (૧૯૭૬), ‘દાઢીના દોઢસો' (૧૯૭૬), “શેઠની શિખામણ' (૧૯૭૬), “સંપ ત્યાં જંપ' (૧૯૭૬), 'નવે નાકે દિવાળી' (૧૯૭૬)ના કર્તા.
ઠાકુર જગહનસિંહ : નવલકથા 'દેવયાની'ના કર્તા.
કૌ..
ઠાકુર મહેશ્વર બક્ષસિહ : ધર્મપ્રધાન પદ્યકૃતિ 'શ્રી શિવચરિતામૃત'
ના કર્તા.
ઠાકર સુવર્ણા મધુસૂદન (૧૬-૧૦-૧૯૪૨): વાર્તાકાર, કાન્મ માલ-
પુરમાં. વતન ગાંડલ. પિતા ન્યાયાધીશ હોવાથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અંકલેશ્વર, જલગાંવ, અમદાવાદ, સુરત જેવાં વિવિધ સ્થળોએ. ૧૯૬૨માં અર્થશાસ્ત્ર, રાજકારણના વિષયો સાથે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. ૧૯૬૫માં ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનમાંથી રાજયશાસ્ત્ર વિષયમાં એમ.એ. દિલ્હી યુનિવર્સિટીમાં જાનકીદેવી મહાવિદ્યાલયમાં ત્રણ વર્ષ અધ્યાપક. ૧૯૬૮-૬૯માં ‘પ્રિન્સ નામ સિંહાનૂક અને આધુનિક કંડિયા-રાજકીય નેતૃત્વને અભ્યાસ” વિષય પરના શોધપ્રબંધ અર્થે કંબોડિયા અને થાઇલૅન્ડમાં ફીલ્ડવર્ક. ૧૯૭૩ માં લેખક મધુ રાય સાથે લગ્ન. ૧૯૭૪ માં અમેરિકા. ત્યાં ફિલસૂફી સાથે એમ.એ. ૧૯૭૭માં ભારત પરત. હાલ અમેરિકામાં.
એક હતી દુનિયા' (૧૯૭૨) એમને વાર્તાસંગ્રહ છે. ગુરુતમ વ્યંજનાને સ્પર્શવા માટે લધુતમ સામગ્રીને ઉપયોગ કરતી આ છવ્વીસ આધુનિક વાર્તાઓ ઘણું બધું અ-કથિત અને અ
ઠાકુર મુરલીધર રામચંદ્ર, મુરલી ઠાકુર’ (૨૩-૨-૧૯૧૦, ૨૨-૪-૧૯૭૫): કવિ, વાર્તાકાર. જન્મ ઈડર તાલુકાના કુકડિયા ગામે. વતન સુવેર-ઉમેદગઢ (તા. ઇડર). પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે કુકડિયા અને મુંબઈમાં. મુંબઈથી એમ.એ. થઈ, ત્યાંની સિડનહામ કૉલેજમાં અધ્યાપક. ત્યારપછી આકાશવાણી, મુંબઈમાં ગુજરાતી કાર્યક્રમના નિર્માતા. પછી ફિલ્મ સેન્સર બોર્ડના સભ્ય. મુંબઈમાં અવસાન.
‘સફર અને બીજાં કાવ્યો' (અન્ય સાથે, ૧૯૪૮) નામક સંગ્રહમાં હજુ, સુકુમાર ભાવ સાથે વેદના વણાયેલી છે. આ સંગ્રહમાં ‘શરદુત્સવ’ નામે છે ગીતની નૃત્યનાટિકા પણ છે. મળે' (૧૯૪૫) માં બાળકોના મનના ભાવેને સ્પર્શતાં ગીત છે. “પ્રેમલ જ્યોત' (૧૯૪૫) એમને હાસ્યરસિક અને કરુણ વાર્તાઓનો સંગ્રહ છે.
૧૭૨: ગુજરાતી સાહિતકોશ-૨
For Personal & Private Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
ઠાકુર રામચંદ્ર નારાયણ - ઠાકોર જ્યાબેન જયમલ
આ ઉપરાંત એમણે 'ગુજરાતીનું અધ્યયન' (અન્ય સાથે) પુસ્તક અને ગાંધીજીનાં લખાણોમાંથી પસંદ કરેલાં વિચારવલાણાનું સંપાદન ‘ગાંધીવાણી' (૧૯૬૬) આપ્યાં છે.
બા.મ. ઠાકુર રામચંદ્ર નારાયણ, ‘ગિરજાં ગાર', “ધનંજય રાજ રાઘવ', ‘મંજુલ ઈવઈ', 'મુસાફર માલી' (૧૭-૧૨-૧૯૦૮): નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રલેખક, નાટયલેખક. જન્મ ચિત્રોડા (જિ. સાબરકાંઠા)માં. ૧૯૨૯માં મુંબઈથી મૅટ્રિક. ૧૯૩૩માં મુખ્ય વિષય પાલી સાથે મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. અને ૧૯૩૬ માં એ જ વિષયમાં એમ.એ. પ્રારંભમાં વ્યાયામશિક્ષક. કેટલેક વખત પત્રકાર, છેલ્લાં કેટલાંક વર્ષોથી ફિલ્મમાં લેખક, નિર્માતા, દિગદર્શક.
બૌદ્ધકાલીન મહાન નર્તકી આમ્રપાલીના ત્યાગની કથા આલેખતી ઐતિહાસિક નવલકથા “આમ્રપાલી': ૧, ૨ (૧૯૪૩)ની વસ્તુસંકલના અને એને વેગીલો કથાપ્રવાહ નાંધપાત્ર છે. મીરાંના જીવનસંદર્ભ સાથે અઠ્ઠાવીસ પ્રકરણોમાં વિસ્તરતી ચરિત્રપ્રધાન નવલકથા 'મીરાં પ્રેમદિવાની' (૧૯૪૫)ના ઉત્તરાર્ધમાં આપેલા પરિશિટમાં મીરાંનાં ૧૦૦ પદ મૂક્યાં છે. સાંપ્રત જીવનરીતિમાં પ્રવેશેલી ભૌતિકતા અને તજજન્ય દૂષણ પર પ્રકાશ ફંકની સામાજિક નવલકથા 'ધન, જાબન - ધૂન' (૧૯૬૪)માં સંવાદકલા નાંધપાત્ર છે. “અખંડ આનંદ' સામયિકમાં ક્રમશ: છપાયેલ ચરિત્રાત્મક લખાના સંગ્રહ ‘ગિરજા ગેર' (૧૯૬૪) અને ગિરા ગાના સેટો' (૧૯૬૯)માંની અનુક્રમે તેર અને અઢાર કટાક્ષકથાઓની શૈલી મુખ્યત્વે હાસ્યપ્રધાન છે. “બુદ્ધિધન બીરબલ' (૧૯૪૪) એમની ઐતિહાસિક નવલકથા છે, તે ‘સ્ત્રીગીતા અથવા વિકાળી ગામડીયણ' (૧૯૪૦) સામાજિક નાટક છે. “શેફાલી' (૧૯૫૩) તથા હોઠ અને હૈયાં' (૧૯૬૨) એમના વાર્તાસંગ્રહો છે. ‘શ્રી સહજાનંદ સ્વામી' (૧૯૮૨) અને “મા આનંદમયી' (૧૯૭૪) એમની ચરિત્રાત્મક પુસ્તિકાઓ છે.
કૌ.બ્ર. ઠાકોર અજિતસિહ ઈશ્વરસિંહ (૧૪-૫-૧૯૫૦): કવિ. જન્મ
સુરત જિલ્લાના વાંકાનેડામાં. વતન તરસાડી. ૧૯૬૩માં એસ.એસ.સી. ૧૯૭૧ માં સુરતથી સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૭૩માં ત્યાંથી એ જ વિષયોમાં એમ.એ. ૧૯૮૩માં 'અલંકાર સર્વરવ : એક અધ્યયન’ પર પીએચ.ડી. પ્રારંભમાં રાષ્પીપળામાં, પછી સુરતમાં વ્યાખ્યાતા. અત્યારે સરદાર પટેલ યુનિવર્સિટીમાં રીડર.
એમના ‘અલુક' (૧૯૮૧) કાવ્યસંગ્રહમાં અછાંદસ રચનાઓ, ગઝલો અને લઘુકાવ્યોમાં આધુનિક પરંપરાનું અનુસંધાન છે.
ચં.ટો. ઠાકોર આધાદરા : ભાષાવિષયક ગ્રંથ 'પાલિ પ્રબોધ' (૧૯૨૯)ના કર્તા.
પાસેથી બાળકોને આકર્ષે તેવી અનેક કૃતિઓ મળી છે. ગરીબ, ત્યજાયેલાં નાનાં બાળકોની કરુણ કથની વર્ણવતાં અનેક પ્રસંગચિત્રો “આપણાં મિત્રો' (૧૯૩૫)માં તથા કુરૂપ બાળક ઈસપની હૃદયસ્પર્શી રીતે કહેવાયેલી કથા “કુબડાની રૂપકથા' (૧૯૬૩) માં મળે છે. આ ઉપરાંત, બાપુજીની અને બીજી વાતો' (૧૯૩૩), ‘વેરાયેલાં ફૂલ' (૧૯૩૩) જંગલમાં રખડતાં' (૧૯૩૪), ‘ટન ટન્ ટ’, ‘રૂખીની બાધા અને બીજી વાતો' (૧૯૫૦) તથા ‘રૂપીના બાગમાં', 'સંજવારીમાંથી સેનું', 'કોઈ ઊઠયું નહિ', ‘બા ગઈ ત્યારે’, ‘બાળકોએ ગાયેલાં’, ‘સૈનિકના પત્રો', ‘આપણા આરામ માટે’, ‘પંચમહાલને દેવજી, રબર’, ‘માનવમિત્રો' ‘અંતરને ખૂણેથી’, ‘અંતરે અંતરે, ‘અજવાળાં' વગેરે કૃતિઓ પણ એમણે આપી છે.
નિ.વા. ઠાકર કરણસિહ લાલસિહ (૩૦-૮-૧૮૯૫) : ચરિત્રકાર. ૧૯૧૩ માં
મૅટ્રિક. ૧૯૧૮ માં જૂનાગઢથી બી.એ. ૧૯૨૦-૨૫ દરમિયાન ભારતનાં સ્થળામાં વેપાર અંગે પ્રવાસ. ૧૯૨૬ થી ૧૯૫૫ સુધી જૂનાગઢ હાઈસ્કૂલમાં શિક્ષક.
‘શ્રીમન્નથુરામ શર્માજી' (૧૯૪૫) જીવનચરિત્ર ઉપરાંત ‘વ્રજવિહાર યાને મથુરાની તીર્થયાત્રા' (૧૯૨૫) અને “માનવકર્તવ્ય (૧૯૫૩) જવાં પુસ્તકો એમણ આપ્યાં છે.
એ.ટી. ઠાકોર કુસુમબહેન (૧-૧૦-૧૯૧૦): કવિ, વાર્તાકાર, બાળસાહિ૧કાર. જન્મ ઘાઘા (સૌરાષ્ટ્ર)માં. કે યુનિવર્સિટીમાંથી અંગ્રેજી ભાષાસાહિત્ય સાથે બી.એ. યુ.એસ.એ.ની આયોવા યુનિવરિટીમાંથી બી.એ. અને એમ.એ. ઑલ ઇન્ડિયા કલ્ચરલ યુનિવર્સિટીમાંથી ૧૯૬૨ માં ડી.લિ. મુંબઈની દોરાબજી ટાટા સ્કૂલ ઑફ સેશ્યલ વર્કમાં કાઉન્સિલર, હાફકીન ઇસ્ટિટટ અને મુંબઈની કેન્સર હૉસ્પિટલમાં સામાજિક કાર્યકર.
એમણ બાળસાહિત્યમાં “વાર્તા રે વાર્તા' –ભા. ૧, ૨ (૧૯૫૭, ૧૯૫૮) તેમ જ વાર્તાસાહિત્યમાં 'વાર્તાવિહાર' (૧૯૬૧), 'પત્રમ્ પુષ્પમ (૧૯૬૧), 'પ્રેમાવતાર અને બીજી વાતો' (૧૯૬૨)
અને “અક્ષતનાં અમૃત' (૧૯૬૩) વગેરે પુસ્તકો આપ્યાં છે. ‘મદાર (૧૯૬૧) એમને ભકિતકાવ્યોનો સંગ્રહ છે. '
મૃ.મા. ઠાકોર ચંદુલાલ: નાટતત્ત્વવાળી કૃતિ “સંવાદઃસંગ્રહ': ૩ (ભાઈચંદ પ્રજાદાસ શાહ સાથે, ૧૯૨૮)ના કર્તા.
કૌ.. ઠાકર ચંદુલાલ શંકરલાલ: શબ્દકોશ ‘પૉકેટ ગુજરાતી-ઈંગ્લિશ
છે , કૌ.બ્ર. ઠાકોર જયાબેન જયમલ (૧૯-૧-૧૯૨૬) : નવલકથાકાર, વાર્તા
કાર. જન્મ વિરમગામમાં. વતન અમદાવાદ. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં. ૧૯૪૭માં અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૪૯માં સમાજશાસ્ત્ર વિષયમાં એમ.એ.
ઠાકોર કપિલા ઇદ્રજિત/માસ્તર કપિલા: બાળવાર્તાકાર. એમની
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૭૩
Jain Education international
For Personal & Private Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
ઠાકોર જીવણલાલ કરસનજી - ઠાકોર પ્રફુલ્લ પ્રાણલાલ
૧૯૫૨ માં અંગ્રેજી વિષયમાં ફરી એમ.એ. ૧૯૫૮-૮૬ માં બી. ડી. આર્ટ્સ મહિલા કૉલેજ, અમદાવાદમાં અંગ્રેજીનાં અધ્યાપક. અત્યારે નિવૃત્ત.
સંસારદર્શનને લક્ષ્ય કરતી અને સમભાવપૂર્વક મહિલાચિત્તના ભાવોનું ચિત્રણ કરતી એમની નવલકથાઓ લોકપ્રિય છે. એમણે “વત્સલા' (૧૯૫૩), 'મોટા ઘરની વહુ' (૧૯૫૪), આ જ નવલકથાના અનુસંધાનમાં આગળ વધતી “બે ઘર' (૧૯૬૮), 'નવ
' પ્રસ્થાન(૧૯૭૭), “ચક્રાવો'(૧૯૭૩), 'કદમ કદમના સાથી’ (૧૯૭૬), ‘સ્વયં સંસાર' (૧૯૭૬), 'પુત્રવધૂની શોધમાં' (૧૯૮૧) જેવી નવલકથાઓ તેમ જ “બારણાં ઉઘાડો' (૧૯૬૨) નામે વાર્તાસંગ્રહ આપ્યાં છે.
સ્ત્રી'-ભા. ૧-૨ (૧૯૫૪), “માદામ બાવરી’ – ભા. ૧, ૨ (૧૯૫૬, ૧૯૫૭), ‘મા’ - ભા. ૧-૨ (૧૯૬૨), ‘સેવિયેટ દેશની ૨૫ વાર્તાઓ' (૧૯૬૮), 'પાનખરનાં ગુલાબ' (૧૯૭૭) એમના અનુવાદો છે.
રાંટો. ઠાકોર જીવણલાલ કરસનજી: “સ્વ. વૈદ્ય અમૃતલાલ સુંદરજી
પઢીયારની જીવનકથા' (૧૯૨૨) અને સાહિત્ય, ધર્મ, ઇત્યાદિની ચર્ચાયુકત ચાલીસ સંવાદો ધરાવતી દંપતી વાર્તાલાપ'(૧૯૨૬) જવી કૃતિઓના કર્તા.
પા.માં.
ઠાકોર ઠાકોરભાઈ શીપતરાય (૨૨-૨-૧૯૦૨): ચરિત્રલેખક. જન્મ
ભરૂચમાં. ૧૯૧૯માં સુરતથી મૅટ્રિક. ૧૯૨૩માં બી.એ., ૧૯૨૪ -માં બી.એસસી. નોકરીની શરૂઆત કસ્ટમ ખાતાથી. પછી મદ્રાસમાં કવિ ખબરદારની મોટરસાયકલની પેઢીમાં, પછી ગેરિઓ લિમિટેડ કંપનીના સેલ્સમેન તરીકે અમદાવાદમાં. ૧૯૨૬ થી
અમદાવાદ પ્રોપ્રાયટરી શાળામાં શિક્ષક અને આચાર્ય. એ પછી ૧૯૮૦ સુધી ટ્રસ્ટી તરીકે કાર્ય. ત્યાંથી જ નિવૃત્ત.
એમણે પિતાના વડીલબંધુની જીવનચરિત્રકથા 'કર્મયોગી વૈકુંઠભાઈ' (૧૯૫૨) અને આત્મકથા 'મારી એકલ કેડીની યાત્રા” (૧૯૮૬) આપ્યાં છે. આત્મકથામાં એક અદના પુરુષાર્થો શિક્ષકને પુરુષાર્થ રજૂ થયો છે.
મુ.માં ઠાકોર ત્રિકમલાલ હરિલાલ: ધર્મપ્રધાન પદ્યકૃતિ “બાલકૃષ્ણ ઉત્તર
ગીતા' તેમ જ ચરિત્રકૃતિ 'જગન્નાથ સ્વામીનું ચરિત્ર'(૧૯૧૧) -ના કર્તા.
ચોખવટથી વાત કરજો'-ભા. ૧-૨-૩(૧૯૪૪), ઈસમેં ડરના કથા?' (૧૯૫૦), “ચાલો શીખીએ' (૧૯૫૭), “ચતુરને ચોતરો (૧૯૬૦) એમનાં બાળસાહિત્યનાં પુસ્તકો છે.
શ્ર.ત્રિ. ઠાકોર દોલતસિંહ હરિસિંહ: દિલ હીપતિ પૃથ્વીરાજના કનકવિજયના પ્રસંગને નિરૂપતું ચાર અંકનું નાટક ‘સંયોગતા હરણ (૧૮૮૭)ના કર્તા.
કૌ.. ઠાકોર પિનાકિન ઉદયલાલ (૨૪-૧૦-૧૯૧૬): કવિ, ગદ્યકાર, બ્રહ્મદેશના પીંગમાં શહેરમાં જન્મ. વતન અમદાવાદ. માધ્યમિક શિક્ષણ વડોદરામાં. ૧૯૩૪માં મૅટ્રિક. ત્યાં એક વર્ષ કૉલેજને અભ્યાસ કરી પૂના જઈ ૧૯૩૮ માં બી.એસસી. થયા. ૧૯૪૦માં બર્મામાં સેના-ઝવેરાતને વેપાર, ૧૯૪૧થી
અમદાવાદમાં ઝવેરાતની દુકાન. ૧૯૪૨ની લડતમાં સક્રિય હિસ્સે. ૧૯૫૬ થી ૧૯૭૭ સુધી ઑલ ઇન્ડિયા રેડિયો, અમદાવાદના નાટ વિભાગ સાથે સંલગ્ન.
આ સૌન્દર્યાભિમુખ કવિએ ‘આલાપ' (૧૯૫૨), 'રાગિણી’ (૧૯૬૬), 'ઝાંખી અને પડછાયા' (૧૯૭૧), ફોરાં અને ફૂલ’ (૧૯૭૫), 'ભીના શબદો' (૧૯૮૨), ‘આશિષ-મંગલ' (૧૯૮૨) વગેરે કાવ્યસંગ્રહો આપ્યા છે. એમના કવનવિથા મુખ્યત્વ અધ્યાત્મ, પ્રકૃતિ અને પ્રેમ છે. મિલનમાં વિરહ અને વિરહમાં મિલનને ભાવે આલેખે એ એમની વિશેષતા છે. ‘રગિણી'માં સેળ નૃત્યનાટિકાઓ છે. દરેક કૃનિમાં આછું-પાતળું કથાતત્ત્વ છે અને વિશેષ માત્રામાં ગીતતત્ત્વ છે. લય-સૂઝને કારણે ગીતા મધુર બન્યાં છે. ‘શ્રી લકુલીશ-સ્મરણયાત્રા' (૧૯૭૨) અને ‘અંઝર ઝલૂક' (૧૯૮૭) એમની ગદ્યકૃતિઓ છે.
પ્ર.બ. ઠાકોર પ્રફુલ્લ પ્રાણલાલ (૬-૨-૧૯૨૩) : ચરિત્રકાર, અનુવાદક. જન્મ અમદાવાદમાં. મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા એલએલ.બી. એચ.કે. આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક. અત્યારે ધ પ્રાઈટરી હાઈસ્કૂલ, અમદાવાદના નિયામક,
એમણે બાળકોના વિવેકાનંદ' (૧૯૪૩), ‘શ્રી રામકૃષ્ણ (૧૯૪૪), ‘કિશોરોના રામતીર્થ' (૧૯૪૭), ‘બુકર ટી. વોશિંગ્ટન (૧૯૪૮), 'સંત તુકારામ' (૧૯૫૦), 'સંત નામદેવ' (૧૯૫૧), સંત જ્ઞાનેશ્વરી' (૧૯૫૨), 'જહોન કેનેડી' (૧૯૫૨), ‘વામી શારદાનંદ' (૧૯૫૩) વગેરે સંતપુરુષો અને મહાન નેતાઓની જીવનકથાઓ સંક્ષેપમાં પણ વિશદ રીતે અને કિશોરભોગ્ય શૈલીમાં આલેખી છે. મહાભારત, રામાયણ તથા રઘુવંશની બાલભોગ્ય સારસંક્ષેપકથાઓ ‘બાલભારત' (૧૯૪૭), ‘બાલરામાયણ' (૧૯૫૪) અને 'રઘુવંશ' (૧૯૬૧) માં આપી છે. “ઇડરિયો ગઢ જીત્યાં રે' (૧૯૪૯) એ ગેસ્મિથના ‘શી ટુરા ટુ કોન્કર’નું રૂપાંતરિત નાટક છે. હેમ્લેટ' (૧૯૫૭), 'જુલિઅસ સીઝર' (૧૯૫૮) અને 'વિન્ટર્સ ટેલ' (૧૯૫૯) એ અંગ્રેજી નાટ્યકથાઓનું ગુજરાતી રૂપાંતર છે. ‘સુભાષિત કથા’ – ભા.
ઠાકોર દયાળસિંહ: શ્રીમન નથુરામ શર્માના ચરિત્ર અંગેની માહિતી
આપતી પુસ્તિકાઓ ‘નાથપ્રભુ' (૧૯૪૫), ‘આનંદ આશ્રમ અને તેના અધિષ્ઠાતા' (૧૯૪૫) તથા ‘કૃપાનાથ કપડવંજમાં' (૧૯૪૫)
ના કર્તા. ઠાકોર દિનેશ મોતીલાલ (૩૧-૫-૧૯૧૩): બાળસાહિત્યકાર, જન્મ
અમદાવાદમાં. બી.એ., બી.એડ. સ્વસ્તિક શિશુવિહાર, અમદાવાદના નિયામક.
૧૭૪: ગુજરાતી સાહિત્યકોશ- ૨
Jain Education Interational
For Personal & Private Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
૧-૨ માં સુભાષિતોના કથાસંદર્ભોને કલ્પનાથી વિકસાવીને મનોહર શૈલીમાં રજૂ કર્યાં છે.
નિ.વા.
ઠાકાર બળવંતરાય કલ્યાણરાય, ‘વલ્કલ’, ‘સહેની’(૨૩-૧૦-૧૮૬૯, ૨-૧-૧૯૫૨): કવિ, વિવેચક. જન્મ ભરૂચમાં. ૧૮૮૩માં મૅટ્રિક, ૧૮૮૯માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયો સાથે સ્નાતક. ૧૮૯૧ માં જૂના ડેક્કન કોલેજમાં એમ.એ. ના અભ્યાસ માટે જોડાયા અને ૧૮૯૨માં ત્યાં ફેલો નિમાયા. ૧૮૯૩માં એમ.એ. થયા વગર જ કોલેજ છોડી. ૧૮૯૫માં કરાંચીની ડી. જે. સિંધ આર્ટ્સ કોલેજમાં ઇતિહાસ, લૉજિક અને મેરલ ફિલોસોફીના કામચલાઉ અધ્યાપક. ૧૮૯૬ માં બરોડા કોલેજમાં અંગ્રેજી સાહિત્ય, લૉજિક અને ફિલોસોફીના કામચલાઉ અધ્યાપક. એ જ વર્ષે અજમેરની સરકારી કોલેજમાં ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક. ૧૮૯૯માં પૂનાની ડેક્કન કૉલેજમાં કામચલાઉ પ્રાધ્યાપકપદે નિયુક્તિ. ૧૯૯૨ માં પુન: જમેરમાં અધ્યાપક અને ઉપાચાર્ય બન્યા. ૧૯૬૪માં પૂનાની ડેક્કન કોરમાં કાયમી અધ્યાપક તરીકે નિયુક્ત. ૧૯૨૪ માં નિવૃત્ત થયો, પણ ૧૯૨૭ સુધી પૂના રહ્યા. ૧૯૨૮ થી ૧૯૭૭ સુધી વડોદરા અને ૧૯૩૭થી આયુષ્યના અંત સુધી મુંબઈ રહ્યા.
‘ભણકાર’ ધારા પહેલી (૧૯૧૮), ‘ભણકાર’ ધારા બીજી (૧૯૨૮), ‘મ્હારાં સોનેટ’(૧૯૩૫) – આ ત્રણે કાવ્યસંગ્રહા ને એ પછી લખાયેલી બધી કાવ્યરચનાઓને સમાવતા એમના ‘ભણકાર’(૧૯૪૨) નામક કાવ્યગ્રંથમાં એમનાં કાવ્યોને વસ્તુવિષયના સંદર્ભમાં સાત ગુચ્છમાં વિભાજિત કર્યાં છે. એમાં આત્મલક્ષી અને પરલક્ષી બનો પ્રકારનાં કાવ્યો છે. અંગત વા નુભવનાં કાવ્યોમાં મુખ્યત્વે પ્રેમ, મૈત્રી, વાર્ધકચ અને મૃત્યુ વિષયક કાવ્યો છે; તો પરલક્ષી સર્વાનુભવનાં કાવ્યોમાં મુખ્યત્વે સમાજ, રાજય, ઇતિહાસ, પ્રકૃતિ અને પશ્મેશ્વર વિષેનાં કાવ્યો છે. એમનાં મિકાવ્યો મુખ્યત્વે ચિતનામિકાળો હોઈ આત્મ લક્ષી છતાં અંતે તા પરલક્ષી હોય છે.
‘પ્રેમનો દિવસ' ૧૮૮૯માં આરંભાયું અને ૧૯૧૩માં કુલ અઢાર મણકામાં પૂર્ણ થયું. પછી એક વધુ મણકો ઉમેરાયો. કોમાં એક કલ્પિત પ્રેમના વવનાની કેટલીક ક્ષણોનાં ચિત્રો' છે. કશ્ચિત પત્નીના વનમાંથી પ્રકીર્ણ ક્ષણોના માધ્યમે કવિએ પોતાની પ્રેમામૃત્ક્રાંતિનું છે.યાચિત્ર આપ્યું છે. કાવ્યમાં કલ્પિત નાયક-નાયિકાની અને સ્વગતોકિતઓ અને કારક સંવાદ છે, એ દૃષ્ટિએ તેને નાટયાત્મક ઊર્મિકાવ્ય કહી શકાય. આ કાવ્યમાળાની રચનાઓ પૈકી 'પ્રેમની થા', 'અષ્ટદર્શન', ‘મોગરો', 'વધામણી', 'જૂનું પિયર ઘર' તથા ‘વર્ષાની એક સુંદર સાંઝ’ અનવદ્ય સુંદરતાવાળી સૉનેટકૃતિઓ છે. કવિ ૧૯૧૩ માં ‘પ્રેમનો દિવસ' પૂરું કરે છે અને બીજે જ વરસે મૃત્યુનું કાવ્ય ‘વિરહ’નો આરંભ કરે છે એ સૂચક છે. પ્રેમ અને મૃત્યુ ભિન્નભિન્ન અનુભવ નથી, એક જ અનુભવ છે એવું એમાંથી સૂચવાય છે, "વિરહ'માં કુલ ઓગણીશ મણકા છે. કવિ સ્વયં નાયક છે, કવિપત્ની ચંદ્રમણિ નાયિકા છે. મૃત્યુની
હાકાય ભગવંતરાય કયાણરાય
ગાઢ છાયામાં કાવ્યનો પ્રારંભ થાય છે. છઠ્ઠા મણકામાં પત્નીનું મૃત્યુ થયા પછી સાતમા મણકાથી નાયકના વિરહળનો આરંભ થાય છે. એનામાં વિરહને સહેવાની, વિશ્વયોજનાન સમજવાની શકિત નથી. કાળમાં નાયકના વિદુ:ખના ભાવની ઉત્કટતા અને કરુણ રસની ઉગ્રતા છે.
એમણે ‘કાન્ત’ વિષયક કુલ તેર મૈત્રીકાવ્યો પણ રચ્યાં છે. આ કાવ્યોમાં કાન્તના જીવનના ગુણદોષનું, વ્યકિતત્વના વિકાસહ્રાસનું દર્શન છે.
એમણે વાર્ધકયની વ્યથા ‘વૃદ્ધોની દશા’, ‘જર્જરિત દેહને’, ‘સુખદુ:ખ- ૧’ જેવાં કાવ્યોમાં બલિષ્ઠ રીતે પ્રગટાવી છે. ૧૯૨૩ માં પુનાની ડેક્કન કોલેજને અતિમ અભિવાદન રૂપે લખાયેલું કાજ વડલાને છેલ્લી સલામમાં કિવએ પવન અને વાર્ધક્ય વચ્ચેનું અંતર દર્શાવ્યું છે. એમની વાર્ધકયની કવિતામાં બે પેઢી વચ્ચેની સાહરાબ-રુસ્તમી નથી, પણ બે પેઢી વચ્ચે સહાનુભૂતિનો સેતુ છે.
એમનાં સમાજ અને ઇતિહાસવિષયક પરવી કાવ્યોમાં ઇતિહાસકાર અને કવિ ઠાકોરનું એપ દર્શન થાય છે. 'ગ મુબારક', 'માજીનું સ્તોત્ર', 'ગાંડી ગુજરાત'માં કવિની રાવના પ્રગટ થઈ છે. 'ખેતીમાં કવિએ આપણા દેશની પ્રાચીન કૃષિસંસ્કૃતિનું ગૌરવ કર્યું છે અને સાથે જ અર્વાચીન અંત્રસંસ્કૃતિનું સ્વાગત કર્યું છે. પ્રસિદ્ધ કાવ્યત્રી ‘આરોહણ', ‘રાજ્યાભિષેકની રાત’ તથા ‘ચોપાટીને બાંકડે'માં એમણે ભૂત, વર્તમાન અને ભાવિના સંદર્ભમાં સમગ્રપણે ભારતીય સંસ્કૃતિનું ચિંતન-દર્શન કર્યું છે.
તેઓ, ૧૯૩૯ માં બીજા વિશ્વયુદ્ધ વખતે, માનવજાતની મહાઆઝાદી વિશે ચિંતન કરતાં સાળ‘વિરહકાવ્યો'ની રચના કરે છે. માનવસંસ્કૃતિના સંહાર અને ઉદ્ય કે ટિલર પ્રત્યેનો વિના પુણ્યપ્રકોપ ‘હિટલરા બ્લિટઝરા’માં પ્રગટ થાય છે. સમગ્ર માનવજાતિ અને તેની સંસ્કૃતિના અસ્તિત્વ માટે અનિવાર્ય એવી ‘આઝાદી વધો જ” એવી આશામાં કવિ દાણ વેદનામાં ભીષણ વર્ષો પસાર કરે છે. ‘આઝાદી વધશે ' સૉનેટમાળાની જેમ જ એનાં અનુસંધાનમાં રચાયેલી ‘સુખદુ:ખ’ સૉનેટમાળા પણ અપૂર્ણ હી. એમાં સમગ્ર માનવજાતિનાં અનુભવો અને સ્મરણોનું પશ્ચાદ્દર્શન છે અને સુખ એટલે શું એ પ્રશ્નના માનવજાતિનાં ભૂતકાળના સંદર્ભે ઉત્તર પામવાનો પ્રયાસ છે. ‘વર્ષાની એક સુંદર સાંઝ’ કે ‘પરિધ્વજન’ જેવાં કાવ્યો કવિનાં પ્રકૃતિકાવ્યોમાં વિરલ અપવાદરૂપે છે. એમાં મનુ-નિરપેક્ષ પ્રકૃતિસૌંદર્યનાં વર્ણના-ચિત્રણા છે. કવિનાં અન્ય પ્રકૃતિકાવ્યોમાં મનુષ્ય વિશેનું મનન-ચિંતન બળી ગયું છે. કવિએ પ્રકૃતિનું મુખ્યત્વે માતૃસ્વરૂપ કપ્યું છે. ‘ભણકાર’માં કવિને પ્રકૃતિ પાસેથી દિવ્યવાણીનું અને ‘આરોહણ’માં દિવ્યશાંતિનું વરદાન પ્રાપ્ત થાય છે. એમણે ‘દુષ્કાળ’, ‘દામુ વકીલના કિસ્સા’, ‘ભમતામ’, ‘બુદ્ધ’, ‘નિરુત્તમાં આદિ કપાકાળો રહ્યાં છે. એક તોડેલી ડાળ' અધૂરા મૂકેલા મહાકાવ્યનો આકર્ષક કલાસ્વરૂપવાળો ટુકડો છે. નંદાની લવરી” એમનું અપવાદરૂપ હાસ્યકાર્બ
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૭
For Personal & Private Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
ડાકોર બળવંતરાય ક્લાય
છે. એમણે મુકતકો, બાધકાવ્યા, અર્પણકાવ્યો, પ્રાસંગિક કાવ્યો પણ રચ્યાં છે. તેઓ વિચારપ્રધાન કવિતાને દ્વિજોત્તમ જાતિની કવિતા ગણે છે, પણ કવિતા વિશેની એમની સમગ્ર વિવેચનાના સંદર્ભમાં વિચારના અર્થ કલ્પના, પ્રસાદ, દર્શન, પ્રતિભા સુધી વિસ્તરે છે. એમની કાવ્યશૈલી બરછટ, ખરબચડી, વિગતપ્રધાન, ચિંતનપૂર્ણ અને અગેય પદ્યરચનામાં રાચતી હોઈ તે વિદ્વદ્ભાગ્ય બની છે તેટલી લાકપ્રિય બની શકી નથી. તિભંગ અને શ્લોકભંગ સાથે શુદ્ધ અગેય પ્રવાહી પદ્ય ઠાકોરનું ઉલ્લેખનીય પ્રદાન ગણી શકાય.
એમણે ગદ્યનાં અનેક સ્વરૂપોમાં બેંણ કર્યું છે. વિવેચનક્ષેત્રે એમણે કરેલું ખેડાણ વિશેષ નોંધપાત્ર છે. સિદ્ધાંતવિચાર અને કૃતિપરીક્ષણ રૂપે પ્રાપ્ત થતું એમનું વિવેચન મુખ્યત્વે વ્યાખ્યાનો, પ્રવેશકો, ટિપ્પા સ્વરૂપે થયું છે. એમનું વિવેચન ‘કવિતા શિક્ષણ’(૧૯૨૪), ‘લિરિક’(૧૯૨૮), ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’(૧૯૪૩), ‘વિવિધ વ્યાખ્યાના’: ગુચ્છ પહેલા (૧૯૪૫), ગુચ્છ બીજો (૧૯૪૮), ગુચ્છ ત્રીજો (૧૯૫૬), ‘ભણકાર : પ૬ વિવરણ' (૧૯૫૫), ‘પ્રવેશકો’: ગુચ્છ પહેલો (૧૯૫૯), ગુચ્છ બીજો(૧૯૬૧) વગેરે સંગ્રહામાં છે. વિવેચનક્ષેત્રે એમનું મુખ્ય પ્રદાન અર્થપ્રધાનતાવાદ ા વિચારપ્રધાનતાવાદનો ગણી શકાય. કાવ્યમાં નિરૂપ વિચાર કે અર્ચમાં તેઓ એકતા, નવીનતાનો આગ્રહ કાવ્યમાં રાખે છે અને તેને ‘પ્રતિભા’ સાથે સાંકળે છે. વિચારપ્રધાન કવિતા માટે સળંગ અગેય પ્રવાહી પદ્યરચનાને તેઓ આવશ્યક માને છે. કવિતાવિચાર અને એનાં મુખ્ય ઘટકતત્ત્વોની પણા એમની વિવેચનામાં મુખ્ય ભાગ રોકે છે.
એમણે લખેલાં બે નાટકો પૈકી પ્રથમ ઊગતી જુવાની’ (૧૯૨૩) નાટ્યગુણરહિત, વિચારપ્રધાન સંવાદોવાળું, રંગભૂમિ પર ભાગ્યે જ ટકે એવું છતાં મૌલિક વસ્તુવાળું નાટક છે. કુલ બાર સળંગ પ્રવેશામાં લખાયેલા આ નાટકમાં સંવાદોનું પ્રાચુર્ણ છે, પણ નાટચ-નિર્માણ માટે અપેક્ષિત સૂત્રબદ્ધતા નથી. બીજા નાટક ‘લગ્નમાં બ્રહ્મચર્ય અથવા સંયોગે વિયોગ’(૧૯૨૮) -માં પાત્રાચિત ભાષા યોજવાના પ્રયત્ન છે, પણ કેટલીક ઉકિતઓમાં ઠાકોરી ગદ્યની છાયા આવી ગઈ છે. નાટકનો ઉપક્રમ પાત્રકિતત્વપ્રકાશક આગિયાને નાટયાત્મક રૂપમાં આલેખવાનો લાગે છે. જોકે પાત્રા ચરિત્રરૂપમાં પરિણત થઈ શકયાં નથી.
‘દર્શનિયું’ (૧૯૨૪) એમના મૌલિક અને અનૂદિત વાર્તાઓનો સંગ્રહ છે. પાત્રો અને પ્રસંગોના આલેખનમાં અપ્રસ્તુત વિગતોનો ખડકો, અનાવશ્યક લંબાણ, યિત તરફનો વધુ પડતા ઝોક, હાનાપાદાનના વિવેકનો અભાવ – એ સર્વ એમની વાર્તાઓને પ્રભાવહીન બનાવી દે છે, ‘રમણી પ્રફુલ્લુ' નામે નવલકથા એક પ્રકરણથી આગળ લખાઈ નથી.
અંબાલાલ સાકરલાલ દેસાઈથી પ્રભાવિત થયેલા આ લેખકે ‘અંબાલાલભાઈનાં ભાષણા અને લેખા'ના પ્રવેશક રૂપે લખેલા ડંખ પછીથી ‘અંબાલાલભાઈ’(૧૯૨૮) નામક સ્વતંત્ર પુસ્તક તરીકે છપાયો છે. એમાં એમણે આવશ્યકતાનુસાર ચરિત્રનાયક
૭૬ : ગુજરાતી સાહિત્યકોશ- ૨
ના સમયનાં તેમ જ તેમના જીવનનાં પરિબળને પશ્ચાદ્ભૂમાં મૂકી આપ્યાં છે. ‘પંચાતરમ' (૧૯૪૬)ના મિતાકાર ના નામક વિભાગમાં એમણે પાતાનાં વડીલાની, જીવનની, કારકિર્દીની કેટલીક ‘ત્રુટક સ્કૂલ હકીકતા'નું, મહદંશે આત્મસભાન કહી શકાય તેવું કથન કર્યું છે.
‘ઇતિહાસ દિગ્દર્શન’(૧૯૨૮) અને ‘યુનાઇટેડ સ્ટેટ્સ' (૧૯૨૮) એમની ઇતિહાસવિક કૃતિઓ છે. ‘વિધવાવિવાહ' (૧૮૮૬), ‘કુન્તી’ (૧૯૦૭), ‘સંક્રાન્તિ સમયમાં સ્ત્રીઓ’(૧૯૨૮) અને ‘શરીર સ્વાસ્થ્ય'(૧૯૩૬) એમની અન્ય કૃતિઓ છે. એમની ડાયરી ‘બ. ક. ઠાકોરની દીન્કી’–ભા. ૧ : વર્ષ ૧૮૮૮ (૧૯૬૯) અને ભા. ૨: વર્ષ ૧૮૮૯થી ૧૯૦૦ (૧૯૭૬) ગુજરાતના અલ્પ ડાયરીસાહિત્યમાં ધ્યાનપાત્ર છે. એમણે ચાર અંગ્રેજી કૃતિઓ પ્રકાશિત કરી છે; અપ્રકાશિત કૃતિઓની સંખ્યા પણ મોટી છે.
કાન્તના સ્મારકગ્રંથરૂપે પ્રગટ થયેલ ‘કાન્તમાળા’(૧૯૨૪) -ના આઠ સંપાદકો પૈકી ઠાકોર એક હતા. એમણે માહનલાલ દેસાઈ તથા મધુસૂદન મોદી સાથે ‘ગુર્જર રાસાવલી’ (૧૯૫૬) -નું સંપાદન કરેલું. મંગલમાણિકપકૃત 'બડ વિદ્યાધર એ (૧૯૫૩), ઉદાભાનુકૃત 'વિક્રમચરિત્ર કાશ’(૧૯૫૭) એ એમનાં મધ્યકાલીન સાહિત્યનાં બીજા બે સંપાદનો છે. બંનેની
સંપાદિત વાચનાઓમાં સંખ્યાબંધ અશુદ્ધિઓ રહી ગઈ છે. આ ઉપરાંત ગાવર્ધનરામ ત્રિપાઠી-રચિત ‘સાક્ષર જીવન’(૧૯૧૯) નું સંપાદન અને નવલરામ પંડપાકૃત રોજ લોકનો સંક્ષિપ ઇતિહાસ' (ત્રી. આ. ૧૯૨૨)નું પૂર્વેક્યુન સંપાદન એમણે આપ્યાં છે. માસિક ‘પ્રસ્થાન'માં પ્રગર થયેલી અર્વાચીન કાવ્યો અને એનાં વિવરણાની લેખમાળા ‘આપણી કવિતાસમૃદ્ધિ’ (૧૯૩૧)રૂપે પ્રાપ્ત થઈ છે. ૧૯૩૯ માં થયેલ બીજી આવૃત્તિમાં કાવ્યોને વિષયવાર નવ વિભાગામાં વહેંચીને છાપ્યાં હતાં. કાવ્યવિષયક ચર્ચા કરી, કવિતા વિશે સૂઝ ફેલાવવાના આશયથી થયેલું આ સંકલન સારું એવું લોકપ્રિય થયું હતું.
'શાકુન્તલના અનુવાદ 'અભિજ્ઞાન શકોલા નાટક’(૧૯૦૪) માં અને 'માલવિકાગ્નિમિત્ર'(૧૯૩૩)માં મૂળ કૃતિ પ્રત્યેની ભારોબાર વફાદારી છતાં ઘારીય લાક્ષણિકતાઓએ મૂળનાં પ્રસાદ અને રુચિતાને અહીં અનુવાદમાં હાનિ પહોંચાડી છે. ‘વિક્રમોર્વશી’(૧૯૫૮)માં ગદ્યોકિતઓને પાત્રાચિત ભાષાવાળી, ભાવાચિત છટાઓવાળી તથા બાલચાલના લહેકાવાળી બનાવવા પ્રયત્ન કર્યો છે. એમણે ભગવદ્ ગીતા' અને 'મેઘદૂત'ના અનુ વાદો આળેલા, પણ તે પૂર્ણ થઈ શકવા નહીં. એમણે શન ના ‘સંસ્કૃત લિટરરી ક્રિટિસિઝમ’ના પૂરો અને એબરક્રોમ્બીના પ્રિન્સિપÄ ઑવ બ્રિટરી ક્રિટિસિઝમ'નો અધુરો સારગ્રાહી વિવરણાત્મક અનુવાદ કર્યો છે. અનુવાદ નિહ પણ અનુ” રાર્જન કરવાનું એમનું વગણ મુક્ત પૃથ્વીમાં વખાયેલ "ગોપીહ્રદય' (૧૯૪૩)માં દૃષ્ટિગોચર થાય છે. એમણે રિશયન નાટકકાર વેલેંટાઇન કેલેવના રશિયા, યુરોપ અને અમેરિકાની રંગભૂમિ પર સફળ નીવડેલા પ્રહસન ‘સ્કવેરિંગ ધ સર્કલ’નો અનુ
For Personal & Private Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
વાર 'સોવિયેટ નવજવાની'(૧૯૩૫) નામે કર્યો છે. પોંબની એક નાયકૃતિનો અનુવાદ દેશભકતના વ્યામ કાસ' નામે તથા રુમાનિયન લેખક માંસિયે સેોર માર્ટિનેસ્કુની એક નાટયતત્ત્વસમૃદ્ધ નાગકૃતિનો ચહેલનો ગૃહત્યાગ’ નામે અનુવાદ પણ એમણે કર્યા છે. હરિલાલ માધવજી ભટ્ટ સાથે તેમણે ‘પ્લુટાર્કનાં જીવનચરિત્રા’(૧૯૦૬)નો અનુવાદ પણ કર્યા છે. ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય ગદ્યકારોમાં આ લેખકનું સ્થાન છે. કાવ્યની જેમ ગદ્યમાં પણ એમણે અર્થાનુસારિતા કે વિચારાનુરૂપતાને પ્રાધાન્ય આપ્યું છે. એમના લખાણમાં વાકયો એક પછી એક ખડકાયેલાં હોય છે. ગહન વિષયને સાંગોપાંગ સળંગ અર્થઘના મહાવાકયમાં ગોઠવતી એમની ગદ્યશૈલી કવચિત કહેશકર, ક્રિષ્ટ અને દીર્ઘત્રી બની રહે છે. એમણે ગુજરાતીના પાનને અનુકૂળ ફારસી અરબી, સંસ્કૃત-પ્રાકૃત, શિષ્ટ બાવચાવિયા શબ્દ, પિયાનાનો ઉપયોગ કરી પેાતાના ઇટઅર્થને ચોકસાઈપૂર્વક અશેષ રીતે વ્યકત કરવાનો પ્રયાસ કર્યો છે,
પ્રા.
શકાર બાબુરાવ ગણપતરાવ : નાટ્યકૃતિ 'આત્માને ઓળખવા (૧૯૫૧), બાળવાનાં અલાદીન તેનો દેવતા દીવા' (૧૯૨૧) તેમ જ અનૂદિત કૃતિ ‘હાઈમાટ’(૧૯૩૦)ના કર્તા,
કોઇ
ડાકોર ભગવાનલાલ સંપતરામ (૧૮૩૭, ૧૯૧૫): આત્મચરિત્રકાર, *ગુખ્યની'ના ૧૯૬૧ના દીપોત્સવી અંકમાં એમનું 'ભગવાન લાલ સંપતરામ ઠાકોરનું સ્વામજીવન' છપાયેલું મળે છે.
ચં.રા.
ઠાકોર મહમદખાન અમીરખાનજી સૂફીવાદી સમજણને બે પાત્રોના સંવાદરૂપે ગદામાં રજૂ કરતું પુસ્તક તીરે નઝર ધાને નયનોનાં બાણ”ના કર્તા.
કૌ.બ્ર. ઠાકોર મહાવીરસિંહ ગયાદિનસિંહ: કાવ્યકૃતિઓ ‘મહિસુતા અથવા ભાવિ પ્રાભક્ષ’(૧૯૧૭)અને રમણીય ૨૧મા અને કિવઓની કાવ્યકલા’(૧૯૩૪)ના કર્તા.
કોય. ઠાકોર રવીન્દ્ર સાકરલાલ, ‘અસ્મિતા શાહ’, ‘તન્વી દેસાઈ’, ‘બાની બસુ’, ‘સુકેતુ’(૨૬-૭-૧૯૨૮): નવલક્થાકાર, નાટ્યકાર, નવલિકાકાર, વિવેચક. જન્મ ભામાં. ૧૯૪૫માં મૅટ્રિક ૧૯૪૯માં ગુજરાતી, સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૫૧માં એ જ વિષયોમાં મા. જે. વિદ્યા ભવન, અમદાવાદથી એમ.એ. ૧૯૫૩માં લવ.બી. ૧૯૯૯માં પીએચ.ડી. ૧૯૫૮મી
સર એલ. એ. શાહ લૉ કોલેજમાં આર્ટ્સ વિભાગમાં ગુચની ના અા અને ૧૯૬૭થી ૧૯૮૩ સુધી જી. એસ. એસ. આર્ટ્સ કોલેજમાં ગુજાતીના અધ્યક્ષ. ૧૯૮૩થી શીમની સગુણા સી. યુ. આર્ટ્સ કોલેજ ફોર ગર્ભમાં આચાર્ય. ‘કેસરિયાં’(૧૯૬૩), ‘કસુંબીનો રંગ’(૧૯૬૪) અને ‘નિનાદ’ (૧૯૭૦) એમના કાવ્યસંગ્રહો છે. 'અને એકાંકી' (૧૯૭૩),
ઠાકોર બાબુરાવ ગણપતરાવ – ડગલી મંજુ શાંતિલાલ
‘પાંચ નટીશૂન્ય એકાંકી’(૧૯૭૮), ‘નટશૂન્યમ ’(૧૯૭૯) વગેરે એમના એકાંકીસંગ્રહો છે. ‘આભના ચંદરવા નીચે’(૧૯૬૭) એમના વાર્તાસંગ્રહ છે. એમણે મીંઢળબાંધી ચત’(૧૯૬૭), 'સપનાનાં ખંડેર’(૧૯૭૨), “મેચક્ર' (૧૯૭૫), 'તરસ ન છીપી’ (૧૯૭૭) વગેરે નવલક્થાઓ પણ આપી છે. ‘કુકડે સૂક’ (૧૯૫૩), ‘ભ્રમ દઈને ભૂસકો’(૧૯૬૭),‘સૂરજ ઊગ્યા’(૧૯૬૭), ‘સાકર શેરડી ખજૂર’(૧૯૭૦), ‘રવીન્દ્ર કથામા’(૧૯૭૫), 'રૂમ્મા ઝુમ્મા'(૧૯૮૭) વગેરે એમનું બાળરાહિત્ય છે. એમણે વિવેચનના 'કવિતા એટલે'(૧૯૮૦) અને 'મુનશી એક નાટ્યકાર’(૧૯૮૧) નામે બે ગ્રંથો આપ્યા છે.
‘સુવર્ણ કણ’(૧૯૫૯), ‘દરિયાઈ પંખી’(૧૯૭૦), ‘હિમખંડ’ (૧૯૭૨), ‘આઉટસાઇડર’(૧૯૭૨), ‘ફોલ’ (૧૯૭૪) તથા ‘અપરાજેય’ (૧૯૭૫) જેવી અનૂદિત નવલકથાઓ એમના નામે છે.
ભા.જા.
ઠાકોર રશ્મિન નવલકયા અંગનાા'(૧૯૫૪)ના કાં
કૌ.બ્ર.
ઠાકોર લાલજીભાઈ બી. : પરંપરાગત સામાજિક નવલકથા ‘બાંધી મૂડી’(૧૯૭૫)ના કર્તા. કૌ.બ્ર. ઠાકોર વૈકુંઠલાલ શ્રીપતરાય (૨૦-૯-૧૮૮૫, ૫-૨-૧૯૪૭) : અનુ વાદ, સંપાદક, વતન રૂપ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સુરતમાં, ૧૯૦માં મૅટ્રિક, ૧૯૭૪માં અમદાવાદથી બી.એ. પ્રથમ નડિયાદની શૉરોક મિલમાં સેક્રેટરી તરીકે, પછી ૧૯૨૧ સુધી મુંબઈની મોરારજી મિલમાં મૅનેજર, ૧૯૨૧થી શાલાપુર મિલમાં મેનેજર અને ૧૯૩૯થી ત્યાંથી નિવૃત્ત. પંચગનીમાં અવસાન.
‘જ્ઞાનયોગી ચંદુભાઈ’(૧૯૪૪) એમનું ચરિત્રપુસ્તક છે. શ્રી ચંદભાઈનું આત્મવૃત્તાંત'(૧૯૪૩)અને “રાદ્ભુત શી ચંદુભાઈના પત્રા’(૧૯૪૩) એમનાં સંપાદનો છે. 'તત્ત્વચિંતન' (૧૯૧૫) અને ‘દુનિયાની દાધી દૂર' એમના અનુવાદગ્રંથો છે. ઉપરાંત, ‘અંબાલાલ સાકરલાલનાં ભાષણા અને લેખા’(૧૯૧૫) નામે સંકલન-ગ્રંથ પણ એમના નામે છે. કૌ.બ્ર. ઠાકોરસાહેબ દલપતસિંહજી અરજણસિંહજી : બોધપ્રધાન પદ્યરચનાઓના સંગ્રહ ‘ઉપદેશસાર’(૧૯૧૧)ના કર્તા. કી.બ્ર.
ઠોઠ નિશાળિયા : જુઓ, ત્રિપાઠી બકુલ પદ્મણિશંકર.
ડેલી અંજુ શાંતિલાલ (૨૫-૧૦-૧૯૩૩): ભાવનગરમાં જન્મ. એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીમાંથી હિન્દી વિષય સાથે બી.એ. ૧૯૫૯માં એમ.એ. આરંભનાં સાત વર્ષ ભાવનગરમાં શિક્ષણકાર્થ અને પછી દૈનિકપત્રો તથા સામિયકોમાં લેખનકાર્યું. એમની પાસેથી પરિચયપુસ્તિકા ‘મહાદેવી વર્મા’ (૧૯૮૪) મળી છે.
નિ.વ..
For Personal & Private Use Only
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૭૭
Page #197
--------------------------------------------------------------------------
________________
ડગલી વાડીલાલ જેચંદ - કુમાસિયા નવરોજજી માણેકજી
ડગલી વાડીલાલ જેચંદ (૨૦-૧૧-૧૯૨૬, ૬-૧૨-૧૯૮૫): નિબંધકાર, પત્રકાર, કવિ. જન્મ ધંધુકા તાલુકાના રોજિદ ગામે. પ્રાથ- મિક શિક્ષણ વેરાવળમાં, માધ્યમિક શિક્ષણ ચી. ન. વિદ્યાવિહાર, અમદાવાદમાં. ૧૯૪૪માં મૅટ્રિક. ૧૯૪૮માં બી.એ. એ જ વર્ષે વધુ અભ્યાસ માટે અમેરિકા. અમેરિકાની યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયામાંથી “આંતરરાષ્ટ્રીય રાજકારણ અને વેપાર વિષયમાં એમ.એ. ૧૯૫૧ માં ભારત આવી પી.ટી.આઈ. માં જોડાયા. ત્યારબાદ ‘ઇન્ડિયન ઍકસપ્રેસ'ના ફાઇનેન્શિયલ ઑડિટર, ૧૯૬૩ -માં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની મુંબઈ ખાતેની હેડ ઑફિસમાં ચીફ ઑફિસર. ૧૯૬૭માં આર્થિક સાપ્તાહિક 'કૉમર્સ'ના તંત્રી- પદે. દેશના અગ્રગણ્ય અર્થશાસ્ત્રીઓમાંના એક. પંડિત સુખલાલજીના પ્રીતિભાજન. સામાન્ય જનકેળવણી માટે પરિચય- પુસ્તિકાઓ પ્રગટ કરતા ‘પરિચય ટ્રસ્ટના સ્થાપક અને મૅનેજિંગ ટ્રસ્ટી. અમેરિકા અને યુરોપના દેશોની એક કરતાં વધુવાર મુલાકાત. નર્મદચન્દ્રકવિજેતા. મુંબઈમાં અવસાન.
આ લેખકનું નિબંધક્ષેત્રે વિશેષ પ્રદાન છે. શિયાળાની સવાર- તડકો' (૧૯૭૫)ના છત્રીસ અંગત નિબંધમાં એમણે જાતજાતના દેશવિદેશના અનુભવો ખપમાં લઈ આત્મીયતાના સંસ્પર્શ સાથે વિચારતો નિપજાવી છે. મનની ઉઘાડી બારીનું એમાં
પ્રતિબિબ ઝિલાયું છે. એમાં ઠીકઠીક આત્મકથાત્મક સામગ્રી પણ પડેલી છે. પોતાના અને જગતના નિરીક્ષણની સતત સભાનતા છતાં ભાષાની રોજિદી લહેકોને કારણે એમના નિબંધમાં તાજગી છે. “રંકનું આયોજન' (૧૯૮૦) માં આર્થિક શાસ્ત્રીય નિબંધ છે. જટિલ આર્થિક સમસ્યાઓને એમાં સરલ રીતે રજૂ કરાયેલી છે. કવિતા ભણી' (૧૯૮૨)માં એમણે સાહિત્યિક નિબંધે આપ્યા છે. સાહિત્યની નેમ મનુષ્ય ભણી છે એવા સમુદાર દૃષ્ટિકોણ સામે એમણે શાસ્ત્રીય કે વિદગ્ધ બન્યા વગર ઉમાપૂર્ણ અને રુચિપૂર્ણ વિવેચન અને કાવ્યાસ્વાદો આપ્યાં છે. થડા નોખા જીવ' (૧૯૮૫)માં સંગ્રહાયેલા ચરિત્રનિબંધમાં પંડિત સુખલાલજી, સ્વામી આનંદ, એચ. એમ. પટેલથી માંડીને ચર્ચિલ, સેઝેનિત્સિન, ચાર્લી ચેપ્લીન વગેરેના માર્મિક આલેખા છે. આ સર્વમાં ચરિત્રનાયક પરત્વેની પ્રીતિ સર્વસામાન્ય રીતે ઉપર તરી આવે છે.
‘સહજ’ (૧૯૭૬) એમને, સાહિત્યપ્રીતિ ધરાવતા સહૃદયને કાવ્યસંગ્રહ છે. એમાંની છાંદસ-અછાંદસ મળીને કુલ અડસઠ રચનાઓમાં ‘માંહ્યલાની મુસાફરી’ છે અને ‘સચ્ચાઈની શોધ પણ છે. કયાંક સહજ લયસૂઝ પ્રગટ થઈ છે, કયાંક કલ્પનનિષ્ઠ ભાષાની સ્વાભાવિકતા જોવાય છે.
આ ઉપરાંત ‘સૂનાં સુકાન’ (૧૯૫૪) યશવંત દોશી સાથે લખેલી એમની નવલકથા છે. યશવંત દોશી સાથે કે. એ. અબ્બાસના પુસ્તક “એન્ડ વન ડિડ નોટ કમ બેંકને અનુવાદ (ડૉ. કોટનીસ” (૧૯૪૯) નામે આપ્યો છે. “સૌને લાડકવાયો' (૧૯૪૭) યશવંત દોશી સાથે એમણે કરેલું ઝવેરચંદ મેઘાણી સ્મૃતિગ્રંથનું સંપાદન છે. એમના નામે “એઝરા પાઉન્ડ’, ‘બેનિત્સિન’, ‘પંડિત સુખલાલજી’ વગેરે કુલ વીસેક પરિચયપુસ્તિકાઓ છે.
અંગ્રેજીમાં બાર જેટલાં પુસ્તકો એમણ સંપાદિત કર્યા છે; અને ૧૯૬૭થી આરંભી છેક સુધી 'કૉમર્સ' સાપ્તાહિકમાં ‘અંડિટર્સ નોટબુક' કૉલમમાં સતત વ્યકિતઓ અને ઘટનાઓ પરત્વેનાં લખાણમાં માર્મિક પ્રતિક્રિયાઓ દર્શાવી છે.
ચં.ટો. ડગલું ભર્યું કે : ટેક અને શૌર્યને બિરદાવનું નર્મદનું જાણીતું કાવ્ય.
ચં.ટો. ડણાક કૃપાશંકર કુશલજી: ‘નવલચંદ્ર નાટકનાં ગાયને' (૧૯૦૪) -ને કર્તા.
નિ.વે. ડણાક સતીશચન્દ્ર શાંતિલાલ (૨૬-૧૧-૧૯૪૫): કવિ, સંપાદક.
વડોદરામાં. ૧૯૫૭માં એસ.એસ.સી. ૧૯૬૩માં ગુજરાતી, હિંદી વિષયો સાથે બી.એ. ૧૯૬૫માં એ જ વિષયોમાં એમ.એ. પ્રારંભમાં શિક્ષક. ૧૯૭૫ થી ૧૯૭૭ સુધી નગરપાલિકા મહિલા આર્ટ્સ કોલેજ, ઉમરેઠમાં અધ્યાપક. ૧૯૭૭ થી ત્યાં જ આચાર્ય.
દીર્ઘકાવ્ય “લાંબી સડક, ટૂંકી સડક' (૧૯૬૮) ઉપરાંત શકયતા (૧૯૭૪) અને “એકાન્તવાસ' (૧૯૮૧) એમના કાવ્યસંગ્રહો છે. ‘લેહીને લય' (અન્ય સાથે, ૧૯૭૬), નાટયચર્ચા' (૧૯૭૭) અને “ગઝલનું નવું ગગન' (૧૯૭૮) એમનાં સંપાદન છે.
એ.ટી. ડાહ્યાભાઈ કેસરીસિંહ: ભવાઈની અસરવાળી ફાસ પ્રકારની કૃતિ
બે બઈરીના એક ધણીને ફારસ' તેમ જ “સુરસેન-ચંદનકુમારી દુ:ખદર્શક નાટક' (૧૮૮૬)ના કર્તા.
કૌ.વ્ય. ડાહ્યાભાઈ ધોળશાજી : જુઓ, ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી. ડાહ્યાલાલ હિંમતરામ: વારાહીવન' (૧૯૦૩)ના કર્તા.
નિ.વે. |. . વી. : ‘ઉનાવાની મઝા ઉર્ફ મઝહારે મીરા' (૧૯૦૭)ના કર્તા.
નિ.વા. ડીમલાઇટ (૧૯૭૩): રઘુવીર ચૌધરીને એકાંકીસંગ્રહ, એમાંનાં
પાંચ એલંકીઓમાં બોલચાલની ભાષાની નજીક જવાન પુરુષાર્થ, તત્કાલીન સામાજિક વાસ્તવને ઉપસાવવાની મથામણ અને સંવાદોને જીવંત રીતે સાંકળી લેવું કટાક્ષનું ઘટનબળ આગળ તરી આવે એવાં છે. 'ડીમલાઇટ’ અને ‘ઢોલ' એકાંકીઓ વિશેષ નોંધપાત્ર છે.
ચં... ડીસાવાલા સાભાઈ હરમસજી; કથાકૃતિ “મનાની ગુફાને હવાલ' ' (૧૯૮૮)ના કર્તા.
નિ.વા. ડુમાસિયા નવરોજજી માણેકજી: “નામદાર આગાખાનને ટૂંકા ઇતિહાસ’ (૧૯૦૪)ના કર્તા.
નિ..
૧૭૮: ગુજરાતી સાહિત્યકોશ-૨
For Personal & Private Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
ડેનિયલ ડાહ્યાભાઈ–ડસાણી લક્ષ્મીબેન ગોકળદાસ
ડેનિયલ ડાહ્યાભાઈ: 'મધુર કાવ્યવાટિકા' (૧૯૧૫)ના કર્તા.
વા. ડેપ્યુટી ગજેન્દ્ર: પરંપરાગત પ્રકારની ગઝલ તેમ જ ગરબીની
એકાવન ગેય રચનાઓને સંગ્રહ ‘પ્રેરણા’ ના કર્તા.
ડેવીડ જોસેફ નાટકનો ટુંકસાર તથા ગાયનની પુસ્તિકાઓ જેન્ટલમેન ડાકુ' (૧૯૩૩), 'કોણ સમ્રાટ' (૧૯૩૩), ‘રામાણી (૧૯૩૩) વગેરેના કર્તા.
નિ.વા. ડૉકટર અમુલખરાય અંબારામ: ‘વિલિયમ વૉલેસ' (૧૮૮૭) ના કર્તા.
કૌ.બ્ર. ડિૉકટર એમ. આર.: 'ઉપકારને યોગ્ય બદલ અથવા મહારાજ શિવાજી ભોંસલે અને અંગ્રેજી વ્યાપારી જાનરા' (૧૯૦૨) નવલકથાના કર્તા.
નિ.વી. ડૉકટર કનૈયાલાલ નાનાભાઈ: કથાકૃતિ ‘મનહરમાલતી' (૧૯૦૮) -ના કર્તા.
વકટર ચિમનલાલ મગનલાલ (૨૪-૧૦-૧૮૮૪,-): ચરિત્રકાર, જન્મ વડોદરામાં. ૧૯૦૭માં એમ.એ. એલએલ.બી. થયા પછી ન્યાયાધીશ. ૧૯૨૧માં નિવૃત્ત. ૧૯૨૩માં ‘નવગુજરાત' સાપ્તાહિકની સ્થાપના અને એના તંત્રીપદે.
વી. પી. માધવરાવનું સંક્ષિપ્ત જીવનચરિત્ર' (૧૯૧૬) અને મહારાજા સયાજીરાવ ત્રીજાનું જીવનચરિત્ર':ભા. ૧, ૨ (૧૯૪૧, ૧૯૪૨) એમનાં પુસ્તકો છે. આ ઉપરાંત ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયક અન્ય પુસ્તકો પણ એમના નામે છે.
ચં.ટા. ડૉકટર ડોસાભાઈ રુસ્તમજી: કથાકૃતિ 'કંગાલિયત અને માણસાઈ કાયદાને ભાગ’ના કર્તા.
નિ.વા. ડૉકટર માણેકલાલ અંબારામ: નવલકથા “ઓખામંડળના શૂરવીર વાઘેરોના કર્તા.
નિ.વી. ડૉકટર સોરાબજી કાવસજી (૧૮૬૦, ૧૯૧૨): ‘હુન્નરને અરક' પુસ્તકના કર્તા.
નિ.વો. ડૉ. હવાકે (નક): રોમાંચક કથા “સમાજ તારા પાપેના કર્તા.
૨.૨.દ. ડૉકટર હિંમતલાલ કાળિદાસ : ત્રિઅંકી ‘તારાલક્ષ્મી નાટક' (૧૮૯૧). -ના કર્તા.
ડૉકટર હીરાલાલ આર. : નવલકથા “બદનામ હિંદ અથવા મદર ઈડીઆનો જવાબ' (૧૯૨૮)ના કર્તા.
નિ.વા. ડડેચા મેઘજી ખટાઉ, “મેઘબિન્દુ' (૧૦-૧૨-૧૯૪૧): કવિ. જન્મ
સ્થળ કરાંચી. એસ.એસ.સી. સુધીનો અભ્યાસ. ઓકટ્રોય કન્સલ્ટન્ટ.
‘સંબંધ તો આકાશ' (૧૯૮૮) એમને ગીત, ગઝલ અને અછાંદસ રચનાઓને સમાવતા કાવ્યસંગ્રહ છે.
ચં.ટો. ડોસા પ્રાગજી જમનાદાસ, ‘પરિમલ” (૭-૧૦-૧૯૦૭) : નાટયકાર,
જન્મ મુંબઈમાં. ૧૯૨૬માં વિલ્સન કોલેજમાંથી ઇન્ટર આર્ટ્સ પસાર કર્યા પછી અભ્યાસ છોડી દીધું. રૂને વ્યવસાય. મેસર્સ ગોકુલદાસ ડોસાની કંપનીમાં ભાગીદાર. વિદર્ભમાં જિનિંગપ્રેસિંગનાં કારખાનાંઓ. ૧૯૭૬ માં નર્મદ સુવર્ણચંદ્રક. ૧૯૮૩માં સેવિયેટ લૅન્ડ નહેરુ ઍ ‘ગુજરાતી નાટય'ના એક સમયે તંત્રી. ‘સમયનાં વહેણ (૧૯૫૦), 'ઘરને દીવો' (૧૯૫૨), ‘મંગલમંદિર' (૧૯૫૫), ‘છોરું કછોરું' (૧૯૫૬), 'સહકારના દીવા' (૧૯૫૭), ‘મનની માયા' (૧૯૬૨), ‘જેવી છું તેવી' (૧૯૬૨),
એક અંધારી રાત' (૧૯૬૪), પૂનમની રાત' (૧૯૬૬) વગેરે એમનાં તખ્તાલાયક નાટકો છે. એમનાં બાળનાટકોમાં ‘એકલવ્ય અને બીજી બાળનાટિકાઓ' (૧૯૫૫), 'છોટુમેટું (૧૯૬૬), ‘ઇતિહાસ બોલે છે' (૧૯૬૬), ‘સેનાની કુહાડી' (૧૯૭૮), “ચાલો ચર પકડીએ' (૧૯૭૧), ‘ત્રણ વાંદરી' (૧૯૭૪), ‘ઇતિહાસને પાને' (૧૯૭૫), 'પાંચ ટચુકડી' (૧૯૭૫) વગેરે મુખ્ય છે.
ચરણરજ' (૧૯૫૫) એમને એકાંકીસંગ્રહ છે. તખતો બોલે છે' –ભા. ૧, ૨ (૧૯૭૮, ૮૨)માં એમણે પરંપરાગત ગુજરાતી રંગભૂમિને ઇતિહાસ આલેખ્યો છે. બાળ રંગભૂમિ' (૧૯૭૫) પણ એમનું એ જ પ્રકારનું પ્રકારવિકાસ ચર્ચનું પુસ્તક છે. આ ઉપરાંત એમણે લઘુનવલ ‘જેની જોતાં વાટ' (૧૯૭૯) તથા સંતાનાં જીવનચરિત્રોના ગ્રંથો “સંતદર્શન' (૧૯૮૩) અને “સંતજીવનદર્શન' (૧૯૮૩) આપ્યાં છે.
એમણે કેટલાક અનુવાદ તથા રૂપાન્તરો પણ કર્યા છે, જેમાં ક. મા. મુનશીની નવલકથા 'પૃથિવીવલ્લભનું રૂપાન્તર (૧૯૬૨), બટૉલ્ડ બ્રેન્ડના નાટકનો અનુવાદ “ચકવર્તુળ” (૧૯૭૪) અને મેકિસમ ગર્મીની કૃતિને અનુવાદ ‘એક ઘરડો માણસ' (૧૯૮૩) જાણીતાં છે. ગિજુભાઈની પંદરેક બાળવાર્તાઓનાં પણ વનલતા મહેતા સાથે એમણે નાટ્યરૂપાન્તરો આપ્યાં છે.
ચં.ટો. ડોસાણી નારાયણજી ગેકળદાસ: “સ્વર્ગમાં સેશન્સ યાને પાખંડી
પુરોહિતોનું પોકળ' (૧૯૧૬) અને ‘નેહલમી' (૧૯૩૧) જેવી નવલકથાઓ તથા આફ્રિકામાં ૧૧ માસ' (૧૯૩૫)ના કર્તા.
નિ.. સાણી લક્ષમીબેન ગોકળદાસ (૧૮૯૮,-): વાર્તાકાર, સંપાદક. જન્મસ્થળ તથા વતન પોરબંદર, અમદાવાદના વનિતા
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૧૭૯
For Personal & Private Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
ડ્રાઇવર પેરીન દારા - તણખા
વિશ્રામમાં અંગ્રેજી છ ધોરણ સુધી અભ્યાસ. સમાજસેવિકા. ‘સમાજજીવન' માસિકનાં વર્ષો સુધી સંપાદક,
એમણે ‘જોહાણા રત્નમાલા' (૧૯૨૪)માં જ્ઞાતિના મહાપુરુષનાં ટૂંકાં જીવનચરિત્ર આલેખ્યાં છે. ઉપરાંત એમણે મહિલાઓની મહાકથાઓ' (૧૯૨૫), 'સંસારની વાત’ અને ‘હું બંડખોર કેમ બની?” (૧૯૩૩) જેવા વાર્તાસંગ્રહો પણ આપ્યા છે.
નિ.વા. ડ્રાઇવર પેરીન દારા (૨-૧૦-૧૯૨૯): વિવેચક. જન્મ મુંબઈમાં. ૧૯૫૨ માં ગુજરાતી સાથે બી.એ. ૧૯૫૪ માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૫૬માં એલએલ.બી. ૧૯૫૯માં બાર કાઉન્સિલ પરીક્ષામાં ઉત્તીર્ણ. ૧૯૭૩માં પીએચ.ડી. ૫ વર્ષ મુંબઈની હાઈકોર્ટ સહિત વિવિધ કોર્ટોમાં વકીલાત. છેલ્લાં ૧૪ વર્ષથી નવસારીની મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રાધ્યાપક.
‘સત્તરમાં શતકમાં પારસી કવિઓએ રચેલી ગુજરાતી કવિતા - ભા. ૧, ૨ (૧૯૭૪, ૧૯૭૯) એમને મહાનિબંધને ગ્રંથ છે. ગુજરાતમાં પારસીઓનું આગમન અને એમનો ગુજરાતી સંસ્કૃતિમાં ફાળે' (૧૯૮૦) એમનું ઇતિહાસ-સંશોધનનું પુસ્તક
ઢેબર જયાશંકર પ્રાણશંકર: 'કમળાગૌરી સંવાદ વા કન્યામિત્ર' (અન્ય સાથે, ૧૮૮૭)ના કર્તા.
નિ.વા. ઢેબર માનશંકર પ્રાણશંકર (જામખંભાળિયાવાળા): સંસ્કૃત-ગુજરાતી
ગદ્યપદ્યકૃતિ ‘કમળાગૌરી સંવાદ કિંવા કન્યામિત્ર' (અન્ય સાથે, ૧૯૪૩) ના કર્તા.
મૃ.માં. ઢેબર વિજયશંકર પ્રાણશંકર : નાટયકૃતિ 'ગુલકાત્ત' (૧૮૯૬), “આર્યસંસાર અથવા નવી વહુ’ અને ‘નાદવિનોદીના કર્તા.
નિ.વા. ઢોલ: હરિજનકુટુંબ અને સરપંચની આસપાસ નાનકડા ગામની રાજકીય ચેતના અને સામાજિક પરિસ્થિતિને ઉપસાવતું રઘુવીર ચૌધરીનું એકાંકી.
ચં.ટા.
છે.
તક્ષક: નંદકુમાર પાઠકનું શ્રાવ્ય એકાંકી. શાપિત પરીક્ષિતનું ભવ્યદશાથી મુકિતદશા ભણીનું રૂપાન્તર કરતું એનું કથાનક પૌરાણિક છતાં સમકાલીન છે.
ચ.ટા.
રાંટો. ડ્રાઈવર ફિરોઝ ખ.: ‘જુવાનીમાં નાદાની યાને પ્રોફેસરના પછાડા' નાટકના કર્તા.
ચંટો. ડ્રમન્ડ રૉબર્ટ: ‘શબ્દસંગ્રહ’ (ગ્લોસરી) (૧૯૦૮)ના કર્તા.
નિ.વા.
તડકો: કટાવનાં આવર્તનમાં અર્થને અતિક્રમવા મથતી લાભશંકર ઠાકરની યશસ્વી કાવ્યરચના.
ચં.ટા.
ઢેટના ઢેઢ ભંગી: સવર્ણ અને અસ્પૃશ્યતાના ઉચ્ચાવચ સ્તરોના
આલેખન સાથે અસહ્ય ગરીબી અને સામાજિક અન્યાયવિષમતાને વાચા આપતું ઉમાશંકર જોશીનું એકાંકી.
ચં.ટો. ઢેબર અશ્વિનકુમાર કાંતિલાલ, ‘નર્મદાનંદ' : જીવનચરિત્ર ‘ભગવાન ગુરુ દત્તાત્રેય' (૧૯૬૯), પ્રવાસકથા “આનંદવાજાં વાગે' (૧૯૭૩) તેમ જ “સાધકની સ્વાનુભવકથા' (૧૯૭૩) ના કર્તા.
૨.૨,દ. ઢેબર ઉછરંગરાય નવલશંકર (૨૧-૯-૧૯૦૫, ૧૧-૩-૧૯૭૭):
ચરિત્રલેખક. રાજકોટ પાસેના ગંગાજળા ગામમાં જન્મ. ૧૯૨૨ -માં મૅટ્રિક. ૧૯૨૮માં બોમ્બે હાઈકોર્ટ પ્લીડર પરીક્ષા પસાર કરીને રાજકોટની ‘વેસ્ટર્ન ઇન્ડિયા એજન્સી કોર્ટમાં વકીલાતનો આરંભ. ૧૯૩૬ માં વકીલાત છોડીને સ્વાતંત્ર્યલડતમાં સક્રિય. ૧૯૪૮ થી ૧૯૫૪ સુધી સૌરાષ્ટ્રના મુખ્ય પ્રધાન. ત્યારબાદ ૧૯૭૨ સુધી ખાદી ગ્રામોદ્યોગ પંચના અધ્યક્ષ તથા સમાજસુધારક.
એમની પાસેથી પરિચયપુસ્તિકા “દરબાર ગોકળદાસ' (૧૯૭૪) મળી છે.
નિ.વો.
તડવી રેવાબહેન શંકરભાઈ (૧-૮-૧૯૩૦): વાર્તાકાર. જન્મ સંખેડા તાલુકાના ભદ્રાલીમાં. અભ્યાસ ગુજરાતી ચાર ધોરણ સુધી. પ્રાથમિક શાળા, જેતપુરમાં શિક્ષિકા.
ચાર ભાઈબંધ' (૧૯૫૬), ‘નીંદણાનાં ગીતેં' (૧૯૬૭), ‘આદિવાસી લોકનૃત્યો' (૧૯૭૮), ‘કેસૂડાં કામણગારાં' (૧૯૮૩), ‘પાલની લગ્નવિધિ' વગેરે એમનાં પુસ્તકો છે.
ચંટો. તડવી શંકરભાઈ સેમાભાઈ (૧૨-૪-૧૯૨૭): બાળસાહિત્યકાર, જન્મ ભાટપુરમાં. પ્રાથમિક શાળા, ગરડામાં શિક્ષક.
‘દારૂને દે’ નાટક ઉપરાંત બાળવાર્તાઓ “નવો અવતાર (૧૯૫૯), ‘પસ્તાવો' (૧૯૫૯) અને ‘સસાભાઈ સાંકળિયા’ – ભા. ૧ થી ૩ (૧૯૬૨) એમના નામે છે.
કૌ.બ્ર. તણખા: મંડળ ૧, ૨, ૩, ૪ (૧૯૨૬, ૧૯૨૮, ૧૯૩૨, ૧૯૩૫); ધૂમકેતુના ટુંકીવાર્તાઓના સંગ્રહો. કલ્પના અને લાગણીઓ જગાવીને જે કહેવાનું છે તેને માત્ર ધ્વનિ જ- તણખે જ-મૂકે છે એવું, નિજી કલાશ્રદ્ધામાંથી જન્મેલું ધૂમકેતુનું વાર્તાવિશ્વ ઊમિપ્રધાન, ભાવનાપ્રધાન, રંગદર્શી અને વૈવિધ્યસભર છે. ગુજરાતમાં જ નહીં, ભારતભરમાં અને ભારત બહાર પણ આ વાર્તાઓની પ્રસિદ્ધિ છે. વિપુલ સર્જનનો સંદર્ભ હોય કે વાર્તા
૧૮૦: ગુજરાતી સાહિત્યકોશ-૨
Jain Education Intemational
For Personal & Private Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
તદ્ભરે તનિકે- તર્પણ
કૌશલને સંદર્ભ હોય, પાત્રમાનસના નિરૂપણનો સંદર્ભ હોય કે સર્જકતાની કોટિને સંદર્ભ હોય – આ સર્વ સંદર્ભોમાં ધૂમકેતુ અગ્રણી વાર્તાકાર છે. આ વાર્તાઓ “વીજળીના ચમકારાની પેઠે એક દૃષ્ટિબિંદુ રજૂ કરતાં કરતાં સોંસરવી નીકળી જવાને અને બીજી ઝાઝી લપછપ વિના અંગુલિનિર્દેશ કરીને સૂતેલી લાગણીઓ જગાડી વાંચનારની આસપાસ એક નવી જ કાલ્પનિક સૃષ્ટિ ઘડી' કાઢવાને મનસૂબો ધરાવે છે. કયારેક ઊર્મિના અતિરેકથી આવતે ઘેરો રંગ, કયારેક આદર્શઘેલછા, કયારેક ગ્રામજીવન તરફને અકારણ પક્ષપાત, કયારેક અવાસ્તવિક રીતે આવતા
ઓચિંતા પલટાઓ એ આ વાર્તાઓની મર્યાદાઓ હોવા છતાં ‘પોસ્ટઑફિસ', “ભૈયાદાદા’, ‘ગોવિંદનું ખેતર', 'પૃથ્વી અને
સ્વર્ગ', “રજપૂતાણી', “જીવનનું પ્રભાત' જેવી વાર્તાઓમાં ધૂમકેતુને સર્જન-વિશેષ જોઈ શકાય છે. આ વાર્તાઓમાં કલાનિમિતિ સાથે જીવનમૂલ્યોનું જીવંત રસાયણ થયેલું છે. ગુજરાતી ટૂંકીવાર્તા ધૂમકેતુથી પ્રસ્થાપિત થઈ એ વાતની સાક્ષી આ ચાર મંડળ અવશ્ય પૂરે છે.
ચંટો. તદ્દરે તદ્રતિક: કોઈ અનાથ બાળક અને જેનું બાળક છિનવાઈ ગયું છે તેવી કોઈ માતાના મિલનમાં સ્વર્ગને હાથવેંત દર્શાવતા નરસિંહરાવ દિવેટિયાને નિબંધ.
ચંટો. તન્ના અનિરુદ્ધ : “નૃત્યનાટિકાઓ' (૧૯૮૧)ના કર્તા.
‘ગાંધીગીતો' (૧૯૫૭), 'ભૂદાનગી' (૧૯૫૭), ‘પડકાર” (૧૯૬૨) જેવા પ્રતિબદ્ધ કાવ્યસંગ્રહો ઉપરાંત એમણ બાળપદ્યજોડકણાંનાં આઠેક પુસ્તકો આપ્યાં છે. બગડો છગડો' (૧૯૭૮), નાગદમન અને કૃષણ-સુદામો' (૧૯૭૮) વગેરે એમનું બાળ-ગદ્યસાહિત્ય છે.
ચં.ટો. તપાધન હરિભાઈ હમીરભાઈ, ‘પાર્થિવ' (૩૧-૧-૧૯૪૨): વાર્તાકાર, જન્મ ભાવનગર જિલ્લાના ખોપાળામાં. ૧૯૬૬ માં મૅટ્રિક. ૧૯૬૭માં પી.ટી.સી. ૧૯૬૨ થી આજ સુધી પ્રાથમિક શિક્ષક. ‘તલક છાંયડો' (૧૯૭૬) એમને નવલિકાસંગ્રહ છે.
ચંટો. તમને તે ગમીને?: ઈવા ડેવની ટુંકીવાર્તા. એમાં પોતાના રંગને કારણે વરનાં કેટલાંક કુટુંબીજનેને પોતે નથી ગમતી એ વાતની ઈલાને જાણ છતાં નાયકની પ્રેમપ્રતીતિને સ્વાભાવિકતાથી સ્વીકારી નાયકને આશ્ચર્યમાં મૂકી દે છે.
ચં.ટો. તમને ફૂલ દીધાનું યાદ : પ્રણયની ક્ષણની વૈયકિતક અનુભૂતિ
આપનું રમેશ પારેખનું સેનલને સંબોધીને લખાયેલું કલ્પનપ્રચુર કાવ્ય.
ચં.ટી. તમસા (૧૯૬૭; સંવ. આ. ૧૯૭૨): અછાંદસ, સંસ્કૃત વૃત્તો, માત્રામેળ છંદો, દીર્ઘકાવ્ય, મુકતક, ગીત, ગઝલ એવું સ્વરૂપવૈવિધ્ય ધરાવતો રઘુવીર ચૌધરીને કાવ્યસંગ્રહ. વેદના આ કાવ્યોને મુખ્ય ભાવ છે. એ વેદના કેન્દ્ર ગુમાવી બેઠેલા મનુષ્ય માટેની, તરડાતા જતા માનવ-સંબંધ માટેની છે; તેમ નગરજીવનના વિકાસની સાથોસાથ થતા સાંસ્કૃતિક વિચ્છેદને કારણે પણ છે. ‘મને કેમ ના વાર્યો?’, ‘ઇતિહાસ’, ‘ચીલે” આદિ આનાં દૃષ્ટાતો છે. આ વેદના કવિમાં હતાશાને બદલે શ્રદ્ધા અને સાહસ પ્રેરે છે, તે કયારેક એ કટાક્ષરૂપે પણ વ્યકત થાય છે. અનેક જગાએ સંવેદન ચિંતનમાં રૂપાંતરિત થઈ પુન: સંવેદનરૂપે પમાય છે. પુરાકલ્પને અને ઐતિહાસિક સંદર્ભો પણ એમાં મદદે આવે છે. સુગ્રથિત કલ્પનનું સંયોજન તથા પ્રશિષ્ટ અને અભિજાત સંસ્કારોથી યુકત પદાવલિ પણ એને વિશેષ છે.
ધી.મ. તેલ: જુઓ, સાંગાણી દામોદર માવજીભાઈ. તરલિકા તર્જની: ઔરંગઝેબે કેવી રીતે દિલ્હીની ગાદી મેળવી
એનું વર્ણન કરતી રસપ્રદ ઐતિહાસિક નવલકથા 'મેના યાને ચંબલનું યુદ્ધ' (૧૯૩૫)ના કર્તા.
નિ.વા. તરુણપ્રભસૂરિ : જુઓ, દવે રમેશ રતિલાલ. તર્પણ (૧૯૨૪): કનૈયાલાલ મુનશીનું પંચાંની પૌરાણિક નાટક. વેદ-પુરાણગત ઉલ્લેખ પર આધારિત આ કલ્પનાપ્રધાન કૃતિ છે. આર્યાવર્ત-વિધ્વંસક હૈહયોનું ઉમૂલન કરી આર્યાવર્તની પુન:
તન્ના ઉદ્ધવજી તુલસીદાસ; સામાજિક નવલકથાઓ “ચારુશીલા'
– ૧ (૧૯૦૮), ‘કથાવિનોદ', ‘પાપ અને પશ્ચાત્તાપ’– ૧-૨, ‘વસંતકુમારી' તેમ જ ચરિત્રકૃતિ “રાજા રામમોહનરાય' (૧૯૧૬) -ના કર્તા.
તન્ના રતિલાલ નાનાભાઈ, ‘શારદાપ્રસાદ વર્મા' (૧૮-૯-૧૯૦૧): નાટકકાર, ચરિત્રકાર. જન્મ સુરતમાં. વાણિજ્યના પહેલા વર્ષ સુધીનો અભ્યાસ.
એમણે ‘બે નાટક' (૧૯૩૦), ‘દુર્ગારામ મહેતાજી અને બીજાં નાટકો' (૧૯૪૦) જેવા નાટયગ્રંથે ઉપરાંત મુસલિની' (૧૯૩૯) અને 'કમાલ પાસા તુર્ક' ૧૯૩૯) તેમ જ વર્તમાન યુગના વિધાયકો' (૧૯૩૯) જેવા ચરિત્રગ્રંથે આપ્યા છે. પુરાણનાં પાત્રો' (૧૯૪૪), ‘ઉપનિષદની વાતો' (૧૯૪૪) વગેરે એમના પ્રકીર્ણ ગ્રંથો છે.
ચં.ટો. ધન નારાયણ સેમચંદ (૧૨-૧૨-૧૯૧૬): કવિ. જન્મ કડીમાં. ૧૯૩૨માં વર્નાક્યુલર ફાઇનલ. ૧૯૪૯માં પી.ટી.સી. અમદાવાદ મ્યુનિસિપલ બોર્ડની સ્કૂલોમાં પહેલાં શિક્ષક પછી આચાર્ય અને નિરીક્ષક. ૧૯૭૦-૭૭ દરમિયાન નૂતન તાલીમ વિદ્યાલયમાં અધ્યાપક,
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૧૮૧
For Personal & Private Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
તલાટી ગિરધર– તારતમ્ય
એમણે સાહિત્યની વ્યાખ્યા, તેનું સામર્થ્ય; નવલકથાનાં ઉત્પત્તિા, સ્વરૂપ, ઘટકતો , મહિમા; તેમ જ કેટલીક નોંધપાત્ર નવલકથાઓનાં અવલોકનોને સમાવતા અભ્યાસનિષ્ઠ વિવેચનગ્રંથ ‘ગુજરાતી નવલકથાનું સાહિત્ય' (૧૯૧૧) આપે છે.
પ્રતિષ્ઠા દ્વારા પૂર્વજોનું તર્પણ કરવા માટે પ્રતિજ્ઞાબદ્ધ, ભવ્યભયાનક ભાર્ગવ ઔર્વના પ્રભાવક નેતૃત્વ નીચે ઋષિઓ દ્વારા હૈહય-તાલન્કંધ વીતહવ્યને વિનાશ અને ઐક્વાક સગરનો આર્યચક્રવતપદે અભિષેક આ નાટકની મુખ્ય ઘટના છે. તો, સગર અને વીતહવ્યાકુમારી સુવર્ણાનું કરુણપર્યવસાયી પ્રેમપ્રકરણ,
ઋષિઓ વિશના સામાન્ય ખ્યાલને આઘાતક નીવડે તેવી તેમની હિંસાપ્રવૃત્તિ, મંત્ર-યજ્ઞનું ચમત્કારિક વાતાવરણ વગેરે આ પ્રશિષ્ટ ટ્રેજેડીની નજીક જતી કૃતિને નાટથાત્મકતાસભર બનાવે છે. ‘આર્યાવર્ત અહીં સાંસ્કૃતિક અસ્મિતાને પર્યાય બની રહે છે. સર્વાશ રંગપ્રયોગાનુકૂલ નહીં, છતાં પ્રસંગે પ્રસંગે ભજવાયેલું આ નાટક ગુજરાતી ઉત્તમ નાટકોમાંનું એક ગણાય છે.
વિ.અ. તલાટી ગિરધર : ચરિત્રાત્મક કૃતિ ‘અમૃતપુરુષ જયપ્રકાશ (૧૯૭૪) -ના કર્તા.
કૌ.બ્ર. તલાટી મૂળજીભાઈ : ચરિત્રકાર, સંપાદક. અંબુભાઈ પુરાણીના અંતેવાસી. ચાર ખંડમાં વિભકત ગ્રંથ શ્રી અંબુભાઈ પુરાણી -જીવનકથા અને સંસ્મરણા' (૧૯૭૮)માં ચરિત્રનાયકની વિવિધ જીવનપ્રવૃત્તિઓના સમગ્રદર્શી આલેખ છે. અંબાલાલ પુરાણીને પત્ર’ એમણ કરેલું સંપાદન છે.
.. તલાવિયા જિતેન્દ્ર: સાંપ્રત કાવ્યપરંપરાને અનુસરતી રચનાઓના સંગ્રહ “નક્ષત્ર' (૧૯૮૦) તેમ જ વર્તમાન સમાજજીવનને આલેખતી નવલિકાઓનો સંગ્રહ “મવલય' (૧૯૮૦)ના કર્તા.
કૌ.બ્ર. તવડિયા હેમી પાલનજી: ત્રણ હાસ્યપ્રધાન નાટયકૃતિઓને સંગ્રહ
ચમત્કાર અને બીજી એકાંકી નાટિકાઓ તેમ જ અન્ય નાટકૃતિ ‘અદેખી’ (નરીમાન પટેલ સાથે, ૧૯૫૧) ના કર્તા.
કૌ.બ્ર. તળપદા મનહર: કવિ. એમની ગીત, ગઝલ, છંદોબદ્ધ અને અ
છાંદસ સ્વરૂપની ઈકોતેર રચનાઓના સંગ્રહ “ભીનાં અજવાળાં (૧૯૮૦)માં મુખ્ય વિષયે પ્રણય અને પ્રકૃતિ છે. ગેય રચનાઓમાં થયેલા લયના પ્રવેગે તેમ જ તળપદ અનુભૂતિઓની અભિવ્યકિતમાં દૃશ્યકલ્પનાને વિનિયોગ નોંધપાત્ર છે.
કૌ.બ્ર. તળવલકર ગણેશ સદાશિવ: સંસ્કૃત-ગુજરાતી લધુકોશ' (૧૯૩૨) -ના કર્તા.
કૌ.બ્ર. તળાજા નટવરલાલ: કથાસંગ્રહ ‘ઘૂંપડા અથવા એક પર બીજી (૧૯૪૧)ના કર્તા.
કી.. તંત્રી મણિભાઈ નારણજી: વિવેચક, પત્રકાર, બી.એ.
તાઈ અબ્બાસઅલી કરીમભાઈ, ‘અજનબી' (૧૩-૫-૧૯૪૦): કવિ, નિબંધકાર. જન્મ વલસાડ જિલ્લાના સોનવાડીમાં. ૧૯૬૪ -માં હિંદી, સમાજશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૬૬ માં હિન્દીફારસીમાં એમ.એ. ૧૯૭૩માં પીએચ.ડી. ૧૯૬૭-૬૯ દરમિયાન બીલીમેરાની કોલેજમાં અને ૧૯૬૯ થી ચીખલીની કોલેજમાં પ્રાધ્યાપક.
વહેતા કિનારા' (૧૯૭૯), ‘સૂરજમુખીને સૂરજસંગે' (૧૯૮૧), ‘પલાશવન' (૧૯૮૩) વગેરે એમના કાવ્યસંગ્રહ છે. “ક્ષણને વિસામે' (૧૯૮૨) નિબંધસંગ્રહ અને ‘સોનવાડીથી સેના ધરતી’ (૧૯૮૪) પ્રવાસપુસ્તક પણ એમના નામે છે.
ચં.ટા. તાજમહેલ: અનેક સાદૃશયાથી તાજમહલના સૌન્દર્યને પકડવા મથતું હાનાલાલનું જાણીતું ખંડકાવ્ય.
ચંટો. તાતા રાબ બી. : “ભરતી અટ'- ભા. ૧-૨ ને કર્તા.
ચં.રા. તાતા હીરાંબાઈ અરદેશર : જાડકણાં પ્રકારની પદ્યરચનાઓને સંગ્ર “કવિતાસંગ્રહ' ઉપરાંત “આત્મા અને શરીરની રચના', ‘ગમ્મત સાથે જ્ઞાન’, ‘ફિલસૂફીની નજરે મનુષ્ય જીંદગીની તપાસ', ‘બંદગી અથવા ભકિતની ફિલસૂફી', “મીસીસ એની બેઝાંટનું વૃત્તાંત', “શહેરી દરજજો અને સ્ત્રી કેળવણી', 'સુબોધ વાચનમાળા' તેમ જ કેટલાક અંગ્રેજી ભાષાના ગ્રંથોનાં કર્તા.
ક.. તાત્યા રણજીત બાજીરાવ: 'સંસ્કૃત અને ગુજરાતી ડિકશનરી’ (૧૮૭૧)ના કર્તા.
કૌ.). તામ્રધ્વજ: રામાયણની ધર્મકથા પર આધારિત ‘શ્રવણ અને દશરથ' ઉપરાંત મહાસતી વૃન્દાના કર્તા.
તારકસ ચુનીલાલ એસ.: કાવ્યસંગ્રહ ‘વિજયડંકા' (૧૯૩૦)ના કર્તા.
કી.બ્ર. તારકસ દેવદત્ત: રાજકુમારી કૃષ્ણાની કથા પર આધારિત ત્રિઅંકી
નાટયકૃતિ ‘રાજકુમારી' (૧૯૩૩), નાટક ‘નિપલીઅન' (૧૯૩૩) તેમ જ પદ્યનાટિકા “સંસારમંથન' (૧૯૩૬) ના કર્તા.
તારતમ્ય(૧૯૭૧): અનંતરાય રાવળને વિવેચનસંગ્રહ સંગ્રહમાં ત્રણ અભ્યાસલેખે તથા પ્રવેશકોરૂપે લખાયેલા અન્ય લેખે છે. ગુજરાતી
૧૮૨: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય પરિષદના વિવેચન વિભાગના પ્રમુખપદેથી અપાયેલા, સંગ્રહના પહેલા વ્યાખ્યાન-લેખ‘નિત્યનુતન સારસ્વત યજ્ઞ”માં ભારતીય પાશ્ચાત્ય સાહિત્યસ્વરૂપે, ભારતીય પાશ્ચાત્ય સાહિત્યમીમાંસા અને ગુજરાતી સાહિત્યના વિકાસનું વિહંગાવલોકન છે. ‘ઠાકોરની કાવ્યભાવના'માં ઠાકોરના કવિતાવિચારની તપાસ છે. “મડિયાના હાસ્યસ્ફોટ’માં મિયાના હાસ્યપ્રધાન સાહિત્યમાં અને વિશેષ પ્રહસનાત્મક નાટકોમાં નિષ્પન્ન થતા હાસ્યની ચર્ચા છે. પ્રવેશ પે લખાયેલા ત્રેખામાં પુનાલાલની પપા અને પડછાયા', દિગીશ મહેતાની ‘આપણા ઘડીક સંગ’, પિનાકિન દવેની ‘અનુબંધ’ જેવી નવલકથાઓના તેમ જ ગાંધીજીના ‘હિંદસ્વરાજ',ફૂલચંદ શાહના નાટક ‘વિશ્વધર્મ’ તથા ‘નર્મદાશંકર દે. મહેતા સ્મૃતિગ્રંથ” પરના પ્રવેશકો વિશેષ ધ્યાનપાત્ર છે. ગુણવિશેના આ લેખાને પ્રધાન ગુણ છે.
6.ગા.
તારપરા લીલાદેવી : કાવ્યસંગ્રહ ‘ગુંજન’(૧૯૭૩)નાં કર્તા.
પામાં.
તારમાસ્તર સુશીલા પુષ્કરલાલ : ગીત પ્રકારની ૧૪૯ રચનાઓનો સંગ્રહ ‘અમીધોધ’ (૧૯૫૧) તેમ જ અન્ય સંગ્રહ ‘રાસઝરણાં’નાં કર્તા. કી.. તારાચંદ ‘ચકલરામ': બાળવાનાંઓનો સંગ્રહ 'ચલાન અમરન' (૧)ના કર્તા,
$1.24. તારાચંદાણી નામદેવ સમક્ષ (૨૬-૧૧-૧૯૪૬): નવલકાકાર, જન્મ સિંધના લુકમાન ખૈરપુરમાં. એમ.એ. કાબડિયા મહિલા કોલેજ, ભાવનગરમાં વ્યાખ્યાતા. ‘વત્તા-ઓછા’(૧૯૮૦) એમની નવલકથા છે.
ચં.રો.
તારાપોરવાળા એરચ જહાંગીર સોરાબજી, ‘પોસ્ટગ્રેજ્યુએટ’, ‘બુકવર્મ (૨૨-૭-૧૯૮૪, ૧૫-૧-૧૯૫૦): જન્મ હૈદ્રાબાદમાં. વચ્ચેન તારાપાર (ચિંચણ). ૧૮૯૮માં ભરડા હાઈસ્કૂલ, મુંબઈથી મૅટ્રિક. ૧૯૦૩માં ઍલ્ફિન્સ્ટન કોલેજમાંથી અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૦૦માં શેડ રિસ્ટર. ૧૯૬૧માં કેમ્બ્રિજની બી.એ. જર્મનીની યુન્સબર્ગ યુનિવર્સિટીમાંથી “સ્કૃત અને તુલનાત્મક ભાષાશાસ્ત્ર' વિષય પર પીએચ.ડી. પહેલાં બનારસ સેન્ટ્રલ હિન્દ કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર, જર્મનીથી આવ્યા બાદ બનારસ સેન્ટ્રલ હિન્દુ સ્કૂલના હેડમાસ્તર, ૧૯૧૭ -થી ૧૯૨૯ સુધી કલકત્તા યુનિવર્સિટી સાથે સંલગ્ન,
એમણે કલકત્તા યુનિવર્સિટી માટે જૂની ગુજરાતીનાં કાવ્યોનો સંચય ‘સિલેકશન ડ્રોમ કલાસિકલ ગુજરાતી લિટરેચર’- ભા. ૧, ૨, ૩ (૧૯૨૪, ૧૯૩૦, ૧૯૩૬) આપ્યા છે, જેમાં દયારામ સુધીના યુગની રચનાઓનો સમાવેશ કર્યા છે. એમની અંગ્રેજી પ્રસ્તાવના અને નોંધ ધ્યાનપાત્ર છે. ગુજરાતી અને બંગાળી વૈવ કવિઓની સરખામણી' પણ એમના નામે છે, એમણે
તારપરા લીલાદેવી – તાલિયારખાન ફ્રોજા, જ
અંગ્રેજીમાં સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં છે.
ચં
તારાપોરવાળા દાદી અદા હી : દા, એ. તા.’, ‘દિલન (૧૪-૫-૧૮૬૯, ૩૦-૫-૧૯૧૪): કવિ, નવલક્પાકાર, જમ માહિમ તાલુકાના તારાપાર કરવામાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ, ૧૮૮૯માં ‘કાઠિયાવાડી' પત્રના ભાગીદાર. ૧૮૯૦માં ‘માજમજાહ' પત્ર કાઢવું.
થરી અને ડિપની નવકાનોનો પ્રભાવ હેઠળ પાસી સમાજને અનુલક્ષીને એમણે “પતિવ્રતા બાયડીનો વહેમી ભરથાર' (૧૮૮૬), ‘મોટા ઘરનાં મહેરબાઈ’(૧૮૮૭), ‘પાક દામન પીરોજા’(૧૮૯૨), ‘૬:ખી દાદીબા’(૧૯૧૩), ‘વીસ લાખનો વાસે’(૧૯૧૪) જેવી નવલક્શાઓ આપી છે. ચરિત્રાલેખન કરતો કાવ્યગ્ર’બે 'કીર્તિસંગ્રહ' (૧૮૮૮) તેમ જ શુદ્ધ ગુજરાતીમાં ૭૧ દોહરા સમ વતો દાદી જોય સંગ્રહ’(૧૮૭) પણ એમનાં નામે છે, ગુજરાતી, મરાઠી, ઉર્દૂ, ફારસી, કચ્છી, અંગ્રેજી અને સંસ્કૃત-એમ સાત ભાષાની કહેવતોનો એક માટો સંગ્રહ પ્રસિદ્ધ કરવાનો ભગીરથ પ્રયત્ન એમણે ભેગા અને એ ગ્રંથને એમણે ખળકનો ખજાનો' નામ આપેલું ચં
તારાપારવાળા મહેરજી કાવસજી: નવલકથા ‘અદેખાઈની આગ (૧૯૨૫)ના કાં. ડી.જી. તારાપોરવાળા હોરમસજી નાદરશાહ : નવલકથા ‘એક ઘાતકી સાવતર માતાની ખરાબી’(૧૮૮૭)ના કર્તા. [..
નાલચરીવાલા રૂપાંબાઈ કે. દારાશાજી: નવલકથાઓ ‘કીનાનાં ભાગ’ (૧૯૮૬) અને ‘કુટુંબી કથાઓનાં કર્તા.
કો
તાલિયારખાન અરદેશર : ચરિત્રકૃતિ ‘શાહજાદી એલીસ'ના કર્તા. કૌ.બ્ર.
નાવિયાખાન જહાંગીર શર(૧૮૪૭, ૧૪૯૨૩): કવિ, નવલકથાકાર. સુરત હાઈસ્કૂલમાં શિક્ષણ લઈ નાની વયથી પોલીસખાતામાં. ૧૮૮૭માં રાજપીપળા રાજ્યમાં ઊંચા હોદ્દા ઉપર. ૧૮૯૬માં વડોદરામાં કિમશનર મોંદુ પેસીસ તરીકે નિમણુક. એમણે ‘રત્નમી’(૧૮૮૧), મુદ્રા અને કલીન’(૧૮૮૪) અને ‘રણવાસ' (૧૯૯૭) જેવી નવલકથાઓ તેમ જ 'કાવ્યસૂરીકા અથવા સ્વિનીપ્રદર્શન'(૧૯૬૬) હવે કાવ્યગ્રંથ આપ્યાં છે. ચં.રા. તાલિયારખાન જહાંગીર સોરાબજી પેન્ટામીટર પરથી ઉપજાવેલા પાંચ ચરણનો લયમેળ છંદમાં, કુદરતપ્રેમ દર્શાવતાં કાવ્યોનો સંગ્રહ ‘કુદરતની ખૂબસુરતી’(૧૯૦૨)ના કર્તા.
પા.માં.
તાલિયારખાન ફોજશાહ જ.: નીતિબોધક કૃતિઓ ‘બોધવચન’ અને ‘ઉમદા કૃત્યોનો સંગ્રહ’(૧૯૦૦)ના કર્તા.
નિ.વો.
For Personal & Private Use Only
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૮૩
www.jainvolibrary.org
Page #203
--------------------------------------------------------------------------
________________
તાહેરભાઈ બદરુદ્દીન – તેજ ગતિ અને ધ્વનિ
તાહેરભાઈ બદરૂદ્દીન, ‘અમીન આઝાદ': દેશભકિત, જગતવિષયક ચિંતન તેમ જ કવચિત પ્રણયને વિષય કરી લખાયેલી ગીત-ગઝલ અને નામ પ્રકારની પરંપરાગત શૈલીની રચનાઓને સંગ્રહ રાબરશ' (૧૯૪૭)ના કર્તા.
મૃ.માં. તાંતરા દીનશાહ જમશેદજી: ચોવીસ પ્રકરણોમાં વિભકત લઘુકથાત્મક કૃતિ પવિત્ર પ્યાર' (૧૮૯૮)ના કર્તા.
તુકારામનું સ્વર્ગારોહણ : સર્વે જિાઈ તુકારામ સાથેનું સ્વર્ગારોહણ જતું કરે છે અને સંસારચક્રનું અનુવર્તન સ્વીકારે છે. એ કથાબીજમાંથી ઉદ્ભવેલું રામનારાયણ વિ. પાઠક ‘શેષ'નું નોંધપાત્ર ખંડકાવ્ય.
ચંટો. નારા હિંમતલાલ: પ્રવાસવર્ણનનું માહિતીપ્રદ પુસ્તક “હિમાલયનું પર્યટન' (૧૯૪૭)ના કર્તા.
કૌ.બ.
નુરાવાલા દાદાભાઈ બહેરામજી: પ્રેમકાવ્યોને સંગ્રહ ‘તુરાના ગુજરાતી તથા હિંદુસ્તાની દીલપર્શદ ખયાલ ઊર્ફે રમુજે કુરસદ' (તુરાવાલા મણિરામ જીવન સાથે, ૧૮૮૯)ના કર્તા.
નિ.. તુરાવાલા મણિરામ જીવન : પ્રેમકાવ્યોનો સંગ્રહ ‘ગુરાના ગુજરાતી તથા હિંદુતાની દીલપર્શદ ખયાલ ઊર્ફે રમુજે કુર' (નુરા- વાલા, દાદાભાઈ બહેરામજી સાથે, ૧૮૮૯)ના કર્તા.
નિ.વે. તુરિયા અબ્દુલ સુલેમાન, ‘કવિ અબ્દ' (૧૫-૫-૧૯૧૭): કવિ, નાટયકાર, કોશકાર. જન્મ માંડવી (કચ્છ)માં. અભ્યાસ ઘેરણ દસ સુધી. શિક્ષણકાર્ય દરમ્યાન રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લઈ જેલવાસ ભગવ્યા પછી ભિડની ભુજ મહમેડન સ્કૂલમાં શિક્ષણકાર્ય. છેલ્લાં પચ્ચીસ વર્ષોથી કચ્છમિત્ર'ના તંત્રી વિભાગમાં.
એમણે “શ્રીકૃષ્ણપ્રેમી મુસ્લિમ મહિલા ભકિતમતિ પ્રેમાબાઈ (૧૯૫૯) તથા કચ્છી ભાષામાં “મેરમજા હકધાર'(૧૯૩૮) નામની બે પુસ્તિકાઓ લખી છે. આ સિવાય ઝવેરચંદ મેઘાણીકૃત ‘વેવિશાળ’ નવલકથાનું નાટયરૂપાંતર, ‘સાથે કચ્છી-ગુજરાતી શબ્દકોશ” તેમ જ ‘મહાત્મા મેકણ’ અને ‘સુંદર સેદાગર’ જેવાં ચરિત્રો અને કેટલીક ટૂંકીવાર્તાઓ પણ એમણે આપ્યાં છે, જે વિવિધ સામયિકોમાં પ્રકાશિત થયેલાં છે પરંતુ અદ્યાપિ અગ્રંથસ્થ છે.
૨૨,દ. તુલનાત્મક સાહિત્ય(૧૯૮૪): ધીરુ પરીખને ગ્રંથ, અહીં નવા વિષયને લગતી સામગ્રી ગુજરાતીમાં ઉપલબ્ધ થાય અને વિષયને સહાય અને પ્રોત્સાહન મળે એને ખ્યાલ મુખ્યત્વે રાખવામાં આવ્યો છે. તુલનાત્મક સાહિત્યની અર્થચર્ચા અને સ્વરૂપચર્ચાથી માંડી સાદૃશ્ય, પરંપરા, અનુવાદ, પુરાણસંદર્ભ વગેરે પાસાંઓને સદૃષ્ટાંત સ્પર્શ કરવામાં આવ્યું છે.
ચં..
તુલસીદલ (૧૯૬૧): ‘વિશેષાંજલિ' પછીને સુંદરજી બેટાઈન કાવ્યસંગ્રહ. આઠ ખંડમાં, એક અનુવાદ સહિત, ગાંધીયુગનું અનુસંધાન જાળવતાં કુલ ચપન કાવ્યો છે. કેટલાંક ગીત છે, વધુ છંદોબદ્ધ છે. સમુદ્રને સંસ્કાર ઝીલતી રચનાઓ પ્રમાણમાં આસ્વાદ્ય છે. “સદ્ગત ચન્દ્રશીલાને' જેવી રચનામાં પત્નીના મૃત્યુ પરત્વેને વિશેષ સંવેદન-આલેખ કુશળ કવિકર્મ દ્વારા પ્રગટ થયો છે. ગીતમાં ‘પાંજે વતનજી ગાણું નાંધપાત્ર છે.
ચં.ટી. તુલસીભાઈ: હિંદુ ઘરસંસારનું તાદૃશ ચિત્ર આપતી વાર્તા ‘ગુણવંતી ગોદાવરી' (૧૮૮૯)નાં કર્તા.
રાં.. તુલસીસુત: સીતાસ્વયંવરના પ્રસંગને વર્ણવતી પદ્યકૃતિ “સીતાસ્વયંવર' (૧૯૦૧)ના કર્તા.
નિ.વે. તુળજારામ ચણારામ: પદ્યકૃતિ “મેઘલીલા અથવા ત્રીશાની ચમક’ (૧૮૭૮)ના કર્તા.
નિ.વે. તુળપળે ગ. વિ.: ચરિત્રાત્મક પુસ્તક “સાક્ષાત્કારને પંથે તુકારામ” (૧૯૫૫)ના કર્તા.
નિ.વા. ડ્રણ અને તારક વચ્ચે: ઉશનસ્ ની વૈશ્વિક સંદર્ભોને સ્પર્શતા જાણીતી કાવ્યકૃતિ.
ચં.. તૃણને ગ્રહ (૧૯૬૪):ઉશન ના કાવ્યસંગ્રહ. ત્રણેક સેનેટ-ગુચ્છને કારણે ધ્યાન ખેંચતે આ સંગ્રહ શિખરિણીને સૌથી વધુ કયાસ કાઢવાનો પ્રયત્ન કરે છે. ‘
રસ્તો અને ચહેરા’નાં વીસ સૉનેટમાં અફળ પ્રીતિનાં વિવિધ સ્વરૂપે અંગત વેદનાને ઘૂંટે છે; છતાં વાતચીતની છટાના સહજ નમૂનાઓને કારણે આસ્વાદ્ય છે. ‘પૂ. બાપા જતાં’નાં આઠ સૉનેટ પિતાના મૃત્યુથી પિતા સાથેના તાદામ્ય સુધી પહોંચતી સંવેદનાની સર્જક અભિવ્યકિત દાખવે છે. “વળી પાછા વતનમાં’માં તૃણનું કાવ્યસ્વરૂપ આકર્ષક છે. આમેય, ‘તૃણને ગ્રહ’ જેવા કાવ્યમાં કવિની તૃણપ્રીતિ અપૂર્વ છે. વળી, ઋતુએ હતુએ પલટાતાં પ્રકૃતિનાં આલેખન પરંપરામાં રહીને આછા ચમકારા બતાવે છે.
ચં.. તુષિત પારેખ: જુઓ, પારેખ રમેશચંદ્ર મણિલાલ. તે રમ રાત્રે: સુંદરમ્ ની શૃંગાર નિરૂપતી કાવ્યકૃતિ. પુરુષની સૌંદર્ય-સ્તબ્ધતા સામે નારીની સહેજ ગતિનું સુંદર આલેખન અહીં થયું છે.
ચં... તેજ ગતિ અને ધ્વનિ: જયંત ખત્રીની ટૂંકીવાર્તા. અહીં પિતા
વીરસિંહ, જમીનદાર પ્રસાદજી અને પતિ નરપતિની પ્રતિક્રિયાઓ વચ્ચે કરીના સંગેનું અને સૌંદર્યનું ઊઘડતું જગત વાસ્તવ અને તરંગના આકર્ષક સંમિશ્રણ રૂપે પ્રતીત થાય છે..
ચં..
૧૮૪: ગુજચતી સાહિત્યકોશ-૨
For Personal & Private Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
તેજોમૂતિ ભગિની : પંડિત સુખલાલજીના નિબંધ. ઇન્દ્રિય-ખાડની નિબિડતર બેડી છતાં શ્રીમની હેલનના વિકાસમાં પેાતાનું કેટલુંક સામ્ય જોતા લેખકની પ્રતિક્રિયા રસપ્રદ છે.
ચં.ટા.
૧૩-૭ની લોકલ : સુંદરમની મહત્ત્વની કાનિ હુંન અને સ્ટેશનના ગ્રામીણ સંદર્ભે વચ્ચે નરી વાસ્તવિકતાને માનવતાના અભિગમ સહ કલાત્મક ભાંય પર તાદૃશ કરતી આ કૃતિમાં અનુષ્ટુપની પ્રવાહિતા અત્યંત પ્રાણવાન છે.
ર્યા.
તેરૈયા પ્રભાશંકર ગામશંકર(૮-૧૧-૧૯૩૧): ભાષાવિ, વિવેચક, જન્મ અમરેલી જિલ્લાના ચગળામાં, પ્રાથમિક માધ્યમિક શિક્ષણ બાબરામાં. મુંબઈ યુનિવર્સિટીમાંથી ૧૯૫૩માં બી.એ. ૧૯૫૬ માં એમ.એ. ૧૯૬૪માં પીખેંચ.ડી. ૧૯૫૬માં મુંબઈની સિદ્ધાર્થ કોલેજમાં ગુજરાતીના વ્યાખ્યાતા. ૧૯૬૧થી ૧૯૬૭ સુધી મેારબી આર્ટ્સ કૉલેજમાં અને એ પછી મહુવા આર્ટ્સ કૉલેજમાં અધ્યાપન. છેલ્લે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં ગુજરાતી
વિભાગના અધ્યક્ષ.
"ગુરાતી હિન્દી દીપિકા - ૧૬૧૯૫૩) તથા ભા. ૨ (૫)એ હિન્દીભાષીઓને ગુજરાતી ભાષા શીખવનું ભાષા અને વ્યાકરણનું એમણે તૈયાર કરેલું પુસ્તક છે. 'ગુજરાતી ભાષાના દ્વિરુકતપ્રયોગા’(૧૯૭૦) એ ભાષાવિજ્ઞાનક્ષેત્રે દ્વિરુકત પ્રયોગોની સૈનિક અને વ્યાપારિક આચના કરતા એમના મહાનિબંધ છે. ‘રીક્ષા’(૧૯) અને ધ્વજ પટેલની કવિતાની ભાષા’(૧૯૮૩) એ એમના સંશાધન વિવેચનલેખોના સંગ્રહા છે. 'ગુજરાતી બેકરા નિત્ય’ (નરોત્તમ પલાણ સથે, ૧૯૮૧)માં ગુજરાતી લેકગીતે સંપદિત કરીને પ્રસ્તુત કર્યાં છે. ઉપરાંત ‘અરે સાવજે ર વાનનુદાન રોહડીયા સાથે, ૧૯૯૫) સંપાદન પણ લોકસાહિત્ય એવં ચારણી સાહિત્યના અભ્યાસી તરીકેનું પરિચાયક છે.
બ.જા.
તેલવાળા શ્યામજી વાઘજી : વાર્તાસંગ્રહ ‘હિમકણ’(૧૯૩૬)ના કર્તા. મુ.મા. તૈલીવાળા મૂળચંદ્ર તુલસીદાસ (૨૩-૯-૧૮૮૭, ૨૬-૬-૧૯૨૭): સંશોધક. જન્મ ભરૂચમાં, ૧૫માં મૅટ્રિક. ૧૯૦૯માં વેદાંત વિષય સાથે વિલ્સન કૉલેજમાંથી બી.એ. પછી ત્રણ વર્ષ ઍલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં શિક્ષક. ૧૯૧૪માં એલએલ.બી. મુંબઈમાં વકીલાત. ‘વેણુનાદ” માસિકના તંત્રી.
એમણે ‘ષોડશ ગ્રંથા’ અને ‘ભાગવત દશમસ્કંધ સુબોધિની ટીકા’ જેવાં સંશાધન કર્યાં છે. ‘અંત:કરણપ્રબોધ’, ‘નવરત્નમ’, ‘નિરોધલક્ષણ’, ‘શૃ’ગારરસ' એમના ગ્રંથો છે. આ ઉપરાંત *ભક્તકવિ દયારામનું જીવન' (અન્ય સાથે, ૧૯૩૧) એમનો
અધ્યા છે.
ા.ત્રિ.
તેષામ દિા : ભાળાભાઈ પરંગના વિવનિબંધ. વિશિષ્ટતા વગરના
તેજસ્કૃતિ ભગિની – ત્રણ પાડોશી
ગામથી અતિ દૂર ગણું ભ્રમણ અને ફરી પેઈ નિર્વાસનના તીવ્ર બેોધ સાથે ગામનું થતું તીવ્ર ખેંચાણ-આ બે બિંદુઓ વચ્ચે અંગત સંવેદનની ક્ષણે, અહીં નિરૂપાઈ છે.
ચૂંટો.
નેસ્સિનારી એલ. પી. : વિધીન ઇટાલિયન ભારતીય ભાવિ. 'ઉવ ામ ગા’(૧૯૧૨) કેંનું સંપાદન અને ભાવવૈચાતક' નો અનુવાદ આપવા ઉપરાંત એમણે ધે ત્રૈમર વ ધ ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની’(૧૯૧૪) વો ગ્રંથ આપ્યો છે. આવામીન ભારતીય આર્યભાષાનોને, ખાસ કરીને રાજસ્થાની મારવાડી અને ગુજરાતીને એ મહત્ત્વનું પ્રદાન છે. આ ગ્રંથને ગુજરાતી અનુવાદ ‘જૂની પશ્ચિમ રાજસ્થાની’(૧૯૬૪) નામે કે. કા. શાસ્ત્રીએ કરેલા છે.
ચં
તાતરા હોરમસજી શાપુરજી : પદ્યકૃતિ ‘પત્નીપ્રતાપ યાને મહાસતી અનસૂયા’(૧૯૨૧)ના કર્તા, []].
તાલાટ રતનલાલ બ્રીજમાહનલાલ : નવલકથાઓ ‘માતની ખીણ યાને અજબ પ્રેમ’(અન્ય સાથે, ૧૯૦૩) અને ‘મથુરાપુરીના રંગીલા રાણા’ના કર્તા,
નિ.વા.
સોલાર ક્રાંતિકાળ ગુલાબદાસ (૩૧-૭-૧૨, ૬-૧૯૯૬): વાર્તાકાર, ચરિત્રકાર. જન્મ સુરતમાં. ૧૯૬૨માં વિલ્સન કોલેજમાંથી બી.એ. પ્રારંભમાં લક્ષ્મી આર્ટ પ્રિન્ટિંગ વર્ક્સમાં, ત્રણ વર્ષ પછી સરકારી પ્રેસમાં, પછી સરકારી સેન્ટ્રલ પ્રેસના સહાયક મૅનેજર અને અંતે મહાપાલિકા પ્રેસના મૅનેજર, નિવૃત્તિ પછી ભવનના પ્રકાશન અધિકારી તરીકે પચ્ચીસ વર્ષની કામગીરી. મુંબઇમાં અવસાન.
એમનાં પુસ્તકોમાં ચરિત્રગ્રહ સ્વ. ભોગીન્દ્રરાવ જીવન અને સાહિત્ય’(૧૯૩૪), વાર્તાસંગ્રહ ‘કલ્પનાની મૂર્તિઓ’ (૧૯૩૩) અને મે.પાસની રૂપાન્તરિત વાર્તાનોનો સંગ્રહ 'વનન પ્રતિબિંબ' (૧૯૩૩) મુખ્ય છે.
ચૂંટો,
તૌફીક : રહસ્યમય વાર્તા ‘બુલબુલ કે બલા’(૧૯૩૭)ના કર્તા. વા.
ત્યાગમૂતિ મોહનદાસ કરમચંદ ગાંધીના નિબંધ. અહીં હિન્દ ધર્મમાં વિધવાની ત્યાગમૂર્તિને પુકાર્યા પછી લેખક વૈધવ્ય અને ઢિનાં અનર્થ-પાસાઓની ચર્ચા કરી છે.
ચં. ત્રણ પાડોશી : રામ, શેઠ અને મા’કાર ડેશીની સમાન્તર વર્ણનકથાથી વિષમ સમાજરચના પર કટાક્ષ કરતી સુંદરમ્ ની જાણીતી કાવ્યકૃતિ.
શું
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૮૫
For Personal & Private Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
ત્રવાડી અંબાલાલ નરસિંહલાલ – ત્રવાડી દયાશંકર મકનજી,
ત્રવાડી અંબાલાલ નરસિહલાલ: પદ્યકૃતિ ‘શિક્ષણશતક', ‘ભ્રમણ- ત્રવાડી છગનલાલ મયારામ: ‘ચંદ્રસેન અને પદ્માવતીનું ગાયનરૂપી ચંદ્ર: ભદ્રભદ્રનો ભેદ અથવા આંધળાને ગોળીબાર’ (બી. આ. નાટક' (૧૮૮૬)ના કર્તા.
-
નિ.વા. ૧૯૦૫) અને ‘ભારતીપ્રસાદ' (૧૯૦૦)ના કર્તા.
ત્રવાડી છોટાલાલ કાળિદાસ, ‘છોટમ' (૨૪-૩-૧૮૧૨,
નિ.વે. ૫-૧૧-૧૮૮૫): કવિ. વતન મલાતજ (જિ. ખેડા). પ્રાથમિક ત્રવાડી અંબાશંકર ભાઈશંકર : “અવિદ્યાસ્તવરાજના કર્તા. શિક્ષણ મલાતજમાં. પ્રારંભમાં તલાટી તરીકે કામગીરી, પછી થોડાં
નિ.વા.
વર્ષ સારસાના કુબેરદાસ મહારાજ પાસે રહી પદો રચ્યાં. આખરે ત્રવાડી આત્મારામ નારણજી : રાંવાદાત્મક રચના 'વસંતની વેદના”
નવોદિત પંથને અવગણી પુરાતન ધર્મમાં દૃઢ થયા. પુનમ (૧૮૮૧), “ચતુરસિંહ પ્રવાસ' (૧૮૮૩), ‘સુનાબાઈ સુતારણ : ૧
નામે સિદ્ધયોગીની શીખથી, મલાતજમાં રહી વેદ-વેદાંતમાં (૧૮૮૯) તથા ‘ગરક્ષક' (૧૮૯૧)ના કર્તા.
નિરૂપેલા ધર્મનાં વિવિધ પાસાં વિશે ગુજરાતી પદ્યમાં નાની
મોટી અનેક સુબોધ રચનાઓ કરી. નાના ભાઈ શાસ્ત્રી વ્રજલાલ નિ.વા.
કાળિદારની સહાયથી સંસ્કૃત પુરાણા તથા દર્શનગ્રંથોમાંથી ત્રવાડી આદિતરામ જોઈતારામ: ‘પરનારીની પ્રીત ન કરવા વિશે’
જ્ઞાનપ્રાપ્તિ કરી. (૧૮૭૧), ‘સ્વદેશી સુખવર્ધક' (૧૮૭૪), ‘રમૂજી દિલ ગરબા- એમની વાણી પાખંડીના પંથને ખંડી બ્રહ્મજ્ઞાનને આધ્યાત્મિક વળી’, ‘મેઘજીની માંકાણ’ તથા સંગીતવિષયક પુસ્તક ‘સંગીતા
અનુભૂતિથી પચાવી ધર્મ, નીતિ અને તત્ત્વજ્ઞાનના વિષયોને વિશદ દિત્યના કર્તા.
રીત પદ્યમાં વ્યકત કરે છે અને સાહિત્યિક દૃષ્ટિએ પ્રાચીન નિ.વા.
પરંપરાને અનુસરતી હોવા છતાં દલપતયુગનું પ્રતિબિંબ પાડે વાડી આદિતરામ મીરાંતરામ: ‘દુનિયાને બહાર’ – મા. ૧ના
છે. એમણે ૧૮૫૦ થી ૧૮૮૦ દરમ્યાન એકંદરે ચારસા જેટલાં કર્તા.
પદો, પાંત્રીસ જેટલાં જ્ઞાનપ્રધાન ખંડકાવ્યો અને વીસ જેટલાં | નિ.. આખ્યાને રયાં છે. ‘અક્ષરમાળા' (૧૮૭૧), ‘ભાળા ભીમની
વાર્તા' (૧૮૭૮), 'ભકિતભાસ્કર' (૧૮૮૧), ‘શિવકીર્તનાવલિ' ત્રવાડી કૃપારામ ત્રિકમરામ: પંચાંકી નાટક ‘નીલવંતી દુ:ખદર્શક
(૧૮૮૫), ‘ભજનાવલિ' (૧૮૯૮), ‘ભકિતકલ્પતરુ' (૧૯૦૩), નાટક' (૧૮૯૩)ના કર્તા.
‘પ્રશ્નોત્તરમાળા' (૧૯૧૮), છોટમકૃત કાવ્યસંગ્રહ' (૧૯૨૨), | નિ.વા.
‘છોટમકૃત કીર્તનમાળા'-ભા. ૧થી ૩ (૧૯૨૪), છાટમની વાણી’ વાડી કૃપાશંકર દોલતરામ : નવલકથાઓ ‘વનવાસિની' (૧૯૫૪) -ભા. ૧ થી ૪ (૧૯૨૬-૧૯૨૯), સાંખ્યસાર અને યોગસાર” અને ‘બ્રાંતિવિલાસ', જીવનચરિત્રાત્મક પુસ્તકો ‘ઈશ્વરચંદ્ર (૧૯૫૨), 'સુમુખ તથા નૃસિંહકુંવર' (૧૯૫૪), “એકાદશી વિદ્યાસાગર’ (૧૮૯૯) અને “રાજા રામમેહનરાયનું જીવનચરિત્ર' માહાત્મ' (૧૯૫૫) વગેરેમાં એમનું કાવ્યસર્જન ગ્રંથસ્થ થયું છે. તેમ જ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રચિત પુસ્તકોના અનુવાદો છાટમે કેટલાંક કાવ્યો વ્રજભાષામાં પણ રચ્યાં છે. ‘ચરિતાવળી' (૧૮૮૯) અને ‘ગૃહિણીકર્તવ્યદીપિકાના કર્તા.
શા.ર૬, નિ. ત્રવાડી છોટાલાલ પ્રેમાનંદ: પદ્યકૃતિ “ભૂધરભાઈ ધનેશ્વરને રાડ ત્રવાડી ગણપતરામ અનુપમરામ (૬-૧૧-૧૮૮૮, ૧૨-૬-૧૯૧૯):
તથા પરાજ્યિો ' (૧૮૭૫) ના કર્તા.
કી.. પ્રવાસલેખક, અનુવાદક. જન્મ આદમાં. પ્રાથમિક-માધ્યમિક કેળવણી આમદ તથા સુરતમાં. ૧૮૬૫માં મૅટ્રિક. ૧૮૬૫ થી સાડા જટારાકર કાળિદાસ : પદ્યકૃતિ છપના ભયકર દખાવે ૧૮૭૬ સુધી વિવિધ સ્કૂલમાં શિક્ષક અને હેડમાસ્તર, ૧૮૭૬ ઊર્ફ છપ્પનના પાટા' (૧૯૮૦) ના કર્તા. -થી ૧૮૯૬ સુધી ડેપ્યુટી ઍજ્યુકેશનલ ઈન્સપેકટર. ૧૮૯૬-૯૯ . દરમ્યાન રાજકોટની મેલ ટ્રેનિંગ કોલેજના પ્રિન્સિપાલ. ત્રવાડી નંબકલાલ રામચંદ્ર: નાટયકૃતિઓ 'ઈન્દુમતી' (બી. આ. ૧૮૯૯માં જૂનાગઢ રાજયના કેળવણી ખાતાના ઉપરી અધિકારી. ૧૯૦૦), નરસિંહ મહેતા નાટકના ઓપેરા’ (પાં. આ. ૧૯૦૪) ૧૯૦૧ માં નિવૃત્ત થઈ સુરતમાં નિવાસ. ત્યાં જ અવસાન. અને મીરા ભકિતકાવ્ય' (૧૯૦૯)ના કર્તા. ‘દરિયાપારના દેશાની વાતે અથવા ભૂરપખંડનું વર્ણન' (૧૮૯૨)
નિ.વા. એમના ગદ્યગ્રંથ છે. મીઠી મીઠી વાતો' (૧૮૮૫), જાતમહેનત’ ત્રવાડી ત્રિકમલાલ નારણજી : નીતિબાધ વિશેનાં કાવ્યોના સંગ્રહ (૧૮૮૯) અને ‘સર્જન’(૧૮૯૬) એમના અનુવાદગ્રંથા છે. ‘ત્રિકમતત્વવિલાસ' (૧૯૦૯)ના કર્તા.
નિ.વા. ત્રવાડી છગનલાલ મનસુખલાલ : અધ્યાત્મવિદ્યાનો વ્યંગ્યાથે ફુટ ત્રવાડી દયાશંકર મકનજી : પદ્યકૃતિ 'છપ્પનના ... ગજબના ગોળા’ કરતો કાવ્યસંગ્રહ ‘ચકોરીપ્રબંધ ચન્દ્રોકિતકા અને પ્રેમનિમજજન'
(લાલચંદ સુ. શાહ સાથે, ૧૯૦૦)ના કર્તા. (૧૯૮૫) ના કર્તા. પા.માં.
નિ..
૧૮૬: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
ત્રવાડી/કવિ દલપતરામ ડાહ્યાભાઈ
ત્રવાડી/ કવિ દલપતરામ ડાહ્યાભાઈ (૨૧-૧-૧૮૨૦, ૨૫-૩-૧૮૯૮): કવિ. જન્મ વતન સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં. પ્રાથમિક કેળવણી ત્યાંની ગામઠી શાળામાં. પિતા પાસે કુળ-પરંપરા પ્રમાણે વેદ શીખવાને પ્રારંભ કર્યો, પરંતુ પિતાના ક્રોધી સ્વભાવને લીધે શીખી ન શકયા. બાળપણથી પ્રાસતત્ત્વવાળી હડૂલા જેવી કવિતા કરવાનો શોખ. શામળની પદ્યવાર્તાઓ સાંભળી એ પ્રકારની હીરાદન્તી' અને 'કમળલોચની' જેવી વાર્તાઓ પદ્યમાં લખી, પરંતુ ચૌદ વર્ષની ઉંમરે ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત બની સ્વામીનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો એટલે એ વાર્તાઓ બાળી નાખી. પછી દેવાનંદ સ્વામી પાસે પરંપરાપ્રાપ્ત કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજભાષાની કાવ્યરીતિનું શિક્ષણ લીધું. ચોવીસ વર્ષની ઉંમરે અમદાવાદના સ્વામીનારાયણ મંદિરમાં સંસ્કૃતના વિશેષ અભ્યાસ માટે આવ્યા. તે દરમિયાન ભોળાનાથ સારાભાઈ સાથે પરિચય થયો. ૧૮૪૮માં ભેળાનાથની ભલામણથી અમદાવાદના આસિસ્ટન્ટ જજ ઍલેકઝાંડર કિન્લૉક ફૉર્બ્સનું નિમંત્રણ મળ્યું એટલે વઢવાણથી અમદાવાદ આવ્યા અને ગુજરાતી ભાષા અને સાહિત્ય શીખવવા માટે ફૉર્બ્સના શિક્ષક બન્યા. ફૉર્બ્સ સાથે આ મેળાપ ઘનિષ્ઠ મૈત્રીમાં પરિણમ્યો. પાંચેક વર્ષ ફૉર્બ્સ સાથે ગુજરાતનાં વિવિધ રાજ્યોમાં ‘રાસમાળા’ની સામગ્રી ભેગી કરવા માટે પર્યટન કર્યું તેમ જ શિક્ષણ અને નવજાગૃતિ સારુ ફૉર્સે આદરેલા પુરુષાર્થમાં સહભાગી બન્યા. ૧૮૫૪માં ફૉર્બ્સ ઇંગ્લેન્ડ ગયા ત્યારે એમની ભલામણથી સાદરામાં સરકારી નોકરી સ્વીકારી. પરંતુ ૧૮૫૫માં ગુજરાત વર્નાકયુલર સેસાયટીના મંત્રી કટિંસ સાહેબના સૂચનથી અને ફૉર્બ્સની વિનંતિને માન આપી સારા પગારવાળી સરકારી નોકરી છોડી અમદાવાદ પાછા આવી ગુજરાત વર્નાકયુલર સોસાયટી અને બુદ્ધિપ્રકાશ' માસિકની જવાબદારી સંભાળી. ૧૮૫૮માં હાપ વાચનમાળા'ની પુસ્તિકાઓ તૈયાર કરવામાં સરકારને મદદ કરી. ૧૮૭૯માં આંખની વ્યાધિને લીધે વર્નાક્યુલર સોસાયટીમાંથી નિવૃત્તિ લીધી. અમદાવાદમાં અવસાન.
ગુજરાતી કવિતાને અર્વાચીનતાના વહેણમાં મૂકવામાં નર્મદની કવિતા જેટલી જ દલપતરામની કવિતા મહત્ત્વની છે. જોકે કેટલાક વિશિષ્ટ સંજોગોને લીધે મધ્યકાલીનતા અને અર્વાચીનતા બન્નેના વણાટમાંથી એમની કવિતાને દેહ બંધાયો છે. રસને મહિમા કરવા છતાં વ્રજભાષાની કાવ્યરીતિ અને શામળની વાર્તાઓના સંસ્કારને લીધે શબ્દ અને અર્થની ચાતુરીથી કાવ્યત્વ સિદ્ધ કરવા તરફ એમનું લક્ષ વિશેષ રહ્યું. સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રભાવને કારણે સદાચાર અને નીતિનો બોધ આપતી કવિતાને એમણે સાચી માની. છતાં એમની કવિતાને અર્વાચીનતાને રંગ લાગે ફૉર્સના મેળાપને લીધે. એ સંબંધથી એમનામાં પ્રાંતપ્રેમની ભાવના આવી તથા અંગ્રેજ શાસન અને અંગ્રેજસંસ્કૃતિને લીધે સમાજજીવનમાં શરૂ થયેલા પરિવર્તનને વિધાયક દૃષ્ટિથી જોવાની ને પુરસ્કારવાની ઉદાર રુચિ કેળવાઈ. આ બે તાણાવાણાથી વણાયેલી એમની મોટા ભાગની કવિતા પ્રાસંગિક, દૃષ્ટાંતાત્મક, ઉપદેશાત્મક, સુધારાવાદી વલણવાળી, શબ્દ અને
અર્થની ચાતુરીવાળી, લોકગમ્ય, સભારંજની અને લોકપ્રિય બની.
‘દલપતકાવ્ય'- ભા. ૧, ૨ (૧૮૭૯, ૧૮૯૬)માં સંગૃહીત કાવ્યો પૈકીનાં ઘણાં અગાઉ નાની પુસ્તિકાઓ રૂપે પ્રકાશિત થયેલાં, પરંતુ એ દરેકની પહેલી પ્રકાશનસાલ ચોક્કસપણે અત્યારે ઉપલબ્ધ નથી.
અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય “બાપાની પીંપર' ૧૮૮માં લખનાર આ કવિનું કાવ્યસર્જન વિપુલ છે. ગરબીપદ જવી ટૂંકી રચનાઓથી માંડી મધ્યકાલીન આખ્યાન જેવી લાંબી રચનાઓની વચ્ચે અનેક નાનીમોટી કૃતિઓ એમણ રચી છે. ‘વનચરિત્રને બાદ કરતાં કવિની લાંબી રચનાઓને કોઈ નિશ્ચિત કાવ્યપ્રકાર તરીકે ઓળખાવી શકાય એમ નથી. નવા વિષયો અને વિચારોને વ્યકત કરવાને એમને મધ્યકાલીન કાવ્યપ્રકારો બહુ અનુકૂળ આવ્યા નથી. ‘વેનચરિત્ર- બાળલગ્નનિષેધ અને પુનર્વિવાહીત્તેજન વિશ'માં વિવિધ દેશીઓવાળાં પદોમાં આખ્યાનપદ્ધતિએ વેનરાજાની કથા દ્વારા વિધવા સ્ત્રીઓની કરણ સ્થિતિ, વિધવાવિવાહના પ્રશ્ન વેનરાજાએ સામાજિક સંઘર્ષના કરવો પડેલે સામને એ સઘળાનું વીગતપૂર્ણ વાસ્તવિક ચિત્ર આપી કાવ્યાંતે વિધવાપુનર્લગ્નની હિમાયત કરી છે. સુધારલક્ષી. દૃષ્ટિની સાથે કૃતિને રલક્ષી બનાવવા તરફ કવિનું લક્ષ રહ્યું હોવા છતાં એમાં એમને ઝાઝી સફળતા મળી નથી. રસિક રીતે કથા કહેવાની કે પદોને કડવાંની રસ્તતા આપવાની શકિત તેઓ દાખવી શકયા નથી.
જાહેર વ્યાખ્યાને રૂપે રચાયેલી એમની કેટલીક લાંબી કૃતિઓમાં કથાનો આશ્રય લઈ કે દૃષ્ટાંતો આપી વકતવ્યને રસિક બનાવેવાની એમની નેમ રહી છે. વ્યવહારુ બોધ દરેક કૃતિનું સામાન્ય લક્ષણ છે. એમાં મુખ્યત્વે દુહા-ચોપાઈના બંધવાળી ‘હિંદુસ્તાન ઉપર હુરખાનની ચઢાઈ’ મંત્રાદ્યોગના આગમનને રાષ્ટ્રવિકાસ અર્થે ઉપકારક માની બિરદાવતી, ‘વનચરિત્રને મુકાબલે નાની પણ સુગ્રથિત રૂપકકથાવાળી કૃતિ છે. ‘જાદવાસ્થળીમાં કેફી દ્રવ્યોથી થતા નુકસાનની વાત, ભાગવતના અગિયારમા અધ્યાયમાં આવતા પ્રસંગનો આધાર લઈ થઈ છે ખરી, પરંતુ પ્રસંગકથન નબળું છે. દુહા, ચોપાઈ, સવૈયા, ભુજંગી ઇત્યાદિ છંદોમાં રચાયેલા સંપલક્ષ્મીસંવાદમાં ધન નહીં પરંતુ એકતા મહત્ત્વની છે એ બોધ નિધનશા વણિકની કથા દ્વારા આપ્યો છે. કથા કરતાં સંપ અને લક્ષ્મી વચ્ચેનો સંવાદ અહીં આકર્ષક અંશ છે. રાજા માટે વિદ્યાભ્યાસનું મહત્ત્વ બતાવવા રચાયેલી, ગંડુરાજાની જાણીતી વાર્તાને સમાવતી ‘રાજવિદ્યાભ્યાસ’ તથા ભાવનગરના એક રાજવીના જીવનપ્રસંગને આલેખી એ દ્વારા રાજાના સમાગુણના મહિમા કરતી ‘વિજયક્ષમા', વડોદરાના ખંડેરાવ ગાયકવાડની રાજસભામાં ગુજરાતી ભાષાની દુર્દશાનો વાસ્તવિક ચિતાર આપતી અને ગુર્જરવાણીની વકીલાત કરતી તથા કવિની ભાષાપ્રીતિને વ્યકત કરતી ‘ગુર્જરવાણી વિલાપ” વગેરે આ પ્રકારની રચનાઓ છે. ‘કવિતાવિલાસ અથવા ફાર્બસવિલાસ’ અને ‘
વિવિનોદ' એ દલપતરામ પર પડેલા વ્રજભાષાની કાવ્યરીતિના સંસ્કારોને
ગુજરાતી સાહિત્યકોશ- ૨ :૧૮૭
For Personal & Private Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
ત્રવાડી/કવિ દલપતરામ ડાહ્યાભાઈ – ત્રવાડી પુરુષોત્તમ જીવરામ
પ્રબળ રીતે પ્રગટ કરતી ગદ્યપદ્યમિતિ રચનાઓ છે. શબ્દ અને અર્થની શ્લેષકને નો, ચિત્રપ્રધા, બોધક દૃષ્ટાંતકથાનકોની આતશબાજી ઉડાવતી આ કૃતિઓનું લક્ષ્ય કાવ્યવિવાદ છે.
જીવનનાં પાછલાં વર્ષોમાં રચાયેલી લાંબી કૃતિઓમાં સહજાનંદ સ્વામીના જીવનકાર્યનો મહિમા કરતી ‘હરિલીલામૃત’- ભા. ૧-૨નું પ્રગટ કર્તૃત્વ આચાર્ય બિહારીલાલજીનું છે, પરંતુ વાસ્તવમાં એની રચના દલપતરામે કરી છે. વિવિધ છંદોમાં સંકલિત ‘તખ્તવિલાસ’ - ભા. ૧-૨માં ભાવનગરના મહારાજા તખ્તસિંહજીનાં કાર્યોની પ્રાસ્તિ છે.
પરંતુ દલપતરામની ત્રાંબી રચનાઓમાં સૌથી વિશેષ સાવક કૃતિ "ફાર્બસવિરહ' છે. એમની કૃતિઓમાં બધાં આત્મલક્ષી તત્ત્વ ઓછું છે, પણ આ કૃતિ ફૉર્બ્સના મૃત્યુના આઘાતથી કવિચિત્તમાં જન્મેલી ઊંડા શોકની લાગણીને વ્યકત કરતી આત્મશ્રી કવિતા છે. તે ગુજરતીની પહેલી કણસરિત છે. ભાષાની કવિતાથી બંધાયેલી કાવ્યચિને કારણે અહીં પણ સ્થૂળ મુક્તિોથી કવિ કાવ્યાકિત બનાવવા મથે છે ત્યારે એ પ્રકારનું નિરૂપણ કાન શોભાવ સાથે વિવાદી બની રહે છે. જોકે કવિની ગૂઢ વ્યથાને વ્યકત કરતાં કેટલાંક ચિરંતન મુકતકો અહીં શુભ બની છે.
દલપતરામની ટૂંકી રચનાઓમાં મધ્યકાલીન ગરબીઓ, પો અને લોકગીતાના પ્રચલિત ઢાળ ઉપાડી વિવિધ વિષયો પર રચાયેલાં ગરબી-પદે તથા અનેક છંદોબદ્ધ કાવ્યોનો સમાવેશ થાય છે. બાળક-બાળકીના જીવનના વિવિધ માંગલિક પ્રસંગોએ ગાવાનાં ગીતાવાળી ‘માંગલિક ગીતાવિલ', જ્ઞાન ને ઉપદેશના તત્ત્વવાળી ‘કચ્છ ગરબાવળી’, શૅરસટ્ટાની તથા નામાંકિત જેનો વિશેની ગરબીઓ વગેરે ગેયકૃતિઓમાં વ્યવહારુ ડહાપણ અને ઉપદેશક વલણ પ્રબળ છે. ગરબીના ભાવસહજ લયની સૂઝ ‘આકાશ ને કાળની ગરબી' જેવી રચનામાં કવિચત જ જોવા મળે છે. આને મુકાબલે ‘હાપવાચનમાળાનાં કાવ્યો’ અને કેટલાંક અન્ય ટૂંકા કાવ્યો, એમાં વ્યવહાર ઉપદેશ હોવા છતાં એમાંની દૃષ્ટાંતાત્મક રીતિ અને મર્માળા વિનોદને લીધે વિશેષ આસ્વાદ્ય બન્યાં છે. દલપતરામની કેટલીક ચિરંજીવ કૃતિઓ અહીં છે. નર્મદને અનુસરી દપતરામે પણ સ્થાનવર્ણનનાં અને ઋતુ વર્ણનનાં કાવ્યો રચ્યાં છે, જેમાં પ્રકૃતિવર્ણનની સાથે જ જનજીવનને વણી લેવાનું વલણ દેખાય છે.
વારૂપે ભાવતી બોધાત્મકતા, કાવ્યાનુરૂપ વિષયની પસંદગી કે ભાવલ ભાષા છે. પ્રયોજવાની સૂઝનો અભાવ, શબ્દનાં સ્થૂળ તત્ત્વોથી જ કાવ્યત્વ સિદ્ધ કરવાનો પ્રયત્ન વગેરે જેવી એમની કવિતાની કેટલીક ગંભીર મર્યાદાઓ સ્વીકારીએ તોપણ ગુજરાતી કવિતામાં અક્ષરમેળ છંદોને વ્યાપક રીતે પ્રથમ વખત પ્રયોજવાનું અને બુચની કવિતાને સમાજાભિમુખ બનાવવાનું કોય દલપતરામને મળે છે. આ ઐતિહાસિક મૂલ્ય સિવાય પણ ભાષાની સરળતા, ઘણી વખત લાઘવી વિચારને ૨૪ કરી દેવાની શકિત, છંદોની સફાઈ, તુષ્ટાંતો ને મર્માળા વિનોદી વકતવ્યો
૧૮૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨
વેધક બનાવવાની સૂઝ, નસ્વભાવનું ઊંડું અવલોકન વગેરે લાક્ષણિકતાઓથી એમની કવિતામાં આજે પણ કેટલાક કાવ્યગુણ પમાય છે. જનસમાજમાં એમના જેટલી લોકપ્રિયતા કોઈ ગુજરાતી કવિને ભાગ્યે જ મળી છે.
દલપતરામનું ગદાસર્જન પણ વૈવિધ્યપૂમાં છે, ગ્રીક નાટ્યકાર એરિસ્ટોફેનિસના 'પ્લેગ્સ' પરથી રચાયેલું 'લક્ષ્મી નાટક’(૧૮૫૫) એમનું રૂપાંતરિત નાટક છે. એમનું, અલબત્ત, ચિરંજીવ નાટક ‘મિચ્યાભિમાન’(૧૮૭૦) છે. સંસ્કૃત અને લોકનાટબની શૈલીના સમન્વયમાંથી રચાયેલા આ અભિનયક્ષમ પ્રહસનમાં જીવરામ ભટ્ટના પાત્ર દ્વારા મિથ્યાભિમાની માનસવાળાં મનુષ્યોની મજાક ઉડાવી છે. ગુજરાતનાં ઘરોમાં ગૃહિણીઓ વચ્ચે પરસ્પર થતી વાતચીતનો ખ્યાલ ફૉર્બ્સને આપવાના હેતુથી રચાયેલી સંવાદરૂપ કૃતિ ‘સ્ત્રીસંભાષણ’(૧૮૫૪), રંજનની સાથે બોધ આપતી ‘તાર્કિકબોધ’(૧૮૬૫) અને જયોતિષને નામે ભાળાં જનોને ધૂતી જનારા જોશીઓ પર કટાક્ષ કરતી ‘દૈવજ્ઞદર્પણ’(૧૮૭૩) એ વાર્તાત્મક રચનાઓ તથા ફૉર્બ્સના મૃત્યુ વખતે ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયેલા, ચરિત્રના અંશા ધરાવતા સંસ્મરણલેખા(૧૮૬૫-૬૬) તેમ જ દુર્ગારામ મહેતાજીને અંજલિ આપતા લેખા(૧૮૭૬-૭૭), ઉપરાંત ‘પ્રેમાનંદ-શામળો'(૧૯૬૩) જેવા હિચર્ચાનો લેખ આટલું એમનું પ્રકીર્ણ વઘસર્જન છે. એ સિવાય ફૉર્બ્સની પ્રેરણાએ અને ઇનામી સ્પર્ધાઓમાં ભાગ લેવાની વૃત્તિથી એમણે ‘ભૂતનિબંધ’ (૧૮૪૮), ‘જ્ઞાતિનિબંધ’ (૧૮૫૧), ‘પુનઃવિવાહપ્રબંધ’ (૧૮૫૨), ‘શહેરસુધરાઈના નિબંધ’(૧૮૫૮) વગેરે સુધારાલક્ષી નિબંધ પણ લખ્યા છે. વિષયની વ્યવસ્થિત માંડણી, વિચારની ક્રમબદ્ધૃતા ને પારદર્શકતા, ઊંડાણ કરતાં વિસ્તારના વિશેષ અનુભવ કર્વેના આ નિબંધોનું ગદ્ય નર્મદના ગ્રંથની તુલનામાં ફિલ્મનું છે.
--
‘ગુજરાતી પિંગળ’‘દલપતપિંગળ’(૧૮૬૨) અને ‘અલંકારાદર્શ’ (મરણાત્તર, ૧૯૪૮) એમના છંદ અને અલંકારની ચર્ચા કરતા રહ્યો છે. 'વિદ્યાબાધ’(૧૮૬૯), 'કાવ્યદેહન’-ભા. ૧-૨-૩ (૧૮૬૨૬, ૭૦૦ હેવનાનો સંગ્રહ 'ક્વનસપ્તશતી’ (૧૯૬૨), 'શામળસસઈ', 'ગુજાતના કેટલાએક ઐતિહાસિક પ્રસંગો અને વાર્તાઓ' (મરણોત્તર, ૧૯૩૩), 'રત્નમાળ' (મરણોત્તર, ૧૯૭૩) એમના સંપાદનગ્રંથો છે. 'પ્રવીણસાગર’(૧૮૮૨) એમણે કરેલું ભાષાંતર છે. ‘કાવણાખ્યાન’(૧૯૬૮), ‘જ્ઞાનનારી’ વગેરે એમની ગુનાષાની રચનાનો છે. એમણે 'ગોડ સેવ ધ કિંગના અનુવાદ પણ ૧૮૬૪માં આપ્યો છે.
૮.ગા.
અગાડી દેવશંકર લીંગાધર : મોટક 'બાળકૃષ્ણવિન્ય'(૧૮૮૬ના
કર્તા,
નિવા ત્રવાડી નર્મદાશંકર નાગર: પદ્યકૃતિ ‘ગુરુ ગુણકાશ’(૧૮૯૭)ના કર્તા. નિવાર
અવાડી પુરૂષોત્તમ જીવરામ : પદ્યરચના 'ગુરુત્તમવિ’(૧૯૦૫) -ના કર્તા.
For Personal & Private Use Only
નિ...
Page #208
--------------------------------------------------------------------------
________________
ત્રવાડી પ્રાણકુંવર કાલિદાસ - ત્રિપાઠી ગોવર્ધનરામ માધવરામ
ખૂબ કપ્રિય નીવડેલાં છે. વરસેડાના ઠાકોર અને ઉમેદ બારોટ વચ્ચેના સંવાદરૂપે ચાવડા વંશની શૂરવીરતા અને કુશળતા નિરૂપતું, અન્ય ગ્રંથા પર આધારિત, રાગ અને છંદમાં રચાયેલું સેળ અધ્યાયનું “ચાવડા ચરિત્ર' (૧૮૬૭) એમના નામે છે. આ ઉપરાંત “ચાપોત્કટ કાવ્ય' (૧૯૦૯) પણ એમણે રરયું છે.
શ્ર.ત્રિ. ત્રવાડી હરદેવ ઈશ્વરદેવ: ‘ચન્દ્રસેન અને રત્નાવલીની રસિક વાર્તા -ના કર્તા.
ત્રિકાળજ્ઞાની : બંગકથા ‘ચૌદશિયા ટોળી કે ચંડાળ ચોકડી(૧૯૩૦) તથા જીવનચરિત્ર વડનગરના નામચીન મહંત' (૧૯૩૦) ના કર્તા.
ત્રવાડી પ્રાણકુંવર કાલિદાસ : સદ્ગર અને વિશ્યક કાવ્યોને સંગ્રહ 'પ્રાણપદ્યસંગ્રહ' (૧૯૩૬)નાં કર્તા.
નિ.વ. ત્રવાડી ભાઈલાલ અંબાલાલ: દાંપત્યજીવનના આદર્શને વર્ણવતું કાવ્ય 'પતિપત્નીપ્રમ' (૧૯૮૪)ના કર્તા.
| નિ.. ત્રવાડી ભાઈશંકર પુરુરામ : પદ્યરચના ‘સુરતમાં આગના કોપ' (૧૮૮૯)ના કર્તા.
નિ.વ. નવાડી માધવજી પ્રેમજી: કુતૂહલપ્રેરક વાર્તાઓ મનમુસાફરી -- સાત પ્રશ્ન સહિત' (૧૮૮૬), ‘અસાધ અને અમન્યાની વારતા' (૧૮૯૩), ‘જાલંધરની કથા અને વૃંદાનું વૃત્તાંત' (૧૮૯૩) તથા ‘ફોફળશાના રમૂજી ફકરા' (૧૮૯૩)ના કર્તા.
નિ.વા. વાડી માધવલાલ ગિરિજાશંકર: ‘મહારાજા તખ્તસિંહજીનું જીવનચરિત્ર' (૧૮૯૬)ના કતાં.
નિ.. ત્રવાડી મૂળજીરામ પ્રાણશંકર : ત્રિઅંકી નાટક 'કૃષ્ણરાસમાળા' (૧૯૧૦)ના કર્તા.
ર... ત્રવાડી મૂળશંકર મંગળજી : પદ્યકૃતિ “ભીડભંજનવર્ણન' (૧૮૮૯). -ના કતાં.
ત્રિપગૂણકર છોટાલાલ સાંકળચંદ: ગુજરાતી વ્યાકરણનો ટૂંકસાર’ (૧૮૯૬) ના કર્તા.
ત્રિપાઠી અનિલકુમાર યોગેન્દ્ર (૧૫-૩-૧૯૩૭, ૭-૯-૧૯૮૦): વિવેચક. જન્મ અમદાવાદ નજીકના સરખેજમાં. ૧૯૧૩માં એસ.એસ.સી. ૧૯૫૭માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૫૯ માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૬૯માં પીએચ.ડી. ૧૯૬૫-૧૯૮૦ દરમિયાન મિયાગામ કરજણની કોલેજમાં અધ્યાપક. કવિ સાગર' (૧૯૭૮) એમને મહાનિબંધનો ગ્રંથ છે.
j.ટી. ત્રિપાઠી કાંતિલાલ ડાહ્યાભાઈ (૯-૧૦-૧૯૩૦): પ્રવાસકથાલેખક.
જન્મ પંડોળી (ખેડા)માં. ૧૯૫૮ માં મૅટ્રિક. ૧૯૬૦માં વિશારદ. હિન્દી ભાષારત્ન. કેન્દ્ર સરકારના પુરાતત્ત્વ વિભાગ (વડોદરા)માં કાર્યકર. ‘વિશ્વામિત્રી’ નદીના મૂળનું સંશાધન તથા અબડાસા, ધોળકા-ધંધુકા અને ખંભાતમાં ઉત્પનન.
એમણે પ્રવાસકથા પ્રવાસધામ પાવાગઢ' (૧૯૭૧) તથા સંપાદન ‘સૂરસંગમ' (૧૯૭૮) આપેલાં છે.
ત્રવાડી મતીરામ દોલતરામ: પદ્યકૃતિ “ખાડીઆરકાવ્ય' (૧૮૮૪) -ના કર્તા.
વાડી રેવાશંકર પ્રભુરામ : વાંકાનેર નૃસિહ નૌત્તમ નાટક સમાજ માટે રચિત “સુરેખાહરણ નાટકનાં ગાયન' (૧૯૦૯)ના કર્તા.
અથવા ફત્ત
ત્રિપાઠી કૃપાશંકર દયાશંકર: નાટક ‘વિદ્યાવિ
ખાનની ફજેતી' (૧૮૯૯)ના કર્તા.
ત્રવાડી લવજી મયાશંકર : ‘વણકુમાર નાટકનાં ગાયન' (૧૯૧૪) -ના કર્તા.
૨.ર.દ. ત્રવાડી લાલશંકર ઈશ્વરલાલ: પદ્યકૃતિ ‘બાલાહનુમાનસ્તવન’ (૧૯૦૩) ના કર્તા.
૨.ર.દ. ત્રવાડી વિઠ્ઠલજી ભૂધરજી: પદ્યકૃતિ ‘વિચારસંગ્રહ' (૧૮૮૬)ના કર્તા.
ત્રિપાઠી ગેવર્ધનરામ માધવરામ (૨૦-૧૦-૧૮૫૫, ૪-૧-૧૯૦૭) : નવલકથાકાર, કવિ, ચરિત્રકાર, વિવેચક. જન્મ વતન ખેડા જિલ્લાના નડિયાદમાં. પ્રાથમિક શિક્ષણ મુંબઈની બુદ્ધિવર્ધક શાળામાં. અંગ્રેજી ત્રણ ધોરણ નડિયાદમાં. ચોથા ધોરણથી. મુંબઈની ઍલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં. ૧૮૭૧ માં મેટ્રિક. ૧૮૭૫ માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કોલેજમાંથી અંગ્રેજી, સંસ્કૃત, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, ન્યાયશાસ્ત્ર, નીતિશાસ્ત્ર વિષયો સાથે બી.એ. કોલેજના અભ્યાસકાળ દરમિયાન જીવન જીવવા અંગે ત્રણ સંકલ્પ કર્યા : એલએલ.બી. થઈ મુંબઈમાં વકીલાત કરવી; કયારેય નોકરી ક્રવી નહીં; અને ચાળીસમે વર્ષે વ્યવસાયમાંથી નિવૃત્ત થઈ
ત્રવાડી હરજીવન કુબેરજી, ‘ઋધિરાજ' (૧૮૩૧, ૧૯૨૭): ભકતકવિ. વતન અંબાસણ.
પ્રેમલક્ષણા ભકિત અને જ્ઞાનવિષયક, અનેક દેશી રાગ-રાગિણીઓમાં રચાયેલાં ૭ થી ૮ કડીઓનાં ‘ઋષિરાજનાં પદો' (૧૯૫૧).
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૧૮૯
For Personal & Private Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
ત્રિપાઠી ગોવર્ધનરામ માધવરામ
શેષ જીવન સાહિત્ય અને સમાજની સેવામાં સમપિત કરવું. એલએલ.બી.ના અભ્યાસની સાથે ભાષા અને સાહિત્યના વિષયમાં એમ.એ.ને અભ્યાસ શરૂ કર્યો, પરંતુ નાજુક તબિયતને લીધે છેડવો પડ્યો. ૧૮૭૬ માં પહેલી એલએલ.બી. અને ૧૧૮૮૩ માં બીજી એલએલ.બી. પરીક્ષા પાસ કરી. એની વચ્ચેનાં વર્ષો પૈકી ૧૮૭૯-૮૩ દરમિયાન અનિચ્છાએ પણ આર્થિક કારણોસર ભાવનગરના દીવાનના અંગત સેક્રેટરી તરીકે કામ કર્યું. ૧૮૮૩ થી ૧૮૯૮ સુધી મુંબઈમાં વકીલાત. વકીલાત સારી ચાલતી હતી તાપણ સંકલ્પ અનુસાર વ્યવસાયમાંથી નિવૃત્ત થઈ ૧૮૯૮ -માં લેખનકાર્યના રાતત્ય સારુ નડિયાદ આવીને રહ્યા. ૧૯૦૫માં અમદાવાદની પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. નડિયાદમાં અવસાન.
દાદાના સમયથી ઘરમાં રહેતા મુનિ મહારાજ પાસે વીતેલા બાળપણ અને ઘરના ધાર્મિક વાતાવરણથી ચિકન પર પટેલે વૈષ્ણવધર્મ ને વેદાંતવિચારનો પ્રભાવે, કિશોરાવસ્થાથી વાચનના અતિ શખ, કાકા મનઃસુખરામ સાથેના સહવાસ વગેરેએ ગોવર્ધનરામને ધાર્મિક, વિદ્યાવ્યાસંગી અને આર્યસંસ્કૃતિ પ્રત્યે અનુરાગી બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
કોલેજકાળ દરમિયાન કાવ્યરચના કરવાનો અને લેખો લખવાના પ્રારંભ થઈ ગયેલું. પ્રારંભનાં વર્ષોમાં ગુજરાતી કવિતા કરતાં સંસ્કૃત કવિતા રચવા તરફ વિશેષ રુચિ હતી તે સંસ્કૃતમાં એમણ કરેલા ગિરનારવર્ણન પરથી તેમ જ કાલિદાસના ‘મેઘદૂતના અનુકરણમાં શરૂ કરેલું ‘મને દૂત’ કે પ્રથમ પત્ની હરિલકમીના અવસાનથી જન્મેલા શાકથી ૧૮૭૫માં રચાયેલું ‘હૃદયતિશતક' એ કાવ્યો પરથી જોઈ શકાય છે. એ સિવાય ૧૮૭૩ના વર્ષમાં અંગ્રેજીમાં લખાયેલા ‘ઇઝ ધેર એની ક્રિયેટર
ઑવ ધ યુનિવર્સ?', 'ધ સ્ટેટ ઑવ હિંદુ સંસાયટી ઇન ધ બોમ્બે પ્રેસિડની’ કે એવા અન્ય લેખે એમની વ્યાપક વિષયોને ઊંડળમાં લેવાની મનવૃત્તિના સૂચક છે. પરંતુ આ પ્રારંભિક લેખમાં એમના જીવન-વિચારને સમજવામાં ખૂબ ઉપયોગી, ૧૮૭૭માં લખાયેલ ‘એ રુડ આઉટલાઇન ઑવ ધ જનરલ ફિચર્સ ઑવ ઍસેટિઝમ ઇન માય સેન્સ ઑવ ધ વર્ડ' લેખ છે. સંસારત્યાગમાં નહીં, સંસારસેવા અર્થે જીવન સમર્પિત કરવું એ જ સાચો સંન્યાસ એવી પ્રવૃત્તિમય સંન્યાસની ભાવના એમણે એ લેખમાં રજૂ કરી છે.
અલબત્ત, ૧૮૮૩થી જેની રચનાને પ્રારંભ થઈ ગયો હતો તે ‘સરસ્વતીચંદ્ર': ભા. ૧ (૧૮૮૭) નવલકથા એમની ગ્રંથરૂપે પ્રગટ થયેલી પહેલી કૃતિ છે. પછી ક્રમશ: તેના ભા. ૨ (૧૮૯૨), ભા. ૩ (૧૮૯૮) અને ભા.૪ (૧૯૦૧) ચૌદ વર્ષ દરમિયાન પ્રગટ થયા. યુનિવર્સિટીની ઉચ્ચ કેળવણીને લીધે પાશ્ચાત્ય સાહિત્ય સાથે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યથી પરિચિત સર્જકોને જે વર્ગ ગુજરાતી સાહિત્યમાં આવ્યો તે વર્ગની સુધારાલક્ષી દૃષ્ટિ નર્મદ-દલપત કરતાં વધારે સ્વસ્થ અને પર્યેષકવૃત્તિવાળી હતી. આ લેખક એ વર્ગના અગ્રયાયી સર્જક હતા. પશ્ચિમની પ્રવૃત્તિપરાયણ ભૌતિકવાદી સંસ્કૃતિ, ભારતની નિવૃત્તિ
પરાયણ અધ્યાત્મવાદી પ્રાચીન આર્ય સંસ્કૃતિ અને તેનું અર્વાચીન સ્વરૂપ - એ ત્રણેના સંગમસ્થાને ઊભેલી ભારતીય પ્રજાએ નવી સંસ્કૃતિનું નિર્માણ કરવા માટે આ ત્રણે સંસ્કૃતિમાંથી શું ગ્રહણ કરવું તે શું છેડી દેવું એ અંગે તે સમયના બુદ્ધિજીવી વર્ગે જે મંથન અનુભવ્યું તે એના સર્વગ્રાહી સૂમ રૂપમાં આ નવલકથામાં પ્રગટ થયું છે. ઓગણીસ વર્ષ જેના પર કામ કર્યું એવી, આશરે અઢારસે પૃષ્ઠમાં વિસ્તરેલી, ગુજરાતી સાહિત્યની શકવર્તી બનેલી આ નવલકથામાં લેખકની સર્જકચિંતક તરીકેની સમગ્ર શકિતનો નિચોડ છે.
સરસ્વતીચંદ્ર કુમુદના ભગ્નાશ પ્રણયની કથા, ચારે ભાગને આવરી લેતી હોવા છતાં “સરસ્વતીચંદ્ર' માત્ર પ્રણયકથા નથી; પ્રણયકથા નિમિત્તે એ સંસ્કૃતિકથા છે. તેથી સરસ્વતીચંદ્ર કુમુદ સાથે સંકળાયેલાં પાનાં જીવનમાં લઈ જઈને લેખકે દરેક ભાગમાં પ્રણયકથાની આસપાસ જુદીજુદી એકાધિક કથાઓ ગૂંથી છે. પહેલા ભાગમાં કુમુદસુંદરીના શ્વસુર, સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિધન સાથે સંકળાયેલી રાખટપટનું અને બુદ્ધિધન તેમ જ શહરયના કૌટુંબિક જીવનનું ચિત્ર વિશેષ ધ્યાન ખેંચે છે. એની સાથે સરસ્વતીચંદ્ર અને તેના કુટુંબજીવનની કથા નિમિત્તે મુંબઈના ધનાઢય મનુષ્યોનો જીવનવ્યવહાર આલેખાયો છે. બીજા ભાગમાં કુમુદની માતા ગુણસુંદરીના સંયુકત કુટુંબની કથા છે. ત્રીજા ભાગમાં કમુદના પિતા વિદ્યાચતુર જ રત્નનગરીના અમાત્ય છે તે નગરીના રાજ્યતંત્રની કથા છે. ચોથા ભાગમાં સરસ્વતીચંદ્ર કુમુદનું જ્યાં પુનર્મિલન થયું એ સુંદરગિરિ પર્વત પરના સાધુઓના જીવનની કથા અને એ દ્વારા મનુષ્યના જીવનકર્તવ્યની વિશદ મીમાંસા તેમ જ સરસ્વતીચંદ્ર-કમુદનાં સહસ્વપ્નોની કથા દ્વારા ભવિષ્યના ભારતનું દર્શન છે. દરેક ભાગમાં વહેતી પ્રણયકથા સાથે સંબંધિત ઘટનાઓને સમયપટ બેત્રણ માસથી વધુ ન હોવા છતાં આ પ્રકારના કથાસંયોજનથી જાણે કોઈ ગૃહદ્ સમયપટમાંથી પસાર થયાં હાઈએ તેવા અનુભવ કૃતિ વાંચતાં થાય છે. આમ, લેખકે કથાને અનેક-કેન્ટી અને સંકુલ બનાવી છે.
ગૃહ, રાજય ને ધર્મ વિશેના પોતાના વિચારો પ્રજાના બહાળા વર્ગ સુધી પહોંચી શકે એ હેતુથી પોતે નિબંધને બદલે નવલકથાને આશ્રય લીધે એવું લેખકે સ્પષ્ટ સ્વીકાર્યું છે, તોપણ એમની સર્જક તરીકેની ઊંચી શકિત ઘટનાસંયોજન, પાત્રનિરૂપણ ને ભાષામાં પ્રગટ થઈ છે. સંઘર્ષના તત્ત્વથી પહેલા બે ભાગ કથાની દૃષ્ટિએ વધારે રસિક બન્યા છે. પહેલા ભાગમાં બુદ્ધિધનશકાય એ સદ્-અસત્ બળા વચ્ચે ચાલતા સત્તાના સ્થૂળ સંઘર્ષના તથા બુદ્ધિધન અને શાયનાં કુટુંબના વિરોધી ચિત્રોના આલેખનથી કથારસ મળે છે. બીજા ભાગમાં ગુણસુંદરીના ત્યાગશીલ વ્યકિતત્વથી અને વિદ્યાચતુરનાં કુટુંબીજનોના સ્વાર્થપણુ માનસમાંથી જન્મતી પરિસ્થિતિથી કથા રસિક બની છે. ત્રીજા ભાગમાં સંઘર્ષ વિશેષત: વૈચારિક ભૂમિકાએ રહે છે. ચોથા ભાગમાં સંઘર્ષનું તત્ત્વ અ૯૫ અને વિચારનું તત્ત્વ વધુ હોઈ નવલકથા નિબંધાત્મક બનતી જાય છે. પરંતુ ચારે ભાગમાં સરસ્વતીચંદ્ર
૧૯૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
ત્રિપાઠી ગોવર્ધનરામ માધવરામ
કુમુદના પ્રણયસંદર્ભમાં લાગણીના સૂક્ષ્મ સંઘર્ષનું જયાં આલેખન થયું છે ત્યાં એ ખંડો સંતર્પક બન્યા છે. સંઘર્ષના નિર્વહણમાં લેખકની નીતિમૂલક દૃષ્ટિને લીધે ભાવનાત્મક બળોને વાસ્તવિક બળ પર કે સદ્ તો અસદુ તત્ત્વો પર વિજય થતો દેખાય છે; તોપણ લેખકની માનવમન અને માનવજીવન પરની પકડ એટલી મજબૂત છે કે સમગ્ર નિરૂપણ ભાવનારંગી ને બનતાં પ્રતીતિકર લાગે છે. પહેલા ભાગમાં જવનિકાનું છેદન અને વિશુદ્ધિનું શોધનમાં નિરૂપાયેલ કુમુદસુંદરીના ચિત્તમાં ચાલતા સંઘર્ષ એનો ઉત્તમ નમૂનો છે.
વિપુલ પાત્ર આ નવલકથાની બીજી વિશેષતા છે. જીવનના વિવિધ સ્તરમાંથી આવતાં, ભૂત-વર્તમાન-ભવિષ્યનાં પ્રતિનિધિ, વાસ્તવદર્શી ને ભાવનાદર્શી આ પાત્રો દ્વારા ૧૯મી સદીના ગુજરાતના સમાજજીવનનું એક ભાતીગળ ને સંકલ ચિત્ર અહીં ઊભું થાય છે. પોતાના અનુભવમાં આવેલી વ્યકિતઓ પરથી ઘણાં મુખ્ય-ગૌણ પાત્રોનું સર્જન લેખકે કર્યું છે છતાં વિભિન્ન પરિસ્થિતિમાં દરેક પાત્રને પોતાના સ્થાન પ્રમાણે મૂલ્ય પ્રાપ્ત થાય છે. અલબત્ત, સરસ્વતીચંદ્રના પાત્રને કોઈ પણ પરિસ્થિતિમાં વિશેષ મહત્ત્વ મળતું હોય એવો અનુભવ થાય. જે તે પાત્રના
વ્યકિતત્વને ઘડનારાં પરિબળોનું વિગતે આલેખન કરી જે તે પાત્રના વ્યવહારવર્તનને પ્રતીતિકર ભૂમિકાએ મૂકવાની ઊંડી સૂઝ લેખકે બનાવી છે.
કથન, વર્ણન, સંવાદના આશ્રય લેતી નવલકથાની શૈલી પ્રાંગાનુરૂપ વિવિધ મુદ્રા ધારણ કરે છે. વિગતપ્રચુર વર્ણનેમાં બાણ અને બર્કના ગદ્યની યાદ અપાવતી ને છતાં એ ગદ્યથી જુદી પડતી પ્રલંબ વાક્યોવાળી શૈલી, આવેશપૃષ્ઠ વાર્તાલાપને પત્રાલાપમાં જોવા મળતી ઉબોધનશૈલી કે લાગણીના આવેગવાળી કવિત્વમય શૈલી - એમ વિવિધ સ્તર એમાં છે. અપરિચિત તત્સમ શબ્દોને પ્રયોજતું, નવા શબ્દો બનાવતું, આલંકારિક, મૌલિક તેમ જ અનૂદિત કાવ્યો તથા અવતરણને ગૂંથતું આ કૃતિનું ગદ્ય પાંડિત્યસભર બને છે; તો અલ્પશકિત, અલ્પરુચિ કે અલ્પબુદ્ધિવાળાં પાત્રોની વાણીમાં રૂઢપ્રયોગ-કહેવત ને ગ્રામ્ય શબ્દોને ગૂંથતું તળપદી ભાષાના સંસ્કારવાળું પણ બને છે.
કથાના સંયોજનમાં કેટલાક વિસ્તારી ચિંતન-મનનની કળાકીય દૃષ્ટિએ અનુપયુકતતા, શૈલીની કેટલીક કૃત્રિમતા વગેરે જેવી મર્યાદાઓને અહીં સ્વીકાર્યા પછી પણ આ બૃહત્કાય નવલકથા અનેક દૃષ્ટિએ ગુજરાતી સાહિત્યની શકવર્તી કૃતિ છે.
પ્રથમ પત્ની હરિલક્ષ્મીના અકાળ અવસાનના આઘાતમાંથી રચાયેલું કાવ્ય “સ્નેહમુદ્રા” લખાવાનું શરૂ થયેલું ૧૮૭૭થી, પરંતુ તે પ્રગટ થયું ૧૮૮૯માં. સ્વજનમૃત્યુના અંગત શેમાંથી જમ્મુ હોવા છતાં કથા અને પાત્રોના સંયોજનથી પ્રેમજન્ય શોકના સંવેદનને લેખકે પરલક્ષી રૂપ આપ્યું છે. એક રાત્રિ દરમિયાન બનતી ઘટનાઓવાળું, પાંખું, કૃત્રિમ ને અસ્વાભાવિક લાગતું શિથિલ વસ્તુ, વાયવીય પાત્ર,ચિંતનને ભાર અને ઊમિની મંદતા; દેશીઓ, માત્રામેળ છંદો, ભજનના ઢાળ, નાટકનાં ગાયન ને સંસ્કૃતવૃત્તોનું ઔચિત્ય વગરનું મિશ્રણ, અપરિચિત સંસ્કૃત-
શબ્દો અને અતિ-ગ્રામ્ય શબ્દોના સંસ્કારવાળી કિલાટ ભાષા - આદિ અનેક ઊણપ ધરાવતું છતાં આ કાવ્ય એમાં થયેલી સ્નેહમીમાંસા તથા એનાં પ્રકૃતિવર્ણનામાં અનુભવાતા કાવ્યત્વથી કવિના ચિંતનને અને ઊઘડતી સર્જકપ્રતિભાને સમજવા માટે મહત્ત્વનું છે.
‘સ્વ. સાક્ષર નવલરામ લક્ષ્મીરામનું જીવનવૃત્તાંત' (૧૮૯૧) એ ગુજરાતના આદ્યવિવેચક નવલરામનું જીવનચરિત્ર છે.નવલરામના અંગત પરિચય પરથી નહીં, પરંતુ એમના જીવન વિશે મળેલી. માહિતી અને એમનાં લખાણો પરથી આ ચરિત્ર લખાયું છે, તેથી અહીં વ્યકિત નવલરામ કરતાં વિવેચક નવલરામને પરિચય વિશેષ થાય છે. ‘માધવરામ સ્મરિકા' (૧૯૦૦)માં નાગર જ્ઞાતિના પરિચય, નડિયાદના વડનગરા નાગરોની વંશાવળીઓ અને લેખકના પૂર્વજોનું વૃત્તાંત છે. “લીલાવતી જીવનકલા' (૧૯૮૫) એ પોતાની જયેષ્ઠ પુત્રી લીલાવતીનું, એના અવસાન પછી લેખકે રચેલું જીવનચરિત્ર છે. લોકહૃદયમાં પ્રતિષ્ઠા પામવા યોગ્ય પોતાની પુત્રીના ગુણાને નજર સમક્ષ રાખવાથી આ ચરિત્ર ગુણાનુરાગી, વિશેષ છે. 'કવિ દયારામને અક્ષરદેહ' (મરણોત્તર પ્રકાશન, ૧૯૦૮)માં લેખકે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા કવિ દયારામના સાહિત્યમાં રહેલી તવવિચારણાને સ્પષ્ટ કરી છે.
મરણોત્તર પ્રકાશિત અને અધૂરી રહેલી કૃતિ “સાક્ષરજીવન’ (૧૯૧૯)માં સાક્ષરજીવન ગાળતા વિદ્યાપુરનું ઐતિહાસિક અને વર્તમાનકાળનું જીવન, એવા સાક્ષરોના પ્રકાર, સાક્ષરજીવનના આદર્શી, પ્રજાજીવનમાં સાક્ષરોનું સ્થાન ઇત્યાદિની ચર્ચા છે. ‘અધ્યાત્મજીવન અથવા અમર જીવનનો શ્રુતિબોધ' (૧૯૫૫) એ ૧૯૮૨-૩ની આસપાસ લખેલી અને પછી અધૂરી છોડેલી કૃતિમાં જીવન્મુકત મનુષ્ય કોને કહેવાય તેની સૂક્ષ્મ ને શાસ્ત્રીય ચર્ચા છે.
લેખકની અંગ્રેજી કૃતિ કલાસિકલ પોએટ્સ ઑવ ગુજરાત એન્ડ ધેર ઈન્ફલુઅન્સ ઑન ધ સોસાયટી એન્ડ મેરલ્સ' (૧૯૯૪) -માં લેખકે પોતાને ઉપલબ્ધ સામગ્રીને આધારે, મધ્યકાલીન ગુજરાતી કવિતાએ તત્કાલીન સામાજિક, રાજકીય અને ધાર્મિક જીવન પર શી અસર કરી તેની ચર્ચા કરી છે. “ક્રેપ બુક્સ - પાર્ટ ૧, ૨, ૩ (૧૯૫૭, ૧૯૫૯, ૧૯૫૯) એ મરણોત્તર પ્રકાશિત કૃતિમાં લેખકની ૧૮૮૮ થી ૧૯૦૬ દરમિયાનની સાત ખંડમાં લખાયેલી અંગત નો છે. લેખકની આત્મપરીક્ષક પ્રકૃતિની નીપજરૂપ આ નાં રોજનીશી અને આત્મચરિત્રથી ભિન્ન સ્વરૂપવાળી છે. પોતાને વિશે, પોતાના કુટુંબ વિશે, સમકાલીન ઘટનાઓ વિશે ચિંતન-મનન કરતી આ નોંધે લેખકે પોતાના અંગત જીવનમાં કેવું મનોમંથન અનુભવેલું તે સમજવા માટે ઉપયોગી છે. “શૂની ધ સતી' (૧૯૦૨) એ ભરૂચની એક સન્નારીને જીવન પરથી લખાયેલી વાર્તાત્મક કૃતિ છે.
એ સિવાય અન્યત્ર પ્રકાશિત થયેલાં પણ ગ્રંથસ્થ ન થયેલાં કવિતા તથા સાહિત્યવિવેચન, ધર્મ, તત્ત્વજ્ઞાન, સામાજિક ને રાજકીય વિષયો પરના લેખો એમની પાસેથી મળ્યાં છે. પ્રકાશિત ન થયેલી લેખકની કૃતિઓમાં ૧૯૦૧ માં રચાયેલું ‘ક્ષેમરાજ
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૧૯૧
For Personal & Private Use Only
www.alinelibrary.org
Page #211
--------------------------------------------------------------------------
________________
ત્રિપાઠી ચીમનલાલ દામોદરદાસ – ત્રિપાઠી બકુલ પદ્મમણિશંકર
અને સાધ્વી' નાટક 'સરસ્વતીચંદ્ર'ની કથાને આગળ લાંબાવે છે. ત્રિપાઠી દયાશંકર શામજી : રસસિદ્ધાન્તની ચર્ચા કરતું પુસ્તક એ દૃષ્ટિએ નોંધપાત્ર છે.
‘રસરાજ તથા “શબ્દાર્થકોશ'ના કર્તા.
જ.ગા. ત્રિપાઠી ચીમનલાલ દામોદરદાસ, 'કુજ' (૨૯-૧૧-૧૮૮૭, ત્રિપાઠી દામોદર જયેષ્ઠારામ : ત્રિઅંકી નાટક ‘તારા-ચન્દ્ર અથવા ૨૬-૫-૧૯૬૨): કવિ. જન્મસ્થળ ધોલેરા. કવિ “સાગર”ના નાના | દુર્ભાગી ગૃહસ્થાશ્રમી' (૧૯૦૧)ના કર્તા. ભાઈ. ૧૯૩૦ના અરસામાં નડિયાદની ન્યૂ ઈંગ્લિશ સ્કૂલમાં શિક્ષણકાર્ય.
ત્રિપાઠી દેવદત્ત ઇચ્છાશંકર : રાસસંગ્રહ પ્રથમ રાસપુષ' (૧૯૩૫) ૧૯૦૫ થી ૧૯૦૯ દરમ્યાન લખાયેલાં એમનાં નીતિ અને
-ન કર્યા. રહનાં કાવ્યો ‘દયકુંજ' (૧૯૧૧)માં પ્રકાશિત થયાં છે. કાવ્યસર્જન ઉપરાંત બુદ્ધિપ્રકાશ', સુદર્શન’, ‘સુન્દરી સુબોધ' અને ત્રિપાઠી ધનશંકર હીરાશંકર, “અઝીઝ' (૨૭-૮-૧૮૯૮, ૧૯૭૨): “જ્ઞાનસુધા' જેવાં સામયિકોમાં પ્રગટ થયેલા એમના લેખો
નવલકથાકાર, અનુવાદક. જન્મ નડિયાદમાં. શિક્ષણ મૅટ્રિક સુધી. અગ્રંથસ્થ છે.
૧૯૧૭માં 'ગુજરાતી પંચ”માં ઉપતંત્રી. ૧૯૧૭ પછી છએક ૨.ર.દ.
વર્ષ સંદેશ’ સાથે સંલગ્ન. પછી નિવૃત્તિ. ત્રિપાઠી જગન્નાથ દામોદરદાસ, કવિ સાગર” (૭-૨-૧૮૮૩,
એમણે ‘સોરઠના સિતારા' (૧૯૨૮), ૧૮૫૭ના બળવાને વિષય ૧૭-૮-૧૯૩૬): જન્મ જંબુસરમાં. સાત ધોરણ સુધી અભ્યાસ. બનાવતી ‘વસમાં વનબાલ' (૧૯૩૪) અને વાઘેલા વંશનો ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની ઑફિસમાં ગુજરાતી કોશકાર્ય પરિચય કરાવતી, સીધી કથનશૈલીવાળી ‘રાજા વિશળદેવ': ૧, ૨ સાથે સંલગ્ન. ‘જ્ઞાનસુધા'નું સંપાદન.
(૧૯૩૭) જેવી ઐતિહાસિક; તો 'પ્રબોધકુમાર' (૧૯૨૨), ‘દિવ્યગુજરાતી મસ્તરંગની કવિતાના છેલ્લા પ્રતિનિધિ એવા આ જયેતિ' (૧૯૨૩), “સંસારબંધન' (૧૯૨૩), ‘અનુપમ-ઉપા’ કવિની પૂર્વવયની રચનાઓ કલાપી-ન્હાનાલાલથી પ્રભાવિત છે, (૧૯૨૫), ‘લમી અથવા જન્મભૂમિની ગર્જના' (૧૯૨૭) જયારે ઉત્તરવયની રચનાઓ આધ્યાત્મિકતાથી પ્રભાવિત છે. અને રૂપેરી રાજહંસ જેવી સામાજિક નવલકથાઓ આપી છે. ‘થાકેલું હૃદય' (૧૯૦૯) કલાપીની કવિતારીતિને સારાનરસે વાર્તાવૃક્ષ' (૧૯૧૪), જૂની ઢબે લખાયેલ ‘તરતાં ફૂલ' (૧૯૩૫) પ્રભાવ બતાવનું કથાકાવ્ય છે. શિથિલતા ને લાંબાણ છતાં વચ્ચે અને સમાજસુધારાના આશયથી લખાયેલ લેહીનાં આંસુ' આવતાં ગીતો ને કેટલાંક સૂત્રો ધ્યાન ખેંચે છે. દીવાને સાગર’ (૧૯૩૭) જેવા વાર્તાસંગ્રહો આપ્યા છે. “સ્વદેશ' (૧૯૧૮)માં (૧૯૧૬)નાં સાત પૃષ્ઠોમાં કલાપીશાઈ રચનાઓને સંચય એમના નિબંધે અને ‘સુમનસંચય' (૧૯૧૮)માં એમનાં કાવ્યો છે; તે ‘દીવાને સાગર’: ભા. ૨ (૧૯૩૬)માં ભજન સંચય સંગૃહીત છે. છે. અહીં કવિની ભાષા સંતકવિતાની પરંપરાના અનુસંધાન ‘ચોખેરવાલી' (૧૯૧૬), 'ડૂબતું વહાણ' (૧૯૧૯), ‘ટાગારની સાથે લાલિત્ય અને લક્ષ્યવેધિતા બતાવી શકી છે. એક અચ્છા ટૂંકીવાર્તાઓ' (૧૯૨૦), ‘સારમી સદીનું ટ્રાન્સ’: ૧ (૧૯૨૦), ભજનિક અને અનુભવી સંતને એમાં સ્પર્શ છે. 'કલાપી અને ‘દિવાની કે શાણી?” (૧૯૨૪) એમના અનુવાદગ્રંથો છે. તેની કવિતા' (૧૯૦૯), 'ગુજરાતી સાહિત્યમાં ગઝલનું સ્થાન (૧૯૧૩), ‘સ્વીડનબર્ગનું ધર્મશિક્ષણ' (૧૯૧૬) વગેરે ગ્રંથો ત્રિપાઠી બકુલ પદ્મમણિશંકર (૨૭-૧૧-૧૯૨૮): હાસ્યનિબંધકાર, ઉપરાંત એમણે ‘ગુજરાતી ગઝલિસ્તાન' (૧૯૧૩), 'સંતોની
નાટકકાર. જન્મ નડિયાદમાં. ૧૯૪૪માં મૅટ્રિક. ૧૯૪૮માં બી.કોમ. વાણી' (૧૯૨૦), 'કલાપીની પત્રધારા' (૧૯૩૧) અને “કલાપીને
૧૯૫૨ માં એમ.કોમ. ૧૯૫૩માં એલએલ.બી. ૧૯૫૩ થી કેકારવ' (૧૯૩૨) જેવાં સંપાદન પણ આપ્યાં છે.
આજ દિન સુધી એચ. એલ. કોલેજ ઑફ કૉમર્સમાં વાણિજ્યના .ટો.
અધ્યાપક. ૧૯૮૩ થી ‘ગુજરાત સમાચારની આંતરરાષ્ટ્રીય ત્રિપાઠી ડાહ્યાભાઈ સોમેશ્વર, મુસાફિર’: પદ્યકૃતિ “વીરની વિદાય
આવૃત્તિના પરામર્શક તંત્રી. ૧૯૫૧ માં કુમારચન્દ્રક. ગીરી ને સૂતરનો હાર' (૧૯૩૩) તથા “મુંબઈની અલબેલી મનુષ્યની અને મનુષ્યના સમાજની આંતરબાહ્ય વિસંગતિઓને ચોપાટીનો ચસ્કો' (૧૯૨૩)ના કર્તા.
અને એની નિર્બળતાઓને આછા કટાક્ષ અને ઝાઝા વિનોદથી ૨.૨,દ.
ઝડપતી આ લેખકની મર્મદૃષ્ટિ હાસ્યનિબંધના હળવા સ્વરૂપને ત્રિપાઠી ડાહ્યાશંકર જયશંકર: સચિત્ર, સામાજિક નવલકથા ગંભીરપણે પ્રયોજે છે; અને કયારેક લલિતનિબંધને એને એક ‘મહાસાગરનું મોતી અથવા પ્રેમની પ્રતિમા' (૧૯૨૦) તથા સંસ્કાર પણ આપે છે. હાસ્યમાધ્યમ પરત્વે સભાન હોવાથી ‘કુલીન કાંતા' (૧૯૧૭) ના કર્તા.
પ્રયોગે પરત્વેની જાગૃતિ પણ જોઈ શકાય છે.
૨.ર.દ. આથી જ ‘સચરાચરમાં' (૧૯૫૫)માં વિષય અને વસ્તુના ત્રિપાઠી તનસુખરામ મનઃસુખરામ : જીવનચરિત્ર ‘મીરાંબાઈના વૈવિધ્ય સાથે તાજગી છે. ‘મવારની સવારે' (૧૯૬૬) માં લેખકકર્તા.
ની વર્તમાન પ્રસંગો પરત્વેની પ્રતિક્રિયા અને સામાજિક સભાનતા ભળેલી છે. ડાયરી, પત્રો, સંવાદો જેવા વિવિધ તરીકાઓને
૨.ર.દ.
૧૯૨: ગુજરાતી સાહિત્યકોશ- ૨
For Personal & Private Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
ત્રિપાઠી મણિભાઈ દામોદરદાસ-ત્રિપાઠી રણછોડલાલ મૂળજીભાઈ
વ્યકિતનિરૂપણ ઉપસાવ્યું છે. ઉત્તરાજયકુમારી’ એમનું નાટક છે.
‘દેશી રાજય અને મનુસ્મૃતિમાંને રાજનીતિસાર' (૧૮૬૮), “વેદાન્તવિચાર' (૧૮૯૮), ‘વેદાન્તતત્ત્વ પત્રાવલી', “વાર્તિકલેખક અને વાચન’ એમને અન્ય ગ્રંથ છે.
એમણે ‘વિચારસાગર’, ‘મણિરત્નમાળા’, ‘ભગવદ્ ગીતા', ‘અદ્વૈતાનુભૂતિ' વગેરે અનુવાદ-ગ્રંથો આપ્યા છે. “ધ સ્કેચ ઑવ વેદાન્ત ફિલેફી' નામે અંગ્રેજી પુસ્તક પણ લખ્યું છે.
બા.મ. ત્રિપાઠી મૂળજી રઘુનાથ : ‘બાળરબોધ' -- ભા. ૧, ૨ (૧૮૯૮,
૧૮૯૯)ના કર્તા.
આશય પણ અહીં લેવાયો છે. ‘વૈકુંઠ નથી જાવું' (૧૯૮૩) નામના એમના લલિતનિબંધોના સંગ્રહમાં અંગતતા અને હળવાશનું વિશિષ્ટ સંવેદન રચાયું છે. હળી’ કે ‘વૈકુંઠ નથી જાવું' જેવા નિબંધે નોંધપાત્ર છે. દ્રોણાચાર્યનું સિંહાસન' (૧૯૮૫)માં શિક્ષણજગતના એમના અંચિત અનુભવો મૃદુ હાસ્યથી તીવ્ર કટાક્ષ દ્વારા નિબંધિકાઓના સ્વરૂપમાં મુકાયા છે; તો ગોવિન્દ માંડી ગોઠડી' (૧૯૮૭) ના અનુભવપુષ્ટ અને સમભાવયુકત હળવા હાસ્યમાં સંવાદિતા અને પ્રફુલ્લિતતાનો સૂર પ્રવેશેલો છે.
એમણે “લીલા' (૧૯૭૪) નામે ત્રિઅંકી નાટક લખ્યું છે, જેમાં ગુજરાતની લોકનાટયશૈલીને વિનિયોગ એમને અનેક વેશે’ રચવા તરફ લઈ ગયો છે. એના પચાસેક નાટયપ્રયોગો થઈ ચૂકયા છે.
ચં.ટે. ત્રિપાઠી મણિભાઈ દામોદરદાસ (૧૮૯૦, ૧૯૬૭) : દક્ષિણમાં
આવેલાં દત્તાત્રેયનાં તીર્થધામની યાત્રાનું નિરૂપણ કરતું ‘સાહમાંથી સતતીર્થ' (અન્ય સાથે, ૧૯૫૪) એમનું પ્રવાસપુસ્તક છે. 'જડીબૂટી' (૧૯૫૯)માં પુત્ર મનુભાઈના અકાળ અવસાનથી ઉદ્ભવેલી વેદનાને પત્રરૂપે વ્યકત કરી છે. એમના “હૃદયદ્ગાર' (૧૯૬૩)માં સ્વરૂપવૈવિધ્ય જોવાય છે.
શ્ર.ત્રિ. ત્રિપાઠી મનઃસુખરામ સૂર્યરામ (૨૩-૫-૧૮૪૦, ૩૦-૫-૧૯૦૭): નિબંધકાર, ચરિત્રકાર. ૧૮૬૧માં ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યુટમાં પ્રવેશ લીધા પછી આંખની બીમારીને કારણે ૧૮૬૩માં અભ્યાસ છોડી મુંબઈની શેઠ માધવદાસ ધીરજલાલની પેઢીમાં જોડાયા. શેરસટ્ટાને ધંધા. ફાર્બસ સભા'ના સ્થાપકોમાંના એક. ‘બુદ્ધિવર્ધક સભા'ના અગ્રગણ્ય સભ્ય. અમદાવાદની “ધર્મસભાના મુખપત્ર “ધર્મપ્રકાશના ઉપતંત્રી. ૧૮૬૯થી જૂનાગઢના અને ત્યાર પછી કચ્છ, ઈડર, ભાવનગર વગેરે સ્થળે દેશી રાજયોના એજંટ, નડિયાદમાં પત્નીના નામ ઉપર “ડાહીલક્ષ્મી લાયબ્રેરીની સ્થાપના. નડિયાદમાં અવસાન.
એમની લેખનપ્રવૃત્તિનો પ્રારંભ રણછોડભાઈ ઉદયરામ સાથે કરેલી પદ્યકૃતિ ‘વિવિધપદેશ' (૧૮૫૯)થી. પછી ગદ્યલેખન એમની મુખ્ય પ્રવૃત્તિ બની. ગુજરાતી નિબંધના પ્રાથમિક તબક્કો પ્રાચીન સંસ્કૃતિ, સંસ્કૃતપ્રીતિ, વેદાન્તવિચારધારા અને વિલક્ષણ વ્યકિતત્વના વિશિષ્ટ સંયોજનથી જુદું તરી આવતું એમનું પંડિતયુગીન ગદ્ય ખાસ ધ્યાન ખેંચે છે. બહુશ્રુતતા અને સંસ્કૃતપ્રાર્થના સંસ્કારોથી એમનું ગદ્ય બહુધા અતિશિષ્ટ છે.
‘વિપત્તિ વિશે નિબંધ' (૧૮૬૩) અને “અસ્તોદય અને નળદમયંતી' (૧૮૭૦)માં આવતાં સુખદુ:ખ-ચડતી પડતીની સદૃષ્ટાંત ચર્ચા કરીને જીવનસત્વને એમણે તારવ્યું છે. એમણે ફૉર્બસ જીવન ચરિત્ર અને ફૉર્બસ વિરહ' (૧૮૬૯), 'સુજ્ઞ ગોકુલજી ઝાલા તથા વેદાન્ત (૧૮૮૧), “શેઠ હરિવલ્લભદાસ બાલગેવિન્દદાસ' (૧૮૮૯), 'શ્રીમાન ગૌરીશંકર ઉદયશંકર ઓઝા-- એઓના જીવનચરિત્રનું ઉદ્ઘાટન’ (૧૯૦૪) અને 'કરસનદાસ અને તત્સંબંધી વિચાર’ જેવા ચરિત્રગ્રંથોમાં ગુણાનુરાગી
ત્રિપાઠી મૂળવંતરાય વસંતરાય, ‘મનુભાઈ' (૫-૫-૧૯૧૨, ૧૧-૪-૧૯૮૭): નવલકથાકાર, વાર્તાકાર. જન્મ ગોંડલમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જૂનાગઢમાં. ૧૯૩૫માં મૅટ્રિક. ૧૯૩૭માં બી.એ. ૧૯૩૯થી ભાવનગર, રાજકોટ, જેતપુરની વિવિધ હાઇસ્કૂલમાં શિક્ષક, પછી આચાર્ય. ૧૯૧૫-'૧૯૭૨ દરમિયાન આફ્રિકા. ત્યાં શિક્ષક, પછી શિક્ષણાધિકારી. ૧૯૭૨થી ભારતમાં, નિવૃત્ત જીવન. જૂનાગઢમાં અવસાન.
એમણે 'પ્રતાપી પર્વત' (૧૯૩૭) અને તત્કાલીન શિક્ષણની બદીઓ વ્યકત કરતી “ઘડવૈયો' (૧૯૪૬) એ બે નવલકથાઓ તેમ જ ‘સ્મરણજયોત' (૧૯૫૬) અને ‘એક આ વન' (૧૯૫૮) નામે બે વાર્તાસંગ્રહો આપ્યાં છે. ‘ગાવે ઘૂમતા ગુજરાતી કોશ’ (૧૯૪૨) અને “નાનું અંગ્રેજી વ્યાકરણ’ ઉપરાંત એમણ કેટલાંક પાઠયપુસ્તકો પણ લખ્યાં છે.
બા.મ. ત્રિપાઠી ગીન્દ્ર જગન્નાથ (૧૪-૧૫ ૧૯૧૧, ૨૦૧૨-૧૯૭૨): કવિ. જન્મ ગામડી ગામે. વતન સરખેજે. એમ.એ., પીએચ.ડી. ૧૯૫૮ થી ૧૯૭૨ સુધી મ. સ. યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યાપક. વડોદરામાં અવસાન. ‘હદોમિ' (૧૯૬૫) અને ‘ત્રિનેત્ર' (૧૯૭૩) એમના કાવ્યસંગ્રહ છે. ‘તમ મા જયોતિર્ગમય' (૧૯૬૯) એમની લઘુનવલ છે. ગુરુ નાનક' (૧૯૪૨) ચરિત્રગ્રંથ છે. ‘માટીપગે માનવી (૧૯૬૩)માં ચૌદ રેખાચિત્રો છે. શોધપ્રબંધ સાગર : જીવન અને કવન' (૧૯૪૬) તેમ જ ‘અખે અને મધ્યકાલીન સંતપરંપરા' (૧૯૭૨) પણ એમના નામે છે.
‘દિવાને સાગર' (૧૯૪૩), “સાગરની પત્રપા' (૧૯૫૦), ‘માતાજી ડેકારેશ્વરી ભજનામૃત' (૧૯૬૮) વગેરે એમનાં સંપાદન છે. જીવનમાં સફળ કેમ થશે?” (૧૯૬૩) એમણે કરેલો અનુવાદ છે.
પા.મા. ત્રિપાઠી રણછોડલાલ મૂળજીભાઈ, ‘નૌતમ': ‘સુબાધ ચિતામણિ કાવ્ય' (૧૯૦૫)ના કર્તા.
નિ.વ.
ગુજરાતી સાહિત્યકોશ- ૨ : ૧૯૩
For Personal & Private Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
ત્રિપાઠી રસિકલાલ ચિમનલાલ અનંતપ્રસાદ સારાભાઈ
જાભાઇ
ત્રિપાઠી રસિકલાલ ચિમનલાલ (૨૧-૪-૧૯૧૧) : કવિ. જન્મ ત્રિભુવનદાસ આશારામ : ‘નર્મદાજીની હેલને ગરબે' (૧૯૨૮)ના
અમદાવાદ નજીકના સરખેજમાં. ૧૯૨૬ માં મૅટ્રિક. ૧૯૩૧ માં કર્તા. સંકૃત-પ્રાકૃત વિષયો સાથે બી.એ. ૧૯૪૨ માં એ જ વિષયોમાં એમ.એ. પ્રારંભમાં શિક્ષક, પછી ગોડાઉન ઑફિસર, ૧૯૫૪-૭૬ ત્રિભુવનદાસ ગેપાળદાસ : કાળિવિક એટલે દેવીપુત્ર બાલાદરમિયાન અમદાવાદ અને પાટણમાં અધ્યાપન. ૧૯૮૧ થી આજ મંજીની વારતા' (૧૮૭૬)ના કર્તા. સુધી ભા. જે. વિદ્યાભવન, અમદાવાદમાં માનાર્હ અધ્યાપક.
કાવ્યસંગ્રહ ‘ગીતગોપાલ' (૧૯૫૦) અને મંજિલે મહોબત' ત્રિલેકકર સેકર બાપુજી : નાટક ‘ચિત્રરા ગાંવ' (૧૮૮૨), (૯૭૬) ઉપરાંત ‘વિક્રમોર્વશીયમ્' (૧૯૫૮), ‘કિરાતા નીયમ્' 'દમયંતી સ્વયંવર' (૧૮૮૩) તથા ‘શનિ માધાભ્ય'ના કર્તા. -રાર્ગ ૧-૨ (૧૯૫૯), ‘નારદભકિતસૂત્રો' (૧૯૮૩) વગેરે અનુવાદગ્રંથા એમણે આપ્યા છે.
ત્રિવેદી અતિસુખશંકર કમળાશંકર ('૫-૪-૧૮૮૫, ૧૬-૧-૧૯૬૩): રાંટો.
હાસ્યલેખક, વ્યાકરણલેખક. જન્મ સુરતમાં. નોકરી અંગે પિતાની ત્રિપાઠી રામશંકર હરજીવન: ‘ગુજરાતી લધુકાવ્ય સંગ્રહ તથા બદલીઓ થતાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિવિધ સ્થળે. ‘બ્રહ્મચર્ય વિશે પ્રનો જાર'ના કર્તા.
૧૯૦૪ માં બી.એ. ૧૯૦૬ માં એમ.એ. ૧૯૦૭માં એલએલ.બી.
૧૯૧૧૧ થી વડોદરામાં કોલેજમાં તત્ત્વજ્ઞાનનું અને ૧૯૨૧ થી ત્રિપાઠી સવિતાનારાયણ ગણપતિનારાયણ (૧૮૮૪, ૧૯૦૨) : મ. સ. યુનિવર્સિટીમાં નીતિશાસ્ત્રનું અધ્યાપન.
વ્યાકરાણકાર, કવિ. જન્મ સુરતમાં. મહેતાજી દુર્ગારામ મંછારામ અભ્યાસકાળથી બુદ્ધિપ્રકાશ’ અને ‘વસંત’ જવાં સામયિકામાં પાર પ્રારંભિક ગુજરા ની અભ્યાસ. ત્યાં જ સરકારી હાઈસ્કૂલમાં લેખે લખનાર એમણે લલિત અને લલિતેતર નિબંધાના સંગ્રહ અંગ્રજીનું અધ્યયન. ૧૯૦૨ સુધી માંડવી બંદરની શાળામાં ‘સાહિત્યવિનાદ' (૧૯૨૮) અને પ્રવાસવિદ' (૧૯૩૪); સંવાદશિક્ષક.
સંગ્રહ ‘નિવૃત્તિવિદ' (૧૯૧૭) તથા વિવિધ પ્રસંગોએ લખેલા લગભગ પ્રાકૃત કોટિની ભાષામાં ‘શાકુંતલ'ને ગુજરાતી લેખે અને આપેલાં ભાષણને સંગ્રહ ‘આત્મવિનોદ’ (૧૯૪૧) દશીઓમાં કરેલા સંક્ષિપ્ત પદ્યાનુવાદ ‘શકુંતલાખ્યાન' (૧૮૭૫) જેવાં મૌલિક પુસ્તકો આપ્યાં છે. પિતા કમળાશંકર ત્રિવેદીના તથા ઈશ્વરભકિત, વૈરાગ્ય, નીતિ, સ્વદેશપ્રીતિ, પ્રણય તથા બેધ- બૃહદ્ વ્યાકરણ’ પરથી તૈયાર કરેલ સંક્ષેપ ‘પાઠય બૃહ દાયક વિષયો ઉપર અને કેટલાંક વ્રજભાષામાં લખાયેલાં પ્રકીર્ણ વ્યાકરણ’ અને ‘મધ્ય વ્યાકરણ ને સાહિત્યરચના' (૧૯૨૨) જવા કાવ્યાને રાંગ્રહ ‘સવિતાકૃત કવિતા' (૧૮૮૫); બિહારીદાસકૃત વ્યાકરણગ્રંથો પણ એમના નામે છે. 'કાવ્યસાહિત્ય મીમાંસા' ‘બિહારી સનરાઈ’ને અગુવાદ ‘વિહારી સતસઈ' (૧૯૧૩) (૧૯૩૦) એમનું સંપાદન છે. આ ઉપરાંત મનોવિજ્ઞાન અને અને ‘કુવલયાનંદને આધારે રચાયેલી “અલંકારચંદ્રિકા' એમની તર્કવિજ્ઞાન પરનાં પ્રકીર્ણ પુસ્તકો તેમ જ કેટલાક અનુવાદમુખ્ય કૃતિઓ છે. ઉપરાંત હિંદીમાંથી અનૂદિત ‘તપ્તા સંવરણ ગ્રંથ એમની પાસેથી મળ્યાં છે. નાટક' (૧૮૮૯) એમના નામે છે. ‘દાણલીલા’, ‘નીતિસુધાતરંગિણી’, ‘વિઠ્ઠલેશ રતાત્ર’, ‘શ્રીકૃપણ પ્રેમામૃત રસાયણ’ વગેરે ત્રિવેદી અનસૂયા ભૂપેન્દ્ર (૭-૪-૧૯૨૮) : સંપાદક. વતન સુરત. પુસ્તકો પણ એમણે રચેલાં હોવાનો ઉલ્લેખ મળે છે.
જન્મસ્થળ મુંબઈ. ૧૯૪૧માં મૅટ્રિક. ૧૯૪૬ માં બી.એ. ૧૯૪૮માં નિ..
એમ.એ. ૧૯૬૬ માં પીએચ.ડી. ૧૯૫૧ થી એસ.એન.ડી.ટી. ત્રિપાઠી સુમન: બાળનાટકોના સંગ્રહ ‘અમે ભજવીશું'(૧૯૬૪) કોલેજમાં અધ્યાપક. ૧૯૭૪ થી આચાર્યા.
વ્યા શિક્ષણશાસ્ત્રની પુસ્તિકાઓ ‘શિક્ષણવર્ણન' (૧૯૬૬) અને આપણી કહેવતો - એક અધ્યયન' (૧૯૭૦) અને ‘ગુજરાતી ‘રમતાં રમતાં વિજ્ઞાન' (૧૯૬૮)ના કર્તા.
સાહિત્યમાં કહેવતને પ્રચાર” (૧૯૭૩)માં સંસ્કૃત-પ્રાકૃતમાંથી
જૂની ગુજરાતીમાં આવેલી કહેવતો અને તેના અત્યારે સમાન ત્રિપાઠી સુરેન્દ્રપ્રસાદ : રેખાચિત્રાની શૈલીવાળી તેર વાર્તાઓને અર્થ બતાવતી કહેવતો રજૂ કરી છે. સંગ્રહ ‘હમ ભી અફર થ'ના કર્તા.
એમના સંપાદન ‘અખા ભગતના છપ્પા'-ભા. ૧, ૨, ૩
(ભૂપેન્દ્ર ત્રિવેદી સાથે, ૧૯૭૭, ૧૯૮૦, ૧૯૮૨)માં શબ્દાર્થની ત્રિપાઠી હરજીવન ત્રિભુવન : ‘બાળપયાગી ચાપડી' (૧૮૮૧), ‘બાળ- સાથે અર્થઘટન પણ આપેલું છે. આ ઉપરાંત નરહરિકૃત ‘જ્ઞાન
સુબોધ' (૧૮૮૯) તથા પદ્યકૃતિ ‘શાકશમન' (૧૯૬૧) અને ગીતા' (૧૯૬૮), અખાકૃત અનુભવબિન્દુ' (અન્ય સાથે, ૧૯૬૪), ‘વૈરાગ્યશતક' (૧૯૦૭)ના કર્તા.
‘પૃથ્વીચંદ્રચરિત્ર' (અન્ય સાથે, ૧૯૬૬), અખા ભગતનાં ગુજરાતી
પદ' (૧૯૮૦) વગેરે પણ એમનાં સંપાદન છે. ત્રિભુવન દ્વારકાદાસ: ‘અંગ્રેજી-ગુજરાતી કોશ' (અન્ય સાથે,
શ્રત્રિ. ૧૮૬૨)ના કર્તા.
ત્રિવેદી અનંતપ્રસાદ સારાભાઈ : નવલકથા 'સુરાષ્ટ્રને સિંહ કે ૨.ર.દ. આત્મભેગી અમીર?” (૧૯૨૫)ના કર્તા.
૨,૨,દ,
કૌ...
૧૯૪ : ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
ત્રિવેદી અમૃતરાય છે.– ત્રિવેદી કમળાશંકર પ્રાણશંકર
ત્રિવેદી અમૃતરાય છે.: સમાજ શિક્ષણ સાહિત્યપત્રિકા-શ્રેણી તળે
તૈયાર થયેલી પ્રૌઢવાચનથી ‘ગધેડાને ગંગાજળ’, ‘ગધેડાની ગાય’, ‘મા-બાપની સેવા' (૧૯૬૨), ‘સાર તપ અને બીજી વાર્તા (૧૯૬૨) તથા ‘મયાનું બલિદાન'ના કર્તા.
ત્રિવેદી અમૃતલાલ કહાનજી: નવલકથા “મહાશ્વતા(૧૯૮૫)ના કર્તા.
ત્રિવેદી અમૃતલાલ રતનજી, ‘
દિકુમાર' (૧૯૦૩): નવલકથાકાર, વાર્તાકાર. જન્મસ્થળ લીંબડી. ૧૯૨૦ની અસહકારની ચળવળમાં સરકારી શાળા છેડી, રાષ્ટ્રીય શાળામાંથી વિનીત. રાજકીય, પ્રવૃત્તિને કારણે અભ્યાસ છોડી વર્તમાનપત્ર માટે લેખ અને સિનેમા કંપનીઓ માટે સિનેરિયેનું લેખન.
હંસ યાને મઠને ભેદ' (૧૯૨૭), ‘મહારાષ્ટ્ર કેસરી' (૧૯૨૭), ‘ડગમગાતી મહોલાત’ (૧૯૨૯), 'રૂઢિનાં બંધન' (૧૯૨૯), હવસના ગુલામ' (૧૯૩૦), ‘સમાજનો સડો' (૧૯૩૮), “મોગલ દરબારના ભેદભરમ' (૧૯૩૧), ધીખતા અંગારા' (૧૯૩૨) જેવી સામાજિક નવલકથાઓ ઉપરાંત “સોરઠી શૌર્યકથાઓ' (૧૯૩૧) તથા “સોરઠી પ્રેમકથાઓ' (૧૯૩૨) પણ એમના નામે છે.
૨.ર.દ. ત્રિવેદી અરવિદચંદ્ર અંબાલાલ: એકતા, સ્વરાજ, ભારત ભાગ્યોદય, વિદ્યાર્થી, વર્તમાનપત્ર અને કિસાન જેવા વિષયો પર સૂત્રાત્મક સંવાદોને સંગ્રહ ‘વિશ્વાંજલિ' (૧૯૪૬)ના કર્તા.
ત્રિવેદી ઇન્દુકુમાર વૃજલાલ, ‘લોક' (૨૫-૩-૧૯૨૫) : કવિ.
જન્મ પાટણ (જિ. મહેસાણા)માં. ૧૯૬૨ માં ઇતિહાસ અ. ગુજરાતી વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. સાતેક વર્ષ ફૂડ કોલ ખાતામાં કામગીરી. ૧૯૫૯થી ગુજરાત યુનિવર્સિટીમાં જુનિયર સુપરિન્ટેન્ડન્ટ.
પ્રથમ કાવ્યસંગ્રહ 'કવચિત્ '(૧૯૬૫) ના પૂર્વાર્ધમાં પ્રણયકાવ્યો અને ઉત્તરાર્ધની રચનાઓની ગતિ અન્ય વિષયો તરફ વસ્તુલક્ષી ઢબની છે. પ્રતીકોને ઉપયોગ નોંધપાત્ર છે. ગીત, ગઝલ, છંદોબદ્ધ અને અછાંદસ રચનાઓનો સંગ્રહ સંનિવાસ' (૧૯૮૫)માં મુખ્યત્વે પ્રકૃતિને તેમ જ કેટલીક સાંપ્રત નગરજીવનની વિડંબનાને વિષય બનાવતી રચનાઓની રીતિ પરંપરાગત છે. અહીં ‘કવચિત્ નાં કાવ્યોનું પુનર્મુદ્રણ તેમ જ ‘આર્જવ’ શીર્ષકથી સૂચિત કાવ્યસંગ્રહનાં કાવ્યો સમાવિષ્ટ છે.
કૌ.. ત્રિવેદી ઇન્દ્રવદન (૧૯૩૯): કવિ, વાર્તાકાર, નવલકથાકાર. જન્મ રૂપાલ (ગાંધીનગર)માં. ઇજનેરી વ્યવસાય.
એમણે કાવ્યસંગ્રહ ‘ચિનગારી' (૧૯૭૧), વાર્તાસંગ્રહ ‘એપ્રિલની હવા ને બાવળનાં ફૂલ' તથા નવલકથા 'સરિતાના સાથી” આપેલાં છે.
ત્રિવેદી અશ્વિન મા.: ચરિત્રલેખક. ‘ત્રિભુવનદાસ ગજજરની
જીવનકથા' (અન્ય સાથે, ૧૯૬૦)માં પ્રો.ત્રિભુવનદાસ કલ્યાણજી ગજજરનાં વિવિધ જીવનપાસાંઓનું તત્કાલીન પરિસ્થિતિના સંદર્ભમાં મૂલ્યાંકન છે. ચરિત્રનાયકના કેટલાક લેખો પણ પ્રસ્તુત ગ્રંથમાં મૂકથા છે.
કૌ.બ્ર. ત્રિવેદી અંબાલાલ વિશ્વનાથ : “મહાકાળી સ્તુતિસંગ્રહ' (૧૯૦૯). -ના કર્તા.
ત્રિવેદી ઉત્તમલાલ કેશવલાલ (૧૬-૧૨-૧૮૭૨, ૯-૧૨-૧૯૨૩) : નિબંધકાર. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક શિક્ષણ લખતરમાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. ૧૮૮૫માં મૅટ્રિક. ૧૮૯૧ -માં બી.એ. ૧૮૯૫ માં મુંબઈથી એલએલ.બી. ૧૮૯૫થી ૧૯૬૪ સુધી રાજકોટમાં વકીલાત. ૧૯૦૪ થી મુંબઈમાં વકીલાત. થોડો સમય ‘સમાલોચક” અને “ઇલી મેલ'ના તંત્રી.
આનંદશંકર ધ્રુવની જીવનદૃષ્ટિ અને શૈલીથી પ્રભાવિત અને પંડિતયુગની દીપ્તિ ધરાવનાર આ નિબંધકારે ગંભીરપણે રાજકારણ, સમાજકારણ તેમ જ સાંસ્કૃતિક પ્રવાહોના દિગ્દર્શન સાથે સાહિત્યવિવેચન પણ કરેલું છે. ગોવર્ધનરામની કૃતિઓ એમના અભ્યાસને વિષય બની છે. શિષ્ટ શૈલી અને લિષ્ટ વિચારનિરૂપણથી એમનાં લખાણો ગદ્યને પ્રભાવ દર્શાવે છે.
રામપ્રસાદ બક્ષી અને રમણલાલ જોશી સંપાદિત ‘ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્યરિદ્ધિ' (૧૯૭૧) એમનું પચાસ વર્ષ પછીનું મરણોત્તર પ્રકાશન છે. એમણે ‘બ્રિટીશ હિન્દુસ્તાનને આર્થિક ઇતિહાસ' (૧૯૦૯), ‘અકબર' (૧૯૨૩) વગેરે અનુવાદો પણ આપ્યા છે.
ચ.ટા. ત્રિવેદી એન. એચ.: નવલકથા 'કમળાગૌરી' (૧૯૦૯)ના કર્તા.
ત્રિવેદી ઇજજતકુમાર રેવાશંકર (૫-૪-૧૯૩૫): વાર્તાકાર, હાસ્ય
લેખક. જન્મસ્થળ લીલીયા (મોટા). ૧૯૫૫માં મહુવાથી મૅટ્રિક. ૧૯૬૧ માં ઇતિહાસ વિષય સાથે બી.એ. ૧૯૬૭માં એમ.એ. ૧૯૭૦થી શામળદાસ આર્ટ્સ કોલેજ, ભાવનગરમાં અધ્યાપન.
એમના “મોનાલીસા' (૧૯૮૦) અને “હળવે હાથે' (૧૯૮૫) એ બે હાસ્યલેખોના સંગ્રહ તથા ‘કાંટા : ગુલાબ અને બાવળના’ (૧૯૮૧), 'કાસમ માસ્તરનું વસિયતનામું' (૧૯૮૧) અને ‘સુદામાના તાંદુલ' (૧૯૮૫) જેવા લઘુકથાઓના સંગ્રહો પ્રકાશિત થયા છે.
ત્રિવેદી કમળાશંકર પ્રાણશંકર (૧૧-૧૦-૧૮૫૭, ૧૯૨૫):
સંપાદક, વ્યાકરણવિદ. જન્મથળ સુરત. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સુરતમાં. ૧૮૭૪માં મૅટ્રિક. ૧૮૭૮માં ઍલ્ફિન્સ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્ર-ઇતિહાસ વિષયો સાથે બી.એ. આર્થિક
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૧૫
For Personal & Private Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
ત્રિવેદી અનિયાય દાયનામ- ત્રિવેદી ચીમનકાય શિવશંકર
મુશ્કેલીને કારણે આગળ અભ્યાસ ન કરતાં સુરતની મિશન હાઈસ્કૂલમાં અવેજી શિક્ષક તરીકે જોડાયા. પછીથી ફ્સ, નિડયાદ, સુરત, અમદાવાદ, ભાવનગર, મુંબઈ અને પૂનામાં માધ્યમિક તથા ઉચ્ચ સ્તરે શિક્ષણકાર્ય. ૧૯૦૨માં અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજમાં આચાર્ય તથા ગુજરાત શાળાપત્રનું સંપાદન. મુંબઈ તથા પંજાબ યુનિવર્સિટીમાં સંસ્કૃતના પરીક્ષક તથા લે।. ૧૯૧૪માં નિવૃત્ત. ૧૯૨૪ની સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.
ઇતિહાસ અને અર્થશાસ્ત્ર જેવા વિષયા લઈ અભ્યાસ કરનાર આ લેખકે અધ્યયન અને અધ્યાપન સંસ્કૃત વિષયમાં કર્યું છે. વ્યાકરણગ્રંથોની રચના તથા સંસ્કૃતગ્રંથોનું ભાષાન્તર એમનું મહત્ત્વનું પ્રદાન છે. સંપાદન પર પણ એમના સંસ્કૃત અધ્યાપનનો સ્પષ્ટ પ્રભાવ જણાય છે. ઇતિહાસ, શિક્ષણ, વ્યાકરણ, કાવ્ય, અલંકાર, ગણિત, તત્ત્વજ્ઞાન જેવા વિવિધ વિષયોમાં સક્રિય રસ દાખવી એમણે ‘ઈંગ્લૅન્ડનો ટૂંકો ઇતિહાસ’(૧૮૮૭), ‘ગાડ્સ ઑવ ઇન્ડિયા’(૧૯૧૩), ‘શિક્ષણશાસ્ત્રનાં મૂળતત્ત્વા’ (૧૯૧૩), 'શાંતી વ્યાખ્યાનમાળા'(૧૯૧૩), ‘ગુરાની ભાષાનું લઘુ વ્યાકરણ’(૧૯૧૪/૧૬), ‘કારકમીમાંસા’(૧૯૧૫), ‘મધ્યમ વ્યાકરણ’(૧૯૧૭), ‘બૃહદ્ વ્યાકરણ’(૧૯૧૯), ‘હિંદુસ્તાનનો વિષે ઇતિહાસ'(૧૯૨૦), 'કાવ્યસાહિત્યમીમાંસા' (મરણાત્તર, ૧૯૩૦), ‘અનુભવિવાદ’(મરણોત્તર, ૧૯૩૩) જેવા મૌલિક ગ્રંથો આપ્યા છે. ‘સંસ્કૃત’- પુ. ૧-૨ (૧૮૯૬), ‘સંસ્કૃતશિક્ષિકા’ (૧૯૧૧), ‘સાહિત્યમંજરી’(૧૯૧૫) તથા 'ગુજાતી ત્રિવેદી વાચનમાળા'(૧૯૨૧) વગેરે એમનાં સંપાદન પાઠયપુસ્તકો છે. પાણિનીનાં સૂત્રોની સમજ આપતું દૃષ્ટાંતકાવ્ય ‘ભટ્ટીકાવ્ય રાવણવધ’(૧૮૯૮), જગન્નાથકૃત રેખા ગણિત’ (૧૯૦૧-૨), વિદ્યાધરકૃત ‘એકાવલિ’(૧૯૦૮), વિશ્વનાથકૃત 'પ્રતાપરાભૂષણ'(૧૯૭૯), લક્ષ્મીધકૃત પાપાચ ટ્રકા' (૧૯૧૮), રામચંદ્રકૃત ‘પ્રક્રિયાકૌમુદી’, વરુચિષ્કૃત ‘પ્રાકૃત પ્રકાશ’ તથા કોંડ ભટ્ટકૃત ‘વૈયાકરણભૂષણ’ એમનાં સંપાદનો છે.
૨.ર.દ.
ત્રિવેદી કાંતિલાલ દોલતરામ: ‘સ્વતંત્ર ભારત નાટકનો સાર અને ગાયના’(૧૯૨૮)ના કર્તા,
૨...
ત્રિવેદી કૃષ્ણ રણછોડ : ‘રાજેશ્રી ભૂધરભાઈના રાસડો તથા પરિયો’(૧૮૭૫)ના કર્તા.
૨.ર.દ.
ત્રિવેદી કેશવજી વિશ્વનાથ (૧૫, ૭-૮-૧૯૩૪): ચરિત્રકાર. જન્મ. શાળમાં. અંગ્રેજી ધોરણ એ સુધીનો ભરો. ૧૮૮૭માં શિશ્નજીવનનો પ્રારંભ. ૧૯૨૦માં ટ્રેઈન્ડ શિક્ષક થઈ કાઠિયાવાડ પ્રાન્તના સરકારી કેળવણીખાનામાં, ૧૮૯૨માં નોકરી છોડી ગ્રંથલેખનનો વ્યવસાય અપનાવ્યો.
‘સની મા’ ભા. ૧-૨(૧૯૯૬) એમના નામે છે. ચરિત્રચંદ્રિકા'(૧૮૯૫)માં એમણે સંત, સમાજસુધારકો અને સાડિપાયાની સક્ષમ જીવનનાનો આપ્યાં છે. આ સિવાય
૧૯૬ : ગુજરાતી સાહિત્યકોશ - ૨
‘કાવિક નિષેધદર્શક'(૧૯૮૫) અને 'માપુરાણ' પણ એમના ભૂવા છે.
ચૂંટો.
ત્રિવેદી ગિજુભાઈ મા. પરંપરાગત સ્વરૂપની ગીત, છંદોબદ્ધ તેમજ ગઝલ રચનાઓનો સંગ્રહ ઢળતી સાંજે” (૧૯૩૭)ના કર્તા. કૌ.જી.
હિંદી ગૌરીશંકર પ્રભાશંકર, 'ધૂની-મ’(૨૦-૩-૧૯૩૨): નવલકથાકાર. જન્મ જામનગર જિલ્લાના લામાં. ૧૯૫૭માં એસ.એસ.સી. ૧૯૫૬માં વિનીત. ૧૯૬૨ માં સિનિયર પી.ટી.સી. ૧૯૫૬થી પ્રાથમિક શિક્ષક
‘કરમે લખ્યું કિરતાર’(૧૯૮૧), ‘પથભૂલ્યા પથિક’(૧૯૮૩) અને ‘વિષચક્રનાં વમળ' (૧૯૮૩) એમની નવવધાઓ છે.
ચં.ટા.
ત્રિવેદી ચત્રભુજ ભીમજી : નવલકથાઓ ‘કર્મફળ’(૧૯૨૬) અને ‘સમાજબંધન’(૧૯૩૨) તેમજ ચરિત્રકૃતિ ખંડ કાળભ્રહ્મચારી ભીષ્મ પિતામહ (૧૯૬૨)ના કાં.
કો
ત્રિવેદી ચંદુલાલ : સામાન્ય માણસના રોજિંદા જીવનના પ્રસંગાને વર્ણવતી વાર્તાઓનો સંગ્રહ 'પ્રતિબિંબ'(૧૩૫)ના કર્તા,
નિ.વા. ત્રિવેદી ચંદ્રકાન્ત ભાળાના૫(૨૦૧૪): વિવેચક. જન્મ રાણપુરમાં. એમ.એ., પીએચ.ડી. રિજિયોનલ કૉલેજ ઑવ એજયુકેશન, અજમેરમાં અધ્યાપક.
‘કવિ નિષ્કુળાનંદ -- એક અધ્યયન’(૧૯૮૦) એમના નામે છે.
ત્રિવેદી ચંદ્રકાન્ત હરિલાલ, ‘ચંદ્ર’(૨૭-૬-૧૯૨૨): વાર્તાકાર. જન્મ સૌરાષ્ટ્રના મોટા લીલીયા ગામે. ૧૯૪૦માં મૅટ્રિક. પ્રારંભમાં કલાશિક્ષક, પછી ૧૯૪૨ માં ઠિંદ છોડો આંદાવનમાં સક્રિય. ૧૯૪૬ થી પત્રકારી ચિત્રકાર. ૧૯૪૭માં ‘ગુજરાત સમાચાર' દૈનિક સાથે સંલગ્ન, ‘ચિત્રલેાક’નું સંપાદન. બાળસાપ્તાહિક ‘ઝગમગ’નું સંપાદન. ૧૯૬૩ થી 'સંદેશ' દૈનિક કાર્ય, મુખ્યત્વે ચિત્રકાર.
સરલ અને રસપ્રદ શૈલીમાં એક પણ જોડાક્ષર વિના એમણે ગર્ભની બાળોપયોગી કા ભાવો ના ભૂંક ચિત્ર આપી છે, આ ઉપરાંત એમણે બાળકો માટે અનેક સળંગ ચિત્રવાર્તાઓ આપી છે.
1. ત્રિવેી ચીમનલાલ એમ. : ઓંકી નાટિકાઓ બાપના બેસ (૧૯૩૧) અને ‘રાજાધિરાજ’(૧૯૩૮)ના કર્તા. કી.. ત્રિવેદી ચીમનલાલ શિવશંકર (૨-૬-૧૯૨૯): વિવેચક, સંપાક. જન્મ મુપુર (જ,માંડસાણા)માં. ૧૯૫૦માં બી.એ. ૧૯૫૨માં એમ.એ. ૧૯૬૧માં પીએચ.ડી. ૧૯૫૧થી વિભિન્ન કોલેજોમાં
For Personal & Private Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
ત્રિવેદી ચુનીલાલ ભગવાનજી – ત્રિવેદી જેઠાલાલ નારાયણ
ત્રિવેદી જટાશંકર: ‘વ્યાકરણના નવીન પાઠો' (૧૯૪૦) ના કર્તા.
ત્રિવેદી જનક નંદલાલ, 'સરોજ ત્રિવેદી' (૧૦-૬-૧૯૪૪) : નવલકથાકાર. જન્મ કોઠી (જિ. રાજકોટ)માં. ૧૯૬૧માં મૅટ્રિક. વિવિધ રેલવેસ્ટેશનો પર સહાયક સ્ટેશનમાસ્તર. ત્રિમાસિક ‘મુદ્રાંકન'ના સંપાદક. એમણ ‘નથી' (અન્ય સાથે, ૧૯૮૬) નામ નવલકથા આપી છે.
ત્રિવેદી જયસુખલાલ માનશંકર : ત્રણ ખંડમાં વિભકત અઠ્ઠાવીસ પઘોને સંગ્રહ ‘શિવસ્તવન'ના કર્તા.
ગુજરાતીનું અધ્યાપન. છેલ્લે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક.
પિંગલ દર્શન' (૧૯૫૩) છંદવિષયક માહિતી આપતું એમનું પ્રારંભિક પરિચયપુસ્તક છે. “ઊર્મિકાવ્ય' (૧૯૬૬)માં 'ઊમિકાવ્યનાં સ્વરૂપ, વિકાસ તથા વિભિન્ન પ્રકારો વિશે વિગતે ચર્ચા છે. પીએચ.ડી.ના અભ્યાસના ફળરૂપે મળેલ “કવિ નાકર -- એક અધ્યયન' (૧૯૬૬) એમને નોંધપાત્ર ગ્રંથ છે. એમાં મધ્યકાલીન કવિ નાકરની બધી પ્રગટ-અપ્રગટ કૃતિઓનું ઝીણવટભર્યું પરીક્ષણ કરી નાકર વિશેની પ્રચલિત સમાજ પર નવો પ્રકાશ ફેંકયો છે. આ અભ્યાસનું અનુસંધાન ગુજરાતી ગ્રંથકાર' કોણીની ‘નાકર” (૧૯૭૯) પુસ્તિકામાં તથા ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ'ખંડ ૨માં જળવાયું છે. ચાસદનું ગ્રંથસ્થ વાડ મય' (૧૯૭૨)માં વિવિધ વિષયના ગ્રંથોની સૂઝ અને સમભાવપૂર્વક તપાસ છે. ‘ભાવલોક' (૧૯૭૬) અને ‘ભાવમુદ્રા' (૧૯૮૩)માં કવિતાની વ્યાપક ચર્ચા કરતા, મધ્યકાલીન અને અર્વાચીન અતિખ્યાત અને અલ્પખ્યાત કવિઓની કવિતા વિશેના તથા કૃતિ-અવલોકનના લેખે છે. ‘ભાવમુદ્રા'માં 'ગુજરાતીમાં છંદોરચના' એ દીદ લેખ ગુજરાતીમાં થયેલા છંદવિષયક પ્રયોગોની સારી તપાસ છે.
‘આપણાં ખંડકાવ્યો' (૧૯૫૭), ‘સુદામાચરિત્ર' (૧૯૬૩), ‘કુંવરબાઈનું મામેરું' (૧૯૬૪), ‘અભિમન્યુ આખ્યાન' (૧૯૬૭), ‘વિરાટ પર્વ' (૧૯૬૯), 'કાલેલકર ગ્રંથાવલિ' (૧૯૮૧) વગેરે એમનાં અન્ય સાથેનાં સંપાદનો છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત “ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ” તથા “ગ્રંથ અને ગ્રંથકાર'- ભા. ૧૧ (૧૯૬૬)માં પણ એમનું સહસંપાદન છે.
જ.ગા. ત્રિવેદી ચુનીલાલ ભગવાનજી: પદ્યકૃતિ 'રામચરિત્ર' (૧૯૧૨)ના કર્તા.
કૌ.બ્ર. ત્રિવેદી જગજીવન કલ્યાણજી (૨૦-૧-૧૯૮૬): જન્મ મોટાવડા (જિ.રાજકોટ)માં. અધ્યાપન ટેનિંગ કોલેજ, રાજકોટથી ૧૯૫૨ માં ગુજરાતી વિષય સાથે ઉત્તીર્ણ. ૧૯૨૭થી રાજકોટ તેમ જ જિલ્લાનાં વિવિધ ગામડાંઓમાં અધ્યાપનકાર્ય.
એમણે નિબંધ સ્વરૂપનું ગદ્ય-પુસ્તક “આત્મદર્શનની વાટે' (૧૯૭૬) આપ્યું છે.
કી.. ત્રિવેદી જગજીવન શિવશંકર : કથાત્મક ગદ્યકૃતિ શહેનશાહી દિલહી- ' દરબાર' (૧૯૨૧)ના કર્તા.
કૌ.બ્ર. ત્રિવેદી જગદીશ લક્ષ્મીશંકર (૬-૭-૧૯૨૮): કવિ. જન્મ બાલાસીનેરમાં. અભ્યાસ મૅટ્રિક સુધી. કેટલાંક વર્ષો સુધી કિશનસિંહ ચાવડાના પ્રેસ સાથે અને સંસ્કૃતિના પ્રકાશન સાથે સંલગ્ન. પછીથી નવજીવન મુદ્રણાલયમાં.
ઉમાશંકર સુંદરમ્ ની કાવ્યશૈલીને અનુસરતી બેતાલીસ રચનાઓના સંગ્રહ ‘હરિચંદન' (૧૯૬૨)માં મુકતક, સૉનેટ તેમ જ છંદોબદ્ધ રચનાઓ છે.
કૌ.બ્ર.
ત્રિવેદી જયંતીલાલ ચીમનલાલ, ‘જ્યાનંદ', 'જાગીન’ (૨૮૭ ૧૯૨૧): કવિ. જન્મ મધ્યપ્રદેશના કીબુઆમાં. ૧૯૪૨ માં મૅટ્રિક. પહેલાં જ્યુપિટર મિલમાં, પછી ૧૯૪૩થી ૧૯૭૯ સુધી રેલવેમાં ગાર્ડ.
ઊગમે' (૧૯૬૩) અને ‘મૌનની ક્ષણામાં' (૧૯૮૧) જેવા કાવ્યસંગ્રહ તેમ જ ‘રામરસાયણ ભજનાવલિ' (૧૯૭૪) અને રામબાવની ગીતાબાવની' (૧૯૮૦) જેવા ભજનસંગ્રહા એમના નામે છે.
ચં.ટો. ત્રિવેદી જયેન્દ્ર ગિરિજાશંકર, ‘નિષાદચંદ્ર’, ‘પ્રિયાંશુ પાઠક'
(૨૫-૭-૧૯૨૬): વિવેચક. જન્મ ભાવનગરમાં. ૧૯૪૩માં મૅટ્રિક. ૧૯૪૮માં બી.એસસી. ૧૯૫૩માં બનારસ હિંદુ યુનિવસિટીમાંથી હિંદી વિષયમાં એમ.એ. ૧૯૫૧-૫૫ દરમિયાન મહિલા કોલેજ, ૧૯૧૫૫-૬૩ દરમિયાન શામળદાસ કોલેજ, ભાવનગરમાં અધ્યાપક. ૧૯૬૩થી ગાંધી મહિલા કોલેજમાં આચાર્ય.
‘પ્રેમચંદ' (૧૯૬૫) અને 'કબીરના વારસ' (૧૯૭૩) એમના ચરિત્રગ્રંથ છે. “સુંદરમ્ નાં કાવ્યો' (૧૯૭૬) એમનું સંપાદન છે.
.ટી. ત્રિવેદી જિતેન્દ્રકુમાર વિજયશંકર (૧૫-૫-૧૯૨૫): ચરિત્રકાર,
જન્મ જેતપુરમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. જહાંગીર ટેસ્ટાઇલ મિલ્સ, અમદાવાદમાં જુનિયર આસિસ્ટન્ટ. ‘સંન્યાસી' (૧૯૭૬) એમનો ચરિત્રગ્રંથ છે.
ચ.ટા.
ત્રિવેદી જેઠાલાલ નારાયણ, કવિરાજ ટી. જે. નારાયન’
(૨૫-૨-૧૯૮૮): જન્મ રાંધેજા (જિ. ગાંધીનગર)માં. પ્રાથમિક શિક્ષણ વતન રાંધેજામાં. માધ્યમિક શિક્ષણ વડોદરા-અમદાવાદમાં. ૧૯૨૭માં મૅટ્રિક. ૧૯૪૩માં ઈન્દોરની ક્રિશ્ચિયન કોલેજમાંથી અર્થશાસ્ત્ર, ઇતિહાસ, રાજયશાસ્ત્ર વિષયો સાથે બી.એ. વડોદરા મહેસૂલી ખાતામાં ૧૯૨૮થી ૧૯૪૩ સુધી કારકુન અને સર્કલ ઈસ્પેકટર. ૧૯૪૩ થી ૧૯૫૬ સુધી નાયબ મામલતદાર. ૧૯૫૬ થી તાલુકા અધિકારી. ૧૯૫૯ થી, બાવનમે વર્ષે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા પછી ગાંધીપ્રેરિત આદર્શાથી ગ્રામનિવાસ.
‘પાંખડી' (૧૯૩૮) અને 'મંદારમાલા' (૧૯૬૩) જેવા મુકતકસંગ્રહો તથા “અલકા' (૧૯૪૯) અને “પંચમ' (૧૯૭૭) જેવા
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૧૯૭
For Personal & Private Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
ત્રિવેદી જયેસના યશવંત-ત્રિવેદી નર્મદાશંકર જટાશંકર
રૂપ છે. અપાર્થિવ સ્નેહના રમણીય દર્શનને આલેખતું પ્રથમ કાવ્ય ‘વિભાવરી સ્વપ્ન' (૧૮૫૪) એમાંનાં કલ્પનાશકિત, ચિત્રાત્મક વર્ણના, સંસ્કૃત તથા તળપદી બાનીમાં પ્રગટ થનું ભાવમાધુર્ય જેવા ગુણોને લીધે નોંધપાત્ર છે. કાવ્યના વરસ્તુવિન્યાસમાં કયારેક શિથિલતા અને કૃત્રિમતા અનુભવાય છે, તેમ છતાં એમની પ્રતિમાનો ઉત્તમાંશ ક્યાં પ્રગટ થયો છે ત્યાં અર્વાચીન ઊર્મિકવિતાનો અણસાર જોવાય છે. ‘મિત્રને વિરહ' (૧૮૯૫) કેટલાંક સૌદર્યમંડિત વર્ગને આપનું કરાણરસપ્રધાન કાવ્ય છે. વેદાની દૃષ્ટિથી બ્રહ્મસ્વરૂપનું નિરૂપણ કરતાં ૧૦૮ પદોના સંચય ‘સ્વરૂપ પુષ્પાંજલિ' (૧૯૦૧)માં આપણા સંતકવિઓની લાક્ષણિક બળકટ બાનીના સૂર સંભળાય છે. ‘કલાપીને વિરહ' (૧૯૧૩)માં કલાપીના મૃત્યુ નિમિત્તે રચાયેલી કરણપ્રશસ્તિમાં મિત્રના વિરહની સંવેદના હૃદયસ્પર્શી રીતે વ્યકત થઈ છે. ઉપરાંત એમાં ગહન આધ્યાત્મિક અનુભૂતિને પ્રગટ કરતાં ભજનો-પદા પણ સંકલિત થયાં છે.
નિ.વા. ત્રિવેદી દ. યુ.: બાળમા... ગરિકૃતિ ‘મહર્ષિ દધીચિ'ના કતાં,
કૌ.બ્ર. ત્રિવેદી દયાશંકર દયારામ: છ પ્રવેશનું નાટક 'વિદ્યાવિતમ્ અથવા ફતેહખાનની ફજેતી' (૧૮૯૮)ના કર્તા.
કાવ્યસંગ્રહે તેમ જ “ગાંધીનિર્વાણ નાખ્યાન' (૧૯૫૦) એમણે આપ્યાં છે.
‘કાચાં ફલ' (૧૯૩૨), 'નયનનાં નીર’ (૧૯૩૩), 'રવખરેણું (૧૯૫૧) અને ‘પલાશપુરુષ' (૧૯૫૪) એમના નવલિકાસંગ્રહ છે; તો ‘સુરેખા' (૧૯૪૦), “રંભા” (૧૯૪૧), “ધરતીનું માણેક' (૧૯૭૬) વગેરે સામાજિક તથા ‘સમ્રાટ વિક્રમ' (૧૯૪૦), ‘રાજશેષ' (૧૯૪૬), ‘ભગવાન પતંજલિ' (૧૯૬૮), ‘પુષ્યમિત્ર કલ્કિ’ (૧૯૭૧) વગેરે ઐતિહાસિક નવલકથાઓ છે. ‘સ્મરણચિત્ર (૧૯૬૮) એમની આત્મકથાત્મક કૃતિ છે.
‘લોકસહિત્યકોશ' (૧૯૭૮) અને ‘સંતસાહિત્યકાશ' (૧૯૮૪). એ એમનું ગુજરાતી કોશસહિત્યક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન છે. ‘મંગલા' (૧૯૭૯)માં સાહિત્યિક લેખે અને ‘લેકસાગરની લહેર (૧૯૮૦)માં લેકસાહિત્ય પરના લેખે છે. એમણે ભાલણ, ધીરો, નિકુળાનંદ અને ભોજા ભગત પરનાં સંપાદન તેમ જ તુલસી, કબીર ઇન્યાદિ પરની બાલમામ્ ભકિનચરિત્રમાલાનાં પુરતા આપ્યાં છે. “અચલા' (૧૯૪૩) અને ‘નિરંજના' (૧૯૪૪) એમના અનુવાદગ્રંથ છે. આ ઉપરાંત વનસ્પતિશાસ્ત્ર અને વૈદક પર પણ એમણે પુસ્તકો લખ્યાં છે.
ર.ટી. ત્રિવેદી જયેન્સના યશવંત (૪-૭-૧૯૪૯): કવિ. જન્મ પડઘામાં. વતન પોરબંદર. ૧૯૭૩ માં બી.એ. ૧૯૭૫માં એમ.એ. પાલઘરની કોલેજમાં અધ્યાપક. ‘પ્રાન્ત' (૧૯૮૩) એમના કાવ્યસંગ્રહ છે.
ચં.ટી. ત્રિવેદી તનસુખ જગન્નાથ (૨૦-૧૦-૧૯૧૪): કવિ. જન્મ
ભાવનગરમાં. ૧૯૩૫માં ગણિત અને ભૌતિકશાસ્ત્ર વિષયો સાથે ફર્ગ્યુસન કોલેજ (પૂના)માંથી બી.એસસી. ૧૯૪૨માં વડોદરાથી બી. ટી. ૧૯૩૫થી ભાવનગર જિલ્લાની વિવિધ માધ્યમિક શાળા
માં શિક્ષક. ૧૯૫૪ થી નિવૃત્ત થતાં સુધી ભાવનગરની આવ ડ હાઈસ્કૂલમાં શિક્ષક,
એમણે બે કાવ્યસંગ્રહ ‘અર્ચના' (૧૯૬૨) અને ‘નયન-સુધા' (૧૯૬૩) આપ્યા છે.
કૌ.બ્ર. ત્રિવેદી ત્રિભુવન પ્રેમશંકર, ‘મસ્ત કવિ' (૨૩-૯-૧૮૬૫, ૨૭-૭-૧૯૨૩): કવિ. જન્મ ભાવનગર જિલ્લાના મહુવામાં. પ્રાથમિક પાંચ ધોરણ સુધી અભ્યાસ. સંસ્કૃત, ફારસી તથા અંગ્રેજી સાહિત્ય અને યોગમાર્ગના અભ્યાસી. લાઠી, ભાવનગર અને રાજકોટના રાજયાશ્રયી કવિ,
સમકાલીન મસ્તરંગી કવિઓ મણિલાલ, બાલાશંકર તથા કલાપીની ગઝલોમાં પ્રતીત થતી સૂફીવાદની અસર આ કવિની ૨ચનાઓમાં પણ વરતાય છે, છતાં ભકિતસંપ્રદાયની – ખાસ કરીને ગોરખ સંપ્રદાયની અસર સવિશેષ જણાય છે. આમ, અગમનિગમની અનુભૂતિની મસતીને–આનંદોમિને નિરૂપતાં અને સ્વાયત્ત પ્રતિભાશકિતને સંસ્પર્શ પામેલાં એમનાં કાવ્યોનવપ્રસ્થાન
ત્રિવેદી દલછારામ લક્ષ્મીરામ: ‘કાવ્યસુબોધ અને શબ્દાર્થસંગ્રહ' (૧૯૦૮) તેમ જ પ્રસંગકથાઓના સંગ્રહ બાધલહરી' (૧૯૨૫) -ના કર્તા.
ત્રિવેદી દિનમણિશંકર વેણીશંકર: રમૂજી વાતની પુસ્તિકા ‘હાસ્યરસને ભંડાર’: ૧ (૧૯૦૮) તેમ જ પદ્યકૃતિ ‘તાપી ત્ર' (૧૯૧૧)ના કર્તા.
કૌ... ત્રિવેદી દિનેશ : નવલકથા “સૌંદર્ય અને લાલસા(૧૯૬૬) ના કિર્તા.
કૌ.વ્ય. ત્રિવેદી નર્મદાશંકર : ગુજરાતી’ના ભેટપુસ્તક તરીકે પ્રકાશિત થયેલ, ૧૮૫૭ના બળવાના મુખ્ય પ્રસંગ પર આધારિત, વાર્તા-તત્ત્વની તુલનાએ ઇતિહાસ પર વિશેષ મદાર રાખતી ઐતિહાસિક નવલકથા ‘મહારાણી લક્ષમીબાઈ' (૧૯૩૪) ના કર્તા.
ત્રિવેદી નર્મદાશંકર જટાશંકર (૨૫-૮-૧૯૧૪) : વતન ભાવનગર. મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. પ્રારંભે વળીઆ આર્ટ્સ કોલેજ, ભાવનગરમાં, પછી કેટલેક વખત સેમિનાથ કોલેજ, વેરાવળમાં આચાર્ય. કાવ્યસંગ્રહ ‘કિસલય' (૧૯૫૪) એમની પાસેથી મળે છે.
કૌ.બ્ર.
૧૯૮: ગુજરાતી સાહિત્યકોશ- ૨
For Personal & Private Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
ત્રિવેદી નર્મદાશંકર નથુરામ-ત્રિવેદી પ્રકાશ દ્રુમન
કૌ..
ત્રિવેદી નર્મદાશંકર નથુરામ: પદ્યકૃતિ “કળિયુગની કહાણી અને એમને મહાનિબંધ ‘મડિયાનું અક્ષર કાર્ય' (૧૯૭૯) પ્રકાશિત ભકિતને મહિમા' (બી. આ. ૧૯૬૪)ના કર્તા.
થયેલો છે.
કૌ.. ત્રિવેદી નવલરામ જગન્નાથ, ડાબેરી’, ‘પોણીપચીસ', “વૈનેતેય'
ત્રિવેદી નાનાલાલ મગનલાલ: પદ્યકૃતિ “અંબાજી માતાનું વર્ણન (૧૧-૧૦-૧૮૯૫, ૧૮-૫-૧૯૪૪): વિવેચક, હાસ્યલેખક,
' (૧૯૦૩)કર્તા. સંપાદક. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વઢવાણ કેમ્પમાં. ૧૯૧૪માં
ક. . મૅટ્રિક. ૧૯૨૦માં બી.એ. પછી લાલશંકર ગુજરાત મહિલા
ત્રિવેદી નિરંજન મનુભાઈ (૮-૭-૧૯૩૮): હાસ્યલેખક. જન્મ પાઠશાળામાં અધ્યાપક. દરમ્યાન ૧૯૨૬માં એમ.એ. ગુજરાતી
સાવરકુંડલામાં. ૧૯૬૦માં અર્થશાસ્ત્ર-માનશાસ્ત્ર વિષયો સાથે સાહિત્યસભાના મંત્રી તરીકે વીસ વર્ષ સેવા. અમદાવાદમાં
બી.એ. ૧૯૬૩માં એલએલ.બી. શરૂઆતમાં કલાર્ક, પછી જનિયર અવસાન.
ઈન્સ્પેકટર અને ૧૯૭૦થી ‘સેન્ટ્રલ બેન્ક ઓવ ઇન્ડિયા'માં એમણે પોતાની લેખનપ્રવૃત્તિનો આરંભ અરવિંદ ઘેપના
ઓફિસર. બંગાળી ગ્રંથ કારાવાસની કહાણી' (૧૯૨૧)ના અનુવાદથી કર્યો.
‘બંગાવલોકન યાને' (૧૯૭૨) અને પહેલું સુખ તે જાતે હસ્યા' કેટલાંક વિવેચનો' (૧૯૩૪), 'નવાં વિવેચન' (૧૯૪૧) અને શેષ ' (૧૯૮૧) એમનાં હાયભંગનાં પુસ્તકો છે. વિવેચન' (મરણોત્તર, ૧૯૪૭) એ એમના વિવેચનલેખ-સંગ્રહા
એ.ટી. છે. એમના લેખે વિશદ તથા વિગતપ્રચુર હોય છે. ઉપરાંત - ત્રિવેદી નીલાંગ : સચિત્ર બાળવાર્તાઓની પુસ્તિકાઓ ‘કેક’ (ચંદ્ર તટસ્થતા, સ્પષ્ટવકતૃત્વ ને બહુશ્રુતતા પણ જોવા મળે છે. કલાપી, ત્રિવેદી સાથે, ૧૯૭૨), 'તાડકાવધ' (ચંદ્ર ત્રિવેદી સાથે, ૧૯૭૨) કાન, ન્હાનાલાલ અને મુનશીની કૃતિઓ વિશેનાં એમનાં લખાણો વગેરેના કર્તા. નોંધપાત્ર છે. કેતકીનાં પુષ્પો' (૧૯૩૯) અને “પરિહાસ' (મરણોત્તર, ૧૯૪૫)માં રાજકીય, સામાજિક, સાહિત્યિક અને શૈક્ષણિક ત્રિવેદી નેહા : સાંપ્રત ભાવવિશ્વ અને પ્રયોગલક્ષી અભિગમ સત્રોની ઊણપને હાસ્ય-કટાક્ષનું લક્ષ્ય બનાવતા એમના હળવા દાખવતી તેવીસ નવલિકાઓનો સંગ્રહ ‘દોડી જતા શબ્દો નિબંધે અને પ્રતિકાવ્યો ગ્રંથસ્થ થયાં છે. એમાં ઉકિતવૈચિત્ર્ય, ' (૧૯૭૬)નાં કર્તા. શબ્દરમત, ચકા અને અતિશકિત દ્વારા હાસ્ય-કટાક્ષ વ્યકત
કો.બ્ર. થયાં છે. 'કલાપી' (૧૯૪૮) એ એમણે પ્રાપ્ત માહિતીને આધારે ત્રિવેદી પદ્મા : કથાત્મક ગદ્યકૃતિ 'માટીના દેવ’નાં કર્તા. લખેલું, કવિ કલાપીના જીવન અને પ્રણયસંઘર્ષને આવરી લેવું રોચક જીવનચરિત્ર છે.
ત્રિવેદી પરાજય : સચિત્ર બાળવાર્તા ‘પરશુરામ પરાજય' (ચન્દ્ર નવલરામની અન્ય મહત્વની સાહિત્યસેવા એમનાં સંપાદન ત્રિવેદી સાથે, ૧૯૭૨)ના કર્તા. છે. ટિપ્પણ અને સ્વતંત્ર મંતવ્યોની આગવી મુદ્રાવાળું પુસ્તક ‘જયંતી વ્યાખ્યાનો' (૧૯૪૦), બુદ્ધિપ્રકાશ’ સામયિકમાં પ્રકાશિત,
ત્રિવેદી પિનાકિન (૧૯૧૦, ૨૩-૧૦-૧૯૮૮): કવિ. શાંતિનિકેતનવિવિધ વિષયોને સ્પર્શતા લેખોને આવરી લેતું પુસ્તક “બુદ્ધિપ્રકાશ માં રવીન્દ્ર સંગીતની તાલીમ. ન્યૂ એરા હાઈસ્કૂલ, મુંબઈમાં લેખસંગ્રહ' – ભા. ૧, ૨ (અનંતરાય રાવળ સાથે, ૧૯૪૧,
શિક્ષક. રવીન્દ્ર સંગીતના પ્રસારક. રેડિયો-દૂરદર્શનના માન્ય ગાયક, ૧૯૪૨), શામળનું મૂલ્યાંકન કરતું પુસ્તક “શામળનું વાર્તાસાહિત્ય
બ્રેઈન હેમરેજને કારણે દિલ્હીમાં અવસાન. કલાપીની કવનપ્રવૃત્તિને મૂલવતા ગ્રંથો “ગ્રામમાતા અને બીજાં
‘પ્રસાદ' (૧૯૮૪) એમને કાવ્યસંગ્રહ છે. કાવ્યો' (૧૯૩૮) તથા 'હૃદયત્રિપુટી અને બીજાં કાવ્યો' (૧૯૩૯).
ચં.ટો. એટલાં મુખ્ય સંપાદને છે. 'સમાજસુધારાનું રેખાદેશન” ત્રિવેદી પિપટલાલ ત્રંબકલાલ; પદ્યકૃતિ 'ભૃગુકુળ ભૂષણ મહીપ (૧૯૩૪) એ દસ્તાવેજી પુસ્તક, શિક્ષણનું રહસ્ય” એ અનુવાદ, મારકંડેયનું તપોબળ' (૧૯૩૬) ન કર્તા. અન્ય સાથે મળીને સંપાદિત કરેલું “માનસશાસ્ત્ર’, ‘બ્રિટિશ સામ્રાજયને અર્વાચીન ઇતિહાસ’ અને ‘હિન્દનું નવું રાજય-
ત્રિવેદી પ્રકાશ દમન (૧૧-૭-૧૯૪૬): નવલકથાકાર. જન્મ
તિ બંધારણ” જેવાં ઇતર પુસ્તકો પણ એમણે આપ્યાં છે.
અમદાવાદમાં. ૧૯૬૩માં એસ.એસ.સી. ૧૯૬૭માં બી.એસસી. બા.મ.
૧૯૬૯માં એમ.એસસી. ૧૯૭૭માં યુનિવર્સિટી ઑવ એકન ત્રિવેદીનવીનચન્દ્ર(૧૬-૬-૧૯૪૩): વિવેચક. જન્મ વતન જંબુસર- ઓહાયો (યુ.એસ.એ.)માંથી પોલિમર કેમિસ્ટ્રીમાં પીએચ.ડી.
માં. ૧૯૬૦માં મૅટ્રિક. ૧૯૬૫માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૭૪-૭૮ દરમિયાન ઓહાયોમાં રિસર્ચ આસિસ્ટન્ટ રહ્યા પછી ૧૯૬૭માં એમ.એ. ૧૯૭૬ માં સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ૧૯૭૮-૭૯ માં આઈ.પી.સી.એસ.માં વિજ્ઞાની. ૧૯૭૯-૮૪ દરપીએચ.ડી. ૧૯૬૯થી અદ્યપર્યત વિવિધ કોલેજોમાં ગુજરાતીના મિયાન મુંબઈમાં નોસિલમાં સિનિયર ટેકનિકલ સવિસ ઑફિસર, અધ્યાપક.
૧૯૮૪ થી રીપીરૂપ પૉલિમરસ્ટમાં ટેકનિકલ ડિરેકટર,
કૌ..
ક..
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૧૯૯
For Personal & Private Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
ત્રિવેદી પ્રતાપરાય ગોપાલજી – ત્રિવેદી ભાનુમતી દલપતરામ
જેકશન સિમ્ફની' (૧૯૮૩) નવલકથા ઉપરાંત એમણ ‘સીમાનું વડોદરામાં પ્રાચીન કાવ્યમાળા'ના ખાતામાં કામગીરી. ૧૮૮૨ માં આકાશ' (૧૯૮૬) લઘુનવલ પણ આપી છે. બંનેમાં અમેરિકા- *ગુજરાત માસિક પત્ર', ૧૮૮૩માં ‘ત્રિમાસિક ટીકાકાર', ૧૮૮૮ વાસીઓની વાર્તા છે.
-માં કાઠિયાવાડી' સાપ્તાહિક અને ૧૯૮૦માં ‘વિદ્યાવિનાદ'માસિક ચં.ટો.
શરૂ કરેલાં. ત્રિવેદી પ્રતાપરાય ગોપાલજી (૧૭-૧૦-૧૯૩૫): કવિ. વ્યાકરણ દલપતશૈલીને ‘સંપવિજય' (૧૮૬૮) પછી એમણ ‘વિધવા
કાર. જન્મ માંડવી (કચ્છ)માં. બી.એ., બી.ઍડ. શેઠ જી. ટી. વિલાપ' (૧૮૭૨) અને ‘ભવાની કાવ્યસુધા' (૧૮૭૭)માં નર્મદહાઈસ્કૂલ, માંડવીમાં શિક્ષક,
શૈલી અખત્યાર કરેલી. ‘કૃપગવિરહ' (૧૮૭૬) કરસનદાસ મૂળજી ‘કરછી કાવ્યકલાપ' (૧૯૫૭), 'કલાધર કૃષણ' (૧૯૬૭), ‘મેરજા પરની કરુણપ્રશસ્તિ છે. આ ઉપરાંત, ‘અનંતજી અમરજીનું મલાર' (૧૯૭૬) એમના કાવ્યગ્રંથ છે; તો 'કચ્છી - મધ્યમ ચરિત્ર', ‘ગૌરીશંકર ઓઝાનું ચરિત્ર' તેમ જ‘કમળાકુમારી’, ‘કુંવારી વ્યાકરણ' (૧૯૬૬), 'કરછી ધાતુકોશ' (૧૯૭૫), ‘બૃહદ્ કચ્છી કન્યા', ‘સોરઠી સેમિનાથ' જેવી નવલકથાઓ એમના નામે છે. શબ્દકોશ’: પ્રથમ viડ (૧૯૮૧) એમના અન્ય ગ્રંથો છે. ‘સુદામાચરિત્ર’ એમનું પંચાંકી નાટક છે; તે ‘ગુજરાતી જૂનાં
નિ.. ગીતા' (૧૯૧૨) એમનું લોકગીતોનું સંપાદન છે. ત્રિવેદી પ્રભાકર : નવલિકાસંગ્રહ ‘નિમિત્ત' (૧૯૭૮)ના કર્તા.
ચં.ટો. નિ.વા. ત્રિવેદી ભાનુશંકર ભોળાનાથ ('૬-૧-૧૯૩૫): કવિ. નવલકથાત્રિવેદી પ્રાણશંકર છગનલાલ: ‘રતિચંદ્ર નાટકનાં ગામના' (૧૯૫૫)
કાર, નાટકાર. જન્મ ગાંધીનગર જિલ્લાના વાવાલમાં. ૧૯૪૯માં -ના કર્તા.
મૅટ્રિક. ૧૯૫૫માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. નિ..
૧૯૬૭માં એ જ વિષયોમાં એમ.એ. ઉત્તર ગુજરાતના લંચ ત્રિવેદી પ્રાણશંકર ભગવાનજી : સામાજિક નવલકથા ‘માહિતીચંદ્ર
અને ખેરવામાં નવ વર્ષ શિક્ષક, ૧૯૬૨-૬૩માં સાબરકાંઠાના અને સવિતા’ - ૧ તથા પૌરાણિક નાટક ‘સુરેખાહરણ અથવા
ચિત્રોડાની સ્કૂલમાં અને ૧૯૬૩-૬૯ દરમ્યાન ઉત્તર ગુજરાતના ક્ષત્રિયવિજય નાટક' (૧૯૦૩) ના કર્તા.
પ્રતાપનગરની સ્કૂલમાં આચાર્ય. ૧૯૭૦થી આજ સુધી ગુજરાત નિ.વા.
લાં સોસાયટી સંચાલિત કોલેજમાં પ્રાધ્યાપક. ત્રિવેદી ફૂલશંકર શંભુરામ : ‘જરથુસ્તમિત્ર કાવ્યમાળા' (૧૯૨૬)ના
અલસંગમના' (૧૯૭૫) કાવ્યસંગ્રહની શિષ્ટ વૃrsiધમાં
રચાયેલી તેમની રચનાઓમાંની ઘણી રચનાઓ આસ્વાદ્ય છે. નિ.વા.
આદિમ તેમ જ ગ્રામીણ સંવેગો સાથે પ્રેમની અને વંદનાની
અનુભૂતિ એકંદરે સ્વાભાવિકતા અને સાદગીની પ્રતીતિ કરાવે ત્રિવેદી બાબુભાઈ: બાળકો માટે લખાયેલી અગિયાર નાટિકાઓના
છે. ‘સંગત' (૧૯૭૫) એમના ગેયગીતાને સંગ્રહ છે. રસંગ્રહ ‘બાલ વિવેકાનંદ' (૧૯૬૫)ના કર્તા.
એક હતું અમદાવાદ' (૧૯૮૧) નવલકથામાં નાયકના પ્રથમ ક..
પુરષ સંવિદમાંથી ઊભી થતી અમદાવાદના વૈયકિતક સ્થળ અને ત્રિવેદી બુદ્ધિશાંકર છગનલાલ, ''દાન', 'સ્વામી ધર્મચૈતન્ય’
કાળના મિજાજની છબીઓ છે; શાળાના ગ્રંથપાલથી અધ્યાપક (૮-૮-૧૯૩૭): જન્મ ધ્રાંગધ્રામાં. એમ.એ., બી.એડ. અમરસિંહજી
બનવા સુધીના તેમ જ જાતીયતા અને પુત્રી મૃત્યુ પર્વતના વિવિધ હાઇસ્કૂલ, વાંકાનેરમાં શિક્ષક.
અનુભૂતિ-સ્તરો છે; તો આ સર્વને બોલાતી વર્તમાન ભાષાની ‘પરિકર પારને કોણ' (૧૯૮૩) એમના કાવ્યસંગ્રહ છે. વિવિધ ઉપશિષ્ટ સામગ્રી સુધી ખેંચી જતા ક્લબ પણ છે. ‘આરઝુ' (૧૯૭૩) એમનું સંપાદન છે.
‘શાલવન' (૧૯૮૪) એપિતાની હૂંફ વગર નબળી આર્થિક સ્થિતિ - ચં.ટો.
વચ્ચે એક વિલક્ષણ યુવતીના કિશોરાવસ્થામાં ફૂટેલા પ્રણયની ત્રિવેદી ભરત (૧૯૪૪) : કવિ. ૧૯૬૭માં અર્થશાસ્ત્રમાં અનુસ્નાતક. નવલકથા છે. બોલચાલના ગદ્યને કથાના સાહિત્યિક ગદ્યની અત્યારે શિકાગો નજીકના સ્મિગફીલ્ડમાં વસવાટ.
કોટિએ પહોંચાડવાનો યત્ન નોંધપાત્ર છે. ‘હસ્તરેખાનાં વમળ' (૧૯૮૮) એમનો કાવ્યસંગ્રહ છે.
‘મેન્ટ’ (૧૯૭૪)નાં છ એકાંકીઓમાં આધુનિક સંવેદના ચં.ટો.
અને રૂપરચનાની સભાનતા સાથે સંકલનાનું રાતત્ય છે. ગ્રામીણ ત્રિવેદી ભવાનીશંકર અંબાશંકર : 'ઉર્વશી નાટક - ભાષણ તથા
બોલીનું અને પ્રહસનનું તત્ત્વ અહીં કસબથી ગૂંથાયું છે. ગાયન સમેત' (૧૯૧૫) ના કર્તા.
ચં.ટો. • નિ.વી. ત્રિવેદી ભાનુમતી દલપતરામ : સામાજિક નવલકથા ‘જયોતિ' ત્રિવેદી ભવાનીશંકર નરસિંહરામ (૬-૬-૧૮૮૮, ૩-૫-૧૯૨૧): (૧૯૨૩) તથા બંગાળી પરથી અનૂદિત નાટક મિસરકુમારી' કવિ, નાટકકાર, ચરિત્રકાર, અંગ્રેજી બે ઘેરણ સુધીનો અભ્યાસ. (૧૯૨૨)નાં કર્તા.
નિ.. કરસનદાસ મૂળજીને પ્રભાવ. દયાનંદ સરસ્વતીને સમાગમ.
કર્તા.
૨૦૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
ત્રિવેદી ભૂપેન્દ્ર બાલકૃષણ-ત્રિવેદી મનુભાઈ ત્રિભુવનદાસ
ત્રિવેદી ભૂપેન્દ્ર બાલકૃષ્ણ (૯-૯-૧૯૧૩): વિવેચક, સંપાદક.
જન્મ સુરતમાં. ૧૯૩૦માં મૅટ્રિક. ૧૯૩૪માં સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૩૬ માં સંસ્કૃત-ગુજરાતી વિષયોમાં એમ.એ. ૧૯૩૭થી ૧૯૭૨ દરમ્યાન ઈસ્માઈલ કોલેજ, મુંબઈ, અંલિફન્સ્ટન કૅલેજ, મુંબઈ અને ગુજરાત કોલેજ, અમદાવાદમાં જુદે જુદે સમયે અધ્યાપન. થોડો વખત ‘શ્રી ફેસ ગુજરાતી સભા સૈમાસિકના સંપાદક.
પરિચયપુસ્તિકા “અખાની કવિતા' (૧૯૬૯) તેમ જ “અખા' (ગુજરાતી ગ્રંથકાર શ્રેણી, ૧૯૭૮) અને ‘અખે' (સાહિત્ય અકાદમી, ૧૯૮૨) એમનાં મુખ્ય પ્રદાન છે.
એમણે કરેલાં સંપાદનોમાં ‘અખેગીતા' (૧૯૫૮), 'લીલાવતી જીવનકલા' (૧૯૬૧), 'નંદશંકર જીવનચરિત્ર' (૧૯૬૧), 'મીરાંનાં પદો' (૧૯૬૨), ‘મીરાંબાઈનાં વધુ ગુજરાતી પદો અને જીવનકવન’ (૧૯૬૯), ‘શિવદાસકૃત કામાવતી' (૧૯૭૨), ‘અખા ભગતના છપ્પા' – દશ અંગ (૧૯૭૨) વગેરેનો સમાવેશ છે; તો સહસંપાદનોમાં ‘નરહરિકૃત જ્ઞાનગીતા' (૧૯૬૪), ‘અખાકૃત અનુભવબિન્દુ' (૧૯૬૪), 'પૃથ્વીચન્દ્રચરિત' (૧૯૬૬), માધવાનલ કામકંદલા પ્રબંધ’ –અંગ ૬ (૧૯૭૫), ‘અખા ભગતના છપ્પા' –ભા. ૧, ૨, ૩ (૧૯૭૭, ૧૯૮૦, ૧૯૮૨), ‘અખા ભગતનાં ગુજરાતી પદ' (૧૯૮૦) વગેરે ઉલ્લેખપાત્ર છે. એમણે 'પ્રાકૃત ભાષાઓ અને અપભ્રંશ' (૧૯૫૪), ભરતમુનિનાટયશાસ્ત્ર’ –અધ્યાય ૧ થી ૭ (૧૯૬૭) જેવા અનુવાદગ્રંથો પાણ આપ્યા છે.
એ.ટી. ત્રિવેદી ભૂપેન્દ્ર ભાળાનાથ (૨૨-૧૦-૧૯૩૬): નવલકથાકાર, વાર્તાકાર. જન્મ વડોદરામાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ, આકાશવાણી, રાજકોટમાં સહાયક નિર્માતા.
નિબંધ પુસ્તકો ‘અનુકંપા' (૧૯૬૮) અને ‘અનંતને શબ્દ (૧૯૮૪), વાર્તાસંગ્રહ “હું' (૧૯૬૮) તથા નવલકથા “અગ્નિ- પુરુષ' (૧૯૮૪) ઉપરાંત ‘ચિત્રપરી' (૧૯૬૭) જેવું બાલોપયોગી પુસ્તક એમના નામે છે.
ચં.ટો. ત્રિવેદી મગનલાલ ગણપતરામ: ‘જ્ઞાનધિ કે શ્રી કૃષણગાન’ (૧૯૧૩) ના કર્તા.
નવ ભાગમાં વહેંચાયેલ ‘ઉજેણી નગરી ને વિક્રમ રાજા' (૧૯૫૯) -માં કથાતત્વને દોર બરોબર જળવાઈ રહે છે.
શ.વિ. ત્રિવેદી મણિલાલ: નિબંધસંગ્રહ ‘અમૂલ્ય તક' (૧૯૩૪)ના કર્તા.
નિ.. ત્રિવેદી મણિલાલ જાદવરાય (૧૮૭૩, ~): અનુવાદક, નિબંધકાર. વેતન કપડવંજ.અંગ્રેજી છ રણ સુધીનો અભ્યાસ. યુડિશિયલ ખાતામાં નોકરી.
‘ગાયત્રી અર્થપ્રકાશ' (૧૯૧૪), ‘સામવેદનું પદ્ય તથા વિવરણ” (૧૯૨૫), 'તારા કવચ' (૧૯૨૭), ‘ગાયત્રી માહાત્મ' (૧૯૩૩) વગેરે એમના ગ્રંથા છે.
પ.માં. ત્રિવેદી મણિલાલ ત્રિભુવન, ‘પાગલ’ (૧૮૮૯, ૧૪-૧-૧૯૬૬): | નાટયકાર, વતન ત્રાપજ. શાળાના અભ્યાસ સ્વલ્પ. નિરીક્ષણ,
વાચન અને અનુભવના બળે નાટયલેખન. ૧૯૧૧થી નાટયલેખનનો આરંભ. આજીવિકા અર્થે મુંબઈ પ્રયાણ. મહારાષ્ટ્રમાં પણ એમના નાટકના પ્રયોગો થયેલા.
જૂની રંગભૂમિના સફળ ધંધાદારી નાટ્યલેખકો પૈકીના તેઓ એક છે. વિશેષત: ઐતિહાસિક તેમ જ સામાજિક વિષયવસ્તુવાળાં લગભગ ૧૨૫ જેટલાં નાટકો એમણે લખ્યાં છે. એમનાં ઐતિહાસિક નાટકો પૈકી “રા' માંડલિક' (ચા. આ. ૧૯૧૯), ‘સોરઠી સિહ’, ‘સમુદ્રગુપ્ત’, ‘અહલ્યાબાઈ તથા સામાજિક નાટકો પૈકી સંસારલીલા', 'વારસદાર’, ‘અધિકારી’ વગેરે અત્યંત લોકપ્રિય બનેલાં. નાટયલેખનમાં શૈલી તથા વિષયવસ્તુ સંદર્ભે ઉર્દૂ તથા મરાઠીની અસર એમણે ઝીલી હતી.
૫.ના.
નિ.વ.
ત્રિવેદી મણિલાલ મગનલાલ: પાંચ રત્નો' (૧૯૧૧) તથા મેવાડા મહોદધિમંથન અને કળિયુગના ચમત્કારો'(૧૯૦૯)ના કર્તા.
નિ.. ત્રિવેદી મનુભાઈ ત્રિભુવનદાસ, 'સરોદ', ‘ગાફિલ' (૨૬-૭-૧૯૧૪,
૯-૪-૧૯૭૨) : કવિ. જન્મ રાજકોટમાં. વતન માણાવદર. માધ્યમિક શિક્ષણ રાજકોટની આલ્ફ્રડ હાઈસ્કૂલમાં. જૂનાગઢની કોલેજમાં અભ્યાસ. એલએલ.બી. થઈને વકીલાત કર્યા બાદ ન્યાયખાતામાં ન્યાયાધીશપદે. સુરેન્દ્રનગર, નડિયાદ, ભાવનગર, જુનાગઢ, મોરબી, રાજકોટ, ગોંડલ વગેરે સ્થળે કામગીરી કર્યા બાદઅંતે સ્મોલ કૅઝ કૉર્ટ, અમદાવાદમાં ન્યાયાધીશપદે. અમદાવાદમાં હૃદયરોગથી અવસાન.
એમની કવિત્વશકિત મુખ્યત્વે ભજન-ગઝલમાં વ્યકત થઈ છે. ‘રામરસ' (૧૯૫૬) અને ‘સુરતા' (૧૯૭૦) એમના ભજનસંગ્રહો છે. આધ્યાત્મિક રહસ્યછાયાથી અંકિત એમની પદાવલીમાં સૌરાષ્ટ્રની ભજન-પરંપરાનો પાસ છે; તો એમના બંદગી' | (૧૯૭૩) ગઝલસંગ્રહમાં પરંપરાની સાદગીનું આકર્ષણ છે.
ચં.ટો.
ત્રિવેદી મગનલાલ શ્યામજી, ‘મયૂર’: વાર્તાકાર. ‘સોરઠી ગાથા' (૧૯૩૮) સોરઠની ધરતીની પ્રોત્સાહક કથાઓ રજૂ કરે છે, તો સ્વચ્છ વાર્તાશૈલી ધરાવતી ‘ચારાની વાતો' (૧૯૪૨) વાર્તાસંગ્રહનું કથાવસ્તુ સૌરાષ્ટ્રના મધ્યકાલીન લોકજીવનમાંથી વીણવામાં આવ્યું છે. ગરુડનો વૃત્તાંત રજૂ કરતી ‘સર્પયજ્ઞ' (૧૯૪૪) પૌરાણિક કથાવસ્તુ ધરાવતી વાર્તા છે. જંગલનો રાજા' (૧૯૪૬) લકકથાની પદ્ધતિ અપનાવતી હોવા છતાં સાહસ અને અદ્ભુત ચમત્કારોથી યુકત પરીકથા છે. લોકવાર્તા પર આધારિત, પગ બાળકો અને અલ્પશિક્ષિત પ્રૌઢો સમજી શકે તેવા હેતુથી લખાયેલ,
ગુજરાતી સાહિત્યકોશ- ૨ : ૨૦૧
Jain Education Intemalional
For Personal & Private Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
ત્રિવેદી મનહર રતિલાલ ત્રિવેદી યશવંત રામશંકર
કિ.બ્ર.
ત્રિવેદી મનહર રતિલાલ (૪-૪-૧૯૪૪): કવિ. જન્મ ધીરાણા ત્રિવેદી માધવલાલ ગિરિજાશંકર : “નાગરી ગીતાવલી' (૧૯૮૦)ના (જિ. અમરેલી)માં. ૧૯૬૩માં લોકભારતી, સણોસરા (જિ. કર્તા.
નિ.વા. ભાવનગર)માંથી ગુજરાતી વિષય સાથે સ્નાતક. ૧૯૭૭માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એ જ વિષયમાં એમ.એ. ૧૯૬૫ થી ૧૯૬૮ ત્રિવેદી માનશંકર બહેચરલાલ: સુધારાલક્ષી કથાકૃતિ ‘સ્વપ્નસુધી મહિલા અધ્યાપન મંદિર, સાવરકુંડલામાં અધ્યાપક. ૧૯૬૮ દર્શન' (૧૯૨૨)ને કર્તા. -થી ૧૯૭૦ સુધી કસ્તુરબા આશ્રમ સંચાલિત વિનય મંદિર,
નિ.વો. ત્રંબામાં શિક્ષક. ૧૯૭૦થી આર. જે. એચ. હાઈસ્કૂલ, ઢસા ત્રિવેદી માંજભાઈ ભ.: કનુહલપ્રેરક રસિક નવલકથાઓ “વધૂવધી જંકશનમાં શિક્ષક.
(૧૮૯૨), કલડેરન' (૧૮૯૩), સાડા ત્રણ લાખ' (૧૮૯૪) અને એમના કાવ્યસંગ્રહ ‘માંસૂઝણું' (૧૯૬૮)ની રચનાઓમાં
યુદ્ધવિહારના કર્તા. કરેલા ગઝલના પ્રયોગમાં પ્રારંભિક મૌધ્ધ વિશેષ છે. આ
નિ.. પછીનો સંગ્રહ ‘તને સોનાના દેશ ઘણી ખમ્મા' (૧૯૭૧) છે.
ત્રિવેદી મીર: પ્રણયની સંઘર્ષપ્રધાન અને સુખાન નવલકથા ‘ફૂલની નૌકા લઈને' (૧૯૮૧)માં મુખ્યત્વે ગીત અને ગઝલ
‘કલાપ્રણય' (૧૯૬૨) નાં કર્તા. પ્રકારની રચનાઓમાં ગ્રામપ્રકૃતિના સ્પર્શવાળી રચનાઓની ગેયતા તેમ જ એમાં વ્યકત થતે વ્યતીતાનુરાગ નોંધપાત્ર છે.
ત્રિવેદી મૂળજીરામ પ્રાણશંકર : “શ્રીકૃષ્ણરાસમાળા' (૧૯૧૧)ના સાહિત્યસર્જન' (૧૯૬૮) એમના વિવેચનગ્રંથ છે.
કર્તા.
નિ.વા. ત્રિવેદી મહાસુખભાઈ નરભેરામ (૧૯-૬-૧૮૭૭,-): કવિ, નાટક
ત્રિવેદી મૂળશંકર હરગોવિંદદાસ, ‘પૂજક' (૨૪-૧-૧૯૨૯): જન્મ કારદલપતરામ પાસે કાવ્યશિક્ષણ પામેલા આ કવિએ પદ્યાત્મક
ભાવનગરમાં. ૧૯૪૬ માં મૅટ્રિક. ૧૯૪૮થી વેસ્ટર્ન રેલવ, કટાક્ષકાવ્ય “પક્ષીસમાજ' (૧૯૦૭), દીપોત્સવીને હર્ષ યા દિવાળી
ભાવનગર ડિવિઝનમાં રેલવે ગાર્ડ. પછી હેડ ટ્રેન-કલાર્ક અને (૧૮૯૫), પૂર્વે આપેલ વ્યાખ્યાનને વિવિધ માત્રામેળ છંદોમાં
અત્યારે યાર્ડમાસ્ટ. ઢાળતું ‘આર્યોદયની ઉત્કંઠા અને દેશની ચડતી પડતીનાં કારણો
‘તમારા ગયા પછી' (૧૯૭૪) અને ‘તમારા આવતા પહેલાં (૧૮૭૭) જેવી પદ્યકૃતિઓ આપી છે. આ ઉપરાંત એમણે
(૧૯૮૩) એમના ગઝલસંગ્રહો છે. ‘સત્યવિજય'ના ભેટપુસ્તક રૂપે વીરરસપ્રધાન ગદ્યપદ્યાત્મક
ચંટો. ત્રિઅંકી નાટક ‘ચન્દ્રલેખા' (૧૯૭), વાર્તાવારિધિ' માસિકમાં
ત્રિવેદી મોતીલાલ નરસિંહરામ : “સંગીતસુમતિવિલાસ નાટક’ પ્રગટ થયેલાં ‘સતી ચાંદાયની મંદાયનીનું આખ્યાન યાને માનવધર્મ” તથા તેનું નાટયરૂપાંતર કમળાલક્ષ્મી’ તેમ જ “મેઘરાજાને
(દ્વિવેદી અમથાલાલ સાથે, ૧૯૦૨)ના કર્તા. વિનંતીપત્ર, ‘શિવસ્વયંવર અને દક્ષત્યાગ” તથા “શિકયોની
નિ.વે. લડાઈ' જેવી ગદ્યકૃતિઓ પણ આપી છે.
ત્રિવેદી મેહનલાલ પૂર્ણચંદ્ર: “મેહન ભજનમાળા' (૧૯૫૬) ના
ક.બ્ર.
કતાં.
ત્રિવેદી મહેન્દ્ર રેવાશંકર, ‘નાનાકાકા', “મહેન્દ્ર ભારદ્વાજ (૨૧-૩-૧૯૩૩) :જન્મ ભંડારિયા (જિ. ભાવનગર)માં. ૧૯૫૩માં અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ. ૧૯૫૪માં બી.કોમ. ૧૯૫૬ માં અર્થશાસ્ત્ર વિષયમાં એમ.એ. ૧૯૫૦થી અદ્યપર્યત ‘મુંબઈ સમાચાર' દૈનિકમાં બાળવિભાગનું સંપાદન. અત્યારે “ગુજરાત ગઝેટિયરમાં નાયબ સંપાદક.
એમણે વીતી ગઈ એ રાત' (૧૯૮૫)માં પ્રસંગકથાઓ આપી છે, તેમ જ એ ઉપરાંત કેટલુંક બાળસાહિત્ય રહ્યું છે.
ચંટો. ત્રિવેદી મંગલાગૌરી જેઠાલાલ (૧૯૧૨, ૩૦-૮-૧૯૮૯): કોશકાર,
જન્મ મહેસાણા જિલ્લાના વાસણા ચૌધરીમાં. શાળા-મહાશાળાનું શિક્ષણ લીધેલું નહીં પણ લોકસાહિત્ય અને મધ્યકાલીન સાહિત્યમાં
નિ.વો. ત્રિવેદી યશવંત રામશંકર (૧૬-૯-૧૯૩૪) : કવિ, વિવેચક, નિબંધકાર. વતન મહુવા. ૧૯૫૬ માં અર્થશાસ્ત્ર-આંકડાશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૬૫માં ગુજરાતી વિષયમાં એમ.એ. ૧૯૭૯માં પીએચ.ડી. અત્યારે મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ. યુરોપ, અમેરિકા, કૅનેડા વગેરે દેશોને પ્રવાસ. ૧૯૭૮ ને સેવિયેટ લૅન્ડ નહેર ઍવોર્ડ.
ક્ષિતિજને વાંસવન' (૧૯૭૧) અને 'પરિપ્રશ્ન' (૧૯૭૫) એમના કાવ્યસંગ્રહ છે. આધુનિક જીવનની સંકુલતાને આદિમતાનાં કલ્પને તેમ જ પ્રતીકો, પુરાકલ્પને દ્વારા નિરૂપતી કવિતામાં એમણે પ્રણય, પ્રકૃતિ અને ધરતીની અનેકવિધ છટાઓને ઝીલી છે. બરફની ફર્શ નીચે’, ‘બુગનવેલિયા લવંડેરિયા’, ‘પારમિતા!” કે હું, પુલ ને વસંતની રાત!' યા તે “મારો ફૂલને બેટ લઈને!' જેવી કેટલીક રચનાઓમાં આ વૈયકિતક મુદ્રા અંકિત થયેલી જોવાય છે. પરિદેવના' (૧૯૭૬) અને પશ્ચિમ અનુક્રમે પ્રિયકાન્ત મણિયારના અવસાનનિમિત્ત અને વિદેશના
રુચિ.
“લોકસાહિત્ય શબ્દકોશ' (અન્ય સાથે, ૧૯૭૮)નું સંપાદન એમણે કરેલું છે.
ચંટો.
૨૦૨: ગુજરાતી સાહિત્યકોશ-૨
For Personal & Private Use Only
www.alinelibrary.org
Page #222
--------------------------------------------------------------------------
________________
ત્રિવેંદી રજનીકાન્ત અંબાલાલ - ત્રિવેદી રમેશચંદ્ર મંગળભાઈ
પ્રવાસનિમિત્તે લખાયેલાં કાવ્યોના સંગ્રહ છે. “આશ્લેષા આનંદશંકર ધ્રુવના સહવાસના પ્રત્યક્ષ પરિણામરૂપે લખાયેલું (૧૯૮૮) તાજેતરનો કાવ્યસંગ્રહ છે. 'પરિશેષ' (૧૯૭૮)માં આચાર્ય આનંદશંકરભાઈ : જીવનરેખા અને સંસ્મરણા' (૧૯૪૧) એમનાં એક જેટલાં પ્રતિનિધિકાવ્યોનું પ્રમોદકુમાર પટેલે આનંદશંકરનું ચરિત્ર બની શકયું નથી પરંતુ એમના ચરિત્ર સંપાદન કર્યું છે. પ્રાંબિતા' (૧૯૮૧) એ કવિની છે ત્તેર રચના- માટેની પર્યાપ્ત સામગ્રી પૂરી પાડે છે. આ પુસ્તકમાંનાં સંસ્મરણા.
ના જુદાજુદા વિવેચકો પાસે કરાવેલા આસ્વાદોને રમેશ માત્ર પ્રસંગલક્ષી ન બનતાં વેદ અને વેદાન્ત, ઉપનિષદો અને શુકલે સંપાદિત કરેલે ગ્રંથ છે. કવિતાને આનંદકોષ' (૧૯૭૮) દર્શન તથા અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્ય વિશેની જ્ઞાનવાતનું અને ‘ઝુમ્મરો' (૧૯૭૬) એ બે એમનાં વિદ્યાર્થીભગ્ય કાવ્ય- નિરૂપણ કરે છે. નારદ ભારદ્વાજ અને બ્રહ્મા સાથેના વાલ્મીકિના આવેદનાં પુસ્તક છે. કાવ્યની પરિભાષા' (૧૯૭૮) સાહિત્યની સંવાદરૂપે લખાયેલ ‘વાલમીકિનું પંદર્શન’ (૧૯૩૪)માં કથાસંજ્ઞાઓ વિશેને એમને વિસ્તૃત અધ્યયનગ્રંથ છે. ઈધિકા' ત્મક નિરૂપણ છે. પ્રવાસનાં સંસ્મરણો' (૧૯૩૩) તથા ‘સ્મૃતિ અને ‘અશેષ આકાશ' (૧૯૮૮) એમના વિવેચનસંગ્રહો છે. અને દર્શન (૧૯૩૮)માં લેખકે હિમાલય, દાજિતલિંગ, શિલાંગ કવિતાની જેમ વિવેચનમાં પણ એમને રંગરાગી અભિગમ અને કાશ્મીરનાં સૌંદર્યલક્ષી વર્ણને આપ્યાં છે. આ ઉપરાંત, આગળ તરી આવે છે.
સાહિત્ય અને જીવનનાં ‘ડાંક અર્થદર્શન' (૧૯૪૯) ગ્રંથમાં ‘ગ્રેસડાઇન ગોટ’ (૧૯૮૨) એમનું વિદેશપ્રવાસનું પુસ્તક મનુષ્યત્વની વિભાવના, સાહિત્યનું સ્વરૂપ, સંસ્કૃત અને છે. “થોડીક વસંત ડાંક ભગવાનનાં આંસુમાં કવિતાની નિકટ ગુજરાતી સાહિત્યનું વિવેચન તેમ જ ભાષા અને ઇતિહાસ જતી શૈલીમાં લખાયેલા લલિતનિબંધ છે. ‘અહિસાનું દર્શન' વગરની વિચારણા થઈ છે. (૧૯૮૩), ‘મન અને પરબ્રહ્મ' (૧૯૮૩), 'પ્રેમધર્મનું જાગરણ” (૧૯૮૩), 'પૂર્ણતાનું આચ્છાદન' (૧૯૮૩) વગેરેમાં એમને ત્રિવેદી રતિલાલ શ્યામજી: નવલકથાલેખક, વાર્તાલેખક. એમણ, ચિંતક અને ગદ્યકાર તરીકેને પરિચય મળે છે. આ સિવાય પ્રસિદ્ધ નાટયકાર પ્રભુલાલ દ્વિવેદીએ રંગભૂમિનાં સંસ્મરણા વ્યાકરણવિષયક ‘ભાષાવિહાર' (૧૯૬૩), સાહિત્યિક મુલાકાતને જેમ લખાવ્યાં તેમ ‘રંગદેવતાને ચરણે(૧૯૫૧) માં રજૂ કર્યા આવરી લેવું ઈન્ટરબૂ(૧૯૮૬) જેવાં અન્ય પુસ્તકો પણ એમણે છે. આ ઉપરાંત સાદી શૈલીમાં મોટે ભાગે કરુણરસની પચીસ આપ્યાં છે.
સામાજિક વાર્તાઓ રજૂ કરતા સંગ્રહ “સંસારનાં સુખદુ:ખ' તેમ ‘ગાંધીકવિતા' (૧૯૬૯), સ્વાતંત્તર કવિતા' (૧૯૭૩) “- અને સામાજિક નવલકથા ‘સેજલ' તથા હનુમાનની દેરી', ‘સૌરાષ્ટ્રસાહિત્ય' (૧૯૭૫) વગેરે એમના સંપાદનગ્રંથ છે. પ્રતિયુદ્ધ- દર્શન’ અને ‘પાતળી સેર’ જેવી કૃતિઓ આપી છે. કાવ્યો' (૧૯૭૭), 'પાબ્લો નેરુદાની કવિતા' (૧૯૮૧), “આંતરરાષ્ટ્રીય કવિઓ' (૧૯૮૩) વગેરે એમના અનુવાદગ્રંથ છે. ત્રિવેદી રમણલાલ શંકરલાલ (૨૪-૧-૧૯૨૧): જન્મ ભાવનગરમાં.
‘યશવંત ત્રિવેદી - સિલેકટેડ પોએમ્સ' (૧૯૭૯), 'ગુજરાતી : એમ.એ., બી.એડ. વલ્લભવિદ્યાનગરમાં ઍજયુકેશન કોલેજના લંગ્વિજ એન્ડ લિટરેચર’, ‘ધ બીકન લાઈટ' વગેરે એમનાં - આચાર્ય. ભાવનગર યુનિવર્સિટીના ઉપકુલપતિ તથા ઉચ્ચ અંગ્રેજી પુસ્તકો છે.
માધ્યમિક પરીક્ષા બોર્ડના અધ્યક્ષ..
એમની પાસેથી બાલમાનસને પરિચય આપતા પ્રસંગે ત્રિવેદી રજનીકાન્ત અંબાલાલ, ‘શ્રીકાન્ત': કથાકૃતિ ઇરાનની
વર્ણવતી કૃતિ “મેઘનેપનિષદ' (૧૯૮૨) મળી છે.
નિ.વા. વાત' (૧૯૨૬) તથા 'જહાંનારા' (૧૯૫૩)ના કર્તા.
ત્રિવેદી રમણિક: ‘વૈજ્ઞાનિક શબ્દસંગ્રહના કર્તા. ત્રિવેદી રણછોડલાલ મહાસુખરામ: ‘શી નવલચંદ્ર વર્મા નાટકનાં
ત્રિવેદી રમેશ રવિશંકર (૧૮-૧૧-૧૯૮૧): વાર્તાકાર, નવલકથાગાયને' (૧૯૮૫) તથા રસિક સામાજિક નવલકથા 'કુંદન અને
કાર. જન્મ કડી (જિ. મહેસાણા)માં. ૧૯૬૪ માં ગુજરાતીકુસુમ અથવા સુધારાને સારા કે ફેશનને માર’ - ભા. ૧થી ૩ના
હિન્દી વિષયો સાથે બી.એ. ૧૯૬૮ માં ગુજરાતી-સંસ્કૃત કર્તા.
વિષયોમાં એમ.એ. કડીની સ્કૂલમાં સુપરવાઈઝર. નિ.વા.
લઘુકથાક્ષેત્રે એમનું વિશિષ્ટ પ્રદાન છે. પરિસ્થિતિનો વિરોધ, ત્રિવેદી રતિલાલ મોહનલાલ (૨૪-૩-૧૮૯૪, ૨૪-૪-૧૯૧૬): તજજન્ય વક્રતા અને કરુણતા એ એમની લધુકથાઓમાં વારંવાર નિબંધકાર, વિવેચક, વતન અને જન્મસ્થળ રાણપુર. પ્રાથમિક દેખાઈ આવતાં લક્ષણ છે. ‘આઠમું પાતાળ' (૧૯૮૦) અને અને માધ્યમિક શિક્ષણ ધ્રાંગધ્રામાં. ૧૯૧૭ માં ગુજરાત કોલેજ- ‘આઈસબગ' (૧૯૮૫) એમના લઘુકથાઓના સંગ્રહો છે. ‘વેરાઈ માંથી અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. શરૂઆતમાં જતી ક્ષણો' (૧૯૮૩) એમની લઘુનવલ છે. શિક્ષક અને પછી ફેલોશિપ હાઈસ્કૂલના આચાર્ય તરીકે બે વર્ષ
ભા.જા. ગાળી ૧૯૩૭માં પોતાની શાળા ન્યૂ ઍજયુકેશન હાઈસ્કૂલની ત્રિવેદી રમેશચંદ્ર મંગળભાઈ (૨૩-૬-૧૯૩૪): વિવેચક. જન્મ સ્થાપના. અવસાનપર્યત શિક્ષણ અને શાળા સંચાલન.
ખેડા જિલ્લાના લસુંદ્રા ગામમાં. ૧૯૬૦માં ગુજરાત યુનિવર્સિટી
નિ.વ.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૦૧૩
For Personal & Private Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
ત્રિવેદી રસિક મણિલાલ ત્રિવેદી વિષ્ણુપ્રસાદ રણછોડલાલ
ત્રિવેદી વિજયાશંકર કેશવરામ: જન્મ સુરતમાં. રેલવેમાં નોકરી. પછી રેવન્યુ ખાતામાં.
કાવ્યબાનીમાં નર્મદશાઈ બળ અને દલપતરામનું અગાંભીર્ય ધરાવતા નર્મદના આ અન્યાયી કવિએ ‘વિજયવાણી' (૧૮૭૮) કાવ્યસંગ્રહ તથા ચિનગ્રંથ સૃષ્ટિસર્વ” - પૂર્વાર્ધ (૧૮૯૬) અને નેક નામદાર” જેવાં પુસ્તકો આપ્યાં છે.
ચ.ટો. ત્રિવેદી વિદ્યારામ વસનજી : જીવનચરિત્રો ‘ધૂરોપના સુપ્રસિદ્ધ | શિક્ષણ સુધારકો' (૧૯૩૨), કમલે કેનૂર' (૧૯૩૭), 'માર્ટિન
જૂથર' (૧૯૩૯) તથા હિન્દુસ્તાની ભાષાની પાઠયપુસ્તિકાઓ ‘હિન્દુસ્તાની ભાષાપ્રવેશ’: ૧, ૨, ૩ (૧૯૪૩)ના કર્તા.
માંથી ગુજરાતી મુખ્ય વિષયમાં એમ.એ. ૧૯૮૨માં પીએચ.ડી. વલ્લભવિદ્યાનગરની નલિની એન્ડ અરવિંદ આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક.
એમની પાસેથી શિષ્ટ, સમભાવયુકત વિવેચનલેખોને સંગ્રહ દૃષ્ટિબિંદુ' (૧૯૮૦) મળ્યો છે. એમણે “કાવ્યપરિમલ’, ‘કાવ્યસુમન’, ‘પેટલીકર : શીલ અને શબ્દ' (૧૯૭૬) વગેરે સંપાદન પણ આપ્યાં છે.
નિ.વા. ત્રિવેદી રસિક મણિલાલ: પૌરાણિક કથાનક પર આધારિત નાટક ‘રાધાનું રૂસણું' (૧૯૭૩) ના કર્તા.
નિ.વા. ત્રિવેદી રસિકલાલ પોપટલાલ : ‘વીર ભજનસંગ્રહના કર્તા.
નિ.. ત્રિવેદી લલિતકુમાર પ્રભુલાલ / લલિત ત્રિવેદી (૯-૮-૧૯૪૭): કવિ. જન્મ રાજકોટમાં. એમ.બી.બી.એસ. ‘અલગ' (૧૯૮૨) એમનો કાવ્યસંગ્રહ છે.
રચંટો. ત્રિવેદી લલ્લુભાઈ ઈશ્વરલાલ: જાસૂસી નવલકથા ‘અજબ ખૂનના કર્તા.
નિ.વા. ત્રિવેદી લાલજી કલ્યાણજી: ‘સ્ત્રીગરબાવળી' (૧૯૨૩)ના કર્તા.
નિ.વી. ત્રિવેદી લાલશંકર રણછોડજી : 'સંગીતરત્નમાળા' - ભા. ૨ના કર્તા.
નિ.. ત્રિવેદી વસંતરાય મેહનલાલ : “બાળાસ્તવન' (૧૯૧૪)ના કર્તા.
ત્રિવેદી વાલજી ગોવિદજી: જાસૂસી નવલકથાઓ છૂપી પોલીસ અને ‘ડિટેકટીવ દેવેન્દ્રના કર્તા.
નિ.. ત્રિવેદી વાસુદેવ હરદેવ: બાળપયોગી પુસ્તક ‘માર્કડેયીના કર્તા.
નિ.. ત્રિવેદી વિજયકુમાર : પ્રસંગકથાઓનો સંગ્રહ ‘મારા અનુભવો’
(૧૯૫૬), ચરિત્રોને સંગ્રહ ‘જીવીમા' (૧૯૬૦), વાર્તાસંગ્રહ ‘ખુદ ભગવાને કહ્યું છે? (૧૯૭૩) અને ‘ચીંથરે વીંટવાં રતન” (૧૯૬૩) ના કર્તા.
ત્રિવેદી વિષણુપ્રસાદ રણછોડલાલ, 'પ્રેરિત' (૪-૭-૧૮૯૯): વિવેચક,
જન્મ વતન ઉમરેઠમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ બોરસદ, ઠાસરા, કપડવંજ અને નડિયાદમાં. ૧૯૧૬ માં નડિયાદની ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાંથી મેટ્રિક. એ જ વર્ષે અમદાવાદની ગુજરાત કોલેજમાં દાખલ થયા. આનંદશંકર ધ્રુવના અધ્યાપને એમની અભ્યાસવૃત્તિ પોષાઈ. ૧૯૨૦માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે પ્રથમ વર્ગમાં બી.એ. થઈ ગુજરાત કોલેજમાં દક્ષિણા ફેલો નિમાયા. ૧૯૨૧માં સુરતની એમ.ટી.બી. કોલેજમાં અંગ્રેજી અને સંસ્કૃતના અધ્યાપક તરીકે જોડાયા. ૧૯૨૩માં સંસ્કૃતગુજરાતી વિષયોમાં એમ.એ. ૧૯૬૧માં એમ. ટી. બી. કોલેજમાંથી નિવૃત્ત. ૧૯૪૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૫-૧૯૪૯ને નર્મદચંદ્રક. ૧૯૬૨ માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૪૧ માં ગુજરાતી સાહિત્ય પરિષદના અંધેરીમાં મળેલા અધિવેશનમાં ભાષાવિજ્ઞાન વિભાગના પ્રમુખ. ૧૯૪૯માં જૂનાગઢ અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. કલકત્તા ખાતે મળેલ સાહિત્ય પરિષદના અધિવેશનમાં ૧૯૬૧ના અધ્યક્ષ. ૧૯૭૧ માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ડી.લિટ.ની માનદ પદવી. ૧૯૭૪ -માં સાહિત્ય અકાદમીની ફેલેશિપ.
‘વિવેચના' (૧૯૩૯) એમને પ્રથમ વિવેચનસંગ્રહ. એ પછી એમની પાસેથી ‘પરિશીલન' (૧૯૪૯), ‘ઉપાયન' (૧૯૬૧) અને સાહિત્યસંસ્પર્શ' (૧૯૭૯) નામક વિવેચનસંગ્રહો મળ્યા છે. એમણે ૧૯૪૬ માં આપેલાં ઠક્કર વસનજી વ્યાખ્યાને અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય' (૧૯૫૦) માં ઉપલબ્ધ થયાં છે. ૧૯૬૦માં ગુજરાત યુનિવર્સિટીમાં એમણે આપેલાં ગા. મા. ત્રિપાઠી વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાને ‘ગોવર્ધનરામ : ચિતક ને સર્જક' (૧૯૬૩) નામે મળ્યાં છે.
એમની સાહિત્યરુચિ મુખ્યત્વે અંગ્રેજી સાહિત્યના પરિશીલનથી ઘડાયેલી છે. ૧૯૨૪માં એમની પાસેથી પહેલો વિવેચનલેખ મળ્યો છે “સરસ્વતીચંદ્ર'. છત્રીસ વર્ષ પછી, ૧૯૬૦માં ગોવર્ધનરામ પરની વ્યાખ્યાનમાળામાં એમને ઉપક્રમ 'સરસ્વતીચંદ્રનાં પ્રભાવક તો શોધવા-સારવવાનો જણાય છે. “ગવર્ધનરામની શૈલી' વિશેના બે લેખમાં એમણે એ શૈલીની ત્રણ ભૂમિકાઓની સેદાહરણ ચર્ચા કરી છે. અન્ય વ્યાખ્યાનલેખોમાં એમણે
ત્રિવેદી વિજયશંકર હિમતરામ: રહસ્યકથા “નેહલતા'(૧૯૧૫) ના
કર્તા.
ત્રિવેદી વિજ્યાલક્ષ્મી હ. (૧૮૮૮, ૧૯૧૩): મરણોત્તર કાવ્યસંગ્રહ ‘સ્વ. વિજયાલક્ષ્મીની કૃતિઓ’ નામે પ્રગટ થયો છે.
ચંટો.
૨૦૪: ગુજરાતી સાહિત્યકેશ -૨
For Personal & Private Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
ત્રિવેદી વીરમતી રમણલાલ – ત્રિવેદી જલાલ
ગોવર્ધનરામની દાર્શનિક વિચારણા અને સાક્ષરભાવનાની તપાસ વાનું છે. વિવેચન વિશે એમના દૃષ્ટિકોણ કૌતુકરાગી છે અને કરી તેમના જીવનતત્ત્વવિચારના ઉપલક્ષ્યમાં ‘સરસ્વતીચંદ્ર' અને વિવેચનને સર્જનાત્મક આવિપકાર માનવાનું એમનું વલણ છે. ‘સ્નેહમુદ્રા'ની સર્જકતાનું મૂલ્યાંકન કર્યું છે તેમ જ “સરસ્વતી- વિવેચકને તેઓ ‘જીવનફિલસૂફ અને કલાફિલસૂફ' કહે છે. ” ચંદ્રનું રહસ્ય છતું કર્યું છે. ગોવર્ધનરામ વિપક વિવેચનામાં એમણે સંસ્કૃત કાવ્યમીમાંસાના કેટલાક વિભાવની ચર્ચા પણ એમની તત્ત્વદર્શી ને સૌંદર્યગ્રાહી વિવેચકશકિતનાં સુભગ કરી છે. એમને રસસિદ્ધાંત અને સાધારણીકરણની સમગ્ર ચર્ચા દર્શન થાય છે.
સાંપ્રત સાહિત્યના સંદર્ભે અપર્યાપ્ત લાગી છે. એમણે સંસ્કૃત એમના પ્રત્યક્ષ સાહિત્યવિવેચનમાં નિબંધસાહિત્યનું એમણે કાવ્યશાસ્ત્રની કેટલીક સંજ્ઞાઓની પુનવિચારણા કરી તેની કરેલું વિવેચન માર્મિક છે. આનંદશંકર વિષયક લેખમાં તેમના મર્યાદાઓ ચીંધી છે અને એ સંદર્ભે મૌલિક વિચારણા પ્રસ્તુત ધર્મચિન્તનને અવેલેકવાને પ્રયાસ છે. ઇતિહાસ દિગ્દર્શન’ની કરી છે. સમીક્ષામાં એમણે બ.ક. ઠાકોરની દીદૃષ્ટિ અને દેશભકિત તરફ અર્વાચીન સાહિત્ય અને વિવેચનમાં કૌતુકરાગ' લેખમાં, ધ્યાન ખેંચ્યું છે. “અર્વાચીન ચિન્તનાત્મક ગદ્યનાં પાંચ કલકત્તા ખાતેના સાહિત્ય પરિષદના અધ્યક્ષીય પ્રવચનમાં તથા વ્યાખ્યાનમાં સુધાર ઉપરના વિવેચનાત્મક અને ધર્મવિચાર- ‘અર્વાચીન ચિંતનાત્મક ગદ્યમાં એમણે વિભિન્ન નિમિત્તોએ ધારાઓ વિશેના ગદ્યની સેદાહરણ તપાસ છે.
હેમચંદ્રથી માંડી વર્તમાન સમય સુધીના ગુજરાતી સાહિત્યના કવિઓ અને કાવ્યસંગ્રહોનાં વિવેચનોમાં એમની વિષય
મુખ્ય પ્રવાહોની ગતિવિધિને આલેખ દોરી આપ્યો છે. એમણે પસંદગી સામાન્ય સ્તરની છે, છતાં તેમાં એમની કાવ્યસમજ કરેલી ગદ્યવિચારણા ગુજરાતી વિવેચનક્ષેત્રે આગવી ભાત પાડે નિહિત છે. દલપતરામ, ખબરદાર, ‘શપ’ વગેરે કવિઓનું એમણે કરેલું મૂલ્યાંકન ઉલ્લેખનીય છે. ‘મસ્યગંધા અને બીજાં નાટકો'
એમની સમગ્ર વિવેચનામાં કૌતુકરાગી વિવેચનાની વિશેષતાઓ તથા “રાઈને પર્વત' પરનાં એમનાં લખાણ એમની નાટ- અને મર્યાદાઓ દૃષ્ટિગોચર થાય છે. ઊંડી સૂઝ, મામિકતા, વિવેચનની સૂઝ પ્રગટ કરે છે. નવલકથામાં સરસ્વતીચંદ્ર ઉપરાંત
રસાન્વિત સૌંદર્યદૃષ્ટિ, અભિજાત રૂચિની સ્નિગ્ધતા અને નિરૂપાણ‘ગુજરાતનો નાથ'ની એમણે કરેલી સમીક્ષા નોંધપાત્ર છે. ની તાજપ એ વિશેષતાઓ છે; તો સુશ્લિષ્ટતાનો અભાવ,
એમણે ગ્રંથસમીક્ષાનું કાર્ય વર્ષો સુધી એકધારું કર્યું છે. કેટલીક કૃતિનું ખંડદર્શન, વાગ્મિતા અને એકપક્ષી અભિનિવેશ એ ઉત્તમ સમીક્ષાઓમાં તુલનાત્મક અભિગમ પણ જોવા મળે છે. મર્યાદાઓ છે. વાદ્યાન્વયના વિશિષ્ટ મરોડોમાં, લાક્ષણિક એમનું ચિત્તતંત્ર સૂક્ષ્મસંવેદી ને સહૃદય હોવાને લીધે સાહિત્ય- કાકુઓમાં, કલ્પનાપ્રાણિત આકાંક્ષામાં અને અભિનિવેશામાં કતિની મૂલ્યવત્તાને એમણે રસજ્ઞતાથી અને અભ્યાસશીલતાથી
પ્રગટતા ભાવકોમાં ઇષ્ટ અર્થપિડને સાકાર કરતી એમની ગ્રાહ્ય કરી છે. એમનાં અનેક નિરીક્ષણ માર્મિક, વેધક અને જે તે ગદ્યશૈલીની વિવિધ છટાઓ જોવા મળે છે. સાહિત્યકૃતિના રહસ્યને અનાવૃત્ત કરનારાં છે. વિવેચનમાં એમણે વિવેચનની સાથે સાથે મુખ્યત્વે લેખન-કારકિર્દીના વિવેચકના વ્યકિતત્વની મુદ્રા અંકિત થવી જોઈએ એવી માન્યતાને
પ્રારંભ કવિતા, વાર્તા, સર્જનાત્મક નિબંધ પ્રકારની કેટલીક લીધે એમનાં ગ્રંથાવલોકનમાં સંસ્કારગ્રાહી અંશે વિશેષ છે.
રચનાઓ કરેલી. ‘ભાવનાસૃષ્ટિ' (૧૯૨૪) માં ફેન્ટસીઝ પ્રકારનાં એમની પાસેથી કૃતિનાં સર્વાશ્લેષી મૂલ્યાંકન પ્રમાણમાં ઓછાં
ભાવનારંગી અને નિબંધ લખાણો થસ્થ થયાં છે. એના પર મળ્યાં છે. તાજગીપૂર્ણ અને મર્મદ્યોતક નિરીક્ષણો આપતાં
ન્હાનાલાલની પાંખડીઓનો પ્રભાવ વરતાય છે. દ્રુમપર્ણ' ગ્રંથાવલેકનેમાં સુશ્લિષ્ટતાની ઊણપ ક્યારેક જોવા મળે છે.
(૧૯૮૨)માં સાહિત્ય-શિક્ષણ-સંસ્કાર વિષયક નિબંધે અને પ્રત્યક્ષ વિવેચન કરતાં કરતાં એમણે સાહિત્યસિદ્ધાની ફેર
‘આશ્ચર્યવત્ '(૧૯૮૭)માં ચિંતનાત્મક લલિતનિબંધે સંગ્રહાયા છે. તપાસ નિમિત્તે, કયારેક તત્ત્વચર્ચાના પ્રત્યાઘાત રૂપે તો કયારેક
પ્ર.. કોઈ મુદ્દા પર ઊહાપોહ જગવવા સાહિત્ય સ્વચર્ચા કરી છે. - ત્રિવેદી વીરમતી રમણલાલ (૧-૧-૧૯૧૨, ૭-૧૧-૧૯૬૮): એમણે એમની કવિતાકળાવિષયક વિચારણામાં કવિ, કાવ્ય અને ભાવકના પ્રવાસપુસ્તક ‘હિમાલયદર્શન’ આપ્યું છે. પરસ્પર સંબંધની ચર્ચા છે. 'વિવેચનની પ્રતિષ્ઠા’ એ લેખનો
૨.ર.દ. મેટો ભાગ કાવ્યની સ્વરૂપચર્ચામાં રોકાયેલે છે. તેઓ કલાકૃતિના ત્રિવેદી વ્રજલાલ: બાળસાહિત્યકાર. જન્મ વલ્લભીપુરમાં. શિક્ષણ સૌદર્યાનુભવને ‘રમણીયતા’ તરીકે ઓળખાવે છે અને તેમાં અંગ્રેજી ચાર ધોરણ સુધી. પછીથી દંડી સંન્યાસી સાથે થોડો મૂલ્યબોધને સમાવેશ કરે છે. એમની આ વિચારણા પર ખેંચ્યું સમય સાધુજીવન. અમદાવાદમાં રવિશંકર રાવળ પાસે તથા આર્નલ્ડ, કોચે જેવા પાશ્ચાત્ય વિવેચકોને પ્રભાવ છે. કૃતિની શાંતિનિકેતનમાં નંદલાલ બસુ પાસે ચિત્રકળાને અને અલરૂપરચનાગત રમણીયતાને એમણે પૂરનું મહત્ત્વ આપ્યું નથી. મેડામાં ઉદયશંકર પાસે નૃત્યકળાનો અભ્યાસ. અમદાવાદની
એમના મતે વિવેચક કર્તવ્ય કલાકૃતિની રમણીયતાને સમજ- ન્યૂ એજયુકેશન હાઈસ્કૂલમાં સ્ટોરીટેલર. વાનું દૃષ્ટિબિંદુ નિર્ધારી આપવાનું છે. “વિવેચનને ઉદ્ભવમાં એમણે કિશોરકથી ‘ગલ્લ અને બાદલ' (૧૯૫૨) તથા ચિત્રતેઓ કહે છે કે વિવેચને આનંદપર્યવસાયી બનવાનું નથી, સંપુટ ‘વસંતમંજરી' (૧૯૪૮) અને 'રંગચુંદડી' (૧૯૪૮) આપ્યાં મૂળ કલાકૃતિએ અનુભવાયેલી આનંદસમાધિનું સ્વરૂપ તપાસ
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૨૦૫
For Personal & Private Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
ત્રિવેદી વૈદ્યબાબુ હરિલાલ – ત્રિવેદી હરભાઈ દુર્લભજી
ત્રિવેદી વૈઘબાબુ હરિલાલ: નિબંધસંગ્રહ “મધુરિમા’ (૧૯૬૪)ના
કર્તા.
૨.ર.દ. ત્રિવેદી શંકરલાલ બી.: સત્યાગ્રહ અને સ્વદેશી ચીજવસ્તુઓને
મહિમા કરતી બેધપ્રધાન અને સંવાદસ્વરૂપની કૃતિ 'ન્યાયદેવીને અશુપાતના કર્તા.
કૌ.બ્ર. ત્રિવેદી શાંતિલાલ લલુભાઈ: સામાજિક વાર્તાઓ ‘હાપુરાણ થાને સ્વર્ગની દેવી'- ભા. ૧ (૧૯૨૯), ‘વીરબાળા અને બુરખાવાળી બલા' (૧૯૩૦), ‘તવંગરની તપ' (૧૯૩૧), 'પ્રેમઘેલી પ્રભા' (૧૯૩૨), પુરાણકથા બહાદુર અભિમન્યુ અને વીર ગટરગચ્છ' (૧૯૩૬) તથા રહસ્યકથા કાળે બુરખો' (૧૯૩૬) ના કર્તા.
(૧૯૬૬), 'દુનિયાનો દુશ્મન' (૧૯૬૬), “સના નગરી' (૧૯૬૬), ‘અલેપીને ઉકાપાત' (૧૯૬૬) ઇત્યાદિ કિશોરકથાઓ ઉપરાંત બંગાળી નવલકથાઓના અનુવાદ ‘ીકાંત' (૧૯૫૫), ‘ચન્દ્રનાથ' (૧૯૫૫), ‘શુભદા' (૧૯૫૮), 'સ્વામી' (૧૯૫૮), 'કાશીનાથ (૧૯૬૨), 'પરિણીતા' (૧૯૬૨), 'વિરાજવહુ' (૧૯૬૨), ‘દેવદાસ' (૧૯૬૩), 'ગૃહદાહ' (૧૯૬૩), બડી દીદી' (૧૯૬૪), 'ચૌરંગી' (૧૯૬૯) આપ્યા છે. આ ઉપરાંત શેકસપિયરની વાર્તાઓ' (૧૯૫૩) અને મુલ્કરાજ આનંદકૃત અંગ્રેજી નવલકથા ‘કુલી’ - ભા. ૧-૨ (૧૯૫૩) જેવા અનુવાદો પણ આપ્યા છે.
ત્રિવેદી સામેશ્વર લલ્લુભાઈ: ‘રામચન્દ્ર આખયાન'ના કર્તા.
ત્રિવેદી શિવપ્રસાદ કુશળજી | શિવુભાઈ ત્રિવેદી, “રાજરાજેન્દ્ર, “મધુકાન્ત' (૨૮-૯-૧૯૦૯): જન્મ ખેડામાં. ૧૯૨૭માં મૅટ્રિક. ૧૯૩૭માં એલ.સી.પી.એસ. વ્યવસાયી દાકતર, ૧૯૫૪માં કુમારચન્દ્રક.
‘ત્રણ ઠગ' (૧૯૪૧), ‘સુરભિ' (૧૯૪૧), 'જંગલનું વેર (૧૯૫૭) જેવી કિશોરવાર્તાઓ અને પૂંછડાં ને પાંખ' (૧૯૫૩) જેવી કિશોરભાગ્ય પરિચયપુસ્તિકા આપનાર આ લેખકે ‘કાયાની કરામત'- ભા. ૧-૨ (૧૯૫૯) અને હૃદયની સંભાળ' (૧૯૭૨) જેવાં વૈદકવિજ્ઞાન અને શરીરવિજ્ઞાન પરનાં લોકભોગ્ય પુસ્તકો પણ આપ્યાં છે.
એ.ટી. ત્રિવેદી શિવશંકર વૈજનાથ : “શકિત આખ્યાન' (૧૯૧૪) તથા
અંબિકા સ્તુતિ ગાયન’ – ભા. ૧ના કર્તા.
ત્રિવેદી હરવિદ પ્રેમશંકર (૭-૭-'૧૮૭૨, ૧૯૧): કવિ, વાર્તાકાર.
તબિયત બરાબર ન હોવાથી ધોરણ સાત સુધી અભ્યાસ કર્યા બાદ ભાવનગરના કેળવણી ખાતામાં શિક્ષક.
શિવાજી અને ઔરંગઝેબની પુત્રી બુન્નિસાના પ્રેમપ્રરાંગને નિરૂપનું લગભગ ત્રણ હજાર પંકિતવાળું અને છ સર્ગમાં વહેંચાયેલું ‘શિવાજી અને ઝેબુન્નિસા' (૧૯૦૭) એમનું આખ્યાનકાવ્ય છે. વાર્તાને ટૂંકો તંતુ અને વિશાળ પટ, કવચિત્ છંદોમાં કચાશ અને શિથિલ કાવ્યબંધને કારણે કાવ્ય કથળ્યું છે. મૂળ કૃતિને નહીં પણ ફિરાલ્ટના અંગ્રેજી અનુવાદ પરથી રુબાઈથાત અને બીજાં કાવ્યો' (૧૯૮૨)માં ઉમર ખય્યામની રુબાઈયતને એમણે હરિગીતમાં કરેલ પદ્યાનુવાદ ધ્યાનપાત્ર છે. સમયેષ્ટિએ પણ આ અનુવાદ પહેલો કરે છે. એમાં ગઝલો પણ મોટા પ્રમાણમાં છે.
કાઠિયાવાડની જૂની વાર્તાઓ - ભા. ૧, ૨ (૧૯૨૨, ૧૯૨૯)માં કાઠિયાવાડનું લોકસાહિત્ય સંચિત થયું છે. મેઘાણી પૂર્વે આ ક્ષેત્રમાં એમનું આ પ્રદાન નેંધપાત્ર છે. એમણે ગેથની નવલકથા સેરોઝ ઑવ વર્ટર્સ (૧૯૬૨)નું ભાષાંતર પણ આપ્યું છે.
અ.ત્રિ. ત્રિવેદી હરભાઈ દુર્લભજી (૧૮-૧૧-૧૮૯૧, ૧૯-૮-૧૯૭૯): જન્મ ભાવનગર જિલ્લાના વરતેજમાં. બી.એ. થયા પછી મુંબઈ માં શિક્ષક રહી, ૧૯૧૬ માં દક્ષિણામૂર્તિ સંસ્થા જાહેર કેળવણીસંસ્થા બનતાં, નાનાભાઈ ને ગિજુભાઈના આહવાનથી દક્ષિણામૂર્તિના આજીવન સભ્ય બન્યા. વિનયમંદિરના શિક્ષક અને આચાર્ય. ૧૯૨૦થી ૧૯૨૫ સુધી ગૂજરાત વિદ્યાપીઠની નિયામક સભાના સભ્ય. ૧૯૩૫માં 'નૂતન શિક્ષણ' માસિકના તંત્રી. ૧૯૩૭માં વિશ્વ પરિષદ માટે ટોકિયોને પ્રવાસ. ૧૯૩૯માં ધરશાળા' સંસ્થાની સ્થાપના અને એના નિયામક-પ્રમુખ તરીકે કામગીરી. ૧૯૪૦માં ‘ધરશાળા' માસિકને પ્રારંભ. ૧૯૬૭થી ૧૯૭૨ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભાવનગર શાખાનું સુકાન સંભાળ્યું.
“નૃસિહાર' (૧૯૨૮), ‘તથાગત' (૧૯૨૪), ‘ભયનો ભેદ' (૧૯૨૯), ‘જાતક કથાઓ'- ભા. ૧-૨ (૧૯૨૮) વગેરે એમનાં
ત્રિવેદી શ્રદ્ધા અશ્વિનભાઈ (૨-૮-૧૯૪૮): બાળસાહિત્યકાર,
જન્મ પેટલાદમાં. ૧૯૬૪માં એસ.એસ.સી. ૧૯૬૮માં બી.એ. ૧૯૭૦માં એમ.એ. ૧૯૭૧-૭૩ દરમ્યાન બારડોલી અને મહુધાની કોલેજોમાં વ્યાખ્યાતા. ૧૯૭૪-૭૮ દરમ્યાન ગાંધીનગર, હિંમતનગરમાં ખંડસમયનાં વ્યાખ્યાતા. ૧૯૮૦થી ગુજરાતી સાહિત્ય પરિષદના કોશ વિભાગમાં. ઠેરના ઠેર' (૧૯૮૨) એમને બાળવાર્તાસંગ્રહ છે.
ચંટો. ત્રિવેદી શ્રીકાંત અંબાલાલ (૩૦-૧૨-૧૯૨૬): બાળસાહિત્યકાર,
અનુવાદક. જન્મ વઢવાણમાં. બી.એ. ‘જન્મભૂમિ' અને હિન્દુસ્તાન ડેઈલી'માં પૂ ફરીડિંગ.
એમણે ગરખનાથ' (૧૯૫૫), ‘ચન્દ્ર પર ચઢાઈ' (૧૯૫૭), માનવતાની દેવી' (૧૯૫૮), “હીરામેતીને ટાપુ' (૧૯૬૧), અટંકી વીરો' (૧૯૬૨), 'વનમાનવનું વેર' (૧૯૬૨), ચાંચિયા- ઓનો ભેટો' (૧૯૬૨), 'વાનરદેશ' (૧૯૬૩), ‘કિંગકોંગના પંજામાં'
૨૦૬: ગુજરાતી સાહિત્યકોશ- ૨
For Personal & Private Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
ત્રિવેદી હરિશંકર દલછારામ - થાનકી લલિત પુરૂષામ
૧૯૫૯માં હિંદી-ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૨ માં હિંદી મુખ્ય વિષય લઈ એમ.એ. ૧૯૬૫ થી ૧૯૭૦ સુધી ભૂતા હાઈસ્કૂલમાં શિક્ષણકાર્ય. ૧૯૭૦થી મલાડની એસ. એન. ડી. ટી.ની મહિલા કૅલેજમાં પ્રાધ્યાપક, મુંબઈમાં અવસાન.
‘પરવાળાં(૧૯૮૬) એમને મરણ : ૨ પ્રકાશિત કાવ્યસંગ્રહ છે. એમાંની પંચોતેર રચનાઓમાં ગીતે વિશેષ છે, વેદનાના મુખ્ય સૂર સાથે અહીં કલ્પના અને પ્રતીકોની કંઈક અંશે તાજગી ભળેલી છે.
રાં.. ત્રિશૂળ: જુઓ, લુહાર ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ.
થડેસર રાજેન્દ્ર જીવાભાઈ (૩-૧૦-૧૯૩૫): નવલકથાકાર. જન્મ ચાવંડ (અમરેલી)માં. અભ્યાસ અંગ્રેજી ધોરણ ચાર સુધી. સેનીના વ્યવસાય.
એમણે બજારુ નર્તકીની પુત્રીની કુલીન ગૃહિણી બનવાની ચેરાઈ જતી ઝંખનાને નિરૂપતી નવલકથા “હિની' (૧૯૬૫) ઉપરાંત કેટલીક ટૂંકીવાર્તાઓ લખી છે.
થાણાવાળા સરયૂ: ચરિત્રલેખાને સંગ્રહ ‘તણખા અને તણખલાં’ (૧૯૮૦)નાં કર્તા.
'
મહત્ત્વનાં પુસ્તકો છે. આ ઉપરાંત શિક્ષણવિષયક અને મને વિજ્ઞાનવિષયક ગ્રંથોની લાંબી સૂચિ એમના નામે છે.
જ.ત્રિ. ત્રિવેદી હરિશંકર દલછારામ, ‘સ્નેહાંકિત’: વિનેગ, શુંગાર અને સ્તુતિ એમ ત્રણ વિભાગોમાં વિભાજિત “
વિવાટિકા' (૧૯૨૫), ગીતાપ્રવચનોને સંગ્રહ ‘ગીતાગૂંજન(૧૯૩૭) તથા ‘શબ્દાર્થમાળા' (૧૯૩૭)ના કર્તા.
૨.૨.દ. ત્રિવેદી હર્ષદરાય મણિભાઈ, 'પ્રાસન્નેય' (૭-૧૨-૧૯૩૩): કવિ, વિવેચક, સંપાદક. જન્મ વાડાસીનોરમાં. ૧૯૫૪માં ગુજરાતીસંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૫૬ માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૬૫ માં પીએચ.ડી. એમ. એસ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં પહેલાં રીડર, હવે પ્રોફેસર.
‘ચન્દ્રિકા' (૧૯૫૫) એમનું ૧૧૧ પૃષ્ઠ પર ગદ્યમાં વિસ્તરેલું કથાકાવ્ય છે. પ્રથમ મિલન', 'પરિચય', 'પ્રણય', ‘વિરહ', 'પુનમિલન', ‘ચરમ ઉત્ક્રમણ’ અને ‘સમાપન’ એમ સાત ખંડમાં પ્રણયકથાનું આયોજન સુપેરે જોઈ શકાય છે, પણ ભાષા એકદમ અપકવે છે.
બ. ક. ઠાકોરની પ્રકાશનોણી અંતર્ગત એમણે બ. ક. ઠાકોર : વ્યકિતપરિચય' (૧૯૭૮)માં છે. ઠાકોરના વ્યકિતત્વનાં અલગ અલગ પાસાંઓને પરિચય કરાવ્યો છે. કુલ આઠ ખંડમાં કુટુંબ, સુધારો, રાજકારણ, ઇતિહાસ, શિક્ષણ અને માનવતા અંગેની તેમની વિચારણાને સ્પષ્ટ કરી છે. સાતમા ખંડમાં સાહિત્યકાર તરીકેની તેમની વ્યકિતચેતનાને ઓળખવાનો પ્રયાસ છે. ‘વિવેચક : પ્રે. બળવંતરાય ઠાકોર' (૧૯૭૯) માં બ. ક. ઠાકોરના વિવેચનની વીગતે છણાવટ છે. વ્યકિતઓ, કૃતિઓ, સૈદ્ધાનિક મુદ્દાઓ વગેરે વિષયવ્યાખ્યાન આપવાને તથા અવલોકન, પ્રવેશકો લેખ લખવાને તથા કયાંક સંપાદન કરવાને વિશે બળવંતરાયે જે વિવેચનપ્રવૃત્તિ કરી છે એની નિર્ભીક અને સઘન તપાસ જોઈ શકાય છે.પ્ર.બળવંતરાયની કવિતા' (૧૯૮૨)માં પ્ર. ઠાકોરની કવિતાને સમીક્ષાત્મક અભ્યાસ છે. કવિતાવિષયક કાવ્યો, પ્રેમને દિવસ, વિરહ, ઘટનાત્મક કાવ્યો, ચિતના
ત્મક કવિતા, વિગ્રહકાવ્યો, બાળકાવ્યો, સ્થળવિષયક ને વ્યકિતવિષયક કાવ્ય, ઠાકોરની કાવ્યબાની અને પાઠાન્તરો – એમ વિવિધ જુથમાં ઠાકોરની કવિતાને વર્ગીકૃત કરી એને અંગેનાં કીમતી તારણો આપ્યાં છે.
પ્રો. બળવંતરાય ઠાકોર વિરચિત, સ્ત્રીસ્વાતંત્ર્ય ચર્ચનું અદ્યતન આખ્યાનક ‘નિરુત્તમા' (૧૯૫૭) અને પ્રો. બ.ક.ઠાકોરની ‘દિન્કી’ - ભા. ૧-૨ (૧૯૬૯, ૧૯૭૬) એમનાં સંપાદન છે; તો 'પ્રા. બ. ક. ઠાકોર અધ્યયન ગ્રંથ' (૧૯૬૯) એમણે અન્ય સાથે કરેલું સંપાદન છે.
ચં.ટો. ત્રિવેદી હેમલતા યશવંત (૨-૭-૧૯૩૧, ૨૮-૧૨-૧૯૮૩): જન્મ વડોદરામાં. પ્રાથમિક શિક્ષણ કાનપુરમાં. ૧૯૫૫માં એસ.એસ.સી.
થાનકી જતિ જટાશંકર (૨૫-૫-૧૯૪૩) : જીવનચરિત્રકાર. જન્મ બગવદર (જિ. જૂનાગઢ)માં. વતન પોરબંદર. ૧૯૫૯માં મૅટ્રિક. ૧૯૬૩માં બી.એ. ૧૯૬૫માં અર્થશાસ્ત્ર વિષયમાં એમ.એ. ૧૯૭૪માં સંસ્કૃત વિષયમાં એમ.એ. આર્યકન્યા ગુરુકુળ, પારબંદરમાં અર્થશાસ્ત્રમાં અધ્યાપક.
એમણે પોંડિચેરીનાં માતાજીનું જીવનચરિત્ર “વાત્સલ્યમૂર્તિ મ’ (૧૯૭૭), હૃદ્ય શૈલીમાં ફાધર વાલેસના જીવનસંઘર્ષની કથા નિરૂપનું પ્રભુનું સ્વપ્ન' (૧૯૭૯), નાનજી કાલિદાસ મહેતાનું રોચક શૈલીમાં આલેખાયેલું ચરિત્ર ‘સ્વપ્નશિલ્પી' (૧૯૭૯), કાકાસાહેબ કાલેલકરની છનું વર્ષ સુધીના જીવનકાળની કથા કહેતું 'પરિવ્રાજકનું પાથેય' (૧૯૮૧), ભગિની નિવેદિતાના સેવાકાર્યને સમગ્રપણે આવરી લેતું ચરિત્ર ‘પૂર્વવાહિની' (૧૯૮૧) તેમ જ જીવનપ્રસંગે નિરૂપનું ‘કેમ ભૂલું હું જનની તુજને (૧૯૮૫) ઇત્યાદિ પુસ્તકો આપ્યાં છે. અનૂદિત વાર્તાલાપ ધર્મધ્યાન સાધના' (૧૯૮૪) પણ એમને નામે છે. આ ઉપરાંત શ્રી અરવિંદ ર્શનને આધારે એમણે રચેલી પુસ્તિકાઓમાં ‘માનવએકતા અને વિશ્વશાંતિ' (૧૯૮૧), “હે હરિની રસધારા' (૧૯૮૪) તથા ‘અરવિંદનું યોગકાર્ય: અતિમનસનું અવતરણ' (૧૯૮૪) વગેરે ઉલ્લેખનીય છે.
પા.માં. થાનકી લલિત પુરુરામ, ‘શિપિન' (૧૫-૮-૧૯૪૭) : કવિ. જન્મ પોરબંદરમાં. એમ.એ. વળિયા આર્ટ્સ કોલેજ, ભાવનગરમાં હિંદી ભાષાસાહિત્યનું અધ્યાપન.
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૨૦૭
For Personal & Private Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
થાનકી હરજીવન રામજી – દફતરી દુર્લભજી હાકમચંદ
એમણ ગઝલસંગ્રહ ‘સિસૃક્ષા' (૧૯૮૩) આપ્યો છે.
થાનકી હરજીવન રામજી (૨૧-૧-૧૯૩૫): નિબંધલેખક. જન્મ ચિચણી (ઠાણ, મહારાષ્ટ્ર)માં. ૧૯૫૯માં બી.એ. ૧૯૬૧ માં બી.એડ. આર્યકન્યા ગુરુકુળ, પોરબંદરમાં અંગ્રેજીના શિક્ષક.
એમણે 'મંથન' (૧૯૭૦), ‘નીલકંઠ' (૧૯૭૫) તથા ‘આનંદ’ (૧૯૮૦) નામના નિબંધસંગ્રહો આપ્યા છે.
પણ લેખક નાંધે છે. લેખકના મતે જુદી જુદી પ્રકૃતિ ધરાવતી ભાષાઓના વિશ્લેષણ પરથી તારવેલાં ‘ખાનાંઓની ભેળસેળ કરીને તેમાં ગુજરાતી સામગ્રી ઢાળવાનું કાર્ય અનેકવિધ અસંગતિઓ તથા ગૂંચવાડાઓ જન્માવનારું બન્યું છે. આમ અહીં ગુજરાતી વ્યાકરણની અનેક સ્તરે પુનર્વિચારણા થઈ છે; અને મહત્ત્વનું એ છે કે અહીં બેલચાલના વ્યવહારની માન્ય ગુજરેતીના પ્રયોગોની સામગ્રીને આધારે તે વ્યાકરણચર્ચા કરવાની પ્રયાસ થયો છે.
(હ...
થેકડી છાટાલાલ ધ.: છંદોબદ્ધ અને ગય રચનાઓને સંગ્રહ ‘પ્રદાન' (૧૯૬૨) ના કર્તા.
કૌ.બ. થોડા નેખા જીવ (૧૯૮૫): વાડીલાલ ડગલીને સચિત્ર ચરિત્રનિબંધોનો સંગ્રહ. અહીં દાદાસાહબ માવળંકર, પ્રા. ત્રિભુવનદાસ ગજજર, ગગનવિહારી મહેતા, સ્વામી આનંદ, એચ. એમ. પટેલ અને પંડિત સુખલાલજી જવા ભારતીય તેમ જ થોમસ માન, ચલી ચેપ્લિન, વિન્સ્ટન ચર્ચિલ, સેલ્જનિન્સન, છૂં કે મારઇસ અને ટીટો જેવા વિદેશી મહાનુભાવોનાં ચરિત્ર સંગૃહીત છે. કિતના જીવનપ્રસંગોનું પ્રેરણામૂલક નિરૂપણ અને સમગ્રતયા થનું ચરિત્રસંકીર્તન એ આ સંગ્રહની ધ્યાન ખેંચની લાક્ષણિકતા
દ. સ. પી.: જુઓ, મેઘાણી ઝવેરચંદ કાળિદાર. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને ઈતિહાસ (ત્રીજી સુધારેલી આવૃત્તિ, બંને ભાગ એકત્રિત, ૧૯૫૦) : પોતાની આત્મકથાની જેમ ગાંધીજીએ મૂળ ગુજરાતીમાં લખલે આ ગ્રંથ સાહિત્યદૃષ્ટિએ તેમ જ ઇતિહાસની દૃષ્ટિએ મહત્ત્વનું છે. ગાંધીજીના પ્રારંભિક જીવનને ઘડતરકાળ અને સત્યાગ્રહની એમની શોધ અંગની. મથામાગ એમાં આલેખાયેલાં છે. ભારતીય સ્વતંત્રતા આંદોલનની પૂર્વભૂમિકા અહીં પડેલી છે. આફ્રિકામાં વસતા ભારતીયોને અંગ્રેજોના અત્યાચારોમાંથી મુકત કરવા ગાંધીજીએ કરેલા પુરપાર્થનું એમાં નિરૂપણ છે. ગાંધીજીની મક્કમતા, સત્યાગ્રહનું એમનું અનેરું શસ્ત્ર, સત્ય-અહિંસા વગેરેનાં પરિણામે -- આ બધું અહીં મોજૂદ છે.
ચ.ટા.
દક્ષિણી અમૃતલાલ રતનશી : ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધને નિરૂપતી જાસૂસી નવલકથા 'વતનનાં વહાલાં અને વેરી' (૧૯૭૦)ના કર્તા.
દત્તાભારતી: “બ્રાંચલાઈન' (૧૯૭૧)ના કર્તા.
દત્તાય બાળા : “મહાકાલેશ્વરાખ્યાયિકા'નાં કર્તા.
થોડાં આંસુ : થોડાં ફૂલ (૧૯૭૬): ગુજરાતી રંગભૂમિના પ્રસિદ્ધ
અદાકાર જયશંકર સુંદરી’ની આત્મકથા. સંનિષ્ઠ અને પારદર્શી વ્યકિતત્વ ધરાવતા આ નટે ઉચ્ચ કોટિનું નાટયકૌશલ સિદ્ધ કરવા કેવી તપશ્ચર્યા કરી હતી તેની સંઘર્ષમય કથા અહીં પ્રગટ થઈ છે. તેમના અંગત જીવનના કરુણ પ્રસંગેનું આલેખન હૃદયસ્પર્શી બન્યું છે. ગુજરાતી ધંધાદારી રંગભૂમિની અહીં મળતી અનેકવિધ વિગત ઐતિહાસિક દૃષ્ટિએ મૂલ્યવાન છે. તેમાં કેટલાંક વ્યકિતચિત્ર પણ સમાવિષ્ટ થયાં છે. આત્મકથાનું ત્રીજું પ્રકરણ ‘અંતરનાક' ત્રીજો પુરુષ એકવચન પદ્ધતિએ લખાયું હોઈ લેખક તેમાં વધુ તટસ્થ બની ચુકયા છે.
નિ.વા. થોડોક વ્યાકરણવિચાર (૧૯૬૯) : ડૉ. હરિવલ્લભ ભાયાણીને છે વિભાગ અને તેત્રીસ પ્રણોમાં વહેંચાયેલા આ ગ્રંથ ગુજરાતી
વ્યાકરણના “આખ્યાત’, ‘નામ’, ‘વિશેષણ’, ‘ક્રિયાવિશેષણ', ‘સમાસ’, ‘અંગસિદ્ધિ અને વાક્ય : અર્થ’ જેવાં ઘટકોની ભાષાવિજ્ઞાનના નૂતન સંદર્ભોના પ્રકાશમાં ચર્ચા કરે છે. ગુજરાતી ભાષામાં આ પૂર્વે થયેલ વ્યાકરણવિચાર મહદંશે અભ્યાસક્રમલક્ષી રહ્યો હતો અને તેના નિરૂપણ માટેનું પ્રતિમાને તત્કાલીન પરંપરાગત અંગ્રેજી વ્યાકરણ પાસેથી લેવામાં આવ્યું હતું. આ અંગ્રેજી વ્યાકરણો ગ્રીક-લેટિન વ્યાકરણો પરથી રચાયાં હતાં. વ્યાકરણની પરિભાષામાં આપણે ત્યાં અંગ્રેજી-સંસ્કૃત બંને વ્યાકરણનું અનુસરણ થયું હતું. આમ થવાથી ગુજરાતી ભાષાની પ્રકૃતિગત વિશિષ્ટતાઓને અનેક બાબતમાં અનાદર થયો હોવાનું
દત્તાણી ચંદ્રકાન્ત મનજીભાઈ (૧૯-૫-૧૯૩૩): કવિ. જન્મ
પોરબંદરમાં. જી.એફ.એલ.એમ., એલ.એમ.પી. ૧૯૫૮ થી ૧૯૬૨ સુધી સિવિલ હૉસ્પિટલ, પોરબંદરમાં મેડિકલ ઓફિસર. ૧૯૬૨ થી ૧૯૮૩ સુધી સ્વતંત્ર તબીબી વ્યવસાય. હાલ શ્રીમતી કે. બી. જે. મેટરનિટી હૉસ્પિટલ, પોરબંદરના વહીવટકર્તા.
બેતાલીસ ગીતા, છેતાલીસ ગઝલે અને છત્રીસ અછાંદરા કૃતિઓને સંગ્રહ ‘નિતાન્ત' (૧૯૮૨) એમાંનાં વિષયવૈવિધ્ય તેમ જ ગીત અને ગઝલમાં યોજેલા પ્રાંબલયને લીધે નોંધપાત્ર છે. ચિંતનકણિકાઓનો સંચય પારાગ(૧૯૬૬) એમનું સંપાદન
ક.છ. દફતરી દુર્લભજી હાકમચંદ: કવિ. જૂના વિષયોને નવીનતાથી રજ કરનાર આ કવિના “દુર્લભકૃત કાવ્ય' (૧૮૯૮) નામક સંગ્રહમાં
૨૦૮: ગુજરાતી સાહિત્યકોશ-૨
For Personal & Private Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
દફન વિસનગરી – દરિયાલાલ
પદ-ભજન પ્રકારની રચનાઓ છે, જેમાં સંખ્યાગુણને મુકાબલે (૧૯૭૧) જેવા અનુવાદગ્રંથો ઉર્દુમાંથી આપ્યા છે. કાવ્યગુણ ઓછા છે.
ચંટો. કી.. દરજી ગંગદાસ હાજાભાઈ: કવિત, દોહરા અને સવૈયાબદ્ધ પદ્યદફન વિસનગરી: જુઓ, ગોસ્વામી રમણભારથી દેવભાથી. કૃતિ “શ્રીગંગવિલાસ' (૧૯૨૪)ના કર્તા. દમણીયા ફકીરજી ખ, ‘દિલકશ’: ‘કુદરતને કહેર' (૧૯૧૮), ‘ગુલીસ્તાનનું ગુલ’, ‘બેહસ્તનું બુલબુલ', ધર્માભે', ‘ઝૂંપડીનો દરજી ગોવિદભાઈ નટવરલાલ (૧૪-૧૦-૧૯૫૦): કવિ. જન્મ ચેરાગ' વગેરે નવલકથાઓના કતાં.
ખેડા જિલ્લાના અકલાચામાં. ૧૯૬૮માં એસ.એસ.સી. ૧૯૭૨ માં
ચં.ટો. ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૮૩માં એ જ વિષયમાં દયારામને અક્ષરદેહ (૧૯૦૮): ગુજરાત સાહિત્યસભા (અમદા
એમ.એ. હાલમાં શ્રીજી વિદ્યાલય, બાપુનગર, અમદાવાદમાં
શિક્ષક. વાદ) સમક્ષ વાંચવાના ઉદ્દેશથી લખાયેલા, ગોવર્ધનરામ ત્રિપાઠીના આ ગ્રંથનું પ્રકાશન એમના અવસાન પછી થયું છે. દયારામના
'કંઈક' (૧૯૮૬) એમને કાવ્યસંગ્રહ છે. અક્ષરદેહનો મહિમા કરી, કર્તાએ કવિ દયારામનું સમભાવપૂર્વક
ચં.ટો. મૂલ્યાંકન કર્યું છે. “રસિક વલ્લભમાં “કવિની શ્રદ્ધાવલ્લી બીજથી દરજી પ્રવીણ શનિલાલ(૨૩-૮-૧૯૪૪): કવિ, વિવેચક, સંપાદક, ફલ સુધીના વિકાસવાળી સમાઈ છે” અને “કવિની અન્ય જન્મ પંચમહાલ જિલ્લાના મહેલોલમાં. ૧૯૬૧માં એસ.એસ.સી. કાવ્યોની કૂંચી જેવું આ કાવ્ય છે” તેથી તેને અવલંબી તત્કાલ ૧૯૬૫ માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૭માં ઉપલબ્ધ સામગ્રીને આધારે, પુષ્ટિસંપ્રદાયી ‘ભકતકવિ દયારામના એ જ વિષયોમાં એમ.એ. ૧૯૭૩માં પીએચ.ડી. ૧૯૬૫થી હૃદયના ઉદ્ગારોના મર્મભાગનું શોધન કરવાનો અહીં ઉપક્રમ છે. ૧૯૬૭ સુધી મોડાસા કોલેજમાં અધ્યાપક. ૧૯૬૭થી ગુણાવાડા દયારામને ઈશ્વર વિશેનો ખ્યાલ, પુષ્ટિભાવના, કવિની કૃતિ- કોલેજમાં અધ્યાપક.
માં રાધાકૃષ્ણભાવે, કવિનો શૃંગાર, નરસિંહ અને દયારામની ચીસ' (૧૯૭૩) અને “ઉન્સેધ' (૧૯૮૫) એમના કાવ્યસંગ્રહ તુલના -- જેવા મુદ્દાઓ પરત્વે લેખકની ચર્ચા દ્યોતક અને પ્રેરક છે. “અડખેપડખે' (૧૯૮૨)માં લઇ ચિંતનાત્મક નિબંધો અને છે. લેખકને મતે, નરસિંહ અને દયારામ ભકિતમાર્ગનાં જે “લીલા પર્ણ' (૧૯૮૪) માં લલિતનિબંધ સંચિત છે. શિખરો રચી તે ઉપર પોતાનાં સ્થાનક સાચવી બેઠા છે તે “સ્પંદ' (૧૯૭૬), “ચર્વણા' (૧૯૭૬), 'દયારામ' (૧૯૭૮), શિખરો વચ્ચે તેનાથી અધી ઊંચાઈનું પાણ શિખર કોઈ કવિએ ‘પ્રત્યગ્ર' (૧૯૭૮), 'પશ્ચાત્' (૧૯૮૨), 'નવલકથા સ્વરૂપ' દેખાવું નથી.
(૧૯૮૬), 'લલિત નિબંધ' (૧૯૮૬) એમના વિવેચનસંગ્રહ ઉ.પં.
છે. નિબંધ: સ્વરૂપ અને વિકાસ’ (૧૯૭૫) એ એમને શોધદયાળ મોહનલાલ (૧૮૭૩): ‘મારું જીવનચરિત્ર' (૧૯૪૩)ના કર્તા. પ્રબંધ છે. 'ગુજરાતી ભાષાની કેટલીક વિશિષ્ટ વાર્તાઓ' (૧૯૮૪)
એમનું સંપાદન છે; જયારે ‘શબ્દશી' (૧૯૮૦) તથા ‘ગદ્ય
સંચય'- ૨ (૧૯૮૨) એમનાં અન્ય સાથેનાં સંપાદનો છે. દયાળજી રણછાડ: ‘હાજરજવાબી પ્રધાનની વાત' (૧૮૭૫)ના કિર્તા.
હત્રિ. ૨૨.. દરજી પ્રાણજીવન નારણદાસ: પદ્યકૃતિ 'તુરાના ખ્યાલો - સુબોધ
મનને ખુશ કરનારાં ગાયન' (૧૯૨૫)ના કર્તા. દયાળદાસ માધવદાસ: પદ્યકૃતિ “દયાળસંગ ભજનમાળા' (૧૯૭૫)ના કર્તા.
૨.૨.દ. દરજી બંસીલાલ કેશવલાલ: 'બંસી ભજનાવલી' (૧૯૬૭)ના દરગાહવાલા ઈમામુદ્દીન સદરૂદ્દીન, ‘ઝહીર’, ‘સલીમ (૧-૭-૧૯૧૧): કતા. જન્મ નવસારીમાં. નબળી તબિયતને કારણે અંગ્રેજી છ ધોરણ સુધી જ અભ્યાસ. ગુજરાત', 'પ્રભાત', 'જયહિન્દ', દરિયાલાલ (૧૯૪૧): ગુણવંતરાય આચાર્યની દરિયાઈ સાહસના ‘જન્મભૂમિ', 'સાંજ વર્તમાન” જેવાં દૈનિકો સાથે સંલગ્ન. વિશિષ્ટ વસ્તુને આલેખતી નવલકથા. એમાં ઇતિહાસનાં કેટલાંક
એમણે ગુજરાતના ઓલિયા'- ભા. ૧ (૧૯૭૪) જેવો ચરિત્ર- તોને ને પાત્રને આધાર લેવાયો છે, તે કિવદન્તિઓના ગ્રંથ આપ્યો છે. આ ઉપરાંત એમણે ‘હિન્દના ઇતિહાસમાં પણ ઉપયોગ થયો છે. લધાભાની પેઢી ગુલામનો વેપાર કરે હિન્દુ-મુસ્લીમ એકતા' (૧૯૩૩), 'મુસ્લીમ સમયનું સ્પેન અને છે, જંગબારમાં. રામજીભા એમને મદદકર્તા વિશ્વાસુ માણસ બીજા નિબંધ' (૧૯૩૭), 'લયલાના પત્રો' (૧૯૪૧), 'કાઇ છે. પણ એકવાર પકડી લવાતા વીસ ગુલામે ગેંડાથી માર્યા આઝમ' (૧૯૪૬), '
ઝિમ્મીઓના હકો' (૧૯૬૬), ‘નબવી ખુલ્બા જાય છે, એ ઘટનાથી રામજીભામાં રહેલો ‘મનુષ્ય” જાગી ઊઠે યાને મેદની મહાસાગરના મોતી' (૧૯૬૬), દયાને સાગર’ છે. તેઓ ગુલામને વેપાર નાબૂદ ક્રવાની પ્રતિજ્ઞા લે છે ને
ગુજરાતી સાહિત્યકોશ-૨ :૨૦૯
For Personal & Private Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
દરિયે વહાલે છે. જાણે હેય મારું ગામ – દલપતકાવ્ય
લધાભાની પેઢી છેાડીને જંગબારનાં જંગલમાં વસતા લોકોને ખેતી માટે જાગૃત કરે છે. લવિંગાદિની ખેતી કરાવીને ગુલામને મુકત કરાવવાની સફળ ભેજના પાર પાડે છે. હાલારપ્રમ, માનવતા, સેપેલાં કાર્ય પાર પાડવાની નિષ્ઠા - આ બધાં સારુ રામજીભા જીવસટોસટનાં સાહસ કરે છે. હાલારની બાઈ રુખીને ચાંચિયા અબુ હસને બાન રાખ્યાનું જાણે છે ત્યારે તેઓ તેને છોડાવવા લાલિયા દાંટ જેવા વનવૃત્તિના માણસ સાથે બાથ ભીડે છે. ડિક અને મંગા યાર્કને શોધે છે. જંગલનાં ને દરિયાનાં સાહસ
ખેડી વધુ ને વધુ ગુલામને મુકત અને માણસ બનાવે છે. નવલકથામાં કથાનું આયોજન ચુસ્ત, નાટયાત્મક અને આકર્ષક છે. વર્ણને અને વસ્તુ વાસ્તવનિષ્ઠ છે. ઉપરાંત, ભાષાનું નોંધપાત્ર બળ દાખવતી આ નવલકથા આપણી અલ્પ દરિયાઈ સાહસકથાઓમાં નોંધપાત્ર છે.
૫.૫. દરિયા વહાલા છે જાણે હાય મારું ગામ : સમુદ્રતટ અને વનના સાંનિધ્યમાં પોતાના વિવિધ મિજાજમાં સમુદ્રની વિવિધ ભાવમુદ્રાને ધારવા મથત સુરેશ દલાલને લલિતનિબંધ.
ર.ટી. દર અરુણિકા મનેજ, મુદિતા', ‘રવિરશ્મિ' (૮-૮-૧૯૩૭): જીવનચરિત્રલેખક. જન્મ મુંબઈમાં. ૧૯૫૭માં. બી.એ. ૧૯૫૯માં એમ.એ. ૧૯૬૨ માં હિંદી સાહિત્યરત્ન. ૧૯૭૦માં પીએચ.ડી. ૧૯૫૯થી ૧૯૮૨ સુધી એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીની વિવિધ કોલેજમાં અને પછીથી વલસાડની કોલેજમાં ગુજરાતી ભાષાસાહિત્યનું અધ્યાપન.
એમણ “ભગવાન ગૌતમ બુદ્ધ' (૧૯૮૩), “હજરત મહમ્મદ પયગમ્બર (૧૯૮૩) અને નરસિંહરાવ' (૧૯૮૫) જેવી ચરિત્રપુસ્તિકાઓ આપી છે.
દર્શન અને ચિંતન -પુસ્તક ૧-૨ (૧૯૫૭) : પંડિત સુખલાલજીના ગુજરાતી લેખેને સંગ્રહા. આનું સંપાદન દલસુખભાઈ માલવણિયા, પંડિત બેચરદાસ દોશી, રસિકલાલ છે ટાલાલ પરીખ, ચુનીલાલ વર્ધમાન શાહ અને બાલાભાઈ વીરચંદ દેસાઈ જાયેભિ' દ્વારા થયું છે. પંડિતજીએ આત્મનિવેદન, પ્રવાસવર્ણન અને જનસમૂહને રસ પડે એવા સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય પ્રશ્નોની છણાવટ દ્વારા માર્ગદર્શન આપ્યું છે. વળી, એમણે સાહિત્ય તેમ જ તત્ત્વવિચારને સ્પર્શતા વિષયો પર પણ લખ્યું છે. પહેલા પુસ્તકમાં સમાજ અને ધર્મ, જૈનધર્મ અને દર્શન જેવા વિભાગો છે; તો બીજા પુસ્તકમાં પરિશીલન, દાર્શનિક ચિંતન, અર્થ, પ્રવાસકથા અને આત્મનિવેદન જેવા વિભાગ છે. આ સર્વ લખાણોમાં લેખકની જ્ઞાનસાધના અને જીવનસાધનાનો પરિચય મળી રહે છે. એમના બહુશ્રુત ચિંતનમાં સમન્વયદૃષ્ટિ અને મધ્યસ્થવૃત્તિની હાજરીની ભીતરમાં એમની ઐતિહાસિક અને તુલનાત્મક સમજ કારણભૂત છે.
ચં,ટા. દર્શનિકા (૧૯૩૧): સંત પુત્રી મીના અંગની ખબરદારની કરુણપ્રશસ્તિ. છ હજાર લીટીનું આ કાવ્ય નવ ખંડમાં વિભકત છે અને દરેક ખંડમાં ઝૂલણા છંદની બે કડીનું મુકતકયુમ સ્વતંત્ર એકમ તરીકે કાર્ય કરે છે. આ એકમે કે ખંડ કાવ્યમાં પૂરતા સુબદ્ધ નથી. સામાન્ય તત્ત્વજ્ઞાનની સામાન્ય અભિવ્યકિત કલ્પકતાને અભાવ સૂચવે છે. સરલ પદાવલિ આકર્ષક બન્યા વગર પ્રસ્તાર સાધી “સૃષ્ટિની અસ્થિરતા'થી માંડી “જીવનનું કર્તવ્ય અને ‘સ્નેહને વિશ્વધર્મ' જેવા વિષયોની ચર્ચાને સમાવે છે. કરણમાંથી શાંતરસની નિપત્તિ કવિનું મુખ્ય ધ્યેય રહ્યું છે.
ચિ.ટા. દલપતકાવ્ય-ભા. ૧-૨ (પ્ર.આ. ૧૮૭૯): પહેલી આવૃત્તિમાં નહિ
છપાયેલાં ઘણાં કાવ્યો ઉમેરી બીજી આવૃત્તિ બે ભાગમાં બહાર પડી છે. નર્મદના પુરોગામી અને સમકાલીન રહેલા દલપતરામની રચનાઓમાં મધ્યકાલીનતાને ઘણાબધા અંશે મજૂદ હોવા છતાં અર્વાચીનયુગનાં પ્રારંભનાં લક્ષણે, નવા વિશે, નવા અનુભવો અને નવા પ્રયોગો જોઈ શકાય છે. અહીં મધ્યકાલીન અને અર્વાચીન કવિતાનાં સંધિસ્થાને હોવાને કારણે ઈશ્વર, સદાચાર, ધર્મ, ભકિત, જ્ઞાન, નીતિબોધ અને શામળશાઈ વ્યવહારચાતુર્ય છે; તો સુધારો, દેશદાર, દેશભકિત, ઇલેકપરાયણતા અને સમાજાભિમુખતા પણ છે. કવિ શાંત અને શાણી રીતે ઉદ્યમપરાયણતાને ચીંધે છે અને જગત તેમ જ જીવન વિશે પ્રાથમિકતાથી વિચારે છે. ઉપરોઢિયું’ જેવા વિષયથી માંડીને અંગ્રેજી રાજકારણ અને નામાંકિત વ્યકિતઓનાં પદ્યાલેખને અહીં મળી આવે છે. સર્વ લોકોને અનુકૂળ પડે તેવી, જેમ બને તેમ સહેલી સરલ અને ઠાવકી કવિતા રચવાનું કવિનું નેમ છે. આથી જનમનરંક, પ્રાસંગિક અને ફરમાસુ રચનાઓ પણ ઘણી છે. વ્રજભાષાના સંસકાર દૃઢ હોવાથી અહીં વાર્થઘટન, કથનચાતુરી અને બહિરંગનો વિશેષ આદર છે. સંસ્કૃત છંદો અને દેશી પદ્યલઢણામાં સફાઈ છે. દવિપ્રબંધ, ગોમુદ્રિકાપ્રબંધ, કમળપ્રબંધ જેવાં
દર મૉજ મનુભાઈ (૨૬-૧-૧૯૩૨): વિવેચક. જન્મ સુરતમાં. ૧૯૫૪માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૫૬ માં ગુજરાતીસંસ્કૃત વિષયોમાં એમ.એ. વલસાડની આર્ટ્સ કોલેજમાં અધ્યાપન.
એમણે “સાહિત્ય આસ્વાદ અને છંદ-અલંકાર ચર્ચા' (અન્ય સાથે, ૧૯૭૪), ઉપરાંત ‘ભટનું ભોપાળું: સ્ત્રોત અને સંદર્ભ (૧૯૮૯) વિવેચનપુસ્તકો આપ્યાં છે.
દર્પણ: ન્યૂઝિલેન્ડમાં વસતી દર્પણથી અજાણ‘માઓરી' આદિવાસી પ્રજા પોતાના મને ઓળખતી નથી; તેમ સુધરેલી પ્રજા અંદરના મને ઓળખતી નથી; અંદરના મને ઓળખવાથી તો એમાં સુધારાને પણ અવકાશ છે. આવા ચરિત્રવિકાસને બિરદાવતે ફાધર વાલેસને નિબંધ.
ચં.ટી. દર્શક: જુઓ, પંચાળી મનુભાઈ રાજારામ.
૨૧૦: ગુજરાતી સાહિત્યકોશ-૨
For Personal & Private Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
ચિત્રકાવ્યોનો બુવ્હિકસબ છે. મેટા ભાગની રચના બોધપ્રધાન હોવા છતાં હદમાં રહેતા વિનાદ રાજ્યોને ટાળાજનક બનની અટકાવે છે. તાપણ એકદરે કલ્પ્ય અંગેની ઊંડી સમજનો હીં ભાવ વર્તાય છે. 'ફૉર્મસવિલાસ' અને 'ફાર્બસવિરહ' ધ્યાનપાત્ર રચનાનો છે. ચં.ટો. દલપતપિંગળ (૧૯૬૨): ૧૮૫૫થી ૧૯૬૦ સુધી 'બુધ્ધિપ્રકાશ'માં ટુક ટુડે છપાયેલું આ પિગળ દપતરામે પહેલી વિદ્યામાં આને પછી ૧૯૬૨માં ટાઈપ આવૃત્તિમાં છપાવેલું કાળોને પ્રારંભ કરનારો માટે આ પ્રવેશપંથી છે. શાસની સમાઓનો વિચાર કર્યા પછી અને માત્રામેળ તેમ જ અક્ષરમેળ છંદોની વીગતે ઓળખ આપ્યા પછી અહીં ભાષાકવિતાનો વિચાર કર્યો છે, ઉપરાંત કણ શબ્દોનો કોશ પણ સાથે જોડયો છે. આખું પુસ્તક પદ્યમાં છે અને પ્રત્યેક છંદની ઓળખ જે તે છંદમાં અપાયેલી છે.
રા.
દલપતરામ : જુઓ, ત્રવાડી કવિ દલપતરામ ડાહ્યાભાઈ. દલપતરામ લાભરામ; પદ્યકૃતિ ‘રંવારી સંગમ માહાત્મ્ય’(૧૮૯૮)ના
૨૬.
લગાડી પુજવાબ કામ (૧૩૬ ૧૬, ૨૭-૧૨-૧૯૮૫) કવિ. જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરામાં. વતન ખેડા જિલ્લાનું નાપા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોધરા અને નડિયાદમાં. પેટમાં મૅટ્રિક. ઈન્ટર સુધી ઈ અભ્યાસ છેડી દીધા. શાળાના અભ્યાસ દરમિયાન નડિયાદમાં અંબાલાલ પુરાણીના સંપર્કથી રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ અને શ્રી અરવિંદના આધ્યાત્મિક જીવન પ્રત્યે આકર્ષણ અને દેશભકિત તથા ચારિત્ર્યશુદ્રિના સંસ્કાર. ૧૯૨૩માં એકાદ વર્ષ કોસિન્દ્રાની ગ્રામાળામાં વ્યાયામ શિક્ષક. ૧૯૨૬થી પોંડિચેરીમાં સ્થાયી વસવાટ,
આધ્યાત્મિક પ્રકૃતિને લીધે સ્વદેશપ્રેમ અને કવિનું કુટુંબપ્રેમને બાદ કરતાં વિષય પરત્વે ગાંધીયુગના અન્ય કવિઓની વિનાને અનુસરવાનું વલણ ઘસેથી એમની કવિતામાં નથી, પરંતુ અભિવ્યકત પરત્વે તે બ. ક. ડાકોરની કવિતાનો પ્રભાવ ઝીલે છે; એટલે એમના પ્રથમ કાવ્યસંગ્રહ પરિજાન’(૧૯૩૮)માં અધ્યાત્મભાવ સોનેટના રૂપમાં સંસ્કૃતાઢય રૌથીમાં ઝિવાયો છે. પાંડિચેરી નવા રિમયાન એમની કવિતા ગીતો અને હો તરફ વિશેષ વળે છે તથા અક્ષરમેળ છંદોને છોડી માત્રામેળ છંદો અને સરળ ભાષાનો વધુ આશ્રય લે છે તેપણ પ્રારંભકાળની કવિતાની દીપિ. ફરી એમની કવિતા બતાવી શકી નહીં. "પ્રભાતગીત'(૧૯૪૩), 'શ્રી અરવિંદ વંદના'(૧૯૫૧), 'શ્રી અરવિંદ મહાપ્રભુ’(૧૯૭૨) અને 'સાવિત્રી પ્રશસ્તિ'(૧૯૭૬)માં અરવિંદપ્રશસ્તિનાં કાવ્યો છે. 'જપમાળા'(૧૯૪૫), ‘ઊર્મિમાળા’ (૧૯૪૫), ‘ગીતિકા’(૧૯૪૫), ‘શુભાક્ષરી’(૧૯૪૬), ‘આરાધિકા’ (૧૯૪૮) અને ‘મા ભગવતી’(૧૯૭૪)નાં કાવ્યોને એકત્ર કરી
દલપતપિંગળ – દલાલ અનિલા રમણલાલ
પ્રગટ થયેલા 'મહાભગવતી' (૧૯૭૭) સંગ્રહમાં શ્રી માતાજીની પ્રશસ્તિનાં મુકતકો અને ગીતો છે.
‘બાલગુંજાર’(૧૯૪૫), ‘કાવ્યકિશારી’(૧૯૪૬), ‘ગીતગુંજરી’ (૧૯૫૨), ‘બાલબંસરી’(૧૯૬૦) અને એ ચારેને એકત્ર કરી પ્રગટ કરેલ ‘બાલગુર્જરી’(૧૯૮૦)માં તેમ જ ‘કિશોરકાવ્યો’ (૧૯૭૯), ‘કિશારકુન્દ્ર’(૧૯૭૯), ‘કિશોરકાનન’(૧૯૭૯) અને 'કિશોરકસરી' (૧૯૭૯)માં બાળકો અને વિચારો માટેનાં બીના છે. ‘પાંચજન્ય’(૧૯૫૭)માં વીરરસનાં ગીતા છે. ‘મુકતાવલી’ (૧૯૭૮), ‘શુક્રના’(૧૯૭૯) અને 'હવેલી'(૧૯૮૦)માં અધ્યાત્મ અને વભાવના મુકતકો છે. ગુર્જરી”(૧૯૫૯) એ સોનેટર્સ છે. "વૈનિ’(૧૯૧૨), અપરાતિ' (૧૯૭૯), ‘કાવ્યકેન્’(૧૯૭૯), 'ચેપ નિકા’(૧૯૨૦), ‘શતાવરી' (૧૯૮૦), ‘દુ:ખગાથા’(૧૯૮૩) વગેરેમાં અધ્યાત્મભાવ, પ્રાંતપ્રેમ અને રાષ્ટ્રપ્રેમનાં છંદબધ્ન કાવ્યો અને ગીતો છે. ‘ધ્રુવપદી’(૧૯૭૮) અને 'શબરી' (૧૯૭૮) એ તેને તેના માન્યને વેબનાં પાવી કાવ્યો છે. 'મીરાંબાઈ’(૧૯૮૨) એ બાળકો માટે આપેલી ચીનનાટિકા છે.
‘છંદપ્રવેશ’(૧૯૭૯), ‘શ્રી અરવિંદ : જીવનદર્શન અને કાર્ય’ (૧૯૭૯), ‘સાવિત્રી સારસંહિતા’(૧૯૭૬) વગેરે એમના ગદ્યગ્રંથો છે. એ સિવાય એમણે સંસ્કૃત અને અંગ્રેજીમાં પણ કેટલાક ગ્રંથો લખ્યા છે.
‘સાવિત્રી’ - ભા. ૧-૬, ‘મેઘદૂત’(૧૯૮૦) વગેરે એમના પદ્યાનુવાદના તથા ‘પરમ શેાધ’(૧૯૪૫), ‘શ્રી અરવિંદનાં નાટકો’(૧૯૭૦), ‘માતાજીની શબ્દસુધા’(૧૯૭૨) વગેરે એમના ગદ્યાનુવાદના ગ્રંથો છે.
જ.ગા
લાણિયો વલભદાસ ભૂરાભાઈ (૨૬-૨-૧૯૩૯) : નવલકથાકાર, જન્મ જામજોધપુરમાં, ૧૯૬૫માં બી.એ. ૧૯૭૦માં એમ.એ. આરંભ કેશાદમાં અને ૧૯૭૨થી જામનગરની કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક.
એમણે ‘રૂપ અને રમકડા'(૧૯૬૩), 'ક'- ભા. ૧-૨ (૧૯૬૮) અને ‘બંધ પાંપણનો દવા'(૧૯૮૮) જેવી નવલકથામાં આપી છે. આ ઉપરાંત એમણે ટૂંકીવાર્તાનો પણ લખી છે.
...
દલાલ અનિલા અમૃતલાલ (૨૧-૧૦-૧૯૩૩): વિવેચક, અનુવાદક. જન્મ અમદાવાદમાં. ૧૯૪૯માં એસ.એસ.સી. ૧૯૫૪ માં અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૫૬માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૫૯માં યુ.એસ.એ.ની યુનિવર્સિટી ઓફ ઇલિનોયની એમ.એસ.ની ડિગ્રી ઐયુકેશન વિષયમાં મેળવી, જૂન ૧૯૬૭થી અમદાવાદની સરદાર વલ્લભભાઈ આર્ટ્સ કોલેજમાં ગ્રેનાં
વ્યાખ્યાતા.
એમનું વિવેચનપુસ્તક રવીન્દ્રનાથ અને શસ્ત્રચના કથાસાહિત્યમાં નારી” (૧૯૭૯) બે ખંડમાં વિભાજિત છે. પ્રથમ ખંડમાં રવીન્દ્રનાથનાં નારીપાત્રા વિષે સાત લેખો, જયારે બીજા ખંડમાં
ગુજરાતી સાહિત્યકોશ-૨ :૨૦૧
For Personal & Private Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
દલાલ એમ. એચ. – દલાલ જયંતી ઘેલાભાઈ
દલાલ ચંપકલાલ દ્વારકાદાસ (૧૮૭૭,-) : જીવનમાં સામાજિક
અને વ્યાવસાયિક પાસાંની બિનગત રજૂઆત કરતી આત્મકથા. ‘મારી જીવનકથા' (૧૯૫૫)ના કર્તા.
રીતીના નારીપત્રો વિય પાચ લખાઈ. દાક્ત* (૯૮૫)મા શરતચંદ્રનાં નારીપત્રો વિષે પાંચ લેખ છે. ‘દશાન્તર' (૧૯૮૧)માં જર્મન, રશિયન, હિબ્રૂ, ફ્રેન્ચ, ગ્રીક, ઇટાલિયન, સ્પેનિશ વગેરે ભાષાઓની સાહિત્યસૃષ્ટિ છે. એમાં કવિ ટેડ શુઝ, હેરલ્ડ પ્રિન્ટર, ફિલિપ લાકિન, નવલકથાકાર ઈરિસ મરડખ જવાના રસમાવેશ છે. 'દર્પણનું નગર' (૧૯૮૭) પણ એમના વિવેચનગ્રંથ છે.
સુનીલ ગંગોપાધ્યાયની ત્રણ નવલકથાઓના અનુવાદ ‘રાધાકૃષ્ણ' (૧૯૮૧), “અરાગ્યમાં દિનરાત' (૧૯૮૩) અને ‘પ્રતિદ્રી' (૧૯૮૬) એમણે આપ્યા છે. મૂળને વફાદાર અનુવાદ આપવાને એમને એમાં પ્રયાસ છે. ઉપરાંત બુદ્ધદેવ બસુકૃત ‘મહાભારત : એક આધુનિક દૃષ્ટિકોણ' (૧૯૮૦), નારાયણ ચૌધરીરચિત “મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર (૧૯૮૦), હમ બહુવકૃત ‘લક્ષ્મીનાથ બેજબરુવા' (૧૯૮૫) ના અનુવાદ પણ એમણે આપ્યા છે. રવીન્દ્રનાથના કેટલાક નિબંધના એમના અનુવાદ ‘રવીન્દ્ર નિબંધમાળા'- ભા. ૨ (૧૯૭૬) માં છે. ઉપરાંત રવીન્દ્રનાથનાં સિત્તેરેક ગીતાના એમના અનુવાદો અન્યના અનુવાદ સાથે ‘ગીત પંચશતી' (૧૯૭૮)માં ગ્રંથસ્થ છે.
પ.બ્ર. દલાલ એમ. એચ.: ‘પાકટ ડિકશનરી - ગુજરાતી એન્ડ ઇંગ્લિશ
(અન્ય સાથે, ૧૮૮૬)ના કર્તા. દલાલ ઘેલાભાઈ દોલતરામ: ‘લવકુશ' (૧૯૬૬), 'નૂરજહાન' (૧૯૦૯), 'નૌત્તમચન્દ્ર(૧૯૬૯), લીલા'(૧૯૧૧) તથા ઈલેકશન’ (૧૯૧૫) નામનાં નાટકોનાં ગાયનાના સંગ્રહોના કર્તા.
દલાલ ચીમનલાલ ડાહ્યાભાઈ (૧૮૮૧, ૧૯૧૮): સંશાધક-સંપાદક,
જન્મ ખેડામાં. પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ અમદાવાદમાં. ૧૯૦૮માં સંસ્કૃત-અંગ્રેજી વિષય સાથે બી.એ. ઉપાશ્રય પાઠશાળામાં સિદ્ધાન્તકૌમુદીનું અધ્યયન. ૧૯૧૦માં સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રમાં એમ.એ. વડોદરા રાજ્યમાં ગ્રંથાલય વિભાગ સાથે સંલગ્ન. પાટણ અને જલમેરના જૈન ગ્રંથભંડારો સર્વે ક્ષણ તેમ જ અહેવાલલેખન. ગાયકવાડ પ્રારય ગ્રંથમાળાના સંપાદક તથા પ્રા વિદ્યામંદિરના નિયામક.‘લાઇબ્રેરી’ નૈમાસિક સંપાદન. યુવાન વયે અવસાન.
એમણ ‘પ્રલાદનદેવકૃત પાર્થપરા કમ' (૧૯૫૭), ‘મસિહસૂરિકૃત હમ્મીરમદમદન' (૧૯૨૦) અને ‘વારાવરચિત રૂપકષર્ક(૧૯૧૮) જવા નાટયગ્રંથો; “બાલચરિકૃત વસંતવિલાસ' (૧૯૬૭) અને 'પ્રાચીન ગુર્જરકાવ્યસંગ્રહ' (૧૯૨૦) જેવા કાવ્યગ્રંથો; “વામનકૃત લિંગાનુશાસન' (૧૯૫૭) તથા ‘માર્તનમુનિકૃત ગણકારિકા' (૧૯૨૧) નામના અનુક્રમે વ્યાકરણ તથા દર્શનવિષયક ગ્રંથો; જેસલમેર ભાંડાગારીયા ગ્રંથસૂચિ (૧૯૩૨) તથા ‘પાન ભાંડાગારીયા ગ્રંથસૂચિ' (૧૯૩૭) જેવી ગ્રંથસૂચિઓ વગેરેનાં સંપાદન કર્યો છે. ઉપરાંત રાજશેખરરચિત કાવ્યમીમાંસા(૧૯૧૬), પૌરાણિક કાવ્ય મંત્રી વસ્તુપાલકૃત નરનારાયણાનન્દ'(૧૯૧૬), ‘સેવકૃત ઉદયસુન્દરી કથા’ (૧૯૨૦), ‘લેખપદ્ધતિ' (૧૯૨૫) તેમ જ “ધનપાલકૃત ભવિસમકહા અથવા પંચમીકહા' (૧૯૨૩) જેવા ગ્રંથોનું અન્ય વિદ્વાનોની સાથે સહસંપાદન કરેલું છે. આ સિવાય વિવિધ સામયિકોમાં પ્રકાશિત, નાનાવિધ વિષયો પરના પચાસેક અભ્યાસલેખો પણ એમણે લખ્યા છે.
દલાલ છોટાલાલ કાલિદાસ : ‘શ્રી સદ્ગુની સ્તુતિનાં અને શુદ્ધ મુમુક્ષુઓની અભિલાષદ પદાર્થોની યાચનાનાં પદો' (અન્ય સાથે, ૧૯૧૩)ના કર્તા.
દલાલ ચંદનબહેન : જેનધર્મનું તત્ત્વ નિરૂપતા કાવ્યસંગ્રહો નિઝરા’ (૧૯૬૬), ‘મનિષા' (૧૯૭૪), ‘અભીણા' (૧૯૭૯) અને ‘નિવવાદ' (૧૯૮૧)નાં કર્તા.
ચાંટો. દલાલ ચંદુભાઈ ભગુભાઈ, “ભદ્ર: નવલકથાલેખક, ચરિત્રલેખક. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૨૬ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક. ૧૯૨૭માં અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં
ઑડિટર, ચીફ ઑફિરાર. ૧૯૩૦ની સત્યાગ્રહની લડતવેળા કારાવાસ. ૧૯૩૬-૩૭ દરમ્યાન કાંડનમાં પબ્લિક એડમિનિ. સ્ટેશનને ડિલામાં. ૧૯૪૨ થી ૧૯૫૫ દરમ્યાન મ્યુનિસિપાલિટીમાં. ૧૯૫૫ થી હરિજન આશ્રમના ગાંધી સ્મારક સંગ્રહાલયના નિયામક. નિવૃત્તિ પછી 'મહાદેવભાઈની ડાયરી'નું સંપાદનકાર્ય.
એમણે નવલકથા “માશી ભાણજ’ (૧૯૪૨) લખે છે. આ ઉપરાંત ૧૮૯૯થી ૧૯૪૮ સુધીના ગાંધીજીના દૈનિક કમને નિરૂપતી “ગાંધીજીની દિનવારી આપી છે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ ચલાવેલી લડતને ગાંધીલિખિત ઇતિહાસ કરતાં વધુ દસ્તાવેજીરૂપે આલેખતું ‘ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની લડત’ - ૧-૩/૧-૧(૧૯૫૭-૫૮), ‘દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનું ગમન અને પુનર્ગમન' (૧૯૫૬), ‘રાષ્ટ્રીય ચળવળમાં અમદાવાદ
મ્યુનિસિપાલિટીને ફાળે” (ગણેશ વાસુદેવ માવળંકર સાથે), ‘હરિલાલ ગાંધી' (૧૯૭૮) વગેરે એમનાં અન્ય પુસ્તકો છે.
દલાલ જયંતી ઘેલાભાઈ, ‘અનિલ ભટ્ટ', “ધરમદાસ ફરદી', ‘નિવસિત', બંદા', ‘મનચંગા' (૧૮-૧૧-૧૯૦૯, ૨૪-૮-૧૯૭૦) : નાકાર, વાર્તાકાર, નવલકથાકાર, અનુવાદક. જન્મ અમદાવાદમાં. પિતા ઘેલાભાઈ 'દેશી નાટક સમાજના સંચાલક હતા તેથી આ ફરતી નાટક કંપનીને લીધે, એમનું પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વિવિધ સ્થળે થયેલું. ૧૯૨૫માં મૅટ્રિક થઈ ઉચ્ચ-અભ્યાસ માટે ગુજરાત કેલેજમાં જોડાયેલા, પણ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાંની સક્રિયતાને કારણે ૧૯૩૦માં બી.એ.ના છેલ્લા વર્ષથી અભ્યાસ છોડ્યો. એ વખતથી આરંભાયેલી એમની રાજકીય કારકિર્દી, ૧૯૧૬ માં તેઓ મહાગુજરાતની લડતમાં જોડાયા અને પછી ૧૯૫૭માં વિધાનસભાના સભ્ય થયા ત્યારે
૨૧૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
દલાલ જયંતી ઘેલાભાઈ
શિખરથાને પહોંચી અને ૧૯૬૨માં તેઓ ચૂંટણી હાર્યા ત્યાં સુધી ટકી ને નોંધપાત્ર રહી. અમદાવાદની રાજકીય-સામાજિક પ્રવૃત્તિઓ સાથે, અલબત્ત એક સમાજવાદી વિચારકરૂપે, છેક સુધી સંકળાયેલા રહ્યા. વ્યવસાયે મુદ્રક. ૧૯૩૯થી જિદગીપર્યંત એમણે પ્રેસ ચલાવ્યું. આ ઉપરાંત જુદા જુદા સમયે ઘણી વૈચારિક ને કલાલક્ષી પ્રવૃત્તિઓ કરી. ‘રખા' (૧૯૩૯-૪૦) અને “એકાંકી (૧૯૫૧) નામનાં સાહિત્ય-રંગભૂમિનાં સામયિકોનું સંપાદન કર્યું. ‘ગતિ' સાપ્તાહિક અને મહાગુજરાત આંદોલન સમયે ‘નવગુજરાત દૈનિક એ બે વિચારપત્રો ચલાવ્યાં. નાટયક્ષેત્રે અભિનય અને દિદનમાં સક્રિય રસ લીધો અને દશ્યકલાની શકયતાઓ પ્રત્યેના વિશ્વાસ્થી પ્રેરાઈ દિલહીના એક અંગ્રેજી ફિલ્મસાપ્તાહિકનું સંપાદન કરવા સાથે 'બિખરે મોતી' નામક ગુજરાતી ફિલ્મનું નિર્માણ (૧૯૩૫) કરવા સુધી પહોંચ્યા. આમ છતાં એમની નોંધ પાત્ર સેવા તો સાહિત્યકાર તરીકેની જ રહી. સાહિત્યને એમણે કરેલા પ્રદાન માટે એમને રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૫૯) અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલા. અમદાવાદમાં અવસાન.
વ્યવસાયી રંગભૂમિ પર જ ઉછેર થયો હોવાથી તતાની ઊંચી જાણકારી ધરાવતા અમને ‘જવનિકા' (૧૯૪૧), 'પ્રવેશ બીજો (૧૯૫૦), 'પ્રવેશ ત્રીજો' (૧૯૫૩) અને “ચોથા પ્રવેશ' (૧૯૫૭) એ ચાર સંગ્રહોમાં કુલ તેતાલીસ પ્રયોગશીલ એકાંકી નાટકો આપીને એ ક્ષેત્રે અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું છે. એમની બૌદ્ધિક સજજતા અને નાટક સાથેની ઊંડી નિસ્બતે એમના અત્યંત સાહસિક પ્રયોગને પણ એળે જવા દીધું નથી. ‘સયનું ના', ‘પદીને સહકાર’, ‘જોઈએ છે, જાઈએ છીએ' જેવી એકાંકી એમની સમર્થ અને સફળ પ્રયોગશીલતાના નમૂના છે. જીવનને ઊંડા સંપર્શ પ્રતીત કરાવતું વર, કટાક્ષની ચમકવાળા અને જીવનરહસ્યને ઉઠાવ આપતા સંવાદો, બોલચાલની છટાઓથી પ્રગટતી માર્મિકતા, ઉકિતલાઘવે તથા વસ્તુને તખતા પર પ્રભાવક રીતે રજૂ કરતી અરૂઢ નિરૂપણરીતિ એમની વિશેષતાઓ છે. અતિસૂક્ષ્મ વળાટવાળી લાઘવયુકત શૈલીને લીધે એમના સંવાદો કવચિત ૬ બંધ પણ રહ્યા છે. “અવતરણ' (૧૯૪૯) એક વિલક્ષણ પ્રયોગરૂપ વિચારકેન્દ્રી ત્રિઅંકી નાટક તથા વિવિધ વયજૂથનાં બાળકોકિશારો માટે કરેલા “રંગતરણ' આદિ ચાર સંગ્રહ (૧૯૫૮)માં અમાણે બાળનાટકો પણ આપ્યાં છે. ડાહ્યાભાઈ ધોળશાજીના ‘વીણાવેલી ના એક પત્રને કેન્દ્રમાં રાખીને એમણે ધમલે માળી' (૧૯૬૨) નામે રેડિયો સંકલન કરેલું તથા તેમનાં નાટકોનું સંપાદન પ્રકાશન (ભા. ૧, ૧૯૬૪; ભા. ૨, ૧૯૬૬; ભા. ૩, ૧૯૬૯)
“ઈપર્ '(૧૯૬૩) નામને સંગ્રહ સંપાદિત કરેલ. આરંભમાં ‘નિર્વાસિત' ઉપનામથી લખેલી વાર્તાઓમાં પણ પ્રયોગશીલતા દાખવનાર આ લેખકે એ પછી કથા આલેખનના ને રચનારીતિના અનેકવિધ પ્રયોગો કર્યા.બાહ્ય ઘટનાની ચમત્કૃતિ પર મદાર બાંધની વાર્તારીતિને બદલે મન:સૃષ્ટિમાં ગુજરની ઘટનાને અલબતીકથાનિરૂપણરીતિ, સંવેદનનાં વિવિધ પરિમાણને ઉપસાવી આપતાં દૃશ્યકલ્પનોનું આલેખન, બોલચાલની સહજતાવાળી પણ અર્થસંતર્પક ને માર્મિક ભાષાને વિનિયોગ – એમની વાર્તાકલાના વિશષો છે. વાર્તારચનાની વિવિધ ટેકનિકોની અજમાયશ છતાં એમની વાર્તાઓનું કેન્દ્ર અનુભૂતિની સચ્ચાઈ ને બૌદ્ધિક પ્રતીતિ હાઈને તથા એમની બહસ્તરીય સમાજને ઓળખવાની ક્ષમતા ને વ્યકિતના આંતરવિશ્વને પામવાની પટતાને લીધે એમની સર્જકતાનું ફલક ઘણું વિશાળ હતું.
એમની બે નવલકથાઓ પૈકી પહેલી “ધીમુ અને વિભા' (૧૯૪૩) બુદ્ધિનિક જીવનદૃષ્ટિવાળા નાયકના દિધાત્મક આંતરસંવેદનને તથા નાયિકાના પ્રેમસમર્પણને, પ્રથમપુરુષ-કથનની પદ્ધતિએ નિરૂપતી કથાનું કથા છે. બીજી ‘પાદરનાં તીરથ' (૧૯૪૬) નિર્દય પોલીસ દમનને ભોગ બનેલા સમુદાયની મુખ્ય ઘટનાની ભીતરમાં માનવીય ને મમતાજન્ય સંવેદનને તથા સૂક્ષ્મ નૈતિક મૂલ્યો વચ્ચેની દ્વિધામાં પ્રગટ થતા સંકુલ જીવનરહસ્યને ઉપસાવી આપતી સુબદ્ધ ને પ્રભાવક કથા છે.
એમણે રૂઢ રંગભૂમિના જીવનની વાસ્તવિકતાને પગદીવાની. પછીથી' (૧૯૪૦)માં અને અમદાવાદના મધ્યમવર્ગીય જીવનની વિષમતાને ‘શહેરની શેરી' (૧૯૪૮)માં વાર્તાત્મક તેમ જ નિબંધાત્મક રેખાચિત્રથી નિરૂપી આપ્યાં છે, તેનું ગદ્યચિત્રા લેખે તેમ દસ્તાવેજી ઘણું મૂલ્ય છે. ‘બંદા' ઉપનામથી ‘નવગુજરાતમાં, એમણે ગુજરાતના રાજકીય-સામાજિક જીવનને કેન્દ્રમાં રાખીને કરેલાં ટૂંકાં વ્યકિતચિત્રો ને લઘુલેખાના બે સંગ્રહ ‘મનમાં આવ્યું (૧૯૬૧) અને ‘તરાણાની ઓથ મને ભારી' (૧૯૬૩)માં એમની ઉત્તમ કટાક્ષશકિતને પરિચય મળે છે.
નાટક અને રંગભૂમિના સ્વરૂપ ને ઇતિહાસને લગતા તથા નાટયકાર અને નાટયકૃતિઓ વિશે ૧૯૪૦થી લખાતા રહેલા એમના અનુભવમૂલક-અભ્યાસપૂર્ણ વિવેચનલેખે કાયા લાકડાની, માયા લૂગડાની' (૧૯૬૩) તથા ‘નાટક વિશે' (સ. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, રાધેશ્યામ શર્મા, પ્રકાશ શાહ, ૧૯૭૪) માં ગ્રંથસ્થ થયા છે. એમના વાર્તાસંગ્રહોમાં પ્રસ્તાવનારૂપે, વાર્તાવિવેચનના લેખો પણ છે. દલાલનું આ નાટ-વાર્તાવિવેચન એમાંની નિજી દૃષ્ટિથી ને સર્જકની હેસિયતથી થયેલી વિચારણાથી જ તરી આવે છે.
એમની અભ્યાસી અનુવાદક તરીકેની કામગીરી પણ નોંધપાત્ર છે. જયૉર્જ ઓરવેલની “ધ એનિમલ ફાર્મ, ટૉસ્ટોયની ‘વોર એન્ડ પીસ', ચાર્લ્સ ડિકન્સની ‘ગ્રેટ ઍકસ્પેકટેશન્સ’ એ નવલકથાઓના અનુવાદો અનુક્રમે પશુરાજ' (૧૯૪૭), 'યુદ્ધ અને શાંતિ'- ભા. ૧-૪ (૧૯૫૪-૫૬) અને “આશા બહુ લાંબી' (૧૯૬૮); તેમ જ ગ્રીક નાટયકાર એસ્કાઇલસનું નાટક ‘ગેમેગ્નેન’ (૧૯૬૩) તથા અન્ય નાટકો અને કેટલાંક જીવનચરિત્ર એમ કુલ
વાર્તાકાર તરીકે પણ જયંતી દલાલ પ્રયોગનિષ્ઠ અને ઉત્તમ સર્જકશકિતવાળા લેખક હતા. ૧૯૪૧ થી ૧૯૬૮ સુધી વાર્તા સર્જન કરી ‘ઉત્તરા' (૧૯૪૪), 'જૂજવાં' (૧૯૫૦), 'કથરોટમાં ગંગા' (૧૯૫૦), 'મૂકન્ કરોતિ' (૧૯૫૩), ‘આ ઘેર, પેલે ઘેર' (૧૯૫૬), “અડખેપડખે' (૧૯૬૪) અને યુધિષ્ઠિર ?' (૧૯૬૮) એ સાત સંગ્રહમાં કુલ ૧૩૫ વાર્તાઓ એમણે આપી છે. ૧૯૬૩ સુધીની વાર્તાઓમાંથી ૨૪ વાર્તાઓ પસંદ કરીને એમણે પોતે
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૧૩
For Personal & Private Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
દલાવ જયંતીલાલ મણિલાલ – દલાલ યાસીન અહમદ
બેતાલીસ પુસ્તકોના અનુવાદ આપીને એમણે સાતત્યથી દલાલ બાબુભાઈ મનમેહનદાસ : સામાજિક વાતાં 'દુ:ખી દીવાળીનમ જ પૂરી ચીવટ અને નિષ્ઠાથી, જગતની ઉત્તમ સર્જનાત્મક ના કર્તા. કૃતિઓને ગુજરાતીભાષીઓ માટે સુલભ બનાવી છે.
‘ત': દલાલ ભગુભાઈ પ્રેમચંદ : ‘તારા, વીજળી કષ્ટનિવારણ નાટક' દલાલ જયંતીલાલ મણિલાલ, ‘જયેાજન' (૨૮-૧૨-૧૯૩૫) : ' (૧૮૮૯)ના કર્તા. નવલકથાકાર, જન્મ કપડવંજમાં. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એસસી. સુપર ઈન્ડસ્ટ્રીઝ, મુંબઈ સાથે સંલગ્ન.
દલાલ ભારતી રમણલાલ, ‘શૈલજા દેસાઈ' (૨૫-૫-૧૯૪૮): ‘તરસી આંખા સૂકા હોઠ' (રાજુ પરીખ સાથે, ૧૯૬૬), વાર્તાકાર, વિવેચક. જન્મ વડોદરામાં. ૧૯૫૩ માં એસ.એસ.સી. ‘શૂન્યના સરવાળા' (રાજુ પરીખ સાથે, ૧૯૬૯) અને 'સુખના
૧૯૬૧ માં મ. સ. યુનિવર્સિટીમાંથી ગુજરાતી મુખ્ય વિષય સાથે રસૂરજ ઊગશે ?' (૧૯૭૯) એમની નવલકથાઓ છે. “આયખું' બી.એ. ૧૯૬૩ માં ગુજરાતી ભાષાવિજ્ઞાનમાં એમ.એ. ૧૯૭૨ માં (૧૯૮૩) એમનું સંપાદન છે.
પીએચ.ડી. ૧૯૭૮ થી મ. સ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં નિ.વે.
અધ્યાપક. દલાલ જેઠાલાલ વાડીલાલ: નાટક ‘સુદામાજી' (૧૯૬૬), નવલકથા એમને ટૂંકીવાર્તાઓનો સંગ્રહ ‘ઓખા' (૧૯૭૨) આંખાને ‘પ્રેમકિશોરી' (બી. . ૧૯૦૧) તેમ જ ‘ભકમાર' (૧૯૧૮), વિષય બનાવતી ત્રણ વાર્તાઓ દ્વારા સ્ત્રી-પુરુષના સંબંધે પર ‘વવનબાલા લાલબા' (૧૯૧૬), ‘નરસિહ મહતા', ‘મીરાંબાઈ', કેન્દ્રિત છે. બીજા સંગ્રહ ‘એક નામે સુજાતા' (૧૯૮૨)
માંના '‘રાજકઠિયારો', 'સતી દ્રોપદી' અને “સતી લીલાવતી'ના કર્તા. ની ત્રણ વાર્તાઓ સહિત ૧૯ વાર્તાઓ સંગૃહીત છે. મોટા ભાગની
વાર્તાઓ સ્ત્રી-પુરુષ સંબંધોની સૂમ-સંકુલ જાળાના ભિન્નભિન્ન દલાલ ડાહ્યાભાઈ નગીનદાસ : “સાવિત્રીચરિત્ર' (૧૯૮૭) ના કર્તા. તંતુઓને અનાવૃત્ત કરવા યત્ન કરે છે. એક દિવસ (૧૯૭૨)
એ નાયિકાની એક દિવસની ધૂળ-ઘટનાઓને અભિવ્યકત
કરતી લઘુનવલ છે. દલાલ ડી. ડી.: ‘ગુજરાતી વ્યાકરણ'(૧૮૮૯)ના કર્તા.
એમના મહાનિબંધ 'કથાસાહિત્યનું વિવેચન' (૧૯૭૫) માં
ગુજરાતી નવલકથાસાહિત્યની પ્રતિનિધિરૂપ વિશિષ્ટ કૃતિઓનાં દલાલદારાશા રુસ્તમજી : નવલકથા ‘પાલ અને વર્જિનિયા'ના કર્તા.
વિવેચનના સંદર્ભમાં કથાસાહિત્યના વિવેચનની કેટલીક પાયાની
સમસ્યાઓની તપાસ કરવાને પ્રયાસ છે. ‘ઇતરજન(૧૯૭૬) દલાલ નટવરલાલ મ.: ‘પુષ્ટિમાર્ગ અને ગુજરાતી સાક્ષરોના કર્યા. આબેર કામૂની નવલકથા ‘આઉટરાઇડર’ના સુવાચ્ય અનુવાદ છે.
પ્ર.બ, દલાલ નવીન ગોરધનદાસ : નવલકથાકાર, વિધવાવિવાહ અને દલાલ મગનલાલ કેવળરામ : પદ, ગરબી, ગઝલ, મુકતક અને
આંતરજ્ઞાતીય લગ્ન જેવા સામાજિક પ્રશ્નોની રજૂઆત કરતી કથાકાવ્ય-સ્વરૂપમાં રચાયેલાં પંચાણ ઊર્મિકાવ્યોનો ચાર વિભાગ આદર્શલક્ષી નવલકથા 'રૂઢિનાં કલંક” (૧૯૩૫) ના કર્તા.
ધરાવતો કાવ્યસંગ્રહ ‘મગ્નમંથનમાળા'(પુનર્મુદ્રણ, ૧૯૪૮)ના
નિ.વા. કર્તા. દલાલ પરિમલ રમણિકલાલ (૧૦-૧૦-૧૯૪૨) : વિવેચક. જન્મ ખાલમાં. એમ.એ, એલએલ.એમ. બી. ડી. આર્ટ્સ કોલેજ, દલાલ મોહનદાસ દલપતરામ: ‘મહાનુભાવી ભકતકવિ શ્રી અમદાવાદમાં અધ્યાપક,
દયારામભાઈને કેમ અવલોકશા?’ના કર્તા. ‘રવીન્દ્રનાથ ટાગોરનું તત્ત્વજ્ઞાન' (૧૯૮૫) એમના નામે છે.
ચં.ટી. દલાલ માલતી : પ્રવાસકથા “ચાલ કેદાર બદરીનાથ(૧૯૬૯)નાં દલાલ ફૂની, ‘એક’, ‘નિલુફર', ઝિદે રુદ': ‘મુંબઈ વર્તમાન'માં કર્તા. કટારલેખક,
એમણ ‘રાજાની બહેન' (૧૯૨૬) અને “ધૂપછાંવ' (૧૯૨૮) દલાલ યાસીન અહમદ (૯-૧-૧૯૪૪) : નિબંધલેખક, પત્રકાર. જેવી નવલકથાઓ આપી છે. સરજતની સાંકળ', 'કમલ’, ‘લાલે જન્મ ઉપલેટા (સૌરાષ્ટ્ર)માં. ૧૯૬૧માં મૅટ્રિક. ૧૯૬૬ માં બી.એ. ચમન’, ‘રસપાના', ‘નાદેવીનાં આંસુ’, ‘ગુલીસ્તાં હમારા', ૧૯૬૮માં એમ.એ. ૧૯૭૫માં એલએલ.બી. ૧૯૮૧માં પીએચ.ડી. ‘આશના’, ‘હિન્દી હિન્દી', “હિરા માણેક’, ‘પત્થરની છાયામાં, ઉપલેટા અને પોરબંદરની કોલેજોમાં ભાષા-શિક્ષણ અને એ પછી ‘બેકિનાર ઝમાના', 'સંજોગને ભાગ’ જેવી એમની નવલકથાઓ ૧૯૭૩ થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પત્રકારત્વનું અધ્યાપન. ગ્રંથહજી ગ્રથસ્થ થવી બાકી છે. એમણે કેટલીક અનૂદિત ટૂંકીવાર્તાઓ સૂચિ-સામયિક સંદર્ભ'નું સંપાદન. પણ આપી છે.
ર , એમણે ‘ડળ હાલ દેશs:~-કઈ બુક, જી. ઈ.
૨૧૪: ગુજરાતી સાહિત્યકોશ- ૨
For Personal & Private Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
દલાલ રતિલાલ વિઠ્ઠલદાસ – દલાલ સુરેશ પુરુષોત્તમદાસ
‘બિનસાંપ્રદાયિકતા શું છે?” (૧૯૭૫), ‘બિનસાંપ્રદાયિકતા અને મુસ્લીમ માનસ' (૧૯૭૩) રિપોર્ટિંગના સિદ્ધાંતો' (૧૯૭૭), 'જનસંપર્ક અને જાહેરખબર' (૧૯૭૭), ‘લેખ લખવાની કળા (૧૯૮૦), ‘અખબારનું અવલોકન' (૧૯૮૧), “અનામત આંદોલન અને અખબાર' (૧૯૮૨) વગેરે એમનાં પત્રકારત્વની નીપજરૂપ પુસ્તકો છે. ‘રૂબરૂ' (૧૯૭૯) એ મુલાકાતને સંચય છે; તો “ફિલ્મદર્શન' (૧૯૮૪) સો વર્ષના ભારતીય ફિલ્મઉદ્યોગને અવલોકત ગ્રંથ છે. “ગુડબાય મિ. અપૂર્વ' (૧૯૭૯) એમને અનુવાદગ્રંથ છે. એમણે ‘અ ક્રિટિકલ સ્ટડી ઓફ ગુજરાતી પ્રેસ નામે અંગ્રેજી પુસ્તક પણ લખ્યું છે.
૨.ર.દ. દલાલ રતિલાલ વિઠ્ઠલદાસ, ‘મસ્તાન ફકીર” (૨૯-૯-૧૯૮૮): બાળસાહિત્યકાર. જન્મ રાંદેરમાં. વતન અંકલેશ્વર. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ અંકલેશ્વરમાં, ઉચ્ચશિક્ષણ સુરત અને મુંબઈમાં. અસહકારની લડતને કારણે ઇન્ટરથી અભ્યાસ છોડી વેપારમાં જાડાયા. ગણિત, વિજ્ઞાન, સાહિત્ય, વનસ્પતિશાસ્ત્ર અને રમતગમત એમના રસન: વિષયો.
એમણે બાળકોની રમતા' (૧૯૩૪), 'ફળકથા'- ભા. ૧થી ૩ (૧૯૩૫-૧૯૩૬), 'ગબે ગાંધી' જેવી બાળપયોગી પુસ્તિકાઓ લખી છે.
શ્ર.વિ. દલાલ રમણિકલાલ જયચંદભાઈ, પરિમલ', 'પ્રણયતિ ' ('૪-૧૦-૧૯૦૧, ૧૭-૧૨-૧૯૮૮): નવલકથાકાર, નાટયકાર, સંપાદક. જન્મ કપડવંજ તાલુકાના કાકખડમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નડિયાદમાં. ૧૯૧૯માં મૅટ્રિક. ૧૯૨૩માં ગુજરાત કોલેજ, અમદાવાદથી ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૨૮માં પૂના લૉ કૉલેજમાંથી અંતિમ એલએલ.બી.ની પરીક્ષા. ૧૯૨૯થી અમદાવાદમાં વકીલાત. અમદાવાદમાં અવસાન.
અંગાર' (૧૯૩૩), ‘નારીહૃદય' (૧૯૩૫), 'સુવર્ણા' (૧૯૪૧), ‘તિરક્ષા' (૧૯૪૪), ‘તવન' (૧૯૬૮), ‘અનુપમ' (૧૯૮૧) વગેરે એમની નવલકથાઓ છે. 'પુષ્પાંજલિ' (૧૯૨૯), ધૂમ્રશિખા’ | (૧૯૩૧), 'ભડકા' (૧૯૩૫) વગેરે એમના વાર્તાસંગ્રહો છે. ‘પ્રતિજ્ઞા(૧૯૩૨), 'રાજાની રાણી' (૧૯૩૮), ‘રાજકીય પ્રહસન' (૧૯૭૪) એમનાં નાટકો છે.
એમણે 'જંઘીસખાન' (૧૯૩૮), ‘સ્વામી વિવેકાનંદ' (૧૯૬૪) જવાં ચરિત્રો આલેખ્યાં છે. આ ઉપરાંત એમણે ૧૯૭૭માં વિખ્યાત વિભૂતિઓ,વૈજ્ઞાનિકો, પથપ્રદર્શો, યુદ્ધવીરો,કલાકારો, પ્રવાસીઓની પરિચયાત્મક શ્રેણી આપી છે. કવિ ચિત્રકાર ફૂલચંદભાઈ ઝવેરદાસ શાહનાં અનેક પુસ્તકો એમણે સંપાદિત કર્યા છે. ‘નાગાનન્દ'(૧૯૨૭) જેવો સંસ્કૃતનાટકને અનુવાદ પણ એમણે આપ્યો છે.
ચં.. દલાલ રાજેન્દ્ર એમનારાયણ (૧૨-૧-૧૮૮૩, ૧૧-૫-૧૯૬૨): નવલકથાકાર, જન્મ સુરતમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સુરતમાં.
૧૮૯૮માં મૅટ્રિક. ૧૯૦૨ માં વડોદરા કૉલેજમાંથી બાલાજી વિષય સાથે બી.એ. સરકારના મુંબઈ ખાતેના સચિવાલયમાં છે માસ કામગીરી પછી શિક્ષણને વ્યવસાય, ત્યારબાદ બૅન્કમાં નક્કી. છેલ્લે શેરબજારમાં. શેરબજારના ઉપપ્રમુખ અને પ્રમુખ. મુંબઈમાં અવસાન. ‘વિપિન' (૧૯૧૦) એ પૂર્વ-પશ્ચિમના સંસ્કારસંઘર્ષ નિરૂપતી એમની સામાજિક નવલકથા છે, તો મોગલસંધ્યા' (૧૯૨૦). મોગલ સલતનતને અસ્ત નિરૂપતી ઐતિહાસિક નવલકથા છે.
નિ.. દલાલ વિઠ્ઠલ રાજારામ : ગુજરાતી શબદાર્થ સંગ્રહ': ૧ (૧૮૯૫)ના કર્તા.
કૌ.બ્ર. દલાલ શાપુરજી ફરામજી : 'પુનરલગ્ન ગાયણ સંગ્રહ' (૧૮૭૧) ના કર્તા.
કૌ.બ્ર. દલાલ સુધીર રામપ્રસાદ (૨૩-૧૨-૧૯૩૩) : વાર્તાકાર, પ્રવાસકથાલેખક. જન્મસ્થળ અમદાવાદ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિશુવિહાર તથા સી. એન. વિદ્યાવિહાર, અમદાવાદમાં. ૧૯૫૦માં મૅટ્રિક. ૧૯૫૪માં કેમિસ્ટી-ફિઝિકસ વિષયો સાથે
બી.એસસી. ૧૯૫૪-૧૯૫૬ દરમિયાન મૅચેસ્ટર યુનિવર્સિટીમાં ટેસ્ટાઇલ ટેકનોલોજીનો અભ્યાસ. અત્યારે શ્રી અંબિકા મિલ્સ, અમદાવાદમાં જનરલ મેનેજર.
પરંપરાની સાથે સંકલિત વિવિધ વિષયો અને તાજગીભરી નિરાળી નિરૂપણરીતિ ધરાવતી એમની વાર્તાઓનો સંગ્રહ ‘વહાઈટ હેર્સ' (૧૯૭૦) નોંધપાત્ર છે. આ ઉપરાંત એમણે જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણીના ‘લલિતકલા દર્શન’ : ૧ નામના ૧૮માં ગ્રંથમાં વિદેશી ચલચિત્રને ઇતિહાસ આલેખવા સાથે ભારતીય સિનેમા વિશેના લેખો પણ લખ્યા છે.
દલાલ સુરેશ પુરુત્તમદાસ, ‘અરવિંદ મુનશી’, ‘કિરાત વકીલ', ‘તુષાર પટેલ’, ‘રથિત શાહ' (૧૧-૧૦-૧૯૩૨): કવિ, નિબંધકાર, બાળસાહિત્યકાર, સંપાદક. જન્મ થાણામાં. ૧૯૪૯ માં મૅટ્રિક. ૧૯૧૩ માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૫૫માં એમ.એ. ૧૯૬૯ માં પીએચ.ડી. ૧૯૫૬ માં મુંબઈની કે. સી. સાયન્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ. આર. કોલેજ ઑવ કોમર્સમાં, ૧૯૬૪થી ૧૯૭૩ સુધી કે. જે. સેમૈયા કોલેજમાં અને ૧૯૭૩ થી અદ્યપર્યત એસ. એન. ડી. ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ. કવિતા” માસિકના સંપાદક. ૧૯૮૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક.
‘એકાન્ત' (૧૯૬૬), ‘તારીખનું ઘર' (૧૯૭૧), “અસ્તિત્વ' (૧૯૭૩), “નામ લખી દઉં' (૧૯૭૫), 'હસ્તાક્ષર' (૧૯૭૭), ‘સિમ્ફની' (૧૯૭૭), 'રોમાંચ' (૧૯૭૮), “સાતત્ય' (૧૯૭૮), પિરામિડ' (૧૯૭૯), “રિયાઝ' (૧૯૭૯), “વિસંગતિ' (૧૯૮૦), ‘સ્કાઈસ્કેપર' (૧૯૮૦), 'ઘરઝુરાપો' (૧૯૮૧), ‘એક અનામી
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૨૧૫
For Personal & Private Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
દલીચા બટુક ડાહ્યાલાલ-દવે ઇન્દુકુમાર છગનલાલ
નદી' (૧૯૮૨), 'ઘટના' (૧૯૮૪), 'રાધા શોધ મોરપિચ્છ' (૧૯૮૪), ‘કોઈ રસ્તાની ધારે ધારે' (૧૯૮૫) અને 'પવનના અશ્વ' (૧૯૮૭) એમના કાવ્યસંગ્રહો છે. એમાંનાં કેટલાંક નોંધપાત્ર ગીતે એ એમનું મહત્ત્વનું પ્રદાન છે. આ સંગ્રહની રચનાને ‘કાવ્યસૃષ્ટિ' (૧૯૮૬) નામક સંકલનગ્રંથમાં સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે. 'ઈટ્ટાકિટ્ટા' (૧૯૬૧), ધીંગામસ્તી’ (૧૯૬૩), “અલકચલાણું' (૧૯૬૪), ટિંગાટોળી' (૧૯૭૧), 'છાકમ છલ્લો' (૧૯૭૭), 'બિન્દાસ' (૧૯૮૦) વગેરે એમના બાળકાવ્યોનો સંગ્રહ છે. “પિનકુશન' (૧૯૭૮) એમને વાર્તાસંગ્રહ છે. એમણે કેટલીક બાળવાર્તાઓ પણ આપી છે. એમના નિબંધસંગ્રહોમાં 'મારી બારીએથી'- ભા. ૧-૨ (૧૯૭૫), ‘સમી સાંજના શમિયાણામાં' (૧૯૮૧), 'ભૂરા આકાશની આશા” (૧૯૮૨), ‘મેજાને ચીંધવા સહેલાં નથી' (૧૯૮૪), ‘અમને તડકો આપો' (૧૯૮૭) વગેરે મુખ્ય છે.
વિવચનમાં આ લેખક મુખ્યત્વે મુધ આસ્વાદક રહ્યા છે. ‘અપેક્ષા' (૧૯૫૮), 'પ્રક્રિયા' (૧૯૮૧), 'સમાગમ' (૧૯૮૨), ‘ઇઝેશન્સ'(૧૯૮૪), 'કવિપરિચય' (૧૯૮૨) અને “કવિતાની બારીએથી' (૧૯૮૭) એમના વિવેચનગ્રંથો છે.
સંપાદક તરીકેની એમની કામગીરી વિશિષ્ટ છે. કાન્ત વિષયક ‘ઉપહાર' (૧૯૫૭), ઉમાશંકર વિષયક “કવિને શબદ' (૧૯૫૮) સુન્દરમ્ વિષયક 'તપોવન' (૧૯૫૯), વેણીભાઈ પુરોહિત અને બાલમુકુન્દ દવે વિષયક “સહવાસ' (૧૯૭૫), જયંત પાઠક વિષયક 'વગડાને શ્વાસ' (૧૯૭૮), મકરંદ દવે વિષયક 'અમલપિયાલી' (૧૯૮૦) વગેરે એમના સંપાદનગ્રંથો છે.
એમના અનુવાદોમાં નથનિયલ હૉર્થોનની નવલકથાનું ભાષાંતર ચાંદનીની લૂ'(૧૯૬૭) ઉપરાંત 'મરાઠી કવિતા' (૧૯૭૭) અને ‘ત્રિરાત' (૧૯૮૫) ધ્યાનપાત્ર છે. આ ઉપરાંત મુલાકાત-આધારિત તેમ જ બાળકિશોરસાહિત્યનાં અન્ય પ્રકીર્ણ પુસ્તકો પણ એમણે આપ્યાં છે.
વ્યા. દલીચા બટુક ડાહ્યાલાલ, 'સ્વયંભૂ' (૩-૯-૧૯૩૭) : જન્મસ્થળ
અને વતન વઢવાણ (જિ. સુરેન્દ્રનગર). ૧૯૬૧માં ગુજરાતી મુખ્ય વિષય સાથે બી.એ. ૧૯૬૪માં એમ.એ. ગુજરાત કોલેજ, અમદાવાદમાં પ્રાધ્યાપક.
બે વિવેચન' (૧૯૭૧), મધ્યકાલીન તથા અર્વાચીન કવિઓ અને તેમની કૃતિઓ વિશેના વિવેચનલેખોને સંગ્રહ “સંચિત' (૧૯૭૭) અને ‘સંવિત્' (૧૯૮૭) તથા છંદને પ્રારંભિક પરિચય આપતી પુસ્તિકા 'કાવ્યમાં છંદ' (૧૯૮૦) એમના નામે છે.
નિ.. દવાવાળા સતીશ, ‘નકાબ' (૧૬-૯-૧૯૪૮) : કવિ. જન્મ મુંબઈમાં. બી.કોમ. સુધી અભ્યાસ. ગુંજન’ એમને ગઝલસંગ્રહ છે.
ચ.ટી. દવે અનેપકુમાર પુરુત્તમ: પદ્યકૃતિ “અનુપમ ગીતાવલી’ (૧૯૧૬) ને કર્તા.
દવે અરવિંદ પ્રભાશંકર (૨૯-૪-૧૯૩૦) : બાળસાહિત્યલેખક.
જન્મ જામનગરમાં. ૧૯૫૬ માં એસ.એસ.સી. ૧૯૬૩માં અંગ્રેજી સાથે બી.એ. ૧૯૬૭માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૬૮ થી એસ. પી. જૈન આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજ, ધ્રાંગધ્રામાં પ્રાધ્યાપક, ‘ગટો ડંફાસી' (૧૯૮૫) અને ‘શાંતિને દસ્તાવેજ' (૧૯૮૬) એમની બાળનવલે છે. બાલસાહિત્યસંગેઝિ' એમનું બાલસાહિત્યવિવેચનનું પુસ્તક છે. આ સિવાય પણ એમના નામે ઘણાં પ્રકીર્ણ પુસ્તકો છે.
ચં.ટી. દવે અવન્તિકુમાર જયદેવરામ અવનિ દવે, ‘મૌલિક' (૪-૧૨-૧૯૩૮): કવિ, વિવેચક. જન્મ પંચમહાલ જિલ્લાના મહેલમાં. ૧૯૫૪માં એસ.એસ.સી. ૧૯૫૮માં રૂઈયા કોલેજ, મુંબઈથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૫૮-૧૯૬૩ દરમિયાન મુંબઈ અને અન્યત્ર હાઈસ્કૂલમાં શિક્ષક. પછી પત્રકાર,
જનશકિત' દૈનિકના ઉપતંત્રી. ૧૯૬૪-૧૯૬૬ દરમિયાન પરિચય ટ્રસ્ટનાં પ્રકાશને 'ગ્રંથ' સામયિક અને પરિચયપુસ્તિકાઓના સહાયક સંપાદક. ૧૯૬૬ થી મુંબઈ ખાતેની સેવિયેત કાંસ્યુલેટ કચેરીમાં સંપાદક. અત્યારે ગુજરાત સરકારના માહિતી ખાતામાં.
એમણે કાવ્યસંગ્રહ ‘આક્રાન્ત (૧૯૮૧) અને નાટયસંગ્રહ ‘આગની પેલે પાર સૂરજનો ઉઘાડ' (૧૯૮૨) આપ્યા છે. ‘મની પ્રેમચંદ : હિઝ લાઈફ એન્ડ લિટરરી હેરિટેજ' (૧૯૮૦) જીવનચરિત્ર છે.
‘નિધયન' (૧૯૮૨) અને 'નિવેશ' (૧૯૮૩) એમના વિવેચનસંગ્રહો છે. ‘ગીતવીથિકા' (૧૯૮૩)માં ગીતા વિશે આસ્વાદલેખા છે.
અપંગેની દુનિયામાં' (૧૯૮૨), ‘આયખું' (૧૯૮૩) એમનાં સંપાદન છે; તે “લેનિન : જીવન અને કાર્ય' (૧૯૭૮), ‘જાજ જોજે રાહ' (૧૯૮૦) અને ‘આશનાઈ' (૧૯૮૧) એમના અનુવાદો છે.
ચં.ટો. દવે અંબાશંકર તુલસીદાસ: કથાત્મક ગદ્યકૃતિ 'લીલા યાને જ્ઞાતિતંત્ર'(૧૯૧૯)ના કર્તા.
કૌ.બ.
દવે અંબાશંકર પુરુષોત્તમદાસ: નાટકકાર. એમની પાંચ પ્રવેશની નાટિકા ‘ખેડા ભીલનું ફારસ' (૧૮૯૮)માં વ્યભિચારિણી પત્નીના પ્રેમપ્રપંચનું નિરૂપણ છે. ‘સદાચાર સંગ્રહ અને રોકશેઠાણીને ઝગડો' (૧૮૯૪)માં સદાચાર અંગેના નીતિનિયમે, કેટલીક દેશી દવાઓનો પરિચય અને ઉપયોગ તથા અંતમાં કર્કશા પત્ની અને સદાચારી પતિ વચ્ચે થયેલા વિખવાદનું પદ્યાત્મક નિરૂપણ છે.
નિ.વા. દવે ઇચ્છારામ : નવલિકાસંગ્રહ ‘પડછાયા'ના કર્તા.
નિ.વ. દવે ઇન્દુકુમાર છગનલાલ, ‘.લ.વ.','કમલેશ ગુપ્ત(૧૦-૧૯tt): નાટકકાર. જન્મ ભાવનગરમાં. ૧૯૩૩માં બી.એસસી. ૧૯૩૫માં એલએલ.બી. ૧૯૩૬ થી ભાવનગરમાં વકીલાત.
કૌ.બ્ર.
૨૧૬: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
-
દવે ઇન્દ્રવદન કાશીનાથ- દવે કાશીશંકર મૂળશંકર
દવે ઉગરેશ્વર ભગવાન : પદ્યકૃતિ ‘દવી કોપ' (૧૮૯૬)ના કતાં.
‘નિકાંધાદશ' (૧૯૩૮) ઉપરાંત એકાંકીસંગ્રહ “સાચું લગ્ન અને બીજાં નાટકો' (૧૯૬૪) એમના નામ છે.
પ.માં. દવે ઇન્દ્રવદન કાશીનાથ (૮-૧૦-૧૯૨૨, ૨૧-૬-૧૯૭૬): વિવેચક, સંપાદક. જન્મ શહેરામાં. વતન અમદાવાદ. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ શહેરા અને અમદાવાદમાં. ૧૯૪૦માં મૅટ્રિક. ૧૯૪૫માં બી.એ. ૧૯૪૭માં એમ.એ. ૧૯૫૮ માં પીએચ.ડી. ૧૯૪૭થી ૧૯૭૬ સુધી વિવિધ કોલેજોમાં ગુજરાતીના અધ્યાપક. છેલ્લે જંબુસરમાં આચાર્ય. ભરૂચમાં અવસાન. વિવેચનસંગ્રહ ‘ઉપાસના' (૧૯૭૧) અને શોધપ્રબંધ ‘કલાપી – એક અધ્યયન' (૧૯૬૯) એમના નામે છે.
આ ઉપરાંત 'કલાપીનો કેકારવ' (૧૯૫૯),‘અભિમન્યુ આખ્યાન' (૧૯૬૭), ‘સુદામાચરિત' (૧૯૬૭), 'કાશમીરનો પ્રવાસ' (૧૯૭૮), ‘કલાપીના ચાર સંવાદો' (૧૯૭૫), ગ્રંથ અને ગ્રંથકાર’: ૧૦ (ધીરૂભાઈ ઠાકર સાથે, ૧૯૫૨) જેવાં સંપાદનો પણ એમણે આપ્યાં છે.
૫.માં. દવે ઇશ્વરલાલ રતિલાલ, ‘રાજ્યવ્રત' (૨૧-૯-૧૯૨૧): વિવેચક,
સંપાદક. જન્મ પાળિયાદ (જિ. ભાવનગર)માં. ૧૯૩૯માં બોટાદ (હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. ૧૯૪૩ માં ભાવનગરની શામળદાસ કોલેજમાંથી બી.એ. ૧૯૪૫ માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૬૩માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૪૫ ના પ્રથમ સત્ર દરમિયાન જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં અધ્યાપન. ત્યારબાદ ૧૯૪૫ થી ૧૯૪૭ સુધી ‘ફૂલછાબ' (રાણપુર) અને પછી 'પ્રજાબંધુ' (અમદાવાદ)ના સહતંત્રી. ૧૯૪૭થી ૧૯૧૧ સુધી અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કોલેજમાં અધ્યાપક. ૧૯૫૨ થી ૧૯૫૩ સુધી સૌરાષ્ટ્ર રાજયમાં આસિસ્ટન્ટ ડાયરેકટર
ઓફ ઇન્ફર્મેશન. ૧૯૫૩થી ૧૯૬૯ સુધી ભાવનગરની શામળદાસ કૉલેજમાં અને ૧૯૬૯થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ. ૧૯૮૧માં નિવૃત્ત.
‘૧૯૫૯નું ગ્રંથસ્થ વાડ મય' (૧૯૫૯), 'ટૂંકીવાર્તા : શિલ્પ અને સર્જન' (૧૯૬૭), “સાહિત્યગોષ્ઠિ' (૧૯૭૧), ‘સરરવતીને તીરે તીરે' (૧૯૭૬) અને 'અનુભાવના' (૧૯૮૨) એમના વિવેચનગ્રંથ છે. ‘દક્ષિણ ભારતના સૌરાષ્ટ્રી' (૧૯૫૫), 'કવિ ન્હાનાલાલનાં ભાવપ્રધાન નાટકો-એક અધ્યયન’(૧૯૬૩) અને 'ચારણી સાહિત્ય : આપણો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો' (૧૯૮૨) એમના સંશોધનગ્રંથ છે. એમણે બહુધા સાહિત્યસ્વરૂપ સિદ્ધાંતવિચારણા, કૃતિ અને કર્તાનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરતા લેખે લખ્યા છે.
‘સુદામાચરિત્ર' (૧૯૫૧), ‘ચન્દ્રહાસાખ્યાન' (૧૯૬૧), 'કુંવરબાઈનું મામેરું' (૧૯૬૪), ‘આદિકવિની આર્યવાણી' (૧૯૭૩), ‘મહેકથો કસુંબીને રંગ' (૧૯૭૪), 'બ્રહ્માનંદ પદાવલિ' (૧૯૭૯) વગેરે એમનાં સંપાદનો છે. આ ઉપરાંત ‘રવિ-ઘ તિ' (૧૯૮૦)માં એમણે રવિશંકર જોષીના લેખે સંપાદિત કર્યા છે. “વૈષ્ણવધર્મ: ઉદ્ભવ અને વિકાસ’ (૧૯૮૧) એમને અનુવાદગ્રંથ છે.
બ.જા.
દવે ઉપેન્દ્રપ્રસાદ નટવરલાલ (૨૯-૧૦-૧૯૪૫) : કવિ, નવલકથાકાર. જન્મ રૂપલ (જિ. ગાંધીનગર)માં. ૧૯૬' માં એસ.એસ.સી. ૧૯૬૫ માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૭ માં ગુજરાતી ભાષાવિજ્ઞાનમાં એમ.એ. અત્યારે કવિશ્રી બોટાદકર કૉલેજ, બોટાદમાં ગુજરાતીના અધ્યાપક.
ભકિતગીનો સંગ્રહ સ્મૃતિ' (૧૯૬૫) અને નવલકથા હું જ મારો અંતર' (૧૯૭૧) એમનાં પુસ્તકો છે.
હત્રિ. દવે કનુબહેન ગણપતરામ (૧૮૯૨, ૬-૧-૧૯૨૨) : કવિ, અ'વાદક. જન્મસ્થળ કરનાળી (જિ. વડોદરા). પ્રાથમિક શિક્ષણ પેટલાદની કન્યાશાળામાં. ચાર ઘેરણ સુધી અભ્યાસ. ૧૯૧૭૧૯૧૮ દરમિયાન અનુક્રમે પાટણ મહિલા સમાજ તથા સુરતે સ્ત્રી સમાજનાં મંત્રી. ૧૯૨૦માં સત્યાગ્રહની ચળવળમાં. કોલદાપુરમાં અવસાન. શૈશવ અને શાળાજીવનનાં તથા દાંપત્ય અને સાહિત્યજીવનનાં સ્મરણની નોંધને સંચય ‘મારી જીવનમૃતિ' (મરણોત્તર, ૧૯૩૮) તથા રાષ્ટ્રભાવના, ધર્મ, તત્ત્વજ્ઞાન, લગ્નભાવના, શિક્ષણ, સાહિત્ય, કલા અને વિજ્ઞાન જેવા વિષયે પરના ચિંતનાત્મક વિચારોને નિરૂપતાં લખાણને સંચય “નોંધપાથી સંવેદનસંહિતા' (૧૯૩૮) એમના નામે છે. એમણે હિન્દીમાંથી રવીન્દ્રનાથકૃત ‘ગીતાંજલિ'ને, ન્હાનાલાલની પ્રસ્તાવના સાથેના અનુવાદ ૧૯૨૦માં પ્રગટ કર્યો છે.
દવે કનૈયાલાલ ભાઈશંકર (૨૫-૧-૧૯૦૭, ૧૫-૭-૧૯૧૯) : સંપાદક. વતન રણુંજ (તા. પાટણ). પ્રાથમિક છ ધોરણ સુધીના અભ્યાસ પાટણમાં કર્યા બાદ કાશીની સરકારી કોલેજની ‘મધ્યમા' પરીક્ષા પસાર કરી. દ્વારકા શારદાપીઠના શ્રી શંકરાચાર્ય તરફથી ‘કર્મકાંડ વિશારદ'ની પદવી. સંશોધન, પુરાતત્ત્વ, ઇતિહાસમાં ઊંડો રસ. નર્મદ સુવર્ણચંદ્રક. વ્યવસાયે કર્મકાંડી.
એમણે સંપાદિત અનુવાદ ‘સરસ્વતીપુરાણ' (૧૯૪૦) ઉપરાંત ‘ગુજરાતનું મૂર્તિવિધાન’, ‘સિદ્ધસર સહસ્ત્રલિંગને ઇતિહાસ (૧૯૩૫) અને ‘વડનગર' (૧૯૩૭) જેવા ગ્રંથો આપ્યા છે. .
કૌ.બ. દવે કપિલપ્રસાદ મહાસુખરામ: પદ્યકૃતિ “રાષ્ટ્રને રણનાદ' (૧૯૩૦) તેમ જ ચરિત્રકૃતિ ‘ભગતસિંહ કોણ?” ('૫૯૩૧) ના
કર્તા.
ક..
દવ કાલિદાસ રતનજી : શ્રીમદ્ ભગવદ્ ગીતાના સા“ભૂતતવન પદ્યમાં રજૂ કરતી કૃતિ 'અષ્ટાદશશ્લોકી ગીતા' (૧૯૨ ૧) ના કર્તા.
કૌ.બ. દવે કાશીશંકર મૂળશંકર : કવિ, ચરિત્રલેખક, મુખ્યત્વે દલપતરામ
અને નર્મદા વિશે જ લખતા રહેલા એમણે વિવિધ સંસ્કૃત છંદોમાં
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૨૧૭
For Personal & Private Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
દવે ગણપતરામ ભાણજી –દવે જયંતીલાલ તુલસીરામ
૨૨૮ કડીનું ‘નર્મદવિરહ' (૧૮૯૬), એમની દલપતભકિત અને કવિત્વશકિતને પરિચય કરાવતું દલપતવિરહ' (૧૮૯૮) અને દલપતરામની કવિપ્રતિભાનું આત્યંતિક ને એમના સમાજસુધારક તરીકેના સામર્થ્યનું પ્રામાણિક નિરૂપણ કરતું તેમના પરનું મહત્ત્વપૂર્ણ પ્રથમ ચરિત્ર 'દલપતરામ' (૧૯૨૧) જેવાં પુસ્તકો લખ્યાં છે. આ ઉપરાંત બાચિત પ્રાત:પ્રાર્થના (૧૮૯૪), ઈશ્વરભકિત, પિતૃભકિત, સૃષ્ટિસૌંદર્ય, શિક્ષણનું મહત્ત્વ, નીતિઆચાર અને સંસારસુધારણા જેવા વિષયોને નિરૂપતી ગરબીઓને સંગ્રહ ‘ગુજરાતી ગરબાવળી' (૧૯૮૨) તેમ જ 'બાલગીતમાળા' (૧૯૧૦) નામની કૃતિઓ પણ એમણે આપી છે.
દવે ગણપતરામ ભાણજી : પદ્યકતિ ‘વિધવાવિલાપ' (૧૮૭૩)ના કર્તા.
ક.બ્ર. દવે ગૌરીશંકર દયારામ : બોધપ્રધાન ગદ્યપદ્યમિકા કૃતિઓ ‘સંસારબોધક ચિતાર' (૧૮૯૨) અને ‘નિરર્થક સ્વાર્થી સંસાર” (૧૮૯૭) ના કર્તા.
દવે જનક હરિલાલ (૧૮-૬-૧૯૩૦) : નાટયલેખક. જન્મ
ભાવનગરમાં. ૧૯૫૦માં એસ.એસ.સી. ૧૯૬૩માં વડોદરાથી નાટય-સાહિત્યમાં એમ.મ્યુઝ. વિવિધ જગ્યાએ નાટવિભાગમાં અધ્યાપક. ૧૯૭૪થી ગુજરાત કૉલેજ, અમદાવાદમાં નાટયવિભાગના વડા. મેન્ટેસરી શિક્ષણ પદ્ધતિનો અભ્યાસ. પ્રૌઢશિક્ષણ બાળશિક્ષણનું કાર્ય. ભવાઈ વેશોનું લેખન.
એમણે “બાળ ઊર્મિકાવ્યો' (૧૯૬૬), નાટક ‘દેહને દુશ્મન' (૧૯૮૦), છ વેશ અને ભવાઈ પરના નિબંધ સહિત બે વેશને સંગ્રહ' રંગભવાઈ' (૧૯૮૫) તથા અનુવાદગ્રંથ “નટનું પ્રશિક્ષણ (૧૯૮૫) વગરે પુસ્તકો આપ્યાં છે.
પ.માં. દવે જનકશંકર મનુશંકર : ‘હિંદીને વિકારામાં ગુજરાતીઓને ફળોના કર્તા.
કૌ.. દવે જયંતકૃણ હ. (૩૧-૮-૧૯૦૯) : પ્રવાસલેખક. જન્મસ્થળ
સુરત. એમ.એ., એલએલ.બી. સંસ્કૃત તેમ જ ધર્મશાસ્ત્રના વિદ્રાન હોવાથી હિન્દુ લૅના અગ્રગણ્ય વકીલ, વાંસવડા સ્ટેટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ. ગુજરાતી સાહિત્ય પરિષદના બારેક વર્ષ મંત્રી. ભારતીય વિદ્યાભવનના માનદ ડિરેકટર, ભારતીય વિદ્યા', ‘ભારતી’, ‘સંવિદ' વગેરે સામયિકોના મેનેજિંગ ડિરેકટર, ૧૯૭૦ -માં ધર્મ અને શાંતિ અંગે જાપાનમાં યોજાયેલી વિશ્ર પરિષદમાં ભવન્સના પ્રતિનિધિ તરીકે હાજરી. હિંદનાં ઐતિહાસિક સ્થળને વર્ણવતું પ્રવાસપુસ્તક ‘અમર ભારત'-ભા. ૧-૨-૩ ઉપરાંત ગુજરાતી સાહિત્ય સુવર્ણમહાવ', ‘અર્વાચીન સારસ્વતપ્રવાહ’, ‘વ્યવહાર પ્રકાશ', ‘શાક સંપ્રદાય' જવાં પ્રકીર્ણ પુસ્તકો એમના નામે છે.
દવે ચંદ્રકાત નવલશંકર, કે. ચન્દ્રનાથ' (૧૭-૮-૧૯૩૫) : વાર્તા
કાર. જન્મ જાડિયા (જિ. જામનગર)માં. ૧૯૫૪ માં એસ.એસ.સી. ૧૯૬૦માં હિન્દી-ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૬૭ માં હિન્દી-ગુજરાતી વિષયોમાં એમ.એ. ૧૯૭૦માં બી.ઍડ. હાલ જામનગરમાં શિક્ષક.
એમના ‘શ્વતરેખા' (૧૯૬૫) તથા ‘ડલનું રમકડું(૧૯૭૯) નામના બે નવલિકાસંગ્રહો પ્રકાશિત થયા છે.
કૌ.બ.
દવે ચંદ્રકાન્ત સી. : ભજનસંગ્રહ ‘શ્રી શ્યામસુંદર ભજનમાળા' (૧૯૬૨)ના કતાં.
કૌ.બ્ર. દવે ચંદ્રિકા : પદ્યકૃતિ 'ગુણસુંદરીના રાસ' (જામનગૌરી પાકજી સાથે, ૧૯૩૧)નાં કર્તા.
કૌ.બ્ર. દવે ચંપકરામ દુર્લભરામ: રાજા વિક્રમ અને વૈતાળની કથાને ગદ્યમાં રજૂ કરની કૃતિ “વૈતાળપચીસી' (બી.આ. ૧૮૯૦)ના કર્તા.
દવે જયંતીલાલ છગનલાલ, સહદેવ જોશી', “સારંગપાણિ' (૨૨-૫-૧૯૨૬): કવિ, ભાષાવિદ. વેતન વઢવાણ (જિ. સુરેન્દ્ર નગર). ૧૯૬૦માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૨માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૭૪માં પીએચ.ડી. ૧૯૬૨ થી ૧૯૭૨ સુધી મોડાસાની આર્સ કોલેજમાં, ૧૯૭૨-૭૩માં સુરેન્દ્રનગરની મહિલા કોલેજમાં અને ૧૯૭૩થી લીંબડીની આર્સ કોલેજમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક અને અધ્યક્ષ.
એમના ‘અંજલિ' (૧૯૪૪) સંગ્રહનાં કાવ્યોમાં ગાંધીયુગના કવિઓનો પ્રભાવ વિશેષ જોવા મળે છે. “શરસંધાન' (૧૯૬૭) એ એમનું રેડિયો રૂપક છે. “વા વિવેક' (૧૯૬૬) અને ‘સંગેઝિ' (૧૯૬૮) એ એમનાં લેખસંગ્રહોનાં સંપાદનો છે.
‘ભાષાવિજ્ઞાનની રૂપરેખા' (૧૯૬૫) એમનું ભાષાવિજ્ઞાનના અભ્યાસને સરળ રીતે સમજાવતું પુસ્તક છે. ગુજરાતી નામિક સમાસ' (૧૯૭૭) એમનો સંશોધનનિબંધ છે.
પ્ર.નૈ. દવે જયંતીલાલ તુલસીરામ, “વિશ્વરથ' (૩૦-૧૨-૧૯૧૦): જન્મ પોરબંદરના કુછડી ગામમાં. ૧૯૫૨ માં એસ.એસ.સી. ૧૯૪૫માં
દવે ચીમનભાઈ : રવીન્દ્રનાથ અને જિબ્રાનની અસર ઝીલતી,
પ્રકૃતિ, પ્રેમ અને પ્રભુ વિષયક સિત્તેર કાવ્યરચનાઓ ધરાવતા ગદ્યકાવ્યસંગ્રહ 'પ્રભુની પ્યારી ગ્રીવામાં' (૧૯૬૭)ના કર્તા.
પા.માં. દવે ચુનીલાલ દેવશંકર : કથાત્મક ગદ્યપુસ્તિકાઓ સ્ત્રી-કર્તવ્ય (૧૯૧૦) અને પ્રવીણ-સુલક્ષણા યાને દંપત્તિ પ્યાર' (૧૯૧૪) ના કર્તા.
કૌ.બ્ર.
૨૧૮: ગુજરાતી સાહિત્યકોશ- ૨
For Personal & Private Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
દવે યંતીલાલ દેવશંકર- દવે જુગતરામ ચીમનલાલ
સિનિયર પી.ટી.સી. ૧૯૪૯માં હિન્દી શિક્ષક સદ. ૧૯૨૮ થી ૧૯૫૦ સુધી સૌરાષ્ટ્ર અને અમદાવાદની શાળાઓમાં પ્રાથમિક શિક્ષક. ૧૯૫૧ થી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદમાં અને એ પછી ભકત વલ્લભ ધોળા વિદ્યાવિહાર, અમદાવાદમાં આચાર્ય. ૧૯૭૬ થી ૧૯૮૧ સુધી ભકત વલ્લભ ધોળા વિદ્યાવિહારમાં નિયામક.
એમની પાસેથી ‘નૂતન નિબંધ અને પત્રલેખન' (૧૯૪૧), નાટયકૃતિ 'જતિ ૧૯૫૦), બાળગીતસંગ્રહ ‘મેહુલિયો' (૧૯૫૫), નૃત્યનાટિકા ‘વિશ્વવિભૂતિ' (૧૯૬૯) અને ગઝલ સંગ્રહ ‘મલયાનિલ' (૧૯૮૫) તથા પ્રેરણાનાં પુષ્પો' (૧૯૮૯). મળ્યાં છે. કાવ્યસંગ્રહ ‘સંજીવની' (૧૯૬૪), વાર્તાસંગ્રહ ‘અમીઝરણાં' (૧૯૬૪), લેખસંગ્રહ “માનસનાં મોતી' (૧૯૬૪) તથા ‘પાયાના પથ્થર’ (૧૯૬૪) તેમ જ “સ્ત્રીબોધ ગરબા અંક’ એમનાં સંપાદિત પુસ્તકો છે.
નિ.વ. દવે જયંતીલાલ દેવશંકર, ‘રમિન' (૧૫-૮-૧૯૪૩): નવલકથાકાર. જન્મ મુલથાણિયા (જિ. મહેસાણા)માં. ૧૯૭૧માં વિસનગર કૉલેજમાંથી એમ.એ. ૧૯૭ર માં બી.ઍડ. મહેસાણામાં શિક્ષક.
નાટક ‘સુહાગ સિંદૂર' (૧૯૮૦) અને લઘુનવલ ‘વાલમ વરસ્યા મેઘ' (૧૯૮૨) એમના નામે છે.
નિ.વો. દવે જયંતીલાલ સેમનાથ, ‘માણીગર’ (૧૫-૮-૧૯૩૨) : કવિ, લેકસાહિત્યના સંચયકર્તા. જન્મસ્થળ સરધાર. ૧૯૧૯માં લેકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરામાંથી કૃષિ-રનાતક. ૧૯૬૮માં સી. એન. વિદ્યાલય, અમદાવાદમાંથી જી.બી.ટી.સી. શ્રીમતી માણેકબા સ્ત્રી અધ્યાપન મંદિર, અડાલજમાં અધ્યાપક.
ડાંગરને દરિયો' (૧૯૮૨) એમના કાવ્યસંગ્રહ છે. એમણે વીસેક લોકવાર્તાઓ સંપાદિત કરીને જુદાં જુદાં સામયિકોમાં પ્રકાશિત કરી છે.
‘હવે એ દિવસ આવે !' (૧૯૮૧) એમના કાવ્યસંગ્રહ છે. કવિતાનું શિક્ષણ' (૧૯૮૨), ‘સર્જનશીલતા અને તેને શૈક્ષણિક ફલિતાર્થ (૧૯૭૬) જેવાં પુસ્તકો પણ એમણે આપ્યાં છે.
મેડ.૫. દવે જિતેન્દ્ર અમૃતલાલ (૧-૮-૧૯૨૨) : નિબંધકાર, વિવેચક. જન્મ મહેસાણા જિલ્લાના વાલમમાં. ૧૯૪૩માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૪૫માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૪૭થી ૧૯૭૦ સુધી વિસનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ વગેરે સ્થળોએ અધ્યાપક. ૧૯૭૦ થી ૧૯૮૨ સુધી વિસનગરમાં આચાર્ય.
એમણે ‘આસ્વાદ' (૧૯૫૭) અને “નીરક્ષીર” (૧૯૭૯) જવા વિવેચનસંગ્રહો આપ્યા છે. આ ઉપરાંત એમણે 'પ્રેમપચીસી' (૧૯૭૨)નું સંપાદન કર્યું છે અને સાહિત્યનું ઘડતર' (૧૯૫૫) અનુવાદ આપ્યો છે. વિસનગરની કલા' (૧૯૫૦)માં નગરઇતિહાસનું આલેખન છે.
હત્રિ. દવે જીવણરામ લક્ષ્મીરામ, ‘જટિલ' (-, ૧૯૮૧): કવિ, વિવેચક. વતન મહુવે. મુખ્યત્વે ભાવનગરની શાળાઓમાં શિક્ષક. કલાપીના સાહિત્ય દરબારમાંના એક. થોડો વખત લાઠીમાં કલાપીના અંગત મંત્રી. કલાપીને હમીરજી ગોહેલ' કાવ્યનું માળખું એમણે તૈયાર કરી આપ્યું હતું એવી વિદ્વાનોની માન્યતા. હ. હ. ધ્રુવના અવસાન પછી “ચન્દ્ર' માસિકનું તંત્રીપદ.
‘જટિલપ્રાણપદબંધ' (૧૮૯૪૪)માં સંગૃહીત ગીત, ગઝલ ને છંદબદ્ધ કાવ્યને મુખ્ય ભાવ પ્રણયને છે. એમનું અથરથ રહેલું સર્જન વિવેચન ‘સુદર્શન’ અને ‘ચન્દ્ર” માસિકોમાં પ્રગટ થયેલું છે. તેમાં મુખ્ય સુહમિત્રને વિરહ અને સંબંધિની કથા’ નામનું, હરિ હર્ષદ ધ્રુવને વિષય બનાવીને રચાયેલું, મિત્રપ્રેમનું વિરહદર્દનું દીર્ઘકાવ્ય છે, ‘ભામિનીવિલાસ’ અને કેટલાંક અંગ્રેજી કાવ્યોના અનુવાદ છે તથા કલાપી, હ. હ. ધ્રુવ અને ત્રિભુવન પ્રેમશંકરનાં કાવ્યોનું વિવરણ છે.
૪.ગા. દવે જુગતરામ ચીમનલાલ (૧-૯-૧૮૮૮, ૧૪-૩-૧૯૮૫) : કવિ, લોકનાટર્યકાર. જન્મસ્થળ લખતર (જિ. સુરેન્દ્રનગર). પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મુંબઈ, વઢવાણ અને ધ્રાંગધ્રામાં. મૅટ્રિક અનુત્તીર્ણ. ૧૯૧૭માં મુંબઈમાં “વીસમી સદીમાં નોકરી. એક વર્ષ સયાજીપુરામાં ગ્રામસેવા કરી, પછી સ્વામી આનંદ અને કાકાસાહેબના સંસર્ગથી સાબરમતી આશ્રમમાં શિક્ષણકાર્યમાં જોડાયા. વચ્ચે ૧૯૧૯-૧૯૨૩ દરમિયાન ‘નવજીવન’ સાપ્તાહિકની જવાબદારી સંભાળી. ૧૯૨૩થી ૧૯૨૭ બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો. ૧૯૨૮થી પછીનું આખું જીવન વેડછી (જિ. સુરત) આશ્રમમાં ગ્રામસેવા ને આશ્રમી કેળવણીમાં ગાયું. વિભિન્ન સત્યાગ્રહોમાં કુલ નવ વર્ષ જેલવાસ ભોગવ્યો. ૧૯૭૧ થી ૧૯૭૮ સુધી વટવૃક્ષ' માસિકનું સંપાદન કર્યું. વેડછીમાં અવસાન.
એમનું કાવ્યસર્જન પ્રાસંગિક પણ ઊંચી ગુણવત્તાવાળું છે. એમનાં મૌલિક કે પ્રેરિત-અનુવાદિત ગીતામાં માધુર્ય, ગેયતા અને લોકવાણીની સરળતાનું સૌદર્ય છે. એમનાં ભકિતગીતામાં
દવે યાનન્દ લક્ષ્મીશંકર (૨૫-૧૦-૧૯૧૭) : કવિ. જન્મ સુરેન્દ્ર
નગર જિલ્લાના ધ્રાંગધ્રામાં. ૧૯૩૪માં મૅટ્રિક. ૧૯૩૮ માં સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૪૦માં સંસ્કૃત-ગુજરાતી વિષયોમાં એમ.એ. ૧૯૩૮ થી ૧૯૪૭ સુધી કરાંચીમાં શિક્ષક. ૧૯૪૭ થી ૧૯૬૦ સુધી કરાંચી અને મુંબઈમાં વ્યાખ્યાતા. ૧૯૬૦થી ૧૯૭૫ સુધી મોરબીની કોલેજમાં પહેલાં ઉપાચાર્ય અને પછી આચાર્ય. ૧૯૭૫ -થી શેઠ દેવકરણ મૂળજી જૈન બોર્ડિંગ,રાજકોટના સુપરિન્ટેન્ડન્ટ.
એમણે ‘સંસ્કૃત ભાષા પરિચય'-ભા. ૧-૨ (૧૯૧૬) પુસ્તક લખ્યું છે. આ ઉપરાંત એમણે ‘મનોગતા' (૧૯૮૮) કાવ્યસંગ્રહ આપ્યો છે.
હત્રિ. દવે જયેન્દ્ર કાકુભાઈ, ‘યયાતિ' (૩૦-૬-૧૯૪૦): કવિ. જન્મ
મોરબીમાં. એમ.એ., પીએચ.ડી. ૧૯૭૨ થી સ. ૫. યુનિવર્સિટીના શિક્ષણ વિભાગમાં અધ્યાપક.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૨૧૯
For Personal & Private Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
દવે જેઠાલાલ દેવશંકર – દવે જતીન્દ્ર હરિશંકર
ભાવની કુમાશ અને અર્થનું ગાંભીર્ય છે, તો બાલગીતોમાં પ્રસન્તા અને સાદગી છે. બાળસાહિત્ય અને બાળશિક્ષણમાં એમની અધિક રચિ છે.
‘કૌશિકાખ્યાન' (૧૯૨૬) મહાભારતના ઉપથાન પરથી રચેલું કથાકાવ્ય છે. ધર્મવ્યાધને એમણ અનુભવી હરિજનરૂપે નિરૂપલે છે. સર્વધર્મપાલનને મહિમાં ગાનું આ કાવ્ય મહાકાવ્યની પ્રૌઢ શૈલીમાં રચાયેલું છે. તેમાં મરાઠીને ઓવી છંદ પ્રયોજાયો છે તે નવપ્રસ્થાન છે. ‘ગીતાગીતમંજરી' (૧૯૪૫)માં ગીતાના શ્લોકોને આધારે રચલી રૂપકાત્મક ગય રચનાઓ છે. ‘આંધળાનું ગાડું'(૧૯૨૭) ભવાઈનાં સફળ તવેના વિનિયોગ સાધતા લોકનાટયને પ્રયોગ છે. 'પ્રલાદ નાટક તથા સહનવીરનાં ગીત' (૧૯૨૯)માં સહનવીર પ્રહલાદની ઈશ્વરનિષ્ઠાને પ્રગટ કરનું નાટક અને બીજા ભાગમાં બાર ગીત છે. “ખેડૂતન શિકારી અને મધ્યમસની ચલ' (૧૯૩૧)માં મઘનિષેધ અને ખેડૂતોના શાષણને દર્શાવતાં નાટકો છે. 'રોકડિયો ખડૂત’ (૧૯૫૭) લેકસુલભ હતુપ્રધાન નાટક છે. ‘ગાલી મારી ઘરરર....જાય' (૧૯૫૭) બળનાટિકા છે.
જીવનકથા મિષ પ્રવૃત્તિઓના આલેખ આપની ‘મારી જીવનકથા' (૧૯૭૫) એમની આત્મકથા છે. ‘ગાંધીજી' (૧૯૩૯), ‘બારસેવક ગેખલે' (૧૯૪૦) અને ‘ખાદીભકત ચુનીભાઇ' (૧૯૬૬) એમણ કરેલાં સુખ ચરિત્રાલેખને છે.
ચાલગાડી' (૧૯૨૩), 'પંખીડાં' (૧૯૨૩), ‘ચણીબોર' (૧૯૨૩). અને ‘રાયણ' (૧૯૨૩) એ પ્રાચીન-અર્વાચીન બાચિત ગીતાનાં સંપાદન છે. “ગ્રામ ભજન મંડળી' (૧૯૩૮) એ ગ્રામજનો માટેનાં ઉત્તમ ભજનોનું સંપાદન છે. ‘વિદ્યાપીઠ વાચનમાળા'ભા. ૧ થી ૪ (૧૯૨૩)માં એમણે સહસંપાદન કર્યું છે. ‘ઈશ ઉપનિષદ' (૧૯૬૬)માં ઈશપનિષદના શ્લોકોને પદ્યાનુવાદ, મૂળ શ્લોકો તથા તેની સમજૂતી આપેલાં છે. ગુરુદેવનાં ગીતા' (૧૯૭૨) માં ટાગેરનાં કાવ્યોના ભાવવાહી ગેય અનુવાદ છે. એમાંનાં શિશુકાવ્યો નિર્ચાજ શૈલીથી ગુજરાતીમાં કન્યાં છે.
મ.સ. દવે જેઠાલાલ દેવશંકર : ચરિત્રલક્ષી પુસ્તકો ‘મહાત્મા ગાંધી અને હિંદનાં મહાન નવ રત્નો' (૧૯૨૧), ‘વધર્મનિષ્ઠ દૈવી જીવન’ (૧૯૨૩), ‘ગૃહિણી રત્નમાળા’, ‘વિનોદચંદ્ર', 'સુભદ્રાની આત્મકથા’ તથા અન્ય કથાત્મક પુસ્તકો ‘આત્મજતિ કિંવા બ્રહ્મદર્શન
અને જયોતિદેવીની આત્મકથા' (૧૯૨૧), ‘સુખી દંપતિ', ‘રાજર્ષિ', ‘વહુ ઠકુરાણી, તપસ્વી રાજકુમાર’ અને ‘બહુચરાજીની યાત્રાના કર્તા.
નિ.વા. દવે જેઠાલાલ નાથાલાલ : નવલકથા ‘ભકિતના ખલ’ભા. (૧૯૪૩), ‘સ્વર્ગની અથવા આદર્શની કથા'- ભા. ૧, કાવ્યગ્રંથ “અદ્વૈતવીણા’, ‘સ્વધર્મસંગીત” અને “માયાનાં મંથન” (૧૯૪૬)ના કર્તા.
નિ..
દવે જતીન્દ્ર હરિશંકર, ‘અવળવાણિયા', ગુમ'(૨૧-૧૦-૧૯૦૧,
૧૧-૯-૧૯૮૦) : હાસ્યલેખક. જન્મ વતન સુરતમાં. પ્રાથમિકથી કોલેજ સુધીનું શિક્ષણ સુરતમાં. ૧૯૧૯માં મૅટ્રિક. ૧૯૨૩માં સંસ્કૃત-ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૨૫માં એમ.એ. ૧૯૨૬-૩૩ દરમિયાન મુંબઈમાં ક. મા. મુનશી સાથે રહી ગુજરાતી સાહિત્યને ઇતિહાસ તૈયાર કરવાની યોજનામાં જોડાયા અને ‘ગુજરાત' માસિકના ઉપતંત્રી બન્યા. વચ્ચે થોડો સમય મુનશી
જેલમાં જતાં પોતે મુંબઈની કબીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા. ૧૯૩૩-૩૭ દરમિયાન સુરતની એમ. ટી. બી. કોલેજમાં ગુ૧૮રાતીના અધ્યાપક, ૧૯૩૭માં મુનશીના આગ્રહથી ફરી પાછ મુંબઈમાં ઓરિએન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં પહેલાં ભાષાંતર કાર અને પછી મુખ્ય ભાષાંતરકાર. ૧૯૫૬ માં ત્યાંથી નિવૃત્તા થઈ મુંબઈની કેટલીક કોલેજોમાં ગુજરાતીના અધ્યાપક. છેલ્લે માંડવી (કચ્છ)ની કોલેજમાં ત્રણેક વર્ષ આચાર્ય. ૧૯૪૧ માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૬ માં સુરતમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત. અંતિમ વર્ષો મુંબઈમાં વિતાવી ત્યાં જ અવસાન.
ગાંધીયુગમાં બુદ્ધિલક્ષી નર્મમર્મયુકત હળવે: નિબંધાના કા રા. વિ. પાઠક, ધનસુખલાલ મહેતા, વિભૂરાય વૈદ્ય, ગગનવિહારી મહેતા, જયેન્દ્ર દૂકાળ આદિને જ વર્ગ આવ્યા તેમાં જયોતીન્દ્ર દવે સૌથી વિશેષ કપ્રિય અને અગ્રણી નિબંધકાર હતા. હાસ્યકાર તરીકેની ઊંચી શકિત અને હાસ્યપ્રેરક વ્યાખ્યાના આપવાની ઉત્તમ આવડત એ બંને ગુણાને એમાં ફાળે હતું. ‘રંગતરંગ'- ભા. ૧ થી ૬ (૧૯૩૨, ૧૯૪૧, ૧૯૪૧, ૧૯૪૧, ૧૯૪૪, ૧૯૪૬), ‘મારી નોંધપોથી' (૧૯૩૩), ‘હાસ્યતરંગ' (૧૯૪૫), ‘પાનનાં બીડાં' (૧૯૪૬), ‘અલ્પાત્માનું આત્મપુરાણ (૧૯૪૭), ‘રતીની રોટલી' (૧૯૫૨), ‘નજ૨ : લાંબી અને ટૂંકી’ (૧૯૫૬), ‘ત્રીજું સુખ' (૧૯૫૭), રોગ, યોગ અને પ્રગ’ (૧૯૬૦), જયાં ત્યાં પડે નજર મારી' (૧૯૬૫) તથા પોતાના પ્રતિનિધિ હાસ્યલેખેને સંપાદિત કરી પોતે જ પ્રગટ કરેલે સંગ્રહ ‘જયોતીન્દ્ર તરંગ' (૧૯૭૬)- એ ગ્રંથોમાંના લેખા-નિબંધામાં સાહિત્ય, કેળવણી, સામાજિક-રાજકીય આચારવિચાર, અંગત જીવનની રુચિ-અરુચિ, રોજિંદા જીવનની વસ્તુઓ અને ઘટનાઓ એમ માનવજીવનને સ્પર્શતી કોઈ પણ બાબત લેખકના હાસ્યનું લક્ષ્ય બની છે. વસ્તુની અંદર રહેલી ન્યૂનતા, વિસંગતિ ને વિકૃતિ પારખવાની અપૂર્વ સૂઝ, માનવજીવન તરફ જાવાની સમભાવપૂર્ણ દૃષ્ટિ તથા બહુશ્રુતતા - આ તત્ત્વોના રસાયણમાંથી સર્જાયેલા એમના નિબંધો વક્રદર્શી કે છીછરા બન્યા વગર વિવિધ પ્રકાર હાસ્ય નિષ્પન્ન કરે છે. સંવાદચાતુર્ય, આડકથા, પ્રસંગે ને ટુચકાના આશ્રય; આડંબરી ભાષાનો પ્રયોગ; વિચિત્ર પ્રકારની પરિસ્થિતિનું આયોજન; અત્યુકિત, અતિશયોકિત કે શબ્દરમત, અલંકારો ઇત્યાદિ વિવિધ પ્રયુકિતઓનો આશ્રય લેતી એમની શૈલી લીલયા હાસ્યને જન્માવે છે. “અવસ્તુદર્શન', “અશોક પારસી હતો', ‘મહાભારત : એક દૃષ્ટિ', ‘મારી વ્યાયામસાધના,’ ‘સાહિત્ય પરિષદ જેવા ઘણા નિબંધે એમની ઉત્તમ હાસ્યકાર તરીકેની શકિતના
૨૨૦: ગુજરાતી સાહિત્યકાળ -૨
For Personal & Private Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
દવે ડાહ્યાભાઈ પ્રભુરામ દવે દુર્ગારામ મંછારામ
નિ.વે.
નિદર્શક છે.
દવે ત્રિભુવન જેઠાલાલ : ‘લક્ષમીનારાયણ પ્રગટ પ્રતિમા પદમાલા' ઉપર્યુકત ગ્રંથમાં નિબંધ સિવાય “લગ્નના ઉમેદવાર’ જેવી ' (૧૯૬૪)ના કર્તા. નાથરચનામાં તથા “આત્મપરિચય', “એ કે:ણ હતી ?” જેવાં કાવ્ય-પ્રતિકાવ્યોમાં પણ એમની હારયશકિત ફેલાઈ છે. હવે ત્રિભુવનદાસ આત્મારામ : ‘રેલવે વિશે કવિતા' (૧૮૮૯)ન:
અમે બધા' (૧૯૩૬) એ ધનસુખલાલ મહેતા સાથે રહી કર્તા. લખલી હાસ્યપ્રધાન નવલકથા લેખકની હાસ્યકાર તરીકેની
નિ.વા. શકિતનું બીજું મહત્ત્વનું સેપન છે. વિપિનચંદ્રના જન્મથી લગ્ન
દવે લંબકલાલ ન. ટી. એન. દવે (૧૮૯૭, ડિસે. ૧૯૮૮) : સુધીની ઘટનાઓને આલેખતી હોવા છતાં વિપિનચંદ્રને હાસ્યનું
ભાષાશાસ્ત્રી. અનુસ્નાતક ઉપાધિ મેળવ્યા પછી ગુજરેત કોલેજમાં લય બનાવી ‘ભદ્રભ' જેવી ચરિત્રલક્ષી હાસ્યકથા લખવાન 16 વર્ષ વ્યાખ્યાતા. આ પછી કાંડન જઈ ભય વિદ માર, એસ. અહીં લેખકે: હનું નથી, એમનું લક્ષ્ય તે પોતાના વતન સુરતના ટર્નરન: માર્ગદર્શન હેઠળ ૧૯૩૧ માં પીએચ.ડી. ૧૯૪૭ ૧૯૫૬ સરેરાશ જીવનને હળવી નજરે નિહાળી એ ઉલુમ થઈ જાય તે પહેલાં દરમિયાન લંડનમાં ‘કુલ ઑવ ઍરિએન્ટલ સ્ટડીઝમાં ઝીલી લેવાનું છે. એટલે વિપિનચંદ્ર નવલકથામાં બનતી ઘટના
ગુજરાતી વ્યાખ્યાતા. લંડનથી આવ્યા પછી ઘણી સંસ્થાઓ ઓના પ્રત્યક્ષ કે પરોક્ષ સાક્ષી બનતા કડીરૂપ પત્રનું કામ કરે છે.
થે સંલગ્ન. ભારતીય સંશાધન વિદ્યામંદિર, દ્વારકામાં પાંચ ‘વા મયવિહાર' (૧૯૬૪)ના ખંડ ૪ના સર્જકપરિચયના લેખે વર્ષ નિયામક.. તથા ‘વ’ મયશ્ચિતન' (૧૯૮૪) ના સિદ્ધાંતચર્ચાન લેખ એમની
ગુજરાતી ભાષાશાસ્ત્રના ક્ષેત્રે એમનું કેટલાંક પ્રારંભિક પ્રદાન વિદ્રાના ઘાતક છે. સર્જકપરિચયના લેખમાં જે તે સર્જકના
છે. અર્વાચીન પદ્ધતિએ ગુજરાતીને: ભાવ:પરક અભ્યાસ :પતા વ્યકિત્વ અને સર્જનની વાત વખતોવખત હળવી બનતી શૈલીમાં
એમના ગ્રંથે એ ક્ષેત્રમાં સીમાચિહનરૂપ છે. એમણ ‘ગુજરાતી આલેખી છે, પણ એમનાં સ્પષ્ટવકતૃત્વ અને વિશદતાને લીધે
ભાષામાં વર્ણવ્યવસ્થા' (૧૯૩૩) પુસ્તક આપીને ગુજરાતી ધ્યાન ખેચે છે. ‘વ’ મયશ્ચિતન'ના લેખમાં ‘ઠક્કર વસનજી માધવજી ભાષાના શાસ્ત્રીય અને સિદ્ધાંતમૂલક અભ્યાસની શકતા અને વ્યાખ્યાનમાળા'ના ઉપક્રમે લેખકે રસશાસ્ત્ર ઉપર આપેલાં પાંચ
આવશ્યકતા નિર્દેશી છે. રા. બ. કમળાશંકર વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાનો, નાટક અને નાટાનુભવ વિશેના લેખે તેમ જ
ભાષાશાસ્ત્રના સિદ્ધાંતેને અભ્યાસમૂલક પરિચય આપીને માગ ઔચિત્ય, હાસ્યરસ ઇત્યાદિ સંદર્ભે કાવ્યચર્ચાના લેખે છે. એમાં
ગુજરાતી ભાષાના સ્વર બંનેનું જ ઉચ્ચારલક્ષી વર્ગીકરણ ભારતીય કાવ્યશાસ્ત્ર વિશે એમણ કરેલાં કેટલાંક મૌલિક નિરીક્ષણ
આપ્યું છે તે મહત્ત્વનું પ્રદાન છે. “સ્ટડી ઑવ ધ ગુજરાતી. એમની પરિશીલનવૃત્તિનાં પરિચાયક છે.
લેંગ્વિજ ઑવ ધ સિકસટીન્થ સેન્યુરી' (૧૯૩૫) એ નન્નસૂરિની ‘વિષપાન' (૧૯૨૮) એ ગર્જનની પ્રારંભિક અવસ્થામાં રચાયેલ કૃતિ ઉપદેશમલા બાલાવબેધ'ની ભાષાના વિશ્લેષણ પર એમનું ઐતિહાસિક ત્રિઅંકી નાટક છે. ‘ભિક્ષુ અખંડાનંદ' આધારિત છે, જે અર્વાચીન ઐતિહાસિક પતિએ વ્યાકરણની (૧૯૪૭) એ પાન સાથે રહી લખેલું ચરિત્ર છે. ‘વડ અને રીતે પૃથકકરણ પામેલી પહેલી પ્રાચીન કૃતિ છે. ‘ગુજરાતી ભાષા' ટેટા' (૧૯૫૪) એ મેલિયેરના પ્રહસન ‘માઇઝર’નું રૂપાંતર છે. (૧૯૭૨) એ એમના “ધ લાઁગ્વિજ ઑવ ગુજરાત' (૧૯૬૪) ‘સામાજિક ઉત્કાન્તિ' (૧૯૩૦) તથા એબ્રાહમ લિંકન - જીવન અને નામક અંગ્રેજીમાં પ્રકાશિત પુસ્તકને મીનાક્ષી પટેલે કરેલા વિચાર' (૧૯૬૧) એમના અનુવાદગ્રંથ છે. ‘વિપિનની ન’
ગુજરાતી અનુવાદ છે. રાજેન્દ્રરાવ સેલમનારાયણની નવલકથા ‘વિપિન’ની માર્ગદર્શિકા
નિ.વા. છે. ‘બિરબલ અને બીજા' (૧૯૪૪) એ બિરબલની હાસ્યકથાઅોનું દવે દુર્ગાનાથ ગે. : નકૃતિ “સંગીત કાદંબરી નાટક' સંપાદન છે ‘ગુજરાતી સાહિત્ય: મધ્યકાલને સાહિત્યપ્રવાહ (૧૮૯૭) અને ‘પૂરમંજરી’ તથા નવલકથાઓ ‘સુશીલ સુકન્યા' (૧૯૨૯) એ જુદા જુદા વિદ્રાને પાસે મધ્યકાલીન સાહિત્યના ' (૧૯૮૫) અને ‘ચંદ્રશેખર (૧૯૯૮)ના કર્તા. કેટલાક વિ પર લખાવેલા લેખોને સહસંપાદિત ગ્રંથ છે.
નિ.વે. જ.ગા. દવે દુર્ગારામ મંછારામ દુર્ગારામ મહેતા (૨૫-૧૨-૧૮૮૯, ૧૮૭૬ો: દવે ડાહ્યાભાઈ પ્રભુરામ : નવલકથા “મહારાજા રાવ નાઘણ રોજનીશીલેખક. જન્મ સુરતમાં. આઠમે વર્ષે નામું શીખવા. (વકીલ અમૃતલાલ કૃપાશંકર સાથે, ૧૮૯૭)ના કતાં.
લાગ્યા અને બારમે વર્ષે મુનીમની કામગીરી સંભાળી. સેળની નિ.વા.
વયે વધુ અભ્યાસાર્થે મુંબઈ જઈ સરકારી શાળામાં અભ્યાસ. દવે તરુલતા કનૈયાલાલ (૧૯-૧૦-૧૯૩૮) : વાર્તાકાર. જન્મ ૧૮૨૬ માં સુરતમાં નિશાળ સ્થાપી. ૧૮૪૦માં સરકારે શિક્ષકોની
જાળિયા (જિ. જામનગર)માં. ૧૯૬૬ માં ગુજરાતી વિષય સાથે લીધેલી પરીક્ષામાં પ્રથમ આવ્યા. ૧૮૪૪માં ‘માનવધર્મ સભા' બી.એ. ૧૯૫૮ થી ૧૯૬૬ સુધી રાજકોટ જિલ્લા પંચાયતમાં સ્થાપી અને છાપખાનું નાખ્યું. ૧૮૫૨ માં સબ-ડેપ્યુટી અંયુકલાર્ક.
કેશનલ ઇન્સ્પેકટર તરીકે રાજકોટ ગયા. ૧૮૫૬ માં ત્યાં જ “કોઈ ને કોઈ રીત' (૧૯૮૪) એમના વાર્તાસંગ્રહ છે. ઍજ્યુકેશનલ ઇન્સ્પેકટર બન્યા. ૧૮૬૦માં નિવૃત્ત થઈ સુરતમાં
હત્રિ. સુધારક તરીકે કામ કર્યું. સુરતમાં અવસાન.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૨૨૧
For Personal & Private Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
વે દુર્ગાશંકર કલ્યાણજી – દવે નર્મદાશંકર લાલશંકર
તેઓ અર્વાચીન ગુજરાતના પ્રથમ સુધારક તરીકે જાણીતા છે. શાંત પ્રકૃતિ છતાં ઉત્તમ વિચારણી એ એમની લાક્ષણિકત કેળવણીકર તરીકે પગની પેઢીના ઘડતરમાં એમને ફાળો બહુમુલ્ય છે. એમણે સુધારક તરીકે વહેમ, ધક્કા ને કરિવાજો સામે જેહાદ જગાવેલી. વિધવ:વિવાહને ખૂબ પ્રચાર કરેલા.
એમની હયાતીમાં એમનું પેાતાનું કોઈ પુસ્તક પ્રકશિત નહીં થયેલું; પણ કેળવણીકાર તરીકે ૧૮૫૦માં મિ. ગ્રીન સાથે ખગોળના એક પુસ્તકનું ભાષાન્તર કર્યાનું, વિજ્ઞાનનું એક પુસ્તક લખ્યાનું અને સુધારક તરીકે ૧૯૪૪માં જાદત્ર ઉપર આક્રમણ કરવું ચેપ:નિયું પ્રગટ કર્યાનું નોંધાયું છે. એમનું મુખ્ય લખાણ એમની રોજનીશી છે. જે પછીથી મહીપતરમો દુર્ગારામ ચરિત્ર'ની મુખ્ય મઢી બોલી છે.
માનવધર્મ સભા'ની પ્રવૃત્તિની નોંધરૂપે ૨૭ ૧૧૮૪૩થી ૧૫૨ સુધી લખાયેલી આ સૈનીશીના, હરામની શાળામાં આગ લાગતાં, ૧-૧-૧૯૪૫ સુધીનો જ ભાગ બચેલા. એમાં માનવધર્મ, સર્વધર્મસમાનતા, માનવપ્રેમ, અસ્પૃશ્યતાનિવારણ, એનિક પિકને માદિ વિશે વિચારું-સિયાનું સૂત્રાત્મક, સરળ, બાલોગની કંબમાં નિરૂપણ થયેલું છે, આકર્ષક નહીં છતાં એમાં એમના વિચારની તર્કો-દલીલોથી સમજૂતી અને અર્થપ્રતિપ્રદા માટે પાન વઘની પારિભક નંગ નોંધપાત્ર છે. નર્મદની પહેલાં મળેલું આ રોજનીશીનું ગદ્ય એ રીતે મહત્ત્વ રાવે છે.
બા.મ.
ત્રે દુર્ગાશંકર, કલ્યાણ: 'શંકરચાર્ય ચરિત્ર'(૧૯૨૬ના કર્તા,
નિ.વા. દવે દેવશંકર ઉદયરામ : ‘નવલ પહેલું અથવા વીરાધરાની દેશકલ્યાણી વારતા'ના કર્તા. નિ.વો.
દવે પાર ખાવિંદ બાળભકત ધ્રુવના જીવનપ્રસંગાને પદ્યમાં વર્ણવતી કૃતિ ‘બાળયોગી ધ્રુવ’(૧૮૯૯)ના કર્તા.
નિ.વા. હવે નટવરલાલ માણેકલાલ ચરિત્રäખક, અનુવાદક. એમણે મહાત્મા ગાંધીજીના વ્યકિતત્વનાં વિવિધ પાસાંઓ અને જીવનકાર્યોને વર્ણવતાં પુસ્તકો 'ત્યાગની પ્રતિમા', ‘આખરી ફેઇસરો’ (૧૯૩૬ અને ગોળમેજીમાં ગાંધીજી (૧૯૩૨) આપ્યાં છે. ‘ગીતાદ’(૧૯૪૫) અને ‘શ્યામની મા’(૧૯૪૭) એ એમણે કરવા સાને ગુરુજીનાં મરાઠી પુસ્તકોના ભાવવાહી અનુવાદો છે. નિ.વા. દવે નટવરલાલ રા. : ચરિત્રલક્ષી પુસ્તક “મહામાનવ મહર્ષિ દયાનંદજી’(૭૫)ના કર્તા તથા શ્રી દયાનંદ સરસ્વતીની આત્મકથા ‘મારી આત્મકથા'ના સંપાદક.
નિ.વા.
દવે નરભેરામ કાશીરામ : વિ. વતન ઉમરેઠ.
૨૨૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
એમના કાવ્ય ‘મુંબઈમાં જાગેલું દીન’(૧૮૭૪)માં મુંબઈમાં થયેલા હુલ્લડનું વર્ણન છે. ‘મનોરંજક રસિકવાણી નિર્ભય ગરબ!વળી’- ભા. ૧ ૨(૧૮૭૭)માં વિવિધ છંદ, પદબંધ ને લાવણીમાં ઘુગાર, હાસ્ય ને કણ અને નિરૂપનાં કાવ્યો નવા ગરબાનો છે. ‘કવિતારૂપે ઉમરેઠનું વર્ણન’માં ઉમરેઠ ગામનાં વિવિધ સ્થળે!ના પરિચય છે. 'બાળવિધવા રૂપવંતી દુઃખદર્શક'-૧ (૧૯૭૭) નોટમાં બાળલગ્નને કારણે બાળવિધવાઓએ સહેવાં પડતાં દુ:ખનું વર્ણન છે. નિ.વા.
હવે નરભેરામ પ્રાણજીવન, એક કાઠિયાવાડી (૧૬-૬-૧૮૩૧, ૨૩-૧૦-૧૯૫૨૬ વ, નવાકાર, વાર્તાકાર, અનુવાદક, જેમ ચૂડામાં મૅટ્રિકમાં અનુર્ણ થયા પછી રેલવે ઍ ફિસમાં ને!કરી, ત્યાંથી માદન કંપનીમાં. ફરી અભ્યાસ. પૂનાની ડેક્કન કોલેજમાંથી તત્ત્વજ્ઞાન વિષય સાથે બી.એ. ૧૯૬૪માં પૂનાની ફર્ગ્યુસન કોલેજમાંથી એમ.એ. ત્યારબાદ શામળદાસ કોલેજમાં અધ્યાપક. ૧૯૨૯માં નિવૃત્ત. ૧૯૪૦માં સંન્યાસ, એમણે 'સનમશન’(૨૫) ઉપરન ર અને વિદ્યાનંદ (૧૯૧૭) તેમ જ ‘ચંદા અથવા દુ:ખદ વાદળું અને વચ્ચે રૂપેરી દારા' જેવી નવલકથાઓ આપી છે. આ તકનો લ’(૧૯૧૨) એ એમને વેદાંતવિષયક ગ્રંથ છે. આ ઉપરાંત એમણે પિયરનાં "વિયર્સ ની કર’(૧૮૯૮), ‘આવે', 'વિનસના વેપારી' અને ‘હેમ્લેટ’(૧૯૧૭) નાટકો ગુજરાનીમાં અનૂદિત કર્યાં છે. કો.પૂ. દવે નરહરિ ન. : ‘પ્રભુના પ્રતિનિધિ’-ભા. ૧ (૧૯૮૨)ના કર્તા તથા વાર્તાસંગ્રહ મીસરની શાળી’(૧૯૫૩)ના સંપ નિવા
સ
હવે નરેન્દ્ર છેશભાઈ (૬-૧-૧૯૨૬): નવલકથાકાર, વાર્તાકર, ચરિત્રલેખક, ગીતકાર, સંપાદક. જન્મ રાજકોટમાં. અભ્યાસ બી.એ. સુધી, બરોડા રાગમાં વરિષ્ઠ અધિકારી
‘ઝંકાર’ એમના ગીતસંગ્રહ છે. ‘મમયંક’ અને ‘ચંડપ્રચંડ’ એમની ઐતિહાસિક વિષયને નિરૂપતી કથાઓ છે, ‘પનિ શ’ (૧૯૫૬) એમનો વાર્તાસંગ્રહ છે. એમના ‘દયાનંદ અને માર્ક્સ ગ્રંથમાં તે બંને વિચારકોની વિચારધારાની તુલના છે. ‘શહીદની શાયરી'માં એમણે શાયરીઓ સંપાદિત કરી છે.
૨૬.
હવે નર્મદારોંકર બાલશંકર (૨૪-૮-૧૮૩૭, ૨૫-૨-૧૮૮૬) : કવિ, નિબંધકાર, આત્મકથા, નાટયાંવાલેખક, કોશકાર, પિગળદર, સંપાદ, સંશોધક અને સુરતમાં. પાંચ વર્ષની ઉંમર મુંબઈમાં ભૂલેશ્વરની નાના મહેતાની નિશાળથી વિદ્યારંભ, સુરતમાં ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની શાળામાં અભ્યાસ. ફરી મુંબઈમાં પાયધૂની પરની બાળગોવિંદ મહેતાજીની સરકારી ગુજરાતી નિશાળમાં. પછી સુરતમાં નવલશાના કોઠામાં બેસતી દુર્ગારામ મહેતાની નિશાળે. ૧૮૪૫માં અંગ્રેજી શાળામાં દાખલ. ૧૮૫૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાં પ્રવેશ. કોલેજના
For Personal & Private Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
દવે નવલશંકર ભગવાનજી
અભ્યાસ અધૂરો મૂક્યો. ૧૮૫૨ માં રાંદેરની શાળામાં શિક્ષક. ત્યાંથી સુરતની શાળામાં અને ફરીને ૧૮૫૪માં મુંબઈ. મિત્ર ઝવેરીલાલ ઉમિયાશંકરના સૂચનથી ફરી કોલેજ-પ્રવેશ. આ ગાળામાં કવિતા પ્રત્યે આકર્ષણ. વર્ગમાં શીખવાતી વર્ઝવર્થની કવિતા અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિને મેટો પ્રભાવ પડ્યો. ૨૩મી વર્ષગાંઠથી કાવ્યલેખનને પ્રારંભ. કવિતાવાચન, પિંગળજ્ઞાન વગેરેમાં તૈયારી. સાથે સાથે ઍલિફન્સ્ટન ઇન્સ્ટિટયુટની સેન્ટ્રલ સ્કૂલમાં મદદનીશ શિક્ષક. ૧૮૫૮ માં ઇષ્ટદેવતા કલમને ખોળે માથું મૂકી શિક્ષકની નોકરીમાંથી હંમેશ માટે ફગ. ૧૮૬૪માં સુધારક ઝનૂન દાખવતા 'દાંડિયો' પખવાડિકને આરંભ. પરંતુ ૧૮૭૫ પછી સુધારા વિશેનો ભ્રમ ભાંગતાં ઉત્તરવયે એમનું વિચારપરિવર્તન. આર્યધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને સ્વધર્મ ગયો. ૧૮૮૨માં પ્રતિજ્ઞા ત્યજી ગોકુલદાસ તેજપાળના ધર્માદા ખાતામાં મંત્રીપદે નોકરીને કમને સ્વીકાર. આઠ મહિનાની સંધિવાની માંદગી પછી અવસાન.
અર્વાચીનયુગને રીતસરનો પ્રારંભ નર્મદથી થયો છે. મધ્યકાળની ધર્મપરાયણતામાંથી સાહિત્યને સંસારાભિમુખ કરવાની તેમ જ સાહિત્યસમજ અને સાહિત્યવિષયમાં આમૂલ પરિવર્તન લાવવાને એમનો પુરુષાર્થ ધ્યાનપાત્ર છે. વિવિધ પદ્યસ્વરૂપો અને ગદ્યસ્વરૂપમાં એમણે કરેલી પહેલને કારણે તેઓ ‘અર્વાચીનેમાં આદ્ય' અને 'નવયુગને પ્રહરી' ગણાયા છે.
નર્મકવિતા': ૧-૩(૧૮૫૮), 'નર્મકવિતા': ૪-૮ (૧૮૫૯) ને ‘નર્મકવિતા': ૯-૧૦(૧૮૬૦)ની બધી કવિતાઓને સંચય ‘નર્મકવિતા' - પુસ્તક-૧ (૧૮૬૨)માં કરેલું છે. ઉપરાંત નર્મકવિતા'- પુસ્તક ૨ (૧૮૬૩) અને અંતે 'નર્મકવિતા' (૧૮૬૪) -માં એમની તમામ પદ્યરચનાઓ સંગૃહીત થઈ છે. એમની કવિતાઓ ભાવ, ભાષા અને અભિવ્યકિત એમ ત્રિવિધ દૃષ્ટિએ મહત્ત્વની છે. પશ્ચિમની અંગ્રેજી કવિતાના પરિશીલનથી એમની કવિતામાં નકરી શબ્દાર્થની ચમત્કૃતિને સ્થાને રસની સ્થાપના કરવાનો ઉત્સાહ છે, પરંતુ રસ વિશેની સૂઝ પ્રાકૃત અને પ્રારંભિક છે. છતાં જુસ્સાથી સધાતો અર્વાચીન આત્મલક્ષી ઊર્મિકાવ્યોને આદ્યવેગ એમની રચનાઓમાં ધ્યાન ખેંચે છે. પ્રકૃતિ અને પ્રાર્થના નવા વિષય-વિકારો, સંસારસુધારાને સીધા ઉદ્ગારો. અને દેશાભિમાનનાં ગીતથી નર્મકવિતા વિશિષ્ટ બની છે.
એમનાં ગદ્યલખાણમાંના નિબંધમાં ‘રસપ્રવેશ(૧૮૫૮), “પિંગળપ્રવેશ' (૧૮૫૭), અલંકારપ્રવેશ' (૧૮૫૮), 'નર્મવ્યાકરાણ”
ભા. ૧-૨ (૧૮૬૫), ‘વર્ણવિચાર' (૧૮૬૫), 'નાયિકા વિષયપ્રવેશ' ' (૧૮૬૬) જેવા કાવ્યશાસ્ત્રીય સિદ્ધાંતલક્ષી નિબંધગ્રંથોનું ઐતિહાસિક મહત્ત્વ છે. એમના તરફથી આ વિષયનું પાયાનું ને પ્રાથમિક જ્ઞાન ઉચિત પરિભાષામાં આપણને પ્રાપ્ત થયું છે. ‘ઋતુવર્ણન' (૧૮૬૧), ‘હિંદુઓની પડતી' (૧૮૬૪), 'કવિચરિત' (૧૮૬૫), ‘સુરતની મુખેસર હકીકત' (૧૮૬૫), ઇલિયડને સાર” (૧૮૭૦), 'મહિપતરામ રૂપરામ મહેતા' (૧૮૭૦), 'મહાપુરુષોનાં ચરિત્ર' (૧૮૭૦), ‘મહાભારતને સાર' (૧૮૭૦), ‘રામાયણને સાર” (૧૮૭૦), ‘સાર શાકુંતલ' (૧૮૮૧), 'ભગવદ્ગીતાનું ભાષાંતર
(૧૮૮૨) ઉપરાંત ૧૮૫૦થી ૧૮૬૫ સુધીનાં લખાણોના સંચય ‘નર્મગદ્ય' (૧૮૬૫)અને ‘નર્મગદ્ય'-૨ (૧૯૩૬) એમના ગદ્યગ્રંથ છે. “મારી હકીકત(૧૯૩૪) પશ્ચિમની ઢબે આત્મકથાને નમૂને પૂરું પાડતું આત્મચરિત્રાત્મક પુસ્તક છે. સત્ય, સંઘર્ષ અને ટેકથી ભરી જીવનસામગ્રીને એમણે એમાં નિખાલસપણે નિરૂપી છે. આત્મચરિત્રની બાબતમાં તેઓ ગાંધીજીના સમર્થ પુરોગામી છે. ઉપરાંત ‘ઉત્તર નર્મદચરિત્ર' (૧૯૩૯) પણ પ્રકાશિત થયેલું છે. સીધી ઉદ્બોધનશૈલીથી કાર્યક્ષમ બનતું, વિચારણાથી ચિંતનના
સ્તરો વચ્ચે આંદોલિત રહેતું, કાવ્યાત્મકતા અને સૂત્રાત્મકતાથી કૌશલ સાધતું એમનું ગદ્ય અહીં વ્યકિતત્વની પ્રબળ મુદ્રાથી અંકિત છે; અને વિષયને મુદ્દાસર રીતે વિકસાવતા જઈને ઉદાહરણથી--સંદર્ભોથી– વિષયને સ્પષ્ટ કરતું જતું હકીકતલક્ષી પણ છે.
એમના નિબંધગ્રંથે ત્રણ 'નર્મગદ્ય' સંપાદનમાં સમાવિષ્ટ છે. આ સંપાદનોમાંનું એક, મહિપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા સંપાદિત નર્મગદ્ય અથવા કવિ નર્મદાશંકર લાલશંકરના ગદ્યાત્મક ગ્રંથને સંગ્રહ' (૧૮૭૫), બીજું વિશ્વનાથ ભટ્ટ દ્વારા સંપાદિત ‘નર્મદનું મંદિર’—ગદ્યવિભાગ (૧૯૩૭) અને ત્રીજું, ગંભીરસિંહ ગેહિલ કરા સંપાદિત 'નર્મગદ્ય' (૧૯૭૫) છે. આ ઉપરાંત એમનાં પંદરેક ગદ્યલખાણોને સમાવતે જૂનું નર્મગદ્ય'-ભા. ૧, ૨ (૧૮૬૫, ૧૮૭૪) સંચયગ્રંથ પણ નોંધપાત્ર છે.
એમનાં સંશોધન-સંપાદનોમાંથી નવપ્રસ્થાને અને એમની શાસ્ત્રીય દૃષ્ટિનો, પદ્ધતિને પૂરો પરિચય મળે છે. મનહર સ્વામીકૃત ‘મનહર પદ' (૧૮૬૦), ‘નર્મકોશ': અંક ૧ (૧૮૬૧), ‘નર્મકોશ’: અંક ૨ (૧૮૬૨), 'નર્મકોશ': અંક ૩ (૧૮૬૪), ‘નર્મકોશ’: અંક ૪(૧૮૬૫), ‘નર્મકથાકોશ' (૧૮૭૮), ‘દયારામકૃત કાવ્યસંગ્રહ' (૧૮૬૫), નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતાને સ્ત્રી ગીત સંગ્રહ' (૧૮૭૦), પ્રેમાનંદકૃત 'દશમસ્કંધ' (૧૮૭૨) અને ‘નર્મકોશ'ની બૃહદ્ સંપૂર્ણ આવૃત્તિ (૧૮૭૩) – એમના સંશોધન-સંપાદનગ્રંથો છે. પૂરી શાસ્ત્રીય પદ્ધતિનો પરિચય કરાવતા આ કોશગ્રંથી અને સંશોધન-સંપાદનગ્રંથનું ઐતિહાસિક રીતે પણ મહત્ત્વ છે. ગુજરાતી ભાષા અને પ્રજા પરત્વેની એમની આસ્થા અને અસ્મિતાનું એ રૂડું પરિણામ છે.
‘તુલસી વૈધવ્યચિત્ર' - સંવાદરૂપે (૧૮૫૯), ‘રામજાનકી દર્શન’ (૧૮૭૬), દ્રૌપદીદર્શન' (૧૮૭૮), ‘બાળકૃષણવિજ' (૧૮૮૬), ‘કૃપગકુમારી'-એ એમના નાટકો-સંવાદોના ગ્રંથ છે. ‘સીતાહરણ' (૧૮૭૮) સંવાદ અપ્રસિદ્ધ છે. “રાજયરંગ'- ભા. ૧, ૨ (૧૮૭૪, ૧૮૭૬)માં જગતને પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસ આલેખાયેલો છે. ધર્મવિચાર' (૧૮૮૫)માં તત્ત્વચર્ચાવિષયક પકવ અને પરિણત બુદ્ધિની પર્યેષણા છે; તે ‘ગુજરાત સર્વસંગ્રહ (૧૮૮૭) તથા કાઠિયાવાડ સર્વસંગ્રહ' (૧૮૮૭) એમના ઐતિહાસિક દૃષ્ટિબિંદુથી લખાયેલા ગ્રંથ છે.
બ.જા. હવે નવલશંકર ભગવાનજી : સ્વદેશી ચીજોની હિમાયત કરતું બોધાત્મક કાવ્ય “મારા દેશબાંધવોને બે બાલ’ના કર્તા.
નિ..
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૨૨૩
For Personal & Private Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
દવે નાથાલાલ ભાણજી – દવે પ્રફુલ્લ નંદશંકર
દવે નાથાલાલ ભાણજી, ‘રસલીન' (૩-૬-૧૯૧૨) : કવિ, વાર્તાકાર.
જન્મ ભાવનગર જિલ્લાના ભૂવા ગામમાં. ૧૯૩૪ માં બી.એ. ૧૯૩૬ માં ગુજરાતી-અંગ્રેજી વિષયોમાં મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૪૩માં બી.ટી, ભાવનગર, મોરબી, સેનગઢ વગેરે સ્થળે અનુક્રમે શિક્ષક અને આચાર્ય. ૧૯૫૬-૧૯૭૦ દરમિયાન શિક્ષણાધિકારી. પછી નિવૃત્ત.
એમણે પોતાના પહેલા જ કાવ્યસંગ્રહ 'કાલિદી' (૧૯૪૨)ની કોમલમધુર કવિતા દ્વારા ગુજરાતી સાહિત્યમાં સર્જક કવિ તરીકેનું
સ્થાન મેળવેલું. ‘જાનવી' (૧૯૬૧), અનુરાગ(૧૯૭૩) અને ‘પ્રિયાબિન' (૧૯૭૭) એમના મહત્ત્વના કાવ્યસંગ્રહો છે. આ કાવ્યોમાં કવિના ઋજ, સંવેદનશીલ ચિત્તતંત્ર પ્રકૃતિનાં અનેક ભાવચિત્ર આપ્યાં છે. અટપટા નહીં પણ સાદા ભાવો અને સરલ અભિવ્યકિત તરફ એમનું વલણ જોવાય છે. જૂની કવિતાના વારસા સાથે ગાંધીયુગીન કવિતાની છાયા એમાં ઝિલાઈ છે. સાંપ્રત રાજકીય-સામાજિક પરિબળોની અસરથી આ કવિતા અપૃષ્ઠ રહી શકી નથી. ‘ઉપદ્રવ' (૧૯૭૪) અને 'ઉપદ્રવ’-૨ (૧૯૭૯) નાં નર્મમર્મનાં હળવાં કટાક્ષકાવ્યો” તથા પ્રીતને ગુલાબી રંગ (૧૯૮૧)નાં મુગ્ધ પ્રણયનાં સરળ અને ઊર્મિપ્રધાન ગીતે નોંધપાત્ર છે. ‘સ્વાતંત્ર પ્રભાત' (૧૯૪૭), ‘જનતાને કં' (૧૯૫૨), ‘મહેનતનાં ગીત' (૧૯૫૨), 'ભૂદાનયજ્ઞ' (૧૯૫૯), ‘સેનાવરણી સીમ' (૧૯૭૫), ‘હાલ ભેરુ ગામડે' (૧૯૭૮), ભીની માટીની સુગંધ' (૧૯૮૧), ‘સીમ કરે છે સાદ' (૧૯૮૨) વગેરે કૃતિઓમાં શ્રમની મહત્તાનાં, ઋતુઓના વૈભવનાં અને ભૂમિદાન અંગેના કાવ્યો તથા પ્રાસંગિક રચનાઓ તેમ જ લેકઢાળામાં લખાયેલાં સુગેય ગીત છે. ‘મુખવાસ' (૧૯૮૩) એમને મુકતકસંગ્રહ છે. ‘ઊડતે માનવી' (૧૯૭૭), “શિખરોને પેલે પાર' (૧૯૭૭) તથા ‘મીઠી છે જિન્દગી' (૧૯૮૩) એમના વાર્તાસંગ્રહો છે. ‘નવું જીવતર (૧૯૪૪), ‘ભદ્રા' (૧૯૪૫) એમની સંવાદપ્રધાન રચનાઓ છે. “શ્રી અરવિંદ યોગદર્શન' (૧૯૪૧), ‘નરસિંહ મહેતા (૧૯૪૫), રુબાઈયત અને બીજાં કાવ્યો' (૧૯૪૫), ‘વેનવધર્મ (૧૯૪૬), ‘ચંદ્રગુપ્ત મૌર્ય' (૧૯૪૭) વગેરે એમનાં અન્ય પુસ્તકો છે.
* નિ.. દવે નાનુભાઈ ધીરજલાલ, પારિજાત', ‘રાજહંસ' (૬-૫-૧૯૮૫):
ચરિત્રકાર. જન્મ ઉમરેઠમાં. ૧૯૨૬ માં ઇતિહાસ-અર્થતંત્ર વિષયો સાથે બી.એ. સ્વરાજની લડતમાં સક્રિય. ૧૯૫૬ થી ૧૯૬૦ સુધી ‘ચિત્રભારતી' મુંબઈમાં જૈનરલ મેનેજર અને સેક્રેટરી. ૧૯૭૦થી અખંડ આનંદ'માં “સંચય અને સંકલન” વિભાગનું સંચાલન.
કર્ણના આભિજાત્યને દર્શાવતી નવલકથા ‘પાથર્યા પ્રકાશ જેણે (૧૯૬૬) ઉપરાંત એમણે “સ્વામી શ્રદ્ધાનંદ' (૧૯૬૬), ‘મા આનંદમયી' (૧૯૬૯), ‘પ્રેમાનંદ સ્વામી' (૧૯૭૦), ‘સ્વામી સહજાનંદની પ્રસંગકથાઓ' (૧૯૭૮), ‘આધાર વરસે અનરાધાર (૧૯૭૯), 'કથીરનાં કુંદન કર્યા' (૧૯૭૯) વગેરે જીવનચરિત્ર આપ્યાં છે.
સ્વરાજની લડતના તે દિવસે' (૧૯૬૩), ‘નગારખાનામાં તતૂડીને અવાજ' (૧૯૬૪), ‘પરદેશમાં ભારતીય સંસ્કૃતિ
(૧૯૬૪), ‘પાતાળે નાખ્યા પાયા' (૧૯૭૯), ‘હરિચરણની સુરસરિતાઓ' (૧૯૭૯), “સરોવર પરમહંસેનું' (૧૯૮૧), ‘આમ બાંધ્યાં તેરાણ' (૧૯૮૧), ‘પદ્મ કેરી પાંખડીઓ' (૧૯૮૧), 'કટારે ભર્યા ચંદન” (૧૯૮૧), ‘સૌનાં બા' (૧૯૮૨) વગેરે એમનાં પ્રકીર્ણ પુસ્તકો છે. એમણે અંગ્રેજીમાં પણ કેટલાંક પુસ્તકો લખ્યાં છે.
પ.માં. દવે નારાયણ ઝવેરલાલ : ભજનસંગ્રહ ‘નારાયણતરંગ અમરવેલીના કર્તા.
નિ.વા. દવે પિનાકિન નટવરલાલ (૧૦૬-૧૯૩૫): નવલકથાકાર, વાર્તાકાર. જન્મ ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે. ૧૯૫૧ માં મૅટ્રિક. ૧૯૫૭માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૫૯ માં સંસ્કૃત અને પ્રાકૃત વિષયોમાં એમ.એ. ૧૯૬૦માં એલએલ.બી. ૧૯૬૩માં મુંબઈ યુનિવર્સિટીમાંથી જૈન કવિ અને દાર્શનિક આચાર્ય સિદ્ધસેન દિવાકર પર પીએચ.ડી. ૧૯૬૩-૬૮ દરમિયાન ઈઝીકિવ૫ પ્રા. લિ. (બરશન વિભાગ)માં મૅનેજર. ૧૯૬૮ થી આજ સુધી વિવેકાનંદ આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં સંસ્કૃતના પ્રાધ્યાપક. ‘આનંદ’ સામયિકના એક સમયે સંપાદક,
સ્વસ્થ શૈલીમાં રુચિપૂર્ણ રીતે નવલકથાસ્વરૂપને ગંભીરતાથી પ્રયોજતા આ લેખકની કેટલીક કૃતિઓ નોંધપાત્ર છે. ‘વિશ્વજિત (૧૯૬૫)માં હહયો અને ભૃગુઓના દીર્ઘકાલીન સંઘર્ષની અને આર્યાવર્ત જીતીને વિશ્વજિત યજ્ઞની મહત્ત્વાકાંક્ષા પૂરી કરતા પરશુરામની પૌરાણિક કથા રસપ્રદ રીતે આલેખાયેલી છે. “વિવર્તી (૧૯૬૮) કોઢના રોગીની મને વૈજ્ઞાનિક લઘુનવલ છે. ‘આધાર’ (૧૯૬૪)માં નર્સની કથા છે. 'ઊર્ધ્વબાહુ' (૧૯૭૫)ના કેન્દ્રમાં મુંબઈ મહાનગરની એક ચાલ છે; તો ‘અનિકેત' (૧૯૭૬)માં ઘર ત્યજવા છતાં ભૂતકાળને વળગી રહેલા નાયકની કથા છે. આ ઉપરાંત એમણે “અનુબંધ' (૧૯૬૭), 'છાયા' (૧૯૭૨), ‘ત્રીજા સૂર’(૧૯૭૭), ‘અધિપુરુષ' (૧૯૭૮), 'પ્રલંબ પથ' (૧૯૭૯), ‘આંખ વિનાનું આકાશ' (૧૯૮૧), “મેહનિશા' (૧૯૮૧), ‘સાત લોકનું અંતર' (૧૯૮૨), ‘આ તીર પેલે તીર' (૧૯૮૩), ‘કાળવન' (૧૯૮૪) વગેરે નવલકથાઓ આપી છે. ‘તૃપ્તિ' (૧૯૬૯) અને ‘ડૂબતા અવાજો' (૧૯૭૭) એમના વાર્તાસંગ્રહો છે.
‘પૂર્વપક્ષ' (૧૯૭૮)માં સંસ્કૃત વિષયના લેખને સંગ્રહ છે, જેમાં અધ્યાપનનિમિત્તે બંધાયેલી ધારણાઓની અભિવ્યકિત છે. ‘નંદશંકર' (૧૯૭૯) ગુજરાતી ગ્રંથકાર શ્રેણીને અભ્યાસનિષ્ઠ મણકો છે. એમની કેટલીક નવલકથાઓના હિંદી અને તમિળ ભાષામાં અનુવાદ થયેલા છે.
ચં.ટો. દવે પ્રકલ નંદશંકર, ‘ઈવા ડેવ' (૫-૩-૧૯૩૧): વાર્તાકાર, નવલકથાકાર. જન્મસ્થળ વડોદર. વતન નડિયાદ (જિ. ખેડા). પ્રાથમિક-માધ્યમિક કેળવણી નડિયાદમાં. ૧૯૪૯માં મૅટ્રિક. ૧૯૫૩ માં બી.એ. ૧૯૫૫માં એમ.એ. ૧૯૫૭માં અમેરિકા જઈ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાંથી એમ.એ. ઇન એજયુકેશન. ૧૯૬૩માં એ જ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૫૨-૫૬
૨૨૪: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
www.alinelibrary.org
Page #244
--------------------------------------------------------------------------
________________
..દવે પ્રભાશંકર ઓઘડલાલ-દવે ભેગીલાલ:
શરૂઆતમાં સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયમાં કામ કર્યા બાદ થોડા. વખત પત્રકારત્વ ક્ષેત્રે કામગીરી બજાવી. ‘નવજીવન’માં જોડાયા. ત્યાંથી ત્રણ દાયકે નિવૃત્ત થઈ હલ નવજીવન પ્રકાશિત ‘લકજીવન’નું સંપાદન કાર્ય કરે છે. ૧૯૪૯ માં કુમારચન્દ્રક.
બાળપણમાં માણેલાં પ્રકૃતિસૌંદર્ય, દાદીમાનાં પ્રભાતિયાં તેમ જ લગ્નગીતનું શ્રવણ તથા ચિંતનાત્મક અને પ્રેરક સાહિત્યનું વાચન - આ બધાંએ એમના કવિવ્યકિતત્વને ઘડવામાં મહત્ત્વને ફાળા આપ્યો છે, તે એમની કવિતાના ઘડતરમાં બુધસભાએ તેમ જ કવિ વેણીભાઈ પુરોહિતની મૈત્રીએ પણ ફાળે આપ્યો છે. એમના કાવ્યસંગ્રહ ‘પરિક્રમા'(૧૯૫૫)માં પ્રકૃતિ, પ્રાગય અને ભકિતનાં કાવ્ય-ગીતા છે. પદ્યરૂની જેમ એમાં કાવ્યસ્વરૂપનું પણ વૈવિધ્ય છે. શિષ્ટ પ્રાસાદિક વાણી અને સાચકલી ભાવનુભૂતિ એમની કવિતાને નિર્ચાજ મને હારિના અર્પે છે. સૌંદર્યલક્ષિતા અને સૌંદર્યબાધ એ કવિધર્મનું આ કવિએ યથાર્થ પરિપાલન કર્યું છે. ‘સહવાસ' (૧૯૭૬)માં એમનાં કાવ્યોનું વેણીભાઈ પુરોહિતનાં કાવ્યો સાથે સુરેશ દલાલે સંપાદન કર્યું છે. એમના બાળકાવ્યાના ત્રણ સંગ્રહ ‘સેનચંપ' (૧૯૫૯), ‘અલ્લક દલ્લક' (૧૯૬૫) અને ‘ઝરમરિયાં(૧૯૭૩) પ્રગટ થયા છે. આ ઉપરાંત એમણે પ્રોઢશિક્ષણ માટે ‘ઘટમાં ગંગા' (૧૯૬૬) નામ વ્યકિતચિત્રાની એક પુસ્તિકા લખી છે.
દરમિયાન વલ્લભવિદ્યાનગરની શાળામાં શિક્ષક. ૧૯૫૫ માં અલીગાની શાળામાં આચાર્ય. ૧૯૬૦-૬૨ દરમિયાન વોશિંગ્ટન યુનિવર્સિટીમાં રિસર્ચ આસ્ટિંટ. ૧૯૬૩માં અમેરિકાની સેન્ટ લૂઈસ મેન્ટલ હોસ્પિટલમાં રિસર્ચ ઍસેસિયેટ. ૧૯૬૪-૭૨ દરમિયાન ભારતની મૈસુર રિજિયોનલ કોલેજ ઓફ અંજયુકેશનમાં રીડર ને ૧૯૭૨-૭૪ દરમિયાન પ્રોફેસર. ૧૯૭૪-૭૭ દરમિયાન અમેર રિજિનલ કોલેજ ઑફ અંજjકેશનમાં કાર્યવાહક આચાર્ય. ૧૯૭૭ ૭૯ દરમિયાન એન. સી. ઈ.આર.ટી., દિલ્હીમાં અધ્યાપક.
આગંતુક' (૧૯૬૯), ‘તરંગિણીનું રવપ્ન' (૧૯૭૫) અને ‘તહામતદાર' (૧૯૮૦) સંગ્રહની વાર્તાઓએ એમને ગુજરાતીના ધ્યાનપાત્ર આધુનિક વાર્તાકારોમાં સ્થાન અપાવ્યું છે. એક જ ઘટનાને આય, ‘હું” પાત્રની રીતિથી વાર્તાકથન અને ચેટદાર વળાંકથી વાર્તાના અંત એ એમની વાર્તાઓની મુખ્ય લાક્ષણિકતાઓ છે. વિજાતીય આકર્ષણ અને કુટુંબજીવનની વ્યકિતઓ સાથેના સંબંધમાંથી જન્મતી વિભિન્ન પરિસ્થિતિ વિશેષત: એમની વાર્તાઓના વિષય બને છે. ‘એન્ટી’, ‘તમને તે ગમીને?', ‘તરંગિણીનું સ્વપ્ન ઇત્યાદિ એમની ધ્યાનપાત્ર વાર્તાઓ છે.
‘ઈસુને ચરણ : પ્રસી' (૧૯૭૦)માં પ્રણયજીવનની વિલક્ષણ પરિસ્થિતિઓને આલેખતી બે લઘુનવલ છે.
.ગા. દવે પ્રભાશંકર ઓઘડલાલ : પદ્યકૃતિ ‘ચંદ્રવસંત' (૧૯૦૮)ના કર્તા.
નિ.. દવે પ્રભાશંકર ગવરીશંકર : પ્રેમકુમાર નાટકનાં ગાયન (૧૯૯૪) -ના કર્તા.
નિ.વા. દવે બચુભાઈ : “અધિક માસની આનંદધારા' (૧૯૫૮) તથા ‘ઓખાહરણ' (૧૯૬૮)ના કર્તા.
નિ.વા. દવ બળવંત દલપતરામ (૮-૯-૧૯૨૫): નવલકથાકાર. વતન સંજળ. અભ્યાસ મૅટ્રિક સુધી. ૧૯૪૭ થી અમદાવાદમાં પ્રફરીડર. 'રંગરેખા માસિક તથા ‘આલબેલ' સાપ્તાહિકના સહસંપાદક. ૧૯૬૭માં ‘કાજલ’ સામયિક શરૂ કર્યું.
‘સમણાં સળગ્યાં રાખ ન થઈ' (૧૯૬૩) એ ટૂંકીવાર્તા તરીકે ચાલી શકે તેવા વસ્તુને અધારે લખાયેલી નવલકથા છે. વ્યકિત વ્યકિત વચ્ચેના આંતરસંઘર્ષને આલેખતી “અંતર ખાલી આંખડી છલકાય' (૧૯૬૪), વાસ્તવિક સંસારનું સાચું ચિત્ર ઉપસાવતી ‘વિરાટ પ્રશ્ન...શપ ઉત્તર' (૧૯૬૬), ‘ચુકાદો’ અને ‘સ્નેહ વલવીને મેલ કાઢવાં’ એમની સામાજિક નવલકથાઓ છે.
નિ.. દવે બાલમુકુન્દ મણિશંકર (૭-૩-૧૯૧૬): કવિ. જન્મ વડોદરા જિલ્લાના મસ્તુપુરામાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે મેપુરા-કુકરવાડાની ગુજરાતી સરકારી શાળામાં અને વડોદરાની શ્રીસયાજી હાઈસ્કૂલમાં. મૅટ્રિક થઈ ૧૯૩૮માં અમદાવાદ આવી
દવે બાલાજી ભગવાનજી: ઈશ્વરસ્તુતિવિષયક કાવ્ય-ભજનાનાં પુસ્તકો (કીર્તનાવલી' (૧૮૭૯), ‘અંબિન્દુ શેખચકાવ્ય' (૧૮૯૮), ‘ભજનાવલી’, ‘ડાકોરયાત્રા મહાભ્ય’, ‘હાટકેશ્વર પંચતીર્થ માહાત્મ’, ‘આણંદ મંગળ ઓછવ’(૧૮૯૨) તથા ‘રતનપોળના રોળ અથવા અગની માતાનો કોપ' (૧૮૮૪)ના કર્તા.
નિ.વા. દવે બી. કે. : “મદનના માર’ (૧૯૭૯)ના કર્તા.
નિ.વા. દવે ભાઈશંકર ધનજી: પદ્યકૃતિ ‘ઉલટી વાણીનું સ્પષ્ટીકરણ” (અંધારાના માણકલાલ નાનજી સાથે, ૧૯૮૮) તથા મહાયાગી. મિથુરામ રામ શ્રીમન્નથુરામ શર્મા - જીવનયાત અને ધર્મપ્રવાહ' (૧૯૩૬)ના કર્તા.
નિ.વા. દવે ભાનુ પ્ર.: કથાત્મક કૃતિ “સંસાર' (૧૯૩૩) અને 'પરણ્યા પછી'ના કર્તા.
નિ.વા. દવે ભૂખણજી જગન્નાથ : ઈશ્વરભકિતવિષયક કાવ્યાના સંગ્રહ ‘હરિરસ' (૧૮૭૭) ના કર્તા.
નિ.વા. દવે ભૂપતરામ વલ્લભરામ : બાધક થાકૃતિ ‘સાચી યાત્રા' (૧૯૪૨)
નિ.. દવે ભેગીલાલ : નવલકથા મતવાલી' (ત્રી. આ. ૧૯૭૨)ના કર્તા.
નિ..
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૨૨૫
For Personal & Private Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
દવે ભોગીલાલ હરિલાલ-દવે મહાશંકર ઇન્દ્રજી -
‘રસન કેરી વાણી' (૧૯૭૮) એમણે સંપાદિત કરેલ ભજનસંગ્રહ છે. “ઘટને મારગે' (૧૯૪૬) અને ‘ટારઝન : જંગલના રાજા' (૧૯૪૭) એમના અનુવાદો છે.
ચં...
દવે ભોગીલાલ હરિલાલ, પ્રકાશવર્ધન', “કચ્છીમાડુ (૨૪-૧૦-૧૯૩૩) : કવિ, નવલકથાકાર, વાર્તાકાર, અનુવાદક, સંપાદક. જન્મ અંજારમાં. ૧૯૫૨ માં મૅટ્રિક. ‘બે ઘડી મોજ', ' ‘ચેત મછંદર’, ‘સવિતા', 'ચિત્રલેખા' વગેરે સામયિકના ૧૯૫૭ -થી ૧૯૬૫ દરમિયાન સહતંત્રી. ત્યારબાદ કચ્છમાં ‘કરછ કેસરી’ અને સ્વતંત્ર કર'ના તંત્રી. ૧૯૬૮ થી ડી.એસ.પી. ઑફિસમાં સરકારી નોકરી.
એમની પાસેથી કાવ્યસંગ્રહ 'રંગત’ (૧૯૫૨) અને નવલકથાઓ “કાતિલ કામિની' (૧૯૬૭), ‘તરસ્યા હોઠ ગુલાબી ગાલ' (૧૯૬૮),
છેલ છોગાળી' (૧૯૬૯), ‘યૌવનનાં આંસુ' (૧૯૭૧) અને ‘રંગીન વત' (૧૯૭૪) મળ્યાં છે. ‘કૅલિયો' (૧૯૬૭), ‘પૌવનની ખાસ' (૧૯૬૮), “વરવહુની વાતો' (૧૯૬૯) અને ‘રમણીઓની રંગીન કથાઓ' (૧૯૬૯) એમના નવલિકા-- સંગ્રહો છે. આ ઉપરાંત એમણ અનૂદિત કૃતિ “અજય ટારઝન’ (૧૯૬૭) તેમ જ રાંપદિત કૃતિ 'કર્મના સિદ્ધાંત' (૧૯૮૧).
દવે મણિશંકર મકનજી : બાળપયોગી કૃનિ બાળગીને' (૧૯) ના કર્તા.
નિ.વા. દવે મણિશંકર રામાનંદ : ‘વિઘુરામ પ્રભુરામ વૈદ્ય -. એમસંક્ષિપ્ત જીવનવૃત્તાંત' (૧૯૨૮)ના કર્તા.
નિ.વા. દવે મણિશંકર વિશ્વનાથ : કન્યા ગબાવળી' (બી. આ. ૧૯૧૦) અને ચરિત્રલક્ષી પુસ્તક ‘ાવણ' (૧૯૧૩)ના કતાં.
નિ.વા. દવે મણિશંકર હ. : પદ્યકૃતિ 'ગાંધીવિરહ(૧૯૫૨)અને ‘ગાંધીતપણ” (૧૯૫૬)ના કર્તા.
દવે મનુ હરગોવિંદદાસ (૧૮-૯-૧૯૧૪) : કવિ. જન્મ દ્રિપુરમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સિદ્ધપુરમાં. ૧૯૩૧ માં મૅટ્રિક. ૧૯૩૨ માં બંગાળ સંસ્કૃત એસસીએશનની ‘કાવ્યતીર્થ' પદવી.
‘ગ્રામજીવન' (૧૯૩૨) કાવ્ય મંદાક્રાન્તાની છ પંકિતઓમાં રચાયેલું છે. 'પૃપહાર' (૧૯૩૪) તથા 'કાવ્યકલગી' (૧૯૩૫)માં ઊર્મિગીતા, કટાક્ષકાવ્યો તથા પારંપરિક રચનાઓ છે. 'બાધબાવની' (૧૯૩૭)માં બોધપ્રધાન દલપતરૌલી છે. “મનુની ગઝલો (૧૯૪૦)માં મુખ્યત્વે પ્રસંગલક્ષી રચનાઓ છે. “સરવતી’ (૧૯૪૯)માં ઉબોધન-કાવ્યા છે.
નિ.વા. દવે મનેજ : બાળવાર્તાસંગ્રહ ‘કાલાડબાના દેશમાં’ના કર્તા.
નિ.વા. દવે મકરંદ વજેશંકર (૧૩-'૧૧-૧૯૨૨): કવિ, ચરિત્રકાર. જન્મ
ગાંડલમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોંડલમાં. રાજકોટ આ કોલેજમાં દાખલ થયા પછી '૪૨ની લડત માટે ઈન્ટર આથી અભ્યાા છે . 'કુમાર', 'ઊર્મિનવરચના', 'જયહિંદ' વગેરે સાથે સંલગ્ન. સાહિત્યિક પત્રકાર તરીકેની કામગીરી. ‘નંદીગ્રામ’ નામની, નવતર જીવનશૈલીને પ્રયોગ કરતી સંસ્થાના સર્જક. ૧૯૭૯ માં રણજિતરામ સુવર્ણચંદ્રક.
સંતપરંપરાના સાહિત્યને ભજનરસ, લોકસાહિત્યના સંસ્કારોથી મંડિત સહજસંવેદના, સૌરાષ્ટ્રનું તળપદું શબ્દભંડોળ, ગઝલના મિજાજાને રંગ, રવીન્દ્રનાથ-મેઘાણીના ઓછાયા વચ્ચે કવિની પરિવ્રાજક સાધક વ્યકિતતા – આ બધે મકરંદ દવેની કવિતાને વિશેષ છે. અધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહી ભજન અને ગીતામાં એમના ઉમેપો પરંપરાની વાણીમાં પોતીકો અવાજ ભેળવવા મથે છે. ‘તરણાં' (૧૯૫૧), 'જયભરી' (૧૯૫૨), 'ગરજ' (૧૯૫૭), 'સૂરજમુખી' (૧૯૬૧), 'સંજ્ઞા' (૧૯૬૪), 'સંગતિ' (૧૯૬૮) જવા એમના કાવ્યસંગ્રહોમાં આની પ્રતીતિ થયા વગર રહેશે નહિ. ‘ઝબૂકે વીજળી ઝબૂક' (૧૯૫૫) બાળકાવ્યસંગ્રહ છે,
તા “શણી વિજાણંદ' (૧૯૧૬) ગીતનાટિકા છે. : ‘માટીને મહેકતે સાદ' (૧૯૮૧) એમની હલધર બલરામ
પરની નવલકથા છે; બે ભાઈ' (૧૯૫૮) અને 'તાઈકો' (૧૯૬૮) બાળનાટકો છે; ‘પીડ પરાઈ' (૧૯૭૩)માં પ્રસંગચિત્ર છે; તા. યોગી હરનાથના સાંનિધ્યમાં' (ત્રી. આ. ૧૯૭૭) વ્યકિતપરિચય છે.
એમનું અધ્યાત્મચિંતન ‘અંતર્વેદી' (૧૯૭૮), ‘યોગપથ’ (૧૯૭૮), ‘સહજને કિનારે' (૧૯૮૦), ‘ભાગવતી સાધના” (૧૯૮૨), 'ગર્ભદીપ' (૧૯૮૩), 'ચિરંતના' (૧૯૮૩) જેવા ગ્રંથોમાં રજૂ થયું છે. “વિષ્ણુસહસ્ત્રનામ: આંતરપ્રવેશ' (૧૯૮૪)માં કાન્તિલાલ કાલાણી સાથે ભગવનામ વિશે સહિયારું ચિંતન છે. ‘એક પગલું આગળ' (૧૯૮૨) માં સામાજિક ચિંતન છે.
દવે મયાશંકર અંબાશંકર : અઠ્ઠાવીરા બાળગીતાને સંગ્રહ ‘ગીત
વાટિકા' (૧૯૫૮) તથા મૂળ હિન્દી પરથી અનૂદિત કન્યાકુમારી માહાસ્ય' (૧૯૫૮)ના કર્તા.
દવે મહાશંકર ઇન્દ્રજી, ‘મારતા' (૫-૪-'૧૮૯૫,-) : નવલકથાકાર.
વતન રાજકોટ. ત્યાંની હંટર મેલ ટ્રેનિંગ કોલેજમાં શિક્ષણ. એ પછી અમદાવાદમાં શિક્ષક. સાહિત્ય તેમ જ ઇતિહાસ એમના રસના વિષય.
એમની ઐતિહાસિક નવલકથાઓમાં “સિરાજુલા' (૧૯૨૨), ‘વજીરનંદિની ગુલબેગમ' (૧૯૨૩), ‘મીરકાસીમ' (૧૯૨૩); તો સામાજિક નવલકથાઓમાં ‘રમાસુંદરી' (૧૯૨૪), ‘નારાયણી’ (૧૯૨૪), 'ગૃહલક્ષ્મી' (૧૯૨૯), ‘રાજમાર્ગ' (૧૯૨૯) વગેરેના સમાવેશ થાય છે. આ ઉપરાંત એમણે ‘ડિ’ વલેરા' (૧૯૩૩) અને “મુલિની' (૧૯૩૩) જેવાં ચરિત્ર પણ આપ્યાં છે. શિયાળ અને સસલાં' (૧૯૨૭) તથા 'રૂપકથા'- ભા. ૧, ૨ (૧૯૨૯, ૧૯૩૦)
૨૨૬: ગુજરાતી સાહિત્યકાશ -૨
For Personal & Private Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
દવે મહેન્દ્ર અમૃતલાલ દવે મેહનલાલ જગજીવન
‘બકુલેશની વાર્તાઓ' (૧૯૭૭) અને ‘સાસુનય' (અન્ય સાથે, ૧૯૮૩) એમનાં સંપાદનો છે.
એ.ટી. દવે મહેશચન્દ્ર મંજુલાલ: નવભારતી પુસ્તકમાળાના ૪૦ મા
અને ૪૨ માં પુષ્પ તરીકે પ્રકાશિત અનુક્રમે ‘આપણાં પુરાણા” ' (૧૯૫૯) તથા 'કથાકુંજ' (૧૯૫૯)ના કર્તા.
રત્ર'
દવે મંછારામ જટાશંકર : નવલકથા ‘પરી જા-૧, (૧૮૯૧)ના કર્તા.
એ એમની બાળસાહિત્યની કૃતિઓ છે. ‘યજ્ઞરહસ્ય' (૧૯૨૩), ‘સૌંદર્યતત્ત્વ' (૧૯૨ દ) અને ‘આત્માનાં આંસુ' (૧૯૩૦) એમના પ્રકીર્ણ ગ્રંથો છે. એમના ઇતિહાસવિષયક ગ્રંથોમાં તુર્કસ્તાન, હંગેરી, કયુબાબેટ અને બેજિયમની સ્વાતંત્મકથા નિરૂપત ગ્રંથ ‘ઇતિહાસના ઓજસમાં' (૧૯૩૩) ઉપરાંત ‘અઢારસે સત્તાવનના બળવાના ઇતિહાર’–- ભા. , ૨ (૧૯૨૩, ૧૯૨૪)નો સમાવેશ થાય છે.
કૌ.વ્ય. દવે મહેન્દ્ર અમૃતલાલ (૭-૪-૧૯૩૩): સંપાદક. જન્મ વિરાનગરમાં. એમ.એ., પીએચ.ડી. સરકારી વિનયન-વિજ્ઞાન કોલેજ, ગાંધીનગરમાં પ્રાધ્યાપક.
‘પ્રેમપચીસી' (અન્ય સાથે, ૧૯૭૨) ઉપરાંત એમણે વિશ્વનાથ જાનીની કૃતિ “ચતુરચાલીસી' (૧૯૮૬)નું પણ સંપાદન કર્યું છે.
ચં.ટો. દવે મહેન્દ્ર છેલશંકર (૨૪-૧૦-૧૯૨૪, ૨૭-૧૨-૧૯૮૮) : વિવેચક, અનુવાદક. જન્મ ગુડા (સૌરાષ્ટ્ર)માં. ૧૯૪૬ માં બી.એ., ૧૯૫૬ માં એમ.એ., ‘ગુજરાતી સાહિત્યમાં કાવ્યતત્ત્વચર્ચા’ વિષય પર ૧૯૭૮ માં પીએચ.ડી. પહેલાં અમદાવેદમાં, પછી દિલ્હી યુનિવર્સિટીમાં ૧૯૬૨ થી ૧૯૮૮ સુધી ગુજરાતીના પ્રાધ્યાપક. ૧૯૭૦ થી ૧૯૭૮ સુધી ‘ગુર્જરભારતી'-નું સંપાદન. દિલ્હીમાં અવસાન.
એમણે કાવ્યશાસ્ત્રને ગ્રંથ ‘સિદ્ધિાન્ત' (૧૯૬૮) આપ્યો છે. ‘તમિળ સંસ્કૃતિ' (૧૯૭૨) અને ‘સહસ્ત્રફેણ' (૧૯૭૨) એમનાં અનુવાદ-પુસ્તકો છે. આ ઉપરાંત કેટલાક કોશ સાથે તેઓ સંલગ્ન હતા.
દવે મંજુલાલ જમનારામ,પ્રણયી' (૩-૬-૧૮૯૦, ૧-૧૨-૧૯૬૪): જન્મસ્થળ અને વતન પેટલાદ. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ પેટલાદ તથા વડોદરામાં. ૧૯૧૫ માં વડોદરા કૉલેજમાંથી ગુજરાતી અને અંગ્રેજી ભાષાસાહિત્ય વિષયોમાં એમ.એ. ૧૯૧૬ માં પાટણની ન્યૂ ટેનિગ કોલેજમાં ભાષા-સાહિત્યના અધ્યાપક. પછીથી સુરત, મુંબઈ, કોલ્હાપુર, વડોદરા, પેટલાદ વગેરે શહેરોની કોલેજોમાં અધ્યાપક તથા પ્રિન્સિપાલ. પાશ્ચાત્ય દેશામાં પ્રવાસ કરી વિભિન્ન દેશનાં સાહિત્ય ને સંસ્કૃતિને અભ્યાસ. ૧૯૨૯ -માં યુરોપ-એશિયાના સાહિત્યમાંના લક્ષ્યવાદ (સિમ્બાલિઝમ) પર તુલનાત્મક મહાનિબંધ લખી ડબ્લિન યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૩૦માં ફ્રેન્ચ ભાષામાં લખાયેલા એમના નિબંધ ‘લા પોએકી દ રવીન્દ્રનાથ ટાગોર' પર, કૃાાની માંપીલીની, યુનિવર્સિટી તરફથી ડી.લિટ.ની પદવી. યુરોપથી પાછા ફર્યા બાદ વિલાન કૉલેજ, મુંબઈમાં ફ્રેન્ચના અધ્યાપક.
એમણે ટાગોરના ‘ડાકઘર' (૧૯૧૫) નાટકનો અનુવાદ આપ્યા છે. એમણે કરેલા ફ્રેન્ચ અને યુરોપીય નાટકોના અનુવાદોને સંગ્રહ ‘કલાનું સ્વપ્ન અને બીજાં નાટકો' (૧૯૪૦)નામે છે. ગુજરાતી ભાષામાં અંગ્રેજી કૃતિઓને વધુ સફળ અને રસાવહ રીતે તેઓ લઈ આવ્યા છે. મૂળ કૃતિના રસ તથા વસ્તુને ગુજરાતી ભાષામાં ઝીલે તેવા છંદ, શબ્દપ્રયોગોની તથા શૈલીની પસંદગીમાં એમણે ઔચિત્ય બતાવ્યું છે. એમનાં મૌલિક કાવ્યોમાં નરસિંહરાવ અને ન્હાનાલાલની શૈલીની છાયાઓ જોઈ શકાય છે.
નિ.વે. દવે મંદાકિની : તવીસ બાળકાવ્યોનો સંગ્રહ 'મસ્તાના'(૧૯૫૧)નાં
કર્તા. દવે માધવજી પ્રાગજી : નવલકથા 'દુર્ગાદારા’ તથા શ્રીમદ્ભાસ્કર
કવિરચિત સંસ્કૃત નાટકનો અનુવાદ 'ઉન્મત્ત રાઘવ' (અન્ય સાથે, ૧૮૯૪)ના કર્તા.
દવે મહેશ બાલાશંકર (૧-૮-૧૯૩૫): કવિ, વાર્તાકાર, નાટકકાર,
જન્મ ગાંધીનગર પાસેના વાલમાં. ૧૯૬૦માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૭માં એ જ વિષયમાં એમ.એ. કડી અને અમદાવાદમાં શિક્ષક રહ્યા પછી આજ દિન સુધી અમદાવાદ આર્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક.
ગુજરાતી કવિતામાં કબિસ્ટ રીતિને અને પદ્ધતિને અખત્યાર કરી ભાષાની તેમ જ અભિવ્યકિતની તરેહ બદલવાને આ કવિને ઉદ્દેશ અને ઉદ્યમ એમના કાવ્યસંગ્રહ “બીજો સૂર્ય' (૧૯૬૯)માં છે. ખંડિત ટુકડાઓ અને વિચ્છિન્ન પદાવલીમાંથી ઊભાં થતાં સંવેદના વિશિષ્ટ છે. “વહેતું આકાશ' (૧૯૭૧)ની તેવીસ વાર્તાઓ અને ‘મુકાબલ' (૧૯૭૭)ની એકવીસ વાર્તાઓમાં વિશિષ્ટ વાર્તાકર્મ વૈયકિતક મહાર સાથે ઊપસી આવ્યું છે. લાઘવ, કથનની આગવી રીતિ અને વેદનાને અર્ધપ્રગટ કે અપ્રગટ સ્પર્શ એમની વાર્તાઓને આસ્વાદ્ય બનાવે છે. “મને દૃશ્ય દેખાય છે' (૧૯૭૩) સંગ્રહનાં છ એકાંકીઓમાં સંવાદો અને સંવેદનાનું નવું તર્કશાસ્ત્ર તખ્તાલાયકી સામગ્રી સાથે પ્રગટ થયું છે. જગત જે રીતે ગેઠવાયેલું છે એ કરતાં જગત અત્યંતરમાં કઈ રીતે ગોઠવાયેલું છે એ બતાવવાનું સાહસ એમનાં નાટકો કરી બતાવે છે.
દવે મેહનલાલ ગે. : પદ્યકૃતિ “રસંગ સુધાકર' (૧૯૧૫)ના
કર્તા. દવે મેહનલાલ જગજીવન : ‘કાશમીરને પ્રવાસ અને અમરનાથની યાત્રા' (૧૯૪૭)ના કર્તા.
પા.માં.
ગુજરાતી સાહિત્યકોશ-૨ :૨૨૭
Jain Education Interational
For Personal & Private Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
દર્દી મેઇનલાલ ધનેશ્વર દવે રણછેડભાઈ ઉદયરામ
દવે માહનલાલ ધનેશ્વર : ‘ગુજરાતી સંસ્કૃતિના સંરક્ષકો’--ગ્રંથ ૧: આપણા કેળવણીકારો, ધ્યાપકો (૧૯૪૩)ના કર્યાં.
૨૨.
દવે માહનલાલ પાર્વતીશંકર (૨૦-૪-૧૮૮૩, ૩-૨-૧૯૭૪) : વિવેચક, નિબંધકાર. જન્મ સુરતમાં. ૧૯૭૫ માં સંસ્કૃત વિષયમાં એમ.એ. ૧૯૦૭માં એલએલ.બી. ૧૯૨૦-૧૯૩૬ દરમિયાન સુરત કોલેજમાં અને ૧૯૩૭-૧૯૪૦ દરમિયાન ખાલસા કૉલેજ, મુંબઈમાં સંસ્કૃતના પ્રાધ્યાપક, સુરતમાં અવસાન.
એમણે આપેલા પુસ્તકોમાં રસપ્રદ ને હળવી શૈલીમાં લખાયેલા નિબંધસંગ્રહો ‘તરંગ’(૧૯૪૨) અને ‘સંસ્કાર’ (૧૯૪૪); વિવેચનસંગ્રહો નિશા'(૧૯૩૮), 'કાવ્યકળા’(૧૯૩૮), ‘વિવેચન’(૧૯૪૧) અને ‘રસપાન’(૧૯૪૨), મહમદ પયગંબર, માર્ટિન લ્યુથર, આશા અને મહર્ષિ દયાનંદના જીવનચરિત્ર આપ ‘વીરપુ’(૧૪) તેમ જે બેહોની વનકા (૧૯૫૭) મુખ્ય છે. આ ઉપરાંત એમણે 'ગદ્યકા' (વ્યોમેશચંદ્ર પાઠકજી સાથે, ૧૯૩૫)નું સંપાદન કર્યું છે. લેન્ડ કાલ્પનિક સંવાદ' - ભા. ૧, ૨ (૧:૧૬, ૧૯૫૨), પ્રા. મેકડોનને સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ'(૧૯૬૪), ‘મહાભારતની ગમાલોચના (૧૧) વગેરે એમના અનુવાદો છે
માં. દવે ધાવંતરાય હરિકૃષ્ણ: ‘ઓમકાર ગીતાવર્ષ' (૧૯૬૩)ના કર્તા.
૨.ર.દ.
દવે રક્ષાબોન પ્રહલાદરાય (૨૧-૩-૧૯૪૬) : કવિ. જન્મ મુંબઈમાં. ૧૯૭૩ માં એમ.એ. તિતત્વ અને ગુજરાતી વિનામાં તેનું અવતરણ' વિષય પર પીએચ.ડી. ભાવનગરની કોલેજોમાં અધ્યાપન.
એમણે પ્રકૃતિ, પ્રણય અને ભકિતને નિરૂપતાં કાવ્યોના સંગ્રહો ‘સૂરજમુખી’(૧૯૭૯), ‘નિશિગંધા’(૧૯૮૧), ‘ગુલમોર’(૧૯૮૪) અને ‘અજવાસ’(૧૯૮૬) તેમ જ બાળકાવ્યસંગ્રહો ‘માણુ’મીઠું’ (૧૯૨૩) અને પીન ધીન્ '(૧૯૮૨) તથા નૃત્યારિક, 'જાનીવાસીપીનારા’(૧૯૮૩) અને ‘નીતી’(૧૯૮૫) આપ્યાં છે. આ ઉપરાંત વિમતમાં, મધુરમ્ '(૧૯૮૭)માં એમનાં ગીતા બાયો સંગૃહીત છે.
૨.ર.દ.
દવે રણછાડભાઈ ઉદયરામ (૯-૮-૧૮૩૭, ૯-૪-૧૯૨૩) : નાટયલેખક, નિબંધકાર, પિંગળશાસ્ત્રી. જન્મ ખેડા જિલ્લાના મહુધામાં. પ્રાથમિક શિક્ષણ મહધામાં લઈ ૧૮૫૨ માં અંગ્રેજીન અભ્યાસાર્થે નડિયાદ ગયા. ૧૮૫૭માં અમદાવાદમાં‘લાં કલાસ’માં દાખલ થયા. પહેલાં સરકારી ખાતામાં ત્યાંના કલેકટરની ઑફિસમાં, પછી ૧૮૬૩માં અમદાવાદના અગ્રણી વેપારી બહુચરદાસ અંબાઈદાસની વતી મેસર્સ લોરેન્સની કંપનીમાં જોડાવા મુંબઈ ગયા. મુંબઈમાં જ ગોંડલ, પાલનપુર અને ઈડર રાજયના મુંબઈ ખાતેના પ્રતિનિધિ તરીકેની કામગીરી. મુંબઈનિવાસ દરમિયાન મનસુખરામ ત્રિપાઠી સાથે અનન્ય મૈત્રી.
૨૨૮ : ગુજરાતી આહિત્યકોશ -૨
૧૮૮૪ માં કચ્છનરેશ મહારાજાધિરાજ મહારાવ શ્રી ૭ ખેંગારજી સવાઈ બહાદુર પહેલાં યુઝર આસિસ્ટન્ટ'નું માનપદ આપ્યું, ત્યારપછી પ્રધાનપદ આપ્યું. ૧૯૦૪માં નિવૃત્તિ. ૧૯૧૨માં વડોદરામાં ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ, વળ -માં બ્રિટિશ સરકારે દીવાન બહાદુરનો ઇલ્કાબ આપ્યો. ત્રિદોષના હુમલાથી ટૂંકી માંદગી બાદ મુંબઈમાં અવસાન.
ગુજરાતીના આદ્ય નાટયકાર કે ગુજરાતી નાટકના પિતા તરીકે આ લેખકે તત્કાલીન ભવાઈની ગ્રામ્યતા અને અશ્લીલતાથી તેમ જ પારસી રંગભૂમિની ગુજરાતીની અતિથી સુગાઈન અંગ્રેજી, સંસ્કૃત અને તળપદી નાટયપરંપરાના સંસ્કારોથી ઘટકને ચેકિંગના સાધનમાં પધરાવ્યું અને એક મૌલિક નાટકો તેમ જ ચારેક સંસ્કૃત નાટકોના અનુવાદો દ્વારા નાટ્યક્ષેત્રે નાટકની ગંભીર પ્રતિષ્ઠા કરવાનો પ્રયત્ન કર્યો. નાટયકલાની દÁિ એમનાં નાટકો ઊંધીÆાનાં નથી, પરંતુ ગુજરાતી નાટકની સ્થાપનામાં જેમનું ઐતિહાસિક મૂલ્ય છે. એમનાં નાટકો સામાયિક અને પૌરાણિક વિષયને લઈને ચાલે છે. જ્યકુમારવિય નાટક (૬૪), ‘લલિતાદર્શક નાટક'(૧૯૬૬), 'તારામતીસ્વયંવર' (૧૮૭૧), ‘હરિશ્ચંદ્ર’(૧૯૭૧),‘પ્રેમરાય અને ચારુમની’(૧૮૭૬), ‘બાણાસુર મમદન’(૧૮૭૮), 'માળમાં અને મુખ્ય (૧૮૭૮),‘નળદમયંતી નાટક’(૧૮૯૩),‘નિંદ્ય શૃગારનિષેધક રૂપક’ (૧૯૨૦), ‘વેરના વાંસે વશ્યો વારસા’(૧૯૨૨), ‘વંઠેલ વિરહાનાં કુડાં કા’(૧૯૨૩) વગેરે એમનાં સ્વતંબ નાટકો છે.
નર્મદ-દલપતના પાયાના પિંગળકાર્ય પછી આ લેખકે પિગળ અંગેનું આકર ને સર્વગ્રાહી કાર્ય કર્યું છે. છંદનું શાસ્ત્રીય બંધારણ ને તુલનાત્મક અભ્યાસ આપતો ગ્રંથ ‘રણપિંગળ’ - ભા. ૧,૨,૩ (૧૯૦૪, ૧૯૦૫, ૧૯૦૭) પાંડિત્યપૂર્ણ છે. કુલ દસ કરો વધુ પૃષ્ઠોમાં વિસ્તરેલા આ ગ્રંથના પ્રથમ ભાગમાં માત્રામેળ અને અક્ષરમેળ છંદો તેમ જ તેના પેટાવિભાગોની ચર્ચા છે; બીજા ભાગમાં છંદોનું ગણિત આપ્યું છે; જ્યારે ત્રીજે ભાગે વૈદિક છંદપ્રકરણ, ડિંગળ, ગીતરચના અને ફારસી કવિતારચનાને તાત છે.
એમણે ‘આરોગ્યતાસૂચક’(૧૮૫૯), ‘કુલ વિશે નિબંધ' (૧૮૬૭) અને ‘નાટયપ્રકાશ’(૧૮૯૦) જેવા નિબંધગ્રંથા આપ્યા છે; તેા ‘સંતોષસુરતરુ’(૧૮૬૬), ‘પ્રાસ્તાવિક કથાસંગ્રહ' (૧૮૬૬), ‘પાદશાહી રાજનીતિ’(૧૮૯૦) જેવા પ્રકીર્ણ ગ્રંથા પણ આપ્યા છે. ‘યુરોપિયનોનો પૂર્વપ્રદેશ આદિ સાથે વ્યાપાર' ભા. ૧, ૩, ૪ (૧૯૧૬) બા. ૨૯૧), ભા. ૫૧૯૧૮) એમના વેપારવિષયક ગ્રંથો છે.
એમના અનુવાદગ્રંથોમાં ઇતિહાસ સંબંધી ‘રાસમાળા’ભા. ૧, ૨ (૧૮૭૯, ૧૮૯૨), સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ઉતારંગાં ‘માલવિકાગ્નિમિત્ર’(૧૮૭૦), ‘વિક્રમોર્વશીયન્ત્રાટક’(૧૮૬૮), ‘રત્નાવલી’ (૧૮૮૯) જેવાં નાટકો તેમ જ ‘ગુજરાતી હિતાપદેશ’ (૧૮૮૯), ‘લઘુસિદ્ધાન્તકૌમુદી’(૧૮૭૪) મુખ્ય છે. ‘શૅકસપિયર કથાસમાજ’ (૧૮૭૮) તથા ‘બર્થોલ્ડ’(૧૮૬૫) એ અંગ્રેજીમાંથી કરેલા અનુવાદ છે.
ચૂંટો.
For Personal & Private Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
દવે રતિલાલ વિઠ્ઠલદાસ-દવે વસંતરાય બચુભાઈ
દવે રતિલાલ વિઠ્ઠલદાસ (૧૩-૩-૧૯૩૮) : વિવેચક, સંપાદક. દવે રામપ્રસાદ છેલશંકર, ‘બાલુ' (૭-૬-૧૯૩૮): કવિ. જન્મ
જન્મ મહેસાણા જિલ્લાના નદાણમાં. ૧૯૫૫માં મૅટ્રિક. ૧૯૬૦માં ચૂડા (જિ.સુરેન્દ્રનગર)માં. ૧૯૫૧ માં સંસ્કૃત વિષય સાથે બી.એ. ગુજરાતી-માનસશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૬૩માં ગુજરાતી- ૧૯૧૩ માં એમ.એ. વ્યાખ્યાતા. સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૬૯માં પીએચ.ડી. ૧૯૬૬ થી, અન્વય' (૧૯૬૮), 'લય' (૧૯૬૯) અને ‘તન્મય' (૧૯૮૩) ૧૯૭૦ સુધી માણસા કોલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૭૦ એમના કાવ્યસંગ્રહો છે. ‘ટિક ટિ’ (૧૯૭૫) બાળકોને ગાવાં -થી કરી કોલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક અને અધ્યક્ષ. ગમે તેવાં ગીતેનો સંગ્રહ છે. તેમના હાઈકુસંગ્રહ ‘નિસ્પદ
એમણે ‘નવલકથા : સ્વરૂપ, સર્જન અને સમીક્ષા' (અન્ય સાથે, (૧૯૭૭)માં વિષાદની સાથે નર્મમર્મ પણ છે. “અલપઝલપ’ ૧૯૭૦), ‘બે વિવેચન' (૧૯૭૧) ઉપરાંત ગુજરાતી ખંડકાવ્ય: ' (૧૯૭૫)માં ચિંતનાત્મક ગદ્યખંડ છે. સ્વરૂપસિદ્ધિ અને વિસ્તાર' (૧૯૭૨), પૃથ્વીચંદ્રચરિત્ર- અધ્યયન’
નિ.વી. (૧૯૭૨) જેવા અભ્યાસથી આપ્યા છે.
દવે રેવાશંકર જગજીવન : નવલકથા 'જેસલમેરની ભટીઆણી'
| (૧૯૦૭) તથા “દિલહીની દેવી યાન કળિયુગની મહાકાળી' દવ રમેશ છબીલાલ (૨-૪-'૧૯૪૨) : કવિ. જન્મ કોટડા (રેહા)માં. (૧૯૧૨)ના કર્તા. એમ.એ., એમ.ઍડ. ગઢસીસાની હાઈસ્કૂલમાં આચાર્ય.
અલ્પના' (૧૯૭૬) કાવ્યસંગ્રહ ઉપરાંત એમણ માવજીભાઈ દવે લક્ષ્મીશંકર ક૯યાણજી : પદ્યકૃતિ જુવાનગિવિરહ' (૧૮૮૪) ધરમશી વેદમૃતિગ્રંથ' (૧૯૭૮) તેમ જ સંક્ષિપ્ત સરલ ગુજરાતી - કર્તા. વ્યાકરણ' (૧૯૬૯) જેવાં પુસ્તકો આપ્યાં છે.
.ટા. દવે લાલશંકર ઉમિયાશંકર (૨૩-૮-૧૮૪૫, ૧૨-૧૦-૧૯૧૨) : દવે રમેશ રતિલાલ, ‘તરુણપ્રભસૂરિ' (૧-૯-૧૯૪૭): નવલકથાકાર, કવિ, ગણિતશાસ્ત્રી. જન્મ નારદીપુર (જિ. અમદાવાદ)માં. વિવેચક, સંપાદક, જન્મ ખંભલાવ (લીંબડી)માં. પ્રાથમિક અને ૧૮૬૫માં શિક્ષણકાર્ય કરતાં કરતાં મૅટ્રિક. ૧૮૬૭માં ફર્સ્ટ માધ્યમિક શિક્ષણ અનુક્રમે સારા અને આંબલામાં. ૧૯૬૮માં એકઝામિનેશન ઈન આ. ગુજરાત પ્રોવિન્શિયલ કોલેજમાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાંથી સ્નાતક. ૧૯૭૨ માં હિન્દી ગણિતનું અધ્યાપન. ૧૮૭૬ માં લકઝ કોર્ટમાં કલાર્ક. વિષયમાં અને ૧૯૭૫ માં ગુજરાતી વિષયમાં એમ.એ. ૧૯૮૨માં કાયદાની પરીક્ષાઓ આપી એ જ કોર્ટમાં પ્રથમ વર્ગના ન્યાયાધીશ. પીએચ.ડી. ૧૯૭૫થી ૧૯૮૧ સુધી ભાવનગરની કોલેજમાં ૧૯૦૩માં નિવૃત્ત. વ્યાખ્યાતા. ૧૯૮૧થી ગુજરાતી સાહિત્ય પરિષદના ક. લા. એમણે ‘પ્રથમ ઈથર સ્તુતિ’ અને ‘લેખન પદ્ધતિ' જેવાં સ્વાધ્યાયમંદિરમાં વ્યાખ્યાતા.
સાહિત્યિક પુસ્તકો તેમ જ “અંકગણિતનાં મૂળતા' અને એમણે 'પૃથિવી' (૧૯૮૪) નવલકથા આપી છે. આ ઉપરાંત ‘ભૂતવિદ્યાનાં મૂળત' જેવાં પુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત ‘ગુજરાતી નવલકથામાં પાત્રનિરૂપણ'- ભા. ૧, ૨, ૩ (૧૯૮૫, એમણ ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગરકૃત ‘વિધવાવિવાહ'ના મરાઠી ૧૯૮૬, ૧૯૮૮) નામે શોધપ્રબંધ લખ્યો છે. ‘નવલકથાકાર દર્શક’ અનુવાદ પરથી ગુજરાતી અનુવાદ પણ આપેલ છે. (૧૯૮૯)માં એમણે દર્શકની નવલકથાઓની તપાસ કરી છે. ‘દર્શક : અધ્યયનગ્રંથ' (૧૯૮૪), “સગાઈ : ઈશ્વર પેટલીકર :
દવે વજુભાઈ (૧૨-૫-૧૮૯૯, ૩૦-૩-૧૯૭૨) : પ્રવાસલેખક. શબ્દ અને કાર્ય' (અન્ય સાથે, ૧૯૮૫), 'ગભર જયંતિ
જન્મ વઢવાણમાં. ત્યાંની દાજીરાજ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. પછી દલાલ' (અન્ય સાથે, ૧૯૮૬), 'યંતિ દલાલ: અધ્યયનગ્રંથ
રાષ્ટ્રીય આંદોલનમાં જોડાયા. બાળશિક્ષણ મુખ્ય પ્રવૃત્તિ. અમદા(અન્ય સાથે, ૧૯૮૬), “અધીત': નવ (અન્ય સાથે, ૧૯૮૬)
વાદની શારદામંદિર શાળામાં શિક્ષણકાર્ય. ત્યાંના કુશળ સંચાલક વગેરે એમનાં સંપાદનો છે.
અને આયોજક. ૧૯૬૫માં નિવૃત્ત. ચંટો.
એમણે પ્રવાસકથા પ્રવાસપરાગ” આપી છે. દવે રસિકલાલ શ્યામલાલ : પદ્યકૃતિ ‘વિરાટને પગલ' (૧૯૩૪)ના
દવે વજેશંકર પ્રાણજીવન : ગદ્યપદ્યમિશ સાંસારિક વાર્તા “સતી દવે રામચન્દ્ર ગણપતરામ : ચાર વાર્તાઓનો સંગ્રહ ‘ક્ષાત્રતેજ' નર્મદા' (૧૯૨૧) તથા પ્રાર્થનામાળા' (૧૯૨૨) ના કર્તા. (૧૯૨૬) તથા નવલકથાઓ ‘વીરશૈયા યાને બહાદુર બંગાળી” (૧૯૩૪), ‘રામપ્યારી યાને રાણા રાજસિંહના રાજ્યકારભાર’ દવે વસંતરાય બચુભાઈ (૧૮-૯-૧૯૩૫) : જન્મ જૂનાગઢ (૧૯૩૪)ના કર્તા.
જિલ્લાના વેરાવળમાં. ૧૯૫૩માં એસ.એસ.સી. ૧૯૫૮ માં
ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૫માં એ જ વિષયમાં એમ.એ. દવે રામદુર્લભ એન, ‘સિયાલકથા': નવલકથા “માયાના મહ’ ૧૯૭૬ માં પીએચ.ડી. ૧૯૫૮ થી ૧૯૬૬ સુધી ગુજરાત (૧૯૪૦)ના કર્તા.
૨.ર.દ. સરકારના કેળવણી ખાતામાં મદદનીશ શિક્ષક તથા શિક્ષણાધિકારી.
કર્તા.
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૨૨૯
For Personal & Private Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
દવે વાલજી લક્ષ્મીરાવ – દવે સુધીર જયંતીલાલ
૧૯૬૬થી ૧૯૬૮ સુધી કોમાં અને ૧૯૬૮થી વિવેકાનંદ કોલેજ, અમદાવાદમાં અધ્યાપક.
‘કવિ સમયનું -- જબ્બેન અને કવન’(૮૪) એમનું સંપન છે. તદુપરાંત ‘અધીત’: પાંચ (૧૯૮૧), ‘અધીત’ : છ (૧૯૮૨) અને ‘અધીત’: સાત (૧૯૮૩)એમનાં અન્ય સાથેનાં સંપાદનો છે. . દવે વાલજી લક્ષ્મીરાવ : નીતિવિષયક અને પ્રકૃતિવર્ણનસભર કાવ્યોનો સંગ્રહ ‘કાવ્યરત્ન’(૧૮૭૭) તથા ભાનુદત્ત અને મમતામના ગુવાનો રૂપાંતરરૂપ 'સી'(૧૯૩૭)ના કર્તા,
પા.માં.
દવે વિશ્વશંકર રામશંકર (૧૧-૬-૧૯૩૪): નવલકથાકાર, ન્મ સોજિત્રામાં, ૧૯૫૮ માં નર્મશાસ્ત્ર વિષય સાથે બી.એ. ૧૬૩માં ગુર્જાની હિન્દી વિષયોમાં એમ.એ. ૧૯૭૭થી ડો. ગોધરામાં થાના અધિકારી.
‘નિયંત્રિતા’(૧૯૩૯), નાલો’(૧૯૩૮), ન વાં પારિજાત’(૧૯૮૦), ‘ચક્રઆરા’(૧૯૮૧) અને ‘રેશમી શમણાની ગોંડ’(૧૯૮૨) એમની નવલકથાઓ છે.
પામાં. દવે વિદ્યારામ અંબારામ : પતિ બાબુલનાથજીનો નવીન ગાયના’(૧૯૦૦)ના કર્તા.
2.2.2.
દવે વૃજલાલ નાનજી (૨૬-૧-૧૯૨૭) : કવિ, જન્મસ્થળ રાજકોટ જિલ્લાનું પુ. ૧૯૪૨માં મટ્રિક. ૧૯૪૭માં સંસ્કૃત વિષય સાથે કોટની ધર્મયિકોબેમાંથી બી.એ. ૧૯૫૭માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૫૭-૧૯૬૦ દરમિયાન અમદાવાદની હ. કા. આર્ટ્સ કોલેજમાં અને ૧૯૬૦-૧૯૮૩ દરમિયાન સરદાર વલ્લભભાઈ આર્ટ્સ કોલેજમાં અધ્યાપક. થોડો સમય 'બુદ્દિપ્રકાશ' માસિકના તંત્રી.
‘એકાન્તાની સાડમાં’(૧૯૭૬) કાવ્યસંગ્રહમાં ગીત, છંદોબદ્ધ અને પરંપરિત રચનાનોમાં ગ્રામપ્રદેશની ભાષાના સંસ્કારવાળી કાવ્યશૈલીમાં વ્યકત થતું એમનું સંવેદન મુખ્યત્વે પ્રકૃતિ અને પ્રણયનું છે. ‘ગુજરાતી ગ્રંથકાર શ્રેણી’ની ‘નરસિંહરાવ’(૧૯૭૮) પુસ્તિકા એમની ધ્યેયનીલનાની પરિચાયક છે. ‘કાવ્યગોષ્ઠિ’ના વિમિત્રોનાં પ્રતિનિધિરૂપ કાવ્યોનો સંગ્રહ સવારના સૂરજનો પૃશ’તથા 'કામ' બા. ૨ એમનાં સહસંપાદિત પુસ્તકો છે.
૪.ગા.
દવે શારદાબહેન ઈશ્વરલાલ (૨૩-૪-૧૯૩૦): વાર્તાકાર. જન્મ
ઢસામાં.
‘નીરજા’(૧૯૬૪) એમનો વાર્તાસંગ્રહ છે.
નિ.વા. દવે શાંતાબહેન ગૌરીશંકર, ‘સુમન’ : કવિ. જન્મ બંગાળમાં. લગ્ન પછી ભૂજમાં નિવાસ. અભ્યાસ ચાર ધોરણ સુધીનો. બાળપણનું નામ હીરાબહેન. બાર વર્ષની ઉંમરે કાવ્ય રચવાની શરૂઆત.
૨૩: ગુજરાતી હિત્યકોશ-૨
એમનાં કાવ્યોનું સંપાદન ‘સુમનગુચ્છ’ દોલતરામ કૃપારામ પંડયાએ કર્યું છે. તેમાં સંયોગશૃંગાર, વિપ્રલંભશૃંગાર, વિકૃતિનિવારણ, નીતિબોધ વગેરે વિભાગોમાં કવિતાનું કિલો થયું છે. એમના બીજ કાવ્યસંગ્રહ 'સુમનબાર'(૧૯૬૬) છે.
નિ.વા.
દવે શિવકાંત શંભુલાલ, ‘પૂર્ણદુ’ (૧૮-૮-૧૯૧૧, -) : કવિ, જન્મ કુબા (ખાનદેશ, મારામાં. ૧૯૩૩માં મુંબઇ યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૩૫માં ઈતિહાસ, ભારતીય સંસ્કૃતિ અને રાજનીતિશાસ્ત્ર વિષયોમાં એમ.એ. વલ્લભવિદ્યાનગરમાં અધ્યાપક નિવૃત્ત થયા પછી નર્મદાના શિનોરમાં નિવાસ ત્યાં જ અવસાન.
એમણે ‘બ્લેકકાળો’(૧૯૪૮), ‘દિવ્યાંગ (૧૯૬૩), ‘નીનાંગના’(૧૯૭૬), ‘કાવ્યાંગના’(૧૮), ‘ત્યાંગના’ (૧૯૮૧), ‘નિશાંગના’(૧૯૮૩), ‘પુષ્પાંગના’(૧૯૮૩) વગેરે કાવ્યસંગ આપ્યા છે. તિહારો અને ભારતીય રીતે કૃતિ વિશેના અનેક સાધનાત્મક લેખો પણ એમણે લખ્યા છે,
[... દવે શિવશંકર જેભાઈ : ગુજરાતી-કર્ણાટક પદાધિનું યાને મદ્રાસની સ્વભાષા’(૧૯૨૨)ના કર્તા.
...
દવે શિવશંકર તુલજાશંકર : ‘ઋતુસંહાર’નું અનુકરણ કરતી પદ્ય કૃતિ ‘વર્ણન” (ન્ય સાથે, ૧૯૮૦ના કેતી,
...
દવે સાકરલાલ મૃતલાલ (૨૫૫-૧૮૮૬, ૧૧૨૨૯૫૫): વ્યાકરણલેખક, અનુવાદક. જન્મ નડિયાદમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નડિયાદમાં. ૧૯૦૫માં બી.ઓ. મુંબઈની ઍલ્ફિન્સ્ટન હાઈસ્કૂલ તથા અમદાવાદની મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજની ગર્લ્સ સ્કગના આચાર્ય.
એમણે વ્યાકરણની શાસ્ત્રીય શુદ્ધિ જળવીને વિષયની બે રજૂઆત કરનું વ્યાકરણના ચહેલા પાકો’(૧૯૩૩) તથા વીસ પ્રકરણોમાં લેખનનોલીમનું સીમ પણ સરળ નિરૂપણ કરનું ગુરાતી ભાષાનું વિષ્ણુલેખન’(૪) જેવા પુસ્તકો લખ્યાં છે, આ ઉપરાંત પ્રો, બેઈનનાં અંગ્રેજી પુસ્તકોનો નંગભસ્મ’(૧૯૧૬) અને ‘નીલોની’(૧૯૧૭) તેમ જ ટોલ્સ્ટોયકૃત ‘કિચ્ચન' ચિન’નો‘વનસિદ્ધિ’(૧૯૨૯) જેવા અનુવાદો આપ્યા છે.
૨.૩.૬.
દઉં સળેશ્વર હરિમાંક : પકૃતિ ધાયિની સિક ગોપનસંગ્રહ'(૧૯૦૨)ના કર્તા.
2.2.8.
દવે સુધીર ાંતીલાલ (૧-૩-૧૯૪૭): કવિ. જન્મ વાલમમાં, ૧૯૬૯માં બી.ઈ. થઈ અમેરિકા ગયા. ત્યાંથી એમ.એસ. હાલ ફોર્ટવર્ષમાં કોન બેટરીઝમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર
‘પ્રયાસ’(૧૯૮૭) એમનો કાવ્યસંગ્રહ છે.
ચં.ટા.
For Personal & Private Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
દવે સુભાષ મણિલાલ (૨-૭-૧૯૩૬): સંપાદક, વિવેચક. જન્મ ડભોઈમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાઈમાં. ૧૯૫૬માં મ. સ. યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૫૯માં એમ.એ. ૧૯૬૨માં પીએચ.ડી. ૧૯૬૨થી ૧૯૬૪ સુધી મ્યુનિસિપલ હાર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ઉપલેટામાં અને ૧૯૨૪થી ૧૯૭૦ સુધી શેઠ પી. ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરામાં અધ્યાપક. ૧૯૭૧થી મ. સ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં રીડર, *દારામ એક આર્યન (૧૯૭૦) એમના શાનિોંધ છે, જેમાં દામની કાવ્યકૃતિઓ અને એની દાર્શનિક વિચારણાન સ્પર્શનો પણવાનું મૂલ્યાંકન યોગ્ય રીતે ગયું છે. 'દયારામનાં કાળા(૧૯૪૪) એમનું સંપાદન છે.
દવે સુરેશકુમાર કનૈયાલાલ (૨૮-૧૧-૧૯૨૭): સંશાધક, સંપાદક, નિબંધલેખક. જન્મ પાટણમાં. ૧૯૪૫માં મૅટ્રિક. ૧૯૪૯માં બી.એ. ૧૯૫૬માં એમ.એ. ૧૯૭૮માં પીએચ.ડી. વિવિધ કોલેજામાં સંસ્કૃતનું અધ્યાપન. આચાર્ય તરીકે ૧૯૮૮ થી નિવૃત્ત,
‘પાટણનાં દાર્શનિક સ્થળો’(૧૯૭૬), ‘વાખિલ્ય પુરાણના વિવેચનાત્મક અને સાંસ્કૃતિક અભ્યાસ'(૧૯૭૮), ‘ખા મંડળ : ઐતિહાસિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ’(૧૯૭૮) વગેરે શોધનગ્રંથો એમણે આપ્યા છે. ફોરા સાહ’(૧૯૩૩), ‘નીતિશતકમ્ ’(૧૯૩૯) અને 'વિક્રમોર્વશીયમ્'(૧૯૭૯) એમનાં સામે છે,
૨.ર.દ.
દવે સૂર્યકાન્ત ચંદુલાલ (૧૦-૮-૧૯૪૯) : નાટઘલેખક. જન્મ કલકત્તામાં. ૧૯૭૩માં બી.કૉમ. પત્રકારત્વ સાથે સંલગ્ન. એમણે એકાંકીસંગ્રહ ‘એષણા’ (૧૯૮૭) આપ્યા છે.
ઘંટો.
તું હરખજી મીરામ (૨૮-૧૮૯૬, ૧૭૩ ૧૬ ૧૯૮૪) : વિ. જન્મ રામોદ (તા. માંડવામાં. ત્યાં જ પ્રાથમિક શિક્ષણ, ૧૯૧૫ માં સિનિયર ઇન્ડ. શિક્ષકના વ્યવસાય. ૧૯૫૨ માં નિવૃત્ત. ૧૯૫૫ સુધી ચોકી ગુરુકુળમાં શિક્ષણકાર્ય.
મહદંશે પુરાણપ્રસંગો પર આધારિત કાવ્યસંગ્રહ ‘મનાવંદના’ (૧૯૬૬) એમની પાસેથી મળ્યા છે.
મોબ
દવે હરિશંકર દુર્ગાશંકર, ‘દિવાકર’, ‘સ્વસ્થ’(૧૫-૧૧-૧૯૧૬): નવલકથાકાર. જન્મ મહેસાણા જિલ્લાના વાલમમાં. ૧૯૩૭માં મૅટ્રિક. ૧૯૫૪માં અંગ્રેજી, હિન્દી, અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૩૭થી ૧૯૪૬ સુધી મહેસાણામાં, ૧૯૪૬ થી ૧૯૫૫ સુધી દિલ્હી ગુજરાતી સમાજમાં, ૧૯૫૬થી ૧૯૭૪ સુધી વિસનગ કમાણા, સિપાઇ, ભિલોડા, માગપુર વગેરે સ્થળોને રક્ષક હોલ સર્વાદય આશ્રમ, વાલમમાં વ્યવસ્થાપક. ‘વીરસિંહ’(૧૫) રાજ્જા’(૧૫), ‘રંગીલા વ’ (૫૯૫૨), 'સોલંકી મૂળરાજ દેવ'-ભા. ૧-૨-૩ (૧૯૩૭-૧૯૩૮) વગેરે ઐતિહાસિક નવલકથાઓ એમણે આપી છે,
ત્રિ.
દવે સુભાષ મણિલાલ – દવે હરીન્દ્ર જયંતનીથાય છે.
હવે હરીન્દ્ર જ્યંતીલાલ (૧-૧૯૩૬): કવિ, નવલકળાકાર, નિબંધકાર. જન્મ કચ્છના ખંભર! ગામમાં. ૧૯૫૧માં મુંબઈ યુનવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૬માં એમ.એ.૧૯૫૧ થી૧૯૬૨દરમિયાન ‘જનશકિત’ દૈનિકના તંત્રી, ૧૬૨ થી ૧૯૬૯ સુધી 'સમર્પણ'ના સંપાદક, ૧૯૬૮થી ૧૯૭૩ સુધી યુોિસની મુંબઈ ઑફિસમાં ગુજરાતી વિભાગના તંત્રી. ૧૯૩૮ માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો એવોર્ડ. ૧૯૮૨ રણજિતરામ સુવર્ણચંદ્રક.
તેનો મુખ્યત્વે ગીતકાર અને ગરલકા છે, યે તી હો વેન, મારીનાં સંવેદનોથી રસાયેલી એમની ગવે છે. સત અને બે વષાની સંવાદિતાથી સફાઈદાર છે. ‘નાસવ’(૧૬) અને ‘સમ’(૫૭ર) પ્રેમના ગઝલસંચયો છે. એમનું ઉત્તમ કવિત્વ રાધા અને કૃષ્ણ વિષયક ગીતામાં તથા પ્રેમવિરહના ભાવ સ્વૈનને અભિવ્યકત કરતાં અન્ય ગીતામાં સહેલું છે, કુલ ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં માધવ કાંગ નીમવનમાં' કે ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં...’જેવાં ગીતો લોકપ્રિય એટલાં જ કાવ્યત્વપૂર્ણ છે. એમનાં ગીતામાં હલક અને ભાવમાધુર્ય છે.‘મૌન’(૧૯૬૬)માં બહુધા ઉત્તમ ગીતા સંચિત છે. સુરેશ દલાલે ‘હયાતી’ (૧૯૭૭) નામે કરેલા સંપાદનમાં બીજી નોંધપાત્ર રચનાઓ ગ્રંથસ્થ થઈ છે. એમણે છાંદસ કાવ્યો પણ લખ્યાં છે. ‘અર્પણ’(૧૯૭૨)માં એમની મુકતક કવિતા ગ્રંથસ્થ થયેલી છે. અછાંદસ અને બે કવિતા પણ એમણે રચી છે, શાંત ની એકલતા કે વ્યથાને અને વિષાદ કે વિરૂપતાને વાચા આપતી એમની દીર્ઘ રચનાઓ ‘સૂર્યોપનિષદ’(૧૯૭૫)માં સંગૃહીત છે. એમણે પ્રયોગશીલતા કે જો યુનિકતાની વિના પોતાના મનમાં આવ્યું તેને પોતાની કળાની ભૂમિકાએ અભિવ્યકિત આપી છે. અન્યોના સહયોગમાં ‘નજરું લાગી’ જેવાં અને કવિતાનાં અન્ય સંપાદનો પણ એમણે કર્યાં છે.
એમની પહેલી નવલકથા ‘અગનપંખી’(૧૯૬૨) છે. પણ એમને આધુનિક નવલકથાકારોની પંગતમાં બેસાડનાર પ્રયોગશીલ અને વિશિષ્ટ નવલકથા 'પળનાં પ્રતિબિંબ'(કે વિભાન આ કૃતિમાં પુણ્ય અને સભ્ય વેદનામાં વ્યંજનાપૂર્ણ ચિત્રણો છે અને એમાં એકાધિક પાત્રષ્ણુગ્માને મૂકીને લેખકે સંગાનાના વિશિષ્ટ પ્રયોગ સિદ્ધ કર્યો છે. ૧૯૬૮માં પ્રગટ થયેલી ‘અનાગત' નવવાનું કાર્ડ લઘુનવલનું છે. પ્રણય ને વેદનારાભર એકલતાન જીવતાં જીરવતાં બે પાત્રોની આ કથામાં અન્ય પાત્રાની જીવનચેતના પણ સરણે નિરૂપણ પામી છે. કૃતિનું નાવધાન અને ભાષા કવિ હરીન્દ્રને નાખો પરિચય કરાવી રહે છે. એમની અત્યંત સફળ કૃતિ ‘માધવ કયાંય નથી’(૧૯૭૦) છે. અહીં નારદની કૃષ્ણશોધ વર્ણવાઈ છે, જે હકીકતમાં આપણા યુગના પ્રત્યેક માનવીની કૃષ્ણાપ બની રહે છે. પુરાકલ્પનનો આવો સરળ રીતે થયેલે! છતાં ધ્વનિમય ઉપયોગ ધ્યાન ખેંચે છે.
એમની નવલકથાઓમાં મહદંશે વર્તમાન યુગનાં સી-પુરુષોની સંવેદનોન્ય સમસ્યાઓ આકારિત વ છે. એમની દીક નવધામાં વર્તમાન જીવનની સમસ્યાઓ પણ પછીથી વર્ણવાઈ છે.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૩૧
For Personal & Private Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
દવે હર્ષદ કૃષ્ણલાલ–દવે હિંમતલાલ રામચન્દ્ર
દવે હિંમતલાલ નાનાલાલ : પદ્યકૃતિ 'શ્રી જ્ઞાનદર્શિકા': પ્રથમ
ભાગ (૧૯૧૩)ના કર્તા.
આ પ્રકારની કૃતિઓ ‘સુખ નામનો પ્રદેશ' (૧૯૭૬) થી પ્રારંભાઈ છે. ‘સંગ-અસંગ' (૧૯૭૯)માં સાધુસંતોના આંતરજીવનના પ્રશ્નાનાં ચાર લેખને મળે છે; ‘લેહીનો રંગ લાલ' (૧૯૮૧) સમસ્યાને કથીને અટકી જાય છે; ‘ગાંધીની કાવડ' (૧૯૮૪)માં સાંપ્રત રાજકારણ ઉપર કટાક્ષ છે. આમ, એમની કૃતિઓમાં વિષય અને નિરૂપણનું વૈવિધ્ય છે. એ કશા ચોકઠામાં બદ્ધ રહેનારા લેખકોમાંના નથી. જીવનની વાસ્તવિકતાને નવલકથામાં કળાત્મક અભિવ્યકિત આપવામાં એમને ઠીકઠીક સફળતા મળી છે.
યુગે યુગે' (૧૯૬૯) એમનું દીર્ઘ નાટક છે. કવિ અને કવિતા (૧૯૭૧) કવિતાના આવાદનું પુસ્તક છે. ‘ગાલિબ' (૧૯૬૯), 'દયારોમ' (૧૯૬૫), 'મુશાયરાની કથા' (૧૯૫૯), 'સ્વામીનારાયણ સંપ્રદાય' (૧૯૭૦) જેવી પુસ્તિકાઓ પરિચયાત્મક છે. ‘ઉમાશંકર જોશી (૧૯૮૬) ગુજરાતી ગ્રંથકાર શ્રેણીનું એમનું પુસ્તક છે.
‘પગ અને માનવ સંબંધો' (૧૯૮૨)માં એમણ કૃષ્ણસંબંધ માનવીય ચિતન પેશ કર્યું છે. અહીં એમની દૃષ્ટિમાં દર્શન અને વિચારોમાં વિસ્તૃત સમજણ દેખાય છે. “નીરવ-સંવાદ' (૧૯૮૦)માં એમના ચિંતનલેખ છે. “વેરાનું સ્વપ્ન ઘુંટાનું સત્ય' (૧૯૮૧)માં વર્તમાનપત્રી લેખને સંચય છે. શબ્દ ભીતર સુધી' (૧૯૮૭). નિબંધસંગ્રહ છે. ‘મધુવન' (૧૯૬૨) એમનું ગઝલ-સંપાદન છે.
‘પિજરનું પંખી', 'ધરતીનાં છોરું, ‘ચરણ રુકે ત્યાં’, ‘વાદળ વરસ્યાં નહિ–આ ચારે અનુવાદો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ઉતારેલી નવલકથાઓ રૂપે છે. અંગ્રેજીમાંથી એમણે કાવ્યાનુવાદો પાણ કર્યા છે.
મ.પ. દવે હર્ષદ કૃષ્ણલાલ (૪-૬-૧૯૨૭) : પ્રવાસ-સાહસકથા-લેખક.
જન્મ અમદાવાદમાં. ૧૯૪૬માં મૅટ્રિક. ૧૯૧૩ માં બી.એ. શિક્ષણ, તરણ અને પુસ્તક-પ્રકાશન સાથે સંલગ્ન.
એમણ સાહસપ્રવાસકથા “અમે ૨૬' (૧૯૭૩), ‘તરણકળા’ (૧૯૭૫), ‘તરે તે તારે' (૧૯૭૭) જેવી પુસ્તિકાઓ આપી છે.
દવે હિમતલાલ રામચન્દ્ર, ‘વામી આનંદ'(૧૮૮૭, ૨ 1-૧૯૭૬): નિબંધકાર, કોશકાર. જન્મ શિયાણી (વઢવાણ)માં. પૂર્વાશ્રમનું નામ હિંમતલાલ રામચન્દ્ર દવે દિવેદી. પ્રાથમિક શિક્ષા ગીરગામ (મુંબઈ)માં. ૧૮૯૭માં લગ્નના વિરોધમાં, ભગવાન દેખાડવાની લલચ આપનાર સાધુ સાથે, કિશોરવયે ગૃહત્યાગ. બે-ત્રણ વરસના રઝળપાટ પછી, તેરમે વરસે રામકૃષગ મિશનના સાધુઓના સંપર્કમાં મુકાતાં વિવિધ મઠો-આશ્રમમાં વિદ્યાભ્યાસ અને ચરિત્રઘડતર. ૧૯૦૫માં બંગાળ-મહારાષ્ટ્રના ક્રાંતિકારીઓના સંસંગ સ્વાતંત્ર સંગ્રામમાં. ૧૯૬૭માં લોકમાન્ય તિલકના 'કેસરી' પત્રના. મુદ્રણકાર્યમાં સહાય અને મહારાષ્ટ્રના ગ્રામપ્રદેશમાં સ્વરાજચળવળમાં સક્રિય. એ સાથે મુંબઈના મરાઠી દૈનિક રાષ્ટ્રમત'ની ગુજરાતી આવૃત્તિનું સંપાદન. તે બંધ પડતાં ૧૯૦૯માં હિમાલયની યાત્રા. ૧૯૧૨ માં મિસિસ એની બેસન્ટ સ્થાપિત પહાડી શાળા (હિલબૉયઝ સ્કૂલ)માં શિક્ષણકાર્ય. પછીથી ગાંધીસંપર્ક થતાં ૧૯૧૭ માં ‘નવજીવન’ અને ‘યંગ ઇન્ડિયા'ના મુદ્રક અને પ્રકાશક તરીકે તંત્ર-સંચાલન. ૧૯૨૨માં ‘યંગ ઇન્ડિયા'માં પ્રકાશિત લેખ માટે મુદ્રક તરીકે જલ-રજા. બારડોલી સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલના અંગત મદદનીશ. ૧૯૩૦માં વિલેપારલેના ઉપનગર સત્યાગ્રહી તરીકે જેલવાસ. તે પછી થાણા (મુંબઈ), બારડી (દ. ગુજરાત), કૌસાની (અલમોડા) અને કોસબાડમાં આશ્રમ સ્થાપી આદિવાસી તેમ જ પછાત વર્ગના લોકો વચ્ચે રચનાત્મક કાર્ય. સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા અપાયેલો પુરસ્કાર (૧૯૬૯) સાધુજીવનની અલિખિત આચારસંહિતાના જતન માટે સાભાર પરત. ૮૯ વરસની વયે મુંબઈમાં હૃદયરોગના હુમલાથી અવસાન.
ગાંધીજીનાં મુખપત્રમાં જરૂર પડતાં ‘ઈસુનું બલિદાન' શીર્ષથી લેખમાળા લખીને એમણે ગુજરાતી લેખનનો આરંભ કર્યો હતો. એમની વિશિષ્ટ ચરિત્રકથાઓને ચિંતનાત્મક નિબંધોમાં સાધુજીવનને રઝળપાટ, તજજન્ય અલગારીપણું, અનુભવગત બાહુલ્ય અને સચ્ચાઈ તેમ જ વૈવિધ્ય અનાયાસ પ્રગટ થાય છે. મરાઠી, હિન્દી, અંગ્રેજી ભાષાઓ અને તેની પ્રાદેશિક બોલીઓ ઉપર સમાને પ્રભુત્વ ધરાવતા એમની ગુજરાતી ભાષામાં સૌરાષ્ટ્રી, ચરોતરી, સુરતી અને કવચિત્ કરછી સિધી બેલીઓનું સુભગ મિશ્રણ જોવા મળે છે. વ્યાપક જીવન-અનુભવ ને વિપુલ વાચનથી ઘડાયેલી એમની અરૂઢ છતાં પ્રૌઢ, કવચિત્ રમતિયાળ તો બધા સંઘેડાઉતાર, તત્ત્વાન્વેષી તેમ જ હૃદયરાગથી ઊભરાતી, વિપુલ અર્થાભિવ્યકિત ધરાવતા તળપદ શબ્દો, યથાર્થ રૂઢિપ્રયોગ તથા કહેવતેથી બળકટ નીવડતી ચિત્રાત્મક શૈલી ગુજરાતી ગદ્યસાહિત્યમાં અલગ ભાત પાડે છે.
સાધુજીવનની આચારસંહિતાના આગ્રહે, વર્ષો સુધી પોતાનાં લખાણોને ગ્રંથસ્થ કરવાની સંમતિ ન આપનાર એમણે એક બાજુ મહાદેવ દેસાઈ, સાને ગુરુજી, કિશોરલાલ મશરૂવાળા, નાનાભાઈ ભટ્ટ, ડો. માયાદાસ, છોટુભાઈ દેસાઈ જેવી નામી અને મોનજી
દવે હિમતલાલ ઉમિયાશંકર, ‘આરુણિ' (૨૨-૫-૧૯૧૯): જીવન
ચરિત્રલેખક, કવિ. જન્મ વઢવાણ (જિ.સુરેન્દ્રનગર)માં. ૧૯૪૫માં સિનિયર પી.ટી.સી. ૧૯૫૨ માં મૅટ્રિક. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં શિક્ષક અને આચાર્ય. શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત. ૧૯૭૭થી નિવૃત્ત.
એમણે કાવ્યસંગ્રહ ‘રણટંકાર' (૧૯૬૫), એકાંકી નાટક ‘મંગલ ઉપા' (૧૯૫૨), જીવનચરિત્રો ‘ત્રિપુરસુંદરી' (૧૯૮૩), ‘ભારતની મહાન વિભૂતિઓ' (૧૯૪૮), ‘ભગવાન મહાવીરના પાવન પ્રસંગો' (૧૯૭૬), 'સ્વામી અવન્તિક ભારતી' (૧૯૭૬) ઉપરાંત ‘જગતગુરુ શંકરાચાર્ય: સમયનિર્ણય' (૧૯૮૮), ‘જયોતિષ્મીઠ: બદ્રિકાશ્રમ' (૧૯૮૮) અને ‘ઋતાયન' (૧૯૮૬) જેવાં સંશોધનસંપાદનનાં પુસ્તકો આપ્યાં છે.
૨૨.દ.
૨૩૨: ગુજરાતી સાહિત્યકોશ- ૨
For Personal & Private Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
સુંદર, વામનદાદા તથા સાધુસમાજની કૈ’ક તેજ-તપ:પૂત વ્યક્તિઓ તો બીજી બાજુ જડસુ, ગંદા-ગેબરા અને ક્રૂર આતતાયીઓ સમા મેજર ઈથરલી, નઘરોળ મુરશદ, કંસના વારસ ને અનામ ટાંગાવાળા ઇત્યાદિની ચરિત્રકથાઓના સંગ્રહા ‘કુળકથાઓ’ (૧૯૬૬), ‘ધરતીનું લૂણ’(૧૯૬૯), ‘મોતને હંફાવનારા’(૧૯૬૯), ‘સંતોના અનુજ’(૧૯૭૧), ‘સંતાનો ફાળો’(૧૯૭૮), 'નઘરોળ'(૧૯૭૫), 'ગાંધીજીના સંસ્મરણા (૧૯૬૩) તથા ‘ભગવાન બુદ્ધ’ (અન્ય સાથે, ૧૯૬૪) આપ્યા છે. સર્વધર્મસમભાવથી પોષાયેલી જીવનદૃષ્ટિથી ધર્મ અને સમાજની સમીક્ષા કરતા એમના ચિંતનાત્મક નિબંધાના સંગ્રહોમાં ‘ઈશુનું બલિદાન’(૧૯૨૨), ‘ઈશાપનિષદ’,‘ઈશુભાગવત’ (૧૯૭૭), ‘લોકગીતા’,‘નવલાં દરશન અને બીજા લેખા’ (૧૯૬૮),‘માનવતાના વેરી’(૧૯૬૬), ‘અનંત કળા’(૧૯૬૭), ‘આતમનાં મૂલ' (૧૯૬૭), 'અર્વા વિચારણા' (અન્ય સાથે) વગેરેનો સમાવેશ થાય છે. સમાજચિંતન અને બીજા લેખો' (૧૯૮૩), ધર્મચિંતન અને બીજા લેખા’(૧૯૮૨) ઉપરાંત સાધુજીવન દરમિયાન કરેલ યાત્રા-પ્રવાસેાની ઉપનીપજ સમી, ‘પ્રસ્થાન'માં ૧૯૫૪-૬૦ દરમિયાન પ્રકાશિત થયેલી પ્રવાસકથાઓ ‘ઉત્તરાપથની યાત્રા’ અને બહુ રસ્તે બદરીનાથ અને ચ, ૧૯૮૦ તથા સ્વેનટંડનની ભ્રમણકક્ષાનો અનુવાદ એશિયાનાં ભ્રમણ અને સંશોધન' (૧૯૭૯) વગેરે એમનાં મરણોત્તર પ્રકાશનો છે. બચપણનાં ભાર વર' (૧૯૮૨) નામે પૂર્છા આત્મવૃત્તાંત પણ એમણે આપ્યું છે.
આ ઉપરાંત વ્યાપક લોકસંપર્કના ફળસ્વરૂપે એકત્ર થયેલ તળપદ શબ્દપ્રયોગો, ડિપ્રયોગો તથા કહેવાનો સંગ્રહ “જુની મૂડી’ (૧૦) પણ એમણે આપ્યો છે; તે અમનાં પુસ્તકોમાંથી મૂળરાજ મા. હું પસંદ કરી આપેલાં લખાણોના સંગ્રહ “ધરતીની આરની’(૧૯૭૭) વાકમિલાપ ટુ ડ્રો પ્રગટ થયા છે.
૨૨.૬.
દવે હીરાલાલ લલ્લુરામ : બાળવાર્તાસંગ્રહ ‘છૂટાં ફૂલ’(૧૯૩૧), ‘ધૂપદીપ’(૧૯૩૩) નવા નવલકા ચૌરાષ્ટ્રના વીડી યાને સાડી ખડ્ગ’(૧૯૩૧)ના કર્તા.
૨...
દશરથના અંતકાળ : સળંગ સવૈયામાં લખાયેલું ગણપત ભાવસાર નું ખંડકાવ્ય. દશરથમુખ પ્રગટતા શાપવૃત્તાન્તની અંતિમ ક્ષણ દશરથની અંતિમ ક્ષણ સાથે સંમિલિત થઈ ચમત્કૃતિ રચે છે,
માં દસવાડાકર ડાહ્યાભાઈ રણછાડભાઈ : ઐતિહાસિક વાર્તા ‘રૂપસુંદરી’ (૧૯૩૨)ના કર્તા.
૨.૨.૬.
દસ્તુર અરદેશર આરાબજી ચિત્રકૃનિ ‘મો. નવા : (૧૮૯૩)ના કર્તા.
૨.ર.દ.
દસ્તુર કામદીન ખાવા સારાબાજી ૧૯મી સદીના ઉત્તરાધ) વ્યાવસાયિક વિગતો સાથે નિષ્ઠાવાન સ્વભાવનો પરિચય આપનું
દવે હીરાલાલ લલ્લુરામ – દાકતર ધીરજલાલ દલપતરામ
આત્મવૃત્તાન્ત મ્હારી પંચાવન વર્ષની મિલની કારકિર્દી' (૧૯૩૮)ના હતાં, ચં.ટા. દસ્તુર કેકી મ. : વિવેચનગ્રંથ ‘જરથોસ્તી ધર્મ સાહિત્યની રૂપરેખા’ -ના કર્તા.
2.2.8.
દસ્તુર દીનશાહ નસરવાનજી (૨૭-૯-૧૯૮૦): શુદ્ધ ગુજરાતી ભાષામાં સરળ શૈલીઓ હિંદ. રામાનું નિરૂપણ કરતી નવલકવા ‘સદ્ગુણી સરોજ’ અને ‘પલટાનું કિસ્મત’ તથા નાટક “બાળસિતારો’ અને ‘ગરીબ ગાય”ના કર્તા,
૨૬.
દસ્તુર રૂસ્તમીના ચરિત્રકૃતિ 'મરીઝન'નો કર્યાં,
૨૨.૬.
દીવાલા અબ્દુલગની અબ્દુલકરીમ, ‘ગની દહીંવાલા (૧૭-૮-૧૬૨, ૫૩-૧૯૮૭): કવિ. જન્મ વતન સુર્યમાં, અભ્યાસ પ્રાથમિક ત્રણ ધોરણ સુધી. ૧૯૨૮માં અમદાવાદમાં અને પછી ૧૯૩૭ થી સુરત જઈ દરર્જીની દુકાન. સુરતમાં ‘સ્વરસંગમ’ નામના સંગીતમંડળની સ્થાપના. ૧૯૪૨માં મહાગુજરાત ગઝલ મંડળના સ્થાપક સભ્ય. ૧૯૮૧માં ભારત સરકાર તરફથી સાંસ્કૃતિક વિનિમય યોજના અને ભારતીય પ્રતિનિધિ તરીકે પાકિસ્તાનનો પ્રયાસ, સુનની પ્રશિત થતો ગુજરાત
મિત્ર' દૈનિકમાં કાવ્યકટાક્ષિકાલેખન.
‘ગાતાં ઝરણાં’(૧૯૫૩), ‘મહેક’(૧૯૬૧), ‘મધુરપ’ (૧૯૭૧), ‘ગનીમત’(૧૯૭૧) અને ‘નિર્ઝન’(૧૯૮૧) એ એમના ગીત, ગઝલ અને મુકતકના સંગ્રહો છે. ‘ભીખારણનું ગીત’ કે ‘ચાલ મજાની આંબાવાડી' જેવી કેટલીક નોંધપાત્ર ગીતરચનાઓ આ સંગ્રહોમાં છે; પરંતુ કવિની વિશેષ સિદ્ધિ તો ગઝલમાં છે. નવા ગઝલકારોની પ્રયોગશીલતાને અનુસરવાનું વલણ આ ગઝલોમાં દેખાય છે. પ્રણય-મસ્તી કરતાં દુનિયાના અનુભવામાંથી જન્મનું દર્દ, તેમ જ આધ્યાત્મિકતા કરતાં પૃથ્વી પ્રત્યેનો પ્રેમ એમની ગસ્ત્રોમાં વિશેષ છે. રદીફ-કાફિયા પરનું પ્રભુત્વ અને છંદની સફાઈ એ આ ગઝલોની ધ્યાનપાત્ર લાક્ષણિકતાઓ છે.
“જશને શહાદન’(૧૯૫૭) એ ૧૮૫૭ના બળવા વિશે એમણે હિંદીમાં લખેલી નૃત્યનાટિકા છે. ‘પહેલા માળ’૧૯૫૯-૬૦માં ભજવાયેલું, પરંતુ અગ્રંથસ્થ રહેલું એમનું ત્રિઅંકી નાટક છે.
ર.ગા.
દળણાના દાણા : ગ્રામીણ પરિવેશ વચ્ચે વૃદ્ધાના દારિદ્રધને તળપદા સ્તરે વ્યંજિત કરતું ઉમાશંકર જોશીનું કાવ્ય. ચં.ટા. દાકતર એમ. આર. : નવલકથા ‘ઉપકારનો બદલો : મહારાજ શિવાજી ભાંસલે અને અંગ્રેજી વ્યાપારી’(૧૯૦૧)ના કર્તા.
...
દાકતર ધીરજલાલ દલપતરામ : દારાબજીના દીકરાઓની રમૂજી વાર્તાઓ’ તથા ‘સંસ્કૃત વ્યાકરણ’-ભા. ૧(૧૮૬૧)ના કર્તા.
૨.ર.દ.
For Personal & Private Use Only
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૩૩
Page #253
--------------------------------------------------------------------------
________________
દાખલી/ડાંખવી પહંમદ આરેક-દાદર ભાયચંદ
કૌ...
દાખલી | ડાંખલી મેહંમદ આરેફ, સેવક રાંદેરી' (૧૮૮૨,~): દાદીના માણેકબાઈ : ચરિત્રકૃતિ બહેરામજી મલબારી' (૧૯%)નાં મઝમિને સેવક તથા સેવક કાવ્યમાળા' (૧૯૩૩) ના કર્તા.
કતાં.
.ટી. દાજી અદી ફિરોઝ : પારસી સમાજનું ગમ્મતભર્યું નિરૂપણ કરતી દાધીચ મહાવીરપ્રસાદ શિવદાય : કવિ, નાટકકાર. વતન મારવાડ, વાત ખૂબીનું ખાસરુંના કર્તા.
એમણે પ્રહસન કાવ્યકળા'- ભા. ૧ (૧૯૨૫) તથા કાવ્યસંગ્રહ
‘કુસુમકળીઓ’ અને ‘ક્લિનિકુંજ' (૧૯૨૭) આપ્યાં છે. દાણી અમૃતલાલ વલ્લભદાસ : જીવનચરિત્ર “વર્ગવાસી કવિવર
પ.માં. બાટાદકરીના કર્તા.
દાનવિજયજી મહારાજ : નવલકથા 'દાનવીર ર-પાલ': ૧ તેમ ૧૮
'જૈન ધર્મનાં વ્યાખ્યાનના કર્તા. દાણી જમુભાઈ : બાળકાવ્યસંગ્રહ “બાળકલ્લોલો' (૧૯૬૪), ગમતાં ગીતા' (૧૯૬૮), “ખીલતી કળિયો' (૧૯૬૬), ‘પતંગિયાં;
દામકાકર શાંતિ: કરોડપતિનું મૂન' (૧૯૬૩), કારસ્તાન' (૧૯૬૩), બાપયોગી ચરિત્ર “હિંદની અજોડ આર્યા: એની બેસન્ટ
‘જસૂસી જાળ' (૧૯૬૩) વગરે ડિટેક્ટિવ નવલકથાઓના કતાં. (૧૯૪૭): નવલકથી ‘રાજકથા' (૧૯૩૨); ‘મારી જીવનકથા'
ક.. (૧૯૩૯) તથા બાળનાટક ‘વાંસળીનાં વધામણાં' (૧૯૬૫) ઉપરાંત પ્રેરણાની પરબ (૧૯૬૧) અને સુંદર બાલવાતો'- ભા. ૧-૩
દામરી રતનશા પેસ્તનજી : નિબંધગ્રંથ 'પૃષ્ટિ અને તેના કમ' (અન્ય સાથે, બી. આ. ૧૯૪૩) જેવાં સંપાદનના કર્તા.
(૧૯૧૧)ના કર્તા.
ક..
દામા એચ. ડી. : કથાત્મક ગદ્યકૃતિ રક્ષાની રમૂ' : ૧, ૨ દાણી જશવંત મો: પ્રદેશવિશેષની પ્રતિભાઓનાં ચરિત્રાલેખનનું.
(૧૮૮૭)ના કર્તા. પુસ્તક ‘ઉત્તર ગુજરાતના ઘરદીવડા'(રેવાભાઈ જે. પટેલ સાથે, ૧૯૫૮)ના કર્તા.
ક..
દામાણી આહમદ અલાદ્દીન: નવલકથા ‘શાહજાદી શહરા'ના કર્તા. દાણી નિર્મળા ધીરુભાઈ : બાળગીતાને સંગ્રહ 'કલરવ' (૧૯૬૨)નાં કર્તા.
ક.છ.
દામાણી મહમદઅલી હરજી, સાકી’: નવલકથા ‘કાકા કે કસાઈ' દાણી મહાસુખરામ હરગેવિંદદાસ : નવલકથા “સુંદરી ગુણમંદિર'
(બી. આ. ૧૯૨૬)ના કર્તા. (૧૮૮૮) તથા વર્ણનાત્મક ગદ્યપુસ્તિકાઓ ‘ગૂજરાતને ઇતિહાસ
ક.. (૧૮૯૭) અને ખેડા જિલ્લાનું વર્ણન' (૧૮૯૮)ના કર્તા.
દામાણી હરજી લવજી, ‘શયદા' (૨૮-૧૦-૧૮૯૨, ૩૧-૬-૧૯૬૨): કવિ, નવલકથાકાર. જન્મ વાલેરા ગામ.ચાર ચોપડી સુધીનું શિક્ષણ.
‘બે ઘડી મેક સાપ્તાહિકના તંત્રી. મુંબઈમાં અવસાન. દાણી લક્ષ્મીદાસ : વર્ણન તેમ જ કથનશૈલીએ હિટલરની પ્રતિભાને
મુશાયરાની લોકપ્રિય ગઝલપરંપરામાં તેઓ અગ્રણી છે. એમના પરિચય કરાવતું પુસ્તક “એડોલ્ફ હિટલર (૧૯૩૫)ના કર્તા.
સાદા, શબ્દરમતથી યુકત શેરમાં કયારેક અર્થચમત્કાર ધ્યાનાકર્ષક કૌ..
હાય છે. ગુલઝારે શાયરી' (૧૯૬૧) અને દીપકનાં ફૂલ' (૧૯૬૫) દાતાર ભૂપતરામ હરગોવિદ : નાટયકૃતિ 'કન્યાવિક્રયદોષદર્શક' -માં એમની કેટલીક રચનાઓ સંગ્રહાયેલી છે. જ્યભારતી' (૧૮૮૧)ના કર્તા.
(૧૯૨૨) દલપતશૈલીની દીકૃતિ છે. ઉપરાંત એમણે ‘અમર
ક.છ. જયોત' (૧૯૫૬) નાટક અને ‘પાંદડીઓ' (૧૯૩૮) વાર્તાસંગ્રહ દાતે યશવંત રામકૃષણ: ચરિત્રકૃતિ 'શ્રીમંત સયાજીરાવ મહારાજા પણ આપ્યાં છે. સાહબનું ચરિત્ર' (૧૯૩૩)ના કર્તા.
એમની લોકપ્રિય નવલકથાઓમાં “મા તે મા' (૧૯૫૬),
‘સૌદર્યપૂજા' (૧૯૫૭), “આઝાદીની શમા' વગેરેનો સમાવેશ દાદાચાનજી માણેક હૈરમસજી (૨૯-૮-૧૮૯૧, ૧૯૪૩) : જીવન- થાય છે. ચરિંત્રકાર. જન્મ મુંબઈમાં મુંબઇ અને પૂનામત અભ્યાસ.
૨ ટે. ૧૯૧૧ માં બર્મિંગહામની વેપારી સંસ્થાની ફેલેની ડિગ્રી. ૧૯૧૨માં દાદર ઈશ્વરદાસ : પદ્યકૃતિ 'ગીતગોવિંદ અને શ્રીકૃષ્ણ ગીતાંજલિ” એ જ સંસ્થાને શિક્ષકને ડિપ્લોમા. ૧૯૨૦માં ‘ગુલશન’ના અને તેમ જ પ્રવાસપુસ્તક “ચીનની મુસાફરી'ના કર્તા. ૧૯૨૫માં ‘પારસી સેવા'ના તંત્રી.
ક.બ્ર. એમણે ‘રવ. સર શાપુરજી ભરુચાનું જીવનવૃત્તાન્ત' (૧૯૨૮) દામોદર ભાયચંદ : પદ્યકૃતિ “ચતુર સ્ત્રી વિલાસ મનહર' (૧૯૦૩)ના આપ્યું છે. એ.ટો. કર્તા.
ક.છ.
કૌ..
૨૩૪ : ગુજરાતી સાહિત્યકોશ-૨
Jain Education Intemational
For Personal & Private Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
સંગૃહીત છે. ‘અન્યવિવેક’(શિક્ષાછા, ૧૮૭૯)માં સમુદ્રયાણ નિષિદ્ધ ની એ વિશેનું લખાણ છે. ‘મંગળનોત્ર'(૧૯૭૩) ગ્રંથ પણ એમના નામે છે. મિનારાનો ણાદાન” (શિલાપ, ૧૮૫૭) અને ગાયત્રીમંત્ર'(૧૯૮૦) સંસ્કૃતમાંથી ભાષાંતરો છે; તો ધર્મ વિવેચન'(૧૯૭૭) મરાઠીમાંની ભાષાંતર છે. એમણે સારાભાઈ. બાપ ભાઈનું નામ શ છે, જે વ અગર કે. ચો. દિવેટિયા માધવરાવ બાબારાવ ૨૦-૧૨-૧૮૭૯, ૨૪-૫-૧૯૨૬): નવલકથાકાર. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. ગુજરાત કોલેજમાં પ્રથમ વર્ષ સુધી અભ્યાસ કરી સરકારી રજિસ્ટ્રેશન ખાતામાં આજીવન સબ-રજિસ્ટ્રાર તરીકેની કામગીરી. ધોળકામાં અવસાન.
ગોવર્ધનરામ અને વિકટર હ્યુગાની અસર હેઠળ લખેલી ‘યાતિપું’(૧૯૦૯) અને ‘શ્વેતભાનુ’(૧૯૧૨) નામક નવલકથાઓ ઉપરાંત એમણે 'હાનંદ સુધિની (૧૯૭૬) નામે સહજાનંદનું જીવનચરિત્ર આપ્યું છે. ‘સ્વામી રામતીર્થ’ - ભા.૫(૧૯૧૨) એમનો અનુવાદળ છે.
ગ
દિવેટિયા રણજિતભાઈ વાઈ સામાજિક નવશેકધા 'પ્રિયકાન્ત' (11)ના કર્યો. નિ.વા.
દિવેટિયા સત્યેન્દ્ર ભીમરાવ (૨૦-૪-૧૮૭૫, ૨૩-૩-૧૯૨૫) : કવિ, સંપાદક, અનુવાદક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદ-વડોદરામાં. વડોદરા કોલેજમાંથી ગ્રેજ્યુએટ. ગુજરાત કૉલેજમાં દક્ષિણા ફેલા. શરૂઆતમાં બ્રિટિશ સરકારની અને પછી વડોદરા રાજ્યની નોકરી. મહેસાણામાં નાયબ સુબા.
એમની પાસેથી છંદ તથા ભાષા પરનું પ્રભુત્વ બતાવતાં કાવ્યોનો સંગ્રહ "મિમાળા'(૧૯૧૨) મળ્યો છે. એમણે ગડી
ધ એકના એક સર્ગનું ભાષાન્તર “સરોવરની દરી’(૧૯૧૨) નામે, ખંડકાવ્યની વિવિધ યુવાળી શૈલીમાં કર્યું છે. આત્મસંયમનું ચ” એમનું મૌલિક પુસ્તક છે. એમણે પોતાના પિતા સ્વ. ભીમરાવ દિવેટિયાનાં પુસ્તકો મુજ દેસાઇ નાટક ‘દેવળદેવી' અને કાવ્યસંગ્રહ 'કુસુમાંજલિ'નું સંપાદન કર્યું છે.
નવર દિવેટિયા હરિસિંહભાઈ ભાઈ (૧૭-૨-૧૮૮૬, ૩-૮-૧૯૬૮): અનુવાદક, સંપાદક. જન્મ વડોદરામાં. વતન અમદાવાદ. ૧૯૦૨માં મૅટ્રિક. ૧૯૦૬માં મુંબઈ યુનિવર્સિટીમાંથી તત્ત્વજ્ઞાન વિષય સાથે બી.એ. ૧૯૦૮ માં એમ.એ. ૧૯૦૯માં એલએલ.બી, થોડો સમય ઉત્તરપ્રદેશમાં બરેલીની કોલેજમાં તત્ત્વજ્ઞાનના અધ્યાપક. ૧૯૬૨ થી મુંબઈ હાઈકોર્ટમાં વીશ. પછી મુંબઈ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ. ૧૯૪૯માં સૌચ રાજ્યની મુખ્ય અદાગમાં પહેલા મુખ્ય ન્યાયમૂત. ગુજત બુનિવર્સિટીના કુલપતિ. ફાર્બસ ગુજરાતી સભાના મંત્રી અને પછી પ્રમુખ.
દિવેટિયા માધવરાવ બાબાશવાન કૃષ્ણવીર ત્ર લાળનારાયણ
૧૯૫૨માં નવસારીમાં મળેલી અઢારમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.
‘ગીતામાં જીવનની કળા’(૧૯૫૭) એમના અનુવાદગ્રંથ છે. ‘નરસિંહ અને મીરાંનાં ભજનો’(૧૯૫૭) એમનો સંપાદનગ્રંથ છે. ‘માનસ સ’(૧૯૧૪), ‘બીનાદર્શન' વગેરે એમના અન્ય ગયા છે.
૪.ગા.
દિવ્યચક્ષુ (૧૯૩૨) : ૧૯૩૦ના મીઠાના સત્યાગ્રહ દ્વારા આખા દેશમાં વ્યાપી ગયેલ ગાંધીજીના વ્યક્તિત્વ, વિચારણા ને કાર્યક્રમનું દસ્તાવે નિરૂપણ કરતી, રમણલાલ વ. દેસાઈની લોકિય નીવડેલી નવલકથા. અહિંસાત્મક પ્રતિકાર, અસૂયાનિવારણ, સમાજસેવ, સ્વદેશી આંદોલન, સ્ત્રીસ્વાતંત્ર્ય, સભા સરઘસ, પોલીસના અન્યાચાર, અંગ્રેજ અમલદારોની જાહકમી વગેરે એ જમાનાની અનેક વૃત્તિઓ-પ્રવૃત્તિઓને અહીં સ્થાન મળ્યું છે. સાથેોસાથ અરુણ અને રંજનના પરસ્પરના પ્રેમની, અરુણ પ્રત્યે પુષ્પાની અને રંજન પ્રત્યે વિમોચનની આસકિતની કથા પણ કહેવાઈ છે. કૃતિને તે એક અંગ્રેજ કુટુંબને નાગમાંથી બચાવવા જતાં અરુણ અંધ બને છે, પણ રંજન જેવી સુશીલ પત્નીની નિષ્ઠા તથા અહિંસાના આદર્શમાંની સ્થાયી શ્રાહા રૂપે દિવ્યચક્ષુની પ્રાપ્તિ કર્યું છે.
દી.મ.
દિવ્યાનંદ : જુઓ, મુનશી રામરાવ માહનલાલ, દીક્ષિત ઈશ્વરદાસ અ. : નવલકથા ‘ઇન્દ્રય’(૧૯૧૯)ના કર્તા. નિ.વા.
દીક્ષિત કૃષ્ણવીર ઐલાકયનારાયણ, ‘પરંતપ’, ‘કૃ.દી.’ (૧૨-૭-૧૯૧૫) : વિવેચક, સંપાદક. જન્મ સુરતમાં. ૧૯૩૫માં મૅટ્રિક. ૧૯૪૫માં એમ.ટી.બી. આર્ટ્સ કૉલેજ, સુરતથી બી.એ. ૧૯૩૫-૩૬ દરમિયાન સુરત સુધરાઈનાં જુદાં જુદાં ખાતાંઓમાં કામગીરી. ૧૯૩૬-૪૦ દરમિયાન શ્રી વિઠ્ઠલદાસ ઠાકોરદાસ હિંદુ ગુરુકુળ, સુરતમાં શિક્ષક. ૧૯૪૦-૪૧માં સાર્વજનિક મિડલ સ્કૂલ, ગેલવાડમાં શિક્ષક. ૧૯૪૫થી ૧૯૭૬ સુધી ‘જન્મભૂમિ’ દૈનિકમાં વૃત્તાસંપાદક. ૧૯૭૬-૭૮ દરમિયાન મણિબેન એમ. પી. શાહ વિમેન્સ કૉલેજ, માટુંગામાં અને ૧૯૭૪-૮૧ દરમિયાન એસ. એન. ડી. ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર ફોર જર્નાલિઝમ, ૧૯૪૮ થી આજ સુધી દૈનિક ‘જન્મભૂમિ’ના સાહિત્યવિભાગ ‘કલમ અને કિતાબ’નું તેમ જ ૧૯૫૪થી આજ સુધી સુરતના દૈનિક ‘ગુજરાત મિત્ર’ના સાહિત્યવિભાગ ‘અક્ષરની
ધનનું સંપાદન, પુસ્તકોનાં અવાકને અને પરિસંવાદ કે જ્ઞાનસત્રોનાં વૃત્તાન્તનવંનેની અપૂર્વ કામગીરી,
એમણે ગુજરાતી ગુજારે કોણીમાં સ્વામી આનંદ’(૧૯૮૬) પર અભ્યાસનિબંધ તૈયાર કર્યા છે. ‘જયાં ત્યાં પડે નજર મારી (૧૯૬૫)માં યોતીન્દ્ર કર્ષના નિષ્કંધાનું તેમ જ ‘દીયનો પત્રા (૧૯૭૪) અને હીરાને વધુ પબા'(૧૯૭૯)માં એચ. ટી. પારંખના સ્મૃતિપત્રોનું સંપાદન કરેલું છે. સ્વ. શ્રી રામજીભાઈ
ગુજરાતી સાહિત્યકોશ – ૨ : ૨૩૯
For Personal & Private Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
દીક્ષિત કેસરલાલ નાનાલાલ – દીક્ષિત હરિકીત નાનાલાલ
કામાણી’ (અન્ય સાથે, ૧૯૭૨) જીવનચરિત્ર છે. ‘પરિચયપુસ્તિકાનાં પશ્ચીસ વર્ષ'(૧૯૮૪) પરિચયપુસ્તિકા છે,
દીક્ષિત કેસરલાલ નાનાલાલ : માહિતીપ્રધાન અને બોધપ્રદ નિબંધોનો સંગ્રહ 'મને ગદ્યાવલિ' (હરિાને મનાવા યને સાના કર્યાં.
નિ.વા. દર્દીમત ઝવેરીવાલ ધનસુખરામ : નાધિકૃતિ 'સંગીત શુભદ્રાહરણ નાટક'(૧૯૮૮) અને નવલા વચ્છેદ સી નવા સ્ત્રીઓને સ્વતંત્ર ભ્યાથી નિપજતાં માઠાં પરિણામો (૧૯૯૧)નો કર્યાં.
નિ.વા.
દીબિન વેરીયર મયાશંકર : 'યાત્રા-બીમાં’(૧૮૭૯) ના ર્ડા.
દીક્ષિત દત્તાત્રેય કમલાકર : ‘મહાબળેશ્વર પ્રવાસ’(૧૯૦૫)ના કર્તા,
નિ.વા.
દીક્ષિત નંદનાથ કેદારનાથ (૧૮૭૭,-) : ગદ્યકાર. જન્મ સુરતમાં, ૧૮૯૮ માં બી.એ. મુંબઈના સેક્રેટરિયેટમાં ગુજરાતી ટ્રાન્સલેટરની નાકરી. પછી વડોદરા રાજ્યમાં દેવપુખાનામાં, ત્યારબાદ કેળવણી ખાતામાં. ૧૯૦૫માં વડોદરા રાજ્ય તરફથી ઇંગ્લૅન્ડના પ્રવાસે. ૧૯૦૭માં સ્વદેશાગમન. એ જ વર્ષે વડોદરા રાજ્યની ટ્રેનિંગ કોલેજના પ્રિન્સિપાલ,
‘હૃદયપરીક્ષણ’, ‘વવર પરીક્ષા’, ‘પ્રકૃતિસૌંદર્ય’ વગેરે પ્રકીર્ણ પુસ્તકો એમણે આપ્યાં છે.
ચં.ટા.
દીક્ષિત નિરંજના ચંદ્રશંકર / વારા નિરંજના શ્વેતકેતુ (૧૯-૧-૧૯૪૪): વિવેચક, ત્રલેખક, સંપાદક. જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરામાં. ૧૯૬૧માં મૅટ્રિક. ૧૯૬૫માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૭માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૭૪માં પીએચ.ડી. ૧૯૭૭થી ૧૯૮૧માં ગૂજરાત વિદ્યાપીઠના શબ્દકોશ વિભાગમાં. ૧૯૮૧થી ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્યકોશ વિભાગમાં.
એમણે ‘અડવો રે અડવા’(૧૯૮૯)માં બાળનાટકો આપ્યાં છે. આ ઉપરાંત એમણે ‘અવાંચીને કવિતામાં ભકિતનિરૂપણ' (૧૯૮૪) શાનિબંધ આપ્યો છે. ‘સહજસુંદરની રાસકૃતિઓ’(૧૯૮૯) એમનું સંપાદન છે.
.
વિ. દીક્ષિત પ્રસન્નવદન છબીલરામ : બાળસાહિત્યકાર, અનુવાદક, કૉલેજના પહેલા વર્ષ સુધીનો અભ્યાસ. બંગાળી, હિન્દી, સંસ્કૃત ભાષાઓનું જ્ઞાન.
કરાલ કાવિદાય', 'પ્રય’, ‘પ્રસન્ન ક્યા', 'બાસ ભાગવત', 'બાહિતોપદેશ બાલચતંત્ર વગેરે રચનાઓ એમની પાસેથી મળી છે.
૨૪: ગુજરાતી સાહિત્યકોશ- ૨
એમણે કાલિદાસના ગ્રંથામાંથી નીતિપાષક, ઉત્તમ ફકરાઓ તારવી તેને ગુજરાતી અનુવાદ કરી ‘મહાકવિ કાલિદાસનાં નીતિવચના' નામે, બાળકો માટે સંગ્રહ આપ્યો છે. આ ઉપરાંત ‘કુળલક્ષ્મી કમળા’ અને ‘લક્ષમીની લાલસા’ જેવાં એમનાં અનૂદિત પુસ્તકો છે.
પા.માં દીક્ષિત પ્રાણશંકર ધુતશંકર : કાવ્યસંગ્રહમાંના ૧૯૫૪ના કર્તા.
નિ.વા. નવલકથાકાર,
દાન ધીમંત્ર અનંતનાથ (૧૧-૧૧-૧૯૩૧|: નવલકાકાર, અનુવાદક. જન્મ મુંબઈમાં, પ્રાથમિક માધ્યમિક શિક્ષણ વર્ધદરામાં. ૧૯૫૧માં ઇતિહાસ અને અર્થશાત્ર વિષય સાથે બી.એ. ગુજરાતી અને કૃિત વિષયોમાં એમ.એ. ૧૯૫૯ માં એલએલ.બી. ૧૯૫૩ ૫૬ દરમિયાન સુરતની એસ. એન. ડી. ટી. લેજમાં વ્યાખ્યાનો. છેલાં બાવીસ વર્ષોથી આકાશવાણી, મુંબઈની ગુજરાતી વિભાગમાં સિનિયર પ્રોડ્યુસર,
એમની નવલકથા ‘અધરાતે મધરાત’(૧૯૭૨)માં નારીવિદ્રોહનું આલેખન છે. ‘સમય શાંત છે’(૧૯૭૬) એમના નવિલકાસંગ્રહ છે. ‘સીમની સૃષ્ટિ' વન્યપ્રાણીઓના પરિચય કરાવતી કથા છે. પુ”, દીક્ષિત કરવાલ જોઈતારામ (૧૯૦૯, ૧૫): શ્રી દત્તાત્રેય અને રંગ અવધૂત વિશેનાં ગીત-ભજનોના સંગ્રહ ‘શ્રીરંગઝરણાં’ના તા.
[<.વ.
દીક્ષિત સુરેશ બકલાલ, 'રોનિક'(૧૧): નિબંધકા જન્મ નડિયાદમાં ૧૯૨૮ માં વિક્સન ગ્રે, મુંબઇથી વનસ્પતિશાસ્ત્ર વિષયમાં એમ.એસસી. ૧૯૩૬માં યુનિવર્સિટી સ્કૂલ આવ સે શિયાલામાંથી 'ગુરુતના વડનગરા નામે મહાનિબંધ લખી એમ.એ. ૧૯૨૪થી ૧૯૪૧ સુધી પ્રાધ્યાપક. ૧૯૪૯થી ૧૯૪૫ સુધી બીજા વિદ્ધ વખતે પંજાબ અને જાર રેજિમેન્ટમાં કંપની કમાડ અને યુદ્ધ પછી મિલિટરી અકાદમી, દોડ્રન તેમ જ છમારી વરકરની કોલેજ ઑવ એજ્યુકેશનમાં મુખ્ય અધ્યાપક. પાકિસ્તાન સામેના પ્રથમ યુદ્ધમાં બંગાળ, બિહાર જોનાં કિસ્સામાં સ્ટાફ ઓફિસર. નિવૃત્તિ પછી સંશોધનકાર્ય
જ
મધ્યકાલીન અને કેટલાક અર્વાચીન લેખકોનાં જીવન અને કુંવન વિષેના એમનો બાવીશ નિબંધો અભરખો’(૧૯૭૪)માં અને રોજ વાચનની છાયાને ઝીલના પરિચયાત્મક પર નિય ‘શબ્દરૂપા’(૧૯૮૧)માં સંગ્રહાયા છે. લનનો નાદમાં’(૧૯૩૨) અને 'ગુજ્જત, કાઠિયાવાડ, કચ્છની વનસ્પતિ'(૧૯૩૪) પુસ્તકા પણ એમના નામે છે. પા.માં. દીશ હરિકાન્ત નાનાલાલ: નિબંધસંગ્રહ 'રામન ગદ્યાગ' (કેંસરલાલ નાનાલાલ દીક્ષિત સાથે)ના કર્તા.
નિ.વા.
For Personal & Private Use Only
www.jainelibbrary.org
Page #256
--------------------------------------------------------------------------
________________
દીન – દીવાનજી દિલસુખ બળસુખરામ
દીન: જુઓ, મહેતા ધનસુખલાલ કૃષ્ણલાલ. દીનકિકર : પદ્યકૃતિ “વૈષણવ બાળપ્રાર્થના' (૧૯૨૬), ‘વૈષણવ બાળપોથી' તથા ‘બાલિકાશિક્ષા ના કર્તા.
દીવાન કોકીલા હરિલાલ (૧-૫-૧૯૩૦) : કવિ. જન્મ સુરતમાં. ૧૯૫૩ માં બી.એ. ૧૯૬૦માં એમ.એ. જીવન વીમાં કોર્પોરેશન સાથે સંલગ્ન.
એમણે કાવ્યસંગ્રહ ‘નવાદિતા' (અન્ય સાથે, ૧૯૭૨) અને ‘આવકાર' (અન્ય સાથે, ૧૯૭૩) આપ્યા છે.
દીનબંધુ: નવલકથા ‘યમરાજને દરબાર અથવા આત્મહત્યા રહસ્ય (૧૯૨૨)ના કર્તા.
દીવાન જીવણલાલ હરિપ્રસાદ : ‘અમેરિકાનું સ્વાતંયુ' (૧૯૨૯) ના કર્તા.
દીવાન ભદ્રપ્રસાદ નટવરલાલ : પ્રોઢ વાચનપાથી મારું ગામ'ના કિતી.
દીવાન મગનલાલ નવનીતરામ : મુદ્રાક્ષસ, મૃચ્છકટિક, શાકુવા, વિક્રમોર્વશીય અને ઉત્તર રામચરિત જેવાં સંસ્કૃત નાટકો પરથી રચાયેલી બાલભાગ્ય કથાઓનો સંગ્રહ ‘પાંચ વાર્તા' (૧૯૫૪)ના કર્તા.
દીનબાલા: જુઓ, સુમતિ લલ્લુભાઈ શામળદાર. દીનાનાથ મગનલાલ : રચનારીતિ તો કથાવિધાનની દૃષ્ટિએ શિથિલ નાટક ‘ભગવાન ભવાડો' (૧૮૮૮)ના કર્તા.
નિ.. દીપક કાશીપુરિયા : જુઓ, પટેલ દીપકકુમાર મંગળદાસ. દીપનિર્વાણ (૧૯૪૪) : મનુભાઈ પંચોલી, ‘દર્શક’ની ઐતિહાસિક નવલકથા. પ્રાચીન ભારતનાં પ્રજાસત્તાક ત્રણ રાજયોએ મગધની સામ્રાજયલિસાની સામે પોતાની આઝાદીની ખુમારી શી રીતે દાખવી એનું ભોજજવલ નિરૂપણ અહીં થયું છે. પ્રથમ ખંડનાં ચૌદ પ્રકરણોમાં કથાનાયક આનંદનાં માતા-પિતા આર્યા ગૌતમી અને દેવહુતિનાં પ્રણય-પરિણય અને દીક્ષા તેમ જ માતાવિહોણા બાળક આનંદના, માતામહ આત્રેય પાસેના ઉછેરની પૂર્વકથા તથા મહાશિલ્પી સુદત્ત દ્વારા મૌગલ્લાનવિહાર અને પાપાણિની શિલ્પરચના, તેની કલા પર વારી જઈ મહાકાશ્યપની પુત્રી સુચરિતા દ્વારા સુદત્તને થનું વાગ્દાન, બ્રાહ્મણક ગણના સેનાની તરીકે આનંદનું મહાકાશ્યપ પાસે ઓષધવિદ્યાના અભ્યાસ માટે આવવું, સુચરિતા સાથેની તેની આત્મીયતાથી ઈર્ષા અનુભવતાં સુદત્ત દ્વારા રથસ્પર્ધામાં આનંદના ઘોડાને ઘાયલ કરી રથસ્પર્ધા જીતવાનો પ્રયાસ કરવો, એના અનુષંગે મળેલી ગણમિતિ સમક્ષ આનંદને ગાણનાગરિક તરીકે અપાત્ર ઠેરવી દેશનિર્વાચન અપાવવું, સુદરવધૂ બનવાના વિકલ્પ સુચરિતા દ્વારા પ્રવજ્યા લેવી, ગણદ્રોહી બની સુદરા દ્વારા મગધ-આક્રમણ કરાવવું–જેવી ઘટના
ઓના આલેખન નિમિત્તે સુચરિતા, સુદ ને આનંદના પ્રણયત્રિકોણનું નિરૂપણ થયું છે; તે મગધના આક્રમણ સામે લડી લેવાની ગણરાજયોની તૈયારી, સંભવિત શક-આક્રમણની શકયાશકથતાની તપાસ માટે હરવતી જતાં આનંદનું તક્ષશિલામાં મહર્ષિ ઐલને મળવું, એમનાં અંતેવાસી કૃષ્ણા-મૈનેન્દ્રના પ્રેમ-પ્રસંગે, મગધના આક્રમણ સામે ઘોર વિનાશ વહારીને લડી રહેલાં ગણરાજ્યો, પશ્ચાત્તાપશુદ્ધ સુદત્તની પરીક્ષ મદદથી થતા વિજય સાથે પૂરા થતા બીજા ખંડ પછી મગધના ઇન્દુકુમારના મેએ કહેવાયેલી ' કથારૂપે મુકાયેલ ઉપસંહાર સાથે કથા પૂરી થાય છે.
વિવિધ પાત્રો અને દેશકાળ વચ્ચે વહેંચાઈને દ્વિકેન્દ્રી બનવા છતાં ઐતિહાસિક નવલકથાને અનુરૂપ રહેતું ગદ્ય, પ્રતીતિકર પાત્રનિરૂપણ અને વર્ણનકલાને કારણે કૃતિ ધ્યાનાર્હ બને છે.
દીવાન મૂળસુખલાલ : કવિ. “ચાલો ગાઈએ’ અને ‘બાળviારી'
એમના બાળગીતોના સંગ્રહો છે. એમના “અભિનવ સંગીતમાં શાસ્ત્રીય સંગીત શીખવાની પ્રાથમિક ભૂમિકારૂપે એકવીસ રાગોનો પરિચય છે. ‘ટોકીઝ ગાઈડ (ગણપતલાલ વ્યાસ સાથે)માં બોલપટનાં ગીતોને સ્વરલિપિબદ્ધ કર્યા છે.
.િવા. દીવાન રતિલાલ ચુનીલાલ : ૬૫દેશ' (૧૯૨૫) અને ગુજરાતી
ભાષાનું સરળ વ્યાકરણ'- ભા. ૧ (૧૯૩૨)ના કર્તા.
દીવાન સાકરરામ દલપતરામ (૧૮૨૫-૧૮૯૧) : વાર્તાકાર, અનુવાદક. જન્મ સુરતમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સુરતમાં. આરંભમાં કારકુનની નોકરી. એ પછી ઠાસરામાં મામલતદાર, ખેડા-નડિયાદમાં ફોજદાર, ગાયકવાડ સરકારના પ્રાઈવેટ સેક્રેટરી અને રાધનપુરના ન્યાયાધીશ.
એમની પાસેથી કથાકૃતિ ‘બાગે બાહર અથવા ચાર દરવેશને કી', “સિંહાસનબત્રીસી', અનૂદિત હાસ્યકથા ઘાશીરામ કોટવાલ' (૧૮૬૫) અને મુંબઈને ભામિયો' પુસ્તકો મળ્યાં છે.
નિ.વી. દીવાનજી કીર્તિદાબેન : જાપાની દંતકથા પર આધારિત ‘જાપાન જવાલામુખી' (૧૯૩૪)નાં કર્તા.
નિ.વા. દીવાનજી દિલસુખ બળસુખરામ (૧૮૯૯): જીવનચરિત્ર લેખક.
જન્મ સુરતમાં. ૧૯૨૧માં બી.એ. થયા પછી સુરતની સાર્વજનિક હાઈસ્કૂલમાં શિક્ષક. પછીથી મુંબઈની રાષ્ટ્રીય શાળામાં શિક્ષક. સત્યાગ્રહ દરમ્યાન કારાવાસ. પછીથી ખાદી તથા રચનાત્મક પ્રવૃત્તિ.
દીવાદાંડી: જુઓ, પોલીસવાળા કેખુશરુ નસરવાનજી,
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૪૧
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #257
--------------------------------------------------------------------------
________________
દીવાનજી પ્રહ્લાદ ચન્દ્રશેખર — દુહા વલીમોહમદ નાનજી
એમણે ગાંધીજીના જીવનના પ્રેરણાત્મક પ્રસંગને આલેખતી પુસ્તિકાઓ ‘બાપુ-દર્શન': ૧, ૨,૩(૧૯૬૯) આપી છે.
fl.y.
દીવાનજી પ્રહ્લાદ ચન્દ્રશેખર (૨૬-૬-૧૮૮૫, ૮-૭-૧૯૬૧): નાટયલેખક, નિબંધકાર, સંપાદક. જન્મ સુરતમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભરૂચ, નડિયાદ, સુરતમાં. ૧૯૦૫માં વિલ્સન કોલેજમાંથી બી.એ. ૧૯૦૭માં એમ.એ. ૧૯૦૮ માં એલએલ.બી. ૧૯૧૨માં એલએલ.એમ. ૧૯૬૦થી ૧૯૪૦ સુધી ન્યાય વિભાગમાં વિવિધ પદો પર. સંસ્કૃત, વેદાંતશાસ્ત્રના વિજ્ઞાન.
એમણે નાટક ‘વૈશાલિની વનિતા’(૧૯૩૮), નિબંધસંગ્રહ ‘મિલાપ'- ભા. ૧૯૪૯) તથા સંપાદન પ્રચાનભે' (૧૯૨૫) આપ્યાં છે.
૨.ર.દ.
દીવાનજી મંજરી : બીકાઓનો સંગ્રહ ગાન અમદાવાદમાં તાં.
...
દીવાવા વગરનાં કદખાનાં આપણને ફાવી ગયેલી ધમનાં, જ્ઞાતિઓનાં, પક્ષાનાં, વિચારોનાં સુવાળાં કંદખાનાંઓ તરફ આંગળી ચીંધતો. ગુણવંત શાહનો નિબંધ.
ઘંટો. દીવેચાનારાયણ હેમચંદ્ર (૧૮૫૫, ૧૯૦૯) : આત્મચરિત્રકાર, અનુવાદક, વિવેચક. જન્મ દીવમાં. પ્રવૃત્તિસ્થાન મુંબઈ. અભ્યાસ ઓછા પણ પરિભ્રમણ ઘણું. ઇંગ્લૅન્ડના ચાર વાર પ્રવાસ. 'વિચિત્રસૂતિ' તરીકે ઉલ્લેખાયેલ તેઓ ૧૮૭૫માં નવીનચંદ્ર રોય સાથે અાબાદ ગયેલા અનુવાદક તરીકેની તેમની કારકિર્દીનો પ્રારંભ ત્યાંથી થયો. તેઓ બંગાળી સાહિત્યનો ગુજરાતને પ્રથમ પરિચય કરાવનાર ગણાયા છે.
નાનાં-મોટાં એમ બધું મળીને આશરે બસે જેટલાં પુસ્તકો એમણે આપ્યાંછે, એમનું ‘હું પોતે’(૧૯૦૦) ગુજરાતી ભાષામાં પૂરું થયેલું પહેલું આમંત્રે છે. નર્મદ, અને મણિલાલનાં આત્મચરિત્રા એ અગાઉ લખાયેલાં, પણ પ્રસિદ્ધ તે તે પછી જ થયેલાં. પ્રસ્તુત આત્મકથા લગભગ પ્રવાસકથારૂપે છે. જીવનનાં પહેલાં ચા ત્રીસ વર્ષનું અહીં બયાન છે, એમાં પોતે જોયેલાં અનેકવિધ સ્થળોના, ત્યાંનાં લોકો અને તેમના સ્વભાવ-સંસ્કારનો પરિચય કરાવ્યો છે. સ્વામી દયાનંદ, દેવેન્દ્રનાથ ટાગોર વગેરે મહાનુભાવો સાથેના એમના સંપર્કોનું ચિત્રણ પણ અહીં પ્રસંગોપાત્ત થયું છે. પ્રવાસની પડછે સાદગી, ઈશ્વરભકિત, નિખાલસતા, ઉદ્યમશીલતા જેવા એમના વ્યકિતત્વના ગુણાની છબી પણ અહીં ઊપસી છે. કલામયતાની દૃષ્ટિએ ‘હું પોતે’ પાંખી લાગતી હોવા છતાં તે વિવિધ વિચિત્ર જીવનાનુભવોના નિરૂપણથી વાચનમ અવશ્ય બની છે. ‘પાંચ વાર્તા’(૧૯૦૩), ‘ફૂલદાની અને બીજી વાર્તાઓ’(૧૯૦૩)માં એમણે કથાઓ આપી છે. ‘વૈદ્યકન્યા’ (૧૮૯૫), ‘નૅટિ’(૧૮૯૬), ‘રૂપનગરની ચકુંવરી (૧૯૬૪)વગેરે એમની નવલકથાનો છે. “જીવનચરિત્રવિશે ચર્ચા
૨૪૨: ગુજરાતી સાહિત્યકોશ -૨
(૧૮૯૫), ‘સાહિત્યચર્ચા’(૧૮૯૬), ‘કાલિદાસ અને શૅક્સપિયર' (૧૯૦૦) વગેરે એમનાં પ્રારંભિક વિવેચનચર્ચાનાં પુસ્તકો છે. એમણે ‘ડોકટર સામ્બવ બૅનનનું વનરિત્ર'(૧૯૩૯), ‘માલતીમાધવ’(૧૮૯૩),‘પ્રિયદર્શિકા’ જેવા અનુવાદો આપ્યા છે. એમણે બંગાળીમાંથી પણ અનેક અનુવાદો આપ્યા છે, જે પૈકી ‘સંન્યાસી’ જેવી કથાના તેમણે કરેલા અનુવાદે તે કાળે અનેક સાહિત્યરસિકોનું ધ્યાન ખેંચેલું. મૌલિકતા કે ભાષાશુદ્ધિની કશી ખેવના કર્યા વિના એમણે સાહિત્ય, શિક્ષણ, સંગીત વગેરે વિષયા પર ખૂબ લખ્યું છે.
પ્ર..
દુબળ ભૂધરદાસ ગણેશજી : નવલકા ‘સૌંદર્ય વાળા' તથા અનૂદિન કૃતિ ‘મખય્યામની રૂબાઈવાનના તાં.
...
ડુબાસ પીલુ જાંગીર : ‘મુનિ'(૧૯૩૩), ‘ભાગ્યવંતી ભર’, *ો'(૧૯૫૦), 'એક', 'નીત', 'રમત', 'ક' વગેરે નવલકથાઓના કર્તા.
...
દુર્ગા કાનજી: પદ્યકૃતિ ‘દુર્ગાગીતસંગ્રહ’નાં કર્તા,
દુર્લભજી જગજીવનદાસે : નવલકથા વિશે મા’૧૯૬૦ના ર્ડા.
૨...
...
ફુલો ભાષા ‘કાગ’ (૨૫-૧૧-૧૯૦૨, ૨૨-૨-૧૯૭૭) : કવિ. જન્મસ્થળ મજાદર (જિ. ભાવનગર). પ્રાથમિક પાંચ ધોરણ સુધીના અભ્યાસ. રામાયણ-મહાભારત ઉપરાંત ચારણી સાહિત્યનો સ્વાધ્યાય અને એનું સંપાદન. ખેતી અને ગોપાલનના વ્યવસાય. કંઠ, કહેણી અને કવિતાનો સુમેળ સાધનારા ‘કાગ’ લોકગીતા, ભજનો અને આખ્યાનોના જાહેર કાર્યક્રમો પણ આપતા. મજાદરમાં અવસાન.
જ્ઞાન, ભકિત અને નીતિ-આચારણ જેવા વિષયોને ચારણી છંદ, ભજન અને દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળનારા આ કવિએ ‘કાગવાણી’: ભા. ૧ (૧૯૩૫), ભા. ૨ (૧૯૩૮), ભા. ૩ (૧૯૫૦), ભા. ૪ (૧૯૫૬), ભા. ૫ (૧૯૫૮), ભા. ૬ (૧૯૫૮) અને ભા. ૭ (૧૯૬૪)માં લોકપરંપરાના પ્રાચીન કલેવરમાં વધીને સંવેદનોને ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે. ‘વિનોબાબાવની’(૧૯૫૮), 'તો ઘર જારો, જારો ધરમ'(૧૯૫૯), ‘શકિતવાલીસા'(૧૯૬૦) ઉપરાંત ‘ગુરુમહિમા’, ‘ચન્દ્રબાવની’, ‘સારઠબાવની’ વગેરે કૃતિઓ પણ એમણે રચી છે.
૨..દ.
દુવા ગોફીદવી : મોરબી ઠાકોરના સ્વદેશાગમન નિમિત્તે રચાયેલી ‘કવિતાઓ’(૧૮૮૪)નો કર્તા.
For Personal & Private Use Only
૨૬.
કુળ છીમામદ નાનજી : ‘ૉદરચરિત્ર તથા હૈદરવાણી'ના કર્યાં.
૨.ર.દ.
www.jainelibbrary.org
Page #258
--------------------------------------------------------------------------
________________
દૂધવાળા કેશવલાલ મગનલાલ-દેબુ કે. બી.
કુંજબાલા' (૧૯૧૪), “અલક્ષ્મ જયોતિ', ‘પદ્મનાભ', ‘મધુકર', મંજરી’, ‘રંજનકુમાર’, ‘સુવર્ણ આશા’, ‘નિરંજન’, ‘મુનિકુમાર', વીણા વગેરે સામાજિક નવલકથાઓ એમણે આપી છે.
દુધવાળા કેશવલાલ મગનલાલ : ચરિત્રાત્મક કથાનકને વિષય બનાવનું નાટક ‘સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર (૧૯૩૫)ના કર્તા.
ક.. દૂધવાળા નાનાલાલ ચુનીલાલ : કન્યાવિક્રયના દૂષણને નિરૂપતી
નવલકથા ‘મંગળા યાને કામાતુર થયેલો સુરતને વત્ની' (૧૯૧૩) -ને કર્તા.
૨.ર.દ. દરકાળ જયેન્દ્રરાય ભગવાનલાલ (૧-૯-૧૮૮૧, ૩-૧૨-૧૯૬૦): કવિ, નિબંધકાર. જન્મ ઠાસરા (જિ. ખેડા)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોંડલ અને વડોદરામાં. ૧૯૦૬ માં ગુજરાત કોલેજમાંથી
સ્નાતક. ૧૯૧૦માં અનુસ્નાતક. ૧૯૧૨માં કલકત્તામાં “ધ રિલૂ’ નામનું અંગ્રેજી સામયિક ચલાવ્યું. ૧૯૨૦થી નિવૃત્તિપર્યંત સુરતની એમ.ટી. આર્ટ્સ કોલેજમાં ગુજરાતી-અંગ્રેજીના અધ્યાપક. અમદાવાદમાં અવસાન.
એમના ગંભીર નિબંધોના સંગ્રહો થોડાંક છૂટ્ટાં ફૂલ' (૧૯૨૭), ધર્મની ભૂમિકા' (૧૯૨૮), ‘સ્વરાજ અને સંસ્કૃતિ' (૧૯૩૦), ધર્મ અને રાષ્ટ્ર' (૧૯૩૬), નંદિની' (૧૯૫૧) અને ‘ગીતાકૌમુદી' (૧૯૫૧) છે; તો હાસ્યરસિક અને નર્મ-મર્મયુકત “પિયણાં' (૧૯૨૯), વિષયની હળવી રજૂઆત છતાં ગંભીર સૂર રજૂ કરતો ‘અમી' (૧૯૩૫) અને વિનેદ તથા કટાક્ષનો સુમેળ સાધતા ઊંધે ઘડે પાણી' (૧૯૫૯) એ એમના હળવા નિબંધોના સંગ્રહો છે.
એમને કાવ્યસંગ્રહ ઝરણાં - ટાઢાં ને ઊન્ડાં (૧૯૨૮) કાન્ત- નહાનાલાલની શૈલી તથા ભાવનાઓને અનુસરે છે. સાત લીલાનાટકો અથવા વિભુની વિભૂતિઓનું સુદર્શન' (૧૯૫૧)માંનાં નાટકો પૌરાણિક વસ્તુ લઈને ચાલે છે, પણ નાટક બનતાં નથી. ‘લકોને પ્રભુ ઈસુની સંગત’ (૧૯૪૨) બોધક ચરિત્રપુસ્તિકા છે.
‘હરિયશગીત' (૧૯૧૫) અને સિંહસ્થ યાત્રાવર્ણન' (૧૯૨૫) એ એમણે સંપાદિત કરેલા, પોતાનાં માતુશ્રી જસબાનાં કાવ્યોના સંગ્રહો છે. સંસ્કૃત શ્લોકોમાં અર્થ સાથેનું બાળપયોગી બાળ પાઠયપોથી' (૧૯૩૭) ઉપરાંત ‘ચિત્ત તત્ત્વ નિરૂપણ' (૧૯૧૮) અને “અંજલિ” એમનાં અન્ય સંપાદનો છે. હાર્મની ઑવ ક્રી’ (૧૯૧૨), 'પૉલિટિકસ ઍન્ડ ઍજ્યુકેશન’ (૧૯૨૮), ‘ઇન્ડિયન ઍજ્યુકેશન' (૧૯૨૮) અને “સફીઅર્સ ઑવ સાયન્સ ઍન્ડ ફિલોસૉફી' (૧૯૩૭) એમનાં અંગ્રેજી પુસ્તકો છે.
બા.મ. દરકાળ જસબા ભગવાનલાલ (૧૮૬૧, ૧૯૫૩) : એમનાં દોઢ
જેટલાં પદોને સમાવત સંચય “હરિયશગીત' (૧૯૧૫) એમના પુત્ર જયેન્દ્રરાય દૂકાળે સંપાદિત કર્યો છે.
ચંટો. દૂરકાળ શિવુભાઈ બાપુભાઈ, સુમિત્ર' ૫-૮-૧૮૭૩, ૧૯-૧૦-૧૯૧૮): નવલકથાકાર, ઈન્ટરથી અભ્યાસ છોડી દીધો. પ્રારંભમાં ખારાઘોડા સૉલ્ટ વકર્સમાં નોકરી. પછી વડનગરના ભેગીલાલ શેઠના અંગત મંત્રી. ‘ગુજરાતી પંચ'ના તંત્રી. ‘સુંદરી- સુબેધ'ના સંપાદક. ‘બંધુસમાજના સભ્યલેખક.
દૂરથી ગીતધ્વનિ : નરસિંહરાવ દિવેટિયાને નિબંધ. દૂરથી આવતા
ગીતધ્વનિની મોહિનીશકિતની વિવિધ દૃષ્ટાંતો સાથેની ચર્ચા અને દિવ્યપ્રદેશથી આવતા અલૌકિક ગાન સુધી પહોંચે છે.
એ.ટી. દૂરના એ સૂર (૧૯૭૦) : દિગીશ મહેતાના અંગત અને લલિતાત્મક નિબંધને સંગ્રહ. બાળપણના સંસ્કારોનાં અંગત સાહચર્યો અને ઉત્તમ સાહિત્યજગતના ઉલ્લેખોથી તૈયાર થયેલું આ નિબંધોનું
સ્વરૂપ આસ્વાદ્ય અને સંવેદનશીલ છે. આ નિબંધોની બાબતમાં નિબંધકાર એકરાર કરે છે તેમ, એમનું મન શહેરમાંથી ઊડીને પચાસ માઈલ દૂર આવેલા એમના ગામના એક મંદિરના કોટની. ભતિ આગળ પથરાયેલા એક બીજા વૃક્ષની છાયા તરફ ફરે છે અને એમ એ પોતાની દિશા મેળવી લે છે. માનવીય પરિમાણને લક્ષમાં રાખી બૃહદ્ સંવેદન ઉપસાવતા એમના નિબંધોનું ગદ્ય તળપદા સંસ્કારો સહિત સાહિત્યપુષ્ટ છે. આ સંગ્રહના “ધર', 'પુલ', પ્રવાહ', 'દો' જેવા નિબંધ ગુજરાતી નિબંધસાહિત્યના અત્યંત આસ્વાદ્ય નિબંધમાં સ્થાન પામેલા છે.
ચં.ટો. દુરબીન: જઓ, દિવેટિયા નરસિંહરાવ ભોળાનાથ. દેખૈયા નૂરમહંમદ અલારખભાઈ, ‘નાઝિર દેખૈયા” (૧૩-૨-૧૯૨૧, ૧૬-૩-૧૯૮૮): કવિ. જન્મ ભાવનગરમાં. પ્રાથમિક ચાર ધોરણ સુધીનું શિક્ષણ. વારસાગત વ્યવસાયને કારણે કલેરીઓનેટ-વાદનની તાલીમ. જિલ્લા લોકલ બોર્ડમાં નોકરી.
ગઝલના સ્વરૂપની સાહજિક સૂઝ તથા ભાવની અનાયા અને વેધક અભિવ્યકિતથી નેધપાત્ર બનેલા એમના ગઝલસંગ્રહા “નાઝીરની ગઝલો’ અને ‘તુષાર' (૧૯૬૨)માં અનુભવની જીવંત સૃષ્ટિને સાંકેતિક અભિવ્યકિત આપવામાં એમને સફળતા મળી છે.
નિ.વા. દેડકાની પાંચશેરી : માંદા વિરાય વૈદ્ય ફરતે એકઠા થયેલા ગુજરાતી સાક્ષરોની લાક્ષણિકતાઓનું ઠઠ્ઠા કરતું ચન્દ્રવદન મહેતાનું પ્રહસન-એકાંકી.
ર.ટી. દેથા શંકરદાન જેઠીભાઈ: સર પ્રભાશંકર પટ્ટાણીને આપેલ કાવ્યાંજલિ પ્રભાનાથને કાવ્યકુસુમાંજલિ' (૧૯૩૭) ના કર્તા.
૨.૨.૮.
દેથા હરદાન બહેચરભાઈ: પદ્યકૃતિ 'હરદાનપ્રબોધપ્રકાશ' (૧૮૯૬) અને કતી.
૨.ર.દ. દેબુ કે. બી. : નવલકથા 'જુદાઈને જખમ' (૧૯૩૩)ના કર્તા.
૨,૨,દ.
ગુજરાતી સાહિત્યકોશ-૨ : ૨૪૩
For Personal & Private Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
દેબુ જહાંગીર અરદેશર–દેવજી વ્રજલાલ
દેબુ જહાંગીર અરદેશર (૧૦-૮-૧૯૧૯) : નવલકથાકાર. જન્મ નવસારીમાં. અભ્યાસ મૅટ્રિક સુધી. ‘મુંબઈ સમાચાર' સાથે સંલગ્ન.
એમણે ‘પ્રેમમહિમા' (૧૯૪૧), ‘સ્ત્રીજીવનને મહાન આદર્શ (૧૯૨૨), ‘સંગીતની કરામતી અસરો' (૧૯૪૩), 'નૃત્યકળા’ (૧૯૪૪), ‘નરગીસ ધિ ફિલ્મસ્ટાર' (૧૯૪૫), ‘મહોબ્બતનાં આંસુ યાને કિસ્મતની કટી' (૧૯૪૬), ‘સ્ત્રીસંસારની સાચી સફળતા’ (૧૯૫૫) તથા ‘| સિનેમા ગાયનમાળા' (૧૯૪૩) તેમ જ ‘ન્યૂ ઈન્ડિયા ફિલ્મ મ્યુઝિક ગાઈડ' (૧૯૪૭) જેવા ગ્રંથો આપ્યા છે.
૧૯૪૭માં એમ.બી.બી.એસ. તબીબી વ્યવસાય,
એમણે ‘લગ્નજીવન, માતૃત્વ અને કુટુંબનિયોજન' (૧૯૭૩) ગ્રંથ આપ્યો છે. આ ઉપરાંત ગુજરાતી તબીબી સાંજ્ઞાઓના ઘડતરનું પ્રારંભિક કાર્ય પણ એમણે કર્યું છે.
દેબુ રૂસ્તમ બે. : નવલકથા ‘ગુલાબી ગામડિયણ' (૧૯૪૦)ના કર્તા.
દેલવાડાકર ગેપાળજી કલ્યાણજી (૧-૬-૧૮૬૯, ૧૭-૨-૧૯૩૫) : જન્મ જૂનાગઢ રાજયના દેલવાડામાં. ગુજરાતી છ ધોરણ સુધીનું ભણતર લઈ, મુંબઈ જઈ, મેસર્સ વાછા ગાંધીજી કંપનીમાં નામું લખવાની નોકરી. સર મંગળદાસના કુટુંબ સાથે પરિચય થતાં એ મારફતે આલફ્રેડ કંપનીના અધિપતિ મિ. રાણીના સંપર્કમાં. શાળામાં સંગીતશિક્ષક તેમ જ કિંડર ગાર્ટન શિક્ષણ પદ્ધતિમાં ઊંડો રસ. મુંબઈમાં અવસાન.
‘રાજા શ્રીમાળ’, ‘વસંતમાધવ', 'રમણસુંદરી' (૧૮૯૫), 'મદન વસંત' (૧૮૯૫), ‘મને હારી રંભા’, ‘નીલમ-માણેક, ‘તારા સુંદરી’, ‘મધુર બાળા’, ‘ચન્દ્રકળા’, ‘મનહર મેના', 'કુંડલીક’, ‘રાજભકિત', ‘યોગમાયા’ વગેરે એમનાં નાટકો છે.
‘નીલમ અને માણેક' (૮ ભાગ), ‘ચન્દ્રકળા’, ‘નિરંજાની અથવા વરઘેલી વનિતા’, ‘મધુરી અથવા પ્રેમઘેલી પ્રમદા', ‘મંદારિકા', ‘બેરિસ્ટરની બૈરી’, ‘બ્રીફલેસ બેરિસ્ટર’, ‘શાંતિપ્રિયા, ‘બહાદુર કલો અને અનાથ તારા', નંદકિશોર’, ‘નરગીસ નાટકકાર, ‘નવલગંગા' : ૧-૨, ‘સ્ત્રીઓની મહત્તા', ‘સહચરી', 'પૃથુકુમાર', ‘મહિલાસમાજ', 'કસુમ વાઘેલી’ વગેરે એમની નવલકથાઓ છે. આ ઉપરાંત બાળગ્રંથાવલીનાં અનેક પુસ્તકો અને સંગીત સતીમંડળ' પણ એમના નામે છે.
એ.ટી. દેવકરણ જયાવતી પ્રાણલાલ: પૌરાણિક તેમ જ ધાર્મિક વિષય પર રચેલા સંવાદોના સંગ્રહ 'સુ-મન સારથિ' (૧૯૪૫) નાં કર્તા.
દેરાસરી ડાહ્યાભાઈ પીતાંબરદાસ, ‘બુલબુલ' (૧૧-૧૦-૧૮૫૩, ૧૪-૩-૧૯૩૮): ૧૪ન્મ સુરતમાં. ૧૮૮૭માં પૂનાની કોલેજ ઍવ સાયન્સમાં જોડાયા. રાજકોટની ટ્રેનિગ કોલેજમાં શિક્ષક અને પછી ઉપાચાર્ય. ૧૮૯૬ માં ભૂસ્તરવિદ્યાના અભ્યાસ માટે ઇલૅન્ડ-ગમન. ત્યાં બાર એટ લૅની ઉપાધિ પણ મેળવી. અમદાવાદમાં વકીલાત. ગુજરાતના ભૂસ્તરવિદ્યા મંડળના પ્રથમ સભ્ય ફેલે. રૉયલ એશિયાટિક સેસાયટીના માનાર્ડ સભ્ય. રાજકોટની ૉન્ગ લાઈબ્રેરી અને વોટસન મ્યુઝિયમના સેક્રેટરી.
પંડિતયુગમાં મણિલાલ દ્વિવેદી અને બાલારામ ઉલ્લાસરામ કંથારિયાના ગઝલસંસકાર ઝીલીને સરલ તળપદી ભાષામાં દલપતરીતિએ પોતીકી લોકભાગ્ય રચનાઓ ઉતારનાર આ કવિનાં ‘ચમેલી’ અને ‘બુલબુલ' (૧૮૮૩) મહત્ત્વનાં સળંગ કાવ્યો છે. ‘ચમેલી' પંદર viડોમાં વિભકત સબંગ હરિગીતમાં ત્રણ પંકિતનું કાવ્ય છે; તો બુલબુલ'માં હરિગીત સાથે દેહરાનું મિશ્રણ કર્યું છે અને તેર અસમ ખંડોમાં એ ચાર પંકિતમાં રચાયું છે. એક જ છંદમાં વિસ્તારથી લખાયેલાં આ કાવ્યોમાં શિષ્ટ શૃંગારનું નિરૂપણ છે. એકના એક ભાવની પુનરાવૃત્તિથી કયાંક એકતાનતા આવી જતી હોવા છતાં વિષય અને રજૂઆતમાં આ રચનાઓ લાક્ષણિક બની છે. ‘હરિધર્મશતક' (૧૮૮૪) ની બસ પંકિતઓમાં, ધર્મગ્રંથોનાં અનિષ્ટ તત્ત્વને ઉપહાસ કર્યો છે. “અમારાં આંસુ (૧૮૮૪) અને ‘મધુમૃત’ પણ એમનાં કાવ્યો છે.
‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન' (૧૯૧૧) એ એમનું સુપ્રતિક વિવેચન છે. એમાં ૧૮૫૦થી ૧૯૧૦ સુધીના ગુજરાતી સાહિત્યની ઐતિહાસિક સમીક્ષા કરવાને પહેલો પ્રયત્ન છે. ‘કાન્હદે પ્રબંધ’નું ટિપ્પણ સહિત સંપાદન (૧૯૧૩) અને એને સુગમ્ય પદ્યાનુવાદ (૧૯૨૮, ૧૯૩૪, ૧૯૨૬?) નોંધપાત્ર છે.
મરાઠી પર આધારિત ‘પૌરાણિક કોશ’ અને ‘ભૌગોલિક કોશ’ તથા ' રસાયનશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને પદાર્થવિજ્ઞાન પરનાં પાઠવપુસ્તકો તેમ જ ‘રણજિતસિંહ' (૧૮૯૫) અને ‘શહેનશાહ પંચમજયોર્જ (૧૯૩૦) જેવા અનુવાદગ્રંથે પણ એમના નામે છે.
- એ.ટો. દેરાસરી હરિત રણજિત (૯-૧-૧૯૧૭) : કોશકાર, નિબંધકાર, જન્મ અમદાવાદમાં. ૧૯૩૪ માં મૅટ્રિક. ૧૯૩૯માં બી.એસસી.
દેવકી અયોધ્યા: જુઓ, ઝવેરી મનસુખલાલ મગનલાલ. દેવકૃષ્ણ મહારાજ : પદ્યકૃતિ “વેદાંતપદાવલિ'ના કર્તા.
દેવચંદ્ર: ‘મૃગાવતી રાણા' (૧૯૨૯)ના કર્તા.
નિ.વા. દેવચંદ્ર નરોત્તમદાસ : પદ્યકૃતિ 'કવિ પરભાશંક્ર વિરહ' (૧૮૯૧)ના
કર્તા.
દેવજી ગોરધનદાસ ભીમજી : નવકથા ‘ફિરંગી વહેપારીઓ (૧૯૨૫)ના કર્તા.
દેવજી લલ્લુભાઈ : રવદેશપ્રમાજિક વાત “બાબુ સત્યશોધક (૧૯૦૯)ના કર્તા.
૨.૨,દ. દેવજી વીજલાલ: નવલકથા ‘જગતશેઠના પુત્ર' (૧૮૮૨)ના કર્તા.
૨,૨,દ.
૨૪૪: ગુજરાતી સાહિત્યકોશ-૨
For Personal & Private Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
- દેવદાસ- દેસાઈ અમીધર રણજી
દેવદાસ: જુઓ, ઘડિયાળી હરકિશનદાસ હરગોવિંદદાસ. દેવદાસ : “સાત સુંદર વાતો' (૧૯૨૬)ના કર્તા.
દેવિકા રાજપૂત : જુઓ, શાહ સરોજ શંકરલાલ. દેવીદાનજી કાયાભાઈ : પદ્યકૃતિ ‘દવવિલાસ'- ભા. ૧ (૧૮૯૯)ના
***
*તો,
દેવેન્દ્રવિજય : પદ્યકૃતિઓ ‘ગીતગા'પાલ' તથા કીર્તનકુંજ'ના કતાં.
દેવયાની : કાન્તનું પ્રસિદ્ધ ખંડકાવ્યું. ત્રણ ખંડમાં લખવા ધારેલા આ કાવ્યનો બીજો અધૂરો ખંડ ગૂમ થયેલ છે અને ત્રીજો લખાયેલો જ નહિ. પહેલા ખંડમાં કચના સ્પર્શથી રૂપાંતર પામતી દેવયાનીની રસંક્રમણ-અવસ્થા કલાત્મક સંદિગ્ધતાથી નિરૂપાઈ છે.
ચંટો. દેવયાની : કાતના પ્રસિદ્ધ viડકાવ્ય 'દેવયાની'માં કચના સંસ્પર્શથી રૂપાંતર પામતી નાયિકા.
કનૈયાલાલ માણેકલાલ મુનશીનાં ‘પૌરાણિક નાટકોમાંના એક નાટક ‘પુત્રસમોવડી’ની નિર્ભીકતા દાખવતી નાયિકા.
ચંટો. દેવરાજ દિનેશ : બાળવાર્તા ‘રાજા ભાવના કતાં.
દેવલાલીકર લમણજી સખારામ : નવલકથા કાવ્ય(૧૮૯૬)ના
કર્તા.
દેશપાંડે પાંડુરંગ ગણેશ (૧૯-૧૨-૧૯૮૮): કોશકાર, ચરિત્રલેખક, અનુવાદક. જન્મ મહારાષ્ટ્રના પૂણે કિલ્લાના નારાયણગાંવમાં. પ્રાથમિક શિક્ષણ ચિડી અને વડેગાંવમાં. માધ્યમિક શિક્ષણ પ્રેપ્રાઈટરી હાઈસ્કૂલ, અમદાવાદ અને બાઈ આવાંબાઈ હાઈસ્કૂલ, વલસાડમાં. ૧૯૨૪માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક. ૧૯૩૦થી ૧૯૪૯ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષક અને ગ્રંથપાલ. ૧૯૪૯-૧૧ દરમિયાન નવજીવન પ્રકાશન મંદિરમાં પ્રૂફરીડર, અનુવાદક અને હસ્તપ્રત તપાસનાર. ૧૯૫૧-૫૫ દરમિયાન ગાંધી સ્મારક સંગ્રહાલય, નવી દિલ્હીમાં વ્યવસ્થાપક. ૧૯૫૫-૫૬ માં સ્વાતંત્ર્ય આંદોલન વિશેના ઇતિહાસકાર્ય સાથે સંલગ્ન. ૧૯૫૬ થી ૧૯૬૭ સુધી ‘કલેકટેડ વર્ડ્સ ઑવ મહાત્મા ગાંધી'ના સંપાદક અને અનુવાદક. ‘સાધુચરિત ત્રિવેદી સાહેબ' (૧૯૫૩) અને રાષ્ટ્રીય જાગૃતિના જનક લોકમાન્ય ટિળક' (૧૯૫૬) એમનાં ચરિત્રપુસ્તકો છે. એમના અંગ્રેજી ગુજરાતી કોશ' (૧૯૭૦), 'ગુજરાતી અંગ્રેજી કોશ” (૧૯૭૪), ‘અંગ્રેજી ગુજરાતી વિનીત કોશ' (૧૯૭૭) જેવા કોશ શિક્ષણ અને સાહિત્યમાં ઉપયોગી બન્યા છે. એમણે ‘ગાંધીસાહિત્યસૂચિ' (૧૯૪૮) પણ આપી છે.
‘કાલેલકર અધ્યયનગ્રંથ' (૧૯૬૧) અને ‘ઑકસફર્ડ ચિત્રકાશ’ (૧૯૭૭)માં એમનું સહસંપાદન છે. ‘આધુનિક ભારત' (૧૯૪૬), “સેવાધર્મ' (૧૯૫૫), ‘હિંદુસ્તાનની જ્ઞાતિસંસ્થા' (૧૯૬૦) વગેરે એમના અનુવાદો છે. આ ઉપરાંત મરાઠી અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં તેમ જ ગુજરાતી અને હિન્દીમાંથી મરાઠીમાં તથા અંગ્રેજીમાં પણ એમણ ઘણા અનુવાદ કર્યા છે.
દેવલેકર બાપુ હરશેઠ : ‘ગુવાંકાવલી' (૧૯૪૭)ના કત.
દેવવિજયજી : સ્તવને, સજજાય, તૃતિઓ અને દૃષ્ટાંતકથાઓનો સંગ્રહ “દેવવિનોદ' (૧૯૨૪)ના કર્તા.
દેવાશ્રયી કૃષ્ણલાલ ગોવિદલાલ: પદ્યકૃતિઓ “કાવ્યમાળા’ (૧૮૮૮) અને “સુબોધચન્દ્રિકા' (૧૮૯૪), નવલકથાઓ ‘ચંદ્રગુપ્ત’ અને ‘ચંદ્રહાસ', ચરિત્રગ્રંથ “વિક્રમાદિત્ય', વૈદકશે ‘નાડીજ્ઞાન’ અને ‘વૈદ્યજીવન’ તેમ જ માહિતી પુસ્તિકા ‘વિમાનના કર્તા.
ચં.ટા.
દેવાથી સૂર્યરામ સેમેશ્વર (૬-૪-૧૯૨૨) : જીવનચરિત્રલેખક. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લુણાવાડામાં. પછીથી સ્કૂલ ફાઈનલ અને ફર્સ્ટ ગ્રેડ પબ્લિક સર્વિસની પરીક્ષા આપી. વાડાસિનોર, લુણાવાડા, દેવગઢબારિયાની શાળાઓમાં શિક્ષક તથા આચાર્ય. ૧૯૧૬ થી ૧૯૨૨ સુધી ખેડા તથા અમદાવાદમાં મદદનીશ નાયબ-નિરીક્ષક, લુણાવાડામાં અવસાન.
એમણે ‘ના. જસ્ટિસ મહાદેવ ગોવિંદ રાનડેનું જીવનચરિત્ર ઉપરાંત સરદેસાઈ ગોવિંદ સખારામકૃત ‘હિન્દુસ્તાનને અર્વાચીન ઇતિહાસ:મુસલમાની રિસાયત' (૧૯૨૮) અને “મિરાતે સિકંદરી’ જેવા અનૂદિત ગ્રંથો આપ્યા છે. એમણે અંગ્રેજી ગ્રંથ ‘ડિવાઇન રિવિલેશનરી પ્રોકલેમેશન’ પણ લખ્યા છે.
૨.ર.દ. દેવાશ્રયી સેમેશ્વર બાપુજી: પદ્યકૃતિઓ ગરબાવલી’, ‘સંગીત
શ્રીમદ્ ભાગવત' (૧૯૦૯), ‘મનોરંજક શિવશકિત પ્રાર્થનામાળા', ‘સંગીત શિવમહિમ્નસ્તોત્ર' તથા શંકરવિવાહના કર્તા.
૨.૨,૮,
દશાણી અરુણકુમાર ભાજીરામ ('-૮-૧૯૭૦) : કવિ. જન્મસ્થળ
સુરેન્દ્રનગર જિલ્લાનું રંગપુર. એફ.વાય.બી.એ. સુધીનો અભ્યાસ. ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટમાં કરી.
‘ઓછપ' (૧૯૭૭) અને ‘કાવ્યગુર્જરી' (૧૯૮૧) એમના કાવ્યગ્રંથ છે.
ચં.ટા. દેસાઈ અમરસંગ દેસાઈભાઈ : પદ્યકૃતિ ‘માધાના પિતાનું પ્રેતભેજન યાને કરવાની કહાણી' (૧૯૧૩) તેમ જ નાટયકૃતિ ‘પ્રતાપી પ્રમિલા' (૧૯૧૦) ના કર્તા.
કૌ.બ્ર. દેસાઈ અમીધર રણછોડજી : ‘લઘુ વ્યાકરણ : ૧, ૨, ૩ (૧૯૧૦, ૧૯૧૧, ૧૯૧૨)ના કર્તા.
કૌ.બ્ર.
ગુજરાતી સાહિત્યકોશ- ૨ :૨૪૫
For Personal & Private Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
દેસાઈ અરદેશર ખરશેદજી —દેસાઈ ઇચ્છારામ સૂર્યરામ
દેસાઈ અરદેશર ખરો જ : 'જગરે કે દીગર'(૧૯૫૭), અબળાના કીના’(૧૯૧૮), ‘કરણીના ફે’(૧૯૨૧), 'બાપનો શ્રાપ' (૧૯૨૨), ‘ગમતી કે મનગમ ની’(૧૯૨૭) વગેરે નવલકથા ઓના ..
ક
દેસાઈ અરવિંદકુમાર : ચરિત્રકૃતિ ‘ભારતેન્દુ હરિશ્ચંદ્ર’(૧૯૬૮) - કર્તા.
નિયા.
દેસાઈ અશ્વિન કીકુભાઈ (૩૧-૧-૧૯૪૪): જન્મસ્થળ કછેલી (જિ. વલસાડ, ગુજરતી હિન્દી વિષયો સાથે બિલીમોરા કોલેજની બી.એ. ૧૯૬૭માં એ જ વિષયોમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૭૦માં અંગ્રેજી અને સંસ્કૃત વિષયામાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૭૦માં પીએચ.ડી. ૧૯૬૭થી અદ્યપર્યંત પી. આર. બી. આર્ટ્સ ઍન્ડ પી. જી. આર. કોમર્સ કોલેજ, બારડોલીમાં ગુજરાતી વિષયનું અધ્યાપન.
એમના અધ્યયનગ્રંથ ‘બળવંતરાય ઠાકોરની કાવ્યવિચારણા' (૧૭)માં પ્રારંભ બળવંતચર ઠાકોરના વ્યકિતત્વ અને વાઙમયનો પરિચય છે, ને પછીનાં પ્રકરણમાં બળવંતરાયનો ક વિષયક સિદ્ધાંતો ને એમની કાવ્યકળાની પણ પણ છે, 'ગુજરાતનાં ભાષા-સાહિત્ય પર આધુનિકીકરણનો પ્રભાવ’(અન્ય સાથે, ૧૯૮૬) એમનું અન્ય પુસ્તક છે. એમણે “મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજીની અમૃતવાણી' સંપાદન પણ આપ્યું છે.
કાઁબ્રુ.
કૈસાઈ નિનાન રણછોડભાઈ, ‘આફતાબ’(૧૮-૫-૧૯૪૭): ૧૫કથાકાર, વાર્તાકાર. જન્મ પલાણા (જિ. સુરત)માં. ૧૯૭૭માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.કોમ. પછી સી.એ. કૉન્ક ઑફ બરોડા સાથે સંલગ્ન, ૧૯૭૮નો કુમારચંદ્રક.
એમની ધારાવાહી નવલકથાઓમાં આકર્ષક ઉપાડવ થી ‘બિ (૧૯૭૮), કોલેજના વિદ્યાર્થીઓના માનસને નિરૂપતી ‘પરિચયના દીવા સાથે ઝાંખા’(૧૯૮૦) તથા નાયિકાના મુખે કહેવાયેલી અને ડાયરીરૂપે રજૂ થયેલી ‘આકાશથીયે દૂર તારું ઘર’(૧૯૮૧)નો સમાવેશ થાય છે. કારણ આપો ના તમે સાચા’(૧૯૮૩) એમની ઘટનપ્રધાન નવલકથા છે. કોઈ કુલ નોર્ડ છે' (૧૯૭૭) અને ‘વિખૂટાં પડીને’(૧૯૮૪) ને બે, મનોસંઘર્ષને આલેખતી ટૂંકીવાર્તાઓના સંગ્રહો છે.
નિ.વા.
દેસાઈ અંબાલાલ સાકરલાલ, ‘એક ગુર્જર' (૨૫-૩-૧૮૪૪, ૧૨-૯-૧૯૧૪) : નિબંધકાર. જન્મ નડિયાદ તાલુકાના અલીણા ગમે. ૧૯૬૪માં મૅટ્રિક. ૧૮૬૭માં ઍલ્ફિન્સ્ટન કોલેજ મુંબઈથી સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૬૯માં એમ.એ. ૧૮૭૦માં સુરતમાં હેડમાસ્તર, ત્યારબાદ અમદાવાદ હાઈસ્કુલના ઍકિટંગ હેડમાસ્તર અને ગુજ્જત કોલેજ ઇન્સ્ટિટયુટની સ્થાપના બાદ એના પ્રિન્સિપાલ. ૧૮૭૬ થી ૧૮૮૫ સુધી નવસારી અને કડી પ્રાન્તના ડિસ્ટ્રિકટ જજ, ૧૮૮૫-૯૦ દરમિયાન વડોદરાની
૨૪૬: ગુજરાતી સાહિત્યÀશ - ૨
અદાલતના ત્રીજા જજ અને ૧૮૯૦-૯૯ દરમિયાન ત્યાં જ
વડા ન્યાયાધીશ. ૧૮૯૯માં નિવૃત્ત. અમદાવાદની ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ. ૧૯૬૯માં રાજકોટ ખાતે ભરાયેલી ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. લકવાની બીમારી બાદ
અવસાન.
વૈકુય શ્રીપતરાય ઠાકોરે સંપાદિત કરેલા, એમના ધર્મ, રા કારણ, સમાજકારણ, અર્થકારણ, કેળવણી, સંચાર, સાહિત્ય ઇત્યાદિ અંગેના લેખોના સંગ્રહ ‘સ્વ. દી. બ. અંબાલાલ સાકરલાલ દેસાઈનાં ભાષણો અને લેખ’(૧૯૧૮) નામે છે. સંસ્કૃતપ્રચુર ગદા જ્યારે પ્રવર્તતું હતું ત્યારે સરલ ટૂંકા સોંસરા વાકોનું ગદ્ય પ્રયોજનાર આ વિજ્ઞક્ષણ રૌલીના લેખક છે. એમની વિચારણામાં ગાંભીર્થ અને વિાદતાના ગુણો રોગર છે.
“ડિક્સનરી ઑવ ઈગ્લીશ ઍન્ડ મુખ્વતી (૧૮૭૭) પણ એમના નામે છે, જેમાં રોબર્ટ મોન્ટનામરી અને મધિપ્રસાદ દેસાઈ સાથીસંપાદકો છે. રાંટો.
દેસાઈ અંબેલાલ ગોપાલજી (૫-૧૨-૧૯૧૯): પ્રવાસકથાલેખક, ચરિત્રકાર, વાર્તાકાર. વતન કતારગામ જિ. સુરત). સુરતથી એમ.એ. ૧૯૪૭થી વલસાડની જી.વી.ડી. હાઈસ્કૂલમાં શિક્ષક, એમણે ‘નૂતન ભારતનાં તીર્થસ્થળા’(૧૯૫૯)માં પોતે કરેલા પ્રવાસનું તાદૃશ અને કુતૂહલપ્રેરક વર્ણન આપ્યું છે. ‘પ્રાચીન અને અર્વાચીન ચીનની ભીતરમાં’(૧૯૬૫)માં એશિયાના બે મહાન દેશો વચ્ચે થયેલા સાંસ્કૃતિક સંપર્ક, સાંસ્કૃતિક વ્યાપારવિનિમય અને તેની અસરોનો વિગતવાર ઇતિહાસ રજૂ કરવાના પ્રયત્ન થયો છે. ‘પ્રારબ્ધ, પુરુષાર્થ અને પૈસા’ તથા ‘સુબોધ વાર્તાસંગ્રહ’ પુસ્તકો પણ એમણે આપ્યાં છે. ગાંધીજી, નહેરુ, રાજેન્દ્રપ્રસાદ, ટડનજી તથા મારારજી દેસાઈનાં એમણે લખેલાં ચરિત્રા માહિતીપ્રધાન છે. નિ.વા. દેસાઈ અંબેલાલ સવરામભાઈ : કથાત્મક ગદ્યકૃતિઓ ‘અક્કલનો ઓથમીર’- ભા. ૨ થી ૪ (ત્રી. આ. ૧૯૨૫) અને ‘લાખ રૂપિયા અથવા લાભનું પરિણામ’(૧૯૩૧) તથા બાળવાર્તા ‘અડવા’ (૧૯૩૩)ના કર્તા.
દેસાઈ ઇંચ્છારામ સૂર્યરામ,‘શંકર’(૧૦૮-૧૮૫૩, ૫-૧૨-૧૯૧૨): નવલકથાકાર, અનુવાદક, સંપાદક. જન્મ વતન સુરતમાં, અંગ્રેજી છ ધોરણ સુધીનો અભ્યાસ. થોડો સમય સુરતમાં ‘દેશીમિત્ર’ છાપખાનામાં ીખાં ગોઠવવાનું શીખ્યા. ૧૮૭૬માં મુંબઈમાં ‘આર્યમિત્ર’ સાપ્તાહિક ચારેક મહિના ચલાવ્યા પછી ‘મુંબઈ સમાચાર’માં પૂ ફરીડર. સુરત પાછા આવી ૧૮૭૮ થી ‘સ્વતંત્રતા’ માસિક શરૂ કર્યું. તેમાં પ્રકાશિત રાજકીય લખાણા માટે રાજદ્રોહના ગુનાસર અંગ્રેજ સરકારે ધરપકડ કરી, પણ ફિરોઝશાહ મહેતાની સહાયથી નિર્દોષ ઠર્યા. મુંબઈ જઈ મિત્રાની ને મુંબઈના સાક્ષરોની સહાયથી પ૮૮૦માં ‘ગુજરાતી’ સામાયિકનો પ્રારંભ કર્યા અને ઘણી આર્થિક કટોકટી તથા સરકારી દરિમયાનગીરી વચ્ચે પણ મૃત્યુપર્યંત તે ચલાવ્યું,
For Personal & Private Use Only
www.jainellitary.org
Page #262
--------------------------------------------------------------------------
________________
: દેસાઈ ઇન્દુકુમાર – દેસાઈ કાલિપ્રસાદ ધનેશ્વર
‘હિંદ અને બ્રિટાનિયા' (૧૮૮૬) એમના સમયમાં એમને ખૂબ દેસાઈ ઇન્દ્રવદન નરોત્તમદાસ, ‘દિવ્યેન્દ્ર' (૩૧-૭-૧૯૧૧૪) : પ્રસિદ્ધિ અપાવનારી એમની રાજકીય નવલકથા છે. મીરજા વાર્તાલેખક, નવલકથાકાર. વતન કામરેજ (જિ. સુરત). અભ્યાસ મુરાદઅલી બેગની લેખમાળા 'માઉન્ટન ટૉપ' પરથી પ્રેરણા લઈ મૅટ્રિક સુધી. રેલવેમાં નોકરી. રચાયેલી તથા હિન્દદેવી, બ્રિટનની દેવી, સ્વતંત્રતાની દેવી અને એમણે વાર્તાસંગ્રહ ‘કામબાણ' (૧૯૫૩) તેમ જ નવલકથાઓ દેશહિતપુરુષ વચ્ચે થતા લાંબાલાંબા સંવાદોમાં લખાયેલી આ ‘લગ્નમંથન' (૧૯૫૪), ‘સુલેખા' (૧૯૫૬) અને યુવાન હૈયાં નવલકથામાં તે સમયના ભારતની રાજકીય સ્થિતિની ચર્ચા છે. ' (૧૯૬૮) આપ્યાં છે. ‘ગંગા - એક ગુર્જરવાર્તા તથા શિવાજીની લૂંટ (૧૮૮૮)માં એક દેસાઈ ઈશ્વરલાલ ઇચ્છારામ : રસુરતના કુંવરજીભાઈ ને કલ્યાણજીસામાજિક નવલકથા છે, તો બીજી ઐતિહાસિક વાર્તા છે. ટીપુ
ભાઈનાં સેવાભાવી ચરિત્રોને આલેખતું “બે કર્મવીર ભાઈઓ સુલતાન’ - ભા. ૧ (૧૮૮૯) અધૂરી ઐતિહાસિક નવલકથા છે.
(૧૯૭૪), પત્રકારત્વને વિષય બનાવતું પત્રકારત્વની પગદંડી’ ‘સવિતાસુંદરી' (૧૮૯૦) વૃદ્ધવિવાહની મજાક ઉડાવતી એમની
(૧૯૭૯) જેવાં પુસ્તકો તેમ જ સંપાદિત ગ્રંથ બારડોલી સામાજિક નવલકથા છે. રાજભકિત વિડંબણ' (૧૮૮૯) એ
સત્યાગ્રહ' (૧૯૭૮)ના કર્તા. ભાણ પ્રકારની કૃતિ છે.
કૌ.વ્ય. ચંદ્રકાન્ત’: ભા. ૧, ૨, ૩ (૧૮૮૯, ૧૯૦૧, ૧૯૦૭) એ આ
દેસાઈ ઊમિ ઘનશ્યામ (૫-૪-૧૯૩૮) : ભાષાવિદ. જન્મ મુંબઈમાં. લેખકને બીજા લોકપ્રિય ગ્રંથ છે. સાત ખંડ સુધી જેને વિસ્તાર
વતન ચોરવાડ. ૧૯૫૫માં મૅટ્રિક. ૧૯૬૧માં ગુજરાતી-સંસ્કૃત વાની ઇચ્છા છતાં લેખકના મૃત્યુને લીધે અધૂરા રહેલા આ ગ્રંથમાં
વિષયો સાથે બી.એ. ૧૯૬૩માં એ જ વિષયોમાં એમ.એ. વેદાંતના વિચારોની સરળ ભાષામાં સદૃષ્ટાંત સમજૂતી અપાઈ છે.
૧૯૬૭ માં પીએચ.ડી. ૧૯૬૯માં ડિપ્લોમા ઈન લિંગ્વિસ્ટિ. ‘બૃહત્ કાવ્યદોહન'ના આઠ ભાગ (૧૮૮૬, ૧૮૮૭, ૧૮૮૯,
૧૯૬૫ થી ૧૯૭૨ સુધી મુંબઈ યુનિવર્સિટીના ભાષાશાસ્ત્ર ૧૮૯૦, ૧૮૯૧૧, ૧૯૬૦, ૧૯૧૨, ૧૯૧૩)માં મધ્યકાલીન
વિભાગમાં રિસર્ચ આસિસ્ટન્ટ. ૧૯૭૩ થી ૧૯૮૧ સુધી મહાત્મા કવિઓના જીવનની માહિતી આપતા લેખે અને તેમનાં કાવ્યો.
ગાંધી મેમોરિયલ રિસર્ચ સેન્ટર ઍન્ડ લાઈબ્રેરીમાં રિસર્ચ ઓફિસર સંપાદિત કરીને તે સમયે મધ્યકાલીન કવિઓ અને કવિતા વિશે
ઈન ડિસિપ્ટિવ લિંગ્વિસ્ટિક્સ, ૧૯૮૪-૮૭ દરમિયાન અનુઉપલબ્ધ સામગ્રીને એકત્ર કરવાને ઐતિહાસિક પુરુષાર્થ થયો છે.
નાતક ગુજરાતી વિભાગ, એસ. એન. ડી. ટી. વિમેન્સ યુનિ‘પુરુષોત્તમ માસની કથા' (૧૮૭૨), ‘ઓખાહરણ' (૧૮૮૫),
વસિટીમાં રીડર. ‘નળાખ્યાન' (૧૮૮૫), ‘પદબંધ ભાગવત' (૧૮૮૯), 'કૃષ્ણચરિત્ર'
એમણે ગુજરાતી ભાષાના અંગસાધક પ્રત્યયો' (૧૯૭૨)માં (૧૮૯૫), ‘આદિ ભકતકવિ નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’
વર્ણનાત્મક અધ્યયનને અભિગમ અપનાવી, ભાષાવિશ્લેષણની (૧૯૧૩) એ એમના અન્ય સંપાદનગ્રંથો છે. મહાભારતનાં
વિકસિત પદ્ધતિનો આશ્રય લઈ ગુજરાતી ભાષાના અંગસાધક વિવિધ પર્વના અન્ય વિદ્વાનો પાસેથી અનુવાદ કરાવી તેનું
પ્રત્યયોને એકઠા કરીને એનું સભ્ય નિરૂપણ કરવાનો પ્રયત્ન કર્યો રાંપાદન 'મહાભારત'- ૧, ૨, ૩ (૧૯૦૪, ૧૯૧૧, ૧૯૨૧)માં
છે. આ ઉપરાંત ‘ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને વ્યાકરણ એમણ કર્યું છે.
(૧૯૮૫) તેમ જ પરિચયપુસ્તિકા ભાષાશાસ્ત્ર શું છે?” (૧૯૭૬) ‘રાસેલાસ' (૧૮૮૬), 'યમસ્મૃતિ' (૧૮૮૭), ‘મહારાણી વિકટો
પણ એમના નામે છે. રિયાનું જીવનચરિત્ર' (૧૮૮૭), “ચારુચર્યા અથવા શુભાચાર” (૧૮૮૯), “અરેબિયન નાઈટ્સ': ભા. ૧-૨ (૧૮૮૯), 'કથા
દેસાઈ એસ. એચ.: ‘શ્રી નવીન અલક અને નંદા નાટકનાં ગાયના સરિ સાગર’ : ભા. ૧-૨ (૧૮૯૧), ‘કળાવિલાસ' (૧૮૮૯),
(૧૯૦૭)ના કર્તા. ‘વિદુરનીતિ' (૧૮૯૦), ‘કામંદકીય નીતિસાર' (૧૮૯૦), ‘સરળ
કી.બ્ર. કાદંબરી' (૧૮૯૦), ‘શ્રીધરી ગીતા' (૧૮૯૦),શુકનીતિ' (૧૮૯૩), ‘બાળકોનો આનંદ'-ભા. ૧-૨ (૧૮૯૫), રાજતરંગિણી અથવા
દેસાઈ કલા : વાર્તાસંગ્રહ ‘સૂનાં નહમંદિર' (૧૯૬૪) નાં કર્તા. કાશ્મીરને ઇતિહાસ’: ભા. ૧ (૧૮૯૮), “ઔરંગઝેબ' (૧૮૯૮),
નિ.. ‘પંચદશી' (૧૯૦૦), ‘વાલમીકિ રામાયણ' (૧૯૧૯) વગેરે એમના દેસાઈ કસનજી મણિભાઈ : બાળકો માટે બેધાત્મક ગદ્યકૃતિ અનૂદિત ગ્રંથ છે.
‘અમીઝરણાં' (૧૯૪૧), પ્રેરણાદાયી ચરિત્રા “લોકનાયકો- નાના
જ.ગા. હતા ત્યારે તેમ જ સંપાદન ‘સ્વદેશાભિમાનના કર્તા. દેસાઈ ઇન્દુકુમાર : ચરિત્રપુસ્તક “પરમપૂજય શ્રી માતા(૧૯૭૯) -ના કર્તા.
દેસાઈ કાન્તિલાલ શંકરલાલ : નવલકથા “શૈલપુરની સુંદરી’ કૌ.બ્ર. (૧૯૦૬)ના કર્તા.
કૌ.વ્ય. દેસાઈ ઇન્દુમતી હ. : પદ અને ભજન પ્રકારની કૃતિઓનો સંગ્રહ દેસાઈ કાલિપ્રસાદ ધનેશ્વર : નવલકથા ‘રાણકદેવી' (૧૯૩૫) અને ‘શ્રીકૃષ્ણમંજરી' (૧૯૩૫)નાં કર્તા.
બાળવાર્તા ‘બલિરાજા' (૧૯૩૪)ના કર્તા.
કૌ.બ્ર.
ચં.ટી.
કૌ.બ,
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૪૭
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #263
--------------------------------------------------------------------------
________________
દેસાઈ કીકુભાઈ રતનજી – દેસાઈ કેશુભાઈ નાથુભાઈ
કૌ.વ્ય.
દેસાઈ કીકુભાઈ રતનજી (૨૦-૩-૧૮૯૯, ૧૭-૨-૧૯૮૯) : જન્મ ૧૯૪૪ માં સંસ્કૃત વિષયમાં એમ.એ. ૧૯૭૨ માં પીએચ.ડી. સુરત જિલ્લાના અબ્રામા ગામમાં. ૧૯૨૧માં સ્નાતક. અસહકાર ખાનગી વર્ગોમાં અધ્યાપન. ૧૯૬૧માં અમેરિકા-પ્રવાસ. આંદોલન સાથે સંલગ્ન. રાષ્ટ્રીય શાળાનું સંચાલન. ૧૯૩૦માં એમણે ગુજરાતીમાં સંસ્કૃત નાટક' (૧૯૮૦) નામક સંશોધનઆંટની સત્યાગ્રહ છાવણીનું સંચાલન. ‘સત્યાગ્રહ સમાચાર પત્રિકા વિવેચનગ્રંથ આપ્યો છે.
અને ‘નવજીવન’ સાથે સંલગ્ન. ૧૯૩૩ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં રાજ્યશાસ્ત્રના અધ્યાપક. ૧૯૩૮ થી ૧૯૫૧ સુધી શ્રી માણેકલાલ
દેસાઈ કુલીનચંદ્ર હિંમતભાઈ : દેશભકિતના વસ્તુ પર આધારિત જેઠાલાલ પુસ્તકાલય, અમદાવાદના ગ્રંથપાલ અને ૧૯૫૧ થી
એકાંકી નાટક ‘ગામ જાગે તે' (૧૯૫૮), ક્ષયનિવારણના પ્રચાર ૧૯૬૨ સુધી ગુજરાત યુનિવર્સિટી પુસ્તકાલયના ગ્રંથપાલ.
અર્થે લખાયેલું ત્રિઅંકી નાટક ‘સમાજશનું' (૧૯૫૩) અને દૃશ્ય પુસ્તકાલયને શિષ્ટ સાહિત્યનાં પુસ્તકો પસંદ કરવામાં સરળતા
નાટક ‘વહેમનાં વમળ'ના કર્તા. થાય અને વાચકવર્ગની સારા સાહિત્ય પ્રતિ અભિરુચિ કેળવાય તે માટે જુદી જુદી કક્ષાનાં પુસ્તકાલયો સારુ, ગુજરાતી પુસ્તકાલય મંડળના ઉપક્રમે એમણે અલગ અલગ ગ્રંથસૂચિઓ આપી છે:
દેસાઈ કેશવપ્રસાદ છોટાલાલ (૨૦-૧૧-૧૮૮૮,-): અનુવાદક. ૧૯૧૧ થી ૧૯૬૧ સુધીમાં પ્રગટ થયેલાં વસાવવા જેવાં ગુજરાતી
જન્મ અમદાવાદમાં. વતન અલીણા. પ્રાથમિક શિક્ષણ અમદાપુસ્તકોની ‘મહિલા પુસ્તકાલય ગ્રંથસૂચિ' (૧૯૬૭), ૧૯૬૩થી
વાદમાં. ૧૯૦૫માં મૅટ્રિક. ૧૯૧૦માં ઐરિછક વિષય ઇતિહાસ ૧૯૬૫ સુધીમાં પ્રગટ થયેલાં પુસ્તકોમાંથી ‘ગુજરાતી બાળ
સાથે ગુજરાત કોલેજમાંથી બી.એ. શરૂમાં અમદાવાદ પછી મુંબઈમાં સાહિત્ય માટેની સૂચિ (૧૯૬૭) અને ૧૯૧૧ થી ૧૯૬૫ સુધીમાં
વસવાટ.વીમાનીદેશી કંપનીમાં મેનેજર, બ્રહ્મક્ષત્રિય'ત્રિમાસિકના પ્રગટ થયેલાં પુસ્તકોની ‘ગુજરાતી ગ્રંથસૂચિ' (૧૯૭૫).
સંચાલક. ‘સ્ત્રીબોધ' માસિકના તંત્રી. ‘સભા સંચાલન' (૧૯૩૪) એમનું અન્ય પુસ્તક છે. “નિજાનંદ'
એમની પાસેથી ‘મારી વીર વાતા' (૧૯૬૯), ‘સિહાસન(૧૯૮૭) પોતાને ગમેલાં કાવ્યો, ભજન, મુકતકો, ગીતોનું એમણે
બત્રીસીની વાતો'- ભા. ૧-૨ (૧૯૨૬) જેવી રચનાઓ મળી છે. કરેલાં સંપાદન છે. ‘ખેવાયેલા તારા' (૧૯૩૫) અને યુરોપને
એમણે અમેરિકન ગ્રંથ ‘પબ્લિક લાઈબ્રેરી'ને “પુસ્તકાલય ઇતિહાસ’ - ભા. ૧થી ૩ (૧૯૭૩-૧૯૭૭) એમના અનુવાદ
(૧૯૧૬) નામે અનુવાદ કર્યો છે. આ ઉપરાંત “રાજનીતિના ગ્રંથો છે.
સંક્ષિપ્ત ઇતિહાસ' (૧૯૨૦), ‘ગૃહજીવનની સુંદરતા' (૧૯૨૩), નિ.વા. ‘સહકાર પ્રવેશિકા' (૧૯૨૮) જેવા અનુવાદો પણ એમણે
આપ્યા છે. દેસાઈ કુમારપાળ બાલાભાઈ (૩૦-૮-૧૯૪૨) : વિવેચક. જન્મ રાણપુરમાં. વતન સાયલા. ૧૯૬૩માં અમદાવાદથી બી.એ. ૧૯૬૫માં એમ.એ. થઈ નવગુજરાત કોલેજ, અમદાવાદમાં
દેસાઈ કેશવલાલ ડોસાભાઈ : પૌરાણિક કથાનાકા પર આધારિત ગુજરાતીના અધ્યાપક. ૧૯૭૭માં પીએચ.ડી. ૧૯૮૩થી ગુજરાત
બાળકૃતિઓ ધન્ય એ ટેક' (૧૯૩૨), ‘વીર વનરાજ' (૧૯૩૨), યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં વ્યાખ્યાતા.
‘દ્રૌપદી’, ‘મૃગાવતી’, ‘શ્કરાજ' વગેરેના કર્તા. ‘લાલ ગુલાબ' (૧૯૬૫), ‘મહામાનવ શાસ્ત્રી' (૧૯૬૬), ‘વીર
ક.. રામમૂતિ' (૧૯૭૬) વગેરે એમનું ચરિત્રસાહિત્ય છે. “એકાંત દેસાઈ કેશવલાલ ત્રિભવન : પદ્યકૃતિઓ “વરસાદ વિલાપ કોલાહલ' (૧૯૭૬)માં કેટલીક વાર્તાઓ સંગૃહીત છે. વતન, (હરિલાલ અ. શેઠ સાથે, ૧૮૯૯), શ્રી રણછોડ દર્શનિકા' (૧૯૧૬) તારાં રતન' (૧૯૬૫), 'ઝબક દીવડી' (૧૯૭૫) વગેરે બાળ- અને શ્રી સપ્તભૂમિકા' (૧૯૧૬)ના કર્તા. સાહિત્યનાં પુસ્તકો છે.
કૌ.. એમના શોધનિબંધ ‘આનંદઘન-એક અધ્યયન' (૧૯૮૦)માં દેસાઈ કેશુભાઈ નાથુભાઈ, ‘કામાંધ કેસરી’, ‘કિંકર', “ધરતીનો છો, મધ્યકાલીન સંતકવિ આનંદઘન વિશેનું અનેક પ્રાચીન હરd- ‘મહર્ષિ આનર્ત' (૩-૫-૧૯૪૯): નિબંધકાર, નવલકથાકાર. પ્રતોને આધારે કરેલું સંશોધન-વિવેચન છે. આ સંશોધનકાર્યના જન્મ ખેરાળુ (જિ. મહેસાણા)માં. ૧૯૬૬ માં મૅટ્રિક. વડોદરાની અનુષંગે ‘આનંદઘન બાવીસી’નાં બાવીસ સ્તવનનું, જૂનામાં મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ. તદમાં સ્વતંત્ર તબીબી જૂની હસ્તપ્રતને આધારે, સંપાદન કર્યું છે. ‘શબ્દસન્નિધિ વ્યવસાય. (૧૯૮૦) એમના આસ્વાદમૂલક વિવેચનલેખોનો સંગ્રહ છે. જોબનવન' (૧૯૮૧) તથા ‘વનવનનાં પારેવાં' (૧૯૮૧) એ
અખબારી લેખન' (૧૯૭૯) કટારલેખન અને ફીચરલેખનની સાબરકાંઠા વિસ્તારના લોકજીવનની ઝાંખી કરાવતી નવલવિશેષતાઓ ચર્ચનું પુસ્તક છે. ‘જયભિખુ સ્મૃતિગ્રંથ' (૧૯૭૦) કથાઓ છે. ‘સૂરજ બુઝાવ્યાનું પાપ' (૧૯૮૪) મહર્ષિ દયાનંદ એમનું સંપાદન છે.
સરસ્વતીના હત્યારાને નાયક કલ્પીને રચાયેલી અર્ધ-ઐતિહાસિક
નવલકથા છે. વાર્તાસંગ્રહ પ્રાત:રુદન' (૧૯૮૩)માં એમની નર્મદેસાઈ કુરંગી શિરીષચંદ્ર (૫-૩-૧૯૨૧): વિવેચક. જન્મ મુંબઈમાં. મર્મભરી વિનોદવૃત્તિનું દર્શન થાય છે. ‘એક ઘર જોયાનું યાદ ૧૯૩૬ માં મૅટ્રિક. ૧૯૪૧ માં ચિત્ર-સંગીત વિષયો સાથે બી.એ. (૧૯૮૧) અને ‘પાંખ વિનાનાં પંખેરું' (૧૯૮૨) લલિતનિબંધે
યા.દ.
૨૪૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
દેસાઈ કૌમુદી- દેસાઈ ચંદુલાલ મણિલાલ
તથા રેખાચિત્રોના સંગ્રહ છે.
દેસાઈ ગોવિદજી લાખાજી (ભગત) : ‘પુનિતપ્રસાદે ભજનસંગ્રહ
.િવા. (૧૯૬૮)ના કર્તા. દેસાઈ કૌમુદી : ચરિત્રકૃતિ “અરુન્ધતી’નાં કતાં.
કો..
દેસાઈ ગોવિદભાઈ હાથીભાઈ (૧૮૬૫, ~): ચરિત્રકાર. જન્મ દેસાઈ ખંડુભાઈ નાગરભાઈ : ગુજરાતી વ્યાકરણ (૧૮૭૬)ના બેડરસદ તાલુકાના ઓકલાવમાં. વતન નડિયાદ. ૧૮૮૬ માં કતાં.
ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયો સાથે ઍલિફન્સ્ટન કોલેજ, મુંબઈ
ક.ગ્રે. થી બી.એ. ૧૮૮૮માં એલએલ.બી. વડોદરા રાજયના ન્યાયદેસાઈ ખુશાલભાઈ છગુભાઈ : પદ્યકૃતિ “ખાવા છતક માને ખાતામાં. પછી પેલિસ કમિશનર, પછી અંકિગ ન્યાયમંત્રી. પછી, રાનના બીડનકુંવર' (૧૯૦૯)ના કર્તા.
અમરેલી પ્રાંતના રાબડ.
ક.. બેન્જામિન ફાંકલિનનું જીવનચરિત્ર'(૧૮૯૪) એમ.! મહત્ત્વન: દેસાઈ ગણપતરામ દુર્ગારામ : નવલકથા 'પ્રેમમુદ્રા'(૧૯૮૪)ના.
ગ્રંથ છે. આ સિવ” એમણ ‘જિદગીનું સાફલ્ય'(૧૮૯૮), કતાં.
‘વડોદરા રાજય સર્વસંગ્રહ'- ભા. ૧-૪ (૧૯૧૭ ૧૮)વગર પ્રકીર્ણ કૌ...
ગ્રંથો આપ્યા છે. દેસાઈ ગણપતરામ હિમતરાય: નવલકથા “એલેકઝાંડરના સમયે હિંદ' (૧૯૮૮)ના કર્તા.
દેસાઈ ઘનશ્યામ ઓચછવલાલ (૪-૬-૧૯૩૪) : વાર્તાકાર. ૧૮૫ કાં.).
દેવગઢબારિયામાં. ત્યાં જ પ્રાથમિક શિક્ષણ. ૧૯૫૪માં ગુજરાતી દેસાઈ ગુણવંતલાલ છોટાલાલ : નવલકથા પર પેરા પરમાનંદ- વિષય સાથે બી.એ. ૧૯૬૦માં એ જ વિષયમાં એમ.એ. સેનગઢ એક ઉઠાવગીરની કારકિર્દી' (૧૯૦૧)ના કતાં.
હાઈસ્કૂલમાં બે વર્ષ શિક્ષક તરીકે રહ્યા પછી થોડો સમય યુસીરામાં.
ક.. ૧૯૬૨ થી ૧૯૬૯ સુધી ‘સમર્પણ'ના સહાયક સંપાદક, ૧૯૭૦ દેસાઈ ગુલાબ દયાળજી, સુમન': નવલકથા ભજનાનંદ'
-થી સંપાદક. ૧૯૮૦થી ‘નવનીત સમર્પણ'ના સંપાદક. (૧૯૧૩)ના કર્તા.
એમના વાર્તાસંગ્રહ ‘ટોળું' (૧૯૭૭) માં આધુનિક વાર્તાની
ક.. વિશિષ્ટ મુદ્રા છે. લાઘવ, નકશી અને ભાષાસંવેદનથી સલગ રીત દેસાઈ ગુલાબભાઈ વસનજી : ભકિતજ્ઞાનના પરંપરિત વિષયોનું
કલાત્મક બનતી અભિવ્યકિત નોંધપાત્ર છે. ‘કાગ’, ‘વસંતનું નિરૂપણ કરતી અને ભજન રચનાઓમાં કયાંક ચમત્કારિકતા
સપનું’, ‘તુકા હણ’, ‘લીલો ફણગા’ વગેરે એમની સફળ સિદ્ધ કરતી કૃતિઓના સંગ્રહ ‘ગુલાબગુરછ અને ગાવિદ ગીતા'
વાર્તાઓ છે. (૧૯૩૯) ના કર્તા.
પ.માં. ક. પ્ર. દેસાઈ ચમનલાલ છોટાલાલ, ‘વિદ્યાવિલાસી' : નવલકથા 'નિર્દોષ દેસાઈ ગુલાબરાય ગેવિદાય : ‘વિજયશંકર ગીરીશઃ આગાનું હમકળ:' (૧૯૧૨), 'સંબંધ' (૧૯૧૨), 'વનરમણી' (૧૯૧૨) સંક્ષિપ્ત જીવનવૃત્ત' (૧૯૩૫)ના કર્તા.
અને ‘વર્ગ કે મશાન' (૧૯૧૫); ચરિત્રલક્ષી કૃતિઓ ‘લાલા,
નિ.વે. હંસરાજ' (૧૯૧૮) અને ‘દયાનંદ સ્વામી' તેમ જ વિનાદ દેસાઈ ગેપાળજી ગુલાબભાઈ : નવલકથા “આંબાનાના ઘડ’
વાટિકા'- ભા. ૧, ૨ ના કર્તા. (૧૮૬૯)ના કર્તા.
નિ.વા. નિ.વી. દેસાઈ ચંદુલાલ નંદલાલ: ચરિત્રલક્ષી પુસ્તક ‘જાસેફ મેઝિની' દેસાઈ ગેપાળજી હરિભાઈ : સુધારાલક્ષી કાયાને! સંગ્રહ ‘ગાલ - ' (૧૯૨૮) અને વિદ્યાસાગર તથા રંતિદેવના સંવાદો'(૧૯૫૪)ના તરંગ' (૧૯૧૪)ના કર્તા.
કર્તા. નિ..
નિ.વા. દેસાઈ ગોરધનદાસ ગિરધરદાસ : કવિ. દલપતશૈલીનું બાધાત્મક દેસાઈ ચંદુલાલ મણિલાલ, ‘વસંત વિનાદી' (૨૬-૯ ૧૮૮૨, કાવ્ય ‘દુનિયાદારીનું ડહાપણ(૧૮૭૨) અને ભજનોથી યુકત ૩૦ ૮-૧૯૬૮) : કવિ. જન્મ આણંદમાં. વતન ભરૂચ. અમદાભકિતજ્ઞાનનાં ભંડાર' (૧૯૧૩) એ એમનાં પુસ્તક છે.
વાદની ગુજરાત કોલેજમાં ઈન્ટર સુધીનો અભ્યાસ. નાદુરસ્ત
પા.માં. તબિયતને કારણે હવાફેર માટે વિલાયત ગયા. ત્યાં વિદ્યાના દેસાઈ વિદજી ગોપાળજી : ‘સેવેજ સ્ત્રીચરિત્રનું એક દાંત' અભ્યાસ કરી એમ.ડી.એસ.ની પદવી. દાંતના તબીબ તરીકે (૧૯૮૨) અને કાયદા વિશેનું પુસ્તક 'ધરવકીલ' (૧૯૮૭) ના મુંબઈમાં વ્યવસાય. પછીથી, હોમરૂલ ચળવળ અને અસહકારની કર્તા.
લડતમાં જોડાઈ ગાંધીજીના અન્યાયી રહ્યા. ‘છોટે સરદારની નિ.વી. જાણીતા. છેલ્લે વતન ભરૂચમાં સેવાશ્રમ સ્થાપી સ્થિર થયા.
ગુજરાતી સાહિત્યકોશ-૨ : ૨૪૯
For Personal & Private Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
દેસાઈ ચીમનલાલ રતનલાલ દેસાઈ જિતેન્દ્ર ઠાકોરભાઈ
નિ.વા.
એમણે ‘વિધવા' (૧૯૬૬), ‘કુમારિકા' (૧૯૧૯), ‘ટહુકાર” દેસાઈ જશવંત લલ્લુભાઈ (૨૫-૯-૧૯૨૮) : કવિ. જન્મ પંચ(૧૯૧૯), 'સ્વરાજ્ય' (૧૯૨૮) વગેરે કલાપી - નરસિંહરાવની મહાલ જિલ્લાના દાહોદમાં. વતન વલસાડ નજીકનું મોગરાવાડી. અસર બતાવતા કાવ્યગ્રંથો આપ્યા છે.
૧૯૪૫માં મૅટ્રિક. ૧૯૪૯માં બી.એ. ૧૯૫૧ માં એમ.કોમ.
ક.. ૧૯૫૨ માં એલએલ.બી. ૧૯૫૪ થી ૧૯૬૧ સુધી બી. જે. કોમ દેસાઈ ચીમનલાલ રતનલાલ: રસિક અને સરળ ભાષામાં
કોલેજ, વલ્લભવિદ્યાનગરમાં વ્યાખ્યાતા. ૧૯૬૧-૧૯૭૦ દરમિયાન લખાયેલાં પુસ્તકો શહનશાહ જહાંગીરનું ચરિત્ર આત્મકથારૂપે
એચ.એ. કોલેજ ઑવ કોમર્સ, સીટી આર્સ એન્ડ કોમર્સ કોલેજ (૧૯૧૫) અને 'સુધરેલી સીતા અથવા સુધારો કે કુધારો ?’ના કર્તા.
અને સીટી આર્ટ્સ કોલેજમાં પ્રાધ્યાપક. ૧૯૭૮ થી ૧૯૭૩ સુધી
નવયુગ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સુરતમાં આચાર્ય. ૧૯૭૩ થી નિ..
નવયુગ કોમર્સ કોલેજમાં આચાર્ય. દેસાઈ ચુનીલાલ નરભેરામ: રસુધારાલક્ષી વાર્તા ‘રવિકાંત - માં. ૧
એમના કાવ્યસંગ્રહ “આરઝુ' (૧૯૬૭)માં કુલ ચાલીસ રચના(૧૯૧૪)ના કર્તા.
માંથી મેટા ભાગની રચનાઓ સૌનટો છે. તેવી સંવદન
અને પ્રશિષ્ટ રચનારીતિ તેમ જ શૈલીને કારણે આ સોનેટો માનદેસાઈ છોટાલાલ ગોકળદાસ : છોટાલાલકૃત કાવ્ય'ના કર્તા. પાત્ર બન્યાં છે. નિ.વો.
એ.ટી. દેસાઈ છોટુભાઈ હાજીભાઈ : પરસ્પરની ઠેકડી ઉડાવતા નિર્માલ્ય દેસાઈ જહાંગીર માણેકજી (૧૮૯૮, ૧૯૭૦): દલપતરૌલીનું કવિઓને વિષય કરીને લખાયેલું અને પ્રસ્તારી સંવાદોથી શિથિલ અનુસંધાન બતાવતા કાવ્યગ્રંથો ચમકારા' (૧૯૩૫), 'પાસિકા' બનનું પ્રહસન ‘સુવિસમિતિ' (૧૯૧૫)ના કર્તા.
(૧૯૩૮), ‘રસધારા' (૧૯૪૧), ‘ઇરાનિકા' (૧૯૫૯), ‘વંદનિકા'
કૌ.બ. (૧૯૬૦) અને ‘નવસરિકા' (૧૯૬૩)ના કર્તા. દેસાઈ જગન્નાથ શંકર, ‘ બિમ્' (૧૫-૮-૧૯૮૧): ચરિત્ર
ચ.ટા. લેખક, અનુવાદક. જન્મ રાજકોટમાં. ૧૯૪૩માં મુંબઈની ખાલસા દેસાઈ જિતેન્દ્ર ઠાકોરભાઈ (૨૬-૧૧-૧૯૩૮) : પ્રવાસકથાલેખક, કોલેજમાંથી બી.એ., ૧૯૬૪માં એમ.એ. ખાલસા કોલેજમાં બ અનુવાદક. જન્મ નવસારીમાં. ૧૯૫૬ માં મૅટ્રિક. ૧૯૫૯માં વર્ષ અધ્યાપક. ‘મુંબઈ સમાચાર'ના ઉપતંત્રી તથા ૧૯૪૩-૧૯૫૦ ગૂજરાત વિદ્યાપીઠમાંથી સમાજવિદ્યામાં સ્નાતક. ૧૯૬૨ માં દરમિયાન યુગાંતર' સાપ્તાહિકના તંત્રી. ૧૯૫૮થી બોમ્બ એલએલ.બી. ૧૯૭૧ માં લંડન કોલેજ ઑવ પ્રિન્ટિંગમાંથી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના મંત્રી.
ડી.બી.પી. નવજીવન પ્રેસમાં જુદા જુદા વિભાગમાં અનુભવ લઇ એમની પાસેથી ચરિત્રલક્ષી પુસ્તકો “આવતી કાલના ઘડવૈયા',
૧૯૬૭માં નવજીવન ટ્રસ્ટના મંત્રી, ૧૯૭૧ માં વ્યવસ્થાપક ને ‘ગાવિંદવલ્લભ પંત, ‘રાષ્ટ્રપતિ સુભાષચંદ્ર બોઝ’, ‘સત્યવીર
૧૯૭૩માં વ્યવસ્થાપક ટ્રસ્ટી. હાલમાં એના મુખ્ય વ્યવસ્થાપક સેકેટીસ’ અને જેઓએ કંઈક કર્યું; અનૂદિત નવલકથા અને મેનેજિંગ ટ્રસ્ટી. ૧૯૭૫માં ‘અક્ષરમુદ્રા ટ્રસ્ટની સ્થાપના. ‘ચિરંતન પ્રેમ’ તેમ જ પ્રકીર્ણ પુસ્તક ‘જીવન જીવતાં શીખા' તથા
ગુજરાત પ્રિન્ટર્સ ફેડરેશનના, ગુજરાતી સાહિત્યિક પુસ્તક ‘આરોગ્ય અને દીર્ધાયુષ્ય' મળ્યાં છે.
પ્રકાશક વિક્રેતા મંડળ તેમ જ ગુજરાતી પુસ્તક પ્રકાશક વિક્રેતા નિ.વો.
મહામંડળના પ્રમુખ. કેન્દ્ર સરકારની કલેકટેડ વર્ક્સ વ મહાત્મા દેસાઈ જયદેવ: ચરિત્રલક્ષી કૃતિ “રારદાર વલ્લભભાઈના કર્તા. ગાંધીની સલાહકાર સમિતિના સભ્ય.
નિ.વા.
‘વિદેશ વસવાટનાં સંભારણાં' (૧૯૭૭)માં એમણ પાતાના
લંડનનિવાસ દરમિયાનનાં મહત્ત્વનાં સંસ્મરણાને આલેખવાના દેસાઈ જયવતી ગોવિદજી શેઠ જયવતી પ્રાણલાલ (૨૭૯ ૧૮૯૮):
પ્રયત્ન કર્યો છે. પોતાના આત્મકથાત્મક તાણાવાણાને પણ એમાં જન્મ જામનગરમાં. શિક્ષણ પ્રાથમિક સુધીનું. પછી અભ્યાસ
ગૂંથ્યા છે. ઇંગ્લેન્ડના લોકજીવનનું નિરીક્ષણ અને અનુભવકથા વધારેલો. કોટ હિન્દુ સ્ત્રીમંડળમાં સ્થાપક.
સાથે મળતાં એમાંનાં વ્યકિતચિત્રો પણ મહત્ત્વનાં બન્યાં છે. અવન' (૧૯૩૬) એમનું બાલોપયોગી પુસ્તક છે.
‘કાશ્મીરની કહાણી' (૧૯૬૬) માહિતી પુસ્તિકા ઉપરાંત એમાણ ચં.ટા.
‘ગાંધીજીની સંસ્થા : નવજીવન' (૧૯૭૯), ‘મુદ્રણમાં કાંતિ' દેસાઈ જયંત : “ચાર ચકમ નાટકના ટૂંક સાર અને ગાયને'ના કતાં.
(૧૯૮૨) અને જ્ઞાન સંઘરવાનાં સાધના' (૧૯૮૩) જેવી પરિચયનિ.વે.
પુસ્તિકાઓ આપી છે. દેસાઈ જયંતીલાલ મગનલાલ: ગોવર્ધનરામ ત્રિપાઠીકૃત ‘સ્નેહ- ‘દેવ અને દાનવ' (૧૯૬૨), 'કુદરતી ઉપચાર' (૧૯૬૩),
મુદ્રા'ની કવિતાની ગદ્ય-સમજુતી આપતું પુસ્તક ‘સ્નેહમુદ્રા - ‘ગાંધી બાપુ' (૧૯૬૩), “રિપવાન વિકલ' (૧૯૬૪), ‘ સ્તાયની નાના કર્તા.
ત્રેવીસ વાર્તાઓ'-ભા. ૧-૩ (૧૯૬૯) એમના અનુવાદગ્રથા છે. નિ.વે.
ચ.ટા.
૨૫૦: ગુજરાતી સાહિત્યકાથ-
For Personal & Private Use Only
www.alinelibrary.org
Page #266
--------------------------------------------------------------------------
________________
દેસાઈ જી. એમ.- દેસાઈ લંબકરાય જાદવરાય
દેસાઈ જી. એમ. : વાર્તાકૃતિ 'કાનિકા' (૧૯૧૪)ના કતાં. ‘હીરાનાં લટકણિયાં' (૧૯૬૨), ‘શ્રીફળ' (૧૯૬૨), 'કાલાટોપી’
(૧૯૬૨), ‘સ્નેહરક્રિમની શ્રેષ્ઠ વાર્તાઓ' (૧૯૮૩) વગેરે એમના દેસાઈ જી. પી. : મુન્નતિના મંત્ર (૧૯૩૦)ના કતાં.
વાર્તાસંગ્રહો છે. એમની ‘અંતરપટ' (૧૯૬૧) નવલકથામાં વિવિધ પાત્રને મુખ આપવીતી મૂકી કરેલું વિશિષ્ટ રચનાવિધાન સામાજિક
અને સાંસ્કૃતિક પરિમાણમાં વિચારપ્રેરક રીતે વિસ્ત” છે. ‘મટોડ દેસાઈ જીવનલાલ વ્રજરાય : પદ્યકૃતિ 'દેશગીત' (૧૯૧૩) ને કર્તા.
ને તુલસી' (૧૯૮૩) એમના નાટકસંગ્રહ છે. ભારતના ઘડવૈયા' નિ.વા.
(અન્ય સાથે, ૧૯૫૭) એમના ચરિત્રલેખસંગ્રહ છે. અભ્યાસી, દેસાઈ જેઠાભાઈ ગોવિદભાઈ : નાટક ‘પિયુપ-નીવિત’ (૧૮૮૨) અને સહૃદય ભાવકની સંવેદનશીલતાનો પરિચય આપતે -ના કર્તા.
‘પ્રતિસાદ' (૧૯૮૪) એમને વિવેચનસંગ્રહ છે.
નિ.વી. ‘મારી ૬ નિયા' (૧૯૭૦), સાફલ્મ ટાણું' (૧૯૮૩) અને ‘ઉઘડ દેસાઈ ઝીણાભાઈ રતનજી, 'સ્નેહમિ ' (૧૬ ૪ ૧૯૦૩) : કવિ, નવી ક્ષિતિજો' (૧૯૮૭) માં વિસ્તરેલી એમની આત્મકથા કવિવાર્તાકાર, નવલકથાકાર, નાટકકાર, ચરિત્રકાર, આત્મકથાકાર,
શિક્ષકની આંતરકથા તો છે જ, પણ સાથે સાથે તત્કાલીન રાજકીય સંપાદક. જન્મ વલસાડ જિલ્લાના ચીખલીમાં. ૧૯૨૦માં મૅટ્રિકના.
અને સામાજિક પરિસ્થિતિઓના નિષ્કર્મની અને મૂલ્યાંકનની અભ્યાસ અધૂરો છોડી અસહકારની લડતમાં સામેલ. ૧૯૨૧ માં કથા પણ છે. વ્યકિતનિમિત્ત રચાયેલી આ યુગકથાનું સાંસ્કૃતિક ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિનીત. ૧૯૨૬ માં ત્યાંથી રાજ્યશાસ્ત્ર મૂલ્ય ઊંચું છે. વિષય સાથે સ્નાતક. ૧૯૨૬-૨૮ દરમિયાન ત્યાં જ ઇતિહાસ
‘ગાંધી કાવ્ય સંગ્રહ (ઉમાશંકર જોશી સાથે, ૧૯૩૭), સાહિત્યઅને રાજયશાસ્ત્રના અધ્યાપક. ૧૯૩૨-૩૩ માં બેએક વર્ષ
પલ્લવ' (અન્ય સાથે, ૧૯૪૧) અને 'સાહિપાઠાવલિ' (અન્ય જેલવાસ. ૧૯૩૪ માં મુંબઈમાં વિલેપાર્લેની રાષ્ટ્રીય શાળામાં સાથે, ૧૯૬૬) એમનાં સંપાદનો છે. આચાર્ય. ૧૯૩૮માં શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર,
ચં.ટા. અમદાવાદમાં આચાર્ય અને નિયામક. ૧૯૬૧ માં ઉત્તમ શિક્ષક દેસાઈ ઠાકોરલાલ, ‘શ્રીકાંત દલાલ' (-, ૧૯૬૫): નવલકથા રૂપતરીકે રાષ્ટ્રપતિ ઍવોર્ડ. ત્રણેકવાર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી જીવિની' (૧૯૩૮)ના કર્તા. કુલપતિ. ૧૯૭૨ માં મદ્રાસમાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના
નિ.વા. પ્રમુખ. ૧૯૬૭નો રણજિતરામ સુવર્ણચન્દ્રક તેમ જ ૧૯૮૫ ના દેસાઈ તારિણી સુધીરબાબુ (૨૨ ૧૨ ૧૯૩૫) : વાર્તાકાર, વતન નર્મદચન્દ્રક.
પેટલાદ (જિ. ખેડા). પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરામાં. ગાંધીયુગના આદર્શાનું મૂલ્ય અને તત્કાલીન કપરી વાસ્તવિકતા ૧૯૫૭ માં મ. સ. યુનિવર્સિટીમાંથી તવજ્ઞાન-મનોવિજ્ઞાન વિષયા પરત્વેની પ્રતિક્રિયામાં એમના સર્જનનાં મૂળ પડેલાં છે. ઉમિ
સાથે બી.એ. પછી એમ.એ. શીલતા, રંગદર્શિતા, રહસ્યમયતા અને લયમધુરતાની સામગ્રી એમના વાર્તાસંગ્રહ ‘પગ બાલતા લાગે છે' (૧૯૮૫)માં નવી એમના કાવ્યજગતને પોતીકી વિશિષ્ટતા આપે છે. અલબત્ત, ટેકનિકનો ઉપયાગ કરીને લખાયેલી, આધુનિકતાની મુદ્રાવાળી સ્વાધીનતા અને દેશભકિતને સૂર એમના પ્રારંભના સંગ્રહમાં વાર્તાઓ સંગૃહીત છે. પ્રમુખ છે, પણ પછી કવિસહજ સૌન્દર્યભિમુખ વલણ સ્પષ્ટ થતું
નિ.વા. આવે છે. “અદર્ય' (૧૯૩૫), 'પનઘટ' (૧૯૪૮), 'અતીતની દેસાઈ ત્રિકમલાલ : નવલકથા ‘ર રોળાઈ ગ” ના કતાં. પાંખમાંથી' (૧૯૭૪), ‘ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ' (૧૯૮૪),
નિ.વા. ‘ નિલીલા' (૧૯૮૪) વગેરે એમના કાવ્યસંગ્રહો આ વાતની દેસાઈ ત્રિકમલાલ ગોવિદલાલ : નવલકથા રાજસ્થાનની વીર પ્રતીતિ કરાવે છે. જાપાની કાવ્યપ્રકાર હાઈકુ પ્રત્યેના પક્ષપાને રમણી ચંદા' (૧૯૬૭) તથા વામીનારાયણ સંપ્રદાય વિશેનું પુસ્તક એમને હાઈકુઓના વિપુલ સર્જન તરફ પ્રેર્યા અને એથી એમના ‘દાંટનાદ’ના કર્તા. હાથે ગુજરાતી કાવ્યજગતમાં હાઈકુ અપ્રતિષ્ઠા થયું છે. આ સંદર્ભમાં સોનેરી ચાંદ રૂપેરી સૂરજ' (૧૯૬૭), ‘કેવળવીજ' (૧૯૮૪) અને દેસાઈ ત્રિકમલાલ મીઠાભાઈ : નવકથા રવિકા ઉફે આદર્શ 'સનરાઈઝ ન પીકસ' (૧૯૮૬) જેવા હાઈકુસંગ્રહા રસપ્રદ આર્યબાળા' (૧૯૨૩)ના કર્તા. છે. ‘તરાપો' (૧૯૮૦) અને ‘ઉજાણી' (૧૯૮૦) એમના બાળ
નિ.વા. કાવ્યોના સંગ્રહો છે. ‘સકલ કવિતા' (૧૯૮૪) એમની ૧૯૨૧ થી દેસાઈ ત્રિલોક : એકાંકી નાટિકાઓ ‘ગુજરી' (૧૯૬૦) અને ૧૯૮૪ સુધીની તમામ કાવ્યરચનાઓને સમસ્તગ્રંથ છે.
‘નહીં નમશે નિશાન' (૧૯૬૮)ના કર્તા. એમણે ધૂમકેતુનું અનુસંધાન જાળવતી ઊર્મિપ્રધાન ટૂંકીવાર્તાઓ
નિ.વા. આપી છે, જેમાં જીવનમૂલ્યોનું જતન વિશેષ રીતે ઊપસી આવતું દેસાઈ લંબકરાય જાદવરાય : સંક્ષિપ્ત હિનાની વ્યાકરણ જોઈ શકાય છે. ‘ગાતા આપાલવ' (૧૯૩૪), “તૂટેલા તાર' (૧૯૨૪)ના કર્તા. (૧૯૩૪), 'સ્વર્ગ અને પૃથ્વી' (૧૯૩૫), 'મોટીબહેન' (૧૯૫૫),
નિ.વા.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૫૧
For Personal & Private Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
દેસાઈ દક્ષા જયેશભાઈ દેસાઈ નયન હર્ષદરાય
દેસાઈ દક્ષા જયેશભાઈ (૫-૨-૧૯૩૮) : કવિ. જન્મ વડોદરામાં, બી.એ., બી.ઍડ. સુધીનો અભ્યાસ. જામનગરમાં ચારેક વર્ષ સામાણકાર્ય.
*બિક્’(૧૯૬૯) અને ‘શબ્દોંચલ’(૧૯૮૪)એમના કાવ્યસંગ્રહો છે, તો ‘સુખનાં શાહમૃગ (૧૯૭૩) એમની નવલકથા છે.
[ત્ર.
ટૂંસાઈ દયાળજી મારાજી: પદ્યસંગ્રહ 'કાવ્યકલ્લો'(૧૯૮૧)ના ર.
નિવાર
દેસાઈ દિનકર છોટાલાલ, ‘વિશ્વબંધુ’ (૧૫-૧૨-૧૯૩૨) : હાસ્યલેખક. જન્મ રણુ પીપરી વિજ, વડોદરામાં. વતન નિયા ૧૯૫૭માં રાની મુખ્ય વિષયસાથે બી.એ. ૧૯૫૯માં એમ.એ. અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક, “જાવું હળવી હું'(૧૯૭૬)માં નાનીમોટી ઘનાનોમાં તટરક રહીને હળવું અને નિર્દોષ હાસ્ય જન્માવતા એમના પચાસ લેખા સંગ્રહાયા છે.
નિ.વા. હંસાઈ દીપકના (૧૫-૮-૧૮૮૧, ૧૯-૧-૧૯૫૫): કવિ. જન્મ ખંભાતમાં. વતન પેટલાદ, અભ્યાસ મટ્રિક સુધીના, મૌત્ર બ પારો સંગીત, દિરમાં ચીમનાબાઈ શ્રી સમયમાં વર્ષો સુધી સક્રિય કાર્યકર.
ચાર ખંડોમાં ક્રમશ નિનો, જન, વગીના અને મહાન વ્યકિતઓની જીવનઝરમરને રજૂ કરને, માટે ભાગે અયામાં નયેલી રચનાઓનો સંગ્રહ “સ્તવન મંજરી’(૧૯૨૩) એ એમના પ્રથમ કાવ્યસંગ્રહ છે. બીજા સંગ્રહ ‘ખંડકાવ્યો’(૧૯૨૬)ની રચનાઓમાં ક્ષત્રિયવટનો ટેક, પાતિવ્રત્ય વગેરે જેવા પુરાણપ્રસિદ્ધ અને નિરખ્યાત આદમાં વિષય બન્યા છે અને તેમાં કાવ્યસ્વરૂપ ખંડકાવ્યનું હોઈ પ્રૌઢિ પણ વિશેષ જણાય છે. ત્રીજા સંગ્રહ બત્રીશી'(૧૯૩૧)માં ચાની વિવિધતા તેમ જ કેટલીક સુંદર પદાવલી ધ્યાનાકર્ષક છે. આ ઉપરાંત એમણે મરી નાટક ‘સંજીવની’નું ગુજરાતી રૂપાંતર પણ કર્યું છે.
કી.જા.
દેસાઇ દુર્લભભાઈ કલ્યાણજી કાકૃતિ ધોધ રત્નમાળાના કર્તા, નિવા દેસાઈ દોલતભાઈ (૧૯૩૧): નિબંધલેખક, રો. પ. યુનિવર્સિટીમાં રીડર. ત્યારબાદ મ. સ. યુનિવર્સિટી, વડોદરામાં મનોવિજ્ઞાન અને કેળવણી વિભાગમાં પ્રાધ્યાપક. નૂતન શિક્ષણ' માસિકના તંત્રી. કસ્તુરીગ અને આપણે (૧૯૯૬), 'બાછા અંધારનો અજવાળે’(૧૯૮૧), ‘ફૂલ કહે : તમે સ્પર્ધા ને હું ખીલ્યું’(૧૯૮૧) વગેરે એમનાં પુસ્તકો છે.
નિયા. દેઈ દોલતરામ મગનલાલ (૫-૧૧-૧૯૦૩૯: વાર્તાકાર. જન્મ આબુરોડમાં. ભાવનગર-વડોદરામાં કોલેજનાં બે વર્ષ કર્યા પછી
૨૫૨ : ગુજરાતી આહિત્યકોશ -૨
દક્ષિણ આફ્રિકામાંથી બી.એ. લેટિન, સંસ્કૃત અને હિન્દી ભાષાના તાતા. ૧૯૨૮ થી ૧૯૬૨ સુધી દક્ષિણ ફિક્કામાં ટ્રાન્સવાય ઍજ્યુકેશન ખાતામાં અને માધ્યમિક શાળાના આચાર્ય. એમની પાસેથી વાર્તાસંગ્રહ 'વા'ઉપરાંત 'પુસ્તક શ્રવણી' તથા ‘વિચારવમળ' મળ્યાં છે.
નિ.વા.
સ
હંસા ધનવંત એમ. : અંતે ગુજરાતી માં માડી ડિક્શનરી’(કાંતિલાલ એન. મહેતા હૈં, બી. ન. ૧૯૫૯) ના કર્તા. નિવા, આઈ ધીરજલાલ ચીમનલાલ, કલ્પકૃતિ 'રંગોત્રી સંધ્યાનો કર્યાં. [..
દેસાઈ ધીરજલાલ નરભેરામ કથાકૃતિઓ ‘પાણીપતનું યુદ્ધ અથવા નાના ફડનવીસ’(૧૯૦૦), ‘બાજીરાવ બલાળ અથવા પાઇન ઉદય’(૧૯૨૩) અને પ્રમાદધનની પ્રભુતા અથવા રાસ્વનીચંદ્રના ઉપસંહાર’(૧૯૧૩)ના કર્તા.
[1.41. દેસાઈ નટવરલાલ : તેત્રીસ બાળકાવ્યોનો સંગ્રહ ‘પતંગિયાં રંગરંગી’(૧૯૪૬)ના કર્તા.
[],
દેસાઈ નટવરલાલ ઇચ્છારામ (૧-૬-૧૮૮૬, ૧-૭-૧૯૬૫): નિબંધકાર, સંપાદક, માધ્યમિક શિક્ષણ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં, ૧૯૦૯માં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. ૧૯૨૯માં ગુજરાતી”ના તંત્રી.
“આગ' નિબંધ ઉપરાંત એમણે ત્રિકમદાસનાં કાવ્યો અને ચરિત્ર' નરસુખરાય વિ. મજમુદાર સાથે, ૧૯૩૯, ચૈત્રી કિશને રુકિમણીરી' અને ઉત્તરનમંત્રિ 'મારી હકીકત' - ભા. ૨ વગેરે સંપાદનગ્રંથો આપ્યા છે. ‘અનુગીતા અથવા શ્રીમદ્ ભગવદ્ગીતાનું અનુસંધાન’(૧૯૨૫) પણ એમના નામે ગંગા. દેસાઈ નરેન્દ્ર બલદેવદાસ (૫-૧૧-૧૯૩૪): નવલકથાકાર, જન્મ ચાણસ્મા (જિ. મહેસાણા)માં. ૧૯૫૨માં મૅટ્રિક. ૧૯૬૫માં બી.એ. ૧૯૬૭માં એમ.એ. શ્રીમતી એન. એસ. એલ. મ્યુનિ સિપલ મેડિકલ કૉલેજ, અમદાવાદમાં વ્યાખ્યાતા.
છે.
એમણે નવલકથાઓ ‘સુખનો સૂરજ ઊગ્યો’(૧૯૭૮), ‘કાદવમાં કમળ ખીલી ઊઠયાં’(૧૯૮૦) તથા ‘કંટક મ્હોર્યા ફૂલ સરીખો’ (૧૯) આપી છે.
...
દેસાઈ નર્મદાશંકર જે. ૧૨૦કડીની કૃતિ ‘શ્રી સ્વામીનારાયણની કવા - કાવ્યમાં'(૧૯૬૧)નાં કર્યાં.
...
દેસાઈ નયન હર્ષદરાય ૦૨૨-૨-૧૯૪૬): કવિ. જન્મ કાચ (જિ. માં. વતન વાલોડ. ૧૯૬૫માં એમ.એસ.સી. ચૌદેક
For Personal & Private Use Only
www.jainelibrary.cfg
Page #268
--------------------------------------------------------------------------
________________
દેસાઈ નવીનચંદ્ર ભગવાનજી - દેસાઈ પાલનજી બરજોરજી :
વર્ષ હીરા ઉદ્યોગમાં રહ્યા પછી ૧૯૮૦થી ગુજરાત મિત્ર' દૈનિક- કાર, પત્રકાર. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ના ઉપતંત્રી.
સુરત, બારડોલી, ધોળકા અને અમદાવાદમાં. ઈન્ટર આ પ્રથમ કાવ્યસંગ્રહ “માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો' (૧૯૭૯)ની દરમિયાન ગુજરત કોલેજ છેડી સવિનય કાનૂનભંગમાં સામેલ. કુલ અઠ્ઠાવન રચનાઓ મુખ્યત્વે ગઝલસ્વરૂપમાં છે, તો અન્ય ગીત ૧૯૩૦, ૧૯૩૨, ૧૯૪૧ અને ૧૯૪૨માં જેલવાસ. ૧૯૩૪ થી અને અછાંદસ પ્રકારની છે. મોટા ભાગની રચનાઓમાં ભાષાકર્મ, અદ્યપર્યન્ત “નવેસૌરાષ્ટ્ર', 'પ્રજાબંધુ', ‘ગતિ-રેખા', “સંદેશ”, લય તથા અભિવ્યકિતની રીતિમાં પ્રયોગશીલતા અને વૈવિધ્ય ‘ગુજરાત સમાચાર' વગેરે વૃત્તપત્રમાં પત્રકારત્વ. એલિસબ્રિજ જોવા મળે છે. બીજા કાવ્યસંગ્રહ'મુકામ-પોસ્ટ માણસ' (૧૯૮૩)ની આરોગ્ય સમિતિ પ્રકાશિત ‘સર્જન’, ‘ધડતર’, ‘માનસ' અને છપ્પન રચનાઓમાં પ્રયોગાત્મક વલણ સવંત જળવાય છે. ‘નપ'ના તંત્રી. ૧૯૬૭માં અમેરિકાના પ્રવાસ. આધુનિક મનુષ્યની એકલતા થા વિછિનતાનું ચિત્રણ આ એમણ નવલકથાઓ ‘રાત પડતી હતી' (૧૯૩૯), ‘ત્રણ પાંખડી’ બંને સંગ્રહામાં ભાષાકીય લાક્ષણિકતા સાથે થયેલું છે.
(૧૯૪૫), ‘વડ બે' (૧૯૪૬); વાર્તાસંગ્રહ ‘ચરણરજ'
(૧૯૩૭), ‘પ્રથમ આપઢ' (૧૯૪૦); ચરિત્રો ‘લેનિન’ (૧૯૩૫), દેસાઈ નવીનચંદ્ર ભગવાનજી (૨૫-૬-૧૯૧૫) : કવિ. જન્મ માંડવી
ટેલિન' (૧૯૫૨); પ્રકીર્ણ પુસ્તકો ધરતી' (૧૯૩૭), ‘ચીનનાં (જિ. સુરત)માં. ૧૯૪૯થી જિલ્લા પ્રાથમિક શાળામાં શિક્ષક. બાળકો' (૧૯૪૭), ‘હિરોશીમા (૧૯૪૭), ‘દ્ધિાથ' (૧૯૫૮) | ‘અંજલિકા' (૧૯૬૩) એમના કાવ્યસંગ્રહ છે.
ઉપરાંત કેટલાક અંગ્રેજી નાટકસંગ્રહાના અનુવાદો, ‘ડાંગ પ્રદેશના નિ.વી.
સર્વેક્ષણ-અહેવાલ' (૧૯૫૧) તેમ જ ‘સે વિયેટ સમાજ' (૧૯૩૭)
ઇત્યાદિ પુસ્તકો આપ્યાં છે. દેસાઈ નાનુભાઈ : રામ વનગમનના પ્રાંગ આધારે રચાયેલ
બારસા પંકિતના, પદ્યરૂપક પદ્ધતિના, દીદ પ્રસંગકાવ્ય ‘વનવાટ’ (૧૯૪૯)ના કતાં. '
દેસાઈ નિર્મળાબહેન : નવશિક્ષિત સાહિત્ય નિર્માણ શ્રેણીની નિ.વા.
પુસ્તિકાઓ ‘સાસરે રામાણી’, ‘સાર ઘરો', ‘ડાંગરના પાંચ
દાણા’, ‘મહમાન’, ‘વાઘના શિકાર', ‘ભણતર અને ગણતર’ વગરનાં દેસાઈ નારાયણ મહાદેવભાઈ (૨૪ ૧૨-૧૯૨૪) : ચરિત્રકાર, અ-
કતી. વાદક. જન્મ વલસાડમાં. જાણીતા સર્વોદય કાર્યકર, સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય, વેડછીના સંચાલક. ‘પાવન પ્રસંગે' (૧૯૫૨) અને 'જયપ્રકાશ નારાયણ' (૧૯૮૦)
દેસાઈ નૈષધકુમાર મેઘજીભાઈ, ‘પ્રિય' (૩-૧૦-૧૯૨૪): કવિ. એમની ચરિત્રાત્મક પુસ્તિકાઓ છે. ‘ગાંધી કયાંક દશ ભારતમાં
ગાધરામાં. બી.એ., બી.ટી., એલએલ.બી. ગીત-સંવાદોમાં લખાયેલી કટાક્ષિકા છે. ‘સાયેગી વિનાબા'
એમણ “વિદ્યાનાં ફૂલ' (૧૯૫૬) અને ‘વસંત’ જવા કાવ્યગ્રંથા (૧૯૫૩), 'ભૂદાન આરોહાણ' (૧૯૫૬), ‘મા ધરતીને ખળે' તેમ જ ‘તીરથ' (૧૯૬૦), સાચા યજ્ઞ' (૧૯૬૮), ‘પૂજાનાં ફૂલ” (૧૯૫૬), ‘શાંતિસેના' (૧૯૬૬), 'સંત સેવતાં સુકન વધે(૧૯૬૭), ('૯૬૧) વગરે ચિનગ્રંથો આપ્યા છે. ‘સર્વોદય શું છે?' (૧૯૬૮), ‘ગાંધીવિચારો જૂનવાણી થઈ ગયા છે?” (૧૯૬૯), ‘અહિંસક પ્રતિકારની કહાણી' (૧૯૭૫) વગેરે ગાંધીજીના દેસાઈ પદ્માવતી, ‘એક વ્યકિત' (૧૮૯૭, ૧૯૫) : પ્રારાકથાઆચારવિચારમાં રહેલી જીવનદૃષ્ટિનું મૂલ્યાંકન કરતાં અને ભૂદાન લેખક, અનુવાદક. વતન અમદાવાદ. પ્રવૃત્તિ વિશેનાં પુસ્તકો છે. ‘સેનાર બાંગ્લા' (૧૯૭૨) અને લેનિન એમણે પ્રવાસકથા ‘પવિત્ર હિમાલય પ્રવાસ' થી ‘મીલકમારી અને ભારત' (૧૯૭૬) ઇતિહાસ અને રાજકારણને લગતાં પુસ્તકો ને શકુંતલાના સાંનિધ્યમાં' ઉપરાંત ઉત્તરરામચરિત' (૧૯૫૦), છે. ‘વેડછીને વડલા' (૧૯૮૪)નું એમણ સંપાદન કર્યું છે. માટીને ‘મણ નારદ', ‘ઉધ્ધધન’ જેવા અનુવાદો આપ્યા છે. માનવી' (૧૯૬૪) અને ‘રવિછબી' (૧૯૭૯) એમના અનુવાદો છે.
નિ.વી. દેસાઈ પનભાઈ જસવંતરાય : પદ્યદેહી નવલકથા 'મુકુલવીણા દેસાઈ નિરંજન : પાત્રા, પ્રસંગો અને પરિસ્થિતિઓના નિરૂપણમાં | (૧૯૮૩) તથા પદ્યકૃતિઓ ‘જ્ઞાનભંકત અથવા વિષ્ણુપદશતક' પરંપરાગત નાટયલેખનની અસર બતાવતાં છ એકાંકીઓના ' (૧૯૧૨) અને ‘પનુકાવ્ય' (૧૯૩૨)ના કર્તા. સંગ્રહ ‘વીમા ઊતરી ગયા' (૧૯૭૨)ના કર્તા.
દેસાઈ પરાગજી સુંદરજી : નવલકથા ‘બંકાના ડંકા અને જમાનાના દેસાઈ નિરંજના : બાળગીતાના સંગ્રહ ‘ગુકિયાં' (૧૯૭૯)ના કર્તા. ઝપાટા' (૧૯૦૯)ના કર્તા.
નિ.વા.
દેસાઈ નિરુભાઈ ભાઈલાલ : ‘નિ.દ.', ‘નિ.', “માનવ (૧૩-૧-૧૯૧૨) : નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રલેખક, નિબંધ-
દેસાઈ પાલનજી બરજોરજી (૧૮૫', '૧૯૩૪) : કવિ, નવલકથાકાર, ૧૮૭૨ માં મૅટ્રિક. ૧૮૭૪ માં “રાત ગોફતાર' સાથે સંલગ્ન.
ગુજરાતી અહિત્યકોશ - ૨ : ૨૫૩
For Personal & Private Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
દેસાઈ પાંવ જીવણલાલ દેસાઈ બક ભાઈ
૧૮૭૪થી ૧૯૦૨ સુધી એના ઉપતંત્રી અને પછી ૧૯૧૬માં નિવૃત્ત થયા ત્યાં સુધી તંત્રી. ૧૮૮૦-૧૯૦૦ દરમિયાન ‘પૂરે મ” માઈકનું સંચાલન
એમણે દનામાને લક્ષમાં રાખી રહેલ સળંગ લાંબું વનકાળ 'શુદ્ધે નાર’(૧૯૨૩), નવલાનો શાહજાદા શાપુર’(૧૮૮૨) અને ‘પૈસાના પૂજારીઓ યાને ચારને પેટલે ધૂળ’(૧૯૧૭) તેમ જ 'એરિયન નાઈટ્સ'- ભા. ૧,૨ (૧૮૯૭, ૧૯૬૩) તેથી કૃતિઓ આપી છે.
ચં.
દેઆઈ પાંડુરાય જીવણલાલ : ચરિત્રકૃતિઓ 'ગ પકુર ગોખતનું જીવનચરિત્ર, મહાન દેશભક્ત ભાઈનું વનચરિત્ર તથા મોહનદાસ કરમચંદ ગાંધી'ના કર્તા.
...
દેસાઈ પી. બી. : ‘એક પુનર્વિવાહની કહાણી યાને મુંબઈના એક વ્યાપરી માધવદાસ રૂગનાથદાસનાં વીશ વર્ષના અનુભવનું ગુનોત’(૧૮૯૫)ના કુતાં,
...
દેસાઈ પુષ્કરરામ સાકરલાલ : સામાજિક નવલકથા ‘અમરલગ્ન'ના કર્તા.
...
દેસાઈ પ્રતાપરાય વાલ: માર્ક 'મે નીચૂસ' તથા અનુવાદ ‘શ્રી દક્ષિણામૂર્તિ સ્તોત્ર’ના કર્તા,
...
દેસાઈ પ્રદ્યુમ્ન કંચનરાય (૨૨-૨-૧૯૦૬): નિબંધકાર. જન્મ ભાવનગરમાં. ભાવનગરના મહારાજાના એ.ડી.સી. અગ્રગણ્ય પક્ષીપ્ર!ણીવિશારદ,
એમના નિબંધોનો સંગ્રહ 'કુદરતની કેડીએ'-ભા. ૧-૨ (૧૯૧૯) છે. ‘કાયાની કરામત’ પુસ્તક પણ એમણે આપ્યું છે. ઉપરાંત ‘વનવગડાનાં વસનારાં’(૧૯૫૧), ‘ગિરના ભીતરમાં’(૧૯૬૨), ‘ગુજરાતનાં જંગલી પ્રાણીઓ’(૧૯૬૨), ‘શ્રેષ્ઠ શિકારકથાઓ' (૧૯૭૬), 'પંખી મેળા'-ભા.૧-૨ (૧૯૭૫), ‘પરિન્દા-ઈ બાનાં (૧૯૭૬) વગેરે પુસ્તકોમાં પોતાનાં નિરીક્ષણા અને અનુભવપાથીઓને આધારે એમણે દરિયાઈ તથા ભૂતળ પ્રાણીઓ અને પક્ષીઓના સચિત્ર પરિચય આપ્યો છે.
નિ.વા.
દેસાઈ પ્રફુલ્લ કાંતિલાલ (૧૯૧૨, ૧૯૭૦): પ્રભાવશાળી ગીતસંગીત અને કરુણભાવસ્થિતિને આલેખતાં ભાવપ્રચુર નાટકો ‘વાંત વાલા’(૧૯૩૧), ‘સર્વોદય’(૧૯૫૨), ‘વાદવિવાદ’ (૧૯૫૩), ‘સંસ્કાર-લક્ષ્મી’, અધૂરી આશા’,‘સ્નેહમંદિર’, ‘આરતીના દીવા’, ‘સાગરનાં મોતી' તથા જામન સાથે લખેલાં નાટકો ‘નંદનવન’, ‘અનોખી પૂજા’, ‘વીસમી સદી’, ‘પ્રણયપ્રભાવ’ના કર્તા.
૨.ર.દ.
દેસાઇ પ્રશ્ન પ્રમોદરાય, 'પ્રકાશમ '; 'નવચેતન'માં પ્રથમ પ્રગટ * \#5' 'ધી (૧૯૯૩ડીના કર્તા, માં
૨૫૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education Intemational
૨.દ.
દેસાઈ પ્રબોધ : પાત્રયોજના, તખ્તાલાયકી અને શૈલીની સરળતાની ોિ બાળકો માટેની અભિપથમ પાનાઓના તૈય ‘પંચતંત્ર’(૧૫)ના કર્તા,
|__
દેસાઈ પ્રભુલાલ મૂળચંદ : નવલકથા ‘છૂપી પોલીસ’ન કર્તા.
૨...
દેસાઈ પ્રીયા : વાર્તાલહરી'નાં હતાં.
..
દેસાઈ પ્રાગજીભાઈ ખંડુભાઈ : ચરિત્રલેખક. એમના પુસ્તક ‘મહાત્મા ગાંધીજીના કેટલાક જીવનપ્રસંગા' (પટેલ રાવજીભાઈ મણભાઈ સાથે, ૧૯૨૫)માં દક્ષિણ આફ્રિકાની સત્યાગ્રહની લડત સમયે ગાધીજીના જીવનમાં બનેલા દેવસ પ્રસંગોનું નિરૂપણ છે, નિ.વા. હંસાઈ પ્રાણવાલ કીપારામ (૧૧-૫૧૮૬૨, ૧૯૫૬): વાર્તાકાર, નિબંધકાર. જન્મ માદમાં... માધ્યમિક શણ વર્ષોમાં, ૧૮૯૮માં મૅટ્રિક. ૧૯૦૩માં ફ્રેંચ અને તર્કશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન વિષયો સાથે બી.એ. ૧૯૦૪માં સરકારી કેળવણીખાતામાં શિક્ષક. ૧૯૨૦ માં અમદાવાદ મ્યુનિસિપલ સ્ક્લ બોર્ડના સુપરિન્ટેન્ડન્ટર ૧૯૨૫થી નિવૃત્તિપર્યંત ઍડમિનિસ્ટ્રેટિસ્વ સર, વર્ષો સુધી ગુજરાત વિદ્યાસભાના મંત્રી
એમની રચનાઓમાં ‘ગુજરાતના ઇતિહાસની સહેલી વાતા (૧૯૨૨) અને ‘વાર્તાઓ અને સંસારચિત્રા’(૧૯૩૨) ઉલ્લેખ
નીય છે.
પામાં.
દેસાઇ પ્રાણલાલ શંભુરામ કે 'માત્ર'(૧૯૬૨), ‘માસમાળા’(૧૮૭૭) તથા ‘મુકિતમાળા’(૧૮૮૮)ના કર્તા.
હંસાઈ પ્રીતમલાલ એમ. કાયાની દડૂકીને નિરૂપતી વાર્તા ‘પિરામિડ’(૧૯૩૭)ના કર્તા.
૨.
દેસાઈ ફેની: નાટક 'નુવાદર્શન' વન્ય આપે, ૫)નાં હાં.
...
દેસાઈ બટુક પ્રચારકો ‘રશિયામાં સૌને વ’(૩૩) ત ‘આગના દરવા’, ‘ભારતીય સ્વાતંત્ર્યોગ્રામ’, રશિયન નવલા ‘વિમલા' વગેરે અનુવાદોના કર્તા.
દેસાઈ બટુક ઠાકોરભાઈ (૧૪-૩-૧૯૬૭, ૨૦૫૧૯૩૨): કવિ, પત્રકાર. જન્મ વલસાડમાં. ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ, બારડોલી સત્યાગ્રહ, ‘કરગે યા મરેં’ગે’ની લડતમાં સક્રિય. ‘સાંજ વર્તમાન', 'હિન્દુસ્તાન', 'મુંબઈ સમાચાર', 'જન્મભૂમિ' અને ‘પ્રજાતંત્ર’ સાથે ચાલીસ વર્ષ સુધી સંલગ્ન. પક્ષઘાતના હુમલાથી મુંબઈમાં અવસાન.
For Personal & Private Use Only
www.jalrulibrary.org
Page #270
--------------------------------------------------------------------------
________________
. દેસાઈ બરજોરજી પાલનજી–દેસાઈ મગનભાઈ પ્રભુદાસ
અમનાં કાવ્યોને મરણોત્તર સંગ્રહ ‘વેરાયેલાં ફૂલડાં' (૧૯૭૨) પ્રગટ થયા છે.
દેસાઈ બાલુભાઈ અંબાલાલ : નવલકથા ‘શાંતિદાસ' (૧૯૮૧)ના: કર્તા.
દેસાઈ બરારજી પાલનજી : 'સારાની શાહનમું ('૫૮૯૯)ના કર્તા.
દેસાઈ બી. સી. : ‘મહાભારત અંગ્રેજી - ગુજરાતી ડિકશનરી' (૧૯૮૬) ના કર્તા.
દેસાઈ બળદેવભાઈ હરિલાલ : નવલકથા ‘નવલચંદના કર્તા.
દેસાઈ બુલાખીરામ ચકુભાઈ : મુખ્યત્વે ગબી સ્વરૂપની પદ્ય રચનાઓની પુસ્તિકા 'રંગીલાને રંગ' (૧૮૭૨)ના કતાં.
કૌ.). દેસાઈ બેજન નૌશીરવાન, ‘અભય’, ‘ચાબુક’, ‘મુસાફર': ‘ભાષા - માનવ લાગણીને ઇતિહાસ' (૧૯૫૩) જવી પુસ્તિકાના તથા જીવનચરિત્ર ‘ડો. સર જીવનજી ૧૮મશદજી માદ' (૧૯૫૪)ના કર્તા.
ચં.ટા. દેસાઈ ભીમભાઈ: ‘બકાર પટેલની વાતા'- ભ', ૨૧, ૨૨, ૨૩, ૨૪ (અન્ય સાથે, ૧૯૪૮)ના કતાં.
દેસાઈ બળવંતરામ રઘુનાથજી: ‘મમિકર અને તવજ્ઞાન થાને ગુજરાતને વાણુનાદ' નામક ફાવ્યગ્રંથના કર્તા.
ચં.ટો. દેસાઈ બાબુભાઈ : બળનાટક ‘જાગે આતમરામ'ના કર્તા.
૨,૨,દ. દેસાઈ બાબુભાઈ ઇચ્છારામ : વાત ‘સની પિગલા' (૧૯૪૬)ના
કર્તા. દેસાઈ બાલાભાઈ વીરચંદ, ‘ભિy', 'બાલવીર', ‘ભિક્ષુ
સાયલાકર’, ‘મુનીન્દ્ર (૨૬-૯-૧૯૦૮, ૨૪-૧૨-૧૯૬૯) : નવલકથાકાર, બાળસાહિત્યકાર. જન્મ વીંછીયા (જિ. રાજકોટ)માં. પ્રાથમિક શિક્ષણ વિજાપુર પાસેના વરસેડા ગામમાં. અંગ્રેજી ત્રણ ધારણ અમદાવાદની ટયુટોરિયલ સ્કૂલમાં. જેનદર્શનના વિદ્યાધામ શિવપુરીમાંથી ‘તર્ક ભૂષણઅને ‘ચાયતીર્થ 'ની પદવીઓ. વ્યવસાયે પત્રકાર. ૧૯૪૮ ને કુમારચંદ્રક પ્રાપ્ત.
એમણ નાનાંમોટાં દોઢસે પુસ્તકો લખ્યાં છે. એ પૈકી ‘પ્રમભકત કવિ જયદેવ' (૧૯૪૫), ‘ભગવાન ઋષભદેવ' (૧૯૪૭), પંડિત સુખલાલજની પ્રસ્તાવના ધરાવતી પ્રેમનું મંદિર' (૧૯૫૦), ‘ભરતબાહુબલિ' (૧૯૫૮), ‘નરકેસરી' (૧૯૬૨)વગર નવલકથાઓ છે; ‘પારકા ઘરની લક્ષ્મી' (૧૯૪૬), ‘વીરધર્મની વાત' (૧૯૪૭), ‘માદરે વતન' (૧૯૫૦), 'કંચન અને કામિની' (૧૯૫૦), “યાદવાસ્થળી' (૧૯૫૨), ‘માટીનું અત્તર' (૧૯૬૩) વગેરે વાર્તાસંગ્રહ છે; રસિયો વાલમ અને બીજાં નાટકો' (૧૯૫૫), “આ ધૂળ આ માટી' (૧૯૬૪), ‘ગીતવિદને ગાયક' વગેરે નાટયગ્રંથા છે; ‘ગનિક આચાર્ય' (૧૯૫૦), ‘મહાન આચાર્ય ર્યકોલક' (૧૯૫૦), 'પ્રતાપી પૂર્વજો'- ભા. ૧થી ૪ (અન્ય સાથે, ૧૯૫૪), 'નિગ્રંથ ભગવાન મહાવીર' (૧૯૫૬), ‘સિદ્ધરાજ જયસિંહ' (૧૯૬૦) વગેરે જીવનચરિત્ર છે; ‘આત્મકથાઓનાં અમૃતબિંદુ (૧૯૩૧), જૈન, બૌદ્ધ ને હિંદુ ધર્મની પ્રાણીકથાઓ' (૧૯૫૦, ૧૯૫૫, ૧૯૫૫), ‘નીતિકથાઓ'- ભા. ૧-૨ (૧૯૫૪) અને મા. ૩-૪ (૧૯૫૬), 'મહાકાવ્યની રસિક વાતા' (૧૯૬૦), ‘ભારતના ભાગ્યવિધાતાઓ' (અન્ય સાથે, ૧૯૬૫) વગેરે બાબસાહિત્યની પુસ્તિકાઓ છે. આ ઉપરાંત સર્વાચનમાળા, વિદ્યાર્થી વાચનમાળા, જૈન ગ્રંથાવલિ વગેરે એમની બોલબાધક પુસ્તિકાશ્રેણીઓ તેમ જ ‘સર્વોદય વાચનમાળા' : ૧-૪ અને ‘સાહિત્ય કિરાણાવલિ': ૧-૩ જવાં એમનાં સંપાદનો પણ મળ્યાં છે.
દેસાઈ મગનભાઈ પ્રભુદાસ (૧૧-૧૦-'૧૮૯૯, ૨-૨ (૧૯૬૯): વિવેચક, કોશકાર, સંપાદક. જન્મ ધર્મજ (પેટલાદ)માં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતન નડિયાદમાં. ૧૯૧૭માં મૅટ્રિક. ઉચ્ચશિક્ષણ મુંબઈ અને અમદાવાદમાં. ગાંધીપ્રભાવ તળ ઈન્ટર આથી અભ્યાસ છોડી ગૂજરાત વિદ્યાપીઠમાંથી નાતક અને પારંગત. પછીથી ત્યાં જ દક્ષિા:-હેલે. બારસદ હાઈરલ, રાષ્ટ્રીય શાળા - સત્યાગ્રહ આશ્રમ અને ગૂજરાત વિદ્યાપીઠમાં ગણિતનું અધ્યાપન. ૧૯૩૮માં ગૂજરત વિદ્યાપીઠના મહામાત્ર. ૧૯૩૫ થી ૧૯૩૭ સુધી વર્ધા મહિલા આશ્રમનું સંચાલન. ૧૯૩૭ - થી પુન: મહામાત્રપદે. ૧૯૪૨ માં આઝાદીની લડતમાં જોડાતાં જેલવાસ. ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ. ‘સત્યાગ્રહ’, ‘હરિજન' તથા ‘શિક્ષણ અને સાહિત્ય” સામયિકાના સંપાદક તંત્રી. અમદાવાદમાં અવસાન. ઉચ્ચશિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાને સ્થાન અપાવનાર આ લેખકનું સાહિત્યસર્જન શિક્ષણ તથા પત્રકારત્વની નીપજ છે. એમના સાહિત્યિક ગ્રંથોમાં વિવેચનસંગ્રહ ‘વિવેકાંજલિ' (૧૯૬૦); અવસાનનાંધાનો સંગ્રહ ‘નિવાપાંજલિ' (૧૯૫૯); મધ્યકાલીન કૃતિઓનાં સંપાદન પ્રેમાનંદ કૃત 'કુંવરબાઈનું મામેરું' (૧૯૪૦), ‘સુદામાચરિત' (૧૯૪૨), 'નળાખ્યાન' (૧૯૫૧), નરસિહ મહેતાકૃત ‘સુદામાના કેદારા' (૧૯૪૨) ઉલ્લેખનીય છે. “સાર્થ જોડણી કોશ' (૧૯૨૯), ‘રાષ્ટ્રભાષાને ગુજરાતી કોશ' (૧૯૩૯), ‘ખિ કોશ' (૧૯૪૧), ‘વિનીત જોડણીકોશ' (૧૯૫૪), ‘
હિતાની ગુજરાતી કોશ’ વગેરે પણ એમનું નોંધપાત્ર પ્રદાન છે.
‘સત્યાગ્રહની મીમાંસા(૧૯૩૪), ‘વિદ્યાર્થી ગ્રીમ પ્રવૃત્તિન’ (૧૯૪૫), ‘વરાજ એટલે શું ?” (૧૯૫૬), ‘હિંદી પ્રચાર અને બંધારણ (૧૯૧૭), ‘નવી યુનિવર્સિટીઓ' (૧૯૬૪) વગેરે લેખસંગ્રહો ઉપરાંત વિવિધ ઉપનિષદોની સટીક સમીક્ષા કરતી ‘મુંડકો
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૫૫
For Personal & Private Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
દેસાઈ મગનભાઈ લાલભાઈ દેસાઈ મણિલાલ ભગવાનજી
પનિષદ' (૧૯૪૭), ‘યોગ એટલે શું?' (૧૯૫૨), કોપનિષદ' (૧૯૫૬), ‘માં કોપનિષદ' (૧૯૫૯) વગેરે પુસ્તિકાઓ એમણે
'પી છે. પંજાબી ભકિતકાવ્ય “સુખમની' (૧૯૩૬), હલન કેલરનું ભવૃત્તાંત પ્રથમ ખંડ: ‘અપંગની પ્રતિભા' (૧૯૩૬), ગ્રંથસ હબને. એક ખંડ : ‘પજી' (૧૯૩૮), આર. એલ. ટીવ નકૃત ‘જકિલ એન્ડ હાઈડ' (૧૯૩૮), તાસ્તામકૃત 'કળા એટલે શું ?' (૧૯૪૫) અને રે બિન્સન કૃત જંગલમાં મંગલ' (૧૯૫૮) એમના અનુવાદગ્રંથ છે.
દેસાઈ મગનભાઈ લાલભાઈ, કેલક (૩૫-૧૯૧૬): નવલ
કથાકાર. જન્મ પારડી તાલુકાના સોનવાડામાં. વતન ટુકવાડા. ૧૯૩૩માં મુંબઈથી મૅટ્રિક. કોલેજને એક વર્ષને અભ્યાસ. ‘મારી' ત્રમાસિકના તંત્રી.
પચાસથી વધુ લે કભી” નવલકથાઓ આપનાર આ લેખકના નામે બાંકમ:' (૧૯૬૫), 'વૈશાખી વાયરા વાયા' (૧૯૬૯), “સંસારયાત્રા' (૧૯૭૮), 'પ્રેમની પાવક જવાલા' (૧૯૭૦), ‘ફાગણ આયે:' (૧૯૭૩), કુમુદ અને કુસુમ' (૧૯૭૧), ધરભણી' (૧૯૭૫), ‘અંતરનાં અંતર (૧૯૭૬), “સાત પેઢીના સંબંધી (૧૯૭૬), રાધિકા' (૧૯૭૬), ‘ગંગાજમના' (૧૯૭૮) વગેરે નવલકથા છે. ‘મી સાંજ' અને 'હનીમુન' (૧૯૬૮) એમના વર્તાસંગ્રહ છે. એમાણ માંધ્યગીત' (૧૯૩૯) આદિ ચારેક કાવ્યગ્રંથે પણ આપ્યા છે.
ચ.ટા. દેસાઈ મણિધરપ્રસાદ તાપીપ્રસાદ : ‘અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ' | (અન્ય સાથે)ના કર્તા.
લોકજીવનના આરંભથી નિવૃત્ત થયા ત્યાં સુધી એના તંત્રીપદ. - આ ગાંધીવાદી લેખકનાં ચરિત્રપુસ્તકમાં ‘હિંદના જવાહર
(૧૯૫૪) અને “અબ્રાહમ લિંકન' (૧૯૮૦) ઉલ્લેખનીય છે. ‘નવજીવન વિકાસવાર્તા' (૧૯૬૯) પુસ્તક પણ એમણ આપ્યું છે. એમનાં અનુવાદપુસ્તકમાં જવાહરલાલ નહેરુનું ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન' (૧૯૪૫), કુમારપ્પનું ‘હિદ-બ્રિટનના નાણાવ્યવહાર' (૧૯૪૭), સુશીલ: નવ્યનું ‘બાપુન આગાખાન મહેલમાં એકવીસ દિવસ' (૧૯૫૦), બિરલાનું ‘મહાત્માજીની છાયામાં' (૧૯૫૯), બલવંતસિંહ બાપુની છાયામાં' (૧૯૫૮), રાજગે પલાચારીજીનું ‘રામચરિત્ર' (૧૯૬૨), 'પ્યારેલાલનાં ‘ભવિ સમાજરચનાની દિશામાં' (૧૯૬૩) અને 'મહાત્મા ગાંધી પૂર્ણાહ'- ભા. ૧-૪ (૧૯૬૪) વગેરે મુખ્ય છે.
એ.ટો. દેસાઈ મણિભાઈ હરિભાઈ, ‘માગ,' 'મસ્તમગ' (૧૮ ૧૧-૧૮૯૭,-): કવિ, ચરિત્રલેખક, વાન દેગામ (ચીખલી). માલરાવાળા ખ્યાત સાધુ માધવદાસજીના સંપર્ક પછી યોગવિદ્યાના સાધક. ૧૯૪૭માં રા: કુઝ (પૂર્વ)માં ગામની રથાપન:. ‘યોગ’ સામયિકનું સંપાદન. યાગ પ્રચારાર્થે ૧૯૭૩ માં આંતરરાષ્ટ્રીય બોર્ડની રચના કરી.
એમણે નરસિંહરાવની કાવ્યશૈલીનો પ્રભાવ ઝીલત: કાવ્યસંગ્રહા. પ્રભુભકિત' (૧૯૧૭), 'હદયપુષ્પાંજલિ' (૧૯૧૩), રષ્ટ્રીય ગીત' (૧૯૧૮), 'સંગીત-ધ્વનિ : પ્રથમવનિ' (૧૯૧૯) નમ ૧૮ ચરિત્ર કવિ ટાગોર (૧૯૧૯) ઉપરાંત 'ઉમિ' (૧૯૨૫) અન પ્રણયસી' (૧૯૨૭) જવાં પુસ્તકો આપ્યાં છે.
દેસાઈ મણિભાઈ ખંડુભાઈ : પંદર પંકિતઓમાં રામાયણનું કથાનક નિરૂપતી દાદરચના “અનુક્રમણિ રામાયણ' (૧૯૧૫)ના કર્તા.
ક.. દેસાઈ મણિભાઈ નારણજી : નવલકથા મનુ અને માના કર્તા.
દેસાઈ મણિભાઈ ની છાભાઈ : પદ્યકૃતિ ‘અનુભવવાણી અને તી’ -ના કર્તા.
દેસાઈ મણિલાલ ઇચ્છારામ, ‘નમકસર(૨૬-૬ ૧૮૮૦, ૧૧ ૬-૧૯૪૨) : પત્રકાર, અનુવાદક. જન્મ સુરતમાં. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ સુરત અને મુંબઈમાં. ૧૮૯૯માં મૅટ્રિક. ૧૯૦૫ માં ઍલિફન્સ્ટન કોલેજમાંથી ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષ સાથે બી.એ. ૧૯૦૮ થી ગુજરાતી' સાપ્તાહિકના તંત્રીવિભાગમાં. ૧૯૧૨ માં 'ગુજરાતી'ના તંત્રીપદે રહેલા એમના પિતા ઇરછારામ સૂર્યરામ દેસાઈનું અવસાન થતાં 'ગુજરાતી'ના તંત્રી. ૧૯૨૯માં તે પત્ર બંધ પડતાં ૧૯૩૦થી “વીસમી સદીના તંત્રી. પક્ષઘાતથી મુંબઈમાં અવસાન.
‘કન્ફયુસની શિખામણ’, ‘ચુંબન મીમાંસા' વગેરે પુસ્તકા એમના નામે છે. ઉપરાંત ‘અગ્નિપુરાણ, 'મહાભારત'- ભા. ૩, “ઍરેબિયન નાઈટ્સ વગેરે અનુવાદગ્રંથા પણ એમણે આપ્યા છે.
બા.મ. દેસાઈ મણિલાલ ભગવાનજી (૧૯-૭-૧૯૩૯, ૪-૫-૧૯૬૬) :
કવિ. જન્મ ગેરગામ (જિ. વલસાડ)માં. ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે મુંબઈથી બી.એ. ત્યાંથી જ એમ.એ. ત્યારપછી ઘાટકોપર, મુંબઈની ઝુનઝુનવાલા કોલેજમાં ગુજરાતીના અધ્યાપક,
આ કવિના જયંત પારેખ સંપાદિત મરણોત્તર કાવ્યસંગ્રહ ‘રાનેરી' (૧૯૬૮) છે. એમાં ગીત, છાંદસ, અછાંદસ, ગદ્યકાવ્ય
દેસાઈ મણિભાઈ પ્રાગજી : વાતાં મુંબઈમાં ત્રણ તારી યાને
ખાટા સુધારા- ખરું અવલોકન' તથા ખાદીની પ્રસાદી અને બીજી કેટલીક મનોરંજક વાર્તાઓ' (૧૯૨૪)ના કર્તા.
દેસાઈ મણિભાઈ ભગવાનજી (૧૪-૩-૧૯૦૫, ૩૦-૧૨-૧૯૮૭): ચરિત્રકાર, અનુવાદક. વતન પીપલગભાણ. ગૂજરાત વિદ્યાપીઠના
નાતક. એ જ સંસ્થામાં કેટલાક સમય ઇતિહાસનું અધ્યાપન. ૧૯૩૪ માં ‘નવજીવનમાં પ્રવેશ. ૧૯૬૬ માં ત્યાંથી નિવૃત્ત.
૨૫દ: ગુજરાતી સાહિત્યકોશ-૨
Jain Education Intemational
For Personal & Private Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
દેસાઈ મહાદેવભાઈ હરિભાઈ–દેસાઈ મીનુ બરજોરજી
અને ગઝલ સ્વરૂપની રચનાઓ છે. પ્રકૃતિનાં વિવિધ તને, વિશેષપણ અંધકારને વિષય બનાવતી આ રચનાઓ સમકાલીન નવી કવિતાનાં દીકઠીક લક્ષણો ધરાવે છે. ભાષાભિવ્યકિતની તાજ૫, પ્રયોગશીલતા, નવ્યપ્રતીકવિધાન, ગીતામાં સિદ્ધ થા પ્રલંબલય અને પ્રાદેશિક બોલીનાં તત્ત્વોને સમુચિત વિનિયોગ જવા આગવા કાવ્યગુણાના સંદર્ભમાં ‘રારી'ની કવિતા આધુનિક તાની દૃષ્ટિએ નોંધપાત્ર છે.
‘અનવધ ઑવ વધ' (૧૯૫૩) જેવા એમના અંગ્રેજી ગ્રંથામાં અંગ્રેજી ભાષા પરના એમના પ્રભુત્વને પરિચય મળી રહે છે. ઉપરાંત, ગાંધીજીનાં પુસ્તકોના અને વ્યાખ્યાનના એમણ કરેલા ઘણા અંગ્રેજી અનુવાદો પણ પ્રકાશિત થયેલા છે.
બ.જા. દેસાઈ મહાલક્ષ્મીબહેન : ‘રામજી મહારાજ દેસાઈ માલમીબહેન -
અવનવૃત્તાંત'
કી.ઇ.
(૧૯૩૦)નાં કતાં.
દેસાઈ મહેન્દ્રકુમાર મોતીલાલ, 'કુમાર' (૨૪-૯-૧૯૧૧, ૧૫-૪-૧૯૮૯): કવિ, ચરિત્રકાર. મ. સ. યુનિવરિટીમાં ગુજરાતી વિભાગમાં વ્યાખ્યાતા. પછી નિવૃત્ત. થિયોસૉફિકલ સોસાયટી, પ્રેમાનંદ સાહિત્યસભા સાથે સંલગ્ન.
એમણ સરળ શૈલીમાં આફ્રિકાના સંઘર્ષભર્યા ઇતિહાસનું બયાન આપતી પુસ્તિકા “આફ્રિકામાં અંધારું નથી' (૧૯૬૧) તથા શ્રેયસાધક વર્ગના આચાર્ય તરીકેનું ચરિત્ર નિરૂપની પુરિતકા ‘શ્રીમનૃસિંહાચાર્યજી' ઉપરાંત કાવ્યસંગ્રહ 'કુમારનાં કાવ્યા' ('૧૯૪૦) પણ આપ્યો છે.
કી.. દેસાઈ મંજુલાલ સાકરલાલ: મૌર્યયુગીને નવલકથા “ભગવા
ચાકળ' (૧૯૪૬), હસ્તમેળાપ” તથા “સંદેશ ડિરેકટરી’ અને રામરાય મુનશીકૃત ‘ગ્રામિઝમના અનુવાદના કર્તા.
દેસાઈ માણેકલાલ છગનલાલ : વાર્તા ‘ચકિશારી’ - ભા. ૧ (૧૯૮૧)ના કર્તા.
દેસાઈ મહાદેવ હરિભાઈ, ‘ત્રિલોચન' (૧-૧-૧૮૯૨, ૧૫-૮-૧૯૪૨) : ચરિત્રલેખક, ડાયરીલેખક, અનુવાદક. જન્મ સરસ (જિ. સુરત)માં. પ્રાથમિક શિક્ષણ જુદાં જુદાં ગામોમાં. માધ્યમિક શિક્ષણ સુરતમાં ને ઉચ્ચશિક્ષણ મુંબઈની ઍલિફન્સ્ટન કોલેજમાં. બી.એ. એલએલ.બી. થઈ અમદાવાદમાં વકીલાતના આરંભ કરેલો પણ સફળ ન થતાં સરકારી ખાતામાં જોડાયેલા. ત્યારબાદ ગાંધીજીથી પ્રભાવિત થઈને ૧૯૧૭ થી તેમના અંતેવાસી. સાહિત્ય અકાદમીનો ૧૯૫૫નો પુરસ્કાર. કારાવાસમાં હૃદય બંધ પડવાથી પૂના ખાતે અવસાન.
અંત્યજ સાધુનંદ' (૧૯૨૫), ‘વીર વલ્લભભાઈ' (૧૯૨૮), સંત ફ્રાંસિસ' (૧૯૨૪) અને ‘બે ખુદાઈ ખિદમતગાર' (૧૯૩૬) એમના ચરિત્રગ્રંથો છે. મૌલાના અબ્દુલકલામ આઝાદ' (ચંદ્રશંકર શુકલ સાથે, ૧૯૪૬) પણ એમને ચરિત્રગ્રંથ છે. સ્વરાજ આંદોલન નિમિત્તે એમણે લખેલા ગ્રંથો પૈકી “એક ધર્મયુદ્ધ' (૧૯૨૩)માં અમદાવાદની મિલમજૂરોની લડતનો ઇતિહાસ આલેખાયેલો છે; બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ' (૧૯૨૮) અને 'ગોખલેનાં વ્યાખ્યાન' (૧૯૧૬) પણ હકીકતાને ભાવવાહી રીતે રજૂ કરતા ' હાઈ ધ્યાનાર્હ છે. બારમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પત્રકારત્વ વિભાગના પ્રમુખપદેથી આપેલું વ્યાખ્યાન 'વૃત્તવિવેચન અને વૃત્તવિવેચકા' (૧૯૩૬) એમની સ્વાધ્યાયનિષ્ઠાના ઉદાહરણરૂપ છે. ‘તારણ્યમાં પ્રવેશતી કન્યાને પત્રો' (નરહરિ પરીખ સાથે, ૧૯૩૭) તથા ‘ખેતીની જમીન' (માર્તન્ડ પંડયા સાથે, ૧૯૪૨) એમના એ વિષયના પ્રકીર્ણ ગ્રંથો છે.
આ ઉપરાંત તેઓ વિશેષ જાણીતા છે એમના ડાયરીલેખનને કારણ. ૧૯૪૮માં ‘મહાદેવભાઈની ડાયરી'- ભા. ૧ પ્રકાશિત થયા પછી ક્રમશ: ૧૯૮૦માં ભા. ૧૭ પ્રકાશિત થયેલ છે. ખાસ કરીને ગાંધીજીની દિનચર્યા-જીવનચર્યાને આલેખતી આ ડાયરી મહાદેવભાઈની સૂક્ષ્મ નિરીક્ષણશકિત અને ભાવવાહી રસળતી શૈલીની અભિવ્યકિતશકિતનું ઉદાહરણ છે. ‘ચિત્રાંગદા' (૧૯૧૫), પ્રાચીન સાહિત્ય' (નરહરિ પરીખ સાથે, ૧૯૨૨), ‘ત્રણ વાર્તાઓ(૧૯૨૩) અને 'વિરાજવહુ' (૧૯૨૪) એમના અનુવાદો છે. ‘મારી જીવનકથા' (૧૯૩૬) જવાહરલાલ નહેરુની આત્મકથાને અનુવાદ છે. મૂળ ભાવ કયાંય ખંડિત ન થાય એની પૂરી કાળજી રાખીને રસળતી શૈલીમાં તેઓએ કરેલા આ અનુવાદો લોકપ્રિય નીવડેલા છે. ‘ગાંધીજી ઈન ઇન્ડિયન વિલેજીસ' (૧૯૨૭), 'વીથ ગાંધીજી ઈન સિલોન' (૧૯૨૮), ધ સ્ટોરી ઑવ બારડોલી' (૧૯૨૧),
દેસાઈ માધવ રસેન્દ્રરાય (૧૬-૨-૧૯૪૬) : બાળસાહિત્યકાર. જન્મ મુંબઈમાં. બી.ઈ.એમ.એસ., એમ.બી.એ. ઝેનિથ કર્યુટર્સ, અંધેરીમાં જનરલ મૅનેજર. ‘વિચિત્ર સાહસ' (૧૯૬૩), રોમાંચક સાહ' (૧૯૭૨), ‘અના"| સાહસ' (૧૯૮૦) વગેરે એમનાં બાળસાહિત્યનાં પુસ્તકા છે.
દેસાઈ માલતી અંબેલાલ (૧૯-૧-૧૯૩૮) : નવલકથાલેખક. જન્મ સુરત જિલ્લાના એરૂમાં. આર્ટ ડિપ્લોમા. ચી. ન. વિદ્યાવિહાર, અમદાવાદમાં ચિત્રશિક્ષિકા. ‘માધવીમંડપ' (૧૯૭૬), ‘આભ ઢળે તે દિન' (૧૯૭૮), કે ભવિષ્યતિ' (૧૯૮૧) અને ‘બરફના દવ' (૧૯૮૨) એમની નવલકથાઓ છે. પીગળતા પડછાયા' (૧૯૭૩) એમની લઘુનવલ છે. લીચી' એમનો વાર્તાસંગ્રહ છે.
દેસાઈ મીનુ બરજોરજી, ધનધનધારી’, ‘પાર્ષિ', ‘બાબરો ભૂત, ‘મી.દે.’, ‘શશાંક’, ‘સાહિત્યરસિક' (૧-૭-૧૯૧૬, ૨૫-૫-૧૯૭૫) : કવિ, નાટકકાર, ચરિત્રકાર, સંપાદક. જન્મ નવસારીમાં. કારકિર્દીના પ્રારંભ મુંબઈ વર્તમાનમાં જુનિયર રિપોર્ટર તરીકે. ૧૯૪૮ માં
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૨૫૭
For Personal & Private Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
દેસાઈ મૂળચંદ જે.–દેસાઈ મેહનલાલ દલીચંદ
દેસાઈ મોરારજી રણછોડજી (૨૯-૨-૧૮૯૬): આત્મકથાલેખક, નિબંધલેખક. જન્મ ભદેલી (વલસાડ)માં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે સાવરકુંડલા અને આવાંબાઈ હાઈસ્કૂલ, વલસાડમાં. ૧૯૧૨ માં મૅટ્રિક. ૧૯૧૭ માં વિલ્સન કોલેજ, મુંબઈથી, બી.એ. એ જ કૉલેજમાં દક્ષિણા-ફેલો. ૧૯૧૭માં યુ.ટી.સી.ની એક વર્ષની તાલીમ પછી ૧૯૧૮-૧૯૩૦ દરમિયાન નાયબ કલેકટર, પ્રાંત ઓફિસર અને મૅજિસ્ટ્રેટ તરીકે ગુજરાત-મહારાષ્ટ્રમાં સનંદી સેવા. ઓકટોબર ૧૯૩૦ની આઝાદીની લડત અંગે ધરપકડ અને જેલવાસ. એ દરમિયાન ગાંધી-સંપર્ક. ૧૯૩૬ માં ધારાસભ્ય અને મંત્રીમંડળના સભ્ય. ૧૯૫૦માં ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક, ૧૯૭૩થી કુલપતિ. ૧૯૫૬માં કેન્દ્ર સરકારના વેપારઉદ્યોગ તથા નાણાખાતાના પ્રધાન. ૧૯૭૭માં વડાપ્રધાન. હાલ નિવૃત્ત.
એમણ “મારું જીવનવૃત્તાન્ત'- ભા. ૧-૩ (૧૯૭૨-૧૯૮૧)નામે આત્મકથા ઉપરાંત કુદરતી ઉપચાર' (૧૯૭૮), ગીતા : એક અનુશીલન' (૧૯૭૫), 'કૃષ્ણ જીવનસાર' (૧૯૮૦), 'અંતાની જીવનદૃષ્ટિ'- ભા. ૧-૩ (૧૯૮૨-૧૯૮૪) વગેરે પુસ્તકો આપ્યાં છે.
એ પત્રના મદદનીશ તંત્રી. “સાંજ વર્તમાનના વાપિક અંકોના સંપાદક. ૧૯૫૦થી ‘મુંબઈ સમાચાર'ના પારસી વિભાગના સંપાદક. ૧૯૬૧ થી એના તંત્રી. પશ્ચિમ જર્મની, સિંગાપુર, મોરિશિયાને પ્રવાસ.
ગુજરાતી સાહિત્યપરંપરાને સમજપૂર્વક અપનાવી શુદ્ધ ગુજરાતીમાં સર્જનાત્મક ઉન્મેપ બતાવનાર આ લેખકે શાંત, હાસ્ય, વીર, શૃંગાર વગેરે છ રસને અનુલક્ષીને અર્પણકૃતિ સહિત આઠ કાવ્યકૃતિઓનો લધુસંગ્રહ ‘પડથાર' (૧૯૪૩) આપ્યો છે. ‘બાપુ’ (૧૯૪૮) રાષ્ટ્રપિતાની કરુણ કાવ્યપ્રશસ્તિ છે. “નિમિષ” (૧૯૪૯) ઊર્મિગીતો અને મુકતકોને સંગ્રહ છે.” “અણસાર” (૧૯૬૧) “નિમિપીની સંવર્ધિત આવૃત્તિ છે. ‘ગુલઝારે શાયરી (૧૯૬૪)માં ચૂંટેલી ગઝલે છે. “પ્રીત' (૧૯૬૮) ઊર્મિકાવ્યોને સંગ્રહ છે.
‘વિદ્યાર્થી નાટિકાઓ' (૧૯૬૭) ઉપરાંત એમણે ‘મેરારજી દેસાઈ' (૧૯૫૪), વાલ્વર ફરામરોઝ હો. એડનવાલા' (૧૯૫૮),
સંત દસ્તુરજી કુકાદારૂ (૧૯૫૮), જમશેદજી જીજીભાઈ (૧૯૫૯) જેવાં ચરિત્રો તેમ જ ‘જર્મની આવું છે' (૧૯૬૬) અને ‘મોરિશિયસ' (૧૯૬૮) જેવાં પ્રવાસવર્ણને આપ્યાં છે. ધન્યભૂમિ ગુજરાત' (૧૯૬૫)માં ગુજરાતદર્શન છે. ‘મનીષા' (૧૯૫૧) અને ‘શ્રેષ્ઠ નિબંધિકાઓ' (૧૯૫૭) પ્રો. રમણલાલ શાહ સાથેનાં સંપાદન છે; તો ‘સુવર્ણરેણુ' (૧૯૫૩) ખાંડેકરની નવલકથાને અનુવાદ છે. “રત્નકંકણ' (૧૯૫૪) અને ‘કનકરેખા' (૧૯૭૦) અનુક્રમે રવીન્દ્રનાથનાં અને શરદબાબુનાં વિચારરત્નનાં સંપાદનો છે.
ભૂસુ. દેસાઈ મૂળચંદ જે.: પદ્યકૃતિ “સરાવીને સનેપાત અને વાંઢાને વિલાપ' (૧૯૧૧)ના કર્તા.
૨.ર.દ. દેસાઈ મૃણાલિની પ્રભાકર (૭-૧૦-૧૯૨૭): નવલકથાકાર, નિબંધલેખક. ૧૯૫૩માં નાગપુરથી બી.એ. ૧૯૫૫માં મુંબઈની એસ. એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૫૦થી ૧૯૫૩ સુધી મોરારજી દેસાઈના સચિવ. ૧૯૫૫થી ૧૯૫૮ સુધી આકાશવાણીના મુંબઈ કેન્દ્રમાં. ૧૯૭૫થી ૧૯૮૩ સુધી દિલ્હીમાં ફિલ્મ સેન્સર બોર્ડમાં તેમ જ ૧૯૭૨ થી ૧૯૮૦ સુધી દિલ્હી દૂરદર્શન વિભાગમાં એમણે સેવાઓ આપેલી. મરાઠી અને હિન્દીમાં પણ એમનાં પુસ્તકો પ્રકાશિત થયાં છે.
‘નિશિગંધ' (૧૯૭૦), પુત્ર માનવીનો' (૧૯૭૭) ને ‘પૂર્ણાહુતિ' (૧૯૭૯) એમની નવલકથાઓ છે. તે પૈકીની પુત્ર માનવીનો ગાંધીજીના ચરિત્રને કેન્દ્રમાં રાખીને લખાયેલી નવલકથા છે. “પ્રગતિને પંથે' (૧૯૭૭) અને જ્ઞાનદેવ' (૧૯૮૩) એમના ચરિત્રગ્રંથ છે.
બ.જા. દેસાઈ મોતીલાલ છોટાલાલ: ‘ફ્રાન્સિસ બેકનનું જીવનચરિત્ર' (૧૮૯૯)ના કર્તા.
૨૨.દ.
દેસાઈ મોહનલાલ દલીચંદ, ‘એક ગ્રેજ્યુએટ’, ‘વીરભકિત'
(૬-૪-૧૮૮૫, ૨-૧૨-૧૯૪૫) : સાહિત્યસંશોધક. જન્મ ગુણસર (જિ. રાજકોટ)માં. બી.એ., એલએલ.બી. થઈ મુંબઈ હાઈકોર્ટમાં વકીલાત. અનેક જૈન સંસ્થાઓ સાથે સંલગ્ન. જેનયુગ” (૧૯૨૫-૧૯૩૧) તથા ‘જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ હરેલ્ડ’ (૧૯૧૨-૧૯૧૭)ના તંત્રી. રાજકોટમાં અવસાન.
પ્રાચીન-મધ્યકાલીન જૈન સાહિત્યનું સંશોધન-અધ્યયન એમનું મુખ્ય ક્ષેત્ર છે. એમના ગ્રંથોમાં રહેલી સાહિત્ય-ઇતિહાસની પ્રચુર સામગ્રીમાં શાસ્ત્રીય વ્યવસ્થા, ચોકસાઈને વૈજ્ઞાનિક દૃષ્ટિ છે. એમના બે આકરગ્રંથ છે: 'જૈન ગૂર્જર કવિઓ'-ભા. ૧ (૧૯૨૬), ભા.૨ (૧૯૩૧), ભા. ૩-ખ. ૧ તથા ૨ (૧૯૪૪) અને 'જેનસાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ' (૧૯૩૩). પ્રથમ ગ્રંથ એક સંકલિત વર્ણનાત્મક હસ્તપ્રતસૂચિ તરીકે આશરે ચાર હજાર પાનાંની જેને ગૂર્જર કવિઓ'ની શ્રેણીરૂપે ઘણાં પરિશિષ્ટોથી યુકત છે; તો બીજા ગ્રંથ સંક્ષિપ્ત તરીકે ઓળખાવાયેલો પણ હજારેક પાનાં ધરાવતા જેને સાહિત્યનો ઇતિહાસ છે, જે મહાવીર સ્વામીના સમયથી સં. ૧૯૬૦ સુધીના સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ગુજરાતી સાહિત્યનું કાલક્રમબદ્ધ દિગ્દર્શન કરાવે છે. | ‘જેને ઐતિહાસિક રાસમાળા'- ભા. ૧ (૧૯૬૯), 'કવિવર
નયસુંદરકૃત ગિરનાર તીર્થોદ્ધાર રાસ અને તીર્થમાલા' (૧૯૨૦), ‘વિનયવિકૃત નયકણિકા' (ગુજરાતીમાં, ફત્તેહચંદ બાલન સાથે, ૧૯૧૦; અંગ્રેજીમાં, ૧૯૧૫), 'જૈનાચાર્ય આત્માનંદ જન્મશતાબ્દિ સ્મારક ગ્રંથ' (૧૯૩૬) અને 'જેન કાવ્યપ્રવેશ (૧૯૧૨) એમનાં સંપાદન છે. “શ્રીમદ્ યશોવિજયજી (અંગ્રેજીમાં), ‘સામાયિક સૂત્ર' (૧૯૧૧), ‘જિન દેવદર્શન' (૧૯૧૦) અને ‘સ્વામી વિવેકાનંદના પત્રો(૧૯૬૮) એમનાં અન્ય પ્રકીર્ણ પુસ્તકો છે.
જ.કો.
૨૫૮: ગુજરાતી સાહિત્યકેશ - ૨
For Personal & Private Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
દેસાઈ મોહનલાલ મગનલાલ–દેસાઈ રમણલાલ વસંતલાલ
દેસાઈ મેહનલાલ મગનલાલ: નવલકથા “ઔરંગઝેબના ઉદય' (૧૯૦૯) તથા ‘પદ્મિની(૧૯૧૦)ના કર્તા.
દેસાઈ યશવંત:કરુણ અતિશયોકિતઓથી યુકત નવલકથા “આંસુનું જીવન' (૧૯૩૫)ના કર્તા.
નિ.વો. દેસાઈ રતનશા ફરદૂન', 'દિલખુશ': નવલક્થા પાપના પશ્ચાત્તાપ’ (૧૯૧૯)ના કર્તા.
અંટો. દેસાઈ રતિલાલ દીપચંદ (૧૨-૯-૧૯૦૭) : વાર્તાકાર. જન્મ
ખેરાળીમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, અમદાવાદ સાથે સંલગ્ન.
જૈન ધર્મની સાંપ્રદાયિક સમજને કેન્દ્રમાં રાખી લખાયેલી વાર્તાઓને સંગ્રહ ‘અભિષેક' (૧૯૫૩) તથા 'પદ્મપરાગ' (૧૯૭૪) ઉપરાંત ‘મંગળમૂર્તિ’ પુસ્તક પણ એમના નામે છે.
દેસાઈ રતુભાઈ નાનુભાઈ (૨૧-૧૧-૧૯૦૮): કવિ. જન્મ વલસાડ જિલ્લાના નવસારીમાં. ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત રાષ્ટ્રીય શાળામાં અભ્યાસ. પહેલાં શિક્ષક અને ખાદી-પત્રિકાના સંપાદક, પછી ૧૯૩૮ માં પ્રિન્ટિંગ પ્રેસનો વ્યવસાય. ૧૯૪૬ થી પેપર પ્રિન્ટિંગ મશીનરીની આયાતને ધંધો.
એમનાં પ્રકાશમાં જનની' (૧૯૪૦) અને “સાસુમાની ઝાલરી' (૧૯૮૧) જેવી શોકપ્રશસ્તિઓ; “કલ્પના' (૧૯૬૩), 'કારાવાસનાં કાવ્યો' (૧૯૭૫), 'કટોકટીના કાવ્યોદ્ગાર' (૧૯૭૮) જેવા કાવ્યસંગ્રહો; રવીન્દ્રનાથની છાયા ઝીલતા અધ્યાત્મચિંતનના ગદ્યખંડોને સંચય ‘યાત્રાપથનો આલાપ' (૧૯૮૬) ઉપરાંત ‘ઇન્દુ અને રજની' (૧૯૪૧) જેવી ભગ્નપ્રેમની કથા તેમ જ કેટલાંક સંપાદનો છે.
ભા.જા. દેસાઈ રમણલાલ એ. : ‘અજાડ અંત્યાક્ષરી સાથે શબ્દકોશ’ : ૧ (૧૯૪૫)ના કર્તા.
વડોદરામાં અવસાન.
એમણે લેખનપ્રવૃત્તિને પ્રારંભ ૧૯૧૫માં સુરતમાં ભરાયેલી સાહિત્ય પરિષદ વખતે ભજવવા માટે લખેલા ‘સંયુકતા’ નાટકથી કર્યો, જે પછી પુસ્તકરૂપે ૧૯૨૩માં પ્રગટ થયું. પછી વડોદરામાં સાહિત્ય પરિષદ ભરાઈ ત્યારે સયાજીરાવે આપેલા દાનની યોજના અન્વયે એમણે ‘મહારાણા પ્રતાપ' (૧૯૧૯) અને નાના ફડનવીસ” (૧૯૨૨) એ ચરિત્રો, ‘પાવાગઢ' (૧૯૨૦) પ્રવાસગ્રંથ અને સંસ્કૃતિની ઉત્પત્તિ' (૧૯૨૮) અનુવાદગ્રંથ પ્રસિદ્ધ કર્યા. પરંતુ એમને લેખક તરીકે ખ્યાતિ તો અપાવી, ૧૯૨૪-૨૫ દરમિયાન ‘નવગુજરાત’ સામયિક માટે એમણે લખેલી અને પછીથી ૧૯૩૮ -માં પ્રગટ થયેલી 'ઠગ' નવલકથાએ.
પાશ્ચાત્ય નવલકથાકારો કે તેમની નવલકથાઓ કરતાં ગુજરાતી. નવલકથાકારો અને સર્જકો તથા ગાંધીજીની ભાવના અને સામ્યવાદી વિચારોની અસર એમણે ઝીલી. તત્કાલીન ગાંધીયુગીન સામાજિક ને રાજકીય પ્રશ્નો, શિક્ષિત સુખી મધ્યમાવર્ગીય જીવનમાંથી આવતાં આદપરાયણ અને આદર્શને ખાતર દુન્યવી સુખોને ત્યાગ કરવાની તમન્નાવાળાં યુવાન-યુવતી-પાત્રો, એ પાત્રો વચ્ચે બંધાતા પ્રણયત્રિકોણ અને તજજન્ય ઘણા, એકાદ ખલપાત્ર, કાવ્યન્યાય મુજબ આવતો ભાવનાપષક અંત, કથાનાં એક-બે પાત્રોને રહસ્યમય ભૂતકાળ, કથાની વચ્ચેવચ્ચે આવતી સામાન્ય લૌકિક અનુભવો વિશેની ચિંતનકણિકાઓ, સરળ લોકભાગ્ય ભાષા ઇત્યાદિ તત્ત્વોવાળું નવલકથાનું એક એવું રૂપ એમણે નિપજાવ્યું કે આ નવલકથાઓએ ૧૯૩૦-૪૦નાં વર્ષો દરમિયાન ગુજરાતના બહોળા વાચકવર્ગમાં એમને લોકપ્રિય નવલકથાકાર બનાવી દીધા. ગ્રંથરૂપે પ્રગટ થયેલી એમની પહેલી સામાજિક નવલકથા 'જયંત' (૧૯૨૫)માં રચનારીતિને જે ઢાંચે બંધાયા તે જ સામાન્ય પરિવર્તન સિવાય એમની પછીની મોટા ભાગની નવલકથાઓમાં પણ જોવા મળે છે.
પ્રારંભથી જ એમની નવલકથાઓમાં ગાંધીવિચારો પ્રત્યેના પક્ષપાત દેખાય છે. “શિરીષ' (૧૯૨૭) અને ‘હદયવિભૂતિ' (૧૯૪૦)માં ગુનેગાર ગણાતી કોમની સેવાનો પ્રશ્ન કે પૂર્ણિમા (૧૯૩૨)માંને વેશ્યાજીવનને પ્રશ્ન ગાંધીયુગીન પતિ દ્વારની ભાવનામાંથી આવે છે. ‘હૃદયનાથ' (૧૯૩૨)માં વ્યાયામ અને અખાડાપ્રવૃત્તિના વિકાસનો પ્રશ્ન છે. પરંતુ ગાંધીયુગીન આદર્શ અને જનજીવનને વ્યાપકરૂપે મૂર્ત કરતી અને સાહિત્યિક દૃષ્ટિએ પણ વિશેષ સંતર્પક નવલકથા ‘દિવ્યચક્ષુ' (૧૯૩૨) છે. અસપૃશ્યતા, રસ્વદેશી-આંદોલન, સ્ત્રીસ્વાતંત્ર્ય, સભાસરઘસ, પોલીસના અત્યાચાર, અંગ્રેજરાજ્યના અમલદારોની સીધી કે આડકતરી જોહુકમી, રૂઢિચુસ્ત અને અંગ્રેજપરસ્ત સુખી વર્ગની ગાંધીજીની પ્રવૃત્તિઓ પ્રતિ અશ્રદ્ધા વગેરે સમકાલીન વિચારો–ભાવનાઓને
આ કૃતિમાં લેખકે ઝીલ્યાં છે અને અંતે હિંસા પર અહિંસાનો વિજય બતાવ્યો છે. એવી જ બીજી ધ્યાનપાત્ર સામાજિક નવલકથા ‘ગ્રામલક્ષ્મી'-ભા. ૧, ૨, ૩, ૪ (૧૯૩૩, ૧૯૩૪, ૧૯૩૫, ૧૯૩૭)માં અસ્પૃશ્યતા, વિધવાવિવાહ, ગ્રામસફાઈ, હિંદુમુસ્લીમઐકય ઇત્યાદિ ગ્રામોન્નતિના પ્રશ્નોને વણી લીધા છે. ‘કોકિલા'
દેસાઈ રમણલાલ વસંતલાલ (૧૨-૫-૧૮૯૨, ૨૦-૯-૧૯૫૪): નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, કવિ. જન્મ શિનોર (જિ. વડોદરા)માં. વતન કાલોલ (જિ. પંચમહાલ). પ્રાથમિક શિક્ષણ શિનોરમાં. માધ્યમિક અને કોલેજનું શિક્ષણ વડોદરામાં. અંગ્રેજી મુખ્ય વિષય સાથે ૧૯૧૪ માં બી.એ. અને ૧૯૧૬ માં એમ.એ. ૧૯૪૮માં નિવૃત્ત થયા ત્યાં સુધી વડોદરા રાજ્યની નોકરી. ગાંધીજીના વિચારોથી પ્રભાવિત ખરા, પણ સ્વાતંભ-આંદોલનમાં સીધી રીતે કયારેય સંકળાયેલા નહીં. ૧૯૫૨ માં વિશ્વશાંતિ પરિષદમાં અખિલ ભારત શાંતિ પરિષદના પ્રતિનિધિ તરીકે વિયેનાની મુલાકાત. ત્યાંથી રશિયાને પ્રવાસ. ૧૯૩૨ માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૧ ની ગુજરાતી સાહિત્ય પરિષદમાં સાહિત્યવિભાગના પ્રમુખ. હૃદય બંધ પડવાથી
ગુજરાતી સાહિત્યકોશ- ૨ :૨૫૯
For Personal & Private Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
દેસાઈ રમણિક શ્રીપતરાય દેસાઈ રમાબહેન મનુભાઈ
(૧૯૨૭)માં મસ્જીવનનો પ્રશ્ન છે ખરો, પણ ત્યપ્રેમના મહિમા વૃતિના કેન્દ્રમાં છે. 'સ્નેહસ’(૧૯૩૧), માનર પ્રકાશિત ‘ત્રિશંકુ’(૧૯૫૫) તથા ‘આંખ અને અંજન’(૧૯૬૦) એમની અન્ય સામાજિક નવલકથાઓ છે.
ગાંધીવિચારની સાથે સામ્યવાદી વિચાર ધરાવતાં પાત્રોનું આલેખન એમની નવલકથાઓમાં પ્રારંથી દેખાય છે, પરંતુ ગાંધીયુગીન મૂલ્યો નો એમનો અનુગ કૃતિને અને વિહી બને છે. વચ્ચે થોડાંક વર્ષ દરમિયાન એમની દૃષ્ટિમાં પરિવર્તન અનુભવાય છે. “શોભના’(૧૯૩૯)માં પરાશરના પાત્રને કેન્દ્રમાં લાવી પહેલી વખત સામ્યવાદી વિચારો તરફ તેઓ તટસ્થ ભાવથી જુએ છે. ‘છાયાનટ’(૧૯૪૧)માં વાસ્તવવાદી અભિગમ છે એમની નવલકથાઓના પ્રચલિત ઢાંચાથી કેટલેક અંશે જુદી પડતી આ નવલકથામાં આદર્શઘેલા ગૌતમ કૃતિને અંતે આદર્શ મૂકી મૂલ્યહાસવાળા જગતની વાસ્તવિકતાને સ્વીકારી લે છે. ‘ઝંઝાવાત’ -ભા. ૧૨૫૪૪, ૧૯૪૯)માં મ્યવાદી વિચારો પ્રત્યેની સહાનુભૂતિ વિશેષ પ્રગટ થાય છે. પ્રા’(૫૫)માં ઈરો. ૨૦૦૫ ના સમયના વિશ્વની કલ્પના કરી શસ્રદોડ અને યુદ્ધ એ જ માનવજાતની નિયતિ છે એવા નિરાશાવાદી સૂર વ્યકત કર્યો છે. પરંતુ આ વાસ્તવવાદી ને નિરાશાવાદી દૃષ્ટિ ફી ભાવનાવાદ તરફ વળે છે તે ‘સૌંદર્યયાત’(૧૯૫૧)માં ગાંધીજીની ટ્રસ્ટીશીપની ભાવનાના અને ‘સ્નેહસૃષ્ટિ’(૧૯૫૩)માં ગાંધીરંગ્યા સામ્યવાદના પુરસ્કાર પરથી વ્યકત થાય છે. છેલ્લી કૃતિમાં ત ગાંધીવિચાર અને શામ્યવાદી વિચારના સમન્વયનું વલણ રહ્યું છે,
નૈનિાસિક પીરાણિક વનું વર્ષ આયેલી એમની આઠ નવલકથાઓમાંથી ઘણીમાં ગાંધીયુગીન ભાવનાઓ ઐતિહાસિક વાતાવરણમાં પ્રવેશી છે, તો કળાંક ઇનિંગ કરતાં અન્ય લોકરંજક તત્ત્વો બળવાન બન્યાં છે. ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામને વિષય તરીકે લઈ રચાયેલી, કળાકીય દૃષ્ટિએ ધ્યાનપાત્ર ‘ભારેલો અગ્નિ’ નવલકથામાં રૂદ્રદત્તના કાલ્પનિક પાત્ર દ્વારા ગાંધીકથિત અહિંની ભાવના વણી લીધી છે. 'યિતિજ' ભા. ૧,૨ (૧૯૩૮, ૧૯૪૧)માં ગુપ્તસામ્રાજય પૂર્વેના અલ્પ-ઐતિહાસિક સામગ્રીવાળા નાગ જાતિના સામ્રાજ્યને વિષય તરીકે લીધું છે એટલું જ, અન્યથા ગાંધીવાદી ભાવનાઓ કૃતિમાં પ્રવેશીને ઐતિહાસિકતાને જોખમાવે છે. પહાડનાં પૃષ્ઠો’- ભા. ૧, ૨ (૧૯૪૩, ૧૯૪૯), ‘કાલભોજ’(૧૫) તથા ‘સૌર્ષતર્પણ’(૧૯૫૧) એ મધ્યકાલીન રાજ્યૂત ઇતિહાસના સમયની કૃતિઓમાં ઐતિહાસિક વાતાવરણ પ્રમાણમાં વિશેષ જોવાનું છે. 'બાલાજેંગણ’(૧૯૫૨) મૌન જીવન અને વ્યકિતત્વને કેન્દ્રમાં રાખી રચાયેલી ચરિત્રનવલકથા છે. 'શચી પૌવામી' (૧૯૫૪) વીરતા, પ્રેમ અને ચમત્કારના રસાયણમાંથી બનેલી પૌરાણિક વરવાળી નવકથા છે. ‘ઠા’(૧૯૩૮) નવલકથા ઐતિહાસિક કરતાં ભેદભરમ અને પ્રણયનાં ચોકક તત્ત્વવાળી વિશેષ છે. 'બંસરી'(૧૯૩૩) જાસૂસી નવલકથા છે. ‘શકા'(૧૯૩૨), ‘પં’(૧૯૩૫), ‘રસ ’(૧૯૪૨), ‘કાંચન અને ગેરુ’(૧૯૪૯), 'દીવડી'(૧૯૫૧), ‘બાળચક્ર’ (૫૯૫૨), ‘સતી અને સ્વર્ગ ’(૧૯૫૩), ‘ધબકતાં હૈયાં'(૧૯૫૪)
૨૬૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
અને ‘હીરાની ગમ'(૧૯૫૮) એ વાર્તાસંગ્રહોમાંની દાઢનો જેટલી વાર્તાઓમાં દાંપત્યજીવનની પ્રસન્નતા ને વેદના, પ્રેમની ભગ્નતા, કવિ કલાકારનું માનસ, સામ્યવાદી વિચારોથી રંગાયેલાં પાત્રાની ભાવનાઓ આદિ વિવિધ વિષયો અને ભાવોનું નિરૂપણ છે, છતાં પાંખા કળાતત્ત્વને લીધે એ ધ્યાનપાત્ર ઓછી બને છે.
‘સંયુકતા’, ‘શંકિત હૃદય’(૧૯૨૫), ‘અંજની’(૧૯૩૮) તથા ‘ગ્રામસેવા’(૧૯૪૧) એ લેખકનાં દીર્ઘનાટકો અને ‘પરી અને રાજકુમાર’(૧૯૩૮), ‘તપ અને રૂપ’(૧૯૫૦), ‘પુષ્પાની સૃષ્ટિમાં’(૧૯૫૨), ‘ઉશ્કેરાયેલા આત્મા’(૧૯૫૪), ‘કવિદર્શન’ (૧૯૫૭), ‘બૈજ ભાવ‘(૧૫) તથા ‘વિદેહી' (૧૯૬૯)માં સંગૃહીત એકાંકીઓ લેખકનો છેક સુધી જળવાયેલો નાખ સૂચવે છે. તાલીમ વ્યવસાયી રંગભૂમિનાં નાટકોનો પ્રભાવ દાખવની ઐતિહાસિક, પચણિક અને સામાજિક વસ્તુવાળી આ નાટઘરચનાઓમાં કળાતત્ત્વ પાંખું છે, પણ તખ્તાલાયકી છે. એમના કાવ્યસંગ્રહો ‘નિહારિકા’(૧૯૩૫) અને ‘શમણાં’ (૧૯૫૯)ની કવિતા મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતી કવિતાના સારવી છે.
‘ગઈકાલ’(૧૯૫૯) અને ‘મધ્યાહ્નનો મૃગજળ’(૧૫૬) એ એમના ૧૯૩૧ સુધીના જીવનપટને આલેખતી આત્મકથાત્મક કૃતિઓ છે. ‘રશિયા અને માનવશાંતિ’(૧૯૫૩) પ્રવાસવર્ણનના ગ્રંથ છે, તોપણ કેટલાક આત્મકથાત્મક અંશો એમાં દાખલ થયા છે. 'બા'(૧૯૪૨), 'માનવૌરભ'(૧૯૬૦) અને સ્વામી વિદ્યાનંદજી’(૧૯૫૦) એમનો ચરિત્રાત્મક કૃતિઓ છે.
“જીવન અને સાતત્ય'- ભા. ૧, ૨,૧૯૩૬, ૧૯૩૮), 'સાહિત્ય અને ચિંતન’(૧૫૨), 'કલાભાવના'(૧૯૬૨), 'તાવડિયા ગામનું અધિક વાન'(૧૯૩૩), ‘ગ્રામેશનનન'(૧૯૪૬), ' બંધારણ’(૧૯૪૨), ગરિકોના જીવનનો સર્વાંગી બ્યાસ કરતા ગ્રંથ ‘અપ્સરા’ના પાંચ ભાગ (૧૯૪૩, ૧૯૪૬, ૧૯૪૮, ૧૯૪૮, ૧૯૪૯), મ વસનજી વ્યાખ્યાનમાળાને ઉપક્રમે અપાયેલાં વ્યાખ્યાનો 'ગુજરાતનું ઘડતર'(૧૯૪૫), 'કિંમ અને વિચાર’(૧૯૪૬), ‘ગુાબ અને ક્રેટ'(૧૯૪૮), 'ભાની સંસ્કૃતિ'(૧૯૫૪) એ એમના સાહિત્યવિવેચન, અભ્યાસચિતન તથા ઇતિહાસના ગ્રંથો છે. ‘સંસ્કૃતિની ઉત્પત્તિ’ તથા ‘મારું જીવન અને કાર્યક્ષેત્ર’(૧૯૪૦) એ એમના અનુવાદગ્રંથા છે.
૪.ગા.
દેસાઈ રમણિક ક્રીપતરાય : ગુરની કવિઓની ક્રમાકે અને સાલવાર માહિતી આપનું એમનું સંપાદિત પુસ્તક પ્રાચીન કવિઓ અને તેમની કૃતિનો’(૧૯૪૯) ગુવનના હિન્ય ઇતિહાસના અભ્યાસમાં ઉપયોગી છે. નવા દેસાઈ રમાબહેન મનુભાઈ (૧૮-૧૧-૧૯૩૦) : ચરિત્રકાર. જન્મ દાંડીમાં. એમ.એ., પીએચ.ડી. ગૂજરાત વિદ્યાપીઠમાં રીડર તથા પ્રૌઢશિક્ષણ તાલીમ અને સંસોધન કેન્દ્રના નિયામક. 'ગાવન’ નાં સાંપાદક.
‘અમારાં મોટાં બહેન’(૧૯૮૩) ચરિત્રગ્રંથ ઉપરાંત ‘જાગ્યા
For Personal & Private Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
દેસાઈ રમેશચંદ્ર ધીરુભાઈ દેસાઈ લવકુમાર મહેન્દ્રકુમાર
ચં.ટી.
કતાં.
ત્યાંથી સવાર' (૧૯૮), “જીવનની મહેક' (૧૯૮૨), “અમે (૧૯૧૮) અને ‘રસમાલિની' (૧૯૩૪) જેવા કાવ્યગ્રંથો આપ્યાં સમયાં' (૧૯૮૩) વગેરે પુસ્તકો પણ એમણ આપ્યાં છે. છે. ‘તરંગાવલિ'નાં સત્તાવીસ કાવ્યોમાંથી એમનાં માતા, બહેન,
ચં.ટી. પત્ની વિશે લખાયેલાં ચોવીસ સાધારણ પ્રાસંગિક કાવ્યોમાં વર્ણન - દેસાઈ રમેશચંદ્ર ધીરૂભાઈ, સુમીરાનંદ', “આર.ડી. (૮-૧૨-૧૯૧૯,
શકિત નોંધપાત્ર છે. “બ્રહ્મર્ષિનું મનોરાજ્ય' (૧૯૮૮) એમ -): વાર્તાકાર, એકાંકીલેખક. જન્મ ગણદેવી (જિ. વલસાડ)માં.
સંપાદિત કરેલ વસન્ત' માસિકનો ગોવર્ધન સ્મારક અંક છે. ૧૯૬૭માં એમ.કૉમ. ૧૯૮૮માં પીએચ.ડી. ૧૯૫૯થી ૧૯૬૭ સુધી ગુજરાત કોલેજમાં કલાર્ક અને ગ્રંથપાલ. ૧૯૬૮થી દેસાઈ રામાસરે : 'મહાભારત-નાટક' (૧૯૭૩)ના કતાં. વાણિજ્યના વ્યાખ્યાતા.
કૌ.. એમણ બાળનાટકોનો સંગ્રહ ‘બટાકાનો ચટાકો' (૧૯૮૫) અને
દેસાઈ લલિતા વાર્તાસંગ્રહ “નિર્મળા અને બીજી વાતો' (૧૯૩૦)નાં વાર્તાસંગ્રહ 'મૃતિશેષ' (૧૯૮૬) આપ્યા છે.
કર્તા.
ક.છ.
દેસાઈ લલુભાઈ ગુલાબભાઈ, ‘વામાકર’: પ્રવાસપુરતક 'દક્ષિણ દેસાઈ રમેશભાઈ ડાહ્યાભાઈ (૧-૫-૧૯૪૨) : જન્મ વરણામાં
આફ્રિકા દર્શન' (૧૯૨૫)ના કર્તા. (જિ. વડોદરા)માં. મુદ્રણનો વ્યવસાય.
બાળકોને ધ્યાનમાં રાખીને લખાયેલી બાળવાર્તાઓ ‘ત્રણ બેહનો' (૧૯૬૩) અને ‘ફૂલબાલ' (૧૯૬૩) તેમ જ સંપાદિત
દેસાઈ લલુભાઈ છગનલાલ (૧૮૮૨, ૧૯૭૧) : જન્મસ્થળ ગ્રંથો ‘સત્યાગ્રહી બાપુ' (૧૯૬૩), 'પ્રાર્થના ભજન' (૧૯૬૫)
કપડવંજ. પ્રાથમિક શિક્ષણ કપડવંજ તેમ જ ઓડમાં લીધા બાદ અને ગુણસાગર ગાંધીબાપુ' (૧૯૬૮) એમની પાસેથી મળ્યાં છે.
ઓડમાં વેપાર-ધંધે. કૌ..
પદ્યકૃતિઓ “વૈષ્ણવોના નિત્યનિયમના પાઠ તથા ધોળ'
(૧૯૧૫), ‘ગોકુલેશજીનાં ધોળ' (૧૯૨૬) તેમ જ અન્ય કૃતિઓ દેસાઈ સેિન્દ્ર: પાંચ એકાંકીઓના સંગ્રહ ‘દુર્ગાબાઈ' (૧૯૬૪)ના
‘૮૪ વૈષ્ણવની વાર્તા', બ્રભાવ્યાદર્શન', 'કન્યાશિક્ષણ અને
ચંપારણ્યદર્શન’ વગેરે એમની પાસેથી મળી છે. કૌ.બ્ર.
કૌ.બ્ર. દેસાઈ રામપ્રસાદ કાશીપ્રસાદ (૧૮૭૯,-): જન્મસ્થળ કાલેલ
દેસાઈ લલ્લુભાઈ નારણજી : કવિ. સારી પદ્યરચનાવાળાં બે નાટકો (જિ. પંચમહાલ). પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વસો, ભાદરાણ, કાલોલ અને વડોદરામાં. વડોદરાથી બી.એ. તથા એસ.ટી.સી.ડી.
‘યોગેન્દ્ર (૧૯૦૨) અને ‘રામવિયોગ' (૧૯૮૬) એમના નામે છે.
“રામવિયોગ'ના અર્પણરૂપે મુકાયેલું ૧૧૭ શ્લોકોનું “માતૃશતક' પાદરામાં શિક્ષક. એમની પાસેથી ચરિત્રકૃતિ “સ્વામી વિવેકાનંદ જીવનચરિત્ર'
ગણનાપાત્ર કૃતિ છે. એમણે અર્વાચીન શૈલીની સંસ્કૃતરૂપની (૧૯૧૭) તેમ જ અન્ય કૃતિઓ ધર્મનાં મૂળત' (૧૯૧૮),
શિષ્ટતા સિદ્ધ કરી છે. આ ઉપરાંત એમણે સંસ્કૃત કવિ ભાસના વિવિધ ધર્મોનું રેખાદર્શન' (૧૯૧૯), ‘હૃષિકેશચંદ્ર’ : ૧, ૨, ૩, ૪
મધ્યમવ્યાયોગ’ને ‘ગુમ પાડવ' (૧૯૧૨) નામે અનુવાદ પણ
આપ્યો છે. (૧૯૨૨, ૧૯૨૪, ૧૯૨૫, ૧૯૨૭), 'જગતનો સંક્ષિપ્ત ઇતિહાસ”
કૌ.બ્ર. (૧૯૩૦) ઉપરાંત અંગ્રેજી ગ્રંથ ‘લાઈફ ઑવ સ્વામી વિવેકાનંદ (૧૯૧૦) અને જેને ઑન ગેસ્મિા ડેઝર્ટ વિલેજ' દેસાઈ લલ્લુભાઈ ભીમભાઈ: નવલકથાઓ ‘દેવી ખેડગ થાને (૧૯૧૫) મળ્યા છે.
ચિતોડની પુનઃપ્રાપ્તિ' (૧૯૧૪), ‘રાજયોગી યાને પરમાર ધારાક.બ્ર.
વર્ષાદેવ”-ભા. ૧-૨ (બી.આ. ૧૯૧૫) તથા ‘બલહંઠબંકા દેવડા દેસાઈ રામમેહનરાય (ઉર્ફે બિન્દુભાઈ) જશવંતરાય, ‘સુમન્ત
' (૧૯૨૮)ના કર્તા. (૨૫-૯-૧૮૭૩, ૧૧-૮-૧૯૫૦): કવિ, નવલકથાકાર. જન્મ
ક.. અમદાવાદમાં. મૅટ્રિક સુધીને અભ્યાસ. ઉચ્ચ કેળવણી લીધી દેસાઈ લવકુમાર મહેન્દ્રકુમાર (૧૫-૨-૧૯૪૦) : નાટયકાર, અનુનહોતી પણ હાઈકોર્ટ પ્લીડરની પરીક્ષા માટે કાયદાનો અભ્યાસ. વાદક. જન્મ વડોદરામાં. ૧૯૧૫માં એસ.એસ.સી. ૧૯૫૯માં ૧૮૯૨ માં બંધુસમાજની સ્થાપના. ૧૯૦૪ માં સરકારી ન્યાય- ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૧ માં એ જ વિષયોમાં ખાતામાં. ૧૯૦૯-૧૯૧૧ દરમિયાન ગુજરાતી પંચના સહતંત્રી. એમ.એ. ૧૯૬૯માં પીએચ.ડી. ૧૯૬૨-૬૩માં ગોધરામાં ટયુટર. ‘સુંદરી સુબોધ' માસિકના વીસેક વર્ષ તંત્રી. હાલોલમાં અવસાન. ૧૯૬૦-૭૦ દરમિયાન ખંભાત અને પાદરામાં વ્યાખ્યાતા. ૧૯૭૭
એમણે “સતી ગૌરવ' (૧૮૯૪), ‘બાબર' (૧૮૯૫), ‘ખંભાતને -થી મ. સ. યુનિવર્સિટી, વડોદરામાં ગુજરાતીના અધ્યાપક. ખૂની' (૧૮૯૯), “ગિની' (૧૯૦૪) અને ‘બાલા(૧૯૧૨) ‘પીંછી કેનવાસ અને માણસ' (૧૯૮૨) એ એમનું નાટક છે. જેવી નવલકથાઓ; ત્રણ રત્નો' (૧૮૯૭) અને 'રસીલી વાર્તાઓ સાધુસંતા' (૧૯૭૧) તથા ધર્મકથાઓ' (૧૯૭૩) એ એમના - ભા. ૧,૨ (૧૯૦૪, ૧૯૨૧) જેવા વાર્તાસંગ્રહો તથા ‘તરંગાવલિ'
હત્રિ.
ગુજરાતી સાહિત્યકોશ-૨ :૨૬૧
For Personal & Private Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
દેસાઈ લાલભાઈ કહાનભાઈ દેસાઈ શંભુપ્રસાદ હરપ્રસાદ
એમનાં મૌલિક પુસ્તકો છે. ‘સુન્દરવન' (૧૯૬૯) અને 'દીપમાળા’ (૧૯૭૯) એ વિશ્વસાહિત્ય અને જગતના ઇતિહાસમાંથી સંચિત કરેલા ઉત્તમ વિચારો અને પ્રેરક પ્રસંગેનાં સંક્લન છે. પ્રેમપંથ'૧-૧૦ એ ગાંધીજીવનવિષયક પુસ્તિકાકોણી છે. આ બાપયોગી સંકલનમાં ગાંધીજીના મૂળ ગ્રંથેની ભાષા લગભગ જળવાયેલી છે. ‘તંત્રકથા' (૧૯૩૮) “પંચતંત્રને સંક્ષેપ છે. તે ‘નિવેદન’ ‘ટ્રિબ્યુટ’નું એમણે કરેલું ગુજરાતી ભાષાંતર છે. આ સિવાય ગાંધીજીના અનેક પત્રો, ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ તેમ જ 'મહાદેવભાઈની ડાયરી'-૧ નાં અંગ્રેજી ભાષાંતર પણ એમણે કર્યા છે.
ક...
દેસાઈ વિઘુ તરાવ યશવંતપ્રસાદ : ઉમિલ શૈલીએ લખાયેલી વડીલ સ્વજન વિઠ્ઠલરાય મહીપતરાય મહેતાનાં સંસ્મરણા આપતી પુસ્તિકા તર્પણ' (૧૯૪૪) તથા નાટયકૃતિ ‘શાનપ્રભાવ' (૧૯૫૨)
-ના કર્તા.
કૌ..
દેસાઈ લાલભાઈ કહાનભાઈ : નવલકથા ‘જીવનસુવાસ' (૧૯૫૨) -ના કર્તા.
કૌ.. દેસાઈ લાલભાઈ રણછોડજી : પદ્યકૃતિઓ ‘ઉગ્રગીતા’, ‘ગપાળગીતા', 'પ્રહલાદનું ચરિત્ર' તથા 'યોગવસિષ્ઠ અને “આત્મજ્ઞાન પદસંગ્રહના કર્તા.
ક.બ્ર. દેસાઈ વનમાળા મહેન્દ્ર (૨૦-૯-૧૯૨૨): ચરિત્રકાર, જન્મસ્થળ
અમદાવાદ, ગાંધીજીના સાથી નરહરિ પરીખનાં પુત્રી. પ્રાથમિક શિક્ષણ કોઈ શાળામાં નહિ. ૧૯૩૫માં ગૂજરાત વિદ્યાપીઠમાં ૮મા ધોરણમાં સીધે પ્રવેશ. ૧૯૩૮ માં વિનીત. વિનીત થયા પછી દહેરાદૂનના કન્યા ગુરુકુળમાં દાખલ થયાં, પણ ત્યાં ન ફાવતાં પાછાં ફર્યા. આશ્રમમાં જ ગુજરાતી-ઉર્દૂને અભ્યાસ. ‘અમારાં બા’ (૧૯૪૧) અને ‘નરહરિભાઈ' (૧૯૭૭) જેવાં સંનિષ્ઠ જીવનચરિત્ર આપવા ઉપરાંત એમણે ‘રાજેન્દ્રબાબુની આત્મકથા'ને સંક્ષેપ (૧૯૬૨) પણ આપ્યો છે. એમના નામ પર ‘બાળઉછેરની બાળપોથી' (૧૯૭૭) અને ગાંધીજીના આશ્રમા (૧૯૭૯) જેવી પરિચયપુસ્તિકાઓ પણ છે.
ચં.ટો. દેસાઈ વસંત એલ. : જલારામના ચરિત્રને પદ્યમાં રજૂ કરતી કુતિ ‘લાખ્યાન' (૧૯૬૧)ને કર્તા.
ક.બ્ર. દેસાઈ વસંતરાય હરશય : કથાત્મક ગદ્યકૃતિ વિલયાને પ્યારની પૂતળી' (૧૯૩૦)ના કર્તા.
ક.બ્ર. દેસાઈ વંદના યદુનંદન/મહેતા વંદના નરેન્દ્ર (૧-૨-૧૯૩૮): ૧૯૬૩માં ગુજરાતી અને સંસ્કૃત વિષોમાં એમ.એ. ૧૯૬૪માં બી.ઍડ. ૧૯૬૧માં શેઠ એમ. એ. હાઈસ્કૂલ, મુંબઈમાં શિક્ષિકા. પછી ત્યાં જ સુપરવાઈઝર.
કવિ નર્મદના વ્યકિતત્વને તેમ જ તેમના વાડ્મયને અલપઝલ૫ પરિચય કરાવતી પુસ્તિકા ‘અર્વાચીને અગ્રણી નર્મદ' એમની પાસેથી મળી છે.
કૌ.બ્ર. દેસાઈ વાલજી ગેવિદજી (૪-૧૦-૧૮૮૨, ૨૨-૧૨-૧૯૮૨): ગદ્યલેખક, સંકલનકર્તા. જન્મ જેતપુર (સૌરાષ્ટ્ર)માં. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ જેતપુર, રાજકોટ અને વાંકાનેરમાં. ૧૯૧૩માં ઍલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈથી બી.એ. ગાંધીશાસનને દૃઢમૂલ કરે તેવું ઉપયોગી સાહિત્ય આપનાર, ગાંધીજીના સાથીદાર. ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપક. વિશાળ વાચન ને લોકસંગ્રહની દૃષ્ટિએ સાદી, સરળ, તળપદી પણ અર્થવાહક શૈલીએ સારોદ્ધરણ, ચયન ને સંકલન એમના સાહિત્યપ્રદાનનું મુખ્ય અંગ છે, ‘આરોગ્યમંજરી’, ‘ઈશુચરિત', ‘કથાકુસુમાંજલિ', “ગોરક્ષા કલ્પતરુ', દ્રૌપદીનાં ચીર’, ‘બુદ્ધ ચરિત્રામૃત', 'શ્રીરામકથા’, ‘વિશ્વસંહિતા’, ‘સજી લે શુંગાર’ વગેરે
દેસાઈ વિષ્ણુપ્રસાદ યંબકરાય : કાવ્યસંગ્રહ 'રાસતરંગ'- ભા. ૧ (૧૯૩૪)ના કર્તા.
નિ.વા. દેસાઈ વૃજરાય મુકુન્દરાય (૨૯-૧-૧૯૦૪, ૧૩-૮-'૧૯૭૮) : વિવેચક. ૧૯૨૫માં અંગ્રેજી સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૨૮માં અંગ્રેજી-ગુજરાતી વિષમાં એમ.એ. ૧૯૩૩થી ૧૯૬૫ સુધી એમ. ટી. બી. કોલેજમાં અંગ્રેજીનું અધ્યાપન. ત્યાંથી જ નિવૃત્ત.
એમણે ‘સગાળશા આખ્યાન' (૧૯૩૪)નું સંપાદન કર્યું છે. ‘ગદ્યરંગ” (કુંજવિહારી મહેતા સાથે, ૧૯૫૬) અને ‘ઉપાયન' (પ્રકા. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ષષ્ટિપૂર્તિ સન્માન સમિતિ, ૧૯૬૧) એમનાં સહસંપાદન છે.
એ.ટા. દેસાઈ વ્રજરાય વસંતરાય : પ્રણયકથા ‘પ્રમધલા દારાબ અથવા પ્રેમપરીક્ષા' (૧૮૯૬)ના કર્તા.
નિ.વા. દેસાઈ શંભુપ્રસાદ હરપ્રસાદ, પ્રભાસ', “આરિફ', ‘પરવશ’ (૬-૮-૧૯૦૮): વાર્તાકાર, નિબંધકાર. જન્મ જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં. ૧૯૨૬ માં મૅટ્રિક. ૧૯૩૦માં ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ. ૧૯૩૨ માં એલએલ.બી. ૧૯૩૦માં ‘લાકશકિત'ના ઉપતંત્રી. પછી વકીલાત.
એમના સાહિત્યપ્રદાનમાં ટૂંકીવાર્તાઓ, લેખ-નિબંધ તેમ જ ઇતિહાસવિષયક ગ્રંથને સમાવેશ થાય છે, જેમાં ‘જગદંબા અને બીજી વાર્તાઓ' (૧૯૫૭), “અંતરકૂવો અને બીજી વાર્તાઓ (૧૯૭૮), સૌરાષ્ટ્રના ઇતિહાસની વાર્તાઓ'- ભા. ૧, ૨ (૧૯૭૮, ૧૯૭૯), ‘કે. દેસાઈ હરપ્રસાદનું જીવનચરિત્ર' (૧૯૭૩), સૌરાષ્ટ્રનો ઇતિહાસ' (૧૯૫૭), 'પ્રભાસ અને સોમનાથ' (૧૯૬૫), જૂનાગઢ અને ગિરનાર' (૧૯૭૫) વગેરે પુસ્તકો ઉલ્લેખનીય છે.
હત્રિ.
૨૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education Interational
For Personal & Private Use Only
www.lainelibrary.org
Page #278
--------------------------------------------------------------------------
________________
દેસાઈ શાંતિલાલ મગનલાલ : નિબંધકાર. વતન નવસારી જિલ્લાનું મરોલી. એમ.એ., પીએચ.ડી. ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક. મજૂર મહાજન સાથે પણ સંલગ્ન. એ નિમિત્તે વિદેશયાત્રા.
*ગાંધી તત્ત્વમીમાંસા’(૧૯૭૨) અને 'ગાંધીજી: એક અધ્યયન એમનાં ગાંધીજીનાં જીવન ચિંતન વિશેનાં પુસ્તક છે. આ ઉપરાંત 'સમન્વદર્શન' (૧૯૫૯), ‘પાયાની કેળવણીમાં અનુબંધની કળા' (૧૯૬૩), 'ગ્રામોદ્યોગ વિચારધારા અને અર્થતંત્ર' (અન્ય સાથે, ૧૯૬૬), ‘રાષ્ટ્રનો સ્વાનાસંગ્ર મ અને ગુજરાત'(૧૯૭૨) વગેરે પ્રકીર્ણ પુસ્તકો પણ એમની પાસેથી મળ્યાં છે.
નિ.વા.
દેસાઈ સત્યબાળા વિમોચનરાવ: ગદ્ય મુકતકસંગ્રહ ‘રજકણ’નાં કર્તા. નિવા દેઆઈ સુધા રમણલાલ (૨૫-૪-૧૯૨૭): ચરિત્રખક, વિવેચક, જન્મસિદ્ધપુર (જિ. મહેસાણા)માં. ૧૯૪૫માં બી.એ. ૧૯૪૮માં એમ.એ. ૧૯૫૫માં લોકનાટય ભવાઈ પર સંશોધન કરી પીએચ.ડી. ગુજરાતની વિવિધ કોલેજમાં અધ્યાપક અને આચાર્ય. પછીની નિવૃત્ત.
એમણે જીવનારિબાત્મક પુસ્તક 'ગૂર્જરીપકા' (અન્ય સાથે, ૧૯૬૮) ઉપરાંત ગુજરાતના લોકનાટ્ય ભવાઈ પરનું અંગ્રેજી પુસ્તક “ભવાઈ : અ મિોિવલ ફોર્મ વ એશિયન ઈન્ડિયન ડ્રામેટિક આર્ટ'(૧૯૭૧) આપ્યું છે.
દેસાઈ સુધીરબાબુ સુરેન્દ્રરાય, ‘સુધિતા દેશાપાધ્યાય
(૧૫-૨-૧૯૩૪): કવિ, વાર્તાકાર, સંપાદક. જન્મ પેટલાદમાં. વનન ગોધરા. બી.એસસી., એલએલ.બી. છેલ્લાં વીસ વર્ષથી મુંબઈમાં રીની પેકિંગ ઈન્ડસ્ટ્રીઝના સંચાલક. ‘કયારેક’ માસિકના તંત્રી. ૧૯૯૦ને સેવિયેટ કોડ નૉનું પુરસ્કા
કાવ્યસંગ્રહા ‘આકાંક્ષા’(૧૯૬૧), ‘લોહીને કિનારે ઊગેલ વડ’ (૧૯૭૪), ‘સૂર્યને તરતા મૂકું છું’(૧૯૮૦) અને ‘કાગળ પર તિરાડો’(૧૯૮૦) એમના નામે છે. એમાં પરાવાસ્તવવાદી સપાટીને સ્પર્શતાં કલ્પના જોઈ શકાય છે. આધુનિક વિનો આલેખતાં એમનાં કાવ્યોમાં સંઘર્ષ અને વેદોનું આલેખન છે. એમણે અછાંદસ કાવ્યો ઉપરાંત ગીત અને ગઝલ પણ લખ્યાં છે. ‘ગા ગાડી’(૧૯૮૧) એમનો બાળકાવ્યોનો સંગ્રહ છે.
સાહિત્યદિવાકર નરસિંહરાવ’ (અન્ય સાથે, ૧૯૮૪) એમનું સંપાદન છે. "મહાપ્રભુ વલભાચાર્ય’(૧૯૭૧), 'ગાયકોસ્કીન કાળો’(૧૯૭૯) વગેરે એમના અનુવાદો છે.
સ.ડ.
દેસાઈ સુમનલાલ અમૃતલાલ બાળાપયોગી કૃતિ ‘હરિશ્ચંદ્ર’ (૧૯૩૧)ના કોં. નિ.વા. દેસાઈ સુલાચનાબહેન કે : ઉપેન્દ્ર ભગવાનની સ્તુતિ-પ્રાર્થનાના સંગ્રહ ‘અંજલિ’(૧૯૫૬)નાં કર્તા.
વિ.
દેસાઈ શાંતિલાલ મગનલાલ – દેસાઈ હરરાય અમુલખરાય
દેસાઈ સુશીલા : નવલા રામગઢની હવેલી'(૧૯૬૭) અને કિશોરભાગ્ય સરકાકા ‘લા'(૧૯૬૪)નાં કાં.
નિવાર
દેસાઈ સાબજી ચેર, શા. મ. દેસાઈ' (૧૫-૮-૧૮૩૫,
૧૯૩૭): કવિ, ચરિત્રકાર. નવસારીની સર કાવસજી જહાંગીર હાઈસ્કૂલમાં મૅટ્રિક સુધી અભ્યાસ. ૧૮૯૮ થી ‘વડોદરા વલ’ નામના વડોદરા રાજયના ગવર્નમેન્ટ ગૅઝેટમાં ગુજરાતી વિભાગના અધિપતિ. ૧૯૮૯થી ૧૯૬૬ સુધી આનંદી, ‘નવરંગ’, ‘નવસારી પત્રિકા’ના અધિપતિ. ૧૯૩૦માં નિવૃત્ત.
એમણે પંચાણું જેટલાં પુસ્તકો આપ્યાં છે, જેમાં ‘મહારાણી વિકટોરિયાનું જીવનચરિત્ર’(૧૯૦૨), ‘સાકોરીના સદ્દ્ગુરુ’- ભા. ૧, ૨ (૧૯૨૩, ૧૯૨૪), નાટક ‘સીહા સંસાર’(૧૮૯૭), કાવ્યગ્રંથ ‘ગંજે શાયરાન’(૧૯૦૧) તેમ જ બોધપ્રધાન પુસ્તકો ‘બેટી, હું સાસરે કેમ શમાશે ?’(૧૯૧૯), ‘મ્હારાં દિકરાને !’(૧૯૧૯), ‘મા-બાપની સેવા’(૧૯૨૦), ‘સંસારનો સુકાની’(૧૯૨૨), ‘વિધવા દુ:ખ નિવારણ’(૧૯૨૫) વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ‘દુ:ખીને દિલાસા'(૧૯૧૪-૧૯૨૬)ના પન ભોગ અને પરી અટકો અને નામા’(૧૮૯૫)પણ એમણે આપ્યાં છે.
બા.મ.
દેસાઈ સ્નેહલીલા વામનરાવ (૧૯૨૩) : કાવ્યસંગ્રહ ‘ગુંજન’નાં કર્તા. નિ.વા. દેસાઈ હકૂમતરાય ઝીણાભાઈ (૧૮-૯-૧૯૨૨): નાટકકાર, ચરિત્ર લેખક. જન્મ વલસાડ તાલુકાના ઊંટડીમાં. પ્રાથમિક શિક્ષણ ઊંટડીમાં, માધ્યમિક શિક્ષણ વલસાડમાં, ૧૯૪૦માં મૅટ્રિક. ૧૯૪૪ -માં સુરતથી બી.એ. ૧૯૪૬માં એમ.એ. ૧૯૪૮-૫૦ દરમિયાન પત્રકાર. ૧૯૫૫ થી કોમર્સ કોલેજ તથા આર્ટ્સ કોલેજ, સુરતમાં અધ્યાપન. પછીથી નિવૃત્ત.
એમણે નરિયા મહેતાના જીવન પર આધારિત “મનના મેલ’ (૧૯૫૮) નામે મૌલિક નાક, વીદ્રાયની ‘ચિકુમારસભા' નવલકવાનું માપરૂપાંતર ‘કૌમાર અભિવમ્’(૧૬) અને તેમની ‘ષ્ટિપા’નવલિકાનુંાચરૂપાંતર ‘આંધળી કરણા’(૧૯૬૫) જેવી કૃતિઓ આપી છે. 'પ્રકાશ નારાયણ'(૧૯૫૩) એમનું જીવનચરિત્ર છે, આ ઉપરાંત ઉપયન' (અન્ય સાથે, ૧૯૬૧) સંપાદન પણ એમણે આપ્યું છે.
ચં.
દેસાઈ હરરાય અમુલખરાય, બિહારી' (૨૩-૨-૧૮૭૯, ૫-૪-૧૯૬૮) : બાળસાહિત્યકાર. જન્મ અમદાવાદમાં, એ.. એસ.ટી.સી. ૧૯૦૧-૧૯૦૨ માં નેટિવ હાઈસ્કૂલ, અમદાવાદમાં શિક્ષક. ૧૯૨૩-૧૩ દરમિયાન ગેધર, નડિયાદ, સુરતમાં શિકાક ૧૯૧૩-૧૭ દરમિયાન ઍડમિનિસ્ટ્રેટર. ૧૯૧૯-૩૦ દરમિયાન ભરૂચ, ખેડા અને અમદાવાદમાં ડેપ્યુટી ઍજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર, ૧૯૩૦થી ૧૯૭૨ સુધી ખેડામાં પી.એ.ટું કલેકટર, ૧૯૩૨ ૩૩માં ઍલ્ફિન્સ્ટન હાઈસ્કૂલ, મુંબઈમાં. એ પછી ૧૯૩૭ સુધી ખેડા
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૧૩
For Personal & Private Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
દેસાઈ હરિપ્રસાદ વ્રજરાય –દોડિયા હરિસિંહ કલ્યાણસિંહ
ક...
કર્તા.
જિલ્લામાં ડેપ્યુટી ઈન્સ્પેકટર, પછી નિવૃત્ત. આરોગ્યશિક્ષણ એમણે આપ્યાં છે. અને પ્રૌઢશિક્ષણમાં એમની વિશેષ કામગીરી.
ચં.. ‘ઠંડા પહેરની વાત' (૧૯૫), ‘વિધિના લેખ અને બીજી વાતા' દેસાઈ હર્ષદરાય ઝવેરભાઈ : કવિ ન્હાનાલાલની કતિઓનું (૧૯૫૪), ‘ચાતુરીની વાતો' (૧૯૫૮), રમૂજી વાર્તાઓ' (૧૯૫૯),
આસ્વાદલક્ષી સમીક્ષા કરતું વિવેચનાત્મક પુસ્તક “ચારુશીલાને ‘સેનેરી સફરજન' (૧૯૬૧) વગેરે એમનાં બાળસાહિત્યનાં પુસ્તકો પત્રો' (૧૯૬૬), કેટલાક સાહિત્યકારોનાં જીવન-કવનને પરિચય છે. આરોગ્ય શિક્ષણ અને આરોગવિજ્ઞાન અંગે પણ એમણે
આપનું પુસ્તક “શબ્દ-પુષ્પાંજલિ' (૧૯૬૬), પશ્ચિમની નવલકથાવિવિધ પુસ્તકો લખ્યાં છે.
ઓની માહિતી આપતી વિવેચનલક્ષી કૃતિ ‘પાશ્ચાત્ય નવલકથા' .રો.
(દિગીશ મહેતા સાથે, ૧૯૭૫) અને ઇતિહાસ વિષયક પુસ્તક દેસાઈ હરિપ્રસાદ વ્રજરાય (૨૦૧૧-૧૮૮૦, ૩૧-૩-૧૯૫૦) : ‘આણહીલવાડનું રાજભ' (૧૯૮૦)ના કર્તા. નવલકથાકાર, ચરિત્રલેખક. જન્મ ગોધરામાં. વતન અલીણા.
નિ.વા. અમદાવાદથી મૅટ્રિક. અમદાવાદ મેડિકલ સ્કૂલમાંથી આસિસ્ટન્ટ
દેસાઈ હસુમતી ધીરજલાલ : ગીતસંગ્રહ ‘રાસરિતા'-ભા. ૧ સર્જન અને પછી કલકત્તાથી એલ.સી.પી.એસ. આજીવન
(૧૯૩૬) અને અમર બાપુ' (૧૯૪૯)નાં કર્તા. ખાનગી મેડિકલ પ્રેકિટસ. ગુજરાતના સાંસ્કૃતિક અને રાજકીય.
નિ.વા. જીવનમાં ઓતપ્રોત રહેનાર અને અમદાવાદના વિકાસમાં રસ લેનાર આ અગ્રણી નાગરિક છવ્વીસ વર્ષ સુધી અમદાવાદની
દેસાઈ હીરાલાલ ગેપાળદાસ : આત્મનિતિ સાધનારે ધમીવાળા નગરપાલિકાના સભ્ય અને એક કાળે પ્રમુખ રહેલા. ૧૯૪૪ના
વૈદ્યનું ચરિત્ર ‘શીયુકત બાપુરામ' (૧૯૧૪)ના કર્તા. કુમારચંદ્રક પ્રાપ્ત. અમદાવાદમાં અવસાન. એમણે ચરિત્રકથા ‘દાદાભાઈ નવરોજી' (૧૯૧૬), નવલકથા.
દેસાઈ હીરાલાલ ગોરધનદાસ : નવનકથા ‘અનંતકા' (૧૯૧૫)ના ‘જીવનસંગીત' (૧૯૩૫), સંસ્મરણકથા ‘નાના હતા ત્યારે
નિ.વે. (૧૯૪૬) ઉપરાંત ચીન, જાપાન, ઈરાન ઇત્યાદિ પડોશી દેશોની કલા તેમ જ ભારતીય કલા પરનું પુસ્તક “કલાને ચરણે' (૧૯૪૭)
દેસાઈ હીરાલાલ દાદાભાઈ : રોમાંચભરી કથા “અદભુત આગબોટ'અને સાહિત્યવિષ્યક પુસ્તક ‘સાહિત્યને ચરણ' (૧૯૫૦) આપ્યાં કર્તા.
નિ.વા. ‘સંસારનાં સુખ' (૧૯૨૧), ‘ભારતીય શિલ્પ અને સ્થાપત્ય' દેસાઈ હેમન્ત ગુલાબભાઈ (૨૭-૩-૧૯૩૮) : કવિ, વિવેચક. (૧૯૪૦), ‘ઉચજીવન' (૧૯૪૧), ‘આરોગ્ય તનનું, મનનું અને જન્મ વલસાડ જિલ્લાના ગંધરમાં. ૧૯૫૭માં ગુજરાતી વિષય દેશનું' (૧૯૪૪) વગેરે એમનાં પ્રકીર્ણ પુસ્તકો છે. ‘આનંદશંકર સાથે બી.એ. ૧૯૬૦માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૭૮ માં ઘવ સ્મારક ગ્રંથ' (૧૯૪૪) એમનું સંપાદન છે; તો ‘પાપીની પીએચ.ડી. વર્ષો સુધી સાબરમતી આર્સ એન્ડ કોમર્સ કોલેજમાં દશા' (૧૯૬૨) તાસ્તોયની વાર્તા “ફોર્ટી ઈયસ'એમણ કરેલું ગુજરાતીના અધ્યાપક. અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભાષાગુજરાતી રૂપાંતર છે.
ભવનમાં ગુજરાતીના રીડર.
ચં.ટા. રંગદશિતા અને રંજકતાનાં તવાથી મુખરિત એમના ‘ઇગિત’ દેસાઈ હરિલાલ માણેકલાલ (૪-૯-૧૮૮૧, જુલાઈ ૧૯૨૭): (૧૯૬૧), ‘મહેક નજરોની મહેક સપનેની' (૧૯૭૫), “સાનલગદ્યકાર. જન્મ કપડવંજમાં. ગામઠી શાળામાં પ્રારંભનું શિક્ષણ. મૃગ' (૧૯૭૬) જેવા કાવ્યસંગ્રહોમાં પરંપરામાં રહીને સિદ્ધિ સુરતની મિશન હાઈસ્કૂલમાં મૅટ્રિક સુધીનો અભ્યાસ. ૧૯૦૩માં મેળવવાના પ્રયત્ન જોવાય છે. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. કવિતાની સમજ (૧૯૭૪) અને 'કાવ્યસંગતિ' (૧૯૮૩) ૧૯૮૫માં પ્રાગજી શૂરજીની પેઢીમાં જોડાયા. ૧૯૦૬ માં ઉમરેઠની વિવેચનગ્રંથોમાં એમની કાવ્યવિષયક સમજ અભિવ્યકિતની જયુબિલી હાઈસ્કૂલના આચાર્ય. ફ્રેન્ચ ભાષાના શિક્ષક તરીકે
કક્ષાએ સ્પષ્ટ અને તેથી ધ્યાનપાત્ર છે. “અર્વાચીન કવિતામાં ખ્યાતિ. ગાંધીજીના દર્શન–સંપર્કથી જીવનરીતિ પ્રભાવિત. પ્રકૃતિનિરૂપણ' (૧૯૮૨) એમને શાધપ્રબંધ છે. ઉપરાંત, ‘સુદામા૧૯૨૦માં ગાંધીજીના સેક્રેટરી.
ચરિત' (૧૯૬૭), 'ગુજરાતી ખંડકાવ્ય : સ્વરૂપસિદ્ધિ અને સખીના પત્ર’ એમના કાલ્પનિક પત્રાની પુસ્તિકા છે, તેમાં વિસ્તાર' (૧૯૭૨) વગેરે એમનાં સહસંપાદનો છે. નિબંધાની નજીક સરતા પત્રનું કલેવર છે. ‘સ્વ. હરિભાઈના
ચં.ટી. પત્રો’ એમનું મરણોત્તર પ્રકાશન છે. વળી, ‘દેશ દેશની માર્મિક દડિયા હરિસિહ કલ્યાણસિહ (૨૩-૬-૧૯૩૬) : વાર્તાકાર, નવલવાતા' (૧૯૫૪), ‘દેશ દેશની રસમય વાતા’ (કલ્યાણરાય નથુભાઈ કથાકાર. જન્મ ધરમપુરમાં. ૧૯૧૬ માં વિનીત. ૧૯૫૬ માં ચિત્રજોષી સાથે, ૧૯૧૪), કેટલીક વાર્તાઓ અને એની નવી આવૃત્તિ કળામાં ઈન્ટરમિડિયેટ. ૧૯૭૦થી સર્કલ ઈન્સ્પેકટર. વિદ્યાર્થીની વાર્તાઓ (મરણોત્તર, ૧૯૬૩) તથા એક ગ્રેજ્યુએટની વાર્તાસંગ્રહ ‘મેઘનશ્યામ' (૧૯૬૫), નવલકથાઓ ‘ધૂમ્રપૂતળી' કથા અને એક વિચિત્ર સ્વપ્ન' (૧૯૧૯) જેવાં પુસ્તકો પણ (૧૯૬૮) અને ‘શ્વત સ્વર્ગ: કાળા રસ્તા' (૧૯૭૮) તથા લઘુ
૨૬૪: ગુજરાતી સાહિત્યકોશ-૨
For Personal & Private Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
દેરડી દાદાભાઈ ખરશેદજી – દોશી પંડિત બેચરદાસ જીવરાજ
નવલ 'મને કંઈ યાદ નથી' (૧૯૭૮) એમની કૃતિઓ છે.
પા.માં. દેરડી દાદાભાઈ ખરશેદજી (૧૮૬૨-૧૮૯૮): કવિ. વતન નવસારી.
એમણે ટાટા શઠ નવસારીમાં બંધાવેલા દોખમા વિશે પ્રાસંગિક કાવ્ય 'દાદગાહે નોશીરવાન' (૧૮૭૯) ર૩ છે.
| દરડી દીનશાહ દાદાભાઈ : ‘ખુરશેદનામું’ અને ‘અર્વાઈ'ના કર્તા.
રર.દ. દેરડી બહેરામજી ખરશેદજી, ‘એક જઈફ જરથોસ્તી' (૧૮૩૧, ૧૯૧૧): ‘કહેવત સમુદાય', ‘આજના પારસીઓ: તેમનો ધર્મ અને સંસાર' (૧૮૯૨), ‘જરથોસ્તી ધર્મની દૃષ્ટિએ પુનર્જન્મ' તથા જરથોસ્તી અજુમનને એક અપીલરના કર્તા.
ચલાલા. શિક્ષણ ભાવનગરમાં. બી.એ. રણજિત ફિલમ કંપનીમાં સરદાર ચંદુલાલ શાહ સાથે એકથી વધુ ફિલ્મનું દિગ્દર્શન અને કથા-પટકથાલેખન. દૈનિકપત્રો ‘વંદે માતરમ્’ અને ‘હિંદુસ્તાન પ્રજામિત્ર'માં પત્રકાર. ‘શરસંધાન’ અને ‘અમૃતકુંભ' નામની સાપ્તાહિક કટારોનું લેખને.
એમણ ભજનસંગ્રહ ‘અમૃતકુંભ' (૧૯૭૩) તથા નાટક ‘સાવિત્રી' (અન્ય સાથે, ૧૯૩૨) આપ્યાં છે.
દેશી ચંદ્રકાન્ત અમૃતલાલ : જીવનચરિત્ર'પ્રજ્ઞાના પ્રકાશ (૧૯૮૧)
ના કર્તા.
દોશી યંતીલાલ રેવાશંકર : વનચરિત્ર ‘ડિ વલેરા' (૧૮૮૮)ના
કર્તા.
કત.
દાલતરામ મણિરામ : ‘શદાર્થકોશ'- ભા. ૧-૨ (૧૮૭૦)ના કર્તા. દોશી ધીરેન્દ્ર, નટરાજ': વેશ્યાજીવનનું નિરૂપણ કરતી નવલકથા
‘ચિત્રાંગદા(૧૯૪૨) તથા કુંવારી વહુ' (૧૯૫૭) અને “અનંતદોશી અમુભાઈ વી. (૧૭૯-૧૯૨૩) : નિબંધકાર, કવિ. વતન
સાધના' (૧૯૬૩)ના કર્તા. ભૂજ. ૧૯૪૦માં મૅટ્રિક. ૧૯૪૨ માં ઈન્ટર સાયન્સ. ૧૯૪૮માં સંગીત વિશારદ ૧૯૪૬ માં ગાયન અને વાદનમાં સંગીત-અલંકાર. દેશી નવનીત : સામાજિક નવલકથા ‘સંક્રાંતિકાળ' (૧૯૭૯)ના ૧૯૪૭માં સંગીત-પ્રવીણ. કરાંચીના શારદામંદિરમાં સંગીતશિક્ષક. દેશના વિભાજન પછીથી ૧૯૫૫ સુધી ભારતીય સંગીત મહાવિદ્યાલયમાં આચાર્ય. ૧૯૫૬ થી ૧૯૬૦ સુધી સૌરાષ્ટ્ર સંગીત- દોશી પ્રાણજીવન નવલચંદ (૧૯૨૨) : 'બા'-પુસ્તિકાઓ ‘પ્રવાસનાટક અકાદમીના આચાર્ય. એ પછી મ્યુઝિક કોલેજમાં આચાર્ય. કથા' (૧૯૫૧), 'ઢીંગલીબાઈ' (૧૯૫૨), ‘ધાનું કબૂતર' (૧૯૫૨),
એમણે ગીતગૂર્જરી' (૧૯૫૦), ‘સંગીતપ્રવેશ' (૧૯૫૯), ‘જાદુઈ ભસ્મ' (૧૯૫૨), ‘જાદુઈ કામળી' (૧૯૫૨), ‘ખેલ ‘સંગીતમધ્યમા' (૧૯૬૦), ‘સંગીતવિશારદ' (૧૯૬૧), “સિતાર- ગંજીપો' (૧૯૫૨), ‘લોખંડી રાક્ષસ'(૧૯૫૨), મેઢકપરી' (૧૯૫૨), શિક્ષા'- ભા. ૧,૨ (૧૯૬૧, ૧૯૬૩), ‘ભારતીય સંગીત' (૧૯૬૯), ‘મિઠાઈનું ઘર' (૧૯૫૨), ‘ત્રણ વહેંતિયા' (૧૯૫૨), ‘અમૃતકુંભ” ‘ભારતીય સંગીતને વિકાસ' (૧૯૭૫) જેવાં પુસ્તકો આપ્યાં છે. | (૧૯૫૩), ‘પવનદેવ' (૧૯૫૩), ‘રાજપંખી-રતનપંખી’, ‘હમા
વતી’ વગેરેના કર્તા. દશી ઉત્તમચંદ મંગળજી (૧૮૯૦, ૧૯૫): નવલકથાકાર,
નાટયલેખક. જન્મ જેતપુર (સૌરાષ્ટ્ર)માં. ૧૯૧૦માં મૅટ્રિક. દેશી ફૂલચંદ હરિચંદ, ‘મહુવાકર (૧૮૯૭) : જીવનચરિત્રા ‘જીવનરંગૂનમાં ચોખાની મિલમાં. ત્યાં ‘મહાજન’ નામના પત્રનું પ્રકાશન. ગાથા' (૧૯૪૦), ‘તીર્થોદ્ધારક આચાર્ય' (૧૯૪૨), “ધર્મવીર ૧૯૧૫માં સ્વદેશાગમન. ૧૯૨૨ માં “સૌરાષ્ટ્ર સાપ્તાહિકના ઉપાધ્યાય' (૧૯૪૨), ‘યુગવીર આચાર્ય' (૧૯૪૩) અને દીર્ધતંત્રી-વિભાગમાં. ૧૯૨૪માં ‘હિન્દુસ્તાન' દૈનિકના સહતંત્રી. તપસ્વી જિનદ્રિસૂત્ર' (૧૯૫૩); પ્રવાસવર્ણન ‘શત્રુંજય તીર્થ૧૯૩૦માં મુંબઈ છેડયું.
દર્શન’ (૧૯૫૩) તેમ જ ‘માટીના ચમત્કારી' (૧૯૫૨) તથા એમણે પ્રજાને રાજા', ‘સુધરાઈને વરઘોડો' (૧૯૫૦), ‘રોના- ‘જૈન ધર્મનાં વ્યાખ્યાન' (૧૯૨૬)ના કર્તા. પતિ', ‘એક પ્રેતની કથા’, ‘મુંબઈ રહસ્ય', 'કાઠિયાવાડી રજવાડાં અને વારસદાર’ જેવી નવલકથાઓ તથા મૂળુ માણેક', “જોગીદાસ | દોશી/પંડિત બેચરદાસ જીવરાજ (૨-૧૧-૧૮૮૯, ૧૧-૧૦-૧૯૮૩): ખુમાણ’, ‘રામવાળે’, ‘કાદુ મકરાણી’, ‘દીવાન અમરજી', ‘વાલે સંશોધક, ભાષાશાસ્ત્રી. જન્મ વળા-વલ્લભીપુરમાં. ગુજરાતી છે. નામેરી’, ‘મેર સંધવાણી’, ‘ટીપુ સુલતાન’, ‘ભા કુંભાજી', ધોરણ સુધી અભ્યાસ કરી કાશીની યશોવિજ્યજી જૈન પાઠશાળામાં ‘ગુજરાતનો નાથ', ‘હિંદુ કુટુંબ’, ‘મકરાણને મહારથી” અને ન્યાય, વ્યાકરણ, સાહિત્ય વગેરેનો અભ્યાસ. કલકત્તાની સંસ્કૃત ‘સ્વામી દયાનંદ' જેવાં નાટકો આપ્યાં છે.
કોલેજમાંથી જૈનન્યાય તેમ જ વ્યાકરણ સાથે ન્યાયતીર્થ” તેમ જ
‘વ્યાકરણતીર્થ'. કોલંબોના વિદ્યોદય પરિવેણમાં પાલી ભાષાને. દોશી ચતુર્ભુજ આણંદજી, ‘તિરંદાજ' (૨૦મી સદીના મધ્યભાગ) : અભ્યાસ. પછી ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રાકૃત અને અપભ્રંશના કવિ, નાટથલેખક, ફિલ્મકથા-પટકથાલેખક, પત્રકાર. જન્મસ્થળ અધ્યાપક. લા. દ. વિનયન મહાશાળામાં પ્રાકૃતના અધ્યાપક.
ગુજરાતી સાહિત્યમેવ - ૨ :૨૨૫
For Personal & Private Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
દાશી પણિલાલ નભુભાઈ દોશી શિવલાલ નાગજીભાઈ/ મુનિ સૌભાગ્યચંદ્રજી/ મુનિ સંતબાલ
૧૯૬૫માં નિવૃત્ત થઈ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં વિભાગમાં પહેલાં સહાયક, પછી વડા. ૧૯૬૪ થી આજદિન સુધી, માનાર્હ સંશાધક,
‘ગ્રંથ' સામયિકના તંત્રી. પરિચય ટ્રસ્ટના મેનેજિંગ ડિટર. એમનું મહત્ત્વનું પ્રદાન જૈન પ્રાકૃત વાચનાઓનું પ્રમાણભૂત ૧૯૬૯માં સેન્ટ્રલ બોર્ડ ઑવ ફિલમ સેન્ટર, મુંબઈની પેનલના સંપાદન તેમ જ પ્રાચીન સાહિત્ય, ઐતિહાસિક તેમ જ તુલનાત્મક ર .... ભાષાશાસ્ત્રમાં ઘાતક અર્થઘટન છે.
એમનાં મૌલિક પુસ્તકોમાં વાડીલાલ ડગલી સાથે લખેલી નવલ‘હેમચંદ્રાચાર્ય' (૧૯૩૬) એમણે આપેલું સંક્ષિપ્ત જીવનચરિત્ર કથા ‘સૂનાં સુકાન' (૧૯૫૪) ઉપરાંત ‘રવીન્દ્રનાથ' (૧૯૬૧), છે. 'પ્રાકૃત માર્ગોપદેશિકા' અને પ્રાકૃત વ્યાકરણ' (૧૯૨૫) એ ‘રમણભાઈ નીલકંઠ' (૧૯૬૮), ‘સરદાર વલૂભભાઈ' (૧૯૭૫), પ્રાકૃત ભાષા પરના એમના ગ્રંથો છે. 'ગુજરાતી ભાષાની
‘રાણજિતરામ' (૧૯૮૨) જેવાં ચરિત્ર મુખ્ય છે. એમની લઘુઉકાન્તિ' (૧૯૪૩)માં દક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં
પુસ્તિકા ‘સાચી જોડણી અઘરી નથી' (૧૯૫૮) અત્યંત ઉપયોગી એમનાં વ્યાખ્યાનો છે, જેમાં ભારતીય આર્ય અને ગુજરાતીના પુરવાર થયેલી છે. વિકાસનું પરંપરાગત પણ પાંડિત્યપૂર્ણ નિરૂપણ થયું છે. ધનપાલ- ‘સત્યં શિવ સુન્દરમ્ (૧૯૫૩), નેહરુ શું કહી ગયા ?' (૧૯૬૪), કૃત ‘પદ અલછી નામમાલા' (૧૯૬૦) એમનું સંપાદન છે,
‘મડિયાનું મનાય' (૧૯૭૮), બ. ક. ઠાકોરની કોશ તિ જયારે હેમચંદ્રાચાર્યના દેશ્યશબ્દકોશ ‘દશીનામમાતા’ને એમણે
(૧૯૭૧), ‘સવ્યસાચી સરદાર' (૧૯૭૫) વગેરે એમનાં સંપાદન ‘દશીશ"દસંગ્રહ' (૧૯૪૭) નામક ગ્રંથમાં સંપાદિત કર્યો છે.
છે; જયારે સૌના લાડકવાયો' (૧૯૪૭), ‘પાલવકિનારી' (૧૯૬૦), એમણ “દશીનામમાલાના છઠ્ઠા વર્ગ સુધીનો ભાગ અનુવાદ- અવગાહન' (૧૯૭૭) અને 'કુસુમરજ (૧૯૮૨) એમનાં અન્ય. વિવચન સંપાદન રૂપે તૈયાર કર્યો હતો અને તે ‘દશીશબ્દસંગ્રહ’
સાથેનાં સંપાદનો છે. (સંવ.આ. ૧૯૭૪)માં સંપૂર્ણ રૂપમાં મળે છે. “સિદ્ધહેમ શબ્દાનુ- ‘ડા. કોટનીસ' (૧૯૪૯), ‘પરિણીત પ્રમ' (૧૯૫૫), 'ચિરંજીવી શાસન’- ખંડ ૧, ૨, ૩ (૧૯૭૮) એ એમનો વિવેચન-સંપાદન
પ્રેમ' (૧૯૫૬), ‘અદ્યતને અંતિતિનિયમન' (૧૯૫૩), 'પરાંદ કરેલા અનુવાદનો ગ્રંથ છે. ‘જિનાગમ કથાસંગ્રહ' (૧૯૪C) એમણે
પત્રવ્યવહાર' (૧૯૭૭) વગેરે એમના અનુવાદગ્રંથ છે. કરેલું છાત્રોપયોગી સંકલન છે. રાયસેણિયસુત્ત' (૧૯૩૮),
ચં... ‘ભગવતીસૂત્ર' (૧૯૭૪), 'વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ' (૧૯૭૮) એમની
દોશી વનમાળીદાસ અંદરજી : બાધક વાર્તા વાધ શેના દહાડા, સમીક્ષિત તમ પ્રમાણભૂત વાચનાઓ છે.ધર્મનાં પદો' (૧૯૪૬),
અથવા કાઠિયાવાડના વીશા શ્રીમાળીઓની અવનતિ' (૧૯૨૧)ના ‘મહાવીરવાણી' (૧૯૫૬) એમના અનુવાદો છે.
કર્તા.
(હત્રિ. દોશી મણિલાલ નભુભાઈ, ‘માર્ગદર્શક', ‘વસંતનંદન (૨-૧૧-૧૮૮૨, દોશી શિવલાલ નાગજીભાઈ મુનિ સૌભાગ્યચંદ્ર મુનિ સંતબાલ, ૧૯૩૪) : નવલકથાકાર, જીવનચરિત્રલેખક, નિબંધકાર. જન્મ
‘સન્યમુદા' (૧૯૦૪, -) : કવિ, નિબંધકાર. જન્મ મારબી તાલુકાના વિજાપુરમાં. શિક્ષણ અમદાવાદમાં. ૧૮૯૮ માં મૅટ્રિક. ૧૯૬૨માં ટોળ ગામમાં. પ્રાથમિક શિક્ષણ અરણીટીંબા અને બાલંભા ગામમાં. ગુજરાત કોલેજમાંથી બી.એ. ત્યાં જ દક્ષિણા-ફેલો. ૧૯૮૩થી
ગુજરાતી સાત ધોરણ સુધી અભ્યાસ. ત્યાર બાદ મુંબઈમાં ૧૯૧૯ સુધી શિક્ષણકાર્ય. પછીથી વિવિધ સામયિકોના પ્રકાશન
ફરદુનજી ખુરશેદજી મેંદી એન્ડ સન્સની પેઢીમાં નેકરી. ૧૯૨૦ માં દ્વારા થિયોસોફીને પ્રચાર-પ્રસાર.
જૈન ધર્મની દીક્ષા. દીક્ષા પછીનું નામ સૌભાગ્યચંદ્રજી. પાંચ-સાત એમણે નવલકથા 'સુબોધચંદ્ર' (૧૯૧૮), વિવેચનગ્રંથ “આત્મ- વર્ષો બાદ ‘સંતબાલ” નામ ધારણ કર્યું. જેન ધર્મશાસ્ત્રોની સાથે પ્રદીપ' (૧૯૧૮), ચરિત્ર બુદ્ધચરિત્ર' (૧૯૧૧), ‘લઘુલેખસંગ્રહ અન્ય ધર્મશાસ્ત્રોને ઊંડો અભ્યાસ. મહાત્મા ગાંધી અને શ્રીમદ (૧૯૧૧), ‘થિયોસોફી લેખમાળા' (૧૯૧૯), ‘સિમંધરસ્વામીન રાજચંદ્રના વિચારોથી પ્રભાવિત ચિંતક અને ધર્મધક. મહારાષ્ટ્રની ખુલ્લો પત્ર' (૧૯૨૦), ‘દિવ્યજીવન' (૧૯૨૨), 'પવિત્રતાને પંથે' ચીંચણી મહાવીરનગરમાં આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં આશ્રમની સ્થાપના (૧૯૨૭), વ્યાખ્યાનસંગ્રહ ‘ચારિત્રમંદિર' (૧૯૨૮), “સખીને
અને ત્યાં નિવાસ. ‘વિઘવાત્સલ્ય” પાક્ષિકના તંત્રી. જનસેવક, પત્રો' (૧૯૨૯) વગર મૌલિક ગ્રંથો ઉપરાંત કેટલાક અનુવાદો પણ એમની પાસેથી ભગવાન મહાવીરનું જીવનચરિત્ર પદ્યમાં આપ્યા છે.
વાવતી કૃતિ 'વિશ્વવત્સલ મહાવીર' (૧૯૮૩) માં છે. રામાયણ,
ભાગવત અને મહાભારતની કથાઓનું આધુનિક યુગના સંદર્ભમાં દેશી યશવંત ફૂલચંદ (૧૬-૩-૧૯૨૦): ચરિત્રકાર, સંપાદક, એમણે કરેલું નિરૂપણ ‘અભિનવે ભાગવત’ - ભા. ૧, ૨ (૧૯૮૪),
અનુવાદક. જન્મ અમદાવાદમાં. ૧૯૩૭માં મૅટ્રિક. ૧૯૪૨ માં ‘અભિનવ મહાભારત' (૧૯૭૫) અને “અભિનવ રામાયણમાં શામળદાસ કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. મળે છે. સંતબાલ પત્રસુધા' (૧૯૮૩)માં ભકતસમુદાયને લખેલા ૧૯૪૧ થી ૧૯૪૪ સુધી વેપાર, પછી ૧૯૪૫થી ૧૯૧૪ સુધી એમના પત્રોનું સંકલન થયું છે. ‘સર્વધર્મ પ્રાર્થના પીયુષ' (૧૯૮૩), પાલીતાણા, ભાવનગર, મુંબઈ જેવાં સ્થળોએ શિક્ષક. ૧૯૫૪ થી આદર્શ ગૃહસ્થાશ્રમ' (છે. આ. ૧૯૬૪), ‘સિદ્ધિનાં સોપાન ૧૯૬૩ સુધી અમેરિકી માહિતી કચેરી, મુંબઈના ગુજરાતી ' (૧૯૬૫) વગેરે ગ્રંથોમાં એમની ઉન્નત જીવન વિશેની ભાવનાઓ
૨૬૬: ગુજરાતી સાહિત્યકોશ-૨
For Personal & Private Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
ધાભર ડોસાભાઈ રૂસ્તમજી – ધુમ્મસનું આ નગર
‘ઉરના સૂર' (૧૯૬૯) અને 'ભવરણની ભીડમાં' (૧૯૭૭) ધારિયા છોટાલાલ મૂળજીભાઈ: ‘ગુજરાતી ભાષાનું બાળવ્યાકરણ' એમના કાવ્યસંગ્રહો છે. કેટલાંક સહસંપાદને પણ એમણે કર્યા છે. (બી. આ. ૧૯૨૬)ના કર્તા. - ચ.ટા.
ક.. ધાભર સાભાઈ રૂસ્તમજી : નવલકથા કંગાવ્યા અને માણસાઈ ધાના કુંવરબાઈ માણેકજી : ‘ઈરાન અને ઈરાકમાં મુસાફરી'નાં કાયદાના ભાગ' (૧૯૧૯), અનૂદિત બાળવાર્તાસંગ્રહ ‘ઝીગફીદ' કર્તા. (૧૯૩૮) તેમ જ સંપાદિત ગ્રંથ ઇટાલ્યન વાર્તાસંગ્રહ' (૧૯૨૧)
નિ.વ. અને ફારસી શારીમાંથી ચૂંટેલા શાહરો' (૧૯૨૨)ના કર્તા. બાલા માણેકજી કુંવરજી (૧૮૭૫, -) : પારસી કોમના અનેક
ધાર્મિક સામાજિક પ્રશ્નને ચર્ચાતી આત્મકથનાત્મક કૃતિ ' તુર ધાભર હોરમસજી ખદજી : ચીન દેશ' (૧૮૯૨) અને વ્યાકરણ”
ધડલા : એક આત્મકથા' (૧૯૪૨)ન. કર્તા.
નિ.વા. (૧૮૯૬) ના કર્તા.
ક.ગ્રે. ધી : જુઓ, મેહતા મોહનલાલ તુલસીદાસ. ધામી મેહનલાલ ચુનીલાલ, 'મૃદુલ', 'બાજીગર (૧૩-૬-૧૯૦૫, ધીમુ અને વિભા (૧૯૪૩) : સત્યાગ્રહની પથાબૂ પર લખાયેલી, ૨-૮-૧૯૮૧): નવલકથાકાર, અનુવાદક. જન્મ પાટણમાં. પણ માનવમનની સંકુલતા પર લક્ષ્મ કેન્દ્રિત કરીને નવી દિશા બાળપણ ચોટીલામાં. હંટમેન ટ્રેનિંગ કોલેજમાં છે ગુજરાતી ચીંધતી જયંતી દલાલની નવલકથા. આર્થિક જવાબદારી ઉઠાવવાની સુધીને અભ્યાસ. પટણમાં આવીને ઉજમશી પીતાંબરદાસ અશકિત, કર્તવ્યની લગની અને સમયના અભાવને કારણ આયુર્વેદિક કોલેજમાંથી ૧૯૨૮માં આયુર્વેદભૂપગની પદવી. સત્યાગ્રહી ધીમુ પરણવા ઇચ્છતા નથી, પરંતુ એની સભાઓમાં ૧૯૨૯ માં ચેટીલામાં દવાખાનું. ૧૯૩૭માં રાજકોટમાં દવાખાનું. અચૂક હાજરી આપતી અને એના પ્રત્યે આકર્ષણ અનુભવતી વૈદકનો વ્યવસાય.
વિભા એને પ્રેમાકલ કરતી રહે છે. ધીમુ જેલમાં જતાં વિભાને રવીન્દ્રનાથ ટાગાર અને સૌરેન્દ્રમોહન મુખોપાધ્યાય જેવાથી જીવન ખેાઈ બેઠા જેવું લાગે છે, તે બીજી બાજુ તે છટકી જતા પ્રભાવિત છતાં આ લેખકે જૈન ઇતિહાસના વાચનને લીધે જીવનને પકડી રાખવા ફાંફાં મારે છે; અને છતાં ધીમુના લગ્નને
ઐતિહાસિક નવલકથાઓ લોકપ્રિય ઢબે લખી છે. એમના નામે પ્રસ્તાવ તે સ્વીકારતી નથી, કેમ કે એને એવા સાહસ પાછળ ને ‘રૂપકથા'-ખંડ ૧-૨ (૧૯૫૫), ‘બંધન તૂટયાં' (૧૯૫૬), 'રૂપ- અને શ્રદ્ધાના બળની અપેક્ષા છે. ધીમુના સાંનિધ્યમાં તે મૃત્યુના ગર્વિતા' (૧૯૬૨), ‘પૌરવી' (૧૯૬૨), ‘ભદની ભીતરમાં સ્વીકાર કરે છે. ધીમુની મનોદશાઓની જુદી જુદી ભૂમિકા (૧૯૮૧) ઇત્યાદિ દોઢા જેટલી નવલકથાઓ બોલે છે.
અહીં રચાયેલી છે, તે વિભાની વ્યકિતતા આકાર લે છે એનાં વાણી, ‘ રાકટોરી' (૧૯૩૫) વિનોદ, વેદના અને વંદના એમ ત્રણ વર્તન અને દેખાવમાં. મનોવૈજ્ઞાનિક અભિગમને લઈને બંને ભાગમાં વહેચાયેલો કલ્પના તેમ જ વિચારની ઓછપવાળા બાદ ૫ત્રે સંકલ બન્યાં છે. કથા. સ્મૃતિધારારૂપે વહી આવી હોય અને રાસને સંગ્રહ છે. “સ્મરણમાધુરી' (૧૯૮૦)માં એમનાં આત્મ- ધીમુએ ડાયરીમાં એને શબ્દસ્થ કરી હોય એ રીતની ટેકનિક સૂઝકથાત્મક લખાણાને વિમલકુમાર ધામીએ સંકલિત કર્યા છે. પૂર્વક યોજાયેલી છે. બૌદ્ધિકતા, સંવેદનપટુતા, યુગચેતનાની
‘નિરૂપમાં' (૧૯૪૨), પ' (૧૯૪૨), 'મુકતપંખી' (૧૯૪૨). સમજ, માનવમનની જાણકારી, વસ્તુના અંશાની ઉચિત પસંદગી, વગેરે બંગાળીમાંથી એમણ આપેલા અનુવાદો છે.
શબ્દવિવેક, નિરૂપણરીતિ અંગેની સૂઝ-એમ, સારી નવલકથાના
એ.ટી. સર્જન માટે કેટકેટલી સજજતાની જરૂર પડે છે તેને ખ્યાલ આ ધામાં વિમલકુમાર મેહનલાલ: નવલકથાઓ રૂપનંદિની' (૧૯૭૬) કૃતિ આપે છે. અને સાર આ સંસારનો' (૧૯૮૧)ના કર્તા.
ક.બ્ર. ધીરજ: ભાષા, છંદ અને રજૂઆત પરત્વે ધ્યાન ખેચતા સંગ્રહ ધામેલિયા રામ પુરુત્તમદાસ: નાટયકૃતિ ‘ચક્રાવા' (૧૯૭૪)ના
ધીરવાનાં કાવ્યો' (૧૯૨૩) ના કર્તા. કતાં. કૌ.બ્ર.
શ.ત્રિ. ધારક મયાશંકર મતીરામ : પદ્યકૃતિ “ગૂર્જરમણિ મહેરબાન દિ.બ.
ધીરજકાકા : જુઓ, પુરાણી ધીરજલાલ નરભેરામ. મણિભાઈ વિરહ શકોગાર' (૧૯૦૧)ના કર્તા.
ધીરજરામ જગજીવનદાસ: નવલકથા ‘કુમુદા' (૧૯૭૨) અને
ક.બ્ર. ‘દક્ષિણના કેટલાક ભાગમાં મુસાફરીનું વર્ણન'ના કર્તા. ધારાસભા : મિનિસ્ટરના ભાણાભાઈને કાંટો વાગે છે અને સાર
નિ.વા. વારને બદલે તપાસપંચની બંધારણીય રીતરસમ દ્વારા સમય ધીરજલાલ ગજાનનજી મહેતા : જુઓ, ઉમરવાડિયા બહુભાઇ વીતતાં ભાણાભાઈ મરણ પામે છે - એવા, ધારાસભાના માળખા લાલભાઈ. પર વ્યંગ કરતું ચન્દ્રવદન મહેતાનું એકાંકી.
ધુમ્મસનું આ નગર(૧૯૭૪) મફત ઓઝાના પ્રથમ કાવ્યસંગ્રહ. એ.ટી. અહીં ગ્રામીણ પરિવેશથી વિખૂટા પડી જવાયા પછીની, કાવ્ય
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૨૭૧
For Personal & Private Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
ધૂંવાધાર અને બેડાઘાટ - ધોળકિયા મહેશ શાંતિલાલ
નિ.વા.
નિ.વા.
નાયકની નાગરિક સમાજ-સંસ્કૃતિ પરત્વેની અકળામણને વાચા તથા નાટયકૃતિઓ ‘લાલરાજ ને ચંદ્રિકાના ફારસ' (૧૮૮૭) આપતાં ગીત-ગઝલ અને મુકત છંદ કાવ્યચનાઓ સંગ્રહીત છે તેમ જ ‘ચાર ભાઈબંધનું રમૂજી ફારસના કતાં. ‘પથ્થરનું પંખેરુ’ અને ‘પથ્થરની લીલેય કાયા' જેવા પ્રયોગોમાં
નિ.વા. ડોકાતાં પથથર અને પંખી અહીં અદ્યતન કવિતાના વિવિધ ધોળકિયા અરવિંદ મલભાઈ (૧૯-૧૯૨૨) : વાર્તાકાર. જન્મ પ્રભાવોને ઝીલે છે.
ધ્રાંગધ્રામાં. ૧૯૪૩માં બી.એ. ૧૯૪૬ માં એમ.એ. ૧૯૪૭થી ધૂંવાધાર અને ભેડાઘાટ : જબલપુર નજીકના ધુંવાધાર ધોધના ૧૯૮૦ સુધી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, રાજકોટમાં શિક્ષક. આકાશવાણી,
અને ભેડાઘાટના વર્ણન દ્વારા નર્મદાના સૌન્દર્યતીર્થને ઉપસાવતો રાજકોટમાં ગ્રામજનોના કાર્યક્રમનું સંચાલને. નાટય અને રામનારાયણ વિ. પાઠકનો પ્રવાસનિબંધ.
સંગીતક્ષેત્રે વધુ સક્રિય.
ર.ટી. એમની પાસેથી ધાર્મિક બાધકથાઓના સંગ્રહ સત્રાંગ’ ધૂની માંડલિયા : જુઓ, શાહ અરવિંદકુમાર લીલચંદભાઈ.
(૧૯૮૭) મળ્યો છે. ધૂનીરામ : જુઓ, દ્રિવેદી ગૌરીશંકર પ્ર.
ધોળકિયા ઉષાકાન્ત એલ. : ‘અર્ધમાગધી ભાષા' (૧૯૩૯)ના કર્તા. ધૂમકેતુ: જુઓ, જોશી ગૌરીશંક્ર ગોવર્ધનરામ. ધૂસરતાન પૃથ્વી : પૂરતામાં ખોવાઈ ગયેલા આકારો સૂર્યન હાથ ધોળકિયા કેશવલાલ વિજયરામ (૧૮૮૪) : કવિ. જન્મ મ કર છે ફરીને જડી આવે છે એવા વાતાવરણમાં કાલિદાસની સૃષ્ટિ અને અંજારમાં. માધ્યમિક શિક્ષણ ભૂજમાં. આધુનિકતાની સૃષ્ટિને પ્રતિસાદ આપતો સુરેશ જોશીને લલિત- એમની પાસેથી કાવ્યકૃતિ 'રસ્કાર મુકતાવલિ અને નિબંધ.
‘પિતૃવિરહ' તથા ‘ભગવદ્ ગીતાનો અનુવાદ મળ્યાં છે. એ.ટી.
નિ.વા. ધૂળમાંની પગલીઓ (૧૯૮૪) : ચંદ્રકાન્ત શેઠના બાળપણનાં ધોળકિય જયંતીલાલ મોરારજી : નિબંધાત્મક કૃતિઓના સંગ્રહ સંસ્મરણો આલેખતા ગ્રંથ. દૂરના ભૂતકાળને વર્તમાનની ક્ષણથી | ‘હિત્યાદર્શના કતાં. જોવાનું કુતૂહલ અને એમ કરવામાં સ્મૃતિ સાથે કલ્પનાને ભેળ
નિ.વા. વવાનો સર્જક કીમિયે અહીં મહદંશે સફળ નીવડયો છે. આત્મ ધોળકિયા ન ભગવાનજી : કથા કૃતિઓ ‘ગાંગી લાટ અને કથાની પ્રમાણભૂતતા કરતાં આત્મકથાની સામગ્રીના સંવેદનને “હેમ ખેમ અને કુશળ' (૧૮૯૬) ના કર્તા. પ્રશ્ન લેખક માટે મહત્ત્વને છે, એ પ્રરછન્ન અભિગમ આ ગ્રંથ સાથે સંકળાયેલું છે. એટલે જ, શબ્દશબ્દમાં લેખકે પોતાની
ધોળકિયા નથુશંકર ઉદયશંકર : પદ્યકૃતિ 'કાવ્યચિતામણિ', ઉપસ્થિતિ હુંપદની રીતે નહિ, પણ સર્જનકર્મ માટે અનિવાર્ય
કાવ્યરસુધાકર', ‘મનોરંજન આખ્યાયિકાસંગ્રહ’, ‘અંબાલગીતિ એવા ધ્રવપદ તરીકે સ્વીકારી છે. સંવેદનશીલ ગદ્યના કેટલાક
શતરહી તેમ જ કેહવતસંગ્રહ ‘કહવતમાળા' (૧૮૮૮)ના કર્તા. નમૂનેદાર ખંડે અહીં જોવા મળે છે.
નિ.વા.
ધોળકિયા પ્રભુલાલ જસવંતરાય (૨૬-૧-૧૯૭૫) : બાળસાહિત્યકાર, ધાકાઈ જયંતી હંસરાજ (૭-૯-૧૯૩૫) : નવલિકાકાર, ૧૯૫૫ માં
જમ ભૂજમાં. ૧૯૨૩માં મૅટ્રિક. ૧૯૩૦-૩૪ દરમિયાન લાદાદા મેટ્રિક. ૧૯૬ર માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. ઓખા તથા
કેળવણી મંડળની સિત્તેર ગ્રામશાળાઓનું સંચાલન. ૧૯૩૪ થી બેટમાં માધ્યમિક શાળાના શિક્ષક તથા આચાર્ય.
સદનવાડીમાં રાષ્ટ્રીય કેળવણીસંસ્થા “સરસ્વતીદન’નું સંચાલન. એમની પાસેથી નવલિકાસંગ્રહ ‘ટોફીનાં બે પેકેટ’ (૧૯૬૮),
હરિજન સેવક સંઘના મંત્રી. હાસ્ય અને કટાક્ષલેખોને સંગ્રહ ‘રંગલંગ’(૧૯૬૮) તથા સંપાદિત
એમની પાસેથી નાનાં બાળકોને આરોગ્યના નિયમોની સમજણ કાવ્યસંગ્રહો ‘ગુંજન' (૧૯૭૦), “ચાંદન' (૧૯૭૧) અને પરોઢ
આપતી પદ્યકૃતિ “સાજા રહીશું' (૧૯૬૪) ઉપરાંત ‘વનદેવતા' (૧૯૭૨) મળ્યા છે.
(૧૯૫૭) અને “માબાપની મુંઝવણ' (૧૯૫૭) વગેરે પુસ્તકા નિ.વા.
મળ્યાં છે. ધાન્ડી એદલજી ફરામજી : ચાર અંક નાટક સીતમ હસરત અને નેકીએ એકબખત યાને કરણી તવી પાર ઉતરણી' (૧૮૮૧)ના કર્તા.
ધોળકિયા મહેશ શાંતિલાલ (૧૨-૮-૧૯૩૪) : હાસ્યલેખક, ૧૯૫૦
-માં રાજકોટથી મૅટ્રિક, ૧૯૫૫માં બી.એ., ૧૯૫૭માં ગુજરાતી નિ.વી.
મુખ્ય વિષયમાં એમ.એ. ૧૯૬૦થી ગુજરાતીના અધ્યાપક. ધોરાજવી સિરાજ : કાવ્યસંગ્રહ 'અજાડ' (૧૯૭૪)ના કર્તા.
એમના પુસ્તક 'ઠંડો સૂરજ' (૧૯૮૨)ના પંદર હાસ્યલેખામાં નિ..
દૃષ્યતા, અલંકારો, દ્વિઅર્થી શબ્દો-વાકયો, કટાક્ષ આદિ હાર ધોલેરાવાળા લલુભાઈ વિલિયમભાઈ : પદ્યકૃતિઓ ‘ગુણમણિ- નિપજાવનારા પરંપરાગત તરીકાઓને ઉપયોગ થયો છે. મંજૂષા’, ‘બાળબેધબત્રીસી’ અને ‘મનહરમાળા'- ભા. ૧ થી ૫
નિ.વા.
નિ.વા.
ચં.ટો.
નિ.વે.
૨૭૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
ધોળકિ માણેકલાલ લક્ષ્મીદાસ- ધ્રુવ આનંદશંકર બાપુભાઈ
ધોળકિયા માણેકલાલ લક્ષમીદાસ : કથાકૃતિઓ ‘ટારકલી'(૧૮૯૨), ‘વિધવા લીરૂ’ અને ‘સાનેરી ટોળી' તથા અનૂદિત કૃતિ ભાગ્યહીન મુરાદ' (૧૮૯૨)ના કર્તા.
નિ.વા. ધોળકિયા માર્કઃ રતનલાલ : નાટયકૃતિ 'દેવાંગન' (૧૯૨૫)ના કત.
નિ.વા. ધોળકિયા વિજયશંકર હિમતલાલ : નવલકથા ‘રાયબહાદુરને
સાર યાને અભિમાની માતા' (૧૯૨૧) અને રાજા ગણેશ વા મંદાકિનીના કર્તા.
નિ.વા. ધોળકિયા સુલક્ષણાબહેન રતનલાલ (૧૮૯૫, ૧૯૫૫): કવિ. જન્મ પેટલાદમાં. એમની પાસેથી ભજનસંગ્રહ 'પ્રેરણા મળ્યા છે.
નિ.વા. ધાંગડે કાશીનાથ રાવજી : ‘કી તુકારામચરિત્ર' (૧૮૯૫) ના કર્તા.
નિ.વા. ધ્યાની યંતીલાલ નરોત્તમ (૧૭-૨-૧૮૯૮) : કવિ. જન્મ ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામમાં. અમદાવાદની પ્રેમચંદ રાયચંદ રેનિગ કોલેજમાં સીનિયર ટ્રેઇન્ડ. શુકલતીર્થ, ભરૂચ, ભાલેદ વગેરે ગામામાં શિક્ષક. પછીથી ભાલોદ વિભાગમાં શિક્ષણાધિકારી,
એમની પાસેથી પદ્યકૃતિઓ “શબરી’, ‘આશ્રમને આત્મા', ‘વ્રતવિચાર’, ‘સુવર્ણ મહાત્મા’ વગેરે મળી છે. આ ઉપરાંત 'વિદેશ સેવા’ અને ‘રાષ્ટ્રીય કક્કો' જેવી અનૂદિત કૃતિઓ પણ એમણ આપી છે.
નિ.વા. ધ્રુવ આનંદશંકર બાપુભાઈ, ‘મુમુક્ષુ', ‘હિંદહિતચિંતક' (૨૫-૨-૧૮૬૯, ૩ ૪ ૧૯૪૨): સાહિત્યમીમાંસક, દાર્શનિક ગદ્યકાર. જન્મસ્થળ અમદાવાદ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વડોદરા અને રાજકોટમાં. ૧૮૮૯માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૮૯૨ માં એમ.એ. ૧૮૯૭માં એલએલ.બી. ૧૯૯૫ -થી ૧૯૧૯ સુધી ગુજરાત કોલેજમાં સંસ્કૃત, અંગ્રેજી, પાશ્ચાત્ય તેમ જ ભારતીય ન્યાયશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક. ત્યારબાદ વારાણસી યુનિવર્સિટીમાં અધ્યાપક અને ઉપકુલપતિ. ‘સુદર્શન'નું. તંત્રીપદ. ૧૯૦૨ માં 'વસંત' માસિકને આરંભ. ૧૯૨૮ માં નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ અને ભારતની ફિલેસેફિકલ કોંગ્રેસના પ્રમુખ. ૧૯૩૦માં આંતરયુનિવર્સિટી બોર્ડના અધ્યક્ષ. ૧૯૩૬ માં સર્વધર્મ પરિષદના અને ગુજરાત વિદ્યારાભાના પ્રમુખ. ૧૯૩૭માં વારાણસી યુનિવર્સિટી દ્વારા ડૉકટર ઑવ લિટરેચરની પદવી. સમકાલીન રાષ્ટ્રીય આંદોલનોમાં તેઓ સક્રિયપણે જોડાયેલા નહિ. એમને સ્વદેશપ્રેમ ભાવનાત્મક હતો. પ્રજની ધર્મવૃત્તિને સંસ્કારવી, ઉચિત દૃષ્ટિ આપવી તેને જીવનકાર્ય લેખેલું. ૧૯૩૭માં નિવૃત્ત.
આનંદશંકરની સાહિત્યરુચિ અને સાહિત્યનાં ધારણા પૂર્વપશ્ચિમની સમર્થ સાહિત્યકૃતિઓના પરિશીલનથી ઘડાયાં છે. ‘સાહિત્યવિચાર' (૧૯૪૧) ને ‘કાવ્યતત્ત્વવિચાર' (૧૯૪૭) એમની સાહિત્યુકલા-મીમાંસાના પ્રતિનિધિરૂપ સંચયો છે. “દિગ્દર્શન' (૧૯૪૨) અને ‘વિચારમાધુરી' (૧૯૪૬)માં પણ કેટલાક સામયિક સાહિત્યવિષયક લેખે, પ્રવેશકો, ગ્રંથાવલેકને વગેરે છે. તેઓ સાહિત્યને વિશાળ સંદર્ભમાં જોવાની સાથે પ્રથમત: તને કલા તરીકે સ્વીકારે છે. એમણે કવિતાને ‘અમૃતસ્વરૂપ આત્માની કલા’ તથા ‘વાદેવીરૂપ’ કહી છે અને આત્માના ખાસ ધર્મો ચૈતન્ય, વ્યાપન તથા અનેકતામાં એકતાને કવિતામાં આવશ્યક લેખ્યાં છે. સાહિત્યમાં ઉપદેશના તત્ત્વ માટે એમનું વલણ ‘કાંતાસંમિતતોપદેશયુજેનું હતું. તેઓ કાવ્યસૃષ્ટિની યથાર્થતાને બાહ્ય
જગતથી ભિન્ન એવું સ્વાયત્ત સ્થાન ફાળવે છે અને પ્રતીકોને ‘સાંકેતિક વાસ્તવિકતા' તરીકે સ્વીકારે છે.
તત્કાલીન સાહિત્યવિવેચનાના ક્ષેત્રમાં જાગેલાં મતમતાંતરોની ચર્ચાવિચારણા કરતાં એમણે કેટલાક સારગ્રાહી અને મૂલગામી સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે. કવિતામાં ઊમિને જ પ્રાધાન્ય આપતા રમણભાઈ નીલકંઠના અભિપ્રાયને પડકારતાં એમણે જણાવ્યું કે કવિતા સમગ્ર સંવિતને વ્યાપાર છે; કેવળ ઊર્મિ છે નહિ, એમાં સંવેદન, પ્રત્યક્ષોધ, કલ્પના-વિચાર આદિ અનેક તને સમાવેશ થાય છે. કલાસિકલ અને રોમેન્ટિક સાહિત્ય વિશે પિતાના વિચારો રજૂ કરતાં એમણે ‘કલાસિકલ’ માટે ‘સંસ્કારી સંયમ’ અને ‘રોમેન્ટિક' માટે ‘જીવનને ઉલ્લાસ’ શબ્દો પ્રોજને ઉકત બંને પ્રકારોને સંબંધ, ઊગમ અને તારતમ્ય સ્પષ્ટ કર્યા. તેવી જ રીતે રમણભાઈના ‘વૃત્તિમય ભાવાભાસ'ને, ક. મા. મુનશીના ‘કલા અને નીતિ’ વિશેના વિચારને અને ચંદ્રશંકર પંડયાના સાહિત્યની દરેક પ્રવૃત્તિ રાષ્ટ્રનું ભલું કરવા માટે જ થવી જોઈએ એવા પ્રતિપાદનનો વિરોધ કરીને તે તે વિષયાની સર્વગ્રાહી ચચાં દ્વારા તાત્ત્વિક સત્યની સમજ આપીને, એમણે તાર્કિક રીતે પોતાના મંતવ્યને સિદ્ધ કરી બતાવ્યું છે.
એમની વિવેચના સિદ્ધાંતદર્શનમાં તેમ કૃતિવિચારણામાં પણ વ્યાપકપણે કલાના મૂળ રહસ્યનું વિશદ પૃથક્કરણ અને સમતાવ મૂલ્યાંકન કરવામાં સમર્થ અને સત્ત્વશાળી રહી છે. સાહિત્યસિદ્ધાંતની સાથે સાહિત્યસ્વરૂપની અને ભાષાની ચર્ચા પણ
એમણે કરી છે. સાહિત્ય શબ્દને યૌગિક અર્થ એમણે દર્શાવ્યો છે તમાં એમની સંશાધનશકિત અને ઇતિહાસનિષ્ઠાને સુભગ સમન્વય જોઈ શકાય છે.
એમની પ્રતિભા ધર્મ વિશેના જાગ્રત ચિંતક તરીકેની પણ છે. સરળ અને લેક શૈલીએ, હિન્દુધર્મની બાળપોથી' (૧૯૧૮) -માં એમણે હિન્દુ ધર્મનું રહસ્ય બહુજનસમાજ માટે પ્રગટ કર્યું છે. ‘આપણો ધર્મ' (૧૯૧૬) અને ‘હિન્દુ વેદધર્મ' (૧૯૧૯) હિન્દુ ધર્મના સિદ્ધાંત અને દર્શનને સ્પષ્ટ કરતાં પુસ્તકો છે. ધર્મવર્ણન'માં એમણે જગતના મુખ્ય ધર્મોના સિદ્ધાંતને પરિચય આપ્યો છે. નીતિ અને સદાચારમાં પોષક નીવડે એવી રસભરી કથાઓ ‘નીતિશિક્ષણમાં આપી છે.
ગુજરાતી સાહિત્યકોશ- ૨ : ૨૭૩
For Personal & Private Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
છે. કેશવલાલ હર્ષદરાય-શ્રાવ દુર્લભ શ્યામ. . !
પ્રાચીન ગુજરકાવ્ય' (૧૯૨૭), રાંદન ક' છે, રહાસન હરિદ્રાખ્યાન' (૧૯૨૭), અખાત . *ભવબિંદુ' (૧૯૩૨) વગેરે એમનાં અન્ય પદના છે. વળી, પ્રેમાનંદના નામ ચડેલાં નાટકો પાછળના સંમાર્જનમાં એમના હાથ દાવાની અટકળ પણ કરાયેલી છે.
સંસ્કૃત કાવ્યો અને નાટકોના એમણ કરેલા અનુવાદો એમસૌથી મહત્ત્વનું પ્રદાન છે. રસિકતા અને પાંડિત્ય સાથે યથાર્થ ભાષાંતર કેવાં થઈ શકે એના એ નમૂનાઓ છે. મૂળ કૃતિન: મર્મને ગુજરાતીમાં ઉતારવામાં એમને અધઝાઝેરી સફળતા મળી છે. ‘અમેશતક' (૧૮૯૨), “ગીતગોવિંદ' (૧૮૯૫) અને 'છાયા ઘટકર્પર' (૧૯૬૨) એમના સંસ્કૃત કાવ્યાના અનુવાદ છે; તે ‘પ્રધાનની પ્રતિજ્ઞા' (૧૯૧૫), ‘સારું સ્વપ્ન' (૧૯૬૭), મધ્યમવ્યાયાગ' (૧૯૨૮) અને 'પ્રતિમા' (૧૯૨૮) એ એમના ભાસનાં નાટકોના અનુવાદ છે. વિશાખદત્તનું મુદ્રારાક્ષ ‘મળની મુદ્રિકા' (૧૮૮૯)ને નામે, હર્ષનું 'પ્રિયદશિકા' ‘
વિધ્યવનની કન્યકા' (૧૯૧૬)ને નામે, કાલિદારાનું ‘વિક્રમોર્વશીયમ્' 'પરાક્રમની પ્રસાદી' (૧૯૧૫)ને નામ એમણ ગુજરાતીમાં ઉતાયાં છે. આ અનુવાદો ઊચું નિશાન તાકનારા છે.
સંસ્કૃત ભાષાના એમના બે ગ્રંથી ‘ન્યાયપ્રવેશ' (૧૯૩૦). તથા “યાદ્વાદમંજરી' (૧૯૩૩) પણ નોંધપાત્ર છે. તેમાં જેબૌદ્ધ દર્શન થાનું વિદ્વત્તાપૂર્ણ સંશાધન છે. રામાનુજાચાર્યકૃત ‘શીભાષ' (૧૯૧૩)નું ગુજરાતી અનુવાદ સાથેનું સંપાદન બે ભાગમાં પ્રસિદ્ધ થયું છે. એમનાં કેટલાંક વ્યાખ્યાનો પણ સ્વતંત્ર પુસ્તિકરૂપે પ્રગટ થયાં છે. ‘સુદર્શન ગદ્યાવલિ' (૧૯૦૯)માં એમણ મણિલાલ ન. દ્રિવેદીના લેખેનું સંપાદન કર્યું છે.
અર્થપૂર્ણ મિતભાપિતા અને જીવંત રસજ્ઞતા એ આનંદશંકરની નિviધાની મુખ્ય લાક્ષણિકતા છે. અભિનવ સમતાવાળી અને લક્ષ્યગામી એમની શૈલીમાં ઊમિ અને ચિંતનના સુભગ સમન્વય છે. સંસ્કૃત, અંગ્રેજી કે ગુજરાતી ઘરગથ્થુ શબ્દોને તેઓ
ચિત્યપૂર્વક અને યથાર્થ ઉપયોગ કરે છે. પ્રસન્નગંભીર પદાવલિમાં રાચતું એમનું ગદ્ય કેવળ પાંડિત્યદર્શી નથી. સંરક્તશૈલીની સુદીદ વાકથાવલિઓ કે સૂત્રાત્મક ટૂંકાં વાકથી તેઓ સહજરામથી થાઇ શકે છે.
નિ.વા. ધ્રુવ કેશવલાલ હર્ષદરાય, 'વનમાળી' (૧૭-૧૦-૧૮૫૯, ૧૩-૩-૧૯૩૮) : ભાષાવિદ, વિવેચક, સંશોધક, સંપાદક, અ-- વાદક. જન્મ દહેગામ તાલુકાના બહિયેલમાં. ૧૮૭૬ માં મૅટ્રિક. ૧૮૮૨ માં બી.એ. ત્યારબાદ અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષક. ત્યાંથી અમદાવાદની રણછોડલાલ છાટાલાલ હાઈકુલમાં. ૧૯૦૮ માં એ જ હાઈસ્કૂલના હેડમાસ્તર, ૧૯૧૫માં ત્યાંથી નિવૃત્ત થઈ ગુજરાત કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના પ્રથમ પ્રાધ્યાપક તરીકે નિમાયા. ૧૯૩૪ માં નિવૃrt. ૧૯૨૦થી ૧૯૩૮ સુધી ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ. ૧૯૦૭માં ભરાયેલી બીજી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.
સંશાધનની સંસ્કૃત-પરંપરામાં એમનું પ્રદાન મૂલ્યવાન છે. કયારેક કલ્પના અને અનુમાનથી પાઠફેરફારોમાં પ્રેરાતા હોવા છતાં એમનાં સંશોધન અને સંપાદન ચિની પરિષ્કૃતતા અને સર્જકતાના ઉન્મેષ બતાવે છે. એમના અનુવાદોમાં અનુસર્જનની તાજગી છે.
ભાષાવિષયક સંશોધન અને સાહિત્યવિચારણા રજૂ કરતા એમના લખા ‘સાહિત્ય અને વિવેચન'-ભા. ૧, ૨ (૧૯૩૯, ૧૯૪૧)માં સંગ્રહાયા છે; તે ૧૯૩૧ માં મુંબઈ યુનિવર્સિટી તરફથી યોજાયેલા ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં પિંગલવિષયક વિચારણા રજૂ કરતાં પાંચ વ્યાખ્યાનો ‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના (૧૯૩૨) રૂપે મળે છે. 'રણપિંગળ’ પછી ગુજરાતીમાં છંદ પરનો આ બીજો પ્રમાણિત ગ્રંથ છે. એમાં સર્વેદથી માંડીને અર્વાચીન સમયના છંદોને વિકાસ ઉદાહરણો સાથે સ્કુટ કર્યો છે.
પ્રાચીન મધ્યકાલીન કવિઓ વિશેનાં એમનાં સંપાદને વિદ્રાપૂર્ણ પ્રાસ્તાવિકો અને ઘોતક ટિપણાથી મહત્ત્વનાં બનેલાં છે. મધ્યકાલીન ભાષા અને સાહિત્યને એમાં દૃષ્ટિપૂર્વકને અભ્યાસ છે. ભાલણની 'કાદંબરી'ના પૂર્વભાગ (૧૯૧૬) નું અને ઉત્તરભાગ (૧૯૨૭)નું સંપાદન કરવા ઉપરાંત એમણે ‘પંદરમા શતકનાં
ધ્રુવ ગટુલાલ ગપીલાલ (૧૮-૫-'૧૮૮૧, ૨૪-૫ ૯૬૮) : ચરિત્રલેખક, અનુવાદક. જન્મ અમદાવાદમાંપ્રાથમિક શિક્ષણ અમદાવાદને ઉમરેઠમાં. ૧૮૯૮ માં મંદ્રિક. ૧૯૦૪ માં તર્કશાસ્ત્ર - ફિલસૂફી વિષયો સાથે મુંબઈથી બી.એ. ૧૯૦૫માં સુરતની હાઈ
સ્કૂલમાં શિક્ષક, પછી મિડલ સ્કૂલ અને મહાલક્ષમી દૈનિંગ કોલેજમાં ચૌદ વર્ષ શિક્ષક. ૧૯૧૨ માં મુંબઈની સર જમશેદજી જીજીભાઇ પારસી બેનિવાલંટ હાઈસ્કૂલમાં શિક્ષકોને શિક્ષણ. ૧૯૨' માં ભરૂચની ટીચર્સ ટ્રેનિંગ સ્કૂલના હેડમાસ્તર. એ પછી દશ વર્ષ આસિ. ડેપ્યુટી ઍજયુકેશનલ ઇન્સપેકટર, અમદાવાદના પ્રાર્થના સમાજના મુખ્ય કાર્યકર્તા. ‘જ્યોતિર્ધર' માસિકના તંત્રી. ગુજરાતી સ્ત્રી કેળવણી મંડળ તેમ જ મહિપતરામ અનાથાશ્રમના મંત્રી. ૧૯૩૫માં યુરોપપ્રવાસ.
‘ઈસુખ્રિસ્તનું જીવન’ (૧૯૫૦), પ્રજ્ઞાપારમિતા રમૂત્ર' (૧૯૧૬), શ્રી કન્વેના મરાઠી લેખનું ભાષાંતર, ‘હિન્દુ સ્ત્રીઓની ઉન્નતિમાં ગાળેલાં મારાં વીસ વર્ષ(૧૯૩૫), ‘બ્રાહ્મધર્મ' (૧૯૩૫), ‘રાજા રામમોહનરાય' (૧૯૫૦) વગેરે એમની મહત્ત્વની રચનાઓ છે.
‘લગ્ન : છૂટાછેડા :વારસ’માં એમણે પ્રસ્તુત વિષયના કાયદાઓની સદૃષ્ટાંત ચર્ચા કરી છે. માળાનાથકૃત ભજને દેવનાગરીન સ્થાને ગુજરાતીમાં ‘ઈશ્વર પ્રાર્થનામાળા’નું એમણે સંપાદન કર્યું છે, જેમાં એમણ કેટલાક પ્રાર્થનાના ગદ્યખંડ પણ ઉમેર્યા છે.
અ.બિ. ધ્રુવ દુર્લભ ૨યામ (૧૫-૮-૧૮૬૧, ૧૯૩૪) : કવિ, નાટયકાર, વાર્તાકાર. જન્મ રાજકોટમાં. ત્યાં પ્રાથમિક શિક્ષણ. અભ્યાસ પૂરો થાય તે પહેલાં કુટુંબના નિર્વાહની જવાબદારી. ‘મુંબઇ સમાચાર'માં પ્રફીડિંગ. જામનગરની ‘આર્યપ્રબોધ' અને
૨૭૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
છેનાગરદાસ મૂળજી-૬ શાપિનીદેવી "
મોરબીની “આર્યસુબોધ' નાટક મંડળીઓમાં નાટ્યલેખન. કેટલીક વાતો અને વિલક્ષણ અછાંદસ-લયમાંથી સિદ્ધ થતી આયુર્વેદિક ઔષધાલય, મુંબઈમાં વૈદક. દ્વિમાસિક “સેશ વૈદ્ય- અરૂઢ કાવ્યબાની નોંધપાત્ર છે. એમનાં કાવ્યોમાં સિદ્ધ પ્રયોગવિજ્ઞાન'નું સંપાદન.
લક્ષિતા સમકાલીન આધુનિક કવિતામાં નિજી મુદ્રા આંકે છે. ‘સુલોચના સતી આખ્યાન' (૧૮૭૮) પ્રગટ કરનારી દલપત
ક.છ. શૈલીના આ લેખકે “ગુલબકાવલી’, ‘ગોપીચંદ' (દા. ૨. સોમાણી
વ સુભદ્રાબહેન : ભગવભકિતવિષયક ગીતકાવ્યાને સંગ્રહ સાથે), દેવયાની’, ‘ધ વાખ્યાન', સવાસો ગાયનો ધરાવતું નેમનાથ
“અંજલિ' (૧૯૪૨)નાં કતાં. રાજીમતીચરિત્ર' (૧૯૧૧), હરિગીતની ચાલમાં પતિ-પત્ની વચ્ચેના
નિ.વા. સંવાદ નિરૂપનું ‘શ્યામસુંદર', 'પ્રતાપભાનુ', 'મૃચ્છકટિક નાટક
ધ્રુવ સુમનસ હરિલાલ : ચરિત્રાત્મક કૃતિ ‘વિદેહ ગુજરાતીસાક્ષરો' સાર', તથા ‘રશચંદ્રતિપ્રિયા' જેવાં નાટકો આપ્યાં છે. ‘નવનિધના સંસાર' (૧૯૨૯) અને ‘વિવેકબુદ્ધિ વાણિયો’ એમના વાર્તાસંગ્રહા
' (૧૯૨૯) તથા નાટક 'પ્રજ્ઞા' (૧૯૧૫)ના કતાં. છે. ‘દુર્લભદ્રવ્ય' ભજનસંગ્રહ ઉપરાંત એમનાં “અનાર્ય સ્ત્રીનાં
.િવા. લક્ષણા’, ‘અહિંસાનું અલૌકિક બળ’, ‘આચારદર્શક', ઉનિષેધક', ધૃવ હરિલાલ હર્ષદરાય (૧૦-૫-૧૮૫૬, ૨૯-૮-૧૮૯૬): કવિ, ‘ગારક્ષાપ્રબોધ', “શિક્ષક અથવા સંસારસાગરનો રસ્તો દેખાડનાર અનુવાદક, સંશોધક, પુરાતત્ત્વવિદ, સંપાદક. જન્મ સાબરકાંઠાના દીવા', ‘સન્માર્ગમહિમા', 'કન્યાવિક્રય” વગેરે બાધક પુસ્તકો પણ બહિયેલમાં. વતન અમદાવાદ. ૧૮૭૦માં અમદાવાદથી મૅટ્રિક. પ્રકાશિત થયાં છે. એમણે હિંદીમાં બ્રહ્મચર્યબાવની' અને “વાર્થ- ૧૮૭૩ માં બી.એ. ૧૮૮૦માં એલએલ.બી. ૧૮૮૧ થી ૧૮૮૪ સિદ્ધિ' નામની કૃતિઓ રચી છે.
સુધી શિક્ષણ ખાતામાં શિક્ષક. ૧૮૮૪થી સુરતમાં વકીલાત.
વડોદરામાં ડિસ્ટ્રિકટ એન્ડ સેસન્સ જજ. એમના પુરાતત્ત્વવિષયક છેવ નાગરદાસ મૂળજી : નાટયકૃતિઓ “વરાંત અથવા ઉન્મત્ત રસંશાધનલેખાને લીધે ૧૮૮૯માં સ્ટોકહોમની ઓરિએન્ટલ યુવાનને સુધારો'(૧૮૯૯), ચિકને ઘેરો અથવા અકબરની કોન્ફરન્સમાં ભારતના પ્રતિનિધિ તરીકે હાજરી, આ સંરથા ઉદારતા અને રજપૂતાના રણાત્સાહ’ તેમ જ‘નૂરજહાનના કર્તા.
તેમ જ બલિન યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી.ની માનાઈ પદવી. નિ.વી.
સાહિત્યમાસિક “ચન્દ્ર'ના તંત્રી. ધૃવિ પ્રલાદ કનૈયાલાલ : નવલકથા ‘અપહૃત કુમુદ (૧૮૯૬)ના
‘કુંજવિહાર' (૧૮૯૫) અને 'પ્રવાસ પુષ્પાંજલિ' (૧૯૦૯) કર્તા.
એમના કાવ્યસંગ્રહો છે. એમનાં કાવ્યો મુખ્યત્વે શૃંગાર, દેશભકિત, નિ.વા.
પ્રકૃતિપ્રેમ અને પૌરાણિક વિષય નિરૂપે છે. એમાં દેશભકિતની
વિશેષ જાણીતી થયેલી કવિતામાં નર્મદને જુસ્સો જણાય છે. વસઈવાળા પ્રાણજીવન વિઠ્ઠલદાસ : “એતિહાસિક વાર્તા
'પ્રવાસ પુષ્પાંજલિ'માં કવિએ જોયેલી-અનુભવેલી યુરોપની રમ્યતા માળા' (૧૮૯૮), કથકૃતિ પ્રવાસીનું સ્વપ્ન' (૧૮૯૫), બંગકથા
અને ભવ્યતા વ્યકત થઈ છે. એમનું “રાત્રિવર્ણન અને મધુરાકાશ“સ્વર્ગમાં રબજકટ કમિટી' (૧૮૯૦), “શતપ્રશ્ન રાવલી’ (૧૮૯૯) તેમ જ ‘પરંતુગીઝ ભાષાનો ભોમિયો”ના કર્તા.
દર્શન’ ભવ્ય પ્રકૃતિ સૌંદર્યનિરૂપણનો નમૂનો છે. એમણે મેઘદૂત
શૈલીમાં 'માલતીસંદેશ’ રહ્યું છે. એમની શૈલીમાં બળ છે, તો નિ.વા.
કયારેક એમની પદાવલી આયાસી પણ લાગે છે. ધ્રુવ બાળાબેન ગેપીલાલ દિવેટિયા બાળાબેન ભોળાનાથ :
એમણે ‘અમરુશતક’ અને ‘શૃંગારતિલકના પ્રાસાદિક ભાવાપદ્યકૃતિઓ ‘ગીતાનો સંગ્રહ' (૧૯૨૨) અને 'નાગર સ્ત્રીઓમાં નવાદ આપ્યા છે. ‘આકર્ષ’ અને ‘વિક્રમોદય’ એમનાં નાટક છે. ગવાતાં ગીતો' (૧૮૭૨)નાં કર્તા.
‘પ્રાચીન સાહિત્ય રત્નમાળા'માં એમનું સંશોધન પ્રગટ થયું છે.
નિ.વા. ધ્રુવ સરૂપ યોગેશભાઈ (૧૯-૯-૧૯૪૮): કવિ. જન્મ અમદાવાદમાં.
ધ્રુવ હસમનરાય હરિલાલ: કથાકૃતિ “રામંદિરના કર્તા. ૧૯૬૯ માં સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૭૧માં ભાષાસાહિત્ય ભવન, અમદા
.િવ. વાદમાંથી ગુજરાતી વિષયમાં એમ.એ. “મોટિફનો અભ્યાસ અને
ધ્રુવપદ કહીં : કવિ તરીકેના પોતાના વિપદની શોધ અને કેટલીક પસંદ કરેલી ગુજરાતી લોકકથામાં તેની તપાસ’ વિષ્ણથી
એની ગડમથલનું, સળંગ શિખરિણીમાં લખાયેલું સુન્દરમ્ નું ૧૯૭૬ માં ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદથી વિદ્યાવાચસ્પતિ.
મહત્ત્વનું કાવ્ય. ૧૯૭૪ થી સેન્ટ ઝેવિયર્સ કેળવણી મંડળ, અમદાવાદમાં ગુજરાતી
ચં.ટો. વિષયના ભાષા-શિક્ષક.
ધૃવસ્વામિનીદેવી (૧૯૨૯): કનૈયાલાલ મુનશી રચિત ચતુરંકી અછાંદસ સ્વરૂપનાં આધુનિક કાવ્યોના સંગ્રહ ‘મારા હાથની ઐતિહાસિક નાટક. કથાનક પરત્વે વિશાખદત્તના, ખંડિત સ્વરૂપે વાત' (૧૯૮૨)માં સાંપ્રત સમયનાં વૈતઓ ને વૈફલ્યોની કલ્પન- પ્રાપ્ત સંસ્કૃતનાટક ‘દેવી ચંદ્રગુપ્તમ’ પર આધારિત છતાં સમગ્ર પ્રતીકપ્રધાન અભિવ્યકિત છે. આ માટે યોજાયેલી લોકસાહિત્યની કૃતિ તરીકે આ નાટક મુનશીનું જ સર્જન છે. નિર્વીર્ય રામગુપ્તની
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૫
For Personal & Private Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
વનિ – નટવર અંકલેસ -
જાજવલ્યમાન સામ્રાજ્ઞી પ્ર વાદેવી અને રામગુપ્તના વિક્રમશીલ લદાબધુ ચાંદ્રગુમની કવિ કાલિદાસના સહકારથી વિકસતી સ્નેહકથા, ચંદ્રગુપ્ત બનાવટી ગાંડપણ, કાયર રામગુમ અને બર શકક્ષત્રપ વચ્ચે અવદશામાં મુકાતી વાદેવીની ચંદ્રગુમના પરાક્રમથી મુકિત, ચંદ્રગુપ્ત દ્વારા રામગુપ્તને હટાવી તેનાં સામ્રાજય અને સામ્રાજ્ઞી ઉભયની પ્રાપ્તિ –વગરે નાટધાત્મક ઘટનાઓનું આલેખન સમકાલીન રંગભૂમિને અનુકૂળ હોવા છતાં આ કૃતિ પ્રગાનુકુલ નાટ્યરચના કરતાં પ્રશિષ્ટ પાઠયકૃતિ તરીકે વધુ અાવકાર્ય બની છે.
નગરવાસી (૧૯૭૪) : વીનેશું અંતાણીની પ્રથમ નવલકથા . જીવ, વિશેની આગવી સમાજના કારણે આરપારના જંગલ્ય અલગ. પડી જતા અને એકલતા અનુભવત: સંવેદનશીલ મ:નવીન અહીં કથા છે. એ નગરવાસી તરીકે જ ઓળખાય છે. વરસ પછી પિતાના નગરમાં ઇવાન તરીકે એ પ્રવેશે છે અને છેવટે નગર પ્રત્યેની મમતાને પણ ત્યાગ કરે છે. : નિર્મમતાના ભાવ ૧૪ આ કૃતિનું સંકલનસૂત્ર છે. પ્રકરણ સાંજ્ઞામાં પણ એનું સૂચન છે. : રાત્રિમાં રાંકલિત ઘટનાઓ અને પત્ર નગરવાસીના સંવદનના સંદર્ભમાં જ પ્રાન થાય છે. મૃતિ, દંતકથ'ન: સરકારવાળ વૃત્તાન્ત, પ્રતીક-કાન આદિ પ્રયુકિતઓના નહીં કુશળતાથી પ્રયોગ થયેલા છે.
ધી.મ. નગીનદાસ ડાહ્યાભાઈ : પદ્યકૃતિ 'ઝીગી. મજાવવા' (૧૯૪૪)
ના કર્તા.
ધ્વનિ (૧૯૫૧) : રાજેન્દ્ર શાહને ૧૦૮ કાવ્યાનો પ્રથમ સંગ્રહ. એમાં કવિ પોતાની કવિત્વશકિતનાં ઊંચાં શિખરો સર કરી બતાવે છે. ‘શાવાણી મધ્યાહ્ન જેવું અનવદ્ય પ્રકૃતિકાવ્ય, અર્થઘન ચિતનપ્રવાસકાવ્ય “નિરુદ શે', મૃત્યુના મિલનનું વિરલ કાવ્ય “શષ અભિસાર', બલિષ્ઠ સેનેટ યામિનીને કિનારે', યશ:દાયી નેટમાળા ‘આ’ાથને અવર્ષ' તેમ ના સુમધુર ગીતાથી આ સંગ્રહ ગૃહણીય છે. ‘ધ્વનિમાં પ્રેમકાવ્યો વિશેષ છે અને એમાં વિરહના દર્દનું આલેખન છતાં શ્રદ્ધાના સૂરમાં એનું શમન જણાય છે. વળી, મિલનની મુગ્ધતા અને પ્રસન્નતાનું ગાને વધુ પ્રમાણમાં રાંભળાય ' છે. એમનાં પ્રયકાવ્યોમાં પ્રકૃતિ ઉદ્દીપનવિભાવ તરીકે ઘણીવાર
નગીનદાસ હરકિશનદાસ : ૧ | માં | | | કામાંધ થયેલ
સુરના વતની' (૧૯૧૨)ના કર્તા.
નગેન્દ્રવિજય, અગમ્ય': જીવનચરિત્ર ‘શયનાની સાધુ ચાર પુતિની (૧૯૭૧) ના કર્તા.
‘ધ્વનિ'ની કવિતાનો બીજો મહત્વનો વિષય છે પ્રકૃતિ. અન્ય કાવ્યપ્રકારો કરતાં સોનેટા અને ગીતામાં પ્રકૃતિ વિશેષ ડોકાય છે. સંગ્રહનાં દીર્ઘકાવ્યોમાં પણ પ્રકૃતિને વિનિયોગ વિપુલ પ્રમાણમાં થયા છે. એમણે ગીતામાં લય અને પ્રાસની અવનવી છટા પ્રગટાવી છે. એમનાં ગીતેની બાની અર્થવ્યંજક, ભાવસંતર્પક અને સૌંદર્યબાધક છે. કવિનું વસંતતિલકા, હરિણી, અનુરુપ, પૃથ્વી વગેરે રૂપમેળ છંદો પર મેટું પ્રભુત્વ છે. પ્રતીક-કલ્પને તથા ભાવાચિત અલંકારોના વિનિયોગ પણ કવિએ અહીં સફળતાથી, કર્યા છે.
નઘરોળ (૧૯૭૫): સ્વામી આનંદનું પુરતક, આમાં પ્રકરણ 1 થી,
૫ અંગ્રેજીમાં જુદે જુદે વખતે વાંચેલાં લખાણને આધારે કરેલી રજૂઆતનાં છે. હીરોશીમાને હત્યારો ઇયરલી ગાલમાં માનવ સંહારની અસરથી કોરાધાકોર હોવા છતાં અખબારો, લેખકો, મને વિજ્ઞાનીઓએ શા માટે એને રાનારત હીરોશીમાના પર મન. મહાન વીર આગેવાન બનાવી દીધા એની રસપ્રદ બીનાનાં બ. પ્રકરણો નોંધપાત્ર છે. “અમેરિકન ધાબાગની જલવીની પાળ દાવક છે. આ લેખકનાં અન્યત્ર કલ્પનાનો આધાર લઈને તૈયાર થયેલાં ગુણદશ ચરિત્રની પડછે અહીં માનવચરિત્રમાંના હીણા અંશાનું અનાયાસ ચિત્રણ થયું છે. જાત-અનુભવમાંથી હડફેટે ચઢેલાં એવાં રીઢાં, અઘેરા, નઠોર ચરિત્રાને લેખકે આ પુસ્તકમાં સંઘયાં છે.
ન કૌંસમાં ન કૌસ બહાર : વર્ષ પછી આવનાર પ્રિયપાત્ર: આગમનના સમાચાર ભીતરબહારની ચેતનામાં આવજાવ કરતી નાયિકાનાં સંવેદન ઝીલતી, સરોજ પાઠકની ટૂંકીવાર્તા.
ચંટો. ન પુછાયેલા સવાલને મહિમા : બીજાની વાતને ધીરજપૂર્વક કાન
આપવાની આપણી અશકિતને કેન્દ્રમાં લેતા, હરીન્દ્ર દવેના ચિંતનાત્મક નિબંધ.
ર.ટી. નકીર : જુઓ, મહેતા રમણિકલાલ રતિલાલ. નગરકર દુ. વિ. : નાટક ‘ગોપીચંદ' (અન્ય સાથે, ૧૮૮૪)ના કતાં.
ર.ર.દ.
નચિકેત : જુઓ, ભટ્ટ પ્રેમશંકર હરિલાલ. નજુમી : જો, જોશી માણેકલાલ ગોવિદલાલ, નઝીર ભાતરી (૧૯૩૦, ૧૯૫૫) : કવિ. જન્મ સુરતમાં. મુંબઈ ભરડા હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. પહલા પત્રકારત્વ, પછી રિઝાં બેન્કના રિસર્ચ એન્ડ ટિસ્ટસ ખાતામાં નોકરી. પચીરા વર્ષની વયે કેન્સરથી મૃત્યુ. એમણે સિત્તેર જેટલી ગઝલોનું સર્જન કર્યું છે.
ચં.રા. નટખટ : જુઓ, મુખી ગિરધરલાલ. નટવર અંકલેસરી : જુઓ, પટેલ નેટવરલાલ મગનલા.
૨૭૬: ગુજરાતી સાહિત્યકાશ - ૨
For Personal & Private Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
નટવર શ્યામ- નરોત્તમ જમનાદાસ
નગાંધી લ. તા. : દેશપ્રમનું નિરૂપણ કરતે કાવ્યસંગ્રહ કોણ
મથાં મૂલવે?' (૧૯૪૨)ના કાં.
નટવર શયામ : ફિલમ-પટકથા (સિનેરિયો) 'લંકાદરન’ન કતાં.
૨..દ. નટવરલાલ પુ ત્તમદાસ : પદ્યકૃતિ સુંદર ગરબાવળી' (૧૯૨૮) -ના કર્તા.
નરકેસરી શંભુનાથ : જુઓ, દિવેટિયા નરસિંહરાવ ભોળાનાથ. નરકેસરીરાવ: જુઓ, ખબરદાર અરદેશર ફરામજી. નરગીસ : પદ્યકૃતિ “ગુલફામ’નાં કર્તા.
નટુભાઈ કુuતર : (ખો, પટેલ ચિનુભાઇ ચુનીલાલ મામઈ. નથવાણી પ્રભુલાલ રામજીભાઈ (૭.૮-૧૯૩૨) : વાર્તાકાર. જન્મ સૌરાષ્ટ્રના ખંઢેરામાં. પત્રકાર.
એમ વાર્તાસંગ્રહ ‘ગોરી' (૧૯૬૩), નવલકથા પંખી પાંખવિહાણાં' ઉપરાંત બાળસાહિત્યની કૃતિઓ ‘શબની સાક્ષીએ' (૧૯૬૫) અને 'પંચફૂલ' (૧૯૬૬) આપી છે.
નરસિહરામ: પદ્યકૃતિઓને સંગ્રહ ‘નરસિંહરામકૃત' (૧૮૮૭)ને! કતો.
નરસિંહલાલ ધમનલાલ: ગદ્યપદ્યમિશિન હાનિ ‘કાઢે તેનું હાલે' (૧૯૧૩)ના કતાં.
નથવાણી મેહનલાલ : દલિત વર્ગની નાયિકા લખમીના જીવન
સંઘર્ષ અને તજજન્મ કરાગ આલેખન આપની સામાજિક નવલકથા “આખર' (૧૯૪૨)ના કર્તા.
નદીવિદ : પાતાના નગરની નદી તરફ બધાને રહ્યાને અપરાધભાવને લૂંટતા, ભગવતીકુમાર શર્માના લલિતનિબંધ.
ચંટો. નનામિયાં રસૂલમિયાં : પદ્યકૃતિ “ઇસ્લામના ભરતીઓટ (૧૯૦૭) તથા મરાઠી પરથી અનૂદિત પદ્યકૃતિ ‘મનગમતી સ્ત્રી' (૧૮૯૮)ના ક .
નરીમાન મીનું હરમસજી : નવલકથાઓ 'ઈના જતા' | (૧૯૩૮) અને 'ચૌદસને ચાંદ'(૧૯૪૧)ના કતાં.
. નરેલા પાંગળશી પાતાભાઈ (૧૦-૧૦-૧૮૫૬, ૪-૩-૧૯૩૯) : કવિ. જન્મસ્થળ અને વતન શિહાર, ત્યાં જ પ્રાથમિક શિક્ષણ. સંરક્ત, વ્રજ, હિન્દી અને ચારણી ભાષાને ઘેરબેઠાં આપમેળ અભ્યારા. ભાવનગરના રાજકવિ. કાવ્યશાસ્ત્રની પ્રાચીન પરંપરાને અનુસરતા કાવ્ય, પિગળ, અલંકાર જેવા વિષયોના અભ્યાસી આ કવિએ ભારતભૂષણ', ‘પિંગળ વીર પૂજા’, ‘પિંગળ કાવ્ય': ૧-૨, સટીક ‘હરિરસ’ વગર શાસ્ત્રીય ગ્રંથ, ચારણી કાવ્યપરંપરાને અનુસરતી ‘ઈસરખ્યાન', 'કૃષ્ણકુમાર કાવ્ય’, ‘કીકૃષ્ણમહારાજ કાવ્ય’, ‘તત્તપ્રકાશ” વગેરે પ્રશસ્તિઓ ઉપરાંત બાળલીલા', ‘ચિત્તચેતાવની', ‘ર બોધમાળા', 'રાતચરિત્ર સતી મણિ’, ‘શ્રી સત્યનારાયણની સંગીતમાં કથા” વગેરે કથાત્મક બાધક પુસ્તકો આપ્યાં છે.
ન ઉસ્તાદ : વિવિધ રા ગાની વિશિષ્ટ મુદા ને નાશ કરતા
અને ઉસ્તાદ અનુમયાના મૃત્યુના કરણ આલે" આપને, કિશનસિંહ ચાવડાના ચરિત્રનિબંધ.
એ.ટી. નબીપુરવાલા મુસા : નવલકથા ‘પંક પંકજ' (૧૯૫૬)ના કર્તા.
ચં.ટો. નમેલી ડેશી : દલપતરામની કાવ્યરચના. ટીખળ કરતા જવાનને (ડોશીએ આપેલા ચતુર જવાબ અહીં મનહરમાં આરવાદ બન્યો છે.
ચં.ટો. નયગાંધી જયરામદાસ જેઠાભાઈ (ર૬-૮-૧૯૬૪) : વાર્તાકાર,
ઇતિહાસલેખક. જન્મ અંજારમાં, ત્યાં જ ધોરણ છ રસુધીના અભ્યાસ. પછીથી દેશાટન. વ્યાપાર અને વહાણવટા સાથે સંલગ્ન.
એમણ ઇતિહાસ અને સંશોધનગ્રંથા કરછની રસધાર’ (૧૯૨૭), ‘કરછનો બૃહદ્ ઇતિહાસ' (૧૯૨૭) તથા 'કરછના બાપયોગી ઇતિહાસ' (૧૯૨૭) આપ્યા છે.
નરેલા હરદાન મંગળશી (૩૧-૮-૧૯૦૨) : કવિ. જન્મ ભાવનગરમાં. અંગ્રેજી છ ધોરણ સુધીનો અભ્યાસ. સંસ્કૃત, હિન્દી અને ચારણી હિંગળનું સ્વઅધ્યયન. ભાવનગરના રાજકવિ.
એમણે ‘શ્રય' (૧૯૨૨), ‘વિષયકાંતવલ્લરી' (૧૯૨૫), ‘કુણકુમાર કાવ્યગ્રંથ' (૧૯૩૧), દેવીસ્તુતિ' (૧૯૩૬), હરદાનકાવ્ય'-ભા. ૧ (૧૯૩૯), 'કૃધગમહારાજ કાવ્યગ્રંથ' (અન્ય સાથે, ૧૯૪૦), ‘શકિતદોહાશતક' (૧૯૪૧) વગેરે કાવ્યગ્રંથો આપ્યા છે.
નામ : જીવનચરિત્ર લેનિન' (૧૯૫૩)ના કર્તા.
નયણાં : ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાંના સાદૃશ્યથી નયણાને દર્શાવનું વાણીભાઈ પુરોહિતનું સુબદ્ધ ગીત.
રાંટો.
નરોત્તમ જમનાદાસ : 'કાળીવિજય એટલે દેવીપુત્ર બાલાયંજની વાર્તા' (અન્ય સાથે, ૧૮૭૬)ના કર્તા.
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૨૭૭.
For Personal & Private Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
નરોત્તમદાર દ્વારકાદાસ નજરોજજી ફરદુનજી
નરોત્તમદાસ દ્રારકાદાસ : નાટક ‘સંસારલીલા'(૧૮૯૩)ના કતાં.
અનુભવ એમ વિવિધ સાધનાથી થયેલા શખસંગ્રહ, ચકાસણીપૂર્વક શબ્દસંગ્રહ અને અર્થનિર્ણય કરી શાસ્ત્રશુદ્ધ કરી આપવાની નેમ, તર્ભવ-તળપદા શબ્દો તરફનું વિશેષ લક્ષ, જોડાયેલા અને નાસિક વ્યંજનો માટે અનુસ્વારને સ્થાને બંનવર્ણના વિનિયોગ, ‘હ-યુનિને બિદીથી નિદેશ વગેરે આ શબ્દકોશની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે.
નર્મકથાકાશ (૧૮૭૦): રામાયણ, મહાભારત અને ભાગવતમાંના કથાપ્રસંગોને લક્ષમાં રાખી પાત્રગત ચરિત્રોને કક્કાવારી પ્રમાણ, નર્મદાશંકર લાલશંકર દવેકૃત આ કોશમાં આવરી લેવાયાં છે. અંશુમાનથી શરૂ કરીને હડંબા સુધીનાં પાત્રો અને પાત્રો સાથે એમને કથાસંદર્ભ અહીં રજૂ થયાં છે. મૂળ સંસ્કૃત પરથી નહીં પણ ગુજરાતી, મરાઠી, હિન્દી પુસ્તકો પરથી આ કોશ તૈયાર થયા છે. ગ્રંથને અંતે સંભાત શબ્દાવલી તેમ જ પાવ તિમાવલી પણ મૂકી છે.
નર્મદ : જુઓ, દવ નર્મદાશંકર લાલશંકર, નર્મદ : અર્વાચીન ગદ્યપદ્યને આદ્યપ્રણેતા (૧૯૪૫) : રામ નારાયણ વિ. પાઠકનું નર્મદ પરનું પુસ્તક. ‘નર્મદાશંકર કવિ' અને ‘નર્મદનું ગદ્ય' એમ જુદે જુદે સમયે અપાયેલાં બે વ્યાખ્યાના અહીં ગ્રંથરથ કર્યા છે. બીજું વ્યાખ્યાન પહેલાના અનુસંધાનમાં અને એની પૂર્તિરૂપે હોવાથી વિષયની સમગ્રતા ઊભી થઈ છે. નર્મદનાં બંને પાસાંઓનું તટસ્થ અને તાર્કિક મૂલ્યાંકન અહીં થયું છે. ખાસ , આ વિવેચકે જમાનાથી આગળ જઈને નર્મદના ગદ્યની ખાસિયતોને તપાસવા અને એને વિશ્લેપવા ઉભાં કરેલાં કામચલાઉ છતાં વિરલ ઓજારો ધ્યાન ખેંચે છે. દરેક કથનનું પ્રમાણ આપવા અહીં અવતરણાનો છૂટથી ઉપયોગ કરી લેખનન શાસ્ત્રીય બનાવવાના ઉપક્રમ પર અભિનંદનીય છે.
નર્મકવિતા (સમસ્ત સંગ્રહરૂપે, ૧૮૬૪) : નર્મદને કાવ્યસંગ્રહ. ઈઝરાંબંધી, નીતિરસંબંધી, દેશાભિમાનસંબંધી, સ્ત્રીશિક્ષાગસંviધી, ઘરસંસારસંબંધી, પ્રીતિસંબંધી, ગ્રામ તથા સૃષ્ટિસૌન્દર્યસંબંધી. વગરે કુલ દશ ખંડોમાં રચનાઓ વર્ગીકૃત છે. ઉપરાંત, કાવ્યશાસ્ત્રસાંબાંધી ગ્રંથો તેમ જ પૂરવણી’ વિભાગનો સમાવેશ છે. આ રચનાઓ માત્રામેળ, અક્ષરમેળ અને દેશીમાં રચાયેલી છે. લલિત છંદનો અને ઓવી તેમ જ મરાઠી સાખીનો સર્વપ્રથમ પ્રયોગ અહીં થયો છે. નર્મદે પહેલીવાર મધ્યકાલીન વિષયોને છોડીને સુધારો, સ્વતંત્રતા, પ્રકૃતિ અને પ્રણય જેવા અર્વાચીન વિષયો દાખલ કર્યા છે. વાસ્તવાભિમુખતા અને જીવનાભિમુખતાને કારણ નવાં ક્ષેત્રો ઊઘડયાં છે; નવી નિરૂપણરીતિ પ્રગટી છે; તત્કાલીન સમયનું સર્વાગ ચિત્ર ઝિલાયું છે. અંગ્રેજી રોમેન્ટિક કવિતાની અસર હેઠળ આ રચનાઓમાં જોરસે’ અને વધુ પડતો કૃત્રિમ જા' ભળેલો છે. આત્મલક્ષિતાનું તત્ત્વ પ્રમુખ બન્યું છે. શૈલી મસ્ત રહી છે. ખાસ તો અંગ્રેજી કવિતાના સંપર્કને કારણે આંડ અને બેલડ પ્રકારની રચનાઓ પણ અહીં છે. સર્વ રચનાઓ પૈકી 'કબીરવડ’, ‘સહુ ચલો જીતવા જંગ’, ‘જ્ય જય ગરવી ગુજરાત, ‘નવ કરશો કોઈ શોક' જેવી ઉમિંરચનાઓ અત્યંત જાણીતી છે. પરંતુ, સાથે સાથે પરલક્ષી કવિતા અને એમાંય ‘વીરસિહ’ અને ‘દનરસિક' એ મહાકાવ્યના અધૂરા નમૂનાઓ તેમ જ વીરવૃત્તાને પ્રયોગ પણ અહીં છે. છતાં એકંદરે અભિવ્યકિતની પરિક્તના ઘણી ઓછી હોવાથી તથા પાર્ગશકિત ઉત્તમ પ્રકારની ન હોવાથી ઊંચી કવિતા સિદ્ધ થયેલી જોવાતી નથી.
નર્મદાનંદ : જુઓ, તંબર અાિનકુમાર કાંતિલાલ. નર્મદાપુરી ભવાનીપુરી : પદ્યકૃતિ ‘માનસિહ ગુણાનનિ' (1 ૮૮૪) - કર્તા.
નર્મદાશંકર બાપાશંકર : કથાકૃતિ 'રાર પણ (૧ ૮૯૨)ના કતાં.
ચં.ટો.
નર્મદાશંકર વ્યાસ : જુઓ, મહતા ધનસુખલાલ ગુલાલ. નલિન : જુઓ, કાપડિયા સુંદરલાલ અંબાલાલ. નવકોણ : જુઓ, કાપડિયા હીરાલાલ રસિકલાલ. નવરંગી: જુઓ, ભગતજી મોતીલાલ રણછોડજી. નવરોજજી ફરદુનજી (૧૦-૩-૧૮૧૭, -) : પ્રવાસ્લખક, કોશકાર. જન્મ ભરૂચમાં. રેવડ થામ્સ સાલમન પાસેથી અંગ્રેજી કેળવણી. ૧૮૩૦માં મુંબઈ ગયા. ઍજ્યુકેશન સોસાયટીની સેન્ટ્રલ સ્કૂલમાં શિક્ષણ. પછી એ જ શાળામાં શિક્ષક. ૧૮૪૦થી ‘વિદ્યાસાગર ચોપાનિયાનો પ્રારંભ. ૧૮૪૧ થી ૧૮૫૦સુધી ‘જામે જમશેદના અધિપતિ. પછીથી સુપ્રીમ કોર્ટમાં દુભાષિયાની જગ્યાએ. નિવૃત્તિ પછી ઈંગ્લૅન્ડને પ્રવાસ.
‘ગુજરાતી અને ઈંગ્લીશ ડિકરીનરી (૧૮૬૬) ઉપરાંત ‘અસતરી, ગનેઆનમાલા' (અન્ય સાથે, ૧૮૫૯) એમના નામે છે. કાજુલા પ્રવાસના ચાર પત્ર ૧૮૫૩ ના ‘જગતપ્રેમી' માસિકમાં પ્રગટ થયેલા છે.
નર્મકાશ (૧૮૭૩) : કવિ નર્મદાશંકરને, એક ખંતીલા વિદ્વાનને શાસ્ત્રકાર તરીકે સ્થાપી આપતે શબ્દકોશ. ‘નર્મકવિતાના શબ્દાર્થ તૈયાર કરવાની પ્રવૃત્તિ કોશરચનામાં પરિણમી અને કેટલીક સામગ્રી ૧૮૬૧ થી છૂટા અંકો રૂપે પ્રગટ થયા પછી આ સંપૂર્ણ ને સુધારેલી આવૃત્તિ નર્મદાશંકરે પોતાને ખર્ચે પ્રગટ કરી. ગુજરાતી ભાષાના શબ્દોને ગુજરાતી ભાષામાં જ અર્થો આપતે અંગ્રેજી પદ્ધતિને સળંગ વર્ણાનુક્રમિક કોશ આ પહેલો જ છે અને તે એકલે હાથે સંઘરાયેલા ૨૫,૦૦૦ ઉપરાંત શબ્દોને સમાવે છે. અન્ય કોશગ્રંથો, ગુજરાતી ભાષાના ગ્રંથ, પૂછપરછ અને પોતાનાં સ્મૃતિ તથા
ચં.ટા.
૨૭૮: ગુજરાતી સાહિત્યકોશ- ૨
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #290
--------------------------------------------------------------------------
________________
નવલગ્રંથાવલિ-નંદશંકર જીવનચરિત્ર
નવલગ્રંથાવલિ (૧૮૯૧) : નવલરામની જીવનકથા સહિત એમના વહેંચાયેલા આ ગ્રંથના ‘દર્શન 'માં કાવ્યભાવના અને વિષયપ્રસિદ્ધ-અપ્રસિદ્ધ ગ્રંથ-લેખાનું આ સંપાદન ગોવર્ધનરામે ચાર દર્શન અંગે, દર્શન ૨'માં નવીન કવિતામાં લિરિક અંગે, ‘દર્શન ભાગમાં, હીરાલાલ શ્રોફે શાળાપગી આવૃત્તિરૂપે બે ભાગમાં ૩'માં વિરહકાવ્યો વિષાદકાવ્યો અંગે અને દર્શન માં મહાકાવ્ય, (૧૯૧૫) તથા નરહરિ પરીખે તારણરૂપે (૧૯૩૭) કર્યું છે.
આખ્યાનકાવ્ય, વર્ણનકાવ્ય, ખંડકાવ્ય અને કવિતાને લગતા. પહેલા ભાગમાં નવલરામનાં નાટકો, કાવ્યો અને ભાષાંતરે કેટલાક પ્રશ્નો અંગે ચર્ચા છે. વેરણછેરણ પડેલા પોતાના સિદ્ધાંતા, સંગ્રહાયાં છે. એમાં ‘ભટનું ભોપાળું હાસ્યરસનું ગણનાપાત્ર અભિપ્રાય આદિનું સમગ્ર ભાવનાદને એકીકરણ થાય અને નાટક છે. ઐતિહાસિક નાટક ‘વીરમતી', કાવ્યસંગ્રહ ‘બાળલગ્ન- કાવ્ય વિશેના પોતાના ધ્યાને વાચકો પાયાથી શિખર લગી એક બત્રીસી', કાવ્યચાર્યની રચના “અકબર બીરબલ નિમિત્તે હિન્દી દૃષ્ટિપાતે જઈ શકે એવા અહીં લેખકનો આશય છે. કાવ્યતરંગ', કાલિદારાચિત મેઘદત’નું સરળ રસાળ ભાષાંતર
ચંટો. તથા સંસ્કૃત ગ્રંથોનાં ભાષાંતરોનો પણ એમાં સમાવેશ છે. બીજા
ન કાયદો : રેલવે ફાટક અને એની આસપાસ થતા ફેરફારોને ભાગમાં એમનાં ગ્રંથાવલોકન, કાવ્યતત્ત્વવિચારણા અને કવિ
લક્ષ્મ કરીને વૈશ્વિક પ્રતીકાત્મકતા સુધી પહોંચવા મથતી ભૂપેશ, ઓની સમીક્ષા છે. ગુજરાત શાળાપત્ર' તથા અન્ય સામયિકો
અધ્વર્યુની ટૂંકીવાર્તા. વર્તમાનપત્રો દ્વારા વિવિધ વિષય-સ્વરૂપને લગતાં ગ્રંથાવલોકન
ચિ.ટા. એમણ કર્યા છે અને મહદંશે એ નિમિત્તે એમની કાવ્યતત્વવિચારણા પ્રગટ થઈ છે. ભાષા ને ભાષાશાસ્ત્ર તથા કવિ નર્મદ, દલપતરામ,
નસીમ : જુઓ, નાથાણી હસનઅલી રહીમ રીમ. પ્રેમાનંદની કવિતા વિશેનાં એમનાં સમીક્ષણ પણ નોંધપાત્ર છે. નસીર ઇસ્માઇલી : જુઓ, ઇસ્માઇલી નસીર પીરમહમ્મદ. બીજા ભાગમાં શિક્ષણશાસ્ત્રને લગતા અને ચોથો ભાગમાં વિવિધ
નંદ સામવેદી (૧૯૮૦): ચંદ્રકાન્ત શેઠને લલિતનિબંધોના સંગ્રહ. વિષયના સામાન્ય જ્ઞાનના લેખે સંગ્રહાયા છે.
‘નંદ સામવેદી'ના ઉપનામથી લખાયેલા આ નિબંધોમાં નંદ એક
પાત્ર છે. લેખકના ભીતર સાથે અને સૌના ભીતર સાથેની એની. નવલબહેન : કથાત્મક કૃતિ ‘માણેકલમી' (૧૮૯૪)નાં કતાં. અભિન્નતા એ નંદના પાત્રની વિશિષ્ટતા છે. લેખક અને નંદ
વચ્ચેની વિઝાંભકથા તેથી જ આકર્ષક બની છે. ‘હના અનેકાનેક નવાબ સારાભાઈ મણિલાલ (૨૯-૭-૧૯૦૭) : સંશોધક, સંપાદક. વિકારો માટે શકય એવી અણિશુદ્ધતાએ શબ્દને લીલાવ્યાપાર જન્મ ગોધાવી (અમદાવાદ)માં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રમણીયતાને રસ્તે ચાલ્યો છે; અને ઉપમા-રૂપકોની અપૂર્વતા સાથે અમદાવાદમાં. વ્યાપારમાં જોડાયા બાદ મન ન લાગતાં ન હસ્ત- કવિત્વના ઉન્મેષાવાળું ગદ્ય લલિત અને અંગત નિબંધોની ગુજરાતી પ્રતાના પ્રદર્શન નિમિત્તે કલાગુરુ રવિશંકર રાવળનાં સંસર્ગ અને પરંગરામાં નવી ભાત પાડનારું નીપજ્યું છે. ‘ભાઈરામ’, ‘સમય પ્રરણાથી જૈન કલાનાં અભ્યાસ-સંશોધન અને સંપાદન. જેનાશિત અને હું', 'નંદની અલપઝલપ ક્ષણા' જેવાં લખાણામાં તાજગી છે. સ્થાપત્યકલા તથા મંત્રશાસ્ત્રના જાણકાર.
ચંટો. એમણે ‘જૈન સ્તોત્રસંગ્રહ' (૧૯૩૨), 'જૈન ચિત્રકલ્પદ્રુમ
નંદકુંવરબા નારણદેવજી: જુઓ, મહારાણી નંદકુંવરબા નારણદેવજી. (૧૯૩૬), ‘મહાપ્રભાવક નવસ્મરણ' (૧૯૩૮), 'કામવિજેતા સ્થૂલિભદ્ર' (૧૯૪૦), ‘ચિત્રકલ્પસૂત્ર' (૧૯૪૧), ‘મહર્ષિ મેતાર'
નંદલાલ દૂભાઈ : “ધૂધલી અને ધૂંધકારી નાટકનાં ગાયના” (૧૯૪૧), ‘શ્રી ઘંટાકર્ણ માણિભદ્ર-મંત્રતંત્ર-કલ્પાદિ સંગ્રહ
(૧૯૦૮)ના કર્તા. (૧૯૪૧), ૧૧૫૧ સ્તવન-મંજૂષા' (૧૯૪૧), ‘શ્રી જૈન સઝાય સંગ્રહ' (૧૯૪૧), ‘શ્રી જિનદર્શનવીસી' (૧૯૪૧), ‘શી જૈન
નંદલાલ મૂળશંકર : પદ્યકૃતિ નાતન ઇન વનમાળા' (૧૯૪૫) નિત્યપાઠ સંગ્રહ' (૧૯૪૧), ‘અનુભવમંત્રબત્રીશી', ‘આકાશ
"•!. કતી. ગામિની પારલેપ વિધિકલ્પ', ‘મણિકલ્પ યાને રત્નપરીક્ષા',
મૃ.મા. ‘ભારતનાં જૈનતીર્થો અને તેનાં શિલ્પ-સ્થાપત્ય' (૧૯૪૨), 'જૈન નંદવાણા મોતીરામ બચર : સરસ્વતીચંદ્ર નાટકના ટૂંકાર અને સ્તોત્રસંહ ઉર્ફે મંત્રાધિરાજ ચિંતામણિ, ‘અનેકાર્થસાહિત્ય- | ગાયના' (૧૯૧૫) તથા ઈ-દ્રાવતી નાટકનાં ગાયના' (૧૯૧૫)ને સંગ્રહ’, ‘શ્રી ભૈરવપદ્માવતીક૯૫', 'મહાચમત્કારિક વિશાલયંત્રકલ્પ ઔર હમકલ્પ’ વગરે નોંધપાત્ર પુસ્તકો સંપાદિત કર્યા છે.
૨,૨,દ. નંદવિદ્યાગૌરી : જીવનચરિત્ર ‘સતી સીતા' (૧૯૮૭)નાં કતાં નવીન કવિતા વિષે વ્યાખ્યાને (૧૯૪૩) : સર્જાતા અર્વાચીન કાવ્યસાહિત્ય પરનાં વ્યાખ્યાનોને સમાવતા બ.ક.ઠાકોરનો વિવેચન- નંદશંકર જીવનચરિત્ર(૧૯૧૬) : વિનાયક નંદશંકર મહેતાએ ગ્રંથ. નવીન કવિતા પરના પ્રેમથી, દૃષ્ટાંતે સહિત, અહીં કાવ્ય- લખેલાં નંદશંકર તુળજાશંકર મહેતાનું જીવનચરિત્ર. આ જીવનપ્રકારોની વીગતે ચર્ચા કરવામાં આવી છે. કુલ ચાર ‘દર્શન’માં ચરિત્રનું સાહિત્યિક, સામાજિક તેમ જ ઐતિહાસિક એમ ત્રણે
કતાં.
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૨૭૯
For Personal & Private Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
નંદાણી પ્રભુદાસ સુંદરજી નાજુક સવારી
નાગર દુર્ગાશંકર : ‘કદાભરાણ' (૧૯૪૫)ની આ વાતું નથી તેમાં પાછળ મૂકેલી ત્રણ ગદ્યપ્રાર્થનાઓના કર્તા.
પ્રકારનું દસ્તાવેજી મૂલ્ય છે. ‘કરણઘેલો'ના કતાંના વ્યકિતચિત્રને બદલે એક વ્યાપક સામાજિક યુગચિત્રને અહીં અનુભવ થાય છે. ઉદય’નો એક ખંડ, ‘મધ્યાહ્ન’ના ત્રણ ખંડ અને નિવૃત્તિના છેલ્લો ખંડ એમ પાંચ ખંડમાં જીવનચરિત્ર વહેંચાયું છે. ગુજરાતવાસીઓનું અને ખાસ તો તત્કાલીન સુરતવાસીઓનું ચિત્રણ અત્યંત રસપ્રદ છે.
ચં.ટો. નંદાણી પ્રભુદાસ સુંદરજી : કન્હલર શૈલીમાં લખાયેલી રહ"મય નવલકથા “ભયંકર કૂતરો' (૧૯૨૬)ના કર્તા.
નિ.વા. નંદિષણવિજય : પદ્યકૃતિ “અમાસનાં અજવાળાં'(૧૯૭૮)ના કર્તા.
નાગર રમણલાલ: એમના કાવ્યસંગ્રહ ‘ઊવિ' (૧૯૬૫)માં રચનવૈચિત્ર્ય અને પ્રતીકોને ઉપયોગ નોંધપાત્ર છે. કવિએ મુખ્યત્વે માનવમનના વિષાદનું નિરૂપણ કર્યું છે. આ સાથે ચેકોસ્લોવાકિયાના કવિ જરી વોલ્કરનાં પાંચ કાવ્યોનો અનુવાદ પણ આપ્યા છે. ‘નૌકા' (યશવંત વઝે સાથે, ૧૯૬૩) નૌકા વિશે વૈજ્ઞાનિક દૃષ્ટિએ માહિતી આપતું પુસ્તક છે.
નિ.વા. નાગરદાસ મંછારામ, ‘ગડગડાટ': નવલકથા ‘મુંબઇની શેઠાણી (૧૯૦૦)ના કર્તા.
નાગેશ્વર હરિદાસ રેવાશંકર : ગદ્યપદ્યમિશિન ભાકૃતિ કસુરી'
ભા. ૧ (૧૯૫૨)ના કર્તા.
નંદુ રાણી : પતિના મૃત્યુ પછી આંગણે આવેલાને માટે અતિથિ ધર્મ ચૂકતી અને એ દ્વારા જાણે પતિયોગની ક્ષણને મૂકતી વૃદ્ધ- નારીની કરુણતાને ઉપસાવતું, ઉમાશંકર જોષીના એકાંકી નાટક ‘બારણ ટકોરા'નું મુખ્ય પાત્ર.
એ.ટી. નાઈટમર (૧૯૬૯) : સરોજ પાઠકકત મને વૈજ્ઞાનિક નવલકથા. પ્રિયતમ સાર્થને બદલે તેના મોટાભાઈ અનન્ય સાથે નિયતિનું લગ્ન થયેલું છે; એટલું જ નહિ એ ત્રણેને એક જ ઘરમાં રહેવાનું બને છે. આ પરિસ્થિતિના અનેક ઘટકો રચીને આ ત્રણે પાત્રોનાં મનાવવનું સૂકમતાથી અહીં આલેખન થયું છે. નિયતિને કેન્દ્રમાં રાખીને સાર્થ તથા અનન્ય તરફ એની ત્રિજ્યા ખેંચાઈ છે, પરિણામે સાર્થ અને અનન્યની મનોવ્યથાઓથી ને તાણથી પણ અવગત થવાય છે. વસ્તુનો નિર્વાહ સાયંતપણે ચૈતસિક સ્તરેથી થયેલ હોઈ એમાં ધૂળ ઘટનાઓનું નિરૂપણ થયું નથી, છતાં આ પાત્રાના બાહ્ય જગતમાં જે કંઈ બને છે તેને કુશળતાથી પાત્રોનાં સંવેદની સાથે સાંકળવાનું બન્યું છે. સ્મૃતિસાહચર્ય, સ્વગતોકિન, મનોમંથન જેવી પ્રયુકિતઓને અહીં સૂઝપૂર્વક વિનિયોગ થયેલા છે અને ભાષાના વિવિધ સ્તરોના પણ.
ધી.મ. નાકરાણી ભીમજી : વાર્તાસંગ્રહ ‘ફૂલ એક ગુલાબનું' (૧૯૮૧)ના ફતાં.
નાગરી ઈસ્માઈલભાઈ આલમભાઇ (૫ '1'' -'૧૯૦૪, ૧૪ ૧-૧૯૮૩): નિબંધકાર. ૧૪ન્મ વાંકાનેરમાં. પ્રાથમિક તેવા માધ્યમિક શિક્ષણ વાંકાનેર, માંગરોલ ને અમદાવાદમાં. ૧૯૨૦ માં જનાગઢની કોલેજમાંથી બી.એ. ૧૯૩૦માં પૂના યુનિવર્સિટી. માંથી ખેતીવાડી વિષયના સ્નાતક. સણોસરામાં નૂતન વનનિ પ્રવેશ અને વિસ્તરાણ વિભાગના વડા.
એમણે ‘મુસ્લીમેને ધર્મ' (૧૯૬૪) અને “ઈસ્લામદન' (૧૯૭૬) પુસ્તકોમાં ઐતિહાસિક સંદર્ભ સાથે મુસ્લિમ ધર્મના વિવિધ આચાર વિચાર, દૃષ્ટાંતકથાઓ, પ્રાર્થનાઓ વગેરેને વિશદ પરિચય કરાવ્યો છે. આપણાં ફૂલ' (૧૯૬૩), ‘વનરપતિજીવન દર્શન' (૧૯૬૮), શાકભાજી અને ફળ' (૧૯૬૮), ‘આંગણાને બગીચા અને ફૂલ' (૧૯૭૦), વાડી પરનાં વહાલાં' વગર પુસ્તકોમાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિના પ્રાણવાન પરિચય કરાવ્યો છે. એમણ વૈદક, ગોપાલન, બાગાયત, ધર્મ વગેરે વિશે અનેક પુસ્તકો અને લેખો લખ્યાં છે.
નિ.વા, નાજુક : જુઓ, વિકાજી જહાંગીર પુરશદ0. નાજુક સવારી (૧૯૪૦) : વિક્લાય કલ્યાણરાય વૈદ્યની ‘વિ•ાદ કાત'ના ઉપનામે લખાયેલી નિબંધિકાઓને સંગ્રહ. “સાહિત્યના વિષયો', 'વ્યકિતત્વને વિશેષ રંગ', 'પૌરાણિક ઝકોર’ અને ‘મેઘ ધનુષ્ય” એમ અહીં ચાર વિભાગો છે. પહેલા વિભાગમાં પત્રકારના વ્યવસાય વિશ, પ્રકાશક વિશે યંગ છે; બીજા વિભાગમાં વ્યકિતગત ઘટનાઓ અંગેની કલ્પનાસિકતા છે; ત્રીજા વિભાગમાં પૌરાણિક સંદર્ભમાં સાંપ્રતતાનો વિનિયોગ કરીને ભંગ કરવાને ઉપક્રમ છે; ચોથા વિભાગમાં પ્રકીર્ણ વિષયોની સાત રચનાઓ છે, જેમાં વિશેષ નોંધપાત્ર છે - “મંડળી મળવાથી થતા લાભ'. નિબંધિકાઓને રસ્વચ્છ અને પ્રશિષ્ટ વિનોદમાં બુદ્ધિને પ્રસન્ન કરતી બહુશ્રુતતા ધ્યાનાકર્ષક છે.
૨.મ.શુ.
નાગચંદ: ‘ચંપકમાળાના રાસ' (૧૯૩૪), 'સતી કનકસેના રા', ‘રાતી ધનવતી રા’, ‘સતી સુલભા રા' ઉપરાંત 'દેવજી સ્વામીના જીવનનું ટૂંકું દિદંશન’ના કર્તા.
નિ.વા. નાગડા મુહમ્મદ યુસુફ : વાર્તા ‘કર ને જા અથવા ખાડા ખાદ ત પંડ' (૧૯૧૫)ના કર્તા.
નાગર દયાશંકર મયાશંકર : પદ્યકૃતિ ‘શિવશકિતલીલામૃતગ્રંથ'ના કર્તા.
૨૮૦: ગુજરાતી સાહિત્યકેશ - ૨
For Personal & Private Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
નાઝર અલીમામદ વી વાડિયાવાળા નાથાણી હસનઅલી મકરીમ
નાણાવરી રાજેન્દ્ર ચિત્રાલ ૧૯૩): વિવેચક, સંપાદક.
જન્મ સુરતમાં. ૧૯૫૫માં મૅટ્રિક. ૧૯૫૯માં મુંબઈ યુનિવર્સિટી માંથી સંસ્કૃત વિષય સાથે બી.એ. એ જ વિષયમાં એ જ યુનિ ર્સિટીમાંથી ૧૯૬૧માં એમ.એ. ૧૯૭૭માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૬૩ થી ૧૯૬૫ સુધી બડોલીની આર્ટ્સ ઍન્ડ સાયન્સ કોલેજમાં અને ૧૯૬૫થી ૧૯૮૨ સુધી સુરતની એમ. ટી. બી. કોલેજમાં અધ્યાપન. ૧૯૬૨ પછીથી મ. સ. યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાં રીડર.
‘સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં રીતિવિચાર’(૧૯૭૪)માં એમણે સંસ્કૃતકાવ્યશાસ્ત્રની પરંપરામાં રીતિ અંગે કેટલાંક મહત્ત્વનાં તારણો આપ્યાં છે. એકન્ડરી શુ વ ધ ગ્રેટ એપિ’(૧૯૮૨) અંગ્રેજીમાં પ્રગટ થયેલા એમને શોધનિબંધ છે. ‘નિષ્કુ અને નિરકન'(૧૯૭૬)ના પાન ઉપરાંત પ્રો. ગૌરીપ્રદ સુ ઝાલાના સંસ્કૃત લેખોનું સંપાદન નાન’(૧૯૭૪) ગુજરાતી કેખોનું સંપાદન ‘અન્નના'(૧૯૭૬) એમણે આપ્યાં છે, ‘છાયા શાકુન્તલ’(૧૯૮૬) એમના જીવનલાલ ત્રિ, પરીખ રચિત સંત નાટકનો ગુજરાતી અનુવાદ છે,
ાંટો.
નાણાવટી શારદાબોન : ‘હેરિના’(૬૨)નો હો.
નાઝર... અલીમામદ વધુ વાઢિયાવાલા પતિ માર ઉન’(૧૯૧૨)ના હતી.
નાઝિર દેખૈયા : જુઓ, દેખૈયા નૂરમહંમદ અલારખભાઈ નોધ ગઠરિયા(૧૯૭૬) ચંદ્રવદન ચી. મહનાના પ્રવાસ આત્મકથાત્મક અને પ્રવાસના અંશાવાળી લેખકની ગઠરિયા ગ્રંથશ્રેણીના આ ગ્રંથમાં મુખ્યત્વે સ્પેન, ઑસ્ટ્રિયા, ઈટલી, પેાલૅન્ડ અને જર્મની જેવા દેશોમાં ચાલતી કળાપ્રવૃત્તિ અને વિશેષ તા નાટ્યપ્રવૃત્તિનો આલેખ મળે છે. વચ્ચેવચ્ચે, સ્પેનમાં પ્રચલિત આખલા શુદ્ધ કે જર્મનીમાં હિટલરે તૈયાર કરેલા કોન્સટ્રેશન કેમ્પ વિશેની માહિતી પણ અલબત્ત મળે છે, પરંતુ લેખકનું ાય ત ત્યાંનાં નક, નર, નાટ્યકાર અને માત્ર વિશેની વાત કરવાનું છે. એટલે વીર્ધનનાં પેરા હાઉસ, બર્ગ વિયર ને ત્યાંના સંગીતકારો; મિલાનનું ગા સ્ટોલા પેરા હાઉસ: પાર્લેન્ડની માટચશાળાઓ ને ત્યાંના ખ્યાતનામ કલાકાર તેમ જ દિગ્દર્શક લીઓ શીલર; ડ્રાંસના નાનકડા ગામ નોંસીની નટચશાળા ને ત્યાં થતી નાટયહરીફાઈઓ; ઇસ્ટ બર્લિનની પ્રેતને ટકશ'ળ', ત્યાંન એક ઓપેરા હાઉસના ખ્યાતનામ નટ વોલ્ટર ફેલર્સનસ્ટાઈન; પેર્ટન દંપતી; લાઈઝિકનું ભવ્ય ઓપેરા હાઉસ ઇત્યાદિ વિશેની વિગત ઉમળકાભરી શૈલીમાં નિરૂપાઈ છે. યુરોપીય પ્રજાના કળાપ્રેમની, તેમની વ્યવસ્થાકિતની લેખક અહીં મુકતકંઠે પ્રશંસા કરે છે, તો ગુજરાતમાં જોવા મળતી વિમુખતાથી તેઓ ઉદાર બને છે, સમગ્ર પ્રવાસ દરમિયાન પેતાના સંપર્કમાં આવેલાં અનેક વિદેશી ને વિદેશમાં રહેતાં ભારતીયોની જે રૂાં ખાચિત્રો એમણે આપ્યાં છે તેનાથી અને લેખકનાં અંગત સંવેદના ધબકારથી આખોય બ પુર વિગતોની વચ્ચે પણ રાવ બન્યો છે.
ર.ગા.
નાટઘનગરીના નાશ અને નવનિર્માણ: ચન્દ્રવદન ચી. મહેતાનો પ્રવાસનિબંધ. એમાં, બીજા વિશ્વયુદ્ધમાં નષ્ટ થયેલાં નગૃહોને ફરી બેઠાં કરતા, વિયેનાનાં આંઑસ્ટ્રિયનોના પુરુષાર્થને નિરૂપવામાં આવ્યા છે.
રા
નાણાવટી કુમુદલાવ સુનીલાલ કથા નાશની માળત (૧૯૩૨)ના કનાં,
...
નાણાવટી કેશવલાલ ભગવાનદાસ : ‘જમ - ગુજરાતી-ઈગ્લિશ ડિક્શનરી (૧૯૫૬) તથા 'પ્રેમી દેશો. હું ગુજરાતી ડિક્શનરી (૧૯૩૪)નાં કર્તા.
2.2.8.
નાણાવટી દીનબાઈ દાદાભાઈ : નવા વાગીશું જેનાં કાં
૨૨.૬.
નાણાવટી નિલાલ મણવાવ : આર્થિક ઉથલપાથલ અને સફળતા નિરૂપતી આત્મકથા 'મારાં વન મરણો'(૧૯૬૦ના કર્તા,
૨.ર.દ.
નાણાવટી હીરાલાલ ચુનીલાલ, ‘કાહી દૂર', ‘યશવંત’(૨૯-૧-૧૯૭૬) : સામાજિક નવલકથા ‘પુનર્મિલન’ના કર્તા.
...
નાણાવટી હીરાબાલે. હ્યાભાઈ : ત્રિ. વાર્ડ વિશ્વમ બોટિક’(ટા)માં કર્યાં.
...
નાનવરા અને વરઘોડા : મુર્ખામી ફંડનોના નિય ડાઉ પણને રોકવા એના પર ભારે કર નખવાનું સૂચવના નવલરામ લક્ષ્મીરામ પંડયાના નિબંધ.
ચંટો.
નાથજી નાનાદાસ ચનિ ગભાઈ કેશનાઝની સાધાશી' (૧૮૭૬)ના કર્તા.
નાથજી હરજીવન : ત્રિઅંકી નાટક ‘અમરસિંહ રાઠોડ' (અન્ય સાથે, ૧૦ના કતાં.
નાથાણી જમનાદારો પ્રેમ: પ્રકૃતિ કી કૃદ્રાકૃત કે મનાદાસ કીર્તનાવલી (૧૯૮૦ના કર્યા.
નાથાણી હસનઅલી રહીમકરીમ, ‘તુરાબ’, ‘નસીમ’(૨૨-૫-૧૯૦૮, ૧૮-૧૨-૧૯૬૨): ગઝલકાર. ૧૯૬૬થી ૧૯૪૮ સુધી ભારત
ઇસ્માઈલી ઍોસીએશનના સામ્રાહિક ‘ઇસ્માઇલ’ના તંત્રી, કેન્સરથી મુંબઈમાં આવઠાન
For Personal & Private Use Only
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૦૧
Page #293
--------------------------------------------------------------------------
________________
નાનચંદ નારણચંદ-નાયક અમૃત કેશવ
નાનાભાઈ ભટ્ટ : જ, ભટ્ટ નૃસિંહપ્રરકાર કાળિદાસ. નાનાલાલ પીતામ્બરદાસ : પદ્યકૃતિ 'ભારતકીતિ' (૧૯૨૨)ના કર્તા.
એમના મરણોત્તર પ્રકાશિત કાવ્યસંગ્રહ 'ધૂપદાન’(૧૯૬૪)માં ૧૪ ગઝલ, ૧૦૯ તાહિરી રુબાઈઓ અને ૧૨ ગામી રુબાઈઓ સંગ્રહાઈ છે. ફારસી સાથે શુદ્ધ તત્સમ શબ્દ પ્રયોજતી કવિતામાં કવિની સૂફીવાદી દૃષ્ટિનું સ્વચ્છ દર્શન થાય છે.
નિ.વા. નાનચંદ નારણચંદ : પદ્યકૃતિ ‘અદલ ઈન્સાફ - હરકોરબાઈનો રાડો' (૧૮૭૧)ના કર્તા.
નાનચંદ્ર: પદ્યકૃતિ ‘ચિત્તવિનાદ' (૧૯૫૮) કતાં.
નાનજી અરજણ : ધરાર થઈ બલા પટેલનાં લક્ષણા નિરૂપતી પદ્યકૃતિ ધરાહર પટેલ અને ન્યાયને નમૂના(૧૯૨૩) ના કર્તા.
નાન્દી તપસ્વી શંભુચન્દ્ર (૨૨-૯-૧૯૩૩) : ગદ્યલેખક, રાંશાધક,
સંપાદક. જન્મસ્થળ ખેડા. વતન પાટણ. ૧૯૪૯માં મૅટ્રિક. ૧૯૫૩ માં બી.એ. ૧૯૫૫માં પીએચ.ડી. ભાષાસાહિત્ય ભવન, અમદાવાદમાં સંસ્કૃતના રીડર.
એમણે આલોચનાત્મક ઇતિહાસ ‘સંસકૃત નાટકોના પરિચય (૧૯૭૯), સંસ્કૃત સાહિત્યને ઉદ્ગમ વિકાસ આદિનો આલોચના
ત્મક અને તુલનાત્મક પરિચય આપનું ભારતીય સાહિત્યશાસ્ત્રની વિચારપરંપરાઓ' (૧૯૮૪) અને ભારતીય નાટયશાસ્ત્રની વિચારપરંપરાઓ' (૧૯૮૪) પુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત ભારતનું નાટયશાસ્ત્ર અધ્યાય ૬' (૧૯૭૯)નો ‘અભિનવ ભારતી’ સાથે એમણે અનુવાદ (૧૯૭૯) કર્યો છે. એમનાં ‘ધ્વન્યાલોક-લોગન’ (૧૯૭૩) અને ‘જયદેવ' (૧૯૭૬) પુસ્તકો પણ ઉલ્લેખનીય છે. એમણ કાવ્યપ્રકાશની ટીકાઓનાં સંશોધન સંપાદન અંગ્રેજીમાં પણ કર્યા છે.
પા.માં. નામદેવ: લઘુનવલ ‘વત્તાઓછા' (૧૯૮૪)ના કતાં.
નાક મૂળજી : ત્રિઅંકી નાટક ‘અમરસિંહ રાઠાડ' (અન્ય સાથે,
૧૮૮૮)ના કર્તા.
નાનજી રૂડા : પદ્યકૃતિ “રામરત્નમાલા' (૧૯૩૪)ના કતાં.
નામરૂપ (૧૯૮૧): અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના ચરિત્રનિબંધોના સંગ્રહ. ચેતનાના ભિન્નભિન્ન સ્તરે જીવતા અનેક માનવીઓ લેખકના જીવનમાં આવ્યા અને ગયા એમની, સ્મૃતિને અહીં શબ્દબદ્ધ કરી છે. ભાષાની મર્યાદાઓ અને વિશેષતાઓથી લેખક રામાન છે, તેથી વીસેક જેટલાં ચરિત્રલેખનમાં બાબુ વીજળી' કે “રહીમચાચા' જેવાં ચરિત્ર સ્મરણીય બન્યાં છે.
ચં.ટો.
નાનજીઆણી કરમઅલી રહીમઅલી (૧૮૫૫) : નિબંધકાર. મુંબઈની વડગાદી પાસેની ગામઠી શાળામાં કેળવણી. બે વર્ષ મસ્જિદમાં ધાર્મિક કેળવણી. ઍલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાંથી મૅટિક, ૧૮૭૯માં બી.એ. ૧૮૮૦માં આફ્રેડ હાઈસ્કૂલમાં શિક્ષક. બે વર્ષ પછી ઍલ્ફિરટન હાઈસ્કૂલમાં પશિયનના સહાયક શિક્ષક. ૧૮૮૫માં ઉર્દૂ ડેપ્યુટી તરીકે અમદાવાદમાં. એ પછી પંચમહાલમાં. પછી કરછમાં એજયુકેશનલ ઈન્સ્પેકટર,
એમણે “નિબંધ કરમાળા’ (સમુદાય ૧લો)માં ‘મિત્રતા', 'સ્વાર્થ' અને ‘ભુમ પ્રકાશ” એમ ત્રણ નિબંધો તેમ જ નિબંધ કરમાળા’ (સમુદાય ૨ જો)માં “સૌને વહાલું શું?’, ‘ભજન ભેમિયો' અને ઊંઘની કૂંચી’ એમ અન્ય ત્રણ નિબંધો આપ્યા છે. આ ઉપરાંત એમના નામે દુનિયાદર્પણ', 'ફારસી અંગ્રેજી ગુજરાતી તથા હિંદુરસ્તાની કહેવતોને મુકાબલો” જેવાં પુસ્તકો પણ છે.
.ટી. નાનજીઆણી સુદિના (૧૮૩૭): નિબંધકાર. જન્મ કચ્છના કેરા ગામે. તેર વર્ષની ઉંમરે ગામઠી કેળવણી પૂરી કરી વડીલના મુંબઈ –જંગબારથળે ચાલતા વહીવટમાં જોડાઈ હિસાબી જ્ઞાન મેળવ્યું. ભારાપર નામના ગામના સૈયદ પાસેથી ફારસીને અભ્યાસ. ચીનનાં પીનાંગ, હોંગકોંગ, કંતાન, મકાઉ શહેરોમાં પ્રવાસ. ૧૮૭૭માં કરછના આસિસ્ટન્ટ રેવન્યુ કમિશનરના હોદ્દા પર.
‘રમુખ સન્માર્ગનાં છત્રીસ પ્રક્રણોમાં કરેલી રસુખમીમાંસામાં ગદ્ય પ્રમાણમાં અસરકારક છે. “ધર્મની માન્યતા’ અને ‘ખજાગૃત્તાંત પુસ્તકો પણ એમના નામે છે.
ચં.ટી. નાનબાઈ : પદ્યકૃતિ ‘ભજન સુધારસ” -ભા. ૧ (૧૯૨૬)નાં કર્તા.
૨.ર.દ.
નામાવટી હસનઅલી કરમાલી (૩-૧૧-૧૯૦૧) : જન્મ ધારાબંદર (સૌરાષ્ટ્ર)માં. પ્રાથમિક શિક્ષણ ધારણ ત્રણ, રોહીસા અને વડલી સદીની (સૌરાષ્ટ્ર)માં. મુંબઈની ઈસ્માઈલી જનરલ હોસ્પિટલમાં નામાવટી.
એમણે કાવ્યો અને વાર્તાઓનો સંગ્રહ 'નવરંગ' (૧૯૪૪) આપ્યો છે.
નાયક અમૃત કેશવ, “શિવશંભુ શર્માને ચિકો' (૧૮૭૭, ૨૯-૬-૧૯૦૬) : નાટકકાર, નવલકથાકાર. જન્મ અમદાવાદમાં. વિદ્યાભ્યાસ ચાર ધોરણ સુધી. બે ધોરણ ઉદૂનાં. ૧૮૮૮માં
અગિયાર વર્ષની વયે આફ્રેડ નાટક મંડળીમાં નજીવનનો પ્રારંભ. પછીથી નવી આફ્રેડ નાટક મંડળીમાં દિગ્દર્શક, શેકસપિયરનાં નાટકોને હિંદી રંગમંચ પર ઉભાષામાં ઉતારવાની પરંપરાની પહેલ કરનાર, ધંધાદારી રંગભૂમિના ગીતલેખક. સંગીતવિશારદ.
એમના ગ્રંથોમાં ‘ભારતદુર્દશા નાટક' (૧૯૦૯) અને નવલકથા એમ.એ. બનાકે કયું મેરી મિટ્ટી ખરાબ કી' (૧૯૦૮) પ્રસિદ્ધ છે.
૨૮૨: ગુજરાતી સાહિત્યકોશ -૨ Jain Education Intemational
For Personal & Private Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
નવલકથા તત્કાલીન વિદ્યાભ્યાસની પદ્ધતિઓમાં રહેલી ખામીઓની આસપાસ ગૂંથાયેલી છે. મુસ્લિમ સંસારનું ચિત્ર રજૂ કરની નવલકથા ‘મરિયમ’ વખાયાનું પણ નોંધાયું છે. આ ઉપરાંત ‘સંસ્કૃત અને ફારસી ભાષાનો પરસ્પર સંબંધ' અને ‘નાદિરશાહ’ લખવા માંટેલાં એમનાં અધૂરાં અપ્રસિદ્ધ પુસ્તકો છે.
ચં.કો.
નાયક આત્મારામ ખુશાલદાસ : વિવિધ રાગ-રાગિણીઓમાં રચાયેલાં ભકિતભાવનાં ઊમિયાન પદોનો સંગ્રહ 'સંગીત-શાંતિસરોવર’- ૧ (૧૯૧૧) અને ‘સાંકુબાઈની સુવાર્તા તથા રસિક કવિતા’(૧૯૧૧)ના કર્તા, [.. નાયક ઘેઘુભાઈ ગુલાબભાઈ : આદિવાસીઓના સર્વાંગી ઉત્કર્ષ માટે રચાયેલી સરળ. અને બોધપ્રદ કાર્ગો પહાડી લોન પ્રેમ ’(૧૯૬૪), 'ડાંગની વાતો' તેમ જ 'સિપાઈ ના ભાઈ અને ‘ખાનગી સાગવન’(૧૯૮૪)ના કર્તા,
નિવાર
નાયક ચીનુભાઈ જગન્નાથભાઈ, ‘નાચીજ’(૨૩-૫-૧૯૩૩): વિવેચક. જન્મ સરખેજમાં. એમ.એ., પીએચ.ડી. છે. કા. આરી કોલેજ, અમદાવાદના આચાર્ય. ગુજરાત ભવાઈ કલાકાર સંઘના પ્રમુખ.
ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસગ્રંબ’- ૪,૬ (૧૯૭૬, ૧૯૭૭, ૧૯૭૮) ઉપરાંત એમણે ‘અભિનવ કલા રસદર્શન’(૧૯૭૭), ‘જગતના ધર્મા’(૧૯૭૯), ‘ધર્મમંગલ’(૧૯૮૭) જેવાં પુસ્તકો પણ આપ્યાં છે.
નાયક છોટુભાઈ રણછોડજી (૧૮-૭-૧૯૧૩,૯-૧-૧૯૭૬): કોશકાર. જન્મ વલસાડ જિલ્લાના ભાગાદ ગામે. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ પાર્ટીમાં. ૧૯૩૫માં વર્લ્ડ કોલેજમાંથી બી.એ. ૧૯૩૭માં ફારસી મુખ્ય વિષયમાં એમ.એ. ૧૯૪૨માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ‘અબ્દુર રહીમખાને ખાનાન અને એનું સાહિત્યમંડળ’ જેવા ફારસી વિષય પર પીએચ.ડી.ની પદવી મેળવનાર પહેલા વિદ્રાન. ૧૯૪૨થી ૧૯૬૪ સુધી કોલ્હાપુરની રાજારામ કોલેજ, નવારીની ગાર્ડા કોલેજ તેમ જ અમદાવાદમાં ભેા. જે. વિદ્યાભવન તથા એસ. કે. આર્ટ્સ કોલેજ વગેરે વિવિધ ધર્મ ધ્યિાપન, ૧૯૬૪થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ફારસીના રીડર અને અધ્યક્ષ. ૧૯૭૦માં ફારસીના માન્ય વિજ્ઞાન તરીકે ચત ઍવોર્ડ. લંડનની રૉયલ એશિયાટિક સોસાયટીના ફેલાનું સન્માન.
આ ફારસી ભાષાના વ્યાસંગી વિને ગુરાતી મધ્યકાલીન સાહિત્યના સંશોધન માટે અને ગુજરાતીની ઐતિહાસિક-સાંસ્કૃતિક ભૂમિકાની તલસ્પર્શી ગવેષણા માટે મહત્ત્વની સામગ્રી પૂરી પાડી છે. ‘ફારસી શબ્દોનો સાર્થ વ્યુત્પત્તિકોશ’- ભા. ૧,૨,૩ (૧૯૭૨, ૧૯૭૪, ૧૯૮૦) એમનું સ્થાયી પ્રદાન છે. આ ઉપરાંત ‘ગુજરાતમાં નાગરોનું ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ’(૧૯૫૦), ‘અરબી-ફારસીની ગુજરાતી પર અસર’- ભા. ૧, ૨ (૧૯૫૪,
નાયક આત્મારામ ખુશાલદાસ – નાયક નાનુભાઈ મગનલાલ
૧૯૫૫), ‘સૂફીમત’ (૧૯૫૯) વગેરે પણ એમના ગ્રંથો છે. એમણે ઇતિહાસ-મૂલક ગ્રંથો પણ આપ્યા છે. ચં.
નાયક જીવણજી : પ્રવાસ માટેની માર્ગદર્શક માહિતી આપતું પુસ્તક ‘સંપૂર્ણ ભારતષાત્રા'ના કર્તા,
નિ.વા.
નાયક ઝીણાદાસ ગિરધરદાસ : ભજનસંગ્રહ રસનામૃત’- ભા. ૧ (૫૪)ના કર્તા.
Gt.al.
નાયક ઝીણાભાઈ ડી., ‘વસંતલાલ’ : કથાકૃતિ ‘ગુલઝાર કિંવા કુંડાનું બાપાજીના કર્તા, નિવાર નાયક ડાહ્યાભાઈ જી. : રહાન કૃતિનો કાળો નાગ' (૧૯૬૦), ‘જીવતી લાશ’(૧૯૬૦), ‘ઉઠાવગીર સ્ત્રી’(૧૯૬૨) અને ‘ખૂન ! ખૂન !’(૧૯૬૩)ના કર્તા.
..વા. નાયક દયાશંકર વી. : ‘માઈયાત’(૧૯૫૭) પુસ્તકના કર્તા.
નિ.વા.
નાયક દયાશંકર હરજીવનદાસ,‘પ્રભુ’(૩૦-૬-૧૯૨૨) : કવિ. જન્મ મહેસાણા જિલ્લાના પાંચોટમાં. ગુજરાતી સાત ધોરણ સુધીના
અભ્યાસ.
‘શ્રીના સ્વયંવર” (૧૯૪૫) જેવા કાવ્યગ્રંથ અને “રજ્જાનાં વણ’ -ભા. ૧ થી ૩ (૧૯૮૨ થી ૧૯૮૭) જેવા ચરિત્રગ્રંથ એમણે આપ્યા છે.
નાયક નર્મદાશંકર નારાયણ : 'ફુગાર્ડ નાટકનાં ગામના’(૧૯૦૧)ના કર્મા..
[..
નાયક નાનુભાઈ બાર : બાળવાર્તાનું પુસ્તક ‘સતવાદી ચાર’ (૧૯૬૧)ના કર્તા. નિ.વા. નાયક નાનુભાઈ મગનલાલ, ‘કવિનંગ’, ‘નાગરાજ’, ‘ભાળા ભગત’ (૧૦-૫-૧૯૨૭) : કવિ, નવલકથાકાર, વાર્તાલેખક. જન્મ ભાંડુત (જિ. સુરત)માં. ૧૯૪૬ માં મૅટ્રિક. પુસ્તકપ્રકાશન સંસ્થા ‘સાહિત્ય સંગમ', સુરતના સ્થાપક, 'નૂતન ભારત', 'નવસારી સમાચાર', ‘લાકવાણી’ જેવાં દૈનિક અને સામાહિક ‘ચેત મછંદર’, ‘અરુણોદય’, ‘અબીલગુલાલ’, ‘ક’કાવટી’ વગેરેના સંપાદક.
એમણે ‘યુદ્ધગીતા’(૧૯૬૩), ‘સૂર્યના ગાળાને ભેદવા જતાં જો હું બળીને રાખ થઈ ગયો. તે તો પછી આ જગત વિષે બહુ મોછી આશા રહેશે’(૧૯૭૬) જેવા કાવ્યસંરાવે ‘પ્રાણ જાગો રે’ (૧૯૫૮), ‘સુરતના કુળિયા મહોલ્લામાં’(૧૯૬૪), ‘ગુલામીનો વારસા’ જેવી નવલકથાઓ; ‘વહેતા પાણી’, ‘જાનફેસાની’(૧૯૬૭),
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૮૩
For Personal & Private Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
નાયક નારણદાસ મોતીરામ- નાયક મગનલાલ ઝીણાભાઈ
‘બલિદાન' જેવા નવલિકાસંગ્રહો તેમ જ નફા મોરચે' (૧૯૬૩), ‘મુદિતા બાલારામ” જેવા નાટકસંગ્રહો આપ્યાં છે.
રા.ના. નાયક નારણદાસ મોતીરામ : નાટ્યકૃતિઓ “કોણ સરસ?” (૧૯૨૬) અને ‘કોની ભૂલ?' (૧૯૨૬) ના કર્તા.
નિ.વા. નાયક પન્ના ધીરજલાલ (૨૮-૧૨-૧૯૩૩) : કવિ. જન્મસ્થળ
મુંબઈ. વતન સુરત. ૧૯૫૪માં ગુજરાતી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૫૬ માં એમ.એ. ૧૯૬૨માં અમેરિકાના ફિલાડેલ્ફીઆની ક્ષલ યુનિવર્સિટીમાંથી એમ.એસ.એલ.એસ.ની લાયબ્રેરી સાયન્સની ડિગ્રી અને ૧૯૭૨ માં ફિલાડેલ્ફીઆની પેન્સિલવેનીઆ યુનિવર્સિટીમાંથી એમ.એસ. અત્યારે પેન્સિલવેનીઆ યુનિવર્સિટીની વેન પેલ્ટ લાયબ્રેરીમાં દક્ષિણ એશિયાનાં ગ્રંથસૂચિકાર તરીકે કામગીરી,
‘પ્રવેશ' (૧૯૭૫), ‘ફિલાડેલ્ફીઆ' (૧૯૮૦) અને ‘નિસ્બતે’ (૧૯૮૫) એમના કાવ્યસંગ્રહો છે. પરદેશમાં આધુનિક નગરસંસ્કૃતિ અને તેની સગવડો વચ્ચે જીવતી એક સ્ત્રીના મનોગતને પ્રગટ કરતી આ કવિતા છે. કોઈ સંઘર્ષ, વિસ્મય કે તાણ વગરના, ભૌતિક સુખસગવડથી ભરેલા એકવિધ જીવનમાં અનુભવાતાં રસુસ્તી ને કંટાળે, એ વચ્ચે મૃતપ્રાય: બનતી ચેતના ને તેમાંથી જન્મતા વિષાદ - એ આ કાવ્યોના કેન્દ્રવર્તી ભાવ છે. આ ભાવથી બંધાયેલી કવિની દૃષ્ટિ પોતાના દાંપત્યજીવનમાં, પોતાની આસપાસના જીવનમાં એકલતાને, પરાયાપણાને, ઉષ્માવિહીનતાનો
અનુભવ કરે છે. એ ઝંખે છે વતનને અને સ્નેહસભર જીવનને. રાળ તોપણ ભાવક્ષમ ભાષા આ કવિતાની લાક્ષણિકતા છે.
જ.ગા. નાયક પ્રભાશંકર અંબારામ : ‘કુમુદસુંદરી નાટકનાં ગાયને (૧૯૦૩)ના કર્તા.
નિ.વા. નાયક પ્રાણસુખલાલ માનચંદ : કાવ્યસંગ્રહ 'તવંતરંગિણી'
(૧૯૪૩) અને જૈન ધર્મનાં સાંપ્રદાયિક સ્તુતિ-ગીતોનું સંપાદન ‘પ્રાણપ્રેમપુષ્પમાળા' (૧૯૨૭)ના કર્તા.
નિ.. નાયક બળવંત ગાંડાભાઈ, ‘બિલ નાઈટ' (૧૫-૧૨-૧૯૨૦): નવલકથાકાર, કવિ, સંપાદક. જન્મ વાપી (જિ. સુરત)માં. ૧૯૪૯માં ગુજરાતી મુખ્ય વિષય સાથે બી.એ. ૧૯૫૧માં એમ.એ. ૧૯૫૩થી ૧૯૭૨ સુધી યુગાન્ડા સરકારના કેળવણીખાતા દ્વારા સનદી શિક્ષક અને આચાર્ય. ૧૯૭૨ થી લાંડનમાં શિક્ષણાધિકારી. ઈન્ટરનેશનલ ઍકેડેમી ઑવ પાયેટ્સ તરફથી અંગ્રેજી-ગુજરાતી ભાષાસાહિત્યની સેવાની કદરમાં ૧૯૮૧માં ફેલેશિપ. બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમીના મુખપત્ર “અસ્મિતા'ના સંપાદક.
એમના વાર્તાસંગ્રહ ‘સફરનાં સાથી' (૧૯૬૨)ની વાર્તાઓમાં ગુજરાત અને આફ્રિકાના સમાજજીવનનું વાસ્તવલક્ષી નિરૂપણ
થયું છે. પંદરમી સદીની પશ્ચાદભૂમિકામાં, આફ્રિકાની ધરતી ઉપર ગુલામીની અમાનુષી પ્રથા નાબૂદ કરવા એક આરબ વીરનરે ખેડેલાં સાહસો અને આપેલાં બલિદાનની ગાથા રજૂ કરતી “મૂંગા પડછાયા' (૧૯૬૦), રંગભેદના વાતાવરણમાં વેડફાતા. જીવનની કથા નિરૂપતી ‘વેડફાતાં જીવતર' (૧૯૬૩) વગેરે એમની નવલકથાઓ છે. “નિર્ઝરો' (૧૯૮૪) માં લંડનમાં સ્થાયી થયેલા કવિનો માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ, પશ્ચિમની સંસ્કૃતિનું આકર્ષણ, ચિંતન તથા પ્રકૃતિ જેવા વિષય નિરૂપતાં કાવ્યો છે. ‘પેટલ્સ ઍવ રોઝિઝ (૧૯૮૨) એમની અંગ્રેજી રચનાઓને સંગ્રહ છે. ‘આફ્રિકાની શ્રેષ્ઠ વાર્તાઓ' (૧૯૬૨), ‘આફ્રિકાની લોકકથાઓ' (૧૯૬૨), યુગાન્ડાની લકથાઓ' (૧૯૬૩) ‘
વિની શ્રેષ્ઠ સાહસકથાઓ' (૧૯૬૭), વગેરે એમનાં સંપાદન છે.
નિ.વા. નાયક બાપુલાલ ભભલદાસ (૨૫-૩-૧૮૭૯, ૪-૧૨-૧૯૪૭) : નાટયલેખક અને અભિનેતા. જન્મ ગેરિતા (તા. વિસનગર)માં. મૂળ વતન ઊંઢાઈ (જિ. મહેસાણા). જન્મનામનારાયણ. અભ્યારા ગુજરાતી ધોરણ પાંચ સુધી. વારસાગત લોકનાથ ભવાઈની કલા અને સંગીતની જાણકારી. અગિયારમા વર્ષે બાળનટ તરીકે ‘હરિશ્ચંદ્રમાં ‘યંતની સફળ ભૂમિકા. એ પછી ક્રમશ: મહત્ત્વની
ભૂમિકાઓમાં સફળતા. મુંબઈ ગુજરાતી નાટક મંડળીનું પચીસથી વધુ વર્ષ સંચાલન. ‘કાન્તા', ‘રાઈને પર્વત’ જેવાં શિષ્ટ નાટકોના સફળ પ્રયોગ. ઊંઢાઈમાં અવસાન.
એમણે ‘ચંદ્રભાગા’, ‘નવલશા હીરજી', 'સૌભાગ્યની સિંહ', ‘આનંદલહરી' વગેરે નાટકો લખ્યાં છે.
પૂ.મ. નાયક ભાનુકુમાર ચુનીલાલ, ‘ભવ્ય', ‘વિનાયક’ (૯-૮-૧૯૨૭, ૨૦-૧૧-૧૯૮૮): નવલકથાકાર, નિબંધકાર. જન્મ પાનસર (જિ. મહેસાણા)માં. ૧૯૭૯માં મૈસૂર યુનિવર્સિટીમાંથી રાજયશાસ્ત્રના વિષયમાં એમ.એ. ૧૯૮૫માં મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૪૬ થી ૧૯૬૧ સુધી ‘મુંબઈ સમાચારમાં ઉપતંત્રી. ૧૯૬૨ થી ૧૯૮૧ સુધી ‘જનશકિત'ના સહતંત્રી. કોંગ્રેસપત્રિકા'ના સંપાદક. મુંબઈમાં અવસાન.
સામાજિક નવલકથા ‘ઋણવિમેચન' (૧૯૭૫), પ્રૌઢશિક્ષણવિષયક સોનેરી વાતો' (૧૯૬૪) અને પરિચયપુસ્તિકા ભવાઈ' (૧૯૬૭) એમના નામે છે. આ ઉપરાંત એમણે અંગ્રેજી, હિંદી તેમ જ મરાઠી કૃતિઓના કેટલાક ગુજરાતી અનુવાદ કર્યા છે.
ક... નાયક મગનલાલ ઝીણાભાઈ : “મેડમ કયૂરી' (૧૯૫૯), ‘રોનાલ્ડ રોસ' (૧૯૫૯), ‘
માલ' (૧૯૬૧), 'કોલંબસ' (૧૯૬૧) વગેરે મહાન વૈજ્ઞાનિકો અને યાત્રિકોનાં જીવનચરિત્રોની ગ્રંથમાળા, ‘દેશવિદેશના લોકો' નામે બાળપુસ્તકમાળા તેમ જ ઐતિહાસિક પુસ્તક ‘ભારતની કહાણી'(૧૯૪૯)ના કર્તા.
નિ.વા.
૨૮૪: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
નાયક મહાસુખરામ કેશવલાલ નાયક સુરેશચંદ્ર પ્રાણજીવન
આપ્યા છે. ગુજરાતી સાહિત્યકાર પરિચયકોશ' (૧૯૮૮) તથા ‘વસંતવિલાસ' (૧૯૭૪) એમનાં સંપાદન છે; તો “સુદામાચરિત’ | (૧૯૬૭), ‘અભિમન્યુઆખ્યાન' (૧૯૬૭) વગેરે એમનાં સહસંપાદનો છે.
ચં.ટો. નાયક લલ્લુભાઈ મોતીરામ: પદ્યકૃતિ ‘મનતરંગ' (૧૮૯૮)ના કર્તા.
નાયક મહાસુખરામ કેશવલાલ, પથિક' (૧૯૫૪, ૧૮-૨-૧૯૮૭) : કવિ. જન્મ મહેસાણા જિલ્લાના જગુદણ ગામે. ધોરણ બે સુધી. અભ્યાસ. ૧૯૨૧-૨૨માં કરાંચી લાહોરમાં બાળકલાકાર તરીકે. ૧૯૩૩-૩૪માં કલકત્તાની ખટાઉ, આલ્ફ્રેડ થીએટ્રીકલ કંપનીમાં. ૧૯૩૮-૩૯માં દેશી નાટક સમાજ, મુંબઈમાં. ૧૯૪૦-૪૨ દરમિયાન આર્યનૈતિક નાટક સમાજમાં. પછીથી નશાબંધી પ્રચારક , તરીકેની પ્રશસ્ય કામગીરી. ‘પથિકનાં પ્રેરણાગીત' (૧૯૬૯) અને ‘સંજીવની' (૧૯૭૬) એમનાં કાવ્યપુસ્તકો છે.
ચં.ટો. નાયક મુકુન્દ કે.: રહસ્યકથા 'દિલાવર ડિટેકટીવ (૧૯૬૦)નાક.
નિ.. નાયક મૂળચંદ વલ્લભ : નાટયકૃતિઓ પૃથ્વીપુત્ર' (બી. આ. ૧૯૨૦) અને સત્તાના મદ’ (બારમી આ. ૧૯૩૫)ના કર્તા.
નિ.વા. નાયક મોહનલાલ કિનાદાસ : ભકિતગીતાના સંગ્રહ 'કાવ્યકીર્તન’ (૧૯૧૫) ના કતાં.
નિ.વા. નાયક યશવંત ગુલાબરાય (૬-૭-૧૯૦૯) : કોશકાર. જન્મ સુરત જિલ્લાના વેગામ ગામમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વેગામ, દાંડી અને નવસારીમાં. ૧૯૨૮ માં વડોદરા કોલેજમાંથી બી.એસસી. અને ૧૯૩૨ માં એમ.એસસી. મુંબઈ રૉયલ ઇન્સ્ટિટયુટમાં નોકરી કરતાં કરતાં ૧૯૩૭માં પીએચ.ડી. અમદાવાદની ગુજરાત કોલેજમાં અધ્યાપક અને આચાર્ય. ૧૯૬૭માં સી. યુ. શાહ સાયરા કોલેજના આચાર્ય.
એમની પાસેથી પદાર્થવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનને પારિભાષિક કોશ' (૧૯૪૩) તથા શાળા-કોલેજોમાં ઉપયોગી થાય તેવાં કેટલાંક વિજ્ઞાનવિષયક ગુજરાતી પાઠ્યપુસ્તકો મળ્યાં છે.
નિ.વા. નાયક રઘુવીર, નેહાધીન’: નવલકથાઓ ‘ધીરે રંગાયાં ચંબલ તારાં વહેણ’ અને ‘ચંબલને કેસરી’ના કર્તા.
નિ.વા. નાયક રણજિત: નાટયકૃતિ ‘અમારી પ્રતિજ્ઞા(૧૯૩૨)ના કર્તા.
નિ.વો. નાયક રતિલાલ સાંકળચંદ, દિગંત' (૧-૮-૧૯૨૨): બાળસાહિત્યકાર, વિવેચક. જન્મ મહેસાણા જિલ્લાના કડીમાં. ૧૯૪૨માં મૅટ્રિક. ૧૯૫૮માં બી.એ. ૧૯૬૦માં એમ.એ. ૧૯૬૦થી ૧૯૬૫ સુધી બી. ડી. કૉલેજ, અમદાવાદમાં અને ૧૯૬૫ થી ૧૯૮૨ સુધી ભવન્સ કોલેજ, અમદાવાદમાં અધ્યાપન. ‘હૈયાનાં દાન' (૧૯૫૩) જેવા વાર્તાસંગ્રહ ઉપરાંત “અલક- મલકની વાતો' (૧૯૫૧), 'કલ્લોલ બાળવાર્તાવલિ' (૧૯૭૪), “શિશુ બાળવાર્તાવલિ' (૧૯૭૭) જેવું બાળસાહિત્ય એમના નામે છે. ‘વિવેચનની વાટે' (૧૯૮૩) એમને વિવેચનસંગ્રહ છે. એમણે વ્યાકરણ અને સ્વાધ્યાયપોથીઓ તેમ જ પ્રશિષ્ટ ગ્રંથના સંક્ષેપ
નાયક વસંતભાઈ રણછોડજી (૧૩-૩-૧૯૦૫, ૧૧-૭-૧૯૮૧): બાળસાહિત્યલેખક. જન્મ ડિંડોલી (જિ. સુરત)માં. શાળાન્ત પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ દક્ષિણામૂર્તિના બાલ અધ્યાપન મંદિરમાં અભ્યાસ. એ પછી સુરત, અમદાવાદ, મોમ્બાસા, દારેસલામ તથા નાઈરોબીનાં બાલમંદિરોમાં શિક્ષક તેમ જ આચાર્ય. ‘બાલમિત્ર' ઉપરાંત વિવિધ બાલમાસિકોનું સંપાદન.
એમણે ચાંદાપોળી'- ભા. ૧-૩(૧૯૩૪), 'ફૂલદાની'-ભા.૧-૩ (૧૯૩૫), ‘લા, બલુ અને કહ્યું' (૧૯૩૫), “ઘેલુના ઘોડા' | (૧૯૩૫), મુરબ્બા ચોર' (૧૯૩૫), “વાંદરાની સિતાર' (૧૯૩૫), ‘વસંતભાઈની વાતો'- ભા. ૧-૪(૧૯૪૮), “હિંડોળે'(૧૯૪૮), “વાર્તા રે વાર્તા'- ભા. ૧-૪(૧૯૪૮), ‘ત્રણ બાળનાટકો(૧૯૪૮), ‘નવરાશની વેળાએ' (૧૯૪૮), ધરતીની મહેક' (૧૯૭૧), શ્રી મોટા’ (૧૯૭૨), 'યે જવાન' (૧૯૭૨), “અલકમલકની વાતો (૧૯૭૨), વાતે જ વાતો'- ભા. ૧-૧૨ (૧૯૭૨), બાળકોના મોતીભાઈ' (૧૯૭૩), ‘તૈયાર હો' (૧૯૭૪) જેવાં બાળગીત, જોડકણાં તથા બાલવાર્તાઓની પુસ્તિકાઓ આપી છે. આ ઉપરાંત એમણે ‘બાળઉછેરમાં ડોકિયું' (૧૯૬૯) તથા પૂર્વ આફ્રિકાની બાલવાતો' (૧૯૫૯) અને “સ્વ. કંચનલાલ મામાવાળા : સ્મૃતિગ્રંથ' (૧૯૭૬) જેવાં સંપાદન પણ આપ્યાં છે.
નાયક વિઠ્ઠલદાસ સૂરજરામ: ચતુરંકી નાટક ‘દેવદત્ત-કમળા દુ:ખદર્શક' (૧૮૯૬) તથા પદ્યગ્રંથ ‘કબીર દિગ્વિજય'(૧૯૦૦) અને પદ્યકૃતિ “શિક્ષાપ્રબોધ' (૧૯૦૧)ના કર્તા.
૨.ર.દ. નાયક સાંકળચંદ મોહનલાલ: “રાજરથાન' પત્રનાં ભેટપુસ્તકો ‘અમૃત પુલિન અથવા પરતંત્ર મેવાડ' (૧૯૧૦) અને “રાજપૂત પ્રતિજ્ઞા' (૧૯૧૦) ના કર્તા.
નાયક સી. બી.: પદ્યકૃતિ બહારવટિયા અભગિનું રાવપુરા પોલીસ ગેટ ઉપરનું ખૂની રમખાણના કd.
નાયક સુમન નાયક સુમન : વાર્તાસંગ્રહ 'ખૂની સાથે મુકાબલો' (૧૯૬૬) ના કર્તા.
૨.ર.દ. નાયક સુરેશચંદ્ર પ્રાણજીવન (૧-૧-૧૯૪૩) : જન્મ વતન ઊંઢાઈ (જિ. મહેસાણા)માં. અભ્યાસ બી.એસસી., એલએલ.બી. ૧૯૬૫ થી નરોડા, વડનગર અને સાણંદમાં શિક્ષક. ૧૯૭૨થી ગ્રામ
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૮૫
Jain Education Intemational
For Personal & Private Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
નાયક હરીશ ગણપતરામ– નિમાવત જશવંતરાય છગનલાલ
વિકારાના કૃષિ વિભાગમાં અધિકારી તરીકે ગાંધીનગરમાં. નિકપરેખા (૧૯૪૫): વિશ્વનાથ મ. ભટ્ટના વિવેચનગ્રંથ. “વિવેચન
એમણે 'ગુજરાતી રંગભૂમિના અભિનયશિલ્પી : બાપુલાલ વિચાર, ગતકાલીન સાહિત્ય, સમકાલીન સાહિત્ય', “વિદેશી નાયક’ નામે આપેલા ચરિત્રપુસ્તકમાં કુશળ અને પ્રતિષ્ઠિત નટ સાહિત્ય', 'ગ્રંથેતર સાહિત્યસૃષ્ટિ' વગેરે વિવેચનનાં વિવિધ બાપુલાલના જીવનકાર્યની ઝાંખીની સાથે સાથે મુંબઈ ગુજરાતી પાસાંઓને નિરૂપતા ચૌદ લેખને અહીં સંગ્રહ છે. ભિન્નભિન્ન નાટક મંડળીને સળંગ અઠ્ઠાવન વર્ષને ઇતિહાસ પણ આપ્યો છે. સાહિત્યપ્રકારોમાં ઉપેક્ષિત વિવેચનને સર્જનની સમકક્ષ ગણવા
પ્ર.મ. માટે કૌતુકરાગી વિવેચનના પુરસ્કર્તા આલેખકે વિવાદાસ્પદ મુદ્દો નાયક હરીશ ગણપતરામ, ‘તબરમ ગુજરાતી', 'પુરુરવા પંડિત'
છેડયો હતે એનાં ઘણાં મૂળ ‘વિવેચકની સર્જકતા’ અને ‘લોક(૨૮-૧૦-૧૯૨૬) : બાળસાહિત્યલેખક, નવલકથાકાર. જન્મ
ભોગ્ય વિવેચક' લેખમાં પડેલાં છે. “સરસ્વતીચંદ્રને સમર્થ રીત સુરતમાં. વતન વાલોડ (જિ.સુરત). ૧૯૪૩માં મૅટ્રિક. ૧૯૪૪થી
મૂલવતે “પંડિતયુગનું મહાકાવ્ય” લેખ નોંધપાત્ર છે. સુદીતાની ૧૯૬૧ સુધી કેન્દ્ર સરકારની તારઘરની અમદાવાદમાં નોકરી.
મર્યાદા હોવા છતાં આ લેખોની ઊર્મિલક્ષિતા અને સૌંદર્યલક્ષિતા એમના ગ્રંથોમાં મધુરજની' (૧૯૫૧), ‘એક બકરાની આત્મ
અનુપ્રેક્ષણીય છે. કથા' (૧૯૫૨), હાથરેખા' (૧૯૫૩), ‘વીંધાયેલું પંખી' (૧૯૬૭),
એ.ટી. ‘હ શોધે હૂંફ' (૧૯૬૯), 'માછલીનાં આંસુ' (૧૯૭૦), કારાગાર’ નિજાનંદ : જુઓ, કંથારિયા બાલાશંકર ઉલ્લાસરામ. (૧૯૭૮), ‘આકાશચક્ષુ'(૧૯૭૮), ‘ઢળતી સાંજની લાલિમા'
નિજાનંદ : પદ્યકૃતિ “શ્રી અનગીતા' (૧૯૫૫)ના કર્તા. (૧૯૭૯), 'લાગણીનું કોરું આકાશ' (૧૯૭૯) જેવી નવલકથાઓ છે; 'પ્રેમવમળ' (૧૯૪૮), ‘કોને પરણું?' (૧૯૪૯), ‘યૌવનના રંગ' (૧૯૫૦), ‘વિષ અને અમૃત' (૧૯૫૧) જેવી લઘુનવલો છે;
નિઝામી : નવલકથા ‘સલીમ અને મહનિસા' (૧૯૧૮)કર્યા. તો ઇન્દ્રધનુષના ટુકડા' (૧૯૫૪) જેવો વાર્તાસંગ્રહ તેમ જ ‘રંગભવન (૧૯૫૫) અને રંગઉપવન” જેવા નાટકસંગ્રહો છે. - નિઝામી નનુ ભગત: પદ્યકૃતિ “ગુરાને શરણ આવા' (૧૯૬૫) ‘કચ્છબછું' (૧૯૪૭)થી આરંભાયેલા એમના બાળસાહિત્યમાં ના કર્તા. ‘અભુત ગ્રંથાવલિ', ‘ગમ્મતમાળા’, ‘વૈજ્ઞાનિક સાહસકથામાળા, ‘સુંદર બોધકથામાળા’, ‘હરક્યુલિસ ગ્રંથમાળા’ વગેરેનો સમાવેશ
નિઝામી સદરુદ્દીન રજામિયાં અબ્બાસી : હારત મહમૂદ દરિયાઈ થાય છે.
સાહેબનું જીવનચરિત્ર(૧૯૨૧)ના કર્તા.
ભા.જા. નારણસિંહ કેસરીસિહ : પદ્યકૃતિઓ ‘ભજનાવલી' (૧૮૯૦) તથા
નિત્યાનંદજી: ‘તત્ત્વજ્ઞાન દોહાવલી' (૧૯૩૪) તથા નિત્યાનંદ‘જ્ઞાનસાધન ભજનાવલી' (૧૮૯૫) ના કર્તા.
વિલાસના કર્તા.
નારદમુનિ: જુઓ, ઘડિયાળી દીનશા પેસ્તનજી. નારદલાલ પોપટલાલ: પદ્યકૃતિ “વેદાંતવિલાસ' (અન્ય સાથે, ૧૯૧૧)ના કર્તા.
નારાયણ ભકત : જીવનચરિત્ર ‘નિત્યાનંદ સ્વામી' (૧૯૭૮)ના કર્તા.
નિબંધ: સ્વરૂપ અને વિકાસ (૧૯૭૫) : પ્રવીણ દરજીનો મહાનિriધ. નિબંધના લલિત અને લલિતેતર એવા ઉભય પ્રકારમાં ગત સવાસા વર્ષ દરમિયાન થયેલ સ્વરૂપબંધારણ અને ખેડાણની અહીં વ્યાપક તપાસ થઈ છે. વળી, વિષયની સ્વરૂપચર્ચા તથા અન્ય સાહિત્ય
સ્વરૂપો સાથેના નિબંધના પારસ્પરિક સંબંધની ચર્ચા પછી ગુન/રાતી નિબંધને જાગૃતિકાળ, પંડિતયુગ, ગાંધીયુગ અને આધુનિકયુગ જેવા વિવિધ યુગ તબક્કાઓમાં વિભાજિત કરીને તેની સર્વગ્રાહી સમીક્ષા પણ અપાઈ છે.
નારાયણ હેમચન્દ્ર: જુઓ, દીવેચા નારાયણ હેમચંદ્ર. નારિયેળવાળા અરદેશર શાપુરજી : આત્મકથા ‘મારી કમીની જિદગીને હેવાલ' (૧૯૩૬)ના કર્તા.
નારીગર મહાવજી સાજન: નવલકથા 'હરિપરું'(૧૯૨૯)ના કર્તા.
૨ર.દ. નાશાદ : ‘મુસ્લિમોએ ગુજરાતી ભાષાની બજાવેલી સેવા : ગુજરાતના પુરાણા સાહિત્યનું વિવેચન' (અન્ય સાથે, ૧૯૧૨)ના કર્તા.
નિમાવત જશવંતરાય છગનલાલ, જશુ નિમ્બાર્ક (૩-૯-૧૯૪૧) : કવિ, વિવેચક. જન્મ રાજકોટ જિલ્લાના મોરબીમાં. ૧૯૫૮માં મૅટ્રિક. ૧૯૬૩ માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે મોરબીથી બી.એ. ૧૯૬૭માં એ જ વિષયોમાં રાજકોટથી એમ.એ. ૧૯૬૩થી ૧૯૭૦ સુધી મેરબીમાં શિક્ષક. ૧૯૭૦થી ૧૯૭૭ સુધી ધ્રાંગધ્રામાં ગુજરાતી વ્યાખ્યાતા. ૧૯૭૭થી ભાયાવદરમાં ગુજરાતીના પ્રાધ્યાપક,
નિ.દ. : જુઓ, દેસાઈ નિરુભાઈ ભાઈલાલ.
૨૮૬: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
નિરંકુશ- નીલકંઠ તાહેર મોહમ્મદ હાસમભાઈ
આવિર્ભાવ' (૧૯૭૭) એમને કાવ્યસંગ્રહ છે, તે પરામર્શ એમના વિવેચનસંગ્રહ છે.
નિરંકુશ : જુઓ, લુહાર કરશનદાસ ભીખાભાઈ. નિરંજન : જુઓ, મજમુદાર નિy. નિરંજન કવિ: જુઓ, વ્યાસ મુરારિલાલ. નિરંજન શુકલ : જુઓ, શુકલ દુર્ગશ તુળજાશંકર. નિરંજનવિજ્ય : પ્રસંગકથાઓના સંગ્રહ ‘ઉત્તમ કથા વારા (૧૯૮૦)ના કતાં.
કથાને મિષે બળકટ ભાષાના વિસ્તારો ઊભા કરે છે. આ લઘુનવલમાં કથાનાયક 'હું' અનંતલીલા, કમસાંગકોલા અને સાનુલા નામની ત્રણ રેખા નોખા વ્યકિતત્વવાળી સ્ત્રીઓના સંબંધમાં આવે છે અને એની ક્રિયાપ્રતિક્રિયારૂપે થતા નીતિનિરપેક્ષ અવૈધ જાતીય વ્યવહારોનું નિરૂપણ આઠ ખંડમાં વહેંચાય છે. સભ્ય સમાજથી દૂરના કોઈ પહાડી પ્રદેશમાં વસતી આદિમજાતિને સ્થાનિક રંગ આ નવલનું મુખ્ય આકર્ષણ છે.
નિરુદ્દેશે : રાંદારભૂમ અને કાવ્યબ્રમણની નિરુદ્ધ શતા પર એકસાથે આવવાંભન કરનું રાજેન્દ્ર શાહનું પ્રસિદ્ધ ગીત.
નિર્ગુણદાસ : હવામીનારાયણ સંપ્રદાયના કેટલાક ધાર્મિક પ્રસંગે રજૂ કરનું પુરનક 'વાર્તાસંગ્રહ’ અને ‘બાનામૃત તથા અનાકૂટોત્સવ (બી. આ. ૧૯૬૩)ના કર્તા.
નિ.વી. નિર્મુખાનંદજી : પદ્યકૃતિ ‘ઝીપુરષારામ વીવામૃત સાગર (૧૯૩૪)
-ના કર્તા.
નિશિગંધ : જુઓ, દોશી સુરેન્દ્ર. નિશીથ (૧૯૩૯) : ઉમાશંકર જોશીને ‘ગંગાગીના અનુગામી કાવ્યસંગ્રહ. સોનેટ, ગીત અને છાંદસ, દીદી તેમ જ ચિંતનરચનાઓના અહીં સમાવેશ છે. પ્રણય, પ્રકૃતિ, દેશ જાગૃતિ, વિબંધુત્વ, અધ્યાત્મ અને દલિત-અનુકંપ જેવા વિષયોને સ્પર્શતી આ રચનાઓ પ્રતિબદ્ધતાના સીમાડાઓમાં પ્રવેશી જતી હોવા છતાં એકંદરે સૌન્દર્યનિષ્ઠ રહેવા પામી છે. અહીં ગાંધીયુગના આદર્શ કંઈક અંશે સર્વકાલીન સ્તરે ઊંચકાઈને આલેખાયા હોવાની પ્રતીતિ થાય છે. ઊંચા પ્રકારની સર્જકતાનો સ્પર્શ ‘નિશીથ' જેવી મંત્રકક્ષાએ પહોંચતી રચનામાં કે ‘સંગત મોટાભાઈ” જેવી કણ.
સ્તરે પહોંચતી રચનામાં જોઈ શકાય છે. ગીતની પંકિતઓના વિસ્ફોટમાં અનાયાસ અને આયાસને સાથે સાથે અનુભવ થાય છે. ‘દૂર શું? નજીક શું?’ કે ‘માનવીનું હૈયું' જેવાં ગીત પંકિતનિબંધનોની તાજગી દાખવે છે. ‘સખી મે કલ્પી'તી’ જેવાં કેટલાંક રૉનેટોની ચમત્કૃતિ દીર્ઘકાલીન છે. “આત્માના ખંડેર’ સૌનેટમાળા પોચા આદર્શવાદને બદલે સાચી અનુભૂતિને અને યથાર્થન ઉપસાવવા મથી છે, પરંતુ ચિંતન વધુ મુખર બનેલું જોવાય છે. એકંદરે ભાષાની પ્રૌઢિ ને અલંકારના ઉન્મેષ આસ્વાદ્ય બન્યાં છે.
એ.ટો. નીકમ ભીમરાવ લક્ષ્મણરાવ : નવલકથા જુલ્મી લૂંટારા પંજામાં સપડાયેલી સુંદરી' (૧૯૧૫)ના કર્તા.
નિર્દોષ ને નિર્મળ આંખ તારી : હરિશ્ચંદ્ર ભટ્ટની લ: કપ્રિય બનેલી
આ કાવ્યરચનામાં વસંતની ફૂકથી ખરી પડતી મુકોમળી દહકળીનું વર્ણન અકાળ અવસાનની રાંવદનાને રામરૂપ ઉપસાવ છે.
એ.ટી. નિર્મલ રસિક, ‘ મી' : નવલકથા 'વીણાના તાર' (૧૯૭૫)ના કર્તા.
નિર્મલાદેવી, ‘સરસ્વતી (૧૯૨૦): કવિ. સૌરાષ્ટ્રના રાજુલાનાં
વતની. પુષ્ટિમાગી. ‘વદાક્તતીર્થ', ‘દર્શનભૂષણ’, ‘વ્યાખ્યાનસરસ્વતી’ વગેરે બિરુદથી સન્માનિત. ગુજરાતી, હિંદી, સંસ્કૃતનાં જાણકાર.
‘નિર્મળશ્યામરસ' (૧૯૫૦), ‘નિર્મળ ભાવ સુમ' (૧૯૫૮) અને ‘નિર્મળરબંસરી' (૧૯૫૦) એમના કાવ્યસંગ્રહો છે.
ચ.ટા. નિલ ૫: જુઓ, શર્મા ભગવતીકુમાર 4. નિર્વાસિત : જુઓ, દલાલ જયંતી ઘેલાભાઈ. નિશાચક (૧૯૭૯): કિશોર જાદવની લઘુનવલ. સામાજિક ન્યા રાજકીય સમસ્યાઓના ઉકેલ માટે બહાર તાકતા કથાસાહિત્યની રામે કથાસાહિત્યની પોતીકી જ સમસ્યાના ઉકેલ માટે અંદર તાકતી. જે આધુનિક કૃતિઓ અવતરી એમાં આ કૃતિનું સ્થાન છે. આ લેખક અસંબદ્ધની લીલા સંદર્ભે કલ્પન-પ્રતીક દ્વારા સ્વપ્નવાસ્તવ અને વાસ્તવિકતાની મિશ્ર અને ધૂંધળી ભોંય ઉપસાવે છે અને
નીરજાનંદ સ્વામી : સરળ શૈલીમાં સંતજીવનના પરિચય આપતું પુસ્તક ‘શ્રી રમણ મહર્ષિ' (૧૯૩૮)ના કર્તા.
કૌ.. નીલકંઠ જીવતરામ (૧૯ મી સદીના ઉત્તરાર્ધ): કવિ. વતન ઈડર.
આ સુધારાવાદી કવિ પાસેથી નીલકંઠ કવિતા' (૧૮૭૮) અને કાવ્ય કમલાકર'- ભા. ૧-૨ (૧૮૯૭) કાવ્યગ્રંથો મળ્યા છે. દલપતરીતિના કવિ હોવા છતાં કાવ્યોમાં તાજગી છે. સુધારકોની નિર્બળતા પર પણ એમની કવિતામાં કટાક્ષ છે. ભકિત, જ્ઞાન, ધર્મ, ધન, નીતિ, અધિકાર, વિદ્યા, સત્ય જેવાં તત્ત્વાને વિષય બનાવતી એમની કવિતા વિવિધ દૃષ્ટતાથી યુકત છે. ઉત્તર હિંદના પ્રવાસનાં કેટલાંક વર્ણનો પણ નોંધપાત્ર છે.
ક...
નીલકંઠ તાહેરમેહમ્મદ હાસમભાઈ : નવલકથા “સુમતિહાર' (૧૯૨૧) ના કર્તા.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૮૭
For Personal & Private Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
નીલકંઠ મહીપતરામ રૂપરામ નીલકંઠ રમણભાઈ મહીપતરામ
નીલકંઠ મહીપતરામ રૂપરામ (૩-૧૨-૧૮૨૯, ૩-૯-૧૮૯૧) : કેળવણીકાર, સુધારક, નવલકથાકાર, ચરિત્રકાર, સુરતની ગામઠી, શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી ત્યાંની સરકારી અંગ્રેજી શાળામાં અભ્યાસ કર્યો અને ત્યાં જ ૧૮૫૧માં મદદનીશ શિક્ષક તરીકે જાડાયા. એ પછી ૧૮૫૨ માં ઍલિફન્સ્ટન ઇન્સ્ટિટયુટ, મુંબઈના હાઈકુલ વિભાગમાં દાખલ થયા અને ૧૮૫૪માં ત્યાં શિક્ષક નિમાયા. ૧૮૫૭ માં અમદાવાદની માધ્યમિક શાળાના મુખ્ય શિક્ષક ને પછી નિરીક્ષક, ૧૮૫૯ માં ‘હાપ વાચનમાળા' સમિતિના ર” તરીકે પસંદગી પામેલા એમને ટ્રેનિંગ કોલેજોના અનુભવ લેવા સરકારે ૧૮૬૦માં ઈંગ્લૅન્ડ મોકલ્યા. પરત આવીને ૧૮૬૧ થી નિવૃત્તિપર્યંત અમદાવાદની પૃ. ર. ટ્રેનિગ કોલેજના આચાર્ય રહ્યા. ૧૮૫૦માં ‘પરહેજગાર’ નામના પત્રનું સંપાદન કરી ચૂકેલ એમણ ૧૮૬૨ થી કેટલાંક વર્ષો સુધી ‘ગુજરાત શાળાપત્ર'ના સંપાદક તરીકે રહી મહત્ત્વની કામગીરી બજાવેલી. '૧૮૮૫માં એમને સી.આઈ.ઈ.નો સરકારી ઇલકાબ મળશે. 'પ્રાર્થનાસમાજ' અને ‘ગુજરાત વર્નાકયુલર સોસાયટી’ જવી અનેક સંસ્થાઓમાં મંત્રી ને પ્રમુખ તરીકે તેમ જ સક્રિય કાર્યકર તરીકે તથા અમદાવાદ મ્યુનિસિપાલિટીના કમિશનર અને ચેરમેન તરીકે પણ અમાણ સેવાઓ આપેલી. અમદાવાદમાં અવસાન.
ગુજરાતી સાહિત્યનો પ્રથમ પ્રવાસગ્રંથ ગણાયેલી એમની કૃતિ ‘''ગ્લાંડની મુસાફરીનું વર્ણન' (૧૮૬૨) માં 'હૉડનાં પ્રસિદ્ધ રાના પરિચય ઉપરાંત ત્યાંની તત્કાલીન રાજકીય-સામાજિક શૈક્ષણિક રિથતિ મુગ્ધ પ્રશંસામૂલક આલેખન થયેલું છે. ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી' (૧૮૭૭) એમનું, સમાનધર્મા મિત્ર કરસનદાસના જાહેરજીવનને મૂલવનું, નર્મમર્મની ચમકવાળું, રાળ અને રસભરી શૈલી ધરાવતું ગુજરાતી સાહિત્યનું નોંધપાત્ર ચરિત્ર છે. ‘મહેતાજી દુર્ગારામ મંછારામ ચરિત્ર' (૧૮૭૯)ની પ્રધાન સામગ્રી દુર્ગારામની રોજનીશી હોવા છતાં મહેતાજીનું ચરિત્ર ઊભું થાય એવી મૂલ્યાંકનરીતિ એમણે પ્રયોજી છે. પાર્વતીકુંવર આખ્યાન' (બી. આ. ૧૮૮૧) પત્નીનું ગુણદર્શી ચરિત્ર આલેખતી ગદ્યકૃતિ છે. ‘અકબરચરિત્ર' (બી.આ. ૧૮૮૭) એમનું ઇતિહાસવિષયક ચરિત્ર છે.
ગુજરાતી સાહિત્યની પ્રારંભકાળની, પ્રાથમિક સ્વરૂપની, પણ ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વની એમની ત્રણ નવલકથાઓમાંથી ‘સાસુવહુની લડાઈ' (૧૮૬૬)માં હિંદુ કુટુંબજીવનનાં પાત્રો, એમના સ્વભાવ અને પ્રસંગનું હાસ્યની છાંટવાળું નિરૂપણ છે. તત્કાલીન લગ્નગીતો અને દંતકથાઓનો વિનિયોગ સાધતી એમની ઐતિહાસિક નવલકથાઓ ‘સધરા જેસંગ' (૧૮૮૦) અને ‘વનરાજ ચાવડો' (૧૮૮૧) કેવળ પ્રસંગ-વાર્ણને આપતી કથાઓ જવી છે. લાંબી પ્રસ્તાવનામાં લોકકલાના એક સ્વરૂપ લેખે ભવાઈની પુન:સ્થાપનાની ઇચ્છા વ્યકત કરતા એમણે સંપાદિત કરેલ ભવાઈના ઓગણીસવેશોને, સર્વપ્રથમ સંકલનરૂપ 'ભવાઈસંગ્રહ’ એમની અગત્યની સાહિત્યસેવા છે. કોલંબસ, ગેલેલીઓ,
ન્યૂટન વગેરેનાં જીવનવૃત્તાંતે નિરૂપતું “ચરિત્રનિરૂપણ' (૧૮૫૬) તથા નાનાભાઈ હરિદાસ સાથે મળીને એમણ કરેલું ચૅમ્બરના
પુરત - ભાષાંતર બાધક છે. 'ગુજરાતી ભાષાનું નવું વ્યાકરણ' (૧૮૮૩) અને 'યુત્પત્તિા પ્રકાશ' (૧૮૮૯) એમન: શાળા પગી ગ્રંથા છે. આ ઉપરાંત શિક્ષણ, ભૂગાળ, બંગા', ભૂર-નરવિદ્યા, વિજ્ઞાન, વૈદક ::દિ વિષય ઉપરનાં એમનાં પુતકા પંકી માટે! ભાગનાં ભાષાંતરિત કે વિદ્યાથી ઉપયોગી છે.
બા.મ. નીલકંઠ રમણભાઈ મહીપતરામ ('t૩-૩ ૧૮૬૮, ૧ ૩ ૧૯૨૮) : નાકાર, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક, હાસ્યલેખક, કવિ. 1/ન્મસ્થળ અમદાવાદ. ૧૮૮૩માં મેટ્રિક. ૧૮૮૪ માં ગુજરાત કોલેજમાં પ્રવેશ. ૧૮૮૭માં અંકિફન્દ્રટન કોલેજ, મુંબઈથી બી.એ. પછી એલએલ.બી. ગેધરા સબ જાની ચાડા સમયની ન:કરી પછી સ્વતંત્ર વકીલાતનો વ્યવસાય આમલે. પહેલાં પત્ની હસવદન બહનનું અવસાન થતાં બીજ લગ્ન વિદ્યાબહેન સાથે થયું અને એ ગુખી દાંપત્યે સાહિત્ય અને સમાજસેવાનાં કાર્યો માટે નોંધપાત્ર પીઠિકા પૂરી પડી. તેઓ એકાધિક સેવરયા રથે સંકળાયેલા હતા. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રમુખ ઉપપ્રમુખ. ૧૯૨૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.
‘મદ્રમ (૧૯૦૦), ‘શોધમાં' (અધૂરી, ૧૯૩૫) જેવી નવલકથાઓ; “રાઈને પર્વત’ (૧૯૧૩) નાટક, ‘હાસ્યમંદિર' (વિદ્યાબના સાથે, ૧૯૧૫)ના હળવા નિબંધો; કવિતા અને સાહિત્ય' 1 (૧૯૦૪), 'કવિતા અને સાહિત્ય'- ૨ (૧૯૮૪), કવિતા અને સાહિત્ય'-૩ (૧૯૨૮), ‘વાઘપૃથ કૃતિ અને નિબંધરચના' (૧૯૦૩) જેવા ગ્રંથોનાં વિવેચન વ્યાખ્યાને અને ભાષાવિચારણા; “કવિતા અને સાહિત્ય'- ૪ (૧૯૨૯)ની કવિતા વાર્તાપ્રવૃતિ; ‘ધર્મ અને સમાજ'- ૧ (૧૯૩૨), ધર્મ અને સમાજ' ૨ (૧૯૩૫)નાં ધર્મ અને સમાજ વિષેની તત્ત્વચર્ચાને લગતાં વ્યાખ્યાને; ‘ગુજરાનનો સંક્ષિપ્ત ઇતિહાસ’ અને ‘વિવાહવિધિ' (૧૮૮૯) જેવાં ઇતિહારસંસ્કાર આલેખતાં પુસ્તકો અને “જ્ઞાનસુધા'નું સંપાદન-અમ અનેકવિધ સાહિત્યિક પ્રદાન દ્વારા તેઓ ગુજરાતી સાહિત્યમાં સુખ્યાત થયા છે.
ગુજરાતી ભવાઈ, પાશ્ચાત્ય નાટક અને સંસ્કૃત નાટકનાં તવા જાળવીને રચાયેલા 'રાઈનો પર્વત’ નાટકમાં મણિલાલ નભુભાઈના ‘કાના' નાટકની પણ ઠીકઠીક અસર જોવાય છે. શુદ્ધ સાધ્યન પ્રાપ્ત કરવા માટે સાધનની અશુદ્ધિનો સ્વીકાર કરી નિર્મલા સંઘર્ષનું અને એ સંઘર્ષમાંથી છેવટે અપ્રાપ્ય બનની સગશુદ્ધિ આ નાટક છે. પુત્ર જગદીપના સાચા હકની રાજગાદી તને મળ એ માટે અમૃતદેવી સાધનની અશુદ્ધિ સ્વીકારે છે અને માતાના પ્રમાગ્રહને વશ થયેલ જગદીપ એમાં સંકળાય પણ છે. માતાપુત્રનાં અનુક્રમે જાલકા અને રાઈ એમ બનાવટી નામ ધારણ કરી જાલકા જે પ્રપંચી આચરે છે એના પરિણામસ્વરૂપે રાજગાદી મળી હોવા છતાં રાઈ અને ભાગવી શકતા નથી. બંને પાત્રાના સ્વભાવભેદ, વિચારભેદ અને એમાંથી પ્રગટતા આચારંભદ નાટયાત્મક સંઘર્ષનું નિમિત્ત બને છે. છેલ્લા બે અંકોમાં વિધવાવિવાહની સમાજસુધારણાને આદર્શ નજર સમક્ષ રખાયા હોવાનું કળાય છે; છતાં લેખકની સાહિત્યિક સજજતાના અનેકવિધ
૨૮૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
" ,
"
નીલકંઠ વિદ્યાગૌરી રમણભાઈ
સંકેત એમાં મેં જૂદ છે. એમનું આ નાટક આજે પણ એટલું જ પ્રભાવક હોઈ અન્ય નાટકારોએ એના વરનુરૂપને નવ દૃષ્ટિકોણથી અપનાવી નાટક સર્જ્યો ભજવ્યાં છે.
આ લેખકની સક્ષમ પ્રતિભા એમની હાસ્યરસિક નવલકથા. ‘ભદ્ર ભદ્રમાં પણ નીવડી અાવે છે. પશ્ચિમની પિકવિક પેપર્સ’ કે 'ડોન કિહોટે' જવી કૃતિઓમાંથી પ્રેરણા મેળવીને લખાયેલી આ નવલકથાન: વિષય સુધારા વિરોધને ઉપહાસ છે. દોલતાંકર જેવા વાવનીસંસ્કારથી દૂષિત નામને ત્યાગ કરીને ભદ્રંભદ્ર બનેલા. એક અપજ્ઞ બ્રહ્માણની સર્વજ્ઞ તરીકે નીવડી આવવાની દાંભિક પરિસ્થિતિઓ દ્વારા હાસ્યકટાક્ષઉપહાસાદિને વિકસાવીને લેખકે નવલકથા અને પત્રને અમર કરી દીધાં છે. જીવનચરિત્રના ઢાંચામાં ઢાળવામાં આવેલી આ નવલકથાની સંસ્કૃતપ્રચુર શૈલી પછળનાં પ્રકરણામાં એકતાનતાનો અનુભવ કરાવે છે અને છેવટન: ભાગમાં શૈલી અને ... જીવનકથારૂપ નિરૂપણ નબળું પડતું હોવાને લીધે – નવલકથાનું સ્વરૂપ પણ શિથિલ બનતાં જાય છે. એમ છતાં, ગુજરાતી નવલકથાહિત્યમાં અને હાસ્યસાહિત્યમાં એક વિશિષ્ટ અનyવાદ્ય કૃતિ તરીકે 'ભદ્રંભદ્ર ચિરસ્મરણીય રહેશ.
કવિતા અને સાહિત્ય'- ભા.૧-૨-૩માં લેખકનાં કાવ્યપ પણ દાખવતા લેખા અને ગ્રંથાવલોકનો સંગ્રહાયાં છે. ગુજરાતી વિવચનમાં નવલરામે કરેલા ગંભીર પ્રદાનનું અહીં લગભગ અનુસરણ છે. એટલે પાશ્ચાત્ય સાહિત્યવિચારણાનાં તત્કાલે પ્રસિદ્ધ થયેલ -- અલબત્ત મૂલ્યવાન સિદ્ધાંતદર્શનનું એમણે વિવરણાત્મક આલેખન કર્યું છે. 'કવિતા', 'કવિતાની ઉત્પત્તિ અને સ્વરૂપ', 'Lyric --- રાગધ્વનિકાવ્ય', 'વૃત્તિમય ભાવાભાસ', 'કવિતા અને નીતિ', કવિતા અને સત્ય' જેવા મુદ્દાઓની વિચરાણીનું એમનું વિવરણાત્મક આલેખન પાશ્ચાત્ય સિદ્ધાંત અંગની એમની સૂઝસમજનું અને એને ગુજરાતીમાં અવતારતી વેળાએ સહાધ્ય બનતી સર્વપશી અને સમન્વયકારી નિરૂપાગકલાનું દ્યોતક બને છે. 'કાવ્યાનંદ', 'કવિત્વરીતિ' જેવા મુદ્દાઓની વિચારણાના મુખ્યાધાર સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં રહેલ જોઈ શકાય છે, પણ એના વિષયવિસ્તાર પાશ્ચાત્ય કાવ્યવિચારણાને આધાર પણ લે છે. છંદ
અને પ્રાસને કવિતાની વાણી'ના સંદર્ભમાં વિચારવાની એમની. દૃષ્ટિ કવિતાનાં અંગેઅંગને એના આત્મભાવના અનુસંધાનમાં જ પામવાની પ્રવૃત્તિનો પરિચય કરાવે છે. પૃથુરાજ રાસા', 'કુસુમ માળા’, ‘સરસ્વતીચંદ્ર’, ‘અભંગમાળા’, ‘હૃદયવીણા વગેરે કૃતિ ઓનાં ચર્ચા-વિચારણા-અવલોકનમાં પણ એમની સાહિત્યિક નિષ્ઠા, બહુશ્રુતતા, રસિકતા અને મર્મગ્રાહિતાનાં વલણા પ્રેરક પરિણામ આપે છે. એમનાં વિવાદાસ્પદ વલણ પણ, સરવાળે તો, સાહિત્યનિક મૂલ્યવત્તાને અનુભવ કરાવતાં હોવાથી ધ્યાનપાત્ર બને છે.
‘કવિતા અને સાહિત્ય'-૪ માં હાસ્યરસ’ વિશેના નિબંધ ઉપરાંત એમની કવિતા-વાર્તાલેખનની પ્રવૃત્તિને પણ પરિચય મળે છે. ભોળાનાથની ભકિતકવિતાના પ્રભાવ તળે જ જાણે લખાયેલાં હોય એવાં એમનાં ભકિતકાવ્યમાં ઊર્મિ કરતાં ચિતન તરફને ઝોક વધુ પડતા જણાય છે, જે એમણે જ વિચારેલા ઊર્મિકાવ્યના માનદંડોથી ભિન્ન પડે છે. એમની કવિતામાં ભકિતની સાથે સંકળાતી જ્ઞાન
નિષ્ઠા અને શાનું જયાં સંયોજન થાય છે ત્યાં કવિતા નીવડી આવતી જણાય છે. વાર્તાકાર તરીકે એમણ આર્થર કોનન ડોઈલની વાર્તાનું રૂપાંતર પણ કર્યું છે અને એમની મૌલિક વાર્તા ‘ચતુર્મુખ પર પણ ડોઈલને પ્રભાવ જણાય છે. એમની વાર્તાલેખનપ્રવૃત્તિમાં અભ્યાસીઓ ચિઠ્ઠી’ અને ‘ટપની મુસાફરી' જવી હાસ્યકૃતિઓને પણ જોડી દે છે.
‘કવિતા અને સાહિત્ય'માં હાસ્યરસ' વિષને દાઢને પાનાને; નિબંધ, જે હાસ્યમંદિરમાં પણ મુકાયા છે તેમાં જે કાંઈ અર દેખાય છે તે હાસ્યમંદિરની હાસ્યકૃતિઓમાં લેખ લાગ્યા છે. એમની હાસ્યરસિક કૃતિઓને કોઈ ચોક્કસ સ્વરૂપને! ઢાંચામાં ઢાળી શકાય એમ નથી, કારણ કે એમાં તા હાસ્યરસિક સંવાદકૃતિઓનેય સમાવેશ થયો છે, જે ભૂતકાળમાં રંગમંચ પર પણ આકર્ષણ પેદા કરી શકી હતી. અહીં નિબંધિકા, વાર્તા, ટુચકા જેવાં અનેક વિધ પ્રકારનાં લખાણોમાં નર્મ-મર્મ કટાક્ષનું વૈવિધ્ય માણી શકાય છે.
‘ધર્મ અને સમાજના પહેલા ભાગમાં માત્ર ધર્મતત્ત્વ ચિનન અને એના આનુષંગિક વિષયે છે; જયારે બીજા ભાગમાં ધર્મ ન સમાજસુધારણા વિશેના લેખા સાથે રજૂ કરીને શીર્ષકની ભૂળ અર્થ પણ જાળવવામાં આવ્યો છે. અહીં લેખકની ધર્મભાવની લાગણી અને તર્કના સમન્વયરૂપ છે, પણ સરવાળે લાગણી ઉમિનો હાથ. ઊંચા રહે છે. મૂર્તિપૂજાના વિરોધ કે અવતારનિષધ જેવા મુદ્દાઓમાં તર્કનું પ્રમાણ જોવા મળે છે, જયારે ભકિત, મુકિત, પ્રાર્થના કરવા વિષયોમાં લાગણીનું વજન વિશેષ છે. બંને ભાગાના અધ્યયનને! ફલિતાર્થ આટલે જ છે – “રમાગભાઈની ધર્મભાવને અ. નીતિભાવના અલગ કરીને જોઈ શકાય એમ નથી.’ ‘જ્ઞાનસુધા'ના સંપાદનકાર્યના અને લેખકની ધર્મતત્ત્વમીમાંસાના વિચાર સાથે કરવો જોઈએ. ધર્મને નામે બુદ્ધિશાળી વર્ગમાં પણ ફેલાતી દ્વિધાઓ અને ગેરસમજ નિવારવા “જ્ઞાનસુધાને જન્મ થયે: હ. આમ, ધર્મતત્ત્વચિંતન એ “જ્ઞાનસુધા'ના ઉદભવ મા કે પાયાનું નિમિત્ત હતું, સાહિત્ય અને સંસારસુધારો એના સંપાદકની વ્યકિતગત રુચિનાં નિમિત્તો હતાં તથા સુનીતિ અને સદાચાર લેખકનાં સ્વભાવલક્ષી વલણ હતાં –એ સર્વનું પ્રતિબિંબ'જ્ઞાનસુધા'. ની સામગ્રીમાં સામર્થ્યથી પ્રિય છે.
- ચં... નીલકંઠ વિદ્યાગૌરી રમણભાઈ (૧-૬-૧૮૭૬, ૭-૧૨ ૧૯૫૮) : નિબંધકાર, અનુવાદક. જન્મ અમદાવાદમાં. કેળવણીને આરંભ છે. બા. મગનભાઈ કન્યાશાળામાં. માધ્યમિક શિક્ષણ મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજમાં. ૧૮૯૧માં મૅટ્રિક. એમનાં નાનાં બહેન શારદાબહેન સાથે ગુજરાત કોલેજમાંથી ૧૯૦૧માં બી.એ. ગુજરાતીમાં બી.એ.ની પદવી પ્રાપ્ત કરનાર સૌપ્રથમ આ બે બહને. ૧૮૮૯માં એમનું લગ્ન સર રમણભાઈ નીલકંઠ સાથે થયું. અમદાવાદની સંખ્યાબંધ જાહેર સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલાં રહ્યાં. ગુજરાત વિદ્યાસભાનાં મંત્રી અને ૧૯૪૬ માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૫માં સંમેલનનાં પ્રમુખ. ૧૯૪૭થી ગુજરાત સાહિત્ય સભાના પ્રમુખ. પ્રાર્થનાસમાજ અને અનાથાશ્રમમાં પણ સક્રિય. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં કેટલાક સમય સરકાર
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૮૯
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #301
--------------------------------------------------------------------------
________________
નીલકંઠ વિનંદિની રમણભાઈ– નેને ભીખાજી અનંત
નીલપદ્મ: જુઓ, પટેલ મગનભાઈ ભૂધરબાઈ. નીલમપરી: વાર્તાસંગ્રહ “ઋતંભર (૧૯૭૬)નાં કતાં.
નીલરાજ : નવલકથાઓ પ્રેમ પ્રીત મહાન' (૧૯૭૮), “આત્મદાને ' અને 'વૈરાગ્યની વાસનાના કર્તા.
નિયુકત સભાસદ. ૧૯૨૬ માં ‘કેસરે હિન્દને ઇલકાબ.
એમણે દૈનંદૈનીય જીવનના પ્રસંગે લઈ નર્મમર્મયુકત હાસ્ય પ્રગટ કરતા નિબંધો આપ્યા છે; તો સુશ્લિષ્ટ ચરિત્રાત્મક લેખો પણ આપ્યા છે. એમની સ્વસ્થ અને શિષ્ટમિષ્ટ શૈલી આકર્ષક છે. ફોરમ' (૧૯૫૫)માં પોતાને માર્ગદર્શક બનેલાં સ્વજને, સ્નેહીઓ અને સંબંધીઓનાં સ્મૃતિચિત્રો આલેખી એમણે સ્વ-અતીતને રાજીવ કર્યો છે. એમણે 'ગૃહદીપિકા' (૧૯૩૧), 'નારીકુંજ' (૧૯૫૬) અને જ્ઞાનસુધા' (૧૯૫૭) જેવા લેખસંગ્રહો પ્રકટ કર્યા છે. એમણે ‘પ્રા. ઘેડો કેશવ કર્વે (૧૯૧૬) ચરિત્ર પણ લખ્યું છે. એમના છૂટક લેખોને સમાવેશ ‘હાસ્યમંદિરમાં થયું છે. એમણે રમેશ દત્તાની વાર્તા “લેક ઓવ ધ સામ્સને ‘સુધાહાસિની' (૧૯૦૭) નામે તથા વડોદરાના મહારાણીશ્રીએ અંગ્રેજીમાં લખેલ પુસ્તક “પોઝિશન ઑવ વિમેન ઇન ઇન્ડિયાનો ‘હિંદુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક રથાન' (૧૯૧૫) નામે અનુવાદ આપ્યા છે.
નીલાંજસા : ૨ નીલાલ મડિયાની ટૂંકીવાર્તા. એમાં પાલક ભદ્રાને
ત્યાં પારંગત થયેલા અનાથ સુબાહુની ધનુર્વિદ્યા પર વારી ગયેલી નગરોકીની પુત્રી નીલાંજલા ભદ્રાથની પુત્રી ઘાષાની ઈર્ષાના ભોગ બને છે. અંતે સ્પર્ધામાં સુબાહુ ઘવાનાં નગરશૈકીની ઉપવાસ ચરિતાં હાંફળીફાંફળી પુત્ર સુબાહુ ને વળગી પડે છે. આમ, પ્રેમ અને ઈર્ષા વચ્ચે માતૃ-અભિજ્ઞાનનું આ કથાનક છે.
ચં.ટા. નૂતનશી : જુનો, વૈદ્ય કૃષ્ણપ્રસાદ ગિરજાશંકર, નૂર રિબંદરી : જુઓ, અયબાની નૂરમુહમ્મદ અબ્દુલરહમાન. નૂરમહંમદ ઉસ્માન : પદ્યકૃતિ ચાક્કાની મહાકાણ' તથા 'દરબારે એહમદ’ના કર્તા.
નૂરાની અકબરઅલી દાઉદભાઈ (૧૮૯૯, ૩૦-૧૯૨૦) : નવલકથાકાર. જન્મસ્થળ ભાવનગર. અભ્યાસ મંરિક સુધી. મુંબઈમાં ફર્નિચરને વ્યવસાય. ચોવીસ વર્ષની નાની વયે ભાવનગરમાં અવસાન.
જુદાં જુદાં વર્તમાનપત્રમાં વાર્તા અને પ્રકીર્ણ લેખો લખનાર તેમ જ શાંત વર્તમાન’ માટે સાપ્તાહિક વાર્તા લેખન કરનારા આ લેખકે “સાંજ વર્તમાનમાં પ્રકાશિત બગદાદને બાદશા (૧૯૫૮) અને સુંદર કે શયતાન' (૧૯૧૯) નામની નવલકથાઓ લખી છે.
નીલકંઠ વિનોદિની રમણભાઈ (૯-૨-૧૯૦૭, ૨૯-૯-૧૯૮૭) : નિબંધકાર, નવલકથાકાર, નવલિકાકાર, બાળસાહિત્યલેખક, જન્મ
અમદાવાદમાં. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજમાં. માધ્યમિક શિક્ષણ ગવર્નમેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલમાં. ૧૯૨૮ માં અમદાવાદની ગુજરાત કોલેજમાંથી અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયો સાથે બી.એ. ૧૯૩૦માં અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષ્યોમાં એમ.એ. વનિતા વિશ્રામ, અમદાવાદનાં અધિષ્ઠાત્રી.
મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલનાં હેડમિસ્ટ્રેસ. એસ.એન.ડી.ટી. મહિલા પાઠશાળામાં પ્રાધ્યાપિકા. વિવિધ સમાચારપત્રોમાં કટારલેખિકા.
‘કદલીવન' (૧૯૪૬) એમની નવલકથા છે. “આરસીની ભીતર (૧૯૪૨), 'કાપસી અને બીજી વાતો' (૧૯૫૧), ‘દિલ દરિયાવનાં મોતી' (૧૯૫૮), ‘અંગુલિને સ્પર્શ' (૧૯૬૫) વગેરે એમના નવલિકાસંગ્રહો છે. ‘રદ્વાર’ (૧૯૨૮) નિબંધસંગ્રહમાં નારીહૃદયનો કુમાશભર્યો ઉઘાડ છે. “ઘરઘરની જયોત'- ભા. ૧,૨,૩,૪ (૧૯૫૫, ૧૯૫૮, ૧૯૬૪, ૧૯૬૯)માં એમનાં પ્રસંગચિત્રોને રસંચય છે. ‘નિજાનંદ' (૧૯૭૬)માં પ્રવાસચિત્રો છે. ‘વિદ્યાગૌરી નીલકંઠ જીવનચરિત્ર છે. “ગુજરાતી અટકોને ઇતિહાસ' (૧૯૪૨) સંશોધનગ્રંથ છે.
એમણે “શિશુજના(૧૯૫૦), 'મંદીની મંજરી' (૧૯૫૬), ‘બાળકોની દુનિયામાં ડોકિયું, “સફચંદ' (૧૯૬૪), ‘પડછંદ કઠિયારો' (૧૯૬૪) વગેરે બાળસાહિત્ય પણ આપ્યું છે. ઘરને વહીવટ' (૧૯૫૯), 'બાળસુરક્ષા' (૧૯૬૧), ‘મુકતજનની ભૂમિ' (૧૯૬૬), ‘સુખની સિદ્ધિ -સમાજવિદ્યા' (૧૯૬૮) વગેરે એમનાં પ્રકીર્ણ પુસ્તકો છે.
પુ.ભ. નીલકંઠ શૃંગારબેન અનુભાઈ : અનૂદિત પુસ્તક ‘ટૂંકી કહાણીઓ'- ભા. ૧નાં કર્તા.
ચં...
નૂરાની ‘આર (૫-૧-૧૯૨૪) : કવિ. જન્મ ભાવનગરમાં, ધારણ દશ સુધીનો અભ્યાસ. ભાવનગર પરાની ડિવિઝનલ મેનેજરની ઑફિક્સમાં કલાર્ક. ૧૯૮૨માં નિવૃત્ત.
એમના નામે ગઝલ અને હેઝલની બે પુસ્તિકા “મહફિલ' | (૧૯૫૭) અને 'હાથીના દાંત' (૧૯૬૪) છે.
નૂરી મૂસા યુસુફ, ‘નૂરી' (૨૫-૩-૧૯૧૭) : કવિ. વતન નવસારી નજીકનું જલાલપુર. મૅટ્રિક સુધીનો અભ્યાસ. પહેલાં શિક્ષક, પછી ‘ામે જમશેદ'ના તંત્રીવિભાગમાં. | ‘અવસર' (૧૯૬૭) એમને ગઝલસંગ્રહ છે.
ચંટો.
નૃસિંહ: “ગપ્પીદાસની ગ૫ યાને રમૂજી વાર્તા' (૧૮૮૫)ના કર્તા.
નેને ભીખાજી અનંત : 'પ્રેમબંધન બાજીરાવ પેશ્વા નાટકનાં ગાયન' (૧૯૦૫)ના કર્તા.
નિ..
૨૯૦: ગુજરાતી સાહિત્યકાશ - ૨ -
For Personal & Private Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
નેશનલ સેવિંગ-પટવા ચિનુભાઈ ભેગીલાલ
હાનાલાલ : જુઓ, કવિ ન્હાનાલાલ દલપતરામ.
નેશનલ સેવિંગ: પન્નાલાલ પટેલની ટૂંકીવાર્તા. સરકારની નેશનલ
સેવિંગની જોહુકમીથી અબુધ ભીલે પર જ ગુજરી એનું એમાં આલેખન છે. ગ્રામીણ પ્રજાનાં ભેળપણ, શાષણ અને દારિદ્રયને એકસાથે કલાત્મક રીતે અહીં વ્યંજિત કરાયાં છે. હળવો મર્મના દાર કરબી તારની જેમ એમાં ગૂંથાયેલો છે.
એ.ટી. નેફ્રીલ્ડ જે. સી. : 'વ્યાકરણ : ગુજરાતી અંગ્રેજી ભાષા'- ભા. ૧ (૧૯૨૯)ના કતાં.
ચં.ટો. નૈવેદ્ય(૧૯૬૨): ડોલરરાય માંકડને એમની ષષ્ટિપૂતિ નિમિત્ત પ્રગટ થયેલા લેખસંગ્રહ. વિવિધ સામયિકોમાં વિભિન્ન સમયે પ્રગટ થયેલા એમના લેખને અહીં એકત્રિત કરવામાં આવ્યા છે. વિવિધ વિષયવાળા આ લેખમાં ‘અનુશ્રુતિનું ગાથાત', 'કલિક અવતાર’, ‘અવેદમાં ઉત્તરધ્રુવ’ એ પુરાતત્ત્વના લેખે છે; તા નાટયશાસ્ત્રનાં કેટલાંક રૂપે’, ‘એકાંકી નાટક ', 'કાલિદાસની નાટઘભાવના' ઇત્યાદિ સંસ્કૃત નાટ્યસાહિત્ય પરના લેખે છે. ‘નવલકથા અને નવલિકા' જેવી અર્વાચીન સાહિત્યપ્રકારના સ્વરૂપની ચર્ચા કરતા લેખ એક જ છે, પરંતુ ગુજરાતી સાહિત્મકૃતિઓ પરના અભ્યાસલેખનું ઠીકઠીક પ્રમાણ છે. 'સરસ્વતીચંદ્ર
લકથા', 'શર્વિલક', 'વસંતોત્સવ- એક ઉપમાકાવ્ય', `ઝેર તે પીધાં છે જાણી જાણી’ જેવા લેખમાં લેખકનો મૌલિક દૃષ્ટિકોણ જઈ શકાય છે. પાંડિત્યમંડિત રસિકતા' અને 'દી. બ. કેશવલાલ હ. ધ્રુવની વા મય સેવાની ૨ ”િ એ કે. હ. ધ્રુવ વિશેના બે મહત્ત્વના લેખા છે. ‘ભાષા’, ‘વાથવિચાર’, ‘ગુજરાતીમાં મૂર્ધન્ય 'ડ' અને મૂર્ધન્યતર 'ડ', ‘હાળીનું મૂળ' ઇત્યાદિ ભાષા અને વ્યાકરણના લેખા છે. ભગવાજુકમ્ ” એક સંસકૃત પ્રહસનને અનુવાદ છે. 'નિરુકતનું ભાષાંતરમાં નિરૂકતના બીજા અધ્યાયના એકથી ચાર ખંડને અનુવાદ છે. શાસ્ત્રીય સંશાધનાત્મક દૃષ્ટિ, વિશદ રજૂઆત અને અનાક્રમક મતદર્શનને લીધે આ લેખે અભ્યાસીઓને ઉપયોગી નીવડે એવા છે.
પકવાસા પૂર્ણિમા/પૃપા (૩-૧૦-૧૯૧૪) : પ્રવાસલેખક. જન્મ
સુરેન્દ્રનગરમાં. સત્યાગ્રહની લડતમાં અને વિને:બાજીની પદયાત્રામાં ભાગ લેવા ઉપરાંત ભારત સ્કાઉટ અને ગાઈડ આંગનાઇઝેશનનાં ચીફ કમિશનર, નાસિક માંસલે મિલિટરી સ્કૂલમાં કેમ્પકમાન્ડર, ‘ઋતંભરા વિદ્યાપીઠનાં સ્થાપક.
‘ કી બદરીકેદારનાથ' (૧૯૫૪) એમનું પ્રવાસવર્ણન પુસ્તક છે.
નિ.વે. પક્ષીતીર્થ (૧૯૮૮): ચન્દ્રકાન્ત ટોપીવાળાને કાવ્યસંગ્રહ. કાવ્યવિષય અને સ્વરૂપ આધારિત નાના-મોટા આઠ ખંડમાં વિભાજિત આ સંગ્રહમાં સ્થળ અને સમય અંગેનાં સંકુલ સંવેદનાને નિરૂપતી છાંદસ, અછાંદસ અને ગીત મળી કુલ ચેસઠ રચનાઓ સંગૃહીત છે. ધ્વનિપૂર્ણ કલ્પના, કથનરીતિજન્ય વૈચિય અને કેમેરાની બહિર્ગોળ આંખે દિલાઈ હોય એવી દુર તેમ નિકટવર્તા ભાતીગળ દૃશ્યાત્મકતા ધ્યાન ખેચે છે. પુનરાવૃત્ત થતાં સાગરસંવેદના આ રચનાની વિશેષતા બને છે.
પગરખાંને પાળિયે : ઈન્દુલાલ ગાંધીનું એકાંકી. કરવાને ગાયના પાસેથી પગરખાં, નાથા કુંભાર પાસેથી ગધેડા અને જીવરત વૈદ્ય પાસેથી પાઘડી પડાવી લેતી બાપુશાહીના હાસ્યચિત પ્રસંગે આ પ્રહસન છે.
નૌતમકાન્ત સાહિત્યવિલાસી : જુઓ, મહેતા નૌતમકાંત જાદવજી. નૌશાકરી પીલાં : જુઓ, મકાની પીલાં ભીમાજી. ન્હાના ન્હાના રાસ - ભા. ૧, ૨, ૩ (૧૯૧૦, ૧૯૨૮, ૧૯૩૭) : ન્હાનાલાલના રાસસંગ્રહા. સંગીતરસિક સન્નારીઓને સગવડ થાય એ વિચારથી પૂર્વે લખાયેલા કે અન્ય કોઈ લાંબા કાવ્યના અંગભૂત થયેલા રાસ અહીં સમાવવામાં આવ્યા છે. ગરબી, ગરબા અને રાડા એમ સંગીતનાં ત્રણે અંગની ગૂંથણી એમાં વર્તાય છે. લોકગીતને કવિએ કેટલેક અંશે શિષ્ટ સાહિત્યનું સ્વરૂપ આપેલું છે. લય, વાંકાર, શબ્દચયન અને ભાવનિરૂપણની દૃષ્ટિએ ગુજરાતી ભાષાની વાણીસમૃદ્ધિ આ રાસસંગ્રહમાં ઉતરી આવેલી છે. ‘વિદાય', 'ફૂલડાં કટોરી', પૂછશા મા’, ‘પારકાં કેમ કીધાં', ‘મહિડા” વગેરે એનાં ઘાતક ઉદાહરણો છે.
પગલીને પાડનાર : ઉમાશંકર જોષીની ટૂંકીવાતાં. વૃદ્ધ શાંતારામને
અનેક પૌત્રીઓ હોવા છતાં પૌત્ર જોવાની તીવ્ર વાસના કેવી પરાકાષ્ઠાએ પહોંચે છે એનું અહીં સંવેદનપૂર્ણ આલેખન છે.
ચ.ટા. પટવા ચિનુભાઈ ભોગીલાલ, ‘ફિલસૂફ' (૨૬-૧૦-૧૯૧૧, ૮-૭-૧૯૬૯) : હાસ્યકાર. જન્મ વતન અમદાવાદમાં. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. ૧૯૨૮માં મૅટ્રિક. ૧૯૩૪ માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. ઘણાં વર્ષ દેવકરાળ નાનજી ઇન્શ્યોરન્સ કંપનીમાં ચીફ એજન્ટ અને ત્યારપછી જીવન વીમા નિગમમાં બ્રાંચ મેનેજર.
‘પનસેપારી' (૧૯૪૯), ‘ફિલસૂફિયાણી' (૧૯૫૩), ‘ચાલે, સજોડે સુખી થઈએ' (૧૯૫૯), “અમે અને તમે' (૧૯૬૦), 'સાથે બેસીને વાંચીએ' (૧૯૬૧), ‘હળવું ગાંભીર્ય' (૧૯૬૩), ‘ફિલસૂફને પૂછે' (૧૯૬૫), ‘સન્નારીઓ અને સજજના(૧૯૬૬), ‘અવળે ખૂણેથી’ તથા મરણોત્તર ‘નવરાં બેઠાં' (૧૯૮૫) એ એમના હળવા નિબંધેના સંગ્રહો ત્રણેક દાયકા સુધી ‘ગુજરાત સમાચાર” દનિકમાં એકધારી ચાલેલી એમની લોકપ્રિય કટારની નીપજ છે. પ્રસંગની હળવી માવજત અને ચબરાકિયા ચકાને આશ્રય લઈ અમદાવાદના મધ્યમ વર્ગના માનવીઓના જીવનને અને વિશેષત:
રચંટો.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૯૧
For Personal & Private Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
પટવારી પ્રભુદાસ બાપુભાઈ —પરંતુ બાબાત્ર ધનમાળીદાસ
દાંપત્યજીવનને વિષય બનાવી લેખક એમાંથી હાસ્ય નિષ્પન્ન કરે.
છે. ‘હળવું ગાંીષ' અને 'થળે ખૂણેથી'ના નિધામાં એમની હાસ્યશકિતનો વિકાસ જોઈ શકાય છે. ગાખ અને મછિન્દ્ર’ (૧૯૬૮)ના લેખો પણ 'પાની પરી' કટારની નીપજ છે, પરંતુ સંવાદાત્મક શૈલી અને એમાંના રાજકીય કટાક્ષાને લીધે તે લેખકના અન્ય હોરાઈબંધોની જુદા પડે છે, તે સમયની કેટલીક રાજકારણની વ્યકિતઓ લેખકનો ગત પ્રાનું ય બની હતી. લેખકનું વિષયવય પ્રસંગિક છે.
‘નવઢા’(૫૯૪૭) એ એમની ગંભીર વાર્તાઓના સંગ્રહ છે. ‘શકુંતલાનું ભૂત ભક્ત્ત એ પ્રસંગની વિચિત્રતા કે અસાધારણતામાંથી હાસ્યમય પરિસ્કિનને રસનાં નવ એકાંકીોના સંગ્રહ છે.
પરવારી પ્રભુદાસ બાજુભાઈ (૨૪-૩-૧૯૦૯, ૨૦-૧૧-૧૯૮૫): નિબંધલેખક. જન્મ અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામમાં. ભાવનગરની કાણાતિ સંસ્થામાંથી ટ્રિક ૧૯૩૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. એ પછી એલએલ.બી. ભારતની જાડાઇની લડતમાં સક્રિય. ૧૯૪૫ થી ૧૯૪૯ સુધી જિલ્લા સ્કુલ બોર્ડના પ્રમુખ તથા જિલ્લા પ્રૌઢશિક્ષણ સમિતિના પ્રમુખ. ૧૯૫૨-૬૦ દરમિયાન મુંબઈ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં. ગુજરાતની અનેક જાહેર સંસ્થાઓમાં કારોબારીના સભ્ય અને માનદ સલાહકાર, તામિલનાડુના રાજ્યપાલ.
એમની પાસેથી ‘આજના સમય સાથે ગાંધીજીનું ઔચિત્ય: થોડું ચિંતન’ તથા ‘પ્રજા અને પોલીસ’(૧૯૫૯) નિબંધિકાપુસ્તકો મળ્યાં છે. ‘દિવ્ય બંસરી ગાયક’(૧૯૬૨) એમનું સંપાદિત ન
નવા
પટેલ અક્ષર : રહસ્યકથા “ચંબલના પશ્ચાત્તાપ કર્તા.
૯.ગા.
નિ.વા.
નાટ્યકાર. જન્મ
પટેલ અજિત રતિલાલ (૧૫-૨-૧૯૨૬: અમરાપુરા (વ, વડોદરા)માં. ૧૯૫૪માં મુંબઈની સિદ્ધાર્થ કોલેજ માંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૫૬થી ૧૯૫૮ દરમિયાન મુંબઈ કોર અૉફિસમાં જુનિયર નાસિર, ૧૯૫૮ થી મુંબઈની ના મમાં શારી
પ્રથમ એકાંકીસંગ્રહ ‘જીવનનાટક’(૧૯૫૮)થી નાટઘકાર તરીકેની કાકિર્દીનો આરંભ કર્યાં બાદ એમણે ત્રણ વિકી નાટકો તથા વધુ ચાર એકાંકીસંગ્રહો આપ્યાં છે. 'છાયા પડછાયા’(૧૯૨૮), ‘પાપી’(૧૯૬૯)ને ‘નખના બોલે છે’(૧૯૭૧) રામા જીવનના વિવિધ સ્તીની વિષયવસ્તુઓની નિરંજક રીતે રજૂઆત કરતાં ત્રિઅંકી નાટકો છે. નવ એકાકીઓના સંગ્રહ ધરતીનો છેડો ઘર' (૧૯૬૬), પાંચ એકાંકીઓનો સંગ્રહ ‘પંચકૂલ’(૧૯૬૮), પાંચ સંવાદપ્રધાન નાટિકાઓનો સંગ્રહ 'કાલ કેવી પ્રેગો’(૧૯૬૯) અને પાંચ એકાંકીઓનો સંગ્રહ ‘પંચામૃત’ એમ કુલ ચોવીસ એકાંકીઓ મુખ્યત્વે સામાજિક વિષયવસ્તુ અને મુખર શૈલીથી દયાનાકર્ષક છે.
૨૨ : ગુજરાતી આહિત્યકોશ - ૨
પ.ના.
પરંગ અનુરાગ : કૃનિ નિસંદેશ ઘાને પ્રિયસી શક (૧૯૫૪)ના કનાં.
[]).
પટેલ અબદુલવાહેદ હાજી ગુલામમાહમ્મદ : નવકથા ખુશ સામ’(૧૯૯૯)ના કર્યાં.
નિ.વ.
પટેલ અરદેશર બહેરામજી (૧૮૫૪, ૧૯૦૨) : ન! ટકકાર. મુંબઈની પ્રાપાટી હાઈસ્કૂલમાં ઓંગ્રેજી ભાષામાં અભ્યાસ. ૧૮૭૩માં મૅટ્રિક. એપછી બે વર્ષ મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં અભ્યાસ પણ પછી અભ્યાસ છોડવો. બોમ્બે ક્રોનિકલના અધિપતિ, ‘જામે જમશેદ’ના તંત્રી, ‘સાંજ વર્તમાન’ એમણે શરૂ કરેલું. ‘તીરની તાસીર” અને ‘કેસની કમાણી” નાટકો એમણે આપ્યાં છે.
પરંતુ ણ કાર્યો 'દીપક'ો૭૬)ના કો
[..
:સંક
પટેલ અશ્વિનભાઈ ડુંગરદાસ, 'ાિનાર ૫૫ એમ.એ. ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિદ્ય વાચસ્પતિ. ગૂઠાન વિદ્યાપીઠ સાથે સંલગ્ન. અત્યારે નિવૃત્ત,
‘પ્રીતમ : એક અધ્યયન’(૧૯૩૯)એમના શોધપ્રબંધ છે. સ્વામી પ્રીતમદાસ વિરચિત ‘ભાગવત એકાદશ સ્કંધ’(૧૯૮૦) એમનું સંપાદન છે. ‘કામવિજય’ (અન્ય સાથે, ૧૯૭૧) એમના અનુવાદગ્રંથ છે.
નિવાર પરંતુ બાવા, આ જ નવલકા હોતીયના કર્તા.
નિ.વા.
પટેલ અંબાલાલ જીવરામ, ‘અલ’ (૪-૪-૧૯૨૬) : બાળસહિત્યલેખક. જન્મ કડી તાલુકાના મેર્રા આદરમાં. બી.એ. સુધીનો
અભ્યાસ.
‘રંગ રંગ જોડકણાં,’ ‘પાવાવાળા’, ‘રૂપાળાં શિંગડાં’, ‘ઊડતા જોડ’વગેરે એમનાં પુસ્તકો છે. ઉપરાંત ‘આપણા સંતા’, ‘આપણા સેવકો’ વગેરે બાલાપયોગી પુસ્તકો પણ એમણે આપ્યાં છે.
પટેલ અંબાલાલ ઝવેરભાઈ : કાકૃતિ "તારાબાઈના કાં.
નિવાર
પટેલ અંબાલાલ વનમાળીદાસ (૨૮-૯-૧૯૨૩) : વાર્તાકાર, વિવેચક. જન્મ વતન ખેડા જિલ્લાના ઉમરેઠમાં. અભ્યાસ એમ.એ. સુધી, મુખ્યત્વે આવકવેરા ખાતામાં નોકરી.
‘યૌવન’(૧૯૬૭) એમના સામાજિક વિષયાવાળી ટૂંકીવાર્તાઓનો સંગ્રહ છે. નાટકનો ઉદ્ભવ અને વિકાસ'(૧૯૬૪) ભારતીય અને પાશ્ચાત્ય પરંપરાનો પરિચય કરાવતા ગમે છે. ‘ભારતીય પ્રાચીન સંસ્કૃતિ’(૧૯૬૨) ગ્રંથ પણ એમણે આપ્યા છે.
૪.ગા.
For Personal & Private Use Only
www.jainelitrary.or
Page #304
--------------------------------------------------------------------------
________________
પટેલ અંબાલાલ શિવલાલ – પટેલ ઈશ્વરભાઈ જેઠાભાઈ ,
પટેલ અંબાલાલ શિવલાલ: હિંદી-ગુજરાતી કોરા “હું કોરા” (રતિલાલ સાં. નાયક સાથે, ૧૯૬૧)ના કતાં.
નિ.વી.
પટેલ અંબુભાઈ દેસાઈભાઈ (૧૨-૭-૧૯૨૪) : નવલકથાકાર, નાટયલેખક. જન્મ વતન વડોદરા જિલ્લાના કેસિન્દ્રા ગામમાં. એસ.એસ.સી., પી.ટી.સી. થયા પછી પ્રાથમિક શિક્ષક.
પ્રેમની પરિતૃપ્તિ' (૧૯૮૩), ‘હની સરવાણી' (૧૯૮૩), ‘મારું બન્યું સાકાર' (૧૯૮૪), 'અમી' (૧૯૮૪), ‘સુ અને આનંદ' (૧૯૮૪), 'સુરભી - દહેજના પાપે' (૧૯૮૪) ઇત્યાદિ. એમની નવલકથાઓ છે. ‘મા ભામની રક્ષા કાજ (૧૯૬૧) એમનું નાટક છે.
ખાનપુર ગામે. ૧૯૧૮માં રચંદ ટ્રેનિંગ કૉલેજમાંથી ઉત્તીર્ણ. પચીસ વર્ષ સુધી પ્રાથમિક શાળ:ના આચાર્ય. પછી આઠેક વર્ષ આસિસ્ટન્ટ ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સપેકટર. ‘ઈશાન'ના તંત્રી. પાકિસ્તાન, બ્રહ્મદેશ, સિલાન, કેનિયા, ટાંગ:નિયા, ઇ બ્લડ વગેરે સ્થળોએ કાવ્યવાચન.
તેઓ ગઝલકાર નહિ પણ હઝલકાર (હાયકવિ) છે, ધરતીના ધબકારા' એમને હઝલસંગ્રહ છે. ચાલુ જમાનાનો ચિતાર (૧૯૨૭) એમનું હાયપ્રધાન નાટક છે. ‘રસનાં ચટક' (૧૯૨૯) અને ‘હાસ્યકુંજ' (૧૯૩૦) માં હાસ્યલેખા છે. આ ઉપરાંત 'કલમચાલુક' (૧૯૩૭), ‘અક્કલના ઇજારદાર' (૧૯૩૮) ‘આનંદઘર’ (૧૯૪૬) વગેરે એમનાં હાસ્યકટાક્ષનાં ગદ્યપુસ્તકો છે.
પટેલ ઈશ્વરદાસ વીરદાસ : પદ્યકૃતિ 'ઈઘર ભવનાવલિ' (૧૯૫૫)
-ના કર્તા.
પટેલ ઈશ્વરભાઈ : નાટક 'ઈઘરનું ખૂન (૧૯૪૧) અને અક્કલની
ખાણ' (૧૯૫૯)ના કર્તા.
પટેલ ઈશ્વરભાઈ જીવરામદાસ (૧-૮-૧૯૨૫): કવિ. જન્મ વતન મહેસાણા જિલ્લાના મહેરવાડામાં. અભ્યાસ એમ.એ., બી.એડ. શાળાઓમાં શિક્ષક અને પછી આચાર્ય. ‘રવાતિ' (૧૯૮૩) એમના કાવ્યસંગ્રહ છે.
પટેલ આત્મારામભાઈ કાનજીભાઈ(૧-૮-૧૯૨૪, ૨૩-૧૨-૧૯૮૯): નવલકથાકાર, રાંશાધક. જન્મ મહેસાણા જિલ્લાના લાડોલમાં. ૧૯૬૦માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ઇતિહાસ-ગુજરાતી વિષયે. સાથે બી.એ. ૧૯૬૨ માં એમ.એ. ૧૯૮૨ માં એલએલ.બી. શરૂઆતમાં વિસનગર રેલવે સ્ટેશને સ્ટેશનમારની ન કરી. પછી વાણિજય શાખ;માં કારકુન અને વાણિતમ્ સુપરવાઇઝર. ૧૯૮૪માં નિવૃા. ૮દયરોગના હુમલાથી અવસાન.
એમની પાસેથી નવલકથા 'ઘુઘવે સાગર મઝધાર (૧૯૮૪) અને સંશોધનગ્રંથ 'લાટપલ્લી લોડોલ' (૧૯૬૫) મળ્યાં છે.
નિ.વા. પટેલ આદમ મુસા, ‘આદમ ટંકારવી (૨૭-૯-૧૯૪૦) : કવિ. જન્મ ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામ. અંગ્રેજી વિષયમાં એમ.એ. વલ્લભંવિદ્યાનગરમાં એચ. એમ. પટેલ ઇન્સ્ટિટયુટ ઓવ ઇંગ્લિશમાં અંગ્રેજીના વ્યાખ્યાતા.
‘સંબંધ' (૧૯૭૧) એમના તન, ગઝલ, રાઈ અને મુકતાન! રાંગ્રહ છે. એમણ નખશિખ(અન્ય સાથે)માં પ્રયોગલક્ષી ગઝલ સંપાદન કર્યું છે.
એ.ટી. પટેલ આપાભાઇ મોતીભાઈ: મલિક નવી • દિન : કુતિ ‘તાંડવનૃત્ય' (૧૯૪૭) અને ‘કાનનકલ્લોલ' (૧૯૪૮) તેમ જ સંપાદિત પુસ્તક ‘ગાંધી ગિરામૃત'ના કર્તા.
પટેલ ઈશ્વરભાઈ જેઠાભાઈ (૨-૧૧-૧૯૨૪, ૧૦ ૧૧ ૧૯૮૯) : ચરિત્રલેખક, નિબંધકાર, અનુવાદક. જન્મ પીજ (તા. નડિયાદ)માં. એમ.એ., બી.ટી. માધ્યમિક શાળામાં શિક્ષક. પછીથી સરદાર પટેલ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી અને કૃષિ યુનિવર્સિટીમાં કલપતિ. ‘વિજ્ઞાનદર્શન’ માસિકના તંત્રી તથા ‘વેદવિજ્ઞાન અકાદમી'ના અધ્યક્ષ. અમદાવાદ ખાતે આંતરડાના કેન્સરથી અવસાન.
એમણ બહુરત્ના વસુંધરા' (૧૯૫૬), પ્રેરણામૂર્તિઓ' (૧૯૫૯), ‘ત્યાગવીર દરબાસાહેબ' (૧૯૫૯), સ્નેહ અને શહુર (૧૯૬૪), ‘લાલા લજપતરાય' (૧૯૬૫), “આઝાદીનો નાદ' (૧૯૬૬), ‘હિંમત મદ, મદદે ખુદા' (૧૯૬૯), 'ખંડિત કલેવરમાં અખંડિત મન' (૧૯૬૯), ‘ગુજરાતના સુપુત્રા'- ભા. ૨ (અન્ય સાથે, ૧૯૬૯) વગેરે પ્રેરક જીવનચરિત્રો આપ્યાં છે.
‘સરજનહારની લીલા' (૧૯૬૩) તથા 'હયું અને હામ' (૧૯૬૪) જવી પ્રસંગકથાઓ તેમ જ ‘શીગી-શીગી' (૧૯૫૭) અને ‘સાગરવીર’ (૧૯૫૭) જેવી કિશોરકથાઓ પણ એમના નામે છે. આ ઉપરાંત એમણે “અખબારી રવાતંત્રય કાજ' તથા 'ભૂલ્યાંને પંથે બતાવજો' નામના નિબંધસંગ્રહા, ‘જ્ઞાનકોશ'નું સંપાદન અને
અમેરિકામાં શિક્ષણ' (૧૯૭૮), ‘આપણા સ્વપ્નનું ભારત (૧૯૭૨), 'કેળવણી અને શિક્ષક તાસીર વગેરે અનુવાદ-ગ્રંથ: પણ આપ્યા છે.
પટેલ આલીબાઈ નસરવાનજી : અંગ્રેજી પુસ્તકોને આધારે રચાયેલી નવલકથા “બે હયાત : જુવાનીના ઝરાનું પાણી' (૧૯૦૧), ‘તમે તાસીર' (૧૯૬૩) અને ‘સેવટ સુચી સાચી'નાં કર્તા.
નિ.વા. પટેલ આશાભાઈ ભાઈલાલ: મહારાજા ચભાનુ નાટકનાં ગાયના’ (૧૮૯૭)ના કતાં.
પટેલ ઈબ્રાહીમ દાદાભાઈ, ‘અડવાઇ', ‘બેકાર’, ‘હડમત” (૨૪-૧૨-૧૮૯૯, -) : હાસ્યલેખક. જન્મ ભરૂચ જિલ્લાના
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૯૩
For Personal & Private Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
પટેલ
ભાઈ કુબભાઈ પટેલ ઉમેદ વિન
પટેલ ઈશ્વરભાઈ મૂળજીભાઈ : નવલકથા‘સંધ્યાનું સ્વરૂપ’(૧૯૭૩) ના કર્તા.
...
પટેલ ઈશ્વરભાઈ મોતીભાઈ, ‘ઈશ્વર પેટલીકર’, ‘નારાયણ’, ‘પરિભૂલ' (॥ ૧૧૬, ૨૨-૧૧-૧૯૮૩): નવલકાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર. જન્મ ચરોતરના પેટલાદ તાલુકાના પેટલી ગામમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પેટલી, મલાતજ અને સે:જિત્રામાં. ૧૯૩૫માં મૅટ્રિક. વડોદરાની પુરુષ અધ્યાપનશાળામાં તાલીમ લઈ, ૧૯૩૮માં ઉત્તમ પદની પદવી મેળવી. ૧૯૪૪ સુધી નેદરા અને સાણિયાદની શાળામાં શિક્ષણકાર્ય અને સાહિત્યસર્જનનો આરંભ. આણંદથી પ્રકાશિત થતા ‘પાટીદાર’ અને ‘આર્યપ્રકાશ'નું સંપાદન તથા લગ્નરોધક કેન્દ્રનું સંચાલન. “વાસના', 'ગુજરાત સમાચાર', 'સંદેશ', 'ની', 'નિરાં' વગેર પત્રા સામયિકોમાં સામાજિક અને રાજકીય વિષયા ઉપર નિયમિત કટારલેખન. ૧૯૬૦થી અમદાવાદમાં સ્થાયી નિવાસ. પત્રકારત્વની સાથે સમાજસુધારાની પ્રવૃત્તિઓમાં ઉત્તરોત્તર વધુ સક્રિય. ૧૯૬૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૩માં કારોબના મલાવી આવસાન.
ગ્રામીણ સમાજને એની પૂરેપૂરી લાક્ષણિકતાઓ ને નિફ્ટી નવલક્થાઓ અને ટૂંકીવાનોને એમને સાહિત્યક્ષેત્રે આગવું સ્વાન અપાવ્યું છે. એમની પ્રથમ છ ધારાવી નવલકથા 'મ ડીપ’૧૯૪૬માં મહીકાંઠાના ખંડ ઠાકડાની પછત કામનાં પાત્રા અને તેમના લોકવ્યવહારની સાથે કથાનાયિકા ચંદાની ખુમારી અને છઠ્ઠોનું પ્રભાવક રીતે નિરૂપણ ધર્યા છે. એમની શ્રેષ્ઠ ગણાયેલી નવલકથા. વસાગર'(૧૫)માં ગ્રામીણ સમયની સર્વે માનવીના આંતરમનની સંકુલ વાસ્તવિકતાનું કરુણ અને સ્પર્શક્ષમ આલેખન થયું કે, 'ખીને મેળા' (૧૯૪૮) અને તેના અનુસંધાનમાં લખાયેલી 'પાતાળકૂવો'(૧૯૪૭)માં ચાર -પારદિવાઓના આંતરબાહ્ય વન અને પાળીસાની ખપાનું રોમાંચક લાગે તેવું પણ મર્મસ્પર્શી ચિત્રણ છે. 'કાયની કોટડી’ (૧૯૪૯)માં સ્વરાજ્ય મળ્યા પછીની પોલીસતંત્રની આંટીઘૂંટીઓનું આલેખન છે. આ ઉપરાંત ‘ધરતીનો અવતાર’(૧૯૪૬), *કો ને કન્યા' (૧૯૪૬), 'મારી હૈયાસગડી’(૧૯૫૯) વગેરે નવલ પાઓમાં ગ્રામપ્રદેશનાં મનુષ્યોનાં સુખદુઃખ, આશાનિરાશા, સાંત્વના, સમસ્યાઓ, રાગદ્રષ, ગુણદોષ વગેરેનું એમણે પાતાના નક્કર અનુવો તથા સમુચિત ભાષાીલીના બળ વડે સ્પર્શક્ષમ નિરૂપણ કર્યું છે.
ગ્રામજીવનની સવ અને હિંસક નવલકથાઓની સારવ એમણે સાંપ્રત નગરજીવનને આલેખતી 'તરણા નોર્થે ડુંગર' (૧૯૫૪), 'યુગનાં એપાણ’(૧૯૬૧), 'ઋણાનુબંધ' (૧૯૬૩), ‘સાક્ષાગૃહ’(૧૯૬૫), ‘જૂથ રૂપ'(૧૯૬૭), 'સેનુબંધ' (૧૯૬૯), ‘અભિજાત’(૧૯૭૧) વગેરે નવલકથાઓ પણ આપી છે. આ નગરકથાઓમાં સમયના બદલાતા જતા સંદર્ભમાં સ્ત્રી-પુરુષના સંબંધો અને જીવનની સમસ્યાઓ સમાવશે અને
૨૪: ગુજરાતી સાત્વિકાશ - ૨
વાસ્તવવાદી દૃષ્ટિને નિરૂપણ કર્યું છે. એમની નવલકથાઓમાં સામાશ્ચિક સમસ્યાઓ અને એના ઉકેલો તથ નગરજીવનનાં સ્તાવેજી નિત્રા મોખરે રહ્યાં છે.
એમની નવલિકાઓ મુખ્યત્વે હેતુલક્ષી અને ઘનાપ્રધાન છે. સંવેદનશીલ કથાવસ્તુ અને કલાત્મક નિરૂપણ કારણે એમની લોહીની સગાઈ', 'દિલનું દર્દ', 'ગૃહત્યાગ,' મધુરો સ્વપ્નાં”, બે મુખી' ઇત્યાદિ વાર્નોનો વપથી અને નોંધપાત્ર છે. સામ, િહીન રીતિને કારણે અડધી માએ ભાગવવી પડતી યાતનાઓ અને તેનાં કણ-ગંભીર પરિણામો એમની વાર્તાનોનો મુખ્ય વિષય રહ્યો છે. 'પારસમણ’(૧૯૪૯),‘ચિનગારી’ (૧૯૫૦), 'આકાશગંગા'(૧૯૫૮), 'કપૂતળી'(૧૨) વગેરે એમના નવિકાસંગ્રહો છે.
જીવનનો વિશાળ અનુભવ, વૈવિધ્યનાં પાત્રો અને પ્રારંગા, પાનું મનેવિશ્લેષણ, ગામડાની બેબાકી, કાંવના અને વાગાના વચન ઉપયોગ નથા શૈલીની સાાઈ ને સરળતાને કારણે એમનું કબાસાહિત્ય થા અને લોકપ્રિય બન્યું છે.
'ગ્રામચિત્રો'(૧૯૪૪), રૂપસળી'(૧૫), 'ગામનીયાર' (૧૬) અને વિદ્યાનગરના વિશ્વમાં'(૧૯૬૪) એમનાં ચરિત્ર પુસ્તકો છે. ‘ગ્રામચિત્રા’માં કટા અને નર્મ-મર્મ દ્વારા ગામડાંનાં કેટલાંક પાત્રોનો પરિચય યથાતથ રીતે આપ્યા છે. ‘ધૂપસળી’ની મુલાકાતોમાં ગાંધીયુગની ભાવનાઓ અને તેમન ચરિતાર્થ કરવાના પુરુષાર્થના આલેખ છે. અહીં દાદાસાહેબ માવળંકર, રવિશંકર મહારુદ્ર, મુનિ તિખાબ, ડો. કુકે વગેરની મુલાકાતો દ્વારા તેમની પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. ગામતીઘાટ'માં 'પોળો’નું અનુસંધાન છે. વિદ્યાનગરના વિશ્વમાં'માં ભાઈકાકાના ગણોની મુદ્રા અકાયેલી છે,
‘જીવનદીપ’(૧૯૫૩), ‘લોકસાગરને તીરે તીરે’ (૧૯૫૪), *સંસારનાં વમળ' (૧૯૫૭), ‘દર્શન’(૧૯૬૬), 'મંગલ કામના’ (૧૯૬૪), ‘સ્કાયન'(૧૯૬૬), 'અમૃતમાર્ગ’(૧૯૬૮) વગેરે લેખસંગ્રહો એમના પત્રકારત્વની નીપજ છે.
નિ.વા. પટેલ ઈસ્માઈલ ઈબ્રાહીમ, ‘બાબર’, ‘બંબુસરી’, ‘તાપ વાંકીચૂકી’ (૫-૧-૧૯૪૨) : કવિ. જન્મ ભર્ગ જિલ્લાના સરમાં, ૧૯૬૫માં બી.એ. ત્યારે ઇગ્લૅન્ડમાં લેન્કેશાયરમાં નવશે. ‘ઉપવન' (૧૯૮૨) એમના ગઝલ હેઠળના સર છે,
ચં.ટા. પટેલ ઉમરજી ઈસ્માઇલ, ‘સારોદી': નવલકથા ‘જીવનપ્રકાશ’ (૧૯૩૪)ના કર્યાં.
...
પરેલ ઉમેદ ત્રિભુવન, ‘ઉમાકાંત’(૪-૪-૧૯૬૫): નવલકથાનો નૂતન સૌરભ અને ગુજરાત'-ભા. ૧-૨(૧૯૩૭), ‘નર્તકી’ (૧૯૪૪), ‘બેલા’(૧૯૫૫),‘સુષુમણા’(૧૯૫૮), ‘ઠોકર’(૧૯૫૯), “દિલ એક મંદિ’(૧૯૫૯), 'મંગળાનિ'(૧૯૫૯), 'સમતા’ (૧૯૬૩), ‘સજની’(૧૯૬૩), ‘ભણકાર’(૧૯૬૯) અને કાવ્ય
For Personal & Private Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
પટેલ ઉમેદ નારણભાઈ– પટેલ કુબેરભાઈ છો.
સંગ્રહ તુષાર' (૧૯૩૬)ના કતાં.
સબરસ' (૧૯૭૩) એમને ગઝલસંગ્રહ છે.
એ.ટી. પટેલ કરસનભાઈ નાથુભાઈ, 'પ્રમી’: પદ્યકૃતિ પ્રમ ભજનાવલિ' (ત્રી. આ. ૧૯૭૩)ના કર્તા.
પટેલ ઉમેદ નારણભાઈ : નવલા “અજવાળામાં અંધારું થાને
અંધ રૂઢિ ચિતાર' (અન્ય સાથે)ના કર્તા.
પટેલ ઉમેદભાઈ , યાંત્રિક' : પદ્યકૃતિ 'કાવ્યસરણી' (૧૯૩૨)ના કતાં.
પટેલ કહાનદાસ રામજી : ગદ્યકૃતિ “સંસારયાત્રા-બાલાઓને એક રસંવાદ(૧૯૧૨)ના કર્તા.
પટેલ એન. એચ. : સામાજિક વસ્તુવાળું ત્રિઅંકી લીલાવતી નાટક' (૧૯૬૬), નવલકથા “શ્રીકૃણચરિત્ર' (૧૯૬૭) તથા ‘ઇગ્લીશ-ગુજરાતી ડિકશનરી' (અન્ય સાથે, ૧૮૯૨)ના કર્તા.
પટેલ કાભઈ નાથાભાઈ : સંકટગ્રસ્તોને સહાય કરવાની વિનંતિ કરની, ગદ્યપદ્યમિશ્રિત કૃતિ કુદરતના કોપ યાને દુનિયાને આફત” (૧૯૨૭)ના કર્તા.
પટેલ એમ. એન. : પદ્યકૃતિ ‘ઉમિયાજી વિજ્ય રસિક ગાયન (૧૯૬૩)ના કર્તા.
પટેલ કાન્તાબહેન: ઈકોતેર ભકતનેને સંગ્રહ ‘આદાવલિ' (૧૯૫૯)નાં કર્તા.
પટેલ કાન્તિલાલ મેહનલાલ, 'પ્રસનકાંતિ' (૧૫-૧૨-૧૯૩૮) : જમ મહેસાણા જિલ્લાના મીઠાધરવામાં. સ્નાતક સુધીનો અભ્યારા. રસુલેખન વિદ્યાપીઠ, વડનગરના નિયામક.
એમણે નવલકથા 'વાગે રૂડી વાંસળી' (૧૯૭૬) અને ચરિત્ર “પરમ ગુરુ મિત્ર' (૧૯૮૨) આપ્યાં છે.
પટેલ કનુભાઈ ડાહ્યાભાઈ, ‘કનું સુણાવર' (૧૫ ૮-૧૯૩૮): નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક. જન્મ ખેડા જિલ્લાના સંધાણામાં. વતન એ જિલ્લાનું સુણાવ. ૧૯૫૬ માં મૅટ્રિક. ૧૯૬૮માં ગુજરાતી વિષ્ય સાથે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૬૨માં
એમ.એ. ૧૯૬૨-૮૦ દરમિયાન ગુજરાતની વિવિધ કોલેજોમાં અધ્યાપક. ૧૯૮૦થી સંતરામપુરની કોલેજમાં આચાર્ય.
નવલકથા ‘કાગળની બિલાડી' (૧૯૮૪) અને નવલિકાસંગ્રહ ‘બે પડ વચ્ચે' (૧૯૮૪) એમનાં પ્રકાશન છે. “પથ પર' (૧૯૫૯) એમને અનુવાદગ્રંથ છે.
પટેલ કાવલશાહ કેખૂથ: નવલકથા ‘
રાજ્યના રિપુ' (બી. આ. ૧૮૯૫)ના કર્તા.
પટેલ કાશીભાઈ ગંગારામ : સંસારક્રીડા, આધ્યાત્મિક અને તણખાઓ જેવા વિભાગમાં વિભાજિત આનંદ, યોગ, ના, લગ્ન, આત્મપરીક્ષણ વગેરે વિષયોનું નિરૂપણ કરતી નિબંધિકાઓને સંગ્રહ ‘મારું હૃદય યા માનવધર્મના કર્તા.
પટેલ કનુભાઈ ભાણાભાઈ, ‘ ખી' (૩૧-૩-૧૯૪૬) : નવલકથાકાર. જન્મ વાંસદા (જિ. વલસાડ)માં. ૧૯૬૪માં મૅટ્રિક. જાહેર બાંધકામ ખાતામાં કલાર્ક.
એમણે સામાજિક નવલકથાઓ કુંવારાં આંસુ' (૧૯૭૬) અને ‘ઊંચા પહાડાની નીચે' (૧૯૭૮)આપી છે.
પટેલ કાશીભાઈ મેતીભાઈ : ગાયાની દુર્દશાનું નિરૂપણ કરતી વાર્તા ‘ગૂર્જરી ગાયની કરણ કથની' (૧૯૩૩)ના કર્તા.
પટેલ કાશીભાઈ સેમાભાઈ : વિવિધ છંદોબદ્ધ પ્રવાસવર્ણન ‘ડંકપુરયાત્રા' (૧૯૩૯)ના કર્તા.
પટેલ કમળાબેન શંકરભાઈ (૧૯૧૨) : ચરિત્રલેખક. વતન સેજિત્રા. સરકારના બહિષ્કાર અંગે ૧૯૨૦માં અધૂરા અભ્યાસે શાળાત્યાગ. ૧૯૨૫ થી ૧૯૨૯ સુધી સત્યાગ્રહ આશ્રમમાં. ૧૯૩૦ના વિદેશી કાપડ બહિષ્કારમાં સક્રિય. ૧૯૪૮થી ૧૯૪૬ સુધી કસ્તુરબા ટ્રસ્ટમાં. પછીથી સત્યાગ્રહીઓનાં સ્વજનાની સારસંભાળની પ્રવૃત્તિ. એમણે સંસ્મરણગ્રંથ 'મૂળતાં ઉખડેલાં' (૧૯૭૯) આપ્યો છે.
૨.ર.દ. પટેલ કમાલ મહંમદ, 'કદમ' (૨૦-૨-૧૯૩૬) : કવિ. જન્મ ભરૂચ | કિજલ્લાના કહાનમાં. વતન ટંકારીઆ. ૧૯૫૪માં મૅટ્રિક. ૧૯૫૮ માં ગુજરાતી વિષય સાથે બી.એ. પ્રારંભમાં શિક્ષક. ૧૯૭૩થી એ. કે. ટ્રાવેલ એજન્સીના માલિક.
પટેલ કાળુભાઈ શિવાભાઈ (૭-૪-૧૯૩૯) : નવલકથાકાર. જન્મ બેડવલ્લી (જિ. પંચમહાલ)માં. પ્રાથમિક શાળામાં શિક્ષક.
એમણે સામાજિક નવલકથાઓ 'કંટકે આવ્યાં કૂલ' (૧૯૭૮), પડછાયા વિનાને માનવી' (૧૯૭૮) અને ‘ભમ્મરિયો કૂવાન કાંઠડે' (૧૯૮૦) આપી છે.
૨.ર.દ. પટેલ કુબેરભાઈ છે. : દરા હજાર શબ્દા ધરાવતા રાષ્ટ્રભાષાગુજરાતી શબ્દકોશ' (અન્ય સાથે, ૧૯૫૦)ના કર્તા.
ગુજરાતી સાહિત્યકોશ-૨ : ૨૯૫
For Personal & Private Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
પટેલ કેશવલાલ આત્મારામ પટેલ ગોવિંદ હરિભાઈ
પટેલ ગોકળભાઈ ધર્મદાસ (૧૨-૪-૧૯૦૪): સંરોધક, જન્મ ખેડા | કિજલ્લાના દાવાલમાં. એમ.એ., પીએચ.ડી. કરી જીવકાર વનિતા વિશ્રામ મહિલા વિદ્યાલય, અમદાવાદમાં આચાર્ય. પછીથી નિવૃત્ત.
‘વરભાર અને તેનો વ્યાપાર' (૧૯૫૭), ગુજરાતી વ્યાકરણલખન' (અન્ય સાથે, ૧૯૫૭) તથા સમાસ : એક અધ્યયન' ('૯૮૧) એમનાં પુસ્તકો છે.
પટેલ કેશવલાલ આત્મારામ (૨૨-૬-૧૯૩૦) : સંશાધક. જન્મ મહેસાણા જિલ્લાના ઉદેલામાં. એમ.એ., એમ.ઍડ.
‘ઇઝરાયલ' (૧૯૭૫) ઉપરાંત પ્રઢ વાચનમાળા' (૧૯૭૯) અને ‘આપણી સમાજ કલ્યાણ યાત્રા' (૧૯૮૨) જવાં પુસ્તકો પણ એમણ આપ્યાં છે.
1
.ટા. પટેલ કેશવલાલ ગપાળદાસ (૯-૩-૧૯૪૦) : કવિ. જન્મ વિસનગર તાલુકાના સુંશી ગામે. ૧૯૬૨માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૪ માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૬૨-૧૯૭૦ ' દરમિયાન માણસ, બેડેલી, ભાદરાણની કોલેજમાં અધ્યાપન. ૧૯૭૦થી આજ સુધી મહેસાણાની કૉલેજમાં અધ્યાપક. ‘કલરવ (૧૯૭૭) એમના આધુનિક પરંપરામાં લખાયેલા ગીત અને ગઝલના સંગ્રહ છે.
ચ.ટા. પટેલ કેશવલાલ ચતુરભાઈ : પદ્યકૃતિ ‘રકિાના રાસ'(૧૯૪૦). તથા નવલકથા 'વીરનાં તેજ' (૧૯૪૭)ના કતાં.
પટેલ ગોકુળ: પદ્યકૃતિ 'ફાંકડાની ફેકતી : સંગીત બાલ નાટકરૂપ (૧૯૮૨) ના કર્તા.
પટેલ ગોપાળદાસ કેશવલાલ : પરાકૃનિ ‘ી માંબાઈ બાલમિત્ર
સ્તુતિ ગાયન' (૧૯૦૦)ના કર્તા.
પટેલ કેશુભાઈ શિવલાલ (૨૪-૧૨-'૧૯૩૧) : વિવેચક. જન્મ બ્રહ્મદેશના લાઈલેમમાં. ૧૯૫૫માં એસ.એસ.સી. ૧૯૫૬ માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૧૮ માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૫૮-૬૭ દરમિયાન ભાવનગર, પિલવાઈ અને માણસાની કોલેજમાં અધ્યાપન. એ પછી માણસ કોલેજના આચાર્ય.
ગુજરાતી વિવેચનલેખોના સંગ્રહ ‘અધ્યયન' (૧૯૮૪) એમના નામ છે.
ચ.ટા. પટેલ ખુશાલભાઈ કે, 'સુદર્શન': પદ્યરચનાઓના સંગ્રહ 'પ્રીતગંગા' (૧૯૬૩)ના કર્તા.
પટેલ પાલદાસ જીવાભાઈ, 'વાચક' (૨૦--૧૯૦૫) : સંપાદક,
અનુવાદક. જન્મ વતન ખેડા જિલ્લાના કરમસદમાં. ગુજરાત વિદ્યાપીઠના વિનીત અને આર્યાવિદ્યાવિશારદ. ગૂજરાત વિદ્યાપીઠમાં પુરાતત્ત્વમંદિરના અને પછી ગ્રંથાલય સમિતિના મંત્રી. ' ‘સંસ્કૃત-ગુજરાતી વિનીત કોશ' (૧૯૬૨) ઇત્યાદિ એમના સંપાદનગ્રંથો છે. ‘ગૂના અને ગરીબાઈ' (૧૯૫૭), કાંતિ કે ઉત્ક્રાંતિ' (૧૯૬૩), લે મિઝરેબલ ઉફે દરિદ્રનારાયણ' (૧૯૬૮) ઇત્યાદિ વિકટર ધંગાની; ‘કાઉન્ટ ઓફ મેનેજીસ્ટો'(૧૯૬૩), 'થ્રી મસ્કેટીયર્સ - ભા.૧-૫ઇત્યાદિ ઍલેકઝાંડરડધૂમાની, લીવરટ્વીરસ્ટ'(૧૯૬૪), નિકોલસ નિકલ્બી' (૧૯૬૫) ઇત્યાદિ ચાર્લ્સ ડિકન્સની; માતની માયા' (૧૯૬૩) જહાન રાઈનબેકની તથા ‘ગુના અને સન' (૧૯૫૭) ફિયોદોર દોરdયવસકીની નવલકથાના ભાવાનુવાદ
એમણ આપ્યા છે. - પ્રાચીન શીલકથાઓ' (૧૯૫૫), ‘વર અને અવિચાર' (૧૯૫૭),
નીતિ અને ધર્મ' (૧૯૫૭) ઇત્યાદિ પ્રાચીન બૌદ્ધ, જૈન તથા પુરાણકથાઓના સારાનુવાદના ગ્રંથ છે; તે ‘બેવડું પાપ યાને હિંદુસ્તાનની પાયમાલી' (૧૯૩૮), ‘ગ્રામવિદ્યાપીઠ' (૧૯૫૧), ‘સર્વોદયની કેળવણી' (૧૯૫૬) ઇત્યાદિ એમના અન્ય અનુવાદ
ગ્રંથ છે. પટેલ ગોપાળભાઈ લલુભાઈ, “ગોપાલન': બાલગીતસંગ્રહ ‘ગાપગૂંજનના કતાં.
પટેલ ગંગાબહેન પુરુષોત્તમદાસ (ઑકટો. ૧૮૯૦,-): વાર્તાકાર,
ચરિત્રકાર. જન્મ ભાદરાગમાં. ગુજરાતી હિન્દુ સ્ત્રીમંડળ પત્રિકાનાં તંત્રી.
‘ગુજરાતણ ટાઈપિસ્ટ તથા બીજી વાતા’ એમને વાર્તાસંગ્રહ છે. આ ઉપરાંત એમણ સંસ્મરણાનું પુસ્તક ‘અમૃતિસાગરને તીરે (૧૯૬૪) આપ્યું છે, જેમાં તે રામના પાટીદાર કોમનું દસ્તાવેજી ચિત્ર મળે છે.
ચિંટો. પટેલ ગિરધરભાઈ ઈશ્વરભાઈ : ‘શેઠ પ્રાણસુખલાલ મફતલાલની જીવનરેખા'ના કર્તા.
ર.ર.દ. પટેલ ગુલાબભાઈ હરિભાઈ, પ્રકાશ’: આઠ વાર્તાઓના સંગ્રહ ‘પવનની યાદ' (૧૯૬૩)ના કર્તા.
૨.ર.દ. પટેલ શૈકળભાઈ ઝવેરભાઈ : ‘રા.સા. મહીપતરામ રૂપરામ વિયોગ- જન્ય કટાગ્નિદહનનું અ૫વૃત્તાંત' (અન્ય સાથે, ૧૮૯૨)ના કર્તા.
પટેલ ગેવર્ધનભાઈ કા.: અવનચરિત્ર ‘કીમદ્ રાજચન્દ્ર જીવનકલા' (૧૯૩૮) તથા “આત્મસિદ્ધિ વિવેક' (૧૯૪૩) તેમ જ પદ્યકૃતિ 'પ્રજ્ઞાવબોધ' (૧૯૧૫) ના કતાં,
પટેલ ગેવિંદ હરિભાઈ (૨૮૮-૧૮૯૦, ૧૯૨૬) : કવિ. ૧૪મ ધર્મા (તા. પેટલાદ)માં. ત્યાં જ છઠ્ઠી ગુજરાતી સુધીનો અભ્યાસ. એ પછી આપબળે સંસ્કૃતના અભ્યાસ. થોડાં વર્ષો ધર્મજની લાયબ્રેરીમાં ગ્રંથપાલ.
૨૯૬ : ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
પટેલ ગોવિંદભાઈ ડી–પટેલ ચંદુલાલ બહેચરલાલ
લેખનનો પ્રારંભ ભાવનાપ્રધાન સંવાદો ‘સંવાદગુર' (પ્રથમ એમણે “વૈદિક સાહિત્ય અને સંસ્કૃતિ' (૧૯૭૮), 'મહાકવિ પુષ્પ : ૧૯૨૧, દ્રિતીય પુ૫ : ૧૯૨૩)થી કર્યો. ‘હૃદયધ્વનિ' કાલિદાસ' (૧૯૮૨) જેવાં પુસ્તકો તથા કુમારસંભવમ્ '(૧૯૮૨), (નાદ ૧, ૨, ૩, ૪ : ૧૯૨૩) માંનાં કાવ્યોમાં છંદ અને વસ્તુ- ‘ભગવદ્ગીતા(૧૮૮૨) જેવાં સંપાદન આપ્યાં છે. નિરૂપણની પ્રાથમિકતા જોવા મળે છે. એમનાં ‘જીવન્તપ્રકાશ'
ચ.ટા. (૧૯૩૬), ‘તપોવન' (૧૯૩૭), “અજેન ઉર્વશી' (૧૯૪૩) અને
પટેલ ચતુરભાઈ છોટાલાલ : કથાત્મક કૃતિ “અજવાળામાં અંધારું આપધર્મ' (૧૯૪૦)માંનાં ખંડકાવ્યો પૌરાણિક ઐતિહાસિક
યાને અંધરૂઢિચિતારના કર્તા. વસ્તુ પર આધારિત ને બોધાત્મક છે. 'મદાલસા'(૧૯૩૯) એમનું દીર્ઘસૂત્રી કથાકાવ્ય છે. છંદોબદ્ધ બાપુને' (૧૯૪૨)માં ગાંધીજીને
પટેલ ચતુરભાઈ પુરુરામ : માધ્યમિક તેમ જ ઉચ્ચશિક્ષણના ભકિતભાવભર્યો અર્થ અપાયો છે.
સ્તરે વ્યાકરણ તથા પ્રારંભિક ભાષાવિજ્ઞાનના અભ્યાસસંદર્ભ તરીકે મહાકાવ્યના બે પ્રયોગ ‘ગુરવિંદસિંહ (૧૯૪૫) અને
ઉપયોગી એવાં ‘ગૂર્જર ભાષાસાહિત્ય પ્રવેશ' (૧૯૨૯) અને ‘શિવરાજ' (૧૯૫) સર સર્ગોમાં વિભાજિત, સંસ્કૃત મહાકાવ્ય
‘જૂની ગુજરાતી ભાષા' (૧૯૩૫) ઉપરાંત માર્ગદર્શિકાઓ ‘કાવ્યશૈલીને અનુસરતાં એમનાં દીર્ઘ કથાકાવ્યો છે. ‘આભેગાર'
સમુચ્ચય તથા મામેરું' (૧૯૨૭), ‘પદ્યસમુચ્ચય તથા પૃથ્વીરાજ (૧૯૨૬)માં એમના ગદ્યખંડો સંગ્રહાયા છે.
ચૌહાણ': વિવરણ' (૧૯૨૯) વગેરે પુસ્તકોના કર્તા.
બા.મ. પટેલ ગોવિદભાઈ ડી. : પ્રવાસવર્ણન “ગુર્જરીના હૈય' (૧૯૫૨),
પટેલ ચતુરભાઈ શંકરભાઈ (૧૯૦૧, ૧૯૫૭) : કવિ. જન્મ બડવા સાબરકાંઠાની લોકગંગા' (૧૯૬૫) તથા લમીબાઈ તિળકકૃત
(તા. આણંદ)માં. ૧૯૧૯માં મૅટ્રિક. ૧૯૩૮માં એમ.એ. વડોદરા મરાઠી પુસ્તકના અનુવાદ ‘અમૃતિચિત્રા' (૧૯૫૯)ના કર્તા.
કોલેજમાં અધ્યાપક,
એમણ ન્હાનાલાલ મણિમહોત્રાવ નિમિત્તે રચેલ કાવ્યાંજલિ પટેલ ગોવિદભાઈ સુખાભાઈ, ‘પર દેસાઈ’, ‘નાત્મવાન | ‘મહાર્ણ' (૧૯૨૭) તથા વિવેચનગ્રંથ 'પ્રસાદ' આપ્યાં છે.
આચાર્ય(૧૭ ૩ ૧૯૨૧,-) : કવિ, વાર્તાકાર, નાટ્યકાર. જન્મ વતન વડસાંગળ (જિ. વલસાડ)માં. ૧૯૪૦માં મૅટ્રિક. ૧૯૪૬ માં
પટેલ ચતુરભાઈ શિવાભાઈ, ‘તોફાની' (૨૭--૧૯૪૬): કવિ. ગુજરાતી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ.
જન્મ લસણ (જિ. ખેડા)માં. ૧૯૭૦માં એસ.એસ.સી. રિસર્ચ ૧૯૪૮ માં એમ.એ. ૧૯૪૮ થી ૧૯૮૧ સુધી મુંબઈની ખાલસા એન્ડ ડેવલપમેન્ટ કેમિસ્ટ, એ.ડી.આઈ. અમદાવાદ. કોલેજમાં ગુજરાતીના અધ્યાપક.
એમણે કાવ્યસંગ્રહ 'કંડીલ' (૧૯૮૩) આપ્યો છે. ‘અમૃતિમંગલ' (૧૯૫૪) અને “આત્માની કલા' (૧૯૫૫) એમના સૌનેટસંચયો છે; રાગગીત' (૧૯૬૩) અને ‘જય જય
પટેલ ચંદુભાઈ રાવજીભાઈ : વાર્તાસંગ્રહ ‘ગુલમહાર' (૧૯૪૯), ધરતી મારી' (૧૯૬૩) શૌર્યપ્રેમ ગીતોના સંગ્રહો છે; ‘પિતૃવંદના”
હીરાની ખાણ' (૧૯૪૪) તથા 'રંગ અને દીવા' (૧૯૫૨)ના કત. (૧૯૬૦), ‘સદ્ગત મનીષાને' (૧૯૬૯) અને ‘ઈશ્વરકૃતિ' (૧૯૮૨) કરુણપ્રશસ્તિઓ છે; તો 'પિપાસા' (૧૯૬૨) અને ‘જીવનવર્ષા' (૧૯૭૮) એમના પ્રકીર્ણ કાવ્યોના સંગ્રહો છે. આ
પટેલ ચંદુલાલ જોઈતારામ, ‘મૌન બલોલી' (૨૨-૯-૧૯૩૯) : કવિ. ઉપરાંત કલગીત' (૧૯૬૮) એમને બાળકાવ્યોનો સંગ્રહ છે.
જન્મ મહેસાણા જિલ્લાના કંથરાવીમાં. એસ.એસ.સી. સુધીના ‘ત્રિભંગ (૧૯૬૩), ‘અ ણાચલ' (૧૯૬૭), ‘દીપ અને દિલ”
અભ્યાસ. કાપડને વેપાર. પછીથી છૂટક નોકરી. (૧૯૭૫) અને ‘અત્તરનાદ (૧૯૭૫) એમના વાર્તાસંગ્રહો છે.
‘દસ્તાવેજ' (૧૯૮૮) એમનો કાવ્યસંગ્રહ છે. ‘ભીષ્મ' (૧૯૭૮), ‘અંબા' (૧૯૭૨), 'ગુરુ' (૧૯૭૬)અને ‘સભા' (૧૯૭૬) એમનાં ત્રિઅંકી પદ્યરૂપકો છે.
પટેલ ચંદુલાલ બહેચરલાલ (૫-૮-૧૮૮૯, ૨૮-૧૧-૧૯૬૪): જ.ગા. કોશસંપાદક, વાર્તાકાર, વતન જામનગર. પ્રાથમિક-માધ્યમિક
શિક્ષણ ભાયાવદર અને ગોંડલમાં. ૧૯૧૦માં મૅટ્રિક. ૧૯૧૪માં પટેલ ગેસાઈભાઈ છીબાભાઈ : વીસ પદ્યકૃતિઓના સંગ્રહ
મુખ્ય વિષય ગણિત સાથે ભાવનગરની શામળદાસ કોલેજમાંથી ભૂદાનગીતા' (૧૯૫૬), ‘ગાંધીગીતા' અને “ચાલો ચાલો રણ
બી.એ. ૧૯૧૬થી ગોંડલમાં શાળા-નિરીક્ષક. કોશ-સંપાદન માટે મેદાને' (૧૯૬૩)ના કર્તા.
૧૯૫૪નો રણજિતરામ સુવર્ણચંદ્રક. શિક્ષણ અને પ્રજાસેવાની
અનેકવિધ પ્રવૃત્તિ. પટેલ ગૌતમ વાડીલાલ (૮-૮-૧૯૩૬): સંશોધક. જન્મ અમદા- એમણે અઢી લાખથી પણ વધુ શબ્દોને ‘ભગવદ્ ગોમંડળ વાદમાં. એમ.એ., પીએચ.ડી. સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદા- કોશ' (૧૯૫૪) નવ મેટા ગ્રંથોમાં સંપાદિત કર્યો છે. ‘ગાંધી જ્ઞાનવાદમાં સંસ્કૃતના પ્રાધ્યાપક.
કોશ' (૧૯૬૩)માં ૧,૬૦૦ જેટલા વિવિધ વિષયો અંગેના
ચંટા.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૯૭
For Personal & Private Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
પટેલ ચીમનલાલ નારણદાસ ચી. ન. પટેલ-પટેલ છોટાલાલ કહાનદાસ
પટેલ ચુનીલાલ ખુશાલભાઈ : ચલચિત્રના તાણીતા દાળ પર રચાયેલી પદ્યકૃનોન. સંગ્રહ ‘ાંતર કરા!': ૧૯૫૫) અને અંતરરા: ૮ (૧૯૫૬)ને કર્તા.
પટેલ ચુનીલાલ ભીખાભાઈ : પરાકૃતિ 'વિવાર (૧૮૯૧)ના કતાં.
પટેલ નીલાલ રામાભાઈ | નટુભાઈ કુદર, ‘બાર' (1 ૪-૧૯૬) : કવિ, નવલકથાકાર. * ન્યૂન'' કા ; લી." (૧૯૬૦) તથા નવલકથા “પ્રનાવી’ અને ‘મારાંદ' નમ ૧૮ નવલિકાસંગ્રહ ‘નોરંગી'ના કતાં.
પટેલ છગનલાલ દ્વારકાદાસ : ભાવાર્થ તમને મv/11ના રાંગ્રહ
છગને વયપદદીપિકા' (૧૯૩૧)નાં કેનાં.
ગાંધીજી-11 વિચારોને કાન પર્દાનએ કારદિક્રમે ગાદવી રજૂ કર્યા છે. રામ કિક ને રાષ્ટ્રીય સમરયાનો ઉપરાંત લગ્ન અને જીવનની સફળતા નિષ્ફળતા અને કરતી ‘ગુલમહાર' (૧૯૪૯) તથા ‘રંગ અને દીવા' (૧૯૫૨) માંની. એમની વાર્તાગોનું કલા વિધાન દાનપાત્ર છે.
ન.વડ. પટેલ ચીમનલાલ નારણદાસ ચી. ન. પટેલ (ર૩ 1 ૨ ૧૯૧૮, --) : વિવેચક. કન્મ વતન અમદાવાદમાં. ૧૯૪૫માં બી.એ. . ૧૯૪૮ માં અગ્રેજી વિષયમાં એમ.એ. અઢાર વર્ષ અંગ્રેજી ||
વ્યાપક ના કોલેજ રાચાર્ય. વાચ એક વર્ષ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવરિટીમાં રજિરદો. ત્યારપછી તવીરા વ ભારત સરકાર દ્વારા પ્રકાશિત કલેકટેટવકર્સવ મહાતમા ગાંધી'માં અનુવાદક, ઉપ મુખ્ય સંપાદક અને માનાર્હ સલાહકાર. ગુજરાતી રાહિત્ય પરિષદના બત્રીસમા ધવરાનમાં વિશ્વ વિભાગને ||".
પ્રથમ પુરક‘અભિક્રમ' (૧૯૭૫) અને જયારપછી પ્રગટ થયેલી અન્ય ગ્રંથાના લેનામાં ભરતી અને પશ્ચાત્ય શિષ્ટ સાહિત્યના પરિશીલનથી ત્યાં આ બંને સંસ્કૃતિના ઐતિહાદ્ધિ પ્રવાહા , જીવનમૂલ્યોની જાણકારીથી સજજ એમની દૃષ્ટિ લેખન તાજગી અપે છે. સાહિત્યને આકારલક્ષી દૃષ્ટિએ ન જાતાં જીવનના વથા૫ક સંદર્ભમાં જાવામાં એમને રસ છે. ‘અભિકમમાં સાહિત્ય - મીમાંસા, સાહિત્યિક પ્રકા કે સંસ્કૃત, અંગ્રેજી અને ગુજરાતી કુતિ. 11 દૃષ્ટિથી તપાસવાનો ઉપક્રમ છે. કિડી--સાહિત્ય - માં અને જીવનમાં' (૧૯૭૮)માં પાશ્ચાત્ય સાહિત્ય, ‘રામાયણ', ‘મહાભારન’, ‘સર-વતીચંદ્ર' તથા ગાંધી જીવનને એમાંથી વ્યકત થતા ટક દર્શનના સંદર્ભમાં તપાસ્યાં છે. કથાબાધ (૧૯૮૦)માં ગુજરાતી, બાંગાણી અને વિદેશી કૃતિઓ એમાં વ્યકત થતી ભાવનાઓના સંદર્ભમાં તપાસી છે. ‘ગાંધીજીની સાધના અને બીજા લેખ' (૧૯૭૮)માં અક અંગ્રેજી લેખકના ગ્રંથની રામીક્ષારૂપે લખાયેલે પહેલા લખે, રાજ્યોધને ગાંધીજી માટે કેવી રીતે આધ્યાત્મિક ખા/ કિની ન પ્રતિપાદિત કરતા મહત્ત્વને લેખ છે. અન્ય લેખમાં ગાંધીજી કાન અરવદની જીવનભાવના વચ્ચે રહેલા મદ, ગાંધીજીનાં કાર્યોમાંથી પ્રગટ થતાં એમના જીવનનાં મૂલ્યો વગેરેને સ્પષ્ટ કરવા તરફ લેખકનું લક્ષ રહ્યું છે. 'ગુજરાતી ગ્રંથકાર' શ્રેણીમાં લખાયેલી ‘ગાંધીજી' પુસ્તિકામાં ગાંધીજીનું અક્ષરકાર્ય એમના જીવનવિકાસનું કેવું અદમ ચિત્ર છે તે બતાવીને ગાંધીજીની ભાષામાં રહેલી
જૈનાત્મકતાને તપાસી છે. ‘મહાત્મા ગાંધી ઈન હિઝ ગુજરાતી રાઇટિંઝ' (૧૯૮૧)માં પણ ગાંધીજીના લેખનકાર્યને તેમના
જીવનવિકાસના સંદર્ભમાં તપાસ્યું છે. ‘વિચારતરંગ' (૧૯૮૬)માં રામાન અને સંસ્કૃતિ, સાહિત્ય, ગાંધીજી વિરાના લેખા ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદના વિવેચન વિભાગને અધ્યક્ષીય વ્યાખ્યાનલેખ સમાવિષ્ટ છે.
‘વાલ્મીકીય રામકથા' (૧૯૮૨) એ “વાલમીકિ રામાયણ'ના /રાતીમાં એમણ આપેલા સંક્ષેપ છે.
૧૮.ગો.
પટેલ છગનભાઈ પુંજીરામ (૮-૮-૧૯૩૫) : વિવેચક. જેમ મહેસાણા જિલ્લાના મીઠાધરવામાં. ૧૯૬૦ માં બી.એ. ૧૯૬ ૩ માં એમ.એ. ૧૯૭૫માં સરસ્વતીચન્દ્રમાં સમાજમીમાંસા' વિષય પર પીએચ.ડી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, તલાદના આચાર્ય.
‘એ વાંચીન ગુજરાતી સાહિત્યના ઇતિદાસ (૧૯૭૯) અને ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસ' (૧૯૮૦) એમના નામ છે.
ર.ટી. પટેલ છગનલાલ બહેચરદાર : ધર્મ તથા વિજ્ઞ: વિશનાં કાવ્યાની
ગ્રહ ‘ગ્રંથ ગિતામણિ' મ', ' (૧૯૩૨) નાથા ઉમિયાઇ વિજય. રસિક ગાયન' (અન્ય સાથે, ૧૯૦૩) ના કર્ના.
નિ.વા. પટલ છગનલાલ હરજીવનદાસ : પદ્યકૃદ્ધિ કા' (૧૮૯૭) તથા “સુદામાચરિત(૧૯૮૬)ના કતાં.
પટેલ છબાભાઈ રામદાસ : પદ્યકૃતિ 'ઉમાવિજય અ કડવા કામviીની ઉત્પત્તિ' (૧૮૯૩) નયા ‘મહિપતરામ રૂપરામ : 'ના કર્તા.
પટેલ છોટાભાઇ ચુનીભાઈ : નપથ ‘વિકા'- ભા. : શ્રમસુંદરી (૧૯૫૯)ના કેત,
નિ.વા. પટેલ છાટાભાઈ રામાભાઈ : આદિકા 44,a. -માંની મગલિક પરિસ્થિતિ, ભાષા, રાજકીય રિયનિ વગર વિશે માહિતી આપનું પુસ્તક “અવનવું આફ્રિકા' (૧૯૩૮)ના કર્તા.
નિ.લા.
પટેલ છોટાલાલ કહાનદાસ : ‘કવિ નર્મદાશંકરની સાહિત્યસેવા' (૧૯૧૫)-|| કર્તા.
નિ.વા.
૨૯૮: ગુજરાતી સાહિત્યકાશ -૨
For Personal & Private Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
પટેલ છોટુ – પટેલ જશભાઈ કાશીભાઈ
પટેલ છોટુ: પદ્યકૃતિ “શ્રી મનમોહન ભજનાવલી' (અન્ય સાથે, ૧૯૧૯)ના કનાં.
પટેલ છોટુભાઈ : વાર્તાસંગ્રહ 'કંકુનાં પગલાં' (૧૯૫૭) અને ‘દાદીમા ની વાતા' (૧૯૭૭) તથા ત્રિઅંકી નાટક ‘દિન પલટી પલટી ઘડી'ના કર્તા.
નિ.વે. પટેલ જગદીશ આર., નાકર': વાર્તાસંગ્રહ ‘કાના વાંકે' (૧૯૮૧)
ત્યા નવલકથાઓ ‘સુયોગ એક વિયોગનો', 'નીલમણિ' (૧૯૭૬), યૌવનધારા’ અને ‘લાઈન'ના કર્તા.
નિ.વા. પટેલ જયવદન મૂળજીભાઈ (૧-૩-૧૯૨૬) : વાર્તાકાર, નવલકથાકાર. જન્મ સાબરકાંઠાના સલાટપુર ગામમાં. ૧૯૪રમાં એ.એસ.સી. વ્યવસાય પત્રકાર, કટારલેખક. ‘શ્રી' સાપ્તાહિકના, તંત્રી.
એમની પાસેથી માનવહંયાનાં ભાવસંવેદનાને ઋજતાથી આલેખતી વાર્તાઓના સંગ્રહ ‘લાગણીનાં ફૂલ' (૧૯૬૦), ‘વMવન' (૧૯૭૨), ‘લાગણીનું ઘર' (૧૯૭૪), ‘અંતરંગ’ (૧૯૭૫), 'ઝાકળઝંઝા'- ભા. ૧, ૨, ૩ (૧૯૭૬, ૧૯૮૩, ૧૯૮૪)
અને 'ગ્રામલે ક' (૧૯૮૫) તથા નવલકથા ‘હતના ના હાય હાટ' (૧૯૬૫) મળ્યાં છે.
નિ.વી. પટેલ જયંત પુરુત્તમ (૨૮-'૧૨ ૧૯૩૬) : વિવેચક, સંપાદક,
અનુવાદક. જન્મ ખેડા જિલ્લાના પી1 ગામમાં. ૧૯૧૩માં . રાતી સંસ્કૃત વિષયો સાથે ગુજરાત યુનિવરિટીમાંથી બી.એ. ૧૯૫૯માં એમ.એ. ૧૯૬૯ માં પીએચ.ડી. ૧૯૫૯ થી ૧૯૭૧ રાધી એમ. ટી. બી. આર્ટ્સ કોલેજ, સુરતમાં વ્યાખ્યાતા. ૧૯૭૧ થી ધંધાર્થે યુ.એસ.એ.માં વસવાટ.
' એમણે ‘કાકા કાલેલકર : નિબંધકાર અને ગદ્યકાર' (૧૯૬૮) તથા ‘કાકા કાલેલકર : જીવન અને સાહિત્ય' એ પુસ્તકોમાં કાકા સાહબ કાલેલકરનું વ્યકિતત્વ, તેમની સાહિત્યવિચારણા તથા કલામીમાંસાની વિશિષ્ટતાઓ તથા મર્યાદાઓનું નિરૂપણ કર્યું છે.
સાહિત્યસ્વરૂપ' (અન્ય સાથે, ૧૯૬૬)માં નવલકથા, નાટક, નવલિકા, નિબંધ, જીવનચરિત્ર તથા આત્મચરિત્રની સ્વરૂપચર્ચા છે. ‘ઉપાયન' (અન્ય સાથે) એમનો વિપણુપ્રસાદ ત્રિવેદીની ષષ્ઠિપૂર્તિ નિમિત્તે સંપાદિત કરેલ ગ્રંથ છે. ‘અભિમન્યુ આખ્યાન', ‘વાગ વિવેક’ અને ‘મેઘાણી : જીવન અને સાહિત્ય' એમનાં સહસંપાદિત પુસ્તકો છે. ‘ઑથલો' (૧૯૬૧), ‘એઝ યુ લાઈક ઈટ’ (૧૯૬૪), ‘મૅકબેથ(૧૯૬૩) અને ‘વનિસના વેપારી' (૧૯૬૨) એમના શેકસપિયરનાં નાટકોના મુકત ગુજરાતી ગદ્યાનુવાદ છે.
નિ.. પટેલ જયંતીરામ રામભાઈ (૧૬-૬-૧૯૩૨) : નાટવકાર. જન્મ
ખેડા જિલ્લાના કનીજમાં.૧૯૧૧માં એસ.એસ.સી. ગુજરાત યુનિ
વર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક. હ. કા. આર્ટ્સ કોલેજના. ના વિભાગમાં ખંડસમયના વ્યાખ્યાતા. ૧૯૬૭થી રોજગાર અધિકારી. રંગભૂમિક્ષેત્રે નાટયદિગ્દર્શન તેમ જ અભિનય. દૂરદર્શન ક્ષેત્રે સક્રિય.
એમણે તેર પુરપત્રો અને બે સ્ત્રીપાત્રા ધરાવતું, દસ દૃશ્યોમાં વહેંચાયેલું ત્રિઅંકી નાટક ‘લાડી, વાડી ને ગાડી' (૧૯૬૮) આપ્યું છે. ગ્રામપરિવેશના આ નાટકમાં લોકબોલીને વિનિયોગ નાધિક્ષમ રીતે થયો છે. નાટકનું કથાનક અંશત: યુજિન ઓનિલના નાટક ‘ડિઝાયર અન્ડર ધ એડમ્સ’ની સમાંતરે ચાલે છે.
પ.ના. પટેલ જયંતીલાલ કાલિદાસ, ‘રંગલ' (૨૪-૫-૧૯૨૪) : નાટયકાર,
વ્યંગચિત્રકાર. જન્મ અમદાવાદમાં. ગુજરાત કોલેજમાંથી ૧૯૪૮ -માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૮૧ માં ભારતીય વિદ્યાભવનમાંથી “નાટયોગ’ પર પીએચ.ડી. નાટક માટે ઘર છોડેલું. શરૂમાં એલિસબ્રિજ આરોગ્ય સમિતિમાં રંગમંડળની કામગીરી. નાટકના સ્વરૂપમાં ભવાઈને અદ્યતન રૂપ આપવાના પ્રયત્ન. ફિલ્મ-ઉદ્યોગ ક્ષેત્રે પ્રવેશ અને પછી મિનરલ્સના વેપાર. વ્યંગચિત્રાના શોખીન.
‘નેતા અભિનેતા' (૧૯૬૧) ભવાઈનાં સ્વરૂપગત લક્ષણાન વિનિયોગ દ્વારા રાજકીય-સામાજિક કટાક્ષોની અભિવ્યકિત કરવું એમનું ત્રિઅંકી પ્રહસન છે. ‘
કાનની કથા' (૧૯૬૧) અને ‘ભવાઈ' એમની પરિચયપુસ્તિકાઓ છે. 'રંગલાની રામલીલા | (૧૯૮૪) “અખંડ આનંદ'માં પ્રકાશિત એમના લેખોના સંગ્રહ છે.
૫.ના. પટેલ જયંતીલાલ ઓ. : “મુનિભગત પ્રેમપ્રસાદી' (૧૯૮૨)નાં કર્તા.
નિ.વા. પટેલ જરબાઈ એદલજી : નવલકથા 'ફિરાકમહાલ યાને દાલત (૧૯૧૩)નાં કર્તા.
નિ.વા. પટેલ જશભાઈ કાશીભાઈ, ‘મંગલ' (૨-૩ ૧૯૨૧, ૧૨-૭-૧૯૭૭): કવિ. જન્મ ખેડા જિલ્લાના પેટલાદ તાલુકાના રjણાવમાં. ૧૯૩૭માં મૅટ્રિક થઈ વડોદરા કૉલેજમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે ૧૯૪૧માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૪૪માં એમ.એ. ૧૯૪૭થી વી. પી. કોલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૫૯થી સરદાર પટેલ યુનિવર્સિટીમાં અનુસ્નાતક વિભાગમાં ગુજરાતીના રીડર અને ૧૯૭૭માં પ્રોફેસર.
‘પ્રત્યુષ' (૧૯૫૦) અને 'પૂર્વાહ્ન' (૧૯૬૪) એમના કાવ્યસંગ્રહો છે. એમનાં પ્રગટ-અપ્રગટ કાવ્યોમાંથી ચયન-સંપાદન કરી તૈયાર કરેલા મરણોત્તર કાવ્યસંગ્રહ ‘માધ્યદિની'માં ‘કારેશ્વર', વાત્રકકાંઠે સંધ્યા', ‘આજે જયારે” જેવાં સુદી છંદોબદ્ધ કાવ્યો તેમ જ પ્રાર્થના’, ‘હૈયાફૂટી’, ‘વૃંદાવન’ જેવી લધુકાવ્ય-રચનાઓ કવિની સર્જકતાના ચમકારા બતાવે છે.
જેનકવિ ઉદયરત્ન વિરચિત ‘સ્થૂલિભદ્ર-નવરસ' (૧૯૫૧), કવિ મંગલકૃત ‘જાલંધરાખ્યાન’ અને ‘પરીક્ષિતાખ્યાન' (૧૯૫૬) તથા
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૨૯૯
For Personal & Private Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
પટેલ જશભાઈ મણિભાઇ પટેલ જેકસનદાસ ત્રિભોવનદાર
કવિ કાશીરાત શઘજીકૃત ‘ચિત્રસેનનું ખાન, યા છેષયાત્રા' (૧૯૫૭) એમનાં સંપાદન છે; તે આચાર્ય હેમચન્દ્ર વિચિન ‘દ્ધિહેમ': અપભ્રંશ વિભાગ (અન્ય સાથે, ૧૯૫૭), પ્રાદ' (૧૯૬૫), ‘મારા પ્રિય અકાંકી' (અન્ય સાથે, ૧૯૬૮) વગર એમનાં સારાંપાદન છે.
ઘટ!!ો વગેરે મર્યાદા 1ન પર ૧ છે. આમ છતાં બમ: ઉમરવાડિયાનાં પ્રગટ એકાંકીઓની | એકાંકી રવરૂપની પહલ કર: એક લેખક તરીકેનું સ્થાન પામવાને તેઓ અધિકારી છે.
પટેલ જાદવભાઈ તુલસીદાસ, 'રમાં મધુ (૨૧-૨ ૯૪C): વાર્તાકાર. જન્મ વતન મહેસાણા જિલ્લાના ખંડેરાવપુરામાં. એમ.એ., બી.એડ. પહેલાં શાળામાં શિક્ષક, પછી કાલ૧માં હિંદીન
‘સંજલિ (૧૯૮૩) એમનાં કામરાંગદ છે.
પટેલ નટવરાય જાઈતારામ :
યા કુન
-
મો' (:: ૩)/
પટેલ જીવણભાઈ દુર્લભભાઈ ('t ૮૮૬) : પાટવેલ "ક. જન્મ ( !! . ચર્યાસી)માં. પ્રેમમાં માંદ નિગ કૉલ, અમદાવાદમાં તાલીમ લઈ રાંદેરમાં શિક્ષક. ૧૯૨૦-૨૧ માં ત્યાગ્રહ અંગ સરકારી નોકરીમાંથી રાજીનામું આપી રાષ્ટ્રીય શાળાની સ્થાપના અને એમાં આચાર્યપદે. શિક્ષણકાર્ય સાથે રચનાત્મક પ્રવૃત્તિ. રમણ મજાપાનનિષધને વિષય બનાવતી દાતાજી નાટિકા ચારાનું ચટક' (૧૯૨૮) આપી છે.
પટેલ જશભાઈ મણિભાઈ, ‘જશવંત શેખડીવાળા’, ‘રાચિ' (૩-૭ (૧૯૩૧) : વિવેચક, સંપાદક. જન્મ વતન ખેડા જિલ્લા| પોપડીમાં. ૧૯૫૬માં મૅટ્રિક. ૧૯૧૫૪ માં ગુજરાતી ઇનિહારા વિષયો સાથ મ.ર. યુનિવણિીમાંથી બી.એ. ૧૯૫૩માં ગુજરાતી. અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિ વિષયોમાં એમ.એ. ત્યારે સરદાર પટેલ યુનિવર્સિટીમાં અનુસ્નાતક વિભાગનાં અધ્યક્ષ.
નાટયલોક' (૧૯૭૯) એમની નાટવિષયક વિવેચનસંગ્રહ છે. ગુરાતી કાંકીનું સર્જન બટુભાઈ પૂર્વે પારસી લેખકોએ કર્યું હદનું એ બાબત તરફ લક્ષ ખેચતા લેખ અહીં નોંધપાત્ર રહ્યા છે. 'મા યત : બે મુદ્રા' એ લખ પણ નાનાલાલને આ નાટકની. કડક નિર્ભીક આલોચના આપતા હાઈ ધ્યાનપાત્ર છે.
કાવ્યમ' (૧૯૬૧), ‘ગદ્યગરિમા' (૧૯૬૫), ‘વાર્તામ (૧૯૭૩) ઇત્યાદિ એમના સહસંપાદનના વિદ્યાર્થલક્ષી ગ્રંથ છે.
.ગા. પટેલ જહાંગીર નસરવાનજી, “ગુલફામ (14-૭ '૧૮૬૧, ૨૮ ૮ ૧૯૩૬) : નવલકથાકાર, નાટકકાર, જન્મ મુંબઈમાં, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મુંબઈમાં. અંગ્રેજી ચાર ધારા પછી અભ્યાસ છોડી દીધેલા. પ્રારંભમાં “અખબારે સોદાગર' સાથે રાંલગ્ન, પછી ૧૯૬૩ થી ૧૯૩૫ સુધી જામ જમશેદ'ના તંત્રીમંડળમાં. નાટધ-ભિનય અને દિગ્દર્શનની લાંબી કારકિર્દી. મુંબઈમાં અવસાન.
૧૯૧૩ માં ‘શાહનામા' પરથી ‘બેન મની” અને ગમ ગાશ' નામક બે કથાકાવ્યો પારસી બોલી ને બેબાજીમાં 1' માં છે. પારસી ગુજરાતી બોલીમાં લખાયેલી તથા વાચનભૂખ સંતાપની રંગદર્શી પ્રણયના નિરૂપણવાળી મૌલિક-રૂપાંતરિત ‘નાગઢ’ (૧૮૭૬), ‘ખંડેરાવ ગાયકવાડ અથવા તાત્યાની જાગીર કાણની ?' (૧૮૯૦), ‘રજપુતાણી અને લક્ષમી' (૧૯૬૦), ‘નવલ નાણાવટી’ (૧૯૨૨), ‘મોટા ઘરના બાઈસાહબ' (૧૯૨૩) વગેરે નવલકથા અમણ આપી છે. સંખ્યાની દૃષ્ટિએ દયાન ખેંચતી, પાશ્ચાત્ય નમૂનાને અનુસરતી આ કૃતિઓ કલાદૃષ્ટિએ બહુ મૂલ્યવાન નથી. એમનું સૌથી વધુ પ્રદાન નાક્ષત્ર છે. ‘રાંડાલ ચોકડી', 'સારા', ‘ભમતો ભૂત’, ‘આંધરે બેહેર', ‘ફાંકડો ફીતુરી’ વગેરે સૂચિત ત્રિઅંકી નાટકો છે; તો ‘મધરાતને પરોણા' (૧૯૧૪), ધસેલે ધાંખરી’ (૧૯૧૪), ‘ટોપ્સી ટર્વી' (૧૯૧૫), ‘ઘેર ગવંડર' (૧૯૧૮), ‘ગરબડ ગોટો' (૧૯૨૮) વગેરે સફળ, એક જ દયમાં ભજવી શકાય તેવાં પ્રહસન-ફરસ-એકાંકીઓ છે. એમાં સંસારનું હળવું વ્યંગાત્મક વિનોદી આલેખન છે; છતાં પારસી બાલીને અતિરેક, એકવિધ સંવાદો, જનમનરંજનને અત્યુત્સાહ, તાલમલિયા
પટેલ જીવાભાઈ અ.: ‘કામાં+ની' ને.
1.વા. પટેલ જીવાભાઇ દાદાભાઈ : - I J rમાં મા - " | -૬ તવાં પુનકો ‘લખાશુદ્ધિ’ અને ‘લનપતિ'ના કનાં.
પટેલ જીવાભાઈ દેસાઈભાઈ : રૂઢિગત નિકાને વર્ણવતી નિ મૂઆ પાછળ માહકાણ' (૧૮૯૭) કતાં.
•5.47 , પટેલ જીવાભાઇ રેવાભાઈ (૧૮૭૬, --) : વાર લાક. જન્મ અમાદરામાં. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ કરમસદમાં. '':૬ માં બી.એ., ૧૮૯૮ માં એલએલ.બી. ઉમરેઠમાં વકીલાત. 1:30il દાગરા-લડતમાં અગ્રણી.
એમની પાસેથી ચરિત્રલક્ષી પુસ્તકો હન્રી ફોટj જીવનારત્ર' (૧૯૬૨) અને દાનવીર એવુ કા ગી' (૧૯૨૬) મળ્યાં છે. ‘ઇલિઝાબેથ રાણીના સમય' (૧૯૬૬), ‘જીવનના આદર્શ (૧૯૬૭), ‘સ્ત્રીઓની પરાધીનતા' (૧૯૬૮), સુખ અને શાંતિ' (૧૯૧૬) વગેરે એમનાં નિબંધવરૂપે લખાયેલાં ચિંતનાત્મક અને માહિતીપ્રદ પુસ્તકો છે.
નિ.વા. પટેલ જેકીસનદાસ ત્રિભોવનદાસ : નાટયકૃતિઓ ‘કાળા પહાડ
અથવા ભારતનું ભાવિ' (૧૯૨૩) અને ‘આદર્શ ડાકુ' (૧૯૩૨) તેમ જ સંપાદિત કૃતિ બ્રહ્માનંદ ભકિતસુધા' (૧૯૨૩) અને
૩૦૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
પટેલ જેઠાભાઈ બહેચરભાઈ – પટેલ ડાહ્યાભાઈ ઉમેદભાઈ
ચતુર સુંદર સ્ત્રીવિલાસ થવા મનહર ગરબાવળી' (૧૯૨૧)ના
નિ.. પટેલ જશાભાઈ બહેચરભાઈ : લદાનવન અવશેષ' (૧૯૮૨) અન
અનુવાદ ‘ઋતુસંહાર' (૧૯૩૮)ના ક.
સાથે, ૧૯૭૬), ‘સવારના સૂરજને પૂછા’ (અન્ય ગાથે, ૧૯૭૮) વગેરે એમનાં સંપાદનો છે.
ચ.ટા. પટેલ ઝવેરભાઈ ઉમેદભાઈ : *િiધાત્મક કૃતિ ‘ત્રીઅોની પ્રી યોગ્યતા' (૧૮૯૨) ના કર્તા.
નિ.વે.. પટેલ ઝવેરભાઈ દાદાભાઈ : નવલકથા 'કપૂરમંજરી'ના કતાં.
નિ.વા. પટેલ ઝવેરભાઈ પુરોત્તમભાઈ (૧૯-૧૨ ૧૯૦૭) : રાંમરણ લેખક. જન્મ વડોદરા જિલ્લાન: નલીમાં. બી.એ. સુધીના અભ્યાસ.
‘ગાંધીજીના સમાગમમાં' (૧૯૮૧) ઉપરાંત એમના નામ ‘આવતી કાલની ગ્રામસંસ્કૃતિ (૧૯૧૫), જીવનસાધનામાં ગીતા માર્ગદર્શન(૧૯૭૯), “ગીતા સ્વાધ્યાય' (૧૯૮૩) જેવાં પ્રકીર્ણ પુસ્તકો છે.
એ.ટી.
પટેલ જનાબાઈ ભીખાભાઈ : ઐતિહાસિક કથા પ્રાંગા પર
આધારિત પુસ્તક મારતનાં વીર વીરાંગનાઓની કેટલીક વાત’ ('\'૯૩૧)નાં કતાં.
નિ.વા. પટેલ જેસંગભાઈ ત્રિકમદાસ (૧૮૫૪, ~): કવિ. જન્મ અમદાવાદ જિલ્લાના બાવળા ગામે. ગુજરાતી છઠ્ઠા ધોરણ સુધીનો અભ્યાસ. પછી વડોદરા વનકયુલર સાયંસ કોલેજમાં કેળવણી. કેળવણી, ખાતામાં નોકરી.૧૮૮૪ માં ‘સ્વદેશહિતબાધ’ ત્રિમાસિકના પ્રારંભ.
વિધવા સ્ત્રીની ઊર્મિ, અભિલાષા તથા વ્યથાને વાવનું ૧૫૭ કડીનું ગરબીકાળ ‘વિધવાની અરજી સધવાને' (૧૮૮૧) એમના નામે છે. આ ઉપરાંત સંગકાવ્ય' (૧૮૮૦), 'સુબોધ નમાળા છત્રીસી’, ‘ઉખાણાસંગ્રહ’,‘અલંકારપ્રકાશ', 'ગુજરાતી શબ્દરાંગ્રહ', ‘વિનયાવૈધવ્યદુ:ખદર્શક નાટક', 'ગુજરાતી કાલાવળી’ વગર પુસ્તકો પણ એમણ આપ્યાં છે.
નિ.વા. પટેલ જાઈતાભાઈ ભગવાનદાસ, ‘કઠલાલકર (૨૮ ૫ ૧ ૮૯૫, ૨૯-૫-૧૯૮૩) : કવિ, નાટયકાર, વાર્તાકાર, નાન્મ વતન ખેડ: જિલ્લાના અનારામાં. અભ્યાસ સાત ધોરણ સુધી. ખેતી! વ્યવસાય.
‘વાતરના ચિતાર' (૧૯૨૨) અને “આરસી' (૧૯૭૪) એમના કાવ્યસંગ્રહો છે. સાહિત્ય અને વિનોદ' (૧૯૨૨) એમના વાર્તાસંગ્રહ છે. 'દેવદર્શન' (૧૯૭૮) એમનું નાટક છે. દૂરદર્શન પર અને અન્યત્ર અમનાં કેટલાંક નાટક ભવાયાં છે.
10.ગા. પટેલ જોઈતારામ ઈશ્વરદાસ, ‘યંત' (૧-૭-૧૯૧૭) : ચરિત્રકાર, જન્મ મહસાણા જિલ્લાના બલાલમાં. ગુજરાતી ફાઇનલ સુધીન.. અભ્યાસ. ચાકસીના વ્યવસાય.
પ્રતિષ્ઠિત વ્યકિતઓની પ્રેરક જીવન પ્રસંગને વર્ણવતી કૃતિ ‘માનવરત્ના' (૧૯૬૯) ઉપરાંત ‘ધરતીનાં અમીઝરણાં' (૧૯૮૪). પણ એમના નામે છે.
નિ.વા. પટેલ જાઈતારામ મોહનદાસ(૩ ૪ ૧૯૩૯) : કવિ. જન્મસ્થળ
અને વતન વિસનગર તાલુકાનું સુંશી ગામ. ૧૯૬૪ માં ગુજરાતીરસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૭માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૬૭ થી અદ્યપર્યત સરદાર વલ્લભભાઈ આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં પ્રાધ્યાપક.
એમણ લીલપ લાગણીની' (૧૯૭૭) કાવ્યસંગ્રહ આપ્યો છે. નવાદિત કવિઓના પ્રતિનિધકાવ્યસંગ્રહો ‘લેહીને લય' (અન્ય '
પટેલ ડાહીબેન ચુનીલાલ: ભકિતવિષ્યક પદસંગ્રહ “આનંદમનનાં કર્તા.
નિ.વા. પટેલ ડાહ્યાભાઈ આશાભાઈ, દિનુ દિનેશ (૩ ૪ ૧૯૨૦) : કવિ, નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર. જન્મ વતન ખેડા જિલ્લાની રાણાવમાં. ૧૯૪૮ માં લંડનમાંથી બંદિરની ડિગ્રી. આફ્રિકાનાં, કલા (?)ગાન્ડા)માં કેટલાક સમય ધારાશાસ્ત્રી તરીકે કાર્ય. થોડા સમય યુગાન્ડા પાર્લામેન્ટમાં વિરોધપક્ષના નેતા. ૧૯૭૨થી લંડનમાં ધારાશાસ્ત્રી. બ્રિટનમાં ગુજરાતી સાહિત્ય અકાદમીના સ્થાપક અને પ્રમુખ.
ગાંધીજીના જીવનને વિષય બનાવીને ‘મોહન ગાંધી મહાકાવ્ય - ઉદયપર્વ'(૧૯૭૧), ‘મોહન ગાંધી મહાકાવ્ય-પ્રભાતપર્વ'(૧૯૭૨) અને “મોહન ગાંધી મહાકાવ્ય -વસંતપર્વ (૧૯૮૮) નામ ત્રણ કાવ્યગ્રંથો એમણે પ્રગટ કર્યા છે. ‘અંકુર' (૧૯૬૦), કાવ્યપરિમલ' (૧૯૭૮), “અહુરાણા' (૧૯૭૨) અને 'દરદીલ ઝરણાં' (૧૯૭૮) એમના અન્ય કાવ્યસંગ્રહ છે. ‘વનની વાટે' (૧૯૫૫), 'અંતિમ આલિંગન' (૧૯૫૮), ઉષા અને અરુણ (૧૯૬૨), “અનુરાગ અને ઉત્થાન' (૧૯૬૨), 'તિમિરનું તંજ' (૧૯૬૬) વગરે એમની નવલકથાઓ છે. ‘આગમન' (૧૯૫૭), કલાવતી' (૧૯૫૭), ‘શાલિની' વગેરે એમના વાર્તાસંગ્રહો છે. કેટલીક નવલકથાઓ અને વાર્તાઓ પરદેશી ભૂમિમાં રોપાયેલી હાઈ વિષયના વૈવિધ્યની દૃષ્ટિએ નોંધપાત્ર છે.
આ ઉપરાંત એમણ ‘પદ્મનાભ” નાટક અને ‘શ્રીમદ ભગવદ્ગીતા મને શું કહે છે?' (૧૯૬૬) જવું પુસ્તક પણ આપ્યાં છે.
૪.ગા. પટેલ ડાહ્યાભાઈ ઉમેદભાઈ, ‘મનમાજી’: ‘જાબનનાં જાદુ : યુવાની દિવાની' (૧૯૩૪), ‘અભાગણી આશા' (૧૯૩૫), ‘અધૂરાં લગ્ન યાને પ્રેમનાં બલિદાન’ (૧૯૩૬), ‘આકાશમાં ઉડતો ચમત્કારી
ગુજરાતી સાહિત્યકાશ -૨ : ૩૦૧
For Personal & Private Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
પટેલ ડાહ્યાભાઈ પુરુષોત્તમ–પટેલ દેસાઈભાઈ નાથાભાઈ
vમ વલસાડ જિલ્લાના નવસારીમાં. વતન નડિયાદ. એમ.એ. નડિયાદની મહિલા કોલેજમાં ગુજરાતીના અધ્યાપક.
‘હળવાં તીર' (૧૯૭૭), ‘તાનાં તીર' (૧૯૮૧) અને ‘વકવાણ' (૧૯૮૪) એમનાં હાસ્યકટાક્ષનાં પુસ્તક છે. ‘મગવું ગગન | ('૧૯૮૦) એમને કાવ્યસંગ્રહ છે.
૧૮.ગા. પટેલ તુલસીદાસ લક્ષ્મીદાસ : ‘અલિની બહાદુર મહારાજા માધવરાવ કફ મહાદજી 1િ1 એમનું ચરિત્ર તથા કારકીદિ' અને કર્નલ મેડીઝ ટેલરનું ચરિત્રના કતાં.
નિ.વા. પટેલ ત્રિકમલાલ ડાહ્યાભાઇ : ‘અંબિકા ન ગાયા ગ્રહ (૧૮૯૨)ના કતાં,
.િવા. પટેલ ત્રિભુવન ગંગાદારા: ‘ગુજરાતી શબ્દાં ગ્રહ (૧૯૭૬) મા
કર્તા.
.િવા.
પટેલ ત્રિભુવનદારા ત્રિકમભાઈ : ‘શૂરા રાઠોડ •ાટકનાં ગામના
ક.
નિવા. વર પાશા, ખજા' (૧૯૨૪)ના
પટેલ લંબક : નવલકથા “ કર્તા.
ઘેડા', 'હઠીલા હમીર’, ‘મદા મહારાણી’ વગર કથા કૃતિઓ તથા ‘વાલા નામેરી’, ‘સત્યવાદી હરિશ્ચંદ', ‘ભકત પ્રહલાદ’, ‘મહારાજા ગાપીચંદ’, ‘મહાત્મા તુલસીદાસ’ વગેરે ચરિત્રાત્મક પુસ્તકના કર્તા.
નિ.. પટેલ ડાહ્યાભાઈ પુત્તમ : ઈલાસુંદર નાટકમાં ગાયના', 'પ્રતાપી પ્રતાપ ન ટકતોગામના અન ‘માધવ મુકના નાટકનાં ગાયના'ના કર્તા.
નિ.વા. પટેલ ડાહ્યાભાઈ બાબરદાસ : નવલકથાઓ ‘રદીપક' - ૧ (૧૯૧૮), 'કિમતી દુનિયા' (૧૯૧૪) અને ફેશનની ફિશિયારી’ ('t૯૨૧) તથા સંપાદિત પુસ્તક સ્વરાજ્યકીર્તનના કર્તા.
નિ.વા. પટેલ ડાહ્યાભાઈ રામદાસ, ‘મલમ્' (૧૫-૧૧-૧૯૮૯) : વ.
મુ બારાદ તાલુકાના અલારસા ગામમાં. પ્રાથમિક માધ્યમિક રાસાગ બારસદમાં. વડોદરાની ટ્રેનિંગ કોલેજમાંથી ૧૯૩૨માં ઉત્તમ પદની પદવી. ૧૯૩૨ થી શિક્ષક.
એમની પાસેથી ગાંધીજીના જીવનપ્રસંગો અને સિદ્ધાંતા પદ્યમાં વર્ણવતાં પુસ્તક ‘ગાંધી-જીવનદર્શન' (૧૯૬૪), ‘ગાંધીનમજનમાળા’ અને ‘યુગચેતના અવતાર’ મળ્યાં છે.
નિ.તા. પટેલ ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ, ‘નિર્ગુણ’, ‘બંધુ' (૧૮૭૪, ૨૨-૧૨-૧૯૨૬) : કવિ, વાર્તાકાર. જન્મ અમદાવાદમાં. વતન મહેસાણા જિલ્લાનું વડનગર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષા અમદાવાદમાં. પત્રકારત્વ અને લેખન એ મુખ્ય વ્યવસાય. ૧૯૬૩ -થી ૧૯૧૭ સુધી “ગુજરાતી પંચ' સાપ્તાહિકના ઉપતંત્રી. ‘સુંદરીસુબોધ’, ‘આર્યવાલ’, ‘વાર્તાવારિધિ સરસ્વતી’ એ સામયિકોના તંત્રીમંડળમાં. ચરોતર એજયુકેશન સોસાયટી તરફથી પ્રકાશિત ‘બાલમિત્રને પ્રારંભિક વર્ષોમાં ખીલવવામાં મદદ. છેલ્લાં વર્ષોમાં ‘કરછકેસરી’ પત્રના ઉપતંત્રી. અમદાવાદમાં ચાલતા બંધુ સમાજ સાથે સંકળાઈ એમણે પોતાની સાહિત્યરુચિ ખીલવી હતી.
‘હૃદયતરંગ' (૧૯૨૮) એ એમને પ્રણયકાવ્યોનો સંગ્રહ છે. ‘રાંતાનના, સુવાસિની અને બીજી ટૂંકીવાર્તાઓ’ એમને વાર્તાસંગ્રહ છે. ‘વડનગરા કણબીની ઉત્પત્તિ' (૧૯૮૬) એમને પ્રકીર્ણ ગ્રંથ છે; તો સંસારમાં સ્ત્રીની પદવી' (૧૯૬૭), “સામાજિક સેવાના સન્માર્ગ' (૧૯૫૪), ‘આગળ ધસા' (૧૯૨૦) વગેરે એમને અનૂદિત ગ્રંથ છે.
૪.ગા. પટેલ ડાહ્યાભાઈ સોમાભાઈ (૯-૧-૧૯૪૭) : કવિ. જન્મ સાબરકાંઠાના મિયાપુરમાં. એમ.એ., બી.એડ. શ્રી એમ. પી. શાહ હાઈસ્કૂલ, જિતપુરમાં આચાર્ય. ‘ઇખિત' (૧૯૮૨) એમના કાવ્યસંગ્રહ છે.
ચં.ટા. પટેલ તરુલતા નંદુભાઈ (૧૦-૧૦-૧૯૩૪) : હાયલેખક, કવિ.
પટેલ દાદુભાઈ: પ્રવાસકથા ‘પૂરોપની વાટેથી' (૧૯૫૫)ના કતાં.
પટેલ દીપકકુમાર મંગળભાઈ, ‘દીપક કાશીપુરિયા' (૯ ૭ ૧૯૪૨) : નવલકથાકાર, વાર્તાકાર, કવિ, ચરિત્રલેખક. જન્મ વડોદરામાં. ૧૯૬૬માં મૅટ્રિક. ૧૯૮૪ માં ગુજરાતી વિષયમાં એમ.એ. સરદાર પટેલ હાઈસ્કૂલ, નડિયાદમાં શિક્ષક.
અમારી નવલકથાઓ ‘મિલન એક યુગ પછીનું(૧૯૭૫), “કાંટાળી કેડી, રૂપાળાં ફૂલ' (૧૯૭૯) અને 'પૂર ઉમટયાં પ્રણયનાં’ (૧૯૮૧); વાર્તાસંગ્રહ ‘રૂપાળી માછલીઓનાં મન (૧૯૭૪); કાવ્યસંગ્રહ ‘ભીનું નગર' (૧૯૭૭) અને “માતી' (૧૯૮૪) તથા જીવનચરિત્ર ‘સ્વામી સહજાનંદ' (૧૯૬૮) આપ્યાં છે. આ ઉપરાંત કેટલીક બાધક પુસ્તિકાઓ પણ એમની પાસેથી મળી છે.
પટેલ દુલભાઈ : નાટક “ચાર ચટક' (૧૯૨૮)ના કતાં.
પટેલ દેવેન્દ્ર : નલકથા બેબી' (૧૯૭૯)ના કર્તા.
પટેલ દેસાઈભાઈ નાથાભાઈ : જીવનચરિત્રા ‘પ્રેમાવતાર ઈશું' (૧૯૫૨), 'સંત વિનોબા' (૧૯૫૩), 'કરુણાશંકર : શિક્ષકવિભૂતિ’ (૧૯૬૧) અને ‘ગૌતમબુદ્ધની જીવનરેખા’ ઉપરાંત આરોગ્યસંબંધિત પુસ્તિકાઓ ‘માનવીનું આરોગ્ય' (૧૯૪૦) અને 'માત
૩૦૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education Interational
For Personal & Private Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
પટેલ ઘાભાઈ તુલસીદાસ–પટેલ નટવરલાલ મગનલાલ
થનાર (૧૯૫૫)ના કતાં.
પટેલ ઘાભાઈ તુલસીદાસ : પદ્યકૃતિ મુનિ -ના કર્તા.
!: વલી(૧૯૮૪)
પટેલ ધનજીભાઈ નવરોજી, “રોશન' (૧૮૫૭, ૧૯૩૭) : ‘સુગંધમાં રોડા' (૧૮૮૪), ‘ચરી મેરી કળા મંઢા' (૧૮૯૪), ‘નારકલી' (૧૮૯૫), 'કલીઓપેરા' (૧૮૯૭), ‘ગંગાબાણ' (૧૮૯૮), ‘ મુરાદ યાન રનના પ્યાર' (૧૯૬૩), ‘વેલાતનાં કેળાં મેઢાં (૧૯૦૪), ‘
ચમને ખશમ' (૧૯૬૬), ‘ગંધાતા ગુલાબ(૧૯૧૮), ‘કરો તેવું ભરો' (૧૯૨૨) જેવી નવલકથાન: તેમ જ ‘ફિરદોશી તુરી, ‘કિ જાગ’, ‘સંક્ષપ શાહનામુ જવાં આખ્યાનના કર્તા.
ચં.કો. પટેલ ધનજીભાઈ હરિકિશન : કામહિ કેરાળા નાટકનાં ગાયા' ('૫૯ ૧) ના કર્તા.
એક ભલા માણસ' (૧૯૭૯)માં સીધી લીટીના ગભરુ મહેતા ચોર છવલાલના દાણા ઉત્સવ પરીખમાં થતા રૂપાંતરનું અતિરેકપૂર્ણ અને અપ્રતીતિકર આલેખન છે; ના આંધળી ગલી' (૧૯૮૩) -માં નાયિકા કુંદનના જીવનની સ્થગિતતાની પડખ પરેશ-શુભાંગી
જીવંત-નરલ-ઉન્માદક દાંપત્ય મુકાયું છે, જે કુંદનની ઘેરી ઉદારીના પડને તોડે છે પણ ક્ષણ માટે – એવા અમાનિત કથાનકન રાહારે ઘેરી કરતા પ્રગટે છે.
હાસ્યસાહિત્યનું એમનું ખેડાણ અપેક્ષ: જન્માવે છે. એમની ‘પરદુ:ખભંજન પેસ્તનજી' (૧૯૭૮) કૃતિ ડોન કિરાટેનું સ્મરણ કરાવતી, પેસ્તનજીનાં ઉરાંગઉટાંગ પરાક્રમની કથા છે; તો 'ગગનનાં લગન' (૧૯૮૪) સામાન્ય લાગતાં પત્ર, પરિસ્થિતિ ને પ્રસંગની અસામાન્યતાઓને ઝીણી નજરે પકડી પાડી તેને બિલેરી કારમાંથી બતાવનું નવું હાસ્ય પીરસે છે.
એમનાં ‘પહેલું ઇનામ' (૧૯૫૫), 'પંખીના માળા' (અન્ય સાથે, ૧૯૫૬) અને ‘વિનાશને પંથે' (૧૯૬૧) જેવાં નાટકો; રેડિયો નાટક ‘મનના માનેલે' (૧૯૫૯); એકાંકીસંગ્રહ ‘નમણી નાગર વેલ' (૧૯૬૧) તથા બાળનાટક ‘અંડરી ગંડેરી ટીપરીટેન' (૧૯૬૬) એમની સર્જક નાટશિકિતનો પરિચય કરાવે છે. એમની બાળવાર્તા ‘બતકનું બર' (૧૯૮૨) અને બાળકવિતા ‘મિત્રાનાં જોડકણાં' (૧૯૭૩) પણ ધ્યાનાર્હ છે.
એમણે માર્ક ટ્વેઈનની પ્રશિષ્ટ કૃતિ ગણાયેલી રાખ્યાત કિશોર કથાઓના આરિવાઘ અનુવાદ 'ટોમ સાયરી - ભા. ૧, ૨ (૧૯૬૦, ૧૯૬૬) અને ‘હકલબ ટી ફિનનાં પાકમા' (૧૯૬૩) નામ આપ્યા છે.
પટેલ ધૂળાભાઈ ગોકળભાઈ : પદ્યકૃતિ 'કમળા ઉફે રાબળા' (૧૯૨૫)ના કે.
પટેલ નટવર : વાર્તાસંગ્રહ ‘રાજીનામું (૧૯૩૪)ના કતાં.
પટેલ ધીરુબેન ગોરધનભાઈ (૨૯-૫-૧૯૨૬) : નવલકથાકાર, નાટક કાર, વાર્તાકાર, અનુવાદક. જન્મ વડોદરામાં. શાળા શિક્ષણ સાન્તા, દુની પેદાર હાઈસ્કૂલમાં, ઉચ્ચશિક્ષણ અંલ્ફિન્સ્ટન કોલેજમાં. ૧૯૪૫માં અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૪૮માં એમ.એ. ૧૯૪૯ -થી મુંબઈની ભવન્સ કોલેજમાં અને પછી ૧૯૬૩-૧૯૬૪ માં દહિસરની કોલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક. થોડા વખત પ્રકશનસંસ્થા “આનંદ પબ્લિશ'નું સંચાલન. ૧૯૬૩ ૧૯૬૪થી. કલ્કિ પ્રકાશન શરૂ કર્યું. ૧૯૭૫ સુધી ‘સુધ' સામદિકના તંત્રી. ૧૯૮૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક.
‘અધૂરો કોલ' (૧૯૫૫), ‘એક લહર' (૧૯૫૭) અને 'વિશંભકથા' (૧૯૬૬) એમના વાર્તાસંગ્રહ છે. રોચક વસ્તુગૂંફન, પ્રવાહી ભાષ!, નારીહૃદયની ગૂઢ લાગણીઓનું આલેખન તથા માનવમનનાં ઊંડાણેને તાગવાની મથામણ –એ એમની વાર્તા ઓની વિશેષતા છે; તે લાંબી ભૂમિકા અને કવચિત બિનજરૂરી કે અસંબદ્ધ પ્રસંગોની પસંદગીથી 'વનું પાંખાપા એ મર્યાદા છે. છતાં હરીફ', બે દોસ્ત', 'ધીમું ઝર’, ‘મયંકની મ” જેવી વાર્તાઓ રાફળ છે. ‘વડવાનલ' (૧૯૬૩), ‘શીમળાનાં ફૂલ' (૧૯૭૬), 'વાવંટોળ' (૧૯૭૯) અને 'વમળ' (૧૯૭૯) એ નવલકથા ' પૈકી ‘વાવંટોળ' સુદીર્ઘ, મહત્ત્વાકાંક્ષી અને પ્રભાવશાળી કૃતિ છે; તા ધીમી ગતિની ‘શીમળાનાં ફૂલ'માં અમાણ નરનારીના નાજુક સંબંધના સંદર્ભમાં આવ્યા હૈયાના નારીત્વને લાગણીના નમણા | શિલ્પરૂપે ઉપસાવ્યું છે. વિશિષ્ટ વરતુ, પાત્ર અને પરિવેશ વડે તેઓ મનોવૈજ્ઞાનિક અભિગમથી માનવમનની સંકુલતાને લાગે છે.
એમની લઘુનવલે પૈકી “વાંસનો અંકુર' (૧૯૬૮)માં સર્જનશકિતનો ઉન્મેષ દેખાય છે. દાદાજીના લાડીલા, તીવ્ર સંવેદનશીલતા ધરાવતા યુવાન કેશવના દિલમાં એમની જ સામે વાંસના અંકરની પેઠે ફૂટી નીકળતી વિદ્રોહવૃત્તિનું પ્રાકૃતિક રાદ-કલ્પનાને સહારે અત્યંત કલાપૂર્ણ અને લાઘવયુકત નિરૂપણ એમાં થયું છે;
પટેલ નટવરલાલ ગિરધરદાસ (૧૭ 11-૧૯૫૦) : વાર્તાકાર, નાટકાર. જન્મ વતન મહેસાણા જિલ્લાના કાસવામાં. અભ્યારા બી.એસસી., બી.એડ. અમદાવાદમાં પ્રાથમિક પછી માધ્યમિક શાળામાં શિક્ષક. ‘ઉડણ ફુગ્ગા' (૧૯૮૪) એમના વાર્તાસંગ્રહ છે.
પટેલ નટવરલાલ મગનલાલ, ‘અકલેસરી', ‘રાધારમણ’, ‘નગમ) (૨૪-'૧'-૧૯૨૭) : રેડિયો નાટકલેખક. જન્મ અંકલેશુર (જિ. ભરૂચ)માં. ૧૯૫૫ માં મૅટ્રિક. પ્રાથમિક પછી માધ્યમિક શાળામાં શિક્ષક. ૧૯૮૬ માં નિવૃત્ત.
એમણે રેડિયોરૂપકાને સંગ્રહ ‘સૂર્યમુખી' (૧૯૮૩) આપ્યા છે. આ ઉપરાંત એમણે કવિ પતીલની રચનાઓના મરણા રે સંગ્રહા ‘મારી ઉર્વશી' (૧૯૭૫), ‘અટૂલી અનારે' (૧૯૭૫) અને ‘બાહજવનિકા' (૧૯૭૫) તેમ જ નવાદિત કવિઓની કાવ્યકૃતિઓને
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૩૦૩
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #315
--------------------------------------------------------------------------
________________
પટેલ નટુભાઈ પટેલ નારાયણ મેઘજી
સંચય “વહાર' (૧૯૭૩) જવાં સંપાદન પણ આપ્યાં છે.
પટેલ નટુભાઈ : ત્રિઅંકી સામાજિક નાટક ‘કાંતિવીર' (૧૯૬૮) ને!! કર્તા.
પટેલ નટુભાઈ ગિરધરલાલ : મા ભામી ઇત' (૧૯૬૭) ન.
કર્તા. પટેલ નરસિંહભાઈ : કાવ્યસંગ્રહ ‘જીવનની દુહાઈ' (૧૯૫૯), બાલવાર્તારાં ગ્રહ ‘સાણલાં' (૧૯૫૮), જીવનચરિત્ર ‘સુરત જિલ્લાના મહાજન' તથા રવીન્દ્રનાથ ઠાકરકૃત કથા આ કાહિની'ના અનુવાદના કર્તા.
પટેલ નાગરદાસ ઈશ્વરદાસ (૧૬-૧૨-૧૮૯૮, ૨૩-૨-૧૯૧૯): બાળસાહિત્યકાર, અનુવાદક, સંપાદક. જન્મ કુંડારી (મિયાગામ)માં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બામણગામ, નાર અને વડોદરામાં. અંગ્રેજી ધોરણ પાંચ સુધીના અભ્યાસ પછી વ્યવસાય. ‘બાલજીવન માસિકના વ્યવસ્થાપક. મુંબઈમાં મેસર્સ માલવી રાગ છે.ડદાસની ફિરા સાથે સંલગ્ન. ‘ચાંદની' માસિકના તંત્રી.
એમણે “શિશુ સબોધ' (૧૯૧૩), ‘દશકીર્તન' (૧૯૨૨), ‘નવવલ્લરી' (૧૯૨૩), 'વ્યોમવિહાર' (૧૯૩૦) જેવા કાવ્યસંગ્રહ અને ‘અમારી વાર્તાઓ' (અન્ય સાથે, ૧૯૨૫), ‘અમારી બીજી વાર્તાઓ' (અન્ય સાથે, ૧૯૨૬), ‘અમારી ત્રીજી વાર્તાઓ' (અન્ય સાથે, ૧૯૨૭) જેવા વાર્તાસંગ્રહા થા ‘પ્રાણશંકર પંડિતજીનાં પરાક્રમ' (૧૯૩૮), ‘પરીઓને પ્રદેશ' (અન્ય સાથે, ૧૯૩૭), ‘બાલવિનાદ’ (અન્ય સાથે, ૧૯૩૮), ‘રતની' (૧૯૩૮) અને ‘નની સાહસકથાઓ' (૧૯૩૦) જવા બાલવાર્તાસંગ્રહો આપ્યા છે. આ ઉપરાંત એમણ ‘સફેદ ઠગ' (૧૯૨૪), ‘શશીકલા અને વીરપંચશકા' (૧૯૨૬), ‘મનનાં અદ્ભુત પરાક્રમો' (૧૯૨૯), ‘જયનાં અભુત સાહો' (૧૯૩૦) અને ‘કાળના કિનારે (૧૯૩૦) જવા અનુવાદો પણ આપ્યા છે.
પટેલ નરસિહભાઈ ઈશ્વરલાલ (૧૩-૧૦-૧૮૭૪, ૨૭-૧૦-૧૯૪૫):
ચરિત્રલેખક, અનુવાદક, સંપાદક. જન્મ નાર (તા. આણંદ)માં. પ્રિવિયર રjધી કોલેજ-અભ્યારા, જર્મન ઈસ્ટ આફ્રિકામાં વસવાટ. જર્મન, અંગ્રેજી, બંગાળી ભાષાઓ પર પ્રભુત્વ. શાંતિનિકેતનમાં ગુજરાતી ભાષા-સાહિત્યના અધ્યાપક. આણંદમાં પાટીદાર આશ્રમની સ્થાપના અને પાટીદાર' માસિકનું સંપાદન-પ્રકાશન.
એમણે બંગાળી અને અંગ્રેજી ગ્રથો પર આધારિત લત્તાકુમારી (૧૯૦૩), “ગરીબી ' (૧૯૦૫), ‘મહાવીર ગાફિલ્ડ’ (૧૯૦૯),
આ વિથ કોણે રરયું?” (૧૯૧૦) અને ઈટાલીને મુકિયા” (૧૯૨૯) જેવાં પુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત એમણ અંગ્રેજી માંથી સામાજિક પ્રોત્સાહન' (૧૯૦૧) અને ‘પાપીને પસ્તાવો’ (૧૯૨૨), બંગાળીમાંથી ‘પમાલયા' (૧૯૦૪), ‘મહારાષ્ટ્ર જીવનસંધ્યા' (૧૯૦૮), ‘રાજપૂત જીવનપ્રભાત' (૧૯૦૮) અને “નૈવેદ્ય' (૧૯૨૯) તથા જર્મન ભાષામાંથી ‘તરંગવતી' (૧૯૨૩), બુદ્ધ અને મહાવીર' (૧૯૨૪) અને નાટક ‘વિહેમ ટેલ’ જવા અનુવાદો આપ્યા છે.
પટેલ નાથાભાઈ કાળિદાસ : પદ્યકૃતિ ‘પાકિશન પાલકું યાને
સુરતની શહાણી' (૧૯૨૩)ના કર્તા.
પટેલ નાથાભાઈ મરભાઈ: નવલકથાઓ ‘માગ્યચક્ર' (૧૯૬૨), | ‘જીવનરાંગ્રામ' (૧૯૬૪) અને ‘વીરસિંહની વીરતા' તથા કાવ્ય
સંગ્રહ ‘રસઝરણાં' (૧૯૭૮)ના કતાં.
પટેલ નાથાલાલ ઈશ્વરદાસ : પદ્યકૃતિ “રણછોડજી વર્ણન'ના કર્તા.
પટેલ નરીમાન : નાટક “અદેખી' (અન્ય સાથે, ૧૯૫૧) ના કર્તા.
પટેલ નાથાલાલ લીલાચંદ ઉર્ફ કવિરાજ કનૈયાલાલ: પદ્યકૃતિ ‘જમાનાના ઝેરી રંગ યાને હિદદેવીના પોકાર (૧૯૩૫)ના કતાં.
પટેલ નરોત્તમભાઈ ધનજીભાઈ, ‘મિ. પટેલ’ : નવલકથા ‘દી
જીવનસાર’ અને ‘શૂરાતની શમશર' તથા ગઝલમાળા ‘સબ્રાધસિંધુ(૧૯૧૮)ના કર્તા.
પટેલ નાનાલાલ દલપતરામ : પદ્યકૃતિઓ ચતુરસુંદર ગૂર્જર
ગરબાવલી' (૧૯૨૪), ‘રાપુંજ' (બી. આ. ૧૯૩૫) તથા પ્રભુ, પ્રણય અને પ્રકૃતિન નિરૂપતી ‘ઝાંખી' (૧૯૬૫)ના કર્તા.
પટેલ નારણદાસ દ્વારકાદાસ : ‘શ્રી વાઘેશ્વરી માતાના ગરબા” (૧૯૧૧)ના કર્તા.
પટેલ નલિનકાન્ત કરસનદાસ (૩૦-૧-૧૯૨૮) : કવિ, નવલકથાકાર, વાર્તાકાર. જન્મ ડાકોરમાં. ૧૯૫૧માં મૅટ્રિક. ૧૯૬૦માં બી.એ. મશીનરી સ્પેરપાર્સને વ્યવસાય.
એમણે સામાજિક નવલકથાઓ ‘બાલ રાધા, બેલ' (૧૯૭૭), સંગમ' (૧૯૭૭), શૌર્યનવલકથા “વહેતો સાગર' (૧૯૭૯) અને ‘ફૂલ ખીલ્યું પથ્થરમાં' (૧૯૮૪): નવલિકાસંગ્રહ ‘ગંગા-જમના' (૧૯૭૮); કાવ્યસંગ્રહો ‘હરિયાળી' (૧૯૮૦) અને ‘કાગળ પર ચાસ' (૧૯૮૫) તથા માહિતી પુસ્તિકા (ડાકોર તીર્થ’ આપ્યાં છે.
૨.ર.દ.
પટેલ નારણભાઈ : વ્યાકરણ પ્રવેશ'- ભા.૩ (અન્ય સાથે, ૧૯૩૩) -કર્તા.
પટેલ નારાયણ મેઘજી : કાવ્યસંગ્રહ'ના કર્તા.
૨૨,દ.
૩૦૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
www.alinelibrary.org
Page #316
--------------------------------------------------------------------------
________________
પટેલ નારાયણ રામજીભાઈ સ્મરણાંજલિ'(૧૯૩૪)ના કર્તા.
વનચરિત્ર સ્વ. મનમાં બહેનો
૨૬.
પટેલ પન્નાલાલ નાનાલાલ(૭૫ ૧૯૧૨, ૬-૪-૧૯૮૯) : નવલકથાકાર, વાર્તાકાર, નાટયકાર. જન્મસ્થળ અને વતન રાજ્યસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાનું માંડલી. અભ્યાસ ઈડરમાં અંગ્રેજી ચાર ધોરણ સુધી. કૌટુંબિક પરિસ્થિતિને લીધે અભ્યાસ છોડી એકાદ વર્ષ ડુંગરપુરને સાગવાડામાં દારૂના ભઠ્ઠા પર નોકરી. પછી અમદાવાદ આવી થોડો વખત એક સદગૃહસ્થને ઘરે નેકરી. અસદ્ગૃહસ્યની મદદથી અમદાવાદ ઈલેકિટ્રક કંપનીમાં ઑઈલમૅન અને પછી મીડ રીડિંગ કરનાર. ૧૯૩૬માં અમદાવાદમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઈડર શાળાના સહાધ્યાયી ઉમાશંકર જોશી સાથે સંપર્ક અને તેમના પ્રેત્સાહનથી સાહિત્યસર્જનનો પ્રેમ. ચારપાંચ વર્ષ મુંબઈની એન. આર. આચાર્યની ફિલ્મ કંપનીમાં પાલક, પછી વર્તન માંડલીમાં જઈ ખેતીને વો અને આવથે લેખનપ્રાિ ૧૯૪૭માં ક્ષયની બીમારી અને પછી અરવિંદના યોગમાર્ગ પ્રત્યે આકર્ષણ, ૧૯૫૮થી અમદાવાદમાં સ્થાયી વસવાટ અને લેખનને મુખ્ય વ્યવસાય. ૧૯૫૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૯માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના પ્રમુખ, ૧૯૮૫ના વર્ષના ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડથી સન્માનિત. અમદાવાદમાં બ્રેઈન હેમરેજથી અવસાન.
આ લેખ સર્જનને પ્રારભ તા ૨૬માં કેહની શા ટૂંકીવાર્તાચી, પછી બ્રેડ જ વખતમાં ગુતનાં પ્રતિષ્કૃિત સામયિકોમાં એમની ટૂંકીવાર્તાઓ પ્રગટ થવા લાગી. પરંતુ એમની પ્રતિભા ટૂંકીવાર્તાના સર્જન સાથે જ વધુ વ્યાપવાળી નવલકથાના સર્જન તરફ વળી. પ્રારંભથી જ પ્રણય કે લગ્નજીવનમાં ઊભી થતી પરિસ્થિતિ એમની નવલકથાઓમાં કેન્દ્રસ્થાને રહે છે; પછી આ ગ્રામજીવનની ચર્યા નય કેશજીનની. ગ્રામજીવનની આંટીઘૂંટી અને કુટિલતામાં પાવરધા મુખીમાં જાગેલી અપત્યસ્નેહની સરવાણી એક સ્ત્રીના જીવનનો સર્વનાશ કેવી રીતે અટકાવી દે છે એનું મર્મસ્પર્શી આલેખન કરતી એમની પહેલી લઘુનવલ 'વળામણાં' (૧૯૪૦)થી આકર્ષાઈ ઝવેરચંદ મેઘાણીએ એમને ‘ફૂલછબ’માં ગ્રામજીવનની એક નવલકથા લખવા આમંત્રણ આપ્યું ને એ નિમિો એમની અત્યંત રોકપ્રિય બનેલી પ્રણયકના ‘મળેલા જીવ'(૧૯૪૧) રચાઈ. આ ગ્રામવનના પરિવેશમાં બે ભિન્ન જ્ઞાતિનાં કાનજી-જીવી વચ્ચે જન્મેલા પ્રશ્યમાંથી આકાર લેની કુર્ણ પરિરિતિને આલેખતી નવલક્થાએ એના લેખકને સાહિત્યિક વર્ગમાં ઘણી પ્રતિષ્ઠા અપાવી. પરંતુ લેખકની કીર્તિદા નવલકથા તો છે ‘માનવીની ભવાઈ’(૧૯૪૭). કાળુ-રાજુના પ્રણયની આસપાસ ગૂંથાયેલી હોવા છતાં ગ્રામજીવનનાં માનવીઓનાં સુખદુ:ખ, તેમનાં વેરઝેર, રાગદ્રેષ, કજિયાકંકાસ ને કુટિલ નીતિરીતિ; તેમનાં ભોળપણ, ઉલ્લાસ, અરમાનો ને વિટંબણાઓ; છપ્પનિયા દુકાળમાં કારમી ભૂખમાં એ પ્રજાનું ભીંસાવું ને પીંખાવું
પટેલ નારાયણ રામજીભાઈ-−પટેલ પન્નાલાલ નાનાલાલ
--એ સૌનું એ પ્રજાની નિજી ભાષાના રણકા સાથે જે વેધક ચિત્ર મળ્યું છે તેથી આ નવલકથા માત્ર પ્રણયકથા ન રહેતાં ગુજરસ્તના અને ભારતના ખેડૂજીવનની કથા બની રહે છે. માંડલીની ગ્રામ સૃષ્ટિ સાથેના લેખકના સઘન પરિચયને પરિણામે ગ્રામજીવન એના આટલા વાસ્તવિક રૂપમાં ગુજરાતી કથાસાહિત્યમાં પહેલી વખત પ્રગટ થાય છે.
ક્લબ, સામાજિક વાસ્તવિકતા એમની નવલકથાઓમાં પૃષ્ઠભૂમાં હે છે. એમનું લક્ષ્ય છે માનવીના મનની સંકુલતાને પામવાનું. તેથી એમની આ કે આના પછી લખાયેલી નવલકથાઓમાં રચનારીતિના પ્રયોગ કરવા તરફ લક્ષ ન હોવા છતાં પત્રના વિચાર અને લાગણીના આંતરદ્રન્દ્વનું એમણે એવું કુશળતાપૂર્વક આલેખન કર્યું છે કે અને કારણે ગાંધીયુગના અને ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જકોમાં એમને સ્થાન મળ્યું છે.
એમણે પછીથી લખેલી પોતાની ઘણી નવલકથાઓમાં પ્રણયને ભિન્નભિન્ન પરિસ્થિતિઓમાં મૂકીને પ્રણવનનાં વિવિધ રૂપો અર્બન પ્રગટ કર્યાં છે, પરંતુ પ્રારંભકાળના સર્જનોને જાણે રિસ્પર બન્યું છે. માનવીની ભવાઈ'ના અનુસંધાનમાં આગળ વધતી નવલકથામાં ‘ભાંગ્યાના ભેરુ’(૧૯૫૭) દુષ્કાળમાંથી પાછા બેઠા ચના ગ્રામજીવનની, કાળુના વાનરૂપે ઉપરના વ્યકિતત્વની અને તેના રાજ રાર્થના પ્રણયસંબંધને લગ્ન સુધી પહોંચાડતી કથા છે. ‘ઘમ્મર વાણુ ’- ભા.૧-૨(૧૯૬૮) ‘ભાંગ્યાના ભર’ના અનુસંધાનમાં આગળ વધતી કાળુરાજના પુત્ર પ્રતાપ અને અન્નડ ધૃવની સંપૂર્ણ વચ્ચેના પ્રણયને આલેખતી કથા છે. 'ના છૂટકે' (૧૫)માં પ્રણયકથાની સાથે ના જલમ સામે બાંધીવાદી સત્યાગ્રહની ક્યા છે. ‘ફકીરી’(૫૫) ગ્રામપરિવેશની પૃભૂમાં રચાયેલી પ્રણયકથા છે. 'મનખાવતાર'(૧૯૬૧)માં ઈર્ષ્યાથી ઘેરાયેલી શ્રી પાતાની સાવકી પુત્રીના સુખી લગ્નજીવનને કશું વેરણ કરી નાખે છે તેની કથા છે. 'કોળિયાનું જાળ’(૧૯૬૩) નાનાભાઇની વિવાહિતા અને નાના ઇને ચાહતી આ સાથે મારા ભાઈએ લગ્ન કરવાં પડે છે તેમાંથી જે પરિસ્થિતિ મત છે એનું આલેખન કરતી ભૂતપ્રેતના તત્ત્વવાળી કથા છે. ‘મીણ માટીનાં માનવી’(૧૯૬૬) વિલક્ષણ વ્યકિતત્વવાળા કચરાના ફૂંદી અને રમતી એ બે સ્ત્રીઓ સાથેના પ્રેમસંબંધમાંથી સર્જાતી પરિસ્થિતિની કુવા છે. ‘કંકુ’(૧૯૭૦) પોતાની જે એ નામની ટૂંકીવાર્તા પરની વિસ્તારને લખેલી કરિત્રલક્ષી નવલવામાં કારિગરીય અને સમાજમાં આદરપાત્ર ગણાતી વિધવા કંકુ એક અસાવધ પળે વિજાતીય આકર્ષણને વશ બની જાય છે અને તેમાંથી સર્જાતી પરિસ્થિતિની કથા છે. ‘જવાળી રાત અમાસની’(૧૯૧૩) પ્રેમ અને માનવીના પ્રણયનું આલેખન કરતી અને પ્રેમનો મહિમા ગાતી ચમત્કારી તત્ત્વોવાળી ચા છે.
એમની શહેરી જીવનના પરિવેશવાળી પ્રણયકન્દ્રિત નવલકથાઓ ગ્રામપરિવેશવાળી કથાઓને મુકાબલે ઓછી પ્રતીતિકર છે. ‘બીર સાચી'(૧૯૪૩) આમ તો લેખકની સૌથી પહેલી નવલકથા, પરંતુ પ્રગટ ઘઈ 'વળામણાં' અને ‘મળેલા જીવ' પછી લગ્નપૂર્વ
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૦૫
For Personal & Private Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
પટેલ પન્નાલાલ નાનાલાલ
• પુરુષ સાથેના પ્રેમને લીધે લગ્નજીવન પર પડતી અઢાર અને એમાંથી રાતી પરિસ્થિતિ, જે પછીથી મળેલા જીવનમાં પ્રભાવક રૂપ લઈને આવે છે તેનું આલેખન પહલાં આ નવલકથામાં થયું છે. મુંબઈમાં લેખકને થયેલા ફિલ્મજગતના અનુભવમાંથી લખાયેલી ‘યૌવન'-ભા. ૧-૨ (૧૯૪૪) કામની અતૃપ્તિમાંથી જન્મતી પરિસ્થિતિઓને આલેખે છે. ‘નવું લેાહી' (૧૯૫૮)માં પ્રેમનું તત્ત્વ છે, પરંતુ નાયકમાં રહેલાં સવાપરાયણતા અને આદર્શા"ખતા ઉપસાવવા તરફ લેખકનું લક્ષ રહવાથી કથા ઉદ્ શાક્ષી બની છે. ‘પડઘા અને પડછાયા' (૧૯૬૦) દરેક રીત ઘસાઇ ગયેલા એક રાજવીના પુત્ર અને શહેરની ટીમંત કન્યા વચ્ચેનાં પ્રણય-પરિણયની કથા છે. ‘અમે બ બહના'- ભા. ૧-૨ (૧૯૬૨) બે બહેનના એક પુરુષ પ્રત્યે જાગતા સૂમ પ્રણયસંવેદનને આલેખતી, અરવિંદની ફિલસૂફીના પ્રભાવવાળી કથા છે. ‘આંધી અષાઢની’(૧૯૬૪) એ આત્મકથાત્મક રીતિમાં લખાયેલી કવામાં એક ખાનદાનકુટુંબની સ્ત્રી અપરિચિત પુરુષને દેહ સાંપ છે એમાંથી જ વંટોળ જામે છે તેને આલેખ છે. ‘પ્રણયનાં જૂજવાં પાત’(૧૯૬૯), ‘અલ્લડ છોકરી' (૧૯૭૨), “એક અનોખી પ્રીત' (૧૯૭૨), ‘નથી પરણમાં નથી કુંવારાં'(૧૯૩૪), ‘રો મટિરિયલ ('૧૯૮૩) એ પ્રણય કે વિજાતીય આકર્ષણ જેના કેન્દ્રમાં હાય. તવી, શહેરી પરિવેશવાળી નવલકથાઓ છે. ‘મલાલસિંગ' (૧૯૭૨) એ ભૂતકાલીન રાજપૂતયુગની પ્રેમ અને શૌર્યની સૃષ્ટિને ખડી. કરતી ઇતિહાસકથા છે.
પ્રણય પરથી નજર ખસેડીને એમણ કેટલીક મિના અનુભવ અને શૈલીવાળી નવલકથાઓ લખી છે. ‘પાછલે બારણ' (૧૯૪૭) દેશી રાજયોમાં ગાદીવારસ માટે ચાલતી ખટપટોની ભીતર વાત્સલ્યના વિજયને આલેખતી કથા છે. ‘વળી વતનમાં(૧૯૬૬) ગામડામાંથી શહેરમાં આવી લક્ષાધિપતિ બની ગયેલા એક પુરુષના વતન સાથેના અનુબંધની કથા છે. ‘એકલો' (૧૯૭૩) આત્મકથાત્મક નવલકથા છે. 'કાગ' (૧૯૭૯) ચમત્કારી તવાવાળી આધ્યાત્મિક અનુભવની કથા છે. ‘પગેરું' (૧૯૮૧) એક અનાથ માનવીએ કરેલાં પરાક્રમ અને પરોપકારને આલેખતી કથા છે. અંગારો' (૧૯૮૧) જાસૂરની કથા છે. ‘પરમ વૈષણવ નરસિંહ મહેતા (૧૯૮૩) તથા ‘જેણે જીવી જાણ્યું'(૧૯૮૪) એ અનુક્રમે મધ્યકાલીન ભકત નરસિહ મહેતા અને લોકસેવક રવિશંકર મહારાજનાં જીવન પરથી લખાયેલી ચરિત્રકથાઓ છે. ‘નગદનારાયણ’ (૧૯૬૭) અને ‘મરકટલાલ' (૧૯૭૩) હળવી શૈલીની નવલકથાઓ છે.
છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન એમણે ‘પાર્થને કહો ચડાવે બાણ’ -ભા.૧-૫(૧૯૭૪), ‘રામે સીતાને માર્યા જો!'-ભા. ૧-૪ (૧૯૭૬), ‘કૃષ્ણજીવનલીલા'- ભા. ૧-૨ (૧૯૭૭), ‘શિવપાર્વતી’ - ભા. ૧-૬ (૧૯૭૯), ભીષ્મની બાણશૈય્યા'-ભા. ૧-૩(૧૯૮૦), કચ-દેવયાની' (૧૯૮૧), ‘દેવયાની-યયાતિ'- ભા. ૧-૨ (૧૯૮૨), ‘સત્યભામના માનુષી-પ્રણય' (૧૯૮૪), ‘(માનવદેહે) કામદેવ રતિ' (૧૯૮૪), ‘(મહાભારતને પ્રથમ પ્રણય) ભીમ-હિડિમ્બા' (૧૯૮૪), ‘અર્જુનને વનવાસ કે પ્રણયપ્રવાસ' (૧૯૮૪), પ્રદ્યુમ્ન-પ્રભાવતી’ (૧૯૮૪), 'શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓ' (૧૯૮૪), ‘શિખંડી - શ્રી
કે પુરુપ?” (૧૯૮૪), ‘રવનીધેલા બળદેવજી' (૧૯૮૪), 'દેવભાનુમતી પ્રણય' (૧૯૮૪), 'કુજા અને શ્રીકૃષણ' (૧૯૮૪), ‘(નરમાં નારી) ઈલ ઈલા' (૧૯૮૬), ‘(અમરલેક મૃત્યુલોક, સદ્ધ
જીવન) ઉર્વશી પુરાવા' (૧૯૮૬) એ મહાભારત, રામાયણ અને પુરાણની કથાને વિષય બનાવી, મૂળનાં વડ તાતં ને ચમત્કારી અંશા જાળવી રાખી, મૂળને ઘણી જગ્યાએ નવા અર્થ આપીને રચલી કથાઓ આપી છે.
નવલકથાની સમાંતરે ટુંકીવાર્તાઓના રનની એમની પ્રવૃત્તિ પણ સનને ચાલી છે. ‘સુખદુ:ખનાં સાથી' (૧૯૮૦), ‘જિંદગીના ખેલ' (૧૯૬૧), ‘જીવા દાંડ’(૧૯૪૧), ‘લખચોરાસી' (૧૯૪૪), ‘પાનેતરના રંગ' (૧૯૪૬), ‘અજબ માનવી' (૧૯૪૭), ‘સાચાં રામણાં' (૧૯૪૯), ‘વાત્રકને કાંઠ' (૧૯૫૨), ‘ઓરતા' (૧૯૫૪), પરેવડાં' (૧૯૫૬), ‘મનના મારલા'(૧૯૫૮), ‘કડવા ઘૂંટડા' (૧૯૫૮), ‘તિ રામા' (૧૯૬૦), ‘દિલની વાત' (૧૯૬૨), ધરતી આભનાં છેટાં' (૧૯૬૨), ‘ત્યાગી-અનુરાગી' (૧૯૬૩), ‘દિલાસ' (૧૯૬૪), ‘ચીતરેલી દીવાલા' (૧૯૬૫), ‘મોરલીના મૂંગા સૂર' (૧૯૬૬), ‘માળા' (૧૯૬૭), વટનો કટકો' (૧૯૬૯), ‘અણવર (૧૯૭૬), 'કોઈ દેશી કોઈ પરદેશી' (૧૯૭૧), ‘આરામાની નજર' (૧૯૭૨), ‘બિન્ની' (૧૯૭૩), ‘છાણકા' (૧૯૭૫), ‘ધરનું ઘર' (૧૯૭૯) અને ‘નરાટો' (૧૯૮૧) એ વાર્તાસંગ્રહોની પોણા પાંચ જેટલી ગ્રામજીવન અને નગરજીવનનાં માનવીઓની વાર્તાઓમાં ગ્રામપરિવેશમાં પ્રગટ થતી માનવમનની આંટીઘૂંટીને આલેખતી કેટલીક ઉત્તમ વાર્તાઓ એમની પાસેથી મળી છે. ‘વાત્રકને કાંઠી, “ઓરતા’, ‘ભાથીની વહ’, ‘સાચાં શમણાં', ‘અભ નહીં તો બળે', ‘ધરતી આભનાં છેટાં', ‘રેશમડી', ‘સાચી ગતિયાણીકાપડ વગેરે લગ્નસંviધ અને કુટુંબજીવનની વિભિન્ન ગૂંચાન આલેખતી વાર્તાઓ છે. ‘નેશનલ સેવિંગ', 'મા' જેવી વાર્તાઓમાં ગ્રામપ્રદેશની ગરીબાઈનું મર્મપશી ચિત્ર છે. ‘વનબાળા’, ‘લાઈનદોરી’ અને ‘બલા’ ભીલ સમાજનાં માનવીઓના મનને પ્રગટ કરે છે. ‘નાદાન છોકરી’, ‘મનહર’, ‘વાતવાતમાં’, ‘રંગવતા', ‘તિલોત્તમ' વગેરે મસમાજના માનવસંબંધોની વિવિધ ભાતને ઉપસાવે છે.
‘માઈરાજ' (૧૯૫૨)માં સંગૃહીત રચનાઓને જાક બમણ એકાંકીઓ તરીકે ઓળખાવી છે, પણ એમાં પહેલી કૃતિ 'જમાઈ રાજ' બહુઅંકી નાટકની છાપ ચિત્ત પર પાડે છે. ‘ઢાલિયા સાગસીસમના' (૧૯૬૩) અને ‘ભણે નરસૈયો' (૧૯૭૭) એ એમનાં મૌલિક ત્રિઅંકી નાટકો છે. કંકણ' (૧૯૬૮) અને ‘અલ્લડ છોકરી’ (૧૯૭૧) પોતાની જ નવલકથાઓ અનુક્રમે 'ફકીરો’ અને ‘અલ્લડ છોકરી’નાં નાટયરૂપાંતર છે.‘ચાંદો શેં શામળે?'(૧૯૬૦), 'સપનાના સાથી' (૧૯૬૭) અને ‘કાનન’ એ પશ્ચિમની નાટયકૃતિઓનાં રૂપાંતર છે. ‘સ્વપ્ન' (૧૯૭૮) શ્રી અરવિંદની એક વાર્તા પરથી રૂપાંતરિત નાટક છે.
વાર્તાકિલ્લોલ’ - ભા. ૧, ૨ (૧૯૭૨, ૧૯૭૩), બાલકિલ્લોલ’ - ભા. ૧-૧૦(૧૯૭૨), કપિકુળની કથાઓ'- ભા. ૧-૪(૧૯૭૩), ‘દેવના દીધેલ’- ભા. ૧-૨ (૧૯૭૫), 'મહાભારત કિશોરકથા’
૩૦૬: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
પટેલ પર પી. (અંદાસ)- પટેલ પ્રમાદકુમાર ભગુભાઈ
(૧૯૭૬), રામાયણ કિશોરકથ: (૧૯૮૦), 'શ્રીકૃષ્ણ કિશોરકથા' (૧૯૮૦), ‘સત્યયુગની કથાઓ'- ભા. ૧-૨ (૧૯૮૧) એ એમના બાળ-કિશોરહિત્યને ગ્રંથે છે. “અલપઝલપ' (૧૯૭૩) એમની બાળપણ-કિશોરજીવનની આત્મકથા છે. “પન્નાલાલની શ્રેષ્ઠ વાર્તાઓ' (૧૯૫૮), “પન્નાલાલને વાર્તાવૈભવ' (૧૯૬૩), ‘વીણેલી નવલિકાઓ' (૧૯૭૩),પૂર્ણયોગનું આચમન' (૧૯૭૮), ‘લેકગુંજન' (૧૯૮૪) એ એમના સંપાદનગ્રંથે છે. ‘અલકમલક (૧૯૮૬), ‘સર્જનની સુવર્ણ મરણિકા' (૧૯૮૬) એમના અન્ય પ્રકીર્ણ ગ્રંથ છે.
1. પટેલ પરસુ પી. (અમદાસ) : પદ્યકૃતિ “અષર્થનાના કર્તા.
નિરૂપણ છે.
એમનાં પ્રકીર્ણ પ્રકાશનેમાં ભારતનાં નવા યાત્રાધામાં નવી દૃષ્ટિના પ્રવાસગ્રંથ તરીકે વિશિષ્ટ ભાત પાડે છે. એમણે “માણસાઈની વાતો' અને “મંગલ વાત' જેવાં સંપાદનો પાર આપ્યાં છે.
પ.ભ. પટેલ પુરુષોત્તમ હરગોવિંદદાસ : અશોક બાલપુસ્તકમાળાની પુસ્તિકા “કોણ, કેમ અને શું ?' (૧૯૪૦)ના કર્તા,
પટેલ પારસ : નવલકથા “શબને ભર્યું દિર' (૧૯૭૬)ના કતાં.
પટેલ પુરુરામ હરગવિદદાસ (ર-૫-'૧૯૩૯) : નવલકથાકાર. જન્મ ટુંડાવ (જિ. મહેસાણા)માં. ૧૯૫૮માં એ.એસ.સી. ૧૯૬૫ -માં બી.એ. ૧૯૬૮માં બી.ઍડ. ૧૯૭૩ માં એમ.એ. ૧૯૬૮ થી માધ્યમિક શાળામાં સુપરવાઈઝર પછી આચાર્ય.
એમણે 'ઉઘાડે બારણ' (૧૯૬૯), ‘નારી નવલે રૂપ' (૧૯૬૯), ‘માનવ સૌ માટીના' (૧૯૭૧), 'માટી કેરી માયા'(૧૯૭૧), ‘રમકડાં સંજાગનાં (૧૯૭૨), ‘અડધા રે શું ચાંદલિયો ?' (૧૯૭૬), ‘પ્રીતનાં ઝાંઝવાં (૧૯૮૩), 'નારી તું હજી ના ઓળખાણી' (૧૯૮૩), ‘અજંપાનાં વમળ' (૧૯૮૮) અને ‘આઘાત-પ્રત્યાઘાત (૧૯૮૮) જેવી સામાજિક નવલકથાઓ આપી છે.
પટેલ પુરુષોત્તમ હીરાચંદ : નવલકથા “વિદ્યાભ્યારાનાં વિવિધ પ્રયોજના' (૧૯૦૨)ના કર્તા.
પટેલ પુરુષોત્તમદાસ લલાભાઈ : નવલકથા ‘અપકુમારી અથવા કાશમીર પર હલ્લો (૧૯૧૪)ના કર્તા.
પટેલ પથાભાઈ રામજીભાઈ : પદ્યકૃતિ ‘પયા ભજનાવલી' (૧૯૩૮)ના કતાં.
પટેલ પીતાંબર નરસિહભાઈ, પિનાકપાણિ', રાજહંસ', ‘સૌજન્ય (૧૦-૮-૧૯૧૮, ૨૪-૫-૧૯૭૭): નવલકથાકાર, વાર્તાકાર, પત્રકાર. જન્મ મહરાણા જિલ્લાના શેલાવી ગામમાં. પ્રાથમિક શિક્ષણ શેલાવી અને પાનસરમાં. માધ્યમિક શિક્ષાગ સર્વ વિદ્યાલય, કડીમાં. ૧૯૩૬ માં મંટ્રિક. ૧૯૪૦માં અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કોલેજમાંથી બી.એ. ૧૯૪૨માં ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક કેન્દ્રમાંથી એમ.એ. ૧૯૫૬ થી આકાશવાણી, અમદાવાદમાં. ભવાઈ-મંડળના પ્રણેતા. અમદાવાદ લેખક મિલન અને ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી. 'સંદેશ'ના તંત્રીવિભાગ સાથે સંલગ્ન. ‘આરામ’ વાર્તામાસિકના સંપાદક. ફિલ્મના નિર્માણમાં પણ સક્રિય.
ગાંધીયુગના પ્રભાવ તળે લખતા થયેલા, પન્નાલાલ અને પેટલીકરના અનુગામી આ લેખક પ્રાદેશિક નવલકથાકાર છે. રોિ જીવ’(૧૯૪૨), 'પરિવર્તન' (૧૯૪૪), 'ઊગ્યું પ્રભાત' (૧૯૫૦),
ખેતરને ખોળે'-ભા. ૧-૨ (૧૯૫૨), ‘તેજરેખા' (૧૯૫૨), ‘આશાભરી' (૧૯૫૪), ‘અંતરનાં અજવાળાં' (૧૯૬૦), 'ચિરંતન જત' (૧૯૬૦), 'ધરતીનાં અમી' (૧૯૬૨), 'કેવડિયાને કાંટો' (૧૯૬૫), “ધરતીનાં મોજાં' (૧૯૬૬) વગેરે નવલકથાઓમાં એમણે ગુજરાતના સમાજજીવનનું વાસ્તવિક છતાં માંગલ્યલક્ષી નિરૂપણ કર્યું છે. ઉત્તર ગુજરાતના સમાજને આલેખતી એમની પ્રાદેશિક નવલકથાઓમાં સમાજસુધારણા, પરિવર્તન અને નવનિર્માણને સંદેશ છે. ખેતરને ખોળે' એમની ઉત્તમ નવલકથા ગણાય છે.
એમણે 'વગડાનાં ફૂલ' (૧૯૪૪),મિલાપ' (૧૯૫૦), ‘દ્ધાદીપ (૧૯૫૨), 'કલ્પના' (૧૯૫૪), છૂટાછેડા' (૧૯૫૫), ‘શમણાંની રાખ' (૧૯૫૬), ‘સૌભાગ્યને શણગાર' (૧૯૬૩), ‘નીલ ગગનનાં પંખી' (૧૯૬૪) રૂડા સરોવરિયાની પાળ' (૧૯૬૪), 'સતને દીવા' (૧૯૬૫), ઝૂલતા મિનારા' (૧૯૬૬) વગેરે વાર્તાસંગ્રહો આપ્યા છે. આ વાર્તાઓમાં ગુજરાતી ગ્રામજીવન, સમાજજીવન, શહેરીજીવન ઉપરાંત ફિલ્મી દુનિયા સુધીના વિવિધ વિષયો
પટેલ પ્રભુદાસ ભીખાભાઈ, 'પ્ર(૧૯૬, ૧૯૪૨) : કવિ, નવલકથાકાર.
એમણે પીડિત-દલિતોની વ્યથાને સહૃદયતાથી પોતાની વાણીમાં ઝીલીને, સાદી ભાષા અને લોકકંઠે વસી જાય તેવા સરળ ઢાળી તથા છંદોમાં રચાયેલાં અનેક કાવ્યો દીવડિયા (૧૯૪૨)માં આપ્યાં છે. કેટલાંક કાવ્ય ધ્યાન ખેંચે છે. અસહકારની લડતની ભૂમિકા પર રચાયેલી નવલકથા “દેશદ્રોહી' (૧૯૪૨)માં એમણે રાષ્ટ્રજીવનના એક પ્રકરણને કંઈક વધુ પડતા ઘેરા રંગે આલેખ્યું છે.
નિ.વા. પટેલ પ્રભુરામ નાનશા : પદ્યકૃતિ 'વરસાદ વિલાપ' (૧૯૫૧)ના કર્તા.
પટેલ પ્રમોદકુમાર ભગુભાઈ (૨૦-૯-૧૯૩૩) : વિવેચક. જન્મ ખારા-અબ્રાહ્મા(જિ. વલસાડ)માં.વતન મોટી કરોડ. પ્રાથમિક-માધ્ય
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૩૦૭
For Personal & Private Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
પટેલ પ્રવીણા કે. - પટેલ બહેચરભાઈ રણછોડભાઈ
-ને કર્તા.
પટેલ પ્રેમાનંદ ધોળીદાર : નવલકથા 'દેવા* * : ('૮૯ 3)|| કર્તા.
મિક શિક્ષણ ખારા-અબ્રાહ્મામાં. ૧૯૫૭માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૫૯માં એમ.એ. ૧૯૬૯ માં ‘ગુજરાતીમાં કાવ્યતત્વવિચાર : નર્મદ, નવલરામ, રમણભાઈ નીલકંદ, નરસિંહરાવ દીવેટિયા અને મણિલાલ દ્વિવેદીના કાવ્યવિચાર સમીક્ષાત્મક અધ્યયન' વિષયુ પર પીએચ.ડી. અત્યારે શારદાર પટેલ યુનિવર્સિટી, વલૂભવિદ્યાનગરમાં અધ્યાપન. ‘રસસિદ્ધાંત - એક પરિચય' (૧૯૮૦), પન્નાલાલ પટેલ' (૧૯૮૪) અને ‘ગુજરાતીમાં વિવેચન તત્ત્વવિચાર' (૧૯૮૫) એમના સાંગ પ્રકરણબદ્ધ ગ્રંથા છે. પહેલા ગ્રંથમાં ભારતીય કાવ્યશાસ્ત્રના એક મહત્ત્વના દ્ધિાંતનું તેની પરિભાષા તેમ જ પરંપરા સાથેનું નિરૂપણ છે; બીજા ગ્રંથમાં પન્નાલાલનું વ્યકિતત્વ, તેમના પર પ્રભાવ પાડનારાં અને તેમનું ઘડતર કરનારાં પરિબળે, તેમની સર્જકતાના વિકાસ, તેમના સમગ્ર સાહિત્યના ગુણદોષ, તેમની સર્જનપ્રક્રિયા, તેમનું સાહિત્ય-ઇતિહાસમાં સ્થાન અને પ્રદાન-એ મુદ્દાઓની છણાવટ છે; તે ત્રીજામાં ગુજરાતી વિવેચનસાહિત્યમાં આરંભકાળથી આધુનિકકાળ સુધીમાં થયેલી તાત્ત્વિક પ્રશ્નવિચારણાના આલેખ છે.
વિવેચનસંગ્રહો પૈકી ‘વિભાવના' (૧૯૭૭)માં સર્જનાત્મક સાહિત્ય અને વિવેચનની અદ્યતન વિભાવના અને વલણો તેમ જ ગુજરાતી વિવેચનની સામ્પ્રત સ્થિતિ વિશે વિમર્શ કરતા લેખા ઉપરાંત આપણે ત્યાં થયેલી કાવ્યતત્ત્વવિચારણાને સ્વાધ્યાય છે; ‘શબદલેક' (૧૯૭૮) માં સિદ્ધાંતચર્ચા, આધુનિક ગુજરાતી કવિતા
અને નવલિકા વિશેના અને એ નિમિત્તે એ સ્વરૂની બદલાયેલી. વિભાવનાને સ્પષ્ટ કરતા લેખો છે; “સંકેતવિસ્તાર' (૧૯૮૦)માં કાવ્ય અને વિવેચનને લગતી તાત્ત્વિક ચર્ચા તથા જુદા જુદા સમયગાળાના વિભિન્ન દૃષ્ટિબિંદુ ધરાવતા ગુજરાતી વિવેચકોની પ્રવૃત્તિનું મૂલ્યાંકન છે; ‘કથાવિવેચન પ્રતિ' (૧૯૮૨) માં નવલકથા અને ટૂંકીવાર્તાની સ્વરૂપચર્ચા તથા મુનશી, ધૂમકેતુ, મડિયા, જયંત ખત્રીના સાહિત્યનું, ‘મળેલા જીવ’ અને ‘ઉપરવાસ-ત્રિયીનું તથા કેટલીક પ્રયોગશીલ વાર્તાઓનું કૃતિનિષ્ઠ વિવેચન છે; તો “અનુભાવન” (૧૯૮૪)માં કપન-પ્રતીકને લગતી તાત્ત્વિક વિચારણા, આધુનિક ગુજરાતી કવિતાની ભાષા, આકૃતિ, રચનાવિધાનની દૃષ્ટિએ તપાસ તેમ જ કેટલાક મહત્ત્વના કવિઓની જુદાં જુદાં દૃષ્ટિબિંદુથી થયેલી વિવેચના છે.
‘પરિશપ' (૧૯૭૮), ‘ગદ્યસંચય'- ૧(૧૯૮૨), ‘શપવિપ- ૮૮’ ('૯૮૨) વગેરે એમનાં સંપાદન-રાહસંપાદનો છે.
પટેલ ( માસ્ટર ફરામજી બમનજી (૧૮૪૧, ૧૯૨૯) : અંગ્રેજીગુજરાતીના જાણકાર, પત્રકાર. ૧૮૫૩ થી દૈનિક બનેલા ‘તમે ૧૮મોદના સહાયક અધિપતિ. ૧૮૬'t માં દાદાભાઈ નવરે અને ‘દાર હિન્દી અઠવાડિકનું સંચાલન. ‘ગુજરાત રિટ્યૂના નિયમિત લેખક, ૧૮૭૦માં ‘ઇન્ડિયન ક્રિટિક’ સામાહિકનું સંચાલન.
એમને હાથ પહલીવાર લોકકથાનું વિવેચન મળે છે. રજવાડાની કથા (1૮૭૨) અને ‘ગુજરાત અને કાઠિયાવાડ દેશની વારતા'ભા. ૧-૨-૩ (૧૮૭૨-૭૩)માં લાકકથાઓ અને કેટલીક ટચૂકડી બાળસ્થાઓ તેમ જ જોડકણાં સંચિત થયાં છે. આ ઉપરાંત અરદેશર કોટવાળ’ ચરિત્ર પણ એમની પાસેથી મળ્યું છે.
ઇ.ટા. પટેલ ફુલાભાઈ મથુરાભાઈ : ચરિત્રાના સંગ્રહ ‘ગત-ll વિસ્તારા' (૧૯૩૬)ના કર્તા.
પટેલ ફુલાભાઈ હરિભાઈ : પદ્યકૃતિ અમીનાં ઝરણાં' (૧૯દ)ના કર્તા.
પટેલ બમનજી બહેરામજી (૧૮૮૯, ૧૯૮) : પ્રથમ પારસી
ઇતિહાગ્રંથ ‘પારસી પ્રકાશ' (૧૮૭૧), ‘અહવાલે ફિદારી’ (૧૮૭૧), ‘જરથોસ્તી મબદામાં પોતાના ધર્મના તાપ’ જાણ વાની ખામી' (૧૮૭૧), ‘ઈરાનની મુ"સિર હકીકત' (૧૮૭૨) તથા ‘હકાયતે લતીફના કર્તા.
ધી.મ.
પટેલ બહેચરભાઈ રણછોડભાઈ, ‘થિતપ્રજ્ઞ' (૨૧-૭-૧૯૩૨) : નવલકથાકાર, કવિ, વિવેચક. જન્મસ્થળ કઠલાલ. ૧૯૫૫ માં એસ.એસ.સી. ૧૯૧૯ માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૧માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૬૬ માં સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ‘કાશીસુત શેઘજી- એક અધ્યયન’ પર પીએચ.ડી. ૧૯૬૩ થી ૧૯૬૯ સુધી વિવિધ સ્થળાએ અધ્યાપક. ૧૯૬૯ થી વિવિધ કોલેજોમાં આચાર્ય. હાલ વીરમગામની આર્સ-કોમર્સ કોલેજમાં આચાર્ય.
એમણે નવલક્થાઓ ‘નહિ દ્વાર, નહિ દીવાલ' (૧૯૭૨) અને ‘અદિતિ' (૧૯૮૨) તથા કાવ્યસંગ્રહ ‘અંતરવણ' (૧૯૭૭) આપ્યાં છે. આ ઉપરાંત વિવેચન-સંશાધનના ગ્રંથ ‘ભારતીય સાહિત્યમીમાંસા' (૧૯૭૨), ‘પાશ્ચાત્ય સાહિત્યમીમાંસાના સીમાસ્તંભ' (૧૯૭૯) તથા ‘કાશીસુત શેઘજી - એક અધ્યયન’ આપ્યા છે; તો રસિક કવિ દયારામ' (૧૯૬૭), ભકતકવિ રણછો.’ (૧૯૭૩), 'સાહિત્યવિવેચન' (૧૯૭૪), ‘મધ્યકાલીન સાહિત્યને ઇતિહાસ' (૧૯૭૫), ‘સંશોધન અને અધ્યયન' (૧૯૭૬) વગેરે
પટેલ પ્રવીણા કે. (૬-૧૦-૧૯૩૩) : વિવેચક. જન્મ વડોદરામાં. ૧૯૬માં બી.એ. ૧૯૭૨માં એમ.એ. ૧૯૭૯માં પીએચ.ડી.
એમણે મહાનિબંધ ‘શ્રી અરવિંદને ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ' (૧૯૮૪) આપ્યો છે.
પટેલ પ્રાણ, ‘પ્રાણ પરદેશી': નવલકથા “આંસુનાં તારણ' (૧૯૫૮), ‘અગ્નિ અને આરતી' (૧૯૬૧) અને દૂર ગગન કે તારે' (૧૯૬૪)
૩૦૮: ગુજરાતી સાહિત્યકોશ-૨
For Personal & Private Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
પટેલ બહેચરલાલ ત્રિકમજી– પટેલ ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ
પટેલ બાલુભાઈ કાળિદાસ : નવલકથા ‘પ્રેમની પાંખ' (૧૯૬૩)ના
કર્તા.
અભ્યાગ્રંથો પણ એમણે આપ્યા છે. આત્માનાં અમી' (૧૯૭૭) નામ ચિંતન-પુસ્તક પણ એમના નામ છે.
પુ.મ. પટેલ બહેચરલાલ ત્રિકમજી, ‘વિહારી' (૨૨-૩-૧૮૬૬, ૨૨ ૧૧-૧૯૩૭) : કવિ, અનુવાદક. જન્મ તિહાર (જિ. ભાવનગર)માં. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. રાજકોટ
અમદાવાદની ટ્રેનિંગ કોલેજોમાં તાલીમ લીધા પછી પ્રાથમિક શિક્ષક. પછીથી ગાંડલ અધ્યાપન મંદિરના આચાર્ય. ગાંડલમાં અવસાન.
એમણ કાવ્યસંગ્રહ ‘વીરસિંહ અને પ્રેમરાય’ (૧૮૮૭), ‘વીર' (૧૯૦૭), ‘આત્મોન્નતિ' (૧૯૧૫); પ્રવાસકથા “વિહારી, આર્યાવર્તયાત્રા'(૧૯૩૬) તથા ભકિતગ્રંથ “પ્રેમલક્ષણાભકિન’ (૧૯૧૨) આપ્યાં છે. આ ઉપરાંત પંચદશી, ભાગવત, ગીતા અને ઉપનિષદો ઉપરનાં ભાવ્યો તેમ જ 'મેઘદૂત'ના સમશ્લોકી ભાષાંતર સહિતના, સંસ્કૃત ભાષામાંથી નાના-મોટા વીસેક અનુવાદગ્રંથા પણ એમની પાસેથી મળ્યા છે.
પટેલ બિપિનચંદ્ર નાગરજી (૨૨-૧૧-૧૯૪૨) : નવલકથાકાર. જન્મસ્થળ વલસાડ. ૧૯૬૫માં એમ.એસસી. ૧૯૭૯ માં એમ.ફિલ. ૧૯૮૪ માં એ.આઈ.સી. ૧૯૬૬ થી પી. જી. કોલેજ ઓફ સાયન્સ, બારડોલીમાં રસાયણવિદ્યાના અધ્યાપક.
એમણે ‘મારી દોસ્તી, મારી પ્રીતિ' (૧૯૬૮), ‘હમંદિર સૂનું રાનું' (૧૯૬૯), 'પ્યાસાં હૈયાં, ખાસી પ્રીત' (૧૯૬૯), ‘આમનાં આંસુ' (૧૯૭૦), ‘અનુપમાં' (૧૯૭૧), ‘મારી ઝંખના, મારા સ્વપ્નાં' (૧૯૭૪) વગેરે નવલકથાઓ ઉપરાંત નવલિકાસંગ્રહ ‘ઝંખના' (૧૯૭૬) તથા છીપલાંનાં માતી' (૧૯૮૩), ‘શૈશવની ફોરમ' (૧૯૮૩) અને ‘સવારનાં મોતી' (૧૯૮૪) જેવાં બાળસાહિત્યનાં પુસ્તકો આપ્યાં છે.
પટેલ બી. આર.: પદ્યકૃતિ '
હિનાનનો વિશ્વ-વાવટો' તથા ધર્મોપદેશ' (૧૯૦૮)ના કર્તા.
પટેલ બહેચરલાલ મોતીલાલ: પદ્યકૃતિ 'શ્રી દેવાવ'- ભા. ૧ (૧૯૧૬)ના કર્તા.
પટેલ ભગવાનદાસ : પદસંગ્રહ ‘તારણ (૧૮૫૮) કતાં.
પટેલ બાપુ: ચરિત્રકૃતિ 'બુદ્ધિધન આખ્યાન' (૧૮૯૭) તથા. ‘આર્યધર્મ'કર્તા.
પટેલ ભગવાનદાસ કુબેરદાસ (૧૯-૧૧-૧૯૪૩): સંપાદક, રાંશાધકે. જન્મ વતન સાબરકાંઠા જિલ્લાના જામળામાં. અભ્યારા એમ.એ.,
એમ.ફિલ. ખેડબ્રહ્માની શાળામાં શિક્ષક. પટેલ બાપુજી ગોકળદાસ : ચમત્કારી સાત ટનાની વાત માન
એમણ લીલા મેરિયા' (૧૯૮૩) અને ફૂલરાંની લાડી' (૧૯૮૩) મુસાફરી' (૧૯૧૩) ના કર્તા.
જવાં મીલ પ્રજામાં પ્રચલિત પ્રણય-લગ્નગીતાનાં સંપાદન
આપ્યાં છે. પટેલ બાબુભાઈ : નાયક નાયિકાના પ્રણયરાંviધનું રૂઢિગત નિરૂપણ કરતી, શિથિલ વસ્તુસંકલનવાળી નવલકથા ‘નૌકા(૧૯૬૬)ના
પટેલ ભગવાનદાસ નાથાભાઈ: નવલકથા “શીયળ સાધ્વી દવા કર્તા.
નિ.વા.
અનસૂયા' (૧૯૮૭)ના કર્તા. પટેલ બાબુભાઈ અંબાલાલ, બાપુ દાવલપુરા (૧-'૧' ૧૯૩૦) :
પટેલ ભાઈચંદ નારણદાસ : સંવાદકૃતિ ‘ઘાંચીની ગમ્મત તથા વિવેચક. જન્મ ખેડા જિલ્લાના પેટલાદ તાલુકાના દાવલપુરા ગામમાં.
કુલટાના કંકા' (૧૮૯૮)ના કર્તા. ૧૯૫૦ માં મૅટ્રિક. ૧૯૫૪માં મ. સ. યુનિવર્સિટીમાંથી ગુજરાતી મુખ્ય વિષય સાથે બી.એ. એ જ વિષયમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ૧૯૫૯માં એમ.એ. ૧૯૮૦માં ‘કનૈયાલાલ મુનશીનાં
પટેલ ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ, હર્ષદ પટેલ', ‘તંદુરસ્તીપ્રેમી', નાટકો' વિષય પર સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ‘રામદાસ' (૫-૫-૧૯૧૧): બાળવાર્તાલેખક. જન્મ સિમલિયા. ૧૯૫૯ થી અદ્યપર્યત ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યાપક. (તા. ભરૂચ)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભરૂચમાં. ૧૯૩૪ માં
‘પ્રતિસ્પંદ' (૧૯૭૭), 'મુનશીનાં ઐતિહાસિક નાટકો' (૧૯૮૧), મૅટ્રિક. ૧૯૫૪માં એસ.ટી.સી. નાનાવિધ વ્યવસાય પછી સહકારી ‘મુનશીનાં સામાજિક નાટકો' (૧૯૮૪) વગેરે એમનાં વિવેચન- પ્રવૃત્તિ સાથે સંલગ્ન. વિષયક પુસ્તકો છે. પેટલીકર ષષ્ટિપૂર્તિગ્રંથ “વિવિધા(૧૯૭૬) એમણે છાશવાળી અને બીજી વાતો' (૧૯૩૬), ‘શું શીખ્યા?” તેમ જ ‘ગુજરાતી કથા વિશ્વ : નવલકથા' તથા ‘ગુજરાતી કથા- (૧૯૩૭), 'ભારતકથાઓ' (૧૯૪૨), ‘આઝાદીની કૂચકથાઓ' વિથ : લઘુનવલ' (૧૯૮૫) એ ગ્રંથો એમનાં અન્ય સાથેનાં (૧૯૪૯), સાચી વાતો' (૧૯૩૯) વગેરે બાળવાર્તાઓ; ‘આઝાદ સંપાદન છે.
હિન્દીઓ' (૧૯૪૬), ‘આઝાદવીર નેતાજી' (૧૯૪૬), “આપણા હત્રિ.
રાષ્ટ્રપિતા' (૧૯૬૭) વગેરે ચરિત્રો તેમ જ “મહિલા શિષ્ટાચાર”
ગુજરાતી સાહિત્યકોશ- ૨ : ૩૯
For Personal & Private Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
પટેલ ભાઈલાલભાઈ દેસાઈભાઈ – પટેલ ભેળાભાઈ શંકરભાઈ
(૧૯૩૭), ‘કેમ અને શા માટે ?' (૧૯૩૮), ‘ભારત પર ચીની આક્રમણ' (૧૯૬૨) વગેરે નાની મોટી અઠ્ઠાવીસ પ્રકીર્ણ પુસ્તિકાઓ આપ્યાં છે.
પટેલ ભાઈલાલભાઈ દેસાઈભાઈ : પદ્યકૃતિ ‘દેશદર્પણ યાને હૃદયના ઉદ્ગાર' (૧૯૨૧), ‘વળી આ નવું ધતીંગ' (૧૯૨૩) તથા દ્વારકા બેટ દર્પણ' (૧૯૧૦) ના કર્તા.
પટેલ ભાઈલાલભાઈ ઘાભાઈ (૭ ૬-૧૮૮૮, ૩-૩-૧૯૩૮) : આત્મકથાલેખક. જન્મ સારસા (જિ. ખેડા)માં. પૂનાની ઇજનેરી કોલેજમાંથી એલ.સી.ઈ. થઈને જાહેર બાંધકામ ખાતામાં ઇજનેર તરીકે મહારાષ્ટ્ર, સિંધ અને પછી અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંલગ્ન. ૧૯૪૨માં નિવૃત્ત. સિંધની સક્કરબરજ નહર યોજનાના પતિ અને વલ્લભવિદ્યાનગરના સ્થાપક. સ. ૫. યુનિવર્સિટીના ઉપકુલપતિ. ગુજરાતના રૌક્ષણિક તથા રાજકીય જગતમાં ‘ભાઈકાકા’ તરીકે સુવિદિત.
એમણે સંસ્મરણગ્રંથ ‘સક્કરબરાજમાં મારાં આઠ વર્ષ' (૧૯૫૪) આપ્યો છે. આ ઉપરાંત તેલ અને લૂણેજ' (૧૯૫૮) નામક પરિચયપુસ્તિકા એમના નામે છે; તે ‘ભાઈકાકાનાં સંસ્મરણો (૧૯૭૦) નામક પુસ્તક ઈશ્વર પેટલીકરે સંપાદિત કરેલું છે.
પટેલ ભાઈલાલભાઈ મગનભાઈ : ‘સૂર્ય કમલા નાટકનાં ગાયન' (૧૮૯૭)ના કર્તા.
પટેલ ભાગીલાલ રવિચંદ : બેધક કથાકાત ‘જીવના નર ભદ્રા પામશે’ (૧૮૯૧)ના કર્તા.
નિ,વા. પટેલ ભોળાભાઈ શંકરભાઈ (૭ ૮-૧૯૩૮) : નિબંધકાર, વિવેચક, અનુવાદક. જન્મ વતન સોજા (જિ. મહેસાણા)માં. ૧૯૫૨માં એસ.એસ.સી. ૧૯૫૭માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૬૦માં હિંદી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૭૦માં અંગ્રેજીભાષાવિજ્ઞાન વિષયોમાં પુન: એમ.એ. ૧૯૭૮માં હિંદીમાં “અન્નય : એક અધ્યયન' વિષય પર પીએચ.ડી. ૧૯૬૦ થી ૧૯૬૯ સુધી રારદાર વલ્લભભાઈ આટર્સ કોલેજ, અમદાવાદમાં અધ્યાપક. ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ૧૯૬૯ થી હિદીના વ્યાખ્યાતા અને ૧૯૮૦થી રીડર. અત્યારે ત્યાં જ હિદી વિભાગના અધ્યક્ષ. ૧૯૮૩-૮૪માં વિશ્વભારતી, શાંતિનિકેતનમાં તુલનાત્મક ભારતીય રાાહિત્યના વિઝિટિંગ ફેલો. ‘પરબ'ના તંત્રી. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી.
પ્રવાસનિબંધ ના લલિત નિરૂપાગમાં અમાણ પાતાની આગવી મુદ્રા ઉપસાવી છે. એમાં સ્થળકાળનાં સંવેદનોએ અંગત સંવેદનાની અર્થછાયાઓ સુપેરે ઝીલી છે; આથી જ ‘વિદિશા'(૧૯૮૦) નિબંધસંગ્રહની અગિયાર રચનાઓમાં લેખકનું પરિભ્રમણ નહીં, પણ સૌંદર્યભ્રમાણ વિશેષ ધ્યાનાકર્ષક બને છે. પ્રવાસ, પ્રસંગ, સ્થળ વગેરે તે નિમિત્ત બન્યાં છે; સર્જકની રસિકતા જ સંગ્રહની મારા ભાગની રચનાઓનું ચાલકબળ બની છે. સંગ્રહની ‘વિદિશા' અને ‘માંડ’ ઉત્તમ કૃતિઓ છે. સંગ્રહની અંતિમ રચના તેષાં દિલ અન્ય દશેય પ્રવાસ-લલિતનિબંધોને લાક્ષણિક રીતે જોડી આપતા તંતુ સમાન છે. ‘પૂર્વોત્તર' (૧૯૮૧) માં ઈશાન ભારતનું પ્રવાસઆલેખન છે. એમાં એ પ્રદેશની પ્રાકૃતિક સુષમાને, રમણીયતાના તેમના વૃત્તમાં ઉચિત રીતે ઉપસાવાઈ છે. રાધે તારા ડુંગરિયા પર' (૧૯૮૭) અને ‘દેવોની ઘાટી' (૧૯૮૯) એમના અન્ય પ્રવાસનિબંધસંગ્રહો છે. એમની ગદ્યશૈલી રોજનીશીના ગદ્યને અનુરૂપ અને એકંદરે પ્રવાહી-પ્રાસાદિક છે.
અંગ્રેજી, જર્મન, હિંદી, મરાઠી, બંગાળી, ઓડિયા, અરમિયા વગેરે ભાષાસાહિત્યનો એમનો અભ્યાસ એમના વિવેચનને તુલનામૂલક બનાવે છે; તો એમની રસજ્ઞતા અને સહૃદયતા તેને શુષ્ક થતું અટકાવીને આસ્વાદ્ય બનાવે છે.
એમના પ્રથમ પુસ્તક “સુરદાસની કવિતા' (૧૯૭૨) પછી અધુના' (૧૯૭૩), ‘ભારતીય ટૂંકીવાર્તા' (૧૯૭૩), 'પૂર્વાપર' (૧૯૭૬), 'કાલપુરુષ' (૧૯૭૯), ‘આધુનિકતા અને ગુજરાતી કવિતા' (૧૯૮૭) વગેરે વિવેચનગ્રંથો પ્રગટ થયા છે. ‘અધુના'ના પંદર લેખ પૈકી મોટા ભાગના લેખ સાહિત્યકૃતિ, કર્તા કે સાહિત્યસ્વરૂપવિષયક છે; પૂર્વાપરના ચોવીસ લેખેમાંના કેટલાક પરદેશી સાહિત્યકારોની સાહિત્યસૃષ્ટિમાં ડોકિયું કરાવે છે; કેટલાક ઓડિયાબંગાળી ભાષાના અગ્રણી સાહિત્યકારોની સાહિત્યસૃષ્ટિને પરિચય કરાવે છે, તો કેટલાક ગુજરાતી સાહિત્યની કેટલીક નોંધપાત્ર કૃતિઓ વિષે અભ્યાસ નિરૂપે છે. સંગ્રહના પ્રથમ લેખ “ગીત એ અસ્તિત્વમાં જર્મન કવિ રાઈનેર મારિયા રિલ્કની મહત્ત્વપૂર્ણ કૃતિ
પટેલ ભાઈલાલભાઈ લલ્લુભાઈ : કથાત્મક કૃતિ ‘શિવર્મા : પૂર્વાધ (૧૮૯૫) તથા સમાજસુધારકોનાં ગીત' (૧૯૩૧)ના કર્તા.
પટેલ ભાઈલાલભાઈ હાથીભાઈ : દ્વિઅંકી સામાજિક નાટક
આહુતિ' (૧૯૪૩)ના કર્તા.
પટેલ ભાણાભાઈ કેશવજી: ‘જગતસંગ્રામ ગરબાવલી' (૧૯૨૧)ના
કર્તા.
નિ.વો. પટેલ ભાનુ: નવલિકાસંગ્રહ ‘ત' (૧૯૭૪) ના કર્તા.
નિ.વા. પટેલ ભૂલદાસ વનમાળીદાસ : “ચંદ્રહારચરિત્ર નાટકનાં ગાયને” (૧૮૮૯)ના કર્તા.
નિ.વો. પટેલ ભેગીલાલ રણછોડદાસ: ‘સંવત ૧૯૫૫ ના ભાદરવા સુદ ચોથ અને શનિવારની વરસાદની વધામણી અને મેઘમહોત્રાવ તથા મોહનમાલા'- ભા. ૧ (૧૮૯૯) અને ભદ્રકાળી માતાનાં ગાયન’ (૧૯૦૬)ના કર્તા.
નિ..
૩૧૦ગુજરાતી સાહિત્યકોશ- ૨
For Personal & Private Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
પટેલ મગનભાઈ -પટેલ મગનભાઈ વલ્લભભાઈ
(ઓફિસ પ્રતિ-સૌનેટ)ના એકાદ-બે મહત્વના પહેલાઓને વાડી લેવાને લેખકને પ્રયત્ન છે. ભારતીય ટુંકીવાર્તા' એમનું વિશિષ્ટ વિવેચનાત્મક પુસ્તક છે. ભારતની ચૌદ વિવિધ ભાષામાં લખાયેલી ટૂંકીવાર્તાઓના અહીં એમણે રસાસ્વાદ કરાવ્યા છે. એમનું વલણ અહીં પણ, અલબત્ત, તુલનાત્મક છે.
એમણે કરેલાં સંપાદનમાં મુખ્યત્વે ‘અસમિયા ગુજરાતી કવિતા” (૧૯૮૫) તથા ગુજરાતી સાહિત્યનો આઠમે દાયકો' (૧૯૮૨). ઉલ્લેખનીય છે.
એમણ વિનાયક આઠવલે કૃત ‘વિષ્ણુ દિગમ્બર ('t૯૬૭), ગોપાલગિકૃત ‘ગુરુનાનક' (૧૯૬૯), મહેશર નેગન ‘શંકરદેવ' (૧૯૭૮), જીવનાનંદકૃત કાવ્યસંગ્રહ ‘વનલતાન’ (૧૯૭૬), સુનીલ ગંગાપધ્યાયકૃત નવલકથા ‘સ્વર્ગની નીચે મનુષ્ય'(૧૯૭૭), બુદ્ધદેવ બસુકૃત નાટક ‘તપસ્વી અને તરંગિણી' (૧૯૮૨), સુકુમાર સેન લિખિત ‘બંગાળી સાહિત્યના ઇતિહાસની રૂપરેખા' (૧૯૮૨) વગેરે અનુવાદો આપ્યા છે. આ ઉપરાંત એમણે રધુવીર ચૌધરીના સહયોગમાં ઉમાશંકર જોષીના કાવ્યસંગ્રહા ‘પ્રાચીના' (૧૯૬૮) અને ‘નિશીથ' (૧૯૬૮) ના હિન્દી અનુવાદ કર્યા છે; તા હિદી કવિ સુમિત્રાનંદન પંતના કાવ્યસંગ્રહ ‘ચિદમ્બર (૧૯૬૯)ને ગુજરાતીમાં અનુવાદ આપ્યો છે. નગીનદાસ પારેખ તથા અન્ય અનુવાદકોના સહયોગથી એમણ રવીન્દ્રનાથ ઠાકુરકૃત ‘ગીત પંચશતી' (૧૯૭૮)ને ગુજરાતીમાં ઉતારી છે. એમના મોટા ભાગના અનુવાદો એકંદરે પ્રવાહી, સુરેખ અને આસ્વાદ્ય છે.
પટેલ મગનભાઈ જોઈતારામ (૧૦૬-૧૯૨૩) : ચરિત્રકાર, સંપાદક. જન્મ મહેસાણા જિલ્લાના પઢારપુરામાં. ૧૯૫ર માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સમાજવિદ્યાવિશારદ અને ૧૯૬૭માં ત્યાંથી જસમાજવિદ્યાપારંગત. ૧૯૫૨ થી ૧૯૫૪ સુધી દેથલીમાં બુનિયાદી શાળાના આચાર્ય. ૧૯૫૫ થી ૧૯૬૦ સુધી રવિશંકર મહારાજ સાથે ભૂદાન-પદયાત્રામાં અંગત મંત્રી તરીકે. ૧૯૬૦થી ગૂજરાત વિદ્યાપીઠમાં ગાંધીવિચાર અને ધર્માના અધ્યાપક,
એમણ ‘અમેરિકાના ગાંધી : માર્ટિન લ્યુથર કિંગ' (૧૯૪૪), ‘ઉત્કલમણિ ગાપબંધુદાસ' (૧૯૭૭), ‘દાદાની છાયામાં' (૧૯૮૬) જવાં ચરિત્રો આપ્યાં છે. આ ઉપરાંત “યુગ પલટાય છે' (૧૯૫૭), ‘પદયાત્રાની પ્રસાદી' (૧૯૫૯), ‘અનુભવનાં મોતી' (૧૯૬૨), ‘દાદાની સંજીવની' (૧૯૮૩), ‘રતીના દાદા' (૧૯૮૩) વગેરે એમના સંપાદિત ગ્રંથ છે.
પટેલ મગનભાઈ નાથાભાઈ : ‘ચંદ્રગુ' નાટકનાં ગાયના' (૧૮૯૭) -- કતાં.
પટેલ મગનભાઈ, ‘અનાથભારત': ‘જયાને આપઘાત' (૧૯૫૬) - કર્તા.
પટેલ મગનભાઈ ચતુરભાઈ (૧૮૭૬, ૧૬-૩ ૧૯૩): કવિ, નાટકકાર, નડિયાદમાં. ૧૮૯૮માં વિલ્સન કોલેજમાંથી બી.એ.
૯૦માં એલએલ.બી. ૧૯૦૧ માં વકીલાત માટે અમદાવાદનિવાસ. “જ્ઞાનમંજરી” માસિક એકાદ વર્ષ ચલાવ્યું.
‘કુસુમાંજલિ' (૧૯૦૯) કાવ્યસંગ્રહ ઉપરાંત મહારાણા પ્રતાપ પરનું ૩૬૨ કડીનું કાવ્ય “ક્ષત્રપાળ' (૧૯૦૯) પણ એમના નામે છે. એમણે ‘વૈદેહીવિકા' (૧૮૯૯) નામે નાટક પણ લખ્યું છે. આ રિાવાય “અભિજ્ઞાન શ કુલ” (ભાષાંતર, ૧૯૧૫), 'ભગવદ્ગીતા,
જ્યોતિ' (૧૯૨૭), ‘ઉપનિષદ જયોતિ'- ભા. ૧-૨ (૧૯૨૯) વગેરે પ્રકીર્ણ પુરતો પણ એમણે આપ્યાં છે.
પટેલ મગનભાઈ ભૂધરભાઈ, ઈકવેરારી', “નપૂન’, ‘જયોના', ‘નીલપદ્મ', ‘પતીલ', ‘યશાબાલા', “સ્નેહનાંદન, ‘હનયા' (૮-૮-૧૯૦૫, ૧૮-૩-૧૯૭૮): કવિ. જન્મ અંકલેશ્વરમાં. ત્યાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ. ૧૯૨૪માં મૅટ્રિક. રેવન્યુ તથા કેળવણી ખાતા સાથે સંલગ્ન. ૧૯૪૬થી ૧૯૪૮ સુધી ગુજરાત' દૈનિકની સાહિત્યવિભાગનું સંપાદન. વડોદરામાં અવસાન.
૧૯૩૧ માં પ્રસ્થાન'માં છપાયેલ ‘નર્મદાને' નામક પ્રથમ કાવ્યથી સર્જનનો આરંભ કરનાર કવિ ‘પરી’ ગાંધીયુગના હોવા છતાં તત્કાલીન સામાજિક તેમ જ રાજકીય પરિબળોથી અલિપ્ત રહી, બાલાશંકર, મણિલાલ અને કલાપીની પરંપરામાં પ્રણય અને પ્રકૃતિનું ચિંતનગર્ભ પણ વિષાદમુકત નિરૂપણ કરતી કૌતુકરાગી કવિતાના મસ્તરંગી કવિ છે. ફારસી શબ્દોની ભરમાર અને સંસ્કૃત વૃત્તોનો વિશિષ્ટ ઉપયોગ–એ, ગઝલ અને સેનેટ જેવાં કાવ્યસ્વરૂપોમાં સમાન્તર ગતિ કરનારા આ કવિની લાક્ષણિકતાઓ છે. ‘પ્રભાત નર્મદા' (૧૯૪૦) કાવ્યસંગ્રહમાં એમના આત્મલક્ષી પદ્યપ્રયોગ છે. બ. ક. ઠાકોર અને રા. વિ. પાઠક જેવા વિવેચકોનું ધ્યાન ખેંચનારા આ કવિ એમના વિરલ પદ્યપ્રયોગો અને શાલિની તથા સ્ત્રગ્ધરાનાં સુભગ છંદમિશ્રણ, શાર્દૂલવિક્રીડિતનું અભ્યરત છંદરૂપ, પિતાગ્રા, પ્રહણિી, ભ્રમરાવલી અને ભુજંગપ્રયાત જવા અલ્પખ્યાત છંદોના પ્રયોજનથી નોંધપાત્ર નીવડયા છે.
શચી અને ઇન્દ્ર માનેલ કથાના પ્રસાદ માટે જોઈતી ખાંડ મેળવતાં નારદે વેઠેલી હાડમારીનું ઉપહાસાત્મક નિરૂપણ કરતી કૃતિ વાસવકલેશપરિહાર' (૧૯૫૧) તેમ જ હિંદી ભાષામાં રચલાં ગઝલ, તરાના અને ખાયણાંને સંગ્રહ ‘નયી તઝ' (૧૯૫૩) પણ એમણે આપ્યાં છે. પટેલ મગનભાઈ વલ્લભભાઈ : સામાજિક નવલકથા પ્રમાહતી’ - ભા. ૧, ૨ (૧૯૨૭, ૧૯૨૮)ના કર્તા.
નિ.વા.
રચ.ટા.
પટેલ મગનભાઈ છગનભાઈ : પદ્યકૃતિ ‘ભકિદર્શન' (૧૯૬૭)ના
ઉતાં.
નિ.વ. પટેલ મગનભાઈ જેઠાભાઈ : ભવનસંગ્રહ ‘સ્વય ઝરણું યાન ભકિતવૃંદનો યથેચ્છવિહાર' (૧૯૩૨)ના કર્તા.
નિ.વા.
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૩૧૧
For Personal & Private Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
પટેલ મગનભાઈ વહાલભાઈ - પટેલ મથુરભાઈ કાળિદાસ
પટેલ મગનભાઈ વહાલભાઈ : ‘પૌરાણિક વાતો' (૧૯૭૧)ના કર્તા. '
નિ.વે. પટેલ મગનભાઈ શંકરભાઈ (૧૮૭૯, --): વાર્તાલેખક, ચરિત્રલેખક,
જન્મ માંગરોળમાં. રાજકોટ હંટર મેલ ટ્રેનિંગ કોલેજમાં બે વર્ષને અભ્યાસ. ૧૮૯૪ માં માંગરોળના જથળ ગામમાં શિક્ષક. પછી વળા સ્ટેટમાં ભાયાત. એસ્ટેટના કારભારી. ‘કડવા હિતેચ્છ | નામના માસિકપત્રને આરંભ.
એમની પાસેથી વાર્તાઓ, બેધક પ્રસંગકથાઓ અને ચરિત્રલક્ષી કૃતિઓ ‘કપળવતી' (૧૮૯૩), સુખી સદન' (૧૮૯૫), ‘બાયવચન' (૧૮૯૬), ‘સુંદર મેહનમાલા' (૧૯૮૨), ‘જ્ઞાનદીપક' (૧૯૮૫), ‘માનસિંહ અભયસિંહ' (૧૯૬૬) તેમ જ ‘સાદી ‘શિખામણ’-પુ. ૧થી ૮ (૧૯૨૭-૧૯૩૦) મળી છે.
નિ.. પટેલ મગનલાલ જો. : નવલકથા ‘રણવાસ' (૧૯૭૬) ના કર્તા. , , વવસ્થા “રઘવાસ' (૭૮)ના કત.
નિ..
| પટેલ મગનલાલ નરોત્તમદાસ (૧૮૫૯,-): વાર્તાલેખક, ચરિત્રલેખક. જન્મ મહીકાંઠાના આંબલિયારા ગામમાં. શિક્ષક અને સરકારી અમલદાર તરીકેની નોકરી,
‘ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ' (૧૮૮૯) અને ‘સંસારચિત્ર કાદંબરી' (૧૮૯૧) એમની વાર્તાકૃતિઓ છે. ‘મુંબઈ શહેરનું વર્ણન’ નિબંધાત્મક રચના છે. ‘મહાજન-મંડળ' (૧૮૯૬) એ ૧,૪૨૦ પૃષ્ઠોના બૃહદ્ ગ્રંથમાં એમણે અર્વાચીન યુગના રાજપુરુ, રાંતા, ધર્મપ્રવર્તક, પંડિત, કવિઓ, દેશભકત, ચિતકો, ચિકિત્સકો, સંગીતકારો, વિદુષી સ્ત્રીઓ વગરનાં ચરિત્રો આલેખ્યાં છે.
નિ.વા. પટેલ મગનલાલ નારણદાસ : પદ્યકૃતિ પંચામૃત પ્રસાદ કાવ્યમાળા’ (૧૯૪૧)ના કર્તા.
(૧૯૭૩), 'મારી નીલુનો વર' (૧૯૭૪), 'પ્રગટી પાવક જવા !' (૧૯૭૮) વગેરે એમના નાટયસંગ્રહ છે; તે ‘કિતદગી જીવવા જેવી છે' (૧૯૮૦), ‘જીવન મેલથી જીવે' (૧૯૮૫), ‘જીવનમાં સફળ થવું છે?” (૧૯૮૫) વગેરે એમના પ્રકીર્ણ લેખસંગ્રહ છે.
૪.ગા. પટેલ મણિલાલ દલપતરામ (૧૧-૮-૧૮૯૨, ~): નિબંધલેખક,
જન્મ વિજાપુરમાં. માધ્યમિક શિક્ષણ લીધા પછી ન્યાયખાતામાં નોકરી.
એમની પાસેથી પ્રાસ્તાવિક બોધ' (૧૮૯૨), 'છૂપી પોલી' (૧૮૯૩), 'દુનિયાની બાલ્યાવરથા' (૧૮૯૬), ‘અંગ્રેજી લેટર રાઈટર’ (૧૮૯૮) ‘એક ઘેડાની આત્મકથા (૧૯૩૧) વગેરે પુર-તકો મળ્યાં છે.
નિ.વા. પટેલ મણિલાલ દોલતરામ પટેલ મણિલાલ દોલતરામ : ‘સંગીત ગરબાવલી' (૧૮૯૯) તવા ગુજરાતી-ઇલીશ ડિકશનરી' (૧૯૮૧)ના કર્તા.
નિ.વા. પટેલ મણિલાલ શિવલાલ : કન્યાવિક્રયની રૂઢિનાં અનિષ્ટ વર્ણવતી પદ્યકૃતિ “કળિયુગને કેર યાને જમાનાના ફેરફાર' (૧૯૨૧)ના કર્તા.
નિ.વા.
નિ.વા.
પટેલ મણિભાઈ આર. : વાર્તાસંગ્રહ “ધરતીનાં અમી' (૧૯૬૦)ના કર્તા.
નિ.વા. પટેલ મણિભાઈ મગનલાલ, ‘પરાજિત પટેલ' (૩૦-૯-૧૯૪૦) : નવલકથાકાર, નાટયલેખક. જન્મ વતન સાબરકાંઠા જિલ્લાના સેનાસણમાં. ૧૯૫૮ માં મૅટ્રિક. ૧૯૭૫ માં ગુજરાતી મુખ્ય વિષય સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૭૮ માં એમ.એ. સત્તાવીસ વર્ષથી શાળામાં શિક્ષક.
એમની ‘જોબનગંગા’ (૧૯૬૪), ‘ગુલાબશય્યા' (૧૯૬૫), ‘માઝમ રાતના મેળા’ (૧૯૬૬), ‘વખનાં વલેણાં' (૧૯૬૭), ‘પ્રલયઝંઝા' (૧૯૬૭), 'ફૂલો ઢોલિયે ફાગણ બેઠો' (૧૯૭૩), ‘હોઠ હસે ત્યાં ફાગણ' (૧૯૭૫), ‘કાંટો વાગ્યે મારા કાળજે' (૧૯૭૮), ‘સૂની સેજ સજાવ સાજન' (૧૯૮૪) વગેરે ત્રીસેક સામાજિક નવલકથાઓ પ્રગટ થઈ છે. ઊજળી દુનિયાની કેડી તરફ (૧૯૭૩), ‘ઊગી અમરતવેલ
પટેલ મણિલાલ હરિદાસ (૯-૧૧-૧૯૪૯): કવિ, નિબંધકાર, નવલકથાકાર, વિવેચક. જન્મ લુણાવાડા તાલુકાના મોટાપલ્લામાં. ૧૯૬૭માં એસ.એસ.સી. ૧૯૭૧ માં ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૭૩માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૭૯ માં “અર્વાચીન કવિતામાં પ્રણયનિરૂપણ' વિષય પર પીએચ.ડી. ૧૯૭૩ થી ૧૯૮૭ સુધી આર્સ-કોમર્સ કોલેજ, ઈડરમાં ગુજરાતીનું અધ્યાપન. ૧૯૮૭થી સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગ સાથે સંલગ્ન.
એમના ‘પદ્મા વિનાના દેશમાં' (૧૯૮૩) અને ‘સાતમી ઋતુ' (૧૯૮૮) નામક કાવ્યસંગ્રહોમાં ઈડરના સ્થળવિશેષના આગવી અસબાબથી અને ઇન્દ્રિયવેદ્ય કલ્પનપ્રભાવથી બંધાતું કવિતાનું પત આધુનિક પરંપરાને અનુસંધિત રાખીને ચાલે છે. ‘તરસઘર' (૧૯૭૪), ‘ઘેરો' (૧૯૮૪) અને ‘કિલ્લો' (૧૯૮૬) નામક એમની નવલકથાઓમાં કથાનક અને ભાષા પરત્વેનો કસબ આસ્વાદ્ય છે. અરણ્યમાં આકાશ ઢોળાય છે' (૧૯૮૫) એમનો લલિતનિબંધાના સંગ્રહ છે; એમાં અંગત આપવીતી કયાંક સંવેદ્ય બની શકી છે. ‘કવિતાનું શિક્ષણ' (અન્ય સાથે, ૧૯૭૯) અને “જીવનકથા' (૧૯૮૬) એમના વિવેચનગ્રંથ છે.
ચ.ટા. પટેલ મથુરદાસ મોહનલાલ : ‘કૃપણ ભજનાવલી' (૧૯૬૪)ના કર્તા.
નિ.વો. પટેલ મથુરભાઈ કાળિદાસ : ‘આનંદલક્ષ્મી’ અને ‘ઘરસંસાર'ના
કર્તા.
નિ..
૩૧૨: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
પટેલ મથુરાંદા દ્વારકાદાસ - પટેલ મેહનભાઈ શંકરભાઈ
પ્રામાપકે. ‘ભારતના મહાન તપસ્વીઓ' (૧૯૮૨) એમના વરિ ગ્રંથ છે.
ર.ટા. પટેલ મહુલ : હરયકમ | ‘રીરમાં ઠાકુર' (૧૯૮૬) ના કેતાં.
કિ.વા. પટેલ માતીભાઈ: ‘અમર યાદ'. મ. ૨ (૧૯૪૬)ને! કતાં.
નિ.વા. પટેલ માતીભાઈ ટી., “અનુરાગ': નાટયકૃતિઓ ‘પિયુષધારા”
અને ‘શાંતિસંદેશ'ના કતાં.
પટેલ મોતીભાઈ મનેરભાઈ (૬-૫ ૧૯૩૭) : ચરિત્રલેખક. જન્મ વતન સાબરકાંઠા જિલ્લાના ઈરારીમાં. એમ.એ., પીએચ.ડી. સુરેન્દ્રનગરની એજયુકેશન કોલેજમાં અધ્યાપક.
એમણ “માતૃભૂમિના મરજીવા'- ભા. ૧-૪ (૧૯૭૮) નામ બાળકને ઉપયોગીજીવન ચરિત્રની પૂરિકાઓ આપી છે. આ ઉપરાંત એમણ શિક્ષણવિષયક પુસ્તક: પણ લખ્યાં છે.
પટેલ મથુરાંદાર દ્વારકાદાર : ‘ગા કુલ-યમુનાજી છપન ભાગ-1 ધાળ' (૧૯૩૭)ના કર્તા.
નિ.વા. પટેલ મહીજીભાઇ કા. : મુળ વતન નાપાડ (નિ. ખેડા). દારેસલામ •ી ઇડિયન સેન્ટલ કૂલમાં અધ્યાપક.
નવલકથા ‘ગ્રામદેવતા' (૧૯૩૬) માં મજૂરો તથા ખેડૂત થતી જીવન આલેખવાના પ્રયાસ થયા છે. પાઠયપુસ્તક તરીકે મંજુર થયેલાં પુતક ‘ગુજરાતના ઇતિહાસના વાતા’ (11મી. અ!. ૧૯૫૧) માં વાર્તા દ્વારા ઇતિહાસનું શિક્ષણ આપવાનો પ્રયાસ છે.
નિ.વા. પટેલ મહેન્દ્રભાઇ બહેચરભાઈ : ‘દરિલાલ મ. દેસાઈની જીવનઝરમર' (૧૯૭૪)ન: કતાં.
નિ.વા. પટેલ મહેશ પ્રભુભાઈ (૩૧-૧૨-૧૯૨૯): નવલકથાકાર, એકાંકીકાર. જન્મ સુરત જિલ્લાના મહુધાનમાં. એમ.એ. ટી. બી. પટેલ ઉચતર માધ્યમિક સંકુલ, વલ્લભવિદ્યાનગરમાં અધ્યાપક.
ગ્રામજીવન અને નગરજીવનના રસમન્વય સાધવા મથતી અને વ્યકિતના અહમાંથી જાગી ઉતા આંતરિક સંઘર્ષને નિરૂપતી. ‘અપરિચિતા' (૧૯૭૧) એમની નવલકથા છે. ‘એક મૂરખ ને એક પંડિત' (૧૯૭૨) નથઃ ‘વત, વિચાર ને વંટોળ' (૧૯૮૦) એમના | એકાંકીસંગ્રહા છે, જેમાં સામાજિક વાસ્તવિકતાનું હાસ્યકટાક્ષયુકત નિરૂપણ કરતાં હળવી શૈલીનાં તથા ઍબ્સર્ડ પ્રકારનાં એકાંકીઓ રાંગૃહીત છે. “વાર્તારાંચય' અને 'વાર્તામધુ' નીવડતનાં સહસંપાદનો છે.
| નિ.વા. પટેલ માણકલાલ મણિલાલ (૨૪-૭-'૧૯૩૫) : કવિ, સંશોધક.
૧૮*મ વતન મહેસાણા જિલ્લાના ઢ:રિયામાં. ૧૯૨૧ માં સમાજશાસ્ત્ર વિષયમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૭૬ માં પીએચ.ડી. ગૂજરાત વિદ્યાપીઠને સમાજવિદ્યા વિભાગમાં અધ્યાપન.
‘શાશ્વતી’ (૧૯૮૧) એમના કાવ્યસંગ્રહ છે. ‘ગુજરાતી નવલકથામાં લગ્ન અને કુટુંબ ક્ષેત્રનાં આલેખના' (૧૯૮૩) નામના રાધનિક ધમાં એમણ સમાજજરાાસ્ત્રીય ભૂમિકામાંથી ગુજરાતી નવલકથાના અભ્યાસ કર્યા છે.
૧૪.ગા. પટેલ માણેકલાલ શામળદાસ : કથાકૃતિ ‘એક અદભુત સ્વપ્ન અથવા બાત બડી અને પટ છાટા' (૧૮૯૫)ના કર્તા.
નિ.વા. પટેલ માધવજી ગેવિંદજી: બાળવાર્તા-પુસ્તકો ‘ભીમનાં પરાક્રમ' | ('1'૯૫૮), ‘ગદાધારી ભીમ' ('૯૫૪), ‘વીર બાળા' (૧૯૫૪), ‘રાલાક હાસ્મા ની વાતા' (૧૯૫૬) અને ‘લાલમંડળ' (૧૯૫૭) ના કતાં.
નિ.વા. પટેલ મૂળજીભાઈ બેચરભાઈ (૩ ૨-'૧૯૪૩) : ચરિત્રકાર. જન્મ
ઇડર તાલુકાના નળાખલીમાં. એમ.એ. મહિલા કોલેજ, કેશાદમાં
પટેલ મોહનભાઈ ગોવિંદભાઈ (૧૮-'૧૨ ૧૯૬૫) : કવિ. જન્મ
ભરૂચ જિલ્લાના વાગરામાં. એમ.એ., પીએન.ડી. શ્રીરંગ શિડ્યાણ મહાવિદ્યાલય, બીલીમોરામાં અધ્યાપક.
‘પમરાટ' (૧૯૮૦) અને ‘મલકાટ' (૧૯૮૨) એમના કાવ્યસંગ્રહ છે.
નિ.વા. પટેલ મેહનભાઈ શંકરભાઈ, ‘કૃષ્ણ પાયન', ‘સનાતન યાત્રી' (૮-૬-૧૯૨૦) : વિવેચક, સંશાધક. જન્મ પેટલાદ તાલુકાના વડદલામાં. ૧૯૪૬ માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૪૮ માં એ જ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયમાં એમ.એ. ૧૯૪૬ માં વડોદરા કૉલેજમાં ફેલો નિમાયા. વિદ્યાનગર, અલિયાબાડા વગેરે સ્થળ અધ્યાપન. પછી મૂકત વિદ્યાપીઠમાં પ્રાધ્યાપક, આચાર્ય અને વિનયન વિભાગના ડીન.
ત્યાંથી જ નિવૃત્ત. ‘વાણી','વિદ્યાપીઠ' સામયિકોના તંત્રી. પછીથી ‘ શિલાક’ અનિયતકાલિના તંત્રી.
‘ઉપનયન' (૧૯૬૬) માં એમનાં સંશાધના અને અભ્યાસલેખા સિંગૃહીત છે. ગુજરાતી કહેવતો અને એમાં સગાઈસંબંધો વિશેના એમના બે લેખોમાં આવા ઉપેક્ષિત પણ આવશ્યક કાર્યને એમણે મૂલવ્યું છે. મધ્યકાલીન ફાગુનું સ્વરૂપ અને પ્રેમાનંદની કવિતામાં સંસ્કૃતિસંદર્ભ જેવા વિષયો પરનું એમનું સંશાધન ધ્યાનપાત્ર છે. ગોવર્ધનરામ, ગાંધીજી, રાજેન્દ્રની કવિતા, આધુનિક કવિતામાં પ્રકૃતિ, સુંદરમ્ નું એક કાવ્ય, ‘છેર તો પીધાં છે જાણી જાણી' ઇત્યાદિ વિષયોને વિવિધ લેખોમાં મૂલવવાનો અહીં સંનિષ્ઠ પ્રયાસ છે. વૃતિ' (૧૯૭૦) એમને બીજો લેખસંચય છે. એમાં જીવનકથાના સ્વરૂપ પર લેખ નોંધપાત્ર છે. આ ઉપરાંત સાહિત્યકૃતિઓ અને સર્જકો વિશેના એમના વિચારો તથા અભ્યાસે આ સંચયમાં
ગુજરાતી સાહિત્યકાશ -૨ : ૩૧૩
For Personal & Private Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
પટેલ મોહનલાલ બાપુજી - પટેલ રતનજીભાઈ સુખાભાઈ
એવા મને
ગ્રંથસ્થ થયેલા છે. ‘ચન્દ્રવદન ચી. મહતા' (૧૯૮૧) એમના વંદપ્રyiધ છે. વિવેચક તરીકે તેઓ રપષ્ટવકતા છે અને કૃતિની સવાંગીણ તપાસ કરવાને બદલે કોઈ ચોક્કસ દૃષ્ટિકોણથી મૂલ્યાંકન
એવી કૃતિ ટૂંકીવાર્તાથી ભિન્ન સ્વરૂપ ગામજા પ્રગટ કર્યા છે.
પટેલ યોગેન્દ્રકુમાર ભાઈલાલભાઈ : દરબાર ગોપાળરા
આપતી અપદ્યાગદ્યકૃતિ ગુજરતના રાજવી ફકીર'(૧૯૩૧) ન! કર્તા.
પટેલ રણછોડદાસ માધવદાસ : ગરબી, વાળ : ૧ પદરૂપ મેકકથાના માં ગ્રહે “રણછોડવાણી'- ભા. ૧, ૨ (':૨૪, ૨૨-) કતાં.
ભાષા, વ્યાકરણ, જાડાણી, અનુવાદ વગેરેમાં એમનું સંશોધન જાણીતું છે. “અનુવાદ વિજ્ઞાન' (૧૯૭૦), 'ગુજરાતીમાં વિરામચિહ્નો' (અન્ય સાથે, ૧૯૭૩), ભાષાસાહિત્ય દ્વારા રાષ્ટ્રીય
એકતા' (૧૯૮૧), ‘અનુવાદની સમસ્યાઓ : એક સંગાપ્તિ' (૧૯૮૨) વગેરે એમનાં ઉપયોગી પુસ્તકો છે.
આબર્ટ વાઈર' (૧૯૬૪), 'બાલભારતી’ - ભા. 1-10 (૧૯૭૦), ગુજરાતીમાં બાલસાહિત્ય' (૧૯૮૪) વગેરે એમનાં બાળસાહિત્યવિષયક પુસ્તકો છે.
‘ચાર ફાગુ' (૧૯૬૨), ‘ગાંધીજીની જીવનદૃષ્ટિ' (૧૯૬૪), 'ગૃહ ગુજરાતી ગદ્યપરિચય'- ભા. ૧-૨ (અન્ય સાથે, ૧૯૭૩), ‘પૃહદ ગુજરાતી કાવ્યપરિચય'- ભા. ૧-૨ (અન્ય સાથે, ૧૯૭૩), 'વા વ્યાપાર અને વાછટા' (૧૯૭૩),ચઢો રે શિખર રાજા રામનાં (૧૯૭૫) વગેરે એમનાં સંપાદન-રાહદાંપાદનો છે.
મ.પ. પટેલ મોહનલાલ બાપુજી : પદ્યકૃતિ 'કવિતકદમ'- ભા. ૨૩ (અન્ય સાથે, ૧૯૧૬)ના કર્તા.
' (૧૯૬૮), "]:
પટેલ રણછોડભાઈ : કામરાંગ્રહ ‘ળ પર અક્ષર' ૧૯૬ ના
કત.
પટેલ મોહનલાલ બાભાઈદાસ (૩૦-૬-૧૯૨૩) : વાર્તાકાર, નવલકથાકાર. જન્મ વતન મહેસાણા જિલ્લાના પાટણમાં. ૧૯૪૩ માં મેટ્રિક. ૧૯૪૭માં ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૫૫ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.ઍડ. ૧૯૬૧માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૪૭ ૧૯૬૦ દરમિયાન અમદાવાદ અને કડીની શાળાઓમાં શિક્ષક, ૧૯૬૧ થી કડીની શાળામાં આચાર્ય ઉપરાંત કડીની કોલેજમાં ગુજરાતીના માનદ અધ્યાપક.
‘હવા ! તુમ ધીરે બહે !' (૧૯૫૪), ‘વિધિનાં વર્તુળ' (૧૯૫૯), ‘ટૂંકા રસ્તા' (૧૯૫૮), “મોટી વહુ' (૧૯૬૦), ‘પ્રત્યાલંબન (૧૯૭૦) અને ‘ક્રોસરોડ' (૧૯૮૩) એ એમના સંગ્રહની વાર્તા
માં ઘટનાને આલંબન તરીકે લઈને પાત્રની મન:સ્થિતિનું આલેખન કરવા તરફનું વિશેષ લક્ષ છે; તેથી એમની ઘણી વાર્તાઓ કદમાં ટૂંકી છે. કલ્પન-પ્રતીકનો આશય એ એમની શૈલીના વિશેષ છે. ‘એમના સોનેરી દિવસે', ‘ક્રોસરોડ', ‘બ્લાઈન્ડ વર્મ જેવી એમની વાર્તાઓ ધ્યાનપાત્ર છે.
એમની હેતના પારખાં' (૧૯૫૭), ‘અંતિમ દીપ' (૧૯૫૯), ‘સાંજ ઢળ' (૧૯૭૮), ‘નયન શાથે નીડ' (૧૯૮૦) “શમણાં ન લાગે હાથ' (૧૯૮૧), ‘ટહૂકે પંખી કોઈ ઘટામાં' (૧૯૮૧), 'રણમાં છાઈ શ્યામ ઘટા' (૧૯૮૨) પૈકી મોટા ભાગની ધારાવાહી નવલકથાઓ છે.
વિવેચનગ્રંથ “ટૂંકીવાર્તા : મીમાંસા' (૧૯૭૯)માં એમણે ટૂંકીવાર્તાના સ્વરૂપની, વિશિષ્ટ ભાવપરિસ્થિતિના મુદ્દાને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરી છે. નાના કદની વાર્તાને લકથા કહીને એમણે
પટેલ રણજિતભાઈ મોહનલાલ, “અનામી' (૨૬-૬-૧૯૫૮) : કવિ, ગદ્યકાર, વિવેચક. જન્મ ગાંધીનગર જિલ્લાના ડમડામાં. ૧૯૪૨ માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૪૪ માં ગુજરાત વિદ્યા - રસભામાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૫૬માં મ.સ. યુનિવર્સિટી, વડોદરામાંથી મલયચન્દ્રકૃત ‘સિંહાસનબત્રીસી' પર પીએચ.ડી. ગુજરાતની વિવિધ કોલેજોમાં ગુજરાતીન: પ્રાધ્યાપક રહ્યા પછી ૧૯૫૮ થી ૧૯૭૭ સુધી મ. સ. યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં રીડર, પ્રોફેસર અને અધ્યક્ષ.
એમના કાવ્યસંગ્રહો 'કાવ્યસંહિતા' (૧૯૩૮) અને “ચકવાક' (૧૯૪૧)માં મુખ્યત્વે પ્રણયકાવ્યો છે. ‘સાર' (૧૯૫૭) માં આકાશવાણી પરથી રજૂ થયેલાં ગીતા સંગૃહીત છે. દશક (૧૯૫૭) માં છંદોબદ્ધ ને ગેય એવાં સે નાનાં કાવ્યાન: રામ: વા. છે. પરિમલ” એમણે પોતે ચૂંટેલી પોતાની પ્રતિનિધિ કાવ્યરચનાઓનો સંચય છે. ‘રટાણા' (૧૯૮૩) કાવ્યસંગ્રહમાં પ્રકૃતિ, ઘર અને ભકિત પ્રધાનસ્થાને છે. ‘ભણેલી ભીખ અને બીજી વાન' (૧૯૫૭) નવલિકાસંગ્રહમાં આકાશવાણીના મજૂરવર્ગ માટેન!! કાર્યક્રમમાં રજૂ થયેલી એકવીસ વાતે રાંગૃહીત છે, જેમાં સઘટનાનો અંશ વધુ છે.
એમના વિવેચનગ્રંથોમાં ‘મણિલાલ શતાબ્દી ગ્રંથ (કાંપાન, ૧૯૫૮), ‘શામળ' (૧૯૬૧), ‘સિંહાસનબત્રીસી(૧૯૭૨) અને ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યવરૂપોનો વિકાસ' (૧૯૫૮) મુખ્ય છે. આ ઉપરાંત એમણ ‘રણજિત રત્નાવલિ (૯૩૫), ‘ત્રિવેણી’ (૧૯૫૩), ‘ટાગોર- જીવનકવન' (૧૯૬૫) જેવાં પ્રકીર્ણ પુરના પણ આપ્યાં છે.
ભા.જા. પટેલ રતનજીભાઈ સુખાભાઈ: ઈસપની નીતકથાઓ નિરૂપની
પુસ્તિકાઓ ‘શીરોપૂરી', ‘તી શી', 'ધર કોનું?” અને “હિમત મરદા' તથા હિતોપદેશ કથામાળાની પુસ્તિકાઓ ‘મિત્રલાભ અને ‘લેભી કબૂતર’ તેમ જ ગીતસંગ્રહ ‘ગાંધીગીતા' (૧૯૬૯)ના કર્તા.
૩૧૪: ગુજરાતી સાહિત્યકોશ- ૨
For Personal & Private Use Only
www.alinelibrary.org
Page #326
--------------------------------------------------------------------------
________________
પટેલ રતિલાલ હરજીવનદાસ – પટેલ રામચન્દ્ર બબલદાસ
પટેલ રતિલાલ હરજીવનદાર : જીવનચરિત્રો ‘રામાયાગની રન-
પ્રભા' (૧૯૩૨), ‘રામાયણનાં રત્નોની રોનક’, ‘વરાત/પતન” | (૧૯૩૫) તથા ભારતવર્ષની સ્ત્રીઓની સંસ્કૃતિ અને રશિયામાં નવી નીતિ તથા રશિયન સ્ત્રીઓના ભ્રષ્ટાચાર' (૧૯૩૬) ના કર્તા.
પટેલ રમણ : ભારત ચીન '
jન તાકવું ત્રિઅંકી નાટક ‘તાવાંગ મોરચ યાન ભારત કરુ ત્ર' (૧૯૬૩)ના કર્તા.
પટેલ રમણિક : નવલકથાકાર. મુખ્યત્વે ચરોતરની ધરતીમાંથી ઊંગલી
ધરતીની પ્રીત' (૧૯૫૬) ની વાર્તાઓમાં લેખકની સ્વચ્છ દૃષ્ટિને પરિચય મળે છે. “આંધીનાં અંધાણ' (૧૯૫૭)માં નવલકથાની સામગ્રીને યોગ્ય માવજત મળી નથી. સત્યઘટના દ્વારા સૂચિત વસ્તુને વર્ણવતી નવલકથા ‘
રખમાં જલે છે અંગારા' (૧૯૫૯)માં કથનપદ્ધતિનો પ્રયોગ ધ્યાન ખેંચે છે. ‘સાગરના માળે' એમની લોકપ્રિય નવલકથા છે.
નિ.વા. પટેલ રમેશ દુર્લભભાઈ (૨૧-૧૧-૧૯૪૬) : કવિ. જન્મ અડાજણ (જિ. સુરત)માં. ૧૯૭૮ માં બી.એસસી. ૧૯૩૨ માં બી.એડ. ૧૯૭૫માં એમ.ઍડ. હાઈસ્કૂલમાં વિજ્ઞાનશિક્ષક.
એમણ બાલગીતાને સંગ્રહ ‘અડકો દડકો' (૧૯૮૭) તથા વિજ્ઞાનવિષયક લેખોના સંગ્રહ ‘વિજ્ઞાનપ્રકાશ' (૧૯૮૩) અને ‘વિજ્ઞાનવિશપ' (૧૯૮૬) આપ્યા છે.
પટેલ રમણભાઈ અંબાલાલ, ‘આરસી' (૨૬૩ ૧૯૨૯) : નવલકથા- કાર, વાર્તાકાર. જન્મ વતન ખેડા જિલ્લાન: ચિખોદરામાં. અભ્યાસ એમ.એસસી. વલ્લભવિદ્યાનગરની વી. પી. સાયન્સ કોલેજમાં રસાયણવિજ્ઞાનના અધ્યાપક.
ડોલતી નૈયા' (૧૯૫૯), સ્વમાની' (૧૯૬૦), ‘હિમત વિશ્વાસ (૧૯૬૯), કાકા' (૧૯૭૨), ‘રિદ્ધિ સિદ્ધિ' (૧૯૮૧) ઇત્યાદિ સામાજિક નવલકથાઓ અને વિજ્ઞાનકથાઓ એમના નામે છે.
પટેલ રમણભાઈ ધનાભાઈ (૯-૧૧-૧૯૩૮) : પ્રવાસકથાલેખક. જન્મ બાદમાં. એમ.એ., એલએલ.બી. વકીલાતના વ્યવસાય.
એમાણ પ્રવાસકથાઓ ‘કેમ જાયો આ ભારત દેશ' (૧૯૬૩) તથા ચાર પૂણાનું વર્તુળ' (૧૯૭૬) આપી છે.
પટેલ રમેશચંદ્ર કાંતિલાલ, પ્રસૂન' (૧-૧૧-૧૯૪૧) : નવલકથાકાર, વાર્તાકાર. જન્મ વતન મહેસાણા જિલ્લાના કોલવડામાં. અભ્યારા કોલેજના પ્રથમ વર્ષ સુધી. વ્યવસાયે રૂના વેપારી.
સાહેલી' (૧૯૬૭), 'મૃગતૃષણા' (૧૯૬૭), ‘મંજરી' (૧૯૬૮) ઇત્યાદિ એમની નવલકથાઓ છે. એમની કેટલીક ટૂંકીવાર્તાઓ પણ પ્રસિદ્ધ થયેલી છે.
પટેલ રમેશભાઈ, “અભિવાપી': વાર્તાસંગ્રહ ‘ાસી ઝંખના | (૧૯૬૧)ના કતાં.
પટેલ રવીન્દ્ર રાવજીભાઈ : જીવનચરિત્ર “રાવજીભાઇ મણભાઇ પટેલ' (૧૯૭૫) ના કર્તા.
પટેલ રમણભાઈ પુરુષોત્તમદાસ (૧૫-૭-૧૯૪૧): વિવેચક, સંપાદક. જન્મ ખેડા જિલ્લાના લાંભવેલમાં. ૧૯૫૯માં એસ.સી. ૧૯૬૩ માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૫માં એમ.એ. ૧૯૬૫ થી આણંદ આર્ટ્સ કોલેજમાં અધ્યાપન.
‘લોકસાહિત્ય ચર્ચા' (૧૯૮૪) અને ‘અર્વાચીન ગુજરાતી કવિતામાં હાસ્યનિરૂપણ' (૧૯૮૩) એમના વિવેચનગ્રંથ છે. ‘માધ્યદિની' (૧૯૮૪) એ જરાભાઈ કા. પટેલની કવિતાનું એમણે કરેલું સંપાદન છે.
ચ.ટા. પટેલ રમણભાઈ ફુલાભાઈ, ‘રાંચમન' (૨૧-૧૨-૧૯૩૮): વાર્તાકાર. જન્મ ખેડા જિલ્લાના સારામાં. વતન ચિખાદ. બી.કોમ. વ્યવસાયે વેપારી. ‘લેહીનાં વેપારી' (૧૯૭૮) એમના વાર્તાસંગ્રહ છે. ‘તમને ક્યાંક ' જાયાનું યાદ એમની લઘુનવલ છે. વાર્તાલાચન' (૧૯૮૦) એમના વાર્તાવિષયક વિવેચનસંગ્રહ છે.
પટેલ રસિકચન્દ્ર વી. : ગૃહજીવનના પ્રશ્નાને ચતી સાત વાર્તા
ઓનો સંગ્રહ પૃથ્વીનાં પુપ' (૧૯૪૯)ના કર્તા.
પટેલ રામચન્દ્ર ડાહ્યાભાઈ : ‘લક્ષમીનારાયણ નાટકનાં ગાયના (૧૯૨૨), 'દુર્વાસા શ્રાપ ખેલનાં ગાયના' (૧૯૩૪) અને “દેહનાં દાન નાટકનાં ગાયને તથા ટૂંકસાર' (૧૯૩૫) ના કર્તા.
પટેલ રમણલાલ : જાતીયતાપક મનોવૃત્તિ પર પ્રકાશ ફેંકતી અને
પ્રીતિના મુખ્ય પાત્રની આસપાસ ગૂંથાયેલી નવલકથા 'પ્રીતિ’ (૧૯૭૬) ઉપરાંત માનસદર્શન’, ‘બાલમનાવિકાસ’ જવા અન્ય ગ્રંથાના કર્તા.
કૌ.. પટેલ રમણલાલ છનાલાલ: કાવ્યસંગ્રહ ત્રિમૂર્તિ' (૧૯૬૯) તથા ‘મારાં હાઈકુ(૧૯૭૯ ના કર્તા.
૨.ર.દ.
પટેલ રામચન્દ્ર બબલદાસ, ‘સુકિત’ (૧-૮-૧૯૩૯) : કવિ, નવલકથાકાર, વાર્તાકાર. જન્મ મહેસાણા જિલ્લાના ઉમતા ગામમાં. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ઉમતા અને વિસનગરમાં. ચિત્રકળામાં રસ હાઈ સી.એન. વિદ્યાવિહાર, અમદાવાદમાંથી ડી.ટી.સી. ઉમતાની હાઈસ્કૂલમાં ચિત્રશિક્ષક.
‘મારી અનાગશિ ઋતુ' (૧૯૭૭) એમને છાંદસ-અછાંદસ કાવ્યોનો સંગ્રહ છે. ગ્રામપરિવેશમાં પ્રેમ અને પ્રકૃતિનું આલેખન કરતી કવિતા અહીં રાવજી પટેલની સગેત્ર રહીનેય સ્વકીય મુદ્રા
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૧૫
For Personal & Private Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
પટેલ રામભાઈ કાશીભાઈ -પટેલ રાવજીભાઈ મણિભાઈ
ઉપસાવે છે, વિગ્રહમાં પ્રેમષયક રા સોનેરોનું તુચ્છ સંવેદનઅભિવ્યકિતની દૃષ્ટિએ ધ્યાનાકાંક છે. અછાંદસ કાવ્યોમાં પ્રકૃતિ સાથે કૃષિજીવનનું થયેલું આલેખને કલ્પનાની નવીનતાવાળું ને તાજગીભર્યું છે.
‘એક સામેરી મી'(૧૯૭૮), 'બ'(૧૯૭૯), 'સ્વર્ગના અગ્નિ’(૧૯૮૧) અને ‘અમૃતકુંભ’(૧૯૮૨) એમની નવલક્યાઓ છે. એક સોનેરી નદી'માં સૂર્યદેવ અને દેવું એક વાડીમાં રચાનું સાત-આઠ દિવસનું સાર્ધ વસંતના પ્રકૃતિ સાંઈના પરિવેશમાં આલેખા છે. નાયક નાયિકાની અાંકીને વ્યકત કરતી નિર્મળ પ્રીતિ અને તેમનો માનવપ્રેમ આ કૃતિની કેન્દ્રીય ઘના છે. એમાં ગદ્ય અનંત છતાં સજ્જ છે. વરાણ' નવલકથા ભાવનાપ્રધાન કૃતિ છે. એમાં નાયક સાકેત દુષ્કાળ ગ્રસ્ત વિસ્તારને બચાવવા મ છે, એ સાને ગુડ્સની માનવનાનોય સંકોરે છે. ‘સ્વર્ગનો અગ્નિ'માં કલ્કિનો અવતાર ધરતો નાયક ઉત્સિતનો ના માટે નીકળ્યો છે અને મણકાતને પતિત કરતી વાસના ને ૬ ઘૃત્તિમાંથી માણસને બહાર લાવવા એ હિંસક બની જાય છે એવું માનક છે. 'અમૃત'માં વાસનાથી કિંમત નાયક પાપમુકિત માટે સંઘર્ષ કરે છે. આ ચારે કૃતિઓમાં નદી, પહાડ, સીમ, પ્રકૃતિનાં સમાન વર્ગનો એમની નાની મુદ્રા ઉપસાવે છે, તા એ સાથે એમના લેખનની એકવિધતા પણ દર્શાવે છે.
મ.પ.
પટેલ રામભાઈ કાશીબાઈ ૩-૧-૧૯૦૨)
જીવનપરિત્રલેખક, જન્મ વર (જિ. ખેડાણમાં. બી.એસસી., બી.ડી. અધ્ય અભ્યાસ સહકારની લડતમાં, પરંતુ કૌંટુબિક સંયોગાને લીધે લગ્ન ડી ફરી અભ્યાસ, વશેની શૈક સંસ્થા સાથે સંલગ્ન,
એમણે જીવનચરિત્ર ‘માનવતાની મૂર્તિ મગનભાઈ’(૧૯૬૩) આપ્યું છે.
પટેલ રામભાઈ નાથાભાઈ : નવલકથા ‘પુષ્પવિત્ર્ય’- ભા. ૧ (૧૯૧૧)ના કર્તા,
..
પટેલ રાવજી કાકાબાળ ૧૫-૧૧-૧૯૩૯, ૧૦-૮-૧૯૬૮) : કવિ, વાર્તાકાર, નવલકથાકાર. જન્મ ખેડા જિલ્લાના વલ્લવપુરા માં. પ્રાથમિક શિક્ષણ ડાકોરમાં. અમદાવાદની નવચેતન હાઈસ્કૂલમાંથી એસ.એસ.સી. આઢાં કાર્યમાં બે વર્ષ સુધીનો અભ્યાસ. અમદાવાદની કાપડ મિલમાં, ગૂજરાત વિદ્યાપીઠના પુસ્તકાલયમાં, ‘કુમાર’ કાર્યાલયમાં —એમ વિવિધ સ્થળે નોકરી. થોડો સમય ‘સંદેશ’ અને ‘ગુજરાત સમાચાર' સાથે સંલગ્ન. મૃત્યુ પહેલાંના સાત-આઠ મહિના અમરગઢના ક્ષયચિકિત્સાલયમાં, અમદાવાદમાં અવસાન.
ગ્રામીણ કૃષિચેતના અને આધુનિક ચેતનાના સંયોજનથી મનોહર ભાષારૂપો આવતા આ કવિની રચનામાં અંગત વેદના અને મૃત્યુની અનુભૂતિઓ ઇષિપવાની તેમ જ પ્રતીકોની રમણીય સંદિગ્ધતાનો રમે છે. બાળક અને શબ્દ
૩૧૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨
સાહચર્યનાં અવલંબનો પર ઘૂંટાના લયની તરહો એનું મુખ્ય નાકીંગ છે. ઊર્મિકાવ્યો અને ગીતકાવ્યોની માં કાકાવ્યો પત વિત્ત કરનાં લાગણીનું ો આપાસ કરતાં સહજવૃતિનું ચંચદાંી વર્ગો નોખું તરી આવે છે. ક્યાંક કાઢના બંને સુ પણ આસ્વાદ્ય છે. મૃત્યુ અને જિજીવિષાની ધરીઓએ આ કવિની રાજકતાને વેગ આપ્યો છે, કામના મારા કાવ્યસંગ્રહ 'અંગત' (૧૯૭૬)માં ‘આભાસી મૃત્યુનું ગીત”, “વહીવાલની યાદમાં', 'સંપ જેવી કેટલીક શથી ચનાઓનો સમાવેશે છે.
‘અશ્રુઘર’(૧૯૬૬) એમની નવલકથા છે. ક્ષયગ્રસ્ત નાયકનો રોગમૃત્યુની કબચાને, આમ તો સામાન્ય ગણી શકાય એવો વિષય કલ્પનસંવેગથી ભરીને ભાષાની કવિત્વપુર્ણ મિલકતધી નિમાં એકદમ વિશિષ્ટ બન્યો છે. એમની ‘ઝંઝ’૧૯૬૩) નવલકથા પૂર્વાર્ધના વિકાસ પછી ઉતરાર્ધમાં કથળતી જતી રીતિ ગતિનો અનુભવ કરાવે છે. છતાં ડાયરી, નવલમાં નવલ રચાતી હોય એવા રચનાપ્રપંચ અને કાવ્યાત્મક ગદ્ય – એ સર્વ, નાયક પૃથ્વી જે રીતે અભિવ્યકત થવા માગે છે તેમાં સક્ષમ નીવડધાં છે. ‘વૃત્તિ અને વાન’(૧૯૩૭) રઘુવીર ચૌધરીનો આપે સાથેનું એમનું મરણોત્તર પ્રકાશન છે. એમાં આઠમા પ્રકરણે અધુરી હેલી નવલકથા 'વૃત્તિ' અને અગિયાર ટુંકીવાનાંઓનો સમાવેશ ચો છે, 'વૃત્તિ'માં જાનવી અને નગરજીવનની ભૂમિકાની પછ ઊપસેલું ભાષાકર્મ આવાદ્ય છે; તો એમની વાર્તાઓમાં રચના રીતિનું વૈવિધ્ય ધ્યાન ખેંચે છે, 'દોડી કેમેરા અને નાયક' રવી પ્રયોગશીલ વાર્તા કે ‘બિલકાકાના બીજા પગ' જેવી પ્રભાવક વાર્તા નોંધપાત્ર છે.
માંટા,
પટેલ રાવજીભાઈ મણિભાઈ (૧૮, ૨૦૧૯૬૨) : ચરિત્રકાર, જન્મ રાજિયા વિરા બેડામાં, એમના ઉત્તરમાં પુસ્તકાલયપ્રવૃત્તિના આદ્યપ્રવર્તક અને સંસ્કારપુરુષ મોતીભાઈ અમીનના તેમ જ નિષ્ઠાવાન શિક્ષાક કરણાશંકર બર્ડનો મોટો ફાળો છે. દાણ આફ્રિકામાં ગાંધીજીનો પ્રત્યક્ષ પતિ હતાં ગાંધીજીની માય આફ્રિકાની તેમ જ પાછળથી હિન્દની ઘણીબધી પ્રવૃત્તિઓમાં સક્રિયપણે જોડાયેલા. નર્મદ સુવર્ણચંદ્રક તથા ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત.
એમણે કેટલીક નોંધપાત્ર ચરિત્રાત્મક કૃતિઓ આપી છે, ‘ગાંધીજીની સાધના’(૧૯૩૯) એ ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના નિવાસે ગયાનની નાની સત્યાગ્રહની લડત તેમ જ ફિનિકા આશ્રમની પ્રવૃત્તિઓના આધારભૂત અને સવિગત ઇતિહાસને સરળ અને રોચક શૈલીમાં આલેખતી કૃતિ છે. ‘હિન્દના સરદાર’ (૧૯૬૨) સરદારના આંતરબાહ્ય વ્યકિતત્વને ઉપસાવી આપતી ચરિત્રકૃતિ છે. 'બ્લ્યૂનઝરણાં' ભા. ૧, ૨ (૧૯૪૬, ૧૯૬૯) એમની વિશિષ્ટ કહી શકાય તેવી આત્મચરિત્રાત્મક કૃતિ છે. પ્રથમ ભાગમાં એમના જીવનના ૬૯૦૭થી ૧૯૩૭ સુધીના ત્રણ દાયકાની અને બીજા ભાગમાં ૧૯૩૭થી ૧૯૫૭ સુધીના બે દાયકાની વૃત્તિઓ-પ્રવૃત્તિઓ આલેખાઈ છે. ફિનિક્સ આશ્રમવાસી, દક્ષિણ આફ્રિકાની સત્યાગ્રહની લડતના સૈનિક, આદર્શ
For Personal & Private Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
પટેલ રૂસ્તમજી પાલનજી– પટેલ વસંતરાય માધવજીભાઈ
પત્ર, મમતાળ મિત્ર, ગાંધીજીના આદર્શ ભકત, નિષ્ઠાવાન પતિ, પ્રમાળ પિતા, સમાનરાધાક, જીવનપ પક – એમ એમના વ્યકિતત્વનાં વિવિધ પાસાં અહીં ઉઠાવ પામ્યાં છે. બીજા ભાગમાં એમાણ પોતાના પરિવારની મુખ્ય કથા સાથે તે કાળની સરદાર વલ્લભભાઈ, જવાહરલાલ નહેર, નંદાજી વગેરે વિભૂતિઓનાં
દચિત્ર આલેખ્યાં છે. અહીં, આ બંને ભાગમાં લેખકને હું હાઇ જગ્યાએ અશામનીય રીતે ડાકાના અનુભવાય છે, પણ તત્કાલીન દક્ષિણ આફ્રિકા, હિન્દુ અને ગુજરાતનું ચિત્ર અમાં તાદૃશતાથી અને સત્યતાથી અંકિત થયું હશે તે એક નોંધપાત્ર દરતાવજી કૃતિ બની રહે છે. •
આ ઉપરાંત એમણ ‘મહાત્મા ગાંધીજીના જીવનના કેટલાક પ્રસંગા' (અન્ય સાથે, ૧૯૨૨), ‘કુલીને વિધવા' (૧૯૩૧), બાળકોના પેકાર' (૧૯૩૫), ‘ગાંધીજીની સાધના' (૧૯૩૯), ‘સમાજશુદ્ધ થા વ્યવહારશુદ્ધિ' (૧૯૫૮) જેવાં પુસ્તકો લખ્યાં છે, જે એમના જીવન અનુભવના નિચોડરૂપ છે. માનવમૂત્ર વિશે પણ એમણ એક ઉપયોગી પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે.
પટેલ લીલાબહેન ચીમનલાલ (૩-૨-૧૯૧૪) : નિkiધલેખક, જન્મ વડોદરામાં. ૧૯૩૩ માં પી.ટી.સી. ૧૯૪૮ માં એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી, મુંબઈમાંથી જી.એ. આરંભમાં શિક્ષિકા, પછી વડોદરા ટ્રેનિંગ કોલેજ અને અમદાવાદની મહાલક્ષમી ટ્રેનિંગ કોલેજમાં અધ્યાપક. ૧૯૬૨થી “સંદેશ”-પ્રકાશન ‘સ્ત્રી' સાપ્તાહિકનાં તંત્રી. ‘સ્ત્રીનિકેતન” સંસ્થાનાં સંચાલક અને પ્રમુખ.
વ્યકિતગત અને કૌટુંબિક જીવનની અનેક સમસ્યાઓના ઉકલરૂપે લખાયેલા લેખો અને પ્રસંગના સંગ્રહરૂપ પુસ્તક “વાત મા-બાપને' (૧૯૮૫), 'સંસાર યાત્રાના સવાલો' (૧૯૮૮), ‘દામ્પત્યજીવનના પ્રશ્નો' (૧૯૮૮), પ્રેમ અને વાસના' (૧૯૮૮) વગરે એમની પાસેથી મળ્યાં છે.
નિ.વા. પટેલ વલીભાઈ : મુસ્લિમ સમાજનું કથાવર ધરાવતી નવલકથા | ‘અરબૂની હિજરત (૧૯૬૧) ના કર્તા.
પટેલ રૂસ્તમજી પાલનજી : લેખસંગ્રહ ‘માત્ર વાંક કહેનાર’ના કતાં.
પટેલ રેવાભાઈ જે. : ચરિત્રા સંગ્રહ ‘ઉત્તર ગુજરાતના ઘરદીવડા' (અન્ય સાથે, ૧૯૫૪) ના કર્તા.
પટેલ લલ્લુભાઈ ગોકળદાસ : ઐતિહાસિક નવલકથાઓ ‘મહારાણા
બાપારાવ' (૧૯૫૪) અને 'હમીરને મા ઍવિ' (૧૯૨૮) તથા ‘શાળાપયોગી ગુજરતી શબ્દકોશ’ અને ‘પોકેટ ગુજ::તી અંગ્રેજી ડિકશનરી' (૧૯૦૩) ના કર્તા.
પટેલ લલુભાઈ મકનજી : નવશિક્ષિતા માટેની સાહિત્યશ્રેણીની કૃતિકા ગાંધીજીના પાવક પ્રસંગા (૯૫), ‘ગાંધીજીના જીવનપ્રસંગા’ તથા ૧૨૧ (હાયપ્રસંગોના સંગ્રહ ‘ગાંધીજીને વિનાદ’ (૧૯૫૭)ના કર્તા.
પટેલ વલ્લભભાઈ ઝવેરભાઈ, ‘સરદાર પટેલ (૩૧-૧૦-૧૮૭૫, ૧૫ ૧૨ -૧૯૫૦): જન્મ નડિયાદમાં. ૧૮૯૭માં નડિયાદથી મંરિક. ૧૯૬૦માં ડિરિટ્રકટ પ્લીડરની પરીક્ષા પાસ કરી, ૧૯૯૨ સુધી ગોધરામાં વકીલાત. ૧૯૧૦માં બૅરિસ્ટરના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ. ૧૯૧૩ માં પાછા ફરી, અમદાવાદમાં વકીલાત આરંભી. ૧૯૧૬ માં ગાંધીજી સાથેનું પહેલું મિલન. ૧૯૧૮ માં ખેડા સત્યાગ્રહમાં સક્રિય. ૧૯૨૩ માં નાગપુરમાં ઝંડા સત્યાગ્રનમાં એ જ વર્ષમાં બોરસદ લડતમાં વિજયી. ૧૯૨૪ માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ. ૧૯૨૬ માં બારડોલી સત્યાગ્રહમાં નેતૃત્વ અને “સરદાર'નું બિરુદ. ૧૯૩૮ માં હરિપુરા કોંગ્રેસના સ્વાગતપ્રમુખ. ૧૯૪૬ માં નૌકાસૈન્યના બળવાને શમાવ્યા. ૧૯૪૭માં સ્વતંત્ર ભારતની પહેલી સરકારમાં નાયબ વડાપ્રધાન. એમની અથાક મહેનતથી દેશી રાજ્યો સ્વતંત્ર હિંદમાં ભળ્યાં. હૃદયરોગના હુમલાથી મુંબઈમાં અવસાન. રણછોડજી કેસુરજી મિસ્ત્રી સંપાદિત ‘વીરની હાકલ (૧૯૩૨)માં બારડોલી સત્યાગ્રહ સમયનાં ભાષણો સંચિત છે. નરહરિ પરીખ અને ઉત્તમચંદ શાહ સંપાદિત ‘સરદારનાં ભાષણા' (૧૯૪૯)માં વિવિધ લડતો વખતનાં પ્રેરક ભાષણો સંચિત છે. ‘સરદારની અનુભવવાણી' (૧૯૬૦), ‘સરદારની શીખ' (૧૯૬૨), સરદાર વલ્લભભાઈ પટેલના લેખો' (૧૯૬૯) વગેરે એમનાં લખાણોના અન્ય સંપાદિત સંગ્રહો છે. આ ઉપરાંત મણિબહેન પટેલ અને ગ. મા. નાંદુરકર સંપાદિત “સરદારશ્રીના પત્રા' (૧૯૭૫)માં કેટલાક અપ્રગટ પત્ર ગ્રંથસ્થ થયા છે.
ચ.ટા. પટેલ વલ્લભભાઈ શંકરભાઈ : રહસ્યકથી કલંકિની યા હીરાના હાર' (બી. આ. ૧૯૫૦)ના કર્તા.
પટેલ લલુભાઈ માધવભાઈ : નાટક ‘ગ્રામોદ્યારે માર્ગદર્શન’ (૯૩૭) ના કર્તા.
પટેલ લાલભાઈ ભૂલાભાઈ (૧-૪-૧૯૩૩) : કવિ, વાર્તાકાર, વિવેચક, જન્મ વતન ગાંધીનગર જિલ્લાના પારમાં. ૧૯૬૭માં ગુજરાતી વિષય સાથે બી.એ. અને ૧૯૬૯ માં એમ.એ. મુખ્યત્વે નડિયાદ અને અમદાવાદની કોલેજોમાં ગુજરાતીના અધ્યાપક.
અંકિત' (૧૯૭૯) એમને ઊર્મિકાવ્યોનો સંગ્રહ છે. “રણમાં ઊગ્યાં ગુલાબ' (૧૯૭૭) એમને વાર્તાસંગ્રહ છે. “મડિયાની મન:સૃષ્ટિ' (૧૯૭૩), 'પરિક્રમણ' (૧૯૭૯) ઇત્યાદિ એમના વિવેચનસંગ્રહો છે.
જ.ગા.
પટેલ વસંતરાય માધવજીભાઈ (૧૫-૭-૧૯૩૫) : કવિ. જન્મ
સૌરાષ્ટ્રના શાહપુરમાં. ડિપ્લોમા ઇન આર્કિટેકચર, સ્થપતિ.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૧૭,
For Personal & Private Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
પટેલ વામનરાવ પ્રાણગોવિંદ – પટેલ શંકરભાઈ પ્રભુદાસ
નકારા' (૧૯૮૨) એમના કાવ્યગ્રંથ છે.
૧૯૭૩ થી ૧૯૭૪ સુધી સરકાર માસિકના તંત્રી.
એમની પાસેથી ચરિત્રલક્ષી કૃતિ ‘લ: "iડી પુરુષ' (૧૯૭૪) પટેલ વામનરાવ પ્રાણવિદ, ‘સ્વામી સાંઈ શરણાનંદ'
મળી છે. (૫-૪-૧૮૮૯, ૨૬-૮-૧૯૮૨) : ચરિત્રકાર. જન્મ સુરત જિલ્લાના મોતા ગામમાં. ૧૯૧૦માં ઍલિફન્સ્ટન કૉલેજ, મુંબઈથી બી.એ. પટેલ વિનુભાઈ ઉમેદભાઈ, યાયાવર' (૧૯ ૪ ૧૯૪૪) : નવલકથા - ૧૯૧૨માં એલએલ.બી. અમદાવાદની મોડલ હાઈસ્કૂલમાં કાર. જન્મ વતન ખેડા જિલ્લાના લીંગડામાં. અભ્યારે એમ.એ., આચાર્ય. ૧૯૨૫-૨૬ માં સેલિસિટરની પેઢી કાઢી અને ચલાવી. એમ.એડ. વિવિધ શાળાઓમાં શિક્ષક અને પછી આચાર્ય. ૧૯૫૩ માં સંન્યારા.
‘લક્ષમીના લાભ' (૧૯૬૪), 'ભદીવડા' (૧૯૬૬) : ચરિત્રપુસ્તિકાઓ કરી સાંઈબાવા' (૧૯૪૫), 'શંકરાચાર્ય'
‘મહાયોગી' (૧૯૭૮) એમની નવલકથાઓ છે. એમની ઘણી (૧૯૫૧), ‘ભકત પ્રલાદ (૧૯૫૧) ઉપરાંત ‘શ્રીમદ્ ભગવદ્ ટૂંકીવાર્તા સામયિકોમાં પ્રગટ થઈ છે. શિક્ષણ અને ઇતિહારગીતાનું શાંકરભા” તથા “મનાબાધ' જવાં અનૂદિત પુસ્તકો વિષયક ગ્રંથો પણ એમણ લખ્યા છે. એમણે આપ્યાં છે.
પટેલ વિસાભાઈ: નવલકથા “આશીવાદ' (૧૯૩૩)ના કતાં. પટેલ વિઠ્ઠલભાઈ કાનજી : પદ્યસંગ્રહા હારનું શરાબઘર (૧૯૭૭),
નિ.વા. 'પ્રેમનું શરાબઘર (૧૯૭૭), 'જ્ઞાનનું શરાબઘર (૧૯૭૮) અને ‘ રાબી લવાર' (૧૯૭૯)ના ક.
પટેલ વેણીલાલ રંગીલદાસ : ચરિત્રલક્ષી કૃતિ ‘દશijદાર' નિ.વા. ' (૧૯૨૧) અને નાટયકૃતિ 'પ્રફુલ્લના કર્તા.
.િવ. પટેલ વિઠ્ઠલભાઈ છોટાભાઈ : કથાકૃતિ “શ્રવણચરિત્ર' (૧૯૦૮)ના કર્તા.
પટેલ વ્રજભાઈ : કિશારો અને પ્રવાસીઓને ઉપયોગી બને તેવી નિ.વા.
સ્થળ-પરિચયલક્ષી કૃતિઓ ‘દકિલિંગ' (૧૯૩૮), ‘જયપુર પટેલ વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ (૨૭-૯-૧૮૭૩, ૨૨-૧૦-૧૯૩૩) :
(૧૯૩૮) અને “આગ્રા' (૧૯૩૯)ના કતાં. નિબંધલેખક. જન્મ કરમસદ (જિ. ખેડા)માં. ૧૯૦૫માં અભ્યાસ માટે ઇલૅન્ડ. ૧૯૧૨ માં મુંબઈની ધારાસભામાં ચૂંટાયા. ૧૯૨૦માં
પટેલ વ્રજભાઈ વાઘજીભાઈ : પદ્યકૃતિ ‘બાધમાળા'-૧ (૧૮૮૩) ભારતીય કેંગ્રેસના દૃષ્ટિબિંદુના પ્રચાર-પ્રસાર માટે ફરી ઇન્ડ.
અને “અંબિકાખ્યાન' (૧૮૮૮)ના કતાં.
નિ.વે. ૧૯૨૫ માં દિલ્હીની વડી ધારાસભા (સંસદ)ના પ્રમુખ. ૧૯૩૦માં રત્યાગહની લડતમાં જોડાવા માટે ધારાસભામાંથી રાજીનામું અને પટેલ શનાભાઈ ના. : વાર્તાસંગ્રહ “સાચાં ઇવર (૧૯૫૯) ધરપકડ થતાં જેલવાસ. ૧૯૩૨માં ફરી જેલવાસ. ડબ્લિન વિયેનામાં અન નિબંધસંગ્રહ “અંતરના પડઘા' (૧૯૬૨)ના કર્તા. હૃદયરોગના હુમલાથી અવસાન.
નિ.વા. એમનું ‘વીર વિઠ્ઠલભાઈની સભાગર્જનાઓ' (સં. રણછોડજી પટેલ શંકરભાઈ : વ્યાકરણના પ્રવેશ'- ભા. ૩ (નારણભાઈ પટેલ મિસ્ત્રી, ૧૯૩૦) નામનું પુસ્તક મળ્યું છે.
સાથે, ૧૯૩૩) અને લોકશિક્ષણના પ્રયોજનથી લખાયેલી વાર્તા
ઓના સંગ્રહ 'ખીલેલાં કમળ' (૧૯૫૫)ના કર્તા. પટેલ વિઠ્ઠલભાઈ ધનજીભાઈ : ઐતિહાસિક નવલકથાઓ મવાડની
.િવા. જાહોજલાલી' (૧૯૨૯) અને વીર દુર્ગાદાસ’ તથા સામાજિક પટેલ શંકરભાઈ ગલાભાઈ : ‘કન્સાઈઝ ઇગ્લીશ-ગુજરાતી નવલકથા 'પતિવ્રતા સ્ત્રી ગુણસુંદરી' (૧૮૮૬) તેમ જ નિબંધસંગ્રહો | ડિકશનરી' (૧૯૧૨) અને “હુડ ટાન્ડર્ડ ઇગ્લીશ ગુજરાતી ‘કેફી વસ્તુનું વર્ણન અને એનાથી થતા ગેરફાયદા', 'ગુજરાતના ડિકશનરી' (વ્યાસ વિઠ્ઠલરાય ગોવર્ધનપ્રસાદ સાથે, ૧૮૯૯)ના ભિખારીઓ’, ‘ત્રીનીતિધર્મ’ અને ‘પૈસા કમ કમાવા?” (૧૮૮૭). કર્તા. -ના કર્તા.
નિ.વા.
પટેલ શંકરભાઈ નાનજી : શાહી સિતમાને કારણે પ્રજાએ વટવી પટેલ વિઠ્ઠલભાઈ પુરુષોત્તમદાસ (૨૫-૭-૧૯૨૪) : ચરિત્રલેખક. પડતી મુશ્કેલીઓને વર્ણવતી કૃતિ 'વીસમી સદીના કૌરવા યાન જન્મ ખેડા જિલ્લાના ઉત્તરસંડામાં. ૧૯૪૮માં એચ. એલ. કોલેજ કલિયુગના જુલમગારોના કર્તા. ઓફ અમદાવાદમાંથી બી.કોમ. ૧૯૫૨ માં લંડન યુનિવર્સિટીમાંથી
નિ.વા. એફ.આર.ઈ.એસ. નૈરોબી અને મોમ્બાસામાં ૧૯૬૮ સુધી પટેલ શંકરભાઈ પ્રભુદાસ : નવલકથા હણાતાં હીર' (૧૯૫૭)ના ઍકાઉન્ટન્ટ અને ડિટર. ૧૯૬૯માં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને વડોદરામાં નિવાસ. સાહિત્ય તેમ જ જનસેવાના ક્ષેત્રમાં સક્રિય.
નિ.વા.
૩૧૮: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #330
--------------------------------------------------------------------------
________________
પટેલ શંકરભાઈ ભગવાનદાસ – પટેલ સેમાભાઈ વીરમદાસ
પટેલ શંકરભાઇ ભગવાનદાસ : એક સંગ્રહ ‘શકરપારા- (૧૯૫૫)ના કર્તા.
નિ.વ. પટેલ શિવાભાઈ ગોકળદાસ (૨ ૨ ૧૯૦૪) : નિબંધલેખક. વતન
પડા જિલ્લાનું ખિ:દરા ગામ. ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક. ' ગાંધીજીના દાંડીકૂચના યાત્રી. સત્યાગ્રહ આશ્રમન: અંતેવાસી. "ગુનિયાદી શિક્ષણના પુરસ્કર્તા.
એમની પાસેથી પોતાના જીવનના કેટલાક અનુભવો અને પયાની કેળવણી વિરાન: વિચારોન : લખનાં પુસ્તકો ‘જીવન દ્વારા શિકાગ' (૧૯૫૮), ‘કાંતાવિદ્યા' (૧૯૫૧), ‘જીવનઘડતર' (૧૯૫૨), ‘સમૂહજીવન અને છાત્રાલય' (૧૯૫૫), 'ગામડાંની કરવછતા' (૧૯૫૭), ‘પયાની કેળવણીને પ્રયોગ' (૧૯૫૮), ‘વણાટપ્રવેશ' (૧૯૫૯), બાપુની આઝામી કેળવાણી' (૧૯૬૯). અને શિક્ષણના મારે અનુભવા' (૧૯૭૨) મળ્યાં છે.
નિ.વા. પટેલ શિવાભાઈ મથુરભાઈ: ‘મહારાજા ચંદ્રમા નાટક' (અન્ય રા)ના કનાં.
નિ.વા. પટેલ શ્રીકાન્ત એચ. : હરકયા ની આંખા' (૧૯૬૨)ના કતાં.
નિવા. પટેલ સાંકળચંદ અંબારામ : “ભકત પ્રહલાદ નાટકનાં ગાયને” (૧૯૦૪), ‘મીરાં માહ નાટકનાં ગાયન' (૧૯૮૫) અને ‘વિભીષણ આખ્યાન' (૧૯૬૮)ના કતાં.
નિ.વા. પટેલ સાંકળચંદ જમનાદાસ : 'નાવીને સન-ચંદ્રમની ગાયના (1:૧૩)ના કતાં.
નિ.વા. પટેલ સાંકળચંદ જેસંગદાસ સાં. જ. પટેલ (ાહબજી), ‘ક’ (૮ ૭-'૧૯૪૮): કવિ, નવલકથાકાર, વાર્તાકાર, અનુવાદક. જન્મ મહેસાણા જિલ્લાના વાગાસણ ગામમાં. ૧૯૬૩ માં એસ.એસ.સી. ૧૯૭૮ માં રાષ્ટ્રભાષા રત્ન, ૧૯૭૧ માં સિનિયર હિન્દી શિક્ષક સાદ. મુખ્યત્વે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શિક્ષક. ‘વારતા' અ ‘મલ પધાર્યા’ સામયિકોનું સંપાદન અને સંચાલન.
એમની પાસેથી કાવ્યસંગ્રહ ‘મધુનગરી' (૧૯૮૪) અને ‘ાપનગરી' (૧૯૮૫) તેમ જ લઘુકથાસંગ્રહ ‘સોનાની ઢીંગલીઓ (૧૯૮૪) મળ્યા છે. એમણ પંજાબી ભાષામાંથી કરેલા અનુવાદ મુખ્યત્વે કાવ્યકૃતિ 'નાવાયેલા ઘરની શોધ' (૧૯૮૫), વાર્તાસંગ્રહ ‘બાલકી છોકરી' (૧૯૮૫) તથા નવલકથાઓ ‘સળગતી રાત' (૧૯૮૩), 'દરદી' (૧૯૮૪), ‘ચંદ પાનાં' (૧૯૮૫), ‘ગાબડું ગામ (૧૯૮૫) અને ‘વાપસી' (૧૯૮૬) મળ્યા છે. એમણ ગુજરાતી કૃતિઓ ‘ધૂમ કાગળમાં કોરા’ અને ‘બ નામને માણસના પંજાબી ભાષામાં “ચીક કા કાગજ વીચ' (૧૯૮૨) અને ‘બ નામ છે ઇજાન' (૧૯૮૫) તમે અનુવાદ કર્યા છે.
નિ.વા.
પટેલ સુધાકર મોરારભાઈ : નવલકથા ‘આશા નિરાશા' (૧૯૮૬)કત.
નિ.વા. પટેલ સુમતિ નાગરદાર : ‘અમારી વાર્તાઓ'. માંડ ૩ (નાગરદાસ પટેલ સાથે, ૧૯૪૧) તથા બાળસાહિત્યનાં પુસ્તકો ‘દુલારી’ (૧૯૪૦) અને 'રાવજી' (૧૮મી આ. ૧૯૫૭)નાં કર્તા
.િવા. પટેલ સુમનબહેન નરસિંહભાઈ: ચિંતનાત્મક ગદ્યકંડિકાઓની. સંગ્રહ ‘માનવગીત' (૧૯૪૨)નાં કર્તા.
નિ.વા. પટેલ સોમાભાઈ કિસાભાઈ (-, ૧૪ના ૧૯૨૨): ‘કુદરત-કથાઓ (૧૯૩૮), ‘હજરત મહંમદ પયગંબર' (૧૯૪૯), ‘અો જરથુષ્ય' (૧૯૪C), સગરની રાણી' (૧૯૪૧), ‘સુંદર બાળવાર્તા' (બી.
આ. ૧૯૪૬), 'ગુરુ ગોવિંદસિંહ' (૧૯૪૮) વગેરે બાળસાહિત્યનાં પુસ્તકો તથા ગાંધીજીની કહાણી' (૧૯૫૭) નામક અનૂદિત કૃતિ તેમ જ 'સરસ્વતીચંદ્ર : કથાસાર' (૧૯૫૭)ના કર્તા.
નિ.વા. પટેલ સોમાભાઈ છગનભાઈ (૨૩ ૩ ૧૯૩૮) : વિવેચક. જન્મ વિસનગરમાં. ૧૯૬૧માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૩માં એમ.એ. ૧૯૭૯માં પીએચ.ડી. આર્ટ્સ કોલેજ, પાટણમાં અધ્યાપન. ‘મધ્યકાલીન ગુજરાતી વતામાં પ્રેમલક્ષણા ભકિન' (૧૯૮૩) એમના શોધનિબંધ છે. વડાં થડાં ફૂલ' (૧૯૩૬) નામક
શંકર સુંદરી'ની આત્મકથામાં સંકલનકાર તરીકે એમણ કામ ગીરી બજાવી છે.
પટેલ સોમાભાઈ વીરમદાસ(-1 ૧૯૩૫): વિવેચક, સંપાદક. જન્મ વતન મહેસાણા જિલ્લાના ચાણરમામાં. ૧૯૫૪ માં મૅટ્રિક. ૧૯૫૮ માં ગુજરાતી મુખ્ય વિષય સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૬૦માં એમ.એ. ૧૯૫૮-૬૦ દરમિયાન અમદાવાદની હાઈસ્કૂલમાં શિક્ષક. ૧૯૬૧ થી આજ સુધી ગુજરાતની વિવિધ કોલેજોમાં ગુજરાતીના અધ્યાપક.
‘કાવ્ય વિશે કંઈક' (૧૯૬૫) તથા ‘શદાયન' (૧૯૮૪) એમના વિવેચનગ્રંથો છે. 'મુનશી અભ્યાસ : જીવન અને સાહિત્ય (૧૯૬૭), 'સાહિત્યસિદ્ધાંતા' (૧૯૭૫), ‘મધ્યકાલીન ગુજરાતી. સાહિત્યનો ઇતિહાસ' (૧૯૭૪) અને ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઇતિહાસ' (૧૯૭૫) અન્યના સહયોગમાં લખેલા વિદ્યાર્થીઓને ઉપયોગી સિદ્ધાંતવિવેચન અને સાહિત્ય-તિહાસના ગ્રંથ છે. “અજબગજબ – ભા. ૧-૨, ‘અક્કલબાજ બિરબલ'ભા. ૧-૨ વગેરે એમનાં બાળસાહિત્યનાં પુસ્તકો છે. આ ઉપરાંત, પ્રેમાનંદકૃત ‘સુદામાચરિત' (૧૯૬૭) અને ‘અભિમન્યુ આખ્યાન (૧૯૬૭) એમનાં વિદ્યાર્થી-ઉપયોગી સહસંપાદનો છે. 'જ્ઞાનજયોત' (૧૯૫૯) એમને સામાન્ય જ્ઞાનના વિષયને સંકલિત ગ્રંથ છે.
જ.ગા.
ગુજરાતી સાહિત્યકાશ -૨ :૩૧૯
Jain Education Interational
For Personal & Private Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
પટેલ હરકિશનદાસ કહાનદાસ –પટેલ હીરુભાઈ મૂળજીભાઈ
પટેલ હરકિશનદાસ કહાનદાસ, ‘અંશુ': “અંશુ ભેજાનાવાળી' - 1 (૧૯૫૮)ના કર્તા.
સરદારશ્રીનું વ્યકિતત્વ' (૧૯૭૮) એમના ચરિત્રગ્રંથ છે.
નિ.વા.
પટેલ હસમુખભાઈ હ. :ચરિત્રલક્ષી કૃતિ કામાકાં'(૧૯૮૬).! કતાં.
ન.વા. પટેલ હંસા સી. : નવલકથા 'માંગ ન છૂટે ના 1 ના' (૧૯૭૯) અને અનૂદિત નવલકથા “ નારી બે રૂપ' (૧૯૬૯)નાં કર્તા.
ન.વી. પટેલ હંસાબહન મેહનભાઈ (૧૩ ૮ ૧૯૩') : વિવેચક. જન્મ
ખેડા જિલ્લાના નડિયાદમાં. વતન વડદલ'. ૧'-૫ માં બી.એ. ૧૯૫૭માં એમ.એ. ૧૯૭૩ માં પીએચ.ડી. સરદાર વલ્તમમ: આ કોલેજ, અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક.
આખ્યાનયુગના અહિત્યપ્રવાહ' (૧૯૭૫) એમના શાધ નિબંધ છે. ‘બાળનાટક અને તેનું સાહિત્ય' એ ચંદ્રવદન ચી. મહેતા સાથે લખવું વિવચન પુરક છે. ‘જાદીદી' (૧૯૬૩) એમના અનુવાદગ્રંથ છે.
પટેલ હરગોવનદાર હરજીવનદાસ : 'રસિક ગાયનસંગ્રહ' (૧૮૯૩) -ના કર્તા.
નિ.વા. પટેલ હરજીવન પ્રભુદાસ (૧૯-૪ ૧૯૧૮) : ચરિત્રલેખક. વતન
બાલીસણા (જિ. મહેસાણા). નાની વયે જાહેરજીવનમાં સક્રિય. ૧૯૪૨ની ‘હિંદ છોડો' લડતમાં ભાગ લેતાં કારાવાસ. અસ્પૃશ્યતાનિવારણ, ખાદીકામ, દારૂબંધી, રાષ્ટ્રભાષા-પ્રચાર જેવી પ્રવૃત્તિઓ સાથે સંલગ્ન. ૧૯૪૯થી સાહિત્યના અધ્યાપક. એમણ ચરિત્રલક્ષી પુસ્તક “ધરતીનું મોતી' (૧૯૭૧) આપ્યું છે.
નિવા. પટેલ હરિદાસ મેઘાભાઈ: ‘શિવહરતામલક ગીતા(૧૯૨૯)ના કર્તા.
નિ.વા. પટેલ હરિભાઈ કા. : હાસ્યપ્રરક પ્રસંગોને સંગ્રહ ‘મહાપુરપાના વિનાદ' (૧૯૬૬) ના કર્તા.
નિ.વી. પટેલ હરિભાઈ જ. : મહાન પુરષાનાં જીવનના પ્રેરક પ્રસંગોને રજૂ કરતી બાળાપયોગી કૃતિ પ્રસંગપુપો' (૧૯૬૮)ના કતાં.
નિ.વા. પટેલ હરિભાઈ દલપતરામ : કથાકૃતિઓ ‘કાળિદાર અને રાજ ભા' (૧૯૦૯) અને 'વનવાસિની'ના કર્તા.
નિ.વી. પટેલ હસનભાઈ એમ, 'મરત હબીબ સારોદી', 'મુલ્લાં રમૂજી’ (૮-૧૧-૧૯૧૨, ૯): કવિ. વતન સારોદ. વર્ષો સુધી પ્રાથમિક શાળાના આચા.
“મુલ્લાં રમૂજી' ઉપનામથી કટાક્ષકાવ્યાના સંગ્રહ ‘તુલસી ઈસ સંસાર મેં' ઉપરાંત એમણ ‘મસ્તી (૧૯૬૫) ગઝલસંગ્રહ પણ આપ્યો છે.
એ.ટી. પટેલ હસમુખ દેસાઈભાઈ, ‘શૂન્યમ્' (૨૪-૪-૧૯૩૮) : કવિ, જન્મ ડભોઈમાં. એમ.એ., પીએચ.ડી. આર્ટ્સ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, ખોલવડમાં અધ્યાપક.
એમના કાવ્યસંગ્રહ મૌન અને શબ્દ'(૧૯૬૮)માં અછાંદસ પ્રયોગો છે. એક ઇમેજ પાસેથી કામ લેવાના ઉદ્દેશથી એમણે 'કબરી' (૧૯૭૨) નામનું લગભગ સાડાસાતસો પંકિતનું, માનઈમેજ પર આધારિત દીર્ઘકાવ્ય લખ્યું છે. આ ઉપરાંત તેઓ વાર્તાકાર અને વિવેચક પણ છે.
પટેલ હાથીભાઈ અમથાભાઈ : ‘કાદશા' (૧૯૨૫), કતા.
નિ.વા. પટેલ હિમતલાલ મગનલાલ, ‘શિવમ્ સુંદરમ્' (૨૨-૩ ' : ' ) : બાળસાહિત્યકાર, નવલકથાકાર, ચરિત્રકાર, સંપાદક. ૧૪ન્મ અમદાવાદમાં. બી.એસસી. સુધી અભ્યારા.
એમની પાસેથી બાળસાહિત્યનાં પુરનકો ‘બ આવ્યો માર', ‘નમ તે ગમે', ‘સારાબ અને રૂનમ', ‘:1પ અમન બળ નહિ, ‘ઈસપની બાળવાતા' (૧૯૬૦), ધીરમારુની વાર્તા' (૧૯૬૬), ‘પદ કથામાળા' (૧૯૭૮); નવલકથા તૈમુરલંગ' (૧૯૬૫)
અને ‘મિથિલાનો બિરબલ' (૧૯૬૫); ચરિત્રલક્ષી પુરતા ‘લમીબાઈ' (૧૯૫૫), “શેઠ સગાળશા' (૧૯૭૭), ‘ભગવાન બુદ્ધની વાતો' (૧૯૭૯) તથા સંપાદિત પુસ્તકો ‘શમા "ડની લોકકથાઓ', ‘યુરોપ ખાંડની લોકકથાઓ', ‘આફ્રિકા ખંડની લોકકથાઓ', ‘શ્રેષ્ઠ લોકકથાઓ' (૧૯૩૨), ‘મહાતી વૃંદા' (૧૯૭૮) અને ‘શ્રેષ્ઠ બાળવાર્તાઓ (૧૯૩૯) મળ્યાં છે.
નિ.વા. પટેલ હીમાભાઈ લખાભાઈ : ચરિત્રકથા ‘વાં-સં'ના કર્તા.
નિ.વા. પટેલ હીરાલાલ રણછોડલાલ: નવલકથા ‘રનહાતા યા ભદભર્યું ખૂન'(૧૯૧૫) ના કર્તા.
નિ.વા. પટેલ હીરુભાઈ મૂળજીભાઈ, ‘એચ. એમ. પટેલ (૨૭ ૮-૧૯૮૪) :
જન્મ મુંબઈમાં. ૧૯૨૨માં લેટિન અને ફ્રેન્ચ સાથે લંડન યુનિવસિટીની મૅટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ કસફર્ડની સેન કેથરીન કોલેજમાંથી બી.એ. અને લંડન યુનિવસિટીમાંથી બી.કોમ. થઈ ૧૯૬૨માં આઈ.સી.એx, ૧૯૨૭માં સિંધમાં લારખાના
પટેલ હસમુખભાઈ અંબાલાલ (૧૭-૬-૧૯૩૭) : ચરિત્રકાર. જન્મ કરમસદમાં. ૧૯૬૦માં બી.એ. ૧૯૬૨ માં એમ.એ. આ , કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ, બોરસદમાં અધ્યાપક.
૩૨૦: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
પટેલના પિત્રાઈ –પટ્ટણી વિજયશંકર કાનજી
જિલ્લામાં આસિસ્ટન્ટ કલેકટર, ૧૯૩૭ માં મૅરિસન સ્ટૉક ઍકજ માટે નિમાયેલી તપાસ સમિતિનું મંત્રીપદ. હિંદ સરકારના ટ્રેડ કમિશનર તરીકે જર્મનીના હેમ્બર્ગમાં. ત્યાંથી, વિશ્વયુદ્ધ થતાં લંડનમાં નિયુકિત. ૧૯૪૮માં દિલ્હી આવી પુરવઠા વિભાગમાં ડેપ્યુટી સેક્રેટરી. ૧૯૪૩માં ડેપ્યુટી ડિરેકટર જનરલ ઑવ રાગ્લાઇઝ. ૧૯૪૪ માં ઈન્ડસ્ટ્રી ઍન્ડ સિવિલ
પ્લાઈઝના જોઈન્ટ સેક્રેટરી. ૧૯૪૬ માં વિભાજન મંત્રી. ૧૯૫૩ માં ભારતના અન્ન અને ખેતીવાડી ખાતાના મુખ્ય સચિવ. ૧૯૬૮માં ગુજરાત વિદ્ય ત બોર્ડના માનાર્હ ચૅરમૅન. ૧૯૭૭માં ભારતના નાણાપ્રધાન. વલ્લભવિદ્યાનગરના વિકાસમાં ફાળા.
ચરિત્રકૃતિ ‘વિઠ્ઠલભાઈ પટેલ ઉપરાંત ‘સરદાર પટેલની સિદ્ધિઓ', ‘રારદાર પટેલની સર્વતોમુખી રાષ્ટ્રસેવા’, ‘આપણું લશ્કર' (૧૯૫૯) જેવાં પ્રકીર્ણ પુસ્તકો એમણ આપ્યાં છે.
.ટા. પટેલના પિત્રાઈ : રમૂજી સંવાદ ‘ગાંધી મસાલાના કાં.
પટ્ટણકર રમેશચંદ્ર કૃષ્ણરાવ: ચરિત્રનાક્ષી પુરતક ‘અક્કલકોટની રસ્વામી' (૧૯૬૭)ના કર્તા.
નિ.વા.
પટ્ટણી : કાવ્યસંગ્રહ ‘ટહુકાર (૧૯૬૪)ના કતાં.
જિ.વે. પટ્ટણી અનંતરાય પ્રભાશંકર : માનવજાતિના ઇતિહાસ તેમ જ પ્રાણીસૃષ્ટિના ક્રમશ: થતા ગયેલા વિકાસને આલેખનું પુસ્તક ‘ઇતિહાસની રૂપરેખા’ તેમ જ બર્નાડ શોના નાટકને અનુવાદ ‘સન્સ જોઇન'ના કર્તા.
કૌ.બ્ર. પટ્ટણી દક્ષા વિજ્યશંકર (૪-૧૧-૧૯૩૮) : જન્મ ભાવનગરમાં. ૧૯૬૨ માં ભાવનગરની શામળદાસ કોલેજથી બી.એ. ૧૯૬૫ માં એમ.એ. ૧૯૭૫માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ભાવનગરની ઘરશાળા હાઈસ્કૂલમાં શિક્ષક. પછી ૧૯૭૮થી વળિયા આટર્સ ઍન્ડ મહેતા કોમર્સ કોલેજમાં પ્રાધ્યાપક.
એમના શોધપ્રબંધ ‘ગાંધીજીનું ચિંતન' (૧૯૮૦)માં જીવનવ્યવહારના સામાન્ય રાત્યપાલનથી પરમ સત્યના સાક્ષાત્કાર સુધી વિસ્તરતી ગાંધીજીની સત્યાગ્રહ લીલાનાં વ્યાપક બનતાં જતાં વર્તુળાને આ કૃતિમાં ઝીલવાનો પ્રયાસ છે. ‘ગાંધીજીના વ્યકિતત્વનું ઘડતર' (૧૯૮૧)માં ગાંધીજીના વ્યકિતત્વનું ઘડતર કરનારા સ્રોતાનાં મૂળને પ્રગટ કરવાના અને સ્વભાવ, વારસ તથા વાતાવરણના પરિણામરૂપ થયેલા જીવનઘડતરની સમીક્ષા કરવાને પ્રયત્ન છે.
નિ.વા. પટ્ટણી નાથાલાલ શામળદાસ: ગુરુનું મહત્ત્વ વર્ણવતી ગદ્ય પદ્યકૃતિ 'ગુરુરાજ મહિમા' (૧૯૨૩)ના કર્તા.
નિ.વો.
પટ્ટણી પ્રભાશંકર દલપતરામ ('t૫-૪-૧૮૯૨, ૧૬-૨-૧૯૩૮) : કવિ. જન્મ મોરબીમાં. રાજકોટમાં મૅટ્રિક સુધીનો અભ્યાસ. ભાવનગરના રાજકુમાર ભાવસિંહજીના શિક્ષક, એમના સલાહકાર અને છેવટે ભાવનગર રાજના દીવાન. અંગ્રેજ સરકાર તરફથી ‘સર’ને ખિતાબ. મુંબઈ, દિલહી અને વિલાયતની કારોબારીના ર૫. ગાંધીજીના પરમ મિત્ર.
એમના મરણોત્તર પ્રકાશિત કાવ્યસંગ્રહ 'મિત્ર' (૯૭)નાં ૧૨૪ કાવ્યોમાં ભાવનામય હૃદયની સરલતા અને મધુરતા અનુભવાય છે. અહીં ગીતા ને દાબદ્ધ રચનાઓ કરતાં સંરકત. રૌલીમાં મુકતકો વધુ ચોટદાર છે.
નિ.વા. પટ્ટણી મુકુન્દરાય વિજયશંકર, ‘પારાશર્મ', ‘મકનજી', ‘માસ્તર', ‘અકિંચન’ (૧૩-૨-૧૯૧૪, ૨૦-૫-૧૯૮૫): કવિ, ચરિત્રકાર. જન્મ મોરબીમાં. ૧૯૩૩ માં મૅટ્રિક. ૧૯૪૦માં ઇનિહાર અર્થશાસ્ત્ર વિષયો સાથે શામળદાસ કોલેજ, ભાવનગરથી બી.એ. પ્રારંભમાં કંટ્રોલ ખાતામાં કારકુન. ૧૯૪૬ માં ડેપ્યુટી કંટ્રોલર. ૧૯૪૮માં એ ક્ષેત્રમાંથી છૂટા થઈ ભારત લાઈન લિ., સ્ટીમર કંપની, ભાવનગરમાં કલાર્ક. ૧૯૭૬ માં નિવૃત્ત.
ભારતીય પરંપરા સાથે અનુસંધિત પ્રશિષ્ટ સંસ્કૃત પ્રૌઢિ અને અધ્યાત્મપુટને પ્રગટ કરતું એમનું સાહિત્ય વિવિધ સ્વરૂપમાં મળ્યું છે. પ્રબોધ ભટ્ટ સાથે ‘અર્ચન' (૧૯૩૮) અને ‘સંસ્કૃતિ' (૧૯૪૧) એમના પૂર્વવયના કાવ્યસંગ્રહો છે; તો ગીતસંગ્રહ ફૂલ ફાગણના' (૧૯૫૬), મુકતકસંગ્રહ 'દીપમાળા' (૧૯૬૦) તથા પદભજનના સંગ્રહ ‘કંઠ ચાતકનો' (૧૯૭૦) અને પ્રાણ પપૈયાન' (૧૯૭૯) ઉત્તરવયના કાવ્યસંગ્રહો છે. ‘ભદ્રા' (૧૯૮૧) -માં પ્રૌઢિ છે. ‘અલકા' (૧૯૮૧) “મેઘદત’ પરથી સૂઝેલું કાવ્ય છે.
‘સત્યકથા' (૧૯૬૬), ‘સત્ત્વશીલ' (૧૯૭૮), ‘મારી મોટી બા અને સત્યકથાઓ' (૧૯૮૧),'પ્રભાશંકર પટ્ટણી : વ્યકિતત્વદર્શન’ (૧૯૮૩) જેવા વ્યકિતચિત્રોના ગ્રંથોમાં લેખકની સજજતા અને શિષ્ટ ગદ્યની ગરિમા ધ્યાન ખેંચે છે.
આ ઉપરાંત નવલકથા 'ઊર્મિલા' (૧૯૪૩), વિવેચનસંગ્રહ ‘આલેખનની ઓળખ' (૧૯૮૦), પૌરાણિક કથાઓ આપતા ગ્રંથ ‘દેવકુસુમ' (૧૯૪૪) અને નિબંધસંગ્રહ ‘મારા ગુરુની વાતા” (૧૯૭૬) પણ એમણે આપ્યાં છે. ‘શિવરતૃતિ' (૧૯૭૮) એમની સંસ્કૃત રચના છે.
આ સિવાય એમણે પિતા વિજયશંકર કાનજીની છ જેટલી કૃતિઓનાં તેમ જ મિત્ર પ્રબોધ ભટ્ટ અને કેશવરામ હરિરામની કૃતિઓનાં સંપાદન કર્યા છે. ‘સ્વામી રામદાસના ઉપદેશ” એમનો અનુવાદગ્રંથ છે.
ચં.ટી. પટ્ટણી વિજયશંકર કાનજી (૨૫-૯-૧૮૮૮, ૧૭-૧-૧૯૧૩): કવિ, વાર્તાકાર, નિબંધકાર. જન્મ વતન રાજકોટ જિલ્લાના મેરબીમાં. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી. એ. પછી આયુર્વેદની પ્રાણાચાર્યની પદવી. વ્યવસાયે વેપારી.
ગુજરાતી સાહિત્યકાશ - ૨ : ૩૨૧
For Personal & Private Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
પટ્ટણી શાંતિલાલ નાથાલાલ-પઢિયાર દલપત નારણભાઈ
પડિયા વનમાળીદાસ ચકુભાઈ, ‘બંસીધર કંડલાકર' : ત્રિઅંકી
નાટક ‘લગન, દિલનાં કે દેહનાં?” (૧૯૩૦) તથા ‘રાણા હમીર', ‘દેશદીપક', ‘પરિવર્તન', ‘મેવાડ ભા' વગેરેના કર્તા.
‘નાવિક અને શૈલકુષ' (૧૯૩૬) અક્ષરમેળ છંદોમાં રચાયેલાં બે ચિંતનાત્મક દીર્ઘકાવ્યોનો ગ્રંથ છે. ‘જના સાથીઓ અને બીજી વાતો(૧૯૫૮) એમનો વાર્તાસંગ્રહ છે. “અનુબાબાની વાતો' (૧૯૬૭)માં પદ્યમાં રચાયેલા પત્રો છે. ‘હિંદની કેળવણી' (૧૯૧૩), ‘હિંદનું સરવૈયું' (૧૯૨૨), બે નિબંધો' (૧૯૬૭), ‘જીર્ણમંદિર (૧૯૬૭) તથા “અધિકાર અને રાજયાધિકાર’ (૧૯૭૨) એમનાં નિબંધપુસ્તકો છે.
જ.ગા.. પટ્ટણી શાંતિલાલ નાથાલાલ : ગીતાપાન' (૧૯૮૧) ના કર્તા.
પડોશીઓ : પડોશની હેરાનગતિ છતાં પડોશ કોઈ મૂકતા નથી
એવા વિચાર પડે છે પડોશીઓ તરફથી મળતા સુખને બિરદાવત ઉમાશંકર જોશીના હળવા નિબંધ.
પઠાણ અબ્દુલસત્તારખાન ખસ્તગુલખાન, “ભકત સત્તારશાહ (૧૮૯૨): કવિ. જન્મ ભરૂચ જિલ્લાના નાંદોદ ગામે. ત્યાં જ પ્રાથમિક ચાર ધોરણ સુધીનું શિક્ષણ. ૧૯૦૮ માં દેશી નાટક સમાજના ‘વીણાવેલી’ નાટકમાં અભિનય. રંગભૂમિ સાથે સંલગ્ન. એમણ ભજનસંગ્રહ ‘સત્તાર ભજનામૃત' (૧૯૨૩) આપ્યા છે.
પઠાણ ઈમામખાન કેસરખા : નવલકથા શાહી ગુHiડાર (૧૯૨૧)ના કર્તા.
પઠાણ એહમદહુસેન, ‘અરાર વડોદવી': પદ્યકૃતિ ‘રહીમ આઝાદ (અન્ય સાથ)ના કર્તા.
પઠાણ કાયમખાં કરીમખાં : પદ્યકૃતિ “સુબાધમાળા યાન બહુરંગી બરખા' (૧૮૯૦)ના કર્તા.
પઢિયાર અમૃતલાલ સુંદરજી (૩-૪-૧૮૭૦, ૨-૭-૧૯૧૯) : - નિબંધકાર. જન્મ ચોરવાડ (જિ. જૂનાગઢ)માં. અભ્યાસ ગુજરાતી પાંચ-છ ધોરણ સુધી. થોડા વખત મુંબઈમાં રહી ફરી વતનમાં. જૂના સનાતનીઓ ઉપર ટીકા કરતું અને વિધવાઓની કરણ સ્થિતિઓનો ચિતાર આપનું ‘આર્યવિધવા’ (૧૮૮૧) પુસ્તક રામજરાધા૨ક જ છાપી શકે માટે મુંબઈ પાછા ગયાં. ત્યાં લક્ષ્મીદાસ ખીમજીને મળ્યા. પછી ત્યાં જ નોકરી અને ફૂરસદના સમય લેખનકાર્ય. પરિણામે “અમૃતવચનો' (૧૯૮૦) અને ‘સંસારમાં
વર્ગ' (૧૯૦૨) લખાયાં. દરમિયાન સ્વ. જાદવજી મહારાજે શરૂ કરેલી સત્રાંગ મંડળીમાં દરરોજ જતા. પછીથી બંને વચ્ચે મૈત્રી. તેમની પ્રેરણાથી નોકરી છોડી તેમ જ છાપાં અને સામયિકોમાં લેખનકાર્ય સ્વીકાર્યું. કોલેરાથી મુંબઈમાં અવસાન.
સરળ ભાષા, ચિતનપૂર્ણ દર્શન અને નિર્મળ વ્યકિતત્વ આ એમનાં લખાણોનાં વિશિષ્ટ લક્ષણો છે; અને તે એમના વિશેના હાનાલાલના શબ્દો “સૌરાષ્ટ્રને સાધુને ચરિતાર્થ કરે છે. ‘સ્વર્ગ” શીર્ષકનાં સંખ્યાબંધ પુસ્તકો એમણે આપ્યાં છે : ‘રવર્ગનું વિમાન' (૧૯૦૨), ‘વર્ગની દૂચી' (૧૯૦૩), વર્ગના ખજાનો' (૧૯૦૬), “સારુ સ્વર્ગ' (૧૯૬૭), ‘તવર્ગની સીડી' (૧૯૦૯), 'સ્વર્ગની સુંદરીઓ' (૧૯૧૨), ‘સ્વર્ગનાં રત્નો” (૧૯૧૨), ‘સ્વર્ગની સડક' (૧૯૧૪). તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મને બદલે પરિચિત ધર્મની ભૂમિકા પર જીવનશુદ્ધિ તરફ જનમાનસન લઈ જવાને આગ્રહ એમનાં પુસ્તકોમાં જણાય છે.
આ ઉપરાંત ‘મહાપુરનાં વચને’, ‘અંત્યજસ્તોત્ર' (૧૯૫૮), ‘પ્રેમ પ્રેમ ને પ્રેમ’, ‘શ્રીમદ્ ભાગવતને સંક્ષિપ્ત સાર’, ‘નવયુગની વાતા’- ભા. ૧-૨, દુ:ખમાં દિલાસો’ વગેરે પુસ્તકો પણ એમાંગ આપ્યાં છે.
શ્રત્રિ . પઢિયાર દલપત નારણભાઈ (૧૧-૧૦-૧૯૫૦): કવિ. જન્મ ખેડા જિલ્લાના કહાનવાડીમાં. એમ.એ., પીએચ.ડી. આરંભ ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, પછીથી ગાંધીનગરમાં નાયબ માહિતી નિયામક.
એમણે વણ્ય વિષય અને કાવ્યબાની પર તળપદા ગ્રામસંસ્કાર ઝીલતી ચેપન અછાંદસ અને ગીત રચનાઓનો સંગ્રહ ‘ભાયબદલો' (૧૯૮૨) આપ્યો છે.
પઠાણ નિઝામખાં નૂરખાં : નવલકથાઓ કાબુલને કોહીનૂર
અથવા અફઘાન અમીર અબ્દુરરહેમાનનું રાજયચિત્ર' (૧૯૧૩), ‘ઈરાનનું અણમોલ મોતી યાને માઝુંદરાની મોહબ્બત' (૧૯૨૫) તથા બહુરાન અથવા અલબેલી નાર’ના કર્તા.
૨.ર.દ, પઠાણ હનીફખાન મહમ્મદખાન, હનીફ સાહિલ' (૩૧-૩-૧૯૪૬): કવિ. જન્મ પેટલાદમાં. ૧૯૬૯માં બી.એસસી. ૧૯૭૨ માં બી.ઍડ. ૧૯૮૫માં એમ.ઍડ. માધ્યમિક શાળામાં વિજ્ઞાનશિક્ષક.
એમણે ગઝલસંગ્રહ ‘પર્યાય તારા નામની' (૧૯૮૫) આપ્યો છે.
પડકાર : જુઓ, સંજાણા જહાંગીર એદલજી, પડધરીવાળા નૂરમહમદ જુસબ, “અલલટપુ’: ‘હાસ્યરસને
ભંડાર’ - ભા. ૪, ‘ટાઢા પરની તેપ યાને સ્વર્ગમાં સુંદરીઓનું ધાંધલ’, ‘અમદાવાદની વંઠેલ શેઠાણી યાને ભટકતી ભામિની', 'કાપડિયાની ભયંકર પોલ” તથા “પૈસાદારોની પલ યાને ભયંકર આપઘાતના કર્તા.
૨.ર.દ.
૩૨૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
પઢિયાર પ્રભુલાલ પ્રીતમલાલ, 'રાર': પરંપરાગત રોગનાં હજારેક પદોનો સંગ્રહ ‘રામવીણા’(૧૯૧૪)ન! કર્તા. કો.પ્ર. પણસારા આશારામ જભાઈ : પદ્યકૃતિ ‘સત્સંગપ્રકાશ : સંત સરજુદાસના ગૌલોકવાસ’(૧૯૧૧)ના કર્તા,
...
પતંગનોનમની ચાંદુસ્તકો પત શું છે
૨૨.
પતંગિયું ને ચંબલી : બાળસૃષ્ટિના યદચ્છાવિહારને આસ્વાદ્ય રૂપ આપનું કૃષ્ણલાલ શ્રીધરાણીનું પ્રસિદ્ધ ગીત.
રાંટા
પીલ: જુઓ, પગ મગનભાઈ ભૂધરભાઈ. પીલ ધનજીભાઈ એન. : જીવનચરિત્ર ધજાનામું’(૧૯૨૮)મા કર્તા.
પથિક : જુઓ, દિવટિયા નરસિંહરાવ ભોળાના પથિક પરમાર : જુઓં, પરમાર જીવરાજભાઈ ગીગાભ ઈ. પદ્મ: જુઓ, માણેક કરસનદાસ નરસિંહ. પદ્મકાન્ત : ‘જાસૂસકથા’ માસિકમાં પ્રગટ થયેલી વાર્તાઓ ‘ધમકી’ (૧૯૬૨) તથા ‘ફાંસીઘરનું ભૂત’ન: કર્તા.
...
પદ્મા (૫) : પ્રામ રાવળનો કળસાર કર્યો ઘેરો નળાઓમાં ફંટાંક ગીના છે, તે ફેટાં, છૂંદેખ મિકાળો અને લધુકાવ્યો છે. મુખ્યત્વે ઊચેતનાને કવિનો અભિગ્રહ સર્વત્ર જોવાય છે; તેમ છતાં પ્રકૃતિ અને ખાસ તો ઋતુઓને વર્ણવતી રચનાઓ સંગ્રહનું આકર્ષણ છે. એમાંય, ‘ઝાલાવાડી ધરતી' એમના વર્તનની ભૂમિને હું કરી નખિશખ ગીતરચના છે. સંસ્કૃતના સંસ્કારવાળી છતાં સુગમ અને સુશ્લિષ્ટ પદાવલિ પાત્ર છે.
ચંટો.
પદ્મા તેને સુરેશ જોષીની ટૂંકીવાર્તામાં મૃત્યુ માટે હલને શણ વા પદ્માને વિસતિ ના નાયકન નવા કલ્પનશ્રેણીઓ વચ્ચે પ્રતીકાત્મકતાનું વાતાવરણ રચે છે.
પદ્માવતાં માજી મહારાજ : પદ્યકૃતિ ‘ભકિતપોષણ’(૧૯૬૮) તથા ‘યમુનાજીનાં ૪૧ પદા’(૧૯૬૮)નાં કર્તા.
...
પદ્મિની (૧૯૩૪) : પદ્મિનીની ઇતિહાસકથાને નીતિશાસ્ત્રના પ્રશ્નના ઉંડ ય પુષોનું કષ્ણલાલ શ્રીધરાણીનું નાકર વિષ નરનારીનાં ઠેક, પરાક્રમ, ચેતત્વ અને કુકિંગમાન
પરિવાર પ્રભુલાલ પ્રીતમલાલ – ૫ની
જાણીતાં છે, તેથી એ પાત્ર!, નાટકકાર બતાવે છે તેમ, પસંદગીન કાર્યમાં સાવ જ ન હું. મેીિ વનની જેમ વધીને એક સ્ત્રી તરીકે નિબંધ કરવાના છે શ, દ્મિનીને અંતરમાં આવા કઈ ઘાં બતાવ્યો તે તે કદાચ નિર્વાો ગણન આ નાટકમાં નાટકકારનું અમુક સામર્થ્ય પ્રગટ થયું છે, પણ એ
નિરપવાદ નથી.
નૃ.૫.
પાચનાની ઐતિહાસિક ત્રાસના ૧૯કાર્યા; બેડામાં વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના કાર્ય કેશવ હર્ષદ ધ્રૂવે આપેલાં વ્યાખ્યાન, જે ૧૯૩૨માં પ્રસિદ્ધ થયા પછી ૧૯૭૫માં ફૉર્બસ ગુજરાતી સભા ારા પુન: પ્રતિષ્ઠત થયાં. ાચીનકાળથી સાહિત્યના માધ્યમ તરીકે પ્રચલિત પદ્યના અનેક માર્ગો છે, અને લક્ષમાં રાખી લેખકે નહીં તેથી માંડી વિ દેવ સુધીની પદ્યરચનાની મૌલિક વિચારણા કરી છે. ‘પદ્યની ઘટના', ‘પ્રકાશ', આખ્યાનકા, કાળ અને કાળકાય એમ કુલ પાંચ ‘વૃક્ષપાન’માં ના ગ્રંથ વાચાયેલા છે. ઉપરાંત પાચનન પ્રકાર’, 'વનવેલી’, ‘પૃથ્વીના ના’ ને પશુની સારી અને બીજા પ્રશ્નો’ જેવા બીજા ચાર લેખો પણ આ સાથે જોડવામાં આવ્યા છે. અત્યંત પરિશ્રમપૂર્વક તૈયાર થયેલા છંવિષયક આ અતિ મહત્ત્વનો પ્રમાણભૂત ગ્રેય છે.
પનઘટ (૧૯૪૮): ‘સોરમ'ના, એમના 'ભીના કાનુગામી કાવ્યસંગ્રહ. ‘સૂદ્ધ આવાને !”, ‘હિર આવાને ’, ‘કોણ ફરી બોલાવે', 'કોણ રોકે છે. કવાં મ ને વાહક ઊર્મિગીત, ‘અગ્નિસ્નાન’ અને ‘ઘડાતા ઇતિહાસનું એક પાનું' જેવાં દીર્ઘ કાવ્યો તેમ જ થોડાંક રોચક સોનેટા આ સંગ્રહનું આકર્ષણ છે, ઉપરાંત, તત્કાલીન સામાજિક સંપ્રજ્ઞતા અને સ્વાધીનતાપક સંવેદનો દર્શાવતી રચનાઓ પણ અહીં છે. અહીં પ્રણય, સૌન્દર્ય અને સંસ્કારિતાનાં મૂલ્યોનું પ્રાધાન્ય છે અને એમાં ચિંતન કરતાં ઊર્મિનું નિરૂપણ વધુ સુભગ છે. ઘંટ,
પનિયા જગુભાઈ લાલજીભાઈ ૬-૫-૧૯૩૮): નવલક્ય કાર્ડ, માટલ કાર. જન્મ વતન કચ્છ જિલ્લાના ભુજમાં. અભ્યાસ કોલેજના પ્રથમ વર્ષ સુધી. ગુજરાત રાજ્યના સમાજકલ્યાણ બોર્ડ સાથે
૧.
‘મનનાં મૃગજળ’(૧૯૭૩) અને ‘કામણગારો કાયર’(૧૯૭૬) એમની નવલક્યારો છે. સમરો વી બેઠો'(૧૯૮૬) એમનું ત્રિકાકી પ્રહસન છે. એમની કેટલીક વાર્તાઓ સામયિકોમાં પ્રાર થયેલી છે.
૮.ગા.
પત્ની : ભાઈ અ ય એકમની ત્ર “અંત્રપૂરી નાવવા. પન કેશવ અને નર વચ્ચે ઘણાયમા રહેતી આ શિક્ષિત હરિજન કન્યાના ચિત્તનો આલેખ અહીં સરસ ઊપસ્યા છે.
For Personal & Private Use Only
ગુજરાતી સાહિત્ યકોશ - ૨:૩૨૩
www.jainullbrary.org
Page #335
--------------------------------------------------------------------------
________________
પશુભાઈ ભટ્ટ — પરમાર ચીમનલાલ
પનુભાઈ ભટ્ટ : માં, બહુ પુનમ નાનાભાઈ.
પમાણી ગોવર્ધનદાસ દામોદર,'કવકાકા’(૫૫) : કવિ, મ્ નામ,
પ્રકીર્ણ કરેછી કિવતા' સોમના નામે છે.
.. પરદેશગમનનાં દરદો: પરદેશગમનને પ્રતિષ્ઠાનો વિષય બનાવી સ્વદેશ પાછા ફેલાઓની વિવિધ માનસિક ગ્રંથિઓને રમૂળના વિષય બનાવતા ગગનવિહારી મહેતાના હાસ્યનિબંધ,
ચંટો.
પરમાનંદદાસ કે. : પદ્યકૃતિ દુ:ખી બાળાનો પાકાર’(૧૮૮૯)
ના કર્તા.
..
પરમાર અભેસિંહ હરિભાઈ(૧-૬-૧૯૨૮): નવલકથાકાર, વાર્તાકાર. જન્મ ચીખલી તાલુકાના કુકરીમાં. ૧૯૫૬માં બી.એ., ૧૯૫૯માં એમ.એ. ૧૯૫૬થી સહાયક શાળા અધિકારી. પછી
જિલ્લા શિક્ષણાધિકારી.
‘ભિન્ન હૃદય’(૧૯૬૮) એમના વાર્તાસંગ્રહ છે. સભાન પ્રતીકો, આયાસપૂર્ણ લખાણ અને લેખકની વધુ પડતી સંડોવણી વાર્તાઓમાં જોવાય છે. ‘થીજેલી આગ’(૧૯૬૯) એમની સામાજિક નવલા છે. એમાં સિવિલ અને પાડાનું ક્વાવસ્તુ સપ્રયકાલીન છે; અને કળતા વગરનું લંબાણ પ્રસ્તુત છે.
ચં.ટા. પરમાર દાસ દામજીભાઈ(૬-૧૦-૧૯૪૧): બાસાહિત્યકાર, જન્મ કચ્છના રેહામાં. ૧૯૫૮માં એસ.એસ.સી. ૧૯૬૭માં બી.એ. ૧૯૭૮માં એમ.એ. ૧૯૮૬માં પીએચ.ડી. દ્વારકાની લ્યુશન કોલેજમાં વ્યાખ્યાતા.
પા
એમણે બાળવાર્તાઓનો સંગ્રહ 'બ“બીન’(૧૯૪૨), ઓનો સંગ્રહ 'વસીની માળા” ઉપરાંત “ણક ટોબી' (૧૯૮૮) અને ‘પ્રગતિશીલ શાળા’(૧૯૮૮) જેવી પુસ્તિકાઓ આપી છે.
પરમાર ઊજમશી છગનલાલ (૨૩-૫-૧૯૪૪) : વાર્તાકાર. જન્મ લીંબડીમાં, ૧૯૬૭માં એસ.એસ.સી. ૧૯૬૪માં ફોઇ ગ ટીચર્સ સર્ટિફિકેટ કોર્સ. ૧૯૬૫માં સ્થાપત્ય કચેરીમાં રંગર તરીકે. પછી ધી ગાંધીનગર મુકામે ડ્રાફટ્સમૅન.
‘ઊંચી જાર નીચા માનવી’(૧૯૭૫) એમનો વાર્તાસંગ્રહ છે, ‘ટેટ્રાપોડ’(૧૯૮૪) એમના બીજા વાર્તાસંગ્રહ છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાનું જાનપદી વાતાવરણનું જીવંત ચિત્ર એમાં નિરૂપાયું છે.
બ..
પરમાર એસ. ડી. : જીવનચરિત્ર ‘વધસ્તંભ એ જે માર્ગ : સાધુ સુંદરસિંગનું જીવન તથા લખાણ’(૧૯૬૭)ના કર્તા.
૩૨૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
૨.ર.દ.
પરમાર કૃષ્ણચંદ્ર કસળાભાઈ(૩૧-૭-૧૯૨૪) : નવલકથાકાર, નાટ્યકાર. જન્મ અમદાવાદમાં. ૧૯૫૪માં બી.એ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આરંભે કલાર્ક, પછીથી પ્રથમ વર્ગના વિધારી.
એમણે ત્રિઅંકી નાટક ‘ટીપે ટીપે શાષિત આપ્યાં’(૧૯૮૬) તેના ઘુનવલ 'વિષેનાં કાન'(૧૯૮૯)માં છે,
પરમાર કેશુભાઈ : પદ્યકૃતિ કયાા કાં
પરમાર ખાડીદાસ ભાયાભાઈ(૩૧-૭-૧૯૩૮): સંપાદક. જન્મ ભાવનગરમાં વતન જીજીનું વાળુકડ. ૧૯૫૯માં બી.એ. ૧૯૬૯માં એમ.એ. ૧૯૭૯માં ‘સૌરાષ્ટ્રન! લોકસાહિત્યમાં પ્રતિબિંબિત થત સાકળાનો' પર પીએચ.ડી, ભાવનગરની કોલેજમાં ગુજરાતીમ
..
અધ્યાપક.
'ઊભાં કરાણ' (૧૯૭૬), 'વાતંત્ર'(૧૯૭૪), ‘સ રંગ’(૧૭), ગુજરાતનાં લોકગીતો’(૧૮), ધાન્યની બાળકિશોર ’(૧૯) નાદિ એમના ત્રૈકવા, ગાળ, રાસડા આદિ સ્વરૂપના લેકસાહિત્યના સંપાદનના ગ્રંથો છે, ‘સૌરાષ્ટ્રનું ગાકારન’(૧૬) અને સિંહા દરબારગઢની ભીત ચિત્રા’(૧૯૮૪) એમના લોકકળાવિષયક અન્ય ગ્રંથો છે.
૪.!*
પરમાર ગણેશભાઈ પી., ‘બોટાદકર’: પદ્યકૃતિઓ ‘આદ્યશકિત અંબિકા ગીતમાળા’(૧૯૫૧), ‘ઘંટાકણ ગીતમાળા’(૧૯૬૦) તથા ચલચિત્રોનાં ગીતોના ઢાળ પર રચેલ ‘વિર સ્થાનિ’ (૧૯૬૦)ના કાં
પરમાર ગોકુળદાસ વસરામભાઇ, તો પરમાર' (૧૬-૧૧-૧૯૧૬ : વાત, વનચરિત્રલેખકમ પારદર -માં. ૧૯૩૫માં મૅટ્રિક તાર અને ટપાલવિભાગમાં પોસ્ટમાસ્તર ૧૯૭૦માં નિવૃત્ત. ૧૯૭૭થી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં હિસાબી સેવાકાર્યું,
એમણે ટૂંકીવાર્તાઓના સંગ્રહો ‘સંગમ’(અન્ય સાથે, ૧૯૫૨) અને ‘તડકી છાંયડીનાં ફૂલગુલાબ’(૧૯૬૬) તથા સંત-ભકતોનાં ચરિત્રોનો સંગ્રહ પ્રભુના ચ’(૯) જેવાં પુસ્તકો પ્યાં છે.
પરમાર ચન્દ્રસિંહ ફતેસિંહ : નાટયગીતા અને ગઝલોનો સંગ્રહ ‘કાવ્યકુંજ’ના કર્તા,
પરમાર ચીમનલાલ જીવનપ્રસંગોના સંદર્ગારામ મહેતાજીનાં જીવનપુષ્પા’(૧૯૫૯)ના કર્તા.
For Personal & Private Use Only
૨.
www.jainlibrary.org/
Page #336
--------------------------------------------------------------------------
________________
પરમાર છગનલાલ વશરામ – પરમાર ત્રિકમલાલ ગણેશજી
લખેલાં ‘ખાંભી ઔર પાળિયા' (૧૯૭૬) ઇત્યાદિ લોકસહિત્ય, બાળરહિત્ય તથા પ્રચારસાહિત્યનાં પુસ્તકો મળ્યાં છે.
પરમાર છગનલાલ વશરામ (૨-૫-૧૯૧૩) : વાર્તાકાર. જન્મ પોરબંદરમાં. બી.એ., બી.એડ. માધ્યમિક શાળામાં આચાર્ય.
એમાં વાર્તાસંગ્રહ સંગમ' (અન્ય સાથે, ૧૯૫૨), ‘અનાવરણ (૧૯૬૦) અને ‘મહિમા તો માનવતાના' (૧૯૭૫) આપ્યા છે.
પરમાર જયંત મેરુભાઈ, ‘કલારમિ', ‘’, ‘પ્રવાત', ‘રાવા', ‘શશશહાણ’, ‘સિદ્ધાર્થ (૨૪-૧૧-૧૯૨૨) : વાર્તાકાર, અનુવાદક. જન્મ સુરેન્દ્રનગરમાં. ૧૯૪૧ માં મૅટ્રિક. ૧૯૪૬ થી ૧૯૬૪ સુધી. ‘ઊર્મિ નવરચના'ના સંપાદનકાર્ય સાથે સંલગ્ન. ૧૯૬૫ થી ૧૯૮૮ સુધી “અખંડ આનંદ'ના સંપાદન વિભાગમાં. ૧૯૮૧ થી ૧૯૮૨ સુધી લોકમિલાપ ટ્રસ્ટની પ્રકાશન પ્રવૃત્તિ. ૧૯૮૨ થી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રકાશન અધિકારી.
એમના વાર્તાસંગ્રહ ‘બીજલેખા' (૧૯૫૪) અને ‘નદીનાં નીર (૧૯૫૬) માં જીવનના મંગલમય અંશને પ્રગટ કરતી વાર્તાઓ છે.
‘કરણાદેવી' (૧૯૪૯), ‘પુનર્જન્મ' (૧૯૫૮), ‘આરિતક’ (૧૯૫૧), ‘રામનાં રખોપાં' (૧૯૫૨), ‘સેન્યા મારુતિ' (૧૯૫૭), ‘સંધ્યા' (૧૯૬૦), ‘પાનખર અને વસંત' (૧૯૬૦), ‘શ્યામ'- ભા. ૧-૨ (૧૯૬૨) વગેરે સાને ગુરુજીનાં મરાઠી પુસ્તકોના એમણે કરેલા અનુવાદો છે. આ ઉપરાંત ચીનનાં કામદારો' (૧૯૬૫) અને ‘રાંત તુકારામ' (૧૯૬૬) અનુવાદો પણ એમણે આપ્યા છે.
પરમાર જયમલ્લ પ્રાગજીભાઈ (૬-'૧૧-'૧૯૧૨) : નવલકથાકાર, નાટયલેખક, બાળસાહિત્યકાર, જન્મ વાંકાનેરમાં. ધોરણ છે પછી દક્ષિણામૂર્તિ, કાશી વિદ્યાપીઠ અને ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યારા. સત્યાગ્રહ દરમિયાન કરેલ સંકલ્પ અનુસાર પરીક્ષા ન આપી – પ્રમાણપત્ર ન મેળવ્યાં. ૧૯૩૩ થી ૧૯૪૨ દરમિયાન સત્યાગ્રહ અંગ અવારનવાર જેલવાસ. ૧૯૩૯ થી ૧૯૪ર સુધી ઝવેરચંદ મેઘાણી સાથે ‘ફૂલછાબ' સાપ્તાહિકના સહતંત્રી. નિરંજન વર્મા સાથે વિવિધ રચનાત્મક પ્રવૃત્તિ. ૧૯૫૦થી ૧૯૫૬ સુધી ‘ફૂલછાબ” દૈનિક, ૧૯૬૦ થી ૧૯૬૫ સુધી 'કલ્યાણયાત્રા' અને ૧૯૬૭થી અદ્યપર્યંત 'ઊર્મિ નવરચના'ના તંત્રી. ૧૯૭૫ થી ૧૯૭૩ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુસ્નાતક ગુજરાતી વિભાગમાં લોકસાહિત્યનું અધ્યાપન.
એમણ નિરંજન વર્મા સાથેના સહિયારા લેખન દ્વારા, આઝાદી અને રાષ્ટ્રોસ્થાનના વિષયવસ્તુવાળી ‘ખંડિત કલેવરી' (૧૯૪૨), ‘અણખૂટ ધાર' (૧૯૪૫), 'કદમ કદમ બઢાયે જા' (૧૯૪૬) જેવી નવલકથાઓ; “લોકકથા ગ્રંથાવલિ'- ૧, ૨, ૩ (૧૯૪૪, ૧૯૪૫, ૧૯૪૫) માં પ્રકાશિત કાઠિયાવાડ, ગૌડબંગાળ, બુંદેલખંડ, પંજાબ, રાજસ્થાન ઇત્યાદિની લોકવાર્તારો તથા ‘દોલતપરી', ‘સેનાપદમણી', 'નાગકુમારી', 'ગંડુરાજા', ‘પાક પંડિત’, ‘નીલમણિ', ‘કુલવંતી' જેવી બાળવાર્તાઓ આપી છે. પક્ષીપરિચય ગ્રંથાવલિ (૧૯૪૫)માંની,વિવિધ વર્ગનાં પક્ષીઓની રસપ્રદ માહિતી આપતી
એમની પુસ્તિકાઓ “આંગણાના શણગાર', ‘ઉડતા ભંગી', ‘વગડામાં વસનારાં', 'કંઠે સોહામણાં’ અને ‘પ્રેમી પંખીડાં નોંધપાત્ર છે. કાઠિયાવાડના ઘડવૈયા' (૧૯૪૫), 'જીવનશિપીઓ (૧૯૪૧), ‘આચાર્ય પ્રફુન્નચંદ્ર રોય (૧૯૪૫), ‘શાહ નવાઝની સંગાથે' (૧૯૪૬), ‘સુભાષના સેનાનીઓ' (૧૯૪૬) અને 'ઝવેરચંદ મેઘાણી' (૧૯૪૭) એમની જીવનચરિત્રની પુસ્તિકાઓ છે. ‘સાંબેલાં' (૧૯૪૨) અને “અમથીડોશીની અવળવાણી' (૧૯૪૬) -માં યંગચિત્રો છે. 'ગગનને ગેખ' (૧૯૪૪) અને ‘આકાશપોથી' (૧૯૫૦) એમની વિજ્ઞાનવિષયક પુસ્તિકાઓ છે. આ ઉપરાંત એમણે નિરંજન વર્મા સાથે જ ‘સરહદ પાર સુભાષ' (૧૯૪૩) નામનો અનુવાદ આપ્યો છે.
સહલેખકના અવસાન પછી એમણે લખેલાં ત્રિઅંકી નાટક ‘ભૂદાન' (૧૯૫૫), એક-અંકી નાટક ‘ઉકરડાનાં ફૂલ' (૧૯૫૬), આપણી લોકસંસ્કૃતિ' (૧૯૫૭), ‘આપણાં લોકનૃત્યો' (૧૯૫૭), ધરતીની અમીરાત' (૧૯૭૧), ‘લોકસાહિત્ય અને સંસ્કૃતિ' (૧૯૭૭), ‘લોકવાર્તાની રહાણ' : ૧-૨ (૧૯૮૨), ‘જીવે ઘોડાં જીવે ઘોડાં' (૧૯૮૩) તેમ જ બાળકો માટેની ‘શેખચલ્લી ગ્રંથાવલિ (૧૯૫૫) અને નશાબંધી ગ્રંથાવલિ' (૧૯૫૯) ઉપરાંત હિંદીમાં
પરમાર જયંતીલાલ બેચરદાસ (૨૯-૯-૧૯૮૧) : કવિ. જન્મ
અમદાવાદમાં. બી.એ., એલએલબી., ડી.એલ.સી. સચિવાલય સાથે સંલગ્ન ‘તળટી' (૧૯૮૧) એમના કાળરાંગ્રહ છે.
4.રા. પરમાર જે. બી., 'પરવાના': પરંપરાગત ઢબની દાબદ્ધ તેમ ગઝલ રવરૂપની રચનાઓને સંગ્રહ ‘શમાં' (૧૯૫૯)ના કર્તા.
કી.. પરમાર તખ્તસિંહજી વોરાભાઈ, ‘તરંગી', ‘અજય પરમાર’, ‘ર.ત.” (૧૧-૧૧-૧૯૧૯) : સંપાદક, વિવેચક. જન્મ વતન સુરેન્દ્રનગર જિલ્લાના કકડામાં. ૧૯૧૯ માં મૅટ્રિક. ૧૯૪૩ માં ગુજરાતી વિષય સાથે ભાવનગરની શામળદાસ કોલેજમાંથી બી.એ. અને ૧૯૪૫માં એમ.એ. મુખ્યત્વે ગુજરાત રાજ્યની સરકારી કોલેજમાં ગુજ/રાતીના અધ્યાપક.
‘અક્ષરકની યાત્રા' (૧૯૮૦) નામના એમના અભિનંદનગ્રંથમાં એમના નોંધપાત્ર વિવેચનલેખેનું સંપાદન થયું છે. સાહિત્યના અધ્યાપન નિમિત્તે વિવિધ સમયે સાહિત્યસિદ્ધાંતા, સાહિત્યસ્વરૂપ, ગુજરાતી સર્જકો વિશે એમણે કરેલા વિચાર એમાં સંગૃહીત છે. “ચાંપશીભાઈ : સર્જક અને ચિતક' (૧૯૮૩) એમની અભ્યાસપુસ્તિકા છે. ‘ભાવિમાં ટકી રહેવા માટે' (૧૯૮૧) એમના અનુવાદગ્રંથ છે. આ ઉપરાંત ટૂંકીવાર્તાઓનાં બે સંપાદન પણ એમણે કર્યા છે.
જ.ગા. પરમાર ત્રિકમલાલ ગણેશજી: મુખ્યત્વ દામ્પત્યજીવનના પ્રશ્નોને
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૩૨૫
For Personal & Private Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
પરમાર દેશળજી કહાનજી –પરમાર રત્નસિંહ દીપસિંહ
છેડતી સામાજિક વાર્તાને! સંગ્રહ ‘વરાંતકુંજ' (૧૯૩૮) ||
ક.
પરમાર દેશળજી કહાનજી (૧૩-૧-'૧૮૯૪, ૧ર-૧૯૬૬) : કવિ. ગણાદ (તા. ગોંડલ)ના વતની. જન્મ સેરઠના સરદારગઢમાં. પ્રાથમિક અભ્યાસ લોધીકામાં. ૧૯૧૨ માં મૅટ્રિક. ૧૯૧૬ માં ભાવનગરની શામળદાસ કોલેજમાંથી બી.એ. કાયદાના અભ્યાસ માટે મુંબઈ ગયા પરંતુ બે વાર અનુત્તીર્ણ થવાથી ત્યાં વીસમી સદીમાં હંગામી કારકુન. ૧૯૧૮ માં અભ્યાસ અધૂરો છે: ડી. ગાંડલની કોલેજમાં શિક્ષક. ૧૯૨૨માં વનિન: વિકામ, અમદાવાદમાં શિક્ષક. એ દરમિયાન 'કુમાર'માં કાર્ય. ૧૯૩૬ માં ગાંડલના રંવના ખાતામાં. ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ. ૧૯૫૩માં. નિવૃત્ત!. ગાંડલમાં અવસાન.
‘ગૌરીનાં ગીતા' (૧૯૨૯) નાનાલાલની અસર નીચે લખાયેલાં, ક૯૫ના-ઊમિને ઉછાળ અને લયની કમનીયતા ધરાવતાં ગીત સંગ્રહ છે. ગલગાટા' (૧૯૩૦) અને 'ટહક, માં બાળકોના વિરમયને એનાખે એવાં હળવાં, અર્થભારથી મુકત અને સુગેયુ કાવ્યા છે. ‘ઉત્તરાયન' (૧૯૫૪) એમનાં પ્રતિનિધિ કાવ્યોનો સંચય. છે. ગીત, નેટ, દીર્ઘકાવ્ય, મુકતક વગેરે સ્વરૂપોમાં એમની
' ભાવનાશીલતા, રાષ્ટ્રભાવના અને અંગત સંવેદના વ્યકત થયાં છે. વાગાડંબર એમનાં કાવ્યોની મર્યાદા છે. સ્વ. જયંતીલાલ શાહનાં પન્ના ડાયરી, નિબંધો અને કાવ્યોનું ‘ભસ્મકંકાગ'માં સંપાદન કરીને એમણ મિત્ર ઋણ અદા કર્યું છે. 'કુમાર' વગેરે સામયિકોમાં પ્રકાશિત તેમ ૧૮ છૂટક લખાયેલું એમનું ગદ્યલેખન અદ્યાપિ અગ્ર થઈ છે.
પરમાર પૃથ્વીસિંહ હરિસિંહ : સૈયદ દિલાવરહુસેનને મૃત્યુ નિમિ જ લખાયેલી કરુણપ્રશસ્તિ “સેઝ દિલાવર (૧૯૩૪) : કતાં.
નિ.વા. પરમાર બળદેવ : કાવ્યસંગ્રહ 'ન' (૧૯૭૪)ના કર્તા.
નિ.વા. પરમાર મકનજી માનસિંગ, પ્રાણલાલ શાહ’, ‘મરતા', ‘રનીકાન મહતા (૨૨ ૧૯૧૩): કવિ, વાર્તાકાર. જન્મ વઢવાણમાં. વતન કોઢ (ધ્રાંગધ્રા). ગુજરાતી સાત ધોરણ સુધીનો અભ્યાસ.
એમનો અઠ્ઠાવન કાવ્યોને સંગ્રહ “અલકનંદા' (૧૯૬૮) લયાન્વિત પદાવલિઓથી નોંધપાત્ર બન્યો છે. શ્રમજીવીઓનાં વીતકા વર્ણવતી ‘પીડિતાની કથા' (૧૯૩૨) તેમ જ સમાજની ભીતરમાં' (૧૯૩૨), ‘સેતાની લાલસા' (૧૯૩૪) અને 'વગડાનાં કુલ' (૧૯૪૨) એમના વાર્તાસંગ્રહ છે. જીવનચરિત્ર જામત અને ‘બીલીપત્ર' (૧૯૪૪) એમનાં અન્ય પુરતા છે.
1.વા. પરમાર મગનભાઈ બાવલભાઈ : મૌલિક ત્યા રપ દિન મેનાને સંગ્રહ ‘ભકિતસુધા' (૧૯૫૫) અન “ભકિતદર્શન'- ભા. ૧ થી ૪ (૧૯૫૭-૫૮)ના કર્તા.
નિ.વા. પરમાર મહેબતસિંહજી એમ. : પદ્યકૃતિ ‘પાણી. પાકોર યા ના વાછરડીને વિલાપ' (૧૯૨૧)ના કતાં.
નિ.વા. પરમાર મોહન અંબાલાલ(૧૫-૩-૧૯૪૮) : વાર્તાકાર, નવલકથા - કાર. જન્મ વતન મહેસાણા જિલ્લાના ભારિયામાં. ૧૯૧૬ માં એસ.એસ.સી., ૧૯૮૨ માં બી.એ., ૧૯૮૪ માં એમ.એ. ૧/રાત મેરીટાઈમ બોર્ડની કચેરી, અમદાવાદમાં ડિટર. ‘કોલાહલ' (૧૯૮૦) એમને વાર્તાસંગ્રહ છે. ‘ભખડ' (૧૯૮૨) એમની લઘુનવલ છે. ઘટનાતત્ત્વને અ૫ આશ્રય અને કાવ્યમય ગદ્યને લીધે એમની રચનાઓ આધુનિક ગુજરાતી કથાસાહિત્યમાં આવેલાં નવાં વલાણાને પ્રભાવ દર્શાવે છે. સંવિત્તિ' (૧૯૮૪) અને ‘અણસાર'(૧૯૮૯) એમના વિવેચનગ્રંથો છે. આ ઉપરાંત એમણ ગુજરાતી દલિતવાર્તા' (૧૯૮૭)નું સંપાદન પણ કર્યું છે.
પરમાર પુરુષોત્તમભાઈ લાલચંદ, ‘દયાલ' (૧૧-૧૦-૧૯૩૭) :
કવિ. જન્મ સિદ્ધપુર તાલુકાના કહાડામાં. બી.એ., એલએલ.બી. સિવિલ હોસ્પિટલ, અમદાવાદ સાથે સંલગ્ન.
‘વિપવલ' (૧૯૮૩) અને એક ઝાટકે વિરમ' (૧૯૮૩) એમનાં કાવ્યપુસ્તકો છે. આ ઉપરાંત સંતસુવાસ' (૧૯૮૧) પુસ્તક પણ એમણે આપ્યું છે.
-
ચં.ટો.
'
પરમાર પુbપક નાથાલાલ (૩૧-૩-૧૯૪૫) : કવિ, વાર્તાકાર, નવલકથાકાર, સંપાદક. જન્મ કપડવંજમાં. એમ.એ., બી.ઍડ. સુધીનો અભ્યાસ. પેટલાદની સેન્ટ મેરીસ હાઈસ્કૂલમાં શિક્ષક.
એમની પાસેથી કાવ્યસંગ્રહ “પ્રયત્ન' (૧૯૭૪) અને નવલિકારાંગ્રહ ‘એક જીવતા સ્મશાન વચ્ચે (૧૯૮૧) મળ્યા છે. માણસ જેવા માણસ' (૧૯૭૭), ‘સૂરજ સળગતા નથી' (૧૯૭૭), ‘પીગળેલા વ્યાસનું ઘર' (૧૯૭૮), 'વાસંતી ગુલમહોર' (૧૯૭૯) અને ‘ડાકૂ અભેસિંહ' (૧૯૮૦) એમની નવલકથાઓ છે. અનુકૂલન' (અન્ય સાથે, ૧૯૭૫) અને ડૉ. આંબેડકરનો વિચાર વાર' (અન્ય સાથે, ૧૯૭૧) એમનાં સંપાદન છે.
નિ.વા.
પરમાર યુસુફ આશાભાઈ : પ્રભુ ઇરા પ્રરન- કવનચરિત્ર (૧૯૪૩)ના કર્તા.
નિ.વા. પરમાર રત્નસિહ દીપસિહ : નવલકથાકાર, વાર્તાકાર, અનુવાદક. જન્મ ડભલી (જિ. સુરત)માં. અંગ્રેજી છ ધારણ રાધીના અભ્યાસ. હિંદી, મરાઠી ભાષાના જાણકાર, બંગભંગની ચળવળ દરમિયાન લેખે અને ભારણાને અંગે કારાવાસ.
એમણે ચરિત્રલક્ષી પુસ્તકો ‘દયાનંદ સરસ્વતી' (૧૯૧૬), ‘સ્વામી વિવેકાનંદ’, ‘ભાગ્યા સુકાઓ', ‘ભારતના મહાન પુરુષા’ -ભા. ૧-૨ અને ‘મલ્લિક દેવી' ઉપરાંત કથાકૃતિ ‘ઈદિરાને
૩૨૬ : ગુજરાતી સાહિત્યકાશ - ૨
For Personal & Private Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
પરમાર રામચન્દ્ર ૫શુભાઈ – પરિક્રમા
સત્યપ્રેમ'(૧૯૬૩), નવલકથાસંગ્રહ' (૧૯૧૩), 'ઉમ અથવા વિધવાવિપદ' (૧૯૨૩), 'કીવાર્તાઓ'- ભા. ૧ તથા અનુવાદ “ટોડકૃત રાજસ્થાન' તેમ જ ‘ધકનના નિકાંધ' આપ્યાં છે.
નિ.વા. પરમાર રામચન્દ્ર પથુભાઈ, ‘અલ્લા પરવેઝ’, ‘જનાબે આલી’, ‘ચન્દ્ર
પરમાર (૨૬-૬-૧૯૨૦) : કવિ, ચરિત્રકાર, ઉન્મ મહેસાણા જિલ્લાના સુમી ગામે. અંગ્રેજી સાત ધોરણ સુધી અભ્યાસ. વયવસાય વૈદ્ય. અમદાવાદ ગઝલપ્રિય મંડળના પ્રમુખ.
‘સંતશિરોમણિ હજરતશાહ વજીહુદીન ગુજરાતી લેખમાળાનો સંચય આપવા ઉપરાંત એમણ ગઝલ અને ગીત લખ્યાં છે. રાધનપુરના વઢિયાર પ્રદેશની લોકબોલીમાં રચાયેલાં એમનાં ગીતે ધ્યાનાકર્ષક છે.
ચંટો. પરમાર વનુભાઈ : ડોકટરોના માનવનાહીને ચાચારોને આલખતી સત્યઘટનાત્મક કૃતિ “રાંકનું રતન(૧૯૫૩)ના કર્તા.
નિ.વા. પરમાર વિક્રમસિંહ : નવલકથા પ્રમતી' (૧૯૭૫)ના કર્તા.
નિ.વે. પરમાર વિદાય જેઠાલાલ (૩૧-૧-૧૯૪૫): નાટયલેખક. જન્મ ઉપલેટામાં. એમ.એ. મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ઉપલેટામાં અધ્યાપક.
‘સેનાની માળા' (૧૯૮૨) અને ‘વિભાકરવિદ્યાલંકાર' (૧૯૮૩) એમની નાટયકૃતિઓ છે.
.િવા. પરમાર શંકરભાઈ સવાભાઈ, 'પ્રમyજરી', 'શંકર પટર’ (૧૭-'૧'-૧૯૪૬): કવિ. જન્મ ઉત્તર ગુજરાતના બ્રાહ્મણ વાડામાં. મૅટ્રિક અને ફાઈન આર્ટ ડિપ્લોમા. ઑઈલ ઍન્ડ નેચરલ ગૅસ કમિશન, મહેસાણા સાથે સંલગ્ન. ‘બુંગિયો વાગે' (૧૯૮૨) એમને કાવ્યસંગ્રહ છે.
- ચં.ટો. પરમાર શિવાભાઈ નાનજીભાઈ, ‘શિવ' (૩-૩-૧૯૧૯) : નાટયલેખક. જન્મ વિસનગરમાં. મૅટ્રિક સુધીને અભ્યાસ.
‘માનવતાની જાત' (૧૯૭૯), 'ફકત એક ખાલી’ (૧૯૭૯), ‘માયાની મહાનતા' (૧૯૮૦) વગેરે એમનાં નાટકો છે.
એ.ટો. પરમાલ : બાળવાર્તાઓ “એક હતા રાજા'- ભા. ૧-૨ (૧૯૪૨) અને ‘રાજાની મીની' (૧૯૫૪)ના કર્તા.
નિ.વી. પોલાકે પત્ર(૧૯૭૦) : હીરા રામનારાયણ પાઠકને બાર કાવ્યપત્રા કે પત્રકાવ્યોને સંરય. ૧૯૫૫ થી ૧૯૫૭માં સૂઝયા અને ૧૯૫૬ -થી ૧૯૭૦ દરમિયાન રચાયેલા આ પત્રમાં સંભાષણાત્મક સ્વગતોકિત ને કરી પ્રશસ્તિને સંયોજિત સૂર છે; આથી મૃત્યુ
જન્ય પતિવિરહ એની મુખ્ય અનુભૂતિ છે. અહીં સ્મૃતિઓ અને સંવેદનો ગૃહજીવનની આસપાસથી ઊઠે છે અને રાંબાયન' વ્યકિતત્વની લાક્ષણિકતાઓને પણ પ્રગટાવે છે. પત્ર આકારની આ ઉમિકૃતિઓમાં સ્ત્રીહૃદયની ચર્ચા છે; પરંતુ રાજેન્દ્રી બાનીનું અનુસંધાન છેટું જ હોત તો આ ચર્ચા વધુ મૌલિક બની શકી હોત એવી સંભાવના પ્રરત જણાય છે.
ચં.ટા. પરવાના : (ઓ, પરમાર જે. બી. પરસન ભાઈજીભાઈ : પદ્યકૃતિ ‘ઓખા મનહરણના કમાં.
નિ.વા. પરnકર લક્ષમણ વિનાયક : પદ્યકૃતિ ‘શ્રીકૃપાચરિત્રના કતાં.
નિ.વ:. પરંતપ : જુઓ, દીક્ષિત કૃપણવીર શૈલાદ્યનારાયણ. પરાગ : નવલિકાસંગ્રહ ‘છાંયડી' (૧૯૫૯)ના કતાં.
.િવા. પરાજિત પટેલ : જુઓ, પટેલ મણિભાઈ મગનલાલ. પરાશર : રહસ્યકથા ‘ચાર કોણ?' (૧૯૩૫)નાં કર્તા.
નિ.વા. પરાશર એસ. એન. : ‘દવી કે દાનવી નાટકના ટૂંકસાર અને ગાયના'ના કર્તા.
નિ.વા.
પરિક્રમા (૧૯૧૫) : બાલમુકુન્દ દેવના, ૧૯૩૮ થી ૧૯૫૫ સુધીના, ગાળાની ૧૦૩ કાવ્યકૃતિઓને સંગ્રહ. ભાવરસ્યાં ચિત્રાંકન, મર્મ સ્પર્શી ઊમિઆલેખન અને પ્રાસાદિક ને પ્રભાવક અભિવ્યકિતથી દીપ્ત કાવ્યોનો આ સંગ્રહ ગુજરાતી કવિતામાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. એમાંની કવિતા મુકતક, સેનેટ, ખંડકાવ્ય, ગીત, ભજન આદિ વિવિધ સ્વરૂપે વહે છે. સંસ્કૃતવૃત્તો જેટલું જ કૌશલ ગેયરચનાઓ પરત્વે પણ કવિ દાખવે છે. ગેયરચનાઓ આપણાં લોકગીતો અને ભજનોના ઢાળમાં થયેલી છે અને એમાં લોકબાની તેમ જ તેનું વાતાવરણ અનુભવાય છે. વિષયવૈવિધ્યની દૃષ્ટિએ ‘હડદોલા', ‘બંદો અને રાણી’, ‘નેડો', ‘હિના', ‘ભીના વાયરા” જેવાં ઉલ્લાસમય પ્રણયગીત છે; “સંચાર’, ‘હાડી’, ‘શમણાંનો સથવારો', ‘એકલપંથી' જેવી અધ્યાત્મભાવની રચનાઓ છે; તો સુરગંગાને દીવડો', ‘ઝાકળની પિછાડી” જેવાં આસ્વાદ્ય ભજન છે. ‘નદીકાંઠે સૂર્યાસ્ત’, ‘ચાંદની', ‘નર્મદા તટે પૂર્ણિમા', ‘સાબરમાં ઘોડાપૂર જોઈને', 'પરોઢ' વગેરે પ્રકૃતિદર્શનના મુગ્ધ આનંદનું નિરૂપણ કરતાં કાવ્યો કવિની લાક્ષણિક વર્ણનશકિતનાં પરિચાયક છે. “મોગરો', ‘આકાશી અસવાર’, ‘શ્રાવણ નીતર્યો' વગેરે ગીત પણ એવી પ્રતીતિ કરાવે છે. સંગ્રહનું છેલ્લું કાવ્ય કવિશકિતનું નિદર્શક છે તેમ આપણાં ગીતોની સમૃદ્ધિની સાબિતીરૂપ છે. ‘જતાં અને જૂનું ઘર ખાલી કરતાં અનુક્રમે પત્ની અને પુત્રના અવસાનથી અનુભૂત સંવેદનને પ્રબળતાથી નિરૂપે છે; તે ‘વીરાંજલિ’, ‘સજીવન
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૩૨૭
For Personal & Private Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
પરિત્રાણ – પરીખ કેશવલાલ મોતીલાલ
શદા’ અને ‘હરિના હંસલો’ અનુક્રમે ન્હાનાલાલ, મેઘાણી અને ગાંધીજી વિશેની શાકપ્રશરિતઓ છે. જહાંગીરના સમયના પ્રસંગનિરૂપણનું ‘બેવડા રંગ’ અને વિદ્યાર્થી અવસ્થાનો ચિતાર આપનું વિનોદમય વડાદરા નગરી' નિજી વિશેષતાઓથી ધ્યાન ખેચે છે.
પરીક્ષા : લેહી • જોઈ શકનારી ગુજરાતી પ્રજાને દિદરતાનની રક્ષા કાજે અસહકારની લતમાં જોડાઈ સામી છાતીએ ગાળી ટીલી, માર્યા વગર મરવાના મંત્રની કારી આપતા મોહનદાસ કરમચંદ ગાંધીને નિબંધ.
પરિત્રાણ (૧૯૬૭) : મનુભાઈ પંચોળી, 'દર્શક'નું ‘મહાભારતના ઉદ્યોગપર્વ, દ્રોણપર્વ અને આશ્રમવાસિકપર્વ પર આધારિત ત્રિઅંકી નાટક. નાટકકારે મહાભારતનું યુદ્ધ કર્ણ-અર્ચન કે દુર્યોધન-ભીમ વચ્ચેનું નહિ, પરંતુ કૃષ્ણ-શકુનિ વચ્ચેનું છે એવું દર્શન ઉપસાવ્યું છે. રસ્તા હાય અને છતાં રસ્તા લેવાય નહિ એવા સંકલ સંસારમાં બળનું સત્ય નહિ પણ સત્યનું બળ એ જ ધર્મ છે એવા ધ્વનિ અહીં કેન્દ્રવતી છે. ભીમ-શિખંડીને પ્રસંગ કે શનિ-કૃષ્ણનો કુર ક્ષેત્રને પ્રસંગ નાટકની અત્યંત ભાવાત્મક અને માર્મિક ક્ષણો છે.
- ચં.ટો. પરિભ્રમણ - ભા. ૧, ૨, ૩ (૧૯૪૪, ૧૯૪૭, ૧૯૪૭) : ઝવેરચંદ મેઘાણીના સાહિત્ય અને સાહિત્યેતર વિષયના લેખાના સંગ્રહ. પત્રકારત્વની નીપજરૂપ આ લેખ લખવા પાછળ લેખકના બે મુખ્ય હેતુઓ હતા: સાહિત્યકારને પ્રજાના જીવન-ઉબર સુધી લઈ જવા અને સાહિત્યને પ્રજા સમક્ષ લઈ જવું; તે કારણ લેખામાં વિપુલ વિષયવૈવિધ્ય છે અને શૈલી વિવેચનાત્મકને બદલે રસળતી છે. સાહિત્ય' શબ્દને મેઘાણીએ ખૂબ વ્યાપક અર્થમાં લીધું છે, એટલે અહીં સાહિત્ય અને સાહિત્યની આસપાસની પરિસ્થિતિ વિશના જાતભાતના લેખે છે. કેટલીક અનૂદિત વાર્તાઓ, કેટલાક ચિંતકોના સાહિત્યવિષયક વિચારો, સાહિત્યકારના જીવન વિશેની કેટલીક વાતો તથા સાહિત્યપ્રકાશન અને પ્રચારની વાત ઉપરાંત સાહિત્ય અને જીવન સાથેનો સંબંધ, સાહિત્યમાં આકૃતિ અને અંતરdવ ઇત્યાદિ વિવિધ વિષયો પરના લેખે અહીં છે.
પરીખ અનિરુદ્ધ જશભાઈ, ‘સમ્રાટ' (૩-૧-૧૯૧૬) : કવિ, ચરિત્રલેખક. જન્મ ભાવનગરમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. નવપ્રભાત પ્રેસ, અમદાવાદમાં પ્ર ફરીડર.
એમની પાસેથી કાવ્યસંગ્રહ ‘રણભરી' (૧૯૬૨) તથા ચરિત્રલક્ષી પુસ્તકા ભકતરાજ હનુમાન' (૧૯૪૪) અને 'મા આનંદમયી' (૧૯૫૦) મળ્યાં છે.
નિ.વા. પરીખ ઇન્દુલાલ એમ. ‘રામદાસ' : ધર્મબાધક પદ્યકૃતિઓ ‘કલગીતા' (૧૯૫૩) અને ‘રામકથા' (૧૯૫૭)ના કર્તા.
- (ન.વા. પરીખ કાન્તિલાલ અમથાલાલ: ચિંતનાત્મક લખાની રાંગ્રહરૂપ પુસ્તક “ઈશ્વરનું અસ્તિત્વ' (૧૯૫૨)ના કતાં.
નિ.વા. પરીખ કાન્તિલાલ હરિલાલ, ‘ત્રિશૂળ', નિરામય', ‘શિવ’ (૭-૫-૧૯૧૩): નિબંધલેખક. જન્મ દાજમાં. બી.એ., એલએલ.બી. ‘લોકભારતી'ના તંત્રી. સત્યમ્ શિવમ્ સવા ટ્રસ્ટના ટ્રસ્ટી.
‘માટીના ચૂલા' (૧૯૪૧), ‘મારો ભારતદેશ' (૧૯૪૫), નવી ઉપ ઊઘડી રહી છે' (૧૯૬૧), 'પગલે પગલ' (૧૯૮૪), ‘જીવનપથને અજવાળી દઈએ' (૧૯૮૫) જેવાં પુસ્તકો ઉપરાંત અમાણ ‘હ હ હ’(૧૯૪૧) અને ‘અમ કુસુમડાં' (૧૯૮૫) જવાં બાળસાહિત્યનાં પુસ્તકો આપ્યાં છે.
નિ.વા. પરીખ કુમુદ સુબોધ ૪-૭-૧૯૩૨): કવિ. જન્મ ગાધરામાં. ૧૯૪૯ માં એસ.એસ.સી. ૧૯૫૩ માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૩માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૮૨માં મ. સ. યુનિવર્સિટીમાંથી ‘મધ્યકાલીન સાહિત્યમાં દશમસ્કંધ : તુલનાત્મક અધ્યયન’ પર પીએચ.ડી. ૧૯૬૪ થી આજ સુધી શેઠ પી. ટી. આર્ટ્સ ઍન્ડ સાયન્સ કોલેજ, ગાધરામાં અધ્યાપન.
અરવ સૂર' (૧૯૮૭) અમને કાવ્યસંગ્રહ છે.
ચ.ટા.
પરિયાણી અબ્દુલસત્તાર ઈસા (૫-૩-૧૯૩૫) : નિબંધકાર. જન્મ પાલીતાણામાં. ૧૯૫૭માં સિંધ મુસ્લિમ કોલેજ, કરાંચીથી ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. રેડિયો પાકિસ્તાનમાં પહેલાં પ્રોગ્રામ આસિસ્ટંટ પછી પ્રોડયુસર, અત્યારે ગુજરાતી સર્વિસના ઈન્ચાર્જ. ગુજરાતી ડ્રામેટિક સોસાયટી, કરાંચીના મંત્રી. ‘સબરસ' (૧૯૭૯) એમને હળવા લેખોનો સંગ્રહ છે.
એ.ટો. પરિવ્રાજક : જુઓ, પટેલ ઈશ્વરભાઈ મોતીભાઈ. પરિશીલન (૧૯૪૯): વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદીને, વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી સન્માન સમિતિ દ્વારા સંપાદિત વિવેચનસંગ્રહ. સાહિત્યિક સિદ્ધાંત તેમ જ પ્રત્યક્ષવિવેચનના આ લેખમાં સાહિત્યરુચિની પરિષ્કૃતતા સ્પષ્ટ છે. “સાધારણીકરણ” અને “આચાર્ય આનંદશંકરનું ધર્મચિંતનજેવા લેખે મૂલ્યવાન છે. “વિવેચનની પ્રતિષ્ઠામાં ભાષા અને છંદ વિશેના લેખકના અભિપ્રાયો તેમ જ વિવેચન વિશેનું મંતવ્ય વિવાદોરોજક છે.
એ.ટી.
પરીખ કૃષ્ણકાન્ત મહનલાલ: ‘અગરબત્તી અને બીજાં કાવ્યા (૧૯૬૭)ના કર્તા.
નિ.વા. પરીખ કે. બી. : ‘અફસાસમાં આનંદ અથવા બોધદાયક ગાયને અને બ્રહ્મચર્ય' (૧૯૨૩)ના કર્તા.
નિ.વા. પરીખ કેશવલાલ મોતીલાલ ૨૧-૧-૧૮૫૩, ૨૬-૧૨-૧૯૦૭) : કવિ, નાટયકાર, નિબંધકાર, અનુવાદક. જન્મ કઠલાલ (કપડવંનત)
૩૨૮: ગુજરાતી સાહિત્યકાશ - ૨ Jain Education Interational
For Personal & Private Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
પરીખ ગીતા સૂર્યકાત / કાપડિયા ગીતા પરમાનંદદાસ - પરીખ ધીરુભાઈ ઈશ્વરલાલ
-માં. પ્રાથમિક શિક્ષા કદલાલમાં ને માધ્યમિક શિક્ષા ૨ મદાવાદમાં. પરીખ ચંપાવતી લલ્લુભાઈ : વ. પરીખે લ૯૯ભાઈ પ્રેમાનંદ ૧૮૭૮ માં ટિક. એ જ વર્ષે વકીલ' ની પરીક્ષા માં ઉત્તીર્ણ. દાસનું સંક્ષિપ્ત જીવનચરિત્ર અને દ્વાદશીનુપ્રેક્ષ:'(૧૯૨૪) નાં કર્તા. ખેડા જિલ્લામાં વકીલ તરીકે સનદ. પ્રભ' મરિકના તંત્રી.
નિ.વી. ૧૮૫૫ થી ૧૯૪૭ સુધી અમદાવાદ મ્યુનિસિપાલિટીના ઉપ
પરીખ ચીમનલાલ: ચરિત્રલક્ષી કૃત ‘સંગીતસમ્રાટ માંસાહબ પ્રમુખ.
ફયાઝખાં' (૧૯૬૩)ના કર્તા. એમની પાસેથી ‘કહ્યડી રાંગ્રહ(૧૮૭૦), રાગને વાવતી
નિ.વા. પદ્યકૃતિ 'ટૂંટિયું' (૧૮૭૨), 'કજોડા દુ:ખદર્શક નાટક' (૧૮૭૨), લેખસંગ્રહ બુદ્ધિ અને રૂઢિની કથ' (૧૮૮૨) તેમ જ નિબંધ
પરીખ જેકિશનદાસ ભાઈલાલ: સામાજિક નવલકથા “કુસુમકળ!' ‘સ્થાનિક સ્વરાજ' (૧૮૮૨) અને ‘ભાજન વ્યવહાર ત્યાં બેટી
' (૧૯૧૫)ના કર્તા. વ્યવહાર' (૧૮૯૩) ઉપરાંત મરણા : પ્રકાશન ‘ઇ ગ્લાંડમાં ગયેલા એક તરુણના પત્રા' (૧૯૪૬) તથા અનુવાદ ‘હિદની ઉદ્યોગ
પરીખ દાદર પ્રેમાનંદ : પદ્યકૃતિ “પ્રિયાવિરહના કર્તા. રિથતિ' (૧૯૮૩) જેવાં પુસ્તકે મળ્યાં છે.
મૃ.મા. પરીખ દિલીપ ચંદુલાલ (૧૮-૨-૧૯૪૪) : કવિ. જન્મ મુંબઈમાં. પરીખ ગીતા સૂર્યકાન્ત કાપડિયા ગીત પરમાનંદદાસ
૧૯૬૫માં ઇનિહારા રાજકારણ વિષયો સાથે બી.એ. પ્રારંભમાં (૧૦-૮-૧૯૨૯) : કવિ. જન્મ ભાવનગરમાં. પ્રાથમિક માધ્યમિક
રાયમ્ફ ગ્રેડકમાં ભાગીદાર. પછીથી એશ-ટીલ ફાર્મા પ્રાઇવેટ શિક્ષણ મુંબઈની ફલેશિપ સ્કૂલમાં. ૧૯૪૫માં મૅટ્રિક. ૧૯૪૯માં
લિમિટેડમાં ડાયરેકટર. વિલ્સન કોલેજમાંથી એન્ટાયર ફિલેટર્સે ફી વિષય સાથે બી.એ.
'કાગ(૧૯૬૭) અને 'જવલંત' (૧૯૮૫) જવા ગઝલસંગ્રહ અને ૧૯૫૨ માં એ જ વિષય સાથે એમ.એ. ૧૯૮૮ માં
તેમ જ “ઊજ' (૧૯૮૩) જેગઝલમુકતકસંગ્રહ એમના નામ પીએચ.ડી. થોડો વખત કોલેજમાં અધ્યાપન.
છે. પલ્લવ' (૧૯૮૪) એમનું ગઝલકાવ્યોનું સંપાદન છે. એમના કાવ્યસંગ્રહ ‘પૂવ' (૧૯૬૬)ની મેટા ભેગની રચનાઓ
ચં.ટો. મવિષયક છે; પછી તે પ્રેમ દામ્પત્ય પ્રેમ હેય, અપત્યપ્રેમ હોય પરીખ દ્વારકાદાસ પુરુષોત્તમદાસ : “શ્રી હરિરામજી મહાપ્રભુજી કે પ્રભુપ્રિમ હાય. એમના કવિ તરીકેનો વિશેષ 11 પ્રકારની જીવનચરિત્ર' (૧૯૪૭) તથા વૈષ્ણવ સંપ્રદાયનાં ચરિત્રાની. રચનાઓમાં પ્રગટે છે. વાસ૯૫ ભવનાં કાવ્યમાં મહદયને ઐતિહસિકતાની ચર્ચા કરતા ગ્રંથો વાર્તાસહિત્ય-મીમાંસા' તથા દામ્પત્યનાં કાવ્યોમાં સ્ત્રીહૃદયને પહિંદ થાય છે. ‘ભીનાશ' ' (૧૯૪૭) અને ‘ચૌરાસી વેપગવન કી વાર્તાના કર્તા. (૧૯૭૯)માં મુખ્યત્વે પ્રકૃતિપ્રેમ, ગૃહજીવન, માતા પિતાનાં મુને, વિશનાં તથા પ્રાર્થના ભકિતનાં કાવ્યું છે. એમને કવનવિશેષ
પરીખ દ્વારકાદાસ મોતીલાલ: બેધક પ્રસંગકથાઓને સંગ્રહ ગીતામાં અને પ્રકૃતિની તથા નારીભાવાની એમની સંવેદનશીલ
‘બાલviધુ' (૧૮૯૦) તથા નવલકથા છત્રપતિ સંભાજી મહારાજ અને ચિંતનશીલ કવિતામાં છે. ‘સિત્તર ગુજરાતી કવયિત્રી'
(૧૯૯૬)ના કર્તા. (૧૯૮૫) એમનું પરિચયાત્મક પુસ્તક છે. 'ચિતનયત્ર’ (અન્ય સાથે, ૧૯૭૪)માં પરમાનંદદાસ કાપડિય'ના લેખેનું સંપાદન છે.
પરીખ ધીરુભાઈ ઈશ્વરલાલ (૩૧-૮-૧૯૩૩) : કવિ, વાર્તાકાર, નવા પલટો' (૧૯૬૩) માં વિમલા ઠકારનાં કાવ્યો.. પદ્યાનુવાદ છે.
વિવેચક. જન્મ વીરમગામમાં. ત્યાં જ મૅટ્રિક સુધીનું શિક્ષણ. પ્ર.બ્ર.
૧૯૧૧ માં મૅટ્રિક. ૧૯૫૫માં બી.એ. ૧૯૫૮ માં એમ.એ. પરીખ ગેવિદલાલ છોટાલાલ: ‘નાથજીભાઈ ગિરજાશંકરનું જીવન- ૧૯૬૭માં પીએચ.ડી. ૧૯૫૫ થી સી.યુ.શાહ કેલેજમાં અધ્યાપક. ચરિત્ર' (૧૯૫૫)ના કર્તા.
૧૯૬૭થી ૧૯૬૯ સુધી એસ. એન. ડી. ટી. વિમેન્સ યુનિવર્સિટી
નિ.વા. સાથે સંલગ્ન. વઢવાણની મહિલા આર્ટ્સ કોલેજમાં આચાર્ય. પરીખ ચમન : નવલકથા 'નગરપતિ' (૧૯૬૩)ના કર્તા.
પછીથી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ગુજરાતી નિ.વા.
વિભાગના અધ્યક્ષ. ગુજરાતી કવિતાના દ્રમાસિક “કવિલોક'ના
તંત્રી. ૧૯૭૧ માં કુમારચંદ્રક. પરીખ ચંદુલાલ: બાળપયોગી પુસ્તક “આલ્બર્ટ વાઈડ્ઝર’
એમની પ્રથમ કૃતિ ૧૯૫૧ માં પ્રગટ થયેલી વાર્તા ‘પહેલું (૧૯૬૮)ના કર્તા.
દન’ છે. વાર્તાસંગ્રહ કંટકની ખુશબો' (૧૯૬૪) માં બાવીસ નિ.વા.
વાર્તાઓ છે. કાવ્યસંગ્રહ 'ઉઘાડ' (૧૯૭૯)ની કવિતામાં પંખી, પરીખ ચંદુલાલ ગિરધરલાલ: દ્વિઅંકી નાટિકા ‘જન્મસંસ્કારને કે વૃક્ષનાં ભાવપ્રતીકો છે. એમની કવિત્વશકિત પરંપરિત ટૂંકસાર અને ગીતા' (૧૯૫૧) ના કર્તા.
માત્રામેળ છંદની રચનાઓમાં વિશેષ નીખરી રહે છે. સંગ્રહની નિ.વો. લગભગ બધી રચનાઓમાં કલ્પન દ્વારા નહીં પણ કથન દ્વારા
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૩૨૯
For Personal & Private Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
પરીખ ધીરુભાઈ પ્રાણજીવનદાસ –પરીખ નરહરિ દ્વારકાદાસ
પરીખ નટવરલાલ ચુનીલાલ : નવલકથા ‘સગુણ સવિતા અથવા દુ:ખી દંપતિ'ના કર્તા.
પરીખ નટુભાઈ જેઠાલાલ (૧૪-૧-૧૯૩૧) : નિબંધલેખક. જન્મ ખેડા જિલ્લાના બાંધણીમાં. એમ.એ., એ.એમ. અમદાવાદના. સી. એન. મહાવિદ્યાલયમાં પ્રાધ્યાપક.
‘કલાસંસકાર' (૧૯૭૫), 'કલાવૃત્ત' (૧૯૭૭), 'કલ સર્જન' (૧૯૭૭) એમનાં પુસ્તકો છે.
પરીખ નરસિંહલાલ અમૃતલાલ : નવલ કથ: ‘શૂરવીર વીરહિ ય'ને રાજદ્વારી ખટપટ'- ભે'. ૧ (૧૯૬૬)ના કર્તા.
અર્થની ગતિ એક સ્તરે થતી અનુભવાય છે. સંગ્રહમાં થોડાંક ગદ્યકાવ્યો પણ છે, જેમાં આધુનિક મનુષ્ય સાચો ચહેરો ખાઈ | નાખ્યો છે એ વાત કરતી રચના “માણસને ઊગતી નથી ડાળીઓ” ઉલ્લેખનીય છે. “અંગ પચીસી' (૧૯૮૨)માં છપ્પાશૈલીનાં પચીસ કટાક્ષકાવ્યું છે. છપ્પની મધ્યકાલીન પરંપરાને સ્વીકાર કરીને કવિએ ‘આચાર્ય અંગ’, ‘અધ્યાપક અંગ, ‘વિદ્યાર્થી અંગ’ વગેરે પર નર્મમર્મપૂર્ણ છપ્પ રચ્યા છે. ‘અગિયા' (૧૯૮૨) એમને હાઈકુસંગ્રહ છે.
ગુજરાતી ગ્રંથકાર શ્રેણી અંતર્ગત એમણે ‘રાજેન્દ્ર શાહ (૧૯૭૭) પુસ્તક લખ્યું છે. 'રાસયુગમાં પ્રકૃતિનિરૂપણ' (૧૯૭૮) એમને શેધપ્રબંધ છે. “ ત્રત્ય તત્રત્ય' (૧૯૭૮) માં ગુજરાતી કવિઓની સાથે સી. કે. લૂઈ અને ઑડેન જેવા અંગ્રેજી કવિઓ, પાલે જોરદા જેવા ચીલી કવિ, મેતાલે જેવા ઈટાલિયન કવિ તથા યેવતુશેન્કો જેવા રશિયન કવિ વિશેના પિરિચયલેખે છે. નરસિંહ મહેતા' (૧૯૮૧)માં નરસિંહના જીવનકવનનું વિસ્તૃત અવલોકન છે. “ક્ષરાક્ષર' (૧૯૮૨)માં એમણે દયારામ, દલપત રામ, નર્મદથી માંડી પ્રિયકાંત મણિયાર, જગદીશ જોષી, મણિલાલ દેસાઈ સુધીના દિવંગત ગુજરાતી કવિઓનાં જીવનકવનને મિતાક્ષરી પરિચય કરાવ્યો છે. સમકાલીન કવિઓ' (૧૯૮૩)માં લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચન્દ્ર, રાજેન્દ્ર શુકલ, રાવજી પટેલ, આદિલ મન્સારી વગેરે આધુનિક કવિઓની કવિતાને મૂલવી છે. ‘તુલનાત્મક સાહિત્ય' (૧૯૮૪)માં સાહિત્ય-અભ્યાસની તુલના, ભૂમિકાને ઇતિહાસ અને પરિચય છે. 'ઉભયાન્વય' (૧૯૮૬)માં વિવેચનલેખે છે. કાળમાં કોય નામ' (૧૯૭૭)માં કાવાબાતા, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, ચાર્લ્સ ડિકન્સ, દલપતરામ, પૂ. મેટા જેવા મહાનુભાવેનાં પ્રેરક ચરિત્રો આલેખાયાં છે.
‘નિષ્કુળાનંદ પદાવલી' (૧૯૮૧), 'સાત મહાકાવ્યો' (૧૯૮૩), ‘પંચ મહાકાવ્યો' (૧૯૮૪) અને ‘ટી. એસ. ઍલિયટ’ (૧૯૮૯) એમના સંપાદનગ્રંથો છે.
પ્ર. . પરીખ ધીરૂભાઈ પ્રાણજીવનદાસ (૭-૧૦-૧૯૧૩) : કવિ. જન્મ કપડવંજમાં. ૧૯૩૧માં મૅટ્રિક. ૧૯૩૫માં ગુજરાત કોલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૩૭માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૪૦થી રૂઈયા કૉલેજ, મુંબઈમાં અધ્યાપક. ૧૯૭૩માં ત્યાંથી નિવૃત્ત. ૧૯૭૪-૭૫ માં સૂરજબા મહિલા આર્ટ્સ કોલેજ, નડિયાદમાં આચાર્ય. ‘પંચામૃત' (૧૯૮૩) કાવ્યસંગ્રહ ઉપરાંત એમણે ‘લગ્ન : દિલનાં કે દેહનાં' (૧૯૩૩) તથા ‘સેવામૂર્તિ હરિભાઈ' (૧૯૪૯) જેવાં પુસ્તકો આપ્યાં છે. ‘ગીતાદહન’ અને ‘મહાકાલપુરુષ વર્ણન એમનાં સંપાદનો છે.
(૨૨૮. પરીખ નગીનદાસ પૂંજાભાઈ: ‘અમદાવાદનું વર્ણન' (૧૮૮૮)ના કતાં.
પરીખ નરહરિ દ્વારકાદાસ, ‘એક પિતા' (૭-૧૮૯૧, ૧૫-૭-૧૯૫૩) : ચરિત્રકાર, સંપાદક, અનુવાદક. 14ન્મ મર:વાદમાં. વતન ખેડા જિલ્લાનું કદલાલ. અભ્યાસ અમદાવાદમાં. ૧૯૦૬ માં મૅટ્રિક. ૧૯૧૧ માં ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૧૩ માં એલએલ.બી. ૧૯૧૪માં મિત્ર મહાદેવભાઈ દેસાઈ સાથે વકીલાતને પ્રારંભ. ૧૯૧૭માં સત્યાગ્રહ 18મની, રાષ્ટ્રીય શાળા સાથે સંલગ્ન. ૧૯૨૦થી ગૂજરત વિદ્યાપીઠમાં. ૧૯૩૫માં હરિજન આશ્રમના વ્યવસ્થાપક. ૧૯૩૭માં બેઝિક ઍજ્યુકેશન બોર્ડના પ્રમુખ. ૧૯૪૦માં ગ્રામસેવક વિદ્યાલયની આચાર્ય. ૧૯૪૭માં પક્ષાઘાતનો પહેલે હમલે. પક્ષાઘાત અને હદયરોગથી બારડોલીમાં અવસાન.
એમણે ગાંધીચીંધ્યાં માનવતાવાદ અને જીવન પરત્વની સાધક દૃષ્ટિનો નિતાનો પરિચય કરાવ્યો છે. એમના ગ્રંથમાં સહિત્યનું સંદોહન અને સંપાદન કરવાની શકિતને તેમ જ રદી, સરલ અને પારદર્શક ગદ્યશૈલીને આવિષ્કાર જોઈ શકાય છે.
એમના મૌલિક ગ્રંથોમાં “મહાદેવભાઈનું પૂર્વચરિત' (૧૯૫૮), સરદાર વલ્લભભાઈ' –ભા. ૧, ૨ (૧૯૫૨, ૧૯૫૨) અને કિશેરલાલ મશરૂવાલા પરનું શ્રેયાર્થીની સાધના' (૧૯૫૩) જેવાં ચરિત્ર:લેખને મુખ્ય છે. માનવ અર્થશાસ્ત્ર' (૧૯૪૫) એમને ત૬ વિષયક અત્યંત યશસ્વી ગ્રંથ છે. આ ઉપરાંત શિક્ષણ, રાષ્ટ્રકારણ અને ગાંધીવિચારના સમન્વયની નીપજરૂપ ‘સામ્યવાદ અને સર્વોદય’ (૧૯૩૪), ‘વર્ધા કેળવણીને પ્રયોગ' (૧૯૩૯), ‘યંત્રની મર્યાદ:” (૧૯૪૦) વગેરે એમનાં સ્વતંત્ર પુસ્તકો છે.
નામદાર ગેખલેનાં ભાષણે' (૧૯૧૮), ‘ગાવિંદગમન’ (૧૯૨૩), 'કરંડિયો' (૧૯૨૮), 'નવલગ્રંથાવલિ' (૧૯૩૭), મહાદેવભાઈની ડાયરી'- ભા. ૧-૭ (૧૯૪૮-૫૮), “સરદાર વલ્લભભાઈનાં ભાષણો(૧૯૪૯), દી.બ. અંબાલાલ સકરલાલનાં ભાષણો' (૧૯૪૯), ‘ગાંધીજીનું ગીતશિક્ષણ' (૧૯૧૬) વગેરે એમનાં સંપાદનો છે. ‘ચિત્રાંગદા(૧૯૧૬), “વિદાય અભિશાપ' (૧૯૨૦), પ્રાચીન સાહિત્ય' (૧૯૨૨) જેવી રવીન્દ્રનાથ ટાગોરની કૃતિઓના એમણે મહાદેવભાઈ દેસાઈ સાથે અનુવાદ કર્યા છે; તે, ‘જાતે મજૂરી
૩૩૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
કરનારાઓને' (૧૯૨૪) અને ‘ત્યારે કરીશું શું?”(૧૯૨૫-૨૬, એમના તાતાયનાં પુસ્તકોના અનુવાદો છે.
પરીખ પુરુષાત્તમ ભાણજી : ગીતાની વિષમ વર્ગીકૃત સૂચિ ‘શ્રી ગીતાના શ્લોકની સંલના'(૧૯૪૫)ા કર્તા.
૨.૨.૬.
પરીખ પ્રબોધ વાસુદેવ ૧-૬-૧૯૪૫): કવિ, વાર્તાકાર. જન્મ ખેડા જિાના નડિયાદમાં. ૧૯૬૭માં તત્ત્વજ્ઞાન ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૬૯માં તત્ત્વજ્ઞાન વિષયમાં એમ.એ. ૧૯૭ માં સ્ટીકર ઓક્લાહોમા સ્ટેટ યુનિવર્સિટી, અમેરિકાથી તત્ત્વજ્ઞાન વિષયમાં ફરી એમ.એ. ૧૯૭૪થી આજ દિન સુધી પ્રાધ્યાપક. ચિત્રકલામાં પણ રુચિ, મુંબઈ, ઓકલાહામા ને સાનફ઼ાન્સિસ્કોમાં વ્યકિતગત ચિત્રપ્રદર્શનો. ફૉર્બસ ગુજરાતી સભાના મંત્રી.
‘કારણ વિનાના લોકો’(૧૯૭૭) વાર્તાસંગ્રહની ભાષા અને ભાવકલ્પનાનાં સાહચર્યા પર આધારિત, ઘટના વગર ઘાટ ઉતારતી એમની બાવીસ વાર્તાઓમાં પ્રયોગાતિરેક અને શબ્દોના માધ્યમથી અંગત વિશ્વનું સર્જન જેવાય છે. એમનાં અગ્રવર્ષ કર્યો પણ આધુનિકતા અને પ્રયોગનો સંદર્ભે બાદ કરીને વિચી ન શકાય એવું સત્ત્વ ધરાવે છે.
ચ
પરીખ પ્રભાબહેન : જીવનચરિત્ર ‘મુનિ ચિત્રભાનુ જીવનસૌરભ' (૧૯)નાં કર્યાં.
૨૬.
પરીખ પ્રવીણચન્દ્રમૌમનલાલ (૨૬-૩-૧૯૩૭): સંશય-અભ્યાસી. જન્મ ખેડામાં. ભારતીય સંસ્કૃતિ વિષય સને ૧૯૫માં બી.એ., ૧૯૬૧માં એમ.એ. અને ૧૯૬૯માં પીએચ.ડી. ભા. જ. ભવનમાં અનુસ્નાતક-અધ્યાપક. લિપિવિદ્યા-નિષ્ણાત. નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત.
એમણે ‘ગુજરાત ઇતિહાસ સંદર્ભસૂચિ’ - ગ્રંથ ૧-૨ (૧૯૬૨), ‘અભિલેખા' (૧૯૬૨), 'ગુશનમાં બ્રાહ્મીકી નાગરી સુધીનો લિપિવિકાસ’(૧૯૭૪), ‘ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ’(૧૯૭૪) તથા 'તંત્ર પર્ણ' (૧૯૮૪) ઉપરાંત અંગ્રેજી ગ્રંથ કબર ઍન્ડ ન કોઈસ'(૧૯૭૬) જેવાં પુસ્તકો આપ્યાં છે.
૨.૨.૬.
પરીખ પ્રિયકાન્ત કાન્તિલાલ (૧-૧-૧૯૭૭) : નવલકથાકાર, વાર્તાકાર. જન્મ ભરૂચ જિલ્લાના રાજપીપળામાં. ૧૯૫૩માં એસ.એસ.સી. ૧૯૫૭માં ગુજરાતી માનસશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૬૦માં ગુજરાતી સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૮૦ -માં એમ.ફિલ. ૧૯૫૭થી ૧૯૬૧ સુધી મુંબઈની જી. ટી. હાઈસ્કૂલથી આરંભી હાલોલ, ડભાઈ વગેરે સ્થળોએ શિક્ષક, ૧૯૬૧-૬ દરમિયાન સંખેડા, ગોધરા, પીપળા, સાબરમતી, ભાદરણની કોલેજમાં અધ્યાપન. ૧૯૬૯ થી નવગુજરાત કોલેજ, અમદાવાદમાં અધ્યાપક. ૧૯૮૩માં અમેરિકા-પ્રવાસ,
પરીખ પુરુષોત્તમ ભાણજી – પરીખ મગનલાલ હરિયાળ
એમનું કથાસાહિત્ય કાર્ડિગને ધ્યાનમાં રાખીને લેપ્રિય શૈલીમાં લખાયેલું છે. સમાજાભિમુખતા તેના કેન્દ્રમાં છે. “હુંટાતા રસ્તા’(૧૯૬૩), ‘એક અલ્પવિરામ, એક પૂર્ણવિરામ' (૧૯૬૭), 'ભૂતકાળ’(૧૯૬૯), ‘હિમશિલા'(૧૯૭૩), 'અગનિકોડી' (૧૯૭૬) અને 'નવા કમ'(૧૯૮૩) એમના વાર્તાસંગ્રહો છે. ‘નવી ધરતી’ (૧૯૬૬), 'ઉપર ગગન વિશાળ' (૧૯૭૧), 'ભદ્રલોક' (૧૯૭૮), ‘અગનઝાળનું ફૂલ’(૧૯૭૯), ‘દૂર મંઝિલ, દૂર કિનારા’(૧૯૮૦), ‘કોશા’(૧૯૮૧), ‘નીલ ગગનનાં ખાસાં પંખી’(૧૯૮૩), ‘સાનેરી સાગરની રૂપેરી માછલી'(૧૯૮૩), ‘વહેતા સમયની વાત’(૧૯૮૬) વગેરે પચીસેક નવલકથાઓ એમણે આપી છે.
*
એમણે એવા વિરલા કો'ક૭૪) અને બાળવાયાઓ (૧૯૮૧) જેનું બાળસાહિત્ય પણ સર્યું છે. ‘નોંગણીશમી સદીનું સંપાદિત ગ્રંથસ્થ ગુજરાતી લોકકથા સાહિત્ય’(૧૯૮૫) એમનું સંશાધન છે.
6.la.
પરીખ બાલચન્દ્ર: ન્હાનાલાલની સર્ગશકિતની મુલવણી કરતા વિવેચનગ્રંથો ‘રસગંધા’ અને ‘રસદ્રષ્ટા કવિવર’(૧૯૫૮)ના કર્તા.
૨.૨.૬.
પરીખ બિપિનચંદ્ર કૃપાલ (૪-૪-૧૯૨૭): વાર્તાલેખક. જન્મ પાટણમાં, એમ.બી.બી.એસ. ડોકટરના વ્યવસાય.
'નીલ સરોવર નારંગી માછલી'(૧૯૬૭) એમના વાર્તાસંગ્રહ છે. ચં.રા. પરીખ ભીમજી હરજીવન, 'સુશીલ’(૧૮-૧-૧૮૮૯, ૧૯૬૧) : નવલકાકાર, જીવનચરિત્રલેખક. જન્મ લીંબડીમાં, અંગ્રેજી ચાર ધારણ પછી કાશીની ખંડિત યશોવિજયજી પાઠશાળામાં સંસ્કૃતપ્રાકૃતનો અભ્યાસ. કચ્છ-કેસરી', 'સૌરાષ્ટ્ર', 'યુગધર્મ', 'આનંદ', ‘કુલછાબ’ જેવી કામાવિકો-માસિકોમાં પત્રકાર અને સહતંત્રી.
એમણે નવલકથાઓ 'મોટીબહેન અથવા માયાળુ માધવી” અને ‘વિલના’ તથા વનચિત્રા મહાવીર જીવન વિસ્તાર', 'મહાવીર ભકત મહિંદ્ર', 'ઇસ્લામના લિયા' ઉપરાંત ‘વિવેકવિલાસ', ‘મેઘમાલા’, ‘કલ્પસૂત્ર’, ‘સ્વામી વિવેકાનંદ’- ભા.૨, ‘સમ્રાટ અકબર’, ‘જગતશેઠ’, ‘ભદ્રબાહુસંહિતા અને ધર્મતત્ત્વ' જેવા અનુવાદ પણ આપ્યા છે.
...
પરીખ મગનલાલ છગનલાલ (૪-૮-૧૯૨૫) : નાટયલેખક. જન્મ ધંધુકામાં. ૧૯૫૧માં ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ. પછી એલએલ.બી. પહેલાં લિગલ ઍડવાઈઝર, હવે બીલ્ડિંગ કોન્ટ્રાક્ટર આને ઓર્ગેનાઈઝર.
‘ભદ્રની કોશા’(૧૯૫૬) એમનો એકાંકીસંગ્રહ છે. ‘જીવન કર્તવ્ય છે’(૧૯૬૨) એમનું ત્રિઅંકી નાટક છે.
કૌ.બ્ર. પરીખ મગનલાલ હરિલાલ: 'વીરસેન ઇન્દુમતી નાટક તથા
ગુજરાતી સાહિત્યકોશ - ૨:૩૩૧
For Personal & Private Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
પરીખ ણિવાલ દ્વારકાદાસ પરીખ રસિકલાલ છેોટાલાવ
‘કોમેડી ઑવ એરર્સ’ના અનુવાદ ‘આશ્ચર્યકારક ભૂલવણી’ના કર્તા.
૨.ર.દ.
પરીખ મણિલાલ દ્રારકાદાસ : વેવસ્થા ગુમ થયેલી મોતીની માળા ને હીરાનો હાર’(૧૯૧૪)માં કર્તા.
૨.ર.દ.
પરીખ મણિલાલ સી. : અગિયાર અધ્યાયમાં વિભાજિત બોધકથા ‘પ્રભુપ્રેમ’ના કર્તા.
૨.ર.દ.
પરીખ મદન : ડૉ. જીવરાજ મહેતાનાં વિદ્યાર્થી, તબીબ, રાજનીતિજ્ઞ તેમ જ લોકસેવકનાં રૂપાને આલેખતું જીવનચરિત્ર ‘વીર વિદ્યાર્થી’ (૧૯૬૧)ના કર્તા.
૨.૨.૬.
પરીખ મુકુન્દ ભાઈલાલ (૨૬-૧-૧૯૩૪) : નવલકથાકાર, એકાંકીકાર. જન્મ બાલાસિનોરમાં. ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ, ૧૯૫૭માં રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેમાંથી અર્થશાસ વિષય સાથે બી.એ. ૧૯૮૦માં અમદાવાદથી એલએલ.બી. ૧૯૫૪ થી ૧૯૮૦ સુધી પ્રોવિડન્ટ ફંડ કમિશનરની કચેરીમાં, ૧૯૮૧થી વકીલાત.
ચેતનાપ્રવાહ પદ્ધતિએ લખાયેલી એમની વધુ નવલક્પા “મડીભિનિષ્ક્રમણ’(૧૯૬૯)માં નાયક અમિતની મન:સ્થિતિને વિષમ બનાવી મૂકતી તીવ્ર વાસનાપૂત્તિનું, પત્ની રમા કે પ્રેયસી ઘરોમાં પ્રેમ કે કામનાના રહી જતા તેના અસંતોષનું, માતા ચંદન પ્રત્યેના અનુરાગભાવમાંથી જન્મતા અપરાધભાવનું અને છેવટે સર્વસ્વ છોડીને માતાની સેવામાં પરિણત થતા તેના સંકલ્પનું સૂઝભર્યું નિરૂપણ છે. પત્ની રમાના અવસાન પછી પ્રેયસી સરોજ લગ્નનો પ્રસ્તાવ મુકે છે પણ એને ન સ્વીકારો નાયક વળગણરૂપ થઈ ગયેલી સીમાત્રની કામનાને ફગાવી દઈ માતા તરફ વળી જાય છે એ તેનું મહાભિનિષ્ક્રમણ એવું અહીં સૂચન છે. દીવાસ્વપ્ન, સ્મૃતિસંધાન આદિમાં પ્રયોજાતાં સહજ પ્રતીકો, વિશિષ્ટતા જાળવતું ગદ્ય અને સંરચના કૃતિને નોંધપાત્ર ઠેરવે છે. ‘મોકા’(૧૯૭૪) એમનો આધુનિક પ્રયોગશીલ એકાંકીઓના સંગ્રહ છે.
મ.પ.
પરીખ મોહન નરહરિ (૨૪-૮-૧૯૨૨) : પ્રવાસકથાલેખક. જન્મ અમદાવાદમાં, ધિસરના ચાળાકીય શિક્ષણના વિકલ્પે ગાંધી આશ્રમના ગાંધી-અનુયાયીઓ પાસેથી સ્વાધ્યાય દ્વારા કેળવણી, સુચારી, મુદ્રણ તથા હાથકાગળ જેવા ઉદ્યોગોમાં પારંગત ચિ છાપશાળા, બારડોલીના નિયામક.
એમણે જાપાન-પ્રવાસકથા ‘હોકાઈડોથી શ’(૧૯૬૩) તવા ‘આવતીકાલનું શિક્ષણ’ (અન્ય સાથે, ૧૯૮૫) અને 'મારી વાત' (૧૯૮૫)નામની શિક્ષણની પુસ્તિકાઓ ઉપરાંત ‘ખેતીનાં ઓજારો’ (૧૯૭૩), ‘ખેત-નવા વી’(૧૯૭૪), 'સૂર્ય' (અન્ય સાથે, ૧૯૭૯) અને ‘ગ્રામવિકાસની ટેકનોલોજી’(૧૯૮૫) જેવાં હુન્નરઉદ્યોગ સંબંધી પુસ્તકો આપ્યાં છે.
૩૩૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
2.2.2.
પરીખ યશપાલ : ‘નરનારી' માસિકના અંકરૂપે પ્રકાશિત, વાસનાભૂખી સ્ત્રીઓનાં વલણો નો વિકારોને વર્ણવતી પ્રસંગકથાઓના સંગ્રહ ‘ભૂખી ભામા’(૧૯૫૪) તેમ જ ઇતિહાસગ્રંથ ‘મહ ગૂજરાતનો જંગ’ અને સંપાદન ‘ચલો દિલ્હી’ના કર્તા.
...
પરીખ રણછોડલાલ કેશવલાલ: પત્રકો સહ્મી સુંદર (૧૯૦૫)ના કર્તા.
પરીખ રડવાલ, ધમચંદ : નવલક્થા અમદાવાદમાં આન તથા ‘ચુંબનથી ખૂન’ના કર્તા.
પરીખ રમેશચંદ્ર અંબાલાલ : સામાજિક નવલકથાઓ ‘સંસ્કારબીજ’(૧૯૫૩), ‘બિન્દુ' અને 'ચરકૃતિની પ્રમુખના કર્મા,
...
પરીખ રમેશભાઈ વિઠ્ઠલદાસ (૨૫૩ પ્રકટ) વરિ લેખક. જન્મ પાટણમાં. ૧૯૫૭માં બી.એ. ૧૯૭૮માં એમ.એ. પછી એમ.ઍડ. વિવેકાનંદ કોલેજ ઓફ એજ્યુકેશન, મહેસાણામાં
અધ્યાપન.
‘વલ્લભાધીશનું દિવ્યજીવન’(૧૯૭૪), ‘પુરુષાત્તમજીના પૂર્વ પુરુષો’(૧૯૭૫), ‘સાચા સગા છે શ્રીનાથજી’(૧૯૭૫) જેવી ચરિત્રકૃતિઓ, ‘પુષ્ટિભકતાની શ્રેષ્ઠ વાર્તાઓ’(૧૯૮૨) વગેરે નાની-મોટી ત્રીકોક ધાર્મિક પુસ્તિકાઓ એમણે આપી છે.
પરીખ રસિકલાલ છોટાલાલ, ‘મૂસિકાર’, ‘સં૫’(૨૦ ૮ ૧૮૯૭, ૧-૧૧-૧૯૮૨): કવિ, નાટ્યકાર, વિવેચક, સંપાદક મ સાદરામાં. ૧૯૧૩માં અમદાવાદથી મૅટ્રિક. ૧૯૧૮માં પૂનાથી સંસ્કૃત-અંગ્રે∞ વિષયો સાથે બી.એ. ત્યારબાદ શંકરાચાર્ય સંમ નારમાં ‘કમ્પેરેટિવ સ્ટડી ઑવ વિજિન ઍન્ડ ક્વિફ્રી'ની ફેલોશિપ. પૂનામાં સંસ્કૃત-અંગ્રેજી સાહિત્યના તથા તત્ત્વજ્ઞાનના અભ્યાસ. મુનિશ્રી જિનવિય પાસેથી નિવાસ તેમ વ્યાકરણનું અધ્યયન. ૧૯૧૯માં ભાંગર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ, પુનામાં હસ્તલિખિત પ્રતોના વર્ણનાત્મક કેટલોગના કાર્યમાં સહાયક તરીકે કામગીરી. ૧૯૨૦ના અરસામાં અમદાવાદ આવી ગુજરાતી કળવણી મંડળની રા માં શાક ૨૧માં ગૂજરાત વિદ્યાપીઠના મુતરવ મંદિરમાં આચાર્ય. અહીં પુરાતત્ત્વ', ‘પ્રસ્થાન’ અને ‘યુગધર્મ’ના તંત્રી-સંપાદક. ૧૯૩૦માં વિદ્યાપીઠ છોડી. ૧૯૩૦થી ૧૯૩૭ દરમિયાન સંશાધન, નાટયલેખન તેમ જ દેશસેન, ૧૯૩૩માંગુતવિચારોના સહાયક શ્રી, ૧૯૩૯-૧૯૪૦માં ગુજરાત વિદ્યાસભાના અધ્યક્ષ. ૧૯૪૧થી નિવૃત્તિ સુધી એના નિયામક. ૧૯૪૨ માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૨૦માં સાહિત્વ અકાદમી, દિીનો કાર ૧૯૬૪માં વિષ્લેપાર્લે મુંબઈમાં ગુાતી સાહિત્ય પરિષદના પ્રમુખ, અમદાવાદમાં અવસાન.
For Personal & Private Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
પરીખ રસિકલાલ જેઠાલાલ પરીખ વિપિન છોટાલાલ
‘મૃતિ'(૧૯૫૨) એમની રંગદર્શી કાવ્યરચનાઓનો સંગ્રહ છે. તત્ત્વજ્ઞાન ઇતિહાસના ઊંડા અભ્યાસને કારણે સાહિત્ય ઉપરાંત છંદબદ્ધ રચનાઓ, ખંડકાવ્ય, સંવાદ-કથા કાવ્યો, રંગભૂમિનાં તત્ત્વજ્ઞાન તેમ જ ઇતિહાસના ગ્રંથો પણ એમની પાસેથી મળ્યા ગીતોના ઢાળ પર લખાયેલાં ગીતો વગેરેમાં સર્જકતાની મધ્યમ છે. ‘તવજિજ્ઞાસા' (૧૯૪૧) ગુજરાતી સાહિત્ય પરિષદના ચૌદમાં માત્રા જોવા મળે છે. સુદી કાવ્ય “શિખરણીશતક' તત્કાલીન કાવ્ય- અધિવેશનના તત્ત્વજ્ઞાન વિભાગનું પ્રમુખીય પ્રવચન છે. એમના સાહિત્યમાં નોંધપાત્ર કરેલું છે. એમના ‘જીવનનાં વહાણા' (૧૯૮૧) ઇતિહાસવિષયક ગ્રંથોમાં ગુજરાતની રાજધાનીઓ' (૧૯૫૮) વાર્તારાગ્રહમાં જીવનનાં અનેક પાસાંઓનું નર્મ-મર્મ નિરીક્ષણ છે; અને ઇતિહાસ – સ્વરૂપ અને પદ્ધતિ' (૧૯૬૯) ઉલ્લેખનીય છે. પણ એક પ્રકારની પ્રતિબદ્ધતાને અંશ તથા લાંબાંલાંબાં સંભાષણે વ્યાક્રાણ તેમ જ દર્શનશાસ્ત્રના કેટલાક ગ્રંથોના અનુવાદ-સંપાદન સમગ્ર કથાનિરૂપણને અખિક તેમ જ શિથિલ બનાવે છે. નિમિત્તે એમણે કરેલું સંશોધન-સંપાદનકાર્ય પણ મહત્વનું છે.
એમનું પહેલું નાટક રૂપિયાનું ઝાડ' (૧૯૩૧) પ્રયોગાભિમુખતા, મમ્મટકૃત કાવ્યપ્રકાશને અનુવાદ (૧૯૨૪), વૈદિકહિતા અને પાશ્ચાત્ય નાથપતિનો સક્ષમ વિનિયોગ, માર્મિક નિરૂપણશૈલી બ્રાહ્મણગ્રંથમાંથી કરેલું સટિપ્પણ સંપાદન “વૈદિક પદાવલી’ વગેરેના કારણે ધ્યાનાકર્ષક છે. “પહલે કલાસ' (૧૯૩૧) તથા (૧૯૨૭), ‘હેમચંદ્રનું કાવ્યાનુશાસન' (૧૯૩૮), જયરાશિ ભટ્ટકૃત ‘પ્રેમનું મૂલ્ય' (૧૯૫૦) એ બે એમનાં અનૂદિત નાટકો છે. ‘
તપથ્યવસિંહ' (અન્ય સાથે, ૧૯૪૦), સિદ્ધિચંદ્રકૃત 'કાવ્ય‘શર્વિલક' (૧૯૫૭) તેમ જ ‘મેન ગુર્જરી' (૧૯૭૭) એમનાં પ્રકાશ ખંડન (૧૯૫૩), ભટ્ટ સેમેશ્વરનું સંકેત’સહિતનું કાવ્યાદર્શ’ પ્રાણવાન સર્જને ગણમાં છે. શિષ્ટ નાસહિત્યની પરંપરામાં (૧૯૫૯) તેમ જ નૃત્યરત્નકોશ'- ભા. ૧, ૨ (અન્ય સાથે, ૧૯૫૭, ‘શવિલક' એક મહત્ત્વપૂર્ણ પ્રદાન છે. શૂદકના 'મૃછકટિકમાંના ૧૯૬૮) વગેરે એમનાં મહત્ત્વનાં પ્રદાન છે. ગુજરાતને રાજકીય રાજપરિવર્તનના ગૌણ વસ્તુને મુખ્ય કથાઘટના બનાવી શર્વિલકના અને સાંસ્કૃતિક ઇતિહાસ' ગ્રંથ ૧ થી ૬ (અન્ય સાથે) એમનું દૃષ્ટિપૂર્ણ વિપ્લવકાર્યની આસપાસ દરિદ્ર ચરુદત્ત તથા મૃચ્છ- અન્ય સંપાદન છે. કટિકનાં મહત્ત્વનાં પાત્રો તેમ જ કથાતંતુઓને ગૂંથીને આ નાટક રચાયું છે. સંસ્કૃતમંડિત બાહ્ય પરિવેશ અને શૈલી તથા ભવાઈ
પરીખ રસિકલાલ જેઠાલાલ : ચરિત્રલક્ષી કૃતિ ‘નાના ભટ્ટ 'બાપા' શૈલીની લાક્ષણિકતાઓ, શિષ્ટ બાની, વિલક્ષણ નર્મશકિત, ગતિશીલ ' (૧૯૬૬) અને કેટલીક અરોગ્યવિષયક પુસ્તિકાઓના કર્તા. ઘટનાઓ વગેરેથી આ નાટક ગુજરાતી નાટયસાહિત્યનાં મહત્ત્વનાં
નિ.વા. નાટકોમાં સ્થાન પામ્યું છે. મેનાગુર્જરી'માં અભિનયક્ષમતા ‘શર્વિલક' કરતાં વધુ છે, જેમાં એમને નાટયકાર તરીકેને વિશેષ
પરીખ રાજુ: નવલકથા ‘તરતી આંખો સૂકા હાઈ (જયંતી દલાલ જાવા મળે છે.
સાથે, ૧૯૬૬) અને 'શૂન્યના સરવાળા' (૧માંતી દલાલ સાથે, એમની લેખનપ્રવૃત્તિમાં સંસ્કૃત-અંગ્રેજી સાહિત્ય, ઇતિહાસ,
૧૯૬૯)ના કર્તા.
નિ.વા. તત્ત્વજ્ઞાન વગરેના અભ્યાસથી સંમાજિત રુચિનું કારણ એમની
પરીખ લીનાબહેન મંગળદાસ (૧૮-૮-૧૯૧૫) : ચરિત્રકાર, નાટદૃષ્ટિ તુલનાત્મક રહી છે; ઉપરાંત સંકુલ કહી શકાય તેવી વિચારણા કાર, સંપાદક. જન્મ અમદાવાદમાં. અભ્યાસ એમ.એ. સુધી. અને મુદ્દાસર ને વિશદ નિરૂપણ એમની વિવેચક તરીકે આગવી શ્રેયસ્ પ્રતિષ્ઠાનનાં સંસ્થાપક, અધ્યક્ષ, સચિવ અને ટ્રસ્ટી. પ્રતિભા ઉપસાવે છે. ‘આનંદમીમાંસા' (૧૯૬૩) એમણ મ. સ. સારાભાઈ પ્રતિષ્ઠાનનાં અધ્યક્ષ. ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ યુનિવર્સિટીના ઉપક્રમે આપેલાં મહારાજા સયાજીરાવ વ્યાખ્યાન- વેલફેર ટ્રસ્ટનાં ટ્રસ્ટી. માળાનાં ત્રણ વ્યાખ્યાનોનું ગ્રંથસ્થ રૂપ છે. ભારતીય તત્ત્વજ્ઞાનની
વ્યકિતચિત્રો' (૧૯૫૫), “અખંડ દીવા' (૧૯૭૯) જેવાં ચરિત્રપ્રમુખ ભૂમિકારૂપ 'સત્, ચિત્ અને આનંદ'માંના આનંદતત્ત્વ પુસ્તકો, ‘એક અજબગજબનું બુલબુલ' (૧૯૬૪), ‘ઇલિયડ’ પર અહીં દાર્શનિક મીમાંસા થઈ છે અને એના કેન્દ્રમાં અભિનવ- જેવાં નાટપુસ્તકો તથા ‘સ્થળચિત્રો' (૧૯૫૭), “ચીનપ્રવાસ” ગુમની રસમીમાંસા તેમ જ તેમાંના ‘આનંદમય સંવિદને ખ્યાલ (૧૯૭૭) જેવાં પ્રવાસપુસ્તકો એમના નામે છે. છે; ઉપરાંત પાશ્ચાત્ય સૌંદર્યમીમાંસાના ‘સૌંદર્ય'ના ખ્યાલને પણ સમુચિત વિનિયોગ છે. પારિભાષિક ચોકસાઈ, વિષયાનુરૂપ ભાષા, પરીખ વિપિન છોટાલાલ (૨૬-૧૦-૧૯૩૦,-): કવિ. જન્મ ભારતીય તેમ જ પાશ્ચાત્ય તત્ત્વવિચાર ને સૌંદર્યવિચારનું અધિકૃત મુંબઈમાં. વતન ચીખલી (જિ. વલસાડ). મુંબઈ યુનિવર્સિટીમાંથી જ્ઞાન અને વિષયની શાસ્ત્રીય રજૂઆત એ આ ગ્રંથના મહત્ત્વના બી.કૅમ. મુંબઈમાં વેપારવ્યવસાય. ગુણો છે. ‘આકાશભાષિત' (૧૯૭૪)માં એમણે વિવિધ વિષયો પર ‘આશંકા' (૧૯૭૫) અને 'તલાશ' (૧૯૮૦) માં એમનાં નગરઆપેલા રેડિયેવાર્તાલાપ છે. સંસ્કૃત નાટક સાહિત્ય' (૧૯૮૦)માં સંવેદનાનાં ગદ્યકાવ્યો છે. નગરજીવનનાં દોડધામ, ભીડ, પ્રદૂષણ, મુખ્યત્વે ભાસની નાટયકૃતિઓની સવિગત સમીક્ષા છે. પુરોવચન નિર્મમતા, યાંત્રિકતા, કૃતકતા કવિચિત્તમાં નિર્વેદ ને વિષાદ અને વિવેચન' (૧૯૬૫) એ એમને પ્રત્યક્ષ વિવેચનલેખન
જગાડે છે. સરળ પ્રાકૃતિક જીવનની તથા માનવ-માનવ વચ્ચેના સંગ્રહ છે. “સરસ્વતીચંદ્રને મહિમા - એની પાત્રસૃષ્ટિમાં' (૧૯૭૬). સંબંધમાં પ્રેમ અને આત્મીયતાની કવિની ઝંખના અહીં મુખ્યત્વે -માં એમનાં ૧૯૭૨માં અપાયેલાં વિદ્યાબહેન નીલકંઠ વ્યાખ્યાન
ઘટનામૂલક કાવ્યબંધમાં વ્યકત થઈ છે. માળાનાં વ્યાખ્યાને સંગૃહીત છે.
૪..
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૩૩૩
For Personal & Private Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
પરીખ વ્રજરત્નદાસ ચીમનલાલ – પલાણ જયંતભાઈ મેાહનલાલ
-
પરીખ વૃનદાસ ચીમનલાલ : કાવ્યરસ શિકા’(૧૯૭૧), ‘વર્ષોત્સવ પસંગ્રહ' અને પુષ્ટિભકતોની કોક વાર્તાઓ’(૧૯૭૩) -ના કર્તા.
પરીખ શંકરલાલ દ્રારકાદાસ (૪-૨-૧૮૮૬, ૧૨-૩-૧૯૬૧): કવિ. અભ્યાસ પછી યુવાન વયે અમદાવાદમાં મેટલ ફેકટરીમાં જોડાયેલા, પણ ક્ષય લાગુ પડતાં કઠલાલમાં નિવાસ. ખેડા સત્યાગ્રહ અને ઝંડા સત્યાગ્રહમાં સક્રિય ભાગ, કઠલાલ વિસ્તાર અને ખેડા જિલ્લાનું સેવાકાર્ય.
એમણે કાવ્યસંગ્રહ ‘ચન્દ્રોકિત’,(૧૯૧૧), ‘ખેડાની લડત’ (૧૯૨૨), ‘ગિરિરાજ આબુ'(૧૯૩૭), 'પડિયાને મરણીજલિ' (૧૯૩૭), ‘પૂજય બાપુજી’(૧૯૫૦) વગેરે પુસ્તકો આપ્યાં છે.
નિવાર પરીખ શાંતિલાલ ચંદુલાલ : હાસ્યનિબંધોનો સંગ્રહ ધૂળનાં કૈફી’ - ભા. ૧ (૧૯૬૩)ના કર્તા,
નિવા.
પરીખ ીનિાદન : અગિા' કાવ્યસંગ્રહનાં કર્તા.
નિ.વા.
ચં.ટો.
પરીખ સી. એમ. : બાળવાર્તા 'ઐય્ય અને વ’(૧૯૨૮)ના
.
નિવાર
પરીખ સુંદરલાલ : પ્રાર્થનાગીતા, ઋતુગીતો અને પ્રાસંગિક ગીતરચનાઓનો સંગ્રહ “સૂર્યમુખી'(૧૯૩૮)ના કર્તા.
કૌ.બ્ર. પરીખ સામચંદ મણિલાલ : સામાજિક નવલકથા ‘સ્નેહલગ્ન’ (૧૯૨૬)નો કર્યાં. નિ.વા.
પરીખ હરિભાઈ જે. (૧૧-૬-૧૮૯૪) : ચરિત્રકાર્ય, જન્મ ધોળા તાલુકાના કરેલા ગામમાં. ત્યાં જે પ્રાથમિક શિક્ષણ, અમદાવાદથી સિનિયર ટ્રેઈન્ડ. ૧૯૧૪થી ૧૯૪૯ સુધી અમદાવાદ જિલ્લાનાં જુદ જુદાં ગામોમાં શિક્ષક
એમની પાસેથી ચરિત્રલક્ષી પુસ્તકો ‘પ્રસંગપુષ્પા’(૧૯૬૦), ‘માનવતાની મહેક’(૧૯૬૧) અને ‘ફૂલડાંની ફોરમ’(૧૯૬૧) મળ્યાં છે.
નિ.વા. પરીખ હરિવલ્લભદાસ : પ્રવાસપુસ્તક “ચીનમાં સાત અઠવાડિયાં’ (૧૯૫૬) અને નિધિસંગ્રહ 'ગ્રામદાન'ના કર્તા,
નિવા. પરીખ હસુ જ., ‘સ્વપ્ન' : નૃત્યનાટિકાઓ અને ગીતોના સંગ્રહો ‘પ્રેરણા’(૧૯૫૪), ‘સ્વપ્નાં’(૧૯૫૭) અને ‘સ્થૂલિભદ્ર રૂપકોશા’ (૧૯૬૦)ના કર્તા.
નિ.વા.
૩૩૪: ગુજરાતી સાહિત્યકોશ -૨
પરંત દામે દર નરોત્તમ : તિગીનાના સંગ્ર ગાયન' (૧૮૭૯)ના કર્તા. નિ.વા. પરોપકારી મંગળદાસ પ્રેમચંદ : પદ્યકૃતિ "હ્રદયરત્ન (૧૯૬૬) તથા નાટક “શારદા અને ચંદ્યખાના કો.
નિ.. પરોપકારી શાંતિ રિ મહેતાનું જીવનચરિત્ર તથા તેમનાં કાવ્યોનો સંચય આપતું પુસ્તક ‘નરસિંહ મહેતા' તથા શામળ મની પાવાર્તાઓ પર આધારિત કથાસંગ્રહ-ધરાને કસ્તૂરી”ના કર્તા. નિ.વ.
પદ્મ ણા (૧૯૫૩) : મનસુખલાલ ઝવેરીનો એકવાર પ્રકરણમાં વહેંચાયેલો આ ગ્રૂપ મુખ્યત્વે સાહિત્ય તેમ જ કા અંગના એમના દૃષ્ટિબિંદુને રજૂ કરે છે. પ્રથમ છ પ્રકરણોમાં સાહિત્ય અને કવા-વિષયક ગૌતિક ચર્ચા છે, જેમાં કગાનો ધર્મ, શીલ અને સાહિત્ય, વૃત્તિમય ભાવાભાસ, આખ્યાન, ટૂંકીવાર્તા, ઐતિહાસિક નવલકથાની રૂપચર્ચા વગેરેનું વિશદ નિરૂપણ થયું છે. આમાં પ્રણ આનંદશંકર ધુધના કાવ્યનવવિચાર'માં સંગ્રહાયેલા લેખામાં રહેલી કલાવૃષ્ટિનો પરિચય કરાવે છે. આઠમું અને નવમું પ્રકરણ પ્રેમાનંદની સર્જનશીલતાની સમીક્ષા તેમજ પ્રેમાનંદ, નાર, વિદાસનાં ઓખાહરણ'નું ગનાત્મક અધ્યયન ર કરે છે. દશમા પ્રકરણમાં ‘સરાનીચંદ્ર'- ભા. ૪માં ગોવર્ધનરામે પ્રીતિની, પતાની અને માનવકર્તવ્યની જે મીમાંસા કરી છે તેની પાર્શ્વભૂમિની ચર્ચા છે. અગિયારમાં પ્રકરણમાં ગાંધીજીની 'આત્મકામાં વ્યક્ત રહેલી ગાંધીજીની જીવનદૃષ્ટિના આવેબ પર્ય છે. બારમા પ્રકરણમાં છેલાં બાર વર્ષની ગુજરતી કવિતાનું એક સર્વે શણ રજૂ થયું છે અને તે ગાળાની રચનાનોની સિદ્ધિ-મર્યાદાઓની નોંધ આપવામાં આવી છે. તેરમા પ્રકરણમાં બ. ક. ઠાકોરના 'ભણકાર' કાવ્યસંગ્રહનું અવધાન છે. ચૌમાં અને પંદરમા પ્રકરણોમાં અનુક્રમે ગોપીત્ર્ય' બ. ક. ઠાકોરે હાના તૈયબ ‘હાર્ટ ઑવ એ ગોપી” નામના અંગ્રેજી પુસ્તક પરથી જે થા આખ્યાનકાળ વિશેનું વાકનાત્મક લખાણ છે. પંદરમા પ્રકરણ માં રોષનાં કાવ્યોનું અવલોકન છે. રોળી ઓગણીસ પ્રકરણોમાં ‘જા-પત', હાનાલાલનો વસંતધર્મ, વસંતોત્સવ’ વગેરેની ચર્ચા છે. 'ત્ય સોમનાથ' અને મુનશીનાં નાટકો એ છેલ્લાં બે પ્રકરણોની વિવે સામગ્રી છે. વિષયની ગુરાર તથા તટા અને નિર્ભીક રજ્માત, પ્રવાહી શૈલી, આવશ્યક સંદર્ભોથી યુકત નિરૂપણ વગેરે આ ગ્રંથનાં મહત્ત્વનાં પાસાં છે.
દિવ.
પાણી જયંતભાઈ માનશાળ(૨૮-૧૨-૧૯૨૪): કવિ. જન્મ રાજકોટમાં. બી.એ., એલએલ.બી. સુધીનો અભ્યાસ. ઇંગો નિસ-ટી.વી.ના વ્યવસાય.
એમની પાસેથી કાવ્યસંગ્રહો ‘ગુલમહોર’(૧૯૫૪) અને ‘મારપિચ્છ’(૧૯૬૫) મળ્યા છે.
નિ.વા.
For Personal & Private Use Only
www.jainlibrary.org
Page #346
--------------------------------------------------------------------------
________________
પલાણ નરોત્તમ કાકુભાઈ(૧૮-૫-૧૯૩૫): વિવેચક. જન્મસ્થળ જૂનાગઢ જિલ્લાનું રાણીખીરસરા. ૧૯૫૮માં મૅટ્રિક. ૧૯૬૬માં ગુજરાતી-સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૭૨માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૭૩થી ગુરુકુળ મહિલા કોલેજમાં વ્યાખ્યાતા. ‘રખડપટ્ટી’(૧૯૭૦) અને ‘સરસ્વતીને તીરે તીરે’(૧૯૭૨) જેવી પ્રવાસપુસ્તકાઓ ઉપરાંત 'ગુજરાતનાં યાત્રાધામ:'(૧૯૮૧) નામે પરિચયપુસ્તિક: પણ એમણે આપી છે. ‘લેચન’(૧૯૮૫) વિવેચનસંગ્રહમાં સંગૃહીત બેતાલીસ લેખામાં શાધલેખ, ગ્રંથસમીક્ષા, કાવ્યાસ્વાદ અને સ્વરૂપચર્ચાને સમાવેશ થાય છે; અને એમાં સાહિત્યપદાર્થને સમજવાને આલેખ સ્પષ્ટ છે.
‘માધવમધુ’(૧૯૭૮), ‘લોકસાહિત્ય’(૧૯૮૧), ‘શ્રી કે. કા. શાસ્ત્રી સ્વાત્રપ’(૧૬), 'ઘુમલી :રજકીય અને સાંસ્કૃતિક (૧૯૮૨) વગેરે એમનાં સહસંપાદનો છે. ‘ધુમગીસંદર્ભ (૧૯૮૨) સૂચિરસિંહનની એમની સંદર્ભાસ્તિકા છે.
પલાણ હરિરામ ભાગ્યચંદ વ્યાપક પુસ્તકો ‘મહિલાધર્મ શિક્ષક’(૧૯૬૬) અને ોધ પક’(૧૯૩૭) તેમ જ ‘હરિકીર્તનામૃત’(૧૨)નાં કર્યાં. નિ.વ. પવન રૂપરી(૧૯૭૨) : મુન્દ્રાને પ્રેમના કાવ્યસંગ્રહ, પરંપન રચનાઓ, છંદોબદ્ધ તેમ જ અછાંદસ રચનાઓ, ગઝલ અને ગીત રચનાઓને સમાવતો આ સંગ્રહ આધુનિક ભાવસ્થિતિઓને ભાષાની સહજભંગીઓથી પ્રગટ કરે છે. ભાંગ અને આત્મ છિની રચનામાં તેનાં વિવિધ રૂપાંતરોને ! કવિ વિવિધ છટાઓથી રજૂ કરે છે. પરંપરિતમાં લખાયેલી રચનાઓ અને છાંદસ રચનાઓ આ કવિના પતાનો વો ઉપડી શકી છે.
નાં
ચકાનો ભાંગી ભુક્કો કરીએ' કે ‘ભેંસ ભેંસ દંડકી ઉત્તમ ઉદાહરણ છે. ગીત, ગઝલ અને છંદે બદ્ધ રચનાઓમાં પ્રશિષ્ટતાના અંશ છે. ‘સાદ ના પાડો’ અને તે આવ્યા કને’ એ દિવનાં નીવડેલાં ગીના છે.
પવાર ખંડેરાવ માનાજી : ચરિત્રલળો કૃતિ 'ઝાંસીનીણી (૧૯૩૮),
સર્ચ ‘રાસવિદ્યાસ’(૧૯૩૮), નવલકથા “મન’(૧૯૨૦), અનૂદિત નવલકથા 'વીર કાલ' તેમ જ દેવ પીરનું આખ્યાન, પરચ અને સવાલા’(૧૯૬૦)ના કર્તા.
નિ.વા. પવાર ગોવિંદરાવ બાપુરાવ : ત્રિઅંકી નાટક ‘સતી સુરેખા’(૧૯૦૫) તેમ જ હિંમતે મર્દા’(૧૩૫) નાકનાં ગાયને! અને ટૂંકા કુનાં નિવા પવિત્રાનંદ : શ્રિલેક્ષી કૃતિ માં શારદાદેવી (૧૯૭૯)ના કર્તા, નિવાર
પહેલ અને પરંપરા : પહેલમાં પ્રણાલિકને ઉચ્છેદ નહીં પણ એનું પાિયન છે એવા વિચારને ઉઘરાવને પશવંત શુકલનો ચિંતનાત્મક નિબંય ચા.
પલાણ નરોત્તમ કાકુભાઈ – પંચાલ મહનભાઈ રામજીભાઈ પાંચખાનાવાળા દાદાભાઈ નંદા, ‘બંદે !': પદ્યકૃતિઓ *ાદ ઊલઝ્મ ફામ એટલે જે શામજથી કીધેલે ફીશાદ(૧૯૫૩), “તમને બસ એટલે ભરૂચને સાદ'(૧૯૫૩), ચર્મ બે દાનેશ’ (બી. . ૧૮૫૦ અને મરચી પલાના ગમે (૧૮૭૦ના કર્તા. [ન .
પહોંચખાનાવાલા સારાબજી નસરવાનજી (૧૮૮૨, ૧૯૩૭) : ઐતિહાસિક નાટકો બુશરો શીરીન' અને હેર્ડ શહેરભરના ૬. નિવે પળનાં પ્રતિબિંબ ૧૯૬૬૬: હરીન્દ્ર દવેની ગલી નવલર્ષ ચિત્રકલાક્ષેત્રે પોઇન્ટલિસ્ટિક પદ્ધતિ જાણીતી છે, જેમાં માત્ર ટપકાંઓ દ્રારા ચિત્ર રચાય છે. અહીં પણ માત્ર ક્ષણેનું નિરૂપણ છે. આ ક્ષણેાને જોડતાં કથાવસ્તુ રચાય છે. બે ક્ષણે! વચ્ચે સીધે તાર્કિક કે મિક સબંધ દેખતો નથી, છતાં મને વૈજ્ઞાનિક સમયનું સૂત્ર આ ક્ષણેાનો અર્થ સ્થાપી આપે છે. નવલકથામાં અસ્તિત્વવાદી અભિગમ આંખે તરી આવે તેવા સ્પષ્ટ છે.
મ
પંકજ : નવલકથા પ્રેમને પ’(૧૬૨૦ના કર્તા
નિ.વે. પંખીલાક : ઉમાશંકર જોશીના ‘સપ્તપદી” સંગ્રહની છેલ્લી સુશ્લિમ દીર્ઘ કાવ્યરચના. એમાં ઇન્દ્રિયવ્યત્યયની ચમત્કૃતિ સાથે પંખીાના ઉદ્ગારવાને શસંવેદનો પર સિંગર કરવામાં આવ્યું છે ચૂંટે.
પંચાલ અંબાલાલ જેઠાભાઈ (૨૭-૧-૧૯૧૨): ભાષાવિદ, જન્મ ખેડા જિલ્લાના ઓડ ગામમાં. ૧૯૩૧માં મૅટ્રિક. ૧૯૩૫માં બી,એસસી. આરંભમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, ત્યારબાદ રેવન્યુ ખાતામાં. ૧૯૩૮માં નવરંગપુર, બહેરાશૃંગારન શાળામાં શિક્ષક. ૧૯૫૦-૫૧માં ભારત સરકારના શિક્ષણખાત નથી. તે સિપ મેળવીને બો મુંગના શિક્ષણ અંગેની વધુ અભ્યાસ માટે ઇંગ્લૅન્ડ અને હાલૅન્ડને પ્રવાસ. ૧૯૭૦માં ‘કૅલેજ ફોર ધ ટીચર્સ ઑફ ધ ડેફ'ના આચાર્યપદેથી નિવૃત્ત.
એમની પાસેથી ભાષાશાસ્ત્રવિષયક કૃતિઓ ‘ઉચ્ચારશસ્ત્ર પ્રવેશિક’(૧૯૪૮) અને ‘વણશાસ્ત્ર’(૧૯૬૮) મળી છે.
નિ.વ. પંચાલ પોપટલાલ ફૂલચંદભાઈ : નવલિકાસંગ્રહ ‘પનદાની’ (૧૯૭૦), હાસ્યલેખેને! સંગ્રહ ‘વિનેદિક’(૧૯૭૫) અને નવલિકા, હાસ્યલેખે તથા પ્રવાસલેખો સંગ્રહ ‘બિલિપત્ર’ (૧૯૮૩-૮૪)ના કર્તા. નવ પંચાલ. માનભાઈ મનુભાઈ (૧૩-૩-૧૯૩૦): નવલિકાકાર, ચરિત્રકાર. જન્મ વડોદરા જિલ્લાના વાસદ ગામમાં. એમ.ઍડ., પીએચ.ડી. એશિય. ઇગ્લિશ સ્કૂલ, અમદાવાદના આચાર્ય. વિદ્યાગુર્જરી ગ્રંથનિર્માણ કેન્દ્રના માનદ નિયામક.
For Personal & Private Use Only
ગુજરાતી સાહિત્યકોશ-૨ : ૩૩૫
Page #347
--------------------------------------------------------------------------
________________
પંચાલ રણછોડદાસ એન.– પંચેલી મનુભાઈ રાજારામ
એમની પાસેથી નવલિકાસંગ્રહ ‘સાહેબ મને સાંભળે તો ખરા !” (૧૯૭૨), ‘વિદ્યાક્ષેત્રે' (૧૯૭૮) અને ‘વિદ્યાવાડીનાં ફૂલ' (૧૯૮૩) તેમ જ ચરિત્રલક્ષી પુસ્તક કેળવણીના કીમિયાગરો (૧૯૮૧) મળ્યાં છે.
નિ.વે. પંચાલ રણછોડદાસ એન.: ‘પ્રભુનાં ગીત' (૧૯૮૩)ના કર્તા.
નિ.વા. પંચાલ રતિલાલ ગોવિંદલાલ, ‘મધુર” (૨૪-૮-૧૯૨૨): કવિ, વાર્તાકાર, જન્મસ્થળ ભીડા. મૅટ્રિક. લેખન અને પ્રકાશનના વ્યવસાય.
એમની પાસેથી કવિતાસંગ્રહ ‘સમા' (૧૯૭૮); લોકસાહિત્ય પર આધારિત કૃતિઓ'વ્રતકથાઓ (૧૯૪૭), 'રંગતાળી' (૧૯૭૪), ‘દાંડિયારાસ' (૧૯૭૬) અને 'પંચતંત્રની પંચોતેર વાતો(૧૯૮૧). તેમ જ અનૂદિત પુસ્તક 'સંન્યાસી અને સુંદરી' (૧૯૬૪), ‘ગીતામાધુરી' (૧૯૭૨) અને ‘મહાગીતા' (૧૯૮૨) મળ્યાં છે.
નિ.વા. પંચાલ શિરીષ જગજીવનદાસ (૭-૩-૧૯૪૩) : વિવેચક, સંપાદક. જન્મ વડોદરામાં. ૧૯૫૮માં એસ.એસ.સી. ૧૯૬૪માં મ. સ. યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ., ૧૯૬૬માં એ જ યુનિવર્સિટીમાંથી એ જ વિષયમાં એમ.એ. અને ૧૯૮૦માં પીએચ.ડી. ૧૯૬૫ થી ૧૯૬૭ સુધી બિલિમોરાની કૉલેજમાં અને -૧૯૬૭થી ૧૯૮૦ સુધી પાદરાની કૉલેજમાં અધ્યાપક. ૧૯૮૦ -થી મ. સ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં વ્યાખ્યાતા.
ડૉ. સુમન શાહ સંપાદિત સાહિત્યસ્વરૂપ પરિચય શ્રેણી અંતર્ગત ‘નવલકથા' (૧૯૮૪) પર લખાયેલા એમના લઘુપ્રબંધમાં અભ્યાસ અને વિષય પરની પકડ જોઈ શકાય છે. “કાવ્યવિવેચનની સમસ્યાઓ' (૧૯૮૫) એમને શોધનિબંધ છે. એમાં ગુજરાતી કાવ્યવિવેચનને અનુષંગે ઐતિહાસિક ને ઉમિક ચર્ચા છે. નર્મદથી માંડીને અત્યાર સુધીના મહત્ત્વના પ્રશ્નોની વિચારણા કરવાનો અહીં ઉપક્રમ છે. નર્મદ, નવલરામ, રમણભાઈ નીલકંઠ, રા. વિ. પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ઉમાશંકર જોશી, હરિવલ્લભ ભાયાણી વગેરેના વિચારોની તપાસમાં રૂપરચના, ભાષા, અલંકારપ્રતીકરચના, જીવનદર્શન જેવાં વિવિધ પાસાંઓનો સ્પર્શ કરાયો છે. એમને રૂપરચનાથી વિઘટન' (૧૯૮૬) વિવેચનસંગ્રહ સાંપ્રત વિવેચનના વિવિધ પ્રવાહોનું પ્રમાણિત દિગ્દર્શન આપે છે. ‘વૈદેહી' (૧૯૮૮) એમની નવલકથા છે. ‘જરા મોટેથી' (૧૯૮૮) એમને નિબંધસંગ્રહ છે.
આ ઉપરાંત એમણે સુરેશ જોષીની વાર્તાઓનું સંપાદન ‘માનીતીઅણમાનીતી' (૧૯૮૨) માં અને સુરેશ જોષીના નિબંધોનું સંપાદન ‘ભાવયામિ' (૧૯૮૪)માં કર્યું છે. આ સંપાદન સાથે જોડાયેલા એમના પ્રાસ્તાવિક અભ્યાસલેખે તલસ્પર્શી છે.
ચં... પંચાલ હરિલાલ વિઠ્ઠલદાસ, ‘નિમિત્તામાત્ર' (૧૦-૧-૧૯૨૮) :
ચરિત્રલેખક. જન્મ અમદાવાદમાં. સવિચાર પરિવારના પ્રમુખ.
આદર્શ સંત સરયૂદાસ' (૧૯૫૫) અને ‘પ્રેમમૂર્તિ શબડીજી' (૧૯૭૭) જેવાં ચરિત્રો ઉપરાંત એમણે ‘સમર્પણની સુવ સ’ (૧૯૮૧), ધર્મસુધા' (૧૯૮૩) જેવાં પ્રકીર્ણ પુસ્તકો પણ આપ્યાં
ર.ટી. પંચોતેરમે (૧૯૪૬): બળવંતરાય ક. ઠાકોરના પંચોતેરમાં વર્ષની ઊજવણી વખતે એમણે આપેલાં પ્રવચને અને આપવીતી લેખે ઉમેરેલી મિતાક્ષરી નથને રમાવનું સાહિત્યિક નામકથનાત્મક પુસ્તક. અહીં ભાવનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, પૂના અને મુંબઈમાં અપાયેલાં કુલ સાત પ્રવચને છે. ઉપરાંત અંતે મિતાક્ષરી નોંધમાં કુટુંબીઓ, ઉછેર, કેળવણી, નેકરી આદિ વિશે શૂટક ભૂળ હકીકત આપી છે. આ પ્રવચનોમાં લેખકના સતત ચાલેલા કઠોર સંઘર્ષ દ્વારા ઊઘડતાં આવેલાં દૃષ્ટિ, શ્રદ્ધા અને અનુભવપરિપકવતાને પરિચય થાય છે. પ્રવેગનેનું ગદ્ય પ્રાણવાન છે.
ચં.ટા. પંચેલી મનુભાઈ રાજારામ, ‘દર્શક’ (૧૫ '૦'૧૯૬૪) : નવલકથાકાર, નાટયકાર, નિબંધકાર. જન્મથળ પંચાશિયા (જિ. સુરેન્દ્રનગર). પ્રાથમિક શિક્ષણ તીથવા-વાણમાં. માધ્યમિક શિક્ષણ વાંકાનેરમાં. તત્કાલીન રાષ્ટ્રીય આંદોલનથી પ્રેરાઈને અભ્યાસત્યાગ. સ્વાતંત્રયલડતમાં સક્રિયતા અને તેથી જેલવાસ. ૧૯૩૨ માં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં ગૃહપતિ તરીકે કારકિર્દીને આરંભ. ૧૯૩૮ થી આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લેકશાળામાં અધ્યાપક અને ત્યારબાદ ૧૯૫૩ થી રાણા માં લેકભારતી ગ્રામવિદ્યાપીઠમાં અધ્યાપક, નિયમિક અને મંદિરમાં ટ્રસ્ટી. ૧૯૪૮માં ભાવનગર રાજયના જવાબદાર પ્રજાતંત્રમાં શિક્ષણપ્રધાન. ૧૯૬૭ થી ૧૯૭૧ સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય અને એ દરમિયાન ૧૯૭૦માં ગુજરાત રાજયના શિક્ષણમંત્રી. ૧૯૮૦ સુધી રાજ્ય શિક્ષણ સમિતિના સભ્ય. ઇતિહાસ અને સંસ્કૃતિના ચાહક. ભારતીય અને ૫::સાહિત્ય, ઇતિહાસ, દર્શન, રજનીતિ અને ધર્મવિષયક ગ્રંથોનું વાંચનમનન અને પરિશીલન. ટાગેરના સોંદર્યબાધ અને ગાંધીજીના આચારબંધની ઊંડી અસર. પ્રકૃતિએ ચિંતક હોવાની સાથે જાગૃત કેળવણીકાર. નિર્ભીક પત્રકાર અને પીઢ સમાજસેવક. ૧૯૬૪ માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૫માં સાહિત્ય અકાદમી, દિલ્હીના પુરસ્કાર. ૧૯૮૭માં 'ઝેર તો પીધાં ને ભારતીય જ્ઞાનપીઠના મૂર્તિદેવી પુરસ્કાર. ૧૯૮૨ માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.
૨૨ , શ્રુ અને સીટો) is દ્વારા લબ્ધપ્રતિક ‘દર્શક’ની સર્જકપ્રતિભાને સર્વોત્તમ આવિષ્કાર એમની નવલકથાઓમાં જોવા મળે છે. વિશાળ વાચનના અધ્યાસથી અને ગાંધીપ્રેરિત માનવતાવાદી અભિગમથી પ્રેરાયેલી એમની સર્જકચેતના એમની નવલકથાઓમાં વિશષભાવે અભિવ્યકિત પામી છે. જેલજીવનનાં વિવિધ પાસાંઓને અનુલક્ષીને રચાયેલી પ્રથમ નવલકથા 'બંદીઘર'(૧૯૩૫)માં ૧૯૩૦-૩૧ ના રાષ્ટ્રીય
૩૩૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
પંચેલી મનુભાઈ રાજારામ
વાતાવરણના નિરૂપણમાં લેખકના નિજી નુભવ સંપર્શ છે. જેલના નિષ્ફર અમલદારોના દમનને નડવા માટેના સત્યાગ્રહી કેદીઓના સંઘર્ષનું એમાં આલેખન છે. ભાવવાહી કથનશૈલીને કારણે નવલકથા રસપ્રદ કૃતિ બની શકી છે.
૧૮૫૭ ના મુકિતસંગ્રામની પશ્ચાદભૂમાં રાયેલી નવલકથા બાંધન અને મુકિત' (૧૯૩૯) માં ગાંધીયુગીન વાતાવરણ અને વિચારપ્રણાલીનો પણ પ્રતિભાવ જોવાય છે. દેશની પરાધીનતાના. સંદર્ભમાં હિંસા અને અહિંસા, યુદ્ધ અને પ્રેમ, બંધન અને મુકિતની વાત રધૂળ-સૂક્ષ્મ સ્તરે અભિવ્યકિત પામી છે. અવિરત રાષ્ટ્રપ્રેમને પ્રેરની સમગ્ર કથા માનવજીવનનાં નૈતિક મૂલયાના વિજયની અને એ વિજ્ય માટે અપાતાં બલિદાનની ગૌરવગાથા છે.
પરાધીન ભારતને સ્વાધીન પ્રજાતંત્રની પ્રેરણા આપતી નવલકથા 'દીપનિર્વાણ' (૧૯૪૪) બે હજાર વર્ષ પહેલાંનાં ભારતનાં ગણરાજયો- ખાસ કરીને બ્રાહ્મણ, માલવ અને કદના ઐતિહાસિક સંદર્ભની સાથે એક મહાનિર્વાણની કથા ગૂંથી આપે છે. આનંદ, સુચરિતા અને સુદત્તના પ્રણયત્રિકોણની કથા સાથે વનવૃક્ષોની છાયામાં ઊછરેલી ભારતીય સંસ્કૃતિની ગરવી ગરિમા અહીં જીવંત રીતે આલેખાઈ છે. દૂરના અતીતને પ્રત્યક્ષ કરવાની સર્જકશકિત સાથે ઇતિહાસમાંથી પોતાના યુગને ઉપકારક એવું ઉદિષ્ટ અર્થઘટન તારવવાની સર્જકની સૂઝને કારણે આ કૃતિ ગુજરાતી ઐતિહાસિક નવલકથાના ક્ષેત્ર એક સીમાચિહ્નરૂપ છે.
એમની બહુખ્યાત નવલકથા 'ઝેર તો પીધાં છે જાણી જાણી' - ભા. ૧, ૨, ૩ (૧૯૫૨, ૧૯૫૮, ૧૯૮૫) ઐતિહાસિક નથી, છતાં એનાં બહુવિધ પ્રતિભાશાળી પાત્રના ગાંતરવિશ્વનું ઉદ્ઘાટન, તમને ભાવનાત્મક વિકાસ ઐતિહાસિક ઘટન'ઓન' સંદર્ભે થાય. છે. લેખક અહીં દૈવને-પ્રારબ્ધને મૂકભાવે સ્વીકારે છે, આવકારે છે, પણ મહિમા તે પુરુષાર્થને જ કરે છે. કૃષિજીવન, સંતસંસ્કૃતિનું પુનિત-ભાવભર્યું વાતાવરણ, સંન્યરત, પ્રેમ, અનુરાગ અને દામ્પત્ય, લગ્નમાં બ્રહ્મચર્ય, વૈધવ્ય, આશ્રમજીવન – એ બધાંને ભારતીયતાથી રસીને, કંઈક આધ્યાત્મિકતાને સ્પર્શ આપીને, ભાતીગળ રીતે કથાના પહેલા ભાગમાં રજૂ કરાયાં છે; તે પશ્ચિમનાં વિશ્વયુદ્ધોની ભૂમિકા ધરાવતા બીજા ભાગમાં યહૂદીઓ તરફના જર્મનોના વિષપૂર્ણ અને વૈમનસ્યભર્યા વતાવરણમાં સત્યકામને રેથન્યુ અને ક્રિથાઇન દ્વારા સહિષ્ણુતા, ક્ષમાશીલતા અને
ઔદાર્યની અવધિના થતા દર્શનનું નિરૂપણ છે. પાત્ર અને પ્રસંગેના આલેખનમાં માનવજીવનના અંતસ્તલને સ્પર્શતી સર્જકપ્રતિભા અને વિશાળ જ્ઞાનનો સુભગ સંસ્પર્શ પણ અહીં છે. લેખકે અહીં મૈત્રી, કરણ, મુદિતા અને ઉપેક્ષાને ભારતવર્ષના જ નહિ,યુરોપના યુદ્ધાક્રાન્ત પ્રજાજીવનના ફલક પર આલેખી બતાવ્યાં છે. સ્થળ-કાળના સુવિશાળ ફલક પર વિહરતાં વિવિધ કોટિનાં પાત્રોના મનોસંઘર્ષોના અત્યંત હૃદયસ્પર્શી અને ઋજ લેખન સાથે લેખકે ત્રીજા ભાગમાં ‘મધુરણ સમાપયેત્ ની પરંપરા સ્વીકારી છે. શીંગડાનાં કોતરોમાં આરંભાતી કથાને અંત પણ ત્યાં જ આવે છે. ગોવર્ધનરામની સ્પષ્ટ અસર ઝીલતી આ કૃતિમાં
જીવનનું બહુપરિમાણી ચિત્ર ઊપસ્યું છે. અલબત્ત, અહીં ચિંતન ગોવર્ધનરામની હદેતું નથી. કયારેક તે ટૂંકા, માર્મિક અને સચોટ ઉદ્ગારો દ્વારા વ્યકત થનું લેખકનું જીવનદર્શન વીજળીના એક ઝબકારાની જેમ બધું પ્રકાશિત કરી દે છે. સંવાદો, પાત્રો કે ડાયરીના માધ્યમે વ્યકત થનું ચિંતન પાત્રના હૃદયસંવેદનને સ્પર્શ પામીને ભાવવાહી ગદ્યના સુંદર નમૂનારૂપે નીવડી આવે છે.
‘સેક્રેટીસ' (૧૯૭૪) મહત્ત્વાકાંક્ષી ઐતિહાસિક નવલકથા સંદડવાની સાથે ઘટનાપ્રધાન, ભાવનાવાદી અને ચિંતનપ્રેરક નવલકથા છે. ભારતમાંની વર્તમાન લેકશાહીની થતી વિડંબનાએ આ લેખકને, સેક્રેટીસને આપણી વચ્ચે હરતીફર કરવા પ્રેર્યા છે. ગીક પ્રજાની બહિર્મુખી જીવનદૃષ્ટિ, પાર્થિવ સૌંદર્યની ઉપાસના અને તે સાથે સત્યની ખોજ માટે મથામણ અનુભવતા સેક્રેટીસના નિરૂપણમાં સર્જકની વિદ્વતા અને ઉત્તરોત્તર પકવ બનેલી સર્ગશકિતને વિશિષ્ટ પરિચય મળે છે. કૃતિની રસાત્મકતાને અખંડ રાખીને તેની ચિંતનસમૃદ્ધિ ઝીલતી મનહારી શૈલી નવલકથાને અનુરૂપ અને સાર્થાત ગરિમા જાળવી રાખનારી છે.
‘દર્શક’ માને છે કે હજારોના ચિત્તને જે નિર્મળ, ઉતાવળ અને ઉદાત્ત કરે તેવું સાહિત્ય સર્જાવું જોઈએ; એટલે જ એમની નવલકથાઓમાં નૈતિક મૂલ્યો પ્રત્યેની શ્રદ્ધાને જે અદૃષ્ટ બલિક રાણકો ઊઠે છે એ જ તેની મૂલ્યવાન ઉપલબ્ધિ બની રહે છે.
એમનું ગદ્ય સાળ, ભાવવાહી અને કાવ્યત્વના સ્પર્શવાળું છે. પાત્રોનાં સ્વરૂપ, શીલ, સૌંદર્યનાં વર્ણને તેઓ અચૂક આપે છે. પ્રસંગ, સ્થળ અને પ્રકૃતિનાં રમણીય અને કલ્પનાસમૃદ્ધ વિવિધ વર્ણનો પ્રતીતિકર અને મનહર હોય છે. પ્રકૃતિદૃશ્ય કે પ્રાણયનાં કોમળ-મધુર સંવેદનાના નિરૂપણમાં એમનું ગદ્ય પ્રસન્નસોંદર્યના અનુભવ કરાવે છે. એમનું ભાષાસામ અને રસાન્વિત શૈલી એમની નવલકથાઓને સફળ બનાવતાં મહત્ત્વનાં પરિબળે છે.
‘જલિયાંવાલા' (૧૯૩૪) એમની પ્રથમ નાટકૃતિ છે. ૧૯૧૯ -ના એપ્રિલની ૧૩ મી તારીખે પંજાબના જલિયાંવાલા બાગમાં જનરલ ડાયર અને તેના સૈનિકોએ કરેલી દૂર કલેઆમની ઐતિહાસિક ઘટનાના સંદર્ભે લખાયેલું આ નાટક દેશની આઝાદી માટે પ્રતિકાર અને સ્વાર્પણની ભાવના જાગ્રત કરે છે. એકવીસ દોમાં વહેંચાયેલા નાટક ‘અઢારસે સત્તાવન' (૧૯૩૫) માં અહિરક માનવીય અભિગમ અને ગાંધીયુગના ભાવનાવાદનું ગૌરવ થયું છે. ત્રણ અંક અને નવ પ્રવેશવાળા નાટક ‘પરિત્રાણ” (૧૯૬૭) માં સ્વધર્મના દેવતાનો મહિમા થયો છે. ‘સદો' અને ‘હેલન’ જેવાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝીવાદીઓના આતંકને ભોગ બનેલી અને તેને પ્રતિકાર કરનારી યહૂદી પ્રજાની વેદનાને આલેખતાં બે નાટકો સહિતને નાટ્યસંગ્રહ “અંતિમ અધ્યાય (૧૯૮૩) હિટલર જેવા અમાનુપી સરમુખત્યારના કરણ અને નાટકીય અંજામ રજૂ કરે છે. આ નાટકોમાં જીવનની જટિલ સમસ્યાઓને માનવીય દૃષ્ટિકોણથી ઉકેલવાની વાત છે. નવલકથાઓની જેમ એમનાં નાટકોનું વિષયવસ્તુ પણ ઇતિહાસનાં પૃષ્ઠો પર આધારિત છે. નાટકનું મુખ્ય આકર્ષણ હૃદયદ્રાવક એવું સાર્વત્રિક
-
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૩૭
Jain Education international
For Personal & Private Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
પંચેલી રમિ-પંડિત ગોવિંદભાઈ ઇચ્છાશંકર
તાલીમ પછી ‘મૃદુલભારતી’ બાલમંદિર, વડોદરામાં શિક્ષિકા અને આચાર્યા.
એમની પાસેથી ‘શ્રદ્ધાંજલિ' (૧૯૫૧), ‘પ્રાર્થનાપરાગ' (૧૯૫૯), ‘ગીતગુર્જરી' (૧૯૬૦), ‘કાંતિને પગલે' (૧૯૬૨), ‘ગીતભારતી' (૧૯૬૩), ‘આંતરદીપ' (૧૯૬૪), કેવડો' (૧૯૬૬), ‘પ્રણવદીપ' (૧૯૬૬), ‘ગુરુગીતાંજલિ', 'ફૂલપાંદડીવગેરે પદપુસ્તકો મળ્યાં છે.
નિ.વા. પંજી ઠાકોરદાસ જમનાદાસ : ‘રસંસ્કૃત ભાષાપ્રદીપ' (૧૯૧૬)ના
કર્તા. પંડિત અંબાલાલ : નૈતિક નાટક સમાજ કર મનવાયેલાં, સામાજિક કુરૂઢિઓને નિરૂપતાં કરણપર્યવસાયી નાટકો ‘હરતમેળાપ”, “અનીતિ કે નીતિ’, ‘વરકન્યા' વગેરેના કર્તા.
પંડિત અંબાલાલ કે. : કિશોરકથા ‘નરેન્દ્રનાં સાહસિક પાકમ' (૧૯૨૫)ના કર્તા.
કથાવસ્તુ અને ચોટદાર સંવાદો છે. તખ્તા પર બનતી ઘટનાઓ મોટે ભાગે આંતરિક કે સૂક્ષ્મ છે. ઘણીબધી બાબતે સૂચિત છે. આ નાટકોમાં બાહ્ય ઘટના કે ગતિશીલ ક્રિયાઓને અભાવ હોવા છતાં ચોટદાર સંવાદો દ્વારા માનવીય મૂલ્યોના ઉપસ્થિત થતા પ્રશ્નો વિચારપ્રેરક છે અને અંતરને સ્પર્શી જાય છે.
‘વાગીશ્વરીનાં કર્ણફૂલ' (૧૯૬૩) અને મંદારમાલા' (૧૯૮૫) એમની સાહિત્યિક વિચારસરણીને વ્યકત કરતા આસ્વાદલક્ષી વિવેચનગ્રંથ છે. ‘ભેદની ભીંત્યુને આજ મારે ભાંગવી’માં એમાગે. લોકભારતી વિદ્યાપીઠમાં આપેલાં પાંચ વ્યાખ્યાને સમાવિષ્ટ છે.
‘ગ્રીસ’: ભા. ૧, ૨ (૧૯૪૬) “રોમ' (૧૯૪૬)ની ઇતિહાસ કથાઓ પૈકીની કેટલીક ઘટનાઓને ટૂંકીવાર્તાના સ્વરૂપમાં એમણે રસપ્રદ રીતે રજૂ કરી છે. ‘મંગળકથાઓ' (૧૯૫૬) અને માનવ કુળકથાઓ (૧૯૫૬) ઇતિહાસ-પુરાણ પર આધારિત અને પ્રેરક, સરળ, ઋજુ શૈલીમાં લખાયેલી પ્રસંગકથાઓના રાંચ છે. ‘આપણા વારસે અને વૈભવ' (૧૯૫૩)માં, લેખક કહે છે તેમ અહીં જે ઇતિહાસ સામાન્ય રીતે ભણાવાય છે તે ઇતિહાસ નથી, બલકે રાજાઓ અને રાજકીય પરિસ્થિતિઓની સાથે આર્યાવર્તને સાંસ્કૃતિક ઇતિહાસ આલેખાય છે. ‘ઇતિહાસ અને કેળવણી' (૧૯૭૩) પણ એમનું ઇતિહાસ વિશેનું પુસ્તક છે. બે વિચારધારા' (૧૯૪૫), ‘લોકશાહી' (૧૯૭૩) અને ‘સેક્રેટીસ - લોકશાહીના સંદર્ભમાં' (૧૯૮૨) એ એમની વિચારપ્રધાન રાજનીતિમીમાંસાની પુસ્તિકાઓ છે. ‘નઈ તાલીમ અને નવવિધાન” (૧૯૫૭) તથા ‘સર્વોદય અને શિક્ષણ' (૧૯૬૩) એમનાં શિક્ષણવિષયક પુસ્તકો છે.
સેક્રેટીસ' (૧૯૫૩), ‘ત્રિવેણીતીર્થ (૧૯૫૫), ‘ભગવાન બુદ્ધ અને તેમના ધર્મસંદેશ' (૧૯૫૬), ‘નાનાભાઈ (મૂ. મ. ભટ્ટ સાથે, ૧૯૬૧), ‘
ટેસ્ટોય' (૧૯૭૯) વગેરે એમનાં સરળ અને સુબોધ શૈલીમાં લખાયેલાં ચરિત્રાત્મક પુસ્તકો છે.
“ધર્મચક્રપ્રવર્તન' (૧૯૫૬), 'શાંતિના પાયા' (૧૯૬૩), ‘અમૃતવલ્લરી' (૧૯૭૩), 'મહાભારતને મર્મ' (૧૯૭૮), ‘રામાયણને મર્મ' (૧૯૮૩) વગેરે એમનાં ચિંતનાત્મક પુસ્તકો છે. ‘મારી વાચનકથા' (૧૯૬૯) ઉત્તમ પુસ્તકોના સહવાસને ઋણસ્વીકાર કરતી આપઘડતરની કથા છે. તો, ચેતવિસ્તારની યાત્રા' (૧૯૮૭)માં દર્શકે મૃદલાબહેનને લખેલા ભારતીય સંસ્કૃતિની ચર્ચા કરતાં પત્રો છે. ‘સભિ : સંગ : (૧૯૮૯)માં ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા તથા ગ્રામ વિદ્યાપીઠ : સણોસરાની ઘડતરકથા છે.
નિ.વા. પંચેલી રશ્મિ : નાટ્યકૃતિ “૧૯૪૨' (૧૯૪૯)ના કર્તા.
નિ.વા. પંચેલી હિંમતલાલ જગન્નાથ : પદ્યકૃતિ “રાજસૂય યજ્ઞ’ (અન્ય સાથે, ૧૯૨૭)ના કર્તા.
પંડિત ઈંદિરાનંદ લલિતાનંદ (૧૮૫૧,-): જન્મ સુરતમાં. કોલેજના પ્રથમ વર્ષ સુધીને અભ્યાસ. સંસ્કૃત તથા વેદશાસ્ત્રને અભ્યાસ.
એમના કાવ્યસંગ્રહ‘શ્રી કાવ્યાનંદનિધિ'-ભા. ૧, ૨, ૩ (૧૯૧૪, ૧૯૨૬, ૧૯૨૮)માં મુખ્યત્વે વીર અને શૃંગારરસની, સંકલન:ના અભાવવાળી કવિતા છે.
નિ.વા. પંડિત ઉદયચંદ લાલચંદ : નવલકથાઓ ‘લલિતપ્રમા' તથા 'સંસાર શગંજ અથવા કરણી તેવી પાર ઉતરાણી'- ભા. ૧, ૨, ૩ના કર્તા.
પંડિત કૃષ્ણલાલ હરગોવિદ : નવલકથા “મંજરી'ના કર્તા.
પંડિત કૃષ્ણવદન ચંદુલાલ (૧૭-૧૨-૧૯૪૦) : નિબંધલેખક, જન્મ લાડોલમાં. બી.ઈ. બાંધકામખાનું, ગાંધીનગર સાથે સંલગ્ન. ‘હાસ્યોત્સવ' (૧૯૮૨) એમનો નિબંધસંગ્રહ છે.
.ટી. પંડિત કૃષ્ણાજી : પદ્યકૃતિ ‘દ્વાદશ અનુપેક્ષા' (૧૯૧૫)ના કતાં.
પંડિત ગોદાવરીબાઈ : નવલકથા ‘નીતિદર્પણ અથવા સદ્ગુણશતાવલી'- ભા. ૧ નાં કર્તા.
પંડિત ગોવર્ધન બહેચરભાઈ: પદ્યકૃતિ 'છપ્પનના કાળની સુરત (અન્ય સાથે, ૧૯૦૦)ના કર્તા.
૨.ર.દ. પંડિત ગેવિદભાઈ ઇચ્છાશંકર : ‘જનરલ જોર્જ વોશિગ્ટનનું જીવનચરિત્રના કર્તા.
પંજવાણી પ્રભાવતીબહેન, ‘અસ્મિતા”, “પ્રભાતિ ' (૧૨-૧૦-૧૯૧૨) : કવિ. જન્મ વડોદરામાં. મોન્ટેસરી પદ્ધતિની
૩૩૮: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
પંડિત ચંદુલાલ – પંડિત પ્રબોધ બેચરદાસ
પંડિત નટવરલાલ છોટાલાલ : પદ્યકૃતિ ‘સ્નેહમંજરી' (૧૯૨૯)ના
પંડિત ચંદુલાલ: પદ્યકૃતિ 'જન ગરબાવલી અંતર્ગત ગહુલી- સંગ્રહ' (૧૯૩૩)નઃ કતાં.
કર્તા.
જીવનચરિત્ર ‘સિદ્ધરૂઢ સ્વામીજી
પંડિત ચંદ્રમણિશંકર જેઠાલાલ : કાંગ્રેજી ગ્રંથ અને અનુવાદો પર આધારિત પંચાંકી નાટક 'મદનવિનાના કર્તા.
પંડિત નરસિહ પરશુરામ : (૧૯૨૫)ના કર્તા.
'
પંડિત જગનાથ પ્રભાશંકર : ભજનસંગ્રહ ‘શ્રી જગન્નાથ રસ-
- રંગિણી' (૧૯૨૬) તથા જીવનચરિત્ર ‘કર ટી. વોશિગ્ટનના કર્તા.
પંડિત નારાયણપ્રસાદ, ‘બેતાબ': 'મહાભારત નાટક ગદ્યપદ્ય તથા ધડિત નારાયણપ્રસાદ, બતાબ : મહાભારત
ગાયન સહિત' (૧૯૧૫)ના કર્તા.
પંડિત જટાશંકર રવિશંકર : નવલકથા ‘વિરમયનગર' (૧૯૮૩) તથા ‘વીરમતી'ના કર્તા.
પંડિત પરિમલ (-, ૧૯૫૮) : કવિ. જન્મ ગઢસીસામાં.
એમણે રાષ્ટ્રીય ભાવના નિરૂપતાં કાવ્યોને સંગ્રહ ‘રાષ્ટ્રીય ગીતગંગા’, ‘વિશ્વલીલા અને કરછી કૃતિ ‘પચ્છમજી પાતશાહી- હા કર' જેવાં પુસ્તકો આપ્યાં છે.
પંડિત જમિયતરામ લક્ષ્મીરામ (૧૮૭૧, --) : નવલકથાકાર. તન્મ
પ્રાંતીજમાં. મુંબઈની ફોર્ટ કૂલમાં, પછી ચંદનવાડી કૂલમાં શિક્ષક. ભિક્ષુ અખંડાનંદના સમાગમથી સસ્તું સાહિત્ય ફેલાવવામાં હાય. ‘ભદ્રબાળા'- ભા. ૧ (૧૯૧૧) એમની નવલકથા છે.
ચં.કો. પંડિત ડાહ્યાભાઈ ઘેલાભાઈ : બે ખંડમાં વહેચાયેલો અને ૮૨ સંસ્કૃત, ૮૪ પ્રાકૃત, ૪૮ તૈલંગી અને ૧૩ તમિળ - એમ વિવિધ ભાષાના પ્રાચીન તેમ જ અર્વાચીન કાળના કવિઓને ચરિત્રાત્મક પરિચય આપતો ગ્રંથ 'કવિચરિત્ર' (૧૮૬૯) એમણ આપ્યો છે, અને હેતુ લેકબુદ્ધિના શિક્ષણમાં સહાયભૂત થવાને છે.
પંડિત ડાહ્યાલાલ વ.: આચાર અને વ્યવહાર બાધ કરાવતાં સંસ્કૃત સાહિત્યનાં ૩૮૮ સુભાષિતોનો સવિવરણ અનુવાદ ‘નીતિદર્શનના
કર્તા.
પંડિત પ્રબોધ બેચરદાસ (૨૩-૬-૧૯૨૩, ૨૮-૧૧-૧૯૭૫) :
ભાષાવિજ્ઞાની. જન્મ ભાવનગર જિલ્લાના વળા ગામે. પ્રાથમિક શિક્ષણ પ્રીતમનગર, અમદાવાદની મુનિસિપલ શાળામાં તથા અમરેલીમાં. ૧૯૩૫માં ફરી અમદાવાદમાં નવચેતન માધ્યમિક શાળામાં પ્રવેશ. ૧૯૩૯માં ત્યાંથી જ મૅટ્રિક. ૧૯૪૨ની ચળવળ દરમિયાન જેલવાસ. ૧૯૪૩માં સંસ્કૃત અને અર્ધમાગધી વિષયો સાથે બી.એ. ૧૯૪૬માં ભારતીય વિદ્યાભવન, મુંબઈથી સંસ્કૃત મુખ્ય અને ભાષાવિજ્ઞાન ગૌણ વિષયમાં એમ.એ. ૧૯૪૯ માં લંડનમાં સ્કૂલ ઑવ ઓરિએન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝમાં પ્રસિદ્ધ ભાષાશાસ્ત્રી ડો. રાફ ટર્નરના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. ત્યાં જ ઐતિહાસિક ભાષાશાસ્ત્ર ઉપરાંત ધ્વનિવિજ્ઞાનના અભ્યાસક્રમો કર્યા. ૧૯૫૦માં અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક. ૧૯૫૫ થી ૧૯૫૬ સુધી અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં સિનિયર ફેલો. ૧૯૫૬ થી ૧૯૬૪ સુધી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ભાષાવિજ્ઞાનના અધ્યાપક. ૧૯૬૪-૬૫ માં પૂનાની ડેક્કન કોલેજમાં અધ્યાપક, ૧૯૬૬ થી ૧૯૭૫ સુધી દિલહી યુનિવર્સિટીમાં ભાષાવિજ્ઞાનના અધ્યાપક. આ દરમિયાન ૧૯૬૭માં ગ્રીષ્મવર્ગ માટે મીશીગન, ૧૯૬૮ માં પરિસંવાદ માટે નાઈરોબી અને ૧૯૬૯માં કર્નલ યુનિવર્સિટીમાં મુલાકાતી અધ્યાપક તેમ જ બર્કલી યુનિવર્સિટીમાં પૂર્ણ સમયના અધ્યાપક. ૧૯૬૭નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક. ૧૯૭૩ને રણજિતરામ સુવર્ણચંદ્રક.
ગુજરાતી સાહિત્યમાં ભાષાવિજ્ઞાનના શુદ્ધ અભિગમથી કાર્ય કરનાર આ લેખકે પ્રાથમિક કક્ષાના ભાષાભ્યાસને વૈજ્ઞાનિક પદ્ધતિ પર મૂકયો છે અને મૂલગામી દૃષ્ટિથી ભાષાવિજ્ઞાનક્ષેત્રે કેટલુંક સંગીન પ્રકારનું પ્રદાન કર્યું છે. વીસમી સદીમાં ભાષાવિજ્ઞાનમાં જે કાંતિકારી પરિવર્તન થતાં રહ્યાં અને છેલ્લા દાયકાઓમાં એની ક્ષિતિજો વિસ્તરતી રહી એ સર્વ આંતરરાષ્ટ્રીય પ્રવાહ સાથેનો ભાષાવિજ્ઞાનના આ અભ્યાસીને સાવધ સંપર્ક અનુભવાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને પદ્ધતિથી લખાયેલા એમના લેખાને ઘણે
પંડિત દામાદાર કાનજી: પાકૃતિ 'ગીતગોવિદ અને કૃપગ ગીતાંજલિ' -ના કર્તા.
પંડિત દેવશંકર કેશવજી : નવલકથા “અમૃતમાં ઝર' (૧૯૧૩) તથા
શ્રીમય સંસાર” - ભા. ૧-૨ (૧૯૧૩) ના કર્તા.
પંડિત દેવેન્દ્રકુમાર કાલિદાસ : સહજાનંદી ગુણાતીતાનંદ, મીઠા મહારાજ, મુસ્લિમ સંત હાથી, ભકત નરસિહ વગેરે પંદર સંતચરિત્રોનો સંગ્રહ “સૌરાષ્ટ્રને સંતા’ (૧૯૬૧) તથા પાવક પ્રસંગકથાઓ' (૧૯૭૨)ના કર્તા.
પંડિત ધીમતરામ નવલરામ : નવલકથા 'ટેલિમેન' તથા ભાષાંતર ‘હિતોપદેશ'ના કત..
૨.૨,દ.
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૩૩૯
For Personal & Private Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
પંડિત પ્રભાકર રામચન્દ્ર- પંડિત રામુ બુદ્ધિપ્રસાદ
તરંગ’ માસિકના સંપાદક.
એમના પુસ્તક 'કાળને કઢાપ' (૧૯૬૪)માં રાંવત ૧૯૫૬ માં પડેલ મોટા દુકાળ વેળાની આપત્તિઓનું પદ્યાત્મક વર્ણન છે.
શ્રી વિહારીલાલ વિરહ' (૧૮૯૯) અને 'વિકટોરિઆ વિરહવિલાપ (૧૯૦૧) એમનાં કરુણપ્રશસ્તિકાવ્યો છે. એમની પાસેથી ‘ાલંધર અને સતી વૃંદા' (૧૯૨૧)ની કથા આલેખતી પદ્યકૃતિ અને ‘નાનજીઆણી કરીમઅલી રહીમનું જીવનચરિત્ર' પણ મળ્યાં છે. આયુર્વેદિત્ય' એ સંસ્કૃત વૈદકશાસ્ત્રનાં પુસ્તકને આધારે એમણે તૈયાર કરેલ વૈદક વિશન પદ્યાત્મક ગ્રંથ છે.
નિ.વા. પંડિત મનસુખલાલ નેમચંદ : ‘જન ગરબાવલી' (૧૯૮૧)ના કર્તા.
બધે ભાગ અગ્રંથસ્થ હોવા છતાં એમના પ્રકાશિત છે ગ્રંથે મૂલ્યવાન છે.
'પ્રાકૃત ભાષા' (૧૯૫૪) હિંદીમાં અપાયેલાં ત્રણ વ્યાખ્યાનના સંચય છે. 'ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન (૧૯૬૬)માં ભાષાના સ્વરૂપ અને ઇતિહાસને સાંકળવાનો પ્રશસ્ય પ્રયત્ન થયો છે. અહીં પ્રસ્તુત થયેલું ગુજરાતીના 'મર્મર સ્વરો’ વિશેનું વિશ્લેષણ આ લેખકનું ભાષાવિજ્ઞાનક્ષેત્રે મૌલિક પ્રદાન છે. ભાષાના સંકેતોથી માંડી છેક બોલીનું સ્વરૂપ અને બોલીઓના કમિક વિભાજને સુધીના વિષયોને અહીં આવરી લેવામાં આવ્યા છે. ગુજરાતીમાં ભાષાવિજ્ઞાનક્ષેત્રે આ પુસ્તક કીમતી છે. ભાષાવિજ્ઞાનના અર્વાચીન અભિગમો' (૧૯૭૩) માં નવા વિચારો અને નવા પ્રવાહ આવતાં ભાષાસંશોધનનો જે દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે તેને અનુલક્ષીને ઇતિહાસ, સમાજ તેમ જ માનવના ચિત્તાતંત્રની વાવિષયક ક્ષમતા જેવાં વિવિધ ક્ષેત્રોને સ્પર્શતા, ભાષાવિષયક પ્રશ્ન અહીં પ્રસ્તુત કર્યા છે. ‘પડાવશ્યકબાલાવબોધવૃત્તિ' (૧૯૭૬) એમને શોધપ્રબંધ છે. ‘વ્યાકરણ : અર્થ અને આકાર' (૧૯૭૮)માં ચસ્કી તેમ જ ફિલમેરનાં મોડેલને અનુલક્ષીને એમણે સંરચનાવાદી અભિગમથી ગુજરાતી વ્યાકરણ અંગેના અભ્યાસ માટે નવી પદ્ધતિઓને અખત્યાર કરી છે. 'પંચરંગી સમાજમાં ભાષા' (૧૯૮૩) મૂળે એમના અંગ્રેજીમાં લખાયેલા ‘લૅન્વેજ ઇન એ કુરલ સોસાયટી'ને ગુજરાતી અનુવાદ છે.
ચં.ટો. પંડિત પ્રભાકર રામચન્દ્ર: શબ્દકોશ ‘અપભ્રષ્ટ શબ્દપ્રકાશ (૧૮૮૦)ના કર્તા.
૨૨,૮. પંડિત ફરસરામ કેશવરામ : નવલકથા “અવિદ્યાની ભૂલભૂલવણી : પિતાગૃહનિવાસ’- ગ્રંથ ૧(૧૯૨૧)ના કર્તા.
પંડિત મનુભાઈ જગજીવનદાસ (૨૦-૮-૧૯૨૮) : જીવનચરિત્રલેખક, બાળવાર્તાલેખક. જન્મ ઉનાવા (જિ. ગાંધીનગર)માં. ૧૯૧૨ માં સ્નાતક, ૧૯૫૪માં ડી.પી.ઍડ. વાસુથધામ, મઢીમાં આચાર્ય.
એમણ મહાપુરુષોનાં જીવન અને પ્રસંગચિત્રાને આલેખતી ‘બાપુ આવા હતા' (૧૯૫૩), 'ટાગોર આવા હતા' (૧૯૬૦), ‘આપણા વિનેબા' (૧૯૬૦), ‘આપણા જુગતરામકાકા’ (૧૯૮૦), ‘સાધક શ્રી છોટુભાઈ' (૧૯૮૩), 'સંત પરમહિતકારી' (૧૯૮૩) વગેરે ચરિત્રકથાઓ ઉપરાંત પાકે ઘડે’, ‘નદી મારી મા', 'છ પૈડાંની દુનિયા', 'દુ:ખનું મૂળ, ‘કાશને રંગ' વગેરે બાળવાર્તાઓ આપી
પંડિત મંગલજી ઉદ્ધવજી, ‘ગગનવિહારી', ‘મંગલ', ‘શરમ': જન્મ દાત્રાણામાં. સાહિત્યભૂષણ, શુદ્ધ તવિશારદ.
એમણે ‘નારી' (૧૯૪૭), ‘ભકત રોહીદાસ' (૧૯૬૬) અને ‘દૃષ્ટાંત રત્નાકર’ - ભા. ૧-૨ (૧૯૭૫) જેવા ચરિત્રગ્રંથા તથા
સ્ત્રીરત્ન કથાસંગ્રહ (૧૯૫૨), લખંડ અને પારસમણિ' (૧૯૭૫) વગેરે અન્ય ગ્રંથો આપ્યા છે. આ ઉપરાંત કેટલાંક ભાષાંતરો પણ એમણે આપ્યાં છે.
ર.ટી. પંડિત માલતીબહેન ઈશ્વરપ્રસાદ : ‘રમાબાઈ રાનડેનું ચરિત્ર' (૧૯૩૩)નાં કર્તા.
પંડિત બહાદુરશાહ માણેકલાલ (૩૦-૪-૧૯૩૦, ૨૫-૧૧-૧૯૮૧) : નિબંધકાર, વિવેચક, અનુવાદક. જન્મ સઈજ (જિ. મહેસાણા)માં.
ત્યાં જ પ્રાથમિક શિક્ષણ. માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. ૧૯૬૦માં ગુજરાતી વિષયમાં એમ.એ. ૧૯૬૩ થી ૧૯૬૬ દરમિયાન તલોદ અને અમદાવાદમાં વ્યાખ્યાતા. ૧૯૬૬ થી ૧૯૭૩ સુધી આર્ટ્સ ઍન્ડ કૅમર્સ કોલેજ, ખેડામાં આચાર્ય. એ પછી ૧૯૭૩ થી ફરી અમદાવાદમાં વ્યાખ્યાતા.
‘માનવ થાઉં તો ઘણું (૧૯૮૦)માં ચારિત્ર્યઘડતરને લગતા નિબંધ છે.‘૧૯૬૯નું ગ્રંથસ્થ વાડ મયમાં નવલકથાવિભાગની સમીક્ષા એમણે કરેલી છે. ‘પાંદડાં પરદેશી’ તેમ જ 'જીવનવિકાસનું શિક્ષણ' (અન્ય સાથે) એમના અનુવાદગ્રંથે છે.
- બ.જા. પંડિત ભાઈશંકર વિદ્યારામ (૧૮૭૯,-) : કવિ, જીવનચરિત્રકાર, જન્મ બેરસદ તાલુકાના કાવીઠા ગામમાં. નવ ધોરણ સુધીને અભ્યાસ. ત્યારબાદ વૈદકશાસ્ત્રનો અભ્યાસ. વ્યવસાયે વૈદ્ય. ‘જ્ઞાન
પંડિત મૂલાનંદજી સરસ્વતી : જુઓ, અંજારિયા મૂળરા૧૮. પંડિત મેહનલાલ જે. : પદ્યકૃતિ “મેહનતંત્રમાળા'ના કર્તા.
પંડિત રામુ બુદ્ધિપ્રસાદ (૧-૪-૧૯૨૭): જીવનચરિત્રલેખક. જન્મ વિસનગર (જિ. મહેસાણા)માં. ૧૯૪૮ માં બી.કૅમ. પછી અમેરિકા જઈને એમ.એ. થી એમ.બી.એ. સધર્ન કેલિફોર્નિયા, વડોદરા તથા ગુજરાત અનિવર્સિટીમાં અધ્યાપન. ઇન્ડિયન મરચા ચૅમ્બર્સના સેક્રેટરી અને જમનાલાલ બજાજ ઇન્સ્ટિ
૩૪૦: ગુજરાતી સાહિત્યકોશ- ૨
Jain Education Interational
For Personal & Private Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
પંડિત લાગુ – પંડ્યા અંબાશંકર નાગરદાસ
‘ગુલબંકી' (૧૯૮૩) એમને કાવ્યસંગ્રહ છે. ‘ક’ (૧૯૮૪) એમનું સંપાદન છે.
ટયુટ ઓફ મેનેજેમેન્ટ તથા કેલિફોનિયાની ઉપર અફલેટ રોપમેન કોલેજના વિકટિંગ પ્રોફેસર.
એમાણે ‘મૅડમ રિમથ' (૧૯૭૬), ‘જિમી કાર' (૧૯૭૮), વાલરાંદ હીરાચંદ' (૧૯૮૩) જવાં ચરિત્રા ઉપરાંત ગુજરાતી સાહિત્યમાં લગ્નભાવના' (૧૯૫૨) અને આર્થિક યોજન' (૧૯૬૮) જેવાં પ્રકીર્ણ પુસ્તકો આપ્યાં છે.
પંડિત સુંદરલાલ : ચરિત્રલક્ષી કૃતિ ‘
હત મહંમદ અને ઇલામ' (૧૯૫૨) ના કર્તા.
પંડિત લાલુ : પદ્યરાં ગ્રહ પ્રમાગર'(૧૮૬૪) / કતા.
પંડિત વાડીલાલ ડાહ્યાભાઈ : બંગભાણ પ્રવાશકા' - જમે!. ૧, ૨ (૧૯૧૬, ૧૯૧૮) તથા ‘પદ્યસંચય પુપમાળા'- ભા. ૧-૨ (૧૯૧૯)ના કર્તા.
પંડિત વિઠ્ઠલરાય જયશંકર : ‘એનીબહન અથવા એક મૂંગી છે. ટીની વાર્તાના કર્તા.
નિ.વા. પંડિત વિષJદેવ સાંકળેશ્વર : ચરિત્રલક્ષી કૃતિ ‘શ્રી મહાપ્રભુજી' (૧૯૪૩), ‘ચૈતન્ય મહાપ્રભુ' (૧૯૫૯) અને ભગવાન શંકરાચાર્ય' તેમ જ અન્ય પ્રકીર્ણ કૃતિઓ ‘ચૂડાલાનું આખ્યાન' (૧૯૪૪), ‘રાંદ્રા હાસ' (૧૯૪૮), ‘યક્ષ અને યુધિષ્ઠિર' (૧૯૪૮), ‘જીવનપ્રયાગ' (૧૯૫૭), ‘નીતિમંજરી' (૧૯૫૭), ‘ભારતતીર્થદર્શન’ (બી. આ. ૧૯૬૪) વગેરેના કર્તા.
નિવે. પંડિત શિવપ્રસાદ દલપતરામ (૧૫ ૮-૧૮૮૫, ૧૩- ૧૯૩૨) :
ચરિત્રકાર, વાર્તાકાર, જન્મ અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષાગ અમદાવાદમાં. ૧૯૦૩ માં મંદિક, ૧૯૬૪ થી કાટામાં સરકારી નેફ્રી.
એમની પાસેથી ચરિત્રલક્ષી પુસ્તકો મૈત્રેયી' (૧૯૧૮), પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરજીનું જીવનચરિત્ર' (૧૯૧૧), ‘ભાતનાં સ્ત્રીરત્નો'- ભા. ૧ થી ૩ (૧૯૧૨-૧૩), 'નંદીબાઈ જોષીનું જીવનચરિત્ર' (૧૯૧૨), ભારતના સંતપુરુ' (૧૯૧૩), દેશબંધુ ચિત્તરંજનદાસ' (૧૯૨૫) તથા ‘મહાન રાધ્વીનો' (૧૯૩૦) મળ્યાં છે. આદર્શ દૃષ્ટાંતમાળા'- ભા. ૧, ૨ (૧૯૨૮, ૧૯૩૦) એમની કથાત્મક કૃતિઓ છે.
નિ. પંડિત શિવપ્રસાદ લીલાધર : નવલકથા ‘કામદારોનું બલિદાન અને કુસુમને ત્યાગ' (૧૯૩૨)ના કર્તા.
નિ.વા. પંડિત શિવશંકર હરિહર : નવલકથા ‘વારાવદત્તાના કર્તા.
નિ.. પંડિત સુખલાલજી : જુઓ, સંઘવી સુખલાલજી સંઘજી. પંડિત સુરેશ અનં-પ્રસાદ (૧-૬-૧૯૫૦) : કવિ. જન્મ જૂનાગઢમાં. બી.એ., બી.એડ.
પંડિત સામેશ્વર મગનલાલ : નવલકથાઓ પ્રતાપસિંહ', 'ગ્રહદશ', ‘દીનાનાથ', રાજા ', 'સુરેન્દ્રનાથ', ‘હિરાણમયી’, ‘નરેન્દ્ર માહિતી અને મનમોહન મોતી' તથા ચરિત્રલક્ષી પુરકો બેન્જામિન ફ્રેન્કલીનનું જીવનચરિત્ર અને સ્વામી રામતીર્થના કર્તા.
નિ.વા. પંડિત હરેરામ સુન્નરામ : “ધર્મધતીંગ કાવ્યમાળા' (૧૯૩૧), નાટકૃતિ ઉપાખંડ ધર્મખંડન' (૧૯૩૨), ‘જ્ઞાનગંગાદર્શન’ તથા નૂતન યુગદર્શન' વગેરે કૃતિઓના કર્તા.
નિ.વા. પંડિત હર્ષિદા ધીમંતરાય, ‘તૃપ્તિ', 'રાહ' (૧૫-૨-૧૯૨૩) : વિવેચક, અનુવાદક. જન્મ વતન અમદાવાદમાં. ૧૯૪૮માં બી.એ., ૧૯૫૦માં એમ.એ., ૧૯૮૩માં પીએચ.ડી. મુંબઈમાં એસ. એન. ડી. ટી. મહિલા યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના અનુસ્નાતક વિભાગમાં અધ્યાપન. ‘ગુજરાતી નવલકથામાં વ્યકત થતું ગુજરાતનું સામાજિક જીવન (૧૯૫૧) નામક એમને શેધનિબંધના ગ્રંથમાં સમાજલક્ષી દૃષ્ટિએ ગુજરાતી નવલકથાને અભ્યાસ થયો છે. એમણ મનની ભીતરમાં' (૧૯૮૭) જેવા મનોવિજ્ઞાન વિષયક ઘણા મૌલિક અને અનૂદિત ગ્રંથો પણ આપ્યા છે.
જ.ગા. પંડિત હસમુખલાલ : હેતુલક્ષી ટૂંકીવાર્તાઓનો સંગ્રહ ‘હરિજનની હાય' (૧૯૫૪)ના કર્તા.
નિ.વા. પંડયા અમથાલાલ મયારામ, ‘અમૃત' : ભકિતકાવ્યસંગ્રહ ‘અમૃતચિંતામણિ” (મણિલાલ મ. પંડ્યા-‘ચિંતામણિ' સાથે, ૧૯૨૯)ના કર્તા.
નિ.વા. પંડવા અમુભાઈ : બાલનાટક ‘ભાઈબીજની ભટ’ (૧૯૫૯) અને ‘રંગીલું રાજસ્થાન' (૧૯૬૮) તથા ‘શિવમ્ય પંથા' (૧૯૬૮)ના કર્તા.
નિ.વા. પંડ્યા અંબાલાલ જયશંકર : પદ્યકૃતિપ્રવિણાવિલાસી (૧૯૧૩)ના કર્તા.
નિ.વા. પંડયા અંબાશંકર નાગરદાસ : નવલકથાઓ ‘આદર્શ દંપતિ રમારમેશ' (૧૯૨૦) અને ‘ઊછળતાં પૂર યાને ઇન્દુ અને કિશોરી’ (૧૯૪૦), બાલસંવાદરૂપે રચાયેલી કૃતિ ગાંધીજીના જીવનપ્રસંગે
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૪૧
For Personal & Private Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
પંડયા ઇન્દ્રવદન મદનલાલ પંડયા કાન્તિલાલ છગનલાલ
યાજ્ઞિક સ્મૃતિગ્રંથ' (૧૯૭૧), 'કાશ્મલનને સાહિત્યસંપુટ (૧૯૮૧) ઇત્યાદિ એમના સંપાદનગ્રંથ છે. ગુજરાતની કીર્તિગાથા'-૧ (૧૯૫૨) અને રાજસ્થાની સાહિત્યનો ઇતિહાસ (૧૯૮૪) એમના અનુવાદગ્રંથો છે.
૪.ગા. પંડયા ઉમિયાશંકર હીરાશંકર : કવિ. વતન નડિયાદ.
‘આર્યદુ:ખદર્શક' (૧૮૮૨) અને ગુજરાત તથા હિંદના ઇતિહાસની આલોચના કરતી, શિખરીના પ્રસંગને નિરૂાની ‘ગુજરાતવીર’– એ બે કાવ્યકૃતિઓ એમના નામે છે.
શ્રત્રિ.
તથા અનુવાદ 'રઘુવંશ' (૧૯૩૯)ના કર્તા.
નિ.વો. પંડ્યા ઇન્દ્રવદન મદનલાલ (૬-૧૧-૧૯૪૯) : નવલકથાકાર, વાર્તાકાર. જન્મ ખેડા જિલ્લાના કપડવંજ ગામમાં. ૧૯૬૬ માં મૅટ્રિક, ૧૯૭૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૭૩માં એમ.એ., ૧૯૭૫માં એલએલ.બી. ટેલિફોન ઍકસચેન્જમાં નોકરી.
એમની પાસેથી નવલકથાઓ ‘વૈભવ' (૧૯૭૫) અને ‘અધૂરો ભવ’(૧૯૭૮) તથા વાર્તાસંગ્રહ “ઘૂંટાયેલાં દર્દોની વ્યથા(૧૯૭૨) મળ્યાં છે.
નિ.વો. પંડયા ઈશ્વરલાલ રવિશંકર (૩-૫-૧૯૨૪) : કવિ. જન્મ વલસાડ જિલ્લાના પારડી ગામમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. સંગીતશિક્ષક.
એમની પાસેથી કાવ્યો અને ગઝલના સંગ્રહ ‘શબનમ-એ શાયરી' (૧૯૭૫), ‘અંજલિ (૧૯૭૫), 'ખ્વાબ' (૧૯૭૭) અને ઊર્મિ' (૧૯૭૭) મળ્યા છે. ફોર” તથા “ફૂલડાં’ એમના બાળકાવ્યોના સંગ્રહો છે.
નિ.. પંડ્યા ઉત્તમચંદ કૃપારામ : નવલકથા “સુવર્ણસુંદરી' (૧૯૨૦)ના કર્તા.
નિ.. પંડયા ઉપેન્દ્ર છગનલાલ (૨૫-૧૨-૧૯૧૯): વિવેચક, સંપાદક. જન્મ વતન ખેડા જિલ્લાના નડિયાદમાં.૧૯૩૭માં મૅટ્રિક. ૧૯૪૧માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે અમદાવાદની ગુજરાત કોલેજમાંથી બી.એ. ૧૯૪૩માં એમ.એ. ૧૯૭૪ માં ‘પૌરત્ય અને પાશ્ચાત્ય સાહિત્યવવેચનના સિદ્ધાંતે - તેમની તુલના અને ગુજરાતી વિવેચનસાહિત્યમાં વિનિયોગ' પર ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૪૫ થી ૧૯૭૭ સુધી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૭૭ થી ૧૯૭૯ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુસ્નાતક ગુજરાતી વિભાગમાં રીડર, ૧૯૭૭માં બોટાદમાં મળેલા ગુજરાતીને અધ્યાપક સંઘના અઠ્ઠાવીસમા સંમેલનમાં પ્રમુખ.
પ્રશિષ્ટ સાહિત્ય પ્રત્યેની પ્રીતિ અને ભારતીય કાવ્યમીમાંસા પરની પકડ એમના બે વિવેચનસંગ્રહો “અવબોધ' (૧૯૭૬) અને ‘પ્રતિબોધ' (૧૯૮૦)માં જણાઈ આવે છે. સરસ્વતીચંદ્ર', વસંતવિજય', 'નળાખ્યાન', 'કલાપી', 'ન્હાનાલાલ’ એ લેખમાં જે તે સર્જક કે કૃતિ વિશે પ્રચલિત ખ્યાલોની એમણે ફેરતપાસ કરી છે. ૨. વિ. પાઠક તથા ડોલરરાય માંકડના કેટલાક સાહિત્ય-સંબંધી સૈદ્ધાંતિક ખ્યાલોની તપાસ કરતા લેખે એમની મૌલિક દૃષ્ટિના ' દ્યોતક છે. ‘સરળ અલંકારવિવેચન' (૧૯૫૬) એમની અલંકારવિષયક માહિતી આપતી પુસ્તિકા છે.
સરસ્વતીચંદ્રને લધુ સંક્ષેપ' (૧૯૫૧), ‘કાદંબરી-કથા' (૧૯૫૩) અને “સરસ્વતીચંદ્રને બૃહત્ સંક્ષેપ' (૧૯૬૦) એમના ગ્રંથસંક્ષેપ છે. “ગવર્ધન શતાબ્દીગ્રંથ' (૧૯૫૫), ડૉ. રમણલાલ
પંડયા કનુ : નવલકથા “સહિયારાં સપનાં' (૧૯૭૬)ના કતાં.
નિ.. પંડયા કનૈયાલાલ નાથાલાલ : ત્રિઅંકી નાટક ‘સુદામા' (૧૯૮૬)ના કર્તા.
નિ.વા. પંડયા કમળાશંકર લાભાઈ (૨૦૧૦-૧૯૦૮) : આત્મકથાલેખક. જન્મ નાંદોદ (રાજપીપળા)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષાગ નાંદોદ અને થાણામાં. ૧૯૨૪માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી ‘વાણિજ્ય વિશારદ'. પિતા એમને આઈ.સી.એસ.ની પદવી મેળવવા ઇંગ્લેન્ડ મોકલવા માગતા હતા, પણ એમણે ગાંધીજીની ચળવળમાં જોડાવાનું પસંદ કર્યું. સ્વરાજ્ય પછી અનેક સામાજિક કાર્યો. થાડો વખત વડોદરામાં શિક્ષણકાર્ય. સમાજવાદી વિચારસરણીના પુરસ્કર્તા. વ્યવસાયે દાહોદમાં વેપારી. ૧૯૮૩માં નર્મદચંદ્રક.
આપણે ત્યાં રાજકીય આત્મકથાઓની અતિઅલ્પ સંખ્યામાં આ લેખકની આત્મકથા વિરાન જીવન' (૧૯૭૩)નું વિશિષ્ટ સ્થાન છે. એમાં રાજકારણની સાથે સમાજકારણ પણ છે. લોકનાયક જયપ્રકાશ નારાયણ સાથેનાં સંસ્મરણો આ આત્મકથાનું આગવું અંગ છે. વિચારને વરેલા એક બૌદ્ધિકની નજરે આપણા સ્વાતંત્ર્ય પૂર્વેના અને પછીના રાજકીય-સામાજિક જીવનના વિવિધ તબક્કાઓની દસ્તાવેજી માહિતી આપતી આ આત્મકથા વ્યથાવેદનાના અંશોવાળી, વ્યકિતત્વના સ્પર્શથી યુકત કર્મકથા પણ છે.
આ ઉપરાંત એમણે નહેરકૃત ‘વીધર ઇન્ડિયા’ને ‘હિદ કયે રસ્તે (૧૯૩૫) નામનો અનુવાદ પણ આપ્યો છે.
યા.દ. પંડયા કરસનજી જગજીવન : નાટક ‘વંદાવિપગુચરિત્ર' (૧૮૯૪) -ના કર્તા.
નિ.વા. પંડથી કરુણાશંકર દામોદરદાસ : નાટયક્તિ 'ઇ'દિર યાન હિંદદેવી’ (૧૯૩૯) ના કર્તા.
નિ.. પંડ્યા કાન્તિલાલ છગનલાલ(૨૪-૮-૧૮૮૬, ૧૪-૧૦-૧૯૫૮): ચરિત્રકાર, સંપાદક. જન્મ નડિયાદમાં. ૧૮૯૪ થી ૧૮૯૬ સુધી પ્રાથમિક શિક્ષણ નડિયાદમાં. ત્યારબાદ પિતા પાસે જૂનાગઢમાં. ૧૯૦૨ માં જૂનાગઢથી મેટ્રિક. ૧૯૦૭માં બહાઉદ્દીન કોલેજમાંથી
૩૪૨ : ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
રસાણ અને ભૌતિક વિજ્ઞાન વિરો સાથે ભી. ૧૯૧૦માં રસાયણશાસ્ત્ર વિષયમાં ક્રમ. ૧૯૬૧માં બેગલોર ઇન્સ્ટિટ્યુટ વ સાયન્સમાં કેમિકલ ઍન્જિનિયરિંગને અભ્યાસ. એ જ વર્ષમાં ગ્રની સેન્ટ જહાન કોલેજમાં રસાયણના ઍસેસિએટેડ પ્રેસર. ૧૯૧૬માં એ જ કોલેજમાં વિજ્ઞાનવિભાગના અધ્યક્ષ. ૧૯૨૦માં વિશેષ અધ્યયન માટે ઇગ્લૅન્ડ-ગમન. ૧૯૨૩માં લંડન યુનિવર્સિટીની પીએચ.ડી.ની ઉપાધિ. ૧૯૨૪થી ૧૯૪૭ સુધી આગ્રાની કોલેજમાં અધ્યાપન. ૧૯૨૪ માં ગુજરાતી સાહિત્ય પરિષદના વિજ્ઞાનવિભાગના પ્રમુખ, કેવારથી મુંબઈમાં વસાન,
‘શ્રીયુત ગોવર્ધનરામ’(૧૯૧૬) એમણે લખેલે ચરિત્રગ્રંથ છે. નાયકના સદ્ગુણોની અત્યુકિત અને દુર્ગુણની અનુકિતથી દૂર રહેવા પ્રયત્ન કરનાર આ ચરિત્રકારે ચરિત્રનાયકના વ્યકિતત્વને સ્ફુટ કરવાનો આશય રાખ્યો છે.‘જીવનકથા’, ‘તુલના’ અને ‘કુટુંબી તથા સ્નેહી રૂપે જીવન’ જેવા ત્રણ વિભાગોમાં આ ગ્રંથ વિસ્તરેલા છે. ‘ગાવર્ધનરામનું સાલવારી જીવન અને સમકાલીન જીવન (૧૯૫૭) જેવી નાની પુર્વતકા પણ એમણે આપી છે. ગવર્ધનએમની ‘સ્ક્રેપબુક’- ૭(૧૯૫૭), ચન્દ્રકાંકરે નર્મદાશંકર પંડધાનો કાવ્યસંચય‘ચન્દ્રશંકરનાં કાવ્યો’(૧૯૪૨) અને મારો સંક્ષિપ્ત જીવનવૃત્તાન'(૧૯૫૮) એમનાં સંપાદનો છે.
ચ
પંડયા કિરીટ : જાસૂસી કથા ‘કાળા કર’(૧૯૫૩)ના કર્તા.
નિ.વા.
પંડયા કીર્તિકુમાર ચલાવ(૨૦-૧૯૩૫): વાર્તાલેખક. જન્મ જામનગરમાં. ૧૯૫૨ માં એસ.એસ.સી. ૫ટમાં ગુતી અને મને!વિજ્ઞાન વિષયો સાથે બી.એ. ૧૯૬૩માં એમ.એ. નેશનલ હાઈસ્કૂલ, જામનગરમાં શિક્ષક
એક ૫૫: તુ બે’(૧૯૫૯) એમના વાર્તાર્તન કેં
ઘંટો. પંડયા કુબેરજી કહાનજી : પદ્યકૃતિ ‘કૃષ્ણવિ’(૧૮૯૭)ના કર્તા. નિવાર
પંડયા કુબેરદાસ દુર્લભજી પતિ ચર સહેલી દુ:ખદર્શક અને સ્વદેશસુધારકોને વિનંતી’(૧૮૭૮)ના કર્તા.
નિ.વા. પંડધા કુંવરજી વલ્લભજી : ‘વતસિંહ વિજયસિંહ” નાટકના કર્તા, નિ.વા. પંડયા કૃપાશંકર ઝીણાભાઈ: દેશભકિત વિશેનું કાવ્ય “હિન્દની હાલત’(૧૯૦૪)ના કર્તા. નિ.વા. પંડયા કૃષ્ણલાલ નર્મદાશંકર : ઐતિહાસિક નવલકથા ‘મૃદુલતિકા’ (૨૫)ના કર્તા.
[<.વા.
પંડયા કેશવલાલ પ્રભાશંકર : પદ્યકૃતિ ‘વિવાહકર્મસંગ્રહ’(૧૮૯૦) “ના કર્તા,
નિ.વા.
પંડયા કિરીટ – પંડયા ડાંગાશંકર લલ્લુરામ
પંડયા કેશવલાલ ભવાનીશંકર, ‘કનિષ્ઠ કેશવ’: ભકિતપ્રેરક કથાપ્રસંગોનો સંગ્રહ ‘યાતિ-દર્શન’(૧૯૩૭), ‘દેવાંશી દુર્ગાદેવી’ (૧૯૩૯), ‘રત્નદીપ’(૧૯૫૫), ‘શકિતભકતચરિત્ર’(૧૯૫૭), ‘અમરજયોતિ’(૧૯૫૭)અને ‘ભગવતી ગીતા’(૧૯૬૬)ના કર્તા. નિવાર
પંડધા કલાભાઈ ગાકર (માર્ચ ૧૯૨૨): નાટયકાર જો ભાવનગર જિલ્લાના ભાદ્રોડ ગામમાં.૧૯૩૮માં મૅટ્રિક. ૧૯૪૧ માં ઍલ્ફિન્સ્ટન કોલેજ, મુંબઈમાંથી ઇન્ટર આર્ટ્સ, ૧૯૪૩થી ૧૯૪૮ સુધી લોકનાટય સંઘના સક્રિય કલાકાર. ૧૯૪૯થી ૧૯૫૭ સુધી નટમંડળ, અમદાવાદમાં નાટયકલાકાર ને દિગ્દર્શક ૧૯૫૮માં એશિયન થિયેટર ઇન્સ્ટિટયુટનો ડિપ્લોમા. ૧૯૫૯માં દર્પણ અકાદમી, અમદાવાદના નાટ્યવિભાગના નિયામક, એમની પાસેથી નાટ્યકૃતિઓ માઈ (૧૯૬૩), 'ચીની જાદગરનો વેશ’ (૧૯૬૩), ‘અમ્મા’(૧૯૬૬) અને ‘ગોબરના વેશ’ (૧૯૮૭) મળી છે. ‘પહેલી ખાલી’(૧૯૫૯), ‘લાલલીલી’ (૧૯૬૩) તથા ‘બંદો અને બાંદી’(૧૯૮૯) એ ભવાઈને વેશ તથા મેલિયેર અને શૅકસપિયરની કૃતિઓ પર આધારિત એમની નાટયરચનાઓ છે.
નિ.વા. પંડયા ગજેન્દ્ર જ. : બાસઠ ગુજરાતી કાવ્યો, બાર હિંદી કાવ્યો અને એક અંગ્રેજી કાવ્યનો સંગ્રહ ‘રાષ્ટ્રવીણા’ના કર્તા.
નવા પંડયા ગજેન્દ્રશંકર લાલશંકર (૧૮-૪-૧૮૯૫, -) : કવિ, ચરિત્રકાર, નાટયકાર. જન્મ નડિયાદમાં. ૧૯૧૬માં બી.એ., ૧૯૨૦માં એમ.એ., ૧૯૨૬માં બી.ટી. ૧૯૨૪માં મુંબઈમાં વિનના વામ હાઈસ્કૂલના આચાર્ય. પછીથી ગુજરાત કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક.
એમની પાસેથી કાવ્યગ્રંથો ‘સંયુકતાખ્યાન’(૧૯૩૨) અને ‘તરંગમાળા’(૧૯૩૩) તથા ચરિત્રલક્ષી પુસ્તકો ‘વલ્લભનું ભુવન’ (૧૯૨૯) અને ‘નરસિંહનું જીવન’(૧૯૨૯) મળ્યાં છે. એમણે ‘કોલેજકન્યા’, ‘માનાનો રંગ', 'કુનો ન્યાય' અને જિલ્લો પાવાપન' જેવી રંગભૂમિ પર સફળ અને લોપ્રિય નીવડેલાં સામાજિક અને ઐતિહાસિક નાટકો પણ આપ્યાં છે. આ પત ‘સક્ષમ સસ્કૃત વ્યાકણ’(૧૨) સંપદિત કૃનિ ‘ત્રણ નોખારણ’(૧૯૩૯) વગેરે પણ એમની પાસેથી મળ્યાં છે, નિવા પંડઘા ગમનલાલ મગનલાલ : ‘પ્રેમઘેલી પા’(૧૯૨૩) નામક નવલકથાના કર્તા. નિ.વા. પંડયા ગંગારામ આત્મારામ : ‘ચાંપરાજ નાટકનાં ગાયને’(૧૮૯૨) -ના કર્તા.
મુ.મા. પંડયા ગંગાશંકર લલ્લુરામ (૩૦-૧૨-૧૯૦૫) : કવિ. જન્મસ્થળ
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૪૩
For Personal & Private Use Only
Page #355
--------------------------------------------------------------------------
________________
પંડ્યા ગિરધરભાઈ કકલભાઈ પંડયા જગજીવન કાશીરામ
ગુજરાતી સાહિત્યના પિષણ-સંવર્ધનનું કાર્ય પણ એમણે અનેકરૂપે એના “વકીલ' બનીને કર્યું. ગોવર્ધનરામ, મનઃસુખરામ વગેરેના સહવાસથી એમની સર્જનપ્રવૃત્તિ પ્રેરિત રહી.
‘સ્નેહાંકુર' (૧૯૧૪) એમનો સ્નેહને વિષય કરીને લખાયેલી ચૌદ કાવ્યકૃતિઓને સંગ્રહ છે. એ પૈકી કોકિલે, રેલવ મીઠાં ગીત' કે ‘વહાલાંને આમંત્રણ” જેવી રચનાઓમાં પ્રાસાદિક બાનીનો પરિચય મળે છે. “પંડિત ગુરુદત્ત વિદ્યાર્થીનું જીવનચરિત્ર' (૧૯૧૪), ‘પાંચ પ્રેમકથાઓ' (૧૯૧૬), ‘કાવ્યકુસુમાંજલિ (૧૯૩૦) વગેરે એમની અન્ય કૃતિઓ છે. ‘ચંદ્રશંકરનાં ગદ્યરત્નો” એમના વિભિન્ન વિષયો પરના લેખો-નિબંધન, સંમુખલાલ પંડયા સંપાદિત મરણોત્તર સંગ્રહ છે. વિદ્રત્તાપૂર્ણ વિચારસામગ્રી અને શિષ્ટ ગૌરવાન્વિત શૈલીયુકત ગદ્યને એમની વકતૃત્વશકિતને લાભ પણ મળ્યો છે. સંસારસુધારો', ‘હિન્દુધર્મ અને અર્વાચીન જીવન’ વગેરે એમના વિચારપૂર્ણ નિબંધો વકતવ્યની પ્રત્યક્ષતા ને પ્રભાવ ધરાવે છે.
વડોદરા જિલ્લાનું ઊંડેરા. શિક્ષક. એમની પાસેથી બાળકાવ્યોનું પુસ્તક ‘સોનાગાડી’ મળ્યું છે.
નિ.વા. પંડયા ગિરધરલાલ કાલભાઈ : “હેમંતકુમારી નાટક' (અન્ય સાથે, ૧૯૧૩)ના કર્તા.
નિ.વે. પંડયા ગિરધરલાલ રેવાશંકર (૧૮૯૮, ૧૯૨૦) : કવિ. જન્મસ્થળ જામનગર તાલુકાનું ખંભાળીયા ગામ. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી ૧૯૧૯માં બી.એ. અભ્યાસ દરમિયાન જામનગરના લતીપુર ગામમાં અવસાન.
ગીત, કાવ્યો, રસદર્શન અને જીવનઝરમરનું સંકલિત પુસ્તક ગિરિધર ગીતાવલી' (૧૯૨૩) એમનું મરણોત્તર પુસ્તક છે.
નિ.. પંડથા ચંદ્રકાન્ત જેઠાલાલ (૩૧-૮-૧૯૨૦): આત્મકથાકાર. જન્મ વલસાડ જિલ્લાના ધરમપુર ગામમાં. નવસારી હાઈસ્કૂલમાં શિક્ષક,
એમની પાસેથી આત્મકથા ‘જવાળા અને જ્યોત' (૧૯૬૬) તથા પ્રવાસવર્ણનનું પુસ્તક “સુદામાએ દીઠી દ્વારામતી' (૧૯૭૬)
મુદામાએ દીઠા દ્વારામતી (૧૯૭૬) મળ્યાં છે.
નિ.. પંડથા ચંદ્રમુખ ધનવંતરામ: કથાકૃતિ “શ્રીરામચરિત્ર'ના કર્તા.
નિ.. પંડ્યા ચંદ્રવિદ્યાનંદ શ્રીકૃષ્ણાનંદ (૨૪-૫-૧૮૬૩, -): ચરિત્રકાર.
જન્મ સુરતમાં. પ્રાથમિક-માધ્યમિક કેળવણી સુરતમાં. ભાવનગરની શામળદાસ કોલેજમાંથી બી.એ. મુંબઈ સચિવાલયમાં સહાયક સચિવ. ૧૯૨૨માં નિવૃત્ત.
એમની પાસેથી “ઋગ્વદીય સંસ્કારિકા' (૧૯૨૫), “પંચાક્ષર મુકતાવલી' (૧૯૩૧), પરમેશ્વરનું મહત્ત્વ' (૧૯૩૨), ‘વડનગરા નાગર ગરબાવળી' (૧૯૩૩), ‘સૂરતના સ્વર્ગસ્થ અગ્રણી નાગરોપુરુષ' (૧૯૫૮) વગેરે કૃતિઓ મળી છે.
નિ.. પંડયા ચંદ્રશંકર ધીરજરામ : બાળવાર્તાઓ 'સીતાહરણ’ અને ‘સાત સાગરનાં મોતી'ના કર્તા.
નિ.. પંડ્યા ચંદ્રશંકર નર્મદાશંકર (૧૬-૬-૧૮૮૮, ૨૩-૧૨-૧૯૩૭) : કવિ, નિબંધકાર. જન્મ નડિયાદમાં. મુંબઈની ઍલ્ફિન્સ્ટન કોલેજ તેમ જ જૂનાગઢની બહાઉદ્દીન કે લેજમાંથી ઉચ્ચશિક્ષણ. ૧૯૦૬ માં બી.એ. નાદુરસ્ત તબિયતને લીધે એમ.એ.ને અભ્યાસ અધૂરો રહ્યો. ૧૯૧૩માં એલએલ.બી. અભ્યાસકાળ દરમિયાન જ ૧૯૦૫ માં સમાલોચક શૈમાસિકનું તંત્ર હાથ પર લીધું. એમનું વ્યકિતત્વ સાહિત્યભકિત અને રાષ્ટ્રભકિતના ગજબના સમન્વયરૂપ હતું. કેંગ્રેસનાં સભાસંમેલનો કે હોમરૂલની ચળવળમાં સક્રિય રહેલા એમણે ‘ધિ યુનિયન’, ‘શ્રી ગુર્જરસભા” જેવી યુવાનોને સંગઠિત કરતી સંસ્થાઓ મુંબઈમાં રહીને સ્થાપી. એ જ રીતે
પંડયા ચંદ્રિકા યશવંતરાય : પ્રવર્તમાન રાજકારણને કટાક્ષનું નિશાન બનાવતા નવ હાસ્યલેખોનો સંગ્રહ ‘મારો દેશ'નાં કર્તા
નિ.વા. પંડયા ચંપકલાલ ગિરજાશંકર : ‘કાળીવિય એટલ બાલામજીની વાર્તા'ના કર્તા.
નિ.વા. પંડ્યા ચુનીલાલ ગોવિંદરામ : પદ્યવાર્તા ‘શૂરવીર છેલની વાર્તા | ૧૯૭૬) અને કાવ્યસંગ્રહ 'મુરલી મહિમા'ના કર્તા.
નિ.વા. પંડયા ચુનીલાલ દામોદર : “અંબિકા ગરબાવળી'ના કર્તા.
નિ.વા. પંડ્યા છગનલાલ ભાઈશંકર : પદ્યકૃતિ ફત્તેસિંહ લગ્નમહોત્સવ’ (૧૯૮૪) અને નાટકૃતિ વનરાજ ચાવડો (૧૮૮૫)ના કર્તા.
નિ.વા. પંડ્યા છગનલાલ હરિલાલ (૧૭-૧૦-૧૮૫૯, ૨૩-૫-૧૯૩૬) :
નવલકથાકાર, અનુવાદક. જન્મ નડિયાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ નડિયાદમાં. મુંબઈની ઍલિફન્સ્ટન કોલેજમાંથી ૧૮૮૦માં બી.એ. શિક્ષક, ઍજ્યુકેશનલ ઇન્સ્પેકટર તથા બ્રિટિશ સરકારની નોકરી.
એમની પાસેથી અંગ્રેજી કૃતિ પર આધારિત નવલકથા ‘એક અપૂર્વ લગ્ન' (૧૯૧૬) અને 'વિશુદ્ધસ્નેહ (૧૯૧૯) તથા ‘મનેરંજક વાર્તાવલી’- ભા. ૧-૨ (૧૯૧૮) જેવી કૃતિઓ મળી છે. “કાદમ્બરી' (૧૮૮૨), ‘ક્રાઈસ્ટનું અનુકરણ’-પુ. ૧-૨ (૧૯૧૫), ‘ક્રોબેટને ઉપદેશ' (૧૯૧૮) વગેરે એમની અનૂદિત કૃતિઓ છે.
નિ.વા. પંડયા જગજીવન કાશીરામ : સબોધ વચનાવલી'ના કર્તા.
નિ.વો.
ગુજરાતી સાહિત્યકોશ - :૩૪૪
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #356
--------------------------------------------------------------------------
________________
પંડયા જનાર્દન – પંડ્યા દિનેશ રણછોડલાલ
પંડ્યા જનાર્દન : વિવેચનસંગ્રહ “સાહિત્યસુધ:' (૧૯૫૯)ના કર્તા. પંડ્યા યંતભાઈ પુરુષોત્તમભાઈ, ‘શતપત્ર' (૩૦૯ ૧૯૧૮) :
કવિ. જન્મ જામનગર જિલ્લાના ખંભાળીમાં. ડિપ્લોમા ઇન પંડયા જન્મશંકર, જર્મન પંડયા' : ‘હ રયદાની' (૧૯૬૨) અને
ચાઇલ્ડ ઇકોલૉજી. અત્યારે નિવૃત્ત. પૂર્ણિમા'ના તંત્રી. કાવ્યસંગ્રહ ‘ગોરખગંગા' (૧૯૬૬) ના કર્તા.
‘બાપુ અને બીજા ગી' (૧૯૪૭) એમને. કાવ્યસંગ્રહ છે. નિ..
ચં.... પંડયા જમનાશંકર દયાશંકર : રસિક લલિતા નાટકના કર્તા.
પડઘા જુગલભાઈ મંગળરામ (૧૮૭૨,-): વાર્તાકાર, નાટ્યકાર. નિ..
જન્મ ખંભાતમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ખંભાત અને
મુંબઈમાં. ૧૮૯૬ માં પુસ્તક પ્રસારક કંપનીની સ્થાપના. ૧૯૯૮ પંડ્યા જમિયતરામ કૃપારામ, 'જિગર' (૨૨ ૮ ૧૯૦૬) : ગઝલ
-માં ‘ચક્રવર્તી માસિકનો આરંભ. કવિ, નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર. જન્મ વતન ખેડા
એમની પાસેથી કથાકૃતિ સતી સાવિત્રી', નામાંકિત સ્ત્રીઓનાં જિલ્લાના ખંભાતમાં. ૧૯૨૬ માં મૅટ્રિક. ૧૯૨૮ થી ૧૯૫૫ સુધી
જીવનચરિત્ર ‘વીર રમણી' તથા નાટયકૃતિઓ પુષ્પસેન સુલોચના વિવિધ પ્રકારની કરી. તે દરમિયાન નવપ્રભાત' માસિક કેટલોક
નાટક', 'કલીમલી નાટક’, રસિક લલિતા’ અને ‘નતારા” મળ્યાં વખત ચલાવ્યું. ૧૯૫૫થી લેખનનો વ્યવસાય. ‘ઉરગંગા' (૧૯૪૯), ‘વરદાન' (૧૯૬૩), ‘ળ અને ઝાકળ'
નિ.વા. (૧૯૬૪), ‘મેઘધનુષ' (૧૯૭૧) અને “મંઝિલ' (૧૯૮૬) એમના
પંડ્યા જેઠાલાલ દેવનાથ, ‘મુકુલ': લીંબડી રાજ્યના નાગરિક. કાવ્ય, ગઝલ અને નઝમના સંગ્રહો છે. ફારસી અને સંસ્કૃતના
બરવાળાના વતની. અધ્યાસવાળી એમની ગઝલની આગવી મુદ્રા છે. ‘કમનસીબનું કિરમત' (૧૯૩૫) એમની નવલકથા છે. ‘આકંદ'
એમણે શિવાજીને કેન્દ્રિત કરીને ‘સ્વાર્પણ' (૧૮૯૩) નામની
સિત્તોતેર કલીની પદ્યરચના આપી છે. ઉપરાંત વિવિધ છંદની (૧૯૩૬), “સમાજથી તરછોડાયેલાં' (૧૯૩૯), ‘નાગરણી’ (૧૯૫૬) અને 'તરસ્યા જીવ' (૧૯૬૧) એમના સામાજિક
એકાવન રચનાઓનો ‘મુકુલ કાવ્યસંગ્રહ' (૧૯૩૨) પણ એમના
નામે છે. વાતોના સંગ્રહ છે. ‘એક જ કબરમાં' (૧૯૪૦) એમનું હિંદુ
નિ.વા. મુસ્લિમ ઐકયભાવનાને વ્યકત કરતું નાટક છે. ‘પલ્લવ' (૧૯૬૩), ‘સાંઈબાબા' (૧૯૬૩), અવધૂત બ્રહ્માનંદ
પંડયા ઠાકોરલાલ જી. : કથાકૃતિ ‘ચંદ્રહારના કર્તા. મહારાજ ગંગાનાથવાળા' (૧૯૬૮) અને ‘હઝરત અબુલહસન
નિ.વા. યમીનુદ્દીન અમીર ખુસરો' (૧૯૭૮) એમનાં ચરિત્રાત્મક પુસ્તકો પંડા ડાહ્યાભાઈ છગનલાલ : નાટ્યકૃતિઓ ‘ચંદ્રસેન અને ચંદ્રછે. ‘ગઝલનું છંદશાસ્ત્ર' (૧૯૭૯) ગઝલ વિશે માર્ગદર્શન આપનું પ્રભા' (૧૮૮૪) તથા ‘વીરસિંહ અને ચંદ્રિકા'ના કર્તા. પુસ્તક છે.
નિ.વા. ‘પ્રાયશ્ચિત્ત કેને?” (૧૯૩૯), ‘પ્રાર્થના સમુચ્ચય' (૧૯૪૮), પંડ્યા તુળજારામ રણછોડજી : નાટયકૃતિઓ “સુબુદ્ધિ સત્યદર્શક' ‘આવેગી કાલઘટા’ (૧૯૬૪), ‘મનને મહેરામણ’ (૧૯૬૮), (૧૮૮૯), 'કેદી રાજકુમારી ઉર્ફે વૃંદાવિજ્ય' (૧૯૧૫) તથા ‘માનવ ! તું પોતાને ઓળખ' (૧૯૭૦), ‘ઉર્દૂ ભાષાની પ્રાથમિક | ‘પૃથુરાજ રાઠોડ અને સતી લાલબા’ના કર્તા. ઉત્પત્તિમાં સૂફી સંતેનું પ્રદાન' (૧૯૮૪) વગેરે એમના અનુવાદ
નિ.વે. ગ્રંથ છે; તે નજરાણું (૧૯૬૪), ‘ટંકારવ' (૧૯૬૬) ઇત્યાદિ પંડયા તુળજાશંકર ધીરજરામ : કાવ્યગ્રંથ ‘ગપિકાગીત' (૧૯૧૪) એમના સંપાદનગ્રંથો છે.
-ના કર્તા. જ.ગા.
નિ.વો. પંડયા જયંત મગનલાલ (૧૯-૧૧-૧૯૨૮) : નિબંધકાર. જન્મ પંડ્યા દિનકરરાય : બાળગીતાને સંગ્રહ ‘ફૂલડાંની માળ' (૧૯૩૩)
વ્યારાવાસણા (જિ. ખેડા)માં. ૧૯૫૬ માં વારાણસી યુનિવર્સિટી- -ને કર્તા. માંથી બી.એ. તથા ૧૯૬૦માં એમ.એ. વ્યવસાયે અધ્યાપક.
નિ.વા. ૧૯૮૦થી ‘નિરીક્ષક' સાપ્તાહિકના તંત્રી તથા ૧૯૮૨થી ‘વરાજ પંડયા દિનેશ રણછોડલાલ (૧૮-૫-૧૯૩૯): વિવેચક. જન્મ સંગમ” લોકજાગૃતિની રાષ્ટ્રીય સંસ્થાના મહામંત્રી.
સાવલીમાં. ૧૯૫૭માં મૅટ્રિક. ૧૯૬૨માં ગુજરાતી-સંસ્કૃત વિષયો ‘શબ્દવેધ' (૧૯૮૩) સાંપ્રતજીવનના લઘુલેખાને સંચય છે; સાથે બી.એ. ૧૯૬૪ માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૮૮ માં એમાં મુખ્યત્વે સાહિત્યથી રસાયેલી સ્મરણનો છે. ‘અક્ષરયન’ પી.એચ.ડી. ૧૯૬૪ થી આજ સુધી નવજીવન આર્ટ્સ ઍન્ડ (૧૯૮૫) એમના સાહિત્યિક તથા સાંસ્કૃતિક નિબંધોનો સંગ્રહ કોમર્સ કોલેજ, દાહોદમાં અધ્યાપન. છે. “મેઘદૂત' (૧૯૬૮) એમણે કરેલ સમશ્લોકી ગુજરાતી ‘યંત પાઠક : વ્યકિતત્વ અને વાડમય' (૧૯૮૯) એમનો શોધઅનુવાદ છે.
નિબંધ છે. નિ.વો.
અંટો.
ગુજરાતી સાહિતકશ - ૨ : ૩૪૫
For Personal & Private Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
પંડ્યા દિવેશ્વર લાલજી – પંડયા નટવરલાલ કુબેરદાસ
પંડયા દિવેશ્વર લાલજી : નવલકથા “અજિતવિજય' (૧૯૩૫)ના કર્તા.
નિ.. પંડયા દુષ્યતરાય ડોલરરાય (૭-૩-૧૯૧૬) : વિવેચક. જન્મસ્થળ જામનગર, મુંબઈ યુનિવર્સિટીમાંથી ૧૯૩૮ માં બી.એ., ૧૯૪૮માં બી.ટી., ૧૯૫૧ માં પીએચ.ડી. ૧૯૩૯થી ૧૯૪૬ સુધી કરાંચીમાં શારદામંદિરમાં શિક્ષક. ત્યારબાદ સરલાસદન સ્કૂલ, મુંબઈ, ડી.ડી.સી. વિવિધલક્ષી હાઈસ્કૂલ, જામનગર અને ઉદયાચલ સ્કૂલ, મુંબઈમાં આચાર્ય.
એમની પાસેથી વિવેચનગ્રંથ ‘સત્યભામારોપદશિકાખ્યાન આદિ નાટકોની સર્વાગીણ સમીક્ષા' (૧૯૫૪) તેમ જ અનુવાદકૃતિઓ ‘પેરિપ્લસ' (૧૯૬૦) અને “શાળાવિહીન સમાજ (અમૃતલાલ યાજ્ઞિક સાથે, ૧૯૪૮) મળ્યાં છે.
નિ.વો. પંડથા દેવશંકર જેઠાલાલ : બાલપયોગી કૃતિ “બાળકોને મિત્ર' (૧૯૨૬) ના કર્તા.
નિ.. પંડયા દોલતરામ કૃપાશંકર (૮-૩-૧૮૫૬, ૧૮-૧૧-૧૯૧૬) : કવિ, નાટ્યકાર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતન નડિયાદમાં. પિતાના મૃત્યુને કારણે મુંબઈની ઍલિફન્ટરટન કૉલેજને અભ્યાસ અધવચ્ચે છોડવો પડયો. પ્રારંભમાં વકીલાત. એ પછી તેર વર્ષ લુણાવાડાના દીવાને. ગુજરાત બેંચ મેજિસ્ટ્રેસી નામની લોકોપયોગી સંસ્થા સ્થાપી. ટોલ જેવો દુ:ખકર વેરો રદ કરવાની લડતમાં ભાગ લીધો. નડિયાદમાં અંત્યજ સહકારી મંડળી સ્થાપી. નડિયાદમાં અવસાન.
એમનું ‘ઇન્દ્રિતિત વધ' (૧૮૮૭) ગુજરાતી સાહિત્યમાં મહાકાવ્યના પ્રથમ પ્રયોગ તરીકે ઉલ્લેખાય છે. છવ્વીસ સર્ગોમાં વિભાજિત, સર્ગાતે છંદપલટો અને સર્વ પ્રમાણે શીર્ષકજના દર્શાવતી તથા અંગ-ઉપાંગમાં ચુસ્ત રીતે સંસ્કૃત મહાકાવ્યને અનુસરતી આ રચના ચિત્રાત્મકતા અને અલંકારનું સૌંદર્ય ધરાવે છે; પણ એનું આંતરિક સર્વે મહાકાવ્યનું નથી. દલપતરૌલીની અસર અને સળંગસૂત્રતાને અભાવ પણ રચનાને શિથિલ બનાવે છે. એમના કાવ્યસંગ્રહ ‘સુમનગુચ્છ' (૧૮૯૯)ની પ્રકૃતિસૌંદર્ય, નીતિરીતિ, ઉપદેશાદિ વિષયોનું નિરૂપણ કરતી રચનાઓ પણ દલપતરૌલીને અતિરેક અને મધ્યકાલીન કવિતાનું નબળું અનુસરણ જેવી મર્યાદાઓ ધરાવે છે. ‘કુસુમાવલિ' (૧૮૮૯) કાદંબરીશૈલીની સળંગ કથા છે. એના સર્જકની શિષ્ટ ગુજરાતી ગદ્યકાર તરીકેની છબી એમાંથી ઊભી થાય છે. ‘અમરત્ર' (૧૯૦૨) સંસ્કૃતશૈલીનું, અસત્ય પર સત્યના જ્યને લક્ષતું, પણ કથાઘટકોના સંયોજનમાં શિથિલતા દર્શાવતું એમનું સપ્તાંકી નાટક છે. ‘સ્વીકૃત નવીન ભાગવત’ એમની અપૂર્ણ રહેલી રચના છે.
બા.મ. પંડયા ધ્રુવકુમાર : પ્રવાસવર્ણનનું પુસ્તક ‘ઝીલ્યો મે પડકાર (૧૯૬૦)ના કર્તા.
નિ.વા.
પંડ્યા નટવરલાલ કુબેરદાસ, ‘આરણ્યક', 'ઉશનસ્ (૨૮ ૯ ૧૯૨૦):
કવિ, વિવેચક. જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે. પ્રાથમિક વિદ્યાભ્યાસ પહેલાં મહેસાણા-સિદ્ધપુરમાં અને પછી સાવલીડભોઈમાં. ૧૯૩૮માં મૅટ્રિક. ૧૯૪૨ માં મ. સ. યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ. ૧૯૪૫માં એ જ યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય ગુજરાતીમાં એમ.એ. ૧૯૪૨-૪૬ દરમિયાન વડોદરાની રોઝરી હાઈસ્કૂલમાં શિક્ષક. ૧૯૪૭થી ૧૯૫૭ સુધી ગ કોલેજ, નવસારીમાં તથા ૧૯૫૭થી ટ કેલેજ, વલસાડમાં અધ્યાપક તથા ૧૯૬૮ થી ૧૯૮૦ સુધી ચ. ૧૯૭૯માં 'ગુજરાતીના અધ્યાપક સંઘ'ના પ્રમુખ. ૧૯૭૬ માં યુરોપ-કેનેડા-અમેરિકાનો પ્રવાસ. ૧૯૫૯માં કુમારચંદ્રક, ૧૯૭૧ માં નર્મદ સુવર્ણચન્દ્રક, ૧૯૭૨ માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૬ માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.
આધુનિકતાની સેર સાથે પરંપરાની અને પ્રશિષ્ટતાની જ બળુકી શેર વહી એમાં આ કવિનું સત્ત્વશાળી પ્રદાન છે. એમની ખરબચડી અને બરછટ લાગતી બાનીનું કૌવત તેવી છે. અભિવ્યકિતના સ્તરે આવવું કશુંક પ્રાકૃત એમની પ્રતિભાનો અંશ બની જનું કળાય છે. મુખ્યત્વે કુટુંબ, વતન, પ્રકૃતિ, પ્રણય, પ્રવાસનાં અનુભવકેન્દ્રોમાંથી ઉત્સિત એમની રચનાઓની સંખ્યા પ્રમાણમાં વિપુલ છે, છતાંય એની હૃદ્ય ભાષાસામગ્રીનું સંવેદન એકંદરે આર્ષક છે. એમનું કાવ્યલેખન પ્રાયોગિક ભૂમિકાથી પ્રભાવક ભૂમિકા પર પહોંચી અંતે પ્રયોગશીલ ભૂમિકા ભણી વળતું જાઈ શકાય છે.
‘પ્રસૂન' (૧૯૫૫) એમને પહેલો કાવ્યસંગ્રહ છે. એમાં એમના પોતીકા અવાજ સાથે પરંપરાનું અનુસંધાન બળવાન છે, છતાં પ્રકૃતિનિરૂપણની રચનાઓ ધ્યાન ખેંચે છે. નેપચ્ચે' (૧૯૫૬)માં કેટલાક પ્રાચીન ઘટકોને લક્ષમાં રાખી કરેલી પાત્રપ્રધાન દીદરચનાઓ છે. આદ્ર' (૧૯૫૯)નાં ૧૧૫ કાવ્યોમાંથી ૬૩ જેટલાં
નેટકાવ્યો છે. અહીં ચિંતનને ઇન્દ્રિયઘન અપાયેલુંરૂપ અરવીદ્ય છે.“મને મુદ્રા' (૧૯૬૦)નું પ્રબળ અંગ પ્રકૃતિનિરૂપણ છે. ‘વણને ગ્રહ' (૧૯૬૪) આધુનિકતાની અભિજ્ઞતા વચ્ચે બળવાન મુદ્દા ઉપસાવે છે. પ્રકૃતિસંવેદનની સમૃદ્ધ અભિવ્યકિતમાં કપનપરક વિવિધતા અને વિલક્ષણતા છે. પ્રેમવિષયક, સ્થળવિષયક, વતનવિષયક, કવિતાવિષયક રચનાઓથી સંગ્રહ માતબર છે. ‘સ્પદ અને છંદ' (૧૯૬૮)માં કવિને. પરંપરાપુષ્ટ બળુકો અવાજ અપૂર્વ રીતે સિદ્ધ થાય છે. વૃણને ચાલી આવેલ વિષય અહીં આકર્ષક વાછટામાં પ્રગટે છે. ‘અનહદની સરહદે' જેવું સૉનેટગુચ્છ શબ્દચેતનાની ઊંડી ભૂમિકાએ ઊતરતું જોવાય છે. કિંકિણી' (૧૯૭૧) એમને ગીતસંગ્રહ છે, તો ‘ભારતદર્શન’(૧૯૭૪) પ્રવાસકાવ્યોના સેનેટસંચય છે. ‘અશ્વત્થ' (૧૯૭૫)ની અછાંદસ રચનાઓ નવી દિશા તરફની ગતિ અને પ્રયોગશીલતા તરફનું વલણ સૂચવે છે. અહીં ગઝલ, મુકતક હાઈકુ જેવા કાવ્યપ્રકારોને પણ અજમાવવામાં આવ્યા છે. ‘રૂપના લય' (૧૯૭૬)માં અછાંદસ પ્રવૃત્તિ વધુ વેગવંત બની છે, પણ પ્રણય અને પ્રકૃતિવિષયક ‘એકસી કાવ્ય આ સંગ્રહની વિશિષ્ટ નીપજ છે. ‘વ્યાકુલ વૈષ્ણવ' (૧૯૭૭)
૩૪૬: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education Interational
For Personal & Private Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
પંડયા નયનસુખલાલ હરિલાલ – પંડળ નવલરામ લક્ષમીરામ
નાટકરૂપે રજૂ કરવું પુસ્તક “વજારોપણે અથવા બાર લી. ધનુષ્યટંકાર' (૧૯૨૯) તથા અંગ્રેજી અને બાંગ ળીમાંથી ૨ નૂદિત ચરિત્રલક્ષી કૃતિઓ ‘શ્રીકૃષ્ણરીત'- ભા. ૧ (૧૯૧૩), 'વામી વિવેકાનંદ'- ભા.૪, ૫ (૧૯૧૭, ૧૯૧૮) અને ‘મહાન નલિયન’ (૧૯૨૪) મળ્યાં છે. એમણે બંગાળના એક રાંનને ભકિતવિષયક પત્રનું બંગાળીમાંથી કરેલું ભાષાંતર ‘પાગલ હરનાથ' (૧૯૧૨) નામે પ્રગટ થયું છે. સંસારદર્પણ' (૧૯૫૪) એમની અનૂદિન -વલકથા છે.
ભકિતપ્રેમની ઇકોર ગીતરચનાઓ આપે છે. કવિની આદ્રતાને કવાંક અહીં રોચક રૂપ મળ્યું છે. પૃથ્વીને પશ્ચિમ ચહેર' (૧૯૭૯) કવિએ કરેલી વિદેશયાત્રાની નિષ્પત્તિ છે. એમનાં પ્રવાસકાવ્યો મનુષ્યપ્રીતિ અને પ્રકૃતિપ્રીતિને નિરૂપવા અઘતન રીતિ અખત્યાર કરે છે. એકંદરે કવિની જાણીતી પૃથ્વીપ્રીતિને અહીં વિશેષ પરિમાણ મળ્યું છે. “શિશુલોક' (૧૯૮૪) શિશુકૃતિઓને સંચય છે. એમાં પુરોગામી કાવ્યસંગ્રહોમાંનાં શિશુવિષયક કાવ્યોને પણ સમાવ્યાં છે. અહીં મુખ્યત્વે શિશુઓના આસ્વાદ માટેની નહિ પણ શિશુમેન્ટ્રી રચનાઓ છે.
સર્જન અને અધ્યાપન નિમિત્તે થયેલ સાહિત્યવિચારે એમના વિવેચનને આગવું બળ આપે છે. ‘બે અધ્યયન' (૧૯૫૨)માં ‘પ્રાચીના' અને શેષનાં કાવ્યોની આલોચને છે; તે ‘રૂપ અને રસ' (૧૯૬૫) માં સિદ્ધાંતવિવેચન, પ્રવાહદર્શન, આરસ્વાદવિવરાગ અને અવલોકના છે. ઉપસર્ગ' (૧૯૭૩) માં ગદ્યસાહિત્યનું વિવચન અને ઉમાશંકર જોશી વિશેના ત્રણ લેખામાં મળતું મૂલ્યાંકન ધ્યાનપાત્ર છે. મૂલ્યાંકન' (૧૯૭૯)માં એમની સહૃદય સાહિત્યદૃષ્ટિના પરિચાયક એવા સુદી અભ્યાસલેખો છે. સંસ્મરણોના સંચય “સ માતાનો ખાંચે' (૧૯૮૮)માં એમને અતીત નિરૂપાય છે.
એ.ટો. iડયા નયનસુખલાલ હરિલાલ : પ્રામાદાર અને રચનાત્મક કાર્યક્રમ વિશેની પ્રચારલક્ષી સંવાદાત્મક પુસ્તિકા ‘ચાર કોલેજિયન’ (૧૯૪૧)ના કર્તા.
નિ.વા પંડ્યા નરહરિ સામેશ્વર, રંગેશ' (૧-૮-૧૯૫૮) : કવિ. જન્મસ્થળ વજલપુર. મેટ્રિક સુધીને અભ્યારો. રેલવે કો-ઓપરેટિવ સ્ટોર, દાહોદમાં વ્યવસ્થાપક અને હિસાબનીશ.
સ્વાતંત્ર્યગીતો' (૧૯૪૭) અને “ઓ બાપુજી પ્યારા' (૧૯૪૮) એમના કાવ્યગ્રંથ છે. “અશોક' (૧૯૫૭), ‘રામ વગરનાં મોતી' વગેરે એમનું પ્રૌઢાહિત્ય છે.
ચં... પડઘા નર્મદાશંકર, સેવાનંદ' : મહાત્મા ગાંધીજીના જીવનપ્રસંગોને વર્ણવતી કાવ્યકૃતિ ‘બાપુ’ (૧૯૬૨) તેમ જ “વૈદિક વિનય'-ખંડ ૧,૨,૩ (૧૯૬૪) ના કર્તા.
નિ.વો. પંડયા નર્મદાશંકર કેશવરામ : શૂળપાણ યાત્રા' (૧૮૮૩) તથા ‘રૂપસુંદરી નાટક' (૧૯૮૧) ના કર્તા.
નિ.વો. પંડયા નર્મદાશંકર બાલાશંકર (૩૦-૮-૧૮૯૩) : ચરિત્રકાર, નાટયકાર, અનુવાદક. જન્મ રાજપીપળા પાસેના નાંદોદમાં. બી.એ. સુધીનો અભ્યાસ, શિક્ષક. બંગાળી ભાષાના જ્ઞાતા. ઉત્તરવયે સંન્યાસ.
એમની પાસેથી બારડોલી સત્યાગ્રહની જદી જુદી ઘટનાઓને
પંડ્યા નર્મદાશંકર મૂળશંકર : ‘ભગવતી રનિં (૧૯૧૬)ના કે.
| નિવા. પંડ્યા નલિન દેવેન્દ્રપ્રસાદ (૨૧-૮ ૧૯૫૮) : વિવેચક. જન્મસ્થળ સાબરકાંઠા જિલ્લાનું મહિયલ ગામ. એમ.એ. અને ડી..ઈ. સુધીનો અભ્યાસ. એચ.બી. કાપડિયા હાઈસ્કુલ, અમદાવાદમાં શિક્ષક.
એમની પાસેથી વિવેચન કૃતિ ધરતીની આરતી - એક પરિચય (૧૯૮૪) અને સંપાદન ‘અદ્યતન કવિતા' (૧૯૮૨) મળમાં છે.
નિ.વા. પંડ્યા નવલરામ લક્ષ્મીરામ, ‘વૈદ્ય નિર્દભકર આનંદકર' (૯-૩-૧૮૩૬, ૭-૮-૧૮૮૮): વિવેચક, નાટયકાર, કવિ, નિબંધ કાર, શિક્ષણશાસ્ત્રી, પત્રકાર. જન્મ વતન સુરતમાં. ૧૮૫૩ માં મૅટ્રિક. ગણિતશાસ્ત્રમાં વ્યુત્પન્ન વિદ્વાન. પ્રતિકૂળ સંજાગોને કારણે કોલેજને અભ્યાસ ન કરી શક્યા. ૧૮૫૪ થી રાતની. અંગ્રેજી હાઈસ્કૂલમાં મદદનીશ શિક્ષક અને ૧૮૬૧ થી ડીસાની એંગ્લો વર્નાકયુલર સ્કૂલના મુખ્યશિક્ષક. ૧૮૭૦થી અમદાવાદની ટ્રેનિંગ કોલેજના વાઈસ-પ્રિન્સિપાલ. ૧૮૭૬ થી રાજકોટની ટેનિંગ કૉલેજના પ્રિન્સિપાલ. 'ગુજરાત શાળા પત્રના તંત્રી. બાળવિવાહનિષેધક મંડળીના મંત્રી.
એમણે ‘મહારાજે લાયબલ કેસ' વિશે અઢીસે પૃષ્ઠોની ઇનામી દીર્ધ પદ્યરચના (૧૮૬૩) કરી સાહિત્યક્ષેત્રે પ્રસ્થાન કર્યું. ‘કરણ - ઘેલો' વિશે ‘ગુજરાત મિત્ર'માં વિવેચનલેખ (૧૮૬૭) પ્રગટ કરી ગુજરાતી ગ્રંથાવલોકનના પ્રારંભિક બન્યા. ફ્રેન્ચ નાટકા મોલિયેરના નાટકના અંગ્રેજી ભાષાંતર મેક ડોકટર” ઉપરથી સુચિત હાસ્યનાટક ‘ભટનું ભોપાળું' (૧૮૬૭) લખ્યું, જે આનંદ - લક્ષી છતાં તત્કાલીન સામાજિક કુરિવાજો પરના એમાંના કટાક્ષને કારણે હેતુપ્રધાન પણ બન્યું. ‘રાસમાળામાંથી વસ્તુ લઈને એમાણ રચેલું નાટક ‘વીરમતી' (૧૮૬૯) પ્રથમ બે ગુજરાતી ઐતિહાસિક નાટકોમાંનું એક અને પાશ્ચાત્ય પરંપરા અનુસારનું છે.
અકબરશાહ અને બિરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ' (‘ગુજરાત શાળા પત્ર'માં હપ્તાવાર પ્રકાશિત, ૧૮૭૦-૮૦)માં એમાંગ બુદ્ધિતર્કયુકત અને સુરુચિપૂર્ણ હાસ્ય સાથે કાવ્યતત્વની પ્રાથમિક ચર્ચા કરી છે. બાળલગ્નબત્રીશી' (૧૮૭૬)માં સુધારાના હેતુવાળી કરુણગર્ભ હાસ્યની, તે બાળગરબાવળી' (૧૮૭૭)માં નારીજીવનના આદર્શની બોધક રચનાઓ છે. એમનાં પ્રકીર્ણ
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૩૪૭
For Personal & Private Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
પંડ્યા નવીનચંદ્ર -પંડ્યા પરમસુખ ઝવેરભાઈ
ઊર્મિકાવ્યોમાંથી કેટલાંકમાં પ્રણયનું સંવેદન છે, તો કેટલાંકમાં તત્ત્વાભાસી ચિંતન છે. ‘મેઘદૂત' (૧૮૭૦)માં એમણે ભાષાંતર કલાને આદર્શ આલેખ્યો છે, પરંતુ ભાષાંતરમાં તે ચરિતાર્થ ઓછો થયો છે. ભાષાંતર માટે ન સંયોજેલે માત્રામેળ 'મેઘછંદ' મૂળની વિપ્રલંભશૃંગારની પ્રૌઢિને ઝીલવામાં અસફળ રહ્યો છે. “કવિજીવન' (૧૮૮૮)માં એમણે નર્મદના જીવન અને સાહિત્યનું શેધક બુદ્ધિથી નિરૂપણ કર્યું છે. તત્કાલીન સામાજિક અને સાહિત્યિક સંદર્ભમાં સુધારક અને સાહિત્યકાર નર્મદનો પરિચય આપવા સાથે એમણે તેની વિચારરસંક્રાંતિમાં પણ સ્વરથી ચિંતનપુરુષને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે.
એમણે સંપાદક તરીકે ‘ગુજરાત શાળા પત્ર'ના ધરણને સુધાર્યું અને પત્રકારત્વનો ઊંચો આદર્શ સ્થાપ્યો. તેમાં એમણે શિક્ષણવિષયક અને શિક્ષણને ઉપકારક જ્ઞાનના વિષયો ભૂગોળ, ખગોળ, ઇતિહાસ, રાજયશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કાવ્ય, ભાષા આદિ વિશે લેખે લખ્યા અને લખાવ્યા. એમાં એમને વૈજ્ઞાનિક અને વસ્તુલક્ષી અભિગમ સ્પષ્ટ થાય છે. એમના શિક્ષણવિષયક લેખો એમને ઉત્તમ શિક્ષણશાસ્ત્રી તરીકે અને ભાષા-વ્યાકરણ વિષયક લેખે સારા ભાષાવિદ તરીકેની પ્રતિષ્ઠા અપાવે છે. ગુજરાતી જોડણીની અનિયંત્રિતતા નિવારવા એમણે તૈયાર કરેલા નિયમો એ એમનું એ ક્ષેત્રમાં મહત્ત્વનું પ્રદાન છે.
એમનું વિવેચન કાવ્યતત્ત્વવિચારણા, કવિસમીક્ષા અને ગ્રંથાવલોકન એમ ત્રણે પ્રકારે ખેડાયું છે. ઍરિસ્ટોટલના સાહિત્યવાદ, બેકનના બુદ્ધિવાદ અને મિલના ઉપયોગિતાવાદના સમન્વયરૂપે નવું રસશાસ્ત્ર આપવાની એમની કલ્પના હતી. એમને નીતિવાદ સૌન્દર્યલક્ષી છે. એમણે નર્મદ, દલપત અને પ્રેમાનંદની સમગ્રલક્ષી સમીક્ષા કરી છે અને આનુષંગિક રીતે શામળ, દયારામ આદિ કવિઓની ચર્ચા કરી છે. પ્રથમ ગ્રંથાવલોકનકાર તરીકે એમણે મેહન, બાન અને શોધન” એ ત્રણે પ્રકારના ગ્રંથોનાં અવલોકનોમાં ગ્રંથ યોજના અને કૃતિના વિચારનું મહત્ત્વ દર્શાવી, તદનુસાર વિવેચન કરી વિવેચનને ઊંચે આદર્શ સ્થાપ્યો છે. ઉત્તમ ગ્રંથને પુરસ્કાર, નિર્માલ્ય ગ્રંથને તિરસ્કાર અને આશાસ્પદ લેખકોને પ્રોત્સાહન – એ એમને વિવેચક તરીકે અભિગમ છે.
એમણે ‘ઇગ્રેજ લેકને સંક્ષિપ્ત ઇતિહાસ' (૧૮૮૦-૧૮૮૭) ગુજરાત શાળા પત્રમાં હપ્તાવાર લખ્યો હતો, જેનું ગ્રંથસ્થ સંપાદન (૧૯૨૪) બળવંતરાય ઠાકોરે કર્યું છે. એમણે પ્રેમાનંદકૃત ‘કુંવરબાઈનું મામેરું' (૧૮૭૧)નું સંપાદન પણ કર્યું છે. એમના સમગ્ર સાહિત્યનું સંકલન કરીને ગેવર્ધનરામે ‘નવલગ્રંથાવલિ (૧૮૯૧) નામે સંપાદન કર્યું છે, જેના ગ્રંથ ૧માં નાટકો, કાવ્યો, વાર્તાઓ અને ભાષાંતરો; ગ્રંથ ૨ માં ગ્રંથો અને ગ્રંથકારો વિશે સાક્ષર ચર્ચા; ગ્રંથ ૩માં શાળોપયોગી અને શિક્ષણવિષયક લેખ તથા ગ્રંથ ૪માં પ્રકીર્ણ લેખે એમ ચાર વિભાગો છે. આ પછી હીરાલાલ શ્રોફે “નવલગ્રંથાવલિ'ની શાળોપયોગી આવૃત્તિ (૧૯૧૧) અને નરહરિ પરીખે તારણરૂપ 'નવલગ્રંથાવલિ' (૧૯૩૭) નામે સંપાદન કર્યા છે.
૨.શુ.
પંડયા નવીનચંદ્ર : એકાંકીસંગ્રહ કોલાહલનું હલાહલ' (૧૯૭૫) ના કર્તા.
નિ.વા. પંડયા નાગરદાસ અમરજી (૯-૨-૧૮૯૩) : કવિ. જન્મ પાલીતાણા
માં. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. ૧૯૧૩ માં મૅટ્રિક. ૧૯૧૭માં બી.એ.
એમની પાસેથી મૌલિક અને સંપાદિત-અનૂદિત કાવ્યકૃતિઓ ‘કિમણીહરણ' (૧૯૧૩), “વિવાહતત્ત્વ' (૧૯૨૪), રામગોપાલ (૧૯૨૯), ‘અમૃતબિંદુ' (૧૯૩૨), 'કુમારસંભવ’ અને ‘રઘુવંશ' (૧૯૩૩) મળી છે.
નિ.વા. પંડયા નાગરદાસ રેવાશંકર, ‘મઢડાકરનાગર (૨૯-૧૧-૧૮૭૩, ); કવિ. જન્મ ધંધુકા તાલુકાના રોજકા ગામમાં. બરવાળામાં સાત ધોરણ સુધી અભ્યાસ. અમદાવાદમાં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજમાં તાલીમ.
એમની પાસેથી કડવાબદ્ધ ખંડકાવ્ય “વિદૂરના ભાવ (૧૯૯૭) તેમ જ કથાકાવ્યો યમુનાગુણાદર્શ' (૧૯૦૮) અને 'શિકાકાવ્ય' (૧૯૦૯) મળ્યાં છે.
નિ.વા. પંડ્યા નાથજી નૃસિંહરામ: પદ્યકૃતિઓ “કાવ્યકીતિ'-ભા. ૧ (૧૮૮૭) અને સીતાવિવાહ' (૧૮૮૯)ના કર્તા.
નિ વા. પંડ્યા નિપુણ ઇન્દ્રવદન (૩૦-૧૨-૧૯૧૮) : ગદ્યલેખક. જન્મ
વતન સુરતમાં. ૧૯૩૬ માં મૅટ્રિક. ૧૯૪૦માં બી.એ. ૧૯૪૨ માં તત્ત્વજ્ઞાન વિષયમાં એમ.એ. ૧૯૬૨ માં પીએચ.ડી. ૧૯૮૧ સુધી ભારતીય વિદ્યાભવનમાં ગ્રંથપાલ.
કેવલાદ્વૈતથી માંડીને (બૌદ્ધદર્શન સિવાયના) સર્વ પ્રવાહાના ચિતાર આપતું “મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર (૧૯૬૮) અને ગ્રંથાલય સંબંધી વિવિધ લેખોનો સંગ્રહ ‘ગ્રંથાલયે (૧૯૭૬) એમનાં પુસ્તકો છે. એમણે અંગ્રેજીમાં પણ કેટલાંક પુસ્તકો લખ્યાં છે.
પા.માં. પંડ્યા નિરુભાઈ : બાળવાર્તા “અશોક' (૧૯૫૮)ના કર્તા.
નિ.વા. પંડયા પરમસુખ ઝવેરભાઈ (૨૬-૯-૧૮૯૭, ૧૪-૧૨-૧૯૮૩) : નાટયકાર. જન્મ નડિયાદમાં. ૧૯૧૮માં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી બી.એ. ૧૯૧૮ થી પુસ્તક-પ્રકાશક સંસ્થા એન. એમ. ત્રિપાઠીની કંપનીમાં. ૧૯૪૩ થી ત્યાં જ મૅનેજિંગ ડિરેકટર, ૧૯૬૦માં નિવૃત્ત. ૧૯૭૬ માં ભારત સરકાર દ્વારા, ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન કરવા બદલ ‘પદ્મભૂષણ'ને ઈલ્કાબ.
નાટકના એમના પ્રથમ પુસ્તક “રાખની હુંફ અને કાળચક્ર (૧૯૬૧)માં બે દ્વિઅંકી નાટકો છે. એમનું ત્રિઅંકી નાટકગૌતમી’ (૧૯૬૨) બીજા વિશ્વયુદ્ધ સમયગાળાના સંદર્ભવાળું નાટક છે, જે એચ. બી. ટ્રેવેલિયનના નાટક 'ધ ડાર્ક એન્જલીની અસર
૩૪૮: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
પંડયા પીયૂષ પુરુષોત્તમ–પંડ્યા ભાનુશંકર મૂળશંકર
કૃતિઓ છે. આ ઉપરાંત એમની ગઝલો-હઝલે તેમ છંદોબદ્ધ કાવ્યો વિવિધ સામયિકોમાં પ્રકટ થયેલાં છે.
શ.. પંડયા બળવંતરાય દાદર (૧-૧-૧૯૩૫) : નાટયલેખક. જન્મ રાજકોટ જિલ્લાના ઢાંકમાં. ૧૯૧૩ માં મૅટ્રિક.
અંતર વહયું આકાશ' (૧૯૮૭) એમનો રેડિયો નાટકની રાંગ્રહ છે. ગાયત્રીચાલીસા' (૧૯૬૦) એમને અનુવાદ છે.
પંડથી બાલકૃષણ ભાગીલાલ: પદ્યકૃતિઓ ‘વિદ્યામાહાત્મ', ‘જ્ઞાતિસુધારો' (૧૮૯૦), ‘ખેડાવાળ બોધક-બાવની', ‘બમનજીના છંદ' (૧૮૯૯) અને બજારવિરહ' (૧૯૦૨)ના કર્તા.
નિ.વા. પંડદ્યા બાલકૃષ્ણ હરિકૃષ્ણ : પદ્યકૃતિ “સનાતન ધર્મ' તથા ‘અધ્યામ ભજનસંગ્રહ' (૧૯૨૭) ના કર્તા.
પંડ્યા બુલાખી રણછાડ : કાવ્યકૃતિઓ આધુનિક અંધશ્રદ્ધા' (૧૯૧૬), ‘શ્રીમાન માધવતીર્થ સ્વામીને કેલાસવાસ' (૧૯૧૬), ‘કુલીનની કન્યા' (૧૯૧૭), ‘સાવિત્રીચરિત્ર' (૧૯૧૯) અને રાસ માલિકા' (૧૯૩૨)ના કર્તા.
દર્શાવે છે. ‘માસીનાં હેર' (૧૯૬૪) એ પ્રહસનશૈલીનું ત્રિઅંકી સામાજિક નાટક છે. બહેરતી બમનશ” એલન મેલવિનના હાસ્યનાટકનું રૂપાંતર છે. ભકત કવયિત્રી મીરાંબાઈના જીવનના આધારે લખાયેલું નાટક “મીરાં હરિદર્શન કી પ્યાસી' (૧૯૬૫) સાત દૃશ્યોમાં વહેંચાયેલું આધ્યાત્મિક શૈલીનું નાટક છે. ઓસ્કર વાઈલ્ડના નાટક “લેડી વિન્ટરમીઅર્સ ફેન'નું રૂપાંતર એમણે ‘જગતના કાચના માં' (૧૯૬૭) નામે કર્યું છે. બારને ટકોરે” (૧૯૬૯) એમનું વાસ્તવલક્ષી સામાજિક નાટક છે, જે ચાર અંકમાં વહેંચાયેલું છે. ચાર અંકનું ‘બહેનબા (૧૯૭૦) પિતાના વાત્સલ્યભાવનું નિરૂપણ કરતું ઊર્મિપધડન સામાજિક નાટક છે.
આ ઉપરાંત “જાગે અંતર રામ' (૧૯૭૧), “અખંડિત સ્થાન’ (૧૯૭૨), ‘બાંધી મુઠ્ઠી રાખની' (૧૯૭૩), “બીકણ બીલી” (૧૯૭૫), ‘દેવના દીધેલ' (૧૯૭૬), ‘હોળીનું નાળિયેર' (૧૯૭૮) વગેરે એમનાં ત્રિઅંકી નાટકો છે.ચાર અંકમાં વહેંચાયેલું લાગણીપ્રધાને સામાજિક નાટક ‘જિંદગીની વેઠ - બા' (૧૯૭૪) પણ ઉલ્લેખનીય છે. આ ઉપરાંત એમણ છ એકાંકીઓના સંગ્રહ ‘માટીની પછીત' (૧૯૮૨) પણ આપ્યો છે. ‘સહિણી' (૧૯૭૧) એમને કથાસંગ્રહ છે. મઘદૂત - એક દર્શન' (૧૯૮૦) એમને સચિત્ર ભાવાનુવાદ છે.
૫.ના. પંડથી પીયૂષ પુરુત્તમ, ‘જયોતિ' (૨૦-૫-૧૯૪૩) : કવિ. જન્મ જેતપુરમાં. બી.એ., એલએલ.બી. પછી વકીલાત.
એમની પાસેથી કાવ્યસંગ્રહ ‘નિમિષ' (૧૯૭૯) અને 'કસક' (૧૯૮૦) મળ્યા છે.
નિ.વા. પંડ્યા પ્રભુદાસ રણછોડજી : ‘કરછી શદાવળી'- ભા. ૧ (૧૮૮૬) -ના કર્તા.
નિ.વા. પંડ્યા પ્રાણજીવન હરિહર (૧૮૬૩,-) : નવલકથાકાર. જન્મ
જૂનાગઢમાં. ગુજરાતી-સંસ્કૃતમાં કેળવણી. જૂનાગઢની સંસ્કૃત પાઠશાળામાં અધ્યાપક. પછી મુંબઈ ગયા. ૧૮૯૦માં 'ગુજરાતી પેસમાં સંસ્કૃત ભાષાંતરકાર.
‘બેગમ સાહેબ’, ‘નૂરજહાં', “વિવેકી વિજયા” વગેરે એમની નવલકથાઓ છે. એમણે 'મહાભારત'ના દશ પર્વો તથા ભગવ૬ગીતા’ અને ‘પંચતંત્રનાં ભાષાંતરો પણ આપ્યાં છે.
ર.ટી. પંડઘા બટુકરાય હરિલાલ (૬-૧૦-૧૯૧૮, ૭-૭-૧૯૮૬) : કવિ, સંપાદક. જન્મ ગઢડામાં. પ્રાથમિક અભ્યાસ લીલીયા (મોટા) ઉમરાળામાં. મહુવાની હાઈસ્કૂલમાંથી ૧૯૩૫માં મૅટ્રિક. ૧૯૪૦ માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એલ.સી.પી.એસ. ભાવનગરના હરકોરબાઈ પ્રસૂતિગૃહમાં ડોકટર. ૧૯૫૭ થી ૧૯૫૯ સુધી અનિયતકાલિક “મહેફિલ' પ્રગટ કર્યું. ‘પંચામૃત', 'કવિતા' (૧૯૬૧), સ્વ. કપિલ ઠક્કર -મજનૂની કવિતાનું સહસંપાદન ‘સ્વપ્નમંદિર' (૧૯૬૩) એમની મુખ્ય
પંડ્યા ભગવતીપ્રસાદ દેવશંકર (૯-૧૧-૧૯૨૬) : વિવેચક. જન્મ
સાબરકાંઠાના રાયગઢમાં. ૧૯૫૪માં સંસ્કૃત સાથે બી.એ. ૧૯૫૬ માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૬૪માં પીએચ.ડી. ૧૯૫૬ થી ૧૯૭૭ સુધી સ્વામીનારાયણ આર્સ ઍન્ડ સાયન્સ કોલેજમાં સંસ્કૃતના અધ્યક્ષ. ૧૯૭૭ થી આજ સુધી ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાં પહેલાં વ્યાખ્યાતા, પછી રીડર. ૧૯૮૨માં ઇન્ટરનેશનલ સંસ્કૃત સિમ્યુઝિયમ, મેકિસકોમાં સંશોધનપત્રનું વાચન.
અલંકારશાસ્ત્ર પરનો ‘અપ્પય દીક્ષિત : કવિ અને આલંકારિક (૧૯૭૪) એમને શોધપ્રબંધ છે. વ્યાકરણશાસ્ત્ર પર પરિભાષેત્વશેખર' (૧૯૮૪) નામક એમનો મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. આ ઉપરાંત એમણે અનેક સંસ્કૃત પ્રશિષ્ટ કૃતિઓનું સહસંપાદન પણ કર્યું છે.
ચિ.ડો. પંડયા ભાનુપ્રસાદ મૂળશંકર (૨૪-૪-૧૯૩૨) : કવિ, વિવેચક, જન્મ અમરેલી જિલ્લાના તોરીમાં. ૧૯૫૪માં મૅટ્રિક. ૧૯૫૮ માં ગુજરાતી મનોવિજ્ઞાન વિષયો સાથે બી.એ. ૧૯૬૦માં ગુજરાતી - સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૫૦થી ૧૯૭૦ સુધીની ગુજરાતી નવલકથા : એક આલોચના' પર પીએચ.ડી. ૧૯૬૧ થી ૧૯૬૭ સુધી અમરેલી આર્સ કોલેજમાં, ૧૯૬૭થી ૧૯૬૯ સુધી ધંધુકાની આર્સ કોલેજમાં, ૧૯૬૯થી ૧૯૭૮ સુધી રાજકોટની કુંડલિયા કોલેજમાં અધ્યાપન. ૧૯૭૮ થી ૧૯૮૨ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રીડર અને ૧૯૮૨ થી આજ સુધી પ્રાધ્યાપક. ૧૯૬૯ નો કુમારચંદ્રક પાસ.
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૩૪૯
For Personal & Private Use Only
Page #361
--------------------------------------------------------------------------
________________
પંડયા ભાનુભાઈ પુરુષોત્તમ-પંડ્યા મંજુરી માર્તડરાવ
એમના “અડોઅડ (૧૯૭૨) કાવ્યસંગ્રહની સેનેટકવિતા અને ‘સ્વામી રામદાસ' (૧૯૮૩) એમને ચરિત્રગ્રંથ છે. 'ગીતામૃત ગીતકવિતામાં ગ્રામપરિવેશની અભિવ્યકિતની એમની રીતિ ભા. ૧-૨ (૧૯૭૯), પંચકર્મ' (૧૯૮૪) ઇત્યાદિ એમના તત્ત્વઉલ્લેખનીય છે. પ્રત્યુગાર' (૧૯૭૮), ‘ઇસરોદ્ગાર' (૧૯૮૧), જ્ઞાન અને આયુર્વેદના ગ્રંથ છે. ‘સૉનેટ: શિલ્પ અને સર્જન' (૧૯૮૧), “અનુસ્પંદ' (૧૯૮૩) અને ‘અનુસંવિદ' (૧૯૮૭) એ વિવેચનસંગ્રહોમાં એમની
પંડયા મગનલાલ દયારામ : પદ્યકૃતિ 'મેઘને ભયંકર વેગ' સ્વરૂપલક્ષી સૂઝને તથા કૃતિનાં મર્મસ્થાને-રસસ્થાનેને ખેલી
(૧૯૮૫) અને ‘અભિમન્યુને ચક્રાવો’ (ચા. આ. ૧૯૫૮)ના કર્તા. આપતી દૃષ્ટિને પરિચય મળે છે. એમના વિવેચનલેખમાં બહુધા
નિ.વા. સંસ્કૃત કાવ્યશાસ્ત્રના સિદ્ધાંત ને સંજ્ઞાઓને વિનિયોગ થયેલ છે. ‘સ્વામી વિવેકાનંદનાં કાવ્યો (૧૯૭૯) અને “સુરખીભર્યો રવિ
પંડા મગનલાલ શિવશંકર : કથાકૃતિ પ્રવાસી પાંડુ યાને સ્વપ્નમાં
પ્રેમ' (૧૯૦૭)ના કર્તા. મૃદુ' (૧૯૮૫) એમનાં કાવ્યસંપાદને છે.
નિ.વા. બ.જા.
પંડ્યા મણિલાલ બહેચરલાલ: ‘ચંદાકેશરી નાટકનાં ગાયને પંડયા ભાનુભાઈ પુરુષોત્તમ (૨૮-૧-૧૯૨૩): બાળસાહિત્યકાર,
| (૧૯૦૯)ના કર્તા. જન્મ વતન જામનગર જિલ્લાના ખંભાળીઆમાં. ૧૯૪૩માં બી.એ.
નિ.વા. ૧૯૫૦માં એમ.એ. ૧૯૪૩થી ૧૯૬૦ સુધી મુંબઈ રાજયમાં ઓરિએન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં ભાષાંતરકાર. ૧૯૬૦થી
પંડ્યાં મણલાલ મયારામ, ‘ચિતામણિ': ભકિતકાવ્ય સંગ્રહ ૧૯૮૧ સુધી ગુજરાત રાજયના પ્રકાશન વિભાગમાં સહાયક
અમૃતચિંતામણિ' (અન્ય સાથે, ૧૯૨૯)ના કર્તા. માહિતી નિયામક અને નાયબ માહિતી નિયામક.
નિ.વા. ‘મકનિયા'(૧૯૩૮) એમને બાળવાર્તાઓને સંગ્રહ છે. બાપુ પંડ્યા મણિશંકર નરભેરામ : પદ્યકૃતિ બાળાખ્યાન'ના કર્તા. અને બીજે ગીતો' (૧૯૪૪) અને 'ફૂલ, તારા ને ઝરણાં' (૧૯૭૯)
નિ.વા. એમના બાળકાવ્યોના સંગ્રહો છે. ‘ગાંધીદર્શન' (૧૯૪૮) એમની
પંડયાં મણિશંકર પ્રભુરામ : નાટયકૃતિ “કળિયુગ ન્યાયદર્શન’ બાળકો માટેની ગીતનાટિકા છે. બાળક - મારી દુનિયા' (૧૯૮૦)
(૧૮૮૩) અને કથાકૃતિઓ લલિત લલના' (૧૮૮૪) ‘રા’નાંધણ’ અને ‘મતીઅન માલા' (૧૯૮૨) એમના બાળસાહિત્યના અન્ય
(૧૯૨૨), ‘રા'કવાટ અને અનંતસિંહ ચાવડ' તેમ જ “નીતિગ્રંથ છે.
મણિમાલિકાના કર્તા. જ.ગા.
નિ.વા. પંડયા ભાનુશંકર : ‘વિધિની રાગિણી' (૧૯૬૩)ના કર્તા.
પંડ્યા મનસુખરામ કાશીરામ : ખંડકાવ્ય 'કાવ્યદેવી અને તેમના નિ.વો.
પ્રિયતમ' (૧૯૧૫) અને ‘મહાત્મા શ્રી સુદામાજીનું સ્વપ્ન પંડયા ભારતી રાજેન્દ્રભાઈ (૧૦૯-૧૯૪૧): ચરિત્રકાર. જન્મ
(૧૯૧૫)ના કર્તા. મુંબઈમાં. એમએ., પીએચ.ડી. એસ. એન.ડી. ટી. યુનિવર્સિટી,
નિ.વા. મુંબઈમાં ગુજરાતી વિભાગ સાથે સંલગ્ન.
પંડ્યા મહાશ્વેતા મહેન્દ્ર (૩-૧૧-૧૯૨૩) : વાર્તાકાર. જન્મ કેટલીક સત્યકથાઓ' (૧૯૮૭) ઉપરાંત ‘ટાગોરની સાહિત્ય
પેટલાદમાં. ૧૯૪૪માં મુંબઈની વિલ્સન કોલેજમાંથી અંગ્રેજી સાધના' (૧૯૬૨) પણ એમના નામે છે.
મુખ્ય વિષય સાથે બી.એ. ૧૯૪૫-૧૯૪૬ માં ચિલ્ડ્રન એકેડેમી, .ટો.
મુંબઈમાં શિક્ષિકા. પંડયા ભૂપેન્દ્ર મેહનલાલ, ‘હસેતુ' (૧૩-૮-૧૯૩૩) : વાર્તાકાર.
એમના વાર્તાસંગ્રહ 'દર્પણ' (૧૯૫૯) માં સમાજનાં વિવિધ જન્મ જામનગરમાં. ૧૯૫૨માં એસ.એસ.સી.
પાત્રનું ભાવવાહી ભાષામાં નિરૂપણ થયું છે. અલબત્ત, વાર્તાનું એમની પાસેથી વાર્તાસંગ્રહ ‘એક આંખ બે નજર' (૧૯૬૫) જીવંત તત્ત્વ અને એને રમણીય આકાર અહીં નથી. મળ્યો છે.
નિ.વા. નિ..
પંડયા મહેશચંદ્ર જીવરામભાઈ (૧૨-૩-૧૯૩૬) : સંશોધક. જન્મ પંડ્યા મગનલાલ જોઈતારામ: ‘શિવાજીચરિત્ર(૧૮૯૬), ‘સવાય બાકોરમાં. એમ.એ., પીએચ.ડી. ઇતિહાસભવન, સૌરાષ્ટ્ર માલા” અને “સ્ત્રીધર્મનીતિસારના કર્તા.
યુનિવર્સિટી, રાજકોટ સાથે સંલગ્ન.
લોકસાહિત્યના પરિપ્રેક્ષ્યમાં સાબરકાંઠાના ગરો - એક અધ્યયન પંડયા મગનલાલ ડાહ્યાલાલ, “મેઘદૂત' (૨૫-૭-૧૯૨૮) : ચરિત્ર- ' (૧૯૮૪) એમના નામે છે. લેખક. જન્મ વતન અમરેલી જિલ્લાના તરવડામાં. અભ્યાસ
ચં.ટો. એમ.એ. મુખ્યત્વે શાળા અને કોલેજમાં અધ્યાપન. પંડ્યા મંજુદેવી માર્તડરાવ: બાલભારત' (૧૯૩૬), 'બાલભાગવત’
૩૫૦: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
અને ‘બાલરામાયણ’નાં કર્તા.
નવે.
પંડવા માર્તંડ શિવભદ્ર બાલભોગ્ય રચના, ‘સિંહ’, વિજ્ઞાનવિનોદ’ અને ‘વિજ્ઞાનની વીસ વાર્તા' તથા કૃષિપ્રચારક નવલિકા ‘કુંજવિહારી’ (૧૯૫૨) અને અન્ય ખેતીવિષયક પુસ્તકોના કર્તા. નિ.વા.
પંડ્યા મૂળદેવ છે.રાવલ ૫-૧૦-૧૯૨૪૪: કોંધ, જન્મ વસામાં, ૪. મ. અમીન બાલમંદિરના સંચાલક.
એમની પાસેથી બાળકાવ્યોના સંગ્રહો 'ભુલકાંનાં ગીત ૧૯૫ અને 'ગઢપડ' (૧૯૭૯) તેમ જ 'શિરો નામાવલી'(૧૯૬૬)
મળ્યાં છે.
નિ.વા.
પંડયા મૂળચાંકરો : નાટ્યકૃતિ ‘ધર્મ ’(૪૦)નો કર્યાં.
નિ.વા. પંડચા મેઇનલાલ ગબડભાઈ : નિબંધસંગ્રહ ભારતના અને કાવ્યસંગ્રહ ‘માહનમાળા’- ભા. ૧ ના કર્તા, નિ.વા.
પંડયા યશવંત સવાઈલાલ, ‘’(૨૨-૨-૧૯૦૫, ૧૪-૧૫ ૧૯૫૫): નાટ્યકાર. જન્મ કેગામ (સૌરાષ્ટ્રમાં, ભાવનગરથી એમ.એ. બોમ્બે લાઈફ ઇન્સ્યૉરન્સ કંપનીના દિલ્હી શાખાના સંચાલક. ભાવનગરમાં અવસાન.
એકાંકી-લેખનક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર આ લેખકે ‘પડદા પાછળ’(૧૯૨૭), ‘.સી. કુમારી’(૧૯૩૧) જેવાં દીર્ધન કો આપ્યાં છે. શરનના ઘેડા”(૧૯૪૩)માંનાં લ બાર એકાંકીઓ પૈકીનાં સંવા’પ્રભુના પ્રતિનિધ’, ‘સમાજોવક' જેવાં ધિત એકાંકીઓ છે. એકાંકીસ્વરૂપને પેકિન લાઘવ, ચાટયુકત કથાવસ્તુ અને સુબહ સંપાદનકલાનાં ઉદાહરણે આ એકાંકીઓ છે. 'મદનમોદિ'(૧૯૩૭), ‘સવન’(૧૯૩૬) તથા ‘સરતના ઘેાડા’(૧૯૪૩) એ ત્રણ એકાંકીસંગ્રહોમાંથી પસંદ રેલાં બાર એકાંકીઓને સંગ્રામ દરશવંત પંડાનાં એકાંકીઓ (૧૯૬૨)પણ પ્રગટ થયા છે. કટાક્ષયુકત શૈલી એમનાં નાટકોનું ધ્યાન ખેંચનું લક્ષણ છે. આ ઉપરાંત દુિઓંકી પડદા પાછળ” તથા ‘ત્રિવેણી’(૧૯૨૯) અને ‘ઘરદીવડી’(૧૯૩૨) જેવાં દીર્ઘનાટકો તેમ જ અગિયાર બાળનાટકોનો સંગ્રહ ‘યશવંત પંડવાનાં બાળનાટકો’(૧૯૪૬) પ્રગટ થયાં છે. બાળનાટકો પૈકીનાં ‘વડો’ આને ‘પીળાં પલારા’ ગુજરાતી બાળનાટ્યસાહિત્યની મહત્ત્વની કૃતિઓ છે. શબ્દચિત્રાનો સંગ્રહ ‘કલમચિત્રો’ એ એમનું નાટયેતર સાહિત્યનું નોંધપાત્ર પુસ્તક છે.
૫.ના.
પંડધા રજનીકાન્ત રામકૃષ્ણ ૬-૫-૧૯૩૬): જન્મસ્થળ ર (તા. ધંધુકા), ૧૯૫૭માં ભાવનગરની શામળદાસ કોલેજમાંથી બી.એ. ૧૯૫૯માં મુંબઈ બુનિવર્સિટીમાંથી એમ.એ. સેન્ટ્રલ બૅન્ક ઓફ ઇાિનાં મુખ્ય અધિકારી.
એમના ‘વલાણુ’(૧૯૮૦) કાવ્યસંગ્રહમાં હાઈકુ અને
પંડપા માનંડ શિવભદ-પંડા રજિનલાલ હરિલાલ
અછાંદસ રચનાઓ સાથે શિષ્ટ છંદોનાં કાવ્યોને સફળ વિનિયેગ છે; છતાં કધારેક ઊમિઉદ્રક અને ભાવપ્રાચુર્ણને! અતિરેક છે. એમનો બીજો કાવ્યસંગ્રહ ‘કુનરિ’(૧૯૮૩) છે,
(4.91.
પંડયા રજનીકુમાર દેવરામ (૬-૭-૧૯૩૮) : વાર્તાકાર. જન્મ જેતપુર (જિ. રાજકોટ)માં. ૧૯૫૯માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.કોમ. અને ૧૯૬૬માં બી.એ. ૧૯૫૯થી ૧૯૬૬ સુધી સરકારી ઑડિટર. ત્યારબાદ બૅન્ક-મૅનેજર,
એમના વાર્તાસંગ્રહ ‘ખલેલ’(૧૯૭૫) તથા ‘ચન્દ્રદ હ’(૧૯૮૯) -ની વાર્તાઓના અનુવાદ અનેક ભાષાઓમાં થયા છે. ‘સંદેશ’માં પ્રગટ થતા ‘ઝબકાર’ના લલિતનિબંધો ‘ઝબકાર’, : ‘કિરણ’: (૧: ૧૯૯૪, ૨ : ૧૨૫, ૩ : ૧૯૮૯, ૪:૧૯૨૯માં પ્રકાશન થયા છે. કોઈ પૂછે તો કહેજો’(૧૯૮૮) એમની નવલકથા છે. ખર કારામાોવ અને દાતાયી'(૧૯૬૭) એમનું વિવેચનાત્મક પુસ્તક છે. નિવાર
પેંડા રતિપતિરામ મિરામ (૧૨-૧૦-૧૯૯૩,૩૦-૧૧-૧૯૨૩): વાર્તાકાર, અનુવાદક. જન્મ નડિયાદમાં. ત્યાં જ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ. બી.એ. સુધીનો અભ્યાસ. મુંબઈની ઍલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં શિક્ષક.
એમની પાસેથી ‘સંક્ષિપ્ત મહાભારત’(૧૯૨૫), ‘શાળાપયોગી લઘુ મહાભારત’(૧૯૨૬), ‘શાળાપયોગી લઘુ રામાયણ’(૧૯૨૬) તો અનુદિંત કૃતિઓ 'રત્નાવલી' અને 'વિળવ’(૧૯) મળ્યાં છે.
..
પંડયા રમણભાઈ : હેતુલક્ષી ત્રિઅંકી નાટક ‘કાયાપલટ’(૧૯૫૮) અને નવલા ‘નો તે શું કર્યું ભગવાન (૧૯૬૦ના કર્તા. .... પંડયા રમેશચંદ્ર છગનલાલ, 'નારા’(૧૭-૭-૧૯૩૭): કવિ. જન્મ વલસાડ જિલ્લાના ધરમપુરમાં. વતન ખેડા જિલ્લાનું મહેમદાવાદ. અભ્યાસ એમ.એ., બી.ઍડ. શાળામાં શિક્ષક,
“ચાહના ’(૧૯૬૯) અને ‘તરસ’(૧૯૭૩) એમના મુક્તક અને ગઝલના સંગ્રહો છે. ‘નીલમ’(૧૯૭૦), ‘બાપૂને’(૧૯૭૧), ‘સ્પંદન’(૧૯૭૨) ઇત્યાદિ એમનાં સહસંપાદિત પુસ્તકો છે,
૪.l'.
પંડા રમેશચંદ્ર લાભચંકર : પરિબળો પુસ્તકો પણ ભ્રાનિક પુરુષપદ ાળુ શ્રી શુકલ નાથાભાઈ ઇચ્છારામ' (૧૯૭૩) અને ‘ભકતરાજ કાશીરામભાઈ’(૧૯૮૩)ના કર્તા.
નિ વા.
પંડયા રતિલાલ દરિલાગ, ‘કોમલન’(૭-૧૧-૧૮૯૬, ૪-૯-૧૯૭૩): કવિ. જન્મ નડિયાદમાં. ૧૯૧૨માં કિર ૧૯૨૬માં બી.એ. ત્યારબાદ ઇંગ્લૅન્ડની મિડલ ટેમ્પલ યુનિવિસર્ટીમાંથી બાર ઍટ લોંની પદવી મેળવીને ૧૯૬૨થી મુંબોમાં હાઈકોર્ટમાં વકીલાત. કંપની લોના તજ્ઞ તરીકે પ્રખ્યાત. ૧૯૩૬
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૫૧
For Personal & Private Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
પંડયા રામચન્દ્ર નારણજી -પંથા વિઠ્ઠલ કૃપારામ
-થી ૧૯૪૪ સુધી મુંબઈની સીડનહામ કોલેજમાં આર.એ.ના સુભાષિતો ઉમેરીને અને જૂનાંને મઠારીને એમણે એક નવી જ વર્ગોમાં અને મુંબઈ યુનિવર્સિટીના લૉના અનુસ્નાતક વર્ગોમાં કૃતિ આપી છે. “એનું નામ વિલિયમ' (૧૯૬૨) અને 'રમુખની અધ્યાપન.
શોધમાં' (૧૯૬૦) એમનાં અનૂદિત પુસ્તકો છે. 'પગરવ' (૧૯૮૧) રામચંદ્રના જીવનવૃત્તાંતને વર્ણવતી એમની કૃતિ “રામની કથા' -માં આસપાસ બનતી જીવનની ઘટનાઓનું નિરીક્ષણ કરતાં (૧૯૨૬)માં ભાષાની પ્રૌઢિ અને ગૌરવ તેમ જ કવિની વર્ણન- લખાયેલા લેખો સંગ્રહ છે. નાગરજ્ઞાતિને સંક્ષિપ્ત પરિચય અને કથનની શકિત છે. દરેક સર્ગ નાનકડા ખંડકાવ્ય જે બન્યો છે. જઈ તથા લગ્નના માંગલિક પ્રસંગોના સંસ્કારોને સ્પર્શનું ૧૯૦૭ થી ૧૯૧૦ વચ્ચે રચાયેલાં એમનાં કાવ્ય સંગ્રહ ‘આપણી નાગરજ્ઞાતિ અને આપણા બે મહત્ત્વના સંસ્કારો’ ‘કાશ્મલનનાં કાવ્યો' (૧૯૩૪) પ્રગટ થયો છે. મોટા ભાગની (૧૯૬૯) પુસ્તક ભુલાતા જતા સંસ્કારધનને સાચવવા મથે છે. રચનાઓ રૂપમેળ વૃત્તમાં છે અને કાન્તની લલિત પદાવલિની
નિ.વા. અસર દર્શાવે છે. શકુન્તલા’ તથા જમદગ્નિ અને રેણુકા એમનાં
પંડયા લક્ષ્મીશંકર પુરુરામ : પદ્યકૃતિ પાર્વતીવિલાસ' (૧૯૮૪) સફળ ખંડકાવ્યો છે.
-ના કર્તા. નિ.વો.
નિ વે. પંડયા રામચંદ્ર નારણજી (૧૫-૫-૧૯૧૮) : વાર્તાકાર, વિવેચક. પંડ્યા લલ્લુભાઈ કાલિદાસ : ‘તીર્થયાત્રા દિગ્દર્શન'- ભા. ૧ જન્મ આણંદ તાલુકાના શીલી ગામમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ' (૧૯૩૩) અને ‘શિવપદસંગ્રહ'-પુસ્તક ૧ના કર્તા. ઓડ, ઉમરેઠ અને ખંભાતમાં. ૧૯૪૦માં બી.એ., ૧૯૪૨માં
નિ.વે. એમ.એ. ૧૯૬૫માં મ.સ. યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. પ્રારંભે
પંડયા વસંતબા ચન્દ્રશંકર : કથાકૃતિ ‘નિર્ગુણલક્ષ્મી અને સગુણઅમદાવાદમાં ચી. ન. વિદ્યાવિહારમાં શિક્ષક, ત્યારબાદ નડિયાદ
- લક્ષ્મી તથા અન્ય લેખો' (૧૯૧૭)નાં કર્તા. કોલેજમાં ગુજરાતીના અધ્યાપક અને આચાર્ય.
નિ.વા. એમની પાસેથી વાર્તાસંગ્રહ ‘દુર્યંત અને શકુન્તલા' (૧૯૪૭) અને ગુજરાતી સાહિત્યસ્વરૂપોને પરિચય આપતું પુસ્તક
પંડયા વિજય દેવશંકર (૬-૫-૧૯૪૩) : વિવેચક, સંપાદક. જન્મ ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યસ્વરૂપને વિકાસ' (૧૯૫૮) મળ્યાં
પંચમહાલ જિલ્લાના શહેરામાં. વતન કાંકણપુર. અભ્યાસ એમ.એ., છે. “સુભાપિતાવલી' (૧૯૪૮), ‘સ્વપ્નવાસવદત્ત' (૧૯૫૫) અને
પીએચ.ડી. આરંભે લુણાવાડાની કોલેજમાં અને પછી ગુજરાત મણિલાલ શતાબ્દીગ્રંથ' (૧૯૫૮) એ એમનાં અનૂદિત-સંપાદિત
યુનિવર્સિટીના ભાષાભવનમાં સંસ્કૃતના અધ્યાપક. પુસ્તકો છે. 'ગુજરાતને સાંસ્કૃતિક વારસો' (૧૯૬૬)માં એમણે
‘કાદમ્બરી-મહાશ્વેતા વૃત્તાંત' (૧૯૭૭), 'મૃચ્છકટિક - એક સંસ્કૃતિને ઇતિહાસ અને સંસ્કારકથાઓ આપ્યાં છે.
અધ્યયન' (૧૯૮૧), 'મદનધનદેવકથા' (૧૯૮૩), 'મહાકવિ નિ..
અશ્વપ' (૧૯૮૪), ‘ભવભૂતિ : શાશ્વતીને સાદ' (૧૯૮૪)
વગેરે સંસ્કૃત સાહિત્યકૃતિઓ અને સર્જકોના એમના પંડયા રેવાશંકર નાથારામ : શ્રીકૃષ્ણના જીવનપ્રસંગે પર આધારિત
અભ્યાસના પરિપાકરૂપ મળેલા ગ્રંથ છે. ‘મુદ્રારાક્ષસ’, ‘દશકુમાર નાટયકૃતિ કૃષ્ણચરિત્ર નાટક' (૧૮૯૪)ના કર્તા.
ચરિતમ્' ઇત્યાદિ એમનાં સહસંપાદિત પુસ્તકો છે.
નિ.વા. પંડયા રોહિત : નવલિકાસંગ્રહ “વીસની આસપાસ' (૧૯૬૯).
પંડયા વિજયશંકર ઈજતલાલ : પદ્યકૃતિ 'શ્રી ગુરુ કેશવ ભજના અને પત્રરૂપે લખાયેલી લઘુનવલ ‘મેઘા’(૧૯૭૨)ના કર્તા.
વલી' (૧૯૦૯)ના કર્તા. નિ..
નિ.વા. પંડયા લક્ષ્મીનારાયણ મોજીલાલ (૫-૧૨-૧૯૮૮): કવિ, અનુવાદક. પંડયા વિઠ્ઠલ કૃપારામ (૨૧-૧-૧૯૨૩) : નવલકથાકાર, વાર્તાકાર. વતન લુણાવાડા. મુંબઈની પ્રકાશનસંસ્થા એન. એમ. ત્રિપાઠીની જન્મ સાબરકાંઠા જિલ્લાના કદરા ગામે. ૧૯૪૨ માં મૅટ્રિક. કંપની સાથે સંલગ્ન. ઇકોતેર કાવ્યોના એમના સંગ્રહ ‘તડપન’ ચોવીસ વર્ષ સુધી ફિલ્મક્ષેત્રે કામગીરી. દશેક હિંદી ફિલ્મો અને (૧૯૮૦)માં કેટલાંક બોધક, વિચારલક્ષી તથા ઈશ્વરભકિતનાં દશેક ગુજરાતી ફિલ્મમાં સહાયક દિગ્દર્શક તરીકેની કામગીરી. ગીતે મળે છે. કાન્તિ ઉપાધ્યાય સાથે કરેલ, ખલીલ જિબ્રાનની લોકપ્રિય કથાસાહિત્યની પરંપરામાં આ લેખકે અનેક નવલકૃતિને અનુવાદ ‘વેળુ અને ફીણમાં મૂળ કૃતિનાં લાઘવ ને ચોટ કથાઓ અને વાર્તાસંગ્રહો આપ્યાં છે. એમાં રંજક કથાસામગ્રી જળવાઈ રહ્યાં છે. “અરેબિયન નાઈટ્સ'- ભા. ૧-૨(૧૯૭૨)માં અને પરિચિત લાગતાં પાત્રોની સૃષ્ટિ સામાન્ય વાચકવર્ગનું એ ગ્રંથની જાણીતી રહસ્યકથાઓ તથા પ્રણયકથાઓનું એમણે આકર્ષણ કરનારી છે. સંપાદન કર્યું છે. ‘ભેજ અને કાલિદાસ' (૧૯૪૫) એ ૧૯૧૯માં મીઠા જળનાં મીન' (૧૯૫૮), 'મન મોતી ને કાચ' (૧૯૬૦), અંબાલાલ જાનીએ આપેલા પુસ્તક “ભેજ અને ઇતિહાસની ‘ચિરપરિચિત’ (૧૯૬૩), ‘દરદ ન જાને કોય'- ભા. ૧-૨ (૧૯૬૪), છઠ્ઠી આવૃત્તિનું આ લેખકે કરેલું સંસ્કરણ છે. એમાં પચીસેક નવી નિષ્કલંક' (૧૯૬૬), ‘મન પેલાં તન ઊજળાં' (૧૯૬૮), ‘ગજવાર્તાઓ ઉમેરી છે તથા કેટલેક સ્થળે ભાષાશૈલી બદલીને, નવાં ગ્રાહ' (૧૯૭૮), ‘આંખ ઝરે તે સાવન' (૧૯૭૧), ‘સાત જનમના
૩૫૨ :ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education Interational
For Personal & Private Use Only
www.lainelibrary.org
Page #364
--------------------------------------------------------------------------
________________
પંડયા વિઠ્ઠલરાય નાનાલાલ – પંડયા શિવ
પ્રધાન છે. સાંસારિક મનુષ્યોનાં સુખદુ:ખને આલેખતાં કાલ્પનિક વ્યકિતચિત્રોનું પુસ્તક “આપણી અસપાસ' (૧૯૬૬) અને પ્રેરક પ્રસંગોને આલેખતું પુસ્તક “સંપુટ’ (૧૯૭૧) પત્રકારત્વની નીપજ છે. ‘ઇલૅન્ડમાં ૪૫ દિવસ અને બીજા લેખો' (૧૯૭૭) નામક પ્રવાસગ્રંથ એમણે એમાં આપેલા ઈંગ્લેન્ડના સર્જકોના જીવન ને કવનના પરિચયને લીધે લાક્ષણિક બન્યો છે. ‘બ્રિટિશ પત્રકારત્વ' (૧૯૬૬) એમની પરિચયપુસ્તિકા છે. ‘સંપ્રસાદ’ (અન્ય સાથે, ૧૯૭૭) ચતુર્ભુજ પુજારાના જીવનને પરિચય કરાવો અને તેમના લેખોના સંપાદનનો ગ્રંથ છે. એમણે કેટલીક બંગાળી અને તમિળ વાર્તાઓના અનુવાદ પણ કર્યા છે.
જ.ગા. પંડ્યા વૃજલાલ ગૌરીશંકર : ‘રાસવાટિકા' (૧૯૪૯)ના કર્તા.
નિ.વા. પંડયા શંકર : વાસ્તવલક્ષી કટાક્ષકથા છૂછો અને મૂછો' (૧૯૫૨) -ના કર્તા.
દરવાજા' (૧૯૭૨), ‘આ ભવની ઓળખ' (૧૯૭૪), “ભીંત વિનાનું ઘર' (૧૯૭૫), માણસ હોવાની મને બીક' (૧૯૭૭),
આખું આકાશ મારી આંખમાં' (૧૯૭૮), ‘લેહીને બદલાતે રંગ' (૧૯૮૧), 'સમણાં તો પંખીની જાત' (૧૯૮૨), ‘યાદોનાં ભીનાં રણ'(૧૯૮૩), “નૈન વરસ્યાં રાતભર' (૧૯૮૪) વગેરે એમની નવલકથાઓ છે.
એમના વાર્તાસંગ્રહોમાં “રસિક પ્રિયા' (૧૯૬૦), 'જખમ' (૧૯૬૮), ‘આસકત' (૧૯૭૫), ‘નહિ સાંધે નહિ રણ' (૧૯૮૧) વગેરે મુખ્ય છે. 'ગુજરાતી ફિલ્મોના પાંચ દાયકા' (૧૯૮૨) નામક પરિચયપુસ્તિકા પણ એમણે લખેલી છે.
ચં.ટો. પંડયા વિઠ્ઠલરાય નાનાલાલ : નવલકથા ‘વિલાસવિજ્ય' (૧૯૨૬)ના કર્તા.
નિ.વો. પંડયા વિઠ્ઠલરાય મતીરામ : નાટયકૃતિ “પિતા કે રાક્ષસ ઊ કન્યાવિક્રયનિષેધક નાટયકથારસ' (૧૯૧૬) અને 'રાષ્ટ્રીય સુબોધસંગીતામૃત' (૧૯૨૩)ના કર્તા.
નિ.. પંડયા વિમળાગૌરી મગનલાલ: કથાકૃતિ 'સુબોધવાટિકા'(૧૯૩૫) -નાં કર્તા.
નિ.વો. પંડ્યા વિષ્ણુ ત્રિભુવનભાઈ (૧૪-૯-૧૯૪૫) : નિબંધકાર, ચરિત્ર-
કાર. જન્મસ્થળ જૂનાગઢ જિલ્લાનું માણાવદર. એમ.એ. 'જનસત્તા', “ચાંદની', 'રંગતરંગ', ‘સાધના’, ‘બિરાદર’ વગેરેના તંત્રી. અત્યારે “સમાંતર' સાપ્તાહિકના તંત્રી.
હથેળીનું આકાશ' (૧૯૭૨) અને ‘શાહમૃગ અને દેવહુમાં (૧૯૭૭) એમના નિબંધસંગ્રહો છે. એમણે ‘શ્યામજી કૃષ્ણ વર્મા (૧૯૮૨), ‘લાલા હરદયાળ' (૧૯૮૨), ‘રાયજ્ઞના ઋત્વિજ (૧૯૮૪), ‘એમ. એન. રૉય (૧૯૮૭) જેવી ચરિત્રપુસ્તિકાઓ પણ આપી છે. ભારેલો અગ્નિ' (૧૯૮૦), ‘રકતરંજિત પંજાબ (૧૯૮૩), ‘
વિપ્લવમાં ગુજરાત' (૧૯૮૭), ‘તસ્વીરે ગુજરાત (૧૯૮૭) એમનાં ઇતિહાસવિષયક પુસ્તકો છે. “મીસાવાસ્યમ્' (૧૯૭૬) એમના સંસ્મરણોનો ગ્રંથ છે.
રાંટો. પંડ્યા વિષકુમાર કુબેરલાલ, ‘અભ્યાસી’, ‘વિષ્ણુ
(૧૯-૧૦-૧૯૨૧) : વાર્તાકાર, ચરિત્રકાર. જન્મ વતન મહેસાણા જિલ્લાના વડનગરમાં. ૧૯૪૧માં મૅટ્રિક. ૧૯૪૨ થી ૧૯૪૮ સુધી વડોદરામાં એલેમ્બિક કેમિકલ વકર્સમાં અને પછી “શ્રી સયાજી વિજય'માં પ્રકાશન વિભાગમાં મદદનીશ તંત્રી. ૧૯૪૮ થી ૧૯૫૯ સુધી ન્યુ દિલ્હીના અને ૧૯૫૯ થી ૧૯૭૬ સુધી મુંબઈના બ્રિટિશ હાઈકમિશનમાં ગુજરાતી વિભાગના સહાયક તંત્રી અને પછી તંત્રી. વિવિધ સામયિકોમાં કટારલેખક.
એમના ‘દિલની સગાઈ' (૧૯૫૯), “સંકલ્પ' (૧૯૬૪) અને ‘ઝંખના' (૧૯૬૭) વાર્તાસંગ્રહોની વાર્તાઓ મુખ્યત્વે ભાવના-
"પંડ્યા શંકરલાલ મગનલાલ, ‘મણિકાન્ત' (૧૮૮૪, ૧૩-૨-૧૯૨૭) : કવિ. જન્મ વતન ખેડા જિલ્લાના હળધરવાસમાં. અભ્યાસ પાંચ ધોરણ સુધી. મુંબઈમાં મેસર્સ મંચેરજીવાડીલાલની કંપનીમાં નોકરી. ‘સંગીત મંગલમય' (૧૯૧૩) અને ‘મણિકાન્ત કાવ્યમાળા” (પાં. આ. ૧૯૧૭) એમના ગઝલસંગ્રહો છે. સંસ્કૃતિનાં વ્યસને, આર્થિક બેકારી ઇત્યાદિ,ગઝલને અનુરૂપ ન હોય તેવા વિષયો પર દલપતરામની સરળ અને સભારંજની શૈલીમાં રચેલી એમની ગઝલ -એમાં કાવ્યતત્ત્વ ભલે ઓછું હોય -એમના સમયમાં ખૂબ લોકપ્રિય બની હતી. “મણિકાન્ત કાવ્યમાળામાં સમાવિષ્ટ કાવ્ય ‘નિર્ભાગી નિર્મળા’ સ્વતંત્ર પુસ્તિકારૂપે પણ પ્રગટ થયું છે. નિર્મળાશશિકાંતના પ્રેમની કરુણકથાનું હરિગીતમાં રચાયેલું આ કાવ્ય ખૂબ લોકપ્રિય બનેલું.
જે.ગા. પંડયા શાંતિકુમાર મણિલાલ, ‘જગા પંડયા’ (૨૩-૮-૧૯૮૬) : કવિ. જન્મ પ્રાંતિજમાં. ૧૯૨૬માં મૅટ્રિક. ૧૯૫૮ થી ૧૯૭૯ સુધી શ્રી કે. દે. બાલમંદિર પ્રાથમિક શાળા, બાવળાના આચાર્ય.
રાષ્ટ્રભકિતનાં ગીતની પુસ્તિકા ‘રણશીંગું-રણભેરી' (૧૯૨૮); લેકગીત, સામાજિક રીતે અને રાષ્ટ્રગીતને સંચય 'રાસરમણાં (૧૯૩૧); મધ્યમવર્ગની દૈનિક યાતનાઓને કટાક્ષમય સ્વરૂપે રજૂ કરતો કાવ્યસંગ્રહ “સતી અને સાહ્યબો અને બીજાં કટાક્ષગીતા' (૧૯૪૯); હાસ્યરસથી ભરપૂર પરાક્રમનું નિરૂપણ કરતી અને
ભૂળ છતાં બાળકોને માટે નિર્દોષ રમૂજ પ્રેરતી બાળવાર્તા વણાકાકા' (૧૯૪૯); બાળગીતનો સંગ્રહ ‘નેવલે પાણી' (૧૯૫૨) તથા પાંચ બીલ એકાંકીને સંગ્રહ “સૌને લાડકવાયો અને બીજા પૌરાણિક નાટકો' (૧૯૮૮) વગેરે કૃતિઓ એમણે આપી છે.
પા.માં. પંડયા શિવ (૧૯૨૮, ૧૪-૭-૧૯૭૮) : કવિ, વ્યંગચિત્રકાર. જન્મ વસે (જિ. ખેડા)માં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વસે અને
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૩૫૩
For Personal & Private Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
પંડ્યા શુકદેવ નાથાલાલ –પાટણકર નરભેરામ જમિયતરામ
પંડયા હરિપ્રસાદ : વાર્તાસંગ્રહ ‘શબદતણખા' (૧૯૫૭)ના કર્તા.
નડિયાદમાં. અમદાવાદમાં રવિશંકર રાવળની કલાશાળામાં ચિત્ર- કલાની સાધના. પછીથી વિવિધ વર્તમાનપત્રોમાં વ્યંગચિત્રકાર. હૃદયરોગથી અમદાવાદમાં અવસાન.
મુખ્યત્વે મૃત્યુની અનુભૂતિને નિરૂપતી રચનાઓને એમને મરણોત્તર કાવ્યસંગ્રહ 'કાવ્યો' (૧૯૭૯) પ્રગટ થયો છે.
પંડથા હરિલાલ ગ.: કવિ. ગીતાનો સંગ્રહ ‘પયણી' (૧૯૪૨), રાષ્ટ્રગીતને સંગ્રહ “ચિનગારી' (૧૯૪૬) તથા “સૂરજમુખી અને દાડમડી' (૧૯૪૯) એ બાળકાવ્યોના ચાર સંગ્રહ એમણે આપ્યા છે.
નિ.વા. પંડ્યા હર્ષવંત પ્રેમશંકર, ભંહ' (૬-૨-૧૯૩૬) : નવલકથાકાર.
જન્મ ગુંદા (જિ. જામનગર)માં. વતન ભાણવડ. ૧૯૬૫ માં બી.એ. ૧૯૬૯માં એમ.એ.
એમણે પ્રાયશ્ચિત્ત' (૧૯૬૪), ‘એકતારો' (૧૯૬૬), 'મહેરામણ' (૧૯૬૮), 'ફાગણનું એક ફૂલ' (૧૯૭૧), 'મધરાતનું સૂર્યમુખી' (૧૯૭૨) વગેરે, વાસ્તવિકતાનું હૃદયસ્પર્શી નિરૂપણ કરતી સામાજિક નવલકથાઓ ઉપરાંત કેટલીક નવલિકાઓ આપી છે. ‘ટહુકાર” એમને બાળગીતોને લધુસંગ્રહ છે.
નિ.વા. પંડ્યા હસમુખ સવાઈલાલ, બંસી' (૩૧-૧૨-૧૯૧૭) : કવિ. જન્મ મુંબઈમાં. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી ગુજરાતી ભાષા-સાહિત્ય સાથે ૧૯૪૨માં બી.એ. આરંભે આકાશવાણી પર ઉદ્ઘોષક, પછીથી દવાનો વ્યવસાય.
એમણે ભજન, ગઝલ અને મુકતકોને સંગ્રહ ‘બંસીનાદ’ (૧૯૭૦) આપ્યો છે.
પંડયા શુકદેવ નાથાલાલ, સંજય’ (૨૯-૮-૧૯૪૦) : જન્મ કૌકામાં. એમ.એ., બી.ઍડ. શ્રીમતી માણેકબા કૃષિ વિદ્યાલય, અડાલજમાં શિક્ષક.
એમણે ‘રઢિયાળી રાતે' (૧૯૬૬) કાવ્યસંગ્રહ ઉપરાંત મૃત્યુનો જન્મ' (૧૯૭૪) અને 'કુમાર નાટકો' (૧૯૭૭) જેવા અકાંકીસંગ્રહ આપ્યા છે.
૨.૨,દ. પંડ્યા સવાઈલાલ ઈશ્વરલાલ (૧૭-૧૧-૧૯૦૪, ૧૯-૯-૧૯૮૧): કવિ, ચરિત્રકાર. જન્મ પછેગામ (જિ. ભાવનગર)માં. ૧૯૨૮માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. શિક્ષક.
એમણે જીવનઉલ્લાસનાં તથા ચિંતનથી રસાયેલાં ગીત-કાવ્યોનો સંગ્રહ “કાવ્યગંગા' (૧૯૫૬) તથા કરુણપ્રશસ્તિ મેઘમાલા” (૧૯૭૧) આપ્યાં છે. બ્રકન એક્સલ્સ' (૧૯૩૦) અંગ્રેજીમાં લખેલી ત્રીસ કવિતાઓને સંગ્રહ છે. “નિર્વાણગુંજન' (૧૯૬૬) સંસ્કૃતમાંથી કરેલ અનુવાદ છે. બેટાદકરની શતાબ્દી નિમિત્તે
એમણે બોટાદકરનું જીવનચરિત્ર ‘સમ્પ્રણયના ગાયક બોટાદકર” (૧૯૭૮) લખ્યું છે.
નિ.. પંડ્યા સુધાબહેન નિરંજન (૧૯-૨-૧૯૪૬) : વિવેચક, સંપાદક.
જન્મ ભરૂચમાં. ૧૯૬૬ માં બી.એ. ૧૯૬૯માં એમ.એ., ૧૯૭૮ માં પીએચ.ડી.
‘તત્ત્વજ્ઞના સીમાસ્તંભ' (૧૯૮૫) એ એમને શ્રી વા. મ. શાહ પરને શોધનિબંધ છે. ‘સુન્દરમ્ નાં ગીત' (૧૯૮૪), ‘શબ્દયોગ” (૧૯૮૪), ‘વા. . શાહમૃત મસ્તવિલાસ' (૧૯૮૭) વગેરે એમનાં
સંપાદનો છે. પંડયા સુરેન્દ્ર: જુઓ, કાજી હસમુખલાલ મણિલાલ. પંડ્યા સામેશ્વર મૂળજીભાઈ : પદ્યકૃતિ “ભકતમણિકાવ્ય' (અન્ય સાથે, ૧૯૦૯) ના કર્તા
૨.ર.દ. પંડયા હરિતકુમાર મનુભાઈ (૧૯-૮-૧૯૩૩) : વાર્તાકાર. જન્મ વતન ભરૂચ જિલ્લાના ભાલોદમાં. અભ્યાસ એમ.એ., બી.ઍડ. થોડો વખત શાળામાં શિક્ષક, એ પછી ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં અંગ્રેજીના અધ્યાપક.
‘નિહારિકા' (૧૯૭૯) એમનો વાર્તાસંગ્રહ છે. ‘તમન્ના' (૧૯૮૩) એમની લઘુનવલ છે. વ્યાપ્તિનું ફૂલ’(૧૯૮૧) એમને બાળવાર્તાઓને સંગ્રહ છે, તો “ઊંદરો અને બાજ' (૧૯૮૧) બાળનાટકોને સંગ્રહ છે. “બાળક” (૧૯૮૧) એમને સંપાદનગ્રંથ છે.
જ.ગા.
પથકી અર્પાદિયારજી બરજોરજી: ફારસી ભાષાને ભેમીયો'(૧૮૭૯) -ના કર્તા.
મૃ.મા. પસાર લખમશી જેશંગભાઈ : પદ્યકૃતિ “શત્રુંજય ઉદ્ધાર તથા
સ્તવન' (૧૯૨૮)ના કર્તા.
પાગલ: જુઓ, સ્વામી પરમાનંદજી. પાગલ મહારાજ : ભજનસંગ્રહ 'પાગલનો પ્રેમપ્રલાપ' (૧૯૫૫)ના કર્તા
૨.ર.દ.
પાઘડીવાલા નસરવાનજી નવરોજજી : પારસીઓના સ્મશાનનું નિરૂપણ કરતી પદ્યકૃતિ ‘ડુંગરવાડાને ખેલ' (૧૮૭૫)ના કર્તા.
પાટણકર જયસુખલાલ લક્ષમીરામ : ત્રિઅંકી નાટક ‘સત્યવિષે (અન્ય સાથે, ૧૮૮૩)ના કર્તા.
૨.૨,દ. પાટણકર નરભેરામ જમિયતરામ: ત્રિઅંકી નાટક “સત્યવિજ્ય’ (અન્ય સાથે, ૧૮૮૩)ના કર્તા.
૨.ર.દ.
૩૫૪: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education Intemational
For Personal & Private Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
પાટણની પ્રભુતા - પાઠક જયંત હિમતલાલ
પાઠક કિરપાશંકર કાશીરામ : પદ્યકૃતિ ‘દમયંતી રવયંવરનાં ગાયનોના કર્તા.
પાઠક ગણપતરામ નરભેરામ : “રૂપસિહ-કનકદેવીવિરહ નાટક
ભા. ૧ (૧૮૮૭)ના કર્તા.
પાટણની પ્રભુતા (૧૯૧૬) : કનૈયાલાલ મુનશીની, ગુજરાતના સોલંકીયુગના ઇતિહાસ પર આધારિત કથાત્રયીમાંની પહેલી નવલકથા. કર્ણદેવ સેલંકીના મૃત્યુસમયે પાટણમાં જૈન શ્રાવકો અને મંડલેશ્વરો વચ્ચે ચાલતી સત્તાની સાઠમારી તથા મુંજાલથી પોતે વિશેષ પ્રભાવશાળી ને મુત્સદી છે એવું દેખાડવાની મીનળદેવીની ઇચ્છા એ બે ઘટનાકેન્દ્રોમાંથી નવલકથાનું સમગ્ર કથાનક આકાર લે છે. મુંજાલને પ્રભાવ ઘટાડવા મીનળદેવી આનંદસૂરિના અભિપ્રાય પ્રમાણે ચાલવા જતાં મુશ્કેલીમાં મુકાય છે. આખરે થાકીહારીને તે ફરી મુંજાલની શકિત ને બુદ્ધિને આશ્રય સ્વાકીરીને, ઊભી થયેલી વિકટ પરિસ્થિતિમાંથી છુટકારો મેળવે છે. એટલે વાસ્તવમાં આ નવલકથા રાજકીય પૃષ્ઠભૂમાં આકાર લેતી, સ્ત્રીના વૈયકિતક અહં અને પતનની કથા બની રહે છે. કૃતિમાં નિરૂપાયેલા સંઘર્ષોમાં ઐતિહાસિકતા કરતાં કલ્પનાનું વિશેષ પ્રમાણ, પાત્રો વચ્ચેના પ્રણયના તથા અન્ય સંબંધમાં કાલ્પનિકતા, રહસ્યમય અને રોમાંચક ઘટનાઓનું આલેખન ઇત્યાદિ તો આ કૃતિને ઐતિહાસિક રોમાન્સની કોટિમાં મૂકે છે.
જ.ગા. પાટણવાળા અંબાલાલ એચ. : પદ્યકૃતિ ‘સ્તવનસંગ્રહ - ભકિતની મસ્તી' (અન્ય સાથે, ૧૯૭૫)ના કર્તા.
પાઠક ગિરજાશંકર વિશ્વનાથ (૨૧-૫-૧૯૧૯) : કવિ, વિવેચક.
જન્મ રાજકોટમાં. ૧૯૪૨ માં બી.એ. ૧૯૫૩માં બી.એડ. માધ્યમિક શાળામાં શિક્ષક.
એમણે કાવ્યસંગ્રહો 'પ્રતીક્ષા' (૧૯૬૫) અને ‘અભીપ્રા' તથા વિવેચનસંગ્રહ ‘બ.ક.ઠા. - જૂની અને નવી નજરે આપ્યા છે.
પાઠક ગોરાભાઈ રામજી: પદ્યકૃતિ ‘ભારતીય કાવ્યાદર્શના કર્તા.
પાઠક અનંતરાય રામચંદ્ર (૧૫-૩-૧૯૨૯) : વાર્તાકાર. જન્મ પાલીતાણા (જિ. ભાવનગર)માં. એમ.એ., એસ.ટી.સી. બોટાદ હાઈસ્કૂલમાં શિક્ષક.
એમણે વીતેલા સમયનાં કુમાશભર્યા સંવેદનોને આલેખતી ચીદ વાર્તાઓનો સંગ્રહ ‘જીવનનાં જળ' (૧૯૮૧) આપ્યા છે.
પાઠક જગજીવન કાલિદાસ (૧૨-૫-૧૮૭૨, ૧૨-૭-૧૯૩૨) : ગદ્યલેખક. જન્મ વતન ભેળાદમાં. પ્રાથમિક શિક્ષણ ભાળ:દમાં. રાજકોટની ટ્રેનિંગ કોલેજમાંથી સિનિયર ટ્રેઇન્ડ. એ પછી શરૂમાં પોરબંદરના મહારાણાના ટયુટર અને પછીથી તાલુકાશાળાના આચાર્ય. કાઠિયાવાડી લોકસાહિત્યના પ્રથમ સંગ્રાહક.
એમની કૃતિઓમાં મુખ્યત્વે ધ્ર વાક્યુદય’નાટક અને રાયચંપક' નામે ઐતિહાસિક નવલકથાનો સમાવેશ થાય છે. અન્ય પ્રકીર્ણ ગ્રંથોમાં ‘લાવણ્યતા અને કામાંધ કામિની', ‘રાણી વ્રજસુંદરી', ‘વ્યવહારનીતિદર્પણ'- ભા. ૧-૨, ‘મુસ્લીમ મહાત્માઓ’, ‘મકરધ્વજવંશી મહીપમાળા’, ‘ઉપનિષદોને ઉપદેશ’ -ભા.૧-૨, ‘વિજ્ઞાન શતક' : ૧-૪, બાળકોને આનંદ' વગેરેનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત બંગાળીમાંથી અનુવાદનાં બે પુસ્તકો ‘નૌકા ડૂબી' અને ‘બંકીમ નિબંધમાળા' તેમ જ વિજ્ઞાન, ભૂગોળ, ઇતિહાસને લગતાં કેટલાંક શાળોપયોગી પુસ્તકો પણ એમના નામે છે.
કૌ.બ્ર. પાઠક જગન્નાથ મંછારામ : જીવનચરિત્ર ‘ગૌરાંગપ્રભુ'- પૂર્વ વિભાગ (૧૯૧૨)ના કર્તા.
પાઠક અંબાલાલ શંકરભાઈ : પદ્યકૃતિ “ગાદાવરી માહાભ્ય” (૧૮૯૬)ના કર્તા.
૨.૨,દ. પાઠક ઈલા ઉર્વીશભાઈ વર્મા ઈલા જયકૃણભાઈ (૨૩-૧-૧૯૩૩) : વિવેચક. જન્મ મુંબઈમાં. ૧૯૫૨ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી
બી.એ. ૧૯૫૬ માં એમ.એ. ૧૯૫૫માં એલએલ.બી. ૧૯૮૦માં પીએચ.ડી. એચ. કે. આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં અંગ્રેજીનાં અધ્યાપક. “અવાજ' સંસ્થાનાં સંસ્થાપક અને માનદ મંત્રી. અગ્રણી સ્ત્રી કાર્યકર.
એમની પાસેથી અમેરિકા અને યુરોપની ટૂંકીવાર્તાઓ પરનું વિવેચનપુસ્તક “પાશ્ચાત્ય ટૂંકીવાર્તા' (૧૯૭૬) મળ્યું છે.
નિ.વા. પાઠક કમળાદેવી નર્મદાશંકર : જીવનચરિત્ર ‘આદ્ય જગતગુરુ ભગવાન શંકરાચાર્ય' (૧૯૪૫)ના કર્તા.
૨.ર.દ. પાઠક કાશીપ્રસાદ કૃણદેવ: ‘ત્રિપુરા સ્તવનમંજરીને ઉત્તમ ગાયનસંગ્રહ (૧૯૦૮)ના કર્તા.
૨.૨,દ.
પાઠક જનાર્દન વીરભદ્ર : નર્મદ જન્મશતાબ્દી નિમિત્તે ભાવનગરમાં
આપેલ વ્યાખ્યાન 'નર્મદ જન્મશતાબ્દી વ્યાખ્યાન' (૧૯૩૩)ના કર્તા.
પાઠક જયશંકર મોરારજી : ‘ી મોક્ષદાયક નાટકી ભજનસંગ્રહ (૧૮૯૪)ના કર્તા.
પાઠક જયંત હિંમતલાલ (૨૮-૧૦-૧૯૨૦): કવિ, વિવેચક, સંસ્મરણલેખક. જન્મ ગોઠ (રાજગઢ)માં. ૧૯૩૮માં મૅટ્રિક. ૧૯૪૩ માં સુરતની એમ. ટી. બી. કોલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૪૫માં એ જ વિષયોમાં વડોદરા કૉલેજમાંથી એમ.એ. ૧૯૬૦માં ‘૧૯૨૦ પછીની ગુજરાતી કવિતાની
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૩૫૫
For Personal & Private Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
પાઠક નથુરામ ગોવિંદજી-પાઠક નંદકુમાર જેઠાલાલ
સાંસ્કૃતિક ભૂમિકા : તેનાં પરિબળા ને સિદ્ધિ’ વિષય પર પીએચ.ડી. ૧૯૪૩-૧૯૪૭ દરમિયાન દાહોદ-હાલાલની માધ્યમિક શાળાઓમાં શિક્ષક. ૧૯૪૭થી ‘જન્મભૂમિ’ અને ‘હિન્દુસ્તાન’દૈનિકમાં પત્રકાર. ૧૯૫૩થી નિવૃત્તિપર્યંત એમ. ટી. બી. આર્ટ્સ કોલેજમાં ગુજરતીના પ્રાધ્યાપક. ૧૯૫૭નો મારચંદ્રક, ૧૯૭૬ માં નર્મદ સુવર્ણચંદ્રક. ૧૯૭૬ માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૨-૧૯૮૩ નું ઉમા-સ્નેહરશ્મિ પારિષિક, ૧૯૭૪માં સેવિયેટ દેશ નહેરુ ઍવોર્ડ. ૧૯૭૯માં સાહિત્ય અકાદમી, દિલ્હીના એવોર્ડ તથા ૧૯૯૦-’૯૧ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.
એમના કાવ્યસંગ્રહો 'ગર'(૧૯૫૪),'સંકેત'(૧૯૬૯), 'વિસ્મય' (૧૯૬૩),‘સર્ગ’(૧૯૬૯),‘અંતરીક્ષ’(૧૯૭૫),‘અનુનય’(૧૯૭૮), ‘મૃગયા’(૧૯૮૩) અને ‘શૂળી ઉપર સેજ’(૧૯૮૮)જોતાં જણાય છે કે પ્રકૃતિ, પ્રીતિ, પરમાત્મા, કુટુંબભાવ, વતન, શબ્દ, સમય અને માનવીનાં સુખદુ:ખાત્મક સંવેદના એમના સતત આરાધ્ય વિષયો રહ્યા છે; અને તેઓ પ્રારંભે ગીત, સૉનેટ, મુકતક, છંદોબદ્ર રચનાઓ અને પછીથી ગઝલ, અછાંદસ રચનાઓ ભણી પણ વળ્યા છે. ‘મર્મર’ અને ‘વિસ્મય’માં સમકાલીન પ્રભાવ પ્રબળપણે ઝિલાયો છે; એની પ્રતીતિ પૃથ્વીછંદ અને સોનેટનું આકર્ષણ, ચિંતનતત્ત્વ, સામાજિક-સાંસ્કૃતિક પ્રશ્નનું નિરૂપણ, માનવીને ‘અમૃતનો વારસ’ તરીકે મહિમા ને ગૂઢ રહસ્યમય તત્ત્વ વિશેનાં ટાગોરશાઈ ગીતા કરાવે છે. ‘વિસ્મયથી કવિની આરણ્યક વૃત્તિ ધ્યાન ખેંચવા લાગે છે. અહીં પ્રણયનાં જ્ઞાનંદ, ઉલ્લાસ, તૃપ્તિ સાથે એના વૈફલ્યનો વિષાદ પણ આલેખાય છે. ‘સંકેત’માં કવિ ચીલો ચાતરવા મથે છે અને ભાવાભિવ્યકિત તથા છંદોવિધાન પરત્વે પ્રયોગશીલતા દાખવે છે, પરંપરિતમાં રચનાઓ આપે છે એનું અનુસંધાન ‘સર્ગ’માં મળે છે. પરંતુ કવિનું લક્ષ, શૈલીનાવીન્ય પ્રગટાવવા કરતાં કાવ્યત્વ સિદ્ધ કરવા તરફ જ વિશેષ રહે છે. તેથી ‘સર્ગ’માં છાંદસ રચનાઓ અને ગીતા ઉપરાંત અછાંદસ રચનાઓ અને ગઝલા પણ ધ્યાન ખેંચે છે. છતાં પ્રકૃતિનાં નર્યાં સૌંદર્યચિત્રા, પ્રકૃતિ સાથેના સંવેદનશીલ અનુભવો ને પ્રભાવમાં વિનાવિતાનો ઘેરો વિષાદ અત્યંત નાજુક રીતે આલેખાય છે. વિસ્મયભાવમાં વિદગ્ધતા અને કલાસંયમ ભળે છે. વતનપ્રીતિના ભવિષ્યમાં આવનારા કાવ્યફાલનો અંકુર પણ અહીં જ ફૂટતા જણાય છે.
કવિએ વતનનાં સંસ્મરણોનું આલેખન કરતી ગદ્યકૃતિઓ ‘વનાંચલ’(૧૯૬૭) અને તનુરાગ’(૧૯૮૮) રચી છે. વતનવિચ્છેદની એમાં વ્યકત તીવ્ર અનુભૂતિએ એમની કવિતાને અસલ વતન આપ્યું. એ ‘અસલ’વતન એટલે ‘પ્રકૃતિ, આદિમતા અને અસલિયતની ભાંગ'. એ પછી ‘અંતરીક્ષ’માં કવિની કાવ્યપ્રવૃત્તિએ સ્પષ્ટ વળાંક લીધા. કવિ જે વન, વતન, પ્રકૃતિ, શૈશવમાં જીવ્યા છે તેને પામવાની ઉત્કટ ઇચ્છા, ઝંખના અને એને ગુમાવ્યાની ઊંડી વેદનાનો-અતીતઝંખનાનો પ્રબલ સૂર કવિતામાંથી ઊઠે છે. ગુજરાતી કવિતામાં આવી અતીતઝંખા,આવી ભરપૂરતાથી પ્રથમવાર પ્રગટી છે. ‘અનુનય’માં આદિમતાની ખોજ સાથે એના જ એક ઉન્મેષરૂપે ઇન્દ્રિયરાગિતાની એક સરવાણી
૩૫૬ : ગુજરાતી સાહિત્યકોશ - ૨
ઉમેરાય છે. કહે બાહ્ય નિસર્ગનાં અને આપણી અંદરની પ્રકૃતિનાં આંતરિક સ્વરૂપોમાં ઊંડા જઈ તે દ્વારા હયાતીના મૂળને પામવાનો પુરુષાર્થ આદરે છે. ‘મૃગયા’માં અન્યોકિતનો આશ્રાય લઈને ઘણી આકર્ષક ચનો કઈ છે. સ્પર્શક્ષમ રચનાઓ અહીં પ્રકૃતિનો અનુપમ સૌંદર્યનું દર્શન કરાવે છે.
કવિના છેલ્લા ત્રણ કાવ્યસંગ્રહોમાં પ્રગટતે વતનપ્રીતિના પ્રબળ ઉર્દૂ ક' વનાંચલમાં શિવયના આનંદપર્વનાં વિષાદમધુર સંસ્મરણ રૂપે માણવા મળે છે. પૂર્વ પંચમહાલની નિબિડ પ્રકૃતિ, ત્યાંનું જનજીવન, વન્ય પ્રકૃતિ પર થઈ રહેલું નગરસંસ્કૃતિનું આક્રમણ, શિશુવયના સાથીઓ- એ સૌ સાથેના બાળક બસુના નિર્મળ હૃદયસંધાનની આ ભાવાર્દ કથા છે.
એમણે સમતોલ, ગંભીર અને વિવેકપૂર્ણ વિવેચના આપી છે. ૧૯૨૦ પછીની ગુજરાતી કવિતાની સાંસ્કૃતિક ભૂમિકા, તેનાં પરિબળો અને મહિને આલેખતું કવિતાના ઇતિહારનું એમનું પુસ્તક “નિક કથાપ્રવાહ’(૧૬) એ સુન્દરમ્ ના ‘અર્વાચીન કવિતા’ ગ્રંથ પછીને, ગુજરાતી કવિતાની છણાવટ કરનો ઇતિહાસગ્રંપ છે. એમાં એમની અભ્યાસનિષ્ઠા અને મૌલિક અભિગમ જોવા મળે છે. ‘આલોક’(૧૯૬૬) અને ‘ભાવિયત્રી’ (૧૯૭૪)માં વિવિધ લેખકો-કૃતિઓની તપાસ તથા સૈદ્ધાંતિક વિચારણા છે. કલા અને વાસ્તવ, કવિકર્મ, વિનામાં છંદ-લયઅકાર-પ્રતિરૂપ જેવા મુદ્દાઓની એમણે વિવાદ છણાવટ કરી છે, ‘વસન્તધર્મીનું વિદ્યામધુ’(૧૯૮૫)માં એમનાં વસનજી ઠકકુર વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાના સંગૃહીત છે તે, ‘કિમપિદ્રવ્યમ્ ’ (૧૯૮૭)માં વિવેચન-લેખા છે. ‘ટૂંકીવાર્તા: સ્વરૂપ અને સાહિત્ય’ (અન્ય સાથે, ૧૯૬૭), ‘ઝવેરચંદ મેઘાણી : જીવન અને સાહિત્ય' (અન્ય સાથે, ૧૯૬૮), ‘રામનારાયણ વિ. પાઠક (સર્જક અને વિવેચક)’ (૧૯૭૦)જેવા સ્વરૂપ અને સર્જન વિશેના અભ્યાસગ્રંથો; કવિતાનો રસાસ્વાદ કરાવતું પુસ્તક ‘કાવ્યલોક’ (૧૯૭૩), ‘ભાવચિત્ર’ (૧૯૭૪), ‘કાવ્યસંચય’ભા. ૩(અન્ય સાથે, ૧૯૮૧), ‘ગુજરાતી ઊર્મિકાવ્યો’(૧૯૮૩) વગેરે એમનાં સંપાદનો છે; તો ખાવની કોર નવલિકાઓ’(૧૯૫૩), ધીર વ છે ઘેન'- ભા. ૩/૧૯૬૧), ‘રાંતિની કા’(૧૯૭૯) વગેરે એમના અનુવાદ્ય છે.
વ્યા.
પાક નથુરામ ગોવિદ, પતિ ‘ભાવકિનરસકીર્તનાવલી' (૧૮૮૯)ના કર્તા.
૨.ર.દ.
પાઠક નંદકુમાર જેઠાલાલ (૨૫-૧-૧૯૧૫): નાટયકાર, કવિ, વિવેચક. જન્મ બાઇ (જિ. પંચમ)માં. ૧૯૩૮માં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૩૯ -થી૧૯૪૩ સુધી સેન્ટ્રલ ન્યુઝઓર્ગેનિઝેશન,દિલ્હીમાં અનુવાદક તથા પ્રવકતા. ૧૯૪૪થી ૧૯૭૩ સુધી આકાશવાણીનાં વિવિધ કેન્દ્રોમાં કાર્યક્રમ સહાયક અને સહાયક કેન્દ્ર નિયામક. ૧૯૩૪માં સૂનિર્માણ બોર્ડ, અમદાવાદમાં ગુજરાતી જ્ઞાનકોશના સહાયક
સંપાદક.
For Personal & Private Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
પાઠક નાગરલાલ મેહનલાલ - પાઠક ભગવતીકુમાર મનસુખલાલ
એમના પ્રથમ કાવ્યસંગ્રહ “સંવેદના' (૧૯૪૨)માં મુખ્યત્વે વિષાદના ભાવનું નિરૂપણ કરતી રચનાઓ સૌનેટ, ખંડકાવ્ય, ગીતકાવ્ય અને છાંદસ કાવ્યના સ્વરૂપે મળે છે. ‘મે: ભનાં પાણી’ (૧૯૪૭) બે સ્ત્રીપત્રો અને બે પુરુષપાત્રોના આધારે, કેળવણી અને સંસ્કૃતિના પ્રભાવે સર્જાતી લગ્નજીવનની સમસ્યાનું નિરૂપણ કરતી એમની સામાજિક નવલકથા છે. 'પારકી જણી' (૧૯૫૦) દંભી સમાજની ટીકાત્મક છણાવટ કરતું નાયિકાપ્રધાન, પ્રશ્નપ્રધાન સામાજિક નાટક છે. ‘ભાડે આપવાનું છે' (૧૯૧૬) એમનું ત્રિઅંકી પ્રહસન છે, તો એકાંકીસંગ્રહ વંશાખી વાદળ' (૧૯૫૯)માં
તાલાયકી ધરાવતાં મૌલિક નાટકો છે. વડોદરાની મ. સ. યુનિવસિટીમાં આપેલાં એકાંકીના સ્વરૂપ અને વિકાસ અંગેનાં વ્યાખ્યાનોને સંગ્રહ ‘એકાંકી : સાહિત્ય અને સ્વરૂપ' (૧૯૫૬) તથા નાટકની પાશ્ચાત્ય વિભાવનાની ચર્ચા કરતું પુસ્તક ‘પાશ્ચાત્ય નાટ્યસાહિત્યનાં સ્વરૂપો' (૧૯૬૮) એ એમના રાંરોધનાત્મક વિવેચનનાં ઉદાહરણ છે. આ ઉપરાંત એમની અન્ય કૃતિઓમાં છાંદસ-અછાંદસ પ્રકારની ૧૩૭ જેટલી રચનાઓના કાવ્યસંગ્રહ ‘લહેરાતાં રૂપ' (૧૯૭૮), યુસુફ મહદઅલીના ચરિત્રલેખાના અંગ્રેજી પુસ્તકને અનુવાદ ‘આપણા નેતાઓ' (૧૯૪૪) તથા પ્રકીર્ણ પુસ્તક “સમાજવાદની પુનર્વિચારણા' (૧૯૪૪)નો સમાવેશ થાય છે. પાઠક નાગરલાલ મોહનલાલ : ‘ભાગ્ય મહાદય નાટકના કર્તા.
૨.૨.દ. પાઠક પુરુષોત્તમ ઘેલાભાઈ : પદ્યકૃતિ “શૂરવીર દેવરાજ' (અન્ય સાથે, ૧૯૧૬)ના કર્તા.
૧૯૩૫ પછી મિલ ઉદ્યોગમાં વહીવટી ક્ષેત્રે કામગીરી. સત્યાગ્રહની લડતમાં સક્રિય ભાગ. યોગ-વજ્ઞાન ઉપરાંત ચિત્ત-માનસશાસ્ત્ર અને સમાજશાસ્ત્રમાં વિશેષ રચિ.
એમના પંદર પ્રવેશાવાળા સંકુલ નાટક ‘અનંતા' (૧૯૨૧)માં રવીન્દ્રનાથ ટાગોરનાં ભાવનાપ્રધાન નાટકોની અસર વરતાય છે. ‘ઢીંગલી' (૧૯૨૨) ઇબ્સનના ‘ડોલ્સહાઉસને સરળ છતાં નવાં સાહિત્યિક પરિબળાની વિશિષ્ટ છટા દાખવતા એમને અનુવાદ છે. એમનો મરણોત્તર એકાંકીસંગ્રહ ‘અનુપમ ગૌરી અને બીજાં એકાંકીઓ' (૧૯૭૮)માં માનવીના મનોગતને વ્યકત કરવી પ્રતીકોના કરેલા ઉપયોગમાં નારકારની સર્જકતાનો પરિચય મળે છે. એકાંકીના પૂર્વવરૂપ જેવાં આ લધુનાટકો એક અંકનાં પણ ત્રણથી પાંચ પ્રવેશનાં છે. વસ્તુ, પાત્ર, સંવાદ અને નાટસંવિધાનમાં તત્કાલીન નાટકોની સરખામણીમાં નવીનતા અને પ્રયોગશીલતા દેખાડતી રચનાઓ તરીકે એનું મહત્ત્વ છે. ‘ના’ (૧૯૫૮) એમનું ત્રિઅંકી નાટક છે. પ્લેટોના પુસ્તક 'પ્લેટોઝ રિપબ્લિકનો અનુવાદ ‘પ્લેટોનું આદર્શ નગર' (૧૯૩૭) નામે આપ્યો છે. પાશ્ચાત્ય ફિલસૂફીની દૃષ્ટિએ શ્રી અરવિંદનું તત્ત્વજ્ઞાન’ (૧૯૫૫)માં એમણે શ્રી અરવિંદની યોગસાધનાને પશ્ચિમની દાર્શનિક વિચારધારાઓ સાથે મૂલવી છે. એમનું ઇતિહાસવિષયક પુસ્તક ‘ઇતિહાસનો અભ્યાસ' (૧૯૭૦) આર્નલ્ડ ટોયબીના પુરાતકનો અનુવાદ છે. ‘મજજાતંત્ર, ચિત્તશાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન અને ચિત્તશાસ્ત્ર' (૧૯૭૩)ની વિજ્ઞાન વ્યાખ્યાનમાળ માં પ્રગટ થયેલી પુસ્તિકા એમાંનાં અભ્યાસ અને વિશદ નિરૂપણને કારાગ નોંધપાત્ર છે. માનવચેતના' (૧૯૭૦)માં વિદ્યાબેન નીલકંઠ વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાને પ્રકાશિત થયાં છે.
નિ.વા. પાઠક બળદેવપ્રસાદ આર.: ‘યુરોપના પ્રવાસ'ના કર્તા.
પાઠક બાલકૃષ્ણ લક્ષ્મણદાસ : પદ્યકૃતિઓ ‘રસિકભાત સંગ્રહ) (૧૮૮૭) તથા ‘સીતાજીના બાર મહિનાના કર્તા.
પાઠક પ્રભાશંકર જયશંકર : પદ્યકૃતિ 'કમી ડુંમનાથનું શિવાલય (૧૯૧૩) તેમ જ પુસ્તિકાઓ “આદભૂત જીવન’, ‘આત્મરામાયણ’ અને ‘બાલરામાયણના કર્તા.
૨.ર.દ. પાઠક પલાદ જીવણલાલ, ‘બિસ્મિલ' (૧૩-૧૦-૧૯૦૯,
' ૨૩-૯-૧૯૭૭) : કવિ, વાર્તાલેખક. જન્મ અમદાવાદમાં. ૧૯૩૦માં બી.એ., ૧૯૩૪ માં એલએલ.બી. ચાર ભે દાંતા સ્ટેટમાં મૅજિસ્ટ્રેટ, પછી ગુજરાત રાજ્યમાં વિવિધ ખાતાંમાં અધિકારી. નાની બચત ખાતામાંથી વિભાગીય નિયામક તરીકે નિવૃત્ત. અમદાવાદમાં અવસાન.
એમને પ્રકૃતિ અને પ્રણયનું પરંપરિત નિરૂપણ કરતો મરણોત્તર કાવ્યસંગ્રહ ‘ખરતા તારાને પ્રગટ થયો છે. આ ઉપરાંત વિવિધ સામયિકોમાં એમનાં નાટકો અને વાર્તાઓ પ્રકાશિત થયાં છે.
પાઠક બાળકરામ હરિનારાયણ : ‘રાજનગરના રાજવી'ના કર્તા.
પાઠક બાળાશંકર હિમતરામ : “ચતુરકળા' (૧૮૯૪) તથા ‘ચંદ્રસેનપ્રભાવતી નાટકનાં ગાયન' (૧૮૯૪) ના કર્તા.
પાઠક પ્રાણજીવન વિશ્વનાથ, ‘આરાયક’, ‘રામાનુજ (૨૧-૮-૧૮૮૮, ૨૭-૧૦-૧૯૭૫) : નાટયલેખક. જન્મસ્થળ જામખંભાળિયા (જામનગર). ૧૯૧૮ માં મુંબઈ યુનિવર્સિટીમાંથી તત્ત્વજ્ઞાન અને માનસશાસ્ત્ર વિષય સાથે બી.એ., ૧૯૩૧ માં એમ.એ. ગૂજરાત વિદ્યાપીઠ અને વડોદરા કોલેજમાં શિક્ષક અને અધ્યાપક.
પાઠક ભગવતીકુમાર મનસુખલાલ (૧૮-૧૦-૧૯૩૯) : કવિ. જન્મ ચોરવાડ (જિ. જૂનાગઢ)માં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જૂનાગઢમાં. ૧૯૬૬ માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૭૨માં બી.ઍડ. ૧૯૭૪માં એમ.ઍડ. ૧૯૭૬ માં એમ.એ. ચૌદ વર્ષ માધ્યમિક શાળામાં શિક્ષક. પછીથી દ્વારકાની ઍજ્યુકેશન કોલેજમાં અધ્યાપક. એમણે ગઝલસંગ્રહ “અગોચર ફોર' (૧૯૮૩) આપ્યો છે.
૨.ર.દ.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૩૫૭
For Personal & Private Use Only
Page #369
--------------------------------------------------------------------------
________________
પાઠક ભગવાનદાસ – પાઠક રમેશભાઈ હરિદત્ત
પાઠક ભગવાનદાસ : કથાત્મક કૃતિ “ફટ મારી ફૂલી, શેઠને સૂતો મૂકી,
ભટક મા કયાંય ભૂલી'- ભા. ૧ (૧૯૦૫)ના કર્તા.
પાઠક રમણલાલ ધ. (૨૪-૨-૧૯૩૫) : વિવેચક. ૧૯૬૮માં એમ.એ. ૧૯૬૭માં પીએચ.ડી.
એમણે વિવેચનગ્રંથ “અખો : એક સ્વાધ્યાય' (૧૯૭૬) તથા હિંદી વિવેચનગ્રંથ 'ગુજરાત કે સંતન કી હિંદી વાણી' (૧૯૬૯) આપ્યા છે.
પાઠક ભગવાનદાસ ડુંગરશી : પદ્યકૃતિ નવલરામવિરહ' (૧૮૮૯).
-ના કર્તા. પાઠક મગનલાલ નિર્ભયરામ : મયૂરધ્વજ આખ્યાન' (૧૯૧૨)ના કર્તા.
૨.ર.દ. પાઠક મધુસૂદન : સામાજિક નવલકથા “ગગનગાખનું પંખેરુભા. ૧-૨ (૧૯૬૮) તથા કુમુદ અને કમલ' (૧૯૭૧)ના કર્તા.
૨.૨.દ. પાઠક મહાશંકર સોમેશ્વર : કિશોરો માટે બોધક નીવડતી વાર્તાઓ
વીર ગટોરગચ્છ’ અને ‘વીર ધનંજય તથા સચિત્ર ‘દમયંતી ચરિત્ર'ના કર્તા.
પાઠક મુઠુંદરાય હરિદર(૧૪-૩-૧૯૧૯) : કોશકાર. જન્મ અમદાવાદમાં. ૧૯૩૬ માં મેટ્રિક. ૧૯૪૨માં બી.એ. પ્રારંભમાં શિક્ષક, પછી ટ્રેનિંગ કોલેજમાં અધ્યાપક. એ પછી ૧૯૬૨ થી ૧૯૭૦ સુધી ક્રાફટ ઓર્ગેનાઈઝર અને ૧૯૭૧ થી ૧૯૭૬ સુધી શિક્ષણાધિકારી.
એમણે ‘નાગર સર્વસંગ્રહ'- દર્શન પહેલું (૧૯૮૬) અને નાગર સર્વસંગ્રહ'- દર્શન બીજું અને ત્રીજું (૧૯૮૮) આપ્યાં છે.
ચં.ટો. પાઠક મુનિદુમાર જે.: ચરિત્રસંદર્ભગ્રંથ ‘હિંદનાં નામાંકિત નરનારીઓ' (૧૯૪૫) ના કર્તા.
પાઠક રમણલાલ હિમતલાલ, ‘મંજલ અંદારિક પાઠક', ‘વાચરપતિ' (૩૦-૭-૧૯૨૨) : હાસ્યલેખક, પત્રકાર, વાર્તાકાર, વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ રાજગઢમાં. પ્રાથમિક શિક્ષણ ગઢ (રાજગઢ)માં અને માધ્યમિક શિક્ષણ ગોધરા, પાદરા, ડભોઈ અને કલેલમાં લઈને સુરતની એમ. ટી. બી. કોલેજમાંથી બી.એ. ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૪૫થી દાહોદ, હાલોલ વગેરે સ્થળે શિક્ષક. ૧૯૪૮ થી મુંબઈના “હિંદુસ્તાન' દૈનિક સાથે સંલગ્ન. ૧૯૫૦થી દિલહી મુકામે આકાશવાણીના સમાચાર વિભાગમાં સમાચારપ્રસારક. ૧૯૫૭થી 'સોવિયેત સમાચાર'ના માહિતી વિભાગમાં સંપાદક. ૧૯૬૨-૮૦ દરમિયાન રાજપીપળા, બારડોલી, સંખેડા અને ચીખલીની કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક.
‘બંગ વાડ મય' (૧૯૭૧), ‘હાસ્યલોક' (૧૯૭૯) અને હાસ્યપનિષદ' (૧૯૮૩) એમના હાસ્યલેખોના સંગ્રહો છે, જેમાં તેઓ કટાક્ષ સાથે હાસ્ય જન્માવીને સાંપ્રત પરિસ્થિતિ પર વે પોતાને પ્રતિભાવ દર્શાવે છે. ‘સબસે ઊંચી પ્રેમસગાઈ' (૧૯૫૬), 'પ્રીત બંધાણી' (૧૯૬૧) અને ‘અકસ્માતના આકાર' (૧૯૭૮) એમના વાર્તાસંગ્રહો છે. “ઓથાર'(૧૯૬૮) એમની નવલકથા છે. ‘ભાષાસિદ્ધાંતસાર'માં એમના ભાષાવિજ્ઞાનવિષયક લેખો સંગૃહીત છે. ‘વાર્તાવિલોક(૧૯૭૯) અને “શબ્દને સંગ' (૧૯૮૦) એમના વિવેચનલેખેના સંચયો છે.
‘રમણભ્રમણ (૧૯૭૯), ‘આંસુ અનરાધાર (૧૯૮૦) અને ‘આક્રોશ’ એમના ચિતનનિબંધોના સંગ્રહ છે. સરોજ પાઠકની શ્રેષ્ઠ વાર્તાઓ' (૧૯૮૧) અને ગુજરાતી ઊર્મિકાવ્યો' (૧૯૮૩) એમનાં અન્ય સાથેનાં સંપાદનો છે. ‘ટકિયોથી ઈમ્ફાલ' (૧૯૪૭), ‘રૉખેવની કોક નવલિકાઓ'(૧૯૫૭), ધીરે વહે છે દોન (૧૯૬૧),
અકબરથી ઔરંગઝેબ અને હું કેમ નિરીશ્વરવાદી છું’ એમના અનુવાદગ્રંથ છે.
બ.જા. પાઠક રમેશચંદ્ર પ્રેમશંકર (૨૪-૭-૧૯૪૭) : કવિ. જન્મ સુરેન્દ્ર નગરના હળવદમાં. ૧૯૬૫માં એસ.એસ.સી. ૧૯૭૫ માં સમાજશાસ્ત્ર-રાજયશાસ્ત્ર વિષયો સાથે બી.એ. હળવદની પ્રાથમિક કન્યાશાળામાં શિક્ષક. ‘ટહુકે વન' (૧૯૮૬) એમનો તાન્કાકાવ્યોનો સંગ્રહ છે.
ચં.ટી. પાઠક રમેશભાઈ હરિદત્ત (૨૮-૧-૧૯૨૪, ૭-૧-૧૯૮૭) : કવિ, સંપાદક. જન્મ વતન અમદાવાદમાં. ૧૯૪૧માં મૅટ્રિક. ૧૯૪૫માં બી.એ. ૧૯૫૭માં ડિપ્લોમા ઇન બાયોકેમિસ્ટ, ૧૯૬૦માં ડિપ્લોમા ઇન હોમિયોપથી. મુખ્યત્વે ગુજરાત રાજ્યના વેચાણવેરા
૨.ર.દ.
પાઠક મેહનલાલ જગન્નાથ : અગિયાર પ્રેરક ઇતિહાસ-કથાઓને સંગ્રહ ‘સત્યકથાઓ' (૧૯૪૬) તથા રહસ્યકથા 'કરોળિયાને કાળપાશ' (૧૯૪૮)ના કર્તા.
પાઠક રણછોડલાલ લક્ષ્મીરામ, ‘દાસ રણછોડ” (૧૭-૬-૧૯૧૮) : કવિ. જન્મ બાકોર (જિ. પંચમહાલ)માં. પ્રાથમિક શાળાનાં પાંચ ધોરણ સુધી બાકોરમાં અભ્યાસ, પછી ધર્મ સંબંધી સ્વઅધ્યયન. ધર્મપ્રચાર-પ્રસાર તથા કથાકીર્તન. સંન્યસ્ત-નામ તુલસીદાસજી ગુરુ અવિચળદાસજી.
એમણે પરંપરિત ભકિતપૂર્ણ રચનાઓના સંગ્રહ ‘રણમુકત ભજનાવલી’- ૧, ૨, ૩, ૪, ૫ (૧૯૬૦, ૧૯૬૨, ૧૯૭૨, ૧૯૭૫, ૧૯૮૬) આપ્યા છે.
૨.ર.દ. પાઠક રતિલાલ છોટાલાલ, “સ્વામી સ્વયંજયોતિ’, ‘સ્નેહજયોતિ': કાવ્યસંગ્રહ ‘કિરણકલાપ' (૧૯૩૩) અને ‘ભર્ગદર્શન' (૧૯૩૩) તથા અનુવાદ સ્વામી રામતીર્થ :એમના સદુપદેશ’ - ભા. ૮-૯ (૧૯૧૫) ના કર્તા.
૨,૨.દ.
૩૫૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
પાઠક રવિશંકર નરોત્તમદાસ -- પાઠક રામનારાયણ વિશ્વનાથ
વિભાગમાં સેલ્સટેકસ ઈન્સપેકટર અને અમદાવાદની બેચરદાસ લશ્કરી સ્પિનિંગ એન્ડ વિલિંગ મિલ્સમાં આસિસ્ટન્ટ સેક્રેટરી.
‘મૃતિ' (૧૯૪૮) એમના કાવ્યસંગ્રહ છે. “અરો ક દેવી’ (૧૯૪૨)માં મરાઠી કાવ્યોના અનુવાદો છે. ‘લ ગીતા' (૧૯૫૨), ‘ગુજરાતી સાહિત્યનાં વિરહગીતો' (૧૯૫૪), ‘આપણાં હાલરડાં’ (૧૯૫૭), 'રાંદલ માં ગીત' (૧૯૫૮), “પંચમહાલના ભીનાં ગીત' (૧૯૭૬) ઇત્યાદિ એમનાં લોકસાહિત્યનાં અને ઇતર સંપાદનનાં પુસ્તકો છે.
પાઠક રવિશંકર નરોત્તમદાસ (૩૧ ૩-૧૯૧૫) : કવિ, નવલકથાકાર. જન્મ સારસામાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વડોદરામાં. ૧૯૩૪ માં મૅટ્રિક. ૧૯૫૨ માં રાષ્ટ્રભાષરત્ન. વડોદરા રથમાં રેવન્યખાતામાં ૧૯૫૦ સુધીનકરી. ૧૯૬૪માં ‘વીણેલાં મોતી' માસિકનો આરંભ.
એમની પાસેથી ‘વનમાલા' (૧૯૩૭), 'અંતરના દીવડ' (૧૯૪૦), ‘શ્રીકૃપગલીલામૃત' (૧૯૬૧), ‘કમી હરિગીતા' (૧૯૬૩) જેવા કાવ્યસંગ્રહો મળ્યા છે. ‘મધુકાન્તા' (૧૯૪૯), ‘જય ભવાની (૧૯૫૦), ‘વરદાન' (૧૯૫૨), 'શકુંતલા' (૧૯૫૫) વગેરે એમની નવલકથાઓ છે. એમણે આપેલા નવલિકાસંગ્રહોમાં ભકતકથાઓ' (૧૯૫૮), ‘મુકિત' (૧૯૫૯) અને “દિવ્યજ્યોતિ’ મુખ્ય છે. કરુણાસિંધુ'(૧૯૪૫), 'મદાલસ’(૧૯૪૯), ‘રાજકુમારી’ (૧૯૫૦), ‘રૂપારાણી' (૧૯૫૨), “મોરપિચ્છ' (૧૯૫૩) વગેરે એમનાં બાલભોગ્ય વાર્તાઓ, નાટકો અને કાવ્યો છે.
આ ઉપરાંત નાટકૃતિ “રાધામોહન' (૧૯૫૧), હાસ્યકૃતિ ‘અમૂલ્યની આત્મકથા' (૧૯૫૪) તેમ જ ‘પતિતપાવની' (૧૯૪૯). અને “વાસવદત્તા' (૧૯૫૪) એ અનુવાદો એમણે આપ્યા છે.
નિ.. પાઠક રશ્મિન : રહસ્યકથાઓ ‘વકુ જાગીરાજ', ‘ભારેલા અગ્નિ” અને ‘સિપાહી સાલાર'ના કર્તા.
નિ.વા. પાઠક રામનારાયણ નાગરદાસ (૨૩-૨-૧૯૦૫, ૪-૭-૧૯૮૮) : જન્મ ધોળકા તાલુકાના ભોળાદ ગામે. આરંભનું શિક્ષણ લાદીની સંસકૃત પાઠશાળામાં. ૧૯૨૩ ના નાગપુર ઝંડા સત્યાગ્રહ, ૧૯૨૮ -ના બારડોલી સત્યાગ્રહ, ૧૯૩૦-૧૯૩૨ ના નમક સત્યાગ્રહ, ૧૯૩૮-૧૯૩૯ના રાજકોટ સત્યાગ્રહને ૧૯૪૨ ના ભારત છોડો આંદોલનમાં ભાગ અને જેલવાસ. ફિૉન્ડમાં હેલસિન્કી ખાતે મળેલી વિશ્વશાંતિ પરિષદમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે હાજરી. રશિયા તથા ઝેકોસ્લોવેકિયાને પવાર. પ્રભાવક વકતા તરીકેની કારકિર્દી.
એમનાં પચાસ જેટલાં પુસ્તકોની સૂચિમાં નવલકથા, જીવનચરિત્ર, પ્રવાસવર્ણન, ધર્મકથા, પાદવપુર-તક અને અનુવાદ મુખ્ય છે. ‘પચાસ વર્ષ પછી' (૧૯૩૪), ‘આવતીકાલ' (૧૯૩૬), ‘જગતને તાત' (૧૯૩૮), ‘ખાંડાની ધાર' (૧૯૪૦), ‘માનવતાનાં મૂલ’(૧૯૪૧), ‘સુવર્ણમૃગ' (૧૯૪૩), ‘સાથી' (૧૯૪૫),
‘હા’ (૧૯૪૭), ‘ચોધરા' (૧૯૭૬) વગેરે એમની નવવું કથાઓ છે. 'યુગાવતાર ગાંધી’ - ભા. ૧-૨-૩ (૧૯૩૫), 'ગાંધી બાપુ': ૧-૨(૧૯૫૦), ‘મહાત્મા તેલ્સતેય'(૧૯૫૫), ‘ગૌતમ બુદ્ધ (૧૯૫૬), ‘સત્યાગ્રહી શહીદ' (૧૯૫૮), ‘ગાંધીકથા' (૧૯૬૫), ‘ગાંધીગંગા' (૧૯૬૯), ‘મેહનમાંથી મહાત્મા (૧૯૭૯) વગેરે એમની ચરિત્રલક્ષી કૃતિઓ છે. ‘ભારતયાત્રા'- ભા. ૧-૨ (૧૯૭૫) અને ‘કાળાપાણીને પેલે પાર’ એમના મુખ્ય પ્રવાસગ્રંથ છે. પ્રેમચંદની નવલકથા ‘કાયાકલ્પ તથા રશિયન લેખિકા નતાલિયા ફલૌમરની આત્મકથા ‘મારો પરિવારના એમણે આપેલા અનુવાદો નોંધપાત્ર છે.
જ.ત્રિ. પાઠક રામનારાયણ મેહનલાલ: “મધુરઅંદી, ‘મધુરબાળા’, ‘સાગરસરિતા’, ‘સ્નેહસુધા' (૧૯૨૮) વગેરે નાટકોનાં ગાયને ના કર્તા.
નિ.. પાઠક રામનારાયણ વિશ્વનાથ, ‘દ્વિરેફ', ‘શેષ', ‘વૈરવિહારી' (૮-૪-૧૮૮૭, ૨૧-૮-૧૯૫૫) : વિવેચક, વાર્તાકાર, કવિ, નિબંધકાર, પિંગળશાસ્ત્રી. જન્મ ગાણોલ (તા. ધોળકા)માં. શિક્ષકની નોકરી કરતા પિતાની બદલીઓને કારણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિવિધ ગામોમાં. ઉચ્ચશિક્ષણ ભાવનગર તેમ જ મુંબઈમાં. તર્કશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર વિષયો સાથે ૧૯૦૮માં બી.એ. વિદ્યાકીય ક્ષેત્રમાં કામ કરવાની ભાવના છતાં સરકારી નોકરી ન કરવાના સંકલ્પને કારણે મુંબઈમાં ૧૯૧૧ માં એલએલ.બી. ના અભ્યાસ પછી અમદાવાદ આવી વકીલાત શરૂ કરી; પણ ક્ષયરોગનું નિદાન થતાં ૧૯૧૨માં સાદરામાં સ્થિર થયા. પ્રર્યાપ્ત આર્થિક જોગવાઈ થયેથી વકીલાત છોડી શેષ જીવન શિક્ષણ અને સાહિત્યની સેવામાં ગાળવાને નિર્ણય કરેલે, પણ ૧૯૧૯ના અંતમાં એમણે માંદગી નિમિત્તે વકીલાત આટોપી લીધી. ૧૯૨૦માં ઇન્દુલાલ યાજ્ઞિકના નિમંત્રણથી ગુજરાત કેળવણી મંડળમાં જોડાઈ જે. એલ. ન્યુ ઇગ્લિશ સ્કૂલનું આચાર્યપદ સંભાળ્યું, પરંતુ ગાંધીજીના અસહકાર આંદોલનનાં મંડાણ થતાં, શાળા છોડી ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ૧૯૨૮ સુધી વિવિધ વિદ્યાશાખાઓના તેજસ્વી | વિદ્વાનોના સંપર્કમાં પ્રમાણશાસ્ત્ર અને ભાષા-સાહિત્યના અધ્યાપક
તરીકે કામ કર્યું. ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપક તરીકે તેમ જ ‘પ્રસ્થાન' માસિકના તંત્રી (૧૯૨૫-૧૯૩૭) તરીકે તેઓ ગુજરાતની નવી સાહિત્કારપેઢીના એવા માર્ગદર્શક બન્યા કે “ગાંધીયુગના સાહિત્યગુરુ' તરીકે ઓળખાયા. વિદ્યાપીઠ છોડયા પછી ‘પ્રસ્થાન'ની નિ:શુલ્ક સેવા કરતાં એમણે ખાનગી ટયૂશનથી આજીવિકા ચલાવી. દરમિયાન ગાંધીજીના વિવિધ સત્યાગ્રહામાં ભાગ લઈ, એક વખત જેલ પણ વેઠી. ૧૯૩૫માં મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવરિટીમાં અધ્યાપક તરીકે જોડાયા ત્યારથી ૧૯૫૨ સુધી ત્યાં તથા અમદાવાદની એલ.ડી. આ કોલેજ, ગૂજરાત વિદ્યાસભા,મુંબઈની ભવન્સ કોલેજ તથા ભારતીય વિદ્યાભવનમાં જુદા જુદા સમયે અધ્યાપક. ૧૯૫૩ માં આકાશવાણી મુંબઈના સલાહકાર. ૧૯૪૬માં રાજકોટ ખાતે ગુજરાતી સાહિત્ય
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૩૫૯
For Personal & Private Use Only
Page #371
--------------------------------------------------------------------------
________________
પાઠક રામનારાયણ વિશ્વનાથ
પરિષદના પ્રમુખ. ૧૯૫૬ નું સાહિત્ય અકાદમીનું પારિતોષિક. નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા. મુંબઈમાં અવસાન. વિદ્યાભ્યાસે તત્ત્વવિદ તેઓ કલા તેમ જ શાસ્ત્ર ઉભય ક્ષેત્રની પ્રતિભા ધરાવતા હતા, પરંતુ ગુજરાતી સાહિત્યમાં તેઓ વિવેચક તરીકે વધુ પ્રતિષ્ઠિત છે. તેમની સાહિત્યિક કારકિર્દી ૧૯૨૨ માં ‘સાબરમતી'ના પહેલા અંકમાં પ્રસિદ્ધ થયેલા વિવેચનલેખ “કવિ બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયાનાં કાવ્યો’થી અને એ જ અરસામાં “યુગધર્મ'માં લખાયેલાં અવલોકનથી આરંભાય છે. “અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય' (૧૯૩૩), ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો' (૧૯૩૮), “કાવ્યની શકિત' (૧૯૩૯), “સાહિત્યવિમર્શ’ (૧૯૩૯), “આલોચના' (૧૯૪૪), ‘નર્મદાશંકર કવિ' (૧૯૩૬)ને સમાવતે ‘નર્મદ :અર્વાચીન ગદ્યપદ્યને આદ્ય પ્રણેતા (૧૯૪૫), સાહિત્યાલોક' (૧૯૫૪), નભોવિહાર' (૧૯૬૧) અને ‘આક્લન (૧૯૬૪) એ ગ્રંથમાં સંઘરાયેલા લેખે દર્શાવે છે કે એમનું ઘણું ગ્રંથાવલોકનકાર્ય જેમ “યુગધર્મ' ને પ્રસ્થાનને નિમિત્ત થયું છે તેમ અન્ય કેટલુંક વિવેચનકાર્ય વ્યાખ્યાનો ને સંપાદનને નિમિત્તે થયું છે. આમાંથી ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય’, ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો' અને 'નભોવિહાર' ગુજરાતી કાવ્યસાહિત્યની ઐતિહાસિક સમાલોચના આપતા ગ્રંથ તરીકે જુદા તરી આવે છે. ગુજરાતી કવિતાની પદ્યરચનાના ઇતિહાસને તપાસતા અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય'માં ગુજરાત વિદ્યાસભા તરફથી સંપાયેલાં છ વ્યાખ્યાનમાંથી ત્રણ વ્યાખ્યાની સામગ્રી રજૂ થઈ છે તે જોતાં મુંબઈ યુનિવર્સિટીનાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનોને સમાવતા “અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો'માં એનું અનુસંધાન જોઈ શકાય. 'કાવ્યસમુચ્ચય'-ભાગ ૨ (૧૯૨૪)ની ભૂમિકારૂપે કવિઓના વ્યકિતગત પ્રદાનને અનુલક્ષીને જે પરિચયાત્મક ઇતિહાસ અપાયો હતો તેનાથી, વિવિધ પાસાંઓને અનુલક્ષીને પ્રવાહદર્શન અને વિકાસનિરૂપણની રીતે થયેલું આ આલેખન આગળ જાય છે અને આમ વિવેચકની સમગ્રદર્શનની વિશેષ શકિતને પરિચય કરાવે છે. ‘નવિહારમાં મધ્યકાળનો સર્જકલક્ષી અને અર્વાચીનકાળને સ્વરૂપલક્ષી પરિચય છે તે આકાશવાણી–વાર્તાલાપની સરળતા ને લોકગમ્યતા છતાં ઘણાં નેધપાત્ર નિરીક્ષણોને પણ ગૂંથી લે છે. સુરત અને મુંબઈ ખાતે અપાયેલાં બે વ્યાખ્યાનોને સમાવત ‘નર્મદ : અર્વાચીન ગદ્યપદ્યનો આદ્ય પ્રણેતા” ગ્રંથ ઇતિહાસલક્ષી દૃષ્ટિએ અને બારીકાઈથી થયેલા સર્જક અભ્યાસ તરીકે નમૂનારૂપ છે. 'પૂર્વાલાપ'ના સંપાદન (૧૯૨૬)માં મુકાયેલા કાન્ત અને તેમની કવિતાના સઘન અભ્યાસ પછીનો આ પ્રયત્ન એની સર્વગ્રાહિતાથી ધ્યાન ખેંચનારો બન્યો છે.
કાવ્યની શકિત” અને “સાહિત્યવિમર્શમાં અન્ય લેખેની સાથે યુગધર્મ', 'પ્રસ્થાન” નિમિત્તે થયેલાં ગ્રંથાવલોકનો સંઘરાયાં છે તે સંક્ષિપ્ત છતાં કૃતિના હાર્દને પ્રગટ કરનારાં છે અને રામનારાયણને સર્જાતા સાહિત્ય સાથેનો સહૃદય ને સૂઝભર્યો સંબંધ સૂચવે છે. આ ઉપરાંત એમણે કૃતિસમીક્ષાઓ પણ આપી છે. ‘નળાખ્યાન', ‘સરસ્વતીચંદ્ર, “રાઈનો પર્વત', “આપણો ધર્મ, ‘વિશ્વગીતા' વગેરે વિશેના સર્વાગી અભ્યાસ રજૂ કરતા નિબંધ એમની મૌલિક
વિવેચનદૃષ્ટિથી ખાર લક્ષ ખેંચે છે. “શરદસમીક્ષા' (૧૯૮૦)માં સંઘરાયેલી શરદબાબુની કૃતિઓના અનુવાદોની તથા રવીન્દ્રનાથની કૃતિઓના અનુવાદોની પણ એમણે લખેલી પ્રસ્તાવનાઓ ઇતર ભાષાની કૃતિઓની સમીક્ષા તરીકે ધ્યાનાર્હ છે. “કાવ્યપરિશીલન' (૧૯૬૫)માં એમના કેટલાક વિદ્યાર્થીભોગ્ય આસ્વાદો પણ ગ્રંથસ્થ થયા છે.
એમનું પ્રવાહદર્શન, સર્જક-અભ્યાસ, કૃતિસમીક્ષા કે પ્રત્યક્ષ વિવેચનની નાનકડી નોંધ પણ કશોક નવો પ્રકાશ પાડનાર હોય છે; કેમ કે એમના પ્રત્યક્ષ વિવેચનને પ્રગટ યા પરોક્ષ તત્ત્વવિચારની ભૂમિકા સાંપડેલી હોય છે. કાવ્યની શકિત” લેખમાં પોતાનાં મૂળભૂત સર્વ પ્રતિપાદને રજૂ કરી દે અને અન્ય લેખમાં વિસ્તરતે રહેલો એમને સાહિત્યતત્ત્વવિચાર સાહિત્યમાં ઊમિ કે વિચારનું એકાન્તિક મહત્ત્વ કરવાને સ્થાને લાગણીમય વિચાર’ કે ‘રહસ્યને કેન્દ્રરૂપે સ્થાપે છેને એમાં સાહિત્યની એક કલા તરીકેની સ્વાયત્તતાના સ્વીકાર સાથે જીવન, સત્ય, નીતિ વગેરે સાથેના એના સંબંધની માર્મિક છણાવટ કરે છે. એમની વિવેચનામાં કાવ્યની વર્ણરચનાથી માંડીને સાહિત્યકૃતિની સમગ્ર આકૃતિની તપાસ છે, ખંડકાવ્યાદિ સાહિત્યપ્રકારોની ઘાતક વિચારણા છે તથા જીવન અને ઇતિહાસના વિશાળ સંદર્ભમાં થયેલું સાહિત્યચિંતન પણ છે. એમણે સંસ્કૃત કાવ્યવિચારને સવિશેષપણે ઝીલ્યો છે અને એને આજના સંદર્ભમાં નવેસરથી ઘટાવી એની ઉપયુકતતા સ્થાપિત કરી છે. પણ, યુરોપીય કાવ્યવિચારનો લાભ લેવાનું તેઓ ચૂક્યા નથી. પ્રમાણશાસ્ત્રી એવા એમનું વિવેચન તર્કની ઝણવટ છતાં સમુચિત દૃષ્ટાંતના વિનિયોગથી અને પારદર્શક ગદ્યશૈલીથી સદ્યોગ બને છે.
એમણે ઘણાં સંપાદનમાં પણ ઉપોદ્ધાત કે ટિપ્પણ રૂપે પ્રત્યક્ષ વિવેચન કર્યું છે. પૂર્વાલાપ'ની ટિપ્પણ આવૃત્તિ: ઉમાશંકર જોશી સાથે સંપાદિત કરેલ આનંદશંકર ધ્રુવના 'કાવ્યતત્ત્વવિચાર (૧૯૩૯), “સાહિત્યવિચાર' (૧૯૪૨), “દિગ્દર્શન' (૧૯૪૨) અને વિચારમાધુરી': ૧(૧૯૪૬) એ ગ્રંથો; પોતે સંપાદિત કરેલ આનંદશંકર ધ્રુવના ‘આપણે ધર્મની ત્રીજી આવૃત્તિ (૧૯૪૨) તથા ગોવર્ધન પંચાલ સાથે સંપાદિત કરેલ ‘રાસ અને ગરબા (૧૯૫૪)માં એમના નાના યા મોટા ઉદ્યા છે. નરસિંહ મહેતાને નામે ચડેલા ગોવિંદગમન’નું નરહરિ પરીખ સાથે કરેલું સટીક સંપાદન (૧૯૨૩) પાઠ્યક્રમની જરૂરિયાતને વશ વર્તીને થયેલાં, પરંતુ એવા જ હેતુથી થયેલાં ‘કાવ્યસમુચ્ચય'- ભા. ૧-૨ (સટીક, ૧૯૨૪) તથા “કાવ્યપરિચય'- ભા. ૧-૨ (નગીનદાસ પારેખ સાથે, ૧૯૨૮)નાં સંપાદન ગુજરાતી કવિતાના ચક્કસ દૃષ્ટિપૂર્વકના સંય લેખે લાંબો સમય ઉપયોગી નીવડેલાં. આ સિવાય પણ અન્યોની સાથે કેટલાંક શાલેય વગેરે સંકલને એમણે કર્યા છે.
મમ્મટકૃત કાવ્યપ્રકાશ': ઉલ્લાસ ૧ થી ૬ને રસિકલાલ પરીખ સાથે કરેલ અનુવાદ (૧૯૨૪) એક પ્રમાણભૂત ને પ્રાસાદિક અનુવાદલેખે તથા થેડી પણ ચાવીરૂપ પરિભાષા-આદિને સ્કુટ કરી આપતાં ટિપ્પણોને કારણે ચોક્કસ મૂલ્ય ધરાવે છે અને લેખકોની
૩૬૦: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #372
--------------------------------------------------------------------------
________________
પાઠક રામનારાયણ વિશ્વનાથ
સંસ્કૃત કાવ્યશાસ્ત્રની રાહ જતાને પ્રગટ કરે છે. કાવ્યમર્મજ્ઞ તરીકે “અર્વાચીન ગુજરાતી કાવ્યસ હિત્ય થી ૪ છંદોવિધાનમાં ઉત્કટ ર લઈ રહેલા મને એમની શાસ્ત્રબુદ્ધિ પિગળચર્ચા તરફ રવાભાવિક રીતે જ લઈ જાય છે. પ્રાચીન ગુજરાતી છંદો-એક ઐતિહાસિક સમાલોચના' (૧૯૪૮) અપભ્રંશકાળથી દયારામ સુધીની પદ્યરચનાની શાસ્ત્રીય સમીક્ષા આપીને, કે. હ. ધ્રુવની ‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના'ન: પૂરક ગ્રંથ બને છે. તે ઉપરાંત એમાં દેશીઓને પિંગળબક કરવાને પ્રથમ સમર્થ પ્રયાસ થયેલો છે તે એની વિશેષતા છે. મહારાજા સયાજીરાવ ત્રીજા સુવર્ણ મહોત્સવ રમાક વ્યાખ્યાનમાળાની આશ્રયે ૧૯૫૧ માં આપેલાં ત્રણ વ્યાખ્યાન ‘ગુજરાતી પિંગળ : નવી દૃષ્ટિએ' (૧૯૫૨) “બૃહ પિંગલ' (૧૯૫૫)ના પૂસારરૂપ છે; છતાં એમાં એમની વિકસતી જતી ને વિશદ બનતી જતી છંદવિચારણા જાઈ હાકાય છે.સાહિન્ય અકાદમી દ્વારા પુ૨કૃત 'Jહતું પિગલે તે વદકાળથી આજીનિક સમય સુધીના હિંગળ,દિડી, ગઝલ, બૅન્ક વર્સ વગેરે સમેત છંદોનો ઇતિહાસ, છંદોનાં સ્વરૂપ એમનાં આંતરબ હૈ કલેવરમાં થયેલા ફેરફારો, છંદનાં માત્રા, યતિ,
દિ ઘટકોની કેટલીક સમસ્યાઓ, વિવિધ છંદોની ક્ષમતા વગેરે સર્વ બાબતને શાસ્ત્રીય ભૂમિકાએ સૂકમતાથી ને સવીગત, સાધકબાધક દલીલો સાથે ચર્ચતો એક શકવ આકર બની રહે છે. ચાર પ્રકરણ અધૂરા રહેલા અને ચિમનલાલ ત્રિવેદી તથા કાતિલાલ કાલાણી દ્વારા પૂરા થયેલા મધ્યમ પિંગળ' (૧૯૮૧)માં કાવ્યના અભ્યાસીઓ અને વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એ હેતુથી આ જ વિષયની સરળ સંક્ષિપ્ત રજૂ થયેલી છે.
એમણે સર્જક તરીકે કવિતા, નાટક, વાર્તા, નિબંધ એમ વિવિધ તેત્રે કામ કર્યું છે. તેઓ નાટકના ત્રિમાં વિદ્યાલયોની, તા વાર્તાનિબંધનાં ક્ષેત્રમાં “યુગધર્મ' - 'પ્રસ્થાન'ની જરૂરિયાતને લઈને ખેંચાયા હતા. કવિતા એમને સ્વત:રસંભવી વ્યાપાર કહેવાય. ૧૯૨૧ -માં ‘જાત્રાળુ' ઉપનામથી લખેલા ‘રાણકદેવીથી એમની કાવ્યયાત્રાનો થયેલ ગારંભ છેક ૧૯૫૫માં લખાયેલા સાલમુબારક સુધી ચાલુ રહ્યો. પહેલા કાવ્યના ‘જાત્રાળુ' અને પછીથી એક વખત પ્રયોજાયેલા ‘ભલારામ” સિવાય એમણે કાવ્ય પરત્વે ‘શષ' ઉપનામ રાખ્યું અને પહેલા કાવ્યસંગ્રહને ‘શેષનાં કાવ્યો' (૧૯૩૮) નામ આપ્યું. પહેલી આવૃત્તિમાં માત્ર સડસઠ અને બીજી આવૃત્તિ (૧૯૫૧)માં તે તેર જેટલાં કાવ્યો તથા થોડાંક પ્રકીર્ણ મુકતકો આદિને સમાવતો આ સંગ્રહ વિષયના વૈવિધ્યથી નહીં પણ રૂપબંધ, છંદોવિધાન, શૈલી અને કાવ્યબાનીના વૈવિધ્યથી ધ્યાન ખેચે છે. ગુજરાતી પ્રા તન અને અદ્યતન કાવ્યપરંપરામાં પોતીકા પ્રયોગ કરનાર ‘શેષ'ની કવિતા સભાન ઘડતરનું પરિણામ હોઈ ‘કાવ્યજ્ઞની કવિતા' તરીકે ઓળખાઈ છે. “પ” ગાંધીયુગને અનુરૂપ જીવનમાંગલ્યનું ગંભીર ગાન કરે છે તે સાથે હાસ્યકટાક્ષવિનોદની રચનાઓ આપે છે, પ્રસન્નદામ્પત્યના રસિકચાતુરીના સંવાદો રચે છે તે સાથે વિરહના શાંતકણ સૂરો પણ રેલાવે છે, સ્વભાજિત સમાં વાસ્તવચિત્રણો કરે છે તેમ ઉપમાચિત્રોની કલ્પનારંગી શૈલી પણ યોજે છે, સૂક્ષ્મ ચિંતનાત્મકતાની સાથે ઊંડી ભાવાર્દ્રતા વ્યકત
કરે છે અને આ રીતે કવિતામાં પોતાની આગવી મુદ્રા અંકિત કરે છે. ‘શેષનાં કાવ્યોની સત્તર રચનાઓ અને અન્ય ચાલીસ કાવ્યોને સમાવતે મરણોત્તર સંગ્રહ ‘વિશેષ કાવ્યો' (૧૯૫૯) 'શેષ'ની પર્વ લાક્ષણિકતાઓની જાળવણી અને તુકારામનું સ્વર્ગારે હાર જવા ખંડકાવ્યના નૂતન પ્રયોગને કારણે ધ્યાનાર્હ બને છે.
કવિતાની જેમ વાર્તામાં પણ પ્રયોગશીલતા દાખવનાર મા સર્જકનું વાર્તાક્ષેત્રે ઐતિહાસિક પ્રદાન છે. ૧૯૨૩થી ‘દ્વિરેફ'ના ઉપનામે લખાયેલી અને ત્રણ સંગ્રહોની કુલ ચાલીસ વાર્તાઓ આપનાર આલેખકનો પ્રથમ વાર્તાસંગ્રહ “દ્વિરેફની વાતો' ભા. ૧ (૧૯૨૮) ધૂમકેતુના‘તણખા'- મંડળ ૧(૧૯૨૬) ની સાથે ગુજરાતી ટૂંકીવાર્તાના સ્વરૂપની દૃઢ ભૂમિકા રચી આપી એક મહત્ત્વનું સીમાચિહન બને છે. બહુધા ૧૯૪૧ સુધી લખાયેલી વાર્તા
ઓના પછીના સંગ્રહો છે ‘દ્વિરેફની વાતો'- ભા. ૨ (૧૯૩૫) અને ‘દ્વિરેફની વાતો'- ભા.૩ (૧૯૪૨; સંવ. વી.આ. ૧૯૬૧). પોતાની રચનાઓને ‘વાતો' તરીકે ઓળખાવી આ વાર્તાકારે કાયડાઓ, કિસ્સાઓ, દૃષ્ટાંતે, પરિસ્થિતિચિત્રણ અદિને સમાવી લેવાની
અને ગદ્યકાવ્યની શૈલીથી માંડીને દયશૈલી (નાટ્યાત્મક રચના) સુધીની જાતભાતની કથનરીતિને પ્રયોજવાની મોકળાશ મેળવી લીધી છે તે નેધપાત્ર છે. વિશાળ જીવનમાં શાધેલાં અનેકવિધ માનવપરિસ્થિતિઓ અને જીવનમાઁ, પરિસ્થિતિનું વાસ્તવનિષ્ઠ ને વીગતપૂર્ણ આકલન, મનોવૈજ્ઞાનિક અભિગમ તથા વાર્તાનું આવેગરહિત ઘડતર એ દ્વિરેફની વાર્તાકાર તરીકેની લાક્ષણિક તાઓ છે. ‘મુકુંદરાય', “ખેમી' જેવી એમની ઘણી વાર્તાઓ પ્રભાવક બનેલી છે.
એમનું નાટયસર્જન વિદ્યાર્થીઓને ભજવવા માટેની કૃતિઓ પૂરી પાડવા માટે થયેલું હોઈ કેવળ પ્રાસંગિક છે. અનૂદિત નાટયરચનાઓ અને નાટયશોને પણ સમાવતા મરણોત્તર સંગ્રહ ‘કુલાંગાર અને બીજી કૃતિઓ' (૧૯૫૯)માં અનુક્રમે સામાજિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યા લઈને આવતી ‘કુલાંગાર” અને “દેવી કે રાક્ષસી?” એ બે નોંધપાત્ર મૌલિક રચના છે, જે અગાઉ ‘દ્વિરેફની વાતો'-ભા. ૩માં ગ્રંથસ્થ થઈ હતી.
‘પ્રસ્થાન'ના પ્રકાશન અંગે હળવી શૈલીમાં થયેલાં ગુલાસરૂપ લખાણ વાચકોને ગમી જવાથી આવા લખાણને સામયિકનું એક નિયમિત અંગ બનાવીને એમણે ‘વૈરવિહારી'ના ઉપનામથી લખવા માંડેલું, તેના બે સંગ્રહ “સ્વૈરવિહાર'- ભા. ૧ (૧૯૩૧) અને રવિહાર'- ભા. ૨ (૧૯૩૭) થયા છે. ‘રવિહાર’ નામને અનુરૂપ આ લખાણોમાં વિષયવસ્તુ તેમ જ નિરૂપણશૈલી બંને પરત્વે લેખકે કોઈ પણ બંધને સ્વીકાર્યા નથી અને સાહિત્ય, સમાજ, ધર્મ, રાજકારણ, કેળવણી, મનુષ્યસ્વભાવ વગેરે વિષય અંગેની ચકાથી માંડીને નિબંધ પ્રકાર સુધીની રચનાઓ આપી છે. ક્યાંક ક્યાંક પ્રાસંગિકતા, વિશૃંખલતા અને હેતુલક્ષિતા પ્રગટ કરતાં આ લખાણો ઉપહાસ, કટાક્ષ, કરુણા, રોષ આદિ વિવિધ ભાષાચ્છટાઓ, તાર્કિક ને વાચક વિલક્ષણ અભિવ્યકિતપ્રયોગો તથા લેખકની તીણ બૌદ્ધિકતા, સૂક્રમ સંવેદનશીલતા ને રમતિયાળ કલ્પકતાને લીધે ગુજરાતી નિબંધસાહિત્યમાં પોતાનું ચોક્કસ સ્થાન
ગુજરાતી સાહિત્યકોશ- ૨ :૩૬૧
For Personal & Private Use Only
www.lainelibrary.org
Page #373
--------------------------------------------------------------------------
________________
પાઠક વાસુદેવ વિષ્ણુપ્રસાદ –- પાઠક હરિકૃષ્ણ રામચન્દ્ર
મેળવી લે છે.
આરાર્જક માત્ર સાહિત્યના નહીં, પણ વિશાળ જીવનના ઉપાસક છે. એમના વિવેચનસંગ્રહોમાં કલા અને સરકારની વિવિધ પ્રવૃત્તિઓ વિશેનાં એમનાં વિચારસંક્રમણા થયેલાં છે, પરંતુ ‘મનેવિહાર' (૧૯૫૬) એમની તેજસ્વી વિચારકતાને ગાઢ પરિચય કરાવે છે. મનોવિહારમાં અનેક વિષયો પરત્વેને એમને ગંભીર વિચારવિમર્શ રજૂ થયેલ છે. તે ઉપરાંત એમાં વ્યકિતચિત્ર, સ્થળવર્ણન વગેરે પ્રકારની રચનાઓ પણ મળે છે.
પ્રમાણશાસ્ત્રના અધ્યાપક તરીકે તૈયાર કરેલી પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા' (૧૯૨૨), નાગારધર્મનું નિરૂપણ કરતી નિત્ય આચાર(૧૯૪૫)
અને યુરોપીય વાર્તાઓનો અનુવાદ ‘રચુંબન અને બીજી વાતે (નગીનદાસ પારેખ સાથે, ૧૯૨૪; બી. ઓ. : ‘વામા’ નામે) એ એમના અન્ય ઉલ્લેખનીય ગ્રંથે છે. આ સિવાય “કાવ્યશાસ્ત્ર' અને ‘આનંદમીમાંસા' પરની લેખમાળા જેવી એમણે આપેલી કેટલીક ઉપયોગી સામગ્રી ગ્રંથસ્થ થવી બાકી છે.
પાઠક વાસુદેવ વિષ્ણુપ્રસાદ, ‘વાગર્થ (૧૫-૩-૧૯૪૦) : વિવેચક,
અનુવાદક. જન્મ અમદાવાદમાં. એમ.એ. સંસ્કૃતમાં ‘સાહિત્યાચાર્ય અને શિક્ષાશાસ્ત્રી'. બી. ડી. આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં અધ્યાપક.
એમની પાસેથી સમીક્ષાત્મક પુસ્તકો ‘પદાર્થ પુરુષ' (૧૯૭૫), ‘શ્રી રામરક્ષરત્ર' (૧૯૭૬), “માનસપ્રદીપ' (૧૯૮૦) અને ‘ભકિતસાર' (૧૯૮૦) મળ્યાં છે. ‘નવરાત્રિજયોતશતાબ્દિગ્રંથ’ (૧૯૭૮), 'મંગલમ્ '(૧૯૮૩), ‘મેઘદૂતમ્' (૧૯૮૩), ‘કપનિષદ' (૧૯૮૩), ‘કઠોપનિષદ' (૧૯૮૩) અને ‘રાબધ’ (૧૯૮૭) એમના અનુવાદો છે.
નિ.વા. પાઠક વિશ્વનાથ સદારામ (૧૮૫૫, ૧૯૨૩) : વાર્તાકાર, અનુવાદક. જન્મ ધોળકા તાલુકાના ભોળાદ ગામમાં. પ્રાથમિક શિક્ષણ ભાવનગરમાં. રાજકોટ ટ્રેનિગ કોલેજમાં બે વર્ષ અભ્યાસ. રાજકોટ તાલુકાશાળામાં તથા ખંભાળિયા, ગેડલ વગેરે સ્થળે શિક્ષક. ૧૯૦૭માં ભાવનગરમાં દક્ષિણામૂર્તિ ભવનની સ્થાપના. ૧૯૦૮ માં પોરબંદર રાજયના ડેપ્યુટી ઍજ્યુકેશનલ ઇન્સ્પેકટર, ૧૯૧૩માં નિવૃત્ત.
એમની પાસેથી ‘કઠોપનિષદ'ની ગુજરાતી આખ્યાયિકારૂપ કૃતિ ‘નચિકેતા કુસુમગુચ્છ' (૧૯૦૮) મળી છે. આ ઉપરાંત એમણે સંસ્કૃત ‘પંચદશી' (૧૮૯૫) અને “મહિમ્નસ્તોત્ર' (૧૯૦૮)ના અનુવાદ તથા શાંકરભાષ્ય અનુસાર ‘ભગવદ્ગીતા' (૧૯૦૯)નો સટીક અનુવાદ આપ્યા છે.
નિ.વે. પાઠક શશિકાંત લાલજી : નવલિકાસંગ્રહ “મમતા અને માયા” (૧૯૬૪)ના કર્તા.
નિ.વો. પાઠક શંકરલાલ ચુનીલાલ, ‘ભવભૂતિ' (૧૬-૭-૧૯૧૫): કવિ. જન્મ જામનગરના બાલંભા ગામમાં. મુંબઈ યુનિવર્સિટીમાં એમ.કેમ.
સુધી અભ્યાસ, ભાવનગરમાં અર્થશાસ્ત્રના અધ્યાપક. એમની પાસેથી કાવ્યસંગ્રહ “કાવ્યકમુદી' (૧૯૫૭) મળ્યો છે.
નિ.વા. પાઠક સરોજ રમણલાલ/ ઉદ્દે શી સરોજ નારણદાસ, 'વાચા' (૧-૬-૧૯૨૯, ૧૬-૪-૧૯૮૯) : વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર. જન્મ કચ્છ જિલ્લાના ઝેખઉમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈમાં. ૧૯૪૭માં મૅટ્રિક. ૧૯૬૧ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૬૪માં ગુજરાતી વિષયમાં એમ.એ. ૧૯૫૬-૫૭માં આકાશવાણી સાથે સંલગ્ન. ૧૯૫૭-૫૮ માં સેવિયેટ ઇન્ફર્મેશન સર્વિસ સાથે સંલગ્ન. ૧૯૬૪ થી બારડોલીની કોલેજમાં અધ્યાપક. બારડોલીમાં અવસાન.
આધુનિક વાર્તારીતિને કસબ ઘટનાલોપ કે ઘટનાપ્રચુરતાને અતિક્રમી ક્યારેક સંવેદનશીલ અભિવ્યકિતમાં સિદ્ધિ મેળવી શકો હોય એવી નોંધપાત્ર વાર્તાઓ એમના 'પ્રેમ ઘટા ઝૂક આઈ (૧૯૫૯), ‘મારો અસબાબ મારો રાગ' (૧૯૬૬), ‘વિરાટ ટપકું' (૧૯૬૬), 'તથાસ્તુ(૧૯૭૨) વગેરે વાર્તાસંગ્રહામાં સંચિત થઈ છે. ‘નાઈટમેર” (૧૯૬૯) નવલકથા અસ્તિત્વની સમસ્યાને વિશિષ્ટ નિરૂપણરીતિથી ઘાતક બનાવે છે. “નિ:શેષ' (૧૯૭૯) અને ‘પ્રિય પુનમ' (૧૯૮૦) પણ એમની નવલકથાઓ છે. 'સાંસારિક (૧૯૬૭) અને અર્વાચીન' (૧૯૭૫) એમના નિબંધસંગ્રહો છે. ‘પ્રતિપદા(૧૯૬૨) એમને અનુવાદ છે.
ચં.કો. પાઠક હરિકૃષ્ણ રામચંદ્ર (૫-૮-૧૯૩૮) : કવિ. જન્મ બાટાદ (જિ. ભાવનગર)માં. વતન ભેળાદ (જિ. અમદાવાદ). ૧૯૫૬ માં મૅટ્રિક. ૧૯૬૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એસસી. ૧૯૬૧૬૨ માં સોનગઢ (જિ. ભાવનગર)માં શિક્ષક. ૧૯૬૩ થી ગુજરાત રાજયના સચિવાલયમાં મહેસૂલ વિભાગમાં પહેલાં મદદનીશ, પછીથી વિભાગીય અધિકારી. ૧૯૬૭માં કાવ્યસર્જન માટે કુમારચંદ્રક. ‘સૂરજ કદાચ ઊગે' (૧૯૭૪) એ પ્રથમ સંગ્રહથી કવિ તરીકે એમણે ધ્યાન ખેંચ્યું છે. ગીત, ગઝલ અને અછાંદસ સ્વરૂપનાં આ કાવ્યોમાં સાતમા-આઠમા દાયકાની કવિતાનાં ધ્યાનપાત્ર વલણ જોવા મળે છે. ગ્રામજીવન અને તેમાં રહેલી નૈસગિકતા નગરજીવનની યાંત્રિક અને કૃતક વ્યવસ્થામાં ખવાઈ ગઈ છે એની વેદના અહીં વિશેષરૂપે વ્યકત થઈ છે. કવિની શૈલી એમના સમકાલીન સૌરાષ્ટ્રના કવિઓની જેમ જૂનાં લોકગીતેના ઢાળ અને ભાષાના સંસ્કાર ઝીલતી જોવાય છે. “અડવાપચીસી' (૧૯૮૪)નાં કાવ્યોમાં અડવાના કાલ્પનિક પાત્ર દ્વારા કવિએ માનવસ્વભાવની કેટલીક વિકૃતિઓની હળવી મજાક ઉડાવી છે. કોઈનું કંઈ ખેવાય છે' (૧૯૮૧) એ એમને શિશુકાવ્યો સંગ્રહ છે. 'ગુલાબી આરસની લગ્ગી' (૧૯૭૯) નૂતન ગુજરાતમાં ધારાવાહી પ્રગટ થયેલી કિશેરજીવનની પ્રસંગકથાઓ છે. ‘મારબંગલો' (૧૯૮૮) એમને વાર્તાસંગ્રહ છે. 'નગર વસે છે' (૧૯૭૮) એ બૃહસ્પતિ સભા'ના કવિમિત્રનાં કેટલાંક ચૂંટેલાં પ્રગટ-અપ્રગટ કાવ્ય એમણે આપેલું સંપાદન છે.
જ.ગા..
૩૬૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
પાક હર્ષદરાય પુરુત્તમદાસ – પાઠકજી જામનગૌરી વ્યોમેશચંદ્ર
પાઠક હર્ષદરાય પુરુષોત્તમદાસ પુણ્યપ્રતાપ વ્યસંગ્રહ'- ભા. ૧૩ (૧૯૫૩, ૧૯૫૨) ના કર્તા.
પાઠક હસમુખ હરિલાલ (૧૨-૨-૧૯૩૮) : કવિ, અનુવાદક. જન્મ પાલીતાણામાં. ૧૯૫૪માં ગુજરાત કોલેજમાંથી બી.એસસી. ૧૯૫૫માં દિલ્હી યુનિવર્સિટીમાંથી ડિપ્લેમા ઇન લાઇબ્રેરી સાયન્સ અને ૧૯૬૪ માં માસ્ટર ઑવ લાઇબરી યુન્સ. ૧૯૫૫ થી ૧૯૬૬ સુધી અટિરા અને મા. જે. પુસ્તકાલય, અમદાવાદમાં ગ્રંથપાલ. ૧૯૬૬ થી ૧૯૬૮ સુધી હાઈલેસેલાસી યુનિવર્સિટી,
ડીસ-અબાબામાં ગ્રંથપાલ. ૧૯૭૦થી સરદાર પટેલ ઇન્સ્ટિટયુટ ઓવ ઇકોને મિક ઍન્ડ સેશિયલ રિસર્ચમાં ગ્રંથપાલ. ૧૯૭૧૮૦ દરમિયાન એ જ સંરથાનાં ‘અન્વેષક (અંગ્રેજી) અને 'મધુકરી’ સામયિકોના તંત્રી.
તેઓ સ્વાન નર કાળના પ્રયોગશીલ કવિ છે. પ્રત્યેક કૃતિમાં વિષયવસ્તુ, છંદ લય અને અભિવ્યકિતના નવા પ્રયોગ માટે મથતા આ કવિ ‘નમેલી રાંન' (૧૯૫૮)ની અઢાર રચનાઓને સમાવી ‘સાયુજય' (૧૯૭૨)માં બીજી અઢાર રચનાઓ ઉમેરી છે. બંને ખંડની રચનાઓ ભાવબોધ અને અભિવ્યકિતની રીત ભિન્ન છે.
‘નમેલી સાંજની સાંજ', ‘તણખલું', “બે', 'કાઈને કાંઈ 'પૂછવું છે ?', ‘પશુલોક', 'વૃદ્ધ', 'મૃત્યુ', 'રાજઘાટ પર' વગેરે રચનાઓ વ્યંજનાગર્ભ સંકુલ પ્રતીકાત્મકતા, કૌંસના ઉપયોગ દ્વારા બે સ્તરે ચાલતી ગતિ, માત્રામેળ છંદોના ખડકોના પરંપરિતા પ્રયોગ અને આધુનિક ભાવબેધ જેવી લાક્ષણિકતા થી ધ્યાનાર્ડ છે. મૃત્યુ, પ્રેમ, રતન્યતત્ત્વ જેવા ગહન વ્યાપક ભાવને વિષય. બનાવતી ‘શિર નમ્', પૌરાણિક પાત્ર કે પ્રસંગોને આધારે લખાયેલી “અંતઘડીએ અજામિલ', અંતર અવગાહન કરતી ‘
ગન્દ્ર ચિંતન’ વગેરે દીર્ધ રચનાઓ ગદ્યલયની એક શકયતાને પ્રગટાવે છે.
એમણ ચેક કવિ મીરોલાફ હાલુબનાં કાવ્યાને ‘વરતુ મૂળ અને બીજાં કાવ્યો' (૧૯૭૬) નામે અનુવાદ કર્યો છે, તેમાં તેમની કવિ તરીકેની સઘળી ઉત્તમ લાક્ષણિકતાોને વિનિયોગ થયો છે. ઉપરાંત જાપાની નાકાર જજીકિનેશિટાને! નાટક ‘ટવીનાઈટ'ના. અનુવાદ ‘સારસીને સ્નેહ' (૧૯૬૩) નામે કર્યો છે. ‘મા દીકરો” (૧૯૫૭) અને ‘રાત્રિ પછીના દિવસ' (૧૯૬૩) એ બે વાર્તાઓ પણ એમણે લખી છે.
મ.રા. પાઠક હીરા રામનારાયણ મહતા હીરા કલ્યાણરાય (૧૨-૪-૧૯૧૬): કવિ, વિવેચક. જન્મ વતન મુંબઈમાં. ૧૯૩૩માં ટ્રિક. ૧૯૩૬ માં ગુજરાતી મુખ્ય વિષય સાથે એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીમાંથી જી.એ. અને ૧૯૩૮માં ‘પાશું વિવેચન સાહિત્ય’ પર શોધનિબંધ લખી પી.એ. ૧૯૩૮ થી ૧૯૭૨ સુધી મુંબઈની એસ.એન.ડી.ટી. કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૭૦-૭૧માં ગુજરાતીને અધ્યાપક સંઘ'નાં પ્રમુખ. ૧૯૭૧ ની ગુજરાતી સાહિત્ય પરિષદમાં વિવેચનવિભાગના પ્રમુખ. ગુજરાતી સાહિત્ય પરિષદનાં કેટલાંક
વર્ષ ઉપપ્રમુખ. ૧૯૭૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ‘પલેકે પત્ર' કાવ્યસંગ્રહ માટે ૧૯૬૮-૭૨ને નર્મદ સાહિત્યચંદ્રક. ૧૯૭૦-૭૧ માં ઉમા-સ્નેહરશિમ પારિતોષિક. ‘પલેકે પત્ર' (૧૯૭૮) વિશિષ્ટ પ્રકારનું કરાણપ્રશસ્તિકાવ્ય છે. એમાં વિરહિણી નાયિકાએ પરલેકે સીધાવેલા પતિને સંબોધીને લખેલા બાર કાવ્યપત્રોનો સંચય છે. આ પત્ર મુકત વનવેલીમાં છે અને કહ્યાંક આત્મકથાત્મક અંશાથી યુકત છે. પતિ મૃત્યુથી જન્મ વિરહશાક અંતભાગનાં કાવ્યોમાં વૃપ્તિ અને શાંતિમાં લય પામે છે.
લગ્નપૂર્વે હીરા કે. મહેતાને નામથી પ્રસિદ્ધ કરેલો ગ્રંથ ‘આપણું વિવેચનસાહિત્ય' (૧૯૭૯) ગાંધીયુગ સુધી થયેલી. ગુજરાતી વિવેચપ્રવૃત્તિનો ઐતિહાસિક લેખ આપે છે. 'કાવ્યભાવન’ (૧૯૬૮)માં વિશેષત: કાવ્યચર્ચાના અને ગુજરાતી, કવિઓની કવિતા વિશેના લેખો છે. “વિક્રુતિ' (૧૯૭૪) માં ગુજ રાતી કવિતા, નવલકથા અને વાર્તાઓ વિશેના ; (ભ્યાસલેખા છે. ‘પરિબોધના' (૧૯૮૦)માં 'કાવ્યમાં કટોકટી- કલાતત્ત્વ' છે સિદ્ધાંતચર્ચાને દીદ લેખ, ઈશ્વર પેટલીકરની નવલકથાઓ વિશે ત્રણ લેખે તથા અન્ય લેખે છે. અંગ્રેજી કરતાં સંસ્કૃત કાવ્યમીમાંસા સાથને ઘનિષ્ઠ સંપર્ક આ વિવેચનલેખામાં જોઈ શકાય છે. ‘ગવશ્વદીપ' (૧૯૭૯)માં સંસ્કૃત ગ્રંથોમાંના ચિતસભર લોકો પર ભાલેખ છે. ‘ચંદ્રચંદ્રાવતીની વાર્તા' (૧૯૬૮), ‘સાહિત્ય-આસ્વાદ (૧૯૭૩), 'કાવ્યસંચય' (અન્ય સાથે, ૧૯૮૧) વગેરે એમનાં સંપાદનો છે.
૮.ગા. પાઠકજી ચંદ્રિકા પાદચંદ્ર (૨૬ ૭-૧૯૧૦) : કવિ. જન્મ અમદાવાદમાં. વતન સુરત. અભ્યાસ એમ.એ., બી.એડ. સુરતની શાળામાં શિક્ષક અને આચાર્ય.
‘તરણી' (૧૯૪૪) એમને કાવ્યસંગ્રહ છે. એમની રૂપનર્જન’ નામની ભજવાયેલી નૃત્યનાટિકા હજુ અપ્રગટ છે.
૪.ગ. પાઠકજી મનગૌરી વ્યોમેશચંદ્ર (૧૯૦૨, ૨૨ ૧૦-૧૯૮૪) : કવિ. જન્મ વતન સુરતમાં. અભ્યાસ દશ ધોરણ સુધી. હૃદયરોગથી અવસાન.
‘તેજછાયા' (૧૯૪૮), ‘સાણલાં' (૧૯૫૮), 'પ્રપ (૧૯૮૦) નાં કાવ્યોથી એમણે ગુજરાતી સાહિત્યમાં ધ્યાનાર્ડ શ્રીકવિઓમાં સ્થાન મેળવ્યું છે. હૃદયના સુકુમાર ભાવોને શિષ્ટ શૈલીમાં વ્યકત કરવાની એમને ફાવટ છે. ગીત-ગરબાના લયઢાળ સાથે સંસ્કૃત છંદો પર પણ એમનું પ્રભુત્વ છે. ઐતિહાસિક-પૌરણિક સ્ત્રી પાત્રોના જીવનપ્રસંગ પરથી એમણે કેટલાંક નોંધપાત્ર પ્રસંગકાવ્યો પણ રહ્યાં છે. ‘બાલરંજના' (૧૯૪૪) અને ‘ભૂલકાં’ એમના બાળકાવ્યોના સંગ્રહો છે.
‘રાસવિવેચન' (૧૯૩૨) એમની રાસ વિશે પરિચય આપની પુસ્તિકા છે. ‘ગુણસુંદરીના રાસ' (૧૯૩૧) તથા સંવાદો' (૧૯૩૮) એમના સંપાદનગ્રંથો છે. ‘સુરદાસ ને તેનાં કાવ્યો' (૧૯૨૭) એમનું અનુવાદ-પુસ્તક છે.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૬૩
For Personal & Private Use Only
Page #375
--------------------------------------------------------------------------
________________
પાઠકજી મંગેશરાવ -- પાનાચંદ અમુલખ
માટેના પૈસા ભેગા કરવા વલખાં મારે છે ત્યારે એક ક્રાંતિવાદી યુવક કેદી જગુ સ્વમાનભેર જેલ વેઠવાનું પસંદ કરે છે. એની એવી જ અડગ ને ગૌરવવંત માતા પશી ડોશી પણ પુત્રવત્સલતાથી સહજ દ્વિધામાં જરૂર મુકાય છે પણ વિચલિત થતાં નથી. એક સ્વાથી વકીલ ને લોભી વેપારી આ પરિસ્થિતિને, વચલા માણસ તરીકે ગેરલાભ લે છે. ન છૂટતા કેદીઓને સાથે લઈ જતા ગણતરીબાજ ફોજદાર છેલ્લી ઘડીએ સ્વેચ્છાએ કોઈ સમજદારીથી પ્રેરાઈ જગુને છોડી દે છે એવા લાક્ષણિક અંત સાથે નવલકથા પૂરી થાય છે.
એક જ ભાવપરિસ્થિતિને આલેખતી હોવાથી સુબદ્ધ બનેલી આ લઘુનવલમાં ભાવનાને વિલંબિત કરી મૂકના સ્વાર્થના મૂળમાં પડેલી એક અવશતાની કરુણતાનું તેમ જ વિભિન્ન મનોદશા પ્રગટાવતાં પાત્રોનું જે આલેખન થયું છે તે જીવનની ઊંડી સૂઝ ધરાવતા લેખકના કૌશલને પરિચય આપે છે. રંગદશી ન બનતાં સ્વસ્થ ને વાસ્તવનિક રહતી છતાં ઉત્તેજિત કરી શકતી સર્જકની પ્રભાવક ગદ્યશૈલીથી તેમ જ માનવમનની અનેકસ્તરીય ગતિવિધિને લેખ ઉપસાવી આપતી એમની વિશિષ્ટ કથનરીતિથી આ નવલકથા એક નોંધપાત્ર સાહિત્યકૃતિ બની છે.
૨.સી.
પાઠકજી મંગેશરાવ : રપુરત શહેર વિશેની વૈવિધ્યપૂર્ણ મ હિતી આપનું બાળપયોગી પુસ્તક ‘સૂરત'- ભા. ૧-૨ (૧૯૪૩)ના કર્તા.
નિ.. પાઠકજી વ્યોમેશચંદ્ર જનાર્દન (૧૫-૩-૧૮૯૫, ૨૩-૩-૧૯૩૫) : નાટયકાર, વિવેચક. જન્મ મુંબઈમાં. વતન સુરત. એમ.એ., બારએટ-૯ો. (ઇલૅન્ડ). મુંબઈની હાઈકોર્ટમાં વકીલાત. ‘વહેમી' (બી. આ. ૧૯૪૮) તથા “જીવતી જલિયટ’ (૧૯૩૬) પ્રહસનાત્મક નાટકોમાં એમણે મનુષ્યમાં રહેલાં વહેમી માનસ તથા પ્રેમ-કામવૃત્તિને હાસ્યના વિભાવ બનાવ્યાં છે. “સંવાદો’ (બી. ના. ૧૯૫૫)માં તેર હાસ્યરસિક નાટયાત્મક સંવાદો સંગૃહીત છે.
એમના વિવેચનસંગ્રહ ‘પરાગ' (૧૯૪૦)માં રસાળ શૈલીમાં લખાયેલા સાહિત્યવિષયક લેખે છે, જેમાં કેટલાંક વ્યાખ્યાને છે. ‘કાવ્યસાહિત્યમીમાંસા' (૧૯૨૯), ‘ગદ્યકુસુમ' (૧૯૩૧) ઇત્યાદિ એમના હરપાદિત ગ્રંથ છે. ‘ગાયટેનાં જીવનસૂત્રો' (૧૯૨૨) એમના અનુવાદગ્રંથ છે.
જ.ગા. પાઠકજી સુરેન્દ્ર ભાલચંદ્ર : સબોધક કથા-વાર્તાઓના સંગ્રહ ‘ટૂંકી વાર્તાઓ', “વાર્તાસંગ્રહ અથવા વાવાબાની વાનગી' (૧૯૨૭) અને હું કરીશ જ-નું માહાભ્ય કે સંકલ્પપ્રશસ્તિ' (૧૯૨૮)ના કર્તા.
નિ.વે. પાડલ્યા રામજી કચરા (૧૪-૮-૧૯૨૯) : કવિ. જન્મ પોરબંદરમાં. ગુજરાતી ચાર ધોરણ સુધીનો અભ્યાસ. શિક્ષક. ‘જ્ઞાનસાગર” માસિકના તંત્રી. એમની પાસેથી કાવ્યસંગ્રહ 'પહેલું ફૂલ' (૧૯૬૩) મળ્યો છે.
નિ.. પાદરનાં તીરથ (૧૯૪૬): ૧૯૪૨ના રાષ્ટ્રીય આંદોલનના પરિવેશમાં કપેલી એક ઘટનાને વર્ણવતી જયંતી દલાલની નવલકથા, જે વિશિષ્ટ પરિસ્થિતિમાં વ્યકત થતી માનવમનની વિલક્ષણતાને ઉપસાવે છે.
અંગ્રેજ સરકાર સામે ચાલતા આંદોલન દરમિયાન એક ગામનો માનવસમુદાય ઉોજનાની પળોમાં, પાસેના નાનકડા રેલવે સ્ટેશનને સળગાવી મૂકે છે. એ પછી તપાસ માટે આવેલી પોલીસના એ ગામલોકો પર એકાએક થતા અત્યાચારોમાં પ્રગટતી હિંસા અને વાસનાની પાશવી વૃત્તિ મોટો આતંક ફેલાવે છે. ફોજદારે મનસ્વી રીતે પકડેલા કેદીઓ માટે ભેજનાદિની વ્યવસ્થા કરતા અનુકંપાશીલને ઊંડી સમજ ધરાવતા ડૉકટર નગીનદાસ સમક્ષ ફોજદાર આ ત્રસ્ત કેદીઓને મોટી રકમની લાંચના બદલામાં છોડવાને પ્રસ્તાવ મૂકે છે. એક તરફ દેશનિકા ને સનિષ્ઠા તથા બીજી તરફ દમિત માનવો પ્રત્યેની કરુણા ડોકટરના મનમાં દ્વિધા જગવે છેને ભલાઈના તંતુને વળગી રહી એ આંતર-બાહ્ય અનેક વિપત્તિઓને વેઠતા રહે છે. લગભગ પ્રત્યેક કેદી ને એનાં ગરીબ સ્વજનો, સ્વરાજભાવનાનેય ભૂલી જઈ આ ભયાનક વેદનાની ભીંસમાંથી છૂટવા
પાદરાકર મણિલાલ મેહનલાલ (૧૮૮૭,-) : કવિ, નવલકથાકાર,
જીવનચરિત્રલેખક. જન્મ પાદરા (જિ. વડોદરા)માં. મૅટ્રિક સુધીના અભ્યાસ. મુંબઈમાં ઝવેરાતને વ્યવસાય તથા એક શ્રેષ્ઠીને ત્યાં એરટેટ મેનેજર.
એમણે નિબંધસંગ્રહ ‘નવજીવન’ (૧૯૧૭), નવલકથા ‘સાકી’ (૧૯૧૯), જીવનચરિત્રો “શ્રીમદ્ દેવન્દજી, તેમનું જીવન અને ગૂર્જર સાહિત્ય' (૧૯૨૯) અને ‘કરીમદ્ બુદ્ધિસાગરસૂરિ, તેમનું જીવન અને ગૂર્જર સાહિત્ય' (૧૯૨૪) તથા પદ્યકૃતિઓ પ્રણયમંજરી' (૧૯૨૦), ‘લગ્નગીતો' (૧૯૨૩), 'લગ્નગીત મણિમાળા (૧૯૨૪), “રાષ્ટ્રીય રાસકુંજ' (૧૯૩૮), રાષ્ટ્રીય રાસમંદિર' (૧૯૩૧), ‘રાષ્ટ્રીય નવરાત્રરાસ' (૧૯૩૦)અને ‘મંગલસૂત્ર' (૧૯૩૫) ઉપરાંત ‘સૌભાગ્યસિંધુ અને સૂતિકા શિક્ષણ' (૧૯૨૯) જેવાં પુરના આપ્યાં છે.
પાદલિપ્તાચાર્ય : કથાકૃતિ ‘તરંગવતી' (૧૯૩૩)ના કર્તા.
નિ.વ.
પાદશાહ કિશારચંદ્ર ગુલાબચંદ, ‘સ્નેહી' (૮-૨-૧૯૩૩) : નાટકાર. જન્મ ગોંડલમાં. એલએલ.બી. ૧૯૫૬ થી રાજકોટમાં વકીલાત.
એમની પાસેથી નાટયકૃતિ હસનું બર્મા અને પ્રહસન અને ખી ગૃહખરીદી’ મળ્યાં છે.
નિ.વા. પાનવાળા સી. ટી. : બાલવાર્તાઓ “સાચું રતન' (૧૯૬૧) અને ‘મનના મેળ' (૧૯૬૧) કર્તા.
નિ.વા. પાનાચંદ અમુલખ : પદ્ય ઈત નીતિના બેહાલ વિશે કાવ્ય'-૧ (૧૯૦૮)ના કર્તા.
નિ.વા.
૩૬૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #376
--------------------------------------------------------------------------
________________
પાપજંતુઓ – પારેખ જયંત જેઠાલાલ
પારેખ કૃષ્ણલાલ નરસિહદાસ : વસંતઋતુનું વર્ણન ૨: !પતાં ક ને સંગ્રહ ‘વસંતકાવ્ય' (૧૯૮૫) ના કર્તા.
પારેખ ગિરધરલાલ ગ. : નાટકૃતિ “હીરામ:ણક! ફર' (૧૮૮૯)ના કર્તા.
નિ.વે.
પાપજંતુઓ: મ જંતુર , મ ટે સૂક્ષમદર્શક યંત્રની તેમ પપ૪નુ માટે, અાત્માની ર. શુદિરો માટે સૂક્ષ્મ ૨ાત્મપરીક્ષાની જરૂર છે - એવું પ્રતિપાદન કરતે રમણભાઈ નીલકં. નિબંધ.
એ.ટી. પારધી આત્મારામ સલુરામ : ચરિત્રલક્ષી તિ “કવિ નાથજી ગાપા'જી' (૧૯) ન: કર્તા.
નિ.વા. પાદંર : ચરિત્રલક્ષી પત્રક | jદરિગ (૧૯૨૮): ક.
નિ, 4. પાર્વતી : “ભવતારામ ભજનાવલી'નાં કતાં.
નિ.વા. પાર્વતી : સંરપરામાં અને નારીની ભ વન:સૃષ્ટમાં રહેલા પર્વતીને થ: ની વાવને લીલાવતી મુનશીને. નિબંધ.
પારેખ ગોપાળદાસ : ભકિતનું માહામ્ય વર્ણવતી ગદ્ય પદ્યમાં રચાયેલી કથા કૃતિ 'માલા પ્રસંગને સાર' (૧૯૮૮) ના કર્તા.
નિ.4: . પારેખ ચીમનલાલ : ચરિત્રલક્ષી કૃતિ “સંગીતસમર ખાન હબ ફૅવાઝખાન' (૧૯૬૩)ના કર્તા.
નિ.વે. પારેખ ચીમનલાલ ભાઈ : બાલવાર્તાઓ બાપદેશ' તેમ જ ‘મનભકિત' ન ‘ત્રીસદુપદેશના કર્તા.
પારેખ ચુનીલાલ લલુભાઈ : નિબંધસંગ્રહ ‘આર્ય સદુપદેશ' (૧૮૭૦), ચરિત્રલક્ષી પુસ્તકો ‘જીવનચરિત્રમણિ’ - ૧ અને ‘દાદાભાઈ નવરોજજી' તથા વાર્તાકૃતિ “પંદર લાખ પર પાણિ' (૧૮૯૬) ના કર્તા.
નિ.વા. પારેખ ચુનીલાલ લાલચંદ : નવલકથા ‘ઇક ર જા કે ઉર્વશી અપ્સરા' (૧૮૯૫)ના કર્તા.
નિ.વે. પરખ છબીલદાસ બાલમુકંદદાસ : ગદ્યપદ્યાશિત રચના “વલ્લભા
ગાન અને મૂળ પુરુષ' (૧૮૮૧)ના કર્તા.
પાર્વતીબહેન : નવલકથા “સારી ચિત્ર'(૧૮૯૨)નાં કે.
નિ.વે. પારાશરી ફૂલશંકર અમરજી : કથ: કૃતિ ‘અભુત વિક્રમાદિત્ય તેમ જ “પરદુ:ખભંજન વિકમજાનું ચરિત્ર' અ. શારંગધરરસંહિતાના કર્તા.
નિ.વા. પારાશર્ય મુકુંદરાય વિજયરાંકર : જો, પટ્ટણી મુકુંદરાય વિજયશંકર, પારિજાત (૧૯૩૮) : "જલાલ રાગ છેડદાર દલવાડી. કાવ્યસંગ્રહ.
સોનેટ, મુકતક, ગીત, લાંબાં વૃત્તાંતાત્મક અને ઉ.બેધન કાવ્યો મળીને કુલ ૧૨૧ રચનાઓને અહીં રામાવેશ થયો છે. પ્રારંભમાં બ. ક. ઠાકોર પ્રવેશક લખે છે. રાંગ્રહમાંનાં રાંધ સુઘડ સોનેટો ધ્યાન ખેંચે છે. ગાંધીયુગીન પરંપરામાં રહીને અરવિંદના સાધક હોવા છતાં સાંપ્રદાયિકતાથી મુકત એવા ભકિતભાવ અને
દાનો અવાજ એમની રચનાઓમાં પ્રગટ છે. ૨લબત્ત, ગીતા કવિને હરનગન થયાં લાગતાં નથી. ‘પ્રિય: કવિત; ' અને ‘સદગત પિતાજીને શ્રદ્ધાંજલિ’ એમની નોંધપાત્ર રચના છે.
રાં.ટા. પારેખ અમૃતલાલ છગનલાલ (૩૧-૮-૧૯૦૮) : બાળસાહિત્યકાર, જન્મ ગણદેવીમાં. ફઇનલ સુધીનો અભ્યાસ. અત્યારે નિવૃત્ત.
‘સરવરિયા' (૧૯૮૦) અને ઝગમગ્યાં' (૧૯૮૩) એમના બાળકાવ્યોના સંગ્રહો છે. 'પ્રબંધ મંગલ' (૧૯૬૩) એમને અનુવાદ છે.
નિ.વે. પારેખ ઇન્દુકુમાર: બાળકાવ્યાનાં પુસ્તક ‘ગીતકલરવ (૧૯૬૧) અને ‘સુર વણઝાર' (૧૯૬૧) ના કર્તા.
નિ.વા. પારેખ એરચા અરદેશર : પારસી ધર્મનાં નીતિ-નિયમોને વર્ણવતો કાવ્યસંગ્રહ‘આબે હયાત યાને દીને જરથુસ્તી' (૧૯૧૫) ના કર્તા.
નિ.વો.
પારેખ જયંત જેઠાલાલ, ‘જસુ પકા', ‘ચન્દ્ર ઝવેરી', ‘વિપુલ મહતા' (૪-૪-૧૯૨૯): કવિ, અનુવાદક, સંપાદક. જન્મ મુંબઈમાં. ૧૯૪૬ માં મૅટ્રિક. ૧૯૫૨ માં મુંબઈની સેન્ટઝેવિયર્સ કોલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૫૫ માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૬૦ સુધી વિવિધ સ્થળે કલાર્ક. ૧૯૬૧ થી ૧૯૭૨ સિદ્ધાર્થ કોલેજ ઑવ આર્ટ્સ ઍન્ડયન્સ, મુંબઈમાં વ્યાખ્યાતા. ૧૯૭૨ થી એમ.ડી. શાહ મહિલા કોલેજ, મલાડમાં વ્યાખ્યાતા. ‘ગુજરાતી નાટ’ના મદદનીશ તંત્રી. ‘કવિલોક'ના એક સમયે તંત્રી. ‘ઉહાપોહ', “એત’ના સહતંત્રી.
‘વારસ' (૧૯૬૨) હગ્નિ જેમની નવલકથા ‘વશિગ્ટન સ્કવરનાં અનુવાદ છે. ‘નમતા સૂરજ’ સામે દાઝાઈની પાનીસ નવલકથાના અનુવાદ છે. ‘વનહંસી ને શ્વેતપદ્મા' (૧૯૮૪) નાટયરૂપાંતર છે. ‘હિંદી એકાંકી' (૧૯૭૩) ચંદ્રગુપ્ત વિદ્યાલંકાર દ્વારા સંપાદિત પુસ્તકોને અનુવાદ છે.
મણિલાલ દેસાઈને મરણોત્તર કાવ્યસંગ્રહ “નરી' (૧૯૬૮) અને પષ્ટિપૂતિ વખતે પ્રકાશિત રાજેન્દ્ર શાહનાં કાવ્યોનો સંચય ‘નિરુદ્દેશે' (૧૯૭૪) એમનાં સંપાદનો છે.
ચિ.ટા.
ગુજરાતી સાહિત્યકાશ - ૨ : ૩૬૫
For Personal & Private Use Only
Page #377
--------------------------------------------------------------------------
________________
પારેખ ત્રિભાવનદાસ મોતીલાલ- પારેખ નગીનદાસ નારણદાસ
પરખ ત્રિભવનદાસ મેનીગ : કુંડાનુંનાર્ન | ૩૪' (૧૮૯૭) -ના કર્તા.
૨.૬.
પારંખ ધનસુખગલે મગનલ પ-૪-૧૯૩૪) : કવિ જન્મ વલસાડ જિલ્લાના ખરસાડમાં. અભ્યાસ આઠ ધોરણ સુધીન સોનાચાંદીના દાગીના બનાવવાનો વ્યવસાય.
'તારી મારી દોરની'(૧૯૮૫)અને કેવી મજા શ્રી કેવી મજા (૧૯૮૭) એમના બાળકાવ્યસંગ્રહો છે.
ચં.ટા. પારેખ હીરાબહેન (૨૮-૧૯૦૭): કવિ, વાર્તાકાર, નવલકથાકાર, જન્મ સરંભડા (જિ. અમરેલી)માં, ૧૯૩૧માં બાર્ટન ફિમેલ ટ્રેનિંગ કોલેજ,રાજકોટમાંથી સિનિયર ટ્રેઇન્ડ. રાજકોટની પ્રાથમિક શાળામાં શિક્ષિકા અને ચાય,
એમણે ‘ગીતા ના’(૧૯૪૯) કાવ્યસં; 'જીવનપણ (૧૯૫૩) અને 'રની માન(૧૯૬૬) વાર્તાસંગ્રહો તથા ‘લક્ષ્મીનાં પગલાં’(૧૯૫૮), ‘કુંવારા ઘડા’(૧૯૬૨), ‘તૃષ્ણા અને પાન’(૧૯૬૨), ‘હૂંફાળાં હૈયાં'(૧૯૬૪), 'હા ને ના (૧૯૬૪), ‘હેમાંગિની’(૧૯૬૪), ‘ચારુસિદ્ધા’(૧૯૬૪) વગેરે પચીસેક સામાજિક નવવધાઓ આપ્યાં છે.
૨.ર.દ.
પારેખ નગીનદાસ નારણદાસ, ‘ગ્રંથકીટ’(૩૦-૮-૧૯૮૩) : વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ વલસાડમાં. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ વલસાડમાં. ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠની ‘વિનીત’ની પરીક્ષા. ૧૯૨૧ થી ૧૯૨૫ સુધી ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત ગુજરાત મહાવિદ્યાલયમાં રા. વિ. પાઠકના હાથ નીચે ગુજરાતીના અને ઈ. પણ મુદારના ધ નીચે બંગાળીનો અભ્યાસ. ૧૯૨૫-૧૯૨૬માં બંગાળીના વિશેષ અભ્યાસ માટે વિશ્વભારતી, શાંતિનિકેતનમાં. ક્ષિતિમોહન અને શાસ્ત્રી પોં બંગાળીનો તથા રવીન્ડ્સ વિશ્વ મ્હાર. ૧૯૨૬માં ગુન વિદ્યાપીઠમાં અધ્યાપક. ૧૯૪૪-૪૭ દરમિયાન નવજીવન પ્રકાશન મંદિરમાં કામગીરી. પછી ગુજરાત વિદ્યાસભા સંચાલિત ભો.જે. વિદ્યાભવનમાં અધ્યાપક, ૧૯૫૫થી ૧૯૬૯ સુધી હ.કા.આર્મ કોલેજમાં અધ્યાપક. ત્યાંથી જે નિવૃત્ત. ૧૯૭૦માં સાહિત્ય અાદમી, દિલ્હીનો પુરસ્કાર,
એમના અભ્યારાલેખના રોગા અભિનયની રસધાર અને બીજા લેખો’(૧૯૬૯) છે. એમના વિવેચનસંગ્રહ 'પીયા અને નિરીક્ષા'(૧૯૮૧)માં ‘કોચનો ક્લાવિવાહ” અને વિ કેોરિલેટિવ અને વિભાવાદિ' લેખામાં પાશ્ચાત્ય કાવ્યવિચારની, તો અન્ય બે લેખામાં ભારતીય કાવ્યવિચારની વિશદ મીમાંસા થઈ છે. આ ઉપરાંત 'પૂર્વિય અને પરીક્ષા’(૧૯૬૮), ‘સ્વાધ્યાય અને સમીક્ષા’(૧૯૬૯), ‘ક્રોચેનું ઇસ્થેટિક અને બીજા લેખા’(૧૯૭૨) વગેરે એમના અન્ય વિવેચનગ્ર’થો છે. સ્પષ્ટ અને વિશદ નિરૂપણકિતનાં સુભગ દર્શન એમની વિવેચનામાં થાય છે, એમની પાસેથી ‘નવલરામ’(૧૯૬૧), ‘મહાદેવ દેસાઈ’(૧૯૬૨),
૩૬૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨
'પ્રેમાનંદ' (૧૯૬૪), ‘ગાંધી'(૧૯૬૪) જેવાં ઘરગથી પુસ્તકો મળ્યાં છે. ‘સત ચરિત્રે’(૧૯૪૭)માં ચીનના તત્ત્વજ્ઞાની કામ, સંગી-સમ્રાટ તાનસેન, ઉદ્યોગવીર દાદાભાઈ નવો વગેરેમાં શરતે વર્ષે ાં છે. ‘સત્તાવન’(૧૯૩૮)માં ૧૮૫૭ન! સ્વતંત્ર્યસંગ્ર મનું યથÁ ચિત્ર ઊપસ્યું છે. 'નુવાદની કળા (૧૯૫૮)માં એમણે દાદ વિશે સૂક્ષ્મ વિચારણા કરી છે. ‘હિંદુસ્તાની વ્યાકરણ પ્રવેશ’ (૧૯૪૭) એમનું તદ્દ વિષયક છે ગુજ સહિત્ય સરિતા' (૬૨)માં જાણે દેવ દેસાઈના પાંચ મહત્ત્વપૂર્ણ બેડ સંપાદન કર્યું છે. આપના સહયોગમાં હેમણે સરકારી શબ્દમાળા' (૧૯૪૧૯૫૧), 'વય વચનમાં' ', --૭૧૯૫૨૧૯૫૩), ‘વાર્તાલહરી’- ભા. ૧-૨ (૧૯૫૫), ‘સ હિત્ય પાઠાવલિ’ -ભા. ૧-૨-૩ વગેરે સંપાદન કર્યાં છે.
અનુવાદક તરીકેની પ્રેમની કામગીરી મહત્ત્વપૂર્ણ છે. જંગ એ હિન્દનોં વિવિધ પ્રકારનાં સંખ્યાબંધ પુતીની ચામણ હતી અનુવાદ કર્યા છે. રવીન્દ્રનાથ કુરની કૃતિઓન! ‘વિસર્જન’ (૧૯૩૨), ‘પૂજારિણી અને ડાકઘર’(૧૯૩૨), ‘સ્વદેશી સમ જ’ (૧૯૩૪), ‘ઘરેબાહિર’(૧૯૩૫), ચતુરંગ અને બે બહેનો (૧૯૩૬), 'નૌકા ડૂબી’(૧૯૩૮), ‘ગીનીંગ અને બીજાં કાવ્યો (૧૯૪૨), ‘પૂર્વ અને પશ્ચિમ’(૧૯૪૨), ‘વિશ્વપરિચય’ (૧૯૪૪), ‘લક્ષ્મીની પરીક્ષા’(૧૯૪૭), 'પંચભૂત' (૧૯૪૭), 'ખેતી’(૧‘૪૭) વગેરે અનુવાદો એમણે આપ્યા છે. આ ઉપરાંત, અન્યના સહયોગમાં એમણે રવીન્દ્રનાથનાં અન્ય પુસ્તકોના ‘ચારિત્ર્યપૂજા’(૧૯૫૮),
એકોત્તરશતી' (૧૯૬૩), રવીન્દ્ર નિબંધમાળા' (૧૯૬૩), ‘રવીન્દ્રનોપનાં ની-૧(૧૬) વગેરે અનુવાદો પ્યા છે. એ જ રીતે દબાબુની કેટલીક બંગાળી કૃતિઓની વોર્ડ પણ એમણે કર્યા છે: ‘પલ્લીસમાજ’(૧૯૩૩),‘ચંદ્રનાથ’(૧૯૩૩),‘પરિણીના'(૧૯૩૧)વગેરે. આ ઉપરાંનબંગાળીમાંથી ણ કરેલ અને અનુવાદોમાં વિશેષ નોંધપાત્ર છે: દીપમાર રોય 'તીર્થસલિલ’(૧૯૪૨), સુરેન્દ્રનોધ દાસગુપત 'કાવ્યવિચાર’(૧૯૪૪), અમુલચંદ્ર ગુમકૃત ૫ જિજ્ઞાસા'(૧૯૬૦), મૈત્રેયીદેવીનો ચિચત આત્મજનાત્મક નવલકથા ન હન્યત’(૧૯૭૮), જરાસંધની નવલ ‘સૌ કુમારનો અનુવાદ ઊકળા પડવા, કાળી ભેાંય’(૧૯૬૪), ‘ન્યાયદંડ’(૧૯૬૬) ઇત્યાદિ. રવીન્દ્રસાહિત્યના અભ્યાસી અબુ રાઇદ એલ્બના બે વિચનચેના અનુવાદ પણ એમણે ક્યાં છે કાળમાં આધુનિકના ને ‘પાન્યજનના સખા’(૧૯૭૭). બંગાળીમાંથી સીધા થયેલા આ અનુવાદો મૂળને વફાદાર, પ્રાસાદિક અને વિશદ છે. અલબત્ત, ગદ્યાનુવાદમાં એમને જે શાતા મળી છે તે પદ્યાનુવાદમાં મળી .
એમણે કેટલાક ઉપયોગી અંગ્રેજી ગ્રંથોના પણ અનુવાદો આપ્યા છે.રાધાકૃષ્ણનકૃત “ઠ્ઠી અથવા સંસ્કૃતિનું ભવિ’(૧૯૩૯), વલાલ હરકૃત ભાષાનો સવાલ'(૧૯૪૬, એવરક્રોમ્બીના પુસ્તકનો અનુદ‘સાહિત્યવિવેચનના સિદ્ધાંતો'
For Personal & Private Use Only
Page #378
--------------------------------------------------------------------------
________________
પારેખ નર્મદાબહેન રતિલાલ – પારેખ બંસીધર ગોવર્ધનદાસ
(૧૯૫૭), વ છના પુસ્તકનો અનુવાદ ‘સાહિત્યમાં વિવેક (૧૯૫૮). યુરોપની ઉત્તમ ગણાતી ત્રણ દી નવલિકાઓને, અનુવાદ “નિ:સંતાન' (૧૯૪૨), બ ઈબલન! ‘નવા કરાર’ને અનુવાદ ‘શુભ સંદેશ' (૧૯૬૫), જે.સી. કુમારપાના પુસ્તકનો અનુવાદ ગ્રામોદ્યોગ પ્રવૃત્તિ' (૧૯૪૫). ‘વામ' (૧૯૪૭) નવે નામે ને નવી વાર્તાના ઉમેરાશે અને એ કની બાદબાકી સાથે પ્રગટ થયેલ ‘બન અને બીજી વાતા'ની બીજી આવૃત્તિ છે. અંગ્રેજીમાંથી થયેલા અનુવાદો પણ વફાદાર છે ને કાજે ય છે.
એમણે સંસ્કૃત ગ્રંથના અનુવાદો પણ ગયા છે. જેમાં ‘‘વન્યાલોક : નંદવર્ધનનો વિનિવિચ (૧૯૮૫) ઉલ્લેખનીય છે. અનુવાદની સાથે વિસ્તૃત ટિપ્પણ પણ અાપ્યું હોઈ મૂળ ગ્રંથના બધા મુદ્દા પણ થાય છે. કુતકના ગ્રંથ ‘વક્રોકિતજીવિત’: અનુવાદ પણ એમણે કર્યા છે. “મમ્મટને કાવ્યવિચાર' (૧૯૮૭) એ મનું રટિપા -વાપુ તક છે. આ સર્વ અનુવાદો દ્વારા,
મા ભારતીય કાવ્યાચાની વિચારણાને ગુજરાતીમાં સુમુલન બનાવી છે.
પ્ર.પ્ર. પારેખ નર્મદાબહેન રતિલાલ : પદ્યકૃતિ '
કિગીમાં ઝબકેલી. ઊર્મિઓ' (૧૯૭૩)નાં કર્તા.
પારેખ પ્રફ્લાદ જેઠાલાલ (૧૨-૧૦-૧૯૧૨, ૨ ૧ ૧૯૬૨) : કવિ. જન્મ ભાવનગરમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ દક્ષિણ મૂતિ, ભાવનગરમાં. શિક્ષણ દરમિયાન રસથાના દૃષ્ટિસંપન્ન રાંચલક નાનાભાઈ ભટ્ટ અને આ ચાર્મ હરભાઈ ત્રિવેદીની રા. સર નીચે સાંસ્કારિક ઘડતરને પાયો. ૧૯૩૦માં :ઝાદીની ચળવળમાં જાડ.વા અભ્યાસત્યાગ અને જેલવાસ. પછી પુન: એ ખ્યા છે. દક્ષિણામૂર્તિની વિનીતની પરીક્ષામાં ઉત્તીર્ણ. પછી . ૫સ છે ગુજરાત વિદ્યાપીઠમાં જાડાયા. ૧૯૩૩ માં “શાંતિનિકેતન' જઈ ચાર વર્ષ અભ્યાસ. ત્યાં રવીન્દ્રનાથના સાંનિધ્યે મન કાળ સર્જનને પ્રેર્યું. ૧૯૩૭માં વિલેપારલેની યુપિલ્સ ડૉન કૂલમાં શિક્ષક. બીજે વર્ષે ભાવનગરની ઘરશાળામાં જોડાયા. એ પછી ૧૯૮૫ થી છેવટ સુધી મુંબઈની મોડર્ન હાઈસ્કૂલમાં શિક્ષક.
એમના કાવ્યસંગ્રહ 'બારીબહાર' (૧૯૪૯)માં ગાંધીયુગની રાહિયધારા થી જુદી પડતી નવીન કાવ્યધાર વહે છે. તેમની કવિતાનું મુખ્ય લક્ષણ છે: બહિર્મુખી રાષ્ટ્રના કે રામ!જ તને.
સ્થાને કવિતામાં પ્રસ્થાપિત થયેલી સાંદર્યચતને. ‘ગારવાનું!' (૧૯૪૮)નાં કાવ્યો પણ બારી બહારની બીજી વૃત્તિમાં સામેલ કરવામાં આવ્યાં છે. પ્રકૃતિપ્રેમ તથા માનવપ્રમ એ એમની કવતાના મુખ્ય વિષયો છે. એમની કવિ તરીકેની સિદિમાં ગીતાના ફળો વિશેષ છે. એમનાં ગીતોમાં ધ્યાનાકર્ષક છે લામૃદ્ધિ અને ભાવની ઇન્દ્રિયગ્રાહ્ય રજૂઆત. એમની સમગ્ર કવિતાનું બીજે મુખ્ય લક્ષણ છે રોંદર્યાભિમુખતા.
કરાણમંગલ ગદ્યકથા ‘ગુલાબ અને શિવલી' (૧૯૩૮)માં એમણે ભાઈબહેનના શૈશવજીવનનું મને વૈજ્ઞાનિક નિરૂપણ કર્યું છે. મિસીસ લેરા ઇન્ગલ્સ બાઇલ્ડરની ગદ્યકથાને કવિએ 'રૂપેરી રાોવરને કિનારે' (૧૯૬૨) નામ, તે સ્ટિફન વાઈગની નવલકથાને અજાણીનું અંતર’ નામે અનુવાદ પ્રગટ કર્યા છે. શિસ્તની સમર' (૧૯૬૨) એમની પરિચયપુસ્તિકા છે. ‘રાજકુમારની શધમાં’ અને ‘કરણાને સ્વયંવર' નામક દી બાળવાર્તાઓ તથા ‘તનમનિયાં' નામક બાળકાવ્યોને સંગ્રહ અદ્ય પિ અપ્રગટ છે.
11.પ્ર. પારેખ પાનાચંદ આનંદજી : ‘દયભિચારખંડન' (૧૮૭૮) તથા ‘સૂર્યકાંત અથવા નિવચારસંક્ષપ' (૧૯૮૦)ન: કર્તા.
પારેખ નવનીત બંસીધર (૨ ૧૧-૧૯૨૩) : પ્રવાસકથાલેખક. જન્મ અમદાવાદમાં. મુંબઈની શિપિંગ અને ટ: વલિંગ એજન્સીના ડાયરેકટર. હાલ નિવૃrt. ૧૯૬૮નો કુમારચંદ્રક. હિમાલયને અનેકવાર પગપાળા પ્રવે'ર પડનારા !! લેખકે અલમાડાથી કલારા સુધીની યાત્રાને નિરૂપતી કંલાદર્શન' (૧૯૫૩), 'પૂર્વાયન' (૧૯૬૦), 'હિમાલયની તડીય.'(૧૯૮૧), ‘અગત્યને પગલે' તથા ‘નગ ધિરાજ હિમારા' જેવી પ્રવાસકથાઓ આપી છે.
પારેખ નસરવાનજી, નવરોજજી : ત્રિઅંકી ને ટક ‘ખરી મહાબત યાને ફલકસૂર અને સલીમ' (૧૮૭૪) ના કર્તા,
પારેખ પરમાનંદ ભોળાભાઈ (-, ૧૯૪૪) : જીવનચરિત્રલેખક. જન્મ નાંદોદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ નાંદોદ અને ભરૂચમાં. ૧૮૬૦થી ૧૮૭૦ સુધી વિવિધ સંસ્થાઓમાં કલાર્ક. પછીથી પરીક્ષા આપીને વકીલાત. ૧૮૭૬ માં પ્રથમ વર્ગના ન્યાયાધીશ. ૧૮૯૯ માં નિવૃત્ત.
એમણે “ડિમેનિસનું જીવનચરિત્ર' તથા ‘અહલ્યાબાઈ હાલકરણ’, ‘રિચર્ડ કાવર્ડન જેવાં ચરિત્રો ઉપરાંત સૃષ્ટિપદાર્થ નિયમ અને સુધારણા’, ‘ગાયકવાડી રાજપની ભૂગોળ', ‘ગાયકવાડી રાજ્યનો ઇતિહાસ' જેવાં નાનાં-મોટાં વીશેક પ્રકીર્ણ પુસ્તકો આપ્યાં છે.
રર.દ.
પારેખ પુજામ પૂનમશી ('૧૯-'1'' ૧૯૦૭) : નવલકથાકાર, વાર્તાકાર. જન્મસ્થળ જાયા (પેટલાદ). શાળાંત અધીને અભ્યાસ. ૧૯૩૪ માં અમદાવાદમાં નવચેતન સાહિત્ય મૌદરની સ્થાપના. ૧૨૫ જેટલાં પ્રકાશનો તથા વિરારની માંગલ્ય ગ્રંથમાળામાં ૩૦ પ્રકાશને.
એમણે પ્રસંગચિત્રામાં રાચતી વાર્તાઓના સંગ્રહ ‘આજકાલ’ (૧૯૩૬) અને ‘શીલવતી હેમંત’ તથ: નવલકથાનો ‘મુકિતના માગે' અને 'હરિના જન’ તેમ જલેખસંગ્રહ'પરિવર્તન’ આપ્યાં છે.
પારેખ બંસીધર ગવર્ધનદાસ : પ્રેરક જીવનચરિત્ર “શેઠ મંગળ
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૩૬૭
For Personal & Private Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
પારેખ ભગવાનદાસ દુર્લભદાસ – પારેખ રમેશ મોહનલાલ
દારના કર્તા.
પારેખ ભગવાનદાસ દુર્લભદાસ : માતૃવિયોગ નિમિત્તે રચેલ સંસ્કૃત છંદોબદ્ધ કૃતિ ‘વિરહવાળા' (૧૮૯૩)ના કર્તા.
પારેખ ભાણજી ગેકુળદાસ: “સંસાર રાગરના તોફાની તરંગ
અથવા દુર્ગાગૌરી દુ:ખદર્શક નાટક' (૧૮૭૮)ના કર્તા.
પારેખ ભૂધરલાલ વંદાવનદાસ : નવલકથા “નિધુબાલા” (૧૯૧૬)ના કર્તા.
૨.ર.દ. પારેખ મગનલાલ ઘેલાભાઈ : ‘લાલરાજ અને સતી લીલાગૌરી નાટકનાં ગાયનો' (૧૮૯૦)ના કર્તા.
અને પ્રસન્નક્ર છે. શાળા-કોલેજોમાં ભજવી શકાય એવાં એમનાં હાસ્યરસક એકાંકીઓ “નાટયકુસુમો' (૧૯૬૨) અને “પ્રિયદર્શીનાં પ્રહસન' (૧૯૮૧)માં સંગૃહીત છે. શૈકસપિયરનાં નાટકો પરથી વાતારી સ્વરૂપે ‘શૈકસપિયરની નાટયકથાઓ' (૧૯૬૫) એમ પાપી છે. સંસ્કૃત નાટકોની રૂપાંતરિત ‘સંસ્કૃત સાહિત્યની નાટકથાઓ' (૧૯૭૫) પણ નોંધપાત્ર છે.
વિર્ભાવ' (૧૯૭૩), ‘દલપતરામ' (૧૯૮૦), 'દલપતરામ અ. વામિનારાયણ (૧૯૮૦), ગુજરાત સાહિત્ય સભાની કાર્યવાહી (૧૯૬ ૧, ૧૯૬૩, ૧૯૮૧, ૧૯૮૨, ૧૯૮૩) તેમ અંગ્રેજી સાહિત્યના ઉદયકાળથી મિલ્ટન સુધીના સાહિત્યના ઇતિહારને સરળ ગુજરાતી ભાષામાં કિંચિત્ પરિચય આપતા ‘અંગ્રેજી સાહિત્યનું આચમન' (૧૯૭૯) વગેરે એમના વિવેચનગ્રંથો છે.
આ ઉપરાંત એમના અનુવાદ તથા સંપાદનગ્રંથોમાં અમેરિકન રામા' (૧૯૬૬), ‘હની જેમ્સની વાર્તાઓ (૧૯૬૯), 'કનૈયાલાલ મા. મુનશી : સાહિત્ય જીવન અને પ્રતિભા' (૧૯૬૭),
અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન' (અર્વાચીન ગુજરાતી સાહિત્યને આસ્વાદ, ૧૯૮૧), ‘હિંદુસ્થાન મધ્યેનું એક ઝૂંપડું' (૧૯૬૮) વગેરેને સમાવેશ થાય છે.
કિશોરો અને બાળકો માટે એમણે “શામળ ભટ્ટની વાર્તાઓ' (૧૯૬૬), ‘વૈતાલપચીસી' (૧૯૬૭), ‘સિંહાસનબત્રીસી’ - ૧-૨ (૧૯૭૮), ‘બુધિયાનાં પરાક્રમો', “અડવાનાં પરાકમા’, ખાટીમીઠી વાતો' (૧૯૭૩), ‘મૂરખરાજ (૧૯૭૬), ડાકની દીકરી” (૧૯૭૮), બારપૂતળીની વાતો' (૧૯૮૧)વગેરે પુસ્તકો પ્યાં છે.
પ્ર.મ. પારેખ મહાસુખભાઈ ગુલાબભાઈ : ચૌદ ભજન સંગ્રહ ‘સીતારામજી મહારાજને દેહોત્રા' (૧૯૫૪)ના કર્તા.
પારેખ મગનલાલ પ્રા.: નવલકથા “રાજમાતા’ના કર્તા.
પારેખ મણિલાલ છોટાલાલ (-, ૧૮-૬-૧૯૬૭) : અાત્મકથાલેખક, ચરિત્રલેખક.
એમણે આત્મકથા ભગવતકૃપાનાં સંસ્મરણો - એક ભાગવતની. આત્મકથા’ અને પદ્યાત્મક ચરિત્રકૃતિ “શ્રી સ્વામીનારાયણ’ ઉપરાંત શ્રી વલ્લભાચાર્ય', “ધ ગોસ્પેલ ઓફ ઝોરોસ્ટર’, ધ હિન્દુઝ પોટ્રેટ ઑફ જિસસ ક્રાઇસ્ટ, ‘મહર્ષિ કેશવચન્દ્ર સેન', રપ રાજારામમોહન રાય”, “ધ બ્રહ્મસમાજ’ અને ‘મહાત્મા ગાંધી’ જેવાં અંગ્રેજી પુસ્તકો પણ આપ્યાં છે.
૨.૨.દ. પારેખ મધુરાદન હીરાલાલ, ‘કીમિયાગર', 'પ્રિયદર્શી', “વક્રદર્શી (૧૪-૭-૧૯૨૩) : હાસ્યલેખક, વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ અમદાવાદમાં. વતન સુરત. ૧૯૩૯માં પ્રેપ્રયટરી હાઈસ્કલ, અમદાવાદથી મૅટ્રિક. ૧૯૪૫ માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૫૨માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૫૮માં “ગુજરાતી નવલકથા સાહિત્યમાં પરસીઓનો ફાળો’ પર પીએચ.ડી. ૧૯૪૫થી ૧૯૫૫ સુધી ભારતી વિદ્યાલય, અમદાવાદમાં શિક્ષક. ૧૯૫૫થી ૧૯૮૩ સુધી હ. કા. આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૮૩ માં નિવૃત્ત. ૧૯૬૧ થી બુદ્ધિપ્રકાશ'ના તંત્રી. ૧૯૭૪ થી ગુજરાત સાહિત્ય સભાના મંત્રી. ૧૯૭૨નો કુમારચંદ્રક.
ગુજરાત સમાચાર” ઉપરાંત ગુજરાત ટાઇમ્સ’, ‘ી’ વગેરેમાં પ્રગટ થયેલા એમના હાસ્યલેખમાંથી પસંદ કરેલા લેખોના સંગ્રહ હું, શાણી અને શકરાભાઈ' (૧૯૬૫), ‘સૂડી સેપારી' (૧૯૬૭), રવિવારની સવાર” (૧૯૭૧), “હું, રાધા અને રાયજી' (૧૯૭૪), આપણે બધા' (૧૯૭૫), ‘વિનોદાયન' (૧૯૮૨), “પેથાભાઈ પુરાણ' (૧૯૮૫) વગેરે પ્રકાશિત થયા છે. એમાં હાસ્યરસ મધુર '
પારેખ રમેશ મેહનલાલ (૨૭-૧૧-૧૯૪૦) : કવિ, વાર્તાકાર, બ ળ
સાહિત્યકાર. જન્મ અમરેલીમાં. ૧૯૫૮માં પારેખ અને માંહતા વિદ્યાલય, અમરેલીમાંથી મૅટ્રિક. ૧૯૬૦થી જિલ્લા પંચાયત, અમરેલી સાથે સંલગ્ન. આધુનિક સર્જક તરીકેની સર્જનદીક્ષા ૧૯૬૭માં પામ્યા. અનિલ જોષીએ 'કૃતિ'ના અંકો આપી, એમાં છપાય છે તેવું કશુંક નવું લખવા પ્રેર્યા. એમની સાથે લેખનચર્ચા ચાલી અને આધુનિકતાની સમજણ ઊઘડી. પડકાર ઝીલ્યો અને નવી શૈલીએ લખતા થયા. ૧૯૭૦માં કુમારચંદ્રક. ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત.
એમની સર્જક-સંવેદનાના મૂળમાં ‘કશાસ્થી છૂટા પડી ગયાની વેદના” અને પરિસ્થિતિને પડકારવાની પ્રકૃતિ છે. લેકબોલીના લહેકા, લોકસંગીત અને એનું હાર્દ એમના અજ્ઞાત મનમાં સંઘરાતાં રહ્યાં અને એમના સર્જનના મૂળમાં તે ખાતર રૂપે પુરાયાં. આથી એમના સર્જનમાં આગવી મુદ્રા પ્રગટી. ‘ક્યાં' (૧૯૭૦), 'ખડિંગ' (૧૯૭૯), 'ત્વ' (૧૯૮૦), અનનન’(૧૯૮૧),ખમ્મા આલાબાપુને (૧૯૮૫) અને ‘વિતાન વદ બીજ' (૧૯૮૯) એમના પ્રકાશિત
૩૬૮: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education Interational
For Personal & Private Use Only
Page #380
--------------------------------------------------------------------------
________________
પારેખ રમેશચંદ્ર રમણલાલ - પારેખ લલુભાઈ પ્રાણવલ્લભદાસ
બાળસાહિત્યના ક્ષેત્રે પણ એમનું પ્રદાન નોંધપાત્ર છે. એમાં પણ તાજગી, નવીનતા અને સહજસિદ્ધ પ્રમ'નાં દર્શન થાય, છે. બાળકાવ્યોના સંગ્રહો 'હાઉક' (૧૯૭૯) અને ચી' (૧૯૮૪)નાં કાવ્યો ભાષાની સાદગી, રાળના, શિશુસહજ કલ્પના ને બનીનો વિનિયોગ, સહજ સરી આવતી રમતિયાળ પ્રાસ ને લયની લીલ, હળવાશ-મસ્તી અને ગેયતાને કારણે આકર્ષક બન્યાં છે. ‘હફરક લફરક' (૧૯૮૬)માંની બાળવાર્તાઓમાં પણ તેઓ ભાષાની શકિતને નવેસરથી કામે લગાડે છે, જોડકાણાંના ઉપયોગથી વાર્તાને કાવ્યતા આપે છે અને એ સંદર્ભમાં જ શબ્દોના વા ન લહેકાઓની પસંદગી કરે છે, તેથી એમની વાર્તાખી સર્જકતા રાખે બાળસુલભ મનહરના ધારણ કરે છે. પશુપંખી સાથે ફળે, ઈકલ અને ખિરસું પણ મની વાર્તાઓમાં પાત્ર બનીને આવે છે, જેથી બાળકનું વિશાળ સંવેદનવિશ્વ પ્રત્યક્ષ થાય છે.
પારેખ રમેશચંદ્ર રમણલાલ, ‘તૃપિત' (૫-૨-૧૯૪૫) : કવિ, નાટકાર, વિવેચક. જન્મ વતન અમદાવાદમાં. ર ન્યૂાસ એમ.સી., પીએચ.ડી. થોડો સમય અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં. ૧૯૭૫ થી મહુધાની કોલેજમાં ગુજરાતીના અધ્યાપક.
કૃપણલાલ શ્રીધરાણીનાં કાવ્ય અને નાટકો' (૧૯૮૫) નમક એમના શોધનિબંધમાં શ્રીધરાણીનાં નાટકોની થયેલી સર્વગ્રાહી. ચર્ચા વિશેષ ધ્યાનપાત્ર છે.એમનાં કાવ્યો, એકાંકીઓ અને વિવેચન લેખે વિભિન્ન સામયિકોમાં પ્રગટ થયાં છે.
કાવ્યસંગ્રહો છે. એમાં ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યસ્વરૂપને ખેડ્યાં છે; તે થોડાંક સૅનેટ પણ લખ્યાં છે. ગીત અને ગઝલ ઉપર ચીમનું વિશેષ પ્રભુત્વ છે. ભાવ, ભલે ને ૨. [ભવ્યકિતમાં નવીનતા, તાજગી અને વૈવિધ્ય એમની કવિતાની લાક્ષણિકતા છે. નવી નકોર કાવ્યબાની, ભૂતને અભિવ્યક્તિ સાધતી ધારદાર પોતીકી ભંગિ, એને લાક્ષણિક તળપદ રણકો, અપૂર્વ પસરચના, અસાધારણ ભાષાકર્મ, નવીન પ્રતિરૂપે, કલ્પનની તાજગી તથા સહજ લયસિદ્ધિ એમની કવિતાના ઉત્તરમાંશ છે. ઝંખના, અભાવ, વેદના, વિફલતા, એકલતા, વંધ્યતાના ભાવે એમની ગઝલમાં વારંવાર વ્યકત થાય છે, તે ગદ્યકવિતામાં નિરૂપાય છે નગરસંસ્કૃતિની વિરૂપતા.
મધ્યકાલીન સેરટી ગેપગામઠી લેબાશવાળાં તથા ન્હાનાલાલનું અનુસંધાન કરતાં સૌંદર્યમંડિત ઊર્મિગીતો દ્વારા તેઓ રાવજીમણિલાલ દાર સિદ્ધ થયેલા આધુનિક ગુજરાતી ગીત સફળતાએ પહોંચાડે છે. એમનાં ગીતામાં વિવિધ વયની નારીના હૈયાના પ્રમ, વિરહ, અજંપેડ, એકલતા, અભીપ્સ, ઝંખના ઇત્યાદિ ભાવનું અભિનવ અ.લેખન થયું છે. લેકગીતમાં આવતી ત્રાજવાં
ફાવતી નાયિકા ગે: પવધૂ સેનલ, ગ્રામીણ પરિવેશ, કંકુના થાપા -પળિયા-આભલાનાં તારણ-ઓળીપે-સાથિયા-ચાકળા-ગર્યમાનાં વ્રત જેવો અસબાબ, સ્પર્શક્ષમ તળપદ લહેકા, લોકલયના વિવિધ પ્રયોગો અને ઇન્દ્રિયવ્યત્યય એમનાં ગીતોને નિજી વ્યકિતતા અર્થે છે. સેનલને ઉદ્દેશીને લખાયેલાં ગીત તથા મીરાંકાવ્યો ખાસ ધ્યાન ખેંચે છે. ‘ખમ્મા આલાબાપુને સંગ્રહમાં તેઓ કૃતક મધ્યકાલીન સામંતી વૈભવ અને વીરતામાં રાચતા જર્જર લાખાચરને પત્ર કેન્દ્રમાં રાખીને વિવિધ વસ્તુ, પાત્ર, વાત,વરણ, પ્રસંગ ને. અસબાબને આધારે માનવીના મિથ્યાભિમાનની વિડંબન કરે છે. વ્યંગવિનોદથી ભરપૂર ! હારયચિત્રાવલિમાં તેઓ ગીતને ઢાળબાળલય-પ્રસંગકાવ્ય-સૉનેટ-અછાંદસ એમ વિવિધ અભિવ્યકિતરૂપે અજમાવે છે; નવીન તાજગીભર્યા પ્રતીક, વાઇટ:, નટ:ત્મકતા અને તળપદ બેલીના બળકટ પ્ર:ગે કરે છે; તે વ્યાજવીર દ્વારા માનવજીવનની ઘેરી કરુણતાને વ્યંજિત કરે છે. ભવ્ય ભૂતકાળના જર્જર પ્રતિરૂપ સમા આલાબાપુનું કૃતક અસ્મિતાનું ગૌરવ દલપતરામના ‘મિથ્યાભિમાન’ના જીવરામ ભટ્ટની યાદ આપે છે.
‘સ્તનપૂર્વક' (૧૯૮૩) નામના વાર્તાસંગ્રહથી એમણે આધુનિક ટૂંકીવાર્તાના ક્ષેત્રે પદાર્પણ કર્યું છે. માનવમન-પ્રકૃતિ-સંબંધની સંકુલતાઓને તથા માનવીની કશક કામ્ય માટેની ઉત્કટ ઝંખના, તેને પ્રાપ્તિ માટેને દાણ સંઘર્ષ અને અંતે મળતી વિફલતાને આલેખતી આ વિવાદાસ્પદ વાર્તાઓમાં એમણે પરીકથા અને લકથાના મેટિફને પ્રગ, તરંગલીલા, ઉરાંગઉટાંગ ચેતનાપ્રવાહ, દુ:સ્વપ્ન, પ્રતીક, નાટયાત્મક ભંગિ ૨ નિરૂપણરીતિની નવીનતા જેવા વિવિધ કસબ દ્વારા શબ્દને અભિધાથી દૂર લઈ જવાની અને વાયવ્ય ભાવાનુભૂતિઓને અનુભવના ક્ષેત્રમાં લઈ આવવાની મથામણ કરી છે.
પારેખ રવીન્દ્ર મગનલાલ (૨૧-૧૧-૧૯૪૬) : નવલકથાકાર, વાર્તાકાર, જન્મ કલવાડા (જિ. વલસાડ)માં. શિક્ષણ સુરતમાં. ૧૯૬૯માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રી ફિઝિકસ વિષયો સાથે બીએસ.સી. ત્યાંથી જ ૧૯૭૭માં ગુજરાતી મને - વિજ્ઞાન વિષય સાથે બી.એ. ૧૯૭૯માં ગુજરાતી હિન્દી વિષયમાં એમ.એ. રહસ્યકથાના સ્વરૂપમાં સ્ત્રી-પુરુષના આંતરસંબંધોનું મને!વૈજ્ઞાનિક અભિગમથી વિશ્લેષણ કરતી નવલકથા ‘ળદુગ' (૧૯૮૪) અને ‘અતિક્રમ’ (૧૯૮૯) એમણે આપી છે. ‘સ્વપ્નવ' (૧૯૮૬) એમને ટૂંકીવાર્તાઓને સંગ્રહ છે.
પારેખ રામુ : કાવ્યસંગ્રહ ‘ઘણ' (૧૯૮૧) અને આભારી ફૂલની ફોરમ' તથા નવલકથાઓ ‘ખાલીખમ આકાશ’ અને ‘સળગતી ક્ષણા'ના કર્તા,
પારેખ લલ્લુભાઈ પ્રાણવલ્લભદાસ : “વલ્લભાચાર્યજીનું જીવનચરિત્ર' (૧૯૦૭), ‘કૃષ્ણલીલામૃત’ - ભા. ૧, ૨ (૧૯૦૯, ૧૯૧૧), ‘તત્ત્વાર્થદીપ નિબંધ' (૧૯૦૯) જેવા પૃષ્ટિમાર્ગના ગ્રંથો તેમ જ ‘ગુજરાતી શબ્દાર્થભેદ થવા પર્યાય તરીકે વપરાતા શબ્દો વચ્ચે તફાવત’ (૧૮૯૧)ના કર્તા.
૨.ર.દ.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૬૯
For Personal & Private Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
પારંપ વિશ્વનાથ પાશાય નાટયસાહિત્યનાં સ્વરૂપ
પારેખ વિશ્વનાથ : નાટિકાનો “સાચો સેવક' (૧૯૬૭) અને
સમાજને દાનવીના કર્તા.
પાલનપુરી “શબનમ’ : પદ્યકૃતિઓ 'રાસકુંજ' (૧૯૫૮) નવા ‘શ્યામજના કર્તા.
પારેખ વૃંદાવન દાદર : નવલકથા ‘આંતરવનિ- ભા. ૧ ના કર્તા.
૨.૨૦. પારેખ સોમાભાઈ ધુળાભાઈ (૧૮-૧૦-૧૯૧૮): સંશોધક. જન્મ રાણિયા (જિ. વડોદરા)માં. ૧૯૪૭માં એમ.એ. ૧૯૫૨માં એમ.ઍડ. ૧૯૬૧ માં પીએચ.ડી. ૧૯૫૮ થી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના ઓરિએન્ટલ ઇન્સ્ટિટયુટમાં સંશોધન અધિકારી.
એમણે ‘પ્રાચીન ફાગુસંગ્રહ' (૧૯૫૫), પંચાખ્યાન બાલાવબોધ' (૧૯૬૩), ‘હમ્મીરપ્રબંધ' (૧૯૭૩), 'પંચદંડની વાર્તા” (૧૯૭૪) જેવા ગ્રંથોનું સંપાદન કર્યું છે.
૨.૨,દ. પારેખ હસમુખ : જીવનકથા હીરાને પત્રો' (૧૯૭૪)ના કર્તા.
૨.ર.દ. પારેખ હીરાલાલ ત્રિભુવનદાસ (૨૭-૪-૧૮૮૨, ૨૦-૬-૧૯૩૮) :
સંશાધક. જન્મ સુરતમાં. વતન હાંસેટ. પ્રાથમિક શિક્ષણ ઉમરેઠમાં. ૧૯૦૦માં અમદાવાદથી મૅટ્રિક. ૧૯૦૮માં ઇતિહાસ અને ફારસી વિષયો સાથે બી.એ. નાગપુરમાં સરકારી નોકરી. ૧૯૧૦થી ૧૯૩૮ સુધી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સહાયક મંત્રી. ઇતિહારા અને કેળવણીમાં રુચિ. ગુજરાત સાહિત્યસભા, ગુજરાતી સાહિત્ય પરિષદ અને આપારાવ ભોળાનાથ લાયબ્રેરીમાં માનદ મંત્રી.
એમણે ‘થ અને ગ્રંથકાર'-ભા. ૧ થી ૮(૧૯૩૦-૧૯૩૮), ‘ગુજરાત વર્નાકયુલર સોસાયટીને ઇતિહાસ’: ૧-૩ (૧૯૩૨૧૯૩૪), 'ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ’, ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન’ (૧૯૭૬) વગેરે પુસ્તકો લખ્યાં છે. એમનાં સંપાદનમાં “કાવ્યગુચ્છ' (૧૯૧૮), 'પ્રભુભકિતનાં કાવ્યા” (૧૯૧૯), 'દલપતરામ હસ્તલિખિત પુસ્તકોની સૂચિ' (૧૯૩૦), નરસિંહ મહેતાનું આખ્યાન' (૧૯૨૩), ‘ગુજરાતી સાહિત્ય પરિપદ અહેવાલ અને નિબંધસંગ્રહ - ૬, ૧૦, ૧૨ (૧૯૨૭), ‘વસંત રજત મહોત્સવગ્રંથ', “લેડી વિદ્યાબહેન મણિ મહોત્સવગ્રંથ' (૧૯૩૬), પહેલી અને બીજી પત્રકાર પરિષદને રિપોર્ટ (૧૯૨૫, ૧૯૨૯), ‘અમદાવાદ મ્યુનિસિપલ શતાબ્દી મારક ગ્રંથ વગેરેને રામાવેશ થાય છે.
પા.માં. પાલખીવાળા મનુભાઈ : જીવનચરિત્ર “અલગારી નટસમ્રાટ જશવંત ઠાકર' (૧૯૮૨)ના કર્તા.
પાલમકોટ (બાઈ) ભીખાઈજી લીમજીભાઈ : નવલકથાકાર. મુંબઈ
જરથોસ્તી કન્યાશાળામાં ગુજરાતી કેળવણી. ધિ એલેકઝાન્ડ ઇગ્લિશ ઇન્સ્ટિટયુશનમાં અંગ્રેજી કેળવણી. ૧૮૯૨ માં અનેક ઇનામ સાથે મૅક. લંડનની ટ્રિનિટી કોલેજ ઑવ મ્યુઝિકની બે પરીક્ષાઓમાં ઉત્તીર્ણ.
એમણે કુલ ૭ ખંડો ને ૧૧૫ પ્રકરણોમાં વિસ્તરેલી રદ નવલક ‘સહનસુંદરી' આપી છે. આ ઉપરાંત એમની પાસેની અંગ્રેજીના આધારે રૂપાંતરિત કૃતિઓ નિર્દય નાણંદ’, ‘ઇન્સાફની નારસી’, ‘વિષારિ વનિતા અથવા દગાર દોસ્ત’ મળી છે.
એ.ટા. પાલમકોટ સોરાબ લીમજી (૧૮૬૪, ૧૯૦૯) : ‘પારી લેખક મંડળ’ અને ‘મારા મગાહ’ નામક માસિકના રાંધ્યાપક. 'પૂરના માસિકમાં એમના સાહિત્યવિષયક અભ્યાસલેખો પ્રસિદ્ધ થયેલા.
‘ઝહર' (૧૮૯૬) અને 'લાલારૂખ' એ એમનાં બેતબાજીમાં રચાયેલાં કથાકાવ્યો છે. “ઝહરનું વર્ણનાત્મક રીતે ૨ નામની નાની કરુણ કથા છે, ‘લાલારૂખ’ ઐતિહાસિક મૂલ્ય ધરાવતા મૂળ અંગ્રેજ કવિ મૂરના એ જ નામવાળા કાવ્યને ત્રણ સંવાળા ઓપેરા સ્વરૂપે અનુવાદ છે. “નીરદોષનાજા’ એમની બે ભાગ અને દ્દાવન પ્રકરણોમાં વહેંચાયેલી નવલકથા છે. ૩,૦૦૦ પંકિતનું, દોહરામાં રચાયેલું ‘સુચના” હિંદુ સતીના પ્રભાવની કથા કહે છે, જે કવિ પરનો હિદુશાસ્ત્રનો પ્રભાવ સૂચવે છે. તેજસ્વી અને કરુણ પાત્ર સુલોચના દ્વારા કવિએ ગુજરાતી ઢિમાન્યતાઓનું નિરૂપારા કર્યું છે. 'સુલોચના’ સાથે જ એક પુસ્તકાકાર પ્રગટ થયેલ મહારાણી મંજુલા’ અને ‘ગુલબાબા એમની મરા પર પ્રકાશિત કૃતિઓ છે. એમનાં બધાં જ કથાકાવ્ય ફારસી અને જૂની ગુજરાતી એમ બંને રૂઢિોને અનુસરીને લખાયેલાં છે.
શ.. પાવરી (દસ્તુર) ખુરશેદજી એચજી : જરથોસ્તી હિ" અભ્યાસ'
ભા. ૧-૨, ‘પારસી પ્રાર્થનાની ખૂબી' તથા રસાવહે ખુશ દ” ઉપરાંત નાનાં-મોટાં પાંચ ધાર્મિક પુસ્તકોના કર્તા.
પાવરી દિનશાહ નવરોજી : નવલકથાઓ ‘સંગ તેવો રંગ' (૧૯૨૧). અને ‘લાલકુંવર' (૧૯૨૮)ના કર્તા.
પાશ્ચાત્ય નાટયસાહિત્યનાં સ્વરૂપ (૧૯૬૮) : પશ્ચિમનાં વિવિધ નાટ્યસ્વરૂપનો પરિચય આપતું નંદકુમાર પાઠકનું પુસ્તક. પુસ્તકને ટ્રેજેડી અને કોમેડી એવા બે વ્યાપક ખંડોમાં વહેંચી કુલ અઢાર પ્રકરણમાં ટ્રેજેડીના પ્રકારે અને કોમેડીના પ્રકારોને સમાવ્યા છે; તેમ જ એરિસ્ટોટલથી માંડી આધુનિક યુગ સુધીની નાટકધારાઓનું સ્વરૂપ, એને ઇતિહાસ અને વિકાસ બતાવ્યાં છે. ટ્રેજેડી ‘થિયેટર
પાલનપુરવાળા રસિક : બૅન્કવર્સમાં લખેલી પદ્યકૃતિ “લોકમાન્યને સ્મર્ણ અને મહાત્મા ગાંધીજીને ચરણે' (૧૯૨૧)ના કર્તા.
૨.ર.દ.
૩૭૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education Intemational
For Personal & Private Use Only
Page #382
--------------------------------------------------------------------------
________________
વ ધ એબ્સર્ડ” અને ધ થિયેટર ઑવ કપૂર ટી’ સુધી વિસ્તરી છે; તો કોમેડીનો પણ વિવિધ વાંકો સુધી વિસ્તરે થયો છે. અહીં લેખકને નટયાભ્યાસ અંગેને પરિશ્રમ દેખાઈ આવે છે. ચં.ટા.
પાપાર્કની પાંખ (૧૯૮૩) માત્ર ધીમનલાલ શાહનો પ્રવાસગ્રંથ, તેમાં પ્રવાસની તૈયારીઓ અને હવાઈ જહાજના નુભવથી માંડી વિવિધ પ્રદેશનાં વિવિધ મા અને પ્રસંગોનું રસપ્રદ વો બારેક વાડી શૈલીમાં નિરૂપણ મળ્યું છે. તેમાંથી સ્વભાવિકપણે ૮ વિદેશી પ્રજાઓની રહેણીકરણી, રીતવિન્દ્ર, ભય, લોકમાનો અને વિશિષ્ટ ગાણિતીક પરિચય મળે છે. ભારતીય અને પાશ્ચાત્ય સંસ્કૃતિ તથા જીવનભાવનાઓની સહજપણે થયેલી તુલના એનું પ્રભાવ તત્ત્વ છે. કચારેક જ્ઞાનગોષ્ઠિના પ્રસંગવર્ઝનમાં લેખકનો દાર્શનિક અભિગમ પણ વ્યકત થાય છે. અહીં સળંગ ક્રમબદ્ધ પ્રવાસકથા નથી, પણ પ્રત્યેક પ્રસંગ નિરૂપણનું સ્વતંત્ર મહત્ત્વ છે.
[..
ના કર્તા.
પાંચોટિયાનમંદાકર નારાયણજી: સતી પદ્માવતી નાટકનાં ગ’નિવાર પાંડુ : પોતે અભિપ છતાં વર્ઝનની ઉદ્દીપનસામગ્રીથી અને માદ્રી આકર્ષણ કરુણતાથી મૃત્યુને ભેટનું,કાંતના પ્રસિદ્ધ ખંડકાવ્ય ‘વસંતવિશ્વનું મુખ્ય પાત્ર
ચં.ટા. પાંડે લઇ દોરાબજી : 'નીષ જયા અને તેનો વહેચી બયાર (૧૫) નો સંસાર અને તેનાં ગામોના કર્તા
નિ.વા.
પાંડું માંદુલાલ જે પધ્ધતિ 'સંગ્રામના સૂના કર્યાં.
વાઘ
પાંડે શિંગ રતનચંદ : ‘પોકેટ ડિકશનરી - ગુજરાતી ઍન્ડ ઇંગ્લિશ' (શાહ મદાર છે ચુનૌસાદ આપે, ૧૯૯૨)ના કેતાં,
નિ.વા. પાંડે ફરામજી દાદાભાઈ, ‘કાકા કાણે’, ‘મકાઈડોડા’, ‘મુંગાકાકા’, ‘૧૭’(૧૮૫૧, ૧૮૧): પહેલાં ‘સરે હિન્દ' પત્રમાં જોડાયા. ૧૮૭૮૭૯માં ‘વિદ્યામિત્ર’ માસિકના તંત્રી.
એમણે શાહાનામ પર આધારિત ‘મદ અને સપનવાઝ’ નાટક તેમ જ રોકુલ ચોરની નવલકથા ધાઇફના ઘેરવા સિની હીના નામે જનુવાદ આપ્યા છે. આ ઉપરાંત કલેશ્વરી કલામેા’, ‘ઇ’ગ્લાન્ડનાં રાજા-રાણીઓ' પુસ્તક એમના નામે છે. ચૂંટો. પાંડે માણેકજી દાદાભાઈ (૧૮૬૩, ૧૯૨૫): મૃત્યુ પછીના જીવનના કેટલાક પ્રસંગેાને વર્ણવતું પુસ્તક ‘મરણ પછી માણસની હાલત’(૧૯૦૨)ના કર્તા.
નિ.વા.
પાસપોર્ટની પાંખે—પિતૃતર્પણ
પાંડે રતનસિંહ રામદાસ : ‘અધ્યાત્મકીર્તનમાળા'ન કર્યુ.
નિવ. પાંડે સકલચંદ ખેમચંદ : ‘શ્રી મહાલક્ષમી સ્તવનમાલિકો ભારે ધ (૧૮૯૬ના કર્તા. નિય પાંથી મનુભાઈ ભીમરાવ ૬-૯-૧૯૧૪, ૧૭-૧૦-૧૯૮૪ વાર્તાલેખક. જન્મ ક્યાંચીમાં. ગુજરાત વિદ્યાત્રય, કાંચીપી ૧૯૩૨માં મટ્રિક. ૧૯૩૭માં કરાંચીથી જ દંતવિદ્યમાં સ્નાતક અને ૧૯૩૮માં ઓરલ સર્જરીમાં નાતક. ૩૩ સુધી ભુજ અને માંડવીમાં નાચકિત્સક
એમના એકમાત્ર વાર્તાસંગ્રહ ‘ફીણાટાં’(૧૯૬૮)માં અઢાર વાર્તાઓ સંગૃહીત છે. એમાં વસ્તુ, સ્વરૂપ અને નિરૂપણરીતિનું વૈવિધ્ય ધ્યાન ખેંચે છે. અમાંની ‘બેકાબૂ’, ‘વેદના અને અશ્રુ', પટિશનની પેલી બાજ' ને 'રિ]' માનવમનની રાંલતાન સૂઝભર્યા આલેખનને કારણે તેમ જ ‘ફીટાં’ સાગરકથા તરીકે વિશેષ નોંધપાત્ર છે. તાદૃશ ચિત્રાંકન, વાતાવરણનું જીવંત નિરૂપણ, તાજગીભર્યાં અલંકારો, મનુષ્ય અને પ્રાણીની સહાપ સ્થિતિ એમની વાર્તાઓની વિશેષતાઓ છે. સમકાલીન પરિસ્થિતિ સાથેની નિસબત પણ ઉલ્લેખનીય છે,
ધી.મ.
પાંધી વત્તુ કરસનજી (૧૫-૧૨-૧૯૨૮): વાર્તાલેખક, નવલકથાકાર. જન્મ સુપર સોનાર વાળી)માં. ૧૯૪૩માં એ સ.સી. મહેસૂલ, પોર્ટ તેમ જ રાયપરિવહન ખાતાં સાથે સંલગ્ન.
એમના બે વાર્તાસંગ્રહો ‘છીપલાં' (૧૯૬૩) અને 'વળબાવળ' (૧૯૭૯)માં બર્ડ્સમાજના તેમ જ મહેનતથા વર્ગના લોકોનાં માસિક સંચલનોનું અને વનકરૂણનું તેમ જ થાય અને સાહસ-નિર્બળતાનું સૂઝતું નિરૂપણ કર્યું છે. એમાંની ‘સૂરજ અને સમણાં’, ‘પડઘા’, ‘સુરખાબ’, ‘રણની કાંધે’ વાર્તાઓ એમની વાર્તાકલાની પરિચાયક રચનાઓ છે. વડની ઘડી' અને ‘ખારાં પાણી’ જેવી કૃતિઓ બદલાતા સમયનો સંકેત રચે છે. રણ અને સમુદ્રના જીવંત પરિવેશને લીધે એમની કેટલીક વાર્તાઓ વિશિષ્ટ બની છે. કાર્યસાધક પ્રતીકયોજના, વાતાવરણનું જીવંત આલેખન, ચિત્રાત્મક શૈલી અને જુદા જુદા સ્તરનું પ્રવાહી ગદ્ય એમની વાર્તાઓની વ્યાપક વિશેષતાઓ છે.
એમની નવલકથાઓમાં ‘સઃ અને સુકાન’;ભા. ૧-૨(૧૯૬૪) દરિયાઈ સાહસે વાળો રોમાંચક પ્રણયકથા છે, ‘નાણ’(૧૯૭૭)માં માનવમનની સંકુલતાનો તાગ લેવાનો પ્રયત્ન છે, તો "નૅશનલ હાઈવે’(૧૯૭૭)માં બુદ્ધ સમાજના સંપર્કમાં મુકાતા જા સમુહની બદલાતી તસવીર છે. ‘ફાંસલો’ મા. ૧-૨ (૧૯૭૭) અને 'લવ ગેસ્ટ' (૧૯૭૯) એમની જાસૂસી કથાઓ છે.
વી. પિતૃતર્પણ પાપની વેદનામાંથી જન્મે પિનામાનાનું રેખાંકન આપતું અનુષ્ટુપમાં રચાયેલું ન્હાનાલાલનું તર્પણકાવ્ય.
For Personal & Private Use Only
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૭૧
Page #383
--------------------------------------------------------------------------
________________
પિત્તળવાળા એમ. એન. -- પીરઝાદા મોટામિયાં કાયમુદ્દીન (મૌલાના પીર)
પિત્તળવાળા એમ. એન. : 'ગન કાગળ'(૧૯૧૩)માઢકનો કર્યાં.
નિ.વા.
પિનાક : જુઓ, પ્રજાપતિ કાળિદાસ ફૂલાભાઈ. પિયાસી (૧૯૪૦): સુન્દરમ્ ના ટૂંકીવાર્તાઓનો સંગ્રહ, પ્રગતિવાદ
અને સામ્યવાદના પ્રચ્છન્ન સ્તરો સાથે કલાત્મક વાસ્તવ સર્જતી અને નિમ્ન વર્ગનાં તેમ જ ઉચ્ચ વર્ગનાં પાત્રાના વિરોધસામ્યથી શિક્ષણની તીણા પતી જતા સંગ્રહની વાર્તાઓ ગુન્દરમ્ ન વાર્તાકાર તરીકે ઊંચા સ્થાને સ્થાપિત કરે છે. ગ્રામીણ, નાગરી કે અચિન વર્ગની કોઈએક ઘટના ના પાત્રની આસપાસ તે સબથી પેાતાનું વાર્તાવિશ્વરચે છે. ‘માજા વેલાનું મૃત્યુ’માંસમાજના ભદ્રાસમાં પ્રત્યેષ્ઠી દરખાનેથી જે રીતે સમભાવપૂર્ણ અને તટસ્થ ચિત્ર દોર્યું છે અને જે રીતે સપાટીની નીચે સતત વ્યંગનું અસ્તર મૂકવ્યું છે તે જોતાં તે આ સંગ્રહની ઉત્તમ વાર્તા કરે છે. ‘માને ખાળે’ની સામગ્રી અને એની કરુણ વ્યંજકતા સિદ્ધહસ્તનાં છે. “પાર્ડના પ્રયાસ' અને ‘પની' પણ નોંધપાત્ર વાર્તાઓ છે. શિષ્ટ-અશિ। નિરૂપણમાંથી ઊંચા ઊઠતા વાર્તાકારનો પ્રશિષ્ટ અવાજ આ સંગ્રહને નોખા તારવે છે.
ચં.ટા. પિલચર એઝદિયર નાદરશાહ : કથાકૃતિ ‘ખૂને ગિર'ના કર્તા. નિ.વા. પિન (૧૯૫૩): ચિમનલાલ ત્રિવેદીનો પિંગળસ્વાધ્યાય. છંદશાસ્ત્ર જેવા કઠિન વિષયને વિદ્યાર્થીભાગ્ય બનાવવાની નેમથી થયેલ આ અભ્યાસમાં પિંગળ-પરિચય, પારિભાષિક શબ્દાવલિ તેમજ વિવિધ અક્ષરમેળ, રૂપમેળ, સંખ્યામેળ અને માત્રામેળ છંદોની સરળ વ્યાખ્યા તેમ જ સષ્ટાંત સમજ અપાઈ છે. પૂર્વ સૂરિઓએ કરેલી છંદચર્ચાનાં સુભગ તારાનો સમાવેશ એ આ અભ્યાસનું જમાપાસું છે.
...
પી. એન. કથાકૃતિ ‘પરગજુ મિત્ર’(૧૮૮૭) અને ‘લાલાતાણ અચવા મૂર્ખ મથુરભાઈ (૧૮૮૭) ના કેતાં.
નિવાર પી. બી. પી. ∞ વાર્તા 'ચત્ર ધણીની મુર્ખ બાયડી યાને ખૈરો મારો દોસ્ત'(૧૮૮૭)ના કો.
નિ.વા.
પીજામ : જુઓ, મર્ઝબાન દ્વારા જહાંગી
પીટીટ મોદજી નરવાન (૧-૧-૧૮૫૬,૧૮-૩-૧૮૮૬) : શિવ અને કહેવતકોશકાર. જન્મ મુંબઈમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મુંબઈની ફોર્ટ હાઈસ્કૂલ અને બોમ્બે પ્રોપ્રાયટરી સ્કૂલમાં, ૧૮૭૫માં મૅટ્રિક. પિતાની ચિપ નોરિએન્ટલ પિનિંગ એન્ડ વિવિંગ કંપની સાથે સંલગ્ન
‘માહરી મજેહ તથા બીજી કવિતાઓ’(૧૮૯૨) એમનો મરણો ાર કાવ્યસંગ્રહ છે. એમાં પ્રકૃતિ અને પ્રભુપ્રેમ દાખવતી વર્ણનાત્મક
૩૭૨ : ગુજરાતી સાહિત્યકોશ - ૨
પાશ્ચાત્ય વિસ્તારીનીાદી,સરળ પણ પરૌં બે લીની બૅટરી કવિતા છે. સંગ્રહનું ‘મારી મહ વ ાં.માં ચા ન પડ ૩,૧૩૮ પતિનું ગ કાવ્ય છે. પિયરના નાની અસરથી પ્રાસરહિત બ્લેન્કવર્સ અખતરો એમણે અહીં સૌપ્રથમ કો છે. શેખસાદી ર્યનનાં ચારે બાબા મો પાનુવાદ મરણોત્તર પ્રગટ થયો છે. એમણે જ્ઞાત્રિમાં પ્રગટ કરંગ કહેવતો કહેવતમાં ૧૯૯૩ નમે મસાન પ્રસિદ્ધ થઈ છે. રીમાં ગુજરાતીમાં વપરાતી વન, દેશ દૃષ્ટાંતરૂપોની સાથે બીજી ભાષાની કહેવરા પા લન રૂપે અપાઈ છે.
માં
ની
ધમા
પીટીટ ફરામજી દીના,છ, મુંબઈથી ચેપ ની વચ્ચેની નોંધપત્રીકા ઈયાને તા.૧૨મી મેએથી તા.૨૨મી નવેમ્બર ૧૮૮૧ સુધી યુરોપના જુદા જુદા દેશ તરફ કરેલી મુસાફીની નોંધ' (૧૮૮૩) ના કર્તા.
ર
પીઠડવાળા દુર્ગંજી પી : માનવનાનું મહત્ત્વ વર્ણવી નિહ મક કૃતિ ‘મનુષ્યપણું”” ૨(૧૯૩૧)નાં કર્યાં. [7]
પીઠાવાળા મહેર માણેક 'બકાને યાં દાર' માં કર્યા.
મ
પીતર પુંજા ભક્તિવિષયક ગીતાનો સાથે 'ગોત’(૧૯૨૫)ના
કર્તા.
નિવાર પીતામ્બર નરશી : પદ્યકૃતિ ‘માધવપુરની ખેંચતીથી તથા પીતાંબરપા’(૧૯૧૪)ના કર્તા. (.વા. પીતામ્બર પુરુષોત્તમ ૧૮૪૯, ૧૦૫): વાર્તાકાર, ભાપાતા, સંસ્કૃત સાહિત્યના જ્ઞાતા.
એમની પાસેથી મેચિંતા' અને અન્ય ભાષાંતરિત કૃતિનો ‘પંચદશી’, ‘સુંદરવિલાસ’, ‘વિચારચંદ્રોદયરત્નાવલી’, ‘સર્વાત્મભાવપ્રદીપ', 'બેધરનાર', 'ડબનાવેલો, કારચારદર્પણ' વગેરે મળી છે,
** પીપલિયા એલ. પી., સુધાક’: લોકવાર્તાઓ પર આધારિત, પ્રેમ દીવિષયક કળાઓનો સૌગ્રહ 'પારસમણિનાં પારખાં'(૧૯૮૨) અને સંપાદન ‘ગુજરાતના પ્રજાપતિઓ : એક અભ્યાસ’(૮૨) -ના કર્તા.
For Personal & Private Use Only
નિ.વા.
પીયૂષ : જુઓ, શુકલ યજ્ઞેશ હરિહર.
પીરઝાદા મોટામિયાં કાયમુદ્દીન (પીવાના પીર) (૧૮૮૬, } : ચરિત્રલેખક. જન્મ કડી (જિ. મહેસાણા)માં. બી.એ. ઉર્દૂ-ફારસીના જ્ઞાતા.
Page #384
--------------------------------------------------------------------------
________________
પીરોજશાહ મહેરજી- પુરાણી અંબાલાલ બાલકૃષ્ણ
એમણે પયગમ્બર ૨છે. (પ- જીવનચરિત્ર કસૂલે ચરબી એટલે મહમ્મદ પયંગબર• જીવનવૃત્તાંત(૧૯૧૦) તથા પ્યારા નબીજી (૧૯૨૦) જેવાં ચરિત્ર ઉપરાંત ‘ઇસ્લામી નીતિશ' (૧૯૧૨), ‘જાગે અને જ' (૧૯૧૭), 'શું ઇસ્લામ રાક્ષસી ધર્મ છે?” (૧૯૨૫) જેવાં ધમાંviધી પુસ્તકો 1માં છે.
નિ.વે. પીરોજશાહ મહરજી (11 ૩૪, ૧૯૮૨) : નિલાંયલેખક. વ્યવસાયે પત્રકાર. ‘મુંભઇ રામાચાર'ના તંત્રી. દાતે હિદ', 'સૂર્યોદય માહકોપ એ. પક, રીમની પાસેથી ‘ષ્ઠિરોડને નિબંધ', ‘અમેરિકાની મુસાફરીનું વર્ણન' (૧૮૬૨) તથા ‘હિંદુસ્તાનમાં મુસાફરીની કેટલીક નોંધે' જેવાં પુસ્તકો મળ્યાં છે.
નિવે. પીળું ગુલાબ અને હું (૧૯૮૫) : લા'માં દડકરનું અંકી નાટક. - હ -ભનયની તીવ્રતાને લીધે એક તબક્કો વાર-તવિક જીવન
અને અભિનયની થઈ જતી ભેળસેળ થી સર્જાતી અંકલ મન:રિ-યંતિ ના ટકની અભિનેત્રી નાયિકા રાંધ્યા અને સ્ત્રી નિર્માતાનાં
| પાત્રા દ્વારા સુચાટ -Jાલેખન થયું છે. સ્ત્રી-નિર્માતાના પાત્ર દ્વારા સૂત્રધાર રૂપે પાત્રા, પ્રેક્ષકો અને દિગ્દર્શકને થતાં સીધાં સંબોધન -- કે તેનાથી સાં ના નાવવિપે નાટકમાં એક વિશિષ્ટ રચના - તરહુ નિપાવે છે. નાદ્યનવેળાની લેખન, અભિનય અને (દાદર્શનની એમ ત્રિવિધ ચેતનાની સંકુલતાને પર્યાપ્ત નાટક્ષમના સહત થનું નિરૂપણ કૃતિને નોંધપાત્ર બનાવે છે.
(૧૯૪૪), “નંદીસૂત્રમ્ ' (૧૯૬૬) વગેરે એમના સંશોધનરાંપાદનના ગ્રંથો છે.
નિ.વ. પુનાવાલા જહાંગીર ન. : પ્રસંગકથાઓ નિરૂપની કૃતિ 'મનગમતી મજાહ'ના કર્તા.
નિ.વા. પુનિત મહારાજ : જુઓ, ભટ્ટ બાલકૃણ માઈરાંકર. પુરબિયા નારણસિગ પ્રતાપસિહ : “દેશાનદાર નાટકના રાંક્ષમ સાર અને તેનાં ગાયન’ના કર્તા.
નિ.વી. પુરાણિક દેવકૃષણ હરજીવન : ‘કુન્દકળા નાટકનાં ગાયના'(૧૯૧૮) તેથી રૂકમાંગદ એકાદશી નાટકનાં ગાયન' (૧૯')ના કર્તા.
પુરાણિક મણિલાલ મા. : ‘કદાબદ્રીની યાત્રા'(૧૯૫૮) તથા જૂરીદાસના પરિચય સમેતનાં એમનાં તથા એમના શિષ્યનાં ભજનોનું સંપાદન ‘નૂનૂરી' (૧૯૪૬)ના કર્તા.
પુરાણિક રાજેન્દ્ર સી. : રાષ્ટ્રભાષા કાશ' (૧૯૫૮)ના કર્તા.
પુણ્યવિજયજી મુનિ (૨૭ ૧૮ ૧૮૯૫, ૧૪ ૬ '૯૭૧): સંશાધક, સંપાદક. જન્મ ખેડા જિલ્લાને પડવંજ ગામમાં. મૂળ નામ મણિલાલ ડાહ્યાભાઈ દોશી, મુંબઈમાં અંગ્રેજી છ ધોરણ સુધીને
ભ્યાસ. ૧૯૦૯ માં જૈનધર્મની દીક્ષા. પછી રરકૃત-પ્રાકૃત ભાષારાહિમના તલસ્પર્શી અભ્યારા, લીંબડી, પાટણ, છાણી, જેસલમર અને અમદાવાદના હસ્તપ્રતભંડારોની નોંધપાત્ર વ્યવસ્થાલક્ષી કામગીરી અને ૨ોનું કુશળ રાંચાલન. દર-પ્રતાની માહિતીપૂર્ણ યાદીઓનું પ્રકાશન. નાગરી લિપિનાનિષગત.૧૯૧૯માં અમદાવાદ ખાતે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના વીસમા અધિવેશનના ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ. ૧૯૬૧માં કાશમીર ખાન! ઑલ ઇન્ડિયા ઓરિએન્ટલ કૉન્ટ્રન્સના એકવીસમા અધિવેશનમાં પ્રાકૃત અને જૈનધર્મ વિભાગના અધ્યક્ષ. ૧૯૭૦માં અમેરિકાની
ઓરિએન્ટલ સોરાયટીના માનાર્ડ સભ્ય. પ્રોસ્ટેટની શસ્ત્રક્રિયા બાદ મુંબઈમાં અવસાન.
એમની પાસેથી નિબંધાત્મક કૃતિ ‘ભારતીય જન કમાણ-સંસ્કૃતિ અને લેખનકલા’, ‘જેસલમેરની ચિત્રસમૃદ્ધિ' (૧૯૪૪) અને ‘કપર ત્ર' (૧૯૪૪) મળ્યાં છે. 'કૌમુદી મિત્રાનંદ’ (૧૯૧૭), ‘પ્રબુદ્ધ રોહિણેય નાટક' (૧૯૧૮), “ધર્માભ્યદય - છાયા નાટક (૧૯૧૮), ‘એન્દ્રરસ્તુતિ ચતુર્વિશતિકા' (૧૯૨૮), 'વસુદેવ હિ૭િ” (૧૯૩૦-૩૧) ‘હત્ -કપ' (૧૯૩૩-૧૯૫૨), 'કથારત્નકોપ”
પુરાણી અંબાલાલ બાલકૃષ્ણ (૨૬-૫-૧૮૯૪, ૧૧-૧૨-'૧૯૬૫) : ગદ્યકાર. જન્મ સુરતમાં. વતન ભરૂચ. પ્રાથમિક કેળવણી ભરૂચમાં. ૧૯૦૯માં મૅટ્રિક. ૧૯૧૩ માં ફિઝિકસ અને કેમિસ્ટ્રી સાથે બી.એ. કલા, સાહિત્ય અને તત્ત્વજ્ઞાનમાં ઊંડો રસ. ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના આરંભક અને પરસારક. ૧૯૨૨ થી અવસાનામત પોંડિચેરીમાં યોગસાધના.
વાર્તાસંગ્રહ ‘દર્પણના ટુકડા' (૧૯૩૩) અને ‘ઉપનિષદના વાતા' (૧૯૫૮) ઉપરાંત એમણે ‘મણિલાલ નભુભાઈ ત્રિવેદીનું જીવનચરિત્ર' (૧૯૫૧) અને ‘શ્રી અરવિજીવન' (૧૯૬૬) જેવાં ચરિત્રો આપ્યાં છે.
સંસ્મરણાથી ભરપૂર પ્રવાસવર્ણનમાં ‘ઇ બ્લન્ડની સંસ્કારયાત્રા' (૧૯૫૭), 'પથિકને પ્રવાસ-વીસ વર્ષ પછી' (૧૯૫૯), દક્ષિણ આફ્રિકાને પ્રવાસ પથિકની સંસ્કારયાત્રા' (૧૯૬૬) વગેરે ઉલ્લેખનીય છે. વિદ્યાર્થીઓ, સહકાર્યકર્તાઓ અને સાધન લખાયેલા ‘પથિકના પત્રો' : ૧-૨-૩ (૧૯૩૮-૧૯૩૯), 'પત્રની પ્રસાદી' (૧૯૫૯), વિનદાત્મક તથા આધ્યાત્મિક દૃષ્ટિએ કાવ્યચર્ચા કર સુંદરમ્ પરના પત્રને સંગ્રહ ‘પત્રસંચય' (૧૯૬૪), ‘પુરાણીના પત્રો' (૧૯૬૮) વગેરે એમનું પત્રસાહિત્ય છે. ઇતિહાસ, સાહિત્ય અને અધ્યાત્મને લગતા નિબંધસંગ્રહોમાં 'પથિકનાં પુષ્પો (૧૯૩૨, ૧૯૩૯), ‘ચિંતનનાં પુષ્પો': ૧-૨-૩ (૧૯૬૨-૧૯૬૪), ‘સમિત્પાણિ' (૧૯૫૬) વગેરેને સમાવેશ થાય છે.
શ્રી અરવિંદના કાવ્યવિચારો પર પ્રકાશ પાડતું પુસ્તક સાહિત્યની પાંખે' (૧૯૫૯), ભારત, ચીન, જાપાનની કલા તથા કલા અને યોગની ચર્ચા કરતું ‘કલામંદિરે' (૧૯૬૦), 'શ્રી અરવિંદનું કાવ્ય
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૭૩
For Personal & Private Use Only
Page #385
--------------------------------------------------------------------------
________________
પુરાણી છાટાલાલ બાલકૃણ – પુરોહિત નર્મદાશંકર ભેગીલાલ
દર્શન' (૧૯૬૧) વગેરે એમનાં અન્ય પુસ્તકો છે.
શ્રી અરવિંદદર્શનને આધારે અનૂદિત અને મૌલિક પુસ્તક ‘યોગિક રાધન' (૧૯૨૪), ‘મા’ (૧૯૨૮), ‘વિજ્ઞાનયોગ' (૧૯૩૪), ‘પૂર્ણયોગની ભૂમિકા' (૧૯૩૭), 'પૂર્ણયોગ નવનીત' (૧૯૩૮), ‘ભકિતયોગ’ (૧૯૪૦), ‘સૂત્રાવલી સંગ્રહ (૧૯૪૦), શ્રી માતાજી સાથે વાર્તાલાપ (૧૯૪૦), ‘પૂર્ણયોગને જ્ઞાનયોગ’: ૨ (૧૯૫૦), ‘પૂર્ણયોગના પ્રકાશમાં(૧૯૬૮), ‘વિત્રી’ મહાકાવ્ય પર આધારિત ‘સાવિત્રીગુંજન’: ૧-૨-૩ (૧૯૬૪-૧૯૬૫) વગેરે છે. અન્ય અનુવાદોમાં 'રવીન્દ્રનાથ ટાગોરનાં સંરમાણે' (૧૯૧૮), ‘સાધના (૧૯૩૦), “સંયમ અને ભકિતમાર્ગ' (૧૯૩૪), ‘ગીતાસંદેશ' વગેરે નોંધપાત્ર છે.
પા.માં. પુરાણી છાટાલાલ બાલકૃણ (૧૩-૭-૧૮૮૫, ૨૨-૧૨-૧૯૫૦) :
જન્મ ડાકાર (જિ. ખેડા)માં. પ્રાથમિક શિક્ષણ ઘેર રહીને તથા માધ્યમિક શિક્ષણ જામનગરમાં. ૧૯૦૦માં મૅટ્રિક. ઉચ્ચ શિક્ષણ અમદાવાદ, વડોદરા અને મુંબઈમાં. ૧૯૦૬ માં બાયોલૉજી સાથે બી.એ. પછી મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી એ જ વિષયમાં એમ.એ. ૧૯૧૦માં લાહોરની ધર્માનંદ એંગ્લો વૈદિક કોલેજમાં વ્યાખ્યાતા. ૧૯૧૬ માં લાહોર છોડી અમદાવાદમાં. શિક્ષણ અને વ્યાયામપ્રવૃત્તિમાં વિશિષ્ટ યોગદાન.
એમણે ‘ઉષ્મા' (૧૯૦૭), ‘મેન્ટેસોરી શિક્ષણ પદ્ધતિ(૧૯૧૨), ‘પ્રાકૃતિક ભૂગોળ' (૧૯૨૫) જેવાં પુસ્તકો ઉપરાંત અનુવાદગ્રંથ ‘હિદને પ્રાચીન ઇતિહાસ'-ભા. ૧, ૨ (૧૯૩૨, ૧૯૩૫) તથા સંપાદન ગુજરા તી વાચનમાળા(૧૯૨૫) આપ્યાં છે.
પુરાણી વિનોદચંદ્ર ઓચ્છવલાલ (૨૬-૩-૧૯૪૩) : કોશકાર. જન્મ મેડાસામાં. ૧૯૬૧માં એસ.એસ.સી. ૧૯૬૫ માં સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૬૮માં એ જ વિષયમાં રગમ.એ. ૧૯૪૮માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ‘ભગવદ્ગીતાની અર્ધ કરવાની પદ્ધતિ પર પીએચ.ડી. ૧૯૬૮ થી તારા કોલેજમાં સંસ્કૃતના કાપક.
શ્રીમદ્ ભાગવતકથા કોશ' (૧૯૮૬) ઉપરાંત એમણ ‘ાઘરી (૧૯૮૪), 'જીવનવિજ્ઞાન' (૧૯૮૫), ‘કાચમનમ્' (૧૯૮૩) જેવાં પ્રકીર્ણ પુસ્તકો આપ્યાં છે. ‘તર્કસંગ્રહ' (૧૯૭૩) એ મનુસ્મૃતિ' (૧૯૮૭)નાં સંપાદન ઉપરાંત એમણે ‘કીશિવમદા પુરાણમ્ (૧૯૮૬) નો અનુવાદ પણ આપ્યો છે.
ર.ટી. પુરુરામ ત્રિકમદાસ (૭-૭-૧૮૯૭) : નાટકકાર. જન્મ મુંબઈમાં.
ભીષ્મપ્રતિજ્ઞા(૧૯૨૮), પૂર્વજોનાં પાપ' (૧૯૭૮), ‘માય' (૧૯૩૧), 'હાથીના દાંત' (૧૯૩૧), ‘સળિયા પાછળ' (૧૯૩૧) વગેરે એમનાં નાટકો છે. 'પદ્મનાભદાસજી' (૧૯૨૯) મણ આપેલું જીવનચરિત્ર છે.
-i.ટા. પુરુષોત્તમ ત્રિભુવનદાસ : વિધવાઓની સ્થિતિ [+ારૂપતી પદ્યકૃતિ ‘પરસોત્તમકૃત કવિતા' (૧૮૭૦)ના કર્તા.
પુરુરામ વિશ્રામ માવજી : જુઓ, રપર પુરપાં નામ વિશ્રામ. પુરોહિત કાલિદાસ મણિરામ : પદ્યકૃતિ “વિપ્રસુબોધ રસકે બાયતથા કૃષણ બાલક્રીડાની પંદર તિથિઓ' (૧૯૮૪)ના કર્તા.
પુરોહિત ચીમનલાલ પ્રાણશંકર : પદ્યકૃતિ 'કામકુરામ' (૧૮૯૧) - તથા મનહરવાણી'- ભા. ૧(૧૮૯૯)ના કર્તા.
પુરાણી ધીરજરામ નરભેરામ, “ધીરજકાકા’ : સ્વદેશી હિલચાલને બાધ કરતી હાયપ્રધાન “ધીરજરામકૃત કવિતા' (૧૯૦૦) ના કર્તા.
પા.માં. પુરાણી નરોત્તમ : “વાટિકાવિનોદ’ અને ‘રવાસર્વરવ’ના કર્તા.
નિ.વા. પુરાણી નંદકિશોર : પદ્યકૃતિ ‘જેતલપુરના મહિમાનાં દોહા તથા સાખીની” તથા “આદરજનની અદ્ભુત લીલા'ના કર્તા.
પુરોહિત ચુનીલાલ બાપુજી: પદ્યકૃતિ ‘શી ભજન સુમનાવલિ ' (૧૯૫૯)ના કર્તા.
પુરોહિત દામોદર પ્રાણજીવન : પદ્યકૃતિ ‘સાર્વજનિક દિલપરાંદ ગાયન'- ભા. ૧ના કર્તા.
પુરાણી નાગેશ્વર જેવટરામ: ‘સીતા અને દમયંતીનાં આખ્યાન (૧૮૮૬) ના કર્તા.
પુરાણી બચુભાઈ મણિલાલ :પદ્યકૃતિ ‘સત્સંગમહિમા' (૧૯૫૨)ના કર્તા.
૨.ર.દ. પુરાણી ભાનુપ્રસાદ હરિશંકર, 'પંકજ' (૧-૭-૧૯૩૯) : કવિ. જન્મ ગોધરા (જિ. પંચમહાલ)માં. એમ.એ., બી.ઍડ. ગુજરાત રાજયના પૌઢશિક્ષણ વિભાગના મદદનીશ નિયામક. એમણે કાવ્યસંગ્રહ ‘ટહુકાનું એકાંત' (૧૯૭૬) આપ્યો છે.
૨.ર.દ.
પુરોહિત નર્મદાશંકર ભેગીલાલ (૮-૮-૧૮૯૭, ૧૪૯ ૧૯૫૨) :
સંશોધક, સંપાદક. જન્મ બાયડ (તા. ઇડર)માં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બાયડ, અમદાવાદ અને ઉમરેઠમાં. ૧૯૧૯માં સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૨૧માં એમ.એ. ૧૯૨૧થી ૧૯૨૩ સુધી ગુજરાત કોલેજમાં અધ્યાપન. પછીથી બહાઉદ્દીન કોલેજ, જૂનાગઢમાં આચાર્ય.
એમણે ભાસકૃત સંસ્કૃત નાટક ‘સ્વપ્નવાસવદત્ત' (૧૯૨૯) અને પ્રતિમા નાટક (૧૯૩૦) નાં સંપાદન તથા તેમનાં અંગ્રેજી ભાષાંતરો આપ્યાં છે. આ ઉપરાંત કીયકૃત અંગ્રેજી ગ્રંથ સંસ્કૃત નાટક’ - ભા. ૧, ૨ (૧૯૩૩, ૨૯૩૪)નું ગુજરાતીમાં ભાષાન્તર
૩૭૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
પુરોહિત નૃસિંહરામ શંકરલાલ – પુરોહિત વેણીભાઈ જમનાદાસ
પણ એમાણે કર્યું છે.
પુરોહિત નૃસિંહરામ શંકરલાલ : નવલકથા અ.હનું કાતિલ સ્વરૂપ યાને ખૂન(૧૯૨૪) ના કર્તા.
પુરોહિત પૂર્ણચન્દ્ર અચલેશ્વર : નવલકથાઓ ‘માનતુંગ માનવતી | ('૯૦૪), ‘હરિબલ માછી' (૧૯૮૫), ‘પદ્ય ગ્નકુમાર' (૧૯૮૫), ‘વિતા-સુંદરી ૨ ને ગુલાબગલવરી' (૧૯૮૫) તથ: ‘બાદશાહ'બીરબલ’ આ કાવ્યવિવેચનગ્રંથ “ગાનંદના ગરબા' અને ‘ચાંદરાજન રા' (૧૯૦૪) ઉપરાંત ‘સારંગધરસંહિતા', 'યોગચિંતામણિ', ‘યોગવાશિષ્ઠ જેવા તત્ત્વજ્ઞાનવિષયક ગ્રંથાના અનુવાદોના કર્તા.
પુરોહિત વિજયકુમાર અંબાલાલ (૩૧-૩-૧૯૨૯) : વાર્તાલેખક. જન્મ પીપળજમાં. બી.એ., બી.ઍડ. સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, અમદાવાદમાં શિક્ષક. ‘વંચના' (૧૯૮૦) એમનો વાર્તાસંગ્રહ છે.
ચ.ટા. પુરોહિત વિનાયક કૈલાસનાથ ('૨-૪-૧૯૨૭): નાટયકાર, કક્ષાવિવેચક. જન્મ કલકત્તામાં. વતન સુરત. ૧૯૪૮ માં બી.એ. ૧૯૭૬ માં ‘ધિ આર્સ ઑફ રાન્ઝિસ્નલ ઇન્ડિયા : ૧૯૮૫ . '૧૯૭૫' વિષય પર પીએચ.ડી. યુ.જી.સી., પંજાબ યુનિવર્સિટી તથા કેન્દ્ર રાજયના સરકારી વિભાગો સાથે સંલગ્ન.
એમણે ખૂન અને અવૈધ સંબંધોની ઘટનાઓ વચ્ચે આકાર લેનું ઉચ્ચ અમલદારવર્ગની જીવનશૈલીને પ્રગટ કરનું ત્રિઅંકી નાટક ‘સ્ટીલ ફ્રેઇમ' (૧૯૮૧) લખ્યું છે. એ સિવાય કળાના રામાજશાસ્ત્ર પર તથા ગુન્ય, ફિલ્મ, ઇતિહાસ ઇત્યાદિ વિષયો પર એમણે અંગ્રેજીમાં ગ્રંથો અને લેખો લખ્યા છે.
અને
પુરોહિત ફૂલશંકર જીવરામ : પદ્યકૃતિ “ર્વાદા ના વિવાર રિસાયેલી રસિલી (૧૯૨૧)ના કર્તા.
પુરોહિત બળદેવપ્રસાદ જેઠારામ (૧૪-૧-૧૯૨૦) : નવલકથાકાર. જન્મરડોદરા (જિ.સાબરકાંઠા)માં. ૧૯૪૭માં સંસ્કૃત સાથે બી.એ. ૧૯૫૫માં બી.એડ. ૧૯૫૧ થી ૧૯૬૭ સુધી માધ્યમિક શાળામાં શિક્ષક. પછીથી મકાન બાંધકામ અને પ્રવાસ વ્યવસ્થાને વ્યવસાય.
એમણે સામાજિક નવલકથાઓ ‘વિધિના વમળમાં' (૧૯૬૮), ‘ભવાટવિના ભેરુ'(૧૯૬૯) અને ‘રનાં રતન' (૧૯૭૩). આપી છે.
પુરોહિત વીરેન્દ્રરાય વ્રજલાલ, ‘વીરુ પુરોહિત’(૨૦-૮-૧૯૫૮): કવિ. જન્મ ભાયાવદર (સૌરાષ્ટ્ર)માં. એમ.એ. મહિલા કોલેજ, જૂનાગઢમાં અધ્યાપક. એમણે કાવ્યસંગ્રહ ‘વાંસ થકી વહાવેલી' (૧૯૮૩) આપ્યા છે.
પુરોહિત ભાનુશંકર ઉમિયાશંકર : પદ્યકૃતિ 'મરણાંજલિના કર્તા.
પુરં હિત મૂળજીભાઈ છગનલાલ : પદ્યકૃતિ “અંબિકાભજનાવલી’ (૧૯૫૪) ના કર્તા.
પુરોહિત મૂળજીભાઈ રેવાશંકર : ‘સજનસુંદરી નાટકનાં ગાયના' (૧૯૧૫) ના કર્તા.
પુરોહિત વેણીભાઈ જમનાદાસ, 'સંત ખુરશીદાસ' (૧-૨-૧૯૧૬,
૩ ૧-૧૯૮૦): કવિ, વાર્તાકાર. જન્મ જમખંભાળિયામાં. પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં, માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં. વ્યવસાયાર્થે મુંબઈમાં બે ઘડી મોજ'માં જોડાયા. ૧૯૩૯ થી ૧૯૪૨ સુધી અમદાવાદમાં પ્રભાત' દૈનિક, ‘ભારતી સાહિત્ય સંઘ અને ‘સસ્તું સાહિત્યમાં પૂફરીડિંગ. ૧૯૪૨ની લડતમાં દશ માસ જેલવાસ. ૧૯૪૪થી ૧૯૪૯ સુધી ‘પ્રજાબંધુ' અને “ગુજરાત સમાચારમાં પત્રકાર. ૧૯૪૯થી જીવનના અંત સુધી મુંબઈમાં ‘જન્મભૂમિ' દૈનિકમાં. મુંબઈમાં અવસાન.
એમણે ‘સિંજારવ' (૧૯૫૫), 'ગુલઝારે શાયરી' (૧૯૬૨), “દીપ્તિ' (૧૯૬૬) અને “આચમન' (૧૯૭૫) કાવ્યસંગ્રહોની રચનાઓમાં ગીત, ભજન, ગઝલ, સૉનેટ, મુકતક તેમ જ લાંબી વર્ણનાત્મક રચનાઓ જેવા કાવ્યપ્રકારો અજમાવ્યા છે. માત્ર મેળ દેશીઓ, સંસ્કૃતવૃત્તો ને અછાંદસમાં પણ એમણે રચના કરી છે. એમની કવિતાનું ઉત્તમાંગ ગી અને ભજનો છે. બાળવયે વતનમાં મળેલા સંગીતના સંસ્કારો એમનાં ગીતામાં શબ્દ સંગીતની સૂક્ષ્મ સૂઝ સાથે પ્રગટ થયા છે. “નાનકડી નારના મેળે', ‘ઝરમર', “અમારા મનમાં', 'પરોઢિયાની પદમણી' વગેરે નોંધપાત્ર ગીતે છે. ભજનમાં તળપદી વાણીની બુલંદતા, પ્રાચીન લયઢાળોની સહજ હથોટી અને ભકિત તથા ભાવનાભર્યું સંવેદનતંત્ર એમને સિદ્ધિ અપાવે છે. ‘નયણ’, ‘અમલકટોરી', ‘હલી', ‘વિસામો', 'સુખડ અને બાવળ' વગેરે ઉત્તમ ભજન છે. મસ્તી, માધુર્ય, ચિત્રાત્મકતા, પ્રવાહિતા અને મોકળાશ એ એમની
પુરોહિત લાભશંકર ધનજીભાઈ (૨૯ ૧૨ ૧૯૩૩) : નાટયકાર, વિવેચક. જન્મ વતન જૂનાગઢ જિલ્લાના દેવડામાં. ૧૯૬૨ માં બી.એ., ૧૯૬૫ માં એમ.એ., ૧૯૭૮માં “ગુજરાતીમાં સૈદ્ધાનિક વિવેચન' પર પીએચ.ડી. જામનગરની કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક.
‘ભકતકવિ દયારામ' (૧૯૫૩) એમનું સંગીતરૂપક છે. એમના કેટલાક વિવેચનલેખા સામયિકોમાં પ્રકાશિત થયા છે.
જ.ગા. પુરોહિત વલ્લભજી પીતાંબર : પદ્યકૃતિ પ્રેમપિયુષ' (૧૯૦૫)ના
૨.૨,દ.
ગુજરાતી સાહિત્યકોશ-૨ : ૩૭૫
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #387
--------------------------------------------------------------------------
________________
પુરોહિત સેમેશ્વર વા. –-પૂર્વાલાપ
પુંડરિક : જુઓ, આચાર્ય જયંતીલાલ શાંતિલાલ. પૂજારા યંતીલાલ : બાળવાર્તાઓ ‘કુંવરીની શોધમાં' (૧૯૬૫),
અબ કટી' (૧૯૬૭) અને ‘રઝળતા રાજકુંવર’ (૧૯૬૮) તથા ‘સિંહ કાઢી નિશાળના કર્તા.
પૂજારા નારણદાસ હરિદાસ : પદ્યકૃતિ 'શ્રી ઉડેરાલાલ સ્તવન માળા'ના કર્તા.
પૂજારા મૂળજીભાઈ : રહસ્યકથા “ભેદી ભવન' (૧૯૫૩)ના કર્તા.
[ભકિતની લાક્ષણિકતાઓ છે. પ્રણય, પ્રભુ, દેશભકિત, પ્રકૃતિ અને તત્કાલીન ઘટનાઓનું નિરૂપણ એમણે રંગદર્શી દષ્ટિથી કર્યું છે.
એમની કેટલીક ગઝલે રમણીય છે; છતાં એકંદરે ગઝલ, સૉનેટ કે , છાંદસમાં એમને પારા સફળતા મળી નથી. ‘અખાભગત’ના. ઉપનામથી એમણે ‘જન્મભૂમિ'માં કટાક્ષ કટાર ચલાવી હતી, તમાં તત્કાલીનના વધુ ને કવિતા ઓછી છે. કાવ્યપ્રયાગ' (૧૯૭૮)માં પ્રાચીન-અધતન કાવ્યોને અરૂઢ ભાષામાં ભાવલક્ષી આવાદ ક્રાવેલે છે. એમણે “અત્તરના દીવા' (૧૯૫૨), ‘વાંસનું વન’, ‘રોનુ' નામના વાર્તાસંગ્રહો પણ છે. [પ્યા છે.
મ.સ. પુરોહિત સેમેશ્વર વા. : પદ્યકતિ ‘કીતિકૌમુદી' તથા ચરિત્ર ‘કૃપા./ન્મ” - ના. ૧ના કર્તા.
૨.૨.દ. પુલ : મીરા મહેતાને લલિતનિબંધ. એમાં પુલ, પુલના પાટા,
પુવા પાસેથી ફરતા બે રસ્તાઓ - આ સર્વને સહારે ભૂતકાળવર્તમાનમાં ગામ અને નગરમાં આગળપાછળ થતી લેખકની સંવેદના છેવટે પુલના કોઈ વિશિષ્ટ અર્થ પર ખાવીને અટકે છે.
ચં.. પુલેચન : નવલકથા ‘અમૃતને પ્યાલો' (૧૯૨૬)ના કર્તા.
પૂરી જટાશંકર અભેરામ : રૂઢ કાવ્યવિષયોને સાદગીથી નિરૂપતી પઘકૃતિઓને સંગ્રહ ‘પ્રબોધ ચિંતામણિ' (૧૮૯૦)ના કર્તા.
પૂજારી નરભેરામ મતીરામ: પદ્યકૃતિઓ ‘સર્વજ્ઞ ગુણાવળી’ (૧૯૦૨) તથા ‘સર્વજ્ઞ સ્તવન (૧૯૦૩)ના કતાં.
પૂજાલાલ : જો, દલવાડી પૂજાલાલ રણછોડદાસ. પૂર્ણાનંદ મહારાજ : પદ્યકૃતિઓ ‘ગણેશમહિમ્નસ્તેત્ર’, ‘ગણશ
સ્તવનમણિમાલા’, ‘ગુરુગીતા', ‘જીવનમુકતવિલાસ’ તથા ‘સ્વાનંદ બ્રહ્મવિલાસ કાવ્યમાળા': ૧-૨ (૧૯૦૪)ના કર્તા.
પુવાર ઇન્દ્રસિંહ કરણસિહ, ‘ઇન્દુ પુવાર' (૧૯-૧-૧૯૪૦) : કવિ, નાટયકાર. જન્મ રૂપાલ (જિ. સાબરકાંઠા)માં. ગુજરાત યુનિ- વસિટીમાંથી ગુજરાતી-હિન્દી વિષય સાથે ૧૯૬૭માં બી.એ., ૧૯૬૯ માં એમ.એ. ૧૯૫૯-૭૫ દરમિયાન માધ્યમિક શિક્ષક અને ખાંડ સમયને વ્યાખ્યાતા. ૧૯૭૫ થી અદ્યપર્યત ઇસરો, અમદાવાદમાં સિડ સ્ટ-રાઇટર તથા પ્રોડયુસર, ‘ઓમિસિયમ તથા ‘સંભવ મિ’ સામયિકોના સંપાદક. 'કૃતિ'ના સંપાદકમંડળના સ. ‘કાકંદસાબરમતી' તથા 'હોટલ પોએટ્સ’ મંડળોના થાપક સભ્ય. ‘રે મઠ'ના સક્રિય સભ્ય, ‘લિટલ થિયેટર’ના નામે “બાળ-રંગભૂમિની સંસ્થાના સ્થાપક-નિયામક.
એમના ચાલીસ અછાંદસ રચનાઓના સંગ્રહ ‘કિન્તુ' (૧૯૭૪) -માં આધુનિક જીવનના ખાલીપણાનું વૈવિધ્યપૂર્ણ નિરૂપણ થયું છે. ‘ક્કા ગિરધારી' (૧૯૭૬) એમને ભવાઈ, પપેટી, એબ્સર્ડ તેમ જ લીલાનાટયની પ્રવિધિઓને વિવિધ રીતે વિનિયોગ સાધતાં દશ એકાંકીઓને સંગ્રહ છે. આ ઉપરાંત બે સળંગ બાળનાટકો ઝૂનઝૂનઝૂ બૂબલાબૂ' (૧૯૮૦) તથા 'જંગલ જીવી ગયું રે લાલ' (૧૯૭૯) અને રમેશ શાહ સાથે સંપાદિત એકાંકીસંગ્રહ ‘સાબરમતી' (૧૯૭૬) પણ એમની પાસેથી મળ્યાં છે.
પૂર્વાલાપ (૧૯૨૬) : ગુજરાતી સાહિત્યમાં આજ સુધી અપૂર્વ કહી શકાય એવો મણિશંકર રત્નજી ભટ્ટ, ‘કાન્ત’ને કાવ્યસંગ્રહ. ઉત્તમ નાદમાધુર્ય, ચમત્કૃતિપૂર્ણ પ્રાસનિબંધન, ચુસ્ત-સંત શ્લેકબંધ, અર્થઘન અભિવ્યકિત, ઉત્કટ ભાવનિરૂપણ, લલિતકાન શૈલી, સપ્રાણ અલંકારવૈભવ અને ઘનીભૂત અંગત વેદનાના કલાત્મક કરણ વિષ્કારની બાબતમાં કાન્તની આ રચનાઓ અનન્ય છે. ધર્માન્તર પછી પાંખું પડેલું ઉત્તરવયનું સર્જન બાદ કરતાં કવિનાં દાંપત્યપ્રેમ, મિત્રપ્રેમ અને વ્યકિતપ્રેમ નિરૂપતાં ઊર્મિકાવ્યો અને એમાંય સંમેહક વર્ણસંજનથી ઊંડો પ્રભાવ જન્માવતું ‘સાગર અને શશી' અત્યંત ઘાતક છે. ખંડકાવ્ય કાન્તની સિસૃક્ષામાંથી પ્રગટેલું તદ્દન નવું કાવ્યસ્વરૂપ છે; અને ‘અતિજ્ઞાન, ‘ચવાથમિથુન’, ‘વસન્તવિજ્ય’ તેમ જ 'દેવયાની' એ ચાર ખંડકાવ્યમાં એનું સર્વાગ સૌંદર્ય પ્રગટ થયું છે. ભાષારાગ, ઇન્દ્રિયસંવેદ્યતા અને સંદર્ભઘાતક અલંકાર-પ્રતીક-કલ્પને દ્વારા આ ખંડકાવ્ય કેવળ પ્રસંગે નથી રહ્યાં, પણ એમાં અખંડ કવિકર્મને સંસ્પર્શ અનુભવાય છે. જીવનરહસ્ય નહીં, પણ કલારહસ્ય અહીં કવિની સફળતાનું કેન્દ્ર છે. અતૃપ્ત પ્રણયની ભાવસૃષ્ટિ, સંસ્કૃતને સંનિવેશ, ગ્રીક કરુણ નાટકોને સંસ્કાર અને છાંદસ તરેહોનું અનેખું શિલ્પ-ખંડકાવ્યોની સંસિદ્ધિની સામગ્રી છે. ખંડશિખરિણી અને અંજની જેવા, કાન્તને હાથે પહેલીવાર પ્રજાયેલા છંદોનું આકૃતિમાધુર્ય પણ અજોડ છે.
ચં.ટો.
૫.ના.
પુષ્પ: જુઓ, બદામી ગમનલાલ હીરાલાલ. પુષ્કાનંદ મહારાજ: પદ્યકૃતિ 'શ્રીભકિતપુપ’ - ૩, ૪ (૧૯૫૬) ના કર્તા.
૨.૨.દ.
૩૭૬ : ગુજરાતી સાહિત્યકોશ- ૨
Jain Education Interational
For Personal & Private Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
પૂલના થાંભલાઓ- પેરેલિરિસ
પૂલના થાંભલાઓ : રાજદરમ્ ની કાવ્યરચના. વમળાની ભીંસ વચ
અચલ ઊભા રહેતા થાંભલાઓનું ઉગ્ર વ્રત અહીં તેમના રમણીય આત્માગારરૂપે પ્રગટ થયું છે.
ચં.ટો. પૃથિવીવલ્લભ (૧૯૨૧) : કનૈયાલાલ માણેકલાલ મુનશીની ઐતિહાસિક નવલકથાઓમાંની એક. ધારાનગરીનો રાજા મુંજ અહીં વધુ કાલ્પનિક અને ઓછો ઐતિહાસિક હોવા છતાં શત્રુ તૈલપની કઠોર વૈરાગ્યધારિણી બહેન મૃણાલવતીના ચરિત્રની પડખે નર્યા જીવનોલ્લાસરૂપે મુકાયો છે. મુંજના પ્રતાપમાં ઓગળી જતી મૃણાલની કઠોરતા-મૃણાલનું પરિવર્તન-આ પ્રણયકથાને મુખ્ય આશય છે. તત્કાલીન સમયપટ, વેગવંત ઘટનાદોર, નાટયાત્મક રજૂઆત, પ્રતાપી ચરિત્રરેખાઓ અને ભાષાની વેધકતાથી આ નવલકથાએ ગુજરાતી સાહિત્યમાં વિશેષ પ્રભાવ જન્માવ્યો છે.
' સંકુલ નહિ એવું એનું સુઘટ્ટ કથાસંયોજન આકર્ષક છે.
પેટીવાળા આદરજી દાદાભાઈ: પદ્યકૃતિ સત્યબોધ દર્પણ' તથા ‘ઇ ગ્લાંડ અને દક્ષિણ આફ્રિકાને જળપ્રવાસ' (૧૯૦૪)ના કર્તા.
૨૨,૬. પેન્સિલની કબર અને મીણબત્તી : સતનું પેન્કિાલ છોલતા વૃદ્ધ
અને અસ્તિબામજીનાં પાત્રો દ્વારા જીવનની અસંગતતાનો કંટાળો દર્શાવતું આદિલ મન્સુરીનું એકાંકી.
ચં.ટો. પમાસ્તર ઝીણી કેખૂશરૂ: નવલકથાઓ ‘કી જગત' (૧૯૨૬)
અને ‘તારાઝે તકદીર' (૧૯૨૯); નવલિકાસંગ્રહો બાન અને બીજી વાતો' (૧૯૨૯), ‘પ્યાર કે ફરજ' (૧૯૩૫) અને ઇજજત' (૧૯૩૮); નાટકો “ચશમચોર' (૧૯૩૫), 'નિર્દોષ' (૧૯૪૦), ‘તું હું અને ખેદા” વગેરેનાં કર્તા.
પમારતર રૂતમ બરજોરજી (૨૭-૧-૧૮૭૭, ૧૯૪૩) : ચરિત્રકાર, મૂળ વતન રાંદેર. મુંબઈની ફોર્ટ હાઈસ્કૂલમાં અભ્યાસ. ઍલિફન્સ્ટન કોલેજમાંથી ફારસી ઐચ્છિક વિષય સાથે બી.એ.
‘કિ સંજાણ' (૧૯૧૫), ‘દાદાભાઈ નવરોજજીની યશવંતી જાહેર જિદગીને ટૂંકો અહેવાલ' (૧૯૧૭), ‘અહેવાલે દાદીશેઠ (૧૯૩૧), “શેઠ જીજીભાઈ દાદાભાઈનું જન્મવૃત્તાંત' (૧૯૩૬) જેવા ગ્રંથો એમણે આપ્યા છે.
ચ.ટા. માસ્તર યાવA અરદેશર ઝફર : નિમiધાં ગ્રહ ‘વિધવિધ વિષયમાળા'ના કર્તા.
પૃથુરાજ રાસા (૧૮૯૭) : ૧૮૭૫-૭૬ માં આરંભાયેલું અને
અવસાન પહલાં થોડાક સમય પૂર્વે પૂરું થયેલું, પણ મરણો રે પ્રકાશિત થયેલું ભીમરાવ દિવેટિયાનું મહત્ત્વાકાંક્ષી મહાકાવ્ય. દિલ્હીના છેલ્લા રાજપૂત રાજા પૃથુરાજના શાહબુદ્દીન ઘોરી સામેના યુદ્ધને મુખ્ય કથાઘટક તરીકે અને પૃથુરાજ-સંયુકતાના પ્રણયને ગૌણ કથાઘટક તરીકે સમાવતું આ કાવ્ય અગિયાર રસર્ગોમાં નિરૂપાયું છે. એમાં મુખ્ય રસ વીર અને પોષક રસ શૃંગાર તથા અદ્ભુત છે. પ્રારંભિક ભારતરતુતિ, શૃંગારનું નિરૂપણ, યુદ્ધવર્ણન અને સંયુકતાવિલાપ એના આસ્વાદ્ય અંશા છે. સંસ્કૃત મહાકાવ્યશૈલીને અનુસરતી : કૃતિને રચનાબંધ શિથિલ છે. અલકારસોંદર્ય હોવા છતાં રાંદિગ્ધતા અને કિલતા કૃતિને હાનિ પહોંચાડે છે. આમ છતાં ગુજરાતી કાવ્યસાહિત્યમાં આ કૃતિ ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
બા.મ. પૃથ્વી અને સ્વર્ગ: ધૂમકેતુની ટૂંકીવાર્તા. આરણ્યક અને સુકેશીના યુમની સુકેતુ ઈર્ષ્યા કરે છે અને સત્તાને હસ્તગત કરવાના પ્રયત્નમાં સ્વર્ગને નષ્ટ કરે છે–એવા પ્રાચીન કાળના જગતની કલ્પના આપનું કથાવસ્તુ અને એ માટે પ્રયોજાયેલી રંગદર્શી શૈલી વાર્તાને વિશિષ્ટતા આપે છે.
પરીન મીરઝાં મિસીસ વજીફદાર, ‘કરીન’, ‘પરવીઝ: ‘જામે
જમશીટમાં કટારલેખન. ત્યારબાદ મુંબઈ વર્તમાનમાં અને પછી ‘કયસરમાં સ્ત્રીકટાર ચલાવેલી.
એમણે “અમર આશા' (૧૯૩૯) નવલકથા આપી છે.
4.ટી
એ.ટો.
પેટ : શરીરને ખાતર પટ નથી પણ પટન ખાતર શરીર છે એવા. વક્રદર્શનથી વિકસેલા જાતીન્દ્ર હ. દવને કટાક્ષયુકત હારયનિબંધ.
ચં.ટો. પેટ ચોળીને પીડા : સાહિત્યમાં આવતાં નવાં પ્રતીકોને લક્ષ્ય કરતા રમણલાલ પાઠકનો કટાક્ષનિબંધ.
ચંટો. પેટીગરા માણેકશા કાવસજી: ‘એક સદીની સંક્ષિપ્ત કીર્તિકથા” (અન્ય સાથે, ૧૯૫૨)ના કર્તા.
૨.૨.દ.
પરેલિસિસ (૧૯૬૭) : ચન્દ્રકાન્ત બક્ષીની નવલકથા. વેદનાની ઊંડી ગર્તામાં ધકેલી દે એવા પ્રસંગો એક પછી એક બન્યા પછી, પાકટ ઉંમરે પહોંચેલા એકાકી પ્રોફેસર અામ શાહ, પેરેલિસિસને હુમલો થતાં, હોસ્પિટલમાં નર્સ આશિકા દીપની સંભાળ નીચે આવી પડે છે. સતત સહચારથી અને સહાનુભૂતિના વાતાવરણમાં વિશિષ્ટ વ્યકિતત્વ ધરાવતી આશિકા સાથે થોડાં સપ્તાહ દરમિયાન રચાયેલા વિશ્વમાં, વર્તમાન ને પીઠઝબકારના સંપાદનકસબથી તાદૃશતા નોંધપાત્ર બની છે. ભૂતકાળના બનાવોની
સ્મૃતિઓ અને વર્તમાનના તંતુ એકબીજા સાથે એવાં સ્વાભાવિકતાથી ગૂંથાઈ જાય છે કે આખો કસબ સહજ અને અનાયાસ લાગે છે. આવી સંરચના વડે કૃતિમાં પરલક્ષિતા સિદ્ધ થઈ છે. સાક્ષાત્ રોગની ભૂમિકા જીવન આખાની પક્ષાઘાતવેદનાને વધારે મૂર્ત અને નક્કર બનાવતી હોઈ કૃતિ ચુસ્ત બની છે.
૨.શા.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૩૭૭
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #389
--------------------------------------------------------------------------
________________
પસી તહેમુરપ હીરામાણેક – પૌરાણિક કથાકાર
પેસી તહેમુરસ્પ હીરામાણેક, ‘ઇન્સાફ' (૩-૭-૧૯૩૦): બેવફા કોણ? (૧૯૧૫)ના કર્તા.
પેસ્તનજી કાવસજી : ‘પગ દંડની વાર્તા (૧૮૮૯)ના કર્તા.
નિ.વા. પાટ: રઘુવીર ચૌધરીની ટૂંકીવાર્તા. અહીં દાક્રાને મળવા આવ્યા
છતાં ન મળી શકેલી ગ્રામીણ વૃદ્ધાનું કોઈ પણ બસમાંથી કોઈપણ રથળે ઊતરવું અને હાથમાં રહેલાં પેટલું છેવટ સુધી ન ખેલાવું - એવા આછા કથાવસ્તુમાંથી ઉપસતી પ્રતીકાત્મકતા ધ્યાનપાત્ર છે.
નિરૂપણ છે. પ્રેમવૈફલ્યના ભાવો વિશેષપણે વ્યકત કરતી 'ખંડિત સમણાં' (૧૯૬૧)ની કવિતામાં કવિકરબને રાક પરિચય મળે છે. ‘તાહરી રુબાઈઓ’ અને ‘સંગમ' (૧૯૪૯)માં રૂબાઈઓના સંગ્રહ છે. ‘સંગમ'ની આરંભની એકાવન રૂબાઈઓ કરમત કુરેશીની છે; એ પછીની આ કવિની રૂબાઈઓ છે, જેમાં વિચારેલાઘવ તથા રફાઈની ઊણપ વરતાય છે. પાકિસ્તાનમાં ગુજરાતી ભાષાના સત્તાવાર સ્વીકાર થતાં એમણે ‘સાહિત્ય સિંધુ'- ભા. ૧ થી ૩ (૧૯૫૭-૧૯૫૮) ગુજરાતી પાઠયપુસ્તક તરીકે તૈયાર કર્યું હતું.
નિ.વા. પોલાણનાં પંખી : કિશોર જાદવની ટૂંકીવાર્તા. દાવા મથી રહેવા
છતાં તસુભારનું અંતર ન કાપતી એવી પરિસ્થિતિરહિતતા અને અસ્તિત્વરહિતતા આ વાર્તાના કેન્દ્રમાં છે.
એ.ટો. પાલિશવાળા ખરૂન નશરવાનજી, ‘દીવાદાંડી': માતા-પિતાની
સેવા અંગેની પ્રેરક દાંતકથાઓના સંગ્રહ “મા બાપની રાવા (૧૯૧૯)ના કર્તા.
પાટા કાંતિલાલ શંકરલાલ (૮-૮-'૧૮૯૯) : કવિ. જન્મ પોરબંદરમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. ‘વિકાર' (૧૯૬૧) અને “અપા' (૧૯૭૪) એમના કાવ્યસંગ્રહો છે.
પટા નારદલાલ જેશંકર : રહસ્યકથા “વષધારી ઠાકોર રણબહાદુર', પ્રવાસનોંધ ‘બેટ ગોમતીનો ભે મિયો' (૧૮૯૫) તથા છૂપી પોલિસ': ૧-૫ના કર્તા.
પાલીશવાલા જહાંગીરજી નસરવાનજી (૧૮૭૪, -) : જન્મ મુંબઈમાં. પ્રવેશક પરીક્ષા પસાર કરી શેઠ બેહરામજી જીજીભાઈની સ્કૂલમાં શિક્ષક. ગુજરાતી અંગ્રેજી ઉપરાંત સંસ્કૃત અને ફ્રેન્ચ ભાષાની જાણકારી.
એમણે વિદ્યાર્થીઓને લક્ષમાં રાખી ‘શાળાપયોગી વ્યાણ અને ‘નળાખ્યાન'નું સંપાદન તૈયાર કરેલાં છે.
પોટા મનસુખલાલ મોહનલાલ : જીવનચરિત્ર ‘બાલબાબર (૧૯૨૩)ના કર્તા.
૨,૨,દ, પોપટ અજિત મોતીલાલ, ‘પ્રેમાનંદમિત્ર' (૧૩-૭-૧૯૪૭) : નિબંધલેખક, સંપાદક. જન્મ મુંબઈમાં. એમ.એ., સંગીતવિશારદ. ‘જન્મભૂમિ'માં પત્રકાર.
એમણે પરિચયપુસ્તિકા ‘વંદેમાતરમ્ ના સર્જક' (૧૯૭૭) તથા નિબંધસંગ્રહો ‘અપંગને સંગ' (૧૯૮૧) અને ‘પરબનાં પાણી (૧૯૮૩) તેમ જ ચારણી છંદો પરનું સંપાદન “છંદરત્નાવલી’ (૧૯૭૫) આપ્યાં છે.
પિશલા અબ્દુલગફાર ઇહાક, ‘શાદ જામનગરી', 'સ. છે. અહમદ (૧-૧-૧૯૩૮): કવિ. જન્મ જામનગરમાં. શાળાન્ત પરીક્ષા સુધીનો અભ્યાસ. સત્યસાંઈ સ્કૂલ, જામનગરમાં સંગીત શિક્ષક. રેશમી પાલવ' (૧૯૭૨) એમને ગઝલ-મુકનકને સંગ્રહ છે.
એ.ટી. પોસ્ટઑફિસ : પુત્રીના પુત્રની પ્રતીક્ષામાં દરરોજ રાવાર પોસ્ટ
ઑફિસે જઈ બેસતા વૃદ્ધ અલીડોસાના ઉત્કટ વાત્સલ્યને નિરૂપતી ધૂમકેતુની અત્યંત જાણીતી ટૂંકીવાર્તા.
એ.ટા. પદા પ્રવીણ છગનલાલ, ‘ચાંદ’: પિરામીડ આકારે લખાયેલી પદ્યકૃતિઓનો સંગ્રહ ‘પિરામીડ'ના કર્તા.
પોપટ વલ્લભદાસ : પદ્યકૃતિ 'માહેશ્વરવિરહ' (૧૮૮૦)ના કર્તા.
પિપટલાલ દલપતરામ : પદ્યકૃતિ મહામાયા કાવ્ય' (૧૮૮૮)ના
કર્તા.
પહચાજી ફરામરોગ રૂસ્તમજી : નવલકથા 'પ્યારની પૂતળી મહા
બતની મૂર્તિ (૧૯૨૧) ના કર્તા.
પોપટિયા અલારખાભાઈ ઉસમાનભાઈ, ‘સાલિક પોપટિયા' (૨૧-૮-૧૯૨૭, ૨૪-૪-૧૯૬૨): કવિ. જન્મ ભાવનગરમાં. ૧૯૪૬માં મૅટ્રિક. ઇન્ટર આર્સ સુધીને અભ્યાસ. ૧૯૪૮માં પાકિસ્તાનના કરાંચીમાં જઈ ત્યાં નૂરે ટોબેકો કંપની સ્થાપી. બાકીનાં વર્ષો ત્યાં જ ગાળ્યાં. ૧૯૬૨માં કેન્સરથી કરાંચીમાં મૃત્યુ.
એમને સચિત્ર કાવ્યસંગ્રહ “નયનધારા' (૧૯૫૨) પાકિસ્તાનમાં સર્જાયેલા ગુજરાતી કવિતાસાહિત્યનું પ્રથમ પુસ્તક છે. એમાંની પ્રારંભિક દશાની પ્રયોગશીલ કવિતામાં પ્રકૃતિ અને પ્રણયભાવનું
પૌરાણિક કથાકોષ (૧૯૩૨) : ડાહ્યાભાઈ પીતામ્બરદાસ દેરાસરીકૃત ગુજરાત વર્નાકયુલર સોસાયટી દ્વારા પ્રકાશિત આ કોશને મુખ્ય આધાર રઘુનાથ ભાસ્કર ગેડબોલેને મરાઠી ગ્રંથ “ભારતવર્ષીય પ્રાચીન ઐતિહાસિક કોષ’ છે. પરંતુ મૂળ ગ્રંથના આધાર
૩૭૮: ગુજરાતી સાહિત્યકોશ - રે
For Personal & Private Use Only
Page #390
--------------------------------------------------------------------------
________________
પૌરાણિક નાટકો-પ્રબલ ગતિ
એન્ડ ઇન્ડોલોજિકલ રિસર્ચ ઇન્ટિટટયુટ, દ્વારકાના નિયામક. ‘સંસ્કૃત સ્તોત્રકાવ્ય : ઉદ્ભવ, વિકાસ અને સ્વરૂપ' (૧૯૭૮) એમનો સંશોધનગ્રંથ છે.
.ટો. પ્રજ્ઞા : વારાંગના પ્રજ્ઞાને અખંડ ભિખૂએ ઉગાર્યા પછી પ્રજ્ઞા તરફ
આકર્ષાયેલા અખંડને અંતે ભિyણી પ્રજ્ઞા ઉગારી લે છે–એવા વિપર્યાસ અને પરિવર્તનને લક્ષ્ય કરતું દુર્ગેશ શુકલનું એકાંકી.
ચં.ટો.
પ્રવવામજી : પદ્યકૃતિ ‘શ્રી પંચીકરણ પદ્યપ્રકાશ' (૧૯૬૦) તથા ‘શિવમહિમ્નસ્તોત્ર'ના સમાનાર્થ સવૈયાબદ્ધ ગુજરાતી ભાષાંતરના
કર્તા.
ઉપરાંત અહીં બીજા ઘણા ઉમેરો કરવામાં આવ્યા છે. ઇતિહાસ ઉપરાંત પુરાણેને પણ આ કોશ અનુસરે છે, તેમ જ ૧૦,૭૯૯ જેટલી વ્યકિતઓની હકીકતને આવરી લે છે. ઇતિહાસ-પુરાણોના પ્રસંગોના ખુલાસા માટે અભ્યાસીઓસારુ આ મહત્ત્વનો સંદર્ભગ્રંથ છે.
રાંટો. પૌરાણિક નાટક (૧૯૩૮): કનૈયાલાલ મુનશીનાં, પૌરાણિક વિષયવસ્તુને નિરૂપતાં ચાર નાટકોને સંગ્રહ. આ નાટકોનું વસ્તુ પુરાણમાંથી લીધું છે, પરંતુ તેમાં સ્વકીય ક૯૫નાથી અર્વાચીન યુગ- ભાવનાઓનું નિરૂપણ કર્યું છે. 'પુરંદપરાજયમાં સ્ત્રીની પવિત્રતા સ્ત્રી જ પાળી શકે, બળાત્કારે તે પળાવાતી નથી અને તેના પર જ દાંપત્યશુદ્ધિ અવલંબે છે તેવી ભાવના છે. ‘અવિભકત આત્મામાં તપ કે કોઈ અન્ય સિદ્ધિને નહીં, દાંપત્ય અને સ્ત્રીપુરુષ અને મહત્ત્વ અપાયું છે. ‘તર્પણ' આર્યાવર્તના પુન:સ્થાપનની ભાવનાને, તે પુત્રસમોવડી' લોકસ્વાતંત્ર્યની ભાવનાને નિરૂપે છે.'
પાશ્ચાત્ય નાટકળાની સૂઝ ધરાવતાં આ નાટકોમાં સ્વભાવનાના નિરૂપણર્થે લેખકે મૂળમાં ફેરફારો કર્યા છે, છતાં એનું સંવિધાન કથળતું નથી. ભાવપષક વાતાવરણ, કુશળ સંવિધાન, માર્મિક-સચોટ સંવાદો, કાવ્યમય બનીછટા, માનવીય પાત્રચિત્રણ – એ આ નાટકોની વિશેષતા છે. કયારેક પાત્રગત-પ્રસંગગત અસંગતિઓ, ભાષા-અનૌચિત્ય, લાંબી સ્વગતોકિતઓ, શૃંગારચેષ્ટાની અતિરેકતા અહીં દોષરૂપ બને છે અને નાટકોની રંગભૂમિક્ષમતાને કથળાવે છે, છતાં આ કૃતિઓમાં મુનશીની નાટયનિપુણતાનાં સુભગ દર્શન થાય છે. સુઘડ પૌરાણિક નાટકો તરીકે આ કૃતિઓ નોંધપાત્ર છે.
- ૨ દા. પ્યારે રામપ્રતાપ પ્રતાપહરી : પદ્યકૃતિ 'જુગલઝરોખા' (૧૮૯૯) અને ‘રામઝરોખાના કર્તા.
નિ.વા. પ્યારેલાલ : ગાંધીજીની ૧૯૪૫ ની શાંતિનિકેતનની મુલાકાતનું વર્ણન આપતી અને રવીન્દ્રનાથ ટાગોરના વ્યકિતત્વની ઝાંખી કરાવતી કૃતિ “શાંતિનિકેતનની યાત્રા' (૧૯૬૧)ના કર્તા.
નિ.. V: જુઓ, પટેલ પ્રભુદાસ ભીખાભાઈ. પ્રકાશમ્ : જુઓ, દેસાઈ પ્રફુલ્લચંદ્ર પ્રમાદરાય. પ્રજાપતિ અંબાલાલ ધ.: પદ્યકૃતિ “અલૌકિક અવધૂત'ના કર્તા.
નિ.. પ્રજાપતિ કાલિદાસ ફુલાભાઈ, ‘પિનાક’: છત્રીસ કાવ્યો અને બાવીસ મુકતકોને સંગ્રહ “અરમાન' (૧૯૬૭) અને 'પ્રીતના પડઘા ના કર્તા.
નિ.વો. પ્રજાપતિ મણિભાઈ ઈશ્વરભાઈ (૧૮-૩-૧૯૩૮): સંશોધક. જન્મ મણુંદમાં. એમ.એ., પીએચ.ડી. શ્રી દ્વારકાધીશ સંસ્કૃત એકેડેમી
નિ.વો. પ્રણામી જીવણદાસ કલ્યાણદાસ (૧૮૬૦) : નાટકાર, જન્મ લેધિકા ગામમાં. રાજકોટની ટ્રેનિંગ કોલેજમાં અભ્યાસ. કેળવણીખાતામાં નોરી.
એમની પાસેથી શ્રી ચંદ્રહાસ સત્યવિજય નાટક અને અનૂદિત કૃતિ ‘જ્ઞાનવરોદય’ મળ્યાં છે.
નિ.વા. પ્રણામી રામજીભાઈ નાગરદાસ: મહારાષ્ટ્ર કેસરી નાટકનાં ગાયને તથા ટૂંકસાર' (૧૯૩૩)ના કર્તા.
નિ.વા. પ્રતાપ ભટ્ટ : જુઓ, જાશી રવિશંક્ર મહાશંર. પ્રતીક (૧૯૫૩) : પ્રિયકાન્ત મણિયારની ૧૯૪૮ થી ૧૯૫૩ સુધીમાં રચાયેલી પાંસઠ જેટલી રચનાઓને સમાવતો પ્રથમ કાવ્યસંગ્રહ. એમાં બાવીસ જેટલાં ગીત છે. રચનાઓના નૈસર્ગિક આવિષ્કારમાં અપૂર્વ તાજગી, પ્રતીકાત્મક લાઘવ અને મુગ્ધકર વ્યંજકતા છે. વિસ્મય અને વિવાદના ભાવનિરૂપણ સાથે વિવિધ છંદોનું પ્રાધાન્ય અને સુઘડ રચનાવિધાન છે. પ્રશ્નાર્થચિહને ને આશ્ચર્યચિહ્નને સાર્થક ઉપયોગ પણ છે. અહીં રાધાકેન્દ્રી ગીતાના ઊર્મિવિ ફોટમાં નવાં ભાવપ્રતીકો છે. “કંચૂકી બંધ છૂટયા ને’ અને ‘ખીલા' જેવી છાંદસ રચનાઓ તેમ જ 'કૃષ્ણરાધા અને ‘શ્રાવણની સાંજને તડકો' જેવી ગીતરચનાઓ અત્યંત લોકપ્રિય નીવડી છે.
ચંટો.
પ્રથમ શિશુ: ‘પ્રથમ શિશુ સૌ હાને, માતા બધી જ યશોમતી'
જેવી અનુભૂતિ પર પહોંચતું ઉશનસ્ નું બળુકું નેટ.
ચ.ટી.
પ્રધાન પ્રભાકર વિ. : “ભગવત ભજનામૃત' (૧૯૮૬) તથા “સ્ત્રીધર્મગીતા'- ભા. ૧ (૧૯૦૭)ના કર્તા.
નિ.વા. પ્રફુલ્લ ભારતીય : જુઓ, શાહ પ્રફુલ્લ મણિલાલ. પ્રબલ ગતિ(૧૯૭૪) : અમેરિકાપ્રવાસથી ખૂલેલા નવા કાવ્યક્ષેત્રનો અને ઊઘડેલી નવી કાવ્યભાષાનો પરિચય આપતી સિત્તેરેક
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૩૭૯
For Personal & Private Use Only
Page #391
--------------------------------------------------------------------------
________________
પ્રબોધાનંદ સ્વામી - પ્રશાંત’ ક્ષણ
પ્રભુરામ પંડયા : જુઓ, ભમરા મંચેશા સારાબજી. પ્રમદા : સંસ્મરણકથા ‘યૌવનનાં સ્મરણા' (૧૯૨૦)નાં કર્તા..
નિ.વા. પ્રમાદધન : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની પ્રશિષ્ટ નવલકથા ‘સરસ્વતીચન્દ્ર'ની નાયિકા કુમુદસુંદરીને કાંપટ અને ટૂંકી બુદ્ધિને પતિ. સરસ્વતીચન્દ્રની ગુણાનુરાગી કુમુદસુંદરી આવા પતિના મૃત્યુ પછી પણ છેવટ સુધી પતિપરાયણ રહે છે.
રાંટો. પ્રમાદ : નવલકથાઓ ‘જન' (૧૯૩૮), ‘બલિદાન', “એક ભૂલ એક રાજ’ અને ‘કાગજ કી નાવના કર્તા.
નિવા. પ્રલય : પાણીનાં વિવિધ સાહચર્યાથી પ્રલય અને પ્રણયની ધરી પર
અનેક નાદમુદ્રા અને ભાષામુદ્રા પ્રગટાવતી સિતાંશુ યશશ્ચન્દ્રની દી કાવ્યકૃતિ.
ર.ટી. પ્રલોચન : નવલકથા ‘અમૃતના પાલા' (૧૯૨૬)ના કતાં.
જેટલી રચન:ખોને પ્રિયકાંત મણિયારને કાવ્યસંગ્રહ, અમેરિકાને ૨. પરિચિત પરિવેશ આ સંગ્રહની ઉદ્દીપનસામગ્રી છે. એના પડકારમાંથી કવિ પદ્યબંધ છેઃડી પહેલીવાર મેટા પ્રમાણમાં ગદ્યકૃતિઓ અાપી છે. એમાં, અમેરિકાના પ્રવાસનાં, પ્રવાસથી પાછા ફર્યા પછી સ્વદેશ અંગેની પ્રતિક્રિયાનાં અને પ્રણયનાં એમ ત્રિવધ પ્રકારનાં કાવ્યો જોઈ શકાય છે. કવિના પ્રબળ સળંગમાં અધીરાઈ છે અને તેથી કાવ્યનું રચનવિધાન ઓછું સુદૃઢ છે. પ્રણયનિરૂપણ પણ કયારેક હું સુભગ રહ્યું છે. તેમ છતાં, ‘ન્યૂયોર્ક -એક હરણ જેવું ઉત્તમ પ્રવાસકાવ્ય અને ‘ઈસુની ઉકિત’ તેમ જ ‘એ લેક' જેવી ઉત્તમ અછાંદસ રચનાઓ અહીં મેળે છે.
રહો. પ્રધાનંદ સ્વામી : પ્રવાસવર્ણનનું પુસ્તક ‘બરફતે બદરીનાથ (૧૯૬૪)ના કર્તા.
નિ.વા. પ્રભાકર : ચીન સાથેના સંઘર્ષની પશ્ચાદ્ભૂમાં લખાયેલું, દેશભકિતપ્રેરક પુસ્તક ‘લાખણી ધરતી' (૧૯૬૩)ના કર્તા.
નિ.વા. પ્રભોજતિ : જુઓ, પંજવાણી પ્રભાવતી. પ્રભાતને તપસ્વી (૧૯૩૭) : રમણભાઈ નીલકંઠ જન ‘પરિહારમય અનુકરણ” અને ન. ભે. દિવેટિયા જેને ‘છાયાકાવ્ય” કહે છે તે અંગ્રેજી પેરડી’ માટે વધુ રૂઢ થયેલા પ્રતિકાવ્ય’ પર્યાય આપનાર ખબરદારે “કવિ ન્હોટાલાલ’ના ઉપનામથી આપેલું પહેલું પ્રતિકાવ્ય. ગાંધીજીને સંબોધીને લખાયેલ ન્હાનાલાલકૃત ‘ગુજરાતનો તપસ્વી'ની અપદ્યાગદ્ય શૈલીની વિડંબનારૂપે આ પ્રતિકાવ્ય લખાયેલું છે. એમાં મૂળ કાવ્યના ભાવાનું નહિ, પણ તેની રૌલીનું અનુકરણ કરી તેને ઉપહાસ કરવાનું પ્રયોજન છે. મૂળ કાવ્યની શૈલી યોજી બહુધા ઉચ્ચારસામ્ય જાળવવાને અહીં યત્ન છે. ‘સુવર્ણ મહોત્સવ’ સામે રૂપેરી મહોત્સવ', તે ‘કવિ ન્હાનાલાલની સામે ‘કવિ મહેઠાલાલ’ જેવા સમુચિત પ્રતિશબ્દો યોજાયા છે. એમાં ડોલનશૈલીને ઉગ્ર વિરોધ, ઉપહાસ તથા મૂળનાં વલણ, ઘાટ, વિચાર, ઢબ આદિને કલાત્મક પ્રતિકાર છે; પણ મૂળ કવિ પ્રત્યેનો ડંખ નથી.
ધ.મા. પ્રભાતે પૂજામાં : સવારની પૂજા વખતે અંબાગવરીનાં વહુ અને દીકરી પરત્વેનાં ભિન્ન માનસવલણને લંગમાં પ્રગટાવતું ધનસુખલાલ મહેતાનું એકાંકી.
'પ્રવાસી નાથાનાયેલ પ્રેમચંદ : ઈશુ ખ્રિસ્ત અને પ્રસ્તી ધર્મ વિશેની
પદ્યકૃતિઓના સંગ્રહ સુબાધકાવ્યસંગ્રહ' (૧૯૨૬) તથા ‘જ્ઞાનદર્શક સંગીતસમૂહ'- ભા. ૧ના કતાં.
પ્રવાસી પાગલ : પુષ્ટિમાગી આચાર્યના અનીતિભર્યા આચરણને નિરૂપનું નાટક ‘તબેલાનું તોફાન'ના કતાં.
નિ.વા. પ્રવાહ: ગામની નદીના પ્રવાહ પરથી ભભૂતકાળના અંદરના પ્રવાહમાં ઊતરી અંગ્રેજી સાહિત્યની સંવેદનાથી અંગત સામગ્રી ઉપસાવત દિગીશ મહેતાને લલિતનિબંધ.
એ.ટી. પ્રવેશકો- ગુરછ ૧,૨ (૧૯૫૯, ૧૯૬૧) : બળવંતરાય ક. દાકારના વિવેચનગ્રંથ. આ બંને ગ્રંથમાં જુદા જુદા ગ્રંથોના પ્રવેશો છે. ગુચ્છ ૧માં સર્જનાત્મક કૃતિઓ અને કૃતિસંચા પરના કુલ સદર પ્રવેશકોને અને એક નિવેદનને સમાવેશ છે. આ પ્રવેશકો જુદા જુદા સાહિત્યપ્રકારની કૃતિઓ પરના છે; તે હેમ્લેટ’, ‘નાગાનન્દ’ અને બંકિમચંદ્રની ભાવનામય અદભૂત કૃતિ ‘આનંદમઠ' જેવી અનુક્રમે અંગ્રેજી, સંસ્કૃત અને બંગાળી કૃતિઓ પરના પણ છે. ગુરછ રમાં કુલ સાત પ્રવેશકો છે. તે બધા મોટે ભાગે લલિતેતર સાહિત્યકૃતિઓ પર લખાયેલા છે. લેખકનાં કૃતિ-અભિગમ અને કૃતિ-પરીક્ષણા એકંદરે વ્યકિતત્વની મુદ્રાવાળાં બન્યાં છે.
ચિ.ટા. પ્રશાંત : જુઓ, શાહ શાંતિલાલ મગનલાલ. પ્રશાંત ક્ષણ : વિસામો લઈ ફરી ચીલે મુકાતા સમયરથની સ્થિતિગતિનાં આકર્ષક દૃશ્ય આ૫નું ઉશનસ્ નું સેનેટ.
એ.ટો.
પ્રભાસ્કર જનાર્દન નાનાભાઈ (૮-૬-૧૮૯૧): કવિ. જન્મ વલસાડ જિલ્લાના ઉંડાચ ગામમાં. અંગ્રેજી અને મરાઠી ભાષાનું સારું જ્ઞાન. ખેતીને વ્યવસાય.
એમની પાસેથી પ્રકૃતિ અને પ્રણયના કમળ-ઋજ ભાવને આલેખતા રાસંગીતના સંગ્રહ ‘વિહારિણી' (૧૯૨૬), “શરદિની” (૧૯૨૮), 'મંદાકિની' (૧૯૭૨) અને રાનંદિની' (૧૯૩૪) મળ્યા છે.
નિ.વે.
૩૮૦: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education Interational
For Personal & Private Use Only
Page #392
--------------------------------------------------------------------------
________________
પ્રસન્નકાન્તિ – પ્રેમઘટા
પ્રસન્નકાન્તિ : જુએ, પટેલ કાતિલાલ એમ.
પ્રાણલાલ મથુરાદાસ (૧૯ મી સદીના મધ્યમ ગ) : ચરિત્રકાર, જેમ પ્રસન્ન દાંપત્ય : સુમન્તરીય અને લીલાનાં મોટાં થયેલાં સંતાનોની
સુરતમાં. મુંબઈમાં ગુજરાતી અંગ્રેજીને ૨ ભ્યાસ. ૧૮૫૮ માં કિલ્લોલ દ્રારા સુખી સંસારનું ચિત્ર ઉપસ વેનું શિવકુમાર જોશીનું
હેપ્યુટી ઇન્સ્પેકટર, ૧૮૬૩ માં સૌરાષ્ટ્રમાં બદલો. ૧૮૬૪માં - એકાંકી.
બેન્કમાં નેકરી, ઉત્તર અવસ્થામાં લકવાથી અવસાન. રાં.. “કોલંબસનું વૃત્તાન્ત’ અને ‘ચરિત્રનિરૂપણ'એ બે પુસ્તક એમાણ
આપ્યાં છે. તે પ્રસનરાઘવ : ચમકારપૂર્ણ ભૂતકથાઓ'ના કર્તા.
એ.ટી. નિ.વા. પ્રસનહસ : જો, રાંઘવી બળવંત ગરીરાંકર.
પ્રાણશંકર ગૌરીશંકર : વ્યાકરણવિષયક પુસ્તક “રાંસ્કૃનમંજરી'
(૧૮૬૫)ના કર્તા. પ્રસૂન : જ, પટેલ રમેશચંદ્ર કાંતિલાલ.
નિ.વા. પ્રહલાદજી કૃપારાવ: ગરબી, લાવણી અને પદાના સંગ્રહ પ્રાસને ત્રાસ : નરસિંહ ભગતથી નિરંજન ભગત’ કે ‘કાશમીરથી ‘પ્રહલાદકુન કાવ્ય' (૧૮૮૫)ના કતાં.
કન્યાકુમારી' જેવી વ્યવહાર-ઉકિતઓમાં પ્રખ્રમ રહેલો છે એ નિ.વા.
અંગે નર્મવિનાદ કરતો ચુનીલાલ મડિયાને નિબંધ. પ્રાગૈતિહાસિક અને શાકસભા (૧૯૬૯) : કિશાર નદવની કીવાર્તાઓના રાંગ્રહ. એમાં કુલ એકવીસ વાર્તા છે. યુનિક પ્રાસન્નેય : (મો, ત્રિવેદી હદ મણિલાલ. વાર્તારીતિઓ વચ્ચે પડતાની અભિવ્યકિતના બળુકા તરીકાથી જુદા
પ્રિન્ટર ગુલબાનુ કાવસજી : નલકથા “અરેરાટાક (ટક થાને તરી આવવા મથતા આ વાર્તાકાર બહુધા સ્વપ્નવતાવે અને
તવંગીરીની તકોબરી' (૧૯૨૩)નાં કર્તા. અસંબદન ઉપસાવવાના પ્રયત્ન કરે છે. પ્રતીક, કલ્પન અને
નિ.વા. ભાષાના આત્યંતિક પ્રયોગને કારણ અંગત નિરૂપણરીતિ કયારેક અપ્રત્યાયનક્ષમ બનતી લાગે છે અને વાર્તાઓ દુર્ગમ કે અપાર
પ્રિયજન (૧૯૮૦) : વિનેશ અંતાણીની આ નવલકથા વર્નમનની દર્શક બની રહે છે, તેમ છતાં સંવેદનની દૃષ્ટિએ આ વાર્તાઓ
દૃષ્ટિએ ભૂતકાળના પ્રણયસંબંધના અને મૂલવતાં બે પ્રોઢ
પ્રેમીઓ નિકેત અને ચારુની કથા છે. સંજોગવશાતું એક નોંધપાત્ર છે. ચન્દ્રકાંત બક્ષીએ યોગ્ય રીતે પ્રશ્ન કર્યો છે : “એક વ્યકિતના પ્રગતિહાસથી શરૂ કરીને એની " કસભ: રાધી નું
બીજા સાથે લગ્નસંબંધથી નહિ જોડાયેલાં આ પત્ર જીવનની
સંધ્યાએ, જે ગામમાં પોતાના યૌવનકાળ પસાર કરેલ ત્યાં એકવીસ હિરાઓમાં ટુકડા ટુકડા કરી નાખવું આ કથાનક છે?”
અનાયાસે મળી જાય છે. જીવનના એક બિંદુ પર અટકી ગયેલી ઉપરાંત, એમાં વારંવાર ડોકાતા ગુજરાતથી દૂરના નાગવાંન્ડને પરિવેશ આ વાર્તાઓને નવું પરિમાણ આપે છે.
ઘટનાનાં સંસ્મરણામાં રાચતાં આ પાત્ર દ્વારા નવલકથાકારે માનવ ચ.ટા.
મનનાં કેટલાંક ગાપિત રહસ્યોનું દર્શન કરાવ્યું છે. કૃતિનાં બધાં
૫. લગભગ એકસરખી શિષ્ટ ભાષાનો વિનિયોગ કરતાં હોવાથી પ્રાચીન અને નવીન : પ્રાચીનતા વિના નવીનતાને અને નવીનતા
વાસ્તવિકતાને સ્પર્શ છે અનુભવાય છે, પણ વિચાર અને વિના પ્રાચીનતાને ચાલતું નથી એવા વિચારબીજને વિકસાવતા
વાસ્તવગતને સધાયેલ સમન્વય તથા આકારની રમુખતા મણિલાલ નભુભાઈ દ્રિવેદીના ચિંતનાત્મક નિબંધ.
નવલકથાના પોતને ઘટ્ટ બનાવે છે. ચં..
.િવા. પ્રાચીના (૧૯૪૪) : ઉમાશંકર જોશીનાં સાત પદ્યરૂપકોના સંગ્રહ.
પ્રિયદર્શન : જુઓ, મુનિકી ભવિન્યજી. ‘કર્ણપણ’, ‘ મા દિવસનું પ્રભાત', ‘ગાંધારી', બાલ રહેલ', ‘રતિમદન’, ‘:વાંકા', 'કુકા’- પ્રાચીન કથાવસ્તુ અને પત્ર
પ્રિયદર્શી : જુઓ, પારેખ મધુસૂદન હીરાલાલ. સૃષ્ટિ દ્વારા સંવાદના સ્વરૂપમાં ઊઘડતાં કાવ્યો છે. એમાં અર્વાચીન પ્રિયમતી : જુઓ, શુકલ જોહ્નાબહેન બ. અર્થઘટનનું અને સર્જકના નિજી સંવેદનનું તત્ત્વ રવાદ્ય રીતે
પ્રીતમલાલ કવિ : જુઓ, જોશી પ્રીતમલાલ લક્ષ્મીશંકર, ભળેલું છે. કથા નહીં, નાટક નહીં, પરંતુ પાત્રોકિતઓના પરિપર સંયોજનમાંથી સર્જાતી પ્રશિષ્ટ ભાવરિથતિ અપેક્ષિત છે. આ માટે
પ્રીતમલાલ ધીરજલાલ : નવલકથા 'કમુદચંદ્ર'- ભા. ૧ (૧૯૧૪)ના
કર્તા. ભાવાનુકૂળ છંદભંગીઓ અને સંસકૃતના પુરાણાધિત કાલપર
નિ.વા. પ્રશ્યને છતી કરતી સંસ્કૃત પટવાળી શૈલી ગૌરવાન્વિત રહી છે. આ કાવ્યોના મૂળમાં મહાભારત, જાતકકથા કે ભાગવત છે; એટલે
પ્રેમઘટા : સાંસરિક દુ:ખ, શુભ :-મબળ અને સર્વ ભણી પતા‘પ્રાચીના'માં કવિની પ્રતિભા અને નિપુણતાનું સહિયારું ફળ
પણાને ભાવ- આ ત્રણ દ્વારા ઈશ્વરના અનુગ્રહની પ્રતીતિ કરાવતા પ્રાપ્ત થયું છે.
અને એના સ્વરૂપને ચર્ચને આનંદશંકર ધ્રુવના ચિંતનાત્મક ચંટો. નિબંધ.
ર.ટી.
ગુજરાતી સાહિત્યકાશ - ૨ : ૩૮૧
For Personal & Private Use Only
Page #393
--------------------------------------------------------------------------
________________
પ્રેમજી ખેમસિહ–ફરવા આવ્યો છું
પ્રેમજી ખેમસિહ: પદ્યકૃતિ “શૃંગારદર્શન' (૧૮૭૭)ના કર્તા.
નિ.. પ્રેમની ઉષા: પરિણીત જીવનના પ્રેમારંભનાં ઉલ્લાસચિત્રો આપતું બળવંતરાય ક. ઠાકોરનું સૌનેટ.
ચં..
રહેલા દોષની ચર્ચા કરી છે; પછી કવિતાની પ્રાણપ્રતિષ્ઠા' એ શીર્ષક નીચે એરિસ્ટોટલના કળા અને કાવ્યવિષયક ખ્યાલોની ચર્ચા કરી છે. આ ચર્ચા કરતી વખતે એરિસ્ટોટલના પોએટિકસ'માં રજૂ થયેલા ‘અનુકરણ', કાવ્યગત સત્ય” જેવા કળાના વ્યાપક સિદ્ધાંતને સ્પષ્ટ કરવા તરફ લેખકનું મુખ્ય લક્ષ છે. તેથી ‘પોએટિકસ'માં એરિસ્ટોટલે જેની વિસ્તારથી ચર્ચા કરી છે તે ટ્રેજેડીના સ્વરૂપની ચર્ચા લેખકે પુસ્તકને અંતે કરી છે. વિષયના તટસ્થ અને વિશદ નિરૂપણને કારણે આ પુસ્તક અભ્યાસીઓને ઉપયોગી સંદર્ભગ્રંથ બન્યું છે.
fજગા.
પ્રેમપુરીજી સ્વામી : ‘પદસંગ્રહ પ્રભાકરના કર્તા.
નિ.. પ્રેમપ્રવાસી : નવલકથા ‘તેજપ્રભા' (૧૯૪૦)ના કર્તા.
નિ.વો. પ્રેમભકિત: જુઓ, કવિ ન્હાનાલાલ દલપતરામ. પ્રેમયોગી : જુઓ, ગાંધી શામળદાસ લક્ષ્મીદાસ. પ્રેમવિલાસી : જુઓ, મણિલાલ હરગોવિંદદાસ. પ્રેમાધીન: નાનકડું સંગીતકાવ્ય “બુલબુલ (બી. આ. ૧૮૯૦)ના
કર્તા.
નિ.. પ્રેમાનંદ સરસ્વતી : પદ્યકૃતિ “ભાઈબહેન અથવા અપૂર્વ સ્નેહ (૧૯૧૧)ના કર્તા.
ફકીરગર ગણપતગર: પદ્યકૃતિ ‘સદુપયોગ' (૧૯૧૪) ના કર્તા.
૨૨.દ. ફટકો: કેતન મુનશીની ટૂંકીવાર્તા. પોતાની કાશીને પરણી ગયેલા કેશવનું જન્માષ્ટમીએ ઘાટીઓની ટોળી વચ્ચે લાઠીપટામાં મોત લાવવા ઇચ્છતા અને પછી પ્રેમ ખાતર એ વિચારને માંડી વાળતા ઘોડુને હરીફ સમજી ખુદ કેશવ જ મરણિયો ફટકો મારે છે.
ચં.ટી. ફડકે ગંગાધર શાસ્ત્રી : સ્વરચિત મરાઠી વ્યાકરણ પરથી રચેલ પ્રથમ ‘ગુજરાતી વ્યાકરણ” તથા “બાળવ્યાકરણ' (૧૮૫૫)ના કર્તા.
નિવે.
પ્રેમી : જુઓ, ઓઝા કાશીરામ ભાઈશંકર, પ્રેરિત : જુઓ, ત્રિવેદી વિષ્ણુપ્રસાદ રણછોડદાસ. છે. બ. ક. ઠાકોરની દિન્કી- ભા. ૧, ૨ (૧૯૬૯, ૧૯૭૬): બળવંતરાય ક. ઠાકોરે રોજિંદા જીવનના અંગત અહેવાલ અને અનુભવો ૧૮૮૮ થી ૧૯૫૧ પર્વતની ડાયરીમાં લખીને જાળવેલા છે. એમાંથી ભાગ ૧માં માત્ર ૧૮૮૮ની ને ભાગ ૨માં ૧૮૮૯થી ૧૯૦૦ સુધીની ડાયરીને ધાને સમાવવામાં આવી છે. ભાગ ૧ અંગ્રેજીમાં છે, જ્યારે ભાગ ૨ મોટે ભાગે ગુજરાતીમાં છે. છ દાયકા સુધી વિસ્તરેલી આ નોંધ તત્કાલીન ઘટનાઓને સૂચક દસ્તાવેજ બને છે, સાથે સાથે લેખકના વ્યકિતવિકાસ અને તત્કાલીન સાહિત્યિક પ્રવાહોનો નકશો પણ આપે છે. કેળવણી, સંસ્કૃતિ, સમાજ, ધર્મ જેવા વિષય અંગેનાં લેખકનાં રસચ પણ પ્રગટ થતાં જોવાય છે.
ચંટો. પત વલ્લભજી પીતામ્બર : ચતુરંકી તારા સ્વયંવર નાટક' (૧૮૯૧) -ના કર્તા.
| નિ.. પ્લેટો-એરિસ્ટોટલની કાવ્યવિચારણા (૧૯૬૯): જયંત કોઠારીને, ગ્રીક સાહિત્યવિવેચનના બે મૂર્ધન્ય ચિંતકો પ્લેટ અને એરિસ્ટોટલના કળા અને કાવ્યવિષયક વિચારોની તપાસ કરતો વિવેચનગ્રંથ. “કવિતાને પ્રભાવ અને પ્રતિકાર’ એ શીર્ષક નીચે લેખકે પહેલાં પ્લેટની કળા અને કવિતાવિષયક સમજ, તેને કળાસર્જનની પ્રવૃત્તિ સામે વિરોધ તથા તેની કળાવિચારણામાં
કડિયા પદ્માબહેન જમનાદાસ (૨૩-૪-૧૯૨૮) : વાર્તાકાર, નવલકથાકાર, બાળસાહિત્યકાર. જન્મસ્થળ અને વતન અમદાવાદ. ૧૯૪૫ માં ગુજરાતી વિષય સાથે એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીમાંથી જી.એ. અને ૧૯૫૨માં એમ.એ. પહેલાં અમદાવાદની કોલેજમાં અધ્યાપક અને પછી નડિયાદ અને કપડવંજની કોલેજોમાં આચાર્ય.
એમના “દીપ-પ્રદીપ' (૧૯૬૦), 'મા, તું કોની ઢીંગલી?” (૧૯૬૧) અને 'પ્રકાશનાં પગલાં' (૧૯૭૦) વાર્તાસંગ્રહોમાં કુટુંબજીવનની વાર્તાઓ વિશેષ છે. ત્યાગ અને તપસ્યા' (૧૯૬૨),
અણપ્રીછી પ્રીત’ અને ‘પ્રેમઘટા' (૧૯૬૯) એમની સામાજિક નવલકથાઓ છે. “વીર બાળકો’, ‘વીર બાળાઓ', “વાંચે, વિચારો અને અનુસરો'(૧૯૬૫) તથા “રઘુવંશ’ એમનાં બાળસાહિત્યનાં પુસ્તકો છે. ‘આનંદધારા' (૧૯૫૪) શ્રી આનંદમયી માતાજીના જીવનપ્રસંગોને આલેખતું પુસ્તક છે. કેળવણીનું દર્શન' (૧૯૬૧) ઇત્યાદિ એમનાં કેળવણીવિષયક પુસ્તકો છે. ભાભી અને બીજી વાતો” એમને અનુવાદ છે.
જ.ગા. ફરવા આવ્યો છું: પૃથ્વીના કર્ણપટે પ્રેમનું ગીત ધરવા ઉત્સુક કવિની મનમાજી યાત્રાને નિરૂપતી નિરંજન ભગતની પ્રસિદ્ધ ગીતરચના.
એ.ટો.
૩૮૨: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #394
--------------------------------------------------------------------------
________________
ફરામજી નવરોજજી : નવલકા અને ચાપના કર્તા.
..
ફામરોઝ ખરોદજી બમનજી, ', 'ધીરો', ધનજી બીને મન’૧૮૪૩,૧૯૨૦) : કવિ, નવલકરું, નાચાર, ચરિત્રલેખક. જન્મ નવસારીમાં ધીર. જાકે,
તેમની પાસેથી કાવ્યસંગ્રહ ‘પુને રાહત વા નીતિભક્તિરૂપી કવિતાઈ વચનો’(૧૯૦૪), પ્રશસ્તિકાવ્યો ‘શ્રી સયાજી ગીતાવલી’ અને ‘દીવાનબહાદુર જસાભાઈનો મહિમા’ઉપરાંત ‘પારસી ગરબાસંગ્રહ’- ભા. ૧,૨(૧૮૬૯, ૧૮૭૦) જેવી પદ્યકૃતિઓ મળી છે. આ ઉપરાંત ‘ભાઈ-બહેનની માયાના ચમત્કાર અથવા લગ્નનો ફો’(૧૮૯૬) સામે વાર, ધર્મી જોડાંની ગેબી ફત્તેહ' વગેરે નાધાઓ, નાટાકૃતિ ‘જાનબ અને ગુરૂખસાર' (૧૮૭૧) તેમ જ ‘પાલનનું મરિન (૧૯) પણ એમના નામ છે.
[L, ફામરોઝ હારમસજી દાદાચાનજી, ‘મંઝિલ': પારસી અંત મહેરભાનું જીવનચરિત્ર 'મહેરબામા'(૧૯૪૬)ના કૉ.
ફીયર : ‘દક્ષણની અસલી વાર્તાઓ’(૧૮૬૮)ના કર્તા.
૨..
ફાઝિલ ઉમરાઝિલ કુરેશીમાઝિલ, 'ારૂ' (૧૭-૧૯૧૨) : જન્મ કુતિયાણામાં. ચાર ધારણ સુધીનો અભ્યાસ. ૧૯૩૧માં મુંબઈમાં કાપડની દુકાનમાં ભાગીદારી. ૧૯૩૩માં લખનૌ ખાતે દુકાન. ૧૯૩૮થી ૧૯૪૭ સુધી મુંબઈમાં કપડનો આડતિયા. ભાગલા પછી કરાંચીમાં નિવૃત્ત જીવન, સામાજિક કાર્યકર,
છે.
‘૩૫ વરસ પછી’(૧૯૮૫) એમનું સંસ્મરણોનું પુસ્તક ઉપરાંત 'તરની ભાગ'(૧૯૩૯), ‘નિયાવાની છે કિાળ શુંક' (૧૯૭૦), ‘દર્પણ'(૧૯૩૬) જેવાં પુસ્તકો એમના નામે છે.
ચં.ટા.
૨...
ફાધર વૉલસ : જી, ગોલા કાચાં બેસે ફારુકી ધીમિયાં મ મિયાં મુજની ફાસ્ત્ર, ગરબી શબ્દોનો કોષ’(૧૯૨૬) ના નવલના અામાના કર્તા.
...
ફાર્બસ એલેકઝાંડર કિન્લોક ૭-૭-૧૯૨૧, ૩૧ ૧૮૯૫):
ઇતિહાસવિદ જન્મ લંડનમાં. બ્રિટિશ શિલ્પકલાવિદ યાર્જ બાોવની પાસે શિલ્પસ્થાપત્યનો અભ્યાસ. હેલીબરી' પાઠશાળામાં હિન્દી સનંદી સેવા માટેની તાલીમ. ૧૮૪૩માં અહમદનગરમાં ત્રીજા મદદનીશ કલેકટર, ૧૮૪૬માં અમદાવાદમાં મદદનીશ ન્યાયાધીશ. કવિ દલપતરામ પાસેથી ગુજરાતી ભાષાસાહિત્યનું અધ્યયન, ગુરાત અને ગુજરતી ભાષા તેમ જ સંસ્કૃતિ માટેની ચાહનાવી પ્રેરાઇને સમસ્ત ગુજરાતનો પ્રવા કરીને ચારા પાસેથી શૌર્યકથાઓ, પુરાતત્ત્વ અને ઇતિહાસ વિષષક શારી તથા વિવિધ ગ્રંથભંડારોમાંથી ગુજરતી ભાષાની
ફામ નવરોજજી ફો
પ્રશિષ્ટ કૃતિઓની હસ્તપ્રતનું સંકલન, સંપાદન તથા સંગોપન ૧૮૪૮માં ગુજરાત વર્નાકયુલર સેસાયટી (પછીથી ગુજરાત વિદ્યાસભા), ગુજરાતી સભા (પછીથી ફાર્બસ ગુજરતી ભ)ની તેમ જ સુરતમાં ‘સુરત સમ ચાર'ની સ્થાપના. ૧૯૫૦માં ગુજરાત વિદ્યાસભાના મુખપત્રરૂપે ‘બુદ્રિપ્રકાશ’ની સ્થાપના. ૧૮૫૯માં સંસ્થાના પ્રેસની શરૂઆત. ૧૮૫૪માં નિવૃત્ત. પૂનામાં અવસાન,
નર્મદે જેમને ‘અફીણની કધારીમાં તુલસીને છેડ' કહીને બાવ્યા છે આવા ફ્રાંસે સમભાવપૂર્વક ાનની ઓસરતી જતી વાનાનું અંગ્રેજીમાં નિરૂપણ કરતા કયા શબ ‘રાસમાળા’- ભા. ૧-૨ (૧૮૫૬) આપ્યો છે.
...
ટિર કેખૂશરૂ અરદેશર, ‘કંકી ફ્ટિર’: ઐતિહસિક નવલકથાઓ ‘સંજાણનો સપૂત’(૧૯૧૯), ‘જંગે વરીઆવે તથા જખમાયેલી ર’(૧૯૨૪), ‘ફૂદ્દે અજલ’(૧૯૩૧), ‘સરત શાહપૂર (૧૯૩૭) અને ‘શ્રીજી ઈરાનશાહ’(૧૯૫૦)નાં કર્તા,
હુસેન હાજી ઈસ્માઈલ: નવલકથા 'બિગ જાય ના કિના’(૧૯૦૧)ના કર્યાં.
ફિઝગર : જુઓ, શાફ શવકા દાખશો. ફિલસૂફ : જુઓ, પટવા ચિનુભાઈ ભોગીલાલ. ફૂલગરિયા બાલકૃષ્ણ : પદ્યકૃતિ ‘શ્રીનાથજીના મંદિરનાં ભવનનાં વાળ’(૧૯૨૧)ના કાં.
...
ફૂલડાંટોરી : અંગમાં નહ પણ ફૂંકડાંકોડીમાં ઝીલી ચટ્રીનાં અમૃતને નવઘ રાખવા ન-પર હાનાલાલનું વિશષ્ઠ સંવ આપણું પ્રસિદ્ધ ગીત. રા
:
ફૂલાભાઈ ગરબડદાસ પદ્યકૃતિ સાધાન'(૧૯૧૫) તેના ‘ભાભારામ આખ્યાન'ના કર્તા.
ܐܐ
ફરો (૧૯૬૮) : રાધેશ્યામ શર્માની લઘુનવલ. કૃતિના કથક છે એક નિષ્ફળ નવલકથાકાર. અમદાવાદની પોળમાં રહેતા સર્જક પેાતાના મૂંગા બાળક (ભૈ)ને તે બોલતા થાય એ માટે પત્નીની ઇચ્છાને માન આપી પત્ની અને બાળકને લઈ રણપ્રદેશમાં આવેલા કોઈ સૂર્યમંદિરની યાત્રાએ જવા નીકળે છે. તેમની ટ્રેન યાત્રાસ્થળે પહોંચે તે પહેલાં જ ટ્રેનમાં તેમનો પુત્ર ખોવાઈ જાય છે એ આ કથાની મુખ્ય ઘટના છે. વાર્તાકથન નહીં, પરંતુ વાર્તાકથકના મનોગતને ઉપસાવવું એ અહીં લેખકનું મુખ્ય લક્ષ્ય છે. તેથી પત્ન અને બાળક સાથેના પોતાના સંબંધને તથા ગાડીની મુસાફરી દરમિયાન પોતાની આસપાસના વિશ્વને જે સૂક્ષ્માથી તેનું સંવેદનપટું ચિત્ત અનુભવે છે તેનું આલેખન કૃતિમાં વિશેષ થયું છે. એમાંથી પ્રગટ થતું એનું મનોગત એકલા, ત્રુપ્તિ અને
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૮૩
For Personal & Private Use Only
Page #395
--------------------------------------------------------------------------
________________
ફોજદાર નટવરલાલ વિઠ્ઠલજી – બક્ષી ચંદ્રકાન્ત કેશવલાલ
બ: જુઓ, બહેરામજી બમનજી. બકુલેશ : જુઓ, ગજકંદ રામજી અરજણ. બકોર : હાસ્યરસિક કૃતિઓ રમતારામ', ‘સનમની શોધમાં', ‘અક્કલના ખાં', 'કલમચાબુક', 'હાસ્યમંઝિલ” તથા “આનંદઘર (૧૯૪૬)ના કર્તા.
ગૂંગળામણમાંથી જન્મેલા કંટાળાનું છે. કલ્પને, સ્મૃતિસાહચર્યો, સ્વપ્ન અને પ્રતીકોનો આશ્રય લેતી કૃતિની શૈલી વાર્તાતત્ત્વવાળી ઓછી અને પાત્રના મનોગતને ઉઘાડનારી વિશેષ છે.
જ.ગા. ફોજદાર નટવરલાલ વિઠ્ઠલજી (૧૮-૬-૧૯૨૦) : નવલકથાલેખક. જન્મ બીલખામાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ.
શિસ્ત કે સેવા?' (૧૯૭૮), “હમદર્દ દીવાન' (૧૯૮૦) જેવી નવલકથાઓ તથા “સોરઠના સપૂત' (૧૯૮૩) અને દુઃમનની ખાનદાની' (૧૯૮૩) જેવા વાર્તાસંગ્રહો એમના નામે છે.
ચં.ટી. ફોજદાર રતનબેન (૧૯૦૯): ‘ગુરુસ્તુતિસ્તવન’ અને ‘ગંગાધારા (૧૯૪૮)નાં કર્તા.
બકોર પટેલ : હરિપ્રસાદ વ્યાસની, પશુસૃષ્ટિનાં નામધારી પાત્રાને લઈને ચાલતી બાળવાર્તાકોણીનું પ્રમુખ પાત્ર.
શ..
ફોટોગ્રાફર પેસી કાવસજી: નવલકથા 'પ્રેમનું પ્રબળ' (૧૯૩૬)ના કર્તા.
૨.ર.દ. ફોફલિયા હીરાલાલ: વાર્તાકાર. ૧૯૩૪માં મૅટ્રિક થયા પછી તરત જ શેઠ નાગજી પુરુષોત્તમની કંપનીમાં જોડાયા. મુંબઈ છત્રીબજારના એસોસિયેશનના પ્રેસિડન્ટ, વર્ષોથી તેના ચૅરમૅન.
એમના વાર્તાસંગ્રહ “રંગમેળો' (૧૯૫૨), શ્રાવણભાદરવો (૧૯૬૨) અને “રાતે વાત' (૧૯૬૯)ની વાર્તાઓ સીધી સાદી લખાવટ પણ આકર્ષક ને ચમત્કૃતિભરી-કલાપૂર્ણ માવજતને લીધે તથા સમગ્રને સંક્ષેપમાં સમાવી લેવાના કસબને કારણે સફળ બની છે. મારી સારી વાર્તાઓ' (૧૯૮૦) એમના ત્રણ નવલિકાસંગ્રહમાંથી ચૂંટેલી વાર્તાઓને સંચય છે. માનસશાસ્ત્રીય પ્રશ્નોની ચર્ચા કરતો લેખસંગ્રહ “હું કેવો છું?”(૧૯૭૯) વ્યકિતત્વના વૈવિધ્યનું વાસ્તવિક મૂલ્યાંકન મેળવી, જીવનને સંવાદી બનાવવા પૂરતું પુસ્તક છે. નવરંગ મેળો જાદુ, કસોટી, ગણિત, કોયડા, રમતગમત, અવધાન વગેરે વિષયોને રજૂકરતું બાલોપયોગી પુસ્તક છે. “અંતરમંથન” અન્ય સાથે લખેલું જીવનચરિત્ર છે.
નિ.વે. ફોરાં (૧૯૪૪): જયંત ખત્રીને પ્રથમ વાર્તાસંગ્રહ. એમાંની ચૌદ વાર્તાઓ જુદા જુદા સ્તરની છે. “યાદ અને હું, “અમે' અને વરસાદની વાદળી'માં અભિગમ ઊર્મિશીલ છે; તે ‘આનંદનું મેત’ અને ‘બે આની’ વાસ્તવલક્ષી અભિગમવાળી વાર્તાઓ છે. ‘લોહીનું ટીપુ’ એમની યશોદાયી કૃતિ છે. એમાં અને દામો અરજણ’, ‘કાળા માલમ', હીરો ઝૂંટ’, ‘બંધ બારણા પાછળ, “અવાજ-અજવાળાં', ‘શેર માટીની ભૂખમાં જાતીય વૃત્તિ અને વ્યવહારનું વિભિન્ન દૃષ્ટિકોણથી આલેખન છે. “અમે બુદ્ધિમાનો ક્રાંતિ માટે ઉત્સાહી બુદ્ધિમાના વ્યવહારમાં રહેલી વાસ્તવદૃષ્ટિની ઊણપને, તે “એક મહાન મૈત્રી' સર્જકની સમગ્ર વાર્તાસૃષ્ટિમાં વિરલ હાસ્યરસને નિરૂપે છે.
બક્ષી ચંદ્રકાન્ત કેશવલાલ, ‘ચન્દનમ્ ', ચન્દ્ર (૨૦-૮-૧૯૩૨): નવલકથાકાર, નવલિકાકાર, નાટયલેખક, પ્રવાસકથાલેખક, આત્મકથાલેખક. જન્મ પાલનપુરમાં. ૧૯૫૨માં મુંબઈથી બી.એ. થઈ કલકત્તા ગયા. ૧૯૫૬માં એલએલ.બી. ૧૯૬૩ માં ઇતિહાસ
અને રાજકારણ વિષયોમાં એમ.એ. ૧૯૭-૧૯૮૦ દરમિયાન મુંબઈની મીઠીબાઈ કૉલેજમાં અને મુંબઈ યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ ઇતિહાસ અને રાજકીય વિજ્ઞાનનું અધ્યાપન. ૧૯૮૦થી ૧૯૮૨ એ બે વર્ષ માટે મુંબઈની એલ. એસ. રાજા આર્સ ઍન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ. ત્યારપછી પત્રકારત્વ અને લેખનનો વ્યવસાય.
‘પડઘા ડૂબી ગયા' (૧૯૫૭), ‘મા’ (૧૯૫૯), ‘એકલતાના કિનારા(૧૯૫૯), ‘આકાર' (૧૯૬૩), ‘એક અને એક' (૧૯૬૫), ‘પેરેલિસિસ' (૧૯૬૭), “જાતકકથા' (૧૯૬૯), 'હનીમૂન?(૧૯૭૧),
અયનવૃત્ત' (૧૯૭૨), “અતીતવન' (૧૯૭૩), ‘લગ્નની આગલી રાતે' (૧૯૭૩), ‘ઝિન્દાની' (૧૯૭૪), 'સુરખાબ (૧૯૭૪), ‘આકાશે કહ્યું'(૧૯૭૫), “ીફ મરીના' (૧૯૭૬), યાત્રાના અંત' (૧૯૭૮), “દિશાતરંગ' (૧૯૭૯), ‘બાકી રાત’ (૧૯૭૯), હથેલી પર બાદબાકી' (૧૯૮૧), ‘હું, કોનારક શાહ.” (૧૯૮૩), “લીલી નસોમાં પાનખર' (૧૯૮૪), ‘વંશ' (૧૯૮૬) જેવી નવલકથાઓ એમણે આપી છે. નવલકથાના લેખનને તેઓ માઁઈને ખેલ’ ગણે છે. જીવનને સમગ્રતયા ભેળવીને અને વિશે લખવાને દાબ એમને વર્તાય છે. સર્જકને પલે અનુભવ ને એ વિશેની ઇમાનદારી પ્રાથમિક મહત્ત્વનાં, બીજું બધું ગૌણ. વાચકોનો સ્વીકાર સરળતાની એકમાત્ર કટી. એને તેઓ ખુશકિસ્મતી ગણે છે. આગવી શૈલી, મહાનગરજીવનનાં વિષાદ, વેદના ને એકલતાના આલેખન વગેરેથી તેઓ આધુનિક નવલકથાકાર ગણાયા છે. પરંતુ એમનાં સર્જનમાં વ્યકત થતું અસ્તિત્વવાદી વલણ કૃતિમાં કવચિત જ અનુસ્મૃત થઈને આવે છે. પાત્રોની નિતાન્ત નિર્ભાન્તિના દાવાને તેઓ રંગદર્શિતાને પાસ આપીને મધ્યમવર્ગીય બનાવી દે છે. પરંતુ થોડીક ધૂળ ઘટનાના આધારે માનસિક સૃષ્ટિના અને એના સંદર્ભના અને પરિવેશના કદીક તાજગીભર્યા વર્ણનની ચમત્કૃતિ ઉપજાવતી શૈલીથી વાચકને વાર્તારસમાં ખેંચી જવામાં તેઓ સફળ રહે છે. “આકારમાં આશાસ્પદ એંધાણ આપી, “જાતકકથામાં વૈચારિક પ્રામાણિકતા પાત્ર પર લાદી, “પેરેલિસિસમાં કંઈક અંશે એનું સુખ, ઘટ્ટ પોત તેઓ
ધી.મ.
૩૮૪: ગુજરાતી સાહિત્યકોશ-૨
For Personal & Private Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
રચી શકધા છે. રોમન કથાસાહિત્યમાં અસ્તિત્વવાદી વિચાર, સરણીને ઘટન્ટ અને પાત્રોની ક્રિયામાં મૂન કરવામાં એમને ટીકડીક સફળતા મળી છે; તો શ્રમના ગદ્યમાં સ્થૂળ અને સૂક્ષ્મ બની કાર આપવાની સહજશકિત છે—એવા એમના વિશેના અભિપ્રાય એકદર વાર્ષ છે.
‘પ્યાર’(૧૯૫૮), ‘એક સાંજની મુલકાત’(૧૯૬૧), ‘મીરાં’ (૧૯૬૫), ‘મશાલ’(૧૯૬૮), ‘ક્રમશ:’(૧૯૭૧), ‘પશ્ચિમ’ (૧૯૭૬) વગેરે એમના વાર્તાસંગ્રહ છે. ‘કુ’, ‘એક સાંજની મુલાકાત’, ‘તમે આવશે ?' જેવી સમર્થ કૃતિઓ એમણે આપી છે. સ્વરૂપને કે ભાષાનું માધ્યમ તરીકે ચકાસી જોવા કરતાં કથાનકની પ્રસ્તુતિ અને બળકટ અભિવ્યકિત પર એમનું ધ્યાન વિશેષ છે. એમની રચનારીતિ નવા પ્રયોગોને અપનાવવા કરતાં વિષયની
ચાટને વધુ અનુસરે છે.
એમણે 'શુક’(૧૯૭૮) અને પ’૧૯૭૬) વા નાચોંડા આપ્યો છે. ઉપરાંત 'ભગ’(૧૯૭૬), 'તવાડી’ (૧૯૭૭), ‘પિકનિક’(૧૯૯૧), ‘વામન’(૧૯૮૪), સ્પીડ જી'(૧૯૮૫), ‘કલા શ૫) વ લેખસંગ્રહો પણ ગાળો છે, જેમાં વિવિધ વર્ષોની માંડીને સામગ્રીનું આગમ ધ્યાન ખેંચનારી તેવા છે. 'ન મા'!. ૧૨૯૮)માં એમનું રંગદર્શી આત્મકથન છે. ગુજરાત વિશેનાં ચાર અને તિએ વિષ્યનાં છ જેટલાં પુસ્તકો એના નામે છે. મની કેટલીક કૃતિઓના હિન્દી, મરાઠી, અંગ્રેજીમાં અનુવાદ થયા છે; તે એમણે ણ ‘કેટલીક અમેરિકન વાનનો’(૧૯૭૨), ‘ની સેવિગેટ વાર્તાઓ (૧૯૭૭) જેવા અનુવાદગ્રંથો આપ્યા છે.
2.21.
બક્ષી કાંત ભાઈબાબા.૫ ૧૯૨૯): બળવાર્તાકાર, વાદ, જન્મ રાજપીપળામાં, પત્રકારત્વ વિષયમાં એમ.એ. દિલ્હીમાં ગ્રંથપ્રકાશનનો વ્યવસાય.
એમણે નવલિકાસંગ્રહો જંગલખાન૫૬) અને ‘બિલ્લીમાશીનાં સ્વજનો’ ઉપરાંત ‘શ્રેષ્ઠ શિકારકથાઓ’(૧૯૫૬), ‘શ્રેષ્ઠ સહસકથાઓ’, ‘શ્રેષ્ઠ કિારકથાઓ’(૧૯૫૮) જેવાં સંપાદનો અને ‘અપંગની આરધના’(૧૯૫૬),‘માટીની મૂર્તિઓ’(૧૯૫૭), ‘નાનેરો ગોવાળિયો’(૧૯૫૭) તથા ‘સ્વર્ગની યાત્રા અને બીજી વાર્તાઓ' જેવા અનુવાદો રાખ્યાં છે.
શ્રી ભાઈલાલ : નવલકબા 'મંજરીયા'(૩૮)માં કર્તા, બી. મધુકર ગુલાબાંકરાટક "બાની'(૧૯૩૬)ના કર્તા
...
બી મધુસૂદન વિષ્ણુપ્રસાદ (૩૦-૯-૧૯૩૫): ગદ્યસેખક, મ રાજકોટમાં. ૧૯૫૦માં એસ.એસ.સી. ૧૯૫૪માં તત્ત્વજ્ઞાન વિષય સાથે બી.એ. ૧૯૫૬માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૮૧માં પીએચ.ડી. પ્રારંભમાં અમદાવાદની કોલેજોમાં, પછી ૧૯૬૧ થી ગુજરાત એ ચોપડીની કોલેજમાં અધ્યાપન.
શ્રી જ્યંત ભાઈલાલ - બેથી વિનકુમાર કેશવાલ
“સાર્બન સ્તિત્વવાદ (૧૯૬૯), 'સવ નું તત્ત્વજ્ઞાન'(૧૯૭૨) અને કાન્ટનું નવજ્ઞાન'(૧૯૭૪) એમનાં પુસ્તક છે. મણે ‘સમાજલક્ષી વિજ્ઞ’ને’નું તત્ત્વજ્ઞ'ન’(૧૯૭૯) પુસ્તક પણ આપ્યું છે. ઘંટો.
બક્ષી રામપ્રસાદ પ્રેમશંકર ૦૨૭૬૧૮૯૪, ૨૨-૩-૧૯૮૯): વિવેચક, સંપાદક, અનુવક, જન્મ નગઢમાં. વતન મેપી. પ્રાથમિક શિક્ષણરાજકમાં, માધ્યમિક શિક્ષણ રાજકોટ વાવ ણમાં, ૧૦માં વાવણી મંદુ. ૧૯૬૪માં સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૬૫થી મુંબઈમાં નવસ, ૧૯૬૭થી ૧૯૫૬ સુધી નંદીલાલ પેદ્દાર હાઈસ્કૂલ, સાન્તાક્રૂઝન' આચાર્ય નિવૃત્તિ બદ મીઠીબાઈ કૉલેજ, વિલેપાર્લે માં ગુજરાતીના અધ્યાપક. એમ. એસ. યુનિવર્સિટી,વદરામાં ત્રણ વર્ષાવિઝિટિંગ પ્રોફેસર. ૧૯૭૬-૭૭માં પેરબંદર ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ, ૧૯૬૦-૬૪ના નર્મદચંદ્રક. મુંબઈમાં અવસાન.
મંડનગરનું પ્રતિબિંબ આ૫ની તત્વદ્રવ્યો જેને શ લેખનૌસૌંસ્કૃતાહિત્યની સમજનો રસહિન્દી સો સંયોગ થયેલો જોવાય છે. બહુશ્રુતતાના સ્પર્શ, અર્થઘટનની ઘાતકતા, શાસ્ત્રીયતાને ભિગમ, વિવરણપ્રધન શૈલી વગેરેથી એમનું વિવેચન મુખ્યત્વે સંસ્કૃતપરિપાટીએ તત્ત્વચર્ચાને ઉપસાવે ..
‘વાડવમાં'(૧૯૬૩)માં સાહિત્યના તત્ત્વની મીમા કતા લેખ છે. કાવ્યતત્ત્વ, રસ અને અલંકાર તથા નાટચકલા એમ ત્રણેક વિભાગોમાં પગાયેલા એમના લેખના પ્રધાન સુરમાં સંસ્કૃત લૌકારોના સંસ્કાર છે, નાટ્યરસ'(૧૯૫૯) અને ‘કણસ’(૧૯૧૩)માં મીય સંગીતનુન્પનાપ વિદ્યાલય, વદના ઉપડશે પહેલાં ખ્યાનોમાં સંસ્કૃત નવસાંતની ભૂમિકાની નવેંચર્ચાને સ્પષ્ટ કરતાં કરતાં પાકોન્ડાલમીમાંસાનાં હું રણે ગુનાત્મક પાંરમાણરૂપે દાખલ કરાયેલાં છે, 'ગોવર્ધનરામનું મનોરાજ’(૧૯૭૬)માં ગાવર્ધનરામની તેરમીમાં અને સાહિત્યિક વિશિષ્ટતા વિશેના એમના લેખોનો સંગ્રહ છે.
*ગોવર્ધનરામ માધવરામ ત્રિપાીઝપબુક'(૧૯૫૭), 'નહિરાવની રોજનીશી’(૧૯૫૯), ‘છેટુભાઈ કોરા જીવનયેતિ' (૧૯૫૯), કરસનદાસ માણેક પષ્ઠિપૂર્તિગ્રંથ ‘અક્ષર આરાધના' (અન્ય સાથે, ૧૯૬૨), ગાકુળભાઈ ભટ્ટ અભિનંદનગ્રંથ' (૧૯૬૩), જયોતીન્દ્ર દવે ષષ્ઠિપૂર્તિ ગ્રંથ વાડ્મયવિહાર' (અન્ય સાથે, ૧૯૬૪), ‘ગોવર્ધનરામની મનનનોંધ’(૧૯૬૯), ‘ઉત્તમલાલ ત્રિવેદીની ગ’િ(અન્ય સાવે, ૧૯૩૧), ચાબદાસ બ્રોકર ષષ્ઠિપૂર્તિગ્રંથ ‘સંવાદ’(અન્ય સાથે, ૧૯૭૪) વગેરે એમનાં સંપાદન છે.
એમના અનુવાદોમાં ‘કથાસરિતા’(૧૯૧૧), નરસિંહરાવનાં વ્યાખ્યાનો ગુજરાતી ભાષા અને સાહિત્ય ો, ૧૨ ૧૯૩૬, ૧૯૫૭), શીખ ધર્મનાર ‘સુખમની'(૧૯૩૫) વગેરે મુખ્ય છે. ચં.ટા. બી લિલતકુમાર કેશવલાલ (૧-૧-૧૯૨૯): નવલક્પાકાર. જન્મ પાલનપુરમાં, કનાની કળા ગુજરાતી રાતેમ જ પાલન કર
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૮૫
For Personal & Private Use Only
Page #397
--------------------------------------------------------------------------
________________
બક્ષી વિષ્ણુપ્રસાદ વેણીલાલ–-બદલાતી ક્ષિતિજ
હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. હાલ ઝવેરાતને વ્યવસાય.
૨૩૦ પૃષ્ઠની લઘુનવલ 'જંગ' (૧૯૭૨)નું વાર્તાકથન પ્રથમ પુરુષ એકવચનમાં છે. ૧૯૬૫ના ભારત-૫ કિસ્તાન યુદ્ધને વિષય બનાવની આ કૃતિમાં આલેખ્ય વિષય માટેની લેખકની સજજતા, પ્રાપ્ત વિગતોનો વિનિયોગ તેમ જ આલેખનરીતિ નોંધપાત્ર છે. બાવીસ પ્રકરણોમાં વિસ્તરતી બીજી નવલકથા “આતંકનો એક ચહેરો' (૧૯૮૩)માં ૧૯૬૯થી ૧૯૭૨ નાં વર્ષોમાં કલકત્તામાં મચેલા આતંકન પત્રકારીશૈલીએ થયેલું આલેખન વાસ્તવદર્શી છે. મધર ટેરેસા (૧૯૭૬) પરિચયપુસ્તિકા શ્રેણીમાં પ્રગટ થયેલી ચરિત્રાત્મક પુસ્તિકા છે. ‘કેસૂડાં : ગુજરાતી વાર્તાઓ' (અન્ય સાથે, ૧૯૭૫) બાવીસ નોંધપાત્ર વાર્તાકારોની બાવીસ નવલિકાઓનું સંપાદન છે.
કી.બ્ર.
બક્ષી વિષ્ણુપ્રસાદ વેણીલાલ : દોઢસા લઘુનિબંધાના સંગ્રહ ‘વિભૂતિ' (૧૯૪૭)ના કર્તા.
બક્ષી સાકરલાલ શ્યામજી : નવલકથા 'રસેનના કોપ અને
સ્વાર્થીઓનો સ્વાર્થના કર્તા.
આ પ્રતિનિધસંગ્રહ ગુજરાતી એકાંકીના ક્ષેત્રે માંય ભાંગનારો ગણાયો છે.
સૌપ્રથમ લખાયેલું નાટક ‘લામહપણી' (૧૯૨૨) ત્રણ અંક અને અનેક પ્રવેશના પથરાટને કારણે રચનાની દૃષ્ટિ શિથિલ હવે છતાં કોઈ ધન્ય પળે ક્ષણભર દેખા દઈ ગયેલા અપૂર્વ નારીસૌન્દર્યને લૂંઢના ઋષિકુમારની નૂતન કલ્પનાથી ધ્યાનાકર્ષક બનેલું. પછી પણ બટભાઈનાં નાટકો એક અંકી હોવા છતાં, કદાચ ઇન્સનાદિના પ્રભાવ નીચે, દબાહુલ્ય અને લાંબા સમયગાળાને
શ્રય લેતાં રહ્યાં તેથી એકાંકીમાં અપેક્ષિત એકાગ્રતા માં પૂરી ન ખાવી શકી, તેમ છતાં એક વિચાર અને એક પરિસ્થિતિના આલેખનને કારણે સ્વરૂપષ્ટિએ આ રચનાઓ એકાંકીની નજીક હોવાની છાપ ઊભી કરી શકી. પૌરાણિક કે પ્રાચીન (‘
મસ્યગંધા અને ગાંગય'), મધ્યકાલીન ('માલાદેવી’, ‘સતી') અને અર્વાચીન એમ બધા યુગની પાત્ર પ્રસંગની ભૂમિકા ઉપર નૂતન જીવનભાવનાઓને અભિવ્યકત કરવા તાકતાં આ લઘુનાટકોમાં નાટકારનાં કલ્પનાશીલતા અન બુદ્ધિમત્તાની પ્રતીતિ થાય છે. પૌરાણિક પ્રસંગ સાથે તેઓ પોતાના અભિપ્રેતાર્થ માટે અહીંતહીં ‘ટ’ લે છે. ઉપરાંત એમના લેખનમાં પરંપરાગત માનસને આંચકો આપે તેવા વિચાર ધક્કા થાય છે: ‘માલાદેવીમાં ગૂંથાયેલા લોકસત્તાના યુગમાં બંધ ન બેસે તવા બૌદ્ધિકોના આધિપત્યનો વિચાર, ‘સતી'માં રજૂ થયેલા સતીત્વના જૂના ખ્યાલની સામે નારીસ્વમાનને પ્રતાપી આદર્શ, શિવાલિનીમાં વ્યકત થયેલી સ્ત્રીના પતિદ્રોહને ક્ષમ્ય ગણતી આધુનિક માનશાસ્ત્રીય દૃષ્ટિ વગેરે. બટુભાઈ બહુધા શ વગેરે આધુનિક યુરોપીય સાહિત્યકારોની પ્રણાલિકાભંજક વિચારધારાથી પ્રેરિત હોવા છતાં કેટલીક પ્રાચીન જીવનભાવનાઓનું આકર્ષણ (“અશકય આદર્શા) પણ અનુભવતા જણાય છે.
મુખ્યત્વે બુદ્ધિનિક, નિર્વાદપરાયણ, અંતર્મુખ પુરુષપાત્રા અને બહિર્મુખ, લાગણીવિવશ, ફનાખોર સ્ત્રી પાત્રો એ આ નાટકાની લાક્ષણિકતા છે. આ નાટકો રંગભૂમિક્ષમતાને ઘણા અ૫ ગુણ ધરાવે છે તથા વરનુવિધાનમાં અપ્રતીતિકર અંશા રહી ગયા છે, તેમ કવચિત્ નાટયકારના જીવનવિચાર પણ ધૂંધળે રહી ગયેલા અનુભવાય છે, તેમ છતાં એકંદરે નાટદ્યાત્મકઉભાવન, માનશાસ્ત્રીય અભિગમને કારણે સૂક્ષ્મતા અને લેખકની જીવનદૃષ્ટિનાં સફળ વાહક બનતાં જીવંત પ્રતાપી પાત્રાનું સર્જન તથા અર્થ ગંભીર તેમ જ રહૂર્તીલા અને ચોટદાર સંવાદોનું નિયોજન આ નાટકોને વૈયકિતક મુદ્રાવાળાં બનાવે છે.
બક્ષી હિંમતલાલ કલ્યાણરાય (૧૮૮૬, ૧૯૬૬): ‘રા. રા. કલ્યાણરાય જે. બક્ષીનું જીવનવૃત્તાંત' (૧૯૪૭)ના કર્તા.
પા.માં. બક્ષી હીરાલાલ છોટાલાલ: જીવનચરિત્ર 'યુગપુરુષ કૃષ્ણમૂર્તિ', નવલકથા “ફૂલરાણી', બાળકાવ્યસંગ્રહ ‘સંભારણાં' (૧૯૩૧) તથા અનુવાદો મુકતજીવન' (૧૯૫૭) અને જ્ઞાનગંગાના કર્તા.
બચલ ઉસ્માન : “પિરોલી' (૧૯૦૯)ના કર્તા.
બચા અરદેશર ફરાબજી : પદ્યકૃતિ “પારસી બેકારીનો કહેર (૧૯૪૨)ના કર્તા.
બચુબાબુ : નાટક ‘સંસારસ્વપ્ન'ના કર્તા.
બજાં (એરવદ) બરજોરજી એચજી (૧૮૬૩, ૧૯૨૯) : પારસી સંસ્કૃતિ અને સાહિત્યિક કૃતિઓનું વિશ્લેષણાત્મક મૂલ્યાંકન કરતા ‘પારસી દીનઆઈન અને તવારીખી ફહંગ’ તથા જીવનચરિત્ર શેઠ ખરશેદ બમનજી ફરામરોજ' (૧૯૧૮)ના કર્તા.
બતાસી એ. જી. : માસિક “જાસૂસકથા'ના અંકો તરીકે પ્રકાશિત રહસ્યકથાઓ ‘જાસૂસ કે જોકર' (૧૯૬૦), 'ડાર્લિંગ કે ડાકણ?” (૧૯૬૦) અને ‘જાદુગરપ્રેમી' (૧૯૬૧) ના કર્તા.
બટુભાઈનાં નાટકો (૧૯૫૧): ‘મસ્યગંધા અને ગાંગેય તથા બીજાં
ચાર નાટકો' (૧૯૨૫) તથા ‘માલાદેવી અને બીજાં નાટકો' (૧૯૨૭) -માંથી પસંદ કરેલાં છ નાટકોમાં અગ્રંથસ્થ ‘શૈવલિની' ઉમેરીને અનંતરાય રાવળે સંપાદિત કરેલ બટુભાઈ ઉમરવાડિયાનાં નાટકોને સંગ્રહ. ૧૯૨૨થી ૧૯૨૭ સુધીના બટુભાઈના નાટયલેખનને
બદરી કાચવાલા : જુઓ, કાચવાલા બદરુદ્દીન સમ્સદ્દીન. બદલાતી ક્ષિતિજ (૧૯૮૬): જયંત ગાડીતની નવલકથા. વાઘરી
૩૮૬: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
ચો
સમાજન ક્ષેત્રકાર્ય ૮૨ વાઘરી નાયકે જીવાભાઈની આસપસ જુદાં જુદાં ચે કે પત્રેનાં કિબિથી આલેખાયેલી આ કથામાં પરસ્પરપૂરક ઘટનાઓનું સંકલન સમુચિત રીતે થયું છે. પેટ જેવા રૂ! ગામમાં રાજકારણનાં પરિબળો મોટા લાવી શકે છે અને એની વચ્ચે નગક જીવાભાઈ પેતાની વાઘરી સતિથી, ઉચ્ચવર્ગોની, પાતાની શાળાથી અને નાને કારણે પતાથી કેવા વિચ્છેદ બવ છે ની ને રહીં આવેખ છે. સમાજ અને રાજકારણની ધરીઓ પર ઊભેલી આ નવલકથા કલાની ધરી પરથી હટવા પામી નથી એ એની વિશેષતા છે.
ચૂંટો. ‘સેનરી
બદામી ગમનલાલ હીરાલાલ, ‘પુષ્પ’ : નવલકથાઓ સંધ્યા’(૧૯૨૮), ‘રાજા ભરથરી’(૧૯૨૮), ‘પૃથ્વીરાજ ચૌહાણ અથવા હતભાગી હિન્દુસ્તાન':ભા.૧-૨(૧૯૬૯), 'આજકાલની કેળવણી એટલે સમાજની સંખ્યા'(૧૯૨૯), 'યમરી ક્રિયા હર કાશ્મીર’(૧૯૩૧), ‘નાની લીલા'(૧૯૩૬)અને ધુરી શા ‘પ્રેયસી’: ભ’. ૧-૨ (૧૯૫૮); વાર્તાસંગ્રહો ‘ચંપાભાભીનાં ચીર’ (૧૯૨૮), ‘ઘડીભર ગમ્મત’(૧૯૨૮), ‘કરમાતાં ફૂલ’(૧૯૩૩) અને “ગદાન’(૧૯૩૩) તથા નાટકો બ્રુસ બેરિસ્ટર’ (૧૯૨૭), ‘અક્કલના નમૂના’(૧૯૨૯), ‘અક્કલના બારદાન (૧૯૨૯), ‘ભણેલા ભિખારી’(૧૯૩૨), ‘બેસૂરા સૂર’(૧૯૩૩) અને ‘હૃદયપલટો’(૧૯૩૩)ના કર્તા.
..
બધનીવાળા તે મુરસ્પ બી. કે., બખતર’ : પદ્યકૃતિ ‘દાલતનો દાસ યાને ઘડપણને રકાસ’(૧૯૩૩)ના કર્તા.
૨.૬.
બકો ગિજુભાઈ ભગવાનજી ૫છે-૨૫, ૨૫-૨-૧૯૩૬): બાળસાહિત્યકાર. જન્મ ચિત્તળ જિ. અમરેલી)માં. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. ૧૯૩૫માં મેટ્રિકર પ્રિવિયાનું વર્ષ પૂરું કરી મુંબઈની કંપારી પેઢીમાં બેડાયા. ૧૯૦૭માં આફ્રિકાગમન. ૧૯૦૯માં આફ્રિકાથી પાછા ફરીને ૧૯૧૦માં મુંબઈમાં વકીલાતનો અભ્યાસ. ૧૯૧૩થી ૧૯૧૬ સુધી વઢવાણ-કેમ્પમાં ડિસ્ટ્રિકટ હાઈકોર્ટ પ્લીડર. ૧૯૧૬માં કેળવણી નરના આપણી ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં શાક, ૧૯૧૬ માં વિનયમંદિરન! હાય.ઉ. માટેસરી પવિત બાળશિક્ષણવિકાસના ભગીરથ પ્રયત્ન. ૧૯૨૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૩૬માં દક્ષિણા મૂર્તિ ભવનમાંથી નિવૃત્ત, પા ઘાતથી મુંબઈની હરકીશનદાસ હોસ્પિટલમાં વાન
ગુજરાતમાં બાળસાહિત્ય વિશેની સમજનો અને બાળશિક્ષણની વ્યવસ્થિત પદ્ધતિને પાયો નાખનાર આ લેખકે બાળકોના રસને પોષે, એમના કુતૂહલને ઉત્તેજે, એમની કલ્પનાને જાગૃત કરે, એમના વ્યકિતત્વ ઘડતરનો અંશ બને એવું માહિતીપ્રદ છતાં આનંદપ્રદ સાહિત્ય કવિતા-વાર્તા-નાટક જેવા વિવિધ પ્રકારોમાં વિપુલપણે પ્રગટાણું છે. શાનકોને ચા ખપમાં લીધા વિના આસપાસના જીવનમાંથી મળી આવતી સામગ્રીને સરલ અને
બદામી ગમનલાલ હીરાલાલ-બધા માંથીબોને ણિશંકર
!કાંક સ્વરૂપમાં ૮ કરી બાસે હિન્દની એક નવી દિશા ઉઘાડી આપી છે. મેદોરો ચાંપતિએ થી કરેલી બાલદી પ્રવૃત્તિ પણ મનાં સયં બાસાનાં વખાણમાં પ્રેરક રહી છે. ‘મહાત્માઓનાં ઘરબા’(૧૯૨૩), 'કિારકક્ષાનો' . ૧, ૨ (૧૯૨૭, ૧૯૨૯), ‘રખડુ ટળી’- ભા. ૧, ૨ (૧૯૨૯, ૧૯૭૩) વગેરે છ જેટલાં એમનાં કિશે રસાહિત્યનાં પુસ્તકો જાણીતાં છે.
બાળસાહિત્ય ગ્રંથમાળામાં પ્રત્યેકમાં આઠ પુસ્તિકાઓ સહિતની અવલેકન ગ્રંથમાળા, કથાનાટ્ય ગ્રંથમાળા, ગાતી ગ્રંથમાળા, ચાલા પ્રવાસે ગ્રંથમાળ, જીવનપરિચય ગ્રંથમાળા, જ્ઞાનવર્ધક સૂચમાળ, પશુપક્ષી સુગમ, પાપી ગ્રંથમાળા, રમ્યા સુકમાળા અને હાસ્યવિનોદ ધમાળા ભાવેયોગી છે. ‘બાબસ પિગુચ્છ’માં લાલ અને હીરા', 'દાદાની તલવાર', “ચનુ કરો ળિયો' જેવાં પચીસ જેટલાં પુસ્તકો છે;ના બાસ‘હિન્દ વાટિકા’- મંડળ:૧માં અડ્રુ વીસ પુસ્તકો અને મંડળ:૨માં ચૌદ પુસ્તકો છે. આ ઉપરાંત ‘ઈસપનાં પાત્રો ગધેડાં’(૧૯૩૪),‘ઈસપ કથા’(૧૯૩૫), ‘આફ્રિકાની સફર’(૧૯૪૪) જેવાં મહત્ત્વનાં કહી શકાય એવાં બીજા ચોવીસ જેટલાં બાળપુસ્તકો છે.
બાળશિક્ષણને લગતાં ‘વાર્તાનું શાસ્ત્ર’(૧૯૨૫), ‘માન્ચેસારી પતિ’(૧૯૨૭), 'આ તે શી માથાફોડ (૧૯૩૪), ‘શિકા ના ' (૧૯૩૫)જેવાં પંદર જેટલાં પુસ્તકો અને બાળજીવનમાં નિ (૧૯૨૬), ‘શિક્ષણના વર્ષોમે’(૧૯૨૬), 'નફાની બાળ’(૧૯૨૯), ‘દવાખાને જાય ચાડયો’(૧૯૨૯) જેવી તેવીડ લી સ્તિકાઓ એમના નામે છે. અક્ષરજ્ઞાન યોજના અંતર્ગત ‘આગળ વાંચા’ચોપડી૧-૨-૩, ‘કેમ શીખવવું’(૧૯૩૫),‘ચાલો વાંચીએ’(૧૯૩૫) öજેવાં ઉપયોગી પુસ્તકો અને પેટલાદની વીરાંગનાઓ’(૧૯૩૧), ‘સાંજની માજો’ જેવાં સાતેક પ્રકીર્ણ પુસ્તકો પણ એમણે આપ્યાં છે
‘પ્રાસંગિક મનન’(૧૯૩૨), ‘શાંત પળામાં’(૧૯૩૪) વગેરે એમનું ચિંતનસ હિન્ય છે. ચં. બધેકા જગજીવન નરભેરામ : જીવનચરિત્ર ‘નરસિંહ મહેતા અને મીઠા વિ’(૧૯૩૧)ના કતાં.
બધેકા જયેષ્ઠારામ ભવાનીશંકર : નવલકથા સંગ્રામક્ષેત્ર અને વસંતપુરનું રાજ્યતંત્ર'-ભા. ૧(૧૯૧૬)ના કર્તા.
૨૬.
બધેકા મોંઘીબહેન મણિશંકર (૧૯૦૪, ૨૨-૮-૧૯૫૩) : બાળ સાહિત્યકાર. જન્મ ભાવનગર જિલ્લાના વલભીપુર ગામમાં. ગુજરાતી ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ. મી, બંગાળી અને અંગ્રેજી ષાના વિશેષ અભ્યાસ. ગિત બાળમંદિરમાં (શિકા. પછીથી ટી. એન. રાવી બાળમંદિરમાં આચાર્ય.
એમની પાસેથી ‘દામકાકા', ‘કેશરીસિંહ', 'કીરાણી, ગોળા ખાચર’, ‘વિજ્ઞાનના દ્રષ્ટાઓ’- ભા. ૧-૨,‘છ મૂર્ખાઓ’, ‘તત્ તક્ તર”, “આપણા પૂર્વ', 'હાપણની વાત', ‘મુક્તેશ્વ’, ‘શકુંતલા', 'બારામ ગણ' વગેરે બાળસાહિત્યનાં મૌગિક અને
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૮૭
For Personal & Private Use Only
Page #399
--------------------------------------------------------------------------
________________
બનાજી મહેરવાન મનચરજી –-બલુચ અલીખાન ઉસમાનખાન
અનૂદિત પુસ્તકો મળ્યાં છે.
નિ.વા. બનાજી મહેરવાન મનચરજી, ‘જીનાબ' (૧૮૬૭, ૧૯૪૩) : પાસી
સુધારાવાદને વિરોધ કરતી નવલકથા ‘સુધારાનું શિખર' (૧૯૫૦) તથા ‘પારસીપુત્રી પ્રકાશ' (૧૯૧૧) અને નાટકો ‘અપંગ અદીબા તથા ‘બરના પ્રજ્ઞાચક્ષુ કર્તા.
‘ચહરા વગરના માનવી' (૧૯૮૬) વાર્તાસંગ્રહ છે, તે ‘ચોથા વાંદરો' (૧૯૮૩) એમનું બાળસાહિત્યનું પુસ્તક છે. પ્રેમનું પ્રતિબિંબ' (૧૯૮૨) એમનું અનુવાદ પુસ્તક છે.
એ.ટો. બલસારા નવરોઝ કાવસજી: કથ: કૃતિ ભાન ભૂલી ભાભી' (૧૯૮૩) -ના કર્તા.
નિ.વા. બલસારા ફરામ નસવાનજી, ભીખાનંપલ': પારસી પવનન
લેખતું, તે સમયમાં પૂબ લોકપ્રિય બનેલું નાટક ‘નિરાધાર (૧૯૨૯) અને પ્રવાસવર્ણનનું પુરત, ‘માદરે વતન ઈરાન (૧૯૫૦) ના કર્તા.
નિ.વા. બલસારા બરજોર નાશીરવાન : શાહ મીનાર (૧૯૧૩), ‘નરગીસ ભરવાડણ' (૧૯૨૪), ફતેહમંદ ફિરોઝ (૧૯૨૮), ‘ગુણી શીરીન (૧૯૩૨), ‘શયતાની કામ અને ભેદી ભગવાન (૧૯૩૪), ‘સ ગુણી શહરયાર' (૧૯૩૯) વગેરે નવલકથાઓના
કર્તા.
બબ હુસેનખાન જે. : કથાકૃતિઓ ‘ગાઝી મહમ્મદ બીન કારિામ” (૧૯૩૯), ‘નરગીસ' (૧૯૬૮) અને અનુવાદ પુસ્તક ‘માહ અત’ (૧૯૫૨)ના કર્તા.
નિ.વા. બરજોરજી બહેરામજી : ચરિત્રલક્ષી પુરતક ‘સુરતવાસી બહેરામજી પેસ્તનજી ડૉકટરની જિદગીને ટૂંક અહેવાલના કર્તા.
નિ.વા, બરફનાં પંખી: ‘અમે બરફનાં પંખી રે ભાઈ ટહુકે ટહુકે પીગળ્યાં
જેવી પંકિતઓમાં વૈયકિતક સંવેદન નિરૂપનું અનિલ જોશીનું જાણીનું આધુનિક ગીત.
ચં.ટા. બરફીવાલ: ગફુલાલ ડી. : નાટયકૃતિ ‘પ્રફુલ્લ'ના કન.
નિ.વા. બરબાદ જુનાગઢી : જુઓ, રિંદબલોચ ઉસ્માન મુરાદમહમદ. બોડિયાકતિ : નાટ્યકૃતિઓ “હું ઊભો છું’, ‘સાષ્ટાંગ નમસ્કાર તયા અનૂદિત નાટકો'લગ્નની બેડી' (વિપિન ઝવેરી સાથે, ૧૯૪૨) અને ‘વરવહુ અમે' (૧૯૪૬)ના કર્તા.
નિ.વા. બર્ક : જુઓ, મુનશી સુલખાન. બલર દામોદર ભીમજીભાઈ (૬-૯-૧૯૩૩) : નવલકથાકાર, જન્મ ભોરિંગડા (જિ. અમરેલી)માં. માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ., વડોદરાથી ડી.સી.પી., એમ.ડી. અમદાવાદમાં કન્સલ્ટિગ ઑથાલોજિસ્ટ.
પ્રથમ નવલકથા ‘બેહુલા (૧૯૭૫)માં પ્રણયના ઉદ્ર કોના સંદર્ભે આધુનિક સમયમાં ગૂંગળામણ અનુભવતા માનવીની આંતરકથા છે. લઘુનવલ ‘અપૂર્વ અપેક્ષા' (૧૯૭૬)માં સો વર્ષ પછીના પૃથ્વી પરના જીવનની કલ્પના છે, જેમાં વૈજ્ઞાનિકતાના સંદર્ભો છતાં અભિગમ સાંદર્યલક્ષી છે.
આ ઉપરાંત, વિજ્ઞાનવિષયક કેટલાક અનૂદિત તેમ જ મૌલિક અને કેટલાક તબીબી ગ્રંથ પણ એમની પાસેથી મળ્યા છે.
ક.. બલવાણી હુંદરાજ કિશનચંદ (૯-૧-૧૯૪૬) : વાર્તાલેખક, બાળ
સાહિત્યલેખક. જન્મ લારકાના-સિંધમાં. એમ.એ., બી.ઍડ. ‘ગુલિસ્તાન', 'ફૂલવાડી'ના તંત્રી.
બલસાર સેહરાબ જમશેદજી (૧૮૭૭, ૧૯૪૫) : નરથારતના જનમારના અહવાલ’, ‘ગહરં દીન બહુ જરથોસ્તી', “અહુરાનું ગાથામાં સ્થાન’ અને અનૂદિત શાહનામાની વાર્તાઓ'- ભા. 1 (૧૯૩૭) તથા કેટલાંક અંગ્રેજી પુસ્તકોના કર્તા.
નિ.વા. બલસારી કેતકી બલ (૯૭ ૧૯૨૬) : વિવેચક. જન્મ મુંબઈમાં. ૧૯૪ર માં મૅટ્રિક. ૧૯૪૬ માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૪૮ માં એમ.એ., ૧૯૬૨ માં પીએચ.ડી. સ્ત્રીમંડળ, મુંબઈનાં પ્રવૃત્તિશીલ કાર્યકર્તા.
એમની પાસેથી કિશોરલાલ મશરૂવાળાના જીવનદર્શનના અન તેમના સમગ્ર સાહિત્યની સમીક્ષા અભ્યાસગ્રંથ “શ્રી કિશોરલાલ મશરૂવાળા : એક અધ્યયન' (૧૯૬૯) મળ્યો છે.
નિ.વા. બલુચ અલીખાન ઉસમાનખાન, ‘શૂન્ય પાલનપુરી (૧૯-૧૨-૧૯૨૨, ૧૫-૩-૧૯૮૭) : કવિ. માધ્યમિક શિક્ષણ પાલનપુરમાં. મૅટિક થયા પછી પાંચમે વર્ષે વધુ અભ્યાસની તાલાવેલી જાગતાં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં પ્રવેશ, પરંતુ અધૂરો અભ્યાસ. સત્તર વર્ષ પાલનપુરની માધ્યમિક શાળામાં શિક્ષક. પછી મુંબઈના દૈનિક “પ્રજાતંત્ર'ના તંત્રીવિભાગમાં. ૧૯૬૨ થી મુંબઈ સમાચાર'ના તંત્રીવિભાગ સાથે સંલગ્ન.પાજોદના દરબાર બાબી ઈમામુદ્દીનખાન ‘રવા મઝલૂમી સાથે ગાઢ પરિચય.પહેલાં, રૂમાની'ના તખલ્લુરાથી ઉર્દૂમાં લખતા, પણ અમૃત ઘાયલના સૂચનથી ‘શૂન્ય’ તખલ્લુસ ધારણ કરી ગુજરાતીમાં લખ્યું. હૃદયરોગના હુમલાથી અવસાન.
‘શૂન્યનું સર્જન' (૧૯૫૨), 'શૂન્યનું વિસર્જન' (૧૯૫૬), ‘શૂન્યના અવશેષ' (૧૯૬૪), ‘શૂન્યનું સ્મારક' (૧૯૭૪) અને
૩૮૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
બસિયા કાળુભાઈ--- બાજીગર
‘શૂન્યની સ્મૃતિ' (૧૯૮૩) એમના ગઝલસંગ્રહ છે. ગુજરાતી સંચાલક, ૧૮૮૧ માં મુંબઈના શેરીફ તરીકે નિમણૂક. મુંબઈમાં પરંપરામાં નકાઈ અને બારીકાઈથી કામ કરનાર આ શાયરનું અવસાન. ભાષાબળ પડતી છે. “અરૂઝ' (૧૯૬૮)માં ગઝલની શાસ્ત્રીય એમના ચૂંટી કહાડેલાં લખાણ:' (૧૮૮૧)માંના નિબંધ સંગ્રેજી સમજ અાપતી છણાવટ છે. એમણે ઉમ્મર ખય્યામની રુબાઈઓને નિબંધેનું અનુકરણ બતાવે છે. અનુવાદ “Mયામ' (૧૯૭૩) પણ આપ્યા છે.
એ.ટો. રાંટો.
બંદર છે દૂર છે : ‘અલ્લાબેલી, અન્ન:બેલી, જાવું જરૂર છે જેવી બસિયા કાળુભાઈ, ‘જગતપ્રવાસી': શેખ અને જિજ્ઞાસથી નિશ્ચય અને સાહસભરી હાકલ આપનું સુંદરજી બેટાઈનું ગતિપૂર્ણ પ્રેરાઈને કરેલ જગતભરના પ્રવાસના ફળરૂપે મેળવેલી અનુભવા રગરગીત. અને કેટલાંક સ્થળેનું માહિતીલક્ષી વર્ણન આપનું પુસ્તક જગતપ્રવાસપ્રસાદી' (૧૯૫૯) ના કર્તા.
બંદા : જુઓ, દલાલ જયંતી ઘેલાભાઈ. નિ.વા.
બંદે ખેદા : જુઓ, પહાંચખાનેવાલા દાદાભાઈ એદલજી. બહેરા નરસિહ દેવચંદ : નવલકથાઓ ‘લામી અને મના' (૧૯૧૧)
બંધન અને મુકિત (૧૯૩૯) : મનુભાઈ પંચોલી, ‘દર્શક’ની નવલતથા ઇન્દ્રવદન : પાદર્શ જીવનગ્રંથ' ૧-૨ (૧૯૨૬)ના કર્તા.
કથા. ૧૮૫૭ના વિપ્લવની કથા નરસિંહપુરના રા ૧૮૧ના
સીમિત રાંદર્ભ આલેખાયેલી છે અને મૃત્યુદંડથી આરંભી મૃદંડ બહેરામજી બમનજી, “બ': ચરિત્રલક્ષી પુસ્તક 'સુરત શહેરના ખાન- આગળ પૂરી થયેલી છે. પરંતુ આરંભ અને અંતના મૃત્યુદંડ બહાદુર અદેશર કોટવાલ : તેમની જિંદગીના સંક્ષેપ અહેવાલ વચ્ચેને વિકાસ લક્ષગામી અને સુયોજિત છે. વાસુદેવ અને (૧૮૭૨)ના કર્તા.
અર્જુનની પૂર્વકથી તેમ ૧૮ રાભગા અને રાજશેખરની
નિ.વા. ચાનુષંગિક પ્રેમશૌર્યકથા ઇતિહાસના આભારી દ્વારા માનવધર્મને બળતાં પાણી : બળતા પહાડાન છાડીને દૂરના સાગરના વડવાનલ
પ્રગટાવવામાં સફળ નીવડી છે. બૂઝવવા નીકળતી નદીના રૂપક દ્વારા અનેક સાહચર્યોને જન્માવનું ઉમાશંકર જોશીનું પ્રસિદ્ધ કાવ્ય.
બંધુ: જુઓ, પટેલ ડાહ્યાભાઈ લકુમાણભાઈ, ચં..
બા : ધનસુખલાલ મહેતાની ટૂંકીવાર્તા. પતિના મૃત્યુ બાદ મમતાથી બળદેવદાસ : ઈશભકિતવિષયક ગીતને: સંગ્રહ ‘ભગવત મેનના ઉછરેલા ત્રણે પુત્રો એક પછી એક જુદા રહવા ચાલ્યા જાય છે એની વલી' (૧૯૫૯)ના કર્તા.
વેદનાથી ફસકાઈ પડતી વૃદ્ધાનું અહીં આલેખન છે. નિ.વા.
ર.ટી. બળવંતસિહ : ગાંધીજીના જીવનના કેટલાક પાંગાને આલેખનું
બા : મટુભાઈ હરગોવિંદદાસ કાંટાવાળાને નિબંધ. એમાં રાતબાળોપયોગી પુસ્તક “બાપુની છાયામાં' (૧૯૫૮)ના કર્તા.
કુટુંબની ભાવનાથી જીવતી અને જીવતરની શાળામાં ઘડાયેલી નિ.વા. પોતાની મૃત માનું સ્મરણચત્ર આલેખાયું છે.
એ.ટા. બંગાળી એલ. એમ. : ૧ પેકેટ ગુજરાતી ઇલીશ ડિકશનરી' (મરચંટ એચ. જી. ર, ૧૮૯૯)ના કર્તા.
બાઈ આંખા તે આંખ મીંચ્યાનું પાપ: ચિનુ મોદીની ટૂંકીવાર્તા. નિ.વા.
એમાં મૌખિક કથનપરંપરાની શૈલીમાં વચ્ચે વચ્ચે સાખીઓના
માધ્યમથી પૌરાણિક ઓખાની નવી છબી ઉપસાવાઈ છે. બંગાળી નવરોજજી સોરાબજી : “સરબજી શાપુરજી બંગાળીનું
ચાંટો. જીવનચરિત્ર'ના કર્તા.
નિવા. બાઈ કમલા : ‘બાધ વાર્તામાલા અથવા વાર્તાઓના સંગ્રહ) બંગાળી સંન્યાસી : જુઓ, દીવેચા નારાયણ હેમચંદ્ર.
(૧૯૪૧)નાં કર્તા.
.િવા. બંગાળી સરાબજી શાપુજી (ફેબ્ર. ૧૮૩૧, ૩-૪-૧૮૯૩) :
બાઈ પ્રાણવર: ઈશ્વરભકિત તથા પ્રકૃતિ વિશેની પદ્યકૃતિઓના નિબંધકાર. જન્મ મુંબઈમાં. ઍલ્ફિન્સ્ટન ઇન્સિટટયુટમાં શિક્ષણ
સંચય પ્રાણપદ્યસંગ્રહ'- ભા. ૧ (૧૯૩૭)નાં કર્તા. લઈ ગ્રેહામ કંપનીના દલાલના આસિસ્ટન્ટ. ૧૮૬૩માં ઇંગ્લેન્ડ
(ન.વા. ગમને. ત્યાંથી પાછા આવી હરજીવનદાસ માધવદાસની કંપનીમાં ભાગીદારી. ૧૮૬૫માં એમ.એસસી. ૧૮૫૦માં ‘જગતમિત્ર' અને
બાખડા ચુનીલાલ અમીચંદ : ‘જેનસંગ્રહસર (૧૯૨૭)ના કર્તા. ૧૮૫૧ માં જગતપ્રેમી' માસિકનું પ્રકાશન. પછીથી ‘મુંબઈ
નિ.. સમાચાર'ના સહતંત્રી અને તંત્રી. ૧૮૫૮ માં રાસ્તગોફતાર'ના બાજીગર : જુઓ, ધામી મોહનલાલ ચૂનીલાલ.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૩૮૯
Jain Education international
For Personal & Private Use Only
Page #401
--------------------------------------------------------------------------
________________
બાજીગૌરી હરસુખરાય ઉર્ફે નાનીગરી – બાબુરામ મહારાજ
બાજીગૌરી હરસુખરાય ઉફે નાનીગીરી (૧૮૫૬, -): નિબંધકાર. બાપુના પત્ર : ૧-૧૦ (૧૯૫૦, ૧૯૫૨, ૧૯૫૫, ૧૯૫૭, ૧૯૬૦,
જન્મ સુરતમાં. અમદાવાદની કન્યાશાળામાં ગુજરાતી અભ્યાસ. ૧૯૬૦, ૧૯૬૨, ૧૯૬૪, ૧૯૬૫, ૧૯૬૬) : ગુજરાતીમાં વનિતાવિશ્રામની સ્થાપના.
લખાયેલા ગાંધીજીના પાના આ સંચયે ગુજરાતી ભાષામાં જ ‘બેધમાળા’, ‘પતિવ્રતાધર્મ’, ‘પ્રશ્ન જારમાળા’, ‘સુબાધક કહાણી’ નહિ, પરંતુ વિશ્વના પત્રસાહિત્યમાં નોંધપાત્ર છે. પ્રતીતિકર ૧૯૦૮) વગેરે એમનાં પુસ્તકો છે.
સ્વાભાવિકતા, અલંકારરહિત સાદગી અને પારદર્શક વ્યકિતત્વને નિ.વા.
પરિચય કરાવતા આ પત્રો કામની બહેનોને, સરદાર વલ્લભભાઈ બાજીભાઈ અમીચંદ : પદ્યકૃતિ ‘પંચેપાખ્યાન' (૧૮૫૩) અને પટેલને, કુસુમબેન દેસાઈને, મણિબેન પટેલને, પ્રેમાબેન કંટકને, ‘બત્રીસ પૂતળીની વારતા' (૧૮૫૫)ના કર્તા.
ગંગાબેનને, છગનલાલ જોશીને, નારાણદાસ ગાંધીને અને નિ.વા.
પ્રભાવતીબેનને સંબોધીને લખાયેલા છે. ગાંધીજીના જીવનનાં બાટલીવાળા ફિરોઝશાહ રૂસ્તમજી (૧૮૮૬, ૧૯૧૨) : ‘ફિરોની
વિરલ પાસાંઓને યુકન થવાને એમાં અવકાશ મળે છે. એમના ગાયન' (૧૮૮૪), પારસી ધર્મપ્રાર્થનાઓનો સંગ્રહ'સરોદઅવસ્તા’ જીવનચરિત્રની દૃષ્ટિએ પણ આ પત્ર મહત્ત્વનું સંદર્ભ સાહિત્ય (૧૮૮૬) અને કરુણકથા “સરોદે પાકિદામની' (૧૮૯૨)ના કર્તા.
બની રહે છે.
ચં.ટો. રચંટો. બાટવિયા દલસુખરામ : સમાજશિક્ષણ-સાહિત્યની પત્રિકારૂપે પ્રગટ
બાબ એમ. ‘માં કફ દિલ’ નાટકના ટુંકસાર અને ગાયના'(૧૯૪૫) થયેલી પ્રેરક વાર્તાકૃતિઓ “રઘા પટેલનું રામપુર (૧૯૬૧) અને
-ના કર્તા. તને મૂઠીમાં રાખનારા’ના કર્તા.
બાબર દેવા: મહીકાંઠાની ગુનેગાર ગણાતી કે માની માણસાઈનું
નિ.વા. નિરૂપણ કરતી ઝવેરચંદ મેઘાણીની કથાત્મક કૃતિઓના સંગ્રહ બાદરાયણ : જુઓ, વ્યાસ ભાનુશંકર બાબરશંકર,
માણસાઈના દીવા'-નું એક મહત્ત્વનું પાત્ર.
ચ.ટા. બાદલ: જુઓ, કલાલ વિષ્ણુકુમાર શ્રીરામ.
બાબર પૂંજો : ખંભાતના અભાણ ખારવા ખાજા કવિ પીર કાયમ બાનવા ઈમામશાહ લાલશાહ (૨૦-૭-૧૮૯૬,-) : નવલકથાકાર.
દીનના શિષ્ય. જન્મ કપડવંજ (જિ. ખેડા)માં. પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજમાં
ગુરુ તથા ગુરભાઈઓનાં ભજનોના સંગ્રહ ‘ભકિતસાગર’ તાલીમ લઈ શિક્ષણકાર્ય અને પછીથી પત્રકારત્વ.
(૧૯૨૯)માં એમનાં ભજને સંગૃહીત છે. એમણે “અશ્રુધારા': ૧(૧૯૩૦), 'કાતિલ કટારી'(૧૯૩૧). ને ‘શ્રી ક્ષત્રાણી યાને સતી સરદારબા' (૧૯૩૨) જેવી નવલકથાઓ આપી છે. ‘મુસ્લીમોએ ગુજરાતી ભાષાની બજાવેલી સેવા
બાબર બંબુસરી : જુઓ, પટેલ ઈસમાઈલ 'પ્રાહીમ. - ગુજરાતના પુરાણા સાહિત્યનું વિવેચન' (અન્ય સાથે, ૧૯૧૨) બાબી ઈમામુદીનખાન મુર્તઝાખાન, ‘રુસ્વા મઝલૂમી' નામના વિવેચનગ્રંથ પણ એમણે આપ્યો છે.
(૧૧-૧૨-૧૯૧૫) : કવિ. જન્મ માંગરોળમાં. ૧૯૨૭થી ૧૯૩૪
સુધી રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ. ૧૯૪૭ સુધી બાન્ટાઈવાળા અમૃત : સામાજિક નવલકથાઓ “નામ સિવાયને જૂનાગઢ, રાધનપુર, બાલાશિનેર, માણાવદર તેમ જ સરદારગઢ માણસ’, ‘અંતર તુજ અમાન’, ‘પૂર પ્રણયનાં’, ‘સૂરજ મધરાતે
રાજયો પર રાજ, ઉપરાંત પાજોદ જાગીરની સ્વતંત્ર રાજગાદીના ઊગતે નથી' તથા ‘તમને દીધી ફોરમ ફૂલની'ના કર્તા.
વરસ.
‘મદિરા' (૧૯૭૨) ગઝલસંગ્રહમાં પરંપરા સાથે સંકળાયેલા બાપાની પીંપર : પહેલીવાર અર્વાચીન નિરૂપણ અને અભિગમ
સંવેદનશીલ અવાજ છે. “મીના' (૧૯૪૮) એમની ઉર્દૂ ગઝલન: બતાવતી દલપતરામની, ૧૮૪૫માં રચાયેલી કાવ્યકૃતિ. એમાં
સંગ્રહ છે. એમણે ‘ઢળતા મિનારા' (૧૯૭૮)માં પ્રસંગચિત્ર વઢવાણથી લીંબડી જતાં ગ્રીષ્મના તાપમાં એક ઝાડ ન મળતાં
આલેખ્યાં છે.
ર.વ્યા. અંતે પીપરને છા મળે છે, એની પ્રશસ્તિ રાયેલી છે.
ચં.ટો. બાબુ દાવલપુરા : જુઓ, પટેલ બાબુભાઈ અંબાલાલ. બાપાલાલ મેતીલાલ : જીવનચરિત્રની કોટિએ પહાંચતા “કવિ- બાબુભાઈ કેશવલાલ : નવલકથા “અંત:પુરની રમણીઓ અથવા ચરિત્ર' (૧૮૬૯)ના કર્તા.
જનાનાની બીબી' (૧૮૮૯)ના કર્તા.
૨.ર.દ. બાપાલાલ વૈદ્ય : જુઓ, શાહ બાપાલાલ ગરબડદાર.
બાબુરામ મહારાજ : ફિશ્ય-ગીતોના ઢાળ રચેલાં ભજનોને સંગ્રહ બાપુજી ઘેલાભાઈ : “કવિતા': અંક ૧(૧૮૬૯)ના કર્તા.
‘બાબુકીર્તનકાવ્ય : ભકિતનાં કિરણો' (૧૯૫૯)ના કર્તા. ૨.ર.દ.
૨.૨,દ,
૩૯૦: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #402
--------------------------------------------------------------------------
________________
બામજી ડોસાભાઈ હરમસજી – બારી બહાર
બામજી ડોસાભાઈ રમસજી : “સંસારકોશ ઓર આ વૅકેબ્યુલરી
ઑફ આર્ટિકલ ઑફ કોમર્સ એન્ડ જનરલ યુટિલિટી ઇન ઇગ્લિશ ઍન્ડ ગુજરાતી ડૉન્ગવેજીઝ' (૧૮૯૪) તથા “વોકેબ્યુલરી ઓફ સિલેકટેડ ટર્મ્સ યુઝડ ઇન આર્ટ્સ, કોમર્સ, લૉ' (૧૮૭૨) ના કર્તા.
૨.૨,દ. બામજી રૂસ્તમજી હોરમસજી : ચતુરંગી નાટક ‘અલાદ્દીન' (૧૮૭૯) -ના કર્તા.
બામજી સોહરાબ રૂસ્તમજી : બળાપણાગી ચરિત્રલક્ષી કૃતિ “અશા સ્મિતમ ન થુમ્રની જિંદગી અને ક્ષણ:'(૧૯૩૭)ના કર્તા.
નિ.. બારડ નરેન્દ્રકુમાર બાબુલાલ: “નરેન બારડ’, ‘રમ્ય મજેવડીકર) (૧૮-'૧૯૫૪): વાર્તાકાર, કવિ. જન્મ ભાવનગરમાં. ૧૯૭૦માં મેટ્રિક. જૂનાગઢમાં તાર અને ટપાલખાતામાં ટેલિફોન ઓપરેટર.
એમાણે કાવ્યસંગ્રહ ‘મને જે ગમશે' (૧૯૭૯) તથા વાર્તાસંગ્રહ “ક્ષણાલય' (૧૯૮૩) ઉપરાંત લઘુકથા સંપાદન ‘ગંગા-સિંધુ' ('૧૯૮૪) અને જૂનાગઢ સર્વસંગ્રહ' (૧૯૮૨) જેવાં પુસ્તકા આપ્યાં છે.
૧૯૬૪ દરમિયાન અાકાશવાણીના વડોદરા તેમ જ રાજકોટ કેન્દ્રમાં નાટયલેખક. ૧૯૬૪ થી ૧૯૬૮ સુધી ૨. કાશવાણી, દિલ્હીના ગુજરાતી સમાચાર-ઉદ્ઘોષક. ૧૯૬૮ થી ૧૯૭૩ સુધી રોકારી વિનિમય કાર્યક્રમ અંતર્ગત મેડો રેડિયન ગુજરાતી વિભાગના કાર્યકમ-આયોજક. ૧૯૭૩ થી ભારતીય અંતરીક્ષ અનુસંધાન કેન્દ્ર (ઇસરો) સાથે સંલગ્ન અને અદ્યપર્યત કાર્યક્રમ નિર્માત:.
સાત પાત્રાવાળું દ્વિઅંકી નાટક ‘કાળેકામળા' (૧૯૭૫) વાસ્તવ અને અમૂર્તને વિનિમય કરનું એમનું પ્રયોગલક્ષી માનસશાસ્ત્રીય નાટક છે. આ નાટકને હિન્દી અનુવાદ ૧૯૮૦માં ‘કલા કેબલ' નામે પ્રગટ થયું છે. રંગભૂમિ વિશેના વિવેચનાત્મક લેખાને સંગ્રહ નાટક સરીખે નાદર હુન્નર' (૧૯૮૩) ગુજરાતી રંગભૂમિમાં પ્રવર્તતી એકવિધતા અને પ્રસિનિયમના ધંધાદારી વિનિગની સામે વિરોધનો સૂર પ્રગટ કરે છે. ચૅખાવના પ્રસિદ્ધ નાટક ‘અંકલ વન્યાને અનુવાદ ‘વાના મામા' (૧૯૮૩) ઉપરાંત “લિફોન' (‘એનેકટ', '૧૯૮૧ ૮૨) એ એમના અંગ્રેજી નાટયાનુવાદો છે. ‘નાદંન જાફ (૧૯૮૫) મૂળ ગુજરાતીમાં તથા હિન્દીમાં પણ યાયાવર' (૧૯૮૬) નામે પ્રગટ થયું છે. ‘બારડીનાં બે નાટકો' (૧૯૮૪)માં સામાજિક વાસ્તવનું નિરૂપણ કરતાં બે નાટકો પૈકી ‘પછી શબ જી બેલિયા' ત્રિઅંકી છે તથા ‘શુમતી યુવતી’ દ્વિઅંકી છે. ‘એક આકાશ અને બીજાં નાટકો' (૧૯૮૫)માં મુખ્ય નાટક ‘એકલું આકાશ વર્તમાન સમાજવ્યવસ્થાનું ટીકાત્મક નિરૂપણ કરનું પ્રયોગશીલ નાટક છે.
૫.એ. બારિયા સુરેશ (૨૨-૪ ૧૯૩૬, ૨૬ ૮ ૧૯૮૧) : નવલકથાલેખક, વર્તાલેખક. એમ.એ., બી.ઍડ. પ્રારંભ માધ્યમિક શાળામાં અને પછીથી મુંબઈની વિવિધ કોલેજોમાં ગુજરાતીનું અધ્યાપન. મુંબઈમાં અવન.
એમણે “થોરનાં ધાવણ, ‘ચકાંક’, ચંદને આગ 'ટ', અપરાજિત દેવતા', ‘માણસ નામે રાક્ષસ’ અને ‘કુંતલજેવી સામાજિક નવલકથાઓ ઉપરાંત ‘મને ઉડવા દો' તથા ‘વામનનાં ત્રણ પગલાં” નામના વાર્તાસંગ્રહો આપ્યા છે.
બારણે ટકોરા : ઉમાશંકર જોશીનું એકાંકી. પર" ગારના અવસાન પછી ટાંચાં સાધનો વચ્ચે અતિથિસત્કારમાંથી ચલિત થતી નંદુ ગારાણીની વેદના નાટકના કેન્દ્રમાં છે.
ચં.ટી. બારભાયા જેકિશન લ. : નવલકથા “» ઘડશંકર અને તેના ભાઈ (૧૯૧૫), પ્રવાસકથા ‘મુંબઈથી મદ્રાસ'(૧૯૧૫) તથા ‘ચાર નાટિકાઓ' (૧૯૪૬)ના કતાં.
બારભાયા હરકુંવર મૂળજી : નવલકથ: ‘હાથનાં કર્યાં હૈયે વાગે
અથવા છૂપા પડછાયા' (૧૯૦૮)નાં કર્તા.
બારાઈ ચારુલતા બી. : જીવનચરિત્ર નરોત્તમ નહરુના વિવિધરંગી
પ્રતિભા-પ્રસંગ' (૧૯૬૪) અને બસે ચિત્રમય વાર્તાઓ સમાવતી ઈસપકથાઓ : ઈસપની સંસ્કારથાઓ', 'ઈસપની બોધકથાઓ', ‘ઈસપની ધર્મકથાઓ', 'ઈસપની ચતુરકથાઓ', 'ઈસપની પ્રેરકકથાઓ' (૧૯૭૯)નાં કર્તા.
બારાડી હસમુખ જમનાદાસ (૨૩-૧૨-૧૯૩૮) : નાટ્યકાર, વિવેચક, અનુવાદક. જન્મ રાજકોટમાં. ૧૯૬૧માં સૌરાષ્ટ્ર સંગીતનાટક અકાદમી, રાજકોટથી નાટદિગ્દર્શન વિષય સાથે ડિપ્લેમાં, ૧૯૬૪માં અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે ગુજરાત યુનિવસિટીમાંથી બી.એ., ૧૯૭રમાં મોસ્કોના સ્ટેટ થિયેટર ઇન્સ્ટિટયુટમાંથી થિયેટર ઇતિહાસ વિષય સાથે એમ.એ. એ જ વર્ષે ટી.વી. ઇસ્ટિટયુટ, મેસ્કોમાં ટી.વી. નિર્માણ અંગેની તાલીમ. ૧૯૬૦
બારી બહાર (૧૯૪૦): પ્રહલાદ પારેખના કાવ્યસંગ્રહ. આ રાંગ્રહ ગાંધીયુગોત્તર કવિતાને માટે સૌદર્યાભિમુખતાની દિશા ખલનારી છે. આથી ડહોળાણ પછીનાં “નીતરાં નીર’ એમાં જોવાયાં છે. વળી, તત્કાલીન પરિસ્થિતિ અને યુગચેતનાનું પ્રતિબિંબ જેટલાં મહત્ત્વનાં નથી એટલાં માનવહૃદયના છટકણા ભાવ અને ભાવનાં તીવ્ર ઇન્દ્રિયગ્રાહ્ય સંવેદને અહીં મહત્ત્વનાં છે. રચનાઓ મધુર, સુખ અને સંવેદ્ય છે. કવિની સૌરભપ્રીતિ અજોડ છે. ‘બનાવટી ફૂલને અને ‘આ’ એમનાં પ્રસિદ્ધ કાવ્યો છે. વૃત્તબદ્ધ કાવ્યો તથા સેનેટ સ્વરૂપમાં તેઓ સફળ રહ્યા છે, છતાં એમનાં ગીતાને લયહિલ્લોળ એમની વિશેષ સિદ્ધિ છે. લાંબાં કાવ્યો-કથાકાવ્યોમાં એમને ઝાઝી ફાવટ નથી. ઉમાશંકરે એમની કવિતાની ‘આંખ, કાન અને નાકની કવિતા” તરીકે સાચી ઓળખ આપી છે. ૧૯૬૦ની
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૩૯૧
For Personal & Private Use Only
Page #403
--------------------------------------------------------------------------
________________
બારોટ ઈશ્વરલાલ-બાટ (ભકત) પૂંજા
બીજી સંવર્ધિત આવૃત્તિમાં કેટલાંક વધુ કાવ્યાનું ઉમેરણ થયું છે.
બારોટ ઈશ્વરલાલ: પદ્યકૃતિ ‘ડરરર તથા ગુરુમહિમા' (૧૯૫૦)ના કર્તા.
બારોટ કાનજી ત્રિકમજી : પદ્યકૃતિ 'કાવ્યચન્દ્રમણિ'- ભા. ૧ના કર્તા.
રામ જિક અને સાંસરિક પ્રટનાને વણીને પ્રજાને લક્ષ્મ નું એમનું લખાણ લેકપ્રિય છે. એમની નવલકથાઓમાં ‘ગનાખેલ (૧૯૫૨), 'નંદનવન' (૧૯૫૩), ‘બદલછાયા' (૧૯૫૪), ‘કુર્યાત સદા મંગલમ્ '(૧૯૫૫), “નિબસેર' ભા. ૧ (૧૯૬૨), ‘સૂર્યમુખી' (૧૯૬૩), ‘ચંદ્રગ્રહણ' (૧૯૬૪), 'શ્યામ રઘુરાજનાં અજવાળાં' (૧૯૭૮) ધીરા સે ગંભીર' (૧૯૮૦), વગેરે મુખ્ય છે.
‘અક્ષયપાત્ર' (૧૯૫૨), ‘મેહનાં સુ' (૧૯૫૨), ‘વિમાગન', (૧૯૫૩), કેઈ ગેરી કોઈ સાંવરી (૧૯૫૪), ‘ગ વૈર ગ(૧૯૫૮), ‘નવીશ્યામા' (૧૯૬૧), 'મઘમલાર' (૧૯૬ ૩) અને ‘ગુલviફી' (૧૯૬૩) વાર્તાસંગ્રહો એમણે આપ્યા છે. આ ઉપરાંત તેમણ પ્રેમસગાઈ' (૧૯૬૭) અને ‘એક :- ગનાં પંખી' (૧૯૭૯) જેવાં નાટકો પણ આપ્યાં છે.
બારોટ કાનજીભાઈ એન. : રેખાચિત્રો અને ભજનાની રાહ ‘સતાધારના રસને અને કાન કાવ્યમાળા' (૧૯૬૬) ના કર્તા.
બારોટ કુશળ : પદ્યકૃતિ ગજેન્દ્રમેક્ષ' (૧૯૩૭)ના કર્તા.
બારોટ ગુલાબસિહ : અરુણ પુસ્તકમાળાના મણકારૂપે પ્રકાશિત | કિશોરકથાઓનો સંગ્રહ ‘કેસૂડાં' (૧૯૪૧)ના કર્તા.
બારોટ ડાહ્યાભાઈ પુ. : મ ભકિ.' માસિક. ભરપુર પ્રવાજાકથા 'શ્રી બદ્રીવિશાલ કી જય' - પૂર્વાધ (અન્ય સાથે, ૧૯૭૨)ના
કર્તા
બારોટ ચન્દ્રસિંહ: ગીતપ્રધાન નાટક ‘પ્રકાશ' (અન્ય સાથે, ૧૯૫૩) અને ‘ઠોકર' (અન્ય સાથે, ૧૯૫૪)ના કર્તા.
બારોટ ત્રિભુવન કકુભાઈ : નવલકથા 'મનહર કાંતા' ભ!.- ૧ (૧૯૮૬) ના કર્તા.
બારોટ દાનભાઈ માતમજી : પદ્યકૃતિ “ગાયનાં ગ્રહ' (૧૯૬૩)ના કર્ના.
બારોટ નારાયણ : કચછી કાળ પૂઢ રાવતુ જા રે બા'ના કર્તા.
બારોટ ચુનીલાલ પુરુત્તમ (૧૮-૧૦-૧૮૯૯) : જીવનચરિત્ર- લેખક. જન્મ નડિયાદ (જિ. ખેડા)માં. ગૂજરાત વિદ્યાપીઠમાંથી ભાષાવિશારદ. વિદ્યાપીઠ ગ્રંથાલય સાથ રાંનું. પછીથી નિવૃા.
એમણે કિશોરોને માટે પ્રેરણાદાયી જીવનચરિત્રે ‘સત્યાગ્રહી ગેરસન' (૧૯૨૬), ‘કાગાવા' (૧૯૨૭), ‘બેતાજ બાદશાહ' (૧૯૫૮) અને ‘આચાર્યશ્રી પ્રફુલ્લચંદ્ર રૉય' (૧૯૬૦) આપ્યાં છે.
આ ઉપરાંત ‘ઈસ્લામને સુવર્ણયુગ' (૧૯૫૧) અને ગ્રંથાલયવિજ્ઞાન અંગેની ‘રંગનાથી વગીકરણ’, ‘રંગનાથી સૂચિકરણ અને ‘સૂચિકરણ” જેવી કેટલીક પુરિતકાઓ પણ આપી છે.
બારોટ જેઠાલાલ ભાઈજી : પદ્યકૃતિ “વિક્વંભરી અને વિમળ” (૧૯૧૫)ના કર્તા.
બારોટ ઝવેરભાઈ બહેચરભાઈ : પદ્યકૃતિ ‘બ્રહ્મભટ્ટ ચતન’ - ભા. ૨ (૧૯૨૭)ના કર્તા.
બારોટ પૂંજાભાઈ ડોસાભાઈ (૧૯૪૩) : કવિ, વાર્તાકાર. જન્મ
ખંભાત તાલુકાના જણજ ગામમાં. પ્રાથમિક શિક્ષણ લીધા પછી, શિક્ષક. ભરવાડ જ્ઞાતિમાં શિક્ષણના પ્રચાર અને સમાજસુધારાનું કાર્ય.
ગામઠી ઢાળા દ્વારા ગામડાના સામાજિક પ્રકના નિરૂપત કાવ્યસંગ્રહ 'કણું (૧૯૫૮) અને ચરિત્રલક્ષી કાવ્ય “ભરવાડ રાંત મૂળાબાપા” એમની પદ્યકૃતિઓ છે. “ભરવાડાની સામાજિક કથાઓ - ગોપાલદર્શન' (૧૯૭૭)માં હળવી તથા સરળ શૈલીમાં ભરવાડ લોકોમાં પ્રચલિત સામાજિક રીતરિવાજો અને એની પાછળ રહેલાં રહસ્યોની સમજ આપી છે. આ કથામાં કેટલીક સત્યઘટનાઓ પણ છે.
નિ.વા. બારોટ (ભકત) પૂજા (૧૯ મી સદી) : કવિ. વતન માંડવી (જિ. કચ્છ) | તાલુકાનું કાઠડા ગામ.
કંઠોપકંઠ જળવાયેલી એમની મોટા ભાગની રચનાઓ પ્રાય છે. કરછીમાં કાફીઓ અને બેતાની એમની રચનાઓમાં ભકિતભાવ અને જ્ઞાનવિચારનું નિરૂપણ થયેલું છે.
બારોટ ડાહ્યાભાઈ દોલતરામ, સારંગ બારોટ’ (૪-૪ ૧૯૧૯, ૫-૨-૧૯૮૮) : નવલકથાકાર, નાદ્યકાર, વાર્તાકાર. જન્મ ઉત્તર ગુજરાતના વિજાપુરમાં. મૅટ્રિક પછી કલાભવન ટેકનિકલ ઇન્સ્ટિટયુટ, વડોદરામાં ફોટોગ્રાફી અને બ્લૉકમેકિંગને ત્રણ વર્ષના ડિપ્લોમા. ૧૯૪૧-૧૦ દરમિયાન મુંબઈમાં ફિલ્મક્ષેત્રે આસિસ્ટન્ટ કેમેરામૅન, પછી થોડો સમય પ્રેસ ફોટોગ્રાફર અને રિપોર્ટર, ૧૯૫૦ -થી લેખન વ્યવસાય. ઈન્ટર્નલ બ્રેઇન હેમરેજથી મુંબઈમાં અવસાન.
ધી.મ.
૩૯૨: ગુજરાતી સાહિત્યકોશ-૨
For Personal & Private Use Only
Page #404
--------------------------------------------------------------------------
________________
બારોટ પ્રલાદભાઈ જુગલદાસ – બાવડાના બળે
બારોટ લાલા : ‘સાત અવતારની સદેવંત રાવળિગાની વારતા' (૧૯૩૩)ના કર્તા.
બારોટ પ્રહલાદભાઈ જુગલદાસ, “સારરવત' (૧૮૮-૧૯૪૩) : નવલકથાકાર, નમ વતન સાબરકાંઠા જિલ્લાના ગામડીમાં. અભ્યાસ એમ.એ., બી.ઍડ. પહેલાં શાળામાં શિક્ષક અને પછી આચાર્ય. ‘હસીહસી હળાહળ પીધાં' (૧૯૭૨), ‘આરતી' (૧૯૮૨), ‘તમને પારકા મા !' (૧૯૮૩) ઇત્યાદિ એમની નવલકથાઓ છે.
જે.ગા.. બારોટ બબાભાઈ શંભુજી : નાટક ‘મણીન્યાય'(૧૯૪૯)ના કર્તા.
બારોટ વાઘજીભાઈ હરિભાઈ : પદ્યકૃતિ ‘અબાધક કયમાળ (૧૯૨૬)ના કર્તા.
બારોટ જમાલ પરબતજી : પ્રશરિત કાવ્ય 'વિભાવિલા'ના કર્તા.
બારોટ શિવલાલ લલુભાઈ : કથાત્મક કૃતિ ‘ાતિવભાવશતક' - ૧-૨(૧૯૨૬)ના કતાં.
બારોટ હરદાસ : પદ્યકૃતિ 'કર બહતા'ના કર્તા.
બારોટ બંસીકુમાર ત્રિકમલાલ (૭ ૯ ૧૯૩૬) : નવલકથાકાર, વાર્તાકાર, જન્મ અમદાવાદ જિલ્લાના ધંધુકામાં. વતન લહાર (જિ. મહેસાણા). અભ્યાસ બી.એ., એમ.ઍડ. પહેલાં શાળામાં શિક્ષક, અત્યારે સરકારી શાળામાં આચાર્ય. ‘ભગવાનનું ઘર' (૧૯૮૩), 'સુંદરી' (૧૯૮૪) અને “એક ૧૪ પંથના પથિક' (૧૯૮૪) એમની નવલકથાઓ છે. ‘નગર અને મિત્રા'(૧૯૩૬) એમના વાર્તાસંગ્રહ છે. શિક્ષણમાં મનોવિજ્ઞાન (૧૯૬૫) એમનું શિક્ષણવિષયક લેખાનું પુસ્તક છે.
બાલ : જુઓ, કંથારિયા બાલાશંકર ઉલ્લાસરામ. બાલ કવિ: જુઓ, ઝવેરી ગિરિન્. બાલકિસનદાસ વ્રજભૂખણદાસ : ગુજરાતી-અંગ્રેજી કાશ' (અન્ય સાથે, ૧૮૮૫)ના કર્તા.
બારોટ ભરતભાઈ : નવલકથા ‘તારી કોઈ જરૂર નથી' (૧૯૭૮)ના કર્તા.
બાલકૃણ હરિશંકર : નવલકથા ‘લાલસિંહ' (૧૯૦૧)ના કર્તા.
બારોટ ભીખાભાઈ દેવજી : પદ્યકૃતિ 'શ્રી પંચદીપક પ્રકાશ અર્થાત્ શુભસંગ્રહ’ - પુષ્પ: ૪ (૧૯૨૮)ના કર્તા.
બારોટ ભેગીભાઈ હિંમતલાલ (૭-૮-૧૯૧૯) : વાર્તાકાર, નાટલેખક. જન્મ ભરૂચમાં. મૅટિક પછી સુરતમાં શિક્ષક. પછીથી શહેર શિક્ષણ સમિતિમાં કેળવણી અધિકારી અને શાળામાં આચાર્ય.
એમણ રક્ષક અને બીજાં નાટકો', “શબરી અને બીજા નાટકો' ઉપરાંત “ધન એ જ ધાન્ય’ નામને કથાસંગ્રહ તથા ‘બાબુ ગનું અને કુંતી-ગાંધારી' નામનાં ચરિત્ર આપ્યાં છે.
બાલીવાળા ખુરશેદજી મહેરવાનજી (૧૮૫૩) : નાટકકાર, શેડો વખત ગુજરાતી અને અંગ્રેજીને અભ્યાસ કરી ઍજયુકેશનલ સોસાયટી પ્રેસ અને બોમ્બે ગેઝેટ પ્રેસમાં કંપીટર. ત્યારબાદ વિકટોરિયા નાટક મંડળી સાથે સંલગ્ન. એ નિમિત્તેદિલહી, પુર, રંગૂન, સીંગાપોર, પીનાંગ, બર્માને પ્રવાસ. બાલીવાલા ગ્રાન્ડ થિયેટરના માલિક, રાજા થીબોના નિમંત્રણથી મંડળી સાથે બર્મા અને ૧૮૮૫ માં વિલાયત ગયેલા.
અસલાજી અને કંજુસની કહાણી’ એમનું ત્રિઅંકી નાટક છે; તે ‘મતલબ બહેરો', “કાવલાની કચુંબર’, ‘ગુસ્તાદ ઘામટ', ખુદાબ” વગેરે એમનાં એક અંકી નાટકો છે.
ચં.. બાલાભાઈ કરશનદાસ: લેખસંગ્રહ ‘આનંદધારા'-૨ (૧૯૨૮)ના
બારોટ માધવસિહ : ગીતપ્રધાન નાટક 'પ્રકાશ' (અન્ય સાથે, ૧૯૧૩) " -ના કર્તા.
કર્તા.
બારોટ મેહનલાલ જયસિંહભાઈ : નવલકથા ‘સતી શ્રીદેવી' (અન્ય સાથે, ૧૮૮૯) અને જીવનચરિત્ર નદીઓને મહાત્મા ભગવાન ચૈતન્યદેવ’ના કર્તા.
બાલુભાઈ પુરુષોત્તમદાસ : પદ્યકૃતિ 'જગદંબા ભજનમાળા' (૧૯૦૦)ના કર્તા.
બારોટ રામભાઈ ગીગાભાઈ : પદ્યકૃતિ 'મર્દની કાવ્ય' (૧૯૩૨)ના
કત.
બાલુભાઈ ભગવાનદાસ: નવલકથા લલિતપુરના છૂપા ભેદ (૧૯૦૨)ના કર્તા.
૨૨.દ. બારોટ લક્ષ્મણ ભાઈજી : પદ્યકૃતિ 'નેહકળા' (૧૮૮૯) તથા “મૃગસેન-કમળાની વારતા' (૧૮૮૯)ના કર્તા.
૨,૨.દ.
બાવડાના બળે (૧૯૫૪): પુષ્કર ચંદરવાકરની નવલકથા. ભાલનળકાંઠાના કિનારે વસતી પઢાર જાતિના સંશાધન-પ્રવાર પછી
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૩૯૩
For Personal & Private Use Only
Page #405
--------------------------------------------------------------------------
________________
બાવા રામ ર–બિન્દલ વિનયકુમાર
પઢારજીવનને ચિતાર આલેખવાને સંનિષ્ઠ પ્રયાસ કરતી આ બાળમુકુન્દ : પ્રૌઢશિક્ષણમાં ઉપયોગી બની રહે તેવી પાંચ ચરિત્રલક્ષી જાનપદી કથા છે. વાતાવરણ, બેલી, રીતરિવાજ અને વટવહેવારને કૃતિઓને સંગ્રહ ધરમાં ગંગા' (૧૯૬૬)ના કર્તા. આશ્રય લેતી હોવા છતાં રંગદર્શી અને કવેસાઈ નિરૂપણને કારણે
નિ.વા. કયાંક કયાંક નવલકથાની સૃષ્ટિનું વાસ્તવ છેવાનું અનુભવાય છે.
બાળવિલાસ (૧૮૯૭) : મણિલાલ ન. દ્વિવેદીએ માધ્યમિક શાળામાં ચં.ટો.
ભણતી કન્યાઓ માટે, વડોદરા રાજ્યના વિદ્યાધિકારીની વિનંતીથી બાવા રામ રટો : ધર્મબોધક કથાકૃતિ “શેઠ-શેઠાણી સીર ફૂલે કી બર્ષો તૈયાર કરેલે પણ પાછળથી મતભેદ પડતાં પોતે પ્રગટ કરેલો પાઠ(૧૯૨૫) અને “સતી સત્યવંતી’ના કર્તા.
સંગ્રહ, પૌરાણિક પાત્રો અને પ્રસંગને લઈ લેખકે તેમાં ધર્મ અને | નિ..
નીતિનો ઉપદેશ આપ્યો છે. કન્યા, પત્ની અને માતાના કર્તવ્યનો બાવીસી ધીરુભાઈ : કથાકૃતિ “નીતિવંત નારીના કર્તા.
દૃષ્ટાંત બોધ આપતા આ પાઠો સુદૃઢ વિષયગ્રથન અને ગંભીર
નિ.વો. પ્રાસાદિક ભાષાને કારણે લઘુનિબંધના નમૂના બન્યા છે. બાવીસી મુગટલાલ પોપટલાલ, ‘મધુકર (૨૪-૪-૧૯૩૫) : ચરિત્ર
ધી.દા. લેખક, કવિ. જન્મ વતન સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં. બાંધ ગઠરિયાં- ભા. ૧-૨ (૧૯૫૪) : ચન્દ્રવદન મહેતાની વિસ્તરેલી ઇતિહાસ વિષયમાં એમ.એ., પીએચ.ડી. કોલેજમાં ઇતિહાસના આત્મકથાને એક ખંડ. પહેલા ભાગમાં વડોદરા અને સુરતમાં અધ્યાપક.
વીતેલા સદીની શરૂઆતના બે દાયકા અને બીજા ભાગમાં મુંબઈમાં અર્વાચીન યુરોપની મહાન પ્રતિભાઓ' (૧૯૭૬) એમનું જીવન
વીતેલો ત્રીજો દાયકો નિરૂપાયા છે. ખાસ તો રેલવેજીવન, કોલેજચરિત્રનું પુસ્તક છે. એમનાં કેટલાંક કાવ્યો અને નવલિકાઓ પણ જીવન અને સ્નેહજીવનને આવરી લેતાં વાઈને બોલચાલની પ્રગટ થયાં છે. ઇતિહાસવિષયક ગ્રંથ અને લેખે પણ એમણે
લઢણવાળા જીવંત ગદ્યથી પ્રાણવાન બન્યાં છે. લખાણમાં બને ત્યાં લખ્યા છે.
સુધી અન્ય વ્યકિતઓની એમના પર પડેલી છાપ ઉપસાવવાને ૧૮.ગા.
એમને આશય સ્પષ્ટ રહ્યો છે. આપવડાઈ ને જાતડંફાસના ભયની બાવીસી શાંતિલાલ કપુરચંદ, ‘ચિરંતન (૨૯-૮-૧૯૦૭): લેખકને જાણકારી હોવાથી નાટયાત્મક હળવાશનો એમણે વારંવાર સામાજિક નવલકથાઓ ‘જીવનનિર્માણ અને રજની' (૧૯૪૬)ના
આશ્રય લીધો છે. કર્તા. નિ..
ચં.ટા. બાવો બેલ્યો તે સત્ય :ડોળઘાલુ પંડિત,વિજ્ઞાનીઓ તથા આચાર્યો
બાંશી નામની એક છોકરી (૧૯૬૪) : મધુ રાયના પહલો વાર્તાઅને એમના અહંપદ પર પ્રહાર કરતે, પણ સાથે સાથે સત્યભકિત
સંગહ. આધુનિક વાર્તાના મંડાણ વખતે સશકત રચનારીતિથી પર ભાર મૂકતો મણિલાલ નભુભાઈ દ્વિવેદીને નિબંધ.
અને ભાષાની અનુનેયતાથી નોખી તરી આવતી આ બાવીસ
ચં.ટો. વાર્તાઓમાં વિષાદનાં વિવિધ રૂપાંતરો છે. આ વિષાદ પાછળ બાહુક (૧૯૮૨): ચિનુ મોદીની, સંવિધાન અને શૈલીથી નાખી
યુવાવસ્થાની સ્ત્રીઝંખને અને ગરીબાઈની વાસ્તવિકતા વચ્ચેના તરી આવતી દીર્ઘ કાવ્યરચના. ત્રણ સર્ગમાં વિસ્તરેલી આ રચના
વિરોધને તણાવ છે. આ તણાવ વક્રતા તેમ જ વિનદના દ્રિવિધ અરણ્યમાં જવા પૂર્વે નળ દમયંતી સાથે નગરની બહાર ત્રણ રાત્રિ
સ્તરે આસ્વાદ્ય બનતો વિશિષ્ટ કલા-આકૃતિ ધારણ કરે છે. ગાળે છે એને લક્ષ્ય કરી, નગરવિચ્છેદ અને એથી થતી વેદનાનું
પ્રયોગોની નવીનતા ને ભાષાનાં પતીકાં સંવેદનોથી આ વાર્તાઓ એક વિશેષ પરિમાણ મૂળના નલોપાખ્યાનમાં ઉમેરે છે. ઘટનાહાસ,
તાજગીપૂર્ણ છે. વર્ણન, સંવાદ અને કવિતાના મિશ્રણથી બંધાયેલા કલેવરે અછાંદસ,
ચ.ટા. વૃત્તબંધ અને માત્રાબંધમાં અભિવ્યકિત સાધી છે. નળ, વૈદભ બિનીવાલે જગદીશ ભાસ્કરરાવ, રુચિર’, ‘ભારદ્વાજ અને બૃહદ – આ દીર્ઘરચનાનાં ત્રણ ઘટકપાત્રો છે.
(૨૩-૧૧-૧૯૪૧): ચરિત્રકાર. જન્મ મુંબઈમાં. બી.એસસી.
ચં.. સુધીનો અભ્યાસ. પત્રકારત્વમાં ડિપ્લોમા. સંદેશ સાથે સંલગ્ન. બાળ ગરબાવલી (૧૮૭૭): નવલરામ લક્ષમીરામ પંડથાકૃત સ્ત્રી
એમની પાસેથી ચરિત્રલક્ષી ‘ભારતીય ક્રિકેટના સિતારાઓ' કેળવણીના ઉદ્દેશથી રચાયેલી કાવ્યકૃતિઓને સંગ્રહ, એમાં
(૧૯૭૬) તેમ જ ક્રિકેટની કલા' (૧૯૮૧), “ટિકિટ સંગ્રહની કલાબાળાઓના વયવિકાસને અનુલક્ષીને વિયનિરૂપણની યોજના
ભા. ૧-૨ (૧૯૮૦) અને ‘વિવિધ ભારતીય ટેસ્ટ ક્રિકેટરોનાં જીવનથયેલી છે. સ્ત્રીજીવનના, ભણતરથી માંડીને માતૃત્વ સુધીના કાળનું
ચરિત્રની કોણી' (૧૯૮૨) વગેરે પ્રકીર્ણ પુસ્તકો મળ્યાં છે. આલેખન સંગ્રહનાં કાવ્યોમાં થયું છે. કવિનું વલણ મોટે ભાગે
નિ.વા. સંસારસુધારાનું રહ્યું છે. અપ્રસ્તુતપ્રશંસા દ્વારા બાળલગ્નની બિન્દલ વિનયકુમાર : રહસ્યકથાઓ ‘કાતિલ બેનકાબ'(૧૯૭૦), સાઘત હાંસી ઉડાવતું ‘જનાવરની જાન અન્યોકિતકાવ્ય તરીકે ‘બીજી રાત' (૧૯૭૦) અને ‘મતની મહેફીલ' (૧૯૭૦)ના કર્તા. પ્રસિદ્ધ છે.
નિ..
૩૯૪: ગુજરાતી સાહિત્યકોશ-રે
For Personal & Private Use Only
Page #406
--------------------------------------------------------------------------
________________
બિપિન વૈદ્ય – બુદ્ધ દીર્યચન્દ્ર રણછોડદાસ
બુકસેલર છાટાલાલ છગનલાલ: ત્રિઅંકી નાટક ‘હલામણ જઇ'
અને ભરથરી નાટક' તેમ જ “શ્રી કપુરચંદ ૫ નાચંદ સી.એ.આઈ. એલ.એમ.બી. અને પાછળથી એમ.એ.ડી.નું રમૂજી હાસ્યકારક ફરસ'(૧૮૯૫)ના કર્તા.
બુકસેલર લલ્લુભાઈ ફકીરભાઈ : કથાકૃતિ 'કામરુદેશની ઇંદ્રાળીના કર્તા.
| નિ.. બુખારી સાબિરઅલી અકબરમિયાં, ‘સબિર વટવા (૩-૫-૧૯૦૭, ૧૪-૪-૧૯૮૧) : જન્મ વટવામાં. ગુજરાતી સાત ધોરણ અને અંગ્રેજી ત્રણ ઘોરણ સુધી અભ્યાસ. ખેતી અને બાગબાનીને વ્યવસાય.
એમની પ્રતિનિધિ રચનાઓને મરણોત્તર સંગ્રહ Q જતી. ખાલી' (૧૯૮૮) પ્રકાશિત થયો છે. સરલ છતાં વધક બનતી તેમ જ બદલાતા ભાવોને જુદી જુદી તરેહબાનીમાં ઝીલતી ગઝલોનું અહીં અનુસંધાન છે.
એ.ટ.
બિપિન વૈદ્ય : જુઓ, વૈદ્ય બાબુભાઈ પ્રાણજીવન. બિરાદર: રહસ્યકથાઓ “જાલિમ જમદૂત' (૧૯૩૫), જાલિમેની જમાત' (૧૯૩૫) અને “ધનઘેર રત'ના કર્તા.
નિ.. બિલગી ભીમરાવ કીનિવાસ : દાઉપાસક શ્રી વાસુદેવાનંદ
સરસ્વતીના જીવનને વર્ણવતી કૃતિ “ગરુડેશ્વરના ગુરદેવ (૧૯૫૩) -ના કર્તા,
નિ.. બિલ્વમંગળ : મોહાંધ સૂરદારને નિર્માત કરતી પ્રેયસી-નું વૃત્તાંત
આપનું સળંગ મંદાક્રાન્તામાં લખાયેલું સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, “કલાપી'નું ખંડકાવ્ય.
ચં.ટો. બિહારી : જુઓ, દેસાઈ હરરાય અમુલખરાય. બિહારી જહાંગીરશાહ : નવલકથા ‘અરબી અપસરના કર્તા.
નિ.વા. બી. એલ. એમ. : સામાજિક વાર્તાઓ “એક તાગડો', ‘અંતે ધર્માભે’ અને ‘જોડભાઈની જંજાળના કર્તા.
નિ.વા. બીરબલ: જુઓ, ફરામરોઝ ખુરશેદજી બમનજી. બીલીમેરિયા જમશેદજી મનચેરશાહ : ભારતના ઇતિહાસને પ્રથમ વાર આલેખતું દલપતરીતિમાં કરેલું કાવ્ય “સર દે તવારીખ યાને ઇતિહાસને સંગીતસાર' (૧૮૮૯)ના કર્તા.
નિ.વી. બીલીમોરિયા દાદાભાઈ એન. : કથાકૃતિ “રાજા માનસિંહ અને રાણી પ્રેમાવતીની વાર્તાના કર્તા.
નિ.વી. બીલીમોરિયા નસરવાનજી ફરામજી(૧૮૫૨, ૧૯૨૨) : નિબંધકાર. ધર્મ-નીતિ સંબંધી માસિક “ચરાગ'ના સ્થાપક તંત્રી.
એમણે ‘બંદગી, ગાયન અને પ્રાંધ', ‘જરથોસ્તી રાહબર', આતશની આરાધાન' (૧૮૯૮), 'પાસીઓનું નીતિધારાગ સુધારવાની જરૂર' તથા વેલ્યુએશન અથવા દુનિયા અને માણસની ઉત્પત્તિ વગેરે પુસ્તકો આપ્યાં છે.
બુગનવેલિયા લવંડેરિયા : “શવંત ત્રિવેદીની આંતરવાસ્તવને ઝડપતી લાક્ષણિક દીર્ધ-કાવ્યકૃતિ.
ચ.ટા.
બુઝારી કામઅલી મુસ્તફાઅલી : “હજરતઅલી મુરતાનું જીવનચરિત્રના કર્તા.
નિ.વા. બુટાણી મેંતીલાલ લાઠીરામ : ચરિત્રલક્ષી પુસ્તક “પંડિત મોતીલાલ નહેરુ (૧૯૫૪)ના કર્તા.
નિ.વા. બુદ્ધ દૌર્યચન્દ્ર રણછોડદાસ (૨૯-૧૨-૧૯૨૯) : વાર્તાકાર, નવલકથાકાર, કવિ, સંપાદક જન્મ લાઠીમાં. સનદી વકીલ. લાઠીની ‘ગૂર્જર સાહિત્યભંડાર’ નામની પ્રકાશનસંસ્થાના સંચાલક.
એમની પાસેથી વાર્તાસંગ્રહ ‘મેવાડની મહત્તા' (૧૯૩૪), ‘તાતાં તીર' (૧૯૩૫), ‘સુરંગા' (૧૯૪૨) અને છૂપાં આંસુ (૧૯૪૮) મળ્યા છે. સુમિતા’- ખંડ ૧-૨ (૧૯૪૭) એમની નવલકથા છે, તે ‘ઉલ્લાસ' (૧૯૪૮) હસ્યકથાઓને સંગ્રહ છે. “શરદપૂણિમા’ (૧૯૩૭), “ગુંજન' (૧૯૩૯), ‘રસાત' (૧૯૪૦), 'ગૃહલક્ષ્મીના ગરબા' (૧૯૪૩), 'પ્રણયરાત્રિ' (૧૯૪૫), 'પ્રણયસાધના' (૧૯૪૬) અને “રાસરંગોળી' (૧૯૪૮) જેવા એમના પદ્યસંગહોમાં રાસ, ગરબા, ગીત, ગીતકથી તથા છાંદસ કાવ્યો સંકલિત થયાં છે. ‘ગરવા ગુજરાતીઓ' (૧૯૪૫) અને “ધન્ય ધરા ગુર્જરી' (૧૯૬૬) જેવાં ચરિત્રલક્ષી પુસ્તકો સાથે બાળકાવ્યોની “કાલી બોલી' (૧૯૭૪) અને કસબીઓનાં કાવ્યો' (૧૯૭૫) રચનાઓ પણ એમણે આપી છે. 'પ્રણયરાત્રિ' (૧૯૭૫) સાધુ ઉપગુપ્ત અને વાસવદત્તાનું ચરિત્ર વર્ણવતું ખંડકાવ્ય છે. ધૂન રામાયણ' (૧૯૭૧)માં રામાયણના પ્રસંગે અને “અધરામૃત' (૧૯૭૬)માં કૃષ્ણભકિતનાં ગીતને સંચય છે. 'રાસમાલિકા
બીલીમોરિયા નાનાભાઈ હરમસજી નાબી : ચરિત્રલક્ષી પુસ્તક ‘હિંદના દલેર પારસી વીરલાઓના કર્તા.
નિ.વો. બુકબાઈન્ડર ધનમાય કે.: નવલકથા ‘ઉતાવળી અને ઉછાંછળી' (૧૯૩૫) નાં કર્તા.
ચ.ટો.
બુકસેલર ચુનીલાલ મગનલાલ: કથાકૃતિ ‘માહિની ઊર્ફ મરિયમના
નિ..
કત.
ગુજરાતી સાહિત્યકોશ- ૨ :૩૯૫
For Personal & Private Use Only
Page #407
--------------------------------------------------------------------------
________________
બુદ્ધનાં ચ-બૂચ જન્મશંકર મહાશંકર
(૧૯૩૯), ‘આપણાં લગ્નગીત' (૧૯૪૨), “મીરાનાં ભકિતગીતા” (૧૯૪૬), “અમૃતધારા(૧૯૫૩) અને સફળતાને રાજમાર્ગ (૧૯૫૩) એમની સંપાદિત કૃતિઓ છે.
| નિ.. બુદ્ધનાં ચક્ષુ: નયનરસ લઈ અવતરેલા બુદ્ધ અંધારે ભમતા
જગતને કેવું નવું ચક્ષુ આપ્યું, એ સંદર્ભની આસપાસ ભાવવિશ્વ ઊભું કરવું સુંદરમ્ નું કાવ્ય.
‘ગજેન્દ્ર મૌકિકો' (મરણોત્તર, ૧૯૨૭) રમણલાલ યાજ્ઞિકની પ્રસ્તાવના સાથે પ્રકાશિત થયેલો એમનો એકમાત્ર કાવ્યસંગ્રહ છે. કાવ્યો ઉપરાંત તેમાં એમના નિબંધ-પત્ર પણ સંઘરાયા છે. આયુષ્યનાં છેલ્લાં પાંચેક વર્ષોમાં લખાયેલી આ સહેક જેટલી મૌલિક અનૂદિત રચનાઓમાં એમનું કવિ તરીકેનું રૂપ ઊઘડી આવ્યું છે. પ્રારંભમાં અન્યની અસર ઝીલતી હોવા છતાં પછીનાં વર્ષોમાં નિજી સ્વરૂપ પ્રકટાવતી, કલ્પના અને ચિંતનના પુટવાળી, ભાવ અને બાનીની પકવતા દાખવતી સબળ કૃતિઓ એમણે આપી છે. પ્રકૃતિ ને જીવન એ બે મહત્ત્વનાં બિંદુઓથી એમની કૃતિઓ વિસ્તરે છે. ‘પડનું પંખી', ‘શરદપૂનમ, ગરુડ’, ‘વીજળીને ઉકત હકીકતનાં નોંધપાત્ર દૃષ્ટાંતો છે. કલ્પના અને ચિંતનના રોચક મિશ્રણવાળું ‘ગિરનારની યાત્રા” એમનું એક મહત્ત્વાકાંક્ષી કાવ્ય છે. ‘સ્મશાને’, ‘બાબુ’ અને ‘વિધુ' જેવાં મૃત્યુવિષયક ઊર્મિકાવ્યો પણ આ સંગ્રહની સંપત્તિ બન્યાં છે.
બુદ્ધિ અને હૃદય : દોષ કાઢવાનું કામ બુદ્ધિનું છે ને કામ આપવાલેવાનું કામ હૃદયનું છે; અને તેથી બુદ્ધિના વિષયોને પૂંઠે મૂકી હૃદયના આવેગને પુખ્ત કરવા ઉપર લક્ષ રાખવાનું સૂચવતા મણિલાલ નભુભાઈ દ્રિવેદીને નિબંધ.
.ટો.
બુદ્ધિધન : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની પ્રશિષ્ટ નવલકથા ‘સરસ્વતીચંદ્રમાં આવતી સુવર્ણપુરની રાજ્યખટપટ વચ્ચેનું અમાત્યનું પાત્ર. એના પુત્ર પ્રમાદધન સાથે નાયિકા કુમુદસુંદરીનું લગ્ન થયેલું છે.
એ.ટી. બુદ્ધિવિજય : રામનારાયણ વિ. પાઠક, ‘દ્વિરેફની ટૂંકીવાર્તા. ગુરની ના છતાં મહત્ત્વાકાંક્ષાથી સુવર્ણપ્રયોગની અજમાયશ કરનાર બુદ્ધિવિજય અંતે કરપીણ મૃત્યુને વરે છે એવું એમાં કથાનક છે.
ચં... બુમલાખાઉ ફરામજી મંચેરજી : રવજીવનના કેટલાક પ્રસંગોની ટૂંકી ને રજ કરતું આત્મકથાત્મક પુસ્તક “બુમલાખાઉ ફરામરોજ મંચેરજીની જિદગીની ટૂકનાંધ' (૧૯૧૪)ના કર્તા.
નિ.વા. બુલબુલ: જુઓ, દેરાસરી ડાહ્યાભાઈ પીતાંબરદાસ. બુલાખીદાસ મૂળચંદ : “શકુંતલા નાટકનાં ગાયનો' (૧૯૦૨)ના કિર્તા.
નિ.. બુવા દત્તાત્રેય : ચરિત્રલક્ષી કૃતિઓ “નવનાથચરિત્ર'- ભા. ૧-૨ (૧૯૨૩) અને ‘અનસૂયામાતા' (૧૯૨૬)ના કર્તા.
નિ.વા. બુવા સદાશિવ : ભકિતવિષયક પદ્યકૃતિ ‘તાપીમહાભ્ય' (૧૯૨૫) ના
બૂચ ગુલાબરાય લક્ષ્મીદાસ: ‘ચાર કહવનની રમૂજી વાતો' (૧૮૮૯) -ના કર્તા.
નિ.વા. બૂચ ચંદ્રશંકર અમૃતલાલ, ‘સુકાની' (૨૫-૯-૧૮૯૬,૨૨-૯-૧૯૫૮): નવલકથાકાર, નિબંધકાર. જન્મ મુંબઈમાં. વતન મુંદરા. ૧૯૧૮માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ. પાંચ વર્ષ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં સંસ્કૃતના વ્યાખ્યાતા.ત્યારબાદ મુંબઈની શ્રીમદ્ ભાગવદ્ગીતા પાઠશાળામાં ત્રણ વર્ષ સુધી શાસ્ત્રી. ૧૯૨૩થી સિંધિયા સ્ટીમ નેવિગેશન સાથે સંલગ્ન. ૧૯૫૦માં
એના જોઇન્ટ જનરલ મેનેજર. ૧૯૫૨માં નિવૃત્ત. ‘ચેતન” અને ‘નાગરિક'ના તંત્રી. ૧૯૫૬ ને કુમારચંદ્રક પ્રાપ્ત.
‘દેવ ધાધલ (૧૯૩૭) આજ સુધી વિષયવસ્તુની રીતે અનોખી રહેલી સમંદરના સાવજાની સાહસકથા છે. હેતુલક્ષી અને માહિતીસભર હોવા છતાં આ કથા રોમાંચક રીતે વાસ્તવિકતાનું વાતાવરણ રચે છે. આજથી બે વર્ષ પહેલાના જમાને એમાં આલેખાયેલા છે. આ ઉપરાંત, ધુડાકિય બાણ સાગરકથા પણ એમના નામે છે. ‘અદ્ર શિવ અને લિંગસંપ્રદાય' (૧૯૨૯) નિબંધ ઐતિહાસિક અન્વેષણને છે. ‘અદ્રાધ્યાય' (૧૯૨૯) ટીકા અને વ્યુત્પન્ન શબ્દો સહિતનું એમનું ગુજરાતી ભાષાંતર છે.
ચં.. બૂચ છગનલાલ વેણીલાલ : કથાકૃતિ ‘આપવીતા'ના કર્તા.
નિ.વા. બૂચ જન્મશંકર મહાશંકર, 'લલિત' (૩૦-૬-૧૮૭૭, ૨૪-૩-૧૯૪૭): કવિ. જન્મ જૂનાગઢમાં. પ્રાથમિક શિક્ષણ જૂનાગઢ અને રાજકોટમાં. ૧૯૦૩માં એસ.ટી.સી. લાઠીમાં રાજવી કુટુંબના શિક્ષક, દસેક વર્ષ બાદ ગોંડલની હાઈસ્કૂલમાં શિક્ષક. પછીથી ૧૯૦૮-૧૦ દરમિયાન રાજકોટમાં કાઠિયાવાડ ટાઈમ્સ'ના તંત્રી. ૧૯૧૩થી ૧૯૨૦ સુધી વડોદરામાં લેકોપદેશક તરીકે સેવા. ૧૯૨૫ થી લેડીનોર્થકોટ હિંદુ ઓ નજમાં અને ખાનગી પરિવારોમાં શિક્ષણ
કિર્તા.
નિ.વે. બૂચ ગજેન્દ્રરાય ગુલાબરાય (૧૫-૯-૧૯૦૨, ૧૩-૧૧-૧૯૨૭) : કવિ. જન્મ વસાવડ (જિ. રાજકોટ)માં. પ્રાથમિક શિક્ષણ જસદણમાં. માધ્યમિક શિક્ષણ ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલમાં તેમ જ ગીરાસીયા કૅલેજમાં. ૧૯૧૯માં મૅટ્રિક. ૧૯૨૩માં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી બી.એ. ૧૯૨૧માં એમ.એ. ૧૯૨૫થી અવસાનપર્યત સુરતની કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક.
૩૯૬: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education Interational
For Personal & Private Use Only
Page #408
--------------------------------------------------------------------------
________________
બુચ
સ્ના હસિતકાન્ત - “ચ હસિત હરિરાય
બૂચ પુરાતન જન્મશંકર (૨-૧૦-૧૯૦૭) : ચરિત્રલેખક. જન્મ જૂનાગઢમાં. ગાંધીજી સાથે વીસેક વર્ષ સમાજસેવાનું કાર્ય.
એમની પાસેથી મુખ્યત્વે પ્રસંગોનાં સંસ્મરણોને આલેખતાં અને ચરિત્રલક્ષી પુસ્તકો ‘ગાંધીજીના સાંનિધ્યમાં' (૧૯૪૪), ‘બાપુની છત્રછાયામાં' (૧૯૪૫), ‘આપણા જવાહર’ (૧૯૪૭), ‘ભગવાનનાં છોરૂ' (૧૯૫૮) વગેરે મળ્યાં છે.
કાર્ય. ૧૯૨૧ થી ૧૯૨૫ રસુધી રાષ્ટ્રીય મહાવિદ્યાલય, મુંબઈમાં ભાષાસાહિત્યના અધ્યાપક. ૧૯૩૮ માં નિવૃત્ત.
‘લલિતનાં કાવ્યો' (૧૯૧૨), ‘વડોદરાને વડલે' (૧૯૧૪) અને ‘લલિતનાં બીજા કાવ્યો' (૧૯૩૪) એમના કાવ્યસંગ્રહો છે. ‘લલિતને રણકાર' (૧૯૫૧) નામના મરણોત્તર પ્રકાશિત કાવ્યગ્રંથમાં એમની સમગ્ર કવિતા સંચિત થયેલી છે.
નારીહૃદય, દામ્પત્યજીવન, પ્રણય અને સવદેશભકિત એ એમની કવિતાના મુખ્ય વિષય છે. ગૃહજીવનના ભાવોને નિરૂપતી એમની ઊર્મિકવિતામાં એમના છંદ પરત્વેના કૌશલને પરિચય મળે છે. પ્રકૃતિચિત્રો અને રસળતી કાવ્યબાની એ પણ એમની કવિ તરીકેની વિશિષ્ટતા છે. ખંડકાવ્ય જેવી ત્રણેક રચનાઓ તથા વ્યકિત-ચરિત્રાત્મક કાવ્યો ઉપરાંત બાળગીતે પણ એમની પાસેથી સાંપડયાં છે.
“ીતા વનવાસ'(૧૯૦૩ ૧૯૦૪) એ ‘ઉત્તરરામચરિત’નું અનુસરણ કરતું પણ પોતાની રીતે ગૃહજીવનના પ્રાંગાને ઉપસાવનું એમનું નાટક છે, જે તત્કાલીન ઇનામામાં ખબ જાણીતું થયેલું.
બૂચ વેણીભાઈ છગનલાલ : બાળવાર્તાનું પુસ્તક ‘ટારઝન જાડી'ના
ક
.
બૂચ જયાસ્ના હસિતકા (૩૦-૧૧-૧૯૨૪): ચરિત્રકાર, વાર્તાકાર. જન્મ ૫ટણમાં. બી.એ. સુધીનો અભ્યાસ.
એમની પાસેથી હરિરાય બુચના જીવનને પરિચય કરાવતું ચરિત્ર, લક્ષી પુસ્તક 'હરિકિરણ (હસિત બૂચ સાથે, ૧૯૬૩), નવલિકાસંગ્રહ ‘કણકણમાં અજવાળાં' (૧૯૭૯) અને નિબંધસંગ્રહ ‘પરિષ' (૧૯૬૪) તથા ‘વાનગીનાં અમી' (૧૯૮૩) મળ્યાં છે.
નિ.. બૂચ નટવરલાલ પ્રભુલાલ (૨૧-૧૦-૧૯૮૬) : હાસ્યલેખક. જન્મ પોરબંદરમાં. ૧૯૨૩માં મૅટ્રિક. ૧૯૨૭માં ફર્ગન કોલેજ, પૂનાથી સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૨૯માં સંસ્કૃત મુખ્ય વિષયમાં એમ.એ. ૧૯૩૦થી ૧૯૩૯ સુધી દક્ષિણામૂર્તિ વિનયમંદિર, ભાવનગરમાં અંગ્રેજીના શિક્ષક. ૧૯૩૯થી ૧૯૪૮ સુધી ઘરશાળા હાઈસ્કૂલમાં અંગ્રેજીના શિક્ષક. ૧૯૪૮ થી ૧૯૫૮ સુધી ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં ઉપનિયામક. ૧૯૫૮ થી ૧૯૬૮ સુધી લોકસેવા મહાવિદ્યાલય ‘લોકભારતી’, સણોસરામાં પ્રાધ્યાપક અને ઉપનિયામક. ૧૯૮૧ થી નિવૃત્ત.
રામરોટી' (૧૯૩૯), બનાવટી ફૂલે' (૧૯૫૩), ‘રામરોટી'ત્રીજી (૧૯૬૮) અને છેલવેલું' (૧૯૮૨) એમનાં વિવિધ વિષયો પરનાં હળવાં લખાણોના સંગ્રહો છે. એમના નર્મ-મર્મમાં શિક્ષકજીવનના પરિપ્રેક્ષ્યનું પ્રાધાન્ય છે. ‘કાગળનાં કેસૂડાં' (૧૯૮૬) એમને હળવી પદ્યરચનાઓને સંચય છે. ‘હળવાં ફૂલ' (૧૯૮૪) માં હાસ્યનાટકો સંગૃહીત છે. એમણે ‘ઉદેપુર મેવાડ' (૧૯૩૭) પ્રવાસવર્ણન અને ‘ગ્રામદક્ષિણામૂર્તિ અને લેકભારતી' (૧૯૭૬) પરિચયપુસ્તિકા આપ્યાં છે. આ ઉપરાંત એમણે ગાંધીજીને જીવનસંદેશ’ (૧૯૬૩), 'ઈશુને પગલે' (૧૯૬૭), ડેવિડ કોપરફીલ્ડ (૧૯૭૦) વગેરે પંદર જેટલાં અનુવાદ-પુસ્તકો પણ આપ્યાં છે.
ચંટો.
નિ.વા. બૂચ સનાતન : કચ-દેવયાનીના પ્રણયપસંગને અનુલક્ષીને કર્તવ્ય
અને પ્રણય વચ્ચેના સંઘર્ષને આલેખતું નાટક ‘સંજીવન' (૧૯૩૫) - ના કર્તા.
(ન.યા. બૂચ સવિતાલક્ષમી હરિરાય : ગીત-ગરબાઓના સંગ્રહ ‘ગઢ ગરનારી' (૧૯૬૦)નાં કતાં.
.િવા. બૂચ હરિરાય ભગવંતરાય (૨૨-૮-૧૯૮૧, ૧-૯-૧૯૧૨) : વિવેચક,
ચરિત્રલેખક. જન્મ જૂનાગઢમાં. ૧૯૦૯ થી વડોદરાના ‘સયાજીવિજ્ય’ સામયિકના ઉપતંત્રી.
એમની પાસેથી હારમાળા અને તેનો લેખક' (૧૯૧૨), બાળા - પયોગી કૃતિ “ચકવર્તી અશોક' (૧૯૨૧), અનૂદિત નવલકથા ‘કમલાકુમારી અથવા પૂર્વપશ્ચિમને હસ્તમિલાપ'(૧૯૧૨) તથા પ્રકીર્ણ કૃતિ “પાર્લામેન્ટ અથવા બ્રિટીશ રાજ્યસભા મળ્યાં છે.
નિ.વા. બૂચ હસિત હરિરાય(૨૬-૬-૧૯૨૧, ૧૮-૫-૧૯૮૯): કવિ, વિવેચક, નવલકથાકાર, વાર્તાકાર, નાટયકાર, ચરિત્રકાર. જન્મ જૂનાગઢમાં. પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ વડોદરામાં. ૧૯૪૨ માં ગુજરાતી (મુખ્ય), સંસ્કૃત વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૪૪માં એમ.એ. ૧૯૪૬ થી ૧૯૭૧ સુધી ગુજરાતની વિવિધ સરકારી કોલેજોમાં અધ્યાપક તથા રાજકોટની કોલેજમાં આચાર્ય. ૧૯૭૧થી ૧૯૮૦ સુધી ગાંધીનગરમાં ગુજરાત રાજયના ભાષાનિયામક, હૃદયરોગના હુમલાથી વડોદરામાં અવસાન.
એમણે મુખ્યત્વે કવિ અને વિવેચક તરીકે પ્રદાન કર્યું છે. એમનું પ્રથમ પ્રકાશન ‘બ્રહ્મઅતિથિ' (૧૯૪૭) ન્હાનાલાલ વિશેનું અંજલિકાવ્ય છે. એમને પ્રથમ કાવ્યસંગ્રહ'રૂપનાં અમી' (૧૯૫૪) છે; પછીના સંગ્રહો છે: “સાન્નિધ્ય' (૧૯૬૧), ‘નિરંતર' (૧૯૭૩), ‘તન્મય' (૧૯૭૬) અને “અંતર્ગત' (૧૯૭૯). એમના સૂરમંગલ’ (૧૯૫૮)માં ગેય અને અભિનેય રૂપકો, ‘ગાંધીધ્વનિ' (૧૯૬૯)માં ગાંધીજી વિશેનાં કાવ્યો અને ‘આગિયા ઝબૂકિયા (૧૯૬૩) તથા ‘એનઘેન દીવાઘેન' (૧૯૮૧)માં બાલગીત સંગ્રહાયાં છે. એમણે અંગ્રેજી અને હિન્દી ભાષામાં પણ કવિતા રચી છે, જે અનુક્રમે ‘વિન્ડો' (૧૯૮૧) અને 'ઇષત્ '(૧૯૮૪)માં ગ્રંથસ્થ થયેલી છે.
ગુજરાતી સાહિત્યકોશ- ૨ :૩૯૭
For Personal & Private Use Only
Page #409
--------------------------------------------------------------------------
________________
બૂચ હીરાલાલ જાદવરાય – બે સંસ્કૃતિઓ
ઇતિહાસના સાધનરૂપે સાચવી લેવાનો પ્રયત્ન આ સંપાદને પાછળ મુખ્ય છે. લોકપ્રિય કાવ્યો સુલભ થાય અને સારા સંગ્રહા બહાર આવે એવા હેતુથી થયેલાં આ સંપાદનને અંતે કઠણ શબ્દોને કોશ પણ આપવામાં આવ્યો છે. મીરાંબાઈ, નાકર, દયારામ, પ્રીતમ વગેરે અંગેના વિસ્તૃત લેખે આ સંગ્રહો સાથે સંકળાયેલા છે.
ટો.
રચનાની સુગેયતા, પ્રાસાદિકતા અને ઊમિપ્રધાનતા એ એમની કવિતાનાં લક્ષણો છે.
એમણે નવલકથા, ટૂંકીવાર્તા અને એકાંકી જેવાં સ્વરૂપે પણ ખેડયાં છે. “ચલ અચલ' (૧૯૬૮), ‘આભને છેડે (૧૯૭૦) અને મેઘના (૧૯૭૯) એ એમની નવલકથાઓ છે, જે પૈકી બીજીને. હિંદીમાં અનુવાદ થયો છે. આ નવલકથાઓમાં ઝીણી વિગતોનાં આલેખન સહિતનાં આસ્વાદ્ય વર્ણન-ચિત્રાંકન છે. ‘આલંબન' (૧૯૬૮), ‘વાદળી ઝર્યા કરતી હતી' (૧૯૭૬) અને ‘તાણે વાણ (૧૯૮૧) એમના વાર્તાસંગ્રહો છે. ‘શુભસ્ય શીઘમ' (૧૯૫૮)માં સંગૃહીત એમનાં એકાંકીઓમાં સાંપ્રત સમસ્યાઓ નર્મમર્મ અને કટાક્ષના વિનિયોગથી આલેખાયેલી છે. એમનાં બીજા અભિનય એકાંકીઓ ‘નવાં નવાં નાટકો' (૧૯૭૭) અને ‘કિશોરોનાં નાટકો (૧૯૭૭) માં સંગ્રહાયાં છે. વડોદરા, આ વડોદરા' (૧૯૮૪) એ એમને વડોદરા વિશેના નિબંધોને સંગ્રહ છે. ‘દલપતરામ - એક અધ્યયન' (૧૯૫૫) સ્વાધ્યાયગ્રંથ ઉપરાંત અન્વય' (૧૯૬૯) તથા “તભવ' (૧૯૭૬) એ બે વિવેચનસંગ્રહો એમણે આપ્યા છે. ગુજરાત સાહિત્ય સભા દ્વારા કરાવાયેલી ‘ગ્રંથસ્થ વાડમય સમીક્ષા' (૧૯૬૩), ગુજરાતી ગ્રંથકાર શ્રેણી માટે તૈયાર કરાયેલી પુસ્તિકા “મીરા' (૧૯૭૮) તેમ જ ગુજરાતી કવિતાના આસ્વાદ-લેખેને સંગ્રહ ક્ષણે ચિરંજીવી' - ભા. ૧-૨ (૧૯૮૧) વગેરે ગ્રંથે એમની પરિશ્રમભરી અભ્યાસપરાયણતાને, ખ્યાલ આપે છે.
એમણે ચરિત્રાલેખન, અનુવાદ સંપાદનનું કાર્ય સ્વતંત્રપણે તેમ જ સહયોગમાં કર્યું છે. સિદ્ધરાજ' (૧૯૪૮) અને 'હરિકિરણ” (૧૯૬૩) જ સ્ના હ. બૂચના; તો 'ધમ્મપદ’(૧૯૫૪), “સિદ્ધહેમ' (૧૯૫૭), જાદવાસ્થળી' (૧૯૬૧) અને પ્રસાદ (૧૯૬૩) જા.કા. પટેલના સહયોગમાં સંપાદિત થયેલા એમના અન્ય ઉલ્લેખનીય ગ્રંથ છે.
બૃહત્ પિંગળ (૧૯૫૫): રામનારાયણ વિ. પાઠકના છંદશાસ્ત્ર પરનો શાસ્ત્રીય ગ્રંથ. પંદર પ્રકરણ અને વીસ પરિશિષ્ટમાં વહેંચાયેલ, લગભગ સાત પૃષ્ઠોમાં વિસ્તરેલ આ ગ્રંથ ગુજરાતી કવિતામાં છેક દલપતરામથી રચાવા શરૂ થયેલા છંદશાસ્ત્રના ગ્રંથોમાં નિરૂપણની દૃષ્ટિએ સહુથી વિશેષ સર્વગ્રાહી અને વૈજ્ઞાનિક દૃષ્ટિવાળે છે. ગાંધીયુગ સુધીની ગુજરાતી કવિતામાં થયેલા છંદવિષયક બધા પ્રયોગની શાસ્ત્રીય વિચારણા અહીં થઈ છે. કાવ્યમાં છંદનું સ્થાન, ગુજરાતી ઉચ્ચારણોના સંદર્ભમાં લઘુગુરુની ચર્ચા, અક્ષરનું સ્વરૂપ, વૈદિક છંદોનું સ્વરૂપ અને તેમના પ્રકારો, અક્ષરમેળ છંદોનું સ્વરૂપ અને તેમનાં મેળ મિશ્રણો, માત્રામેળ છંદો, સંખ્યામેળ છંદો, મરાઠીમાંથી આવેલા વિ-અભંગ આદિ છંદ, હિંગલના છંદ, દેશી, પદ,ગઝલનું સ્વરૂપ તેમ જ પ્રવાહી છંદ કે સાંગ પદ્યરચનાના પ્રયોગ – એ સર્વની ઝીણવટભરી ચર્ચામાં પોતાના પુરોગામી પિંગળશાસ્ત્રીઓએ આપેલા મંતવ્યોની ફેરતપાસ છે અને ઘણી જગ્યાએ પોતાનાં મૌલિક પ્રતિપાદન છે. સંધિ અને પદ્યભાર વચ્ચેના સંબંધ તપાસી ભારતત્વને લક્ષમાં રાખ્યા વગર સંધિઓનું કરેલું પૃથક્કરણ; માત્રામેળ છંદોના સંધિઓના તાલ અને સંગીતના તાલ વચ્ચે બતાવેલ સંબંધ; ગઝલના છંદોને માત્રામેળ છંદો જેવા આવૃત્તસંધિ છંદો બતાવવા; ઘનાક્ષરી, મનહર અને અનુરુપની સંખ્યામેળ છંદો તરીકે ગણના કરવી અને આ છંદોનું અક્ષરમેળ કરતાં માત્રામેળ છંદો સાથેનું મળતાપણું બતાવવું; માત્રામેળ છંદોમાં બ્લેન્કવર્સ જેવો પ્રવાહી છંદ બનવાની અક્ષમતા, પૃથ્વીમાં પ્રવાહી છંદ બનવાની આંશિક ક્ષમતા અને વનવેલીમાં પ્રવાહી છંદ બનવાની વધુમાં વધુ ક્ષમતા બતાવવી – વગેરે છંદશાસ્ત્ર વિશેનાં એમણે કરેલાં નિરીક્ષણો મૌલિક અને માર્મિક છે.
6.ગા. બે જગજીવનરામને સાક્ષાત્કાર : જયોતિષ જાનીની ટૂંકીવાર્તા. એમાં એકને એક દીકરો પશલે સાધુ થઈ ગયો છે એ પ્રસંગને અનુલક્ષીને જગજીવનરામનાં, મગની બે ફાડ જેવાં રૂપો વચ્ચેનો વિવાદ નર્મવિનોદમાં જીવંત રીતે નિરૂપાય છે.
રાંટો. બે નદીઓની વાર્તા: તાપી અને સાબરમતી નદીનાં ઉદાહરણ પડે છે, ડહોળાયેલી અને સ્વસ્થ જીવનશૈલી તથા લેખનશૈલીની ચર્ચા કરતે ચી. ન. પટેલને ચિંતનાત્મક નિબંધ.
એ.ટ. બે સંસ્કૃતિઓ : સભ્યતાના વિકાસ માટે કુરસદ પર ભાર મૂકતી ભદ્રલેકની સંસ્કૃતિ અને પરિશ્રમ પર ભાર મૂકતી સંત અથવા ઓલિયા સંસ્કૃતિ વચ્ચેનાં વિરોધલક્ષણો ચર્ચત કિશોરલાલ
બુચ હીરાલાલ જાદવરાય: ભકિત અને તત્ત્વજ્ઞાનવિષયક કાવ્યકૃતિઓના સંગ્રહો “વેદતાત્પર્યબોધિની' (૧૯૦૭), “સાચાં મોતી'ભા.૧ (૧૯૧૨) અને ભાગ્યોદય ભૂમિકા'-ભા.૧ (૧૯૧૯)ના કર્તા.
નિ.. બૂરાઈના દ્વાર પર : ઝવેરચંદ મેઘાણીની ટૂંકીવાર્તા. અહીં સ્ત્રીના કોમળ વ્યકિતત્વના સ્પર્શે પુરુષની હતાશાને અને દુર્બળતાને હણનું કોળી કોમનું પ્રસન્ન દાંપત્ય વાર્તાના કેન્દ્રમાં છે.
ચં.ટી. બૃહત્ કાવ્યદોહન- ભાગ ૧-૮ (૧૮૮૬-૧૯૧૨) : ઇચ્છારામ
સૂર્યરામ દેસાઈએ સંપાદિત કરેલા મધ્યકાલીન સાહિત્યકૃતિઓના સંગ્રહો. મધ્યકાલીન કૃતિઓને એકઠી કરવાનું, એના પાઠ તૈયાર કરવાનું અને એને પ્રકાશિત કરવાનું પ્રારંભિક છતાં ભગીરથ કાર્ય અહીં થયેલું છે. સાહિત્યિક મૂલ્યથી નિરપેક્ષ રહી જે કાંઈ મધ્યકાલીન સાહિત્યસામગ્રી ઉપલબ્ધ બની તેને ગુજરાતી સાહિત્યના
૩૯૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #410
--------------------------------------------------------------------------
________________
મશરૂવાળાનો વિનાત્મક નિબંધ
બેકાર : જુઓ, પટેલ ઈબ્રાહિમ દાદાભાઈ, બેગ અને બિસ્તરા સામાનના ઢગલાથી વીંટાવાની વૃત્તિ : મુસાફરીથી માંડી આપણાં અનેક વળગણા સુધી પહોંચેલી છે એના પર વિનોદપૂર્ણ કટાક્ષ કરતા બકુલ ત્રિપાઠીનો હાસ્યનિબંધ,
ચંટો.
ચં.ટા.
બેંચરવાળા શામળ ચીમનલાલ : નવલકથા બ્રહ્મદેશની શ્રેણી'ના કર્તા.
૨.૨.૬.
બેટાઈ રમેશચંદ્ર સુંદરજી (૫૨-૧૯૨૬) : વિવેચક, અનુવાદક, સંપાદક. મસ્થળ માંડવી (કચ્છ). ૧૯૪૭માં મુંબઈ યુનિવર્સિટીમાંથીસંસ્કૃત વિષય સાથે બી.એ., ૧૯૫૭માં એમ.એ., ૧૯૫૭માં પીએચ.ડી. સંસ્કૃતના પ્રાધ્યાપક.
"સંસ્કૃત આદિત્યનો ઈનિવાસ'- ભા. ૧ ૨(૧૯૬૦), 'ઘર્ષવર્ધન’ (૧૯૬૯), ‘ભારતીય સાહિત્યવિચાર મંજૂષા’- ભા. ૧-૨ (સંપાદન, ૧૯૭૫), ‘ભારતીય કાવ્યમીમાંસા’(૧૯૭૮) વગેરેમાં સંસ્કૃતસાહિત્યના અભ્યાસ, કપ્રાસ વિશેની સૂઝ તેમ જ વિષયને સરળ ભાષામાં સદૃષ્ટાંત રજૂ કરવાની એમની પતિનો પરિચય થાય છે. ‘વિવેકચૂડામણ’(૧૯૭૯) એમનો અનુવાદ છે, 'બુદ્ધચરિત' (૧૯૫૮), 'વિક્રમે વંશીય’(૧૯૫૯), “માદન’(૧૯૫૯), ‘શાકુંતલ’(૧૯૫૯), ‘કાવ્યપ્રકાશ’-સર્ગ ૧, ૨, ૩, ૧૦ (૧૯૫૯) વગેરે અનુવાદો મુખ્યત્વે વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા છે. 'પ્રાચીન ભારતીય સામ કિ સંસ્થાઓ'(૧૯૭૪) એમનું સમાજ દર્શનનું સંશાધન-પુસ્તક છે. નિ.વા.
બેટાઈ સુંદરજી ગોકળદાસ, 'પાયન','મિત્રાયણી'(૧૦-૮-૧૯૦૫, ૧૬-૧-૧૯૮૯) : કવિ, વિવેચક. જન્મ વતન જામનગર જિલ્લાના બેટ-દ્વારકામાં. ૧૯૨૮માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૩૨માં એલએલ.બી., ૧૯૩૬માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. પ્રારંભનાં ચારપાંચ વર્ષ ‘હિંદુસ્તાન’ ને ‘પ્રજામિત્ર'માં સબઍડિટર, ચારપાંચ વર્ષ મુંબઈની એક સંસ્થામાં આચાર્ય, એ પછી મુંબઈની એસ. એન. ડી. ડી. વિમેન્સ કોલેજમાં નિવૃત્તિપર્યંત મુખ્યતીના અધ્યાપક, ઇન્ડિયન પી.ઈ.એન.ના સભ્ય. નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા. મુંબઈમાં
અવસાન.
પચાસેક વર્ષથી સતત કાવ્યસર્જન કરનારા આ ગાંધીયુગના કવિ નરસિંહરાવની કવિતાથી વિશેષ પ્રભાવિત છે, જે ખંડકાવ્યો અને કર્ણપ્રશસ્તિઓની સ્વસ્વગંભીર શૈલી, જીવનનાં મંગલમય તત્ત્વો પૂર આસ્પા, પ્રકૃતિ પ્રત્યેનું આકર્ષણ વગેરેમાં જોઈ શકાય છે. અલબત્ત, સૉનેટોનું વ્યાપક ખેડાણ કે નિષ્કામ કર્મવાળા જીવનનું આકર્ષણ એમની કવિતા પર ગાંધીયુગના પ્રભાવની પણ પ્રતીતિ રાવે છે.
‘જયોતિરેખા’(૧૯૩૪)માં પૌરાણિક અને ઐતિહાસિક પ્રસંગો
બેંકાર -બેલસર મલ્હાર ભિકાજી
પર આધારિત પાંચ ખંડકાવ્યો છે.‘ઇન્દ્રધનુ’(૧૯૩૯),‘વિશેષમાંલિ’ (૧૯૫૨), ‘સદ્ગત ચંદ્રશીલાને’(૧૯૫૯), ‘તુલસીદલ’(૧૯૬૫), ‘વ્યંજના’(૧૯૬૯), ‘અનુવ્યંજના’(૧૯૭૪), ‘શિશિરે વસંત’ (૧૯૭૬) અને ‘શ્રાવણી ઝરમર’(૧૯૮૨) એ એમના કાવ્યકહાની કવિતા પરથી દેખાય છે કે અધ્યાત્મચિંતન, પ્રણય, પ્રકૃતિ અને સ્વમૂત્યુથી મને એક પ્રારંભથી અંત સુધી એમની કવિતાની ચાલકબળ રહ્યાં છે. અલ્પપરિચિત સંસ્કૃત શબ્દોના વિશેષ ઉપયોગી સંતાય પ્રસ્તારી શૈલીને લીધે સૉનેટ કરતાં લાંબી ચિંતનમનનનાં કાવ્યો વધુ સફળ નીવડધાં છે.
પૂર્વે પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યમાં સૉનેટ’(૧૯૩૫)ને સમાવતા વિવેચનસંગ્રહ ‘સુવર્ણમેઘ’(૧૯૬૪)માં ન્હાનાલાલ, બ. ક. ઠાકોર અને મેઘાણીની કવિતાનું તટસ્થ નિરીક્ષણ કરતા સમદ્રષ્ટિવાળા ધ્યાનપા ત્રલેખો છે. 'આમોદ' (૧૯૭૮)માં 'ગુજરાતી કિવામાં અપ' જેવા મહત્વના લેખ ઉપરાંત સંસ્કૃત અને ગુજરાતી કવિઓ અને તેમની કવિતા વિશેના લેખો છે. 'નસિંહ રાવ’(૧૯૮૦) નરિસરાયના વાઙમયપુરુષાર્થની ઝાંખી કરાવતી પુસ્તિકા છે. કવિ નવા કવિતા તરફ જોવાની સમષ્ટિ એમના વિવેચનનો લાક્ષણિક ગુણ છે.
‘સાહિત્યમાધુરી’, ‘સાહિત્યોદ્યાન’ અને ‘સાહિત્યસુષમા’એ એમનાં શાળાપયોગી સંપાદનો છે.
૪.ગા.
બૅન માણેક મદનજી: પદ્યકૃતિ ‘શ્રીરામલહરી' : લહેર : ૧ (અન્ય સાથે, ૧૯૧૬)નાં કર્તા.
૨...
બેન્ડવાલા પ્રબોધ, ‘સુણી’ : બાળવાર્તાનું પુસ્તક ‘ખુદાનો ખજાનો’ (૧૯૫૯)ના કર્તા. નવા
બેફામ : જો, વીરાણી બતઅલી ગુલામોન. બેર્હન : વાર્તાકૃતિ ‘રત્નગઢના બાળકુમાર’(૧૯૧૬)ના કર્તા. ...
બ્રેલરે મઝાર ભિકાજી (૨૨-૫-૧૮૫૩, ૪-૪-૧૯૦૬): કોશકાર, અનુવાદક. જન્મ જૂના જિલ્લાના બેલસર ગામમાં. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ થાણા ને મુંબઈમાં. ૧૮૭૦માં મૅટ્રિક. ૧૮૭૩માં બી.એ. ઉર્દૂ, લેટિન અને ફ્રેન્ચ ભાષાનો અભ્યાસ, ૧૮૭૫માં રાજકોટ અને પછી જૂનાગઢ ઈસ્કૂલમાં સંસ્કૃતના શિક્ષક ૧૮૯૩માં વીરમગામમાં એંગ્લો વુલર સ્કૂલના આચાર્ય. ૧૮૮૭માં અમદાવાદની મેલ ટ્રેનિંગ કૉલેજમાં વાઈસપ્રન્સિપાલ.
એમણે ગુજરાતી ભાષામાં પ્રથમવાર જ તૈયાર કરેલા ‘ગુજરાતીઅંગ્રેજી કોશ’(૧૮૯૫) એમનું મહત્ત્વનું પ્રદાન છે. તે ઉપરાંત એમની પાસેથી હિંદુસ્તાનની પવિત’, ‘સ્વાતંત્ર્ય’ તેમ જ અનૂદિત પુસ્તક સંસ્કૃત ‘માર્ગાપદેશિકા’ મળ્યાં છે. આર. એસ. તરખંડના મરાઠી ગ્રંથમાળાના ત્રણ ગ્રંથોનો ગુજરાતી અનુવાદ અને અન્ય અંગ્રેજી પુસ્તકો પણ એમણે આપ્યો છે,
[,].
ગુજરાતી સાહિત્યકાશ - ૨ : ૩૯૯
For Personal & Private Use Only
www.jainalibrary.org
Page #411
--------------------------------------------------------------------------
________________
બેસ બેસ દેડકી -- છાભટ્ટ અનિરુદ્ધ લાલજી
બોડીવાલા (શાહ) નંદલાલ ચુનીલાલ (૧૮૯૪, ૬-૭-૧૯૬૩) : જન્મ
અમદાવાદમાં. ઇન્ટર આર્ટ્સ સુધીને અભ્યાસ. પત્રકારત્વમાં સક્રિય. ગૃહિણીભૂષણ’, ‘દશા શ્રીપાદીબંધુ', “મને રંકન', 'ગ્રામસ્વરાજ'નું સંપાદન. ૧૯૨૩માં “સંદેશ” દૈનિકની સ્થાપના. ૧૯૪૧ માં પક્ષાઘાતનો હમલે, ૧૯૫૮ માં “સંદેશ' અને સાંપીને નિવૃત્ત.
આત્મકથાત્મક કૃતિ 'મન મત બન અથવા નંદલાલ બોડીવાલાનો આત્મવૃત્તાંત' (૧૯૫૯) એમના નામે છે.
નિ.વા. ધ: ‘ગુજારે જે શિરે તારે જગતને નાથ તે સહજ' જેવી પંકિતઓથી, સંસારને કઈ રીતે સ્વીકાર એને બોધ આપતી બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયાની જાણીતી ગઝલ.
ચંટો.
બેસ બેસ દેડકી : બાળકથા વામમાં પ્રવેશેલા કવિના ગંભીર અવાજથી વિશિષ્ટ રીતે આસ્વાદ્ય બનતું ચંદ્રકાંત શેઠનું કાવ્ય.
એ.ટો. બોટાદકર ચીમનલાલ લલુભાઈ : નવલકથા “અન્નપૂર્ણા અથવા પવિત્ર પ્યાર (૧૯૨૨) તથા ‘સુવર્ણપુરની સુંદરી' (૧૯૨૨)ના કર્તા. બોટાદકર દામોદર ખુશાલદાસ (૨૭-૧૧-૧૮૭૦, ૭-૯-૧૯૨૪) : કવિ. જન્મ બોટાદમાં. છ ધોરણ સુધીનો અભ્યાસ. તેરમા વર્ષે શિક્ષક. કુટુંબની આર્થિક મુશ્કેલી દૂર કરતા જુદા જુદા સમયે એમણે જુદા જુદા વ્યવરો અજમાવેલા. વેપાર અને વૈદુ કર્યા, પણ તેમાં ફાવેલા નહીં. ૧૮૯૩માં વૈષ્ણવ ગોસ્વામી મહારાજ નૃસિંહલાલજી સાથે તેમના કારભારી તરીકે મુંબઈ ગયા. ‘પુષ્ટિમાર્ગ પ્રકાશ'નું તંત્રીપદ સંભાળ્યું. મુંબઈના નિવાસ દરમિયાન ત્યાંના કોઈ શાસ્ત્રી પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. નાદુરસ્ત તબિયતને લીધે ૧૯૦૭માં વતન પાછા આવી પુન: શિક્ષકનો વ્યવસાય, સ્વીકાર્યો.
એમનું પ્રથમ પ્રકાશન ‘શાહ પ્રણીત લાલસિંહ સાવિત્રી નાટક અથવા સ્વયંવરવિધિથી સુખી દંપતીનું ચરિત્ર' નામનું નાટક છે. એ જ રીતે ગોકુળગીતા', ‘રાસવર્ણન અને ‘સુબોધ કાવ્યસંગ્રહ પણ એમની પ્રારંભિક કૃતિઓ છે. તે પછી કાવ્યોપાસનાના દ્યોતક સંગ્રહો 'કલ્લોલિની' (૧૯૧૨), ‘સ્ત્રોતસ્વિની' (૧૯૧૮), ‘નિર્ઝરિણી (૧૯૨૧), ‘રાસતરંગિણી' (૧૯૨૩) અને મરણોત્તર ‘શૈવલિની' (૧૯૨૫) મળ્યા છે. ‘રાસતરંગિણી'ના રાસેએ એમને એક નોંધપાત્ર રાસકવિનાં સ્થાનમાન મેળવી આપ્યાં છે. તે જમાનાની ગુજરાતણોને આ રાસેએ ખૂબ ઘેલું લગાડેલું. લોકઢાળીને તેમાં ખૂબીપૂર્વકનો વિનિયોગ થયો છે. ‘શૈવલિની'નાં કાવ્યોની ગુણસંપત્તિ નોંધપાત્ર છે. એમાં પ્રકૃતિ અને ગૃહજીવનના ભાવોને એમણે કાવ્યરૂપ આપ્યું છે. ગ્રામજીવનના પરિવેશના અને એના તળપદા વિષયોના સુચારુ અને મધુર પ્રાસાદિક નિરૂપણે એમને સૌંદર્યદર્શી કવિ'નું બિરુદ અપાવ્યું છે. ગૃહજીવનની ભાવનાનાં કાવ્યો એમનું મુખ્ય અને મહત્ત્વનું પ્રદાન છે. કન્યા, માતા, નણંદ, સાસુ, લગ્નઘતા, ભગિની, નવોઢા, ગૃહિણી, સીમંતિની, પ્રૌઢા - એમ નારીજીવનનની જદી જદી અવસ્થા અને એના પદને લક્ષ્ય કરીને એનાં અનેકવિધ સુકુમાર સંવેદનેને એમણે મધુર અને પ્રશસ્ય રૂપ આપ્યું છે.
સરેરાશ કક્ષાએ રહેતી કલ્પનાશકિત તથા સંસ્કૃતપ્રચુર શૈલી અને કંઈક સીમિત રહેતા વિષયવર્તુળની મર્યાદા છતાં એમના ભાવસમૃદ્ધ રાસ અને ગૃહજીવનનાં કોમળ નિર્ભુજ સંવેદનનાં કાવ્યો એમનું ચિરંજીવ પ્રદાન છે.
પ્ર.દ. બેડાવાલા મણિલાલ નાથુભાઈ : પહેલીવાર ગામડેથી મુંબઈ જતા
ને ત્યાં નાયકને થતા અનુભવોમાંથી જન્મતું પ્રહસનક્ષાનું હાસ્ય રજૂ કરતી સંવાદતત્ત્વવાળી વાર્તા “ગામડિયો ગમાર' (૧૯૧૪)ના કિર્તા.
કૌ.બ્ર.
બેરીસાગર રતિલાલ મેહનલાલ (૩૧-૮-૧૯૩૮): હાસ્યલેખક, નિબંધકાર. જન્મ સાવરકુંડલા (જિ. ભાવનગર)માં. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ સાવરકુંડલામાં. ૧૯૧૬ માં એસ.એસ.સી., ૧૯૬૩માં બી.એ., ૧૯૬૭માં એમ.એ. ૧૯૮૯માં “સાહિત્યિક સંપાદન : વિવેચનાત્મક અધ્યયન' વિષય પર પીએચ.ડી. ૧૯૭૧માં સાવરકુંડલા કોલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૭૪ -થી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરમાં ઍકેડેમિક સેક્રેટરી.
લેખનકાર્યને આરંભ ટૂંકીવાર્તાથી કર્યો, પરંતુ સાથે સાથે હાસ્યલેખે લખવા માંડયા, જેમાં એમને વધુ સફળતા-સિદ્ધિ મળ્યાં. એમના બે હાસ્યસંગ્રહો ‘મરક મરક' (૧૯૭૭) અને “આનંદલોક (૧૯૮૩) છે. એમનું હાસ્ય વાચકને મરમરક હસાવે તેવું છે. બહુશ્રુતતાને હાસ્યાથે સહજ કૌશલથી વિનિયોગ થયો હોવાથી માનવીય નિર્બળતાઓ હાસ્યને વિષય બને છે, છતાં એમનું હાસ્ય દંશપથી સદંતર મુકત છે અને સાથે જ જીવન પર પ્રકાશ પાથરવાના ધ્યેયથી યુકત છે. એમણે કેટલાક ગંભીર નિબંધ આપ્યા છે, તેમ જ કેટલીક લઘુકથાઓ પણ લખી છે.
૨.પા. બેલ વહાલમના: મણિલાલ દેસાઈનું નારીસંવેદનાને વાચા આપતું નિજી અભિવ્યકિતવાળું લાક્ષણિક ગીત.
ર.ટા. બ્રહ્મચારી ચીમનલાલ: સાંપ્રદાયિક દૃષ્ટિએ લખાયેલી ચરિત્રલક્ષી કૃતિ “શ્રી સ્વામિનારાયણ' (૧૯૪૬) ના કર્તા.
નિ.વા. બ્રહ્મચારી નગીનલાલ રાજારામ: પદ્યકૃતિ નગીનવાણીવિલાસ’ (૧૯૧૫)ને કર્તા.
નિ.વો. બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ લાલજી (૧૧-૧૧-૧૯૩૫, ૩૧-૭-૧૯૮૧): વિવેચક, કવિ, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક. જન્મ પાટણમાં. શાળાશિક્ષણ વડોદરામાં. ૧૯૫૮માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ., ૧૯૬૦માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૫૯ થી ડાઈની
૪૦૦: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #412
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મભટ્ટ અમૃતલાલ મા. -- બ્રહ્મભટ્ટ જેશિંગલાલ લાલજીભાઈ
આ કોલેજમાં અધ્યાપન. ત્યારબાદ બીલીમોરાની કોલેજમાં ‘ધિવાણી' (૧૯૮૨) એ “અખંડ આનંદમાં ઉપનિષદના પ્રાધ્યાપક. ૧૯૬૮ થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય સૂત્રને લઈને “પાર્થ” ઉપનામથી એમણે લખેલી લેખમાળા છે. ભવનમાં ગુજરાતીના રીડર, 'ભૂમિકા’ અને ‘કિમપિ'ના તંત્રી. એમાં ભારતીય સંસ્કૃતિ અને તરવચિંતનના સામાન્ય જનસમાજ પ્રભાવક વકતા. લ્યુકેમિયાથી અમદાવાદમાં અવસાન.
માટે સુબોધ કરી આપવાનું વલણ છે. આધુનિક સાહિત્ય અને વિશ્વસાહિત્યની સંપ્રજ્ઞતા સાથ આ ઉપરાંત, ‘ઝવેરચંદ મેઘાણી' (૧૯૬૯), ‘મણિશંકર ભટ્ટ કાંત' વિવેચનક્ષેત્રે સુરેશ જોષી પછી જ તાજગી આવી એમાં અત્યાગ્રહ (૧૯૭૧), ‘રમણભાઈ નીલકંઠ' (૧૯૭૩) તે તે સર્જક પરની તેમ કે અસહિષ્ણુતા વિના આ લેખકે સ્વરૂપની શુદ્ધતાને અનુલક્ષીને જ ‘કાન્તા' (૧૯૭૩), 'સુદામાચરિત્ર' (૧૯૭૫), ‘પ્રેમાનંદ કૃત રાશ્લિષ્ટ ને સમતાલવિવેચન આપવાનો પ્રયત્ન કર્યો છે. “અન્વીક્ષા' કુંવરબાઈનું મામેરું' (૧૯૮૨) તે તે કૃતિ પરની એમની સંપાદિત (૧૯૭૦)માં ચાવીસ લેખો છે, જે પૈકી આઠ કૃતિલક્ષી અને સ્વાધ્યાયશ્રેણીઓ નોંધપાત્ર છે. તે, ‘જયંતી દલાલની પ્રતિનિધિ કર્તાલક્ષી છે, જ્યારે પંદર ગ્રંથસમીક્ષાઓ છે. 'ગુજરાતી સાહિત્ય- વાર્તાઓ' (૧૯૭૧), નાટક વિશે જયંતી દલાલ' (૧૯૭૪), વિવેચનના કેટલાક પાયાના સંપ્રત્યયો' પર લેખ મહત્ત્વ છે. ‘પતીલનાં ચૂટેલાં કાવ્યો' (૧૯૭૪), 'સંવાદ' (૧૯૭૪), ‘ગુજરાતી
અગનપંખી” અને “છિન્નપત્ર' જેવી કૃતિઓની ટૂંકી સમીક્ષાઓ વાર્તાઓ' (૧૯૭૭), “ઍબ્સર્ડ' (૧૯૭૭) એમનાં પિતાનાં અને ઘાતક છે. ભારતીય સાહિત્યશાસ્ત્રમાં ગુણ અને રીતિની વિચારણા અન્ય સાથેનાં સંપાદને છે. (૧૯૭૪) માં આચાર્ય ભરતથી છેક જગન્નાથ સુધીના આચાર્યોનાં પ્રદાનેનું ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં તત્ત્વનિરૂપણ છે. 'પૂર્વાપર'
બ્રહ્મભટ્ટ અમૃતલાલ મા. : રામાનન્દી સાધુ નકારામના જીવન (૧૯૭૬) 'જન્મભૂમિ' દૈનિકમાં “અલપઝલપ’ની ચાલેલી કોલમ
ચરિત્રને આલેખતું પુસ્તક “સ્વામી નૌકારામ' (૧૯૫૫) ના કર્તા. માંથી પસંદ કરેલાં લખાણોનો સંચય છે. સાહિત્યિક સભાનતાથી લખાયેલાં આ લોકાભિમુખ લખાણો ચિપૂર્ણ છે. એમાં કાવાબાતા
નિ.વા. યાસુનારી ક્યાસીમો દો, રોદાં, રિલ્ક, હર્બટ રીડ વલેરી જેવાઓને બ્રહ્મભટ્ટ અંબાશંકર મોરારજી, ભ્રમિત’, ‘સેવક': સામાજિક વાર્તા સુપેરે પ્રવેશ કરાવ્યો છે. “ઍખાવ' (૧૯૭૮) પરની પરિચય ટ્રસ્ટની ‘નખરાળી નંદુ અને ભાડૂતી ભરથાર' (૧૯૨૭) તથા ‘વીરદાદા પુસ્તિકા રશિયન વાર્તાકારને સરલ છતાં રસિક રીતે ઉપવાસી આપે જશરાજ' (૧૯૪૩)ના કર્તા. છે. ‘સંનિક' (૧૯૮૨) એમનો મરણોત્તર વિવેચનગ્રંથ છે. એમાં નવલકથા, નવલિકા, કવિતા અને થિયેટર પરના અન્વેષણલેખ છે.
બ્રહ્મભટ્ટ કમલા : સમાજ શિક્ષણને અનુલક્ષીને રચાયેલી કૃતિ ઍરિસ્ટોટલના ‘પોએટિક્સને પહેલો ગુજરાતી અનુવાદ
‘રામપરાની ચંચી' અને બાળવાર્તા ‘કળજગના ઋપિ' (૧૯૬૧)ના ઍરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર'(૧૯૬૯) એ આ લેખકનું ગુજરાતી
કર્તા વિવેચનક્ષત્રે મહત્ત્વનું પ્રદાન છે.
નિ.વા. ‘કિમપિ' (૧૯૮૩) એમને મૌલિક અને અનૂદિત કાવ્યો
બ્રહ્મભટ્ટ છગનભાઈ મેતાપભાઈ : નવલકથા “વીર પ્રતિજ્ઞા સંગ્રહ છે. તેમાં હાઈકુ, સોનેટ, મુકતક, ગીત એમ વિવિધ કાવ્ય
(૧૯૨૧)ના કર્તા. પ્રકારોમાં એમની શબ્દપીતિ સ્પષ્ટ છે. વાગ્મિતાનું બળ એમની
નિ.વો. અછાંદસ રચનાઓના લયનિયંત્રણમાં ને યથાર્થ શબ્દપસંદગીમાં તેમ જ વિચારોની નાટ્યાત્મક પ્રસ્તુતિમાં ખપ લાગ્યું છે. મૃત્યુનાં
- બ્રહ્મભટ્ટ છગનલાલ અમથારામ : નવલકથાઓ 'પ્રતાપી પ્રતાપ સંવેદનાનો પાસ પામેલી એમની રચનાઓમાં એમને અવાજ (૧૯૨૫) અને “અમરકેશરી કટારી' (૧૯૩૧) તથા શૌર્યપ્રેરક પોતીકો બન્યો છે.
ઐતિહાસિક વાર્તાઓનો સંગ્રહ ‘ગારી તલવાર અને રાયઅજાણ્યું સ્ટેશન' (૧૯૮૨) એમને વાર્તાસંગ્રહ છે.અહીં પ્રસંગ- સિંહજીરી હથેળી' (૧૯૩૧)ના કર્તા. ચિત્ર-રેખાચિત્ર કે કયારેક આત્મકથાત્મક પ્રકારનું તત્ત્વ વાર્તાઓની
નિ.વા. રચનામાં ભાગ ભજવે છે. જીવનતત્ત્વ ને કલાતત્ત્વ વચ્ચેની ઝોલા બહાભટ જયસિહ દયારામ : પદ્યકતિ “શ્રીરામે રાશ મ ખાતી આ વાર્તાઓ કોઈને કોઈ મર્મ ઉપસાવવામાં ઉદ્યમી રહી છે.
તરંગિણી' (૧૯૩૦)ના કર્તા. ‘નામરૂપ' (૧૯૮૧)માં વાર્તા અને વાસ્તવના સંયોગથી ઊભાં થતાં ચરિત્રોની હારમાળા છે. જીવનના વિવિધ પ્રસંગેએ ચેતનાના ભિન્નભિન્ન સ્તરે આવીને જીવી ગયેલાં આ ચરિત્રમાં રહેલા
બ્રહ્મભટ્ટ જીવણલાલ કહાનજી : નાટક ‘વિમલયાતિ (ત્રી. આ. લેખકને પાનક્રસ આસ્વાદ્ય છે. આ ચરિત્રસૃષ્ટિમાં લેખકની
૧૯૫૦)ના કર્તા. મને સૃષ્ટિનું કૌવત ભળ્યું છે. ‘ચલ મન વાટે ઘાટેના ૧ થી ૫ ભાગ (૧૯૮૧-૧૯૮૨)વિવિધ કક્ષાના વિશાળ વાચક વર્ગ તરફ પહોંચવા બ્રહ્મભટ્ટ જેસિંગલાલ લાલજીભાઈ : નવલકથા 'ઇન્દ્રકુમાર'('૯૫૧) માગતી દૈનિક કૉલમનાં લખાણોના સંગ્રહો છે. જીવનની નાની- -ના કર્તા. મોટી સમજને આલેખતા આ સંગ્રહ ચિપૂર્ણ રીતે લોકભોગ્ય છે.
ગુજરાતી સાહિત્યકોશ-૨ :૪૦૧
For Personal & Private Use Only
Page #413
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મભટ્ટ ડાહ્યાલાલ એ. –બ્રહ્મભટ્ટ શિવલાલ ખુશાલભાઈ
બ્રહ્મભટ્ટ ડાહ્યાલાલ અં. : ઓગણીસ લકથાઓને સંગ્રહ ‘ગામતીને ગજબ' (૧૯૨૩) વગેરે તત્કાલીન રૂઢિઓને વર્ણવતાં ‘વિવિધ લોકકથાઓ' (૧૯૮૦)ના કર્તા.
પદ્યો છે.
નિ.વા. બ્રહ્મભટ્ટ દાદર ભૂપતસિંગ, પ્રલાદ’: નવલકથા ‘મહારાજા બ્રહ્મભટ્ટ/ કવિ મંગળદાસ ચતુર્ભુજ (૨૪-૧૨ (૧૮૯૬,-) : કવિ. સિદ્ધરાજ અને સતી જસમા ઓડણ' (૧૯૨૬)ના કર્તા.
જન્મ વિજાપુરમાં.
એમની પાસેથી પદ્યકૃતિ ‘શ્રીનાથજી અવધૂતલીલા' (૧૯૨૮)
ઉપરાંત અન્ય પાંચેક ગ્રંથો મળ્યા છે. બ્રહ્મભટ્ટ નરસિંગદાસ ભા. : “શ્રી સૂરદાસજીનું જીવનચરિત્ર' (અન્ય સાથે, ૧૯૨૪)ના કર્તા.
બ્રહ્મભટ્ટ રઘુનાથ ત્રિભુવનદાસ, ‘મનસ્વી', રસકવિ'
(૧૩-૧૨-૧૮૯૨, ૧૧-૭-૧૯૮૩) : નાટક, ગીતકાર. જન્મ બ્રહ્મભટ્ટ નાનાલાલ બળદેવજી : નાટક ‘મીનળ-મુંજાલ(૧૯૨૨)ના
લીંચ (જિ. મહેસાણા)માં. મૂળ વતન નડિયાદ. ધોરણ ચાર રસુધીના કિર્તા.
અભ્યાસ ડાકોરમાં. અંગ્રેજી ધોરણ પાંચ સુધીને અભ્યાસ નડિયાદમાં.
વ્યવસાયે રંગભૂમિનાં નાટકો અને ગીતાનું લેખન. બ્રહ્મભટ્ટ પ્રહલાદ દામોદરદાસ (૨૨-૮-૧૯૦૮) : નવલકથાકાર, બુદ્ધદેવ’, ‘શૃંગી ઋધિ', “ભાવિ પ્રાબલ્ય', 'છત્રવિજય', ઉષા - વાર્તાકાર, જીવનચરિત્રલેખક. જન્મ અમદાવાદમાં. ૧૯૨૮માં કુમારી', 'શ્રીમંત બાજીરાવ', શાકુંતલ પરથી ‘સ્નેહમુદ્રા', પ્રમમૅટ્રિક. “સંદેશ” વર્તમાનપત્રથી પત્રકારત્વને આરંભ. વર્ષો સુધી વિભે’, ‘અજાતશત્રુ' વગેરે એમનાં નાટકો છે અને તે ઘણીવાર ‘સેવકના તંત્રી. ‘ાનસ રા” શરૂ થતાં તેના સહતંત્રી.
ભજવાયાં છે. ઉપરાંત નવીનયુગ (૧૯૩૦), ‘મરકીર્તિ' (૧૯૩૧), નાની-મોટી નેવું જેટલી સામાજિક નવલકથાઓ આપનાર આ સંસારના રંગ' (૧૯૪૨), 'કલ્યાણરાજ' (૧૯૬૦) વગેરે નાટકો લેખકની નોંધપાત્ર કૃતિઓમાં “અધૂરી પ્રીત’, ‘તૃષા અને તૃપ્તિ’ પણ એમણે લખ્યાં છે. 'જ્ય સોમનાથ નૃત્યનાટિકા' (૧૯૪૧), (૧૯૬૧), ‘માટીનાં માનવી' (૧૯૬૨), એક પંથ : બે પ્રવાસી’ ‘સરસ્વતીચંદ્ર નાટક' (૧૯૫૫), 'કાન્તા' (૧૯૫૮) વગેરે રંગભૂમિને (૧૯૬૩), ‘ભે બાંધ્યાં વેર' (૧૯૭૦), 'ઝેરનાં પારખાં' (૧૯૭૬), અનુરૂપ નાટયરૂપાંતરો છે. લક્ષ્મીનારાયણ’, ‘અનારકલી', “ચાણકય', ‘રેતીનું ઘર' (૧૯૭૯), “તૂટેલા કાચને ટૂકડો' (૧૯૮૫), “મનનાં સિરાજુલા', પૃથ્વીરાજ', “રત્નાવલી' જેવાં એમનાં અનેક બંધ કમળ' (૧૯૮૮) વગેરેને સમાવેશ થાય છે.
ભજવાયા વગરનાં નાટકો છે. એમણે ‘ઉમા'(૧૯૩૮), “અધૂરા ફેરા' (૧૯૪૬), 'જિદગીનાં નાટસિવાયના સાહિત્યસર્જનમાં “સુમનસૌરભ' (૧૯૬૪), રૂખ' (૧૯૬૪), ખાખનાં પોયણાં' (૧૯૬૫) વગેરે વાર્તાસંગ્રહા ‘દવા, ઋષિઓ અને પ્રતાપી પુરુષ' (૧૯૬૫), 'પુરાણ અન તેમ જ ‘લાહોરનો શહીદ ભગતસિંહ' (૧૯૩૧), “નેતાજી' (૧૯૪૬), ઇતિહાસનાં યશસ્વી પાત્રો' (૧૯૬૯), નવલકથા ‘યશોધમાં નેતાજીના સાથીદારો' (૧૯૪૬) વગેરે જીવનચરિત્ર આપ્યાં છે. (૧૯૭૧), આના તાલફ્રાંસની અનૂદિત નવલ ‘ધાયા' (૧૯૭૨),
૨.૨.દ. ‘પ્રાચીન ભારતની વિભૂતિઓ' (૧૯૭૪), રંગભૂમિનાં સંસ્મરણા બ્રહ્મભટ્ટ મગનલાલ બાપુજી: નવલકથાકાર, કવિ, વાર્તાકાર,
આલેખતો ગ્રંથ “સ્મરણ-મંજરી' (૧૯૫૫) વગેરેને સમાવેશ ચરિત્રકાર,
થાય છે.
પ્ર.મ. કથનાત્મક શૈલીમાં લખાયેલી, પ્રકરણ પાડવા વગરની સળંગ નવલકથા “મોટા ઘરની પુત્રી' (૧૯૬૨), મુમતાજ અને શાહ
બ્રહ્મભટ્ટ લલુભાઈ ફૂલજી : પદ્યકૃતિ ‘ગિરિરાજ ભકિતસાગર જહાંનો પ્રણયપ્રસંગ વર્ણવતી કલ્પનામિશ્રિત ઇતિહારાકથા નથી (૧૯૧૨)ના કર્તા. રે જૂદાઈ' (૧૯૬૪) અને ધારાવાહી નવલકથા ‘રતન ગયું રોળ” (૧૯૬૭)માં લેખકે કથાનિર્વહણ માટે મુખ્યત્વે સંવાદોનો ઉપયોગ બ્રહ્મભટ્ટ વાઘજી મેતીલાલ : બ્રહ્મચર્ય, શિયળ, મા-બાપની સેવા કર્યો છે. રાજહંસ (૧૯૩૮)ની કેટલીક વાર્તાઓ સામાજિક વગેરે વિષયો પર લખેલા નિબંધોનો સંગ્રહ ‘કટારીના કર્તા. પ્રસંગકથાઓ જેવી છે. રણબંકા' (૧૯૪૧),‘ગુજરાતની લેકવાતો' (૧૯૫૨), ‘શૂરવીરની વાતો' (૧૯૩૩) તથા ‘કીર્તિરશંભમાં - બ્રહ્મભટ્ટ વ્રજલાલ રણછોડજી : પદ્યકૃતિ 'જ્ઞાનગાડી' (૧૯૦૭)ના કેટલીક ઐતિહાસિક શૌર્યકથાઓ તથા લોકસાહિત્યની અને કર્તા. ચારણોની વીરરસભરી ગાથાઓને વાર્તારૂપે રજૂ કરવાનો પ્રયાસ છે. બહારવટિયો મીરખાં (૧૯૩૪), 'દેવધિ દિવાકર દયાનંદ' બ્રહ્મભટ્ટ શિવલાલ ખુશાલભાઈ : પદ્યકૃતિઓ દુષ્કાળદર્પણ અથવા (૧૯૩૬) અને 'છત્રપતિ શિવાજી' (૧૯૩૬) જીવનચરિત્ર છે. છપનાની છાપ'(૧૯૦૦), ‘સંભવનાથ પ્રતિષ્ઠા મહોત્સવ' (૧૯૧૨) ‘રઢિયાળા રાસ' (૧૯૩૭)માં ગુજરાતનાં કેટલાંક લાક્ષણિક તળપદાં અને “વિવાહવિદ' (૧૯૧૨) ઉપરાંત નાનાં-મોટાં વીશેક ગીતે સંપાદિત થયાં છે. “સોળ વર્ષની સતી અને નવા વર્ષને પતિ’ પ્રશસ્તિવિરહવર્ણન વગેરે વિશેનાં કાવ્યોના કર્તા. (૧૯૨૨), 'કળિયુગની સતી અને લલિતાનું જાહેરનામું' (૧૯૨૩),
૨.ર.દ.
૪૦૨: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education Interational
For Personal & Private Use Only
Page #414
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મભટ્ટ ૨યામજી જયરિ -- ભકતકવિ ગોવિંદજી રામનાર
બ્રહ્મભટ્ટ શ્યામજી
સહ: પદ્યકૃતિ “અતિવલાસના કર્તા.
બ્રહ્મભટ્ટ હરિશ્ચન્દ્ર અમૃતલાલ, હરીશ વટાવવાળા' (૧૮૭ ૧૯૪૭): કવિ. જનમ વટાવમાં. બી.એ. સુધીનો અભ્યાસ. ગુજરાત હાઉસિંગ બોર્ડ, વડોદરામાં સુપરિન્ટેન્ડન્ટ, ‘અક્ષરના મંત્રી.
કાવ્યસંગ્રહ ‘સૂરજ ઊગવાની ક્ષણ' (૧૯૮૩), નિબંધસંગ્રહ ‘અલ્પવિરામથી પૂર્ણવિરામ' (૧૯૮૪) અને નવલકથા ‘સપનાં લીલા કાચનાં' (૧૯૮૪) એમનાં પુસ્તકો છે.
ર.ટી. બ્રહ્મપિ હરેરામ : પદ્યકૃતિ “રાતી મહાદેવી ગરબાવલી' (૧૯૩૨)ના
રાફળ છે. ધૂમ્રસેર' (૧૯૪૮) અને મનનાં ભૂત' (૧૯૬૪) જેવાં નાટકોની તુલનામાં ‘મા’ અને ‘મહાનિબંધ' તેમ જ ‘જવલંત અગ્નિ” જેવાં એકાંકીઓ વિશેષ ગુણવત્તા દાખવે છે. ‘જવલંત અગ્નિ'(૧૯૧૬), 'બ્રેકરનાં પ્રતિનિધિ એકાંકી' (૧૯૭૩) એમના એકાંકીસંગ્રહો છે.
‘વસન્ત' (૧૯૬૪) એમના કાવ્યસંગ્રહ છે. એમનું પ્રારાપુર-સ્તક ‘નવા ગગનની નીચે (૧૯૭૮) રોચક શૈલીમાં સરસ ભાત પડે છે. રૂપસૃષ્ટિમાં (૧૯૬૨) અને સાહિત્ય તત્ત્વ અને તંત્ર' (૧૯૭૭) સાહિત્યસિદ્ધાંતનાં-વિવેચનનાં પુસ્તકો છે. તેમાં એમની સરળ કલાસૂઝનો પરિચય થાય છે. કૃતિવિવેચનમાં એમની સાહિત્યકલાની સમજણ વ્યકત થાય છે. અભિવ્યકિત' (૧૯૬૫), 'નર્મદ' (૧૯૭૬) વગેરે એમના અન્ય વિવેચનગ્રંથ છે. ‘ગુજરાતનાં એકાંકી' (૧૯૫૮), “આપણી શ્રેષ્ઠ નવલિકાઓ' (૧૯૪૮), “કાવ્યસુષમા' (અન્ય સાથે, ૧૯૬૭), “વા મયવિહાર' (અન્ય સાથે, ૧૯૬૧) વગેરે એમનાં સંપાદનો છે; તો 'બિચારાં રસુનંદાબહેન (૧૯૫૪), ‘ભૂતાવળ' (૧૯૬૦), “
વિચ્છેદ' (૧૯૬૭), 'કથાભાની' વગેરે એમનાં રૂપાંતર-અનુવાદનાં પુસ્તકો છે.
અ.મી.
કર્તા.
ભકત કેવળરામ કાલુરામ : પદ્યકૃતિ જ્ઞાનાદિયપદ ક.
ભકત ગોકુળદાસ નાનજીભાઈ: દહાબદ્ધ હૃદયાંજલિ' (૧૯૩૦) -ના કર્તા.
ભકતે ગાવિદજી શંકરજી : પદ્યકૃતિ ભવનમાં 'મા'(૧૯૧૪)ના કર્તા.
બાકર ગુલાબદાસ હરજીવનદાસ, 'કથક' (૨૦-૯-૧૯૦૯): વાર્તાકાર,
નાટયલેખક, પ્રવાસલેખક, વિવેચક, જીવનચરિત્રલેખક, સંપાદક. જન્મ પોરબંદરમાં. મુંબઈની ન્યૂ ભરડા કૂલમાંથી ૧૯૨૬ માં મંદિક. ૧૯૩૦માં ઍલિફન્સ્ટન કોલેજમાંથી અંગ્રેજી-ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૩૩ થી ૧૯૬૪ સુધી મુંબઈ શેરબજારમાં બ્રોકર તરીકે કામ કર્યું. ૧૯૪૦થી પી.ઈ.એન.ના સભ્ય. ૧૯૫૮૧૯૬૦ દરમિયાન તેના માનદ મંત્રી, ખજાનચી. ૧૯૮૧ માં
વૈરિછક નિવૃત્તિ. ૧૯૫૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીમાં ગુનરાતીના સલાહકારી મંડળમાં. ૧૯૮૩થી તેની કારોબારીના સભ્ય. પી.ઈ.એન.ના ફ્રાન્કફુર્ટ (જર્મની) અધિવેશનમાં ભારતના પ્રતિનિધિ. ૧૯૬૨માં અમેરિકન રારકારના નિમંત્રણથી સ્ટડી મિશન ઇન્ટરનેશનલમાં અમેરિકા ગયા. ૧૯૬૩માં જર્મન સરકાર (પશ્ચિમ)ના નિમંત્રણથી ત્યાં ગયા. ૧૯૬૮ ના કમારચંદ્રક પ્રામ. ૧૯૭૪-૧૯૭૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.
એમની “લતા શું બોલે?” વાર્તાએ વિષય અને રીતિની દૃષ્ટિએ અનોખી ભાત પાડી તેથી એમની પ્રતિષ્ઠા થઈ. ‘લતા અને બીજી વાતો' (૧૯૩૮), 'વસુંધરા અને બીજી વાતો' (૧૯૪૧), “ઊભી વાટે (૧૯૪૪), ‘સૂર્યા' (૧૯૫૦), ‘માણસનાં મન' (૧૯૬૨), ‘બ્રેરની શ્રેષ્ઠ વાર્તાઓ' (૧૯૫૭), ‘ભીતરનાં જીવન’ (૧૯૯૭) અને પ્રેમ પદારથ' (૧૯૭૪) એમના વાર્તાસંગ્રહો છે. એમની ‘ગુલામદીન ગાડીવાળા’, ‘નીલીનું ભૂત', 'સુરભિ', ‘બા’, ‘પ્રેમ પદારથ' વગેરે વાર્તાઓ કલાત્મક અભિવ્યકિત તેમ જ જીવનકાર્યને લીધે નોંધપાત્ર બની છે. એમાં એમની કલાત્મક વાર્તાપ્રવિધિઓ દેખાઈ આવે છે. મનેવલણાનું આલેખન એમની વાર્તાઓની વિશિષ્ટતા છે. પુણ્ય પરવાર્યું નથી' (૧૯૫૨), હરિનો મારગ' સત્યકથોના સંગ્રહો છે. વાસ્તવિકતાની ભાંયની સાચવણીમાં કલા પાંગરી નથી એ તેમાં દેખાઈ આવે છે. “અમૃતદીક્ષા' (૧૯૭૬) -માંનાં જીવનચરિત્રોની પણ એ જ દશા છે. ‘સ્મરણોને દેશ” (૧૯૮૭)માં બીજા અનેક વ્યકિતચિત્રા છે.
એમની વાર્તાકલામાં સંવાદો ચિત્તાકર્ષક સિદ્ધ થયા હોઈ, એમણે નાટયક્ષેત્રમાં હાથ અજમાવ્યો છે. પણ બહુધા નાટકમાં પાત્રો નાટકકારનાં પૂતળાં જેવાં લાગે છે. જોકે એકાંકીઓ પ્રમાણમાં
ભકત ઘેલારામ જેઠારામ : પદ્યકૃતિ “સતઉપદેશ ભજનાવલી – ભજનસંગ્રહ' (૧૯૨૬)ના કર્તા.
ભકત મગનલાલ વનમાળીદાસ : પદ્યકૃતિ 'લાલબાવાનાં લગ્ન અને મંદિરમાં ધામધૂમના કર્તા.
ભકત મુળજીભાઈ : બાળગીતોના સંગ્રહ 'પરપારાના કર્તા.
ભકત સત્તારશાહ : જુઓ, પઠાણ અબદુલરસનારખા
ખ
ગુલખાને.
ભકત હીરાભાઈ વિઠ્ઠલભાઈ : પદ્યકૃતિ કીર્તનમાળા તથા પ્રભપ્રાર્થનાઓ' (૧૯૫૬)ના કર્તા.
ભકતકવિ ગેવિદજી રામેશ્વર : પ્રમ, ભકિત, જ્ઞાન અને વૈરાગ્યબોધક પદ્યકૃતિઓને સંગ્રહ ‘ગોવિંદગી'- ભા.૩ (૧૯૬૦) તેમ જ “અમૃત ભજનાવલી' (૧૯૫૩) અને ભજનાનંદના કર્તા.
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૪૦૩
For Personal & Private Use Only
Page #415
--------------------------------------------------------------------------
________________
ભકતકવિ નરસિંહભાઈ રામભાઈ – ભગત નિરંજન નરહરિલાલ
ભકતકવિ નરસિંહભાઈ રામભાઈ : નાટક ‘માલિની'ના કર્તા.
ભગત દેવરામ કથા : પદ્યકૃતિ “કીર્તનસંગ્રહ' (૧૯૮૫)ના કર્તા.
ભગત નટુ : પદ્યકૃતિ 'શ્રી મનમોહન ભજનાવલી'- ભા. ૨ (અન્ય સાથે, ૧૯૫૯)ના કર્તા.
ભકતરાજ માણેકેશ્વરજી ગંગારામ : નાગરી લિપિમાં મુદ્રિત ભકિત- પૂર્ણ પદોને સંગ્રહ “પ્રભુલીલાપદસંગ્રહ' (૧૯૨૬)ના કર્તા.
૨,૨,દ. ભકિતદાસજી ગુરુ વિઠ્ઠલદાસજી : પદ્યકૃતિ ‘ભકિતકાવ્યસંગ્રહના કર્તા.
૨.૨.દ. ભકિતપ્રિય : જુઓ, મેવચા પ્રેમલાલ ગ. ભકિતરામ જેઠારામ : પદ્યકૃતિ ‘રમપદ રાસંગ્રહ' (૧૮૯૬)ના
ભગત નંદલાલ રતિલાલ, “નંદુ ભગત': પદ્યકૃતિ “શ્રીનાથજી ભજનાવલિ'- ભા. ૧-૨ (૧૯૫૭)ના કર્તા.
કત.
ભગત અમૃતલાલ માધવલાલ : પદ્યકૃતિ “શ્રીકૃષ્ણકીર્તનમાળા’ (૧૯૫૪)ના કર્તા.
૨.૨,દ. ભગત ગણપતરામ કાશીરામ : પદ્યકૃતિ 'બાજી મહારાજને પાઠના કર્તા.
ભગત ચુનીલાલ આશારામ, (શ્રી) મોટા” (૪-૯-૧૮૯૮, ૨૩-૭-૧૯૭૬) : આત્મચરિત્રકાર, નિબંધલેખક, પ્રવાસકથાલેખક. જન્મસાવલી (જિ.વડોદરા)માં. ૧૯૧૯માં મૅટ્રિક. ૧૯૨૧ -માં વડોદરા કોલેજમાંથી ઇન્ટરમિડિયેટ દરમિયાન કોલેજ છોડી ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ૧૯૨૨ થી ૧૯૪૧ સુધી ગુજરાત હરિજન સેવક સંઘના કાર્યકર તરીકે સેવા અને જીવનસાધના. સાહિત્ય, યુવકપ્રવૃત્તિ, વિજ્ઞાનરસંશોધન, અધ્યાત્મસાધના જેવી વિવિધ પ્રવૃત્તિઓ માટે સમાજમાંથી ભંડોળ એકત્રિત કરીને તેમ જ પોતાનાં પુસ્તકોની સંપૂર્ણ આવક આપીને વિવિધ જાહેર સંસ્થાઓને પ્રોત્સાહન. સાધક-મનીષી. ફાજલપુર (જિ.વડોદરા)માં અવસાન.
જીવનચરિત્ર, પત્ર, પ્રાર્થના, સંસ્મરણ અને નિબંધ જેવાં સાહિત્યસ્વરૂપમાં સતત લખતા રહેલા આ સર્જકે મુખ્યત્વે આત્મ-અનુભવને વાચા આપી છે. તેમ કરતાં ગદ્ય અને પદ્ય ભેદ એમણે નથી કર્યો. ‘મનને' (૧૯૪૦), ‘તુજ ચરણે’(૧૯૪૪), ‘જીવનપગલે' (૧૯૪૪), ‘હૃદયકાર’, ‘ગંગાચરણે' (૧૯૪૫), ‘કર્યગાથા' (૧૯૪૭), ‘અભ્યાસીને (૧૯૬૭) તથા ‘જીવનરસાયણ’ (૧૯૭૨), ‘જીવનસૌરભ' (૧૯૭૨), ‘જીવનસ્પંદન' (૧૯૭૩), ‘જીવનપ્રવાહ' (૧૯૭૫) જેવી જીવનલક્ષી પાંત્રીસેક નોંધપાત્ર પુસ્તિકાઓ એમણે આપી છે.
જીવનસંદેશ' (૧૯૪૮), ‘જીવનપાથેય’(૧૯૪૯), “જીવનપ્રેરણા (૧૯૫૦), “જીવનમંથન' (૧૯૫૬)વગેરે એમણે સાધનામાર્થીઓને લખેલા પત્રના સંચયો છે. એમનાં પુસ્તકો પૈકી તુજ ચરણે', મનને’ અને ‘જીવનસંગ્રામના અનુક્રમે “ઍટ ધાય લોટસ ફટ’, ‘ટૂ ધ માઇન્ડ’ અને ‘સ્ટ્રગલ ઑવ લાઇફ” નામે અંગ્રેજીમાં અનુવાદો થયા છે.
૨.૨.દ.
ભગત નિરંજન નરહરિલાલ (૧૮-૫-૧૯૨૬): કવિ, વિવેચક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની કાલુપુર શાળા નં. ૧માં અને માધ્યમિક શિક્ષણ પ્રોપ્રાઇટરી તથા નવચેતન હાઈસ્કૂલમાં. ૧૯૪૨ ની સ્વાતંત્ર્યચળવળમાં અભ્યાસ છોડયો. ૧૯૪૪માં મૅટ્રિક. ૧૯૪૪-૪૬ દરમિયાન અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કોલેજમાં બે વર્ષનું શિક્ષણ લઈ ૧૯૪૮માં મુંબઈની ઍલિફન્સ્ટન કોલેજમાંથી એન્ટાયર અંગ્રેજી વિષય સાથે બી.એ. ફરી એલ. ડી. આર્ટ્સ કોલેજમાં દાખલ થઈ અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયોમાં ૧૯૫૦માં એમ.એ. ૧૯૫૦થી ૧૯૮૬ સુધી અમદાવાદની વિવિધ આ કોલેજોમાં અંગ્રેજીના અધ્યાપક તથા વિભાગીય અધ્યક્ષ. પછીથી નિવૃત્ત. ૧૯૫૭-૫૮માં “સંદેશ” દૈનિકના સાહિત્યવિભાગના સંપાદક, ૧૯૭૭માં 'ગ્રંથ' માસિકનું સંપાદન. ૧૯૭૮-૭૯માં ત્રમાસિક ‘સાહિત્યના તંત્રી. ૧૯૪૯ માં કુમારચન્દ્રક. ૧૯૧૭માં નર્મદચંદ્રક. ૧૯૬૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક.
ગાંધીયુગાર સૌન્દર્યાભિમુખ કવિતાના મહત્વના આવિષ્કારો પ્રગટ કરનાર આ પ્રમુખ કવિની કાન્ત અને કલાન્તને અનુસરની મધુર બાની, રવીન્દ્રનાથના સંસ્કાર ઝીલતો લયકસબ અને બળવંતરાય ઠાકોરની બલિષ્ઠ સૌન્દર્યભાવનાને પ્રતિઘોષતી આકૃતિઓ આસ્વાદ્ય છે. એમાં વિષયની રંગદર્શિતા અને અભિવ્યકિતની પ્રશિષ્ટતાનો મહિમા છે. યુરોપીય ચેતનાને અને બદલેરની નગરસૃષ્ટિના વિષયનો ઉઘાડ પહેલવહેલો એમની કવિતામાં થયો છે. 'છંદોલય' (૧૯૪૭) નાગરી ગુજરાતી લિપિમાં ગુજરાતી કવિતાને નવો વળાંક સૂચવ તથા માંજેલી ભાષાનો અને ચુસ્ત પદ્યબંધન અને આસ્વાદ આપતા કાવ્યસંગ્રહ છે. ‘કિન્નરી” (૧૯૫૦) ગીતસંગ્રહ છે. ‘રે આજ અષાઢ આયો’ કે ‘હરિવર મુજને હરી ગયો’ જેવી પ્રસિદ્ધ ગીતરચનાઓ આપતે આ સંચય પ્રણય-અજંપાની વિવિધ મુદ્રાઓ ને સ્થાયી ભાષાકલેવરો ધરતે જવાય છે. ‘અલ્પવિરામ' (૧૯૫૪) મુંબઈનાં સ્થળ, કાળ અને પાત્રોની પચીસ કૃતિઓને સંગ્રહ છે. વળી, ‘શ્વેત શ્વેત’ કે ‘દિન થાય અસ્ત’ જેવાં અપૂર્વ છાંદસ ગીતે પહેલીવાર અહીં નજરે ચડે છે. 'છંદોલય' (સંવ.આવૃત્તિ, ૧૯૫૭) પૂર્વેના ત્રણે સંગ્રહામાંથી ચૂંટેલાં કાવ્યો તથા સંસ્કૃતિમાં પ્રગટ થયેલાં અન્ય પ્રકીર્ણ કાવ્યોનો સંગ્રહ છે. ઉપરાંત, મુંબઈ વિશેનાં કાવ્યોને ગુચ્છ પ્રવાલદ્વીપ' નામે અહીં અંતે આપ્યો છે. પ્રવાલદ્વીપ' કાવ્યજૂથ કવિના મુંબઈ મહાનગરમાં વસવાટ દરમિયાનના પ્રબળ સંસ્કારોને
૪૦૪: ગુજરાતી સાહિત્યકેશ -૨
For Personal & Private Use Only
Page #416
--------------------------------------------------------------------------
________________
ભગત ભલાભાઈ ધુળાજી – ભગવાનલાલ ઇદ્રજી
એમણ ગુજરાતી કાછીમાં ભજનો, પદો, દેહરા વગેરે લખ્યાં છે.
ધી.મ. ભગત વનમાળીદાસ ગોપાળદાસ : પદ્યકૃતિ ‘ભજનાવલી'ના કર્તા.
ભગત વિજો (સંત ગરીબદાસજી) : મૂળ નામ વિજયરાજ૮. પ્રભુપરાયણ જીવન. ‘પ્રેમ હુલ્લાસ' (૧૯૬૯) નામે એમનો નાનકડો પદ્યસંચય છે. એમાં ગુજરાતી, કચ્છી, હિંદીમાં લખાયેલાં ભજનો અને પદો સંગૃહીત છે.
ધી.મ. ભગતજી મેતીલાલ રણછોડજી, નવરંગી', ‘શીકાંત'(૨૬-૩-૧૯૧૮): રહસ્યકથા ‘લાલપીળી લાશ' (૧૯૬૬) અને “અંજલિ'ના કર્તા
ભગદેવ કનુ : 'કારમી ચીસ' (૧૯૭૪), ‘iડરના રોદ'(૧૯૬૪).
અને કંપારી' (૧૯૬૫) જવી રહયકથાઓના કર્તા.
અભિનવ કલ્પનામાં વિસ્ફોટ છે. પ્રશિષ્ટ રેખાઓ વચ્ચે ગોઠવાયેલી આ આધુનિક વિષયસામગ્રી સંવેદનસભર છે. નગરકવિતાનું ગુજરાતી ભાષામાં પ્રગટેલું આ સૌન્દર્ય નવું છે. '૩૩ કાવ્યો' (૧૯૫૮)માં મુંબઈના અનુભવોના વળગાડમાંથી કવિ આગળ વધે છે અને મનુષ્ય-મનુષ્ય વચ્ચેના સંબંધના પ્રદેશ તરફ વળે છે. અહીં મનુષ્યસંબંધ અંગેની શંકા અને શ્રદ્ધાની વૈકલ્પિક અનુભૂતિઓની તાણ જોવાય છે, તેમ છતાં લંબાયેલા હાથથી શરૂ થઈ, પ્રિયારપર્શથી અમૃતભર્યા હાથ સુધીની યાત્રામાં શ્રદ્ધાને અવાજ જ સર્વોપરિ રહે છે.
કવિતાનું સંગીત' (૧૯૫૩) લાલેખ છે. એમાં પ્રો. બ. ક. ઠાકોરની પદ્યરચનાની વિભાવનાના સંદર્ભમાં કવિતાના સંગીતને શો અર્થ થાય એ સમજવાનો પ્રયત્ન છે. પ્રચલિત અર્થમાં અને કવિતાના સંદર્ભમાં સંગીતને સ્પષ્ટ કરી કવિતાના ગદ્ય અને સંગીતના રાંધાને તપાસ્યા છે. આધુનિક કવિતા:કેટલાક પ્રના (૧૭) અનિરુદ્ધ બકાબટ અને ભાવાભાઈ પટેલના નાના ઉત્તરરૂપે લખાયેલું લખાણ છે. એમાં છેલ્લાં સવા વર્ષના વળાંકો ઉપરાંત આધુનિક કવિતાના વળાંકની ચર્ચા કરવામાં આવી છે અને નહાનાલાલના અપદ્યાગદ્યથી આધુનિક ગદ્યકવિતાની સિદ્ધિને તપાસવામાં આવી છે. અર્થનિરપેક્ષતા,સરરિયાલિસ્ટ અભિવ્યકિત જેવા પ્રશ્નોના પાપ અહીં પરામર્શ થયો છે. યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા' (વાઈ, ૧૯૭૫)માં મૂળે વ્યાખ્યાનો વિષય નિબંધના સ્વરૂપમાં વિસ્તર્યો છે ને નિબંધના કુલ સાત ખંડમાંથી
અહીં પ્રથમ પાંચ ખંડ પ્રદ્ધિ થયા છે. મંત્રવિજ્ઞાનના તાત્વિક પ્રશ્નથી માંડી યંત્રવિજ્ઞાનને ઇતિહાસ અને ઔદ્યોગિક ક્રાંતિ સુધીના વિસ્તાર સાથે અહીં ગુજરાતી ભાષાની પાંચ ગદ્યપદ્ય કૃતિઓને વિશ્લેષવામાં આવી છે. “હાનાલાલની ઊર્મિકવિતા' (૧૯૭૫) ઉપરાંત એમણે કવિતા કાનથી વાંચ' (૧૯૭૨), મીરાંબાઈ' (૧૯૭૬), 'કવિ ન્હાનાલાલ' (૧૯૭૭), 'ડબલ્યુ. બી. યિ ' (૧૯૭૯) અને ‘ઑલિયટ’(૧૯૮૧) જેવી પરિચયપુસ્તિકાઓ આપી છે. ‘પ્રા.બ.ક.ઠાકોર અધ્યયનગ્રંથ (અન્ય રથે, ૧૯૬૯), 'સુંદરમ્ : કેટલાંક કાવ્યો' (૧૯૭૦) અને મૃદુલા સારાભાઈ–પ્રથમ પ્રત્યાઘાત: બાપુની બિહારયાત્રા' (૧૯૮૧) એમનાં સંપાદન છે.
એમણે ‘ચિત્રાંગદા(૧૯૬૫) અને “ઍડેનનાં કાવ્યો' (અન્ય સાથે, ૧૯૭૬) જેવા અનુવાદો પણ આપ્યા છે.
ચંટો. ભગત ભલાભાઈ ધુળાજી : ફિલ્મના ગીતાના પ્રચલિત રાગ-ઢાળ પર રચેલાં ભજનોને સંગ્રહ પ્રેમાનંદવિલાસ'ના કર્તા.
ભગવદ્ગોમંડલ (૧૯૪૪-૪૬) ગોંડલના મહારાજા ભગવતસિંહજી દ્વારા નવ ભાગમાં તૈયાર થયેલ વૃહદ ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી ભાષા અને સાહિત્યનું મૂલ્ય વધારવામાં આને અનન્ય. ફાળો છે. ગુજરાતી ભાષાના ૨,૮૧,૩૭૦ શબ્દોને એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન શબ્દભંડોળમાં માન્ય, દેશ્ય અને રૂઢ શબ્દોને પણ સંગ્રહ છે. ઉપરાંત, વિસ્તૃત ઐતિહાસિક બાબતો અને અગત્યની વીગતોને પણ એમાં આવરી લેવામાં આવી છે. શબ્દના અર્થસમર્થનમાં જાણીતાં લખાણોમાંથી દૃષ્ટાંતો અપાયાં છે. આ દૃષ્ટતે બેવડી કામગીરી બજાવે છે: અર્થને સ્પષ્ટ કરે છે, સાથે સાથે શબ્દનું ગુજરાતીપણું પણ સમર્થિત કરે છે.
ચં.ટી. ભગવાનદાસ દામોદર : દીસંવાદો ધરાવનું ચાર પ્રવેશનું નાટક હરામી હીરો' (૧૮૮૭)ના કર્તા.
ભગવાનદાસ વિશ્રામ: પદ્યકૃતિ ગુલપદાવલી' (૧૯૧૫)ના કર્તા.
ભગવાનલાલ ઇન્દ્રજી (૭-૧૧-૧૮૩૯, ૧૬-૩-૧૮૮૮) : ગદ્યકાર.
જન્મ જૂનાગઢમાં. પ્રારંભમાં ગામઠી શાળામાં શિક્ષણ. પ્રાચીન શિલાલેખે, તામ્રલેખે અને પ્રાચીન સિક્કાઓમાં વિશેષ રચિ. સામગ્રી પરથી ઇતિહાસ નિર્માણ કરવાની આવડત. ૧૮૬૧માં મુંબઈ ગયા. ૧૮૮૨માં મુંબઈ યુનિવર્સિટીમાં ફેલે. ૧૮૮૩માં હોલેન્ડની લિડન યુનિવર્સિટી તરફથી પીએચ.ડી.ની માનાર્હ પદવી. ૧૮૮૪માં લંડન યુનિવર્સિટી તરફથી ડિ.લિટ.ની પદવી. બલિન યુનિવર્સિટી તરફથી પણ ડોકટર ઑવ ફાઇલૉજીની પદવી.
એમની સ્વતંત્ર સંશોધનપ્રવૃત્તિના પરિણામ રૂપે લખાયેલા સંશોધનલેખે અંગ્રેજીમાં અનુવાદિત થઈ સંશોધન-સામયિકોમાં પ્રગટ થયા છે. ગિરનારના જેવા અનેક પ્રાચીન અભિલેખનું શુદ્ધ
ભગત માધુભાઈ ધૂળાભાઈ : પદ્યકૃતિ “શકિત ભજન-ગરબાવલી': ૫-૬ (૧૯૮૧)ના કર્તા.
૨.૨,૮. ભગત રત્ન (૧.૮૭૫,-): કવિ. વતન ભુજ તાલુકાનું મમુઆરા ગામ, ભકિતપરાયણ જીવન.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૪૦૫
For Personal & Private Use Only
Page #417
--------------------------------------------------------------------------
________________
ભગ્ન રવનની નાવ – ભટ્ટ આંબશંકર મહાશંકર
વચન એને એક મહત્ત્વનો ભાગ છે. મુંબઈ ઈલાકાના ગટયરે માટે એમણે “ગુજરાતને પ્રાચીન ઇતિહાર' (૧૮૫૬) મહદંશે તૈયાર કરેલ, જે પછીથી એ. એમ. ટી. જેને પૂરો કરેલો છે. ઈ.સ. પૂર્વે ૩૧૯ થી ઈ.સ. ૧૩૦૪ સુધીના ગુજરાતને આ પદ્ધતિપૂર્વકનો પહેલો વ્યવસ્થિત ઇતિહાસ છે. આ ઉપરાંત એમના પુરાતત્ત્વવિદ્યાના લેખે તેમ જ એ સંદર્ભે કરેલી પ્રવાસનાં અને રજનીશી'નું ગદ્ય નોંધપાત્ર ગણાયું છે.
ભ રવાની નાવ : વિકટ વાસ્તવે નિરૂપનું અને ઉગારી ઝંખતું નેહરશ્મિ નું ગીત.
એ.ટો. ભચેચ અચરતલાલ મ. : “ગવરીબાઈનું જન્મચરિત્ર ને કવિતા (૧૮૮૨)ના કર્તા.
નિ.વા. ભચેચ ગેપાળશંકર વેણીશંકર (૧૮૫૬,-): આત્મકથાત્મક કૃતિ ‘દરદી : મારું જીવન તથા મારું ચિંતન' (૧૯૨૭)ના કર્તા.
નિ.વા. ભચેચ દિલહર ચિ.: બદ્રીકેદારની યાત્રાના અનુભવા, ત્યાંનાં રમણીય સ્થળો અને વિશિષ્ટતાઓને કથાત્મક સ્વરૂપે રજૂ કરતી કૃતિ ‘જયાં દેવ વિરાજે' (૧૯૬૦)ના કર્તા.
નિ.વો. ભચેચ પ્રદરાય મેતીલાલ: પદ્યકૃતિ પ્રમોદવાણી' (૧૯૩૮)ના કર્તા.
નિ.વી. ભટનું ભોપાળું(૧૮૬૭) : ફ્રેન્ચ પ્રહરાનકાર મેલિયેરના નાટકના ફિલ્ડિંગે કરેલા અંગ્રેજી ભાષાંતર ‘મક ડોકટરનુંનવલરામ લક્ષમીરામ પંડયાએ કરેલું ગુજરાતી રસાનુસારી રૂપાંતર. વૃદ્ધની સાથેના એક કન્યાના લગ્નને અટકાવી, એ કન્યાના પ્રિય પાત્ર સાથે એનાં લગ્ન યોજવાની નેમ રાખતું આ નાટકનું વસ્તુ ઉપહાર અને વિડંબનાથી સંસારસુધારાને પણ સિદ્ધ કરે છે. મૂળની નાટયાત્મક સ્થિતિઓને સફળતાપૂર્વક ગુજરાતી પરિવેશમાં ઢાળી હોવાથી નાટક મૌલિક હોવાને ભાસ ઊભો કરે છે. ગુજરાતી ભાષાનું આ પહેલું સફળ રંગમંચક્ષમ પ્રહસન છે.
રાંટો. ભટ્ટ અમુલખ સાકરલાલ (૧૦-૧૨-૧૯૩૨) : નાટયકાર. જન્મ
સૌરાષ્ટ્રના ગઢડા ગામમાં. બી.એ., બી.ઍડ. સુધીનો અભ્યાસ. શિક્ષક. ચિલ્ડ્રન્સ થિયેટર, રાજકોટના સ્થાપક.
એમની પાસેથી પાંચ બાળએકાંકીઓને સંગ્રહ ‘અભિજ્ઞાન (૧૯૮૪) મળ્યો છે.
નિ.. ભટ્ટ અમૃતલાલ નાનકેશ્વર, નાથાલાલ (૩-૧૦-૧૮૭૯, -): કવિ. જન્મ કપડવંજમાં. પ્રાથમિક શિક્ષણ રાણપુરમાં. ૧૮૯૫ માં અમદાવાદથી મૅટ્રિક. ૧૯૦૨ માં હાઈકોર્ટ પ્લીડરની પરીક્ષા પાસ
કરીને ઉમરેઠમાં વકીલાત. પછી ડાકોરના રણછેડરાયજીના મંદિરમાં રિસીવરની જગ્યાએ. ધર્મશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના અભ્યાસી. શોપનહોઅર, શંકરાચાર્ય, બ્રાઉનિંગ અને કાલિદાસને પ્રભાવ.
વિષયને અનુરૂપ નહીં પરંતુ કાળક્રમે મુકાયેલાં, ૧૦૪ કડીના સભાપર્વના યુવાખ્યાન પરથી રચાયેલ યુલેમા' ઉપરાંત ખંડહરિગીત, રાસ કે અંજની ઢબે લખાયેલાં મધ્યમકટિનાં પરલક્ષી અને ચિંતનશીલ સુડતાલીસ કાવ્યો પુલમાં અને બીજા કાવ્ય ('t૯૨૮)માં સંચિત છે. આ ઉપરાંત, નાટયાત્મક એકિતની રીતિએ લખાયેલું “કૃપણાકુમારી' (૧૯૨૮) અને ચૌદ viડમાં વહેંચાયેલું, પૂર્વજીવનના પ્રસંગેનાં સ્મરણરૂપે સીતાના મુખમાં મુકાયેલું ‘સીતા’ કથાકાવ્ય પણ એમણે લખ્યું છે. ભાગવતના ‘દશમસ્કંધ'ના પાંચ અધ્યાયોનો ‘રાસપંચાધ્યાયી' (૧૯૩૮) નામે સફળ સમશ્લોકી અનુવાદ પણ એમણે આપ્યો છે.
પા.માં. ભટ્ટ અમૃતલાલ લાલજીભાઈ, ‘અમૃત ઘાયલ' (૩૦-૯-૧૯૧૫) : ગઝલકાર. જન્મ રાજકોટ જિલ્લાના સરધારમાં. ત્યાં જ સાત ધારણ સુધીનું શિક્ષણ. પછી રાજકોટની આલ ફ્રેડ હાઈસ્કૂલમાંથી ૧૯૪૯ માં મૅટ્રિક. એ જ વર્ષે રાજકોટની ધર્મેન્દ્રસિહજી આ કોલેજમાં પ્રથમ વર્ષ બી.એ.નો અભ્યાસ કર્યો. ૧૯૩૯થી ૧૯૩૯ સુધી પાજોદ દરબાર શ્રી ઈમામુદ્દીનખાન મુર્તઝાખાનના રહયમંત્રી. ૧૯૪૯થી ૧૯૭૩ સુધી જાહેર બાંધકામ ખાતામાં વિભાગીય હિસાબનીશ તરીકે સાવરકુંડલા, ભુજ, આદિપુર અને અમદાવાદમાં સેવા આપી. નિવૃત્તિ પછી રાજકોટમાં સ્થાયી.
મુલાયમ ભાવની સરલ અને અસરકારક અભિવ્યકિત એમની ગઝલની જાણીતી વિશેષતા છે. જીવન પરત્વેનો સર્વથ અભિગમ એમાં જણાય છે. ભાષાગત કશાય છછ વગર હાથવગી તળપદી, કહેવતસ્વરૂપ, રૂઢિપ્રયોગસ્વરૂપની ભાષા, છંદની શુદ્ધતા, રદીફના નિશ્ચિત અન્યપ્રાસ વગેરેમાં એમની ગઝલનો વૈભવ પ્રગટ થાય છે. મુશાયરાના આ અગ્રણી ગઝલકારની ગઝલની ‘પેશસ’ અને રજૂઆત લોકપ્રિય નીવડેલી છે.
એમની કૃતિઓ છે: ‘શૂળ અને શમણાં' (૧૯૫૪), 'રંગ' (૧૯૬૦), 'રૂપ' (૧૯૬૭), ‘ઝાંય' (૧૯૮૨), ‘અગ્નિ' (૧૯૮૨) અને “ગઝલ નામે સુખ” (૧૯૮૪).
ભટ્ટ અશ્વિનીકુમાર હરપ્રસાદ (૨૨-૩-૧૯૩૬) : નવલકથાકાર.
અમદાવાદમાં. એમ.એ., એલએલ.બી. પ્રેમાભાઈ હોલ સાથે સંલગ્ન. પછીથી સ્વતંત્ર-લેખન.
અભુત અને રહસ્યની સીમાઓને સ્પર્શતી એમની નવલ કાઓમાં ‘લજજા સંન્યાલ’, ‘નીરજા ભાર્ગવ' (૧૯૭૯), 'રીલજા સાગર'(૧૯૭૯), “આશકા મંડલ' (૧૯૭૯), ‘ઓથાર' (૧૯૮૪), ‘ફાંસલો' (૧૯૮૫) વગેરે મુખ્ય છે.
ચં.ટા.
ભટ્ટ અંબાશંકર મહાશંકર : છંદશાસ્ત્રના નિયમને અનુસરીને લખાયેલાં પ્રકીર્ણ કાવ્ય સંગ્રહ ‘વિવિધ વિષયગ્રંથ' (૧૮૭૫)ના કર્તા.
નિ.વા.
૪૦૬ : ગુજરાતી સાહિત્યકોશ - દે
For Personal & Private Use Only
Page #418
--------------------------------------------------------------------------
________________
ભટ્ટ આત્મારામ પ્રભાશંકર -- ભટ્ટ કહાનજી માધવજી
ભટ્ટ આત્મારામ પ્રભાશંકર (૧૪-૭-૧૯૦૨) : નવલકથાકાર. જન્મ ભટ્ટ ઉપેન્દ્ર રવિશંકર, ‘વિનાયક', ‘વમીકિ વ્યારા', ‘સૌજન્ય'
સૌરાષ્ટ્રના રાજુલા ગામમાં. ગુજરાતી નવ ધોરણ સુધીનો અભ્યાસ. ' (૧૫-૧૦-૧૯૧૬) : વિવેચક. જન્મ અમદાવાદમાં. ૧૯૩૫માં રામાજસેવક.
મૅટ્રિક. ૧૯૪૦માં વિદ્યાસભા માંથી અંગ્રેજી વિષય સાથે બી.એ. એમની પાસેથી એક સત્યાગ્રહીના મનનું મંથન નિરૂપતી નવલ- ૧૯૫૧ માં ગુજરાતી વિષયમાં એમ.એ. ૧૯૫૮ માં પીએચ.ડી. કથા ‘દાને બંદો' (૧૯૭૦) મળી છે.
શરૂમાં એમ. જી. સાયન્સ કોલેજમાં અધ્યાપક, પછી ૧૯૬૩ થી નિ.વી.
૧૯૭૭ સુધી એલ. ડી. આર્ટ્સ કોલેજમાં અધ્યાપન. ભટ્ટ આત્મારામ પ્રેમજી : નવલકથા ‘માધવાનળ' (૧૮૮૯)ના. એમણે “ચરિત્રસાહિત્ય : સ્વરૂપ અને વિકાસ' (૧૯૬૬), ‘મોટા કર્તા.
થયા પહેલાં(૧૯૭૩), ‘નાના છતાં મોટા' (૧૯૭૯), 'સોનેરી નિ..
સવાર' (૧૯૮૨), ‘ટમકતા તારલા' (૧૯૮૨) વગેરે પુસ્તકો લખ્યાં ભટ્ટ આનંદરાય : સ ર કલાકોના બે વિભાગમાં વહેચાયેલું, સરળ છે. ‘નાનો કોશ (રતિલાલ નાયક સાથે, ૧૯૫૪), લલિતા પંચક' કથાપ્રવાહ અને લયમધુર પદ્યરચનાવાળું ખંડકાવ્ય દેવયાની' (૧૯૬૯) અને સાહિત્યની પરિભાષા' (૧૯૬૭) જેવાં સંપાદન (૧૯૫૧)ના કર્તા.
ઉપરાંત એમણ આપણી લોકશાહી' (૧૯૩૬) જવો અનુવાદ પણ નિ.. આપ્યો છે.
મા.માં. ભટ્ટ ઇન્દ્રપ્રસાદ : દુનિયાના નવ દાનાં બાળકોનાં મુખ તેમના દેશની સાંસ્કૃતિક અને સામાજિક માહિતી તથા વિશિષ્ટતાઓ રજૂ
ભટ્ટ ઉપદ્ર રામશંકર, ઉપન ભટ્ટાચાર્ય' (૨૮-૩-૧૯૮૧): નવલકથાકરનું પુસ્તક “ધરતીને બાળમેળો' (૧૯૪૫), બળવાર્તા ‘ભાળી
કાર, અનુવાદક. જન્મ વતન ભાવનગરમાં. ડિપ્લોમા ઇન ટેસ્ટાઇલ તેમના (ઠાકર મણિલાલ સાથે, ૧૯૩૦), વાત બહનાં' (ટાકર
ટેકનોલોજીના અભ્યાસ પછી મુખ્યત્વે અમદાવાદની કાપડ મણિલાલ સાથે, ૧૯૩૦), 'પરિમલ” તેમ જ બાપુની કૂચ' જેવાં
મિલેમાં બ્લિચિંગ-ફિનિશિંગ વિભાગમાં ડિપાર્ટમેન્ટલ આસિસ્ટન્ટ. બાળસાહિત્યનાં પુસ્તકોના કર્તા.
સપનાંની વણઝાર' (૧૯૬૮) એમની નવલકથા છે. 'ફાગણની નિ.વા.
આગ' (૧૯૭૨) અને ‘હૈયાવલોણુ”(૧૯૭૪) એમના અનુવાદ
ગ્રંથો છે. એમની કેટલીક વાર્તાઓ સામયિકોમાં પ્રગટ થઈ છે. ભટ્ટ ઈલા રમેશચંદ્ર (૭-૯-૧૯૩૩): ચરિત્રકાર. જન્મ અમદાવાદમાં. ૧૯૫માં બી.એ., ૧૯૫૪માં એલએલ.બી. ૧૯૭૦માં ઇઝરા
૪.ગા. યેલની તલઅવીવ કોલેજમાંથી ઇન્ટરનેશનલ ડિપ્લોમા ઇન લેબર ભટ્ટ એમ. : નવલકથા “આદર્શ ગૃહરથ અને જાપાની જારાના એન્ડ કોઓપરેટિવ. ‘સેવા સંસ્થા, અમદાવાદનાં મંત્રી. મહિલા સેવા સહકારી બેન્ક, અમદાવાદ, ‘વિમેન્સ વર્ડ બૅકિક, ન્યૂયોર્ક
નિ.વા. અને નેશનલ કમિશન ઑન સેલ્ફ એમ્પ્લોઇડ વિમેનનાં પ્રમુખ. ભટ્ટ કનૈયાલાલ માણેકલાલ : કથાકૃતિ “દષ્ટાંતમાળા'ના કર્તા. સંસદસભ્ય. શ્રમજીવી બહનાનાં જીવન અને કાર્ય અંગે માહિતીપ્રદ
નિ.વા. લેખા આપતા પાક્ષિક ‘અનસૂયા'નું સંપાદન.
ભટ્ટ કરુણાશંકર કુબેરજી (૧૯-૮-૧૮૩૩, ૨-૧૦-૧૯૪૩) : રોડએમની પાસેથી નારીજીવનનો વિકાસ આલેખનું ચરિત્રલક્ષી
નીશીલેખક. જન્મ અમદાવાદ નજીકના સારસામાં. વડોદરાની પુસ્તક*ગુજરાતની નારી' (૧૯૭૫) તેમ જ સ્ત્રીની મનમૂર્તિનું રૂપ’
પુરુષ અધ્યાપન પાઠશાળામાં કવિ ‘કાન્ત’ પાસેથી એમણ શિક્ષણ(૧૯૭૮) ઉપરાંત અન્ય કેટલાંક અંગ્રેજી પુસ્તકો મળ્યાં છે.
દૃષ્ટિ મેળવેલી. ૧૮૯૩-૧૯૧૫ દરમિયાન કોસિન્દ્રા, પીપળી, નિ.વા.
વડોદરા, ગંભીરા અને પેટલાદમાં શિક્ષક. ૧૯૧૫થી અમદાવાદમાં ભટ્ટ ઈશ્વરચન્દ્ર ભગવાન (૨૧-૯-૧૯૨૧) : નિબંધકાર, પ્રવાસ- શેઠ અંબાલાલ સારાભાઈનાં સંતાનોના ખાનગી શિક્ષક. બંગાળી લેખક, કવિ. જન્મ વલસાડ જિલ્લાના બગવાડામાં. ૧૯૪૪માં સાહિત્ય, શાંતિનિકેતનની શિક્ષણ સંસ્થા અને મોન્ટેસોરીની શિક્ષણમૅટ્રિક. ૧૯૫૪માં સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૬૧ પદ્ધતિને પરિચય. ૧૯૨૦માં રવીન્દ્રનાથ અને ક્ષિતિમોહન -થી ખત્તલવાડા, સંજાણ વગેરે સ્થળે હેડમાસ્તર. ૧૯૭૯ માં
સેનને સંપર્ક. ૧૯૩૮ માં નિવૃત્ત. નિવૃત્ત.
એમની જન્મશતાબ્દી નિમિત્તે “સંસ્કાર શિક્ષક (૧૯૭૩), નિબંધસંગ્રહ ‘પરપોટા' (૧૯૭૭), પ્રવાસગ્રંથ ‘ભ્રમણરસ” સંસ્કારલક્ષી શિક્ષણ’-ગ્રંથ ૧: પત્રો (૧૯૭૩) અને સંસ્કારલક્ષી (૧૯૭૫), સ્મૃતિચિત્રનું પુસ્તક 'મૃગશીર્ષનું આકાશ' (૧૯૮૨) શિક્ષણ’ - ગ્રંથ ૨ :નોંધપોથીઓ-ભા. ૧, ૨ (૧૯૮૨, ૧૯૮૭) વગેરે એમના નામે છે. પર્ણરવ'(૧૯૭૬) એમને કાવ્યસંગ્રહ છે. પ્રગટ થયા છે. નોંધપોથીઓ મુખ્યત્વે અધ્યયન અને અધ્યાપનને
ચં.ટો. લગતી છે. ભટ્ટ ઉત્તમરામ કૃપાશંકર : મોન્ટેસોરી પદ્ધતિ મુજબ લખાયેલી
ચં.ટો. કૃતિ ‘બાળકો માટે ગાવાની કવિતા' (૧૯૮૨)ના કર્તા.
ભટ્ટ કહાનજી માધવજી, ‘રત્નાગ્રહી': ત્રિઅંકી નાટક ‘કમળકાન્તા' નિ... ' (૧૮૯૧), 'પ્રેમ-પચીસી- પ્રેમપ્રબોધ' (૧૮૯૫), આઠ પ્રવેશનું
કર્તા.
ગુજરાતી સાહિત્યકોશ - ૨: ૪૦૩
For Personal & Private Use Only
Page #419
--------------------------------------------------------------------------
________________
ભટ્ટ કાતિ હરગોવિંદ--ભટ્ટ ગજાનંદ મણિશંકર
ફારસ કૃપાણશી અને પ્રપંચી દિ' (૧૮૯૨) અને ધરડા કાકાને વરઘોડો' (૧૮૮૩); નવલકથાઓ ‘જગે અને જીવરામ' (૧૮૮૨) અને ‘મેહ-જેઠવ' (૧૮૯૧); (ખરતનું ચરિત્ર' (૧૯૦૯) તેમ જ અનૂદિત કૃતિ “ગીત-ગવિદ’ના કર્તા.
નિ.વે. ભટ્ટ કાન્તિ હરગોવિદ, ‘પ્રેમસ્વરૂપ ભટ્ટાચાર્ય', ‘પ્રિયકાંત ભાટિયા (૧૫-૭-૧૯૩૧) : નિબંધકાર, જન્મ ભાવનગર જિલ્લાના ઝાંઝમેર ગામે. બી.કૉમ. સુધીનો અભ્યાસ. વ્યવસાયે પત્રકાર. ‘અભિષેકના તંત્રી.
એમની પાસેથી ‘રસ પીઓ અને કલ્યાક૫ કરો' (અન્ય સાથે, ૧૯૭૯) અને ‘એકાંતની અટારીએથી' (૧૯૮૨) જેવા નિબંધસંગ્રહો મળ્યા છે.
નિ.વો. ભટ્ટ કાન્તિપ્રસાદ સુ.: પદ્યકૃતિ “શ્રી રતિપ્રભુપ્રસાદમાલિકા' (અન્ય સાથે, ૧૯૬૩)ના કર્તા.
(૧૯૨૮), ‘ચંદ્રવીણા' (૧૯૨૮), 'સ્નેહળે.તિ' (૧૯૨૮), ઝરી નાગણ' (૧૯૩૦), ‘ભેદી માનવ'(૧૯૪૯), 'જંગલમ્રાટ' (૧૯૫૨) વગેરે સામાજિક, ઐતિહાસિક અને રહસ્યાત્મક નવલકથાઓ મળી છે. ‘પ્રેમીયુગલ' (૧૯૩૦), ‘કીર્તનમાળા'(૧૯૩૧) અને 'રાસપુષ્પ (૧૯૪૧) એમના કાવ્યગ્રંથ છે. ભગવાન મહાવીર' (૧૯૪૩), ‘રામદેવપીરચરિત્ર(૧૯૫૩) અને ‘ભકત નરસિંહ (૧૯૫૪) જેવાં ચરિત્રાત્મક પુસ્તકો તેમ જ કેટલાંક અનુવેદ-પુસ્તકો પણ એમણે આપ્યાં છે.
ભટ્ટ કાન્તિલાલ કલ્યાણજી, ‘નિરંજન ભટ્ટ(૧૫-૯-૧૯૪૪) : કવિ.
જન્મ રાજપરા (જિ. જામનગર)માં. ૧૯૬૩માં એસ.એસ.સી. થઈ એફ. વાય. બી.એ. સુધીનો અભ્યાસ. ૧૯૬૫ થી જામખંભાળિયામાં પ્રાથમિક શિક્ષક.
એમની પાસેથી કાવ્યસંગ્રહ ‘સૂરજના શહેરમાં' (૧૯૮૭) મળ્યો છે.
નિ.. ભટ્ટ કિલાભાઈ ઘનશ્યામ (૧૮૬૯, ૧૯૧૪) : સંશોધક, અનુવાદક.
જન્મ દસક્રોઈ તાલુકાના ભુવાલડી ગામમાં. મૅટ્રિક. અંગ્રેજી અને રસ્કૃત સાહિત્યને સ્વાધ્યાય.
એમણે કવિ બાણકૃત ‘પાર્વતીપરિણય' તથા કવિ કાલિદાસકત ‘વિક્રમોર્વશીય', 'કુમારસંભવ’ અને ‘મેઘદૂત'ના અનુવાદો આપ્યા છે. આ પૈકી “મેઘદૂતને સમશ્લોકી અનુવાદ તેની સાથેના સંશોધનલેખેથી સમૃદ્ધ છે.
નિ.વે. ભટ્ટ કૃષ્ણકુમાર : નવલકથા ‘નયન વહે અમીધાર' (૧૯૬૫) ના કર્તા.
નિવે. ભટ્ટ કૃષ્ણદત્ત : નવલકથા ‘ચંબલનાં કોતરોમાં (૧૯૬૩)ના કર્તા.
નિ.વા. ભટ્ટ કૃષ્ણપ્રસાદ ગિરજાશંકર : બાળસાહિત્યનાં પુસ્તકો ‘જાદુઈ બાગ'- ભા. ૧(૧૯૧૯) અને “બાલગીતમાળા’ના કર્તા.
નિ.વા. ભટ્ટ કણપ્રસાદ લલ્લુભાઈ (૧૨-૯-૧૯૧૧) : નવલકથાકાર, કવિ, ચરિત્રકાર, અનુવાદક. જન્મ દાહોદમાં. વતન કપડવંજ. ૧૯૨૯માં અલીગઢ યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૩૦માં ‘દોહદ ગેઝેટ’ના સંપાદક. એમના નામે પ્રતિજ્ઞાની પૂર્ણાહુતિ' (૧૯૨૭), 'પ્રતાપી મૃત્યુ
ભટ્ટ કૃષ્ણલાલ : નવલકથા 'દાનાં દાન' (૧૯૬૬)ના કર્તા.
નિ.વા. ભટ્ટ કેશવજી ગેબર : “કાવ્યરત્નાકર'- ભા. ૧(૧૯૮૧)ના કર્તા.
નિ.વા. ભટ્ટ કેશવરામ હરિરામ (૧૮૫૧, ૧૮૯૬) : કવિ. જન્મ મારબીમાં. નર્મદયુગના પદ્યકાર.
એમના કાવ્યસંગ્રહ 'કેશવકૃતિ અથવા અનુભવને ઉગારે (૧૮૯૯)માં સંસ્કૃત સાહિત્યના પ્રૌઢ સંસકારવાળાં ઈશ્વરસ્તુતિ, વૈરાગ્ય અને આધ્યાત્મિકતા વિશેનાં કાવ્યો ઉપરાંત રસુધારાનાં કેટલાંક અપલક્ષણ પર કટાક્ષ કરતાં દલપતશૈલીનાં અને અર્થચાર્યવાળાં કાવ્યો પણ જોવા મળે છે. પાંચ પાનાંના એમના આ કાવ્યસંગ્રહમાંથી ભાવની ગહનતા અને આતાવાળાં અડતાલીસ ભજને પસંદ કરીને એક નાની કાવ્યપુસ્તિકા કેશવકૃતિ' (બી. આ. ૧૯૦૯) પ્રગટ કરેલી છે. આ ઉપરાંત અનસૂયાભ્યદય', ‘ભગવતી ભાગેદય’, ‘સાવિત્રીચરિત્ર વગેરે પણ એમના કાવ્યગ્રંથો છે.
નિ.વા. ભટ્ટ કેશવલાલ છોટાલાલ: કથાતિ ‘તિહાસનબત્રીસીની વારતાઓ'ભા. ૧-૨ (૧૯૨૬)ના કર્તા.
નિ.વા. ભટ્ટ ખીમજી વસનજી : પદ્યકૃતિઓ ‘કાઠિયાવાડી જાવાહીર અને ‘પંચામૃત' તથા નવલકથા “પીપાજી'ના કર્તા.
નિ.વા. ભટ્ટ ખેલશંકર શંકરલાલ (૧૮૭૧, ૧૧-૨-૧૯૮૦): કવિ. જન્મ મુંબઈમાં. વતન ભાવનગર. મૅટ્રિક સુધીનો અભ્યાસ. ભાવનગર રાજયમાં સરકારી કારકુન અને પછી વહીવટદાર.
અનુરાગ' (૧૯૬૫) એમને કાવ્યસંગ્રહ છે. પિતાએ રચેલ સંસ્કૃત નાટક “ધ્રુવાખ્યુદયમ્'ને એમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.
૧૮.ગા. ભટ્ટ ગજાનન નનકેશ્વર : ત્રિઅંકી નાટક 'મહારાણા કિશોરસિંહ અને રાણી રૂપસુંદરીનું નવીન નાટક' (૧૯૨૪)ના કર્તા.
નિ.વો. ભટ્ટ ગજાનન મણિશંકર ૩૦-૧૨-૧૯૨૩) : કવિ. જન્મ વલસાડ જિલ્લાના પારડીમાં. ૨૮૪૭માં ન્યૂ ભરડા હાઈસ્કૂલ, મુંબઈથી
૪૦૮: ગુજરાતી સાહિત્યકોશ- ૨
Jain Education Interational
For Personal & Private Use Only
Page #420
--------------------------------------------------------------------------
________________
મૅટ્રિક. ૧૯૬૮થી ૧૯૮૬ સુધી પ્રાદેશિક ભાષાના અનુવાદક અને દુભાષિયા તરીકેની કામગીરી.
‘ગુલઝારે શાયરી’(૧૯૬૭), ‘ત્રિપદા’(૧૯૬૮), ‘સંવેદન’ (૧૯૭૧), ‘કટોકટીનાં કાવ્યો’(૧૯૭૭), ‘વિસ્ફોટ’(૧૯૭૯), ‘શબ્દલીલા’(૧૯૮૬) વગેરે એમના કાવ્યસંગ્રહો છે. 'ઈવોકેશન' (૧૮) એમની ગ્રેજી કાવ્યરચનાઓનો સંચય છે. ચં.
ભટ્ટ પંડિત ગલાલ ઘનશ્યામ (૯-૨-૧૮, ૧૯૯૦: કવિ, જન્મ જૂનાગઢમાં. વતન કોટા, તમે વર્ષે 'અમરકોશ' કદસ્ય કર્યાં. નવમે વર્ષે શીતળાના ઉપદ્રવી આંખ ગઈ; પરંતુ પિતા પાસેથી સંસ્કૃત ભાષાનાં સર્વ અંગેા ભણી લીધાં. ૧૮૮૭માં એમને ‘ભારતમાર્તણ્ડ’નું પદ એનાયત થયું.
એમની ગુજરાતી કવિતાનો સંગ્રહ ‘સુભાષિતલહરી' નામથી પ્રસિદ્ધ થયો છે. એમનાં સંસ્કૃત પુસ્તકોમાં યમુનાબારી', ‘કિમણીચપૂ’, ‘વંદાનચિંનામણિ', 'કંસવધ”, 'કૃષ્ણભિસ કાવ્ય વગેરેનો સમાવેશ થાય છે.
ચં.ટા. ભટ્ટ ગણપતરામ જાભાઈ: 'ચરિત્રકુમાર નાટકના પેરા' (૧૯૧૪) અને ‘શ્રાવણ નાટકો આપે’(૧૯૧૪)નાં કર્યાં.
[]].
બહુઁ ગણપતરામ રાજારામ (૨૪-૫-૧૪૪૪, ૧૫-૬-૧૯૨૦): કવિ, નાટકકાર. જન્મ અમદાવાદ નજીકના મોસાળના ઝાણું ગામે. વનન આયાદ. દોઢ-બે વર્ષ ગામની શાળામાં અભ્યાસ કરી. સરકારી ગુજરાતી શાળા,આમાદમાં ચાર વર્ષ ગાળી, ૧૮૬૨માં અંગ્રેજી અભ્યાસ માટેસુરત ગયા. ત્યાં ન ફાવતાં ૧૮૬૫માં ટંકારીઆની શાળામાં સહાયક શિક્ષક. પછી સુરત ટ્રેનિંગ સ્કૂલમાં પ્રવેશ. ૧૮૬૬ માં ઈખરમાં શિક્ષક તરીકે જોડાયા. ત્યાંથી સર્ભેણ ગયા. હે, ભરૂચ, કરમસદ, નડિયાદ અને અમદાવાદમાં શિક્ષક એકાવન વર્ષની વયે સ્વૈચ્છિક નિવૃત્તિ
બાળ કારીગરીથી પતરીતિમાં લખાયેલી એમની રચનાઓમાં પ્રમાણ કે ઔચિન્હ બહુ ઓછું છે. એમની કૃતિઓમાં ‘લીલાવની કથા’(૧૯૭૨), 'ભરૂચ જિલ્લાનો કેળવણી ખાતાને ઇતિહાસ (૧૮૭૭), ‘બાળલગ્નનપેપ’(૧૮૮૮), ‘બાળવનથી થતી હોઈન' (૧૮૮૯),‘પાર્વતીક’વર ચરિત્ર’(૧૮૯૧), ‘લઘુભારત’- ભા. ૧, ૨, ૩, ૪, ૫ (૧૮૯૬, ૧૯૯૦, ૧૯૦૩, ૧૯૩૭, ૧૯૦૯) મુખ્ય છે. એમના ‘પ્રતાપ નાટક’(૧૯૧૭)ના જાહેર વાચનવેળા હજારો શ્રોતાઓની હાજરી રહેતી. માર્ગે વૃત્તાંત’(૧૯૮૩) એમનું નામચરિત્ર છે.
ગડો. ભટ્ટ ગણપતિરામ ઉત્તમરામ : નવસ્યાઓ 'પ્રતાપ અથવા સભ્યનો જય અને પ્રપંચને પરાજ્ય' ભા. ૧ (૧૯૭૬), 'ચનગર પ્રથમ રહસ્ય અથવા અલકકિશોરી’(૧૯૦૨), ‘મેાહનગુપ્ત’(૧૯૦૩), ‘ત્રણ રત્ના’(૧૯૦૪), ‘વિશ્વમેહિની’(૧૯૧૨), ‘માયિક માહ’ (૧૯૧૬), ‘આર્યદેવ’, ‘દિવ્યરભા' અને ‘પુષ્પમાળા', વાર્તાસંગ્રહો
ખરુ પંડિત ગલાલજી ઘનશ્યામ—ભટ્ટ ગોકળભાઈ દોલતરામ
'કથાનુચ્છ' અને 'કથાસાગર' તથા જીવનચરિત્રો મુલકો મહારાજાઓનું અર્ધગતિ સ્મરણ’(૧૯૦૦) અને ‘ઝહીર-ઉલ-ટ્વીન મહમ્મદ બાબર’- ભા. ૧(૧૯૦૦)ના કર્તા.
ભટ્ટ ગિરિજાશંકર/ગિરીશભાઈ મયારામ, ‘ગિરીશ’(૧૨-૨-૧૮૯૧, ૮-૭-૧૯૭૨) : વાર્તાકાર, બાળસાહિત્યકાર, ચરિત્રકાર. જન્મ જૂનાગઢ જિલ્લાના કુતિયાણા ગામમાં, મૅટ્રિક સુધીનો અભ્યારા, ત્યારબાદ ભાવનગરની મૂર્તિ સંમાંથી 'દર્શિત પ્રમાણિત'ની પદવી. ૧૯૧૧થી ૧૯૨૦ સુધી જૂનાગઢ રાજ્યની રેલવે ઑફિસમાં નોકરી. ૧૯૨૦થી ભાવનગરની રાષ્ટ્રીય કેળવણી. સંસ્થા શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાલયમાં ગુજરાતી ભાષાના શિક્ષક, શિક્ષણ સમિતિના સભ્ય અને મંત્રી. ૧૯૪૦થી ભાવનગરની ‘ઘરશાળા’માં ગુજરાતી ભાષાના શિક્ષક તથા સંસ્થાના વ્યવસ્થાપક. સાહિત્ય, શિક્ષણ અને સમાજસેવા અંગેનાં કાર્યોમાં જીવનપર્યંત પ્રવૃત્ત. જુનાગઢમાં અવસાન.
એમની પાસેથી નવલિકાસંગ્રહો ‘અખિલ ત્રિવેણી’(૧૯૩૬) અને ‘પાંખડીઓ’(૧૯૩૮) મળ્યા છે. ‘નિની પનોતી’(૧૯૩૫), ‘ગિરીશભાઈની વાર્તાઓ' ભા. ૧, ૨ (૧૯૩૭, ૧૯૩૮), ‘વાર્તાલહરી’(૧૯૩૮) તથા ‘ગમ્મતગીતા’(૧૯૩૬) એમનાં બાળસાહિત્યનાં પુસ્તકો છે, ચરિત્રલક્ષી કૃતિ ‘મૂછાળી મા’(૧૯૪૪)માં બાળશિક્ષણના પ્રણેતા ગિજુભાઈ બધેકાનું ટૂંકું જીવનચરિત્ર બાળકોને અનુલક્ષીને લખાયું છે. ‘ઘરશાળા અને શેરી’માં એમના શિક્ષણવિષયક લેખો સંચિત થયા છે. ‘મહાન વિગ્રહ પછીની જર્મનીમાં કેળવણીની પ્રણાત્રિ' એ એમનું અનુવાદ પુસ્તક છે. ‘ગુજરાતી કવિતા’- ભા. ૧, ૨, ૩ ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિઓનાં કાવ્યોનું એમણે કરેલું સિંપાદન છે,
નિં.વા. ટ્ટ ગિરિજાશંકર રેવાશંકર : ગરબાસંગ્રહ 'નવરાત્રે-નિર્ઝરિણી'નો કર્તા.
..
ભટ્ટ ગુણવંત મંગળજી, 'દેવ' (૧-૭-૧૯૩૭): નવલકથાકાર. જન્મ બાલામાં, છ ધોરણ સુધીનો અભ્યાસ. ‘લોકમેળો'ના તંત્રી, લેખનના વ્યવસાય.
એમની પાસેથી ‘જીવન ઝંઝાવાત’(૧૯૬૦),‘ચંદરવા’(૧૯૬૬), ‘અગન પડછાયા' (૧૯૭૪), 'આંખનાંરણ પાંપણ સુધી'(૧૯૮૧), ‘વસંત પુરિબયા’(૧૯૮૩) વગેરે નવલકથાઓ મળી છે. ‘સંતસુવાસ’ (૧૯૬૧), ‘જીવતર એક કોચ’(૧૯૬૫), ‘નાદીપ'(૧૯૬૬), 'સૂરો સારઠદેશ' (૧૯૭૨) અને 'કાળી તારાં કામણ ન્યારાં (૧૯૭૮) એ એમના લોક્સાહિત્ય પર આધારિત પુસ્તકો છે,
નિ.વા.
ભટ્ટ . ગોકુળભાઈ દોલતરામ (૧-૮-૧૮૯૮) : કવિ, ચરિત્રકાર, સંપાદક, અનુવાદક. જન્મ હાથલમાં. સામાન્ય અભ્યાસ. રાજસ્વાન શય ખાદી બોર્ડ અને સર્વોદય મંડળ, પુરના પ્રમુખ, વિલેપાર્લે સાહિત્યસભા, મુંબઈના મંત્રી.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૪૦૯
For Personal & Private Use Only
Page #421
--------------------------------------------------------------------------
________________
ભટ્ટ
વર્ધન સદારામ--- ભટ્ટ ચંદ્રશંકર મણિશંકર
એમની પાસેથી કાવ્યકૃતિ 'કચ-દેવયાની' (૧૯૮૨) તથા ચરિત્રલક્ષી કૃતિઓ ‘ઘકાર ભીમાશંકર’, ‘શાંતિલાલ’, ‘દિવ્યાત્મા’ અને ‘ગાઉ મહારાજ' (૧૯૮૨) મળી છે. રિઝરણા' (૧૯૨૦), ‘જિત કૃતિ' (૧૯૨૪), ‘કવિવાણી’ - ભા. ૧,૨, ૩ (૧૯૨૫) અને ‘ગીતા પ્રવચને,’ એમની સંપાદિત કૃતિઓ છે; તે ગીતા અને કુરાન’ અને ‘ગીતાઈ(૧૯૮૬) અનૂદિત પુસ્તકો છે.
જ .િવા. ભટ્ટ ગોવર્ધન સદારામ : પદ્યકૃતિઓ ‘કીમશતરાઈ અને શ્રીકૃષણ રાવનમંજરી' (૧૯૧૪) અને ‘સંરકરો એટલે રાસાર ઉતરવા !! પૂવ' (૧૯૦૫) તેમ જ પાંચ એકની પ્રણયપ્રધાન નાટકૃતિ ‘સંગીત સુરેખાહરણ નાટક’ (બા. આ. ૧૮૯૧) તથા સ્વર્ગારોહિણી ખાખ્યાન' (૧૮૮૮)ના કર્તા.
નિ.વે.
‘ગૌતમ બુદ્ધ' (૧૯૫૫), 'ડોકટી. અને ટો' (૧૯૫૨) વગેરે ચરિત્રગ્રંથ માં છે. ઉપરાંત 'માનવીનું મૂલ' (૧૯૫૨), ‘યુદ્ધચક્ર' (૧૯૧૨), ‘અશોકપક્ર' (૧૯૫૨) અને ‘પુર પાર્થની પ્રતિમા' જેવાં «ાટકે પણ એમણે આપ્યાં છે. “ગક હતું માનવી' (૧૯૩૮), યૂરોપની વીતરમાં'('૯૩૯), ‘બિિિનયા પર ઓથાર' (૧૯૩૯), એશિયાની ભીતરમાં' (૧૯૪૮), ‘લકિતાબ' (૧૯૪૬), ‘કઠાંતિ' (૧૯૪૮), ‘૫૭ને દાવાનળ' (૧૯૪૮), લેકહિલચાવા' (૧૯૫૪) વગેરે રાજકીય અને સામાજિક વિચારતરીને યકત કરતાં પુરકો પણ એમની પાસેથી મળ્યાં છે.
ભટ્ટ ચંદ્રશંકર પુરત્તમ (૧૯C', '૧૯૫૪) : ચરિત્રલેખક, જેમ ગોધરા (જિ. પંચમહાલ)માં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોધરામાં. ૧૯૧૯માં મૅટ્રિક. ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપન.
રોમાં જીવનચરિત્ર ‘સીતાહરણ' (૧૯૨૩) તથા ‘પિરામીડની છાયામાં' (૧૯૪૩), 'પદિર પ્રવેશ અને શાસ્ત્રી જેવાં મૌલિક પુસ્તકો તેમ જ ‘પીનને અવાજ' (૧૯૨૭) નામના અવાટ, માયાં છે.
ભટ્ટ ગોવિદલાલ હરગોવિદ (૭-૯-૧૯૦૧, ૪-૪-૧૯૬૫) : નિબંધલેખકવડોદરા કૉલેજમાં સંસ્કૃતના પ્રોફેસર, વડોદરાના પ્રારયવિદ્યામંદિરના નિયામક.
એમની પાસેથી તત્ત્વજ્ઞાન, ધર્મ, પુષ્ટિમાર્ગ અને વ્યકિતપરિચય વિશેના લેખાને સંગ્રહ “
મમંથન' (૧૯૬૬) મળ્યો છે. એમણે ધર્મ અને તત્તવજ્ઞાન વિશેના અન્ય ગ્રંથ ‘જગતના વિદ્યમાન ધ' (૧૯૩૬), 'શુદ્ધાદ્વૈતસિદ્ધાંતપ્રદીપ' (૧૯૩૬) અને તમસફૂલપ્રક્રણ' (૧૯૪૩) આપ્યા છે.
નિ.વા. ભટ્ટ ચતુર્ભુજ માણેકેશ્વર (૧૮૭૨, ૨૩-૧૧-૧૯૩૯) : કવિ, નવલ
સ્થાકાર. જન્મ ઈડર પાસેના બડોલી ગામે. ૧૮૯૨માં મૅટ્રિક. ૧૮૯૯માં હાઈકોર્ટની વકીલની પરીક્ષામાં ઉત્તીર્ણ. ઈડરમાં સ્ટેટ મુન્સફ અને જજ. એ પછી મહીકાંઠા એજન્સીમાં સાતેક વર્ષ વકીલાત તથા માણસા અને દાંતા રાજયમાં દીવાને.
એમની પારોથી બાળકાવ્યસંગ્રહ ‘બાળગીત' તથા નવલકથાઓ ‘શુરવીરરાયસિંહ' (૧૮૯૧), ‘ત્રી-ગીતા અથવા વીજળી ગામડીખણ” (૧૯૦૪), ‘સુવર્ણકુમારી' (૧૯૧૪) અને ‘નિર્મળા' (૧૯૨૪) મળ્યાં છે. ‘ઇ ગ્રેજી ભણીને શું કરવું?” (૧૮૮૯) તથા ‘પદ્માકુમારી યા આધુનિક નાટકોને ઉદ્દેશ દેખાય છે તે છે હવે જોઈએ?” (૧૮૯૧), 'રત્નગ્રંથિ' (૧૯૧૦) વગેરે એમનાં પ્રકીર્ણ પુસ્તકો છે.
નિ.. ભટ્ટ ચંદ્રભાઈ કાલિદાસ (૧૯૦૪, ૧૯૮૮): નવલકથાકાર, જીવનચરિત્રલેખક, નિબંધલેખક, જન્મ શિનોરમાં. અભ્યાસ દરમિયાન
તકી પંથને સ્વીકાર. ડાબેરી વિચારધારા તરફ લગાવે. સમાજ કન્યા વિદ્યાલયમાં શિક્ષક.
એમણે દરિયે લાગે દવ' (૧૯૩૫), ‘ચિંતાની વેદી પર’ (૧૯૩૬), ડોકિયું' (૧૯૩૬) અને સામ્યવાદી વસ્તુને આલેખતી અને તે કારણે જપ્ત થયેલી ‘ભઠ્ઠી’ (બી. આ. ૧૯૮૭) જેવી નવલ- કથાઓ તથા‘શમણ બુદ્ધ' (૧૯૩૩), ‘જીવનજતિર્ધરો (૧૯૫૩),
ભટ્ટ ચંદ્રશંકર પુએ રામ, ‘દાશિવમ્' (૧૩ ૮-૧૯૨૪) : કવિ, વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ પંચમહાલ જિલ્લાના લુu - વાડામાં. ૧૯૪૭માં મૅક. ૧૯૫૧માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૫૩માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૫૩ થી ૧૯૫૮ સુધી ઈરમાઇલ કોલેજ, મુંબઈમાં અધ્યાપન. ૧૯૫૮ માં ગુજરાત કોલેજ, અમદાવાદમાં અને પછી ૧૯૫૯ થી ૧૯૬૨ સુધી ઍડ્રિસ્ટન કોલેજ, મુંબઈમાં અધ્યાપન. ૧૯૬૨ થી ૧૯૮૪ સુધી ગુજરાત લે રોસાયટી સંચાલિત રહી. યુ. શાહ કૉલેજમાં અધ્યાપન. ૧૯૮૪માં નિવૃત્ત.
એમણે પરંપરામાં ઉન્મેષ દાખવતા ‘નિમિતિ' (૧૯૬૪), ‘રૂપમાંચ' (૧૯૭૭), ‘આનંદહેલી' (૧૯૮૭), દુદાજી કાગળ મેકલે' (૧૯૮૮), ‘જીવતરને ઝાલે' (૧૯૮૮) અને શ્વાસને થાકા’ (૧૯૮૯) કાવ્યસંગ્રહો આપ્યા છે.
અધ્યાપન અને સર્જનવ્યાપારના દ્રિવિધ અનુભવ સંમાજિત વિવેચનચેતનાને લાભ એમના ‘અલંકારદર્શન' (૧૯૫૪), “ઊમિકવિતા' (૧૯૭૪), “સંનિધિ' (૧૯૭૬), ‘સમભાવ' (૧૯૭૮), ‘મનમુદાનું કાવ્ય' (૧૯૭૮), ‘ચંદનીએ ચીતર્યા સમીર' (૧૯૮૦), “છંદ અને અલંકાર' (૧૯૮૧) વગેરે વિવેચનગ્રંથને મળે છે.
‘આપણાં ખંડકાવ્યો' (અન્ય સાથે, ૧૯૫૭), 'કુંવરબાઈનું મામેરું' (અન્ય સાથે, ૧૯૭૪), ‘સુદામાચરિત્ર' (અન્ય સાથે, ૧૯૭૧), ‘મિથ્યાભિમાન' (૧૯૭૯), ‘આપણાં સૅનેટ’ (૧૯૮૧) વગેરે એમનાં સંપાદન છે; તે ‘ઉદાત્તતત્ત્વ'(૧૯૭૧) એમને, લજ્જાઇનસના ‘ઑન ધ સબ્લાઇમ'ને અનુવાદ છે.
એ.ટ. ભટ્ટ ચંદ્રશંકર મણિશંકર ૨૧-૮-૧૯૦૧) : બાળસાહિત્યકાર. જન્મ રેવાકાંઠાના જબુગામમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોધરા
૪૧૦: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education Interational
For Personal & Private Use Only
Page #422
--------------------------------------------------------------------------
________________
ભટ્ટ ચીમનભાઈ– ભટ્ટ જટાશંકર બળદેવરામ
આણંદમાં. ૧૯૨૫માં ભાવનગરના દક્ષિણામૂતિ બાલમંદિરમાં શિક્ષક. ‘બાલમિત્ર'માસિકના તંત્રી. ‘ગુણસુંદરી’ના બાળવિભાગના પણ તંત્રી. ‘વાનરસેના' સાપ્તાહિકના તંત્રી.
‘ચાર બાલસંવાદો' (૧૯૨૭), 'બાલમિત્રની વાતો' (૧૯૨૭), ‘દેવકથાઓ' (૧૯૨૮), ‘સિન્ડબાદ શેઠ' (૧૯૨૮), ‘ચતુર કરોળિયો' (૧૯૩૩), “આપણા મહારાજા' (૧૯૩૩), “ક્રિસ્ટોફર કોલમ્બસ” (૧૯૩૩), 'પ્રાણીવર્ણન' (૧૯૩૪), ‘પંચતંત્રની વાર્તાઓ': ૧-૨ (૧૯૪૧) વગેરે એમનાં બાલભેગ્ય પુસ્તકો છે. “મિથ્યાભિમાન (૧૯૩૩) એ એમણે દલપતરામની કૃતિને કરેલ બાપયોગી સંક્ષેપ છે.
ચં.દો. ભટ્ટ ચીમનભાઈ, ‘મનસ્વી પ્રાંતિજવલા': મધ્યમવર્ગીય લોકોના
જીવનમાં ઘટતી કરુણઘટનાઓનું લાગણીશીલ નિરૂપણ કરતાં અને ગીભર્યાં નાટકો ‘કીર્તિવિજય', સંસારચિત્ર', કોની મહત્તા' અને કન્યાદાનના કર્તા.
ભટ્ટ ચુનીલાલ હરિલાલ: પદ્યકૃતિ પ્રેમયોગીનાં કાવ્યો' (૧૯૧૩)ના કર્તા. ભટ્ટ છે. ભ. : ઉપદેશાત્મક નાટકૃતિ “સંવાદો અને ગીત’ (૧૯૩૪)ના કર્તા. ભટ્ટ છોટાલાલ નરભેરામ (૧૮૫૮, ૧૯૩૭): કવિ. આત્મચરિત્રકાર,
અનુવાદક. જન્મ મહેમદાવાદમાં. વતન અલીન્દ્રા. સુરત ટ્રેનિંગ કોલેજમાં પાસ થઈ ભરૂચમાં શિક્ષક, વડોદરા રાજ્યમાં હેડમાસ્તર.
‘કામકટાક્ષ' (૧૮૮૩) અને ‘શાંતિસુધા અથવા રઘુવીર સુકન્યા' (૧૮૯૬) એમની લાંબી પદ્યકથાઓ છે. એમનું ‘આત્મવૃત્તાંત' (૧૯૩૫) ગોવિંદલાલ હ. ભટ્ટ ૧૯૫૩માં સંપાદિત કર્યું છે, જેમાં એમને બાલ્યકાળ, એમની શિક્ષક તરીકેની કારકિર્દી અને સાહિત્યપ્રવૃત્તિ વર્ણવાયાં છે. એમણે ચોવીસ જેટલાં અનુવાદ-પુસ્તકો પણ આપ્યાં છે.
ચં.ટા. ભટ્ટ છાટાલાલ રણછોડલાલ : નાટકૃતિ કેટલાક સંવાદ'- ભા. ૧ (૧૯૧૫) તથા કવિતા અને રાસ'ના કર્તા.
ભટ્ટ ચીમનલાલ પ્રાણલાલ (૨૧-૧૧-૧૯૦૧, ૧૦-૭-૧૯૮૬) : કવિ, બાળવાર્તાલેખક. જન્મ ભરૂચ (જિ. ખેડા)માં. ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક. રવરાજ આશ્રમ, વેડછીના નિયામક.
એમણે ગ મેક્ષની કથાનું નિરૂપણ કરતું ખંડકાવ્ય ‘ભાઈ અને વેરી' (૧૯૪૮), ગાંધીજીના જીવનપ્રસંગોને નિરૂપતાં ‘ગાંધી કથાગીત' (૧૯૪૯) તથા કિશોરકથી ‘વાઘોનું વન' (૧૯૪૪) ઉપરાંત ‘મહાસભાનાં ગીતો'(૧૯૪૧) નામનું સંપાદન પણ આવ્યું છે.
ભટ્ટ છોટાલાલ રામશંકર : હનુલક્ષી અઢાર બાળવાર્તાઓને સંગ્રહ ‘બેટા, તારે વાર્તા સાંભળવી છે?” (૧૯૬૬)ના કર્તા.
ભટ્ટ ચુનીલાલ પીતામ્બર : જીવનચરિત્ર ‘ભપ્રબંધ' (૧૯૨૫)ના
કર્તા. ભટ્ટ ચુનીલાલ રણછોડજી (૧૮૭૩,-) : કવિ. જન્મ શિનેરમાં. ગુજરાતી ઉપરાંત સંસ્કૃત, મરાઠી અને અંગ્રેજી ભાષાઓના અભ્યાસી. સત્યબોધપ્રકાશ પુસ્તકાલયના સ્થાપક.
એમણે મનુષ્યના ચાર ધર્મો, કર્મ, જ્ઞાન અને ભકિતને ક્રમ; શ્રુતિ-સ્મૃતિ વિશે ભાગ્ય તથા નરસિંહ, મીરાં, નર્મદ, મણિલાલની કાવ્યકૃતિઓ સમેત સ્વરચિત પદ્યકૃતિઓનો સંગ્રહ ‘વેદધર્મદર્શક વચનામૃત' (અન્ય સાથે) આપ્યો છે.
ભટ્ટ છોટાલાલ સેવકરામ (૧૮૮૨, ૧૯૧૦) : કવિ, અનુવાદક. જન્મ અમદાવાદમાં. ગામઠી શાળામાં, પછી અંગ્રેજી સ્કૂલમાં અભ્યાસ. ડુંગરપુરના રાજકુમારના શિક્ષક. ત્યારબાદ કચછનરેશ. ખેંગારજીના સેક્રેટરી.
નર્મદયુગના આ મહત્ત્વના કવિ પર દલપતરીતિનો પ્રભાવ સ્પષ્ટ છે. એમની રચનાઓમાં પ્રૌઢિ છે, પણ કાવ્યત્વની રીતે વિશેષ આકર્ષણ નથી. તેઓ સવૈયાઓથી પ્રસિદ્ધ છે. ઇટાલાલ બાવની' (૧૮૯૪), ‘ઉપવનવિદ (૧૮૯૮), ‘છોટાલાલ પદધિની' (૧૯૦૧), ‘સૌ. લાડકી બહેન (લીલાવતી) વિરહ' (૧૯૦૨), છોટાલાલ સપ્તશતી' (૧૯૦૫) વગેરે એમના કાવ્યગ્રંથ છે. એમણે ‘ગુજરાતી શબ્દમૂળદર્શક કોષ' (૧૮૭૯) પણ આપ્યો છે. વૃન્દ્રસતસઈ’ અને ‘તુલસી સતસઈ'નાં વ્રજભાષામાંથી ભાષાંતરો આપ્યાં છે; એ ઉપરાંત “જગતની ભૂગોળ’, ‘મુસલમાની શહ', શેક્સપિયરને કથાસમાજ', ‘ટેલિમેક્સ’ વગેરે ભાષાંતરો પણ એમણે આપ્યાં છે.
ચં.ટો.
ભટ્ટ ચુનીલાલ રવિશંકર, “જાંબાળીઆ’, ‘ન’, ‘બિલખાકર’, ‘શાંડિલ્ય રાજકોટી’, ‘સીદસરીઆ' (૨૧-૧૨-૧૯૧૭): વાર્તાકાર, નિબંધકાર. જન્મ વતન જૂનાગઢ જિલ્લાના જંબળામાં. અભ્યાસ એમ.એ., એમ.ઍડ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષક, ડેપ્યુટી ઍજયુકેશનલ ઇન્સ્પેકટર અને છેલ્લે ગુજરાત રાજયમાં સમાજશિક્ષણ વિભાગના વડા.
‘હૈયાનાં હેત' (૧૯૭૦) એમને વાર્તાસંગ્રહ છે. “સમાજશિક્ષણ : સિદ્ધાંત અને વ્યવહાર'- ભા. ૧-૩(૧૯૬૩) ઇત્યાદિ એમનાં સમાજ, શિક્ષણ અને કૃષિવિષયક પુસ્તકો છે.
જ.ગા.
ભટ્ટ છોટુભાઈ જોઈતારામ : કિશોરકથાઓ ‘સૌથી પહેલા દાદાજી' (૧૯૫૦), 'કુણાલ' (૧૯૫૦), ‘માધવકાકા' (૧૯૫૧), ‘વસંતનું આગમન' (૧૯૫૨), ‘આકાશના તારા' (૧૯૫૧) તથા ‘ભીમભાઈનું પહેરણ (બી. આ. ૧૯૫૫) ના કર્તા.
ભટ્ટ જટાશંકર બળદેવરામ : પદ્યકૃતિ “શ્રીનાથ કીર્તનાવલી’ તથા ઉત્તમ કેળવણીની ચર્ચા કરતું ગૃહકેળવણી'ના કર્તા.
૨..દ
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૪૧૧
For Personal & Private Use Only
Page #423
--------------------------------------------------------------------------
________________
ભટ્ટ જનાર્દન નરસિંહપ્રસાદ ભટ્ટ દિવાળીબહેન વાલજીભાઈ
ભટ્ટ દયાશંકર મ. : નાટક પરણેલી કે કુંવારી' (૧૯૨૭)ના કર્તા.
ભટ્ટ જનાર્દન નરસિહપ્રસાદ (૧૪-૧૦-૧૯૩૭) : વિવેચક. જેમ જામનગરમાં. ૧૯૬૧માં બી.એ. ૧૯૬૩માં એમ.એ. આ એન્ડ કોમર્સ કોલેજ, સાવરકુંડલામાં અધ્યાપક.
વેવિશાળ - એક રસલક્ષી વિવેચન' (૧૯૭૧) અને “સપ્તપદી' (૧૯૭૫) જેવાં પુસ્તકો એમના નામે છે.
ભટ્ટ દલપતરામ કે. : કિશોરકથાઓને સંગ્રહ ‘હિદનાં બાળકા' (૧૯૧૬)ના કત.
એ.ટો.
ભટ્ટ જયંતકુમાર મણિશંકર (૧૭-૮-૧૯૦૨) : જીવ ચરિત્રલેખક. જન્મ ભાવનગરમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ. લંડનની યુનિવર્સિટી કોલેજમાંથી એમ.એ., પીએચ.ડી. મુંબઈની પ્રેમચંદ રાયચંદ ઍન્ડ રાન્સ લિમિટેડ સાથે સંલગ્ન.
એમણે ચિત્તરંજનદાસનું ચારિત્ર ‘દેશબંધુ' (૧૯૨૫) ઉપરાંત વર્તા, નાટિકા, નિબંધ, કાવ્યો અને વિવેચનલેખ લખ્યાં છે, જે વિવિધ સામયિકોમાં પ્રકાશિત થયેલાં છે.
ભટ્ટ જી. યુ.: 'કહાના કુંભારની વાર્તા (૧૯૦૬)ના કર્તા.
ભટ્ટ જેઠાલાલ જીલાલ: ભકિતભાવપૂર્ણ કીર્તનનો સંગ્રહ કીર્તનકુસુમમાળા' (૧૯૪૦)ના કર્તા.
ભટ્ટ જયેષ્ઠારામ નાનાભાઈ : પદ્યકૃતિ “શ્રીમદ્યોગવશિષ્ટ' (૧૯૨૮) -ના કર્તા.
૨.૨,દ. ભટ્ટ ડાહ્યાભાઈ ઉત્તમરામ : નવલકથા 'સંસાર શા માટે?” તથા પદ્યકૃતિ “મઘતુતિ' (૧૯૧૧)ના કર્તા.
ભટ્ટ દામોદર કેશવજી, ‘સુધાંશુ' (૨૫-૧૨-૧૯૧૩, ૨૯-૩-'
૧૯૮૩): કવિ, વાર્તાકાર, સંપાદક. જન્મ પોરબંદરમાં. પ્રાથમિક મધ્યમિક શિક્ષણ પોરબંદરની ભાવસિંહજી હાઈસ્કૂલમાં. વ. દાની. કોલેજમાં એફ.વાય.બી.એ.બાદ, ગાંધીજીના નેતૃત્વ નીચે ૧૯૨૮ -માં પોરબંદરમાં મળેલી રાજકીય પરિષદમાં રવયંસેવક. વડોદરા કોલેજ છેડા બાદ રાણપુરમાં ‘કુલ છ બોમાં અને પછી, મુંબઈમાં ‘જ મભૂમિ'માં જોડાયેલા. ગુજરાતી વર્તમાનપત્રમાં વૃત્તાંત-નિવેદક. ભાવસિંહજી હાઈસ્કૂલ, પોરબંદરમાં શિક્ષક. ત્યાંથી નિવૃત્ત થયા પછી ૧૯૭૧ થી ૧૯૭૮ સુધી પોરબંદરની નગરપાલિકાના બાલમંદિરમાં આચાર્યપદે. પોરબંદરમાં અવસાન.
‘રામસાગર' (૧૯૫૦), ‘આલખતારો' (૧૯૫૬), “સાહમ' (૧૯૬૦) અને કવિ સમ્રાટ ન્હાનાલાલન' (૧૯૭૭) એમને: કાવ્યસંગ્રહ છે. મોટે ભાગે જૂનાં ભજનના ઢાળાને પડતીકી પ્રતિભાથી, યોજીને તેનો કાવ્ય રચના. એ મ, ભજનકવિતા એ એમનું આગવું પ્રદાન છે. તળપદા સોરઠી શબ્દ, ગિરનારી અલખસૃષ્ટિ, જીવનના ગૂઢ રહસ્યમય પ્રશ્નો અને લયુ-નાદયુકત કાવ્યબાની, રએ એમની કવિતાની નેધપાત્ર લાક્ષણિકતા છે.
‘હલેસાં' (૧૯૬૬) એમને વાર્તાસંગ્રહ છે. ગુણવંતરાય આ ચાર્મની શૈલીની આ સાગરકથાઓ એનાં વિપયુસામગ્રી અને ભાષાકર્મથી ધ્યાનાર્હ બનેલી છે.
ઝવેરચંદ મેઘાણી પોરબંદર, બરડા અને સોરઠના સાગરકાંઠાના વિસ્તારનું ભજન-સંશોધન અને લોકસાહિત્ય-સંશાધનનું તથા સાગરખેડૂતોના જીવન અંગેનું સંશોધનકાર્ય એમને સેપેલું, જે ફળસ્વરૂપે ‘બુદ્ધિપ્રકાશ' આદિ સામયિકોમાં લેખમાળાઓ રૂપે પ્રકાશિત થયું છે. એમનો ‘લખઅલખને પારાવાર’ નામે ભજનસંશોધનને લેખ “રામસાગર” કાવ્યસંગ્રહમાં પ્રકાશિત થયેલ છે.
બ.જા. ભટ્ટ દિનકરરાય કેશવલાલ, ‘મીનપિયાસી' (૨૧-૯-૧૯૧૨) : કવિ. જન્મ શૂટા (જિ.સુરેન્દ્રનગર)માં. ૧૯૨૯માં મૅટ્રિક. વ્યવસાયે વૈદ્ય.
એમણે સહજ-સરલ પ્રસન્નર ઉદ્ગાર ધરાવતા કાવ્યસંગ્રહ વર્ધાજલ' (૧૯૬૬) તથા ‘ગુલછડી અને જૂઈ' (૧૯૮૬) આપ્યા છે. આ ઉપરાંત ‘નળસરોવરનાં પંખી' (૧૯૬૯)અને‘પંખીજગત' '(૧૯૬૯) જેવાં પુસ્તકો પણ એમની પાસેથી મળ્યાં છે.
ભટ્ટ ડોલરકુમાર કૃષ્ણપ્રસાદ (૨૦-૧૧-૧૯૧૩) : વાર્તાલેખક. જન્મ અમરેલીમાં. એમ.એ. કામાણી ઔદ્યોગિક જૂથ, મુંબઈમાં જાહેર સંપર્ક વ્યવસ્થાપક.
‘રણકન્યા' (૧૯૭૯) એમને વાર્તાસંગ્રહ છે. ચં... ભટ્ટ તનસુખ પ્રાણશંકર,યાત્રી’, ‘સુરેન્દ્રભટ્ટાચાર્ય (૨૧-૩-૧૯૧૧): કવિ, આત્મકથાકાર, નિબંધકાર, ગુજરાત વિદ્યાસભા અનુસ્નાતક વર્ગમાંથી ૧૯૪૩માં એમ.એ., પછી મુંબઈથી પીએચ.ડી. મુંબઈની સિદ્ધાર્થ કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક.
‘દાંડીયાત્રા' (૧૯૫૧) કાલિદાસીય શૈલીનું ૧૦૮ કડીનું મંદાક્રાંતા છંદમાં લખાયેલું ખંડકાવ્ય છે. દાંડીયાત્રા નિમિત્તે અહીં ગુજરાતની પ્રકૃતિને વર્ણવી છે. કાવ્યલહરી' (૧૯૫૫)માં એમનાં છાંદસ કાવ્યો સંઘરાયાં છે. ‘મહાત્માયન' (૧૯૭૪) ગાંધીજી વિશેનું મહાકાવ્ય છે.
‘મેં પાંખો ફફડાવી' (૧૯૪૬) ચૌદ વર્ષોનાં સંસ્મરણોને આત્મકથાત્મક શૈલીમાં રજૂ કરતું પુસ્તક છે. “અતીતના અનુસંધાનમાં (૧૯૭૭) રેખાચિત્રોનું પુસ્તક છે. “આશ્રમના આંગણામાં (૧૯૮૧) સં. ૧૯૦૯ની દિવાળીથી સં. ૧૯૨૫ની દિવાળી સુધીના સાબરમતી આશ્રમ નિવાસની સ્મૃતિઓને આલેખે છે.
બ.જા.
ભટ્ટ દિવાળીબહેન વાલજીભાઈ : ગીત-કાવ્યોનો સંગ્રહ ‘દીપમાલિકા' (૧૯૪૩) તથા ‘ગૃહલક્ષ્મી કેવી હોવી જોઈએ?', ‘સુવર્ણમહિની’ અને ‘સૌભાગ્ય’નાં કર્તા.
નિ..
૪૧૨ : ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #424
--------------------------------------------------------------------------
________________
ભટ્ટ દુર્લભરામ જયેષ્ઠારામ- ભટ્ટ નર્મદાશંકર પ્રભુરામ
ભટ્ટ દુર્લભરામ જયેષ્ઠારામ : ખંડકાવ્ય 'ઉપ લાંભ' (૧૯૮)ના કર્તા.
ચરિત્રાવળી' (૧૯૨૦), ‘બળાની આત્મકથાઓ' (૧૯૨૧), વનિતાની વાતો' (૧૯૨૪) જેવાં ચરિત્રે તથા “ધીરજનાં કાવ્યો' (૧૯૨૩) અને 'બાલકવિતાઓ' ઉપરાંત કાંદરની કટાર' (૧૯૨૪) અને ‘લાલચીન' (૧૯૨૫) જેવાં પુસ્તકો પણ આપ્યાં છે.
ભટ્ટ દેવશંકર કેશવરામ : પદ્યકૃતિ ‘બળવીર કાવ્યમાળા' (૧૯૨૭) - ન કર્તા.
ભટ્ટ ધ્રુવ પ્રબોધરાય (૮-૫-૧૯૪૭) : નવલકથાકાર, બાળ - સાહિત્યલેખક. જન્મ નિંગાળા (જિ. ભાવનગર)માં. ૧૯૭૨માં બી.કોમ. ગુજરત મશીન મેન્યુફેકચરર્સમાં સેલ્સ સુપરવાઇઝર,
એમણે કિશોરકથા ‘ખેવાયેલું નગર' (૧૯૮૪) અને દ્રૌપદીને કથાકેન્દ્ર બનાવી લખેલી નવલકથા 'અગ્નિકન્યા' (૧૯૮૮) પી છે. આ ઉપરાંત પ્રતિષ્ઠિત સામયિકોમાં એમની કાવ્યકૃતિઓ પ્રકાશિત થયેલી છે.
ભટ્ટ દેવશંકર વૈકુંઠજી (૨૦--૧૮૫૮, ૨૨-૮-૧૯૨૨) : નાટયકાર. જન્મ પછેગામ (જિ. ભાવનગર)માં.
એમણ નાટક ‘ભાગ્યમહોદય’ ઉપરાંત ભાવનગર અને શિહારનાં ઇતિહાસ ભૂગળનાં પુસ્તકો લખ્યાં છે. વિવિધ સામયિકોમાં એમના સંશધન વિષયક લેખ પ્રકાશિત થયા છે.
ર.ર.દ. ભટ્ટ દોલતભાઈ વસંતભાઈ, દોલત ભટ્ટ (૧૭-૩-૧૯૩૪) : નવલકથાકાર, નવલિકાકાર, પત્રકાર. જન્મ ચરખા (જિ.અમરેલી)માં. ગુજરાતી ભાષા-સાહિત્યનું -અધ્યયન. પત્રકાર,
એમણ સૌરાષ્ટ્રની ધરતી અને લેકજીવનને નિરૂપતી સામાજિક નવલકથાઓ ધન્ય ધરા સારઠ (૧૯૬૬), નાચે મનના માર (૧૯૬૬), ધરતીની ફોરમ' (૧૯૬૮), ‘સયા સોળ શણગાર” (૧૯૬૮), ‘વહાલપનાં વેણ' (૧૯૭૨), 'કારભારી' (૧૯૭૫) અને ‘વાંસળી વગી વાલમની'; નવલિકાસંગ્રહ “પરણેતર” ઉપરાંત ‘ગુજરાતની રસધાર’, ‘ઘટમાં ઘોડા થનગને, “સરવો સોરઠ દેશ” વગેરે લોકકથાઓ; ‘મહેરામણનાં મોતી' (૧૯૮૩) અને “બ્રહ્મતેજના તણખા' જવી રાજ્યકથાઓ આપી છે. નાગરદાસ ફોજદાર', ‘છેલભાઈ દવે’, ‘મેવાડના મંત્રી’ અને ‘ભકત દયારામ' એ એમની બાપયોગી ચરિત્રપુસ્તિકાઓ છે. આ ઉપરાંત સુગંધ' (૧૯૭૪), ‘સંગાથે' (૧૯૭૬), 'ગૂર્જરગિરા' (૧૯૮૭) જેવાં ગીતસંપાદન તેમ જ 'રસને રાજા શુંગારરસ’, ‘આઝાદીજંગનાં પ્રથમ પચાસ વર્ષ' વગેરે સંશાધન-સંપદને પણ એમણે આપ્યાં છે.
ભટ્ટ નટવર જગનાથ (૩-૫-૧૯૩૦) : ચરિત્રલેખક. જન્મ રાજપીપળા માં. ૧૯૪૮ માં મંદિક, પત્રકારત્વની પ્રત્યક્ષ તાલીમ માટે અભ્યાસ અધૂરો મૂકી વિવિધ સમાચારપત્રોમાં પત્રકાર, પછીથી મુંબઈની ફેલોશિપ હાઈસ્કૂલમાં હિન્દી ભાષાના શિક્ષક.
એમણે હિન્દીના સુખ્યાત કવિ રહીમ વિશેની પરિચયપુસ્તિકા કવિ રહીમ” લખી છે. આ ઉપરાંત “અખંડ આનંદ', ‘સમર્પણ” જેવાં સામયિકોમાં એમણે વાર્તાઓ અને કટારો લખી છે.
નવલકથા 'પ્રીત પરાગ' (૧૯૬૬)ના
ભટ્ટ નયનરાય કલ્યાણજી : કતાં.
ભટ્ટ નરેશ ભગવતીશંકર (૧-૭-૧૯૩૬) : પ્રવાસકથાલેખક. જન્મ વતન વલસાડમાં. સંસ્કૃત વિષયમાં એમ.એ., પીએચ.ડી. કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક.
જોયું મેં ઈશાન' (૧૯૭૮) અને વરાણના દેશમાં' (૧૯૮૩) એમના પ્રવાસગ્રંથો છે.
૮.ગા. ભટ્ટ નરોત્તમ ઘેલાભાઈ : દીર્ઘસૂત્રી સંવાદો ધરાવતું ચતુરંકી ‘આર્યાજ્ઞાન નાટક' (૧૮૯૩)ના કર્તા.
ભટ્ટ ધનંતર વેણીરામ : મરણા તાર પ્રકાશિત કાવ્યસંગ્રહ “ધન્વન્તર કાવ્યસુધા : અમૃતપન’ (બી. આ. ૧૯૪૯)ના કર્તા.
ભટ્ટ ધીરજરામ કેશવરામ : નવલકથા “લીલાદેવી' (૧૯૩૩) તથા ‘વિશાલખા' (અન્ય સાથે, ૧૯૪૨)ના કર્તા.
ભટ્ટ નર્મદાશંકર લંબકરામ, ‘બાલેન્દુ' (૧૫-૫-૧૯૦૦,-) : જીવનચરિત્ર ‘જગદ્ગુરુ શંક્રાચાર્ય' તથા 'ગુજરાતનો ઇતિહાસ (૧૯૩૭)ના કર્તા.
ભટ્ટ ધીરજરામ ધનેશ્વર : પદ્યકૃતિ 'પંચાવનને પકાર અને ' છપ્પનને સપાટો' (૧૮૯૯)ના કર્તા.
ભટ્ટ ધીરજલાલ અમૃતલાલ (૧૪-૮-૧૮૮૯) : નવલકથાકાર, ચરિત્રલેખક, કવિ. જન્મ રોજકા (તા. ધંધુકા)માં. અમદાવાદની મેલ ટ્રેનિંગ કોલેજમાં ત્રણ વર્ષના અભ્યાસ પછી શાળામાં શિક્ષક તથા આચાર્ય.
એમણે “રાજપૂતને રણયજ્ઞ' (૧૯૧૮), પેશાવરની પદ્મિની’ (૧૯૨૦), ‘આનંદલહરી'(૧૯૨૨) જેવી નવલકથાઓ; ‘આદર્શ
ભટ્ટ નર્મદાશંકર પ્રભુરામ (૧૮૭૪, ૧૮૯૯) : કવિ. જન્મસ્થળ વતન લીલીયા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીલીયા, અમરેલી અને ભાવનગરમાં. સંસ્કૃતપરંપરા અને દલપતશૈલીથી કાવ્યલેખનને આરંભ કરનાર આ કવિએ પછીથી ગીત, ઊર્મિકાવ્યો અને ખંડકાવ્ય જેવા કાવ્યપ્રકારોમાં ‘કાન્ત’ની કાવ્યશૈલીમાં કેટલીક નોંધપાત્ર રચનાઓ કરી છે; પરંતુ કવિપ્રતિભાના ઘડતરકાળે જ અવસાન પામેલા
ગુજરાતી સાહિત્યકોશ-૨ :૪૧૩
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #425
--------------------------------------------------------------------------
________________
ભટ્ટ નલિન - ભટ્ટ ગૃહિપ્રસાદ નારાયણ
૨મા કવિએ મૃત્યુપૂર્વે અનુભવેલ ગ્લાનિ દરમિયાન આવેશવશ કેટલીક કૃતિઓનો નાશ કરે. એમાંથી બચેલી વીસ કૃતિઓને એમના નાનાભાઈએ ‘શાપસંભ્રમ અને બીજી કવિતાઓ' (૧૯૨૫) નામને મરણોત્તર સંગ્રહ પ્રકાશિત કરેલ છે.
૨.ર.દ. ભટ્ટ નલિન (૨-૩-૧૯૧૦): જીવનચરિત્રલેખક, કવિ. જન્મ વલસાડમાં. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ વલસાડમાં. મુંબઈની વિસન કોલેજમાંથી એમ.એ., બી.ટી. ૧૯૩૫થી ૧૯૫૪ સુધી માધ્યમિક શાળામાં શિક્ષક. ૧૯૫૪ થી ૧૯૬૯ સુધી મુંબઈની ભવન્સ કોલેજમાં સંસ્કૃતનું અધ્યાપન. નિવૃત્તિ દરમિયાન અતુલ (જિ. વલસાડ)માં ‘નિગમાષ્ટમીની સ્થાપના.
એમણે નરસિંહચરિત્ર ‘વૈણવજન' (૧૯૫૮), કાવ્યસંગ્રહ ‘પદ્યપરિમલ' (૧૯૫૭), “ગીતાને ત્રિગુણાતીત' (૧૯૫૮), ‘ગીતાને પરમેશ્વર' (૧૯૫૮), “ગીતાને સ્થિતપ્રજ્ઞ' (૧૯૫૮) જેવાં ગીતાભાષ્ય કરતાં એકવીશ પુસ્તકો ઉપરાંત ઉપનિષદ, ભાગવત પરનાં ભવ્યાત્મક પુસ્તકો પણ લખ્યાં છે.
૨.ર.દ. ભટ્ટ નલિન મણિશંકર : કલાપીની અસર ઝીલતાં છંદોબદ્ધ કાવ્યોના સંગ્રહ “નલિની પરાગ' (૧૯૩૨) અને ‘સરોજ સુરભિ' (૧૯૪૯) તથા ‘ઈશોપનિષદ'નું ગુજરાતી ભાષ્ય (૧૯૪૨)ના કર્તા.
મૂતિ’ નામની ‘લેકશાળાની સ્થાપના. આને પગલે ગુજરાતમાં અનેક ‘લેકશાળાઓજન્મી અને ગ્રામ-કેળવણીમાં ક્રાંતિ થઈ. ૧૯૫૩માં ગ્રામ ઉચ્ચકેળવણીની સંસ્થા ‘લોકભારતી’ (સસરા)ની રસ્થાપના. ૧૯૪૮ માં નવા સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ પ્રધાનમંડળમાં, શિક્ષણમંત્રી. ગાંધીજીના નિમંત્રણથી ૧૯૨૬ના રસમાં સવા વર્ષ માટે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક. ૧૯૫૪-૧૯૫૮ દરમિયાન રાજસભાના નિયુકત સભ્ય. કેળવણીપ્રદાન અંગે ૧૯૬૦માં ‘પદ્મશ્રી’ને ખિતાબ. ‘લેકભારતી', સણોસરામાં અવસાન.
આપણા દેશને ઇતિહાસ' (૧૯૨૦)માં ચરિત્રકેન્ટી ઇતિહાસ એક વિશિષ્ટ અભિગમને ઘાતક છે. હઝરત મહમ્મદ પયંગમ્બર સિ' (૧૯૨૦)માં ધામિક એકતાનો સંદેશ છે. ‘ધડતર અને ચણતર' (૧૯૫૪) એમની નિખાલસ અને નિર્ભીક આત્મકથા છે.
એમનું મહત્ત્વનું પ્રદાન છે. પ્રાચીન સાહિત્યનું મૌલિક શૈલીમાં પુનનિર્માણ : ‘મહાભારતનાં પાત્રો' (૧૩ પુસ્તિકાઓ : ૧૯૨૯૧૯૩૪) અને ‘રામાયણનાં પાત્રા' (૬ પુસ્તિકાઓ : ૧૯૩૮૧૯૪૪). ઉપર્યુકત મહાકાવ્યોનાં પાત્રોનું અહીં પાત્રકેન્દ્રી અનુસર્જન છે. નાટયાત્મક રજૂઆત, ફલેશબૅકના પ્રયોગ, પાત્રા:કિત જેવી યુકિતઓથી આ રચનાઓ સુવાકય બની છે. તેનું સરળ અને હૃદયસ્પર્શી ગદ્ય સર્ગશકિતની પ્રતીતિ કરાવે છે; તો સચોટ, અર્થગંભીર સંવાદો અને મનોમંથનની અભિવ્યકિત માટે ભાષા પાસેથી સુંદર કામ લેવાયું છે.
હિન્દુધર્મની “આખ્યાયિકાઓ' : ૧, ૨ (૧૯૨૪, ૧૯૩૩), ‘ભાગવત કથાઓ' (૧૯૪૫) તથા દટાંતકથાઓ': ૧, ૨ (૧૯૪૭, ૧૯૫૩)માં એમણે આપણા પ્રાચીન સાહિત્યમાંથી પ્રેરક કથાઓ ચૂંટીને રોચક છતાં સરળ શૈલીમાં, આમવર્ગ સમજી શકે એ રીતે નિરૂપીને જીવનના મર્મો ખુલ્લા કર્યા છે. ભકિતગ્રંથ ‘ભાગવત'ને એમણે ‘શ્રીમદ્ લેકભાગવત' (૧૯૪૫)ના રૂપમાં લોકભોગ્ય બનાવ્યો, એટલું જ નહીં, અનેકવાર ગામડાંઓમાં તેની પારાયણ પણ કરી. કેળવણી અને ધર્મચિતન વિશેનું સાહિત્ય એ એમનાં લખાણાના ત્રીજો મહત્ત્વનો વિભાગ છે.ગૃહપતિને' (૧૯૩૪) અને કેળવણી-ની પગદંડી' (૧૯૪૬) એ એમના કેળવણીવિષયક સૈદ્ધાંતિક અને વ્યવહારુ ચિંતન-અનુભવોને બહુ અલ્પભાગ રજૂ કરતાં, આગવા પ્રયોગને નિચોડ આપતાં પુસ્તકો છે.
‘સંસ્થાનું ચરિત્ર', ‘ભારતીય સંસ્કૃતિ શું છે?', 'પથારીમાં પડયાં પડ્યાં' વગેરે એમની ધર્મસંસ્કૃતિ પરની, ચિંતનને વાચા આપતી પુસ્તિકાઓ છે.
ભટ્ટ નંદલાલ પુરુષોત્તમ : નવલકથા “સહકારી મગનલાલ અને અસહકારી છગનલાલ' (૧૯૨૩)ના કર્તા.
ભટ્ટ નારાયણ કલ્યાણજી (૧૨-૬-૧૯૩૮): નવલકથાકાર. જન્મ ભુજમાં. એમ.એ., બી.ઍડ. શિક્ષક.
એમણે ‘પ્રીત પરાગ' (૧૯૬૪), “અંતરની પિછાન' (૧૯૬૫), ‘આગ, અંતર અને આશ' (૧૯૬૬), ‘જીવનવનની પગથાર (૧૯૬૭), ‘ત્રણ પાંખડી' (૧૯૭૦), “મન એક દર્પણ' (૧૯૭૨) વગેરે સામાજિક નવલકથાઓ આપી છે.
ભટ્ટ નિર્મળા : પ્રવાસકથા “શમણાં નંદનવનનાં' (૧૯૬૭) તથા બાલવાર્તાસંગ્રહ “નાની વાતો' (અન્ય સાથે)નાં કર્તા.
૨.૨.દ. ભટ્ટ નૃસિંહપ્રસાદ કાલિદાસ, ‘નાનાભાઈ ભટ્ટ (૧૧-૧૧-૧૮૮૨, ૩૧-૧૨-૧૯૬૧) : આત્મચરિત્રકાર, કથાલેખક. જન્મ ભાવનગરમાં. મૂળ વતન પચ્છેગામ(ભાલ). પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. ભાવનગરની શામળદાસ કોલેજમાંથી ૧૯૦૩ માં વેદાંતઅંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૦૭માં એ જ વિષયોમાં મુંબઈથી એમ.એ. પછી એસ.ટી.સી. નોક્રીને પ્રારંભ મહુવાની હાઈસ્કૂલ ના આચાર્યપદથી. ૧૯૦૮માં શામળદાસ કોલેજમાં ઇતિહાસઅર્થશાસ્ત્રના અધ્યાપક. ૧૯૧૦માં ‘દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન નામની સંસ્થાની સ્થાપના. બલા (સોનગઢ પાસે) ગામે નઈ તાલીમ આધારિત ગ્રામ-કેળવણીના નૂતન પ્રયોગ ગ્રામ દક્ષિણા
ભટ્ટ નૃસિંહપ્રસાદ નારાયણ (૧૫-૧-૧૯૧૨) : કવિ. જન્મ સાવરકંડલામાં. ધોરણ પાંચ સુધીનો અભ્યાસ. પછી સંસ્કૃત પાઠશાળામાં તાલીમ. કર્મકાંડી.
નૃસિંહકાવ્યમાળા' (૧૯૫૦) ઉપરાંત એમણે ‘શ્રીરામ હનુમાન યુદ્ધ અથવા કોની એકતા?” નામે ત્રિઅંકી નાટક આપ્યું છે.
એ.ટો.
૪૧૪: ગુજરાતી સાહિત્યકોશ- ૨
For Personal & Private Use Only
Page #426
--------------------------------------------------------------------------
________________
ભટ્ટે હાનલાલ બાવલ: નાટક "મહરાજકાર દિપસિંહ' (૧૮૮૭)ના કર્તા,
૨૨.૬.
ભટ્ટ પરમાનંદ મણિશંકર, ‘વિ ાપક’(૨૪-૨-૧૯૬૨): નાટ્યલેખક, કવિ, જન્મ ત્રાપજ જ, ભાવનગરમાં. ત્યાં જ ગુજરાતી સાત ધોરણ સુધીનું શિક્ષણ,
એમણે ૧૯૨૫-૧૯૭૯ દરમિયાન પાલિતાણાની ભકિતપ્રદર્શક નાટક કંપની તથા મુંબઈની આર્યનૈતિક નાટક સમજ અને શ્રી દેશીન કેસમજ વગેરસંધોમાટે ચાલીસેક નાટકો લખ્યાં છે. એ પૈકી અનારકલી'(૧૯૨૫), વીર અભિમન્યુ'(૧૯૨૬), “બારાવ પેશ્વ’(૧૯૨૮), 'પભવની પ્રીત’(૧૯૬૫), ‘ન્ય જવાન’(૧૯૭૧) વગેરે ઐતિહાસિક, સામાજિક, પૌરાણિક નયા દેશપ્રેમ અંગેનાં વિવિધ રાત્રીનાં નાટકો અત્યંત ગોકપ્રિય નીવડેલાં છે.
પ્રથમ કાવ્યસંગ્રહ ‘પરમ નંદ કાવ્યકુંન્દ્ર’(૧૯૨૯) પછી એમના બીજા પણ કાવ્ય ગ્રહો ઉતમવાણી’(૧૯૫૯), ‘બારી મીઠાશભરી’(૧૯૫૯) અને ‘વેણીનાં ફૂલ’(૧૯૭૬) પ્રસિદ્ધ્ થયા છે. આતમવાણી'માં છપા, કુંડિયા, સોરઠી દુહા તેવા વ્રજ અને ચારણી શૈલીનાં કવિત અને સવૈયા એમ વિવિધ પ્રકારનાં ૧૨૬ કાવ્યો છે. ‘બંસરી મીઠાશભરી’માં ‘મધુબિંદુ’ નામે બાધક અને પ્રેરક સૂત્રોનો સંચય, ૫૧ અન્યોકિતઓ તથા ૨૫ દૂહોનો સમાવે છે. ‘વેણીનાં ફૂલ' ૫૦૧ ૬ઓનો સંગ્રહ છે
ધામા.
ભટ્ટ પાંડુરંગ વિઠ્ઠલ, ‘રંગ વધૂત’(૧૮૯૭, ૧૯-૧૧-૧૯૬૮) : કવિ. મુદ્દે રત્ન ગિરિ સંગમેશ્વર તાલુકાના દેવળ ગામના વતની બધા ને વડોદરામાં શિક્ષણ. ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક. દેશમુકિતની હાકલ વખતે સક્રિય. સંત મહંતોની સલાહથી નર્મદાકાંઠે નારેશ્વરના મંદિરમાં ધૂણી ધખાવી. ત્યાં જ નારેશ્વર આશ્રમની
સ્થાપના.
સંસ્કૃત, ગુજરાતી અને મરાઠીમાં એમણે લખેલા ઓગણત્રીસ જેટલા ગ્રંથોમાં ૧૯,૦૦૦ દોહરાવાળો ‘શ્રીગુરુલીલામૃત' ગ્રંથ મહત્ત્વનો છે. ‘દત્તબાવની’, ‘ઉપનિષદની વાતો’, ‘તાલ્સ્ટોય અને
શિક્ષણ', 'ગીર્વાણ ભોપો પ્રવેશ’-ભા. ૧,૨ વગેરે એમનાં પૂર્વકામનાં પુસ્તકો છે.
ચં.ટો.
રૃ પીતાંબર ગોવિંદરામ નવલક્થા વિચાર વિનાનો આધાર તથા વિવેક વિનાની વિદ્યા’(૧૯૧૫) તેમ જ 'બ્રહ્મચારી’(૧૯૧૬)
-ના કર્તા.
૨.ર.દ.
ભટ્ટ પુરુષોત્તમ : ‘છૂપી પોલીસ' નામના માસિકમાં પ્રકાશિત રહસ્યકથા ‘પાપનો પડછાયો’(૧૯૫૯) તથા બાળવાર્તા ‘સોનેરી શિખામણ'ના કર્તા.
૨.ર.દ.
ભટ્ટ પુરુષોત્તમ અંબારામ ; નવલકથા 'વસંત અને ગુલાલના કર્યાં.
૨.ર.દ.
ભટ્ટ ન્હાનાલાલ અંબાલાલ ભટ્ટ પુષ્પા નાનાલાલ
બહુ પુરષોત્તમ ગાવિદાય પદ્યકૃતિ 'કીનાયકીનન'(૧૯૭૯)ના
કર્તા.
૨૨.૬.
ભટ્ટ પુરુષોત્તમ ચુનીલાલ : દેહરા, હરિગીત, ગઝલ જેવા માત્રામેળ તથા રૂપતિ, વનિવકા જેવા અક્ષરમેળ છંદોમાં રચેલ ‘ગીના કાવ્ય’ (બી. આ. ૧૯૬૩)ના કર્તા.
૨૨..
ભટ્ટ પુરુષોત્તમ જોગીભાઈ(૯૯-૧૮૭૭, ૧-૧-૧૯૫૧) : કવિ, નાટયલેખક,નિબંધકાર. જન્મ રાંદેરમાં. ૧૮૯૫માં મૅટ્રિક. ૧૮૯૯ -માં બી.એ. ઍકિટંગ મામલતદાર અને એ પછી ૧૯૧૫માં ખંભાતના નાયબ દીવાન. ૧૯૩૦માં નિવૃત્ત.
એમનું ડાબા હાથનો બળવો' નામનું કરાવમુક્ત નાકે દક્ષિણ માર્ગના સાહિત્યમાં ઉમેરો કરે છે. ‘મયુરધ્વજ’' નાટકમાં રાજા મનાં પરાક્રમો આલેખાયાં છે, તે 'ભૌમાર્ય નાટકમાં દ્રૌપદીને મનવતા ભીમની ચતુરાઈનું નિરૂપણ છે. ‘બળવાખોર’ વિનોદનાટિકા છે અને તે તરસેવો ખ્યાલમાં રાખીને ઈ છે.
એમના કવનવિષયો તથા રચનાશૈલી દલપતરામ અને બોટાદ કરની કવિતાૌળીની યાદ આપેછે 'દ્ર મછાયા' જેવું કાષ્ઠ નિવૃત્તોવૃદ્ધ સજ્જનોની બેઠક અંગેનું છે.
એમણે પંડિત જગન્નાથના ‘ભામિનીવિલાસ’નું સમશ્લોકી ભાષાંતર ૧૯૨૫માં પ્રગટ કરેલું છે. ભવાનીશંકર ભટ્ટના ‘ગુપ્તેશ્વરસ્તોત્ર’નું ભાષાંતર પણ એમણે કર્યું છે, આ ઉપરાંત અષ્ટાધ્યાયી ‘રૂદ્રી’નું પદાર્થ સાથે ગદ્યપદ્યાત્મક ભાષાંતર પણ એમણે ૧૯૨૯માં કર્યું છે.
ભટ્ટ પુરુષોત્તમ મૂળશંકર : ‘શ્રીકુમારી નાટકનાં ગાયનો’(૧૯૦૪)
示
..દ.
ભટ્ટ પુરુષોત્તમ મારારજી : નાટક વૈવરસિકવૃંદા’(૧૮૯૩)ના -ના કર્તા.
...
ભટ્ટ પુરુષોત્તમ શિવરામ(૮-૭-૧૮૯૯): જીવનચરિત્રલેખક. જન્મ ડિંગુચા (જિ. મહેસાણા)માં. પ્રાથમિક શિક્ષણ વતન ગવાડામાં. પછીથી વડોદરા ટ્રેનિંગ કોલેજમાં તાલીમ લઈને શિક્ષક,
એમણે 'શ્રી આદ્ય શંકરાચાર્ય યાને જંગ,ગુરુ જીવનકલા' (૧૯૩૦) ઉપરાંત ‘તાજો તવંગર’(૧૯૨૦), ‘સ્ત્રીઓનો સાચો દેવ યાને પતિવ્રતગીતા’(૧૯૨૧), ‘નાગર સુદર્શન’ જેવાં પુસ્તકો આપ્યાં છે.
For Personal & Private Use Only
૨.ર.દ.
ભટ્ટ પુષ્પદંત : હસ્તકવા 'વેળાના વંઢોળ' (૧૯૭૪)નાં કર્યાં.
2.2.2.
ભટ્ટ પુષ્પા નાનાલાલ(૧૪-૧૨-૧૯૪૬): કવિ. જન્મ વતન અમદાવાદ જિલ્લાના કોઠ (ગાંગડ)માં. ગુજરાતી વિષયમાં એમ.એ.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૪૧૫
Page #427
--------------------------------------------------------------------------
________________
ભટ્ટ પૂર્ણાનંદ–ભટ્ટ બાપાલાલ ભાઈશંકર
૧૯૮૨માં ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ભાગવત દશમ સ્કંધને લગતું પ્રદાન’ વિષય પર પીએચ.ડી. કપડવંજ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક.
અંત:સ્થા' (૧૯૮૩) એમનો કાવ્યસંગ્રહ છે. એમના કેટલાક વિવેચનલેખો પણ પ્રગટ થયા છે.
જ.ગા. ભટ્ટ પૂર્ણાનંદ : દસ વાર્તાઓને સંગ્રહ “પિતાજીને વનપવેશ” (૧૯૪૭)ના કર્તા.
નિ.વે. ભટ્ટ પૂર્ણાનંદ મહાનંદ : નવલકથા 'ગૃહિણી' તથા વ્યાણવિષયક પુસ્તક ‘ગુજરાતી ગ્રામર' (૧૮૮૯)ના કર્તા.
નિ.. ભટ્ટ પૂર્ણિમા ચંદ્રશંકર (૧૬-૧૦-૧૯૩૯): વિવેચક, સંપાદક. જન્મ
અમદાવાદમાં. ૧૯૫૫માં એસ.એસ.સી., ૧૯૫૯માં બી.એ., ૧૯૬૧માં એમ.એ., ૧૯૮૪માં પીએચ.ડી. ૧૯૬૨ થી આજ દિન સુધી એસ.એલ.યુ. કૅલેજ, અમદાવાદમાં પહેલા અધ્યાપક પછી આચાર્ય.
‘નવલરામ પંડયા : વ્યકિતત્વ અને વાડમય' (૧૯૮૭) એમને મહાનિબંધ છે. કુંવરબાઈનું મામેરું' (અન્ય સાથે) એમનું સંપાદન
ભટ્ટ પ્રાણશંકર પ્રેમશંકર (૧૮૬૧, ૧૯૧૮) : કવિ, અનુવાદક.
જામનગરમાં. ગુજરાતી છ વોરણ સુધીના અભ્યાસ પછી સંસ્કૃતને વિશેષ અભ્યાસ
એમની પાસેથી કાવ્યસંગ્રહ 'કાવ્યકુસુમ'(૧૮૯૪), નિબંધકૃતિ આપણે ઉદય કેમ થાય?(૧૮૯૬) તથા અનુવાદો ‘અ - સિદ્ધિ’ અને ‘અષ્ટાંગહૃદય' (૧૯૧૩) તેમ જ પ્રકીર્ણ પુસ્તક ‘વૈદ્યવિદ્યાનું તાત્પર્ય (૧૮૯૭) મળ્યાં છે.
નિ.. ભટ્ટ પ્રેમશંકર હરિલાલ, જનક, નચિકેત' (૩૦-૮-૧૯૧૪, ૩૦-૭-૧૯૭૬) : કવિ, વિવેચક. જન્મ ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ધ્રાંગધ્રા-હળવદમાં. ૧૯૩૮માં શામળદાસ કોલેજ, ભાવનગરથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૪૦માં એ જ વિષયમાં એમ.એ. પાંચ વર્ષ બર્મા શેલ કંપનીમાં પ્રકાશન અધિકારી. પછી ખાલસા સેફિયા અને સિદ્ધાર્થ જેવી મુંબઈની કોલેજોમાં અધ્યાપન. ૧૯૫૬ થી ૧૯૬૬ સુધી સ્વામીનારાયણ આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં આચાર્ય. ૧૯૬૬ થી ૧૯૭૬ સુધી દહેગામ કોલેજના આચાર્ય. ૧૯૭૬ માં નિવૃત્ત. હૃદયરોગથી અવસાન. " ગાંધીયુગીન કવિતાનું અનુસંધાન કરતો “ધરિત્રી' (૧૯૪૩), લોકસાહિત્યને પાસ દાખવતે તીર્થોદક (૧૯૫૭), કર્ણ જીવનવિષયક કાવ્યરચના “મહારથી કર્ણ' (૧૯૬૯), મહાભારતના કથાપ્રવાહમાંથી દ્રૌપદી, દ્રૌણ અને ભીષ્મની અગ્નિજયોતને નિરૂપતે ‘અગ્નિજયોત' (૧૯૭૨) તેમ જદીપબુઝાયો' (મરણોત્તર, ૧૯૭૭) એમના કાવ્યસંગ્રહો છે. શ્રીમંગલ' (૧૯૫૪) એમનું પદ્યરૂપક છે.
બીજલ' (૧૯૪૮) લઘુ નવલકથાનું પુનર્મુદ્રણ “આછા ઉજાસ ઘેરા અંધકાર' (૧૯૭૩) નામે થયું છે.
મધુપર્ક' (૧૯૪૭) અને ‘આચમન' (૧૯૬૭) જેવા વિવેચનગ્રંથમાં અભ્યાસપૂત દૃષ્ટિ ધરાવતા લેખે છે. પ્રેમામૃત' (૧૯૭૮) એમને અવસાનોત્તર પ્રકાશિત વિવેચનસંચય છે.
ચયનિકા(૧૯૪૨) અને “સુદામાચરિત્ર'(૧૯૬૩) એમનાં સંપાદન છે.
ચં.ટો. ભટ્ટ બહેચરલાલ નથુરામ: બાળપુસ્તક' (૧૮૮૬) ના કર્તા.
નિ.વો. ભટ્ટ બળદેવ કૃષ્ણરામ : પદ્યકૃતિઓ શ્રી માલતીસ્વયંવર (૧૮૮૫)
અને હનુમાનચરિત્ર', વાર્તાસંગ્રહ ‘શ્રી ભેજ સુબોધ રત્નમાલા (ત્રી. આ. ૧૯૦૮) તથા સંશોધનાત્મક કૃતિ 'વનપર્વ (૧૮૯૦)ના
ચંટો. ભટ્ટ પ્રબંધ માણેકલાલ (૨૦-૧૨-૧૯૧૩, ૧૪-૨-૧૯૭૩) : કવિ.
જન્મ કોટડાસાંગાણી (જિ.રાજકોટ)માં. વતન ભાવનગર. ૧૯૩૪ -માં મૅટ્રિક. ૧૯૩૮ માં શામળદાસ કૉલેજમાંથી સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે સ્નાતક. ૧૯૪૦માં રેલવે ખાતામાં નોકરી. ૧૯૪૩માં ભાવનગરમાં રેવન્યુ ખાતામાં થાણેદાર. ૧૯૪૮માં નાયબ વહીવટી અધિકારી અને ૧૯૫૪માં મહાલકારી. ૧૯૬૬માં નિવૃત્ત થઈને અમદાવાદ જિલ્લાના સાદરા ગામમાં પંચાયતી રાજય તાલીમ કેન્દ્રના અધ્યાપક. ૧૯૭૩માં સાદરામાં અવસાન.
મુકુંદરાય પારાશર્ય સાથેના એમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘અર્ચન' (૧૯૩૮)માં કથાવસ્તુવાળાં કાવ્યો આકર્ષક છે. “અંતરીક્ષ' (૧૯૬૨) અને ‘સરોરુ' (૧૯૮૨)ની કવિતા મૃદુ તેમ જ રમણીય અભિવ્યકિતને કારણે વિશેષ આસ્વાદ્ય છે.
નિ.વો. ભટ્ટ પ્રવીણ : બાળકાવ્યોને સંગ્રહ “ફૂલડાંના કર્તા.
નિ.વો. ભટ્ટ પ્રવીણકુમાર મણિલાલ (૧-૫-૧૯૪૯) : કવિ, ચરિત્રકાર. જન્મ કપડવંજ તાલુકાના લસુંદ્રા ગામમાં. એમ.એ. સુધીને અભ્યાસ. પત્રકારત્વને વ્યવસાય.
એમની પાસેથી કાવ્યસંગ્રહ‘ટેરવાં' (૧૯૮૪), ચરિત્રલક્ષી પુસ્તક ‘કૃષ્ણમૂર્તિચરિત' (૧૯૮૩) અને ચરિત્રવિકાસ દર્શાવતી કૃતિ ‘રાધા' (૧૯૮૪) મળ્યાં છે.
નિ.વો.
નિ.. ભટ્ટ બાપાલાલ ભાઈકર : ગરબીઓ, કથાત્મક કાવ્યો અને આખ્યાનોનો સંગ્રહ “સુબોધ ગરબાવળી' (૧૯૦૦)ના કર્તા.
નિ..
૪૧૬: ગુજરાતી સાહિત્યકોશ
For Personal & Private Use Only
Page #428
--------------------------------------------------------------------------
________________
ભટ્ટ બાપાલાલ વેણીરામ – ભટ્ટ મણિલાલ છબારામ
ભટ્ટ બાપાલાલ વેણીશમ : પદ્યકૃતિઓ ‘મેઘ માટે ઈશ્વરસ્તુતિ' (૧૮૯૮) અને ‘નરસિહ મહેતાના બાપનું શ્રાદ્ધ' (૧૯૦૩) તથા નવલકથા ‘શાન્તાવિય' (૧૯૧૮) તેમ જ ‘અમરચરિત્ર'- ભા. ૧ થી ૪ (૧૯૨૨-૧૯૨૪) ના કર્તા.
નિ.. ભટ્ટ બાલકૃષ્ણ: ગીતરાં ગ્રહ ‘ગીતરજની' (૧૯૪૦) અને રાસસંગ્રહ ‘રાસકલિકા' (૧૯૪૨)ના કર્તા.
નિ.વો. ભટ્ટ બાલકૃષ્ણ ભાઈશંકર, ‘પુનિત મહારાજ (૧૯-૫-૧૯૦૮, ૨૭-૭-૧૯૧૨) : કવિ. જન્મ જૂનાગઢમાં મૅટ્રિક સુધીનો અભ્યાસ. તૈયબ ઍન્ડ કંપનીમાં ટાઇપિસ્ટ. ત્યારબાદ ધર્મ અને સંસ્કૃતિવિષયક લે કોપયોગી કલ્યાણપ્રવૃત્તિ. ‘જનકલ્યાણના સ્થાપક તંત્રી.
એમણે ‘ભકિતઝરણાં(૧૯૩૬), પુનિત રામાયણ’(૧૯૬૫), ‘નવધાભકિત'-ભા. ૧ થી ૨૨ (૧૯૮૦-૧૯૮૨) તેમ જ અન્ય અનેક ધાર્મિક પુસ્તકો આપ્યાં છે.
ર.ટી. ભટ્ટ બાલાશંકર જગજીવન ('૫૮૬૧) : કવિ. જન્મ વેળા તાલુકાના હડમતિયા ગામમાં.
એમની પાસેથી પદ્યકૃતિઓ “અફીણ ગુણદોષદર્શક' (૧૮૯૪) અને ‘વખત બાવની' મળી છે.
નિ.વ. ભટ્ટ ભગવત રામચંદ્ર : વાર્તાસંગ્રહ ‘દિલ’, ‘ઇનવારણ અને
ઇતર વાતે' (૧૯૫૪) તથા ‘મીણનાં મોતી' (૧૯૭૩) તેમ જ હળવા નિબંધ સંગ્રહ છૂટે દુપટ્ટ'(૧૯૫૭)ના કર્તા.
નિ.વા. ભટ્ટ ભગવાન શિવશંકર : કાવ્યસંગ્રહ ‘કાવ્યવિલાસ' (૧૯૮૬) તથા ‘ગુજરાતી વ્યાકરણનાં મૂળ તત્ત્વો' (૧૮૯૧)ના કર્તા.
નિ.વા. ભટ્ટ ભગવાનદાસ નારણજી: ૧૦૮ પદનો સંગ્રહ ‘શ્રીકૃષણકીર્તનમાળા' (૧૯૧૨)ના કર્તા.
ભટ્ટ ભાઈશંકર નાનાભાઈ (૧૩-૮-૧૮૮૫, ૬-૩-૧૯૨૦) : નાટ્યકાર, વાર્તાકાર, અનુવાદક. જન્મ અમદાવાદ જિલ્લાના ભુવાલડી ગામમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભુવાલડી અને અમદાવાદમાં. મુંબઈમાં મેં લિસીટરલેકમાન્ય તિલકના બચાવપક્ષે સરકાર સામે કરેલી વિશિષ્ટ કામગીરી. વિદ્યાકીય, ધાર્મિક અને લે કોપયોગી કાર્યો માટે દાન તથા અનેક સંસ્થાઓની સ્થાપના.
એમની પાસેથી નાકૃતિઓ ‘કામનW ને રૂપસુંદરી’, ‘સંસારદુ:ખદર્શક' (૧૯૮૪) અને “રંભા-રતિલાલ'; વાર્તાકૃતિ ‘શિવલક્ષ્મી અને દીપચંદ શાહ' તથા આત્મચરિત્રને કેટલાક પ્રસંગે ને રજૂ કરતી કૃતિ ‘મારા અનુભવની નોંધ' (૧૯૧૨) ઉપરાંત ‘વ્યવહારમયૂખ ભાષાંતર’ અને ‘ભાઈશંકરગ્રંથમાળા' (૧૯૦૪) મળ્યાં છે.
નિ.. ભટ્ટ ભાનુપ્રસાદ મણિલાલ : બાળસાહિત્યનું પુસ્તક ‘જ્ઞાનગંગા’ (૧૯૪૮) તથા જંગલનાં પ્રાણીઓનાં જીવનને રસભરી શૈલીમાં આલેખતી અનૂદિત કૃતિ 'જંગલવીર' (૧૯૬૧)ના કર્તા.
નિ.વા. ભટ્ટ ભાનુશંકર ચતુર્ભુજ : નાટયકૃતિ પ્રેમબંધન ઊર્ફે બાજીરાવ મસ્તાની' (૧૯૧૫)ના કર્તા.
નિ.વા. ભટ્ટ ભાસ્કર પ્રભાશંકર (૮-૮-૧૯૩૯) : કવિ. જન્મ ધંધુકા તાલુકાના ધનાળામાં. એમ.એ. સચિવાલય, ગાંધીનગરમાં નાયબ નિયામક.
કુંપળના અંજવાસ' (૧૯૮૩) એમના કાવ્યસંગ્રહ છે.
-
ચં.ટો.
ભટ્ટ ભાગી નાનાલાલ: દલપતશૈલીની પદ્યકૃતિ દાહોદદર્શન' ' (૧૯૩૫)ના કર્તા.
નિ.વી. ભટ્ટ મકનજી વાસુદેવ : કરુણપ્રશસ્તિ રજૂ કરતી પદ્યકૃતિ ‘વિદુવર્થ રણછોડરામનાં સૌભાગ્યવંતાં જયેષ્ઠ પુત્રી બહેન પ્રસન યા પસી ઊર્ફે કાશીબાનું સ્વર્ગગમન અને શકશમન' (૧૯૦૧)ના
કર્તા
ભટ્ટ ભરત નાનાભાઈ (૭-૧૦-૧૯૪૦) : ચરિત્રલેખક. જન્મ ભાવનગર (સૌરાષ્ટ્ર)માં. ૧૯૬૦માં લોકભારતી, સણોસરામાંથી સ્નાતક. ૧૯૬૨માં ડી.ઍડ. ૧૯૬૮માં ગુજરાત વિદ્યાપીઠમાંથી ગુજરાતી વિષયમાં એમ.એ. ૧૯૭૨માં ઇતિહાસ વિષયમાં એમ.એ. લોકભારતી અને ઘરશાળાનાં અધ્યાપનમંદિરોમાં તથા ભાવનગરની વળિયા આર્સ કોલેજ અને લેકભારતીમાં ગુજરાતી તથા ઇતિહાસનું અધ્યાપન.
એમણે કેળવણીકાર નાનાભાઈ ભટ્ટની જીવનપ્રસંગકથાઓને સંગ્રહ ‘સ્થિર પ્રકાશવંત દીપ' (૧૯૮૯) ઉપરાંત ભારતીય અને વિશ્વના (કેટ-ખેલાડીઓનાં ચરિત્રોના સંગ્રહ ભારતના અગિયાર ઉત્તમ ક્રિકેટરો' (૧૯૭૭) અને ‘ટેસ્ટ ક્રિકેટ શતાબ્દીની વિશ્વ એકાદશ' (૧૯૮૪) આપ્યા છે.
૨.૨.દ.
' નિ.. ભટ્ટ મગનલાલ હરિકૃષ્ણ : કથાત્મક કૃતિઓ ‘મહાભારતની નીતિકથાઓ’ અને ‘આદર્શ ગૃહસ્થ' (૧૯૧૭)ના કર્તા.
નિ.. ભટ્ટ મણિલાલ છબારામ (૨૮-૨-૧૮૬૪, ૧૮-૧૨-૧૯૪૭) : કવિ, નવલકથાકાર, અનુવાદક. જન્મ અમદાવાદ પાસેના કુબડથલ ગામમાં. કુબડથલ અને અમદાવાદમાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ. મૅટ્રિક સુધી અભ્યાસ. સંસ્કૃતના અભ્યાસી. શરૂઆતમાં મુંબઈમાં સેલિસિટરના કારકુન, પછીથી ‘ગુજરાતી' સાપ્તાહિકના તંત્રી વિભાગમાં તથા ‘સમાલોચક' માસિકના તંત્રી. ૧૯૧૦થી ગુજરાત વર્નાકયુલર સેસાયટીમાં કોશકાર્યમાં સહયોગ. ૧૯૨૩માં નિવૃત્ત.
ગુજરાતી સાહિત્યકોશ- ૨ :૪૧૭
For Personal & Private Use Only
Page #429
--------------------------------------------------------------------------
________________
ભટ્ટ મણિલાલ હરિનારાયણ– ભટ્ટ મણિશંકર રત્નજી
મેઘદૂતના અનુકરણમાં લખાયેલું એમનું પ્રથમ ખંડકાવ્ય તથા દૂતકાવ્ય “ નિલદૂત' (૧૮૯૮) અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્યમાં સંસ્કૃતિરીતિની ભાષા, શૈલી, ચિત્રાત્મકતા અને સુંદર અલંકારજનાને કારણે નોંધપાત્ર બન્યું છે. કાવ્યસંગ્રહ ‘કાવ્યપીયૂષ' (૧૯૧૧)માં પુરાણકથાઓના પ્રસંગે, સંસ્કૃત શ્લેકોનાં અનુકરણે, ભાષાંતરી તથા કેટલાંક ગીતે છે. “સીમાન્તની આખ્યાન' (૧૯૧૩)માં સેમપ્રદોષની વાર્તાને વૃત્તબદ્ધ કરેલી. છે. ‘ઋતુવર્ણન' (૧૮૮૯) પણ એમનું ઉલ્લેખનીય કાવ્ય છે.
એમની પાસેથી ઐતિહાસિક વાર્તાઓ ‘ગુજરતની જૂની વાર્તાઓ' (૧૮૯૩-૯૪), 'પૃથ્વીરાજ ચૌહાણ ને ચંદ બરદાયી’ (૧૮૯૭) અને અનૂદિત કૃતિ ‘ઝાંસીની રાણી' (૧૮૯૮) તથા સામાજિક નવલકથાઓ ‘રતિસુંદરી' (૧૯૦૦), ‘મુંબાઈની શેઠાણી ગુર્જરી' (૧૯૧૫) તેમ જ “મેડમ કે મધુરી' (૧૯૨૦) મળી છે. ‘મૃગાવતી’ (૧૯૮૬) અને “સીતાહરણ' (૧૮૧૯) એમનાં અપૂર્ણ નાટકો છે. “આત્મપુરાણ' (૧૯૮૭), ‘વિષJપુરાણ' (૧૯૧૨), અષ્ટાવક્રગીતા' (૧૯૨૯), 'વૃદ્ધ ચાણક’ એમનાં સંસ્કૃતમાંથી કરેલાં ભાષાંતરો છે; તે ‘બર્નિયરને પ્રવાસ' (૧૮૯૮), ‘શહેનશાહબાનુ મેરી' (૧૯૧૧) અને ‘લેર્ડ લોરેન્સ” અંગ્રેજીમાંથી કરેલા અનુવાદો છે. સ્ત્રીઓ માટે ઉપયોગી એવાં ‘પતિવ્રતા સતીઓ' (૧©૬), ‘સુંદર બહેન' (૧૯૮૬), સ્ત્રીઓની રંગભૂમિ' (૧૯૧૮) વગેરે પુસ્તકો પણ એમણે આપ્યાં છે.
નિ.વી. ભટ્ટ મણિલાલ હરિનારાયણ : ‘કુસુમચંદ્ર આખ્યાન' (૧૮૮૯)ના કર્તા.
| નિ.વા. ભટ્ટ મણિશંકર નાગેશ્વર : પદ્યકૃતિ “સાવિત્રીચરિત્ર' (૧૯૨૩)ના કર્તા.
રહ્યા, 11 દરમિયાન ૧૮૯૧માં પ્રથમ પત્નીનું અવસાન થયું, જણે એમને તીવ્ર મર્માઘાત કર્યો. એમના નેહાતુર કલ્યાણવાંછુ હૃદયને જડ બુદ્ધિવાદ અને અજ્ઞેયવાદથી સંતોષ નહાત અને થિયોસે ફીના રહસ્યવાદથી તેઓ ! પૂર્વે પ્રબળપણ :કર્યાયા હતા, પણ હવે તેઓ ઈશ્વરના અસ્તિત્વને માનતા અને ભકિતની આવશ્યકતાને સ્વીકારતા થઈ જાય છે અને વિભિન્ન ખેંચાણાની અનુભૂતિ સાથે, ૧૮૯૮ માં લગ્નનેહની દિવ્યતા પ્રબોધતા તથા વર્ગમાં પણ સ્ત્રીપુરુષના આત્માના મિલનની ખાતરી આપતા
સ્વીડનબોર્ગીય ખ્રિસ્તી ધર્મમાં જઈ વિરમે છે. ૧૮૯૮ માં નેગેમણે ખ્રિસ્તી ધર્મને કરેલો. સ્વીકાર કામચલાઉ નીવડ્યો, પણ ભાવનગર ગયા પછી ૧૯૦૦માં કરેલે જાહર સ્વીકાર જ્ઞાતિબહિષ્કૃત થવાથી કરેલા પ્રાયશ્ચિત પછીયે જિંદગીભરનો હૃદયધર્મ બની રહ્યો.
૧૮૯૮ થી ૧૯૨૩ સુધી એમણે બ્રેિર-તી ધર્મ-સ્વીકારને કારણ થયેલા ચેડા વિક્ષેપ સાથે ભાવનગર રાજયમાં બધા શિક્ષણ અધિકારી તરીકે અને પછીથી દીવાન ફિમાં કામગીરી બજાવી. ૧૯૨૩માં કાશ્મીરના પ્રવાસે ગયા, ત્યાંથી પાછા ફરતાં રાવળપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં રોમનું અવસાન થયું.
સાહિત્યક્ષેત્રે એમનું મુખ્ય અને મહત્ત્વનું પ્રદાન કવિ તરીકેનું છે. અંગ્રેજીના પ્રભાવ નીચે વિક્સની આવેલી અર્વાચીન ગુજરાતી કવિતાનું પ્રૌઢ સ્વાધીન રૂપ પહેલીવાર એમની કવિતામાં પ્રગટ થાય છે. 'પૂર્વાલાપ' (૧૯૨૩) માં એમણે પોતાનાં કાવ્યોનો સંચય કર્યા પછી ૧૯૨૬ ની રા.વિ. પાઠક સંપાદિત આવૃત્તિમાં પરિશિષ્ટરૂપે કેટલાંક કાવ્યો ઉમેરાયેલાં છે તેમ છતાં હજુ કેટલાંક કાવ્યા નુપ્રગટ રહેલાં તથા સામયિકો ને નાટક કે સંગીતના ગ્રંથમાં કાનના નામે કે નામ વગર પડ્યાં રહેલાં છે. ૧૮૮૬ કે તે પૂર્વ થી માંડીને ૧૯૨૩ સુધીના કાવ્યસર્જનના આ પ્રવાહની દિશા અને ગતિ ૧૮૯૧ પછી એકદમ બદલાઈ જતી ભાસે છે. ત્યાં સુધી વૃત્તબદ્ધ અને એમાંયે વિશેષે લાંબાં વૃત્તાંતકાવ્યો આપનાર કવિ પાસેથી પછીથી અંગત ઊર્મિનાં થોડાં વૃત્તબદ્ધ કાવ્યો, તે વિશષે ગઝલ, કવ્વાલી, અંજલી વગેરે પ્રકારની ગીતરચનાઓ અને સંગીતાનુકુલ શબ્દરચનાઓ મળે છે; કાવ્યબાની સંસ્કૃતની શિષ્ટમિષ્ટ છટાથી તળપદી સરલતા અને સીધાપણા તરફ ઢળતી જાય છે; પ્રયોગશીલતા શાંત પડે છે અને કવિતાની સિદ્ધિઓથી ભરેલો અંક પૂરો થતા અનુભવાય છે. સૌન્દર્યતત્ત્વના ઉપાસક કવિ હવે શિવતત્વના ઉપાસક પ્રતીત થાય છે. કવિતાના આ અસાધારણ દિશા-ગતિના, પલટામાં ઊંચા કાવ્યાદર્શ અને અત્યંત સભાન, આયાસપૂર્ણ કાવ્યલેખનરીતિના થાકથી પ્રસંગે પાર ઉદ્ભવતી નિરાશા, પત્નીના મૃત્યુ જેવા અંગત જીવનના આઘાતે, વડોદરાના કલાભવનમાં ‘શિક્ષણને ઇતિહાસ’ જેવા ગ્રંથની કામગીરીને બેજ અને સૌથી વિશેષ સ્વીડનબોર્ગીય ખ્રિસ્તી ધર્મના સ્વીકારમાં પરિણમેલું કવિનું આંતરમંથન કારણભૂત હોવાને સંભવ છે. કાવ્યની કવિપ્રતિભાનો વિશિષ્ટ ઉન્મેષ, પછીથી ‘ખંડકાવ્ય” એ સંજ્ઞાથી ઓળખાયેલાં એમનાં વૃત્તાંતકાવ્યો છે. પુરાણકથા કે કવિસમયને આશ્રય, માર્મિક જીવનક્ષણનું રહસ્યગર્ભ વસ્તુલક્ષી સ્વસ્થ આલેખન અને તવૈવિધ્યથી સિદ્ધ કરેલું મરમ કાવ્ય
નિ.વા.
ભટ્ટ મણિશંકર રત્નજી, 'કાન્ત' (૨૦-૧૧-૧૮૬૭, ૧૬-૬-૧૯૨૩) : કવિ, નાટયકાર. જન્મ ચાવંડ (જિ. અમરેલી)માં. પ્રાથમિક - માધ્યમિક શિક્ષણ માંગરોળ, મોરબી અને રાજકોટમાં. મોરબીમાં શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરને ત્યાં જ્ઞાતિજનોનો કવિતાવિલાસ ચાલતે, તેમાં વ્રજભાષાની શબ્દચમત્કૃતિભરી કાવ્યશૈલીમાં રચનાઓ થતી તેમ જ સંસ્કૃતમાં પણ વૈવિધ્યભર્યા અને અનવદ્ય છંદોવિધાનવાળી રચનાઓ થતી. કાન્તના શબ્દછંદપ્રભુત્વમાં આ કવિતાવિલાસને ફાળે હોવાનો સંભવ છે. ૧૮૮૮માં મુંબઈમાંથી લૅજિક અને ઍરલ ફિફીના વિષયો સાથે બી.એ. પાશ્ચાત્ય બુદ્ધિવાદે એમને અજ્ઞેયવાદી બનાવ્યા, નીતિશાસ્ત્રના અભ્યાસે જીવનની ચરિતાર્થતાના ગહનગંભીર પ્રશ્ન એમની સમક્ષ ઊભા કર્યા અને અંગ્રેજી કવિતાએ એમના પર અજબ કામણ કરી એમની કાવ્યરુચિને નૂતન રીતે ઘડી. ૧૮૮૯માં છેડો વખત સુરતમાં શિક્ષક તરીકે કામ કર્યા પછી ૧૮૯૦ થી ૧૮૯૮ સુધી વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક, વાઇસ પ્રિન્સિપાલ અને એની અંગભૂત ટ્રેનિંગ કોલેજના આચાર્ય તરીકે
૪૧૮: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #430
--------------------------------------------------------------------------
________________
ભટ્ટ મણિશંકર રત્નજી,
સ્થાપત્ય -- એ એનાં લક્ષણા પછીથી ખંડકાવ્યનાં વરૂપવિધાયુક લક્ષણો બની ગયાં છે અને ‘વસંતવિજય', ‘ચક્રવાકમિથુન’ અને ‘દેવયાની' એ ત્રણ કાવ્યોમાં એમની સિદ્ધિ અઘપર્યંત અનુપમ રહી છે. આ viડકાવ્યોમાં પ્રણયની વૃદ્ધિની વેદના અને તે નિમિત્ત કઠોર વિધિશાનનું કરણ જીવનદર્શન વ્યકત થયેલું છે.
નવેકની સંખ્યામાં મળતાં એમનાં ખંડકાવ્યા કરતાં એમનાં ઊર્મિકાવ્યો જથમાં ઘણાં વધારે છે. એમાં પણ ‘ઉપહાર', 'ઉદ્ગાર', વત્સલનાં નયના', “સાગર અને શશી' જેવી ગહન ભાવભરી, મૂર્ત શૈલીની સ્થાપત્ય સુંદર રચનાઓ છે; પરંતુ ઘણાં ઊર્મિકાવ્યો કવિના અંગત જીવન સાથે સંકળાયેલા છે અને વિવિધ પ્રસંગોની એમની લાગણીઓનું વહન કરે છે. એમાં મિત્રોને અને સ્વજનને અનુલક્ષીને રચાયેલાં કાવ્યો છે, તેમ કેવળ પ્રાસંગિક કાવ્યો પણ છે. આ ઉમિકા સર્જકના સરચાઈભર્યા સંવેદન અને પારદર્શક અભિવ્યકિતથી આરવાદ્ય બન્યાં છે.
એમનાં ચાર નાટકો ‘સલીમશાહ અથવા અશ્રુમતી', 'રામઆત્મશાસન અથવા રોમન સ્વરાજયે', 'દુઃખી સંસાર’ અને ‘ગુરુ ગવિંદસિદ્ધ’ અનુક્રમે ૧૯૬૮થી ૧૯૧૪ દરમિયાન લખાયાં છે. એમાંથી ‘રામન સ્વરાજ’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' (બે નાટક) ૧૯૨૪ માં તથા ‘દુ:ખી સંસાર” ૧૯૧૫ માં પ્રસિદ્ધ થયેલાં છે. ‘ગુરુ ગોવિંદસિંહ’ સિવાય ત્રણે નાટકો ભજવાયેલાં; તેમાં મન સ્વરાજ’ દેશી નાટક સમાજ ફેરફાર સાથે ભજવેલું, જે કાન્તના નામ વિના ‘ાલિમ યુલિયા’ નામથી ૧૯૫૨માં પ્રસિદ્ધ થયેલું છે. આ નાટકો મહારાજા ભાવસિંહજીની ઇચ્છાથી અને તેમનાં સૂચના અનુસાર તેમ જ તત્કાલીન રંગભૂમિની અપેક્ષાઓને પણ નજરમાં રાખીને લખાયાં હતાં. ‘સલીમશાહ’ અને ‘દુ:ખી સંસારમાં તો, ખાસ કરીને એના પ્રહસન-શામાં, ડાહ્યાલાલ શિવરામ કવિનું સહકતૃત્વ છે. આમ, આ નાટકને કાન્તની સ્વતંત્ર સર્ગશકિતના પરિણ મરૂપે જોવામાં મુશ્કેલી છે. તેમ છતાં એમાં જમાનાની ખરી સમસ્યાઓને વ્યવહારુ રીતે સ્પર્શ કરવાને રોમનો પ્રયત્ન તથા એમનાં વ્યકિતત્વ અને વિચારોને પ્રભાવ જોઈ શકાય છે. ‘સલીમશાહમાં જાતિભેદ અને તજજન્ય વૈરની દીવાલને તેડવા મથતી પ્રતાપપુત્રી અશ્રુમતી અને સલીમશાહના પ્રેમની કરુણ-કોમલ કલ્પિત કથા વર્ણવાયેલી છે; તો 'ગુરુ ગોવિંદસિંહમાં પણ સ્વદેશીને સીમાડો છોડી સર્વદેશીપણા સુધી આંબવા જતી હિન્દુ-મુસ્લિમ ઐકયની ભાવના આલેખાઈ છે. ‘રોમન સ્વરાજ્યમાં બીજરૂપે રાજાશાહી વિરુદ્ધ પ્રજાશાસનને નવીન અને પ્રભાવશાળી વિચાર પડે છે. દુ:ખી સંસાર” આવા કશા નવીન વિચારના અનુપ્રવેશ વિનાનું એક સંસારચિત્ર માત્ર છે. સંસ્કૃતાઢય શિષ્ટ વાણીને સ્થાને વ્યવહારુ બોલચાલની વાભંગિઓને પ્રયોજવા મથતું આ નાટકોનું ગદ્ય પણ તત્કાલીન સાહિત્યિક નાટકોમાં કંઈક જુદી ભાત પાડે છે. વ્યકિતત્વચિત્રણ અને લાગણીવિચારના આલેખનમાં કાતને કેટલીક સફળતા મળી હોવા છતાં આ નાટકોમાં નાટય- વસ્તુનાં કલ્પનને ગ્રથનમાં ઘણી શિથિલતાો રહી ગઈ છે. દુ:ખી સંસાર’ અને ‘જાલિમ યુલિયામાં વ્યવસાયી રંગભૂમિને છાજતું અતિરંજકતાનું વાતાવરણ છે; પરંતુ અન્ય નાટકોમાં લોકભાગ્યતા
ના અંશે હોવા છતાં એકંદરે શિષ્ટ રુચિ અને સાહિત્યિકતાની આબોહવા પ્રવર્તે છે.
કાન્તના સંભવત: ૧૮૯૭ના અરસામાં લખાયેલા પાંચ સંવાદા ('કલાપી-કાન્તના સંવાદો', બી. આ. ૧૯૨૩) કાલ્પનિક કે ઐતિહાસિક પાત્રોનાં જીવનની માર્મિક પળનું અવલંબન લેતા હોવા છતાં એકંદરે વિચારચર્ચાના નિબંધે છે અને ધર્મ, કર્તવ્ય, ઈશ્વર વગેરે પરત્વેનાં કાન્તનાં લાક્ષણિક વિચારવલોણાની દૃષ્ટિએ વિશેષ નોંધપાત્ર છે. કાન્તની અધૂરી વાર્તા કુમાર અને ગૌરી’ (૧૯૧૮)માં પણ કાન્તનું કેટલુંક વિચારમંથન છે; જયારે બીજી વાર્તા ‘હીરામાણેકની એક માટી ખાણ' (બી. આ. ૧૯૧૨)માં હેતુલક્ષી બોધપ્રધાન જીવનવિશ્લેષણ છે. કિશોરવયમાં કાન્ત દલપતરામ વલ્લભદાસ પાઠકના સહકર્તુત્વથી લખેલી ખરી મહાબત અથવા ગુલબાસનું ફૂલ' (૧૮૮૨) બાણની વાનરૌલીને પ્રભાવ દર્શાવતી તથા વિવિધ છંદો-ઢાળાના વિનિયોગવાળી એક લાક્ષણિક પ્રમવાર્તા છે. ‘શિક્ષણના ઇતિહાસ' (૧૮૯૫) કાન્તની ઊંડો અભ્યાસશીલતા અને પર્ણોપકબુદ્ધિના ફળ સમે આકરગ્રંથ છે. જગતમાં જુદા જુદા દેશકાળમાં જે શૈક્ષણિક પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી, જે શૈક્ષણિક પ્રયોગ થયા, કેળવણીવિષયક જે વિચારો પ્રવર્યા તેની વિગતવાર માહિતી અને ચર્ચા રજૂ કરતા આ ગ્રંથમાં સ્વાભાવિક રીતે જ યુરોપીય પ્રજાને શિક્ષણઇતિહાસ કેન્દ્રમાં રહ્યો છે. મુખ્યત્વે
અંગ્રેજી ગ્રંથોના દોહનરૂપે રચાયેલા આ ગ્રંથના ગદ્યમાં કેટલીક કિલષ્ટતા અને કેટલુંક ભારેખમપણું રહી ગયેલાં છે, તે ઘણે સ્થાને નોંધપાત્ર પ્રાસાદિકતા અને વિશદતા સિદ્ધ કરી શકાય છે.
સિદ્ધાંતસારનું અવલોકન' (૧૯૨૦) કાન્તની એક વિશિષ્ટ ને વિરલ કૃતિ છે. “જ્ઞાનસુધા'માં ૧૮૯૧માં ક્રમશ: પ્રગટ થયેલી મણિલાલના ‘સિદ્ધાંતસાર'ની આ સમીક્ષા વેદાંતવિચારનું તીવ્ર ખંડન કરે છે અને કાન્તના લાક્ષણિક ધર્મવિચારને વ્યકત કરે છે; પણ એ વિશેષ ધ્યાનપાત્ર તે બને છે એનાં આકાર અને અભિવ્યકિતથી. કલ્પિત કાન્તના વિધવા કાન્તા પર લખાયેલા પત્રના રૂપમાં ચાલતી આ સમીક્ષા એ રસિક સંદર્ભમાં સરસ લાભ લે છે ઉપરાંત કાન્તનાં તર્કપાટવ, કટાક્ષકલા અને વિનોદવૃત્તિને પણ મનરમ અનુભવ કરાવે છે.
‘કલાપીનો કેકારવ' (૧૯૦૩) તથા કલાપીના અન્ય બે ગ્રંથો ‘મલા અને મુદ્રિકા' (૧૯૧૨) અને 'હમીરજી ગોહેલ' (૧૯૧૩)નાં પિતે પ્રગટ કરેલાં સંપાદનમાં મૂકેલી પ્રસ્તાવનાઓ, ગુજરાતી સાહિત્ય પરિષદના પહેલા અધિવેશન (૧૯૦૫)માં રજૂ કરેલો ‘આપણું નવીન કાવ્યસાહિત્ય’ નામને નિબંધ તથા કલાપી વિશેનાં વ્યાખ્યાનમાં કાન્તનું સાહિત્યવિવેચન સમાયેલું છે. એમાં એમની સૂક્ષ્મ કાવ્યરસજ્ઞતા, વિવેકવંત મૂલ્યદૃષ્ટિ અને સુઘડ ઉદ્ગારની શકિતને પરિચય થાય છે. ઊગે પ્રફુલ્લ અમીવર્ષણ ચન્દ્રરાજ' એમ કહીને કાન્ત જેટલી સરળતાથી ન્હાનાલાલનું પહેલવહેલું ઉમળકાભર્યું સ્વાગત કરે છે એટલી જ તટસ્થતાથી કલાપી અને ન્હાનાલાલ જેવા મિત્રની કવિતાની મર્યાદા પણ સૂચવી શકે છે. કાશ્મીરથી મોકલેલી અને પ્રસ્થાન’- જયેષ્ઠ ૧૯૮૩ (૧૯૨૭)માં
|
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૪૧૦
For Personal & Private Use Only
Page #431
--------------------------------------------------------------------------
________________
ભટ્ટ મધૂસુદન પ્રાણશંકર – ભટ્ટ અનિકુમાર મણિશંકર
પ્રગટ થયેલી કાન્તની આત્મકથાત્મક બે અધૂરી ટૂંકી નોંધ (‘મણિ- શંકર રત્નજી ભટ્ટ અને નર્મદા એક પ્રેમકથા’)માં એમના હૃદયની સરલતાનું પ્રતિબિંબ પડયું છે અને એમાં સ્કૂર્તિલી ગદ્યશૈલી પણ આકર્ષક છે. ‘કાતમાલા' (૧૯૨૪)માં તથા પ્રસ્થાન વગેરે સામયિકોમાં પ્રગટ થયેલા કાન્તના અનેક પત્રોમાં એમનું કોમળ લાગણી- ' શીલ હૃદય, એમની કોઈક અંગત જરૂરિયાતથી પ્રેરાયેલી ઉત્કટ ધર્મધ અને એમને તીવ્ર જીવનસંઘર્ષ–એ સર્વને પારદર્શક અભિવ્યકિત મળી છે. કાન્તનું અદ્વિતીય સ્મારક બની શકે એટલી માતબર આ પત્રસામગ્રી છે.
કાન્તને અનૂદિત ગ્રંથો પૈકી કેટલાક એમની નવી ધર્મશ્રદ્ધાને પ્રેરકપોષક કૃતિઓના અનુવાદો છે–જેમ કે સ્વીડનબોર્ગના બે અનુવાદો લગ્નસ્નેહ અને તેનાં વિશુદ્ધ સુખ' (૧૮૯૭) તથા
સ્વર્ગ અને નરક' (૧૮૯૯), બાઈબલનાં બે પ્રક્રણના અનુવાદો ‘નવું યારૂશાલેમ અને તેને સ્વર્ગીય સિદ્ધાંત' (૧૯૧૬) તથા ‘સેન્ટ જહાનનું ભાગવત' (૧૯૨૩); તે કેટલાક જગતની પ્રશિષ્ટ કૃતિઓના અનુવાદો છે—જેમ કે ગોથના ‘વિહેમ મા ઇસ્ટર’ના એક પ્રકરણને અનુવાદ “એક દેવીને આત્મવૃત્તાંત' (૧૮૯૭), ઍરિસ્ટોટલનું નિકોમિકિન નીતિશાસ્ત્ર' (૧૯૧૨), ટાગોરકૃત “ગીતાંજલિ” (મહારાણી નંદકુંવરબાના નામે, ૧૯૧૯) તથા ‘પ્લેટકૃત ફીસ' (૧૯૨૧).આ ઉપરાંત પ્રેસિડેન્ટ લિકનનું ચરિત્ર (૧૮૯૫) અને ‘ઇજિપ્ત' (૧૮૯૫) અન્ય ઉપયોગી ગ્રંથના એમના અનુવાદો છે. એમનું અનુવાદ સાહિત્ય એમની જીવનભાવનાઓ, વિદ્યાપ્રીતિ અને ભાષાસામર્થ્યની પ્રતીતિ કરાવે છે. કાન્તના જીવનવિચારને વણી લેતો એક નાનકડો લેખ ‘દિનચર્યા’ (૧૯૦૦) સ્વતંત્ર પુસ્તિકારૂપે મળ્યો છે. ઉપરાંત એમણે ‘બ્રિટિશ અને હિંદી વિક્રમ' (૧૯૧૪-૧૯૧૯) તથા ધ હાર્ટ ઍવ ઇન્ડિયા’ (૧૯૧૫) સામયિકો ચલાવેલાં તેમાં તથા અન્યત્ર પ્રકાશિત એમનાં પ્રકીર્ણ અનૂદિત-સ્વતંત્ર ગદ્યલખાણો હજી અગ્રંથસ્થ છે.
જે.કો. ભટ્ટ મધુસૂદન પ્રાણશંકર, ‘સેતુ' (૨૨-૧૧-૧૯૩૨) : નિબંધલેખક. જન્મ ભુજમાં. ૧૯૪૯માં એસ.એસ.સી. ૧૯૫૩માં બી.એ., ૧૯૭૦માં એમ.એ. અત્યારે સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરમાં ડેપ્યુટી સેક્રેટરી.
નૂતન ક્ષિતિજ' (૧૯૮૭) એમને આર્થિક આયોજનલક્ષી અને સાહિત્યિક નિબંધને સંગ્રહ છે. ઉપરાંત ‘અભ્યાસભૂમિ કચ્છ (૧૯૮૭) અને ચરિત્રસંગ્રહ “માડુ સવાલાખ' (૧૯૮૭) પણ એમના નામે છે.
ચંટો. ભટ્ટ મનુભાઈ ભાઈશંકર (૨૮-૮-૧૯૨૮): બાળસાહિત્યકાર. જન્મ મહેસાણા જિલ્લાના લાંઘણજમાં. અભ્યાસ મૅટ્રિક સુધી. વેપાર અને નોકરી.
બોધકથાઓ' (૧૯૮૪) અને 'બાહુકજીનું બખડજંતર' (૧૯૮૪) એમનાં બાળવાર્તાનાં પુસ્તકો છે. ‘સ્વ. ઇન્દિરા ગાંધી' (૧૯૮૫) એમનું બાળપયોગી ચરિત્રલક્ષી પુસ્તક છે.
જ.ગા.
ભટ્ટ મહાશંકર લાભાઈ: સંશોધિત કાવ્યકૃતિ “ચંદ્રાકિકા’ (૧૯૦૩); ચરિત્રલક્ષી કૃતિઓ ‘ચંદ્રપ્રભા ચરિત્ર' (૧૯૬૬), ‘દમયંતી'(૧૯૦૬), “જોધબા' (૧૯૮૬), ઇન્દિરા' (૧૯૬૬) અને ‘અહલ્યાબાઈ' (૧૯૮૬); કથાત્મક પુસ્તકો “પતિ કે પિશાચ’ (૧૯૨૫), 'કપટીનું કાવનું, “ગરીબ બિચારી ગંગા', પચીસ હજારની ચોરી–ગંગા ગોવિંદનું ગુમ થવું’,‘પ્રમિલા અથવા લગ્નને દિવસે ગુમ થયેલી કન્યા’, ‘વિવિધ વાર્તામાળા'-ભા. ૧-૨ તથા બાળપયોગી નીતિબોધક પુસ્તકો બાલબોધક મહાભારત' અને ‘બાલબેધક રામાયણ’ વગેરેના કર્તા.
નિ વા. ભટ્ટ મહાશંકર સામેશ્વર : બાળવાર્તા “વીર ધનંજય’ના કર્તા.
નિ.. ભટ્ટ મહાસુખરામ નરસિંહરામ : ગદ્યકૃતિ 'મેહતાજી અને તલાટીને સંવાદ (૧૮૯૦)ના કર્તા.
નિ.વા. ભટ્ટ મીરાં અરુણભાઈ (૨૭ ૯-૧૯૩૨) : જીવનચરિત્રલેખક. જન્મ કડીમાં. બી.એ., એલએલ.બી. ‘ભૂમિપુત્રનાં સહસંપાદક.
‘સંતવાણી ગ્રંથાવલિ' (૧૯૮૩), ‘આજીવન સત્યાગ્રહી વીર આત્મારામ' (૧૯૮૪) જેવાં ચરિત્રપુસ્તકો ઉપરાંત એમણે “ધન્યભૂમિ ભારત' (૧૯૮૧) જેવું બાળસાહિત્યનું પુસ્તક પણ આપ્યું છે. ઘરઆંગણે ગંગા' (૧૯૬૭), 'શિક્ષણવિચાર' (૧૯૬૭), ‘ખાદી વિચાર’ વગેરે એમનાં સંક્લન છે.
ચ.ટા. ભટ્ટ અનિકુમાર મણિશંકર, ‘પંચામૃત' (૩-૨-૧૮૯૮, ૧૯૭૧) : જન્મ વડોદરામાં. પ્રાથમિક શિક્ષણ ભાવનગરમાં. માધ્યમિક શિક્ષણ ભાવનગરની એંગ્લો વર્નાક્યુલર સ્કૂલ અને આલ ફ્રેડ હાઈસ્કૂલમાં, તેમ જ પેટલાદની હાઈસ્કૂલમાં. ૧૯૧૭-૧૮માં કોલેજને પ્રથમ વર્ષને અભ્યાસ જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં અને ઇન્ટરમિડિયેટ પૂનાની ડેક્કન કોલેજમાં. ભાવનગરની દીવાન ઑફિસમાં અને પછી ત્યાંના જૂના દફતરના ઉપરી તરીકે. આ પછી સૌરાષ્ટ્ર રાજયના ઉપરી દફતરી અને પુરાતત્ત્વના વડા.
‘ઠંડે પહોરે (૧૯૪૫) એમને નર્મમર્મયુકત હાસ્યલખાણાને સંગ્રહ છે. એમાં બાવીસ ગદ્યલેખો અને દશ પદ્યરચનાઓ મળી કુલ બત્રીસ કૃતિઓ છે. નિબંધ, વાર્તા, પત્ર, રેખાચિત્ર એમ વિવિધ સાહિત્યપ્રકારોને એમાં વિનિયોગ છે. મુખ્યત્વે ભદ્રભદ્ર પરંપરાની પાંડિત્યદંભી સંસ્કૃત ભાષા દ્વારા અહીં બુદ્ધિલક્ષી હાસ્ય નીપજાવવાનો પ્રયત્ન છે. “એક ઐતિહાસિક મૃત્યુ’ અને ‘એક ઉપયોગી વિનાશ જેવા લેખ રસપ્રદ છે. આ સિવાય ભજવવા જેવાં બે નાટકો'(૧૯૬૫) અને ‘ભજવવા જેવાં ત્રણ નાટકો (૧૯૬૫) પણ એમના નામે છે. આ નાટકો મૌલિક નથી, તો ભાષાંતરો પણ નથી.
આ ઉપરાંત લાપીના ૧૪૪ પત્રો' (૧૯૨૫), દેવશંક્ર વૈકુંઠજી ભટ્ટનાં ઇતિહાસ-સમાજશાસ્ત્રનાં લખાણોનો સંચય “સિહોરની હકીકત' (૧૯૨૮) તેમ જાન્તનાં કેટલાંક પુસ્તકો એમણે સંપાદિત ક્ય છે.
ચંટો.
૪૨૦: ગુજરાતી સાહિત્યકોશ- ૨
For Personal & Private Use Only
Page #432
--------------------------------------------------------------------------
________________
ભટ્ટ મૂળશંકર મેહનલાલ – ભટ્ટ મોહનલાલ મગનલાલ
ભટ્ટ મૂળશંકર મોહનલાલ (૨૫-૬-૧૯૦૭, ૩૧-૧૦-૧૯૮૪) : ચરિત્રલેખક, નિબંધલેખક, અનુવાદક. જન્મસ્થળ અને વતન ભાવનગર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં. ૧૯૨૧ માં વિનીત. ૧૯૨૭માં મુખ્ય વિષય સંગીત અને ગૌણ વિષયો હિન્દી-ગુજરાતી સાથે ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના સ્નાતક. ૧૯૩૦થી ૧૯૩૯ સુધી દક્ષિણામૂર્તિ-ભવનમાં તથા ૧૯૩૯ થી ૧૯૪૫ સુધી તેની ભગિનીસંસ્થા ઘરશાળામાં શિક્ષક તથા ગૃહપતિ. ૧૯૪૫ થી ૧૯૫૩ સુધી ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલાના અધ્યાપનમંદિરમાં શિક્ષક અને આચાર્ય. ૧૯૫૩થી ૧૯૬૪માં નિવૃત્ત થયા ત્યાં સુધી લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરામાં ગૃહપતિ, અધ્યાપક અને આચાર્ય. નિવૃત્તિ પછી ભાવનગરમાં રહી દક્ષિણામૂર્તિ, લોકશકિત સંગઠન, ગુજરાત નઈ તાલીમ સંઘ, ગુજરાત આચાર્ય કુળ જેવી વિવિધ સંસ્થાઓમાં પ્રમુખ તરીકે પ્રવૃત્ત. ભાવનગરમાં અવસાન.
એમણ “મહાન મુસાફરો' (૧૯૩૮), ‘તાનસેન (૧૯૪૭), ‘ગાંધીજી : એક કેળવણીકાર' (૧૯૬૯) 'દલપતરામ : સુધારાને ' માળી' (૧૯૭૧) અને 'નાનાભાઈ' (અન્ય સાથે, ૧૯૮૩) જેવાં ચરિત્રે તથા ‘દલપતરામની વાતો' (૧૯૫૭), 'દેશદેશની લોક કથાઓ' (૧૯૮૨) તેમ જ હિંદીમાં ‘ગામાતા કા વરદાન(૧૯૮૨), ‘પ્રભુ કા પ્રકાશ' (૧૯૮૩) અને “દત્ય સે દેવ (૧૯૮૩) નામે વાર્તાપુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત રોમણે ‘વાંચતાં આવડી ગયું' (૧૯૫૭), જીવંત શિક્ષકની વ્યાખ્યાને સવિસ્તર ચર્ચનું ‘શિક્ષકની નિષ્ઠા અને દૃષ્ટિ' (૧૯૭૧) તથા બાળઉછેર તેમ જ શિક્ષણની ગુરુચાવીઓનું નિરૂપણ કરતાં ‘બાળકોને વાર્તા કેમ કહીશું?' (૧૯૫૬), 'વાચનપટ' (૧૯૫૬), ‘ઘરમાં બાળમંદિર” (૧૯૬૨), ‘બાળકો તોફાન કેમ કરે છે?” “કેળવણી વિચાર” (૧૯૬૬) જેવાં પુસ્તકો પણ આપ્યાં છે.
લેખનકાર્યની સાથે જ એમણે કરેલા અનુવાદો પૈકી, કિશોરોમાં અત્યંત લોકપ્રિય બનેલી લેવર્ન, સ્ટીવન્સન વગેરેની સાહસકથાઓ ‘સાગરસમ્રાટ’ (૧૯૩૩), “સાહસિકોની સૃષ્ટિ' (૧૯૩૪), ‘પાતાળપ્રવેશ' (૧૯૩૫), ‘ખજાનાની શોધમાં' (૧૯૩૫), ‘૮૦ દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા'(૧૯૩૯), ‘ચંદ્રલોકમાં' (૧૯૪૦),
ધરતીના મથાળે' (૧૯૪૨), ‘ગગનરાજ (૧૯૫૬)ના તથા તેસ્તોયકૃત નાટક ‘પાવર ઑવ ડાર્કનેસ’ અને વિકટર હ્યુગોકૃત નવલકથા “લા મિઝરેબ્લ'ના અનુક્રમે “અંધારના સીમાડા’ (૧૯૬૪) અને દુ:ખિયારા' : ૧-૨ (૧૯૪૫) નામે અનુવાદો ઉપરાંત ‘તારાઓની સૃષ્ટિ' (૧૯૪૬), ‘સભ્યતાની કથા' (૧૯૬૧), ‘આનંદ અને અજવાળાંની વાતો' (૧૯૭૬) વગેરે અનુવાદો નોંધપાત્ર છે.
લોકમિલાપ દ્વારા પ્રકાશિત ‘આપણે સંસ્કારવારસો' નામના ગ્રંથસંપુટ નિમિત્તે સ્વામી આનંદની કૃતિઓનું પ્રતિનિધિત્વ કરતું “ધરતીની આરતી' (૧૯૭૭) તથા ‘ગિજુભાઈના લેખ” (૧૯૭૫) જેવાં સંપાદન ઉપરાંત હિંદી ભાષાની સે વાર્તાઓનું “બચ્ચે કી કહાનિયાં' (૧૯૮૦) નામનું સંપાદન પણ એમણે કર્યું
ભટ્ટ મૂળશંકર રામજી : નાટયકૃતિ પ્રબોધચંદ્રોદય નાટકના કર્તા.
નિ.. ભટ્ટ મૂળશંકર લક્ષ્મીરામ : મહારાણી મીનળદેવીના જીવનવૃત્તાંતને ગદ્ય-પદ્યમાં નિરૂપતી કૃત ‘મીનળદેવી' (૧૯૧૭) ના કર્તા.
નિ.વી. ભટ્ટ મેઘનાદ હરિશ્ચંદ્ર, રાવણદેવી (૨૪-૧૦ ૧૯૩૬) : કવિ, નવલકથાકાર. જન્મ સુરત જિલ્લાના ઓલપાડ ગામે. ૧૯૫૪માં એસ.એસ.સી. ૧૯૬૦માં સીડનહામ કોલેજ, મુંબઈથી બી.કોમ. મફતલાલ ગૃપના ઍકાઉન્ટ ડિપાર્ટમેન્ટ સાથે સંલગ્ન.
“છીપલાં' (૧૯૮૦) કાવ્યસંગ્રહમાં આધુનિક ચેતના ને સામગ્રી સાથે કામ પાડતી એમની રચનાઓ રસપ્રદ છતાં ઓછી પરિણામગામી બની છે. “અમથાનુભવ' (૧૯૮૦) એમની લઘુનવલ છે.
ચ.ટા. ભટ્ટ મોતીરામ હરિશંકર : નવલકથા ‘હાલના સુધારાને સપાટો' (૧૯૧૮)ના કર્તા.
નિ.વા. ભટ્ટ મેહનલાલ ઈશ્વર : કાવ્યસંગ્રહ 'સુભાષિતસહસ્ત્રી' (૧૯૬૩)ના કર્તા.
નિ.વે. ભટ્ટ મોહનલાલ છગનલાલ: રહસ્યકથા “સ્ત્ર શકિત યાને ડિટેકટીવ નાવેલ' (૧૯૩૬) ના કર્તા.
નિ.વા. ભટ્ટ મેહનલાલ દલસુખરામ, ‘માહિતીચંદ્ર (૬-૭-૧૯૦૧, ૬-૮-૧૯૬૨) : કવિ, વાર્તાકાર. જન્મ વડાલીમાં. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ કપડવંજ અને અમદાવાદમાં. મૅટિક પછી ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિનીત. મુખ્ય વ્યવસાય પત્રકારત્વે અને પ્રફરીડિંગ. 'પ્રજાબંધુ', 'ગુજરાત સમાચાર', જયોતિર્ધર” અને ‘સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયમાં કામગીરી.
એમની દશ વાર્તાઓ આપતા સંગ્રહ ‘દિગંત' (૧૯૩૮)માં સામાજિક નીતિરીતિને કારણે મુશ્કેલીમાં મુકાતાં મનુષ્યોની કથા આલેખાઈ છે. “મંજૂષા' (૧૯૪૨) અને ‘અયુતપુર પંથ” (૧૯૫૬) એમના કાવ્યસંગ્રહ છે. સૂરજ બોલાવે' (૧૯૫૪) અને મતીને દાણા' (૧૯૬૧)માં એમનાં બાળગીત સંકલિત થયાં છે. પારસનાં ફૂલ' (૧૯૫૪)માં ચિંતનકણિકાઓ અને કેટલીક ઉન્નત ભાવનાઓ ગદ્યકંડિકાઓરૂપે સંગૃહીત છે.
નિ.. ભટ્ટ મેહનલાલ મગનલાલ (૨-૮-૧૮૯૮) : નવલકથાલેખક. જન્મ રાજપીપળા (જિ. ભરૂચ)માં. ૧૯૨૦માં અસહકારની લડત અંગે ઈન્દોરની મેડિકલ સ્કલ છોડી. ૧૯૨૧ થી ‘નવજીવન’ અને
સ્વરાજ’ સાથે સંલગ્ન. લેખ લખવા બદલ અવારનવાર જેલની સજા. ‘નવજીવન’ના મેનેજિંગ ટ્રસ્ટી. પછીથી રાષ્ટ્રભાષાપ્રચાર
કર્ય.
એમણે જેલજીવનની કથા લાલ ટોપી' (૧૯૩૧) આપી છે.
નિ..
મ.સ.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૪૨૧
For Personal & Private Use Only
Page #433
--------------------------------------------------------------------------
________________
ભટ્ટ રજનીકાન્ત મનુભાઈ – ભટ્ટ રામચંદ્ર ગણપતરામ
સંગ્રહ ‘નાદવાણી' (૧૯૪૭) આપે છે. આ ઉપરાંત એ ભે એમણે કેટલીક વાર્તાઓ પણ લખેલી છે.
ભટ્ટ રજનીકાન્ત મનુભાઈ (૯-૯-૧૯૧૮) : કવિ. જન્મ વતન ખેડા જિલ્લાના ઠાસરામાં. એમ.એ., બી.ટી. સુધીનો અભ્યાસ. ગુજરાત અને પૂર્વ આફ્રિકાના યુગાન્ડાની શાળાઓમાં શિક્ષક.
‘નીલધારા' (૧૯૫૭) અને “માગું ન જ્યોતિ' (૧૯૮૦) એમના કાવ્યસંગ્રહ છે. ‘વસંતવિલાસ' (૧૯૪૪) એમને પ્રાચીન ફાગુકાવ્યને અનુવાદ છે.
જ.ગા. ભટ્ટ રણછોડ જયશંકર : કથાકૃતિ “મિરર ઑફ ઑપરેશન' (૧૮૭૪) -ના કર્તા.
નિ.વા.
ભટ્ટ રણછોડલાલ હરીલાલ (૮-૧-૧૮૯૪) : કવિ, નવલકથાકાર.
અશોક મિલમાં સાઇઝિંગ હેડકલાર્ક. ૧૯૫૮માં નિવૃત્ત. 'કર્મવીર’ અને બ્રહ્મચારી” માસિકના તંત્રી.
એમની પાસેથી આધ્યાત્મિકતાને અર્કવાળાં અને આરતભય ઈશ્વરસ્તુતિનાં કાવ્યોનો સંગ્રહ ‘પ્રક્ષાલન (૧૯૭૫) તથા નવલકથાઓ ‘લમીકાન્ત’- ભા. ૧-૨ (૧૯૨૮), ‘અંગ્રેજી રાજયને ઉષ:કાળ યાને પિઢારાઓને દૌરદમામ' (૧૯૨૯), ‘શશિબાળા યાને ભયંકર મઠ’ અને ‘સતી ત્રિવેણી’ મળ્યાં છે. આ ઉપરાંત ‘દંપતિ મોક્ષમાર્ગ', બે નાના ભજનસંગ્રહો અને બંગાળીમાંથી અનૂદિત કૃતિઓને સંચય “ભકિત પુષ્પાંજલિ પણ એમણે આપ્યાં છે.
નિ.વા. ભટ્ટ રતિલાલ દયારામ : સ્વામી શ્રદ્ધાનંદનું જીવનચરિત્ર વર્ણવતી કૃતિ “શ્રદ્ધાનંદ' (૧૯૨૭)ના કર્તા.
ભટ્ટ રમેશ મહાસુખરામ (૧૩-૬-૧૯૩૫) : નિબt.1ષક, વિવેચક,
સંશોધક, સંપાદક. જન્મ અમદાવાદમાં. ૧૯૧૮ માં બી.એ. ૧૯૬૦માં એમ.એ. પછી પીએચ.ડી. ૧૯૬ થી ૨ મદાવાદની હ. કા. આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક.
હાસ્ય, ચિંતન, ચરિત્ર અને નિtધનાં એમનાં દ.શક પુસ્તકો પ્રકાશિત થયાં છે. તે પૈકી ‘મંજ, મજક, મહફિલ' ('૫'-૧), ‘ગપગોષ્ઠિ' (૧૯૬૮), ‘હાસ્યરૂપ જૂજવાં' (૧૯૭૭) ને ‘દાયને મહા ચઢાવે બાંય' (૧૯૮૩)માં સામાન્ય પરિસ્થિતિમાંથી કથન અને ઉદાહરણેને અનુષંગે હાસ્યનિષ્પત્તિની એમની પદ્ધતિ જોવાય છે; ‘ચિદાકાશ' (૧૯૮૩)માં ચિંતનાત્મક લખાણો છે; 'રાણિ રામણિ (૧૯૭૨), ‘શ્રી મેટા' (૧૯૭૮) અને “અાત્માનંદ રાવતી’ (૧૯૮૦) ચરિત્રનિબંધના ગ્રંથો છે; ‘અવાસ્વાદન (૧૯૬૯), ‘૬૯નું લલિતેતર સાહિત્ય' (૧૯૭૩), 'પરિચય' ('૯૭૯) અને “વિવેકના' (૧૯૮૩) એમના વિવેચનલેખસંગ્રહ છે.
‘પૂ. શ્રી મોટા : જીવન અને કાર્ય' (૧૯૭૫), ‘ખાની જીવન સાધના' (૧૯૭૮), 'પૂ. મોટાને જીવનસંદેશ' (૧૯૮૩) અને ‘આનંદશંકર ધ્રુવની ધર્મભાવના' (૧૯૮૩) એમના સંશાધનમૂલ્યાંકનના ગ્રંથો છે. “જિજ્ઞાસા' (૧૯૭૧), 'કૃપા' (૧૯૭૨), ‘કર્મ ઉપાસના' (૧૯૭૭), 'પ્રેમ' (૧૯૭૩), ‘ગુણવિમર્શ' (૧૯૭૪), “મૌન એકાંતની કેડીએ' (૧૯૮૨), ‘મુકતાત્માને પ્રેમસ્પર્શ (૧૯૮૩) વગેરે સંપાદને ઉપરાંત આ રોગ્યવિષયક સંપાદન ‘શરીરસુખ' (૧૯૭૭) અને “સ્ત્રીરોગ પર બાયોકેમિક ઉપચાર” (૧૯૭૮) પણ એમણે આપ્યાં છે.
નિ.વી.
ભટ્ટ રમણભાઈ ગણપતરામ (૧૨-૨-૧૯૧૭) : સંશોધક. જન્મ કડીમાં. એમ.એ., ઈ.ડી.ટી. (કોલંબિયા યુનિવર્સિટી). ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગમાં રીડર. અત્યારે નિવૃત્ત. ‘ગુજરાતી ભાષાનું સ્વરૂપ' (૧૯૬૬) એમના નામે છે.
ચં.ટા. ભટ્ટ રમણલાલ : બાળવાર્તા ‘મહાશ્વેતા કાદમ્બરી'(૧૯૬૩) ના કર્તા.
મૃ.મા. ભટ્ટ રમણલાલ દેવશંકર : બાળસાહિત્યનું પુસ્તક ‘કળજગ’ (૧૯૩૩) તથા રેને શ્યપ-મિલરની કૃતિઓના અનુવાદ ‘વીર ગાફિલ્ડ' (૧૯૩૦) અને ‘તારણહાર' (૧૯૩૪) ના કર્તા.
મૃ.મા. ભટ્ટ રમણલાલ પ્રેમાનંદ : રહસ્યકથા ‘કાળાં ભવાં' (૧૯૩૨) તથા વાર્તાસંગ્રહ 'ઝંઝાવાત અને બીજી વાતો' (૧૯૩૩)ના કર્તા.
મૃ.મા. ભટ્ટ રમણલાલ શંકરલાલ, ‘નારદ': કવિ, વાર્તાકાર. જન્મ ઉમરેઠ (જિ. ખેડા)માં. રાણપુર, ધંધુકા વિસ્તારમાં અસહકારની ચળવળમાં સક્રિય. અવારનવાર જેલવાસ. પત્રકારત્વ સાથે સંલગ્ન.
એમણે “ગુજરાત સમાચાર'માં કમશ: પ્રકાશિત કટાક્ષકાવ્યોનો
ભટ્ટ રમેશચંદ્ર : ‘જય મહાકાલી' (૧૮૫૬) નામક | "ગ કથાના કર્તા.
મુ.મા. ભટ્ટ રવિશંકર ત્રાંબકરામ : “રમા રમણ અને મારી વાંત' (માન્ય સાથે, ૧૯૦૬)ના કર્તા.
મૃ.મા. ભટ્ટ રવીન્દ્ર: પ્રવાસકથા ‘એક રખડપટ્ટી - હિમાલયની ગાદમાં, પુષ્પની વાડીમાં' (૧૯૭૬)ના કર્તા.
મૃ.મા. ભટ્ટ રામકૃષ્ણ દેવશંકર : ‘શબ્દાર્થ ધાતુસંગ્રહ' (૧૮૭૩) નામક કોશના કર્તા.
મૃ.મા. ભટ્ટ રામકૃષ્ણ ભાઈશંકર : નવલકથા 'જુલિયા દાલિયા અને પવિત્ર ગુલઝાર'ના કર્તા.
J.માં. ભટ્ટ રામચંદ્ર ગણપતરામ : નવલકથા ‘અભય યાને ચડતી પડતીના પડછાયો' (૧૯૦૭)ના કd.
મુ.મા.
૪૨૨: ગુજરાતી સાહિત્યકોશ- ૨
Jain Education Interational
For Personal & Private Use Only
Page #434
--------------------------------------------------------------------------
________________
ભટ્ટ રામજીભાઈ વસનજી – ભટ્ટ વિનોદ જશવંતલાલ
ભટ્ટ રામજીભાઈ વસનજી : ‘શ્રી નવીન નવલમુકતા નાટકનાં ગીતા'ના કર્તા.
મૃ.મા. ભટ્ટ રામશંકર માનજી (૨૭-૭-૧૮૭૯, ~): પ્રવાસલેખક. જન્મ
ભંભલી (જિ. ભાવનગર)માં. કોલેજમાં પ્રથમ વર્ષ સુધી અભ્યાસ. ૧૯૦૨ થી રેલવેના ટપાલખાતામાં. ૧૯૧૮ માં નિવૃત્ત. “મોક્ષપત્રિકા' માસિકના તંત્રી.
એમણે ‘ચરોતર યાત્રા પ્રસંગ' (૧૯૨૩) પ્રવાસપુસ્તક આપ્યું છે. આ ઉપરાંત અઠક આધ્યાત્મિક પુસ્તકોનો અનુવાદ એમણે
જન્મ વડોદરામાં. વતન અમદાવાદ. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ વડોદરામાં. ગુજરાતી, માનસશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૭૭થી ૧૯૮૨ સુધી 'કાશવાણી, અમદાવાદ-રાજકોટ-વડોદરાનાં કેન્દ્રનિયામક. ગુજરાત રાજયું સમાજકલ્યાણ સલાહકાર બોર્ડના અધ્યક્ષ. અનેક સામાજિક ને સ્ત્રી સંસ્થાઓ સાથે સંલગ્ન. 'કાશવાણીના કલાત્મક દૃષ્ટિના કાર્યક્રમો માટે ૧૯૭૮ને દિલહી ઍવે.
એમની લઘુનવલ ‘ઝાકળપિછોડી' (૧૯૫૯)માં સ્ત્રીજીવનની શકિત અને મર્યાદાનું સંવેદનસભર નિરૂપણ છે. જીવનના કણમંગલ પ્રસંગે નિરૂપતે પાંદડે પાંદડે મોતી' (૧૯૬૩), ક્યાંક શેવાળ તે કયાંક પદ્મનાં ચિત્રો રજૂ કરતો ‘સરસિજ (૧૯૬૬), આંતરમનને કલાત્મક રીતે વ્યકત કરતા તથા નૂતન અભિગમનું આખું દર્શન કરાવતો ‘દિવસે તારા રાતેવાદળ' (૧૯૬૮), હળવી વાર્તાઓ આપતો ‘માણારાજ' (૧૯૭૩), ભાષા-કનિક-પ્રસંગયોજન અને સંવેદનને અખત્યાર કરતા ‘ધડી અષાઢ ને ઘડી ફાગણ' (૧૯૮૦) – આ એમના નવલિકાસંગ્રહો છે.
પ.માં. ભટ્ટ વહાલજી ગૌરીશંકર : ગાયની મહત્તા વર્ણવતી પદ્યકૃતિ ‘શી ગ ગીતા' (૧૯૧૨) ના કર્તા.
મૃ.મા.
ભટ્ટ રેવાશંકર અંબારામ : ગુજરાતનાં રજવાડાંઓને ઇતિહાસ રજૂ કરતી ભાટચારણાની આઠ કથાઓને સંપાદિત સ્વરૂપમાં આપનું પુસ્તક “રત્નમાળા'ના કર્તા.
- મૃ.મા. ભટ્ટ રેવાશંકર ગણપતરામ: ‘શ્રી વાલ્મીકિચરિત્ર' (૧૯૦૯)ના કર્તા.
મૃ.મ. ભટ્ટ રેવાશંકકર વજેરામ : ઉદયપુરના મહારાજાની પ્રશંસા પદ્યકૃતિ'. ના કર્તા.
મૃ.મા. ભટ્ટ લક્ષમીકાંત હરિપ્રસાદ (૧૬-૯-૧૯૨૭) : વાર્તાકાર. જન્મ મહેસાણા જિલ્લાના સિદ્ધપુર-પાટણમાં. વતન જામનગર. ૧૯૪૬ માં મૅટ્રિક. ૧૯૫૩માં બી.એસસી. ૧૯૬૦માં ડી.ઍડ. ૧૯૬૧માં ગુજરાતી-સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૬૩માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી એમ.એ. ૧૯૭૬ માં એમ.ઍડ. શાળામાં શિક્ષક અને આચાર્ય. અત્યારે રાજય શિક્ષણ ભવનમાં પ્રવકતા.
‘ટીપે...ટીપે' (૧૯૭૭) એમને વાર્તાસંગ્રહ છે. માનવજીવનની વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થતાં પાત્રોના મને વ્યાપારોના આલેખનનું લક્ષ્ય હોવાને લીધે વાર્તાઓ રસાવહ બની છે.
ભટ્ટ લલુભાઈ કાશીરામ : પુષ્પસેન-પુષ્પાવતી નાટકનાં ગાયના (અન્ય સાથે, ૧૯૦૨)ના કર્તા.
મૃ.માં. ભટ્ટ લલુભાઈ નાનાભાઈ : ૩૦૧ શ્લોકમાં, મંદાક્રાન્તા છંદમાં લખેલું “મેઘદૂત'ની યાદ આપતું કાવ્ય ‘પત્રદૂત' (૧૮૯૬) તથા ‘ભગવતી ભાગવત’ પરથી વસ્તુ લઈને રચેલું નાટક ‘શશિકળા (૧૮૮૯)ના કર્તા.
મૃ.માં. ભટ્ટ લાલભાઈ, કલ્યાણી' (૧૯૫૮) : નવલકથાઓ “પિયુ ગયો પરદેશ' (૧૯૫૮) અને ‘સંથીનું સિંદૂર' (૧૯૬૦)ના કર્તા.
મૃ.માં. ભટ્ટ વસુબહેન જનાર્દન, ‘આશાબહેન' (૨૩-૩-૧૯૨૪) : વાર્તાકાર,
ભટ્ટ વિજયશંકર : ‘લાખા ફુલાણી નાટકનાં ગાયના તથા ટૂંકસારના કર્તા.
મુ.મા. ભટ્ટ વિનોદ જશવંતલાલ (૧૪-૧-૧૯૩૮) : હાસ્યનિબંધકાર, સંપાદક. જન્મ દહેગામ તાલુકાના નાંદોલમાં. ૧૯૧૫માં મૅટ્રિક. ૧૯૬૧ માં બી.એ. ૧૯૬૪માં એલએલ.બી. પહેલાં સેલ્સટે કન્સલ્ટન્ટ, છેલ્લાં પાંચ વર્ષથી ઇન્કમટેક્સ કન્સલ્ટન્ટ. ગુજરાતનાં પ્રમુખ દનિકોમાં વ્યંગ-કટારનું લેખન. કુમારચંદ્રક વિજેતા.
હાસ્યના વિવિધ પ્રકારો અને એની વિવિધ છટાઓને તાજગીથી પ્રગટ કરતા રહેનાર આ લેખકે સાહિત્યની સામગ્રી અને સાહિત્યકારોને પણ યંગને વિષય બનાવ્યાં છે. એમનાં હાસ્યનિબંધ અને હાસ્યવાર્તાઓ ભાગ્યે જ તીવકટાક્ષનો આશ્રય લે છે. મુખ્યત્વે મધુર બંગ એમનાં લખાણોનું પીઠબળ છે. એમને હાથે સાહિત્યકારોની વ્યંગપૂર્ણ ઊતરેલી ગત ચરિત્રરેખાઓ એમનું મુખ્ય પ્રદાન છે. “પહેલું સુખ તે મૂંગી નાર' (૧૯૬૨), ‘આજની લાત' (૧૯૬૭), વિનોદ ભટ્ટના પ્રેમપત્રો' (૧૯૭૨), ‘ઇદમ્ તૃતીયમ્' (૧૯૬૩), ‘ઇદમ્ ચતુર્થમ્' (૧૯૭૪), “વિનોદની નજરે (૧૯૭૯), ‘અને હવે ઇતિહાસ' (૧૯૮૧), ‘આંખ આડા કાન' (૧૯૮૨), 'ગ્રંથની. ગરબડ’ (૧૯૮૩), ‘નરો વા કુંજરો વા' (૧૯૮૪), ‘અમદાવાદ એટલે અમદાવાદ’ (૧૯૮૫), ‘શેખાદમ ગ્રેટાદમ' (૧૯૮૫) વગેરે એમનાં હાસ્યનિરૂપણનાં પુસ્તકો છે. 'કોમેડી કિંગ ચાર્લી ચેપ્લિન’ (૧૯૮૯), ‘નર્મદ : એક કેરેકટર’ (૧૯૮૯), ‘સ્વપ્નદ્રષ્ટા મુનશી’ (૧૯૮૯) અને 'હાસ્યમૂર્તિ જયોતીન્દ્ર દવે' (૧૯૮૯) એમણે આપેલા વિનંદલક્ષી વ્યકિતચિત્રો છે ‘વિનોદવિમર્શ(૧૯૮૭)
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૪૨૩
For Personal & Private Use Only
Page #435
--------------------------------------------------------------------------
________________
ભટ્ટ વિનોદરાય હ. – ભટ્ટ શરદેન્દુ શાતિલાલ
હાસ્યને એનાં વિવિધ પાસાંઓ સાથે વર્ણવતા એમના વિવેચનગ્રંથ છે.
શ્લીલ-અશ્લીલ' (૧૯૬૭), હાસ્યાયન' (૧૯૭૮) જેવાં સંપાદ ઉપરાંત એમણે ૧૯૮૧-૮૩ દરમિયાન જ્યોતીન્દ્ર દવે, મધુસૂદન પારેખ, ચિનુભાઈ પટવા, તારક મહેતા, ધનસુખલાલ મહેતા અને વિનોદ ભટ્ટની કોષ્ઠ હાસ્યરચનાઓને અલગ અલગ ગ્રંથમાં સંપાદિત કરી છે. એમણે 'હાસ્યમાધુરી' નામે બંગાળી, ઉર્દૂ, મરાઠી, ગુજરાતી અને હિંદી હાસ્યરચનાઓને પણ જુદા જુદા ગ્રંથમાં સંપાદિત કરી છે. “બૈતાલપચ્ચીસી' (૧૯૮૭) એમની હાસ્યરચનાઓના હિંદી અનુવાદનો ગ્રંથ છે.
ચ.ટી. ભટ્ટ વિનોદરાય હે, ‘આનંદેશ’: ‘પ્રદક્ષિણા' (૧૯૩૭), ‘અભિષેક (૧૯૩૮), ધૂપદાની' (૧૯૩૮), “મેઘધનુષ' (૧૯૪૧), “એને પરણવું નહોતું' (૧૯૪૨) વગેરે વાર્તાસંગ્રહોના કર્તા.
મૃ.મા. ભટ્ટ વિભૂતિ વિકમ (૧૫-૯-૧૯૩૮) : સંશોધક. જન્મ વડોદરામાં. એમ.એ., પીએચડી. ભે.જે.વિદ્યાભવન, અમદાવાદમાં અધ્યાપિકા. ‘ગુજરેશ્વર પુરોહિત કવિ સંમેશ્વર : જીવન અને કવન (૧૯૮૧). અને ‘સેમેશ્વર વિરચિત સુરથોત્સવ - એક અનુશીલન' (૧૯૮૩) એમના સંશોધનગ્રંથ છે.
મૃ.મા. ભટ્ટ વિશ્વનાથ મગનલાલ (૨૦-૩-૧૮૯૮, ૨૭-૧૧-૧૯૬૮) : વિવેચક. જન્મ વતન ભાવનગર જિલ્લાના ઉમરાળામાં. ૧૯૧૬ માં મૅટ્રિક. ૧૯૨૦માં સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે ભાવનગરની શામળદાસ કોલેજમાંથી બી.એ. ૧૯૨૦-૨૬ દરમિયાન ઉમરેઠ, અમદાવાદ, ભરૂચ આદિની શાળાઓમાં શિક્ષક. ૧૯૨૮-૨૯માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડણીકોશની કામગીરીમાં જોડાયા. ૧૯૨૯૩૦માં ગોંડલ “ભગવદ્ગોમંડળ’ની કામગીરીમાં સામેલ. ૧૯૩૦૩૯ દરમિયાન જુદી જુદી શાળાઓમાં શિક્ષક. ૧૯૪૪-૪૫માં અમદાવાદની એસ.એલ.યુ. કોલેજ ફોર વિમેનમાં અને ૧૯૪૭૪૮માં એલ. ડી. આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૩૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક.
સાહિત્યસમીક્ષા' (૧૯૩૭), ‘વિવેચનમુકુર' (૧૯૩૯), 'નિકયરેખા' (૧૯૪૫), પૂજા અને પરીક્ષા' (૧૯૬૨) એ વિવેચનસંગ્રહોમાંના ‘વિવેચનને આદર્શ’, ‘વિવેચનની અગત્ય’, ‘વિવેચકની સર્જકતા, ‘વિવેચનની પવિત્રતા” વગેરે લેખ દ્વારા ગાંધીયુગના આ અગ્રણી વિવેચકે વિવેચનપ્રવૃત્તિનું વિશ્લેષણ કરી સાહિત્યજગતમાં તેનું મૂલ્ય સમજાવવા નોંધપાત્ર પુરુષાર્થ કર્યો છે. વિવેચકને સાહિત્યકૃતિ સાથે પહેલે મુકાબલો સૌદર્યલક્ષી હોય છે એ ખ્યાલને આગળ વિસ્તાર, વિવેચક પણ સર્જક છે એવા ખ્યાલને, એમના સમયના કે પછીના બધાએ ન સ્વીકાર્યો તે પણ અભિનિવેશપૂર્વક એમણે આગળ કર્યો. ‘સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય, શીલ અને સાહિત્ય' વગેરે એમના સિદ્ધાંતચર્ચાના લેખે છે. દલપતરામ, નર્મદ, રમણલાલ દેસાઈ, ઝવેરચંદ મેઘાણીની સર્જન
પ્રવૃત્તિની ચર્ચા કરતા સુદી લેખે તેમ 'પંડિતયુગનું મહાકાવ્ય', ‘રસતરંગિણી', ‘નર્મદનું કાવ્યમંદિરઇત્યાદિ લેખે કાર અનુક્રમે ગોવર્ધનરામ, બોટાદકર, નર્મદ ઇત્યાદિના સર્જનવિશેષની તપાસ કરતા લેખે એમની સર્વાશ્લેષી વિવેચનપદ્ધતિના નિદર્શક છે. પ્રસ્તાર, ઊંડાણની ઊણપ, વિચારનું ઘેરું નિરૂપણ જેવી મર્યાદા એમના વિવેચનમાં અનુભવાય છે, તોપણ સર્વગાહિતા, નિર્ભકતા અને સાહિત્યનિષ્ઠા જેવી ગુણસિદ્ધિ એમના વિવેચનનો વિશેષ છે.
સાહિત્યનો સ્વાધ્યાય’- પૂર્વાર્ધ (૧૯૬૩) એ હડસનના અંગ્રેજી ગ્રંથ “ઇન્દ્રોડકશન ટુ ધ સ્ટડી ઑવ લિટરેચરને આધારે રચાયેલ સાહિત્યસિદ્ધાંતોની સમજૂતી આપતા ગ્રંથ છે. ગ્રંથનો ઉત્તરાર્ધ પ્રગટ થવાના બાકી છે.
એમણે ‘વીર નર્મદ' (૧૯૩૩) જીવનચરિત્રમાં નર્મદના જીવનવીરયોદ્ધો, ઉત્સાહી આત્મરાગી સર્જક, વિલક્ષણ વિચારક અને સુધારક ઇત્યાદિ વ્યકિતત્વરંગોને તત્કાલીન યુગની પાબૂમાં ઉપસાવ્યા છે.
‘ગદ્યનવનીત' (૧૯૨૬), 'પરિભાષિક શબ્દકોશ (૧૯૬૦), ‘નર્મદનું મંદિર -પદ્યવિભાગ' (૧૯૩૫), ‘નર્મદનું મંદિર - ગદ્યવિભાગ' (૧૯૩૮) તથા ‘નિબંધમાળા' (૧૯૪૦) એમના સંનિષ્ઠ સંપાદનગ્રંથ છે.
આવું કેમ સૂઝયું.” (૧૯૨૮), 'કથાવલિ'- ભા. ૧, ૨ (૧૯૩૨, ૧૯૩૫), ‘નવો અવતાર'-ભા. ૧, ૨, ૩ (૧૯૩૨, ૧૯૩૩, ૧૯૩૪), લગ્નસુખ' (૧૯૩૬) ઇત્યાદિ તાસ્તાની વાર્તાઓનવલકથાઓના અનુવાદો છે.
એમનું ઘણું વિવેચનલખાણ અદ્યાપિ અથરથ છે.
ભટ્ટ વિશ્વનાથ માધવજી : ‘કૃપણચરિત્ર' (૧૯૬૬)ના કર્તા.
મૃ.મા. ભટ્ટ વિષણુપ્રસાદ મણિલાલ (૨૪-૭-૧૯૩૮) : વાર્તાકાર, જન્મ
સ્થળ જાગુના મુવાડા. ૧૯૫૨ માં બી.એ. ૧૯૬૮માં એમ.એ. ૧૯૭૩માં એમ.ઍડ. એ. જી. ટીસર્ચ કોલેજ, અમદાવાદમાં અધ્યાપક. ‘મહીસાગર' (૧૯૮૩) એમને વાર્તાસંગ્રહ છે.
એ.ટો. ભટ્ટ વીરભદ્ર ભગવાનજી : ગદ્યપદ્યકૃતિ “સુરેખાહરણ'ના કર્તા.
મૃ.મા. ભટ્ટ વેણીશંકર ગે. : જીવનચરિત્ર “યોગીની મૈયા' (૧૯૩૧)ના કર્તા.
મૃ.મા. ભટ્ટ વૈદ્યનાથ મોતીરામજી : સંસ્કૃત ભાષાનું પ્રાથમિક જ્ઞાન આપતી. કૃતિ ‘સારસ્વત વ્યાકરણ' (૧૮૯૯)ના કર્તા.
મૃ.મા.
ભટ્ટ શરદેન્દુ શાંતિલાલ, 'નીર” (૩-૭-૧૯૪૨) : કવિ. જન્મસ્થળ ઉમરેઠ. બી.એ., એલએલ.બી. વકીલાતને વ્યવસાય. ‘પંચમ' (૧૯૮૨) એમના કાવ્યસંચય છે.
એ.ટો.
૪૨૪: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #436
--------------------------------------------------------------------------
________________
ભટ્ટ શંકર / શંકરલાલ
ભટ્ટ હરિશંકર જયશંકર
'
‘શંકસપિયર' (૧૯૭૦) એ એમનું શૈકસપિયરની ચતુર્થ શતાબ્દી નિમિત્તે લખાયેલું, એમના સાહિત્ય-અધ્યયનના નિષ્કર્ષ સમું મહત્ત્વનું પુસ્તક છે.
ચંટો. ભટ્ટ સંતેકલાલ માણેકલાલ : ‘અપના હિંદી-ગુજરાતી શબ્દસંગ્રહ (૧૯૫૨)ના સંપાદક તથા પદ્યકૃતિ 'ગઝલમાં ગીતા' (૧૯૬૭)ના
મૃ.મા. ભટ્ટ હરગોવિંદ કાનજી, પાળે’ : છંદોબદ્ધ પદ્યકૃતિ 'રામાયણને રસાત્મક સાર (૧૯૧૫)ના કર્તા.
૨.ર.દ. ભટ્ટ હરિકૃષ્ણ બળદેવ: પદ્યકૃતિઓ કાવ્યનિમજજન' અને ‘કાવ્યવિદ (૧૮૯૬) તથા હરિગીતમાં અનૂદિત “મેઘદૂત' (૧૮૯૬) ના કર્તા.
કર્તા.
ભટ્ટ શંકર શંકરલાલ, ‘ઇન્કિલાબ': ‘ખંડિત દર્પણ' (૧૯૫૫) અને સૌરાષ્ટ્રની કથાઓ' (૧૯૫૭)ના કર્તા.
મૃ.મા. ભટ્ટ શંકરલાલ જેઠાભાઈ (૧૮૩૪,-) : કવિ. રહેવાસી જામનગર. પ્રારંભમાં જામખંભાળિયામાં શિક્ષક, પછી જામનગરની કન્યાશાળામાં હેડમાસ્તર. દર બુધવારે ત્યાં મળતી “સ્ત્રી ધર્મબોધક સભાના સ્થાપક. ૧૮૯૧માં અંધાપે. ૧૯૮૪માં તીર્થયાત્રા.
‘પદ્માખ્યાન' (૧૮૯૦) પૌરાણિક કથા પર આધારિત મધ્યકાલીન આખ્યાન-પરંપરા જાળવતી અને સ્ત્રીધર્મનો બેધ કરતી તોતેર કડવાંની કૃતિ છે. ૧૯૦૮ ની બીજી આવૃત્તિમાં એક કડવું વધુ ઉમેરાયેલું છે.
ચં.ટો. ભટ્ટ શામજી લવજી : પદ્યકૃતિ અથ શ્રી સીતાજીના વિવાહ તથા રવયંવર મંડપ' (૧૯૦૨)ના કર્તા.
મૃ.મા. ભટ્ટ શાંતિકુમાર જયશંકર, “આત્માનંદ' (૧૯-૩-૧૯૨૧): વાર્તાકાર, ચરિત્રકાર, અનુવાદક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. ૧૯૩૯માં મૅટ્રિક, ૧૯૪૩માં બી.એ., ૧૯૪૬માં એમ.એ., ૧૯૫૬ માં એલએલ.બી. ૧૯૪૬ - થી ૧૯૪૮ સુધી મુંબઈ સરકારમાં પ્રાદેશિક ભાષા સહાયક. ૧૯૪૮ થી “મુંબઈ સમાચાર' સાપ્તાહિકના તંત્રી. ૧૯૭૦માં બ્રિટનને પ્રવાસ.
વાર્તાસંગ્રહ “ગરીબીનું ગૌરવ' (૧૯૫૨) અને જીવનચરિત્ર ભકતમને રથપૂરક સ્વામી ભગવાન' (૧૯૮૧) એમના નામે છે. શ્રીમદ્ વલૂભાચાર્ય: દાર્શનિક આચારની પરંપરા' (૧૮૭૫), સ્વાતંત્ર્યનો સેતુ' (૧૯૫૭), ‘હું નિરોગી છું' (૧૯૫૯) અને ‘ગાઈડ ટુ મેડીટેશન’ (૧૯૬૬) એમનાં અનુવાદ-પુસ્તકો છે.
મૃ.માં. ભટ્ટ સત્યનારાયણ હરિલાલ: હાસ્યપદ્યકૃતિ પટલાણીને રાત્યાગ્રહ’ (૧૯૨૪)ના કર્તા.
મૃ.મા. ભટ્ટ સત્યેન્દ્રરાવ હરિલાલ : નવલકથા 'કુરબાનીની કહાણી'ના કર્તા.
મૃ.મા. ભટ્ટ સંતપ્રસાદ રણછોડદાસ (૨૫-૨-૧૯૧૬, ૨૪-૫-૧૯૮૪) : વિવેચક. જન્મ સુરતમાં. સાર્વજનિક હાઈસ્કૂલ, સુરતમાં શાળાકેળવણી લઈ અંગ્રેજી-સંસ્કૃત વિષયોમાં મુંબઈથી અનુસ્નાતક. સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈથી અધ્યાપનનો પ્રારંભ. પછી ધર્મેન્દ્રસિંહજી કોલેજ, રાજકોટ તથા એલ.ડી. આર્ટ્સ કોલેજ અને જી. એલ. એસ. કોલેજ, અમદાવાદમાં અધ્યાપન. ૧૯૫૬ થી બી. ડી. આર્ટ્સ કોલેજ સાથે સંલગ્ન. ૧૯૭૮માં એ જ કેલેજના આચાર્યપદેથી નિવૃત્ત. ત્યારબાદ એ જ કોલેજના કો-ઓર્ડિનેટર. ઉત્તમ વકતા તરીકે સમસ્ત ગુજરાતમાં ખ્યાતિ. અમદાવાદમાં અવસાન.
ભટ્ટ હરિપ્રસાદ ગૌરીશંકર, બંડખોર’, ‘મસ્તફકીર', લખોટો', ‘લહિયો' (૧૮૯૬, ૧૦-૧૧-૧૯૫૫) : હાસ્યકાર, વાર્તાકાર. જન્મ રાજકોટમાં. વતન ચાવંડ (જિ.અમરેલી). પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદ, ભાવનગર અને મુંબઈની શાળાઓમાં. મૅટિક સુધીનો અભ્યાસ. ૧૯૧૪-૧૭ દરમિયાન “અખબારે સોદાગર વર્તમાનપત્રના તંત્રીવિભાગમાં. ૧૯૨૧ થી “પ્રજામિત્ર પારસી'ના ઉપતંત્રી. ૧૯૨૭ થી હિન્દુસ્તાન લિમિટેડનાં વર્તમાનપત્રો સાથે સંલગ્ન.
મસ્તફકીરની મસ્તી' (૧૯૨૬), ‘મસ્તફકીરના હાસ્યભંડાર (૧૯૨૭), 'મસ્તફકીરને હાસ્યવિલાસ' (૧૯૩૨), ‘મસ્તફકીરનું મુકતહાસ્ય'(૧૯૩૨), “મસ્તફકીરનાં હાસ્યછાંટણાં' (૧૯૩૮), ‘મસ્ત ફકીરનાં હાસ્યરત્ન' (૧૯૪૪), ‘મારી પડોશણ' (૧૯૫૨), ‘મંછલાલા' (૧૯૫૩) વગેરે એમના ગ્રંથમાં હળવા નિબંધ, વાર્તા કે પ્રસંગ તરીકે ઓળખાવી શકાય એવી રચનાઓ છે. અતિશયોકિતને આશ્રય લઈ પ્રસંગમાંથી તેઓ બહુધા સ્થળ હાસ્ય નિષ્પન્ન કરે છે, તે પણ એમના વિપુલ લખાણમાંથી ‘કેળાંવાળી’, ‘ગુંદરીયાં', ‘ભજકલદાર’, ‘પાટીયાં અને તેના વાંચનારાઓ” જેવી હળવી નિબંધરચનાઓ નોંધપાત્ર છે. “મણિયો' (૧૯૩૪), ‘ઉંદરમામા’ (૧૯૪૧) અને ‘શાણે શિયાળ'(૧૯૪૩) એમનાં બાળવાર્તાનાં પુસ્તકો છે. પતંગિયું' (૧૯૩૩) દેશદેશને પ્રવાસ કરી જુદી જુદી સ્ત્રીઓના મનને આકર્ષતા લહેરી સ્વભાવના કથાનાયકને ઉપસાવતી નવલકથા છે.
જિ.ગા. ભટ્ટ હરિપ્રસાદ બાલમુકુન્દ : પદ્યકૃતિ 'સુબોધસાગર'ના કર્તા.
૨૨.દ. ભટ્ટ હરિવલ્લભ કૃષ્ણવલ્લભ: સામાજિક નવલકથા ‘પંડિતા રત્નલક્ષ્મી અને સંપીલું કુટુંબ' (૧૮૯૩)ના કર્તા.
૨.ર.દ. ભટ્ટ હરિશંકર જયશંકર: પદ્યકૃતિ “શ્રીનાથપ્રાર્થના'(૧૯૦૯)ના
૨૨.દ.
કર્તા.
ગુજરાતી સાહિત્યકોશ- ૨ : ૨૫
Jain Education Intemational
For Personal & Private Use Only
Page #437
--------------------------------------------------------------------------
________________
ભટ્ટ હરિશંકર માધવજી – ભણકાર
પીએચ.ડી.ના માર્ગદર્શક. 'સંદેશ'ના પ્રત્યક્ષ પંચાંગના વર્ષો સુધી મુખ્ય સંપાદક. અમદાવાદની વેધશાળાના પુરસ્કર્તા તથા નિયામક,
‘એક જ દે ચિનગારી મહાનલ!” કાવ્યથી સુવિદિત થયેલા આ કવિએ પ્રભુશ્રદ્ધા, જીવન-આશા, રાષ્ટ્રભાવ ને ગાંધીચીંધી દલિતભકિત જેવા વિષયોને, ગેય ઢાળોમાં રચેલાં એકવીસ લઘુ-ઊર્મિકાવ્યોમાં નિરૂપતે સંગ્રહ ‘હૃદયરંગ' (૧૯૩૪) આપ્યો છે. એમાં ગાંધી-ગુણસંચયને પુરસ્કારતી ‘ભવ્ય ડોસા !', રાષ્ટ્રભકિતને ઉમેપ ધરાવતી “હમારો દેશ’ અને અંધશ્રદ્ધા પરત્વેને ઉપહાસ આલેખતી ‘ગામઠી ગીતા’ જેવી ધ્યાનાકર્ષક રચનાઓ સંગૃહીત છે.
ભટ્ટ હિમાંશુ દાદર (૫-૪-૧૯૪૧) : વિવેચક. જન્મસ્થળ જૂનાગઢ. વતન પોરબંદર. ૧૯૬૬ માં એમ.એ. ૧૯૭૨ માં “ગુજરાતી ભજનસાહિત્ય - મધ્યકાલીન અને અર્વાચીન' વિષય પર પીએચ.ડી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગમાં ગુજરાતીના અધ્યાપક.
‘ધ તિદર્શન' (૧૯૮૧), “આત્મચેતનાનું મહિયર' (૧૯૮૧) ઇત્યાદિ એમના વિવેચનપુસ્તકો છે. એમણે કેટલુંક સંપાદનકાર્ય પણ કર્યું છે.
ભટ્ટ હરિશંકર માધવજી (૧૮૬૬,-) : નાટયલેખક. જન્મસ્થળ મોરબી, પ્રાથમિક શિક્ષણ ગામઠી શાળામાં, પણ પછીથી ગુજરાતીઅંગ્રેજી તથા કાવ્ય અને નાટકનું સ્વ-અધ્યયન. મોરબીની આર્યસુબોધ નાટક મંડળીના ભાગીદાર.
એમણે ‘ભકતરાજ અંબરીષ' (૧૯૦૭), 'કંસવધ' (૧૯૦૯) જેવાં નાટકો ઉપરાંત દોહરાબુદ્ધ કુબેરનાથ શતાવળી' (૧૯૨૧) અને ‘લખધીરયશ ઇન્દુપ્રકાશ” જેવી પદ્યકૃતિઓ આપી છે.
૨.૨.દ. ભટ્ટ હરિશ્ચન્દ્ર ભગવતીશંકર (૬-૧૨-૧૯૦૬, ૧૮-૫-૧૯૫૦) : કવિ. જન્મ ઓરપાડ (જિ. સુરત)માં. મુંબઈમાં મૅટ્રિક સુધીનું શિક્ષણ. સંસ્કૃત, વેદસાહિત્ય ઉપરાંત પોલિશ, જર્મન, અંગ્રેજી જેવી ભાષાઓને અભ્યાસ. કોઈ ખાનગી પેઢીમાં સેવાઓ આપતા. પછીથી પોલૅન્ડની રાજદૂત કચેરીમાં (પાલિશ કમ્મુલેટમાં) જોડાયેલા. નાલંદા પબ્લિકેશન્સ નામની સંસ્કાર અને સંસ્કૃતિલક્ષી પ્રકાશન-સંસ્થાની સ્થાપના. ૧૯૪૯થી પરમાણંદ કાપડિયાના તંત્રીપદે નીકળતા સામયિક “યુગધર્મીમાં જોડાયેલા. છેલ્લે એચ. ઈશ્વર એન્ડ કંપનીને પરદેશથી પુસ્તકો મંગાવી આપવાની કામગીરી.
રિલ્ક, બદલેર જેવા કવિઓને ઊંડો અભ્યાસ કરી એમના વિશેની વિગતે ગુજરાતીમાં પ્રસ્તુત કરનારા આ પ્રથમ કવિ છે. વિશ્વના સાહિત્યથી પૂરા પ્રભાવિત અને કલાવાદી આ કવિની કવિતાનાં ' ભાવ, ભાષા અને અભિવ્યકિત ધ્યાનાર્હ છે. 'સફરનું સખ્ય” (મુરલી ઠાકુર સાથે, ૧૯૪૦) એમને પ્રથમ કાવ્યસંગ્રહ છે; જયારે ‘કેસૂડો અને સોનેરું તથા કોજાગ્ર' (૧૯૪૧) એમને બીજો સંગ્રહ છે, જેમાં પિલિશકવિ વોઈચેહ બાંકનાં અઢાર કાવ્યોના ગુચ્છને પિલિશમાંથી કરેલે અનુવાદ સમાવિષ્ટ છે. ‘સ્વપ્નપ્રયાણ'(૧૯૫૯) ઉમાશંકર જોશી સંપાદિત એમને મરણોત્તર કાવ્યસંચય છે. કવિના પત્રો અને એમના ભાવના જગતને આલેખ આપતો ઉપદ્માત, સતી કવિતાના મૂળ પાઠ, કવિવિચારો અને અર્થસંદર્ભયુકત ટિપ્પણ આ સંપાદનની આગવી વિશિષ્ટતા છે. કવિની લગભગ તમામ રચનાઓ અહીં સમાવિષ્ટ થઈ જણાય છે. તેમાં એમની બહુશ્રુતતા, રચનાઓનું વિષયવૈવિધ્ય, ભારતીય અને વૈશ્વિક સંદર્ભો, છંદસૂઝ, લયનું નાજુક ને કલામય સંયોજન, બહોળા માનવસંસ્કૃતિ-વિસ્તારમાંથી યોજેલા સંદર્ભે તેમ જ વિષય અને અભિવ્યકિતની સચ્ચાઈ જાળવવા માટે અથાક કલાશ્રમ જોવાય છે. એક સૌંદર્યસાધક કવિ તરીકેનું તેમનું સ્થાને ગુજરાતી કવિતાના ઇતિહાસમાં સીમાસ્તંભરૂપ છે.
બ.જા. ભટ્ટ હરિહર પ્રાણશંકર (૧-૫-૧૮૯૫, ૧૦-૩-૧૯૭૮) : કવિ. જન્મ વેકરિયા (સૌરાષ્ટ્ર)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સાવરકંડલામાં. ઉચ્ચશિક્ષણ ભાવનગર અને મુંબઈમાં. બી.એ. થયા પછી અકોલા (મહારાષ્ટ્ર)ની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક. અસહકારની લડતમાં સત્યાગ્રહી તરીકે પકડાતાં અઢાર માસ કારાવાસ. જે. જે. વિધાભવન, અમદાવાદમાં જતિષશાસ્ત્રના અધ્યાપક તથા
ભટ્ટ હેમા : પંચાવન ભકિતપૂર્ણ કાવ્ય સંગ્રહ “યુવતારકને (૧૯૬૯) તથા સ્વામીનારાયણ ધર્મ વિશેનું સંપાદન અનુપમ (૧૯૭૧)નાં કર્તા.
ભડિયાદરા ગભરુભાઈ હામાભાઈ (૧૫-૬-૧૯૪૦) : કવિ. જન્મ અમદાવાદ જિલ્લાના ભડિયાદમાં. ૧૯૬૭માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી હિંદી-ગુજરાતી વિષય સાથે પારંગત. અત્યારે સમાજસેવા મહાવિદ્યાલય, ગાંધી વિદ્યાપીઠ, વેડછીમાં આચાર્ય. “પરિવેશ' (૧૯૮૬) એમને કાવ્યસંગ્રહ છે.
ર.ટા. ભણકાર (૧૯૧૮, બી. આ. ૧૯૪૨, ત્રી. આ. ૧૯૫૧) : બળવંતરાય ક. ઠાકોરને કાવ્યસંગ્રહ. એમણે ૧૯૪૧ સુધીની કવિતા ૧૯૪રની આવૃત્તિમાં તથા ૧૯૫૦ સુધીની લઘુ અને મધ્યમ કદની કૃતિઓ ૧૯૫૧ની આવૃત્તિમાં સમાવી લીધી છે. આ ત્રીજી આવૃત્તિ “કવિ અને કવિતા', ‘વતન’, ‘અંગત’, ‘પ્રેમને દિવસ’, ‘ખંડકાવ્યો', ‘બાઘાન’, ‘બાધક’ અને ‘વધારો’ એમ નવેસરથી સાત ગુચ્છમાં ગુંફિત છે. આ સંગ્રહનું પ્રથમ પ્રકાશન કાવ્યક્ષેત્રે ઐતિહાસિક બનાવ છે. પંડિતયુગ અને ગાંધીયુગની કડીરૂપ આ સંગ્રહમાં નરી ઊમિલતા, પિચટતા અને ભાવનાપ્રધાન અપદ્યાગદ્યની સામે અર્થપ્રધાન પરલક્ષી કવિતાની ‘દ્રિજોત્તમ જાતિ’નાં તેમ જ પ્રવાહી પદ્યનાં કલામય બુદ્ધિધન કાવ્ય-સર્જને છે. એમાં, બંધનું નાવીન્ય છે, પ્રયોગશીલ માનસ છે, કગ-શ્રુતિભંગ-યતિભંગ સાથેના વિલક્ષણ પદ્યપ્રયોગે છે, ગુલબંકી-પરંપરિત-ત્રાટકઝૂલણાનું નવી રીતે પંકિતા-સમાયોજન છે, “પૃથ્વીતિલક' જેવો પૃથ્વીને નવતર પ્રયોગ છે, શબ્દસૌંદર્યને ગૌણ કરી અર્થાનુસારી
૪૨૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #438
--------------------------------------------------------------------------
________________
લયના પ્રસહીન શુષ્ક અગેય પદ્યનો આદર્શ છે. કવિને હાથે પ્રસિદ્ધ થયેલાં ને સૌથી વધુ સફળ નીડવેલાં પ્રય, મૈત્રી, શ્રદ્ધા, સુખદુ:ખ પરનાં સૉનેટો અત્યંત સમૃદ્ધ છે. પ્રેમના દિયા’નાં સોનેટોમાં પિન નયનાયિકાના જીવનનું, અન્યોન્ય પ્રેમની સમુત્ક્રાંતિ દર્શાવતા પ્રસંગો દ્વારા, નિરૂપણ થયું છે. ‘જૂનું પિયરઘર' અને ‘વધામણી’ એમાં સૌથી જાણીનાં છે. વૃદ્ધાવસ્થાને લગતી સોને કૃતિનો વિષપનાવીન્યની રીતે ધ્યાન ખેંચે તેવી છે. ‘આરોહણ’ પ્રતિખંડકાવ્ય છે. આ સર્વમાં કવિના વૈજ્ઞાનિક, બુદ્ધિવાદી, અજ્ઞેયવાદી અને વાસ્તવવાદી અભિગમ ખુદવફાઈ સાથે અને શૈલીની ઓજસ્વિતા સાથે વ્યકત થયો છે. ‘ભણકાર’માં સાચી અને ઊંચી કવિતાને પામવાના કાવ્યપુરુષાર્થ છે. .
ભણકારા રવાના સૌંદર્ય સાથે જણનો રહસ્યસૌદર્યને : ભેળવનું બળવંતરાય કે, ડાર્ક નું સૌવપૂર્ણ સોનેટ,
ભણકારા : પુષ્કર ચંદરવાકરનું એકાંકી, જળના દેડકા જેવા ખલાસીઓ જળમાં સમાતા જાય, છતાં દરિયાલાલને ખાળે પુત્રાને ધર્યા કરતી ખલાસણોની વેદના આ નાટકના કેન્દ્રમાં છે.
ડો. બગસારી ગોકુળદાસ વનમાળીદાસ પદ્યકૃતિ શી હિંગુળમાતાનાં ભજનની ચોપડી’- ભા. ૨ (૧૯૧૩)ના કર્તા.
૨...
ભણસારી ભગવાનદાસ ભવાનીદાસ : રાજા ચંદન નાટકનાં ગાયનો’(૧૮૮૨) નધા ત્રિઅંકી નાટક ‘ચંદન મલયાચારના કર્તા.
૨..દ.
ભદ્રસ્વામી : 'મકથા કે યોગમા'(૧૯૬૩) તથા સ્વામી શિવાનંદકૃત અંગ્રેજી ગ્રહનો અનુવાદ ‘પયોગ’(૧૯૬૧)ના કર્તા.
૨.૬.
બદ્ર ભદ્ર (૧૯૯૦) : રમણભાઈ નીલકડની, પ્રથમ કોર્ટે કર્યું માસિક પત્ર 'જ્ઞાનસુધા'માં છપાયેલી, પછી યસ્ય, સળંગ હાસ્યરસક નવલકથા. સર્જનીશી કૃતિ 'ડોન કિરેને અનુલક્ષીને અંબામ અને ભદ્ર ચંદ્ર જેવી બે હાસ્યપાત્રોને કેન્દ્રમાં રાખી આ કયા વિસી છે. એનું નિરૂપણ અંબાલાલ દ્વારા થયું છે. પ્રથમ પુરુષ નિરૂપણશૈલીમાં લખાયેલી આ પહેલી નવલકથા છે. તેવી દ્રષ્ટિબિંદુના નિયંત્રણનો લાભ કથાને મળ્યો છે. અહીં રૂઢિચુસ્ત અને પરંપરાવાદીઓ પરના સુધારક રમણભાઈનો ઉપહાર તાલીને વિડંબને તિઓ અને પરિસ્થિતિઓને મારો ઉગી ગયો છે, એ નવલકથા-કલાનો વિશ્વ છે. ભદ્રની પ્રર સંસ્કૃતરૌલી કટાક્ષકથાને ઉપસાવવામાં સફળ રહી છે. ઉપરાંત વિવિધ ભાષાસ્તરો પરનો નવલકથાનો કાબૂ પ્રશસ્ય છે. ભદ્રંભદ્રના 'નામધારણ'થી શરૂ કરી ભદ્ર ભદ્રના જેલમાં અને ખેલમાં જવા પર્યંતનું આ નર્મહાસ્ય ગુજરાતી સાહિત્યમાં હજી સુધી અજોડ છે,
ચં.ટો.
ભણકારા-ભરુચા હાસિબિન
ભદ્રં ભદ્ર : રમણભાઈ નીલકંઠની વિખ્યાત હાસ્યનવલ ‘ભદ્રંભદ્ર’નું મુખ્ય પાત્ર. રૂઢિચુસ્તતા અને વેદિયાપણાના અર્થમાં આ પાત્ર આજે ગુજરાતી સમાજમાં મુકરર થઈ ગયું છે.
મન : નાટક એ કોનો વાંક?'(૧૯૨૬)ના કર્તા,
૨..દ. ભરતકુમાર : બાળવાર્તાઓનો સંગ્રહ ભારામ ને ત્રીસ બીજી વાતા’(૧૯૩૦)ના કર્તા.
2.2.2.
ભરતદાસ જે બાળસાદિત્યનાં પુસ્તકો નદીપાર', ભારતનાં પ્રાણીઓ’, ‘આપણા ભારતદેશ’, ‘વાંદરા અને રીંછ’, ‘ઉત્તમ વૃક્ષ’, ‘કાકાની અદ્ભુત પાઘડી', 'આપણે આઝાદ છીએ' વગેરેના કર્તા. નિ.વા.
ભરથરી : જુઓ, મહેતા ધનસુખલાલ કૃષ્ણલાલ,
બરવાડા બબીબહેન : રાષ્ટ્રની નગરશેઠ-પરંપરા અને ગાંધીચીંધ્યો ગ્રામનવનિર્માણનું નિરૂપણ કરતી નવલકથા “નગરશેઠની હવેલી (૧૯૬૪)નાં કર્તા.
..દ.
ભરુચ ડોસાભાઈ એદલજી ૧૮૯૨, -: સત્તર વર્ષની ઉંમરે નિશાળ છે.ડી નોર્ટ્સ સ્કૂલમાં જેડાઇને ચિત્રકળાનો અભ્યાસ પૂરો કર્યા. ઓગણીસમા વર્ષે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં હિન્દુસ્તાની ઢબે નીકળેલી હોટલમાં વાજિંત્ર વગાડનાર, મસ્તિક-પરીક્ષક.
એમણે ‘ઝુલમા’(૧૯૦૪), ‘એમના મહાત’(૧૯૦૭) જેવી નવલકથાઓ ઉપરાંત ‘ઓ દુન્યા’, ‘ભલી ભાર્યા' વગેરે નાટકો આપ્યાં છે. એપોત્રાથી અમેરિકા', 'અમેરિકાની અજાયબી' વગેરે જેવા લેખો પણ એમના નામે છે. ચંટો.
ભરુચા ફકીરજી એદલજી (૧૮૭૧, −): નવલકથાકાર, નાટકકાર, જન્મ મુંબઈમાં. ઍલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં કેળવણી લઈ જ્યુબિલી ટેકનિકલ કોલેજમાં પ્રવેશ મેળવી ત્રણ વર્ષના મિકેનિકલ એન્જિ નિયરિંગને અભ્યાસ. ૧૮૧માં એલ.એમ.ઈ,ની ઉપાધિ, સ જમશેદજી જીજીભાઈ સ્કૂલ ઑવ આર્ટનું સર્ટિફિકેટ.
નવલકથા ‘અમીરઅલી’(૧૮૮૯) અને ફારસ ‘બૈરી કોણની’બને અંગ્રેજી પર આધારિત એમની કૃતિઓ છે.
ચં.ટો.
ભરુચા રૂસ્તમ : ‘ગુજરાતી વ્યાકરણ’(૧૮૫૯)ના કર્તા,
૨..દ.
ભર્ગો ડિસબિન યુસુફ, 'ચાર ચંદેરી’(૧-૧૧-૧૮૮૭) : કવિ. હોમ સુંદર (જિ. સુરત)માં. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ દરમાં. દિલ્હીની મદ્રેસા સીનિયઢ અયમાં ઉચ્ચશિક્ષણ, ચંદેરમાં યુનાની ફાર્મસી.
એમણે ‘શાયરી’-ભા. ૧-૨ (૧૯૩૬) તથા ‘શશીરે સદાકત’, હિંદુસ્તાનના હુમલા', આત્મા અને પુનર્જન્મ' જેવાં પુસ્તકો
ગુજરાતી સાહિત્યકોશ - ૨:૪૨૭
For Personal & Private Use Only
Page #439
--------------------------------------------------------------------------
________________
ભરૂચી અંબાશંકર હરિશંકર – ભાઠેના હેરમસજી એદલજી
ભાઈરામ : પિતાના જ અન્ય રૂપ જેવા ભાઈલાલના નિરૂપણ દ્વારા
વ્યકિતત્વનાં ઊંડાં રહસ્યોને તાકતે ચન્દ્રકાન્ત શેઠને નોંધપાત્ર નિબંધ.
એ.ટો. ભાઈશંકર કાશીરામ : નર્મદની કવિતાધાટીએ રચેલ’ ‘હિંદુસ્તાનના કવિતારૂપ ઇતિહાસના કર્તા.
કર્તા.
ઉપરાંત ક સબીલ'(૧૯૧૩), ‘મુહન્દ', ‘ધર્મપ્રચાર’, ‘મહાત્મા અને ઈસ્લામ” તથા “હિન્દુસ્તાની ભાષા” જેવા અનુવાદ પણ આપ્યા છે.
ર.ર.દ. ભરૂચી અંબાશંકર હરિશંકર : પદ્યકૃતિ (જોર્જ) જયપતાકા’ના
૨.રદ. ભલાણી અસ્મિતાબહેન લખુભાઈ (૧૫-૪-૧૯૩૨) : જીવનચરિત્રલેખક. જન્મ સમઢિયાળા (જિ. ભાવનગર)માં. ૧૯૫૬-૫૯ દરમિયાન એમ.એ, એલએલ.બી. ૧૯૬૦થી ૧૯૭૦ દરમિયાન લોકમિલાપ', માહિતી ખાતું, ગુજરાત સમાચાર' સાથે પત્રકારરૂપે સંલગ્ન. પછીથી પિતાના વ્યવસાયમાં મદદ.
એમણે 'કર્મયોગી ભાઈકાકા' (૧૯૬૬) તથા 'કુમારી કલેરા બાર્ટન' (૧૯૬૭) જેવાં ચરિત્રો તેમ જ “આત્મપ્રવેશિકા’ નામનું ચિંતનપ્રધાન લેખોનું સંપાદન આપ્યાં છે.
ભાઈ હરિયા એચ. જી. : નવલકથા “જાધપુરને કર્ણસિંહ' (૧૮૮૮) -ના કર્તા.
ભાગલિયા આઝાદ રફીક : નવલકથા મૂર્તિની આંખને હીરો” (૧૯૧૫) તથા ‘ઢાંગસોંગ વાર્તામાળા'- ભા. ૨ (૧૯૧૫) ના કર્તા
ભાગલિયા દીનશાહ કુંવરજી (૧૮૭૯, ૧૯૧૮) : નવલકથાકાર, નવલિકાકાર, ‘ગુલશને ઈલ્મ” તથા “સ્વતંત્ર' નામનાં પત્રાની સ્થાપના.
એમણે હિન્દી અને વિદેશી કથાઓને આધારે રચલ ઐતિહાસિક નવલકથાઓ “મહેરે અલ્લાહ' (૧૯૦૮), ‘બસ્તનું બુલબુલ (૧૯૧૨), મોતીગૌરી'(૧૯૧૫); સામાજિક નવલકથાઓ ‘શયતાન કે બલા' (૧૯૦૯), ‘દાલતે દુનિયા' (૧૯૧૫) તથા રહસ્યકથાઓ ‘લાપીનની લાહેરી' (૧૯૧૫), ‘શાહર'(૧૯૨૩) અને ‘શયતાનને સાથી' તેમ જ નવલિકાસંગ્રહ ‘ભાગલિયામાળા'- ૧, ૨, ૩ (૧૯૧૨-૧૪) અને વાર્તામાળા' જેવાં પુસ્તકો આપ્યાં છે.
ભવસાગર (૧૯૫૧) : ઈશ્વર પેટલીકરની ગ્રામસમાજની જડતાનિષ્ફરતા નીચે રિબાતી અને એ અસહ્ય બનતાં આત્મવિલેપન કરતી નારીની વેદનાને નિરૂપતી નવલકથા. દીકરી અને અબુધ દીકરાને સુરજને માથે નાખીને એને પતિ આફ્રિકા કમાવા ગયો છે; ત્યાં એ દારૂ જુગારની લતમાં ખુવાર થાય છે; ચોરી કરી હોવાથી ભાગીને આવી શકતો નથી. ભવસાગરમાં એકલી સૂરજ ઝૂરે છે. પરણાવવા લાયક દીકરી માટે મૂરતિયો શોધવા એ મથે છે. સાસુજેઠાણી-જેઠ મદદરૂપ થવાને બદલે એને મહેણાં મારે છે. ઘરની સામે રહેતા ચિમન સૂરજની મને વેદનાને સહી શકતો નથી, તે એનો આધાર બનવા ઝંખે છે; પણ જડને સંવેદનહીન સમાજને લોકાપવાદ સહન કરવાની એની તૈયારી નથી. કદાચ સૂરજને એથી વધારે હડધૂત થવું પડશે એમ માનીને તે ચૂપ રહે છે. કયારેક મદદ કરીને આધાર બનનારા ચિમન પ્રત્યે સૂરજને અપાર લાગણી છે, પણ એ ઠીંગરાઈને હિજરાઈને રહી જાય છે. દીકરીનું ગોઠવાયેલું લગ્ન અચાનક ફોક થતાં સૂરજ હામ હારી બેસે છે; એની સહનશકિતની સીમા આવી જાય છે. આખરે માદીકરી કેરોસીન છાંટીને સળગી મરે છે. સૂરજને લેખકે આવા એક પછી એક કપરા અનુભવમાંથી પસાર કરી છે, આથી એની સઘન વેદના ઊપસી રહે છે. ઉપદેશક બન્યા વિના લેખકે અહીં કૃતિને માનવ અને સંવેદનની સીમાઓ સાથે ખૂલવા-ઊકલવા દીધી છે. પાત્રોચિત ભાવોચિત ભાષા અહીં સાહજિક બળકટતા પ્રગટાવી શકી છે. એમની ખુદની અન્ય નવલકથાઓમાં પણ આટલી કલાભિમુખતા વિરલ જોવાય છે.
ભાગવત ગોવિંદરાવ પાંડુરંગ : જીવનચરિત્ર ‘ાંસીની રાણી' (૧૯૪૫), ‘ફ્રાંસની રણચંડી' (૧૯૪૯) તથા નવલકથા ‘રણાંગણ (૧૯૪૫) ઉપરાંત સાને ગુરુજી કૃત ‘ક્રાંતિ' (૧૯૫૬), આર્ટ ગુરુજીકૃત સ્વરાજયના માર્ગદર્શક ટિળક' (૧૯૫૭) અને વિનાયક સદાશિવ સુખકણકરકૃત 'દુબળી શ્રીમંતાઈ' (૧૯૫૬) જેવાં અનૂદિત પુસ્તકોના કર્તા.
ભાગવત સ્મિતા સિદ્ધાર્થભાઈ (૧૦-૭-૧૯૪૫): નવલકથાલેખક. જન્મ વડોદરામાં. બી.એસસી., બી.ઍડ. ‘તેજસ્વિની' (૧૯૮૨) એમની નવલકથા છે.
ચ.ટા. ભટવડેકર ગાર્ગી : જીવનચરિત્ર ‘ડો. સર ભાલચન્દ્ર કૃષ્ણ ભાટવડેકર (૧૯૩૭)નાં કર્તા.
૨.ર.દ. ભાટિયા કાલિદાસ ભગવાનદાસ : પરંપરિત ધાટીનાં ભજનોને સંગ્રહ ‘ભજનામૃત' (૧૯૩૪) ના કર્તા.
મ.૫.
ભાઈજીભાઈ કહાનભાઈ: ‘વસંતવિજ્ય નાટકનાં ગાયન’(૧૯૦૧) -ના કર્તા.
૨.ર.દ. ભાઈદાસ કેવળદાસ : રહસ્યકથા “ભેદી પૂતળું યાને ડિટેકટીવ દેવેન્દ્રનું નવું પરાક્રમ' (૧૯૨૪)ના કર્તા.
૨.૨,,
ભાઠેના હોરમસજી એદજી : (૧૯૪૧)ના કર્તા.
નવલકથા ‘આફતમાં કરામત
રાંટો.
૪૨૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
www.alinelibrary.org
Page #440
--------------------------------------------------------------------------
________________
ભાડલાવાળા સુચેતા છગનલાલ (૭-૭-૧૯૪૨): સંશોધક. જન્મ જામનગરમાં. એમ.એ., પીએચ.ડી., એલએલ.બી. એ. કે. દોશી મહિલા કૉલેજ, જામનગરમાં માનદ વ્યાખ્યાતા.
કાલારની માલધારી જાતનાં સાકારીના’(૧૯૩૯) અને હાલારની માલધારી જાતિના રાસડા' એમનાં સંશોધનપુસ્તકો છે.
ચં.
ભાણજી જગજીવન : નાટક ‘રાજ્યરમત’ન! કર્તા.
૨.ર.દ.
ભાણજી મેનજી: પકૃતિ ‘પતિનાપ્રતાપ’(૧૫ર્ટના કર્તા.
2.2.2.
બાણશંકર, મકર : નવલકથા 'ભભપુર’(૧૮૭૦)ના કર્તા.
૨.ર.દ.
ભાણાભાઈ મકનજી : પદ્યકૃતિ ‘વટલેલા હિન્દુઓના ગરબા’ (૧૫)ના કર્યા.
ભાનુશા માણેકજી નવરાજા : (૧૮૫૪)ના કર્તા.
૨.ર.દ.
બાલગીતાનો સંગ્રહ 'નાવી'
...
ભાભુ : ઝવેરચંદ મેઘાણીની નવલકથા ‘વિશાળ’માં નાયિકા સુશીલાના રાખવાલ સાથેના તૂટતા વિશાખને શાંત પ્રભાવથી નિષ્ફળ કરતું ભદ્ર પાત્ર.
ભાષા રતનજી કંકી : નવલકથા “મે હબતે મેહતાજ’(૧૯૨૭)ના ઈ.
૨.ર.દ.
ભાયાણી ગોપાળજી મેઘજી : નવલકથા ‘માણેકચંદ ચંપાવતી ચરિત્ર’ (૧૮૯૩)ના કર્તા,
...
ભાયાણી મયારામ સુંદરજી : નવલકથા ‘હિંદની દેવતાઈ તપાસ'ના .
...
ભાયાણી હરિવલ્લભ ચુનીલાલ(૨૬-૫-૧૯૧૭): સંશોધક, ભાષાશાસ્ત્રી, વિવેચક, અનુવાદક. જન્મ ગોહિલવાડના મહુવામાં. ૧૯૩૪ -માંમહુવાની એમ.એન. હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. ૧૯૩૯માં સંસ્કૃત વિષષ સાથે બી.એ. ૧૯૪૬માં સંસ્કૃત અને અર્ધમાગધી વિષયોમાં ભારતીય વિદ્યાભવન, મુંબઈથી એમ.એ. ૧૯૫૫માં મુનિ જિન વિશ્વના માર્ગદર્શન હેઠળ કવિ સ્વયંભૂદેવકૃત અપભ્રંશ ભાષાના સમયવિષયક મહાકાવ્ય પઉમચરિય' પર મહાનિબંધ ડ્રાય પીએચ.ડી. ૧૯૪૫ થી ૧૯૬૫ સુધી ભારતીય વિદ્યાભવનમાં સંશોધક-અધ્યાપક. ૧૯૬૫ થી ૧૯૭૫ પર્યંત ગુજરાત યુનિ વિસટીના ભાષાસાહિત્ય ભવન સાથે સંલગ્ન. ૧૯૭૫ માં સ્વૈચ્છિક નિવૃત્તિ. ત્યારબાદ ગામ દલપતભાઈ પ્રાચ્યવિદ્યામંદિર, અમદાવાદમાં માનદ પ્રાધ્યાપક. ૧૯૮૦માં ઇન્ટરનેશનલ સ્કૂલ
ભાડલાવાળા સુચેતા છગનલાલ – ભાયાણી હરિવલ્લભ ચુનીલાલ
ઑવ દ્રવિડિયન લિસ્ટિકસ, ત્રિવેન્દ્રમમાં ગુરુનીના પ્રેસર. ૧૯૬૩માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૮૧માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.
સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને મધ્યકાલીન ભાષાસાહિત્યની લાંબી પ્રણાલીને પરિષ્કૃત રુચિવારસા અને પશ્ચિમના ભાષાવિજ્ઞાન તેમ જ આધુનિક વિવેચનસંપ્રદાયોની અભિજ્ઞતા એમની ભૂષાવિચારણાને અને સાહિત્યવિચારણાને એક સમતુલ પરિપ્રેક્ષ્ય આપે છે. ગાય સાથે એમનાં સંશોધન-સંપાદનમાં રહેલી ઝીણવ વગતતા અને શાસ્ત્રીયના એમની વિદ્વત્તાને પ્રમાણિત કરે છે, 'વાચ્યાપાર’(૧૯૫૪), ‘શબ્દવા’(૧૯૬૩), ‘અનુશીલના’ (૧૯૬૫), ‘થોડોક વ્યાકરણવિચાર’(૧૯૬૯), ‘શબ્દપરિશીલન’ (૧૯૭૩), ‘વ્યુત્પત્તિવિચાર’(૧૯૭૫), ‘ગુજરાતી ભાષાના ઇતિહાસની કેટલીક સમસ્યાઓ’(૧૯૭૬) વગેરે એમનાં ભાષા અને ગુજરાતી ભાષાની વિચારણા અંગેનાં તથા ભાષાવૈજ્ઞાનિક સંશોધન અને સ્વાધ્યાય રંગનાં પુસ્તકો છે.
કોોધ અને સ્વાધ્યાય ૧૯૧), કાવ્યમાં શબ્દ (૧૯૬૯), “અનુસંધાન’(૧૯૭૨), ‘કાવ્યનું વંદન’(૧૯૭૬), 'ચના અને સંરચના’(૧૯૮૦), ‘કાવ્યવ્યાપાર’(૧૯૮૨),‘કૃષ્ણકાવ્ય’(૧૯૮૬), “કીનુક’(૧૯૮૭) વગેરે એમનાં સંશોધનવવેચનનાં પુસ્તકો છે. આ પુસ્તકોમાં ભારતીય સાહિત્યવિચાર અને આધુનિક પાશ્ચાત્ય સાહિત્યવિચારની તુલનાભૂમિકાએ એમણે કરેલું કાર્ય અને સંસ્કૃત કાવ્યશાસ્ત્રની સર્વોપરિતાને સ્વીકારતું એમનું તારણ નોંધપાત્ર છે. એક બાજુ ઔચિત્ય, પદ્યનાટક, અભિનવગુપ્તનો કાવ્યવિચાર કે ભાજનો રવિચાર જેવા વિષયો, તો બીજી બાજ શૈલીવિજ્ઞાન, બંધારણવાદ, પ્રકારનિષ્ઠ વિવેચન, હર્મન્સ્યૂટિક વિવેચન તેમ જ સાહિત્ય-ભાષા-વિજ્ઞાન જેવા વિષયો અહીં ચર્ચામાં લેવાયા છે. એમના ઘણા લેખો મૂળ લખાણાના અનુવાદોના સંપાદિત ૨૧ડાઓથી વિકસેલા હોવા છતાં લેખકની વિવેકના દાર એમાં જળવાયેલું જઈ શકાય છે. 'વે સાહિત્ય સોંપાદન અને સંશોધન' (૧૯૮૫)માં બેકગીતો અને વેક્થાઓનું તુલનાત્મક અને ઐતિહાસિક અયન છે, તેમ એની સમસ્યાઓનો પરિચય પણ એમાં અપાયા છે.
‘મદનમોહના’(૧૯૫૫), ‘ત્રણ પ્રાચીન ગુર્જર કાવ્ય '(૧૯૫૫), ‘રૂસ્તમનો લોકો’(૧૯૫૬), ‘સિંહાસનબત્રીસી’(૧૯૬૦), ‘દશમસ્કંધ’ (અન્ય સાથે, ૧૯૬૬), ‘પ્રાચીન ગુર્જર કાવ્ય’ (અન્ય સાથે, ૧૯૭૫), ‘હિર વેણ વાય છે કે એ બંનમાં'(૧૯૮૪) વગેરે એમનાં પ્રાચીન ગુજરાની સાહિત્યનાં સંશોધન-સંપાદનો છે; તો ‘સંદેશાસ’(અન્ય સાથે, ૧૯૪૫), ‘પરિરિચરિય’અન્ય સાથે, ૧૯૪૮), ‘પભ્રંશ વ્યાકરણ’(૧૯૬૧), 'નેમિનાચરિય’ભા. ૧,૨ (અન્ય સાથે, ૧૯૭૦, ૧૯૭૧), ‘સણનુકુમારચરિત્ર’ (અન્ય સાથે, ૧૯૭૪) વગેરે એમના પ્રાકૃત પભ્રંશ કૃતિઓનાસંપાદનગ્રંથો છે.
એમણે ‘જાતકવાર્તા’(૧૯૫૬)માં નવી અગિયાર કથાઓ, જાતકકથાઓ વિશેનો પરિચયવખ વગેરે ઉમેરી એની સંશોધિત આવૃત્તિ
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૪૨૯
For Personal & Private Use Only
Page #441
--------------------------------------------------------------------------
________________
ભાયાણીસાહેબ - ભાવસાર મફતલાલ અંબાલાલ
‘કમળના તંતુ' (૧૯૭૯) નામે આપી છે. પ્રા' (૧૯૬૮)માં સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાંથી લીધેલાં મુકતકોના અનુવાદ છે. “મુકતકમાધુરી' (૧૯૮૬) પણ એમના અનુવાદગ્રંથ છે.
ભાવનગરિયા શ્યામજી રણછોડ: નાટક ‘ચંદ્રહાસ અને ચન્દ્રકળા' (૧૮૮૦)ના કર્તા.
ભાયાણીસાહેબ : અંગત પ્રેમ અને વ્યાંગના સ્વાદથી ડો. હરિવલ્લભ ભાયાણીના વ્યકિતત્વને ઉપસાવતે રઘુવીર ચૌધરીને ચરિત્રનિબંધ.
ર.ટો. ભારતને ટંકાર (૧૯૧૯) : અરદેશર ફરામજી, “ખબરદારને કાવ્ય
સંગ્રહ. એમાં ‘સ્વપ્ન, ‘મનન’, ‘ગુંજન’ અને ‘ગર્જન’ એમ ચાર વિભાગ છે. પહેલામાં ભૂતકાળની ગાથા વ્યકત કરતાં, બીજામાં નિરાશા ને વિષાદ દર્શાવતાં, ત્રીજામાં આત્મભાન સાથે સ્વદેશની ઉન્નતિનાં, તે ચેથામાં દેશદય માટે રણસંગ્રામની હાકલનાં કાવ્યો છે. સંગ્રહની કુલ સત્તર રચનાઓમાં ‘સ્વપ્ન” સુંદર છે; તે “રત્નહરણ', 'પ્રકાશનાં પગલાં’, ‘ભારતને વિજયધ્વજ અને શંખનાદ” વગેરે પણ નોંધપાત્ર છે. એકતા, બંધુતા, સમાનતાને સ્વતંત્રતાના આદર્શો અહીં છે અને કવિ “યુગમૂતિ બની જાણે તત્કાલીન યુગની મૂર્તિમંત ભાવના ગાય છે. મધુરતા, સરળતા અને ગેયતા આ રચનાઓની વિશિષ્ટતા છે.
ધ.મા. ભારતીબહેન સારાભાઈ : બાળનાટક ‘ધરલટી' તથા બે નારી'નાં
ભાવસાર અંબાલાલ હાલચંદ, ડાયર' (૧૧-૧૦-૧૯૧૯) : કવિ. જન્મ ગાંધીનગર પાસેના પેથાપુરમાં. ૧૯૩૭માં મૅટ્રિક. દરજીકામ.
‘ઝરણાં' (૧૯૬૨) એમને ૧૨૫ મુકતકોને સંગ્રહ છે. સ્થૂળ વિષયોને અને ક્યાંક ભાવાલેખનને અનુસરતાં મુકતકો મુખ્યત્વે બુદ્ધિચાતુર્યના અંશનેઉપસાવે છે. “અંગડાઈ (૧૯૬૩) ચમત્કૃતિનો આશ્રય લેતી અણસરખી ગઝલોનો સંચય છે.
રાંટો. ભાવસાર કિરીટ કાન્તિલાલ (૧૦-૧૨-૧૯૩૮) : સૂચિકાર. જન્મ
અમદાવાદમાં. ૧૯૫૬માં એસ.એસ.સી., ૧૯૬૧માં બી.એ., ૧૯૬૩માં એમ.રો, ૧૯૬૭માં બી.લિબ.એસસી., એમ.એલ.આઈ.એસસી. પ્રારંભમાં ભ. જે. વિદ્યાભવન, અમદાવાદમાં હસ્તપ્રતભંડાર સાથે, પછી એમ. જે. પુસ્તકાલય સાથે સંલગ્ન. ૧૯૬૮થી ગૂજરાત વિદ્યાપીઠમાં ગ્રંથપાલ.
‘ગુજરાતી સામાયિક લેખ સૂચિ' (૧૯૭૫)ઉપરાંત એમણ તપાસ નિબંધસૂચિ' (૧૯૭૫) પણ આપેલી છે. “સૂચીકરણ : ઇતિહાસ અને વહેવાર' (૧૯૮૭) એમનું સંપાદનપુસ્તક છે.
ચ.ટા. ભાવસાર કેવળદાસ અમીચંદ : ટૂંટીયાને રાસડો' (૧૮૭૧), “નીતિવર્ધક' (૧૮૭૨), નેમવિવાહ' (૧૮૭૩) તથા “સાબરનો સખા અને બત્રીસાને બેહાલ (૧૮૭૫) જેવી પદ્યકૃતિઓના કર્તા.
નિ.વા. ભાવસાર જગજીવન ત્રિભુવન : નવલકથા “ઇચ્છનકુમારી યાને ભેળે ભીમ'ના કર્તા.
કર્તા.
ભારદ્વાજ : જુઓ, દવે મહાશંકર ઇન્દ્રજી. ભારેલા અગ્નિ (૧૯૩૫): મુખ્યત્વે કાલ્પનિક અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, મંગળ પાંડે જેવાં કેટલાંક ઐતિહાસિક પાત્રો દ્વારા ૧૮૫૭ના સ્વાતંત્ર સંગ્રામની ઘટનાનું આલેખન કરતી રમણલાલ વ. દેસાઈની નવલકથા. રુદ્રદત્ત, ગૌતમ, યંબક, કલ્યાણી, લ્યુસી વગેરે પાત્રોના સંબંધોને નિરૂપતી આ કૃતિમાં
ઐતિહાસિક ઘટનાઓ પાર્શ્વભૂમિરૂપે રહે છે. સમગ્ર નવલકથા પર રુદ્રદત્તની છાયા પથરાયેલી છે, તે રુદ્રદત્ત પર ગાંધીજીની છાયા. રુદ્રદત્તાની અહિંસાત્મક પ્રતિકારની ભાવના ૧૮૫૭ના સમય સાથે સુસંગત નથી, એવી ફરિયાદ થઈ છે. કથારંભે ગૌતમ,
ત્યંબક અને કલ્યાણી વચ્ચે પ્રણયત્રિકોણનાં એંધાણ વર્તાય છે; પણ આગળ જતાં યંબક સ્પર્ધામાંથી ખસી જતાં કૃતિ કલ્યાણી અને ગૌતમની પ્રણયકથા બની રહે છે. આ કૃતિ એના સર્જકની સૌથી વધુ સફળ અને સંતર્પક ઐતિહાસિક નવલકથા ગણાઈ છે.
દી.મ. ભાર્ગવ : કલપના, માયા, હતાશા વગેરે વિષયોને છવ્વીસ બંદોબદ્ધ રચનાઓમાં નિરૂપતે કાવ્યસંગ્રહ પરાગ' (૧૯૬૪)ના કર્તા.
૨.૨,દ. ભાલચન્દ્ર: નવલકથા રાજપૂત પ્રેમ-રહસ્ય અર્થાત્ પ્રેમમંદિર અને પ્રણયલીલા' (૧૯૩૨)ના કર્તા.
ભાવસાર જીવરામ બલદેવદાસ: પદ્યકૃતિ પારસમણિ અથવા આત્માને ઓળખવાની ચાવી' (૧૯૧૨) તથા રહસ્યવાર્તા “કુંદનમણિ' (૧૯૧૪) ના કર્તા.
મૃ.માં. ભાવસાર જેઠાલાલ રંગનાથ : પદ્યકૃતિ “સંવત ૧૮૫૬ ના ભયંકર દુ:ખના દેખાવનું વર્ણન' (૧૯૦૦)ના કર્તા.
મૃ.મા. ભાવસાર નવલકાન્ત નેમચંદ : ગદ્યકાર, અનુવાદક. જન્મ કાથોટ (જિ. સુરત)માં. ચાંદેદ શાળામાં આચાર્ય. ૧૯૩૩થી ૧૯૪૭ સુધી ધર્મજમાં સુપરવાઈઝ.
એમણે પ્રવાસપુસ્તક ‘સુરતથી સિમલા’ -ભા. ૧-૨ (૧૯૪૫) તથા કેટલાંક વિજ્ઞાનવિષયક પુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત એક નવલકથાઓના અનુવાદ એમણે કર્યા છે.
મુ.મા. ભાવસાર મફતલાલ અંબાલાલ (૧-૩-૧૯૩૪): વિવેચક. જન્મ વતન મહેસાણા જિલ્લાના મેઉમાં. ૧૯૬૬માં વિસનગર કોલેજમાંથી
૪૩૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #442
--------------------------------------------------------------------------
________________
ભાવસાર સાંકળચંદ ગિરધરભાઈ – ભેસાન્યા રૂસી જે.
ઓલ ઇન્ડિયા રેડિયોના વૃત્તવિભાગમાં વૃત્તવાચક અને પછી ૧૯૪૦માં મધ્યસ્થ સરકારના ગૃહખાતામાં પત્રકાર. ૧૯૪૨ થી ૧૯૪૮ સુધી મુંબઈની ધિ પદ્મ પબ્લિકેશન્સ લિ.ના મંત્રી અને ગુજરાતી વિભાગના સંપાદક. ૧૯૪૮-૧૯૫૨ દરમિયાન દૈનિક ‘હિન્દુસ્તાનના સહતંત્રી અને પ્રજામિત્ર' દૈનિકના તંત્રી.
‘રાનું ગજ' (૧૯૫૧) જે. બી. પ્રીસ્ટલીના નાટક’ ‘ડેન્જરસ કોર્નર’નું રૂપાંતર છે; વારસદાર' (૧૯૫૫) હેન્રી જેમ્સની નવલકથા ધૉશિંગ્ટન સ્કવેર’ના અંગ્રેજી નાટયરૂપાંતર “ધઍરેસ’નું ગુજરાતી સંસ્કરણ છે; તે ‘જમા ઉધાર' (૧૯૫૮) આર્થર એકૃત બેથ ઍડ્ઝ મીટ’નું ત્રિઅંકી પ્રહસન સ્વરૂપે કરેલું રૂપાંતર છે. યુસુફ મહેરઅલીના અંગ્રેજી પુસ્તકના રૂપાંતર ‘આપણા નેતાઓ'- ભા. ૨ (૧૯૪૭) માં દેશના અગ્રણી નેતાઓનાં રેખાચિત્રો છે. આ ઉપરાંત
એમનું એક નાટક ‘સત્યની શોધમાં પણ પ્રગટ થયું છે. પ્રકીર્ણ પુસ્તકો ‘ભારતનું બંધારણ” નામે અનુવાદ, કોંગ્રેસનાં ૬૦ વર્ષો', ‘તાતાની ઔદ્યોગિક સાહસની કથા’ વગેરે એમના નામ છે.
ગુજરાતી વિષયમાં એમ.એ. ૧૯૭૫માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી.). પ્રારંભમાં થોડાં વર્ષ શાળામાં શિક્ષક. પછીથી ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાતીના અધ્યાપક.
એકાંકી : સ્વરૂપ અને વિકાસ' (૧૯૭૭) એમનો શોધનિબંધન ગ્રંથ છે. “ઉ ઘોષણા' (૧૯૮૦), 'પૂર્વરંગ' (૧૯૮૧) ઇત્યાદિ એમના વિવેચનસંગ્રહો છે.
10.ગા. ભાવસાર સાંકળચંદ ગિરધરભાઈ : પદ્યકૃતિ 'છપ્પનાના દુકાળની સુરત’ (પંડિત ગોવર્ધનરામ બહેચરભાઈ સાથે, ૧૯૮૦) અને ધાર્મિક કાવ્યોનો સંગ્રહ ‘સુંદર સૂર્યપ્રકાશ' (૧૯૦૭)ના કર્તા.
નિ.. ભાવસાર સેમિનાથ બુલાખીદાસ: ‘પ્રેમવાણી ભજનમાળા'- ભા. ૧, ૨, ૩ (૧૯૧૪, ૧૯૧૫, ૧૯૧૬)ના કર્તા.
નિ.વા. ભાવસાર સોમાભાઈ આશારામ (1 3-૩-૧૯૧૧) : કવિ, નિબંધકાર, ચરિત્રકાર, બાળસાહિત્યકાર. જન્મ કાલેલમાં. પ્રથમ સુધીનો અભ્યારા.
એમની પાસેથી કાવ્યસંગ્રહ “પરિવંદના' (૧૯૭૬), નિબંધસંગ્રહ “જીવનવ્યથા” અને “બાળકોના આચાર” તથા ચરિત્રલક્ષી પુસ્તકો તરણામાંથી મે', ‘વીર હનુમાન' (૧૯૪૯), “અમર ગાંધીજી' (૧૯૪૯), 'રવીન્દ્રનાથ ટાગોર (૧૯૬૧), ‘ગામડાના યાત્રી બબલભાઈ' (૧૯૬૧) અને નાના હતા ત્યારે’ મળ્યાં છે. ધાણીચણા' (૧૯૫૩), ચગડોળ' (૧૯૬૧), ‘તનમનિયા’, ‘ગુંજન', ‘ખારેકટપરા, ‘છિપલીઓ’ અને ‘શિશુરતાથી'- ભા. ૧, ૨, ૩ એમનાં બાળસાહિત્યનાં પુસ્તકો છે.
નિ.વા. ભાવે શિવાજી : ગુણદર્શી દૃષ્ટિએ ભગવાન બુદ્ધના જીવનપ્રસંગોને આલેખતું ચરિત્રલક્ષી પુસ્તક ‘ભગવાન બુદ્ધ' (૧૯૬૪)ના કર્તા.
નિ.વા. ભિક્ષુ અખંડાનંદજી: જુઓ, ઠક્કર જગજીવન લલ્લુભાઈ. ભિક્ષુ સાયલાકર : જુઓ, દેસાઈ બાલાભાઈ વીરચંદ. ભીખા ગદરશાહ : જુઓ, ફરામરોજ ખુરશેદજી બમનજી. ભીખાભાઈ અમરચંદ : નાટયકૃતિ 'દ્રિ-ત્રીયા પતિ દુ:ખી' (૧૯૦૭) -ના કર્તા.
નિ.. ભીખાલાલ હરજીવનદાસ : મહાન ભકતોના જીવનપ્રસંગોને આલેખતું પુસ્તક “ભકિતભાનુ'-ભા. ૨ના કર્તા.
નિ.. ભીમદેવ: કનૈયાલાલ માણેકલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા ‘ય સેમિનાથ’નું મુખ્ય પાત્ર.
ચં.ટો. ભૂખણવાળા ભગવાનદાસ હીરાલાલ (૨૬-૩-૧૯૧૭) : નાટયકાર, પત્રકાર. જન્મ મુંબઈમાં. ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૩૯માં
ભૂતા મગનલાલ જમનાદાસ (૧૯૦૩) : પ્રવાસલેખક. જન્મ ભાવનગરના ભુંભલી ગામમાં. ત્યાં ગામઠી શાળામાં સાત ધોરણ સુધીને અભ્યાસ. ૧૯૨૩માં મેટ્રિક. ૧૯૨૫માં કરાંચીમાં પાર્ટટ્રસ્ટ અને કસ્ટમમાં નોકરી. ત્યારબાદ બર્મા શેલમાં કરી. ૧૯૩૮ - માં ઑઇલસીસ ટ્રેડિંગ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર અને ૧૯૩૯માં કંપનીની મદ્રાસ શાખાના મેનેજર. ૧૯૪૫માં કામાણી
એંજિનિયરિંગ કંપનીના સેક્રેટરી. ૧૯૪૬ થી સ્વતંત્ર વેપાર. ૧૯૭૧ માં નિવૃત્ત.
એમના પ્રવાસપુસ્તક‘દક્ષિણાપથ' (૧૯૭૪)માં દક્ષિણ ભારતનાં તીર્થસ્થાને વિશેની ઐતિહાસિક, ભૌગોલિક, સામાજિક અને સાંસ્કૃતિક વિગતો તથા યાત્રાના અનુભવો પ્રાસાદિક શૈલીમાં રજૂ થયાં છે.
નિ.વા. ભૂતા લક્ષમીદાસ પરમાણંદદાસ: સામાજિક સુધારાને અનુલક્ષતાં નાટક ‘પ્રાણલક્ષ્મી'- ભા. ૧ (૧૯૧૧) અને કન્યાવિક્રયની કૂરતા (૧૯૧૫) ના કર્તા.
નિ.વે. ભૂવો : પ્રજા હૃદયમાં જડ ઘાલી બેઠલી ભૂવા અને એના કરતૂતા તથા ગામના અજ્ઞાન વિશે ચિંતવને ઈશ્વર પેટલીકરનો નિબંધ.
ચં.ટા. ભેદવારે સાપુર નસરવાનજી (૧૮૫૯, ૧૯૧૬) : ‘હક ઈન્સાફ યાને મૂંગો માર' (૧૮૯૬) નાટકના કર્તા.
ચં... ભેસાન્યા રૂસી જે. : કબીર અને તુલસીદાસની પદ્ધતિએ ધાર્મિક, સામાજિક અને રાજકીય વિષયો પર લખાયેલા બારસે ઉપરાંત દેહરાને સંગ્રહ ‘રૂસી વાણી' (૧૯૨૯), અગિયાર પારસી નરનારી
ઓની યશગાથા આલેખતાં કાવ્યોનો સંચય નકોની નેય (૧૯૩૧) અને ભકિતવિષયક તેમ જ ઐતિહાસિક ખ્યાલ રજ
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૩
For Personal & Private Use Only
Page #443
--------------------------------------------------------------------------
________________
ભૈયાદાદા – ભેજાણી મહમદઅલી દામજી
કરતી પદ્યકૃતિ “ખ્યાલે રૂસી' (૧૯૩૬)ના કર્તા.
નિ. ભૈયાદાદા: ધૂમકેતુની જાણીતી ટૂંકીવાર્તા. રેલવે અધિકારી સાંધાવાળા
ભૈયાદાદાને એમની કોઈ ગફલતને કારણે વહેલા નિવૃત્ત કરી દે છે અને ફાટક પાસેની ઝૂંપડી-વાડીના પ્રેમમાં પડેલા ભૈયાદાદા ઝૂંપડીવાડી ખાલી કરવાને બદલે ખોળિયું ખાલી કરીને ચાલી નીકળે છે – એવું કથાનક કરુણને ઝંકૃત કરી જાય છે.
ચંટો. ઈરાજ અંબાલાલ વીરજીભાઈ: પ્રકીર્ણ વિષયો પરનાં કાવ્યો અને સુભાષિત સંગ્રહ “ઓમ તુર્રા’ (રાણા ભગવાનદાસ ઈશ્વરદાસ સાથે, ૧૯૨૮)ના કર્તા.
નિ.વો. ભેજક અમૃતલાલ મેહનલાલ, “પંડિત' (૩૦-૧૧-૧૯૧૪) : ચરિત્રકાર. જન્મ પાટણમાં.ધારણ સાત ગુજરાતી સુધીનો અભ્યાસ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, અમદાવાદમાં સંશોધક-સંપાદક.
‘વિદ્યાવિભૂતિ મહર્ષિ પંડિત સુખલાલજી સાથેના થોડા પ્રસંગે (૧૯૭૮) ઉપરાંત પુણ્યભૂતિનાં કેટલાંક સંસ્મરણ” નામક કૃતિ એમની પાસેથી મળી છે.
ચં.ટો. ભેજક ઈચ્છારામ ભાઈશંકર: શુભાશુભ કર્મોનાં ફળને નિરૂપતું દશપ્રવેશી નાટક ‘ચંદ્રસેન-ચંદ્રસેના' (૧૮૮૬)ના કર્તા.
નિ.. ભેજક કનૈયાલાલ અમથાલાલ, “સત્યાલંકાર” (૨૦-૯-૧૯૨૩) : નિબંધકાર, અનુવાદક. જન્મ મહેસાણામાં. ગુજરાતી સાત ધારણ સુધીનો અભ્યાસ. એ પછી કોવિદ.
એમની પાસેથી નિબંધસંગ્રહ ‘મહેસાણા : પ્રાચીન-અર્વાચીન' (૧૯૫૭) અને “વિવેકવિચાર' (૧૯૬૦) તથા અનૂદિત કૃતિ મંદિરને ચબૂતરો' (૧૯૬૦) મળ્યાં છે.
નિ.. ભેજક ગજાનન દેવીદાસ, ‘ઠાકુર' (૩૦-૧૦-૧૯૨૨) : કવિ. જન્મ વડનગરમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ.
આત્મગુંજન' (૧૯૬૩), ‘પરમાત્મગુંજન' (૧૯૭૧) અને “શુદ્ધાત્મગુંજન' (૧૯૭૬) એમના કાવ્યસંગ્રહ છે.
ચંટો. ભેજક ચીમનલાલ મગનલાલ ચકુડો (૪-૧૦-૧૯૦૭): નાટયલેખક. જન્મ લાડોલમાં. ગુજરાતી બે ધોરણ સુધીનો અભ્યાસ.
“સૌને સમજાશે' (૧૯૬૮) અને “અમૃત કે ઝેર' (૧૯૭૧) એમનાં નાટકો છે.
ચં.. ભોજક જયશંકર ભૂધરદાસ, 'સુંદરી' (૩૦-૧-૧૮૮૯, ૨૨-૧-૧૯૭૫): આત્મકથાકાર. જન્મ વતન મહેસાણા જિલ્લાના વિસનગરમાં. બે ધોરણ સુધીનો અભ્યાસ. ૧૮૯૮-૧૯૦૧ દરમિયાન કલકત્તા
ઉદૂ નાટક મંડળીમાં. વચ્ચે થોડો સમય બાદ કરીએ તો મુખ્યત્વે ૧૯૦૧-૧૯૩૨ દરમિયાન મુંબઈ ગુજરાતી નાટક મંડળી સાથે સંકળાયેલા રહ્યા.૧૯૪૮ થી ૧૯૬૨ સુધી અમદાવાદમાં રંગભૂમિની આબોહવા સર્જવા સક્રિય બન્યા. ૧૯૬૪માં મુંબઈમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના બાવીસમા અધિવેશનમાં કળા વિભાગના પ્રમુખ. ૧૯૫૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૫૭ -માં રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક. ૧૯૭૧માં પદ્મભૂષણને ઇલ્કાબ. વિસનગરમાં અવસાન.
ડાં આંસુ થોડાં ફૂલ' (૧૯૭૬) એમની આત્મકથા છેલ્લાં સો વર્ષની ગુજરાતી રંગભૂમિ અને નાટયસ્થિતિને સમજવા માટે મહત્ત્વ ધરાવે છે. લેખક-નિર્માતા-દિગ્દર્શક વચ્ચે સુમેળના અભાવે ગુજરાતી નાટક અને રંગભૂમિને પ્રતિકૂળ અસર પહોંચાડી છે એ મુખ્ય સૂર આ કૃતિમાંથી સંભળાય છે. કળાકારની સાધનાને સમજવા માટે પણ આ કૃતિ ઉપયોગી છે. અલબત્ત, નમ્ર સ્વભાવ અને આત્મકથાના પ્રકાર સાથે કામ પાડવાની ઓછી આવડતને લીધે આત્મકથાકારનાં અંગત જીવન અને વ્યકિતત્વ ઓછાં ઊપસે છે.
૧૮.ગા. ભેજક તુલસીદાસ અમૃતલાલ: “પ્રતાપી રાજાસિંહ નાટકનાં ગાયનો'(૧૮૯૯)ના કર્તા.
નિ.વા. ભેજક ત્રિકમલાલ કેશવલાલ: દારૂબંધીની હિમાયત કરતી નાટયકૃતિ “અમર સ્મૃતિ યાને મધુયજ્ઞ' (૧૯૫૫) ના કર્તા.
નિ.વા. ભેજક હિમતકુમાર નેમચંદ,નિમચંદ ખુશાલદાસ' (૧૪-૨-૧૯૦૭): ચરિત્રકાર, જન્મ થરાદમાં. ગુજરાતી ધોરણ સુધી અભ્યાસ.
જયંતસેનસૂરિનું ચરિત્ર'(૧૯૮૦), ‘સંતનાં સંભારણાં'(૧૯૮૧), ‘મહાત્મા ગાંધીની કથા' (૧૯૮૨), ‘થીરપુરને ઇતિહાસ' (૧૯૮૩) વગેરે એમનાં પુસ્તકો છે.
ચં.ટા. ભેજાણી દામજી નાનજી: “સંસારચિત્ર નાટકનો ટૂંકસાર તથા ગાયન' (૧૯૩૦) ના કર્તા.
ભેજાણી પુરુરામ હરજી (૧૮-૩-૧૮૯૭, ૧-૨-૧૯૮૮): કવિ.
જન્મ જામનગર જિલ્લાના દુધઈમાં. ૧૯૧૭માં મૅટ્રિક. ૧૯૨૮માં યુગાન્ડા ગયા.
ભાતીગર'(૧૯૩૭) વાર્તાસંગ્રહ ઉપરાંત વિભૂતિવંદના | (૧૯૪૮), ‘નીલગંગાને તીર' (૧૯૬૩), “નીલગંગાને છાંયે (૧૯૬૮) વગેરે કાવ્યસંગ્રહ એમના નામે છે.
ચં.ટા. ભેજાણી મહમદઅલી દામજા, આજિઝ'(૧૯૦૨, ૧૪-૧૦-૧૯૩૮): નવલકથાકાર, કવિ, સંપાદક. જન્મ તળાજામાં. અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધીનો અભ્યાસ. ઉર્દૂ, ફારસી, અંગ્રેજી, મરાઠી અને ગુજરાતીનું
૪૩૨ : ગુજરાતી સાહિત્યકેશ - ૨
For Personal & Private Use Only
Page #444
--------------------------------------------------------------------------
________________
ભોમિયા વિના-મકાટી પીલા ભીખાજી
જ્ઞાન. શિક્ષક તથા પત્રકારને વ્યવસાય. ‘બે ઘડી મોજ' તથા ‘રમતારામ” માસિકના સહતંત્રી તથા તંત્રી. મુંબઈમાં અવસાન.
એમની નવલકથા “પચીસી' (૧૯૩૪)માં ગરીબ મુસ્લિમ કુટુંબની કથની મર્મસ્પર્શી ભાષામાં નિરૂપાઈ છે. ‘નૂરે સુખન'માં ઉદૂ શાયરોની કવિતાઓના ગુજરાતી અનુવાદ સંગૃહીત છે. ‘માતૃભૂમિ', “રજવાડાના રંગ’, ‘રસઝરણાં’, ‘સુતાના રઝિયા વગેરે પણ એમની કૃતિઓ છે.
નિ.વો. ભેમિયા વિના : “ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા' જેવી ઉઘાડ
પંકિતથી, કોઈનીયે સહાય વગર દુર્ગમ ભ્રમણનું સાહસ વ્યકત કરતું ઉમાશંકર જોશીનું પ્રસિદ્ધ ગીત.
એ.ટો. ભ્રમર : જુઓ, જોષીપુરા વાયરસુખરામ પુરષોત્તમલાલ.
મ: જેલજીવનની નોંધપોથીને આધારે લખાયેલી નવલકથા ‘કબ્રસ્તાન' (૧૯૩૫)ના કર્તા.
નિ.. મ. જ. અ.: જુઓ, અધ્યારુ મણિશંકર જગન્નાથ. મકરંદ : જુઓ, નીલકંઠ રમણભાઈ મહીપતરામ. મકરાણી આહમદ લાલમેહમદ (૫-૧૦-૧૯૪૧): ગઝલકાર. જન્મ દેવળિયા (જિ.જામનગર)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ઉપલેટામાં. ૧૯૬૫ માં રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી બી.એ. ૧૯૬૭માં ગુજરાતી વિષય સાથે એમ.એ. ઉપલેટા કોલેજમાં ગુજરાતીના અધ્યાપક.
કેટલીક પારંપરિક અસરોને મુકતપણે ઝીલતા એમના ગઝલસંગ્રહ ‘આયના' (૧૯૭૪)માં ભાવનિરૂપણની ઋજુતા, કાવ્યબાનીની સરળતા તથા વિષયની આધુનિકતા નોંધપાત્ર છે.
નિ.. મકરાણી ખલીલ ઈસ્માઇલ, “ખલીલ ધનતેજવી' (૧૨-૧૨-૧૯૩૯): નવલકથાકાર. જન્મ વડોદરા જિલ્લાના ધનતેજમાં. ગુજરાતી ચાર ધોરણ સુધી અભ્યાસ. પત્રકારત્વનો વ્યવસાય.
“ડૉ. રેખા' (૧૯૭૪), ‘સુંવાળ ડંખ', “કોરી કોરી ભીનાશ', ‘તરસ્યાં એકાંત', ‘મત મલકે મીઠું મીઠું જેવી અનેક નવલકથાઓ એમણે આપી છે.
ચં.ટો. મકવાણા ઈસુદાસ ડાહ્યાભાઈ, ‘ઈસુ ડભણિયા' (૨૬-૨-૧૯૪૫) : નવલકથાલેખક. જન્મડભાણમાં. એસ.એસ.સી. સુધીનો અભ્યાસ. ચીતરી છબી ચિત્તમાં' (૧૯૮૨) એમની નવલકથા છે.
ચંટો. મકવાણા કરમશીભાઈ કાનજીભાઈ (૭-૧૦-૧૯૨૮) : ચરિત્રલેખક. જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના અડાળા ગામમાં. આંબલાની લોકશાળા ગ્રામદક્ષિણામૂર્તિ અને ગુજરાત વિદ્યાપીઠમાં
અભ્યાસ. ખેતીને વ્યવસાય. ગ્રામસેવક. સંસ્કાર કેન્દ્રના શિક્ષક, ગ્રામવિદ્યાલય લેકશાળા, ધજાળાના સંચાલક.
લોકકેળવણી અને ગ્રામવિકાસકાર્યમાં પોતે મેળવેલા અનુભવો અને વિદ્યાર્થીજીવનનાં સંસ્મરણોને આલેખતું પુસ્તક “વનરાનું હું તો ભાઈ ફૂલ'-૨ (૧૮૯૩) એમની પાસેથી મળ્યું છે.
નિ.. મકવાણા ખીમજીભાઈ પી. : જાસૂસી કથા “ખૂબસૂરતીને ખૂની' (૧૯૬૩) ના કર્તા.
નિ.વ. મકવાણા દેવજી ઉકાભાઈ : “કવિ નાગજીનું જીવનચરિત્ર'ના કર્તા.
નિ.વો. મકવાણા રતનજી શામજી : નવલકથા ‘બારે માસ શ્રાવણ' (૧૯૭૭) -ના કર્તા.
નિ.. મકવાણા લાલજી, “અમી': કાવ્યસંગ્રહ ‘શબ્દને કાંઠે નગર” (૧૯૭૯)ના કર્તા.
નિ.. મકવાણા સવશીભાઈ કાનજીભાઈ (૧૨-૬-૧૯૩૨): ચરિત્રકાર, જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધજાળા ગામમાં. પ્રાથમિક શિક્ષણ જોરાવરનગરમાં. આંબલામાં લેકશાળા દક્ષિણામૂર્તિના વિદ્યાર્થી. ચિત્રકામ અને ખાદી ગ્રામોદ્યોગની તાલીમ. ૧૯૧૩ થી ૧૯૫૮ સુધી વઢવાણની ઘરશાળામાં ચિત્રશિક્ષક અને ગૃહપતિ. ત્યારબાદ ધજાળામાં ગ્રામવિદ્યાલય ટ્રસ્ટની સ્થાપના અને તેના મંત્રી. સુરેન્દ્રનગર જિલ્લા સર્વોદય યોજનાના ઉપસંચાલક. ખેતીને વ્યવસાય.
ગ્રામદક્ષિણામૂર્તિ અને લોકભારતીના ગ્રામપ્રદેશ અને પછાતસમાજની પુનર્રચનાનાં કાર્યો કરતાં કરતાં મેળવેલા અનુભવો અને સંસ્મરણેને રજૂ કરતું પુસ્તક “વગડામાં વનરાઈ' (૧૯૮૩) એમની પાસેથી મળ્યું છે.
નિ.વા. મકવાણા હરીશકુમાર પુંજાભાઈ (૧૭-૧૦-૧૯૩૨) : વાર્તાકાર, જન્મ વતન ખેડા જિલ્લાના ચકલાસીમાં. શાળાંત, પી.ટી.સી. કર્યા પછી પ્રાથમિક શિક્ષક. સપનાને ઉજાગરો' (૧૯૮૨) એમનો વાર્તાસંગ્રહ છે.
જ.ગા. મકાટી પીલા ભીખાજી, નિશાકરી પીલાં' (૯-૭-૧૯૧૩) : જન્મ નવસારીમાં. કર્વે વિદ્યાપીઠમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો, પણ પરીક્ષા આપેલી નહીં. તત્ત્વજ્ઞાનવિષયક એમનાં કેટલાંક પુસ્તકો ઉપરાંત એમણે પારસી સાહિત્યનો ઇતિહાસ' (૧૯૪૯) આપ્યો છે. બારસો પાનાંને આ તવારીખી સાહિત્ય-ઇતિહાસ કુલ વીસ પ્રકરણોમાં વહેંચાયેલો છે. પારસીઓના આગમનથી, મધ્યયુગીન પારસી સાહિત્ય તેમ જ અર્વાચીન પારસી સાહિત્ય સુધીની વીગતોને આવરી લેવાનો એમાં
ગુજરાતી સાહિત્યકોશ- ૨ :૪૩૩
Jain Education international
For Personal & Private Use Only
Page #445
--------------------------------------------------------------------------
________________
મકાતી નાગકુમાર નાથાભાઈ – મજમુદાર તરુણેન્દ્ર
પ્રયત્ન છે. ફરજૂ નજી મર્ઝબાને તથા દાદાભાઈ નવરોજીથી માંડીને મજમુદાર અનિલ હ. : ચરિત્રલક્ષી કૃતિ “ભગવાન ગૌતમ બુદ્ધ આજના રતન માર્શલ તથા મીનુ દેસાઈ સુધીના, ગુજરાતી (૧૯૫૮) ના કર્તા. સાહિત્યના પારસી લેખકોને એમાં પરિચય છે.
મૃ.મા. .ટ. મજમુદાર અરવિંદ : વાર્તાસંગ્રહ ‘સ્વપ્નતિથિ' (૧૯૪૭)ના કર્તા. મકાતી નાગકુમાર નાથાભાઈ (૧૯૦૭) : બાળપયોગી ચરિત્રલક્ષી
મૃ.મા. પુસ્તકો જગદ્ગુરુ હેમચંદ્રાચાર્યજી' (૧૯૩૧), “શ્રી આનંદઘનજી' મજમુદાર ઈશ્વરલાલ લલુભાઈ : “વિષય દુ:ખદર્શક નાટક' (૧૯૩૨), 'શ્રી દેવચંદ્રજી' (૧૯૩૨), ‘વીર દયાલદાસ' (૧૯૩૮),
(૧૯૪૦)ના કર્તા. ‘શ્રી સિદ્ધસેન દિવાકર’, ‘મહામંત્રી ઉદયન’, ‘નળદમયંતી’, ‘વીર
મૃ.મા. ભામાશાહ, ભરત બાહુબલી’ વગેરે તથા માહિતીલક્ષી કૃતિઓ
, મજમુદાર એમ. એસ. : બાળવાર્તા ‘ચંદનહંસ'ના કર્તા. ‘ગોમટેશ્વર (૧૯૪૦) અને વડોદરા (૧૯૪૦)ના કર્તા.
મૃ.મા. | નિ..
મજમુદાર ઘનિષ્ઠાબહેન: પદ્યકૃતિઓ રાજયોતિ' (૧૯૪૦) અને મગન : સિતાંશુ યશશ્ચન્દ્રના કાવ્યસંગ્રહ ‘ઓડિટ્યૂસનું હલેસું માં
‘સૌભાગ્ય’(૧૯૪૦)નાં કર્તા. પ્રકાશિત હળવી વક્રરચનાઓ મગનકાવ્યોને, આધુનિક વ્યર્થતાને
મૃ.માં. ઉપસાવતો નાયક.
મજમુદાર ચંદ્રકાન્ત: ‘અભુત કથાઓ', “અંબાજીનાં નવાં ભજન', ચંટો.
અંબાજીની અમીધારા' (૧૯૫૭) તેમ જ “બાળ રામાયણ’ અને મગનલાલ કીકાભાઈ: નવલકથા “વીરસિંહ યાને લેહીને પ્યાલો’ | ‘ઉખાણાં અને ખાયણાં' જેવી કૃતિઓના કર્તા. (૧૯૦૫)ના કર્તા.
મૃ.મા. નિ.વ. મજમુદાર ચુનીલાલ પ્રાણલાલ: “ચુનીલાલ હૃદયસુધા કાવ્ય'- ભા. મગનલાલ કીલાભાઈ : કથાકૃતિ 'સુમનસુંદરી’ના કર્તા.
૧-૨ (૧૯૧૨)ના કર્તા.
મૃ.માં. નિ.વ. મગનલાલ જગજીવન: પદ્યસંગ્રહ “સત્સંગ મહામ્ય તથા પ્રભુ
મજમુદાર ચૈતન્યબાળા: વિવેચનલેખસંગ્રહ ‘લલિતકળા અને બીજા
સાહિત્યલેખો' (૧૯૩૯)નાં કર્તા. પ્રાર્થનાનાં પદ' (૧૯૧૧)ના કર્તા.
મૃ.મા. નિ. મગનલાલ જીવરામ : ગદ્યકૃતિ ‘જાદુગર' (૧૮૯૮)ના કર્તા.
મજમુદાર છગનલાલ હરિલાલ: ‘નવલવિજય' (૧૮૮૮)ના કર્તા.
મુ.મા. મૃ.માં.
મજમુદાર છોટાલાલ જાદવરાય (૧૮૫૭, ૧૮૯૬) : કવિ. જન્મ મગનલાલ સતીભાઈ: ચરિત્રકાર, ગદ્યકાર. ઝવેરચંદ મેઘાણી સાથે
જૂનાગઢમાં. ગુજરાતી સાથે અંગ્રેજી ચોથા ધોરણ સુધી અભ્યાસ. એમણે ૧૯૪૨માં 'મરેલાનાં રૂધિર નેજીવતાંનાં આંસુડાં', “આપણું
જૂનાગઢ રાજયમાં કરી. ઘર’, ‘અકબરની યાદમાં’, ‘પાંચ વરસનાં પંખીડાં, ‘આપણા ઘરની વધુ વાતો” વગેરે પુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત એમણે વાર્તા
એમનાં પુસ્તકોમાં “ભકિતવિદ’, ‘બાળલગ્નનિષેધક કાવ્ય,
‘મિત્રવિલાસ', ‘બાળ ગરબાવળી’ વગેરે મુખ્ય છે. સંગ્રહ ‘લેકગંગા'નું સંપાદન કર્યું છે.
મૃ.મા.
મજમુદાર જેઠાલાલ લાલજી, “કવિ જેઠમ': ‘સુબોધસાગર' (૧૮૯૦) મગનલાલ હરગોવિંદદાસ: પદ્યકૃતિ સૃષ્ટિ ચમત્કાર' (૧૯૧૨)ના
ઉપરાંત “ભીમશતક' (૧૮૮૩), “રેલરુદન' (૧૮૮૩), ‘પુત્રોત્સવ' કર્તા.
(૧૮૮૫), ‘વતનવિગ્રહ' (૧૮૯૪) વગેરે દલપતશૈલીની કૃતિઓના મુ.મા.
કર્તા. મગર કજલ એસ.: બાળવાર્તા ‘સમશેર બહાદૂર' (૧૯૬૧)ના
એ.ટા. કર્તા.
મજમુદાર જયોત્સના : બાળવાર્તા “જાલન્ધર વૃન્દા' (૧૯૩૪) નાં મૃ.મા.
કર્તા. મચ્છર મણિલાલ મગનલાલ: ભજનોનું પુસ્તક “પ્રભુનાં દર્શન’
મૃ.મા. (૧૯૫૦)ના કર્તા.
મજમુદાર તરુણેન્દ્ર: કાવ્યસંગ્રહ 'કુંપળ” (મરણોત્તર, ૧૯૩૮)ના મુ.મા.
કર્તા. મજનૂ: જુઓ, ઠક્કર કપિલરાય પરમાનંદદાસ,
મૃ.માં.
ચંટો.
૪૩૪: ગુજરાતી સાહિત્યકોશ-૨
For Personal & Private Use Only
Page #446
--------------------------------------------------------------------------
________________
મજમુદાર દત્તાત્રેય ચિંતામણ- મજમુદાર વિકમરાય
મજમુદાર દત્તાત્રેય ચિંતામણ : પ્રવાસકથા ‘યુરોપને પ્રવાસ' (૧૯૧૫)ના કર્તા.
મૃ.મા. મજમુદાર દેવેન્દ્ર ૨. : ચરિત્રકાર, પ્રવાસલેખક, બાળસાહિત્યકાર,
એમની પાસેથી બાલોપયોગી કૃતિ “પાર્વતી' (૧૯૩૬) તથા પ્રવાસકથા ‘હિદની સફરે નીકળેલા વહાણવટીઓ' (૧૯૩૫) તેમ જ જીવનચરિત્ર ‘હ્યુ-એન-સંગ' (૧૯૪૧) મળ્યાં છે.
મૃ.મા. મજમુદાર નારાયણરાવ કેશવલાલ: ‘નવીન મણિકભૂરનું રમુજીફારસ(૧૮૯૮)ના કર્તા.
મૃ.મા. મજમુદાર નીનું નાગેન્દ્ર, ‘નિરંજન’ (૯-૧૧-૧૯૧૫) : કવિ. જન્મ વડોદરામાં. ૧૯૩૪માં મૅટ્રિક. ૧૯૩૭-૩૯માં હેટિકલ્ચરનો અભ્યાસ. શરૂમાં પત્રકારત્વને વ્યવસાય. ત્યારબાદ પિતાની સાથે ચલચિત્રક્ષેત્રે પહલાં બાંસુરીવાદક, પછી પ્લેબેંક સિંગર અને પછી સંગીતદિગ્દર્શક તરીકે વીસેક ફિલ્મમાં સંગીત સંભાળ્યું. ૧૯૫૩ થી ૧૯૭૫ સુધી આકાશવાણી, મુંબઈ કેન્દ્રોમાં હિન્દી મ્યુઝિક પ્રોડયુસર.
એમણે ‘નિરમાળ' (૧૯૬૩) નામે કાવ્યસંગ્રહ આપ્યો છે. ‘ગુલઝારે શાયરી' (૧૯૬૧) પણ એમના નામે છે.
ચં.ટો. મજમુદાર પરીક્ષિતલાલ લલુભાઈ (૮-૧-૧૯૦૧, ૧૨-૯-૧૯૬૫):
જન્મ પાલિતાણામાં. ૧૯૧૯ માં પાલિતાણાથી મૅટ્રિક. અર્થશાસ્ત્રના વિષય સાથે સ્નાતક. ગાંધીજીના અનુયાયી. હરિજનસેવક. અનેકવાર જલયાત્રા. નવસારી હરિજન આશ્રમના સ્થાપક. સાબરમતી આશ્રમ, અમદાવાદમાં હૃદયરોગથી અવસાન. ‘માનવતાની સાધના' (૧૯૬૪) એમનું પ્રસંગોલેખનનું પુસ્તક
મજમુદાર મનેરમા : બાળકથાઓ ‘હરિશ્ચંદ્ર'(૧૯૩૩) અને ‘નર્મદા' (૧૯૩૫)નાં કર્તા.
મૃ.માં. મજમુદાર મંજુલાલ રણછોડલાલ (૧૯-૯-૧૮૯૭, ૧૧-૧૧-૧૯૮૪): વિવેચક, સંપાદક. જન્મ પેટલાદમાં. વતન મહુધા. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ વડોદરામાં. ૧૯૧૩માં મેટ્રિક. ૧૯૧૮માં સંસ્કૃતઅંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૨૧માં એલએલ.બી. ૧૯૨૨માં વકીલાતનો પ્રારંભ. ૧૯૨૯માં મહાનિબંધ દ્વારા સમાજશાસ્ત્ર વિષયમાં એમ.એ. ૧૯૪૩માં ‘ગુજરાતી કળાની સાંસ્કૃતિક ભૂમિકા : ખાસ કરી પોથીચિત્ર' પર પીએચ.ડી. વડોદરા રાજ્યના ભાષાંતર ખાતા સાથે સંલગ્ન. પછી વડોદરા કોલેજમાં અધ્યાપન. ૧૯૫૨ માં નિવૃત્ત. ૧૯૬૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક.
મધ્યકાલીન સાહિત્યના સંશોધન અને સંપાદનના ક્ષેત્રે એમની કામગીરી વિશેષ છે. લોકસંદર્ભ, સમાજસંદર્ભ અને સંસ્કૃતિસંદર્ભને સ્પર્શતા એમનો અભ્યાસ જિજ્ઞાસાથી ગુજરાતી શિલ્પ, સ્થાપત્ય અને એના ઇતિહાસ સુધી પહોંચેલ જોવાય છે. અપ્સરાકથાઓ ‘તિલોત્તમા : એક અપ્સરાસૃષ્ટિની વાત' (૧૯૨૬), ‘બેહુલા' (૧૯૩૪) તેમ જ ‘ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપ : મધ્યકાલીન તથા વર્તમાન પદ્યવિભાગ' (૧૯૫૪) “રેવાને તીરે તીરે” (૧૯૫૬), ‘મીરાંબાઈ : એક મનન’(૧૯૬૦), ‘વૈષ્ણવતીર્થ ડાકોર (૧૯૮૪) વગેરે એમનાં સ્વતંત્ર પુસ્તકો છે.
એમનાં સંપાદનોમાં ‘સુદામાચરિત્ર' (આઠ કવિઓની કૃતિઓનાં સંપાદન, ૧૯૨૨), 'પ્રેમાનંદ કૃત રાણયજ્ઞ અને વરિયાકૃત રાણજંગ' (૧૯૨૪), તાપીદાસનું ‘અભિમન્યુ આખ્યાન' (૧૯૨૬), કવિ શામળકૃત ‘પંચદંડ' (૧૯૨૯), “સાહિત્યકાર પ્રેમાનંદ' (૧૯૩૮), ‘સાહિત્યકાર શામળ ભટ્ટ (૧૯૪૦), ‘માધવાનલ કામકંદલા પ્રબંધ'(૧૯૪૧), ‘અભિમન્યુ આખ્યાનની સંસ્કૃત ચક્રવ્યુહકથા તથા દેહલકૃત અભિવન ઊંઝણું (૧૯૪૭), ‘સાહિત્યકાર અખો' (૧૯૪૯), દી. બ. કુ. મે. ઝવેરી લેખસંગ્રહ' (૧૯૫૧), ભીમકૃત ‘સદયવત્સવીરપ્રબંધ' (૧૯૬૧), 'બ્રહદેવની ભ્રમરગીતા' (અન્ય સાથે, ૧૯૬૩), ‘ગનીમની લડાઈને પવાડો' (અન્ય સાથે, ૧૯૬૫) વગેરે મુખ્ય છે. ‘પૂર્વ અને પશ્ચિમના નૈતિક અધ્યાસો'(૧૯૪૦) એમણે આપેલા અનુવાદ છે.
ચ.ટા. મજમુદાર રતનલાલ વ્રજલાલ: નવલકથા 'શકુંતલા' (૧૯૧૨) તેમ
જ બેરન મંચનનાં આશ્ચર્યકારક પરાક્રમને વર્ણવતા અનુવાદ ‘સાહસસંગ્રહના કર્તા.
મૃ.મા. મજમુદાર લીલાબહેન : રવીન્દ્રનાથ ટાગોર વિશે બાળભોગ્ય વાર્તાકૃતિ કવિકથા' (૧૯૬૧)નાં કર્તા.
મુ.મા. મજમુદાર વિક્રમરાય : બાળવાર્તા ‘ભીષ્મ' (૧૯૩૭) ના કર્તા.
મુ.મા.
મૃ.મા. મજમુદાર પી. સી. : ‘ગાલાઝ એડવાન્ડ ડિકશનરી' (૧૯૬૯).
તથા ‘માય પાકટ ડિકશનરી : ઇગ્લીશ ઈન ટુ ગુજરાતી વીથ ઇગ્લીશ અધર વર્ઝ'ના સંપાદક.
મૃ.મા. મજમુદાર પ્રીતમલાલ: બાળકાવ્યકૃતિ ફૂલકણી' (૧૯૪૬) અને નિબંધસંગ્રહ ‘પંચગવ્ય' (૧૯૭૮)ના કર્તા.
મૃ.મા. મજમુદાર ભગીરથ : બાળવાર્તા ‘પરશુરામ' (૧૯૩૬)નો કર્તા.
મૃ.માં. મજમુદાર ભુલાભાઈ કિરપારામ : પ્રાચીન ગદ્યપદ્યકૃતિ 'સુમનસુંદરી' (૧૮૯૨)ના કર્તા.
મૃ.મા. મજમુદાર મદનકુમાર: નિબંધસંગ્રહ ‘ત્રિકોણનો ચોથો ખૂણો (અન્ય સાથે, ૧૯૭૩)ના કર્તા.
મૃ.માં.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ ૪૩૫
For Personal & Private Use Only
Page #447
--------------------------------------------------------------------------
________________
મજમુદાર શાંતિરાય — મડિયા ચુનીલાલ કાળિદાસ
મજમુદાર શાંતિય : બાળવાર્તા 'હમર્યંતી'(૧૯૩૫)ના કર્યાં.
મુ.મા. મજમુદાર શ્રીમનીબાબા બળભાગ્ય બોધક-પ્રેરક ચરિત્રકૃતિઓ ‘પ્રહલાદ’(૧૯૩૪), એકલવ્ય'(૧૯૩૪), ‘ચિંતામણિ'(૧૯૩૪), ‘લવકુશ’(૧૯૪૧), ‘સની પાર્થની' (૧૯૪૮), 'શ્રીમદ્ વાભાચાર્ય (૧૯૪૮) વગેરેનાં કર્યાં.
મુ.મા.
મજમુદાર સરાદેવી પ્રતાપરાય (૨૩-૬-૧૯૬૧): બાળસાહિત્યલેખક. જન્મ અમદાવાદમાં. વતન સુરત. અભ્યાસ એમ.એ. સુધી. શાળામાં શિક્ષિકા.
‘ગાંધીચિત્રકથા’(૧૯૬૯) એમનું બાળ-કિશારસાહિત્યનું પુસ્તક
છે.
૪.ગા.
મજમુદાર સુમુખી હારિણેન્દ્ર (૧૪-૮-૧૯૧૬): જન્મ વડોદરામાં. ૧૯૩૫માં મૅટ્રિક. ૧૯૩૮માં બી.એ.
સંગીતનું પ્રાથમિક જ્ઞાન આપતું પુસ્તક ‘સંગીતશાસ્ત્ર’(૧૯૫૮) તેમ જ ‘શ્રીદત્તસ્તોત્રસંગ્રહ’ અને ‘દત્તબાવની’(૧૯૬૪) એમની પાસેથી મળ્યાં છે.
મુ.મા. મજમુદાર સુરેશા હિંમતલાલ(૨-૧૦-૧૯૧૧): કવિ, અનુવાદક. જન્મ પેટલાદ (જિ. ખેડા)માં. વડોદરામાં મૅટ્રિક સુધીનો અભ્યાસ,
એમણે પ્રકૃતિ, ઉત્સવો, અંગત જીવનપ્રસંગો, રાષ્ટ્રીયતા વગેરે વિષયોના સ્પર્શવાળી કવિતાનો સંગ્રહ 'અર્ધના'(૧૯૬૧), બાબ કાવ્યોનો સંચય 'કો' (૧૯૭૮) તથા પુત્રના મૃત્યુપસંગ લખાયેલી કરણપ્રશસ્તિ ‘ઉરનાં રા'(૧૯૬૫) જેવાં કાવ્યપુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત વાલ્મીકિકૃત ‘રામાયણ’ના બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ અને ઉત્તરકાંડનો મૂળનાં અર્થ-વસ્તુ-લયને જાળવતો લોકભોગ્ય અનુવાદ (૧૯૭૬, ૧૯૮૧, ૧૯૮૩) પણ એમણે આપ્યો છે.
નિ.વા.
મટલાની મહેરા : જુઓ, લામ જરબાઈ બાપુજી. મડિયા ચુનીલાલ કાળિદાસ, ‘અખા રૂપેરો’, ‘કલેન્દુ’, ‘વક્રગતિ’, ‘વિરચી’(૧૨-૮-૧૯૨૨, ૯-૧૨-૧૯૯૮): નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, વિવેચક, કવિ. જન્મ ધારાજી (જિ. રાજકોટ)માં. ૧૯૩૯માં મૅટ્રિક. ૧૯૪૫માં મુંબઈની સિડનહામ કોલેજમાંથી બી.કોમ. ૧૯૪૬માં 'ભૂમિ', મુંબઈમાં. ૧૯૫૭ માં 'યુસીસ', મુંબઈના ગુજરાતી વિભાગમાં. ૧૯૫૫માં અમેરિકા-પ્રવાસ. ૧૯૬૨માં 'યુસીસ'થી નિવૃત્ત. ૧૯૬૬થી રૂધિ’ સાહિત્યિક સામયિકનું પ્રકાશન. ૧૯૫૭નો રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક. હૃદયરોગથી અમદાવાદમાં
અવસાન.
‘પાવકજવાળા’(૧૯૪૫), 'વ્યાજનો વારસ'(૧૯૪૬), ‘ધણ ાછળ પડયાં’(૧૯૫૧), 'વેબા વેળાની છાંયડી'(૧૯૫૬), ‘લીલુડી
૪૩૬ : ગુજરાતી સાહિત્યકોશ - ૨
ધરની'- ભા. ૧-૨ (૧૯૫૩), 'પ્રીતવછેયાં'(૧૯૬૭), શેવાળમાં શતદલ’(૧૯૧૯),‘કુમકુમ અને શકા'(૧૯૬૨), 'અપરા સંગનો સાળા’- ૫. ૧-૨ (૧૯૬૨), ‘કક વત્તા એક’(૧૯૬૫), 'ઇન્દ્રધનુનો અમે '(૧૯૬૭), 'પરાના આળાનો સાળો' (૧૯૬૮), 'આલા ધાધલનું વિધ૬૮) વગેરે એમની નવક્ષાઓ કે, પ્રાદેશિક નવનાઓના હંક તરીકે એમને
યશ પૂર્વે એવી કૃતિઓ બહુ નો છે, તેમ છતાં વાવીને અને કટાસરીએથી એમની ક્ચાધિમાંથી ઊપસનો પ્રદેશ ભવના આસ્વાદનો વિષય થઈ પડે છે. પ્રદેશને ઉપસાવવાની એમની રીતિનું અહીં ઘણું' માન્ય છે,
'ઘૂઘવતાં પૂર'(૧૯૪૫), 'શણાઈના સૂર'(૧૯૪૫), ‘ગામડું બોલે છે' (૧૯૪૫), 'પદ્મ’(૧૯૪૭), 'ચંપા અને કેળ’(૧૯૫૯), 'તેજ અને તિમિર'(૧૯૫૨), ‘રૂપરૂપ’(૧૯૫૩), ‘: - સોના'(૧૯૫૬), 'જૈન્ન સર્કલ સાથે રા'(૧૯૫૯), ‘વર્ષ’ (૬૨), ‘શ્વેત-વિક્ષત’(૧૯૬૮)એ એમના નવિલાસંગ્રહો છે. બધા માનવમનની ગૂંચને તાકતી એમની ટૂંકીવાર્તાઓમાંથી કેટલીક, ગુજરાતી વાર્તાસાહિત્યની ખરા અર્થમાં સીમાસ્તંભ કૃતિઓ બની રહે એ ક્લાની છે. સંવાદોમાંની અને વર્ણનનમાંથી પરિસ્થિતિને કે પરિવેશને નિરૂપવાની એમની કળા ઉલ્લેખનીય છે.
‘હું અને મારી વહુ’(૧૯૪૯),‘રંગદા’(૧૯૫૧), ‘વિષવિમોચન’ (૧૯૫૫), ‘રક્તતિલક’(૧૯૫૬), 'શૂન્ય'(૧૯૫૭), 'મો રોબિનહૂડ’(૧૯૬૨) વગેરે એમનાં ત્રિઅંકી અને એકાંકી નાટકનાં પ્રકાશનો છે. કેન્દ્રસ્વ ભાવ હળવાશથી પાત્રોના માધ્યમ દ્વારા મૂકતાં આ નાટકો રંગભૂમિને નજર સમક્ષ રાખીને લખાયેલાં છે. નાટયકાર તરીકેની સર્જકની આ વિશિષ્ટતા એમનાં નાટકોમાંથી પ્રગટ થાય છે; એ રીતે તેઓ નાટયતત્ત્વજ્ઞ નાટયકાર કરે છે. 'ગાંધીજીના ગુરુઓ'(૧૯૫૩)માં ગાંધીજીએ જેમને ગુરૂ માનેલા તે ીમદ્ રાજચંદ્ર, ગોપાલકૃષ્ણ ગોખલે, તે સ્તોય ને રસ્કિન એ ચારનાં ગીત્રો આલેખાયાં છે. વિદ્યાપ્રેમી ફાર્બસ' પણ એમની ચરિત્રપુસ્તિકા છે. ચોપટીના બાંકડેથી’(૧૯૫૯) એ એમના હળવી શૈલીના નિબંધોનો સંગ્રહ છે. તો ‘ગિરનારી'(૧૯૪૮) એમનું પ્રવાસની વિગતો આલેખનું પુસ્તક છે.
‘સોનેટ’(૧૯૫૯) એમના એકવીસ સોનેટાવ્યોનો સંગ્રહ છે. ‘વાર્તાવિશ'(૧૯૬૫), ‘ગ્રંથરિમા'(૧૯૬૧), 'શાહમૃગ અને સુવર્ણમૃગ’(૧૯૬૬) અને ‘કથાલાક’(૧૯૬૮) એ એમના, કથાસા,હિન્યની સૈદ્ધાંતિક વિચારણા અને વ્યાવહારિક વિવેચનના ગ્રંથા છે. એમાંથી ખાસ કરીને નવલકથા-નવલિકા વિશેના લેખોમાંથી એમના એ અંગેના પાશ્ચાત્ય સાહિત્યના અભ્યાસનો પરિચય ચાય છે. નાટક ભજવતાં પહેલાં'(૧૯૫૭), 'ગુજરાતી સાહિત્યમાં ડોકિયું’(૧૯૬૩) એમની પરિચયપુસ્તિકાઓ છે.
એમનાં સંપાદનમાં મડિયાની સ્યાઓ, “મડિયાની ગ્રામ ક્યારો’, ‘મડિયાની કોઇ શાર્તાઓ', 'કોક એકાંકીઓ', 'નટી ન્ય નાટકો', 'નાટ્યમંજરી' અને ઉત્તમ એકાંકી' જેવાં સંપાદનો ઉલ્લેખનીય છે. જોકે આમાં મોટા ભાગનું સંપાદન પુનર્મુદ્રિત
For Personal & Private Use Only
Page #448
--------------------------------------------------------------------------
________________
મઢડાકર – મણિયાર લાભુબા
છે. ‘કોક અમેરિકન વાર્તાઓ' અને 'કાળજાં કોરાણાં’ એ પ્રખ્યાત અમેરિકન વાર્તાકાર ની કૃતિઓના અનુવાદના સંગ્રહો છે; તો. ‘આંતરરાષ્ટ્રીય એકાંકીઓ’ અને ‘કામણગારો કર્નલ” એ એમણે કરેલા નાટયાનુવાદો છે.
બ.જા. મઢડાકર: જુઓ, પંડયા નાગરદાસ રેવાશંકર, મણકીવાળા રણછોડલાલ ગિરધરલાલ: “નામ તેનો નાશ યાને કાળચકની ગતિ તથા ‘આબુ પ્રવાસવર્ણન' (૧૯૦૮) ના કર્તા.
મણિકાન્ત : જુઓ, પંડ્યા શંકરલાલ મગનલાલ. મણિભાઈ જશભાઈ : જુઓ, મહતા મણિભાઈ જશભાઈ. મણિભાઈ ત્રિભોવનદાસ : “કવિતાસંગ્રહ' (૧૮૯૮)ના કર્તા.
મણિમય સંથી : માથાની સંથી અને ભવાટવીની પગથીને એકાકાર કરીને ચલતી , નાલાલની વિવિધ ઈદ અખત્યાર કરતી કાવ્ય
રચના.
એ.ટી. મણિયાર અવિનાશ : પરંપરિત ધાટીની ચૌદ વાર્તાઓના સંગ્રહ ‘લક્ષમણરેખા' (૧૯૭૨) ના કર્તા.
મણિયાર પ્રિયકાંત પ્રેમચંદ (૨૪-૧-૧૯૨૭, ૨૫-૬-૧૯૭૬) : કવિ. જન્મ વિરમગામમાં. વતન અમરેલી. નવ ધોરણ સુધીનો અભ્યાસ. પોતાના જાતિગત વ્યવસાયની સાથોસાથ કાવ્યલેખન. કુમાર સુવર્ણચંદ્રક ઉપરાંત ૧૯૭૨-૭૩નું ઉમા-સ્નેહરશ્ચિમ પારિતોષિક. અમદાવાદમાં અવસાન. ‘કુમાર’ની બુધસભામાં મકરન્દ્ર-નિરંજન આદિ કવિમિત્રના રસંપકે એમની કાવ્યભાવના કેળવાઈ અને કાવ્યસંગ્રહ 'પ્રતીક' (૧૯૫૩) પ્રગટ થયો. એમાં વિવિધ છંદો પરનું પ્રભુત્વ ધ્યાનાકર્ષક છે, તેમ માત્રામેળ છંદોનું અભ્યસ્ત સ્વરૂપ કથયિતવ્યને અનુરૂપ ખીલવવાની ફાવટ પણ અસાધારણ છે. માયૌવનેમિને છાક એમનાં લયમધુર ગીતમાં તરવરે છે, તે ઊમિરસિત વિચારરમણા એમની કૃતિઓનું મુખ્ય લક્ષણ બની રહે છે. પ્રતીક'નું બળકટ અંગ છે માનવવાદથી અનુપ્રાણિત થયેલી યથાર્થલક્ષી રચનાઓ. એક ગાય” આનું ઉત્તમ ઉદાહરણ છે. સેળ રચનાઓ ધરાવતા સંગ્રહ “અશબ્દ રાત્રિ'(૧૯૫૯) કાવ્યબાની અને કાવ્યવિષયની દૃષ્ટિએ સર્વથા નવીન છે. 'પ્રતીક'ની જેમ ‘અશબ્દ રાત્રિમાં પણ કવિની ઉત્કટ સંવેદનશકિત અને વિલક્ષણ કલ્પનકળને ઉત્તમ સમન્વય થયેલો જોવા મળે છે. સ્પર્શ' (૧૯૬૬)માં સંગૃહીત રચનાઓમાં અડધા ઉપરાંતની સંખ્યા ગીતની છે. ‘ઉચાટ’, ‘સાંજ સમાને દીપ’ ઉપરાંત વ્રજભૂમિની કૃષ્ણવ્યાપી ભાવલીલા પ્રકટ કરતાં ગીતામાં કાવ્યત્વની પરાકાષ્ઠા જોવાય છે. એમાંની છંદોબદ્ધ રચનાઓ પણ સરસ છે. 'કયાં?’ અને ‘નદીકાંઠે હાથ’ વિલક્ષણ કૃતિઓ છે. “સમીપ' (૧૯૭૨)માં વૃત્તબદ્ધ રચનાઓ જૂજ છે અને અહીં ગદ્યકાવ્યો પહેલીવાર આવે છે. કવિના અમેરિકાપ્રવાસના ફલરૂપ કાવ્યોનો સંગ્રહ 'પ્રબલ ગતિ' (૧૯૭૪) મુખ્યત્વે ગદ્યકાવ્યોનો સંગ્રહ છે. ‘એ લેકો' ઉત્તમ ગદ્યકાવ્ય છે. સામાજિક વિષમતાઓને લક્ષ્ય કરતો પ્રબળ લાગણી પ્રસફોટ અહીં છે. ‘વ્યોમલિપિ” અને “લીલેરો ઢાળ' એમનાં મરણોત્તર પ્રકાશનો (૧૯૭૯) છે. આધુનિક મનુષ્યનાં સંકુલ સંવેદને ‘વ્યોમલિપિ'નાં કાવ્યોમાં ગૂંથાયાં છે, તે લીલેરો ઢાળ” સવંત લયમધુર ગીતરચનાઓથી સમૃદ્ધ છે.
ન.રા. મણિયાર બાલુભાઈ કહાનદાસ : નવલકથા “દુ:ખીયારી મુકતા યાને બાળલગ્નની કહાણી - ભા. ૧ (૧૮૯૯), નાટક ‘હમ્મીરરાજ ચૌહાણ તથા પદ્યકૃતિઓ ‘તખેશા તવારીખ યાને મહારાજવિરહ અથવા પ્રિન્સ તખતસિંહને ઇતિહાસ' (૧૮૯૬)અને રોળા, દોહરા, વસંતતિલકામાં રચિત ‘આર્યાવર્તની અવદશા' (૧૮૯૫) ના કર્તા.
મણિયાર ઉમેદભાઈ મેતીચંદ (૨૩-૪-૧૯૦૯, ૨૪-૫ ૧૯૮૫): વાર્તાકાર, ચરિત્રલેખક. જન્મ જામનગર (સૌરાષ્ટ્ર)માં. ૧૯૩૩ માં બી.એ. ૧૯૩૬ માં એમ.એ. ૧૯૬૨ માં પીએચ.ડી. ૧૯૩૬ થી ૧૯૭૪ સુધી એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીમાં અધ્યાપન.
એમણ વાર્તાસંગ્રહ ‘પાંખ વિનાનાં' (૧૯૪૫) તથા પરિચય પુસ્તિકા જયોર્જ બર્નાર્ડ શઉપરાંત અંગ્રેજીમાં “ધ ઈન્ફલ્યુઅન્સ
ઓવ ઇગ્લિશ ઑન ગુજરાતી પોએટ્રી' (૧૯૬૩) તથા 'ન્હાનાલાલ (૧૯૭૭) જેવી પુસ્તિકાઓ પણ આપી છે.
મણિયાર કેશવલાલ ભીખાભાઈ : પદ્યકૃતિ ‘જગતલીલા' (૧૯૩૮) -ના કર્તા.
મણિયાર ગેપાળદાસ છોટાલાલ : પદ્યકૃતિ ‘શ્રી વૃજભૂષણલાલજી’ (૧૯૨૪)ના કર્તા.
૨.ર.દ. મણિયાર ગેરધનદાસ અમીચંદ : આત્મચરિત્ર ‘જીવનવૃત્તાંત' (૧૯૬૩)ના કર્તા.
મણિયાર રહમતુલ્લાહ અબ્દુર્રહમાન, ‘અમીન’: રસપ્રદ શૈલીમાં લિખાયેલી ચરિત્રપુસ્તિકા ‘શિવાજી અને સંગઠનીઓ' (બી. આ. ૧૯૨૭) અને ઈસ્લામમાં પૂજયુ લેખાતાં ખલીફાબાનુ ખુદીજા (ર. અ.)નું અનૂદિત જીવનચરિત્ર ‘અલ-કુબરા' (૧૯૩૫)ના કર્તા.
મણિયાર ચુનીલાલ પંજારામ : સામાજિક નવલકથાઓ ‘માલતી’ (૧૯૦૧), ‘જર કે ઝેર” તથા “સત્યસિંહ અથવા સુખદુ:ખની સંજ્ઞા' (૧૯૧૫) ના કર્તા.
૨૨.દ.
મણિયાર લાભુબા : પદ્યકૃતિઓને સંગ્રહ ‘ભજનપુષ્પાવલી
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૪૩૩
For Personal & Private Use Only
Page #449
--------------------------------------------------------------------------
________________
મણિલાલ – મધ્યરાત્રિએ કોયલ
(૧૯૫૩)નાં કર્તા.
૨.ર.દ.
મણિલાલ : કીર્તનસંગ્રહ 'શ્રીમરસ' તથા દોરાધને ‘સ્વાનુભવપ્રકાશ’(૧૯૨૮)ના કર્તા.
૨.ર.દ.
મણિલાલ છગનલાલ: ત્રણ પાકૃતિઓનો ચિઢ ‘વાચને ક નોકરીનું દૂ:ખ, પરણેલાને પસ્તાવા’(૧૯૨૧)ના કર્યાં.
મણિલાલ 'પાગલ' : જઓ, ત્રિવેદી મનિલાલ ત્રિભોવનદાસ. મણિલાલ મોતીભાઈ : પ્રસંગકથાઓનો સંગ્રહ ‘બઈરાંનું પંચ’ (૧૯૩૧)ના કર્તા.
૨૨.૬.
મણિલાલ રણછોડલાલ : ‘ખડગધારેશ્વર મહાદેવની કથા’(૧૮૮૯)ના .
૨.ર.દ.
૨.ર.દ.
મણિલાલ રાજારામ : નાંદોદના રાજાના મૃત્યુસને રચેલી પદ્યકૃતિ ‘રાડો’(૧૮૬૯)નો કર્યાં.
૨.ર.દ.
મણિલાલ હરગોવિંદ, ‘પ્રેમવિલાસી’: ન્હાનાલાલનાં રાસ અને ઢોરોગીનું અનુકરણ કરની કાવ્યરચનાઓનો સંગ્રહ ‘પ્રેમનાં ઝરણાં’(૧૯૧૫)ના કર્તા,
...
મણિશંકર ઇચ્છારામ : ગદ્યકાવ્યખંડન સંગ્રહ "આયામોહિની' (૧૮૯૨)ના કર્યાં.
૨.ર.દ.
મણિશંકર જટાશંકર : પદ્મતિ ધર્મમાં ’(૧૮૭૧)ના કર્તા.
૨.ર.દ.
મત્સ્યગંધા અને ગાંગેય: બચુભાઈ ઉમરવાડિયાનું એકાંકી ગાંગેયની ભીષ્મપ્રતિજ્ઞા આ પૌરણિક નાટકના કેન્દ્રમાં છે. વૃદ્ધ પિતાનો પ્રેમ માટે રાજ્ય અને લગ્નસુખ ઉપરાંત પોતાના પ્રેમનો પણ ત્યાગ આમાં બતાવાયો છે.
માં.
ક્ષુરદારા ત્રિકમજી : ભાત્માલેખક, જીવનચરિત્રલેખક. ગાંધીજી ના અંતેવાસી.
એમણે ગાંધીજી સાથેના તેત્રીસ વર્ષના સહવાસમાં સાંપડેલી જીવનપ્રસંગકથાઓનો સંગ્રહ બાપુની પ્રસાદી'(૧૯૪૮) તથા વિષાદમય આંતરજીવનની એકવીસ વર્ષના સમયગાળાની આત્મકથા 'આત્મનિરીક્ષણ'(૧૯૫૩) ઉપરાંત શારોગચિકિત્સા અંગેના સ્વાનુભવને નિરૂપતું ઉપયોગી પુસ્તક ‘મરુકુંજ’(૧૯૩૭) પણ આપ્યું છે.
૪૩૮ : ગુજરાતી સાહિત્યકોશ - ૨
2.2.2.
મદદનીશ : કિશોર જાદવની ટૂંકીવાર્તા. પોતે ોતા એ ખુશીમાં
કોઈ અજાણી વ્યકિતને જોતાં ઊભી થયેલી નાયકની ભયચિંતાની પોલકલ્પિત સૃષ્ટિ વાર્તાના કેન્દ્રમાં છે.
ાંટો. મદ્રાસની જાચરી : મદ્રાસના ‘એકવેરિયમ' યાને જલચરીની ટાંકીઓમાં ચખેલી. જુદી જુદી માછીઓનો રસપ્રદ કલોઝ પ પતા સુન્દરમ્ નો નિબંધ,
માં
મદ્રાસવાલા અબ્દુલલતીફે હાર્સન : મારો જેની મુસાફરી (૧૮૮૬)ના કર્તા,
નિ.વા.
મધુ રાય : જુઓ, ઠાકર મધુસૂદન વલ્લભદાસ. મધુકર : જુઓ, કાપડિયા મગનલાલ સાકરલાલ, મધુકાન્ત 'પિન' : જો, વાધેલા મધુકાન્ત શકરાભાઈ ચન્દ્રકાવ્યો અને નવલાના સંગ્રહ શેની’(૧૯૪૦)ના
...
મધુર : જુઓ, પંચાલ રતિલાલ ગો. મધુરમ્ : જુઓ, માસ્તર ધર્મેન્દ્ર મદનલાલ. મધુસૂદન લાલજી : પદ્યકૃતિ ‘અર્જુનગીતા’ના કર્તા.
મબૂક : નવલકથા ‘યાતિપુંજ’(૧૯૦૯)ના કર્તા.
..
મધ્યકાલીન સાહિત્ય (૧૯૫૪) : અનંતરાય રાવળનો સાહિત્યના ઇતિહાસના ગ્રંથ. મધ્યકાળને આવરી લેતા આ ગ્રંથ સાહિત્ય, ઇતિહાસ અને વિવેચનના અત્યંત સંતર્પક સમન્વય દર્શાવે છે. સૌન્દર્યરુચિની સમતુલિતતા, પ્રમાણિત વીગતોની ક્રમિક વ્યવસ્થા અને ગુણદર્શી વિવેકનો ભિક્ષ ને આ સાહિત્ય ઇતિહાસનાં મુખ્ય આકર્ષણ છે. ‘ગુજરાતી ભૂષાથી માંડી ‘કંઠસ્થ વાકાડ સુધીની મધ્યકાલીન સામગ્રીનો અહીં સમાવેશ થયો છે.
૨...
İા.
મધ્યમા ૧૯૩૭) રાજેન્દ્ર શાહના માં કાવ્યસંગ્રહમાં બે ખંડ છે. પ્રેમ ખંડ 'દૈનંદિની'માં એકત્રીસ અને ટ્રિીય ખંડ નિ નયને'માં ત્રીસ રચનાનો છે. “દનંદની'ની બધી જ રચનાઓ નિશ્ચિત પ્રકારના દૃઢ બંધવાળી છે. પ્રત્યેક રચનામાં ચાર શ્લોકો છે અને પ્રત્યેક શ્લોકમાં કખખગગક પ્રાસરચનાવાળી છ પંકિતઓ છે. આ રચનાઓમાં રોજબરોજની સામાન્ય ઘટનાઓમાંથી કાવ્યત્વને કંડારવાનો પ્રયાસ થયો છે. દિતીય ખંડની રચનાઓમાં સ્વપ્નસૃષ્ટિની આબોહવા આલેખાયેલી છે.
For Personal & Private Use Only
પ્ર.બ.
મધ્યરાત્રિએ કોયલ : ચિત્રને સાંળેલા કોયલના ટહુકાની ઉત્તેજિત હૃદયની અભિવ્યકિત આપનું નરસિંહરાવ દિવેટિયાનું જાણીતું કાવ્ય.
ચો
Page #450
--------------------------------------------------------------------------
________________
મધ્યસ્થ -મનહરસિંહ
મધ્યસ્થ : જુઓ, ધ્રુવ આનંદશંકર બાપુભાઈ. મધ્યાહન (૧૯૫૮): કરસનદાસ માણેકને કાવ્યસંગ્રહ. હળવાશનો
સૂર અને લયસબ ઉપરાંત તળપદા શબ્દો સાથે સંસ્કૃત-ફારસીને સમન્વય આ સંગ્રહની રચનાઓને જદ કલેવર આપે છે. ‘મને એ જ સમજાતું નથી', “શુંબને ખંડણીમાં જેવાં કાવ્યો નોંધપાત્ર છે.
ચંટો. મધ્યાહનનું કાવ્ય : ઉપયોગિતાથી દૂર હટી, તડકાને વિવિધ સ્તરે સૌન્દર્યમૂલક આસ્વાદ આપતે, અત્યંત નિજી સંવેદનાવાળા કાકા કાલેલકરને લલિતનિબંધ.
ચંટો. મન બગડે એ પહેલાં: યંતી દલાલનું એકાંકી. શહેરના રોગચાળાના નમૂનાઓની તપાસને દબાવી દેવા માટે મુખ્યાધિકારી અને નગરપતિ દ્વારા થયેલાં દબાણોની વચ્ચે રુશવત સામે અણનમ રહતા પ્રયોગશાળાના નિયામકનું નાટયવસ્તુ અહીં કેન્દ્રમાં છે.
ચં.ટો. મનચંગા: જુઓ, દલાલ જયંતી ઘેલાભાઈ. મનચેરજી જમશેદજી: “એસકી બાનુ તથા એસકી ધણીને ગરબ’ (૧૮૮૦)ના કર્તા.
૨.ર.દ. મનને મહિમા : સર્વ માનવોને સંબંધ એક મનરૂપી તંતુથી વણાયેલ છે એવી મહત્તાને ઉપસાવતો રસિકલાલ છો. પરીખનો ચિંતનાત્મક નિબંધ.
ચં.ટો. મનવંત: પદ્યકૃતિ ‘વરાજપુખ્ય' (૧૯૨૪)ના કર્તા.
૨.ર.દ. મનસુખ: જુઓ, લંગડાના મંચેરજી કાવસજી. મનસ્વિની : ધીરુબેન પટેલની ટૂંકીવાર્તા. અહીં પોતાની આકર્ષકતાને કારણે અનાકર્ષક મોટીબહેન આશાનું લગ્ન ગોઠવાતું નહોતું એ કારણે છાત્રાલયમાં રહેવા ચાલી જતી સુવર્ણાનું મને ગત માતાના કટાક્ષ સામે વાર્તાને અંતે વ્યંજક રીતે મુકાયું છે.
ચં. મનાણી હરિલાલ જીવણલાલ, દીપક' (૧૧-૬-૧૯૩૧) : બાળ
સાહિત્યકાર. જન્મ ભીમકટ્ટામાં. ડી.એ.એસ.એફ. જીવનદીપ કિલનિક, સિદ્ધપુરમાં જનરલ મેડિકલ પ્રેકિટશનર,
‘બાલ પાંખડી' (૧૯૫૨), 'દીપક ગરબાવલી'- ભા. ૧-૩ (૧૯૫૧-૫૫), ‘શકિત દીપકમાલા' (૧૯૬૦) વગેરે એમનાં બાળસાહિત્યનાં પુસ્તકો છે.
રાંટો. મનીરામ: પદ્યકૃતિ “તુરાના દિલ પસંદ ખેલ' (૧૮૭૮)ના કર્તા.
નિ.વા. મને કેમ ના વા?: નગર વચ્ચે વસેલા ગ્રામવાસીના અતીતઃ
રાગને અને વિચ્છેદને વેદનાપૂર્ણ રીતે વ્યકત કરતું રધુવીર ચૌધરીનું દીર્ઘકાવ્ય.
ચં.ટ. મને થતું : અનાકર્ષક પત્નીના માતૃસ્વરૂપથી આકર્ષાતા પતિના મનોભાવને આલેખતું જયન્ત પાઠકનું સોનેટ.
એ.ટો. મને મુકુર-ગ્રંથ ૧, ૨, ૩, ૪ (૧૯૨૪, ૧૯૩૬, ૧૯૩૭, ૧૯૩૮) :
નરસિંહરાવ દિવેટિયાના ગદ્યલખાણોના સંગ્રહો. વિવેચન, રસચર્ચા વગેરેના આ બુદ્ધિપરાયણ લેખોમાં એમના વ્યકિતત્વનું પ્રતિબિંબ જોઈ શકાય છે. વિસ્તારપૂર્વકની વિષયમાંડણી અને ઝીણું પૃથક્કરણ એમની શકિત અને મર્યાદા છે. ગ્રંથ ૧માં ગ્રંથાવલોકન, કલાતત્ત્વાન્વેષણ, જીવનદર્શન, ધર્મ અને તત્ત્વદર્શન, હાસ્ય, વ્યાકરણ
અને ભાષા સંબંધી લેખો છે; એમાં “અસત્ય ભાવારોપણ” તેમ જ ‘ગુજરાતી કવિતા અને સંગીત’ જેવા લેખે મહત્ત્વના છે. ગ્રંથ:૨માં ‘જ્યાજયન્ત’નું અવલોકન નોંધપાત્ર છે. ગ્રંથ:૩માં ગુજરાતને નાથ’નું વિવરણ તેમ જ “ફૂલડાંકટોરી'નું અર્થઘટન ઘોતક છે. ‘કાવ્યની શરીરઘટના” પરનો લેખ કીમતી છે. ગ્રંથ:૪માં “કવિતા અને સંગીત” તથા “રમણભાઈ કવિ” એ લેખો ધ્યાનપાત્ર છે. બુદ્ધિપૂત વિશદ ચર્ચા આ લખાણોનું વ્યાવર્તક લક્ષણ છે.
ચં.ટો. મરદા: પન્નાલાલ પટેલને સાહિત્યમાં પ્રવેશ આપતી એમની લઘુનવલ ‘વળામણાંમાં પરિણીત યુવતી ઝમકુને વાત્સલ્યથી બચાવી એને સુખી કરતા મુખીનું પાત્ર.
ચિ.ટો. મરદાસ રણછોડદાસ : પદ્યકૃતિ “વિદ્યાહક નિબંધ' (૧૮૬૫)ના
કર્તા.
નિવે. મનેરમા : નવલકથા મનોરમા અથવા એક જીવનચરિત્રનું શુદ્ધ સ્વરૂપ' (૧૯૧૨)નાં કર્તા.
નિ.વી. મનેવિહાર (૧૯૫૬): રામનારાયણ વિ. પાઠકને નિબંધસંગ્રહ.
આ નિબંધોને વિવિધ રસના વિષયો પરના મનનવિહાર તરીકે ઓળખાવાયા છે. એમાં કેટલાક ટૂંકા નિબંધે છે, કેટલાક સંશેધનાત્મક વિસ્તૃત લેખે છે; કેટલાક પત્રરૂપે છે, કેટલાક નિરીક્ષણચિતનરૂપે છે, તો કેટલાક વાર્તાલાપરૂપે છે. આ લેખે જીવનની વિવિધ દૃષ્ટિથી સંપન્ન છે. ગાંધીયુગના ચિંતનની અહીં સૌમ્ય-સાદી શૈલીમાં ઠેરઠેર પ્રતીતિ થયા વગર રહેતી નથી.
ચં.ટો.
મનેહરવિજય: કથાકૃતિ “ભીમકુમારનું ભુજબળ' (૧૯૨૫) અને સુંદર રાજાની સુંદર ભાવનાના કર્તા.
- નિ.વા. મનેહરસિંહ: કથાકૃતિ પૂર્વજન્મની હકીકત' (૧૯૨૬) ના કર્તા.
નિ..
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૪૩૯
For Personal & Private Use Only
Page #451
--------------------------------------------------------------------------
________________
મજુરી ગુલામ મહીયુદ્દીન રસુલભાઈ –મરણોત્તર
થઈ છે. ગતિશીલ શબ્દચિત્રથી મંડિત લાંબાં-ટુકાં છાંદસ-અછાંદસ કાવ્યો અને કેટલાંક ચોટદાર મુકતકો પણ એમણે આપ્યાં છે.
‘હાથપગ બંધાયેલા છે' (૧૯૭૦) એમને આધુનિક જીવનની અસંગતિને અવનવી રચનાછટાથી દર્શાવતાં ઍબ્સર્ડ એકાંકીઓને સંગ્રહ છે. જે નથી તે (૧૯૭૩) એમને બીજો એકાંકીસંગ્રહ છે.
મજૂરી ગુલામ મહીયુદ્દીન રસુલભાઈ (૩૧-૮-૧૯૩૩): નાટયકાર,
નવલકથાકાર, જન્મ અમદાવાદમાં. શિક્ષણ અમદાવાદમાં. ૧૯૬૨ -માં ગુજરાત યુનિવર્સિટીમાંથી મને વિજ્ઞાન વિષયમાં એમ.એ. ૧૯૬૨ થી ૧૯૬૪ સુધી ટયુટર અને ૧૯૬૪ થી વ્યાખ્યાતા. હાલ સહજાનંદ આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં મને વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ.
એમના પ્રથમ એકાંકીસંગ્રહ ‘ન' (૧૯૭૦)માં ત્રણ એકાંકીઓ અને એક દ્વિઅંકી નાટક 'ઝંખનાને સમાવેશ થાય છે. મુખ્યત્વે કરુણ-ગંભીર પ્રકૃતિનાં આ નાટકો છે. છ અભિનેય એકાંકીઓને સંગ્રહ ‘કેન્સર” (૧૯૭૪)માં પ્રથમ સંગ્રહમાંનું ‘ઝંખના’ નાટક એકાંકી તરીકે રૂપાંતરિત છે. એમાં બે નટીશૂન્ય એકાંકીઓ પણ છે. સંગ્રહનાં ‘નાથી’ સિવાયનાં એકાંકીઓમાં મુખ્યત્વે શહેરી જીવનની આસપાસના કથાવસ્તુનું આલેખન છે. કેન્સરનું સિંધી ભાષાંતર ૧૯૮૨માં પ્રગટ થયું છે. “અંતરછાયા' (૧૯૭૪) નવલકથા તેમ જ માનસિક રોગ વિશેના લેખેને સંગ્રહ ‘અસાધારણ વ્યકિતત્વ પરિચય' (૧૯૮૩) પણ એમની પાસેથી મળ્યાં છે.
૫.ના. મસૂરી ફકીરમહમ્મદ ગુલામનબી, ‘આદિલ'(૧૮-૫-૧૯૩૬) : ગઝલકાર, કવિ, નાટ્યકાર. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજની શાળામાં અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે અમદાવાદની જે. એલ. ન્યુ ઇગ્લિશ સ્કૂલમાં તથા કરાંચીની મેટ્રોપોલિટન હાઈસ્કૂલમાં. ઘણા વ્યવસાય કર્યા. પહેલાં કરાંચીમાં પિતા સાથે કાપડને અને પછી અમદાવાદમાં સૂતરને અને કાપડને વેપાર; એ પછી ‘પિક’ અને ‘અંગના' જેવાં અંગ્રેજી-ગુજરાતી સામયિકોમાં પત્રકારની કામગીરી અને પછી ૧૯૭૨માં જાણીતી ઍડવરટાઇઝિંગ કંપની ‘શિલ્પી'માં કોપીરાઇટર રહ્યા. છેવટે ભારત છોડી કાયમ માટે અમેરિકામાં વસવાટ.
તેઓ નવી પ્રયોગશીલ ઝગલના અગ્રણી છે. 'વળાંક' (૧૯૬૩), ‘પગરવ' (૧૯૬૬) અને ‘સતત’ (૧૯૭૦) એમના ગઝલસંગ્રહ છે. એમાં ગઝલની બાની, તેનાં ભાવપ્રતીકો અને રચનારીતિમાં નવીનતા છે. અંદાજે બયાનની આગવી ખૂબીથી તેમ જ પતીકા અવાજથી તેઓ નોખા તરી આવે છે. એમની ગઝલમાં મુખ્યત્વે વિચ્છિન્નતા, નિર્ભાન્તિ અને કલાન્તિના ભાવે શબ્દબદ્ધ થયા છે. મૌન, શૂન્યતા, અંધકાર, ઘર, મકાન, સૂર્ય આદિને આ કવિએ પિતાના કથનાથે તેમ જ કોઈ રહસ્યના કે વિશિષ્ટ અનુભૂતિના સૂચનાર્થે ઉપયોગમાં લીધાં છે.
ગઝલના રચનાક્સબનું એમનું પ્રભુત્વ ઉર્દૂ ગઝલના એમના અભ્યાસને આભારી છે. ઉર્દૂમાં પણ એમણે એક સંગ્રહ થાય એટલી ગઝલ રચી છે. “પગરવ/સંભવ/પાલવ' તથા 'મૂંગો/ભડકો લહિયો' જેવા કાફિયામાં અને વરસાદમાં', ‘સૂર્યમાં’, ‘ભીંડીબજારમાં તથા “અ”, “પરંતુ” જેવા રદીફમાં તેમ જ ગુજરાતી-સંસ્કૃતની સાથોસાથ ફારસી અને અંગ્રેજી શબ્દના યથોચિત ઉપયોગમાં એમની પ્રયોગશીલતા પરખાય છે. અમદાવાદની સંયોગાધીન વિદાયવેળાએ રચાયેલી “મળે ન મળે' રદીફવાળી ગઝલ લોકપ્રિય
મજૂરી ફકીરમહંમદ જમાલભાઈ (૧૦-૧૨-૧૯૨૬): કવિ, સંપાદક. જન્મ વિસનગર (જિ. મહેસાણા)માં. ૧૯૦૦માં ગુજરાતી અને ઇતિહાસ વિષયો સાથે એમ. એન. કોલેજમાંથી બી.એ. ૧૯૫૮ માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૫૯થી ૧૯૬૨ સુધી વિ. ૫. મહાવિદ્યાલય, વલ્લભવિદ્યાનગરમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૬૨થી ત્યાંની જ નલિની-અરવિંદ ઍન્ડ ટી. વી. પટેલ આર્ટ્સ કોલેજમાં અધ્યાપક. અત્યારે નિવૃત્ત.
એમના એંશી જેટલી કાવ્યરચનાઓના સંગ્રહ ઇજન' (૧૯૬૮) -માં છંદોબદ્ધ, ગીત અને ગઝલ સ્વરૂપની રચનાઓ છે. કવચિત્ પ્રયોગશીલતા તરફની ગતિ સૂચવતાં અને મુખ્યત્વે પરંપરા સાથે અનુસંધાન જાળવતાં એમનાં કાવ્યો આધુનિક જીવનની વિફળતાને વિષય બનાવે છે. કાવ્યમધુર (દિલાવરસિંહ જાડેજા અને જશવંત શેખડીવાળા સાથે, ૧૯૬૧) અને “કાવ્યપરિમલ' (દિલાવરસિંહ જાડેજા અને રમેશ ત્રિવેદી સાથે, ૧૯૭૦) એમનાં અર્વાચીન કવિતાનાં સંપાદન છે; તે ‘ભાઈકાકાનાં સંસ્મરણો' (અન્ય સાથે) એમનું સ્વ. ભાઈકાકાની આત્મકથાનું સંપાદન છે.
મપારા હરકિશનદાસ દુર્લભરામ : 'સુરતના હુલ્લડને ગરબે' (અન્ય સાથે, ૧૯૩૪)ના કર્તા.
મફત રણેલાકર : જુઓ, રબારી મફતલાલ ચેલાભાઈ. મયાણી ધીરજબહેન : પ્રકૃતિ, પ્રણય અને દેશભકિત વિશેનાં ગીતકાવ્યો અને ગરબાઓને સંગ્રહ ‘ગીત ગેરસી' (૧૯૪૯)નાં કર્તા.
નિ.. મયૂખ: જુઓ, શાહ ચંદ્રકાન્ત જેઠાલાલ. મયૂર: જુઓ, ત્રિવેદી મગનલાલ શામજી. મયૂરાનંદ વર્મા: જુઓ, વૈઘ વિજયરાય કલ્યાણરાય. મરણોત્તર(૧૯૭૩): સુરેશ જોષીની પ્રકાર નિષ વિવેચને માટે પડકારરૂપ બનતી આ લઘુનવલ લલિતનિબંધ, કવિતા અને નવલ જેવાં સ્વરૂપનું સંયોજન છે; છતાં અહીં એમની ‘જનાન્તિકે’ની નિબંધૌલીનું વર્ચસ્ છે. આ રચનાના પિસ્તાલીસ જેટલા નાના નાના ખંડો કોઈ ધારે તો ભિન્ન આનુપૂર્વીમાં પણ વાંચી શકે. પાંખું કથાનક આવું છે: 'હું' અને અન્યનું સુધીરને ત્યાં આવવું; “હું” સિવાયનાંઓનું ચાંદનીટે ઘૂમવું; પણ ફરી વ્હીસ્કીની પાર્ટીમાં ચૂર થવું; પછી ઊંઘના ઊકરડામાં ધરબાઈ જવું; પ્રભાત સુધી હું'નું રહેવું અને છેવટે “હું'માંથી મરણનું ફેંકાઈ જવું. અહીં કૃતિના કેન્દ્રમાં મરણ છે એ મરજી વ્યકિતનું, સંસ્કૃતિનું પણ હોઈ શકે;
૪૪૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #452
--------------------------------------------------------------------------
________________
મરમ-મર્ઝબાન ફિરોજશાહ જહાંગીર
પણ એ મરણને ઉત્કટ સંવિત્તિ ધરાવતા નાયકની ચેતના દ્વારા રૂપ આપવામાં આવ્યું છે.
શિ.પં. મરમ : કથાકૃતિ “અદેખાઈની આફતના કર્તા.
નિ.. મરીચિ: જુઓ, લુહાર ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ. મરીઝ: જુઓ, વાસી અબ્બાસ અબ્દુલઅલી. મર્ચન્ટ એચ. જી. : કથાકૃતિઓ ‘વસંતસેના' (૧૮૮૯), ‘વીરવિજય', "મહાકાળીની મૂર્તિ ને તેના ભેગ’, ‘રાજા ભોજ અને કવિ કાલિદાસ તથા શબ્દકોશ ‘ન્યૂ પોકેટ ગુજરાતી-અંગ્રેજી ડિકશનરી’ (બંગાળી એલ. એમ. સાથે, ૧૮૯૯) અને સંસ્કૃત-ગુજરાતી ડિક્શનરી' (૧૮૯૫)ના કર્તા.
નિ.વા. મર્ચન્ટ એન. પી. : બેધક વાર્તાઓ ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ યાને લુચ્ચે લાડુભટ્ટ (૧૮૮૫) અને શેરને માથે સવા શેર અથવા ઠગદાસની ઠગાઈ યાને ચોરનો ભાઈ ઘંટીચોર’ (૧૮૮૭)ના કર્તા.
નિ.. મર્ચન્ટ રમણીકાન્ત ગુલાબચંદ : ચરિત્રલક્ષી કૃતિ 'મહાસતી સુભદ્રા (૧૯૫૯)ના કર્તા.
નિ.. મર્ચન્ટ રોશનઅલી આહમદભાઈ, “રોશન' (૧૧-૧૧-૧૯૪૨): કવિ. જન્મ મુંબઈમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. પ્રિન્સ અલીખાન હૉસ્પિટલ, મુંબઈમાં ઍસ્ટેટ સુપરવાઇઝર. એમની પાસેથી કાવ્યસંગ્રહ “રોશની' (૧૯૬૮) મળ્યો છે.
નિ.. મર્ચન્ટ સી. ડી. : બાળનાટયકૃતિ ‘સત્યનો ભીના કર્તા.
નિ.વો. મર્ઝબાન અદી ફિરોઝશાહ(૧૭-૮-૧૯૧૪, ૨૬-૨-૧૯૮૭) : નાટયકાર. જન્મ મુંબઈમાં. ૧૯૨૬માં ન્યૂ ભરડા હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. ૧૯૩૩માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સાહિત્ય સાથે બી.એ. ૧૯૩૬ થી “જામ-એ-જમશેદ', જેમ વીકલી’ અને ‘ગપસપ’ માસિકના તંત્રી. ૧૯૪૭થી આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પર અંગ્રેજી-ગુજરાતી નાટકોના સ્ટાફ પ્રોડયુસર. ૧૯૫૩માં નાટયતાલીમ માટે ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટયુટ યુનેસ્કો)ની સ્કૉલરશિપ. ૧૯૬૪માં પદ્મશ્રી ખિતાબ. ૧૯૭૦માં સંગીત નાટક અકાદમીને તખ્તાના શ્રેષ્ઠ દિગ્દર્શક માટેને ઍવોર્ડ. કેન્સરથી મુંબઈમાં અવસાન.
એમણે તોફાની ટોળકી’, ‘પિરોજાભવન', કાતરિયું ગેપ', માથે પડેલા મફતલાલ’, ‘બરી કે બલા?”, “ઘરડી ઘોડી લાલ લગામ જેવાં પંચાવન જેટલાં નાટકો લખ્યાં છે અને દિગ્દર્શિત કર્યા છે. અનેક અંગ્રેજી નાટકોનું પણ એમણે દિગ્દર્શિન કર્યું છે. એમણે આકાશવાણી પરથી મોટી સંખ્યામાં રેડિયોરૂપકો અને ટી. વી. પરથી
“આવો મારી સાથે” જેવી નિયમિત લેકપ્રિય શ્રેણી આપ્યાં છે.
ચંટો. મર્ઝબાન કેકોબાદ બહેરામજી: મુંબઈમાં મુદ્રકને વ્યવસાય. જાણીતા સુધારક. એમણે જીવનચરિત્ર ફરદુનજી મર્ઝબાનજી (૧૮૯૮) આપ્યું છે.
નિ.વે. મર્ઝબાન જહાંગીર બહેરામજી, બાબા આદમ' (૨-૯-૧૮૪૮, ૫-૨-૧૯૨૮) : હાસ્યકાર, નવલકથાકાર. પહેલાં ‘ટાઇમ્સ ઑવ ઇન્ડિયા’ સાથે સંલગ્ન, પછી ‘નૂરે ઈલ્મમાસિકના તંત્રી. ત્યારબાદ ‘રાસ્ત ગોફતાર'ના તંત્રી. ૧૮૮૭થી જામે જમશેદમાં અને એના વિકાસમાં મહત્ત્વને ફાળે. બે વાર ઈંગ્લેન્ડને પ્રવાસ.
અંગ્રેજી નવલકથાઓને આધારે હાસ્યરસને અનુલક્ષીને લખાયેલી એમની નવલકથાઓ અશ્લીલ બન્યા વગર મુખ્યત્વે પારસી સમાજનાં અનિષ્ટોને ચીંધે છે. “ભુલભુલામરી' (૧૮૯૦), ‘આદાની સુંઠ' (૧૮૯૪), “ઘેરના ઘેલા ને બહારના ડાહ્યા' (૧૮૯૭), ધણી કે ઢોર (૧૯૦૦), “મુશકીલ આસાન' (૧૯૧૫), ‘માં કી થવીત્રી’ (૧૯૧૬), ‘ચોરીયામાર' (૧૯૨૦) વગેરે એમની નવલકથાઓ છે. ‘મોદીખાનેથી માર્સેલ્સ' (૧૯૦૬) અને ‘વેલાતનું ગાયું દાસ્તાન (૧૯૧૫) એમનાં પ્રવાસપુસ્તકો છે. “અક્કલના સમુદર' (૧૮૯૦) એ પિકવીક પેસર્સને અનુવાદ છે.
ચંટો. મર્ઝબાન ફરદુનજી (૧૭૮૭, ૨૩-૩-૧૮૪૭) : કવિ, અનુવાદક. જન્મ સુરતમાં. મોફતી જહાહાદ્દીન બીન નસરોલ્લા નામના ઉસ્તાદ પાસે ફારસી અને એક પંડિત પાસે સંસ્કૃતને અભ્યાસ. ૧૭૯૯માં ગૃહત્યાગ. ત્યારબાદ મુંબઈ પહોંચવાની તક. મુંબઈના પ્રખ્યાત દસ્તુર મુલ્લાફિરોઝ પાસે જીવનઘડતર. ૧૮૦૮ માં બુકબાઇન્ડિગનું કામ. ૧૮૧૨માં મુંબઈ કોટવિરતારમાં સૌપ્રથમ ગુજરાતી છાપખાનાને પ્રારંભ. ગુજરાતી મુદ્રણના જનક ગણાયા. ૧૮૨૨માં મુંબઈના સમાચાર સાતવારિયાની શરૂઆત. પછી ૧૮૩૨થી એને દનિક બનાવ્યું. દમણમાં લિવરના દર્દથી અવસાન.
‘દબેસ્તાન (૧૮૧૫) મુંબઈમાં થયેલા એમના પહેલા વર્નાક્યુલર પ્રેસમાં ૧૮૧૪માં છપાયેલા સંવત ૧૮૭૧ના ગુજરાતી પંચાંગ પછી છપાયેલું ફારસી તરજુમાનું એમનું આ બીજું પુસ્તક છે. એમણે “ખોદે અવેસ્તા' (૧૮૧૭)ને પણ તરજુમે આપ્યો છે. ‘વેલેસ્તાનનો તરજુમે' (૧૮૩૮) અને “અદલે કવિને તરજુમો' (૧૮૪૧) પણ એમના નામે છે. “મખતેશર-શાહનામું (૧૮૪૩) એમને ફિરદોસી તુસીના શાહનામાને તરજુમો છે. એમણે કામાવતી વાર્તા, ‘નંદબત્રીસી વાર્તા”, “ગુલે બકાવલીની વાત પઘમાં આપી છે.
ચં.ટો. મર્ઝબાન ફિરોઝશાહ જહાંગીર, પીજામ' (૬-૫-૧૮૭૬, ૧૧-૪-૧૯૩૩): નવલકથાકાર, નાટકકાર. મુંબઈની ન્યૂ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. ૧૮૯૯માં એમ.એ. થઈ લખવાની કારકિર્દી
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #453
--------------------------------------------------------------------------
________________
મર્ઝબાન બહેરામજી ફરકૂનજી – મલબારી બહેરામજી મહેરવાનજી
આરંભેલી. ૧૯૨૨માં ‘જામે જમશેદ’ના સહતંત્રી, ૧૯૨૮માં
મંત્રી
દ્વારપકટાક્ષયુક્ત એમની પાસીઘાર્થ નવલકાઓમાં ‘વારસા ના કબૂલ’(૧૯૦૬), ‘નસીબની લીલી’(૧૯૧૩), ‘આઈતા પર કોઈનું’(૧૯૨૧), ‘મહોબ્બત કે મુ બન’(૧૯૨૨) વગેરે મુખ્ય છે. ‘માસીના માકો’(૧૯૧૦), ‘અફલાતુન’(૧૯૧૭) વગેરે સહિત એમણે પાંચસાત નાટકો પણ આપ્યાં છે.
મો.
મર્ઝબાન બહેરામજી ફરકૂનજી (-, ૧૮૯૫): બાળપણ દમણમાં વિતાવી, પિતાના અવસાન પછી મુંબઈમાં જઈ ૧૮૪૨માં ‘દફતર આકાર' મુળગળની સ્થાપના કરી. ૧૮૫૭માં ‘બે ધ’નું સંચાલન. ૧૯૬૭માં 'તંદુરસ્તી માસિક દારૂ કર્યું,
‘ગુલશનોવ’(૧૮૪૩), ‘કાર્નેશ નામ એ જેન’(૧૯૪૬) જેવી નવલકથાઓ આપ્યા ઉપરાંત એમણે ‘કન્યાદર્પણ’(૧૮૭૭) નામનું સ્ત્રીઉપયોગી પુસ્તક આપ્યું છે. ‘યુસુફ જુલેખાં’(૧૮૪૮) નામે ઉર્દૂ નવલકથાનો અનુવાદ પણ એમણે આપ્યો છે.
ચં.ટા. મર્થક હિંમતલાલ : બાળવાર્તાનાં પુસ્તકો ‘કાસમ ચાઉસ’(૧૯૪૧), ‘વડવાઈઓ’(૧૯૪૧) અને ‘રેઢિયાળ બિન્નીબાઈ’ના કર્તા.
નિ.વો.
મર્મર (૧૯૫૪, બી. આ. ૧૯૫૭): જન પાઠકનો કાવ્યસંગ્રહ એમાં કવિતા-પ્રેયસીની આસનાવાસના કરતી કૃતિઓ; મુગ્ધતા અને પ્રસન્નતાના ભાવોને વનનાં પ્રણયકાળો; સાંતવાણીનું સ્મરણ કરાવતાં જ્ઞાન, વૈરાગ્ય અને ભકિતની કાળો; માનવપ્રેમ, ધરતીપ્રીતિ, વ્યક્તિ અને સ્થળવિશેષનાં કાવ્યો છે. વિવિધ ઋતુઓનો રૂપવૈભવ આલેખતાં કાવ્યો અહીં ખાસ ધ્યાન ખેંચે છે. ‘બીજ’, ‘જિંદગી નેમરણ”, આંબાવા’જેવાં મર્માળા મુકતકો, ‘ચંપાનો છે, ‘ઉનાળા’, ‘પ્રેમઘટા ઝૂક આઈ’ જેવાં આકર્ષક ઉપાડનાં ગીતો તથા મને થતું', ઉનાળાનો દિવસ' જેવી સૌવયુક્ત સોનેટરચનાઓ કવિની સૌદર્યાભિમુખતાની પ્રતીતિ કરાવે છે,
દ.વ્યા.
માઁ : મનુભાઈ પંચોલી, ‘દર્શક’ની પ્રશિષ્ઠ નવલકથા ગેર તો પીધાં છે જાણી જાણી'નું મહત્ત્વનું નારીપાત્ર. અંધનાયક સત્યકામની અંગત મદદનીશ, નાયિકા રોહિણીના દિયર અચ્યુતની પત્ની અને ભારતીય પિતાની નિગ્રો પુત્રી, મર્સીએ પાલક પિતા રેથન્યુના ઘાતક જર્મન કાર્યની શુશ્રુષામાં પ્રગટ કરેલું ખ્રિસ્તીપણ્ અવિસ્મરણીય છે.
4.
મલ ઈશ્વરલાલ અમૃતલાલ સામજિક લેખો, પત્રો અને નવલિકાઓનો સંગ્રહ 'વનના ઉદ્યાસ'(૧૯૩૩)ના કે.
નિવા. મલબારી ફિરોજ બહેરામજી, છોટાબાબ': પ્રવાસવર્ણનની સાથે મુાિં પ્રસંગો આલેખનું પુસ્તક પ્રામાં માઈની મુસી
૪૪૨: ગુજરાતી સાહિત્યકોશ -૨
(૧૯૨૦ના .
નિ.વા.
મલબારી બહેરામજી મહેરવાનજી (૧૮-૫-૧૮૫૩, ૧૧-૭-૧૯૧૨): વિ, ગદાકાર. જન્મ વડોદરામાં. મૂળ પના ધનજીભાઈ માના, પરંતુ પિતાન વન બાદ પચિ વર્ષની વર્ષો મા ભીખીબાઈ ગય મહેરવાનજી નાનાભાઈ મલબારીને ત્યાં આંગળિયાત તરીકે ગયા. બાહ્યવય સુરતમાં વીત્યું. પહેલાં દેશી પદ્ધતિએ ચાલતી નરભેરામ મહેતાની શાળામાં, પછી પારસી પંચાયતની સ્કૂલમાં, પછી શર મોદ એંગ્લો વાંકપલર સ્કૂલમાં અને પછી મિશન સ્કૂલમાં અભ્યાસ. ૧૮૭૧માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી, પણ ઉચ્ચશિક્ષણમાં દાખલ થયો નહિ; છતાં ગુજરાતી અને અંગ્રેજી પર પ્રભુત્વ. માં શિક્ષકનો વ્યવસાય. ડૉ. વિલ્સનનું અને ડૉ. રંગરનું પ્રોત્સાહન, પત્રકાર તરીકેની કારકિર્દીની શરૂખાન ૧૮૭૯ની ચરણપાત 'ઈન્ડિયન સ્પેકટર'ના તંત્રી. 'વાઇરસ વ ઇન્ડિયા' નામે પત્ર દ્વારા પણ પ્રજાસેવા. પત્રકાર તરીકે નિર્ભીકપણે બાળલગ્ન નેં પુનર્લંગ્ન બાબતે સુધારવાદી વિચારોની અભિવ્યકિત ૧૮૯૩માં સુર પના પ્રવાસે ગયા. ૧૯૦૧ માં ‘ઈસ્ટ ઍન્ડ વેસ્ટ' નામના માસિકની શરૂઆત. હૃદય એકાએક બંધ પડવાથી સીમલામાં અચાનક મૃત્યુ.
સંસારસુધા, દેશદાઝ અને નીતિબાપને લક્ષ્ય કરનીરચનાઓના એમના છએક કાવ્યસંગ્રહો છે. ‘નીતિવિનોદ’(૧૮૭૫) મધુર અને કણ ગરબીઓનો સંચય છે. એમાં બાળવિધવા, કોડાવાળી જી, પરણેલી બાળપત્ની વગેરેના સ્રીદુ:ખના વિલાપે છે. ‘વિલ્સનવિરહ’(૧૮૭૮) મિત્રો. જહોન વિલ્સનના મૃત્યુ પરનું શાકકાવ્ય છે. એમાં તેઓ દલપતરામના 'ફાર્બસવિરહને જ અનુચર્યાં છે. ‘સરોદ-ઈ-ઈત્તેફાક’(૧૮૮૧)માં ફારસી શૈલીનાં ગીતો અને કવિતા છે. આ ઉપરાંત એમના ‘અનુભવિકા’(૧૮૯૪), ‘આદમી અને તેની દુનિયા’(૧૮૯૮) અને ‘સાંસારિકા’(૧૮૯૮) કાવ્યસંગ્રહો છે. ‘ઇતિહાસની આરસી’ જેવી ‘સાંસારિકા’માં સચવાયેલી પ્રચલિત રચના ભાષાની પ્રૌઢિ દર્શાવે છે. મુખ્યત્વે દલપતરામ અને નર્મદની શૈલીનું અનુસંધાન આ કવિની રચનાઓમાં હોવા છતાં પારસી બોલીને અતિક્રમી ગુજરાતી શુદ્ધ ભાષા લખવાનો અને ગુજરાતી પિંગળને અનુસરવાનો એમનો પુરુષાર્થ નોંધપાત્ર છે.
એમણે અંગ્રેજી ભાષામાં જેનાઓ કરી તેનો સંચય “ઈન્ડિયન ન્યૂઝ ઇન ઇગ્લિશ ગાબ' (૧૮૭૬) નામે પ્રસિદ્ધ થયો છે. એમાં અંગ્રેજી પિગળનો સારો અભ્યાસ નજરે ચડે છે. કવિએ હિદન લગના દેશી પ્રશ્નો એમાં ચર્ચ્યા છે.
૧૯૭૮માં કરવા ગુજરાત-કાઠિયાવાડના પ્રવાસના પરિણામ રૂપે મળતું ‘ગુજરાત ઍન્ડ ધ ગુજરાતીઝ’ તથા ૧૮૯૦ની યુરોપયાત્રાના પરિણામરૂપે મળનું ઇન્ડિયન આઈ ઓન ઈગ્લિા લાઈફ’-બંને પુસ્તકો અંગ્રેજીમાં છે. આ ઉપરાંત, હિંદુ ધર્મની ફિલસૂફીને લગતાં મેસરની બિર્ટ વેંચર્સ'નું મનચેરજી મેર્વેદજીના યોગમાં ગુજરાતી ભાષાંતર એમણે આપ્યું છે.
For Personal & Private Use Only
Page #454
--------------------------------------------------------------------------
________________
મલબારીનાં કાવ્યરત્ન - મશરૂવાળા કિશોરલાલ ઘનશ્યામલાલ
મલબારીનાં કાવ્યરત્ન (૧૯૧૭) : મલબારી બહેરામજી મહેરવાનજીના કાવ્યગ્રંથોમાંથી અરદેશર ફરામજી ખબરદારે ચૂંટી કાઢેલી કવિતાઓનો સંગ્રહ. એમાં ‘ઈશ્વરસ્તુતિ અને કુદરતી, ‘રનેહ સંબંધી', “સંસારસુધારો', “સ્વદેશસેવા સંબંધી’, ‘નીતિ સંબંધી', “નામાંકિત મનુષ્યો સંબંધી’, ‘સંસારની વિચિત્રતા', ‘ઈશ્વરજ્ઞાન અને ભકિત', ‘હિંદી કાવ્યો', ‘પારસી શૈલીનાં કાવ્યો વગેરે શીર્ષક હેઠળ કુલ ૧૬૮ જેટલી રચનાઓ સમાવી છે. આ કવિની રચનાઓમાં સુધારક, વિચારક અને નીતિવાદી છાયાઓ જોવાય છે. પ્રારંભમાં શામળ અને દલપતરામની ભાષાને ભાસ, છતાં પછીથી શિષ્ટ ગુજરાતીની પ્રૌઢિ એમની રચનાઓમાં પ્રગટેલી. સંસારસુધારો અને દેશભકિત એમનાં ઘણાંખરાં કાવ્યનાં મૂળ છે.
ચંટો. મલયાનિલ: જુઓ, મહેતા કંચનલાલ વાસુદેવ. મલિક મુહમ્મદ : કાવ્યસંગ્રહ “લતા ' (૧૯)ના કર્તા.
નિ.વા. મણૂદાસ : પદ્યસંગ્રહ ભકિતપ્રકાશ' (૧૯૨૮)ના કર્તા.
નિ.વા. મલિક ગુરુદયાળ (૧૮૯૭, ૧૯૭૦): કવિવર રવીન્દ્રનાથ, દીનબંધુ ઍન્ડ છે અને ગાંધીજીના અંતેવાસી. માતૃભાષાનું પૂરતું જ્ઞાન, ઉપરાંત અંગ્રેજી, હિંદી, બંગાળી, ગુજરાતી અને મરાઠીના જાણકાર, અપરિગ્રહી અને શાંતિના ચાહક, શિક્ષક. કેન્સરથી અવસાન. બાપયોગી પ્રસંગકથઓના સંગ્રહ ‘ગાંધીજી સાથે જીવનયાત્રા’ એમના નામે છે.
થાપેલી ગૂજરાત વિદ્યાપીઠના પહેલા મહામાત્ર, આ અરસામાં એમને કાકાસાહેબ કાલેલકર મારફતે, આશ્રમમાં કેદારનાથજીને પરિચય થયો. એમની સાથેની ચર્ચાવિચારણાનોના પરિપાકરૂપે, સાંપ્રદાયિક શ્રદ્ધાઓ કે પરંપરાપ્રાપ્ત માન્યતાઓને વિવેકદૃષ્ટિથી, શાંત અને સ્થિર ચિત્ત ચકાસી, તેમાંથી જીવનેન્ક સાધક સત્યનું જ ગ્રહણ કરવાની આત્મશકિતને ઉદય થયે. જીવનના અને અધ્યાત્મના પ્રશ્નોને જોવાની, સમજવાની અને ઉકેલવાની એમની દૃષ્ટિમાં આથી આમૂલ પરિવર્તન આવ્યું. ૧૯૩૪ થી ૧૯૩૮ સુધી ગાંધી સેવા સંઘના પ્રમુખ. દેશના સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લેતાં ૧૯૩૦, ૧૯૩૨ તથા ૧૯૪૨ માં વધતાઓછા પ્રમાણમાં કારાવાસ. ૧૯૪૬ થી જીવનપર્યત “હરિજન” પત્રના તંત્રી.
એમની લેખનપ્રવૃત્તિનો ગંભીરતાપૂર્વકનો પ્રારંભ, પોતાના મંથનકાળમાંથી બહાર આવ્યા ત્યારપછી એટલે કે ૧૯૨૨ પછીથી થયો છે. કેળવણીવિષયક ચિંતન, ગાંધીજીના વિચારોની સમજતી, વૈયકિતક અને સામાજિક અભ્યદય માટેનું દિશાસૂચન તથા યોગ, સાધના, અવતાર, ઈશ્વર વગેરે અંગે વિવેકપૂત, તર્કશુદ્ધ, વિશદ અને નિખાલસ રજૂઆત–આ બાબતને એમના લેખનમાં વધુ ઝોક રહ્યો છે.
તેઓ સત્ય અને અસત્યની, શ્રેયસ્ અને અશ્રેય ની સૂક્ષ્મ વિવેકદૃષ્ટિએ જીવનને અવલોકતા રહ્યા છે, તેને નિબંધરૂપે પ્રગટ કરતા રહ્યા છે, પરિણામે એક શાંત, સ્વચ્છ, નિર્દભ, લોકહિતૈષી નિબંધકાર તરીકે બહાર આવ્યા છે. એમની ગદ્યશૈલી શીલસમૃદ્ધ
છતાં સરલ, પારદર્શક અને જોમવતી છે. રામ અને કૃષ્ણ' (૧૯૨૩), ‘ઈશુખ્રિસ્ત’(૧૯૨૫), ‘બુદ્ધ અને મહાવીર' (૧૯૨૬), ‘સહજાનંદ સ્વામી' (૧૯૨૬) વગેરે ચરિત્રાત્મક નિબંધોમાં એમણે અવતાર લેખાતા જે તે મહાપુરુષના માનવીય ગુણોનું પ્રતીતિક્ર આલેખન કર્યું છે. સાધક ને ચિંતક તરીકેની એમની સીમાસ્તંભરૂપ, યાદગાર અભિવ્યકિત ‘જીવનશોધન' (૧૯૨૯) તથા સમૂળી ક્રાંતિ' (૧૯૪૮) -માં જોવા મળે છે. ગાંધીવિચારદોહન' (૧૯૩૨), ‘અહિંસાવિવેચન’ (૧૯૪૨), ‘ગાંધીજી અને સામ્યવાદ' (૧૯૫૧) વગેરેમાં ગાંધીવિચારના ભાષ્યકાર તરીકેના એમના સામર્થ્યનાં દર્શન થાય છે. કેળવણીકાર તરીકેની એમની સૂક્ષ્મ તેમ જ મૌલિક દૃષ્ટિને પરિચય કેળવણીના પાયા(૧૯૨૫), ‘કેળવણીવિવેક' (૧૯૪૯) અને ‘કેળવણીવિકાસ' (૧૯૫૦) એ ગ્રંથત્રિપુટીમાં થાય છે.
ઔદ્યોગિક સમાજમાં વિસંવાદી લાગે તેવા વિચારો દર્શાવતું ‘સ્ત્રીપુરુષમર્યાદા' (૧૯૩૭) ઉપરાંત ગાંધીવાદીઓ પરના કટાક્ષલેખને સંઘરનું ‘કાગડાની આંખે' (૧૯૪૭), ક્રાંતિકારી વિચારણા પ્રગટ કરતું અને પ્રચલિત વિચારોમાં રહેલા દોષોને ખુલ્લા પાડનું “સંસાર અને ધર્મ' (૧૯૪૮) એમનાં પ્રકીર્ણ પુસ્તકો છે.
ખલિલ જિબ્રાનકૃત ‘ધ પ્રેફેટ’, તેલયકૃત 'ધ લાઇટ શાઇન્સ ઇન ડાર્કનેસ', મેરિસ મૅટરલિંકકૃત “ધ લાઇફ ઓવ ધ વ્હાઇટ એ” અને પેરી બર્જેસકૃત હું વૅક ઍલેન ગ્રંથોનાં અનુક્રમે ‘વિદાયવેળાએ' (૧૯૩૫), ‘તિમિરમાં પ્રભા' (૧૯૩૬), 'ઊધઈનું જીવન' (૧૯૪૦) અને માનવી ખંડિયેરો' (૧૯૪૬) નામે એમણે
મહારજી માણેકલાલ જમનાદાસ : સવિચાર અને મનુષ્યના મનને અનુક્રમે ગુરુ-શિષ્ય રૂપે સ્વીકારીને રચેલો સંવાદ ‘શાંતિસુધારસ' (૧૮૮૦)ના કર્તા.
૨.ર.દ. મશરૂવાળા ઈશ્વરદાસ ઇચ્છારામ : પાણીપતના યુદ્ધને વિષય
બનાવતી ઐતિહાસિક નવલકથા “પેશવાઈની પડતીને પ્રસ્તાવ (૧૯૦૮) તેમ જ અન્ય નવલકથા “કલેઆમ' (૧૯૧૧)ના કર્તા.
કૌ.બ્ર. મશરૂવાળા કિશોરલાલ ઘનશ્યામલાલ (૫-૧૦-૧૮૯૦, ૯-૯-૧૯૫૨): ચરિત્રકાર, નિબંધકાર, અનુવાદક. જન્મ મુંબઈમાં. મૂળ વતન સુરત. પ્રાથમિક શિક્ષણને પ્રારંભ આકોલામાં મરાઠી ભાષામાં. આઠ વર્ષની વયે માતાનું અવસાન થતાં, મુંબઈમાં માશી પાસે જઈ રહ્યા અને એમનું શિક્ષણ ગુજરાતીમાં આરંભાયું. શાળાકાળ દરમિયાન મુંબઈમાં પ્લેગ ફાટી નીકળતાં થોડા સમય માટે આગ્રામાં અભ્યાસ. ત્યાં હિંદી તથા ઉદૂ પણ શીખ્યા. પદાર્થવિજ્ઞાન તથા રસાયણશાસ્ત્રને ઐચ્છિક વિષયો તરીકે રાખી ૧૯૦૯માં મુંબઈની વિલ્સન કોલેજમાંથી બી.એ. ૧૯૧૩માં એલએલ.બી. આશ્રમની રાષ્ટ્રીય શાળામાં ૧૯૧૭થી ૧૯૧૯ સુધી શિક્ષક. ગાંધીજીએ
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૪૪૩
For Personal & Private Use Only
Page #455
--------------------------------------------------------------------------
________________
મદરેક–મહાપ્રસ્થાન
મહંત રતનદાસજી સેવાદાસજી : જીવનચરિત્ર ‘સત્ય શ્રી કબીર દિગ્વિજય'-ભા. ૧ (૧૯૩૭)ના કર્તા.
મહંત રાજેન્દ્ર: પદ્યકૃતિઓ “તુલજાનામ-સંકીર્તન' (૧૯૮૦) તથા
શ્રી દેવીરક્ષાકવચ' (૧૯૮૦)ના કર્તા.
ભાષાંતરે આપ્યાં છે. ભાષાંતર માટે એમણે પસંદ કરેલી સામગ્રીમાં પણ જીવનલક્ષી દૃષ્ટિનો પરિચય થાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા’ને એમણે આપેલ સમશ્લોકી અનુવાદ “ગીતાધ્વનિ' (૧૯૨૩) મૂળને વફાદાર અને સરળ તથા લોકભોગ્ય છે.
કા.આ. મશરેક : જુઓ, ઈરાની સોહરાબ શહેરિયાર. મશાલચી : જુઓ, મહેતા બળવંતરાય ગોપાળજી. મસાની મનીજેહ, ‘મામા': બચપણને બહાર' (૧૯૦૬)ના કર્તા.
મૃ.મા. મસાની રૂસ્તમજી પેસ્તનજી, ‘દિલફરોઝ' (૨૩-૯-૧૮૭૬, નવે. ૧૯૬૬): જન્મ મુંબઈમાં. ૧ હાઈસ્કૂલ અને ઍલિફન્સ્ટન કૅલેજમાં કેળવણી. અંગ્રેજી-પશિયન વિષયોને સ્નાતક તથા અનુ
સ્નાતક કક્ષાનો અભ્યાસ. ૧૮૯૭-૯૮માં ઍલિફન્સ્ટન કૉલેજમાં ફેલે. ૧૮૯૭માં “ગપસપ’ના અધિપતિ. ૧૮૯૯માં કયસરે હિંદ'- ના અંગ્રેજી વિભાગના તંત્રી, પછી ‘ઇન્ડિયન સ્પેકટેટર’ના તંત્રી. ૧૯૨૨માં મુંબઈના પહેલા હિંદી મ્યુનિસિપલ કમિશનર, ૧૯૩૯ -થી ૧૯૪૨ સુધી મુંબઈ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર.
‘બાઘલું, ‘ચન્દ્રચળ' (૧૯૦૨), ‘એબિસિનિયાનો હબસી', ‘રઝિયા બેગમ’, ‘ભાઈની ભરથાર’ વગેરે એમના ગ્રંથ છે. એમણે ફેકલેર વ વેલ્સ ઉપરાંત દશેક જેટલાં અંગ્રેજી પુસ્તકો પણ લખ્યાં છે.
ચંટો. મસ્ત કવિ: જુઓ, ત્રિવેદી ત્રિભુવન પ્રેમશંકર. મસ્તફકીર : જુઓ, ભટ્ટ હરિપ્રસાદ ગૌરીશંકર, મસ્ત મંગેરા : જુઓ, મંગેરા અબ્દુલ ઈબ્રાહિમ. મતવઝીર: નવલકથા ‘રેસના રંગ' (૧૯૩૦) તેમ જ ‘ચિત્રપટ'
સાપ્તાહિકમાં પ્રસિદ્ધ થયેલી વાર્તાઓનો સંગ્રહ ‘પરદેશની પ્રેમકથાઓ' (૧૯૩૩)ના કર્તા.
૨.ર.દ. મસ્તહબીબ સારોદી: જુઓ, પટેલ હસનભાઈ મુસાભાઈ. મહમ્મદ ઉમર, કોકિલ’ – ૩૦-૩-૧૯૬૬): ‘ગુજરાતી ભાષાનું
ઐતિહાસિક ભંડોળ' (૧૯૩૮), ‘પૂર્વના મહાન પુરાવિદ ડે. ભગવાનલાલ ઇન્દ્રજી' (૧૯૪૦), ‘ઝપહપહલ વાલી હબી મુઝફફર વાઝા અલી વા ગુજરાતનો ઇતિહાસ' (૧૯૪૦) અને પારસી હસ્તલિખિત ગ્રંથોની નામાવલિ' (૧૯૫૦)ના કર્તા.
કૌ.બ્ર. મહમ્મદઅલી મુરાદઅલી: બોધક પ્રસંગકથાઓના સંગ્રહો 'ક્રોધ” (૧૯૫૨), ‘અભિમાન' (૧૯૫૨) તથા “સબૂરી ધીરજ (૧૯૫૪) ના
૨..દ. મહંત મેરારદાસ પુરુષોત્તમ: ‘શ્રી રતનદાસજી ઉર્ફે બાવાસાહેબનું જીવનચરિત્ર'-ભા. ૧(૧૯૧૬)ના કર્તા.
૨.૨.દ.
મહાજન મંડળ - પ્રથમ દર્શન : ખંડ ૧-૨ (૧૮૯૬) : મગનલાલ નરોત્તમદાસ પટેલ દ્વારા સંપાદિત આ પુસ્તકનાં ૧,૪૧૭ પૃષ્ઠોમાં વિવિધ ક્ષેત્રના મહાપુરુષોનાં ચરિત્રો અપાયાં છે. એમાં નૃપતિઓ, મહધિઓ, ધર્મપ્રવર્તકો, મહાપંડિતો, ભકતો અને કવિઓ, નામાંકિત સાક્ષરો, મહાસતીઓ, ઋષિપત્નીઓ, વીરાંગનાઓ તેમ જ વિદેશી મહાજનોને પણ આવરી લેવાયાં છે.
ચં.ટો. મહાજનને ખેરડે : ચુનીલાલ મડિયાનું એકાંકી. વેવાઈને જ બીજી પર ત્રીજી તરીકે દીકરી પરણાવી, મોટે ઘેર દીકરી દીધાનો ધન્યતા અનુભવતા સોની દુર્લભનું અજ્ઞાન આ નાટકના કેન્દ્રમાં છે.
એ.ટી. મહાદેવભાઈની ડાયરી-પુસ્તક ૧થી ૧૫ : મહાદેવભાઈ દેસાઈ લિખિત ૧૯૧૭થી ૧૯૪૨ પર્વતની રોજનીશી. આ ડાયરીમાં લખનારની આત્મકથા નહીં, પરંતુ મહાન ચરિત્રનાયક ગાંધીજી અંગેની વિપુલ કાચી સામગ્રી સહિતની જીવનકથા પડેલી છે. ગાંધીજી સાથેના સેવાકાળ દરમિયાન, જાતને ભૂંસી નાખી, નમ્રતાપૂર્વક એમણે ગાંધીજીના પત્રવ્યવહારની, એમનાં ભાષણોની, અગત્યની વ્યકિતઓ સાથે થયેલી મુલાકાતની, સંભાષણોની, વર્તમાન ઘટનાઓની તેમ જ વિવિધ વિષયો પરના એમના પ્રગટ થયેલા વિચાર-ઉચ્ચારોની ઝીણવટપૂર્વક જે નોંધ રાખેલી છે તેમાં ગાંધીજીની જીવનકળા તે છતી થાય જ છે, એ સાથે તેમાં લેખકનું સમપિત વ્યકિતત્વ અને ગાંધીજી પ્રત્યેને અનહદ ભકિતભાવ પણ છતે થાય છે. ડાયરીનું લેખન ઉચ્ચ પ્રકારની સાહિત્યરુચિને પ્રગટ કરનારું છે. ઉપરાંત કયાંક વાંચેલાં પુસ્તકોનાં આકર્ષક વિવેચન અને સારગ્રહણ, તે કયાંક વ્યકિતઓનાં ઉત્તમ રેખાચિત્રો પણ સાંપડે છે. સ્વલ્પ ગુજરાતી ડાયરીસાહિત્યમાં આ ગ્રંથ અત્યંત મૂલ્યવાન છે.
ચ.ટા.
મહાપ્રસ્થાન (૧૯૬૫) : પદ્યનાટકની દિશામાં અભિનવ પ્રસ્થાન કરતી ઉમાશંકર જોશીની સાત કૃતિઓને સંગ્રહ. તેમાંની પ્રથમ ચાર પદ્યનાટિકાઓ ‘મહાપ્રસ્થાન”, “યુધિષ્ઠિર’, ‘અર્જુન-ઉર્વશી” અને કચ’નું વિષયવસ્તુ મહાભારતમાંથી; “મંથરા” અને “ભરતીનું વિષયવસ્તુ રામાયણમાંથી તથા ‘નિમંત્રણ”નું વિષયવસ્તુ ભગવાન બુદ્ધના જીવનમાંથી લીધેલું છે. આ રીતે “પ્રાચીના'નાં પદ્યરૂપકોથી આગળ વધતાં આ પદ્યનાટકોમાં પૌરાણિક પાત્ર-પ્રસંગો અને તેમના દ્વારા ધ્વનિત થતા રહસ્યની કાવ્યમય અભિવ્યકિત સાથે કવિની નાટયશકિતને વિષ્ટિ ઉમેષ પ્રગટે છે. નાટકના વ્યાવર્તક
કર્તા.
૪૪૪: ગુજરાતી સાહિત્યકોશ-૨
For Personal & Private Use Only
Page #456
--------------------------------------------------------------------------
________________
મહારાજ ઉમેશચંદ્રજી – મહિડા રત્નસિંહ
અંગ સંવાદને, આપણી કવિતામાં અહીં પ્રથમવાર સફળ પ્રયોગ થયો છે. સંવાદો પાત્રોચિત હોવાની સાથે, પાત્રોના મને સંઘર્ષોને માર્મિક રીતે રજૂ કરનારા, લાઘવયુકત અને કાવ્યત્વનો સ્પર્શ પામેલા છે. પ્રવાહી વનવેલીમાં બોલચાલની ભાષાનો લય કૃતિને આસ્વાદ્ય બનાવે છે. મંથરા' કૃતિ કાવ્ય-નાના સંયોજનને એક ઉત્તમ નમૂનો છે.
નિ.વો. મહારાજ ઉમેશચંદ્રજી: પદ્યકૃતિ ‘ઉમેદચંદ્રજીકૃત કાવ્યસંગ્રહ (૧૮૮૯)ના કર્તા.
૨.ર.દ. મહારાજ કાલિદાસ: ચરિત્રાત્મક પુસ્તકો ‘સોરઠના સંતમહાત્માઓ (૧૯૬૧), “સોરઠની વિભૂતિઓ' (૧૯૬૧) અને ‘સેરઠી સંતો’ (૧૯૬૧)ના કર્તા.
નિ.વા. મહારાજ કૃપાલાનંદજી : પ્રચલિત ભજન-ઢાળ પર રચાયેલી પધકૃતિઓને સંગ્રહ 'પ્રેમધારા'-૨ (૧૯૫૬) તથા ભગવદ્ ગીતાનું સમશ્લોકી ભાષાંતર “ગીતાગુંજન’(૧૯૬૨)ના કર્તા.
૨.૨,૮. મહારાજ કેશવદાસજી મથુરાદાસજી : પદ્યકૃતિ ‘સવરી આખ્યાન (૧૮૮૨)ના કર્તા.
નિ... મહારાજ ગણપતરામ જીવતરામ: બાળબોધ લિપિમાં છપાયેલી પદ્યકૃતિ “જ્ઞાનબોધ નિર્વાણ કીર્તનાવલી'- ભા. ૧ (૧૮૮૪) ના કર્તા.
ગદ્યખંડો તથા દેશપ્રેમ અને પ્રભુપ્રેમને આલેખતાં પોતાનાં તેમ જ સાથી ભકતોનાં ભજનોને સંગ્રહ “પ્રગટ છે ભારતમાં ભગવાન” (૧૯૬૪)ના કર્તા.
૨.ર.દ. મહારાજ શંકર (ઉનાવાવાળા): વેદાંતજ્ઞ, ભજનિક, કવિ.
એમણે “શ્રી શંકરવિલાસ'-ભા. ૧-૮ (૧૯૪૪), ૨૯૭ પદ ધરાવતું ‘વેદાંતવિલાસ' (ત્રી. આ. ૧૯૪૪), “ગીતાભાવાર્થગીતમંજરી'- ભા. ૧(૧૯૪૬), “અષ્ટાવક્રગીતા' (૧૯૪૬), શ્રીકૃષ્ણસ્તવન” (ત્રી. આ. ૧૯૪૭) ઉપરાંત “શ્રી કૃષ્ણ જન્મોત્સવ', ‘ઈશ્વરના લાડીલા” અને શંકરાચાર્યકૃત સ્તોત્રોને અનુવાદ 'પરમતત્ત્વવિલાસ’ આપ્યાં છે.
૨.૨,દ. મહારાજ સુંદરદાસ વીરભાનુ: ભજનસંગ્રહ કીર્તનસરિતાના કર્તા.
મૃ.મા. મહારાજા ભગવતસિંહજી : જુઓ, જાડેજા ભગવતસિંહજી સંગ્રામજી. મહારાજા ભાવસિંહજી તખ્તસિંહજી : જુઓ, ગેહિલ ભાવસિંહજી તખ્તસિંહજી. મહારાજા સુરક્ષાબહેન શાંતિલાલ (૨૬-૧-૧૯૩૫) : કવિ. જન્મ
અમદાવાદમાં. વતન વિસનગર. ૧૯૫૭માં ગુજરાતી વિષયમાં એમ.એ. ૧૯૮૭માં ‘પાતંજલનાં યોગસૂત્રો' પર સંસ્કૃત વિષયમાં પીએચ.ડી. ગુજરાત રાજ્યના આરોગ્ય સેવા વિભાગમાં અધિકારી,
‘ઋતંભરા પ્રજ્ઞાપુપ' (૧૯૮૫) એમને યૌગિક અનુભવોને વ્યકત કરતાં અછાંદસ કાવ્યોનો સંગ્રહ છે.
જ.ગા. મહારાણી નંદકુંવરબા નારણદેવજી : જુઓ, જાડેજા નંદકુંવરબા
ભગવતસિંહજી. મહાલક્ષ્મીબહેન, ‘તરંગિણી': નવલકથા ‘ગેકુળની પનિહારી' (૧૯૬૧)નાં કર્તા.
મહારાજ જયકૃષણ: ‘પદસંગ્રહ' (૧૯૦૪)ના કર્તા.
નિ.. મહારાજ ત્રિલેકરિખજી: પદ્યકૃતિ સ્તવનાવલી'-ભા.૩ (૧૮૯૩) -ના કર્તા.
૨.ર.દ.
મહારાજ નરસિંહદાસ ગોવિદ : પદ્યકૃતિઓને રાંગ્રહ “નારાયણ બોધ'ના કર્તા.
મહારાજ નીલકંઠરાય કૃષ્ણારામ: પદ્યકૃતિ ‘નીલકંઠ ભજનાવલી'
ભા. ૨ (૧૯૫૪)ના કર્તા.
મહાવીરપ્રસાદ શિવદત્તરામ: પદ્યકૃતિ “કોકિલનિકુંજના કર્તા.
ર.ર.દ. મહાસુખરામ: પદ્યકૃતિઓને સંગ્રહ “રસિક પદમાળા' (૧૯૩૩)ના કર્તા.
૨.ર.દ. મહિડા ગેમલસિંહ: અશોક બાલપુસ્તક માળામાં પ્રસિદ્ધ ચિત્ર બાલકાવ્યોને સંગ્રહ ‘કુમકુમ પગલી' (૧૯૪૬)ના કર્તા.
૨.ર.દ. મહિડા નાથાલાલ એમ.: નવલકથા ‘હરિદાસી' (૧૯૨૭)ના કર્તા.
મહારાજ ભેગારામ હેમારામ: પદ્યકૃતિ ‘ભકિતમ’ - ભા. ૧-૨ (૧૯૩૨) ના કર્તા.
૨.ર.દ. મહારાજ રામચંદ્ર માધવલાલ : ‘શ્રી સત્યવાદી હરિશ્ચન્દ્ર સત્ય- વિજય નાટકનાં ગાયનોના કર્તા.
૨.૨.દ. મહારાજ લાલજી: ભગવદ્ભકિત અને કહિતચિતાને નિરૂપતા
મહિડા રત્નસિંહ: પ્રચારાત્મક નાટકો ‘શરાબી' (૧૯૫૩), ‘ગ્રામ
સેવક' (૧૯૫૬) વગેરે તથા અનુક્રમે ત્રિઅંકી નાટક અને સમપ્રવેશી નાટક આપતી કૃતિ ‘ઠાકર અને સંગ્રામ' (૧૯૫૬)ના કર્તા.
૨.ર.દ.
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૪૪૫
For Personal & Private Use Only
Page #457
--------------------------------------------------------------------------
________________
મહીજી હીરાલાલ-મહેતા ઈશ્વરલાલ કરુણાશંકર
મહીજી હીરાલાલ: ઈસુકથા “ખોવાયેલું ઘેટુંના કર્તા.
મહુવાકર : જુઓ, દોશી ફૂલચંદ હરિચંદ. મહેક ટંકારવી: જુઓ, મેન્ક યાકુબ ઉમરજી. મહેતા અનંત સી. : સાત નવલિકાઓને સંગ્રહ હૈયાને કાદવ (૧૯૫૩)ના કર્તા.
રર.દ.
એલએલ.બી. ઇન્કમટેકસ એપેલિટ ટ્રિબ્યુનલના સભ્ય.
એમની પાસેથી પરંપરાગત માળખાની નવલકથાઓ ‘સિધુસ્વામિની' (૧૯૭૫) અને ‘રોશનીનું નૂર’ મળી છે.
મૃ.મા. મહેતા અંજની સુરેન્દ્રભાઈ (૧૬-૧૦-૧૯૪૦): વિવેચક. જન્મ
અમદાવાદમાં. ૧૯૬૨માં બી.એ. ૧૯૬૪માં એમ.એ. બી. ડી. આર્સ કોલેજ, અમદાવાદમાં અધ્યાપક.
એમણે લઘુપ્રબંધ 'હરીન્દ્ર દવેની સાહિત્યસિદ્ધિ' (૧૯૮૨) આપ્યો છે.
એ.ટી. મહેતા અંબાબાઈ : અલગ અલગ રાગ પર આધારિત ૧૧૪ પદોને સંગ્રહ ‘શ્રી બાલાકૃત માધવમાળા' (૧૯૧૩)નાં કર્તા.
૨.૨.દ. મહેતા અંબાલાલ ગિરધરલાલ : કનકસેન-પાવતી નાટક' (૧૯૯૭)
મહેતા અનુપ્રસાદ શંકરલાલ: પદ્યકૃતિ “સટ્ટામાં ગીરો મૂકાયેલી ૌરી' (૧૯૩૫)ના કર્તા.
મૃ.મા.
*
*
મહેતા અમૃતલાલ અનેપરામ, “અફલાતૂન’: કવિ. તત્કાલીન સમાજની રૂઢિને અનુસરીને કરેલી પારંપરિક પદ્યરચનાઓના એમના કુલ સાત સંગ્રહો છે; એમાં સાતમાં મહારાજા એડવડના મૃત્યુ નિમિત્તે સોરઠા, સવૈયા અને હરિગીત જેવાં વૃત્તોમાં લખાયેલી કૃતિ મહારાજા સક્ષમ ઍડવર્ડને મરણશોક' (૧૯૬૦), તત્કાલીન સમાજનાં દૂષણને પદ્યમાં રજૂ કરતી પુસ્તિકા “કલજુગની કળા (૧૯૧૧), ડાકોરમાં થયેલા યજ્ઞમહોત્સવનું વર્ણન કરતે પદ્યગ્રંથ ‘ડાકોર શતમુખયજ્ઞ મહોત્સવ' (૧૯૧૧), મહારાજાશ્રી નટવરસિંહજી ઝાદની રાજગાદીએ બેઠા તે વેળાએ રચેલાં પદ્યોનો ગ્રંથ “શ્રી નટવરસિંહજીને દત્તવિધાન મહોત્સવ' (૧૯૧૧), નર્મદાસ્તુતિનાં પડ્યો નર્મદાસ્તુતિ' (૧૯૧૩) તેમ જ 'ફરોહસિંહવિરહને સમાવેશ થાય છે.
કૌ.બ્ર. મહેતા અમૃતલાલ ખુશાલદાસ : સામાજિક નવલકથા ‘રસિકચંદ્ર'ભા. ૧-૨ (૧૯૧૪)ના કર્તા.
મૃ.માં. મહેતા અમૃતલાલ ગોકલદાસ: નવલકથા ‘ગાંધર્વલગ્ન' (૧૯૨૯). તેમ જ આધ્યાત્મિક પુસ્તકો ‘શકિતજયોત' (૧૯૬૯), “આત્મજયોત' (૧૯૭૧) અને ‘પરમજયોત' (૧૯૭૯)ના કર્તા.
મૃ.મા. મહેતા અમૃતલાલ છગનલાલ: બાળગીતની પુસ્તિકા ‘ચંઝરિયાં'ભા. ૧(૧૯૪૯)ના કર્તા.
મૃ.મા. મહેતા અરદેશર નસરવાનજી : તત્કાલીન સમાજમાં જલસાઓ તેમ જ બેઠકોમાં ગવાતી કલગી સ્વરૂપની રચનાઓનો સંગ્રહ ‘સુબોધ કલગી ગાયન સંગ્રહ’: ૧-૨ (૧૯૮૩) તેમ જ પારસી રમૂજી ચોપડી “હંમેશને સાથી અથવા વાકયાવળી'(૧૮૯૩)ના કર્તા.
કૌ.બ્ર. મહેતા અર્થમનબહેન : બાળવાર્તા ‘વસંત' (૧૯૩૧)નાં કર્તા.
મૃ.માં. મહેતા અવિનાશ યશશ્ચંદ્ર(૧૯-૧૦-૧૯૨૧): નવલકથાકાર. જન્મ પેટલાદમાં. અર્થશાસ્ત્ર અને ઇતિહાસ વિષયોમાં અનુસ્નાતક.
મૃ.માં. મહેતા અંબાલાલ માણેકલાલ, અંબુજ': પ્રકીર્ણ કાવ્યોનો સંગ્રહ કાવ્યકલિકા' (‘ભમર’ સાથે, ૧૯૧૦) ના કર્તા.
નિ.વા. મહેતા આર. પી. : પદ્યકૃતિ “આપઘાત' (૧૯૧૩) ના કર્તા.
મૃ.મા. મહેતા ઇન્દુમતી : કાવ્યસંગ્રહ 'સંજીવની' (૧૯૭૬) અને અનુવાદપુસ્તક ‘કલાસૃષ્ટિ' (૧૯૩૮)નાં કર્તા.
મૃ.મા. મહેતા ઇલા આરબ, આચાર્ય ઇલા ગુણવંતરાય (૧૬-૬-૧૯૩૮) : નવલકથાકાર, વાર્તાકાર. જન્મ મુંબઈમાં. ૧૯૫૮માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૦માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૬૦થી ૧૯૬૭ સુધી રુઈયા કોલેજ અને ૧૯૭૦થી અદ્યપર્યત સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈમાં અધ્યાપન. ‘ત્રિકોણની ત્રણરેખાઓ' (૧૯૬૬), થીજેલો આકારે (૧૯૭૮), રાધા' (૧૯૭૨), ‘એક હતા દિવાનબહાદૂર' (૧૯૭૬), “આવતી કાલને સૂરજ' (૧૯૭૯) વગેરે એમની નવલકથાઓ છે. એમની
અને મૃત્યુ'(૧૯૮૨) નવલકથામાં કેટલીક મુખરતા છે, છતાં વિષયવસ્તુ અને નિરૂપણની તાજગી છે.
આ ઉપરાંત “એક સીગરેટ એક ધૂપસળી' (૧૯૮૧) નામક વાર્તાસંગ્રહ પણ એમણે આપ્યો છે.
ચંટો. મહેતા ઈશ્વરલાલ કરુણાશંકર, “આનંદ મહતા' (૨૮-૯-૧૯૫૦, ૨૪-૨-૧૯૮૦) : કવિ, વિવેચક. જન્મ ધારી (જિ. અમરેલી)માં. ૧૯૭૨માં બી.એ. ૧૯૭૪માં એમ.એ. ૧૯૭૬ માં બી.એડ. રાજકોટમાં શિક્ષક. કાવ્યસંગ્રહ ‘આ અથવા ઈ” (મરણોત્તર, ૧૯૮૧) એમના નામે
મૂ.માં.
૪૪૬: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #458
--------------------------------------------------------------------------
________________
મહેતા ૐકારલાલ મણિલાલ: તીર્ષધામ વૃદાવનની વિસ્તૃત માહિતી આપતી ગદ્યપદ્યકૃતિ ‘ભકિતધામ યુવન’(૧૯૬૯)ના કર્તા, મુ.મા.
મહેતા ઉચંદ જઠાભાઈ : પદ્મતિ “મનગરનો ચિતાર’(૧૮૮૯) અને વાર્તાકૃતિઓ મુળ રત્ન સંચા’(૧૬) તેમ જ 'સતી સુમતિ - કાપે કુમતિ યાને હિતશીક્ષા’(૧૯૦૬)ના કર્તા.
પૃ.મા. મહેતા ઉમિયાશંકર શંકર : 'અર્વાચીન ગુજરાતી કવિતા સાહિત્ય (૧૯૨૬) અને ‘છોટુભાઈને સ્મરણાંજલિ’(૧૯૨૯)ના કર્તા.
મુ.મા.
મહેતા ઉમેશ ગૌરીશંકર, 'ઉમેશ કવિ'(૩૧-૧-૧૯૯૦: કવિ, નાટયકાર, ઉછેર અને પ્રાથમિક શિક્ષણ ગોમટા (ગોંડલ)માં, માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. ગોંડલ રેલવે, ભાવનગર-પંદર તા કસ્ટમ વિભાગમાં નોકરી, પછી નિવૃત્ત.
રાસંકૃતિઓનો સંગ્રહ ‘પુત્રી’(૧૯૪૩), પરિચિતો અને સ્વજનોને આપેલ અંજવિઓ અને પુસ્તિનોને સંગ્રહ 'ઇન’ (૧૯૫૭), નારીના માનુભાવને નિરૂપના લોકોનું સંકલન 'માતૃવૈભવ'(૧૯૬૩) એમના કાવ્યસંગ્રહ છે. 'ડોલ્સ હાઉવ'ની જોર ઝીલતું ‘ઘરકૂકડી’(૧૯૪૨), દામ્પત્યભાવને નિરૂપતાં ત્રણ નાટકો 'જવાનીનું ના’', 'ઢાંકડી' અને 'જારોને સમાવતો સંગ્રહ ‘ઢાંકપિછેડી’(૧૯૪૭), મહાભારતના કૃષ્ણવિષ્ટિ-પ્રસંગ પર આધારિત અને નોર્ની રાજનીતિની પ્રશસ્તિ કરવાનો પ્રયત્ન કર ‘સમાધાન’(૧૯૫૫), લગ્નસમસ્યા પર આધારિત ‘મંગલ ઘડી’ (૧૯૬૯) અને વાર્તાદેહી ‘સીતાવનવાસ’(૧૯૭૭) એમનાં નાટકો છે. ‘વારસ’(૧૯૪૬) નામના વાર્તાસંગ્રહ તથા હિંદી ભાષાની કૃતિ ‘ખતરે કા બિગુલ’ પરથી પ્રેરિત ‘સાવધાન’(૧૯૪૪) અને ‘ધર્મગ્રં’થ અને ધર્મગુરુ' જેવા નિબંધસંગ્રહો પણ એમણે આપ્યા છે. આ ઉપરાંત એમણે પોતાનાં એકાંકીઓને ઉમેરો કવિનાં એત્રિત એકાંકીઓ’(૧૯૬૯) તથા ‘વારસ’ના પ્રાથનરૂપે મૂકેલ લેખને સાહિત્ય વાતો' નામે પ્રકાશિત કરવાં છે.
...
મહેતા એચ. જી. : ‘કૃષ્ણજયંતીના ગરબા અને સુરત શહેરની ધામધુમ’ના કર્તા.
મુ.મા. મહેતા એન. એચ. : ‘શંકરશાસ્ત્રી અથવા કર્મહીન કમલા- એક હિંસક અને શોધક વાર્તા'(૧૯૯૯)ના કાં
મુ.મા.
મહેતા એમ. જી. : નવલકથા 'જીભાઈ પરંગ’(૧૩)ના કાં. મુ.મા.
મહેતા કનુ, ‘વ્યોમ’ : કાવ્યસંગ્રહ ‘સભર ખાલીપા’(૧૯૭૬)ના કર્તા.
મુ.મા. મહેતા કનૈયાલાલ કીરભાઈ : નાટક ‘પુનર્જન્મ’(૧૯૨૨)ના કર્તા.
મુ.મા.
મહેતા ઇંબાલાલ મણિલાલ -મહેતા કંચનલાલ વાસુદેવ
મહેતા કિપાય મનાંતર(૩-૧-૧૯૧૧) : જન્મ ભાવનગરમાં. પ્રાથમિક શિક્ષણ ગ્રાન્ટ રોડની મ્યુનિસિપલ શાળામાં. ૧૯૨૮માં અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં ઉચ્ચશિક્ષણ માટે જોડવા ત્યાંથી રાજકારણ અને અર્થશાસ્ત્ર વિષયો સાથે સ્નાતક. બોચાસણ ઉદ્યોગમંદિરમાં શિક્ષક. ૧૯૩૨માં મુંબઈ. ૧૯૩૪માં અમદાવાદ પરત આવી, ૧૯૬૨ સુધી ‘ગુજરાત સમાચાર’ના તંત્રીપદે. ત્યારપછી સાત વર્ષ ‘સંદેશ'ના તંત્રીપદે. આ વર્ષો દરમિયાન સરકારના નિમંત્રણથી અખબારોના અભ્યાસ માટે ઈંગ્લૅન્ડ તથા ૧૯૬૫ -માં અમેરિકા-પ્રવાસ.
‘અમદાવાદ સર્વસંગ્રહ’,‘રાષ્ટ્રપિતાનાં ચરણોમાં’, ‘દક્ષિણ ભારતની વિકાસયાત્રા’ ઉપરાંત અમેરિકાના ઉપપ્રમુખની જીવનકથાનો અનુવાદ 'શુભ હમ્ફી” એમના નામે છે.
ચં.ટા. મહેતા કમળાશંકર : માનવ વનની તેજછાયા રજૂ કરતી, અખંડઆનંદ' માસિકમાં પ્રગટ થયેલી વાર્તાનોના સંગ્રહો ‘સમર્પણ’ (૧૯૪૯) અને ‘મૃત્યુંજય’(૧૯૬૫)ના કર્તા.
મુ.
મર્કોના કલ્યાણજી વિરભાઈ(૭-૧૧-૧૮૯૦, ૧૧-૭-૧૯૩૩) : કવિ, ચરિત્રલેખક, અનુવાદક. જન્મ વાંઝા (જિ. સુરત)માં. ટ્રેનિંગ કોલેજમાં ત્રણ વર્ષ અભ્યાસ. બારડોલી સત્યાગ્રહમાં અગ્રભાગ, ગુજરાતની નવી રચાયેલી ધારાસભાના પ્રથમ અધ્યક્ષ. ‘પટેલ બંધુ' માસિકના તંત્રી, મરોલીના કર્રારા સેવા સંઘ સાથે સંલગ્ન, ‘ગાંડાનું ઘર’ના સ્થાપક. ‘પદ્મભૂષણ’નો ખિતાબ. ફેફસાના કેન્સરથી મરોલીમાં અવસાન.
એમની પાસેથી ‘મહંત’(૧૯૧૧), ‘ગાપકાવ્યા’(૧૯૧૪), ‘દેશકીર્તન’(૧૯૧૯), ‘હૃદયમંથન’(૧૯૧૯) વગેરે પદ્યકૃતિઓ તેમ જ ‘ટૂંકી વાર્તાઓ’(૧૯૧૫), 'ગુરુ નાનક’(૧૯૧૫), ‘ગુજરાતનું નૂર'(૧૯૨૨) જેવી ગદ્યકૃતિઓ મળી છે, એમણે કેટલાક અનુવાદો પણ આપ્યા છે.
મુ.મા.
મહેતા કંચનબાળ વારંવ, ગોળમટોળ શર્મા', 'માનવ' (૧૮૯૨, ૨૪-૬-૧૯૧૯): વાર્તાકાર. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક માધ્યમિક કેળવણી અમદાવાદમાં. ૧૯૦૯માં મોક ૧૯૧૨માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. ત્યારબાદ અમદાવાદમાં મૅચ ફેકટરીમાં નોકરી. આ દરમિયાન અંગ્રેજી-સંસ્કૃતનો અભ્યાસ, મ.એ. કરવાના બે વારના પ્રયત્ન છતાં નાદુરસ્ત તબિયતને કારણે વિચાર પડતો મૂકયો. ૧૯૧૬માં એલએલ.બી. મુંબઈની ભાઈશંકર કાંગા નામની સોલિસિટરની પેઢીમાં કામકાજ સંભાળ્યું. વકીલાતના પ્રારંભ. એપિન્ડિસાઈટિસના દર્દથી અવસાન.
ગુજરાતી ટૂંકીવાર્તાને પહેલો કલાત્મક ધિક્કર આ ઘેખક આપ્યો છે. એમના પહેલાં, પ્રગટ થયેલી યાનાં નામક રચનાઓ ઉપદેશ, ઉદ્શ અને બોધથી લદાયેલી તેમ જ અણઘડ ભાષાશૈલી ધરાવતી હતી; જ્યારે વીસમી સદી'માં પ્રસિદ્ધ થયેલી આ લેખકની પહેલી વાર્તા ધોવાવણી' પ્રાણવાન છે. 'પ્રતિમાં કે ક્રિયા' પો
ગુજરાતી સાહિત્યકોશ ૨:૪૩
For Personal & Private Use Only
Page #459
--------------------------------------------------------------------------
________________
મહેતા કાનજી પુરુરામ–મહેતા કૌશિકરામ વિઘ્નહરરામ
એમની એટલી જ જાણીતી વાર્તા છે. એમના મરણોત્તર વાર્તાસંગ્રહ ‘ગોવાલણી અને બીજી વાતો(૧૯૩૫)માંની બાવીસ વાર્તારચનાઓમાં એમના સમકાલીને કરતાં કલાત્મક સૂઝ અને સજજતા વિશેષ રૂપે પ્રગટ થતી જોઈ શકાય છે. આ ઉપરાંત, ૧૯૦૯ થી ૧૯૧૮ના ગાળા દરમિયાન એમણે અઢીસો જેટલાં કાવ્યો રચ્યાં છે; એમાં “હદિયામાં કોયલ’, ‘મને રથઝૂલો” વગેરે રચનાઓ નોંધપાત્ર છે. એમણે કેટલાક હાસ્યપધાન લેખે પણ લખ્યા છે.
ચંટો. મહેતા કાનજી પુરુષોત્તમ: પદ્યકૃતિ કવિતા અને રાસના કર્તા.
કોલેજ સુરતમાં અધ્યાપક. ૧૯૭૦થી ૧૯૮૩ સુધી એ જ કોલેજમાં આચાર્ય.
‘સાહિત્યરંગ' (૧૯૫૭) અને સાહિત્યસ્વરૂપો' (૧૯૬૦) એમના વિવેચનલેખેના ગ્રંથે છે. ગુજરાતનું સાંસ્કૃતિક દર્શન’ (અન્ય સાથે, ૧૯૬૩) એમનું સંસ્કૃતિ-ઇતિહાસનું પુસ્તક છે. “ગદ્યરંગ' (૧૯૫૬), ‘અખાના છપ્પા (૧૯૬૩), કાન્હડદે પ્રબંધ'-ખંડ ૧ (૧૯૭૨) એમના સહસંપાદિત ગ્રંથ છે; તે “ઊંડા અંધારેથી' (૧૯૫૭) અને “અખંડ જગત અને ભારત' (૧૯૫૭) એમના અનુવાદગ્રંથો છે.
જિ.ગા. મહેતા કુંદનગૌરી : “ગીતસંગ્રહનાં કર્તા.
યુ.મા.
મુ.મા.
મહેતા કાન્તિલાલ અમૂલખરાય : પદ્યકૃતિ “સ્વદેશ ગીતામૃત” (૧૯૧૮)ના કર્તા.
મૃ.મા.
મહેતા કાશીબહેન છોટુભાઈ (૧૮-૧-૧૯૧૯): આત્મચરિત્રલેખક. જન્મ ધોરાજીમાં. ખામગાંવ, અમદાવાદ અને અમરેલીમાં શિક્ષણ મેળવ્યા બાદ નર્સ-મિડવાઈફ કોર્સ પૂરો કરીને અમદાવાદ જિલ્લાના સાણંદમાં વિશ્વવત્સલ ઔષધાલયમાં જોડાયાં. છેલ્લાં અડતાલીસ વર્ષથી ભાલ-નળકાંઠા વિસ્તારનાં ગામમાં માનવસેવાની વિવિધ પ્રવૃત્તિઓ.
મારી અભિનવ દીક્ષા' (૧૯૮૬)માં એમણે સ્વ-જીવનના અનુભવની ટૂંકી તવારીખ આપી છે.
એ.ટ.
મહેતા કૃપાશંકર ગંગાશંકર (૧૮૬૯, ~): નાટયકાર. જન્મ જેતપુરમાં.
એમણે મહાભારતના ઉપાખ્યાનને આધારે ‘નાશકારક ઘોડી અથવા ડાંગોપાખ્યાન’ નાટક આપ્યું છે.
પા.માં. મહેતા કેશવલાલ દુર્ગાશંકર : ટૂંકી નવલકથા “કુમુદકુમારી' (અન્ય સાથે, ૧૯૦૪)ના કર્તા.
મૃ.મા. મહેતા કોકિલા : નવલકથા “શમણાંના સાથી' (૧૯૬૭)નાં કર્તા.
મૃ.માં. મહેતા કૌશિકરામ વિઘ્નહરામ (૧૮૭૪, ૧૯૫૧): જીવન
ચરિત્રકાર. જન્મ સુરતમાં. સુરત હાઈસ્કૂલમાંથી મેટ્રિક અને વડોદરા કૉલેજમાંથી બી.એ. વડોદરાની આધ્યાત્મિક સંસ્થા શ્રી શ્રેયસાધક અધિકારી વર્ગ અને શ્રીમનૃસિંહાચાર્યજીના સંપર્કને એમના જીવન પર ઊંડો પ્રભાવ. આરંભમાં અનેક સ્થળોએ શિક્ષક અને પછી જૂનાગઢ, રાજકોટ વગેરે સ્થળોએ હેડમાસ્તર, ભાવનગરમાં વિદ્યાધિકારી તરીકે નિવૃત્ત. ત્યારબાદ અમદાવાદની વનિતાવિશ્રામ કન્યા હાઈસ્કૂલના આચાર્ય.
એમણે “ગૌરીશંકર ઉદયશંકર જીવનચરિત્ર'(૧૯૦૩)માં ભાવનગર રાજયમાં સામાન્ય કારકુનીથી માંડી પ્રધાનપદ સુધી પહોંચનારા “ગગા ઓઝાની કાર્યકુશળતા અને સંઘર્ષકથા આલેખી છે. આ ચરિત્રનાં પ્રથમ પાંચ પ્રકરણ મણિલાલ ન. દ્રિવેદીએ લખેલાં છે. આ ઉપરાંત ભકિત પદ તરંગિણી' (૧૯૦૫) નામક સંગ્રહમાં શ્રી કોયસાધક અધિકારી વર્ગની આઠ કવયિત્રીઓની ભકિતરચનાઓ એમણે સંપાદિત કરી છે. સંસ્કૃત પ્રશિષ્ટ ગ્રંથોના પરિચય માટે એમણે રામાયણ સાર' (૧૮૯૬) પ્રગટ કર્યું છે, તે સંસ્કૃતનું વ્યાકરણ વિદ્યાર્થીઓથી માંડીને આમપ્રજામાં આદર પામે તે હેતુથી ‘સરલ સંસ્કૃત'-ભા. ૧,૨ (૧૯૧૬, ૧૯૧૭) પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. પુરુષ અને સ્ત્રી'- ભા. ૧,૨ (૧૯૦૧, ૧૯૦૨) માં દામ્પત્યજીવનને આદર્શ સમજાવ્યો છે; તે “સો ટચની વાતો (૧૯૨૫)માં બાલભોગ્ય વાર્તાઓ આપી છે.
- ઈશ્વરલાલ
ધન અભ્યાસ
મહેતા કાશીરામ ભાઈ: ધામક પદ્યકૃતિ “સીતા આખ્યાન (૧૮૮૩) તથા “ચૌટામાં વેચાયેલી કામાવતી રાણીના કર્તા.
મુ.મા. મહેતા કાળિદાસ રામજી : 'તખ્તસિહ ગરબાવળી' (૧૯૪૭)ના કર્તા.
મૃ.મા. મહેતા કિશચંદ ઈશ્વરલાલ (૭-૯-૧૯૨૫) : કવિ. જન્મ કુમાણા (જિ. વિરમગામ)માં. શાળાંત સુધીનો અભ્યાસ. શિક્ષક.
‘વિનેદરણાં, “માઈપ્રસાદ', “માઈચમત્કાર” અને “માઈજોત’ વગેરે કૃતિઓ એમના નામે છે.
મૃ.મા. મહેતા કીર્નિવદન: કાવ્યસંગ્રહ નિર્દેશના' (અન્ય સાથે, ૧૯૫૩)ના કર્તા.
મૃ.મા. મહેતા કુમુદચંદ્ર: બાળવાર્તા ‘સુગંધમૃગ(૧૯૫૪)ના કર્તા.
મૃ.મા. મહેતા કુંજવિહારી ચુનીલાલ (૧૪-૭-૧૯૨૩): વિવેચક. જન્મ વતન વલસાડ જિલ્લાના નવસારીમાં. ૧૯૩૮માં મૅટ્રિક. ૧૯૪રમાં ગુજરાતી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૪૫માં એમ.એ. ૧૯૪૬ થી ૧૯૬૯ સુધી એમ. ટી. બી.
અને ‘ભાઈ
જ૮: ગુજરાતી સાહિત્યકોશ- ૨
For Personal & Private Use Only
Page #460
--------------------------------------------------------------------------
________________
મહેતા ગગનવિહારી લલુભાઈ–મહેતા ચંદ્રકાન્ત હરિપ્રસાદ
મહેતા ગગનવિહારી લલ્લુભાઈ (૧૫-૪-૧૯૦૮, ૨૮-૪-૧૯૭૪): મહેતા ગોપાલકૃષ્ણ અમથારામ : શૌર્યગીતોના સંચય ‘રાણભેરી’ હાસ્યલેખક. જન્મ અમદાવાદમાં. વતન ભાવનગર. ૧૯૨૧માં (૧૯૬૩) અને પ્રકીર્ણ કાવ્યોને સંગ્રહ ‘ત્રિપથગા' (૧૯૬૬)ના ઍલ્ફિન્સ્ટન કોલેજ, મુંબઈથી બી.એ. વધુ અભ્યારે લંડન સ્કૂલ કર્તા. વ ઇકોનોમિક્સમાં. ૧૯૨૩-૨૫માં બોમ્બે કોનિકલ’ના મદદ
નિ.વા. નીશ તંત્રી. સિધિયા સ્ટીમ નેવિગેશન કંપનીમાં કલેક શખાની મહેતા ગેપાળરાય પ્રભુરાય : ભકતુપુરુષોનાં જીવનચરિત્ર વર્ણવતું વીસ વર્ષ મૅનેજર. ૧૯૩૯-૪૦માં કલકત્તાની ઇન્ડિયન ઍમ્બર પુસ્તક ‘ભકતમાળ’ તથા પદ્યકૃતિ ધર્મવિચાર' (૧૮૯૬)ના કર્તા. વકમર્સના પ્રમુખ. ૧૯૪૭માં ભારતની બંધારણસભાના સભ્ય.
નિ.વે. ૧૯૪૭-૫૦ દરમિયાન ભારતના ટેરિફ બોર્ડના પ્રમુખ. ૧૯૧૫રમાં
મહેતા ગોવિદજી લલુભાઈ : રાષ્ટ્રભકિતપ્રેરક ગીતને સંગ્રહ ટેરિફ કમિશનના ચૅરમૅન. ૧૯૫૨-૫૮ દરમિયાન અમેરિકા ખાતે
‘રાષ્ટ્રધ્વજના કર્તા. ભારતના એલચી. મુંબઈમાં હૃદયરોગથી અવસાન.
નિ.વા. જીવનના વિવિધ અનુભવની ભૂમિકાથી સંપન્ન એવા રચિ
મહેતા ગોવિદલાલ: કથાકૃતિ ‘એકલવ્ય અને ધ વના કર્તા. તંત્રને પ્રગટાવતા એમના હાસ્યુલેખામાં નૈસગિકતા, સાથે સાથે
નિ.વા. બુદ્ધિનિક વિનોદની સૂક્ષ્મતા છે. ‘આકાશનાં પુષ્પો' (૧૯૩૧) અને અવળી ગંગા' (૧૯૭૧)ના આ પ્રકારના લેખામાં એમની મહેતા ગીરાંગી રસિકલાલ : ચરિત્રલમની પરતક “મા શારદાદેવી' વિલક્ષણ માર્મિક દૃષ્ટિ જોઈ શકાય છે. એમણ “એલચીની કામગીરી’ ' (૧૯૫૩)નાં કર્તા. (૧૯૬૦), ‘બર્ટાન્ડ રસેલ' (૧૯૭૦) જેવી પરિચયપુસ્તિકાઓ
નિ.વા. પણ આપી છે.
મહેતા ઘનશ્યામ નટવરલાલ : ચરિત્રલક્ષી પુસ્તક ‘ટોમસ આવા
ચં.રા. એડિસન (૧૯૬૧)ના કર્તા. મહેતા ગંગારામ પ્રાગજી (૮-૧૨ ૧૯૧૫) : વાર્તાકાર. જન્મ
નિ.વા. રજલામાં. ૧૯૪૨ની લડતમાં સક્રિય. આરંભે દાવાદ અને મહેતા ઘનશ્યામલાલ ફલજીભાઈ : શાંગ્રહ 'દિલતરંગ'ના કર્તા. પછીથી ભાવનગરમાં પછાત વર્ગ કલ્યાણપ્રવૃત્તિ. વેપારી.
નિ.વા. એમણે નવલિકાસંગ્રહ ‘ખારા સમદર (૧૯૬૨) આપે છે.
મહેતા ચતુર્ભુજ શિવજી: કરછના રાજવી, કારભારી તેમ જ નિ.વા.
સેનાપતિઓનાં ચરિત્રો તથા ઐતિહાસિક તવારીખને દુહા અને મહેતા ગંગાદાસ મોતીચંદ : કરણપ્રશરિત કાવ્ય “સમુદ્રસિંહ- છપ્પાબદ્ધ પદ્યમાં નિરૂપતી કૃતિ '
કવૃત્તાંત' (૧૮૬૯), કાવ્યવિરહ' (૧૯૦૨)ના કર્તા.
સંગ્રહ ‘રાસ ગુણોઘાન' (૧૮૮૯) અને કથાકૃતિ “રાવ ગણા નિ.વા.
દિવાના'ના કર્તા. મહેતા ગિરજાશંકર દલસુખરામ : ‘કવિતારૂપ ગુજરાતના ઇતિહાસ'
નિ.વા. ના કર્તા.
મહેતા ચંદુલાલ પુરુષોત્તમદાસ: ‘રાસસંગ્રહ'- ભા. ૨ (૧૯૨૬)ના
નિ.વા. કર્તા. મહેતા ગિરજાશંકર મયાશંકર : શકાશ ‘શબ્દાર્શ'-માં. ૧, ૨
નિ.વા. (૧૯૨૯, ૧૯૩૦)ના ક.
મહેતા ચંદુભાઈ માધુભાઈ: કથાકૃતિ “સગુણી સુંદરી’ના કર્તા. નિ.વા.
નિ.વો. મહેતા ગોકુલદાસ કુબેરદાસ (૧૮૯૨, -) : કવિ, વાર્તાકાર, ચરિત્ર- મહેતા ચંદ્રકાન્ત હરિપ્રસાદ (૧૧-૧૧-૧૯૧૧): વિવેચક, અનુવાદક. કાર. જન્મ ઉમરેઠમાં. ૧૯૧૬ માં અમદાવાદની પ્રેમચંદ રાયચંદ જન્મ સુરત જિલ્લાના ઓલપાડમાં. વતન સરસ (જિ. સુરત). ટ્રેનિગ કોલેજમાંથી સિનિયર ટ્રેઇન્ડ. અમદાવાદની મ્યુનિસિપલ ૧૯૩૧માં મૅટ્રિક. ૧૯૩૫ માં અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ. શાળામાં શિક્ષક.
૧૯૩૭માં ગુજરાતી વિષયમાં એમ.એ. પછી પીએચ.ડી. ૧૯૩૭ એમની પાસેથી વાર્તાને સંગ્રહ (૧૯૧૯); પદ્યસંગ્રહ ‘રાષ્ટ્રીય -થી ૧૯૪૫ સુધી મુંબઈની ખાલસા કોલેજમાં અને ૧૯૪૬ થી કીર્તન' (૧૯૨૧), “બાલગીત' (૧૯૨૨) અને બાલિકાગીત; ૧૯૬૧ સુધી ભવન્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૬૧ થી ચરિત્રલક્ષી કૃતિ “પંડિત જવાહરલાલ' (૧૯૩૧) અને નાટયકૃતિ ૧૯૭૭ સુધી દિલ્હી વિશ્વવિદ્યાલયમાં ગુજરાતીના અધ્યાપક. ‘સંવાદસંચય' (૧૯૨૭) મળ્યાં છે. એમણે ભૌગોલિક પુસ્તકો ‘ગુજરાતીને અધ્યાપક સંઘ'ના ૧૯૭૮માં મળેલા ૨૯માં ‘અમદાવાદ શહેરની ભૂગોળ’ અને ‘મુંબઈ ઈલાકો’ પણ આપ્યાં અધિવેશનના પ્રમુખ.
એમના શોધનિબંધ “મધ્યકાળના સાહિત્યપ્રકારો' (૧૯૫૫)માં નિ.. મધ્યકાળના દરેક મહત્ત્વના સાહિત્યપ્રકારની સ્વરૂપ અને ઇતિહાસ
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૪૪૯
For Personal & Private Use Only
Page #461
--------------------------------------------------------------------------
________________
મહેતા ચંદ્રકાન્ત હરિશંકર
મહેતા ચંદ્રવદન ચીમનલાલ
દૃષ્ટિએ ચર્ચા થઈ છે. કથાવિશેષ' (૧૯૭૮)માં મુનશીની અને શિવકુમાર જોષીની નવલકથાઓ પરના લેખે મુખ્ય છે. 'કવિતાની રમ્ય કેડી' (૧૯૭૧)માં મધ્યકાલીન અને અર્વાચીન કવિઓની કવિતા પરના લેખે છે. “અનુકરણન' (૧૯૭૩) માં મુખ્યત્વે ગાંધીયુગીન સાહિત્ય પરના લેખો છે. ‘કાકા કાલેલકર' (૧૯૮૦) એ ગ્રંથકાર શ્રેણીના ઉપક્રમે લખાયેલી અભ્યાસપુરિતકા છે. 'કલાપીની કવિતા', ‘મધ્યકાલીન સાહિત્યસ્વરૂપ' (૧૯૬૬), ‘આનંદશંક્ર ધ્રુવ' (૧૯૭૮) ઇત્યાદિ એમની અન્ય પરિચયપુસ્તિકાઓ છે. ‘સહજાનંદજી' (૧૯૪૭) એમનું ચરિત્રપુસ્તક છે.
બંગાળીમાંથી એમણે કરેલા અનુવાદોમાં વિભૂતિભૂષણ બંદાપાધ્યાયની નવલકથા ‘મારણ્યક તથા ‘ગુરુદેવ ટાગોરનાં એકાંકીના
અનુવાદ નોંધપાત્ર છે. હિંદીમાંથી ડૉ. નગેન્દ્રની ‘રસસિદ્ધાંત' (૧૯૬૯), ભગવતીચરણ વર્માની ‘ભૂલેબિસરે ચિત્ર' (૧૯૭૦) ઇત્યાદિ કૃતિઓના અનુવાદ એમણે કર્યા છે. આ સિવાય અંગ્રેજી અને મરાઠી કૃતિઓના અનુવાદ પણ એમણે કર્યા છે. ‘સિલેકટેડ સ્પીચીઝ ઑવ મેરારજી દેસાઈ’ એ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કરેલા અનુવાદને ગ્રંથ છે.
જ.ગા. મહેતા ચંદ્રકાન્ત હરિશંકર, ‘શશિન્ '(૬-૮-૧૯૩૯) : કવિ, વાર્તાકાર,
સંપાદક. જન્મ અમદાવાદમાં. વતન સરોડા (જિ. અમદાવાદ). હિંદી વિષયમાં એમ.એ., પીએચ.ડી. અમદાવાદની નવગુજરાત આર્સ કોલેજમાં હિંદીના અધ્યાપક. અત્યારે નવગુજરાત મલ્ટિકોર્સ ટ્રેનિગ ઇન્સ્ટિટયુટના માનદ નિયામક
ધીરે વહે છે ગીત' (૧૯૭૩) એમને ગઝલ અને ગીતને સંગ્રહ છે. ‘મન મધુવન” (૧૯૮૦) અને ‘સ્વપ્નલેક’ (૧૯૮૨)માંની વાર્તાઓ મુખ્યત્વે પ્રણય અને દાંપત્યજીવન નિરૂપે છે. સ્વાતંત્ર્યસેનાની ગાનંદ' (૧૯૭૭), 'ડૉ. આંબેડકર' (૧૯૭૯) ઇત્યાદિ એમની કિશોરપગી ચરિત્રપુસ્તિકાઓ છે. ‘કેસરજ્યારી’ (૧૯૮૩) તથા ‘નારી, તારાં નવલખ રૂપમાં પ્રેરક પ્રસંગ છે.
એક જ દે ચિનગારી' (૧૯૮૩) તથા “અંતર્ધ્વર' (૧૯૮૪) એમનાં ચિંતનાત્મક લેખોનાં પુસ્તકો છે. 'ગુજરાત સમાચાર'માં ચાલતી એમની ‘ગુફતેગે” કલમ નિમિત્તે 'ગુફતેગે -યુવાનો અને પરિણય (૧૯૮૫) જેવાં કેટલાંક સાંસારિક બંધનાં પુસ્તકો મળ્યાં છે.
કવિ મીર મુરાદ' (૧૯૭૯) એમને મુસલમાન કવિમુરાદના જીવન-કવનના અભ્યાસને ગ્રંથ છે. મુરાદની અપ્રકાશિત કવિતા પણ આ ગ્રંથમાં ‘મુરાદવાણી' શીર્ષક હેઠળ પ્રકાશિત થઈ છે. એમણે હિન્દીમાં પણ એક વિવેચનસંગ્રહ પ્રગટ કર્યો છે. આ ઉપરાંત પ્રાકૃત, હિન્દી અને ગુજરાતી કવિતાઓના કેટલાક સંપાદનગ્રંથે પણ એમણે પ્રકાશિત કર્યા છે.
7.ગા. મહેતા ચંદ્રવદન ચીમનલાલ, ‘ચં. ચી. મહેતા' (૬-૪-૧૯૦૧): કવિ, નાટયકાર, આત્મકથાકાર, વિવેચક, પ્રવાસલેખક. જન્મ સુરતમાં. પ્રાથમિક શિક્ષણ વડોદરામાં. માધ્યમિક શિક્ષણ સુરતમાં. ૧૯૧૯માં મૅટ્રિક. ૧૯૨૪માં મુંબઈ ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી
ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૩૩ થી ૧૯૩૬ સુધી મુંબઈની ગુએરા હાઈસ્કૂલમાં શિક્ષક. મુંબઈ તેમ જ અમદાવાદ ‘આકાશવાણીના નિયામક. નિવૃત્તિ બાદ મ. સ. યુનિવર્સિટી અને ગૂજરાત વિદ્યાપીઠના નાટ્યવિભાગ સાથે સંલગ્ન. વિદેશના વાસપ્રવાસે અનેક દેશોની નાટયશાળાઓના, રામકાલીન નાટપ્રવૃત્તિના, લેખક, દિગ્દર્શકો અને નાટ્યકલાના તેમ જ નાટ્યતંત્રના નિષ્ણાતોના પરિચયમાં. આજે નાટયકલાના વિશ્વવિખ્યાત તદિ. ૧૯૭૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ફૉર્બસ ગુજરાતી સભાના પ્રમુખ. ૧૯૩૬ માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૨
ના નર્મદચંદ્રક. ૧૯૫૦માં કુમારચંદ્રકને અસ્વીકાર. ૧૯૭૧માં સાહિત્ય અકાદમી, દિલ્હીને પુરસ્કાર.
મંચનક્ષમતા ધરાવતાં નાટકો, હાસ્યકટાક્ષથી સ્વકીય મુદ્રા ધારણ કરતાં કેટલાંક કાવ્યો, ગદ્યની વિલક્ષણ છટાઓ બતાવતી આત્મકથા અને પ્રવાસકથાઓ-એ સર્વ આ લેખકની વિશિષ્ટ વ્યકિત સંપદાને સ્પર્શ પામેલા આવિષ્કારો છે.
રંગભૂમિની સૂઝથી લખાયેલાં, તખતાને જીવંત કરતાં એમનાં નાટકોની સંખ્યા મોટી છે ને એમાં વૈવિધ્ય પણ છે. જડી, કોમેડી, ફાર, ભાંડભવાઈ ઉપરાંત ઐતિહાસિક, સામાજિક, પૌરાણિક તેમ જ જીવનચરિત્રવિષયક સામગ્રીને એમણ ઉપયોગ કર્યો છે. નાટકકાર તરીકેની એમની સિદ્ધિ હાસ્યરસમાં છે અને હાસ્યરસમાં પણ એમને અટ્ટહાસ વિશેષ ફાવે છે. એમણ ઓગણત્રી કાટલા નાટયગ્રંથો આપ્યા છે : “અખા' (૧૯૨૭), ‘મુંગી સ્ત્રી' (૧૯૨૭),
અખા વરવહુ અને બીજાં નાટકો'(૧૯૩૩), ‘આગગાડી'(૧૯૩૩), ‘રમકડાંની દુકાન' (૧૯૩૪) ‘નર્મદ' (૧૯૩૭), ‘નાગાબાવા” (૧૯૩૭), 'પ્રેમનું મોતી અને બીજાં નાટકો' (૧૯૩૭), ‘સીતા’ (૧૯૪૩), ‘શિખરિણી' (૧૯૪૬), ‘પાંજરાપોળ' (૧૯૪૭), ‘મનાપોપટઅથવા હાથીઘોડા' (૧૯૫૧), 'રંગભંડાર (૧૯૫૩), 'સેનાવાટકડી'(૧૯૫૫), ‘માઝમરાત' (૧૯૫૫), ‘મદીરા' (મિડિયા) (૧૯૫૫), ‘કિશોર નાટકો'- ભા. ૧-૨ (૧૯૫૬), ‘હાહાલિકા (૧૯૫૭), ‘કપૂરને દીવા' (૧૯૬૦), પરમ માહેશ્વર' (૧૯૬૦), ‘સતી' (૧૯૬૦), 'કરોળિયાનું જાળું(૧૯૬૧), 'શકુંતલા અથવા કન્યાવિદાય' (૧૯૬૬), “ધરા ગુર્જરી (૧૯૬૮), ‘અંદર અંદર’ (૧૯૬૯), ‘અબેલા રાણી' (૧૯૭૨), 'સંતાકૂકડી' (૧૯૭૨), ચંદ્રવદન મહેતાનાં પ્રતિનિધિ એકાંકીઓ' (૧૯૭૪), ‘અંતર બહિર અને બીજાં નાટકો' (૧૯૭૫).
એમની કવિતામાં એક બાજુ બળવંતરાય ઠાકારના કાવ્યાદર્શના. સ્વીકાર અને બીજી બાજુ ભગિની પ્રેમને છમ ભાવાવેગની સંદિગ્ધતાને પુરસ્કાર છે. ‘યમલ' (૧૯૨૬) માં ચૌદ સૅનેટોના સંચય છે. “ઇલાકાવ્યો' (૧૯૩૩)માં ‘યમલ'નું પુનઃમુદ્રણ અને કંચનજંઘા'ની સેનેટમાલા સમેત કુલ પાંત્રીસ સેનેટ છે. ‘ચાંદરણાં' (૧૯૩૫) બાલગીતસંગ્રહ છે તે 'રતન' (૧૯૩૭) સળંગ પૃથ્વી છંદમાં ૧,૬૩૬ પંકિતનું કથાકાવ્ય છે. આ કાવ્યમાં બહેન રતનને ત્યાગ અને એનું મૃત્યુ નિરૂપાયાં છે. 'રૂડો રબારી (૧૯૪૦) કથાકાવ્ય પછી ‘ડો રે શિખર રાજા રામનાં' (૧૯૭૫)માં એમનાં વીસ જેટલાં પ્રતિનિધિકાવ્યો છે, જેમાં ‘ઓ ન્યૂયોર્ક',
૪૫૦: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #462
--------------------------------------------------------------------------
________________
મહેતા ચંપક –- મહેતા જયંતીલાલ માણેકલાલ
મહેતા છગનલાલ કેવળરામ : ચરિત્રલક્ષી કૃતિ “સંશયાત્રા અથવા
એક સંન્યાસીને પૂર્વાશ્રમ' (૧૯૮૫) તથા કથાકૃતિ અનાથબાળ! અથવા સુધારાનું પહેલું પગથિયું'ના કર્તા.
મહેતા છાટાલાલ કેશવલાલ: નેકશાહીના અત્યાચારોને વર્ણવતી પદ્યકૃતિ ‘ગાંડળ પ્રજાનાં રુદનગીત' (૧૯૨૫)ના કર્તા.
નિ.વા. મહેતા જગજીવન નારાયણ (૧૮૮૧) : બાલ્યકાળથી આરંભીને
જીવનની અનેકવિધ પ્રવૃત્તિઓનાં સ્મરણાને ક્રમબદ્ધ રીત આલેખતી અને તત્કાલીન સમાજ જીવનને દસ્તાવેજી આલેખ આપની આત્મકથા ‘મારાં જીવનસંસ્મરણો' (૧૯૬૬)ના કર્તા.
‘કલાવિલ ગુજરાતીમાં કવિતા' જેવી રચનડઓ વિશિષ્ટ છે.
‘ખમ્મા બાપુ' (૧૯૫૮) અને ‘વાચકરાવે' (૧૯૬૭) કથારાંગ્રહો છે; તે ‘મંગલમયી' (૧૯૭૫)માં ત્રણ સત્યકથાઓ સંચિત થયેલી છે. એમણ ‘જીવતી પૂતળીઓ’ નવલકથા પણ આપી છે. નાટ્યકાર પછી આ લેખકનું સૌથી બળુક અંગ ગદ્યકારનું છે. પ્રશિષ્ટ છટાઓ ને તળપદા સ્તરોથી પ્રગટતી ભભંગીઓ સાથે વ્યકિતત્વના પ્રબળ અંશ સામિલ કરી જીવંત પુદ્ગલ રચનું એમનું ગદ્ય એમની આત્મકથાઓમાં ને પ્રવાસકથાઓમાં જોઈ શકાય છે. એમની વિવિધ ‘ગઠરિયાં વિવિધ વિષયસંદર્ભ છુટેલી વિશેષ ભાષાગયાં છે : બાંધ ગઠરિયાં'-ભા. ૧-૨ (૧૯૫૪), 'છાડ ગઠરિયાં (૧૯૫૬), ‘સફર ગરિયાં' (૧૯૫૬), ‘ભમિયે ગુજરાતે ન રેલ૫ટે ન વાટે' (૧૯૬૨), 'રંગ ગઠરિયાં' (૧૯૬૫), ‘રૂપ ગઠરિયાં' (૧૯૬૫), ‘નાટય ગઠરિયાં' (૧૯૭૧), “અંતર ગઠરિયાં'- ભા. ૧-૨ (૧૯૭૩), “વ ગઠરિયાં' (૧૯૭૬) અને ‘ગાંઠ બંધનિયાં' (૧૯૭૬)..
એમણ નાટયમર્મજ્ઞ તરીકે જ કેટલુંક નિરીક્ષણ કર્યું છે એમાં થિયેટરથી માંડી નાટકની ભજવણી સુધીની વિચરણા સાથે વિદેશાની નાટયસૃષ્ટિના અનુભવ ભળલે છે. એમના નાવિષયક વિવેચનના ગ્રંથોની સંખ્યા અગિયાર જેટલી છે: કવિ શ્રી નાનાલાલનાં નાટક અને અકબરશાહની રંગભૂમિ પર રજૂખાત' (૧૯૫૯), ‘નાટક ભજવતાં' (૧૯૬૨), ‘લિરિક' (૧૯૬૨), 'લિરિક અને લગરિક' (૧૯૬૫), નારંગ' (૧૯૭૩), ‘અમેરિકન થિયેટર' (૧૯૭૪), ‘યુરોપના દેશોની નાટ્યસૃષ્ટિ' (૧૯૭૪), ‘જાપાનનું થિયેટર' (૧૯૭૫), ‘વા (૧૯૭૫), “એકાંકી : કયારે કયાં અને કેવાં ઉપરાંત બીજા નાટ્યવિષયક લેખા' (૧૯૭૫). એમનું અંગ્રેજી પુરતક ‘બિબ્લિોગ્રાફી ઑવ સ્ટેજેબલ પ્લેઝ ઇન ઇન્ડિયન લેંગ્વઝિસ'- ભા. ૧,૨ (૧૯૬૪, ૧૯૬૫) નાથસંશોધનના ગ્રંથ છે. આ ગ્રંથ દ્વારા યુરોપના નાટયક્ષ એમની પ્રસિદ્ધિ થઈ. એમાં ૧૯ મી અને ૨૦મી સદીમાં ભારતમાં ભજવાયેલાં-લખાયેલાં નાટકની સાલ, કર્તા, પાત્રવાર યાદી એમણે દશ વર્ષની મહેનતથી તૈયાર કરેલી છે.
એમના બીજા પ્રકીર્ણ ગ્રંથોમાં ‘ડિયો રૂપકો', 'પ્રેમના તંત', ‘નવભારતના ભાગ્યવિધાતા સરદાર વલ્લભભાઈના જીવન પર બાર રૂપકો' વગેરેનો સમાવેશ થાય છે.
ચં.ટો. મહેતા ચંપક : કડી હરજીવનદાસ મહેતાના ૭૫ માં વર્ષની ઉજવણી નિમિત્તે લખાયેલી પુસ્તિકા ‘જીવનઉત્સાવનું રહરમ' (૧૯૫૮)ના
મહેતા જટાશંકર ગૌરીશંકર : નીતિબેધવિષયક ગદ્યપદ્યસંગ ‘કપથ શાધ' (૧૮૭૮) તથા પદ્યકૃતિઓ ‘કુમારિકા હિતોપદેશ (૧૮૭૮), 'રાધિકાનું રૂસણું” વગેરેના કર્તા.
નિ.વા. મહેતા જટુભાઈ, ‘અવિનાશ': નવલકથા ‘એમાં શું?’ (૧૯૪૦) અને માતાનું ઋણ’ - ભા. ૧ થી ૩ (૧૯૪૭) ના કર્તા.
નિ.વા. મહતા જેનુભાઈ છોટાલાલ : નાટકૃતિ “સહુ સહના તાનમાં (૧૯૫૭)ના
નિ.વા. મહતા જયસુખલાલ કૃણલાલ (૧૮૮૪, -) : નિબંધલેખક. જન્મ સુરતમાં. એમ.એ. ૧૯૨૦માં કોંગ્રેસમાં. રસત્યાગ્રહની વિવિધ લડતમાં સક્રિય. મુંબઈ હરિજન સેવક સંઘના પ્રમુખ.
એમણે હળવા નિબંધેના સંગ્રહો “પૂજારીને પગલે' (૧૯૩૧), ‘જગતની ધર્મશાળામાં' (૧૯૩૨) અને 'જગતના અરાગ્યમાં આપ્યા છે.
નિ.વા. મહેતા જયંત: નવલિકાસંગ્રહ ‘ગુલાબી' (૧૯૫૩) ના કર્તા.
નિ.વા. મહેતા જયંતીલાલ અમૃતલાલ (૧૨-૯-૧૯૨૧) : નવલિકાકાર, વિવેચક. જન્મ વતન પાલીતાણા (જિ. ભાવનગર)માં. ૧૯૪૩માં બી.કોમ. પહેલાં બૅન્કમાં કારકુન, પછી ખાનગી પેઢીમાં મૅનેજર. એ પછી રૂને વેપાર. ‘હુલ્લડિયા હનુમાન' (૧૯૮૪) એમના વાર્તાસંગ્રહ છે. એમાં કેટલીક વાર્તાઓ વિદેશી વાર્તાઓનાં રૂપાંતર છે. વાર્તાકેસૂલ” (૧૯૭૫), કાવ્યકેસૂડાં' (૧૯૭૬) અને 'સુવર્ણકેસૂડાં' (૧૯૮૪) એમના સહસંપાદનના ગ્રંથો છે. એમના કેટલાક વિવેચનલેખા સામયિકોમાં પ્રગટ થયા છે.
૪.ગા. મહેતા જયંતીલાલ માણેકલાલ : નાટયકૃતિ ‘નહલતાના કર્તા.
4.ป.
કર્તા.
નિવા. મહેતા ચંપકલાલ દુર્લભરામ : કથાકૃતિ ‘વૈતાળપચ્ચીસી' (૧૮૯૮) -ના કર્તા.
નિ.વા. મહેતા ચીમનલાલ માધવલાલ: કથાકૃતિ ‘પુ૫શૃંગાર' (૧૯૧૮)ના કર્તા.
નિ..
ગુજરાતી સાહિત્યકાશ - ૨ :૪૫૫
For Personal & Private Use Only
Page #463
--------------------------------------------------------------------------
________________
મહેતા જયંતીલાલ મોરારજી – મહેતા જીવાભાઈ ધનરાજ
મહેતા જયંતીલાલ મેોરારજી : નવલકથા ‘મથુરા કિવા બ્રહ્મસંજ્ઞા' (૧૯૧૬) અને ‘વાર્તામાં નોધ’(૧૯૩૮), રાજનીતિવિષયક કૃતિ રાજયભકિત યાને વફાદારી’(૧૯૧૬) તથા બાળકો માટે સચિત્ર અક્ષરપોથી ‘ચિત્રાનું રમકડું’(૧૯૫૩)ના કર્તા. ગુ.મા.
મહેતા જયા વલ્લભદાસ, ‘રીટા શાહ’, ‘જાનકી મહેતા’ (૧૬-૮-૧૯૩૨) : કવિ, વિવેચક, અનુવાદક. જન્મ ળિયાક (જિ. ભાવનગર)માં. ૧૯૫૪માં બી.એ., ૧૯૬૩માં એમ.એ. પછી ‘અખો, પ્રેમાનંદ, શામળ, દલપતરામ અને નવલરામનો વિચિક અભ્યાસ’ પર પીએચ.ડી. હાલ એસ. એન. ડી. ટી. નિવર્સિટી, મુંબઈમાં પ્રાધ્યાપક. 'સુધા' અને 'વિવેચનનાં સહતંત્રી. 'પૅનિશન બ્લાઈન્ડ’(૧૯૭૮), 'એક દિવસ' (૧૯૮૨), ‘આકાશમાં તારાઓ ચૂપ છે’(૧૯૮૫) વગેરે એમના કાવ્યસંગ્રહો છે; 'મનોગત' (૧૯૮૦), ‘કાવ્યનાંખી’(૧૯૮૫), ‘અને અનુસંધાન’(૧૯૮૬) વગેરે એમના વિવેચનગ્રંથો છે. જયારે પ્રિય કવિતા'(૧૬૭૬), ‘વાર્તાવિશ્વ' (અન્ય સાવે, ૧૯૮૦) વગેરે એમનાં સંપાદનો છે. ‘મારા મિત્રા’(૧૯૬૯), ‘આરતી પ્રભુ’(૧૯૭૮), ‘મનનું કારણ’ (૧૯૭૮), ‘ચર્ચબલ’(૧૯૮૦), ‘ચાની’(૧૯૮૧), રવીન્દ્રનાથ : ત્રણ વ્યાખ્યાનો’, ‘સૌંદર્યમીમાંસા'(અન્ય સાથે), 'ચંપો અને હિંમ પુષ્પ’, ‘રામુાળની પ્રચંડ ગર્જના' વગેરે એમના અનુવાદો છે
મુ.મા.
મહેતા જયેન્દ્રઃ પદ્યકૃતિ 'મરી'(૧૯૫૯)નાં કર્યાં.
મહેતા જશવંત મણિલાલ (૧૧-૪-૧૯૩૧): નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યલેખક, વિવેચક. જન્મ વતન ભાવનગરમાં. ૧૯૫૪માં બી.એસી. મુંબઈની કંપનીઓમાં સેલ્સમૅન. અત્યારે લાર્સન ઍન્ડ ટુનો લિ.માં સેન્સ-મેનેજર,
માનવતા મહેકી શ’(૧૯૫૯), ‘સેવાશ્રમ’(૧૯૫૯), ‘મઝધાર’- ભા. ૧-૨ (૧૯૬૫), ‘રણમાં વમાં જમાં એક'(૧૯૬૫), ‘તિરાડ’(૧૯૩૪), ‘ભૂખ્યો પંથ પ્રવાસ'(૧૯૭૬) ઇત્યાદિ એમની ચાળીસેક લાકભાગ્ય નવલકથાઓ છે. ‘પ્રણયપુષ્પ’(૧૯૫૭), ‘ધરતી આભ મિનાચ’(૧૯૬૪), ‘સૂનાં યો’(૧૯૭૩), ‘દસમા ગ્રહ’(૧૯૭૮) ઇત્યાદિ એમના વાસંગ્રહો છે. 'ઈ,મટ' (૧૯૭૩), ‘નટીશૂન્ય કુમાર નાટકો’(૧૯૭૪) અને ‘નાટકો જ નાટકો’ (૧૯૭૭) એમના એકીસંગ્રહો છે. 'હ્રદયની અને અમેરિકા' (૧૯૭૯) એમનો પ્રવાસગ્રંથ છે. સર્જનની પાંખ’(૧૯૭૮) એમનો વિવેચનસંગ્રહ છે.
૪.ગા.
મહેતા જિતુભાઈ પ્રભાશંકર, ‘ચંડુલ’(૧૯-૯-૧૯૦૪) : નવલકથાકાર, વાર્તાકાર. જન્મ ભાવનગરમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. સત્તરમા વર્ષે ખાંડના કારખાનામાં નાકરી. પછી મુંબઈમાં વસવાટ. ‘પ્રજામિત્ર કેસરી’માં જોડાયા. સક્રિય પત્રકાર.
૪.ગી. મહેતા જી. જી. : સીતા અને રામના સંવાદને વિષય બનાવતી ગુજરાતી-સંસ્કૃત મિશ્રાકૃતિ ‘પતિપરાયણ અને પ્રેમનું પ્રાબલ્ય’ના કર્તા.
મુ.મા.
આપતી ગદ્યકૃતિ 'ગુજાનગ્રંથ’(૧૯૩૦)ના કર્તા, મુ.મા.
મહેતા છે. ડી. કાકૃતિ શેઠ અને માતાની વાનાંના તાં મુ.મા. મહેતા જીવણલાલ ઝવેરલાગ: અખબુલાખીરામનું જીવનચરિત્ર ગુ.મા. મહેતા જીવણલાલ પ્રભુદાસ : 'રૂપિયો નાટક'(૧૯૪૨)ના કતાં. મ્યુ.મા. મહેતા જીવનલાલ અમરશી (૧૮૮૩, ૧૯૪૦) : નિબંધો, કોશકાર, અનુવાદક. જન્મ ચલાળા (જિ. અમરેલી)માં. વડોદરા ટ્રેનિંગ કોલેજમાં અભ્યાસ. શરૂમાં શાળામાં નોકરી, પછી ‘દેશભકત’ પત્રમાં સહસંપાદક, પછી ગુજરાત સોસાયટીમાં કારકુન. ત્યારબાદ પુસ્તક-પ્રકાશનનું કામ. 'જ્ઞાનસુધા' માયિકના તંત્રી.
એમની પાસેથી નિબંધ 'વનચરિત્ર' મળ્યો છે. એમણે ગુજરાતી શબ્દાર્થ ચિંતામણી’- ભા. ૧, ૨ (૧૯૨૫,૧૯૨૬) નામે કોસ તૈયાર કર્યા છે. આ ઉપરાંત ધર્મના ૫’(૧૯૯૯), "વિકૃત બુદ્ધિનો વિવાદ', 'કી દૂધાળન’(૧૧), ગોપાળ ગોખલે (૧૯૧૫), ‘સત્યભામા’(૧૯૧૬) વગેરે અનુવાદો પણ એમણે આપ્યા છે.
વાગ્મિતા, રંગદર્શિતા અને ઘેરી શૈલીને પસંદ કરતા આ લેખકે ‘અજવાળી કેડી’(૧૯૫૫), 'જોવું તખ્ત પર જાગી'(૧૯૬૧),
૪૫૨ : ગુજરાતી સાહિત્કોશ - ૨
‘પ્રીત કરી તે કેવી’(૧૬), 'વનની સરગમ' બા ૧-૨ (૧૯૬૪) જેવી સામાજિક નવલકથાઓ અને ‘સાપના લિસેટા’ (૧૯૫૫), ‘ગુલાબી ડંખ’(૧૯૫૬) જેવી રહસ્યકથાઓ આપી છે. ‘ખરતા તારા’(૧૯૬૦) અને ‘સનકારો’(૧૯૬૫) એમના વાર્તાસંગ્રહો છે. ‘સેતાનના સંતાપ’(૧૯૫૮) એમણે આપેલે અનુવાદ છે.
ઘંટો.
મહેતા જિતેન્દ્રકુમાર પ્રાણજીવનદાસ, ‘મધુબિંદુ’(૧૩-૧-૧૯૩૭) : કવિ, નવલકથાકાર. જન્મ વતન મહુવા (જિ. ભાવનગર)માં. ૧૯૫૯માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૧માં એમ.એ. ૧૯૬૧-૬૮ દરમિયાન મુંબઈની કોલેજોમાં અને પછી ૧૯૬૮થી આજ સુધી મહુવાની કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ‘આવિર્ભાવ’અને ‘મનોયાત્રા’(૧૯૭૨) એમના કાવ્યસંગ્રહો છે. ‘પ્રીત ન કરિયો કોઈ’(૧૯૬૬), ‘મહાપ્રસ્થાન’(૧૯૬૮) ઇત્યાદિ એમની નવલકથાઓ છે.
મુ.મા. મહેતા જીવનલાલ સાંકળેશ્વર : ‘સતી રત્નકુમારી નાટક’(અન્ય સાથે, ૧૯૭૩)ના કુર્તી, મુ.મા. મહેતા જીવ ભાઈ ધનરાજ : ભકિત ગીનાનો સંગ્રહ વિરારકાવ્યરસ ઉર્ફે ખીલનાય લહેરી’(૧૯૩૬)મા કર્યા.
For Personal & Private Use Only
મુ.મા.
Page #464
--------------------------------------------------------------------------
________________
મહેતા જે. વી.– મહેતા ત્રિભુવનદાસ નારણજી
મહેતા જે. વી.: રહસ્યપૂર્ણ નવલકથા પારાની પૂતળી'ના કર્તા.
મૃ.માં. મહેતા જેકોબહેન મંગળદાસ : ભકિતગીતસંગ્રહ ‘બાળાનાં પદો'(૧૯૭૬)નાં કર્તા.
મૃ.મા. મહેતા જેઠાલાલ હરજીવન : કથા કૃતિઓ રકતપિપાસુ રાજકુમારી
અથવા શુદ્ધ પ્રણય અને ભાષણ બેવફાઈનું દ્વયુદ્ધ' (૧૯૩૮) તથા શત્રુંજયના શયામ અને જોગણીનું ખપ્પરના કર્તા.
મૃ.મા.
મહેતા ઝવેરીલાલ રાંપતરામ: પદ્યકૃતિ ‘ત્રિપુરેશ્વરી સ્તવન (૧૯૪૯)ના કર્તા.
મુ.મા. મહેતા ડાહ્યાભાઈ છોટાલાલ : 'અરસેનરિકા. નાટકનાં ગીત'ના કર્તા.
મૃ.મા. મહેતા ડાહ્યાભાઈ જગજીવનદાસ: વ્યાકરણ શિખવવાની ચાપડી'ના કર્તા.
મૃ.મા. મહેતા ડાહ્યાભાઈ રામચન્દ્ર(૧૮૭૨,-) : નવલકથાકાર, ચરિત્રકાર.
જન્મ ભરૂચમાં. ગુજરાતી-અંગ્રેજીનો અભ્યાસ. ‘દિનમણિ’ છાપખાનામાં નોકરી. પછી ભરૂચના પ્રિન્સ ઑવ વેલ્સ’ પ્રેસમાં, પછી અંકલેશ્વર જિનિંગ ફેકટરીમાં. ૧૯૦૨માં મુંબઈ ગયા. સચિત્ર માસિક ‘ભારતજીવન શરૂ કર્યું.
ચંપકકલિકા' (૧૯૦૫), “અયોધ્યા અને અંગ્રેજ' (૧૯૬૭), ‘પ્રતિવ્રતા બેગમ જીત્યુન્નિસા' (૧૯૦૯), “યોગમાયા સ્વદેશસેવા એ જ સ્વધર્મ' (૧૯૧૮), ‘દેવી અન્નપૂર્ણા' (૧૯૧૧), બ્રહ્મચારિણી' (૧૯૧૪), ‘આનંદમંદિર' (૧૯૧૬), ‘રાજા છત્રસાલ' (૧૯૧૬), ‘સીતાદેવી' (૧૯૨૩), ‘શિવપાર્વતી' (૧૯૩૧) વગેરે એમની નવલકથાઓ છે. આ ઉપરાંત એમણે ‘રામકૃષ્ણ પરમહંસ' (૧૯૧૮), 'શ્રીરામચન્દ્ર દત્ત' (૧૯૨૧), 'ભગવાન બુદ્ધ' (૧૯૨૫) વગેરે ચરિત્રલક્ષી પુસ્તકો પણ આપ્યાં છે.
ચં.ટો. મહેતા ડાહ્યાભાઈ વેણીરામ: ‘બવહારોપયોગી નિબંધસંગ્રહના
બી.એ. ૧૯૬૫માં એમ.એ. ૧૯૭૭માં સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ‘અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રણયનિરૂપણ' વિષય પર શોધપ્રબંધ લખીને પીએચ.ડી. સી. બી. પટેલ આર્ટ્સ કોલેજ, નડિયાદમાં અને પછી ખોલવડટર્સ કોલેજ, સુરતમાં વ્યાખ્યાતા.
એમની પાસેથી વાર્તાસંગ્રહ ‘વિયોગે' (૧૯૮૬) અને લઘુનવલ ‘ભસ' (૧૯૮૬) મળ્યાં છે.
મુ.મા. મહેતા તારક જનુભાઈ (૨૬-૧૨-૧૯૨૯) : નાટ્યલેખક, હાસ્યલેખક. જન્મ અમદાવાદમાં. ૧૯૪૫માં મૅટ્રિક. ૧૯૫૬ માં ખાલસા કોલેજ, મુંબઈથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૫૮ માં ભવન્સ કોલેજ, મુંબઈથી એ જ વિષયમાં એમ.એ. ૧૯૫૮-૫૯ માં ગુજરાતી નાટમંડળના કાર્યાલયમાં કાર્યકારી મંત્રી. ૧૯૫૯-૬૦ -માં ‘પ્રજાતંત્ર' દૈનિકના ઉપતંત્રી. ૧૯૬૦થી ૧૯૮૬ સુધી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિક્સ ડિવિઝન, મુંબઈમાં વૃત્તાન્તલેખક અને ગૅઝેટેડ અધિકારી.
એમણે ત્રિઅંકી નાટક 'નવું આકાશ નવી ધરતી' (૧૯૬૪), પ્રહસન 'કોથળામાંથી બિલાડું' (૧૯૬૫), ત્રિઅંકી નાટક 'દુનિયાન ઊંધા ચશ્મા' (૧૯૬૫) ઉપરાંત 'તારક મહેતાનાં આઠ એકાંકીઓ' (૧૯૭૮) અને ‘તારક મહેતાનાં છ એકાંકીઓ' (૧૯૮૩) આપ્યાં છે.
‘તારક મહેતાના ઊંધા ચશમા' (૧૯૮૧), ‘શક હાસ્યાના (૧૯૮૨), ‘તારક મહેતાના ટપુડો' (૧૯૮૨), 'તારક મહેતાના ટપુડાનો તરખાટ' (૧૯૮૪), ‘દોઢડાહ્યા તારક મહેતાની ડાયરી'ભા. ૧-૨ (૧૯૮૪) વગેરે એમના હાસ્યલેખસંગ્રહો છે. ‘તારક મહેતાની ટોળી પરદેશના પ્રવાસે' (૧૯૮૫)માં પ્રવાસવિષયક હાસ્યલેખો છે.
એમણે “મેઘજી પેથરાજ શાહ: જીવન અને સિદ્ધિ(૧૯૭૫) નામક જીવનચરિત્ર પણ લખ્યું છે.
ચં.ટી. મહેતા તારકનાથ : નવલકથા “અંતિમ વિદાય' (૧૯૬૪)ના કર્તા.
મૃ.માં. મહેતા ત્રંબકલાલ: બાળપયોગી ચરિત્રકૃતિ ‘જયોર્જ વોશીંગટન” (૧૯૫૯)ના કર્તા.
મૃ.મા. મહેતા ત્રિભુવનદાસ અમથાલાલ: વતને કપડવંજ. માડાસા મુનિસિપાલિટીના સેક્રેટરી. એમની પાસેથી પદ્યકૃતિ વૃદ્ધની વિનંતીના કાગળ મળી છે.
મૃ.માં. મહેતા ત્રિભુવનદાસ નારણજી : “સાનંદના ઢગલા અને વાંઢાનાં વલખાં' (૧૯૧૮), “હિંદુ હોટેલ પુરાણ' (૧૯૧૧), ‘હિંદુ નાટક પુરાણ' (૧૯૧૧), ‘હિંદુ હિલોલા પુરાણ' (૧૯૧૧), “શંખણીના દુ:ખનો ચિતાર (૧૯૨૨) વગેરે પદ્યકૃતિઓ અને ‘રામાની રામાયણ અને પરણેલાનો પસ્તાવો' (૧૯૧૩), 'કુબુદ્ધિને કેર” (૧૯૧૩) જેવી હાસ્યમિશ્રિત ગદ્યકૃતિઓના કર્તા.
મુ.મા.
કત.
મૃ.માં. મહેતા ડી. એન.: ‘શહનશાહ - જયોર્જ પાંચમા' (૧૯૧૨) નામક ચરિત્રકૃતિના કર્તા.
મૃ.માં. મહેતા તરલા: બાળનાટયકૃતિ “અલકાની અદ્ભુત નગરી' (૧૯૭૪)નાં કર્તા.
મૃ.માં મહેતા તરુલતા દીપકભાઈ (૨૧-૬-૧૯૪૨) : વાર્તાકાર, વિવેચક.
જન્મ અમદાવાદમાં. ૧૯૬૩માં નડિયાદથી ગુજરાતી વિષય સાથે
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૪૫૩
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #465
--------------------------------------------------------------------------
________________
મહેતા દલપતરામ જગન્નાથ- મહેતા દીપક ભૂપતરાય
મહેતા દલપતરામ જગન્નાથ : ‘ભારતયાત્રા' (૧૯૬૦) પ્રવાસપુસ્તક ઉપરાંત સવરૂપવિચાર' (૧૯૪૬) તથા ‘ચમત્કારિક દૃષ્ટાંત સાગર' (૧૯૭૨)ના કર્તા.
‘પરિધિ' (૧૯૭૬) એમની અભ્યાસનિકાને ઘોતક વિવેચન સંગ્રહ છે. વિદેશના કેટલાક સર્જકોની મહત્ત્વપૂર્ણ કૃતિની વિચારણા, કેટલાક સૈદ્ધાંતિક મુદ્દાઓની વિશદ ચર્ચા તથા ગુજરાતી સર્જક કે ગુજરાતી કળાકૃતિ ઉપરના આ લેખમાં એમની નિજી દૃષ્ટિને પરિચય થાય છે.
એમણે અંગ્રેજીમાં ‘શીમદ રાજચંદ્ર (૧૯૮૬) નામક લઘુચરિત્રપુસ્તક લખ્યું છે.
મહેતા દિનકર (૧૭-૧૦ '૯૦૭, ૩૦ ૮-'૧૯૮૯) : અાત્મકથાકાર. જન્મ સુરત જિલ્લાના ચીખલીમાં. સુરતમાં માધ્યમિક શિક્ષણ લઈ, મૅટિક થઈ મુંબઈની વિલ્સન કોલેજમાં પ્રવેશ. ત્યાંથી પછી ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થી અને ત્યાં જ અધ્યાપક. ૧૯૨૮ માં બારડોલી સત્યાગ્રહમાં સક્રિય. ૧૯૩૬ માં ગુજરાતમાં માકર્સવાદી સામ્યવાદી પક્ષના મંત્રી. ૧૯૬૪ માં મિલકામદારોના પ્ર9 આંદોલન અને જેલવાસ. ૧૯૬૬માં અમદાવાદના મેય. માકર્સવાદી સામ્યવાદી પક્ષના મુખપત્ર ‘હાકલ'નું તંત્રીપદ. અમદાવાદમાં અવસાન.
‘પરિવર્તન’ અને ‘ક્રાંતિની ખાજમાં’ એમની આપવીતી છે. ‘પલટાતાં ગામડાં’ એમનું અન્ય પુસ્તક છે.
ચં.ટો.
મહેતા દામુભાઈ ડાહ્યાભાઈ (૧૮૬૨,-): કોશકાર. ૧૮૮૩માં
બી.એ. ૧૮૮૫માં એમ.એ.બી.એસસી. ૧૮૮૭માં એલએલ.બી. પહેલાં વડોદરા ટ્રેનિંગ સ્કૂલના હેડમાસ્તર, ત્યારબાદ ન્યાયખાતામાં. અમરેલી પ્રાન્તના જ. ‘ગૂજરાતી કહેવતોને સંગ્રહ’ એમના નામે છે.
.ટી. મહેતા દારબશા હેરમસજી, ‘ડેજર સીઝનલ લકબે સુખડનું પેરીયું: પારસી કોમેડી રમુજે મનપસંદ' (૧૯૨૬)ના કર્તા.
- મૃ.માં. મહેતા દારબશાહ બી. દારાં: એકાંકી પારસી કોમેડી ‘મડમની મહિનીનાં ગીત' (૧૯૪૧)ના કર્તા.
મૃ.મા. મહેતા દિગીશ નાનુભાઈ (૧૨-૭-૧૯૩૪) : નિબંધકાર, નવલકથાકાર, વિવેચક. જન્મ પાટણમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સિદ્ધપુરમાં. ૧૯૫૩ માં અંગ્રેજી-મનોવિજ્ઞાન વિષયો સાથે બી.એ. ૧૯૬૮માં યુનિવર્સિટી ઑવ લિસમાંથી એમ.એ. અત્યારે ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં અંગ્રેજીના પ્રાધ્યાપક.
આપણો ઘડીક સંગ' (૧૯૬૨) એમની વિનોદશૈલીની એક પ્રયોગસભર લઘુનવલ છે. ૧૫૮ પૃષ્ઠ અને બાવીસ પ્રકરણમાં વહેચાયેલી આ કથાના તાણાવાણા ગૂંથાયા છે અર્વાચીના અને ધૂર્જટિના ત સાદાસીધા પ્રણય વડે; પણ લેખકે આ કથાને રૂઢ રૂપે નહિ, અરૂઢ રૂપે રજૂ કરી છે. અહીં ઘટનાઓ ઓછી છે, પણ જે કંઈ કથાંશ છે તેને તેઓ સચોટ પાત્રનિરૂપણ દ્વારા અને એ પાત્રોના આંતરજગતને કળામય રીતે અભિવ્યંજિત કરતા પદાર્થોપરિસ્થિતિઓ દ્વારા સઘન કરે છે. હાસ્ય-મજાકવાળી વિલક્ષણ શૈલી વડે એમણે જીવનના અનેક મને અહીં લીલયા ઉદ્દઘાટિત કરી આપ્યા છે. એક લાક્ષણિક પ્રયોગ લેખે આ લઘુનવલનું ઐતિહાસિક મૂલ્ય ગણાયું છે. ‘દૂરના એ સૂર' (૧૯૭૦)ની લલિતનિબંધની ચૌદ રચનાઓમાં એમની લેખિની ‘મનુષ્યને, તેના મનહિવતેને, તેના સ્વભાવની વિસંગતિઓ અને વિચિત્રતાઓને તાગવા-તાકવાનું વલણ વિશેષ ધરાવે છે. પ્રસંગનું માત્ર નિરૂપણ કરવાને બદલે તેને અનેક સંદર્ભ વચ્ચે ખીલવીને મનુષ્યચિત્તના કોઈક ને કોઈક ખૂણાને અનાવૃત્ત કરી આપો- એ પ્રકારની એમની રીત વિશિષ્ટ છે. વસ્તુ કે પાત્રને ચિત્રાત્મક ઉઠાવ આપવાની શકિત એમની કલમમાં છે. ‘પાત્ર', લોક’ કે ‘દો” જેવી રચનાઓમાં એમની આ શકિત વિશેષ ખીલેલી જોવાય છે. નિબંધકારનાં અભ્યાસ, અનુભવ, કલ્પના અને તીવ્ર નિરીક્ષણમાંથી પ્રકટતી ઉપમાઓ-ઉન્મેક્ષાઓ એમના નિબંધેને અનન્ય સૌંદર્ય અર્ધી રહે છે.
મહેતા દીપક ભૂપતરાય (૨૬-૧-૧૯૩૯) : વિવેચક, અનુવાદક,
જન્મસ્થળ મુંબઈ.૧૯૫૭માં મુંબઈની ન્યુ ઇરા સ્કૂલમાંથી મેટ્રિક. ૧૯૬૧માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી બી.એ. ૧૯૬૩ માં એમ.એ. ૧૯૬૩ થી ૧૯૭૪ સુધી કે, જ.
મૈયા કૅલેજ, મુંબઈમાં ગુજરાતીનું અધ્યાપન. ૧૯૭૪-૧૯૭૬ દરમિયાન પરિચય ટ્રસ્ટમાં સહાયક સંપાદક. ૧૯૭૬ થી ૧૯૮૨ સુધી યુ. એસ. લાયબ્રેરી આંવ કોંગ્રેસ, નવી દિલ્હીના ગુજરાતી અને મરાઠી ભાષાના વિશેષજ્ઞ અને પછીથી કાર્યકારી અધ્યક્ષ. ગુજરાતી સાહિત્ય સભા, દિલ્હીના સંવાહક.
એમણે ‘નવલકથા : કસબ અને કલા' (૧૯૭૬) તથા કથાવલકન' (૧૯૭૮) એ બે વિવેચનગ્રંથો ઉપરાંત ‘રમણલાલ વ. દેસાઈ' (૧૯૮૦) નામક લઘુપ્રબંધ આપ્યો છે. ‘પરીકથામાળા' (અન્ય સાથે, ૧૯૮૦), ‘સબરસ કથામાળા' (અન્ય સાથે, ૧૯૭૭) એમનું બાળસાહિત્ય છે. ‘શામળની કવિતા' (૧૯૭૨), ‘જગતની શ્રેષ્ઠ નવલકથાઓ' (૧૯૭૫) અને રમણલાલ વ. દેસાઈ' (૧૯૭૯) તથા 'કનૈયાલાલ મુનશી’ જેવી પરિચય-પુસ્તિકાઓ એમણે લખી છે. આ ઉપરાંત ૧૯૬૦થી ૧૯૮૦ દરમિયાન પ્રગટ થયેલી નવલકથાઓની શીર્ષકસૂચિ 'કથાસંદર્ભ' (અન્ય સાથે, ૧૯૮૪), ‘સમિધ' (અન્ય સાથે, ૧૯૬૫) અને “માતૃવંદના'- ભા. ૧-૨ (૧૯૮૩) જેવાં સંપાદન પણ આપ્યાં છે. મરાઠીમાંથી ‘માહીમની ખાડી' તથા અંગ્રેજીમાંથી “એક કોડીનું સ્વપ્ન' (૧૯૭૯) અને ‘સરદાર પટેલનો પસંદ કરેલે પત્રવ્યવહાર’: ૧-૨ (૧૯૭૭) એ એમના અનુવાદો છે.
૪૫૪: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #466
--------------------------------------------------------------------------
________________
મહેતા દુર્લભજી ગુલાબચંદ - મહેતા ધનસુખલાલ કૃણલાલ
મહેતા ધનજીશા ફરામજી, “ગધ': ‘ધર્મા ', ‘ઈરા' ફ', ‘એ તે બહન', 'ગુમાયેલું ગૌહર’, ‘માર’, ‘હકદાર’ વગેરે નાટકોના કર્તા.
મહેતા દુર્લભજી ગુલાબચંદ : પદ્યકૃતિ ‘વૃદ્ધાંજી જીવનચરિત્ર' (૧૯૨૪) ના કર્તા.
મૃ.મા. મહેતા દુલેરાય વજેશંકર : પદ્યકૃતિ 'શ્રી કૃષભ:'લીલા'(૧૯૮૪). -ની કર્તા.
મૃ.મા. મહતા દેવશંકર કાશીરામ : નવલકથા 'ધરતી' પછડા' (૧૯૫૭). - કર્તા.
મૃ.મ. મહેતા દેવશંકર ના. (૧૬-'૧૯૧૨) : નવલકથાકાર, નામથી ગુજરવદી (ઝાલાવાડ). ધંધો ખેતી અને લેખન.
એમની પાસેથી ‘ધરતીની આરતી' (૧૯૫૯), “અજરઅમર’ (૧૯૬૨), જાર પિયાલી' (૧૯૬૩), “એળે ગયો અવતાર’ (૧૯૬૪), “ખાવાયેલા અંગનાં ઢાંકણ' (૧૯૬૬), ‘એક સતી બે પતિ' (૧૯૭૨), ‘મારા પાણીનું ખમીર' (૧૯૮૧) વગેરે નવલકથાઓ મળી છે.
મૃ.મા. માતા દેવશંકર નાથાલાલ (૩-૩ '૧૯૨૯) : કવિ, નાટયકાર, નિબંધકાર. વતન વિસનગર. મુદ્રણના વ્યવસાય.
એમની પાસેથી પદ્યકૃતિઓ ફોરમ'(૧૯૩૨), ‘સે સો વરસનાં રસંભારણાં' (૧૯૮૩) અને 'દામાં ગડગડયાં' (૧૯૬૩) મળી છે. બાળકોને જ્ઞાન સાથે ગમ્મત આપતી નાટકૃતિઓ-પ્રવાસકૃતિઓ ‘તારંગાની ટેકરીએ' (૧૯૫૯), 'કવિમેળા’, ‘મંગલસૂત્ર', ‘મનાકુંજ' અને સ્થળવિશેષ પરિચય આપતું શબ્દચિત્ર ‘વિસનગર-વડનગર’ એમના નામે છે. આ ઉપરાંત ‘અર્ધદગ્ધ', ‘શાહજહાં', ‘પેલે પાર', 'ભીમ', ‘નૂરજહાં', 'મૃતદેહ' વગેરે અનુવાદો પણ એમણ આપ્યા છે.
મૃ.માં. મહેતા દેવી (૨૧-૧૨-૧૯૪૨) : ચરિત્રલેખક, સંપાદક. જન્મ વાંકાનેર (જિ. રાજકોટ)માં. આયુર્વેદનાં તબીબ. અમદાવાદમાં સ્વતંત્ર તબીબી વ્યવસાય.
એમની પાસેથી ચરિત્રકૃતિઓ ‘અમૃતની પરબ' (૧૯૭૮) અને ‘મહાન મહિલાઓ’: ભા. ૧ થી ૬ (૧૯૭૨) તેમ જ સંપાદન ‘લગ્નગીત' (૧૯૮૫) જેવાં પુસ્તકો મળ્યાં છે.
મૃ.મા. મહેતા દારાબ રૂસ્તમજી (૨૦૪-૧૯૧૩) : વાર્તાકાર, નાટ્યકાર, જન્મ મુંબઈમાં. ૧૯૩૪ માં મુંબઈથી મંટિક થયા પછી એક વર્ષ કલાવિભાગમાં અભ્યાસ. હાલ વર્તમાનપત્રોમાં કટારલેખન. આકાશવાણી અને દૂરદર્શન ક્ષેત્રે લેખનમાં કાર્યરત.
એમની પાસેથી વાર્તાસંગ્રહો 'ઝીટા' (૧૯૩૮), 'દસ લાખનો દસ્તાવેજ' (૧૯૪૦) અને ‘ઠગારી' (૧૯૪૩) મળ્યા છે. એમણે ‘મિસ્ટ્રી ઑવ ધ મોકલ' (૧૯૪૨) નામની અંગ્રેજી વાર્તા લખી છે. એમણે આકાશવાણી અને દૂરદર્શન માટે કેટલાંક નાટકો લખ્યાં છે, જે પૈકીનાં થડાંક વિદેશમાં પણ ભજવાયાં છે.
મૃ.માં.
મહેતા ધનસુખલાલ કૃષ્ણલાલ, ‘દીન’, ‘નર્મદાશંકર વ્યાસ', ‘ભરથરી' (૨૦ ૧૦ ૧૮૯૦, ૨૯-૮-૧૯૭૪) : હાસ્યકાર, વાર્તાલેખક, નાટયકાર. જન્મ વઢવાણ (જિ. સુરેન્દ્રનગર)માં. વતન સુરત. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વઢવાણ, પાલીતાણા અને સુરતમાં. મુંબઈની વિકટોરિય! જયુબિલી ટેકનિકલ ઇન્સ્ટિટટમાંથી ઇલેકિટ્રકલ એંજિનિયરિંગમાં એલ.ઈ.ઈ.ને ગ્લૅિમ. ૧૯૧૪ - ૧૯૨૫ દરમિયાન મુંબઈમાં વિવિધ સ્થળે ને કરી. ૧૯૨૫ થી સિંધિયા ટીમ નેવિગેશન કંપનીમાં. ૧૯૪૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક. નર્મદ સુવર્ણચંદ્રક.
ધૂમકેતુ પૂર્વે ગુજરાતી ટૂંકીવાર્તાનું ગજું કાઢવામાં જ સરંકાર ફાળા આપ્યા તેમાં અને રમણભાઈ નીલકંઠ પછીના ધ્યાનપત્ર હાસ્યકારમાં ના લેખકને સ્થાન આપી શકાય. ‘, સરલા અને મિત્રમંડળ' (૧૯૨૦), 'હાસ્યકથામંજરી'- ભા. ૧, ૨ (૧૯૨૨, ૧૯૨૪), ‘હાસ્યવિહાર' (૧૯૩૧), 'ભૂતના ભડકા' (૧૯૩૨), “વાર્તાવિહાર' (૧૯૩૨), ‘સાસુજી'(૧૯૩૪), 'છેલ્લો ફાલ' (૧૯૪૦), 'વાર્તાવિહાર’ અને ‘હાસ્યવિહાર'ની કેટલીક વાર્તાઓ સંકલિત કરી પ્રગટ કરેલ સંગ્રહ પહેલે ફાલ(૧૯૪૭), પોતાની પસંદ કરેલી પ્રતિનિધિવાર્તાઓને રાંગ્રહ ‘અધ્યાટાણ' (૧૯૫૦), “અમારો સંસાર' (૧૯૫૧), 'ભૂતનાં પગલાં' (૧૯૫૧), ‘ડૉકટર જમઈ' (૧૯૫૧), 'રામનાં રખવાળાં' (૧૯૫૪), પૂર્વ ના વાર્તાસંગ્રહામાંથી કેટલીક વાર્તાઓ સંચિત કરી થયેલે ‘શમતી સંધ્યા' (૧૯૫૪), ‘ખેળ ભર્યો' (૧૯૫૬), 'ફૂરસદના ફટાકા' (૧૯૫૭), પૂર્વેના વાર્તાસંગ્રહોમાંથી કેટલીક હાસ્ય વાર્તાઓનું સંકલન ‘ધડીભર ગમ્મત' (૧૯૫૮), ‘અંતરનાં અમી' (૧૯૬૧) અને “રાત્રિના ઓછાયા' (૧૯૬૬) – આ પુસ્તકોમાં એમનાં મૌલિક, રૂપાંતરિત કે અનૂદિત વાર્તાઓ-નાટકો-નિબંધો સંગૃહીત છે. અલબત્ત, એમાં નાટક નિબંધ કરતાં મૌલિક-રૂપાંતરિત વાર્તાઓનું પ્રમાણ વધુ છે. શહેરનાં મધ્યમવર્ગીય મનુષ્યોનાં જીવનને વિષય બનાવી રચાયેલી મૌલિક વાર્તાઓમાં હળવી અને ગંભીર બંને શૈલીનો વિનિયોગ છે ને એમાં પ્રસંગકથન કરતાં માનવમનના વ્યાપારોને આલેખવા તરફ એમનું વિશેષ લક્ષ છે. હાસ્ય નિષ્પન્ન કરવા માટે નિબંધ કરતાં વાર્તાને પ્રકાર એમને વિશેષ અનુકૂળ આવ્યો છે. સામાન્ય પ્રસંગ અને સામાન્ય વ્યકિતના કોઈ સ્વભાવવિશેષને આલંબન બનાવીને તેઓ હાસ્ય નિષ્પન્ન કરે છે. સર્વગમ્ય પરિસ્થિતિ અને ભાષા એમની હાસ્યપ્રધાન રચનાઓની મુખ્ય લાક્ષણિકતા છે.
‘અમે બધાં' (૧૯૩૫) એ જ્યોતીન્દ્ર દવે સાથે લખેલી સુરતના જનજીવનને ઉપસાવતી નોંધપાત્ર હાયપ્રધાન નવલકથા છે.
અવિનાશ વ્યાસ સાથે રચેલાં અર્વાચીના' (૧૯૪૬), 'છેલ્લી ઘડીએ' (૧૯૪૯), ‘લહેરી ડસાજી' (૧૯૫૨), બચુભાઈ શુકલ સાથે રચેલું વાવાઝોડું' (૧૯૫૬), ધીરુબહેન પટેલ સાથે રચેલું
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૪પ
For Personal & Private Use Only
Page #467
--------------------------------------------------------------------------
________________
મહેતા ધીરેન્દ્ર પ્રીતમલાલ --મહેતા નટુભાઈ અમૃતલાલ
‘પંખીનો માળો’(૧૯૫૭), ગરીબની ઝૂંપડી'(૧૯૫૮) – એમનાં અનેકી નાટકો છે. ‘ધૂમ્રસેર’(ગુલાબદાસ બ્રોકર સાવે, ૧૯૪૮) સાત દૃશ્યોમાં અને સમયના લાંબા પટ પર આગળપાછળ વિસ્તરનું, ગુગાબદાસ બ્રોકરની વાર્તા પરથી રચાયેલું લાંબું નાટક છે, એ અને ધવારે " ગંભીર નાટકો છે, ત્યારે બાકીનાં પ્રહસન છે. સંઘર્ષમૂલક નાટયસામગ્રી કે નારથાર્યને ઉપસાવતા વસ્તુવિધાનની ઊણપને લીધે તથા નાટ્યાત્મકતાને બદલે તાલાયકી તરફ લેખકનો વિશેષ ઝોક હોવાને લીધે આ નાટકો કા પ્રભાવક ભલે નથી, નિયમ જરૂર છે.
‘પ્રેમનું પરિણામ’(૧૯૫૧), ‘રંગોત્સવ’(૧૯૫૭), ‘રંગમાધુરી’ (૧૯૫૮), 'રંગરંજન' (૧૯૫૯), 'રસરંજન'(૧૯૫૯), 'પહેલું અને છે]’(૧૯૬૦), ‘જમાઈ આવ્યા’(૧૯૬૩), ‘રજનું ગજ’ (૧૯૬૬), ‘પીછેહઠ’(૧૯૬૮) – એ એમના એકાંકીસંગ્રહોમાં રૂપાંતરિત રચનાઓની તુલનાએ મૌલિક રચનાઓ ઓછી છે. મેટા ભાગની રચનાનો હાથ છે. આછા કાર્યને વળી અને વિશેષ શબ્દચાતુરીવાળી આ રચનાઓ રંગભૂમિ પર ખૂબ
ભજવાઈ છે.
‘બિચારો અને ભૂલના ભાગ’(૧૯૨૧), ‘સરી જતું સૂરત' (૧૯૪૨), 'સ્નેહનાં ઝેર'(૧૯૫૦), 'મનુની મારી’(૧૫), ‘દસ મિનિટ’(૧૯૫૧), ‘આંધળા ન્યાય’(૧૯૫૬), ‘ખંડિયેરમાં રહેનારા’(૧૯૬૨) અને ‘બંગલા રાખ્યો’(૧૯૬૩) એ એમનાં ગ્રંથસ્થ તથા ‘રંગીલા રાજા’, ‘આવ્યાગયા’, ‘નાસાગાસા’, ‘મામાનો મોરચા’ વગેરે અગ્રંથસ્ય એવાં રંગભૂમિ પર વખતોવખત ભજવાયેલાં અનૂદિત-રૂપાંતરિત નાટકો છે.
ડિરેક્ટીવ બહાદૂર કોરોક હોમ્સ'(૧૯૭૯), 'ચંડાળચાકડી અને શેરલોક હોમ્સનું નવું પરાક્રમ’(૧૯૧૩), ‘મેટરલિંકના નિબંધો’(૧૯૨૦), ‘રણમેદાને રૂમઝુમલાલ’(૧૯૨૦), ‘અમે ત્રણ’(૧૯૬૦), ‘અમને ઓજાર આપા'(૧૯૬૧), ‘બિયન નાઇટ્સ’(૧૯૬૩) એ એમના અન્ય અનુવાદગ્રંથો છે.
‘વિનોદવિહાર’(૧૯૩૧) એમના હળવાગંભીર નિબંધાનો ગ્રંથ છે. ‘મીઠી નજરે’(૧૯૪૦)માં વિવેચનલેખો, રેખાચિત્રો અને કેટલાંક પ્રાસંગિક કાવ્યો છે. ‘આરામખુરશીએથી’ (૧૯૪૫), ‘સર્જનને આરે’(૧૯૫૬), ‘ગુજરાતી બિનધંધાદારી રંગભૂમિનો ઇતિહાસ’(૧૯૫૬), ‘નાટક ભજવતાં પહેલાં’(૧૯૫૯), ‘નાટયવિવેક’(૧૯૬૯), ‘બિચારો નાયક'(૧૯૬૨) આ વિવેચનશોમાં નટવિવેચનનું પ્રમાણ વિશેષ છે,
‘સ્વ. સર લલ્લુભાઈ શામળદાસ’(૧૯૫૪) એ જીવનચરિત્ર છે; તો આથમતે અજવાળ’(૪૪) ને અતીતને ચ છું’ એ એમના આત્મકથાના ગ્રંથો છે.
‘ગુજરાતી નાચશતાબ્દી મહોત્સવ સ્મારક ગ્રંથ'(૧૯૫૨) અને ‘નરસિંહરાવની રોજનીશી’(૧૯૫૩) એમના સહસંપાદનના ગ્રંથો છે. ૪.ગા.
મહેતા ધીરેન્દ્ર પ્રીતમલાલ (૨૯-૮-૧૯૪૪): નવલક્પાક્તર, વાર્તાકાર, કવિ, વિવેચક. જન્મ અમદાવાદમાં. ભુજની ઑડ
૫ : ગુજરાતી સાહિત્યકોશ- ૨
હાઈસ્કુલમાંથી ૧૯૬૧માં મૅટ્રિક. ૧૯૬૬માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૮માં ભાષાસાહિત્વ ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદમાંથી એમ.એ. ૧૯૭૬માં ‘ગુજરાતી નવલકથાનો ઉપેયલક્ષી અભ્યાસ' વિષય પર પીએચ.ડી. ૧૯૭૦થી ૧૯૭૬ સુધી ગુરાત કોલેજ, અમદાવાદમાં અને પછી .. લાલન કોલેજ, ભુજમાં ગુજરાતી ભાષાસાહિત્યનું અધ્યાપન.
આઠમા દાયકાના આ મને વિસ્વૈષણવાદી નવલકારે આધુનિક મનુષ્યનાં મન:સંચલનોને તાકતી પાત્રપ્રધાન કૃતિઓ આપી છે. ‘વલ’(૧૯૭૧)માં નવપલવિત પ્રણયનું તારંગીભર્યું આલેખન છે; તો ‘ચિહન (૧૯૭૮) અને ‘દિશાંતર'(૧૯૮૩)માં વિક્લાંગ કથાનાયકના સંઘર્ષપૂર્ણ મનાવે કનું સંગ નિરૂપણ છે. નાટ્યકૃતિ પરથી રૂપાંતરિત નવળકા ‘'(૧૯૪૦)માં જીવનનું અપ્રગટ રહી જતું કારણ્ય ગાવપૂર્વક તાદૃશ્ય થયું છે અને આપણે લોકો (૧૯૨૭) માનવબ્ધની વિભીષિકાને તાકતો છે. કાવેરી અને દર્શાવે!'(૧૯૬૯)માં બે વર્ષોનો સમાવિષ્ટ છે.
‘મુખ’(૧૯૮૫) એમનો પ્રયોગધાં છવ્વીસ ટૂંકીવ નાંકો સંગ્રહ છે. આ ઉપરાંત ઘુપ્રબંધ ડૉ. દંત ખત્રી' (૧૯૩૩), મહાનિબંધ 'નંદશંકરથી ઉમાશં’(૧૯૮૪), બાળકાવ્યોનો સંગ્રહ ‘ભૂસકાની ઉજાણી’(૧૯૮૬) વગેરે પણ એમણે આપ્યા છે. ‘રણની આંખમાં દરિયો’(૧૯૮૫) એમનું કચ્છી વાર્તાઓનું સંપાદન છે.
...
મતા વસ્તાર પ્રમાદરાય (૧-૧૦-૧૯૨૮ ) :
નાચોક
જન્મ અમદાવાદમાં. મુંબઈ યુનિવીિમાંથી બી.એ. ચૈત યુનિવવિડીમાંથી એલએલ.બી. લંડનની ઔદ્યોગિક વહીવટ અને વ્યવસ્થા અંગેનો ડિપ્લોમા,
સંગીતનૃત્ય નાટિકાઓ ઉપયલિયા ઝંકાર’(૧૯૫૬) અને 'ડીય બાવરા’(૧૯૫૨) એમના નામે છે.
મુ.મા. મહેતા નગીનદાસ ગોકુળદાસ (૨૩-૮-૧૮૬૩, ૧-૧૧-૧૯૦૦) : ગદ્યકાર. જન્મ સુરતમાં. ૧૮૮૨માં વડોદરાથી મૅટ્રિક. ૧૮૮૭માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ. આરંભમાં વડોદરામાં શિક્ષક, પછી વડોદરા રાજયના શિક્ષણાધિકારી.
‘સ્મરણભકિત’(૧૯૬૪)માં એમની વિદ્વત્તા અને પૃથક્કરણાત્મક પ્રાસાદિક રોળીનો પરિચય મળે છે. એમણે કોષો સાધક અધિકારી વર્ગ સંસ્થાનાં ‘સદુપદેશ કોણી', 'મધ્યકાલ' નામક માસિકોમાં અનેક લેખો લખ્યા છે.
મુ.મા. મહેતા નટવરલાલ ત્રિકમલાલ : કથાકૃતિ ‘કર્મબંધન યાને વિધવાની [પા’(૧૯૧૮)ના કર્તા. નવા
મહેતા નટુભાઈ અમૃતલાલ, ‘અંગાર, 'જકોટકર', 'કયામી અક્ષયવિવે’(૧-૨-૧૯૩૨): ક, અનુવાદક. જન્મ ભાવનગરમાં. જી.એ., એલએલ.બી. સુધીનો અભ્યાસ. સુરેન્દ્રનગરમાં ફેક્ટરીમૅનેજર. ત્યારબાદ વકીલાત તેમ જ રાજકીય અને સામાન્ટિક
For Personal & Private Use Only
Page #468
--------------------------------------------------------------------------
________________
મહેતા નરભેરામ જમિયતરામ – મહેતા નીતિન શાંતિલાલ
નિ.વી.
પ્રવૃત્તિઓમાં કય. ‘સિંહનાદ', ઢોલક' અને 'ફ્રન્ટ' સામયિકોના :સ્ટિંટ માસ્તર અને પછી શાળાન: મુખ્ય અધ્યાપક. તા. તંત્રી.
અને દેશી રાજ્યોના શિક્ષણ ખાતામાં નેકરી. ટેનિંગ કોલેજમાં એમના કાવ્યસંગ્રહો સકી' (૧૯૬૨) તથા ‘ઉરવેદના (૧૯૭૧) આચાર્યપદ. ૧૮૬૯ માં અંકલેશ્વરમાં મામલતદારપછી ૧૮૭૧માં - નાં ગીતે તેમ છે છાંદસ-અછાંદસ કાવ્યોમાં મુખ્યત્વે રાષ્ટ્રભકિત ધંધુકામાં અને પછી દેવગઢબારિયામાં આસિસ્ટંટ પે લિટિકલ અને પ્રણયભાવનું નિરૂપણ છે.
એજન્ટ. બાદમાં ૧૮૮૦માં કરછના દીવાન. ૧૮૯૮માં ગોધરા
ગયેલા. નિવૃત્તિ પછી સુરતમાં નિવાસ. મહેતા નરભેરામ જમિયતરામ: ત્રિઅંકી નાટક ‘સત્યવિજ્ય'
‘કરણઘેલો' (૧૮૬૬) એ એમની ત્રીસ વર્ષની ઉંમરે રોલ (અન્ય સાથે, ૧૮૮૩) અને નિર્ભય કાવ્યસંગ્રહ'- ભા. ૧ (૧૯૧૫).
સાહેબની પ્રેરણાથી લખાયેલી ઐતિહાસિક કથાવસ્તુવાળી અને -ના કર્તા.
ગુજરાતી સાહિત્યની પહેલી નવલકથા છે. કેશવ મરાયા અને
ગુણસુંદરી સતી થઈ ત્યારપછી પાટણની જે ખાનાખરાબી થઈ મહેતા નરભેરામ મયાશંકર : ‘કનકાવતી દુ:ખદર્શક નાટક' (૧૮૮૭)
તેનું આબેહૂબ વર્ણન એમાં છે. બાળપણના સંસ્કારોનો પ્રભાવ -ના કર્તા.
નિ..
એમની આ નવલકથામાં ઝિલાયો છે. વસ્તુસંકલનાની, પાત્રા
લેખનની તથા સંવાદકલાની ખામીઓ હોવા છતાં ‘કરણઘેલો મહેતા નર્મદાશંકર દેવશંકર (૨-૮૧૮૩૧, ૨૦-૩-૧૯૩૯) :
એ જમાનામાં આવકારપાત્ર કૃતિ બની હતી. ગદ્યકાર. જન્મ નડિયાદમાં.૧૮૮૮ માં મૅટ્રિક. ૧૮૯૪માં વડોદરાથી સંસ્કૃત અને અંગ્રેજી વિષય સાથે બી.એ. સંસ્કૃતનું ભાઉદાજી
મહેતા નાથાભાઈ એન. : પદ્યકૃતિ 'પદ્માવતીની વાત' (૧૮૯૩) ઇનામ તથા ગુજરાત કોલેજની દક્ષિણા ફલેશિપ. અધ્યાપકપદને
-ના કર્તા. ત્યાગ કરી પિતૃઇરછાને માન આપી ૧૮૯૬ માં ધંધુકામાં કારકુની
નિ.વા. સ્વીકારી. એમના ગુરુ શ્રીમન્યૂસિંહાચાર્યજીની પણ આ નિર્ણય
મહેતા નાથાલાલ જેશંકર : પદ્યકૃતિ “ત્રીસબ્રધસાગર' (૧૮૯૦) પર સંમતિ. ટૂંકસમયમાં જ મામલતદાર અને ડેપ્યુટી કલેકટરના
-ના કર્તા. પદે પહોંચ્યા. ૧૯૧૦થી અમદાવાદ અને મુંબઈની મ્યુનિસિપાલિટીઓમાં ચીફ ઓફિસર અને કમિશનર તરીકે લાંબા સમય કામગીરી. ૧૯૩૧ માં નિવૃત્ત થયા બાદ ખંભાતના નવાબના
મહેતા નાનજી કાલિદાસ (૧૮૮૮, ૨૧-૮-૧૯૬૯) : આત્મકથાનિમંત્રણથી એ રાજ્યની દીવાનગીરી સંભાળી. ૧૯૩૪માં લેખક. જન્મ બારાડી ગામમાં. વતન ગોરાણા. ચાર ધોરણ સુધીના પક્ષાઘાતને હુમલો. શ્રીમત્કૃસિંહાચાર્યજીના અધિકારી શિષ્ય અને અભ્યાસ. પ્રથમ કક્ષાના ઉદ્યોગપતિ. પોરબંદરના આર્યકન્યા શ્રેયસ્ સાધક અધિકારી વર્ગના અગ્રગણ્ય સાધક.
ગુરુકુળના સંસ્થાપક. સાહિત્યિક લેખો અને વ્યાખ્યાનો' (૧૯૬૯)માં એમના આફ્રિકામાં કરેલા સાહસિક વ્યાપારનું વર્ણન કરતી આત્મકથા સાહિત્યિક લેખો તથા “ધર્મતત્ત્વવિચાર’ -ભા. ૧, ૨, ૩, ૪ (૧૯૭૨, ‘મારી અનુભવકથા' (૧૯૫૫) તથા યુરોપને પ્રવાસ', 'તપ૧૯૭૭, ૧૯૭૮, ૧૯૮૦)માં એમના ધર્મ અને તત્ત્વજ્ઞાનને
ભૂમિ બદરી-કેદાર’ વગેરે પુસ્તકો એમણે આપ્યાં છે. લગતા વિવિધ લેખા સંઘરાયા છે. ‘હિંદ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ’
પા.માં. ભા. ૧-૨ (૧૯૨૮, ૧૯૨૫) ભારતીય તત્ત્વજ્ઞાનને ઐતિહાસિક મહેતા નારણદાસ જમનાદાસ: “મોતીસિંહ ને સુલક્ષણી નાટક દૃષ્ટિએ ગુજરાતીમાં પહેલીવાર નિરૂપતો શાસ્ત્રીય ગ્રંથ છે. ઉપનિષદ અથવા નારીદુર્ગુણનિષેધક નાટક' (પારેખ નારણદાસ લલ્લુભાઈ વિચારણા' (૧૯૩૨) અને ‘શાકત સંપ્રદાય' (૧૯૩૨) નામના સાથે, ૧૮૯૦)ના કર્તા. ગ્રંથમાં એમણે અખત્યાર કરેલી ઐતિહાસિક અને તુલનાત્મક
નિ.વા. પદ્ધતિ તથા મોલિક વિચારણા થાનાવ્યું છે. અખાકૃત કાવ્યો” મહેતા નિઝેરી : કાવ્યસંગ્રહ “અરવ'નાં કર્તા. (૧૯૩૧)ના સંપાદનમાં અખાની કવિતા અને તેના તત્ત્વજ્ઞાનને
નિ.વા. સમજાવતી એમની વિશદ દૃષ્ટિનો પરિચય મળે છે. એમણે ‘સુપ્રજન
મહેતા નિહાલચંદ ગણેશજી: ‘ત્રેસઠ સુલક્ષણા પુરુષની સ્તવનાશાસ્ત્ર' (૧૯૨૩) અને ‘સંધ્યાકર્મવિવરણ' (૧૯૨૪) જેવાં પુસ્તકો
વળીનું પુસ્તક' (૧૮૯૭)ના કર્તા. પણ લખ્યાં છે.
નિ.વા. લ.દે.
મહેતા નીતિન શાંતિલાલ (૧૨-૮-૧૯૪૪) : કવિ. જન્મ જૂનાગઢમહેતા નવનીતલાલ ટી. : કથાકૃતિ પ્રેમાંધ લાગણી યાને હર્ષમાં
માં. ૧૯૬૨ માં એસ.એસ.સી. ૧૯૬૮માં બી.એ. ૧૯૭૧ માં બાધ' (૧૯૦૮)ના કર્તા
એમ.એ. ૧૯૮૨માં ‘૧૯૫૬ પછીની ગુજરાતી કવિતાની નિ.વા.
કાવ્યબાની’ વિષય પર પીએચ.ડી. ૧૯૭૨-૭૩માં 'ગ્રંથ' માસિક મહેતા નંદશંકર તુળજાશંકર (૨૧-૮-૧૮૩૫, ૧૭-૭-૧૯૦૫): સાથે સંલગ્ન. ૧૯૭૩થી ૧૯૮૪ સુધી મણિબેન નાણાવટી નવલકથાકાર. મૅટ્રિક સુધીનો અભ્યાસ. ૧૮૫૪ થી ૧૮૫૮ સુધી વિમેન્સ કોલેજ, મુંબઈમાં અધ્યાપક. ૧૯૮૪થી એમ.એ.
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૪
For Personal & Private Use Only
Page #469
--------------------------------------------------------------------------
________________
મહેતા નૃસિહગિરિ મણિગિરિ – મહેતા પ્રબોધ પ્રાગજી
(૧૯૧૯)ના કર્તા.
યુનિવર્સિટી, વડોદરાના ગુજરાતી વિભાગમાં અધ્યાપક.
‘નિર્વાણ' (૧૯૮૮) એમને, આધુનિકતાની અભિજ્ઞતા દર્શાવતે કાવ્યસંગ્રહ છે. 'પંડિતયુગનું પુનર્મૂલ્યાંકન’(૧૯૮૭) એમનું સંપાદન છે.
ચં.ટો. મહેતા નૃસિહગિરિ મણિગિરિ : જીવનને ઉન્નતગામી બનાવવા માટે માર્ગદર્શક બની રહે તેવા નિબંધને સંગ્રહ ‘જીવનનાં ચડાણપુસ્તક ૩ અને ૪(૧૯૬૪)ના કર્તા.
| નિ.વી. મહેતા નૌતમકાંત જાદવજી, “નૌતમકાન્ત’, ‘મસ્ત અમીર’, ‘મામાં
મુરલીધર’, ‘સાહિત્યવિલાસી’, ‘સુદર્શન' (૨૪-૧૦-૧૮૯૯, -): નાટકકાર, નવલકથાકાર. જન્મ રાજકોટમાં. પાંચ ધોરણ સુધીને અભ્યાસ.
એમની પાસેથી ‘સિંહસંતાન' (૧૯૩૧), 'કયાં સુધી?” (૧૯૩૨), ‘સમરશકિત' (૧૯૩૨), 'વિજયનાદ (૧૯૩૪) વગેરે નાટકો તથા “અંજામ અભણનો' (૧૯૨૬) એકાંકી મળ્યાં છે.
અપરાધિની' (૧૯૩૦), “વાંક વિનાની' (૧૯૪૦) અને “અણહિલવાડને યુવરાજ’ - ભા. ૧, ૨ (૧૯૪૧, ૧૯૪૨) એમની નવલકથાઓ છે.
નિ.વો. મહેતા પરશુરામ હરિસુખરામ : ધર્મ અને નીતિબોધક લેખને સંગ્રહ “સ્વધર્મ' (૧૯૦૦) તેમ જ “સંસારયાત્રા' (૧૯૦૨)ના કર્તા.
નિ.વા. મહેતા પી. જે.: નાટયકૃતિ “શયતાની સમશેર' (૧૯૩૨)ના કર્તા.
નિ.. મહેતા પુરુરામ ગોકુલદાસ: સ્તુતિ તથા ભજન સંગ્રહ ‘શ્રી મહાલક્ષ્મી વાઘેશ્વરી સ્તવન (૧૯૦૧)ના કર્તા.
નિ.. મહેતા પુરુષોત્તમ પ્રાગજી (૧૬-૪-૧૯૧૫) : નવલકથાકાર. જન્મ
જૂનાગઢમાં. મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. ગુરુકુળ મહિલા કોલેજ, પોરબંદરમાં અંગ્રેજીના અધ્યાપક અને પ્રિન્સિપાલ.
એમની પાસેથી નવલકથાઓ “અંશુ' (૧૯૪૦), ‘પ્રેરણા' (૧૯૪૨) અને 'શ્રીહર્ષ' (૧૯૫૨) મળી છે. અંગ્રેજી ભાષામાં કેટલાંક વિવેચનપુસ્તકો એમણે લખ્યાં છે.
મહેતા પુષ્પાબેન જનાર્દનરાય દેસાઈ પુષ્પાબેન હરપ્રસાદ (૨૧-૩-૧૯૦૫, ૨-૪-૧૯૮૮): નવલકથાકાર. જન્મ પ્રભારપાટણમાં. પ્રારંભમાં કે ઈ વિધિપૂર્વકનું શિક્ષણ નહીં, પરંતુ લગ્ન બાદ કર્વે યુનિવર્સિટીમાંથી સ્નાતક અનુસ્નાતક કક્ષાનો અભ્યારા. શિક્ષણથી આરંભી જયેતિસંધ અને અમદાવાદ વિકાસગૃહની નારી પ્રવૃત્તિઓમાં સક્રિય. સામાજિક કાર્યકર. રાજ્યસભાપદે તેમ જ પ્રધાનપદે પણ રહી ચૂકેલાં. ૧૯૫૫માં પદ્મભૂષણ અને ૧૯૮૩ માં જાનકીદેવી બજાજ ઍ ડુબી રોમાનિત. ૨મદાવાદમાં અવસાન.
‘ખડ ખૂટ્યાં' (૧૯૮૫) એમની સૌરાષ્ટ્રના ભ્રમણશીલ માલધારીઓના દુષ્કાળસમયના જીવનસંઘર્ષને નિરૂપતી નવલકથા છે.
ચંટો. મહેત પ્રકાશ ભૂપતરાય (૨૨-૧૦-૧૯૩૮) : વિવેચક. જન્મસ્થળ મુંબઈ. વતન ભાવનગર. અંગ્રેજી-ગુજરાતી વિષયો રળે બી.એ. ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૫૫થી આવત સુધી વિવિધ કોલેજોમાં ગુજરાતીના વ્યાખ્યાતા.
બળવંતરાય ઠાકોર (૧૯૬૪) એમની પરિચયપુરિતકા છે. અન્વીતિ' (૧૯૭૮) વિવેચનસંગ્રહના બે વિભાગ પૈકી પહલામાં પ્રો. ઠાકોર વિશેના લેખે અને બીજામાં વિશિષ્ટ કૃતિઓ તથા સર્જકોનાં મૂલ્યાંકને આપેલાં છે. ‘સંચયિતા’ (અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ સાથે) અને “વાર્તાસૃષ્ટિ'- ભા. ૧, ૨ (ભાનુબહેન વ્યાસ સાથે) એમનાં સહસંપાદને છે.
પ.માં. મહેતા પ્રતાપરાય ગિરધરલાલ(-, ૧૮-૮-૧૯૭૧) : કવિ. ૧૮મપુર મેટલ વકર્સના મુખ્ય સંચાલક, રાજસ્થાનને લલિતકલા અકાદમીના પ્રથમ અધ્યક્ષ. બેંગલોરમાં દીપક કેબલ કંપનીની સ્થાપના. બાળકો માટે સંગ્રહસ્થાનની રચના. ખગળના જ્ઞાનપ્રસાર માટે જહેમત. વૈજ્ઞાનિક અને જ્ઞાનપ્રદ રમકડાં તથા સાધનોની સુવિધાના હિમાયતી. શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ તરફથી ‘રાજરત્ન’ને. અને ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી'ને ખિતાબ. બંગલામાં હૃદયરોગથી અવસાન.
એમની પાસેથી ગીત-સંવાદનો સંચય “દિવ્યદર્શન અને ગીતા” (દેલવાડાકર ગોપાળજી કલ્યાણજી સાથે, ૧૯૨૨) મળ્યો છે.
નિ.વા.
| નિવે.
મહેતા પુરુષોત્તમ લલ્લુભાઈ : નવલિકાસંગ્રહ “રત્નગ્રંથિ અથવા ટૂંકી વાર્તાઓ’ અને ‘સંસાર સાર કે અસર?” (મહેતા રણછોડજી હીરાલાલ સાથે, ૧૯૦૩) તથા ચરિત્રલક્ષી પુસ્તક “શૂરવીર સ્ત્રીઓ” (૧૯૦૧) તેમ જ બંગાળી નવલકથા તરુણ તાપસી’ને અનુવાદ ‘પ્રભાવતી વા પતિપ્રિયા' (૧૮૯૯)ના કર્તા.
નિ.. મહેતા પુષ્કરરાવ વામનરાવ : નવલકથા “આપઘાત કે ખૂન?”
મહેતા પ્રફુલ્લચંદ્ર નર્મદાશંકર (૩-૨-૧૯૩૬) : વિવેચક. જન્મ વતન મહેસાણા જિલ્લાના વાલમમાં. ૧૯૫૯માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૧માં એમ.એ. ૧૯૮૩માં પીએચ.ડી. અમદાવાદની હ. કા. આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક.
‘ગુજરાતી નાટકોમાં સમાજચિત્ર' (૧૯૮૪) એમનો શોધનિબંધ છે. એમના અન્ય કેટલાક વિવેચનલેખે પણ પ્રગટ થયા છે.
જ.ગા. મહેતા પ્રબોધ પ્રાગજી (૧૬-૪-૧૯૧૫) : નવલકથાકાર, વાર્તાકાર,
૪૫૮ : ગુજરાત સાહિત્યકોશ- ૨
For Personal & Private Use Only
Page #470
--------------------------------------------------------------------------
________________
મહેતા પ્રભાશંકર શામળાજી – મહેતા બબલભાઈ પ્રાણજીવનદાસ
મહેતા પ્રિયંવદ ન. : કાવ્યકૃતિ 'હૃદયમંથન' (૧૯૨૫) ના કર્તા.
નિ.વડ.
વિવેચક. જન્મ જૂનાગઢમાં. વતન ભાવનગર, ૧૯૩૮ માં અંગ્રેજી વિષય સાથે બી.એ. અને ૧૯૪૪માં એમ.એ. સરકારી કોલેજોમાં અંગ્રેજીના અધ્યાપક અને આચાર્ય.
શું' (૧૯૩૯), ‘અવરોધ' (૧૯૪૮), ‘સ્નેહની હૂંફ (૧૯૫૦), ‘કી' (૧૯૫૧) ઇત્યાદિ એમની નવલકથાઓ છે. માનવી’ (૧૯૪૦), ‘ઉરનાં એકાંત' (૧૯૪૦) એમના વાર્તાસંગ્રહો છે. ‘પશ્ચિમી સાહિત્યને વિવેચનાત્મક લેખો' (૧૯૮૩) એમનો વિવેચનસંગ્રહ છે. ‘જાપાની વાતો' (૧૯૭૫) એમનો અનુવાદગ્રંથ છે. એમણે અંગ્રેજીમાં પણ કેટલાંક પુસ્તકો લખ્યાં છે.
જ.ગ. મહેતા પ્રભાશંકર શામળજી : દલપતશૈલીનો પ્રભાવ દર્શાવતી પદ્ય
કૃતિઓ “ખમ તાશીર કે સેબત અસર' (૧૮૬૫), ‘અંબાજી બહુચરાજી ... ગરબા છંદ' (૧૮૭૦), ‘ઉત્કંઠ મહાદેવના ગરબા” (૧૮૭૩), “રસિક પ્રભાતિયાં' (૧૮૮૪), ‘સત્તાવનના સુગાલ’ (૧૯૦૧) અને “સુરતની '૩૯ની રેલના રાડો'ના કર્તા.
નિ.વા. મહેતા પ્રમોદરાય જાંબકલાલ : જાસૂસી કથા ‘પાષાણપ્રતિમા યાને માનવમૂર્તિ' (૧૯૨૯) અને ‘પોઇન્ટ ઝીરો' (૧૯૬૭) ના કર્તા.
નિ.વા. મહેતા પ્રવીણચંદ્ર મણિલાલ, “અમર પાલનપુરી' (૧-૯-૧૯૩૫) : કવિ. એસ.એસ.સી. પછી અવતન રંગભૂમિમાં અદાકારી. અત્યારે વરાતના ધંધામાં. ‘ઉઝરડા” (૧૯૮૯) એમને ગઝલસંગ્રહ છે.
એ.ટી. મહેતા પ્રસન્નકુમાર: રહસ્યકથા “ચાલીસ હજારના ચક' (૧૯૩૫)ના કર્યા.
નિ.વા. મહેતા પ્રસનગરી મુકુંદરામ: કથાકૃતિ ઉષ:કાલ અથવા ૨૫૦ વર્ષ પૂર્વનું મહારાષ્ટ્ર અને સુશિક્ષિત સ્ત્રીનાં કર્તા.
| નિ.વા. મહેતા પ્રાણજીવન : નવલિકાસંગ્રહ ઓપરેશન કોનું ? અને બીજી વાર્તાઓ' (૧૯૪૦) તથા આયુર્વેદના મૂળ સિદ્ધાંતો' (૧૯૬૪)ના
મહેતા પ્રેમનાથ : નવલિકાસંગ્રહ ‘ચક્રવ્યુહ' (૧૯૭૭) અને સંપાદિત વાર્તાસંગ્રહ નવસંધાન' (૧૯૮૦)ના કર્તા.
નિ.વા. મહેતા પ્રેમલીલા સુમન્ત મહેતા પ્રેમલીલા કાતિચંદ્ર (૭-૯-૧૯૦૩, ૧૯૪૮) : જન્મ અમદાવાદમાં. ૧૯૨૮માં મૅટ્રિક. ૧૯૨૪માં વડોદરાની કોલેજમાંથી બી.એસસી. પછી વડોદરામાં મહારાણી ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષક. ૧૯૨૬-૨૭માં રાજકોટની બાર્ટન ફિમેલ ટ્રેનિંગ કોલેજનાં લેડી સુપરિન્ટેન્ડન્ટ. ‘ગુણસુંદરી’નાં તંત્રી.
એમના ગ્રંથોમાં ‘મુકુલ' (૧૯૨૨), 'ગૃહદીપિકા' (૧૯૩૦) વગેરેનો સમાવેશ થાય છે. પ્રેમસૌરભ' (૧૯૫૧) એમના લેખાન અને સ્વજનોએ એમને આપેલી અંજલિઓને સમાવતું મરણોત્તર પ્રકાશન છે.
ચં.રા. મહેતા ફરામજી કાવસજી : કથાકૃતિ 'કાકાના વારસા' તેમ ૧૮ “ધર્મા ’ના કર્તા.
નિ.વા. મહેતા ફિરોજશાહ રૂસ્તમજી : કવિ, વિવેચક. ‘પારસી સાંસાર'ના સ્થાપક તંત્રી.
એમણે એપિગ્રામના સંગ્રહ ‘ચબરાકિયાં', વિવેચનગ્રંથ “વાર્તા શૈલી' તથા ડૉ. મિને ચેહરના દર્દી’ અને ‘એકટીંગ કલાનું વહેવાર જ્ઞાન” જેવાં પુસ્તકો આપ્યાં છે.
કર્તા.
નિ.. મહેતા પ્રાણજીવન લાલજીભાઈ (૧૪-૭-૧૯૩૭) : કવિ. જન્મ ભુજમાં. એફ.વાય. કોમર્સ સુધી અભ્યાસ. ૧૯૬૨ થી ૧૯૭૩ સુધી સિલ્ક મિલમાં અને ત્યારબાદ મુંબઈમાં કસ્ટમ હાઉસ કિલયરિંગ એજન્ટને ત્યાં નોકરી. એમની પાસેથી કાવ્યસંગ્રહ ‘કાનેમાતર' (૧૯૭૯) મળ્યો છે.
નિ.. મહેતા પ્રાણભાઈ એમ. : વિવેચનકૃતિ ‘કાહિત્યનાં રહસ્યો (૧૯૫૩) ના ક.
નિ.વો.
મહેતા બબલભાઈ પ્રાણજીવનદાસ (૧૦-૧૦-૧૯૧૦,૨૭-૯-૧૯૮૧):
આત્મકથાલેખક, જીવનચરિત્રલેખક, નિબંધકાર. જન્મ હળવદ (જિ. સુરેન્દ્રનગર)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ હળવદ, કરાંચી, મુંબઈ તથા વઢવાણમાં. ઉચ્ચશિક્ષણ ડી. જે. સિંધ કૉલેજ (કરાંચી) તથા ગૂજરાત વિદ્યાપીઠમાં. આજીવન લોકસેવક.
સામાન્ય વ્યવહારમાંથી ઉદાહરણો લઈને અભિવ્યકિત અસરકારક બનાવતું એમનું ગદ્ય નિતાત સરળ અને સાદું છે. ‘મારી જીવનયાત્રા' (૧૯૮૩) એમની આત્મકથા છે. 'મહારાજ થતાં પહેલાં' (૧૯૪૩) અને ‘રવિશંકર મહારાજ' (૧૯૪૪)માં એમણે નિષ્કામ કર્મયોગી લોકસેવકનું જીવનચરિત્ર વર્ણવ્યું છે. ગાંધીવિચારનાં ગ્રામજીવન, લોકશિક્ષણ, ગ્રામસેવા વગેરે વિષયને આવરી લેતાં “મારું ગામડું' (૧૯૩૯), યજ્ઞસંદેશ' (૧૯૫૫), સફાઈમાં ખુદાઈ' (૧૯૬૧), 'શ્રમને પ્રસાદ' (૧૯૬૨), ‘શીલસંચય' (૧૯૬૯), ‘બાપુને પ્રતાપે' (૧૯૬૯) વગેરે આડંબરરહિત સરળ ભાષા અને પ્રાસાદિક શૈલીમાં લખાયેલાં એમનાં પુસ્તકો છે. ‘સર્વોદય અને ભૂદાનયજ્ઞ' (૧૯૫૭), ‘સર્વોદયની વાતો' (૧૯૫૮) અને સંપત્તિદાનયજ્ઞ' (૧૯૫૮)માં ભૂદાનપ્રવૃત્તિ વિશેના વિચારોનું નિરૂપણ છે. એ. જે. સેકના “ધ બર્થ વ રશિયન ડેમોક્રસીને આધારે લખેલું પુસ્તક “રશિયાનું ઘડતર' (૧૯૩૪)
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૪પ૯
For Personal & Private Use Only
Page #471
--------------------------------------------------------------------------
________________
મહેતા બહેરામજી પેસ્તનજી–મહેતા ભૂપતરાય ગોપાળજી
રશિયાની સ્વાતંત્ર્યલડતનો પ્રેગ્ય ઇતિહાસ વર્ણવે છે.
અંગ્રેજી અને સંસ્કૃત ગ્રંથ પરથી ‘માબાપને બે બેલ' (૧૯૧૭),
નિ.વી. ‘વીર પુરુષો' (૧૯૧૮), 'પ્રાચીન હિંદમાં કેળવણી' (૧૯૨૩), મહેતા બહેરામજી પેસ્તનજી : સામાજિક નવલકથા ‘બ પરણેતર
‘અશોકચરિત' (૧૯૨૭), 'પ્રાચીન હિંદમાં સંઘજીવન' (૧૯૩૪), યાને પહેલી ખરી બીજી બેટી' (૧૮૯૭) ના કર્તા.
અદભુત અલકા' (૧૯૫૭) વગેરે અનુવાદો પણ એમણે નાણા છે.
૨.ર.દ. મહેતા બળવંતરાય ગોપાળજી, ‘મશાલચી' (૧૯-૨-૧૮૯૯, મહેતા ભવાનીશંકર કલ્યાણજી : પઘમિશ્રિત કથા કૃતિ સુરોને ૧૯-૯-૧૯૬૫): નાટયલેખક. જન્મ ભાવનગરમાં. ૧૯૧૯ માં અને વીરભદ્ર' (૧૮૮૯)ના કર્તા. ગાંધીપ્રેરિત પ્રથમ સત્યાગ્રહથી જાહેરજીવનમાં સક્રિય. ૧૯૨૨ થી ૧૯૪૫ દરમિયાન સત્યાગ્રહી સૈનિક અને સત્યાગ્રહી કેદી. મહેતા ભવાનીશંકર શંભુરામ : 'તેં ફા ગમ્મત આપનાર ગુજરાતી ૧૯૪૮માં સ્થપાયેલા ભાવનગર રાજ્યને જવાબદાર રાજય- | નાટક' (અન્ય સાથે, ૧૮૭૨)ના કર્તા. તંત્રના મુખ્યમંત્રી. સૌરાષ્ટ્ર સરકારમાં નાયબ મુખ્યપ્રધાન. ભારતીય કોંગ્રેસના વિવિધ હોદ્દા પછી એના મહામંત્રી. પછી ગુજરાત મહેતા ભાગીરથી ભાણજીભાઈ, “જાનવી(૩-૬-૧૯૧૮) : કવિ. રાજયના મુખ્યપ્રધાન અને એ દરમિયાન વિમાન-પ્રવાસમાં
જન્મ ભૂવા (જિ. ભાવનગર)માં. ૧૯૪૨માં કર્વ કોલેજ, ભાવઅકસ્માતે અવસાન.
નગરથી જી.એ. ૧૯૫૪માં પોરબંદરથી જી.બી.ટી.સી. ૧૯૪૨ એમણે નાટકો ‘ઢઢનું કોઈ ધણી નથી' (૧૯૩૩) તથા ભૂલાયેલાં
-થી ૧૯૭૫ દરમિયાન ભાવનગર, સુરેન્દ્રનગર અને ધોરાજીની ભાંડુ' (૧૯૩૩) આપ્યાં છે.
શાળાઓમાં શિક્ષિકા, સુપરવાઇઝર અને આચાર્યા.
કાવ્યસંગ્રહ ‘અભિલાષા' (૧૯૫૯) અને ‘સંજીવની' (૧૯૮૪) મહેતા બળવંતરાય લક્ષ્મીરામ: પદ્યકૃતિ “અંબિકાસ્તુતિ' (૧૮૯૮) ઉપરાંત એમણે સ્ત્રી સંત રત્નો' (૧૯૮૮) અને “માંઘીબેન’ જવા -ના કર્તા.
ચરિત્રગ્રંથ આપ્યા છે. એમણે હિંદીમાંથી કેટલાક અનુવાદો પણ આપ્યા છે.
મૃ.મા. મહેતા બાપુલાલ ઉમેદરામ: ફ્રેન્ચકૃતિ “àલ્ટ ઑવ પારિસ' પર મહેતા ભાનસુખરામ નિર્ગુણરામ (૧-૬-૧૮૬૧, ૨૦-૧-૧૯૪૮) : આધારિત ‘ત્રિમૂતિ'- ભા. ૧ (૧૯૦૦)ના કર્તા.
ચરિત્રકાર, સંપાદક. જન્મ સુરતમાં. મૅટ્રિક પછી વડોદરા કોલેજમાં
એક વર્ષ અભ્યાસ કરી, વિજ્ઞાનને શાપ હોવાથી એ જ કોલેજમાં મહેતા ભગવાનદાસ રણછોડદાસ : સરળ રજૂઆત ધરાવતા ઍગ્રિકલ્ચર બ્રાન્ચમાં પ્રવેશ. ૧૮૯૦માં પહેલી પરીક્ષા પસાર કરી, વ્યાકરણના નવીન પાઠો' (અન્ય સાથે, ૧૯૪૦)ના કર્તા. પછી અભ્યાસ છોડયો. ૧૮૯૧માં રાજકોટની રાજકુમાર કોલેજમાં
૨.૨.દ. શિક્ષક. ૧૯૦૪ થી ૧૯૦૯ સુધી રાજકોટની આલફ્રેડ હાઈસ્કૂલમાં. મહેતા ભગીરથ : કાવ્યસંગ્રહો “ખંડેર' (૧૯૪૦), ‘ઝરૂખો' (૧૯૪૦), પછી છોટાઉદેપુરના મહારાજાના પ્રાઇવેટ સેક્રેટરી. ફરીને રાજસૌભાગ્ય' (૧૯૪૦) તથા ચન્દ્રના કર્તા.
કોટમાં મિડલ હાઈસ્કૂલમાં અને પછી દેવગઢબારિયામાં રણજિતસિંહ
હાઈસ્કૂલમાં હેડમાસ્તર. ‘ચન્દ્રકાશ'ના સંપાદક. મહેતા ભરતરામ ભાનુસુખરામ, હંસલ' (૧૬-૩-૧૮૯૪, –):
‘પ્રેમાનંદ’(૧૯૧૮), 'મીરાંબાઈ' (૧૯૧૮), ‘વિપશુદાસ’ જીવનચરિત્રલેખક. જન્મ સુરતમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ (૧૯૨૦), ‘મહીપતરામ' (૧૯૩૦) જેવાં ચરિત્રપુસ્તકો તથા રાજકોટની તાલુકાશાળા, સૌરાષ્ટ્ર તથા આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં.
શ્રી સયાજી વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ' (૧૯૨૦) અને “ધ મેડને વડોદરામાં ઇન્ટર આર્ટ્સ પછી અભ્યાસ છોડી વડોદરા રાજ્યના
ગુજરાતી-ઈંગ્લિશ ડિકસનરી' (૧૯૨૫) જેવા કોશગ્રંથા એમણે ભાષાંતર વિભાગમાં જોડાયા. એ પછી આંતરસુબાની શાળામાં
આપ્યાં છે. એમનાં સંપાદનમાં ‘બબ્રુવાહન આખ્યાન' (૧૯૧૭), હેડમાસ્તર.
‘સુદામાચરિત્ર' (૧૯૧૯), 'કવિ વિષ્ણુદાસનાં કાવ્યો' (૧૯૨૧), એમણે રણજિતસિંહ' (૧૯૨૦), ‘સમુદ્રગુપ્ત' (૧૯૨૧), ‘શ્રીહર્ષ”
મામેરું' (૧૯૨૨), “ધ્રુવાખ્યાન' (૧૯૨૪), 'રણયજ્ઞ' (૧૯૨૫) (૧૯૨૧), ‘તુકારામ' (૧૯૨૨), ‘શૂરવીર શિવાજી' (૧૯૨૪) જેવાં વગેરેને સમાવેશ થાય છે. જીવનચરિત્રો આપ્યાં છે. નાની નાની વાતોમાં' (૧૯૫૬),
ચ.ટા. વડોદરા રાજયની સાહિત્યિક પ્રવૃત્તિઓ' (અન્ય સાથે, ૧૯૫૭), મહેતા ભૂપતરાય ગોપાળજી (-, ૪-૨-૧૯૮૯) : બ્રહ્મવિદ્યાના ‘મારી સાહિત્યસેવા' (૧૯૫૯), “ભવાઈના વેશની વાર્તાઓ’ પારિભાષિક કોશ' (૧૯૩૮), બ્રહ્મવિદ્યાનું રસદર્શન-રસજીવન (૧૯૬૪) વગેરે એમની પુસ્તિકાઓ છે. નાકરકૃત ‘મરધ્વજાખ્યાન | (૧૯૬૪) તથા ‘કલાસૃષ્ટિ' (અન્ય સાથે, ૧૯૩૮), ‘તત્ત્વમીમાંસા' (૧૯૨૪), ભાલણ અને મંગલકૃત ‘ધ્રુવાખ્યાન' (૧૯૨૪) તેમ જ
(૧૯૪૦), ‘યોગજીવન' (૧૯૪૦) અને 'સુખની સર્વસામાન્ય ‘માર્ડન ગુજરાતી-અંગ્રેજી ડિકશનરી' (અન્ય સાથે, ૧૯૨૫), ચાવી' (૧૯૪૫) વગેરે અનુવાદોના કર્તા. ‘સરળ જોડણીકોશ' (૧૯૬૧) વગેરે સંપદ ઉપરાંત મરાઠી,
૪૬૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #472
--------------------------------------------------------------------------
________________
મહેતા મ.– મહેતા માયાબહેન
મહેતા મ. : નવલકથા “ડાદ ગૃહરથ અને જાપાની જાસૂસ” (અન્ય સાથે) ના કર્તા.
મહેતા મનસુખરામ કૃષ્ણમુખરામ : વિવેચનગ્રંથ “કવિઓ અને તેમની કવિતા'ના કર્તા.
મહેતા મનસુખલાલ દામોદર : સામાજિક ત્રિઅંકી નાટક ‘સુખનાં સ્વપ્નાં' (૧૯૨૮) તથા વાઘણ' (૧૯૨૯)ના કર્તા.
મહેતા મકનદાસ હરજીવનદાસ : બાળવાર્તા ‘મેંતીની માળા' (૧૯૩૧) તથા પ્રેમચંદકૃત હિન્દી રચના ‘આહુતિ’ના અનુવાદના ફર્તા. મહેતા મગનલાલ રણછોડલાલ : ‘મદ્યપાન દુ:ખદક ચન્દ્રમુખી. નાટક' (૧૮૭૪)ના કતાં.
મહેતા મગનલાલ હરિકૃષણ : ‘મહાભારતની નીતિકથાઓ' (બી.
આ. ૧૯૨૨), ‘ભકિતચરિત્ર' તથા અનૂદિત પુસ્તકો ભારતના મહાન પુરુષા' (૧૯૧૪) અને ભારતની દેવીઓના કર્તા.
મહેતા મનહરરામ હરિહરરામ (૧૮૭૭, ~): નાટયલેખક. જન્મ
સુરતમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે પ્રાંગધ્રા અને રાજકોટમાં. ૧૮૯૩ માં મૅટ્રિક. ૧૮૯૯માં બી.એ.
એમણે ‘શિવાજી અને અફઝલખાનનું યુદ્ધ' (૧૯૫૧) નામનો પવાડો, ‘પરશુરામ વિજય’(૧૯૨૩) નામનું નાટક તથા ‘બાલકાંડ' (૧૯૧૨) અને “મેઘદૂત' (૧૯૪૨) નામના અનુવાદો આપ્યા છે.
મહેતા મંજુલા : પ્રવાસકથા યુરોપની યાત્રાના આનંદ' (૧૯૭૩)નાં કર્તા.
મહેતા માણેક દારાશાહ: ‘દિવ્યપ્રેમનું પુષ્પ, આત્મજ્ઞાનનું અમૃત યાને દિવાને માણક’ - ભા. ૧, ૨ (૧૯૫૮, ૧૯૭૧) ના કર્તા.
મહેતા મણિભાઈ જશભાઈ (૧૮૪૪, ૧૯૬૮) : ગદ્યકાર. જન્મ નડિયાદમાં. અંગ્રેજી અભ્યાસ નડિયાદમાં શરૂ કરી અમદાવાદમાં પૂરો કર્યો. ૧૮૬૮માં અમદાવાદના જજની કોર્ટમાં હેડકલાર્ક. ૧૮૭૦માં જૂનાગઢમાં ન્યાયખાતાના અધિકારી. ૧૮૭૨માં પાલનપુર એજન્સીમાં નેટિવ આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ. ૧૮૭૩ માં વડોદરાના નેટિવ આસિસ્ટન્ટ રેસિડન્ટ. ૧૮૭૬ માં કરછનું પ્રધાનપદ. ૧૮૯૦માં મહારાજા સયાજીરાવે એમને મુખ્યપ્રધાનપદ પેલું. ‘શૈકસપિયર કથાસમાજ' (અન્ય સાથે), ‘મુસલમાની કાયદા' અને રાજ્યનીતિ' એમનાં પુસ્તક છે.
ચાંટો. મહેતા મણિલાલ નુ.: કબીરના જીવનની વાસ્તવિક ઘટનાઓ અને તેમના જીવનદર્શનની ઝાંખી કરાવતું પુસ્તક “કબીરસાહબ' (૧૯૫૦) તથા સંપાદન 'કબીરસાહેબનાં ભજના' (૧૯૫૬) ના
૨.ર.દ. મહેતા મણિલાલ હરિલાલ : પદ્યકૃતિ માંઘવારીની મહાકાણ' (અન્ય સાથે, ૧૮૭૭)ના કર્તા.
મહેતા માણેકલાલ ત્રિકમજી : સંસાર સ્વરાજ્ય યાને બહાદુર બાળાઓ'(૧૯૩૧) તથા “ચકિશાર યાને ચન્દ્રના સંસારપ્રવાસન કર્તા.
મહેતા માણેકલાલ પ્રાણશંકર : “મહાકાળી આખ્યાન' (અન્ય સાથે, ૧૮૯૩)ના કર્તા.
કર્તા.
મસા મહેતા માણેકલાલ લલુભાઈ : પદ્યકૃતિ ‘જગદંબા તવન’
હ , (૧૯૦૬)ના કર્તા.
મહેતા મણિશંકર પ્રાણશંકર : પદ્યકૃતિ અંબિકારતુતિ અને
આરાસુરનું વર્ણન' (૧૯૧૩) ના કર્તા.
મહેતા મણિશંકર ભીમજી : સમય, સુખદુ:ખનું સમત્વ, વાર્થ,
સ્નેહ અને પરસ્ત્રીગમન જેવા વિષયોને નિરૂપતા નિબંધ સંગ્રહ ‘મણિનિબંધમાળા' (૧૯૦૫) ના કર્તા.
૨.ર.દ. મહેતા મધુરિકા : ‘રાસરજની' (૧૯૩૩)નાં કર્તા.
મહેતા માનશંકર પીતામ્બરદાસ (૨૧-૩-૧૮૬૭, ૧૬-૮-૧૯૩૭) :
જીવનચરિત્રલેખક, નિબંધલેખક. જન્મ સાવરકુંડલા (જિ. ભાવનગર)માં. ૧૮૮૪માં મૅટ્રિક. પ્રિવિયસમાંથી અભ્યાસ અધૂરો મૂકી ભાવનગર રાજ્યના વસુલાતખાતામાં જોડાઈ શ્રમશ: બઢતી મેળવી વહીવટદાર. ૧૯૧૮માં નિવૃત્ત. ભાવનગરમાં અવસાન.
એમણે ‘રાજા છબીલારામબહાદુર અથવા નાગરવીર સમક', ‘મેવાડના ગુહિલો' (૧૯૨૮) જેવાં ચરિત્ર તથા ‘નીતિવિચાર” (૧૮૮૦), 'સત્ય' (૧૮૮૦) અને 'જનસ્વભાવ' (૧૮૮૦) જેવા નિબંધસંગ્રહો આપ્યા છે. આ ઉપરાંત વાકયસુધા' (૧૮૯૦), ‘વેદાન્તસાર' (૧૮૯૦), ‘નાગરી લિપિ અને નાગરો' (૧૯૧૨) જેવા અનુવાદો પણ એમણે આપ્યા છે.
મહેતા મનસુખભાઈ કીરતચંદ : “શ્રીમદ્ રાજચન્દ્રની જીવનરેખા' (૧૯૪૯)ના કર્તા.
૨.રે..
મહેતા માયાબહેન : બાળવાર્તા મેઘધનુષ્ય' (૧૯૫૧), સચિત્ર બાળવાર્તાઓ ‘આકાશનું સસલું', 'કબૂતર અને ઉદર’, ‘કચકચિયો
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૪૨૧
For Personal & Private Use Only
Page #473
--------------------------------------------------------------------------
________________
મહેતા મીના-મહેતા યશોધર નર્મદાશંકર
કાચબો’ અને ‘મૂરખ માછલી' (૧૯૫૨) તથા “રૂપાં અને પરીઓ (૧૯૫૫)નાં કર્તા.
૨.ર.દ. મહેતા મીના : સામાજિક નવલકથાઓ ધાયલ', 'પહેલી પ્રીત', આઈ મિલન કી બેલા, ખામોશી', “અરમાન” વગેરેનાં કર્તા.
૨.ર.દ. મહેતા મુકુન્દરાય નિત્યારામ : જીવનચરિત્રકૃતિ વીર શિવાજી' (૧૯૨૦)ના કર્તા.
૨.ર.દ. મહેતા મૃદુલા પ્રવીણભાઈ (૨૫-૧૨-૧૯૩૪, ૧૧-૮-૧૯૮૭):
જીવનચરિત્રલેખક, પ્રવાસકથાલેખક. જન્મ નાઈરોબી (ઈસ્ટ આફ્રિકા, કેન્યા)માં. ૧૯૫૮માં લોકભારતીનાં સ્નાતક. ૧૯૭૫ માં એમ.એ. ઇતિહાસનાં અભ્યાસી. ઉત્તર બુનિયાદી વિદ્યાલય, ગુંદી અને ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા, મણારમાં શિક્ષિકા તથા આચાર્યા.
એમણે જીવનચરિત્ર “દેવદૂત : જયોર્જ વોશિગ્ટન કાર્વર' (૧૯૬૭), ‘બે પુણ્યશ્લોક પુરુષો (૧૯૮૬); પ્રવાસકથા યુરોપદર્શન' (૧૯૮૫) તથા એમને લખાયેલા મનુભાઈ પંચોલી, ‘દર્શક’ના પત્રોનું સંપાદન ‘ચતવિસ્તારની યાત્રા' (૧૯૮૭) આપ્યાં છે. આ ઉપરાંત ‘નવજાગરણ' (૧૯૬૩), 'રસેલના વાર્તાલાપ (૧૯૭૧), ‘આપણી લૂંટાતી ધરતી' (૧૯૭૬) અને હિંદુ ધર્મની વિકાસયાત્રા' (૧૯૮૦) જેવા અનુવાદો પણ એમણે આપ્યા છે.
૨.ર.દ. મહેતા મોતીલાલ નાથજી : ‘અભણ પતિ સ્ત્રી દુ:ખી નાટક’ (૧૮૬૭) તથા પદ્યકૃતિ “પ્રિયાવિરહ'ના કર્તા.
૨.ર.દ. મહેતા મોરારજી જયરામ: ‘શૂરવીર કલ્યાણદેવચરિત્ર' (૧૮૯૧)ના કર્તા.
૨૨.દ. મહેતા મેહનદાસ મકનદાસ : કથાત્મક કૃતિ 'મેઘદૂતસારના કર્તા.
૨.ર.દ. મહેતા મેહનલાલ ગંગાશંકર : પદ્યકૃતિ “ભારતમાતૃનાં યશોગાન યાને ભારતમાતૃના યશરાષ્ટ્ર છંદોના કર્તા.
ભૂમિકા પર મુખ્યત્વે કથાસાહિત્યને અખત્યાર કરનાર આ લેખકે જીવનવિચાર અને વિચારને લક્ષ્ય કર્યા છે; અને જીવનપ્રેરણાત્મક લગભગ પિસ્તાલીસ જેટલા અહિત્યગ્રંથો ને વીસ જેટલા રાજકારણાદિના ગ્રંથો આપ્યા છે.
એમની નવલકથાઓમાં ‘સંજીવની' (૧૯૩૬), પ્રાયશ્ચિત્તા'- ભા. ૧, ૨ (૧૯૩૬, ૧૯૩૭), ‘મંગલમૂતિ' (૧૯૩૮), ‘જાગતા રે'જા'પૂર્વાર્ધ, ઉત્તરાર્ધ (૧૯૩૯, ૧૯૪૮), વનવાસ' (૧૯૪૧), ‘ફૂટેલાં સુવર્ણપાત્રો' (૧૯૪૨), 'કન્યારત્ન'- ભા. ૧-૨ (૧૯૫૩)મુખ્ય છે.
અંતરની વાતો' (૧૯૩૫), ‘ઝાંઝવાનાં જળ' (૧૯૩૭), ‘અંતરની વ્યથા (૧૯૩૭), ‘અviડત' (૧૯૩૮), ત્રણ પગલાં' (૧૯૪૧), ‘વિદાય' (૧૯૪૪) વગેરે એમના વાર્તાસંગ્રહો છે. ઉપરાંત, સુભાષચન્દ્ર બોઝ પરનું પુરતક “ચાલે દિલ્હી' (૧૯૪૬), પૂજય બાપુ' (અન્ય સાથે, ૧૯૪૮) અને ‘ભિક્ષુ અખંડાનંદ' (અન્ય રાથે, ૧૯૪૭) જેવાં ચરિત્રલેખનો એમના નામ છે. ‘સુભાષનાં લેખો અને પ્રવચનો' (૧૯૪૬) એમનું સંપાદન છે.
.ટા. મહેતા યશવંત દેવશંકર (૧૯-૯-૧૯૩૮) : નવલકથાલેખક, બાળસાહિત્યકાર. જન્મ લીલાપુરમાં. ૧૯૫માં મૅટ્રિક. ૧૯૬૧માં અર્થશાસ્ત્ર-આંકડાશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ગુજરાત સમાચાર'ના પ્રકાશન ‘શ્રી' સાપ્તાહિકના સહસંપાદક.
એમણે સામાજિક અને વૈજ્ઞાનિક નવલકથાઓ ઝુકે બાદલ' (૧૯૬૬), ‘તરસી ચાંદની' (૧૯૭૭), ‘ઝાંઝવાં (૧૯૭૧), 'કરાલ - કોટ’ (૧૯૭૬), ‘સનલવરણી વીજ (૧૯૭૬), “ચથી દીવાલ (૧૯૭૬), ‘એક મીન મૃગજળ' (૧૯૭૭), ‘માહિતા' (૧૯૭૮), ‘હલી' (૧૯૭૮), ‘પાશ' (૧૯૭૮), ‘સપનાંની જાળ' (૧૯૮૦), કરુણા' (૧૯૮૦), ‘તથાપિ' (૧૯૮૨) અને ‘અગનઝાળ' (૧૯૮૩) આપી છે. આ ઉપરાંત “નિશા નિમંત્રણ' (૧૯૭૮), ‘વત રાતના શ્યામ પડછાયા' (૧૯૭૯), 'કોહિનૂર' (૧૯૮૦), ‘લપા' (૧૯૮૧), શ્યામા' (૧૯૮૧), “ચિર તૃષા' (૧૯૮૨), ‘ગાંધારી' (૧૯૮૨) વગેરે એમની આધારિત કે અનૂદિત નવલકથાઓ છે.
બાળકો માટે સાહસકથાઓ, શૈક્ષણિક બાળસાહિત્યની નવક કૃતિઓ, ભૂગોળ અને વિજ્ઞાન વિશે માહિતી આપતી પુસ્તિકાઓ તથા કેટલાંક અન્ય પ્રકીર્ણ પુસ્તકો પણ એમણે આપ્યાં છે.
પા.માં. મહેતા યશોધર નર્મદાશંકર (૨૪-૮-૧૯૦૯, ૨૯ ૬-૧૯૮૯) : નાટ્યકાર, નવલકથાકાર, નિબંધકાર. જન્મ વતન અમદાવાદમાં. ૧૯૩૨માં ગુજરાત કોલેજ, અમદાવાદમાંથી ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ. ૧૯૪૦માં લંડનથી બાર-એટ-લૈં. વ્યવસાયે વકીલ. ભારત સરકાર અને ગુજરાત સરકારના વિભિન્ન કાયદા કમિશનના સભ્ય અને અધ્યક્ષ. ૧૯૪૬માં કુમારચંદ્રક પ્રાપ્ત. હૃદયરોગથી અમદાવાદમાં અવસાન.
રણછોડલાલ અને બીજા નાટકો' (૧૯૪૭)માંનાં, ઐતિહાસિક વ્યકિતઓ પરથી રચાયેલાં પાંચ ચરિત્રલક્ષી રેડિયોનાટકો પૈકીનું લેખકનું જાણીતું થયેલું પહેલું નાટક ‘રણછોડલાલ’ અમદાવાદને
મહેતા મોહનલાલ તુલસીદાસ, 'શ્રી', 'સોપાન (૧૪-૧-૧૯૧૦, ૨૩-૪-૧૯૮૬) : જન્મ મોરબી તાલુકાના ચકમપરમાં. બાળપણ કરાંચીમાં. અંગ્રેજી બે ધોરણના અભ્યાસ બાદ ૧૯૨૧માં શાળા છોડી. શાળા અને કોલેજના વ્યવસ્થિત શિક્ષણના અભાવમાં જાતે સખત પરિશ્રમથી અભ્યાસ. શરૂમાં જુદી જુદી વેપારી પેઢીઓમાં કામ કર્યા પછી પત્રકાર ક્ષેત્રે ઝંપલાવી, 'પ્રવાસી', 'નૂતન ગુજરાત', ‘જન્મભૂમિ' દૈનિકોના તેમ જ “ઊર્મિનવરચના', “જીવનમાધુરી', અખંડઆનંદ', “અભિનવભારતી’ વગેરે માસિકોના તંત્રી.મુંબઈમાં અવસાન. પત્રકારત્વની ગરિમા સાથે અનુભવનિક અને ભાવનાનિષ્ઠ
૪૬૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #474
--------------------------------------------------------------------------
________________
મહેતા રણછોડજી પરાગજી – મહેતા રતિલાલ વાસુદેવ
મહેતા રણછોડદાસ : જીવનપ્રસંગકથી ‘બાળ ટિળક' (૧૯૫૮)ના. ક.
મહેતા રણછોડલાલ સાંકળચંદ (૧૮૮૦, ૧૯૫૭) : પદ્યકૃતિ ‘કીકૃષ્ણસ્તુતિ અથવા સાકાર કીર્તનાવલિ' તથા ‘ર મિયો-જુલિયેટના ગુજરાતી સંપના કર્તા.
ઔદ્યોગિક નગર બનાવનાર ઉદ્યોગપતિ રણછોડલાલના જીવનને આલેખનું ચરિત્રલક્ષી નાટક છે. “સમર્પણ' (૧૯૫૭) ઐતિહાસિક રેડિયો નાટક છે. ‘મંબે.જંબ' (૧૯૫૧) અને ‘ઘેલે બબલ' (૧૯૫૨) પ્રહરાનો છે. ‘સરી જતી રેતી'- ભા. ૧, ૨ (૧૯૫૦, ૧૯૫૨) નવલકથા વૈધ જાતીય સંબંધો અને ઉઘાડાં કામુક નિરૂપણોને લીધે એક સમયે સમાજમાં ચર્ચાસ્પદ બનેલી. એમની એ પછીની ઐતિહાસિક નવલકથાઓ ‘વહી જતી જેલમ' (૧૯૫૫), ‘તુંગનાથ' (૧૯૫૭), ‘સંથારાગ' (૧૯૬૩) અને 'મહમદ ગઝની' (૧૯૬૬)માં પણ કામુકતાનું નિરૂપણ ઓછેવત્તે અંશે ચાલુ રહે છે; પરંતુ એની સાથે ઐતિહાસિક પરિબળોમાંથી જન્મતાં ઘર્ષણને અધ્યાત્મનાં તો પણ ભળે છે. ‘મહારાત્રિ' (૧૯૫૪) એમની આધ્યાત્મિક અનુભવને આલેખતી નવલકથા છે. નવું વર્ષ'-ભા. ૧, ૨, ૩, ૪ (૧૯૭૪, ૧૯૭૭, ૧૯૭૯, ૧૯૮૩) એ ૧૮૫૭થી ૧૯૪૭ સુધીના, નેવું વર્ષના ગુજરાતના જાહેર સાંસ્કૃતિક જીવનને આલેખતી દીદ નવલકથા છે.
‘પ્રેમગંગા' (૧૯૫૪) ઐતિહાસિક પ્રેમકથાઓના સંગ્રહ છે. ‘રસનંદા' (૧૯૫૪)માં યૌગિક સિદ્ધિના અનુભવની વાત છે. ‘કિમિયાગરો' (૧૯૫૧)માં જાનતા અને રાષ્ટ્ર પર અસર કરી ૦૮નાર અઢાર વ્યકિતવિશષોનાં ચરિત્ર છે. ‘નવ સંતા' સંતના જીવન પરનું ચરિત્રપુસ્તક છે.
‘શ્રી નંદા' (૧૯૫૮) અને ‘૪૪ રાત્રિઓ' (૧૯૬૦) એમનાં પ્રવાસવર્ણનનાં પુસ્તકો છે. ‘સરી જતી કલમ' (૧૯૫૪), યશોધારા' (૧૯૫૬), ‘શિવસદનનું સ્નેહકારણ' (૧૯૫૯) એમનાં હળવા નિબંધનાં પુસ્તકો છે. ‘નદી-નગરો' (૧૯૫૮)માં રેડિયોવાર્તાલાપ છે. “અગમનિગમ' (૧૯૫૯), 'શૂન્યતા અને શાંતિ' (૧૯૬૨), ‘ઋષિઓનું સ્વરાજ' (૧૯૬૭), ‘શ્રદ્ધાની રાત્રિ' (૧૯૬૯), ‘આનંદધારા' (૧૯૬૯), ‘સાક્ષાત્કારને રસ્તે' (૧૯૭૨), ‘શ્રદ્ધા અને અનુભૂતિ' (૧૯૭૫) તથા ‘સમાપ્તિ' (૧૯૭૭) મુખ્યત્વે આધ્યાત્મિક લેખોના ગ્રંથો છે. ‘ભાવિના ભેદ'(૧૯૫૪), ‘ભાવિના ગગનમાં' (૧૯૬૬), ભાવિના મર્મ' (૧૯૭૮) ઇત્યાદિ એમના જયોતિષવિદ્યાના ગ્રંથો છે. ‘નર્મદાશંકર મહેતા - સ્મારકગ્રંથ' (૧૯૬૮) એમના સહસંપાદનને ગ્રંથ છે. આ ઉપરાંત અંગ્રેજીમાં પણ એમના કેટલાક ગ્રંથો પ્રકાશિત થયા છે.
જ.ગા. મહેતા રણછોડજી પરાગજી : બુદ્ધિજીવનની ૧૧૫ પ્રસંગકથાઓને સંગ્રહ ‘ચમત્કાર કે સદાચાર' (૧૯૬૨) તથા સંપ, સાદગી, પરોપકાર, સ્વમાન, નીડરતા જેવા ગુણોને નિરૂપતી બધપ્રધાન કથાઓને સંગ્રહ સુબોધકથાઓ' (૧૯૬૨)ના કર્તા.
મહેતા રણજિતરામ વાવાભાઈ (૨૫-૧૦-૧૮૮૧, ૫-૫ ૧૯૧૭) : નિબંધકાર. જન્મસ્થળ સુરત. શિક્ષણ અમદાવાદમાં. ૧૯૩૦માં ગુજરાત કોલેજમાંથી બી.એ. આઠેક માસ ત્યાં ફેલો. ૧૯૦૫ માં ઉમરેઠની હાઈસ્કૂલમાં આચાર્ય. ૧૯૦૬ થી ૧૯૧૭ સુધી પ્રા. ગાજર અને પ્રભાશંકર પટ્ટણીના અંગત મદદનીશ તથા શેઠ નરોત્તમદાસના પુત્રના ખાસ શિક્ષક. ગુજરાતી પ્રજા અને સાહિત્યના વિકાસ તેમ જ ગૌરવ માટે સાક્ષરજયંતીની ઉજવણી તથા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશન જેવાં નાનાવિધ ધ્યેયો અને તજજન્ય કાર્યોના આયોજનપૂર્વકના અમલ અર્થ ૧૯૦૪માં ગુજરાત સાહિત્યસભાની સ્થાપના ને તેનું સંચાલન. એમની સાહિત્યસેવાના ઉપલક્ષ્યમાં ગુજરાતી સાહિત્યકારોને તેમના સાહિત્યસર્જન માટે ગુજરાત વિદ્યાસભા દ્વારા દર વર્ષે એમના નામને રણજિતરામ સુવર્ણચન્દ્રક અપાય છે. છેતાલીસ વર્ષની વયે મુંબઈમાં જૂહુના દરિયામાં તરતાં શીખતાં અવસાન.
એમણે લખેલાં નિબંધ, ટૂંકીવાર્તા, નાટક તથા અધૂરી નવલકથાઓનાં બે મરણોત્તર પ્રકાશને થયાં છે. પરિષદ દ્વારા પ્રકાશિત ‘રણજિત કૃતિ સંગ્રહ' (૧૯૨૧)માં ચારસો પૃષ્ઠોમાં, કનૈયાલાલ મુનશીના ઉપઘાત સાથે ‘સાહેબરામ’, ‘સાહેલીઓ અને ‘મંગળ’ નામની અધૂરી નવલકથાઓ; હીરો', 'દોલત’, ‘ખવાસણ અને ‘માસ્તર નંદનપ્રસાદ' જેવી ટૂંકીવાર્તાઓ તથા ‘તેન્દ્રસિંહ નાટક સંચિત છે; તો ‘રણજિતરામના નિબંધ' (૧૯૨૩)માં સવાબ પૃષ્ઠોમાં ‘ઈશુનું વરસ ૧૯૦૮' ઇત્યાદિ નોંધપાત્ર તેત્રીસ નિબંધે છે. આ ઉપરાંત એમણે શોખથી એકઠાં કરેલાં ગુજરાતી લોકગીતનું પ્રથમ શાસ્ત્રીય અને શકવર્તી સંપાદન ‘લોકગીત' (૧૯૨૨) પણ પ્રગટ થયું છે. ગુજરાતી સાહિત્ય પરિષદે એમની જન્મશતાબ્દી નિમિત્તે એમની સઘળી ગદ્યકૃતિ ઓનું રણજિતરામ ગદ્યસંચય' : ૧-૨ (૧૯૮૨) નામના ગ્રંથરૂપે પુનર્મુદ્રણ કર્યું છે.
મહેતા રતનજી લીલાધર : દાહરાબ પદ્યકૃતિ ‘તાવને તડાકો’ (૧૮૯૨)ના કર્તા.
મહેતા રણછોડજી હીરાલાલ: “રત્નગ્રંથિ અથવા ટૂંકી વાર્તાઓ' (અન્ય સાથે, ૧૯૦૩) તથા નવલકથા “સંસાર સાર કે અસાર?” (અન્ય સાથે, ૧૯૦૩)ના કર્તા.
૨.ર.દ.
મહેતા રતિલાલ વાસુદેવ: જીવનચરિત્ર ‘ સ્કી' (૧૯૩૭)
અને “સદ્ગત ગોવર્ધનરામભાઈ' (૧૯૪૪) તથા અનુવાદગ્રંથ પડકાર' (૧૯૫૯), 'સ્વજનોની સુવર્ણભૂમિ' (૧૯૫૯) અને ‘લેકશાહી વિશે જેફર્સન' (૧૯૬૨)ના કર્તા.
૨.૬.૮.
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૪૬૩
For Personal & Private Use Only
Page #475
--------------------------------------------------------------------------
________________
મહેતા રતિલાલ વિઠ્ઠલદાસ – મહેતા રમિન્ ગોવિંદલાલ
મહેતા રતિલાલ વિઠ્ઠલદાસ : પંચાંકી નાટક ‘વનરાજ ચાવડો' (૧૯૦૪) તથા કનકસિંહ અને સતી તારા” (બી.આ. ૧૯૦૬)ના કર્તા.
નવરાની નોંધ' (૧૯૪૫)માં ટુચકાના થોડાક મિશ્રણવાળા નિબંધકારી હળવા લેખે છે. હાસ્યહિલ્લોલ'માં દસ વાર્તાનો અને એક લેખ છે. “જીવનહાસ્ય' (૧૯૪૫)માં શાબ્દિક વિના, અને અતિશયતામાંથી પ્રગટનું સ્થળ હાસ્ય છે. ‘હતા રામ' (૧૯૪૯) એમનો પિસ્તાલીસ વિનોદપ્રધાને વાર્તાનોના સંગ્રહ
મુ.).
મહેતા રમેશ : નવલકથા ‘બંધનની બેડી' (૧૯૪૬)ના કર્તા.
મહેતા રમેશચંદ્ર મણિલાલ : ચરિત્રલક્ષી કૃતિ રાષ્ટ્રપતિ જવાહરલાલ નહેરુ' (૧૯૩૦) ના કર્તા.
નિ..
મહેતા રમણલાલ છોટાલાલ (૩૧-૧૦-૧૯૧૮): વિવેચક, હાયલેખક. જન્મ સુરતમાં. બી.એ., ડિ.ન્યૂઝ. અત્યારે નિવૃત્ત.
“ગુજરાતી ગેય કવિતા' (૧૯૫૪) અને સંગીતચર્ચા” એમનાં વિવેચનપુસ્તકો છે; જ્યારે “પંચાજીરી' (૧૯૫૧) એમનું હાસ્યનું પુસ્તક છે.
ચ.ટા. મહેતા રમણલાલ નાગરજી, “ભીખુભાઈ' (૧૫-૧૨-૧૯૨૨) : નિબંધકાર. જન્મ કતાર ગામમાં. એમ.એ., પીએચ.ડી. અત્યારે નિવૃત્ત..
વર્ણક સમુચ્ચય' (૧૯૫૯), ‘પુરાવાસ્તુવિદ્યા' (૧૯૬૧), ગુજરાતને મળેલો શિલ્પ અને સ્થાપત્યનો વારસો' (૧૯૬૮), ઇતિહાસની વિભાવના' (૧૯૮૨) વગેરે એમનાં પુસ્તકો છે. ભૂતકાળની ભીતરમાં' (૧૯૭૫) અને ‘ભારતીય પ્રગતિહાર (૧૯૮૨) પણ એમના નામે છે.
ચં.ટો. મહેતા રમણિક કિશનલાલ: ન્હાનાલાલની અસર ઝીલતાં ચાલીસ ગીતેનો સંગ્રહ “મધુબંસી' (૧૯૩૨), વાર્તાસંગ્રહ “પતનના પંથે અને બીજી વાતો' (૧૯૩૨), બાળનાટક ‘બિલીપત્ર' (૧૯૩૪), સંપાદન ‘કલાપીને કેકારવ: પુરવણી' (૧૯૨૩) તથા અનુવાદો પાષાણી' (૧૯૨૬), ‘રાજયશ્રી' (૧૯૩૫) અને ‘રણ અને બીજી વાતો' (૧૯૪૭)ના કર્તા.
ર.ર.દ. મહેતા રમણિકરાય અમૃતરાય(૫-૬-૧૮૮૧,-): નવલકથાકાર,
અનુવાદક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. મુંબઈની વિલ્સન કોલેજમાંથી અધૂરા અભ્યાસે પત્રકારત્વમાં. ૧૯૧૪-૧૯ દરમિયાન ‘હિન્દુસ્તાન' દૈનિક તથા સાપ્તાહિકના તંત્રી. પછીથી ‘ગુજરાતી’ના કાર્યાલયમાં મૅનેજર.
એમણે “સમ્રાટ જયોર્જ (૧૯૧૨), “ભૂજબળથી ભાગ્યપરીક્ષા (૧૯૧૫), ‘રીનક મહેલમાં રાજખટપટ’ (૧૯૧૯) અને ‘આજકાલ્યનાં નાટકો' (૧૯૩૦) જેવાં મૌલિક પુસ્તકો ઉપરાંત નવ
જમાને : અમૃત કે જહર' (૧૯૦૭), 'દિનાબાર્સ' (૧૯૧૩), ‘ભદ્રપુરની ભદ્રશ્યામા' (૧૯૧૬), ‘ભાગીરથીની ભૂય' (૧૯૨૫) તથા દસ લાખને દલ્લો' (૧૯૨૬) જેવાં રૂપાંતરિત પુસ્તકો પણ આપ્યાં છે.
૨.ર.દ. મહેતા રમણિકલાલ રતિલાલ, નકીર’, ‘બાલમૂર્તિ (૨-૩-૧૮૯૯ –): હાસ્યલેખક. મુનશીયુગના આ લેખકમાં હાસ્યની દૃષ્ટિ છે અને હાસ્યાનુકૂલ પ્રસંગે યોજવાની આવડત છે. જોકે, અતિશયોકિતમાંથી પ્રગટતું સ્થળ હાસ્ય વધુ છે અને બુદ્ધિપૂત સૂક્ષ્મ હાસ્ય એમની રચનાઓમાં નથી.
મહેતા રવજીભાઈ નાગજીભાઈ : ચરિત્રલક્ષી પદ્યકૃતિ “સંતોકબાઈ સંભ મહાભ્ય' (૧૯૧૪)ના કર્તા.
નિ.વા. મહેતા રવિશંકર વિઠ્ઠલજી, ‘સંજ' (૧૦-૧૦ ૧૯૦૪, ૨૦-૮-૧૯૮૮) : નિબંધકાર. જન્મ ગોંડલમાં. ત્યાંથી જ મંરિક. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી બી.એ. બાબુ પન્નાલાલ હાઈસ્કૂલ, મુંબઈમાં શિક્ષક. ૧૯૩૦માં સત્યાગ્રહમાં જોડાયા. પછી ‘હિંદુસ્તાન', 'પ્રજામિત્ર’, ‘સાંજ વર્તમાનમાં પત્રકાર અને તંત્રી. ૧૯૩૯થી ૧૯૪૬ સુધી જન્મભૂમિ'ના તંત્રી. ૧૯૫૧ થી ‘જનશકિત'ના તંત્રી. ૧૯૬૮માં નિવૃત્ત. ૧૯૬૯માં ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ અધિવેશનમાં પત્રકાર વિભાગના પ્રમુખ. “સન-ડે એડવોકેટ' અંગ્રેજી સામાહિકના પણ એકવારના તંત્રી.
ગૃહજીવનની નાજુક કલા', ‘જીવનની કલા', વર્તમાનપત્ર કેવી રીતે તૈયાર થાય છે?” વગેરે એમનાં પુસ્તકો છે.
એ.ટી. મહેતા રશ્મિકાત પઘકાન્ત (૧૪-૫-૧૯૪૬) : વિવેચક. જન્મ વતન ભાવનગરમાં. એમ.એ., એમ.ફિલ. કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક. ‘સંસ્કૃત સાહિત્યમાં કરુણરસ' (૧૯૮૩) એમને એમ.ફિલ.ની પદવી માટે તૈયાર થયેલો અભ્યાસનિબંધ છે.
મહેતા રમિન ગેવિંદલાલ, ‘દેવદૂત', 'રસિકચંદ્ર'(૨૧૯-૧૯૩૩) : ચરિત્રકાર, વાર્તાકાર, અનુવાદક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. બી.એ. સુધીનો અભ્યાસ. શરૂઆતમાં “સંદેશ' તેમ જ‘ગુજરાત સમાચાર'ના તંત્રી વિભાગમાં,
ત્યારબાદ ગુજરાત રાજયના માહિતીખાતામાં સંયુકત માહિતીનિયામક.
એમની પાસેથી ચરિત્રલક્ષી પુસ્તકો ‘ફૂલ અને ફેમ'- ભા. ૧થી ૩(૧૯૬૭) તથા કથાકૃતિ ‘મહાસાગરની મુસાફરી'- ભા. ૧-૨ (૧૯૬૪) મળ્યાં છે. “નફા: ભારતની ઈશાની સરહદ' (૧૯૬૩), ‘કચ્છને રણમેરો' (૧૯૬૦), નંદીની ખૂંધ' (૧૯૬૬), પારિજાત
૪૬૪: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #476
--------------------------------------------------------------------------
________________
મહેતા રસિકલાલ હાથીભાઈ –મહેતા લાભુબહેન અમૃતલાલ
(૧૯૬૬) વગેરે એમનાં પ્રકીર્ણ પુસ્તકો છે. પુરુષાર્થની પ્રતિમાઓ' (૧૯૬૮) એમનું અનુવાદપુરતક છે.
નિ.. મહેતા રસિકલાલ હાથીભાઈ (૧૯૩૪) : નવલકથાકાર, વાર્તાકાર, જન્મ કચ્છ જિલ્લાના લાકડિયામાં. વતન ભુજ (કરછ). ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ. લેખનને વ્યવસાય.
‘પ્રણયપ્રકાશ' (૧૯૬૨), “એક મધરાતે' (૧૯૬૫), “ધબકાર’ (૧૯૬૭), ‘ચંબલને ચિત્કાર'(૧૯૭૬) વગેરે એમની નવલકથાઓ છે. ‘ઋતુબહાર' (૧૯૬૬), ‘રોમાંચ' (૧૯૬૮) ઇત્યાદિ એમને વાર્તાસંગ્રહો છે. ‘એક હતો રાજા' (૧૯૭૬), 'રહસ્યાંગના' (૧૯૭૭) ઇત્યાદિ એમનાં નાટકો છે. ‘ભગવાન અને ઈન્સાન’ (૧૯૭૨) એમનું જીવનચરિત્રનું પુસ્તક છે. “ચાલો ચાંદામામાને ઘેર' (૧૯૬૬) ઇત્યાદિ એમનાં બાળવાર્તાનાં પુસ્તકો છે.
મહેતા રાજચંદ્ર રવજીભાઈ, ‘શ્રીમદ્ રાજચંદ્ર (૧૧-૧૧-૧૮૬૭, ૯-૪-૧૯૦૧) : કવિ, ગદ્યલેખક. જન્મ મોરબીના વવાણિયા ગામમાં. આઠમા વર્ષથી કવિતાલેખનને ધર્મશાસ્ત્રોના અભ્યાસનો આરંભ. અસાધારણ યાદશકિતને કારણે ઓગણીસમા વર્ષથી જ શતાવધાની' તરીકે પ્રસિદ્ધિ પામ્યા. બાવીસમા વર્ષથી ઝવેરાતને ધંધે. ઘરમાં કૃષ્ણભકિતનું વાતાવરણ હોવા છતાં જૈન ધર્મ પ્રત્યે વિશેષ આકર્ષણ. વિવિધ ધર્મશાસ્ત્રોના અભ્યાસથી અદ્વૈત વેદાંતને સમર્થ વિદ્વાન અને સર્વધર્મસમન્વયના પ્રબોધક બન્યા. એમની આત્મશુદ્ધિ માટેની તીવ્ર ઝંખના તથા બિનસાંપ્રદાયિક અને સત્યગામી વિચારધારાને મહાત્મા ગાંધીજીએ પણ આદર કરેલે. તેઓ સંસારમાં રહીને જ જીવનસાધક સંતપુરુષ તરીકેનું જીવન જીવ્યા. તેત્રીસ વર્ષની વયે રાજકોટમાં અવસાન.
એમની રચનાઓ ધર્મનીતિબોધક છે. દલપતરીતિના શતાવધાની શી કવિ તરીકે કાવ્યપ્રવૃત્તિ આરંભાયેલી. “મોક્ષમાળા' એમનું જૈન ધર્મના સિદ્ધાંતોની સરળ સમજૂતી આપતું પુસ્તક છે. શ્રીમદ્ રાજચંદ્ર-વચનામૃત સારસંગ્રહ' (૧૯૪૯) અને ‘રાજપ્રશ્નમાં એમનાં વ્યાખ્યાન, હિતબોધનાં ટૂંકાં સૂત્રાત્મક લખાણ, સંક્ષિપ્ત ચરિત્રકથા-પ્રસંગો, ભાવનાચિત્રો વગેરે સંગૃહીત છે. ધર્મ અને મેક્ષના પ્રતિબોધનું તથા સત્યશોધક ને ગુણગ્રાહક દૃષ્ટિએ વિવિધ ધર્મગ્રંથના કરેલા વાચન-મનનનું મિતાક્ષરી, સરળ અને કવિત્વપૂર્ણ શૈલીમાં આલેખન થયું છે; રસિક, જ્ઞાનમૂલક રૂપક-દૃષ્ટાંતોને યથોચિત વિનિયોગ પણ નોંધપાત્ર છે. એમનાં અન્ય પુસ્તકો ‘નમિરાજ' (૧૮૮૪), ‘સુબોધસંગ્રહ (૧૮૮૪), ‘ભાવનાબેધ' (૧૮૮૬), ‘મક્ષસિદ્ધાંત રોજનીશી' (૧૮૯૦),
આત્મસિદ્ધિશાસ્ત્ર' (૧૮૯૬) તેમ જ મરણોત્તર પ્રકાશિત પુસ્તકો ‘ઊગમતે પ્રભાતે' (૧૯૫૮), ‘શ્રીમદ્ રાજચંદ્રની દૃષ્ટાંતકથાઓ' (૧૯૫૯), “સ્ત્રીનીતિબંધ’- ૧ વગેરેમાં ધર્મ અને વ્યવહારને સમન્વય તથા વિવિધ ધર્મોનાં સંતાન સમુચિત સમાદર છે. એમની ભાષા અર્થપૂર્ણ, હાર્દને વ્યકત કરનારી અને પરિકૃત છે; દાર્શનિક પરિભાષાના ઉપયોગથી કવચિત્ દુર્ગમ પણ અનુભવાય
નિ..
મહેતા રાજેન્દ્ર મ. : દસ નાટકોનો સંગ્રહ ‘નૂતન શાલોપયોગી નાટકો' (૧૯૬૦)ના કર્તા.
નિ.વા. મહેતા રામનારાયણ પ્રસાદરાય : કથાકૃતિ ‘મંદારપ્રભા અથવા સુવર્ણમાલિની' (૧૮૯૫)ના કર્તા.
નિ.. મહેતા રામશંકર પીતામ્બર : મેઘરાજાની કૃપાયાચના માટે લખાયેલાં ભજન સંગ્રહ ‘હઠીલો અડસટ્ટો'(૧૯૧૧)ના કર્તા.
નિ.વો. મહેતા રૂપા : અમેરિકાના પ્રવાસ દરમિયાન મળેલા અમેરિકન મિત્રોનાં પરિચયાત્મક શબ્દચિત્રો આલેખતું પ્રવાસપુસ્તક ‘સબસે ઊંચી પ્રેમસગાઈ' (૧૯૭૩)નાં કર્તા.
નિ.વા. મહેતા લક્ષમણલાલ લા. : “આભનાં અજવાળાં' (૧૯૩૬) નામક કાવ્યસંગ્રહના કર્તા.
નિ.વા. મહેતા લક્ષ્મીદાસ દેવીદાસ : પદ્યમાં લખાયેલી ચરિત્રલક્ષી કૃતિ
મરહૂમ શેઠ સર આદમજી પીરભાઈ નાઈટનું જન્મચરિત્ર (૧૯૧૩)ના કર્તા.
નિ.વા. મહેતા લજજારામજી (શર્મા) : “શ્રીમતી ભારતેશ્વરી મહારાણી વિકટોરિયા ચરિત્ર' (૧૯૦૨)ના કર્તા.
નિ.વા. મહેતા લાભુબહેન અમૃતલાલ (૧૭-૧૨-૧૯૧૫): વાર્તાકાર,
ચરિત્રકાર, બાળસાહિત્યકાર, અનુવાદક. જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં. વતન રાણપુર. ૧૯૩૭માં અંગ્રેજી વિષય સાથે મુંબઈની એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીમાંથી જી.એ. સૌરાષ્ટ્ર', 'ફૂલછાબ', “અખંડઆનંદ', ‘જન્મભૂમિ પ્રવાસી', ગૃહમાધુરી” જેવાં દૈનિકો-સામયિકોમાં જીવનભર કટારલેખન. ‘શોધને અંતે' (૧૯૪૦), બિંદી' (૧૯૫૫), ‘મનીષા' (૧૯૭૮) ઇત્યાદિ એમના વાર્તાસંગ્રહોમાં મુખ્યત્વે કુટુંબજીવનમાં રહેતી ભદ્રવર્ગની સ્ત્રીની વિભિન્ન સ્થિતિઓને વિષય બનાવી રચાયેલી ભાવનાપ્રધાને ટૂંકીવાર્તાઓ છે. “પ્રણયદીપ' (૧૯૫૭) એમની સામાજિક નવલકથા છે.
‘કલા અને કલાકાર' (૧૯૬૫) તથા “કલાકારના અંતરંગ’ (૧૯૭૯)માં એમણે મુખ્યત્વે ભારત અને ગુજરાતના ખ્યાતનામ સંગીતકારો, નૃત્યકાર અને કવચિત્ અન્ય કળાકારોની રૂબરૂ મુલાકાતને આધારે તે તે કળાકારોના અંતરંગ વ્યકિતત્વની છબી ઉપસાવી છે. પારસમણિના સ્પર્શ (૧૯૭૯)માં ‘ગાંધીજીના પ્રભાવથી જેમનું જીવન સમૃદ્ધ બન્યું છે એવા કેટલાક પુરુષોની મુલાકાત પરથી લખેલાં પ્રેરક ચરિત્રો છે. ‘મારા જીકાકા- મારું રાણપુર (૧૯૭૯)માં પોતાના પિતા અમૃતલાલ શેઠનું ચરિત્ર તથા પોતાના વતનનું સંસ્મરણ એમણે આલેખ્યાં છે. ‘અપંગ અવસ્થાના જીવનસંગ્રામની આનંદયાત્રા' (૧૯૮૧) પાંચ પ્રેરક
છે.
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૪૬૨
For Personal & Private Use Only
Page #477
--------------------------------------------------------------------------
________________
મહેતા લાલશંકર હરજીવનદાસ-મહેતા વિનાયક નંદશંકર
ચરિત્રો આપતી પુસ્તિકા છે.
‘જય જવાહર' (૧૯૪૦), “સરદાર અને પંતજી' (૧૯૬૧) વગેરે એમણે બાળકો માટે લખેલાં ચરિત્રો છે. તુલસીનાં પાન' (૧૯૪૦) અને “એનું નામ અપૂર્વ' (૧૯૬૧) એ એમનાં બાળવાર્તાનાં પુસ્તકો છે.
‘૧૫ દિવસને પ્રવાસ' (૧૯૪૦) એમનું પ્રવાસપુસ્તક છે. ‘જીવનમાંગલ્ય’ અને ‘સંસારમાધુરી' (૧૯૬૧) એમનાં પ્રસંગચિત્રોનાં પુસ્તકો છે.
‘પથેરપાંચાલી' (૧૯૪૦), 'માનસરોવર’ (૧૯૫૫), ‘તરુણીસંધ’ (૧૯૫૫) ઇત્યાદિ એમના બંગાળી નવલકથાઓના અનુવાદ છે.
જ.ગા. મહેતા લાલશંકર હરજીવનદાસ : ‘તારણહાર નાટકનાં ગાયને તથા ટૂંકસાર' (૧૯૩૧)ના કર્તા.
નિ.. મહેતા લીલીબહેન છગનલાલ: કથાકૃતિ “વિશાલખા' (૧૯૪૨)નાં
કતો.
નિ.. મહેતા વનલતા એન. : બાળનાટકોના સંગ્રહ ‘સાત નાટિકાઓ' (૧૯૭૭), ‘નવ બાલનાટિકાઓ અને અનૂદિત નાટક ‘મહિની' (૧૯૫૮)નાં કર્તા.
નિ.. મહેતા વર્ષા : પરીકથા “એક હતી રાજકુમારી' (૧૯૬૧)નાં કર્તા.
નિ.. મહેતા વલ્લભજી ભાણજી (૧૮૮૬,-): કવિ. જન્મ મોરબીમાં. અંગ્રેજી છ ધોરણ સુધીનો અભ્યાસ.
વલ્લભકાવ્ય' (૧૯૮૬) એમને પ્રથમ કાવ્યસંગ્રહ છે. એમના અન્ય કાવ્યસંગ્રહ 'દયસી' (૧૯૧૪), 'વસંતવિલાસિની' (૧૯૨૧), 'ભારતકીર્તન' (૧૯૨૩), “અંતરનાં અમી' (૧૯૨૮), વાદળી' (૧૯૨૮), ‘વિભુની વાટે' (૧૯૨૯), 'કુંજ(૧૯૩૦) વગેરેમાં મુખ્યત્વે કાન્ત, કલાપી અને ન્હાનાલાલની શૈલીની અસર જોવાય છે.
નિ.વો. મહેતા વસુમતી : નાનાં બાળકોને ગાવાં ગમે તેવાં સરળ-સાદાં ગીતે,
જોડકણાં અને ઊખાણાંના સંગ્રહ ‘કાકા કડકડાટ’ (૧૯૬૨), ‘ઝણકાર' (૧૯૬૨) અને ‘રણકાર' (૧૯૬૨)નાં કર્તા.
નિ.. મહેતા વંદના દીપક (૨૨-૫-૧૯૪૨) : સૂચિકાર. જન્મ ભાવનગરમાં. પ્રાથમિક, માધ્યમિક તેમ જ ઉચ્ચ શિક્ષણ ભાવનગરમાં. ૧૯૬૫માં સમાજશાસ્ત્ર વિષયમાં એમ.એ. ૧૯૬૯થી મુંબઈ ઇઝ વીકલી” સાથે સંલગ્ન.
એમની પાસેથી લેખક અને પ્રકાશકને માટે ઉપયોગી થઈ પડે તે સંદર્ભગ્રંથ “જ્ઞાનમંજૂષા' (૧૯૮૧) તેમ જ “કથાસંદર્ભ (અન્ય સાથે, ૧૯૮૫) મળ્યા છે. ‘કલાનું સમાજશાસ્ત્ર’ એમને
અનૂદિત ગ્રંથ છે. આ ઉપરાંત સમાજશાસ્ત્ર વિશે પરિચય આપતી પુસ્તિકા ‘સમાજશાસ્ત્ર શું છે?' પણ એમની પાસેથી મળી છે.
નિ.વા. મહેતા વાડીલાલ ગંભીરલ: નવલકથા લક્ષ્મીવિલાસ'(૧૯૦૧)ના કર્તા.
નિ.વા. મહેતા વાસુદેવ નારાયણલાલ (૨૮-૩-૧૯૧૭) : પ્રવાસલેખક,
અનુવાદક. જન્મ વતન અમદાવાદમાં. ૧૯૪૦માં અમદાવાદની ગુજરાત કોલેજમાંથી અંગ્રેજી વિષય સાથે બી.એ. “પ્રભાત', ‘જનતા’, ‘વર્તમાન’, ‘ગુજરાત સમાચાર', ‘જનતંત્ર', 'સંદેશ' ઇત્યાદિ વર્તમાનપત્રોમાં અનુવાદક અને ઉપતંત્રી. ઈન્દુલાલ યાજ્ઞિકના ‘જનતારાજ' સાપ્તાહિકની સંપૂર્ણ જવાબદારી એમને સંપાયેલી. 'જનતંત્ર', ‘જનસત્તા અને લોકસત્તામાં થોડો સમય તંત્રી.
આ પેલું રશિયા' (૧૯૭૬) એ એમનું પોતે રશિયાને પ્રવાસ કર્યો એ પછી લખેલ પુસ્તક છે; તેને પ્રવાસગ્રંથ કહી શકાય, પરંતુ અન્ય પ્રવાસગ્રંથની જેમ અહીં પ્રવાસવર્ણન મુખ્ય નથી. અહીં મુખ્ય લક્ષ્ય છે રશિયામાં ચાલી રહેલા સામાજિક પરિવર્તનને પ્રત્યક્ષદર્શનથી સમજવાનું. એટલે, રશિયામાં સમાજવાદ કેવા અને કેટલે સિદ્ધ થયો એને આલેખ આ ગ્રંથમાં મળે છે. ‘પેલેસ્ટાઇન' (૧૯૪૭) એમની યહુદીઓ અને આરબ વચ્ચેના યુદ્ધની ભૂમિકાને સમજાવતી માહિતીસભર પુસ્તિકા છે.
‘ક્રાઈસ્લરની આત્મકથા' (૧૯૫૩), ‘ફંડ યુનિયન દ્વારા ટાઢી. ક્રાંતિ' (૧૯૫૪), ‘આધુનિક સામ્યવાદને ઉદય' (૧૯૫૭), ‘અમેરિકાની વિદેશનીતિ' (૧૯૬૨), ‘આગેકૂચને અવસર' (૧૯૬૫) વગેરે એમના અનુવાદગ્રંથો છે.
જ.ગા. મહેતા વિઠ્ઠલદાસ ગેકળદાસ : કથાકૃતિ 'સન્યને ભંડાર રત્નસિંહના કર્તા.
નિ.વા. મહેતા વિદ્યાગૌરી : કથાકૃતિ “વીરાંગના નીલાદેવી' (૧૯૮૦) નાં કર્તા.
નિ.વા. મહેતા વિનાયક નંદશંકર (૩-૬-૧૮૮૩, ૨૭-૧-૧૯૪૦) : ચરિત્રલેખક, નાટ્યકાર, વતન માંડવી (કચ્છ). પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વડોદરા અને સુરતમાં. ૧૯૦૨માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કોલેજમાંથી જીવશાસ્ત્ર વિષય સાથે બી.એ. ૧૯૦૩માં ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીની કિંઝ કૅલેજમાં જોડાયા. ૧૯૦૬ થી પુન: ભારતમાં આવીને સિવિલ સર્વિસની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ અલહાબાદ, લખનૌ અને કાશીમાં સરકારી નોકરી. ૧૯૩૨-૩૫ દરમિયાન કાશ્મીરમાં મહેસૂલપ્રધાન. ૧૯૩૭-૩૮માં બિકાનેરમાં મુખ્યપ્રધાન. અંગ્રેજી, જર્મન, ફારસી, સંસ્કૃત અને ઉર્દૂ ભાષાના જાણકાર, હૃદય બંધ પડવાથી પ્રયાગ ખાતે અવસાન. નંદશંકર જીવનચરિત્ર'૧૯૧૬) એ એમણે લખેલું એમના
૪૬૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #478
--------------------------------------------------------------------------
________________
મહેતા વિમલા-મહેતા શિવલાલ ત્રિભુવન
પિતાનું જીવનચરિત્ર છે. પિતા વિશે તેમ જ એ સમયે વિશે પ્રમાણભૂત અને શ્રદ્ધેય સામગ્રી એમાંથી પ્રાપ્ત થાય છે. ‘કોજાગ્ર?” એમનું વચનભંગ, વૈરવૃપ્તિ અને માનવીય સંવેદનાની વિષયસામગ્રીથી યુકત નાટક છે. ગ્રામોદ્ધાર’ એમના વૈચારિક વ્યકિતત્વને પરિચય કરાવે છે.
મહેતા વિમલા : બાળવાર્તાઓનો સંગ્રહ ‘હડતાલ રમકડાંની (૧૯૭૩)નાં કર્તા.
નિ.વા. મહેતા વિષકુમાર અમૃતલાલ (૩૦૩-૧૯૩૩) : નવલકથાકાર, નવલિકાકાર. જન્મ લીંબડીમાં. એમ.એ. સુધીનો અભ્યાસ. સર જશવંતસિંહજી હાઈસ્કૂલ, લીંબડીમાં શિક્ષક.
એમની પાસેથી નવલકથાઓ ‘દાવાનળ' (૧૯૬૦), 'મૃગજળનાં મીન (૧૯૬૯), 'કરું આકાશ' (૧૯૭૭), ‘મૃતિભંગ' (૧૯૮૧) અને ‘મનપિંજરનાં પંખી' (૧૯૮૩) તથા નવલિકાસંગ્રહ ‘નીલમ્માની નાઈટ' (૧૯૭૫) મળ્યાં છે.
નિ.વા. મહેતા વીરબલ હરિસુખરામ : બાળવાર્તાઓના સંગ્રહ ‘પર ધન મિટ્ટી સમાન' (૧૯૧૫), ‘જાદુઈ દી', ‘જાદૂઈ ઘોડો', ‘રત્નગઢના બાળકુમાર’, ‘કેવી કિંમત અને વેદિયા ઢોર’ તથા નિબંધસંગ્રહ ‘ગુજરાતી નિબંધા' (૧૯૦૯)ના કર્તા.
નિ.વા. મહેતા વૃજલાલ છગનલાલ (૨૩-૧૧-૧૯૧૨) : નવલકથાકાર. જન્મ વતન જામનગરમાં. અભ્યાસ બી.એસસી., એલએલબી. જીવન વીમા નિગમમાં ડિવિઝનલ મેનેજર.
‘નંદિની' (૧૯૬૨), ‘એક દીપ જલે અંતરમાં' (૧૯૭૦), ‘વત પદ્મ' (૧૯૭૯), 'પ્રા. ૨જનીશ” (૧૯૮૦) ઇત્યાદિ એમની નવલકથાઓ છે.
જ.ગા. મહેતા શરદચંદ્ર મનુભાઈ : કાવ્યસંગ્રહ ‘સૌદામિની' (૧૯૩૦)ને કર્તા.
નિ.વા. મહેતા શશીવદન : ‘નારાયણી અને બીજા નાટકો' (૧૯૩૨) ના કર્તા.
નિ.વો. મહેતા શંકરલાલ છગનલાલ: પદ્યકૃતિ “લેકદુ:ખદર્શક અનાવૃષ્ટિવાર્ણન - સં. ૧૯૧૫ નું પગળ' (૧૯૦૦) ના કર્તા.
નિ.વા. મહેતા શંકરલાલ જયંતીલાલ : પ્રવાસવર્ણનનું પુસ્તક “હિમાલય તથા કૈલાસની યાત્રા” (પ્રભુદાસ મહારાજ સાથ)ના કર્તા.
નિ.. મહેતા શંભુપ્રસાદ શિવપ્રસાદ (૧૮૭૧,-) : વિવેચક. જન્મસ્થળ
ભાવનગર, ૧૮૯૬ માં બી.એ. એ જ વર્ષથી વઢવાણ હાઈસ્કૂલમાં શિક્ષક. પછી મુંબઈમાં ખાનગી નક્કી.
‘ભવાઈ વિશે વિવેચન’, ‘દેવીચરિત્ર', ‘સિકંદરની સવારી', ‘મારી માનસિક મૂર્તિઓ' વગેરે એમનાં પુસ્તકો છે.
ચં.ટી. મહેતા શારદા સુમન્ત (૨૬-૬-૧૮૯૨, ૧૬-૯-૧૯૭૮): જીવનચરિત્રકાર, આત્મકથાકાર, અનુવાદક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક કેળવણી મગનભાઈ કન્યાશાળામાં. માધ્યમિક કેળવણી ટ્રેનિંગ કોલેજ ફોર વિમેન અંગેની સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં. ૧૮૯૭માં મૅટ્રિક. ૧૯૦૧ માં તર્કશાસ્ત્ર અને નૈતિક ફિલસૂફી વિષયો સાથે બી.એ. થનાર ગુજરાતનાં પહેલાં મહિલા ગ્રેજ્યુએટ. ગુજરાતના નાગરિકત્વના વિકાસની અને ગુજરાતના મહિલાજીવનના ઉત્કર્ષની મહત્ત્વની સંસ્થાઓ સાથે સંલગ્ન. ‘ફરેન્સ નાઇટિંગેલનું જીવનચરિત્ર' (૧૯૦૭) ઉપરાંત એમણે ‘જીવને સંભારણાં(૧૯૩૮)માં પોતાનું આત્મચરિત્ર આપ્યું છે. એમાં એમને આંતરિક પરિચય ઓછો છે, પરંતુ એમના જાહેર જીવનને પરિચય વધુ છે. સ્ત્રીશિક્ષણ માટેના એમના પ્રયાસનું એમાં બયાન છે. પુરાણોની બાલધક વાર્તાઓ', બાળકનું ગૃહશિક્ષણ' (૧૯૦૫), 'પ્રાચીન કિશોરકથાઓ' વગેરે એમનાં પ્રકીર્ણ પુસ્તકો છે. ‘સુધાસુહાસિની' (લેડી વિદ્યાબહેન સાથે, ૧૯૦૭) અને ‘હિંદુસ્તાનના સામાજિક જીવનમાં સ્ત્રીનું સ્થાન (૧૯૧૧) એમનાં અનુવાદપુસ્તકો છે.
એ.ટી. મહેતા શાંતિલાલ ઓધવજી, ‘શાંતિ આંકડિયાકર' (૧૧-૯-૧૯૨૮) : વાર્તાકાર. જન્મ અમરેલી જિલ્લાના મોટા આંકડિયામાં. ૧૯૪૮માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિનીત. ૧૯૬૩માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી હિન્દી વિષય સાથે બી.એ. ૧૯૬૬ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. રાજકોટ જિલ્લામાં શિક્ષણાધિકારી.
‘સ્મિતા' (૧૯૫૮) અને ‘વેલપિયાસી' (૧૯૬૪) એમના નવલિકાસંગ્રહો છે. ‘પરીક્ષા' (૧૯૬૦) અને ‘દિલનાં અજવાળાં’ (૧૯૬૧) બાળવાર્તાસંગ્રહો છે. આ ઉપરાંત શિક્ષણ, પોઢશિક્ષણ અને કિશોરસાહિત્યનાં પણ કેટલાંક પ્રકાશને એમણે આપ્યાં છે.
ચં.ટો. મહેતા શાંતિલાલ કે, ‘સંઘર્ષ', ‘વિલોચન': કાવ્યસંગ્રહ ‘અભિષેક' | (૧૯૬૪) તથા સંપાદિત કાવ્યગ્ર થે ‘ગાંધીવંદના' (૧૯૭૮) અને ‘ગાંધીકાવ્યનવનીત'ના કર્તા.
નિ.વા. મહેતા શાંતિલાલ દીનાનાથ : ચરિત્રલક્ષી કૃતિ ‘સ્વામી રામતીર્થ' (૧૯૪૬)ના કર્તા.
નિ.વા. મહેતા શાંતિશંકર વ. : બ્રહ્મદેશના એક ખડક પર બાંધેલા પેગોડા ‘ચાઈકો’ની કરેલી યાત્રાનું વિગતપ્રધાન વર્ણન આપનું પ્રવાસકાવ્ય ‘ચાઈ યાત્રા' (૧૯૨૬)ના કર્તા.
નિ.વે. મહેતા શિવલાલ ત્રિભુવન : નવલકથા “પિશાચપ્રતિમા' (૧૯૨૪)ના.
૨,૨૬,
કર્તા.
ગુજરાતી સાહિત્યકાશ - ૨ :૪૬૭
For Personal & Private Use Only
Page #479
--------------------------------------------------------------------------
________________
મહેતા અત્યે સાંકળેનાર મહેતા સિતાંશુ યશશ્ચન્દ્ર
મહેતા સત્યેન્દ્ર સાંકળેચર(૧૮૯૨, -: નવાકાર. અંગ્રેજી છ પૅરણ સુધીનો અભ્યાસ,
એમણે ‘કુમુદકુમારી’, ‘પાત્રતા', 'તરુણ તપસ્વિની' ૫, ૧, ૨ (૧૯૧૫, ૧૯૧૭), ‘કાળરાત્રિ'-ભા. ૧-૨ (૧૯૧૫), ‘વસંત વિ’- ભા. ૧-૪ (૧૧૮-૧૯૨૧), 'ઝેરી માનો'- ભા. ૧-૫ (૧૯૨૧), 'કેંગારમારી’- ભા. ૧-૨ (૧૯૨૨), 'વાહિની’ ભા. ૧-૮ (૧૯૨૩), 'શ્મકાંત'-ભા. ૧,૨,૩(૧૯૧૮, ૧૯૨૦, (૧૯૨૨), રત્નપુરની બા', 'જોરી', ‘મળાવી મેશિની', 'સિક્કિમની વીરાંગના’(૧૯) ભુત યોગિની’(૧૯૨૩), 'શહીદોની સૃષ્ટિ’(૧૯૩૧), 'આદર્શ રમણી', 'રાબૂત પ્રતિજ્ઞા (૧૯૩૩) તથા ‘જુલમી રાજા’, ‘બહાદુર બાળા’, ‘કાળરાત્રિનું ખૂની ખંજર’અને રાજસ્તાનના ગયાને ભેદી ખંડેર' જેવી દીધું નવગ કથાઓ આપી છે. આ પૈકી કેટલીક કૃતિઓ પરથી ચિત્રનું નિર્માણ પણ થયું છે. મહેતા સરોજિની નાનક(૧૨-૧૧-૧૮૯૪, ૧૯૭૭) : જન્મ અમદાવાદમાં. રમણભાઈ નીલકંઠનાં દીકરી. ૧૯૧૪માં અમદાવાદની મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજમાંથી મૅટ્રિક. ૧૯૧૯માં સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૨૩માં લંડન સ્કૂલ ઑવ ઇકોનોમિક્સમાં સમાજ શાસ્ત્રનો અભ્યાસ. ૧૯૨૪માં વનિતાવિશ્રામ, અમદાવાદનાં પરિન્ટેન્ડન્ટ, ૧૯૩૦માં એમ.એ.
2.2.2.
‘અમરવેલી’(૧૯૫૪) એમની કબરયાની નવકથા છે. ‘એકાદશી’(૧૯૩૫), ‘ચાર પથરાની મા’(૧૯૫૩) અને ‘વળતાં પાણી’(૧૯૬૨) એમના વાર્તાસંગ્રહો છે.
‘સ્ત્રીસ્વાતંત્ર્યવાદ’(૧૯૨૭), ‘ગુજરાતની લગ્નવ્યવસ્થા અને કુટુંબસંસ્થા’(૧૯૩૪), ‘બાળલગ્નનો બુરો રીવાજ’(૧૯૩૪), ‘સંસારના રંગ’(૧૯૫૩), ‘ગૃહજીવનમાં સ્ત્રીનું સ્થાન’(૧૯૫૮) વગેરે એમના સમાજવિષયક ગ્રંથો છે. ‘પ્રેમરસૌરા’(૧૯૫૧)માં એમણે પ્રેમગીયા મહેતાના લેખો અને તેમનાં સ્વજને તરફથી તેમને અપાયેલી લિઓને સંપાદન કર્યા છે. ચંટો. મહેતા સિતાંશુ યશશ્ચન્દ્ર (૧૮-૮-૧૯૪૧): કવિ, નાટકકાર, વિવેચક, જન્મ ભુજમાં, માધ્યમિક શિક્ષણ વર્ડ દરા-મુંબઈમાં, મુંબઈની સેન્ટ સેવિયર્સ કોલેજમાંથી ગુન્ચેની સંસ્કૃત વિષયો સાથે બી.એ. એ જ વિષયોમાં ૧૯૬૫માં એમ.એ. ૧૯૬૫થી ૧૯૬૮ સુધી ગુજ રાનીના અધ્યાપક. ૧૯૬૮માં કુલબ્રાઇટ સ્કોલરશીપ આર્થ અમેરિકા જઈ ૧૯૩૦માં સૌદર્શઘાસ અને તુલનાત્મક સાહિત્યમાં એમ.એ. -ની ઉપાધિ મેળવી. ડૉ. ન્યૂટન પી. સ્ટોલનેસ્ટના માર્ગદર્શન હેઠળ “નાટયાચાર્ય ભરતની અને ફિરાકાની પરંપરામાં કલાસ્વરૂપનો વભાવ' એ વિષય પર ૧૯૭૫માં પીએચ.ડી. ભારત પાછા ફર્યા પૂણે એક વર્ષ ફાંસમાં નિવાસ. ફોર્ડ ફવ શિપ હેઠળ ન્યા આયોનેસ્કોના 'મેકબેથ' નાટકને ગુજરાતીમાં ઉતાર્યું; અને શૅક્સપિયરના 'મોચ' સાથે એનો તુલનાત્મક અભ્યાસ કર્યો, ભારત પાછા ફર્યા બાદ ૧૯૭૨-૭૭ દરમિયાન મીઠીબાઈ આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૭૭માં સાહિત્ય અકાદમી,
ટ: ગુાતી આહિત્યકોશ - ૨
દિલ્હી તરફથી તૈયાર થનાર ‘ભારતીય સાહિત્યની જ્ઞાનકોશ'ના મુખ્ય સંપાદક તરીકે નિમણૂક, ૧૯૭૭માં જ રામપ્રસાદ બક્ષીના માર્ગદર્શન હેઠળ ‘રમણીયતાનો વાગ્વિકલ્પ' વિષય પર મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૮૩થી એમ. એસ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં પ્રોફેસર અને અધ્યક્ષ. ૧૯૮૭ના સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.
પ્રતીકો અને પ્રતિરૂપી કાર્યકારણની શૃંખવા પાં, એ સાથે ભાષાની પૂર્વ શકયતાનો જે પ્રદેશ ખૂલ્યો એમાં આ કવિનો એમના પણ પોતીકા કાળાપર સાથે રિયાલિઝમનો માર્ગ સ્વીકાર્યો. ઈસ્યુનું લેસું'(૧૯૭૪) આ કવિને અને આધુનિક ગુરૂની વિનાના મહત્ત્વનો કાવ્યસંગ્રહ છે. નહીં કવિ શુદ્ધ મનોગત સ્વયંસંચલનોને, સ્વયંસ્ફુરણને, સ્ફુરણઆલેખાને, સ્વપ્નસૃષ્ટિને, માહનને, તો, અનૈતિહાસિક સમયને, ઉર્દૂ શપૂર્વકની અસંગતિને, તરંગલીલાને, ઇન્દ્રિયભ્રમાન અનુસરે છે. ઇલિઝમના સ્પ્રિંગાની આ વ ઘણી રચનાઓની ઊંચાઈને પામ્યા છે. ‘સંસ્કૃતિ” (ગસ્ટ, ૧૯૩)માં પ્રકાશિત 'માંએ જોડી આ કવિની સરિયલ રચનાકૌશલની ઉત્તમ સિદ્ધિ દાખવે છે. આ પછી આધુનિક ચેતનાથી મધ્યકાલીન સામગ્રીનો વિનિયોગ કરવા તરફ ફંટાયેલી એમની પ્રતિભાએ સરિયલથી દૂર જઈ અનેક રચનાઓના પ્રયોગ પછી ‘જટાપુ’ (‘સંજ્ઞા’ : જુલાઈ, ૧૯૭૬)માં આખ્યાનના પરંપરિત સ્વરૂપને તદ્દન અપૂર્વનાથી પ્રતિમા શમી છે. ો પછી 'પ્રય' (‘સંસ્કૃતિ' : કટો.સે., ૧૯૮૪) જેવી દીર્ઘ રચના યૌન પરિપ્રેક્ષ્યમાં વૈશ્વિક પરિમાણ પર પરિણામ સિદ્ધ કરવા સમર્થ પ્રયત્ન કર્યો છે. ટૂંકમાં, આધુનિક કવિઓમાં આ કવિના અવાજ અગ્રેસર છે. આ સર્વ રચનાઓ એમના મહત્ત્વનો કાવ્યસંગ્રહ ‘જટાયુ’(૧૯૮૬)માં સંકલિત થયેલી છે.
‘સીમાંકન અને માળધન (૧૯૭૭)ના વિવેચનલેખોમાં સૌંદર્યમીમાંસાની શોધ છે. 'ભાકર, પ્રતીક અને અનુભવ'થી માંડી ઉમાશંકર જોશી અને એલન ગિન્સબર્ગની કવિતાનો અહીં મળતા તુલનાત્મક અભ્યાસ એક કવિચિંતકની ઉપલબ્ધિ છે. રમણીયતાના વવિક્લ્પ'(૧૯૭૯) એમનો મહિનબંધ છે; પરંતુ નાના ફલક પર તુલનાત્મક સૌંદર્યમીમાંસના વિષયમાં મૂળભૂત વિભાવા અહીં તલસ્પર્શી રીતે ચર્ચવામાં આવ્યા છે. પાશ્ચાત્ય દૃષ્ટિએ રહેલા 'નાર'ના સપ્રયને અને ભારતીય અલંકારશાસ્ત્રની પરંપરામાં રહેલા રમણીયતાના સંપ્રત્યયને અહીં તાત્ત્વિક, ઐતિહાસિક અને તુલનાત્મક ભૂમિકા પર મૂલવવામાં આવ્યા છે.
આ ઉપરાંત પ્રકાશિત છનાં ભજવાયેલાં નાટકોમાં રેડિયાનાટક ‘કેમ મકનજી કર્યાં ચાલ્યા ? – અમે અમથાલાલને ત્યાં ચાલ્યા', ટોમાં હાડીની વાર્તા પરથી યેલી નાટ્યકૃતિનું રૂપાંતર ‘વૈશાખી કોયલ',પિટર શેકો. એકવા' પર આધારિત 'તોખાર' મહત્ત્વનાં છે. ‘આ માણસ મદ્રાસી લાગે છે’ અને ‘ગ્રહણ’ એમનાં અદ્યાપિ અપ્રકાશિત મૌલિક નાટકો છે. ‘નાટયકેસુડાં’ એમનું સંપાદન છે.
ચં.ટા.
For Personal & Private Use Only
Page #480
--------------------------------------------------------------------------
________________
માટેના સુમતિ લલ્લુભાઈ મહેતા મતિ ભૂપતરાય – મહેતા હરસુખગૌરી વા. દળદાર બનેલો મહાનિબંધ ભાલારાંક : એક ધ્યાનનો છે.
2.2.6.
મહેતા સુમતિ લલ્લુભાઈ મહેતા સુમતિ ભૂપતરાય (૧૮૯૦, ૯-૭-૧૯૯૧): કવિ, નવલા, જન્મ ભાવનગરમાં. માંગરોળવાળા વૈષ્ણવ અનંતપ્રસાદ પાસે સંસ્કૃતને અભ્યાસ કર્યા. પિતાના મિત્ર બરજોરજી પાદશાહે અંગ્રેજી કવિતાના શેખ લગાડવો. અઢાર વર્ષની વયે લેખનકાર્યનો આરંભ. લાંબી બીમારીને અંતે માત્ર એકવીસ વર્ષની વયે અવસાન.
'પ્રભુપ્રસાદીનાં પદો’(૧૯૭૯) અને ‘૯૧૭માં’(૧૯૧૨) એમના કાવ્યસંગ્રહો છે; તો મબાત્ર’(૧૧) ડેનિ કાવ્ય પરથી લખેલું કથાકાવ્ય છે. ‘પરમાર્થની પ્રતિમા અથવા આત્મભાગની પરિસીમા'(૧૯૬૦), 'નિદા’(૧૯૧૩), 'મળ કુમાર' અને 'કેટલીક નવલક્પાઓ એમનું નવલાસાહિત્ય છે. આ ઉપરાંત ‘મધુરી' નામે એક નાટક પણ એમના નામે છે.
ચં.રા.
મોંના મને બઢકરામ (૧૧-૧૮૭૩, ૪ ૨૧:૬): આત્મકથાલેખક. જન્મ સુરતમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વડોદરામાં. ટ્રક તથા ઐમ.બી.સી.એન.બી. મુંબઈમાં. લોડનમાં જાહેર આરોગ્ય અંગેનો અભ્યાસ. ૧૯૦૭થી ૧૯૨૧ સુધી વડોદરા રાજ્યના આરોગ્ય વિભાગમાં. ૧૯૨૨થી ૧૯૫૫ સુધી વિવિધ સામાજિક, રાજકીય પ્રવૃત્તિ. ૧૯૩૯થી ૧૯૩૫ સુધી ગુગધર્મ' માસિકનું સંપાદન.
એમણે ચાર ખંડોમાં વિભાજિત ચરિત્રો, જીવનપ્રસંગો, લોકદર્શન અને માહિતીપ્રદ લેખોના, રત્ના પટવારી સંપાદિત સંગ્રહ ‘સમાજદર્પણ’(૧૯૬૪) તથા આત્મચરિત્ર ‘આત્મકથા’(૧૯૭૧) પ્ય છે.
૬.
મહેતા સુશીલા : વાસ્તવની પશ્ચાદ્ભૂ પર રચાતી રંગદર્શી નવલકથા ‘સાહાગસિંદૂર’(૧૯૬૫)નાં કર્તા.
...
મહેતા સૌદાગિની ગગનવિહારી ૧૮-૧૧-૧૯૩,૧૭-૧૨-૧૯૮૯); આત્મકથાકાર, વાર્તાકાર. જન્મ અમદાવાદમાં. અંગ્રેજી સંસ્કૃત વિષયો સાથે ગુજરાત કોલેજમાંથી બી.એ. સમાજસેવા.
‘સ્મરણોની સુવાસ’(૧૯૭૯) એમની આત્મકથા છે. એમણે, કલકત્તામાં વાનાં બંગાળી તથા ગુજરાતીઓનાં જીવનને નિરૂપની તેર વાર્તાઓનો સંગ્રહ ‘એકલવાયા જીવ’(૧૯૫૪) તથા પરિચયપુસ્તિકાઓ ‘ઘરની રાજાવટ’(૧૯૬૨), ‘રામકૃષ્ણમિશન'(૧૯૬૮) ઉપરાંત ‘ગિફ્ટ ફ્રોમ ધ સી’નો અનુવાદ ‘મનોમંથન’(૧૯૬૪) પણ આપ્યો છે. ગાંધીમાટીમાંથી ઘાવો માર્ટિન લ્યુગર કિંગ' (૧૯૬૭) અને "એલા રૂઝવેલ્ટની આત્મકથા' એમનાં અનુવાદ પુસ્તકો છે.
૨.ર.દ.
મહેતા હતા. શશીકાંત (૧૯૧૨): વિર્યચક. ૧૯૩૬માં મૅટ્રિક
૧૯૪૬માં બી.એ. ૧૯૫૯માં એમ.એ. ૧૯૬૮માં પીએચ.ડી.
એમણે બાલાશંકર કંથારિયાનાં જીવન અને કવન ઉપરાંત તેમના મિત્ર મણિલાલ નભુભાઈની ચરિત્રાત્મક વિગતો આલેખતો, વિશેષ
મહેતા હરખજી દામજી : પદ્મકિત 'તીર્થયાત્રાપ્રબંધ’(૧૮૮૪)ના કર્તા.
2.2.3.
મહેતા હરજીવન ઉત્તમરામ : વિવિધ છંદોબı ‘વસંતતિલકાખ્યાન' (૧૮૭૩), ‘રીપનરંગ’(૧૮૮૫) તથા અનુવાદગ્રંથ ‘વૈતાળપચ્ચીસી' (અન્ય સાથે, ૧૮૭૨)ના કર્તા.
...
મહેતા હરજીવન કાલિદાસ (૫-૧૦-૧૮૯૨, ૨૧-૧-૧૯૭૮): ચરિત્રલેખક. જન્મ મહુવા પાસેના કોંજળી ગામે. ભાવનગર રાજના પ્રધાન તરીકે ગ્રામસુધારણા, કેળવણી, ખેતી, નગરપાલિકા આદિ વિવિધ ખાતાની સંભાળ વયનાફિકલ સોસાયટીનાં સંમેલનોમાં તેણે વખત પ્રમુખ.
જીવનચરિત્ર ‘એની બેસન્ટ”(૧) ઉપરાંત પાત્મચમાં કરનું પુસ્તક ‘કર્મના સિદ્ધાંત’(૧૯૪૪) એમના નામે છે.
ܐ ܐ ܐ
મહેતા હરિચંદ લક્ષ્મીચંદ : પ્રવાસવર્ણનકૃતિ ‘કાશ્મીરથી નેપાળ’ (૨૯૬ના કર્યાં.
મહના પરિન : સંગીતકાર નાનોને તથા તેના પુત્ર બિલાોખાંન વનપર્સ પર આધારિત નવલકધા દિન યો’(૧૬) -ના કર્તા.
મહેતા હરિપ્રસાદ રામનારાયણ : નવલકથા ‘બેટના બળવા અથવા રાજબા રણસુંદરી'(૧૯૧૬)ના કર્તા.
મહેતા હિરભાઈ ભાઈચંદ : પદ્યકૃતિ મિલિની'(૧૮૯૮) “ના કર્તા.
૨.ર.દ.
મોંના હરિલાલ ગિરધરલાલ : પતિ મહરનું વાહી' (૧૯૧૬)ના હતી.
મહેતા હરિશંકર : ફકીરભાઈ કણીદાન સંપાદન પાત્પ છલી વાર્તા’(૧૮૭૫)ના કર્તા.
For Personal & Private Use Only
...
મોનારિકા : જીવનચરિત્ર 'એક્ પિકી’(૧૯૩૩)ના કર્તા.
૨.૨.૬.
મહેતા હરિસુખગીરી વા. : નવલકથા ‘ધર્મગુપ્ત’, નાટક ‘સીમંતિની’ અને ‘અણુગ' તેમ જ પદ્યકૃતિઓ માતાજીના ગરબા અને ‘જ્ઞાનવાટિકા’નાં કર્તા,
...
ગુજરાતી સાહિત્યકોશ- ૨:૪૬૯
Page #481
--------------------------------------------------------------------------
________________
મહેતા હરીશકુમાર પુરુષોત્તમભાઈ – મહેરજીરાણા દારાં સેરાબજી
એમણે કાવ્યસંગ્રહ 'હરિગીત અને બીજાં કાવ્યો' (૧૯૨૪) તથા નાટક ‘સાક્ષરોની સરસ્વતી' (૧૯૬૩) આપ્યાં છે.
જીવનચરિત્ર 'કવિ ગુલાખીરામ
મહેતા હીરાલાલ બાપાલાલ : ચકુરામ' (૧૯૨૪)ના કર્તા.
મહેતા હરીશકુમાર પુરુષોત્તમભાઈ, ‘સોલિડ મહેતા (૧૨-૭-૧૯૫૩) : કવિ. જન્મ હળવદ (જિ. સુરેન્દ્રનગર)માં. એસ.એસ.સી., પી.ટી.સી. પ્રાથમિક શાળામાં શિક્ષક.
એમણે ‘અંતરિયાળ' (૧૯૮૨) કાવ્યસંગ્રહ તથા 'સંશય’ નામનું સંપાદન આપ્યાં છે.
૨.૨.દ. મહેતા હર્ષદ ય: રહસ્યકથા 'ઝેર કોણે આપ્યું?' ઉપરાંત મહંત મહારાજનું મિશન” તથા “મહાત્મા ગૌતમ બુદ્ધ' (૧૯૧૨)ના કર્તા.
૨.૨,૮. મહેતા હર્ષવદન : કાવ્યસંગ્રહ ‘નિદર્શન’ (અન્ય સાથે, ૧૯૫૩)ના
મહેતા હીરાલાલ માણેકચંદ : ગદ્યપદ્યમિશ્રિત પંચાંકી નાટક ઇન્દ્રસેન પદ્માવતી' (૧૮૯૮)ના કર્તા.
મહેતા હેમચન્દ્ર દયાળજી : નવલકથા 'સુશીલ સુંદરી' (૧૯૧૧)ના કર્તા.
કતો.
મહેતા હેમા, ‘અમી મહેતા': નવ બાળનાટકોને સંગ્રહ “મારના ટહુકા' (૧૯૭૯)નાં કર્તા.
મહેતાજી કેવળદાસ માનાચંદ : ‘મણિવિવાહ તથા બાળચરિત્ર
અને દાણલીલાની ગરબીઓ' (૧૮૬૯)ના કર્તા.
૨.૨,દ. મહેતા હંસાબેન મનુભાઈ / મહેતા હંસાબેન જીવરાજ (૩-૭-૧૮૯૭,-): બાળસાહિત્યકાર, અનુવાદક. જન્મ સુરતમાં. ૧૯૧૩માં મૅટ્રિક. ૧૯૧૮માં તત્ત્વજ્ઞાન વિષય સાથે બી.એ. વધુ તાલીમ માટે યુરોપ અને જાપાનને પ્રવાસ. લંડનમાં પત્રકારત્વ અને સમાજશાસ્ત્રનું શિક્ષણ. વડોદરા યુનિવર્સિટીનાં વર્ષો સુધી કુલપતિ. “પુષ્પ” બાલમાસિકના તંત્રી.
એમની સુઘડ બાળસાહિત્યની કૃતિઓમાં ‘બાલવાર્તાવલિ'-ભા. ૧, ૨ (૧૯૨૬, ૧૯૨૯), ‘ત્રણ નાટકો' (૧૯૨૬), ઈટાલિયન વાર્તા પરથી ‘બાવલાનાં પરાક્રમ' (૧૯૨૯), “અરુણનું અદ્ભુત સ્વપ્ન' (૧૯૩૪), ‘હિમાલય સ્વરૂપ અને બીજાં નાટકો' (૧૯૪૧) વગેરેને ગણાવી શકાય. આ ઉપરાંત “અરણ્યકાંડ', ‘યુદ્ધકાંડ, ‘સુંદરકાંડના અનુવાદો સાથે એમણે શૈકસપિયરનાં નાટકોના હેમ્લેટ’ (૧૯૪૨) અને ‘વેનિસને વેપારી' (૧૯૪૫) નામક અનુવાદો પણ આપ્યા છે.
ચં.. મહેતા હાથીરામ પુરુષોત્તમ: ચતુરંકી નાટક ‘ખરને નર અથવા નરને ખર’ (૧૮૮૫)ના કર્તા.
મહેતાજી ગોવિંદરાય દોલતરાય : ગુજરાતી પંચનું ભેટપુસ્તક - નવલકથા “સુધાસુંદરી' (૧૯૨૬) તેમ જ ચરિત્રકથાઓ “વીર અભિમન્યુ અને ભકત પ્રહ્નાદ' (૧૯૨૭) તથા ‘એકલવ્ય અને ધ્રુવના કર્તા.
મહેતાજી છોટમલાલ ડોલરરામ : પદ્યકૃતિ અઢારસે નવ્વાણુંની મેઘપ્રશસ્તિ' (૧૮૯૯)ના કર્તા.
મહેતાજી દુર્ગારામ: જુઓ, દવે દુર્ગારામ મંછારામ. મહેતાજી નરભેરામ કાશીરામ: પદ્યકૃતિ સમકાંડ અને ગરબીઓ'
ભા. ૧-૨ (૧૮૭૧)ના કર્તા.
મહેતાજી નાથજી ભાઈશંકર : પદ્યકૃતિ ‘જન્માષ્ટમી મહાભ્ય' (૧૯૦૧)ના કર્તા.
મહેતાજી વ્રજભૂખણદાસ દલપતરામ: શિખામણને ગરબો' (૧૮૬૯)ના કર્તા.
પદ્યકૃતિ ‘સ્ત્રીઓને
મહેતા હિમતલાલ મણિલાલ: બાળસાહિત્યની કૃતિ જયાને પત્રો' (૧૯૩૩)ના કર્તા.
૨૨.દ. મહેતા હીરા ક.: જુઓ, પાઠક હીરા રામનારાયણ. મહેતા હીરાલાલ ઘ.: ગાંધીજીવનકથા નિરૂપતું ત્રિઅંકી નાટક ‘પ્રેમલજયોતિ' (૧૯૬૯)ના કર્તા.
૨.ર.દ. મહેતા હીરાલાલ દશરથલાલ (૨૫-૩-૧૯૦૭) : કવિ, નાટયલેખક,
જન્મ અણિયડ (જિ. સાબરકાંઠા)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ કપડવંજમાં. ૧૯૨૩માં મૅટ્રિક. ૧૯૨૮માં મદ્રાસથી બી.એ. ૧૯૩૨ સુધી રંગૂનમાં બૅન્કમાં. ઍડિટરની પરીક્ષા આપ્યા પછી ૧૯૩૭થી સ્વતંત્ર વ્યવસાય. મુંબઈમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. ૧૯૬૪માં નિવૃત્ત.
મહેન્દ્ર “મનેજ': પદ્યસંગ્રહ 'કાવ્યાભિસાર'ના કર્તા.
નિ.વા. મહેન્દ્ર “સમીર': જુઓ, જોશી મહેન્દ્રકુમાર જીવનલાલ. મહેરજીરાણા દારાં સેરાબજી : જીવનચરિત્ર ‘દસ્તુરાન દર
મહેરજીરાણા યાદગીરી ગ્રંઘ” તથા વિવેચન-નોંધાને સંગ્રહ “નોંધ| પથી” તથા “દીસાથી'ના કર્તા.
૨.ર.દ.
૪૭૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #482
--------------------------------------------------------------------------
________________
મહેશ મસ્તકીર : 'શૂન, બ્લેકમેઇલિંગ, દાણચેરી તથા દામ્પત્ય
જીવનના વિવાદ જેવી સમસ્યાઓને નિરૂપતી, રાતગિરિ અને બેલારૉયનાં પાત્રા ધરાવતી રહસ્યકથાઓ ‘સ્વનપ્રિયા’(૧૯૭૦), ‘મછપંચમી’(૧૯૭૦), આશ્લેષા'(૧૯૭૦) અને સોના (૧૯૭૦)ના કર્તા,
૨...
મામદભાઈ રસૂલભાઈ : ત્રિઅંકી નાટક 'વિનવતી વિલાસચંદ્ર અથવા દગાખોર મિત્ર’(૧૮૯૭)ના કર્તા,
2.2.2.
મળે ન મળે : અમદાવાદને અને વતનને છોડવાની વિયાગક્ષણની હતાશાને લય કરની આદિલ મન્સૂરીની જાણીતી ગા. ચૂંટો, મળેલા જીવ) : પનાલાલે પરંલની સીમાસ્તંભ નવલક, ઈડરિયા પ્રદેશના જાણીપરા અને પા ગામનાં પટેલ કાનજીનો ઘાંયજી જીવીની આ કરુણાન્ત પ્રેમકથામાં ‘એક પા લોહીના કોગળા અને બીજી પ। પ્રીતના ઘૂંટડા' છે. જાતિભેદ અને મોટાભાઈના કુટુંબની સોંપાયેલી જવાબદારીને કારણે કાનજી જીવીને અન્યત્ર પરણાવી વિચ્છેદ રહે છે. પોતાના વહેમી પતિથી વાજે આવી વી આપઘાત કરવા રોટલે વખ મેળવે છે ખરી, પરંતુ અકસ્માત એ રોટલા પતિથી ખવાઈ જતાં અને પતિ મરી જતાં જીવી ગાંડી બની જાય છે. છેલ્લે આવી સર્વનામ પામેલી વીને કાનજી પોતાનો જીવનમાં સંઘરે છે. ગ્રામીણ વાસ્તવનાં શુદ્ધ તળપદાં પરિબળો વચ્ચે વસ્તુવંગ અને મનોવિશ્લેષણની દુવિધ ભૂમિકાએ સમગ્ર સંસારના પર્યાયરૂપ ધબકતો આ સ્થાનિક બાસા કો પોતીકો છે. સુન્દરમે સાચું કહ્યું છે : ‘અત્યારે આ કથા જેવી છે તેવી પણ હિન્દના કોઈ પણ સાહિત્યમાં અને થોડા સંકોચ ને દુનિયાના સાહિત્યમાં પણ ગુજરાતી કળાનું પ્રતિનિધિત્વ ધારી કો, શકે તેવી બની છે.'
ચં.ટો.
મંગલ મંદિર ખાલા : નરસિંહરાવ દિવેટિયાની મુનિવર પરની કરણપ્રશસ્તિ 'ચરણસિંહનોનું અત્યંત પ્રશિષ્ઠ પ્રાર્થનાગીત.
ચં.ટો.
મંગલજી ભગવાનદાસ : પદ્યકૃતિ ‘કેસરીસિવિ’(૧૯૦૧)ના કર્તા.
...
મંગલત્રિકોણ : બાળકના સાંનિધ્યમાં પ્રસન્નતાનો અનુભવ કરતા દંપતીને નિરૂપતું અને સુંદર ઉપમાચિત્ર આપનું રામનારાયણ વિ. પાઠક, ‘શેષ’નું કાવ્ય.
મંગલદાસ કરશનદાસ મૂળજી : જીવનચરિત્ર ‘એક્કોનર’(૧૮૯૩)
“ના કર્તા.
૨.૩.૬. મંગલદાસ જ. ગેહરધનદાસ: પ્રેમ, ભકિત, જીવનચિંતન તેમ જ પ્રાસંગિક વિષયોને અઝરમેળ માત્રામેળ છદોમાં નિરૂપનો સચિત્ર
મહેશ મફકીર – મંજરી
કાવ્યસરાહે 'હું ના કવિ તોપણ મારો આત્મા કવિતાઘેલા'ના કર્તા.
...
મંત્રવિજયજી મુનિ (૧૮૭૩, ૧૯૪૨: વિ. જન્મ ગોંચમાં. પૂર્વાકામનું નામ મનસુખ. ૧૯૦૦માં દીક્ષા.
એમણે પદ્યકૃતિઓ ધર્મપ્રદીપ', ‘ધર્મજીવનપ્રદીપ' તથા ‘અષ્ટપ્રકારી પૂજા’ ઉપરાંત ‘તત્ત્વાખ્યાન’-ભા. ૧-૨, ‘દ્રવ્યપ્રદીપ’, ‘સમભંગી પ્રદીપ', સમ્યકવપ્રદીપ' જેવા તત્ત્વજ્ઞાન સુધી આપ્યો છે. આ ઉપરાંત એમણે સંસ્કૃત ભાષામાં વ્યાકરણગ્રંથ ‘ધર્મદીપિકા’ તથા ‘જૈનતત્ત્વપ્રદીપ' પણ રચેલા છે.
...
મંગલસૂત્ર: મંગલસુત્ર વેંચીને સાઇક્સ ખરીદી વાવતી માતાના વાસભ્યને કેન્દ્રમાં રાખીને ચાલતી કિશનસિંહ ચાવડાની આાત્મ કથાત્મક ટૂંકીવાર્તા,
ચં.ટા. મંગળભાત (૧૧): મોહનદાસ કરમચંદ ગાંધીએ યરવડા જેલમાંથી ૧૯૩૯માં દર અવશિર્ય આશ્રમવાસીઓ માટે માથા પ્રવચનલેખોનો સંગ્રહ. ના લેખમાં એમણે સાજરમતી આશ્રમ વાસીઓએ પાળવા માટેનાં અગિયાર વ્રતોનું સ્વરૂપ સમજાવ્યું છે. આ વ્રતોમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ એ પાંચ ભારતીય આધ્યાત્મિક પરંપરામાં પ્રતિષ્ઠા પામેલાં વ્રત છે; તા આસ્વાદ, અભય, અસ્પૃશ્યતાનિવારણ, જાતમહેનત, સર્વધર્મસમભાવ અને સ્વદેશી એ અન્ય છ એમણે પોતાના અનુભવતા દેશની તત્કાલીન સ્થિતિને અનુલક્ષીને આપેલાં વ્રત છે. આ વ્રતાના પાલન પાછળ સ્વનો વિકાસ કરવો અને એ દ્વારા સત્યનું દર્શન કરવું એ આ લેખનું મુખ્ય લક્ષ્ય છે.
ર.ગા.
મંગેરા અહમદ ઈબ્રાહિમ, 'મત ગિરા'(૨૫-૧૯૩૪) : નવલા લેખક, વાર્તાલેખક. જન્મ કાંગવઈ જિ. વલસાડ)માં. ૧૯૬૫માં બી.ઓંડ. ૧૯૭૭માં એમ.ઍડ. જુદી જુદી માધ્યમિક શાળાઓમાં શિક્ષક અને આચાર્ય. ૧૯૪૪માં નિવૃત્ત.
એમણે વાર્તાસંગ્રહ ‘સરવાળા’(૧૯૬૮), નવલકથા ‘આઠમો વાર’ (૧૯૭૯), વિવેચન ‘મહાકવિ ઈકબાલ’(૧૯૮૧) તથા સંપાદન ‘સમઝ અપની આપની’- ભા.૧, ૨૨૧૯૭૦, ૧૯૮૯) આપ્યાં છે.
૨.ર.દ.
મંછુ શરાફ : વર્ગમાં ભણતા વિલક્ષણ સહાધ્યાયીનું સંવેદનાપૂર્ણ ચરિત્રચિત્રણ કરતો ચન્દ્રવદન ચી. મહેતાના નિબંધ,
ચા.
શિક
મંજરી : કનૈયાલાલ માણેકલાલ મુનશીની સુપ્રસિદ્ધ નવલકથા ‘ગુજરાતનો નાથ’માં એના પરાક્રમી નાયક કાકને પહેલાં તછે.ડની અને પછી 'સૌભાગ્યના મમ' કહી ઉત્કટ પ્રેમથી
અપનાવતી, રૂપગર્વિતા અને વિદ્યાસંપન્ન નાયિકાનું ઐતિહાસિક નહિ પણ લેખકનું કલ્પિત પાત્ર.
ચં.ટા.
For Personal & Private Use Only
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૪૯૧
Page #483
--------------------------------------------------------------------------
________________
મંજુલ ચંદારિક પાઠક- માણસાઈના દીવા
મંજુલ ચંદારિક પાઠક : જુઓ, પાઠક રમણલાલ હિંમતલાલ. જતાં સમા સાથે એમાં સમાઈ જાય છે–એવા કથાનકને કાવ્યમંઝર નવસારવી : જુઓ, શેખ મુખતારઅહમદ મેહમ્મદયુસુફ.
પોષક સંસ્કાર મળ્યો છે.
ચં.રા. પંડળી મળવાથી થતા લાભ: વાકછટાઓથી મૌખિક સંકેતને
માછીનાચ: વસઈ નિર્મળીના મેળામાં થતા માછીનાચની વૃન્દપહેલીવાર લેખિત સંકેતોમાં ઢાળ, સમાજસુધારણાના વિચારબીજરૂપ,નર્મદને તેમ જ ગુજરાતી સાહિત્યને પણ પહેલે નિબંધ.
હિલચાલનું અદ્ભુત શબ્દચિત્ર આપતે સ્વામી આનંદને
લલિતનિબંધ. ચં..
ચં... મંથરા: ઋજલા અને કાલરાત્રિ જેવાં મંથરાનાં પોતાનાં જ રૂપે
માજા વેલા: સુન્દરમ્ ની ટૂંકીવાર્તા ‘માજા વેલાનું મૃત્યુમાં ઉપેક્ષિત સાથેના વિવાદ અને કૈકેયી સાથેના સંવાદથી નાટયાત્મકતા ઊભી
વર્ગના કુટુંબકબીલાના વત્સલ વડાનું યાદગાર પાત્ર. કરતું તેમ જ નાટય-કાવ્યને વિશેષ સિદ્ધ કરતું ઉમાશંકર જોશીનું
ચંટો. પદ્યરૂપક.
- ચં.ટો.
માજા વેલાનું મૃત્યુ: માજા વેલા અને એની સંતતિ દ્વારા વાસ્ત
વિકતાની ભેાંય પર નીચલા સામાજિક સ્તરને સબળ રીતે નિરૂપતી મા: ગુલાબદાસ બ્રોકરનું એકાંકી. એનું નાટયવસ્તુ આ પ્રમાણે છે:
સુન્દરમ્ ની જાણીતી ટૂંકીવાર્તા. મફતિયા પૈસાથી મગજ ફેરવી બેઠેલા પુત્ર વાડીલાલની સાન
ચંટો. ઠેકાણે લાવવા પોતાની બધી જ બાપીકી મિલકતને માતા રાજબાઈ છેવટે ધર્માદામાં આપી દે છે.
માટલિયા દુલેરાય પ્રભુદાસ (૧૮-૧૦-૧૯૧૮) : ચરિત્રલેખક, ચં..
સંશોધક. જન્મ બાલંભા (જિ. જામનગર)માં. પ્રાથમિક-માધ્યમિક
શિક્ષણ બાલંભા અને મોરબીમાં. ૧૯૩૮માં મૅટ્રિક. ૧૯૪૨માં માઈલેના માઈલો મારી અંદર : પૃથ્વીની અને વિશ્વની અનેક
શામળદાસ કોલેજ, ભાવનગરથી બી.એ. આયુર્વેદમાં ‘ભિષકની મુદ્રાઓના, ચેતનાની આરપાર થતા ગતિસંચારથી ચમત્કૃતિ રચતું
ઉપાધિ. ૧૯૪૨માં જેલનિવાસ. પછી ગ્રામસેવા, ભાવનગરમાં. ઉમાશંકર જોશીનું કાવ્ય.
ચં..
એમની પાસેથી ‘સંતબાલની જીવનસાધના'(૧૯૮૨) ઉપરાંત
‘પ્રયોગનાં પગથિયાં' (૧૯૫૯), ‘ભકિત વિશ્વની, સેવા ગામની' પાઈસેરવાલા જહાંગીર રુસ્તમ: સૂફીવાદ અને ગઝલ પરને
(૧૯૬૦), ‘શુદ્ધિપ્રયોગ - મારી દૃષ્ટિએ' (૧૯૬૧), ‘પછાતમાં યે સંશોધનલેખ ધરાવતે, ૨૧૩ ગઝલને સંપાદિત સંગ્રહ ‘દિવાને
પછાત' (૧૯૭૪), 'ભરવાડ આહીર' (૧૯૭૪) વગેરે પુસ્તકો જેહાંન યાને જગતના દિવ્યગાન' (૧૯૩૬)ના કર્તા.
મળ્યાં છે.
મૃમાં. માઉ અમરચંદ ભગવાનજી: પદ્યકૃતિઓ “ઇદરીઓને સંવાદ
માણસ: “હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે' જેવી સરલ પંકિત(૧૮૭૫), ‘દેવજીસ્વામીવિરહ' (૧૮૮૪), જૈન રસિક સ્તવના- ઓથી માણસની લાક્ષણિકતાઓને હૂબહૂ કરતું જયંત પાઠકનું વળી' (૧૮૮૪) તથા સુરજીવિલાસ' (૧૮૯૦)ના કર્તા.
કાવ્ય. ૨.૨.દ.
ચં.ટી. માખનચરદાસજી, “નિર્મોહી': ભજન-ગરબાસંગ્રહ ‘શીહિત
માણસની વાત(૧૯૬૮): લાભશંકર ઠાક્રની દીર્ધ કાવ્યરચના. સ્નેહલતા' (૧૯૩૨)ના કર્તા.
અહીં શુદ્ધ કવિતાને આશય છે, તેમ જ કેવળ પ્રેરણાને સ્થાને
મૃ.મી. સંવિધાનક્તાનો પુરસ્કાર છે. કથાદોરને બદલે ભાષાદર પર આગળ માછી બચુભાઈ સુખલાલ, 'ઝાહિદ શિરવાળા’(૧૫-૩-૧૯૪૩) : વધતી આ રચનામાં કવિએ વિધાનેથી કાર્ય સાધ્યું છે. કટાક્ષ,
જન્મ વડોદરા જિલ્લાના શિનેરમાં. ૧૯૬૩માં એસ.એસ.સી. વક્રતા, ઉપહાસ-ઠઠ્ઠાવિરોધની પ્રજ્ઞાન કલ્પન-પ્રતીક-પ્રતિભાવનાં ૧૯૭૨માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૭૮માં હિંદી વિષય સંવેદને સાથે સમન્વય સૂક્ષમ છે. ગઘવિધાનની સાથે સાથે સાથે બી.એ. ૧૯૭૪માં ગુજરાતી-હિન્દી વિષયોમાં એમ.એ. શાલિની, વસંતતિલકા, મિશોપજાતિ, પૃથ્વીને લય ચમત્કારિક છે. અત્યારે સચિવાલયના કૃષિ અને વનવિભાગમાં મદદનીશ કારકુન. લોકકથાના લહેકાઓ અને લોગીના ઢાળેનું અનુસંધાન
મીનાકારી' (૧૯૭૦) એમને ગઝલસંગ્રહ છે. “મીનાબાઝાર” માર્મિક છે. અહીં “માણસ” જેવી જાતિવાચક સંજ્ઞામાંથી આદિથી (૧૯૭૨) ગઝલ-સંપાદન છે. દ્વીપ' (૧૯૮૦)માં એમણે નવોદિત આજ સુધી ચાલી આવેલી બિનંગત-અંગત વાત બત્રીસ વર્ષના કવિ-ગઝલકારોની કૃતિઓ સંપાદિત કરી છે.
અનુભવ-કેન્દ્રથી આરંભાયેલી છે. આધુનિક કવિતાનાં મહદ્
લક્ષણે આ રચનાએ પ્રગટ કર્યા છે. માછીકના: સ્નેહરશ્મિની ટૂંકીવાર્તા. અતૂટ મૈત્રીસંબંધે જોડાયેલા
એ.ટી. સમા અને દેવા તરફ સરખે ભાવ છતાં માછીકન્યા રૂપાં આખરે | માણસાઈના દીવા (૧૯૪૫): ઝવેરચંદ મેઘાણીને, ગુજરાતના ખેડા સમાને પરણી, પુત્રી મીઠી દેવાને સોંપી સાગરની ઝારીની સહેલે જિલ્લાની બારૈયા-પાટણવાડિયા કોમના બહારવટિયા-લૂંટારુઓનાં
ચં..
૪૭૨: ગુજરાતી સાહિત્યકોશ- ૨
Jain Education Interational
For Personal & Private Use Only
Page #484
--------------------------------------------------------------------------
________________
માણાવદરવાળા ઇસ્માઈલ ઈબ્રાહીમ જસબ – માણેકલાલ જયશંકર
જીવન પર આધારિત પ્રસંગચિત્રોનો ગ્રંથ. આ પ્રસંગો-ઘટનાઓ લેખકે ગુજરાતના લોકસેવક રવિશંકર મહારાજના સ્વાનુભવ પરથી અને તેમના મુખેથી સાંભળીને આલેખ્યાં છે. મહારાજની ભાષા-શૈલીને પ્રસંગ-આલેખનમાં વણી લઈ અને પોતાના અંગત સંવેદનાને આલેખનમાં ભળવા ન દઈને લેખકે આ પ્રસંગચિત્રોને શક્ય તેટલું દસ્તાવેજી રૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે. ગુનેગાર ગણાતી આ કોમની અંદર પણ માણસાઈનું તત્ત્વ કેવું પડેલું છે એ પ્રગટ કરવા તરફ જેમ લેખકનું લક્ષ્ય છે તેમ એ કોમની માણસાઈને પ્રગટ કરતા મહારાજનું – ગાંધીપ્રભાવિત અહિંસક ને નિઃસ્વાર્થ લોકસેવકનું – વ્યકિતત્વ ઉપસાવવા તરફનું પણ રહ્યું છે.
જ.ગા. માણાવદરવાળા ઇસ્માઈલ ઈબ્રાહીમ જુસબ: વૈવિધ્યપૂર્ણ ગદ્યપદ્યસંગ્રહ ‘અમૂલ્ય જવાહર' (૧૯૩૯)ના કર્તા.
મૃ.માં. માણિકસિહ સૂરીશ્વરજી મહારાજ : જૈનધર્મવિષયક ‘ગવૅલી સંગ્રહ (૧૯૨૫)ના કર્તા.
- મૃ.મા. માણેક કરસનદાસ નરસિહ, “પમ', 'વૈશંપાયન', ‘વ્યા?” (૨૮-૧૧-૧૯૦૧, ૧૮-૧-૧૯૭૮): કવિ, વાર્તાકાર, નિબંધકાર. જામનગર જિલ્લાના હડિયાણાના વતની. જન્મ કરાંચીમાં. ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ. અસહકારની ચળવળ વેળાએ કરાંચીથી ઈન્ટરને અભ્યાસ છોડી ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા, પણ પરીક્ષા આપ્યાવિને ૧૯૨૩માં ફરી કરાંચીની ડી. જે. કોલેજમાં દાખલ થઈ ૧૯૨૭માં સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. થયા. ૧૯૩૯ સુધી ત્યાંની બે હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે કામ કર્યું અને એ દરમિયાન એક વર્ષ 'ડેઈલી મિરર’ નામનું અંગ્રેજી છાપું ચલાવ્યું તેમ જ ૧૯૩૦ અને ૧૯૩૨માં જેલવાસ ભોગવ્યો. ૧૯૩૯થી ' જન્મભૂમિ'ના તંત્રીવિભાગમાં. વસવાટ મુંબઈમાં. ૧૯૪૮ થી જન્મભૂમિ ટ્રસ્ટના 'નૂતન ગુજરાતના તંત્રી. ૧૯૫૦માં એ સામયિક બંધ પડતાં ૧૯૫૧થી ‘સારથિ' સાપ્તાહિક અને પછી ‘નચિકેતા' માસિક શરૂ કર્યું. વડોદરામાં અવસાન.
એમની લેખનપ્રવૃત્તિને આરંભ ૧૯૨૪માં એમણે કરેલા ટાગોર કૃત ‘મુકતધારા’ અને ‘બે બાળનાટકો' ('શરદુત્સવ’, ‘મુકુટ')ના અનુવાદોથી થયો. ‘ખાખનાં પોયણાં' (૧૯૩૪) ખંડકાવ્ય એમની આરંભની કાવ્યશકિતનો ખ્યાલ આપે છે. “આલબેલ' (૧૯૩૫)માં મુકત પ્રણય, સામ્યવાદી મિજાજથી રંગાયેલી રાષ્ટ્રભકિત અને ઈશ્વરભકિતનાં કાવ્યો છે. ‘મહોબતને માંડવે' (૧૯૪૨)માં ધીંગા પ્રણય-શૃંગારને વાચા મળી છે. “વૈશંપાયનની વાણી'-ભા. ૧, ૨ (૧૯૪૩, ૧૯૪૫)માં સમકાલીન રાજકારણ, સામાજિક કુરિવાજો ઉપર ઘેરા કટાક્ષ કરતી આખ્યાનશૈલીની રચનાઓ ગ્રંથસ્થ થઈ ' છે. ‘પ્રેમધનુષ્ય' (૧૯૪૪)માં મુગ્ધ પ્રણયનાં અને “અહો રાયજી સુણિયે' (૧૯૪૫)માં સમાજવાદી વિચારસરણી અને રાષ્ટ્રભકિતનાં કાવ્ય સંગૃહીત છે. ગાંધીજી ઉપર લખાયેલી પદ્યકૃતિ કલ્યાણ યાત્રી' (૧૯૪૫) પ્રશસ્તિપૂર્ણ રચના છે. “મધ્યાહન' (૧૯૫૮)માં
મુગ્ધ પ્રણય અને સમકાલીને જીવનની વિષમતા, રામ તારો દીવડો' (૧૯૬૪)માં ભકતની આરત તથા “શતાબ્દીનાં સ્મિતે અને અશ્રુઓ' (૧૯૬૯)માં શતકનાં હાસ-શોક કાવ્યબદ્ધ થયાં છે. એમની બે દીર્ઘરચનાઓ ‘હરિનાં લોચનિયાં' (૧૯૬૯) અને ‘લાક્ષાગૃહ' (૧૯૭૬) અનુક્રમે ગાંધી-કૃષ્ણનાં જીવનની કરુણતા અને મહાભારતકર્મમાં વ્યાસનાં કનૃત્વ-વેદનાને આલેખે છે.
જીવનની સમસ્યાઓ અને મંગળતત્ત્વને નિરૂપતી એમની વાર્તાઓ ‘માલિની' (૧૯૪૪), 'રામ ઝરૂખે બૈઠકે' (૧૯૬૬) અને ‘તરણા ઓથે' (૧૯૭૫)માં; તે ધર્મકથાઓ, પુરાણકથાઓ અને બોધકથાઓને પોતાની શૈલીમાં વાર્તારૂપે ઢાળી છે તે કથાઓ ‘પ્રકાશનાં પગલાં' (૧૯૪૫), ‘દિવ્ય વાર્તાઓ' (૧૯૫૫), અમર અજવાળાં' (૧૯૫૯) અને રઘુકુળરીતિ' (૧૯૬૩)માં સંચિત થઈ છે. સિંધની કથાઓ,દંતકથાઓ પર આધારિત સિંધુની પ્રેમકથાઓ' (૧૯૫૩)માં અને બે લઘુનવલ ‘સિંધુનું સ્વપ્ન અને પ્રીતના દાર” (૧૯૬૫)માં ગ્રંથસ્થ થઈ છે.
એમના ગંભીર પપણાત્મક નિબંધો કળીઓ અને કુસુમા' (૧૯૪૯)માં, ચિંતનાત્મક નિબંધો “ગીતાવિચાર'માં અને ધર્મઅધ્યાત્મના નિબંધો હરિનાં દ્વાર' (મરણોત્તર, ૧૯૭૯)માં સંચિત છે. સંસ્કૃત સાહિત્યમાં ડોકિયું' (૧૯૫૯) નામક પરિચયપુસ્તિકા એમને વિવેચક તરીકેનો પરિચય કરાવે છે. મહાભારતકથા'- ભા. ૧, ૨, ૩ (૧૯૭૨, ૧૯૭૩, ૧૯૭૪)માં એમણે મહાભારતને રસળતી શૈલીમાં નિરૂપ્યું છે. “આઝાદીની યજ્ઞજવાળા' (૧૯૪૩) ૧૮૫૭ -થી ૧૯૪૨ સુધીના ભારતના આઝાદીજંગનો ચિતાર આપે છે. ‘સાહિત્ય અને પ્રગતિ' (અન્ય સાથે, ૧૯૪૫) એમનું ઉમાશંકર જોશી આદિના સહયોગમાં થયેલું સંપાદન છે; તે વિનોબા અને શિવાનંદજીના વિચારોનું એમણે “અધ્યાત્મદર્શન (૧૯૬૩) -માં સંકલન કર્યું છે. “ભતૃહરિનિર્વેદ' (૧૯૫૮) એ હરિહર ઉપાધ્યાયના સંસ્કૃત ગ્રંથને એમણે કરેલ અનુવાદ છે.
બા.મ. માણેકચંદજી મોતીચંદજી : ગદ્યપદ્યમિશ્ર કૃતિ ‘ઘ તે દુ:ખદર્શક નાટક' (૧૮૮૭)ના કર્તા.
મૃ.મા. માણેકડું: કાળિયા કુંભારનું અડિયલ માણેકડું માં આગળ લાકડીએ લટકાવેલા ગાજરની લાલચે કામગરું બને છે, એ ઉદાહરણથી મનુષ્ય પર કટાક્ષ કરતું મનહર છંદમાં હળવી શૈલીએ લખાયેલું વિનોદ અધ્વર્યુનું ગંભીર કાવ્ય.
.ટા.
માણકદાસ; માણક સિધુરને ભજનમાળા' (૧૯૬૦)નાં કર્તા.
મુ.માં. માણેકલાલ કેશવલાલ: ચરિત્રકૃતિ “લક્ષ્મીપ્રસાદનું ટૂંક જીવનચરિત્ર (૧૯૨૨)ના કર્તા.
મૃ.મા. માણેકલાલ જયશંકર: ભકિતગીતકૃતિ “મીનીમ્ફર” - ભા. ૭ (૧૯૫૭)ના કર્તા.
મુ.મા.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૪૭૭
Jain Education Interational
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #485
--------------------------------------------------------------------------
________________
માણેકલાલ નાથાલાલ-માનવીની ભવાઈ
માણેકલાલ નાથાલાલ : વાર્તા “મસ્તીખેર માંડુ યાને વિલક્ષણ વિઘાથી' (૧૯૪૯) તથા નાટક ‘સવાઈ ઠગને રમૂજ ફારસના કર્તા.
મૃ.મા. માણેકલાલ મહારજી : 'સુબોધક કથાવાર્તાઓ' (૧૯૫૬)ના કર્તા
મૃ.મા. માણેકશા દાદાભાઈ: ‘ગાયને મનપસંદ' (૧૮૭૧) અને “ધુરૂવ આખ્યાનનાં ગવાયેલાં ગાયણા' (૧૮૭૯)ના કર્તા.
મૃ.મા. માણેકિયા એચ. એસ.: નવલકથાઓ ‘મટકાવાલી' (૧૯૪૩) અને પત્નીથી પ્યારી'(૧૯૪૫)ના કર્તા.
આલેખન નારદની ભાવનાપ્રધાન દૃષ્ટિથી થયું છે. કૃષ્ણના આંશિક રૂપ સમા નાદ પોતાની સમગ્રતારૂપી કૃષ્ણને પામવાને પ્રયત્ન કરે છે તેમાં વર્તમાન જીવનમાં ખંડિત વ્યકિતત્વવડે અખંડ વ્યકિતત્વને પામવાની જીવતા માણસની અભીપ્સા જોઈ શકાય.કૃષ્ણના જન્મની એંધાણી મળતાં જ તેમને મળવા નીકળતા નારદ દર વખતની જેમ ઘેડા મોડા પડે છે; અને અંતે કૃષ્ણ જીવનલીલા સંકેલી લીધી એ પછી જ તેમનાં દર્શન પામે છે. કૃષ્ણકથાના ચમત્કારોનું નિવારણ લેખકે કેટલાક ચમત્કારોને કથામાંથી ગાળી નાખીને, કેટલાકને બુદ્ધિગ્રાહ્ય ઘટનારૂપે નિરૂપીને, તો કેટલાકને ભાવનાશીલ પાત્રની દૃષ્ટિથી નિરૂપીને કર્યું છે. કૃતિની ભાષામાં કાવ્યાત્મકતાને સ્પર્શ વર્તાય છે.
દી.મ. માધવ કયાંય નથી મધુવનમાં: માધવવિરહને મોહક લયાંદલમાં રજૂ કરતું હરીન્દ્ર દવેનું જાણીતું ગીત.
ચંટો. માધવસિંહ બાપુરાજસિંહ(૧૩-૩-૧૯૧૧): ચરિત્રકાર. જન્મ બેરી (જિ. ભરૂચ)માં. સાત ધોરણ સુધી અભ્યાસ. સહકારના ક્ષેત્રે તાલીમ અને નોકરી.
એમની પાસેથી ‘મલજી મૌકિક' (૧૯૫૩) અને ‘હબસી શિક્ષિકાનું ચરિત્ર’ મળ્યાં છે.
ચં.ટો.
મૃ.મા.
માતરીયા મણિલાલ મેહનલાલ: નવલકથા “ભેદી રાજકુમાર' (૧૯૨૫)ના કર્તા.
મુ.માં. માત્થી: “માત્થીની લખેલી સુવાર્તા' (૧૯૪૩)ના કર્તા.
મુ.મા. માદન એદલજી ફરામજી, ‘ઈ.એફ.એમ.': ‘ધાર્મિક નિબંધ' તથા ‘જરથોસ્તી ધર્મનાં નીતિવચનના કર્તા.
મૃ.મા. માદન ડી. જે.: ઈરાની સંસારની એક રસીલી વાર્તા “ગુમાયેલી ગુલનાર યાને માશુકે રાહજન'(૧૯૧૩)ના કર્તા.
મૃ.મા. માદન નવલ એમ.: નવલકથાકાર, ઓરીએન્ટ એમેમ્યુઅર્સના માલિક તથા કુશળ નટ.
એમની પાસેથી “દીલસોઝ દોસ્ત’, ‘જફાકાર, કાળો નાગ', ‘જરની જંજાળ', 'નવલ નાણાવટી', 'છબીલે ગણેશ', “ચાનજી ચક્કર', “હાંડામાસ્તર” તથા “માસીના ઓચર્યા', “આંધળે બહેરું” વગેરે હાસ્યકૃતિઓ-નવલકથાઓ મળી છે.
મૃ.માં. માદન બેરામજી પીરોજશા: કબીરજીના જીવન અને સર્જન
અંગેનું પુસ્તક “કબીરવાણી’ના કર્તા.
માધાણી મેતીચંદ શામજી : 'કરણ વાઘેલા નાટકનાં ગાયને અને અન્ય'ના કર્તા.
મુ.મા. માધુર્શીંગજી પરમારથીંગજી : ત્રિપ્રવેશી ‘હીરાલાલ ને ડાહીવહુને ફારસ' (૧૮૯૨)ના કર્તા.
૨.૨,દ. માનકર : ‘મહાદેવ ગોવિંદ રાનડેનું જીવનચરિત્ર'(૧૮૬૭)ના કર્તા.
મૃ.માં. માનચતુર: ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની પ્રશિષ્ટ નવલકથા
સરસ્વતીચંદ્રના બીજા ભાગમાં ગુણસુંદરીની કુટુંબનાળ વચ્ચે ક્રિયાશીલ વડીલ અને ચોથા ભાગમાં નાયિકા કુમુદસુંદરી પરત્વે વત્સલ પિતામહ તરીકે આવતું ગણ છતાં જીવંત પાત્ર.
ચં.ટો. માનવીનાં રે જીવન: મનુષ્યજીવનની કરુણતાને સુખદ અનુભૂતિમાં ઢાળતું મનસુખલાલ ઝવેરીનું જાણીતું ગીત.
ચ.ટા. માનવીની ભવાઈ (૧૯૪૭) : પન્નાલાલ પટેલની સીમાસ્તંભ નવલકથા. એમાં, પહેલીવાર તળપદા ગ્રામજીવનની વાસ્તવિકતાને સાહિત્યિક આલેખ મળે છે. ગુજરાતના ઇશાનિયા ખૂણાના ગ્રામપ્રદેશનાં ઉત્સવો અને રીતરિવાજો, કથાઓ અને ગીતે, બોલી અને લહેકાઓ વચ્ચે તેમ જ છપ્પનિયા કાળની વચ્ચે મુકાયેલું કથાવસ્તુ કાળુ-રાજુના પ્રેમ કરતાં ઝાઝું તે એમની પ્રેમયાતનાનું છે. આ યાતનાને ગ્રામવાસીઓની બુહ યાતનાના સંદર્ભમાં અહીંતળેલી
માદન રતનજી બહેરામજી, ‘આર.બી.એમ.” (૧૮૬૭, ૧૯૧૦):
સર જમશેદજી જીજીભાઈ પહેલા પારસીબેરોનેટનું જીવનચરિત્ર' (૧૮૯૯) અને નવલકથા “ભણેલે ભીખે' (૧૮૯૮)ના કર્તા.
ચં... માદન હોરમઝદયાર બરજોરજી : નવલકથાઓ “ખુફિયા ખંજર (૧૯૧૯), નઝીર’(૧૯૨૦), “સાચ્ચી પણ કાચી'(૧૯૪૩), ‘જીતાયેલું જીગર'(૧૯૪૪) વગેરેના કર્તા.
મુ.મા.
માધવ કયાંય નથી (૧૯૭૦): હરીન્દ્ર દવેની નવલકથા. અહીં દેહધારણથી દેહવિલય સુધીના કૃષ્ણના જીવન અને એમનાં કાર્યોનું
૪૭૪: ગુજરાતી સાહિત્યકેશ-૨
For Personal & Private Use Only
Page #486
--------------------------------------------------------------------------
________________
માનસર – મારફતિયા નગીનદાસ તુલસીદાસ
છે. હૈયાની અને પેટની ભૂંડી ભૂખને અનેક રતરે ઉઘાડતી આ માન્યકર શ્રીરંગધર મૂળશંકર : ગદ્યપદ્યકૃતિ 'રાણકદેવી રા'ખેંગાર નવલકથાને ત્રણ ભાગમાં વહેંચી શકાય : કુલ આડત્રીસ પ્રકરણા નાટક' (અન્ય સાથે, ૧૯૦૪)ના કર્તા. પૈકી પહેલાં ચૌદ પ્રકરણો કાળને જન્મ, બાળવયમાં એને રાજુ
મુ.મા. સાથે થતે અને માલી ડોશીને કારણે તૂટ વિવાહ, એમનાં અન્યત્ર | માપલા જસી : ગદ્યપદ્યમિશ્રિત ત્રિઅંકી હાયનાનાટિકા “ચશમથતાં લગ્ન વગેરેને વર્ણવે છે; પછીનાં દશ પ્રકરણા બે ભૂખ્યાં હૈયાંની ચોર’ (અન્ય સાથે, ૧૯૩૬)ના કર્તા. વેદનાને, એમના એકબીજા તરફના આકર્ષણને, એમના ઈર્યા અને
મૃ.મા. ભયના જગતને પ્રગટાવે છે; છેલ્લાં બાકી રહેલાં પ્રકરણો ભયંકર
મામતોરા ભાઈલાલ ભવાનીદાસ, 'પુરંજન,’ ‘રાજુસ્મૃતિ' દુકાળ, ગ્રામજને માટે કાળુને સંઘર્ષ, નજીકના નગરમાં (૯-૯-૧૯૨૪) : કવિ. જન્મ માંડવીમાં. અભ્યાસ ઇન્ટર આર્ટ્સ સ્થળાંતર, મૂલ્યનાશની અને વેદની જિંદગી અને અંતે પાંદડાં
સુધીને. પંજાબ નેશનલ બૅન્ક, ભુજમાં મૅનેજર, વિહોણા વડ નીચે, પહેલી ઝડી વચ્ચે કાળુરાજનું ઉત્કટ મિલન
‘વત્સવલ્લરી' (૧૯૭૩) એમને કાવ્યસંગ્રહ છે. ‘શ્રી કોટેશ્વર વગેરેને નિરૂપે છે. ‘ભૂખી ભુતાવળ’ જેવા પ્રકરણમાં પન્નાલાલનું - પ્રાર્થનામાળા' (૧૯૬૮) એમનું સંપાદન છે. આલેખન મહાકાવ્યની કક્ષાએ પહોંચતું અનુભવાય છે. બાવાની
ચંટો. લવંગેટી અંગેની લોકવાર્તા, લોકગીતો અને લગ્નગીતને સંદર્ભ,
મામા મુરલીધર : જુઓ, મહતા નૌતમકાન જાદવજી, દિવાળીટાણે ગાય રમાડવાને ચાલ, અનુઋતુનાં બદલાતાં દૃશ્યો, ‘પરથમીને પદી' તરીકે ચીતરાયેલે ખેડૂત– આ સર્વ પ્રાદેશિક
માયર્સ એફ. બી. : ઈસુખ્રિસ્તના જીવન અને એમના સંદેશને લોકસંપત્તિને અહીં સર્જનાત્મક વિનિયોગ છે. ક્યારેક તળપદી વર્ણવતું પુસ્તક 'મુસા - ઈશ્વરને સેવક'ના કર્તા. બાલી વચ્ચે પ્રવેશતા માંભરા સંસ્કૃત શબ્દો તેમ જ રાજની
નિ.વા. સરખામણીમાં કયારેક અપાશે પ્રાકૃત બનતું કાળુનું પાત્ર કઠે છે, મારગી દેવીદાસ દયારામ : ‘રામભકિતરસ - ભજનસંગ્રહ' (૧૯૩૨) છતાં ગુજરાતી ભાષાને અને પન્નાલાલની પ્રતિભાને આ તેમ જ ‘ભજનસંગ્રહ શબ્દસરિકા'- ભા. ૪(૧૯૮૪)ના કર્તા. ઉત્તમ ઉન્મેષ છે.
નિ.. ચં.ટો.
મારફતિયા કસ્તુરચંદ સૂરચંદ : કથાકૃતિ “સૌભાગ્યચંદ્ર શેઠ'- ભા. માનસર (૧૯૬૦) : બરકત વીરાણી, ‘બેફામ’ને ગઝલ, મુકતક અને
૧ના કર્તા. નઝમને સંગ્રહ, અહીં દર્દ, નિરાશા, સનમ-સાકી, સુરા, જામ,
નિ.વા. બુલબુલ, બાગ, બાગબાં જેવી પરિચિત સામગ્રીને શયદા-પરંપરાની
મારફતિયા કેશવલાલ સાંકળચંદ : ધર્મબોધક કથા કૃતિ “શુરાગઝલ-રીતિથી નિરૂપતી રચનાઓ છે. મુશાયરા દ્વારા લોકપ્રિય બનવા
ચરિત્ર' (૧૮૯૮)ના કર્તા. ઉપરાંત અભ્યાસીઓનું ધ્યાન ખેંચનારી કેટલીક ગઝલના, મરણ
નિ.વા. પરના મકતાઓની ચમત્કૃતિ વિશિષ્ટ છે.
મારફતિયા ચમનલાલ સાંકળચંદ : સંશોધિત-સંપાદિત કૃતિઓ
ધર્મપરીક્ષાનો રાસ' (૧૮૯૭) તથા 'જૈન રામાયણ યાને રામચરિત્ર' માનતા ભીમજી વીરજી: ગીતા વિષયક ગદ્યપદ્યકૃતિ “ગીતા ગીત
(૧૯૦૨)ના કર્તા. કળી' (૧૯૪૫) તથા રામાયણવિષયક ગદ્યપદ્યકૃતિ ‘રામાયણ રસ
નિ.વા. બિંદુ' (૧૯૫૦)ના કર્તા.
મારફતિયા નગીનદાસ તુલસીદાસ, ‘વ’ (૧૮૮૦, ૧૯૦૨): મૃ.મા.
નાટકકાર. જન્મ વતન સુરતમાં. ૧૮૬૩માં મુંબઈ યુનિમાનસિહ રતનસિંહ: ‘શ્રીકૃષ્ણ-કળા નાટકનાં ગાયનો' (૧૯૧૦)ના
વર્સિટીમાંથી બીજું સ્નાતકજૂથ બહાર આવ્યું તેમાં ઍલ્ફિન્સ્ટન કર્તા.
મૃ.મા. કોલેજમાંથી પહેલા ગુજરાતી સ્નાતક. આ પછી ઍલ્ફિન્સ્ટન માની દીકરી : જયંતી દલાલનું યશસ્વી એકાંકી. નાટયવસ્તુ આ હાઈસ્કૂલમાં ફર્સ્ટ આસિસ્ટન્ટ. ૧૮૬૮માં એલએલ.બી. વડી પ્રમાણે છે: વેશ્યા કૃષ્ણા માટે દીકરી સુકન્યાને બજારે બેઠેલી જોવી અદાલતમાં પહેલા ગુજરાતી વકીલ. નર્મદના મિત્ર. નર્મદે પાંચ એ જેટલું દુ:ખદ છે તેટલું જ દુ:ખદ એને ઉદ્ધારક અનંતના લગ્ન- જણને ભેગા કરી એક ‘લિટરરી કલબ’ શરૂ કરેલી એમાંના એક. ઉપકાર હેઠળ જોવી એ છે. અંતે કૃષ્ણા દીક્કીના દુર્ભાગ્યને ‘ડાંડિયો'નું નામકરણ એમણે કરેલું. ‘મહારાજ લાયબલ કેસ'માં નિવારી નથી શકતી.
નર્મદના વકીલ તરીકેની કામગીરી. ભકિત અને કીર્તનમાં વ્યવસાયને
ચંટો. ભેગે પણ અખૂટ રસ. માને ખેળ : સુન્દરમ્ ની ટૂંકીવાતાં. એનું કથાનક મહીસાગર પટમાં ગુજરાતી નાટયસાહિત્યની શરૂઆત દલપતરામે કરેલા એરિસ્ટો
પતિની કાયરતાની સાક્ષીએ સસરાને હાથે મોત પામતી ગર્ભવતી ફેનિસના ભાષાંતર લક્ષ્મી નાટક' (૧૮૫૧) અને સ્ત્રી સંભાષણ” શબૂની આસપાસ ગૂંથાયેલું છે.
(૧૮૫૬)થી જરૂર થયેલી, પરંતુ નાટય સંવિધાનની રીતે વ્યવસ્થિત ચં.ટો. માંડણીવાળી પહેલી નાટયકૃતિ 'ગુલાબ' (૧૮૬૨)ને યશ આ
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૪૫
For Personal & Private Use Only
Page #487
--------------------------------------------------------------------------
________________
મારફતિષા સુભદ્રા રવિવદનમારુ રમણિકલાલ છગનલાલ
કબૂલાત કરતા સંવેદનશીલ રીતે જીવતા કિશોરનું વ્યકિતત્વ તો ઊપસે જ છે, સાથે સાથે તત્કાલીન રાજકીય, સામાજિક અને શૈક્ષણિક વ્યવસ્થાનો અણસાર પણ સાંપડે છે; તેમ જ એમની કેટલીક કૃતિઓના જીવનસંદર્ભોની સામગ્રીને પરિચય થાય છે. ‘મારી દુનિયા” ૧૯૨૦ની આસપાસ અસહકારની લડત આગળ શાળાજીવનની વિદાય સાથે પૂરી થાય છે; તે ‘સાફલ્યટાણું” અસહકારના આહ્વાનથી શરૂ થઈ ૧૯૩૩ની આસપાસ સમાપ્ત થાય છે. તેર વર્ષની આ કથામાં ગાંધીજીને, ગાંધીજીપ્રેર્યા વાતાવરણને, ગાંધીજીની આસપાસની વ્યકિતઓને અને આઝાદીની લડતને દસ્તાવેજી પ્રત્યક્ષ ચિતાર છે. સ્નેહરશ્ચિમના ઘડતરનાં આ વર્ષોમાં ગૂજરાત વિદ્યાપીઠને જીવંત ઇતિહાસ ધબકે છે. લેખકની તકેદારી અને સમજદારીને સતત વ્યકત કરતી પ્રવાહી ગદ્યશૈલી આસ્વાદ્ય છે. એમની આત્મકથા આ પછી “ઊઘડે નવી ક્ષિતિજ' અને દિવસ ઊગ્યો અને ના વધુ ભાગોમાં આગળ ચાલ
નાટકકારને ફાળે જાય છે. પાંચ અંકનું આ નાટક દ્વિઅંકી અને ત્રિઅંકી નાટકોને ભેગાં કરીને બનાવ્યું હોય એવી છાપ પડે છે. બેની વચ્ચે ‘કરસને પ્રયોગ પણ લેખકે મૂક્યો છે. વહીવટની બદીઓને તાકતે એક તંતુ અને ભેગીલાલ-ગુલાબના પ્રણયને તાકત બીજો તંતુ સંકલિત થતા ન હોવા છતાં અંગ્રેજી નાટયબંધની ખાસિયતો, સુરતી બોલીની લિજજત અને વૃત્તપ્રચુર લખાવટને કારણે આ મૌલિક નાટક ઐતિહાસિક રીતે નોંધપાત્ર બન્યું છે. એમણે આ ઉપરાંત બુદ્ધિવર્ધક ગ્રંથમાં પ્રગટ થયેલું “માણેક નાટક લખ્યું છે. મુંબઈનું સર્વ વિદ્યોત્તેજકાલય' નામને નિબંધ તેમ જ 'ડાંડિયો'નાં કેટલાંક લખાણે પણ એમનાં છે.
ચં.ટો. મારફતિયા સુભદ્રા રવિવદન, ‘સુરમા (૩૦-૧૨-૧૯૧૭): ચરિત્રલેખક, એકાંકીકાર. જન્મસ્થળ સુરત. એમ.એ., પીએચ.ડી. ઝેડ.એફ.વાડિયા વિમેન્સ કોલેજ, સુરતનાં આચાર્યા. પછી નિવૃત્ત.
એમની પાસેથી ચરિત્રલક્ષી પુસ્તકપુરુષાર્થની પ્રતિમા' (૧૯૭૫) અને એકાંકીસંગ્રહ“તુલસી ઈસ સંસાર મેં' (૧૯૮૩) મળ્યાં છે.
નિ.. મારા નામને દરવાજે (૧૯૭૨): ભાષાસંયોજને અને ભાષા
સંવેદનાની બળુકી અભિવ્યકિતઓ દર્શાવતે લાભશંકર ઠાકરને બાસઠ રચનાઓને સમાવતે પ્રયોગશીલ કાવ્યસંગ્રહ. ભાષાની પ્રત્યાયનશીલતાને વિરોધ કરતી ભાષાની ક્રાંતિકારક વિભાવના અહીં રચનાઓ પાછળ કાર્યરત છે. અસંગતતા અને અસંબદ્ધતાને કેન્દ્રમાં રાખી જોડાતા શબ્દસંદર્ભોની ચમત્કૃતિ આધુનિક ચેતનાની વિચ્છિન્નતા અને અર્થહીનતાને વ્યકત કરવા મથે છે. મુખ્યત્વે
અચેતનના સ્તરેથી આવતી હોય એવી પ્રતીક-કલ્પનની સામગ્રી વાસ્તવિકતાને તારસ્વરે વિરોધ કરે છે. પારંપરિક કાવ્યલયોની તે અહીં ઠેર ઠેર વિડંબના છે. આધુનિક મનુષ્યની વિડંબના જેવાં લઘરાનાં કાવ્યો પણ ખાસ ઉલ્લેખપાત્ર છે. અવાજને ઊંચકી શકાતા નથી ને ઊંચકી શકાતું નથી મૌન' જેવી જાણીતી રચના પણ અહીં છે.
ચંટો. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા: આભાસી મૃત્યુની સંવેદનાને ઇન્દ્રિયની અવળવળ અનુભૂતિઓથી પ્રત્યક્ષ કરતી રાવજી પટેલની અત્યંત લોકપ્રિય ગીતરચના.
ચં.. મારી ચંપાને વર : જમાઈ પૂનમલાલ તરફના વિધવા લક્ષ્મીના
ખેંચાણ દ્વારા દમિત મને ગ્રંથિની કોઈ સામાજિક તરેહ શોધતી ઉમાશંકર જોશીની જાણીતી ટૂંકીવાર્તા.
- ચં.ટી. મારી દુનિયા(૧૯૭૭)/સાફલ્યટાણું (૧૯૮૩): ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્ચિમની આત્મકથા. વતન ચીખલીથી આરંભાતી આકથાને પ્રથમ ખંડ માતા,પિતા, મામા, ગામને નદીને પરિવેશ, શાળાઓ- શિક્ષકોના અનુભવની દુનિયાનું આલેખન કરે છે. એમાં નિખાલસ
એ.ટી. મારી હકીકત (૧૯૩૩): મૂળે નર્મદે 'નર્મગદ્ય'- પુસ્તક ૨ના બીજા અંક તરીકે પોતાના આ આત્મચરિત્રની બે-પાંચ નકલો જ છપાવેલી અને પોતાના મરણ બાદ પ્રગટ કરવાની વિનંતી કરેલી. કવિના છેક જન્મશતાબ્દી વર્ષમાં પુસ્તકાકારે આ ચરિત્ર પછી બહાર આવ્યું. એમાં ૩ જી સપ્ટેમ્બર ૧૮૩૩થી ૧૮મી સપ્ટેમ્બર ૧૮૬૬ સુધીનું સ્વાત્મચરિત્ર છે. દુર્ગારામ મહેતાના રોજનીશી રૂપે લખાયેલા આત્મચરિત્ર પછીનું વ્યવસ્થિત રૂપનું આ પહેલું આત્મવૃત્તાંત છે. એમાં જન્મથી શરૂ કરી ઘરડાં વડીલે અને માબાપની ઓળખથી માંડી શિક્ષણ, ઊંચું શિક્ષણ, મંથનકાળ, પ્રયત્નકાળ, સુધારાને પવન અને કવિનો યશકાળ તથા મધ્યકાળ નિરૂપાયેલાં છે. અહીં નિખાલસ કબૂલાત, રુચિને ભેગે પણ પ્રામાણિક કથનની ખેવના અને આત્મનિરીક્ષણને સજગ પ્રયત્ન - આ ત્રણે વાનાં આત્મકથાકારની સભાને લખાવટ સાથે ગૂંથાયેલાં માલૂમ પડે છે. ઘડાતા આવતા ગદ્યમાં ઊતરેલી ભાષાની કેટલીક જીવંત લઢણા આ આત્મકથાની નિજી પૂંજી છે.
ચં.ટા. મારી હૈયાસગડી-ભા. ૧-૨ (૧૯૫૦): નારીના અણપ્રીછયા કરુણ
જીવનને ખ્યાલ આપતી ઈશ્વર પેટલીકરની સમસ્યાપ્રધાન નવલકથી. ચિત્રલેખા પુરુષત્વહીન ગડા પતિ અને કામી જેઠ વચ્ચે ઝઝૂમી છેવટે સુધારક જયંતિલાલ સાથે પરણે છે અને એમ છેવટ સુધી પુરુષનું રમકડું નહીં બનીને સળગતી હૈયાસગડીમાં લાંબા સમય શેકાય છે એની આ કથા છે. બાળલગ્ન અને નારી તરફની ચોક્કસ સમાજવૃત્તિમાંથી જન્મતા અનિષ્ટનું અહીં નિરૂપણ છે. કથા નાયિકામુખે કહેવાયેલી છે છતાં લેખકને અવાજ એમાં સ્પષ્ટ વર્તાય છે. માવજત સાદી, સરલ અને દસ્તાવેજી છે.
ચં.ટા. મારુ રમણિકલાલ છગનલાલ, ‘રાકેશ” (૨-૧૧-૧૯૩૭) : વિવેચક. જન્મ રાજકોટમાં. એમ.એ., બી.ઍડ, પીએચ.ડી. ‘પ્રકાશપુંજ'
૪૭૬: ગુજરાતી સાહિત્યકોશ-૨
For Personal & Private Use Only
Page #488
--------------------------------------------------------------------------
________________
ગાયકના તંત્રી.
એમની પાસેથી વિવેચનગ્રંથ છંદોવિમર્શ' (૧૯૮૫) મળ્યો છે. નિવાર મારું બાળપણ : ૧૮૯૦ની આસપાસના અમદાવાદના જીવનનો ચિનાર આપના વિદ્યાગૌરી નીલકંઠને દસ્તાવેજ નિબંધ.
ચં.ટા.
માર્શલ રતન રૂસ્તમ ૧૪-૧૦-૧૯૧૧): ચરિત્રલેખક. જન્મ ભરૂચમાં. વતન સુરત. બી.એ., એલએલ.બી., પીએચ.ડી. સુરત પારસી પંચાયતમાં આસિસ્ટન્ટ સેક્રેટરી અને પછી સેક્રેટરી.
'ભીમજી હાડવૈદ'(૧૯૪૩), ‘અરદેશર કોટવાલ'(૧૯૪૬), 'સરવાનજી વકીલ'(૧૯૭૯) વગેરે એમનાં જીવનચરિત્રો છે, ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ (૧૯૫૦) એ પીએચ.ડી.ની ઉપાધિ માટે લખેલા શાધિનબંધ છે. ‘દેશના દીવા’(૧૯૬૨), ‘ગુજરાતના પારસીઓ’(૧૯૬૯) ઇત્યાદિ એમનાં અન્ય પુસ્તકો છે.
ર.ગા.
માલધારી કાનજીભાઈ સાંકાભાઈ(૧૨-૯-૧૯૪૬): કવિ. જન્મ પાટણ તાલુકાના ખાનપુર-રાજકવા ગામમાં. બી.એ., એલએલ.બી. ખેતી તથા વકીલાતનો વ્યવસાય.
એમની પાસેથી કાવ્યસાહ ‘દુધમનીને કાંઠે'(૧૯૮૧) નવા સંશોધિત-સંપાદિત કૃતિ ‘પરણવાડાના રબારી સમાજનાં ક ગીન’ (૧૯૮૩) મળ્યાં છે.
નિ.વા.
માલધારી જ્યાંતીભાઈ : પરિશ્રમનું મહત્ત્વ વર્ણવતી કથાકૃતિ ‘મધલાળ’(૧૯૮૦)ના કર્તા.
નિ.વા.
માલગિયા દલસુખભાઈ ડાહ્યાભાઈ ૨૨ ૭૧૯૧૯): સંપ, સંપાદક. જન્મ સાયલા (જિ. સુરેન્દ્રનગર)માં. સાયલામાં પ્રાથમિક શિક્ષણ પૂરું થાય તે પહેલાં પિતાજીનું અવસાન. જયપુર, બ્યાવર વગેરે સ્થળે જૈન ગુરુકુળામાં રહી‘જૈન વિશારદ’ અને‘ન્યાયતીર્થ’ની પદવીઓ મેળવી. પંડિત બેચરદાસ દોશી પાસે સંસ્કૃત, પ્રાકૃત વ્યાકરણશાસનો અને વિવિધ ધર્મની તુલનાત્મક અભ્યાસ કર્યો. ૧૯૩૨માં શાંતિનિકેતન જઈ પાલી ભાષા તથા બૌદ્ધદર્શનના અભ્યાસ. અહીં મુનિશ્રી જિનવિજયજી સાથે સંપર્કમાં આવતાં એમના ગંભૌર અધ્યયનને નવું બળ મળ્યું. ૧૯૩૪ થી સ્થાનકવાસી જૈનોના મુખપત્ર 'જૈનપ્રકાશ', મુંબઈમાં. ૧૯૩૮ શ્રી બનાસ હિંદુ યુનિવર્સિટીમાં પંડિત સુખલાલજીના વાચક અને પાછળથી ત્યાં જ 'જૈનચેર'ના પ્રોફેસર, ૧૯૫૯ થી તા. ૬. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદના નિયામક. ૧૯૭૬ માં નિવૃત્ત. બનારસ, દિલ્હી, મુંબઈ, ઈન્દોર તથા ઉજ્જૈન યુનિવર્સિટીમાં પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓના માર્ગદર્શક તેમ જ કેનેડાની ટોરોન્ટ! યુનિવર્સિટી, બર્લિનની ફ઼ી યુનિવર્સિટી અને પેરીસ યુનિવર્સિટીમાં મુલાકાતી અધ્યાપક. ૧૯૭૬ માં ગુજરાતી સાહિન પરિષદના પોરબંદરમાં મળેલા અધિવેશનમાં સંશોધનવિભાગના અધ્યક્ષ. ‘સંબોધિ’ ત્રૈમાસિકના સંપાદક.
મારું બાળપણ – માલાદેવી
-
દર્શનશ સમાં, ખારો કરીને જૈનદર્શન પરત્વે આ લેખકનું પ્રદર્શન નોંધપાત્ર છે. એમણે ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજીમાં પણ સંપાદન, સંશોધન, નિબંધ!દિના ગ્રંથો લખ્યા છે. ‘ભગવાન મહાવીર’(૧૯૪૭), ‘આત્મમીમાંસા’(૧૯૫૩), ‘જૈનપચિનન’ (૧૯૬૫), ‘પ્રભુ શ્રી મહાવીર સ્વામીનો જીવનસંદેશ’(૧૯૭૨), ગુજરાતી ગ્રંથકાર શ્રેણીનું પ્રકાશન ‘પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી' (૧૯૭૭) વગેરે એમના મુખ્ય ધો છે.
એમની પાસેથી અનેક વિદ્રત્તાપૂર્ણ સંપાદને તેમ જ ડુંગ અનુવાદો મળ્યાં છે. “નાયાવનાર કાર્તિકવૃત્તિ’સિંધી જૈન ગ્રંથમાળા : ૨૦,૧૯૪૯),‘પ્રમાણવાતિક’(બનારસ હિંદુ યુનિ.,૧૯૫૯), ‘પ્રમાણમીમાંસા’(પંડિત સુખલાલ સાથે, ૧૯૩૯), ‘જ્ઞાનબિંદુ’, ‘તર્ક ભાષા’ (૧૯૪૯) ઇત્યાદિ એમનાં સંપાદનો છે. ‘ગણધરવાદ’ (૧૯૫૨) અને ‘સ્થાનાંગ સમવાયાંગ’(૧૯૫૫)એમના અનુવાદા ..
ન.પ.
માલવી વનરાજ નટવરલાલ (૧૭-૧-૧૯૨૭): બાળસાહિત્યકાર. જન્મ વતન સુરતમાં. ૧૯૪૪માં મૅટ્રિક. ૧૯૪૮માં સુરતની એમ. ટી. બી. કૉલેજમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૪૮થી ૧૯૭૮ સુધી સુરતના ગાંડીવ સાહિત્ય મંદિરના સંચાલનમાં. ૧૯૬૯થી અમદાવાદ આવી ગ્રંથલોક' નામની સ્વતંત્ર પ્રકાશનસંસ્થાની સ્થાપના અને એ સંસ્થા દ્વારા પ્રેકિટકલ સાયકોલૉજી વિશેનાં પુસ્તકોના લેખન પ્રકાશનની કામગીરી. ‘ગોવર્ધનરામની વાતો’(૧૯૫૫)ના ‘વહેચાની વાર્તા' ભા ૧-૫ (૧૯૫૬) એમની બાળકોને ઉપયોગી વનપ્રસંગો (નરૂપતી પુસ્તિકાઓ છે. ‘સુસુનું સાહસ’(૧૯૫૬), ‘વહેંતિયાના દેશ’ (૧૯૫૬), ‘દૈત્યના પ્રેમ’(૧૯૫૭),‘જાદુઈ કાચ’(૧૯૫૭) ઇત્યાદિ એમને બાળવાર્તાસંગ્રહો છે.
‘પાયામાં પુરાયેલાં’(૧૯૬૨), ‘માડીભૂખ્યો’(૧૯૬૩), ‘નસીબવંતી’(૧૯૬૪) ઇત્યાદિ એમણે આપેલા નલિકા-નવલકથાના અનુવાદગ્રંથો છે.
‘વસ્તુ-વક્ત કેમ ખીલવશ ?', ‘તમારી માનસિક કાબેલિયન દસ ગણી ખીલવો'(૧૯૮૧), મનોવ્યવાથી મુક્ત કેમ સાઇ (૧૯૮૨), 'શકોના મને ભાવ કેમ ઉકેલા(૧૯૮૩) ઇત્યાદિ સ્વવિકાસ માટે ઉપયોગી એવાં વ્યવહાર મને વિજ્ઞાનની પુસ્તકો એમણે આપ્યાં છે.
ર.ગા.
માલવીય નરેન્દ્રભાઈ : નવલકથામાં પારકાની પ્રીત'(૧૯૬૪) અને ‘આઝાદીના આશક'(૧૯૬૬)ના કર્તા.
For Personal & Private Use Only
નિ.વા.
માત્રાદેવી : મધ્યકાલીન વેકવાર્તા પર આધારિત બટુભાઈ ઉમરવાડિયાનું એનંકી. નાયિકા માલાદેવી ઊર્ફ ચાલતા સંગીતકાર ત્રિલોકનાથ માટે રાજા પ્રજાનો રોષ તે વહારે જ છે, અંતે પોતાના પ્રાણ પણ આપે છે- એવું એનું રોચક કથાનક છે.
ચં
ગુજરાતી સાહિત્યકોશ -૨ ૨૪૭૭
Page #489
--------------------------------------------------------------------------
________________
માલી ડેશી-માસ્તર છગનભાઈ પોચાભાઈ
માવાણી ત્રિકમજી વિઠ્ઠલદાસ : શકિત પ્રમાણે જ ખર્ચ કરવાના ઉપદેશ કરતું આઠ પ્રવેશનું સામાજિક ફારસ મીસ્તર કુલણજીને હાસ્યરસ ફારસ' (૧૮૮૭) તેમ જબાસુંદી પુરીને હાસ્યરસ રમૂજી ફારસી પુરુષ ચરિત્ર ફારસ' (૧૮૯૧)ના કર્તા.
ક.બ્ર. માસીને દે ફાંસી : બેકિંગ પાવડરને બદલે ઉંદર મારવાની દવા
ભૂલમાં આપી છે એવું કેમિસ્ટના કહેવાથી ફિરોઝ પિતાને ત્યાં ઇસેલાં માસીજી મહેરબાઈને બચાવવા જતાં માસીજીની મિલકત ગુમાવે છે, પણ માસીજીથી છૂટકારો પણ મેળવે છે. એવા વિનોદ ફરતે રચાનું ફિરોઝ આંટિયાનું પારસી એકાંકી.
ચંટો.
માલી ડોશી : પન્નાલાલ પટેલની યશસ્વી નવલકથા “માનવીની
ભવાઈ'માં બે ભાઈઓનાં કુટુંબ વચ્ચે પhહનું અને કાળુરાજુના વિવાહવિરછેદનું કારણ બનનારું કુટિલ સ્ત્રીપાત્ર.
ચં.ટો. માલેગામવાળા જરબાનું બરજોર : નવલકથા 'ઉછાંછળીને અંત’ (૧૯૩૫) અને તખમમાં તલેરામ' (૧૯૩૫) નાં કર્તા.
નિ.. માવદીઆ જગજીવનદાસ : પ્રવાસપુસ્તક ‘દક્ષિણ ભારત પ્રવાસ (૧૯૫૪)ના કર્તા.
નિ.વો. માવળંકર ગણેશ વાસુદેવ, દાદાસાહેબ માવળંકરે
(૨૭-૧૧-૧૮૮૮, ૨૭-૨-૧૯૫૬) : જીવનચરિત્રલેખક. જન્મ - વડોદરામાં. ૧૯૦૪માં મૅટ્રિક. ૧૯૦૮માં બી.એ. ૧૯૧૨માં
એલએલ.બી. ૧૯૧૩થી ૧૯૩૭ સુધી અમદાવાદમાં વકીલાત. ૧૯૨૮માં ઇંગ્લેન્ડ-યુરોપના પ્રવાસ. સરદાર વલ્લભભાઈ અને ગાંધીજીનો પ્રભાવ. સ્વાતંત્ર્યના આંદોલનમાં સક્રિયતા અને અનેકવાર જેલવાસ. ૧૯૩૭માં મુંબઈ વિધાનસભાના અધ્યક્ષ. ૧૯૪૬માં કેન્દ્રીય વિધાનસભાના અધ્યક્ષ. ૧૯૫૨માં ભારતની લોકસભાના પ્રથમ અધ્યક્ષ. કુશળ સંસદવિદ. અનેક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંલગ્ન.
એમની પાસેથી “માનવતાનાં ઝરણાં' (૧૯૫૨), ગાંધીજી સાથેના જીવનપ્રસંગોને આલેખતું “સંસ્મરણો' (૧૯૫૪), મરણોત્તર પ્રકાશન જાહેરજીવનના સાથી' (૧૯૮૮) વગેરે ચરિત્રપુસ્તકો મળ્યાં છે. આ ઉપરાંત હૈયાને અજવાળે' (૧૯૫૫), ‘સ્પીકરનું પદ (૧૯૬૫), “મારા પુત્રને સલાહના બે બેલ' (૧૯૮૮) વગેરે પ્રકીર્ણ પુસ્તકો પણ એમણે આપ્યાં છે.
નિ.. માવળંકર પુરુષોત્તમ ગણેશ, રમેશ' (૩-૮-૧૯૨૮): નિબંધકાર.
જન્મ અમદાવાદમાં. ૧૯૪૫માં મૅટ્રિક. ૧૯૪૯માં અર્થશાસ્ત્રરાજયશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૫૧માં એમ.એ. ૧૯૫૧થી ૧૯૫૩ દરમિયાન લંડન સ્કૂલ ઑવ ઇકોનોમિકસમાં સંસદીય સંસ્થાઓ વિશે સંશોધન. ૧૯૫૩માં એલ. ડી. આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં પ્રાધ્યાપક અને ૧૯૬૦થી ૧૯૬૮ સુધી આચાર્ય. ૧૯૫૪ માં હેરલ્ડ લાસ્કી ઇન્સ્ટિટયુટની સ્થાપના અને તેના નિયામક. ૧૯૭૨માં લોકસભાના સભ્ય. ૧૯૬૦થી ૧૯૭૦ સુધી ‘અભ્યાસ માસિકના તંત્રી. ૧૯૭૦થી ૧૯૮૦ સુધી ગુજરાતી સાપ્તાહિક 'નિરીક્ષકના સ્થાપક-સંપાદક. શિક્ષણ અને લોકસેવાની અનેક સંસ્થાઓ સાથે સંલગ્ન.
એમની પાસેથી ‘પ્રોફેસર હેરલ્ડલાસ્કી' (૧૯૫૭), “વિચારધારાને યુગ' (૧૯૬૪), “વિમર્શ(૧૯૬૮), “વિવિધ વાયુપ્રવચનો (૧૯૬૯), ‘રાજયશાસ્ત્રવિચાર' (૧૯૭૦), ‘વિચારહેણ' (૧૯૭૧), લેકશાહીનું સ્વરૂપ'(૧૯૭૪) વગેરે પુસ્તકો મળ્યાં છે. “સંસદસભ્ય’ (૧૯૮૩) અને “સર્વપલ્લી રાધાકૃષ્ણન (૧૯૮૮) એમણે આપેલી પરિચયપુસ્તિકાઓ છે.
નિ..
માસ્તર અલીભાઈ નાનજી : કવિતાસંગ્રહ ‘તારીફે સુલતાન મહમ્મદ’(૧૯૧૨)ના કર્તા.
નિ.વા. માસ્તર એમ. ડી.: ખ્યાતનામ વ્યકિતઓની પ્રશસ્તિ કરતાં કાવ્યોને સંગ્રહ’ ‘કીર્તાિસંગ્રહ'- ભા. ૧ (૧૮૭૨)ના કર્તા.
નિ.વી. માસ્તર કરીમ મહમદ (૧૮-૮-૧૮૮૪, ૨૧-૧૨-૧૯૬૨) : કવિ,
સંપાદક. જન્મ ઉમરેઠમાં. ૧૯૦૦માં મૅટ્રિક. ૧૯૦૪માં બી.એ. ૧૦૭માં એમ.એ. ૧૯૧૦માં જૂનાગઢ હાઈસ્કૂલમાં હેડમાસ્તર. ૧૯૨૮માં રાધનપુર રાજયમાં યુડિશિયલ ખાતામાં. પછી જૂનાગઢ રાજયમાં જજ.
એમનાં પુસ્તકોમાં ‘ઈસ્લામની ઓળખ' (૧૯૨૮), કરીમ મહમદનાં કાવ્યો અને લેખો(૧૯૩૬), 'કવિતાપ્રવેશ' (સંપાદન; હિંમતલાલ અંજારિયા સાથે, ૧૯૦૯) વગેરેને રામાવેશ થાય છે.
ચં.ટા. માસ્તર કાસમજી સુલેમાન: કથાકૃતિઓ 'પ્રેમરત્ન' (૧૯૮૫), “સૂર્યપુરની રાજબાળા’(૧૯૦૭), ‘રસમય નીતિકથાઓ' (૧૯૧૧) વગેરેના કર્તા.
નિ.વા. માસ્તર ખૂબચંદ કેશવલાલ: ‘જનગુણપુષ્પાવલી તથા ગહુલીસંગ્રહ’ (૧૯૪૦)ના કર્તા.
નિ.વી. માતર ચીમનલાલ વિઠ્ઠલદાસ: બાળકોને માટે પ્રેરક બની રહે તેવી બોધક વાર્તાઓનો સંગ્રહ “વૈષ્ણવ બાલપયોગી સરસ મઝાની વારતાઓ' (૧૯૫૯)ના કર્તા.
નિ.વા. માસ્તર ચુનીલાલ નાનાભાઈ: ‘શૂરા રાઠોડ નાટકનાં ગાયને” (૧૮૯૪)ના કર્તા.
નિ.વા. માસ્તર છગનભાઈ પચાભાઈ: પુરષોત્તમ સ્વામીને રા' (૧૯૦૯)ના કર્તા.
નિ.વા.
૪૭૮: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #490
--------------------------------------------------------------------------
________________
માસ્તર કેરાલાલ જીવણલાલ, 'વિશ્વવંદ્ય’(૮૬૧, ૧૯૧૧): કવિ, નવલકથાકાર. જન્મ અમદાવાદ પાસે બાલુઆ (બાલવા)માં. શિક્ષણ અમદાવાદમાં. ૧૮૭૮માં મૅટ્રિક. પછી વડોદરામાં સરદાર સ્કૂલમાં શિક્ષક. શ્રીમન્નસિંહાચાર્ય સ્થાપિત કોય: સાધક અધિકારી વર્ગની અનેકવિધ પ્રવૃત્તિઓનું સંચાલન અને સંસ્થાનાં માસિક ‘મહાકાલ’, ‘પ્રાત:કાલ’ના તંત્રી.
એમણે ‘શ્રીસુધાોતસ્વિની' - પ્રથમ અને દ્વિતીય કલ્લોલ ૧૮૯૮, ૧૧૯)માં સંખ્યાબંધ પમાં સવાયનાં વિવિધ અનુભવો અને સ્પંદનોને અભિવ્યકત કર્યા છે. ‘યોગિનીકુમારી’ભા. ૧, ૨ (૧૯૧૫, ૧૯૩૦) અધ્યાત્મરહસ્યને વણી લેતી આત્મકથનાત્મક પદ્ધતિએ લખાયેલી એમની નવલકથા છે. ‘અધ્યાત્મબલ -પોષક ગ્રંથમાળા'. પ્રથમ અક્ષ(૧૯૬૨), ‘બાળકોને કેવી રીતે કેળવવાં ?'(૧૯૦૪), ‘ધનવાન થવાની અમાદ્ય કલા’(૧૯૧૬), 'મંગલપ્રેરિત સંદેશા’(૯૧), “વિજ્ઞાનની ચિક વાતો' (૧૯૧૭) વગેરેમાં જીવનવ્યવહારના, અધ્યાત્મવિચારના કે વિજ્ઞાનની નૂતન શાધના પ્રસંગે પ્રસન્નપ્રવાહી શૈલીમાં મૂકયા છે. ડૉક્ટર જગનમ પૂજાલાલે ઉપકન લખાણો ઉપરાંત 'મહાકાલ' વગેરે માસિકોમાં પ્રગટ થયેલા એમના લેખોનું સંકલન કરી ‘વિશ્વવંદ્ય-કિરણાવલી’: પ્રથમ, દ્રિતીય, તૃતીય, ચર્ષ કિરણ (૧૯૬૨, ૧૯૬૩, ૧૯૬૮, ૧૯૬૯) જેવા દળદાર ગ્રંથો પ્રગટ કર્યા છે. એમનાં સંપાદિત 'વિચારરત્નરાશિ' (૧૯૪૪), 'વિવંદ્ય વિચારરત્નાકર’(૧૯૪૮), ‘આત્મબલ’(૧૯૬૫), ‘સુખ, શાંતિ અને સમૃદ્ધિના સાચા માર્ગ’ (૧૯૬૯), ‘આંતરમન’(૧૯૬૯), ‘માનસ રસાયન’(૧૯૬૯), *વ્યાધિ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુનો ૧'(૧૯૭૦), 'પ્રતિભા’ વગેરે પુસ્તકોમાં તથા 'પરમત્ર અને પરિચય'(૧૯૬૩) અને ‘પ્રાસંગિક ઉત્તિઓ ને સ્પાંજલિ'(૧૯૬૫) નામના પત્રસંગ્રહોમાં એમનાં ગદ્ય-વિચારની પ્રૌઢિનાં દર્શન થાય છે.
.
માસ્તર જમનાદાસ એચ. : કૃષ્ણભકિતનાં ગીતો-કાવ્યોનો સંગ્રહ ધી મહારાજની સંખીયા કર્મા. 1.ધા. માસ્તર જેઠાલાલ શિવદાસ : 'સાત ખૂન નાટકમાં ગાયનોનાં કર્તા.
મુ.મા. માસ્તર ડાહ્યાભાઈ: ગદ્યપદ્યમય વાનાં કિમતનું કરામત'ના કર્તા.
મુ.મા. માસ્તર ત્રિભોવનદાસ લલ્લુભાઈ : ‘નિર્મળદાસનો ભજનસંગ્રહ’ (૧૯૧૩) અને ‘સુદામાજીની અકળ લીલા’(અન્ય સાથે, ૧૯૧૩)
-ના કર્તા.
મુ.મા.
માસ્તર દલપતરામ ભગુભાઈ એમણે ગુજરાતી શબ્દકોશ રચવાનો પ્રથમ વિચાર ને પ્રારંભ કરવો. એમણે કરેલા પ્રારંભના આધારે પછીથી મિરઝા મહમ્મદ કાઝિમ અને નવરોજજી ફરદૂનજીએ ‘અ ડિકશનરી - ગુજરાતી ઍન્ડ ઇંગ્લીશ’(૧૮૪૬)
માસ્તર છોટાલાલ જીવણલાલ – માસ્તર પ્રાણસુખ માનચંદ
નામના શબ્દકોશ રચ્યો હતો. આમ, આ કર્તા કોશસાહિત્યના પ્રચ્છન્ન પ્રારંભક ગણાય.
...
માસ્તર દામોદર જગજીવન: પદ્યકૃતિ ‘દામોદર માસ્તર ગાયનસંગ્રહ' : ૧(૧૯૧૩)ના કર્તા,
મુ.મા. માસ્તર દેવજી કુંવરજી : જીવનચરિત્ર ગરીબોડી'ના કર્તા.
મુ.મા.
માસ્તર ધર્મેન્દ્ર મદનલાલ, ‘મધુરમ્ ’(૧૨-૧-૧૯૨૬) : કવિ, વિવેચક. જન્મ વતન ભરૂચમાં. ૧૯૪૪માં મૅટ્રિક. ૧૯૪૮માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૫૦માં એમ.એ. ૧૯૬૪માં સરદાર પટૅલ યુનિવર્સિટી માંથી પીએચ.ડી. ૧૯૪૮ થી ૧૯૫૨ સુધી શાળામાં શિક્ષક. ૧૯૫૨ -થી ૧૯૫૪ સુધી કર્વે યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૫૪ થી ૧૯૬૦ સુધી વલ્લભવિદ્યાનગરની કાચાં કામાં અને એ પછી ૧૯૪૯ સુધી નડિયાદની સી. બી. પટેલ આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક.
‘ઝરમર’(૧૯૫૬), ‘બાપુવંદના’(૧૯૫૭)અને ‘સાદ’(૧૯૫૯) એમના ગીતસંગ્રહો છે; તો ‘કૂદોખેલા’(૧૯૫૬) અને 'કૂજન’ (૧૯૬૭) બાળકાવ્યસંગ્રા છે. ‘ગુજરાતની ધંધાદારી રંગભૂમિનાં નાટકોનાં ગીત’(૧૯૭૬), 'કવિ શિવલાલ ધનેશ્વર - જીવન અને કવન’(૧૯૮૦), ‘અ. રૂ. ખબરદારની કિવતા - એક અધ્યયન (૧૯૮૫) વગેરે એમના વિવેચનગ્રંથો છે.
૪.ગા. માસ્તર નરસિંહ દેવચંદ : નવલકથા ‘લક્ષ્મી અને મેના’ના કર્તા. મુ.મા.
માસ્તર નંદલાલ મગનલાલ : ‘અલીભાઈ વારાજીની રસભરી રમૂજી વાર્તા'(૧૯૦૧)ના કર્તા, નિ.વા. માસ્તર નાનાભાઈ કારવાનજી ૧૮૩૮, ૧૯૧૬: સંજામ વનચરિત્રોનું પુસ્તક પનોતા પુત્ર’(૧૮૬૯)ના કર્તા. યો.
માસ્તર નાયક માટપીતકૃતિઓ ‘કાતીલ ના’(૧૯૨૬) તમા ‘કાળી નાગણ’(૧૯૨૬)ના કર્તા.
મુ.મા.
માસ્તર પાગલ : નવલકથા ‘માતબરમાન ભિખારી’(૧૯૧૯)ના કર્તા.
ચં.ટો.
માસ્તર પેશતનજી જીવણજી : ‘પારસી ક્રિકેટ કલબની મુસાફરીના રમૂજી હેવાલ’(૧૮૯૨)ના કર્તા. મુ.. માતર પ્રાણસુખ માનચંદ, પદ્યકૃતિ સગુણલગ્ન ગીતાવલી' (૧૯૨૪)ના કર્તા.
મુ.
For Personal & Private Use Only
ગુજરાતી સાહિત્યકોશ-૨:૪૭૭
www.jainvolibrary.cg
Page #491
--------------------------------------------------------------------------
________________
માસ્તર કલી શાપુરજી–મહુલીકર શ્રીકાન્ત દત્તાત્રેય
મૃ.મા.
માસ્તર ફલી શાપુરજી : ગદ્યપદ્યમિશ્રિત વાર્તાપુસ્તિકા (પ્રેમનું માસ્તર વૃજલાલ રણછોડદાસ : “સંગીત ચાંપાનેરના મહારાજા પરિણામ' (૧૯૪૦)ના કર્તા.
પતાઈ રાવળનું ત્રિઅંકી નાટક' (૧૯૫૦)ના કર્તા. મુ.મા.
મૃ.મા. માસ્તર કુલાભાઈ ગરબડદાસ : પદ્યકૃતિ ‘સેના આખ્યાન'ના કર્તા. માસ્તર સા. જે. : આધ્યાત્મિક પદ્યકૃતિ “સજજન સન્મિત્ર યાને
મૃ.મા. ચિત્ત વિશુદ્ધ રસાયન દ્રહ' (૧૯૧૩)ના કર્તા. માસ્તર મગનભાઈ જેઠાભાઈ: ગદ્યપદ્યકૃતિ “સપુરુષચારિત્ર્ય
મૃ.મા. યાને વ્યાખ્યાન દિવાકર (૧૯૩૯)ના કર્તા.
માસ્તર સાકળચંદ વિઠ્ઠલદાસ: “કીરતના વળીનું પુસ્તક (૧૯૧૫)ના કર્તા.
મૃ.મા. માસ્તર મગનલાલ સુંદરજી : આર્યજ્ઞાન સુબોધક નાટક કંપની
માસ્તર સેમચંદ અમરશી : ‘શ્રી ગિરધરચરિત્ર નાટકનાં ગાયને માટે રચેલાં “મેહનચંદ્ર નાટકનાં ગાયનો' (૧૮૯૬)ના કર્તા.
(૧૯૮૬)ના કર્તા.
મૃ.મા. માસ્તર મહમ્મદ અમરસી (ચીત્તલવાલા) : આધ્યાત્મિક વાર્તાઓ
માસ્તર સેરાબજી પીરોજશા, “સપને': ગદ્યપદ્યમિશ્રિત નવલકથા ‘દૃષ્ટાંતસંગ્રહ' (૧૯૨૧)ના કર્તા.
કમબખ્તીના પારાવાત' (૧૯૩૬) તથા નવલકથા 'કરપીણ કોરગા’ મૃ.મા.
(૧૯૩૬)ના કર્તા. માસ્તર મંછારામ ઘેલાભાઈ: નવલકથાઓ ફેશનની ફિશિયારી
મુ.મા. થાને ચાલુ જમાનાને ચિતાર' (૧૯૧૧), ચતુરસિંહ' (૧૯૧૪) અને
માસ્તર હમીરાણી: ઐતિહાસિક લેકવાર્તાઓ, લેકકથાઓ અને મૂરખ' (૧૯૧૪); નાટક “સાવકી માથી છોકરાઓ પર પડતાં
સામાજિક કથાપ્રસંગોને સંગ્રહ ‘ઝુમ્મર' (૧૯૬૪)ના કર્તા. દુ:ખ' (૧૮૮૦); પદ્યકૃતિ 'મનસુખ ગરબાવળી' (૧૮૭૦) તેમ જ
નિ.વા. “ગુજરાતી કહેવતોની ચોપડી' (અન્ય સાથે, ૧૮૬૮)ના કર્તા.
૨૨.દ. માસ્તર હરજીભાઈ પુંજા : ગુજરાતી-ઉર્દૂ ગદ્યપદ્ય સંવાદકૃતિમાસ્તર મુરાદઅલી ભાઈવલી : ભજનસંગ્રહ ‘રસમય રત્નમાલા”
“નિબંધપ્રકાશ': ૧(૧૯૧૧)ના કર્તા.
મૃ.મા. (૧૯૧૪)ના કર્તા.
મુ.મા. માસ્તર હાસમ હાજી : ‘જીકરે સુલતાન મહમ્મદ અથવા ઈસમાઈલી માસ્તર મેહનલાલ લવજી: ભકિતપદ્યકૃતિ “આદિરત્ન મણિ'
દીનભાઈઓને વાંચવા લાયક કવિતાઓ' (૧૯૧૧)ના કર્તા. (૧૯૧૩)ના કર્તા.
મૃ.માં. | મુ.મા. માસ્તર હિંમતલાલ ગબુભાઈ : ગદ્યકૃતિઓ “વખત વખતની છાયા' માસ્તર રૂસ્તમજી નસરવાનજી, “આદિલ', “ખાલી આદિલ' (૧૯૦૯) અને સુરતની સુંદરી અથવા રમણ સુંદરી' (૧૯૦૯); (૧૮૬૭, ૧૯૨૯): જામનગરના દરબારી કવિઓ સાથે સ્પર્ધામાં
પ્રવાસકથા ‘અરબસ્તાનની મુસાફરી' તેમ જ ‘શ્રીકૃષ્ણજયંતીના ઊતરી ઇનામો ઉપરાંત ‘રાજકવિનું બિરુદ પામ્યા હતા. પછીથી
ગરબા અને સુરત શહેરની ધામધૂમ' (૧૯૧૧)ના કર્તા. મુંબઈ આવીને સર્જન દ્વારા ખરાના કીર્તનકાર તરીકે કીર્તિ
મૃ.માં. મેળવેલી. પારસી સાહિત્યકારોમાં લેખન દ્વારા જીવનનિર્વાહ માસ્તર હીરાલાલ મંગળદાસ : નવલકથા ‘બે વીર રત્ન અને કરનાર,
આર્યોને બે બોલ'- ભા. ૧ (૧૯૧૬) તથા ‘બે વીર રત્ન અને આર્યા એમની પાસેથી પદ્યકૃતિઓ ‘ફિરદોસી શાહના' (૧૯૧૫), મહિલાઓને રસદુપદેશ - ગ્રંથ : ૨(૧૯૧૭) તેમ જ નાટ્યકૃતિ ખાલે કિસ્સાએ સંજાણ' (૧૯૧૬), દીવાને આદિલ' (૧૯૨૮), દિલીપકુમારના કર્તા. ‘રાહે આદિલ' (૧૯૨૯) તેમ જ અંગ્રેજી પદ્યકૃતિઓ ‘હિસ્ટોરિકલ
નિ.વા. ટ્રેજેડી ઑવ નીરો અને કોરોનેશન એમ્સ ઍન્ડ લવ સોંગ્સ' માહિમવાળા મંગલદાસ એચ.: નવલકથા તેજપ્રભા' (૧૯૦૫)ના મળી છે.
કર્તા. મુ.મા.
મૃ.માં. માસ્તર વિઠ્ઠલદાસ પરભુદાસ: ‘પ્રેમપદમાળા'- ૧(૧૮૬૭)ના મહુલીકર શ્રીકાન્ત દત્તાત્રેય(૮-૧૦-૧૯૨૮) : કવિ. જન્મ અમદા
મૃ.માં. વાદમાં. વતન મહારાષ્ટ્રના સતારા જિલ્લાનું માહુલી ગામ. માસ્તર વીરજી રાજપાલ: મહાવીર વિશેની ગદ્યપદ્યકૃતિ ‘મહાવીર ૧૯૪૬માં મૅટ્રિક. ૧૯૫૦માં સંસ્કૃત મુખ્ય વિષય સાથે મુંબઈ (૧૯૧૪)ના કર્તા
યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૫૨ માં એ જ વિષયમાં ગુજરાત મુ મા. યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૫૨-૫૬ દરમિયાન અમદાવાદની
કર્તા.
૪૮૦: ગુજરાતી સાહિત્યકોશ- ૨
For Personal & Private Use Only
Page #492
--------------------------------------------------------------------------
________________
માહેશ્વર વીરજી ગંગાધર – માંકડ ડોલરરાય રંગીલદાસ
શાળાઓમાં શિક્ષક. ૧૯૫૬-૫૭માં અલિયાબાડાની કૅલેજમાં, ૧૯૫૭થી ૧૯૬૫ સુધી અમદાવાદની લા. ઉ. કોલેજ ફોર વિમેનમાં અને ૧૯૬૫-૬૬ માં મોડાસાની કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક. ૧૯૬૬-૬૯ દરમિયાન વઢવાણ અને દ્વારકાની કોલેજોમાં આચાર્ય. ૧૯૬૯થી અમદાવાદની સરદાર વલ્લભભાઈ આર્સ કોલેજમાં અધ્યાપક. ૧૯૮૯ થી નિવૃત્ત.
‘આમેદ' (૧૯૬૫) અને ‘આમેદ’નાં કાવ્યોમાં બીજા કાવ્યો ઉમેરી પગટ કરેલા ‘મુખર મૌનને લય' (૧૯૭૫)નાં કાવ્યો સંવેદન અને અભિવ્યકિત પરત્વે ગાંધીયુગની કવિતાનું અનુસંધાન વિશેષ કરે છે. સોનેટ, ગીત અને છંદોબદ્ધ કાવ્યરૂપમાં પ્રગટ થતું કવિનું સંવિનું જીવન પરની શ્રદ્ધા ને એમાંથી જન્મતી પ્રસન્નતાનું છે. પ્રણય, પ્રકૃતિ, રાષ્ટ્રપ્રેમ અને ઈશ્વર એના મુખ્ય વિષયો છે. આ કાવ્યોમાં ભાષા અને લયની સફાઈ ધ્યાનપાત્ર છે. આ ઉપરાંત લેખકના કેટલાક વિવેચનલેખે સામયિકોમાં પ્રગટ થયા છે.
૪.ગા. માહેશ્વર વીરજી ગંગાધર : આત્મકથી ‘હિલેાળા' (૧૯૫૪) તથા
અશોકના રસમયથી માંડીને છેક વીસમી સદી સુધીને મુંબઈને ઇતિહાસ કહેવું પુસ્તક 'જૂનું મુંબઈ' (૧૯૫૬) ના કર્તા.
મૃ.મા. માહેશ્વર શાંતનુ: વિવેચનસંગ્રહ ‘ત્રીજું લોચન' (૧૯૬૭)ના કર્તા.
મૃ.મા. માળવી (વીમાવાળા) નટવરલાલ મૂળચંદ, ‘કે. જી. પંડિત’, ‘પ્રયોગી',
મયૂરક, ‘મંગ પાર્ક', ‘સુધન્વા' (૩૦-૯-૧૯૦૦, ૧૬-૪-૧૯૭૩) : બાળસાહિત્યલેખક. જન્મ સુરતમાં. વિલ્સન, ફર્ગ્યુસન અને સુરત કોલેજમાં શિક્ષણ, જુનિયર બી.એ. દરમિયાન અસહકારની લડતમાં જોડાઈ ગૂજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા. બારડોલી સત્યાગ્રહમાં જોડાવા વિદ્યાપીઠની સ્નાતક પદવી જતી કરી. ૧૯૨૧ માં મેટાભાઈ ઈશ્વરલાલ વીમાવાળા સાથે ગાંડીવ સાહિત્ય મંદિરની સ્થાપના. ૧૯૨૩માં નિર્દોષ વિનોદસાહિત્ય પીરસતા સામયિક ‘તોપ’નું પ્રકાશન; પછીથી તેનું “ગાંડીવ' નામે રૂપાંતર. મરાઠી-બંગાળી ભાષાઓના જાણકાર.
એમણે ‘બલિદાન', 'કુરબાનીની કહાણીઓ, ‘ભવાટવી’ વગેરે સામાજિક કથાઓ તથા તોફાની ટિપુડો', કચુંબર’, ‘ધૂપસળી',
એક હતો કૂતરો', ‘મેઘધનુષ’, ‘ચપગની ચતુરાઈ’, ‘હાથી ધમ ધમ ચાલે' જેવી બાળસાહિત્યની શ્રેણીબદ્ધ પુસ્તિકાઓ આપી છે.
“રાષ્ટ્રીય ગરબાવળી' (૧૯૨૪), “ચાલો ભજવીએ' (૧૯૫૫) અને “અમીઝરણાં' (૧૯૫૫) એ એમના અનુક્રમે ગરબા, બાળનાટકો અને ગીતાનાં સંપાદનો છે. આ ઉપરાંત એમણે મરાઠી, બંગાળી અને અંગ્રેજી ભાષાઓમાંથી ‘શિરહીન શબ' (૧૯૧૫), “સોનેરી શિર' (૧૯૧૯), ‘બાંબયુગનું બંગાળા' (૧૯૨૩), ‘હાય આસામ !' (૧૯૨૩), કલકત્તાને કારાગાર' (૧૯૨૩), 'પંજાબનું પ્રચંડ કાવતરું (દ૯૨૪), બંગાળાને બળવો' (૧૯૨૯), ડાર (૧૯૩૧) વગેરે અનુવાદો પણ આપ્યા છે.
૨.ર.દ.
માંકડ કિશોરકાન્ત બી. :નાટક તુફાન શમ્' (૧૯૫૬) અને 'તુફાન ના શમ્યાંના કર્તા.
પૃ.માં, માંકડ ગુણવંતરાય ભગવતીદાસ: વિજયરામ પ્રીતમરામ ઓઝાનાં
જીવન, કવન અને સંસ્મરણોને આલેખતું પુસ્તક “વિજય-વીણા' (૧૯૩૫)ના કર્તા.
મૃ.મા. માંકડ ડોલરરાય રંગીલદાસ (૨૩-૧-૧૯૦૨, ૨૯-૮-૧૯૭૦): વિવેચક, સંશોધક, કવિ. જન્મ કચ્છ જિલ્લાના જંગી-વાગડમાં. વતન જોડિયા (જિ. જામનગર). પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જોડિયા અને રાજકોટમાં. ૧૯૨૦માં મૅટ્રિક. ૧૯૨૪માં કરાંચીની ડી. જે. સિંધ કૉલેજમાંથી સંસ્કૃત-ગુજરાતી વિષય સાથે બી.એ. અને ૧૯૨૭માં એમ.એ. અભ્યાસકાળ દરમ્યાન થોડો સમય કરાંચીની શાળામાં શિક્ષક અને આચાર્ય. ૧૯૨૭ થી ૧૯૪૭ સુધી ડી. જે. સિંધ કોલેજમાં સંસ્કૃત અને ગુજરાતીના અધ્યાપક. ૧૯૪૭થી ૧૯૫૩ સુધી વલ્લભવિદ્યાનગરની વિઠ્ઠલભાઈ પટેલ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક. વચ્ચે બે વર્ષ એ જ સંસ્થામાં આચાર્ય. ૧૯૫૩ થી ૧૯૬૪ સુધી જામનગર પાસે અલિયાબાડામાં
સ્થપાયેલા દરબાર ગોપાળદાસ મહાવિદ્યાલયમાં આચાર્યપદે. ૧૯૬૦થી ૧૯૬૬ સુધી અલિયાબાડાના હરિભાઈ સંશોધન મંદિરના નિયામક. ૧૯૬૬ થી ૧૯૭૦ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ. ૧૯૪૬ માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૪માં સાહિત્ય અકાદમી, દિલ્હીને પુરસ્કાર, ૧૯૫૨ માં ગુજરાતી સાહિત્ય પરિષદના નવસારીમાં મળેલા અઢારમા અધિવેશનમાં સાહિત્યવિભાગના પ્રમુખ. “ગુજરાતીને અધ્યાપક સંઘની સ્થાપનામાં પ્રેરક.
એમની વિવેચનપ્રવૃત્તિનો પ્રારંભ આમ તો ૧૯૨૭ થી થયા, પરંતુ એમનું પ્રથમ પુસ્તક ‘સંસ્કૃત નાટ્યસાહિત્યના વિકાસની રૂપરેખા ૧૯૪૩માં પ્રગટ થયું. એમાં એમણે ઐતિહાસિક દૃષ્ટિએ સંસ્કૃત નાટયવિવેચનને અભ્યાસ કર્યો છે. એમને બીજો વિવેચન -ગ્રંથ “કાવ્યવિવેચન' (૧૯૪૯) પ્રગટ થયો ત્યારે ગાંધીયુગના અગ્રણી ગુજરાતી વિવેચકોમાં એમનું નામ પ્રતિષ્ઠિત થઈ ગયેલું. સંસ્કૃત સાહિત્ય અને વિવેચન સાથેના ઘનિષ્ઠ સંબંધ, સાહિત્યને સામાજિક-સાંસ્કૃતિક-નૈતિક ભૂમિકાએ જોવાનું વલણ, વિષયની પાછળ રહેલા તાત્વિક મુદ્દાને પકડવા તરફનું લક્ષ, દૃષ્ટિમાં શાસ્ત્રીયતા, મૌલિકતા અને વિશદતા એ એમના વિવેચનગુણો આ ગ્રંથમાં પૂરેપૂરા ઊપસી આવે છે. સાધારણીકરણ વ્યાપાર’, ‘ઊર્મિજન્ય ભાવાભાસ', 'ધ્વનિના પ્રભેદો’, ‘અનુભાવના શકિત', 'સંગીતકાવ્યો' ઇત્યાદિ સૈદ્ધાંતિક ચર્ચાના લેખે, કેટલીક કાવ્યસમીક્ષાઓ અને ગ્રંથાવલેકને એનાં દ્યોતક છે. પછીના ગ્રંથોમાં એમની આ વિવેચનદૃષ્ટિ એવી ને એવી એકનિષ્ઠ ચાલુ રહી છે. સાહિત્યમીમાંસાના બે પ્રશ્નો' (૧૯૫૮) નામક પુસ્તિકામાં ‘રસાભાસનું સ્વરૂપઅને ‘અલંકારની બંગતા” એ વ્યાખ્યાનરૂપે અપાયેલા બે અભ્યાસલેખે છે. “નૈવેદ્ય' (૧૯૬૨)માં “કલામાં ધ્વનિ', ‘એકાંકી
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૪૮૬
Jain Education Interational
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #493
--------------------------------------------------------------------------
________________
માંકડ પ્રતાપરાય શિવલાલ- માંડવિયા યુસુફ અબદુલગની
નાટક' જેવા સિદ્ધાંતચર્ચા ને સ્વરૂપચર્ચાના લેખો છે; “સરસ્વતીચંદ્ર', “ઝેર તો પીધાં છે જાણી જાણી', ‘શર્વિલક' જેવી પ્રશિષ્ટ કૃતિઓ પરના સમીક્ષામૂલક લેખો છે; તે સંશોધન અને ભાષા વિશેના લેખે પણ છે. ભગવાજુકમને અનુવાદ પણ એમાં છે. ગુજરાતી કાવ્યપ્રકારો' (૧૯૬૪)માં એમણે માનવજીવન-નિરૂપણ, વસ્તુઉદ્દીપન અને વસ્તુ-આલંબનની દૃષ્ટિએ ગુજરાતીના કાવ્યપ્રકારો પાડી જે ચર્ચા કરી છે તેમાં કેટલાક નવો અભિગમ છે.
‘ભગવાનની લીલા' (૧૯૪૮) અનુવ્રુપમાં રચાયેલું એમનું લાંબુ કથાકાવ્ય છે. 'કર્ણ' (૧૯૩૯) એમનું બાળવાર્તાનું પુસ્તક છે.
‘એકસૂત્રી શિક્ષણ યોજના' (૧૯૫૦), 'વિક્રમોર્વશીયમ', (૧૯૫૮) ઇત્યાદિ એમની શિક્ષણવિષયક કૃતિઓ છે; ‘ઋવેદમાં વશિષ્ઠનું દર્શન' (૧૯૬૪), “હિંદુ ધર્મમાં મધ્યમમાર્ગ' (૧૯૬૪), “ધર્મસંસ્થાપકોની વાણી' (૧૯૬૮), “ગીતાને બુદ્ધિયોગ' (૧૯૬૯), મરણ ત્તર પ્રકાશન ‘રાસપંચાધ્યાયી' (૧૯૭૩) ઇત્યાદિ એમનાં ધર્મ અને તત્ત્વજ્ઞાનનાં પુસ્તકો છે; તે ‘શક્રાદયસ્તોત્ર'(૧૯૨૯), “અહુનવર’(૧૯૩૫), 'પ્રાચીન ભારતમાં શિક્ષણ યોજના (૧૯૫૦), ઇત્યાદિ એમના અનુવાદગ્રંથ છે.
નામે શિક્ષિત યુવકના મન:સંધર્ષાની કરુણ કથા આલેખાયેલી છે. ભાવનાશાળી અને સુશીલ પત્ની રાંપ પ્રત્યે શંકાશીલ બનેલા ગિરધરનાં તીવ્ર મનોમંથને કથાને હૃદયસ્પર્શી બનાવે છે. એમની બીજી યશસ્વી નવલકથા “ધુમ્મસ' (૧૯૬૫)માં વર્તમાન યુગની વિષમતાઓને કારણે સુબ્ધ બનેલા, આધ્યાત્મિક મૃત્યુ અનુભવતા સંવેદનશીલ નાયક ગૌતમના પાત્ર દ્વારા માનવમનનાં રહસ્યનું સબળ નિરૂપણ થયેલું છે. ત્રણ જ પાત્રોની આસપાસ રચાયેલી લઘુનવલ‘અજાણ્યાં બે જણ' (૧૯૬૮)માં એમની પ્રયોગશીલતાને પરિચય મળે છે. “ગ્રહણરાત્રિ'(૧૯૭૧), ‘મેરપિરછના રંગ’ (૧૯૭૩), ‘વંચિતા' (૧૯૭૩), “રાતવાસે' (૧૯૭૬), ‘ખેલ’ (૧૯૭૬), ‘દંતકથા' (૧૯૭૭), ‘મંદારવૃક્ષ નીચે' (૧૯૮૧) વગેરે એમની અન્ય લોકપ્રિય નવલકથાઓ છે. એમના નવલિકાસંગ્રહ ‘ના’ (૧૯૬૭) માં વિષયવસ્તુનું વૈવિધ્ય દાખવતી સત્તાવીસ વાર્તાઓ છે; એમાંની કેટલીક રચનાઓ મર્મસ્પર્શી છે. ‘ઝાકળનાં માતી' (૧૯૫૮), ‘મનના મોડ’ (૧૯૬૧), ‘વાતવાતમાં' (૧૯૬૬) વગેરે એમના અન્ય નવલિકાસંગ્રહો છે. આજની ક્ષણ'(૧૯૭૮), ‘કેલિડોસ્કોપ'-ભા. ૧ થી ૪ (૧૯૮૫), ‘સુખ એટલે' (૧૯૮૭),
આપણે માણસો'-ભા. ૧-૨ (૧૯૮૭) વગેરે એમના નિબંધાત્મક લેખેના સંગ્રહો છે. ‘સંપૂકથાઓ'- ભા. ૧-૨ (૧૯૮૫)માં બાળકોને રસ પડે તેવી વાર્તાઓને સંચય છે. ‘મહાનગર' (૧૯૬૬) એમનું
માંકડ પ્રતાપરાય શિવલાલ (૧૮૪૭,-) : કવિ. જન્મ જામનગરમાં.
ત્રણ વર્ષની ઉંમરે શીળીને કારણે આંખનું તેજ ગુમાવ્યું, પણ પુરુષાર્થ અને ખંતથી અભ્યાસ ચાલુ રાખ્યો. સાહિત્ય પ્રત્યેની
અભિરુચિને કારણે મિત્રોની સહાયથી “મનોરંજક સભા', ‘મનેરંજક પુસ્તક શાળા’ અને ‘મને રંજક છાપખાના'ની સ્થાપના.
એમણે ધર્મનીતિ, ઋતુવર્ણન, સમસ્યાપૂર્તિ તથા સુખદુ:વિષયક ભાવોને નિરૂપતાં કાવ્યોના સંગ્રહો 'મનોરંજક પ્રતાપ કાવ્ય'- ભા. ૧-૨ (૧૮૮૩) અને ‘ભરતનું હાલરડું’ આપ્યાં છે.
નિ.વે. માંકડ ભગવાનલાલ લક્ષ્મીશંકર (૨૭-૧૦-૧૮૯૨, ૮-૨-૧૯૬૯) : કવિ, વિવેચક. જન્મ રાજકોટમાં. ૧૯૧૧માં મૅટ્રિક. ૧૯૨૧માં બી.એ. ૧૯૩૩માં એમ.એ. ૧૯૩૬ માં બી.ટી.
એમની પાસેથી ગદ્યકાવ્યો ‘પરાગ' (૧૯૪૨), ૫ઘકૃતિઓ ‘રૂપલીલા' (૧૯૨૨) અને “મામેરૂ'(૧૯૨૮), અંગ્રેજી પદ્યકૃતિ ‘કલાઉડ્ઝ' (૧૯૧૭) તથા સંપાદને ‘સાહિત્યકુંજ' (૧૯૩૦), અનુરાગ' (૧૯૫૧) અને 'સુમન માયા' (૧૯૫૬) મળ્યાં છે.
|
મુ.મા. માંકડ ભવાનીશંકર : પદ્યકૃતિ હનુમન્ વિજય' (૧૯૬૬)ના કર્તા.
મૃ.મા. માંકડ મહમ્મદ વલીભાઈ (૧૩-૨-૧૯૨૮) : નવલકથાકાર, વાર્તાકાર, બાળસાહિત્યકાર, અનુવાદક. જન્મ સૌરાષ્ટ્રના પાળિયાદ ગામમાં. બી.એ. દસેક વર્ષ બોટાદ હાઈસ્કૂલમાં શિક્ષક. ત્યારબાદ ' સુરેન્દ્રનગરમાં કાયમી વસવાટ. લેખનને વ્યવસાય. ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ.
એમની પ્રથમ લઘુનવલ કાયર’(૧૯૫૯)માં રેલવે અકસ્માતમાં | કરોડરજજુને થયેલી ઈજાને કારણે પુરુષત્વ ગુમાવી બેઠેલા ગિરધર
નિ.વા. માંકડ શિરીષભાઈ ડોલરરાય (૧૮૮૧૯૩૬, ૧૬-૭-૧૯૮૧): જન્મ
પાકિસ્તાન કરાંચીમાં. ૧૯૫૭માં બી.એ., ૧૯૫૯માં બી.એ., ૧૯૬૪માં એમ.ઍડ., ૧૯૭૪ માં અભ્યાસક્રમ સંરચના’ વિષય પર પીએચ.ડી. ૧૯૫૭થી ૧૯૬૩ સુધી અલિયાબાડામાં શિક્ષક, ૧૯૬૩થી ૧૯૭૩ સુધી અલિયાબાડામાં પ્રાધ્યાપક અને પછી ૧૯૮૧ સુધી તે જ સંસ્થામાં આચાર્ય.
એમણે સાહિત્ય વાચનના શિક્ષણને લગતા ગ્રંથ “વાચનશિક્ષણ આપ્યો છે. આ ઉપરાંત એમના શિક્ષણવિષયક અનેક લેના સામયિકોમાં પ્રગટ થયા છે.
હત્રિ. માંકડ સુધીર : કિશોરકથા બહુરત્ના વસુંધરા' (૧૯૬૬)ના કર્તા.
મૃ.માં. માંકડ હરિલાલ રંગીલદાસ : વહાણવટાવિષયક સચિત્ર માહિતી
અને શબ્દસંગ્રહ આપતું પુસ્તક “વહાણની પરિભાષા' (૧૯૩૫) -ના કર્તા.
મૃ.માં. માંડવિયા યુસુફ અબદુલગની, 'જમીલ જલાલી’, ‘શાહીને આફાકી' (૧૯૧૦): વાર્તાકાર, જન્મ ટંકારા (જિ. જામનગર)માં. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ ઉજનમાં. અસહકાર-આંદોલનમાં જોડાતાં, અંગ્રેજી શિક્ષણના વિરોધમાં અભ્યાસ છોડી દીન', “સાદિક, મુસ્લિમ,’ મેમણ બુલેટિને તથા ‘ઇન્કિલાબમાં પત્રકાર અને તંત્રી. ૧૯૩૮માં બાંટવાના કોહિનુર પ્રિન્ટિંગ પ્રેરાના મૅનેજર.
૪૮૨: ગુજરાતી સાહિત્યકોશ- ૨
For Personal & Private Use Only
Page #494
--------------------------------------------------------------------------
________________
મિઠાઈવાળા અરદેશર કુંવરજી – મિસ્ત્રી દામજી મેઘજી
માત્ર
નીર
પ્રિન્ટરી સાથે કરી દેશે
પાકિસ્તાન રાઈટર્સ ગિલ્ડ, ગુજરાતી રિજનના સેક્રેટરી. દેશ- મિયાંસાહેબ કાલુમિયાં: પદ્યકૃતિ “પીર બુખારીની ઉત્પત્તિ તથા . વિભાજન પછી કરાંચીમાં, મુજાહિદ પ્રિન્ટરી સાથે સંલગ્ન. વર્ણન' (૧૮૮૬)ના કર્તા. એમણે ‘નયનનાં નીર' (૧૯૩૩), ‘અઘુકથાઓ' (૧૯૩૩),
૨.૨.૬. ‘વાળાઓ' (૧૯૩૭) વગેરે વાર્તાસંગ્રહો આપ્યા છે. આ ઉપરાંત મિશનરી અમીરઅલી કાસમ : ચરિત્રસંગ્રહ “સૂફી સંતો' (૧૯૫૨) ‘ઇસ્લામ અને તલવાર’, ‘તંદુરસ્તીનું શર્મનામું (૧૯૪૦), 'કાઇ ના કર્તા. આઝમ મુહમ્મદઅલી જિન્નાહ' (૧૯૪૭), જેલવીતી' (૧૯૭૮)
મિસ્ત્રી અંબાલાલ નાથાલાલ: જીવનચરિત્ર અમર કલાકાર’ વગેરે એમનાં અન્ય પુસ્તકો છે.
(૧૯૫૭) અને “મીનળદેવી” તથા વાર્તાસંગ્રહ ‘સોલંકીયુગની
કીર્તિકથાઓ' (૧૯૫૭) અને 'રુદ્રમાળ અને બીજી વાતો' (૧૯૫૭) મિઠાઈવાળા અરદેશર કુંવરજી : ‘ટીપુ સુલતાન'(૧૮૯૩) નવલકથા- -ના કર્તા. ને કર્તા.
ચંટો.
મિસ્ત્રી આઈ. એચ. : “ઇ (ગ્લશ ઇડિયમ ટ્રાન્સલેટેડ ઇન ગુજરાતી”
(૧૮૮૮)ના કર્તા. મિત્ર: જુઓ, પટ્ટાણી પ્રભાશંકર દલપતરામ.
૨.૨.૮. મિત્રતાની કલા : ટોળામાંથી મિત્રની અને અંગત મિત્રમાંથી મિસ્ત્રી આત્મારામ ગંગારામ : પદ્યકૃતિ 'જ્ઞાનબાધચિંતામણિ વિશ્વામિત્રની શોધને ચધત ઉમાશંકર જોશીને નિબંધ.
(૧૮૯૯)ના કર્તા.
ચંટો. મિથ્યાભિમાન (૧૮૭૧): કવિ દલપતરામ-રચિત, ગુજરાતી નાટય- મિસ્ત્રી એ. એફ.: રમૂજી વાર્તા ‘કમાલ કોમેડી : પારસી રોબિન્સન
સાહિત્યનું પહેલું પ્રહસન. આઠ અંક અને અંદર પ્રવેશના આ કૂઝ' (૧૯૩૮) તથા ‘ગમ્મતના ગબારા' (૧૯૩૬) અને “વફાઈમાં પ્રહસનમાં પાશ્ચાત્ય રંગભૂમિ, સંસ્કૃત નાટક અને તળપદા વમળ' (૧૯૩૯)ના કર્તા. ભવાઈના અંશેનું જીવંત મિશ્રણ છે. રતાંધળા જીવરામ ભટ્ટ પરણેતર જમનાને તેડવા સાસરે જાય છે તે દરમ્યાન જ્ઞાન, કુળ મિસ્ત્રી એદલજી દાદાભાઈ : દ્વિઅંકી ઑપેરા ‘ગુલ અને બુલબુલ અને ધનના મિથ્યાભિમાનને કારણે કઈ રીતે કમોતને ભેટે છે (૧૮૮૦)ના કર્તા. એનું, ક્રિયાસાતત્ય સાથે હાસ્યજન્ય પરિસ્થિતિઓ ને સંવાદોમાં
૨.૨.દ. નિરૂપણ થયું છે. એની અસરકારકતા એવી છે કે જીવરામ ભટ્ટ મિસ્ત્રી ગેવિંદ નારણ : પદ્યકૃતિ 'ગાવિંદગિરા' (૧૯૨૨) ના કર્તા. મિથ્યાભિમાનના પર્યાયવાચી તરીકે ગુજરાતી સાહિત્યમાં અમર છે.
૨.ર.દ. સાહિત્યિક ગુણવત્તા અને અભિનયક્ષમતાને કારણે દલપતરામનું
મિસ્ત્રી જાફરઅલી, “અસ્તર (૧૧-૧-૧૯૦૫, ૫-૨-૧૯૨૯) : આ નાટક યાદગાર બન્યું છે.
જીવનચરિત્રલેખક. ૧૯૨૦માં “ચૌદમી સદી' માસિકનું તથા ચંટો.
૧૯૨૭માં મુસ્લિમ લિટરેચર’ ગ્રંથમાળાનું પ્રકાશન. મુંબઈમાં મિચેરહામજી માણેકજી બરજોરજી (૧૮૮૭, ૧૮૯૮) : વાર્તાકાર. અવસાન.
ઍલ્ફિન્સ્ટન્ટ ઇન્સ્ટિટયુટમાં કેળવણી. ઇન્સ્ટિટ્યુટ છોડ્યા પછી એમણે જીવનચરિત્ર “હજરત મોહમ્મદ' (૧૯૨૭) ઉપરાંત લશ્કરી હિસાબખાતામાં. ‘દોસ્ત હિંદ'ના તંત્રી. ૧૮૬૪-૬૫માં “કુરકાનની ફિલોસોફી', ‘ઉમવી દરબારના ભેદભરમો’ અને ‘પ્રેમનું ‘મુંબઈ સમાચાર'ના તંત્રી તથા પછીથી તેના માલિક. ૧૮૬૬માં
પરિણામ વગેરે પુસ્તકો આપ્યાં છે. સમાચાર', ૧૮૬૮ માં લોકમિત્ર' અને પછી રમૂજી પત્ર
૨.૨,દ. ‘દાતરડું'ની સ્થાપના. દાતરડું” પછીથી ‘હિન્દીપંચમાં રૂપાંતરિત
મિસ્ત્રી જીજીભાઈ પેસ્તનજી (૧૮૫૯, ૧૯૧૩) : વાર્તાકાર, સંપાદક. થયેલું.
૧૮૭૯માં બી.એ., ૧૮૮૨ માં એમ.એ. ફોર્ટ હાઈસ્કૂલમાં શિક્ષક, એમના ‘બરજરનામા’ના ૯થી ૧૮ સુધીના ભાગ ૧૮૭૯માં
વિશ્વામિત્રના અધિપતિ. પૂરા થયેલા છે. એમાં એમણે શૌર્યસાહસકથાઓ આપી છે.
એમની પાસેથી પ્રાચીન ઇતિહાસની વાર્તાઓ' તથા જમશેદજી ચં..
નસરવાનજી પીતીતનાં કાવ્યોનું સંપાદન “મારી મજેહ તથા બીજી મિયાં ફુસકી : બહારથી મૂર્ખ લાગવા છતાં સંકટમયે બુદ્ધિથી માર્ગ કવિતાઓ' (૧૮૯૨) મળ્યાં છે. એમણે ફરામજી દાદાભાઈ પાંડેએ કરતે, જીવરામ જોષીની દશ ભાગમાં વહેંચાયેલી બાળવાર્તાને તૈયાર કરેલે કહેવત સંગ્રહ કહેવતમાળા'-ભા. ૧-૨ પ્રગટ કર્યો છે. બાળવાચકોને અત્યંત પ્રિય નાયક,
એ.ટો. ચ.ટી. મિસ્ત્રી દામજી મેઘજી: ‘પ્રેમભદ્રા અને બ્રહ્મદત્ત: એક વાત મિયાં બી. પી.: નાટક “સતી મદાલસાના કર્તા.
(૧૮૯૮)ના કર્તા. ૨,૨,દ.
૨૨.૮,
ગુજરાતી સાહિત્યકોશ- ૨ :૪૮૩
For Personal & Private Use Only
Page #495
--------------------------------------------------------------------------
________________
મિસ્ત્રી દારબ બી.-- મીર રશીદ કમાલભાઈ
મિસ્ત્રી દાબ બી.: નાટક ‘સરચાઈને રસાથી' (અન્ય સાથે, ૧૯૩૬)
ના કર્તા.
(૧૯૭૦) તથા જીવનચરિત્ર ‘વીરની હાકલ : સરદાર વલ્લભભાઈની રણગર્જનાઓ' (૧૯૩૦) અને “ જાજીની વાતો'ના કર્તા.
મિસ્ત્રી દિનેશ: જીવનચરિત્ર “ભાલચન્દ્ર ત્રિવેદી :ઝંઝાવાતી જીવન
કથા’ના કર્તા.
મિસ્ત્રી નટવરલાલ ઝીણાભાઈ : ત્રિઅંકી રામાજિક નાટકો "માનવરંગ' (૧૯૩૯) તથા ‘શંકિત નયન' (૧૯૪૬)ના કર્તા.
મિસ્ત્રી નટુભાઈ, “ચતક’: સત્યઘટના પર આધારિત સચિત્ર બાળવાર્તાઓને સંગ્રહ ‘જવાનોની જવાંમર્દી' (૧૯૬૫)ના કર્તા.
૨..દ. મિસ્ત્રી નથુ ગબર : “સ્ત્રીચરિત્રનું હાસ્યકારક ફારસ અથવા મતીરાંદની હુંશિયારી' (૧૮૮૯), “ધનીમાના ધમણ મંગળ અથવા વાણિયાભાઈનું પિકળ' (ચે. આ. ૧૯૦૪) તથા ‘છપ્પરપગે છપ્પરિયો' (૧૯૦૪)ના કર્તા.
મિસ્ત્રી રુસ્તમજી હોરમસજી : નવલકથાકાર, પારસી લેખક મંડળના
માનદ મંત્રી અને અમિંગહામની કમર્શિયલ ઇન્સ્ટિટયુટના ફેલા. લિવરપુલની જાણીતી વેલ્ડ કંપનીની મુંબઈ શાખામાં એકાઉન્ટ.
એમણે “ખાર વડો કે પૈસે?” (૧૮૯૭), ‘સપલની સુના (૧૮૯૮), ‘શરમાળ કુંવર’(૧૮૯૯), ‘સેનારણ' (૧૯૬૨), ‘જમશેદની જહેમત'(૧૯૮૭), ‘દુશમન દારબ' (૧૯૦૮), ‘ચૂમીની હોકાણ'(૧૯૧૦), ‘તેહમીનું તકદીર' (૧૯૧૪) જેવી સામાજિક નવલકથાઓ તથા ‘પોકેટ ગુજરાતી-ઇગ્લિશ ડિકશનરી' (૧૮૯૯) અને ‘સમેચ્ચાર શબ્દસંગ્રહ' (૧૯૧૭) જેવા કોશ આપ્યા છે.
૨.૨.દ. મિસ્ત્રી લવજી લવંગિયા: પાટક ‘રાચાઈને સાથી' (અન્ય સાથે, "૧૯૩૪)ના કતાં.
મિસ્ત્રી પુરૂષોત્તમ જીવણજી : ‘વૈતાળની વાતો' (અન્ય સાથે, ૧૯૫૨). તથા ‘મડાપચ્ચીસી' (અન્ય સાથે)ના કર્તા.
૨.૨,૬. મિસ્ત્રી ભૂપેન્દ્ર રામલાલ (૧૧-૧૦-૧૯૩૭) : વિવેચક. જન્મસ્થળ
અમદાવાદ. ૧૯૫૯ માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ., ૧૯૬૧માં એમ.એ. (ગુજરાતી નવલકથાસાહિત્યમાં પ્રાદેશિક વિશેષતાઓનું નિરૂપણ' વિષય પર પીએચ.ડી. ૧૯૬૦ થી આર્ટ્સ કૅલેજ, ડભોઈમાં અધ્યાપન.
એમની પાસેથી ‘સાહિત્યને આસ્વાદ અને સ્વાધ્યાય'(૧૯૭૨), ‘આચમન' (૧૯૭૨), “સાહિત્યવિવેચનના સિદ્ધાંત' (૧૯૭૭) તથા ‘ગુજરાતી પ્રાદેશિક નવલકથાઓ' (૧૯૮૩) જેવાં પુસ્તકો તેમ જ પ્રેમાનંદકૃત ‘કુંવરબાઈનું મામેરું' (૧૯૭૩)નું સંપાદન મળ્યાં છે.
મિસ્ત્રી હોરમસજી રોહરાબજી, ‘હરમીસ' (૧૮૭૦, ૧૯૪૫) : ‘મધુરિકા' (૧૯૧૪), ‘હિંદના દાદા' (૧૯૧૭), “માતા મધૂરી’ (૧૯૨૩), ‘બાળકબેધ' (૧૯૨૭) વગેરે કાવ્યગ્રંથો; “નસીબને નાઝ' (૧૯૧૭), “મોહન મહાલ' (૧૯૧૮), રાગ કે વૈરાગ’(૧૯૨૧) વગેરે નવલકથાઓ તથા “જિંદગીનું અગ્રણ' (૧૯૨૨) નાટકના કર્તા.
ચં.ટી. મીઠુજી ફરામરોજ જહાંગીર : ‘ફરામરો જ કહાંગીર મીઠુજીની આત્મકથા' તથા સંતસમાગમ વર્ણવતું પુસ્તક ‘સત્યની શોધમાં હારો આઠ વર્ષને અનુભવ’ના કર્તા.
મીનપિયાસી : જુઓ, ભટ્ટ દિનકરરાય કેશવલાલ. મીનવાલા હેમી પીરોઝશાહ : ‘ઝુંપડીનું ઝવેર નાટકનાં ગાયના' (૧૯૩૦)ના કર્તા.
મિસ્ત્રી મગનભાઈ કે. : રશિયન ક્રાંતિકારીનું જીવનચરિત્ર “વીરા ફીગનર’ (૧૯૩૩)ના કર્તા.
૨.ર.દ. મિસ્ત્રી મનસુખલાલ ઝવેરભાઈ: પદ્યકૃતિ “ખાટાં-મીઠાં બોર (૧૯૪૯)ના કર્તા.
૨.૨,દ. મિસ્ત્રી માણેકશાહ દીનશાહ: જમશેદજી જીજીભાઈ અને ઝિશાહ
મહેતાનાં જીવનચરિત્ર નિરૂપનું સ્મરણફૂલડાં” તથા “જ્ઞાનગમ્મતનાં ગૌહરો'- ભા. ૧, ૨ (૧૯૧૮, ૧૯૨૦) જેવાં પુસ્તકોના કર્તા.
૨.૨,દ. મિસ્ત્રી રણછોડજી કેસૂરભાઈ : દારૂની બદીનું નિરૂપણ કરતી વાર્તા ‘મને દૂત'; નવલકથાઓ ‘ક્રાંતિકારી લગ્ન' (૧૯૨૯), ‘સત્યાનાશ'
મીનળદેવી : રાજા કર્ણદેવના અવસાન પછી સગીર જયદેવ નિમિત્તે શાસનને પોતાને હસ્તક લેવા અનેકોએ ખેંચતાણ અને સંઘર્ષ કર્યો એનું નિરૂપણ કરતી કનૈયાલાલ માણેકલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા “પાટણની પ્રભુતા'નું મુંજાલ સાથે પ્રેમસંબંધે સંકળાનું રાજમાતાનું પાત્ર.
એ.ટી. મીર ગુલાબભાઈ ભીખાભાઈ : પદ્યકૃતિ “માઈગૂંજાર'(૧૯૪૬)ના
કર્તા. મીર રશીદ કમાલભાઈ (૧-૬-૧૯૫૦) : કવિ. જન્મ ખેડા જિલ્લાના
પડાલમાં એમ.એ. વડોદરાની એમ. ઈ. એચ. ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષક.
૪૮૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #496
--------------------------------------------------------------------------
________________
મીરઝાં અલકાઝીમ –મુનશી અવિનાશ ગજાનન
‘દેરા' (૧૯૮૫) એમના કાવ્યસંગ્રહ છે.
.ટી. મીરઝાં અલીકાઝીમ : ‘ડિકશનરી ગુજરાતી એન્ડ ઇંગ્લિશ (અન્ય સાથે, ૧૮૪૬)ના કર્તા.
૧૯૨૪માં ધારાસભ્ય. પક્ષના મુખ્યદંડક. ૧૯૩૮માં ધારાસણા સત્યાગ્રહવેળા દોઢ વર્ષને કારાવાસ.
એમણે સંદર્ભગ્રંથની ગરજ સારનું જીવનચરિત્ર છત્રપતિ શિવાજીચરિત્ર'(૧૯૩૪) તથા મરાઠી કૃતિ “સંગીત એક પ્યાલા’ને અનુવાદ “મદિરાપ્રતાપ” આપ્યાં છે.
૨.ર.દ. મુકુન્દરાય:કુટુંબના કેન્દ્રમાંથી ઉતરીતે બહાર નીકળી ગયેલા પુત્ર સંદર્ભે પિતાની વેદનાની પરાકાષ્ઠા બતાવતી રામનારાયણ વિ. પાઠક, દ્વિરેફની પ્રસિદ્ધ ટૂંકીવાર્તા.
મીરઝાં (દસ્તુર) કૅમેજી પેશાતનજી (૧૮૬૫, ૧૯૪૫) : ‘જરથોસ્તી વિષયો' (૧૯૪૦), “અવસ્તા સાહિત્ય' (૧૯૪૧) તથા રાતભકિતને ઈરાની આદર્શ જેવાં પુસ્તકોના કર્તા.
ચં.ટી.
મુકેશચન્દ્ર: સમાજ કથા-શ્રેણી તળે પ્રકાશિત નવલકથાઓ ‘સુહાની રાત ઢલ ચૂકી’, ‘સાજન સે દૂર’ અને ‘ચિપિયાસી' (૧૯૭૯)ના કર્તા.
મુકતાબાઈ: પત્રસંગ્રહ 'મુકતાબોધ' (૧૮૭૯)નાં કર્તા.
મીરઝાં ફરામરોઝ ફિરોઝ, ‘મીરઝા ખુશરો' : જીવનચરિત્ર અહેવાલએ-ઈરાનશાહના કર્તા.
૨.ર.દ. મીરઝાં (દસ્તુર) રમઝદયાર ફિ. કેયજી : જીવનચરિત્ર “ઈરાનશાહ અને દસ્તુર નસંગ ધવલના કર્તા.
રર.દ. મીશ (૧૯૬૫): ચંદ્રકાન્ત બક્ષીના આ વાર્તાસંગ્રહમાં તેવીસ ટૂંકીવાર્તાઓ અને છાસઠ પૃષ્ઠની લાંબી વાર્તા “મીરા'નો સમાવેશ છે. ટુચકા જેવા પ્રસંગે લઈ એનું આલેખન કરતી ‘ઇ'ગ્લૅન્ડ રીટર્ન' જેવી વાર્તાઓ,વિધિવકતાને કુશળતાથી ઉપસાવતી રચનાપદ્ધતિથી કયાંક કયાંક ઘૂંટાયેલી કરુણાનું અછું નિરૂપણ કરતી ‘ફોરા' જેવી વાર્તાઓ, પ્રક્ષેપણની પદ્ધતિથી ભયજનિત મનોવ્યથાનું નિરૂપણ કરતી ડાઘ” વાર્તા, કોલેરાના દરદીનું બેહોશી અને જાગ્રતાવસ્થાની ત્રુટકતાની કદીક વેચિયપૂર્ણ લાગતી પરિસ્થિતિનું સચોટ આલેખન કરતી ઊંઘને એક દર’ વાર્તા ઇત્યાદિ ઉલ્લેખનીય કૃતિઓમાં બક્ષીની જાણીતી નબળાઈઓ અને એમનાં વળગણ. એમનું આલેખનરામર્થ્ય વગેરે અંશોનું પ્રતિનિધિત્વ જોવાય છે. લઘુનવલનાં લક્ષણો ધરાવતી લાંબી વાર્તા “મીર” પ્રક્ષેપણની સંગતિપૂર્ણ ટેકનિકના વિનિયોગથી અંધ મીરાના જીવનની કરુણતાને ઉપસાવવામાં સફળ નીવડી છે અને ઉપરછલ્લા અસ્તિત્વવાદની નવલની નિષ્ફળતામાંથી ઊગરી ગઈ છે.
ર.શા. મીરાંબહેન : જીવનચરિત્ર “રતિલાલ : મારી મા' (૧૯૮૩) તથા સંપાદન ‘ગાંધીવિચાર-સાર' (૧૯૬૨)નાં કર્તા.
મુકિતપ્રસૂન: શિવકુમાર જોશીનું એકાંકી. નાટયવતુ આ પ્રમાણે છે:
સ્વાતંત્ર્ય પછી બંગદેશના ભાગલા બાદ બળાત્કારને ભોગ બનેલી કલ્યાણી ભાગ બનાવનારનું પછીથી ખૂન કરે છે અને ઉદરના બાળકને આવકારે છે.
એ.ટી. મુકિતવિજયજી : “શબ્દરત્ન મહોદધિ : સંસ્કૃત-ગુજરાતી' (૧૯૩૭)
ના કર્તા.
મુખી ગિરધરલાલ, નટખટ’ (૨૦-૧૧-૧૯૨૦) : “રંગ અને રંગત' (૧૯૬૮), ‘મધુર મસ્તી' (૧૯૭૩), ગંગા અને ઝમઝમ' (અન્ય સાથે, ૧૯૭૪), “રસિક શ્યામ ભજનાવલિ', “ખૂબૂ’, ‘પ્રેમનિર્ઝરી' અને ‘કલરવ’ જેવા કાવ્યસંગ્રહોના કર્તા.
મુનશી અબ્દુલરશીદ મહમ્મદભાઈ, ‘રશીદ? (૨૩-૭-૧૯૩૯) : કવિ.
જન્મ ખેડામાં. એમ.એ., એલએલ.બી. પોલીસ મહાનિર્દેશકની કચેરી સાથે સંલગ્ન.
એમણે અસ્તિત્વનાં વિવિધ રૂપોને પામવાની મથામણોને આલેખતી કાવ્યકૃતિઓનો સંગ્રહ ‘અસ્તિત્વને શોધું છું (૧૯૮૦) તથા અન્ય કાવ્યસંગ્રહ ‘શબ્દસરોવર’ આપ્યા છે.
મુનશી અબ્બાસઅલી : નાટકો ‘ગુલબકાવલી', ‘નઈ રોશની', સેવકધર્મ' (૧૯૨૪) તથા કાર્યસિદ્ધિનાં ગાયનોના કર્તા.
મુએ-જો-ડેરોથી ઝિન્દ-જો-ડેરો સુધી: મૂઆઓનો ડેરો તટસ્થ હોય
છે, જિન્દાઓને ડેરો ભવિષ્યની દિશામાં ચાલતા હોય છે - એવા આધાર પર રાજાઓની નહિ પણ પ્રજાની વાતને આગળ કરતો ચન્દ્રકાન્ત બક્ષીને નિબંધ.
ચંટો. મુકાદમ જી. એસ. : ‘મુકાદમના નિબંધ'ના કર્તા.
રર.દ. મુકાદમ વામન તારામ(૧૮૮૫, ૧૯૫૦): જીવનચરિત્રલેખક. જન્મગોધરા (જિ. પંચમહાલ)માં. ૧૯૧૨થી જાહેરજીવનમાં સક્રિય.
મુનશી અરદેશર ફેસાભાઈ : ટુચકા-રમૂજોને સંગ્રહ ‘રમૂજે દિલપસંદ અથવા દિલને રીઝવનારા ટુચકા' (૧૮૯૩)ના કર્તા.
મુનશી અવિનાશ ગજાનન (૨૮-૬-૧૯૨૩) : કવિ, નવલકથાકાર,
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૮
For Personal & Private Use Only
Page #497
--------------------------------------------------------------------------
________________
મુનશી ઉમરજી મહમ્મદભાઈ – મુનશી કનૈયાલાલ માણેકલાલ
એકાંકીલેખક. જન્મ અમદાવાદમાં. એમ.એસસી., પીએચ.ડી. ગુજરાતની વિવિધ વિજ્ઞાન કોલેજોમાં આચાર્ય. શ્રમિક વિદ્યાકેન્દ્ર, અમદાવાદના માનદ નિયામક.
એમણે નવલકથાઓ “શરમાળ' (૧૯૭૪) અને ‘ગુલાબચક્ર (૧૯૭૫); કાવ્યસંગ્રહ “મૌનની વાણી' (૧૯૮૨) તથા એકાંકીસંગ્રહો ‘દિલ' (૧૯૬૨), ‘પડદો ઊપડે ત્યારે' (૧૯૭૪) અને ‘નટી વિનાનાં નાટકો' (૧૯૭૬) આપ્યાં છે. આ ઉપરાંત એમણે કુદરતની કરામત' (૧૯૬૪), ‘ચાંદો' (૧૯૬૫), તાઈકો' (૧૯૬૫), "છૂક છૂક છૂક' (૧૯૬૯) અને અમારાં ગીત' (૧૯૮૩) જેવી બાળસાહિત્યની પુસ્તિકાઓ પણ આપી છે.
૨.ર.દ. મુનશી ઉમરજી મહમ્મદભાઈ : ચરિત્રલક્ષી કૃતિ “પીરઝાદા બાપામીયા' (૧૯૩૦) તથા અનૂદિત કાવ્યપુસ્તક ‘કરીમાની ગુજરાતી કવિતા અથવા ઇસ્લામનાં મોતી'ના કર્તા.
નિ.વ. મુનશી ઉમેદઅલી કરીમમોહમ્મદ : રાવસાહેબ દીવાન પ્રિભદાસના મૃત્યુ નિમિત્તે લખાયેલી કરુણપ્રશસ્તિ “પ્રિભવિરહબેતાળીસી’ (૧૮૮૫)ના કર્તા.
| નિ.. મુનશી એમ. એસ. : નાટયકૃતિ “અસીરે હિર્સના કર્તા.
નિ.. મુનશી કનૈયાલાલ માણેકલાલ, ઘનશ્યામ વ્યાસ'(૩૦-૧૨-૧૮૮૭,
૮-૨-૧૯૭૧): નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર. જન્મ ભરૂચમાં. ૧૯૦૧માં મૅટ્રિક. ૧૯૦૨માં વડોદરા કોલેજમાં પ્રવેશ. ઓગણીસમે વર્ષે એલિસ પ્રાઈઝ સાથે બી.એ. ૧૯૧૦માં એલએલ.બી. ૧૯૧૩માં મુંબઈમાં વકીલાતને પ્રારંભ. ૧૯૨૨ માં 'ગુજરાત' માસિકનો પ્રારંભ. ૧૯૩૭માં મુંબઈ રાજયના ગૃહપ્રધાન. ૧૯૪૮માં રાષ્ટ્રની બંધારણસભાના સભ્ય.
એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન. ૧૯૫૨ની ચૂંટણી પછી ઉત્તરપ્રદેશના રાજયપાલ તરીકે નિયુકિત. ૧૯૩૮માં ભારતીય વિદ્યાભવનની સ્થાપના અને જીવનના ઉત્તરાર્ધમાં તેની પ્રવૃત્તિઓના વિકાસ પાછળ પ્રવૃત્ત. ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૫માં પ્રમુખ. મુંબઈમાં અવસાન.
સાહિત્યસર્જક મુનશીને વિશેષ ખ્યાતિ નવલકથાકાર તરીકે મળી છે. “વેરની વસુલાત'(૧૯૧૩)માં જગતકિશોર અને તનમનની કરુણાન્ત પ્રેમકથા અંતર્ગત એમણે રત્નગઢની રાજખટપટો, જાસૂસી, ભેદભરમ ઇત્યાદિ ગૂંથી લીધાં છે. ‘કોનો વાંક? (૧૯૧૫)માં બંડખેર સમાજલક્ષિતા આગળ તરી આવે છે. ‘સ્વપ્નદ્રષ્ટા' (૧૯૨૪)માં વીસમી સદીના પ્રથમ દશકની આપણી રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ અને અરવિંદ, ટિળક વગેરે નેતાઓના પ્રભાવ તળે આવેલા નવયુવકોના માનસને ચિતાર અપાયો છે. “સ્નેહસંભ્રમ' (૧૯૩૧) માણસની નબળાઈ અને બેવકૂફી પર વ્યંગકટાક્ષ કરતી સફળ ફાર્સકૃતિ છે. “તપસ્વિની'-ભા. ૧-૨ (૧૯૫૭),
ભા.૩ (૧૯૫૮)માં લેખકની નેમ ગુજરાતી જીવનના ૧૯૨૦ થી ૧૯૩૭ સુધીના સામાજિક તેમ જ રાજકીય પ્રવાહોને પ્રતિબિંબિત કરવાની છે; જોકે નવલકથાની વસ્તુસંકલના વિશૃંખલ છે. પોતાની આ પાંચેય સામાજિક નવલકથાઓમાં જયાં એમણે વિનોદઉપહાસને આશ્રય લીધે છે ત્યાં એમને સારી સફળતા મળી છે.
ઐતિહાસિક નવલકથાઓમાં તેઓ ઐતિહાસિક સત્યનું ગૌરવ કરતા નથી. એમના મતે ઇતિહાસ સાહિત્યમાત્રની જેમ “સરસતા'ને કારણે આસ્વાદ્ય છે. એમની ઐતિહાસિક નવલકથાઓ પર ફ્રેન્ચ નવલકથાકાર ઍલેકઝાન્ડર ડયૂમાને પ્રભાવ સ્પષ્ટ છે. 'પાટણની પ્રભુતા' (૧૯૧૬) એમની સેલંકીયુગની નવલત્રયીની પ્રથમ કડી છે. તેનું વસ્તુ સંકલિત-સુગ્રથિત છેને તેમાં સત્તાસંઘર્ષની કથાની સાથે જ મીનળ-મુંજાલ,ત્રિભુવન-પ્રસન્ન અને હંસા-દેવપ્રસાદની પ્રણયકથાઓ ગૂંથાયેલી છે. મીનળ-મુંજાલ ઐતિહાસિક પાત્ર હોવા છતાં તેમની વચ્ચે પ્રેમ અનૈતિહાસિક-કાલ્પનિક છે. તેમાંનું પાત્ર આનંદસૂરિ પણ કાલ્પનિક છે. ગુજરાતનો નાથ' (૧૯૫૮)'પાટણની પ્રભુતા'ના કથાતંતુને આગળ વધારે છે. પાટણ પર આક્રમણ કરનાર અવંતીના સેનાપતિ ઉલક સાથે સંજોગવશાત કરવામાં આવતી સંધિ, પાટણની ડામાડોળ દશાને લાભ લઈ ભીંસ દેવા મથતા જૂનાગઢના રા'નવઘણની હાર એ આ નવલની મુખ્ય રાજકીય ઘટનાઓ છે; પણ વાસ્તવમાં કૃતિ કાકની પરાક્રમગાથા છે. રાજાધિરાજ' (૧૯૨૨) નવલત્રયીની છેલ્લી કડી છે. જયસિંહ દેવને જૂનાગઢનો વિજય કૃતિનું મુખ્ય વસ્તુ છે. વર્ણનાત્મકતા, પથરાટ અને કથનપ્રાધાન્યનું પ્રમાણ અહીં વધ્યું છે ને નાટયાત્મક પ્રસંગો ઘટયા છે. રાણકને સતી થવાનો અને મંજરીના મૃત્યુનો - બંને પ્રસંગ રસાવહ બન્યા છે. પ્રબળ કાર્યવેગ ને રહસ્યમયતાનું અસરકારક નિરૂપણ કથાત્રયીને વાચનક્ષમ બનાવે છે. ગાંધીયુગના આરંભે આવતી આ કૃતિઓમાં જીવનમૂલ્યોનો અભાવ વરતાય છે. કૌતુકપ્રિયતા અને બૌદ્ધિકતાનું લેખકે કરેલું મિશ્રણ કારગત પુરવાર થયું છે. ત્રણે કૃતિઓ નાટયાત્મકતા ધરાવે છે.
પૃથિવીવલ્લભ' (૧૯૨૦) એમની પાત્રપ્રધાન ઐતિહાસિક લઘુનવલ છે. રસજ્ઞ માલવપતિ મુંજનું, તેના હાથે સોળ-સેળવાર પરાજય પામેલા તૈલંગણના ચાલુક્યરાજ તૈલપ દ્વારા કેદ પકડાવું અને કેદમાંથી ભાગી છૂટવાના વિફળ કાવતરાની સજારૂપે હાથીના પગ તળે કચરાવું એ કથાની પ્રમુખ ઘટનાઓ છે; સાથોસાથ કેદી મુંજ અને તૈલપની કઠોર વૈરાગ્યવ્રતી વિધવા બહેન મૃણાલને પ્રેમપ્રસંગ કથાને રસાવહ બનાવે છે. નિજોના ‘સુપરમૅનને સંપ્રત્યયને મુંજના પાત્ર દ્વારા મૂર્ત કરવાને લેખકનો પ્રયાસ છે. ‘ભગવાન કૌટિલ્ય'(૧૯૨૪)માં આચાર્યવિષષ્ણુગુપ્ત ચાણકય ચંદ્રગુપ્ત મને બ્રાહ્મણદ્વૈપી મહાપદ્મ નંદની કેદમાંથી છેડાવી નસાડે છે એ કથા કહેવામાં આવી છે. કૌટિલ્યનું પ્રભાવક વ્યકિતત્વ નવલકથાનું પ્રભાવકેન્દ્ર છે. જય સેમનાથ' (૧૯૪૦)માં મહંમદ ગઝનીએ સોમનાથના સંસ્કૃતિકેન્દ્ર પર આક્રમણ કર્યું ત્યારે દેશની અને ગુજરાતની શી સ્થિતિ હતી તે દર્શાવવાનો લેખકને પ્રયાસ છે. અલબત્ત, કૃતિને સબળ અંશ છે-વિશાળ ફલક પર આલેખાયેલાં ‘રણ અને આંધી' જેવાં શનચિત્રો અને કવિત્વપૂર્ણ સ્મરણ
૪૮૬: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #498
--------------------------------------------------------------------------
________________
મુનશી કનૈયાલાલ માણેકલાલ
ચિત્ર. “ભગ્નપાદુકા' (૧૯૫૫)માં ગુજરાતના અંતિમ હિંદુ રાજા કરણ વાઘેલાના શાસનકાળ દરમિયાન અલાઉદ્દીન ખીલજી દ્વારા ગુજરાત પર થયેલા આક્રમણની અને ગુજરાતે કરેલ તેના પ્રતિરોધની કથા આલેખાઈ છે.
મુનશીને ઇતિહાસપ્રેમ એમને પુરાણા સુધી ખેંચી જાય છે. વેદ-પુરાણકાળને નિરૂપીને એક સંસ્કૃતિકથા રચવાની એમની ઇચ્છા પૌરાણિક નવલકથાઓ અને નાટકો દ્વારા ચરિતાર્થ થઈ છે. ‘લોમહર્ષિણી' (૧૯૪૫) વેદકાળની કથા છે. તેમાં દાશરાજ્ઞયુદ્ધ અને સહસ્ત્રાર્જનસંહારની તથા શુન:શેપની કથા કહેવાયેલી છે. ‘ભગવાન પરશુરામ' (૧૯૪૬)માં “લમાહપણી’ની કથા આગળ વધે છે. તેમાં રામ-લોપાના યૌવનકાળની કથા છે અને મુખ્યત્વે પરશુરામનાં પરાક્રમો આલેખાયાં છે. કૃષ્ણાવતાર'-ખંડ ૧ થી ૮ (૧૯૬૩-૧૯૬૪)માં કૃષ્ણના જીવન અને પરાક્રમોની કથા નિરૂપાયેલી છે. આકૃતિવિધાનની શિથિલતા વિશાળ ફલક પર આલેખાયેલી આ નવલકથાને કલાકૃતિ બનતી અટકાવે છે.
‘સરસ્વતીચંદ્ર' પછી મુનશીની નવલે ગુજરાતી નવલકથાવિકારનું એક વિશિષ્ટ પ્રકરણ બની રહે છે. નાટયાત્મક નવલકથા મુનશીનું નોંધપાત્ર પ્રદાન છે. ધૂમાની અસર નીચે તેઓ પોતાની નવલકથાઓમાં ત્વરિત ગતિથી વહેતે રસપૂર્ણ વરતુપ્રવાહ, સુશ્લિષ્ટ વસ્તુગૂંફન, સ્પષ્ટરેખ સજીવ પાત્રાલેખન, નાટયાત્મકતા, ચમકદાર સંવાદરના આદિ નવલકથાનાં અંગોને આકર્ષક રીતે વિકસાવે છે. ચેતનથી તરવરતાં, અસાધારણ શકિતવાળાં-પ્રભાવશાળી પાત્રો એમણે સજર્યા છે. નવલકથા માટેની સમુચિત જાપાશૈલી તેઓ પહેલીવાર રફળતાપૂર્વક સજે છે. બોલાતી જીવંત ભાષાનો રણકાર એમની ભાષામાં સંભળાય છે.
એમણે સામાજિક, ઐતિહાસિક, પૌરાણિક - ત્રણ પ્રકારનાં નાટકો લખ્યાં છે. સામાજિક નાટકો મુખ્યત્વે પ્રહસનરૂપ છે. તેમાં શ્રીમંત વર્ગનાં દંભ અને અભિમાન પર કાતિલ પ્રહારો કરી લેખકે તેમની પિકળતા હાસ્યાસ્પદ સ્વરૂપમાં પ્રગટ કરી છે. વાવાશેઠનું સ્વાતંત્રય” (૧૯૨૧) “ફાર’ની નજીક જતું લેખકની મજાકશકિતનું દૃષ્ટાંત છે. ‘બે ખરાબ જણ' (૧૯૨૪) માં હાસ્યોત્પાદક પરિસ્થિતિઓ છે. ‘આજ્ઞાંકિત' (૧૯૨૭)માં હૃદયપરિવર્તન બહુ પ્રતીતિકર લાગતું નથી. ત્રણે નાટકોના કેન્દ્રમાં લગ્નનો પ્રશ્ન છે. ઉપરાંત વ્યંગકટાક્ષનું પ્રાધાન્ય હોવાથી અતિશયોકિતને આશ્રય લેવામાં આવ્યો છે. ‘કાકાની શશી' (૧૯૨૮) પ્રહસન હોવા છતાં તેમાં ફાસિકલ તત્ત્વનો અભાવ છે. ઇબ્સનશૈલીનું આ નાટક મુનશીની નાટકકાર તરીકેની અનેક લાક્ષણિકતાઓને પ્રગટ કરતું, રંગભૂમિ પર સફળ નીવડેલાં ઉલ્લેખનીય નાટક છે. બ્રહ્મચર્યાશ્રમ' (૧૯૩૧) માં લેખકે ગાંધીજીના છીછરા શિષ્યોના બ્રહ્મચર્યના આડંબરી આદર્શની ઠેકડી ઉડાવી છે. “પીડાગ્રસ્ત પ્રોફેસર' (૧૯૩૩) એમની જ નવલકથા ‘સ્નેહસંભ્રમ'નું નાટયરૂપાંતર છે. ડૉ. મધુરિકા' (૧૯૭૬) આધુનિક નારીની મુકત વિચારસરણીના સંદર્ભમાં આપણા સમાજજીવનમાં ઉદ્ભવતી સમસ્યાને હળવાશથી વ્યકત કરતું સરેરાશ કક્ષાનું નાટક છે. ‘છીએ તે જ દીક' (૧૯૪૮) અને ‘વાહરે મેં વાહ!' (૧૯૪૯) પ્રહસનો છે.
“ઘવસ્વામિની દેવી' (૧૯૨૯) એમનું એકમાત્ર ઐતિહાસિક નાટક છે. વિશાખદત્તના ખંડિત સ્વરૂપે મળતા નાટક ‘દેવી રાંદ્ર ગુમન્ ને આધાર લેવાયો છે. રંગક્ષમ નાટક અને રસપ્રદ ઉત્તમ સાહિત્યકૃતિ ઉભયરૂપે આ રચના ઉલ્લેખનીય છે. ઘવસ્વામિની અને ચંદ્રગુપ્ત વચ્ચે પ્રેમ કાલ્પનિક છે. ચાર અંકોમાં વહેંચાયેલું આ નાટક વીસેક વર્ષના વિશાળ સમયપટને આવરી લેતું છતાં વસ્તુગ્રંથનની દૃષ્ટિએ શિથિલતા બતાવતું નથી. સુરેખ અને જીવંત પાત્રાલેખન એનું અન્ય જમા પાસું છે.
એમના સંગ્રહપૌરાણિક નાટકોમાં પુરંદર પરાજ્ય' (૧૯૨૨), અવિભકત આત્મા' (૧૯૨૩), 'તર્પણ' (૧૯૨૪) અને પુત્રસમોવડી' (૧૯૨૪) સંગૃહીત છે. આ નાટકોમાં અનુક્રમે વનસુકન્યા, વસિષ્ઠ-અરુંધતી, સગર-સુવર્ણ અને કચ-દેવયાનીની કથા. નિરૂપવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિના ઉગમકાળની આ કથા
ઓમાં આપણી સંસ્કૃતિના પાયાનાં મૂલ્યાની સ્થાપના કરવાનો લેખકને પ્રયાસ છે. પૌરાણિક પરિવેશને અનુરૂપ સંસ્કૃતાઢય સંવાદભાષા તથા વાગ્મિતાપૂર્ણ છટા નાટયાત્મકતાને ઉપકારક નીવડે છે. ‘લોપામુદ્રાને પ્રથમ ખંડ નવલકથારૂપે આપ્યા પછી લેખકે એના બીજા ત્રણ ખંડ નાટકરૂપે આપ્યા છે–ખંડ ૨: ‘શબરકન્યા' (૧૯૩૩), ખંડ ૩ : ‘દવે દીધેલી' (૧૯૩૩), ખંડ ૪ : ‘ઋષિ વિશ્વામિત્ર' (૧૯૩૪). આ નાટયત્રયીમાં ભરતકુળના આર્યગજા વિશ્વરથ ઋષિ વિશ્વામિત્ર કેવી રીતે બને છે તે લેખકે દર્શાવ્યું છે. એકંદરે મુનશીનાં પૌરાણિક નાટકોમાં વાચનક્ષમતા અને રંગભૂમિક્ષમતાને ઠીકઠીક સમન્વય સધાયો છે.
મુનશી પાસેથી એક જ વાર્તાસંગ્રહ ‘મારી કમલા અને બીજી વાતો' (૧૯૨૧, પછીથી નવલિકાઓ') મળ્યો છે. ‘મારી કામ ચલાઉ ધર્મપત્ની અને ખાનગી કારભારી'માં રમૂજ, કટાક્ષની સાથે સાથે લેખકની વસ્તુગ્રથનની દૃષ્ટિ પણ જોવા મળે છે. ‘શામળશાને વિવાહમાં મોટી ઉંમરે નાની બાળકી સાથે લગ્ન કરતા ધનિક શેઠની ઠેકડી ઉડાવાઈ છે. “મારી કમલા'ના વસ્તુમાં પરિસ્થિતિ જન્ય કરુણ નિષ્પન્ન થવાની શકયતા છે, પણ લેખક તેને તાગ કાઢી શકયા નથી. મોટા ભાગની વાર્તાઓમાં લેખકે કથિત વાર્તાની આયોજનરીતિ સ્વીકારી છે.
ગાંધીજીના પ્રભાવથી સત્યપ્રિયતાને વરેલી ગુજરાતી આત્મકથાન મુનશી સરસતા પ્રતિ વાળે છે. આત્મકથા અને નવલકથા સહાદર સાહિત્યપ્રકારો છે એની પ્રતીતિ મુનશીની સુદી રસિક આત્મકથા કરાવી રહે છે. ‘અડધે રસ્તે' (૧૯૪૨)માં એમણે પોતાનાં બાલ્યકાળ અને કોલેજજીવનનાં (૧૮૮૭થી ૧૯૮૬ સુધીના) સંસ્મરણા આલેખ્યાં છે; “સીધાં ચઢાણ' (૧૯૪૩) માં ૧૯૦૭ થી ૧૯૨૨ ના સમયખંડને, તે ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં' (૧૯૫૩)માં ૧૯૨૩થી ૧૯૨૬ ના સમયખંડને આવરી લીધા છે. આત્મકથામાં અવારનવાર ધ્યાન ખેંચતે લેખકને અહં રસાસ્વાદમાં વિદનરૂપ બને છે. શિશુ અને સખી' (૧૯૩૨) પ્રકારાન્તરે આત્મકથા જ છે. અહીં ત્રીજા પુરુષ એકવચનમાં વાર્તારૂપે રજૂઆત થઈ છે; અને અંત કાલ્પનિક છે. ‘મારી બિનજવાબદાર કહાણી' (૧૯૪૩) માં યુરોપપ્રવાસનાં સંસ્મરણો અગંભીર રીતે રજૂ થયાં છે.
ગુજરાતી સાહિત્યકાશ - ૨ : ૪૮૭
For Personal & Private Use Only
Page #499
--------------------------------------------------------------------------
________________
મુનશી કનૈયાલાલ મોતીલાલ-મુનશી મુસ્તફા સૈયદઅલી
કર્તા.
"નરસ-ભકત હરિનો'(૧૯૩૩) અને “નર્મદ-અર્વાચીનેમાં મુનશી ડોસાભાઈ સોરાબજી (૧૭૮૪, ૧૮૭૦) : “દોહરાસંગ્રહ આદ્ય' (૧૯૩૯) એ બંને ચરિત્રાત્મક કૃતિઓ છે. બંને ચરિત્રો તથા કહેવાથી અને ઇન્દ્રસભા’ તેમ જ અન્ય કેટલાંક ઐતિલેખકની રસપ્રધાને સર્જનાત્મક શૈલી અને પાત્રોના વ્યકિતત્વને હાસિક, ધાર્મિક અને અન્ય અનૂદિત પુસ્તકોના કર્તા. જીવંત કરવાના પ્રયાસને લીધે શુષ્ક જીવનકથાને બદલે જીવંત
નિ.. વાર્તાઓ સમાં બન્યાં છે.
મુનશી તસુલખાન, બર્ક: નાટયકૃતિ ખૂની શેરની' (૧૯૨૬) ના કેટલાક લેખો' (૧૯૨૪)માં સંચિત કરેલો લેખ “ગુજરાતના જયોતિર્ધરોમાં મુનશીએ સહસ્ત્રાર્જન કાર્તવીર્ય અને પરશુરામથી
નિ.. માંડી ગાંધીજી સુધીના, ગુજરાતના કેટલાક સમર્થ સંસ્કારપુરનાં મનથી તાપીગૌરી માણેકલાલ : જ્ઞાનભકિત અને સાંસારિક પ્રમ મિતાક્ષરી ચરિત્રો આલેખ્યાં છે. ‘નરસિહયુગના કવિઓ' (૧૯૬૨) વિશેનાં દલપતરીતિને અનુસરતાં કાવ્યોનો સંગ્રહ ‘અનુભવતરંગ પંદરમી શતાબ્દીના મધ્યકાલીન ગુજરાતી કવિઓ તથા કૃતિઓ' (૧૯૨૬)નાં કર્તા. વિશેનું મુખ્યત્વે માહિતીલક્ષી પુસ્તક છે.
નિ.. કેટલાક '- ભા. ૧-૨(૧૯૨૬), ડાંક રસદર્શન'(૧૯૩૩) મુનશી ત્રિલોકનાથ પરમાનંદ : પદ્યકૃતિ “રાજયનીતિ' (૧૮૯૫) તથા “ગુજરાતની અસ્મિતા' (૧૯૩૯)માં એમના નિબંધો સંચિત ના કર્તા. થયા છે. કેટલાક લેખમાં સંગૃહીત ઇતિહાસ, સાહિત્ય, સંસ્કૃતિ,
દિન.વા. સામાજિક સુધારણા, કેળવણી વગેરે વિશેના લેખ લેખકને અનેક
મુનશી નરહરરામ નરભેરામ : શબ્દકોશ ‘શબ્દસમૂહ અને સંગ્રહ ક્ષેત્રોમાં જીવંત રસ છે એની પ્રતીતિરૂપ છે. “આદિવચનો'-ભા. ૧
(૧૮૬૯), અંગ્રેજી વ્યાકરણનું પુસ્તક “વિદ્યાર્થીદર્પણ(૧૮૯૦) (૧૯૩૩) અને ભા. ૨ (૧૯૪૩)માં ઘણાખરા લેખે ઉધને જ
તથા સંગીતના વિવિધ રાગોને પરિચય આપતું પુસ્તક ‘ગાયનેછે. સાહિત્ય સંસદના પ્રમુખ તરીકે એમણે આપેલાં વ્યાખ્યાન
દર્પણ' (૧૮૯૨)ના કર્તા. પ્રથમ ભાગમાં અને અન્યત્ર પ્રમુખસ્થાનેથી આપેલાં છ વ્યાખ્યાનો
નિ.વા. દ્રિતીય ભાગમાં સંગૃહીત કરવામાં આવ્યાં છે.
મુનશી ન્યાયતુલ્લા: ‘હિન્દી-ગુજરાતી ઔર ગુજરાતી-હિન્દી કોશ આ ઉપરાંત એમણે ગુજરાતની કીર્તિગાથા' (૧૯૫૨), ‘ચક્રવર્તી
યાની લાઘાત’ મુનશી છોટસાહેબ સાથે, ૧૯૩૫)ના કર્તા. ગુર્જર', ‘આત્મશિલ્પની કેળવણી', “અખંડ હિંદુસ્તાન', “પરિષદને
નિ.વા. પ્રમુખપદેથી' (૧૯૫૫) વગેરે પુસ્તકો આપ્યાં છે. એમાંના કેટલાંક મૂળ અંગ્રેજીનાં ભાષાંતરો છે.
મુનશી પરમાનંદ ભેળાભાઈ : “અહિલ્યાબાઈ હોલકરનું ચરિત્ર' એમની પાસેથી અંગ્રેજીમાં પણ ચાળીસેક ગ્રંથ સાંપડયા છે. (૧૮૮૪)ના કતી.
નિ.વા. તે પૈકી “ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર' (૧૯૩૫) સાહિત્યના ઇતિહાસનું પુસ્તક છે.
મુનશી પૂર્ણિમાબહેન રામરાય : કાવ્યસંગ્રહ ‘પરાગ' (૧૯૬૫)નાં કર્તા.
નિ.વા. મુનશી કનૈયાલાલ મોતીલાલ: “કમિત્રદર્પણ' (૧૮૮૬)ના કર્તા.
મુનશી પ્રાણલાલ ઠાકોરલાલ: નાટયકૃતિ “બલિદાન' (૧૯૩૦) નિ..
અને નવલકથા “સાનલ' (૧૯૪૪)ના કર્તા. મુનશી ગુલામઅલી ગુલામનબી: કથાકૃતિ “ઔરંગઝેબ આલમ
નિ.વા. ગીર અને જજિયાવેરો' તથા ઇસ્લામ ધર્મ વિશેની અનૂદિત કથાઓ
મુનશી ભગવંતરાય દાજીભાઈ: ‘ભગવંત ગરબાવળી'ના કર્તા. ‘સફરનામું (૧૯૨૪)ના કર્તા.
નિ.. નિ.વો. મુનશી ગુલામમોહંમદ ગુલામઅહમદ: કથાકૃતિ શરદીલ નવાબ
મુનશી મગનરામ નરહરિરામ: “મનોરંજક વારતા તથા ટૂચકા(૧૯૨૯)ના કર્તા.
સંગ્રહ' (૧૮૮૧)ના કર્તા.
નિ.વો. નિ..
મુનશી મહમદશાહ :નાટક ‘ખૂબસુરત બલા’ (બી.આ. ૧૯૧૧)ના બુનશી છોટેસાહેબ: “હિન્દી-ગુજરાતી ઔર ગુજરાતી-હિન્દી કોશ યાની લાઘાત (મુનશી ન્યાયતુલ્લા સાથે, ૧૯૩૫)ના કર્તા.
નિ.. નિ..
મુનશી મુસ્તફા સૈયદઅલી : નવલકથા “અંગે બાલકન : ટર્કી મુનશી જનસુખરામ નરહરરામ: ‘રામરાજવિયોગ નાટકના ગાયને”
વિરુદ્ધ બાલકન (લડાઈ' (૧૯૧૩) તથા નાટક ‘અલ્લાઉદ્દીન (૧૮૯૫)ના કર્તા.
(૧૯૧૧)ના કર્તા. નિ..
૨.ર.દ,
કર્તા.
૪૮૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #500
--------------------------------------------------------------------------
________________
મુનશી મોઈઉદ્દીન નાજમુનસિહ નચિકેત પદલાલ
નાટકને ટૂંકસાર તથા ગાયન' (૧૯૩૨) ના કર્તા.
મુનશી માઈઉદ્દીન નાજા: “ખાકી પૂતળા' (૧૯૧૯), ‘મતલબી દુનિયા' (૧૯૨૮), ‘સખી લૂટેરા નાટક: ટૂંકસાર તથા ગાયને’ (૧૯૨૫), ‘બાલતા હંસ નાટકનાં ગાયન' (૧૯૨૯), 'ખુશ અંજામ નાટકનાં ગાયન' (૧૯૩૩) તથા દૂર અરબ’ના કર્તા.
૨.ર.દ. મુનશી રામરાય મેહનલાલ, ‘દિવ્યાનંદ': રાષ્ટ્રપ્રેમ, જાતીયતા, હિંદુ ધર્મનું પતન વગેરે વિષયોને નિરૂપતાં ત્રિઅંકી નાટક ‘જળની’ (૧૯૩૫), 'પ્રીતમની પ્યાસ' (૧૯૩૭), ‘યોગી કોણ?' (૧૯૩૮), ‘ઈશ્વરનું ખૂન' (૧૯૪૧), કાંતિનાદ' (૧૯૪૫) વગેરેના કર્તા.
૨.૨. મુનશી લવજી ડાહ્યાભાઈ : ત્રિઅંકી નાટકો કામલતા' (૧૯૧૦),
ચરોડનો કરાણ' (૧૯૧૧), પ્રતાપી પ્રમીલા” અને “સત્યવાદી હરિશ્ચંદ્રના કર્તા.
મુનશી હકીમ નિઝામ : નાટક 'દાગે હસરત નિસાર ઉફે શીરીફરહાદ' (૧૯૧૧)ના કર્તા.
૨.ર.દ. મુનશી હરિલાલ હરદેવરાય, “ઓશિંગણ': નાટક “ચૈતન્યભૂલ’ તથા ‘દલપતપિંગળ’ને ‘રણપિંગળ' પર આધારિત ‘સ્વછંદપિંગળના કર્તા.
મુનશી હર્ષદરાય સુંદરલાલ: ‘પરમાર પૃથ્વીસિંહ અને નિમકહલાલ સતી મેના'-ભા. ૨ (૧૯૦૪), 'મદનચન્દ્ર અને નવનીતલા’ (૧૯૯૬), “મીરાંબાઈ' (૧૯૬૬), ભકત બોડાણા' (૧૯૦૧), ‘શૂરવીર રજભકત પ્રતાપરુદ્ર’ (ચે. આ. ૧૯૨૪) વગેરે નવલકથાઓ તથા ‘નિમકહલાલ રણમલનું ત્રિઅંકી નાટક' (૧૮૯૯), સતી લીલાવતીનું પંચાંકી નાટક' (૧૯૬૪), સુરેખાહરણ (૧૯૦૫) વગેરે નાટકો ઉપરાંત ‘મઢેરા મહિમા' (૧૯૧૧) અને “ધીરા મારુજીની વાર્તા' (૧૯૩૨) જેવી પદ્યકૃતિઓના કર્તા.
મુનશી હામિદમિયાં સામિયાં: ‘વીરાંગના કે દેવાંગના અથવા.
અબળા કે પ્રબળા' (૧૯૨૧) તથા જીવનચરિત્ર ‘ખાલિદ બીન વલિદ' (૧૯૨૩) ના કર્તા.
મુનશી હુસેનમિયાં ઝરીફ: બકાવલી નાટકનાં ગાયને” તથા “ગૂંચ15 એ ઇશ્ક ઉર્ફ સાની-એ બકાવલી’ના કર્તા.
મુનશી લીલાવતી કનૈયાલાલ (૨૩-૫-૧૮૯૯, ૬-૧-૧૯૭૮) : નિબંધકાર. જન્મ અમદાવાદમાં. ચાર ધોરણ સુધીના અભ્યાસ પછી ઘેરબેઠાં સંસ્કૃત અને અંગ્રેજીને અભ્યાસ. સ્વરાજની લડતમાં કારાવાસ. સ્ત્રીસ્વાતંત્રની લડતમાં સક્રિય. પ્રથમ લગ્ન ૧૯૧૩ માં શેઠ લાલભાઈ સાથે. પતિના મૃત્યુ પછી મુનશી સાથે પુનર્લગ્નથી જોડાયાં. સાહિત્ય અને સમાજસેવાની પ્રવૃત્તિમાં છેક સુધી સક્રિય. મુંબઈમાં અવસાન.
એમણે વિદપ્રધાન અને રસાળ શૈલીમાં નિખાલસ, સરસ, તેજસ્વી માનવહૃદયભાવને વ્યકત કરતાં ‘રેખાચિત્રો - જૂનાં અને નવાં' (૧૯૨૫) લખ્યાં છે, જેમાં માર્ગોટ એસ્કવીથ, મુનશી, મહાદેવ દેસાઈ વગરનાં ચરિત્રચિત્રણ ધ્યાન ખેંચે છે.
આ ઉપરાંત વેગીલા ઘટનાપ્રવાહવાળું, ગુપ્તયુગના કથાવસ્તુ પર આધારિત પંચાંકી નાટક 'કુમારદેવી' (૧૯૩૦); ફેશન, સંગીત, સાહિત્ય, સ્ત્રીસ્વાતંત્ર્ય, યુવાન ઇત્યાદિ વિશેના લેખેને સમાવતો ‘સંચય' (૧૯૭૫)નવલિકા, નાટિકા, પ્રોસ્પર અને મેરીમીના પાને હૃદયંગમ અનુવાદ વગેરેને સંગ્રહ “જીવનની વાટેથી' (૧૯૭૭); આર્થર રોડ જેલમાં લખાયેલી, પ્રતાપી અને કચડાયેલાં સ્ત્રીપાત્રોને રજૂ કરતી લાંબી ટૂંકીવાર્તા અને નાટકનો સંગ્રહ ‘જીવનમાંથી જડેલી' (૧૯૩૪); “વધુ રેખાચિત્રો અને બીજે બધું (૧૯૩૫) વગેરે પુસ્તકો પણ એમની પાસેથી મળ્યાં છે.
પા.માં
મુનસફ ધનપ્રસાદ છોટાલાલ : સાહેબરામ અને અદભાઈ જેવાં
બે ચરિત્રોને કેન્દ્રમાં રાખીને લખાયેલી નવલિકાઓને સંગ્રહ ‘રેન્દ્ર અને બીજી વાતો'ના કર્તા.
મુનસફના સેરાબશા દાદાભાઈ: મૂળ ફ્રેન્ચ કથાના અંગ્રેજી
અનુવાદ પર આધારિત અને ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા ગણાયેલી, અસ્પૃશ્યતાની બદીનું નિરૂપણ કરતી કૃતિ ‘હિંદુસ્તાન મધેનું ઝૂપડું' (૧૮૬૨)ના કર્તા.
મુનશી શાહજહાન શમ્સ : નાટક ‘અબ કા સિતારા' (૧૯૩૨)ના
કર્તા.
મુનશી સૈયદ યાવરઅલી : નાટક ‘એશિયાઈ સિતારા' (૧૯૧૯)ના
મુનસિફ નચિકેત પદલાલ, કેતન મુનશી': વાર્તાકાર. ૧૯૪૮માં મૅટ્રિક. ૧૯૫૧માં બી.એ. ઑપરેશન વખતે ગફલતથી ઑકિરજનને બદલે નાઈટ્રોજન થાસમાં જતાં તરુણવયે મુંબઈમાં અવસાન.
ગુજરાતી વાર્તાસાહિત્યમાં તેજસ્વી કહી શકાય એવા આ લેખકે અવનવી રચનારીતિથી થોડીક ઉત્તમ વાર્તાઓ સિદ્ધ કરી છે. વાર્તાવિષયનું અને કથનરીતિનું વૈવિધ્ય ધ્યાન ખેંચે એવું છે.
અંધારી રાતે' (૧૯૫૨) એમને પહેલે વાર્તાસંગ્રહ છે. ત્યારબાદ ‘સ્વપ્નનો ભંગાર' (૧૯૫૩) નામક બીજા વાર્તાસંગ્રહમાં ‘ફટકો' નીવડેલી વાર્તા છે. અનંતરાય રાવળની પ્રસ્તાવના સાથેના, એમની
કર્તા.
મુનશી સૈયદ સુલેમાન, “આસિફ: ‘ગાફિલ મુસાફર' (૧૯૧૭), ઉકૃતિ કુદરત કા ફએસલા' (૧૯૨૦) અને બહાદુર બેગમ
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૪૮૯
For Personal & Private Use Only
Page #501
--------------------------------------------------------------------------
________________
મુનસિફ મદનલાલ લલુભાઈ–મુનિ માણેક
ઓગણીસ વાર્તાઓના મરણા ર પ્રકાશિત સંગ્રહ “રફતદાન’ (૧૯૬૨)માં ‘રકતદાન' વાર્તા કલાત્મક છે.
ચ.ટા. મુનસિફ મદનલાલ લલુભાઈ : ‘સુચિ અથવા સુખી સંસાર” (૧૮૯૩) તથા અનુવાદ “મોતીલાલ અથવા વંઠેલ છે કરો' (૧૯૯૯) અને ‘પ્રમદા અથવા સદ્ગુણી વહુ' (૧૮૯૯)ના કર્તા.
મુન કમલ : પદ્યકૃતિ દયવિમલચરિત્ર પચીસી' તથા 'સ્તવનાવલી (૧૯૯૪) ના કર્તા.
મુનિ ગંભીરવિજ્યજી : પદ્યકૃતિ 'પૂજા, ચાવીસી તથા સ્તવના’ (૧૮૮૭)ના કર્તા.
વૃદ્ધિસિંહ પરમાર. ૧૯૦૩માં શાસ્ત્રજ્ઞાનની ઇરછાથી સ્થાનકવાસી જૈન સંપ્રદાયની દીક્ષા; ૧૯૦૯માં જૈન શ્વેતાંબર સંપ્રદાયના સંવિગ્ન માર્ગની દીક્ષા. આ જ વખતે જિનવિજય નામ ધારણ કર્યું. પાટણના જૈનાચાર્ય શ્રીકાતિવિજયજી પાસે સંસ્કૃત-પ્રાકૃત ભાષાસાહિત્યનો અભ્યાસ. આખરે સાધુવેશ ત્યાગી, મુકત થઈ અધ્યાપકજીવનને સંકલ્પ. ગૂજરાત વિદ્યાપીઠના પુરાતત્ત્વમંદિરના આરંભનાં થોડાં વર્ષ આચાર્ય. ૧૯૨૮માં ભારતીય વિદ્યાના અભ્યાસ અર્થે જર્મની-પ્રયાણ. ૧૯૨૯માં પુનરાગમન. ૧૯૩૨ થી ૧૯૩૬ સુધી શાંતિનિકેતનમાં જૈનસાહિત્યના અધ્યાપક. ૧૯૩૯માં ભારતીય વિદ્યાભવનના પુરાતત્વવિભાગના અધ્યક્ષ. ૧૯૫૦માં રાજસ્થાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાનના માનાર્ડ નિયામક. ૧૯૬૭માં નિવૃત્ત. ફેફસાના કેન્સરથી અમદાવાદમાં અવસાન. પ્રાચીન ભારતીય સાહિત્ય અને સાંસ્કૃતિક ઇતિહાસના સંશોધક આ લેખકે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી ભાષા અને સાહિત્યનું પાટણ, વડોદરા, પૂના વગેરે સ્થળાના સમૃદ્ધ ગ્રંગભંડારામાં રહેલી હસ્તપ્રતાને આધારે અધ્યયન સંશાધન કર્યું છે; અને સિંધી ગ્રંથમાલાના રાંપાદન હેઠળ ગુજરાતના ઇતિહાસની મહત્ત્વની સાહિત્યિક સાધનસામગ્રી પ્રકાશિત કરી છે. એમનાં સંપાદનામાં પ્રાચીન જૈન લેખસંગ્રહ'- ભા. ૧, ૨ (૧૯૧૮, ૧૯૨૨), પાલી ભાષાનો શબ્દકોશ “અભિધાનદીપિકા' (૧૯૨૪), ‘જેન ઐતિહાસિક ગુર્જરકાવ્યસંચય' (૧૯૨૬), પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ' (૧૯૩૧) વગેરે મુખ્ય છે.
મુનિ ચંદ્રપ્રભાસાગરજી, ‘ચિત્રભાનું': એમની પાસેથી બાધક, પ્રેરક અને સરળ ભાષામાં લખાયેલી પ્રસંગકથાઓ અને વાર્તાઓના સંગ્રહો ‘ભવનું ભાતું' (૧૯૫૮), ‘બિંદુમાં સિંધુ' (૧૯૬૨) અને “કથાદીપ' (૧૯૬૨) મળ્યા છે. એમણે જેલના કેદીઓ સમક્ષ અને અન્યત્ર આપેલાં પ્રવચનાનો સંગ્રહ ‘હવે તે જાગો' (૧૯૫૯) તથા બંધન અને મુકિત'(૧૯૬૨)માં થયો છે. ઉપદેશાત્મક સુવાકયોના સંચયની પુસ્તિકા ‘પ્રેરણાની પરબ (૧૯૬૨) અને પ્રકૃતિસૌંદર્યના દર્શનથી જાગેલી ઊર્મિઓને પઘાત્મક ગદ્યકંડિકાઓમાં નિરૂપતી કૃતિ “ઊર્મિ અને ઉદધિ (૧૯૬૬) તેમ જ ‘સુધાર્પાદિની' (૧૯૪૬) જેવાં ચિંતનાત્મક સર્જનલક્ષી પુસ્તકો પણ એમણે આપ્યાં છે.
નિ.વા. મુનિ ચિત્રવિજયજી : સાધુજીવનનું મહત્ત્વ નિરૂપનું પુસ્તક 'હું સાધુ કેમ થયો?' (૧૯૨૮)ના કર્તા.
૨.ર.દ. મુનિ ચિદાનંદજી : જીવનચરિત્ર “ભરતેશ્વર બાહુબલિ'-ભા. ૧-૨ (૧૯૮૦)ના કર્તા.
મુનિ જેઠમલજી : ‘લવજી સવામીનું જીવનચરિત્ર' (૧૯૧૪)ના કતાં. મુનિ દેવેન્દ્ર: ચરિત્રકથાઓના સંગ્રહ “અતીતનાં અજવાળાં (૧૯૭૫) ના કર્તા.
મુનિ છોટાલાલજી, ‘સદાનંદી': જીવનચરિત્ર “વિદ્યાસાગર’ -ભા. ૧, ૨ (૧૯૧૧, ૧૯૧૨), સંવાદસંગ્રહ “મદાધે મસ્તી' (૧૯૧૭), મારી વીતકવાર્તા : એક સહૃદય વિધવાની આત્મકથા' (૧૯૨૦), કલાપીની અસર ઝીલતી પદ્યકૃતિ ‘લઘુકાવ્ય પચ્ચીશી' (૧૯૨૫), લઘુચરિત્રકાશ સમું ‘વંદનીય સાધુજન' (૧૯૪૮) તથા ‘સદુપદેશ કુસુમમાળા' (ન. આ. ૧૯૬૧) તેમ જ અર્ધમાગધીમાંથી અનૂદિત ગ્રંથ 'પ્રશ્નવ્યાકરણ'(૧૯૩૩)ના કર્તા.
મુનિ નાનચંદ્રજી : પદ્યકૃતિ “આધ્યાત્મિક ભજનપદપુષ્પમાળા (૧૯૨૯), 'પ્રાર્થનાપદ' (૧૯૩૮) તથા ‘ચિત્તવિનોદ' (૧૯૫૮)ના કર્તા. મુનિ પુષ્કર : ઐતિહાસિક નવલકથાઓ ‘નારી નરથી આગળ (૧૯૭૭), 'પુણ્યને પ્રભાવ' (૧૯૭૮), ‘રાજકુમાર મહાબલ' (૧૯૭૮), ‘માનભંગ' (૧૯૭૯), ‘સતી પદ્મિની' (૧૯૭૯), ‘કર્મરેખા' (૧૯૭૯), વીરાંગદ સુમિત્ર; બાધક કથાઓનો સંગ્રહ “સફળ જીવન પાન (૧૯૬૭) તેમ જ પ્રવચનસંગ્રહ “જિંદગીને આનંદ' (૧૯૬૦) અને ‘જીવનને ઝંકાર' (૧૯૬૩)ના કર્તા.
મુનિ જયપ્રવિજયજી, ‘જયકીતિ’: ‘બાલરામાયણ' (૧૯૫૯)ના
કર્તા.
મુનિ માણેક : પદ્યકૃતિ ‘મનહરમાળા તથા કુસુમમાળા' (૧૯૮૮), ‘સ્ત્રી શિયળવતી' (૧૯૧૧), “બાળબોધચોવીશી', ‘ચંપછીનું ચરિત્ર' (૧૯૧૨), ચરિત્રમાળા' (૧૯૧૨), “વિશ્વાનુભવ અને દર્પણશતક' (૧૯૧૨) વગેરેના કર્તા.
મુનિ જિનવિજયજી (૨૭-૧-૧૮૮૮, ૩-૬-૧૯૭૬) : જન્મ ઉદેપુર-મેવાડ જિલ્લાના રૂપાયેલી ગામે. મૂળ નામ કિશનસિંહ
૪૯૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #502
--------------------------------------------------------------------------
________________
મુનિ રત્નચંદ્રજી સ્વામી – મુસ્તફા ગુલામહુસેન
મુનિ રત્નચંદ્રજી સ્વામી : “ગુજરાતી-અર્ધમાગધી શબ્દકોશ'- ભા. ', ૨, ૩, ૪ (૧૯૨૬, ૧૯૨૭, ૧૯૩૦, ૧૯૩૨)ના કર્તા.
મુમુક્ષુ નારાયણચંદ્રજી : પદ્યકૃતિ 'પાસીપુર પ્રવેશ મહોત્સવ” (૧૯૧૩)ના કર્તા.
મુનિ રત્નવિજયજી : પદ્યકૃતિઓ ‘શ્રી મલિજીની સ્તુતિ' (૧૯૦૪), મુરાદમાં: પદ્યકૃતિ મુરાદ સુબાધ પદ સંગ્રહ'- ભા. ૧ (૧૮૯૨) તા ‘ી મુનિપર રા' (૧૯૦૪) તથા ‘વધમાન તપ પદ્યાવળી' કર્તા. (૧૯૩૩)ના કર્તા.
૨.ર.દ. મુરારીલાલ: ‘મઝેદાર ગઝલમાળા' (અન્ય સાથે, ૧૯૩૮)ના કર્તા. મુનિ રવિચંદ્રજી : પદ્યકૃતિ‘કિનગુણકીર્તનમાળા' (૧૯૧૩)ના કર્તા.
મૃ.મા. ૨,૨,દ. મુલતાની મહમ્મદભાઈ નથુભાઈ: પદ્યકૃતિ ‘લાલપીરની ભીનામુનિ વિદ્યાવિજય (૧૮૭૭, –): જીવનચરિત્રલેખક. જન્મ સાઠંબા વલી' (૧૯૧૬)ના કર્તા. (જિ. ખેડા)માં. પૂર્વાશ્રમનું નામ બેચરદાસ અમથાલાલ શાહ.
મૃ.માં. પ્રાથમિક શિક્ષણ દહેગામમાં. કાશીની યશોવિજયજી જૈન પાઠ- મુલ્લાં ઉમર હાજી (જેતપુરવાળા) : ગદ્યપદ્યમિશ્રિત નવલકથા શાળામાં સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓ તથા જૈન સાહિત્યને અભ્યાસ. | ‘ગુલરૂ અને ગુલરૂખસાર અથવા દિપક-પતંગ પતી' (૧૯૧૮)ના કાશીથી કલકત્તા પદયાત્રા. એ પછી વિજયધર્મસૂરિ પાસે દીક્ષા. વિવિધ જૈન સંરથાઓનું સંચાલન તથા સામયિકોની પ્રકાશન
મુ માં વ્યવસ્થા.
મુલ્લાં ખરશેદ તી. : નવલકથા “ગુણિયલ ગૃહિણી' (૧૯૬૨) એમણે આચાર્ય હીરવિજયસુરિ અને ધર્મપ્રેમી મોગલ શાસક કર્તા. અકબરના ઉમદા મૈત્રીસંબંધોને નિરૂપનું ચરિત્ર ‘સૂરીશ્વર અને
મૃ.માં. સમ્રાટ’ (૧૯૨૦) તથા અન્ય ચરિત્ર ‘
વિધર્મસૂરિચરિત્ર' મુલ્લાં માણેક ફરદુનજી (૧૮૮૦, ૧૯૩૮) : ઈરાની પ્રજાની રહાણી(૧૯૧૧) અને ‘શાણી સુલતા' (૧૯૧૨); બાળનાટક ‘શાહ કે
કરણી અને ઈરાનની સફરનું વર્ણન કરતું પુસ્તક ‘ઈરાનભૂમિને બાદશાહ' (૧૯૨૫), બાધક નિબંધસંગ્રહ, ‘નો પ્રકાશ' (૧૯૨૭) ભમ્યો' (૧૯૨૮)ના કર્તા. અને “સમયને ઓળખા' (૧૯૨૮) વગેરે મૌલિક પુસ્તકો
મૃ.મા. ઉપરાંત “ઐતિહાસિક સાયમાળા' (૧૯૧૮), “ઐતિહાસિક
મુસ અરદેશર ફરામજી (૧૮૨૭, ૧૮૯૫) : ‘નીતિબોધનિબંધ' રાસસંગ્રહ'- ભા. ૧-૪(૧૯૨૧), 'પ્રાચીન લેખસંગ્રહ' (૧૯૩૦)
' (૧૮૫૮) તેમ જ ‘હિંદુસ્તાનમાં મુસાફરી' (૧૮૭૧)ના કર્તા. તથા “ધર્મપ્રવચન' (૧૯૩૮) જેવાં સંપાદન પણ આપ્યાં છે.
ચં.ટી.
મુસની મુન્સી અબ્બાસઅલી : ગદ્યપદ્યમિક નાટકૃતિ “સતી મુનિ વિનયચંદ્રજી : ‘વિનયવિનાદ'- ભા. ૧ (૧૯૫૬) તથા ‘ગઝલ
મંજરી ઉર્ફે શ્રીમતી મંજરી' (૧૯૨૪)ના કર્તા. ગુલતાન' (૧૯૧૬)ના કર્તા.
મૃ.માં.
મુસળે યશવંત પરશુરામ : ચરિત્રકૃતિઓ ‘સંત નામદેવ : જીવન મનિ વિશ્વબંધુ : બાધક પ્રાંગધ્યાન રાંગ્રહ ‘કાઈ માની કોઈ અને કવન' (૧૯૭૯) તથા ‘સમર્થ સ્વામી રામદાસ : જીવન અને છીપ' (૧૯૭૮)ના કર્તા.
કાર્ય' (૧૯૮૪)ના કર્તા.
મૃ.માં. મુનિ શુભંકરવિજય: બોધકથા ‘હરા ની કથા' (૧૯૪૧)ના કર્તા. મુસા યુસુફ, ‘નૂરી' (૨૫-૩-૧૯૧૭) : એમના ગઝલસંગ્રહ
અવસર” (૧૯૬૮)માં ગઝલો ઉપરાંત મુકતકો. રૂબાઈઓ, નઝમ મુનિ હર્ષચંદ્ર: જીવનચરિત્ર “શ્રીમદ્ ધર્મસિંહ અને શ્રીમ
અને તઝમીન છે. પરંપરાના ગઝલલેખનમાં એમણે ગુજરાતી ધર્મદાસજી' (૧૯૨૪), ‘શ્રી મહાવીર જીવનરેખા' (૧૯૨૯) તથા
ભાષા સાથે ઉદૂ અને ફારસી શબ્દોનો સુભગ વિનિયોગ કર્યો નથી ‘ભારતનાં દર્શનો' (૧૯૪૦) અને જૈનદર્શનમાં વિકાર' (૧૯૪૩)
તેમ છતાં કેટલાક અજંપાના શેર સારા ઊતર્યા છે.
ચં.ટો. જેવાં પુસ્તકોના કર્તા.
૨.ર.દ.
મુસાફર : જુઓ, દિવેટિયા નરસિંહરાવ ભોળાનાથ. મુનિરાજ બુદ્ધિસાગરજી: પદ્યકૃતિ “શ્રી બુદ્ધિપ્રકાશ-જ્ઞાનસંગ્રહ'- મુસાફિર પાલનપુરી : જુઓ, સિધી અમીરમહમ્મદ દીનમહમ્મદ. ભા. ૧ (૧૯૮૪) અને વ્યાકરણ ‘પંચગથી’ના કર્તા.
મુસ્તફા ગુલામહુસેન (૧૯૦૭, ૧૦-૯-૧૯૬૯) : સુરત જિલ્લાના ૨.ર.દ. વરાછા ગામના વતની. પંદર વર્ષ સિંધિયા સ્ટીમ નેવિગેશનની
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૪૯૧
For Personal & Private Use Only
Page #503
--------------------------------------------------------------------------
________________
મુહિબ –મૃત્યુ : એક સરરિયલ અનુભવ
એમણે વિપુલ સંખ્યામાં નાટકો લખ્યાં છે અને રંગભૂમિ પર તે ભજવાયાં છે : “દેવકન્યા', “ઉર્વશી', 'કનકમંજરી', 'કુંદબા ળા', 'કોકિલા', “ચૈતન્યકુમાર', 'જયરાજ', રત્નાવલી’, ‘શકુંતલા', ‘શ્રીકૃષ્ણચરિત', 'સુદર્શન', સુંદરવેણી’, ‘સૌભાગ્યસુંદરી’ વગેરે. પરંતુ આ બધાંમાંથી ફકત એક જ નાટક ‘દેવકન્યા' (૧૯૦૯) છપાઈને પુસ્તકાકારે પ્રગટ થયું છે.
મૃ.માં. મુલાણી હરિશંકર હરિલાલ : નાટક 'ભાભામિની' (૧૯૨૯) તથા ‘કા કે લક્ષ્મીના કર્તા.
મુ.મા. મૂચિકાર : જુઓ, પરીખ રસિકલાલ છોટાલાલ. મૂળજી હીરજી : નાટક “સતી રત્નાકુમારી (અન્ય સાથે, ૧૯૭૩)ના
કચેરીમાં કેશિયર. ૧૯૩૭માં કરાંચી ગયા. પાક મુસ્લિમ ગુજરાતી સાહિત્ય મંડળના પ્રમુખ.
સાહિત્ય અને ઈસ્લામી ઇતિહાસ એમનાં રુચિક્ષત્ર રહ્યાં છે. ગુજરાતનાં ઘણાં સામયિકોમાં એમના સાહિત્ય-ઇતિહાસના લેખે પ્રગટ થયા છે.
.ટી. મુહિબ : જુઓ, સૈયદ ઈબ્રાહિમ. મુંજ : કનૈયાલાલ માણેકલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા 'પૃથિવીવલ્લભના નાયક. તૈલપ દ્વારા કેદ થઈ અંત હાથીના પગ તળ કચડા ની તૈલપની કઠોર બેન મૃણાલવતીના પ્રમ જીતતા ધારાનગરીના રસિક અને વીર રાજવી.
-
ચં.ટા. મુંજાલ મહેતા : કનૈયાલાલ માણેકલાલ મુનશીની ઐતિહાસિક નવલકથાઓ ‘પાટણની પ્રભુતા' અને 'ગુજરાતનો નાથ'માં ગુજરાતને સર્વોપરિ દેશ તરીકે સ્થાપવાનું સ્વપ્ન જાતે પાટણને પ્રતાપી અને કૂટનીતિજ્ઞ નગરશ્રેષ્ઠિ,
૨.ટી. મુંડિયા સ્વામી દયાનંદજી ગીરી : પદ્યકૃતિ 'મનપ્રબોધ ભજનાવલી' (૧૯૨૮)ના કર્તા.
મૃ.મા. મૂક... કરોતિ (૧૯૫૩) : જયંતી દલાલ સોળ વાર્તાઓના સંગ્રહ. ઘટના કે પરિસ્થિતિ નહિ, વ્યકિતનું વલણ કે વર્તન અહીં દૃષ્ટિવર્તુળમાં છે. માનવીના મનના મરોડને, એના વૈચિથને આ વાર્તાઓ તાકે છે. “ભંગાર-ભંડાર’, ‘માગવા જોગ’, ‘હાફુસ, કોણ કહ્યું?” એ રચનાઓ એનાં ઉદાહરણ છે. “ઇલાજ”, “શાભ વૈષ્ણવની અને કલા પ્રભુની’ એ કૃતિઓમાં લેખકની સામાજિકરાજકીય નિસબત પણ જોઈ શકાય છે. વાસ્તવ અને વ્યંગ મળીને
ક્યાંક ક્ષોભ ઉત્પન્ન કરે છે. ‘મનને માળો' સંવેદનથી સ્પર્શક્ષમ બની છે, તે ‘ગઠરીમં લાધા ચાર’, ‘સંપાદિત’, ‘છાંટા’ જેવી કૃતિઓ કટાક્ષ બનીને રહી જાય છે. ‘મૂકમ્ કરોતિ’ અને ‘યુગસંધ્યામાં અનુક્રમે પુરાણકથાનાં અને રિપતંજનાં લક્ષણો, તે મેં પાટિયું વાંચ્યું” અને “અસંપાદિતમાં પ્રયોગશીલતા ધ્યાનાર્હ છે. સાહજિક સુબદ્ધ સર્જનાત્મક ગદ્યના નમૂના પણ આ વાર્તાઓમાં ઠેરઠેર સાંપડે છે.
ધી.મ. મૂઠી ચોખા : અનાજતંગી તથા ભૂખમરા વચ્ચે ભદ્રસમાજ અને કંગાલ ટોળા વચ્ચેના સંઘર્ષનું વિશિષ્ટ વર્ણન આપતી જયંતી દલાલની ટૂંકીવાર્તા.
મૃ.માં. મૂળશંકર મયાશંકર : કરકસર વિશે નિબંધ ‘ગવડ ત્રીજા ભાઈ' (૧૮૯૩)ના કર્તા.
મૃ.માં. મૂળસ નૂરમહંમદ મીઠા : પદ્યકૃતિ ‘ઝળકતી નેકી' (૧૯૩૧)ના કર્તા.
મુ.મા. મૂળે ખંડેરાવ : ગુજરાતી ભાષા દ્વારા રાષ્ટ્રભાષાનો અભ્યાસ કરવામાં મદદગાર થાય એવું પુસ્તક હિંદી ભાષાનું સુગમ વ્યાકરણ' (અન્ય સાથે, ૧૯૩૮)ના કર્તા.
મૃ.મા. મૃગયા (૧૯૮૩) : “અનુનય'ના પ્રકાશન પછીના સમયગાળાની,
જયન્ત પાઠકની ઈકોતેર કાવ્યરચનાઓનો સંગ્રહ. વન, નદી, પહાડ અને વરસાદને અંકે કરતી કૃતિઓમાં પ્રકૃતિનાં વિવિધ
સ્વરૂપને મૂર્ત કરતાં કરતાં કવિ સ્વચિત્તની ભાવક્ષણોને પણ ઉઘાડ આપે છે. વર્ણનની ચમત્કૃતિ આયાસપૂર્ણ નથી ત્યાં આસ્વાદ્ય છે. ફળવતી નદીને લક્ષ્ય કરીને લખાયેલી કેટલીક રચનાઓમાં આ સંગ્રહને વિશેષ પ્રગટયો છે.
.. મૃણાલવતી : કનૈયાલાલ માણેકલાલ મુનશીની નવલકથા પૃથિવીવલભ'માં પ્રણયસંદર્ભે મુંજની સામે મુકાયેલું તૈલપની સત્તાધીશ બહેનનું કઠોર પાત્ર. આ પાત્ર અંતે મુંજને પ્રેમવશ થાય છે.
ચ.ટી. મૃત્યુ: એક મોટા મોઝેઈક રૂપે મૃત્યુને સાક્ષાત્કાર કરતું ગુલામમહોમ્મદ શેખનું કાવ્ય.
ચં.ટી. મૃત્યુ: એક સરરિયલ અનુભવ : ગતિના પ્રતીક અશ્વરૂપે મૃત્યુનું વિશિષ્ટ સંવેદન આપનું અને દ્યોતક નાવિધ રચનું સિતાંશુ યશશ્ચંદ્રનું કાવ્ય.
ચંટો.
મૂલાણી મૂળશંકર હરિનંદ (૧-૧૧-૧૮૬૭, ૧૯૫૭) : કવિ, નાટકકાર. જન્મસ્થળ ચાવંડ. અંગ્રેજી ચાર ધોરણ સુધીનો અભ્યાસ. સત્તરમે વર્ષે ધારીમાં તલાટી. ઓગણીસમે વર્ષે મુંબઈમાં ‘સત્યવકતા' સાપ્તાહિકમાં. મુંબઈ ગુજરાતી નાટક કંપની અને અન્ય નાટક મંડળીઓમાં પગારદાર લેખકને વ્યવસાય.
૪૯૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #504
--------------------------------------------------------------------------
________________
મૃદલ–મેઘાણી ઝવેરચંદ કાળીદાસ
મૃદુલ : જુઓ, ધામી મેહનલાલ ચુનીલાલ. મેકવાન સેફ ઈગ્નાસ (૯-૧૦-૧૯૩૬): નવલકથાકાર. જન્મ
આણંદ તાલુકાના ત્રણાલીમાં. એમ.એ., બી.એડ. સેન્ટ ઝેવિયર્સ (હાઈસ્કૂલ, આણંદમાં શિક્ષક. ૧૯૮૯ને સાહિત્ય અકાદમી, દિલ્હીને પુરસ્કાર,
‘થથાનાં વીતક' (૧૯૮૫)માં શિક્ષણપ્રધાન સમાજનાં દલિતચરિત્રાનાં આલેખને છે. “વહાલનાં વલખાં' (૧૯૮૭) અને 'પ્રીત પ્રમાણી પગલે પગલે (૧૯૮૭) પણ ચરિત્રલક્ષી પુસ્તકો છે. ‘આંગળિયાત' (૧૯૮૬) વણકર અને પટેલ કોમના વર્ગસંઘર્ષને કેન્દ્રમાં રાખી સામાજિક દ્રો અને સંઘર્ષને દલિત દૃષ્ટિકોણથી ઉપસાવતી જાનપદી નવલકથા છે. વસ્તુપરક રીતિ ને દસ્તાવેજી સામગ્રીને કારણે આ કૃતિ પ્રચારલક્ષી થતાં અટકી ગઈ છે. બેલીનું ભાષાકર્મ એમાં ધ્યાન ખેંચે તેવું છે. લક્ષ્મણની અગ્નિપરીક્ષા’ (૧૯૮૬) નવલકથામાં આત્મકથાત્મક શૈલીમાં શશીકાન્તના લમણવ્રતને વેદના અને સહનશીલતાના સંદર્ભ નિરૂપ્યું છે. ‘મારી પરણતર (૧૯૮૮) એમની અન્ય નવલકથા છે. ‘સાધનાની આરાધના' (૧૯૮૬) એમને વાર્તાસંગ્રહ છે. ‘મારી બિલ્લા' (૧૯૮૯) ચરિત્રકથા છે.
એ.ટો. મેકવાન સેફ ફિલિપભાઈ (૨૦-૧૨-૧૯૮૦) : કવિ. જન્મ વતન
અમદાવાદમાં. ૧૯૬૮ માં ગુજરાતી વિષય સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૭૦માં એમ.એ., ૧૯૭૫ માં બી.ઍડ. ૧૯૬૩થી શેઠ ચી. ન. વિદ્યાલય, અમદાવાદમાં શિક્ષક.
‘વગત’(૧૯૬૯) ની સોનેટ, છંદોબદ્ધ અને ગીતમાં આકારિત પ્રકૃતિ અને પ્રણયની કવિતા સૌંદર્યલક્ષી કવિતાથી વિશેષ પ્રભાવિત છે. ‘સૂરજને હાથ' (૧૯૮૩)માં પ્રકૃતિક વ્યો છે, પરંતુ અછાંદસ અને પરંપરિતનો આશ્રય લેતી અને નગરજીવનના સંવેદનને પ્રગટ કરતી એમની કવિતા આધુનિક પ્રભાવવાળી છે.
‘તોફાન' (૧૯૭૯) અને ‘કિંગડાંગ કિંગડાંગ' (૧૯૮૨) એમના બાળકાવ્યોના સંગ્રહો છે. 'કોસ અને કવિતા' (૧૯૭૭) તથા ‘તે ત્રસંહિતા' (૧૯૮૦) એમનાં આરવાદ અને અનુવાદનાં પુસ્તકો છે.
જ.ગા. મેકવાન સેલેમન પી. (કુંજરાવવાળા) : નાટકો અંતિમ આંસુ' (૧૯૩), 'વહેમીને વાંકે' (૧૯૪૩), 'મેવાડી તલવાર’ તથા દ્વિઅંકી નાટિકા શાહી સત્તા' (૧૯૫૪)ના કર્તા.
યુ.મા. મંગણીવાળા કપૂરચંદ ભવાન : પદ્યકૃતિ “સડતાલાની સફર યાને ફના રંડાપો'(૧૮૯૧)ના કર્તા.
- મૃ.મા. મધાણી અ. ન. : પાત્રનિરૂપણથી ધ્યાન ખેંચની બે લેખકોની સાતસાત વાર્તાઓના સંયુકત સંગ્રહ સંગમ' (અન્ય સાથે, ૧૯૬૪)ના કર્તા.
મુ.મા.
મેઘાણી ઝવેરચંદ કાળીદાસ, ‘દ.સ.ણી.’, ‘વિરાટ, ‘વિલાપી’, ‘શાણા', ‘સાહિત્યયાત્રી' (૧૭-૮-૧૮૯૭, ૯-૩-૧૯૪૭) : કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લેકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક. જન્મસ્થળ ચોટીલા (જિ. સુરેન્દ્રનગર). વતન બગસરા (જિ. અમરેલી). પ્રાથમિક શિક્ષણ રાજકોટ, દાઠા, પાળીઆદમાં. મધ્યમિક શિક્ષણ સ્વજનોને ઘરે રહી વઢવાણ કેમ્પ, બગસરા અને અમરેલીમાં. ૧૯૧૨માં મૅટ્રિક. ૧૯૧૬ માં અંગ્રેજી-સંસ્કૃત વિષયા સાથે જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી બી.એ. ભાવનગરની હાઈસ્કૂલમાં ખંડસમયના શિક્ષક તરીકે થોડો વખત કામ કર્યું. તે દરમિયાન એમ.એ.ને અભ્યાસ કરવાનો વિચાર કર્યો, પરંતુ કૌટુંબિક કારણોસર શિક્ષકની નોકરી અને અભ્યાસ છોડી કલકત્તામાં ઍલ્યુમિનિયમના કારખાનામાં અંગત મંત્રી તરીકે જોડાયા. ૧૯૧૯ -માં કારખાનાના માલિક સાથે ત્રણેક મહિના ઇલૅન્ડ-પ્રવાસ. એ પછી બે વર્ષ કારખાનામાં નોકરી કરી, પરંતુ વતનના આકર્ષણ ૧૯૨૧માં પાછા બગસરા આવ્યા. ૧૯૨૨માં ‘સૌરાષ્ટ્ર' સાપ્તાહિકના તંત્રીમંડળમાં જોડાયા ત્યારથી એમના પત્રકાર તરીકેના જીવનના, પ્રારંભ. ૧૯૨૬ માં સૌરાષ્ટ્રમાંથી છૂટા થયા. ૧૯૩૦માં સત્યાગ્રહચળવળમાં જોડાવા બદલ ખેટા આરોપસર બે વર્ષને જેલવારા. ૧૯૩૨ માં 'ફૂલછાબ' સાપ્તાહિકમાં જોડાયા, પરંતુ 'ફૂલછાબ'ને રાજકીય રંગે રંગવાને નિર્ણય લેવાતાં તેમાંથી ૧૯૩૩માં છુટા થયા અને મુંબઈ જઈ 'જન્મભૂમિ' દૈનિકમાં 'કલમ અને કિતાબ” કોલમના સાહિત્યપાનાનું સંપાદન. ૧૯૩૬ માં બોટાદ આવી ફરી ‘ફૂલછાબ'માં જોડાઈને તંત્રી બન્યા. ૧૯૪૬ માં રાજકોટ ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના પ્રમુખ. ૧૯૨૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૬ માં મહીડા પારિતોષિક. બોટાદમાં અવસાન.
ગીરના પ્રદેશમાં વિશેષપણે નેકરી નિમિત્તે રહેતા પિતા પાસે, શાળાઓની રજાઓ દરમિયાન વખતોવખતે જવાને કારણે સૌરાષ્ટ્રની વનપ્રકૃતિ અને જનસંસ્કૃતિ સાથે સ્થપાયેલે ઘનિષ્ઠ સંબંધ, કોલેજકાળ દરમિયાન કપિલભાઈ ઠક્કર જેવા મિત્રના સહવાસથી ગાંધીજીના સત્યાગ્રહ-આંદોલન માટે જન્મેલે આદરભાવ અને હડાળાના વાજસૂરવાળાની મૈત્રીથી લોકસાહિત્ય પ્રત્યે જાગેલું આકર્ષણ-આ તત્ત્વોએ મેઘાણીનાં વ્યકિતત્વ અને સાહિત્યમાનસ ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. ‘સૌરાષ્ટ્રી સાહિત્યકાર' અને ‘રાષ્ટ્રીય શાયર' તરીકે ઓળખાયેલા મેઘાણીની કાવ્યસર્જનની પ્રવૃત્તિને પ્રારંભ તે શાળા-કોલેજના અભ્યાસ દરમિયાન થઈ ગયેલે, પરંતુ વ્યવસ્થિત લેખન શરૂ થયું ૧૯૨૨ થી. એ વર્ષે લખાયેલા ત્રણ લેખમાંથી ‘ચારાને પકાર” લેખે એમને ‘સૌરાષ્ટ્ર' સાપ્તાહિક સાથે સાંકળવામાં અને એમના પત્રકાર અને સાહિત્યિક જીવનનાં દ્વાર ઉઘાડી આપવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. સેરઠના પહાડી પ્રદેશમાં માણેલી દુહા-સોરઠાની રમઝટ, શાળાજીવનમાં કલાપીની કવિતાનું અનુભવેલું આકર્ષણ, કલકત્તાનિવાસ દરમિયાન બાઉલ-ભજને અને રવીન્દ્ર-કવિતાને પરિચય તથા લેકસાહિત્યને ઘનિષ્ઠ સંપર્ક - એ બધાથી બંધાયેલી કાવ્યરુચિવાળી મેઘાણીની કવિતા ગાંધીયુગીન ભાવનાઓને ઝીલે છે, પરંતુ અભિ
ગુજરાતી સાહિત્યકાશ - ૨ :૪૯૩
For Personal & Private Use Only
Page #505
--------------------------------------------------------------------------
________________
મેઘાણી ઝવેરચંદ કાળીદાસ
વ્યકિત પરત્વે બ. ક. ઠાકોરની કાવ્યશૈલીથી સાવ મુકત રહી ગેયતત્ત્વની પ્રબળતાને લીધે પોતાના અન્ય સમકાલીન કવિઓની કવિતાથી જુદી મુદ્રા ધારણ કરે છે. 'વેણીનાં ફૂલ' (૧૯૨૩) અને કિલ્લોલ' (૧૯૩૦)ની બાળકો વિશેની અને બાળકો માટેની ગીતરચનાઓમાં લોકગીતના લયઢાળીને ઉપડયા છે; તે બંગાળી, અંગ્રેજી, જાપાની કવિતાની છાયા પણ ઝિલાઈ છે. કવિને રાષ્ટ્રીય શાયરનું બિરુદ અપાવનાર યુગવંદના(૧૯૩૫)માં વીર અને કરુણરસવાળાં, લોકલય અને ચારણી છટાવાળાં રાષ્ટ્રભકિતનાં, પીડિતે પ્રત્યેની અનુકંપાનાં, અન્ય કાવ્ય પરથી રૂપાંતરિત કે સૂચિત એવાં ‘કોઈને લાડકવાયો' જેવાં કથાગીતો અને માત્મસંવેદનનાં કાવ્યો છે. ‘એકતારો' (૧૯૪૭)નાં સુડતાલીસ કાવ્યોમાં કાવ્યત્વ કરતાં પ્રચારલક્ષિતા વિશેષ છે. ‘બાપુનાં પારણાં (૧૯૪૩) માં ગાંધીજીવિષયક કાવ્યો છે. રવીન્દ્રવીણા(૧૯૪૪)માં રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યસંગ્રહ 'પંચયિતા’નાં કાવ્યો પરથી રચાયેલાં રૂપાંતરિત કે અનુસર્જનરૂપ કાવ્યો છે.
એમણે વાર્તાલેખનની હથોટી ટાગોરની ‘કથા ઓ કાહિની'ની કથાઓ પરથી રૂપાંતરિત કુરબાનીની કથાઓ' (૧૯૨૨) તથા લોકકથાઓના સંપાદન નિમિત્તે મેળવી લીધેલી, પરંતુ એમનું મૌલિક વાર્તાસર્જન શરૂ થયું ૧૯૩૧થી. એમની મહત્ત્વની મૌલિક બાસઠ નવલિકાઓ ‘મેઘાણીની નવલિકાઓ'- ભા. ૧, ૨ (૧૯૩૧, ૧૯૩૫) અને “વિલોપન' (૧૯૪૬)માં સંગૃહીત છે. રચનારીતિમાં ધૂમકેતુની વાર્તાઓને વિશેષ અનુસરતી આ વાર્તાઓમાં આપણા રૂઢિગત જીવનનાં મૂલ્યો પર તીખા કટાક્ષ છે; તે સ્વાર્પણ, મર્દાનગી, દિલાવરી જેવાં સેરઠી સંસ્કૃતિનાં વિલીન થતાં મૂલ્યો પ્રત્યેને અહોભાવ છે. ‘જેલ ઑફિસની બારી'(૧૯૩૪)માં જેલની સજા પામેલા ગુનેગારો અને તેમનાં સ્વજનનાં જીવનનું આલેખન છે. “માણસાઈના દીવા' (૧૯૪૫) માં લોકસેવક રવિશંક્ર મહારાજને મોઢે સાંભળેલી ચરોતરની ચોર-લૂંટારુ ગણાતી બારૈયા-પાટણવાડિયા કોમનાં માણસમાં રહેલી માણસાઈને પ્રગટ કરવાની નેમ છે. ‘પ્રતિમાઓ' (૧૯૩૪) અને ‘પલકારા' (૧૯૩૫)માં વિદેશી ચલચિત્રો પરથી રૂપાંતરિત પંદર વાર્તાઓ છે. ‘દરિયાપારના બહારવટિયા' (૧૯૩૨) એસ્ટન વુલફના પુસ્તક “ધ આઉટલૂઝ વ મેડર્ન ડેઝની સત્યઘટનાત્મક વાર્તાઓ પરથી રૂપાંતરિત ચારે બહારવટિયાઓની કથાઓને સંગ્રહ છે.
પત્રકારત્વને વ્યવસાય નિમિત્તે વાર્તાઓ ઉપરાંત નવલકથાઓ પણ એમની પાસેથી મળી છે. એમની પહેલી મૌલિક પાત્રલક્ષી નવલકથા “નિરંજન' (૧૯૩૬)માં નિરંજનને એક તરફ ગ્રામજીવનના સંસકાર પ્રત્યે, તે બીજી તરફ આધુનિક જીવન અને તેની પ્રતિનિધિ સુનિલા પ્રત્યે જન્મેલું આકર્ષણ એ બેની વચ્ચે ઝેલા ખાતો બતાવી અંતે ગ્રામજીવન અને ત્યાંનાં મનુષ્યો તરફ ખેંચાત બતાવ્યો છે. “સોરઠ, તારાં વહેતાં પાણી' (૧૯૩૭) ઓગણીસમી સદીના અસ્ત અને વીસમી સદીના ઉઘાડના સમયની સેરડી જીવનની વાતાવરણપ્રધાન પ્રાદેશિક નવલકથા છે. ‘વેવિશાળ' (૧૯૩૯) ધનિક બની ગયેલા કુટુંબની કન્યાના ગરીબ ઘરે થયેલા વેવિશાળમાંથી ઊભી થતી સમસ્યાની સામાજિક નવલકથા છે.
‘તુલસીકધારો' (૧૯૪૦) જૂની પેઢીની સંરકારિતાને આલેખતી સામાજિક કથા છે. પ્રભુ પધાર્યા' (૧૯૪૩) બ્રહ્મદેશની ભૂમિમાં રોપાયેલી, ગૂર્જર-અમી પ્રજાના સંસ્કારસંપર્કને આલેખતી અને મુખ્યત્વે બ્રાહ્મી પ્રજાનું સમાજચિત્ર રજૂ કરતી કથા છે. 'કાળચક્ર' (૧૯૪૭) ૧૯૪-૫૦ના સમયની સામાજિક સમસ્યાઓને આલેખતી અપૂર્ણ નવલકથા છે.
એમની લોકસાહિત્યના સંસ્કારવાળી ઐતિહાસિક નવલકથાઓ પૈકી ‘સમરાંગણ' (૧૯૩૮) ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફફર ત્રીજાના રાજ્યઅમલના સમયની કથા છે; “રા'ગંગાજળિયો' (૧૯૩૯) પંદરમી સદીને જૂનાગઢને રા'માંડલિક માંડલિકમાંથી મુસ્લિમ ધર્મ કેમ અંગીકાર કરે છે એને આલેખતી કથા છે; તે ‘ગુજરાતને '-ભા. ૧, ૨ (૧૯૩૯, ૧૯૪૨) વિક્રમની તેરમી સદીની છેલ્લી પચીસીમાં વસ્તુપાલ-તેજપાલને હાથે ગુજરાતના પુનરુદ્ધાર માટે થયેલા પ્રયત્નની કથા છે.
એમની રૂપાંતરિત કે અન્ય કૃતિ પરથી પ્રેરિત નવલકથાઓ પૈકી ‘સત્યની શોધમાં' (૧૯૩૨) અપ્ટન કિલરની “સેમ્યુઅલ ૧ રસીકર' કૃતિ પરથી અને ‘બીડેલાં દાર' (૧૯૩૯) એ જ લેખકની ‘લ૮ પિલગ્રિમેઇજ કૃતિને આધારે લખાયેલી છે; તો વસુંધરાનાં વહાલાંદવલાં' (૧૯૩૭) વિકટર ગૂંગાની ‘ધ લાફિંગ મૅન’ પરથી, અને “અપરાધી' (૧૯૩૮) હોલ ફેઈનની ‘ધ માસ્ટર ઑવ મેન’ પરથી પ્રેરિત કથાઓ છે.
વિવિધ રૂપે પાંગરેલી મઘાણીની લેખનપ્રવૃત્તિમાં લોકરાહિત્યનાં સંશોધન, સંપાદન અને સમાલોચનની પ્રવૃત્તિ અતિમહત્ત્વની હતી. ગુજરાતી સાહિત્યમાં લોકસાહિત્યને શિષ્ટભાગ્ય રૂપમાં રજૂ કરવાનું શ્રેય એમને છે. સૌરાષ્ટ્રને ગામડે ગામડે ફરી એકલે હાથે ભેગા કરેલા લોકસાહિત્યનું સંપાદન એમણે સાહિત્યિક દૃષ્ટિને મુખ્ય અને સામાજિક દૃષ્ટિને ગૌણ રાખીને કર્યું છે. ડોશીમાની વાતો' (૧૯૨૩) લોકસાહિત્યના સંપાદનનું એમનું પહેલું પુસ્તક, પરંતુ એમને સાહિત્ય જગતમાં પ્રતિષ્ઠા અપાવી ‘સૌરાષ્ટ્રની રસધાર’ ના પાંચ ભાગ (૧૯૨૩, ૧૯૨૪, ૧૯૨૫, ૧૯૨૭, ૧૯૨૭) અને ‘સેરઠી બહારવટિયાના ત્રણ ભાગ(૧૯૨૭, ૧૯૨૮, ૧૯૨૯) એ ગ્રંથોએ. ‘સૌરાષ્ટ્રની રસધાર’માં સરકી જનસમાજનાં વેર અને પ્રેમની, બંધુતા અને ધિક્કારની, દગા અને દિલાવરીની કોમળ, કરુણ અને ભીષણ લાગણીઓવાળી સેએક વાર્તાઓનું સંપાદન છે. સંપાદિત લોકકથાઓના કમ્મરૂપને યથાતથ જાળવવા બદલે એને અહીં ટૂંકીવાર્તાને ઘાટ અપાય છે. “સોરઠી બહારવટિયા'માં પરિપૂર્ણ નહીં, પણ બહારવટિયાઓના કેટલાક જીવનપ્રસંગોને શકય એટલું દસ્તાવેજી રૂપ અપાયું છે; તોપણ પ્રસંગેની રસભરી રજૂઆત કથાઓને કાલ્પનિક રંગે રંગે છે. કંકાવટી'- ભાગ ૧,૨ (૧૯૨૭,૧૯૨૮)માં ચમત્કારી તત્ત્વવાળી, નૃવંશશાસ્ત્રના અભ્યાસીઓને ઉપયોગી બને તેવી છેતાલીસ વ્રતકથાઓનું, લેખકનાં અન્ય સંપાદન કરતાં વધુ શાસ્ત્રીય એવું, સંપાદન છે. ‘દાદાજીની વાતો' (૧૯૨૭) અને 'ડોશીમાની વાત'ની વાર્તાઓને સમાવી એમાં બીજી વધુ વાર્તાઓ ઉમેરી પ્રગટ કરેલા ‘દાદાજી અને ડોશીમાની વાતો'ની વાર્તાઓમાં તથા ‘રંગ છે બારોટ’
૪૯૪: ગુજરાતી સાહિત્યકાશ - ૨
For Personal & Private Use Only
Page #506
--------------------------------------------------------------------------
________________
મેઘાણી મહેન્દ્ર ઝવેરચંદ –મેક અંજલિ સુકુમાર
(૧૯૪૫)ની બાળભે ગ્ય વાર્તાઓમાં કેટલીક વાર્તાઓ પરીકથા
સ્વરૂપની છે. “સે રહી સંત (૧૯૨૮) અને 'પુરાતન જયોત’ (૧૯૩૮) બિનસાંપ્રદાયિક લેકસતેની જીવનકથાનાં સંપાદનો છે. સેરઠી ગીતકથા' (૧૯૩૧)માં અંગ્રેજી ‘બેલેટ’ને મળતી તેર લોકગીતકથાઓ છે.
રઢિયાળી રાત'- ભા. ૧થી ૪ (૧૯૨૫, ૧૯૨૬, ૧૯૨૭, ૧૯૪૨) -માં દાંપત્યજીવન, રમકડાં, હાલરડાં, કાનગોપી,વિદગીતે, રસગીત, નવરાત્રિનાં જોડકણાં, સંસારચિત્ર, ઋતુગીતે, કજોડાનાં ગીતે, દિયરભેજાઈનાં ગીતે, ઇશ્કમતીનાં ગીતે, મુસલમાની, રાસડા, કથાગીત, જ્ઞાનગીત આદિ શીર્ષકો નીચે વર્ગીકૃત થયેલાં ગુજરાતમાં પ્રચલિત લોકગીતનું સંપાદન છે. ‘ચૂંદડી'- ભા. ૧-૨ (૧૯૨૮, ૧૯૨૯)માં જુદી જુદી કે મેનાં લગ્નગીત સંચિત થયાં છે. હાલરડાં (૧૯૨૮), 'અનુગીત' (૧૯૨૯), ‘સેરઠી સંતવાણી' (૧૯૪૭) અને ‘સોરઠિયા દુહા (૧૯૪૭) તદ્વિશ્યક ગીત, ભજન અને કાવ્યોનાં સંપાદનો છે. લોકસાહિત્યનાં આ ' સંપાદનો કંઈક મિશનરી આવેશ અને ઉમિલ અભિગમને લીધે શાસ્ત્રીય કરતાં લોકભાગ્ય વિશેષ છે, તાપણ લોકસાહિત્યને આત્માં મંડિત ન થાય એની કાળજી જરૂર લેવાઈ છે.
લોકસાહિત્ય: ધરતીનું ધાવણ'- ભા. ૧, ૨ (૧૯૩૯, ૧૯૪૮) માં મેઘાણીએ પોતે સંપાદિત કરેલા લોકસાહિત્યના ગ્રંથમાં મૂકેલા પ્રવેશકે, અન્ય સંપાદકોના ગ્રંથોની પ્રસ્તાવનાઓને વ્યાખ્યાન સમાવી લેવાયાં છે. “લોકસાહિત્ય - પગદંડીને પંથ' (૧૯૪૪) ૨.બા. કમળાશંકર સ્મારક વ્યાખ્યાનમાળાના ઉપક્રમે અપાયેલું વ્યાખ્યાન છે, જેમાં પ્રાચીનકાળથી ચાલ્યા આવતા લોકસાહિત્યની પગદંડીનો પરિચય મળે છે. “લોકસાહિત્યનું સમાલોચન' (૧૯૪૬) માં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના ઉપક્રમે અપાયેલાં પાંચ વ્યાખ્યાનો છે, જે કથ્ય ભાષાના સાહિત્યસીમાડા', 'ગુજરાતનું લોકસાહિત્ય પ્રગટાવનારાં સંસ્કારબળે:', કેડી પાડનારાઓ', ‘સ્વતંત્ર અને સજીવન સ્ત્રોત” તથા “સર્વ મુખી ઉલ્લાસ’- એ શીર્ષકો હેઠળ સાહિત્ય વિશે સર્વગ્રાહી અને પ્રમાણભૂત ચર્ચા કરે છે.
સ્પષ્ટ રીતે આત્મકથા ન કહી શકાય, પરંતુ લેખકના અંગત જીવનને અનુબંધ આપતી ત્રણ કૃતિઓ પૈકી પરકમ્મા' (૧૯૪૬) અને છેલ્લું પ્રયાણ' (૧૯૪૭)માં લોકહિત્યનું સંશોધન અને સંપાદન કેટલી જહેમતથી એમણે કરેલું તેનો પરિચય મળે છે; તો મરણોત્તર પ્રકાશન લિ. સ્નેહાધીન ઝવેરચંદ' (૧૯૪૮)માં એમના કૌટુંબિક અને સાહિત્યિક જીવનમાં ડોકિયું કરાવતા ૧૭૬ ચૂંટેલા પત્ર સંચિત થયા છે.
બે દેશદીપક' (૧૯૨૭), ઠક્કરબાપા' (૧૯૩૯), ‘મરેલાનાં ૨ ધિર' (૧૯૪૨), ‘અકબરની યાદમાં' (૧૯૪૨), આપણું ઘર (૧૯૪૨), ‘પાંચ વર્ષનાં પંખીડાં' (૧૯૪૨), ‘આપણા ઘરની વધુ | વાતો' (૧૯૪૨) તથા ‘દયાનંદ સરસ્વતી' (૧૯૪૪) એ એમની લધુજીવનચરિત્રોની પુસ્તિકાઓ છે.
‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં' (૧૯૨૮) અને સોરઠને તીરે તીરે' (૧૯૩૩) સોરઠનાં ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય અને જીવનને પરિચય કરાવતા પ્રવાસગ્રંથા છે. પત્રકારત્વની નીપજરૂપ અન્ય ગ્રંથોમાં
‘વેરાનમાં' (૧૯૩૯)માં પરદેશી સાહિત્યકારો અને સાહિત્યકૃતિઓ પરથી રચેલાં કરણા અને કટાક્ષમિશ્રિત માનવતારંગી રેખાચિત્રો છે; “પરિભ્રમણ'- ભા. ૧, ૨, ૩ (૧૯૪૪, ૧૯૪૭, ૧૯૪૭)માં જન્મભૂમિ' દૈનિકની કટાર ‘કલમ અને કિતાબ' હેઠળ સાહિત્ય અને જીવન વિશે લખાયેલા લેખે છે; ‘સાંબેલાના સૂર' (૧૯૪૪) ‘શાણે'ના ઉપનામથી લખાયેલી કટાક્ષિકાઓનો સંગ્રહ છે.
‘વંઠેલાં' (૧૯૩૪) ત્રણ એકાંકીઓનો સંગ્રહ છે. એ ઉપરાંત કેટલીક નાટયરચનાઓ અનૂદિત છે: ‘રાણા પ્રતાપ' (૧૯૨૩) અને ‘શાહજહાં' (૧૯૨૭) દ્વિજેન્દ્રલાલ રૉયનાં નાટકોના અનુવાદ છે, તે પદ્યનાટક ‘રાજારાણી' (૧૯૨૬) રવીન્દ્રનાથ ટાગોરના નાટકને અનુવાદ છે.
‘એશિયાનું કલંક' (૧૯૨૩), હંગેરીને તારણહાર' (૧૯૨૭), ‘મિસરને મુકિતસંગ્રામ' (૧૯૩૦), સળગતું આયર્લૅન્ડ’ (૧૯૩૧), ‘ભારતને મહાવીર પડોશી' (૧૯૪૩) અને ધ્વજ-મિલાપ” (૧૯૪૩) એ એમના ઇતિહાસગ્રંથો છે.
૧૪.ગા. મેઘાણી મહેન્દ્ર ઝવેરચંદ (૨૦-૬-૧૯૨૩) : બાળરહિન્યકાર, સંપાદક, અનુવાદક. કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી પત્રકારત્વના અભ્યાસ. હાલ લોકમિલાપ ટ્રસ્ટના નિયામક.
એમની પાસેથી બાળસાહિત્યકૃતિઓ “ઉગા મહતા' (૧૯૫૭) અને ચાંગ અને ચતુરા' (૧૯૫૭), ભૂગોળ અને સંસ્કૃતિના પરિચય આપતી કૃતિ 'જય ઇન્ડોનેશિયા' (૧૯૪૬) તથા અનુવાદપુરનકો ‘જવાળા' (૧૯૪૭), “ભાઈબંધ' (૧૯૫૧), કોનટિકિ' (૧૯૫૨), ‘તિબેટમાં સાત વર્ષ' (૧૯૧૬) વગેરે મળ્યાં છે. આ ઉપરાંત એમણે મેઘાણીના પત્રો' (૧૯૪૮), ‘લિ. સ્નેહાધીન ઝવેરચંદ' (૧૯૪૮), ‘જવાહરલાલ નહેરુને વિચાર અને વારસો' (૧૯૬૪), ‘દાયકાનું યાદગાર વાંચન' (૧૯૫૫) વગેરે સંપાદનો પણ આપ્યાં છે.
મૃ.માં. મેઘાણી વૃજલાલ ધરમચંદ, ‘વિવેકબુદ્ધિ: નવલકથા “દુ:ખની દુનિયામાં' (૧૯૩૩) અને વાર્તાસંગ્રહ “આળાં હૈયાં' (૧૯૪૬)ના
કર્તા.
મૃ.મા. મેજર ઈશ્વરદાસ: “મુકિતફોજનાં ગીતા' (૧૮૮૯) અને સેનાપતિ જનરલ બુધનું ચરિત્રવર્ણન' (૧૮૮૯)ના કર્તા.
મુ.મા. મેજર ટકકર : ચરિત્રપુસ્તક ‘ગુરુ ફકીરસીંગ' (૧૮૮૭)ના કર્તા.
મૃ.માં. મેજર ફરામરોજ એચ. : ફેશનેબલ બલા યાને બહાર જૂગનૂમાં નાટકનાં ગાયનો તથા સાર' (૧૯૧૧)ના કર્તા.
મૃ.માં. મેઢ અંજલિ સુકુમાર (૨૨-૯-૧૯૨૮, ૧૦-૨-૧૯૭૯): મદ્રાસમાં
અડયાર માતની કલાશાળામાં નૃત્ય, કર્ણાટકી સંગીત તથા તમીળ અને સંસ્કૃતને અભ્યાસ. ૧૯૪૭માં કલા ક્ષેત્રની નૃત્યતાલીમના ડિપ્લોમાં. ૧૯૫૧ થી ૧૯૫૩ સુધી ભારતીય વિદ્યા
ગુજરાતી સાહિત્કોશ - ૨ :૪૯૫
For Personal & Private Use Only
Page #507
--------------------------------------------------------------------------
________________
મેઢ વિનાયક અનંતરાય -મેવાડા નટવર
ભવનની નર્તન શિક્ષાપીઠનાં પ્રથમ આચાર્યા. ૧૯૬૦માં મ. સ. સાથે, ૧૯૬૪)ના કર્તા. યુનિવર્સિટીનાં વડાં. ૧૯૬૧થી ગુજરાત રાજ્ય સંગીત અકાદમીનાં સભ્ય. ત્રણ ઉપરાંત નૃમાં અગ્રગણ્ય ભાગ અને સંજન. મેમણ મુસાભાઈ હુસેનભાઈ : ત્રિઅંકી નાટક ‘પ્રમોદકુમારી'
એમની પાસેથી નૃત્યનાટિકા ‘ચંદ્રમૌલીશ્વર કુરવંજી' (૧૯૭૭) ઉપરાંત અનાયિકા” તથા “નર્તનદશિકા' વગેરે પુસ્તકો મળ્યાં છે.
મૃ.મા. મેમણ સાલેમહમ્મદ અલારખા : ત્રિઅંકી 'કામસેન ચન્દ્રિકા નાટક’ મેઢ વિનાયક અનંતરાય: “તીર્થમાળા'ના કર્તા.
(૧૮૯૮)ના કર્તા.
મેના : બાદશાહના પ્રલોભન સામે સંઘર્ષમાં ઊતરતું ગુજરાતી લેકસાહિત્યનું જાણીનું પાત્ર. એ જ લોકકથા પર આધારિત રસિકલાલ છો. પરીખના નાટક 'મેનાગુજરી’નું મુખ્ય પાત્ર.
- ચં.ટો. મેના ગુજરી (૧૯૭૭): ૧૯૩૦ના 'પ્રસ્થાન’ - માર્ચના અંકમાં ‘એક કથા : પાંચ દશ્યો’ એવી ઓળખે છપાયેલી રસિકલાલ છો. પરીખની સાહિત્યિક નાટયરચનાને આ નવા વિકસિત ઘાટ છે. ‘મના ગુજરી'ને લોકગરબો આ નાટકની મૂળ પ્રેરણા છે. સાસુની વારી છતાં કુતૂહલથી બાદશાહની છાવણી જોવા ગયેલી મેના કેદ થાય છે; ગુર્જરોના શૌર્યથી છૂટી પાછી ફરેલી મેના સાસુ-નણંદના મહેણાના તિરસ્કારથી અંતે મહાકાળીમાં ભળી જાય છે- એવા કથાનકના નિર્માણમાં લેખકે કાવ્ય, નાટય, પાત્ર અને સંવાદની નિમિતિમાં કૌશલ દાખવ્યું છે અને તળપદા લોકનાટયને ઉપસાવ્યું છે.
1 ચં.ટા. મેનેજર રણછોડભાઈ ફકીરભાઈ : નાટયકૃતિઓ ‘શ્રી ચતુરાઈ અને ...મહોબતથી' (૧૮૮૬), ‘મનમેહનાને નાચ યાને ગાયનને શેખીન' (૧૮૮૭), ‘ગોપીચંદ નાટકનાં ગાયન' (૧૮૮૮), બધા પ્રકાશ યાને ચુનીલાલ અને પ્રેમકોર સંવાદ' (૧૮૮૮), ઘાંચી કોમની સુધારણાની જરૂરિયાતને નિરૂપતું નાટક’ ‘દીવાળીબા અને લઘુચંદ’ (૧૮૮૮), ગરબીરૂપે વિક્સતું નાટક 'દીવાળીને દમામ અને ગરબા લહેજત દીવાળીને ભભકો અને શેઠને સપાટો' (૧૮૯૧) ઉપરાંત ‘રસીલી વાર્તા' (૧૮૮૯), લોકપ્રિય ગરબાસંગ્રહ’(૧૮૮૯), ‘વડોદરામાં પડેલી હડતાલ (૧૮૮૯), 'સૂરતમાં લાગેલી આગને ગરબો' (૧૮૯૦), ‘શાહજાદા આલ્બર્ટ વિક્ટર ઑફ વેલ્સની હિન્દુસ્તાનમાં પધરામણી' (૧૮૯૦) વગેરે કૃતિઓના કર્તા.
મેરાઈ શાંતિલાલ દામોદર (૫-૧૨-૧૯૪૦) : વાર્તાકાર, પ્રવાસલેખક. જન્મ વલસાડ જિલ્લાના ધરમપુરમાં. ૧૯૬૨માં અર્થશાસ્ત્ર વિષય સાથે અને ૧૯૬૩ માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે મુંબઈથી બી.એ. ૧૯૬૫માં એ જ વિષયોમાં એમ.એ. પ્રારંભમાં ‘સમર્પણ'ના સહાયક સંપાદક, પછી વિભિન્ન કોલેજોમાં અધ્યાપન. ૧૯૭૩થી વ્યારાની આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજમાં અધ્યાપક.
ટૂંકીવાર્તાઓને સંગ્રહ “ઉંબરની ઠેસ' (૧૯૮૬) ઉપરાંત એમણે પ્રવાસપુસ્તક ‘મારો પ્રવાસ' (૧૯૮૪) અને હાસ્યલેખાનું પુસ્તક ‘બે નંબર” (૧૯૮૧) આપ્યાં છે.
ર.ટા. મેરીબહેન : બાળવાર્તાઓના સંગ્રહો “બટુકવાર્તાઓ' તથા જૂની નવી વાર્તાઓ'નાં કર્તા.
૨૨.દ.
અ3: ૧, શાહ ચુનીલાલ વર્ધમાન. મેલારામ : પદ્યકૃતિ ‘કિર્તનમાળા'- ભા. ૧ (૧૯૬૯)ના કર્તા.
'ના,
એવચા પેમલાલ ગેઈનરાશ ભકિતપણ' (૨૦૧૦ નાટયલેખક, વાર્તાલેખક, જીવનચરિત્રલેખક, સંપાદક. જન્મ વેળવા (તા. માણાવદર)માં. સ્વ-અધ્યયનથી સાહિત્યિક પ્રવૃત્તિ. વૈષ્ણવ સંપ્રદાયના અભ્યાસી. “વૈશ્વાનર’ માસિકના વીશ વર્ષ લગી તંત્રી.
એમણે “દિવ્યપુષ્ટિમાર્ગના પ્રણેતા : રસખાન’, ‘પરમભકત નારાયણદાસ', “બ્રહ્મસંબંધ અને આપણું કર્તવ્ય', ‘સત્યનો સંગાથીજેવાં નાટ ઉપરાંત વાર્તાસંગ્રહ ‘ભાવનામંદિર’ -ભા. ૧-૨ તથા જીવનચરિત્રો પુરુષોત્તમ પ્રતિભા’ અને ‘જ્ય ગોપાલ’ આપ્યાં છે. આ સિવાય “વૈષ્ણવકંઠમણિ’, ‘વૈષ્ણવ પાઠમાળા', વ્રયાત્રાને સંગાથી’, ‘વિહારી સ્મરણ’, ‘પરાગ’, ‘સર’ વગેરે એમનાં ધર્મ સંબંધી સંપાદનો/અનુવાદો છે.
મેન્ક યાકુબ ઉમરજી, “મહેક ટંકારવી' (૧૬-૧૧-૧૯૪૦): કવિ.
જન્મ ભરૂચ જિલ્લાના ટંકારીઆ ગામે. અંગ્રેજી વિષયમાં એમ.એ. ગુજરાતી રાઈટર્સ ગિલ્ડ, યુ.કે.ના પ્રમુખ.
ખાસ”(૧૯૭૩) એમને ઇગ્લેન્ડના સૃષ્ટિસૌન્દર્યને પ્રગટ કરતે ગઝલસંગ્રહ છે. ઉપરાંત ‘સબરસ' (૧૯૭૩) નામક સંપાદિત કાવ્યસંગ્રહમાં એમણે ઇંગ્લેન્ડમાં વસતા કવિઓની કૃતિઓને સમાવેશ કર્યો છે.
ચં.. મેમણ મુસાભાઈ: પાત્રનિરૂપણથી ધ્યાન ખેંચતી, બે પાકિસ્તાની લેખકોની સાત-સાત વાર્તાઓને સંગ્રહ સંગમ” (મેઘાણી અ. ન.
મેવાડા નટવર : સામાજિક નવલકથાઓ ધીરેથી પગ મૂકજો (૧૯૭૬), યૌવનને લાગ્યાં આળ' (૧૯૭૬), ‘હું એક અધૂરી નાર’ (૧૯૭૬), “સર્પગંગા’(૧૯૭૭), ‘ચકડોળ' (૧૯૭૮), ‘સળવળાટ’ (૧૯૭૮), ‘એક સરોવર સ્નેહનું' (૧૯૭૯), ‘કાચી માટીની દીવાલો’ (૧૯૭૯) અને 'પંખી' (૧૯૮૦)ના કર્તા.
૨.ર.દ.
૪૯૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #508
--------------------------------------------------------------------------
________________
મેવાડા બાબુભાઈ ડી.: સમા/શિક્ષણ ગ્રંથમાળાની પુસ્તિકાઓ ‘પાણી પહેલાં પ’(૧૯૮૦) અને 'ઊલટી ગંગા'(૧૯૮૦)ન કર્તા.
૨.ર.દ.
એથી છગનલાલ નારાયણભાઈ : સામાજિક નવલકથાનો નંદનવનનો નાશ અથવા આ નેશમનીયોખા (૧૯૭૭), 'કામિની અને કાંચન'- ભા. ૧-૩(૧૯૧૩), 'પાપપુંજ’(૧૯૧૫), 'વિનનું વિધાન’(૧૯૧૯) અને ‘વંધ્યા’(૧૯૩૨)ના કર્તા.
.ર.દ.
મેંદાવાળા નટવરલાલ જી. : નાટક ‘સંગઠન અને તેનાં ગાયના’ (૧૯૪૦)ન કર્યાં,
૨.ર.દ.
મોંએ જો દડો : એક સુરરિયલ અકસ્માત : સભ્યતા અને ઇતિહાસની પથાત કાચ અબહનો તેમ જ નિરર્થકતાને તારસ્વરે જ કરનું વતાંશુ યશશ્વન્દ્રનું મુંબઈ પરનું દીર્ઘ ચારિયલ ચો મોગરવાળા પુરુષોત્તમદાસ મહાશંકર : પકૃતિ 'શ્રી ભગવતીના વિરાટ સ્વરૂપનો ગરબો’(૧૯૩૫)ના કર્તા.
કાવ્ય.
૩.ર.દ.
મોગરો : બળવંતરાય ક. ઠાકોરનું સોનેટ, એમાં, મોગરાની જેમ દવેલ વિશુદ્ધ જી કર્યા પછી જ સ્પર્શનો અધિકાર ઝંખના નાયકનો નાયિકા પ્રતિનો પ્રાયન ઉદગાર છે.
મોગલ ઇન્દ્રજિત ગંગાદાસ (૧૫-૧૦૯, ૧૭-૪-૧૯૮૫) : જન્મ વલસાડમાં. ૧૯૨૫માં મૅટ્રિક. ૧૯૩૦માં એસ.ટી.સી. ૧૯૨૮થી ૧૯૩૦ સુધી વલસાડમાં શિક્ષક તરીકેની કારકિર્દીની શરૂઆત. ૧૯૩૧થી ૧૯૮૦ સુધી મુંબઈમાં પ્રથમ મદદનીશ શિક્ષક અને પછી સુપરિન્ટેન્ડન્ટ
"મહાન ઉદ્યોગપિત મરોજી ટાટા'(૧૯૫૯) નામે જીવનચરિત્ર ઉપરાંત એમણે દર્શક છાત્રાપયોગી પુસ્તકો આપ્યાં છે.
e.fa.
મોજીલાલ શામજી : નવલકથા ‘પ્રપંચ પ્રેમદા યાને રમૂજી રાધાવૃત્તાંત’(૧૮૯૮)ના કર્તા.
માજીલા માસ્તર : (૧૯૩૫)ન કર્યાં,
૨૨.૬.
નવલકથા ‘વસંતકુમારી : પ્રોફેસરની પત્ની’
૨.ર.દ.
મોટાણી આર. જી. : પદ્યકૃતિ ‘પાંખડી’(૧૯૨૯) તથા રાજપૂતીનાં મૂલ્ય'(૧૯૩૪)ના કર્તા.
૨.ર.દ.
મોડર તારાબહેન (૧-૪-૧૮૯૨, -) : બાળવાર્તાલેખક. જન્મ મુંબઈમાં. ૧૯૪૯માં મૅટ્રિક. ૧૯૧૪માં બી.એ. ૧૯૨૧માં રાજ
મેવાડા બાબુભાઈ ડી. – મોતીચંદ પારસી
કોટની બાર્ટન ફિમેલ ટ્રેનિંગ કોલેજમાં આચાર્યા. પછીથી મોન્ટસેરી શિક્ષણપતિથી આકર્ષાઈ ગિજભાઈ બધેકા સર્વે દાણામૂર્તિમાં શિક્ષકો. 'શિપત્રા'નાં તંત્રી.
એમણે બાળસાહિત્ય અને કેળવણી પરની નાની-મોટી પંદર પુસ્તિકાઓ આપી છે. એ પૈકી ‘બાળકોનાં માં'(૧૯૨૭), ‘બાળવાર્તાની શ્રેણીઓ’(૧૯૨૯), ‘બાવચારિા’(૧૯૨૯), ‘મંગેશનો પોપટ’(૧૨૬), 'છમાં માપી આવ્યો' (૧૯૨૯), ‘ગિરિશિખરો’(૧૯૨૯), 'પરિત્રક્શન'(૧૯૨૯) ‘બાલપ્રેમ (૧૯૨૯), ‘બાળકની માગણી અને હઠ'(૧૯૨૯), ‘ઘરમાં માન્ચેસારી (૧૮૨૯) વગેરે નોંધપાત્ર છે.
૨૨.૬.
મોઢા જયંતભાઈ નારણજી, ‘બાળબ્રાહ્મ’(૭-૧૨-૧૯૩૭) : કવિ, જન્મ જૂનાગઢ જિલ્લાના પદમાં. ૧૯૫૫માં મૅટ્રિક ૧૯૬૩માં સમાજશાસ્ત્ર-ઇતિહાસ વિષયો સાથે બી.એ. ૧૯૬૨થી ૧૯૭૫ સુધી પોરબંદરમાં ઇન્સ્યૉરન્સ એજન્ટ. ૧૯૭૫થી તે જ સ્થળે કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર.
એમના ‘ટશર’(૧૯૭૪) નામનો કાવ્યસંગ્રહ પ્રકાશિત થયા છે. G.ft.
માતા દેવકુમાર જેઠાલાલ, 'શિવદૂત'(૯-૩-૧૯૩૨): નવલકથાકાર, વાર્તાલેખક. જન્મ કાટકોળા જિ. જામનગર)માં.
એમણે ‘સોનલની સખાતે’(૧૯૭૧) અને ‘બરડાની રાજમાતા કવાબાઈ’(૧૯૭૨) જેવી ઐતિહાસિક નવલક્થાઓ તેમ જ ચરિત્રકથાઓનો સંગ્રહ ભડાના સૂચ અને સંત’(૧૯૭૧) આપ્યાં છે.
૨.ર.દ.
મોઢા દૈવજી રામજી, 'શિરીષ’(૯-૫-૧૯૧૩, ૨૧-૧૧-૧૯૯૭): વિ. જન્મ પોરબંદરમાં. ૧૯૩૩માં ટ્રિક. ૧૯૪૪માં મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન ડી. જે. સિંધ કૉલેજમાંથી એમ.એ. પાકિસ્તાનનું સર્જન થયા બાદ ૧૯૪૮માં તેને પોરબંદર આવી નવી શાળા નવયુગ વિદ્યાલયમાં આચાર્યપદે નિયુકિત પામ્યા. ૧૯૬૩માં કોઇ શાકનો રાષ્ટ્રીય એવોર્ડ, ૧૭૭માં ત્યાંથી જ નિવૃત્ત.
‘પ્રયાણ’(૧૯૫૧), ‘શ્રાદ્ધા’(૧૯૫૭), ‘આરત’(૧૯૫૯), ‘અનિદ્ર’(૧૯૬૨), 'ધન'(૧૯૬૩), 'ધિકા'(૧૯૬૯), ‘શિલ્પા’(૧૯૭૩), ‘અમૃતા’(૧૯૮૨) વગેરે એમના કાવ્યસંગ્રહા છે. તળપદી સરલતાના સ્પર્શવાળી એમની સહજ અને ભાવનિષ્ઠ બાની એમની કવિતામાં પરિણામગામી બની છે. ગીતો અને મુક્તકોમાં એમનો કલાવિકોષ જેવાય છે.
ક.મા. માનીચંદ ઓધવજી, જીવનચરિત્ર'અભયકુમાર’- ભા. ૧, ૨(૧૯૦૪, ૧૯૨૩)ના કર્તા.
માનીમંદ ધારી : (૧૯૨૩)ના કર્તા.
For Personal & Private Use Only
૨.ર.દ. ‘વ્રતધારી ભકતરાજ અંબરીષ આખ્યાન'
૨.ર.દ.
ગુજરાતી સાહિત્યકોશ - ૨:૪૭
www.jainiltbrary.cig
Page #509
--------------------------------------------------------------------------
________________
મોતીબાઈ હીરાચંદ – મોદી ચિનુ ચંદુલાલ
મેતીબાઈ હીરાચંદ : પદ્યકૃતિ સદ્ગુણી તથા નિર્ગુણી પદ, ભકિત- ભૂષણ સહિત' (૧૯૦૧)નાં કર્તા.
ર.ર.દ. મોતીરામ: પદ્યકૃતિ સ્તુતિ જીવબોધ ગ્રંથ' (૧૯૨૬)ના કર્તા.
૨.૨ ૬. મોતીરામ ત્રિકમદાસ : પ્રનાઉસિંગ પોકેટ ઇંગ્લિશ ઍન્ડ ગુજરાતી ડિકશનરી' (૧૮૯૧)ના કર્તા.
૨.ર.દ. મોતીરામ સારથરામ : પદ્યકૃતિ ધારસી વિ' (૧૮૮૫) તથા ‘ચમનલાલજી મહારાજ લીલા વિસ્તાર્યાને વિ' (૧૮૮૬) ના કર્તા.
સ્વતંત્ર સલાહકાર.
‘જલજ' (૧૯૮૩) એમને ગઝલસંગ્રહ છે. જીવનચરિત્રોની પાંચ પુરિતકાઓને ‘વિજ્ઞાનની વિભૂતિઓ' (૧૯૭૩) નામે સંપુટ પણ એમણે આપ્યો છે.
૨.ર.દ. મોદી ગોપાળદાસ પ્રભુદાસ : સંયત શૈલીએ લખાયેલા સ્વાનુભવને સંગ્રહ “સ્વાનુભવના જીવનપ્રસંગો' (૧૯૬૧), પ્રસંગકથાઓને સંગ્રહ “આ ધરા ! આ લોક' (૧૯૭૧) તથા પ્રકીર્ણ નિબંધને સંગ્રહ ‘શ્યામ વાદળ કોર રૂપેરી' (૧૯૭૫) જેવાં પુસ્તકોના કર્તા.
મોદી ચતુર્ભુજ ભગવાનજી : પદ્યકૃતિ 'માનસતરંગાવલી(૧૯૨૧) -ના કર્તા.
મોતીલાલ ઉદયરામ : 'રામકૃષ્ણ પરમહંસનું જીવનચરિત્ર' (૧૯૦૨) -ના કર્તા.
મોતીલાલ છબીલદાસ: “સૌભાગ્યચન્દ્ર નવીન નાટક' (૧૯૦૫)ના કર્તા.
મોતીલાલ લલુભાઈ નાનાભાઈ: નવલકથા “કુસુમસુંદરી' (૧૯૦૪) -ના કર્તા.
મોદી ચંપકભાઈ રમણલાલ (૧-૧૧-૧૯૩૪) : કવિ. જન્મ વડોદરા જિલ્લાના ડભોઈમાં. ૧૯૫૩માં મૅટ્રિક. ૧૯૬૩માં ઇતિહાસમાનસશાસ્ત્ર વિડ્યો સાથે બી.એ. ૧૯૭૩ માં ગુજરાતી વિષયમાં એમ.એ. ૧૯૭૬માં પીએચ.ડી. ૧૯૭૩થી ૧૯૮૫ સુધી નડિયાદમાં ગુજરાતીના અધ્યાપક અને એ પછી ત્યાં જ આચાર્ય.
એમનાં પ્રકાશમાં “શૌર્યજયોત' (૧૯૬૫) અને “ગીતગુંજન (૧૯૭૩) જેવા કાવ્યસંગ્રહો; “સાત એકાંકી' (૧૯૭૮), નાટયોપવન' (૧૯૮૧) વગેરે નાટય સંગ્રહે, વહેમનાં વિષ અને ભગવાનને ઘેર' (૧૯૭૮) નામક નવલિકાસંગ્રહ તથા “નાટયજગતના સ્વપ્નદ્રષ્ટા ગુજરાતી અલગારી કવિ ચંદ્રવદન મહેતા' (૧૯૭૭) અને કેટલાક સાહિત્યસર્જકો' (૧૯૮૩) જેવા વિવચનગ્રંથાને સમાવેશ થાય છે.
હત્રિ . મેંદી ચંપકલાલ છગનલાલ : વાર્તા “બાલવિધવા' (૧૯૩૮)ના કર્તા.
મેતીવાલા અલહાજ ઈબ્રાહિમ : પ્રવાસકથા 'મારી હજની મુસાફરી’ (૧૯૩૬)ના કર્તા.
મોતીવાલા ભવાનીદાસ નારણદાસ (૨૬-૯-૧૮૭૬,>) જન્મ મુંબઈમાં. ૧૮૯૨ માં મૅટ્રિક. ૧૮૯૯માં સેન્ટઝેવિયર્સ કોલેજમાંથી બી.એ. ૧૯૦૨માં એલએલ.બી.
એમણે કરસનદાસ મૂળજી' પુસ્તક ઉપરાંત શશિ પાદ બેનરજીનું જીવનવૃત્તાંત અંગ્રેજીમાં આલેખ્યું છે. સ્વાર્પણનું શાસ્ત્ર' પણ એમને ગ્રંથ છે.
ચુંટો. મોદી અમૃત : બાપયોગી જીવનચરિત્ર ‘પ્રેરણામૂર્તિ જવાહર’ (૧૯૬૫)ના કર્તા.
૨.ર.દ. મોદી આયમાઈ માણેકજી: પદ્યકૃતિ ‘નાની કવિતાઓ'નાં કર્તા.
૨ર.દ. મદી એદલજી રૂસ્તમજી, “અરમ’: નવલકથાઓ પૈસાને પરણેલી
પૂતળી' (૧૮૮૬) અને બહેરામ અને શીરીન (૧૮૮૬) તથા નાટક ‘લવજી લક્ષ્યાપતિ (૧૮૮૬)ના કર્તા.
૨.ર.દ. મોદી કિશોર ફકીરભાઈ (૨૩-૧૦-૧૯૪૦): કવિ. જીવનચરિત્રલેખક. જન્મ કનસાડ (જિ. સુરત)માં. ૧૯૬૫-૧૯૭૯ દરમિયાન એમ.એસસી., પીએચ.ડી., વિવિધ વિજ્ઞાન કોલેજોમાં અધ્યાપન. પછીથી વિવિધ સંસ્થાઓમાં અધિકારી. હાલ ઔષધ-રસાયણ ક્ષેત્રે
મોદી ચંપકલાલ લલુભાઈ : નવલકથા ‘ભયંકર હત્યાકાંડ યાને વીંટીને ભેદ' (૧૯૨૬)ના કર્તા.
મૃ.મા. મેદી ચિનુ ચંદુલાલ, ઇર્શાદ (૩૦-૯-૧૯૩૯) : કવિ, નાટયકાર, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક. જન્મ ઉત્તર ગુજરાતના વિજાપુરમાં. પ્રાથમિક શિક્ષણ વિજાપુરમાં. માધ્યમિક શિક્ષણ ધોળકા, અમદાવાદમાં. ૧૯૫૪માં મૅટ્રિક. ૧૯૫૮માં ગુજરાતી-ઇતિહાસ વિષયો સાથે બી.એ. ૧૯૬૦માં એલએલ.બી. ૧૯૬૧માં ગુજરાતીહિન્દી વિષયોમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૬૮ માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિદ્યાવાચસ્પતિની ઉપાધિ. ૧૯૬૧ થી ૧૯૬૪ સુધી કપડવંજ અને તલોદની કોલેજોમાં અધ્યાપન. ૧૯૬૫ થી ૧૯૭૫ સુધી અમદાવાદની સ્વામીનારાયણ આર્ટ્સ કોલેજમાં અધ્યાપક. ૧૯૭૫થી ૧૯૭૭ સુધી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનમાં સ્ક્રિપ્ટ-રાઈટર. ૧૯૭૭થી જાહેરાત ક્ષેત્રે ફ્રી લાન્સર. ૨', 'કૃતિ', 'ઉન્મેલન” અને હોટેલ પોએ ગૃપ ઍસેસિએશનના તંત્રી.
( ૪૯૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #510
--------------------------------------------------------------------------
________________
એમની પ્રારંભકાળની ‘વાતાયન’(૧૯૬૩)ની કવિતા સંવેદન અને છાયોજન પરત્વે અનુગાંધીયુગીન સૌંદર્ય કવિઓની કવિતાને અનુસરે છે; પરંતુ મક'ના કવિમિત્રોના સંપર્કમાં આવ્યા પછી તરત એમની વિનામાં આધુનિક કવિતાનો મિજ પુર થાય છે. ‘વાતાયન’ની રચનાઓને સમાવી એમાં બીજી રચનાઓ ઉમેરીને પ્રગટ કરેલા સંગ્રહ ‘ઊર્ણનાભ’(૧૯૭૪)ની કવિતામાં છાંદસની સાથે છાંદસ કવિતા રચવાનું વલણ દેખાય છે. ત્યારપછી પ્રગટ થયેલા શાપિત વનમાં’(૧૯૭૬) અને ‘દેશવટો’ (૧૯૭૮)ની રચનાઓમાં એ વલણ વિશેષ પ્રભાવક બને છે. જીવન પ્રત્યેની નિર્ભ્રાન્તિ, એકવિધ જીવન પ્રત્યેની ઉબક, માનવસમાજે ઊભાં કરેલાં મૂલ્યોની મજાક વગેરે આધુનિક સંવેદન એમાં વ્યકત થાય છે. અછાંદસ રચનાઓની સાથે ગઝલ પણ ‘રે મઠ’ના કેટલાક કવિમિત્રો દ્વારા આધુનિક મિજાજની વાહક બની પોતાનું નૂતન રૂપ સિદ્ધ કરે છે. ગઝલનું આ નૂતન રૂપ સિદ્ધ કરવામાં આ કવિના પણ અગત્યના ફાળા છે તે ‘ક્ષણાના મહેલમાં’(૧૯૭૨), ‘દર્પણની ગલીમાં’(૧૯૭૫) અને ‘ઇર્શાદગઢ’(૧૯૭૯)ની ગઝલામાં જોઈ શકાય છે. 'તી' પ્રકારની નવા સ્વરૂપવળી ગઝલ વિનો પોતીકો ઉન્મેષ છે. 'બાયક'(૧૯૮૨) નળાખ્યાન'ના પૌરાણિક પાત્ર બાહકને વિષય બનાવી સંસ્કૃતાઢય શૈલી અને અહંકારવૈભવથી ખંડકાવ્યના નૂતન રૂપને સિદ્ધ કરવા મથતું, નગરવિયોગને વાચા આપતું પરંલી કાળ છે.
‘રે મઠ’ના કિવિમત્રા સાથે રહી કવિતાની સાથે નાટયરચનામાં પણ પ્રયોગશીલ વલણ એમનાં નાટકોએ દાખવ્યું છે તે ‘ડાયલનાં પંખી’(૧૯૬૭)નાં પદ્યમાં રચાયેલાં ઍબ્સર્ડ એકાંકીઓ બતાવે છે. આ અને પછીનાં 'કોલબેલ'(૧૯૭૩)નાં એકાંકીઓમાં નાધસિદ્ધિ કરતાં પ્રયોગપ્રિયતા વિશેષ છે. પરંતુ ‘આકંઠ સાબરમતી’ના નાટઘપ્રયોગની વર્કશૉપ શરૂ થઈ ત્યારપછી રચાયેલાં ‘હુકમ, માળિ’(૧૯૮૪)નાં એકાંકીઓમાં નાટ્યતત્ત્વ વિશેષ ચિત્ર ઘણું છે. એમાંની શીર્ષકા હુકમ, માલિક' કૃતિમાં ચૈતવિહીન મંત્રસંસ્કૃતિઓ માનવજીવનને ક ભર લીધો છે એ વિચારને અરબી કથાના જીનની વાત દ્વારા સુંદર અભિવ્યકિત મળી છે. ‘જાલકા’ (૧૯૮૫) એ ‘રાઈનો પર્વત’ નાટકના જાલકાના પાત્રને કેન્દ્રમાં મૂકી રચાયેલું, સ્ત્રીમાં રહેલાં મહત્ત્વાકાંક્ષા અને પુત્રપ્રેમને વ્યકત કરતું નવપ્રવેશી ત્રિઅંકી નાટક છે. ‘અશ્વમેધ’(૧૯૮૬)એ યજ્ઞના અશ્વ અને અશ્વમેધ કરનાર રાજાની રાણી વચ્ચેના જાતીય સંભોગની શાસ્ત્રોકત વિધિને વિષય બનાવીને રચાયેલું, સ્ત્રીમાં રહેલી કામાવેગની ઉત્કટતા અને એમાંથી સર્જાતી પરિસ્થિતિને આલેખતું ધ્યાનપાત્ર ત્રિઅંકી નાટક છે. આમ, એકાંકી પરથી અનેકાંકી નાટયરચના તરફની લેખકની ગતિ જોઈ શકાય છે.
કવિતા અને નાટકના સર્જનની સાથે સાથે એમનું નવલકથાસર્જન પણ સમાંતરે ચાલતું રહ્યું છે ખરું, પણ એમાં સિદ્ધિ ઓછી છે. ‘શૈલા મજમુદાર’(૧૯૬૬) આત્મકાત્મક રીતમાં રચાયેલી, બે પુરુષોના સંપર્કમાં આવતી, દરેક પુરુષ પોતાને સ્ત્રી તરીકે નહીં પરંતુ એક વ્યકિત તરીકે જુએ એમ ખેતી અને એમાં નિરાશા થતી નાયિકાની ક્યા છે, ભાવચ’(૧૯૩૫)ના એક ખંડમાં શૈવા
માદી ચીમનલાલ ભગવાનદાસ – મોદી છગનલાલ ઠાકોરદાસ
મજમુદાર'ની કથાનું જ પુનરાવર્તન છે. બીજા ખંડમાં પૂર્ણેન્દુ શર્માના પરિપ્રેક્ષ્યથી બનેલી ઘટનાને જોઈ છે ખરી, પણ એનાથી કૃતિને કોઈ વિશેષ પરિમાણ પ્રાપ્ત થતું નથી. ગ્રામપરિવેશવાળી ‘લીલા નાગ’(૧૯૭૧) મનુષ્યમાં રહેલા જાતીય આવેગ અને તેની વિકૃતિની ક્યા છે. હેંગ ઓવર'(૧૯૮૫) કામના ઉત્કટ આવેબવીસીમાં જન્મની દુડ પ્રગ ભુતાને આલેખે છે. એમની વિશેષ જાણીતી બનેલી નવલકથા ‘ભાવ-અભાવ’(૧૯૬૯) પોતાના અસ્તિત્વથી સભાન બનેલા એક માનવીની જીવનકથા છે. વિચારતત્ત્વનું ભારણ આ લઘુકુતિની કલાત્મકતાને જોખમાવે છે. ‘પહેલા વરસાદનો છાંટો’(૧૯૮૭) એમની ધારાવાહી નવલકથા છે. ડાબી મૂઠી જમણી મૂઠી’(૧૯૮૬) એમનો ઠેરઠેર પદ્યપંકિતઓથી મંડિત પ્રયોગલક્ષી વાર્તાસંગ્રહ છે.
‘મારા સમકાલીન કવિઓ' (૧૯૭૩) અને પછી એ ગૂર્ધન લેખામાં બીજા લેખ ઉમેરી પ્રગટ કરેલા ગ્રંથ “બે દાયકા ચાર કવિઓ’(૧૯૭૪)માં ચાર આધુનિક કવિઓ મણિલાલ દેસાઈ, રાવજી પટેલ, લાભશંકર ઠાકર અને મનહર મોદીની કવિતાની સૂઝભરી સહી તપસ છે. “ખંડકાવ્ય-સ્વરૂપ અને વિકાસ' (૧૯૭૪) એ મહાનિબંધ તથા ‘કૃષ્ણલાલ શ્રીધરાણી’(૧૯૭૯) એ ગુજરાતી ગ્રંથકાર શ્રેણીની પુસ્તિકા લેખકની કાવ્યવિષયક સૂઝની પ્રતીતિ કરાવે છે,
‘ચઢો રે શિખર રાજા રામના’(૧૯૭૫) અને ‘ગમી તે ગઝલ’ (૧૯૭૬) પૈકી પહેલું ચંદ્રવદન મહેતાની પ્રતિનિધિ કવિતાનું, તા બીજું આધુનિક ગઝલકારોની નીવડેલી ગઝલોનું સંપાદન છે. ‘વસંતવિલાસ’(૧૯૫૭) એ જ નામના મધ્યકાલીન ગુજરાતી કાળનો અનુવાદ છે,
૪,ગા.
મોદી ચીમનલાલ ભગવાનદાસ : નવલકથા ‘દીનદયાળ'ના કર્તા, મુ.મા.
મોદી ચુનીલાલ જમનાદાસ : ગદ્યપધ્ધમિકા ચરિત્રકૃતિ ‘ગૌરીશંકર વિત ઉર્ફે સ્વામી સચ્ચીદાનંદ સરસ્વતીજીએ કરેલા સ્વર્ગવાસ' (અન્ય સાથે, ૧૮૯૨)ના કર્તા.
મુ.મા. મોદી ચુનીલાલ બાપુજી : ચરિત્રકૃતિઓ ‘નેપોલિયન મહાન બેનપર્યં’(૧૮૮૧), 'સિકંદરનામ'(૧૯૮૩), 'પ્રતાપી પીરનું ચરિંત્ર’(૧૮૮૪), 'મોહનલાલ ઝવેરીનું ચરિત્ર’(૧૮૮૯), 'મહારાજ આ ફંડનું ચરિત્ર'(૧૯૩૩) તથા રોબિન્સન કોના કર્તા.
મા. મોદી છગનલાલ ઠાકોરદાસ (૨૮-૧૦-૧૮૫૭,-) : નિબંધકાર, અનુવાદક. જન્મ સુરતમાં. ૧૮૭૯ માં બી.એ. ૧૮૮૦માં વડોદરા હાઈસ્કૂલમાં શાક. ત્યારબાદ ટ્રેનિંગ સ્કૂલના હેડમાસ્તર. પછી શિક્ષણાધિકારી.
‘હિતવચનમાળા’(૧૮૯૧), ‘કિલ્લે ડબાઈનાં પુરાતન કામા’ (૧૮૯૪), 'પ્રવાસ' (૧૮૯૫) વગેરે એમનાં પુસ્તકો છે. અંગ્રેજી
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૪૯૯
For Personal & Private Use Only
Page #511
--------------------------------------------------------------------------
________________
મોદી જગજીવનદાસ દયાળજી – મોદી પ્રતાપરાય મેહનલાલ
અને મરાઠીમાંથી એમણે કેટલાક અનુવાદ પણ આપ્યા છે.
- ચં.કો.
મોદી જગજીવનદાસ દયાળજી (૧૬-૧૨-૧૮૭૧, ૪-૩-૧૯૫૪) : કવિ, ચરિત્રકાર. જન્મ ડભોઈ તાલુકાના ફોફળિયામાં. પ્રાથમિક શિક્ષણમિયાગામમાં. વડોદરાની ટ્રેનિંગ સ્કૂલ શિક્ષણપદ્ધતિ શાળા'માંથી ૧૮૯૦માં મધ્યમ-પદની અને ૧૮૯૬ માં ઉત્તમ-પદની, પરીક્ષાઓમાં ઉત્તીર્ણ. પ્રથમ નિમણૂક પ્રાથમિક શિક્ષક તરીકે ગણદેવીમાં, પછી બીલીમોરા, અકોટી, કરજણમાં અને ૧૮૯૭માં વડોદરાની રાવપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક. વડોદરામાં જુદી જુદી શાળાઓમાં મુખ્યશિક્ષક. અંતે ૧૯૩૪માં વડોદરાની પુરુષ અધ્યાપન પાઠશાળાના અધ્યાપકપદેથી નિવૃત્ત.
કીર્તનસંગ્રહ ‘સ્તવનમદાર' (૧૮૯૮), સાતસે લીટીનું મહાકાવ્ય “મેઘપાલભ્ય’(૧૯૦૦), કન્યાસંગીતમાળા' (૧૯૦૦), વિરહકાવ્ય “મણિભાઈ વિરહ' (૧૯૦૦), ખંડકાવ્ય રમણરસિકા' (૧૯૮૨), રુચિકા છંદના ૫૧૭ માં રામકથા ‘રચિરા રામાયણ (૧૯૪૮) વગેરે એમના કાવ્યગ્રંથ છે. એમણે “દયારામ' (૧૯૧૮), ‘ગિરધર' (૧૯૧૯), ‘તુલસીભાઈ બકોરભાઈ અમીન' (૧૯૪૭), વિદ્યાભૂષણ હીરાલાલ વ્રજભૂષણદાસ કોફ' (૧૯૪૭), 'રૂક્ષ્મણી બા' (૧૯૪૯) વગેરે ચરિત્રગ્રંથો પણ આપ્યા છે.
‘વૈતાલપચીસી' (૧૯૧૬), પ્રેમાનંદનું ‘સુદામાચરિત્ર' (૧૯૨૩), ‘દયારામકાવ્યમણિમાલા' (૧૯૨૪), કવિ ગિરધરનું ‘પ્રફ્લાદાખ્યાન' (૧૯૨૮) વગેરે એમનાં સંપાદન છે. ‘સુભદ્રા' (૧૯૨૩) વરદકાન્ત મઝમુદારની બંગાળી નવલકથાને એમણે કરેલા અનુવાદ છે.
ચ.ટા.
મોદી ત્રિવેણીબહેન ગે.: હિમાલયના પ્રવાસનું વર્ણન યાત્રાને ચમત્કાર' (૧૯૮૦)નાં કર્તા.
મૃ.માં. મોદી નગીનભાઈ ફકીરભાઈ : વાર્તાકાર, નવલકથાકાર. જન્મ કનસાડ (જિ.સુરત)માં. આરંભિક શિક્ષણ કનસાડમાં અને કોલેજ શિક્ષણ નવસારીમાં. ૧૯૫૭માં બી.એસસી. ૧૯૬૪માં એમ.એસસી. પ્રથમ ગાર્ડી કોલેજમાં ડેમેન્ટેટર, પછી બારિયા સાયન્સ ઇન્સ્ટિટયુટમાં ટયુટર, અત્યારે એસ. વી. આર. કોલેજ ઑવ ઍન્ટિનિયરિંગ ઍન્ડ ટેકનોલોજી, સુરતમાં અધ્યાપક.
એમની પાસેથી નવલકથાઓ'પંખ નહીં ઊડ જાવનકી' (૧૯૬૨), ‘ભાંગ્યાં મોતી, તૂટયાં મન (૧૯૬૬), 'સ્નેહતર્પણ' (૧૯૬૭), ‘મારાં સપનાં, મારી દુનિયા' (૧૯૬૮), નેહા' (૧૯૭૪): નવલિકાસંગ્રહ ‘ઘુઘવાટ’ (૧૯૭૦); બાળસાહિત્યકૃતિ ‘વિરાટદાદાની વિજ્ઞાનવાર્તાઓ' (૧૯૮૬) તથા નિબંધથી ‘પાણી એક અદ્ભુત રસાયણ' (૧૯૬૦), અજય આઈસોટોપ' (૧૯૭૨), ‘પ્રદૂષણના અજગર' (૧૯૮૭) વગર મળ્યાં છે.
મૃ.મા. મેદી નવીનચંદ્ર કાળિદાસ (૧૩-૧-૧૯૪૨) : વાર્તાકાર, વિવેચક.
જન્મ સુરત જિલ્લાના વ્યારામાં. ૧૯૫૮ માં એસ.એસ.સી. ૧૯૬૨ -માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૬ માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૭૬ માં પીએચ.ડી. ૧૯૬૨થી ૧૯૬૭ સુધી વ્યારામાં મદદનીશ શિક્ષક. ૧૯૬૭થી ૧૯૭૨ સુધી ખાલવડે કોલેજમાં ટયુટર અને ૧૯૭૨ થી વ્યારા કોલેજમાં ગુજરાતીના અધ્યાપક.
એમને લેખન વ્યાપ વાર્તા, નવલકથા અને વિવચનમાં વાચાયેલા છે. લઘિમા (૧૯૭૮) અને ‘તારી આંખ ખરેખર સુંદર છે' (૧૯૭૯) એમના વાર્તાસંગ્રહો છે. “એકાંત મારાં ભડકે બળ’ (૧૯૮૦) અને સદા સુહાગણ' (૧૯૮૧) એમની નવલકથાઓ છે. ગુજરાતી ટૂંકીવાર્તા : આકાર અને આગમન' (૧૯૮૦), અર્વાચીન ગુજરાતી ટૂંકીવાર્તા' (૧૯૮૧), ‘બે સમર્થ સર્જક : ધૂમકેતુ અને દ્વિરેફ'(૧૯૮૩) વગેરે એમના વિવેચનગ્રંથો છે. ચૌધરી બોલી અને સંસ્કૃતિ : એક અભ્યાસ' (અન્ય સાથે, ૧૯૮૧) એમનું સંશોધન છે.
હત્રિ. મંદી પ્રતાપરાય મેહનલાલ (૯-૨-૧૮૯૨,-) : વિવેચક, અનુવાદક.
જન્મ ભાવનગરમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. ઉચ્ચશિક્ષણ જૂનાગઢ અને અમદાવાદમાં. ૧૯૨૦માં બી.એ. ૧૯૨૬ માં કાશીથી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૨૬ થી ૧૯૫૩ સુધી ભાવનગરની શામળદાસ કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક. ૧૯૨૮માં “અક્ષરા -અ ફરગેટન ચૅપ્ટર ઈન ઇન્ડિયન ફિલોસૉફીના શોધપ્રબંધથી પી.એચ.ડી. ૧૯૬૧ થી, એમ. એસ. યુનિવર્સિટી, વડોદરામાં માનાર્હ અધ્યાપક. ને એમની પાસેથી ચરિત્રકૃતિ ‘રામાનુજાચાર્ય' (૧૯૪૧), ‘હિંદુ ધર્મનાં મૂળતત્ત્વો' (૧૯૪૦) તેમ જ અનુવાદ “ભગવદ્ગીતા” મળ્યાં છે.
મૃ.માં.
મોદી જમનાદાસ પરમાનંદદાસ : સંસ્કૃત શ્લોકો અને ગુજરાતી અનુવાદ ‘હીમના સ્તુતી' (અન્ય સાથે, ૧૮૮૬)ના કર્તા.
મૃ.મા. મેદી જીવનજી જમશેદજી (૨૬-૧૦-૧૮૫૪, ૨૮-૩-૧૯૩૩) : નિબંધકાર, પ્રવાસલેખક. જન્મ મુંબઈમાં. પ્રાથમિક અને માધ્યમિક કેળવણી અનુક્રમે ફોર્ટની બ્રાંચ સ્કૂલ અને એલિફન્સ્ટન સ્કૂલમાં. ૧૮૭૧માં મૅટ્રિક. ૧૮૭૬ માં બી.એ. ઈરાનિયન વિષયોમાં માનભર્યું સ્થાન, યુરોપ, એશિયા, આફ્રિકા, બર્મા, ચીન, જાપાનની લાંબી મુસાફરી.
મારી મુંબઈ બાહારની સેહેલ' (૧૯૨૬) ઉપરાંત ‘ભવિષ્યની જિંદગી અને આત્માનું અમરપણું (૧૮૮૯), 'શાહ જમશેદ અને જમશદી નરોઝ (૧૮૯૩), ‘એક અસલી ઈરાની બાનુ અને તેણીનો સંસાર' (૧૮૯૩), ‘મોત ઉપર વાએજ (૧૯૦૨), ‘શાહનામુ અને ફિરદોશી' (૧૮૯૭),‘જ્ઞાનપ્રસારક વિષયો'- ભા. ૧,૨,૩, ૪ (૧૮૯૮, ૧૯૦૬, ૧૯૧૭, ૧૯૨૦), ‘શાહનામાની સુંદરીઓ (૧૯૦૮) વગેરે એમનાં પુસ્તકો છે. અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષામાં પણ એમણે કેટલાંક પુસ્તકો લખ્યાં છે.
એ.ટો.
૫૦૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
www.iainelibrary.org
Page #512
--------------------------------------------------------------------------
________________
-
મદી પ્રભુદાસ લાધાભાઈ –મોદી મૂળચંદ રામજીભાઈ
મોદી પ્રભુદાસ લાધાભાઈ (૧૮૮૨,-): વાર્તાકાર. જન્મ સાવરકુંડલામાં. વતન ભાવનગર. અભ્યાસ મૅટ્રિક સુધી. ‘સાંજ વર્તમાન'ના સહતંત્રી.
એમની પાસેથી ‘વિનોદ વાર્તાઓ (૧૯૧૨), 'કળ અગ્રેસર માળા’ - ભા. ૧, ૨ (૧૯૧૫, ૧૯૧૭), ‘કળ કેલેન્ડર' (૧૯૮૫) તથા ‘આમવચનો' (૧૯૧૮) મળ્યાં છે.
મૃ.મા. માદી બમનજી એદલજી: પોતાના ભાઈના અવસાન પ્રાંગ લખાયેલી કરુણપ્રશસ્તિ ‘બરજોરજી વિરહ' (૧૯૬૨)ના કર્તા.
મૃ.મા. મોદી ભગવાનદાસ ભાગીલાલ : નાટક ‘નલ અને દમયંતી’ (૧૯૦૭) તથા નવલકથા “વનદેવી'- ભા. ૨ (૧૯૧૭)ના કર્તા
મૃ.મા. મોદી ભારતી પી. : લેખસંગ્રહ “સધિ' (૧૯૮૧)ના કર્તા.
મૃ.મા. મોદી ભારતી વિનાદ : ભાષાવિદ. મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ.
ઇલિનોય (યુ.એસ.એ.)થી પણ એમ.એ. મ. સ. યુનિવર્સિટીમાં પચીસ વર્ષથી અધ્યાપન.
એમણે પશ્ચિમમાં વ્યાકરણમીમાંસા' (૧૯૭૯) નામક પુસ્તકમાં ૧૯૫૫થી ૧૯૭૦ સુધીના મહત્ત્વના સૈદ્ધાંતિક વળાંકોને આવરી લેવાને પ્રયાસ કર્યો છે.
મૃ.મા. માદી ભીખુભાઈ : જીવનચરિત્ર ‘ઉદ્યોગવીર પરશુરામ પંત’ (૧૯૫૮)ના કર્તા.
મૃ.માં. માદી મગનલાલ શંકરલાલ : વાત ‘ઘૂઘવતા અગ્નિ યાને અંજના આર્તનાદ' (૧૯૩૧) ઉપરાંત અનુવાદ ‘રોઝા બામ્બર્ટ અથવા પાદરીની પુત્રી'- ભાગ ત્રીજો (૧૯૩૮)ના કર્તા.
- મૃ.માં. મોદી મધુસૂદન ચીમનલાલ (૨૦-૧૧-૧૯૦૪, ૨૩-૩-૧૯૭૪) :
સંશોધક, સંપાદક. જન્મ ઠાસરામાં. ૧૯૨૨માં મૅટ્રિક. થોડા સમય વડોદરામાં અને પછી પૂનાની ફર્ગ્યુસન કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવી ૧૯૨૬ માં બી.એ. સંસ્કૃત-વેદાંતશાસ્ત્ર વિષયોમાં એમ.એ. ૧૯૩૨માં અમદાવાદથી એલએલ.બી. વેપાર કરવા ઉપરાંત તેઓ શેઠ જીવણલાલ ગિરધરલાલ તથા સર ચિનુભાઈને ત્યાં બાળકોને ખાનગી શિક્ષણ આપતા. ૧૯૩૮માં રતિલાલ મોહનલાલ ત્રિવેદીના સહયોગમાં અમદાવાદમાં ન્યુ ઍજ્યુકેશન હાઈસ્કૂલની
સ્થાપના. પ્રાકૃત-અપભ્રંશ વિષયમાં એમના પ્રદાનને લક્ષમાં લઈ ૧૯૩૯ થી આરંભાયેલા ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક વર્ગમાં શિક્ષક તરીકે માન્યતા. ૧૯૫૨માં નૂતન હાઈસ્કૂલ અને ૧૯૫૩માં વિદ્યાનગર હાઈસ્કૂલ સ્થાપી. બીલીમેરામાં સ્ટ્રી બોર્ડના કારખાનામાં ભાગીદાર. કારખાનામાં જ અવસાન. મોટે ભાગે અપભ્રંશમાં અને થોડુંક જૂની ગુજરાતીમાં એમનું
સંશોધનમૂલક પ્રદાન છે. ‘ગૂર્જર રાસાવલિ' (૧૯૫૬) બ. ક. ઠાકોર અને મે. દ. દેસાઈની સાથે કરેલું સંપાદન છે. ‘વસંતવિલાસ' પણ એમનું સંપાદન છે. એમાંના શબ્દકોશથી એમનાં ભાષાજ્ઞાન અને અર્થઘટનની સૂઝનો પરિચય થાય છે. ‘હમસમીક્ષા' (૧૯૪૨)માં હેમચંદ્રાચાર્યની ઉપલબ્ધ કૃતિઓની પર્યેષણા છે.
અપભ્રંશ કૃતિઓ ‘પઉમસિરિચરિક' ('પઉમચરિઉ') (૧૯૪૭), ‘નેમિનાહચરિંઉ' (૧૯૭૨)નાં સંપાદન એમણે ડૉ. હરિવલ્લભ ભાયાણીના સહયોગમાં તૈયાર કરેલાં છે. છક્કમુવએશ' (૧૯૭૨) એમનું સ્વતંત્ર સંશોધન સંપાદન છે. ઉપરાંત ‘અપભ્રંશ-પાઠાવલિ' અને ‘ભાવનાસંધિપ્રકરણ' પણ એમના અપભ્રંશ ભાષાજ્ઞાનના પરિચય કરાવનારા ગ્રંથો છે.
બ.જા. માદી મનહર શાંતિલાલ (૧૫-૪-૧૯૩૭) : કવિ. કામ અમદાવાદમાં. ૧૯૬૨ માં અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૬૪માં ગુજરાતી સંસ્કૃત વિષયો સાથે બી.એ. અને ૧૯૬૬ માં એ જ વિષમાં એમ.એ. ૧૯૫૬ થી ૧૯૫૮ સુધી ટેસ્ટાઈલ ડિઝાઈન સેલ્સમેન. ૧૯૫૮ થી ૧૯૬૬ સુધી વેસ્ટર્ન રેલવેમાં ટિકિટકલાર્ક. ૧૯૬૬ માં ભવન્સ કોલેજમાં અને પછી ડાકોરમાં વ્યાખ્યાતા. અત્યારે ભકત વલ્લભ ધોળા આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક. “નિરીક્ષક અને ‘ઉદ્ગાર'ના તંત્રી. ‘રે મઠ'ની સાહિત્યપ્રવૃત્તિ અને બળવાખોરીમાં તેઓ આરંભથી જ સક્રિય રહેલા. સાહિત્યની સમજણથી એમણે આંદોલન કર્યા ને ગુજરાતી કવિતામાં વળાંક આવ્યો. ‘આકૃતિ' (૧૯૬૩) એમને પહેલ કાવ્યસંગ્રહ છે. એમને બીજો “ તત્ સત્ '(૧૯૬૭) નામક કાવ્યગ્રંથ અત્યંત પ્રયોગશીલ છે. એમની ‘ડાકોર ઉમરેઠ, ‘તરડાયેલા પડછાયા', 'જૂ' જેવી કૃતિઓ એક કાળે ચર્ચાને વિષય હતી. છંદ-લયમાંથી બહાર આવીને જીવનની વિછિન્નતાને છિન્નલયમાં અભિવ્યકત કરતી એમની કવિતા અર્થથી મુકત થઈને ‘નથ’ સુધી જાય છે. એમની ગઝલને પણ આ વાત લાગુ પડે છે. એમની લગભગ બધી જ ગઝલોને સમાવતો સંચય ‘૧૧ દરિયા' (૧૯૮૬) પ્રગટ થયો છે. એમની રચનારીતિથી ગુજરાતી ગઝલને નૂતન પરિવેશ મળ્યો છે. અત્યંત પ્રયોગશીલતામાં સરી પડેલી એમની ગઝલ પછીથી પરંપરા અને પ્રયોગને સુભગ સમન્વય સાધે છે. હસુમતી અને બીજાં'(૧૯૮૭)માં એમની લાક્ષણિક રચનાઓ સંગૃહીત છે. એમણે “ર” કવિમિત્રો સાથે ‘ગઝલ ઉસને છેડી' (૧૯૭૪) તેમ જ ચિનુ મોદી અને આદિલ મન્સુરી સાથે ‘ગાઈ તે ગઝલ” (૧૯૮૦) જેવાં સંપાદન આપ્યાં છે. સુરેશ જોશી :મૂલ્યાંકન’, ‘ગદ્યનું કલાસ્વરૂપ”, “અધીત'-૧૦-૧૧-૧૨, વિવેચનના વિવિધ અભિગમ” અને “ગુજરાતીના અધ્યાપકોના માહિતીકોશ' (૧૯૮૮) એમનાં સહસંપાદનો છે.
મ.૫. મોદી મૂળચંદ રામજીભાઈ (૧-૩-૧૯૩૧) : નવલકથાકાર. જન્મ જિનાલી (તા. ભરૂચ)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જિતાલીમાં.
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૫૦૧
For Personal & Private Use Only
Page #513
--------------------------------------------------------------------------
________________
મેદી મોતીલાલ શામળદાસ–મબેદ મેહરવાનજી ખુરશેદજી બેદરામ કામદીન
મોદી વનમાળી લાધા : 'પ્રેમરાય અને પ્રેમગરી' (૧૮૮૭), ‘સાંસારિક ચમત્કાર અથવા સુજ્ઞ શામેલાલ' (૧૮૮૮), સુશીલ યમુના' (૧૮૯૦), 'ભાગ્યહીન ભાઈબહેન અથવા મણિ અને મોહન” (૧૮૯૨), 'પ્રેમની પરિસીમા'(૧૮૯૩), 'કરમચંદની કઠણાઈ અથવા અનાચારની આપદા' વગેરે નવલકથાઓ તથા નવલિકાસંગ્રહ “યુવાવસ્થાનો અનુભવ’ (૧૮૯૭) તેમ જ નાટક માણેકજી મેજીસ્ટ્રેત યાને એક લાખ રૂપીયાની અક્કલનું રમૂજી ફારસ' (૧૮૮૫)ના કર્તા.
મૃ.મા. મોદી વાડીલાલ હ. : પદ્યકૃતિ 'ચિકમતત્ત્વવિલાસ' (૧૯૩૧)ના
મુ.મા. મોદી સરનવાઝ જાલ: નવલકથા “છાનું ત્યાં સુખમાં કાનું ના કર્તા.
૧૯૪૬ માં મૅટ્રિક. ૧૯૫૫માં પી.ટી.સી. પ્રાથમિક શાળામાં શિક્ષક.
એમની પાસેથી નવલકથાઓ ‘જીવનજોદ્ધો દુર્ગારામ' (૧૯૫૯), કાળા પડછાયા' (૧૯૬૦), “વેરનાં વળામણાં' (૧૯૬૫), 'સ્નેહમંજરી' (૧૯૬૫), ‘સેવાસદન' (૧૯૬૬), 'પુરુષાર્થ અને પતન” (૧૯૬૭), 'કન્યાદાન' (૧૯૬૮), 'ફાગણનાં બે ફૂલ(૧૯૬૮), ‘કહીં કહી દીપ જલે' (૧૯૬૯), 'પ્યાસે દીપ' (૧૯૭૦), ‘જલકમલ' (૧૯૭૧), 'ત્રિશૂલ' (૧૯૭૪) વગેરે; ચરિત્ર કબીર પ્રકાશ (૧૯૭૬); વાર્તાસંગ્રહ ‘પાંચ વીઘા જમીન' (૧૯૬૨) અને ‘દિવ્ય દૃષ્ટિ' (૧૯૬૩) તથા બાળસાહિત્યકૃતિ છુક છુક ગાડી' (૧૯૭૧) મળ્યાં છે.
મૃ.મી. મોદી મોતીલાલ શામળદાસ: ‘ગુલામસિંહ અને સમુદ્રા ચરિત્ર નાટક” તથા “શેઠ શેઠાણીનું રમૂજી ફારસ' (૧૮૯૧)ના કર્તા.
મૃ.મા. મોદી રજનીકાન્ત : કાવ્યસંગ્રહ “અર્થ(૧૯૪૬) અને “અર્ચના” ઉપરાંત કેલેન્ડરની કથા (૧૯૬૪), “જ્ઞાનાંજલિ (૧૯૬૮), જગતની સંસ્કૃતિઓ' (૧૯૬૮) વગેરે પ્રકીર્ણ પુસ્તકોના કર્તા.
મૃ.મા. મેદી રમણિક ગીરધરલાલ: પદ્યકૃતિ રાષ્ટ્રીય ગીતાંજલિ' (૧૯૨૧) અને નવલકથા “રસદાયક રત્નનિધિ' (૧૯૨૩)ના કર્તા.
મૃ.મા. મેદી રામદાસ કાશીરામ : નવલકથા “સુખસાધક' (૧૮૯૨)ના કર્તા.
મૃ.મા. મોદી રામલાલ ચુનીલાલ (૨૭-૭-૧૮૯૦, ૧૦-૪-૧૯૪૯): વિવેચક, સંપાદક. જન્મ પાટણમાં. ૧૯૦૮ માં મૅટ્રિક. પછી વડોદરા રાજયના કેળવણીખાતામાં શિક્ષક અને પછી આચાર્ય. ૧૯૪૫-૫૦ દરમિયાન ઇતિહાસવિષયક સંશોધન માટે નર્મદ સુવર્ણચંદ્રક. રાજકોટમાં અવસાન. મુખ્યત્વે જૂની ગુજરાતી અને ગુજરાતના ઇતિહાસ પરનાં એમનાં લખાણોમાં શોધક દૃષ્ટિ છે. મધ્યકાલીન કવિ ભાલણનું શાસ્ત્રીય રીતે અપાયેલું ચરિત્ર ‘ભાલણ'(૧૯૧૯), ‘સંસ્કૃત દ્રયાશ્રય કાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ' (૧૯૪૨) અને “ભાલણ, ઉદ્ધવ, ભીમ' (૧૯૪૫)માં ઐતિહાસિક વિગતનું તાર્કિક સંકલન તેમ જ એમના મરણોત્તર પ્રકાશિત લેખસંગ્રહ ભા. ૧, ૨ (૧૯૫૩, ૧૯૬૫)નાલેખોમાં તાત્ત્વિક સૂઝનોંધપાત્ર છે.
કવિ ભાલણકૃત બે નળાખ્યાન' (૧૯૨૪) અને ભાલણ, વિષણુદાસ, શિવદાસ એ જુદા જુદા ત્રણ કવિઓનાં ‘જાલંધર આખ્યાન” (૧૯૩૨) એમનાં ઘાતક સંપાદન છે.
પાટણસિદ્ધપુરને પ્રવાસ' (૧૯૧૯) એમને પ્રવાસવિષયક ગ્રંથ છે; તો “કર્ણ સોલંકી' (૧૯૩૫) અને “વાયુપુરાણ'(૧૯૪૫) ઇતિહાસવિષયક ગ્રંથ છે. “મુઘલ રાજ્યવહીવટ’(૧૯૪૨) સર જદુનાથ સરકારના પુસ્તકનો એમણે કરેલો અનુવાદ છે.
ચંટો.
મેદી હરગોવિંદ : બાળસાહિત્યકૃતિ ગાંધીજીની વાતો'- ભા. ૧ થી ૧૦ (૧૯૫૫-૧૯૫૭), 'દરબારની વાતો' (૧૯૫૬), ‘ઠક્કરબાપાની વાતો' (૧૯૫૬), “સરદારની વાતો' (૧૯૫૭) તથા અનુવાદ સુવર્ણપ્રભાત' (૧૯૫૭)ના કર્તા.
મુ.મા. મેદી/ ઝવેરી હીરાચંદ કસ્તૂરચંદ (૭-૭-૧૯૦૧): કવિ, નવલકથાકાર, અનુવાદક. જન્મ સુરતમાં. અભ્યાસ મૅટ્રિક સુધી. સુરત ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપનાના સહભાગી અને મંત્રી. આ સંસ્થા પાછળથી ‘નર્મદ સાહિત્યસભા” બની.
એમની પાસેથી મહાકાવ્ય 'જંબૂતિલક'; નવલકથાઓ 'ગજોહિની', 'નટરાજ, ‘નાગકન્યા', 'મૃગજળ' અને “સંસારસ્વપ્ન તથા પદ્યાનુવાદ ‘મયખાનું યાને રૂબાયને ઉમ્મરખધ્યામ’ મળ્યાં છે.
મૃ.માં. માનજી રુદર : અનાવિલના બહિષ્કાર વચ્ચે પત્ની ભીખીબાઈના સહકારથી અણનમ રહેતા મનજીનું આલેખન કરતે સ્વામી આનંદને ચરિત્રનિબંધ.
એ.ટી. મેનાણી ખીમજી લાલજી : 'રમાસુંદરી નાટકનાં ગાયને - ટૂંકસાર’ (૧૯૦૯)ના કર્તા.
મુ.મા. મેન્ટગમરી રોબર્ટ: ‘અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ' (અન્ય સાથે)ના કર્તા.
મબેદ બહેરામજી ફરદુનજી : નવલકથા 'ભરુચના નવાબ' (૧૮૬૯) -ના કર્તા.
મૃ.મા. મેબેદ મેહરવાનજી ખુરશેદજી બેદરામ કામદીન : પદ્યકૃતિ 'ગુલદસ્ત ચમને અનબા' (૧૯૨૨)ના કર્તા.
મૃ.મા.
૫૦૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #514
--------------------------------------------------------------------------
________________
બેદ રૂસ્તમ જમશેદજી – મોહનલાલ લાલાજી
બેદ રૂસ્તમ જમશેદજી : “શેઠ જીજીભાઈ દાદાભાઈનું જન્મ- મોરારજી માવજી : કથાકૃતિ 'શ્રીમંત કે શયતાન? યાને વંદેલી વૃત્તાંત' (૧૯૩૬) ના કર્તા.
શેઠાણી'ના કર્તા. મૃ.મા.
નિ.વા. મામના એ. પી. : ગુજરાતીમાં પશિયન ભાષાનું રાજળ વ્યાકરણ મોરારજી શાંતિકુમાર ન. : ગાંધીજીના અંતરંગ જીવનના પોતે જાયેલા અને લેખન” (પરમાર વોલર જે. સાથે, ૧૯૫૧)ના કર્તા.
અને સ્મરણમાં નોંધેલા પ્રસંગોને રજૂ કરતું પુસ્તક “ગાંધીજીનાં
નિ.વા. સંસ્મરણો અને બીજી સાંભરણોના કર્તા. મોમાયા દેવશી ડુંગરશીભાઈ : ભકિતવિષયક કાવ્યો-ગીતાને સંગ્રહ
નિ.વો. ‘જિનેન્દ્ર ભકિતરસમંજરી'ના કર્તા.
મોરીસવાલા ફિરોઝ: રહયકથાઓ ધટના એક રાતની' (૧૯૬૭), નિ.વા.
‘જન્મટીપનો કેદી'(૧૯૬૭) અને ‘ભેદી લાશ' (૧૯૬૭)ના કર્તા. મામીન વલીમહમ્મદ, લલુભાઈ છગનભાઈઅમદાવાદી' (૧૮૮૨,
નિ.વા. ૧૯૪૧): ચરિત્રકાર, વાર્તાકાર. જન્મ અમદાવાદમાં. મૅટ્રિક
મેરે રામચંદ્ર માધવરામ : કથાકૃતિઓ ‘પૈસાનાં પાપ”, “જીગરની સુધીનો અભ્યાસ. ફારસી, અરબી, ઉર્દ નો અભ્યાસ. ૧૯૦૨ માં
' જવાલા” અને “માયાનો માર ના કર્તા. ‘સિરાજ' નામના દૈનિક પત્રને અને ૧૯૦૪માં “અલ હિલાલ’
નિ.વા. નામના ગુજરાતી માસિક પત્રને આરંભ. ૧૯૦૫ માં માંગરોળના મારેજરીઆ મુકતાબહેન મથુરદાસ: “મુકત ભજનાવલી’નાં કત. નવાબની પુત્રીના શિક્ષક. ૧૯૧૧ માં માણાવદરમાં ખાન શ્રી
(ન.વ. ફહદીનખાનના ખાનગી સેક્રેટરી.
મારિખ': જુઓ, ઠકકુર નારાયણ વિસનજી. એમની પાસેથી હજરત મુહમ્મદસાહેબનું જીવનચરિત્ર',
નિ.વા. ‘મીકીટનું ઇસ્લામ', અરમાનુસા'-ભા. ૧-૨,“વિશ્વધર્મ ઇસ્લામ', સોમનાથની મૂતિ', ‘તાલીમ મગરબીને મિટ્ટી ખરાબ કર દી',
માલવી મોહમ્મદ એહમદ : કથાકૃતિઓ “મેચનુલ અરૂર યાને
કન્યાદર્પણ' (૧૮૭૭), ‘રોશનઆરા' (૧૮૭૭) અને બેહ નસુહ જાલિમ પિતા માયાળુ પત્ની અને સપુત પુત્રની વાર્તા વગેરે
યાને નસુહ નામના એક ગૃહસ્થ કીધેલા તબાહ' (૧૮૮૪), પુસ્તકો મળ્યાં છે.
નિ.વો.
તથા નાટયકૃતિ “બેહીતે શદદાદ અથવા બાગે ઇશ્મ(૧૯૧૨)
-ના કર્તા. મોરનાં ઈંડાં (૧૯૩૪) : કૃષ્ણલાલ શ્રીધરાણીનું સંસ્કૃત-પ્રાકૃત તવા
નિ.વ. ના સંઘર્ષનું પ્રતીક શૈલીનું નાટક. અહીં નિસર્ગના સંતાન સમા
મેલિયા બળદેવ પ્રહલાદ : નાટકૃતિઓ ‘જીવનનાટક' (૧૯૪૪), તીરથને ભણાવવા માટે છાત્રાલયમાં રખાય છે. પુસ્તકના અક્ષરો
અક્ષયપાત્ર' (૧૯૫૪), 'કાંટાનાં ફૂલ' (૧૯૫૫), ‘દીવો લઈને અને છાત્રાલયની શિસ્ત એની ચેતનાને રુંધે છે. ગામમાં મિયાણાની
(૧૯૫૭) તથા “નાટકોની દુનિયાના કર્તા. ધાડ પડી ત્યારે કોઈને પૂછયા વગર તન્ના છાત્રાલયમાંથી છટકી.
નિ.વા. તેણે મિયાણાનો સામનો કર્યો અને શહાદત વહોરી લીધી. આશ્રમનાં જ્ઞાન, શિસ્ત અને અભ્યાસની સામે લેખકે તીરથના જીવનનાં પ્રેમ,
મેહન ખેરવાકર : જુઓ, રબારી મોહનભાઈ ખુમાભાઈ. શૌર્ય અને કર્તવ્યને વિરોધાવી સભ્યતાને ઝાંખી પાડી છે. અહીં મોહન શુકલ : જુઓ, વ્યાસ લક્ષ્મીનારાયણ રણછોડદાસ. લેખક રુસેના કેળવણીવિષક પ્રકૃતિવાદથી પ્રભાવિત જણાય છે. મેહનજી પ્રેમજી: પદ્યકૃતિ “સ્ત્રીસધબાવીસી' (૧૮૮૮)ના કર્તા. નાટકનું ગદ્ય કાવ્યમય છે. તીરથમાં કયાં પ્રવેશતું સુધરેલાપણું,
- નિ.. ખેંચાત ચર્ચા-અંશ અને ઉદ્ભવતું ક્રિયામાંઘ લેખકની સિદ્ધિને
મોહનલાલ છગનલાલ : ભજનસંગ્રહ “મોહનભજનાવલી’ - ભા. ૧ ખાસ ઢાંકી શકતાં નથી.
(૧૯૫૮)ના કર્તા.
નિ.વા. મેરપરિયા રવીન્દ્ર મગનલાલ (૮-૧-૧૯૪૫) : વાર્તાકાર, ચરિત્રકાર,
મોહનલાલ કલ્યાણજી: ‘મણવાર વિશે નિબંધ'ના કર્તા. નવલકથાકાર. જન્મ મુંબઈમાં. ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ. 'જન્મભૂમિ-પ્રવાસી’ અને ‘નવનીત'ના તંત્રીવિભાગમાં.
નિ.વા. એમની પાસેથી નવલિકાસંગ્રહ “સપનાંના શીશમહલ', ચરિત્ર
મેહનલાલ પ્રમોદરાય: નાટયકૃતિ “પ્રિયદશિકાના કર્તા. લક્ષી કૃતિ ‘વિશ્વના ટેસ્ટ ક્રિકેટરો અને નવલકથા “વીખરાના સૂર
નિ.વે. મળ્યાં છે.
મેહનલાલ ભગવાનદાસ: કથાકૃતિ “કિસ્મતનું કરામતના કર્તા. નિ.વો.
નિ.વે. મોરારજી મણિશંકર : ‘દીવાન બહાદુર મણિભાઈ વિરહ શકોળાર’ના મેહનલાલ લાલાજી : નરસિંહ મહેતા નાટકનાં ગાયને” (૧૯૧૫),
નિ.. | ‘સતી તિલોત્તમા નાટકનાં ગાયન' (૧૯૧૫) અને “વિશ્વાસઘાત
કિર્તા.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૫૦૩
Jain Education Intemalional
For Personal & Private Use Only
Page #515
--------------------------------------------------------------------------
________________
- મેહનલાલજી-યંગ રોબર્ટ
વિચારપ્રધાન કવિતા ધરી છે; અને સોનેટ જેવા કાવ્યપ્રકારને વિવિધ રીતે ખેડીને એને કલાત્મક રીતે ફલિત કર્યો છે. સૂક્ષ્મ આકારસૂઝ અને ભાષાકસબની સભાનતાથી કવિએ લાક્ષણિક રીતે કવિધર્મ બજાવ્યો છે. કવિતાવિષયક સૉનેટોમાં રસકોટિએ પહોંચતી અંગત વિભાવના; પ્રેમવિષયક સૉનેટમાં કલ્પિત પાત્રા દ્વારા વિવિધ પરિસ્થિતિઓનું નિર્માણ અને એથી પ્રગટ થતા ચિત્રાત્મક તેમ જ નાટ્યાત્મક કાવ્યોમેથો; મૃત્યુ અને ખાસ તો વૃદ્ધાવસ્થાની સંવેદનાઓને ઉપસાવતાં સૉનેટોના અપૂર્વ ભાષાવિકારો ઉલ્લેખપાત્ર છે. સમાજ અને સરકારનું નિરૂપણ કરતાં સોનેટોમાં ઇતિહાસવિદ કવિનું વ્યવહારવાદી, બુનિયાદી, બુદ્ધિવાદી, યથાર્થવાદી ને વિશિષ્ટ રીતે અયવાદી વલણ અછતું નથી રહેતું. પ્રત્યેક ભાષાપ્રયોગની સાભિપ્રાયતા અંગેની સજગતા આ કવિની શકિત અને મર્યાદા છે. જૂનું પિયરઘર’, ‘વધામણી', ‘પ્રેમની ઉષા', યમને નિમંત્રણ” વગેરે સૌનેટ ગુજરાતી સાહિત્યની માર્મિક અને સીમાચિહનરૂપ કૃતિઓ છે.
નાટકનાં ગાયન' (૧૯૧૫)ના કર્તા.
નિવા. મેહનલાલજી: નીતિધર્મવિષયક પદ્યકૃતિ “આત્મહિતપ્રકાશદેહરા” (૧૯૨૬)ના કર્તા.
નિ.વો. મોહિનીચંદ્ર: જુઓ, ભટ્ટ મેહનલાલ દલસુખરામ. મૌન (૧૯૬૬): હરીન્દ્ર દવે ગીત, ગઝલ, છંદોબદ્ધ અને અછાંદસ રચનાઓને સમાવત સંગ્રહ. ગીત આ સંગ્રહનું પ્રમુખ આકર્ષણ છે અને એમાં પ્રણયને ભાવ પ્રમુખ છે. કયારેક વૈયકિતક અને કયારેક રાધાકૃષ્ણની પ્રતીકાત્મકતા સાથે આ પ્રણયનાં ગીત મનહર લય દ્વારા, ભાષાની કહેવતકક્ષાએ પહોંચતા પંકિત-અવતરણ દ્વારા, સરલ છતાં વેધક અને મુગ્ધ અભિવ્યકિતઓ દ્વારા અત્યંત પ્રચલિત બન્યાં છે. ‘નજરું લાગી', ‘માધવ કયાંય નથી મધુવનમાં', 'રજકણ', 'કાનુડાને બાંધ્યો છે હીરના દોરે” જેવાં ગીતે તે ગુજરાતી સાહિત્યની સંપત્તિ સમાં છે. છંદબદ્ધ રચનાઓમાં પ્રારંભકાલીન ઓછપ છે; તા અછાંદસમાં આધુનિક બનવાની ધગશ વર્તાઈ આવે છે. “ખ્યાલ પણ નથી' ગઝલની સાદગી ધ્યાન ખેંચે છે.
ચં.. મૌન બલોલી : જુઓ, પટેલ ચંદુલાલ જોઈતારામ. મૌનનાં ચૌદ પાતાળ : ક્ષણે ક્ષણે મૃત્યુ પામતા મનુષ્યના વિષાદને મનની શિલા નીચેથી વાચા દ્વારા વહાવી દેવાની ઇચ્છા રાખતો સુરેશ જોશીને લલિતનિબંધ.
રાંટો. મૌલાબક્ષ ધીરેખાન(૧૮૩૩, -૭–૧૮૯૬): કવિ. જન્મ દિલ્હી પાસેના ચહડ ગામમાં. ગામઠી શાળામાં હિંદુસ્તાની પછી મરાઠી, ગુજરાતી, સંસ્કૃતને અભ્યાસ. પચ્ચીસ વર્ષ સુધી હિંદુસ્તાનના જુદા જુદા ભાગોમાં ફરી સંગીતગ્રહણ. વડોદરાનરેશ ખંડેરાવ મહારાજે વડોદરા બોલાવી લીધેલા, પરંતુ પાછા નિઝામ રાજ્યમાં ગયેલા. ૧૮૮૬માં વડોદરામાં સંગીત પાઠશાળા સ્થપાતાં એના આચાર્યપદે.
સંગીતાનુભવ’, ‘બાલસંગીતમાળા', 'સંગીત છંદોમંજરી', ‘ભગવંત ગરબાવળી’ વગેરે એમના ગ્રંથ છે.
ચં.. હારાં સૅનેટ (૧૯૫૩) : બ. ક. ઠાકોરે ૧૯૩૫માં “હારાં સૅનેટ' નામે એક ચોપડી બહાર પાડેલી તેમાં તે તારીખ લગી સર્જાયેલાં સેનેટ સમાવેલાં, પરંતુ છ-એક વર્ષમાં એ ખપી જતાં ઘણા સુધારાવધારા સાથે નવી આવૃત્તિ અંગે કવિએ આયોજન કરેલું; એ સામગ્રી અને બીજી વધુ સામગ્રીને ઉપયોગ કરી કુલ ૧૬૪ સેનેટને આ સંપૂર્ણ સંગ્રહ ઉમાશંકર જોશીએ સંપાદિત કર્યો છે.
હારાં સેનેટ’ સંગ્રહ છ વિભાગમાં વહેંચાયેલો જોઈ શકાય છે: કવિતા; પ્રેમ,મિત્રતા, બુર્ઝેગી, મૃત્યુ,શ્રદ્ધાઇતિહાસદૃષ્ટિ; સમાજ- દર્શન; સંસારની સુખદુ:ખમયતા. વિષયો જોતાં લાગે છે કે આ કવિએ પોચટ અને ભાવુક બનેલી અંગતતાની સામે બિનંગત
હેડ સુસ્મિતા પરાશર, ‘મંધા' (૧૯-૯-૧૯૧૯): વિવેચક. જન્મ
અમદાવાદમાં. ૧૯૩૬માં મૅટ્રિક. ૧૯૩૯માં ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૫૧ માં મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૫૧ થી ૧૯૬૩ સુધી અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કોલેજમાં અને ૧૯૬૩થી ૧૯૭૦ સુધી નવગુજરાત કોલેજમાં અધ્યાપન. ૧૯૭૦થી ૧૯૭૭ સુધી એ જ કોલેજમાં ખંડસમયનાં અધ્યાપક. ‘નરસિંહરાવદિવેટિયા: એક અધ્યયન (૧૯૫૨) અને ‘અધિગમ (૧૯૭૩) એમના વિવેચનપુસ્તકો છે. વૈતાલિક' (૧૯૮૭)માં એમણે મૃદુલાબહેન સારાભાઈની જીવળકથી આલેખી છે. “નરસિંહરાવનાં કાવ્યકુસુમ' (૧૯૫૮) એમનું સંપાદન છે.
ચં.ટી.
યજુર્વેદી: નવલકથા “સીમંતિની' (૧૯૩૩)ના કર્તા.
મૃ.માં. યતિ મનસુખલાલ નેમચંદજી : બાલમિત્રસ્તવનાવલી,(૧૮૯૬)ના કર્તા.
મૃ.મા. યતિ મુકુંદાશ્રમ : પદ્યકૃતિ “શ્રી તવાદર્શ' (૧૯૨૫)ના કર્તા.
યતિ રાજેન્દ્ર સોમ: ‘શ્રી જિનગુણસ્તવનમાલા'- ભા. ૧(૧૯૯૯) -ના કર્તા.
મૃ.માં. યશ ન. શાહ: ચંદ્રકાન્ત બક્ષીની પ્રયોગશીલ નવલકથા ‘આકારને અસ્તિત્વવાદી નાયક.
ચંટો. કંગ રોબર્ટ : “ગુજરાતી વ્યાણ’, ‘વ્યાકરણ : અંગ્રેજી-ગુજરાતી”
જેવાં વ્યાણવિષયક પુસ્તકો તથા ‘ઈ’ગ્લીશ-ગુજરાતી ડિકશનરી (૧૮૮૮)ના કર્તા.
મુ.મા.
૫૦૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education Intemational
For Personal & Private Use Only
Page #516
--------------------------------------------------------------------------
________________
ૉંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા (૧૯૭૫) : નિરંજન ભગતનો વિવેચનનબંધ. આ નિબંધના પેલા કુલ સાત ખંડોમાંથી પૂર્વાર્ધ રૂપે પાંચ ખંડોને વસ્તુવિષયની એકતા જળવાય એ રીતે લીધેલા છે. ટેકનોલૉજિકલ યુગમાં કવિતાની મૂલ્યવિચારણાને અહીં ઉપકમ છે. ઔદ્યોગિક મનુષ્ય, ઔદ્યોગિક સમાજ, ઔદ્યોગિક સંસ્કૃતિ અને ઔદ્યોગિક યુગના સંદર્ભમાં કવિતાના સ્થાનને તપાસવાનો ઉદ્દેશ છે. આ તપાસમાં દલપતરામકૃત ‘હુન્નરખાનની ચઢાઈ', ગાંધીજીકૃત ‘હિન્દુસ્વરાજ', રણજિતરામની વાર્તા 'માસ્તર નંદનપ્રસાદ', બળવંતરાય ઠાકોરકૃત ‘ઇતિહાસદિગ્દર્શન'નો ત્રીજો ખંડ અને ઉમાશંકરની સોનેટમાલા માનાં ખંડેર' એ ગુજરાતી ભાષાની પાંચ સંઘપકૃતિઓનું મિનાક્ષરી વિષ્લેષણ અને વિવેચન થયું છે. વિશદતા અને અભિનિવેશ આ નિબંધનાં બે મહત્ત્વનાં લક્ષણો છે. ચં.ટો. યાસિક અમૃતલાલ ભગવાનજી(૮-૮-૧૯૧૩): વિવેચક, ચરિત્રકાર, નિબંધક્કર, સંપાદક, અનુવાદક. જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં. પ્રાથમિકથી મૅટ્રિક સુધીનો અભ્યાસ ધ્રાંગધ્રામાં. ૧૯૩૨માં શામળદાસ કાવામાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૩૯માં ત્યાંથી જ એ જ વિષયોમાં એમ.એ. ૧૯૩૯૪૦માં રામનારાયણ રુઈયા કૉલેજમાં ખંડસમયના વ્યાખ્યાતા. ૧૯૪૦થી ૧૯૬૦ સુધી ત્યાં જ ગુજરાતીના મુખ્ય અધ્યાપક, ૧૯૬૦-૬૧માં કે. જે. સોમૈયા કૉલેજ, ઘાટકોપરના સ્થાપક આચાર્ય. ૧૯૬૧ થી ૧૯૭૮ સુધી મીઠીબાઈ કૉલેન્ટ ઑવ આર્ટ્સ ઍન્ડ સાયન્સ, વિલેપાર્લેના આચાર્યં
આ લેખકની શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારજગતની ત્રિવિધ સેર એમના વાડમયવ્યકિતત્વનાં અનેક પાસાંઓને સ્પર્શે છે. સહૃદય સ્વાધ્યાયના નમૂના જેવા એમના વિવેચનલેખો ચિદ્ઘોષ' (૧૯૭૯)માં સંગુહીત છે. મુખ કા દેખો દરપનાં (૧૯૩૯)માં શિક્ષણ અને સમય વિશેના ચિત્રને આથે સાહિત્ય ચિંતનનો વિભાગ મુાયેલા છે, ગુજ્યની રાષકાર શ્રેણીનાં એમનાં પુસ્તકો ‘કિશોરલાલ મશરૂવાલા'(૧૯૮૨) અને 'ગુલાબદાસ બ્રોકર’ (૧૯૮૩) નિષ્ઠાપૂર્વકનાં છે.
સ્વાનુભવ વર્ણવતું ‘ગગંગાનાં વહેતાં નીર’(૧૯૭૦), શિક્ષણસમાજ વિષયક ‘આત્મશ્રીનાં મુદ્રિત ૨'(૧૯૭૪), સ્વાનુભવકથિત પ્રસંગઘટનાઓ આપતું ‘જાગીને જોઉં તો’ (૧૯૭૬), શિક્ષણસમાજને ચીંધતું ‘સમાજગંગાનાં વહેણા’ (૧૯૮૧), સમાજના ઘટકરૂપ કુટુંબચિંતન આપતું ‘કુટુંબજીવનનાં રેખાચિત્રો’, ‘વિદ્યાસૃષ્ટિના પ્રાંગણમાં’(૧૯૮૭) -આ સર્વ સત્ત્વાગ્રહી પુસ્તકોના ચિંતનાત્મક નિબંધોનું સરલ ગદ્ય ધ્યાનાર્હ છે.
'લોક્સાહિત્યનું સમાલોચન'(૧૯૪૬), 'ગુજરાતમાં ગાંધીયુગ : ઐતિહાસિક અને સાહિત્યિક અવર્ધન’(૧૯૬૮) એ એમનાં સંપાદનોછે; તો 'કાવ્યસુષમા' (૧૯૫૯), 'વાઙમયવિહાર’(૧૯૬૪), ‘આહાર આરાધના’અને 'ઇન્દિકા (૪) એમનાં મહત્ત્વનાં સહસંપાદનો છે.
મંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા યાત્રિક ઇન્દુલાલ કનૈયાલાલ
'ધૈર્યશીઓની વીરકથાઓ' (૧૯૫૯), ‘શણ અને ક્લેશાહી' (૧૯૬૪), ‘અમેરિકાની સંસ્કૃતિની રૂપરેખા’(૧૯૬૪), ‘કુમારન આશાન ’(૧૯૭૯) વગેરે એમના અનુવાદો છે.
...
યાત્રિક અંબાશંકર કાળિદાસ : 'સ્વદેશપ્રેમ અને મભૂષણ’ના કર્તા, મુ.મા. પદ્યકૃતિ ‘યોર્જ કંપતાકા’
યાજ્ઞિક બાશંકર હરિશંકર : (૧૯૧૧)ના કર્તા.
[મા.
ધામિક ઈન્ડસાલ કનૈયાલાલ, પામદત્ત', માસી' ૨૨-૨-૧૮૯૨, ૧૭-૭-૧૯૭૬): આત્મક્યાકર, નાટ્યકાર, નવલકથાકાર. જન્મ વતન નડિયાદમાં. પ્રાથમિ' માધ્યમિક
શિક્ષણ ત્યાં જ, ૧૯૦૬માં મૅટ્રિક. ૧૯૧૦માં પદાર્થવિજ્ઞાનરસાયણશાસ્ત્ર વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૧૨માં એલએલ.બી. ૧૯૧૩થી ૧૯૧૫ સુધી વકીલાત. તે દરમિયાન ‘હિંદુસ્તાન’ દૈનિકમાં અગ્રલેખો લખવાની શરૂઆત. ૧૯૧૫માં વકીલાત છોડી સમાજસેવા અને દેશસેવામાં જીવન સમર્પિત કરવાનો નિર્ણય. ‘નવજીવન અને સત્ય’ માસિકના તંત્રી. ૧૯૨૨માં ‘યુગધર્મ’ની શરૂઆત. દેશસેવાનું કામ છેોડી થોડો વખત ફિલ્મક્ષેત્રમાં. ‘પાવાગઢનું પતન' ફિલ્મ ઉતારી. બીજી ફિલ્મ ખારવાનો પ્રયત્ન અધુરો છોડવો. ૧૯૩૦થી ૧૯૩૫ સુધી વિદેશમાં. ૧૯૩૬માં ભારત પાછા આવી વિવિધ રાજકીય આંદોલનોમાં સક્રિય. ૧૯૪૨માં તેને ગુજરાત'ના તંત્રી ૧૯૬૪માં તેનપુરમાં આમ ખાલી રચનાત્મક પ્રવૃત્તિઓ રાખી. નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી મહાગુજરાત આંદોલનના સેનાની. ઘણાં વર્ષ સુધી લોકોમના સભ્ય. અમદાવાદમાં અવસાન.
‘વનવિકારા', ‘ગુજગતમાં નવજીવન', 'કારાવાસ’, ‘જીવનસંગ્રામ', 'કિસાનકથા' અને મરણેત્તર) છેલાં વહેણ' નામક પેશીર્ષકો નીચે પ્રગટ ચહેરા ‘આત્મકળા'ના છ ભાગ પળ, ૧૯૫૫, ૧૯૫૬, ૧૯૬૯, ૧૯૭૧, ૧૯૭૩) એમનું ગુજરાતી સાહિત્યને મહત્ત્વનું પ્રદાન છે. આત્મકથાકારનું ભાવનાશાળી, બુદ્ધિવાદી, પુરુષાર્થી, નિખાલસ, નીડર, સ્વમાની, અધીર ને તરવરિયા સ્વભાવવાળું વ્યકિતત્વ એમાંથી સુપેરે પ્રગટ થાય છે. લેખકનું સમગ્ર જીવન જાહેર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હોવાને લીધે સિત્તેરેક વર્ષના ગુજરાત અને ભારતના રાજકીયસામાજિક જીવનમાં ઉદ્ ભવેલાં સંચલનનું જેચિત્ર એમાં ઊપસી આવે છે તે દૃષ્ટિએ આ ગ્રંથનું દસ્તાવેજી મૂલ્ય પણ ઘણું' છે,
‘આશા-નિરાશા’(૧૯૩૨), ‘રણસંગ્રામ’(૧૯૩૮), ‘શોભારામની સરકારી’(૧૯૩૮), ‘વરઘોડો’(૧૯૪૩), ‘અક્કલના દુશ્મન' (૧૯૫૪), ભોળાશેઠનું ભૂદાન’(૧૯૫૪) વગેરે રાજકીય વિષયવાળાં ભાવનાલક્ષી અને પ્રચારલક્ષી નાટકો એમણે લખ્યાં છે; તો એમની નવલકથા 'માયા’(૧૯૬૫) એક સ્ત્રીની મહાગુજરાતના રાજકીય આંદોલનની પૃષ્ઠભૂમાં આકાર લેતી પ્રક્ષા છે.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૦૫
For Personal & Private Use Only
Page #517
--------------------------------------------------------------------------
________________
યાજ્ઞિક ઉપેન્દ્રાચાર્ય નૃસિંહાચાર્ય-યાજ્ઞિક નૃસિંહાચાર્યજી દુર્લભરામ
‘ચિરંજીવન’ વગેરે બત્રીસ સંવાદનાટકો પણ એમનું પ્રદાન છે.
લ.દ. યાજ્ઞિક કલ્યાણજી પૂંજારામ : “મૈત્રી વિશે સૂચના' (૧૮૭૧) અને ત્રણ અંકોમાં પ્રકાશિત કલ્યાણકાવ્ય' (૧૮૭૧)ના કર્તા.
‘મહાત્મા ગાંધીજીના સહવાસમાં'- પુ. ૧, ૨ (૧૯૩૩, ૧૯૩૪), ‘સત્યાગ્રહ: નિષ્ફળ ને નકામું શસ્ત્ર' (૧૯૩૩), ધરોડા આશ્રમ (૧૯૫૨) એ ગાંધીજીના સહવાસના ફળરૂપે રચાયેલા ગ્રંથમાં ગાંધીજીના જીવન, સિદ્ધાંતો અને પ્રવૃત્તિઓની ટીકાત્મક દૃષ્ટિએ થયેલી આલોચના છે.
‘કુમારનાં સ્ત્રીરત્નો' (૧૯૨૬) રેખાચિત્ર કે વાર્તાના પ્રકારમાં ન મૂકી શકાય એવાં અનુભવચિત્રોની માળાનું પુસ્તક છે. કુમાર નામના વકીલે પોતાના સંસ્કારઘડતરમાં ભાગ ભજવ્યો હોય તેવી છે સ્ત્રીઓનાં અનુભવચિત્રો એમાં આલેખ્યાં છે. આ સર્વ ચિત્રમાં સૂત્રરૂપે આવતા કુમારનું નોખું વ્યકિતત્વ પણ એમાં ઊપસે છે.
‘શહીદને સંદેશ' (૧૯૩૬) એમને ચરિત્રગ્રંથ છે. ‘નાગપુર મહાસભા' (૧૯૨૧), ‘ગામડાનું સ્વરાજ’ (૧૯૩૩), કિસાન જાહેરનામું (૧૯૩૯), 'સ્વદેશી શા માટે?' (૧૯૫૪), ‘સવિયેત દેશ' (૧૯૭૨) વગેરે એમની પરિચય-પુસ્તિકાઓ છે. “રાષ્ટ્રગીત” (૧૯૨૨), 'મુકુલ' (૧૯૨૪) વગેરે એમનાં સંપાદિત પુસ્તકો છે. એમણે અંગ્રેજીમાં પણ ‘મિ. ગાંધી ઍઝ આઈ ને હિમ' અને ‘શ્યામજી કૃષ્ણવર્મા’ જેવાં ચરિત્રપુસ્તકો લખ્યાં છે.
૪.ગા. યાજ્ઞિક ઉપેન્દ્રાચાર્ય નૃસિહાચાર્ય (૧૮૮૫, ૧૯૩૭) : કવિ, નાટયલેખક, વાર્તાકાર, ગદ્યકાર. શ્રેયસાધક અધિકારી વર્ગના પ્રથમ આચાર્ય શ્રીમત્કૃસિંહાચાર્યજીના પુત્ર. આરંભમાં અમદાવાદવડોદરામાં પ્રાથમિક શિક્ષણ; પછી મહત્ત્વના વિદ્વાને દ્વારા એમની લૌકિક કેળવણીની વ્યવસ્થા કરવામાં આવેલી. ૧૮૯૭ માં પિતાને દેહવિલય થતાં એમણે બાર વર્ષની લઘુવયે વર્ગની ધુરા સંભાળેલી. ‘મહાકાલ', 'પ્રાત:કાલ' માસિકોની સાથે સાથે બાળકોના બંધુ, ‘દંપતીમિત્ર' અને “ોયસાધક' માસિકો અનુક્રમે ૧૯૧૨, ૧૯૧૨ અને ૧૯૩૪માં શરૂ કરેલાં.
“શ્રી ઉપેન્દ્રગિરામૃત': પ્રથમ, દ્વિતીય પરિવાહ (૧૯૧૦, ૧૯૩૮)માં સાધકોને ઉપદેશ આપતાં પદો તેમ જ માયા, જીવ, બ્રહ્મ વગેરેના સ્વરૂપને અને બ્રહ્માનુભૂતિની ખુમારીને વ્યકત કરતાં આ ઉપરાંત પદો છે. એમના ‘શ્રીસુદામાખ્યાન' (૧૯૧૮) અને ‘શીશુકજનકાખ્યાન' (૧૯૨૮)માં અતિખ્યાત કથાવસ્તુઓને નવ્ય સંદર્ભમાં મૂકવાનો પ્રયત્ન છે. “માતૃહૃદયવેદન' (૧૯૩૨) નામક કરુણપ્રશસ્તિમાં ભગિની ભારતીદેવીને નિવાપાંજલિ અપાઈ છે. “
શ્રીધમન્દાર’: પ્રથમ, દ્વિતીય ગુચ્છ (૧૯૩૭, ૧૯૪૧)માં એમના વિવિધ પત્રોને સંચય છે. ‘વિઘ લેખા’ (૧૯૪૦) અને 'નિત્યસંદેશ’ના લઘુલેખોમાં તથા એમના વિવિધ લેખન સંગ્રહ ‘કોય સાધન'- ભા. ૧, ૨ (૧૯૭૮, ૧૯૮૫)માં એમની સૂત્રાત્મક ગદ્યશૈલીને પરિચય થાય છે. “શ્રી વિશ્વવંદ્ય વિભૂતિવૈભવ' (૧૯૩૯)માં એમણે છોટાલાલ માસ્તરને વિવિધ ગદ્યલેખે અને કાવ્યોમાં અંજલિ આપી છે. ૧૯૨૧-૩૭ દરમિયાન રસદર્શનમાં ભજવાયેલાં અને સ્વતંત્ર પુસ્તિકાઓ રૂપે પ્રગટ થયેલાં ‘ગુરુભકિતમાહાભ્ય’, ‘જન્મસાર્થકય’, ‘બાલનીફાલ', અધમેદરણ’, ‘ભકિતબલ’, ‘જીવનપતન', “સંધ્યાબલ',
યાસિક ચુનીલાલ હરગોવિદ : કથાત્મક કૃતિઓ ‘સુબોધસિંહ અને સત્યસિંહ'- ભા. ૧ (કસી ઝવેરીલાલ શંકરલાલ સાથે, ૧૯૦૬) અને એક દિવસમાં પચાસ લાખ પર પાણી યાને સુનીતિનો ઉદય (૧૯૧૪) ઉપરાંત ‘ઉષ્માશાસ્ત્રના કર્તા.
મૃ.માં. યાજ્ઞિક છગનલાલ લાલજી, ‘પીયૂષ': ગદ્યપદ્યમિશ્રિત નાટક ‘જુલ્મી જાલિમ યાને સ્વાર્થમય સંસાર' (૧૯૩૨)ના કર્તા.
મુ.મા. યાજ્ઞિક જયેન્દ્ર ઠાકોરલાલ, “અમૃત યાજ્ઞિક' (૧-૧૨-૧૯૪૬) : ચરિત્રલેખક, જન્મ ખેડા જિલ્લાના ધર્મના ગામે. ૧૯૬૨ માં એસ.એસ.સી. ૧૯૬૫ માં નૃવંશશાસ્ત્ર વિષય સાથે દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.એસસી. ૧૯૭૦થી ૧૯૮૦ સુધી ‘ગુજરાત સમાચારમાં ઉપસંપાદક. ૧૯૮૦થી અત્યાર સુધી સેન્ટર ફોર સોશ્યલ નોલેજ એન્ડ એકશન -‘સેતુ'ના તંત્રી. ૧૯૮૨ થી અર્થાત્ 'ના તંત્રી. ‘કરસનદાસ મૂળજી' (૧૯૮૪) એમનું પ્રમાણિત ચરિત્રપુસ્તક છે.
એ.ટો. યાજ્ઞિક તુળજાશંકર ગૌરીશંકર : પંચતંત્રની વાતા' (૧૯૧૫)ના
કતી.
મૃ.મા. યાજ્ઞિક દેવશંકર મહાશંકર : “પ્રભુગીતાવળી' (૧૯૮૧)ના કર્તા.
મૃ.મા. યાજ્ઞિક ધનંજ્ય : નવલકથા ‘સ્થિર આંખ અસ્થિર મન' (૧૯૭૫)ના કર્તા.
મુ.મા. યાજ્ઞિક નૃસિંહાચાર્યજી દુર્લભરામ, ‘શ્રીમનૃસિંહાચાર્યજી' (૨૮-૧૧-૧૮૫૩, ૩-૮-૧૮૯૭): કવિ, વાર્તાકાર, નાટ્યકાર. જન્મ સુરત જિલ્લાના કડોદમાં. પ્રાથમિક શિક્ષણ કડોદમાં અને માધ્યમિક શિક્ષણ સુરતની મિશનરી સ્કૂલમાં. પછીથી અંગ્રેજીને અભ્યાસ કરી પબ્લિક સર્વિસ પરીક્ષા પાસ કરી. ૧૮૭૩માં સુરતમાં પ્રાર્થના સમાજના ઉપદેશક આચાર્યપદે. ૧૮૭૪માં નૂતને અભિગમવાળી ધાર્મિક વિદ્યાશાલા'ની સ્થાપના. ૧૮૭૪-૭૫ માં ઇજનેરી ખાતામાં નોકરી. વડોદરામાં બદલી થતાં નિઝામપુરાના નિવાસસ્થાને એમનાં વાર્તાલાપ-ભજન પ્રતિ જનસમુદાયનું આકર્ષણ. વડોદરામાં ભૂતડીઝાંપે ‘શ્રીનૃસિંહાશ્રમ'માં નિવારા. ૧૮૮૨ માં બહુજનસમાજની આધ્યાત્મિક ઉન્નતિ અર્થે શ્રી શ્રેયસાધક અધિકારી વર્ગ” નામક સંસ્થાની સ્થાપના. ૧૮૮૯માં સંસ્થાના મુખપત્ર “મહાકાલ’ને આરંભ.
૫૦૬: ગુજરાતી સાહિત્યકોશ-૨
Jain Education Intemational
For Personal & Private Use Only
Page #518
--------------------------------------------------------------------------
________________
યાજ્ઞિક ભદ્રકુમાર અંબાલાલ – યાજ્ઞિક સાકરલાલ તુળજાશંકર
એમનાં વૈવિધ્યસભર પદોમાં સ્વાનુભવને રણકો છે. અનંતરાય રાવળે આ પદોને “પયંતીને પ્રસાદ' તરીકે ઓળખાવ્યાં છે. ' એમની ગદ્યછટાઓ પણ ધ્યાન ખેંચે છે. એમણે વિવિધ સાહિત્યપ્રકારોનું સર્જન કરી એક વિચારક, ઉ બેધક અને તવદર્શી સંત તરીકે પ્રશસ્ય કામગીરી બજાવી છે. ‘શ્રીનૃસિંહવાણીવિલાસ’- ' પુસ્તક ૧, ૨, ૩ (૧૮૮૦, ૧૮૮૮, ૧૮૯૬)માં પદ્યમાં વેદઉપનિષદના તત્વજ્ઞાનને લાઘવમાં રજૂ કર્યું છે. તેમાંથી ચયન કરેલાં પદોનો સંગ્રહ ‘શીનૃસિંહકાવ્યસંદોહ' (સંપા. શ્રીમદ્ સુરેશ્વર ભગવાન) ૧૯૭૩માં પ્રગટ થયો છે. એમના ગદ્યવાડમયમાં સ્ત્રીઓના પ્રશ્નોને કેન્દ્રમાં રાખી રોચક શૈલીમાં લખો યેલા ભામિનીભૂષણ'ના પાંચ અલંકારો (૧૮૮૬, ૧૮૮૯, ૧૮૯૧, ૧૮૯૨, ૧૮૯૫) મુખ્ય છે. અધ્યાત્મરહસ્યને પ્રાચીન પદ્ધતિની રૂપકાત્મક વાર્તામાં વણી લેતા ગ્રંથ શ્રી ત્રિભુવનવિજયી ખ” (૧૮૯૬;-યશોધર મહેતાએ જેને ‘ઉમા હૈમવતી' નામક સંક્ષેપ કર્યો છે), સિદ્ધાંતસિંધુ' (૧૮૮૫), ‘શ્રીપંચવરદવૃત્તાંત' (૧૮૯૬) નોંધપાત્ર છે. ‘શ્રી સુરેશચરિત્ર' (૧૮૮૪) અને ‘સતી સુવર્ણા (૧૮૯૭) એમનાં નાટકો છે. ‘સન્મિત્રનું મિત્ર પ્રતિ પત્ર' (૧૮૯૫) અને ‘શ્રી સબોધ પારિજાતક' (૧૮૯૩) એમના પત્રસંગ્રહો છે. ‘સુખાર્થો સદુપદેશ' (૧૮૯૯), ‘શ્રીનૃસિંહરિણાવલિ' (૧૯૩૭)માં એમના વિવિધ લેખા સંચિત થયેલા છે.
* લદ. યાજ્ઞિક ભદ્રકુમાર અંબાલાલ (૨૯-૮-૧૯૦૭, ૨૯-૧૨-૧૯૬૫) : નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર. જન્મ મહેસાણા જિલ્લાના સામેત્રામાં. વતન માતર. અંગ્રેજી છ ધોરણ પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ, અમદાવાદમાં. પંદર વર્ષની વયે ગૃહત્યાગને સાધુસંગત. ૧૯૩૦ -થી ૧૯૪૫ સુધી પત્રકારત્વ. મુંબઈમાં અવસાન.
પત્રકારત્વ અને ફિલ્મપ્રચાર ક્ષેત્રના વિવિધ અનુભવોને સીધે સીધા રજૂ કરવાના પ્રયત્ન રૂપે સ્થૂળ વર્ણને અને જાતીય સંબંધ નિરૂપતી “સ્વાર્પણ' (૧૯૩૬), ‘સ્નેહત્રિપુટી' (૧૯૩૭), ‘નવી નારી' (૧૯૫૭), ‘ઉરનાં એકાંત ભડકે બળે' (૧૯૫૯), રંગભવન’ (૧૯૬૧), ‘મોસમનાં ફૂલ વગેરે નવલકથાઓ એમણે આપી છે. આકડાનાં ફૂલ' (૧૯૫૩) અને “અભિસાર’ એમના વાર્તાસંગ્રહા છે. એમણે ‘ભગતસિંહની જીવનકથા' (૧૯૩૧), 'સુભાષબાબુ (૧૯૪૯), ‘દેશભકત ભૂલાભાઈ' (૧૯૫૦) જેવાં ચરિત્રે પણ આપ્યાં છે. યાત્રિક ભરત મનસુખલાલ, ‘શ્યામ' (૧૮-૧૧-૧૯૫૦): કવિ.
જન્મ મહુવામાં. એમ.એ., બી.ઍડ. અમદાવાદમાં એચ. બી. કાપડિયા હાઈસ્કૂલમાં શિક્ષક. “એક કીડીનું બ્રહ્મર% સુંઘવા' (૧૯૮૫) એમના કાવ્યસંગ્રહ છે.
ચંટો. યાજ્ઞિક મણિલાલ વિશ્વનાથ : નવલકથા “યાત્રી ઊર્મિલા યાને
આદર્શ આર્યા' (૧૯૧૪) તથા ‘પ્રેમદાદેવી ઉર્ફ મેરિયાબહેન' (૧૯૧૫)ના કર્તા.
મુ.મા.
યાજ્ઞિક મનસુખલાલ પ્રેમાનંદ : નવલકથી ‘શ્રી રાજ્યનારાયણ’ (૧૯૧૦)ના કર્તા.
મૃ.મા. યાજ્ઞિક મયારામ રઘુરામ : નાટયકૃતિઓ ‘પરસ્ત્રી દુ:ખદર્શક (૧૮૭૭) અને ‘સગાળશાહ' (૧૮૮૫)ના કર્તા.
મૃ.માં. યાજ્ઞિક મૂળશંકર માણેકલાલ (૩૧-૧-૧૮૮૬, ~): ટયકાર, વિવેચક, અનુવાદક. જન્મ વતન નડિયાદમાં. પ્રાથમિક-માધ્યમિક અભ્યાસ નડિયાદમાં. કોલેજનો અભ્યાસ જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ અને વડોદરા કોલેજમાં. શરૂઆતમાં ઇન્ડિયન સ્પીસી બૅન્કમાં એજન્ટ અને પછી વડોદરા રાજયના કેળવણી ખાતામાં.
એમની પાસેથી નાટકો દિગ્વિજય' (૧૯૩૪) : ન ‘મેવાડ પ્રતિષ્ઠા અથવા મહારાણા રાજસિંહ' (૧૯૩૫) નરસિહ નિનાદ’ (૧૯૩૪), ‘શ્રીહર્ષ ઉપરાંત ‘સત્યધર્મપ્રકાશ' (૧૯૧૨), ‘તુલનાત્મક ધર્મવિચાર' (૧૯૧૯), “આપણું પ્રાચીન રાજયમંત્રી (૧૯૨૮) વગેરે પુસ્તકો મળ્યાં છે.
મૃ.મા. વાર્ષિક રમણલાલ કનૈયાલાલ (૨૧-૯-૧૮૯૫, ૧૧-૧૨-૧૯૬૦): નાટયકાર, વિવેચક, સંપાદક. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ નડિયાદમાં. ૧૯૧૭માં અંગ્રેજી વિષય સાથે મુંબઈની વિલ્સન કોલેજમાંથી બી.એ. ૧૯૨૦માં એ જ વિષયમાં એમ.એ. પછી ભાવનગરની શામળદાસ કોલેજમાં અંગ્રેજી સાહિત્યના મુખ્ય અધ્યાપક. ૧૯૨૯૩૧ માં અભ્યાસ અર્થે ઈંગ્લેન્ડને પ્રવાસ. ત્યાંથી જ ‘ભારતીય રંગભૂમિ અને નાટકો' વિષે શોધપ્રબંધ લખીને પીએચ.ડી. સૌરાષ્ટ્ર રાજ્યના શિક્ષણતંત્રના નિયામક.
‘ઇન્ડિયન થીયેટર' (૧૯૩૩) એમના નામે છે. “ગજેન્દ્રમૌકિકો’ (૧૯૨૮) એમનું સંપાદન છે.
મુ.મા. યાજ્ઞિક વિભાકર : “ઊમિંગાન' (૧૯૬૩) ના કર્તા.
મૃ.માં. યાજ્ઞિક શશીકાન્ત ગિરિજાશંકર, ‘શશિ (૯-૧૧-૧૯૪૦) : નવલકથાલેખક. જન્મ ટંકારામાં. એમ.એ., બી.ઍડ. શિક્ષક. ‘ભીતર ભડભડ બળે' (૧૯૭૮) એમની નવલકથા છે.
ચં.ટી.
ચં.ટ.
યાસિક સાકરલાલ તુળજાશંકર : નિબંધલેખક, અનુવાદક. પૂનાની ટિળક મહારાષ્ટ્ર વિદ્યાપીઠમાંથી બી.એ. તેમ જ આયુર્વેદ-વિશારદ. ૧૯૩૧ થી નિવૃત્તિવય સુધી પૂનાના ડિસ્ટ્રિક્ટ લોકલ બોર્ડમાં ડૉકટર, પૂનાની ચિત્રશાળા પ્રેસ સંસ્થા તરફથી પ્રગટ થતા ચિત્રમય જગત’ નામના ગુજરાતી માસિકના સહતંત્રી.
નિબંધિકાઓને સંગ્રહ વહેતી ગંગા', દેશી-વિદેશી અનૂદિત વાર્તાઓને સંગ્રહ ‘આમમંજરી' (૧૯૫૨) ઉપરાંત ‘માનવ તારી પામરતા' (૧૯૫૩) જે લેખસંગ્રહ એમના નામે છે. એમણે મરાઠીમાંથી અનુવાદ સૌંદર્ય અને લલિતકળા' (૧૯૨૫) પણ આપ્યો છે.
શ.ઓ.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૦૭.
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #519
--------------------------------------------------------------------------
________________
યાજ્ઞિક હસમુખરાય વૃજલાલ-યુધિષ્ઠિર?
ચં.ટી.
યાજ્ઞિક હસમુખરાય વ્રજલાલ, ‘ઉપમન્યુ', 'પુ પધન્વા’, ‘બી. કાશ્યપ', યાદ અને હું : જયંત ખત્રીની ટૂંકીવાર્તા. અહીં રાત વર્ષ પહેલાંની ‘વ્રજનંદન જાની', 'શ્રીધર', 'હસુ યાજ્ઞિક (૧૨-૨-૧૯૩૮): યાદની દુનિયા અને આજની દુનિયાની ભીંસ વચ્ચે દિલરૂબાવાદક નવલકથાકાર, વાર્તાકાર. જન્મ રાજકોટમાં. પ્રાથમિક-માધ્યમિક હાસમ, શંકર અને વેશ્યા ગુલાબનું કથાનક ચિત્રપરંપરામાં કેળવણી રાજકોટમાં. ૧૯૬૦માં બી.એ. અને ૧૯૬૨ માં એમ.એ. ઊપસ્યું છે. ૧૯૭ર માં પીએચ.ડી. ૧૯૬૩-૮૨ દરમિયાન સુરેન્દ્રનગર, વિસનગર, અમદાવાદ, જામનગરની સરકારી કોલેજોમાં ગુજરાતી- યાદવ લમણસિંહ વરવાજી : નવલકથાઓ ‘ધલી કુસુમ ફિવા ના અધ્યાપક. ૧૯૮૨ થી ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર. સરસ્વતીચંદ્રને ગૃહસ્થાશ્રમ' (૧૯૮૫) અને ‘જગદેવ અને વીર
રંજકતાને તાકતી એમની ઘણી નવલકથાઓ છે. 'દા' મતિ' તથા લેખરાંગ્રહ ‘સુષ્ટિસૌંદર્યના કર્તા. (૧૯૬૮), ‘હાઈવે પર એક રાત' (૧૯૮૧), ‘બીજી સવારને સૂરજ
મૃ.માં. (૧૯૮૨), ‘સેળ પછી' (૧૯૮૬) “નીરા કૌસાની' (૧૯૮૭) વગેરેમાં
યાદવ શંભુપ્રસાદ બચુભાઈ : ‘શંભુ ભજનાવલિ'- ભા. ૨ (૧૯૫૬) સરલ કથાવસ્તુ અને સુવાચ્ય શૈલી છે. ‘દીવાલ પાછળની દુનિયા’
-ના કર્તા. (૧૯૮૪) સત્ય ઘટનાઓમાં કલ્પનાનું યત્કિંચિત્ મિશ્રણ કરીને
મૃ.મા. લખાયેલાં લગભગ અઠ્ઠાવીસ કિસ્સાઓ વર્ણવે છે. ‘મડાની માયા'
યામિનીને કિનાર : સંધ્યાના ફલક પર સજીવ છાયાચિત્ર આલેખનું (૧૯૮૫), ‘એક જબાનીમાંથી' (૧૯૮૫) અને ‘પછીતના પથ્થરો'
રાજેન્દ્ર શાહનું જાણીતું સૌનેટ. (૧૯૮૫) એમના વાર્તાસંગ્રહો છે. એમણ “મધ્યકાલીન ગુજરાતી
ચં.ટો. પ્રેમકથા' (૧૯૭૪), ‘મધ્યકાલીન કથાસાહિત્ય' (૧૯૮૭), ‘શામળ' (૧૯૭૮), વગેરે વિવેચનગ્રંથો આપ્યા છે. 'કામકથા' (૧૯૮૭)માં
યાયાવર : જુઓ, પટેલ વિનુભાઈ ઉમેદભાઈ, સંસ્કૃત-પ્રાકૃત મધ્યકાલીન ગુજરાતી સ્ત્રીચરિત્રનાં કથાનકો આપ્યાં યાવર : જુઓ, સૈયદ યાવરઅલી બાકરઅલી. છે, તેમ “કામકથા :સૂડાબહોંતેરી' (૧૯૮૭)માં પણ સ્ત્રીચરિત્રને યુગલ યુવક : નવલકથા ‘રતિમહન’- ભા. ૧ (૧૯૮૪)ના કર્તા. વાચા આપતાં કથાનકો પ્યાં છે. “ફૂટતી પાંખને પહેલે ફફડાટ'
મૃ.મા. (૧૯૭૨) એમનું સહસંપાદન છે, તો ‘હરિ વેણ વાય છે રે હા
યુગવંદના (૧૯૩૫): સોરઠી લોકગીતની તાજગી અને કયાંક વનમાં' (૧૯૮૮) માં ડૉ. હરિવલ્લભ ભાયાણી સંપાદિત પારંપરિક
કવિતાનો બુલંદ નૈસર્ગિક આવિષ્કાર આપતે ઝવેરચંદ મેઘાણીને ભકિતગીતનું એમણે સ્વરાંકન આપ્યું છે.
કાવ્યસંગ્રહ. અહીં કવિકર્મમાં બાઉલ ગીતકારો અને પછી સૌરાષ્ટ્રના
ભાટ-ચારણ, બારોટ, ભજનિકો, ખારવાઓના સૂરના સંસ્કારો યાત્રા (૧૯૫૧): સુન્દરમ્ ને ગીતે, સૅનેટ, દીર્ધ ચિંતનકાવ્યો અને
ગૂંથાયેલા છે તે સાથે સાથે ગાંધીવાદ-સમાજવાદથી પ્રેરિત યુગપરંપરિત હરિગીત, ઝૂલણા કે કટાવની રચનાઓને સમાવતા
સંવેદને પણ ઝિલાયેલાં છે. જોકગીતે, લેકસૂરો અને લેકઢાળાએ કાવ્યસંગ્રહ.યુગધર્મ પછી સ્વધર્મે વળેલી સુન્દરમ્ ની કવિતા અહીં મેઘાણીની કાવ્યપ્રવૃત્તિને વિપુલ રીતે વેગ આપ્યો છે. એમની આત્મધર્મ તરફ અધ્યાત્મમાર્ગે ફંટાયેલી છે. અહીં ગાંધીવાદી- રચનાઓ પાછળ જોકસંગની વ્યાપક એષણા પડેલી છે. એમાં સમાજવાદી વિચારણાનું શ્રી અરવિંદના પ્રભાવ હેઠળ ઉત્ક્રાંતિશીલ પત્રકારત્વની શીધ્રતા અને સમયના તકાજાને સમન્વય પણ જોઈ ઊર્ધ્વજીવનની ઝંખનામાં ઉપશમન થયું છે. યાત્રા'ને યાત્રી
શકાય છે. તત્કાલીનતા, ઐતિહાસિકતા, પ્રસંગાનુરૂપતા મેઘાણીનાં ઊર્ધ્વસૃષ્ટિને ઝંખતે સંનિષ્ઠ સત્યશોધક છે, પરંતુ એની શ્રદ્ધા કાવ્યોને વિશેષ છે. 'યુગવંદના', ‘પીડિતદર્શન’, ‘કથાગીતો', કવિતા પર્યત પહોંચવામાં ઊણી ઊતરતી હોવાની પ્રતીતિ રહે છે.
આત્મસંવેદન’,‘પ્રેમલહરીઓ’-એમ કુલ પાંચ ખંડમાં વહેચાયેલ તેમ છતાં અહીં “રાઘવનું હૃદય’, ‘નિશા ચૈત્રની’, ‘આ ધ્રુવપદ', આ સંગ્રહ છેલ્લે કટોરો', 'કસુંબીને રંગ’, ‘રસૂના સમદરની પાળે ‘ગુલબાસની સેડમાં” વગેરે પ્રતિભાપૂર્ણ રચનાઓ છે. ‘ઉતાજ
જેવી યશસ્વી રચનાઓ આપે છે. એમાંય ‘સૂના સમદરની પાળીમાં બગીચામાં’, ‘એક કિલ્લાને તેડી પડાને જોઈને’, ‘અને દીકરી'માં
લેકગીતને લય સર્જક્કક્ષાએ ચઢી કાવ્યની રમ્ય આકૃતિ કંડારી સામાન્ય અનુભવની અસામાન્ય રજૂઆત કાવ્યોને રોચક બનાવે
આપે છે. આ ઉપરાંત રવીન્દ્રનાથની અને દ્રિજેન્દ્રનાથની કૃતિછે. એમાંય “અનુ દીકરી'માં મૃતદીકરી પ્રત્યેના વાત્સલ્યની તીક્ષણ ઓના તેમ જ અંગ્રેજી કૃતિઓના રોચક અનુવાદો પણ અહીં છે. પરિણતિ અવિસ્મરણીય રીતે કરુણ છે. વ્યકિતકાવ્યોમાં ‘શ્વેતકેશી ‘કોઈને લાડકવાયો' ઉત્તમ અનુવાદનું ઉદાહરણ છે. પિતર” અને “અહો ગાંધી’ નોંધપાત્ર છે. ભિન્ન ભિન્ન રાગોને સ્પર્શતી સેનેટમાલામાં રાગોના વ્યકિતત્વને સ્કૂટ કરવાની કવિની
યુધિષ્ઠિર?(૧૯૬૮): જયન્તી દલાલને ઓગણીસ વાર્તાઓને નેમ છે. અહીં ‘સૂંઢ ઢંઢ’ અને ‘મેરે પિયા વ્રજભાષામાં રચાયેલી
સંગ્રહ. એમાંની ‘યુધિષ્ઠિરો?’, ‘જીવને ફેર’, ‘તું, સ્પીડ અને મધુર ગીતરચનાઓ છે.
સાહસ!' ઇત્યાદિ વાર્તાઓ મનુષ્યની નિર્બળતા, જીવનનાં એ.ટી.
વિરોધાભાસી રૂપ, માનવવ્યવહારમાં દેખા દેતા દંભ ઉપર વિર્ય યાત્રાળુ : જુઓ, પાઠક રામનારાયણ વિશ્વનાથ.
દૃષ્ટિપાત કરે છે; તે કૂવો’, ‘કાંકરીના માર્યા કદી ન મરીએ’, ‘શ્રી....
ચં.ટા.
૫૦૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #520
--------------------------------------------------------------------------
________________
યુવક-રણછોડ ગલુરામ ગજરામ
ને અંધારપછેડ', સરકારી જાનવર’, ‘નામ મથુર તવ’, ‘મને મોકલે’, ‘શ્રીકૃષણ: શરણં મમ” વગેરે સમાજ, રાજકારણ, સરકારી તંત્ર, ધાર્મિક આચાર ઉપર સીધે કટાક્ષ કરે છે. “મહિન’, ‘હું એ? એ હું?”માં માનવસંબંધની સંકુલતા અને સંવેદનનું અસરકારક નિરૂપણ છે. માનવ ગરિમાની જ અને એ માટે જરૂરી સંપ્રજ્ઞતા આ વાર્તાઓનું પ્રમુખ લક્ષણ છે. સ્વરૂપની દૃષ્ટિએ કોઈ કોઈ વાર્તામાં ટુચકાનાં, તો કોઈમાં નિબંધનાં તત્ત્વો દેખાય છે. પ્રયોગશીલતા અને અર્થઘાતક અરૂઢ શૈલી એનું વિશિષ્ટ તત્ત્વ છે.
ધી.મ.
રખડ: જુઓ, જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ. રખમાબાઈ : સ્ત્રીઓની પ્રગતિ માટે માર્ગદર્શક બની રહે તેવાં
પ્રાચીન સાહિત્યમાંનાં દૃષ્ટાંતોને આધારે લખાયેલા લેખ ને! સંગ્રહ ‘મહિલાસંસાર” (માણેકબાઈ કહાનજી કવિ સાથે)નાં કર્તા.
નિ.વા. રઘુ અક્કલગરો : કુરકુરિયા વાવવાથી માંડીને મારતરની ચોટલી
બાંધવા સુધીનાં પરાક્રમ કરતા કમઅક્કલદાની લાગણીનાં પાસાંઓ ઉઘાડતો અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનો ચરિત્રનિબંધ.
ચં.કો. રધુનાથાચાર્ય : ઈશ્વરભકિત વિશેનાં કાવ્યોનું પુસ્તક 'કાવ્યસંગ્રહ (૧૯૧૯)ના કર્તા.
નિ.વા. રઘુવંશી લાધારામ વિસરામ : પદ્યકૃતિ હંસવિરહ બાટલ શેઠ હંસરાજ કરમશી (સ્ટીસ ઓવ ધી પીસનું સ્વર્ગવાસ વર્ણન (૧૮૭૨), અન્યોકિતકાવ્ય “શિક્ષારત્ન (૧૯૬૧) અને બાધક કાવ્ય ‘સંપે વિજય'ના કર્તા.
યુવક : જુઓ, શાહ વાડીલાલ મોતીલાલ. યુસુફ મહેરઅલી : ચરિત્રકથાસંગ્રહ “ડાપણા નેતાઓ'- ભા. ૨ (૧૯૪૭)ના કર્તા.
• મૃ.માં. વેગી : જુઓ, જાશી પ્રાણશંકર સોમેશ્વર, યોગી છગનલાલ વનમાળી, વગેશ': નવલકથા “વીરાંગના(૧૯૨૩).
ઉપરાંત “યોગેશની વાતો' (૧૯૩૨), ચરિત્ર “રમણમહિમા' (૧૯૫૨) તથા સંપાદન “મોક્ષનો માર્ગ' (૧૯૫૯)ના કર્તા.
મૃ.માં. યોગી દેવચંદભાઈ વાઘજીભાઈ, દેવયોગી' (૨૨-૯-૧૯૩૭) :
જન્મ કેશાણી (જિ. મહેસાણા)માં. એમ.એસસી., પીએચ.ડી. સાયન્સ કોલેજ, કડીમાં અધ્યાપક.
એમની પાસેથી નવલકથાઓ ‘પુનર્મિલન (૧૯૭૩) અને ‘ઊઘડવાં દિલનાં દ્રાર' (૧૯૭૬) મળી છે.
મૃ.મા. યોગી પ્રાણશંકર : સરલ પદામાં રચાયેલી ‘ગાવિદગીના' (૧૯૩૩) -ના કર્તા.
મૃ.માં. યોગેન્દ્ર: જુઓ, દેસાઈ મણિભાઈ હરિભાઇ. યોગેશ્વરજી : જુઓ, આચાર્ય જગદીશચંદ્ર શાંતિલાલ.
રજકણ : કથાકૃતિ “દીકરીની દાઝ'ના કર્તા.
નિ.વા. રજનીકાન્ત મહેતા : જુઓ, પરમાર મકનજી માનસિક, રજપૂતાણી : ધૂમકેતુની ટૂંકી વાર્તા. એમાં ચોમાસામાં ગરાણીને
મળવા નીકળેલા અને રૂપેણમાં ડૂબી અવગતે થયેલા ગરાશિયાનું ઘર માંડવા અંતે પાણીમાં ડૂબી જતી ગરાસણીનું કથાનક લેકકથાત્મક અને રહયપૂર્ણ છે.
ચં.ટો. રઢિયાળી રાત - ભા.૧,૨,૩,૪ (૧૯૨૧, ૧૯૨૬, ૧૯૨૭,૧૯૪૨):
ઝવેરચંદ મેઘાણીએ સંપાદિત કરેલા લોકગીતોના આ ચાર સંચયો ૧૯૭૩ ની નવી આવૃત્તિથી બે ભાગમાં પ્રાપ્ય છે. એમાં ગીતની વિષયવાર ફેરગોઠવણી કરવામાં આવી છે. પહેલા ભાગમાં દાંપત્ય, ઈશ્કમસ્તી, વિનોદ, કજોડાં, કુટુંબસંસાર, દિયરજાઈનાં ગીતા તેમ જ હાલરડાં અને બાલગીતે છે; જયારે બીજા ભાગમાં રાસ, રાસડા, કાનગોપી, ઋતુગીતે, જ્ઞાનગીત, રમકડાં, ઇતિહાસગીત, ગીતકથાઓ અને નવરાત્રિનાં જોડકણાં છે. ઉપરાંત અંતે લોકશબદોને કોશ પણ જોડે છે. લોકગીત પર ઉદ્યમ કરવા માગતા અભ્યાસી માટે આ સંચય નગદ કાચી સામગ્રી છે.
ચં.ટો. રણ કે સરોવર : સમુદ્રકિનારાની ફેલાયેલી વિસ્તીર્ણતા અને એમાં ભરતી ઓટને મહિમા દર્શાવતો કાકાસાહેબ કાલેલકરને નિબંધ.
એ.ટી. રણછોડ ગલુરામ ગજરામ : દલપતશૈલીનું અનુકરણ કરતી કવિતાને સંગ્રહ 'રણછોડકૃત કાવ્યસુધા' (૧૮૮૬) તથા અન્ય પદ્યકૃતિઓ ‘સુબોધમાળા' (૧૮૬૧), ‘ચોવીસીના ચોમાસાની ચડાઈ” (૧૮૬૮), ‘રેલને ભયંકર ખેલ' (૧૮૭૫), 'પ્રાકૃત એકાદશી
રખડવાનો આનંદ (જૂન, ૧૯૫૩):દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનો
દેશદર્શનને આનંદ વ્યકત કરનારા લેખોનો સંગ્રહ. જુદાં જુદાં તીર્થો અને કલાસ્થળાને અહીં સૌન્દર્યમમાં લેખકે રાષ્ટ્રીય અસ્મિતા, સાંસ્કૃતિક સજાગતા અને ધાર્મિક ઉત્કટતાથી પરિચય કરાવ્યો છે. ‘દશદર્શન એ મારે મન દેવદર્શનનો જ ભાગ છે' એવી અહીં આ લેખકની પ્રતિજ્ઞા છે. ‘દક્ષિણને છેડેથી શરૂ થતાં બાહુબલી, વસઈને કિલ્લો, દેલવાડા, ભુવનેશ્વર સહિત કુતુબમિનાર, તાજમહાલ વગેરે સ્થળનાં પરિચયવર્ણનમાં ભારતીયતાની ગવેષણા છે; તે સાથે સાથે ધર્મ, સમાજ, સંસ્કૃતિ, જીવનવ્યવસ્થાદિ અંગેનું રસપ્રદ ચિતન પણ છે. સ્વરાજસેવાનાં અનેક કામોને નિમિત્તે દેશમાં ફરવું પડયું અને જે જોયું તેની અહીં કલાપ્રસ્તુતિ છે.
ચં...
ગુજરાતી સાહિત્યકાશ -૨ : ૫૦૯
For Personal & Private Use Only
Page #521
--------------------------------------------------------------------------
________________
રણછોડજી અમરજી – રમણીયતાને વાગ્વિકલ્પ
માહાભ્ય' (૧૮૭૭), ‘સુધન્વા આખ્યાન' (૧૮૮૬) વગેરેના કર્તા. (૧૯૧૧), 'દેવદાસનું દેવાલય' (૧૯૧૭), ‘મહાત્મા મહિમા
નિ.. ' (૧૯૨૫) વગેરે શુદ્ધ ગુજરાતીમાં લખાયેલાં નાટકો એમને રણછોડજી અમરજી : ‘ચંડીપાઠના ગરબા' (૧૮૭૦) અને 'શિવરાત્રી
નામે છે.
ચં.ટી. મહાભ્ય' (૧૮૭૩)ના કર્તા.
રફીક : જુઓ, લંગડાના ડોસાભાઈ ફરામજી.
નિ... રબાડી પેસ્તનજી કાવસજી : નવલકથાઓ ‘મનોરંજક કથા' રણછોડદાસ હરિદાસ : પદ્યકૃતિ ‘વીરપસલી’ના કર્તા.
(૧૮૭૨) અને “મનુશ પરેમી' (૧૮૮૪) તેમ જ “કહેવતમૂળ” નિ.વા. (૧૮૮૬) ના કર્તા.
| નિ.વા. રણછોડભાઈ ઝીણાભાઈ: કથાકૃતિ “સુરતની જાણીતી માલતી અને
રબારી મફતલાલ ચેલાભાઈ, ‘મફત રણેલાકર' (૧-૫-૧૯૪૭) : છેલછબીલા ઇચ્છીને ઝઘડો' (૧૯૦૯)ના કર્તા.
નવલકથાકાર. જન્મ રણેલામાં. બી.એ. સુધીનો અભ્યાસ. નિવા.
એમની પાસેથી નવલકથાઓ ‘માથે લીધી માઝમગત' (૧૯૬૩), રણછોડરામ ઉદયરામ: જુઓ, દવે રણછોડરામ ઉદયરામ. ‘લેહી ભરેલી ચુંદડ’ (૧૯૭૧) અને ‘માર્ગ ભૂલ્યાં માનવી' (૧૯૭૪) રણછોડલાલ મતીરામ: ‘સુંદર સ્ત્રીવિલાસ મનહર ગરબાવળી’ મળી છે.
નિ.. (બી. આ. ૧૮૮૪) અને ચરિત્રલક્ષી પુસ્તક “ભકત સુરદાસ’- રબારી મોહનભાઈ ખુમાભાઈ, ‘માહન ખરવાકર (૧૬-૪-૧૯૪૦) : ભા. ૧-૨ના કર્તા.
નવલકથાકાર. જન્મ મહેસાણા જિલ્લાના ખવામાં. ૧૯૫૮માં
નિ.. એસ.એસ.સી. પ્રાથમિક શિક્ષક. રણજિતરામ: વ્યકિતગત સંવેદના અને સમાજગત પ્રતીતિમાંથી ‘માથે છત્તર આભનું' (૧૯૭૨) અને સાચી સોહાગણ' (૧૯૭૫) રણજિતરામના અવસાન નિમિત્તે, એમના મહત્ત્વપૂર્ણ વ્યકિતત્વને એમની નવલકથાઓ છે. “ગરવા ગુજરાતની ગરવી વાતા' (૧૯૭૭) ઉપસાવતે કનૈયાલાલ માણેકલાલ મુનશીને ચરિત્રનિબંધ. વાર્તાસંગ્રહ છે. ‘નારી નમણે રૂપ' (૧૯૭૭) ચરિત્રસંગ્રહ છે. ચ.ટા.
રાંટો. રણમાં પાછાં પગલાં ન કરવા વિશે: સુધારા અંગે ઉદ્યમ
રમણલાલ બાબુભાઈ : બાળપયોગી પ્રવાસપુસ્તક ‘કલાસ માનપડતો ન મૂકવા અંગે સમાજજનોને પ્રોત્સાહિત કરતે ઉધન
સરોવરદર્શન' (૧૯૫૮)ના કર્તા.
નિ.વા. શૈલીને નર્મદને નિબંધ.
સં. રમણલાલ લલુભાઈ : પ્રવાસપુસ્તક “હિમાલય યાન ઉત્તરાખંડ'
(૧૯૫૦) તથા ચિંતનાત્મક નિબંધોનો સંગ્રહ ‘હું અને આત્મા’ રતનજી નસરવાનજી : નવલકથા 'કનકતારા' (૧૮૯૦)ના કર્તા.
(૧૯૪૮)ના કર્તા. નિ..
નિ.વા. રતનજી શામજી : પદ્યકૃતિ “સટ્ટા પરિણામદર્શક' (૧૮૬૬) અને રમણીયતાને વાગ્વિકલ૫(૧૯૭૯) : સિતાંશુ યશશ્ચન્દ્રના આ શોધ‘રત્નપંચશતી' (૧૮૬૭) ના કર્તા.
નિબંધમાં જગન્નાથના ‘રમણીયતા’ના વિભાવનું તથા કાન્ટના નિ..
‘સ્વરૂપ’ના વિભાવનું તુલનાત્મક અધ્યયન ભર્તુહરિના ભાષારતનબાઈ (૧૯૦૫,-): કાવ્યસંગ્રહ 'ટિયોનાં કર્તા.
દર્શનના સંદર્ભમાં કરવામાં આવ્યું છે. ભર્તુહરિ, ભરત, અભિનવ
ચં.ટો. ગુમ તથા શોપનહોર વગેરેના વિભાવોની તુલનાત્મક તપાસ દ્વારા રતનભદ્ર મણિભદ્ર: ચરિત્રલક્ષી લેખોનો રાંગ્રહ ‘ઉદ્યોગી પુરૂષનાં તેઓ અનુભવથી કાવ્યાનુસાર વચ્ચે રહેલી પ્રક્રિયાની સ્પષ્ટતા કરે જીવનવૃત્તાંત : જિંદગી અને ઉપયોગ ના કર્તા.
છે. એમના મતે અનુભવ પામવાની પ્રક્રિયા મનુષ્યના અસ્તિત્વની નિ.. સાથે સંકળાયેલી છે. આ પછી તેઓ અનુભવની જ્ઞાનમીમાંસા અને
અસ્તિત્વમીમાંસા રજૂ કરે છે. એમાં દર્શાવ્યું છે તેમ, માનવીય રતિલાલ અનિલ: જુઓ, રૂપાવાળા રતિલાલ મૂળચંદલાલ.
અનુભવ ત્રિ-પરિમાણી છે : કાર્યશીલતા, ચૈતન્યશીલતા અને રતીભાર : કથાકૃતિઓ પરણતાં દગો' (૧૯૪૫), ‘કિંમતી મદદ
સ્વપ્નશીલતા. એમની આ ભૂમિકાના તાત્ત્વિક સ્વરૂપને તેઓ (૧૯૪૬), બુરામાંથી ભલું' (૧૯૪૬), “પરમાર્થમાં પ્રવિણતા’
કાન્ટ અને જગન્નાથની અનુક્રમે ‘આકાર’ અને ‘રમણીયતાના (૧૯૪૬) વગેરેના કર્તા.
સંદર્ભમાં તપાસે છે; અને આ બેનાં તદ્દન ભિન્ન પરંપરાનાં
ચિંતનના તુલનાત્મક અધ્યયન દ્વારા એમણે જે ભૂમિકા પૂરી ચતુરા મહેરજી માણેકજી (૮-૪-૧૮૭૯,-): નાટકકાર. જન્મ પાડી છે તે તુલનાત્મક સૌન્દર્યમીમાંસાના ક્ષેત્રમાં એક મહત્ત્વનું અમદાવાદમાં. વતન સુરત. બી.એ. સુધીનો અભ્યાસ.
અર્પણ છે. વાનપ્રસ્થ'(૧૯૦૮), “ભગવદ્ભાવના' (૧૯૦૮), 'ગૃહસ્થ”
હત્રિ.
| નિવે.
પ૧૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education Intemational
For Personal & Private Use Only
Page #522
--------------------------------------------------------------------------
________________
રિલેકર જોતીબા ભાગોજી – રાઈને પર્વત
રલેકર જોતીબા ભાગોજી : “બાળગંગાધર ટિળકનું જીવનચરિત્ર પરિવેશમાં અને સાહજિક બોલીછટામાં રજૂ કરવાના પ્રયોગ અને કથાકૃતિ “શૈલપુરની સુંદરી’નાં કર્તા.
અહીં કલાત્મક રીતે પાર પડયા છે. “શેર માટી’ અને ‘વાની મારી
નિ.વો. કોયલ’ નેધપાત્ર રચનાઓ છે. રવિશંકર મહારાજ : જુઓ, વ્યાસ રવિશંકર શિવરામ.
વિ.ટો. રશ્મિ : સ્ત્રીઓની સામાજિક અને આર્થિક પરિસ્થિતિને અનુલક્ષીને રંગલો : જુઓ, પટેલ જયંતીલાલ કાળિદાસ. લખાયેલી અને સ્ત્રીસ્વાતંત્રની હિમાયત કરતી વાર્તાઓનો સંગ્રહ રંગીલદાસ ડાહ્યાભાઈ : તીર્થકથાકૃતિ “બાર વર્ષની ગાદાવરી ‘હૃદયયજ્ઞ' (૧૯૩૪)ના કર્તા.
(૧૮૯૬) ના કર્તા.
નિ.વે.
૨.ર.દ.
રંગીલદાસ મનસુખરામ : પદ્યકૃતિ 'જનપૂજવિધિ રતવનાવલિ' (૧૯૮૧)ના કર્તા.
૨.ર.દ. રંગીલદાસ શિવશંકર : પદ્યકૃતિ “વેદાંતવિલાસ'- ભા. ૩ (-૧૧)ના
કર્તા.
રેમિકાન : જુઓ, શાહ સોમાલાલ મંગળદાસ. રસકવિ: જુઓ, બ્રહ્મભટ્ટ રઘુનાથ ત્રિભુવનદાસ. રસન્ન: ગઝલ અને રાકૃતિઓનો સંગ્રહ 'હદયપાંખડી' (૧૯૪૫)ને કર્તા.
૨૨,દ. રસિક : જુઓ, આવસત્થી વિઠ્ઠલદાસ યેશ્વર. રસિક વિદી : જુઓ, જોશી નાનાલાલ. રંગ અવધૂત : જુઓ, ભટ્ટ પાંડુરંગ વિલ. રંગ અવધૂત: જુઓ, મોદી અમૃતલાલ નાથાલાલ. રંગ રંગ વાદળિયાં: લયના હિલ્લોળ સાથે વાદળિયાંની આત્મકથા
આપતી સુન્દરમ્ ની જાણીતી ગીતરચના.
રંજૂર ભાનનંદ પ્રાણજીવનદાસ : એંશી ગઝલાને સંગ્રહ ‘ગઝલ રંજૂર' (૧૯૧૮)ના કર્તા.
રા. ભાનુ: ઐતિહાસિક નવલકથા તિષ્યગુમ' (અન્ય સાથે) ના ક.
ચં.ટા.
રંગતરંગ - ભા. ૧ થી ૬ (૧૯૩૨, ૧૯૪૧, ૧૯૪૧, ૧૯૪૧, ૧૯૪૪, ૧૯૪૬) : જયોતીન્દ્ર હ. દવેની હાસ્યરસિક નિબંધિકાઓના સંગ્રહ. હાસ્યરસનાં વિવિધ રૂપે અને પ્રકારોને એમણે અહીં અજમાવ્યાં છે. નિર્દશ ઉપહાસથી પ્રાજ્ઞ હાસ્યરસ પ્રગટ કરતા કેટલાક ઉત્તમ કોટિના એમના હાસ્યલેખમાં “ગઝલમાં ગીતા', જીભ’, ‘છત્રી’, ‘આળસ’, ‘કરકસર’, ‘ઊંઘની દવા વગેરે નોંધપાત્ર છે. સૂમ નિરીક્ષણ, વેધક દૃષ્ટિ, અનપેક્ષિત સાદૃશ્યકલ્પના, કુતૂહલપ્રેરક સંવાદલીલા, સમૃદ્ધ તરંગલીલા અને દૃષ્ટાંતખચિત સ્મરણશકિત - આ બધું હાસ્યરસને અનુકૂળ એવી ભાષાશૈલીમાં અહીં પ્રગટયું છે. લેખકને નર્મમર્મ પાછળ ફિલસૂફ ચહેરો ગુજરાતી સાહિત્યમાં આજ દિન સુધી અપૂર્વ છે.
ચંટો. રંગદા (૧૯૫૧) : રગુનીલાલ મડિયાને એકાંકીનાટકોને સંગ્રહ. ૧૯૪૦થી ૧૯૫૦ સુધીમાં લખાયેલાં એકાંકીઓ પૈકી તેર આ સંગ્રહમાં સંગૃહીત છે. આ નાટકો તખતાને નજર સામે રાખીને લખાયેલાં છે. એમાંનાં આઠેક નાટકો ગ્રામજીવનને લગતાં છે, તો બાકીનાં પાંચમાંથી ચાર નગરજીવનને લગતાં છે. “સમ્રાટ શ્રેણિક તદ્દન જુદું તરી આવતું એકાંકી પુરાકથાને લગતું છે. લેખકને ગ્રામજીવનનો ઊંડો પરિચય પાત્રોની તળપદી બોલીની સિદ્ધહસ્તતામાંથી પ્રગટ થાય છે, પરંતુ નગરજીવનનાં નિરૂપણ પૂરનું ઊંડાણ સાધી શકયાં નથી. એકંદરે, આ સંગ્રહ એકાંકી જેવા અઘરા સ્વરૂપને સફળતાથી પ્રયોજી શક્યો છે. કસ્તરને સ્વાભાવિક
રાઇટર દીનશાહ રાબજી : નવલકથા “મારી મસ્તી મોસમ”
(૧૯૪૦)ના કર્તા. રાઈ : પરદાદાને સ્વીકાર કરવાની કટોકટીની ક્ષણે નૈતિક હિંમતથી બહાર આવતું, રમણભાઈ નીલકંઠના પ્રશિષ્ટ નાટક “રાઈને પર્વત'નું મુખ્ય પાત્ર.
ચં.ટો. રાઈને પર્વત (૧૯૧૪): રમણભાઈ નીલકંઠ તરફથી મણિભાઈ
ન. દ્રિવેદીકૃત નાટક ‘કાન્ત’ પછી ગુજરાતી સાહિત્યને મળેલું બીજે પ્રશિષ્ટ અને સાહિત્યિક નાટક. આ નાટકના વસ્તુ માટેનું ભવાઈસંગ્રહમાં ‘લાલજી મનીઆર’ના વેશમાં આવતા દૂહા પરથી અને દૂહા નીચે આપેલી વાર્તા પરથી લીધું છે. જુવાન થવાના કોડ સાથે જાલકા માલણના વૃક્ષપ્રયોગને જોવા આવતા વૃદ્ધ રાજા પર્વતસિંહનું જાલકાના પુત્ર રાઈને હાથે અજાણતાં બાણ વાગતાં મૃત્યુ થાય છે અને જાલકા રાજાના શબને દાટી દઈ રાઈને રાજા બનાવવાની યોજના ઘડી કાઢે છે. રાજગાદીને અધિકાર છે એવું જાગ્યા પછી રાઈ યોજના સ્વીકારે છે ખરો, પરંતુ કાયાકલ્પ કરીને બહાર આવતાં વૃદ્ધ પર્વતસિંહની યુવાન પત્ની લીલાવતીના પતિ પણ થવું પડશે એવા નીતિવિચારે તે પોતાની ઓળખ પ્રગટ કરી દે છે. છેવટે રાઈ પર્વતસિંહની વિધવા પુત્રી વીણાવતી સાથે લગ્ન કરે છે. સંસ્કૃત અને અંગ્રેજી નાટ્યપ્રણાલીઓના સમન્વય દ્રારા લખાયેલું આ નાટક લેખકના પ્રાર્થનાસમાજી વિચારોનું વહન કરતું હોવા છતાં અને છેલ્લા બે અંકમાં વિધવાવિવાહના પ્રશ્ન સાથે એની વસ્તુસંકલના શિથિલ પડતી હોવા છતાં એકંદરે તત્કાલીન યુગનું સમર્થ પ્રતિનિધિ બન્યું છે.
ચં..
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૧૧
For Personal & Private Use Only
Page #523
--------------------------------------------------------------------------
________________
રાક્ષસ – રાજાધિરાજ
રાક્ષસ : સુરેશ જોશીની આ ટુંકીવાર્તામાં ઇસ્પનાગમાં પડેલી યચુસ્ત વિકાના સંદર્ભે વર્તમાનમાંથી સ્મૃતિપનમાં ખૂલની ભુતરષ્ટિ રસપ્રદ છે.
ડૉ. રાઘવ કવિ (૧૮૭૦, ૧૯૧૧): ‘ખેતાબાવની’ તથા ‘સંતાસંત દર્પણ’ વગેરે કચ્છી કૃતિઓના કર્તા.
રાજ પર્યંત મીનિયા, 'ચંદ્રમણિ ગારર’(૨૩-૩-૧૮૬૭, ૧૭-૧૦-૧૯૫૦): કવિ, નાટકકાર, નવલકથાકાર. જન્મ ભરૂચ તાલુકાના અમર ગામમાં. સાત ધારણ-વર્નાકયર ફાઇનલ સુધીનો અભ્યાસ. ગુજરાતી પ્રાથમિક શાળામાં ને કરી.
‘મનહર કીર્તનમાળા યાને મોક્ષ મેળવવાની ચાવી’નવા ‘મુનામૃત’(૧૯૫૨) એમના ભતિવિષયક કાવ્યોના સંગ્રહ છે. ‘સંગીત રામ-રાવણ નાટક' અને શશીકાન્ત અને શશીકળાનું નાટક' એમની નાટયકૃતિઓ છે. ‘કાના ઘોડાની વારતા’, ‘ભારતનું ભાવિ અને કાગનાં કૌતુક' તથા 'પાપી પિતા અને મૂલ્યવાન મોતી’ એમની ક્થાત્મક કૃતિઓ છે.‘વિકટોરિયા વિરહ’, ‘પંચસ્તોત્ર રત્નાષ્ટક’, ‘નમસ્તે અષ્ટક’, ‘મારાં મેાંઘેરાં મોતી’, ‘ગપગોળા યાને ગાંડી ગુજરાત’, ‘જમાનો યાને કળિયુગનો કાકો' વગેરે પ્રકીર્ણ પુસ્તકો પણ એમણે આપ્યાં છે. નિવા. રાજકવિ કેશવલાલ શામજી : ઉપદેશગર્ભ અને રંજક ૧૫૨ પદ્યકૃતિઓનો સંગ્રહ 'કેશવકૃતિ’(૧૯૪૨)ના કર્યાં.
...
૨૬.
રાજગુરુ કમળાશંકર વિશ્વનાથ(૧૮૯૬, − : નવલક્પાકાર. જન્મ રાજપીપળા (જિ. ભરૂચ)માં. મૅટ્રિકયુલેટ.
એમણે 'વાસંતી અથવા રંગના કે વીરાંગના’(૧૯૨૪) તથા “સમરાંગણની સુંદરી અથવા મેોગલ સમ્રાટની હિન્દુ ધર્મભગિની'
જેવી સામાજિક તથા ઐતિહાસિક નવલકથાઓ આપી છે.
ગુજગુરુ જગજીવન નારાયણ : નવલકથા "ધીર ચંદ્રમાર'(૧૯૧૧) -ના કર્તા.
૨...
.ર.દ.
રાજગુરુ રામજી કાનજી : બાળસાહિત્યકૃતિ ‘બાળકોના બગીચા’ (૧૯૩૯)ના કર્તા,
૧૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
રાજગાર કેશવજી જેરામ : નવલકથા ‘દિવ્ય કિશોરી’(૧૯૧૫)ના .
2.2.2.
૨.ર.દ.
રાજગોર શિવપ્રસાદ ભાઈશંકર (૧૯-૧-૧૯૨૩) : સંશોધક. જન્મ ભાવનગરમાં. એમ.એ., પીએચ.ડી. સંયુક્ત શિક્ષણ નિયામક, ગુજરાત રાજ્ય. એ પછી નિવૃત્ત.
‘ગુજરાત એક દર્શન' (૧૯૫૭), 'અર્વાચીન ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ'(૧૯૬૪), ‘ગુજરાતની કેળવણીના
ઇતિહાસ’(૧૯૬૬), ‘ગુજરાતના વહાણવટાનો ઇતિહાસ’ (૧૯૭૬) વગેરે પુસ્તકો એમના નામે છે.
રા
રાજા મૂળરાજ : એકાંકીસંગ્રહ ‘વનારનાં વન' વર્ણનો કર્તા.
૨.ર.દ.
રાજપરા નટુભાઈ ગોકુળદાસ (૧૪-૯-૧૯૩૧) : વિવેચક. જન્મ બ્રહ્મદેશના માલમીનમાં. ૧૯૫૬માં બી.એ. ૧૯૫૯માં એમ.એ. પહેલાં શિક્ષક, પછી ૧૯૫૮થી ધર્મેન્દ્રસિંહ કૉલેજ, રાજકોટમાં
અધ્યાપક.
‘ભારતીય કાવ્યશિાંત’(અન્ય સાથે, ૧૯૬૦) એમના કાવ્ય શાસ્ત્રનો પ્રારંભિક ગ્રંથ છે.
ચં.ટો. રાજપરિયા સાંકળચંદ વનમાળીદાસ : નવલકથા ‘મનહર કમળા’ (૧૯૧૩)ના કર્તા.
રાજવૈદ્ય રામશંકર નારાયણજી : પ્રકૃતિ “બનું હર રોજાના હૈરાન (૧૯૨૮)ના કર્તા.
૨.ર.દ.
રાજસ્થાન : ‘ઊંટનાં સ્તબ્ધ રૂવાં શું ઘાસ' જેવા લાક્ષણિક કલ્પન સાથે ભૂતકાળ અને સંસ્કૃતિના સ્તરો ઉપાયનું રઘુવીર ચૌધરીનું સ્થલવિષયક કાવ્ય. ચંડો
રાજા મથુરાદાસ ગોકુળદાસ, 'મનહર' : નવલકથાઓ 'રોહમાં રોટ અને સંસારની વિચિત્રતા’(૧૮૯૮), ‘નિર્ધન શેઠને ઘણી ખમ્મા', 'ડચંડ અથવા નામાણીના જલસાની મા’(૧૯૦૦) તા ‘ચાહજાદી હુમ’(૧૯૨૩)ના કર્તા,
...
રાજધિવાજ (૧૯૨૫) : કીયાલાલ મુનશીની ગુજરાતના સાર્થકી યુગના ઇતિહાસ પર આધારિત નવગકથાત્રયીની 'ગુજરાતનો ના પછીની નવલકથા. ચાર ખંડમાં વિભકત આ નવલકથામાં જયસિંહ હિરાજનો સારવિય અને લાટમાં જાગેલું બંડ એ બે મુખ્ય ઘટનાઓ સાથે સંબંધિત કથા ગૂંથાયેલી છે. રા’ખેંગારે કરેલા અપમાનનું વેર લેવા પંદર વર્ષથી જૂનાગઢને ઘેરો નાખીને પડેલા જયસિંહ સિદ્ધરાજ આખરે દેશળ-વીશળે બતાવેલા ગઢના છૂપા માર્ગેથી હુમલો કરી જૂનાગઢ પર વિજય મેળવે છે, પણ એ વિન્ગ્યુ પછીયે રાણકદેવી સાથે લગ્ન કરવાની તેની ઇચ્છા વણસંતોષાયેલી રહે છે. રાણકદેવી કાકની મદદથી સતી થાય છે. આ કથાની સાથે સાથે કાકની ગેરહાજરીમાં લાટમાં થયેલા બંડની કથા પણ ગૂંથાતી આવે છે. લાટના બંડને પાટણની સેના દબાવી દે છે, પરંતુ કેદમાં સપડાયેલી મંજરી તેને મદદ પહોંચે તે પહેલાં મૃત્યુ પામે છે.
કાકના પાત્રનું અતિૌરવ અને મહત્ત્વની ઘટનાઓમાં અનું વર્ચસ્વ ‘ગુજરાતનો નાથ'ની જેમ અહીં પણ અનુભવાય છે. અપ્રતીતિકર પણ રોમાંચક અને સાહસિક ઘટનાઓથી થતી કથારસની જમાવટ આ કૃતિનો નોંધપાત્ર વિશેષ છે.
For Personal & Private Use Only
૪.ગ.
Page #524
--------------------------------------------------------------------------
________________
રાજ-રાણપુરા સવિતા
રાજુ: પન્નાલાલ પટેલની યશસ્વી નવલકથા 'માનવીની ભવાઈ'ની
અવિસ્મરણીય નાયિકા. કાળુ સાથે લગ્ન ન થઈ શક્યાં છતાં બીમાર પતિને અને એની દરિદ્રતાને સતત સહન કરતી આ નાયિકા ભયંકર દુકાળ વખતે કાળુનું પ્રોત્સાહન અને કાળુની મરણતોલ અવસ્થામાં એનું જીવનદાન બને છે.
ચં.. રાજે ઉષા: “શેર-શાયરી' (૧૯૭૧)નાં કર્તા.
રાઠોડ ભાણાભાઈ મૂળાભાઈ (૧૬-૯-૧૯૩૯) : ચરિત્રકાર. જન્મ અમરેલી જિલ્લાના દુદાણા ગામમાં. ઍગ્રિકલ્ચરમાં ડિપ્લેમા. સોરઠી સંત વીરા ભગત' (૧૯૭૩) એમને ચરિત્રગ્રંથ છે.
ચં.ટો. રાઠોડ મંગળભાઈ જેઠાભાઈ (૧૮-૨-૧૯૩૯) : કવિ. જન્મ મુંબઈ માં. ૧૯૬૫માં બી.એ. ૧૯૭૦માં ગુજરાતી-સંસ્કૃત વિષયમાં એમ.એ. સુરતની એમ. ટી. બી. આર્ટ્સ કોલેજમાં અધ્યાપન.
એમણે આધુનિક વ્યકિતચેતનાને નિરૂપતી અછાંદસ કૃતિઓને સંગ્રહ ‘બાગમાં' (૧૯૮૨) આપ્યો છે.
રાજયગુરુ આણંદજી વાહલજી : નાટકો 'કજોડા વિશે સંભાષણ
(૧૮૭૯), ‘શિષ્યબેધ' (૧૮૮૮) અને ‘લક્ષ્મણોદય’ (૧૮૮૮). તથા મરાઠી નાટકને અનુવાદ ‘નારસિંહાવતાર' (૧૮૮૧)ના કર્તા.
૨.ર.દ. રાજયગુરૂ ઉમાકાન્ત વજેશંકર (૧-૬-૧૯૪૪) : વ્યાકરણવિદ, જન્મ
વાવડીમાં. એમ.એ.,બી.ઍડ. તળાજાની એમ.જે. દોશી હાઈસ્કૂલમાં શિક્ષક. ‘ભાષાશુદ્ધિનું શિક્ષણ-૧:હૃસ્વ દીર્ધ' (૧૯૮૨) એમનું પુસ્તક છે.
ચં... રાજયપુરોહિત એન. એમ. : પદ્યકૃતિ “ચાલુ જમાનાને ચિતાર (૧૯૩૪) ના કર્તા.
રાજયરંગ (૧૯૩૫): નર્મદને ઇતિહાસગ્રંથ. મૂળમાં “રાજયરંગ'
ભા. ૧ 'નર્મગદ્ય'- ભા. ૨માં છપાય છે, જયારે ‘રાજયરંગ'- ભા. ૨ ફૉર્બસ ગુજરાતી સાહિત્યસભા દ્વારા ૧૯૩૫ માં પ્રકાશિત થયો છે. ‘મહાદર્શન - પહેલું'માં પ્રલયકાળથી ઈ.સ.ના પાંચમા સૈકા લગીને, તે ‘મહાદર્શન -બીજુમાં ઈ.સ. ના પાંચમા સૈકાથી ઈ.સ. ૧૮૫૮ સુધીને ઇતિહાસ છે. આ લેખન માટે લગભગ બસે જેટલા ગ્રંથને નર્મદે અભ્યાસ કર્યો છે. એમાં એમનાં વિશ્વસંબંધી મારાજય અને વિચાર અંકિત છે. જગતનાં રાજા અને સંસ્કૃતિનાં ઉત્થાનપતનના આ ઇતિહાસગ્રંથની શૈલી મહત્ત્વાકાંક્ષી છે.
ચં.. રાઝ નવસારવી : જુઓ, સૈયદ સગીરઅહમદ અલીજાન. રાઠોડ જસ્ટીન એલ. : ‘પલેસ્ટાઈનને પ્રવાસ' (૧૯૭૯)ના કર્તા.
૨.૨.દ. રાઠોડ દિવાળીબાઈ ઝીણાભાઈ: લધુજીવનચરિત્રને સંગ્રહ ‘આપણા દેશના મહાન પુરુષની વાતો'-ભા. ૧,૨ (૧૯૩૧, ૧૯૩૨) તથા “ઐતિહાસિક વાતો'- ભા. ૧ (૧૯૪૧) નાં કર્તા.
૨,૨,દ. રાઠોડ ધીરેન્દ્રસિંહ, ‘કેકાકિન' (૨૨-૬-૧૯૩૪) : કવિ. જન્મ ચાપલધરા (જિ. વલસાડ)માં. ૧૯૬૦માં સિનિયર પી.ટી.સી. પ્રાથમિક શાળામાં આચાર્ય.
એમણે બાળકાવ્યોને સંગ્રહ “એન ઘેન દીવાદેન' (૧૯૮૧) આપ્યો છે.
૨૨,દ.
રાઠોડ રામસિંહજી કાનજીભાઈ (૮-૧૨-૧૯૧૭) : વિવેચક. જન્મ કચ્છના ભૂઅડમાં. ૧૯૩૩માં મૅટ્રિક. ૧૯૩૭માં ડિપ્લોમા ઇન ફોરેસ્ટ્રી. ૧૯૪૯માં બનારસ યુનિવર્સિટીમાંથી એમ.એસસી. પહેલાં કરછ રાજયમાં ફોરેસ્ટ સુપરિન્ટેન્ડન્ટ, પછી વનવિભાગના વડા, પછી સ્પેશ્યલ ફોરેસ્ટ ઓફિસર. ત્યારબાદ ગુજરાત રાજયમાં કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર જિલ્લાઓમાં વિભાગીય વનઅધિકારી. પછીથી ગુજરાત રાજયના વનવિભાગના પબ્લિસિટી ઍન્ડ લિયાયઝન ઑફિક્સર. છેલ્લે ભારતીય વન સેવામાં વનઅધિકારી. ૧૯૬૧ને રણજિતરામ સુવર્ણચંદ્રક.
કચ્છનું સંસ્કૃતિ દર્શન' (૧૯૫૯) સંદર્ભગ્રંથ ઉપરાંત બીજા પણ કેટલાક પરિચયગ્રંથો એમના નામે છે.
.ટો. રાણપુરા દિલીપ નાગજીભાઈ (૧૪-૧૧-૧૯૩૨) : નવલકથાકાર,
વાર્તાકાર, ચરિત્રકાર. જન્મ ધંધુકામાં. ૧૯૫૦માં વર્નાકયુલર ફાઇનલ. ૧૯૫૯માં જુનિયર પી.ટી.સી. શરૂમાં સર્વોદય
જનામાં જોડાયા પછી શિક્ષણવ્યવસાયમાં. જુદી જુદી જગ્યાએ પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે રહ્યા પછી અત્યારે બજાણામાં પ્રાથમિક શાળાના આચાર્ય.
‘સૂકી ધરતી સૂકા હોઠ' (૧૯૬૭), “આવું છું' (૧૯૬૯), ‘હળાહળ અમી' (૧૯૬૯), ‘આતમ ઊંઝે પાંખ' (૧૯૭૦), “ભીંસ' (૧૯૭૦), “મધુડંખ' (૧૯૭૨), ‘હરિયાળાં વેરાન' (૧૯૭૨), “કોઈ વરદાન આપો' (૧૯૭૬), 'કારવાં ગુજર ગયા' (૧૯૭૬), “નિયતિ' (૧૯૭૬), 'કાન તમે સાંભળે તે' (૧૯૭૭), 'અમે તરસ્યાં પૂનમનાં' (૧૯૭૮), 'રે અમે કોમળ કોમળ' (૧૯૭૯), ‘મને પૂછશે નહીં' (૧૯૮૦), “વાસંતી ડૂસકાં' (૧૯૮૧), 'કૂંપળ ફૂટયાની વાત' (૧૯૮૩), ‘આંસુભીને ઉજાસ” (૧૯૮૪), 'મીરાંની રહીમહેક' (૧૯૮૫), 'પીઠે પાંગર્યો પીપળા' (૧૯૮૭), 'અંતરિયાળ' (૧૯૮૯) વગેરે એમની નવલકથાઓ છે. આ ઉપરાંત વાર્તાસંગ્રહો ‘મારી શ્રેષ્ઠ વાર્તાઓ' (૧૯૭૫) અને ‘પણ માંડેલી વારતાનું શું?” (૧૯૮૬); સંસ્મરણકથા ‘દીવા તળે ઓછાયા' (૧૯૭૭) તથા ચરિત્રનિબંધસંગ્રહો “વાત એક માણસની' (૧૯૮૫) અને છવિ' (૧૯૮૮) પણ એમના નામે છે.
રાણપુરા સવિતા (૨૮-૧૦-૧૯૩૩, ૧૨-૮-૧૯૭૭) : વાર્તાકાર,
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૫૧૩
For Personal & Private Use Only
Page #525
--------------------------------------------------------------------------
________________
રાણા અમૃતલાલ ભાણાભાઈ – રામભાઈ કલ્યાણ
ચં.ટો.
કર્તા.
નવલકથાલેખક. જન્મ દામનગર (જિ. ભાવનગર)માં. ૧૯૫૧માં ફરામજી મુસ સાથે રચેલે ‘અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ' (૧૮૭૩મૅટ્રિક. ૧૯૬૨માં જુનિયર પી.ટી.સી. પ્રાથમિક શાળામાં શિક્ષિકા. ૧૯૦૧) છે. ૧૮૫૭માં આરંભેલું આ કાર્ય છેક એમના મૃત્યુવેળા કેન્સરથી અમદાવાદમાં અવસાન.
બાર ભાગોમાં પ્રસિદ્ધ થયું છે. એમણે લઘુનવલ ‘માંહ્યલું રૂપ' (૧૯૬૮) અને વાર્તાસંગ્રહ ‘મારી શ્રેષ્ઠ વાર્તાઓ(૧૯૭૫) આપ્યાં છે.
- રાણે જી. કે. : રમૂજી વાર્તા 'કડક કન્યાને માણેકલાલ પરણ્યા”
(૧૮૮૭)ના કર્તા. રાણા અમૃતલાલ ભાણાભાઈ, ‘દાસ ઈશર’: આશાપુરી માતા
૨.ર.દ. વિશેના ગરબાઓનો સંગ્રહ ‘આશાપુરી ગરબાવલી' (૧૯૬૯)ના
રાત્રિની સમૃદ્ધિ : વિવિધ વર્ણનથી, આકાશના તારાખચિત ભવ્ય નિ.વી.
રૂપ તરફ સંવેદનશીલ બનાવતે કાકાસાહેબ કાલેલકરને લલિત
નિબંધ. રાણા એલ. કે. : “લક્ષ્મીવિય' (૧૯૦૮)ના કર્તા.
ચં.ટો.
દિલાત : જુઓ, પરીખ રસિકલાલ છોટાલાલ. રાણા પીરોજા રૂસ્તમજી : નવલકથા પવિત્ર કે પાપી' (૧૯૩૮)ના
રામ: સામાજિક વાર્તાઓને સંગ્રહ ‘વંદેલાની વાતો' (૧૯૩૫)ના કર્યા.
૨.ર.દ. કર્તા.
૨૨.દ. રાણા ભગવાનદાસ ઈશ્વરલાલ: પ્રકીર્ણ વિષયોને નિરૂપતી પદ્યકૃતિઓને સંગ્રહ “ઓમ નુરૂ' (અન્ય સાથે, ૧૯૨૮)ના કર્તા.
રામ અને કૃષ્ણ (૧૯૨૩) : કિશોરલાલ મશરૂવાલાનું, વાલ્મીકિકૃત
‘રામાયણ અને ચિંતામણિ વૈદ્યકૃત ‘કૃષણચરિત્ર' પર આધારિત ૨.ર.દ.
ચરિત્રપુસ્તક. અવતાર લેખાતા પુરુષો આપણા જેવા માનવીઓ રાણા મંગળસિંહ એમ. : જીવનચરિત્ર કચ્છના સંતો'- ભા. ૧,૨
જ છે- એ માન્યતા અહીં સ્વીકારાઈ છે. અહીં પ્રસંગના નિરૂપણ (૧૯૫૮, ૧૯૫૯)ના કર્તા.
કરતાં પ્રસંગોની આલોચના પર વિશેષ લક્ષ છે. મહાપુરુષોનાં
જીવનનો પરિચય આપવા કરતાં તેમના જીવનકાર્યને અવલકવાની રાણા માણેકલાલ શંકરલાલ : જીવનચરિત્ર “સંત ભાભારામ” લેખકની દૃષ્ટિ અહીં વિશેષ ધ્યાન ખેંચે છે. (૧૯૮૩) તથા ગુજરાતભકતો' (૧૯૫૭)ના કર્તા.
રામ બાવાજીરામ: પદ્યકૃતિ “રામ બાવાજીરામવાણી' (૧૯૩૫)ના રણારામ: “સત્સંગ ભજનામૃત' (૧૯૪૬)ના કર્તા.
કર્તા. ૨૨,દ.
૨૨.દ. રાણિગા અમૃતલાલ મકનજી (૨૦-૮-૧૯૩૨): વિવેચક. જન્મ
રામકૃષ્ણ પ્રાણશંકર : પદ્યકૃતિ ‘ભકિત ઉપદશિકા' (૧૯૩૬)ના જૂનાગઢ જિલ્લાના વડાલમાં. ૧૯૫૨માં મૅટ્રિક. ૧૯૫૬માં બી.એ.
કર્તા. ૧૯૬૦માં એમ.એ. આરંભે ડભોઈમાં અને પછીથી ઉપલેટામાં
૨.ર.દ. અધ્યાપક. મધ્યકાલીન ગુજરાતી કૃતિઓ' (અન્ય સાથે, ૧૯૭૪) ઉપરાંત
રામચંદ્ર બલવંતરાય: વાર્તા “સિદ્ધપુરની રાજકુમારી' (૧૯૦૦)ના એમણે ‘શિવસૂત્ર'(૧૯૭૯)ને ગુજરાતી અનુવાદ આપ્યો છે.
૨.ર.દ. ચં.ટો.
રામજી મહારાજ : પદ્યકૃતિ “નિત્યનિયમ' (૧૮૯૦)ના કર્તા. રાણીખેતવાળા સાવક બી.: નવલકથા “પૈસાનાં પાપીના કર્તા.
૨.ર.દ. ૨.ર.દ.
રામજી હંસરાજ : બાળસાહિત્યની પુસ્તિકાઓ “ફૂલકર શેઠાણી’ રાણીના નાનાભાઈ રૂસ્તમજી, હયરાની' (૧૮૩૨, ૧૯૦૦) :
(૧૯૩૨), “સૌને વંચાવો' (૧૯૩૨), જસવંતીનું સમૂરતું' (૧૯૩૨) નાટકકાર, કોશકાર, ઘણાં વર્ષો ‘જ્ઞાનપ્રસારક'ના તંત્રીપદે. ૧૮૬૧
તથા ‘ભાન ભૂલ્યો વાણિયો' (૧૯૩૩)ના કર્તા. ૬૨માં ‘સ્ત્રીબોધ' માસિકનું સંચાલન. ૧૮૬૨ માં કરસનદાસ
૨.૨,દ. મૂળજીના સહકારથી ‘સત્યદીપક' નામના સાપ્તાહિકનું પ્રકાશન, જે ૧૮૬૬ સુધી ચાલેલું.
રામભકત બલરામ : પદ્યકૃતિ 'રામસ્તુતિ સંગ્રહ (૧૯૫૧)ના કર્તા. નાટયમંડળીઓએ ભજવેલાં એમનાં નાટકોમાં તખ્તાલાયકી
૨.ર.દ. છે. સાવિત્રી' (૧૮૮૩), ‘કાળા મેંઢા' (૧૮૮૫), ‘હોમલે હાઉ' રામભાઈ કલ્યાણ: વાર્તા સુશીલ પત્નીના કર્તા. (૧૮૮૮) વગેરે એમનાં નાટકો છે. એમનું નોંધપાત્ર કાર્ય અરદેશર
૨.૨.દ.
. કા.આ.
કર્તા.
૫૧૪: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #526
--------------------------------------------------------------------------
________________
રામલાલ શિવલાલ-રાયચુરા ગોકુલદાસ દ્રારકાદાસ
રામલાલ શિવલાલ : ‘બહુચરાજી સ્તુતિ ગાયને સંગ્રહ’ (અન્ય સાથે, ૧૮૯૮)ના કર્તા.
૨.ર.દ. રામવિજય : પદ્યકૃતિ “જીવન્તિકાને ગરબે'ના કર્તા.
કર્તા.
રામસિંહ કહાનદાસ : બાળવાર્તા ‘નકલંક અવતાર' (૧૯૫૮)ના કર્તા.
નિ.. રામસે એચ. એમ. : “ગુજરાતી વ્યાકરણના સિદ્ધાંતો' (૧૯૪૨)ના
નિ.. રામાનુજ કનૈયાલાલ લક્ષ્મીરામ, પર્ણ', ‘વનરાજ' (૧-૧૧-૧૯૩૮) :
ચરિત્રકાર, વાર્તાકાર. જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ભડવાણા ગામમાં. ૧૯૫૮માં લખતરની સર. જે. હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. ત્યારબાદ એન.એફ.સી.આઈ. અને સી.ટી.આઈ. તથા સંસ્કૃત વિશારદ. નેશનલ ફિટનેસ કોર્પસ ઇન્સ્ટ્રકટર, વન્યજીવન અને પ્રાણી-પક્ષીઓનાં જીવનને અભ્યાસ. “વર્લ્ડ વાઈલ્ડ લાઈફના યુનિટ સેક્રેટરી.
એમની પાસેથી વન્ય પ્રાણીસૃષ્ટિનો પરિચય આપતી સાહસકથાઓ અને માહિતીલક્ષી કૃતિઓ ‘વન્ય પ્રાણીસૃષ્ટિ' (૧૯૭૯), ‘સાવજનું અપમાન' (૧૯૮૦), ‘અપંગ તનનાં પણ મનનાં નહિ (૧૯૮૨), ‘રછદરબારમાં અગિયાર રાત' (૧૯૮૩), 'કુદરતને ખોળે ખેલનારા' (૧૯૮૩), “અઘોર જંગલના અઘોરી સાધુઓ (૧૯૮૫), ‘જંગલની દુનિયા માતને મુકાબલો'(૧૯૮૭) વગેરે મળી છે.
નિ.વે. રામાનુજ માધવ ઓધવદાસ (૨૨-૪-૧૯૪૫): કવિ. જન્મ પચ્છમ (જિ. અમદાવાદ)માં. ૧૯૭૩માં અમદાવાદની સી. એન. કૉલેજ ઑવ ફાઇન આર્ટ્સમાંથી કમર્શિયલ આર્ટ વિષયમાં ગવર્નમેન્ટ ડિપ્લોમાં ઑવ આર્ટ. ૧૯૬૯માં “અખંડઆનંદ' સામયિકના તંત્રીવિભાગમાં. ૧૬૬૯થી ૧૯૭૦ દરમિયાન વારા ઍન્ડ કંપનીના પ્રકાશન માસિક પત્રિકાના સંપાદનવિભાગમાં. ૧૯૭૦થી ૧૯૭૩ દરમિયાન આર. આર. શેઠની કંપનીનાં પ્રકાશનેનાં મુખપૃષ્ઠચિત્રોના કલાકાર તરીકે કામગીરી. ૧૯૭૩ થી અદ્યપર્યત સી. એન. ફાઇન આર્ટ્સ કોલેજના ઍપ્લાઇડ આર્ટ વિભાગમાં અધ્યાપક.
નેવું ઉપરાંત કાવ્યરચનાઓના સંગ્રહ ‘તમે (૧૯૭૨)માં મુખ્યત્વે પરંપરિત લય-ઢાળાના આધારે લખાયેલી પ્રણય-વિરહ વગેરે ભાવાને નિરૂપતી ગીત-સ્વરૂપની કૃતિઓ છે. ગ્રામીણ-તળપદા ભાવે તથા રાધા-કૃષ્ણ જેવા પરિચિત સંદર્ભોની રજૂઆત થયેલી છે. ઉપરાંત સૌનેટ, ગઝલ, અછાંદસ, મુકતક વગેરે સ્વરૂપની પણ કેટલીક રચનાઓ અહીં છે.
૫.ના. રામી દુર્લભરામ ગિરધરદાસ: ત્રિઅંકી ‘સુઘડ તારા નાટક' (૧૯૦૦) -ના કર્તા.
૨.૨,દ.
રામી મગનલાલ જેઠાલાલ (૯-૮-૧૯૦૮) : કવિ. જન્મસ્થળ કડા
(તા. વિસનગર). છ ધોરણ સુધીનો અભ્યાસ. પ્રાથમિક શાળામાં શિક્ષક, પછીથી તાર-ટપાલ ખાતામાં. બ્રાંચ પોસ્ટઑફિસ નિરીક્ષક તરીકે નિવૃત્ત. એમણે કાવ્યસંગ્રહ ‘સુધારસ' (૧૯૭૯) આપ્યો છે.
૨.ર.દ. રામી લક્ષ્મણરામ કાશીરામ (૧૮-૮-૧૯૦૮): કવિ. જન્મ દહેગામ
તાલુકાના નાંદોલ ગામમાં. અંગ્રેજી ચાર ધોરણ સુધીનો અભ્યાસ. હિન્દી, મરાઠી અને સંસ્કૃત ભાષાને અભ્યાસ. કરિયાણાને વેપાર.
એમની પાસેથી ‘આત્માનંદ ગીતાવલી' (૧૯૩૨), ‘જીવનમઠ' | (૧૯૩૨), ‘હરિજનસ્તોત્ર' (૧૯૩૨), ‘આનંદવર્ષા' (૧૯૩૨) વગેરે પુસ્તકો મળ્યાં છે.
નિ.. રામૈયા નીતા પ્રમાદ (૧૪-૭-૧૯૪૧) : બાળસાહિત્યલેખક, કવિ.
જન્મ મોરબીમાં. ૧૯૫૭માં મૅટ્રિક. ૧૯૬૦માં અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૬૨માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૬૨ થી ૧૯૬૬, સુધી એમ. જી. એસ. એમ. કૅલેજ, માટુંગામાં અધ્યાપક. ૧૯૬૬ -થી આજ સુધી એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી, મુંબઈના અંગ્રેજી વિભાગમાં પ્રાધ્યાપક.
‘ધમાચકડી' (૧૯૮૬) એમને બાળકાવ્યોનો સંગ્રહ છે. “શબ્દને રસ્તેકાવ્યસંગ્રહ પણ એમને નામે છે.
ચંટો. રાયચુરા ગોકુલદાસ દ્રારકાદાસ, 'દાલચીવડા', “રસિક ચતુર” (૧૮૯૦, ૧૯૫૧) : કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક. જન્મ સેરઠના બાલાગામમાં. વાર્તાકાર પિતાને સંસ્કારવારસે. મુંબઈમાં શેરબજારને ધધ. પોતે નક્કી કર્યા પ્રમાણે બત્રીસમે વર્ષે ધંધાકીય કામકાજ છોડીને સાહિત્યને જ વ્યવસાયનું ક્ષેત્ર બનાવ્યું.
એમના કાવ્યસંગ્રહ “નવનીત' (૧૯૨૧)નાં કેટલાંક કાવ્યોમાં દલપતરામની પ્રાકૃત બેધક શૈલી છે, તે કેટલાંકમાં લેક્શીતની ફોરમ છે. ‘રસિયાના રાસ’ તથા ‘રાસમંદિર' (૧૯૧૫)ના રામ ન્હાનાલાલ-બોટાદકરનાં શૈલી અને વિષયનું અનુસરણ છે, તો સાથે કેટલાક રાસમાં ક૯૫ના વિશેષ મૌલિકતાથી વિક્સી છે. ‘સેરઠી દુહાની રમઝટ' (૧૯૬૬) મેરૂભા ગઢવી સાથે કરેલું ૭૮૧ દુહાનું એમનું સંપાદન છે, જેમાં સામસામે બેલાતા દુહા સંગૃહીત થયા છે. ‘મહીપાળદેવ’, ‘ગ્રહરાજ’, સેરટરાણી', ‘નગાધિરાજ', ‘કુલદીપક', ‘સેરઠપતિ' તથા ‘મનાથની સખાતે' એ સાત નવલકથાઓમાં એમણે આલેખેલી સેરઠના ચૂડાસમાઓની કીર્તિકથામાં પરંપરાગત ઇતિહાસ ઉપરાંત લોકકથાઓનો પણ આધાર લીધો છે. નવલકથાઓની લખાવટ રસભરી છે. ‘ઈસરદાન’ ઈસરદાસ ચારણને જીવન પર આધારિત સંવાદસભર નવલકથા છે. ‘સ્નેહપૂર્ણ’ સામાજિક નવલકથા છે. 'રસીલી વાર્તાઓ(૧૯૨૫), ‘વ્યાસજીની વાર્તાઓ (૧૯૨૮) તથા 'દાલચીવડાની દસ વાર્તાઓ' (૧૯૨૯)માં સામાજિક પરિપ્રેક્ષ્યમાં, મુખ્યત્વે હાસ્યરસપ્રધાન અને વાર્તાકારની વ્યંજનાશકિતને સુષ્ઠ પરિચય આપતી પ્રસંગકથાઓ આલેખાઈ
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૫૧૫
For Personal & Private Use Only
Page #527
--------------------------------------------------------------------------
________________
રાયજાદા રાજેન્દ્રસિંહ વિજયસિહ-રાવળ અનંતરાય મણિશંકર
૨૨.દ.
છે. કાઠિયાવાડની લોકવાર્તાઓ' (૧૯૨૫) તથા “સોરઠી વીરાંગનાની રાવ નાનાભાઈ કલ્યાણભાઈ: ‘મુંબઈને મવાલી' (૧૯૨૫) નામક વાર્તાઓ' (૧૯૨૮)માં કાઠિયાવાડના લેકજીવનને વર્ણવ્યું છે. પદ્યકૃતિના કર્તા. ગાંધીયુગની વાર્તાઓ' (૧૯૩૧)માં મહાત્મા ગાંધીજીના આચાર
મુ.મા. વિચારના આપણા જીવન પર પડેલા ઘેરા પ્રભાવને વર્ણવતી રાવ ભરતકુમાર રામસિંગ (૨૦-૧૧-૧૯૪૪) : કવિ, સંપાદક, વાર્તાઓ છે. “સબળ ભૂમિ ગુજરાત' (૧૯૪૮)માં રબારી, કાઠી, અનુવાદક. જન્મ પોરબંદરમાં. ૧૯૬૨માં એસ.એસ.સી. અંગ્રેજી વાઘેર, ખારવા વગેરે તેર ખડતલ જાતિઓને પરિચય કરાવતા વિષય સાથે ૧૯૬૭માં બી.એ. અને ૧૯૭૦માં એમ.એ. સાવરકેટલાક સ્વાનુભવે છે, તે કેટલીક રસપ્રદ પ્રસંગકથાઓ પણ છે. કુંડલાની આર્સ-કોમર્સ કોલેજમાં અંગ્રેજી વિષયના વ્યાખ્યાતા.
નિ.. એમની પાસેથી ગુજરાતી-હિન્દી કાવ્યસંગ્રહ ‘ક્રાંતિ' (૧૯૮૨) રાયજાદા રાજેન્દ્રસિંહ વિજયસિંહ(૧-૭-૧૯૪૩) : કવિ, વાર્તાકાર.
મળ્યો છે. ‘ચિરંતન યૌવન' (૧૯૭૭) એમને અનૂદિત કાવ્યોને જન્મ જૂનાગઢ જિલ્લાના સોંદરડા ગામે. ૧૯૬૨માં એસ.એસ.સી.
સંગ્રહ છે; તે ‘અમૃતા' એમની સંપાદિત કૃતિ છે. ૧૯૬૬માં અર્થશાસ્ત્ર-રાજયશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૭૫માં
નિ.. ગુજરાતી વિષયમાં એમ.એ. ૧૯૭૯માં સરદાર પટેલ યુનિવસિટી- રાવલિ અંબાલાલ પી. : ચાનાં દુષણ નિરૂપતી પદ્યકૃતિ ‘પીનારને માંથી ‘અર્વાચીન ગુજરાતી કવિતામાં રહસ્યવાદ’ પર પીએચ.ડી.
પોકાર તથા રાવકવિની રંગત'ના કર્તા. ફેરદ્રા, ગોંડલ અને મેસવાણની સ્કૂલમાં આચાર્ય. ૧૯૭૭થી હઠીસિંહજી વિનય મંદિર, કેશોદમાં આચાર્ય.
રાવત ડાહ્યાભાઈ હિંમતલાલ : નવલકથા ‘ગુલામી વહેપાર’ - ભા. ગુલમહોરની નીચે' (૧૯૭૭) એમને વાર્તાસંગ્રહ છે. “, કાળી ૧-૨ (૧૯૧૯)ના કર્તા. છોકરી અને સુરજ' (૧૯૮૧) એમને કવિતાસંગ્રહ છે. “રહસ્યવાદ
નિ.વા. (૧૯૮૧) એમના શોધપ્રબંધને સારરૂપ ગ્રંથ છે. આ ઉપરાંત રાવત બચુભાઈ પોપટભાઈ (૨૭-૨-૧૮૯૮, ૧૨-૭-૧૯૮૦): ‘રાધામાધવ' (૧૯૭૨) અનુવાદ અને “ફરવા આવ્યો છું'(૧૯૭૬) સંપાદક, કલાવિવેચક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક -નું સંપાદન પણ એમના નામે છે.
શિક્ષણ ગોંડલમાં. ૧૯૧૪માં ત્યાંથી જ મૅટ્રિક. ૧૯૧૫ થી ૧૯૧૯
ચં.ટો. સુધી સંગ્રામજી હાઈસ્કૂલ, ગોંડલમાં શિક્ષક. ૧૯૨૦-૨૧ માં સરનું રાયજી જ્યા: ‘જીવનપંથના રંગ' (૧૯૮૨)નાં કર્તા.
સાહિત્યવર્ધક કાર્યાલય સાથે સંલગ્ન. ૧૯૨૨-૨૩માં નવજીવન
નિ.. પ્રકાશન મંદિરમાં સંપાદન-પ્રકાશન સહાયક. ૧૯૨૪ થી ૧૯૪૨ રાયા ગોરધનદાસ આંધવજી : પદ્યકૃતિ સ્મરણાંજલિના કર્તા.
સુધી રવિશંકર રાવળ સાથે 'કુમાર'ના સહતંત્રી. ૧૯૩૦માં બુધસભાની સ્થાપના. ૧૯૪૩ થી ૧૯૮૦ સુધી ‘કુમાર'ના તંત્રી.
૧૯૫૩માં મુંબઈ રાજય લિપિ સુધારણા સમિતિમાં કામગીરી. રાય હિમતલાલ રતિલાલ, ‘રાહીર’(૧૩-૧૧-૧૯૩૯) : નિબંધ
૧૯૫૪ માં જૂના મુંબઈ રાજયની વિધાનસભામાં ગવર્નર તરફથી લખક. જન્મ કરાંચીમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. ધ નવાનગર
છ વર્ષ માટે નિમણૂક. પહેલી ગુજરાતી મુદ્રક પરિષદના પ્રમુખ. રચેમ્બર ઓવ કૅમર્સ એન્ડ ઇન્ડર, જામનગરમાં અધિકારી.
૧૯૬૫ માં સુરતમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના તેવીસમાં બાલહેશ' (૧૯૫૦), ‘રસબિંદુ (૧૯૫૨), “કલા' (૧૯૫૭)
અધિવેશનમાં પત્રકાર વિભાગના પ્રમુખ. ૧૯૬૮ માં ઈગ્લેન્ડએમનાં નિબંધલેખનાં પુસ્તકો છે.
અમેરિકાને પ્રવાસ. ૧૯૪૮માં પત્રકારત્વ ક્ષેત્રે સેવા બદલ ચંટો.
રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૫ માં પાશ્રીને ખિતાબ. રાયસંપટ એલ.: ચિત્ર બાળવાર્તા ‘અલાદિન અને તેનું જાદુઈ
સક્રિય સાહિત્યિક સંપાદન અને પત્રકારત્વ દ્વારા ગાંધીયુગનો ફાનસ'ના કર્તા.
સાહિત્યરુચિને સંસ્કારવામાં એમનું મૂલ્યવાન પ્રદાન છે. ગુજરાતી
- ૨.૨,દ. ગ્રંથસ્થ ચિત્રકલા'માં કલાવિષયક લેખો અને ક્લાવિવેચન છે. રાથરિયા એચ. જી.: વાર્તા ‘ભૂતને ભાઈ' (૧૮૮૯)ના કર્તા. ઉપરાંત એમણે ગુજરાતી લિપિના નવા પરોઢનું નિર્માણ’ પુસ્તક
૨.ર.દ. પણ આપ્યું છે. ટૂંકી વાર્તાઓ' (૧૯૨૧)માં એમણે હિન્દીમાંથી રાવ ચંદ્રકાન્ત હરગોવિંદદાસ (૨-૨-૧૯૩૦) : નવલકથાકાર. જન્મ
ટૂંકીવાર્તાઓના કરેલા અનુવાદો સંચિત છે. ભરૂચ જિલ્લાના અછાલિયા ગામે. ૧૯૪૭માં મૅટ્રિક. ૧૯૫૧માં
ચંટો. ૧૮૫૮માં એમ એ ઉમલા અને વડોદરાની શાળાઓમાં રાવસાહેબ મગનલાલ દલપતરામ : ચરિત્રલક્ષી પુસ્તક “કોટીનો શિક્ષક,
ભાણ' (૧૯૩૦)ના કર્તા. ‘પ્રેમદિવાની' (૧૯૬૮), “આરાધના' (૧૯૭૬), ‘જેલમ જંપી
નિ.વો. ગઈ' (૧૯૭૯), ‘સામે કાંઠે શ્યામ'- ભા. ૧-૨ (૧૯૮૩) વગેરે
રાવળ અનંતરાય મણિશંકર (૧-૧-૧૯૧૨, ૧૮-૧૧-૧૯૮૮) : એમની નવલકથાઓ છે.
| વિવેચક, સંપાદક. જન્મ મેસાળ અમરેલીમાં. વતન સૌરાષ્ટ્રનું ચં.. વલભીપુર. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમરેલીમાં. ૧૯૨૮માં
૫૧૬: ગુજરાતી સાહિત્યકોશ ૨
For Personal & Private Use Only
Page #528
--------------------------------------------------------------------------
________________
મૅટ્રિક. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી ૧૯૩૨માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૩૪માં ગુજરાતી અને અંગ્રેજી વિષયોમાં એમ.એ. દરમિયાન ૧૯૩૨ થી બે વર્ષ શામળદાસ કોલેંજમાં ફે ર પછી મુંબઈમાં મદદસ્તાન પુત્તમિત્ર' દૈનિકમાં ઉપતંત્રી તરીકે ત્રણેક માસ કામ કર્યું. ઑગસ્ટ ૧૯૩૪થી અમદાવાદની ગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. એ પછી જામનગરની ડી. કે. વી. કૉલેજમાં દોઢેક વર્ષ આચાર્ય. ત્યારબાદ એક દશકો ગુજરાત રાજ્યના ભાષાવિભાગમાં રાજ્યવહીવટની ભાષાના ગુજરાતીકરણની કામગીરી. ૧૯૭૦માં ભાષાનિયામક પદેથી નિવૃત્ત. નિવૃત્તિ પછી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે નિમાયા અને સાડા છ વર્ષ એ સ્થાને કામગીરી બજાવી, ૧૯૭૭માં ભાષાસાહિત્ય ભવનના અધ્યક્ષપદેથી નિવૃત્ત. ત્યારબાદ એમણે ગુજરાત સરકારના લો કમિશનમાં સભ્ય તરીકે સેવાઓ આપી. ગુજરાતી સાહિત્ય પરિષદના, વડોદરામાં ૧૯૯૭માં મળેલા ત્રીસમા અધિવેશનના બિનહરીફ પ્રમુખ. ૧૯૫૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૪ન સાહિત્ય અકાદમીના વાડી
મને થમ વિવેચનસંગ્રહ 'સાહિત્યવિહાર’ ૧૯૪૬માં પ્રગટ થયેલા, તે પછી અનુક્રમે ‘ગંધાક્ષત’(૧૯૪૯), ‘સાહિત્યવિવેક’ (૧૯૫૮), ‘સાહિત્યનિક્ષ’(૧૯૫૮), ‘સમીક્ષા’(૧૯૯૨), સમા લોચના '૧૯૬૬), 'રાધમ વામ'(૧૯૬૭), 'તારતમ્ય' (૧૯૭૧), ‘ઉન્મૂલન’(૧૯૭૪) પ્રગટ થયા. એમણે કોઈ એકાદ સાહિત્યસ્વરૂપનું જ વિવેચન કર્યું નથી; એમની વિવેચક તરીકેની નિલિત ને લિધોતર બંને પ્રકારનાં સાહિત્યસ્વરૂપોમાં લગભગ એકસરખી છે. એમના વિભિન્ન વિવેચનસંગ્રહોમાં કવિતા, નાટક, ટૂંકીવાર્તા, નવલકથા, ચરિત્ર વગેરે વિવિધ સાહિત્યપ્રકારનાં પુસ્તકોનો પ્રવેશકો છે; અધ્યયનરાધા માટે લખાયેલા લેખ તથા યુનિવર્સિટી પાપાનો છે; આકાશવાણી માટે અપાયેલા વાર્તાગાપો છે તથા સામિયકોમાં કરેલાં લાંબાં-ટૂંકાં અવાકો છે. ગુજરાત સાહિત્ય સભા માટે એમણે ૧૯૩૭, ૧૯૪૫, ૧૯૪૬, ૧૯૪૭ની વાર્ષિક વાગિયરામીક્ષાનું કાર્ય કરવું. આ ચારેય વાર્ષિક સમીક્ષાનો 'ગર્થ વાઙમય' (૧૯૬૭)માં પ્રગટ થઈ છે. 'કવિવર્તી ન્હાનાલાલ' (૧૯૮૫)માં એમના કવિ નારાવ પરનો સર્વગ્રાહી અભ્યાસ છે.
ઊંડી નિષ્ઠા, સાંગોપાંગ નિરૂપણ, ઝીણુ અને ઊંડું નિહાળતી વૈધક દૃષ્ટિ, વિશાળ સમભાવ એ એમના વિવેચનની લાક્ષણિકતા છે. ‘ઉપચય’(૧૯૭૧) એમનો વિવિધ પ્રયોજનને લખાયેલી શિક્ષણ, સંસ્કૃતિ, સાહિત્યવિશેનાં તથા સાતત્યકારોને અર્થરૂપ લખાયેલ છત્રીસ ત્રેખા વનોના સંગ્રહ છે. સંગ્રામનાં સાહિત્યેતર લખાણોના કેન્દ્રમાં પણ તેઓ સાહિત્યમીમાંસક જ રહેલા છે.
‘ગુજરાતી સાહિત્ય : મધ્યકાલીન’(૧૯૫૪)માં સાહિત્યના ઇતિહાસની દૃષ્ટિ-પાયો કેન્દ્રમાં રાખીને એમણે મધ્યકાળની રાજકીય, સામાયિક પ્રમાદભૂ, એ સાહિત્યની લાક્ષણિકતાઓમાઁદાઓ, વિવિધ સાહિત્યસ્વરૂપા વગેરેની ચાર પ્રકરણોમાં ચર્ચ કરી છે ને પછીનાં આઠ પ્રકરણોમાં શતકવાર વ્યક્તિલક્ષી હિત્યસર્જનને પચ કરાયો છે. અનેક વિજયોની વિશદ-૫ન માત
રાવળ ઉપેન્દ્ર ઉમિયાશંકર રાવળ કનુભાઈ
તેમાં છે ને છતાં શૈલીની સમતાની જાળવણી સાથે, સર્વ વર્ણવિષય અંગેનાં બાહિતી મૂલ્યાંકન તારણ-સૂચન તેમાં સહજસુલભ છે.
સંપાદક તરીકેની એમની કામગીરી પણ ખાસ ઉલ્લેખનીય છે, “બોટાદકરની કાવ્યસરિતા' (૧૯૫૬), 'ન્હાનાલાલ મધુકોશ' (૧૯૫૯), ‘નળાખ્યાન’(૧૯૬૦), 'ગુજરાતીનો એકાંકીસંગ્રહ' (૧૯૬૦), ‘સ્નેહમુદ્રા’(૧૯૬૦), ‘મદનમોહના’(૧૯૬૬), “કલાપીનો કાવ્યકલાપ' (૧૯૭૪), ‘ચૂનીલાલ વ. શાહની શ્રેષ્ઠ વાર્તા' વગે. એમાં માત્ત્વનાં સંપાદન છે. એમની સહ સંપાદનોમાં ‘બુદ્ધિપ્રકાશ - શેખસંગ્રહ'- ભા. ૧-૨, પ્રેમાનંદકૃત ‘ચંદ્રહાસાખ્યાન', ‘રમણલાલ દેસાઈની કોક વાર્તાઓ’, ‘વિશી ન્હાનાલાલ સ્મારકણુથ', નખલાલ ઝવેરીની કાવ્યસુષમા', 'કરસનદાસ માણેકની અક્ષર આરાધના', ‘કાલેલકર અધ્યક્શન', ‘સરકારી વાચનમાળા’ : ૧-૪, ‘દી. બ. નર્મદાશંકર મહેતા સ્મારકગ્રંથ’ વગેરે મુખ્ય છે. ૨. વ. દેસાઈકૃત નવલકથા ‘ગ્રામલક્ષ્મી’નો સંક્ષેપ પણ એમણે કર્યો છે; સાહિત્ય અકાદમી માટે “સાહિત્યચર્ચા’(૧૯૮૧)નું સંપાદન કર્યું છે; ૧૯૯૪માં ‘અરસિંહ મહેતાનાં પદો”નું પણ સંપાદન કર્યું છે. આ સંપાદનો નિમિત્તે એમણે વિસ્તૃત પ્રવેશકો લખ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદે બહાર પાડેલ ‘ગુજરાતી સાહિત્યના ઇતિહાસ'ના ચોથા ભાગનું સંપાદન એમણે ઉમાશંકર જોશી વગેરે સાથે કર્યું છે. આ ઉપરાંત એમણે વિશ્વનાથ મ. ભટ્ટની સાથે ‘ટોલ્સટોયની નવલિકાઓ’મા અનુવાદ કર્યા છે તથા જે. ડી. પાઠક સાથે “આહારવિજ્ઞાન’નામનું પુસ્તક લખ્યું છે. એમણે ‘ચા ઘર’(૧૯૪૪)માં વાર્તાઓ આપી છે.
પ્ર.બ.
રાવળ ઉપેન્દ્ર ઉમિયાશંકર, 'માલ'(૨૫-૨-૧૯૩૯) : કવિ. જન્મ મુંબઈમાં. ૧૯૫૬માં એસ.એસ.સી. ૧૯૮૨માં હોમિયોપથીમાં આર.એમ.પી. પ્રારંભમાં ફૉર્બસ ગુર્જાની સભામાં ગ્રંથપાલ કલાર્ક અને પછી પ્રાથમિક શાળામાં શિક્ષક.
કાવ્યસંગ્રહ ‘શુકિત’(૧૯૬૬), બાળકાવ્યસંગ્રહ ‘છબછબિયાં’ (૧૯૭૦), સંપાદનગ્ ́વ ‘વડલીવાધ'(૧૯૭૯) વગેરે પ્રકાશને એમના નામે છે.
રો.
રાવળ ઊમિયાશંકર જીવતરામ : પદ્યકૃતિ ‘ઘડનાથ મહાદેવના ગરબા’ તથા ‘કિશોર-કાન્તા નાટકનાં ગાયનો’(૧૯૦૬)ના કર્તા, ૨૨.૬. રાવળ કન્તુ, ‘આવેશ’ : ગીત, ગઝલ અને ભજનાનો સંગ્રહ ‘સારંગા’ (૧૯૭૬)ના કર્તા.
...
રાવળ કનુભાઈ : ‘હિતોપદેશ'ના કવાપ્રસંગો પર આધારિત ગાધક બાળવાર્તાઓ ‘દેખાદેખીનું પરિણામ'(૧૯૮૧), 'બમાં ત્રીજા હાથે' (૧૯૯૧), ‘રૂપાની ઘાટી (૧૯૮૧) અને ઉદર વાઘ બન્યા (૧૯૮૧)ના કર્તા.
વા
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૧૭
For Personal & Private Use Only
www.jainellbrary.org
Page #529
--------------------------------------------------------------------------
________________
રાવળ કનૈયાલાલ જગજીવન- રાવળ જશવંતરાય ક.
કર્તા.
રાવળ કનૈયાલાલ જગજીવન (૩-૪-૧૯૧૪) : વાર્તાકાર, નાટકકાર, ભાષાવિજ્ઞાન અને વ્યાકરણ ઉપરાંત ધર્મ, વૈદક, સમાજ અને નિબંધકાર, વિવેચક. જન્મ ભાવનગરમાં. મુંબઈ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર જેવા પ્રકીર્ણ વિષયોમાં પણ એમણે સુડતાલીસ જેટલા બી.એ. કોવિદ અને એસ.ટી.સી. શિક્ષક અને શાળાના આચાર્ય. લેખ તથા નાની-મોટી પુસ્તિકાઓ લખ્યાં છે.
એમની પાસેથી નવલિકાસંગ્રહ છુંદણાં' (૧૯૫૫), એકાંકીસંગ્રહ - નરસિંહ, પ્રેમાનંદ, મીરાં, ભોજો, દયારામ, પ્રીતમ, અખે, ‘મસ્ત હવા' (૧૯૬૭), નિબંધસંગ્રહો ‘જીવનપથ” (૧૯૫૭) અને ઝુમખરામ, મુકુંદ, રાધાબાઈ, ગોવિંદરામ, પ્રાગદાસ, દુલ્લભદાસ ‘રંગ અને ફોરમ' (૧૯૬૪) તેમ જ વિવેચનલેખસંગ્રહ ‘અભિગમ આદિ પરિચિત-અપરિચિત કવિઓની અપ્રગટ કૃતિઓનો સંગ્રહ (૧૯૭૪) જેવાં પુસ્તકો મળ્યાં છે.
‘પ્રાચીન કાવ્ય સુધા : ૧-૨ (૧૯૨૪), ૩-૪-૫ (૧૯૩૧) એમણે નિ.વા.
સંપાદિત કર્યો છે. વર્ષો સુધી ચાલેલું સંશોધનકાર્ય પછીથી મૂળ રાવળ કરસનજી જગજીવન : પદ્યકૃતિ કુદરતના કોપ' (૧૯૧૨)ના
ચાર ગ્રંથોની યોજના મુજબ પ્રાચીન કાવ્ય વિનોદ'(૧૯૩૦) નામે
પ્રકાશિત કર્યું છે.
નિ.વા. સર્જન અને સંપાદન ઉપરાંત એમણ મરાઠીમાંથી ‘મનુઋષિનાં રાવળ કાન્તિલાલ લ: ‘જગદંબા કાવ્યમાળા' (૧૯૫૯)ના કર્તા.
નીતિવચનો' (૧૮૨૩) તથા 'વિલાસિની અથવા સત્યનો જય નિ.. જેવા અનુવાદો પણ આપ્યા છે.
પ્ર.દ. રાવળ કાલિદાસ નીલકંઠરાય : પદ્યકૃતિઓ ‘કરીવિરહ' અને
રાવળ છગનલાલ હિમતરામ : કથાકૃતિ ‘વસંતવીણા'ના કર્તા. ‘પારસમણિ'ના કર્તા.
નિ.વા. રાવળ કૃષ્ણાગૌરી હીરાલાલ : પદ્યવાર્તા “સગુણી હેમંતકુમારી' રાવળ જગન્નાથ જેઠાભાઈ : બાળવાર્તાઓ “આનંદમાળા'- ભા. ૨ (૧૮૯૯)નાં કર્તા.
અને ‘બાળવિદ ના કર્તા. નિ..
નિ.. રાવળ કેવળરામ દયારામ : પદ્યકૃતિ ‘કુધારા કષ્ટપ્રકાશ' (૧૮૮૨), રાવળ જગન્નાથ વ્રજલાલ : નવલકથા પ્રાણશ્વરીનું પ્રેમમંદિર
વાર્તાકૃતિ ‘ભાગીરથીનું ભોપાળું યાને કુસંગનું કુટું પરિણામ અથવા સતીને સત્યાગ્રહના કર્તા. (૧૮૮૫) તથા ચરિત્રલક્ષી કૃતિ ‘આદર્શ દંપતિ' (૧૯૩૨)ના કર્તા.
નિ.વા. નિ.વો.
રાવળ જગુભાઈ મોહનલાલ : કાવ્યસંગ્રહ ‘રાસરસિકા'ના કર્તા. રાવળ કેશવલાલ જે.: પદ્યકૃતિ ‘જગદમ્બા ગરબાવલી' (૧૯૩૩)
નિ.વા. -ના કર્તા.
રાવળ જયકાન્ત જયંતીલાલ (૭-૮-૧૯૩૦) : વાર્તાકાર. જન્મ
લીંબડી (જિ. સુરેન્દ્રનગર)માં. ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ. રાવળ ગિરીશ : જાસુસી કથા ‘પૈસા તારે ખાતર' (૧૯૩૮) અને
૧૯૨૫માં અમદાવાદથી એલએલ.બી. ૧૯૫૮માં સી.એ.વાર્તાસંગ્રહ ‘ઓટનાં પાણી' (ગુણવંતરાય આચાર્ય સાથે, ૧૯૩૮)ના
આઈ.આઈ. ૧૯૫૯ થી ૧૯૬૩ સુધી ‘મંજરી' દ્વમાસિકના કર્તા.
સંપાદક. | નિ..
એમની પાસેથી વાર્તાસંગ્રહ સેનેરી ઝાડ’ (૧૯૬૮) મળ્યો છે. રાવળ ગોકળજી પ્રાણજીવન : ‘શ્રવણપિતૃભકિત નાટક' (૧૮૮૫)ના
મુ.મા. કર્તા.
રાવળ જયશંકર હરિલાલ, ‘મિલન' (૩-૧૦-૧૯૨૬) : બાળસાહિત્ય
લેખક. જન્મ સરપદડ (જિ. રાજકોટ)માં. અભ્યાસ પી.ટી.સી. રાવળ છગનલાલ વિદ્યારામ (૧૨-૩-૧૮૫૯, ૧૯૪૭) : પ્રાચીન
સુધી. મોટાવડાની શાળામાં આચાર્ય. કવિતાના સંશોધક, સંગ્રાહક-સંપાદક. જન્મ વતન (લુણાવાડામાં. ૧૮૮૧માં પ્રેમચંદ રાયચંદ ટ્રોનિંગ કૉલેજને ૩ વર્ષને અભ્યાસ
એમની પાસેથી બાળભોગ્ય નાટકો ‘એક આનો'(૧૯૫૮), 'પિંજરે
પડેલાં' (૧૯૫૮), 'રમકડાં લ્યો કોઈ' (૧૯૫૯) વગેરે મળ્યાં છે. પૂરો કરી સરકારી કેળવણીખાતામાં શિક્ષક. ૧૯૧૫માં નિવૃત્ત. એમણે કાલિદાસકૃત ‘ઋતુસંહાર'ની ધાટીએ ‘તુવર્ણના
મૃ.મા. (શિવશંકર તુ. દવે સાથે, ૧૮૮૬) લખ્યું છે. શિક્ષક તરીકે કહેલી રાવળ જશવંતરાય ક., “અચલ' (૧૯-૯-૧૯૨૬) : કવિ. ભાવનગરટૂંકી, બેધક અને માર્મિક વાર્તાઓ અને ગુજરાતી ગૃહિણીના કરુણ
ની માસ્ટર સિલ્ક મિલ્સમાં શેઠના સેક્રેટરી ઉપરાંત તે મિલ્સની મધુર મનેભાવોને પ્રગટ કરતાં ગીતેના સંગ્રહો અનુક્રમે ‘ઠંડ નૂતન સહકારી મંડળીના પ્રમુખ. પહોરની વાત’ - ૧ (૧૯૨૫) અને ‘ગુજરાતના રસ કિલ્લોલ’ પદ્યકૃતિ “અચલવાણી'-ભા. ૧-૨ (૧૯૬૭) એમના નામે છે. (૧૯૨૯) એમણે આપ્યા છે.
મુ.મા.
૫૧૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #530
--------------------------------------------------------------------------
________________
રાવળ જાતિર ગોવિંદલાલ-રાવળ નલિન ચંદ્રકાન્ત
રાવળ નટવર અંબાશંકર (૨૮-૧-૧૯૩૨) : ચરિત્રકાર. જન્મ
ભાવનગર જિલ્લાના માંડવધારમાં. ૧૯૫૩ માં એસ.એસ.સી. ૧૯૬૪માં બી.એ. ૧૯૭૦માં એમ.એ. ૧૯૮૧માં એમ.ફિલ. પ્રારંભમાં ‘ફૂલછાબ' દૈનિકમાં ઉપતંત્રી. અત્યારે ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાતીના પ્રાધ્યાપક.
જીવનચરિત્ર “મધર ટેરીઝા' (૧૯૭૫) ઉપરાંત સમાજશિક્ષણવિષયક ‘એક જ માટીનાં ઠામ' (૧૯૮૦) અને ‘નવા ચીલા' (૧૯૮૩) જેવાં પુસ્તકો એમના નામે છે.
રાવળ જયોતિર ગોવિદલાલ (૩૧-૩-૧૯૪૩) : નવલકથાકાર, વાર્તાકાર, નાટયકાર. જન્મ અમદાવાદમાં. વતન હળવદ (જિ. સુરેન્દ્રનગર). અભ્યાસ કોલેજના પ્રથમ વર્ષ સુધી. ૧૯૬૧થી ૧૯૬૬ સુધી વિવિધ પ્રકારની નોકરી. ૧૯૬૬ થી ૧૯૬૯ સુધી ઉનાવા (જિ. ગાંધીનગર)માં, ૧૯૬૯ થી ૧૯૭૧ સુધી લીંબોદ્રા (જિ. મહેસાણા)માં અને ૧૯૭૧ થી ૧૯૭૪ સુધી અમદાવાદમાં શિક્ષક. ૧૯૭૪ થી અંતરીક્ષ ઉપયોગ કેન્દ્રના ખેડા કોમ્યુનિકેશન પ્રોજેકટમાં લેખક અને નિર્માતા.
‘ઉર એક આગ જલે' (૧૯૬૯), 'ઝંખના” (૧૯૭૦), ‘સૂરજ થવાનું સમણું' (૧૯૭૭), ‘કોઈનેય કહેશે નહીં' (૧૯૭૮), ‘અડકો તે મારા સમ' (૧૯૭૯) વગેરે એમની પચીસેક સામાજિક નવલકથાઓને રહસ્યકથાઓ છે. 'દક્ષિણા' (૧૯૭૫), ‘તમે ન્યાય કરો’ (૧૯૭૭) અને ‘અટકચાળાં' (૧૯૮૦) એમના એકાંકીસંગ્રહો છે. ‘સૂરજ તારી છાયા' (૧૯૮૪) એમનું બાળનાટક છે. આ ઉપરાંત એમની ઘણી ટૂંકીવાર્તાઓ વિવિધ ગુજરાતી સામયિકોમાં પ્રગટ થઈ છે.
જ.ગા. રાવળ તાપીશંકર પ્રભુશંકર : તાપીશંકરનું ગદ્ય', ‘શાસ્ત્રોનું નવનીત' તથા પઘકૃતિ “શ્રીસયાજીરાત્રીના કર્તા.
રાવળ નથુરામ પીતામ્બર, ‘નથુરામ શર્મા’ (૧૧-૧૦-૧૮૫૮, ૧૯૩૧) : નિબંધકાર, કવિ. જન્મ મોજીદડ (લીંબડી)માં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પછી રાજકોટ ટ્રેનિંગ કૅલેજમાં તાલીમ લઈ સાતેક વર્ષ સૌરાષ્ટ્રનાં જુદાં જુદાં ગામમાં પ્રાથમિક શિક્ષક, પછીથી માંગરોળ અને ભાવનગર રાજયની દીવાન ઓફિસમાં કારભારી સંસ્કૃત, હિન્દી, બંગાળી અને મરાઠી ભાષાના જાણકાર, યોગ અને વેદાંતના અધ્યયનના ફળરૂપે ૧૮૮૮માં વ્યવસાય છોડી બીલખા આનંદાશ્રમની સ્થાપના અને સદુપદેશ-પ્રવૃત્તિ.
એમણે નાના-મોટા સંખ્યાબંધ ગ્રંથો રચ્યા છે. એમાં ‘કીનાથકાવ્ય' (૧૯૧૦) તેમ જ ‘સ્વાભાવિક ધર્મ' (૧૮૭૯), ‘યોગ - કૌસ્તુભ' (૧૮૮૯), ‘યોગપ્રભાકર' (૧૮૯૧), ‘પાતંજલ યોગ - દર્શન' (૧૮૯૧), ‘સાંખ્યદર્શન' (૧૮૯૩), 'ભગવદ્ગીતા' (૧૮૯૬), ‘વેદાંતદર્શન’ (૧૮૯૯), ઉપનિષદો' (૧૯૦૩), ‘સુબોધ કલ્પલતા' (૧૯૦૩), ‘શ્રી શંકરાચાર્ય અકાદશ રત્નો' (૧૯૧૫), ‘સાંખ્યપ્રવચન' (૧૯૧૬), “ભકિતસુધા' (૧૯૧૬) તથા ‘વૈરાગ્ય સુધાકર' (૧૯૧૮) નોંધપાત્ર છે.
રાવળ ત્રંબકલાલ દેવશંકર : ‘ઇન્દુમતી' (૧૯૦૦), ‘નરસિંહ મહેતા' (૧૯૦૪), “મીરાંબાઈ' (૧૯૦૫), ‘ભકત પીપાજી’, ‘રાધા પ્રેમભકિત’, ‘ધ્રુવકુમાર’, ‘મહારાજા ગોપીચંદ’, ‘સૂર શ્યામ', ‘નર્મદા નાટક' (૧૯૦૮), 'ડોલતી દુનિયા' (૧૯૦૮) વગેરે નાટકોના પેરાના કર્તા.
- મૃ.મા. રાવળ દલપતરામ ભાઈશંકર : “કાંકિત કુમારિકા' (૧૯૧૮),
કપૂરમંજરી' (૧૯૨૧), “ધર્મજિજ્ઞાસુ અકબર અને આચાર્યશ્રી હીરવિજયસૂરિ'(૧૯૨૧), ‘ચક્રવર્તી અશોક, ‘દસ લાખને દલ્લો અને રત્નકંકણ’, ‘શારદાનું સ્વાર્પણ અને સેવાધર્મ સમીક્ષા', સંસારી કે સંન્યાસી’ વગેરે નવલકથાઓ તથા બાળસાહિત્યકૃતિ બાલગીતા' (૧૯૧૯)ના કર્તા.
મૃ.મા. રાવળ દશરથલાલ જગન્નાથ : ચરિત્રકૃતિ ‘સ્વરાજ સેવકો' (૧૯૩૧). તથા વાર્તાસંગ્રહ ‘પુરસ્કાર અને બીજી વાતો' (૧૯૩૧)ના કર્તા.
મૃ.માં. રાવળ દુર્લભરામ જટાશંકર : ‘સગુણ બ્રહ્મઉપાસક શ્રવણકુમાર (૧૯૧૪) નામક નાટયસાર તથા ગાયનેના કર્તા.
મૃ.માં. રાવળ દેવશંકર રામચંદ્ર : ધાર્મિક કૃતિ ‘પાંડવોનું ઉત્તર ચરિત્ર' તથા ‘ચંદ્રહાસનું આખ્યાન' (૧૮૮૨) ના કર્તા.
મૃ.મા. રાવળ દેવશંકર હરિશંકર : નાટક ‘વિદ્યાલક્ષ્મીને સંવાદ'(૧૯૧૨). -ના કર્તા..
મૃ.માં.
રાવળ નલિન ચંદ્રકાન્ત (૧૭-૩-૧૯૩૩) : કવિ, વાર્તાકાર, વિવેચક, જન્મ અમદાવાદમાં. વતન વઢવાણ. પ્રાથમિક શિક્ષણ કાળુપુરની શાળા નં. ૭માં. માધ્યમિક શિક્ષણ ન્યૂ ઍજ્યુકેશન હાઈસ્કૂલમાં. ૧૯૫૪માં મૅટ્રિક. ૧૯૫૬ માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૫૯માં ગુજરાતી-અંગ્રેજી વિષયોમાં એમ.એ. ભરૂચ અને નડિયાદમાં થોડો સમય અધ્યાપન કર્યા બાદ બી. ડી. આર્સ કોલેજ, અમદાવાદમાં અંગ્રેજીના પ્રાધ્યાપક. રાજેન્દ્રનિરંજનની અનુગામી પેઢીના સત્ત્વશીલ આ કવિ એમની ટૂંકી રચનાઓમાં પ્રતીક-કલ્પનના વિશિષ્ટ સંદર્ભ સાથે વૈચારિક સૌન્દર્યને સુકુમારને સૂક્ષ્મ લયથી ઉપસાવે છે. “ઉગાર’ (૧૯૬૨) એમની એકવીસ રચનાઓને લધુસંગ્રહ હોવા છતાં એમાં કેટલીક આધુનિક નગરસંવેદનની કસબયુકત અભિવ્યકિતઓ મળે છે. સમયને, વૃદ્ધત્વને કે મુંબઈ યા ભરૂચ જેવા શહેરને લક્ષ્ય કરતાં કાવ્યો પરિણામગામી છે. ‘અવકાશ' (૧૯૭૨) કાવ્યસંગ્રહમાં પણ સુબદ્ધ રચનાઓ એમની સ્વકીય મુદ્રાઓ સાથે મળે છે. અભિવ્યકિતની સ્વતંત્ર શિસ્ત અને પ્રશિષ્ટ રંગદશિતા એમની કૃતિઓની ઓળખ છે. “અશ્વત્થામાની સ્વગતોકિત’ જેવા કાવ્યની અછાંદસ અભિવ્યકિત ધ્યાન ખેંચે છે.
ગુજરાતી સાહિત્કોશ - ૨ : ૧૧૯
Jain Education Interational
For Personal & Private Use Only
Page #531
--------------------------------------------------------------------------
________________
રાવળ નવનીતકુમાર ઈશ્વરલાલ-રાવળ પ્રાણશંકર હીરાલાલ
ચં.ટો.
‘સ્વપ્નલેક' (૧૯૭૭) એમને વાર્તાસંગ્રહ છે. સેળ વાર્તાઓમાં સ્નાતક. ૧૯૫૪ થી ૧૯૭૨ સુધી ભાવનગરની કોલેજમાં અધ્યાપક કોઈ એક સ્તરે અંકાયેલી પડેલી સ્વખરેખા ગ્રંથશીર્ષકને સાર્થક અને એ પછી ૧૯૭૫ સુધી આચાર્ય. વ્યવસાયે વૈદ. કરે છે. વાર્તામાં શબ્દ સ્વયં ઘટના છે એવી પ્રતિજ્ઞા સાથે અંદર- એમનું કાવ્યસર્જન શરૂ થયું ગાંધીયુગના કવિઓની સાથે. બહારની ગતિથી વાર્તાકાર અહીં કથાવસ્તુને અનન્ય અંશ. ગોવિંદસ્વામી સાથે પ્રગટ કરેલી ‘મહાયુદ્ધ' (૧૯૪૦) નામની ત્રણ કાવ્યાત્મક રીતે ઉપસાવવા મથે છે.
કાવ્યોને સમાવતી પુસ્તિકામાં ‘આગામી મહાયુદ્ધ' કાવ્ય એમણે ‘પાશ્ચાત્ય કવિતા' (૧૯૭૩)માં ગ્રીકકવિતાથી શરૂ કરી અમેરિકન રચેલું છે. વિશ્વયુદ્ધની ભયંક્રતાના નિર્દેશ સાથે વિશ્વપ્રેમની કવિતાને ભાવનસંદર્ભ છે; તે “અનુભાવ' (૧૯૭૫) વિવેચન- ઝંખના એમાં પ્રગટ થઈ છે. એમને સ્વતંત્ર કાવ્યસંગ્રહ 'પદ્મા' ગ્રંથમાં કવિતા સાથેના અંગત માર્મિક સંબંધમાંથી જન્મેલાં ' (૧૯૧૬) ઠીકઠીક સમય પછી પ્રગટ થયો એ બાબતે સૂચક છે, લખાણો છે. કાવ્યભાવનના હાર્દમાં સુલભ બનેલા પ્રવેશને રોમાંચ કારણ કે સૉનેટનું સ્વરૂપ કે વિશ્વપ્રેમની ભાવનાને બાદ કરતાં એમનામાં વર્તાય છે. પ્રિયકાંત મણિયાર’ (૧૯૭૬)માં મૈત્રીના ગાંધીયુગની કવિતાનો પ્રભાવ એમની કવિતા પર નહિવત છે. સંવેગથી કરાવેલો કવિતાપરિચય બહુધા વિવેકપૂર્ણ અને જીવંત છે. એમના બીજા બે કાવ્યસંગ્રહો ‘નાન્દી' (૧૯૬૩) અને “નૈવેદ્ય'
‘સિંધી સાહિત્યના ઇતિહાસની રૂપરેખા' (૧૯૭૭) એમનો (૧૯૮૦) દર્શાવે છે કે અરવિંદદર્શનથી પ્રભાવિત કવિ જીવનમાં અનુવાદ છે.
પ્રેમ અને સંવાદના ઉપાસક છે; અને તેથી એમની મોટા ભાગની
કવિતા પ્રકૃતિ અને અધ્યાત્મ-અનુભવ વિશેની છે. વિવિધ ઋતુઓ રાવળ નવનીતકુમાર ઈશ્વરલાલ, ‘બેજુબાં' (૧૫-૧૧-૧૯૪૫) :
અને પ્રકૃતિનાં વિવિધ દૃશ્યને વિષય બનાવી એમણે ઘણાં પ્રકૃતિનાટયકાર, કવિ. જન્મ બનાસકાંઠા જિલ્લાના જૂના ડીસામાં. વતન
કાવ્યો રચ્યાં છે; તો ઘણાં કાવ્યોમાં શ્રી અરવિંદને મહિમા તથા શ્રી એ જિલ્લાનું કલાણા. ૧૯૬૮માં હિન્દી મુખ્ય વિષય સાથે ગુજરાત
માતાજીની કૃપાથી અનુભવાતી ધન્યતાની લાગણી વ્યકત કરી છે. યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૭૧ માં બી.ઍડ. ૧૯૭૩માં એમ.એ.
ગીત, સોનેટ અને છંદોબદ્ધ રચનાઓ કવિએ કરી છે, પરંતુ એમની ૧૯૭૧માં વિસનગરમાં અને ૧૯૭૨ થી મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં
વિશેષ સિદ્ધિ ગીતમાં છે. ‘ઝાલાવાડી ધરતી’ વતનપ્રેમનો રણકો શિક્ષક.
લઈને આવતું એમનું ધ્યાનપાત્ર પ્રકૃતિગીત છે. “ઍ ' (૧૯૭૫) અને “અજગર'(૧૯૮૫) એમના એકાંકી
‘પરબ્રહ્મ' (૧૯૬૬)માં શ્રી અરવિંદનાં કાવ્યો અનૂદિત છે; તા સંગ્રહ છે. ‘ગીત' (૧૯૭૬) એમને કાવ્યસંગ્રહ છે. એ ઉપરાંત
“રઘુવંશ' (૧૯૮૫) એમને કાલિદાસના મહાકાવ્યને સમશ્લોકી એમની ઘણી લધુકથાઓ ગુજરાતી સામયિકોમાં પ્રગટ થઈ છે.
અનુવાદ છે. 'પ્રતિપદા' (૧૯૪૮) એ એમને ગેવિંદસ્વામીનાં જ.ગા.
કાવ્યોનો સહસંપાદનને ગ્રંથ છે. બુદ્ધિને બાદશાહ'(૧૯૬૮)
અને “આયુર્વેદનું અમૃત’ એમના અન્ય ગ્રંથ છે. રાવળ નાગરદાસ જે.: વાર્તાકૃતિ ‘બાલસંવાદ' (૧૯૧૬)ના કર્તા.
જ.ગા. - મૃ.માં.
રાવળ પ્રફુલ્લ, ‘આનંદ શર્મન' (૫-૯-૧૯૪૮) : વિવેચક. જન્મ રાવળ નાથાલાલ ત્રિભોવનદાસ : પદ્યકૃતિ “સરસ્વતી સ્તવન
વતન વીરમગામમાં. એમ.એ., પીએચ.ડી. (૧૯૦૦)ના કર્તા.
એમની પાસેથી સમીક્ષામૂલક ચરિત્રકૃતિ ‘યંતિ દલાલ
(૧૯૭૯) મળી છે. રાવળ પંડિતરાવ: ગદ્યપદ્યમિશ્ર કૃતિ ‘અરવિંદાયન’(૧૯૭૧)ના
મૃ.મા. કર્તા.
| મુ.મા. રાવળ પ્રવીણચંદ્ર ચંદ્રવદન, ‘આરઝુ' (૨૦-૫-૧૯૪૮): એમ.એ.,
બી.ઍડ. શિક્ષક. રાવળ પોપટલાલ લક્ષ્મીરામ : ‘અદ્રિય યોગી બાપુસાહેબ મિટ:
એમની પાસેથી કાવ્યસંગ્રહ “આંસુ” મળ્યો છે. તેમનું જીવનચરિત્ર અને આધ્યાત્મિક માર્ગદર્શનના કર્તા. મૃ.માં.
મુ.મા.
શવળ પ્રાણજીવન મતીરામ: દેવીભાગવતના શુંભ-નિશુંભ-વધના રાવળ પ્રકાશમ્ : બાળસાહિત્યકૃતિઓ ‘મહાકવિ કાલિદાસની બાલવાતો' (૧૯૪૬), ‘બીરબલની ચિત્રમય બાલવાતો' (૧૯૪૬),
પ્રસંગને વિષય બનાવી લખાયેલી કૃતિ દુર્ગા નાટક' (૧૮૯૩) ના અક્કલની કિંમત (૧૯૫૦), “કવિ કાલિદાસની બત્રીસ બાલવાતો” (૧૯૬૦) વગેરેના કર્તા.
મુ.મા. મૃ.મા. રાવળ પ્રાણશંકર હીરાલાલ : પદ્યકૃતિઓ “ઇન્દ્રવિલાસ નાટકનાં રાવળ પ્રજારામ નરોત્તમ (૩-૫-૧૯૧૭): કવિ, અનુવાદક. જન્મ ગાયને' (૧૯૦૫) તથા સયાજીરાવ મહારાજનાં યશોગાન (૧૯૦૫)
વતન સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં. ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક -ના કર્તા. શિક્ષણ. મૅટ્રિક થઈ ૧૯૪૧માં પાટણની આયુર્વેદિક કોલેજમાંથી
મુ.મા.
કર્તા.
પ૨૦: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #532
--------------------------------------------------------------------------
________________
રાવળ બકુલ જરાશંકર, 'શાયર'(૬-૩-૧૯૩૮): કવિ, વિવેચ જન્મ બોલી (તા. ઇડર)માં. ૧૯૫૭ માં ગુજરાતી સંકકૃત વિષય માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. પછી યહિંદ કૅલેન્જ, મુંબઈમાં વ્યાખ્યાતા અને વિભાગીય વડા. એ પછી મલ ડની મહિલા ર્ટ્સ કોલેજમાં ઉપચર્ય અને ચાર્ય. ૧૯૪૩ થી ૫ત્રકારનું કાર્ય, એમના ‘મુદ્રા’(૧૯૭૨) અને ‘સંબંધનું ઘર’(૧૯૮૩) કાવ્યસંગ્રહોમાં વિવિધ સ્વરૂપો પરની સૂકી રચના છે, એમાંની ગરવ બહુધા મુશાયરા માટે રચાયેલી છે. ‘નિરાળી પરંપર’(૧૯૭૬) વાર્તાસંગ્રહમાં સરેરાશ વાર્તારો છે. ‘પરિને પ’(૧૯૭૭) એમના વિવેચનલેખોના સંગ્રહ છે. એમણે કેટલાંક શિક્ષણનાં પુસ્તકનું લેખન-સંપાદન કર્યું છે. ‘અને માણસ મરી ગયે!’ તથા ‘એક શૂન્ય બાજીરાવ' એમનાં અનુવાદપુસ્તકો છે.
મ.પ.
રાવળ બાલાભાઈ કાલિદાસ : નવલકથા ‘ભેદી ભુજંગ યાને વીરનું વર્લ્ડ’- ભા. ૧/૧૯૨૬)ના હતાં.
}.મા.
રાવળ મણિલાલ મગનલાલ (નારદીપુરવાળા): શ્રી રંગ બા મહિરના ગરબાવળી’(૧૯૩૧) ર્ડા.
મુ.મા. રાવળ મથુરાદાસ ગોવિદ : પાન મનિષાદી બા વન (૧૯૯૯)ન! કર્તા. મુ.મ.
રાવળ મનહરલાલ લક્ષ્મીશંકર, ‘દિલદાર’(૧૩-૪ ૧૯૨૭) : કવિ, સંપાદક. જન્મ મરણ (તા. મેરી)માં. એસ.એસ.સી. સુધી અભ્યાસ. કોલસાનો વેપાર. અ’, ‘કા વિકા’, ‘શર્વરી' વગે, ગઝલનાં હિતકાલિકાના સંપાદક.
એમની પરીથી પદ્યકૃતિઓ બેખબર જાગ જા’(૧૯૬૨), ‘ગાંધી બેઠા વાર’(૧૯૭૦), 'સરદાર સ્મૃતિ વ્યો'(૧૯૭૫), ‘સત્યનારાયણની કથાનું ગઝલમાં રૂપાંતર’(૧૯૮૧) મળી છે. ‘દિલદારી'(૧૯૮૮) એમના ગઝલસંગ્રહ છે.
'શું
રાવળ મનુભાઈ એમ. : ગરબાની પુસ્તિકા મસિ’(૧૯૨૦ના
કર્તા.
ગુ.મા. રાવળ મહેશકુમાર, ‘'અનિમેષ': કલ્પસંચય સ્વરસંહવની' (૧૯૭૯)ના કોં
મુ.મો. રાવળ માધવપ્રસાદ ૨ : નવલકથા ‘પાટણની પ્રતિષ્ઠા’(૧૯૩૩)ના કર્તા.
મુ.મ. રાવળ માધવલાલ ત્રિભુવન (૫-૧૦-૧૯૦૪) : નવલકથાકા જન્મસ્થળ અને વતન મૂળી. પ્રાથમિક શિક્ષણ ત્યાં જ. ૧૯૨૨ માં રાજકોટની હર ગેલ ટ્રેનિંગ કોલેજમાંથી બંને પરીક્ષા પા
રાવળ બકુલ જટાશંકર – રાવળ રવિશંકર મહાશંકર
૧૯૨૯માં ગુજરાતી સાહિત્યની ઉચ્ચ પરીક્ષ માં ઉત્તીર્ણ. પછી સંસ્કૃત, હિંદી અને વેદાંતનો અભ્યાસ. શરૂમાં રજકેટન હટર મેલ ટ્રેનિંગ કોલેજમાં નવ વર્ષ સુધી અને પછી બાર્ટન ટ્રેનિંગ કે ફોર વિમેનમાં નારી
એમની પાસેથી ‘કોલેયિન’(૧૯૨૪), ‘ઇંદુકલા’(૧૯૩૮), “વાન ગ’(૧૯૩૧), ‘લાનાં જીવન ૧૯૩૧), 'મારાજધા૮’ (૧૯૩૫) વગેરે નવલકથાઓ મળી છે.
મુ.મ.
રાવળ મૂળશંકર પ્રભુરામ, 'હરિભકત': નવલકથા ‘સિય વ’ (૧૯૩૩) તેના કારણે માતા નામો યોગા' (૧૭)ન ફર્ના.
મુ.ન.
રાવળ માહનલાલ રેવાશંકર : ‘શિરપૂરા ગ્રે ૧ : ઉન્મ ક્ષત્રિય સેન્જર રાજમ:' ધામ. .
જી.મ.
પ્રકા
રાવળ રજનીકાન્ત પ્રાણલાલ ૪-૪-૧૯૬૩): māકરું, જન્મ ખેડા જિલ્લાના સાન્ત્રિામાં. ૧૯૪૦માં મોટ્રક. ૧૯૪૪ માં અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૪૯માં બનારસ યુનિવર્સિટીમાંથી હિંદી વિષયમાં એમ.એ. ગણત્રીસ વર્ષ અચ. કે. કોલેજે, અમદાવાદમાં હિંદીના પ્રધ્યાપક.
‘ધવલગિરિ’(૧૯૩૮) એમની વાર્તાસંગ્રહ છે. તેમણે મહા રાણા પ્રતાપ’(૧૯૬૭) જીવનચરિત્ર આપ્યું છે. હલ્યાબાઇ’ (૧૬), 'બંગાળની કોમ વાર્તાઓ ૧૯૩૫), મો વાર્તાનો'(૧૯૮૩) અને 'ચીર રાજદ્રોના અનુવાદો છે.
રાવળ રવિશંકર મહાશંકર (૧-૮-૧૮૯૨, ૯-૧૨-૧૯૭૭) : આત્મકથાલેખક, પ્રવાસલેખક. જન્મ ભાવનગરમાં. ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ. ૧૯૧૩ માં મિક, મુંબઈની સ્માર્ટ એસાયટીમાં પાંચ વર્ષના ચિત્રકલાના અભ્યાસમાં ઉત્તીર્ણ થતાં ૧૯૬૬માં મળ્યા મંડલ. હાજી મહમ્મદ રિયાના સંપર્કથી પ્રેરાઈને ૧૯૨૪માં અમદાવાદમાં ‘કુમાર’ કાર્યાલયની સ્થાપન અને તેનું સંચળનો સાર પટેલ વિશ્વવિદ્યાલય, વાર્તામાં માનાર્હ કલા-અધ્યાપક. કલાપ્રવૃત્તિ માટે ગુજરાત વિદ્યાસબ દ્રારા ૧૯૩૦ના વર્ષનો રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૫માં ભારત સરકારના પદ્મશ્રી ખિતાબ. ૧૯૭૦ માં લલિતકલા કાદમીના ફેલો. અમદાવાદમાં અવસાન.
જોવો અને ઉત્તરભાગ ના કર્મન લીની ૧૨નું યો મંહનું ક્લાકારની સૌરાર:'(૧૯૪૭) તથા વર્ષના ચા માસ્કાની વિશ્વનિ પરિષદ નિર્માને એલી વિશા અનુભવા નિરૂપનું ‘મેં દીઠાં નવાં માનવી’(૧૯૫૬) એમનાં પ્રવાસ પુસ્તકો છે. ગુરાતની કલા અને સંસ્કૃતિની વિહારના નિષ્પની એમની આત્મકથા ‘આત્મકથાનક’(૧૯૬૭) પણ ોંધપાત્ર છે.
એમણે અવનીન્દ્રનાથ, મનબાબુ, બુરાકામી અને કાર્ટૂનિસ્ટ શંકર જેવા કલાવિદો વિશેના ચરિત્રલેખોનો સંગ્રહ કલાકારની
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૧
For Personal & Private Use Only
Page #533
--------------------------------------------------------------------------
________________
રાવળ રસિકચંદ્ર - રાવળ સુમંત બળવંતરાય
કલમ' (૧૯૫૬) અને ભારતની સંસ્કૃતિના પૂજક જેમ્સ કઝીન્સ’ (૧૯૫૯) જેવાં પુસ્તકો આપ્યાં છે. ઉપરાંત એમણે અજંતાની શિલ્પચિત્રસમુદ્ધિનું નિરૂપણ કરતું, રંગીન ચિત્રોથી યુકત પુસ્તક ‘અજંતાના કલામંડપ' (૧૯૩૬) ઉપરાંત કલાનું સ્વરૂપ, તેનું મહત્ત્વ અને મૂલ્ય સમજાવતાં કલાવિષયક લખાણો અને ભાપણાને સંગ્રહ 'કલાચિંતન' (૧૯૪૭) તેમ જ‘સેળ સુંદર ચિત્રો' (૧૯૨૫) જેવાં કલાવિવેચન પણ આપ્યાં છે.
ગુજરાતી સાહિત્ય પરિષદના કરાંચીમાં મળેલા અધિવેશનમાં કલા વિભાગના પ્રમુખ તરીકે આપેલું વ્યાખ્યાન ‘ચિત્રસૃષ્ટિ' (૧૯૩૭), મુનશી ષષ્ઠિપૂતિ નિમિત્તે દોરેલાં તેમની કથાસૃષ્ટિનાં પાત્રાનાં કાલ્પનિક રંગીન ચિત્રો ‘ક. મા. મુનશીની પાત્રસૃષ્ટિ (૧૯૫૩), ચરોતર ચિત્રશિક્ષક સંઘ અજિત વિદ્યાર્થી ચિત્રપ્રદર્શનના ઉદઘાટન નિમિત્તે કરેલ પ્રવચન ‘ચિત્રશિક્ષા' (૧૯૩૯) વગેરે એમનું તદ્વિષયક પ્રકીર્ણ પ્રદાન છે.
રાવળ રસિકચંદ્ર : ગરાસંગ્રહ ફૂલડાંની માળ' (અન્ય સાથે, ૧૯૩૩) -ના કર્તા.
રાવળ શકુન કરુણાશંકર (૧૪-૧-૧૯૧૩, ૬-૭-૧૯૮૦) : આત્મકથાલેખક. જન્મ ઠળિયા (જિ. ભાવનગર)માં. પ્રાથમિક શિક્ષણ કળિયા, પાદરી અને મુંબઈમાં. ટુડન્ટ લીગના કાર્યકર. ‘જનશકિત'માં પત્રકાર.
અમાણે આત્મકથા સ્વરાજની વાત (મરણ જોર પ્રકાશન, ૧૯૮૧) તથા ચરિત્રકથાઓનો સંગ્રહ ‘આઝાદીના શહીદા' (અન્ય સાથે, ૧૯૪૯) તેમ જ પ્રેમાં કંટકકૃત નવલકથાને અનુવાદ ‘કામ અને કામિની'-ભા. ૧-૨ (૧૯૩૮) આપ્યાં છે.
૨.ર.દ. રાવળ શંકરપ્રસાદ છગનલાલ (૨૬-૧-૧૮૮૭, ૨૪-૪-૧૯૧૭) :
સંશાધક, વિવેચક, અનુવાદક. જન્મ વડોદરામાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભરૂચમાં. ૧૯૦૯માં ભરૂચની અંગ્રેજી શાળામાં શિક્ષક. પછીથી મુંબઈની કબીબાઈ હાઈસ્કૂલમાં. ત્યાંથી નિવૃત્ત થઈ ફૉર્બસ ગુજરાતી સભામાં સહમંત્રી અને ગ્રંથપાલ.
એમની કૃતિઓમાં ‘દયારામનું જીવનચરિત્ર' (૧૯૧૯) સવિશેષ ઉલ્લેખપાત્ર છે. ચરિત્રનાયકના સમયનું સામાજિક, રાજકીય,
અને શૈક્ષણિક વાતાવરણ તથા તેમનું સર્જનકાર્ય માં થથાચિત. નિરૂપાયાં છે.
‘પ્રબોધબત્રીશી' (૧૯૩૮), નરપતિકૃત ‘પંચદંડ', હંસાવતી વિક્રમ ચરિત્ર અને કવિ શ્રીધરકૃત 'રાવણ-મંદોદરી સંવાદ' તમ ૧૪ ‘દયારામકાવ્યસુધા’ એમનાં સંપાદનો છે. ફૉર્બસ ગુજરાતી રસભાની હસ્તપ્રતાની નામાવલી પણ એમણ તૈયાર કરી હતી.
એમણ ગોલ્ડરિમથના જાણીતા કાવ્ય ડેઝર્ટ વિલેજ'- ભાંગેલું ગામ' (૧૯૧૫) નામે ભાષાંતર કર્યું છે. અનુવાદ માટે એમાં ‘ઓખાહરણને ઢાળ પસંદ કર્યો છે.
પ્ર.દ. રાવળ શાન્તિલાલ દેવશંકર, ‘શૈલન રાવળ' (૧૯-૧૨-૧૯૪૭) : કવિ, નવલકથાકાર. જન્મ લજાઈ (તા. મોરબી)માં. ૧૯૬૪માં એલએલ.બી. ઇન્ડિયન સિરેમિક ઇન્ડસ્ટ્રીઝ, વાંકાનેરમાં મૅનેજર.
એમણે ગઝલસંગ્રહ ‘વીણાના સૂર' (૧૯૭૧) તથા લઘુનવલ | ‘લીલાછમ ગુલમહારની મૂરઝાતી છાયા' (૧૯૭૭) આપ્યાં છે.
રાવળ રાજેન્દ્ર: જીવનચરિત્ર ‘જગતના પ્રથમ વિમાની રાઇટ
બંધુ' (૧૯૫૮)ના કર્તા.
રાવળ રામસિહ: ચરિત્રલક્ષી કૃતિ “નેતાજી સુભાષચંદ્ર બોઝ (૧૯૬૦)ના કર્તા.
નિ.વા. રાવળ રામેશ્વર હરદેવ: પદ્યકૃતિ 'તિમિરપ્રકાશ' (૧૮૭૬)ના કર્તા.
રાવળ રેવાશંકર પ્રભુરામ : ‘ગારવામી તુલસીદાસજીનું જીવન
ચરિત્રના કર્તા.
રાવળ રેવાશંકર મયાશંકર : “એક રમૂજી વાત' (૧૮૯૪)ના કર્તા.
રાવળ લલ્લુભાઈ ગોરીશંકર : પદ્યકૃતિ 'માતાજીને ગરબા' (૧૯૩૩) -ના કર્તા.
૨.ર.દ. રાવળ લાભશંકર વેણીશંકર, ‘શાયર' (૧૬-૫-૧૯૩૧) : કવિ. જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડુમાં. ૧૯૪૮માં મૅટ્રિક. ૧૯૫૯માં બી.એ. ૧૯૬૨માં એમ.એ. પહેલાં શિક્ષક, ત્યારબાદ ૧૯૬૨ થી જામનગરની ડી. કે. વી. કૅલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક.
કસુંબો' (૧૯૫૫) કાવ્યસંગ્રહ અને શિવાયન' (૧૯૮૧) ભકિતકાવ્યોને સંગ્રહ ઉપરાંત એમણે “જીવનનાં વહેણો' (૧૯૫૧) વાર્તાસંગ્રહ તથા આજે મેરા દેશ' (૧૯૬૨)લઘુનવલ આપ્યાં છે.
ર.ટી.
રાવળ શિવશંકર રામચંદ્ર : “સવંત-રાવલના નાકનાં ગાયને (૧૯૯૬) ના કર્તા.
૨૨.દ. રાવળ શ્રીકાન્ત : કિશોરકથા ‘રાક્ષસી વાંદરો' (૧૯૫૨)ના કર્તા.
૨.૨,દ. રાવળ સુમંત બળવંતરાય, ‘નિખાલસ’ (૧૪-૧૧-૧૯૪૫) : વાર્તાકાર.
જન્મ ભાવનગરના પાળિયાદમાં. ૧૯૬૨ માં એસ.એસ.સી. ૧૯૬૮ માં બી.એ. હાલ લીંબડી તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારી. ‘શિલાલેખ' (૧૯૮૧) એમને વાર્તાસંગ્રહ છે.
ચં..
૫૨૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #534
--------------------------------------------------------------------------
________________
રાવળ હરિલાલ ઉમિયાશંકર – રૂઢિપ્રયોગ કોશ
એમણે પદ્યકૃતિ ‘સેવકગૅત્રાદિ દીપિકા' (૧૯૨૫) તથા નાટક ‘વિધવાદુ:ખદર્શક’ આપ્યાં છે.
રાંદેરિયા મધુકર રંગીલદાસ(૩-૪-૧૯૧૭) : નાટ્યકાર, જીવન
ચરિત્રકાર, નિબંધકાર. જન્મ મુંબઈમાં. ૧૯૩૩માં મૅટ્રિક. ૧૯૩૯ માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૪૧ માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૪૨ માં કબીબાઈ હાઈસ્કૂલ, મુંબઈમાં શિક્ષક. ૧૯૪૮ માં હિદ કોલેજમાં અધ્યાપક. ‘જન્મભૂમિ'ના તંત્રીવિભાગમાં પત્રકાર. ઑલ ઇન્ડિયા રેડિયોમાં પ્રોગ્રામ ઍકિઝકયુટિવ.૧૯૬૧થી ૧૯૬૪ સુધી ભવન્સ કોલેજમાં અધ્યાપક. ૧૯૬૬થી ૧૯૭૭ સુધી દેના બૅન્કમાં વિકારા અધિકારી. ગુજરાતી નાટય'ના તંત્રી. ૧૯૭૭થી નિવૃત્ત.
“અંતે તે તમારી જ' (૧૯૫૭), “અનન્તને આરે' (૧૯૫૮), ‘મુકિતદાતા લિંકન' (૧૯૬૧) જેવાં નાટકો તથા ‘મહાસભાના મહારથીઓ' (૧૯૪૬), ‘ધરદીવડાં' (૧૯૫૮), ‘ભકતશિરોમણિ દયારામ' (૧૯૫૯) જેવાં જીવનચરિત્રે એમણે આપ્યાં છે. એમનાં અન્ય પુસ્તકોમાં ‘મને યાત્રા’(૧૯૬૬) નિબંધસંગ્રહ છે, “નવવધૂને પગલે' (૧૯૫૭) વાર્તાસંગ્રહ છે, તે ‘ગુલઝારે શાયરી' (૧૯૬૭) ગઝલસંગ્રહ છે. આ ઉપરાંત એમણે એક નાટ્યરૂપાંતર અને કેટલાક અનુવાદો પણ આપ્યાં છે.
રાવળ હરિલાલ ઉમિયાશંકર : પદ્યકૃતિ “રસિક ઓછવ પદમાળામણિ' (૧૮૯૦)ના કર્તા.
૨.૨,દ. રાવળ હરીશ : બોધક કિશોરકથા “ખેવાયો ધરતીને આંગણેના કર્તા.
૨.ર.દ. રાવળ હરેન્દ્ર છબીલદાસ (૧-૪-૧૯૩૫) : નિબંધલેખક. જન્મ સાબરકાંઠાના બડોલીમાં. ૧૯૫૨ માં એસ.એસ.સી. ૧૯૫૬ માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૫૮ માં એ જ વિષયોમાં એમ.એ. વિવેકાનંદ આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં અધ્યાપક. ૧૯૭૨ થી માનદ સેફ્રોથેરાપિસ્ટની કામગીરી.
‘મનના એવા માનવી' (અન્ય સાથે) એમનું મનોવૈજ્ઞાનિક નિબંધોનું પુસ્તક છે. “વધુ સારું જીવન” (અન્ય સાથે) એમનું ચિંતનપ્રધાન પુસ્તક છે.
ચિ.ટો. રાવળ હસમુખ શાંતિલાલ, 'સ્પંદન' (૧૮-૧-૧૯૩૬) : નવલકથા
કાર, જીવનચરિત્રલેખક. જન્મ લખતર (જિ. સુરેન્દ્રનગર)માં. ૧૯૫૨ માં મૅટ્રિક. ૧૯૬૧ માં બી.એ. નર્સ. આકાશવાણી, રાજકોટમાં હિસાબનીશ, પટકથાલેખક અને નાટય-નિર્માતા. સમાચારપત્રોમાં કટારલેખક.
એમણે “કાંધે સવાર સપનાં' (૧૯૮૧), ‘ગજકુંભનું મોતી' (૧૯૮૧), લવિખૂટાં ફૂલ' (૧૯૮૧), ‘સ્વયંભુમા' (૧૯૮૧) અને ‘પાળિયો' જેવી સામાજિક નવલકથાઓ તથા નાટ્યસ્વરૂપ (૧૯૬૫) નામે વિવેચનગ્રંથ આપ્યાં છે. આ ઉપરાંત “વીરાંગના રાણી લક્ષ્મીબાઈ (૧૯૮૪), ‘મહાન સેનાપતિ તાન્યા ટોપે' (૧૯૮૪), 'ક્રાંતિસમ્રાટ ચન્દ્રશેખર આઝાદ' (૧૯૮૪), ‘સરદાર વલ્લભભાઈ પટેલ' (૧૯૮૫), ‘લાલા લજપતરાય” વગેરે નાનાંમોટાં પંદર ચરિત્રો પણ આપ્યાં છે.
૨.ર.દ. રાવળ હીરાલાલ વિદ્યારામ: ‘બાળ સ બોધિરત્ન' (૧૯૦૩)ના કર્તા.
૨.ર.દ. રાસતરંગિણી (૧૯૨૩) : બોટાદકરને “કલ્લોલિની', “સ્રોતસ્વિની'
અને ‘નિર્ઝરિણી’ પછીને ચોથો કાવ્યસંગ્રહ, પૂર્વેના ત્રણ સંગ્રહ વૃત્તબદ્ધ, સંસ્કૃતપ્રચુર અને પંડિતભેગ્ય છે; એની સામે, આ સંગ્રહમાં કવિએ ગરબી જેવા લેકગીતના ઢાળમાં સરલ-સ્વાભાવિક અને લોકભોગ્ય અભિવ્યકિત સાધી છે. ભવ્યતા સાથેની સુંદરતા દર્શાવતો કવિને ઉન્મેષ ગૃહજીવનનાં, કુટુંબજીવનનાં અને ખાસ તે સ્ત્રીહૃદયનાં સૂક્ષ્મ દર્શનમાં જોવા મળે છે. જનનીની જોડ સખી નહિ જડે રે લોલ” જેવી વિખ્યાત ગરબી અહીં છે. તદુપરાંત, પ્રકૃતિતત્ત્વનાં વર્ણને ક્યાંક પ્રકૃતિતત્ત્વની આત્મકિતરૂપે, તો કયાંક કવિના પોતાના નિરૂપણરૂપે મળે છે.
રિન્દબચ ઉસ્માન મુરાદમહંમદ, ‘બરબાદ જૂનાગઢી' (૧૫-૫-૧૯૩૦) : કવિ. જન્મ જૂનાગઢમાં. શિક્ષણ પાંચ ધોરણ સુધી. જૂના માલસામાનની લારીને ધંધે. એમની પાસેથી ગઝલસંગહ ‘કણસ' (૧૯૮૦) મળે છે.
મૃ.મા. રૂક્ષ્મણીબા : પાટોત્સવ સમૈયાનું વર્ણન' (૧૯૩૬) નામક પઘકૃતિનાં કર્તા.
૨૮દા: ૧૮૫૭ની ક્રાંતિના સમયનું, રમણલાલ વ. દેસાઈએ એમની સુપ્રસિદ્ધ નવલકથા ભારેલો અગ્નિમાં ગાંધીજીના વ્યકિતત્વને અનુલક્ષીને કાલભુલ્કમ વહોરીને કપેલું ભવ્ય પાત્ર. અહિંસા અને પ્રજાતંત્રને આદર્શ તેમ જ પ્રાચીન-અર્વાચીન મૂલ્યોને સમન્વય આ પાત્ર સાથે સંકળાયેલ છે.
એ.ટી. રુદ્રશરણ: જુઓ, જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ. રુસ્વા મઝલૂમી: જુઓ, બાબી ઈમામુદીન મુર્તઝાખાન. રૂખસાર : વાર્તા ‘લગનની રેસ' (૧૯૪૩)ના કર્તા.
ચં.ટો.
રાતે ત્રિકમજી હરિરામ (૧૮૫૨, ૧૯૨૬): કવિ, નાટયલેખક.
જન્મ ભુજપર (તા. મુંદ્રા)માં.
રૂઢિપ્રયોગ કોશ (૧૮૯૮) : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા
પ્રકાશિત ભેગીલાલ ભીખાભાઈ ગાંધીએ રચેલે કોશ. ઘણા લાક્ષણિક અર્થવાળા પ્રયોગો અને રૂઢ થયેલા અલંકૃત પ્રયોગોને સમાવિષ્ટ કરતે આ કોશ ગુજરાતી ભાષાના રૂઢિપ્રયોગનું
ગુજરાતી સાહિત્યકોશ-૨ : ૧૨૩
For Personal & Private Use Only
Page #535
--------------------------------------------------------------------------
________________
રૂપકથા - રેખાચિત્રો: જૂના અને નવાં
અકારાદિકમે વ્યવસ્થિત વર્ગીકરણ આપે છે. એમાં ગુજરાતમાં તાપીથી મહી સુધી વપરાતા, મહીથી સાબરમતી સુધી વપરાતા અને સૌરાષ્ટ્રમાં કે ઉત્તર તરફના ભાગમાં વપરાતા રૂઢિપ્રયોગાન એકઠા કરવામાં આવ્યા છે. દરેક રૂઢિપ્રયોગના અર્થને સમજાવી એના સમર્થન માટે એની સાથે એને પ્રશિષ્ટ રચનામાં થયેલા ઉપયોગ પણ દર્શાવ્યો છે.
ચંટો. રૂપકથા (૧૯૭૨) : મધુ રાયનો વાર્તાસંગ્રહ. અઠ્ઠાવીસ વાર્તાઓમાંથી
પારંપરિક શેલીની થોડીક વાર્તાઓ ઉપરાંતની અહીં આઠેક હાર્મોનિકાના પ્રયોગો દ્વારા વાર્તાસાહિત્યમાં જે આગવું સ્વરૂપ ઊભું થયું છે તે આ સંગ્રહનું મુખ્ય આકર્ષણ છે. વાર્તા એ લેખકે વાચકને લખેલા પત્ર નથી અને તેથી ખરેખર વાર્તા વાચકના મનમાં
-મે છે, એવા નિરધાર સાથે થયેલા હાર્મોનિકાના પ્રયત્નમાં અવ્યાખ્યય બનતી વાર્તા અંગત સ્વતંત્ર યથાર્થ જન્માવે છે. વાર્માવલંબિત નાદ પર વિકસતું આ વાર્તાઓનું દેખીતું અર્થશૂન્ય
સ્વરૂપ વાચકને માટે ઉદ્દીપકનું કાર્ય કરે છે. આ સર્વેમાં કાચ સામે કાચ” પરિણામગામી હાર્મોનિકા છે. હાર્મોનિકાઓ સિવાયની વાર્તાઓમાં ‘ઈટોના સાત રંગ’ વાર્તા અસંગત અને તરંગના દાર પર રચાયેલી વિશિષ્ટ નિરૂપણરીતિથી પ્રભાવક છે.
રાંટો.. રૂપમ : જુઓ, ચંદે રમેશકુમાર. રૂપરચનાથી વિઘટન (૧૯૮૬) : આધુનિકતાની વિભાવનાને
નવસરથી તપાસતો શિરીષ પંચાલને વિવેચનગ્રંથ. એમાં રૂપરચનાથી વિઘટન સુધીના સાહિત્યસિદ્ધાંતોને આવરી લઈ સર્જક, અનુ-આધુનિકતા, પરંપરાભંજકતા, સાહિત્યનું સમાજશાસ્ત્ર, સાહિત્યના વ્યાપક સંદર્ભો, આધુનિક માનવસંદર્ભ - વગેરેની પુનર્વિચારણા કરી છે, અને વિવેચનના સંકોચાઈ ગયેલા ક્ષેત્ર પરત્વે સભાન બની કૃતિની સાથે સંબંધ ધરાવતાં સ્થલકાલ- સાપેક્ષ પરિમાણોના મહત્ત્વને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે.
ચં.દો. રૂપાણી નવીનચંદ્ર લાલજી: ગીતાનું સરળ ભાષ્ય આપતી કૃતિ ‘ગોપીગીતા'ના કર્તા.
૨.ર.દ. રૂપાણી ભીમજી કાળિદાસ : પંચાંકી નાટક ચન્દ્રસિહ દીપમણિ’ (૧૮૮૪)ના કર્તા.
૨.ર.દ. રૂપાણી મહમદ જુમા (૩૧-૭-૧૯૧૨) : કવિ. જન્મ પૂર્વ આફ્રિકાના ઇન્યામ્બાન જિલ્લાના મુતામ્બામાં. ૧૯૩૪માં મૅટ્રિક. ૧૯૩૯માં બી.એ. જંગબાર, ડોડોમાં (ટાન્ઝાનિયા) અને મોમ્બાસામાં અંગ્રેજીના શિક્ષક. ‘યોગિની મારી (૧૯૬૯) એમણે આપેલો કાવ્યસંગ્રહ છે; તે શૈકસપિયરનાં ૧૫૯ સેનેટ’ (૧૯૭૭) અને ‘જપાની કવિઓનાં એક હજાર નેવું હાઈકુ અને વાકા' (૧૯૭૯) એમની અનૂદિત કૃતિઓ છે.
ચંટો.
રૂપારેલ મૂળરાજ જેરામ (૩૦-૧૦-૧૯૩૫) : નવલકથાકાર. જન્મ કલકત્તામાં. દશમા ધોરણ સુધી અભ્યાસ. પ્રારંભમાં ધ્યાન ધ, પછી જામનગરની દિગ્વિજય ટાઈલ્સ ઍન્ડ પોટરીઝ લિ.માં કેશિયર. ૧૯૬૯ થી ઇન્ડિયન સિરામિક સેન્ટરમાં ઍકાઉન્ટન્ટ. ‘જીરવ્યું જીરવાતું નથી' (૧૯૬૫), ‘રખા' (૧૯૬૭), ‘અવાવરુ ઓરડા' (૧૯૭૫), 'ટહુકો તરફ ટોડલે' (૧૯૮૨) વગેરે નવલકથાઓ તેમ જ “આર)નાં શિલ્પ' (૧૯૬૬) વાર્તાસંગ્રહ એમના નામે છે. વળી, ‘
કડો કામણગારો' (૧૯૭૨), 'ભલે ભટારો કર' (૧૯૭૪) વગેરેમાં એમણે લોકકથાઓ સંચિત કરી છે.
ચં.ટો. રૂપાવાળા રતિલાલ મૂળચંદદાસ, ‘ઓનલ', સાંદીપનિ', ‘ટચાક', ‘કલ્કિ' (૧૯૧૯) : ગઝલકાર, ચરિત્રકાર. જન્મ સુરતમાં. પ્રાથમિક બે ધારાગ સુધીને અભ્યાસ. ૮ થી ૧૪ વર્ષની વય સુધી જરી વણકર. ૧૯૪૪ સુધી પાવરલૂમ્સ વણકર. ૧૯૫૫ થી ૧૯૬૦ સુધી ‘પ્યારા બાપુ' માસિકનું સંપાદન. ૧૯૬૧માં સુરતના હરિહર પુસ્તકાલયમાં પુસ્તક પ્રકાશન અધિકારી. ૧૯૬૨-૬૩માં ‘લેકવાણી’ દૈનિક, સુરતમાં ઉપતંત્રી. ૧૯૬૪ થી ૧૯૭૭ સુધી ‘ગુજરાત મિત્ર' દૈનિક, સુરતમાં સહતંત્રી. ૧૯૬૫ થી ૧૯૮૨ સુધી 'ગુજરાત સમાચાર), સુરતમાં ઉપતંત્રી. ૧૯૮૩માં ‘ગુજરાત કેસરી', સુરતમાં સહતંત્રી. ‘કંકાવટી'નું સંપાદન.
ગઝલનો મિજાજ પ્રગટાવતી કેટલીક રચનાઓ એમના 'ડમરો અને તુલસી' (૧૯૫૫) ગઝલસંગ્રહમાં મળી છે. ‘મસ્તીની પળોમાં (૧૯૫૬) મુખ્યત્વે રૂબાઈસંગ્રહ છે. એમાં વિચાર અને અભિવ્યકિતની ચારુતા છે. “આવા હતા બાપુ'- ભા. ૧-૨-૩ (૧૯૫૭) અને ‘ઇન્દિરા ગાંધી' (૧૯૬૮) એમનાં જીવનચરિત્ર છે.
ચં... રૂસરફ : ‘દિલના ડંખ' (૧૯૪૪) અને ‘રાખને રાંજોગ' (૧૯૪૪) નામની નવલકથાઓના કર્તા.
ચંટો. રૂસ્તમજી ભીખાજી : ‘હાદાર બાદશાહની વાર્તા' (૧૮૫૮)ના કર્તા.
ર.ર.દ. રેખાચિત્ર : જૂના અને નવાં (૧૯૨૫) : લીલાવતી મુનશીને રેખાચિત્રોને સંગ્રહ. પહેલા વિભાગમાં અમૃતલાલ પઢિયાર અને
ન્હાનાલાલ કવિથી માંડી વિદ્યાગૌરી નીલકંઠ અને શારદાબહેન મહેતાનાં ટુંકાં ચરિત્રાંકનો છે; તે બીજા વિભાગનાં પ્રકીર્ણ આલેખનમાં પાર્વતી અને પદ્મિનીથી માંડી આનંદશંકરભાઈ વગેરેને સમાવેશ છે. વળી, દ્રૌપદી, મીરાંબાઈનાં જીવનચરિત્ર પણ છે. આ જ વિભાગમાં કેટલાંક ઊડતાં ચિત્રો પણ આપ્યાં છે. વિભાગ ત્રીજો આર્થર રોડ જેલમાં લખાયેલો છે. એમાં મહમ્મદઅલી ઝીણા, નહેર, ભુલાભાઈ દેસાઈ વગેરે વિશેનાં લખાણો છે. આ રેખાચિત્રનું દસ્તાવેજી મૂલ્ય છે.
ચં...
૫૨૪: ગુજરાતી સાહિત્યકેશ -૨
For Personal & Private Use Only
Page #536
--------------------------------------------------------------------------
________________
રેતપંખી– લલિતા
ચંટો.
ચ.ટા.
રેતપંખી (૧૯૭૪): એક પાત્રની આસપાસ ફરતી, વર્ષા અડાલજાની લ: જુઓ, દવે નર્મદાશંકર લાલશંકર. લઘુનવલ. નાયિકા સુનંદા બીજવર જગમોહનદાસને પરણીને લક્ષ્મીદાસ પરમાણંદદાસ : નાટ્યકૃતિ 'પ્રાણલક્ષમી' ભા. ૧ પૂર્વપત્નીના મૃત વ્યકિતત્વની છાયામાં, શ્રીધર તરફના આકર્ષણમાં,
' (૧૯૧૧)ના કર્તા. વયસ્ક સાવકાં પુત્રપુત્રી અમલા-વિનયના પ્રતિકારમાં અને કાકાની
નિ.વ. દીકરી બહેન તારાના પુન:પરિચયમાં કઈ રીતે પોતાની વિવિધ
લખા ભગત: જુઓ, ખબરદાર અરદેશર ફરામજી. સંબંધરેખાઓ ઉપસાવે છે એની મને ગતિને અહીં આલેખ છે. માનસિક સ્તર પર પહોંચવા જતી આ લદાનવલમાં ફિલ્મી મને- લખાણી આનંદજી લવજી : પદ્યકૃતિ 'ઝંડવિરહ' (૧૮૯૮)ના કર્તા. વિશ્લેષણ પદ્ધતિના પડેલા ઓછાયા રોચક ન હોવા છતાં, સંવાદ
નિ.વા. કક્ષાએ એકંદરે જળવાયેલી તાજગી નોંધપાત્ર છે.
લઘરો : લાભશંકર ઠાકરના કાવ્યસંગ્રહ 'બૂમ કાગળમાં કારા ની ચં...
કેટલીક રચનાઓમાં, નિ:સત્વ શબ્દ પકડીને જીવવું પડે છે એની રેલવાણી જયંત જીવતરામ (૩-૯-૧૯૩૬) : કવિ, નવલકથાકાર, વેદનાને હળવી રીતે રજૂ કરતું કવિનું કલ્પિત પાત્ર.
વાર્તાકાર, સંપાદક, અનુવાદક. જન્મ લાડકાણા (સિધ-પાકિસ્તાન) -માં. ૧૯૫૫ માં મૅટ્રિક. ૧૯૭૫ માં બી.એ. આરંભે રેશનિંગની
લટકારી કીર્તન: પૈડાની સાથે સંકળાયેલી વૈજ્ઞાનિક શોધાની રસિક દુકાન અને પછીથી પશ્ચિમ રેલવે વિભાગ સાથે સંલગ્ન.
વિકાસાત્મક રૂપરેખાને આલેખતી બાલભેગુ કૃતિ ‘(૧૯૪૧) એમણે ‘સિંધી બાળવાર્તાઓ' (૧૯૬૭), નવલિકાસંગ્રહ ‘તૂટતા
અને વૃક્ષ પર ચઢી શકનારા પ્રાણીઓની રસપ્રદ માહિતી આપનું સંબંધ' (૧૯૮૧), નવલકથા “સફેદ અંધાગ' (૧૯૮૫) અને ‘સિંધુ
પુસ્તક પોપટની મુસાફરી' (૧૯૪૧) ના કર્તા. કાવ્યસરિતા' (૧૯૮૬) જેવી રચનાઓ આપી છે. આ ઉપગંત
નિ.વા. એમણે સિંધી ભાષામાં પણ ‘અમર પ્રેમ' (૧૯૮૪), “સંબંધ” (૧૯૮૪), 'સુધા' (૧૯૮૬) જેવી નવલકથાઓ આપી છે.
લતા : વિજ્ઞાનરસિક પતિના સાહિત્યરસિક મિત્ર તરફ આકર્ષાતી, ‘સલીબ પર લટકતે માનવી' (૧૯૬૭) એમનું કાવ્યસંપાદન છે.
ગુલાબદાસ બ્રોકરની જાણીતી ટૂંકીવાર્તા ‘લના શું બોલે'ની
નાયિકા. હિંદી તેમ જ સિંધી ભાષામાંથી કેટલાક ગ્રંથોના ગુજરાતી અનુવાદ પાણ એમણે કર્યા છે.
૨.ર.દ. લતીફ ઇબ્રાહીમ (૨૨-૬-૧૯૦૧) : કવિ. જન્મ અંજારમાં. પ્રાથમિકરૉબર્ટસન ઈ. પી. : “ડિકશનરી ઇગ્લિશ ઍન્ડ ગુજરાતી” માધ્યમિક શિક્ષણ કચ્છમાં. ઉચ્ચ શિક્ષણ અંગ્લેન્ડમાં. નૈસર્ગિક (૧૮૫૪) ના કર્તા.
ચિકિત્સા અને આર્યતત્ત્વજ્ઞાનના અભ્યાસી.
ર.ર.દ. એમની પાસેથી મહાત્મા ગાંધીજીને અંજલિરૂપે ડોલનશૈલીમાં રોહડિયા રતુદાસ બાણીદાન, ‘દેવહંસ' (૧૧-૯-૧૯૩૭): નવલ
લખાયેલી કૃતિ “પુષ્પાંજલિ” તથા રાસ અને સ્વાતંત્ર્યસંગ્રામ કથાલેખક, વાર્તાલેખક, સંપાદક. જન્મ જામનગર જિલ્લાના.
વિશેનાં ગીતોના સંગ્રહ અનુક્રમે રસાંજલિ અને ક્રાંતિની જવાલા સુમરીમાં. અર્ધા મૂંગા-બહેરા હોવાથી ગૃહ-અભ્યાસથી જૂની હરત
(૧૯૨૪) મળ્યાં છે. “કિરણાવલિ' (૧૯૨૮)માં એમણે ઉપનિષદના પ્રતનું વાચન. ગુજરાતી ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હસ્તપ્રત
તત્ત્વજ્ઞાનને સરળ ભાષામાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યા છે. નિરીક્ષક. દેવીપુત્ર’, ‘રત્નાકર'ના તંત્રી. ‘હિંદી ચારણવાણીના
‘તત્ત્વાંજલિ' (૧૯૨૮), 'વામિની' (૧૯૨૯), પ્રેમાંજલિ' (૧૯૩૮), સહસંપાદક.
‘પ્રેમગીત'(૧૯૩૨) વગેરે એમની અન્ય પદ્યકૃતિઓ છે. ‘જગદંબા જેતબાઈ' (૧૯૬૩) નવલકથા ઉપરાંત એમણ રતન
નિ.વા. સવાયાં લાખ' (૧૯૭૨) વાર્તાસંગ્રહ આપ્યો છે. ચારણી સાહિત્ય લપ્પા કુલચંદ મોહનલાલ : કથાકૃતિ સતી દમયંની'ના કર્તા. પ્રદીપ(૧૯૮૧), “ચારણી સાહિત્ય : આપણો સમૃદ્ધ સાંસ્કૃતિક
નિ.વા. વારસો' (૧૯૮૨), “ચારણી સાહિત્ય : સત્ત્વ અને સૌંદર્ય' (૧૯૮૩)
લલિત : જુઓ, બૂચ જન્મશંકર મહાશંકર. વગેરે એમના સંશોધનગ્રંથો છે. ‘ઓખાહરણ' (૧૯૮૦) એમનું સંપાદન છે.
ચં.ટો.
લલિત વસ્મિલ : કવિ ન્હાનાલાલ, કબીર, કવિ ‘લલિત' આદિનાં
ગીતાને રચનામાં સાંકળતી અને ગીતરૂપે સીતાવનવાસની કથા રોહિણી : જીવનમાં આવતા પ્રહારો અને આધાતનું ઝેર જીરવી સમજ, સમભાવ અને તિતિક્ષા દર્શાવતી, ‘દર્શક’ની પ્રસિદ્ધ નવલ
આપતી કૃતિ “ગીતસંગીત' (૧૯૦૪) ના કર્તા. કથા 'ઝેર તો પીધાં છે જાણી જાણી'ની નાયિકા.
ચંટો. લલિતમુનિ : ‘શ્રી પુષ્પાવતી યાને મંગલસિંહને રા' (૧૯૭૮)ના રેકર શીલા: પ્રણયવૈફલ્યનું પરંપરિત ધાટીએ નિરૂપણ કરતી તેર કર્તા. વાર્તાઓનો સંગ્રહ ‘લાઇફ લાઇનની બહાર (૧૯૬૯)નાં કર્તા.
ર.ર.દ. લલિતા : રણછોડભાઈ ઉદયરામના ગુજરાતી ભાષાના પહેલા
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૫૨૧
Jain Education Interational
For Personal & Private Use Only
Page #537
--------------------------------------------------------------------------
________________
લલિતાદુઃખદર્શક—- લાખાણી ઈબ્રાહીમ વલીમહમ્મદ
લહેરી અમૃતલાલ નારણદાસ : નાટકૃતિઓ રસિકોને રમુજી ફાર' (૧૮૮૨), 'નરસિહ મહેતાનું નામ તથા ડી' (૧૮૮૩) વગેરેના કર્તા
નિ.વી. લહેરી કમલ : ચરિત્રપુસ્તક ‘ગાંધીજીનું વામન પુરાણ' (૧૯૪૯)ના કર્તા.
લહેરી પોપટલાલ દુલાભાઈ : લોકપ્રિય થયેલા ઢાળામાં લખાયેલાં ભ૧૪નાને સંગ્રહ ‘સતાયાતપ્રકાશ' (બી. આ. ૧૯૪૯)ના કતાં.
નિ.વા. લંગડાના ડોસાભાઈ ફરામજી, ‘ફીક' (૧૮૬૯, ૧૯૩૮) : ‘ગમગીન ગુલાં' (૧૯૮૪), કાનું બન્યું(૧૯૦૪), ‘ગુલઝાર (૧૯૦૮) વગેરે નવલકથાઓના કર્તા.
ચં.ટ.
કરાણાન નાટક ‘લલિતાદુઃખકની નાયિકા. દુષ્ટપતિ નંદનકુમારે ત્યજી દીધા પછી દુ:ખોની પરંપરામાં ફસેલી લલિતા અંતે મૃત્યુ પામતી વેળાએ, લગ્ન બાબતે વર-કન્યાની સંમતિ લેવાને ઉપદેશ આપે છે.
એ.ટી. લલિતાદુઃખદર્શક (૧૮૬૬): રણછોડભાઈ ઉદયરામ દવેનું સામાજિક વાસ્તવને આલેખતું પંચાંકી નાટક. એના કેન્દ્રમાં ભવાઈન કોડાને વેશ છે. લલિતા નામની એક સુશીલ સ્ત્રીના ચારિત્રભ્રષ્ટ ધનિક નંદન સાથે લગ્ન થયેલાં છે. નંદનકુમાર પત્ની લલિતાને ત્રાસ આપી મારઝૂડ કરીને કાઢી મૂકે છે, પણ પૂરણમલ મૈયો નંદનનું ખૂન કરીને લલિતાનું અપહરણ કરવા જાય છે ત્યાં પંથીરામ આવી પહોંચે છે અને લલિતાનું રક્ષણ કરતાં માર્યો જાય છે. ત્યાંથી પર્વતપુરના રાજાના હાથમાં સપડાયેલી લલિતા નદીમાં ઝંપલાવે છે, તો ખારવાઓ તેને બચાવે છે; પણ પછી પ્રિયંવદાની બહેન ચંદ્રાવલિના પંજામાં તે સપડાય છે. આ પછી કુભાંડીના પંજામાં સપડાય છે. કુભાંડીને વાઘ મારી નાખે છે એટલે અથડાતીકુટાતી લલિતા પોતાના ગામ ચંપાનગરીમાં આવે છે. અહીં બધાં તેને ભૂત ગણીને મારે છે પણ અંતે લલિતા પિતાના પિતાને ખરી પરિસ્થિતિનો ખ્યાલ આપે છે અને નાટક અહીં પૂરું થાય છે. કજોડાના લગ્નની અવદશાનો ઉપદેશ આપતું આ નાટક મુંબઈમાં મહેતાજીઓએ ભજવેલું, ત્યારથી ગુજરાતી નાટકની મંડળી સ્થપાઈ અને પછીથી રણછોડભાઈ પારસી રંગભૂમિથી જુદા પડેલા. આમ, રંગભૂમિના ઉદ્ભવ અને વિકાસના સંદર્ભે આ નાટકનું ઐતિહાસિક મૂલ્ય પણ છે.
બ.જા. લલુભાઈ કરમચંદ : “સદેવંત સાવળિગાની વારતા' (૧૮૫૮)ના કર્તા.
નિ.વો. લલુભાઈ છગનલાલ અમદાવાદી : જુઓ, મામીન વલીમહમ્મદ. લલુભાઈ જમનાદાસ: ‘બાગના ગરબા' (૧૯૩૪) ના કર્તા.
નિ.. લલુભાઈ દામોદરદાસ : ‘યતરુદન ગરબાવળી’ના કર્તા.
નિ.. લલલુભાઈ પ્રાણવલ્લભદાસ : શબ્દકોશ ‘શબ્દાર્થભેદ' (૧૮૯૫), ચરિત્રલક્ષી પુસ્તક ‘શ્રીમદ્ વલ્લભાચાર્યનું ચરિત્ર' અને પુષ્ટિમાર્ગના અનુયાયીઓ માટે ઉપયોગી બની રહે તેવાં ધર્મવિષયક પુસ્તકો ‘શ્રીકૃષ્ણલીલામૃત’ અને ‘શ્રીતત્ત્વાર્થદીપ’ના કર્તા.
નિ.વા. લવજી રૂપસિંગ મથુરાદાસ: બાળવાર્તાઓનું પુસ્તક “હાઇબાબાનાં સાહસે' (૧૯૬૪)ના કર્તા.
નિ.વા. લવંગિકા દેસાઈ : જુઓ, શાહ શાન્તિલાલ મગનલાલ. લશ્કરી શંભુપ્રસાદ બેચરદાસ: “ભરતખંડને પ્રવાસ' (૧૮૯૩)ના કિર્તા.
નિ..
લંગડાના મંચરજી કાવસજી, “મનસુખ' (૧૮૨૭, ૧૯૪૨) : સ્ત્રીકેળવણી વિષયક લેખે, ‘રૂસ્તમ સેરાબ' નામક સ્વતંત્ર વીરરકાવ્ય, સામાજિક લેખ, ઐતિહાસિક વાર્તાઓ અને ચરિત્રકૃતિ
ઓને સમાવતા ચૌદ ભાગમાં વહેચાયેલા ગ્રંથ 'ગજનમેદ' (૧૮૫૫)ના કર્તા.
ચં.ટો. લાંગડાના મીનુ: હાસ્યરસિક નાટક ‘પારસી હરિશ્ચંદ્ર' (ડાં. વાડીઆ સાથે)ના કર્તા.
નિ.વા.
લાઇટવાળા એમ. એન. : પદ્યકૃતિ 'ભદ્રકાળી માતાની સ્તુતિ” (૧૯૧૪)ના કર્તા.
નિ.વા. લાઇન : શહેરીજીવનની લાઇનની યાંત્રિકતા વચ્ચે નારદ સાથે આવી
ખુદ વિષ્ણુની પણ પારણું બનાવવાની શકિત હણાઈ જાય છેએવા નર્મપૂર્ણ નાટયવસ્તુની આસપાસ રચાતું ચંદ્રકાન્ત શેઠનું એકાંકી.
રાં... લાકડાવાળા યુસુફઅલી હસનઅલી : ‘હઝરત મહંમદ પૈગંબરસાહેબનું જીવનચરિત્ર' (૧૯૨૮) અને ચિંતનાત્મક નિબંધો સંગ્રહ જિદગી' (૧૯૨૫) ના કર્તા.
નિ.વો. લાખાણી ઈબ્રાહીમ વલીમહમ્મદ (૧૮૭૫, ૨૪-૧૨-૧૯૪૧) : વાર્તાકાર, નિબંધકાર. જન્મ ભાવનગરમાં. પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચ કેળવણી ભાવનગરમાં. જૂનાગઢની મોહબ્બત મદ્રસા હાઈસ્કૂલમાં શિક્ષક અને હેડમાસ્તર. ૧૯૩૦માં જૂનાગઢના એજયુકેશનલ ઑફિસર. ૧૯૩૨માં રાજકોટ ખાતેના જૂનાગઢના સ્ટેટ વકીલ.
એમની પાસેથી ‘કન્યાભૂષણ'(૧૯૧૪), 'ટૂંક ઇસ્લામી તવારીખ ' (૧૯૩૬), હું અને મારી વહુ(૧૯૩૬), “બોધક કિસ્સાઓ'
પર: ગુજરાતી સાહિત્યકોશ- ૨
For Personal & Private Use Only
Page #538
--------------------------------------------------------------------------
________________
લાખાણી ગોવિંદજી જાદવજી – લીલુડી ધરતી
(૧૯૩૮) અને 'કરાને મજીદમાંથી નિબંધ' (૧૯૪૧) વગેરે પુસ્તકો મળ્યાં છે.
નિ.. લાખાણી ગોવિદજી જાદવજી : નવલકથા ‘બાદશાહ બહેરામ ગેહર
અને બાનુ હુસેનની વારતા” (લાખાણી તુલસીદાસ જાદવજી સાથે, ૧૮૯૨)ના કર્તા.
નિ.. લાખાણી ચંદુભાઈ : નવલકથા “ધરતીને ધબકાર”(૧૯૬૩)ના કર્તા.
નિ.વે. લાખાણી તુલસીદાસ જાદવજી : નવલકથા ‘બાદશાહ બહેરામ ગોહર અને બાન હુસેનની વાર્તા (લાખાણી ગોવિંદજી જાદવજી સાથે, ૧૮૯૨)ના કર્તા.
નિ.વો. લાખાણી વલીમહમ્મદ હાજી સિદીક, ‘વલી' (૭-૧૨-૧૯૨૪) :
ગઝલકાર. જન્મ ભાવનગરમાં. ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ. તમાકુને વ્યવસાય.
એમની પાસેથી ગઝલસંગ્રહો ‘ઉરના સૂર’ (૧૯૫૨), “અરમાન’ (૧૯૬૫) અને ‘ગંગા ઝમઝમ' (૧૯૭૪) મળ્યા છે.
નિ.. લાખિયા જલિની ચંદ્રપ્રકાશ : ચરિત્રલક્ષી પુસ્તક “સ્વામી શ્રી ભાસ્કરાનંદજી' (૧૯૫૩) અને અનૂદિત કૃતિ ‘મહાત્મા દેવેન્દ્રનાથ મજમુદાર' (૧૯૫૫)નાં કર્તા.
નિ.. લાખિયા રતિલાલ જીવનલાલ : ‘શહેનશાહ સાતમ એડવર્ડ (શાસ્ત્રી ભેલાદા ગણપતરામ સાથે, ૧૯૧૪)ના કર્તા.
નિ.. લાટસાહેબ: જુઓ, મૈયા જેઠાલાલ. લાદીવાળા રાજાભાઈ ખેરાજભાઈ (૧૦-૧-૧૯૨૩): નિબંધલેખક. જન્મ પોરબંદરમાં. ૧૯૪૭માં એલએલ.બી. પોરબંદરમાં વકીલાત. ‘ચિતન' (૧૯૬૨)માં એમણે આધ્યાત્મિક નિબંધો આપ્યા છે.
ચં... લામ જરબાઈ બાપુજી, ‘મલાની મહેરા’: નવલકથા “દાદી શેઠના દીકરો' (૧૯૧૪)નાં કર્તા.
નિ.વે. લાસ: કથાકૃતિ ‘નવીન નવરંગ'ના કર્તા.
નિ.. લાલચંદ લલુભાઈ : “ધના સાળીભદ્રજી જૈની નાટક' (૧૮૮૭) ના
પુસ્તકોનું વિશેષ વાચન.
એમની પાસેથી ધર્મ અને તત્વજ્ઞાન વિશના લખાના સંગ્રહા, “આત્મબોધ', “આત્મવિકાસને માર્ગ', ‘ામણ નારદ’, ‘પરમતિ પંચવિશતિ’, ‘સર્વકતા', ‘સ્વાનુભવદર્પણ” વગેરે મળ્યા છે.
નિ.વા. લાલભાઈ છોટાલાલ : નવલકથા 'દેવકુમાર' (૧૯૮૫)ના કર્તા.
નિ.વે. લાલવાણી જેઠા માધવદાસ (૮-૩-૧૯૪૫) : નાટ્યલેખક. જન્મ પાકિસ્તાનના કંડિયારામાં. ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ. મહધિ દયાનંદ હાઈસ્કૂલ, અમદાવાદમાં ગ્રંથપાલ.
એકાંકીસંગ્રહ ‘તારાં દુ:ખ મારાં છે' (૧૯૮૩) ઉપરાંત એમણે ‘સિંધી નાટયભૂમિ' (૧૯૮૨) પુસ્તક પણ આપ્યું છે.
ચં.ટો. લાલા પ્રકાશ નટવરલાલ (૭-૧૨-૧૯૪૭) : નાટકકાર. જન્મ
બનાસકાંઠાના દિયોદરમાં. ૧૯૬૬ માં મૅટ્રિક. ૧૯૭૮માં બી.એ. ૧૯૭૦માં પત્રકારત્વમાં ડિપ્લોમા. હાલ ગુજરાત રાજયના માહિતી ખાતામાં મદદનીશ પ્રકાશન નિરીક્ષક,
બાળનાટસંગ્રહ ‘ચાલ રમીએ નાટક નાટક' (૧૯૮૦) એન. ત્રિઅંકી નાટક ‘તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ' (૧૯૮૨) એમની પાસેથી મળ્યાં છે.
એ.ટી. લાલીવાળા ખુરશેદજી મહેરવાનજી : હાસ્યરસિક એકાંકી ગુસ્તાદ ઘામટ’ (૧૮૯૩) અને ‘મતલબ બહેરો' (૧૯૦૩)ના કર્તા.
નિ.વા. લાવ જરા : મૃત્યુHણે પોતાની સમૃદ્ધ સ્મરણસૃષ્ટિના થનાર લોપના
અનુભવને નજીકથી જોતા વૃદ્ધનું તીવ્ર સંવેદન આલેખનું રાજેન્દ્ર શુકલનું કાવ્ય.
એ.ટ. લિરિક (૧૯૨૮): મૂળે, “કૌમુદી’ ત્રિમાસિક, વર્ષ-૧ અને વર્ષ-૨માં
છપાયેલા, બળવંતરાય ક. ઠાકોરના નિબંધનું નજીવા ફેરફારવાળું પુસ્તકરૂપ. સ્વિલ્બર્ન પછીની અંગ્રેજી કવિતામાંથી ઉદાહરણ લઈ ઊર્મિકવિતાની પાશ્ચાત્ય વિભાવનાને સ્પષ્ટ કરવાને અને ઊર્મિકવિતાની પેટાજાતિઓ અનેક છે એમાંથી મુખ્યને દર્શાવવાને એમાં પ્રયત્ન કર્યો છે. વિરહ-શાક, ખેટક અને શાંતિ, આનંદ અને પ્રેમ, ઉત્સાહ-ભકિત-પ્રજ્ઞા અગમનિગમ - એમ ચાર વિભાગમાં ઊર્મિકવિતાનું દિગ્દર્શન કર્યું છે.
ર.ટી. લીના મંગળદાસ : જુઓ, પારેખ લીના મંગળદાસ. લીલુડી ધરતી- ભા. ૧-૨ (૧૯૫૭) : ચુનીલાલ મડિયાની પ્રયોગમાં
અરૂઢ નવલકથા. આલેખન કરતાં કથાવસ્તુને વિશેષ અને એની રૂઢિગત વર્ણનાત્મક રજૂઆતને સ્થાને સંવાદો વડે નાટયાત્મક રજૂઆત એ અહીં લેખકનું મુખ્ય ધ્યેય છે. એક સગર્ભા પરિણીતા પર પતિના અવસાન પછી આવનાર આગના કથાબીજમાંથી
કર્તા.
નિ..
લાલદાસ બિહારીદાસ: ‘પદસંગ્રહ' (૧૮૮૬)ના કર્તા.
નિ.. લાલન હિચંદ કÉરચંદ (૧૮૫૮, -): નિબંધકાર. જન્મ કચ્છમાંડવીમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ, ધર્મ અને તત્ત્વજ્ઞાન અંગેનાં
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૨૭
For Personal & Private Use Only
Page #539
--------------------------------------------------------------------------
________________
લીલેરો ઢાળ – લુહાર ત્રિભુવનદાસ પુરષોત્તમદાસ
આ હીં સંતુ ગાબર માંડણની મુખ્ય કથા જન્મી છે; પરંતુ ગુંદાસર ગામના પરિવેશ ફતે અનેક ગણકથાઓને તેમ મોટા પાત્રસમુદાયને વ્યાપમાં લતી આ કથા કાલપરાયણ નવલકથા બનવાની નમ ધરાવે છે. અલબત્ત, વ્યંજનાની અને સંકુલતાની માત્રા વધુ વાત તા સૌરષ્ટ્રના તળપદા ગ્રામજીવનના સમગ્ર અસબાબ સાથે ધબકતા એને તત્કાલીન કાલખંડ મર્યાદિત રીતે સામાજિક ન રહેતાં વૈશ્વિક બની રહ્યા હતા. તેમ છતાં આ લખનપ્રયાગ નવલકથાકારની નવલકથામાં રહેલી અપરંપાર શકયતાઓના ખ્યાલ આપ્યા છે.
.ટી. લીલા કાળ (૧૯૭૯) : પ્રિયકાંત મણિયારના મરણા ાર પ્રકાશિત
ગીતસંગ્રહ. ઇતર ગીતામાં ઘા" રાધાકૃપણને મિશ મુખ્યત્વે 'પ્રણયભાવ વ્યકત થયા છે; એમાં ઉમેપ કરતાં હથોટીને અનુભવ વધુ છે. આમ છતાં લયનું નામ અને રંગદશી ઉર્દકને કારાગ ગીતાને કયાંક બળ મળ્યું છે.
એ.ટી. ઉલુહાર કરસનદાસ ભીખાભાઈ, ‘નિરંકુશ’ (૧૨ ૮-'૧૯૪૨) : કવિ. વમ ભાવનગર જિલ્લાના રાણીવાડામાં આઠ ધોરણ સુધીને: અભ્યાસ. ૧૯૬૧-૬૨ માં જનિયર પી.ટી.સી. અત્યારે કાટકડા (જિ. ભાવનગર)માં પ્રાથમિક શિક્ષક.
લીલે અભાવ' (૧૯૭૪) એમના કાવ્યસંગ્રહ છે. ‘જય જવાન’ (૧૯૬૮) માં શૌર્યગીતો, “અરદાર રમૃતિ સૌરભ' (૧૯૭૭)માં સરદાર પટેલને અપાયેલી સ્મરણાંજલિઓ અને ‘હામ સ્વીટ રામ' (૧૯૮૩)માં ઘરવિષયક કાવ્યો છે; તો ‘હાંકારો' (૧૯૮૫) માં બાળકાવ્યો છે. “એક મૂઠી આકાશ (૧૯૮૫)માં અન્ય કવિઓની રચનાઓનું એમણે સંપાદન કર્યું છે.
સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર તરફથી ડૉકટર એવા લિટરેચરની માનદ ઉપાધિ. ૧૯૩૪ માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૪૧ માં મહીડા પારિતોષિક, ૧૯૧૫ માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૬૮ માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૬૭થી ૩પુરીની નગરરચનામાં કાર્યરત.
એક છેડે ગાંધીભાવનાને સ્પર્શે નર્યા વાસ્તવ કે ત્રિાત વાસ્તવને ભાવનિક ભાંય પર ઉતારતા અને બીજે છેડે અરવિંદવિચારના સ્પર્શ અધિવાસ્તવને તત્વનિષ્ઠ ભોંય પર ઉતારતા એક સફળ કવિ તરીકે, સુન્દરમ્ નું સથાન નિશ્ચિત છે. ઉપરાંત ભાષા અને અભિવ્યકિતની નવી ગુંજાશથી ગ્રામ કે નગરની ચેતનાને પ્રતિભાપૂર્ણ પાત્ર તથા પરિસ્થિતિથી સાકાર કરતા પ્રયોગશીલ વાર્તાકાર તરીકે અને મામિક દૃષ્ટિબિ૬ થી સાહિત્યને કે સાહિત્યના ઇતિહાસને ગ્રહતા સહૃદય વિવેચક તરીકે પણ એમનું સ્થાન ગાંધીયુગના સર્જકોમાં પ્રથમ પંકિતમાં છે. ગાંધીયુગના સાહિત્યને સૌન્દર્યનિષ્ઠ વિશપ સૌથી ઉત્તમ સ્વરૂપમાં એમના સાહિત્યમાં પગો છે.
‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો' (૧૯૩૩) સુન્દરમ્ ને પહેલો કાવ્યસંગ્રહ છે. એમાં ગાંધીરૌનિક તરીકે રસમાજના ઉત્થાન માટે સુધારાને આક્રોશ જોવાય છે. સમાજ ભણીના સંદેશ વિશે તે પ્રતિબદ્ધ હોવા છતાં કોયા ભગતના પ્રહારો રૂપે એમનાં ભજનોના ઢાળમાં કયાંક કયાંક સૌન્દર્યપ્રતિષ્ઠાની ચમત્કૃતિ આહલાદક છે. “કાવ્યમંગલા' (૧૯૩૩)માં વૃત્તબદ્ધ કાવ્યો, સૉનેટો અને ગીતો છે. ગાંધીવાદી અને સમાજવાદી વિચારસરાણીના સંયુકત દબાવમાંથી પ્રગતિશીલ ઉન્મે અહીં પ્રગટયા છે. એમાં, રાષ્ટ્રજાગૃતિનો ઉત્સાહ અને દલિતપીડિત પરત્વેને સમભાવ પ્રગટ છે; ને છતાં, કાવ્યોમાં કલાનિક વાસ્તવાભિમુખતા આકર્ષક છે. “વસુધા' (૧૯૩૯)માં કવિ સામાજિક વાસ્તવથી આગળ વધી વધુ અંતરંગતા અને સ્વાયત્તતા તરફ વળે છે, અને કવિતાનાં ઉત્તમ પરિણામ લાવે છે. '૧૩-૭ ની લોકલ' આ સંગ્રહની સિદ્ધરચના છે. ઇન્દ્રિયાનુરાગી અભિવ્યકિતમાં પ્રણયરસ અને શરણરસને વ્યંજિત કરતી કેટલીક કૃતિઓ પણ નોંધપાત્ર છે. 'યાત્રા' (૧૯૫૧) અરવિંદવિચાર અને દર્શનનું કવિતાની દૃષ્ટિએ સંસ્કૃત અને પ્રાકૃત બંને સ્વરૂપ દર્શાવે છે. આધ્યાત્મિક ઊર્ધ્વતા કાવ્યપરક ઊર્ધ્વતા સાથે સમાંતર રહી ન હોવાથી કૃતિઓનું વિષમ સ્તર ઊભું થયું છે; છતાં કેટલાંક સૉનેટ, ગીતે અને પ્રાર્થનાગીતમાં કવિની મુદ્રા અંકિત છે. 'કાવ્યમંગલા'ના 'કહીં ધુવપદ?'ને જવાબ “યાત્રા'માં “આ ધ્રવપદ' કાવ્યથી અપાયો છે; પરંતુ એમાં કવિ કરતાં વધુ શ્રદ્ધાવાન મનુષ્યનું ધ્રુવપદ હાથ ચડવું હોય એવું લાગે છે. ‘રંગ રંગ વાદળિયાં'(૧૯૩૯)માં એમનાં બાળકાવ્યો સંગૃહીત છે. આમ, એકંદરે વૈશ્વિક સમભાવની સામગ્રી અને અર્થપ્રધાન અભિવ્યકિતના વિશેષથી ગાંધીયુગની પ્રયોગશીલતા પ્રગટ થઈ એમાં આ કવિની કવિતાનું વિશિષ્ટ વ્યકિતત્વ છે. - સુન્દરમ્ ની ટૂંકીવાર્તાઓ સર્જનની ઊંચી ગુંજાશ પ્રગટાવે છે. ગાંધીવાદ અને પ્રગતિવાદની મિશ્ર ભોંય પર ગ્રામચેતના અને નગરચેતનાની કલાત્મક માંગણી કરતી, પુરોગામી વાર્તાના કલા
લુહાર ચીમનલાલ : એતિહાસિક નવલકથા 'મગધપતિ' (૧૯૩૮). અા નવલિકાસંગ્રહ ‘ગામધણી' (૧૯૪૨)ના કર્તા.
નિ.વા. લુહાર ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ, 'કોયા ભગત’, ‘ત્રિશૂળ',
મરીચિ', ‘સુન્દરમ્' (૨૨-૩-૧૯૮૮): કવિ, વાર્તાકાર, વિવેચક. જમ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાંમાતરમાં. સાત ચોપડી સુધી માતરની લેકલ બોર્ડની શાળામાં અભ્યાસ કર્યો. પછી અંગ્રેજી પાંચ ધોરણ સુધી આમદની શાળામાં અને એક વરસ ભરૂચની છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇગ્લિશ સ્કૂલમાં ગાળી, ભરૂચમાંથી વિનીત થઈ ૧૯૨૯માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે ‘ભાષાવિશારદ'ની ઉપાધિ પ્રાપ્ત કરી, ગૂજરાત વિદ્યાપીઠમાંથી
નાતક થયા. એ જ વર્ષે સેનગઢ ૨કળમાં અધ્યાપન. ૧૯૩૫ થી ૧૯૪૫ સુધી અમદાવાદની સ્ત્રીસંસ્થા જયોતિસંઘમાં કાર્યકર્તા તરીકે. ૧૯૪૫થી શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સકુટુંબ
સ્થાયી નિવાસ સ્વીકાર્યો. ઑગસ્ટ ૧૯૪૭થી ‘દક્ષિણા'ના તંત્રી. ૧૯૭૦માં જૂનાગઢમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૭૪માં આફ્રિકા-ઝાંબિયા-કેન્યા-મોરેશ્યસનો પ્રવાસ. ૧૯૭૫માં
પ૨૮: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #540
--------------------------------------------------------------------------
________________
લુહાર પરશોત્તમ બુલાખીદાસ- લેકસાગરને તીરે તીરે
સબને અને ભાષાકસબને પ્રયોગશીલ રીતે રૂપાંતરિત કરતી તથા વ્યંજનાને વિશેષ આશ્રય લેવા મથતી એમની વાર્તાઓ ગુજરાતી વાર્તાસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ‘હીરાકણી અને બીજી વાતો' (૧૯૩૮)માં ૧૯૩૧માં લખાયેલી “લૂટારા' નામની પહેલી વાર્તા ઉપરાંત ‘ગોપી’, ‘પૂનમડી’, ‘આ નસીબ’, ‘ગટ્ટી', “ભીમજીભાઈ’, ‘મિલનની રાત’ અને ‘હીરાકણી’ એમ કુલ આઠ વાર્તાઓ છે. “ખેલકી અને નાગરિકા(૧૯૩૯)માં ‘નાગરિકા', 'નારસિંહ અને “ખેલકી' જેવી વાર્તાઓમાં વિવાદાસ્પદ નીવડેલાં જાતીય નિરૂપણ સૌન્દર્યનિષ્ઠ રેખાને ઓળંગીને નથી ચાલતાં. “ખેલકી'માં તે પતિસમાગમ પર્વત પહોંચતી ગ્રામીણ નારીની ચિક્ષણાનો આલેખ સૂક્ષ્મ રીતે કલાત્મક છે. “પિયાસી' (૧૯૪૦)ની વાર્તાઓમાં ગ્રામીણ નારી કે અકિંચન વર્ગની કોઈ એક ઘટના કે એના પાત્રની આસપાસ કસબપૂર્ણ રીતે વાર્તાવિશ્વ ધબકી રહે છે. માજા વેલાનું મૃત્યુમાં સમાજના અભદ્રકમાં પ્રવેશી અંદરખાનેથી જે રીતે સમભાવપૂર્ણ અને તટસ્થ ચિત્ર દોર્યું છે એને કારણે એ સંગ્રહની ઉત્તમ વાર્તા બની છે. ‘માને ખોળે'ની કરુણ વ્યંજકતા અવિસ્મરણીય છે. ઉન્નયન' (૧૯૪૫) વાર્તાસંગ્રહમાં “ખેલકી અને નાગરિકા’ની પાંચ વાર્તાઓને સમાવી બીજી પાંચ વાર્તાઓ ઉમેરેલી છે. એમાં, ‘પ્રસાદજીની બેચેની અન્યાભાસ અને ઈશ્વરનિષ્ઠાના વિરોધમૂલક તંતુઓ પર ચમત્કૃતિ સર્જતી વાર્તા છે. ‘તારિણી' (૧૯૭૮). પાંડિચેરીના સ્થાયી નિવાસ પછી લખાયેલી કુલ ત્રીસ વાર્તાઓને સંગ્રહ છે. એમાં થોડીક અધૂરી વાર્તાઓ પણ છે; નાના નાના ટુકડાઓ પણ છે. આ બધી વાર્તાઓહાથે ચડેલા કસબની સરજત છે.
સુન્દરમ્ નું અભ્યાસ પૂર્ણ વિવેચનાનું પાસું પણ ઊજળું છે. ૧૯૩૧ના ગ્રંથસ્થ ગુજરાતી સાહિત્યની સમતલ સમીક્ષા કર્યા પછી ‘અર્વાચીન કવિતા' (૧૯૪૬) એમનો પ્રમાણિત ઇતિહાસગ્રંથ છે. એમણે દલપત નર્મદથી શરૂ કરી અર્વાચીન કવિતાના નાનામોટા ૩૫૦ જેટલા કવિઓની ૧,૨૨૫ જેટલી કૃતિઓને ઝીણવટથી વાંચી, અનેક સેરોમાં ગોઠવી, સહૃદય પ્રતિભાવથી યુકત અને તલગામી ઇતિહાસપ્રવાહ આપ્યો છે. એમનાં કેટલાંક મૌલિક અભિપ્રાયો-તારણો કીમતી બન્યાં છે. “અવલોકન' (૧૯૬૫) એમણે કરેલાં ગ્રંથાવલેકને સંગ્રહ છે. પૂર્વાધ પદ્યનાં અવ- લોકન અને ઉત્તરાર્ધ ગદ્યનાં અવલોકને આપે છે. આ સર્વ
નો અવલોકનો આપે છે. આ સવ અવલોકને પાછળ એમનું સર્જક વ્યકિતત્વ, એમની સૌન્દર્યદૃષ્ટિ અને એમનું વિશિષ્ટ સંવેદન પડેલાં છે. એમાં પુલમાં અને બીજાં કાવ્યોથી માંડી હિડોલ સુધીને તેમ જ ‘સોરઠી બહારવટિયા’ - ભા રથી માંડી ‘ઈશાનિયો દેશ' (‘ભાંગ્યાના ભેરુ) સુધીને અવલોકન-પટ વિવિધ વિવેચનમુદ્રા દર્શાવે છે. એમને વિચારસંપુટ રજૂ કરતા ત્રણ ગદ્યગ્રંથો પૈકી “સાહિત્યચિંતન' (૧૯૭૮) અને સમર્થના (૧૯૭૮) સાહિત્યવિષયક છે. “સાહિત્યચિંતન'માં વિવિધ તબક્કો લખાયેલા સાહિત્ય અંગેના ચિંતનલેખો છે, જેમાં લેખકના ચિત્તના વિકાસની છબી ઉપસે છે અને વિચારદર્શનનું વિસ્તરતું વર્તુળ જોઈ શકાય છે. એમના સાહિત્યચિંતન પાછળ સત્ય અને સૌંદર્યના નિર્માણને પ્રાણપ્રશ્ન પડેલ છે. ‘સમર્ચના'માં સાહિત્યિક વ્યકિતઓને કેન્દ્રમાં રાખી લખાયેલા લેખો છે; જેમાં સાહિત્ય-
વિભૂતિઓને ભિન્નભિન્ન રૂપે અંજલિઓ અપાયેલી છે. આ લેખમાં અંગત ઉમાં અને ભાવ આસ્વાદ્ય છે. દયારામ, દલપત, કલાપી, કલાન્તથી માંડીને ગાંધીજી, કાલેલકરને એમાં સમાવેશ છે.
વાસની પૂણિમા' (૧૯૭૭) લેખકની ગંભીર અગંભીર ભાવ લખેલી નાની-મોટી નાટદ્યરચનાઓને સંગ્રહ છે. આમાંની ઘણી રચનાઓ સ્ત્રીસંસ્થા માટે લખાયેલી છે; એમાં હાસ્યની સાથે વિવિધ ભાવો ગૂંથ્યા છે. છેલ્લું મુકાયેલી બે અનૂદિત નાટકૃતિઓમાંથી એક તે આયરિશ કવિ ડબ્લ્યુ.બી. યેટ્સની કૃતિને પદ્યાનુવાદ છે. ‘પાવકના પથ' (૧૯૭૮)માં વાર્તામાં કે કવિતામાં કે નિબંધમાં જે આવી શકે તેવું ન હતું તેને લેખકે અહીં ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે. વ્યાધિથી સમાધિ સુધીની પાંખા કથાનકની આ કથા બે ભાગમાં વહેંચાયેલી આત્મવૃત્તાંતરૂપે છે. કેટલાક ગદ્યખંડે આસ્વાદ્ય બન્યા છે. ‘દક્ષિણાયન' (૧૯૪૧) દક્ષિણ ભારતના પ્રવાસનું પુસ્તક છે. સ્થલ સામગ્રી, સંસ્કૃતિ સામગ્રી અને સમાજ સામગ્રીનો ઉપયોગ કરતા આ પ્રવાસના આધારે કંતાયેલા કેટલાક રમ્ય ગદ્યતંતુઓ મહત્ત્વના છે. ‘ચિદંબરી' (૧૯૬૮) લેખકના વિવિધ વિષયના અને વિવિધ અનુભવના ગદ્યલેખેને તથા અનૂદિત કૃતિઓને સંગ્રહ છે. તંત્રી, વાર્તાત્મક લેખે અને ચિંતનપ્રધાન નિબંધોની આ પ્રકીર્ણ સામગ્રીમાં ગુણસંપત્તિ છે. “શ્રી અરવિંદ મહાયોગી' (૧૯૫૦) ટૂંકું જીવનચરિત્ર છે.
ગોવિંદસ્વામીની રચનાઓને કાવ્યસંગ્રહ 'પ્રતિપદા' (અન્ય સાથે, ૧૯૪૮) એમનું સહસંપાદન છે. | ‘ભગવાજકીય (૧૯૪૦), 'મૃછકટિક' (૧૯૪૪), “અરવિંદ મહધિ' (૧૯૪૩), “અરવિંદના ચાર પત્રો' (૧૯૪૬), “માતાજીનાં નાટકો' (૧૯૫૧), “સાવિત્રી' (૧૯૫૬), “કાયાપલટ' (૧૯૬૧), ‘પત્રાવલિ' (૧૯૬૪), ‘સુંદર કથાઓ' (૧૯૬૪), 'જનતા અને જન' (૧૯૬૫), ‘સ્વપ્ન અને છાયાઘડી' (૧૯૬૭), ‘પરબ્રહ્મ અને બીજાં કાવ્યો' (૧૯૬૯), ઐસી હૈ જિદગી' (૧૯૭૪) વગેરે એમણે કરેલા અનુવાદો છે.
ચ.ટી. લુહાર પરત્તમ બુલાખીદાસ : ભકતની વાણી'- ભા. ૧, ૨ (૧૯૨૨, ૧૯૨૮)ના કર્તા.
નિ.વા.
લેક એડવર્ડ: ‘ગુજરાતી વ્યાકરણના સિદ્ધાંતો' (૧૮૭૫)ના કર્તા.
નિ.વી. લેબિરિન્થ: ઘટનાને નહીંવત્ કરી વિચ્છિન્ન વાસ્તવિકતા પર ભાષાસંદર્ભ રચતી કિશોર જાદવની ટૂંકીવાર્તા.
ચંટો. લેલે લક્ષમણ ગણેશ : કાવ્યસંગ્રહ ‘પદ્યમંજરી'ના કર્તા.
નિ.વા. લેકસાગરને તીરે તીરે (૧૯૫૪) : સમાજમાંથી મળેલાં યાત્રા
અને પ્રસંગોને રજૂ કરતું ઈશ્વર પેટલીકરનું પુસ્તક. પહેલો ખંડ સત્તર પાત્રોને છે; એમાંથી ઘણાંખરાં સ્ત્રીપાત્ર છે. એનું લેખન
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૨૯
For Personal & Private Use Only
Page #541
--------------------------------------------------------------------------
________________
લેકિસાહિત્યનું સમાલોચન – વકીલ ગણેશજી જેઠાભાઈ
લોહાણા રુદ્રદર્પ : કથાકૃતિ ‘જીવનની જવાળાઓ' (૧૯૪૧)ના કર્તા.
નિ.વા. લેહી વરસતા ચંદ્ર: સળિયા, બારી, રાંક જવાં પ્રતીકાની સૂચકતા વચ્ચે કમલની ખુલ્લાપણાની ભીતિને નિરૂપતું મહેશ દવનું એકાંકી.
ચં..
લોહીની સગાઈ : ઈશ્વર પેટલીકરની પ્રસિદ્ધ ટૂંકીવાર્તા. અહીં ગાંડી દીકરી પરત્વેની માતૃત્વની ઉત્કટતાનું છેવટે ઉન્મજાતામાં થતું પરિવર્તન લક્ષ્ય બન્યું છે.
ચ.ટા. લોહીનું ટીપું : જયંત ખત્રીની આ ટૂંકીવાર્તામાં વંશાનુગત મળેલા સરકારની કેદનું સૂક્ષ્મ cલંકાનાથી નિરૂપણ થયું છે.
ચં.ટો.
લગ્ન, પ્રેમ, સાસરાના પ્રશ્નોની આસપાસ થયું છે. બીજો ખંડ રિા જોર પ્રસંગોને છે. સામાજિક, રાજકીય, ધાર્મિક પ્રવાહનું એમાં વિશ્લેષણ નિરીક્ષણ છે. પ્રજાની નબળાઈઓ અને સમાજની બદીઓનાં આ ચિત્રો પાછળ સુધારણાનું ધ્યેય છે. લોકહિતચિંતક તરીકે આ લેખક પાત્રો ને પ્રસંગોને કોઈ પણ કલાઘાટ આપવાની. ખેવના કર્યા વગર સીધેસીધાં રજૂ કરે છે, તેમ છતાં વાર્તાતત્ત્વ કયાંક કયાંક નોંધપાત્ર બન્યું છે.
ચં.ટો. લોકસાહિત્યનું સમાલોચન (૧૯૪૬) : ઝવેરચંદ મેઘાણીએ ૧૯૪૩ -માં હક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાને ઉપક્રમે લોકસાહિત્ય પર આપેલાં પાંચ વ્યાખ્યાનોને ગ્રંથ. કમ્ ભાષાના સાહિત્ય- સીમાડા’, ‘ગુજરાતનું લોકસાહિત્ય પ્રકટાવનારાં સંસ્કારબળો', ‘કડી પાડનારાઓ’, ‘સ્વતંત્ર અને સજીવન સ્ત્રોત’ અને ‘સર્વતોમુખી સમુલ્લાસ’-એ અહીં વ્યાખ્યાન-વિષયો છે. પ્રથમ વ્યાખ્યાનમાં કથ્ય ભાષાના સાહિત્યને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂકીને પ્રાંતપ્રાંતના લોકસાહિત્યની તુલનાત્મક રીતે વિચારણા થઈ છે; બીજા વ્યાખ્યાનમાં લોકસાહિત્યને જન્મ આપનારી તળપદી સેરડી સંસ્કારિતાનો પરિચય અપાયો છે; ત્રીજા વ્યાખ્યાનમાં ગુર્જર લોકસાહિત્યના અન્વેષણ વિવેચનનો ઇતિહાસ છે; ચોથા વ્યાખ્યાનમાં લોકકવિતા અને કવિસજિત કવિતાના નિરૂપણમાં રહેલા ભેદ દર્શાવાયો છે; તો પાંચમાં વ્યાખ્યાનમાં લોકસાહિત્યના વિવિધ પ્રકારોનું દિગ્દર્શન છે. આ વ્યાખ્યાનમાં લેખકનો લકસાહિત્ય પ્રત્યેને પક્ષપાત વિશેષરૂપે પ્રગટ થતે દેખાય, છતાં લોકસાહિત્યના સ્વરૂપની આટલી વ્યવસ્થિત ચર્ચા ગુજરાતી સાહિત્યવિવચનમાં એ પૂર્વે કે પછી થઈ નથી એ દૃષ્ટિએ આ ગ્રંથનું ઘણું મૂલ્ય છે.
જ.. લોકસાહિત્ય શબ્દકોશ (૧૯૭૮) : જેઠાલાલ ત્રિવેદી અને મંગલાગૌરી ત્રિવેદીએ સંપાદિત કરેલા આ કોશમાં ચારેક હજાર ઉપરાંત શબ્દોને વર્ગીકૃત કરીને ગોઠવ્યા છે ઉપરાંત પુરવણીમાં લક- સાહિત્યનાં સ્વરૂપને લગતા શબ્દો પણ મૂકયા છે. ઉપલબ્ધ સમગ્ર લોકસાહિત્યને તપાસી જે શબ્દો અહીં લીધા છે તે દરેકની સુલભ વ્યુત્પત્તિ, એને અર્થ, અંગ્રેજીમાં પણ એને અર્થ અને મૂળ સાહિત્યકૃતિની નોંધ આપ્યાં છે. અહીં શબ્દચયન પાછળ સાહિત્યપ્રકારના વૈવિધ્યથી માંડી પ્રદેશ અને બોલીનું વૈવિધ્ય જોવાય છે.
ચં.ટો. લોખંડવાલા મુહમ્મદ એફ. : ચરિત્રલક્ષી પુસ્તક “હજરત મુહમ્મદ (૧૯૩૫), બાળપયોગી કથાકૃતિ ‘મહમુદ બેગડો' (૧૯૩૭) તથા ફારસી સાહિત્યનો ઇતિહાસ' (૧૯૪૮)ના કર્તા.
નિ.વા. લેધિયા (હાજી) સુલેમાન શાહમહમ્મદ : “પૃથ્વીની પ્રદક્ષિણા' વગેરે પ્રવાસકથાઓના કર્તા.
ર.ર.દ.
વકાણી એલ. એમ. : પદ્યકૃતિ ‘દશઘેલા ગાંધીજીના છઠ્ઠીના લેખ (૧૯૩૦)ના કર્તા.
મૃ.મા. વકીલ અનંત : નવલકથાઓ ‘દેશના દુશ્મન (૧૯૩૮) અને ‘જીવતું હાડપિંજર' (૧૯૪૮); ત્રિઅંકી સચિત્ર નાટક ‘રાજા ભરથરી' (૧૯૪૧); બહારવટિયાવિષયક વાર્તાકૃતિઓ “જોગીદાસ ખુમાણ (૧૯૩૬), ‘કાદુ મકરાણી' (૧૯૩૬), ‘મોવર સંઘવાણી' (૧૯૩૬), ‘રામવાળો' (૧૯૩૬), “ભીમ જાટ’ (૧૯૩૬) તથા પ્રવાસપુસ્તક ‘ભારતની તીર્થયાત્રા' (અન્ય સાથે, ૧૯૬૮)ના કર્તા.
મૃ.મા. વકીલ અમૃતલાલ કૃપાશંકર : નવલકથા ‘મહારાજા રાવ ઘણ’ (૧૮૯૭)ના કર્તા.
મૃ.મા. વકીલ અમૃતલાલ પ્રેમજી : નવરાકથા દુર્ગાશંકર દીવાન' (૧૯૦૨) - કતી.
મૃ.મા. વકીલ કુંવરજી કલ્યાણજી (૧૮૬૭, ~): નાટકાર, ગદ્યલેખક. જન્મ કેરા (કચ્છ)માં. વકીલાતનો વ્યવસાય.
એમની પાસેથી ગદ્યપદ્યમિશ્ર કૃતિઓ ‘ચંદ્રબા અને બેચરસિંગ’, ‘કરછ મુંદ્રામાં મરકીને ઉપદ્રવ’, ‘હડહડતી હલાકી'- ભા. ૧ (૧૯૦૦) તેમ જ ત્રિઅંકી નાટક 'નંદસેન અને દીપમણિ મળ્યાં છે.
મૃ.મા. વકીલ કેશવજી જેરામ: ચરિત્રકૃતિ જૂનાગઢના રાજા રા મંડલિક’ (૧૯૧૨)ના કર્તા.
મૃ.મા, વકીલ ગણેશજી જેઠાભાઈ (૧૯મી સદીના ઉત્તરાર્ધ) : લીંબડીના વતની.
૫૩૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #542
--------------------------------------------------------------------------
________________
વકીલ જહાંગીર જે. –વકીલ રમણલાલ નરહરિલાલ
વકીલ ફાજલ પ્રધાન : ભજનનાં રસદર્શન કરાવતી કૃતિ ભજનભાવાર્થ' (૧૯૭૨)ના કર્તા.
મૃ.માં, વકીલ બંસીલાલ છોટાલાલ: નવલકથા 'સુરતની સહેલ' (૧૯૧૫) ના
કર્તા.
મુ.મા.
એમણે “કૌતુકમાળા અને બોધવચન'- ભા. ૧ (૧૮૮૫) નામનું પુસ્તક આપ્યું છે. આ ટુચકાસંગ્રહમાં ટુચકા પ્રકારની ૧૦૧ કથાઓ છે. એની લોકપ્રિયતાને કારણે આ પુસ્તકનાં ‘ઇન્ડિયન ફોકૉર' (૧૯૦૩) નામે અંગ્રેજીમાં ઉપરાંત હિન્દી, બંગાળી અને મરાઠીમાં પણ ભાષાંતરો થયાં છે.
ચિ.ટી. વકીલ જહાંગીર જે.: બાળસાહિત્યકૃતિ 'ઢેડની બાળક' (૧૯૩૨)ના કત.
મુ.મા. વકીલ જીવનલાલ નાથાલાલ : નવલકથા 'રાજલક્ષ્મી’ના કર્તા..
મૃ.મા. વકીલ ઝીણી રચશાહ : નવલકથા “સાચી પણ કાચી' (૧૯૨૩) નાં કર્તા.
મુ.માં. વકીલ ડાહ્યાભાઈ મે. : ભાગ-ગરૂડ સંવાદ સ્વરૂપની પદ્યકૃતિ ‘ઘટસ્ફોટ' (૧૯૫૭)ના કર્તા.
મુ.મા. વિકીલ દયાળજી રણછોડદાસ : નવલકથા 'વણિકવિદ્યાની વાતો'- ભા. ૧ના કર્તા.
મૃ.માં. વકીલ મૂરખાન અમરખાન : નવલકથા ‘ગવહરજાને અથવા અલબેલી નાર' (૧૯૧૧)ના કર્તા.
મૃ.મા. વકીલ નૃસિંહરામ શંકરલાલ : નવલકથા નેહનું કાતિલ સ્વરૂપ યાન ખૂન' (૧૯૨૪)ના કર્તા.
મૃ.મા. વકીલ પરમાનંદદાસ ગિરધરલાલ : નવલકથા ‘પાતાળની પ્રેમદા' (૧૯૦૫)ના કર્તા.
મૃ.માં. વકીલ પુષ્પા રમણ (૧૪-૯-૧૯૦૮) : કવિ, ચરિત્રકાર, સંપાદક, ૧૯૩૧માં ગુજરાતી વિષય સાથે બી.એ. મુંબઈની મોડર્ન હાઈસ્કૂલમાં આચાર્યા. પછીથી નિવૃત્ત.
એમની પાસેથી ચરિત્ર મીરાંબાઈ' (૧૯૩૬), કાવ્યસંગ્રહ ‘ત્રિવેણી' (૧૯૪૧) તેમ જ સહસંપાદિત વાર્તાસંગ્રહ’ (રમણ વકીલ સાથે, ૧૯૩૫) મળ્યાં છે.
મૃ.માં. વકીલ પ્રસન્નવદન ન. : સંશોધક-વિવેચક. એમ.એ., પીએચ.ડી.
એલ.ડી. આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં ગુજરાતી ભાષાસાહિત્યના પ્રાધ્યાપક. પછીથી કલકત્તા-નિવાસ.
એમની પાસેથી શોધપ્રબંધ કવિ પ્રેમાનંદની સંદિગ્ધ કૃતિઓ (૧૯૫૧) ઉપરાંત ‘સવિયેટ શિક્ષણ'(૧૯૪૫) જેવાં પુસ્તકો મળ્યાં છે.
મૃ.મા.
વકીલ ભૂપેન્દ્ર ઠાકોરલાલ (૨૨-૮-૧૯૨૩) : નવલકથાકાર, કવિ,
સંપાદક. જન્મ વતન કઠોર (સુરત)માં. ૧૯૪૨ માં મૅટ્રિક. ૧૯૪૮ -માં બી.એ. ૧૯૬૨ માં એમ.એ. ૧૯૪૮ થી ૧૯૫૧ સુધી સુરતમાં ‘ગુજરાતદૈનિકના સાહિત્યવિભાગમાં. ૧૯૫૦થી શિક્ષક અને પછી આચાર્ય. ‘અભિલાષ’ના સંપાદક.
એમની પાસેથી નવલકથા 'પ્રીતમના કેટલાક પત્રો' (૧૯૫૦), કાવ્યકૃતિ ‘શાંતિદૂત' (૧૯૫૮), ચરિત્ર “આદર્શમૂર્તિ મારાજી દેસાઈ (૧૯૬૭) તથા ગુજરાતી ભાષાનું વ્યાકરણ' (૧૯૭૦) જેવાં પુસ્તકો મળ્યાં છે. વનફૂલ' (૧૯૭૪) એમનું સંપાદન છે.
મૃ.મા. વકીલ મુહૂંદજી દલપતરામ (૧૮૭૪) : જન્મ અંજાર (કચ્છ)માં. એમની પાસેથી નવલકથા ‘સવાઈહિ બહાદર’ મળી છે.
મૃ.મા. વકીલ રણછોડલાલ એમ. : “કાવ્યામૃત વાણી' (૧૯૧૬)ના કર્તા.
મૃ.માં. વકીલ રત્નેશ્વર ભવાનીશંકર : ચરિત્રો ‘શ્રી માતાજી' (૧૯૪૧) અને
સ્વામી આત્માનંદ સરસ્વતી' (૧૯૪૭) તથા નવલકથાઓ ‘મારો દેશ' (૧૯૨૫), 'ગૃહદાહ', 'પ્રણય-પંક', “સૈનિકની સુંદરી' તેમ જ ‘ટૂંકીવાર્તાઓ'ના કર્તા.
મૃ.મા. વકીલ રમણલાલ નરહરિલાલ(૧૧-૧૨-૧૯૦૮, ૭-૩-૧૯૭૫) :
કવિ, નાટયકાર, વાર્તાકાર, સંપાદક. જન્મ ભરૂચમાં. પ્રાથમિક શિક્ષણ ગોધરામાં. માધ્યમિક શિક્ષણ નડિયાદ, નાસિક અને ભરૂચમાં. ઉચ્ચ શિક્ષણ મુંબઈની વિલ્સન કોલેજમાં. ૧૯૩૧માં અંગ્રેજી-ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૩૩માં એ જ વિષયોમાં એમ.એ. મુંબઈમાં પોતે સ્થાપેલી મોડર્ન હાઈસ્કૂલના આચાર્ય. મુકુર’ માસિકના તંત્રી.
એમણે પ્રણયકાવ્યો' (૧૯૩૨), ‘ચિત્રલેખા' (૧૯૩૯), ‘અંતિમા' (૧૯૪૭) જેવા કાવ્યગ્રંથે આપ્યા છે. આ ઉપરાંત ટુનાઈટ શેડોઝ એન્ડ ટુ યુરોપ' (૧૯૭૫) નામે અહિંસા, શાંતિ, પ્રેમ ને માનવતા વિષયક એમને અંગ્રેજી કાવ્યસંગ્રહ છે. આ સંગ્રહનું “ટુ યુરોપ” ચારસો પંકિતનું સુદી,યુરોપને કેન્દ્રમાં રાખીને બીજા વિશ્વયુદ્ધને ઉપલક્ષનું કાવ્ય ૧૯૪૨ માં અલગ પ્રગટ થયેલું. સૌનેટ, ગઝલ, મુકતક, ગીત, સુદીર્ઘ કાવ્ય આદિ પ્રકારોમાં વિષયની વિવિધતા, છંદપ્રભુત્વ, શિષ્ટ ભાવ, હૃદયની સચ્ચાઈ સાથે કયાંક તેજસ્વી કવિત્વ જણાય છે. અંગ્રેજી કાવ્યોય એમની અંદ-શકિત અને સુઝનાં પરિચાયક છે.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૩૧
For Personal & Private Use Only
Page #543
--------------------------------------------------------------------------
________________
વકીલ રસિકલાલ મ.-- વડવાનલ
વગડો : ભરત નાયકની ટૂંકીવાર્તા. વગડો અને એના વિવિધ પરિવશે.
વરચે બુટ્ટી ઘડી વાંદરા-વાંદરીનાં મોતથી માંડી દાવાનલ ! વિસ્તરતા વર્તુળમાં પોતાને નિ:શેષ થતા જુએ છે એનાં વિશિષ્ટ વાર્ણન એમાં આલેખાયાં છે.
વજાણી ચીમનલાલ હરજીવનદાસ : નવલકથાઓ ‘ચંદ્રસિહ અને
ચંદ્રમુખી યાને સત્યાની સભ્યતા અને પતિવ્રતાના પ્રભાવ' (૧૯૧૬) તેમ જ ‘રમાકાંત (૧૯૧૬) તથા પદ્યકૃતિ ‘હદયઝરણાં' (૧૯૪૨)ના
ફર્તા.
વાણી શામળદાસ લક્ષણદાર : “કાવ્ય ત્રિવેણીકા'- ભા. ૧ વાળી કામળાદા (૧૯૦૪) ના કર્તા.
મૃ.મા. વજ માતરી : જુઓ, અલવી વજીરુદ્દીન સઆદુદ્દીન. વઝીર ગુલામહુસેન કાસમભાઈ : જીવનપ્રાંગાના રાંગ્રહ ‘ઝબકતા
જીવનપ્રસંગો' (૧૯૫૪) ના કર્તા.
‘ફરતંત્ર અને નાટયકલા' (૧૯૩૨) અને ‘વા નાટક' (૧૯૩૪) નામક સંગ્રહ માં તેનો અભ્યાસી અને એકાંકીનાટયકાર રૂપે દેખાય છે. એમાં ‘નાટયકલા' નામના બા પાનના વિસ્તુત. લેખમાં એમણે નાટયકલાનાં વિવિધ પાસાંને અભ્યાર કર્યો છે; તા “ફરતંત્ર', પટના ખાડા', ‘ભાવનાની ભીંત’ અને ‘ભવ સુધારવા સમાજની ખાસિયતાનું પ્રતિબિંબ પાડતાં અભિનય નાટકો છે. એમાંય છપા અને બે પ્રવેશવાળું, રૂઢિચુસ્ત ધર્મનિષ્ઠ માનસ સમેત બાળલગ્નનિધિક વરવાળું, ધૂળ-હળવા કટાક્ષમય (હાસ્યથી સભર એકાંકી ‘મવ સુધારવા’ વધુ રંગમંચીય યોગ્યતા ધરાવે છે. આ ત્રણેયમાં સ્ત્રીપાત્ર નથી. આને મુકાબલે એકાંકી ‘ફરતંત્રમાં દીર્ઘસૂત્રી રાંવાદ અને ચર્ચાપાચર્યથી શિથિલતા આવી છે. ‘રાનંદા' (૧૯૪૪) એમની લઘુનવલ છે. ‘સાહિત્યરત્ન'- ભા. ૧-૨-૩ (૧૯૩૩), ‘કિશાર વાચનમાળા'ભા. ૧-૨-૩ (૧૯૩૯), ‘વાર્તાસંગ્રહ' (પૃ:પાબહેન વકીલ સાથે, ૧૯૪૩), ‘નવી કવિતા' (મનસુખલાલ ઝવેરી સાથે, ૧૯૫૨) તેથી, અંગ્રેજી ‘સિલેકટેડ વર્સ' (૧૯૩૯) એમનાં વિવિધ સંપાદન છે.
ધ.મા. વકીલ રસિકલાલ મા.: ‘ગુજરાત’, ‘શાળાપત્ર’ અને ‘બુદ્ધિપ્રકાશ'ના તંત્રી.
એમણે પોતાના દાદા સ્વ. હરિલાલ દામોદરદાસ વકીલ રસંક્ષિપ્ત જીવનચરિત્ર તળપદી પ્રતિભાનું નૂર' (૧૯૬૪) આપ્યું છે.
મૃ.મા. વકીલ વિદ્યાબહેન : ૧૯૬૧ માં અન્ય સાથે લખેલી દીકરીને પ્રેમ
અને બીજી વાતો', ‘ધુકુળદીપક અને બીજી વાતો', “સોનાનાં કંકણ અને બીજી વાતા’ વગરે બાળસાહિત્યની કૃતિઓનાં કર્તા.
મુ.મા. વકીલ શહેરમાં કેખુશરૂ : નવલકથા “ફેલારીશ' (૧૯૨૦)નાં કર્તા.
મૃ.મા. વકીલ શ્યામજી હરિરામ : 'ઝારાનું યુદ્ધ અને કરછની શર્યકથા (૧૯૩૫)ના કર્તા.
મૃ.માં. વકીલ સાકરલાલ ડાહ્યાભાઈ : રોપ-અમેરિકાના પ્રવાસ' (૧૯૨૧) -ના કતી.
મૃ.માં. વકતા પ્રવીણ : નાટક ‘ભારતના લાલ' (૧૯૪૯) તથા નવલકથા ‘પૂનીત પગલું' (૧૯૫૦)ના કર્તા.
મુ.મા. વકતાણાકર ભીમભાઈ : નવલકથા “સતી જસમા' (૧૯૩૮)ના કર્તા.
મુ.મા. વકગતિ : જુઓ, મડિયા ચુનીલાલ કાળિદાસ. વખારિયા મનેજ ગિરધરલાલ: નવલકથા 'મૃગજળ' (૧૯૬૨)ના કર્તા.
મુ.મ.
વઝીરાણી કાશમીરાબહેન: પૂર માતાના જીવન અને કવનને નિરૂપતું, સંતવાણી ગ્રંથાવલ- ૧૯ મું ચરિત્ર ‘લ્ય શ્રી માતા (૧૯૮૩) નાં કર્તા.
૨.ર.દ. વડગામા મંજુલા: પ્રવાસકથા “જાયું મેં યૂરોપ' (૧૯૬૬)નાં કર્તા.
૨.ર.દ. વડલા (૧૯૩૧) : કૃષ્ણલાલ શ્રીધરાણીએ વીસ વર્ષની વયે રચેલું નાટક, એમાં કાવ્યતત્ત્વ, નાટ્યતત્ત્વ, સંગીત અને નૃત્યને. સમન્વય થયો છે, તેથી નાટકની બાળભોગ્યતા વધી છે. વડલ'ની સૃષ્ટિમાં વૃક્ષે છે, પુષ્પ છે, સમીર છે, ગ્રહો અને નક્ષત્રો છે, મેઘ છે, ઝંઝાવાત છે. આ બધા પદાર્થો અહીં સચેત પાત્ર તરીકે વર્તે છે. એ સૃષ્ટિમાં ભથવારી અને બાળકો પણ છે. પરંતુ આ નાટકમાં કોઈ રૂપક હોવાની સંભાવના જણાતી નથી. ઝંઝાવાત એ પ્રકૃતિની એક શકિત છે, તો વડલે તેની બીજી શકિત છે. આ બંને શકિતઓ એકબીજા સાથે ટકરાય છે. વડલે પરાજિત થાય છે પણ પરાધીન થતો નથી; તેથી એને પરાભવ ભવ્ય લાગે છે. આ નાટક અનેકવાર ભજવાયું છે. એના પૂર્વાર્ધમાં કાર્યવેગ થોડો છે, તેમ જ એના કથાઘટકો પરસ્પર નિ:શેષપણ સંયોજાયા જણાતા નથી. આમ છતાં, ટાગોરના ‘ડાકઘર'ની જેમ આ નાટક અને એની ભજવણી દરેક વયનાં પ્રેક્ષકોને આકર્ષે છે.
વૃ.૫. વડવાનલ (૧૯૬૩) : ધીરુબહેન પટેલની નવલકથા. અનાથ અંજના
એનાં બાને ત્યાં અભ્યાસાર્થે આવે છે અને ફૈબાની સમવયસ્ક પુત્રી રેખા અંજનાની ઈર્ષ્યાને ભોગ થઈ પડે છે. અંજનાથી ત્રસ્ત એવી રેખાને ઉછેર રેખા પાસે અંજનાના ખૂનનું પગલું ભરાવ છે. જેલમાં રહેતી રેખા કોઈને મળવા ઉત્સુક નથી. પોતાની બાળકીને ખરી વિગતો મળી રહે એ હેતુથી પોતાના અંતરમાં ઊઠેલી
૫૩૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #544
--------------------------------------------------------------------------
________________
વડેરા બાવચંદ માવજી –વરેડિયા મોતીભાઈ રામજીભાઈ
જવાલારૂપી વેદનાની ગાથા એ સાધ્વીજીને ડાયરીરૂપે આપે છે. એક નારીના ચિત્તની મનોવ્યથા અહીં કેન્દ્રમાં છે. મનોવૈજ્ઞાનિક કથાવરવાળી નવલકથા તરીકે આ કૃતિ ઉલ્લેખનીય છે.
બ.જા. વડેરા બાવચંદ માવજી : સત્તર વાર્તાઓનો સંગ્રહ ‘ખંડિત માળખાં | (૧૯૪૪)ના કર્તા.
તે ખૂલે જ છે, પણ સાથે વતનની આદિવાસી પ્રજાની ગરીબી, ભૂખમરો, અજ્ઞાન, વહેમ, લાચારી, ઇમાનદારી, એમના પર થતા જુલમ-સિતમ, એમના હરખશોકની આદું-વેદનશીલ હૃદયમાં અંકિત છબિ પણ ઊપસે છે. કૃતિનું સર્જક ગદ્ય નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે.
દ,વ્યા. વનેચર : જુઓ, આચાર્ય હરિનારાયણ ગિરધર, વમળનાં વન (૧૯૭૬) : જગદીશ જોષીને, ‘આકાશને અનુગામી કાવ્યસંગ્રહ. અહીં કુલ ૧૧૪ કૃતિ છે; એમાં સત્તાવન ગીત છે અને બાકીનાં અછાંદસ, ગઝલ અને છંદોબદ્ધ કાવ્યો છે. આધુનિક અને તળપદા સંવેદનનું ક્યાં રસાયણ થયું છે ત્યાં કેટલીક સારી રચનાઓ મળી છે. ગદ્યકાવ્યોમાં પણ ક્યારેક સારું પરિણામ આવ્યું છે. એક હતી સર્વકાલીન વારતા” આ સંગ્રહની નીવડેલી ગીતરચના છે.
ચં.. વરતિયા ગણેશરામ છગનરામ : દલપતશૈલીના વિષયોને નિરૂપતી પદ્યકૃતિ ‘હિતશિક્ષાવળી' (૧૯૧૪) તથા ‘લઘુ પિંગળ પ્રવેશ (૧૯૩૧) ઉપરાંત ગીતાના નવા અધ્યાયોને માત્રામેળ છંદોમાં કરેલ અનુવાદ ‘ગીતા અમૃતસાગર' (૧૯૨૭)ના કર્તા.
વરતિયા બાલુરામ મૂળદાસ: પદ્યકૃતિ 'નવો જમાન અને આત્મજ્ઞાન' (૧૯૩૧)ના કર્તા.
વડોદરિયા ભૂપતભાઈ છોટાલાલ (૧૯-૨-૧૯૨૯) : નવલકથાકાર, નિબંધકાર. જન્મ ધ્રાંગધ્રામાં. ૧૯૪૬માં બી.એસસી. ‘લેકશકિતમાં કામ કર્યા પછી ૧૯૫૫ થી ‘ફૂલછાબ'ના મુખ્ય તંત્રી. ‘સંદેશમાં ન્યૂઝ એડિટર તરીકેની અને ‘ગુજરાત સમાચારમાં સહાયક તંત્રી તરીકેની કામગીરી. ૧૯૮૨થી ૧૯૮૬ સુધી ગુજરાત સરકારમાં માહિતી નિયામક. સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્યના એકવારના અધ્યક્ષ. હાલ સમભાવ' દૈનિકના તંત્રી. ‘પ્રેમ એક પૂજા' (૧૯૭૯) જેવી અનેક નવલકથાઓ એમના નામે છે. 'કસુંબીને રંગ' (૧૯૫૨), ‘જીવન જીવવાનું બળ’ (૧૯૫૫), ‘અંતરનાં રૂપ' (૧૯૫૮) એમના વાર્તાસંગ્રહો છે. આ ઉપરાંત ઘરે બાહિરે'- ભા. ૧-૨ (૧૯૭૮-૮૨)માં અને આબાદીની આબોહવા' (૧૯૮૭)માં એમના નિબંધ સંચિત થયા છે.
ચં.ટો. વતનથી વિદાય થતાં : વતનમાં આવીને ફરી વતન છેડવાની ક્ષણે, ખેતરમાં હાથ ઊંચા કરી રિસાળ શિશુને વારતી માતાની ભ્રમણાને પરાકાષ્ઠા પર મૂકતું જયન્ત પાઠકનું વતનના વિયોગનું સૌનેટકાવ્ય.
ચંટો. વન્સલનાં નયન : તોટમાં મનહર નાદસમૃદ્ધિ સાથે કલપન ધરનું ‘કાન્ત’નું નાનું પણ પ્રાણવાન ઊર્મિકાવ્ય.
ચં.ટો. વધામણી : બળવંતરાય ક. ઠાકોરનું સેનેટ. અહીં પ્રસૂતિ માટે પિયર ગયેલી નાયિકા પુત્રપ્રાપ્તિની ખબર કાવ્યાત્મક પત્રથી પહોંચાડે છે.
એ.ટો. વનફૂલ: જુઓ, આચાર્ય હરિનારાયણ ગિરધર. વનમાળી : જુઓ, ધ્રુવ કેશવ હર્ષદ. વનવાસી : જુઓ, શાહ ચંદુલાલ સાકરલાલ. વનવિહારી : જુઓ, દિવેટિયા નરસિંહરાવ ભોળાનાથ. વનાંચલ (૧૯૬૭) : જયન્ત પાઠકની સ્મૃતિકથા. એમાં શૈશવના આનંદપર્વનું વિષાદમધુર સંસ્મરણ છે. બાર પ્રકરણમાં વિસ્તરેલી આ કથાને આરંભ પૂર્વ-પંચમહાલના પ્રાકૃતિક, સાંસ્કૃતિક, ભૌગોલિક પરિવેશથી થાય છે. બાળક બચુના શિશુજીવનમાં એ સઘળું કમેક્રમે અનાયાસ પરોવાનું જાય છે. અંતે સાડા ત્રણ દાયકા પછી ફરી વતનમાં ગયેલા લેખક પ્રકૃતિ પર આધુનિક સભ્યતાની- સંસ્કૃતિની સરસાઈ જુએ છે અને પોતાને પોતાના જ વતનમાં ' અજાણ્યા અનુભવે છે. અહીં શિશુવયના નિર્ભેળ રોમાંચની સૃષ્ટિ
વરતિયા હિરદાસ પાનારામ: પદ્યકૃતિ ‘હિરાસવાણી' (૧૯૮૪)ના કર્તા.
વરતેજવાળા (વરતેજી) ઈબ્રાહિમ જુસબ : પદ્યકૃતિઓ ‘હદર હુલાસ' (૧૯૮૦) અને સુગરા વિલાપ' (૧૯૮૨) ઉપરાંત કથાકૃતિ જમાનાને જાફર’ અને ‘સોનેરી સબકના કર્તા,
નિ.વા. વરસેનાં વરસ લાગે: મને જ ખંડેરિયાની પ્રસિદ્ધ આધુનિક ગઝલ. એની પ્રત્યેક શેરની ચમત્કૃતિ આસ્વાદ્ય છે.
ચં.ટી. વરિયા નારાયણ: પ્રકૃતિ અને ગ્રામજીવનને નિરૂપતાં ચાળીસ બાળગીતોને સંગ્રહ “બાલગીતાવલી' (૧૯૬૨) અને રાષ્ટ્રભકિતનાં ગીતને સંગ્રહ ‘પ્રેરણા' (૧૯૬૫)ના કર્તા.
૨૨.દ. વરુ સુરગભાઈ : પદ્યકૃતિ ‘બંગલાવિજય’(૧૯૭૫)ના કર્તા.
વરેડિયા મોતીભાઈ રામજીભાઈ: ‘ભીલ મહાપુરુષો” - ભા. ૧-૨ (૧૯૧૩)ના કર્તા.
ગુજરાતી સાહિત્કોશ - ૨ : ૫૩૩
For Personal & Private Use Only
Page #545
--------------------------------------------------------------------------
________________
વર્ણ અવિનાશાનંદ–વલ્કલરાય
વર્ણ અવિનાશાનંદ : બાળબોધ લિપિમાં છપાયેલી પદ્યકૃતિ
કરછની લીલાના પદા' (૧૯૪૨)ના કર્તા.
વર્તમાન : જુઓ, પાઠક રામનારાયણ વિશ્વનાથ. વર્મા ઉદિત નારાયણલાલ : નવલકથા 'દીપનિર્વાણ' (૧૮૮૬)ના કતાં.
વર્મા કૃષ્ણલાલ : જીવનચરિત્ર ‘હિંમતલાલ ગણેશજી અંજારિયા (૧૯૩૩)ના કર્તા.
વર્મા ગુમાનલાલ નાહારભાઈ: નવલકથા 'પિશાચપદની'(૧૯૧૬) -ના કર્તા.
વર્મા ચતલાલ હરિલાલ : ‘મુંબઇની મરકીને નાટકરૂપ અહેવાલ’ (૧૮૯૭)ના કર્તા.
જા(૧૯૪૬) નામની નવલકથાઓ આપી છે. કાઠિયાવાડ, ગૌડબંગાળ, બુંદેલખંડ, પંજાબ અને રાજસ્થાનની લોકકથાઓ ઉપરાંત ‘દોલતપરી’, ‘સેનાપદમણી', ‘નાગકુમારી', 'ગંડુ રાજા’, ‘પાકો પંડિત’, ‘નીલમણિ' અને 'ફૂલવંતી' જેવી બાળવાર્તાઓ ધરાવતી લેકકથા ગ્રંથાવલિ': ૧, ૨, ૩ (૧૯૪૪, ૧૯૪૫, ૧૯૪૬) પણ એમણે આપી છે. “આંગણાના શણગાર', “ઊડતા ભંગી', 'વગડામાં વસનારાં', 'કંઠે સોહામણા’ અને ‘પ્રેમી પંખીડાં નામની પક્ષીપરિચય ગ્રંથાવલિ (૧૯૪૫)ની પુસ્તિકાઓ તથા કાઠિયાવાડના ઘડવૈયા' (૧૯૪૧), ‘જીવનશિલ્પીઓ' (૧૯૪૧), “આચાર્ય પ્રફુલ્લચન્દ્ર રૉય' (૧૯૪૫), “શાહનવાઝની સંગાથે' (૧૯૪૬), ‘સુભાષના સેનાનીઓ' (૧૯૪૬) અને ઝવેરચંદ મેઘાણી' (૧૯૪૭) જેવી ચરિત્રપુસ્તિકાઓ એમના નામે છે. સાંબેલાં' (૧૯૪૨), ‘અમથી ડોશીની અવળવાણી(૧૯૪૬) નામનાં વ્યંગચિત્રો તેમ જ “ગગનને ગોખે' (૧૯૪૪), “આકાશપોથી' (૧૯૫૦) વગેરે વિજ્ઞાન-પુસ્તકો એમણે લખ્યાં છે. આ ઉપરાંત, “સરહદ પાર સુભાષ(૧૯૪૩) એમનું અનુવાદપુસ્તક છે.
૨.ર.દ. વર્મા બંસીલાલ, કિશોર વકીલ’, ‘ચકોર (૨૩-૧૧-૧૯૧૭) : હાસ્ય
બંગલેખક. જન્મ ચોટિયા (ઉત્તર ગુજરાત)માં. ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળ પાસે ચિત્રકળાને અભ્યાસ. પાંત્રીસ વર્ષથી વિવિધ અખબારોમાં વ્યંગ અને ઠઠ્ઠાચિત્રોનું તેમ જ ગ્રંથાવરણનું આલેખન.
એમણે “વિનોદવાટિકા' (૧૯૨૯) ઉપરાંત લાલબહાદુર શાસ્ત્રીના સેવાકાળને સ્પર્શતાં વ્યંગચિત્રોનો સંગ્રહ “વામનમાંથી વિરાટ', ‘ભારતમાં અંગ્રેજી અમલ” તથા “શાંતિમય ક્રાંતિ’ જેવાં પુસ્તકો આપ્યાં છે.
વર્મા જયકૃષ્ણ નાગરદાસ (૨૬-૫-૧૮૯૪, ૧૯૪૩) : જન્મ
ભરૂચમાં. પ્રાથમિક શિક્ષણ ભરૂચમાં. માધ્યમિક શિક્ષણ વડોદરામાં. ૧૯૧૬ માં બી.એ. ૧૯૧૦માં એલએલ.બી. ઇંગ્લેન્ડ જઈ બૅરિસ્ટર થયા. લંડન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં એમ.એસસી. સ્વદેશાગમન પછી મુંબઈની હાઈકોર્ટમાં વકીલાત. ૧૯૨૩ થી સ્ત્રીમાસિક ‘ગુણસુંદરી’ના તંત્રી.
સરળ ભાષામાં ગાંધીજીની જીવનવિગત આપતું “મહાત્મા ગાંધીજીનું જીવનચરિત્ર' (૧૯૨૨) એમની પાસેથી મળ્યું છે. ઉપરાંત વર્માની વિવિધ વાર્તાઓ' (૧૯૨૫) અને ‘લક્ષ્મીની સાડી અને બીજી વાર્તાઓ' (૧૯૩૧) નામે વાર્તાસંગ્રહો એમણે આપ્યા છે. ‘હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસને ઇતિહાસ’ - ભા. ૧, ૨ (૧૯૨૧, ૧૯૨૩) એમણે લખ્યું છે, જે પૈકી પહલે ભાગ મિસીસ બિસાન્ટના લખાણ પર આધારિત છે.
શ્ર.ત્રિ. વર્મા ત્રિભુવનદાસ : જીવનચરિત્ર પ્રજ્ઞાચક્ષુ વેદજ્ઞાતા મહર્ષિ વીરજાનંદજી' (૧૯૧૬)ના કર્તા.
વર્મા મેહનદાસ વિઠ્ઠલદાસ : ‘અયોગ્ય દીક્ષા નાટકનાં ગાયને (૧૯૩૩) તથા ‘કાળે બજાર' (૧૯૪૪)ના કર્તા.
૨.ર.દ. વર્ષની એક સુંદર સાંજ : બળવંતરાય ક. ઠાકોરનું સોનેટ. એમાં પર્વતપ્રદેશમાં વર્ષો પછી ઉઘાડ પ્રિયાના ટહુકાથી નવું સૌંદર્ય ધારણ કરે છે.
રાંટો. વલાણી કનૈયાલાલ ફકીરચંદ : પદ્યકૃતિ “અશોકગીતમંજરી (૧૯૬૯)ના કર્તા.
૨.ર.દ. વલીઆણી એચ. ઈ., ‘કોઈપણ’, ‘મુસ્લિમ' (૧૯૧૨,૧૦-૬-૧૯૭૧): નાટક “શંખ અને કોડી' (૧૯૨૪)ના કર્તા.
વર્મા નિરંજન માવલસિહ, અશ્વિનીકુમાર’, ‘જયવિજય (૧૯૧૭, ૧૯૫૧) : નવલકથાકાર, બાળસાહિત્યકાર. જન્મ રાજડા (જિ. જામનગર)માં. અંગ્રેજી છ ધોરણ સુધીનું શિક્ષણ વાંકાનેરમાં; પછીનું વિનીત સુધીનું દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં. ૧૯૩૩ થી ૧૯૪૭ સુધી સત્યાગ્રહ અને ભૂગર્ભ પ્રવૃત્તિ. એ દરમિયાન ત્રણ માસને જેલવાસ. જયમલ્લ પરમાર સાથે રાષ્ટ્રોત્થાનની વિવિધ પ્રવૃત્તિઓ. ૧૯૩૯થી ૧૯૪૨ સુધી ઝવેરચંદ મેઘાણી સાથે ફૂલછાબ' સાપ્તાહિકના સહતંત્રી. આંધ્રના મદનપલ્લી ગામે અવસાન.
પોતાનું સઘળું લેખનકાર્ય જયમલ પરમાર સાથે કરનાર આ લેખકે આઝાદી અને રાષ્ટ્રધર્મ સંબંધી વિષયવસ્તુ ધરાવતી ‘ખંડિત કલેવરો' (૧૯૪૨), ‘અણખૂટ ધારા' (૧૯૪૫), “કદમ કદમ બઢાયે
૨.ર.દ.
વલીમહમ્મદ : ‘હૈદરચરિત્ર તથા હૈદરવાણી'ના કર્તા.
૨.૨.દ.
વલ્કલ: જુઓ, ઠાકોર બળવંતરાય કલ્યાણરાય. વલ્કલરાય: જુઓ, ખબરદાર અરદેશર ફરામજી
૫૩૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education Interational
For Personal & Private Use Only
Page #546
--------------------------------------------------------------------------
________________
વલ્લભરામ ઇચ્છારામ-વસાવડા અશ્વિન
વલ્લભરામ ઇછારામ : પદ્યકૃતિ “વલ્લભગરબાવલી' (૧૮૬૫)ના કર્તા.
ચિત્રથી આસ્વાદ્ય બનવા છતાં અલંકારોના અતિરેક અને ભાષાના આડંબરથી કાવ્યનું કથયિતવ્ય પાંખું પડે છે તેમ જ કથન-વર્ણનનું ઉચિત સંયોજન કરવામાં કવિની મર્યાદા પણ અનુભવાય છે.
વલ્લભવિજયજી : જીવનચરિત્રોને સંગ્રહ ધાર્મિક પુ' (૧૮૯૬) -ના કર્તા.
૨.ર.દ. વશી અંબેલાલ કરશનજી (૨૩-૧૧-૧૯૦૪, ૨૭-૩-૧૯૮૦) : વાર્તાકાર, અનુવાદક. જન્મ તવંગપુર (જિ. સુરત)માં. ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ. ૧૯૨૩માં મેટ્રિક. ૧૯૨૮માં મુંબઈની ખેતીવાડી કોલેજમાંથી બી.એજી. પછી વાડિયા કોલેજ, પૂનામાં ગુજરાતીના માનાર્હ અધ્યાપક તથા લેડી ઠાકરશીના અંગત મદદનીશ. પૂનામાં અવસાન.
એમણે કેટલીક મૌલિક અને અન્ય અનૂદિત વાર્તાઓને સંગ્રહ માલિકા’ આપ્યો છે. આચાર્ય અત્રકૃત મરાઠી નાટક ‘ઉદયાચા સંસારને એમણે ‘આવતી કાલ' (૧૯૩૬) નામે અનુવાદ કર્યો છે.
વસા જયંત : વાર્તાસંગ્રહ રૂપે રંગે રૂડી' (૧૯૬૫)ના કર્તા.
નિ.. વસાણી ટપુભાઈ ત્રિભુવન (૧૯૦૪, ૧૯૨૬) : કવિ. જન્મ
અમરેલીમાં. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ. એલએલ.બી.ની પરીક્ષા દરમિયાન પાંડુરોગથી અવસાન.
‘જવાલા' (૧૯૨૭) એમનાં કાવ્ય, નાટક અને અન્ય લખાણોનું છેલશંકર દયાશંકર વ્યાસ દ્વારા સંપાદિત મરણોત્તર પ્રકાશન છે.
રાંટો.
વશી કાળાભાઈ લલ્લુભાઈ : સર્ગબદ્ધ પદ્યકૃતિ ‘ગૃહિણીગૃહવિલાપકાવ્ય' (૧૯૧૧)ના કર્તા.
વસાણી દલપત રવજીભાઈ, ‘શોભન” (૧૫-૩-૧૯૩૬): કવિ.
જન્મ અમરેલી જિલ્લાના રાયપરમાં. ૧૯૫૯માં આયુર્વેદવિશારદ, ૧૯૬૨ માં આયુર્વેદાચાર્ય. ૧૯૭૨ થી અમદાવાદમાં વૈદકીય વ્યવસાય. ભાવનગર અને અમદાવાદની આયુર્વેદ કોલેજોમાં માનદ પ્રોફેસર.
‘ઉરસંવેદના' (૧૯૬૩), ‘મૌનના ભણકાર' (૧૯૭૬), ‘આયુર્વેદનિનાદ' (૧૯૮૦) એમના કાવ્યસંગ્રહ છે. “ગમતાં ગાઈ ગીત' (૧૯૭૬) એમને બાળગીતોનો સંગ્રહ છે. “અવૃત ઝંખના (૧૯૭૨) એમની ઐતિહાસિક નવલકથા છે. આ ઉપરાંત આયુર્વેદ સંદર્ભે એમનાં કેટલાંક પુસ્તકો પ્રકાશિત થયાં છે.
વસઈગર ફરેદુન ફરામજી : ‘ઉક્કરજી ઉતાવલયા તથા પાનને ભેદ’ (૧૯૦૫) અને ‘ગ્રામોફોનની ગરબડ’ (૧૯૦૫)ના કર્તા.
૨.ર.દ. વસનજી ભગવાનજી: “સતી ચંદનબા તથા વિકમશનની રસીલી વાર્તા' (૧૮૮૭)ના કર્તા.
૨.ર.દ. વરાંત : જુઓ, ગણાત્રા વસનજી દયાળજી. વસંતનંદન: જુઓ, દોશી મણિલાલ નભુભાઈ. વસંતવિજય : ‘કાન્ત’ની તેમ જ ગુજરાતી સાહિત્યની મહત્ત્વની કાવ્યકૃતિ. વિવિધ ઉદ્દીપનસામગ્રીથી ઉદ્દીપ્ત પાંડુ, પોતે અભિશાપિત હોવાથી પત્ની સુખની ક્ષણે અંત પામે છે - એવું કથાનક આ viડકાવ્યમાં અત્યંત આકર્ષક વૃત્તશિલ્પમાં ઢળેલું છે.
૨.ટી. વસંતવિવેદી: જુઓ, દેસાઈ ચંદુલાલ મણિલાલ. વસંતોત્સવ (૧૮૯૮) : ન્હાનાલાલનું ડોલનશૈલીમાં રચાયેલું પ્રથમ પરલક્ષી પ્રસંગકાવ્ય. ખંડકાવ્ય, ગદ્યકાવ્ય અને ગેપકાવ્ય -એ સંજ્ઞાઓથી પણ એને ઓળખવામાં આવ્યું છે. વાસંતી પૂર્ણિમાના દિવસે કંજવાટિકામાં ફૂલ વીણવાની અને ચાંદ્રદર્શનની ઘટનાઓ દ્વારા કવિએ રમણ-સુભગ તથા સૌભાગ્ય-વિલસુ એ યુવાન પ્રણયી યુના પ્રણયોલ્લાસનું એમાં આલેખન કર્યું છે. કાવ્યસ્વરૂપની નિબંધતા, ભાવની મસ્તી, વસંતસમયની ગુજરાતની તળપ્રકૃતિને પરિવેશ તથા પૂર્વ-પશ્ચિમના સમન્વયમાંથી જન્મેલી કવિની સ્નેહલગ્નની ભાવનાને પયગંબરી અદાથી થતા ઉધોષ-એ સહુમાં કવિની રોમેન્ટિક પ્રકૃતિ પ્રગટ થાય છે. કેટલાંક મનહર ઉપમા
વસાણી નીલા : નારીજીવનને કેન્દ્ર ગણીને આલેખાયેલાં પ્રસંગચિત્રોનો સંગ્રહ વાહ રે જીવન વાહ! તારા ફૂલકાંટાળા રાહ!” (૧૯૮૦) અને ચિંતનકણિકાઓનો સંગ્રહ ‘અંતર મમ વિકસિત કરો' (૧૯૮૦)નાં કર્તા.
નિ.વી. વસાણી વત્સલ રવજીભાઈ (૨૨-૨-૧૯૪૬) : નિબંધકાર. જન્મ
અમરેલી જિલ્લાના રાયપર ગામમાં. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરમાંથી એમ.એસ.એ.એમ. (આયુર્વેદપ્રાણાચાર્ય)ની પદવી. એન.ડી (નચરકમૅર). આરંભમાં આયુર્વેદ સહાયક નિધિ, અમદાવાદમાં મેનેજર. નિરામય' માસિકનું સંપાદન. ત્યારબાદ ‘આયુ કિલનિક’ આયુર્વેદિક દવાખાનાને આરંભ અને આયુડાયજેસ્ટ’ નામના માસિક પત્રના તંત્રી.
એમની પાસેથી લલિત અને ચિંતનાત્મક નિબંધેના સંગ્રહ ‘અંતરનાં ઝરણાં'- ભા. ૧ થી ૫ (૧૯૭૬-૧૯૭૮), ‘જાગીને જોઉં તો' (૧૯૮૦) “ઊંઘમાં અટપટા ભોગ ભાસે' (૧૯૮૦) અને ‘સ્નેહ તણી સરવાણી' (૧૯૮૧) મળ્યા છે. “રોગ અને આરોગ્ય’
ભા. ૧, ૨ (૧૯૮૨, ૧૯૮૩), “અનુભૂત ચિકિત્સા' (૧૯૮૪) વગેરે આરોગ્યવિષયક પુસ્તકો પણ એમણે આપ્યાં છે.
નિ.. વસાવડા અશ્વિન : લઘુકથાઓને સંગ્રહ ‘કિટ્ટા’ના કર્તા.
નિ.વા.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૩૫
For Personal & Private Use Only
Page #547
--------------------------------------------------------------------------
________________
વસાવડા ઇન્દ્રવદન ઉમિયાશંકર – વહેરા રસુલભાઈ ન.
વસાવડા ઇન્દ્રવદન ઉમિયાશંકર (૨૩-૧૧-૧૯૧૨) : નવલકથાકાર, જન્મ જૂનાગઢમાં. હિંદીભાષી પ્રદેશમાં ઉછેર અને શિક્ષણ. ૧૯૩૨માં બહાઉદ્દીન કૉલેજ, જનાગઢમાંથી બી.એ. ઘણી હાઈ
લેમાં શિક્ષક અને પછી આચાર્ય. એ પછી કેળવણી ખાતામાં ઍજ્યુકેશન ઇન્સ્પેકટર અને રાજય શિક્ષણ ભવનના નિયામક. ૧૯૭૧ થી નિવૃત્ત. અમદાવાદમાં નિવાસ.
પ્રેમચંદજીની અસર, માનલીલાનું સદર્ભે ચિત્રણ, ખેલને તરફ ક્ષમ્ય દૃષ્ટિ વગેરેથી એમની નવલકથાઓ ‘શોભા' (૧૯૩૭) અને ‘ગંગાનાં નીર' (૧૯૪૦) નોંધપાત્ર બની છે. આ ઉપરાંત ‘અંદા’ (૧૯૪૨), ‘પ્રયાણ'(૧૯૪૩), ‘સમર્પણ' (૧૯૫૬), ‘ગરીબની લક્ષ્મી’(૧૯૫૭) વગેરે એમની સામાજિક નવોત્થાનને સ્પર્શતી નવલકથાઓ છે.
‘શાળે પોગી નાટકો' (૧૯૫૬) અને ત્રિઅંકી નાટક ‘દીવા મારા દેશનો' (૧૯૬૧) એમનાં નાટકો છે; તો ઐતિહાસિક વાર્તા
ઓને સંગ્રહ ‘ઇતિહાસને અજવાળે' (૧૯૪૫) તથા સામાજિક વાર્તાઓના સંગ્રહો ‘નવનીતા' (૧૯૪૫) અને ‘રાધુ' (૧૯૫૭) એમનું વાર્તા પ્રદાન છે. આ ઉપરાંત રમૂજી પ્રવાસમાળા' (૧૯૫૨) અને “જાંબુની ડાળે (૧૯૫૪) જેવી બાળવાર્તાઓ તથા ‘રામ રામ મયાજી' (૧૯૬૮) નામની બાળનવલકથા પણ એમના નામે છે.
‘નાનસેન : તેના પ્રવાસે' (૧૯૫૦), ‘હિમાલયને પેલે પાર' (૧૯૫૧), ‘ભયંકર રણમાં’ (૧૯૭૮) એમની સાહસપૂર્ણ પ્રવાસકથાઓ છે. રમણલાલ સેનીના સહલેખક તરીકે ‘હ્યુએન-સંગ’ પ્રવાસકથા એમણે આપી છે.
આ ઉપરાંત એમણે હિન્દીની શ્રેષ્ઠ વાર્તાઓનાં સંપાદન સહિત ‘હિન્દીની શ્રેષ્ઠ વારતાઓ' (૧૯૮૨) નામ અનુવાદ આપ્યો છે. કંથેરાઈન હૌને મુકત અનુવાદ ‘મારી મા' (૧૯૫૫) નામ એમણે આપ્યો છે.
૧૮નસમાજનાં જીવનવણો અને લાગણીઓ સાથે સંકળાયેલી છે. ભાષાનું બળ, એનું માધુર્ય, શૈલી અને સૌન્દર્યના કારણે આપણને અહીં વિરલ કવિતા મળે છે. એમાં બદ્રવૃત્તો વિશેષ ધ્યાન ખેંચે છે.
કિ.સે. વસુમતીબાઈ : સરળ અને સુબાધ ભાષામાં અપાયેલાં પ્રેરક
પ્રવચન સંગ્રહ વસુવાણી'- ભા. ૨ (૧૯૬૨) અને ‘વસુધારા’ભા. ૨ (૧૯૬૯)નાં કર્તા.
નિ.. વસુંધરા અને બીજી વાત (૧૯૪૧) : ગુલાબદાસ બ્રોકરને વાર્તાસંગ્રહ. પંદર જેટલી સાંસારિક વાર્તાઓના આ સંચયમાં, પક્ષકાર કે વકીલ તેમ જ ઊર્મિપ્રધાન બન્યા વગર સ્વસ્થ ગતિએ મને વિશ્લેષણ તરફ ઢળતી એમની વાર્તાઓ વાર્તાકલા કરતાં વાતકલાના નમૂનાઓ વધુ છે. આથી જ એમની ભાષા સીધી કથનરીતિને પુરસ્કાર કરતી લાગે છે.
ચંટો. વસેલા જયન્ત વશરામભાઈ (૫-૧-૧૯૪૯) : ગઝલકાર. જન્મ
ઉપલેટા (જિ. રાજકોટ)માં. શિક્ષણ ઉપલેટામાં. ૧૯૭૧ માં હિંદી વિષય સાથે બી.એ. ૧૯૭૩ માં એ જ વિષયમાં જૂનાગઢથી એમ.એ. શ્રી વલ્લભ વિદ્યાલય, ઉપલેટામાં માધ્યમિક વિભાગમાં શિક્ષક. પછી ઉપલેટા ખર્સ-કોમર્સ કોલેજમાં હિન્દીના વ્યાખ્યાતા.
એમના ગઝલસંગ્રહ ‘અસર’ (૧૯૮૩)માં કુલ છાજેર ગઝલેને રામાવેશ કરવામાં આવ્યો છે. એમની ગઝની ભાવસૃષ્ટિ ભાતીગળ છે. વિષાદમય પ્રેમગોષ્ઠિ, અનુભૂતિનું બળ, જીવનની સમજ, રચનાકર્મની પ્રયોગશીલતા અને સરળ પ્રાસાદિક કાવ્યબાની હૃદયસ્પર્શી* છે.
કિ.સે. વહી જતી પાછળ રમ્ય ઘોષા(૧૯૬૫): લાભશંકર ઠાકરને પરંપરા અને પ્રયોગના સંધિકાળને કાવ્યસંગ્રહ. અહીં મિશ્રોપજાતિની શકયતા અને પ્રવાહિતા ખીલવવા પ્રયત્ન ખાસ આગળ તરી આવે એવો છે. સંમુખના જીવનકોલાહલ કરતાં કવિનું ધ્યાન અતીતની જીવનગતિ તરફ વિશેષ રહ્યું છે. સ્મૃતિબિબે કલ્પન તરીકે રચનાઓમાં આગ્લાદક રીતે ઊપસેલાં છે. “ચાંદરણું', અંતિમ ઇચ્છા' જેવાં પારંપરિક કાવ્યોની સાથે ‘ચક્રમથ’, ‘સાંજના ઓળા લથડતા જાય’, ‘સૂર્યને શિક્ષા કરો' જેવાં પ્રયોગનાં કાવ્યો ગોઠવાયેલાં છે. પ્રયોગની આત્યંતિકતા બતાવતું પ્રસિદ્ધ ‘તડકો' કાવ્ય ખાસ ઉલ્લેખનીય છે.
ચં... વહોરા અબ્દુલહુસેન આદમજી : નાટયકૃતિ ‘સવાઈ ઠગને રમૂજી ફારસ' (૧૮૮૫) અને “સ્ત્રીચરિત્રની વારતા'ના કર્તા.
નિ.. વહોરા રસુલભાઈ ન. : પ્રેરક અને રસપ્રદ શૈલીમાં ૧૯૩૫માં લખાયેલાં ચરિત્રો અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન, ‘અમેરિકાના પ્રમુખ જેસ ગાફિલ્ડ’, ‘દાનવીર એન્ડ્રુ કાર્નેગી', ‘હિંદને મિત્ર હેનરી ફોસેટ’, ‘
સ્વિટ્ઝરલૅન્ડને દેશભકત વિલિયમ ટેલ',
વસાવડા છગનલાલ વલ્લભજી: ‘ગુજરાતી સંગીત રામાયણ’ (૧૯૧૧) ના કર્તા.
નિ.વે. વસુધા (૧૯૩૯) : ‘સુન્દરમ્ ને કાવ્યસંગ્રહ. સમાજમાં પ્રવર્તતી
અસમાનતા અને વિસંવાદિતાનાં કાવ્યો ‘મોટર હાંકનાર’, ‘ઈટાળા', ધનયુગનો સ્થિતપ્રજ્ઞ', ‘૧૩-૭ ની લેકલ’ વગેરેમાં માનવજાત પ્રત્યેની અનુકંપા જોવા મળે છે. ગોપીભાવે કે ક્યાંક તત્ત્વચિકની દૃષ્ટિએ કવિ ઈશ્વરની લીલા નિહાળે છે ત્યાં કવિતાની અને ભકિતની અનન્ય પરાકાષ્ઠા નિરૂપાય છે. પ્રણયને ઉત્કટ આવેગ, ગુજરાતી પ્રણયકવિતાના સીમાચિહ્નરૂપ ગણાયેલ સળંગ સળિયા પરે’માં ચિંતનાત્મક ઢબે વણાયેલી પ્રણયની આરત, મનુષ્યપ્રેમની ઉત્કટતા સાથે પરમતત્ત્વનું અનુસંધાન, અભીપ્સાની સાથે સમર્પણની ભાવના અને સાચી અનુભૂતિને રણકાર અહીં જોવા મળે છે. કર્ણ’ અને ‘દ્રપદી' જેવાં કથાકાવ્યોમાં એ પાત્ર પ્રત્યેની કવિની લાગણી કાવ્યમય રીતે પ્રગટ થઈ છે. સમગ્રપણ જોતાં, ‘વસુધા'ની કવિતા જીવનતત્ત્વ, પ્રકૃતિ અને પ્રેમ, અધ્યાત્મતવના આવિષ્કારો, ચિંતનગર્ભની ફુરણાની સાથોસાથ સાંપ્રત
૫૩૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #548
--------------------------------------------------------------------------
________________
‘વિજ્ઞાનશાસ્ત્રી ટોમસ આલ્વા એડિસન’ તથા ૧૯૪૮માં લખાયેલાં ચિત્રો ‘ભગવાન બુદ્ધ', ‘મહંમદ પયગંબર’, ‘મહાવીર પ્રભુ’ ‘ગુરુ નાનક', 'બીરસાહેબ', ‘સંત ફ્રાન્સીસ', 'દીવર્ષા' ઉપરાંત "બાદશાહ જહાંગીર'(૧૯૪૪), ‘સૌજન્યમૂર્તિ દેવભાઈ (૧૯૪૪), ‘જીવનસુવાસ’(૧૯૬૧) વગેરેના કર્તા.
મુ.મા.
વળામણાં (૧૯૪૦): પન્નાલાલની આરંભકાળની એક નોંધપાત્ર લઘુનવલ, જાનપદી જીવનની, નાનકડા ફલકની, પણ વિલક્ષણ કથા એમાં રજૂ થઈ છે. જમના સુધારણની અબુધ કલંકિતા દીકરી ઝમકુના લગ્નખ્વનની વિચ્છિન્નતા ના પાને ગતિ આપન નન્ય છે; પણ પૂનાલાલે એ નિમિત્તે ખાસ તો મનોર મુખીનો હૃદયપરિવર્તનની કથા કેન્દ્રમાં આણી છે. અસહાય ઝમકુને મનોર મુખી સિફ્તથી પોતાના કબજામાં લઈ અમદાવાદમાં કયાંક વેચી નાખવા નીકળે છે, પણ નીકળતી વેળાએ ઝમકુના નિર્દોષ નમણા ચહેરામાં તેમને પોતાની મૃત પુત્રી નાથીની મુખરેખાઓ એકાએક પ્રત્યક્ષ થઈ ઊઠે છે ને એ સાથે અંતરમાં ઊંડે ઊંડે અપરાધબોધની લાગણીથી તેનો અસ્વસ્થ બની જાય છે. પ્રપંચમાં રાચતા મુખી અંતર ઝમકુની સરળ નિર્વ્યાજ લાગણીથી ધીમે ધીમે પીગળતું જાય છે, અંતે તેમનામાં પિતૃત્વની લાગણી જન્મે છે અને ઝમકુનાં તેની જ જ્ઞાતિના કુતિયા માની જોડે લગ્ન કરાવી તેને હેતથી વળાવે છે, તરુણ ઝમકુમના ભીતરમાં ઊઠતી શિશુસહજ ડુંખનાઓ અને લાગણીઓનું આલેખન કરવામાં તેમ જ મુખીના ભીતરી સંઘર્ષને માર્મિક રીતે ઉપરાવવામાં સર્જક પ્રશસ્ય સૂઝ દાખવી છે. ગ્રામજીવનનું ચકલું વાસ્તવવકી ચિત્રણ, પ્રકૃતિને જીવંત પરિવેશ, ગૌણ પાત્રની પણ બળવાન રેખાઓ, લોક્બલીના - પ્રયોગોથી સચે ટતા સાતી પનોતિ અને સુરંખ રચાઈ આવેલી આકૃતિ આ લઘુનવલને આગવું મૂલ્ય અર્પે છે.
પ્ર.પ.
વળાવી બા આવી : દિવાળીની રજાને અંતે સૂના ઘરમાં સકાઈ પડતી માતાનું વેધક ચિત્ર દળનું નાનું સોનેટકાવ્ય 23.
વાઈવાળા ગોરધનદાસ દયારામ, ‘દાસબહાદુર’(૪-૪-૧૯૨૪): ચરિત્રકાર, કવિ. જન્મ સુરતમાં. છ ધોરણ સુધીનો અભ્યાસ. કાપડનો વ્યવસાય અને પત્રકારત્વ.
એમની પાસેથી ચરિત્રલક્ષી કૃતિઓ ‘ભકત પ્રહ્લાદ’(૧૯૫૪), ‘રામસ્વામી’(૧૯૫૬), ‘સંત માધવદાસ’(૧૯૫૭) વગેરે તથા પદ્યસંગ્રહ ‘દાસબહાદુર કાવ્યકુંજ’- ભા. ૧-૨ (૧૯૫૬) મળ્યાં છે.
.વા.
વાગીશ્વરીનાં કર્ણફૂલા(૧૯૬૩) : મનુભાઈ પંચોળી, ‘દર્શક’ના
સાહિત્યવિવેચનલેખાને સંચય. કુલ બાર લેખાનું રૂપ અભ્યાસસ્વાધ્યાયનું છે. મૂળ’કૃતિનાં સૌંદર્યતત્ત્વો સસ્થાનો ચીંધી બતાવીને એની મુલવણી કરતા અભ્યાસલેખા ગુજરાતી વિવેચનમાં, એમાંના માનવતાવાદી અભિગમને કારણે ઉલ્લેખનીય છે.
વળામણાં વાડમયવિમર્શ
વાર ઍન્ડ પીસ’, ‘ડૉ. જિવાગો’, ‘સિબિલ’, ‘આરણ્યક’, ‘ઘરે બાહિરે”, “સરસ્વતીચંદ્ર’, ‘ગુજરાતનો નાથ' અને ‘માનવીની ભવાઈ’ જેવા અહીં કૃતિલક્ષી સ્વાધ્યાયલેખો છે; તો ‘મીરાંની સાધના' અને 'શાંતની ઉપરના' જેવા, સર્જકની સમગ્રકો પ્રતિભાને મૂલવતા અભ્યાસલેખો પણ છે. આમાં લેખકની નીતિવાદી ક્લાવાદી સાહિત્યવિભાવનાનો પરિચય થાય છે.
બ.જા.
વાઘા વશરામ ભકત: ગદ્યપદ્યાત્મક કૃતિ અગમનિગમ જ્ઞાનપ્રકાશ અને અવિનાશી કોણ?’(૧૯૬૧)ના કર્તા, નિ.વા. વાઘાણી કનૈયાલાલ વ્રજલાલ : ચરિત્રલક્ષી પુસ્તકો ‘લોહાણા સંતો’(૧૯૭૦) અને ‘લખના આરાધકોના કર્તા. નિ.વા. વાઘાણી ામજીભાઈ જાદવભાઈ (૧૨-૬-૧૯૨૮): વિકાર, જન્મ ભાવનગર જિલ્લાનો કુંભણ ગામમાં, ગામડિયો અને આંબલાની લાકશાળામાં અભ્યાસ. ઘરની ખેતી અને સમાજસેવાનું કાર્ય, ગ્રામપંચાયતના સક્રિય સભ્ય.
એમની પાસેથી આંબલાની લોકશાળાના અનુભવાનનું વર્ણવનું પુસ્તક ‘મરીની સુગંધ' (૧૯૮૩) મળ્યાં છે. નિ.વા. વાઘેલા મધુકાન્ત શકરાલાલ, ‘કલ્પિત’(૭-૧૨-૧૯૪૫) : કવિ. જન્મ મહેસાણા જિલ્લાના વણમાં. ૧૯૨૫માં ટ્રિક ૧૯૭૦માં મનોવિજ્ઞાન વિષય સાથે બી.એ. ૧૯૭૩થી ગુજરાત રાજ્યના આરોગ્ય ખાતામાં કુટુંબનિયોજન કાર્યકર.
"કેશરિયા શરનું આકાશ’(૧૯૭૯) એમનો કાવ્યસંગ્રહ છે. ચાં.ટા. વાઘેલા મોહનલાલ દયાળભાઈ, ‘પ્રયાસી’(૧-૨-૧૯૩૬) : કવિ, ચરિત્રકાર, અનુવાદક. જન્મ ભરૂચમાં. એમ.એ., એમ.એડ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતમાં નિરીક્ષક.
એમની પાસેથી કાવ્યસંગ્રહો ‘જયજવાન’(૧૯૬૨) અને ‘ઝંકાર’ (૧૯૬૪) મળ્યા છે. ‘તમે એટલે તમે’(૧૯૮૧) અને ‘પંચાતર વરસના જવાન ઝીણાભાઈ નાવિક’(૧૯૮૨) એમનાં ચરિત્રલક્ષી પુસ્તકો છે. ‘સાત સમંદર સર કર્યા’(૧૯૭૦) એમનું અનૂદિત પુસ્તક છે.
ઉનાવા.
વાઘેલા રમણભાઈ ત્રિકમભાઈ, ‘કિરી’(૧૬-૯-૧૯૪૯): કવિ. જન્મ નડિયાદમાં. એમ.કોમ. સુધીનો અભ્યાસ. સચિવાલય, ગાંધીનગરમાં સેક્શન ઑફિસર.
એમની પાસેથી કાવ્યસંગ્રહ ‘સ્પર્શની મહ’(૧૯૮૪) મળ્યો છે. Lવા.
વાઙમયવિમર્શ (૧૯૬૩): સમપ્રસાદ બક્ષીનો વિવેચનસંગ્રહ. આ અહમાં બે લેખ સિવાય બાકીના લેખ સિદ્ધાંતચર્ચાના છે. બધા લેખો ત્રણ વિભાગમાં વહેચાયેલા છે. પહેલાવિભગના અઢાર લેખો
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૪૭
For Personal & Private Use Only
Page #549
--------------------------------------------------------------------------
________________
વાચન – વાડીલાલ ભગુભાઈ
વાછા રતનજી ફરામજી (૧૮૫૫, ૧૮૯૩) : બે ભાગમાં જગન્નાથ
શંકર શેઠ, લક્ષ્મીદાસ વીરજી, ગો કુલદાસ તેજપાલ, ડૉ. માઉ દાજી, કરસનદાસ મૂળજી, નારાયણ વાસુદેવ આદિ મુંબઈવાસી મહાજનનાં જીવનચરિત્ર સહિત, સત્તાવાર આંકડાઓમાં મુંબઈનું વર્ણન આપના ‘મુંબઈને બહાર’ ગ્રંથના કર્તા.
કાવ્યતત્વચર્ચાના છે; એમાં કાવ્યપ્રયોજન, પ્રતિભા, અલંકાર, છંદ, પ્રાસ, રસ ઇત્યાદિ કાવ્યની સાથે સંકળાયેલાં તેની ચર્ચા છે. બીજા વિભાગમાં રસ અને અલંકારની ચર્ચા કરતા લેખે છે. આ બંને વિભાગમાં રસ અને અલંકારની આધુનિક સાહિત્યના સંદર્ભમાં તપાસ અને તેમની પ્રસ્તુતતાની લેખકે કરેલી ચર્ચા મહત્ત્વની છે. ત્રીજા વિભાગના સરાર લેખમાંથી ચૌદ લેખ નાટક વિશ છે; એમાં નાટકનું પ્રાણભૂત તત્વ, નાટકના તાત્ત્વિક પ્રકારો, રસ અને નાટય, સાધારણીકરણ અને અભિનય, સંસ્કૃત એકાંકીનું સ્વરૂપ ઇત્યાદિ વિશેની માર્મિક ચર્ચા છે. આ વિભાગના બીજા બે લેખામાં ટૂંકીવાર્તાના સ્વરૂપની ચર્ચા છે. બીજા વિભાગના ‘ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસ' અને ત્રીજા વિભાગને હળવા નિબંધ' એ બે લેખ ગુજરાતી સાહિત્યમાં તે તે સ્વરૂપના વિકાસને આલેખ છે. સંસ્કૃત સાહિત્યનું ઊંડું પરિશીલન, રજૂઆતમાં શાસ્ત્રીયતા, વિશદતા ને મૌલિકતા આ લેખની લાક્ષણિકતાઓ છે.
જ.ગા. વાચન : શિક્ષણના વિસ્તાર સાથે વાચનનો વિસ્તાર જરૂર થયો છે, પરંતુ તે પલ્લવગ્રાહી છે - એવું તારણ આપતા અને ખાસ ગંભીર વાચન તરફ પ્રેરત મણિલાલ નભુભાઈ દ્રિવેદીને નિબંધ.
૨.ટી. વાચસ્પતિ : જુઓ, પાઠક રમણલાલ હિમતલાલ. વાયા: જુઓ, પાઠક સરોજ રમણલાલ. વાચ્છા ગુલ જાલ, ગુલરૂખ': ‘સુખની શોધ', ‘શાહી શેતરંજ', ‘ઓ હારી બહેન', “વફાની મૂર્તિ', “રશિયાની રાધા' વગેરે કથાકૃતિઓ તથા આરોગ્યવિષયક પુસ્તક “ચપટીમાં ચમત્કારનાં કર્તા.
નિ.. વાચ્છા (સર) દીનશા એદલજી (૨-૮-૧૮૪૪, ૧૯૩૬) : ચરિત્રલેખક. જન્મ મુંબઈમાં. ઍલિફન્સ્ટન કોલેજમાં ઉચ્ચ શિક્ષણ. ૧૮૬૪ માં બૅન્કની નોકરી. એ પછી સ્વદેશી મિલ સાથે સંલગ્ન. ૧૯૦૧ માં ગ્રેસના અને મુંબઈ કોર્પોરેશનના પ્રમુખ. ૧૯૧૯માં મતભેદ થતાં કોંગ્રેસ છોડી લિબરલ પક્ષમાં જોડાયા. ૧૯૨૨ માં એના પ્રમુખ. હિંદી ધારાસભા અને કાઉન્સિલ ઑવ સ્ટેટના સભ્ય.
એમણ શેરસટ્ટાની તવારીખ', 'પ્રેમચંદ રાયચંદ’ અને ‘જમશેદજી નસરવાનજી ટાટાનું જીવનવૃત્તાંત' ઉપરાંત અર્થકારણ અને રાજકારણ વિશેનાં કેટલાંક અંગ્રેજી પુસ્તકો આપ્યાં છે.
નિ.વા. વાચ્છા નસરવાનજી રૂસ્તમજી : ત્રિઅંકી નાટક ‘સાદીને બુદ્ધિ નાદી' (૧૯૦૯) અને ચાર અંકનું નાટક ‘નૌશીરવાને સમનગાન અને શીરીને શીલતાનના કર્તા.
નિ.વ. વાચ્છા માણેકજી એદલજી (૧૮૬૪, ૧૯૩૧): ‘બે પરણેતરનો
ખાર' (૧૯૦૪), ‘ગુલશન' (૧૯૬૬), 'નસીબનાં નખરા' (૧૯૬૭), ‘અક્કલમંદ અરદાન' (૧૯૨૨) વગેરે નવલકથાઓના કર્તા.
.ટ.
વાડિયા જહાંગીર રતનજી : હાસિક નાટકો 'ઘાંટાલામાં ગાસ', ‘બેવફા બેરૂ ઉફે દગા કીસીકા સગા નહિ' (૧૯૪૧), ‘પારસી હરિશ્ચંદ્ર યાને ઈમાનદારી ઉપર સિતમગારી’ અને ‘પસ્તાલે પારસી’ તથા નવલકથા “એશિયન ઇન્ટ' (૧૯૩૪)ના કર્તા.
નિ.વા. વાડિયા દારબશા જમશેદજી : કથા કૃતિ ‘વારીની કેળવણી’ (૧૯૪૦) અને ગરીબીનું ગૌહર (૧૯૪૨)ના કર્તા.
નિ.વા. વાડિયા ધનબાઈ બમનજી : પારસી કોમના ખ્યાતનામ પૃષાનાં
જીવનચરિત્ર આલેખતું પુસ્તક “અહેવાલ અરદેશર કોટવાલ’ (૧૯૩૦)નાં કર્તા.
નિ.વા. વાડિયા પુતળીબાઈ ધનજીભાઈ (૧-૯-૧૮૯૪, ૧૯-૭-'૧૯૪૨) : વાર્તાકાર. સત્તર વર્ષની વયે ‘સ્ત્રીબોધ' સામયિક નિમિત્તે લેખનપ્રવૃત્તિનો આરંભ. ૧૯૧૭થી ‘સ્ત્રીબોધ'ના તંત્રી. એમના પુસ્તક ‘ટૂંકી કહાણીઓ'- ભા. ૨ને શ્રેષ્ઠ અનુવાદનું મહીપતરામ નીલકંઠ તરફથી પારિતોષિક. રિચાર્ડ ટેમ્પલ દ્વારા ‘ઇન્ડિયન એન્ટીકવેરી' સામયિકમાં એમાંની વીસેક જેટલી લોકપ્રચલિત વાર્તાઓની અંગ્રેજીમાં રજૂઆત. એ સામયિકમાં એમનાં ‘ગુજરીનો ગરબો', ‘નરસિંહ મહેતાનું મામેરું' તેમ જ ‘પારસી લગ્નગીત '-નું પણ પ્રકાશન. અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલી આ સામગ્રીને, પાંચ ભાગમાં વહેંચાયેલા, જુદી જુદી ભાષાનાં પ્રેમ અને લગ્ન વિશેનાં લગભગ ત્રણેક હજાર ગીતેના સંચયગ્રંથમાં ઇટાલિયન કવિ પ્રોફેસર માર્કો એન્ટોનિયે કેનીનીએ ઉપયોગ કરેલો; અને એમાં પૂતળીબાઈનાં સંકલિત ગીતાને ‘સૌથી સુંદર ઝવેરાત’ તરીકે પ્રશસ્તિ મળેલી.
એમની પાસેથી ટૂંકી કહાણીઓ'- ભા. ૨ અને ચરિત્રલક્ષી ભાષાંતરિત પુસ્તક ‘મહારાણી વિકટોરિયાએ હાયૉન્ડમાં ગુજારેલી જિદગીની વધુ નોંધ’ મળ્યાં છે. આ ઉપરાંત એમણ “ગુજરીના ગરબો’, ‘નરસિંહ મહેતાનું મામેરુ વગેરે પદ્યકૃતિઓ તથા પારસી લગ્નગીતો’ નામે સંપાદિત પુસ્તક પણ આપ્યાં છે.
નિ.વ. વાડિયા બાપુજી નવરોજી: લેખસંગ્રહ ‘માત વખત દિલાસ' (૧૯૪૧)ના .
મૃ.માં. વાડીલાલ ભગુભાઈ : ગદ્યપદ્યમિશ્રિત નાટક “ચતુર કાંચળ નાટક' (૧૮૮૯)ના કર્તા.
મુ.મા.
પ૩૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #550
--------------------------------------------------------------------------
________________
વાણિયા રામજી-વાસુ વિજયશંકર મુરારજી
વાણિયા રામજી: નાટકો ‘રાજલ' (૧૯૬૨) અને ‘સ્વપ્ન-શિલ્પ’ વાય ચન્દ્રગુમ : બાળસાહિત્ય-ચરિત્રકૃતિ “ખ્વાજા મોઈદીન (૧૯૬૨)ના કર્તા.
ચિસ્તી' (૧૯૬૦)ના કર્તા. મૃ.માં.
મૃ.માં. વાત્રકને કાંઠે : પન્નાલાલ પટેલની ટૂંકીવાર્તા. બન્ને લગ્ન પછી પણ વાસન અશોક : વાર્તાસંગ્રહ “અર્ચના (૧૯૭૭)ના કર્તા. સંયોગવશાત વૃદ્ધ માસા-માસી સાથે એકલી રહેતી નાયિકા નવલની,
મૃ.માં. સસરાથી રિસાઈને સાધુ થઈ ગયેલા પહેલા પતિ અને નવલની
વાસી અબ્બાસ અબ્દુલઅલી, ‘મરીઝ' (૨૨-૧-૧૯૧૭, છેડતી કરનાર મુખી-પુત્રનું ખૂન કરીને ભાગતા ફરતા બીજા પતિ માટેની અત્યંત સંકુલ તેમ જ મિશ્ર લાગણીનું વાત્રક નદી અને
૧૯-૧૦-૧૯૮૩): ગઝલકાર. જન્મ સુરતમાં. અભ્યાસ બે ધારણ તેના બે કાંઠાના પ્રતીકની સહાયથી કલાત્મક નિરૂપણ કરતી ઉલ્લેખ--
સુધી. વ્યવસાયે પત્રકાર.
એમણે થોડીક નઝમ અને મોટી સંખ્યામાં ગઝલો લખી છે, નીય કૃતિ.
૨.ર.દ.
જેમાંની અનેક બીજાઓને વહેચેલી-વેચેલી એમ કહેવાય છે.
પરિણામે થોડીક જ એમના નામે ગ્રંથસ્થ છે. એમનો પ્રથમ વાયડા વિજય કાનજીભાઈ : નવલકથા “મૃગજળ સામે મીટ’
ગઝલસંગ્રહ ‘આગમન' (૧૯૭૫) અને બીજો 'નકશા' (મરણોત્તર, (૧૯૭૯)ના કર્તા.
૧૯૮૪) છે. આ ઉપરાંત અન્ય સાથે એમની રચનાઓ ‘દિશા મૃ.મા.
(૧૯૮૦)માં સંપાદિત થયેલી છે. વાર્તાલાપ : માણસની એકલતાને ભાંગતા વાર્તાલાપ દ્વારા માણસનું
મરીઝની ગઝલ એની સ્વરૂપગત મર્યાદાઓને અતિક્રમી ઊંચી અને એ દ્વારા પિતાનું માહાસ્ય સમજાવતા ઉમાશંકર જોશીને
કવિતા સિદ્ધ કરી શકી છે. એમની ગઝલોમાં ઉત્તમ શેરોની સંખ્યા નિબંધ.
ચં.. •
ઘણી છે. કેટલીક તે સાઘન્દ્રસિદ્ધ ગઝલે છે. એમણે જીવન વિશે, વાલજી બેચરદાસ : પદ્યકૃતિઓ ડેવીડનાં ગીત' (૧૮૭૬) અને પિતાની અવદશા વિશે, ભગ્નપ્રણયની વ્યથા વિશે, દોસ્ત વિશે ‘કબીર મત દર્શક' (૧૮૮૧)ના કર્તા.
અને પરવરદિગાર વિશે કલાત્મક અભિવ્યકિતવાળા અશઆર મૃ.માં.
આપ્યા છે, જેમાંના ઘણા યાદગાર છે. એમના શેરની વિશેષતા વાલેરવાળા કુમાર : પદ્યકૃતિ ભકિતપ્રકાશ' (૧૯૮૬) તથા ‘સદેવંત- એ છે કે તે સાદી-સરળ વાણીમાં અર્થઘન અને માર્મિક વાત કહે છે; સાવળિગાના પરસ્પર પ્રેમી પત્રો'(૧૯૦૮)ના કર્તા.
એમાં કવિને મર્મ કે કયારેક કટાક્ષ એવી રીતે ધ્વનિત થતો હોય
છે કે તે સહસા પમાય નહીં. આમ, ઊંડાણ અને અસરકારકતાના વાલેસ કાર્લોસ જોસે, ફાધર વાલેસ' (૪-૧૧-૧૯૨૫) : નિબંધ- ગુણોને કારણે કાવ્યરસિકો એમને ગાલિબ સાથે સરખાવવા પ્રેરાયા લેખક. જન્મ સ્પેનના લેગ્રોનોમાં. ૧૯૪૧ માં એસ.એસ.સી. છે. તેઓ ગુજરાતી ગઝલક્ષેત્રે સાચકલી કવિતાના સર્જક છે. ૧૯૪૫ માં સામાન્કા યુનિવર્સિટીમાંથી ગ્રીક વિષય સાથે બી.એ. , ૧૯૪૯માં ગ્રેગેરિયન યુનિવર્સિટીમાંથી તત્ત્વજ્ઞાન વિષય સાથે વાસુ વિજયશંકર મુરારજી, ઇન્દ્રધનું, “કૌટિલ્ય, “કૌશિક શર્મા', બી.એ. ૧૯૫૩માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી ગણિતશાસ્ત્ર વિષયમાં ચાણક્ય', 'બૃહસ્પતિ', 'મુકતાનંદ', ‘વિજયગુપ્ત મૌર્ય’, ‘વિશ્વએમ.એ. ૧૯૬૦થી ૧૯૮૨ સુધી સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદા
યાત્રી’, ‘હિમાચલ’, ‘સોડમ્' (૨૬-૩-૧૯૦૯): બાળસાહિત્યકાર, વાદમાં ગણિતશાસ્ત્રના અધ્યાપક. ૧૯૬૬ માં કુમારચંદ્રક અને જન્મ પોરબંદરમાં. માધ્યમિક શિક્ષણ પોરબંદરમાં. મુંબઈ યુનિ૧૯૭૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક.
વર્સિટીમાંથી ઍડવોકેટનો અભ્યાસ. ૧૯૩૩ થી પોરબંદરમાં વકીલ. જીવનઘડતરના ધ્યેયથી ‘સદાચાર' (૧૯૬૦), ‘તરુણાશ્રમ”
૧૯૩૭-૩૮ થી પોરબંદર રાજયમાં દીવાની તથા ફોજદારી (૧૯૬૫), ગાંધીજી અને નવી પેઢી' (૧૯૭૧) વગેરે સંખ્યાબંધ
અદાલતમાં ન્યાયાધીશ. ૧૯૪૨ની ‘હિંદ છોડો'ની લડત વખતે નિબંધસંગ્રહો એમણે આપ્યા છે. ‘આત્મકથાના ટુકડા' (૧૯૭૯)માં
ત્યાંથી રાજીનામું. સ્વરાજયપ્રાપ્તિના આંદોલનમાં સક્રિય ભાગ. એમના જીવનની વીગત રસપ્રદ છે. એમનાં લખાણમાં સરલ
પછી થોડો સમય વકીલાત કરીને ૧૯૪૪ થી ‘જન્મભૂમિ'ના તંત્રીગદ્યની કેટલીક નોખી અભિવ્યકિતઓ એમના હાથે સહજ બની
વિભાગમાં. બાળપણથી જ પ્રકૃતિનાં વિવિધ તો-પશુપંખીઓનાં છે. ઉપરાંત એમણે ભાષાના વ્યવહારમાં શબ્દોના વિનિયોગ વિશે
જીવનનું નિરીક્ષણ-શોધન કરવાનો શોખ. બોમ્બે નેચરલ હિસ્ટરી ચિંતન કરતો ગ્રંથ ‘શબ્દલોક' (૧૯૮૭) પણ આપ્યો છે.
સોસાયટી અને ગુજરાતી પ્રકૃતિમંડળના સભ્ય.
બાળકોને જ્ઞાન સાથે ગમ્મત આપે તથા પ્રેરક અને માર્ગદર્શક વાડી અંજુમ”: ચરિત્રસંગ્રહ ‘અલ્લાહના બંદાઓ'- ભા. ૧ બની રહે તેવા અનેક પુસ્તકો એમણે આપ્યાં છે. એમનું પ્રથમ (૧૯૫૮)ના કર્તા.
પુસ્તક “પ્રિન્સ બિસ્માર્ક' (૧૯૫૩) ચરિત્રલક્ષી પુસ્તક છે. એમણે મૃ.મા.
મહાગુજરાતનાં પક્ષીઓ વિશેનું એક પુસ્તક “પ્રકૃતિનાં લાડકવાયાં વાધ્યમ લલ્લ: “શ્રીવિજયરાજેન્દ્રસૂરિજીનું જન્મ ચરિત્ર' (૧૮૮૮) (૧૯૫૭) લખ્યું છે. એમની લખેલી પ્રાણીકથાઓમાં ‘જંગલની કર્તા.
મુ.મા.
કેડી' (૧૯૫૩), “મને સામને' (૧૯૫૪), “શિકાર અને
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૩૯
For Personal & Private Use Only
Page #551
--------------------------------------------------------------------------
________________
વાસુકિ — વાંસના અંકુર
શિકારી’(૧૯૫૪), ‘શિકારીની તરાપ’ (૧૯૫૮), ‘પિનાં પગક્રમા’ (૧૯૬૨), ‘શેરખાન’, ‘હાથીના ટોળામાં’(૧૯૬૩) વગેરે પુસ્તકોનો સમાવેશ થાય છે. 'કીમિયાગર કબીર'(૧૯૫૯)નામના પુસ્તકમાં એમણે કીટસૃષ્ટિની કથા આલેખીને નાનાં જીવજંતુઓના પરિચય આપ્યો છે. એમણે ‘અવકાશની યાત્રા'(૧૯૬૪), ‘દરિયાની દોલન’(૧૯૬૨) વગેરે પરિચયપુસ્તિકાઓ પણ લખી છે.
નિ.વા.
વાસુકિ જનો, જેથી ઉમાશંકર પ્રવાસ.
વાહ રે મેં વાહ (૧૯૫૩) : કનૈયાલાલ મુનશીનું સામાજિક પ્રાસન. લેખક તેને 'ફેન્ટસી' 'અસભવ' તરીકે ઓળખાવે છે. ભારત સરકારના પોલિટિકલ એજન્ટની જવાબદારી સ્વીકારી હૈદ્રાબાદ જવાની તૈયારી કરતી વેળાના નિરૂપાયેલા પ્રસંગમાં લેખક પોતાની ઠેકડી ઉડાડે છે. જતાં પહેલાં મુનશીને સપનું આવે છે અને એમનાં વિવિધ પાત્રો ફરિયાદ કરે છે. સલાહ પણ આપે છે. આમાં આયોજનનો નવતર પ્રયોગ થયો છે છતાં નાટક ઊપસતું નથી. નાટયાત્મક સંઘર્ષ, પરિસ્થિતિ, વળાંક, પરાકોટી કે નાટયાત્મક ગતિ, કાન્ટિંગ કે જીવન ચરિત્રચિત્રણને ગાઝો અનુભવ થતો નથી. સંવાદો બોલકા છે અને ઘટનાના અંકોઠા સુષિત નથી. અન્ય સામાજિક નાટકો જેવી હાસ્યની માવજત પણ અહીં થઈ નથી.
ર.ઠા.
વાળંદ નરોત્તમ માધવલાલ (૧૮-૯-૧૯૩૧) : હાસ્યકાર, વિવેચક, ચરિત્રલેખક, ભાળગીત, સંપાદક. જન્મ બેચરા (જિ. મહેસાણા)માં. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. ૧૯૫૦માં એસ.એસ.સી. ૧૯૫૪માં બી.એ. ૧૯૫૬માં એમ.એ. પૂનાની સમર સ્કૂલ ઑવ લિગ્વિસ્ટિક્સમાં ભાષાવિજ્ઞાનનો અભ્યાસ. ૧૯૫૬થી ભરૂચની પેનૂપુરી નાર્સ કોલેજના ગુજરાતી વિભાગમાં પ્રાધ્યાપક.
‘મફતિયા મેન્ટાલિટી’(૧૯૭૦) અને ‘પરોપદેશે પાંડિત્યમ્ ’ (૧૯૮૨) એમના હાસ્યસંગ્રહો છે. ‘સંકૃતિ અને ગુજરાત' (૧૯૭૯) તથા ‘સૌરભ’(૧૯૭૯) એમના વિવેચનગ્રંથો છે. એમણે ‘રણછોડદાસ ઝવેરી’(૧૯૬૬), ‘આપણા જ્યોતિર્ધરો' (૧૯૮૦), ‘છેટુભાઈ પુરાણી’(૧૯૮૪) જેવા ચરિત્રગ્રંથો પણ આપ્યા છે. 'છીપળી'(૧૯૭૬) એમનો બાળગીતસંગ્રહ છે. ‘રણયજ્ઞ’નું સંપાદન (૧૯૭૫) અને ‘બહુચરાજી’(૧૯૬૮) નામક ાિશે ધન એમની પાસેથી મળ્યાં છે.
૨.પા.
વાળા અરિડ નાથાભાઈ (૭-૫-૧૮૮૦, ૩-૧-૧૯૪૬): કવિ. જન્મ અમરેલી જિલ્લાના સરખડી ગામે. ચાર ધોરણ સુધી અભ્યાસ. આફ્રિકાના બાનમાં વેપાર અને નોકરી. સ્વદેશગમન પછી ખેતી.
એમની પાસેથી વિવિધ પ્રકારનાં રાગ, ઢાળ અને સવૈયામાં લખાયેલાં ઈશ્વરભકિત વિશેનાં બેધક કાવ્યો અને પ્રકીર્ણ ગીતાન સંગ્રહ ‘વાળાની વાણી'- ભા. ૧, ૨ (૧૯૬૬, ૧૯૭૭) મળ્યો છે.
નિવા
૫૪૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
વાળા શિવસિંહ કાળુભાઈ : ૧૯૩૫માં પ્રગટ થયેલી ‘સતી ઉજળી અને મેહ જેવા', 'સતી સોન કંસારી', 'નાગવાળે અને નાગ મતિ’; ૧૯૩૬માં પ્રગટ થયેલી ‘જોગીદાસ ખુમાણ’, ‘લાખણી અને માણેકદે’, ‘વીર રામવાળા’, ‘રાણા અને કોટાળી કુંવર’; ૧૯૩૭માં પ્રગટ થયેલી માળ્યો અને નાગદ', “કા માણી’, ‘સંઘજી કાવઠીઓ’, ‘મૂળુ માણેક' વગેરે એમની પ્રેમ-શૌર્યકથાઓ છે. ‘પ્રેમનું પૂજન-ખીમરો અને ખંભાતણ’(૧૯૩૭), ‘દેવાના દરબારમાં : સ્વર્ગની મુસાફરી’(૧૯૩૮) વગેરે એમની નવલકથાઓ છે. ‘અક્કલના ઓથમીર’, ‘અડવાનાં નવાં પરાક્રમો', એભલવાળા વગેરે એમની બાળસાહિત્યકૃતિઓ છે.
મુ.મા. વાળા સુરગવાળા બાવાવાળા (૧૫-૩-૧૯૦૪, ૧૫-૫-૧૯૫): જન્મ વડીયા (જિ. અમરેલી)માં. વડીયા ગામના રાજવી. મુંબઈમાં
અવસાન.
એમની પાસેથી મોરી કરેલ પ્રવાસનું વર્ણન આપનું પુસ્તક 'કાઠિયાવાડથી કન્યાકુમારી'(૧૯૩૮) મળ્યું છે.
મુ.મા.
વાંક બહાદુરભાઈ જગાભાઈ (૧૩-૫-૧૯૩૭): વાર્તાકાર. જન્મ જેતપુરમાં. ૧૯૫૮માં એસ.એસ.સી. ઓગણત્રીસ વર્ષ એસ.ટી. ખાતા સાથે સંલગ્ન. અત્યારે ફ઼ી ગાન્ય આર્ટિ. મુંબઈ, દિલ્હી, અમદાવાદ, રાજકોટ વર્ગ એ ચિત્રકલાના મૌન શા. ‘હાનારત’(૧૯૮૬) લઘુનવલ તથા ‘પીછા’(૧૯૮૮) વાર્તાસંગ્રહ એમની પાસેથી મળ્યાં છે.
વાંઝા પુરૂષોત્તમ વસરામ : બેનસંગ્રહ 'ભકિતરસ કીર્તનમાળા' (૧૯૫૪) નવા ‘પુણ્યોત્તમ પુષ્પમાળા'(૧૯૬૪)ના કર્તા,
મુ.મા. વાંટાવદરકર શિવલાલ ત્રિભુવન, ‘મંગલ': ૧૯૨૫માં પ્રગટ થયેલી ‘એક જ પૈસા’, ‘ઝેરી ઝવેરી’, ‘વિષના વરસાદ’, ‘વીરનું વેર’, સાડા ત્રણ ભાઈબંધ' અને ૧૯૨૬માં પ્રગટ થયેલી “ધિપતિ કે લૂંટારો’, ‘અર્જુનદેવ’, ‘ચંપા’, ‘દોઢ દિવસની દુનિયા', ‘પવિત્રાનો પ્રતાપ’, ‘વીરપૂજન’, રાજા નોંઘણજી’ વગેરે નવલકથાઓના કર્તા.
મુ.મા. વાંસનો અંકુર (૧૯૬૮) : ધીરુબહેન પટેલની નવશે. થાનાયક કેશવની નસામાં સ્વાભિમાની માતા સુશીલાનું બંડખાર લાહી વહે છે. પતિને હાર જમાઈ ન થવા દેતાં સુશીલાએસ્વેચ્છાએ ગરીબી સ્વીકારેલી. પુત્રને જન્મ આપી એ મૃત્યુ પામેલી ત્યારે કેશવનો હવાલો દાદાએ લીધેલા. હવે કેશવે એમની પ્રતિકૃતિ બનવાનું હતું. કરાવ બળવો કરે છે, તે પણ દાદાજીની શૈલીએ જ ! અંકુર ખરો, પરંતુ તે વાંસના જ. કેશવના લાગણીતંત્રના આઘાત-પ્રત્યાઘાત અને સાત્ત્વિક સંઘર્ષનું સ્પર્શક્ષમ ઘટનાઓ, પ્રાકૃતિક સો અને કલ્પનાને સારે. આહીં કલાપૂર્ણ નિરૂપણ થયું છે. દોહિત્ર કેશવ, જમાઈ મોતીલાલ અને દાદાજીનાં મનોગતને સૂચક રીતે વ્યકત
For Personal & Private Use Only
Page #552
--------------------------------------------------------------------------
________________
વિકાજી અરદેશર મહેરજીભાઈ – વિપ્ર મેઘજી લાલજી
મુ.મા.
કરતી કથનરીતિ, પાત્ર સામે પડકારરૂપે ઉપસ્થિત થતી ઘટનાઓ- વિઠ્ઠલદાસ પુરુષોત્તમદાસ: ગીતસંગ્રહ “વિઠ્ઠલ ગીતાવળી’(૧૮૬૭) પરિસ્થિતિઓ, સંવેદનને સાક્ષાત્કાર કરાવતાં કલ્પનો, લાઘવ તથા વાર્તાસંગ્રહ “મના અથવા જાદુઈ ભેદભરી વાર્તાઓ'- ભા. ૧ અને વ્યંજના – આ સર્વથી કૃતિ કલાત્મક બની છે.
(૧૮૯૩)ના કર્તા. દ.વ્યા.
મૃ.મા. વિકાજી અરદેશર મહેરજીભાઈ : પ્રણયના કથાનકવાળું ત્રિઅંકી
વિદાય: પ્રફ્લાદ પારેખનું ક્ષમાથી ચમત્કૃતિ રચતું જાણીતું સૌનેટ. નાટક ‘પ્રેમરાય' (૧૮૮૨)ના કર્તા.
ચં.ટો. કૌ.બ્ર. વિદિશા (૧૯૮૦): ભેળાભાઈ પટેલને પ્રવાસનિબંધ સંગ્રહ. વિકાજી જહાંગીર ખુરશેદજી, “નાજુક’(૧૮૬૯, ૧૯૪૨) : ભાવ- આ નિબંધમાં લેખકના જણાવ્યા પ્રમાણે મુખ્ય સંવેદના ભ્રમણની
ચમત્કૃતિ અને મનોરંજનના અંશવાળા “બાશના વારસ છે. આ ભ્રમણ ક્યારેક એકાકી, ક્યારેક સમૂહમાં થયું છે. વિદિશા', (૧૮૯૯), ‘સતી' (૧૯૮૨), “ખુસીની મોકાણ' (૧૯૮૨), “હારી ‘ભુવનેશ્વર’, ‘માંડું, “ઈમ્ફાલી, “જેસલમેર’, ‘ચિલિકા', “બ્રહ્મા', સુખ્યારી પળો' (૧૯૧૦), નાજુક સરોદ'(૧૯૪૦) વગેરે કાવ્ય- ‘ખજુરાહો', ‘કાશી’, ‘રામેશ્વરમ્’-એમ કુલ દશ સ્થાનના પ્રવાસે ગ્રંથોના કર્તા.
ઉપરાંત લેખકે પોતાના ગામનું ભ્રમણ પણ અહીં દાખલ કર્યું છે. '
રાં.. ગામથી વિદિશા અને વિદિશાથી ગામનું જે ચક્ર પૂરું થયું છે તેમાં વિજયકેસરસૂરિ (૧૮૭૬, ૧૯૨૯): ચરિત્રકાર, અનુવાદક. જન્મ લેખનની ભાવભંજકતા, સૂક્ષ્મતા અને રસિકતા ઊપસી આવે છે. પાળીયાદ (તા. ધંધુકા)માં. પૂર્વાશ્રમનું નામ કેશવજી માધવજી.
એકંદરે પ્રવાસનાં સંવેદનોને લાલિત્યપૂર્ણ એકાત્મકતા આપવાને છ ધોરણ સુધીનો અભ્યાસ. સત્તર વર્ષની વયે વડોદરામાં આચાર્ય પ્રયાસ છે. વિજયમલસૂરિ પાસે જૈનધર્મની દીક્ષા.સત્તાવીસમા વર્ષે આચાર્યની
ચં.. પદવી.
વિદ્યાર્થી મગનલાલ રતનજી : જીવનચરિત્ર “હર્બટ સ્પેન્સર’ એમની પાસેથી ‘મલયસુંદરી ચરિત્ર' (૧૯૦૮), 'સુદર્શના ચરિત્ર' ' (૧૯૧૨)ના કર્તા. (૧૯૧૩), ‘આનંદ અને પ્રભુ મહાવીર (૧૯૨૭) ઉપરાંત ધર્મને લગતાં કેટલાંક પુસ્તકો અને અનુવાદો મળ્યાં છે.
વિદ્યાનંદ: પદ્યકૃતિ “વિદ્યાનંદ ભજનાવલી” તથા “સ્વામી
બ્રહ્માનંદના કર્તા. વિજયગુપ્ત મૌર્ય : જુઓ, વાસુ વિજયશંકર મુરારજી.
૨.૨.૮. વિજયધર્મસરિ : “ઐતિહાસિક રાસ-સંગ્રહ'- ભા. ૧ થી ૪(૧૯૧૭) વિદ્યાવિનદી: જીવનચરિત્ર “શેઠ ગોપાળદાસ ખીમજી અઢિયાન
તથા જૈનતીર્થસ્થાન વિશે માહિતી આપતી કૃતિ “દેવકલ પાટક’ જીવનવૃત્તાંત' (૧૯૧૧)ના કર્તા. (૧૯૧૬)ના કર્તા.
૨.ર.દ. મુ.મા. વિનયચંદ્ર ધનજી : પદ્યકૃતિ “માજી આશાપુરાના છંદ' (અન્ય સાથે, વિજયભદ્ર: કથાકૃતિ “જાવડશા' (૧૯૫૯)ના કર્તા.
૧૮૮૬)ના કર્તા.
૨.૨.દ. મૃ.મા. વિજયભુવનતિલકસૂરિ : આત્મારામજી, વિજયકમલજી અને વિજ્ય
વિનયવિજય : નવલકથા “ભયંકર ન્યાયના કર્તા.
૨૨,દ. લબ્ધિજી જેવાં ત્રણ સૂરિચરિત્રો આપનું પુસ્તક ‘ત્રણ મહાપુરુષો” (૧૯૫૭)ના કર્તા.
વિનાયક: જુઓ, વૈદ્ય વિજયરાય કલ્યાણરાય.
વિનેદકાન્ત: જુઓ, વૈદ્ય વિજયરાય કલ્યાણરાય. વિજ્યમનહરસુરીશ્વરજી : 'દાદાશ્રી જીતવિજયજી મહારાજનું વિનોદ હર્ષ: ભગવાન મહાવીરના જીવનદર્શનને નિરૂપનું ચરિત્ર જીવનચરિત્ર' (૧૯૫૬)ના કર્તા.
‘સન્મતિ ચરિત્ર' (૧૯૭૫)ના કર્તા. મૃ.માં.
૨.૨,દ, વિજયરામચંદ્રસુરીશ્વરજી : જૈન ધર્મ વિષયક ચંડકૌશિક ચરિત્ર વિપુલ મહેતા : જો પારેખ અંત જેઠાલાલ પતન અને પુનરુત્થાન’ -ભા. ૧-૨-૩ (૧૯૫૬) ના કર્તા.
વિપ્ર મેઘજી લાલજી : પદ્યકૃતિઓ “રણછોડજીના ગરબા' (૧૯૧૧), મૃ.મા.
સંતના ચાબુખ' (૧૯૨૨), 'સંતપ્રભાવી, “રઘુરામ રત્નમાળા' વિજ્યશંકર કાલિદાસ : ‘રામરત્ન નાટકનાં ગાયને' (૧૯૦૪)ના તેમ જ “શ્રીમત્ દ્વારકાધીશને પ્રસાદ (૧૯૧૧), ‘રસિક રામકર્તા.
રક્ષકનું સંગીતમાં ગાન' (૧૯૧૩) તથા “મેઘજીનાં મહાકાવ્ય” મૃ.મા.
(૧૯૧૬)ના કર્તા. વિજુ ગણાત્રા : જુઓ, ગણાત્રા વિજયાલક્ષ્મી ચીમનલાલ.
ર.ર.દ.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૪૧
Jain Education Interational
For Personal & Private Use Only
Page #553
--------------------------------------------------------------------------
________________
વિભાકર નવીન — વિવિધ વ્યાખ્યાને
ચં.ટી.
વિભાકર નવીન : તબીબી દુનિયાનું નિરૂપણ કરતી પ્રણયકથા વિરાટ ટપકું (૧૯૬૬) : સરોજ પાઠકની બાવીસ ટૂંકીવાર્તાઓના ‘અભી મત જાઓ' (૧૯૬૫) ના કર્તા.
સંગ્રહ. ઘટનાલોપ કે ઘટનાપ્રચુરતાથી સભાન બન્યા વગર મનેચેતનાના અંશોને વાર્તાના અભ્યત્તરમાં ભેળવતી એમની કેટલીક
વાર્તાઓ નોંધપાત્ર છે. ‘ન કૌંસમાં ન કૉસ બહાર’ એનું અહીં ઉત્તમ વિભાકર નૃસિંહદાસ ભગવાનદાસ(૨૫-૨-૧૮૮૮, ૨૮-૫-૧૯૨૫):
ઉદાહરણ છે. ઉપરાંત, ‘વિરાટ ટપકું, ‘સ્વયંવર’, ‘સંજીવની' જેવી નાટયકાર. જન્મ જૂનાગઢમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જૂના
વાર્તાઓ પણ ઉલ્લેખનીય છે. કથાને માત્ર કહી જવામાં નહિ પરંતુ ગઢમાં. ૧૯૦૮ માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૧૦માં
કથાને વાર્તાની કલાત્મક કક્ષાએ ઊંચકવામાં આ વાર્તાકાર સફળ છે. એલએલ.બી. ૧૯૧૩માં ઇલૅન્ડ જઈને બેરિસ્ટર થયા પછી સ્વદેશ આવીને મુંબઈમાં વકીલાત. સાહિત્યમાં રુચિ અને રંગભૂમિના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નો. ૧૯૨૩માં ‘રંગભૂમિ
વિરાટની પગલી : વિરાટમૂર્તિ અને અંતરમાં ઝળહળ તયાત બની ત્રમાસિકનો આરંભ.
સમાઈ જાય, એ અંતરિયાળ વિરાટના પ્રત્યક્ષ અનુભવ ઝીલતી વ્યવસાયી નાટયશૈલીમાં સુધારો કરવાની ભાવનાથી પ્રેરાઈને
‘સુન્દરમ્’ની કાવ્યરચના.
ચં.. એમણે નવીન પ્રગતિશીલ વિચારસરણીવાળાં નાટકો આપ્યાં છે. પ્રથમ નાટક ‘સિદ્ધાર્થ બુદ્ધ' (૧૯૪૧)માં પૌરાણિક વિષયને વિરાટની હિડાળા : ઉદા | કલ્પનાના નમૂને આપનું હા એમણે નવા પરિપ્રેક્ષ્યમાં રજૂ કર્યો છે. એમનાં અન્ય નાટકોમાં
પ્રસિદ્ધ ઊર્મિકાવ્ય. નવયુગની સામાજિક મહત્ત્વાકાંક્ષાઓ તથા સ્વદેશભાવનાનું
ચં... નિરૂપણ થયું છે. 'સ્નેહસરિતા' (૧૯૧૫)માં સ્ત્રીઓના અધિકારને વિલક્ષણ વિદ્યાર્થી : નવલકથા “મસ્તીખોર માંક' (૧૮૯૩)/ કર્તા, પ્રશ્ન ચર્ચાય છે. ‘સુધાચંદ્ર(૧૯૧૬)માં સ્વરાજની ભાવના તથા મધુબંસરી' (૧૯૧૮)માં હોમરૂલ લીગની ચળવળનું આલેખન વિલાપી : જુઓ, મેઘાણી ઝવેરચંદ કાળિદાસ. છે. મજૂરોની જાગૃતિને વિષય બનાવતું “મેઘમાલિની' (૧૯૧૮)
વિલાસચંદ્ર પુરુષોત્તમ : નવલકથા “મા-રમણ અને મારી વસંત : અને “અબજોનાં બંધન' (૧૯૨૨)માં પણ એમનું સુધારાવાદી
શોખથી સત્યાનાશ કાઢનાર ગૃહરી ને પતિ-પત્નીના પ્રેમ' (અ માનસ પ્રગટ થાય છે. નાટકોની સાહિત્યિક ગુણવત્તા અને અભિ
સાથે, ૧૯૬૬)ના કર્તા. નયતાના સુમેળ માટે તેઓ સતત સભાન રહ્યા છે. જુસ્સાભર્યા, સંસ્કારી ભાષાવાળા સંવાદોએ એમનાં નાટકોને સફળ બનાવ્યાં છે. રંગભૂમિ પરના ખેટા ભભકભર્યા ઠઠારા દૂર કરીને તથા કૃત્રિમ
વિલિયમ ફાર્બસ: ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ' (૧૮૫૪) ના કર્તા. ‘બેતબાજીને બદલે સ્વાભાવિક જીવંત સંવાદો આપીને રૂઢ નાટયરીતિને સુધારવાને એમણે હંમેશાં આગ્રહ રાખ્યો છે. આત્મ- વિલેકર : પદ્યકૃતિ ‘બાળકાવ્યો' (૧૮૭૦)ના કર્તા. નિવેદન'(૧૯૨૪)માં એમણે પત્રકાર તરીકે લખેલા લેખે સાહિત્ય અને કળા, સમાજ, રાજકારણ અને પ્રકીર્ણ એમ ચાર વિવર્તલીલા (૧૯૩૩) : નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાની વિભાગમાં આપેલા છે. ‘નિપુણચંદ્ર'(૧૯૨૪) એમની ભાવના- નિબંધિકાઓને સંગ્રહ. ‘વસંત’ના અંકોમાં ‘જ્ઞાનબાલ'ના છાપ્રધાન નવલકથા છે.
નામથી જુદે જુદે વખતે પ્રકાશિત લેખ અહીં સંકલિત થયા છે.
નિ.વો. ઊંડું મનન કે અવગાહન નહિ પણ વિવિધ પ્રશ્નને અદ્ધરપદ્ધર વિભાવના (૧૯૭૭) : પ્રમોદકુમાર પટેલના વિવેચનલેખેને
છેડવાની અને ભિન્નભિન્ન પ્રસંગે ઉદ્ભવેલા જ્ઞાનમનનના આછા સંગ્રહ. એમાં વિસ્તૃત આઠ અભ્યાસપૂર્ણ અને એક અનૂદિત
વિવર્ત રંગોને સ્થૂળરૂપમાં ગ્રહી લેવાની નિબંધકારની ખેવના છે. એમ કુલ નવ લખાણો સમાવ્યાં છે. મુખ્યત્વે સિદ્ધાંતચર્ચાના આ
અધ્યાત્મ, સાહિત્ય, સંગીત વગેરેની રુચિ ઠેરઠેર વ્યકત થતી પમાય લેખોમાં સાહિત્યશાસ્ત્ર અને સૌન્દર્યશાસ્ત્રના પાયાના પ્રશ્નને
છે. ‘ચક્રવાક મિથુનમાં સૂફી મતની છાયા કે “ચક્રવાક મિથુનની સમજવા અને તપાસવાને ગંભીર ઉપક્રમ છે. કોઈ આગ્રહ કે
સમાપનપંકિતની સંદિગ્ધતાની ચર્ચા રસપ્રદ છે. અશ્લિષ્ટ અને અભિનિવેશ વગરની આ વિવેચકની વિશ્લેષણમૂલક અને
લૂટક લાગતું આ નિબંધોનું ગદ્ય કયાંક રવૈરગતિનું લાલિત્ય વિસ્તારમૂલક પદ્ધતિ નોંધપાત્ર છે. સુરેશ જોશીની કળાવિચારણા”
પ્રગટાવી શકયું છે. આ ગ્રંથનો મહત્ત્વનો લેખ છે.
રાંટો. વિવિત્સ: જુઓ, ગાંધી ચીમનલાલ ભોગીલાલ. વિમર્શિન: જુઓ, પરીખ રસિકલાલ છોટાલાલ.
વિવિધ વ્યાખ્યાન-ગુચ્છ ૧, ૨, ૩ (૧૯૪૫, ૧૯૪૮, ૧૯૫૬) :
બળવંતરાય ક. ઠાકોરનાં વ્યાખ્યાનોને સમાવતા ગ્રંથે. પહેલા વિરંચી : જુઓ, મડિયા ચુનીલાલ કાળિદાસ.
ગુચ્છમાં ગોવર્ધનરામનું પ્રબોધભૂતિ તરીકે મૂલ્યાંકન ઉપરાંત વિરાટ : જુઓ, મેઘાણી ઝવેરચંદ કાળિદાસ.
સરસ્વતીચંદ્રનાં વિષયવસ્તુ અને સ્ત્રી પાત્રોનું પરીક્ષણ થયું છે.
ચંટો.
પ૪૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #554
--------------------------------------------------------------------------
________________
‘લીલાવતી જીવનકલા'ની તપાસ પણ એમાં છે. બીજા ગુચ્છમાં પ્રેમાનંદ, નર્મદ, નવલરામ પંડધા, મણિલાલ નભુભાઈ, રમણભાઈ નીલકંઠ, મણિશંકર અને હાનાલાલ એમ સાત ચહિત્યકારોનો સમાવેશ છે. ત્રીજા ગુચ્છમાં કેળવણી, સાહિત્ય અને ઇતિહાસના વિવિધ વિષયો પર વિચારણા છે, સિદ્ધોને વ્યાપક ફલક પર મુકાયેલે લેખકનો રોહિત્ય અને ઈતિહાસ-કેળવણી વિષયક દૃષ્ટિસંપન અભિગમ, વિલક્ષણ ગદ્યની છાઓ સાથે આ વ્યાખ્યાનોમાં મોજૂદ છે. ચં.ટો.
વિવેચનની પ્રક્રિયા (૧૯૮૧): માય બેસીને વિવેચનસંગ્રહ લેખકે પોતાના વિવિધ પ્રકારના લેખોને નવ ખંડમાં વહેંચ્યા છે. પહેલા ખંડને ‘વિવેચનની પ્રક્રિયા' અને આઠમા ખંડના પ્રશ્નોત્તરી લેખ ‘વિવેચન-પ્રક્રિયા, સમકાલીન સાહિત્ય અને ગોવર્ધનરામ’ લેખકની વિવેચન અંગેની સમજ દર્શાવતા, ઉપયોગી સિદ્ધાંતચર્ચાના લેખ છે. નવમ ખંડનો મેથ્યુ આર્નોલ્ડનો કાવ્યવિચાર' પણ સિદ્ધાંતચર્ચાને લેખ છે. બીજા ખંડના ત્રણ લેખોમાં આધુનિક વિવેચનની ગતિવિધિની વાત છે. ત્રીજા ખંડમાં ન્હાનાલાલની સર્જન-વિવેચનની પ્રવૃત્તિનો વિચાર કરતા ચાર લેખ છે. ચાધા ખંડમાંના ગુજરાતી કવિતા વિશેના છ લેખામાં આધુનિક કવિતા વિશેના લેખો વધુ છે. એમાં કેટલાકે તો આધુનિક કવિઓના કાવ્ય। સંગ્રહોની પ્રસ્તાવનાઓ છે. પાંચમા ખંડમાં ગુજરાતી અને બંગાળી કથાસાહિત્ય પરના છ લેખો છે. સાતમા ખંડના ત્રણ પ્રશ્નોત્તરી વખો આ સંગ્રહમાં ઓછા પ્રસ્તુત છે.
૪.ગા.
વિવેચનનું વિવેચન (૧૯૭૬) : જયંત કોઠારીના વિવેચનલેખોનો સંગ્રહ. અહીં ગુજરાતી સાહિત્યવિવેચનનાં વળાંકો અને સીમાચિહ્ન તપાસવાનું વલણ છે. ઉપરાંત આ જ વલણને લક્ષમાં રાખી અહીં સાત જેટલા વિવેચનગ્રંથોની સમીક્ષા કરવામાં આવી છે. વળી, સ્થાપિત મંતવ્યોમાં ઊહાપોહ કરેલા હોય એવા લેખોનો પણ અહીં સમાવેશ છે. એક રીતે જોઈએ તો, આ ગ્રંથ વિવેચનના એક નમૂનો છે, જયાં વિવેચન પરનું વિવેચન લક્ષ્ય બન્યું છે.
મુ.મા.
વિશાલવિજ્યજી : પ્રવાસવર્ણના ‘ચાર જૈન તીર્થા’(૧૯૫૬), ‘ઘોઘાતીર્થ’(૧૯૫૮) તથા ‘શ્રી કુંભારિયાજી તીર્થ’(૧૯૬૧)ના કર્તા.
૨.ર.દ.
વિશિષ્ટ સાહિત્યસંતાકોશ (૧૯૮૮) આધુનિક સાહિત્યસંશાકોશ પછીનો, વિશ્વસાહિત્યના આંતરસાંસ્કૃતિક અને તુલનાત્મક અભ્યાસની ભૂમિકાએ ઉપયોગી નીવડતો, ચંદ્રકાન્ત ટોપીવાળાએ સંપાદિત કરેલા સાહિત્યસંજ્ઞાકોશ. કોશમાં વર્ણાનુક્રમે યોજાયેલી મૂળ અંગ્રેજી સંજ્ઞાઓના ગુજરાતી પર્યાય આપીને તેની વિભાવના સ્પષ્ટ કરવામાં આવી છે. આવશ્યકતાનુસાર જે તે સંજ્ઞાનું દૃષ્ટાંત પણ આપેલું છે. ‘વેન ઍન્ડ વુ’ જેવી ચીની નાટયપરંપરાની સાથે સંકળાયેલી માતા કોશની વ્યાપકતા સૂચવે છે, તો 'ધીક ટેંસ્ટ" તાનો પર્યાય આપવા ઉપરાંત 'ગેંગ ટેસ્ટ” જોવા
વિવેચનની પ્રક્રિયા વિશ્વબંધુ
માટે મુકાયેલા પ્રતિનિર્દેશ કોશની શાસ્ત્રીયતા અને ઉપાદેયતા સુધરે છે.
...
વિશ્વગીતા (૧૯૨૭) : ‘રામાયણ’, ‘મહાભારત’, ‘ભાગવત’, ‘શાકુન્તલ’ વગેરે પ્રાચીન ગ્રંથોની ‘રસવેલેથી વીણેલી’ ‘વાર્તાકળીઓ'ને “પાણી છાંટી ખીલાવી પ્રશ્નછાવી...' એમાં ‘નવી સૌરભ ભરી તેના પ્રવેશો બનાવી, સ્થળકાળ અને કાર્યની એક્તાઓને કોર મૂકી, ‘ત્રિલોકની અણુસૃષ્ટિના અનુકરણ સમું’ કવિ ન્હાનાલાલે રચેલું વિલક્ષણ નાટક. એના ત્રણ અંક અને પંદર પ્રવેશેાનાં સ્થળ, કાળ અને પાત્રા એકમેકથી જુદાં છે. પોતપોતાની રીતે સ્વતંત્ર એવા પ્રવેશાને ‘અદૃશ્ય ભાવ-એકાગ્રતા’ની ‘રસસાંકળે’ જોડયા હોવાનું કવિ કહે છે. પહેલા અંકને ‘કાળજના પશ્નો’, બીજ એકને ‘પરાપૂર્વનાં મંથન’ અને ત્રીજા અંકને ‘ત્રિકાલ પર સનાતનતા’ એવાં શીર્ષકો આપી પોતાના ઇ ગિતનો ઈશારો કવિએ તેમાં કર્યા દેખાય છે. પહેલા અંકના પાંચ પ્રવેશામાં જગતમાંનાં પાપ, અન્યાય અને અંધકારને છતાં કરી, બીજા અંકમાં એને દૂર કરવાના થતા રહેલા પ્રયાસે ભણી લક્ષ ખેંચી, કવિ ત્રીજા અંકમાં પરમાત્માની જગલ્લીલા અને એમાં આત્માર્થીઓ અને પ્રભુના બંદાઓની સહાયક કામગીરીનુંરચન કરતા હોય, એવા અન્ય કાઢી શકાય. કૃતિ નાટક ને કલાની દૃષ્ટિએ ભલે સંતર્પક ન હોય, તોપણ એનાં વસ્તુ, વકતવ્ય અને કવિતાની દૃષ્ટિએ એક ધ્યાનપાત્ર રચના બની છે. કવિની કેટલીક સારી કાવ્યરચનાઓ એમાં સ્થાન પામી છે. રા.
વિશ્વનિ (૧૯૬૫): પૃથ્વીને ગણત્રી કરનાર ભગવાન પરશુરામની પી ણિક કથાના સંદર્ભે નવીન અર્ધચ્છાયા પ્રગટાવતી પિનાકિન દવેની નવલકથા. અહીં પરશુરામ પોતાનાં માતાપિતાની હત્યાનો બદલો લેવા માટે જ ક્ષત્રિયો પ્રત્યે પ્રબળ વૈમનસ્ય ધરાવતા ક્રૂર બ્રાહ્મણ નથી; ક્ષત્રિયોના વિનાશ માટેનું એક બીકે પણ પ્રયોજન છે અને એ છે સુરા, સંપત્તિ અને સત્તાની લાલસામાં મતિભ્રષ્ટ નેલા ક્ષત્રિય ચાનોના લમમાંથી ત્રસ્ત પ્રજાને મુકિત પાવવાનું આ બીજું પાન પ્રસ્તુત કથાના કેન્દ્રસ્થાનો છે. આથી પુરાણમાંની મૂળ વાર્તાને અને પરશુરામના પત્રને નવું પરિમાણ મળે છે. અહીં પરશુરામની શૌર્યકથા આપે અન્ય પાત્રોની પ્રણયકથાઓનું પહેલું આકર્ષક નિરૂપણ સવૈવિધ્ય આપે છે. ઝડપથી બનતા જતા પ્રસંગોની સુચિતતા, માનવહૃદ્ધની વિવિધ ભાવસ્થિતિઓનું નિરૂપણ, વેધક ઉકિતઓ અને કાને અનુષ એવું સર્જનું તત્કાલીન વાતાવરણ નવલકથાને ધ્યાના બનાવે છે, નિવાર
વિશ્વનંદ : પદ્યકૃતિ ઔધોગિનીકમારી'(૧૯૨૫)ના કર્યાં,
2.2.6.
વિશ્વનાથ છગનલાલ : ચોપાઈ અને સવૈયાબદ્ધ પદ્યકૃતિ ‘વક્ષેત્ર તીર્થ માહાત્મ્ય’(૧૯૨૪)ના કર્તા.
વિશ્વબંધુ જો, દેસાઈ દિનર થગાળ,
For Personal & Private Use Only
૨.ર.દ.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૪૩
www.jainellbrary.org
Page #555
--------------------------------------------------------------------------
________________
વિશ્વામિત્ર-વીરમતી
૨૨.દ.
વિશ્વમિત્ર: જુઓ, ઠક્કર મોરારજી છગનલાલ.
વીમાવાળા ઈશ્વરલાલ મૂળચંદ (૧૮-૮-'૧૮૯૭, ૧૯:'11-'૧૯૫): વિશ્વમિત્ર: જુઓ, પંડયા નટવરલાલ કુબેરદાસ.
જન્મ સુરતમાં. ઇન્ટર સુધીનો અભ્યાસ. ‘ગાંડીવ’, ‘ત્રીશકિતના
તંત્રી. વિશ્વરથ : જુઓ, દવે જયંતીલાલ તુલસીરામ.
સાચાં સહાદ’, ‘વીર રોકા', દેવી ચૌધરણી’ નવી સામાજિક વિહંગ : નવલકથા “ઇશ્કે અંજામ યાને મોતને પૈગામ'-ભા. ૨
કથાઓ એમના નામે છે. (૧૯૨૯)ના કર્તા.
એ.ટી.
વીમાવાળા છગનલાલ ઉત્તમચંદ : નવલકથા “નિર્ભય'ના કર્તા. વિહારી : જુઓ, જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ. વિહારી : જુઓ, ત્રિવેદી વિષ્ણુપ્રસાદ રણછોડદાસ.
વીમાવાળા હિમતલાલ વૃજલાલ : નવલકથા પરપપરીક્ષાના કર્તા. વિહારીલાલ: પદ્યકૃતિ “હરિલીલામૃત” તથા “કીર્તનકરવુમમાળા’ (અન્ય સાથે, ૧૮૯૯)ના કર્તા.
વીમે : બળવંતરાય ક. ઠાકોરનો નિબંધ. એમાં, મધ્યકાલીન જીવન
પદ્ધતિની સરખામણીમાં અર્વાચીન જીવનપદ્ધતિમાં વીમાની વી. એમ. પી. : નવલકથા પ્રારબ્ધના પાસા' (૧૯૪૭)નાં કર્તા.
જરૂરિયાત જોતા લેખક છેવટે સ્વાશ્રયને જ વીમો ગણે છે.
રાંટો. વી. ડી. જે. : નવલકથા “ફિલ્લીપાની ફરજ યાને બલિની
| વીર નર્મદ (૧૯૩૩) : વિશ્વનાથ મ. ભટ્ટન, ચરિત્ર-અભ્યાસને મહોબ્બત' (૧૯૮૩) ના કર્તા.
ઉત્તમ નમૂનારૂપ, કવિ નર્મદાશંકરની પ્રથમ શતાબ્દી પ્રસંગને
સ્મારકગ્રંથ. પ્રેમ અને શૌર્યથી ઊછળતા નર્મદજીવનને ચરિત્રકારે વીક્ષા અને નિરીક્ષા (૧૯૮૧) : નગીનદાસ પારેખના આ વિવેચન
ટૂંકો પણ માર્મિક પરિચય કરાવ્યો છે. નર્મદના જીવનની આંતરબાહ્ય સંગ્રહમાં નાનામોટા તેવીસ લેખ છે. 'ક્રોચેને કલાવિચાર” અને રેખાઓને ઉપસાવતા જઈ, વ્યકિત અને કવિ તરીકેનાં તેમ જ જેકિટવ કોરિલેટિવ અને વિભાવાદિ' એ લેખમાં પાશ્ચાત્ય
વિચારક અને સુધારક તરીકેનાં વિવિધ પાસાંઓને અહીં ખીલવ્યાં કાવ્યવિચારની તથા અન્ય બે લેખમાં ભારતીય કાવ્યવિચારની છે. ચિત્રાત્મક નિરૂપણ અને કથાત્મક વેગપૂર્ણ રજૂઆતને કારણે વિશદ મીમાંસા લેખકે કરી છે. કાવ્યમાં આકાર અને અંતસ્તત્ત્વ, આ ચરિત્ર પ્રભાવક બની શકહ્યું છે. જૂન ને નવો જમાનો', તથ્ય અને સત્ય, સર્જનપ્રક્રિયા જેવા મુદ્દાઓ પરની વિચારધામાં ‘જીવનરેખા : થોડાંક દો’, ‘ધીવનમૂર્તિ', 'જીવનભરનો જોદ્ધો', એમની સાહિત્યપદાર્થના બાહ્યાભ્યતર સ્વરૂપ વિશેની દૃષ્ટિ જોવા “કવિતા', યુગપુ’ - એમ છે પ્રકરણોનું આયોજન કલ્પી:મળે છે. વિખ્યાત બંગાળી કથાસ્વામી શરદબાબુના જીવનની શીલ છે. રસાત્મક ઝાંખી સંક્ષિપ્તતાથી કરાવાઈ છે. “રાષ્ટ્રીય એકતા અને બંગાળી સાહિત્ય' નામના લેખમાં એમણે બંગાળી ભાષા અને વીરચંદ હરિલાલ: પદ્યકૃતિ ‘કોણિકરિના કર્તા. સાહિત્ય વિશેના પિતાના અભ્યાસને આછો ખ્યાલ આવ્યો છે. રવીન્દ્રનાથકૃત કથાઓ કાહિની' અને ભવું હરિકૃત નીતિશતક'ના વીરનંદન: રહસ્યકથા તવંગર ટળી'(૧૯૩૮) તથા ઐતિહાસિક આસ્વાદો;ઉમાશંકરકૃત નિરીક્ષા', અને રઘુવીર ચૌધરીકૃત ‘અમૃતા’ નવલકથા સૌંદર્યના કેફ' (૧૯૬૫) ના કર્તા. વિશેના અભ્યાસલેખ, ‘મખરે’ અને ‘જૂનું ઘર ખાલી કરતાં વિશેના પરિશીલનલેખો તથા “આરોહણ’, ‘વધામણી' વગેરે વિશેની
વીરની વિદાય: કેસરભીના કંથને રણવાટ માલતી ક્ષત્રિયાણીના ચર્ચાઓ લેખકની સજાગ વિવેચક તથા વિનમ્ર વિશોધક તરીકેની
મનોબળને ગૂંથતું નહાનાલાલનું જાણીતું ગીત. શકિત દર્શાવે છે. સંગ્રહ લેખકની વિદ્રત્તા, રસદૃષ્ટિ, કસાઈ, નિખાલસતા વગેરે ગુણોને સુપેરે પ્રગટ કરે છે.
વીરમતી (૧૮૬૯): નવલરામ લક્ષ્મીરામ પંડયાકૃત ઐતિહાસિક પ્ર.બ્ર.
નાટક ફાર્બસ રચિત 'રાસમાળા' (૧૮૫૬)ની અંગ્રેજી આવૃત્તિમાં વીણ સનતકુમાર: હાસ્ય, અદ્ભુત, વીર ને કરુણ રસનાં વિષયવસ્તુ સંગૃહીત જગદેવ પરમારની વાર્તાને આધારે આ નાટક રચાયેલું છે. ધરાવતી સામાજિક-ઐતિહાસિક નવલકથાઓ ‘ભમતાં પંખી' સંસ્કૃત અને અંગ્રેજી નાટકની અસર નીચે, મુખ્યત્વે જગદેવની (૧૯૩૩), “એમ તે એમ' (૧૯૩૪), ક્રાંતિને કિનારે' (૧૯૩૭), શૌર્યગાથા અહીં આલેખાઈ છે. નાટકના કેન્દ્રમાં ઊંચું પતિવ્રતને ‘તાત્યારામનું તાવીજ' (૧૯૩૮) તથા ‘સ્નેહમિલન' (૧૯૪૯)ના શીલ ધરાવતી વીરમતીનું પાત્ર છે. કથાવસ્તુના નાટયાત્મક અંશે કર્તા.
૨.ર.દ.
નાટયસંઘર્ષને પ્રબળ કરનારા રહ્યા છે. જોકે, પ્રસ્તાવને લીધે વીણાને મુગ: અચાનક તીર વાગતાં મૃગ અને વીણાના થતા નાટકની સુગ્રથિતતા ને કલાત્મકતા ઝાઝી જળવાઈ નથી. પાત્રના વિયોગને લક્ષ્ય કરતું સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, “કલાપી'નું મને ભાવોને વ્યકત કરતા કાવ્યખંડોમાં કર્તાનું કવિત્વ,વિશેષે કરુણજાણીતું ખંડકાવ્ય.
ચં.ટો. શૃંગાર રસના નિરૂપણમાં, પ્રભાવશાળી જણાય છે. કૃતિની ઘરાળું
એ.ટો.
૫૪૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #556
--------------------------------------------------------------------------
________________
વીરા રરતા વેદ નરેશમાં લઠમીદાસ
ભાષા બહુ ધાં સંચાલન વિનાની અને કૃત્રિમ લાગ છે.
વીર રસ્તા : પદ્યકૃતિ 'કાસમની વીતળી' (૧૯૨૮)ની ફર્તા.
વેગડ અમૃતલાલ શેવામલ (૩-૧૦-૧૯૨૮) : ડાન્ય મધ્યપ્રદેશના
જબલપુરમાં. ૧૯૪૬માં મૅટ્રિક. ૧૯૫૨માં ડિપ્લોમા ઇન !. ૧૯૫૫માં બી.એ. ૧૯૧૩ થી જબલપુરમાં શારાકી’: કલાનિકેતનમાં ચિત્રકળાના શિક્ષક.
બાપુ સૂરતાના દોસ્ત' (૧૯૭૮), ‘બાપુને દશ માંડલ’ (૧૯૭૮) વગેરે એમનાં પુસ્તકો છે.
વીરાણી જગદીપચંદ્ર દ્વારકાપ્રસાદ (૧૩ ૧૨-૧૯૭, ૨૬-૭-૧૯૫૬) : કવિ. જન્મ જામનગરમાં. ૧૯૩૩ માં મૅટ્રિક. ૧૯૩૬માં ડિપ્લોમા ઇન રેડિયો ઍન્જિનિયરિંગ. કારકિર્દીના આરંભ ભાવનગરની માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલમાં ચિત્રશિક્ષક તથા ગાંડલના રાજકુટુંબમાં સંગીતશિક્ષક પછી વડોદરા રેડિયોસ્ટેશનમાં સંગીત દિગ્દર્શક, ૧૯૧૩ માં ભાવનગરમાં વિવિધ લલિતકલાઓની તાલીમ આપતી ‘સપ્તકલા' સંસ્થાની સ્થાપના. હૃદય બંધ પડવાથી ભાવનગરમાં અવસાન.
એમણ પ્રત્યેક કાવ્યકૃતિની સ્વરલિપિ સમેતના કાવ્યસંગ્રહ ડોલરિયો' (૧૯૪૫), ‘પૂનમરાત' (૧૯૫૧) અ ‘હિમણા' (૧૯૫૩) આપ્યા છે.
પા.માં. વીરાણી બરકતઅલી ગુલામહુસેન, બફામ (૨૫ ૧૫ ૧૯૨૩) : ગઝલકાર, નવલિકાકાર, નવલકથાકાર. જન્મ ધાંધળી (કિ. ભાવનગર)માં. ભાવનગરની રાનાતન હાઈસ્કૂલમાં શિક્ષણ. પ્રારંભમાં ‘વતન’ દૈનિક સાથે સંલગ્ન, પછી ૧૯૪૬ થી આકાશવાણીના મુંબઈ કેન્દ્રમાં સમાચાર વિભાગમાં સિદ્ધષ્ટ ઍડિટર, ૧૯૮૩થી નિવૃા.
ગુજરાતી ગઝલપરંપરામાં સાદગી સાથે ચમત્કૃતિને વણી લઈ, ખારા તો મૃત્યુ પરત્વે મકતાઓને કસબથી રજૂ કરવામાં આ કવિની નોંધપાત્ર સિદ્ધિ છે. “માનસર' (૧૯૬૦), ધટા' (૧૯૭૮), અ “ખાસ' (૧૯૮૦) એમના ગઝલસંગ્રહો છે. “આગ અને અજવાળાં' (૧૯૫૬) અને 'જીવતા સૂર' (૧૯૫૬) એમના નવલિકાસંગ્રહો છે. “રંગસુગંધ'- ભા. ૧-૨ (૧૯૬૬) એમની નવલકથા છે.
વેગડ પ્રકાશ મનજીભાઈ ('{'૩ ૧૯૩૯) : રાંપાદક. ૧/૫
અલહાબાદમાં. ૧૯૫૮માં બી.એ. ૧૯૬૩માં બી.લિબ.એસસી. પ્રારંભમાં નૈનિતાલ અને વિદ્યાનગરમાં ગુંથપાલ, પછી ૧૯૬૫ -થી ૧૯૮૦ સુધી સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદમાં ગ્રંથપાલ. ૧૯૮૦થી ગુજરાતી સાહિત્ય પરિષદના ચી. મ. ગ્રંથામાં ગ્રંથપાલ.
ગુજરાતી સાહિત્યમાં વૈજ્ઞાનિક રાધિકા તારા ઉપયાગો એ દ સામગ્રી પૂરી પાડવામાં એમનું પ્રદાન છે. એમણ ‘મહાનિબંધ વર્ગીકૃત રમૂશ્ચિ, ૧૮૫૭-૧૯૭૭' (૧૯૭૮)માં પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતી ભાષાસાહિત્યના ક્ષેત્રે ફ્રાંસ, અમેરિકા, ગેટટન, ફેડરલ રિપબ્લિક ડે જર્મની અને ભારતની યુનિવર્સિટીઓ દ્વારા પીએચ.ડી. તથા અન્ય પદવીઓ માટે સ્વીકૃત ૩ ૪ મહાનિબંધોની, વર્ગીકૃત માહિતી આપી છે; તો ગુજરાતી સાહિત્ય સૂચિ -મધ્યકાળ' (૧૯૮૪) માં ૭૦૦ જેટલા મધ્યકાલીન કર્તાઓને આવરી લીધા છે તેમ જ એ કર્તાઓ અને એમની કૃતિઓ વિશેના મળના બધા જ શક સંદર્ભો નોંધ્યા છે. ‘જાહેર ગ્રંથાલય : સંકલ્પ, સ્વરૂપ અને વ્યવથાવિચાર' (૧૯૮૪)માં એમણ જાહેર ગ્રંથાલય સંદર્ભ ગ્રંથાલયધારાની અનિવાર્યતાની વિશદ છણાવટ કરી છે.
વાવિહારી: નવલકથા વાલમીકિના ૧૪'' કતાં.
વેદ ઋણમુકતસુત : નાટક ‘માધાતા આખ્યાન' (૧૯૩૨) ના કર્તા.
વાસાણી રણછોડદાર ભીમજી : પદ્યકૃતિ ‘શ્રી હરદ્વાર ગીતાવલી’ (૧૯૦૧)ના કત.
વેદ કિશોર : મોરબી સાહિત્ય કલા મંદિર દ્વારા અભિનીત અને પ્રકાશિત દ્વિઅંકી નાટક ‘પરદેશીને પગલે' (૧૯૪૮)ના કર્તા.
વૃક્ષ : માણસ વૃક્ષ બની જાય છે અને પછી કુટુંબીજના દ્વારા એનું શોષણ થાય છેએવા નાટયબીજમાંથી વિકસતું લાભશંકર ઠાકરનું એકાંકી.
ચં..
વૃક્ષાપનિષદ : સાહિત્ય અને વિજ્ઞાનના સંદર્ભોથી વૃક્ષાનાં સંવર્ધન અને સંકીર્તન માટે પ્રોત્સાહિત કર જયંત પંડયાને નિબંધ.
ચં.ટો. વૃંદાવનદાસ : જીવનચરિત્ર ‘મહાત્મા સરયૂદાસ' (૧૯૫૪)ના કર્તા.
૨.ર.દ.
વેદ નરેશચંદ્ર લક્ષમીદાસ (૩-૩-૧૯૪૮) : વિવેચક. જન્મ રાજકોટ જિલ્લાના ગેંડલમાં. ૧૯૬૪ માં એસ.એસ.સી. ૧૯૬૮ માં બી.એ. ૧૯૭૧ માં એમ.એ. ૧૯૭૮માં પીચ.ડી. શi.", Bરબી, રાજકોટમાં અધ્યાપન કર્યા પછી ૧૯૭૭થી સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં અધ્યાપક.
નવલકથા : શિલ્પ અને સર્જન' (૧૯૮૩) એમના સંશાધનગ્રંથ છે; તે “કથાવિમર્શ' (૧૯૮૩) એમના વિવેચનગ્રંથ છે. ‘ભાવસેતુ' (૧૯૮૩) એમનું સહસંપાદન છે.
એ.ટો.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૪૫
Jain Education Interational
For Personal & Private Use Only
Page #557
--------------------------------------------------------------------------
________________
વેદ મૂળ દુર્લભ વૈદ્ય કિરીટ સુમનરાય
વેદ મૂળજી દુર્લભજી (૧૬-૮-૧૮૮૦,--) : કવિ, નાટધકાર, અનુવાદક. જન્મ રાજકોટમાં વનને ટંકારા (મોરબી). પ્રાથમિક શિક્ષણ મોરબીમાં, માધ્યમિક શિક્ષણ પાલનપુર અને મુંબઈમાં. એમની પાસેથી ‘જાગૃતિમાળા’(૧૯૦૯), ‘નિજકુંજ’(૧૯૦૯), ‘કુંજલીલા’(૧૯૧૨), ‘સેવા સંગીત’(૧૯૧૩), ‘લીલાવિસ્તાર’ (૧૯૧૬), ‘પાંચ ભૂતાનાં હૃદ્યકીર્તન', ‘સરસ્વતીચંદ્રનાં શમણાં મહર્ષિ ગા. મા બિન અનુદ'(૧૯૩૨)ૌથી કાળકૃતિઓ 'સૌશકન'(૧૯૨૯) જેવી નાટ્યકૃતિ; સોરઠમાં ભાષાંતરિત ‘યુગલગીન', 'વાણી', 'નવનીત', 'ઇશાપનિષદ, તેમ ‘સ્વરૂપવિવેક’(૧૯૦૨)જેવી ધાર્મિક કૃતિઓ વગેરે મળ્યાં છે.
મુ.મા. વેદ મૂળજી રણછોડ નવરસ્યાઓ 'વિની પેટપીડ'(૧૯૩૨), 'બાઈ'(૧૯૩૩), 'વનીની સહનશીલ અને મિત સુંદરીની મહત્તા'(૧૯૩૭) વેદને લગનાં પુસ્તકો કલ્પનાસૃષ્ટિ અને બ્રહ્મકલ્પના’(૧૯૩૭), ‘અલૌકિક અમૃત’(૧૯૩૭), ‘પરા અને પગ’(૧૯૩૭) તથા બંસરાજસ્વામી વિરચિત ઔડીબદ્ધ મરાઠી ટીકાનો અનુવાદ ‘સદાચાર’(૧૯૩૮)ના કર્તા.
મુ.મા.
વેદ સામાબાઈ લક્ષ્મીદાસ : ભજનસંગ્રહ ‘ભજનાવલિ’(૧૯૬૯)નાં 4.
નિ.વા.
દાલંકાર દિલીપ : ચોરને મહિષ દયાનંદ (૧૯૮૭) ઉપરાંત લેખ સંગ્રહ ‘વિદેશી વિદ્રાનાની માં હિન્દને યારો (૫)ના
કર્તા.
મુ.મા. નવલકથા પિશાચી પ્રેમ'
વેરોલ (કટર) દત્તાત્રેયબાબા (૧૯૧૪) તથા નાક 'ભારતી'ના કર્તા,
મુ.મા.
વેરાન વન (૧૯૭૩): કમળાશંકર લલ્લુભાઈ ખંડવાની આત્મધ્યા, સ્વાતંત્ર્યસૈનિકની આ આત્મકથા સ્વાતંત્ર્ય પહેલાંના અને પછીના દેશ અને ગુજરાતના રાજકીય પ્રવાહોને મૂલવે છે અને અંગત જાનની કવા સાથે સંવેદનશીલ રાજકીય સ્થાને નિરૂપે છે. નિરીશ્વરવાદી વલણ, રાજીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક મૂલ્યોની સતત વાદી કસોટી, સમાજવાદી વિચારસરણીમાં ખૂટ કોરા અને લોકશાહીનો આગ્રહ સર્વ વોકનેતાના અવનવૃત્તાંતને અહીં ઊંડું પરિમાણ બળે છે. મોંયનો ને સંઘર્ષોની આંતરિક ક્થા પણ સારી રીતે વ્યકત થવા પામી છે.
-
ચો. વેવચંદ ધનજી : બાળસાહિત્યકૃતિ "પતરું કક્કાવલિ’(૧૯૨૮) નવા પદ્યકૃતિ 'રાષ્ટ્રધ્વજવંદન'(૧૯૩૧)ના કર્યાં.
મુ.મા.
વેવિશાળ (૧૯૩૮) :સારના તળપદ્ય સમાજવનને સ્પર્શતી ઝવેરચંદ મેઘાણીની નવલકથા. ધનિક ચંપકશેઠ પોતાના નાના
પ૬: ગુજરાતી સાહિત્યકોશ- ૨
શે
ભાઈની દીકરી સુશીલાનું ગરીબ ઘરે સુખલાલ સાથે થયેલું વિશાળ ફોક કરવા મળે છે અને એમની ચાલને સુશીલા, રસુખલાલ, અને ખુશાલ નિષ્ફળ બનાવે છે એનું કથાનક રસવાહી હોવા છતાં એમાં ઘટનાઓની પ્રતીતિકરતા ઓછી છે; તે પણ એકંદરે નવલકથા સુગ્રથિત છે. ચૂંટો. વેસુવાલા કાવસજી નવરોજજી : ચરિત્રકૃતિ ‘વિલયતના કવિશ્વરો’ (ટર્ટના કર્તા. મુ.મા. વેળાનાં વછૂટી (૧૯૬૩): મોહમ્મદ માંકડનો સેવા, પત્ની તારાના મૃત્યુ પછી ડૉકટર વારાને ખબર પડે છે કે પોતાને માટો દીકરો સુધીર અનૌરસ છે અને પોતાના બે નોકર કાંતિનું સંતાન છે; આપી ડૉકટર ઝેર આપી સુધીનું મૃત્યુ નીપજાવે છે. પત્ની છે અને માંગાવાશ્વયની ધરીનો પર મને મા મને મા વિશ્લેષણની તરાહા ઉપસાવવામાં આા નવલકથા સફળ રહી છે.
વૈકુંઠ નથી જાવું(૧૯૮૩): બકુલ ત્રિપાઠીનો ગિતનબંધોના સંગ્રહ. વસ્તુની પાછળ રહેલા કોઈ વૈચિત્ર્યને પારખવું, એ વૈચિત્ર્યને હળવી શૈલીમાં ઉપસાવવું અને એ હળવાશમાંથી પછી કોઈ અંગત સંવેદનની ગાપિત ભૂમિમાં ભાવકને ખેંચી જવા એ આ નિબંધોની લાક્ષણિકતા છે. અહીં જીવનની વિવિધ સ્થિતિઓમાંથી પ્રગટતો નરવા આનંદ છે. સામાજિક સભ્યતાને ચાતરતા મુકત નિર્દોષ આચરણ દ્વારા, નવા જીવનમાં સ્મૃતિશેષ બનતી કેટલીક ભૂતકાીન ઘટનાઓની સ્મૃતિ દ્વારા અને મધ્યમવર્ગીય જીવનમાં જોવા મળતી -કંટાળા આપે એવી કેટલીક રોજિંદી વનાઓ પ્રત્યેની અવળી દૂધ દ્વારા આ નાનંદ પ્રગટ્યો છે. નિર્દશતા અને બૌદ્ધિક ચબરાકી અહીં હાસ્યની વિશિષ્ટતા છે.
૪.ગા.
વૈતરણીને કાંઠે : મૂળ દાણા માટે ગાયને પડાવનાર પરમ સુખે વૈતરણી તરે અને માંઘા ધનાને ‘સરગ’માં પણ ન્યાય ન મળે - એવા કટાક્ષ પર અવલંબનું પન્નાલાલ પટેલનું એકાંકી.
ચુંટા વૈદ્ય ઈશ્વરલાલ : ગીતસંગ્રહ કલ્પનાના રંગ’(૧૫)ના કોં. *૩.** વૈદ્ય ઉમાશંકર મધનજી : ‘શ્રી કવિત કદમ્બ’ - ભા. ૨૭ (અન્ય સાથે, ૧૯૧૬)ના કર્તા.
મુ.મા. વૈદા કિરીટ સુમનરાય(૧૪-૫-૧૯૩૬, ૨૩-૧૦-૧૯૮૯) : નાટકકાર. જન્મ ભુજમાં. ૧૯૫૫માં મૅટ્રિક. ૧૯૬૦માં બી.એ. ૧૯૬૫માં એમ.એ. ૧૯૭૭માં પીએચ.ડી. પહેલાં લુણાવાડામાં, પછી ૧૯૭૨થી સંખેડાની કોલેજમાં પ્રાધ્યાપક. ‘કિલ્માલ’(૧૯૬૮) એમનો એકાંકીસંગ્રહ છે.
For Personal & Private Use Only
Page #558
--------------------------------------------------------------------------
________________
વૈદ્ય કીરપાશંકર ભગવાનજી – વૈદ્ય ભારની ઇવજય
વૈઘ નાનાલાલ દેવશંકર : જીવનચરિત્ર ‘કર્મસિંહજી રવમીના કર્તા.
વૈદ્ય કીરપાશંકર ભગવાનજી : નાહાનાભાઈ ચરિત્ર' (૧૮૭૫)ના કર્તા.
કૌ.બ્ર. વૈદ્ય કુંવરજી નથુ : કુંવરજી કીર્તન રાંગ્રહ (૧૯૮૮)ના કર્તા.
મૃ.માં. વૈદ્ય કેશવરામ શિવાનંદ : કાવ્યકૃતિ ‘સ્મરણ વિજ" ગુર્જરી કતાં.
વૈદ્ય પી. એલ. : પ્રાકૃત વ્યાકરણ (૧૯૨૮)ને કાં.
+J.મા. વૈદ્ય પોપટલાલ પ્રભુરામ : નવલકથા “સૌભાગ્યવતાં કયા કુંવર (૧૮૮૯)ના કર્તા.
વૈદ્ય પ્રભુલાલ જીવનરામ : પાનાની પત્ની વિરો- ચરિત્ર જો
મૃ.માં. વૈદ્ય બળવંતરાય કાલિદાસ : નવલકથા ‘સ્વગય પુષ્પ અથવા પુષ્પકુમારી’ના કર્તા.
વૈદ્ય ગજાનન મહાદેવ : ડાયરી સ્વરૂપમાં લખાયેલું પુસ્તક “આ નાના છોકરાઓ શું કરી શકે?” (૧૯૪૧)ના કર્તા.
મૃ.મા. વૈદ્ય ચંદુલાલ : ચરિત્ર ‘અરબસ્તાનને સરઠી સદાગર' (૧૯૪૦) - કર્તા.
મુ.મા. વૈદ્ય ચીમનલાલ મગનલાલ : ચરિત્રકૃતિ ભારતમાdડ પંડિત
ગટલાલજી' (૧૯૫૯) અને વાર્તાસંગ્રહ ‘દીપદાન અને બીજી વાતો' (૧૯૬૪)ના કતાં.
યુ.મા. વૈદ્ય ચુનીલાલ લાલજીભાઈ : નવલકથા “અતિ સુખદાયિની’ (૧૯૧૫) ના કર્તા.
મુ.માં. વૈદ્ય જિતેન્દ્ર: નવલકથા 'કાદમ્બરી' (૧૯૬૬)ના કતાં.
મૃ.મા. વૈદ્ય જેઠાલાલ મોતીરામ, નાગેશ': નવલકથા ‘પ્રમમાળા કે પ્રણયપ્રતિમા' (૧૯૯૧૩)ના કર્તા.
મૃ.મા. વૈદ્ય જયંતિ : પાટયસંગ્રહ ઝાંઝવાનાં જળ' (અન્ય સાથે, ૧૯૬૧) -ના કર્તા.
મૃ.મા. વૈદ્ય લંબકલાલ મણિશંકર : કાવ્યસંગ્રહ 'કાવ્યપ્રેમી' (૧૯૮૫)ના કર્તા.
મૃ.મા. વેદ્ય દામોદર કાનજી : પદ્યકૃતિ સતી અનસૂયાને શણગાર (૧૯૧૨) તથા ભીમચરિત્ર'- ભા. ૧-૨ (૧૯૨૧)ના કર્તા.
મૃ.મા. વૈદ્ય (સુરતવાળા) ધીરજરામ દલપતરામ : કથાકૃતિ ‘દેવતાઈ રવનુ અથવા ગાયોની ફરિયાદ' (૧૮૯૧), નવલકથા ‘રામેશ્વર અને પાર્વતી' (૧૯૦૬), આધ્યાત્મિક વાર્તાલાપ ‘શિશુબોધ' (૧૯૦૪), વાર્તાઓ “દોરાબજીના દીકરાઓની રમૂજી વાર્તાઓ અને “વલ્લભાખ્યાન તથા મૂળપુરુષ” તથા “સંસ્કૃત વ્યાકરણ’ - ભા. ૧ (૧૮૬૧)ના કર્તા.
મુ.મા.
વૈદ્ય બાબુભાઈ પ્રાણજીવન, બિપિન વૈદ્ય (૨૩-૭-૧૯૮૯) : નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, ચરિત્રલેખક. તેમ દ્વારકામાં. જેતપુરમાંથી પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ લઈ ૧૯૨૩માં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં ઉચ્ચ શિક્ષણ માટે જાડાયેલા. એક વર્ષ વડોદરા કોલેજમાં, પણ પછીથી પુન: બહાઉદ્દીન કોલેજમાં. પરંતુ સત્યાગ્રહની લડતને કારણે વૈદ્યને વ્યવસાય સ્વીકાર્યો. ૧૯૪૩થી કુલછાબ' દૈનિકના સહતંત્રી. ૧૯૪૬ થી મુંબઈના દૈનિક “સાંજ વર્તમાનમાં. ૧૯૪૭માં રાજકોટના ‘હિદ’ દૈનિકના આદ્યતંત્રી. ૧૯૪૮ થી પછાત વર્ગ બોર્ડના માનદ મંત્રી. ૧૯૫૨ થી ૧૯૫૭ સુધી ધારાસભ્ય. ૧૯૬૨ થી ૧૯૬૭ સુધી અપક્ષ ધારાસભ્ય. પછીથી તમામ પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ.
‘નંદબાબુ' (૧૯૫૭), ઉપમા’(૧૯૬૪), ગોદાવરી' (૧૯૬૯), ‘વિશ્વામિત્ર’ અને ‘શાકુન્તલેય ભરત’ એમની નવલકથાઓ છે. એમાં ખાસ કરીને સામાજિક સમસ્યાઓમાં પરિસ્થિતિવશ માણસ કેવી કેવી વિટંબણાઓમાં મુકાય છે એનું કથાનક છે.
એ આવજો' (૧૯૫૫), ‘પ્રેરણા' (૧૯૫૬) જેવાં મૌલિક નાટકો ઉપરાંત એમણે ‘ઢીંગલીઘર', હંસી’, ‘લેકશ, ‘વિધિનાં વિધાન જેવા નાટયાનુવાદો આપ્યા છે.
‘અ.સૌ. વિધવા (૧૯૪૧), છેતરી ગઈ’, ‘વહનું વાત્સલ્ય” (૧૯૬૪), 'નિરાંતને રોટલો', ‘પારકી છઠ્ઠીના જાગતલ’, ‘મા વિનાના’, ‘રાતી ઢીંગલી’, ‘રાણકદેવી’ વગેરે એમના વાર્તાસંગ્રહની ઘટનાપ્રધાન વાર્તાઓમાં મોટે ભાગે કુટુંબજીવનની સમસ્યાઓ નિરૂપાયેલી છે. “રતીમાં વહાણ'(૧૯૭૫) એ એમનું સ્વાતંત્ર્યલડતના એક ગુજરાતી અગ્રણી કુંવરજીભાઈ વિઠ્ઠલભાઈ મહેતાનાં સંસ્મરણોને આલેખતું પુસ્તક છે. 'ઝવેરચંદ મેઘાણી (૧૯૬૯) અને ‘અકબર” એમણે લખેલાં જીવનચરિત્રો છે.
બ.
.
વૈદ્ય ભગવાનલાલ ત્રિભુવન : કથાકૃતિ “ગૃહિણી કે દેવી'ના કર્તા.
નિ.વો. વૈદ્ય ભારતી ઇન્દ્રવિજય (૩-૩-૧૯૨૯) : નવલકથાકાર, વાર્તાકાર.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૪૩
For Personal & Private Use Only
Page #559
--------------------------------------------------------------------------
________________
બૌદ્ય મણિલાલ
ભાઈ - ધ વિજયરાય કલ્યાણરાય
૧૮ન્મ મુંબઈમાં. ૧૯૪૪માં મૅટ્રિક. ૧૯૪૮ માં બી.એ. ૧૯૫૫ માં એમ.એ. ૧૯૬૦માં પીએચ.ડી. ‘હિંદુસ્તાન' દૈનિકના તંત્રી વિભાગમાં અને ખાકાશવાણીના સમાચાર વિભાગમાં કામગીરી પછી સાહિત્ય અકાદમીના પશ્ચિમ વિભાગીય કાર્યાલય, મુંબઈમાં પ્રાદેશિક સચિવ.
‘રાસ સાહિત્ય' (૧૯૬૬) શોધપ્રબંધ ઉપરાંત ‘કાયા મનના મેળ (૧૯૭૮) નવલકથા, ‘અઢી અક્ષરની પ્રીત' (૧૯૮૦) વાર્તાસંગ્રહ તથા ‘જીવન એક નાટક' (૧૯૮૩) નાટયસંગ્રદ એમણે આપ્યાં છે. ‘પત્તાંના મહેલ' (૧૯૭૧), બ્રાહ્મણકન્યા' (૧૯૭૧) વગેરે એમનાં અનૂદિત પુસ્તકો છે.
ચં.ટ. વૈદ્ય મણિલાલ લલુભાઈ : પદ્યકૃતિ ‘વિશ્વામિત્રી માહાત્મ” (૧૮૯૩) અને કથા કૃતિ ‘સતીચરિત્ર'ના કર્તા.
.િવા. વૈદ્ય મધુરકાન્ત ગુણવંતરાય (૧ ૧ ૧:૧૪) : ચરિત્રકાર. ૪૪મ પ્રભાસપાટણમાં. ઇન્દોરની રેસિડન્સી કોલેસ્ટમાંથી ૧૯૩૫માં બી.એ. હિન્દી અને ઉર્દૂ વ્યવસાયી નાટકમંડળીમાં. પછી માધ્યમિક શાળામાં હેડમાસ્તર, ભારત સરકારને રાજકીય ખાતામાં, ઑલ ઇન્ડિયા રેડિયોના બ્રોડકાસ્ટર અને ટેલિવિઝન મનિટરિંગની કામગીરી. પછીથી નિવૃત્ત.
એમની પાસેથી “અહલ્યાબાઈનું જીવનચરિત્ર' તથા પરિચય પુસ્તિકા “નાગપ્રદેશ' (૧૯૭૬) મળ્યાં છે.
નિ.વા. વૈદ્ય મયારામ સુંદરજી : ‘ધર્મદીપિકા', 'સુખદુ:ખ વિશે નિબંધ', ‘સ્વર્ગવર્ણન” તથા “હિદની દેવતાઈ તપારા'ના કર્તા.
નિ.વા. વૈદ્ય મહેશ ધનવંતરાય, ‘રજિત' (૬-૫-૧૯૨૨) : કવિ. જન્મ
જૂનાગઢમાં. અભ્યાસ ભાવનગરમાં. લક્લ સેલ્ફ ગવર્નમેન્ટ ડિપ્લોમા. એમની પાસેથી કાવ્યસંગ્રહ “સ્વાતિબિન્દુ’ મળ્યા છે.
નિ.વા. વૈદ્ય મંગેશ હ.: બાળવાર્તાનાં પુસ્તક “વેશ ભજવ્યો' (૧૯૬૧)
અને ‘મહેમાનને વિદાય' (૧૯૬૧), પદ્યકૃતિ ‘પથ્થર તરશે રામનામના' (૧૯૬૦), ‘શાણપણની સુવાસ’ અને ‘સજીવન’ થયો’ના કર્તા.
નિ.વા. વેદ્ય મૂળજીભાઈ રામનારાયાણ : પદ્યકૃતિ ‘ઘારતનજી વિરહ' (અન્ય સાથે, ૧૯૩૮)ને કર્તા.
મૃ.મા. વૈદ્ય રણછોડલાલ (આબુવાલા): સ્ત્રીસુબોધક વાર્તા ‘સદ્ગણી સુશીલા' (૧૯૨૮)ના કર્તા.
નિ.વા. વૈદ્ય રણછોડલાલ કુંવરજી : કથાકૃતિ “સ્ત્રીની પસંદગી'ના કર્તા.
નિ..
વૈદ્ય રતિલાલ ત્રિભોવનદાસ : કયાતિ પાપની પૂતળી અથવા પેટમાંના દાંત' (૧૯૨૩)ના કર્તા.
.િવા. વેદ્ય રમેશ જ. : કાવ્યસંગ્રહ ‘માત્રા' (૧૯૭૩)ના કર્તા.
નિ.વા. વૈદ્ય રસિકલાલ જેઠાલાલ : ચરિત્રલક્ષી કૃતિ “રાજવઘ પ્રભાશંકર પી-'ભટ્ટ (૧૯૫૩) "ી કતી.
.િવા. વૈદ્ય રામદાસ માવજી : ‘કી રાજગુર પ્રાર્થ• પારામાણ' (૧૯૧૨) -ના કર્તા.
નિ.લે. વેદ્ય વિજયરાય કલ્યાણરાય, ‘ક્રિટિક’, ‘મયુરા નંદ', “વિનોદકાન', | ‘શિવનન્દન કાશ્યપ (૭૪-૧૮૯૭, ૧૭૪-૧૯૭૪): વિવેચક,
જીવનચરિત્રકાર, નિબંધલેખક, આત્મકથાકાર. જન્મ ભાવનગરમાં. ૧૯૨૦માં મુંબઈની વિલ્સન કોલેજમાંથી અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૨૦-૨૧માં મુંબઈની સર લલ્લુભાઈ શામળદાસ બૅન્કમાં કેશિયર, ૧૯૨૧-૨૨માં મુંબઈના હિંદુસ્તાન સાપ્તાહિકના તંત્રી અને દનિકના સહતંત્રી. આ પછી કનૈયાલાલ, મુનશીના નિમંત્રણથી ‘ગુજરાતના કાર્યકારી તંત્રી અને વ્યવસ્થાપક. ૧૯૨૨-૨૪ દરમિયાન ‘સાહિત્ય સંસદના મંત્રી. ૧૯૩૭ થી ૧૯૫૨ સુધી એમ.ટી.બી. કોલેજ, સુરતમાં ગુજરાતી - ના અધ્યાપક. ૧૯૬૫માં સુરત ખાતે મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં વિવેચન વિભાગના અધ્યક્ષ. અખિલ હિંદ પી.ઈ.એન. કેન્દ્રના રસ્થાપક સભ્યો પૈકીના એક. ૧૯૩૧ માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૨માં નર્મદ સુવર્ણચંદ્રક.
એમનું સૌથી મહત્ત્વનું અને ઉજજવળ પ્રદાન સાહિત્યિક પત્રકારત્વનું છે. નવલરામે સેવેલા સમીક્ષાના સ્વતંત્ર સામયિક સ્વપ્ન એમણે અપૂર્વ રીતે સાકાર કર્યું. બટુભાઈ ઉમરવાડિયા જેવા મિત્રોના સહકારમાં એમણે “ચેતન' (૧૯૨૦-૨૩)ના સંપાદનથી
આ દિશામાં પ્રસ્થાન કર્યું. “ચેતન’ના પ્રથમ અંકના સંપાદકીય લેખ “ચેતન : તેની ભાવના અને કાર્યક્રમ” એમણે લખેલે છેજે સાહિત્યિક અને સમીક્ષામૂલક સામયિક વિશેના એમના આદર્શ અને અભિગમને ઘાતક છે. એમના આ વલણને લાભ વચ્ચેના ગાળામાં મુનશીના ‘ગુજરાતને પણ મળ્યો હતો. પરંતુ તેનો પૂર્ણ વિકાસ થયો “કૌમુદી' (૧૯૨૪-૩૫) અને “માનસી” (૧૯૩૫૬૦)માં. “કૌમુદી સેવકગણની યોજનારૂપે સાહિત્યવ્રતના આદર્શને પુરસ્કારી એમણે વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, વિશ્વનાથ ભટ્ટ જેવા અનેક તેજસ્વી વિવેચકોને તેમાં સાંકળી, ગુજરાતી ભાષા અને સાહિત્ય વિશેની ઊંચી રુચિની કેળવણીમાં અનન્ય ફાળો આપ્યો છે. આ સામયિકો દ્વારા વિવેચનને એક નવો પ્રવાહ ઉદ્ભવ્યો, જે બહુધા રોમેન્ટિક પ્રકારને હતે. કથળતી તબિયત અને નબળી આર્થિક સ્થિતિમાં પણ સંઘર્ષ કરીને એમણે સાક્ષરી સામયિકો ચલાવ્યાં તેમાં એમની સાહિત્યનિષ્ઠાનાં દર્શન થાય છે. આ સામયિકો બંધ કરવાં પડ્યાં પછી પણ એમણે એક સરકાર
૫૪૮: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education Intemational
For Personal & Private Use Only
Page #560
--------------------------------------------------------------------------
________________
પત્રિકા ‘રોહિણી’ શરૂ કરેલી, જે થાડા ચમકારા પછી અસ્ત થઈ ગયેલી.
એમણે કાવ્યા, ટૂંકીવાર્તાઓ, લલિતનિબંધો આદિ સર્જનાત્મક માર્જિન્યથી લેખનન કરવા. એમનાં કેટલાંક કાવ્યો ચેતન”માં પ્રગટ થયાં હતાં. દેખાવે ગંભીર લાગતા હોવા છતાં તેઓ માર્મિક વિનોદ જન્માવી શકતા અને પોતાને ભાગે પણ નિર્મળ હાસ્ય નિષ્પન્ન કરી શકતા એ એમના ‘વિને દકાન્ત'ના નામથી લખાયેલા સંખ્યાબંધ લલિતનિબંધોથી સમજાય છે. એમનાં પ્રારંભનાં લલિતનિબંધ, ટૂંકીવાર્તાઓ અને સંવાદો ‘પ્રભાતના રંગો’(૧૯૨૭)માં ગ્રંથસ્થ થયાં છે. ‘નાજુક સવારી’(૧૯૩૮),‘ઊડતાં પાન’(૧૯૪૫) અને ‘દરિયાવની મીઠી લહર’(૧૯૬૫) એમના લિલતિનબંધોના ગશથી સંગ છે.
એમણે 'ચેતન'થી. જે વિવેચક કારકિર્દીનો પણ આરંભ કરવા અને તેય રમણભાઈ નીલકંઠના પરિષદ-પ્રમુખ તરીકે અપાયેલા વ્યાખ્યાનની ટીકારૂપે ‘ડિટિક’ના ઉપનામથી લખેલા આક્રમક લેખથી. એમનાં પછીનાં વિવેચનોમાં પણ આ સાક્ષરી પત્રકાર ત્વના પ્રભાવને કારણે સાયરોધિત વિદ્રત્તા, જ્યારે અને શિશ્નો ઉપરાંત પુત્યુત્સા અને પ્રહારશકિત સતત પ્રગટ થતાં રહ્યાં છે. એમનાં વિવેચનોમાં રોમેન્ટિક પ્રતિભાને કારણે ના પણ આવી છે. દર્શન'(૧૯૩૫) અને “બઈ અને કેતકી’ (૧૯૩૯)ના વિવેચનલેખોમાં વિત્તા સાથે શિ, બૌત્ર, ચેતનત ને પ્રાંત શૈલીછે. ‘તતકનું સાહિ’(૫૫)માં એમની સંશોધનમૂલક વિવેચના છે. નીલમ અને પોખ (૧૯૬૨), 'માણેક અને કીક’(૧૯૬૩), માની અને પરવાળા (મરણોત્તર, ૧૯૮૩), 'રા અને પૂના’(મરણોત્તર, ૧૯૮૪) એ ગ્રંથોમાં પણ એમના વિવેચનની ઉપર્યુંકત સર્વ લાક્ષણિકતાઓ પ્રગટ થવા ઉપરાંત સમગ્ર ગુજરાતી સાહિત્યનાં મુખ્ય-મુખ્ય નવલોની સમીક્ષાઓ થઈ છે. એમના આ વિવંચનસૂયામાં કેટલાક પાશ્ચાત્ય સર્જકો અને નર્મદથી નારંભીમહત્ત્વના ગુજરાતી સર્જકોનું મૂલ્યાંકન થયું છે. કેટલાક લેખો સંસ્મરણાત્મક છે છતાં વિવેચનએ શિણો નથી તેમ સાંસ્કૃતિક દૃષ્નિ અદ છે. ‘લીલાંસૂકાં પાન’(૧૯૪૩)માં નર્મયુગ વિશેના સંશોધનાત્મક લેખો છે, તો નાનાગાર ચિની વન’િ(૧૯૫૭)માં વિ વિશેનું હભાવયુક્ત શ્રી વિવેચન છે. શૈીમનન' મરણોત્તર, ૧૯૪૫)માં પ્રમુી'નાં પૃષ્ઠો પર કેવળ સાહિત્યિક નહિ, સાંસ્કૃતિક ઘટનાઓ વિશેનું એમનું પ્રગટ થયેલું મિતાબારી અને મૂલગ્રાહી ચિંતન ગ્રંથસ્થ થયું છે. એમનું સૌથી યશસ્વી વિવેચન કાર્બ છે : “ગુજ્જતી સાહિત્યની રૂપરા'(૧૯૪૩), સેઇમ્બરીની શૈવીછા ચયનું આ પુસ્તક નિરૂપણનો ગોઘવ અને વિષયના સર્વંગ્રાહી મૂલ્યાંકનને કારણે ગુજરાતી સાહિત્યને ઇતિહાસ આલેખતા રાધામાં નોખું છે. આ ગ્રંથની સંધિત સંવર્ધિત આવૃત્તિ (ભા. ૧ : ૧૯૬૫, ભા. ૨ : ૧૯૬૭, ભા. ૩: ૧૯૭૩) પ્રગટ થઈ છે.
એમણે લખેલી નવલરામની જીવનકથા ‘શુક્રતારક’(૧૯૪૪) અને ‘શિવનન્દન કાશ્યપના ઉપનામથી લખેલી આત્મકથા
વૈદ્ય વિશ્વનાથ પ્રભુરામ -- વૈદ્ય સુશીલા ૫. યા.
‘વિનાયકની આત્મળા' (૧૯૬૯) અલ્પ ત્રિવેખમનાં ઉદાહરણો છે. ભાવનગર રાજયના દીવાન ગૌરીશંકર ઓઝાનું એમણે લખેલું વનરિત્ર "સૌને મંત્રીશ્વર’(૧૯૫૯) શાસ્ત્રીય પદ્ધતિનું ચરિત્રલેખન છે. ‘ઋગ્વેદકાળનાં જીવન અને સંસ્કૃતિ’(૧૯૪૧) અને ‘અર્વાચીન ગુજરાતનું સાંસ્કૃતિક દર્શન’માં એમની શૈલી ગંભીર અને વસ્તુગામી રહી છે; તે ‘ખુશ્કી અને તરી’(૧૯૩૩)માં રોજનીશીરૂપે લખાયેલાં પ્રવાસવર્ણનો છે. પહેલું પાનું”(૧૯૩૬)માં ગીતોનાં સૂત્રો ઉપર મનનાત્મક લેખો છે. ‘અર્વાચીન સાર્વજનિક પુસ્તકાલયા'(૧૯૩૨) ગ્રંથાલય શાસ્ત્રનું, તે ‘મનુષ્યવાણીની ઉત્પત્તિ અને વિકાસ’ ભાષાશાસ્ત્રનું પુસ્તક છે. ‘પારસના સ્પર્શે’માં કેટલાક સંવાદો, નિબંધિકાઓ અને વાર્તાઓનું પુનર્મુદ્રણ છે.
‘નર્મદ શતાબ્દીગ્રંથ’(૧૯૩૩) અને ‘મનપસંદ નિબંધ’ (સાહિત્ય અકાદમી, નવી દિલ્હી; ૧૯૭૦) એમનાં નોંધપાત્ર સંપાદનો છે. ‘એક ક્રાંતિકારની આત્મકથા'- ભા. ૧,૨(૧૯૩૨, ૧૯૩૩) રાયન વિવી માટે કોપાનનો મ વૃત્તાંતના સંક્ષિપ્ત અનુવાદ છે. ‘દૃષ્ટિપરિવર્તન’(૧૯૩૪)માં લિયા તોલ્સ્ટોયના ધર્મવિષયક છ પત્ર અને નિબંધોનું પ્રવેશ સાથેનું ભાષાંતર છે; તે 'મિલ'(૧૯૬૨) શ્રીમુખ વૈદ્ય વે કરેલો ‘મોબીડિક’નો અનુવાદ છે.
.
વૈદ્ય વિશ્વનાથ પ્રભુરામ (૨૬-૨૧૮૬૩, ૧૧-૧૨-૧૪) વિવેચક, વન પરિત્રકાર. જન્મ પોરબંદરમાં મુખ્યત્વે મુંબર્ગમાં કેળવણી. ૧૮૯૩માં મેટ્રિક ૧૯૯૫માં બી.એ. ૧૯૬૧માં કાયદાના અભ્યાસાર્થે ઇંગ્લૅન્ડગમન. ૧૯૦૨માં ઓરિએન્ટલ કોંગ્રેસમાં જોડાયા. ૧૯૦૪માં બૅરિસ્ટર થઈ મુંબઈ હાઈકોર્ટમાં જોડાયા. ૧૯૦૮માં મુંબઈમાં ઠંડુ ફાર્માસ્યુટિકલ વર્ક્સ લિમિટૅડની સ્થાપના. બે વાર જર્મનીનો પ્રવાસ. સંસ્કૃત ભાષાના જાણકાર. વૈદ્યવિદ્યામાં પ્રવીણ, ૧૯૩૪માં ૧૯૬૨માં પ્રાચ્યવિદ્યા પરિષદના ગુજરાતી વિભાગના અધ્યક્ષ.
-કોડ લારંગનું નચરિત્ર’(જન્મ) ઉપરાંત “વાંનદર્શન’ (૧૯૦૦), ‘અદ્વૈતામૃત’(૧૯૦૪), ‘ન્યાયસાર’(૧૯૮૯) વગેરે એમના ગ્રંથો છે.
વૈદ્ય વિશ્વનાથ વિઠ્ઠલ નવકથા ચંદ્રપ્રભાત્રિ નવા ‘સાવિત્રીચરિત્ર નાટક’ (અન્ય સાથે, ૧૮૯૫)ના કર્તા.
મુ.મા.
વૈદ્ય સુશીલા પ્રા., ‘કમલ વૈદ્ય’(૧૫-૪-૧૯૨૦) : કોવ. જન્મ વડોદરા જિલ્લાના પાદરામાં. વડોદરાથી મૅટ્રિક. અમદાવાદથી બી.એ. પહેલાં વડોદરાની સયાજી હાઈસ્કૂલમાં, પછી મુંબઈ ઘાટકોપરની ગુરુકુળ શાળામાં મુખ્યશિક્ષક. ત્યારબાદ રાજકોટના શ્રીવલ્લભ કન્યા કેળવણી મંડળ સંચાલિત બાલ અધ્યાપન મંદિરમાં મુખ્યશિક્ષક. પછી નિવૃત્ત.
‘પ્રતીતિ’(૧૯૬૬) અને ‘ઉજજવલ શર્વરી’(૧૯૮૬) કાવ્ય
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૪૯
For Personal & Private Use Only
Page #561
--------------------------------------------------------------------------
________________
વૈદ્ય મિરાંદ કેશવલાલ વણવ જાદરાય વીજનાથ
રાંગ્રહ એમના નામે છે. ટાગેર રાજેન્દ્રના માવ હઠ', પરંપરાગત અંશાને ઉપસાવતી એમની રચનાઓમાં રૂટ પ્રતીક ત્યકતા છે.
એ.ટો. વિઘ સામચંદ કેશવલાલ : ઇ પીરા. ગુજરાનો અને ગુજરા તીઇંગ્લીશ ડિકશનરી' ત્યા ‘પાયોનિયર ઈગ્લીંશ-ગુજરતી ડિકશનરી' (૧૯૩૫)ના કર્તા.
.િ1, વિઘ રામચંદ જેઠાલાલ : સુધારાઓ વિશ કટાક્ષ કર ગાપદ્ય મિક્ષ કૃતિઓ ‘મારું પોગળ' (૧૯૨૦) કળિયુગની કાવ્યમાળા’ (૧૯૨૧), કળજુગની ફેશનબાઈ' (૧૯૨૧) વગેરેના કર્તા.
નિ.. વૈદ્ય હરિલાલ ભગવાનલાલ : નાટયકૃતિ “છીના છત્રીસી ઉર્ફે ચીકાની વહુને ફોરસ અને માતીની માળા' (૧૮૯૯૬) ના કતાં.
નિ.વા. વૈદ્ય હીરાચંદ ધનજી : નવલકથા 'નીતિનિપુણ નેતમલાલ’ (૧૯૨૪)ના કર્તા.
નિ.વા. વૈદ્યશાસ્ત્રી નિત્યાનંદ રત્નેશ્વર : બાધક કથાકૃતિ “આત્મદીપિકા' (૧૯૦૭) ના કર્તા.
નિ.વા. વિદ્યશાસ્ત્રી મણિશંકર ગેવિદજી (૩૧ ૭-'૧૮૫૯, ૧૯૩૭) :
નવલકથાકાર. જન્મ જામનગરમાં. જામનગરથી મૅટ્રિક. વૈદકના અભ્યાસ. આતંકનિગ્રહ ઔષધાલયના સંસ્થાપક.
એમની પાસેથી નવલકથા મુકતા', 'રામ અને રાવણ', 'પાંડવ અને કૌરવ' (૧૯૬૦), પાંડવાàમેધ’, ‘સંક્ષિપ્ત કાદંબરી' તથા વૈિદકશાસ્ત્રના ગ્રંથ ‘આર્યાનાર્ય ઔષધ' તેમ જ “શ્રીમદ્ ભગવદ્ગીતા'નું ભાષાંતર મળ્યાં છે.
નિ.વા. વૈદ્યશાસ્ત્રી મનરૂપગિરિ જીવણગિરિ : સામાજિક નવલકથાઓ શવાલિની' (૧૯૩૫) અને મહેન્દ્રકુમાર' (૧૯૩૬)ના કર્તા.
૨.૨.દ. વૈનેતેય: જુઓ, ત્રિવેદી નવલરામ જગન્નાથ. વૈરાગી જગદીશ ભગવાનદાસ : ભગવદ્ભકિતવિષયક ગીતસંગ્રહ પ્રેમસંગીતમાળા’ - ૧(૧૯૫૫)ના કર્તા.
નિ.વા. વૈશંપાયન: જુઓ, માણેક કરસનદાર નરસિંહ. વૈશાખને બપોર: પ્રગટપણે કટાક્ષ કરતું રામનારાયણ વિ. પાઠક,
શેષ પ્રસંગકાવ્ય. એમાં ભરબપોરે છરીચાકુ સજનારા બાપદીકરો પ્રયત્ન છતાં મજૂરી અને અન્નથી વંચિત રહે છે અને ભદ્રસમાજથી ઉપેક્ષિત તેઓ અંતે શ્રમજીવીઓ વચ્ચે માણસાઈને પામે છે- એવું વસ્તુ પ્રભાવક રહ્યું છે.
એ.ટ.
વૈશ્ય બાલાભાઈ જમનાદાસ : 'સ્વામિ દ «iદ સરસ્વતી- જીવનચરિત્ર'ના કર્તા.
નિ.વા. વૈષ્ણવ અનંતપ્રસાદ ત્રિકમલાલ (૩ ૭ ૧૮૬૧, ૧૯૫૭) : કવિ, નવલકથાકાર, નાટ્યલેખક. જન્મ માંગરોળમાં. રાધનપુરના વતની. અંગ્રેજી ત્રણ ધોરણ સુધી અભ્યાસ. રામાનુજ સંપ્રદાયના અનુયાયી અને મકત. રાધનપુરના દીવાનપદેથી ' '૯૦૧ માં નિવૃત્ત. ‘આનંદ' માહિકના તંત્રી.
એમણે દલપતશૈલીનું કાવ્ય “જોરાવરવિજયે', પદ-કીર્તનના સંગ્રહ ‘અનંત પદસંગ્રહ’ અને હરિદાસી પદ્ધતિનાં ગદ્યપદ્યાત્મક આખ્યાનેને સંગ્રહ “અનંત આખ્યાનમાળા' (ત્રણ ભાગમાં) આપ્યાં છે. એમની પંદર પ્રકરણમાં લખાયેલી વર્ણનપ્રચુર ઐતિહાસિક નવલકથા ‘રાણકદેવી' (૧૮૮૩) સામયિક દૃષ્ટિએ મહત્ત્વની છે. સાત અંકમાં રચાયેલું હિંમતવિજય નાટક' (૧૮૭૯) તેમ ૧૮ ‘ત્રિપની વન’ અને ‘જોરાવર વિદ' (૧૮૮૧) વાર્તાઓ પણ એમના નામ છે. દક્ષિણ મહાયાત્રાવિલાસ' એમનું પ્રવાસવિષયક પુસ્તક છે. અ. સ. સુમતિબેનનો આત્મતિ' (૧૯૧૨) એમણે લખેલી ગરિત્રાત્મક પુસ્તિકા છે. આ ઉપરાંત એમની પાસેથી પદ્યમ કળાઓ પણ મળી છે. એમણે કેટલાંક ધર્મવિષયક હિદી પુસ્તકો તથા સંસ્કૃત ગ્રંથાનાં ભાષાંતર પણ આપ્યાં છે.
.િવા. વૈષ્ણવ ગંગાશંકર મણિશંકર ('t | ૮-'૧૮૭૬, ૮, ૯, ૧૯૧૭) : બાળસાહિત્યકાર, વ્યાકરણકાર. જન્મ ધ્રાંગધ્રામાં. વતન રાજકોટ. બી.એ., બી.એસસી., એસ.ટી.સી. તેલંગ હાઈરલ, ગોધરામાં આસિસ્ટંટ હેડમાસ્તર. ‘બાળરવભાવ' (૧૮૯૯), બાળકોને શાન, નીતિબાધ અને મનોરંજન આપે તેવી વાર્તાઓને સંગ્રહ ‘બાળવાર્તા' (૧૯૩૨) તથા ગુજરાતી વ્યાકરણ જ્ઞાનપ્રદીપ’ વગેરે પુસ્તકો ઉપરાંત એમણે ‘બાયોલોજી અને કેમેસ્ટ્રી’ તથા ગૃહવ્યવરથા” જેવાં પુસ્તકો પણ આપ્યાં છે.
નિ.વા. વૈષ્ણવ ચમનરાય શિવશંકર (૧૮૬૧, ૧૯૦૯) : કોશકાર. જન્મ
જૂનાગઢમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. કેળવણી ખાતામાં નોકરી. આર્યધર્મપ્રકાશ'ના તંત્રી. ‘વિદ્યાર્થી નામનું ચોપાનિયું એકાદ વર્ષ ચલાવેલું.
ઔષધીકેશ' (૧૯૦૦) ઉપરાંત નીતિયુકત વાર્તાસંગ્રહ અને મણિલાલ જયશંકર કીકાણીનું જીવનચરિત્ર' એમના નામે છે.
ચ.ટી. વૈષ્ણવ ચમનલાલ શિવશંકર(૧૮૯૭, ૧૯૪): ‘ચમનલાલ વૈણવના પત્રો' (બી. આ. ૧૯૪૪), “ખેરાક અને કુદરતમય જીવનના
નિ.વો. વૈષ્ણવ જદુરાય વૈજનાથ :કથાકૃતિ “લીલા અથવા ગ્રેનેડાને ઘેરો કર્તા.
નિ.વા.
કર્તા.
"પર: ગુજરાતી સાહિત્યકાશ ૨
For Personal & Private Use Only
Page #562
--------------------------------------------------------------------------
________________
વૈષ્ણવ ત્રિકમદાસ શિવદાસ : ‘શ્રી પુષ્ટિમાર્ગીય ધાળ તથા ગાયનસંગ્રહ’(૧૯૧૨)ના કર્યાં.
નિ.વા.
વૈષ્ણવ દિનકરરાય જાદવરાય : * સીસ હોની ડિક્શનરી (શ્રી. ના. પાર્થના કર્યા.
નિવ.
વૈષ્ણવ નટવરલાલ કનૈયાલાલ (૧૮૯૦, −) : ચરિત્રકાર. જન્મ જૂનાગઢમાં. કાઠિયાવાડ એજન્સીના સી ખાતામાં નોકરી. ટાઈપિસ્ટ તરીકેની કારકિર્દી.
‘રાજકુમાર ! વચરિત’, ‘સૌભાગ્ય સંગીત સંગ્રહ', ‘સુંદરી અને સારો વગેરે પ્રકીર્ણ પુસ્તકો એમના નામે છે. આ ઉપરાંત એમણે વૈદકીય વિષયની અનેક પુસ્તિકાઓ પણ આપી છે. ચં
વૈષ્ણવ પ્રભુલાલ ગુલબદાસ સાધવાનોનો સંગ્રહ ‘સમાજદર્શન અને નીતિનો ભંગ’(૧૯૨૫)ના કર્તા,
નિવાર
વૈષ્ણવ બાપુભાઈ દવાય, વનરિત્ર ‘બર’(૧૯૨૬)ના કર્તા.
ચ.
વોરા અમૃતલાલ સુખલાલ : ‘કલ્યાણકનાં ગીતા’(૧૯૩૨)ના કર્તા.
નિ.વા.
વોરા ઉપેન્દ્રરાય નાનાલાલ: કાવ્યસંગ્રહો ‘પગદંડી’ અને ‘કાવ્યપૂર્વા’(૧૯૪૧)ના કર્તા.
નિવાર
વારો ઉષા : ‘રામચરિત કથામાલા'-ભા. ૧-૨-૩ (૧૯૬૦) ઉપરાંત અનુવાદો રાજબાઇની સુંદર વાતો’(૧૯૬૨), ‘ટેલિફોનની કહાણી' (૧૯૬૩)નાં કર્તા.
મુ.મા.
વોરા કનુભાઈ : ચરિત્ર ‘રવિશંકર મહારાજ (૧૯૮૪) તો અનુવાદ ‘સેવામૂર્તિ ક્કરબાપા’(૧૯૫૩), 'શિદ્ધ યોગીઓના સાંનિધ્યમાં (અન્ય સાથે, ૧૯૮૦) ઉપરાંત સંપાદન ‘મધુસંચય’(૧૯૫૭)ના કર્તા.
મુ.મા.
વારા કલાવતી ભાનુચંદ્ર ૧-૧ ૧૯૧૯) : વાર્તાકાર, નિબંધકાર, અનુવાદ. ૧૯૩૯માં છએ. મુંબઈની કાર ટ્રેનિંગ કોલેજમાં અધ્યાપક. ‘જનસંદેશ' અને ‘વિકાસ’નાં તંત્રી.
એમની પાસેથી ત્રિસંગ્ો ગુનના હિત્યસર્જકો (૫) તથા નલિકાસંગ્રહ 'રાધા' ઉપરાંત "ચુંદડીએ લાગ્યો વ' અને 'જીવનલક્ષ્ય' જેવાં અનુવાદપુસ્તકો મળ્યાં છે.
મુ.મા.
વારો કાન્તિપ્રસાદ શંભુપ્રસાદ :ગોવિંદ ગુણમાળા'(ver) અને ‘બુલબુલનાં કાવ્યો (૧૯૪૭ના કર્યાં.
મૃમા.
વૈષ્ણવ ત્રિકમદાસ શિવદાસ વોરા નાનાલાલ વૈકુંઠરાય
વોરા કુલીન ક. : ત્રિઅંકી નાટક ‘મંદિરનો શિલ્પી’(૧૯૫૮), ચરિત્રસંગ્રહ “આપણાં સૌકવિઓ (૧૯૬૦) ઉપરાંત સંપ ‘ગુવાર શાયરી’(૧૯૬૧)ના કર્તા.
મુ. વોરા ખાનભાઈ અમીજી : ‘આદમ પીરભાઈનું જીવનચરિત્ર’ ઉપરાંત ‘હબીબ અથવા સખાવતની સજા’, ‘ઈબ્ને અહેસાન’ભા. ૧ (૧૯૭૦) વગેરે નવલકથાઓના કર્તા.
મુ.મા. વારા ખીમચંદ : ઐનિવર્સિક નાટિકા ધર્મવર્ષન’૧૯૫૩) ના ‘અપિ” અને બીજા નાટકો’(૧૫)નો કર્યાં
મુ.. વોરા ગુલાબશંકર કલ્યાણજી : ‘સ્વયં દર્શવરોદય’(૧૮૮૭) અને વિલાસનેન્દ્ર ક્રમ વિચિત્ર નાકના નો.
fa.
વોરા ગૌરીશંકર જયશંકર ૧૯૬૬,-) : કોય. રના વતની, ગુજરાતી-અંગ્રેજીનો અભ્યાસ. ચિંધી ભાષાનું પણ જ્ઞાન, પર અઢવ ગીના મૅને
‘કાવ્યમુદ્રિકા’, ‘નીતિરત્નમાલિકા’, ‘તમાશાબત્રીસી’, ‘ચન્દ્ર ચરિત્ર”, “ધન્દ્રકિયાન”, ‘નારિયા’, 'ધ સન', ખો ફલાણી’, ‘જ્ઞાનચન્દ્રિકા’ વગેરે એમનાં પુસ્તકો છે.
ચંટો. વોરા જટાશંકર હરજીવન : ‘નરસિંહ નાટક’(૧૮૯૩)ના કર્તા. મુ.મા.
વાણુ ધીરે-૬ નવીનચંદ્ર ૧૨ ૧૦-૧૯૬૫): વાર્તાકાર. મ સ્થળ કડી (જિ. મહેસાણા). ૧૯૭૦માં મ. સ. યુનિવર્સિટી, વડોદરાથી ઇલેક્ટ્રિકલ એંજિનિયર. ૧૯૭૦-૧૯૮૫ દરમિયાન મુંબઈ અને સાઉદી અરેબિયામાં. ૧૯૮૫થી વેપાર,
એમની પાસેથી નવવાનો વાસી પ્રીત'(૧૯૩૬) મો ‘પ્રેમપૂજા’(૧) મળી છે.
વોરા પથંબાળા પ્રાણવાળ(૧૨-૫-૧૯૨૫): ચરિત્રકાર, સંપ જન્મ અમદાવાદમાં. ૧૯૪૧માં મુંબઈથી મૅટ્રિક. ૧૯૪૫માં સંસ્કૃત વિષય સાથે મુંબઈની એસિસ્ટન કૉલેજમાંથી બી.એ. ૧૯૪૭માં એ જ કૉલેજમાંથી ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ વિષયોમાં એમ.એ. ૧૯૫૮માં પીએચ.ડી. ૧૯૫૯થી ૧૯૬૧ સુધી માટુંગાની હરેન શાહ મલા કોલેજમાં પ્રાધ્યાપક. ૧૯૬૧થી ત્યાં જ આચાર્ય. ૧૯૬૪ની ‘ભૂમિ પ્રવાસીના ‘સંસારચક્ર’ વિભાગનાં સંપાદક. ૧૯૬૫-૬૬માં વિદેશપ્રવાસ, એમની પાસેથી ચરિત્ર ‘બયા ઝિમેલ”(૧૯૮૩) તેમ જ “આધુનિક ભારત” (૧૯૭૪), 'અમર એટલે શું?”(૧૯૭૫) જેવી પ્રકીર્ણ પુસ્તકો ઉપરાંત કેટલાંક અંગ્રેજી પુસ્તકો પણ મળ્યાં છે. મુ.મા. વોરા નાનાલાલ વૈકુંઠરાય (૧૮૮૮, ૧૯૭૦) : કવિ. જન્મ અંજાર (કચ્છ)માં. શિક્ષક.
For Personal & Private Use Only
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૫૧
www.jainelibrary.cfg
Page #563
--------------------------------------------------------------------------
________________
વોરા નિરંજનો પર્યનું ારા લક્ષ્મીશંકર ઘેરાય
પા ગ્રહ 'કચ્છી કાફીઓ એમના નામ છે.
મુ.{}.
ન
વોરા નિરંજના શ્વેતકેતુઓ, જતા માંગ વોરા નીતિન સુમનચંદ્ર (૧૩-૧૦-૧૯૧૩): વાર્તાકાર. જન્મ કડીમાં. એમ.ડી., ડી.વી.એન.ડી. સ્કીન સ્પેશિયાલિસ્ટ.. બા નગર જનરલ હોસ્પિમ્બ, અમદાવાદમાં સિઢ પ્રા ‘ખામોશી'(૧૯૮૬) એમને વાર્તાસંગ્રહ છે,
રાં.ટા.
ધારા બટુક : બાળવાર્તા ‘તારાસગુલ્લા’(૧૯૬૧) ઉપરાંત ગગનપુત્રી’(૧૯૬૨), ‘ઍન્ડરસનની પરીકથાઓ’(૧૯૬૨), ‘વિરાટ' (૧૯૬૩) વગેરું અનુવાદપુસ્તકોના કર્તા.
મુ.મા.
વોરા ભારકર રાણિકરાય (૧૨ ૮ ૧૯૦૭) : કવિ, નાટધકાર, જન્મ ભાવનગરમાં. ત્યાંની શામળદાસ કોલેજમાંથી ૧૯૩૨માં બી.એ. ૧૯૩૬માં એમ.એ. મારંભે વવમાં નોકરી, એ પછી વક્ષ્મી નાારાવાણી, રાજકોટમાં રા નાડિઢ, હાલ નિવૃત્ત. એમની પાસેથી નાટકો ‘રાખનાં રમકડાં”(૧૯૪૦) અને ‘સંભવામિ યુગે યુગે’ (૧૯૬૪) તથા ગીતસંગ્રહ ‘સ્પંદન’(૧૯૫૫) મળ્યાં છે. મુ.મા. વોરા ભૂધરદાસ બેચરદાસ : ‘સરસ્વતીચંદ્ર' નવલકવાને અનુસરતી શૈલીમાં લખાયેલી ‘સગુણસુંદરી’(૧૯૬૯)ના કર્તા.
મુ.મા. વોરા ભોગીલાલ રતનચંદ : શીયળનો ખજાનો યાન ફેશનના ફુવારો’(૧૯૧૫), ‘પાટણકર કાવ્ય મંજરી’(૧૯૨૭), ‘શઠ વિમળશાહનું સંગીતમય ચરિત્ર’(૧૯૭૨) વગેરે પદ્યકૃતિઓ ઉપરાંન ‘અનુપમાદેવી’(૧૯૪૫), ‘જૈન વિરાંગના પોટમદે’(૧૯૪૫) વોર અનાસિક નવલકથાઓના કર્તા.
મુ.મા.
વોરા મિણભાઈ પુનમ(૨૩-૧-૧૯૬૫): સંશોધક, પુરાતત્ત્વ
વિદ. જન્મ પોરબંદરમાં. ઇતિહાસ વિષય સાથે બી.એ. શિક્ષક. સૌરાષ્ટ્ર ઈતિહાસ પરિષદ' અને 'ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ.
એમની પાસેથી ‘પોરબંદર’(૧૯૭૦), ‘સંસ્કૃતિપૂજા’(૧૯૭૯), ‘ધૂમલી : રાજકીય અને સાંસ્કૃતિક' (અન્ય સાથે, ૧૯૮૨), તેમ જ અંગ્રેજી પુસ્તક ‘એમ્બ્રોયડરી ઍન્ડ બ્રોચ વર્ક ઑવ કચ્છ ઍન્ડ સૌરાષ્ટ્ર' (અન્ય સાથે) મળ્યાં છે.
મુ.મા. વોરા વધરામ હાલવસરામ (૨૮-૯-૧૯૪૮, ૨૮-૧૨-૧૯૨૪) : કવિ, નાટાકાર, આનુવાદક. શિક્ષણ સુરતમાં. ૧૮૬૩માં મૅટ્રિક ૧૮૬૪માં બીલીમેારાની અંગ્રેજી શાળામાં હેડમાસ્તર. પછી સુરતની ઈસ્કૂલમાં શિક્ષક ૧૮૬૯માં વકીલની અને ૧૮૭૩માં સબ-જની પરીક્ષાઓ પસાર કરી, વકીલાત શરૂ કરી. ૧૮૭૫માં ધોળકામાં સબ-જ. ત્યારપછી ૧૮૯૦માં સુરતમાં રામ-૪૪. ૧૯૩૩માં મેં જ પદેથી નિવૃત્ત. ગુજરાત
પર: ગુજરાતી સાહિત્યકોશ - ૨
મિત્ર’ તથા ‘વિદ્યાવિલાસ'ના થોડાક સમય માટે તંત્રી,
તેમણે ‘મધુરતાપૂ’- ભા.૧,૨ (૧૯૬૭, ૧૮૬૮ માં નર્મદાનાં કાવ્યો આપ્યાં છે, એ પછીના કાવ્યસંતરાવાયા’(૧૮૮૮)માં નવી ડીતિને પ્રારંભ થતો જોઈ શકાય છે. દાખ્યાન’(૧૯૧૫) ઘેર અબાયમાં સંસ્કૃત મહાકાવ્યની ઢબે થયેલી રત્નના છે, નૃસિંહ ન’(૧૮૮૯) અને ‘આશિરવાદ’(૧૮૮૫) એમનાં નાટકો છે, આ ઉપરાંત “ભગવદ્ગીતા', 'ઉત્તરગીતા', '', ‘લોપનિષદ', 'શાવાસ્ય પનિષદ', 'વિન મૂ, હું ૨, “ધર્મ તાપિની' ભા. ૧-૨ ૩, ‘નીતમાળા', ‘જાન ગરબા’, ‘જગતગુરુનું અભિગમન’, ‘નાવલિ’(૧૮૮૦) વગેરે અનુવાદો પણ તેમની પાસેથી મળ્યો છે.
મુ.મા.
વોરા માણેકબાલ મહાદેવ: સ્વ. ભગવા પદ્યવાર્તા ‘પ્રમદાપ્રાણાર્પણ’(૧૯૧૫)ના કર્તા,
..
વારા રઘુવીર લાખાભાઈ (૫૭૨ ૧૯૪૧): સંસ્મરણલેખક. જન્મ અમલપુર (તા. ધંધુકા)માં. પ્રાથમિક શિક્ષણ રાણપુરમાં ૧૯૬૦માં લાઠીથી મૅટ્રિક. ૧૯૬૪માં લોકભારતીના સ્નાતક. ૧૯૬૮માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સમ માનવશાસ્ત્ર વિષયમાં એમ.એ. વેડછીમાં અને પછી સુરતમાં અધ્યાપક શ્યપ્રકાશ નારાયણ સાથે સેવાકાર્ય. હાલ જામનગર જેલના સુપરિન્ટેન્ડન્ટે એમની પાસેથી શિબિરના અનુભવાને આલેખતું પુસ્તક ‘શરણાર્થીઓની છાવણીમાં’(૯૭૨) તથા ‘કેદીઓનું જીવનઘડતર’ (૧૯૮૩) મળ્યાં છે.
J...
વોરા રન-મંદ ભાઈ : મમિ પો સેમીન અથારી વર્ણન (૧૮૯૬) નો નાયક માનું ગણિ અને ઉપદેશ રેમ્બો'(૧૮૮૬ના કાં.
મુ.મા. વારા રમણિકલાલ યા. : પોતાની રીતે કહેલી મહાભારતની સંપાદિત કથાવાર્તાનો ધર્મોએ ડાબે મ. ૧ થી ૫(૧૯૪૬)ના કુર્તી, મુ.મા.
વોરા રંગરાય ઘુરાય : 'માળા'-૧(૧૯૩૫)માં કર્તા,
*|*||,
:
વોરા રિખવ નવલયાનો સપનાના ભા૧૯૬૨) અને ‘લના’(૧૯૨૩)ના કર્યાં. મુ.મા. વાચ લક્ષ્મીકાન્ત ત્રિકમો મંજુરી (૧૯૬૬), નીમ કે હત્યાકાંડ’(૧૯૭૯) અને ‘પ્રેમપ્રપંચ’ન કર્યાં, મુ.. વોરા લક્ષ્મીશંકર દુલેરાય (૧૮૯૨, ૧૯૪૭) : જન્મ કચ્છમાં, એમની પાસેથી કાવ્યકૃતિ ની ચાલીસી અને અન્ય
ફુટકળ કાવ્યો' મળી છે.
ગુ.મા.
For Personal & Private Use Only
Page #564
--------------------------------------------------------------------------
________________
વિરા લલ્લુભાઈ મેતીચંદ વ્યાસ અનંત
આપ્યાં છે. ગુજરાતીમાં ગદ્ય - સ્વરૂપ અને વિકાસ' (અન્ય સાથે, ૧૯૬૭) એમનું સંપાદન છે.
વેરા હીરાલાલ કરૂણાાંકર : નવલકથા 'મીલ મૂકય મા િયાન પ્રીતિદર્પણ'ના કર્તા.
મૃ.મા. વ્યાકુલ વૈષ્ણવ (૧૯૭૭) : વ્યાકુલ મનાદશ માં વિવિધ રામય લખાયેલી ઉશનસ ની ઈકોતેર કાવ્યરચનાઓના સંગ્રહ. ! રચનાઓમાં ભાવના સૂત્રની સળંગતાની કવિને અપેક્ષા છે. આ રચનાના ‘ગીતિ' સ્વરૂપમાં ‘નિવેદનાત્મક રીતિ’ છે અને છંદથી ભિન્ન માત્રામેળ લયનું પદ્યરૂપ છે, જે ગીતથી જુદા પડે છે. રવીન્દ્રનાથ ટાગોરની ‘ગીતાંજલિ'ની કવિતાને ઘેર સંસ્કાર અહીં અછતો નથી. અહીંનું કાવ્ય/ગત પ્રેમની ભિન્ન ભિન્ન સ્થિતિઓનાં ભકિતરૂપાંતરો આપવા મળ્યું છે.
વારા લલુભાઈ મોતીચંદ : પદ્યકૃતિ ધારા ના ચિતાર અને કુવંગી રૂઢિ નિષેધક' (૧૯૦૬) તથા ‘ઋષભદેવ ભગવાનનું ચરિત્ર' (૧૯૫૪)ના કર્તા.
J.મા. વારા વાડીલાલ ઓઘડભાઈ : પઘવાતાં હળીભદ્ર શિયળ માહાભ્ય (૧૮૯૦)ના કતાં.
મૃ.મા. વોરા વ્રજલાલ છાટમલાલ ; ચરિત્ર “નવનારી'•ા કતાં.
મુ.મા. વિારા સવાઈલાલ છાટમલાલ (૧૮૫૬, ): ચરિત્રકાર. જન્મ
ભાવનગરમાં. ૧૮૭૬ માં મૅટ્રિક. ૧૮૭૮ થી ભાવનગર રાજયમાં નોકરી. ૧૮૯૧ માં નિવૃત્ત. ‘ભાવવિલાસ’ અને ‘મુકતાહાર' કાવ્યગ્રંથો ઉપરાંત એમણે ભગવકરાચાર્યચરિત્ર’, ‘સમ્રાટ અકબરનું જીવનચરિત્ર', ‘છત્રપતિ શિવાજીનું જીવનચરિત્ર', ‘રામાનુજચરિત્ર', ‘વીરકેસરી નપાલિયન બોનાપાર્ટનું જીવનચરિત્ર' વગેરે ગ્રંથો આપ્યા છે. ‘કુરકુમકુમારી’ એમની નવલકથા છે. ‘દચિતામણિ’ સંસ્કૃતગુજરાતી કોશ પણ એમના નામે છે.
ચ.ટા. વોરા સાકરચંદ ડાહ્યાભાઈ : ‘શાંત સુધાર સ્તવન સંગ્રહ ('૯૧ 3)ના કર્તા.
મૃ.માં. વારા સુનંદા જગતચંદ (૨૩ ૧૧ ૧૯૨૨) : કવિ. અમદાવાદમાં. અભ્યારા હિન્દી કોવિદ સુધી. કોબા (ગાંધીનગર)માં અપંગ સેવા પ્રવૃનિ.
એમની પાસેથી કાવ્યગ્રંથો “ગીતમંજુષા' (૧૯૬૩) ઉપરાંત ‘પંચધારા(૧૯૭૨), ‘જાગી ઊઠે જગદંબ' (૧૯૭૪), 'મુમુક્ષતાને પંથે' (૧૯૮૨), ‘ધ્યાન એક પરિશીલન' (૧૯૮૩), “ચેતનાની ભીતરમાં' (૧૯૮૪) જેવાં પ્રકીર્ણ પુસ્તકો તથા સંપાદન ‘ગંગાસતી એમ બેલિયાં રે' (૧૯૭૫) મળ્યાં છે.
મૃ.મા. વરા હર્ષકાત : પ્રસંગચિ ‘પોઢનાં શમણાં' (૧૯૫૮) અને ‘ફૂલપાંદડી'- ભા. ૧-૨ (૧૯૫૯) તથા અનુવાદ ‘શિક્ષણવિચાર” (૧૯૫૮)ના કર્તા.
મૃ.મા. વારા હિમાંશુ વ્યંકટરાવ (૧૦-૨-૧૯૨૮) : કવિ, વાર્તાકાર, વિવેચક. જન્મ ભાવનગરમાં. ૧૯૫૪માં મૅટ્રિક. મુંબઈની રૂઈઆ કોલેજમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં સ્નાતક-અનુસ્નાતકની ઉપાધિઓ. ૧૯૫૩-૫૪ માં વલ્લભવિદ્યાનગરમાં પ્રાધ્યાપક. ૧૯૫૪ થી ૧૯૫૯ સુધી બોમ્બે સ્ટેટ ફાઈનેન્શિયલ કોર્પોરેશનમાં અધિકારી. પછીથી જીવન વીમા નિગમમાં આસિસ્ટન્ટ સેક્રેટરી.
એમણ કાવ્યસંગ્રહ ‘ઉચ્ચાર' (૧૯૬૨), નવલકથા ‘બંધ દિશાઓ’ (૧૯૬૮), વાર્તાસંગ્રહો “હુની સંગે' (૧૯૬૪) અને ‘વિઠ્ઠલનું મરણચરિત્ર' (૧૯૬૯) તથા વિવેચનસંગ્રહ ‘મંતવ્ય' (૧૯૮૧)
વ્યાજને વારસ (૧૯૪૬) : નાયક વિનાની નવલકથાના પ્રયાસરૂપ ચુનીલાલ મડિયાનું કથાસર્જન. નવલકથાનાં સ્થાપિત ધરણાથી. જુદી પડવા છતાં આ કૃતિ પ્રમાણમાં સુશ્લિમ છે. ઉમાશંકર જણાવે છે તેમ, ‘કથાની ખરી નાયિકા તો છે લક્ષમી, વ્યાજનો પૈરો. એને નાયક છે ગામડાના ગરીબ સમાજ.’ આભાશાની મિલકતના એક માત્ર વારસ યુવાન રિખવનું ઓચિંતું મૃત્યુ થતાં આભાશાની મિલકત પચાવવા અને બચાવવાના ઉધામાઓ શરૂ થાય છે અને ત્યારે લક્ષ્મીના સાચા ઉપભગ તીર્થરૂપ વ્યકિતઓ મારફત એકમાત્ર સમાજ કરી શકે એમ છે. એવા મુખ્ય વિચારના છેવટે કલાક ઘાટ સર્જાય છે. સૌરાષ્ટ્રના ધીરધાર કરનારા કુટુંબની આ ખટપટલીલામાં ક્યારેક આયાસને પુટ વર્તાય છે; તેમ છતાં સૌરાષ્ટ્રસમાજજીવનને એની બધી પ્રાદેશિક લાક્ષણિકતાઓ સાથે કાવ્યાત્મક ગદ્યમાં જે અભિવ્યકિત મળી છે તે અત્યંત નેખી છે.
વ્યાપક ધર્મભાવના (૧૯૩૭) : ગાંધીજીના ધર્મવિષયક લેખાના પ્રથમ સંગ્રહ “ધર્મમંથન’ પછીને, એમની વ્યાપક ધર્મભાવનાના સ્વરૂપને રજૂ કરતા લેખેને સંગ્રહ. અહીં ગાંધીજીનાં લખાણામાંથી તારવીને લેખે લીધા છે; અને આપણે એક છીએ', ‘સર્વધર્મસમભાવ', ‘સર્વોદય’, ‘નીતિધર્મ અથવા ધર્મનીતિ', “ચરિત્રકીર્તન’, ‘સમાજધર્મ’, ‘સેવાધર્મ’, ‘સ્વદેશીધર્મ', ‘રાજાપ્રજાધર્મ’ - એમ નવ ખંડોમાં તેમને વહેંચવામાં આવ્યા છે. સર્વ પ્રશ્નોને બુદ્ધિની કસોટીએ ચડાવતી ચેતનાનું સંવેદન આ લખાણમાં છે. ગદ્યની સરલ આભા પણ, અન્યત્ર તેમ છતાં પણ નોંધપાત્ર છે.
ચં.ટો. વ્યાસ અનંત, ‘સ્મિત' (૧૭૭-૧૯૩૬) : જન્મ ભાવનગરમાં. બી.એ. ‘પગદંડી'ના સહતંત્રી.
એમની પાસેથી બાળસાહિત્યકૃતિ ‘ભૂદો મહારાજ' (૧૯૬૧) તથા પ્રસંગ પરિમલ' (૧૯૬૨) મળ્યાં છે.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૫૩
For Personal & Private Use Only
Page #565
--------------------------------------------------------------------------
________________
વ્યાસ અમથારામ લીલાધર - વ્યાસ કાન્તિલાલ બળદેવરામ
વ્યાસ કરુણાશંકર જેઠાલાલ : પદ્યકૃતિ 'કાળખંડ' (૧૯૧૫). કર્તા.
વ્યાસ કરુણાશંકર હરજીવન : પદ્યકૃતિ 'સુબાધક શકિતરસુતિ' (૧૯૦૦)ના કર્તા.
વ્યાસ કલ્યાણજી રણછોડજી : “ચોરાશી વૈષ્ણવની વાર્તા' (૧૮૯૮), ‘પચર ગીતા(૧૮૯૯) તથા ઐતિહાસિક નવલકથા પૃથ્વીરાજ રહાણ (૧૯૦૩)ના કર્તા.
વ્યાસ અમથારામ લીલાધર (૧૮૬૭, ~): કવિ. જન્મ બોલી (તા. ઈડર)માં. ઈડર રાજયાશિત સંસ્કૃત પાઠશાળાના સ્થાપક. એમની પાસેથી પઘકૃતિ “શ્રી શંકર સ્તવન’ મળી છે.
મૃ.મા. વ્યાસ અમૃતલાલ મોતીલાલ : જીવનચરિત્ર ‘સરદાર વલ્લભભાઈ (અન્ય સાથે, ૧૯૬૬) ના કર્તા.
મૃ.મા. વ્યાસ અવિનાશ આનંદરાય (૨૧-૭-૧૯૧૧, ૨૦ ૮ ૧૯૮૪): કવિ. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. ઇન્ટર આર્ટ્સ સુધી અભ્યાસ. ફિલ્મક્ષેત્રે સંગીત-નિયોજક તરીકેનો મુખ્ય વ્યવસાય. મુંબઈમાં અવસાન.
‘દૂધગંગા' (૧૯૪૪), ‘સથવારો' (૧૯૫૨), વર્તુળ” (૧૯૮૩) વગેરે એમના ગીત અને ગરબાના સંગ્રહો છે. સંગીતતત્ત્વને કારણે ગુજરાતી સમાજમાં એમની ઘણી રચનાઓ ખૂબ લોકપ્રિય બનેલી છે.
મેદીનાં પાન” (૧૯૪૭; સંવ. આ. ૧૯૫૮) એમને નૃત્યનાટિકાઓને સંગ્રહ છે. “રાખનાં રમકડાં(૧૯૫૨) અને ‘અર્વાચીના'(ધનસુખલાલ મહેતા સાથે, ૧૯૪૭) એમનાં નાટકો
ક.
વ્યાસ કાન્તા, નેતિ': નવલકથા “સાચી ઘર કયાં છે? (૧૯૭૪)નાં
૨.ર.દ. વ્યાસ કાતિલાલ કરશનદાસ : અંતેવાસીની હતથી માં
આનંદમયી સાથેના પ્રશ્નોત્તર તથા જીવનપ્રસંગોને નિરૂપનું પુસ્તક ‘મા આનંદમયીના સાંનિધ્યમાં' (૧૯૫૨)ના કર્તા.
જ.ગા. વ્યાસ અશ્વિનકુમાર વાડીલાલ (૨૮-૧-૧૯૧૭) : નવલકથાકાર. જન્મ વઢવાણમાં. ૧૯૩૪માં મૅટ્રિક. ૧૯૪૦માં બી.એ. ૧૯૪૨ માં એમ.એ. ૧૯૫૨માં એલએલ.બી. ઍડિશનલ લેબર કમિશનર તથા પ્રોવિડન્ટ ફંડ કમિશનર તરીકે કામગીરી.
‘લીના' (૧૯૫૮)માં એક લઘુનવલ અને સત્તરે નવલિકાઓ સંગૃહીત છે. “અતૂટ નેહબંધન' (૧૯૭૬), “અમારીના આગિયા’ (૧૯૭૭), 'સ્નેહસેતુ' (૧૯૮૦), 'ફૂલ કોઈ ખીલે, કોઈ કરમાય (૧૯૮૧) વગેરે એમની નવલકથાઓ છે.
ર.ટી. વ્યાસ ઇચ્છાશંકર અમથારામ: પદ્યકૃતિઓ “નામદાર રખાવતે બહાદુર શેઠાણી હરકુંવરબાઈ શ્રી સમેતશિખરની જાત્રાએ સંઘ કાઢી ગયાં' (૧૮૬૪), ‘જાદુકપટપ્રકાશ' (૧૮૬૮), “ત્રીસાના દુકાળની દશા” વગેરેના કર્તા.
કૌ.. વ્યાસ ઈશ્વરલાલ દેવશંકર: “પટેલ પગલદર્શક નાટક' (૧૮૮૪). -ના કર્તા.
મુ.મા. વ્યાસ ઉત્તમરામ પ્રાણનાથ : પદ્યકૃતિ “દૃષ્ટિમૃત' (૧૮૬૯)ના કર્તા.
મૃ.મા. વ્યાસ એમ. બી.: કથાકૃતિ “અક્લની વાત યાને શિખામણની સેટી' (૧૯૨૯)ના કર્તા.
મૃ.માં.
વ્યાસ કાન્તિલાલ બળદેવરામ (૨૧-૧૧ ૧૯૧૦): ભાષાવિ, વિવેચક, સંપાદક. જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના હામપુરમાં. ૧૯૨૬ -માં મૅટ્રિક. ૧૯૩૦માં ગુજરાત કોલેજ, અમદાવાદથી ઇતિહારા અને અર્થશાસ્ત્ર વિષયે સાથે બી.એ. ૧૯૩૩માં એમ. ટી. બી. કૉલેજ, સુરતથી ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૬૮ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ડી.લિટ, ૧૯૩૭થી ૧૯૫૯ સુધી, ઍલિફન્ટસ્ટન કૉલેજ, મુંબઈમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ. ૧૯૫૯થી ૧૯૬૫ સુધી એમ. એન. કોલેજ, વિસનગરમાં; ૧૯૬૫-૬૬માં ધર્મેન્દ્રસિંહ કોલેજ, રાજકોટમાં અને ૧૯૬૬૬૭ માં શામળદાસ કોલેજ, ભાવનગરમાં પ્રિન્સિપાલ. ૧૯૬૮ થી ૧૯૭૧ સુધી યુ.જી.સી.ના ઉપક્રમે મીઠીબાઈ કૉલેજ, મુંબઈમાં પ્રોફેસર. ૧૯૭૧ થી ૧૯૭૪ સુધી સી. એમ. કૅલેજ, વિરમગામમાં અને ૧૯૭૪-૭૫ માં શૂરજી વલ્લભદાસ આર્સ એન્ડ કોમર્સ કોલેજ, માંડવીમાં પ્રિન્સિપાલ. ૧૯૭૫માં નિવૃત્ત. ૧૯૪૮ માં ઈગ્લેન્ડની રૉયલ એશિયાટિક સોસાયટીના ફેલો. ૧૯૬૩માં ‘ગુજરાતીને અધ્યાપક સંઘના પ્રમુખ. ‘ભાષા -વૃત્ત અને અલંકાર' (૧૯૪૫), ‘પદ્મનાભ (૧૯૮૨) અને કાવ્યની શૈલી' (૧૯૮૩) એમનાં ભાષાવિવેચનનાં પુસ્તકો છે; તે ‘ગુજરાતી ભાષાશાસ્ત્રના વિકાસની રૂપરેખા' (૧૯૪૬), ‘ભાષાવિજ્ઞાન’-ખંડ ૧ (૧૯૬૪), ‘ગુજરાતી ભાષા-ઉદ્ગમ અને વિકાસ' (૧૯૬૪), 'ભાષાવિજ્ઞાન : અદ્યતન સિદ્ધાંતવિચારણા’ (૧૯૭૮) વગેરે એમનાં ભાષાશાસ્ત્રવિષયક પુસ્તકો છે.
એમનાં સંપાદનમાં ‘વસંતવિલાસ' (ગુજરાતી આવૃત્તિ, ૧૯૫૭), ‘કાન્હડદે પ્રબંધ'-ખંડ ૧-૨ (૧૯૫૯), ‘કાન્હડદે પ્રબંધ'
ખંડ ૩-૪ (૧૯૭૭), કુંવરબાઈનું મામેરું' (અન્ય સાથે, ૧૯૬૪) મુખ્ય છે. આ ઉપરાંત એમના નામે આઠેક જેટલાં અભ્યાસસંપાદનનાં અંગ્રેજી પુસ્તકો છે.
ચંટો.
૫૫૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #566
--------------------------------------------------------------------------
________________
પાસ કાશીરામ દેવરામ છે. પાત્રો અને તે પ્રવેશ કરાવનું સામાજિક લઘુનાટક 'સુંદર કામદાર રા'(૧૮૯૪, દેવનાગરી ફિલિપમાં એકત્રીસ કડવાંમાં લખાયેલું. આને અભિમન્યુનો ચાવો'(૧૯૮૫) ના પદ્યકૃતિઓ 'બાળકૃષ્ણલાલજીના વિવાહનો ગરબો’(૧૮૯૨) અને 'રણછેડ માનો ગરબો’(૧૮૯૨),ના ક
કો.બુ.
વાસ કાશીરામ નિન્ગારામ : વિષ્ણુદચરિત્રે નાક અને યુગસી ચાલીગ્રામની ઉત્પત્તિ તથા એક મુઃ ફારસ'નો કર્યા. નિવા વ્યાસ કુમાર ડાહ્યાભાઈ (૧૨-૯-૧૯૪૫): કવિ, ગાઢબોક જન્મ કલોલમાં. એમ.એ., એમ.ઍડ. પ્રિમિયર હાઈસ્કુલ, મુંબઈમાં આચાર્ય. ‘પ્રિમિયર પદ્માવત્રિ’(૧૯૨૪) કા ઉપરાંત ધાનો વિષ્ણુ વિષયની (૧૯૮૩૬, ‘રખ્યા હરિને ફરી’(૮૫) વગેરે લેખસંગ્રહો તથા ‘નાટક નાટક નાટક’(૧૯૮૦) જેવું નાટક એમણે આપ્યાં છે.
જાસ કૃપારામ મોતીરામ : પદ્યકૃતિઓ રેલના પા (૧૮૮૩) તથા ‘જવાળામુખીન પાર્ક'ના કર્તા,
૨.ર.દ.
વ્યાસ કેશવલાલ મગનલાલ : સ. ૧૯૩૨માં અમદાવાદમાં આવેલા પૂરનું વર્ણન કરતી પતિ અમદાવાદમાં બત્રીસાની રંગનો રોગ' નવો નવલકથા 'મદનચંદ્ર અને નવનીતકા’(સૈફી મણિલાલ ઘેલાભાઈ સાથે, ૧૯૦૬) અને ‘દિવ્યકિશારી’(૧૯૧૫)ના કર્તા. [... પાસ કેશવલાલ મો. : બાવાપયોગી ચિરત્ર નવા જિંદાબાદ' (૧૯૬૧)ના કર્તા.
ર.દ.
વ્યાસ ગણપત દયાશંકર : પદ્યકૃતિઓ માં ગીત’(૧૯૩૯), ‘રાસકોકિલા’(૧૯૩૯) તથા ‘અભિનયના’(૧૯૫૧)ના કર્તા.
૨.ર.દ.
વ્યાસ ગણપત મુગટરામ : નવલકથા ‘અક્કલ વેચનારની દુકાન’ ભા. ૧ (૧૯૧૬)નો કર્યાં.
૨૬.
વ્યાસ ગણપતરાવ હરજીવન : “પદ્યકૃતિ ‘શિવસાગર અમૃત’ (૧૯૨૪)ના કોં.
૨.ર.દ.
વ્યાસ ગિરિજાશંકર કેશવલાલ, 'કેશવપુર્વ'(૩૧-૫ ૧૯૦૯) : વાર્તાકાર, નવલકથાકાર. જન્મ જૂનાગઢમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ લૂણીધાર અને જૂનાગઢમાં. ૧૯૨૯માં મૅટ્રિક. ૧૯૩૩માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે જૂનાગઢ કોલેજમાંથી બી.એ.
વ્યાસ કાશીરામ દેવરામ - વ્યાસ ચંદ્રકાંત ખૂબલાલ
૧૯૪૦માં અમદાવાદથી એલએલ.બી. રાજકોટમાં વકીલાતની
શરૂઆત પછી જુદાં જુદાં સ્થળે નાયકોર્ટમાં કામગીરી. ૧૯૬૮થી નિવૃત્ત.
એમણે ‘ભગવાન સામનાથ’- ભા. ૧, ૨ (૧૯૬૩, ૧૯૬૪), ‘મણિમહના'- ભા. ૧, ૨ (૧૯૬૪, ૧૯૬૫), ‘નયનો નીતર ના' (૧૯૬૬), ‘રસજ્યોત’(૧૯૬૮), ‘હૈયું હેતે હલબલે’(૧૯૬૯), ‘પરદેશી સંન્યાસી’(૧૯૭૨) વગેરે નવલકથાઓ આપી છે. આ ઉપરાંત ‘કૌમુદી’ જેવાં સામયિકોમાં એમની ટૂંકીવાર્તાઓ પ્રગટ થયેલી છે.
મુ.. વ્યાસ ગોવિંદરામ મોહનલાલ : પ્રચારલક્ષી લોકપ્રિય એકાંકીઓ અને (વનકી નાટકો 'સૈનિક (૧૯૫૪), ‘મારુ ગામ’(૧૯૫૪), ‘૨ ચો રાહ' (૧૯૫૫), 'બરબાદીના પંચ’(૧૯૫૫), ‘ધરતીનો છ (૧૯૫૬), ‘સુખની શોધમાં'(૧૯૬૧), ‘સમર' (૧૯૬૨), ‘ગામ જાગે તો '(૧૯૬૪), 'ાન કોણ?' વગેરેના કર્તા.
2.2.8.
વ્યાસ ઘેલાભાઈ હરિકૃષ્ણ : ‘કેદારેશ્વર મહાદેવની રસિક ગરબાવલી’ (૧૮)ના કર્તા,
2.2.2.
વ્યાસ ચંદુલાલ જેઠાલાલ : નવલકથાકાર, અનુવાદક. જન્મસ્થળ વીરમગામ. સાત ધોરણ સુધીનો અભ્યાસ. ‘બહુરૂપી’ અને ‘બિરાદર’ના માલિક-તંત્રી.
એમણે ‘પ્રજાબંધુ’ના ભેટપુસ્તકરૂપે લખેલી નવલકથા ‘સોરઠનો મુત્સદ્દી વીર’(૧૯૨૯) ઉપરાંત અંગ્રેજી અને મરાઠી ભાષામાંથી અનૂદિત ‘અદ્ભુત લૂંટારો’(૧૯૨૦), ‘વેર વસૂલ’- ભા. ૧ થી ૪ (૧૯૨૦-૨૧), ‘આગ્રાનો ખજાનો’(૧૯૨૨), ‘સોનેરી ટોળી’ (૧૯૨૩), ‘પ્રાણ કે પ્રતિષ્ઠા’(૧૯૨૯) વગેરે રહસ્યથાઓ પણ આપી છે.
2.2.8.
વ્યાસ ચંદ્રકાંત પૂજાલાલ, ‘ચંપુ’(૨૫-૧૦-૧૯૩૯) : નાટકકાર, વિવેચક. જળ સાવલી (જિ. વડોદર) ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ, એ જ વિષયોમાં એમ.એ., વીસમી સદીના પૂર્વાર્ધની ગુજરાતી ભાષાવિચારણા : હિંમતલાલ અંજારિયાની ભાષાવિચારણોના સંપાદન અતિ' વિષય પર શે. પ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૬૩થી ૧૯૬૮ સુધી કપડવંજ કૉલેજમાં અધ્યાપક. એ પછી ૧૯૮૪ સુધી નવજીવન આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજ, દાહોદમાં પ્રાધ્યાપક અને ૧૯૮૪ થી ત્યાં જ આચાર્ય.
'મંચિલિપ' (૧૯૮૩) 'ગમંચ વિશેનાં રંગમંચ નિમિત્તે લખાયે એમનાં એકાંકીઓનો સંગ્રહ છે. 'રમણભાઈ નીલકંઠ' (૧૯૭૮) ગુજ્જની ગૂંચકાર કોણીને એમના સનિષ્ઠ સ્વાધ્યાયનો નમૂનો છે; તો. સાહિત્ય-સંશોધનની પદ્ધતિ(૧૯૯૧) નાયોજનપૂર્વકની વિચારણાનું ફળ છે, જેમાં સાહિત્યસંશોધનની પરિચયાત્મક છતાં બહુપરિમાણી ભૂમિકા રજૂ કરવાનો ઉદ્યમ છે. ‘મિષાન્તરે વા’
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૫૫
For Personal & Private Use Only
Page #567
--------------------------------------------------------------------------
________________
વ્યાસ ચંપકલાલ ડાહ્યાભાઈ વ્યાસ ત્રિકમલાલ ઇચ્છાશંકર
(૧૯૮૮) એમનો વિવેચનસંગ્રહ છે. ‘સકલા અને ધર્મકલા' (૧૯૮૫) મધ્યકાલીન ગુજરાતીની કેટલીક કૃતિઓનું, એમન અભ્યાસખ હિતનું પદો છે,
વ્યાસ ચંપકલાલ ડાઘાભાઈ ૨-૯-૧૯૧૧): વિ. જન્મ બા [, વલસાડમાં. બી.એ. ખેતીનો વ્યવસાય.
‘ઉષામાં ઊગેલાં’(૧૯૩૭), ‘અંતરને ઓવારે’(૧૯૪૪),‘(બદલ’ (૧૯૬૫) જેવા કાવ્યસંગ્રહો તથા ખંડકાવ્ય ‘પલ્લવ’(૧૯૬૦) એમના નામે છે.
વ્યાસ ચીમનલાલ ચાભાઈ(૩૦-૧૧-૧૯૦૩, ૧૮-૧૨-૧૯૮૭), વિ. વતન મહેમદાવાદ, એમ.એ., એલએલ.બી. ફ્રેન્ચ જર્મન ભાષાઓના પણ અભ્યાસી, સુરતની લો કોલેજમાં અધ્યાપક અને 4.
2.2.2.
એમની પાસેથી 'વાંક'(૧૯૬૯), 'વમળ' (૧૯૩૧) અને ‘વંટોળ'(૧૯૭૫) જેવા કાવ્યસંગ્રહો મળ્યા છે. ના ઉપરાંત કાયદાવિષયક પ્રમાણભૂત પુસ્તકો પણ એમણે લખ્યાં છે.
ચં.ટા.
વ્યાસ ચીમનલાલ લો, નિરાકર’: કાવ્યસંગ્રહ ‘ધારી’(૧૯૬૪)ના કર્તા.
પાસે ચુનીત્રાબ કાશીનાથ : (૧૯૦૯)ના કર્તા,
2.2.8.
‘ત્ર્યંબકશ્વર મહાદેવના ગરબા
..
વ્યાસ છેલશંકર : ગાંધીચીંધ્યા સત્યાગ્રહમાં પણ હિંસાનું ઔચિત્ય પ્રમાણવા મથતી નવલક્થા ‘દાવાનળ’(૧૯૩૫)ના કર્યાં,
...
વ્યાસ જટાશંકર દયારામ : શબ્દની શકિતઓને નિરૂપતી વ્યાકરણપુસ્તિકા 'શક્ષકનો’(૧૮૮૯૬ના ર્ડા.
...
વ્યાસ જટિલરાય કેશવલાલ,‘બાંટવા’(૧૫-૫-૧૯૧૩): કવિ. જન્મ રાજ્કોટ જ્ઞાના કોટડાસાંગાણીમાં, ભાવનગરની શામળદાસ
કોલેજમાંથી બી.એ. પશ્ચિમ રેલવેમાં ઑોડિટર.
એમના સંગ્રહ ‘કાવ્યાંગના’(૧૯૪૫) નાં ગીત અને છંદાબહ કાવ્યોમાં પ્રણય મુખ્ય ભાવ છે; તો ‘સંસ્પર્શ'ની ગીતરચનાઓમાં પ્રભુભકિત અને માનવપ્રેમના તથા ગઝલામાં જીવનની નિરાશા અને વિષાદના ભાવ મુખ્ય છે.
જગા.
ખાસ જારીકર ગણપતરામ : સ્વ. સો. મૌરીને વનઝરમર'ના કર્તા.
૨...
વ્યાસ જયંત અંબાશંકર(૯ ૨-૧૯૪૨) : નવલકથાકાર, નાટયકાર, વિવેચક. જન્મ પેારબંદરમાં. ૧૯૬૩માં બી.એ., ૧૯૬૫માં
૫૫૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨
એમ.એ., ૧૯૭૨માં પીએચ.ડી. ૧૯૬૭થી ૧૯૭૫ સુધી ગુજરાતીના અધ્યાપક. ૧૯૭૬-૭૭માં ભાયાવદરમાં કોલેજના આચાર્ય. ૧૯૭૮ થી ભાવનગર યુનિવર્સિટીમાં ગુખ્યનીના
અધ્યાપક.
તેમની પાસેથી નવલકથા ‘તલપુર’૧૯૬૯), વિવેચન સંશોધનલેખોનો સંગ્રહ 'ભિય'(૧૯૭૩), પીએસ.ડી. માટેના પ્રા. મુનશીની ઐતિહાસિક નવલક્પાનો’(૧૯૩૫), છૅ. ઈશ્વરલાલ ર. દવે સંપાદિત સાહિત્યસ્વરૂપ શ્રેણીનું પથમ પુસ્તક ‘ગરવ’(૭૫) અને ત્રીધનાટક જે કોઈ પ્રેમ સ અવતર’(૧૯૨૯) ગળ્યાં છે.
જ. વ્યાસ જશવંતલાલ ભાઈશંકરે : પદ્યકૃતિ ‘શકિતસાગર’ન! કર્તા.
2.2.8.
વ્યાસ ોિન્દ્ર ઈશ્વરલાલ ડાયાલીક અગરનું નું સરણ કરતી કાવ્યપુસ્તિકા ‘અગ્નિજવાળા’(૧૯૫૨)ના કર્તા.
..
વ્યાસ જિતેન્દ્ર કાલિદાસ (૫-૧૧-૧૯૪૩) : કિવ. જન્મસ્થળ ચાણસ્મા, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ચાણસ્મામાં, ૧૯૬૪માં ગુજરાતી સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૬માં મ.. પછી ચાણસ્મા હાઈસ્કૂલમાં ચાક. એ જ વર્ષે પાટણની કોલંકી જાડાઈ અદ્યપર્યંત ત્યાં જ અધ્યાપક.
ગીત, ગઝલ, છાંદસ, સોનેટ તેમ જ અછાંદસ રચનાઓને સમાવતો તથા સંસ્કૃત અને ગુજરાતીની પરંપરાવાદી ચિતાની ટીકનીક ગર દર્શાવતો કાવ્યસંગ્રહ ‘ભમ્મરિયું મ’(૧૯૮૨) એમણે આપ્યો છે. શોમાં એકલા અને તળપદી ભાષા ધ્યાનાકડું છે; તો પરપરાની રીતે આલેખાયેલ પ્રેમનાં વિવિધ સંવેદન આસ્વાદ્ય છે.
મ.પ.
વ્યાસ જેઠાભાઇ નાગરભાઈ : પદ્યકૃતિ ‘રામદેવ યાત્રા પગપાળા સંઘની સચોટ કહાની’(૧૯૬૫)ના કર્તા.
2.2.2.
વ્યાસ જયંકર નિંદામ : પદ્મતિ ા વાળી માતા : મહાલકનીનો જાત્રામાં વાગેલી આગનું વર્ણન’(૧૮૯૨)ના કર્તા.
૨...
વ્યાસ જેરશંકર માધવજી : 'વિશ્વવૃંદા નાટકમાં ગાયા'(૧૯૧૩) -ના કર્તા.
..દ.
વ્યાસ ડાહ્યાભાઈ છગનલાલ : શિવમહિમાં શર્માની નાર (૧૮૮૫)ના કર્તા.
૨.ર.દ.
ગ્લાસ ત્રિકમલાલ ઇચ્છાશંકર : પદ્યકૃતિ વરસાદી વિદ્યાપ’ (૧૯), 'મવેધ’(૧૯૬૩) તથા પાંસદ કડીમાં પે ‘સુરેખાહરણ’(૧૯૯૭)ના કર્તા,
For Personal & Private Use Only
૨.૩.૬.
Page #568
--------------------------------------------------------------------------
________________
વ્યાસ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ નિર્વાણ
વ્યાસ દયાશંકર ભ. : ચદ હાસ્યનિબંધને સંગ્રહ ‘હાસ્યધાર' (૧૯૩૧) ના કર્તા.
વ્યાસ દલસુખરામ દલપતરામ : પદ્યકૃતિઓ દલપત-અકળકળા' (૧૯૧૪), ‘મનહરવાણી' ભા. ૧ (૧૯૬૩), ‘ભવતારણ ભવના - વલી' (૧૯૮૮) વગેરેના કર્તા.
૨.૨.દ. વ્યાસ દશરથલાલ નં. : નાટક ‘કેશરીચરિત્ર (૧૮૮૬) તથા પદ્યકૃત્તિ યશોગાન' (૧૯૧૧)ના કર્તા.
વ્યાસ ત્રિભુવન ગૌરીશંકર (૨૨-૫-૧૮૮૮, ૪-૭-૧૯૭૫) : કવિ. જન્મ રોંજળ (જિ. ભાવનગર)માં. પ્રાથમિક શિક્ષણ જૂના સાવરમાં. શાળાંત સુધી અભ્યારા. પિતાના અવસાનને કારણે નાની ઉંમરે શિક્ષકની નોકરીમાં જોડાયા. આ દરમિયાન વડોદરા ની શ્રેનિંગ કૉલેજમાંથી ટ્રેઇન્ડ થવાની તક મળી. સ્વાતંત્રય આંદોલનને કારણે નોકરી છોડી. ખાદીપ્રચાર તેમ જ “સૌરાષ્ટ્ર પત્ર અને ‘નવજીવન’માં કાર્ય કર્યું. પછી અમદાવાદથી રાજકોટ જઈ રાષ્ટ્રીય. શાળામાં જોડાયા. નોકરીનાં શેપ વર્ષોમાં કિશોરસિહજી તાલુકાશાળાના આચાર્ય. રાજકોટમાં અવસાન.
લયનું માધુર્ય, ભાવની ત્રતા અને સહજસિદ્ધ અલંકારથી યુકત એવાં માહિતી, ઉપદેશ, જ્ઞાન, જિજ્ઞાસા વગેરે ગુણલક્ષણોને લીધે એમનાં કાવ્યો બાળજગત ને બાળશિક્ષણ માટે નોંધપાત્ર છે. ‘નવાં ગી'- ભા. ૧-૨ (૧૯૨૫), ‘ગુંજારવ' (૧૯૪૧) જેવા બાળકાવ્યોના સંગ્રહ એમણે આપ્યા છે. આવર્તન' (૧૯૮૮) એમની જન્મશતાબ્દી નિમિત્તે ઉમાશંકર જોશી, મકરંદ દવે અને નાથાલાલ દવેની પ્રસ્તાવનાઓ સાથેના સંપાદિત કાવ્યગ્રંથ છે. ‘બે દેશગીતા' (૧૯૨૮) અને ‘નવી ગરબાવલી' (૧૯૪૨)માં લેકબોલીની બળકટના છે. ખાનખાનાન’ (૧૯૪૬) એમને બાળવાર્તાઓનો સંગ્રહ છે. ‘મેઘદૂત' (૧૯૩૭), ‘ઋતુસંહાર' (૧૯૪૬) વગેરે સંસ્કૃત ખંડકાવ્યોના એમના પદ્યાનુવાદ છે; તો નિષ્કુળાનંદકૃત ધીરજ આખ્યાન’નું એમણે ગદ્યરૂપાંતર આપ્યું છે.
આ ઉપરાંત ગુરુ ચરિત' (૧૯૨૪), ‘સર લાખાજીરાજનાં સંસ્મરણો’, ‘સ્વામીનારાયણ સંપ્રદાયની ઐતિહાસિક આલોચના” (૧૯૧૬) જેવા સમાજોપયોગી ગદ્યગ્રંથ પણ એમણે આપ્યા છે.
વ્યાસ દીનાનાથ સોમેશ્વર (૭-૧૧-૧૯૨૭) : કવિ. જન્મસ્થળ
અરસવણી (જિ.ખેડા). બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી એમ.એ. શિક્ષણકાર્ય. ‘વમંગલ' (૧૯૬૮) એમના કાવ્યસંગ્રહ છે.
વ્યાસ દુર્લભરાય તુલસીરામ : નરસિંહ મહેતાના નાટકનાં ગાયના ' (૧૯૮૫) તથા ‘અભાગી સુંદરીના નાકનાં ગાયન' (૧૯૧૫)ના
કિર્તા.
વ્યાસ દેવશંકર : એતિહાસિક નવલકથા ‘
તિગુપ્ત યાને કંવલકામને શરણે' (અન્ય સાથે, ૧૯૨૩)ના કર્તા.
વ્યાસ દક્ષા બળવંતરાય (૨૬-૧૨-૧૯૪૧) : વિવેચક. જન્મ વ્યારામાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વ્યારામાં. ૧૯૬૨માં સુરતથી બી.એ. ૧૯૬૫માં એમ.એ. ૧૯૭૮માં પીએચ.ડી. ૧૯૬૭થી ૧૯૭૩ સુધી ગુરકળ મહિલા કોલેજ, પોરબંદરમાં અને ૧૯૭૩ થી વ્યારા કોલેજમાં ગુજરાતીના અધ્યાપક.
‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા : પરિદર્શન' (૧૯૮૧) એમને શોધપ્રબંધ છે; તે ભાવપ્રતિભાવ' (૧૯૮૧), ‘સૌંદર્યદર્શી કવિઓ' (૧૯૮૪) એમના સંશોધન-વિવેચનના ધ્યાનપાત્ર ગ્રંથ છે. ઉકત શોધપ્રબંધમાં સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતાને પામવાની એમની સમગ્રદર્શી શકિત જોવા મળે છે; ભાવપ્રતિભાવના લેખમાં એમની અભ્યાસપૂત દૃષ્ટિનું પ્રતિબિબ ઝિલાયેલું જોવા મળે છે; “સૌંદર્યદર્શી કવિઓ'માં પાંચમા દાયકાના ચાર પ્રમુખ કવિઓ રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, ઉશનસ અને જયંત પાઠકની કાવ્યપ્રવૃત્તિનો ઉપરાંત પાછલા ત્રણની વિવેચનાને પણ સવીગત આલેખ મળી રહે છે.
પ્ર.દ. વ્યાસ દયારામ રતનશી : પઘકૃતિ ભજનભૂષણ તથા ભકિતભૂષણ’ (૧૯૧૨) તથા યશચન્દ્રિકા યાને શ્રીમાન શેઠ તુલશીદાસ સુરજી વર્માનાં ધાર્મિક સુકાર્યોનું સંક્ષેપ વર્ણન' (૧૯૦૯)ના કર્તા.
૨.૨.દ.
વ્યાસ ધીરજકુમાર વલ્લભજી (૧૬-૧૧-૧૯૪૭) : નવલકથાલેખક. જન્મ ભાવનગર જિલ્લાના વીજપડીમાં. અમ.એ., પીએચ.ડી. સાવરકુંડલાની કે. કે. હાઈસ્કૂલમાં શિક્ષક. “ઊર્મિ અને પડઘા' (૧૯૭૯) એમની નવલકથા છે.
ટા. વ્યાસ નવલકિશોર હરજીવન (૧૩-૧૧-૧૯૨૯) : નવલકથાકાર, વાર્તાકાર. જન્મ કુંકાવાવમાં. બી.એ. સુધીનો અભ્યાસ. શિક્ષણ ખાતા સાથે સંલગ્ન.
એમણે ‘કેસરકારી' (૧૯૬૪), ‘સ્નેહલક્ષ્મી' (૧૯૬૬), ‘રંગ - મંડપ' (૧૯૬૭), ‘પિંજરનું પંખી' (૧૯૬૯), ‘વરસી પ્રેમઘટા ઘનઘોર' (૧૯૭૪), ‘મસમભીનાં મન' (૧૯૭૮), ‘લાગણીનાં પડળ' (૧૯૭૯) વગેરે પચાસેક લોકપ્રિય નવલકથાઓ આપી છે. આ ઉપરાંત પચીરા વાર્તાઓને સંગ્રહ ‘કુમકુમ પગલે (૧૯૮૦) પણ એમણે આપ્યો છે.
વ્યાસ નિર્ભયરામ મંછારામ : પદ્યકૃતિ “કુરુક્ષત્ર, નાટક ‘સુંદરમાધવ' (૧૮૯૩) તથા 'ચતુરવિજય” (૧૮૯૫)ના કર્તા.
વ્યાસ નિર્વાણ : અંગ્રેજી પરિવેશ ધરાવતાં ત્રણ એકાંકીઓને સંગ્રહ ‘નવા પ્રયોગો' (૧૯૭૨), પ્રેમકથા “ઋતંભરા પ્રજ્ઞા' (અન્ય સાથે, ૧૯૭૪) તથા “આત્મભોતિકા' (૧૯૭૯)ના કર્તા.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૫૭
For Personal & Private Use Only
Page #569
--------------------------------------------------------------------------
________________
વ્યારા પીતામ્બર મૂળભાઈ -- વ્યાસ ભીખાભાઈ પુરુષાત્તામ
પાસ પીતામ્બર પુજાભાઈ : 'શ્રી ભાનુપ્રતાપ નાકનાં ગાયના (૧ર૯૯૭ના કર્તા
2.2.5.
વ્યાસ પોપટલાલ : સામાજિક નાટકો ‘કનકતારા’ અને ‘અંધ’ના કાં.
૨.ર.દ.
વ્યાસ. પ્રભુલાલ કાલિદાચ છા કાવ્યોનો સંગ્રહ પ્રેરણા' (૧૯૫૭)ના કર્તા.
...
શ્વાસ પ્રભુલાલ મિણાંકન : શામળનું આખ્યાન' (૧૯૬૬) તથા વિઠ્ઠલનાથજીનો પરમ ભક્ત દામા’(૧૯૬૩)ના કર્તા.
૨.ર.દ.
વ્યાસ પ્રભુશંકર નરભેરામ : પદ્યકૃતિઓ ‘કાવ્યકુસુમ' (૧૯૧૨), ‘આંતરસરિતા’-પ્રવાહ ૧૧૯૨૪) અને 'કોધપર ’(૧૯૨૩) તચા "ધક વાર્તાસંગ્રહ'(૧૯૨૪)ના કર્તા,
વ્યાસ બાપાલાલ ઇચ્છાશંકર : પદ્યકૃતિ ‘તાપીનું તોફાન’(૧૮૮૩) -ના કર્તા.
...
...
વ્યાસ બાબુભાઈ : વીર સામાજિક વાર્તાઓનો સંગ્રહ ‘વર્ષા’ (૧૯૬૨) તથા નાટ્યસંગ્રહ 'એક ને એક બે’(૧૯૬૫)ના કર્તા,
૨.ર.દ.
વ્યાસ બાલકૃષ્ણ : કાશવાણી પર રુ થયેલ બોપયોગી ચરિત્ર બાળકોના શ્રીમદ્ વલ્લભાચાર્ય’(૧૯૬૨)ના કર્તા.
2.2.6.
વ્યાસ ભગવાનદાસ માણેકચંદ : પદ્યકૃતિ‘સંકટ નિવારણ અંતરની પ્રાર્થના’(૧૯૧૧)ના કૉ.
૨.ર.દ. વ્યાસ ભવાનીશંકર વિજયશંકર, ‘અતિથિ’, ‘નીલકંઠ’, ‘રાજશેખર’ (૨૭-૧૨-૧૯૦૫) : વાર્તાકાર. જન્મ ભુજમાં. ૧૯૨૮માં સંસ્કૃતઅંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૩૬માં સંસ્કૃત-ગુજરાતી વિષયોમાં એમ . ૯માં કરાંચીની શાળાઓમાં, ત્યારબાદ ૧૯૩૩થી ૧૯૪૮ સુધી કરાંચીની ડી. જે. સિંધ કૉલેજમાં સંસ્કૃત અને ગુજરાતીનું અધ્યાપન. ૧૯૪૮ થી ૧૯૫૫ સુધી આનંદની સરદાર પટેલ કોલેજમાં સંસ્કૃત વિભાગના અધ્યક્ષ. ૧૯૫૧થી ૧૯૭૦ સુધી ભારતીય વિદ્યા ભવનની કાવેજમાં સંસ્કૃત વિભાગના અધ્યા. ૧૯૩૦માં નિગુપ્તા. 'ફાલ્ગુની’ અને 'વાણી’ના એક કાળે સહતંત્રી.
‘પદધ્વનિ’(૧૯૩૩) એમના નવલિકાસંગ્રહ છે. ‘ચતુર્મુખ’ (૧૯૫૦) એમની નાયિકા છે. આ ઉપરાંત એમણે સંસ્કૃતમાંથી અનુવાદ 'બુંદમાશા'(૧૯૩૬) પણ આપ્યો છે.
વ્યાસ ભાઈલાલ છગનલાલ : ગઝલસંગ્રહ ગઝલગર્જના’(૧૯૨૦) તથા સંપાદન 'શી પુષ્ટિ મહાસાખ્ય'- ભા. ૧ (૧૯૨૮)ના કર્તા.
ર.ર.દ.
૫૫૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨
વ્યાસ ભાનુપ્રસાદ મણિરામ, ‘ભાનુ’ : સામાજિક રમૂજી ડિટેકિટવ નવલકથા ‘માસ્તર કે મનહર’(૧૯૧૫) તેમ જ ‘રમાકાંત યાને અર્વાચીન ભારત’(૧૯૧૫) અને ‘સરલા’(૧૯૧૬)ના કર્તા.
...
વ્યાસ ભાનુશંકર ધવજી (૫ ૧૮ ૧૯૩૪, ૧૨૯ ૧૯૮૭) : કવિ, વિવેચક. જન્મ કિાનેરમાં. પ્રાથમિક અને માધ્યમિક કેળવણી વાંકાનેરમાં મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક નુરનાતક. પછી પૂના યુનિવરિટીમાંથી પણ નાતક કોક વર્ષ મુંબઈની શૈક્ષણિક સંસ્થાઓમાં કામગીરી પછી યુગાન્ડાના ચિખાતામાં. ૧૯૬૮ થી નિવૃત્ત અને લંડનમાં સ્થાયી નિવાસ. ત્યાં જ અવરાત. ‘પરિવેશ’(૧૯૫૭), ‘સેન'(૧૯૬૬), 'સનિĞશ” (૧૯૭૧), ‘સમીર’(૧૯૭૨), ‘પ્રસ્પંદ’(૧૯૭૩), ‘પદરવ’(૧૯૭૪) અને ‘તરંગ’(૧૯૭૪) એમના કાવ્યસંગ્રહો છે. એમણે ‘આ પાર પેલે પર’(૧૯૬૩) અને 'શ્યામલ તેજ જૈન પડછાયા' જેવી વર્ગકથાઓ તથા મેળાનાં પંખી’(૧૯૬૧) વાર્તાસંગ્રહ આપ્યાં છે. અંગ્રેજી અને ફ્રેન્ચ કાવ્યસમજની પાર્શ્વભૂ સાથે એમણે ‘નિર્ઝર’ (૧૯૭૧), ‘પ્રરોહ’(૧૯૭૪), ‘અરુણ’(૧૯૭૫), ‘કવિતા : સૂર્યના અંકુર’(૧૯૭૫), ‘સૂર્ય સુરધનુનો સહકાર' જેવા વિવેચનસંગ્રહા આપ્યા છે. ‘બાધિત મંજુષા'(નવરાત્ર શિક સાથે, ૧૯૫૨), ‘આફ્રિકાની શ્રેષ્ઠ વાર્તાઓ’(૧૯૬૨), ‘વિશ્વની શ્રેષ્ઠ સાહસ કથાઓ' (૧૯૬૨) વગેરે એમનાં સંપાદનો છે. આ ઉપરાંત એમણે ચિંતન, ઇતિહાસ અને પ્રવાસ વિગેનાં કેટલાંક પ્રકીર્ણ પુસ્તકો પણ આપ્યાં છે.
ચાર
વ્યાસ ભાનુશંકર બાબરશંકર, 'બાદરાયણ', સુંદ∞ બેટાઈ સાથેના સંયુકતલેખનમાં બંનેનું ઉપનામ ‘મિત્રાવર્ણી’(૧૨-૫-૧૯૦૫, ૧૪-૧૧-૧૯૬૩): કવિ. જન્મ કચ્છના આધાઈમાં. વતન નડિયાદ, પ્રાથમિક શિક્ષણ મોરબીમાં. માધ્યમિક શિક્ષણ પહેલા મોરબીમાં, પછી કોટમાં, રાજકોટની આલ્ફ્રેડ ઈસ્કૂલમાંથી મૅટ્રિક ૧૯૨૭માં ઍલ્ફિન્સ્ટન કોલેજ, મુંબઈથી સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૩૦માં એમ.એ. કબીબાઈ હાઈસ્કૂલ, મુંબઈમાં ઘણાં વર્ષ સુધી શિક્ષક. પછી સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૪૧માં એલએલ.બી. થઈ વકીલાતનો પ્રારંભ. છેલ્લે મુંબઈ આકાશવાણીના ગુજરાતી વિભાગ સાથે સંલગ્ન. રંગભૂમિ ક્ષેત્રે વિશેષ સંસ્કારસેવા. હૃદયરોગથી
અવસાન.
એમના એકમાત્ર કાવ્ય
"કેડી'(૧૯૪૧)માં ગીતા, ને, સોનેટો, મુક્તકો અને એકાદ-બે લાંબી રચનાઓ છે. ગાંધીયુગના કવિઓની જેમ યુગપ્રભાવનું તેમ જ યુગબળાનું ચિત્રણ એમનું મુખ્ય ધ્યેય રહ્યું છે; પરંતુ એમના ઉન્મેષ અધિકતર ગીતામાં પ્રગટ થયો છે.
૩.
વ્યાસ ભીખાભાઈ પુરુષોત્તમ ૧૮૯૯, – બાળસા હિત્યશેખકર જન્મ ગોધરા (જિ. પંચમહાલ)માં. પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ
For Personal & Private Use Only
www.jainulltbrary.cg
Page #570
--------------------------------------------------------------------------
________________
વ્યાસ ભેગીલાલ મહાશંકર વ્યાસ મેઘજી હરિરામ
કોલેજમાંથી તાલીમ લઈને શિક્ષક. નિવૃત્તિ દરમિયાન બાળકો માટેનાં ત્રમાસિક અને માસિકનું સંપાદન.
એમણે બાળભોગ્ય ચરિત્ર “સીતા વનવાસ'- ભા.૧, ૨ (૧૯૨૨, ૧૯૨૫), ‘બાળકની વાતો' - ભા. ૧-૨, નાટક ‘ગુંજને વર (૧૯૨૫) તથા નવલકથા “ભયંકર ભુજંગ' (૧૯૨૫) ઉપરાંત ‘ભારતવીર' (૧૯૨૬), ‘રાષ્ટ્રકીર્તન’ અને ‘રાષ્ટ્રગરબી' જેવાં પુસ્તકો પણ આપ્યાં છે.
વ્યાસ મણિલાલ ભાઈશંકર : પદ્યકૃતિ “રામનામ ભજનાવલી’ (૧૯૩૧) તથા નાટકનાં ગીતા અને લગ્નગીત નાં સંપાદન ‘મસતાની માંશુક અને ભગાતળાવને આશક’ -ભા. ૧-૨ (૧૯૩૪) અને ‘નવાં નવાં નખરાં' (૧૯૩૫) ના કર્તા.
મુ.મા. વ્યાસ મણિશંકર રણછોડજી : ‘શાનોદય ભાનમાળા' (૧૯૮૬)ના કર્તા.
મૃ.મા. વ્યાસ મણિશંકર લલુભાઈ : ‘માશંકરકૃત કાવ્ય'-ભા. ૧ (૧૮૭૫) તથા ચતુર સ્ત્રીવિલારા મનરંજક ગરબાવલી' (૧૮૯૬) -ના કર્તા.
વ્યાસ ભોગીલાલ મહાશંકર : દ્વિઅંકી નાટક ‘ાંદ્રાણી લાચને (૧૯૦૫)ના કર્તા.
વ્યાસ ભેળાશંકર પ્રેમજી (૨૫-૨-૧૮૮૭,-) : કવિ. જન્મ રીબ (જિ. રાજકોટ)માં. ૧૯૧૬ માં હંટર મેલ ટ્રેનિંગ કોલેજમાંથી તાલીમ લઈને પ્રથમ વર્ગ મેળવી અમદાવાદની વનિતાવિશ્રામ શાળામાં શિક્ષક.
એમણ ‘કમી પ્રભુચરણ' (૧૯૨૬) તથા “નવદીવડા' (૧૯૩૨) જવી પુસ્તિકાઓ આપી છે.
વ્યાસ મગનલાલ હરજીવન: ચતુરંકી “ભાનુમતિ વિજય નાટક' (૧૮૮૮)ના કર્તા.
મૃ.માં. વ્યાસ મગનલાલ હરિભાઈ : આધ્યાત્મિક લેખસંગહા “સત્સંગમાળા' (૧૯૪૮) અને ‘યના માર્ગ' (૧૯૮૨)ના કર્તા.
મૃ.મા. વ્યાસ મણિધરપ્રસાદ શંકરલાલ (૩-૮-૧૮૮૬, ૮-૩-'૧૯૬૬) : જન્મ અમદાવાદમાં. ૧૯૦૬માં ડૉકટરી પાસ. ગાંધીજીના અંતવાણી.
નોંધપોથી “મહાત્માની છાયામાં' (મરણોત્તર પ્રકાશન, ૧૯૬૯) એમના નામે છે.
મૃ.માં. વ્યાસ મણિલાલ જાદવજી : નવલકથાઓ હદયદ્ગાર'- ભા. ૧ (૧૯૧૧) અને ‘પ્રિયંવદા' (૧૯૧૫)ના કર્તા.
મૃ.મા. વ્યાસ મણિલાલ જેઠાલાલ (૧૮૮૦, ૧૯૪૦): જાદુકથા “અલ્લાઉદ્દીનનો ઉદય' (૧૯૧૮) તથા નવલકથાઓ “ખૂન કે જાદુ' (૧૯૧૭), ‘કલ્યાણી' (૧૯૧૮), “મહાલક્ષ્મીનું ખડગ' (૧૯૧૮), આસામ પર હલ્લો' (૧૯૧૮), ‘સ્નેહમયી અને વિષમયી' (૧૯૧૯), 'કુમારી કામંદકી' (૧૯૨૫), ‘સવિતાનું સાવિત્રીવ્રત' (૧૯૨૬), ‘શશીવદની અને શશી પ્રભા' (૧૯૩૩), ‘સતી ભકિતપ્રભા' (૧૯૩૩) વગેરેના કર્તા.
મુ.મા. વ્યાસ મણિલાલ બકોરભાઈ : વિવેચનગ્રંથ ‘જૂની ગુજરાતી ભાષા
અને જૈન સાહિત્ય' (૧૯૧૪) તથા સંપાદનો ‘વિમલપ્રબંધ (૧૯૧૪) અને ‘પ્રબોધબત્રીસી' (૧૯૩૦)ના કર્તા.
મૃ.મા.
વ્યાસ મનહરલાલ ચંદુલાલ : નવલકથાઓ “અધમનાને અવધિ’ (૧૯૫૩), ‘કલાકારની કલ' (૧૯૫૩), ‘પાંચ એક્કો' (૧૯૫૩) વગેરેના કર્તા.
મૃ.મ. વ્યાસ મયાશંકર નથુરામ : નવલકથા ‘વિજયધ્વનિ(૧૯૦૭)ના કર્તા.
મૃ.મા. વ્યાસ મયાશંકર બોઘાભાઈ : નાટક ‘રાણા ચંદ્રસિંહ' (૧૮૮૯) તથા કથાકૃતિ સતી શ્રીદેવી' (૧૮૮૯)ના કર્તા.
મૃ.મા. વ્યાસ માણેકલાલ છગનલાલ : ચરિત્ર ‘વણવ ડાહીબે કૃતિ' (૧૯૦૨)ના કર્તા.
મુ.મા. વ્યાસ માણેકલાલ હરજીવનદાસ : કચ્છ-જખના વતની.
એમની પાસેથી કાવ્યગ્રંથ ‘વિરહોદ્ગાર યાને કવિજીવન વિરહ મળ્યો છે.
મુ.મા. વ્યાસ મૂળશંકર પ્રભુલાલ : મનરાંગ્રહ ‘ગોવિંદગીત' (૧૯૪૨) -ના કર્તા.
મૃ.માં. વ્યાસ મૂળશંકર પ્રેમજી (૧૯-૧-૧૯૦૦) : વાર્તાકાર. જન્મ રીબ (ગોંડલમાં. રાજકોટની હંટર ટ્રેનિંગ કોલેજ અને અમદાવાદની રાત્રિશાળામાં અભ્યાસ કરીને મૅટ્રિક. ઉપરાંત સર જે. જે. આર્ટ કૂલની બે પરીક્ષાઓ રાજકોટથી પાસ. અમદાવાદમાં શિક્ષક.
એમની પાસેથી કથાકૃતિઓ ‘સ્વર્ગની પરીઓ' (૧૯૩૩), 'કથાકુસુમો' (૧૯૩૫) વગેરે મળી છે.
મૃ.માં. વ્યાસ મૂળશંકર લલ્લુભાઈ: કવિતા ‘ઉદિએ ચાલતનવર્ધક પ્રબંધ' (૧૮૯૩)ના કર્તા.
મૃ.માં. વ્યાસ મેઘજી હરિરામ: પદ્યચરિત્ર ‘આનંદવિયોગ' (૧૮૭૩)ના કત.
મુ.મા.
ગુજરાતી સાહિત્યકાશ - ૨ :૫૫૯
For Personal & Private Use Only
Page #571
--------------------------------------------------------------------------
________________
વ્યારા માસીલાલ છોટાલાલ વ્યાસ રૂપશંકર ગંગાશંકર
વ્યાસ તીલાલ છોટાલાલ : નર્મદ અને બાલાશંકરની શૈલીને
અનુસરતી પદ્યકૃતિઓ ‘પ્રેમ સતી સહી' (૧૮૯૯), ‘મરકીની વિટંબા. ને હિદની હાલત' (૧૮૯૯), “કુસુમગુ છે' (૧૯૧), ‘કયુગનાં કૌતક' ભા. ૧ (૧૯૧૩), 'પાંચાળીચરિત્ર' (૧૯૮૩) ઉપરાંત ‘ગેલેકવાસી ગોસ્વામિ શ્રીદેવકીનંદનાચાર્યનું સંક્ષિપ્ત જીવનચરિત્ર અને શા ઉદ્ગાર' (૧૯૧૩) તેમ જ 'ભદ્ર ભદ્રના ભેદુને ભવાડો અને રાધારની ફર(૧૯૦૨), ‘નહાર (૧૯૧૦) (૧૯૧૨), 'દયારામ અને ઊમિલા અથવા રાધાર કે શેતાને (૧૯૧૭) જેવી નવલકથાઓના કર્તા.
વ્યાસ યશવંત ઉમિયાશંકર : બાળવાર્તાકૃત ‘તાફાની બારકસે” (૧૯૫૮)ના કર્તા.
મૃ.મા. વ્યાસ યોગેન્દ્ર ધીરુભાઈ (૬ ૧૦.૧૯૪૦) : નવલકથાકાર, ભાષા - વિદ. જન્મસ્થળ અમદાવાદ. ૧૯૫૭માં એસ.એમ.સી. ૧૯૬૧ માં ગુજરાતી સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૩ માં ગુજરાતી અને પાવિજ્ઞાન વિષયોમાં એમ.એ. ૧૯૬૯ માં પીએચ.ડી. ૧૯૬૩થી ૧૯૬૬ સુધી એમ એમ. શાહ મહિલા કોલેજ, સુરેન્દ્રનગરમાં ગુજરાતીના પ્રાધ્યાપક અને આચાર્ય. '૧૯૬૬ થી ૧૯૬૮ સુધી સરકાપુર મા ઍન્ડ કોમર્સ કોલેજ, અમદાવેદમાં પ્રાધ્યાપક અને ૧૯૬૮-૬૯માં ત્યાં જ આચાર્ય. ૧૯૬૯થી ૧૯૮૦ સુધી ભાષાવિજ્ઞાનના વ્યાખ્યાતા. ૧૯૮૦થી ગુજરાન યુનિવરિટી છે:ષાસાહિત્યભવનમાં ભાષાવિજ્ઞાનના રીડર.
‘બે કિનારાની વચ્ચે' (૧૯૮૨) અને ‘કૃધગજજન્મ' (૧૯૮૩) એમની લઘુનવલ છે. “ભીલીની કિશોરકથાઓ' (૧૯૭૬) અને ‘મને રંજક બોધકથાઓ' (૧૯૭૯) એમનું બાળસાહિત્ય છે.
‘ભાષા અને તેનું ભૌતિક સ્વરૂપ' (૧૯૬૭), ‘બોલીવિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ' (૧૯°°°), ‘ભાષા, રામાજ અને સાહિત્ય (૧૯૭૫), ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ' (૧૯૭૭), 'ભાષાવિજ્ઞાન અને ભાષાકૌશલ્યોનું શિક્ષણ' (૧૯૭૯), ‘સામાજિક ભાષાવિજ્ઞાન” (૧૯૮૩) વગેરે એમનાં ભાષાશાસ્ત્રને લગતાં પુસ્તકો છે.
ચં.ટી. વ્યાસ રજની કૃષ્ણલાલ (૨૩-૯-૧૯૩૩) : બાળસાહિત્યકાર, ચરિત્રકાર. જન્મ ભરૂચમાં. ૧૯૫૧માં મૅટ્રિક. ૧૯૫૫માં સર જે. જે. સ્કૂલ ઑવ આર્સ, મુંબઈથી ડી.સી.એ. અમદાવાદમાં ગુજરાત સમાચાર', 'સંદેશ' વગેરેમાં ચિત્રકામ. ૧૯૭૭થી ૧૯૮૦ સુધી ‘બુલબુલ' બાલપાક્ષિકનું સંપાદન. ૧૯૮૧ થી ૧૯૮૪ સુધી ‘રમકડું બાળપાક્ષિકનું સંપાદન. ૧૯૮૬ થી ‘સમભાવ' દૈનિક સાથે સંલગ્ન. ૧૯૮૮માં બ્રિટન-પ્રવાસ.
‘મિજબાની' (૧૯૭૯), ‘સેનેરી વાતો' (૧૯૮૫), ‘રૂપેરી વાતો' (૧૯૮૫), 'પંચતારક કથાઓ' (૧૯૮૭), ‘પંચશીલ કથાઓ (૧૯૮૭) વગેરે એમનું બાલસાહિત્ય છે. ‘અવિસ્મરણીય' (૧૯૮૮) એમને વ્યકિતચિત્રોને ગ્રંથ છે. ગુજરાતની અસ્મિતા' (૧૯૮૮). ગુજરાત અંગેને સચિત્ર સર્વસંગ્રહ છે.
એ.ટો.
વ્યાસ રણછોડલાલ : પદ્યસંગ્રહ 'મૃતિરેખા' ('૯૯) કર્તા.
મૃ.મા. વ્યાસ રણછોડલાલ નાથજી : ‘મદ્રકાળી મકિવિ કાવ્ય (૧૮૮ાા ાાં
મૃ.મા. વ્યાસ રમણલાલ એ. : કોયjય ‘રવરલહરી' (૧૯૬૫)ના કર્તા.
મૃ.મા. વ્યાસ રમણિકલાલ માણેકલાલ : નવલકથા ‘પિશાચની પ્રમi - લીલા'ના કર્તા.
મૃ.મા. વ્યાસ રવિશંકર શિવરામ, ‘રવિશંકર દાદ', “રવિશંકર મહારાજે (૨૫-૨-૧૮૮૪, ૨-૭-૧૯૮૮) : રામાજસેવક. જન્મ ૨૭ (તા. માતર)માં. વતન સરસવણી (મહેમદાવાદ). શિક્ષણ સરસવણીમાં. શરૂઆતમાં ભાડા (તા. દહેગામ)માં શિક્ષક. ૧૯૮૩માં નોધણી કારકુનની ને કરી. ૧૯૯૦૪ થી ૧૮માનવૃ!િ. એ સાથે ૧૯૬૭થી નાસમાજના પ્રચારક. ૧૯૧૮ થી ગાંધીજી સાથે સાબરમતી આશ્રમમાં. ૧૯૨૦થી દારૂનિધિ-પ્રવૃત્તિમાં. તિલક સ્વરાજ'! માટે પણ કામ કર્યું. ૧૯૨૨ માં સુણાવમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી અને તેમાં પટાવાળાથી આચાર્ય સુધીનું બધું કામ જાતે સંભાળ્યું. ૧૯૨૩ માં ઝંડા સત્યાગ્રહમાં ભાગ લેતાં જેલવાસ, દરમિયાન અકોલા જેલમાં વિનોબાજીને સહવાસ. જેલમાંથી છૂટી છાપરા (તા. મહેમદાવાદ)માં સ્થિર થઈ સેવાકાર્ય. ૧૯૩૦ માં મીઠાના સત્યાગ્રહમાં, એ પછી ગાંધીજીના આદેથી રા ગામમાં, વસવાટ અને ગાંધીપ્રેરિત પ્રવૃત્તિ. ૧૯૩૮ માં હરિપુરા કોંગ્રેસમાં. '૧૯૪૨માં ફરી જેલવાસ. પાટણવાડિયા, બારૈયા અને અન્ય પછાત જાતિન: ઉદ્ધાર માટે સતત પરિશ્રમ. આઝાદી પછી ચીન જવાના આમંત્રણથી ૧૯૫૨ માં ચીન D ને સીંગાપુરની : ત્રા. ૧૯૫૩માં વિનેબાજી સાથે ભૂદાનપવૃત્તિમાં કાર્ય. ૧૯૬૮ માં ગુજરાતના સુરત જિલ્લાનાં પૂરપીડિત લોકોની વહારે. ૧૯૬૯ ૧૯૭૦ દરમિયાન બિહારમાં દુકાળરાહતકાર્ય. અમદાવાદમાં અવસાન.
એમનાં પુસ્તકો મુખ્યત્વે સ્વાનુભવોના નિષ્કર્મમાંથી રસાયેલાં છે ને તેમાં અંધશ્રદ્ધા, કુરિવાજો આદિ વિશે અશિક્ષિત લેકે માટે કથનાત્મક શૈલીમાં એમણે સહજ-સરળ ભાષામાં લખ્યું છે અને સમાજ, શિક્ષણ, ખેતી, પ્રવાસ વગેરે વિષયોને આવરી લીધા છે. ‘સત્યાગ્રહને વિ ' (૧૯૩૯), 'શિક્ષણ અને સંસ્કૃતિ' (૧૯૪૮), ‘પર્વમહિમા' (૧૯૫૭), ‘લગ્નવિધિ' (૧૯૫૩), ‘મારો ચીનને પ્રવાસ' (૧૯૫૪) અને ‘મહારાજની વાતો' (૧૯૭૨) એમનાં પુસ્તકો છે. ‘મારો ચીનનો પ્રવાસમાં એમણે ચીનનાં સંસ્કૃતિ, સમાજ, શિક્ષણ, ખેતી આદિનું અભ્યાસપૂર્ણ આલેખન કર્યું છે.
મૃ.મા. વ્યાસ રૂપશંકર ગંગાશંકર : પદ્યકૃતિઓ ‘શિવસ્તુતિ' (૧૮૭૧), “રસિકરૂપકાવ્ય'-ભા. ૧, ૨ (૧૮૭૨, ૧૮૭૪), વનિતાવિયાગ' (૧૮૮૦) તથા વહેમખંડનગ્રંથના કર્તા.
મૃ.માં.
૫૬૦: ગુજરાતી સાહિત્યકાશ - ૨
For Personal & Private Use Only
Page #572
--------------------------------------------------------------------------
________________
વ્યાસ રેવાશંકર જયશંકર - વ્યાસ વિઠ્ઠલરાય ગોવર્ધનપ્રસાદ
વ્યાસ રેવાશંકર જયશંકર : મહાભારત-કથાના પ્રસંગને પદ્યરૂપે (૧૯૩૭) “મોહન શુકલના છદ્મનામથી લખેલી એમની લદાવિર્ણવતી કૃતિ 'મછવધ' (૧૯૨૪)ના કર્તા.
નવલ છે.
મૃ.મા. “યુગપુરુષ ગાંધી' (૧૯૪૩), 'પુનમનાં પોયણાં'(૧૯૫૩) અને વ્યાસ લક્ષ્મીકાન્ત ભાઈશંકર, “તીરંદાજ (૨૩ ૧૧-૧૯૨૦) :
‘પલટાતે જમાને' (૧૯૫૭) એમના અનુવાદગ્રંથ છે. “સાહિત્ય વાર્તાકાર. જન્મ વડોદરામાં. ૧૯૩૯માં વડોદરાથી મંદિક.
અને સંસ્કાર' (૧૯૪૪) તથા સાહિત્ય અને પ્રગતિ'- ભા. ૧, ૨ ૧૯૪૩માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૩૪ થી
(૧૯૪૯, ૧૯૪૫) એમના માકર્સવાદી અભિગમવાળાં કાવ્યો,
વાર્તાઓ અને લેખાના સહસંપાદિત ગ્રંથો છે. ૧૯૪૪ સુધી શિક્ષક. ૧૯૪૪ થી ૧૯૪૭ સુધી રાજકોટમાં ઍકાઉન્ટન્ટ જનરલ. ૧૯૮૭થી નિવૃત્ત.
એમની પાસેથી વાર્તાસંગ્રહ ‘સહાગમાં અને બીજી વાતા’ વ્યાસ લલિતારોકર લાલશંકર (૧૮૫૨,-). કવિ. જન્મ રાનમાં. (૧૯૮૮) મળ્યો છે.
મૃ.મ. મંરિક સુધીનો અભ્યારા. જે. જે. કૂલ, સુરતમાં મુખ્યશિક્ષક. વ્યાસ લક્ષમીનારાયણ ભનુભાઈ રણછોડલાલ, ‘મેહન શુકલ',
સુરત મ્યુનિસિપલ કૂલરાના સુપરિન્ટેન્ડન્ટ. વનિતાવિશ્રામના
સુપરિન્ટેન્ડન્ટ. ‘સ્વપ્નસ્થ (૧૩-૧૧-૧૯૧૩, ૨૩-૧૦-૧૯૭૦): કવિ, વાર્તાકાર.
એમનાં કાવ્યોને સંગ્રહ ‘લલિતકાવ્યસંગ્રહ(૧૯૩૮) બહુ જન્મ રાજકોટમાં. વતન જામનગર. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ
માડેથી પ્રકાશિત થયા છે. એમણ ‘કરણઘેલો', ‘હરિશ્ચન્દ્ર', પાંડવીરાજકોટમાં. અભ્યાસ મૅટ્રિક સુધી. ૧૯૩૬ થી ૧૯૪૪ સુધી
વિયે', 'દિલ પર હલ્લો' વગેરે નાટકોનાં ગાયને પણ લખ્યાં છે. મુંબઈમાં ઠંડુ ફાર્માસ્યુટિકલ વકર્સમાં. થોડો સમય ‘વંદેમાતરમ” અને ‘સરકાર’ સામયિકોમાં ક્ષયની બીમારીને લીધે કેટલાક સમય જામનગર જઈને આરામ. ૧૯૪૮ થી પાછા મુંબઈ જઈને વ્યાસ લલુભાઈ બાપુરામ : પદ્યકૃતિ “
રલી વાણી'ના કતાં. ‘આસપાલવ', ‘નૂતન ગુજરાત’, ‘હિંદુસ્તાન'માં. ૧૯૫૮થી
મુ.મ:. યુ.એસ.એસ.આર.ના પબ્લિસિટી વિભાગ, દિલ્હીમાં ગુજરાતી વ્યાસ વલ્લભરામ સૂર્યરામ (૧૮૮૫, ૧૯૨૫) : ધર્મનીતિવિષ્યક ભાષાંતરકાર.
પદ્યકૃતિઓ ‘પરનારીને સંગ ન કરવા વિશે ગરબીઓ' (૧૮૬૯), ગાંધીયુગીન કવિતાને કેટલાક પ્રભાવ ઝીલવા છતાં ગાંધી- ‘કાવ્ય' (૧૮૭૪), “વલ્લભકૃત કાવ્ય' (૧૮૭૭), ‘અમદાવાદની વિચારસરણી કરતાં સામ્યવાદી વિચારસરણી તરફ આસ્થાવાળા આગ' (૧૮૭૭), ‘વલ્લભનીતિ' (૧૮૮૩), “વાયબ્રભ' (૧૮૮૩),
આ કવિમાં પ્રગતિશીલ સર્જકોને મિજાજ વિશેષ છે. ભગ્નપ્રેમનું અકળ લીલાની લાવણી' (૧૮૮૬), 'ડાંગવાખ્યાન' (૧૮૮૬), શિખરિણી છંદમાં રચાયેલું કરુણ કાવ્ય “અચલા' (૧૯૩૭), વલ્લભપદમાળા' (૧૮૮૬), ‘ભાવાર્થપ્રકાશ' (૧૮૮૬), 'કાવ્ય. ‘વિનાશના અંશે, માયા' (૧૯૩૮) તથા માનવસંસ્કૃતિની કથાને
પુસ્તક’ : ૨ (૧૮૮૮), ‘મચ્છવેધ' (૧૮૯૩), 'સુરખાહરણ” આલેખનું પૃથ્વી છંદમાં રચાયેલું ચિંતનપ્રધાન ધરતી' (૧૯૪૬) (૧૮૯૩), ‘અભેમાનને ચકરાવો' (૧૮૯૪), ‘ભારતની કથા' એમનાં દીર્ઘકાવ્ય છે. સૌનેટ, ગીત અને છંદોબદ્ધ કાવ્યના ' (૧૮૯૫), 'પાંડવાશ્વમેધ' (૧૮૯૮), “વિશ્વકર્માચરિત્ર' (૧૯૧૧), સંગ્રહ “અજંપાની માધુરી' (૧૯૪૧)માં વાસ્તવલક્ષી કાવ્ય કરતાં “આધ્યાત્મિક વાર્તાલાપ'(૧૯૧૪) વગેરેના કર્તા. પ્રકૃતિકા વધારે સંતર્પક છે. ભજન અને લેગીના ઢાળ તથા
નિ.વા. સૌરાષ્ટ્રની વાણીના સંસ્કારવાળી ‘રાવણહથ્થો' (૧૯૪૨)ની ગીત- વ્યાસ વલ્લભરામજી : પદ્યકૃતિ ‘વલ્લભવિષ્ટિ'- ભા.૩ (૧૯૩૩) ના રચનાઓમાં દેશ અને સમાજમાં પ્રવર્તતાં શાપણ, ગરીબાઈ અને કર્તા.
યુ.મા. ગુલામી જોઈને અજંપે અનુભવતા કવિને રોષ અને વેદના
વ્યાસ વિઠ્ઠલરાય ગવર્ધનપ્રસાદ(૨૧-૧૦-૧૮૬૨) : વાર્તાકાર, પૂર્ણ અવાજ છે; તો સમાજને પલટવાને કાંતિકારી મિજાજ પણ
કોશકાર. વતન્મ ગધરા (પંચમહાલ)માં. પ્રાથમિક શિક્ષણ ગોધરામાં. છે. ‘લાલ સૂર્ય' (૧૯૬૮) કવિની સામ્યવાદી વિચારસરણી પ્રત્યેની
૧૮૮૩માં અમદાવાદથી મૅટ્રિક. શરૂઆતમાં ઘોડાસરમાં કારભારી, શ્રદ્ધાને વ્યકત કરતા કાવ્યસંગ્રહ છે. ‘ચિરવિરહ’ (૧૯૭૩) એમનાં
પછી મારામાં ન્યાયાધીશ. નિવૃત્તિ પછી કાપડ મિલ સાથે નોંધપાત્ર કાવ્યોને મરણોત્તર પ્રકાશિત સંચય છે.
રસ્વતંત્ર વ્યવસાય. ‘દિનરાત' (૧૯૪૬) અને “ધૂણીનાં પાન' (૧૯૫૮) એ ટૂંકો- એમની પાસેથી ‘મૂલત્વી રાખવાનાં માઠાં ફળ' (૧૮૮૫), વાર્તાના સંગ્રહમાંની ઘણી વાર્તાઓમાં જાતીય આકર્માણનાં વિવિધ ‘માબાપ તેવાં છેકરા' (૧૮૮૭) જેવા લેખસંગ્રહો તથા “ધી રૂપ આલેખાયાં છે. કેટલીક વાર્તાઓમાં ગરીબાઈ અને શોષણ- સ્ટાન્ડર્ડ ઇગ્લીશ-ગુજરાતી ડિક્ષનેરી' (૧૮૯૦), “ધી સ્ટેડ માંથી જન્મતી સામાજિક વિષમતા આલેખાઈ છે. વરનું તરફ સ્ટાન્ડર્ડ ઇગ્લીશ-ગુજરાતી ડિક્ષનેરી' (૧૮૯૬), “ધી કોન્ટેસ્ટ જોવાને વાસ્તવવાદી અભિગમ અને ઝીણું રેખાંકન આ વાર્તા
ઇંગ્લીશ-ગુજરાતી ડિક્ષનેરી' (૧૯૧૧), “ધી પોકેટ ઇંગ્લીશઓની લાક્ષણિકતાઓ છે.
ગુજરાતી ડિક્ષનેરી તેમ જ અનુવાદ યુવાનોને બોધવચન’ ‘જાહ્નવી' (૧૯૫૩) સામ્યવાદી વિચારસરણીવાળાં બે પાત્રોના
(૧૮૯૭) મળ્યાં છે. મુગ્ધપ્રેમમાં આવતા પરિવર્તનને આલેખતી નવલકથા છે. શિધ
મુ.માં.
ગુજરાતી સાહિત્યકોશ- ૨ : ૫૬૧
For Personal & Private Use Only
Page #573
--------------------------------------------------------------------------
________________
વ્યાસ વિનુભાઈ મોતીલાલ – વ્યાસ હરિનારાયણ અંબાલાલ
છે.
વ્યાસ વિનુભાઈ મોતીલાલ : જીવનચરિત્ર “સરદાર વલ્લભભાઈ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ‘આધુનિક કવિતાની મજા : (અન્ય સાથે, ૧૯૬૫) ના કર્તા.
પ્રયોગ, વિનિયોગ અને સિદ્ધિ' એ વિષય પર પીએચ.ડી. ૧૯૬૭ - મૃ.મા.
થી કીકાણી આર્સ ઍન્ડ મર્સ કોલેજ, ધંધુકામાં ગુજરાતીના વ્યાસ વિષકુમાર દયાલજીભાઈ (૯-૮-૧૯૨૦) : નાટયલેખક. અધ્યાપક. પછીથી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં જન્મ થાણાદેવળી (સૌરાષ્ટ્ર)માં. ૧૯૪૪માં રાજકોટથી બી.એ. ગુજરાતીના અધ્યાપક. ૧૯૫૨માં મુંબઈથી એમ.એ. મુંબઈથી ડિપ્લોમા ઇન ડ્રામેટિક્સ. ને પાકિંગ’ (૧૯૮૪) એમના એકાંકીસંગ્રહ છે. સુમન શાહ ૧૯૪૪ થી ૧૯૫૪ સુધી ગુરુકુળ હાઈસ્કૂલ, ઘાટકોપરમાં અધ્યાપક. સંપાદિત સાહિત્યસ્વરૂપ શ્રેણી- પ્રથમ પુસ્તક “રાત્મકથા ૧૯૫૪ થી ૧૯૬૪ સુધી સિદ્ધાર્થ કોલેજ, મુંબઈમાં પ્રાધ્યાપક. (૧૯૮૩), બાધપ્રબંધ “આધુનિક કવિતામાં ભાષાકર્મ (૧૯૮૩) ૧૯૬૪ થી ૧૯૬૫ સુધી એમ. એસ. યુનિવર્સિટી, વડોદરાના
અને વિવેચનલેખસંગ્રહ ‘અાધુનિક એકાંકી' (૧૯૮૪) એમના નાટવિભાગમાં પ્રાધ્યાપક. ૧૯૬૫ થી ૧૯૬૮ સુધી મુકંદ
વિવેચવે છે. એમનું વિવેચન માં સ્વસ્થ અભ્યાસી-ની મુદ્રા આયર્ન લિ., મુંબઈમાં ઑફિસર. ૧૯૬૮થી ૧૯૭૫ સુધી અંજુમન કોમર્સ કોલેજ, મુંબઈમાં પ્રાધ્યાપક. ‘નારંગ’
વિ.જો. માસિકના તંત્રી. નાટક તેમ જ નૃત્યનાટિકાઓનું ભારતીય વિદ્યા- વ્યાસ સાકરલાલ ગૌરીશંકર : પઘાત ‘હિમતર|નિ' મા. ' ભવન, લંડનમાં દિગ્દર્શન. નાટય અને ચલચિત્રક્ષેત્રે અભિનય. (૧૮૭૬) ના કર્તા.
એમની પાસેથી ત્રિઅંકી નાટક ‘દયારામ' (૧૯૬૧) તેમ જ ૨.વ. દેસાઈની નવલકથા પૂર્ણિમા' (૧૯૫૯)નું તથા શરદબાબુની - વ્યાસ સામભાઈ : નાટ્યકૃતિ 'શહીદ યાને વીર માયા' (૧૯૫૮)ના નવલકથા ‘દેવદાસ' (૧૯૫૯)નું નાટયરૂપાંતર મળ્યાં છે.
કર્તા. મૃ.મા.
(ા.વા. વ્યાસ વ્રજનાથ : કાવ્યપુસ્તક “ગીતામાતાના કર્તા.
વ્યાસ સામગીરી પ્રહલાદજી : ‘વદશી ગીન' કતાં. મુ.મા.
નિ.વા. વ્યાસ વ્રજલાલ ઉમેદલાલ : પદ્યગ્રંથ ‘જ્ઞાનરત્નસાગર' (૧૯૧૧)
વ્યાસ હરખજી મૂળજી : કથાકૃતિ ‘શાહજાદા ખુશરૂના નં. -ના કર્તા.
.િવા. મૃ.મા.
વ્યાસ હરિકૃષ્ણ મોહનલાલ, “અલગારી', “અ.અમ.વી.’, ‘બિભરા', વ્યાસ વ્રજલાલ જગજીવન, ‘વ્યાસજી (૨૫ ૫ ૧૯૮૧) : હાસ્ય
‘વિનાયક’, ‘હિઝ માસ્ટર્સ વોઇસ' (૧૯-૫-૧૯૦૮, ૨-૫-૧૯૪૭) : લેખક. જન્મ રાજકોટ જિલ્લાના સાંથળીમાં. ૧૯૫૯માં
વાર્તાકાર. વતન લાદી. મૅટ્રિક સુધીનો અભ્યાસ. પછી શિક્ષક. એસ.એસ.સી. ૧૯૬૩માં તત્ત્વજ્ઞાન વિષય સાથે બી.એ. ગુજરાત
વૈજ્ઞાનિક શોધખોળામાં રસ. ‘લઘુલિપિ” ને “શીઘ્રલિપિ'ના રાજય માર્ગ વાહનવ્યવહાર નિગમમાં ભાવનગરની વિભાગીયા
યોજક. લાઠીમાં અવસાન. કચેરીમાં જુનિયર અસિસ્ટન્ટ.
‘પ્રકંપ' (૧૯૪૧) એમને વાર્તાસંગ્રહ છે. આ ઉપરાંત અમાણ 'હાસ્યમેવ જયતે' (૧૯૮૧) એમના હાયવ્યંગ-કાવ્યોને સંગ્રહ
‘બેઝિક ઇંગ્લિશ ગ્રંથમાળા'- પુસ્તક ૯(૧૯૪૮) અને “એક ટો. માસ મ હિંદી' (૧૯૪૧) જેવાં પુસ્તકો આપ્યાં છે.
એ.ટી. વ્યાસ શંકરલાલ ત્રિકમલાલ (૨૩-૧૧-૧૯૨૫) : નવલકથાકાર.
વ્યાસ હરિનારાયણ અંબાલાલ, હરિહર’, ‘હરીશ વ્યાસ જન્મ મહેસાણા જિલ્લાના કેરાણીમાં. ૧૯૫૦માં બી.એ., ૧૯૫૨માં
(૭-૩-૧૯૨૯) : કવિ, વાર્તાકાર. જન્મ ખેડા જિલ્લાના કુવામાં. એમ.એ., ૧૯૫૩ માં એલએલ.બી. પહેલાં શિક્ષણક્ષેત્રે, પછી
૧૯૪૯માં એસ.એસ.સી., ૧૯૫૩માં બી.એ., ૧૯૬૬માં વીલાત.
એમ.એ., ૧૯૭૩માં પીએચ.ડી. પ્રારંભમાં સર્વોદય કાર્યકર્તા, ‘સ્નેહસાધના' (૧૯૫૦), અભિનેત્રી' (૧૯૫૨) અને અંડિત
શાંતિસૈનિકની કામગીરી; પછી ૧૯૬૬થી ૧૯૭૨ સુધી અમદાવાદ સ્વપ્ન' (૧૯૫૭) એમની નવલકથાઓ છે.
અને દેવગઢબારિયામાં અધ્યાપન. ૧૯૭૨ થી મંડાસાની કોલેજમાં
અધ્યાપક. વ્યાસ શંકરલાલ મગનલાલ : “કાવ્યચંદ્રોદય' (૧૯૧૪), નવલકથા
‘સર્વોદયનાં ગીતો' (૧૯૫૮), ‘જીવનસંગીત' (૧૯૬૯), ઐયર ‘દિવ્યકિશારી’(૧૯૧૫) અને સંપાદન‘સગુણમાળા’-૧ના કર્તા.
કહીએ કોને ?' (૧૯૭૯) અને ‘ગાતાં ગરમાળાનાં વન' (૧૯૮૧) મૃ.મા.
એમના કાવ્યગ્રંથો છે. ‘બેવાયો ધરતીને આંગણે' (૧૯૬૦), વ્યાસ સતીશ ઘનશ્યામ (૧૦-૧૦-૧૯૪૩) : નાટયકાર, વિવેચક, ધરતીની વાતો'- ભા.૧-૨ (૧૯૫૮), “ધરતીની વાટે વાટે' (૧૯૬૬), કવિ. જન્મ ધંધુકા તાલjકાના રોજકામાં. વતન સુરત. ૧૯૬૫ માં ‘કિકિયારી' (૧૯૮૦) વગેરે એમના વાર્તાગ્રંથો છે. ‘મહાત્મા ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૬૭માં એમ.એ. ૧૯૮૧માં ગાંધીને ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ' (૧૯૭૯) એમને
ચં.ટો.
૫૬૨: ગુજરાતી સાહિત્યકોશ-૨
For Personal & Private Use Only
www.lainelibrary.org
Page #574
--------------------------------------------------------------------------
________________
સોધન છે. ‘વિપયન' (૧૯૮૧) નેમને વિવેચનચ છે. થંો.
વ્યાસ હરિપ્રસાદ પ્રાણજીવનદાસ (૧૭-~-૧૯૨૬: નવલિકા, નાટકકાર. જન્મ ભાવનગરમાં. બી.કોમ. સુધીનો અભ્યારા. બૅન્ક છોરૂ ઇન્ડિયા, અમદાવાદમાં ઓક્સિર
એમની પાસેથી વિકાસંગ્રહ 'રવાળા નાગમણિ' (૧૯૬૦) અને ‘રા'નવઘણ’(૧૯૬૧)તથા નાટક 'ઘણી વિજાણંદ’(૧૯૬૧), ‘રા’કવાટ’(૧૯૬૧), ‘રા’માંડલિક’(૧૯૬૪), ‘સોનબાઈની ચૂંદડી’ (૧૫) અને ભાદર તારા વહેતાં પાણી’(૧૯૭૫) મળ્યાં છે.
નિ.વા.
ધારા હરિપ્રસાદ મણિરાય, 'પ્રસાદ', 'રિનવેદ’(૨૫-૧૧-૧૯૦૪, ૧૩-૭-૧૯૮૦): બાળસાહિત્યકાર, હારલેખક. જન્મ વહેંદ જિલ્લાના બોડકામાં. ૧૯૨૧માં મૅટ્રિ૬, ૧૯૨૫ થી નિગ લાઇફ ઍન્ડ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીની એજન્સી ફિક્સમાં મધુ કેલિફોર્નિયાના નહાસેમાં અવસાન.
બાળકોને પ્રેરે અને રુચે તેનું સમર્થ બાળસાહિત્ય ગોપનાર આ લેખકે એમનાં વિને પ્રેરક લખાણમાં સરલ અને રોચક શૈલીનો ઉપયોગ કર્યો છે. એમનાં હાસ્યરસનાં લખાણો પણ શિષ્ટ ચિમાં છે. 'હાસ્વઝરણાં' (૧૯૩૩), ‘ા કિલ્લોલ'(૧૯૩૩), ‘યાના’(૧૯૪૨), ધાત્રીમાંનાં સંગમાં’(૧૯૫૮) વગેરે એમના લેખોના સંગ્રહો છે, બકોર પટેલ'નાં ત્રણ પુસ્તક્ત ૧૬૭૭ ૧૯૮૬), બાજ ખેંગાભાઈનાં જ પુરતમ (૭૨), મીમાં પશ્ચિમમાં છે. પુસ્તકો (૧૯૭૨), ‘ગુંદર સુંદર’નાં છ પુસ્તકો (૧૯૭૨) વગેરે બાળસાહિત્યનાં પ્રસિદ્ધ પુસ્તકો એમણે આપ્યાં છે. આ ઉપરાંત ભાવના, હારવિનાદ, આનંદિવનેદ જેવી અનેક કથામાળાઓ પણ એમણે આપી છે. ‘ચાલો ભજવીએ’(૧૯૬૪)નાં દશ પુસ્તકોમાં એમણે બાળનાટકો આપ્યાં છે.
ચંો.
વ્યાસ હરિલાલ નરસિંહરામ : સંસ્કૃત ાષાનાં કાવ્યોનાં માત્રામેળ છંદમાં ભાષાંતરો વા'(૧૮૯૭) તથા શિશુપાલવધ’- ભા. ૧, ૨ (૧૯૦૪, ૧૯૧૦)ના કર્તા.
...
વ્યાસ હરિશંકર યારામ : કપાકૃતિ મનરંજક સુત્રા (૧૮૯૫) ના કર્તા. નિવાર વ્યાસ હર્ષદ વિશ્ચરાય (૧૯-૧૦-૧૯૬૫): ચરિત્રકાર કમ રાજકોટમાં. ૧૯૫૭માં અંગ્રેજી અને માનરાશાસ્ત્ર વિષયો સાથે બી.એ. વધુ અભ્યાસ માટે લંડન. ૧૯૬૮માં એમ.ઍડ. ૧૯૬૩થી લાંડન યુનિવર્સિટીમાં લેકચરર.
વિખ્યાત અંગ્રેજ શિક્ષક ઍલેકઝાન્ડર સધરલૅન્ડ નીલ અને તેમણે સ્થાપેલી શાળા ‘સમરહિલ’ વિશેની રસપ્રદ માહિતી આપતી પરિચયપુસ્તિકા ‘નીલ અને સમરહિલ’(૧૯૭૭) એમના નામે છે.
નિ.વા.
વ્યાસ હરિપ્રસાદ પ્રાણજીવનદાસ શકિત શાંડિલ્ય
વ્યાસ હીરાલાલ ઇચ્છાશંકર : પદ્યકૃતિ ‘અઢારમી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને પ્રદર્શનની પ્રખ્યાતિ'(૧૦)ના કર્તા, નિવાર વ્યુત્પત્તિવિચાર (૧૯૭૫): હરિયણભ ભાયાણીનો આ સૂધ સ ચાર ખંડોમાં વહેચાયેલો છે. પહેલો ખંડ સામાન્ય વિચારણાના છે; જેમાં વ્યુત્પત્તિને સંપ્રત્યય, તેમાં સહાયક બનનારી સામગ્રી, દાં જુદાં ભાષાકુળો, ગુજરાતી ભાષાના ઉદ્ગમ, નામકરણ, વિકાસ, પરંપરા વગેરેની ચર્ચા છે. વિનપરિવર્તન નામના બીજા ખંડમાં ભાર પીયથી ભારતીય આર્ય, પ્રાચીન ભારતીય આપી મધ્યમ ભારતીય આર્યમાં સ્વરો અને વ્યંજનામ ગયેલું પરિવર્તન અને પછી મધ્યમ ભારતીય કાર્યથી ગુજરાતી અપભ્રંશ અને ગુજરાતી અપભ્રંશયો ગુજરાતી સુધીમાં સંસ્કૃતમાંથી સ્વીકૃત શબ્દોમાં થયેલાં પરિવર્તનો વગેરેની ચર્ચા છે. ત્રીજા ખંડ કેટલીક વ્યુત્પત્તિ! નેવીમાં ગુજરાતી ભાષાના દેવ કે શબ્દોની વ્યુત્પત્તિ નાંવા આપેલી છે. છેલા 'પ્રકરણ' ખંડમાં કેટલાક પ્રકીર્ણ લેખા છે જેમાં ભાષાવિજ્ઞાન અને વ્યુત્પત્તિવિજ્ઞાન, પ્રાચીન વ્યુત્પત્તિ, ગુજરાતી શ્રુપ વગેરેની ચર્ચા છે. ગુજરાતી શબ્દોનાં મૂળ અને ઈતિહાસ તપાસવાની પ્રવૃત્તિ વાવ શાસ્ત્રીચી આપણે ત્યાં આરંભાયેલી એનું મહત્ત્વનું અનુસંધાન અહીં જોવાય છે.
4.ft.
ગુનંદન જીનો, પાજ્ઞિક હસમુખરાય જુગાવ વ્રજભૂખણદાસ : ‘ડિકશનરી ઇંગ્લીશ-ગુજરાતી ઍન્ડ ગુજરાતીઈગ્લીશ.' (કાશીદારો સાથે, ૧૯૮૫)ના કર્તા.
નિવાર
વ્રજભૂખણદાસ તુલસીદાસ કૃષ્ણભકિતનાં ગીતાનો સંગ્રહ “પ્રેમનરગાનંદ’(૧૯૦૬ નિ.વા. વૃવિહારી : ‘સુદર્શન'માં પ્રકાશિત પકૃતિઓ વીર નર્મદની ઉત્તરાવસ્થાનો વૃત્તિક્ષેાભ’તથા ‘કવિ અને તેનું વિશ્વ’(૧૯૦૯)ના . વિજવાબો દામોદરદાસ બાળા રબાવિધિના
કર્તા.
..
નિવાર
એલ માછલીનું નાક્રમણ વ્હેલ માછલીના માંમાં પણ ખુરસી માટે ઝપાઝપી કરતા પ્રધાનોનાં ચિત્ર દ્વારા રાજકીય ત્રાપના પર કટાક્ષ કરતા વિનોદ ભટ્ટનો હાસ્યનિબંધ.
શકુંનવાદી: બાળવાર્તા ‘પંચતંત્રની વાતો’- ભા. ૧ નાં કર્યા.
નિ.વા.
શકિત માં ધર્મક વાર્તાઓનો સંચય માઇને (૧૯૧૪)ના કર્તા.
For Personal & Private Use Only
નિવાર
ગુજરાતી સાહિત્યકોશ- ૨:૫૬૩
Page #575
--------------------------------------------------------------------------
________________
ચિ – શર્મા જગન્નાથ માધવરામ
શચિ : વાર્તાસંગ્રહ ‘તૃષ્ણા’(૧૯૬૬)ના કર્તા.
નિવાર
શનિશ્ચરા નારાયણ દામાદર (૭-૯-૧૯૩૨): નવલકથાકાર. જન્મ માંડવીમાં, દસ ધોરણ સુધીને અભ્યાસ. માંડવી નગરપાલિકામાં ક્યા.
‘નિયતિચક્ર’(૧૯૭૯), ‘ધૂમાડાનાં આવરણ’(૧૯૮૦) જેવી નવલકથાઓ અને મનનાં સ્પંદન’(૧૯૯૧), વવા કાઢ’ (૧૯૮૨) જેવા નવલિકાસંગ્રહો એમના નામે છે.
ચં.ટો.
શીક છાતીમ અબ્બાસભાઈ (૧૫-૪-૧૯૩૯) નવલક્થાકાર, જન્મ રાજસ્થાનના ગલ્યાકોટ ગામમાં, સાત ધોરણ સુધીન અભ્યાસ, સુરતમાં ફોટો મને ધંધા
એમની પાસેથી રહસ્યકથા ‘લીલા મહલ’(૧૯૬૭) તથા સામાજિક નવલક્થા ‘વસિયત’(૧૯૭૧) મળી છે.
નિવા. શબ્દાર્થભેદ અથવા પર્યાય તરીકે વપરાતા શબ્દો વચ્ચેના તફાવત (૧૮૯૧) : લલ્લુભાઈ પ્રાણવલ્લભદાસ પારેખ રચિત ભાષાવિચારના આ ગ્રંથમાં પર્યાય તરીકે વપરાતા શબ્દોના અર્થભેદ, ઉપયોગ સાથે તપાસ્યા છે. અને તે રાગમાં વપરાયેલા શબ્દોની વર્ણાનુક્રમમાં સૂચિ છે. લગભગ ૪૨૫ જેટલા શબ્દોની અહીં ચર્ચા કરાયેલી છે.
ચં.ટો. શમશીર અમીરૂદ્દીન ાકિંત કહેવાનો વીર(૧૯૫૭) અને ‘શેરખુદાની શાહજાદી’(૧૯૫૮)ના કર્તા. નિ.વા.
શમ્સ : જુઓ, મુનશી શાહજહાન.
શમ્સી ી. એચ. : 'અરબી-ગુજ્યની શબ્દકોશ'- ભા. ૧,૨૨૧૬૬, ૧૯૬૯)ના કર્તા. નિ.વા.
શયદા : જુઓ, દામાણી હરજી લવજી.
શરણાઈવાળા : શરણ ને બદલે સાંબેલું વગાડવાનું સૂચવતા અગિક બિનકજન પર કટાક્ષ કરતી મનહરમાં લખાયેલી દલપતરામની જાણીતી કાવ્યરચના.
ચો. શરદપૂનમ : હું લા કે મૃત્યુશાયી સ્નેહીઓ પણ હ્રદયની સમક્ષ થઈ ય એવા ઘરનમના સાગરતટે ચવા સૌદર્યગમ-કારને વર્ણવતું ન્હાનાલાલનું પ્રસિદ્ધ ખંડકાવ્ય.
ચં.ટા.
થરા ચુનીલાલ છગનલાલ જૈન ધર્મનાં સ્તુતિગીતાને સં ‘રપ્રસાદ’(૧૯૨૫)ના કર્યાં.
નિ.વા.
શરાફ મોતીલાલ નગીનદાસ : પદ્યકૃતિ ‘નવસ્મરણ તથા રત્નાકરપચ્ચીસી’(૧૮૮૯)ના કર્તા.
૫૬૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
૨.ર.દ.
શરીફ્ સાલેમહમ્મદ અલાદ્દીન : નવલકથા ‘વિભેદ અથવા ૧૨૦૦૦વર્ષ પૂર્વે હિંદુસ્તાન’(૧૮૯૭) તથા ‘પ્લેટોના પ્રશ્નોત્તર, કીટો તથા સેક્રેટીસનું જીવનચરિત્ર’ના કર્તા.
નિ.વા.
શર્મા ઇચ્છાદેવી મ. : "પડિત મહાણીશંકર રામાં વનચરિત્ર'નાં .
નિ.વા.
શર્મા કૃષ્ણ : કાવ્યકૃતિઓ ‘સુબોધચંદ્રિકા’, ‘કવિરવિ’, ‘શ્રીમધુપત’ (૧૮૮૮), ‘કાવ્યમાલા’(૧૮૮૮) અને ‘શઠ સુધારકા’(૧૮૮૯)ના કર્તા.
નિવા
શર્મા ખુશાલદાસ રઘુરામ : શ્રી હિંમતવિળ શાન' (૧૯૩૨, -ના કર્તા.
[...
શર્મા ગણપતિ કેશવલાલ પુન વાવનું નગરચ (૧૯૧૩)ના કર્તા.
શર્મા ગણેશન જાની હિંદી શબ્દકોશ (૪)ના
.વા. શર્મા ગોપાળરામ : ગોપાળકા'(૧૯૩૯) અને 'ગુમુખવાણી' (૧૯૪૪)ના કર્તા.
FLવા.
Lવા.
શર્મા ગાવર્ધન : નવલકથા ‘રાખના સાથિયા’(૧૯૪૬)અને સંપાદિત કિંગ ‘મહાકિવ ચંદ્ર અને પૃથ્વીજ ’(૧૯૪૭)ના કર્તા.
નિ.વા. શર્મા ગૌતમ પ્રતાપભાઈ (૨૮૬): કવિ, વાર્તાકારું, વળ કથાકાર. જન્મ ભુજમાં, ઇન્ટર આઇસ સુધીનો અભ્યાસ, નાયબ કલેકટર અને ડાંગમાં સેટલમેન્ટ ઑક્સિર.
એમની પાસેથી કાવ્યસંગ્રહો ‘આરોહ’(૧૯૫૮) અને ‘ઝંકાર’ (૯૭૨) તથા નવવિકાસંગ્રહ 'રતમાં ફૂલ'(૧૯૭૫) મળ્યા છે. ‘કોક જ સમણાં ફળે’(૧૯૬૭), ‘પ્રતિબંધ’(૧૯૭૪), ‘મત્સ્યગંધા’ (૧૯૮૦), 'પાવતી'(૧૯૮૧)અને વિકાર કરી કણ’(૧૯૮૩) એમની નવલકથાઓ છે.
નિ.વા.
શર્મા ધનશ્યામ વાસુદેવ: 'કવાણ ભાવી’(૧૫)ના કર્તા.
નિવાર
શર્મા ચંદ્રનારાયણ : નવલકથા ‘ઊંચી ડાળનું ફૂલ’(૧૯૬૨)ના કર્તા. નિ.વા. શર્મા જગન્નાથ આત્મારામ : પદ્યકથા ‘કુંદન અને પુષ્પ’(૧૯૨૭) -ના કર્તા. નિ.વા.
શર્મા જગન્નાથ માધવરામ : ‘હરિનાં પદ'ના કર્તા.
નિ.વા.
For Personal & Private Use Only
Page #576
--------------------------------------------------------------------------
________________
શર્મા જયરામ – શર્મા મહાશંકર લલ્લુભાઈ
શર્મા જયરામ : ‘જ્ઞાનાત્મબોધ ભજનસુધારસ કાવ્યમાળા'- ભા. ૨ | (૧૯૩૨)ન: કર્ના.
નિ.વા. શર્મા ત્રિલોચન : રહસ્યકથા ‘ાલિમની જમાત’ (૧૯૫૩) ના; કર્તા.
નિ.. શર્મા દયારામ રત્નસિહ : ‘શિવ ભજનાવલી' (૧૯૫૪), ‘ભજન
મણિ' (૧૯૧૬), ‘ભજનભૂષણ’, ‘દયાસાગર’, ‘યશચંદ્રિકા', ‘સુબેધ સુધાકર', 'ચતુર ચિંતામણિ’ વગેરે પુસ્તકોના કર્તા.
નિ.વે. શર્મા દાદર શિવરામ : પ્રાર્થનાસંગ્રહ ‘મણિકા' (૧૯૧૩)ના કર્તા.
નિ.વા. રામ દામોદરદાસ : પviડ ધર્મખંડન નાટક (૧૮૬૯)ના કર્તા.
શર્મા નરહરિ બી., “ધાદવ', પરિમલ” (૧૮૯૦, -) : કવિ. જન્મ
કરછના ગઢશીઆ ગામમાં. અંગ્રેજી ચાર ધોરણ સુધીનો અભ્યારો. વૈિદકના વ્યવસાય.
એમની પાસેથી પદ્યકૃતિઓ “વિશ્વલીલા' (૧૯૨૦) અને ‘રાષ્ટ્રીય ગીતગંગા' (૧૯૩૦) મળી છે.
(ન.વા. શર્મા નારાયણ વિશ્વનાથ : ચરિત્રલક્ષી કૃતિ ‘મહાત્મા તુલસીદાસ” (૧૯૩૦)ના કર્તા.
નિ.વે. શર્મા પરધુભાઈ વાલાભાઈ : ચરિત્રલક્ષી પુસ્તક “નપેલિયન બેના પાર્ટી (૧૯૫૪)કર્તા.
અને નોંધપાત્ર છે. ‘વ્યકતમમાં નાયક સમાધાન કે બળવો કર્યા વગર અનિર૭: એ પરિસ્થિતિને સ્વીકાર કરે છે અને નિર્ણયને કેદી બને છે એની કરુણકથા છે. ‘સમયદ્વીપ’ બ્રાહ્મણ નીલકંઠની અબ્રાહ્મણ પત્ની નીરા કુટુંબમાં સ્વીકાર પામતી નથી એના સંઘર્ષની પડછે મૂલ્યસંઘર્ષની કથા છે. ઊર્ધ્વમુલ’ એમની સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી બૃહદુ નવલ છે. સ્વ”, સર્પ’ અને ‘અશ્વત્થ” નામક ત્રણ ખંડોમાં વિસ્તરેલી ૬૩૦ જેટલાં પાનની આ રચના નાયિકા ક્ષમાની સ્મરણકથા અને વેદનાકથા છે. નાયિકાના આંતરવિશ્વ મિથે આધુનિક માનવીની મૂલહીનતાની પરિસ્થિતિને અહીં વિસ્તાર છે. એમાં કલ્પનનિક શૈલી કયાંક પ્રભાવક બની છે. ‘અસૂર્યલોક' અંધ નાયકના સંબંધવિશ્વને બૃહદ્ સાંસ્કૃતિક ફલક પર નિરૂપતી એમની મહત્ત્વની નવલકથા છે.
‘દીપસે દીપ જલે' (૧૯૫૯), 'કંઈ યાદ નથી' (૧૯૭૪), ‘ર્થ કક્કો છળ બારાખડી' (૧૯૭૯), ‘અડાબીડ’ (૧૯૮૫) વગેરે નવેક વાર્તાસંગ્રહોમાં પરંપરાની ભૂમિકા પર રહીને લેખક મળે છે અને આધુનિક પ્રવાહોને ખેંચી કયારેક ઊંડી સંવેદના સાથે વાર્તાઓમાં પરિણામ લાવે છે. આ સંદર્ભમાં “અડાબીડ’ની ‘ડાઘ’ કે ‘શંકા' જેવી પ્રથમ કોટિની વાર્તાઓ ઉદાહરણરૂપ છે. ‘સંભવ' (૧૯૭૫) કાવ્યસંગ્રહમાં પરંપરાને ભાગ વિશેષ છે. કવિને અવાજ ત્યારપછી ગઝલના વિશેષ કસબમાં પ્રયોગશીલ રીતે ફૂટેલો જોઈ શકાય છે. એ રચનાઓ “છંદો છે પાંદડાં જેનાં (૧૯૮૭)માં ગ્રંથસ્થ છે. “શબ્દાતીત' (૧૯૮૦) અને ‘બિસતંતુ” (૧૯૯૦) નિબંધસંગ્રહોમાં સુરતના ઉલ્લેખોથી કયારેક સમૃદ્ધ થતો નિબંધને પટ એકંદરે પાતળે છે. નદીવિચ્છેદ' જેવા નિબંધોની સંખ્યા જૂજ છે. ‘સરલ શાસ્ત્રીજી’ એમનું જીવનચરિત્ર છે. ‘શ્વાસેવાસ’ ગની દહીંવાલા રામતિપૂર્તિ અભિનંદનગ્રંથનું એમણે અન્ય સાથે કરેલું સંપાદન છે; તો “સાત યુગોસ્લાવ વાર્તાઓ' (૧૯૭૮) અને “અષાઢને એક દિવસ' (૧૯૭૯) એમના અનુવાદો છે.
ચં.ટા. શર્મા ભીમાશંકર ભૂ.: દલપતરીતિનાં બાધક શૈલીનાં કાવ્યોને સંગ્રહ 'કાવ્યમણિમાલા' (૧૯૫૬)ના કર્તા.
નિ.વી. શર્મા મણિશંકર પ્રાણશંકર : કરુણપ્રશસ્તિકાવ્ય “મવનવિરહ' (૧૯૧૧) તથા ‘પ્રલાદ જીવનચરિત્ર'(૧૯૨૬)ના કર્તા.
નિ.વે. શર્મા મહારાણીશંકર અંબાશંકર : કવિ, નવલકથાકાર. આર્યસમાજી વિચારના સુધારક,
એમણે સતીસંગીતાવલિ' (૧૯૧૨), ‘શંકરગીતાવલિ' (૧૯૧૩) અને ‘સંધ્યાસ્તવનાવલિ' (૧૯૨૦) જેવા ગીતસંગ્રહો તથા નવલકથા “ચન્દ્રગુપ્ત' (૧૯૧૬) આપ્યાં છે.
૨૨.દ. શર્મા મહાશંકર લલ્લુભાઈ : નવલકથા 'ડૉ. ફૂલસાહેબ'- ભા. ૨ (૧૯૧૧)ના કર્તા.
શર્મા પોપટલાલ : કાવ્યકૃતિ ‘મઘસંદશ' (૧૯૨૪)ના કર્તા.
નિ.. શર્મા પ્રભાશંકર પ્રધાન : કાવ્યકૃતિ પર્જન્યપાદ'ના કર્તા.
નિ.વા. શર્મા પ્રાણલાલ સિધુલાલ: ‘ગવિલાપ ગાયનસંગ્રહ' (૧૮૮૯)ના
કર્તા,
નિ.વા. શર્મા ભગવતીકુમાર હરગોવિદ, ‘નિલંપ'(૩૧-૫-૧૯૩૪) : કવિ. નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર. જન્મ સુરતમાં. ૧૯૫૦માં એસ.એસ.સી. ૧૯૬૮ માં ગુજરાતી-અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૫૫થી ‘ગુજરાત મિત્ર' દૈનિકના તંત્રીવિભાગ સાથે સંલગ્ન. ૧૯૭૭માં કુમારચંદ્રક. ૧૯૮૪ને રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૭ને સાહિત્ય અકાદમી, દિલ્હીને પુરસ્કાર.
‘આરતી અને અંગારા' (૧૯૫૭), ‘મન નહિ માને' (૧૯૬૨), રિકતા' (૧૯૬૮) વગેરે આરંભની નવલકથાઓ કરતાં એમની એ પછીની નવલકથાઓ ‘વ્યકતમધ્ય' (૧૯૭૦), ‘સમયદ્વીપ’(૧૯૭૪), ‘ઊર્ધ્વમૂલ' (૧૯૮૧) અને અસૂર્યલોક(૧૯૮૭) વધુ વિકસિત
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૬૫
For Personal & Private Use Only
Page #577
--------------------------------------------------------------------------
________________
શર્મા માધવ શર્મા સીતારામ જયસિંહ
શર્મા માધવ : “દેવકીનંદનાશાય ચરિત્ર' (૧૯૧૩) : કર્ના.
શર્મા રાઘવજી : પદ્યકૃતિ ‘આનંદ મહોદધિ (૧૯૩૨)ના કર્તા.
શર્મા રાજેન્દ્ર: સામાજિક નવલકથા 'નર'ના કર્તા.
‘વાચના' (૧૯૭૨) માં અવલોકનાત્મક અને આસ્વાદ પ્રધાને લે છે. એમાં કોઈ પૂર્વનિશ્ચિત વિવેચનસિદ્ધાંતની માનદંડી સાહિત્યસર્જનનું મૂલ્યાંકન કરવા કરતાં પ્રસ્તુત સાહિત્ય યા વિવેચન કૃતિને કેન્દ્રમાં રાખીને ચર્ચવાને આગ્રહ રખાયો છે. સિદ્ધત કરતાં સર્જનવિચારનું મૂલ્ય વિશેષ રીતે ઉપસાવવાને અહીં પ્રયત્ન છે. ગુજરાતી નવલકથા' (અન્ય સાથે, ૧૯૭૪)માં ગુજરાતી નવલકથાનો સ્વરૂપવિકાસ અપાયો છે. સાંપ્રત' (૧૯૭૮)માં અવલોકન કરતાં ખાસ તો કવિતા, નવલકથા તેમ જ વાર્તાસંગ્રહને લક્ષ્ય કરી : -વાદ ત વિવેચન કરવાની દૃષ્ટિ રખાયેલી છે. સંગિક પરિભાષા ઘણીવાર સુવિધા સુખ આપે છે, પણ સ્વકીય ચેતનાના નરવા પ્રતિભાવ આપવામાં બાધા પેદા કરે છે તેથી લેખકે એનાથી ઊગરવાનો ઉપક્રમ રાખે છે. કવિતાની કલા' (૧૯૮૩)માં આસ્વાદલેખ છે. એમાં કવિતાને ડૉબોરેટરીમાં નાખી લાવવાને બદલે જાતે જ કાવ્યાભિમુખ બનવાને લેખકના પ્રયાસ છે. ‘દલીલની પ્રતિનિધિ વાર્તાઓ(સાથે, ૧૯૭૧), ધૂમક-i ભાવસૃષ્ટિ' (અન્ય સાથે, ૧૯૭૩), નાટક વિશ દલાલ' (અન્ય સાથે, ૧૯૭૪), 'નવી વાર્તા (૧૯૭૫) વગેરે એમનાં સંપાદના છે. એમણે અંગ્રેજી હિન્દીમાંથી કેટલાક અનુવાદ પણ કર્યા છે.
શર્મા વિજયશંકર જયશંકર . ‘કુબાધ ગરબી સંગ્રહ' (૧૯૧૬) ll
કર્તા. શર્મા વ્રજલાલ પરમાનંદ : નવલકથા ‘ચિતાડના દાવત ર કિવા બાળક વીર બાદલ' (૧૯૨૫) અને ‘સૌરાષ્ટ્રને શિતા ૪ યાને પ્રતાપી રા'નેધાણ'ના કર્તા.
શર્મા રાધેશ્યામ સીતારામ (૫ ૧-'૧૯૩૬) : કવિ, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક, સંપાદક. જન્મ ગાંધીનગર જિલ્લાના વાવાલમાં. વતન રૂપાલ. ૧૯૫૭માં ગુજરાત કોલેજમાંથી ગુજરાતી અને મને વિજ્ઞાન વિષય સાથે બી.એ. ૧૯૫૮ થી ૧૯૬૫ સુધી ધાર્મિક કથાપ્રવચન. ૧૯૬૫ થી ૧૯૮૩ સુધી ધાર્મિક પાક્ષિક “ધર્મલોક'ના સંપાદક. કપથી આરૂઢ ગદ્યકવિતા, ચલચિત્રાજનોને વિશેષ બનાવતી નવલકથા, આંતરબાહ્ય તાણના માર્મિક બિંદુ પર ટકતી ટૂંકીવાર્તા, અરૂઢ વિવેચન વગેરે દ્વારા આ લેખકે આધુનિક સાહિત્યમાં પોતાની વૈયકિતકતા સ્થાપિત કરી છે.
આંસુ અને ચાંદરણું'(૧૯૬૩) આધુનિકતાની ભેાંય પર ઊભેલી કલ્પનગંધી અને પ્રતીકગંધી ગદ્યરચનાઓને સંચય છે. દુરાન્વિત સામગ્રીનું અને સાહચર્યોનું ઝનૂન એમાં સ્પષ્ટ છે. નેગેટિવ્સ ઑવ ઇન્ટનિટી' (૧૯૭૪) એમને અંગ્રેજી કાવ્યોને સંગ્રહ છે. “સંચેતના' (૧૯૮૩)માં રચનાઓ અછાંદસ છે, પણ
દાંશે આવી પડ્યા ત્યાં ઝનૂનપૂર્વક ભૂસી નાખવાનો આગ્રહ નથી. અર્થ, પ્રતીક, ભાવક૫ન કે સૌન્દર્યવાદના ખૂંટાથી રચનાઓને પર રાખવાના પ્રયત્ન સાથે કવિએ લાઘવનાં સંયમશિરતને લક્ષમાં રાખ્યાં છે. અહીં વાક્યહીન શબ્દોની રચનાથી માંડી હાયક જેવી લઘુરચનાઓના પ્રયોગો છે.
‘ફેરો' (૧૯૬૮) લઘુનવલમાં સ્તનવિચ્છેદના અભિઘાતમાંથી પાંગરેલી તરરા અને અતૃપ્તિની તરસૃષ્ટિ છે. એની તમામ સામગ્રી નાયકમનના અવતાર છે. નવલકથાની પ્રક્રિયામાં ટ્રેન, સ્ટેશન, સ્ટેશન અને ટ્રેનના મુસાફરો, સિગ્નલ, બારીનું ચોકઠું, પડછાયો, ડબ્બ, સંડાસ અત્યંત અંગતતમ સંકેતોની અગ્રાહ્ય છબી ઉપસાવે છે. “સ્વપ્નતીર્થ' (૧૯૭૯) જેવી પ્રયોગશીલ લઘુનવલમાં નાયક સંસ્કૃતિગત સાંપ્રદાયિક વાતાવરણમાં શ્વાસ લે છે. આદિ, મધ્ય અને અંતમાં રૂપક, સ્વપ્ન અને પ્રતીકને અખત્યાર કરતી કથાને નાયક કિશોર છે. ચલચિત્રના તરીકાઓ અને કિશોરની ડાયરીના ગદ્યખંડો દ્વારા વિશિષ્ટ બનતી પિતાપુત્રના સંબંધની સંદિગ્ધતા આ રચનાના હાર્દમાં છે.
‘બિચારા' (૧૯૬૯), 'પવનપાવડી' (૧૯૭૭) અને “વાર્તાવરણ (૧૯૮૭)ની આ લેખકની ટૂંકીવાર્તાઓ લઘુફલકને પસંદ કરી તિર્યક્ર ગતિથી અસંબદ્ધને ઉપસાવવાનો અને એ રીતે વાર્તાસ્વરૂપનાં પરિમાણને ઉઘાડવાને પુરુષાર્થ કરે છે. કૃતિ વાચાળ ન બને અને વ્યંજનાપૂર્ણ બને એવી આ લેખકની નેમ ભાષાના ગજાને અને એની ગુંજાશને કસોટીએ ચઢાવે છે.
શર્મા શ્રીકાંત : અસ્પૃશ્યતાનિ વારા - મહત્વ નિરૂપતાં !
એકાંકીઓ ‘વીર માહ્ય”, “સંત રોહીદાસ’ અને ‘સ્વામી તેજાનંદના સંગ્રહ ‘ત્રિવેણી સંગમ' (૧૯૭૭)ના કર્તા.
|
શર્મા સીતારામ જયસિહ (૧૬-૮-૧૮૯૧, ૧૯૬૫): કવિ, વાર્તાકાર. જન્મ પ્રાંતીજમાં. ગુજરાતી સાત અને અંગ્રેજી પાંચ ધારા સુધીનો અભ્યાસ. પહેલાં લોકલ બોર્ડની શાળામાં શિક્ષક, પછી લેખનપ્રવૃત્તિ આરંભાતાં ‘નવયુગ” માસિકના તંત્રી. ત્યારબાદ ‘પ્રજામિત્ર કેસરી’ અઠવાડિકના તંત્રી. ૧૯૩૩ થી ૧૯૩૭ સુધી હિંદુસ્તાન પ્રજામિત્રના તંત્રી.
‘પ્રસૂનાંજલિ'(૧૯૧૫) કાવ્યસંગ્રહમાં તેમ જ ‘સ્વદેશગીત' (૧૯૨૧) કાવ્યગ્રંથમાં જાણીતા કવિઓનાં અનુકરણ વર્તાય છે. એમણે નાટક ‘ત્રિયારાજ' (૧૯૨૪), ટૂંકીવાર્તાઓને રાંગ્રહ ‘જુવાનીમાંની વાતો' (૧૯૨૮) અને નવલકથા “સુભગા' (૧૯૪૦) પણ આપ્યાં છે. વીણાવિહારી'- ભા. ૧, ૨ (૧૯૨૩, ૧૯૨૪) મરાઠી રચના પર આધારિત એમની નવલકથા છે. આ ઉપરાંત એમણે દૈનિક અને સામયિક પત્રોમાં પ્રકાશિત ‘નિરંજન', ઝાંઝવાનું જલ”, “સંસારયજ્ઞ” જેવી લાંબી વાર્તાઓ આપી છે.
ચં..
૫૬૬: ગુજરાતી સાહિત્યકેશ- ૨
For Personal & Private Use Only
Page #578
--------------------------------------------------------------------------
________________
શર્મા હરિલાલ ભગવાનલાલ ‘રમૂજી લિપસંદ ગાયનસંગ્રહ' (૧૯૦૧) તથા ‘વાવડી ચસ્કી’ના કર્તા.
શર્મા ાંક : પવ અને નાના ૩:૧૫ | ક.
...
શર્મા હરામ : પદ્યકૃતિ ‘જ્ઞાનચિંતામણિ’(૧૯૧૫)ન કર્યાં. શર્માજી ગિરધર : પદ્યકૃતિઓ ‘બચ (૧૯૨૬), 'તિશન' (૧૯૨૯)ને ‘અમર વેચનસ્ય'(૧૯૩૨)ના કર્તા.
...
વિલા (૧૯૫૭) રસિકલાલ છોટાલાલ પરીખનું નાટક 'દિચાદન’ અને ‘મૃચ્છકટિક'ને આધારે ઘડાયેલું આ પાંચ અંકનું નાટક અનુવાદ નથી તેમ રૂપાંતર પણ નથી; પરંતુ મૂળ સંસ્કૃત નાટકામાં જે ગૌણકથા તરીકે શર્વિલકની સાહસકથા અને કાંતિકા આવે છે તેને અહીં સ્વતંત્ર નટવસ્વરૂપ આપવામાં આવ્યું છે
અને નાયક તરીકે શવિલકની સ્થાપના કરવામાં આવી છે. શર્વિલક રાજ્યપરિવર્તન માટે પડયંત્ર રચે છે એ પડયંત્રને પ્રારંભ તેમ જ વિકાસ આ નાટકમાં જોઈ શકાય છે. સંસ્કૃતશૈલીને ચુસ્તપણે અનુસરતું આ, એક રીતે જોઈએ તો સ્વતંત્ર નાટક છે.
ચંદા
શિશિવમ : જુઓ, બહુ ચદ્રશંકર પુરુષોત્તમશીવદન મહેતા ઓ, ગાંધી ઇલાલ ફૂલચંદ, શહેરની શેરી(૧૯૪૬): ક્ષતી દાસના નગરજાન પર્વની નિરીક્ષણોનાં ગચિત્રોનો સાર દરીબાંધી માનવતાનું દ્ય,
શિખા, રસપૂર્ણ દર્શન જ વાય છેતે શેરીન ઉદ્ભવ ઇતિહાસનું, બહિરંગનું, તેમાં વસતા માનવીનાં માનવતા, લાચારી, કાઠ્ય, સંઘર્ષ આદિનુંમાનવીય, માનસશાસ્ત્રીય, વીગતનું નિરૂપણ ઘરાળુ ભાષામાં નિબંધ, લેખ અને વાર્તારસ્વરૂપે ગયું છે. શેરીનો પીપળા, સરીનાં નળ, ઉમરા-મોટા, ચોકી, પ્રાણીઓ જંતુનો, ફેરિયા, ઉત્સવો-૧, મહા તેમ જ કોરીનું લોકશાઓન વગેરેનું નિજી ચિત્રાત્મક શૈલીમાં આલેખન છે. લેખકનાં શબ્દભંડોળ, બાપાસામકર્યું, સચ્ચાઈ, હમીદેલીની પ્રતીતિ કરાવતી આ કૃતિ અમદાવાદ શહેરની ગઈકાલ અને આજના અચ્છા સામાજિક દસ્તાવેજ છે.
2.61.
શહેરાવાળા ઇન્દુકુમાર શંકરલાલ : સામાજિક નવલકથાઓ ‘વન્નરી’ (૧૯૩૭), ‘ક્ષિતીશ’(૧૯૩૭) અને ‘બંધન’(૧૯૩૯) તથા પદ્યકૃતિ ‘નવરસિકા’(૧૯૩૨)ના કર્તા.
...
શંકર : જુઓ, દેસાઈ ઇચ્છારામ સૂર્યરામ. શંકરલાલ ચેતન : પ્રકૃતિ પતિ બનાવ’(૧૯૫૫)ના કર્તા.
શર્મા હરિલાલ ભગવાનલાલ શાસ્ત્રી અરવિંદ નર્મદાશંકર
શંકરલાલ બુલાખીદાસે : 'વિક્રમચરિત્રની વાર્તા' (૧૯૦૨)ના કર્તા.
...
શંકા : ભગવતીકુમાર શર્માની ટૂંકીવાર્તા. અહીં‚ ચિક્કાર બસમાં ચડી ગયેલા. નાયકની ત્રીકો અને પત્ની પરની શંકાના દાબમાંથી ઊભી થતી સમાન્તર ગતિસૃષ્ટિનું આલેખન છે.
ચાહો.
ઘાત, પીને રિલાલ છેડાગાસ શાય દ્રારકાબાઈ : જીજ્યનચરિત્ર આનંદીબાઈ જોષી (૧૮૯૩)માં
'શાદ' જામનગરી: ના, પેલા ગળફાર ઈસહાક શાન્તમ્ : ગીત, સેંટ અને મુકતકોની સુડતાલીસ રચનાઓનો સંગ્રહ મ’(૧૯૨૫)ની કેતાં,
જ્ઞાતિધાર : પદ્યકૃતિ શિબુ'(૧૯૪૪)ના કર્તા.
શાનિયમ : કાવ્યસંગ્રહ 'ત્રિવેણી’અન્ય જાવે, ૧૯૯૫)ના કુર્તા,
શાપુરજી એદલજી : નાની રો કાશ' અન્ય સાથેના કર્યાં.
...
શામળશાહના વિવાહ : બાળલગ્ન અને વૃવિવાહના એકસ્પ્લે ઠઠ્ઠો રચી કનૈયાલાલ મુનશીની જાણીતી ટૂંકીવાર્તા.
ઘંટા.
શારદાપ્રસાદ વર્મા : જુઓ, ના રતિલાલ નાનાભાઈ. શાસ્ત્રી અમૃતલાલ નારાયણ : ‘કુમારપાળચરિત’ના કર્તા.
.
શાયર : જુઓ, રાવળ લાભશંકર.
શાયર અબ્દુલહુસેન બાકરભાઈ : પદ્યકૃતિ ‘કલી ગાયનસંગ્રહ’ (3) Î
For Personal & Private Use Only
...
૨.૬.
શાસ્ત્રી અરિષદ નર્મદાશંકર, ‘ભાદિકુમાર ભટ્ટ,' 'પ્રોને વળ', ‘પ્રસન્ન ભટ્ટ’(૨૯-૧-૧૯૦૯): નવલકથાકાર, બાળવાર્તાલેખક, અનુવાદક, બી.એ. સુધીનો અભ્યાસ.
એમણે ‘એના’(૧૯૭૬), ‘ચારજમાઈ’(૧૯૭૬), ‘આચાર્ય ની શંક’(૧૯૮૦), ‘ચાર દિવસની ચાંદની'(૧૯૮૨) વગેરે નવલકયાઓ આપી છે. વિક્રમની વાતો(૧૯૪૪), 'કસ્તુરી' (૧૯૫૪) અને ‘બુદ્ધિ-વિલાસ’(૧૯૪૪) એમના બાળવાર્તાઓના સંગ્રહો છે. ‘શેઠનો ડાહ્યો’(૧૯૬૬), ‘અક્કલબહાદુર’(૧૯૭૨), ‘ડફોળશંકર’(૧૯૭૨), ‘દિલ્હીના ઠગ’(૧૯૭૨), ‘વાણિયા વટના કા’(૧૯૭૨) વગેરે એમના હાનિબંધોના સંગ્રહો છે. આ ઉપરાંત એમણે ‘પ્રણયરાત્રિ'(૧૯૩૩), 'ઈશ્વરી ઈન્સાફ (૧૯૩૪),
ગુજરાતી સાહિત્યકોશ - ૨:૫૬૭
Page #579
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રી અરૂણોદ ડી. શાસ્ત્રી કેશવરામ કાશીરામ
‘રાજદુલારી' (૧૯૪૧) જેવા અનુવાદ અને શામળની ‘સિહારાન બત્રીશી'ની વાર્તાઓનું ‘મેન:-પોપટ (૧૯૪૮) નામે સંપાદન આપ્યાં છે.
શાસ્ત્રી અરુણચન્દ્ર ડી.: સ્નાતક કક્ષામાં ઉપયોગી નીવડતી સિદ્ધાંતવિચારણા કરતા ગ્રંથ ‘ભારતીય કાવ્યમીમાંસા' (૧૯૬૧)ના કર્તા.
શાસ્ત્રી કાલિદાસ ગોવિંદજી : “ભાજપ્રબંધ' (૧૮૮૬) ઉપરાંત
સંસ્કૃતમાંથી કરેલા અનુવાદો ‘કંધપુરાણોકત દ્વારકામાહા...” (૧૮૮૭) તથા વિદ્યાપતિ-રચિત ‘પૃષપરીક્ષા’ના કર્તા.
શાસ્ત્રી કાશીરામ કરસનજી (૧૮૮૨, ૨૧-૭-૧૯૬૩) : કવિ. જન્મ પશવાળી (જિ. નાગઢ)માં. પોરબંદરની પાઠશાળામાં સંસ્કૃતના - ભ્યાસ. ૧૯૦૧માં માંગરોળની પાઠશાળામાં અધ્યાપક, ૧૯૫૮ માં નિવૃત્ત.'વલ્લભ સંપ્રદાય તથા હવેલી સંગીતના જ્ઞાતાકીર્તનકારે. અમદાવાદમાં અવસાન.
એમણે પદ્યકૃતિ 'માધવરાયના વિવાહનાં પદા' (૧૯૩૭) આપી છે. તેના ઉપરાંત પ્રેમરસગીતા' તથા ‘વિદુરનીતિ’ને સમલૈકી. અને ‘રાસપંચાધ્યાયી'ને ગેય પદબદ્ધ અનુવાદ આપ્યા છે.
શાસ્ત્રી કૃષણપ્રસાદ ગિરજાશંકર : ‘શ્રીકૃષચરિત્ર'ના કર્તા.
અને પીએચ.ડી.ના માર્ગદર્શક. ૧૯૬૧ થી ગુજરાત સંશોધન મંડળની અમદાવાદ લાખાના માના નિયામક. ‘અનુગ્રહ તેમ જ 'પ્રજાબંધુ'ના તંત્રી. ગુજરાત સાહિત્ય સભાના મંત્રી અને હવે ઉપપ્રમુખ. ૧૯૫૨નો રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૬માં ‘વિદ્યાવાચરપતિ’ની સંમાનનીય પદવી. ૧૯૭૬માં પદ્મશ્રીને ખિતાબ. ૧૯૭૭ માં “મહામહિમોપાધ્યાયની માનદ પદવી. ૧૯૮૬ માં પૂનામાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનના પ્રમુખ.
એમની લેખનપ્રવૃત્તિના નામ સંસ્કૃત ગ્રંથોનાં સંપાદન અને અનુવાદથી થયો; પરંતુ એમનું વિશેષ સન્ત વિકj જૂની ગુજરાતીના ગ્રંથોના સંપાદનમાં તથા ગુજરાતી હસ્તપ્રતાના આધારે મધ્યકાલીન ગુજરાતી કવિઓને લગતી માહિતીના. સંકલનમાં. એમણે ગુજરાતી ભાષા-વ્યાકરણ અને કોશના સંદર્ભમાં પણ વિશેષ પ્રદાન કર્યું છે. લગભગ ૧૫૦થી વધુ ગ્રંથા એમના નામે છે. “અંશે ધનને મા'(૧૯૪૮), 'પ્રેમાનંદ : એક અધ્યયન' (૧૯૫૮), ભાલણ’: એક અધ્યયન' (૧૯૫૮), 'વસંતવિલાસ : એક અધ્યયન' (૧૯૫૮), ‘ચાર ફાગુઓ : એક અધ્યન (૧૯૬૨), ‘ભાણ : એક રૂપક પ્રકાર' (૧૯૬૩), ‘નરસિંહ મહેતા : એક અધ્યયન' (૧૯૭૧), ‘ત્રણ જયોતિર્ધર : અખ, શામળ ને દયારામ' (૧૯૭૩), ‘ભકિતકવિતાને ગુજરાતમાં ઉદ્ગમ અને એને વિકાસ' (૧૯૮૧) “ભીમ અને કેશવદાસ' (૧૯૮૧) વગેરે એમના વિવેચનવિષયક ગ્રંથો છે.
અક્ષર અને શબ્દ' (૧૯૪૫), અનુશીલન' (૧૯૪૮), ‘ગુજરાતી વાવિકાસ' (૧૯૫૧), ‘ગુજરાતી રૂપરચના' (૧૯૫૮), ‘ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર' (૧૯૬૩), 'ગુજરાતી ભાષાને વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ' (૧૯૬૫), ‘ભાષાશાસ્ત્ર અને ગુજરાતી ભાષા' (૧૯૬૯), 'ગુજરાતી માન્ય ભાષાનું વધુ વ્યાકરણ (૧૯૭૧), વાગ્વિભવ' (૧૯૭૩) વગેરે એમના ભાષા અને વ્યાકરણ અંગેના ગ્રંથો છે. એમણે કેટલાક કોશ આપ્યા છે; એમાં ‘ગુજરાતી ભાષાનો લધુકોશ' (૧૯૫૦), 'ગુજરાતી ભાષાના અનુપ્રાસ કોશ' (૧૯૫૧), 'ગુજરાતી ભાષાના પાયાને કોશ” (૧૯૫૬), ‘બૃહદ્ ગુજરાતી કોશ'-ખંડ ૧, ૨ (૧૯૭૧, ૧૯૮૧), ‘વનૌષધિ કોશ' (૧૯૮૧) વગેરેને સમાવેશ થાય છે.
'કવિચરિત'- ભા. ૧, ૨ (૧૯૩૯, ૧૯૪૧), “આપણા કવિઓ'અખંડ ૧ (૧૯૪૨), ‘શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી' (૧૯૫૪) ૧૮વાં ચરિત્રો આપ્યાં છે. ખાનદાન લેહી' (૧૯૮૧)માં એમણ સામાજિક નાટિકાઓ આપી છે. ગુજરાતી હસ્તપ્રતાની સંકલિત યાદી’ (૧૯૩૮) પણ એમણે તૈયાર કરી છે. ઇતિહાસ અને પુરાતત્તવ વિશેના પણ એમના પ્રકીર્ણ ગ્રંથ છે.
એમનાં સંપાદનમાં ‘પ્રબોધપ્રકાશ' (૧૯૩૬), હંસાહલી’ (૧૯૪૫), ‘દલપતકાવ્ય-નવનીત'(૧૯૪૯), ‘મલાખ્યાન” (૧૯૫૭), “રસિકવલ્લભ' (૧૯૬૧), “નરસિંહ મહેતાનાં પદ’ (૧૯૬૪), ‘ગુજરાતના સારસ્વતો' (૧૯૭૭) વગેરે મુખ્ય છે. એમના મહત્ત્વના અનુવાદોમાં ‘ભારતીય ભાષાસમીક્ષા : ગુજરાતી ભાષા(૧૯૪૧), ‘સ્વર વ્યંજન પ્રક્રિયા' (૧૯૪૪), 'કાલિદારાનાં
શાસ્ત્રી કૃષ્ણપ્રસાદ મણિશંકર : “ભારતમાની વાતો'- ભા. ૧, ‘વિલક્ષણ
વેર અથવા પાપને પ્રતિકાર’ અને ‘શ્રીમતી વિજયા’ જેવી નવલકથાઓ; “લોકમાન્ય બાળગંગાધર ટિળકનું જીવનચરિત્ર' તથા નાટક “સ્વામી વિવેકાનંદ' ઉપરાંત અનુવાદ “વહેમી વનિતા’ (૧૯૧૯) તથા “કૃષગચરિત્ર' (૧૯૧૮)ના કર્તા.
શાસ્ત્રી કેશવજી મોરારજી : નાટક ‘કૃપભકિતચંદ્રિકા'ના કર્તા.
શાસ્ત્રી કેશવરામ કાશીરામ, ગર્ગ જોશી’, ‘ગાર્મ', ‘વિદર', ‘સાહિત્યવત્સલ' (૨૮-૭-૧૯૦૫) : ચરિત્રલેખક, કોશકાર, સંશોધક, સંપાદક, અનુવાદક. જન્મ માંગરોળ (સૌરાષ્ટ્ર)માં. કુળપરંપરાની અવટંક ‘બાંભણિયા'. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માંગરોળમાં. ૧૯૨૨માં મૅટ્રિક. દરમિયાન પિતાજી પાસે સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય અને વેદાંતનું અધ્યયન. ૧૯૨૫થી કૉરોનેશન હાઈસ્કૂલ, માંગરોળમાં ગુજરાતી-સંસ્કૃતના શિક્ષક. ૧૯૩૭ માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં સંશોધક તરીકે નિમણૂક ૧૯૪૪માં મુંબઈ યુનિવર્સિટી તરફથી ગુજરાતીમાં અનુસ્નાતકઅધ્યાપન માટેની માન્યતા. ૧૯૪૬ થી ભો. જે. વિદ્યાભવન, અમદાવાદમાં અધ્યાપક-સંશોધકની કામગીરી સંભાળી. ૧૯૫૮ થી ૧૯૬૧ દરમિયાન લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં સંશોધનકાર્ય. ૧૯૫૫ થી . જે. વિદ્યાભવનમાં માનાર્હ અધ્યાપક
૫૬૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #580
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રી કેશવલાલ રેવાશંકર – શાસ્ત્રી ભોળાદ ગણપતરામ
નાટકો'(૧૯૪૮), 'મૃદ્રારાક્ષસ' (૧૯૪૯), ભારતનાટકચક્ર' -ભા. ૧ (૧૯૫૬), જૂની પશ્ચિમી રાજસ્થાની' (૧૯૬૪), “અમરકોશ' (૧૯૭૫), 'જયસંહિતા' (૧૯૭૯) વગેરે ઉલ્લેખનીય છે.
શાસ્ત્રી કેશવલાલ રેવાશંકર : પદ્યકૃતિ “કેશવ સંબોધ' (૧૯૩૩)ના કર્તા.
ભા. ૧, ૨ (૧૯૩૭, ૧૯૩૯), “આયુર્વેદનો ઇતિહાસ' (૧૯૪૨), ઐતિહાસિક સંશોધન' (૧૯૪૨), ભારતીય સંસ્કારો અને તેનું ગુજરાતમાં અવતરણ' (૧૯૫૦), “આપણી સંસ્કૃતિનાં કેટલાંક વહેણો' (૧૯૫૩) વગેરે એમના ઇતિહાસ, પુરાણ અને સંસ્કૃતિ પરના ગ્રંથો છે.
એમણે પ્રબંધચિંતામણિ' (૧૯૩૨)નું સંપાદન કર્યું છે અને પછીથી તેને અનુવાદ (૧૯૩૪) પણ આપ્યો છે.
હે.શા. શાસ્ત્રી નટવરલાલ મણિશંકર : પદ્યકૃતિ “શ્રીકૃષ્ણાશ્રય' (૧૯૩૨) તથા કીર્તનસંગ્રહ'- ભા. ૧ (૧૯૩૮)ના કર્તા.
શાસ્ત્રી નરહરિ વ્યંકટેશ: ‘છંદનિર્ણય' (૧૯૨૮)ના કર્તા.
શાસ્ત્રી નરહરિપ્રસાદ : બાળપ્રવાસકથા ‘ઉત્કંઠેશ્વર મહાદેવના કર્તા.
શાસ્ત્રી ગણપતરામ ગોવિંદરામ: ‘આનિ બિઝાંટનું ચરિત્ર' (૧૮૯૪) -ના કર્તા.
૨.ર.દ. શાસ્ત્રી ગોપાલ ચુનીલાલ (૧૮-૮-૧૯૪૪) : કવિ, વાર્તાકાર. જન્મ વડોદરામાં. ૧૯૬૬ માં બી.એ. ૧૯૬૮માં એમ.એ. ૧૯૭૫માં પારસીઓનું ગુજરાતી રંગભૂમિને પ્રદાન' વિષય પર પીએચ.ડી. ૧૯૭૦ થી શિક્ષક તરીકેની કામગીરી.
કાવ્યસંગ્રહ 'ઝંખના' (૧૯૭૨) અને વાર્તાસંગ્રહ ‘ત્રણ ચહેરા (૧૯૭૩) એમનાં પુસ્તકો છે.
ચં.ટો. શાસ્ત્રી જીવરામ કાલિદાસ, ‘ચરણતીર્થ મહારાજ' (૫-૨-૧૮૬૬, ૨-૯-૧૯૭૮): સંપાદક, સંશોધક. સેળ વર્ષની વયે “શાસ્ત્રીની પદવી. ૧૯૦૫ માં મુંબઈમાં વેંકટેશ્વર પ્રેસમાં. ૧૯૦૮માં મુંબઈમાં રસશાળા ઔષધાલયની સ્થાપના. ૧૯૧૦માં ગોંડલ જઈ ત્યાં રસશાળા ઔષધાલયની સ્થાપના. મહારાજા ભગવતસિંહે રાજવૈદ્ય’ સ્થાપ્યા. ૧૯૪૨ માં લાહોરમાં યોજાયેલા ઓલ ઇન્ડિયા આયુર્વેદિક કેંગ્રેસના એકત્રીસમા સંમેલનના પ્રમુખ. “આયુર્વેદ રહસ્ય’ માસિકનું સંપાદન-પ્રકાશન.
‘ભુવનેશ્વરી કથા” આપવા ઉપરાંત એમણે ભારતનું અપ્રાપ્ય નાટક’ ‘યજ્ઞફલમ (૧૯૨૧) સંપાદિત કર્યું છે. તત્ત્વજ્ઞાન, જયોતિષ, કર્મકાંડ, વ્યાકરણ, ન્યાય, ધર્મ, કાવ્યાલંકાર, પુરાણ વગેરે પરના લગભગ બસે ગ્રંથ એમના નામે છે.
ચં.ટો. શાસ્ત્રી દુર્ગાશંકર કેવળરામ (૨૪-૧-૧૮૮૨, ૨૯-૯-૧૯૫૨) : નિબંધકાર, ચરિત્રલેખક, સંશોધક, અનુવાદક. જન્મ અમરેલીમાં. વતન જામનગર. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોંડલમાં. દસમાં ધોરણથી શાળા છોડી, રાજકોટની મહેરામણ કેમિકલ લેબોરેટરીમાં અઢી વર્ષ અભ્યાસ કરી પ્રેકિટકલ ફાર્મસિસ્ટની પરીક્ષા પસાર કરી. પછી સંસ્કૃતિને અભ્યાસ. ૧૯૦૪થી મુંબઈમાં પ્રાચીન સાહિત્ય, ધર્મ અને ઇતિહાસનો અભ્યાસ. ૧૯૧૦માં ઝંડુ ફાર્મસી સાથે સંલગ્ન. આયુર્વેદવિજ્ઞાન” માસિકના તંત્રી.
ઝંડુ ભટ્ટજીનું જીવનચરિત્ર'(૧૯૨૦) અને પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીનું જીવનચરિત્ર' (૧૯૪૪) એમના ચરિત્રગ્રંથ છે. આ ઉપરાંત “વૈષ્ણવ ધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ' (૧૯૧૭), “શૈવ ધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ' (૧૯૨૧), 'પુરાણ વિવેચન' (૧૯૩૧), ‘ગુજ- રાતના મધ્યકાલીન હિંદુ રાજપૂતયુગના ઇતિહાસમાં પ્રબંધાત્મક સાધના' (૧૯૩૨), ‘ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ'
શાસ્ત્રી નાગેશ્વર જેષ્ઠારામ: ‘સીતા-દમયંતીનાં આખ્યાન (૧૯૦૭)
-ના કર્તા. શાસ્ત્રી નાથાશંકર પૂજાશંકર : એમણે હરગોવિંદદાસ દ્વારકાદાર કાંટાવાળાના સહલેખનમાં ‘તપત્યાખ્યાન’, ‘પાંચાલીપ્રસન્નાખ્યાન', ‘પદર્શિકા સત્યભામાખ્યાન' જેવાં નાટકો તથા “અષ્ટવક્રાખ્યાન', કામાવતીની કથા’, ‘કંતી પ્રસન્નાખ્યાન','દ્રૌપદીહરણ’, ‘પ્રશ્નોત્તરમાલિકા’, ‘માંધાતાખ્યાન', “મિત્રધર્યાખ્યાન' વગેરે પદ્યકૃતિઓ આપી છે. ઉપરાંત “ધીરા ભકતકૃત કવિતા’, ‘નિરાંતભકતકૃત કવિતા', ‘નરભેરામકૃત કવિતા', ‘બાપુસાહેબકૃત કવિતા' જેવાં સંપાદન પણ આપ્યાં છે.
૨.ર.દ. શાસ્ત્રી પ્રભાકર રામચંદ્ર : “અપભ્રષ્ટ શબદપ્રકાશ' (૧૮૮૦)ના કર્તા.
૨.ર.દ. શાસ્ત્રી પ્રાણજીવન હરજીવન : ચરિત્રકૃતિ “સદ્ગત વૈદ્ય પ્રભુરામ જીવનરામ' (૧૯૦૨)ના કર્તા.
૨.૨.દ. શાસ્ત્રી બાલ: ‘બાલવ્યાકરણ (૧૮૫૫)ના કર્તા.
| ચં.. શાસ્ત્રી ભકિતપ્રિયદાસ: નિષ્કુળાનંદ સ્વામીના જીવન અને કવનનું
નિરૂપણ કરતી ચરિત્રપુસ્તિકા સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી' ' (૧૯૭૦)ના કર્તા.
શાસ્ત્રી ભદ્રશંકર જયશંકર : પદ્યકૃતિ ‘બાળરામાયણ' (૧૯૧૫) તથા ‘યમુનાસ્તોત્રરત્નાકર'ના કર્તા.
૨૨.દ. શાસ્ત્રી મેળાદા ગણપતરામ: ‘શહેનશાહ સાતમાં એડવર્ડનું જીવનચરિત્ર'(૧૯૧૦)ના કર્તા.
૨.ર.દ.
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૫૬૯
For Personal & Private Use Only
Page #581
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રી મગનલાલ ગણપતિરામ -- શાસ્ત્રી વ્રજલાલ કાળિદાસ
એમણે ‘કી પુરુષો રામજીનું ચરિત્ર' (૧૯૨૯) આપ્યું છે. આ ઉપરાંત ‘ફલપ્રકરણ સુબોધિની', “શાંડિલ્ય ભકિતસૂત્ર ભાષ્ય, ‘સિદ્ધાંતરહસ્ય’, ‘ન્યાયમૂર્તિના સુકાદો', ‘પુષ્ટિમાર્ગને ઇતિહાસ વગેરે તેત્રીસ ગ્રંથ સંપાદિત કર્યા છે.
શાસ્ત્રી મગનલાલ ગણપતિરામ (૭-૧૨-૧૮૭૩, ૧૮-૭-૧૯૩૫) : કવિ, સંપાદક. જન્મ માતર (જિ. ખેડા)માં. ૧૯૦૨ માં એમ.એ. મુંબઈના રેવન્યુખાતા સાથે સંલગ્ન. પછીથી ઍલ્ફિન્સ્ટન હાઈસ્કૂલ અને પૂના ડેક્કન કૉલેજમાં સંસ્કૃતનું અધ્યાપન. વલ્લભાચાર્યતત્ત્વજ્ઞાનના જ્ઞાતા.
એમણે “હરિપ્રિયા' (૧૯૧૭) અને ‘શુદ્ધા સિદ્ધાંતપ્રદીપ’ (૧૯૦૩) આપ્યાં છે. ‘ગાયત્રીભાષ્ય' (૧૯૦૩), ‘શ્રી દશમસ્કંધ પ્રથમોધ્યાય સુબોધિની'(૧૯૧૦), ‘શ્રી ગોપિકાગીત સુબોધિની (૧૯૨૫), ‘વદસ્તુતિ સૂક્ષ્મ ટીકા' (૧૯૨૬), “વેણુગીત સુબોધિની' (૧૯૨૭), ‘શ્રી યુગલગીત સુબોધિની' (૧૯૩૧) વગેરે સંસ્કૃતગુજરાતી ગ્રંથનું સંપાદન પણ એમણે કર્યું છે.
૨.ર.દ. શાસ્ત્રી મણિશંકર હરિકૃષ્ણ : “શંકરાચાર્યચરિત્ર' (૧૯૮૬) ના કર્તા.
શાસ્ત્રી મંગળજી ઉદ્ધવજી, ‘મંગલ’: જીવનચરિત્ર ‘ભકત રોહિદાસ’ (૧૯૧૫) તથા સંપાદને ‘ભકત સૂરદાસનાં પદો'(૧૯૪૭), 'ધીરા ભગતનાં પદો'(૧૯૪૭), 'ભોજા ભગતના ચાબખા' (૧૯૪૭) વગેરેના કર્તા.
૨.ર.દ. શાસ્ત્રી લક્ષ્મીનાથ બદ્રીપ્રસાદ : વડોદરાના સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય. પછીથી ફેકલ્ટી ઑવ ફાઈન આર્ટમાં માના અધ્યાપક.
એમણે સાહિત્ય, ચિત્ર, શિલ્પ, સંગીતાદિ લલિતકલાઓની મીમાંસા કરતા ગ્રંથ ભારતીય સૌન્દર્યશાસ્ત્ર' (૧૯૫૯) આપ્યો છે.
ર.ર.દ. શાસ્ત્રી લલિતકુમાર ભવાનીશંકર (૯-૭-૧૯૩૧): વાર્તાકાર, નવલકથાકાર, નિબંધલેખક. જન્મ ઉત્તર ગુજરાતના હીરપુરા ગામે. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સુરતમાં. ૧૯૬૨ માં બી.એ. પછી એમ.એ. પ્રતાપ'ના તંત્રી વિભાગમાં કાર્ય. પછી આકાશવાણીમાં પ્રોગ્રામ એકિઝક્યુટિવ.
આતંકનો એક ચહેરો' (૧૯૪૩), ‘અમૃત અને આસવ' (૧૯૬૪), ‘ઇશિતા' (૧૯૬૫), 'હૃદયપિયાસી' (૧૯૬૭),
અસત્યના પ્રયોગો’, ‘માટીની માયા' (૧૯૭૧), ‘મનમઝધારે (૧૯૭૧), ‘આત્મીયા' (૧૯૭૫), ‘આવરણ-અનાવરણ' (૧૯૭૫), “કચકડાની કામિની' (૧૯૭૭) અને “તૂટયો તંબૂરાનો તાર’ એમની ઘટનાપ્રધાન નવલકથાઓ છે. “એક દિવસ માટે (૧૯૬૪), ‘માધવનો માળો’, ‘રંગ, રેખા અને રૂપ” વગેરે એમના પરંપરાગત વાર્તાઓના સંગ્રહો છે. “અમૃતધારા'-ભા. ૧થી ૪માં એમના ચિંતનાત્મક ગદ્યખંડો સંગૃહીત છે.
નિ.. શાસ્ત્રી લાધારામ: “ભીમા જમાદારની ભવાઈ' (૧૮૮૯)ના કર્તા.
૨.૨.દ. શાસ્ત્રી વસંતરામ હરિકૃષ્ણ : જીવનચરિત્રલેખક. જન્મ અમદાવાદમાં. સંસ્કૃત પાઠશાળામાં વ્યાકરણ, અલંકાર, ન્યાય, કાવ્ય, વેદાંતાદિનો અભ્યાસ. વ્યવસાયે પત્રકાર.
શાસ્ત્રી વિજ્ય રમણલાલ (૧૦-૮-૧૯૮૫): વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક, અનુવાદક. જન્મ સાન્તાકુઝ (મુંબઈ)માં. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ સુરતમાં. ૧૯૬૫માં ગુજરાતી-સંસ્કૃત વિષ રાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૬૭માં એમ.એ. ૧૯૮૧માં પીએચ.ડી. દમણની કોલેજમાં, સુરતની વાડિયા મહિલા કોલેજમાં અને પછી ૧૯૬૮થી સુરતની આર્સ કૉલેજમાં અધ્યાપક. ‘મિસિસ શાહની એક બપોર' (૧૯૭૧), ‘અહીં તા' (૧૯૭૩), હાવું એટલે હોવું' (૧૯૭૮), ઇતરેતર' (૧૯૭૯) અને ‘ઇત્યાદિ (૧૯૮૭) એમના વાર્તાસંગ્રહો છે. હું અને હું' (૧૯૭૦) અને
એક હતા માણસ' (૧૯૭૦) એમની નવલકથાઓ છે. કથાસર્જક તરીકે તેઓ પ્રગતરફી વલણ ધરાવે છે અને એમાં માનવીય સંવેદનાને તીવ્રતમ સ્વરૂપે અભિવ્યકત કરવાનો એમનો પુરુષાર્થ જોવાય છે.
એમના વિવેચનગ્રંથોમાં ‘મહાકવિ દાન્ત (૧૯૭૦), આસ્વાદ લેખોનો સંગ્રહ ‘ઉદ્ગાર (૧૯૭૬), ‘અત્રતત્ર' (૧૯૮૨), 'ટૂંકીવાર્તા' (૧૯૮૪) અને કથાપ્રત્યક્ષ' (૧૯૯૦) સમાવેશ થાય છે. ‘સંસ્કાર ખાતર' (૧૯૭૧) અને વિશ્વની પ્રતિનિધિ વાર્તાઓ (૧૯૭૪) એમના અનુવાદો છે.
૨.પા. શાસ્ત્રી વૃજલાલ કાળિદાસ (૨૬-૧૧-૧૮૨૫, ૧૪-૧૧-૧૮૯૨) :
ભાષાશાસ્ત્રી, સંશોધક, અનુવાદક, કવિ. જન્મ મલાતજ (તા. પેટલાદ)માં. અવટંકે ત્રવાડી. પ્રાથમિક શિક્ષણ મલાતજમાં. સંસ્કૃતને અભ્યાસ પેટલાદમાં. વ્યાકરણ, દર્શન, કાવ્ય ને કાવ્યશાસ્ત્રને વિશેષ અભ્યાસ. ૧૮૫૭માં અમદાવાદની કન્યાશાળામાં શિક્ષક. બુદ્ધિપ્રકાશ'ના એકવેળાના તંત્રી. ‘ધર્મપ્રકાશ'ના તંત્રી. ૧૮૭૬ માં વર્નાક્યુલર કૉલેજ ઑવ સાયન્સમાં અને પછી ૧૮૭૯ માં અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક. ૧૮૮૧ માં મલાતજમાં સ્થાયી નિવાસ.
આ લેખકનું સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, અર્ધમાગધી તેમ જ પાલીનું અધ્યયન એમને ગુજરાતી ભાષાના વિકાસ અને એની વ્યુત્પત્તિ સંબંધે પાયાની વિચારણા તરફ લઈ ગયું છે. આથી ‘ગુજરાતી ભાષાનો ઇતિહાસ' (૧૮૬૬), ઉત્સર્ગમાળા' (૧૮૭૦), ‘ધાતુસંગ્રહ (૧૮૭૦), 'ગુર્જરભાષાપ્રકાશ' (૧૮૯૨) તેમ જ ‘ઉકિતસંગ્રહ’ જેવા મૂલ્યવાન ભાષાવિષયક ગ્રંથો એમની પાસેથી મળ્યા છે. ‘રસગંગા” (મરણોત્તર, ૧૯૩૪) એમનું રસશાસ્ત્ર પરનું પુસ્તક છે. ‘હિતોપદેશ શબ્દાર્થ (૧૮૭૦) તેમ જ “વૈશેષિક તર્કસાર” (મરણોત્તર, ૧૮૯૮) એમના પ્રકીર્ણ ગ્રંથો છે.
.શા.
૫૭૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #582
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રી શંકરદત્ત પાર્વતીશંકર : ચરિત્રલક્ષી પુસ્તક ‘મહર્ષિ દયાનંદ’ (બી. આ. ૧૯૪૭) અને અનૂદિત પુસ્તકો ‘ક્રાંતિ’(૧૯૩૦), 'નાનક'(૧૯૪૪), ‘ગરીબાઈનો ગુનો’(૧૯૫૫), “જીવનમુકિતવિવેક’(૧૫) વગેરેના કર્તા નિ.વા.
શાસી શંકરલાલ ગંગાકર(૨-૫-૧૯૦૨, ૧-૬-૧૯૪૬): વિવેચક, નવધિકાકાર. જન્મ યુગેલ ના. નડિયાદ)માં. વતન માનજ (તા. પેટલાદ), પ્રાથમિક શિક્ષણ મલાતજમાં, માધ્યમિક શિક્ષણ સાજિંત્રામાં. ૧૯૧૯માં મૅટ્રિક. ૧૯૨૩માં બી.એ. ૧૯૨૫માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૨૯માં એલએલ.બી, પોપાયરી હાઈસ્કૂલ, અમદાવાદમાં ચારેક વર્ષ
શિક્ષક. પછી થોડો સમય અમદાવાદમાં વકીલાત. ૧૯૩૨થી જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં અધ્યાપક.
એમના ‘સાહિત્યને ઓવરથી'(૧૯૩૮)ના ખંડ 1માં કેટલાક અગ્રગણ્ય સહકારીનાં અવાક છે, જ્યારે ખંડ માં પ્રાચીન-અર્વાચીન સાહિત્યકારો વિશેના લેખો છે, અન્ય લેખસંગ્રહ “સાડ-૫દ્રકાને (૧૯૪૧)ના ખંડ ૧માંસાહિત્યને લગતા કેટલાક સામાન્ય વિષયોનું નિરૂપણ છે, જ્યારે ખંડ ૨માં પ્રેમાનંદથી માંડીને ‘લલિત’સુધીન સાહિત્યકારોનાં અવલોકનો પત્રશૈલીમાં રજુ ધાં છે. એમાં માહિની-અન્વેષણ અભ્યાસપૂર્ણ છે.
'પાનદાની'(૧૯૪૧)એમનો વાર્તાસંગ્રહ છે. વ્રજલાલ કાળિદા શાસ્ત્રીના અપ્રકાશિત ગ્રંથ ‘રસગંગા’ના એમણે ૧૯૩૪માં કરેલા સંપાદનમાં એમણે લખેલે ઉપાદ્ઘાત લેખ ગ્રંથકર્તાના સાક્ષર વ્યકિતત્વને તેમ જ તેમના જમાનાને ભ્યાસપૂર્વક સૂચવે છે. ઘાસી શંકરલાલ મોવર (૧૯૪૪, -): નાટકકાર, કવિ. જન્મ જામનગરમાં.
હ.શા.
એમણે ‘સાવિત્રીચરિત્ર નાટક’, ‘શ્રીગોપાલચિંતામણિવિજયમ', ‘ચંદ્રપ્રભાચરિત્ર’, ‘અનસૂયા અભ્યુદય’, ‘સ્તોત્રરત્નાવલી’, ‘સ્નાત્રસંગ્રહ’ વગેરે નાબપુસ્તકો અને પદ્મગ્રંથો આપ્યાં છે.
ચૂંટો. શાસ્ત્રી શ્યામજી વિ. : કથાકૃતિ ‘સરિત ્ સાગર’- ભા. ૧ (૧૯૦૯)ના .
[..
શાસ્ત્રી સિદ્ધ્ શ્વરદાસ સ્વામીનારાયણ સંપ્રદાયના ભકતકવિ હ્માનંદનું જીવનચરિત્ર રેખતી કૃતિ 'સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી (૧૯૭૯)ના કર્તા.
શાસી રિશંકર ઓમકાજી : 'શ્રી પુરુષોત્તમ મહારાજનું ચરિત્ર નવા વિદ્રોહીઓને પડકાર’(૧૯૨૯)ના કર્તા. નિવાર. શા અમીચંદ નબુભાઈ : પદ્યમાં લખાયેલું મલકદેવને થયેલ રાજા માટે શોકદર્શક દિલગીરીનું પુસ્તક'(૧૯૦૮)ના કર્તા. નિ.વા. શઠ અમીચંદ મોતીચંદ : 'એક્ટરણે ગરબાવળી’(૧૯૨૬) અને ‘અંબાજીના છે.'(૧૯૨૮)ના કર્તા. નિ.વા. શા અમુલખરાય : ચરિત્રલક્ષી કૃતિ 'સ્વ. સૂર્યકાન્ત શાહ(૧૯૪૪) ના કર્તા. નિ.વો.
શાહ અમૃતલાલ : ‘કન્યાવિક્રયદુ:ખદર્શક નાટક'ના કર્તા, નિ.વા. નિ.વા. શાહ મુતબાલ કાલિદાસ : પધ્ધતિ વીર દેવરાજ’(પાઠક પુરુષોત્તમ ઘેલાભાઈ સાથે, ૧૯૧૬)ના કર્યાં. નિ.વા. શાહ અમૃતલાલ છે. : નવલકથા ‘બાવળના કાંટા’(૧૯૬૮) અને વાર્તાસંગ્રહ ‘સ્કુટર” (૧૯૭૯)ના કર્તા,
નવા
ગુજરાતી સાતત્યકોશ -૩ : ૫૧
શાસ્ત્રી હરિપ્રસાદ ગંગા (૧૭-૧૦-૧૯૧૯) ચરિત્રૐખક, સંશોધક, સંપાદક. જન્મ પેટલાદ જિલ્લાના મલાતજ ગામે. છ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ મલાતજમાં. માધ્યમિક શિક્ષણનાં આરંભનાં ત્રણ વર્ષ ત્યાંની એ.વી. હાઈસ્કૂલમાં. ત્યારબાદ મૅટ્રિક સુધીનું શિક્ષણ જૂનાગઢની બહાદુરખાનજી હાઈસ્કૂલમાં. ૧૯૩૬માં મૅટ્રિક. ૧૯૪૦માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષય સાથે
શાસ્ત્રી શંકરદત્ત પાર્વતીશંકર- શાહ અમૃતલાલ છે.
બી.એ. ૧૯૪૨ માં અમદાવાદની ગુજરાત વિદ્યાસભાના સંશોધન વિભાગમાંથી સંસ્કૃત, અર્ધમાગધી અને વૈકલ્પિક અભિલેખવિદ્યા (એપિગ્રાફી) વિષયોમાં એમ.એ. ૧૯૪૭માં ભા. અે, વિદ્યાભવનમાંથી સંસ્કૃત વિષયમાં પીએચ.ડી. ૧૯૪૫થી ૧૯૫૬ સુધી ત્યાં અધ્યાપક અને ૧૯૫૬ થી ૧૯૬૮ સુધી ઉપાધ્યક્ષ તથા ૧૯૬૮ થી ૧૯૭૬ સુધી અધ્યક્ષ. પછી નિવૃત્ત. વચ્ચે, ૧૯૫૮-૨૫ દરમિયાન લા. ૬. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં સંશોધક. ૧૯૫૭-૫૮માં ‘- પ્રિકાશ'ના સંપાદક. ૧૯૬૦-૬૨માં ગુજ્જત ઇતિહાસ પરિષદના પ્રમુખ. ૧૯૬૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક. નર્મદ સ્વર્ણચંદ્રક. ૧૯૭૫નો કુમારચંદ્રક.
સંશોધનની શીય પતિ અને દૃષ્ટિ સાથે પ્રવૃત્ત આ લેખકનું ઈતિહાસ, સંસ્કૃતિ અને સમાજને અનુષંગે થયેલું સાહિત્યપ્રદાન વિશિષ્ટ છે. ‘કરુણાશંકર - શિક્ષકવિભૂતિ’(૧૯૬૧) એમનું સંપાદિત જીવનચરિત્ર છે. ‘છે.ટમ’ની પદ્યકૃતિઓનાં સંપાદન કરીને એમણે સભ્યસાર અને યોગ'(૧૯૫૨), સુમુખ આખ્યાન નવા નૃસિંહકુંવર આખ્યાન (૧૯૫૪), ‘એકાદશીમા'(૧૯૫૫) જેવાં પુસ્તકો આપ્યાં છે. ‘સંતકવિ છોટમ-એક પરિચય'(૧૯૬૨) એમનું પરિચયાત્મક પુસ્તક છે.
પુરાતત્ત્વવિદ અને મિહાવિદ આ લેખક હડપ્પા અને માંહે -જો-દડો’(૧૯૫૨) અને ‘મૈત્રકકાલીન ગુજરાત’-ભા. ૧, ૨ (૧૯૫૫) થી માંડીને ‘ભારત બહાર વિસ્તરેલી ભારતીય સંસ્કૃતિ : ઇન્ડોનેશિયામાં’(૧૯૫૭) અને ‘ગુજરાતના પ્રાચીન ઇતિહાસ' (૧૯૬૪) પર્યંતના સંખ્યાબંધ રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસગ્રંથો આપ્યા છે.
For Personal & Private Use Only
Page #583
--------------------------------------------------------------------------
________________
શાહ અમૃતલાલ મોતીલાલ -- શાહ ઓચ્છવભાઈ
શાહ અમૃતલાલ મોતીલાલ, 'પ્રવાસી', 'રસહીન’, ‘હૃદયેગી' શાહ આશાભાઈ અમુલખ : બોધક કથાકૃતિ “સબતે અસર (૯-૭-૧૮૯૩, ૧૮-૫-૧૯૩૯) : કવિ. જન્મ ઘોડાસર ગામે. (૧૯૧૫)ના કર્તા. અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ. પાલનપુર રાજયમાં
નિ.વો. જદારી ન્યાયમાં શિરસ્તેદાર.
શાહ આશારામ દલીચંદ (૭-૨-૧૮૪૨, ૨૬-૩-૧૯૨૧) : કોશકાર. એમની પાસેથી ‘ગઝલમાં ગાથા' (૧૯૨૫), ‘અષો જરથુસ્ત જન્મ રાજકોટમાં. પ્રાથમિક કેળવણી રાજકોટમાં. મુંબઈ યુનિઅને હૃદયકાવ્યો' (૧૯૪૮), 'રસરમણી' (૧૯૫૧), ‘અમૃતકાવ્ય', વર્સિટીની પ્રથમ એન્ટ્રસ પરીક્ષામાં ઉત્તીર્ણ. લીંબડી અને ‘હૃદયગીતાંજલિ', ‘બાગે શીરીન’, ‘બહેનોને શીખામણ’, ‘yદા' મોરબીની શાળાઓમાં શિક્ષક અને હેડમાસ્તર. પાછળથી ઝાલાવગેરે પદ્યગ્રંથો મળ્યા છે.
વાડ એજન્સીના ડેપ્યુટી શાળાધિકારી. (ન.વા.
એમની પાસેથી ગુજરાતી ભાષાની કહેવતો, રૂઢિપ્રયોગ અને શાહ અરવિદભાઈ લીલચંદભાઈ, ‘ધૂની માંડલિયા' (૧૨-૧૧-૧૯૪૨): લોકોકિત તરીકે પ્રચલિત બનેલા પ્રાચીન દેહરા તેમ જ સાખી
જને સુરેન્દ્રનગરના ઝંઝુવાડામાં. ૧૯૬૪ માં બી.એ. પ્રારંભમાં ઓના વિશાળ સમુચ્ચયરૂપી ગ્રંથ “ગુજરાતી કહેવતસંગ્રહ' શિક્ષક, પછી કાલાં કપાસ-રૂના ધંધામાં. ૧૯૭૦થી અમદાવાદમાં (૧૯૧૧) અને ગુજરાતી કહેવતસંગ્રહ તથા પ્રાચીન દેહરારેડીમેડ વસ્ત્રોનું સ્વતંત્ર રાંકુલ.
સાખીઓ' (બી. આ. ૧૯૨૩) મળ્યા છે. માછલી સાથે જ દરિયો નીકળ્યો' (૧૯૮૨) એમને ગઝલ
નિ.વે. સંગ્રહ છે.
શાહ ઇલા રસિકલાલ : ડૉ. રસિકલાલ શાહની જીવનસ્મરણિકા
ચ.ટા. આલેખતી ચરિત્રલક્ષી કૃતિ પ્રેમળ જ્યોતિ' (૧૯૭૦)નાં કર્તા. શાહ અશોક : નાટયકૃતિ “નાકકટ' (૧૯૭૪)ના કતાં.
નિ.વે. નિ..
શાહ ઈશ્વરલાલ મંગળદાસ : કાવ્યસંગ્રહ “ઊર્મિગીતમાળા' શાહ અંબાલાલ નૃસિંહલાલ, “અંત:સ્થ’, ‘પ્રિયમ' (૨૯-૯-૧૮૯૮, ' (૧૯૫૯) ના કર્તા. ૧૩-૪-૧૯૭૧) : નવલકથાકાર, ચરિત્રકાર, નાટકકાર. જન્મ
નિ.વા. હલધરવાસમાં. ઇન્ટર આર્સ. પછીથી ગુજરાત વિદ્યાપીઠમાંથી શાહ ઉકરડાભાઈ શિવજી : ગુજરાતી અને અંગ્રેજી ડિકશનરી' ૧૯૨૫ માં ભાષાવિશારદ. ૧૯૪૪માં એલ.એસ.જી.ડી. અને
(૧૮૭૪)ના કર્તા. રાષ્ટ્રભાષા કોવિદ, સુરત જિલ્લાનાં ચિખલી, અંજાર વગેરે
નિ.વે. ગામોમાં શિક્ષક તરીકે કામ કર્યા પછી કલકત્તાની ભવાનીપુર
શાહ ઉદયચંદ લાલચંદ : કથાકૃતિ ‘શાંતિકુંજની સુંદરી' (૧૯૧૨)ના ગુજરાતી શાળામાં આચાર્ય. ૧૯૫૪માં અમદાવાદ મ્યુનિ.
નિ.. સિપાલિટીના પ્રકાશન-અધિકારીપદેથી નિવૃત્ત. એમણે ‘હૃદયજવાળા' (૧૯૩૨), ‘લગ્નપ્રેમ’(૧૯૪૮) છઠ્ઠીના
શાહ ઉમેદ હરગોવનદાસ : ‘કીર્તનાવલી' (૧૮૬૭)ના કર્તા.
નિ.વા. લેખ’, ‘નિર્વાસિતા' વગેરે નવલકથાઓ આપી છે. “જાલીમ જિલ્લાદ' (૧૯૩૦) એમની નાટયકૃતિ છે; તો ‘શ્રી મોરારજી ધનજી
શાહ એચ. એમ. : “ભ હરિ નાટકનાં ગાયન' (૧૮૯૦)ના કર્તા. પડીઆ' (૧૯૫૧) ચરિત્રલક્ષી કૃતિ છે. “ગરીબાઈને ગઝબ”
નિ.વે. (૧૯૩૦) અને ‘આજનો ધર્મ' (૧૯૩૭) એમના અનુવાદો છે. શાહ એન. એમ. : ચરિત્રલક્ષી બાળપયોગી કૃતિ “હેનરી ફેડ'
નિ.વો. ' (૧૯૬૦)ના કર્તા. શાહ અંબાલાલ પેમચંદ : ‘જેનતીર્થ સર્વસંગ્રહ'- ભા. ૧-૨
નિ.. (૧૯૫૩) અને ‘રાણકપુરની પંચતીથી' (૧૯૫૨)ના કર્તા. શાહ એન. જી. : કથાકૃતિ ‘પાપીને પસ્તાવો અને પરમેશ્વરને
નિ.વા. લખેલો કાગળ' (૧૯૩૨)ના કર્તા. શાહ અંબાલાલ બહેચરદાસ : સ્વામીનારાયણ સંપ્રદાયના આચાર્ય
નિ.વા. શ્રી વલ્લભાચાર્યને અનુલક્ષીને રચાયેલી પદ્યકૃતિ “વલ્લભશતકના
શાહ એમ. એમ. : ‘સિલ્વર સ્ટાર પોકેટ ડિકશનરી' (૧૯૧૩)ના કર્તા.
કર્તા.
નિ.. નિ.. શાહ ઓઘડલાલ ખીમચંદ: સીતાહરણ નાટક' (શાહ ગોકળદાસ શાહ અંબુભાઈ : સાધનશુદ્ધિ માટે કરેલા પ્રયોગોનું રસપ્રદ નિરૂપણ લાલચંદ સાથે, ૧૮૮૯)ના કર્તા. કરતી કૃતિ “શુદ્ધીપ્રયોગનાં સફળ ચિત્રો' (૧૯૬૫) તથા ચરિત્ર
નિ.વે. લક્ષી કૃતિઓ “સૌજન્યમૂર્તિ લલિતાબહેન' (૧૯૮૨) અને શાહ ઓચ્છવભાઈ : ચરિત્રલક્ષી કૃતિ ‘જીવનસુધા'(૧૯૮૩)ના ‘સાધક-સેવિકા કાશીબહેન' (૧૯૮૩)ના કર્તા.
- કર્તા. નિ.વો.
નિ..
૫૭૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #584
--------------------------------------------------------------------------
________________
શાહ ઓચ્છવલાલ મગનલાલ : કથાકૃતિ ‘ભાગ્યહીન કુસુમ'-ભા. ૧(૧૯૧૧)ના કર્તા.
નિવાર
શાહ કનુભાઈ કનૈયાલાલ લલ્લુભાઈ ૫-૮-૧૯૩૭): સૂચિકાર જન્મ ભરૂચ જિલ્લાના પાળેથામાં. ૧૯૫૪માં એસ.એસ.સી. ૧૯૫૮ માં બી.એ. ૧૯૫૯માં બી.લિબ.એસસી. ૧૯૬૨માં એમ.એ. ૧૯૮૮માં એમ.લિબ.એસસી. ગૂજરાત વિદ્યાપીઠના ગ્રંથાલયમાં ગ્રંથપાલ.
એમની પાસેથી 'તપાસનિબંધસૂચિ' (અન્ય સાથે, ૧૯૭૫) બધા ‘ગુજરાતી સામયિક લેખસૂચિ” ભા. ૧,૨ (અન્ય સાથે, ૧૯૭૫, ૧૯૭૬) મળી કે,
[..
શાહ કપૂરચંદ ભીખાભાઈ (૫-૨-૧૮૯૦): કવિ. જન્મ બનાસકાંઠાના ધાના ગામમાં, વલર ફાઇન. ાિકની નોકરીની શરૂઆત કર્યા પછી ઝવેરાતનો વ્યવસાય, *પૂરાવ્યમાળા અને કપૂર ઉરની ઊમિર્ઝા' એમના નામે છે. .... શાહ મલ કનૈયાલાલ(૨૫-૫-૧૯૪૪): નવલકથાલેખક, જન્મ વડોદરામાં. ૧૯૬૯માં શ્રી.મ્યુઝ, ૧૯૮૦માં પત્રકારત્વમાં ડિપ્લોમા અત્યારે ગુજરાત રિફાઈનરી સાથે સંલગ્ન. ‘સ્વપ્નાના મેળા’(૧૭) એમની નવલકથા છે
પંચાંકી નાટક ‘તાજલમુખી
મુ.મા. શાહ કાનજી ત્રિકમજી : પદ્યમય ચતુરંકી ‘વૃંદા દુ:ખદર્શક નાટક’ (૧૮૮૭) તથા નિબંધ ‘સંવત ૧૯૫૬ના કાળનું અસરકારક વર્ણન’(૧૮૯૯)ના કર્તા.
શાહ કરસનદાસ ગોકળદાસ : ગુલકાવલી’(૧૮૮૩)ના કર્યાં,
મુ.મા. શાહ કાન્તિલાલ મુલા, 'ાકન-પિતા', 'દોષબ', 'પ્રમાદી', ‘સત્સંગી' (૨૩-૪-૧૯૯૬, ૯-૧૨-૧૯૮૮); નિબંધલેખક, સંપાદક, અનુવાદક. જન્મ અમદાવાદમાં. ૧૯૧૯માં અમદાવાદથી મૅટ્રિક. ૧૯૨૭માં મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાંથી એમ.પી.બી.એસ. ૧૯૩૬થી ૧૯૫૨ સુધી મેડિકલ ઑફિસર. ૧૯૫૩થી ૧૯૬૮ સુધી ગુજરાત યુનિવર્સિટીમાં ચીફ મેડિક્લ ઑફિસર. પછીથી નિવૃત્ત.
એમની પાસેથી 'બરસ'- ભા. ૧થી ૩ (૧૯૬૪-૧૯૨૭) અને 'શભુમેળો' (૧૯૮૭) જેવા લેખસંગ્રહો ઉપરાંત ‘ઈશ્વરની શોધમાં’(૧૯૪૦), ‘ઈવરના નિધ્યમાં’(૧૯૪૩), 'ગાંધીન અક્ષરદેહ' - વોલ્યુમ ૩૭, ૪, ૪૫(૧૯૭૫) જેવા અનુવાદો તેમ જ તબીબી ચિતાનની પરિભાષા'(૧૯૫૭) અને નાય વિજ્ઞાનના જ્ઞાનકોશ’(૧૯૭૬) જેવાં સંપાદનો મળ્યાં છે.
મુ.મા.
શાહ ઓચ્છવલાલ મગનલાલ – શાહ કૃષ્ણલાલ ચીમનલાલ
શાહ કાન્તિલાલ મણિલાલ (૧૬-૧૧-૧૯૧૧): વાર્તાકાર, ચરિત્રકાર. જન્મ વાવડી (જિ. રાજકોટ)માં. મોક સુધીનો અભ્યાસ. 'ઊર્મિનવરચના'ના સંપાદ
એમની પાસેથી વાર્તાસંગ્રહો 'સમયનાં ણ' (૧૯૩૨), ‘મિલમજૂર’(૧૯૩૩), ‘રાજેશ્વરી’(૧૯૩૯) અને ‘પાનાચંદની પરદી' (૧૯૪૫); ચત્રો ‘મુસ્તફા માલ’(૧૯૩૭), 'કવિવર રવીન્દ્રનાથ ઠાકુર’(૧૯૪૧), ‘ઠક્કરબાપા’(૧૯૫૫), 'આઝાદીના ઝંડાધારીઓ (૧૯૫૭), 'અમર શહીદો'(૧૯૫૭). બાબા ગુરુદુનસિંહ અને કામાગારા મા'(૧૯૫૯) તેમ જ સંપાદનો ‘પાંચ હૈ!કકથાઓ’(૧૯૫૨), ‘ગુજરાતીમાં ગાંધીજી'(૧૯૫૫),‘બંગાળની રસયાઓ’(૧૯૫૫), વિદેશની લોકકથાઓ'(૧૯૫૫), “દરિયાની વેળ’(૧૯૫૬), કામીરની વાકકથાઓ’(૧૯૫૭) વગેરે મળ્યાં છે.
મુ.મા. શાહ કાન્તિલાલ ૨.: ચરિત્ર ‘કવિવર ટાગોર'(૧૯૩૩)ના કર્તા મુ.મા. શાહ કાળિદાસ ગિરધરલાલ : ‘જાલિમ જમાના અને ધ્રૂજતી ધરા’ (૧૯૨૧) અને ‘ટેકીલેા અમર યાને સંસારદર્પણ’(૧૯૨૧) જેવાં નાટકોનાં ટૂંકસાર અને ગાયનોનાં કર્યાં,
મુ.
શાહ કિશોરલક્ષ્મીબહેન પુંજાલાલ : ‘ભગવત્ ભજનાવળી’(૧૯૬૨) “નાં કર્યાં.
મુ.મા.
શાહ કીકાભાઈ પ્રભુદાસ : ગીતાનું પુસ્તક વાળી’(૧૮૮૧) ના કર્તા.
મુ.મા. શાહ કીર્તિકુમાર : બાળભોગ્ય પાંચ એકાંકી'(૧૯૩૨)ના કર્તા, મુ.મા.
શાહ કુંદનલાલ : આદર્શ કુટુંબજીવનનું ભાવનાપૂર્ણ આલેખન કરતી નવલકથા ‘જાણે પથ'- ભા. ૧-૨(૧૯૪૭ના કર્તા.
નિ.વા.
શ કાપડિયા કુંવરજી નાણંદ(૧૫-૩-૧૮૬૪) ન્મ ધોધા (સૌરાષ્ટ્ર)માં, ાિણ સાત ધોરણ સુધી. શરૂઆતમાં કાપડન વ્યવસાય, પછી પત્રકાર, ને ધર્મપ્રકાશ'ના તંત્રી.
એમની પાસેથી કી ઋષભાજી વિરચિત તિ જાના રાસનું રહસ્ય’(૧૯૨૪) અને 'મારપાળ રાજાના રાસનું રહસ્ય'(૧૯૫૭) જેવાં પુસ્તકો ઉપરાંત ‘શ્રાવક પાક્ષિક અતિચાર’(૧૯૩૫) અને ‘વક યોગ્ય ચાર-વિચાર સંગ્રહ' (૧૯૩૮) જેવાં ધર્મસંબંધી પુસ્તકો મળ્યાં છે.
For Personal & Private Use Only
મુ.મા. શાહ કૃષ્ણલાલ ચીમનલાલ(૨૪-૧-૧૯૧૯): નવલાલેખક, જીવનચરિત્રલેખક. ૧૯૪૧ના વ્યકિતગત સત્યાગ્રહમાં જોડાતાં જેલવાસ. ૧૯૪૨ માં ભૂગર્ભમાં રહીને પત્રિકા પ્રકાશન. અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ, પત્રકારત્વ સાથે સંલગ્ન.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૭૩
/
Page #585
--------------------------------------------------------------------------
________________
શાહ કેવળદાસ ઠાકરસી - શાહ ગોકલદાસ લાલચંદ
તંત્રી.
એમણે “પિશાચોની પાપલીલા' (૧૯૩૩), ‘વીરની વીરહાક' શાહ ગિરધરલાલ હીરાભાઈ : “વીરવિન્મ મહારાજનો ટુંકો પ્રબંધ' (૧૯૩૪), ‘ત્રણ હૈયાં' (૧૯૪૪), 'રૂપ' (૧૯૪૫), 'સંગને રંગ' (૧૯૨૦)ના કર્તા.
મૃ.મા. (૧૯૫૪), “ઝેર તો પીધાં હસીને’ વગેરે નવલકથાઓ આપી છે.
શાહ ગુણવંત ભૂષણલાલ (૧૨-૩-૧૯૩૭) : નિબંધકાર, ચરિત્રકાર, આ ઉપરાંત જીવનચરિત્ર “સરદારના સાન્નિધ્યમાં' (૧૯૬૨) પણ
નવલકથાકાર. જન્મ રાંદેર (સુરત)માં. પ્રાથમિક શિક્ષણ રાંદેરમાં. એમના નામે છે.
માધ્યમિક શિક્ષણ જેન હાઈસ્કૂલ સુરતમાં. ૧૯૫૭માં રસાયણ મૃ.મા.
વિષય સાથે બી.એસસી. ૧૯૫૯માં મ. સ. યુનિવર્સિટીમાંથી શાહ કેવળદાસ ઠાકરસી : પદ્યકૃતિ “સુભદ્રા સત્ય ચરિત્ર' (૧૮૯૪) બી.ઍડ. ત્યાંથી જ પછી એમ.ઍડ. અને પીએચ.ડી. ૧૯૬૦થી -ના કર્તા.
૧૯૭૨ સુધી મ. સ. યુનિવર્સિટીમાં રીડર. ૧૯૬૭-૬૮ માં મૃ.મા.
અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક. ૧૯૭૨શાહ કેશવલાલ ગોકુળદાસ : પદ્યકૃતિઓ ‘દેશસેવા' (૧૯૨૧), ૭૩માં ટેકનિકલ રિસર્ચ ટ્રેનિંગ ઇન્સ્ટિટયુટ, મદ્રાસમાં શિક્ષણ ‘દેશનો દુશ્મન' (૧૯૨૩) અને દેશી ગરબાવળી' (૧૯૨૩) તથા વિભાગના અધ્યક્ષ. ૧૯૭૩-૭૪માં એસએન.ડી.ટી. યુનિરહસ્યકથા “છુપી પોલિસ' (૧૯૩૨)ના કર્તા.
વર્સિટી, મુંબઈમાં વિભાગીય અધ્યક્ષ. ૧૯૭૪ થી દક્ષિણ ગુજરાત મૃ.મા.
યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના અધ્યક્ષ. ‘નૂતન શિક્ષણના શાહ પાલખીવાળા કેશવલાલ જમનાદાસ : “મણિલાલ વિરહ (૧૯૦૦), ‘સટોરિયાને શિખામણ’ (૧૯૧૨), ‘જિન સ્તવનાવલિ કાર્ડિયોગ્રામ' (૧૯૭૭), ‘રણ તો લીલાંછમ' (૧૯૭૮), ‘વગડાને (૧૯૧૩) ઉપરાંત દારૂડિયાની દશા’, ‘મેઘરાજાની વિનંતિ', તરસ ટહુકાની' (૧૯૭૯), ‘વિચારોના વૃંદાવનમાં (૧૯૮૧), દુષ્કાળના દુ:ખનું વર્ણન’, ‘શકયોના ઝઘડા અને પતિનો પસ્તાવો” ‘મનનાં મેઘધનુષ' (૧૯૮૫) વગેરે એમના કવિતાના પાસવાળી વગેરેના કર્તા.
અને કવેસાઈ પાસવાળી શૈલીના નિબંધોના સંગ્રહ છે. “વિસ્મયનું
નિ.વો. પરોઢ (૧૯૮૦) એમનું ગદ્યકાવ્યનું પુસ્તક છે. રજકણ સૂરજ શાહ કેશવલાલ નગીનદાસ : નવલકથા ‘હૃદયપલટો' (૧૯૩૦) થવાને શમણે' (૧૯૬૮) અને ‘મોટેલ(૧૯૬૮) એમની નવલતથા ‘હિંદુ સમાજને અગ્નિકુંડ' (૧૯૩૦)ના કર્તા.
કથાઓ છે. કોલંબસના હિંદુસ્તાનમાં' (૧૯૬૬) એમનું પ્રવાસ
નિ.વે. પુસ્તક છે. ઉપરાંત એમણે ‘ગાંધી-નવી પેઢીની નજરે' (૧૯૮૨), શાહ કેશવલાલ મગનલાલ : ‘શ્રી પાનસર મહાવીર સ્વામીને
‘મહામાનવ મહાવીર' (૧૯૮૬) અને કરુણામૂર્તિ બુદ્ધ' (૧૯૮૩) શ્લોકો' (૧૯૧૨)ના કર્તા.
જેવા ચરિત્રગ્રંથો પણ આપ્યા છે. શિક્ષણની વર્તમાન ફિલસૂફીઓ' મૃ.મા.
(૧૯૬૪), 'સાવધાન, એકવીસમી સદી આવી રહી છે' (૧૯૮૭),
‘કૃષણનું જીવનસંગીત' (૧૯૮૭) ઇત્યાદિ એમના પ્રકીર્ણ ગ્રંથ છે. શાહ કેશવલાલ લલુભાઈ : બાળવાર્તાકૃતિઓ ‘વનરાજ' (૧૯૩૪),
યા.દ. ‘ભારતભૂમિ' (૧૯૩૪), ‘કીર્તિમંદિર’(૧૯૩૬), ગલૂડિયાં'(૧૯૩૮) અને પાતાળવાસી' ઉપરાંત સંપાદિત કૃતિ “વરતો અને ઉખાણાં
શાહ ગુલાબચંદ જલુભાઈ : પદ્યસંગ્રહ “સંગીત જિનગુણ(૧૯૩૩)ના કર્તા.
ગાનામૃત'(૧૯૨૮)ના કર્તા. મૃ.મા.
મૃ.માં. શાહ ખુશાલ તલકશી : નાટકો ‘મેહનમાયા(૧૯૨૬) અને શાહ ગુલાબચંદ લમીચંદ : પદ્યકૃતિઓ ‘અશ્વમેધ' (૧૮૫૮), ‘મહાત્માને હયોગ'ના કર્તા.
એલાચીકુંવર' (૧૮૭૮) ઉપરાંત સામાયિક સૂત્રાર્થ અને જીવ| મુ.મા.
વિચાર' (૧૮૭૮)ના કર્તા. શાહ ખેરાજ ચાંપશી: “શ્રી કર્મસિંહજી સ્વામીની સ્તવના' (૧૯૧૫) -ના કર્તા.
શાહ શૈકળદાસ બાપુજી : નાટયલેખક. ગુલાબવહુ અને મગનલાલ મૃ.મા.
માસ્તરના અનૈતિક સંબંધને ખુલ્લો પાડતી સાતપ્રવેશી નાટયકૃતિ શાહ ગફલ ઝવેરદાસ : શોકગીત ‘બનુમિયા વિરહ' (૧૮૮૩)ના
‘ગુલાબવહ અને મગનલાલ માસ્તરનો રમૂજી ફારસ' (૧૮૮૮)માં કર્તા.
મૃ.મા.
ભવાઈની અસર વિશેષ છે. કમ્પાઉન્ડરના ઊંટવૈદાથી નીપજેલા
ડોશીના મૃત્યુની વાત રમૂજથી રજૂ કરતી કૃતિ ‘ઊંટવૈદ્યને ફારસ શાહ ગાંડાલાલ બહેચર : ભજનસંગ્રહ “ભકતમાળા’ - ૧(૧૯૧૨)
(૧૮૯૬)માં રાંવાદને મુકાબલે વાર્તાકથન વિશેષ છે. -ના કર્તા. મૃ.મા.
કૌ.બ્ર. શાહ ગિરધરલાલ હરગોવિંદદાસ : પદ્યકૃતિ “સન્નારી ગૌરવ” શાહ રોકળદાસ લાલચંદ : “સીતાહરણ નાટક' (૧૮૯૨) તથા (૧૯૦૬) તથા નિબંધ “આપણું પ્રારબ્ધ આપણો હાથ’ના કર્તા.
‘શુકન પ્રભા ચરિત્ર'- ભા. ૧-૨ (૧૮૮૯)ના કર્તા. મૃ.મા.
મુ.મા.
મૃ.મા.
૫૭૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #586
--------------------------------------------------------------------------
________________
શાહ ગેકુળદાસ મથુરાદાસ – શાહ ચીમનલાલ નાથાલાલ
શાહ ગોકુળદાસ મથુરાદાસ : નવલકથા ‘કીમિયાગરની કન્યા',
ચરિત્ર નેપોલિયન બોનાપાર્ટ -ભા. ૧ થી ૪ (૧૯૨૪-૧૯૨૬) તથા અનુવાદ પ્રતાપસિહ મહારાજા ગાયકવાડ પરિચય તથા ભાષણ'ના કર્તા.
મૃ.મા. શાહ ગેપાળદાસ પ્રેમચંદ : નાટક ‘સૂર્યકળા' (૧૯૧૫)ના કર્તા.
મૃ.મા. શાહ ગેપાળદાસ લાલદાસ : ‘ગોપાળ ગીતાવળી' (૧૮૯૦)ના કર્તા.
મૃ.માં. શાહ ગરધનલાલ હરજીવનદાસ : પદ્યકૃતિ ‘મુંબઈની શેઠાણી -
૨ (૧૯૨૨)ના કર્તા.
મૃ.મા.
શાહ ગેવિંદલાલ મેહનલાલ : પદ્યકૃતિ “શ્રી સ્વાન આંબલીઆરાના પાટવિકુમારશ્રીને જન્મોત્સવ' (૧૯૧૩)ના કર્તા.
મૃ.મા. શાહ ઘેલાભાઈ નેણશી : વાંઢા વિલાપ બાવણી' (૧૮૯૨)ના કર્તા.
મૃ.માં. શાહ ચતુરભાઈ તારાચંદ : કથાકૃતિ “મુંબઈની મોહિની'- ભા. ૧ (૧૯૧૬) તથા નાટક 'વફાદારે હિન્દ (૧૯૧૬)ના કર્તા.
મુ.મા. શાહ ચંદુલાલ કેશવલાલ : પ્રવાસકથા “તીર્થયાત્રાને હેવાલ (૧૯૨૨)ના કર્તા.
શાહ ચંદ્રકાન્ત મફતલાલ (૧૯૧૪) : નવલકથાકાર, કવિ, ચરિત્રલેખક, નાટયલેખક. જન્મ કરાડ (મહારાષ્ટ્ર)માં. મૅટ્રિક સુધીનો અભ્યાસ.
એમણે ‘જીત કોની?' (૧૯૩૪), 'મૃણાલિની' (૧૯૩૫), ‘દેશની માય' (૧૯૩૬), ‘આબરૂની ભીતરમાં' (૧૯૪૪) જેવી સામાજિક અને “મહામંત્રી શકટાલ' (૧૯૪૬), 'ડગમગતું સિંહાસન' (૧૯૪૭) જેવી ઐતિહાસિક નવલકથાઓ આપી છે. મેહવિજેતા ઈલાચીકુમાર' (૧૯૪૭), ‘દાનેશ્વરી જગડુશાહ (૧૯૪૮), ‘કવન્યા શેઠનું સૌભાગ્ય' (૧૯૪૮), મયણસુંદરી’ (૧૯૪૯), યશવંતરાવ ચહાણ' (૧૯૬૦) જેવાં ચરિત્રો ઉપરાંત એમણે કાવ્યસંગ્રહ ‘રાસબત્રીસી' (૧૯૩૯) તથા નાટયસંગ્રહો સમય બોલે છે' (૧૯૫૯) અને ‘સૌ સરખા' (૧૯૬૦) આપ્યાં છે.
૨.ર.દ. શાહ ચંદ્રવદન ચુનીલાલ (૨૨-૩-૧૯૬૫): વિવેચક. જન્મ
સુરતમાં. ૧૯૨૬માં બી.એ. ૧૯૨૮માં અંગ્રેજી-ગુજરાતી વિષયોમાં એમ.એ. સાર્વજનિક હાઈસ્કૂલમાં શિક્ષક અને આચાર્ય.
એમણે અભ્યાસગ્રંથ “ગુજરાતી સાહિત્ય અને પ્રજાજીવન (૧૯૩૨) તથા ‘સાહિત્યમુકુર’ - ભા.૧-૨-૩(૧૯૩૧-૧૯૩૨), ‘પદ્યસંગ્રહ' (૧૯૩૧) અને “આપણા જયોતિર્ધરો'(૧૯૫૪) જેવાં સંપાદન આપ્યાં છે.
ર.ર.દ. શાહ ચંદ્રાબહેન ધનંજ્ય : નવ બાળશૌર્યકથાઓને સંગ્રહ 'છાતીધડા જવાનો' (અન્ય સાથે, ૧૯૭૫)નાં કર્તા.
૨.ર.દ. શાહ ચંદ્રિકા: નાટક “ધરમની પત્ની' (૧૯૭૩)નાં કર્તા.
૨.ર.દ. શાહ ચંપકલાલ પિપટલાલ: “આરાસણ યાને કુંભારિયાજી તીર્થ (૧૯૫૪)ના કર્તા.
શાહ ચંદુલાલ જેઠાલાલ, 'મયુખ’: ફિલ્મ સિનારિયો “સતી સાવિત્રી' તથા 'ગુણસુંદરી'ના કર્તા.
ર.ર.દ. શાહ ચંદુલાલ સાકરલાલ, વનવાસી': સામાજિક નવલકથા 'મારે જાવું એકલપંથ' (૧૯૬૨)ના કર્તા.
૨.૨,દ. શાહ ચંદુલાલ હરગોવનદાસ : નાટક “વીર ઘટોત્કચ' (૧૯૧૯)ના કર્તા.
૨.ર.દ. શાહ ચંદ્રકાન્ત : “આજના વિશ્વનેતાઓ' (૧૯૮૨)ના કર્તા.
૨.ર.દ. શાહ ચંદ્રકાન્ત ફૂલચંદ : ઠક્કરબાપા, દરબાર ગોપાળદાસ, રવિશંકર મહારાજ અને છોટુભાઈ પુરાણીનાં ચરિત્રને સંગ્રહ “ગુજરાતના લોકસેવકો' (૧૯૪૬)ના કર્તા.
૨.ર.દ. શાહ ચંદ્રકાન્ત બી.: ચૌદ વાર્તાઓને સંગ્રહ “અંતરના ડાઘ (૧૯૬૫)ના કર્તા.
૨.ર.દ.
શાહ, કરકરાવાળા ચિનુભાઈ, ‘હાગ': પદ્યકૃતિ ‘સૂરી સહાગ’ (૧૯૫૬)ના કર્તા.
૨.ર.દ. શાહ ચીમનલાલ કચરાભાઈ: ત્રિઅંકી નાટક 'તપસ્વિની' (૧૯૧૫) -ના કર્તા.
૨.ર.દ. શાહ ચીમનલાલ છગનલાલ : નવલકથા ‘લાલની લીલા અને બુઢાને બળાપો' (૧૯૧૨)ના કર્તા.
૨.ર.દ. શાહ ચીમનલાલ જેચંદ : નવલકથા 'કયે રસ્તે (૧૯૩૦) તથા સંપાદન 'સુશીલાના પત્રો'ના કર્તા,
૨.૨.૮. શાહ ચીમનલાલ નાથાલાલ, શ્રીકાંત': વાર્તા ‘મિજલસ યાને મોતના માર્ગે (૧૯૨૯) તથા 'રાજર્ષિ પ્રસન્નચંદ્ર' (૧૯૩૯)ના
૨.ર.દ.
2.
કે
.
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૫૭૫
Jain Education Interational
For Personal & Private Use Only
Page #587
--------------------------------------------------------------------------
________________
શાહ ચીમનલાલ વલભદાસ – શાહ જગદીશચંદ્ર ઓચ્છવલાલ
શાહ ચીમનલાલ વલ્લભદાસ : પદ્યકૃતિ 'દુર્ગુણનું દર્પણ યાને કળિયુગ' (૧૯૧૨)ના કર્તા.
(૧૯૪૮) અને હત્યાનું ધામ' (૧૯૬૩) જેવા બાળસાહિત્યગ્રંથ તેમ જ ૧૯૩૦-૩૧ના ગ્રંથસ્થ વાડમયની સમીક્ષા વગેરે એમનું
પ્રદાન છે. આ ઉપરાંત હૈયાની થાપણ' (૧૯૫૬), ‘ભળો ખેડૂત” ' (૧૯૫૬) જેવાં અનુવાદપુસ્તકો પણ એમના નામે છે.
બ.જા. શાહ ચુનીલાલ હકમચંદ : નવલકથા અમૂલ્ય અમૃત” તથા “શ્રી વિશેષાવશ્યક ભાષાંતર'- ભા. ૨ ના કર્તા.
શાહ ચુનીલાલ અમથારામ : પૌરાણિક કથાસામગ્રી પર આધારિત નાટક ‘સદેવંત સાવળીંગા' (૧૮૮૩)ના કર્તા.
પા.માં. શાહ ચુનીલાલ કુબેરદાસ : મનહર છંદમાં જુદા જુદા વિષયો પર ' લખાયેલાં ૧૦૮ બોધદાયક કવિતાને સંગ્રહ મનરંજન મનહરબાલા” (ગોવર્ધનદાસ અને હરિદાસ સાથે, ૧૯૦૯)ના કર્તા.
નિ.વા. શાહ ચુનીલાલ નરસિંહ: હીરાચંદજી સ્વામીને રાસ' (૧૮૯૦)ના કર્તા.
શાહ ચુનીલાલ હરિવલ્લભદાસ : નવલકથા “ચીટનીસ' (૧૮૮૭) ની કતી.
૨.૨.દ શાહ ચુનીલાલ હેમચંદ: પદ્યકૃતિ “શ્રી અંબાજીપ્રતાપ ગુમફળ (૧૯૦૧)ના કર્તા.
શાહ ચુનીલાલ મગનલાલ: નવલકથાઓ “પતિ કે પિશાચ?” (૧૯૧૫), 'કૃષ્ણાવલિનાં કાવતરાં અને સ્વર્ગની અદ્ભુત લીલા” (૧૯૧૫), સુધારાને સાર કે કિસ્મતને પ્રહાર' (૧૯૨૦) તથા પદ્યકૃતિ ‘અક્કલનું પડીકુ (૧૯૨૫)ના કર્તા.
૨.ર.દ. શાહ ચુનીલાલ લખમીચંદ : પદ્યકૃતિ “છપ્પનને દુકાળ' (૧૯૮૦) -ના કર્તા.
૨.ર.દ. શાહ ચુનીલાલ લલુભાઈ : સામાજિક વાર્તાઓને સંગ્રહ “સ્ત્રીવિનોદ (૧૮૯૪) તથા સુબોધ છત્રીસી' (૧૮૯૮)ના કર્તા.
નિ.. શાહ ચુનીલાલ વર્ધમાન, ‘મેર’, ‘સાહિત્યપ્રિય’ (૨-૫-૧૮૮૭, ૧૨-૫-૧૯૬૬): નવલકથાકાર, પત્રકાર, વિવેચક. જન્મસ્થળ વઢવાણ. ૧૯૦૩માં મૅટ્રિક. પહેલાં અમદાવાદમાં રાજસ્થાન
અને જેનદયપત્રના સંપાદક. એ પછી ૧૯૧૯ થી અમદાવાદના ‘પ્રજાબંધુ' સાપ્તાહિકમાં સહતંત્રી. ત્યાંથી નિવૃત્ત થયા પછી થોડે સમય ‘અખંડઆનંદમાં સંપાદક. ૧૯૩૭ને રણજિતરામ સુવર્ણચંદ્રક.
એમણે પચાસ જેટલી ઐતિહાસિક-સામાજિક નવલકથાઓઆપી છે; તે પૈકી ‘પ્રમદા અથવા દિલેર દિલારામ' (૧૯૦૭), ધારાનગરીને મુંજ' (૧૯૧૧), “ચાણકય અને ચંદ્રગુપ્ત'કરીને ઉમેદવાર' (૧૯૧૪), 'કર્તવ્ય કૌમુદી' (૧૯૧૫), 'પાટણની પડતીને પ્રારંભ' (૧૯૧૫), ‘ન્યાયના મૂળમાં નીતિ' (૧૯૧૬), 'મૂળરાજ સોલંકી'(૧૯૨૦), “રૂપમતી' (૧૯૪૧), “જીગર અને અમી' (૧૯૪૪), “વિષચક્ર' (૧૯૪૬), 'કંટકછાયો પંથ' (૧૯૬૩) વગેરે વિશેષ ઉલ્લેખનીય છે.
ચાંપરાજ હાંડો'(૧૯૦૬), ‘દેવનર્તકી' (૧૯૫૮) અને “સાક્ષર મહાશય' (૧૯૬૪) જેવાં નાટકો; “રૂપાને ઘંટ'(૧૯૪૨) અને વર્ષા અને બીજી વાતો' (૧૯૫૪) જેવા ટૂંકીવાર્તાઓના સંગ્રહ ચરિત્રસંગ્રહ “રત્નજીવનજ્યોત'(૧૯૪૩) તથા “ધરતીને મેળે
શાહ છગનલાલ ઉત્તમચંદ : નવલકથા “નિર્ભય' (૧૯૧૧)ના કર્તા.
૨૨.દ. શાહ છગનલાલ લલુભાઈ : પદ્યકૃતિ ‘મણિમહિમા' (૧૮૯૦) ઉપરાંત રાજગુરુ કોંડદેવ અને શિવાજી' (૧૮૯૨), ‘પાણીપતની પનિહારી'(૧૯૦૩), ‘કેસરી કુમાર' (૧૯૦૪) “ગુમાની ગેહર (૧૯૦૭) વગેરે નવલકથાઓના કર્તા.
૨.ર.દ. શાહ છોટાલાલ: ત્રિઅંકી નાટક “ચતુરચન્દ્રિકા' (અન્ય સાથે, ૧૯૦૨)ના કર્તા.
૨.ર.દ. શાહ છોટાલાલ મગનલાલ: પદ્યકૃતિ “શ્રેણિક મહારાજને રાસ તથા અષ્ટપ્રકારી પૂજા વિધિ સહિતના કર્તા.
કૌ.બ. શાહ છોટાલાલ મૂળચંદ: નાટયકૃતિ ‘વિક્રમચરિત્ર' (૧૯૦૦) તથા
કામલતા નાટકનાં ગાયન' (૧૯૦૫), સૌભાગ્યસુંદરી નાટકનાં ગાયન' (૧૯૦૫) વગેરે પુસ્તિકાઓના કર્તા.
ક.બ્ર. શાહ છોટાલાલ સાંકળચંદ : “ગુજરાતી વ્યાકરણને ટૂંકસાર’ (૧૮૯૬)ના કર્તા.
૨.ર.દ. શાહે જગજીવન વીરજી: ‘કન્યાવિક્રય સંવાદ' (૧૯૨૦)ના કર્તા.
૨.ર.દ. શાહ જગદીશચંદ્ર ઓચ્છવલાલ (૨૦-૭-૧૯૩૯): વિવેચક,
સંપાદક. જન્મ ડભોઈ (જિ.વડોદરા)માં. ૧૯૬૩માં ગુજરાતીહિન્દી વિષય સાથે બી.એ. ૧૯૬૫માં ગુજરાતી-પ્રાકૃત વિષયમાં એમ.એ. ૧૯૭૮માં “મધ્યકાલીન ગુજરાતી ભકિતકવિતા' વિષય પર સંશોધન કરીને પીએચ.ડી. નડિયાદ કોલેજમાં અને પછી સુરતની કોલેજમાં ગુજરાતીના અધ્યાપક. એમણે ભાષાવિજ્ઞાન:પરિચય' (૧૯૭૦), રમણલાલ વ. દેસાઈ :
૫૭૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #588
--------------------------------------------------------------------------
________________
શાહ જગદીશચંદ્ર પંજાલાલ શાહ ઝવેરભાઈ ડાહ્યાભાઈ
સર્જક અને વિવેચક' (અન્ય સાથે, ૧૯૭૩), “સાહિત્યતત્ત્વવિચાર’ (અન્ય સાથે, ૧૯૭૬), “મધ્યકાલીન ગુજરાતી ભકિતકવિતા' (૧૯૮૧) જેવા વિવેચનગ્રંથો ઉપરાંત કવિ વિશ્વનાથ જાનીકૃત ‘પ્રેમપચ્ચીસી' (૧૯૭૩), અખાકૃત અનુભવબિન્દુ'(૧૯૭૫), ‘શામળકૃત ‘મદનમોહના' (અન્ય સાથે, ૧૯૭૫) અને નર્મદવિષયક કાવ્યો-લેખેનું સંપાદન યા હોમ' (અન્ય સાથે, ૧૯૮૪) જેવાં સંપાદન પણ આપ્યાં છે.
૨.ર.દ. શાહ જગદીશચંદ્ર પુંજાલાલ: બોધક ચરિત્રકથાઓને સંગ્રહ “માતૃદેવો ભવ અને ઇતર વાર્તાઓના સહલેખક.
૨.ર.દ. શાહે જગમેહનદાસ નરોત્તમદાસ: પદ્યકૃતિ “શ્રી રાધારમણ પ્રેમભકિત અને કૃષ્ણકીર્તન’ - ભા. ૧-૨ (૧૯૨૩)ના કર્તા.
એમણે “રાજા ટોડરમલ' (૧૯૭૩), ‘મોગલ શહેનશાહ બાબર (૧૯૮૦), 'શ્રી સહજાનંદ સ્વામી' (૧૯૮૨) વગેરે ચરિત્ર તથા ‘પ્રાચીન ભારતને ઇતિહાસ' (અન્ય સાથે, ૧૯૬૮), ‘ગુપ્ત સમ્રાટો” (૧૯૭૫), હર્ષકાલીન ભારતની સામાજિક અને ધાર્મિક સ્થિતિ | (૧૯૭૫) અને “અફઘાનિસ્તાન' (૧૯૭૯) જેવાં ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિને નિરૂપતાં પુસ્તકો આપ્યાં છે.
૨.ર.દ. શાહ જી. એમ. : “ભનું હરિ પંચાંકી નાટક' (૧૯૦૫)ના કર્તા.
શાહ જયસુખલાલ લક્ષમીરામ : નાટક “સત્યવિજય' (૧૮૮૩)ના કર્તા.
શાહ જયંત ન્યાલચંદ : ખેડા વર્તમાન'નું ભેટપુસ્તક નવલકથા ‘જયશ્રી' (૧૯૪૧)ના કર્તા.
૨,૨૮, શાહ જયંતીલાલ: બે નાટકો ‘પૂર્વદૃશ્ય’ અને ‘ભરતી અને ઓટને સંગ્રહ “ભસ્મકંકણ' (૧૯૩૧)ના કર્તા.
૨.૨.દ. શાહ જયંતીલાલ અંબાલાલ: પદ્યકૃતિ “શ્રી વલ્લભ ગહૂલીમાળા’ (૧૯૫૫)ના કર્તા.
૨.ર.દ. શાહ જયંતીલાલ દેવચંદ (૨૧-૯-૧૯૩૬): નાટકકાર. જન્મ
સુરેન્દ્રનગરના કારીયાણીમાં. ૧૯૫૬માં મૅટ્રિક. છેલ્લાં ઓગણત્રીસ વર્ષથી અમદાવાદમાં ટેકનિકલ હેડ સરવેયર,
એમણે “ભૂમિદાનની ભીતરમાં' (૧૯૭૨)માં પ્રસંગચિત્રો તથા ‘કોના વાંકે' (૧૯૭૪)માં એકાંકીઓ આપ્યાં છે.
ચંટો. શાહ જયંતીલાલ નાથજીભાઈ, ‘રસન્ન’ : સ્ત્રીપાત્રવિહોણું નાટક
ધરતીને ધણી' તથા ગીતસંગ્રહો ‘સ્વતંત્રતાને સૂર’ અને ‘હૃદયપાંખડી'ના કર્તા.
૨.ર.દ. શાહ જયંતીલાલ બાલાભાઈ : તેર વાર્તાઓને સંગ્રહ 'કામના તણખા' (૧૯૩૭)ના કર્તા.
૨..દ. શાહ જયેશકુમાર મણિલાલ(૧૪-૨-૧૯૩૧): ચરિત્રલેખક. જન્મ ટુણાદરા (જિ. ખેડા)માં. ૧૯૫૭માં બી.એ. ૧૯૫૯માં એમ.એ. ૧૯૬૩માં પીએચ.ડી. અમદાવાદ તથા ભરૂચની માધ્યમિક શાળાઓ અને ભરૂચની કોલેજમાં ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિનું અધ્યાપન.
શાહ જીવનલાલ હરિવલ્લભદાસ: પદ્યકૃતિ “શ્રી સંગીત વાયુપુરાણ' (૧૯૦૪)ના કર્તા.
૨.ર.દ. શાહ જેઠાલાલ ગેરધનદાસ (૧૦-૧૦-૧૮૯૩): ચરિત્રલેખક, સંશોધક-સંપાદક. જન્મ ખંભાત (જિ.ખેડા)માં. ૧૯૧૭માં બી.એ. ૧૯૨૩માં એમ.એ. અમદાવાદની લા. ઉ. મહિલા વિદ્યાલયમાં અધ્યાપક તથા આચાર્ય. પુષ્ટિમાર્ગના અભ્યાસી.
એમણે ‘સૂરદાસ' (૧૯૨૪), ‘રસેશ શ્રીકૃષ્ણ' (૧૯૨૮), ‘ભકત દયારામનું આંતરજીવન' (૧૯૩૧) વગેરે ચરિત્રો ઉપરાંત પુષ્ટિમાર્ગ એટલે શું?' (૧૯૨૪) તથા ‘તત્ત્વદીપ નિબંધ' (૧૯૨૫), “બસ્સો બાવન વૈષ્ણવની વાત' (૧૯૨૬), ‘રાસપંચાધ્યાયી - ભાગવત સુબોધિની'-ભા. ૧-૩ (૧૯૨૭-૧૯૨૮) જેવાં ધર્મવિષયક અનૂદિત-સંપાદિત પુસ્તકો આપ્યાં છે.
૨.ર.દ. શાહ જેઠાલાલ છોટાલાલ, “ઊર્મિલ' (૧૯૧૫): નિબંધલેખક. જન્મ
સાવલી (જિ. વડોદરા)માં. અંગ્રેજી છ ધોરણ સુધીનો અભ્યાસ. પછી ઘેરબેઠાં, શાસ્ત્રી પાસે સંસ્કૃતને સ્વાધ્યાય. તમાકુનો વ્યવસાય.
એમણે નિબંધસંગ્રહ ‘જીવનસંસ્કૃતિ' (૧૯૩૭) તથા અભ્યાસલેખોને સંગ્રહ “સંસ્કૃત વાડમય પ્રદીપ’(૧૯૮૫) આપ્યા છે.
૨.ર.દ. શાહ જેઠાલાલ દલસુખરામ : સચિત્ર ‘તીર્થકર ચરિત્ર' (૧૯૨૦)ના
૨.ર.દ. શાહ જ સ્નાબહેન હરિનભાઈ (૨૧-૧૦-૧૯૨૩) : વાર્તાકાર, જન્મ જૂનાગઢમાં. બી.એ, ડી.એસ.એસ.એ., પીએચ.ડી.
‘તેજછાયા' (૧૯૪૭) અને પ્રેમનાં પિંજર' (૧૯૭૩) એમના વાર્તાસંગ્રહો છે. સમાજની ભીતરમાં' (૧૯૬૩), “ચીનની ઝલક (૧૯૮૪) લેખસંગ્રહો છે. “હેમાળો ગાળ્યો' (૧૯૬૨) એમનું અનુવાદપુસ્તક છે.
ચં.. શાહ ઝવેરચંદ પ્રેમચંદ : પદ્યકૃતિ “આગબોટ વીજળી દુઃખદર્શક ગાયન' (૧૮૮૯)ના કર્તા.
૨.ર.દ. શાહ ઝવેરભાઈ ડાહ્યાભાઈ : બ્રહ્મચર્યનું મહત્ત્વ સમજાવતી પદ્યકૃતિ “શીયળ બાવની' (૧૮૯૫)ના કર્તા.
૨.૨,દ.
કર્તા.
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૫૭૭
For Personal & Private Use Only
Page #589
--------------------------------------------------------------------------
________________
શાહ ઠાકોરદાસ નાગરદાસ – શાહ દેવેન
શાહ ઠાકોરદાસ નાગરદાસ : 'મદનકળા નાટકનાં ગાયને' (૧૮૯૬) -ના કર્તા.
૨.ર.દ. શાહ ડાહ્યાભાઈ પૂંજાભાઈ : “શ્રી રામકૃષ્ણલીલાનાં ગાયને” (૧૯૦૨)ના કર્તા.
૨.ર.દ. શાહ ડાહ્યાલાલ પાનાચંદ : પદ્યકૃતિ “મનુષ્યતારણ (૧૯૧૫)ના કર્તા.
૨.ર.દ. શાહ તલકચંદ શિરચંદ : જયોતિષની આગાહી અને કલિકાલનું વર્ણન કરતી પદ્યકૃતિ “પચીસ વર્ષનું ભવિષ્ય યાને કલીકાલને પ્રભાવ' (૧૯૫૭)ના કર્તા.
નિ.. શાહ તારાચંદ તલકચંદ : પિસ્તાળીસ ગીતમાં નેમિનાથનું ચરિત્ર નિરૂપતી કૃતિ “નમનાથનું ટૂંકું જીવનચરિત્ર' (૧૯૧૪)ના કર્તા.
નિ.વો. શાહ તુળજારામ જમનાદાસ : કથાકૃતિ ‘કમળા” (ગાંધી શકરાભાઈ ભુલાભાઈ સાથે, ૧૯૧૩)ના કર્તા.
નિ.. શાહ ત્રિકમલાલ કાલિદાસ: કથાકૃતિ “બાપ કે દલાલ' (૧૯૨૭)ના કર્તા.
નિ.. શાહ ત્રિભેનદાસ લહેરચંદ: ‘જૈન જ્ઞાનમહોદધિ’ અને ‘પ્રાચીન ભારતવર્ષ' (૧૯૩૬)ના કર્તા.
અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ. ૧૯૬૫માં એલએલ.બી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઍડમિનિસ્ટ્રેટિવ વિંગમાં કરી. ત્યારબાદ નગરવિકાસ ખાતાની હાઉસિંગ શાખામાં સિનિયર કલાર્ક.
એમની પાસેથી કાવ્યસંગ્રહો “મારે કંઈક કહેવું છે' (૧૯૭૮) અને “અજનબી વસ્તીમાં' (૧૯૮૫) મળ્યા છે. ભૂલે રાહ ના. રાહી' (૧૯૭૮), “વેદના' (૧૯૭૯), “પરિચય' (૧૯૮૦), “અવલંબન' (૧૯૮૧), “અંધારાં એકાંત' (૧૯૮૬) અને “અલ્પવિરામ (૧૯૮૭) એમની નવલકથાઓ છે.
નિ.વા. શાહ દિનમણિ સી. (૩૧-૫-૧૯૧૩): કવિ. જન્મ પૂનામાં. સામાજિક સ્ત્રી કાર્યકર.
એમની પાસેથી કાવ્યસંગ્રહો ‘દીપિકા' (૧૯૫૧) અને ‘કિરણાવલિ' (૧૯૬૫) મળ્યા છે.
નિ.. શાહ દિનેશ વિદચંદ્ર (૧-૧૨-૧૯૩૮): કવિ, નવલિકાકાર, નાટયકાર. જન્મ ભરૂચ જિલ્લાના જંબુસરમાં. ૧૯૫૫માં મૅટ્રિક. ૧૯૫૯માં બી.એ. ૧૯૬૨માં એમ.એ. ૧૯૬૧માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એલએલ.બી. ૧૯૬૨થી ૧૯૭૧ સુધી અમદાવાદનીલ કોલેજમાં વ્યાખ્યાતા. એ સાથે ૧૯૭૫ સુધી હાઈકોર્ટમાં વકીલાત. ૧૯૮૦થી મૅનેજમેન્ટ કન્સલ્ટન્ટ. ગુજરાત યુવક કેન્દ્ર, અમદાવાદના સંસ્થાપક, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ. કોંગ્રેસપત્રિકા’ અને ‘નર્મદા' પાક્ષિકના તંત્રી. ‘વિકાસભારતી'ના સ્થાપક તંત્રી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ. ગુજરાત રાજયના નાણા અને આયોજન મંત્રી.
એમની પાસેથી કાવ્યસંગ્રહો “આકાશગીત' (૧૯૮૪), “ધરાગીત (૧૯૮૫) અને ‘ક્ષિતિજ' (૧૯૮૬) મળ્યા છે. 'નિરેન મૌલિક અને બીજી વાર્તાઓ' (૧૯૮૭) એમને નવલિકાસંગ્રહ છે. “અમે અન્યાય માગીએ છીએ અને બીજી નાટિકાઓ' (૧૯૮૮) એમનો નાટયસંગ્રહ છે.
નિવે. શાહ દીપકકુમાર ગેરધનદાસ, ‘દીપક નડિયાદી' (૭-૧-૧૯૪૪) : નવલિકાકાર, ચરિત્રકાર. જન્મ નડિયાદમાં. બી.એ. નડિયાદ નગરપાલિકા કચેરીમાં કર્મચારી. ‘સુવર્ણચંદ્રક' સામયિકના સંપાદક.
એમની પાસેથી નવલિકાસંગ્રહ ‘તારી યાદ સતાવે' (૧૯૭૪) અને ચરિત્રલક્ષી પુસ્તકો “સાક્ષરભૂમિના સિતારાઓ' (૧૯૮૦), ભારતીય વિશ્વવિભૂતિઓ' (૧૯૮૦) તેમ જ “નડિયાદ નગરપાલિકાનો સંક્ષિપ્ત ઇતિહાસ' (૧૯૮૨) મળ્યાં છે.
નિ.વે. શાહ દીપિકા: ‘પ્રેમીના પ્રણયપત્રો' (શાહ દી૫ક સાથે, ૧૯૬૬)નાં
નિ.. શાહ દેવશી : ધાર્મિક પદ્યકૃતિ “શિવવિનોદના કર્તા.
નિ.. શાહ દેવેન(૭-૭-૧૯૪૧): નાટયલેખક. ડિપ્લોમા ઇન ડ્રામેટિસ. આકાશવાણી, રાજકોટમાં સિનિયર ઍનાઉન્સર.
શાહ દલસુખ વી.: સદ્વિચારપ્રેરક ગદ્યખંડોને સંચય “છીપનાં મેતી' (૧૯૬૫)ના કર્તા.
નિ.વો. શાહ દલસુખભાઈ મ.: બાળપયોગી પુસ્તકો “ઓખાહરણ” (૧૯૬૨), 'કુંવરબાઈનું મામેરું'(૧૯૬૨) અને ‘સુદામાચરિત્ર (૧૯૬૨)ના કર્તા.
નિ.. શાહ દામોદર ખુશાલદાસ: ‘લાલસિંહ-સાવિત્રી નાટક' (૧૮૮૮)ના કર્તા.
નિ.વે. શાહ દામોદર પી. : “વૈરાગ્ન નાટકનાં ગાયન' (૧૯૩૮)ના કર્તા.
નિ.. શાહ દામોદર વખતચંદ : કથાકૃતિઓ ‘કરણસિ', ‘લલિતદેહન’ તેમ જ “સિતારને શોખ અને સૂરમાલા” (દિવેટિયા ભેગીન્દ્ર રતનલાલ સાથે, ૧૯૧૧)ના કર્તા.
નિ.. શાહ દિનકર શાંતિલાલ, 'જય' (૯-૧૨-૧૯૪૦): કવિ, નવલકથા- કાર. જન્મ અમદાવાદમાં. ૧૯૫૮માં એસ.એસ.સી. ૧૯૬૨માં
કર્તા.
૫૭૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #590
--------------------------------------------------------------------------
________________
એમની પાસેથી એકાંકીરાંગ્રહ ‘ચહેરા વગરનો માણસ’ (અન્ય સાથે) તથા હિન્દી એકાંકીસંગ્રહ ‘નયે રંગ’ મળ્યા છે. નિવ શાહ દોલતરામ ખેમચંદ : પદ્યસંગ્રહ ‘આત્મોપદેશ સ્તવનાવળી’ - બા.૧(૧૯૧૧) ગામે અંબાજી માતાના ગરબા’(૧૯૧૩)ના કર્તા.
નિવેા. શાહ ધનાણી ખેંચ : પોતાની અને અન્યની પદ્યકૃતિઓનાં સંપાદનો ‘રસધારા’(૧૯૬૩), ‘રસમંજરી’(૧૯૬૩) અને ‘ભકિતનું ઝરણુ’(૧૯૭૧)નાં કર્તા. ઉનાવા.
શાહ ધનવંત તિલકરાય ૨૬-૧૨-૧૯૩૯): વિવેચક. જન્મસ્થળ
ભાવનગર, ૧૯૫૫માં એસ.એસ.સી. ૧૯૬૦માં બી.એ. ૧૯૬૨ માં એમ.એ. ૧૯૬૯માં પીનેચ.ડી. પહેલાં મુંબઈની કોલેજમાં ગુજરાતીના વ્યાખ્યાના, અત્યારે એરિસ્ટો મિકલ પ્રા. સિડમાં મૅનેજિંગ ડિરેકટર.
કવિ નાનાલાલની કવિતામાં માનવવાદર્શન'(૧૯૭૭) એમના શોધપ્રબંધ છે.
ચા
શા ધનંજય રમણલાલ, ‘પાર્થ', 'મન’(૨૯-૮-૧૯૩૫, ૨૮-૭-૧૯૮૬): જન્મ વડોદરામાં. ૧૯૪૨માં મૅટ્રિપલેશન કર્યાં પછી ૧૯૪૮માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એસસી. અને ૧૯૫૯માં એમ. એસ. યુનિવર્સિટીમાંથી એમ.ઍડ. ‘કોપરા ’અને 'બાલઘર'માં અધ્યાપક. આકાશવાણીમાં પ્રોગ્રામ એકિઝકયુટિવ. ગુજ્જત ઍગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોરિશનમાં સંપર્ક અધિકારી. પબ્લિક રિલેશન્સ સોસાયટી ઑવ ઇન્ડિયાના તથા બાળસાહિત્ય સભાના ચૅરમૅન.
એમણે બાળકો માટે મોટી સંખ્યામાં વાર્તાઓ, સાહસકથાઓ, નીતકથાઓ, પરીકથાઓ, નાટકો અને ગીતો લખ્યાં છે. રત્નો રબારી'(૧૯૫૫), 'ગીબાબા અને ચાલીશ થાર'(૧૯૫૯), પાંખાળા પાડો’(૧૯૬૧), 'હસનાં પરાક્રમો'(૧૯૬૧), ‘ઝરમરિયાં’(૧૯૬૩) એમના મુખ્ય બાગયો છે. ઉપરાંત 'સાટી અને પોડી'ના પાંચ સેટ, 'સ્વાતંત્ર્ય કથામાળા'ના ત્રણ સેટ તેમ જ ‘રૂપકથામાળા’, ‘નીતિકથામાળા’, ‘રંગકથામાળા’, ‘શૂરકથામાળા’, ‘પરીકથામ બા’, 'વીરકથામાળા’, ‘લાલુ પગધિયા'ના પ્રચલિત સેટ પણ એમણે આપ્યા છે. એમના ‘ઢીંગલા' નાટકનું ચિલ્ડ્રન સાસાયટી ઑવ ઇન્ડિયા દ્રારા ફિલ્મીકરણ થયું છે.
ચં.ટો.
શાહ ધીરજલાલ ટોકરશી (૧૮-૩-૧૯૦૬) : નિબંધકાર, બાળસાહિત્યકાર. જન્મ સૌરાષ્ટ્રના મૂળી તાલુકાના દાણાવાડા ગામમાં. વિદ્યાપીઠમાંથી ‘વિનીત'. ચી. ન. વિદ્યાવિહારમાં તાલીમ લઈ ચિત્રકાર. ૧૯૨૬ થી ૧૯૩૦ સુધી એ જ શાળામાં ચિત્રશિક્ષક. ‘જૈન યાતિ' માસિકના સંપાદક. શતાવધાની,
એમણે નિબંધસંગ્રહ ‘જીવનવિચાર પ્રવેશિકા’(૧૯૨૮) આપ્યો
શાહ દોલતરામ ખેમચંદ — શાહ નગીનદાસ જીવણલાલ
છે. કુદરત અને કાધામમાં વીસ દિવસ’(૧૯૩૧), ‘અજંતાનો યાત્રી'(૧૯૩૧), ‘અચલરાજ આબુ'(૧૯૩૧) વગેરે એમનાં પ્રવાસપુસ્તકો છે. બાળગ્રંથાવલીની અનેક પુસ્તિકાઓ ઉપરાંત એમણે બાળકોને રરાપ્રદ માહિતી આપતી કૃતિઓ ‘પાવાગઢનો પ્રવાસ'(૧૯૩૧), 'જળમંદિર પાવાપુરી'(૧૯૩૧) તેમ જ સંપાદિત કૃતિ 'જૈન બાળગ્રંથમાળા' પણ આપી છે.
.િવે. શાહ ધીરજલાલ દલસુખદાસ, 'સત્યકામ' : વાર્તાસંગ્રહ ‘પુન:સ્મૃતિ’ (૧૫)ના કર્તા, નિવા. શા ધીરજલાલ ધનજીભાઈ (૧૨-૧૧-૧૯૧૨, મે ૧૯૮૨): વાર્તાકાર, ચરિત્રકાર, રોજનીશીલેખક. જન્મ ભાવનગરમાં. ૧૯૩૧માં મૅટ્રિક. ૧૯૪૨માં બી.એ. ૧૯૬૨માં પીએચ.ડી. ૧૯૩૮માં તેનું હિન્દવર્ધક કાર્યાલયમાં પ્રેસ-વ્યવસ્થાપક. ૧૯૪૦માં ‘અમદાવાદ મ્યુનિસિપલ સમાચાર'ના પ્રથમ તંત્રી. ૧૯૪૨ની ‘હિંદ છોડો'ની ચળવળમાં સક્રિય ભાગ. ૧૯૪૩થી વેપાર, ૧૯૫૩થી ૧૯૫૮ સુધી ગુજરતી સાહિત્ય પરિષદના મંત્રી. મુંબઈની જૈન સંસ્થાઓના અગ્રણી કાર્યકર, 'ચા-ઘર'ના સભ્યમાંના એક
એમની પાસેથી ત્રિવથી અને પ્રસંગકથાનો આલેખતી કૃતિઓ ‘બા’(૧૯૪૪), ‘શ્રામણ ભગવાન મહાવીર’(૧૯૪૫), ‘સોળ ચી”, ‘ઘાટનો ડનાયક’, ‘જાર’, ‘ભાઈબીજ’(૧૯૪૮), ‘મહાગુજરાતનો મંત્રી’, ‘મહામાત્ય’, ‘સહકારક્ષેત્રે ગુજરાત', ‘માર ખાચ’(૧૯૬૩) વગેરે મળી છે. વિમલપ્રબંધ' એમનું સંશોધિત-સંપાદિત પુસ્તક છે. નિબંધસંગ્રહ ‘ચિંતન અને મનન’ (૧૯૬૭)પણ એમણે આપ્યા છે. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયમાં રોજ સાંજે મળના ચાદિત્યકારોની સમિલનના સ્મરણાર્થે આલેખતી રોજનીશી ‘ચા-ઘમ'(૧૯૬૪) એમનું નોંધપાત્ર પ્રદાન છે.
નિ.વા. શત. ધીરુભાઈ : ચિંતનાત્મક ગદ્યખંડોના ચાંચ ‘મંથન (૧૯૫૬)ના કર્તા. [..
શા નકુભાઈ કાળુભાઈ નાટયકૃતિઓ ‘અસૂર વન” (બી. આ. ૧૯૩૨), 'સતી તોરલ’(૧૯૧૫), ‘છત્રવિ૫’(૧૯૨૦), ‘સંસારગીલા” (ત્રી. ભ. ૧૯૨૪), 'નિમદન'(૧૯૨૭) અને ‘સરસ્વતીચંદ્ર’ (તેરમી . ૧૯૪૦)ના કર્તા,
નિર્દેશ.
શાદ નગીનદાસ જીવણલાલ (૧૩-૧-૧૯૩૧): સંશાધક, સંપાદક. જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામમાં. ૧૯૫૨માં એસ.એસ.સી. સંસ્કૃત વિષય સાથે ૧૯૫૬માં બી.એ., ૧૯૫૮માં એમ.એ., ૧૯૬૪માં પીએચ.ડી. ૧૯૫૮થી ૧૯૬૦ સુધી કે, વી. કૉલેજ, જામનગરમાં વ્યાખ્યાતા. ત્યારબાદ ક. લા. ભારતીય પ્રઅવિદ્યામંદિર, અમદાવાદમાંરિસર્ચ ઓફિસર, નાયબ અધ્યક્ષ, અધ્યક્ષ અને સંસ્કૃત વિષયમાં રીડર,
ગુજરાતી સાહિત્યકોશ - ૨:૫૭૯
For Personal & Private Use Only
Page #591
--------------------------------------------------------------------------
________________
શાહ નગીનદાસ પૂનમચંદ – શાહ નીલાંજના સુબોધચંદ્ર
એમની પાસેથી સં.પિતપાદિત પુરતો ચારકુન ‘પાપમંજરી ગ્રામિંગ (૧૯૭૨), ઉપાધ્યાય હર્ષવર્ધનત અધ્યાત્મબિંદુ’(૧૯૭૨), ‘જૈન પ્રકરણસંગ્રહ’(૧૯૭૪), જિનેશ્વરસૂરિકૃત ‘બાહારયણકોસ'(૧૯૭૬), પદ્મસુંદરસૂરિષ્કૃત ‘શાનચંદ્રોદય નાટક”(૧૯૯૧), સૂરાચાર્ય કૃત 'નાદિપ્રકરણ’(૧૯૮૩) અને ‘પ્રશમરતિ’(૧૯૮૬) મળ્યાં છે. જયંત ભટ્ટકૃત ‘ન્યાયમંજરી’ (૧૯૭૫), ‘બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના’(૧૯૭૭), વગેરે એમનાં અનૂદિત પુસ્તકો છે. ‘સાંખ્યયોગ’(૧૯૭૩)‘ન્યાયવૈશેષિક’ (૧૯૭૪) અને બૌદ્ધધર્મદર્શન'(૧૯૩૮) એમના તત્ત્વજ્ઞાનવિષયક ગ્રંથો છે. નિ.વા. શાહ નગીનદાસ પુનમચંદ : નવલકથા નવરસ ને બાધામૃત’ભા. ૧ (શેઠ હરિલાલ મૂળચંદ સાથે, ૧૯૯૫)ના કર્યાં,
નિ.વે.
શાહ નગીનદાસ હઠીસંગ : ચરિત્રલક્ષી કૃતિ ‘મેઘકુમારચરિત્ર’(૧૯૩૩)ના કર્તા. નિ.વા. નગીનાન સંધ ય
શાહ નટવરલાલ દલસુખરામ : વિહાર’(૧૯૪૭)ના કર્તા.
નિ.વા. શાહ નટવરલાલ ભાણજી (૨૩-૫-૧૯૨૧): નવલકથાકાર. જન્મ રાજકોટમાં. માધ્યમિક શિક્ષણ સુધીનો અભ્યાસ, ‘પાનેતર’ના એકવારના તંત્રી.
એમની પાસેથી નવલકથાનો ‘રાગ-અનુરાગ’(૧૯૬૨), ‘હંસી માનસરોવરની’(૧૯૬૫), ‘ઊઘડમાં રાષ્ટ્રાર’(૧૯૬૭), ‘અ’ (૧૯૬૯), ‘વેરવિખેર'(૧૯૭૧), ‘પૂણા’(૧૯૭૩),‘વાગી રે લગન’ (૧૯૭૪), 'જોબન જ્યનું બુદ્ધ'(૧૯૭૫), ‘વયાની ક્ચન', ‘સુખને અજંપો’ વગેરે મળી છે.
નિ.વા. શાહ નરસિંહ દેવચંદ : કથાકૃતિ ‘લક્ષ્મી અને મેનાં’ - ભા. ૧ (શાહ જયચંદ મગનલાલ સાથે, ૧૯૦૯)ના કર્તા. નિ.વા.
શાહ નરસિંહ મૂળજીભાઈ, ‘ન. મૂ. શાહ’(૧૮-૧૨-૧૮૯૯, ૨૮-૯-૧૯૭૧) : ચરિત્રલેખક. જન્મ લીંબડીમાં. ત્યાં જ પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ, ૧૯૩૪માં મુંબઈની રૉયલ ઇન્સ્ટિટ્યુટ વ સાયન્સમાંથી બી.એસસી. ૧૯૩૦માં એમ.એસસી. ૧૯૩૮ માં પીએચ.ડી. અમદાવાદની ગુજરાત કૉલેજમાં રસાયણશાસ્રના અધ્યાપક. ત્યાંથી નિવૃત્ત થયા પછી અમદાવાદની ઝેવિયર્સ કોલેજમાં અધ્યાપક અને પછી કપડવંજની કોલેજમાં આચાર્ય.
એમની પાસેથી બાળાપયોગી ચરિત્રલક્ષી પુસ્તકો ‘મૅડમ કયુરી’ (૧૯૪૭), ‘મહાન વૈજ્ઞાનિકો’-ભા. ૧, ૨ (સુરેશ શેઠના સાથે, ૧૯૪૭, ૧૯૪૮), ‘લૂઈ પાશ્ર્વ૨’(૧૯૪૮) ઉપરાંત ‘બાલવિજ્ઞાન વાચનમાળા’- ભા. ૧ થી ૬ તથા અન્ય પુસ્તકો મળ્યાં છે.
નિ.વા.
પઃ ગુજરાતી સાહિત્યકોશ -૨
શાહ નવનીત મણિલાલ : રાસસંગ્રહ “રારાપરિમલ’(૧૯૩૬)ના કર્તા.
Gl.a.
શાહ નવનીતલાલ છોટાલાલ(૨૭-૧-૧૯૬૮): વિવેચક. જન્મ કલેાલમાં, ૧૯૫૧માં બી.એ. ૧૯૫૩માં એમ.એ. આર્ટ્સ કોલેજ, પાટણમાં પ્રાધ્યાપક, હાલ નિવૃત્ત.
વિવેચનલેખસંગહ 'સાહિત્યસ્પર્શ’૧૯૮૬) એમના નામે છે.
.
શાહ નવલભાઈ નેમચંદ ૧૦-૧૨-૧૯૨૬): નવલિકાકાર, નાય કાર, નવલકથાકાર. જન્મ ભરૂચ જિલ્લાના કેરવાડા ગામમાં બી.એસસી. ટ્રક અને હિન્દી કોવિદ સામાજિક કાર્યકર ‘વિશ્વવાહ્યું' ને 'નવાં માનવી'ના તંત્રી.
એમની પાસેથી નવલિકાસંગ્રહ ‘પાથેય’ અને ‘સાધના’, નાટયકૃતિ ‘સાનાના સૂરજ’ તથા નવલકથાઓ ‘માનવી માટીનાં મન મેાતીનાં’, ‘સર્જાતાં હૈયાં’, ‘નિર્માણ’, ‘શાધ’, ‘રાત પણ રડી પડી’ અને “પ્રેમ પારાવાર' મળ્યાં છે,
નિરવો. શાન નંદલાલ વિઠ્ઠલદાસ : પદ્યસંગ્રહ 'નંદતરંગ અથવા વિધિનો પંચે’(૧૯૨૩)ના કર્તા.
નવે. શાહ નાથાલાલ હરગેોવિંદદાસ : કથાકૃતિ ‘ચંડાળચાકડી અથવા નાયક હમીરની ચાલાકી’ના કર્તા.
[..
શાહ નાનાલાલ મગનલાલ : ‘દંતલશેઠ દુ:ખદર્શક નાટક’(૧૮૮૮), છેલ છટાકના રમૂજી ફારસ'(૧૮૯૬); નવલકથાઓ ‘જાદુઈ ખેલ’ (૧૮૯૬), ‘ભયંકર ભૂતાવળી’(૧૮૯૬); હાસ્યકૃતિ ‘ગપ્પીદાસની ગપ અને તરંગી કા’(૧૮૮૯), 'ગમત કોટ અથવા મસાવેદાર મુરબ્બા’(૧૯૦૭) વગેરેના કર્તા. મુ.મા.
શાહ નારણદાસ નરસિંહદાચ કાયણ માનો ગરબો'ના કા.
૨.ર.દ.
શા નાનચંદ્ર છગનલાલ પદ્યકૃતિ સુધરવાનો સંતાપ અને ફેશનની ફજેતી (૧૯૨૩) તથા સંપાદન ગમતાં કી બહાર' (૧૯૨૩)ના કર્તા.
૨.ર.દ. શાહ નીલાંજના સુબોધચંદ્ર(૫-૨-૧૯૩૪): વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ વિસનગરમાં. ૧૯૫૩માં સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૫૫માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૭૦માં પર્નંગ.ડી. ૧૯૫૮થી ૧૯૬૦ સુધી બહાઉદ્દીન કોલેજ, જુનાગઢમાં અને પછી આજ સુધી ગુજરાત કોલેજ, અમદાવાદમાં સંસ્કૃતનું અધ્યાપન.
‘સાલંકીકાલનું સાહિત્ય’(૧૯૭૭) અને ‘ભટ્ટિકાવ્ય : એક અધ્યયન’(૧૯૮૭) એમના વિવેચનગ્રંથ છે. આ ઉપરાંત શિવભદ્રકૃત ‘શિવભદ્રકાવ્ય’(૧૯૭૪), લક્ષ્મણકૃત ‘સૂકિતરત્નકોશ’
For Personal & Private Use Only
Page #592
--------------------------------------------------------------------------
________________
શાહ નેમચંદ જી.– શાહ પ્રફુલ્લચંદ્ર મણિલાલ
(૧૯૮૬) જેવાં સંપાદન તથા પૂર્વ અને પશ્ચિમની સંતનારીઓ’ (૧૯૬૮) જેવો અનુવાદ એમણે આપ્યાં છે.
|
ર.ટી. શાહ નેમચંદ જી.: શત્રુંજય-Bળવર્ણન આપતી પુસ્તિકા આત્મરંજન ગિરિરાજ શત્રુંજયના કર્તા.
૨.ર.દ. શાહ પાકાત રણછોડલાલ, ‘સ્મિતાનંદ (૬-૧૦-૧૯૧૫) : જન્મ વડોદરામાં. ૧૯૩૨ માં મૅટ્રિક. ૧૯૩૬માં બી.એસસી. ટેકનોલેકિનકલ ઇન્સ્ટિટયુટ ઓવ ગ્રેટબ્રિટનમાંથી એ.એમ.ટેક.આઈ. ૧૯૫૮ માં લાઈબ્રેરી ઍસોસિયેશન, હાંડનમાંથી એ.એલ.એ. ૧૯૫૦થી ૧૯૭૫ સુધી નેશનલ રેયોન કોર્પોરેશન લિ., કલ્યાણમાં ટેકનિકલ ઇન્ફર્મેશન સેન્ટરના સંશોધન અધિકારી.
‘કુતુહલ'-ભા. ૧, ૨ (૧૯૩૫, ૧૯૩૯)માં કિશોરજિજ્ઞાસાના વૈજ્ઞાનિક ઉત્તરે છે. ‘મદ્રારાક્ષસ' (૧૯૩૫) એમને બાળભોગ્ય અનુવાદ છે. આ ઉપરાંત પેટ્રોલિયમ’, ‘કાગળ', ‘સૂર્યશકિત’ વગેરે વિજ્ઞાનજ્ઞાનનાં પુસ્તકો પણ એમણે આપ્યાં છે.
ચ.ટી. શાહ પરિમલ ચંદુલાલ (૨૯-૩-૧૯૩૮): નવલકથાકાર. જન્મ રાજકોટ જિલ્લાના કનેસરા ગામમાં. ઇન્ટર સુધીને અભ્યાસ.
‘બુઝાતો દીપક' (૧૯૬૦), ‘રહસ્યમયી રમણી'(૧૯૬૪), ‘એક પગ પડછાયામાં' (૧૯૮૨) વગેરે સાડત્રીસ જેટલી નવલકથાઓ એમણે આપી છે.
ચં.ટો. શાહ પુનશી અર્જુન: વાર્તા કસ્તુરી' (૧૯૧૭)ના કર્તા.
શાહ પુરુષોત્તમદાસ સી.: પદ્યકૃતિ “કાવ્યકલિકા' (૧૯૨૯) તથા ‘કૃષ્ણકનૈયો' (૧૯૩૭)ના કર્તા.
૨.ર.દ. શાહ પુષ્પા ક.: પ્રૌઢશિક્ષણ માટે ઉપયોગી પ્રસંગકથાઓને સંગ્રહ મંગલ આરતી' (૧૯૮૩)નાં કર્તા.
૨.ર.દ. શાહ પૃથ્વી : અઢાર વાર્તાઓને સંગ્રહ વણખૂટયા સંબંધો'(૧૯૭૮) -ના કર્તા.
૨.ર.દ. શાહ પોપટલાલ કેવળચંદ : જીવનચરિત્ર ‘શહેનશાહ સાતમો એડવર્ડ'(૧૯૦૯), તથા પદ્યકૃતિઓ બહુમુખબત્રીશી' (૧૯૧૫) અને “નવીન ગરબાવલી' (૧૯૧૬)ના કર્તા.
૨.ર.દ. શાહ પોપટલાલ ગોવિંદલાલ: ‘વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ' (૧૯૩૭)ના સંયોજક,
શાહ પોપટલાલ પુંજાભાઈ (૧૮૮૮,-): કવિ, નિબંધલેખક. જન્મ વાંકાનેર (જિ.રાજકોટ)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ત્યાં જ. ૧૯૧૭માં ભાવનગરની શામળદાસ કોલેજમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. વાંકાનેરમાં શિક્ષક.
એમણે પદ્યકૃતિ 'રાસબત્રીસી' (૧૯૨૨), ‘હિંદનો ઇતિહાસ (૧૯૨૫-૨૬), સ્થળવર્ણન ‘ભગવાન જડેશ્વર (૧૯૨૯), 'જૈન સંવાદો' (૧૯૨૯), 'સંવાદિકા' (૧૯૩૦) ઇત્યાદિ મૌલિક પુસ્તકો ઉપરાંત એક ટૂંકું વિવેચન' નામની પ્રસ્તાવનાથી ધ્યાન ખેંચતું સંપાદન ‘સંવાદસાહિત્ય' (અન્ય સાથે, ૧૯૩૦) અને ગોલ્ડસ્મિથ કૃત ડેઝર્ટેડ વિલેજને અનુવાદ ‘તજાયેલ તિલકા અથવા ગ્રામ્ય ગૌરવ' (૧૯૨૩) આપ્યાં છે.
૨.૨..
શાહ પોપટલાલ મગનલાલ: હિન્દી ગુજરાતી-ઈગ્લીશ ડિકશનરી (૧૯૧૩) તથા “નામદાર શહેનશાહ પાંચમા જર્જનું જીવનચરિત્ર' (૧૯૧૪)ના કર્તા.
૨.૨,દ.
શાહ પુરુત્તમ ગીગાભાઈ : નાટયકૃતિ નવીન મોતીસાહ અને ડાહી વહુને ફારસ' (બી. આ. ૧૮૮૯) તથા સંપાદન ‘ભવાઈ સંગ્રહના કર્તા.
૨.ર.દ. શાહ પુરુષોત્તમ ગેકુળદાસ, ‘ચિંતા' (૧૯-૧૦-૧૯૨૨): કવિ. જન્મ ચિચણ-તારાપુરમાં. પ્રથમ વર્ષ વિનયન સુધીનો અભ્યાસ. ‘રંગ રંગ ચૂંદડી' (૧૯૮૦) એમને કાવ્યસંગ્રહ છે.
ચ.ટી. શાહ પુરુષોત્તમ છગનલાલ: જીવનચરિત્રો છે. મગનલાલ ગણપતરામ શાસ્ત્રીનું જીવનદર્શન'(૧૯૪૨) અને “મોતીભાઈ અમીન : જીવન અને કાર્ય' (૧૯૫૨)ના કર્તા.
૨..દ. શાહ પુરુરામ જેઠાભાઈ : “સરલ વ્યાકરણ' (૧૯૦૭)ના કર્તા.
૨..દ. શાહ પુરુષોત્તમ નથુભાઈ : “વિધાત્રીની કથા' (૧૮૯૯)ના કર્તા.
૨.૨.દ. શાહ પુરુષોત્તમદાસ લ.: વૈચારિક સ્વાતંત્રયની મહત્તાને નિરૂપતી નાટિકા ‘બંધ બારણાંના કર્તા.
૨.ર.દ.
શાહ પોપટલાલ મુળચંદ : ધૂલિભદ્રની કથા અ૫નું ‘શ્રી સુમતી ચરિત્ર સ્થલી નાટક' (૧૮૮૯)ના કર્તા.
૨.૨.દ.
શાહ પ્રતિભા ડાહ્યાભાઈ (૧૯-૮-૧૯૪૭) : વિવેચક. જન્મસ્થળ
ભરૂચ. ૧૯૬૮માં બી.એ. ૧૯૭૦માં એમ.એ. ૧૯૮૬ માં પીએચ.ડી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, દહેગામમાં અધ્યાપક,
ભકતકવિ રણછોડ- એક અધ્યયન' (૧૯૮૮) એમનો શોધનિબંધ છે.
ચં.ટો. શાહ પ્રફુલ્લચંદ્ર મણિલાલ, ભારતીય’, ‘નગુણો નડિયાદી’ (૨૪-૧૧-૧૯૩૭) : કવિ, વાર્તાકાર. જન્મ ખંભાતમાં. ૧૯૬૦માં બી.એ. ૧૯૬૩માં એમ.એ. શિક્ષણના વ્યવસાયમાં.
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૧૮૧
Jain Education Interational
For Personal & Private Use Only
Page #593
--------------------------------------------------------------------------
________________
શાહ પ્રભાકર - શાહ વૈદ્ય બાપાલાલ ગરબડદાસ
શાહ પ્રાગજીભાઈ લાલભાઈ : કનકસેન રાજા ને પદ્માવતી રાણી’ (૧૮૯૦)ના કર્તા.
૨.ર.દ. શાહ પ્રેમચંદ કરમચંદ : “સરળ ગુજરાતી બાળવ્યાકરણ' (૧૯૨૫) -ના કર્તા.
૨.૨.દ. શાહ પ્રેમચંદ જેઠાલાલ: નાટક ‘સત્યવિજય' (૧૮૮૭)ના કર્તા.
‘ઉન્માદિની' (૧૯૬૩), ‘આંખ અમારી આંસુ તમારા' (૧૯૭૨), ‘એક દ્રૌપદી કલિયુગની' (૧૯૭૯) વગેરે એમના વાર્તાસંગ્રહો છે. ‘સપનાં' (૧૯૭૦), ‘મારા સ્વપ્નને ચિરાગ' (૧૯૭૩)માં વ્યંગકાવ્યો છે. “વૈશાખી ગુલમહોર' (૧૯૭૭) એમને કાવ્યગ્રંથ છે. મહેફિલ' (૧૯૮૧) મુકતકસંગ્રહ છે. આ ઉપરાંત એમણે કેટલાંક સંપાદન પણ આપ્યાં છે.
.ટી. શાહ પ્રભાકર : ‘એક જ પ્રકાર નાટકનાં ગાયન તથા ટૂંકસાર (૧૯૪૦)ના કર્તા.
૨.ર.દ. શાહ પ્રભુદાસ પુરુષોત્તમદાસ: ‘લાલહિ-રાવિત્રી નાટક' (અન્ય સાથે, ૧૮૮૮)ના કર્તા.
૨.ર.દ. શાહ પ્રમીલા કાન્તિલાલ (૨૪-૯-૧૯૧૯): બાળસાહિત્યલેખક. જન્મ કરાંચીમાં. ૧૯૪૯માં કર્વે મૅટ્રિક.
એમણે “ચાંદકુમારી’, ‘જાદુઈ આરસી’, ‘અક્ષયપાત્ર', બુટ્ટી કુભારજા’, ‘અમરલેક’ અને ‘યામાતો કેનાં પરાક’ નામે જાપાનીઝ પરીકથાઓના ભા. ૧થી ૬(૧૯૬૦) તેમ જ ‘ટાગોરની બોધકથાઓ' તથા બંગાળી નવલકથાને અનુવાદ “ધી” જેવાં પુસ્તકો આપ્યાં છે.
૨.ર.દ. શાહ પ્રમેદરાય અમૃતલાલ (૧-૮-૧૯૩૪) : વાર્તાકાર. જન્મ સાદરામાં. બી.એ., આર.એમ.પી.
‘ફેમિલી ડૉકટર’ (૧૯૭૩) અને ઝેરને પ્યાલો કોણે મોકલ્યો?’ (૧૯૭૯) એમનાં કથાસાહિત્યનાં પુસ્તકો છે.
ચંટો. શાહ પ્રવીણકાન્ત મેહનલાલ (૭-૯-૧૯૪૫): ચરિત્રલેખક. જન્મ નાળા (જિ. ખેડા)માં ૧૯૬૭માં બી.એ. શ્રોફ પેઢી તથા વેપાર.
વીર વિઠ્ઠલભાઈ પટેલ' (૧૯૭૬) તથા “નડીયાદની રાષ્ટ્રીય અસ્મિતા' (૧૯૭૪) જેવાં ચરિત્ર પુસ્તકો એમણે આપ્યાં છે.
૨.ર.દ. શાહ પ્રવીણચંદ્ર અમૃતલાલ (૧૨-૬-૧૯૩૨) : સંશોધક. જન્મ નડિયાદમાં. ૧૯૪૯માં એસ.એસ.સી. ૧૯૫૯ માં બી.એ. ૧૯૬૫માં એમ.એ. ૧૯૭૨માં પીએચ.ડી. ૧૯૬૬ થી આજ સુધી વિરમગામની કોલેજમાં ગુજરાતીના અધ્યાપક.
“કામાવતીની કથાનો વિકાસ અને શિવદાસકૃત કામાવતીની વાર્તાની અધિકૃત વાચના' (૧૯૭૬) એમને શોધપ્રબંધ છે.
ચં.ટો. શાહ પ્રવીણચંદ્ર હંસરાજ (૩-૯-૧૯૪૦): નવલકથાલેખક. જન્મ સુથારી (જિ. કચ્છ)માં.
એમણે “નિશાગીત' (૧૯૬૭) તથા 'દરદ અને દરદી' (૧૯૬૭) જેવી નવલકથાઓ આપી છે.
૨.ર.દ.
શાહ પ્રેમચંદ ભાણજી : ‘બત્રીસલક્ષણા છોકરાની વાર્તા' (૧૮૯૨) -ના કર્તા.
૨.ર.દ. શાહ ફૂલચંદ ઝવેરચંદ (૧૦-૯-૧૮૭૯, ૧૪-૩-૧૯૫૪): નાટકાર, આખ્યાનકવિ. જન્મ નડિયાદ (જિ. ખેડા)માં. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ નડિયાદની ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાં પૂરું કરી, સરકારી મહેસૂલખાતામાં તલાટી અને પછીથી રસર્કલ ઇનસ્પેકટર, પછી સર જે.જે. સ્કૂલ ઑવ આર્ટના સ્નાતક. ૧૯૦૫થી ૧૯૧૨ સુધી પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજ, અમદાવાદમાં ચિત્રશિક્ષક. ૧૯૧૨માં નડિયાદ ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાં ચિત્રશિક્ષક. અનેક નાટયમંડળીઓ માટે નાટયલેખન તથા અભિનય. પછી નાટયકાર તરીકે ક્ષેત્રસંન્યાસ. નડિયાદમાં અવસાન.
આરંભમાં સંસ્કૃત સાહિત્યકારે કાલિદાસ, બાણભટ્ટ અને ભવભૂતિની કૃતિઓ તથા પૌરાણિક વિષયો ઉપરથી સરળ, સંક્ષિપ્ત અને ગીતપ્રધાન લોકભોગ્ય નાટકો અને પછીથી રંગભૂમિનાં અનિષ્ટોથી ત્રાસી જઈ આખ્યાન લખતા થયેલા આ કવિ-ચિત્રકારે ‘શાકુન્તલ', 'કાદમ્બરી’ અને ‘માલતીમાધવ” ઉપરથી અનુક્રમે ‘મુદ્રાપ્રતાપ' (૧૯૨૧), ‘મહાશ્વેતા કાદમ્બરી' (૧૯૫૭) અને માલતીમાધવ' (૧૯૫૭) તથા પુરાણ-આધારિત ‘સુકન્યા સાવિત્રી' (૧૯૧૦), 'મહાસતી અનાયા' (૧૯૧૧), ‘શુકદેવજી” (ત્રી. આ. ૧૯૧૭), “વિશ્વધર્મ' (૧૯૬૭), “સૂરજમણિ વગેરે નાટકો આપ્યાં છે.
“અજામિલ' (૧૯૨૫), “વામનજી' (૧૯૨૫), ‘વિશ્વાહિની' (૧૯૨૫), ‘શ્રીકૃષ્ણલીલા' (૧૯૨૬), હરિશ્ચન્દ્ર(૧૯૨૬), ‘ગોપીચંદ' (૧૯૨૭), ‘અંકાકાર' (૧૯૨૮), ‘ચન્દ્રહાસ' (૧૯૨૮), “માતંગમેક્ષ' (૧૯૨૯), ‘સતી સાવિત્રી' (૧૯૨૯) અને ‘બાલરામાયણ' (૧૯૩૧) જેવાં આખ્યાનો ઉપરાંત રાગ-પરિચય કરાવતું ‘રાગરૂપાવલિ' (૧૯૬૨) અને ગદ્યપદ્યમિશ્ર કૃતિ “ભગવાન શ્રીકૃષ્ણ' (૧૯૮૦) જેવાં પુસ્તકો પણ એમણે આપ્યાં છે. મોરબી આર્ય સુબોધ નાટક મંડળીના માલિક મૂળજી આશારામ ઓઝાના નામે આ કર્તાની એકાધિક નાટયકૃતિઓની આવૃત્તિ થઈ છે. એમના અવસાન પછી એમના અંગેની સ્મારક સ્મૃતિ સમિતિએ એમનાં મોટા ભાગનાં નાટકોનું પુન:પ્રકાશન કર્યું છે.
૨.૨.દ. શાહ/વૈદ્ય બાપાલાલ ગરબડદાસ (૧૭-૮-૧૮૯૬): જીવનચરિત્રલેખક, વિવેચક. જન્મ સણસેલી (જિ. પંચમહાલ)માં. પ્રાથમિક
૫૮૨: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #594
--------------------------------------------------------------------------
________________
શાહ (ચાંદવડવાલા) બાલાંદ હીરાચંદ– શાહ મગનલાલ ઝવેરચંદ
માધ્યમિક શિક્ષણ સણસોલીમાં. ઇન્ટર પછી એમ.બી.બી.એ.માં જોડાયા, પણ બીમારીને કારણે અભ્યાસ છોડી અંબુભાઈ પુરાણીની રાષ્ટ્રીય શાળામાં શિક્ષક. પછીથી અમૃતલાલ પટ્ટણીના અંતેવાસી રૂપે વૈદકને અભ્યાસ. મીઠાના સત્યાગ્રહ દરમિયાન જેલવાસ. હાંસોટ(જિ.ભરૂચ)માં ઓગણીસ વર્ષ સુધી વૈદિકીય ને સામાજિક સેવા. પછીથી સુરતના નાગર આયુર્વેદ મહાવિદ્યાલયમાં ૧૯૬૫ સુધી આચાર્ય. એ દરમિયાન ‘ભિષભારતી’ નામના આયુર્વેદિક માસિકનું સંપાદન. ૧૯૬૫નો રણજિતરામ સુવર્ણચંદ્રક.
એમણે જીવનચરિત્ર “વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણભાઈ' (૧૯૩૧) ઉપરાંત નિઘંટુ આદર્શ'- ભા.૧, ૨ (૧૯૨૭, ૧૯૨૮), ‘અભિનવ કામશાસ્ત્ર' (૧૯૩૦), 'ગુજરાતની વનસ્પતિ', 'ઘરગથ્થુ વૈદકી, ‘સંસ્કૃત સાહિત્યમાં વનસ્પતિ' (૧૯૫૩) વગેરે પુસ્તકો આપ્યાં છે.
૨.ર.દ. શાહ (ચાંદવડવાલા) બાલચંદ હીરાચંદ, ‘બાલે’: ‘સુબોધ રતવન કુસુમાવલિ' (૧૯૦૮)ના કર્તા.
શાહ ભગુભાઈ પ્રેમચંદ : “તારા, વીજળી કટનિવારણ નાટક (૧૮૮૯)ના કર્તા.
૨.ર.દ. શાહ ભરતકુમાર મણિલાલ: ‘બાળવિદ (૧૯૩૦)ના કર્તા.
૨.ર.દ. શાહ ભાઈચંદ ગોવર્ધનદાસ: ત્રિઅંકી નાટક ‘મહિષાસુરમર્દન (૧૮૯૯)ના કર્તા.
ર.ર.દ. શાહ ભાઈચંદ્ર પૂજાદાસ (૨૫-૯-૧૮૭૬,-): બાળવાર્તાલેખક, સંપાદક. જન્મ સાદરા (જિ. વડોદરા)માં. અંગ્રેજી બીજા ધોરણ સુધીને અભ્યાસ. તબિયત ઠીક ન રહેતાં અધૂરા અભ્યાસે સાદરાની શાળામાં શિક્ષક. પછીથી ડભડા તાલુકાશાળામાં હેડમાસ્તર.
એમણે 'ગુજરાતના ઇતિહાસની સચિત્ર સહેલી વાર્તાઓ (૧૯૨૪) તથા ‘ભૂગોળને પદ્યપાઠ' (૧૯૨૧), ‘ઇતિહાસને પદ્યપાઠ (૧૯૨૧) વગેરે પાઠયપુસ્તકો ઉપરાંત બાળગીતસંગ્રહ'ભા.૧, ૨(૧૯૧૫, ૧૯૨૪), સંવાદસંગ્રહ'-ભા. ૧, ૨,૩(૧૯૨૧, ૧૯૨૨, ૧૯૨૮), 'સંવાદમાળા'- મણકો ૧,૨(૧૯૨૨, ૧૯૨૮) જેવાં સંપાદનો પણ આપ્યાં છે.
શાહ ભાઈલાલ મગનલાલ : પદ્યકૃતિ મહમદાવાદની મઝા'ના કર્તા.
૨.ર.દ. શાહ ભીખાભાઈ છગનલાલ : નવલકથા “સતી નર્મદા ચરિત્ર (૧૯૧૩) તથા શ્રીયુત તિલક વિરહ' (૧૯૦૮)ના કર્તા.
૨.ર.દ. શાહ ભીખાભાઈ રણછોડદાસ: “ભકિતમણિકાવ્ય' (૧૯૦૮) ના કર્તા.
શાહ બાલાભાઈ છગનલાલ (૧૮૭૩,-): વાર્તાલેખક, સંપાદક.
જન્મ અમદાવાદમાં. અંગ્રેજી છ ધોરણ સુધી અભ્યાસ. પુસ્તકો તથા દવાના કમિશન એજન્ટ.
એમણે “અંજના સતીને રાસ’, ‘વૈરાગ્યોપદેશપોથી'-ભા. ૧ (૧૮૯૯) તથા માનવજન્મની મહત્તા સમજાવતી બેધક દૃષ્ટાંત- કથાઓને સંગ્રહ “મનુષ્યભવના દુર્લભપણા વિશે દસ દૃષ્ટાંત' જેવાં પુસ્તકો તથા જૈન સક્ઝાયમાળા'-ભા. ૧-૨-૩(૧૯૧૩) અને જેને કથાસંગ્રહ'-ભા.૧ (૧૯૧૫) જેવાં સંપાદનો પ્યાં છે.
૨.ર.દ. શાહ બાલાભાઈ ત્રિકમલાલ: પદ્યકૃતિ જેનગુણપ્રબોધ રન- ચિંતામણિ (૧૯૦૧)ના કર્તા.
૨.ર.દ. શાહ બાલુભાઈ : બાલોપયોગી પુસ્તિકા 'માણસ'ના કર્તા.
૨.ર.દ. શાહ ભગવાનદાસ ચૂનીલાલ : “ધળપદ' (૧૯૩૦) તથા “શ્રી બાળકૃષ્ણલીલામૃત' (૧૯૩૯)ના કર્તા.
૨.ર.દ. શાહ ભગવાનલાલ : ત્રિઅંકી નાટક “ચતુરચન્દ્રિકા (અન્ય સાથે, ૧૯૦૨)ના કર્તા.
૨.ર.દ. શાહ ભગવાનલાલ રણછોડલાલ : ચરિત્રગ્રંથ “ગ્લેડસ્ટન સાહેબનું જીવનચરિત્ર' (૧૮૯૩) અને ‘રા. બ. રણછોડલાલ છોટાલાલ સી.આઈ.ઈ.નું જન્મચરિત્ર' (૧૮૯૯) તથા પદ્યકૃતિઓ ‘વિધાત્રીને વાંક' (૧૮૭૧), 'રાણી વિકટેરિયાને સ્વર્ગવાસ' (૧૯૦૧)અને ‘ રાજ્યાભિષેક અથવા દિલ્હી દરબાર' (૧૯૮૩)ના કર્તા.
(દ -દ,
શાહ ભીમસિહ માણેક (શાવક) : “ધર્મ બુદ્ધિમંત્રી અને પાપબુદ્ધિ રાજાનો રાસ', 'પરદેશી રાજાને રાસ', ‘મહાબલ-મલયાસુંદરીને રાસ’, ‘વિમલ મંત્રીને રાસ’, ‘હરિશ્ચન્દ્ર રાજાને રાસ', હંસરાજ વચ્છરાજનો રાસ’ વગેરે નાના-મોટા રાસેનાં સંપાદન તથા ચતુવંશતિ જીનસ્તવન’, ‘ચૈત્યવંદનવીશી',જૈન હોરીસંગ્રહ', જીવવિચાર પ્રકરણ’, ‘વિવિધ પૂજાસંગ્રહ' (૧૮૯૫) અને ‘તવનાવલિ” જેવાં મધ્યકાલીન જૈનકૃતિઓનાં સંચય-સંપાદન ઉપરાંત ‘અહંનીતિના અનુવાદના કર્તા.
૨.ર.દ. શાહ ભૂપેન્દ્ર: નવલકથા 'રાધાકિસન' (૧૯૭૬)ના કર્તા.
૨.ર.દ. શાહ ભેગીલાલ મ. : “મારાં જીવનનાં સંસ્મરણો' (૧૯૭૧)ના કર્તા.
૨.ર.દ. શાહ ભેજરાજ નથુભાઈ : પદ્યકૃતિ “આનંદમંગળ’ના કર્તા.
૨.ર.દ. શાહ મગનલાલ ઝવેરચંદ : “યશોમતી'(૧૮૮૧) તથા આત્મબોધ આનંદવીસી(૧૯૧૬)ના કર્તા.
૨.ર.દ.
ગુજરાતી સાહિત્યકોશ- ૨ :૫૮૩
Jain Education Interational
For Personal & Private Use Only
Page #595
--------------------------------------------------------------------------
________________
શાહ મગનલાલ નાગરદાસ - શાહ મંગળદાસ મનસુખરામ
શાહ મગનલાલ નાગરદાસ: “મેત્રાણાતીર્થનાં ઢાળિયાં અને
સ્તવન' (૧૯૦૨)ના કર્તા.
૨.ર.દ.
શાહ મગનલાલ મોતીરામ : “બાળગરબાવળીની નોટ’ (૧૯૧૦)ના કર્તા.
મૃ.મા. શાહ મગનલાલ લક્ષમીચંદ : ‘અહિ-મહિ રાવણ આખ્યાનનાં ગાયન’ (૧૮૯૦)ના કર્તા.
મૃ.માં. શાહ મગનલાલ હઠીસંગ: પદ્યચરિત્ર “રત્નસાર ચરિત્ર સલકા
સંગ્રહ' (૧૮૯૯) તેમ જ અનુવાદ “શ્રી મુનિપતિ ચરિત્ર સંગ્રહ (૧૮૯૯)ના કર્તા.
મૃ.માં. શાહ મગનલાલ હરિલાલ:જગારસિંહ અને જયકુમારી દુ:ખદર્શક ત્રિઅંકી નાટક' (૧૮૯૪)ના કર્તા.
મૃ.માં. શાહ મગનલાલ હીરાચંદ : ‘કાન્હડ કઠિયારા ચરિત્ર' (૧૯૧૬)ના '
કર્યા.
મૃ.માં. શાહ મણિલાલ ચુનીલાલ: સુશીલા નાટકનાં ગાયનો' (૧૯૦૩)ના કર્તા.
મૃ.માં. શાહ/લેખડિયા મણિલાલ છોટાલાલ, મુસાફર’ : પદ્યકૃતિ ‘વિલસુના કર્તા.
મૃ.મા. શાહ મણિલાલ ન્યાલચંદ : નવલકથાઓ ચતુર સ્ત્રીને ચીડિયો
ભરથાર' (૧૯૧૩), “સાચી ટેકની ગેબી ફત્તેહ અથવા કાન્હડ કઠિયારો (૧૯૧૫), બપ્પભટ્ટસૂરિ'- ભા. ૧, ૨ (૧૯૨૬,૧૯૨૭), ચંપક-શેકી' (૧૯૨૮), ‘વ્રજસ્વામી અને જાવડાશાહ(૧૯૩૩), શ્રીમહાવીર અને શ્રેણીક' (૧૯૩૩), ભીષ્મપ્રતિજ્ઞા'(૧૯૪૪), ‘નરનારાયણ યાને કંસવધ' (૧૯૪૮), ‘પેથડકુમાર-માંડવગઢને મંત્રી’ વગેરેના કર્તા.
મૃ.માં. શાહ મનસુખદાસ મૂળચંદદાસ : ‘નવીન સુંદર ગરબાવળી’ન કર્તા.
મુ.મા. શાહ મનસુખભાઈ ભગુભાઈ: નવલકથા 'કાન્તારસુંદરી'-ભા. ૧ (૧૯૦૬)ના કર્તા.
મુ.મા. શાહ મનુભાઈ બબલદાસ (૧-૫-૧૯૩૮): કવિ. જન્મ ખેરાલુ તાલુકાના કરબટિયામાં. એમ.એ., બી.કોમ. બી. ડી. આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં અધ્યાપક.
‘ઝંખના'(૧૯૮૫) એમના કાવ્યસંગ્રહ છે. ઉપરાંત ભારતને ઇતિહાસ (૧૯૭૬) પુસ્તક પણ એમણે આપ્યું છે.
ચંટો.
શાહ મનુભાઈ સુખલાલ : બાળવાર્તાઓ “બચુબેનની ઢીંગલી' (૧૯૫૧), 'ઊડનું બુલબુલ' (૧૯૫૧), “ચકલીનાં ઈંડાં' (૧૯૫૧), ‘ફૂલપાંખડી' (૧૯૫૧) વગેરેના કર્તા.
મૃ.માં. શાહ મનોજકુમાર કનૈયાલાલ (૧૮-૧૦-૧૯૩૮): નવલકથાકાર. જન્મ નડિયાદ (જિ. ખેડા)માં. અભ્યાસ પ્રથમ વર્ષ વિજ્ઞાન સુધી. નડિયાદમાં છીંકણી-તમાકુના વેપારી.
એમની પાસેથી નવલકથાઓ ‘દિલના દીપક' - ભા.૧(૧૯૬૭), ‘પાલવ પાછળ (૧૯૬૯), “બદનામી' (૧૯૭૧), કંકણને અવાજ (૧૯૭૨), 'સ્નેહના અભિનય'- ભા. ૧-૨ (૧૯૭૩) અને ‘પાલવ બાંધી પ્રિત' (૧૯૭૩) મળી છે.
મૃ.માં. શાહ મહાસુખ ચુનીલાલ: ‘પોકેટ ડિકશનરી - ગુજરાતી ઍન્ડ ઈગ્લીશ” (અન્ય સાથે ૧૮૯૨)ના કર્તા.
મુ.મા. શાહ મહીપતરાય જાદવજી : નવલકથા ‘મુકિતના મંદિરમાં (૧૯૪૨)ના કર્તા.
મૃ.માં. શાહ મહેન્દ્રકુમાર : ચરિત્રકૃતિ રવીન્દ્રનાથ ઠાકુર (૧૯૬૬)ના કર્તા.
મૃ.મા. શાહ મહેન્દ્રકુમાર બાબુલાલ (૨-૧૦-૧૯૩૬): જન્મ મુંબઈમાં. ગુજરાતી વિષયમાં એમ.એ. ૧૯૬૭માં પીએચ.ડી.
એમની પાસેથી શોધપ્રબંધ ‘પ્રદ્ય મ્નકુમાર પાઈ' (૧૯૭૮) મળ્યો છે.
મૃ.માં. શાહ મહેશ નાનાલાલ, શીતલ શાહ (૨-૪-૧૯૪૭) : કવિ. જન્મ મુંબઈમાં. ૧૯૬૫માં એસ.એસ.સી. ૧૯૭૮માં બી.એ. ૧૯૮૦માં એમ.એ. “સમર્પણ” માસિકના સહાયક સંપાદક, જનશકિત દનિકમાં સમાચાર-ચાંપાદક તથા બાલભારતી જનિયર કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કામગીરી કર્યા બાદ હાલમાં આકાશવાણીના મુંબઈ કેન્દ્રમાં ઉદ્ઘોષક. ‘શરૂઆત’ (૧૯૮૨) એમનો કાવ્યસંગ્રહ છે.
ચંટો. શાહ મંગળદાસ જોઈતારામ: કથાકૃતિઓ “ચતુરસુંદર સ્ત્રીવિલાસ' (૧૯૨૩), ‘અસલ મોટી ગજરા મારુની વાર્તા' (૧૯૨૫), ઢોલામારુની વાર્તા' (૧૯૨૮), હલામણ જેઠવો અને સનરાણી' (૧૯૨૮), શૂરવીર છેલ જરાર અને સતી મુમનાની વાર્તા (૧૯૨૮), દેવતાઈ પલંગ' (૧૯૩૧) તેમ જ ચરિત્રકૃતિ ‘મહાત્મા કબીરદાસ' (૧૯૨૮)ના કર્તા.
મૃ.મા. શાહ મંગળદાસ દામોદરદાસ : 'બ્રહ્માણી માતાજીનાં ગાયને (૧૯૧૪)ના કર્તા.
મૃ.માં.
શાહ મંગળદાસ મનસુખરામ: પદ્યકૃતિ (૧૯૩૭)ના કર્તા.
જૈન કુસુમાવળી’
મુ.માં.
૫૮૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #596
--------------------------------------------------------------------------
________________
શાહ મંગળદાસ લલ્લુભાઈ – શાહ મેહનલાલ કેસરીચંદ
અભ્યાસ. પછીથી ‘સાહિત્યભૂષણ’, ‘સાહિત્યાચાય’, ‘સાહિત્યમહોપાધ્યાય” ઉપાધિઓ મેળવેલી. આકાશવાણી, વડોદરા સાથે સંલગ્ન. ‘નભાવાણી'ના તંત્રી. વડોદરા સાહિત્યસભાના એકવારના
મંત્રી.
|
શાહ મંગળદાસ લલ્લુભાઈ: કથાકૃતિ “ચારના ભાઈ ઘંટીચોર’ (૧૯૨૩)ના કર્તા.
મૃ.માં. શાહ મંગળભાઈ વાલજીભાઈ: ‘મંગળ ભજનાવળી' (૧૮૯૯)ના કર્તા.
મૃ.મા. શાહ માણેકલાલ અંબારામ: ‘ઓખામંડળના શૂરવીર વાઘેરો', ‘કૃષ્ણલાલનાં કાવત્રાં’, ‘જયા’, ‘દેવી ચૌધરાણી’, ‘પ્રભાલમી', સંસાર” વગેરે નવલકથાઓના કર્તા.
મુ.મ. શાહ માણેકલાલ જેઠાલાલ (૧૮૭૦, ~): જન્મ અમદાવાદમાં. અભ્યાસ મૅટ્રિક સુધી. ‘દસા નાગર હિતેચ્છું' માસિકના સહાયક તંત્રી.
એમની પાસેથી ‘બારાદાયક તેરમાં દુ:ખદર્શક નાટક’ (અન્ય રાથ, ૧૮૯૩) તેમ જ ‘સુખડી આખ્યાન' (૧૯૮૨) મળ્યાં છે.
મૃ.મા. શાહ માણેકલાલ નાગરદાસ : વ્યાકરણ શિક્ષણ શૈલી'- ભા. ૧ (૧૮૯૧)ના કર્તા.
મૃ.માં. શાહ માવજી દામજી (૧૮-૧૦-૧૮૯૨,-): જન્મ ભાવનગરમાં.
પ્રાથમિક અભ્યાસ ભાવનગરમાં પૂરો કરી બનારસની શ્રીમદ્ યશોવિજય જેને સંસ્કૃત પાઠશાળામાં છ વર્ષ અભ્યાસ. પછી મુંબઈમાં બાબુ પન્નાલાલ હાઈસ્કૂલમાં શિક્ષક.
એમની પાસેથી “જ્ઞાનપંચમી' (૧૯૨૪), કુમારિકાને પત્રો' (૧૯૨૫), ‘સુખનાં સોપાન' (૧૯૪૮), ‘સુખના સિદ્ધાંત (૧૯૪૮) તથા રાંપાદન ‘જેને કાવ્ય પ્રવેશ' (૧૯૨૫) મળ્યાં છે.
મૃ.મા. શાહ મુકુંદલાલ પ્રાણજીવનદાસ, કુસુમેશ’, ‘સાહિત્યપ્રિય', ‘સમધિ' (૨૭-૪-૧૯૨૩) : હાસ્યલેખક. જન્મ વડોદરા જિલ્લાના શિનોરમાં. દશ ધોરણ સુધી અભ્યાસ. પ્રારંભમાં સંદેશ'માં, પછી ‘નવચેતન” માસિકના સહતંત્રી. અત્યારે એના તંત્રી.
“હાસ્યતરંગ(૧૯૭૯)માં એમના હાસ્યલેખે છે, જ્યારે ‘જીવનપંથ' (૧૯૭૯)માં વાર્તાઓ છે. આ ઉપરાંત નવ જેટલાં જીવનપ્રેરક પુસ્તકો પણ એમણે આપ્યાં છે.
૨.દ. શાહ મૂળચંદ આશારામ : ચરિત્રકૃતિ ‘આશારામ દલીચંદ શાહ
અને તેમને સમય' (૧૯૩૪)ના કર્તા.
‘રણરસિયાના રાસ' (૧૯૩૧), ‘રાસનિકુંજ' (૧૯૩૪), 'ફૂલવેણી’ (૧૯૩૬), ‘રાસપઘ' (૧૯૩૭), 'રાસકૌમુદી' (૧૯૩૮) વગેરે એમના રાસસંગ્રહો છે. ‘મૃતિનિકુંજ' (૧૯૩૯) એમને ઊર્મિકાવ્યોને સંગ્રહ છે. એમણે ધંધાદારી રંગભૂમિનાં કેટલાંક નાટકો માટે ગીતે રચેલાં છે. “નિરંજના' (૧૯૩૮), 'વસુંધરા', ‘ત્રિનેત્ર', ‘રસકવિ જગન્નાથ” વગેરે એમની નવલકથાઓ છે. ‘ઉદયપ્રભાત' (૧૯૬૦) અને તાજમહાલ' (૧૯૬૦) એમનારેડિયોનાટિકાઓના સંગ્રહ છે. ‘ઝાંસીની જોગમાયા' (૧૯૩૩) એમનું ઐતિહાસિક ત્રિઅંકી નાટક છે. 'પંખીને મેળે', ‘સતીની દહેરી’ અને ‘પ્રેમપંથ પાવકજવાલા' (મરણોત્તર, ૧૯૭૬) એમના વાર્તા સંગ્રહ છે. ‘વીર કુમારપાળ', શહેનશાહ શાહજહાન’, ‘સંતદર્શન’ (૧૯૬૭)વગેરે એમના ચરિત્રગ્રંથો છે. રંગભૂમિના રાસ' એમનું સંપાદન છે; તો 'મૃગનયની’ - ભા. ૧-૨ એમને અનુવાદ છે.
ચં.ટી. શાહ મૂળજીભાઈ ભેગીલાલ ‘કિશોરકાન્ત - નવીન નાટય” (અન્ય સાથે, ૧૯૦૫)ના કર્તા.
મૃ.માં. શાહ મૂળજીભાઈ હરિવલ્લભદાસ : મુકુંદચંદ્ર નાટકનાં ગાયન' (૧૮૯૮)ના કર્તા.
મૃ.મા. શાહ મોતીરામ મંછારામ : “ચંડિકાન ગરબો' (૧૯૮૧)ના કર્તા.
૨.ર.દ. શાહ મોતીલાલ બાપુજી : “વીરકથાઓ' (૧૯૩૨)ના કર્તા.
મૃ.માં. શાહ મોતીલાલ મનઃસુખરામ (એપ્રિલ ૧૮૫૭, ઑગસ્ટ ૧૯૧૩): કોશકાર, સંપાદક.
એમના ‘ગૂજરાતી શબ્દાર્થકોશ' (૧૮૮૬)માં ગુજરાતી ‘નર્મકોશ'માં નહિ આવેલા ૧,૪૦૦ શબ્દોના અર્થ આપવામાં આવ્યા છે. ‘સદુપદેશમાલા' (૧૮૯૦) અને 'સુબોધકથામાલા” (૧૯૧૨)માં જુદા જુદા વિષયો પરની ઉપદેશમૂલક કથાઓ છે. ‘રામ રાસ' (૧૯૧૧) મુનિશ્રી કેશરાજજી રચિત “જૈન રામાયણ'નું ટીકા સહિત એમણે કરેલું સંપાદન છે.
ચં.ટો. શાહ મોતીલાલ સોમાલાલ : ચરિત્રાત્મક કૃતિ “પીરાણા પંથ (૧૯૧૫)ના કર્તા.
મૃ.મા. શાહ મેહનલાલ: પદ્યકૃતિ “શ્રી સયાજી ચરિતામૃત મધુરિમા (૧૯૩૫)ના કર્તા.
મૃ.મા. શાહ મેહનલાલ કેસરીચંદ : નવલકથા 'પ્રતીક' (૧૯૩૬)ના કર્તા.
મુ.મા.
મૃ.મા.
શાહ મૂળજી કેશવલાલ : રસિક સ્તુતિસંગ્રહ'- ભા. ૧ (૧૯૦૦)ના કર્તા.
મૃ.મા. શાહ મૂળજીભાઈ પીતાંબરદાસ (૧૨-૯-૧૯૧૦, ૨૭-૧૦-૧૯૭૫) : કવિ, વાર્તાલેખક, નાટયલેખક, ચરિત્રલેખક. મૅટ્રિક સુધીને
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૧૮૫
For Personal & Private Use Only
Page #597
--------------------------------------------------------------------------
________________
શાહ મોહનલાલ ચુનીલાલ – શાહ રમણલાલ ચીમનલાલ
શાહ મોહનલાલ ચુનીલાલ : ગીતસંગ્રહ "રાતની સફ’(૧૯૯૮) “ના કર્તા.
મુ.મા.
શાહ મોહનલાલ જેઠાલાલ : ‘સુરેખાહરણ નાટકનાં ગાયનો' (૧૮૮૯)ના કર્તા,
મુ.મા. શાહ મેહનલાલ પ્રાણજીવનદાસ: ‘વિદ્યાર્થી શબ્દકોશ’(ત્રી. આ ૧૯૫)ના કર્યા.
મુ.મા. શાહ મોહનલાલ ભોગીલાલ : બાળગીતસંગ્રહ ‘ગુંજન’(૧૯૫૦) -ના કર્તા.
મુ.મા. શાહ રજનીકાન્ત અંબાલાલ : નવલકથાઓ ‘શ્રીનીલા’(૧૯૪૨), ‘ગૌતમ’(૧૯૪૪) અને ‘માધવ’(૧૯૪૮) તથા વાર્તાસંગ્રહ ‘રૂપકુમાર’(૧૯૪૮)ના કર્તા.
નિવાર
શાહ રણછોડજી ગોવિંદજી : સમીકી નાયકૃતિ "તખ્તસિંહ પ્રભાવતી’(પુરુષોત્તમ ડાહ્યાભાઈ સાથે, ૧૮૯૪)ના કર્તા.
નિ.વા. શાહ રણછેાડલાલ મોતીલાલ : પદ્યકૃતિઓ ‘નઝીર’ અને ‘પવિત્ર લીલાવતી'ના કર્યા. વો.
શાહ રતનચંદ કાળીદાસ : પદ્યસંગ્રહ ‘ગાડર્ડના રાસડો તથા ગરબીઓ’(મગનલાલ દેવચંદ સાથે, ૧૮૭૧) અને સંપાદિત કૃતિ રસિક સ્તવનાવલી'ના કર્તા.
નિવા
શાહ રતનલાલ આત્મારામ : નવલકથાઓ ‘પ્રિયંવદા’(૧૯૧૮), “કડક બંગાળી’(૧૯૧૯), ‘ત્રણ વર્ષમાં ત્રણ લાખ’(૧૯૧૧), ‘પ્રપંચજાળ’(૧૯૧૩), ‘પ્રભાવતી', ‘વસંતલીલા”, ‘સરસ્વતી', ‘પુનર્લગ્નનો પશ્ચાત્તાપ' વગેરેના કર્તા.
[.વા. નવલકથાકાર,
શાહ રતિલાલ ગિરધરલાલ (૩૧-૭-૧૯૧૩):
નિબંધકાર. જન્મ મહેસાણા જિલ્લાના કાલરી ગામમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કાલરી અને અમદાવાદમાં. એમ.એ., એલએલ.બી. સરકારી કર્મચારી. પછીથી નિવૃત્ત.
એમની પાસેથી નવલકથાઓ ‘અપૂર્વ મિલન’(૧૯૫૦), ‘મેઘનાદ’ - ભા. ૧-૨ (૧૯૫૫), વિમળમૂર્તિ સ્વાતંત્ર્યનો શહીદ’(૧૯૫૭) અને 'દયામૃત’ (૧૯૭૩) મળી છે. 'મધુપરાગ' (૧૯૪૩) એમનો નિબંધસંગ્રહ છે.
નિ.વા. શાહ રિતલાલ ડી. : પદ્યકૃતિ ‘રાષ્ટ્રીય૨ણગીતા'(૧૯૩૬)ના કર્તા, .િવે. શાહ રતિલાલ નાથાભાઈ : સામાજિક વાર્તાઓના સંગ્રહ ‘ઝાંખાં
પ: ગુજરાતી સાહિત્યકોશ -૨
કિરણ’(૧૯૩૮) તથા ચરિત્ર કૃતિ 'ત્રિશલાનંદ મહાવીર' (૧૯૪૯)ના કર્તા.
નિ.વા.
શાહ રિતલાલ મફાભાઈ જૈન ઇતિહાસ અને પરંપરાઓને વર્ણવતી વાર્તાઓનો સંગ્રહ 'મમંગલ'(૧૯૫૯)ના કર્તા.
નિ.વા.
શાહ. રમણલાલ ચીમનલાલ (૩-૧૨-૧૯૨૬): નાટયકાર, ચરિત્રકાર, પ્રવાસલેખક, સંપાદક, વિવેચક. જન્મ પાદરામાં. ૧૯૪૪ માં મારું . ૧૯૪૮માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૫૯માં એમ.એ. ૧૯૬૧માં પીએચ.ડી. ૧૯૫૧ થી ૧૯૭૦ સુધી ઍન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈમાં પ્રાધ્યાપક. ૧૯૭૭થી મુંબઈ મુનિ વિકટીમાં ગુજરાતીના અધ્યાપક અને અધ્યા. ફૉર્બસ ગુજરાતી સભાના પ્રમુખ. મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ. ૧૯૨૪થી જૈન સેન્ટર, લંડન-લેસ્ટરના માનદ નિયામક.
નવ એકી નાટિકાનોનો સંગ્રહ કયામ રંગ સમીપે’(૧૯૬૬); અબ હમ લિંકનનું જીવનચરિત્ર 'ગુલામોનો મુકિતદાતા’(૧૯૫૭), હેમચંદ્રનું પ્રવચન ચરિત્ર ‘હેમચંદ્રાચાર્ય'(૧૯૮૦); પ્રવાસવિષષક પુસ્તકો “એવરેસ્ટનું ખારોહણ’(૧૯૫૫), ઉત્તર કે વનાં અદ્દભુત પ્રકૃતિક દૃશ્યો અને અવકાશી દૃશ્યો તથા અનોખા હવામાનન તેમ જ જુદા જુદા સાહિસકોની રોમાંચક કથાઓને આલેખતું ‘ઉત્તર ધુ વની શોધસક્ર'(૧૯૮૦), એશિયા ને યુરોપના પ્રવાસ પ્રસંગોને નિરૂપનું ‘પાસપોર્ટની પાંખે'(૧૯૮૩), ‘ઓસ્ટ્રેલિયાના પ્રવાસનું વર્ણન આપનું ‘પ્રદેશે જ-વિજયના’(૧૯૮૪) વગેરે એમના સર્જનાત્મક ગ્રંથો છે.
સાહિત્યવિવેચનમાં ‘ગુજરાતી હિન્દનું રેખાદર્શન'(૧૯૫૪), ‘૧૯૬૨નું ગ્રંથસ્થ વાઙમય'(૧૯૬૬), મોટે ભાગે જૈનસાહિત્યની કૃતિઓના વિવેચનલેખોનોસંગ્રા‘પડિલેહી'(૧૯૪૯), ‘આપણાં ફાગુકાવ્યું ’(૧૯૭૯), સમયસુંદરના જીવનકવન વિશેની પરિચય-પુસ્તિકા "સમયસુંદર'(૧૯૭૯), જૈન-જૈનેતર કા સાહિત્યના પ્રવાહો રજુ કરીને તેની વિશદ છણાવટ કરતો ‘’થ'નવ-દતી કળાનો વિકાસ'(૧૯૮૦), અધ્યયન-અધ્યાપનાર્થ લખાયેલો વિવેચનગ્રા ‘:]ગાક-મ્યુમિ'(૧૯૮૦), પ્રાચીન અને મધ્યકાલીન કવિ-લેખકોની કૃતિઓ તથા પારિભાષિક વિષયો વિશેના ખ્યાલોને વ્યકત કરતા લેખોનો સંગ્રહ 'ક્રિતિકા' (૧૯૮૨) વગેરે ગુä મુખ્ય છે. સાંપ્રત ચચિંતન’- ભા. ૧-૨-૩ (૧૯૮૯)માં એમની અનેક વિષયો પરત્વેની વિચાર પ્રતિક્રિયા વ્યકત થઈ છે. ‘જૈન ધર્મ’(૧૯૭૫), ‘નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય' (૧૯૭૬), ‘બૌદ્ધ ધર્મ”(૧૯૭૭) વગેરે એમની પરિચય પુસ્તિકાઓ છે. ‘જંબુસ્વામી ચસ'(૧૯૬૧), ઉદ્યોત્તનસૂરિત ‘કુવલયમાળા’(૧૯૬૫), શ્યામસુંદરકૃત ‘મુગવતીચરિત્ર ચોપાઈ' (૧૯૭૮), ગુણવિનયન ‘નલદવદંતી પ્રબંધ’(૧૯૮૦), સમયસુંદરકૃત ‘થાવગ્યાસુતરિષિ ચોપાઈ’(૧૯૮૦), ઋષિવર્ધનસૂરિષ્કૃત 'નવરાયની ચરિત્ર'(૧૯૮૧), ગુણવિનયકૃત "ધન" શાલિભદ્ર ચોપાઈ”(૧૯૮૩), કવિ ાનમારકું નવદંતીચરિત્ર' અને ક્ષમાકલ્યાણને ધવપુત્ર અણગાર રૌઢારિયા’
For Personal & Private Use Only
Page #598
--------------------------------------------------------------------------
________________
શાહ રમણલાલ ધીરજલાલ શાહ રસિકલાલ પ્રેમચંદભાઈ
એ " ને ચૂદ ‘ લઇરારાકૃતિઓ (૧૯૮૪) વગેરે એમનાં ' - !! ને છે; સેનેટસંગ્રહ ‘મનીષા' (૧૯૫૧), ‘શ્રેષ્ઠ કે મil', Siા' (૧૯૫૫ , ‘રાજદલેક' (૧૯૭૧), ‘ચિંતનયાત્રા { 1 - ૭ : , “નીરાજ' (૧૯૩), રા' (૧૯૩૫), “અવગાહન’ { ૧૯૯૭૩), 'સમ ચિ'ન' (૧૯૮૩), 'કવિતલહરી' (૧૯૮૪) વગેરે એમમાં રહઃાં પાદ છે. છે. રાહુલ સાંકૃત્યાયન’ એમને અનુવાદ
પા.માં. શાહ રમણલાલ ધીરજલાલ : વ દ “દી!!•t{થ' (૧૯૮૩) અમે નવલકથા . 14. ગી'(૧૯૫૯).!! ક...
નિ.વ. 'હે રમાડતાલ "નાલાલ, છૂમંતર' (૧-૮-૧૮૯૮) : બાળ: { " હા.. અને વડોદરામાં. ૧૯૧૭ માં મૅટ્રિક. વડોદરામાં રિકાની નોકરીથી કશો. એક શિક્ષકની નોકરી કર્યા બાદ ht: ૧ - - ૧૯૨૪ લમ માટે પ્રિન્ટિંગ પ્રેરામાં અને પછી
: ડ ઢ --jધી રા ! જોરદ, વડોદરામાં પ્રેસમૅનેજર, ૧૯૩૩ માં . નાક પરી’ નામ પોતાના પ્રેસનો આરંભ અને ૧૯૬૬ સુધી ને.', ડાં ટે. વિવિધ રામયિકે- ‘ખતી અને સહકારી’, ‘મુંબઈ દારે fહદ’, ‘સુવર્ણમાળા', ‘નવગુજરાત' વગેરેનું સંપાદન. + ૧૯૨૦થી ૧૯૭૨ સુધી ‘બાલજીવન'ના તંત્રી.
મiી પરોવી બાળકો માટેનાં મને રંજક, રસપ્રદ, નીતિબોધક અને સ્વયંપ્રક અનેક પુસ્તકો મળ્યાં છે. “અટકચાળાં વાંદરાં', ‘રામ, કહાણીખો', ‘ચાલાક ચર’, ‘સોનલ હંસ', ‘સફેદ હાથી', ‘મારાં વાસી', ‘હૃદયપલટો', “બાંડ શિયાળ” વગેરે નીતિપ્રેરક અને રસિક બાળવાર્તાનાં પુસ્તકો છે; બાળકોની રંગભૂમિ', ‘અદાલતને માંગણી' વગેરે પાળનાટક છે; તે ‘આનંદતરંગ', ‘હાસ્યગંગા'૨. 1 ધાં ૪, ‘કાનંદમંજૂષા'- ભા.૧-૨, ફતિયો', ભેળિયા રાજા', ‘પૂર્પમંડન’ વગર પદકથાઓ છે. એમણે ચરિત્રલક્ષી કૃતિ ‘ઝાંસીની રાણી', પ્રવાસપુસ્તક ‘માથેરાન” તેમ જ પુરાણકથાઓ અને પ્રાણી વ્યાપી વિરોનાં અન્ય પુસ્તકો પણ આપ્યાં છે. ‘’ *કો- મા ” અને બાળકોનું મહાભારત'ના બે ભાગ ઉપરાંત સરળ ભાષામાં શૈકસપિયરનાં નાટકોને કથાસ્વરૂપે સંકલિત કરીને ‘શૈકાપીઅરનાં કથાનક'- ભા. ૧ થી ૪ પણ આપ્યાં છે. ‘પ્રેમની ખુમારી’ - ભા. ૧-૨, ‘ઝરીના', “અર ણા - વારાંગના કે વીરાંગ...?” વગેરે એમની નવલકથા છે.
નિ.. શાહ રમણિકલાલ વિમળશી, “અનામી’, ‘એકાકી’, ‘હાને મધુ’ (૨૯-૮-૧૯૧૧) : વાર્તાકાર. જન્મ અમદાવાદ જિલ્લાના ભોયણી ગામે. ૧૯૩૨ માં બી.એસસી. ૧૯૩૩માં બી.એ. ૧૯૩૪માં લિએલ.બી. મુંબઈ હાઈકોર્ટમાં ઍડવોકેટ રહ્યા બાદ યુગાન્ડા
ને ઝામ્બિયામાં લિગલ ઑફિસર, ટેક્સ ઑફિસર અને સિનિયર ટેક્રસ ઑફિસર તરીકેની કામગીરી.
એમણે ‘દોપિકા' (૧૯૩૮)ની આઠ ટુંકીવાર્તાઓમાં એક રાાંગ ચિંતનાત્મક વાર્તા આપી છે. ‘દર્શન અધૂરાં વસુંધરાનાં’
(૧૯૭૨)માં પાંચ રાફ્રિકન રાજયોને પ્રવાસજન્ય પરિચય છે.
.ટો. શાહ રમેશ મેહનલાલ, 'બ' (૧૦-૬-૧૯૩૭) : કવિ. જન્મ
કરાંચીમાં. ૧૯૫૯માં એસ.એસ.સી. મુંબઈની ઇરમાઈલ યુસુફ કોલેજ, જોગેશ્વરીમાંથી ૧૯૬૧ માં ઇન્ટર આર્સ. ૧૯૬૧-૬૨માં ‘ચેત-મછંદરમાં પ્ર ફરીડર. હાલમાં ખાનગી કંપનીમાં મુખ્ય હિસાબનીશ.
એમની પાસેથી કાવ્યસંગ્રહ ‘સપનાંને દરિયો' (૧૯૮૫) મળ્યો છે.
નિ.વા. શાહ રમેશચંદ્ર રણછોડલાલ (૯-૪-૧૯૩૬) : નાટકકાર, નવલકથાકારજન્મ હાલોલમાં. ૧૯૫૩માં એસ.એસ.સી. ૧૯૫૯માં બી.એ. ૧૯૬૭ માં એમ.એ. પ્રારંભનાં બારેક વર્ષ શિક્ષક, પછી ૧૯૬૯ થી અદ્યપર્યત સરસપુર ખાટર્સ ઍન્ડ કોમર્સ કોલેજમાં વ્યાખ્યાતા.
‘રૂમનો ટી.બી. પેશન્ટ (૧૯૭૧), “ચાપણું' (૧૯૭૨), “શાલિટાકા' (૧૯૭૪) અને ધુમ્મસ ઓગળે છે' (૧૯૮૫) એમના એકાંકીસંગ્રહો છે. અસંબદ્ધનો આશ્રય લઈ નાટયાત્મક પરિસ્થિતિ સર્જવાને ઉદ્યમ એમનાં નાટકોમાં જોવાય છે. “કર્કોટક' (૧૯૭૫) નવલકથા ઉપરાંત ‘સપનાં ઉઘાડી આંખનાં' (૧૯૮૬) લઘુનવલ પણ એમણે આપી છે.
ચં.ટા. શાહ “રશ્મિ': જાસૂરની કથાઓ “ભયંકર ઓરત' (૧૯૫૩) અને ‘ભેદી મદદગાર' (૧૯૫૩)ના કર્તા.
નિ.વો. શાહ રશ્મિકાન્ત રમણલાલ, ‘કિરણ' (૬-૧૦-૧૯૩૭) : બાળસાહિત્યકાર. જન્મ વડોદરામાં. ૧૯૫૮માં બી.એ. ૧૯૬૩ માં એમ.એ. ૧૯૬૪માં એલએલ.બી. ૧૯૭૫માં બી.કૉમ. ૧૯૫૮ થી ૧૯૭૮ સુધી ‘બાલજીવન'ના તંત્રી. અત્યારે વડોદરાની પાદરા કોલેજમાં ભૂગોળના વ્યાખ્યાતા.
એમણે બાળનાટકો ઉપરાંત બાળનીતિકથાઓ અને મને રંજક પરીકથાઓ આપી છે. “પંખે અને ફાનસ' (૧૯૬૫)માં જાપાની બાળવાતો છે. કેટલાંક સંપાદને પણ એમણે કર્યા છે.
ચં.. શાહ રસિકલાલ ચુનીલાલ : ‘રાષ્ટ્રભાષા કોશ -ગુજરાતી શબ્દાર્થ સાથે' (૧૯૫૦)ના સંપાદક.
શાહ રસિકલાલ પ્રેમચંદભાઈ (૧૫-૬-૧૯૩૨) : ભાષાવિદ, જન્મ મહેસાણા જિલ્લાના બિલોદરામાં. ૧૯૫૪ માં બી.એસસી. ૧૯૫૬ -માં ડિપ્લોમા ઇન ડેફ ઍજયુકેશન. અત્યારે ટ્રેનિંગ કોલેજ ફોર ધ રિસર્ચ ઓવ ધ ડેફના પ્રિન્સિપાલ. ‘બધિરોનું વાણીશિક્ષણ’ (૧૯૮૧) એમના ભાષાશાસ્ત્રવિષયક ગ્રંથ છે.
ચંટો.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૫૮૭
For Personal & Private Use Only
Page #599
--------------------------------------------------------------------------
________________
શાહ રસિકલાલ હરજીવનદાસ શાહ રાજેન્દ્ર કેશવલાલ
શાહ રિસકલાલ હરજીવનદાસ : પ્રેરક નિબંધિકાઓનો સંગ્રહ ‘એક કદમ આગે’(૧૯૪૪) તથા જાસૂસકો લાલબહાદૂ'ના કર્તા.
નિ.વા.
શાહ રાજેન્દ્ર કેશવલાલ, 'રામે બુદાયની’(૨૮-૧-૧૯૧૩): કવિ. જન્મ વતન કપડવંજમાં, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ કપડવંજમાં. અંબુભાઈ પુરાણીની વ્યાયામવૃત્તિમાં રસ લીધો. ૧૯૩૦માં રાહકારની લડતમાં જોડાયા. ૧૯૩૨માં મેટ્રિક. ૧૯૩૪માં વડોદરા કોલેજમાં જોડાઈ ૧૯૩૭માં ફિલસુફી વિષય સાથે બી.એ. અમદાવાદની શાળામાં નોકરી. પછી જયોતિસંઘમાં ૧૯૪૨ સુધી કામ કર્યું. ત્યારબાદ અમદાવાદમાં માંદીખાનાની દુકાન. ૧૯૪૫માં મુંબઈ જઈ જંગલામાં લાકડાં કાપવાનો કોન્ટ્રાકટ રાખતી કંપનીમાં નોકરી. ૧૯૫૧થી ૧૯૫૫ સુધી કાગળનો વેપાર. ૧૯૫૫માં *વિધિની પ્રિન્ટરી નામના કૉચનો પ્રારંભ. ૧૯૪૭નો કુમારચંદ્રક, ૧૯૫૬ને રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૧૯૬૪ના સાહિત્ય અકાદમીનો પુરસ્કાર. ૧૯૭૦થી નિવૃત્ત જીવન અને વતનમાં નિવાસ.
એમના કાવ્યરાશિ વિપુલ છે તેમ સત્ત્વશાળી પણ છે. ઇયના અને ગુણવત્તાની દૃષ્ટિએ આ કવિ અનુગ/ધીયુગના પ્રમુખ કવિ છે. એમની કવિતામાં પ્રહ્લાદ પારેખની કવિતાનાં કાણો વિચિત રૂપે જેવા મળે છે. પ્રવાદ પારેખ શ્રીધરાણીથી શરૂ થયેલી સૌંદભિમુખ કવિતાની પકાવ આ કવિની કવિતામાં આવી છે; ને ગાંધી-કોર પ્રભાવ ઓસરતો આવે છે. વળી, ચીન્દ્રપ્રભાવ પ્રબળ રૂપમાં અન્ય કાવ્યો કરતાં એમનાં ગીતો પર વિશેષ જણાય છે. ‘ધ્વનિ’(૧૯૫૧)નાં ૧૦૮ કાવ્યામાં પિસ્તાળીસ ગીતો છે. આ સંગ્રહ પ્રગટ થયા પછી થોડાક હિંદના પછી કિવનો રાઠ ગીતોનો સંગ્રહ “આંદોલન’(૧૯૫૧) પ્રગટ થયો છે. તે પછીના સંગ્રહોમાં પણ ગીતો સારી સંખ્યામાં છે. ઉપરાંત ૧૯૭૮માં વિના બીજો ગીતસંગ્રહ 'ગીત' પ્રગટ થયો છે. આમ, આ કવિ, ન્હાનાલાલ પછીના આપણા મોટા ગજાના ગીતવિ છે.
એમના પ્રથમ કાવ્યસંગ્રહ “ધ્યાન એ કાવ્યાકિતનાં ઊંચાં શિખરો સર કર્યાં છે. અનવદ્ય પ્રકૃતિકાવ્ય ‘શ્રાવણી મધ્યાહ્ને’, અમઁસઘન ચિંતનપ્રણ કાવ્ય ‘નિરુદ્દેશે’, મૃત્યુના મિલનનું વિરવ કાવ્ય ‘શેષ પ્રસાર’, કોદાયી સોનેટમાળા 'આનુષ્યના અવરોધે’ વગેરેથી આ સંગ્રહ સમૃદ્ધ છે. ૧૯૬૦માં બાળકાવ્યસંગ્રહ ‘મારપિચ્છ' પ્રકાશિત થયા છે.
‘શાંત કોલાહલ’(૧૯૬૨) એમનો બીજો કાવ્યસંગ્રહ છે. એમાં ‘ગિણી’નાં આ શોનેરના ગુચ્છમાં સંગીતના વિવિધ રાગોને અનુલક્ષીને સંપન્ન દામ્પત્મ્યજીવનની પ્રસન્નતા પ્રગટ કરી છે. આવું જ નોંધપાત્ર બીજું ગુચ્છ છે. વનવાસીનાં ગીત. આ બે ગુચ્છો ઉપરાંત ‘નિર્મલ', 'મેડીને એકાંત', ‘સ્વપ્ન’, ‘રિયો અને ફ”, “શાંત કોલાહલ', ધ' જેવાં ઉત્તમ કાવ્યો સંગ્રહની ગુણવત્તા વધારે છે. ‘ચિત્રણા’(૧૯૬૭)માં માધ્યમ કવિનું હોવા છતાં દૃષ્ટિ તો ચિત્રકારની જ છે, એમાં સાળ કૃતિઓ છે, જેમાંની આઠ દૃશ્ય-ચિત્રણોની અને આઠ છિબ
પઢ: ગુજરાતી સાહિત્યકોશ -૨
ચિત્રણાની છે. આ ચિત્રણામાંથી ‘પારિજાત’, ‘દ્વારિકા’, ‘ગાંધી’, ‘. નર્મરા’નાં વિકનો વિશેષ આરાય છે. વિષાદને સાદ' (૧૯૬૮)નાં કાવ્યોમાં સાંપ્રત પરિસ્થિતિની સભાનતા અનુભવાય છે, એમાં બે પ્રકારની રચનાઓ છે : પુરાણના પ્રસંગો વર્તમાનને સ્પર્શતા અર્થઘટન સાથેજ થયા છે તેવી અગ્નિ-તેજ, આગ અને ભગ’, ‘શૈલ’, ‘હિરણ્યકશિપુ', 'પૂતનાનો પ્રેમ' જેવી રચનાઓ અને મનુષ્યની ભાષા તથા તેની કેટલીક પ્રવૃત્તિઓ વિશે સીધેસીધી વાતો કહેતી રચનાઓ.. ‘ક્ષણ જે ચિરંતન’(૧૬૮)નાં ‘મુંબઈમાં’, ‘મધ્યરાત્રીએ શહેર' જેવાં નગાળો નિરજન આદિની નગરકાવ્યોથી ભિન્ન પ્રકારનાં તો છે જ, સાથે આવે વિની વૈતિક મુદ્રાથી અંકિત પણ છે. “મધ્યમા’(૧૯૭૭)માં કવિ નવું કાવ્યરૂપ લઈ ઉપસ્થિત થયા છે. પ્રથમ ખંડ' દૈનંદિની'ની નિશ્ચિત પ્રકારના દુધવાળી એકત્રીસ રચનાઓમાં રોજબરોજની સામાન્ય લાગતી ઘટનાઓમાંથી કાવ્યત્વને કંડારવાના પ્રયાસ થયો છે. ‘દક્ષિણા'(૧૯૭૯)ની કાવ્યકૃતિક રહસ્ય ચિંતન અધ્યાત્મની સૃષ્ટિ છે. અહીં કવિ વૈયકિતક અનુભૂતિનો વૈશ્વિક અનુભૂતિ સાથેનો સંબંધ જોડી આપે છે.
પત્રકાવ્યોના સંગ્રહ ‘પત્રલેખા’(૧૯૮૧)માં મુખ્યત્વે ઇહલૌકિક અનુભૂતિઓનું આલેખન સાંપડે છે. કુટુંબજીવન સાથે સંકળાયેલા અનેક ભાવોનું આલેખન અહીં કેટલીક રચનાઓમાં થયું છે. દીકરીને સાસરે વળાવવાના મર્મસ્પર્શી પ્રસંગનું આલેખન કવિએ ‘ગૃહિણીને’ રચનામાં કર્યું છે.
‘પ્રસંગસમક’નાં કાવ્યોમાં એક નાટયમય માકૃતિ રચવાનો કવિનો પ્રયાસ જોઈ શકાય છે; છતાં અહલ્યા', 'ની', 'રજકાનો પુનર્જન્મ', 'પૃયાની ધરપ્રાપ્તિ' વગેરે કાવ્યોમાં શાપ-અભિશાપ અને વરદાન કેન્દ્રમાં રહેલાં છે. ‘સંકલિત કવિતા’(૧૯૮૩) એમનો પૂર્વપ્રકાશિત સંગ્રહોનો સંગ્રહ છે. એમણે ૧૯૮૫માં “આંબે આવ્યા મોર” નામે બીજો બાળકાવ્યસંચય આપ્યો છે.
એમની કવિતાના મુખ્ય વિષયો પૈકી એક છે પ્રેમ. એમના પ્રેમન અનુભવ વધુ ને વધુ વ્યાપક થતા ગયા છે એની પ્રતીતિ ‘ધ્વનિ’થી ‘પત્રલેખા’સુધીની પ્રેમકાવ્યોમાં થાય છે. એમાં પ્રણયભાવ ઘણીવાર
લૌકિકતાની હદને ઓળંગી અલૌકિકતાના સીમાડાને સ્પર્શી રહે છે. બીજો મહત્ત્વનો વિષય છે પ્રકૃતિ. પ્રકૃતિ જયાં આલંબનવિભાવ તરીકે આવી છે. ત્યાં શુદ્ધ પ્રકૃતિકાવ્યે પ્રાપ્ત થયાં છે, પરંતુ પ્રકૃતિ જયાં ઉદ્દીપનવિભાવ તરીકે પ્રયોજાઈ છે ત્યાં તે પ્રણયના ભાવને પોષક બની છે. પ્રેમકવિતા કરતાં પ્રકૃતિકવિતાનું લક વિસ્તૃત છે, એમની પ્રપ્રેમની, રહસ્યવાદી અને સાંપ્રત પરિસ્થિતિની સભાનતાની ચિંતનકવિતા એકી સાથે અધ્યાત્મની અને કદની એમ વિવિધ પ્રાપ્તિ માટે મથે છે. એમનાં કાવ્યો પરથી એમનું જે કવિવ્યકિતત્વ આપણી સમક્ષ ખડું થાય છેતે ઋતષ્ટિ કવિનું છે.
ઊર્મિકવિતાનું અત્યંત મહત્ત્વનું લક્ષણ ‘લિરિસિઝમ' એમની કવિતામાં નૂતનતા અને તાજપ સાથે અભિવ્યકત થાય છે. એમની કવિતા સૌંદર્યાનુભૂતિની પીઠિકા પર આસ્વાદી શકાય છે એનું કારણ છે એમની અપૂર્વ સંવેદનક્ષમતા, કવિમાં સૂક્ષ્મ સંવેદન
For Personal & Private Use Only:
www.jalnelibrary.org
Page #600
--------------------------------------------------------------------------
________________
શાહ રામદાસ માણેકલાલ– શાહ વિપિન
શકિત તો છે જ, સૂકમ શબ્દશકિત પણ છે. આ શકિતયનું રસાયણ રચાતાં કવિતામાં ભાવ સૌંદર્ય પ્રગટે છે. એમની કવિતાનો પ્રધાન ગુણ માધુર્ય છે. ઉચિત પ્રતીક-કલ્પનોને વિનિયોગ, ભાષાની સુઘડતા, શબ્દોની ચારુતા, છંદ-અલંકાર-લય-પ્રાસાદિનું ૨Iઝભર્યું નિયોજન તથા કાવ્યબાનીનું સુઘટ્ટ રેશમી પતિ એમની કવિતાને કલાત્મક રૂપ આપે છે.
એમણે ગુજરાતી સાહિત્ય મંડળ, કલકત્તાના વાર્ષિક ‘કેસૂડાંમાં ‘સુરદાસ” અને આઈ.એન.ટી.ના સામયિક ‘એકાંકી'માં ‘ગતિ-મુકિત’ એમ બે એકાંકીઓ પ્રકાશિત કર્યા છે. એમણે આઠેક વાર્તાઓ પણ લખી છે. કવિ જયદેવ-વિરચિત પ્રશિષ્ટ સંસ્કૃત કૃતિ ‘ગીતગોવિંદ'ને એમણે કરેલો સમલૈકી અનુવાદ ધ્યાનાઈ છે.
પ્ર.બ્ર. શાહ રામદાસ માણેકલાલ : કથાકૃતિ ‘મસ્તીખેર માં(૧૮૯૩)ના કર્તા.
નિ.વે. શાહ લખમશી શિવજી : પદ્યકૃતિ ‘રનારારના કર્તા.
.િવા. શાહ લાલચંદ સુંદરજી : સંવત ૧૯૫૬ ના દુષ્કાળને વર્ણવતી કથાકૃતિ છપ્પનના પટ્ટા ને ગજબને ગેલે' (૧૯૦૦)ના કર્તા.
નિ.વા. શાહ લીલાબહેન જયંતીલાલ : ‘રાધેકૃષ્ણ ભજનામૃત'-ભા. ૩ (૧૯૫૯)નાં કર્તા.
નિ.. શાહ વજુભાઈ મણિલાલ (૬-૨-૧૯૧૦, ૯-૧-૧૯૮૩) : ચરિત્રલેખક. જન્મ વાવડી (તા. કંડોરણા, જિ. રાજકોટ)માં. ૧૯૨૭માં મૅટ્રિક. ૧૯૨૯માં કરાંચીની ઍન્જિનિયરિંગ કોલેજમાં. લાહોર કોંગ્રેસ અધિવેશન વખતે પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કરવાને સંકલ્પ કરી અભ્યાસ છોડી રાષ્ટ્રસેવા સ્વીકારી અને જીવનપર્યંત અર્થોપાર્જન માટે કોઈ વ્યવસાય ન કર્યો. ‘નવરચના' માસિક તથા સ્વરાજધર્મ’ પાક્ષિકના તંત્રી. અમદાવાદમાં અવસાન.
એમણે જીવનચરિત્ર ‘મહાદેવભાઈ' (૧૯૪૫) આપ્યું છે. આ ઉપરાંત સિયારામશરણ ગુમની હિન્દી નવલકથા “નારી'ને ચિરંતન નારી'(૧૯૪૩) નામે તથા પર્સબકકૃત ‘વેરવિંડીને ‘અથડાતા વાયરા' (૧૯૪૫) નામે અનુવાદ આપ્યા છે.
૨.ર.દ. શાહ વરજીવનદાસ કેશવલાલ: ‘નવીન સુધચન્દ્ર નાટક (૧૯૦૧)ના કર્તા.
નિ.. શાહ વર્ધમાન સ્વરૂપચંદ : બોધક કૃતિ “પુત્રી ગીતા તથા પ્રકીર્ણ કૃતિ “અવિદ્યાને જુલમ' (૧૮૯૯)ના કર્તા.
નિ.વે. શાહ વલ્લભજી કુબેરદાસ : ઈશ્વરસ્તુતિ અને ભકિત વિશેનાં ગીતને સંગ્રહ 'કીરતનાવલી' (૧૯૦૪)ના કર્તા.
નિ..
શાહ વાડીલાલ અમથા : નવલકથા “સંસારચિત્ર : શાણી સુભદ્રા (પટેલ લલ્લુભાઈ ગો. સાથે, ૧૮૮૯)ના કર્તા.
નિ.વો. શાહ વાડીલાલ ઈશ્વરલાલ : પદ્યકૃતિઓ “અમૂલ્ય મતી યાને વણિકવિજય' (૧૯૧૩), ‘મનોરંજનમાળા(૧૯૧૪), “મધુર મહિની' (૧૯૧૫) તથા “સંવાદસંગ્રહ' (૧૯૨૫)ના કર્તા.
નિ.. શાહ વાડીલાલ મોતીલાલ, કેવલ્ય', “મોટું મીંડું, ‘યુવક, વોન્સોર રમૂજી’, ‘શોધક' (૧૧-૭-૧૮૭૮, ૨૧-૧૧-૧૯૩૧): નિબંધલેખક. જન્મ વિરમગામમાં. વતન અમદાવાદ જિલ્લાનું વિશલપુર. પ્રાથમિક શિક્ષણ વિરમગામમાં. માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. કોલેજકાળના આરંભમાં જ મુનિશ્રી છગનમલજી સ્વામીના સંપર્કથી જેનેની સંકુચિત વૃત્તિ સામે વિદ્રોહ. ૧૯૧૧ માં રતલામમાં જૈન ટ્રેનિંગ કૉલેજની રથાપના. ‘જેન હિતેચ્છું માસિક અને જૈન સમાચાર' સાપ્તાહિકના તંત્રી.
વેદાંત, જૈનદર્શન, નિજો અને શેપનહોરની તત્ત્વવિચારણાથી પ્રભાવિત એમનાં લખાણો અભ્યાસી અને રસાધક કક્ષાનાં છે. એમની ‘નમીરાજ' (૧૯૦૬), 'સુદર્શન'- ભા. ૧(૧૯૦૮) અને “મૃત્યુના મોંમાં અથવા અમૃતલાલનું અઠવાડિયું (૧૯૨૧) જેવી ' નવલકથાઓ ધર્મતત્વને લક્ષ્ય કરે છે. “સતી દમયંતી' (૧૯૦૨), ‘ઋષિદના આખ્યાયિકા' (૧૯૦૪) અને મસ્તવિલાસ' (૧૯૨૫) એમની ધર્મપ્રવણ કથાઓ છે. ‘હિતશિક્ષા' (૧૯૦૪)માં ભાષણેરૂપે ઉપદેશ છે; તે “શ્રી મહાવીર' (૧૯૦૮) ચરિત્રમૂલક છે. ‘મહાત્મા કબીરનાં આધુનિક પદો'- ભા. ૧ (૧૯૧૧), ધર્મસિંહ બાવની' (૧૯૧૧) અને 'જેન સમાચાર ગઘાવલિ': ખંડ ૧-૮ (૧૯૧૨), ખંડ ૯-૧૦(૧૯૧૩) એમનાં સંપાદનો છે. આ ઉપરાંત અનેક ધર્મતત્ત્વવિષયક ગ્રંથો એમણે આપ્યા છે.
ચં... શાહ વાડીલાલ હરગોવનદાસ : નાટયકૃતિ “અજબ તોફાની' (૧૯૧૬), 'કુસુમાવતી નાટકનાં ગાયન’ અને ‘નગરો સાપ નાટકનાં ગાયનના કર્તા.
નિ.. શાહ વિજય : કાવ્યસંગ્રહ ‘હું એટલે તમે' (૧૯૭૭)ના કર્તા.
નિ.. શાહ વિઠ્ઠલદાસ કસનજી : નાટયકૃતિ 'કિશોરકાન્ત નવીન નાટય” (શાહ મૂળજીભાઈ ભેગીલાલ સાથે, ૧૯૦૫) ના કર્તા.
નિ.વો. શાહ વિનયચંદ ધનજી : “મુગ્ધ મત્તખંડન નાટક' (ઇચ્છારામ ભાઈચંદ ભેજક સાથે, ૧૮૮૭)ના કર્તા.
નિ.વો. શાહ વિપિન : બહુમુખી પ્રતિભા ધરાવતા માઇકલ ઍજેને સચિત્ર પરિચય આપતી કૃતિ 'માઇકલેજેલો' (૧૯૭૫)ના કર્તા.
નિ..
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૫૮૯
For Personal & Private Use Only
Page #601
--------------------------------------------------------------------------
________________
શાહ વિભૂત ચંપકલાલ શાહ શાનિતલાલ એ.
શાહ વૃજલાલ અ. : બાળકાવ્ય “ બ'! કન.
શાહ શકરાભાઈ માની જા ! [11 " " , " : વાહ +, il, {
શાહ શરદ : છ બેધકથા ગોધ સંગ્રહ 'સરકારકથાઓ' કતાં.
શાહ વિભૂત ચંપકલાલ (૨૩-૬-૧૯૩૬): નવલિકાકાર, એકાંકીકાર. જન્મ ખેડામાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ખેડામાં. ૧૯૫૬ માં અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કોલેજમાંથી અંગ્રેજી ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૬૩માં એલએલ.બી. પછી લાયબ્રેરી સાયન્સનો ડિપ્લોમા. ૧૯૫૭થી ૧૯૬૫ સુધી જામનગરની એમ. પી. શાહ મેડિકલ કોલેજમાં ગ્રંથપાલ. હાલ અમદાવાદ હાઈકોર્ટમાં ગ્રંથપાલ.
એમના નવલિકારાંગ ટેકરીઓ પર વરાંત બેઠી છે' (૧૯૬૮), ‘બંદિશ (૧૯૭૭) અને ‘ફલાવર વાઝ' (૧૯૮૮) તથા એકાંકીસંગ્રહો ‘લાલ, પીળો ને વાદળી' (૧૯૭૦) અને ‘શાંતિનાં પક્ષી’ (૧૯૭૪) પ્રગટ થયા છે. ‘અસંગતિ' (૧૯૮૮) એમની નવલકથા છે. નવલિકાઓ પૈકીની કેટલીક પરંપરાગત રચનારીતિ સાથે અનુસંધાન જાળવે છે, તે કેટલીક આધુનિક વાર્તાકળાનાં વિભિન્ન તને ઓછોવત્તો વિનિયોગ સાધે છે. એમાં વણ્યવતું અને આકારનું ઠીકઠીક વૈવિધ્ય છે. નવલિકાની તુલનામાં એકાંકી ક્ષેત્રે એમની વધારે સિદ્ધિ નથી. સ્થૂળ, છીછરા અને વ્યસ્ત સંવાદ, પ્રસંગ-સંયોજનમાં શિથિલતા ને ખાસ તો નાટયદૃષ્ટિની ઊણપને કારણે એમની નાટયકૃતિઓ ઓછી પ્રભાવક છે.
શાહ શશી જયંતીલાલ (૨૮, - '! ' ૪૬) : મતકાર, ૧} ટવે. આમ, નવલકથાકાર. * બંક માંગી છે . -- -- * . અને મ."લો. શાહ આર્ટ્સ કોલેજ, સુરત ગરમી .. કારિામ મિનમાં કસ્ટિગ ઑફિસર. હાલ એક , ':'લઃ } ||ફર.
એકલતા, હતાશા અને પરાયાપણા મ ાંવ , " " નાં ‘લાભશુભ' (૧૯૭૨)ની રાત્તાવીસ નવલિકા :-:ો છે'
વ્યકિતરી અને પ્રયોગલક્ષના નાંધપ' -2 છે. તી’ | T; * * વિષય બનાવી લખાયેલા ચારે ' ' ૧, ૨. ગ ‘ખ ર છે . , , , નાયક (૧૯૭૪) માં અંબ્દાર્ડના પ્રા (નાર ર.૫ ઇ., કથા ! પરમ પ ક્ષયરોગના સંદર્ભે જાતીય પરત્વના અનુમ દા ને ?' સંવેદનને આલેખતી નકલડયા '' ભાદાર *' (૧૮૮૯) } આધુનિકતાને વ્યામોહ છે.
પ્ર.૫.
શાહ વીણાબેન કાતિલાલ (૧૮-૧૨-૧૯૨૫) : ચરિત્રકાર. જન્મ
અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. ૧૯૪૮ -માં અંગ્રેજી વિષયમાં એમ.એ. પછાત વર્ગનાં બાળકો માટે બાળમંદિર સંચાલનની પ્રવૃત્તિ.“ભગિની સમાજ પત્રિકા’નાં માનદ તંત્રી.
જગતની કેટલીક મહાન વ્યકિતઓની ટૂંકી જીવનકથા આપતી પુસ્તિકાઓ ‘આલ્બર્ટ સ્વાઈડ્ઝર' (૧૯૭૮), ‘ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર' (૧૯૭૨), ‘સ્વામી આનંદ' (૧૯૭૮), 'જયોર્જ વૈશિંગ્ટન', ‘માદામ કયુરી’, ‘ભગવાન મહાવીર’, ‘વિક્રમ સારાભાઈ વગેરે
એમની પાસેથી મળી છે. “વધ ડાયરી' (૧૯૫૯) તથા બીનાની બિલ્લી' (૧૯૮૨) એમના અનુવાદ છે.
નિ.વો. શાહ વીરચંદ લાલચંદ : પદ્યકૃતિઓ રસકુંપિકા' (૧૯૩૧),
ક્ષમાપના' (૧૯૩૧) “સંકટમોચન(૧૯૩૩), ‘સુવાસિત ફૂલડાં” (૧૯૩૧) અને તેજમય તારલા' (૧૯૩૨) ના કર્તા.
નિ.વે. શાહ વીરપાળ હંસરાજ : ત્રિઅંકી નાટક 'ઉદ્યોગ પ્રારબ્ધની મહત્તા' (૧૮૯૮)ના કર્તા.
ર.ર.દ. શાહ વૃંદાવનદાસ કેશવલાલ : ભજનિક કાવ્યસંગ્રહના કર્તા.
શાહ શાને નાગરદાસ, ‘સત્ય' (૧૯૮-૩૧૯૨૧} : 1 4 કાર,
ચરિત્રલેખક, વાર્તાકાર, અનુવાદક. જન્મ લોયા (.. રામ, જિ.સુરેન્દ્રનગર)માં. ૧૯૪૨માં બી.. નર્સ. વિવિધ વર્તમાન પત્રમાં પત્રકાર. ‘નવલિકા' માસિકના તંત્રી.
એમણે સત્યઘટના પર આધારિત 'પા'' '' '૯૧ : ' ! ‘વની વાટે' (૧૯૬૭) અને “ '' ૨) : પ. ૧} : કથાઓ, ચૌદ વાર્તાઓને સંગ્રહ 'નિશિગંધ' (૧૯૪૫), ૬ - ચરિત્રે ‘ભકત જલારામ', ‘શમણ મહાવીર’ (૧૯૫૨), 'ર , ભેજ અને કવિ કાલિદાસ” તથા “પ્રેરક જીવનપસંગો' (૧૯૫૮) ઉપરાંત ‘ઢોલા મારુ' (૧૯૫૩) અને પંદર પુસ્તિકાઓની શારી ‘સર્વધર્મકથા' જેવાં સંપાદનો આપ્યાં છે.
એડગર સઈશબરો લિખિત શૌહરા પૂર્ણ ટારઝનાકંથારોઃ અનુવાદ ‘ટારઝનનું શૌર્ય’, ‘ટારઝનનાં રાહસે’, ‘ટારઝનની શોધ', ‘ટારઝનને મિલાપ’ અને ‘ટારઝન : શાહે જંગલ’ આપ્યા છે. ‘શોનવાનનાં સાહસ' (૧૯૫૭), ‘સુવર્ણભૂમિ' (૧૯૬૨), ‘ય’ (૧૯૬૩), ‘ગુલિવરની મુસાફરી', 'ખેડૂતબાલ’, ‘બેન્જામિન ફ્રેકલિન', પૃથ્વીનાં પોતાં” ઉપરાંત 'દેવદાસ', ‘ગોરા’, ‘નૌકા ડૂબી' અને “ચોખેરવાલી' જેવી બંગાળી નવલકથાઓના અનુવાદ પુષ્ય એમણે આપ્યા છે.
શાહ વેણીલાલ પરશોત્તમદાસ : “વાંઢાવિલાપ અથવા અતિરમૂજી અને હાસ્યકારક વાંઢાને ફારસ' (૧૮૮૬) તથા ‘મગડીઓ સોની અને કેશર સેનારણને અતિરમૂજી અને હાસ્યકારક ફારર' | (૧૮૯૦)ના કર્તા.
૨૨.દ.
શાહ શાંતિલાલ એ. : શાળાંતના પરીક્ષાથીૌને મદદરૂપ થતા ગુજરાતી-હિન્દી જોડણીકોશ “નવયુગ શાળાંત કાશ' (૧૯૭૩)ના કર્તા.
૫૯૦: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education Interational
For Personal & Private Use Only
Page #602
--------------------------------------------------------------------------
________________
શાહ શાંતિલાલ છોટાલાલ – શાહ સાંકળચંદ દેવચંદ
શાહ શાન્તિલાલ છોટાલાલ: ગદ્ય-પદ્યલેખોનો સંગ્રહ ‘શાંતિનિકુંજ' (૧૯૩૦) ના કર્તા.
૨.૨,દ.
શાહ શાન્તિલાલ ફૂલચંદ, ‘દિગંત' (૧૮-૧૨-૧૯૦૯) : કવિ. જન્મ વઢવાણ (જિ. સુરેન્દ્રનગર)માં. સમાજસેવા. શ્રી માનવસેવા સંઘ સાથે સંલગ્ન.
એમણે સ્મરણાંજલિ' (૧૯૫૧), ‘ફૂલદીવા' (૧૯૬૩), ‘રહ’ (૧૯૬૩) વગેરે કાવ્યસંગ્રહ આપ્યા છે.
શાહ શાન્તિલાલ મગનલાલ, પ્રશાંત', ‘ધાત્રી’, ‘લવંગિકા દેસાઈ', ‘વક્રાચાર્ય (૭-૪-૧૯૧૮) : નવલકથાલેખક, વાર્તાલેખક. જન્મ ભરૂચ (જિ. ખેડા)માં. ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ. ૧૯૩૯ -માં વડોદરા કૉલેજથી બી.એ. આમદની શાળામાં શિક્ષક. ૧૯૪૨૪૩ દરમિયાન જેલવાસ. મુંબઈમાં ‘અખંડઆનંદ' માસિકનું સંપાદન. ગુજરાત રાજ્યના માહિતીખાતામાં. પછીથી વિવિધ વર્તમાનપત્રોમાં પત્રકાર.
‘બળતાં પાણી' (૧૯૪૬), ‘ભરતી-ઓટ’ (૧૯૫૨), ‘લગ્નમંડપ' (૧૯૫૨), “અરમાન' (૧૯૫૪) વગેરે વાર્તાસંગ્રહો તથા “રૂપેરી કિનાર'-ભા.૧-૨ (૧૯૬૬), પ્રતિઘોષ'(૧૯૬૬), “શર્વરી - સ્નેહદીવાની'(૧૯૬૬), ચંદનહાર'-ભા. ૧-૨ (૧૯૬૬), “ચેથી જાગીર’ (૧૯૬૬) અને ‘કુંવારી ધરતી' (૧૯૬૭) જેવી નવલકથાઓ એમના નામે છે. આ ઉપરાંત ‘રેડિયોની દુનિયા' (૧૯૬૬) નામની પરિચયપુસ્તિકા તથા અનુવાદ ‘અપરમા (૧૯૪૬) પણ એમણે આપ્યાં છે.
વિષયમાં એમ.એ. ૧૯૬૨-૬૩માં અમદાવાદની એચ. કે. આર્ટ્સ કોલેજમાં વ્યાખ્યાતા. ત્યારબાદ જામનગરમાં એપ્લાયમેન્ટ
ઓફિસર. ‘જનસત્તા', રાજકોટના મૅનેજર તથા 'જનસત્તા', અમદાવાદના જનરલ મેનેજર તરીકેની કામગીરી પછી હાલ વિવેકાનંદ આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં વ્યાખ્યાતા.
એમના ચોવીસ કાવ્યોના સંગ્રહ “એક' (૧૯૬૨)માં શહેરી જીવનની વિસંગતિઓનું વિશિષ્ટ તરેહમાં ચિત્રણ કરતાં મુખ્યત્વે અછાંદસ કાવ્યો છે. નવલકથા “અસ્તી' (૧૯૬૬)નું ઘટનાવિહીન કથિતવ્ય નાયક ‘તેના સાક્ષીભાવે નિરૂપાયું છે. સુરેશ જોશીએ ચાતરેલા ઘટનાહાસના ચીલે ચાલતી આ વિશિષ્ટ અસ્તિત્વવાદી કૃતિ છે. ‘ત્રીજો માણસ' (૧૯૬૫) નવલકથા “નિરંજન સરકારના ઉપનામથી પ્રગટ થયેલી રહસ્યકૃતિ છે. એમના પ્રથમ નાટયસંગ્રહ ‘તીરાડ અને બીજાં એકાંકીઓ' (૧૯૭૧)માં સામાજિક તથા મનેવજ્ઞાનિક અભિગમથી લખાયેલાં મંચનક્ષમ નાટકો છે. સામાજિક આંતરસંબંધોને અસ્તિત્વવાદી અભિગમથી રજૂ કરતાં, ત્રણ પાત્ર ધરાવતા દ્વિઅંકી નાટક ‘નેગેટીવ' (૧૯૭૫)માં સિનેમાની ટેકનિકનો વિનિયોગ થયો છે. કેનવાસ પરના ચહેરા' (૧૯૮૨)નાં સેળ એકાંકીઓ પૈકી ચાર નટીશૂન્ય છે.......અને હું' (૧૯૮૨)નાં કુલ બાર એકાંકીઓ પૈકી દશ મૌલિક છે. લેખકની રંગભૂમિટેકનિકની સૂઝ તથા સંવાદકલાનું પ્રભુત્વ અહીં નોંધપાત્ર છે. એકાંત નંબર ૮૦(૧૯૮૪) પણ એમને એકાંકીસંગ્રહ છે.
પ.ના. શાહ સત્યવતી : સત્યઘટના પર આધારિત સામાજિક રેખાચિત્રોને સંગ્રહ ‘પાનખર અને વસંત' (૧૯૬૫)નાં કર્તા.
૨.ર.દ. શાહ સરલાબહેન વિમલભાઈ : એકવીસ વાર્તાઓને સંગ્રહ
આરાધના' (૧૯૪૦) તથા અનૂદિત પુસ્તકો “આવતીકાલની ગ્રામસંસ્કૃતિ' (૧૯૬૨), ‘સહકારી સમાજ' (૧૯૬૪) અને ‘ગ્રામતપાસ પદ્ધતિ' (૧૯૬૪)નાં કર્તા.
૨.ર.દ. શાહ સરલાબાઈ સુમતિચંદ્ર : સ્ત્રી જીવનની વિપત્તિઓ અને તેનાં નિરાકરણોનું બોધક નિરૂપણ કરતી વાર્તાઓને સંગહ “કચડાતી કળિયો' (૧૯૩૦) તથા નિબંધસંગ્રહ “લખલહરી' (૧૯૪૧)નાં કર્તા.
૨.ર.દ. શાહ સરોજ શંકરલાલ, 'દેવિકા રાજપૂત’: નવલકથાઓ ‘સ્નેહ
અને સંગ્રામ' (૧૯૬૪), ‘લ્પ ઇમ્પાલા' (૧૯૭૧), “રેશમી ખૂન’ (૧૯૭૧) અને હૈયે વરસ્યું વિષ' (૧૯૭૧)નાં કર્તા.
૨.ર.દ. શાહ સવાઈભાઈ રાયચંદ: નવલકથા ‘શ્રીપાળ'ના કર્તા.
૨.ર.દ. શાહ સાંકળચંદ દેવચંદ : પદ્યકૃતિઓ “નૂતન ભજનાવળી', “શીખામણ છત્રીસી' તથા ‘નવીન સ્તવનસંગ્રહના કર્તા.
૨૨.દ.
શાહ શાન્તિલાલ મે.: લગ્નસમસ્યાને નિરૂપતાં ત્રિઅંકી નાટકો ‘બળવાખોર’ (૧૯૩૫) અને ‘આશાની પાંખે' (૧૯૩૯)ના કર્તા.
૨.ર.દ. શાહ શાન્તિલાલ હરજીવન : જીવનચરિત્ર ‘બાણ'(૧૯૧૭)ના કર્તા.
૨.૨,દ. શાહ શાન્તિલાલ હરિલાલ: નવલકથા “ચન્દ્રકળા' (૧૯૫૬) તથા જયોતિષ માર્ગદર્શન' (૧૯૫૬)ના કર્તા.
૨.ર.દ. શાહ (મઢડાવાળા) શિવજી દેવશી (૧૮૮૦,-): કવિ, નવલકથાકાર, નિબંધલેખક. જન્મ નળિયા (જિ. કચ્છ)માં. જૈનધર્મના અભ્યાસી. ગઢડા (જિ. ભાવનગર)માં આશ્રમની સ્થાપના.
એમણે નવલકથાઓ ‘વિઘાચન્દ્ર અને સુમતિ'- ભા. ૧, કૃતજ્ઞી કેસર'(૧૯૩૦), 'નવનીત' (૧૯૫૭); કાવ્યસંગ્રહ “શિવવિનોદ' તથા નિબંધસંગ્રહ ‘શિવબંધ’ અને ‘પુરુષાર્થસિદ્ધિ' આપ્યાં છે.
ર.ર.દ. શાહ શ્રીકાંત વલ્લભદાસ, ‘નિરંજન સરકાર” (૨૯-૧૨-૧૯૩૬) : નાટયકાર, નવલકથાકાર, કવિ. જન્મ બાંટવા (જૂનાગઢ)માં. ૧૯૫૯માં મને વિજ્ઞાન વિષય સાથે બી.એ. ૧૯૬૨ માં એ જ
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૯૧
For Personal & Private Use Only
Page #603
--------------------------------------------------------------------------
________________
શાહ સાંકળચંદ પીતામ્બરદાસ - શાહ સુમન ગોવિંદલાલ
શાહ સાંકળચંદ પીતામ્બરદાસ : પદ્યકૃતિઓ ‘વૈરાગતરંગ ભકિતમાળા' (૧૯૦૫), ‘મનસુખભાઈ વિરહ' (૧૯૧૩) અને “વિવાહની વધાઈ' (૧૯૧૩) તથા જીવનચરિત્ર ‘ગુગ્ગણમાળા'(૧૯૧૬) ના કર્તા.
૨.ર.દ. શાહ સી. એમ.: ચરિત્ર “એડોલ્ફ હિટલર' (૧૯૪૧)ના કર્તા.
શાહ સુકુમાર : દૃષ્ટાંતકથાઓને સંગ્રહ ‘અધિક માસની અમૃતવાણી” તથા “સિંદબાદની સફર’ના કર્તા.
શાહ સુભાષ રસિકલાલ (૧૪-૪-૧૯૪૧) : કવિ, નાટકાર, નવલકથાકાર. જન્મ ખેડા જિલ્લાના બોરસદ ગામમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ બોરસદમાં. ૧૯૫૯માં વડોદરાથી એસ.એસ.સી. ૧૯૬૨માં આંકડાશાસ્ત્ર-ગણિતશાસ્ત્ર વિષયો સાથે એમ. એસ. યુનિવર્સિટીમાંથી બી.એસસી. ૧૯૬૪માં આંકડાશાસ્ત્ર વિષયમાં એ જ યુનિવર્સિટીમાંથી એમ.એસસી. ૧૯૬૪થી ૧૯૮૩ સુધી સીટી કોમર્સ કૅલેજ, અમદાવાદમાં અધ્યાપક. ૧૯૮૪-૮૫ માં ગુજરાત યુનિવર્સિટીના સેન્ટર ફોર ડેવલપમેન્ટલ કૅમ્યુનિકેશનમાં કો-ઓર્ડિને. હાલમાં અમદાવાદમાં હઠીસીંગ વિઝયુઅલ આર્ટ સેન્ટરના ડાયરેકટર, ૧૯૭૨ માં વી-થિયેટરની સ્થાપના.
‘સુભાષ શાહનાં કાવ્યોની ચોપડી' (૧૯૬૫) ગુજરાતીને પ્રથમ હાઈકુસંગ્રહ છે. સુરતે સારાક્ષરીને સ્થાને લઘુરવરૂપની ચેટ એની મુખ્ય નેમ છે.
એક ઊંદર અને જદુનાથ' (૧૯૬૭) લાભશંકર ઠાકર સાથે લખેલું એમનું ઍબ્સર્ડ ત્રિઅંકી નાટક છે. બહારનાં પિલાણા' (૧૯૬૯) ની સાત નાટિકાઓમાં આધુનિક ઍબ્સર્ડ રંગમંચની સભાનતા ઊતરેલી જોઈ શકાય છે. “સુમનલાલ ટી. દવે' (૧૯૮૨) એમનું દ્વિઅંકી નાટક છે. “મેકબિલીવ : પાંચ નાટકો'(૧૯૬૭) માં અન્ય ચાર સાથે આ લેખકનું નાટક પણ સંચિત થયેલું છે.
‘નિર્ધાન્ત' (૧૯૮૬) નવલકથા, વધુ પડતી સભાનતા વેદના ભણી નહીં પણ આનંદ ભણી લઈ જાય છે એવા ગૃહીતથી નાયિકા સની ભ્રાંતિનાં પડળને એક પછી એક અનાવૃત્ત કરી વેદનાના શમનનું વિશ્વ ઉપસાવે છે. ‘અકથ્ય' (૧૯૮૬) લઘુનવલમાં સ્ત્રીપુરુષ વચ્ચેના અદ્વૈતના અકથ્ય અનુભવને કથ્ય કરવાનો પુરુષાર્થ છે. એમાં શ્યામા સાથેના અદ્રત અને તનુશ્રી સાથેના દ્રત વચ્ચેના તીવ્ર તણાવ પર ઊભેલા છે. અનંતપ્રસાદની આંતર-સ્મૃતિકથા છે. ‘વેંત છેટી મહાનતા' (૧૯૮૮) અને “અનાથ' (૧૯૮૮) એમની અન્ય નવલકથાઓ છે.
ચં.. શાહ સુમતિચંદ્ર: કિશારોપયોગી સાગરકથા ‘સાગરરાજની સંગાથે' (અન્ય સાથે, ૧૯૬૨)ના કર્તા.
૧૯૫૬ માં મૅટ્રિક. ૧૯૬૨ માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે
બી.એ. ૧૯૬૪માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૭૮માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિદ્યાવાચસ્પતિની ઉપાધિ. ૧૯૬૪ થી ૧૯૬૬ સુધી ઉપલેટાની અને ૧૯૬૬ થી ૧૯૭૨ સુધી કપડવંજની કોલેજમાં અધ્યાપક. ૧૯૭૨ થી ૧૯૭૭ સુધી બોડેલી આર્ટ્સ કૉલેજમાં આચાર્ય. ૧૯૭૭થી આજ સુધી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં રીડર.
અવરશુંકેલુબ' (૧૯૭૬) વાર્તાસંગ્રહની, પ્રયોગશીલતાથી બોધ. કથાને વાર્તાસ્વરૂપમાં ઊંચકતી એમની વાર્તાઓ ભાષાસંવેદનની મુદ્રા ઉપસાવવામાં વધુ સક્રિય છે. “ખડકી (૧૯૮૭) પરંપરા અને પ્રયોગના સંયોજન પર ઊભેલી, જાતીયતાને પડછે પ્રણયને મૂલવતી એમની નવલકથા છે. ‘બાજબાજી' (૧૯૮૯) નવલકથામાં કરામત અને પ્રયોગશીલતાથી બચીને એમણે પ્રેમમાં વહેમ શક, અને શંકાની જગજૂની કરણ વાર્તા કહ છે. 'બાયલાઈન' (૧૯૯૦) માં વિચારનાંધે છે.
આધુનિક કથાસાહિત્યને તીવ્ર સંવેદન રાયે ગ્રહીને એની અર્થવત્તાને પ્રગટાવવામાં આ વિવેચકે પ્રત્યક્ષવિવેચનના મૂલ્યવાન નમૂનાઓ આપ્યા છે. ‘ચંદ્રકાન્ત બક્ષીથી ફેરો’(૧૯૭૩) આ વાતની પ્રતીતિ આપે છે; એમાં આધુનિક નવલેને ઓછામાં ઓછા શાસ્ત્રીય સ્તરે સંવેદનપરક અભ્યાસ છે. ‘નવ્ય વિવેચન - પછી’ (૧૯૭૭) માં મહત્ત્વના અમેરિકન સાહિત્યવાદ પછીની દિશાઓની ચર્ચા છે. ‘સુરેશ જોશીથી સુરેશ જોશી' (૧૯૭૮) સુરેશ જોશી પરને શોધપ્રબંધ છે. સુરેશ જોશીનાં સર્જન અને વિવેચનને સહૃદય સમીક્ષક અને સમભાવશીલ નિરીક્ષકને લાભ મળ્યો છે. સાહિત્યસંશોધન વિશે' (૧૯૮૦) અને ‘સત્રને સાહિત્યવિચાર' (૧૯૮૦) અભ્યાસના તારણો છે. ‘નિરંજન ભગત'(૧૯૮૧) અને ‘ઉમાશંકર : સમગ્ર કવિતાના કવિ - એક પ્રોફાઈલ' (૧૯૮૨)માં અનુક્રમે બંને કવિઓની સર્જકતાની સર્વગ્રાહી ચર્ચા કરવાને ઉપક્રમ છે. “ખેવના' (૧૯૮૫) સાહિત્ય અને શિક્ષણ તેમ જ સાહિત્યિક પ્રવૃત્તિઓ પરના વિવિધ સમયે લખાયેલા લેખેને સંચય છે. અહીં લેખેની વિચ્છિન્નતા છતાં સજજ વિવેચકનાં ઓજારો ખપ લાગેલાં જોઈ શકાય છે. “સંરચના અને સંરચન' (૧૯૮૬) સંરચનાવાદી અને ઉત્તરસંરચનાવાદી વિવેચનભૂમિકાને વિસ્તારથી રજૂ કરતું સળંગ પહેલું ગુજરાતી પુસ્તક છે. ‘સાહિત્યમાં આધુનિકતા' (૧૯૮૮),
આધુનિક ગુજરાતી કવિતા અને સર્જક ચેતના'(૧૯૮૮), ‘કથાપદ'(૧૯૮૯) અને 'કવિ વિવેચક ઍલિયટ’(૧૯૮૯) એમના અન્ય વિવેચનગ્રંથ છે.
‘સુરેશ જોશીથી સત્યજિત શર્મા’ (૧૯૭૫), ‘આઠમા દાયકાની કવિતા' (૧૯૮૨),‘સંધાન’ - ૧(૧૯૮૫) અને ‘સંધાન’-૨(૧૯૮૬), આત્મપદી' (૧૯૮૭) “સંધાન’ - ૩-૪(૧૯૮૮) એમનાં સંપાદને છે. આ ઉપરાંત, એમણે સંપાદિત કરેલી સ્વરૂપશ્રેણી હેઠળ આત્મકથા, જીવનકથા, નવલકથા, ટૂંકીવાર્તા, સેનેટ, ખંડકાવ્ય, નિબંધ ઇત્યાદિ પરનાં વિવિધ લેખકોનાં વિશિષ્ટ ભાત પાડતાં પુસ્તકો પ્રકાશિત થયાં છે.
એન્તન ચૅખવકૃત “શ્રી સિસ્ટર્સ’ને અનુવાદ ‘ત્રણ બહેને'
૨.૨.દ.
શાહ સુમન શેવિંદલાલ (૧-૧૧-૧૯૩૯): વાર્તાકાર, વિવેચક, સંપાદક. જન્મ ડભોઈમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ડભોઈમાં.
પ૯૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨ -
For Personal & Private Use Only
Page #604
--------------------------------------------------------------------------
________________
શાહ સુરેન્દ્ર પી. – શાહ હીરાલાલ આર.
(૧૯૬૫) અને ફિયોદોર દોરતોએવસ્કીકૃત ધ મિક વન’ને અનુ- શાહ હસમુખલાલ ચંપકલાલ, હસમુખ મઢીવાળા વાદ ‘વિનીતા : એક કપોલકલ્પિત' (૧૯૮૫) એમના નામે છે. (૧-૧૦-૧૯૨૬): કવિ. જન્મ સુરત જિલ્લાના વ્યારામાં. વતન
રાંટો. સુરત જિલ્લાનું મઢી ગામ. ૧૯૪૨ માં મૅટ્રિક. ૧૯૪૭માં ગુજરાતી શાહ સુરેન્દ્ર પી. : નાટક યુગલદર્શન' (૧૯૪૮) ના કર્તા.
મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૫૧માં
૨.૨.દ. એમ.એ. ૧૯૫૦માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એલએલ.બી. શાહ સુલોચના મોતીચંદ (૫-૫-૧૯૩૭) : વિવેચક. જન્મ માંડવી
૧૯૪૭-૫૦ દરમિયાન શાળામાં શિક્ષક, મુંબઈ રાજ્યના સચિવા
લયમાં અને મુંબઈની ઓરિએન્ટલ ટ્રાન્સલેટર્સની ઑફિસમાં (જિ. સુરત)માં. એમ.એ., એમ.ઍડ., પીએચ.ડી. સુરતની
નોકરી. ૧૯૫૧થી ૧૯૫૮ સુધી બારડોલી (જિ. સુરત)માં વકીલાત. સાર્વજનિક કોલેજ ઑફ ઍજયુકેશનમાં વ્યાખ્યાતા. એમણે 'નર્મદ : એક અધ્યયન' (૧૯૮૩) વિવેચનગ્રંથ આપ્યા
૧૯૫૮-૭૧ દરમિયાન ગુજરાત રાજયમાં વિવિધ સ્થળે સિવિલ જજ. ૧૯૭૧ થી ૧૯૭૫ સુધી આસિસ્ટંટ ડિસ્ટ્રિકટ જજ.
૧૯૭૫ થી ૧૯૭૭ સુધી ગુજરાત રાજય સચિવાલય, ગાંધીનગરમાં શાહ સૂરજલાલ માણેકલાલ: ‘રામલીલા તથા કૃષ્ણલીલા' (૧૯૩૧)
નાયબ સચિવ. ૧૯૭૭ થી ૧૯૮૪ સુધી ગુજરાતમાં વિવિધ સ્થળે -ના કતો.
ડિસ્ટ્રિકટ એન્ડ સેસન્સ જજ. ૨.૨.દ.
એમણે કાવ્યસંગ્રહો “આશ્લેષ' (૧૯૫૬) અને “ધરલવ’(૧૯૭૪) શાહ સોમચંદ કેશવલાલ : ‘શ્રી સામળાજીના ગરબા અને શ્લોક
-માં સૌનેટ, ગીત અને ગઝલ સ્વરૂપોને આશ્રય લઈ મુખ્યત્વે (૧૯૨૯)ના કર્તા.
દાંપત્યજીવન અને ગૃહજીવનની પ્રસન્નતાને આલેખી છે. એ
ઉપરાંત આ સંગ્રહોમાં ગાંધીજી, સરદાર આદિને વિષય બનાવી શાહ સોમનાથ જેસંગભાઈ : નવલકથા રજૂર્યપુરની રાજબાળા રચાયેલાં અંજલિકાવ્યો પણ છે. વળી, કવિએ અહીં સ્વાતંત્ર્ય પછી (૧૯૦૯)ના કર્તા.
દેશની પ્રવર્તમાન સ્થિતિ જોઈ મનમાં અનુભવેલો સંતાપ પણ
વ્યકત કર્યો છે. “ક્ષુલ્લક રજકણ એક' (૧૯૮૪) એ એમના દુહા શાહ સોમાલાલ મંગળદાસ, “રશ્મિકાન્ત' : નવલકથા ‘માલતી’ તથા સંગ્રહ છે. ‘ઝલક અને ઝાંખી’, ‘તરંગ અને તરણી’, ‘ધૂપશલાકા’ ‘સીતાનાથ' (૧૯૩૨)ના કર્તા.
અને કોઈ કંકર કોઈ મેતી’ ભાદરણના સ્વામી શ્રી કૃષ્ણાનંદજીના
અંગ્રેજી ગ્રંથોના અનુવાદ છે; તે “આગિયાના અંગાર' (૧૯૬૧) શાહ હરિનભાઈ : ચીની સામ્યવાદને ચિતાર આપતાં ચરિત્રોને
સમરસેટ મેમની નવલકથાનો અનુવાદ છે. સંગ્રહ ‘ચીનના હાકેમો' (૧૯૬૪) તથા જ્ઞાનકશલ્ય પ્રકાશન
જ.ગા. શ્રેણીની પુસ્તિકા “લડાઈ અને લડવૈયા' (૧૯૬૪)ના કર્તા. શાહ હંસરાજ હીરજી : “વરજરાજ અને સુશીલારાણીની વાર્તા ૨.ર.દ. (૧૯૦૨)ના કર્તા.
૨.ર.દ. શાહ હર્ષવદન છગનલાલ, ‘ઉત્સુક (૧૨-૮-૧૯૩૧,૨૪-૧૨-૧૯૮૮): શાહ હિંમતલાલ અમૃતલાલ : ‘મહિષમર્દિન'(૧૯૦૮)ના કર્તા. કવિ, અનુવાદક. જન્મ ભરૂચમાં. વિજ્ઞાન અને માનસશાસ્ત્ર વિષ
૨.ર.દ. સાથે બી.એ. પત્રકારત્વનો ડિપ્લોમા. માહિતી મદદનીશ, ક્ષેત્રીય
શાહ હિમતલાલ ચુનીલાલ (૨૧-૧-૧૯૦૬) : નવલકથાકાર, બાળપ્રચાર અધિકારી, મદદનીશ તંત્રી, માહિતી કેન્દ્રના વ્યવસ્થાપક
વાર્તાકાર. જન્મ ઉમરેઠ પાસેના સારસા ગામમાં. અંગ્રેજી ત્રણ અને સહાયક નિયામક તરીકેની વિવિધ કામગીરી. ‘ગુજરાત'
ધોરણ સુધીનો અભ્યાસ. વેપાર-વ્યવસાય. દીપોત્સવી અંકના સંપાદક.
એમની પાસેથી નવલકથાઓ ‘ડોલતું નાવ' (૧૯૨૯), ‘બકુલારેડિયો-રૂપકોનો સંગ્રહ “અવાજ' (૧૯૬૨), વાર્તાસંગ્રહ ‘તર્પણ”
ભાભી' (૧૯૩૧), ‘ઊર્મિલાદેવી' (૧૯૩૧) અને દિનેશ' (૧૯૩૭) (૧૯૭૦), કાવ્યસંગ્રહો “હોનારતના હાહાકાર' (૧૯૮૦) અને
મળી છે. “કેમ કથાઓ' (૧૯૨૮) તેમ જ ‘વનફૂલ' (૧૯૩૪) અશ્રુભીની આંખડી'(૧૯૮૫) ઉપરાંત 'મા' (૧૯૫૭) અને
એમનાં બાળવાર્તા-પુસ્તકો છે. 'જયાના પત્રો તે જ કસોટીમય ‘મેયર’ (૧૯૬૧) જેવાં અનુવાદપુસ્તકો એમની પાસેથી મળ્યાં છે.
લગ્ન (૧૯૩૪) પુસ્તક પણ એમની પાસેથી મળ્યું છે. નિ..
નિ.. શાહ હસમુખ : નવલકથા 'ક્રાંતિનાં વાદળ' (૧૯૬૩)ના કર્તા. શાહ હીરજી ખીમશી : પદ્યકૃતિ 'દુ:ખી સ્ત્રીઓ યાને ચડતી-પડતીને
૨.રદ. પડછાયો'ના કર્તા. શાહ હસમુખ શંકરચંદ : ‘વરદક્ષણી માતાનો મહિમા' (૧૯૬૦)
૨.ર.દ. અને મા શ્રી વરદાયિની' (૧૯૬૭) તથા માધ્યમિક જોડણીકોશ’ શાહ હીરાલાલ આર. ‘અરવિંદ': નવલકથા ‘લાવણ્યમયી' (૧૯૦૧), (૧૯૬૫)ના કર્તા.
ચાર શીલા’, ‘ગ્રામ્યZરી અથવા વર્તમાન સમયની વિલક્ષણતા ૨.ર.દ. વગેરેના કર્તા.
૨.ર.દ.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૯૩
For Personal & Private Use Only
Page #605
--------------------------------------------------------------------------
________________
શાહ હીરાલાલ પાનાચંદ - શુકબેરાણા કાવસજી પેસ્તનજી
શું..
શાહ હીરાલાલ પાનાચંદ : “શેરને માથે સવાશેર અને બીજી સિગામવાળા નરભેરામ રણછોડદાસ : પદ્યકૃતિ “મહીસાગરનું નાટિકાઓ' (૧૯૩૪)ના કર્તા.
તેફાન તથા મહિષાસુર’ (૧૯૧૩)ના કર્તા. ૨.૨.દ.
૨.ર.દ. શાહ હીરાલાલ વર્ધમાન : નવલકથાઓ ‘ઊર્મિલાહરણ' (૧૯૧૩), શિષ્પી રમેશ દાદર, “મધુકર’: કાવ્યસંગ્રહ ‘આ નર્સોમાં વહેતું ‘ચંદ્રિકા' (૧૯૨૦) અને 'કપટી કપિલા (૧૯૫૪)ના કર્તા. કયાંક અટકી ગયું છે રણ' તેમ જ બાળવાર્તાસંગ્રહ ‘પતંગિયાની
૨..દ. પાંખના કર્તા. શાહમૃગે: મનોજ ખંડેરિયાની દી કાવ્યકૃતિ. એમાં અનેક
મૃ.માં. સાહચર્યોમાંથી કેન્દ્રસ્થ પ્રતીકની ગતિ દ્વારા વિવિધ ભાવસંવેદને શિયાળાની સવારનો તડકો (૧૯૭૫): વાડીલાલ ડગલીને અંગત ઉપસાવાયાં છે.
નિબંધને સંગ્રહ, લેખકના અંગત જીવનની ઘણી હકીકતો અહીં
વણાઈ ગઈ છે એ સાચું, પણ પોતાના અંગત જીવનને ખેલવું શાહનશાહ અકબરશાહ (૧૯૩૦) : ન્હાનાલાલનું ડોલનશૈલીનું
એ લેખકને ઉદ્દેશ નથી. વાસ્તવમાં આ હકીકતો લેખકના મનમાં નાટક, ત્રણ અંક અને એકવીસ પ્રવેશોમાં વહેંચાયેલું આ નાટક જે વિચારસંક્રમણ ચાલે છે તેને વ્યકત કરવાનું આલંબન બને છે; શૈકસપિયરની નહિ, ફાઉસ્ટની શૈલીને અનુસરે છે. મોગલ બાદશાહ એટલે આપણે લેખકના ભાવવિશ્વથી ઓછાં, વિચારવિશ્વથી અકબરશાહના પ્રારબ્ધ અને પુરુષાર્થથી ભરેલા ઇતિહાસને ઝાઝાં પરિચિત થઈએ છીએ. માતાપિતાના સંતાનો સાથેના ઐતિહાસિક અભ્યાસ સામગ્રીને આધારે નાયરૂપ આપવાને રાંબંધથી માંડી સંસ્કૃતિ, ધર્મ, સંસ્થાકીય નીતિરીતિઓ, વૈયકિતક અહીં સંકલ્પ છે. એમાં ક્રિયાને સ્થાને વર્ણને પર તથા પાત્રના જીવનની ટેવ ઇત્યાદિ ઘણા વિષયો પરના લેખકના મૌલિક, પ્રેરક, વિકાસને સ્થાને પાત્રોની વિચારધારાઓ પર ધ્યાન વધુ કેન્દ્રિત છે. કયારેક ઉત્તેજક ને છતાં વ્યવહારુ વિચારો જાણવા મળે છે. સમાજ કોમેને, સાહિત્યોને, કલાઓને, ધર્મોને અને સંસ્કૃતિઓને અને રાષ્ટ્ર માટે ઊંડે પ્રેમ, મૂલ્યોના જતનની ચિંતા, નિર્ભીકતા સમન્વય કરવા અંગેને અકબરને મનોરથ નાટકના કેન્દ્રમાં છે. અને નિખાલસતા એ લેખકના વૈચારિક ગુણો આ નિબંધમાંથી ‘એકલવાયો બાદશાહ’ - પ્રવેશ અત્યંત પ્રભાવક છે.
પ્રગટ થાય છે. ‘ત્યાગની ટોપી’, ‘બાળકો માટે સમય ક્યાં છે?', ચં.ટો.
‘શિયાળાની સવારનો તડકો', “આધ્યાત્મિકતાની શેખી’, ‘તાણનું
સંગીત’, ‘મોંઘી સાદગી’, ‘હા-નો ભય’, ‘ના કહેવાની કળા’ ઇત્યાદિ શાંત કોલાહલ (૧૯૬૨): રાજેન્દ્ર શાહના આ કાવ્યસંગ્રહની
લેખ આનાં દૃષ્ટાંત છે. સૂત્રાત્મક ગદ્ય વિચારોની સચોટ અભિછયાસી રચનાઓમાં છંદ, લય, વિષયોનું વૈવિધ્ય સારા પ્રમાણમાં સધાયું છે. સંગ્રહનું મહત્ત્વનું સર્જન ‘રાગિણી'નું આઠ સેનેટનું
વ્યકિત અર્થે અહીં ઉપકારક નીવડયું છે.
જ.ગા. ગુચ્છ છે. સંગીતના વિવિધ રાગનાં આ શબ્દચિત્રોમાં કવિએ દામ્પત્યજીવનની પ્રસન્નતાને પ્રગટ કરી છે. આવું જ નોંધપાત્ર
શિવકુમાર : ‘યતીન્દ્ર જીવનચરિતમ'ના કર્તા.
મૃ.માં. બીજું અઢાર ગીતાનું ગુચ્છ છે ‘વનવાસીનાં ગીત'. આ ગુચ્છમાં કવિએ વનવાસીના જીવનના મુગ્ધ-મધુર ભાવોને વિવિધ લયમાં શિવનંદન કો૫૫: જુઓ, વૈધ વિજયેરાય કલ્યાણરાય, અભિવ્યકત કર્યા છે. ‘છલનિર્મલ’, ‘મેડીને એકાંત’, ‘સ્વપ્ન’, ‘ફેરિયે શિવલાલ હીમચંદ : નાટક “સૌભાગ્યસુંદરી' (૧૮૮૬) ના કર્તા. અને ફક્કડ’, ‘મારું ઘર’, ‘શાંત કોલાહલ', “ધ” જેવાં ઉત્તમ કાવ્યો સંગ્રહની ગુણવત્તાને વધારે છે. આ સંગ્રહમાં કવિએ પ્રગશીલ
શિવશંકર કરસનજી: ‘ગુજરાતીને ગુજરાતી અને અંગ્રેજી કોશ” વલણ પણ દાખવ્યું છે. છલનિર્મલ' જેવી કૃતિમાં મનહરને
(૧૮૭૪)ના કર્તા. પરંપરિત કરીને ગદ્યના સારલ્યને લાભ લેવાયો છે.
મુ.મા. પ્ર.બ્ર.
શિવાભાઈ જેઠાભાઈ : નિબંધસંગ્રહ ‘જીવનપ્રબોધ' (૧૯૨૩)ના શાંતિ આંકડિયાકર : જુઓ, મહેતા શાંતિલાલ ઓધવજી.
કર્તા. શાંતિકુમાર: પદ્યકૃતિ “રણશિંગું'(૧૯૩૦)ના કર્તા.
મુ.મા. ૨.૨.દ. શીરીનબાન: આત્મચરિત્ર ‘શીરીન મડમ' (૧૮૯૦)નાં કર્તા. શાંતિપ્રિયમ્ : કાવ્યસંગ્રહ ‘ત્રિવેણી' (અન્ય સાથે, ૧૯૫૬)ના કર્તા.
' મુ.મા. ૨.૨.દ. શુકદેવજી: ધાર્મિક કૃતિ “નવનાથચરિત્ર' (૧૯૬૨)ના કર્તા. શિકારીને: “સૌન્દર્યો પામતા પહેલાં સૌન્દર્ય બનવું પડે' દ્વારા
મૃ.મા. સૌન્દર્યની મીમાંસા કરતું સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, શુકબેરાણા કાવસજી પેસ્તનજી : નવલકથા “ખજાને હેકાએત’ ‘કલાપી’નું જાણીતું કાવ્ય.
(૧૮૮૯) ના કર્તા. ચં...
ચંટો.
મુ.મા.
૧૯૪: ગુજરાતી સાહિત્યકોશ- ૨
For Personal & Private Use Only
Page #606
--------------------------------------------------------------------------
________________
કાવ્યસંગ્રહ ‘અજિતકૃતિ’
મુ.મા.
શુકલ અમૃતલાલ રેવાશંકર : નવલકથા 'મુદમારી'(અન્ય સાથે, ૧૯૭૪) ના કાં.
શુકલ અજિતરામ નરહરિશંકર : (૧૯૨૩)ના કોં
મુ.મા.
શુકલ અસિત : નવલકથા ‘પંચકાણિયો પ્રેમ’(૧૯૭૧)ના કર્તા.
મુ.મા. શુકલ અંબારામ કલ્યાણજી : ‘શ્રી તુલસી જન્મચરિત્ર અને શ્રી સાવિત્રી જન્મચરિત્ર’(૧૯૩૬)ના કર્તા.
મુ.મા.
શુકલ અંબાલાલ ડી. : રહસ્યકથા 'વિચિત્ર ઠગ'(૧૯૩૬)ના કર્યાં. મુ.મા. શુક્લ અંબાશંકર, શામળ' : પદ્યકૃતિ ‘હરિ સ્નેહ સુધા સિંધુ’ (૧૯૧૩)ના કનાં.
મુ.મા.
શુલ એમ. નવલકથા 'હાસ પદમણી'(૧૯૭૬)ના કર્તા. મુ.મા. શુકલ કરુણાશંકર નારણજી : મલ્હારરાવ ગાયકવાડની સ્તુતિ કરતી પદ્યકૃતિ ‘શ્રીમંત સરકાર ગાયકવાડ મહારાજ મલ્હારરાવના છંદો’ (૧૮૭૩)ના કર્તા.
ર.ર.દ.
શુકલ કલ્યાણજી પ્રાણજીવન: પ્રેમકથા 'નૂતન શૃંગારશતક'- ભા. ૧ (૧૧૨)ના કર્તા.
મા
શુકલ કહાનજી ઘેલાભાઈ: એકાંકી નાટક ‘વિદ્યાલક્ષ્મીના વિવાદ’ (૧૨) ઉપરાંત પદ્યકૃતિ "પ્રકાશક પંચોતરી અથવા આપણી ઉન્નતિ કેમ થાય ?’(૧૯૧૫)ના કર્યાં.
મુ.મા. શુકલ કુબેર પુંજાભાઈ: પદ્યકૃતિ સંગીત મીરાંબાઈ ચરિત્ર' (૧૯૦૮)ના કીં,
મુ.મા.. શુ કુમુદ વાર્તાસંગ્રહો 'વાબની ટેકરી' (રામુ શુક્લ સાથે, ૧૯૫૫), ‘ચકલાંના માળા’(૧૯૬૪), ‘ભણેલી વહુ અને બીજી વાતા'નાં કર્તા.
મુ.મા.
શુકલ કૃષ્ણશંકર કાલિદાસ : પ્રેમકથા ‘શૃંગારશ્રેણી’(૧૯૧૨)ના કર્યાં.
મુ.મા.
શુકલ ચંદુલાલ : નાટકસંગ્રહ 'સનાતને રંગ'(૧૯૫૦)ના કર્તા, મુ. શુક્લ ચંદન પ્રાણજાન, 'ચક્રમ ચઢિયાર', 'વિશ્વ,મિત્ર કૌશિક'
શુકલ અજિતરામ નરિશંકર- શુકલ ચિનું.
(૨૬-૯-૧૯૧૬): નવલકથાકાર, વાર્તાકાર, કવિ. જન્મ કુ વાડામાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પાદરા, વડોદરા, પેટલાદ અને મુંબઈમાં. ૧૯૨૭માં ટ્રિક. ૧૯૩૬માં અમદાવાદમાંથી બી.એ. ૧૯૩૫-૩૬ થી ૧૯૫૬ સુધી દામ રાજકારણમાં. ૧૯૪૭ -થી પત્રકારનો વ્યવસાય. ૧૯૫૦માં ‘જનશકિત’ના મદદનીશ તંત્રી અને ૧૯૬૨માં તંત્રી, ‘જનશકિત’ બંધ થતાં ‘વિરાટ જાગે’ સામાયિકના તંત્રી. મુંબઈમાં સાહિત્ય સહકારી પ્રકાશન નામની સંસ્થાના સ્થાપક. ‘સાહિત્ય ગુર્જરી’ નામની સાહિત્યસંસ્થાના પણ સ્થાપક.
રવા, તારાં વહેતાં વારિ’(૧૯૬૧), ‘ગંધમોચન’(૧૯૬૨), ‘અંતર તારો તાગ’(૧૯૬૨), ‘બાંધવ માડીજાયા’(૧૯૬૩), ‘પરાજિતા’(૧૯૬૩), ‘ખાવો નયન ભીતરનાં'(૧૯૬૬), ‘પરોઢ’ (૧૯૬૭), ‘અપરાધની’(૧૯૧૮), ‘કરવટ બદલે કાળ’- પૂર્વાધઉત્તરાર્ધ (૧૯૭૦), ‘માહપડળ’(૧૯૭૩), ‘ઓથાર અતીતના’ (૧૯૭૮), ‘તિમિરે તેજબિમ્બ’(૧૯૮૨) વગેરે સંખ્યાબંધ નવલકથાઓ એમણે આપી છે. કળાતત્ત્વની દૃષ્ટિએ કંઈક ઊણી ઊતરતી એમની નવલકથાઓ વિલક્ષણ કથાનક અને વેગવંત શૈલીને લઈને આકર્ષણ જાળવી રાખે છે. ‘સામવલ્લી’(૧૯૬૮) ટૂંકીવાર્તાઓનો સંગ્રહ છે. આ ઉપરાંત ‘ત્રિભેટે અને બીજા‘કાવ્યા’ (૧૯૬૬), ‘શિશુર’જન’(૧૯૭૯), ‘હું કથા કહું મહામાનવની’ (૧૯૮૧), ‘સાયરન’(૧૯૮૩) વગેરે પદ્યરચનાઓ પણ એમણે આપી છે. ‘સાહામણા સાગરખેડુ’, ‘એલીનોર રુઝવેલ્ટ’(૧૯૬૩) વગેરે એમનાં અનુવાદપુસ્તકો છે.
પ્ર.દ.
શુકલ ચંદ્રશંકર પ્રાણમાંક (૧૯૦૪, ૧૬-૧૦-૧૯૫૩) : નિબંધલેખક, અનુવાદક. જન્મ ગોધરામાં. પ્રાથમિક કેળવણી ગેધરાઝાલોરમાં. માધ્યમિક શિક્ષણ ગોધરામાં. ૧૯૧૯ માં મંત્રિક ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક. 'હરિજનબંધુ'ના પહેલા તંત્રી. ‘હિંદુસ્તાન’ -ના તંત્રીપદે, પછી ભારતીય વિદ્યાભવનના મહામાત્રપદ, ગાંધી સ્મારક ટ્રસ્ટમાં ગાંધીજીને લગતી ફિલ્મોના વિભાગ સાથે સંલગ્ન. બાળપ્રજાની સંસ્કારચિ માટે એમણે લખેલી રામાયણની કથા ‘સીતાહરણ’(૧૯૨૩) અત્યંત મહત્ત્વની છે. વિશ્વસાહિત્ય માળાના ઉપક્રમે લખાયેલા મિસરના સાહિત્ય પરના આસ્વાદ્ય મણકો પિરામીડની છાયામાં'(૧૯૪૩) તથા 'મિસરનું પ્રાચીન સાહિત્વ’(૧૯૫૬) પણ નોંધપાત્ર છે. મંદિરપ્રવેશ અને શામો' (૧૯૪૭)માં ઊંચનીચના ભેદભાવનો ઇતિહાસ છે.
એમના અનુવાદોમાં 'ચીનના અવાજ’(૧૯૨૭), ‘અહિંસાની નાલીમ’(૧૯૪૨), 'હિંદું જીવનદર્શન'(૧૯૪૨), ધર્માનું મિલન’ (૧૯૪૩), ‘મંત્ર સામે બળવો'(૧૯૪૮), 'ઉપનિષદોનું તત્ત્વજ્ઞાન' (૧૯૪૯), ‘ભારતીય તત્ત્વજ્ઞાનની રૂપરેખા’-ખંડ ૧-૨ (૧૯૫૫) વગેરે ઉલ્લેખનીય છે.
ચં.ટો. શુકલ ચિનુ હ. : વાર્તાસંગ્રહો ‘કલ્પનાનાં પ્રતિબિંબ’(૧૯૩૨) અને ‘પ્રતિભા’(૧૯૩૩)ના કર્તા.
For Personal & Private Use Only
મુ.મા.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૯૫
Page #607
--------------------------------------------------------------------------
________________
શુકલ વનરાય- શુકલ દામુભાઈ છગનલાલ
મૃ.મા.
શુકલ ચ્યવનરાય : ડૉ. જીવરાજ મહેતાનું ચરિત્ર ‘સર્વમાન્ય લોક- શુકલ જયેન્સના બહુસુખરામ, ‘પ્રિયમતી' (૩-૮-૧૮૯૭) : કવિ, નેતા' (૧૯૬૧)ના કર્તા.
ચરિત્રકાર, અનુવાદક. શિક્ષણ સુરતમાં. બટુભાઈ ઉમરવાડિયા
- મૃ.મા. સાથે “વિનોદનાં સહતંત્રી. ૧૯૨૨ માં “ચેતન’નાં સહતંત્રી. શુકલ છેલશંકર ગો. : ચમત્કારિક વાર્તા ‘જંગબારની રાજકુમારી' ‘સુદર્શન' સાપ્તાહિકના તંત્રી. (૧૯૬૧)ના કર્તા.
એમની પાસેથી ‘મુકિતના રાસ' (૧૯૩૮), ‘આકાશનાં ફૂલ'
મૃ.મા. (૧૯૪૧), 'રંગતાળી' (૧૯૫૫) વગેરે કાવ્યસંગ્રહો; કાનજીભાઈ શુકલ છોટાલાલ સાંકળેશ્વર : “રમણરત્ન અને ચંદનકુમારિકાની
(૧૯૬૨) અને “ધૂપસુગંધ' (૧૯૭૨) જેવાં ચરિત્રોમરાઠીમાંથી રસિક વાર્તા' (૧૯૦૦)ના કર્તા.
અનૂદિત નવલકથાઓ ‘ઇન્દિરા' (૧૯૧૩) અને જયારે સૂર્યોદય થશે' વગેરે મળ્યાં છે.
મૃ.માં. શુકલ જયદેવ ચંદ્રકાન્ત (૨૫-૪-૧૯૪૬): કવિ. જન્મ સુરતમાં.
શુકલ તનમનશંકર રામચંદ્ર (૬-૧૨-૧૯૨૩) : જન્મ સરસ (જિ. ૧૯૬૨ માં એસ.એસ.સી. ૧૯૬૮માં બી.એ. ૧૯૭૧માં એમ.એ. બારડોલી અને મોડાસામાં અધ્યાપન કર્યા પછી ૧૯૭૪ થી આર્સ
સુરત)માં. ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. પેટલાદની, પછી
મોરબીની કોલેજમાં અધ્યાપક. એન્ડ કોમર્સ કોલેજ, સાવલીમાં અધ્યાપક.
એમની પાસેથી સમીક્ષાગ્રંથ “ધૂમકેતુ -એક અધ્યયન' (અન્ય સંગીતકલાના અધ્યાસેથી આધુનિક રીતે વૈયકિતકતા હાંસલ
સાથે, ૧૯૭૪) મળ્યો છે. કરવા મથતા ‘પ્રાથમ્ય' (૧૯૮૮) એમને કાવ્યસંગ્રહ છે. ખંડકાવ્ય” (૧૯૮૬)માં સાહિત્યસ્વરૂપની ચર્ચાને લેખકની વિચારણાનું બળ
મુ.મા. મળ્યું છે. હનુમાન-લવકુશમિલન' (૧૯૮૨) અને પ્રથમ સ્નાન શુકલ લંબકલાલ માણેકલાલ : ચરિત્ર “સંત તુકારામ' (૧૯૩૭), (૧૯૮૭) એમનાં અન્ય સાથેનાં રાંપાદન છે.
‘ભિક્ષુ અખંડઆનંદ' (૧૯૪૨), 'સ્વામી રામતીર્થનું સંક્ષિપ્ત જીવન ચં. .
અને વચનામૃત' (૧૯૪૪) તથા અનુવાદો ભારતીય નીતિકથાઓ’ શુકલ જયદેવ મેહનલાલ (૩૦-૯-૧૯૨૨): સંશોધક, જન્મસ્થળ
' (૧૯૪૧), ‘મા’, ‘રાધારાણી’ અને ‘ઉપનિષદોનાં ચૌદ રત્નો'ના કર્તા. કલેલ. મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ., પીએચ.ડી. અમદા
મૃ.મા. વાદની એલ. ડી. ઇન્સ્ટિટયુટ ઑવ ઇન્ડોલેજમાં પ્રાધ્યાપક. શુકલ દયાશંકર ભાઈશંકર : પદ્યકૃતિઓ ‘અભયા એકાદશી’
એમની પાસેથી પ્રાચીન ભારતના સાંસ્કૃતિક ઇતિહાસની (૧૯૧૩) અને “રાજ-ગીતમાળા' (અન્ય સાથે, ૧૯૧૪) તથા રૂપરેખા' (૧૯૬૧), ‘એ ડિક્ષનરી ઑવ સંસ્કૃત ગ્રામર' (૧૯૭૫), સંપાદન “અહિચ્છત્ર-કાવ્યકલાપ' (૧૯૧૪)ના કર્તા. ‘પાણિનીય વ્યાકરણશાસ્ત્ર પરંપરાને ઇતિહાસ' (૧૯૭૫),
મૃ.મા. પાણિનીય શિક્ષા' (૧૯૮૦) જેવા ગ્રંથો ઉપરાંત વાસવદત્તા કથા”
શુકલ દયાશંકર મગનલાલ : નાટક ‘ઓખા-અનિરુદ્ધ (૧૯૦૭)ના (૧૯૫૮), વ્યાકરણ મહાભારત” જેવાં સંપાદને મળ્યાં છે.
કિર્તા. મૃ.મા.
મુ.મા. શુકલ જયંત શિવશંકર (૬-૧૦-૧૯૨૬) : કવિ. વતને સારસા શુકલ દામુભાઈ છગનલાલ (૧-૧૧-૧૯૦૩, ૨૦-૨-૧૯૭૮) : (જિ. ખેડા). રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેવા માટે શાળાના અભ્યાસ
વાર્તાકાર, નાટયકાર. જન્મ વીરપુર (જિ. ખેડા)માં. શિક્ષણ પડતો મૂકેલે. આઝાદી પછી બાળકેળવણીના ક્ષેત્રે ઝંપલાવી, અમદાવાદમાં. ૧૯૨૬ માં ગુજરાત કોલેજમાંથી અંગ્રેજી-સંસ્કૃત ગિજુભાઈનાં સાથીદાર તારાબહેન મોડક પાસે તાલીમ લઈ વિષયો સાથે બી.એ. ૧૯૩૫માં એલએલ.બી. ૧૯૨૬થી ૧૯૩૫ ગુજરાત-મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારોમાં કામ કર્યું. ભાવનગર સુધી અમદાવાદમાં શિક્ષક. ૧૯૩૫થી તેત્રીસ વર્ષ નવચેતન અને સુરેન્દ્રનગરમાં શિક્ષણક્ષેત્રે સેવાઓ આપી. ૧૯૬૯થી હાઈસ્કૂલમાં આચાર્ય. ૧૯૫૨ થી ૧૯૬૦ સુધી દ્વિભાષી મુંબઈ વડોદરામાં પોતાના ઔદ્યોગિક સંકુલમાં જોડાયા, પરંતુ પછી ત્યાંથી રાજયના ધારાસભ્ય. સ્વેચ્છાએ નિવૃત્ત થઈ વાઘોડિયા (જિ. વડોદરા)ની સંસ્થા “લક- કુંવારા જ સારા?' (૧૯૪૭) લગ્નજીવનની સમસ્યાઓની મંગલાયતન’માં માનદ સેવાકાર્ય.
ચર્ચા કરતું ત્રિઅંકી નાટક છે. “રૂપા અને બીજાં ત્રણ' (૧૯૫૯)માં એમણે “ચકુબકુ' (૧૯૭૩) નામે બાળકાવ્યોને સંગ્રહ તથા સમાવિષ્ટ પાંચ અંકનું નાટક “રૂપા” યુવાપ્રેમીઓના મનવ્યવહારની ‘વિદિશા' (૧૯૭૪) અને 'છીપે છીપે મોતી' (૧૯૮૨) નામે વાત કરતું સામાજિક નાટક છે, જયારે અન્ય ત્રણ એકાંકીઓ ગઝલો-મુકતકો-ગીતોના સંગ્રહો આપ્યા છે. એમનાં કાવ્યોમાં પ્રહસન પ્રકારનાં છે. ‘ભાળેલી વહુ અને બીજી વાતો' (કુમુદબહેન ચિંતન, સંવેદન ઉપરાંત જીવનમૂલ્યોનું આલેખન છે. આ ઉપરાંત શુકલ સાથે, ૧૯૫૦) વાર્તાસંગ્રહમાં ઘટનાનિરૂપણ કરતાં પાત્રએમણે જાણીતા બાળસાહિત્યકાર નટુભાઈ બરાનપુરિયાનાં બાળ- ચિત્રણ ઉપર વિશેષ ધ્યાન અપાયું છે. વિદ્યાર્થીની વાતો'- ભા. ૧, ગીતોનું “નટુભાઈનાં બાળગીત (૧૯૭૪) નામે સંપાદન કર્યું છે. ૨,૩(૧૯૪૯, ૧૯૫૧, ૧૯૫૪) માં શાળાનાં વિદ્યાર્થીઓને લક્ષમાં
રાખી લખાયેલી જીવનઘડતરકથાઓ છે. ગુલાબની ટેકરી' (૧૯૫૫),
૫૯૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #608
--------------------------------------------------------------------------
________________
શુકલ દિવ્યાક્ષી દિવાકર – શુકલ નરન્દ્રકુમાર બાલકૃષ્ણ
ચકલાંને માળા’ (કુમુદબહેન શુકલ સાથે, ૧૯૬૪) વગેરે એમના વાર્તાસંગ્રહો છે. આ ઉપરાંત “ચાર મરચાની કેળવણી' (૧૯૫૨), ‘યોગાસનો' (૧૯૫૫), ‘શિવમ્ પત્થા:” (૧૯૬૮), 'વિદ્યાર્થીઓની ગીતા' (૧૯૭૬) વગેરે એમનાં પ્રકીર્ણ પુસ્તકો છે.
પ.ના. શુકલ દિવ્યાશ્રી દિવાકર (૨૮-૧૧-૧૯૪૧) : વિવેચક, કવિ. જન્મ
અમદાવાદમાં. ૧૯૬૧માં બી.એ. ૧૯૬૩ માં એમ.એ. ૧૯૭૦માં ‘ગુજરાતી સાહિત્યમાં ઊર્મિપ્રધાન કાવ્યો’ પર પીએચ.ડી. અત્યારે સામૈયા કૉલેજ, મુંબઈમાં ગુજરાતીનાં વ્યાખ્યાતા.
એમણે વિવેચનસંગ્રહ “હમદીપ' (૧૯૮૬) તથા કાવ્યસંગ્રહ ‘છાલક' (૧૯૮૮) આપ્યા છે.
ચં.. શુકલ દુર્ગેશ તુલજાશંકર, ‘નિરંજન શુકલ' (૯-૯-૧૯૧૧) : નાટ્યકાર, વાર્તાકાર, કવિ. જન્મ અમદાવાદ જિલ્લાના રાણપુરમાં. વતન વઢવાણ. ૧૯૩૦માં મૅટ્રિક. ૧૯૩૫ માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે ભાવનગરની શામળદાસ કોલેજથી બી.એ. ૧૯૩૮૧૯૪૯ દરમિયાન મુંબઈની શાળાઓમાં શિક્ષક, પછી લેખનને મુખ્ય વ્યવસાય.
‘પૃથ્વીનાં આંસુ' (૧૯૪૨), ‘ઉત્સવિકા' (૧૯૪૯) અને ‘ઉલ્લાસિકા' (૧૯૫૬) એમના એકાંકીસંગ્રહો છે. પહેલા સંગ્રહમાં સમાજના નીચલા સ્તરનાં માનવીઓમાં રહેલી માનવતાને પ્રગટ કરતાં વારતવલક્ષી અને કાવ્યત્વના અંશેવાળાં ભાવનાપ્રધાન એકાંકીઓ છે. બીજા બે સંગ્રહોમાં કિશોરોને ભજવવા લાયક એકાંકીઓ છે; જેમાંનાં કેટલાંક મૌલિક, તો કેટલાંક સૂચિત કે રૂપાંતરિત છે. “કબૂતરનો માળો(૧૯૬૨) અને 'જળમાં જકડાયેલાં (૧૯૬૪)માં બાળકો માટેની નૃત્યનાટિકાઓ છે.
‘પૂજાનાં ફૂલ' (૧૯૩૪), 'છાયા' (૧૯૩૭), પલ્લવ' (૧૯૪૦) અને ‘સજીવન ઝરણાં(૧૯૫૭) એમના વાર્તાસંગ્રહ છે. તેમાં મુખ્યત્વે સમાજના નીચલા સ્તરનાં અને ગ્રામવાસી માનવીઓનાં જીવનને લક્ષ્ય કરી લખાયેલી ધૂમકેતુશૈલીની વાર્તાઓ છે. એમાંની “કદમડીને કરમે, “જીવલીનું જીવતર” અને “અન્નપૂર્ણા’ નોંધપાત્ર વાર્તાઓ છે. ‘વિભંગકલા' (૧૯૩૭) પ્રણયવિકૃતિનો ઉપહાસ કરતી અને નિર્મળ ઉદાત્ત પ્રેમને પુરસ્કાર કરતી એમની નવલકથા છે.
‘ઉર્વશી અને યાત્રી' (૧૯૪૪) માંનું ‘ઉર્વશી' ઉર્વશી અને પુરુરવાના પ્રણયનું અભ્યસ્ત પૃથ્વીમાં રચાયેલું સંવાદકાવ્ય છે. પૃથ્વી છંદને પદ્યરૂપકમાં છેક ૧૯૩૩માં કવિએ પ્રયોજયે એ દૃષ્ટિએ એનું મહત્ત્વ છે. રાંગ્રહની બીજી કૃતિ “અનાદરાનો યાત્રી' બે પાત્રોના પ્રણયને આલેખતી પૃથ્વી છંદમાં રચાયેલી સૉનેટમાળા છે. ‘ઝંકૃતિ' (૧૯૪૯)માં પ્રારંભમાં ત્રીસ કાવ્યો અવસરેનાં મરાઠી કાવ્યોને અનુવાદ છે, તો બાકીનાં કાવ્ય કવિનાં મૌલિક છે. ‘તટે જુહૂના' (૧૯૮૩) એમનો ત્રીજો કાવ્યસંગ્રહ છે.
‘ડોલે છે મંજરી' (૧૯૫૭), ‘ડોસીમાનું તંબડું' (૧૯૫૭), ‘મૃગાંક (૧૯૫૭), 'છમછમાછમ' (૧૯૫૭), 'કલાધામ ગુફાઓ(૧૯૫૭),
‘શિશુ સાહિત્ય સૌરભ'- ભા. ૧-૨ (૧૯૬૫) ઇત્યાદિ એમની બાળસાહિત્યની પુસ્તિકાઓ છે.
‘સુંદરવન’ (૧૯૫૩), પલ્લવી પરણી ગઈ' (૧૯૫૭), 'રૂપમ્ પ્રથમમ્ '(૧૯૫૮), 'રૂપે રંગે રાણી' (૧૯૬૦) અને ‘અંતે ઘર ભણી' (૧૯૬૮) અંગ્રેજી નાટકો પરથી રૂપાંતરિત સામાજિક પ્રહસને છે; તે ‘પિયરજીન્ટ’(૧૯૫૩) હેબ્રિક ઇન્સનના નાટકનો અનુવાદ છે.
જ.ગા. શુકલ નથુરામ સુંદરજી (૧૮-૩-૧૮૯૨, ૧૮-૪-૧૯૨૩): કવિ, નાટકકાર. જન્મ વાંકાનેરમાં. પ્રાથમિક કેળવણી ગામઠી શાળામાં. ૧૮૮૧માં ભુજ ગયા અને ત્યાં લખપતની પાઠશાળામાં કાવ્યશાસ્ત્રોને અભ્યાસ. પછી ધ્રાંગધ્રાનરેશની સહાયથી વ્રજભાષાના અભ્યાસ માટે કાશીવાસ. ભાવનગરમાં પ્રાણજીવન મોરારજી પાસે સંસ્કૃતને અભ્યાસ. ૧૮૯૧ માં શ્રી વાંકાનેર વિદ્યાવર્ધક નાટક મંડળી નામની નાટયસંસ્થાની સ્થાપના. ૧૯૦૨ માં આ નાટયસંસ્થા બંધ થઈ. ભાવનગર, પોરબંદર, વાંકાનેર રાજયના રાજકવિ, વાંકાનેરમાં નિસરણીએથી પડતાં અવસાન.
દલપતશૈલીના આ સિદ્ધ કવિએ સંસ્કૃત અને વ્રજભાષાના સંસ્કારથી રસાયેલી કવિતા અને તખ્તાલાયક ધાર્મિક તેમ જ ઐતિહાસિક નાટકો આપ્યાં છે. ‘ઋતુવર્ણન' (૧૮૮૮), શૃંગાર સરોજ' (૧૯૦૪), 'કવિતાસંગ્રહ'- ભા. ૧(૧૯૧૬) જેવા મુખ્ય કાવ્યગ્રંથો; “તખ્તવિરહબાવની' (૧૮૯૬), ‘ત્રિભુવનવિરહશતક, ‘ભાવવિરહબાવની' જેવી વિરહરચનાઓ, વિવેકવિ' (૧૯૧૫) જેવી વેદોતના તત્ત્વવિચારને નિરૂપતી કૃતિ તથા કૃષ્ણબાળલીલાસંગ્રહ' (૧૯૦૭) જે પદોને અનુવાદસંગ્રહ નોંધપાત્ર છે. ‘નાટયશાસ્ત્ર' (૧૯૧૧) ગુજરાતી ભાષામાં પહેલીવાર ભરતના નાટયશાસ્ત્રને પરિચય કરાવતો ગ્રંથ છે. આ ઉપરાંત ગુજરાતી રંગભૂમિને થયેલું એમનું પ્રદાન પણ મહત્ત્વનું છે. એમનાં વીસેક નાટકોમાંથી નરસિંહરાય', સૌભાગ્યસુંદરી’, ‘સુરદાસ’, ‘કુમુદચંદ્ર' જેવાં નાટકો અત્યંત લોકપ્રિય બન્યાં હતાં.
ચં.ટ. શુકલ નરહરિપ્રસાદ ભીખાભાઈ, ‘પૂર્ણમ્' (૨૪-૭-૧૯૧૨) :
જન્મ ભરૂચ પાસેના ઝાડેશ્વર ગામમાં. ઇન્ટર સુધીનો અભ્યાસ. ૧૯૪૭માં ટી.ડી.ની પરીક્ષામાં ઉત્તીર્ણ. વડોદરાની એમ. કે. હાઈસ્કૂલ, અલકાપુરીમાં શિક્ષક અને પછી આચાર્ય. પછીથી નિવૃત્ત. એમની પાસેથી કાવ્યસંગ્રહ ‘અકુર' (૧૯૭૬) મળ્યો છે.
નિ.વી. શુકલ નરેન્દ્રકુમાર બાલકૃષ્ણ, ‘ગોરખ' (૫-૮-૧૯૧૯) : નવલકથાકાર. વતન ખેડા જિલ્લાનું કઠલાલ. ચૌદ વર્ષની વયે સંસ્કૃત ભાષાના અભ્યાસ માટે સંસ્કૃત વૈદિક મહાવિદ્યાલય, સિદ્ધપુરમાં જોડાઈને પરીક્ષાઓ પાસ કરી. કર્મકાંડ અને જયોતિષશાસ્ત્રમાં પદવીધર પંડિત. મિસરની મહારાણી કિલઓપેટ્રાના બહુરંગી જીવનની કરુણ
ગુજરાતી સાહિત્યકોશ- ૨:૫૯૭
For Personal & Private Use Only
Page #609
--------------------------------------------------------------------------
________________
શુકલ નર્મદાશંકર દાદર – શુકલ ભાઈશંકર કુબેરજી
બાજને વિષય બનાવતી ઐતિહાસિક નવલકથા “નાઈલની નાગિણી' (૧૯૬૨), પૌરાણિક નવલકથા “અંગુલિમાલ' (૧૯૫૯), કથાત્મક કૃતિ 'મૃત્યુ પરાજય તેમ જ ‘વસંતસેના' (૧૯૫૯) એમના નામે છે. એમણે કેટલાંક છંદોબદ્ધ કાવ્યો અને ગઝલ પણ રચ્યાં છે.
નિ..
શુકલ નર્મદાશંકર દામોદર : વાર્તાસંગ્રહ ‘એકાકી' (૧૯૩૮)ના કર્તા.
નિ.. શુકલ નવનિધરાય જયંતીલાલ (૨૨-૯-૧૯૩૬) : નવલકથાકાર. જન્મ વિરમગામમાં. ૧૯૫૪માં મૅટ્રિક. ૧૯૮૫માં બી.એ. ૧૯૬૦માં એમ.એ. ૧૯૮૦માં એમ.ફિલ. અત્યારે પાલનપુરની કોલેજમાં પ્રાધ્યાપક. ‘કેવડાના ડંખ' (૧૯૮૪) એમની લઘુનવલ છે. .
ચં.ટો. શુકલ નંદકુમાર સી.: ભજનસંગ્રહ ‘નંદકુમાર ભજનમાલિકાના કર્તા.
નિ.. શુકલ નિર્ભયરામ પુરુરામ : નાટયકૃતિઓ “પતિવ્રતા ગુણસુંદરી’ (૧૮૯૧) અને ‘ગોરક્ષપદેશક નાટક' (૧૮૯૨) ના કર્તા.
નિ.. શુકલ પરરીતમ વાલજી : કથાકૃતિ લાલજી લુંટારો' (૧૮૮૩)ના
કર્તા. શુકલ પૃથલાલ હરિકૃષ્ણ, તુરાબ' (૧૯-૯-૧૮૯૫, ૧૫-૧૧-૧૯૩૧): વતન નડિયાદ. પ્રાથમિક કેળવણી ચીખલી અને ગણદેવીમાં. અંગ્રેજી છ ધોરણ સુધીના અભ્યાસ બાદ પિતાનું અવસાન થતાં મદ્રાસ, કલકત્તા, રંગૂન, રામેશ્વર વગેરે સ્થળે નોકરી માટે ભ્રમણ. ફરી નડિયાદમાં. ૧૯૧૮માં ‘ભારત’ પત્રના તંત્રી. ૧૯૨૬ માં સ્ટીમરના વાયરલેસ વિભાગમાં. ૧૯૨૮માં ‘સાંજ વર્તમાન’ સાથે સંલગ્ન. ન્યૂમોનિયાથી મુંબઈમાં અવસાન.
ફૂલપાંદડી' (૧૯૨૪) અને “આરામગાહ (૧૯૨૮) એમની મુખ્ય કૃતિઓ છે; જેમાં ગદ્યકાવ્યના નમૂનાઓ જળવાયેલા છે. ‘ચિનગારી' (૧૯૩૮) એમને મરણોત્તર ગદ્યકાવ્યકંડિકાઓને સંગ્રહ છે.
ચં.. શુકલ પોપટલાલ રેવાશંકર : નાટક ‘ચંદ્રતા 'ના કર્તા.
નિ.. શુકલ પ્રબોધિની જ. : કાવ્યસંગ્રહ 'કાવ્યરજ (મુગ્ધા વી. શુકલ સાથે)નાં કર્તા.
નિ.. શુકલ પ્રભાશંકર ગોવિંદરામ: “સચિત્ર સંગીત ગર્વમેચન નાટક' (૧૯૧૭) તથા નવલકથાઓ “પ્રભાતચંદ્ર (૧૯૧૫) અને ‘સતી દેવાંગના' (૧૯૧૮)ના કર્તા.
નિ..
શુકલ પ્રવીણચંદ્ર ઊ. : નવલકથા “સર્જન-વિસર્જન' (૧૯૬૨)ના કર્તા.
નિ.. શુકલ બચુભાઈ પ્રભાશંકર (૪-૧૦-૧૯૦૫, ~): નવલકથાકાર, નાટકકાર, અનુવાદક. જન્મ વતન વઢવાણમાં. ૧૯૧૯માં મૅટ્રિક. શાંતિનિકેતનમાં અભ્યાસ. “
વિશ્વભારતી'ના સ્નાતક. અનુસ્નાતક કક્ષાએ ભાષાશાસ્ત્રને વિશેષ અભ્યાસ. એકંદરે બારેક ભાષાઓની જાણકારી. વધુ અભ્યાસ માટે જર્મનીની બેન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યા પછી અંગત કારણસર સ્વદેશ પુનરાગમન. શાંતિનિકેતનમાં ત્રણ વર્ષ શિક્ષક. વિલેપાર્લેની પ્યુપિલ્સ ઑન સ્કૂલના આચાર્ય.
અધૂરું સ્વપ્ન'- ભા. ૧-૨ (૧૯૪૨), ‘અધૂરી વાત' (૧૯૪૫), અધૂર જીવન’(૧૯૪૬) અને “અધૂરો આદર્શ (૧૫૬) એમની નાટયાત્મકતા અને રજૂઆતથી જુદી ભાત પાડતી મૌલિક નવલકથાઓ છે.
શુકશિક્ષા' (૧૯૩૪), “મંડૂકડ' (૧૯૩૬) અને "હરિરથ ચાલે’ (૧૯૫૫) એમનાં નાટકો છે. ‘ભાષાવિજ્ઞાન પ્રવેશિકા (૧૯૩૪) એમનો અભ્યાસગ્રંથ છે.
એમણે બંગાળીમાંથી ઘણું સાહિત્ય ગુજરાતીમાં ઉતાર્યું છે. ‘રાજધ' (૧૯૪૧), 'વહુરાણી વિભા' (૧૯૪૧), ‘ચાર અધ્યાય
અને માલી’ વગેરે રવીન્દ્રનાથ ટાગોરની નવલકથાઓના તથા ‘અપૂર્વ ભારતી'(૧૯૩૮), ‘વિપ્રદાસ' (૧૯૪૭), 'દુર્ગા' (૧૯૫૩), ‘નવી વહુ'- ભા. ૧-૨ (૧૯૫૩) વગેરે શરદચન્દ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથાઓના અનુવાદો છે. ઉપરાંત, બંકિમચન્દ્રની નવલકથાને કૃષણકાન્તનું વીલ' (૧૯૪૦) તેમ જ શશધર દત્તની નવલકથાને શ્રીકાન્ત શેષપર્વ' (૧૯૪૬) નામે અનુવાદ એમણે આપ્યો છે. આ સિવાયના અનેક નાટકોના અને નવલકથાઓના અનુવાદ પણ એમણે કર્યા છે.
ચં.ટો. શુકલ બંસીધર છગનલાલ, ‘ચિત્રગુમ', 'ફ્રેન્ક વ્હાઇટ’, ‘હરિહર’ (૧૧-૧૧-૧૯૩૪) : જન્મ અમદાવાદમાં. બી.કૉમ. સુધીને અભ્યાસ. જીવન વીમા નિગમ, અમદાવાદમાં કેશિયર.
વિરાટને હિંડોળ' (૧૯૬૭), “છેતરાતી નજર' (૧૯૬૮), ‘વિજ્ઞાનયાત્રા' (૧૯૬૮), ‘જ્ઞાનસંહિતા (૧૯૭૬) અને પ્રસન્નકા જ્ઞાનકોશ' (૧૯૭૬) વગેરે એમનાં પુસ્તકો છે.
ચં.ટો. શુકલ ભાઈશંકર કુબેરજી (૧૮-૧-૧૮૭૯) : કવિ. જન્મ મોરબીમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મોરબીમાં. રેલવેમાં નોકરી.
એમની પાસેથી દલપતરામ અને નરસિંહરાવની અસર ઝીલતી કવિતાના સંગ્રહ ‘હૃદયરંગ’ - ભા. ૧, ૨, ૩ (૧૯૦૪, ૧૯૦૭, ૧૯૧૦) તેમ જ ‘રસમંજરી' (૧૯૨૦), 'કાવ્યવિલાસ' (૧૯૩૦), વિવાહસંગીત' (૧૯૩૪) તથા ‘મિલાનું સ્વપ્ન અને બીજ કાવ્યો'(૧૯૪૭) મળ્યાં છે. સંસ્કૃત વૃત્તોના સુઘડ ઉપયોગથી એમનાં કેટલાંક કાવ્યો નોંધપાત્ર બન્યાં છે. નાના અગિયાર સર્ગોમાં વહેંચાયેલી સુદીર્ઘછંદોબદ્ધરચના અનઉર્વશીસંવાદ' તથા યમ
૫૯૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #610
--------------------------------------------------------------------------
________________
શુકલ ભાનુભાઇ લક્ષ્મીશંકર – શુકલ યશવંત પ્રાણશંકર
અને નચિકેતાસંવાદ', “ગુમ વાસવદત્તા', ‘ઉમિલાનું સ્વપ્ન વગેરે એમનાં પ્રસંશા પામેલાં કાવ્યો છે. છેલ્લા સંગ્રહમાં ટાગોર, ગાંધીજી, સ્વદેશભાવના તથા યંત્રદેવ વિશેનાં તેમ જ અનૂદિત કાવ્યો પણ છે. 'કવિતારૂપ હિંદુસ્તાનને ઇતિહાસ’માં હિંદુ રાજવીઓ અને મુસ્લીમોના હુમલાઓનું વર્ણન છે. ‘માયાવિજય નાટકઅને સોમનાથ શતક’ પણ એમની કૃતિઓ છે.
નિ.વો. શુકલ ભાનુભાઈ લક્ષમીશંકર, ‘આનંદ’, ‘સુરેશ રત્નાકર (૧૮-૮-૧૯૧૮): વાર્તાકાર, નાટયકાર. જન્મ વઢવાણમાં. એમ.એ., એલએલ.બી. સુધીનો અભ્યાસ. “સમય'ના તંત્રી. ‘શબ્દલોક', સુરેન્દ્રનગરના ટ્રસ્ટી.
એમની પાસેથી નવલિકાસંગ્રહ “સગી આંખે' (૧૯૫૮), એકાંકી- સંગ્રહ “એકાંકી : ત્રણ નાટિકા' (૧૯૫૮) તથા નવલકથા હેત સળગ્યું' (૧૯૮૩) મળ્યાં છે.
| નિ.વી. શુકલ ભાનુશંકર રણછોડજી : વાર્તાકૃતિ દશકુમારચરિત' (૧૮૮૬) -ના કર્તા.
નિ.. શુકલ મધુકર : ચરિત્રલક્ષી કૃતિ ‘લાલબહાદુર શાસ્ત્રી' (૧૯૬૫)ના કર્તા.
નિ. શુકલ મયાશંકર જીભાઈ : નવલકથા “રાજબાળા યાને ભાગ્યહીન
ભામિની' (બી. આ. ૧૯૧૯) તથા નાટક ભવાઈને ભોમિયો'ના કર્તા.
નિ.. શુકલ માણેકલાલ રેવાશંકર : નવલકથા 'કુમુદકુમારી’ (મહેતા કેશવલાલ દુર્ગાશંકર સાથે, ૧૯૦૪)ના કર્તા.
નિ.. શુકલ મોતીરામ નરહરિશંકર : પદ્યકૃતિ ‘રસઝરણાં' (૧૯૨૦)ના
કર્તા. શુકલ યશેશ હરિહર, ‘પીયૂષ' (૧૩-૩-૧૯૦૯, ૧૩-૧૨-૧૯૮૧): જન્મ વલસાડમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. ૧૯૨૬માં મુંબઈથી વાણિજય ડિપ્લોમા. ૧૯૨૭થી ૧૯૩૨ સુધી મુંબઈના ગુજરાતી” સાપ્તાહિકમાં. ૧૯૩૩માં ‘હિન્દરતાન' દૈનિકમાં. ૧૯૩૪ થી ૧૯૪૦ સુધી ‘જન્મભૂમિ' દૈનિકમાં. ૧૯૪૧ થી ૧૯૫૪ સુધી વળે માતરમ'માં. એ દરમિયાન ૧૯૪૭ થી ૧૯૫૦ સુધી ‘વન્દ માતરમ્'ના તંત્રી. ૧૯૫૪ થી “જામે જમશેદ' તરફથી શરૂ થયેલા પ્રજામત' દૈનિક સાથે સંલગ્ન. ૧૯૫૫થી મુંબઈ સમાચાર'ના તંત્રીમંડળમાં. મુંબઈમાં હૃદયરોગથી અવસાન.
એમણે ‘ઈર્ષાની આગ' (૧૯૩૧), 'સુનીતા શ્રોફ એમ.એ.” (૧૯૩૫) અને ‘જીવતા સેદા' (૧૯૩૬) જેવી નવલકથાઓ તથા ‘પડશી' (૧૯૩૩), ‘અધું અંગ' (૧૯૩૪), “હૈયાસૂની'(૧૯૩૯),
સુધા? ના મારો સુધીર અને બીજી વાતો' (૧૯૮૧) જેવા વાર્તાસંગ્રહો આપ્યાં છે.
એમના લાંબા પત્રકારજીવનનો નીચોડ આપતી “એક વ્યવસાયી પત્રકારની ઘડતરકથા' (૧૯૬૯) નામક આત્મકથા તેમ જ પત્રકારત્વની મીમાંસા કરતે “અર્ધશતાબ્દીની અખબારયાત્રા' નામક ગ્રંથ એમનું નોંધપાત્ર પ્રદાન છે.
ગિરજાશંકર ભટ્ટને હીરક મહોત્સવ ગ્રંથ “ગિર હીરક ગથિકા તેમ જ અન્ય સાથે તૈયાર કરેલ “શાંતિનિકુંજ' ગ્રંથ એમનાં સંપાદન છે; તે “તૂટેલાં બંધન' (૧૯૨૯), 'ગરીબની ગૃહલક્ષ્મી'ભા. ૧, ૨ (૧૯૩૨, ૧૯૩૩), ‘એ પત્ની કોની?' (૧૯૩૭), ખીલતી કળી' (૧૯૭૭) વગેરે એમના બંગાળી-હિન્દી-મરાઠી નવલકથાઓના અનુવાદો છે.
ચંટો. શુકલ યશવંત પ્રાણશંકર, ‘વિહંગમ', 'તરલ', 'સંસારશાસ્ત્રી’ (૮-૪-૧૯૧૫): નિબંધકાર, વિવેચક, અનુવાદક. જન્મ ઉમરેઠમાં. ૧૯૩૮માં સુરતની એમ. ટી. બી. કોલેજ દ્વારા મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયોમાં એમ.એ. ૧૯૩૯-૪૧ દરમિયાન ગુજરાત કોલેજ તથા ઍલ્ફિન્સ્ટન કોલેજમાં ખંડસમયના વ્યાખ્યાતા. ૧૯૪૨-૪૫ દરમિયાન ભારતીય વિદ્યાભવનમાં પહેલાં રીડર પછી પ્રોફેસર. ૧૯૪૬-૫૫ દરમિયાન ભે. જે. વિદ્યાભવનમાં પહેલાં પ્રોફેસર પછી આસિસ્ટંટ ડાયરેકટર. ૧૯૫૫ થી ૧૯૭૮ સુધી હ.કા. આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં આચાર્ય. દરમિયાન ૧૯૭૪-૭૫ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ. ૧૯૭૮ થી આજ સુધી ગુજરાત વિદ્યાસભામાં સંયોજક. ૧૯૭૩થી ૧૯૮૩ સુધી નેશનલ સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલ અને ઍકિઝક્યુટિવ બેર્ડના સભ્ય. ૧૯૮૪-૮૫ માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. નર્મદચંદ્રક વિજેતા. ‘કેન્દ્ર અને પરિઘ' (૧૯૮૦)માં વ્યાખ્યાને, લેખે, નોંધ વગેરે સ્વરૂપે લેખકનાં બહુ મોડાં પ્રકાશિત થયેલાં ત્રીસેક નિબંધલખાણ છે. એમાં સંસ્કૃતિલક્ષિતા અને માનવીય અભિગમ સ્પષ્ટ છે. કુશળ વકતા હોવાથી લખાણોની તાર્કિકતા અને ચુસ્તતા પણ અનિવાર્યપણે જોવાય છે. તત્ત્વવિચાર અનુસૂતપણે વિષયના ગાંભીર્યને ઉપસાવે છે. અહીં સુશ્લિષ્ટ ગદ્યની, કયારેક તળપદા આવિષ્કારને સમાવી લેતી જીવંતતા નોંધપાત્ર છે. ‘ઉપલબ્ધિ' (૧૯૮૨)માં લગભગ સાડા ચાર દાયકાના સમયગાળામાં સાહિત્યતત્ત્વ વિશેની સમજને સ્પષ્ટ કરવાની મથામણથી સાપ્તાહિકોમાં જે અવલોકનલેખ તરીકે લખાતું રહ્યું તેમાંથી
ડું સાચવી લેવાનું બન્યું છે. નવલકથાવિષયક વિચારણાના દશેક લેખમાં કેળવણીકાર, ઇતિહાસકાર, સંસ્કૃતિચિંતક જેવાં આ લેખકનાં વિવિધ પાસાંઓએ એમના વિવેચનને ઘડ્યા કર્યું છે. તાટધ્યપૂર્ણ સત્યશોધન એમના વિવેચનને મુખ્ય ઉપક્રમ છે. શબ્દાન્તરે' (૧૯૮૪)માં પણ લાંબા સમયપટ પર લખાયેલા વિવેચનલેખેનું ચયન છે. એમાં કવિતા, નવલિકા અને નાટકના સાહિત્યપ્રકારો પરત્વે વિચારક-વિવેચક અભિગમ જોઈ શકાય છે. 'દલપતરામ'થી માંડી ‘નિશીથ’ અને ‘ટેનું પર્યત વિસ્તરેલ સહૃદયને વિવેચન-આલેખ હૃદ્ય છે. ‘ક્રાંતિકાર ગાંધીજી (૧૯૮૦)માં ગાંધી જન્મદિન નિમિત્તે
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૯૯
For Personal & Private Use Only
Page #611
--------------------------------------------------------------------------
________________
શુકલ યોગેન્દ્રપ્રસાદ નાથાલાલ -શુકલ રામચંદ્ર દામોદર
ગાંધીવિચાર અંગે લેખકે આપેલાં બે વ્યાખ્યાનો સંગૃહીત છે. ગાંધીવિચાર પરનું પ્રભુત્વ અને શૈલીની પ્રભાવકતા એમાં અછતાં નથી રહેતાં.
એમના અનૂદિત ગ્રંથોમાં હેબ્રિક ઇન્શનની કૃતિના અંગ્રેજી અનુવાદ ‘ધ લેડી ફ્રોમ ધ સી’ને અનુવાદ “સાગરઘેલી' (૧૯૬૪), મેકવાલીકૃત “ધ પ્રિન્સીને અનુવાદ ‘રાજવી' (૧૯૬૯) અને બન્ડ રસેલકૃત ‘પાવરને અનુવાદ ‘સત્તા' (૧૯૭૮) મુખ્ય છે. ‘ઉમાશંકરની વાર્તાઓ (૧૯૭૩) અને સ્તયની વાર્તાઓ’ (૧૯૩૫) સંપાદન છે; તો “મેઘાણીની નવલિકાઓ' (૧૯૭૨), ગુજરાતી કાવ્યસંગ્રહ' (૧૯૭૩), ‘ગુજરાતી વાર્તાઓ' (૧૯૭૫) અને ‘સમાજઘડતર' (૧૯૭૭) એમનાં અન્ય સાથેનાં સહસંપાદન
છે.
ચંટો. શુકલ યોગેન્દ્રપ્રસાદ નાથાલાલ, 'ગુસ્તાખ' (૧૩-૧૧-૧૯૩૧): જન્મ કલમાં. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ કલેલમાં. એમ.એ., એમ.ઍડ., ડી.પી.ઍડ, સાહિત્યરત્ન. વિસનગરની એસ. ટી. ટી. કોલેજમાં વ્યાખ્યાતા.
એમની પાસેથી નવલિકાસંગ્રહ ‘ચા(હ)ના ડાઘ’(૧૯૮૧). મળ્યો છે.
નિ.વો. શુકલ રઘુરામ ખીમજી : ‘બૌચરકાવ્ય” (ત્રવાડી લક્ષ્મીશંકર ભાગવત સાથે, ૧૮૮૫)ના કર્તા.
નિ.વે. શુકલ રમેશચંદ્ર મહાશંકર (૨૭-૧૧-૧૯૨૯): વિવેચક, સંશોધક, સંપાદક. જન્મ સુરતમાં. ૧૯૫૪માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૭૮માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૫૪-૮૦ દરમિયાન સર કે. પી. કૉલેજ ઑફ કોમર્સ, સુરતમાં; લાલન કોલેજ, ભુજમાં; શામળદાસ કોલેજ, ભાવનગરમાં; એમ.પી. શાહ કૉલેજ, સુરેન્દ્રનગરમાં અને બહાઉદ્દીન કોલેજ, જૂનાગઢમાં અધ્યાપન. ૧૯૮૦થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષાસાહિત્યભવનમાં રીડર.
‘પ્રેમાનંદ - એક સમાલોચના' (૧૯૬૫), 'નર્મદ - એક સમા- લેચના (૧૯૬૬), “અનુવા' (૧૯૭૬), 'કુન્તકને વક્રોકિતવિચાર' (૧૯૭૮), “અનુસર્ગ' (૧૯૭૯), “અન્વથ (૧૯૮૧), નવલરામ' (૧૯૮૩), “અનુમોદ’ (૧૯૮૪), ‘સંભૂતિ' (૧૯૮૪) અને ‘નર્મદદર્શન' (૧૯૮૪) એમના વિવેચન અને સંશોધનના ગ્રંથ છે. પ્રેમાનંદ, નર્મદ અને નવલરામ વિશેનાં સમગ્રલક્ષી મૂલ્યાંકન આપવાને તેમ જ કેતકના વક્રોકિતવિચારને ગુજરાતી કવિતામાંથી ઉદાહરણ શોધી બતાવીને સમજાવવાને એમને પ્રયત્ન ધ્યાનાર્હ છે. 'કલાપી અને સંચિત' (૧૯૮૧) અને ‘સ્નેહાધીન સુરસિંહ' (૧૯૮૫) એમના સંશોધનમૂલક ગ્રંથો છે.
પ્રેમાનંદ કૃત ‘દશમસ્કંધ' (૧૯૬૬), ભાલણકૃત ‘કાદંબરી' (૧૯૬૭), 'વસંતવિલાસ' (૧૯૬૯; બી. આ. ૧૯૮૨) એમનાં મધ્યકાલીન કૃતિલક્ષી સંપાદન છે. ‘ચંદ્રહાસ આખ્યાન' (૧૯૬૧),
અખાના છપ્પા' (૧૯૬૩), કુંવરબાઈનું મામેરું' (૧૯૬૪) અને અભિમન્યુ આખ્યાન' (૧૯૬૭) એમનાં અન્ય સાથેનાં વિદ્યાર્થીભોગ્ય સંપાદન છે. “ન્હાનાલાલ અધ્યયન ગ્રંથ' (૧૯૭૭) અને ‘પ્રાંબિતા' (૧૯૮૧) પણ એમનાં સંપાદનો છે. “ટૂંકીવાર્તા : સ્વરૂપ અને સાહિત્ય' (૧૯૬૭) અને “સાહિત્યનો આસ્વાદ અને છંદઅલંકાર ચર્ચા' (૧૯૭૪) અન્યના સહયોગમાં તૈયાર થયેલા ગ્રંથા છે. ગુજરાતનું સંસ્કૃતિદર્શન’ (૧૯૬૪)માં એમણે ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ રસળતી શૈલીમાં નિરૂપ્યો છે.
બ.કા. શુકલ રાજેન્દ્ર અનંતરાય (૧૨-૧૦-૧૯૪૨): કવિ. જન્મ વતન
જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે. માધ્યમિક શિક્ષણ વતનમાં. ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં. ૧૯૬૫માં અમદાવાદની એલ.ડી. આ કોલેજમાંથી સંસ્કૃત-પ્રાકૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૭માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૮૨ સુધી વિવિધ કોલેજોમાં અધ્યાપનકાર્ય. ૧૯૮૦-૮૧નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. સ્વેચ્છાએ નિવૃત્તિ પછી અત્યારે પોતાનાં બાળકો માટે શાળાહીન તાલીમને પ્રયોગ.
એમના કાવ્યસંગ્રહ કોમલ રિષભ' (૧૯૭૮) અને ‘અંતર બંધાર' (૧૯૮૧)માં ગ્રામજીવન અને નગરજીવનના સ્વાનુભવથી, મનુષ્યને પૂરા રસથી ચાહવાની વૃત્તિથી અને સાહિત્ય ઉપરાંત સંગીત, જયોતિષ, ઇતિહાસ, તત્વજ્ઞાનાદિ વિષયોના અધ્યયનથી કેળવાયેલી એમની કવિ તરીકેની સજજતા જોઈ શકાય છે. એમની કવિતામાં અદ્યતન ભાવ-વિભાવને તેમ જ કલાતિ, નૈરાશ્ય અને વિચ્છિન્નતાના અનુભવને સ્પર્શ પમાય છે. કૃતિનિમિતિમાં ઝીણું નકશીકામ કરવાને કલા-કસબ, કલા-આકૃતિ અંગેની સભાનતા અને પ્રયોગશીલ વલણને લીધે એમની કવિતા તાજગીસભર છે. એમના પ્રયોગોને આપણી બધી પરંપરાઓની સમૃદ્ધ ભૂમિકા સાંપડી છે. આધુનિક જગતને પૂરો પરિવેશ આ કવિ પાસે છે; પણ એમનું માનસ, એમનું કવિસંવિત નર્યું ભારતીય છે. એ જેટલું પ્રશિષ્ટ છે તેટલું જ તળપદ છે. એમણે છાંદસ-અછાંદસ કાવ્યો અને ગીતે રચ્યાં છે, પરંતુ એમની વિશેષ સિદ્ધિ ગઝલમાં છે.
હે.દ.
શુકલ રામચંદ્ર દામોદર (૮-૭-૧૯૮૫): સંપાદક, વિવેચક. જન્મ શહેરામા (જિ. પંચમહાલ)માં. ૧૯૨૧ માં દાહોદથી મૅટ્રિક. ૧૯૨૫માં સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૩૦ માં એલએલ.બી. ૧૯૩૧માં અંગ્રેજી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૨૬ થી ૧૯૩૧ સુધી દાહોદમાં શિક્ષક. ૧૯૩૧ થી અદ્યપર્યત દાહોદમાં વકીલાત. ‘ સ્વિટ્ઝર્લેન્ડની સ્વતંત્રતા' (૧૯૨૪) એમનું પહેલું પુસ્તક છે. ‘નવલિકાસંગ્રહ' (૧૯૨૮) માં ૧૯૧૨થી ૧૯૨૭ સુધીની મૌલિક નવલિકાઓનું સંપાદન છે. “પશ્ચિમની કલાકૃતિઓ' (૧૯૩૬)માં ફ્રેન્ચ, રશિયન તથા ઇંગ્લિશ નવલિકાઓ તથા ગાલ્યવર્ધાના ‘ધ મૉબ અંગ્રેજી નાટકનું ભાષાંતર સમાવિષ્ટ છે.
ગુજરાતી સાહિત્ય : એનું મનન અને વિવેચન(૧૯૩૬)માં એમની પૃથક્કરણાત્મક અને નિર્ણયલક્ષી વિવેચનપદ્ધતિને
૬૦૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #612
--------------------------------------------------------------------------
________________
શુકલ રામપ્રસાદ મેહનલાલ– શૂન્યમ
પરિચય મળે છે. નવલિકાનાં પચાસ વર્ષ' (૧૯૮૨)માં મેઘાણીઉમાશંકરથી માંડી આજના ઉત્પલ ભાયાણી સુધીના વાર્તાસર્જનને પરિચય મળે છે.
ભા.જા. શુકલ રામપ્રસાદ મોહનલાલ (૨૨-૬-૧૯૦૭) : કવિ. જન્મસ્થળ ચૂડા. વતન વઢવાણ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં. ૧૯૨૮માં ગુજરાત કોલેજ, અમદાવાદમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૪૪માં ગુજરાત વિદ્યાસભામાંથી એમ.એ. અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કોલેજમાં ગુજરાતીનું અધ્યાપન. ૧૯૬૩ થી ૧૯૭૩ સુધી આર્ટ્સ કૉલેજ, ખંભાતના આચાર્ય. ૧૯૭૩માં નિવૃત્ત.
એમના સૌનેટસંગ્રહ ‘બિન્દુ'(૧૯૪૩)માં જુદા જુદા વિષય પરનાં પાંત્રીસ સૉનેટો ઉપરાંત “વિનાશ અને વિકાસ' પરની પચ્ચીસ સૌનેટની એક શ્રેણી છે, જેમાં બીજા વિશ્વયુદ્ધની વિભીષિકાના આલેખનનું શ્રદ્ધામાં પરિણમન થતું જોવાય છે. આ સર્વ સૌનેટોમાં એમણે અગેયતા અને વિચારપ્રધાનતાને પ્રાસાદિકતા જાળવીને અખત્યાર કરી છે. ‘આપણું સાહિત્ય'- ભા. ૧-૨ (અન્ય સાથે, ૧૯૫૭) એમને ગુજરાતી સાહિત્યને ઇતિહાસ છે.
‘એક બાળકની ઝાંખી' વગેરે પુસ્તકો મળ્યાં છે. ‘હૃદયમંથન (૧૯૩૨)માં એમણે રૉવની વાર્તાઓના અનુવાદ આપ્યા છે. સર્પ વિશેનું મૌલિક પુસ્તક “સાપ” અને અંગ્રેજીમાંથી અનૂદિત ‘ભારતના સર્વો’ તથા ગુજરાતની નદીઓ વિશે રસપ્રદ માહિતી આપતું પુસ્તક ગુજરાતની લોકમાતાઓ' (૧૯૪૯) એમનાં પ્રકીર્ણ પુસ્તકો છે. આ ઉપરાંત ‘પદ્મ અને પોયણાં' (૧૯૬૧) અને ‘હરિસંહિતાનાં ઉપનિષદો' (૧૯૬૪) જેવાં સંપાદન પણ એમણે આપ્યાં છે.
| નિ.. શુકલ શૃંગાર : ‘ટૂંકી કહાણીઓ'- ભા. ૨નાં કર્તા.
નિ.વો. શુકલ સેવકરામ નાનાભાઈ : પદ્યકૃતિ “સુધારક સિંહનું ચરિત્રના કર્તા.
નિ.વે. શુકલ હરજીવન પુરુષોત્તમ (૧૯ મી સદીને ઉત્તરાર્ધ) : કઠલાલના વતની.
આ લેખકે પિસ્તાળીસ પાનાંની ‘ભડવી વાકયો' (૧૮૮૨) નામની પુસ્તિકા આપી છે; એની પ્રસ્તાવનામાં ભડલી વિશેની દંતકથાઓ આપી છે. 'દયારામ ભકિત નીતિ કાવ્યસંગ્રહ' (૧૮૭૬) એમનું સંપાદન છે.
ચં.. શુકલ હરિલાલ : અભિનવ નિબંધમાળા' (અન્ય સાથે, ૧૯૬૨)ના કર્તા.
નિ.. શુકલ હરેન્દ્ર હ.: બાળપયોગી પુસ્તકો “રેખાચિત્રો' (૧૯૫૯), ‘ભાઈબહેન' (૧૯૬૧), “કામદાન (૧૯૬૧) અને “અટંકી ઇશ્વરભાઈ' (૧૯૭૮)ના કર્તા.
નિ.વા. શુકલ હર્ષદરાય : ભારતનાં વિવિધ સ્થળો વિશે રસપ્રદ માહિતી આપનું પ્રવાસેપયોગી પુસ્તક ‘ભારતને ભોમિયો' (૧૯૪૦)ના કર્તા.
શુકલ લકમીશંકર રત્નેશ્વર : ‘શ્રી વટસાવિત્રીવ્રતનું ગીત' (૧૯૧૧) -ના કર્તા.
મૃ.મ. શુકલ વસંત : લોકકથાઓ પર આધારિત નવલકથાઓ ‘જતીઓ સરદાર' (૧૯૩૮) અને “બાબરા દેવા : ગુજરાતને મશહૂર બહારવટિઓ' (૧૯૩૮)ના કર્તા.
નિ.. શુકલ વાસુદેવ શંકરલાલ : પ્રવાસવર્ણનનું પુસ્તક ‘બાલપ્રવાસ’ (૧૯૧૬)ના કર્તા.
નિ.વો. શુકલ વિનાયક હરદત્ત: દેહ, જીવ, જ્ઞાન, બુદ્ધિ, ધર્મ વગેરેને પાત્રરૂપે આલેખતી બોધક રૂપકકથા પ્રમુદ વિણા અથવા સ્વાત્મબિન્દુના કર્તા.
નિ.વ. શુકલ શંકરલાલ નાથજીભાઈ : કથાકૃતિઓ ‘અમરસિંહ' (૧૯૧૧),
સન્મિત્ર કે શયતાન?' (૧૯૧૬), ‘ભેદક ખૂન' (૧૯૧૬) અને ‘પ્રેમપજર કે ખૂની ખંજર (બી.આ. ૧૯૨૦)ના કર્તા.
નિ.. શુકલ શિવશંકર પ્રાણશંકર (૨૫-૧૧-૧૯૦૮): નવલકથાકાર,
સંપાદક, અનુવાદક. જન્મ ગોધરામાં. ગૂજરાત વિદ્યાપીઠની ‘આર્યવિદ્યાવિશારદ'ની પદવી. સ્વાતંત્ર્ય-આંદોલનમાં સક્રિય.
એમની પાસેથી નવલકથા “યુગાંતર', દાંડીકૂચનું જીવંત અને પ્રમાણભૂત વર્ણન આપતી કૃતિ “સરિતાથી સાગર' (૧૯૪૯), ‘ઇંદિરાની આપવીતી' (૧૯૫૩), એક પોપટની યાત્રા' (૧૯૫૯),
નિ..
શુકલ હસમુખરાય ભાઈશંકર : નાટક “હાર્દમંગળ' (૧૯૭૯)ના કર્તા.
નિ.વો. શુકલ હીરાલાલ નરોત્તમદાસ, “હીર શુકલ’, ‘પગભર’ (૨-૪-૧૯૩૬): કવિ. જન્મ જૂનાગઢમાં.બી.એ., બી.ઍડ. ઈલિશ ટીચિંગ સ્કૂલ, નડિયાદમાં શિક્ષક.
‘પગભર' (૧૯૭૯) તથા “ધરતી અને આકાશને આ તો સંબંધ છે' (૧૯૮૧) એમના કાવ્યસંગ્રહ છે.
ચં.ટો. શૂન્ય પાલનપુરી : જુઓ, બલૂચ અલીખાન ઉસ્માનખાન. શૂન્યમ : જુઓ, પટેલ હસમુખ દેસાઈભાઈ.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૬૦૧
For Personal & Private Use Only
Page #613
--------------------------------------------------------------------------
________________
શૂળ અને શમણાં – શેઠ અમૃતલાલ દલપતરામ
શૂળ અને શમણાં (૧૯૫૪) : અમૃત ‘ઘાયલ’ને ગઝલસંગ્રહ. માંથી બી.એ. (ફાઇન). ૧૯૬૧માં એમ.એ. (ફાઇન). ૧૯૬૬ માં તેમાં સાદી અને સરળ બાનીમાં હૃદયના કોમળ ભાવો અસરકારક રૉયલ સ્કૂલ ઑવ આર્ટ, લંડનમાંથી એ.આર.સી.એ. ૧૯૬૦થી રીતે અભિવ્યકત થયા છે. પ્રિયમિલનની આતુરતા અને વિરહની ૧૯૬૯ સુધી મ. સ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઑવ ફાઇન આર્ટમાં વેદનાને વ્યકત કરતી આ ગઝલોમાં સૂફી રહસ્યવાદને સ્પર્શ છે. વ્યાખ્યાતા, ૧૯૭૯ થી ૧૯૮૨ સુધી રીડર અને ૧૯૮૨ થી મુશાયરા દ્વારા લોકપ્રિય બનેલી કેટલીક ગઝલમાં સ્વર-વ્યંજનની પ્રોફેસર તથા ચિત્રકલા વિભાગના અધ્યક્ષ. ‘ક્ષિતિજ', ‘
વિશ્વસંવાદી યોજનાથી સધાયેલું લય-માધુર્ય નેધપાત્ર છે. ફારસીને માનવ’, ‘સાયુજય'માં કલાવિભાગનું સંપાદન. ૧૯૮૩માં બદલે ગુજરાતી ભાષાની વિવિધ લઢણ અને રોજિંદી બોલચાલની પદ્મશ્રી ઍવોર્ડ. ભાષાના શબ્દોના વિનિયોગથી ગુજરાતી રૂપ ધારણ કરતી આ ‘અથવા' (૧૯૭૪) કાવ્યસંગ્રહમાં આધુનિક ગુજરાતી ગદ્યગઝલે પરંપરાથી અલગ પડે છે.
કવિતાનું તેમ જ કાલધર્મી કવિતાકલા સાથે સ્થલધર્મી ચિત્રકલાના
નિ.વો. તરીકાઓના સંયોજનનું એક નવું પરિમાણ જોવા મળે છે. શબ્દો શેખ અબ્દુરશીદ અબ્દુલમજીદ હસેટી : જન્મ ભરૂચ જિલ્લાના દ્વારા ઊપસતાં દૃશ્યસંયોજનની શ્રેણીમાંથી બનતા કાવ્યપટ
હાંસોટ ગામમાં. ત્યાં જ પ્રાથમિક શિક્ષણ. ૧૯૬૦માં એસ.એસ.સી. વિશિષ્ટ વાનરીતિઓને તાકે છે. આથી પદબંધની અને વાક્યપછી સિનિયર પી.ટી.સી. અને હિન્દી શિક્ષક સનદ. સુરત બંધની અપૂર્વ ચમત્કૃતિ ઊભી થાય છે. કયારેક નિષિદ્ધ ક્ષેત્રનાં જિલ્લાના કોસંબી ગામની શાળામાં શિક્ષક. સમાજશિક્ષણનાં સાહચર્યોથી ભાવપતને ક્ષુબ્ધ કરી આધુનિક સંવેદનાને નીપજાકાર્યોમાં સક્રિય રસ. પત્રકાર.
વવા પ્રયત્ન પણ જોવાય છે. આ ઉપરાંત ‘અમેરિકન ચિત્રકળા' એમની પાસેથી ‘ વિશ્વપ્રકાશજોત’, ‘ઇસ્લામ ધર્મની વાર્તા, ' (૧૯૬૪) એમને અનુવાદગ્રંથ છે.
ચંટો. ‘ભારતના કર્ણધારો', ‘મહમદ પયગંબર સાહેબનું જીવનચરિત્ર', ‘જમશેદજી તાતા’ વગેરે ધર્મપ્રેરક અને ચરિત્રલક્ષી પુસ્તકો મળ્યાં શેખ મુખતારઅહમદ મેહમ્મદયુસુફ, ‘મંઝર નવસારવી’ છે. “વીણેલાં મોતી' (૧૯૭૮) એમને બેધક પ્રસંગકથાઓને (૧૩-૯-૧૯૩૩) : કવિ. જન્મ નવસારીમાં. કૉટન ઍન્ડ સિક સંગ્રહ છે.
મિલ, નવસારીમાં નોકરી.
નિ.. ‘દર્પણ' (૧૯૭૮) અને ‘ગઝલિયાને મંઝર' (૧૯૭૯) એમનાં શેખ અબ્દુલકરીમ ભીખુભાઈ (૧૫-૬-૧૯૩૫): કવિ. જન્મ
કાવ્યપુસ્તકો છે.
ચંટો. અમદાવાદમાં. ૧૯૫૩માં મૅટ્રિક. ૧૯૫૭માં અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૫૬માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૬૫ થી આજ શેખ યુસુફઅલી બાકરભાઈ : ‘ઇ'ગ્લાંડમાં પ્રવાસના કર્તા. સુધી હ. કા. આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં અંગ્રેજીના વ્યાખ્યાતા.
મુ.મા. એમના ‘તમારી વસ્તુ'(૧૯૮૦) કાવ્યસંગ્રહમાં કૃતિનાં વસ્તુ શેખ સાદી: બાળવાર્તાઓ ‘રસાદીની પ્રસાદી'-ભા. ૧-૨ (૧૯૫૩) અને આકૃતિના દ્વન્દ્રમાં પડયા વગર પોતાને અભિપ્રેત છે તે વ્યકત -ના કર્તા. થયું છે. અહીં ગીત અને અછાંદસ રચનાઓ કરતાં સોનેટ અને
મુ.મા. ગઝલમાં કવિત્વ વિશેષ છે. પરંપરાશીલ અને પ્રશિષ્ટ રીતિની શેખાદમ આબુવાલા : જઓ, આબુવાલા શખાદમ મુલ્લાં શુજાઉદ્દીન. એમની આધુનિકતા ધ્યાનાર્હ છે.
શેઠ અજિત વૃન્દાવનદાસ (૧૯-૯-૧૯૩૨): જન્મ મુંબઈમાં.
વતન મેંદરડા.બી.કૅમ., બી.એ. મુંબઈમાં એડ્રોઇટ ઍડવર્ટાઇઝિંગ શેખ અબ્દુલમજીદ ગુલામરસુલ, ‘સાગર નવસારવી”
ઍન્ડ માર્કેટિંગ કંપનીના સંચાલક, ભારતીય વિદ્યાભવનમાં કલા (૧૨-૪-૧૯૩૫): કવિ. જન્મ નવસારી (જિ. વલસાડ)માં. વિભાગના નિયામક. રવીન્દ્રસંગીતના ગાયક. સંગીત નિર્દેશક. ૧૯૬૫માં બી.એ. ૧૯૭૬ માં એલએલ.બી. ૧૯૫૯માં ગુજરાત ‘ગુજર ગયા વહ જમાના' (૧૯૮૧)માં પંકજ મલ્લિકનું આત્મજેલ ડિપાર્ટમેન્ટમાં જુનિયર કલાર્ક તરીકે જોડાઈ ૧૯૭૯માં જેલર
કથાત્મક અને સંસ્મરણાત્મક આલેખન તથા મૂલ્યાંકન છે. તરીકે નિવૃત્ત.
મૃ.માં. એમણે ગઝલસંગ્રહ “અવતરણ' (૧૯૭૨) અને યાદ’(૧૯૭૭)
શેઠ અમૃતલાલ દલપતરામ (૨૫-૮-૧૮૯૧, ૩૦-૬-૧૯૫૪): આપ્યા છે.
નાટયલેખક. જન્મ લીંબડીમાં. અભ્યાસ મૅટિક સુધી. ઘેરબેઠાં
વકીલાતનો અભ્યાસ કરી હાઈકોર્ટ-પ્લીડરની પદવી મેળવી શેખ અબ્દુલરઝાક અબદુલસાગર, ‘નાદાન’: કથાકૃતિ “વાઘમાર
સુરેન્દ્રનગરમાં વકીલાત આરંભી. ૧૯૧૮ થી લીંબડી રાજયના યાને બીકણ બહાદુર'ના કર્તા.
ન્યાયાધીશપદે. ૧૯૨૧ માં રાણપુરમાં ‘સૌરાષ્ટ્ર” પત્રની શરૂઆત. ૨.૨.દ.
૧૯૩૦માં ધોલેરા સત્યાગ્રહનાં મંડાણ અને બે વર્ષને કારાવાસ. શેખ ગુલામમહમ્મદ તાજમહમ્મદ (૧૬-૨-૧૯૩૭): કવિ. જન્મ ૧૯૩૪માં ‘ડેઈલીસન’ અને ‘જન્મભૂમિ' પત્રોની સ્થાપના.
વઢવાણમાં. ૧૯૫૫ માં મૅટ્રિક. ૧૯૫૯ માં મ.સ. યુનિવર્સિટી- ૧૯૪૨માં “નૂતન ગુજરાત'ની સ્થાપના. ઇન્ડિયન લેંગ્રેજીસ
૬૦૨: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #614
--------------------------------------------------------------------------
________________
ન્યૂઝ પેપર્સ ઍસેાસિયેશનની સ્થાપના અને તેના પ્રમુખ, એમની પાસેથી નાટક ‘નામદાર વાઈસરૉય સાહેબની મુંઝવણ’ મળ્યું છે.
મુમ્મા.
શેઠ ઉભા રમેશભાઈ (૯-૬-૧૯૩૮): નવદ્યકથાકાર, વાર્તાકાર. જન્મ મુંબઈમાં. ૧૯૫૭માં વિલ્સન કોલેજ, મુંબઈમાંથી અર્થશાસ અને આંકડાશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૬૮ થી મુંબઇની વિવિધ સંસ્થાઓમાં મહિલા ઉત્કર્ષ તેમ જ બાળવિકાસનાં સામજિક કાર્યો સાથે સંક્ળાયેલા છે.
પોતાની બાર વર્ષની પુત્રીને થયેલા અસાધ્ય અને પીડાકારી વ્યાધિ સામે બળપૂર્વક ઝઝૂમતાં પુત્રી અને પોતે અનુભવેલા મન:કાર્યની સત્યઘટનાત્મક નવલકથા 'મૃત્યુ મરી ગ]'(૧૯૭૯) -ના આલેખનમાં અનુભૂતિની સચ્ચાઈનું સંવેદન તેમ જ કથાપ્રવાહની સહજત નોંધપાત્ર છે. મારા ઘરને ઉબરો નથી* (૧૯૮૫) અને કળા ભીતરની’(૧૯૮૬)માં એમના સ્વાનુભવપ્રસંગોનું નિરૂપણ છે.
કૌ.બ્ર. શેઠ એ. એફ., ‘સુદર્શક': જાતીય સંબંધોનું નિરૂપણ કરતી નવકથા ‘આકૃતિ’(૧૯૬૭)તથા રસિક મહેતાકૃત નવલકથા ‘ગગન સમાયે નયનમાં’નું નારૂપાંતર ‘વિંગના' (૧૯૭૩)ના કર્તા.
૨.ર.દ.
શેઠ એચ. એમ. : ત્રિઅંકી ‘સતી રાણકદેવીનું નાટક’(૧૯૦૪)ના કર્તા.
મુ.મા.
શેઠ કંચનલાલ વીરપાળ : 'આધારકોશ'(૧૯૨૧-૧૯૩૫)ના કર્તા. મુ.મા.
શેઠ કુમુદબક્કેન અમૃતલાલ : જન્મ રાણપુરમાં શિક્ષણ બી.એ. સુધી. મુંબઈમાં અવસાન.
એમની પાસેથી લેખસંગ્રહ ગૃહજીવનનાં દૃશ્યો'(૧૯૪૫) મળ્યા છે.
યુ... શેઠ દેશરા હારજ (આલપાઈવાળા) : નિબંધ “મુંબઈમાં દેશીઓની કેળવણી'(૧૯૫૫)ના કર્તા. મુ.મા. શેઠ કેશવ જ. : ચરિત્ર ‘જીવન સ્મરણા’- પૂર્વાર્ધ(૧૯૨૮)ના કર્તા. મુ.મા.
શેઠ કેશવલાલ હરગોવિંદદાસ (૨૦-૧૧-૧૮૮૮, ૧-૧૧-૧૯૪૭) : કવિ, અનુવાદક. જન્મ ઉમરેઠ (જિ. ખેડા)માં. પ્રાથમિક શિક્ષણ ઉમરેઠમાં. વધારે અભ્યાસ આપમેળે અમદાવાદમાં. ખડાયતા મુદ્રણકલા મંદિરના સ્થાપક. ‘ખડાયતા મિત્ર'ના તંત્રી,
એમની પાસેથી પોમાં 'લગ્નગીત'(૧૯૧૬), 'સ્નેહરાંગીત' (૧૯૧૯), ‘પ્રભુ ચરણે પ્રાર્થના’(૧૯૧૯), ‘રાસ’(૧૯૨૨), ‘અંજલિ’(૧૯૨૬), ‘રાસમંજરી’(૧૯૨૯), ‘કેસરિયાં’(૧૯૩૦),
શેઠ ઉષા રમેશભાઈ – શેઠ ચંદ્રકાન્ત ત્રિકમલાલ
‘રણના રાસ’(૧૯૩૦), ‘રાસનલિની’(૧૯૩૨), ‘વીરપસલી’ (૧૯૩૩), ‘બાળગીતાવી'(૧૯૩૮), 'મહાગુજરાતનો મહાકિવ' (૧૯૨૭) વગેરે પદ્યગ્રંથો મળ્યા છે. હાનાલાલનું અનુકરણ કરતી એમની કવિતાશૈલી ક્રમશ: અભિવ્યકિતની પોતીકી મુદ્રા તરફ વળેલી જોઈ શકાય છે; છતાં વાગાડંબરમાં વિવેક અને પ્રમાણભાન જળવાયાં નથી. ગૃહજીવન અંગેના તેમ જ રાષ્ટ્ર અંગના ભાષામાં એમની ગતિ પ્રમાણમાં નોંધપાત્ર છે.
‘કોન્સટેન્ટિનોપલની કથા’(૧૯૨૧) અને ‘શંભાજીનું રાજ્યારોબ’(૧૯૨૨) જેવા અનુવાદ પણ એમણે આપ્યા છે.
મુ.મા.
શું ગુલાબચંદ્ર નાનમંદ : 'નીર્ધચરિત' તા. ૧ થી ૩ ૧૯૫૭૧૯૬૦)ના કર્તા. મૃ.મા. શેઠ ચંદ્ધાન્ત ત્રિકમલાલ, ‘આર્યપુત્ર', 'નંદ સામવેદી’, ‘બાલચંદ્ર’ (૩-૨-૧૯૩૮) : કવિ, નિબંધકાર, વિવેચક, સંપાદક. જન્મ કાલોલ (જિ. પંચમ)માં, પેન ઠાસરા (જિ. ખેડા). ૧૯૫૪માં મૅટ્રિક. ૧૯૫૮માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૧માં એમ.એ. ૧૯૭૯માં ‘ઉમાશંકર જોશીસર્જક અને વિવેચક' વિષય પર ગુજરાત વિદ્યાપીઠમાંથી વિદ્યાવાચસ્પતિની ઉપાધિ. ૧૯૬૧-૬૨માં સૅન્ટ ઝેવિયર્સ કાલેજ, અમદાવાદમાં ખંડસમયના અધ્યાપક. ૧૯૬૨-૬૩માં કપડવંજ કૉલેજમાં, ૧૯૬૩ થી ૧૯૬૬ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં, ૧૯૬૬ -થી ૧૯૭૨ સુધી ભકત વલ્લભ ધાળા કૉલેજમાં અને ૧૯૭૨ થી ૧૯૭૯ સુધી પુન: ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક. ૧૯૭૯થી ૧૯૮૪ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. વા. સ્વાધ્યાયમંદિરમાં નિયામકપદે. અત્યારે ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક. ૧૯૬૪ માં કુમારચંદ્રક. નર્મદચંદ્રક-વિજેતા. ૧૯૮૪-૮૫ નું ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક. ૧૯૮૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીને એવડ
સાતમા દાયકામાં પ્રભાવક બનેલા ‘રે મઠ’ના કવિઓના સંપર્કને કાણે એમના 'પવન રૂપેરી’(૧૭) કાવ્યસંગ્રહ વૈદન અને અભિવ્યક્તિ પરત્વે આધુનિક મિજ દાખવે છે. જીવનની કૃતકતામાંથી જન્મતો ખાલીપા, સાચું ૫ન ન જીવી શકવાને લીધે અનુભવાતી ગૂંગળામણ, મથામણાની વંધ્યતા, ચૈતન્યહ્રાસ જેવાં સંવેદનો તથા ભાષા અને કલ્પનાની તાજપ, આકારની સુરેખતા, કટાવના લય આદિ અભિવ્યકિતગત લાક્ષણિકતાઓથી યુકત સંગ્રહની આધુનિક મુદ્રાવાળી કવિતામાંથી કેટલીક નીવડેલી ધ્યાનાર્હ રચનાઓ છે. અલબત્ત ગીત, ગઝલ, સૉનેટ જેવા કાવ્યપ્રકારોનો આશ્રય લઈ પુરોગામી સૌંદર્યલક્ષી કવિઓની કવિતાને અનુસરવાનું વલણ પણ અહીં છે. ‘ઊઘડતી દીવાલા’(૧૯૭૪) ની રચનાઓમાં શબ્દની વ્યર્થતાનો અનુભવ, જીવનની ગતિકતામાંથી જન્મતા વિષાદ, નિરૂપણમાં હળવાશ, અછાંદસ તરફની ગતિ આદિ લાક્ષણિકતાઓથી આધુનિક વલણ બળવત્તર બન્યું છે. ‘ચાંદલિયાની ગાડી’(૧૯૮૦) બાળકો માટે, તે ‘પ્રૌઢશિક્ષણ ગીતમાળા’(૧૯૮૬) પ્રૌઢા માટે રચાયેલાં ગીતોના સંગ્રહો છે.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૬૦૩
For Personal & Private Use Only
Page #615
--------------------------------------------------------------------------
________________
શેઠ ચીમનલાલ માણેકલાલ – શેઠ મકનજી જૂઠાભાઈ
પડઘાની પેલે પાર' (૧૯૮૭) કાવ્યસંગ્રહમાં આત્મશોધકનું જીની અપૂર્વ પત્રાવલી' (૧૯૪૨)ના કર્તા. ઉકિતવૈચિત્ર્ય છે.
મૃ.મા. નંદ સામવેદી' (૧૯૮૦)માં અંગત સંવેદનને અભિવ્યકત
શેઠ જ્યચંદ્ર: વાર્તાસંગ્રહ ‘રેતીનું ઘર'(૧૯૩૭)ના કર્તા. કરતા લલિતનિબંધે છે. નંદના કલ્પિત પાત્ર દ્રારા લેખકે ‘વ’ સાથે વાત કરી છે. માનવમાનવ વચ્ચેના સંબંધમાં જયાં સંકુચિતતા,
મૃ.માં. કૃતકતા, કુટિલતા છે ત્યાં નંદ ગૂંગળામણ ને વિષાદ અનુભવે છે. શેઠ ત્રિભુવનદાસ જમનાદાસ (૧૫-૧૨-૧૮૭૩,-) : જન્મસ્થળ શૈશવને સ્મૃતિમાં વાગોળતી કૃતિ ધૂળમાંની પગલીઓ' (૧૯૮૪)
વ્યારા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સુરતમાં. ૧૮૯૨માં -ના પ્રસંગેની કથા આત્મચરિત્ર અને લલિતનિબંધ - બંનેના મૅટ્રિક. ૧૮૯૭માં બી.એ. સુરતની ઇગ્લિશ સ્કૂલમાં શિક્ષક. સંધિસ્થાને ઊભી છે. “ચહેરા ભીતર ચહેરા' (૧૯૮૬) માં સમાજનાં
૧૯૦૫ માં એલએલ.બી. થઈ સુરતમાં વકીલાત શરૂ કરી, પણ સામાન્ય માનવીઓના ચહેરાઓને ઊજળી બાજુએથી જોઈને, આ કામ ન ફાવ્યું તેથી ૧૯૧૫ થી ફરી શિક્ષણ સંસ્થામાં આચાર્ય. આલેખાયેલા ચરિત્રલક્ષી નિબંધે છે. હિત અને હળવાશ”
એમની પાસેથી ચરિત્ર કવિરત્ન દયારામ - સંપૂર્ણ જીવનકથા' (૧૯૯૦)માં વિનોદરસિક લેખે છે.
(૧૮૯૯) તેમ જ અંગ્રેજી પુસ્તક ‘
હિટ્સ ઑન ધ સ્ટડી ઑવ “કાવ્યપ્રત્યક્ષ' (૧૯૭૬) મુખ્યત્વે કાવ્યસર્જનની પ્રક્રિયા, કવિતા
| ગુજરાતી' (અન્ય સાથે, ૧૯૦૦) મધ્યાં છે. - અને છંદ, કાવ્યમાં ઔચિત્ય જેવા કાવ્યસિદ્ધાંતની અને અર્વાચીન
મુ.મા. ગુજરાતી કવિતાના કેટલાક અગ્રણી કવિઓની કવિતાની તપારા શેઠ દેવચંદ દામજીભાઈ, કંડલાકર (૨૪-૧-૧૮૮૨,-) : બાળકરતો વિવેચનગ્રંથ છે. ‘અર્થાન્તર' (૧૯૭૮)માં નાટક, નવલકથા,
સાહિત્યકાર, ચરિત્રકાર. જન્મ ઊનામાં. વતન કુંડલા. પ્રાથમિક ગુજરાતી ગદ્ય આદિ વિશેના સૈદ્ધાંતિક પ્રશ્નોની ચર્ચાથી પર
શિક્ષણ ઊનામાં. વધુ શિક્ષણ ઘેરબેઠાં. જૈનવિજયે', 'તરંગ', રહેતી, ગુજરાતી સાહિત્યની કેટલીક નોંધપાત્ર નવલકથાઓની
‘તરુણી તરંગ’ તેમ જ “શુભેચ્છા’ સામયિકોના સંચાલક ઉપરાંત ચર્ચા છે. ગુજરાતી ગ્રંથકાર શ્રેણીની ‘રામનારાયણ વિ. પાઠક
સ્ત્રી-સુખ દર્પણ'ના તંત્રી. (૧૯૭૯) પુસ્તિકામાં સર્જકના વાડમયપુરુષાર્થની તપાસ છે.
એમણે “તીર્થકર ચરિત્ર’, ‘જૈન સતિ આદર્શ જીવનમાળા', આયરનીનું સ્વરૂપ' (૧૯૮૪) નાની પરિચયપુસ્તિકા છે. સ્વામિ
‘ગુર્જરેશ્વર કુમારપાળ' જેવાં ચરિત્ર ઉપરાંત બાળશિક્ષણમાળા’ નારાયણ સંતકવિતા' (૧૯૮૪)માં સ્વામીનારાયણ સંપ્રદાયના
તથા ‘ભાવનગર સ્ટેટને ઇતિહાસ’, ‘જેને અને શત્રુંજય', કવિઓની કેટલીક નોંધપાત્ર કવિતાઓ પરના આસ્વાદલેખે છે.
‘શત્રુંજયપ્રકાશ” વગેરે પુસ્તકો આપ્યાં છે. સ્વપ્નપિંજર' (૧૯૭૩) નાં એકાંકીઓ નિરૂપણ પરત્વે ઍબ્સર્ડ
મૃ.માં. નાટયશૈલીને પ્રભાવ દર્શાવે છે. “ગુજરાતીમાં વિરામચિહ્નો
શેઠ ધીરજલાલ વિઠ્ઠલદાસ : પદ્યકૃતિ ‘મારૂતી ભજનાવલી’ (મોહનભાઈ પટેલ સાથે, ૧૯૭૩) ગુજરાતી વિરામચિને વિશે શાસ્ત્રીય દૃષ્ટિથી સર્વગ્રાહી ચર્ચા કરતું ગુજરાતીમાં પ્રથમ પુસ્તક છે. ' (૧૯૨૧)ના કર્તા.
મૃ.માં. ‘દામ્પત્ય મંગલ' (૧૯૭૯) દામ્પત્યવિષયક કાવ્યો અને વિચારોને સહસંપાદિત ગ્રંથ છે. “પુષ્ટિદર્શન' (૧૯૮૬) આચાર્ય વ્રજરાયજીએ
| શેઠ નગીનદાસ ચુનીલાલ: નવલકથા “રત્નસિંહ ચંદ્રિકા' (૧૮૮૯) પુષ્ટિદર્શન વિશે આપેલાં વ્યાખ્યાનનું સંપાદન છે. “માતૃદર્શન’ (૧૯૮૧) માતૃભકિતનાં ગુજરાતી કાવ્યોનું સહસંપાદન
મૃ.માં. છે. “ભાષા-સાહિત્ય દ્વારા રાષ્ટ્રીય અસ્મિતા'(૧૯૭૭) મુખ્યત્વે શેઠ પરમાનંદદાસ જીવનદાસ: “સારંગધ્વજ અને રત્નસારિકા ગુજરાતી ભાષા-સાહિત્યના અભ્યાસીઓના સાહિત્ય દ્વારા સધાતી | નાટક” તથા “લલિતાદુઃખદર્શક નાટક' (૧૮૮૧)ના કર્તા. રાષ્ટ્રીય એકતા વિશેના વિચારોનું સહસંપાદન છે. બૃહદ્ ગુજરાતી
૨૨.દ. ગદ્યપરિચય'- ભા. ૧-૨(૧૯૭૩) તથા મધ્યકાલીન ગુજરાતી
શેઠ પુરુરામ મૂળજી : “યુદ્ધ ગીતાંજલિ” અને “વીરપૂજા'- ભા. કાવ્યગ્રંથોમાં વપરાયેલી સંખ્યાને નિર્દેશ કરતા શબ્દોની માહિતી
૧-૨ના કર્તા. આપનું ‘સંખ્યાનિદેશક શબ્દસંજ્ઞાઓ' (૧૯૮૩) એ એમનાં અન્ય
મૃ. મા. સહસંપાદનો છે. પંડિત ભાતખંડે (૧૯૬૭) એ ડૉ. એસ. એન.
શેઠ પોપટલાલ હંસરાજ : ‘કબીરકાવ્ય'- ભા. ૧ (૧૯૧૬) ઉપરાંત રાખંજનકરના અંગ્રેજી પુસ્તકનો અનુવાદ છે. ‘મલયાળમ
નવલકથાઓ ‘સુંદરી મેવાડીઓની મહત્તા' (૧૮૯૯), ‘ભારતસાહિત્યની રૂપરેખા' (૧૯૭૮) પણ એમને અનુવાદગ્રંથ છે.
વર્ષને રોબિનહુડ', “સ્ત્રીદર્પણ” વગેરેના કર્તા. જ.ગા.
મુ.માં. શેઠ ચીમનલાલ માણેકલાલ : નવલકથા “બ્રહ્મદેશની રાણી’ના કર્તા. શેઠ મકનજી જેઠાભાઈ : પદ્યકૃતિ ‘વીરબહાદૂર પદ્માવતી યાને
મૃ.માં. જાદુઈ જોરાંના ખેલનાં ગાયન' (૧૯૦૦)ના કર્તા. શેઠ જગહન કલ્યાણદાસ: ‘પાગલ હરનાથ અથવા શ્રીહર
મૃ.મા.
-
કર્તા.
વાત કરવા પર
૬૦૪: ગુજરાતી સાહિત્યકોશ- ૨
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #616
--------------------------------------------------------------------------
________________
શેઠ મગનલાલ વખતચંદ – શેઠ હેગસ્ટે બાપુ સદાશિવ
મૃ.મા.
શેઠ મગનલાલ વખતચંદ (૧૮૩૦, ૧૧-૩-૧૮૯૮) : નિબંધકાર, શેઠ રંગનાથ વલમે : “સૂરજમલ પારાધીને રા(૧૮૯૦)ના
ચરિત્રકાર. જન્મ અમદાવાદમાં. ૧૮૫૦માં મૅટ્રિક. ગુજરાત કર્તા. વિદ્યાસભાના પહેલા સહાયક મંત્રી. અમદાવાદ સુધરાઈના
મૃ.મા. કમિશનર, અમદાવાદની રોયલ બૅન્કના એજન્ટ.
શેઠ વલ્લભદાસ પોપટલાલ (મહુવાકર) (૧૮૫૯, ૧૯૧૭): કવિ. એમની પાસેથી જૈનાચાર્ય શ્રીવીરવિજયનું જીવનચરિત્ર' તથા
વતન મહુવા (સૌરાષ્ટ્ર). શિક્ષણ અંગ્રેજી ચાર ધોરણ સુધી. થોડો ‘હાળી' (૧૮૫૮), ‘અમદાવાદને ઇતિહાસ” અને “કથનાવળિ’
સમય વેપાર, પછી વકીલાતના વ્યવસાયમાં. એ પછી ભાવનગર મળ્યાં છે.
રાજયના વસુલાતી ખાતામાં જોડાઈ ડેપ્યુટી વહીવટદારના હોદ્દા મૃ.માં.
સુધી પહોંચીને નિવૃત્ત. મહુવામાં અવસાન. શેઠ મહાસુખભાઈ ચુનીલાલ: પ્રકીર્ણ કાવ્યોનો સંચય “કાવ્ય- એમની કવિતાપ્રવૃત્તિને આરંભ ગૃ૨ શંકરલાલ મહેશ્વરના સરિતા' (૧૯૧૪) ના કર્તા.
મૃત્યુ ઉપર લખાયેલા અંજલિકાવ્ય “મહેશ્વર વિરહ' (૧૮૮૦)થી નિ..
થયો. એ જ વર્ષે સૌરાષ્ટ્રની પ્રશસ્તિરૂપે લખાયેલ “સૌરાષ્ટ્ર ચિતાશેઠ માવજી ગોવિંદજી : ‘મિસિસ એની બેસન્ટની જીવનકથા' મિણ’નું પ્રકાશન થયું.કુરિવાજોના સંપૂર્ણ આલ્બમ તરીકે ઓળખા(૧૯૧૭) ના કર્તા.
યેલ અને કર્તાને કવિયશ અપાવનાર ‘સુબોધ ચિંતામણિ' (૧૮૮૨)
મુ.મા. -નાં કાવ્યોમાં સુધારાને સૂર અને કુરિવાજો પરના કટાક્ષ વ્યકત શેઠ મેહનલાલ અમરશી : ચરિત્ર “લાલા લજપતરાય’ ઉપરાંત
થયા છે. દૃષ્ટાંત ચિતામણિ' (૧૮૮૪) ઐતિહાસિક વિગતોના નવલકથા “સુમતિચંદ્ર'-ભા. ૧-૨ તથા અનુવાદપુસ્તકો સમાધિ
નિરૂપણમાં રાચતી રચનાઓ સમાવે છે. ‘મહામારી વર્ણન' (૧૮૯૦) સમતા’ અને ‘અનુભવશતકો' (૧૯૦૭) ના કર્તા.
એમની સામાન્ય રચના છે. આ ઉપરાંત કાવ્ય-તત્ત્વજ્ઞાનનાં કેટલાંક
મૃ.માં. પુસ્તકો પણ એમણે લખ્યાં છે, જે અદ્યાપિ અપ્રગટ છે. શેઠ રજનીકાન્ત ગુલાબદાસ (૩-૭-૧૯૩૩): નાટયકાર. જન્મ
બા.મ. વાંસદામાં. ૧૯૫૧ માં એસ.એસ.સી. ૧૯૫૫ માં બી.કોમ.
શેઠ શંભુપ્રસાદ બહેચરભાઈ : “ભરતખંડન પ્રવાસના કર્તા. ૧૯૫૭ માં એલએલ.બી. ૧૯૭૫ માં એમ.કોમ. અત્યારે સ્ટાન્ડર્ડ સલ્ટ વકર્સ, સુરતમાં ડિરેકટર,
શેઠ સરલા જયચંદ (૨૦-૭-૧૯૧૩) : નવલકથાલેખક, વાર્તાલેખક. અંધારાં અજવાળાં' (૧૯૫૭), 'મધુરાં મિલન' (૧૯૫૯), જન્મ ભરૂચમાં. બી.એ., એલએલ.બી. સામાજિક કાર્યકર. કારમી રાતે' (૧૯૮૧) વગેરે એમનાં ત્રિઅંકી નાટકો છે. એમણે એમની પાસેથી ‘મંથન (૧૯૭૫), શાલિની' (૧૯૭૯) તેમ જ એકાંકીસંગ્રહ ‘શાળોપયોગી નાટકો' (૧૯૭૮) અને 'તખ્તાલાયકી વાર્તાસંગ્રહ “હું અને એ’(૧૯૭૫) મળ્યાં છે. નાટકો' (૧૯૭૯) આપ્યા છે. “અંકુર' (૧૯૬૨) અને “ખલક’
મૃ.મા. (૧૯૮૪) એમના કાવ્યસંગ્રહો છે. આ ઉપરાંત સહકાર વિષય
| શેઠ સારાભાઈ ચંદ્રમશ: “ધનસાર-રૂપસુંદરી નાટક(૧૮૯૨)ના પરનાં તથા ઉદ્યોગ-વ્યવસ્થા-વહીવટવિષયક એમનાં અનેક
કર્તા. પુસ્તકો પ્રકાશિત થયાં છે. ચં.ટો.
મૃ.મા.
શેઠ હરિલાલ મૂળચંદ : “હરિશ્ચન્દ્ર નાટક' (૧૮૯૪) તથા ‘અભયસિંહશેઠ રણછોડલાલ વાલાભાઈ: અમદાવાદના સંત સરદાસજીના
કેશરીસિંહ નાટકનાં ગાયન (૧૮૮૯)ના કર્તા. અવસાન વિશેની પદ્યકૃતિ “સંતવિયોગ' (૧૯૧૨)ના કર્તા.
મૃ.માં. શેઠ રણજિત મ.: “રમૂર્તિઓ (૧૯૪૦), “આનંદી અને બીજી
શેઠ હસમુખ રતિલાલ (૧૦-૨-૧૯૩૩): નવલકથાકાર. જન્મ
બેટાદમાં. ૧૯૫૧માં એસ.એસ.સી. ૧૯૬૫માં બી.એ. ૧૯૬૮માં વાતા'(૧૯૪૯) જેવા વાર્તાસંગ્રહના કર્તા.
મૃ.મા.
એમ.એ. પ્રારંભમાં શિક્ષક, પછી સોમૈયા કૉલેજ, મુંબઈમાં બારેક
વર્ષ ગુજરાતીના અધ્યાપક. શેઠ રતુભાઈ અમુલખ: જન્મ વતન રાજકોટમાં. એમ.એ.
ફટકિયાં મોતી' (૧૯૭૩), “ભીતરે ભર્યો લાવા (૧૯૭૪), ટેસ્ટાઇલ મશીનરી અંગેને મુંબઈમાં વ્યવસાય.
વૈશાખી આભ' (૧૯૭૬), 'નેહને આસવ(૧૯૮૦), ‘કેસૂડે એમની પાસેથી ચરિત્રો સંતોની સુવાસ' (૧૯૬૦), 'સંતની ફૂલવાડી' (૧૯૬૧), ‘સુવાસના સોદાગર' (૧૯૬૨), સંતકથાઓ'
મન મોહ્યું' (૧૯૮૩) વગેરે એમની નવલકથાઓ છે. મારી શ્રેષ્ઠ
વાર્તાઓ' (૧૯૭૫) એમને વાર્તાસંગ્રહ છે. (૧૯૮૪) ઉપરાંત બાળસાહિત્યકૃતિઓ ‘વિદ્યાચતુર' (૧૯૫૧),
ચંટો. પરીમહેલ'(૧૯૫૬), ‘જ્ઞાનચતુર' (૧૯૬૧), વાણીચતુર(૧૯૬૧), ‘અડગ હૈયાં' (૧૯૬૨) વગેરે મળી છે.
શેઠ હેગસ્ટે બાપુ સદાશિવ: ‘ઉદ્યમકર્મસંવાદ' (૧૮૫૭)ના કર્તા. મૃ.માં.
નિ.વો.
ગુજરાતી સાહિત્યકોશ- ૨ :૬૦૫
For Personal & Private Use Only
Page #617
--------------------------------------------------------------------------
________________
શેઠના એન. પી.-શેષનાં કાવ્યો
શેઠના એન. પી. : કથાકૃતિ ‘તરુલત્તા'(૧૯૧૧)ના કર્તા.
નિ.. શેઠના એરચશાહ એદલજી : કથાકૃતિ ‘નામે આદમ યાને આદમચિતાર’ - ૧(૧૮૮૫)ના કર્તા.
નિ.વો. શેઠના નવરોજજી કે. : કથાકૃતિ જલ્મી થાય જબે' (૧૮૭૮)ના કર્તા.
નિ.વ. શેઠના ફરામજી હેરમસજી : ચરિત્રલક્ષી કૃતિ ‘મહાપુરના જન્મારાનો અહેવાલીના કર્તા.
નિ.વો. શેઠના યાહ્યા એ.: ગઝલસંગ્રહ ‘ગુલિસ્તાને ગઝલ અથવા દીવાને ફઝલ' (૧૯૩૩)ના કર્તા.
નિ.વા. શેઠના રતનજી ફરામજી (૧૮૭૨, ૧૯૬૫): જ્ઞાનકોશકાર, નાટકકાર. જન્મ થાણા જિલ્લાના ભીવંડીમાં. પ્રારંભમાં થોડાં ગુજરાતી અને મરાઠી ધોરણોને અભ્યાસ. મુંબઈમાં અંગ્રેજીને અભ્યાસ. સૂતર અને દોરડાં બનાવતા કારખાના સાથે સંલગ્ન. ૧૮૯૫માં મુંબઈની અંજુમને ઇસ્લામ લાઇબ્રેરીના ઓનરરી બુક કમિશનર, ૧૮૯૭માં ‘ગુલ અફશાનના અધિપતિ.
એમણે “એશિયાની સગુણી બાનુઓ'ના બે ભાગ પૈકી ભાગ પહેલામાં ઓગણત્રીસ બાનુઓનાં ગદ્યચરિત્રો અને ભાગ બીજામાં ત્રણ બાનુઓનાં પઘ કે બેતમાં ચરિત્રો આપ્યાં છે. નૂરજહાંથી બિકાનેરની રાણી લાલિમા સુધીનાં પાત્રો એમાં આવરી લેવાયાં છે. ‘સુંદર હેલન’માં હેમરને આધારે મહાયુદ્ધની કથા આલેખાયેલી છે; તો ગુલખુશરો’ પારસી ભાષામાં લખાયેલું એમનું દ્વિઅંકી રમૂજી ફારસ છે. આ ઉપરાંત “ખુદા પર સબર’, ‘પાક જાત પરીન, ‘જલનું જીગર’, ‘સહનશીલ પીરજા', ‘રોશન ચિરાગ’ વગેરે એમનાં સામાજિક-ઐતિહાસિક નાટકો છે.
નવ ખંડો ધરાવતો ‘જ્ઞાનચક્ર યાને ગુજરાતી ઍન્સાઇકલપીડિયા’(૧૮૯૯) એ ગુજરાતીમાં જ્ઞાનકોશને અવતારવાને માણેકજી એદલજી વાચ્છા અને અરદેશર ફરામજી સલાનના જ્ઞાનકોશ ‘સર્વવિદ્યા' (૧૮૯૧) પછીનું મહત્ત્વને પ્રયત્ન છે. આ ઉપરાંત અંજ્ઞાદર્શક કોશ અથવા સંખ્યાત શબ્દાવધિ’ પણ એમને ગ્રંથ છે.
ચંટો. શેઠના સુરેશ મ. - ૧૦-૧૦-૧૯૮૪): પ્રસિદ્ધ વૈજ્ઞાનિકોનાં
ચરિત્રોને સંગ્રહ ‘મહાન વૈજ્ઞાનિકો'- ભા. ૧-૨ (અન્ય સાથે, ૧૯૬૯) તથા વિવિધ વૈજ્ઞાનિક સંશોધનની માહિતી આપતે ગ્રંથ “શોધ અને સિદ્ધિ' (અન્ય સાથે, ૧૯૪૯)ના કર્તા.
નિ.. શેલત કાલિદાસ : રામાયણ પર આધારિત કથાકૃતિ રામાયણની રસધાર’ના કર્તા.
નિ.વો.
શેલત ચુનીલાલ રામચંદ્ર: ચરિત્રલક્ષી કૃતિઓ રામકૃષ્ણ પરમહંસ (૧૯૨૪), “મહાન શીખ ગુરુઓ' (મહેતા કલ્યાણજી વિઠ્ઠલભાઈ સાથે, ૧૯૬૬); બાળપયોગી પુસ્તિકા “બાળઉખાણાં'(૧૯૨૨); સંપાદિત કાવ્યસંગ્રહ ‘ગોપકાવ્યો' (૧૯૧૪) અને કાવ્યોદ્યાન તેમ જ અનૂદિત પુસ્તક “આત્મવિલાસ' (૧૯૪૫) ના કર્તા.
નિ.. શેલત જમિયત ગ.: નાટયકૃતિ ‘વીર કોલેજકુમાર' (૧૯૩૪)ના કર્તા.
નિ.વા. શેલત નાનુભાઈ ગૌરીશંકર (૧૧-૬-૧૯૦૮): નિબંધકાર. જન્મ ઉમરેઠમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ઉમરેઠમાં. વડોદરા કૉલેજમાંથી બી.એ. ૧૯૩૦માં એલએલ.બી. ૧૯૩૬ માં સબ-જજ તરીકેન્યાયખાતાની નોકરીને આરંભ. ૧૯૬૫ થી ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ. પછી નિવૃત્ત. ‘ઉદય' માસિકના તંત્રી. સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સક્રિય રસ. ૧૯૬૭ થી શ્રી બૃહદ્ ગુજરાત સંસ્કૃત પરિષદના પ્રમુખ અને કુલપતિ. એમની પાસેથી કેટલાક લેખ' (૧૯૭૦) પુસ્તક મળ્યું છે.
નિ.વા. શેલત મણિલાલ શિવશંકર : નવલકથાઓ ‘વિશ્વજિત : વિશ્વાસઘાત' (૧૯૦૯) અને “વિશ્વપ્રભા : ભેદભરેલું ખૂન' (૧૯૦૯)ના કર્તા.
નિ.. શેલત વાસુદેવ રામચંદ્ર (૨૩-૯-૧૯૦૨): કવિ. જન્મ ઉમરેઠમાં.
પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વડોદરામાં. ૧૯૧૯ માં મૅટ્રિક. ૧૯૨૩ -માં બી.એ. ૧૯૩૨માં મુંબઈ બાર કાઉન્સિલની ઍડવોકેટની , પરીક્ષામાં ઉત્તીર્ણ. બોરસદમાં વકીલાત.
એમની પાસેથી કવિ બોટાદકરનાં રાસ-કાવ્યોની અસર ઝીલતો કાવ્યસંગ્રહ “ફૂલવાડી' (૧૯૩૧) મળ્યો છે.
નિ.. શેલત હિમાંશી (૮-૧-૧૯૪૭): વાર્તાકાર. જન્મ સુરતમાં. અંગ્રેજી વિષયમાં સ્નાતક અને અનુસ્નાતક. ‘વિદ્યાધર નાયપાલની નવલકથા” પર પીએચ.ડી. ૧૯૬૮ થી એમ. ટી. બી. આર્ટ્સ કોલેજ, સુરતમાં અંગ્રેજીનાં વ્યાખ્યાતા. “અન્તરાલ' (૧૯૮૭) એમની સર્જકપ્રતિભા અને તાજગીને પ્રગટ કરતી ટૂંકીવાર્તાઓને સંગ્રહ છે.
ચંટો. શેષ: જુઓ, પાઠક રામનારાયણ વિશ્વનાથ. શેષનાં કાવ્યો (૧૯૩૮): રામનારાયણ વિ. પાઠક, ‘શેષને કાવ્ય
સંગ્રહ. એમાં તોતેર જેટલી વિષય, સ્વરૂપ અને વૃત્તના વૈવિધ્યવાળી કૃતિઓ છે; જે ગાંધીયુગનું પ્રતિનિધિત્વ તે કરે જ છે, સાથે નિજી વિશિષ્ટતાને પણ પ્રગટ કરે છે. અભિવ્યકિતમાં ઠાકોરશાઈ રહેવા છતાં કવિએ અહીં સૌનેટ ઉપરાંત મુકતકો, ગીતે, ભજન આપ્યાં છે; મધ્યકાલીન સ્વરૂપને પણ અર્વાચીન રીતે પ્રજયાં
૬૦૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #618
--------------------------------------------------------------------------
________________
શૈલી અને સ્વરૂપ – શ્રાવણી મેળે
ન.પં.
છે; ને કાવ્યશાસ્ત્રની પૂરી જાણકારી અને સૂઝબૂઝથી પ્રયોગમાંય પૂર્વક ઉકેલતા તુલનાત્મક લેખો તેમ જ દેવતા-અગ્નિસંવાદ'લગભગ પ્રતિભાની બરાબરીનું કવિકર્મ સિદ્ધ કર્યું છે. આ કાવ્યોની થી માંડી “પૃથ્વીચન્દ્રચરિત્ર' જેવી કૃતિઓને પરિચય આપતા. બીજી વિશિષ્ટતા છે, કવિની બૌદ્ધિક સજજતા. પ્રેરણાવશતાને બદલે લેખ ધ્યાનપાત્ર છે. ‘ભરૂચ અને નર્મદા' યા મધુમતી : મહુવા એમાં બુદ્ધિનું પ્રબુદ્ધ કર્મ જોવાય છે. કોઈ એક ભાવ કે વિષયનું અંગેની નામ-શોધખોળ પણ રસપ્રદ છે. ઇતિહાસ, સાહિત્ય અને એમાં ઘેઘૂર આલેખન નથી; પણ કલાનાં સંયમ, પ્રકાશ અને તુલનાની દૃષ્ટિથી થયેલ સામગ્રીનું સંમાર્જન અહીં મહત્વનું છે. પ્રસન્નતા છે. આવાં નોંધપાત્ર કાવ્યો ડુંગરની કોરે’, ‘એક સંધ્યા',
રચંટો. ‘છેલું દર્શન’, ‘ઓચિંતી ઊમિ', “એક કારમી કહાણી', 'રાણકદેવી',
શોધક : પદ્યકૃતિ પ્રેમજીવન' (૧૮૮૭)ના કર્તા. વૈશાખનો બર, ‘આતમરામને’, ‘ધિનું આમંત્રણ વગેરે છે.
નિ.વા.
શોધન હર્ષદલાલ અમૃતલાલ: પ્રવાસપુસ્તક ‘ગંગોત્રી' (૧૯૭૮)ના શૈલી અને સ્વરૂપ (૧૯૬૦): ઉમાશંકર જોશીને સાહિત્યવિવેચન
કર્તા. લેખેને સંગ્રહ. નિબંધ, એકાંકી, નાટક, ટૂંકીવાર્તા, પદ, મુકતક,
નિ.. સૌનેટ વગેરે ભિન્નભિન્ન સાહિત્યપ્રકારો પરનાં લખાણ ઉપરાંત
શોભન: જુઓ, વસાણી દલપતભાઈ રવજીભાઈ. શૈલી પરનો પચાસેક પાનનો નિબંધ એમાં સમાવિષ્ટ છે. સાહિત્યપ્રકારની વિશિષ્ટ દૃષ્ટિથી અહીં સ્પષ્ટ છણાવટ થઈ છે તેમ જ
મિદ : ચરિત્રલક્ષી કૃતિ “કૂલની ટોપલી' (૧૯૭૯)ના કર્તા. પ્રકારો અંગે લેખકનો નિજી અભિગમ પણ અભિવ્યકત થયો છે.
નિ.વી. ખાસ તો ટૂંકીવાર્તા એટલે અનુભૂતિકણ” જેવી મળેલી વ્યાખ્યાઓ શ્યાબક્ષ અરદેશર : નિબંધસંગ્રહ ‘વિવિધ વિષયમાળા'ના કર્તા. મહત્ત્વની છે. આ ઉપરાંત “આજની ગુજરાતી કવિતા’, ‘ત્રીસ
નિ.. પછીની કવિતા : ભાવપ્રતીકોને પ્રશ્ન’, ‘આવતી કાલની ગુજરાતી શ્યામ સાધુ : જુઓ, સોલંકી શામળદાસ મૂળદાસ. કવિતા' ઉપરાંત અન્ય ચારેક લેખ દ્વારા સમકાલીન ગુજરાતી
શ્યામલ : નવલકથાઓ “અલગારી' (૧૯૬૮), “અજંપાના ડંખ કવિતાનું ઘાતક મૂલ્યાંકન થયું છે. આ ગ્રંથને પ્રૌઢ કવિની
| (૧૯૬૯), ‘તલસાટ' (૧૯૭૭) અને ‘યંઢળ' (૧૯૭૯) તથા આલોચના-વિચારણાનો લાભ મળ્યો છે.
નવલિકાસંગ્રહ ‘પેગોડા (૧૯૭૩) અને ‘ત્રીજો ઘુવડ (૧૯૭૬) ચં.ટો.
-ના કર્તા. શૈવલિની (૧૯૨૫): બોટાદકરને કાલાનુક્રમે પાંચમ અને
નિ.વા. મરણોત્તર કાવ્યસંગ્રહ. ‘રાસતરંગિણી' પછી હોવા છતાં આ
| શ્રદ્ધાનંદ : મહાકાવ્ય “માયણને કથાસાર આપતી પુસ્તિકા સંગ્રહ પહેલાં તૈયાર કરી રાખેલે હોવાથી પ્રકાશકની ગફલતને
‘રામાયણની રહસ્યકથા' (૧૯૨૭) ના કર્તા. કારણે ‘ચતુર્થ કાવ્યસંગ્રહ’ ગણાયો છે. નરસિંહરાવની લાંબી
નિ.. પ્રસ્તાવનામાં ‘પુરસ્કરણ” આ સંગ્રહને મળ્યું છે. બોટાદકરની
શ્રવણ : જુઓ, જોશી ઉમાશંકર જેઠાલાલ. ઉત્તરાશ્રમની પ્રૌઢિનાં વિવિધ પાસાંઓને શૈવલિની'માં આવિષ્કાર છે. અન્યકિત અને સ્વભાકિત જેવી રચનાયુકિતઓથી કવિ
શ્રાવક નાથાલાલ: “ધર્મરક્ષિતકુમારને રાસ' (૧૮૭૩)ના કર્તા. પ્રાચીન સંસ્કૃતિ, ગૃહજીવન અને સમાજજીવનના વિવિધ પ્રસંગે
નિ.. અને ભાવોને આવરી લે છે. અંગ્રેજી ભાષાને સીધા સંપર્કને શ્રાવક હીરાલાલ હંસરાજ : કથાકૃતિ “અમરદત્ત-મિત્રાનંદ ચરિત્ર' અભાવ અને સંસ્કૃત ભાષા પરત્વેને રૂઢભાવ - આ બે પરિસ્થિતિ- ' (૧૮૯૧) ના કર્તા. ઓએ એમનાં શૈલી-સ્વરૂપને ઉપસાવ્યાં છે. એમની સંસ્કૃતપ્રચુર
નિ.વો. શૈલી, અરૂઢ સંસ્કૃત શબ્દો અને સમાસોને બાદ કરતાં, એકંદરે | શ્રાવણી મધ્યાહુન: વિશિષ્ટ કાલસ્થલ સંદર્ભે ઉત્કંઠિતેશ્વર પ્રતિની ગૌરવાન્વિત રહી છે. સંસ્કૃત વૃત્તો પરનું પ્રભુત્વ પ્રશસ્ય છે અને સહેલની અપૂર્વ અભિવ્યકિત આપતી રાજેન્દ્ર શાહની યશસ્વી એમના પદ્યબંધમાં ચારતા જોવાય છે. “અભિલાષ’ જેવી કવ્વાલીના
કાવ્યરચના. પ્રકારની એમની છેલ્લી રચના અહીં છે, તો ‘રામાશ્વમેધ” જેવી
ચંટો. સંપૂર્ણ બોટાદકરશાઈ અને કહેવતોની કક્ષાએ પહોંચતી પંકિતઓ
શ્રાવણી મેળો (૧૯૩૭) : મુખ્યત્વે ૧૯૩૫ અને ૧૯૩૬ ના વાળી પ્રસિદ્ધ રચના પણ અહીં છે.
ગાળામાં લખાયેલી ઉમાશંકર જોશીની વાર્તાઓને સંગ્રહ. જુદાં રાંટો.
જુદાં સ્વરૂપમાં અખતરા કરવાના શોખ ખાતર લેખક વાર્તાસ્વરૂપ શોધ અને સ્વાધ્યાય (૧૯૬૫): પ્રાચીન મધ્યકાલીન સાહિત્ય- તરફ વળ્યા છે અને જુદી જુદી વાર્તાઓમાં પણ આયોજન કે વિષયક, હરિવલ્લભ ભાયાણીને સંશોધનપરક લેખસંગ્રહ. પાલિ નિરૂપણ બાબતે અખતરાઓ કર્યા છે. મોટા ભાગની વાર્તાઓનું જાતકકથાઓ, અપભ્રંશ સાહિત્ય, પ્રાચીન ગુજરાતી ફાગુ પરના કથાવસ્તુ કલ્પિત હોવા છતાં એનું વાતાવરણ મુંબઈ, અમદાવાદ અભ્યાસપૂર્ણ લેખે, મધ્યકાલીન કથાઓના તાણાવાણાને ઝીણવટ- અને ગામડાનું રહ્યું છે. વાર્તાઓના કેન્દ્રમાં સૌંદર્યમૂલક વાસ્તવ
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૦૭
For Personal & Private Use Only
Page #619
--------------------------------------------------------------------------
________________
શ્રી કલાપીની પત્રધારા- શ્રીધરાણી કૃષણલાલ જેઠાલાલ
લક્ષિતા રહી છે અને તેથી જ સામાજિક સમસ્યાનું, સમાજવ્યવસ્થાની કઠોરતા કે સમાજ-વિષમતાનું ચિત્રણ કરવામાં એક સંયત અને પ્રશિષ્ટ અભિગમ જોવાય છે. વાર્તાઓમાં માર્મિક સંવાદો અને સ્ત્રીપાત્ર વધુ પ્રભાવક છે. “છેલું છાણુ’, ‘મારી ચંપાને વર’, ‘પગલીને પાડનાર’, ‘શ્રાવણી મેળે' જેવી અતિ પ્રસિદ્ધ વાર્તાઓ આ સંગ્રહમાં છે.
ચંટો. શ્રી કલાપીની પત્રધારા (૧૯૩૧): કલાપીના પત્રોનું, જોરાવરસિહજી સુરસિંહજી ગોહિલ દ્વારા સંપાદિત આ પુસ્તક છે. એમાં જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી, “સાગર” સંશોધક તરીકે રહ્યા છે. અહીં, મણિલાલ નભુભાઈ દ્વિવેદી પરના ૧૦૮ પત્રો, શોભના પરના ૮ પત્ર, કોટડાવાળાં બા પરના ૮૪ પત્ર, દરબાર વાજસુરવાળા પરના ૧૦૭ પત્ર, રૂપશંકર ઉદયશંકર ઓઝા-‘સંચિત’ પરના ૪૩ પત્ર, કંથારીઆના રાણા સરદારસિંહજી પરના ૯૯ પત્ર, આનંદરાય હિંમતરાય - દવે ‘આનંદ’ પરના ૨૩ પત્ર, જન્મશંકર મહાશંકર બુચ-લલિત’ પરના ૧૧ પત્ર, ગોવર્ધનરામ ત્રિપાઠી પરના ૧૧ પત્રો, ગિરધરદાસ મંગળદાસ દેસાઈતાત્યાસાહેબ પરના ૯ પત્ર, કેપ્ટન એ ઓલ્ડફીલ્ડ સાહેબ પર ૧ ૫ત્ર, હરિશંકર નરસિંહરામ પંડ્યા પરના ૬ પત્ર, વિજયસિંહ તખ્તસિંહજી ગોહિલ પરને ૧ પત્ર, રમા પરના ૧૬ પત્ર, મોરબીના લખધીરસિંહજી સાહેબ પરના ૮ પત્રો- એમ કુલ ૫૩૫ પત્રો સંચિત થયા છે. લેખનનાં સરલતા અને લાલિત્યથી યુકત આ પત્રો કવિજીવનની મહદંશે ઝાંખી કરાવે છે.
ચં.. કીતિમુનિજી (૧૮૯૪): જન્મ ફત્તેહપુર (સીકર-રાજસ્થાન)માં. પઘકથાકૃતિ દેવદત્તકુમારને રાસ' (૧૯૪૩) એમના નામે છે.
મૃ.મા. શ્રીકૃપાલુ ગીવર્ય: શ્રીકૃષ્ણની બાળલીલાને વર્ણવતાં ભજને અને તેમને રસાસ્વાદ કરાવતી કૃતિ ‘ગોપીભાવનાં ભજનનું ભાવદર્શન' (૧૯૬૯)ના કર્તા.
નિ.. શ્રીગેપાલદાસજી: ‘શ્રી વલ્લભાખ્યાન' (૧૯૧૧)ના કર્તા.
ધરાસણા જતાં કરાડીમાં એમની ધરપકડ થતાં સાબરમતી અને નાસિકમાં કારાવાસ. વિદ્યાપીઠનું શિક્ષણકાર્ય સ્થગિત થવાથી ૧૯૩૧માં વિશ્વભારતી - શાંતિનિકેતનમાં દાખલ થયા. ૧૯૩૩માં ત્યાંથી સ્નાતક. બીજે વર્ષે કવિવર ટાગોર તેમ જ એક અમેરિકન શિક્ષકની સલાહથી વધુ અભ્યાસાર્થે અમેરિકા ગયા. ૧૯૩૫માં ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયમાં એમ.એ. ૧૯૩૬ માં કોલંબિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑવ જર્નાલિઝમમાંથી એમ.એસ. ચાર વર્ષ પછી એ જ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને રાજકીય તત્ત્વજ્ઞાનના વિષયમાં અભ્યાસ કરી પીએચ.ડી. દરમિયાન અમેરિકામાં હિન્દને આઝાદ કરવાની લડતને મેર રચી, અમેરિકી પ્રજાને સમજણ આપી લોકમત જાગ્રત કર્યો. ૧૯૪૫ પછી “અમૃતબઝાર પત્રિકા' માટે લખવાનું શરૂ કર્યું. ૧૯૪૬ માં ભારત આવ્યા પછી પત્રકારત્વ એમની મુખ્ય પ્રવૃત્તિ. ૧૯૪૬ માં રાજકોટ ખાતે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિભાગના પ્રમુખ. ૧૯૫૮ ને રણજિતરામ સુવર્ણચંદ્રક એમને મરણોત્તર એનાયત થયેલ. હૃદય બંધ પડવાથી દિલ્હીમાં અવસાન.
‘કોડિયાં' (૧૯૩૯)માં સંગૃહીત એમની કવિતા કપ્રિય બની છે. બાળકાવ્યો અને પ્રણયકાવ્યોમાં કવિના સંવેદનની વૈયકિતકતા જણાઈ આવે છે. યુગની મહોર વાગી હોય એવાં અનેક કાવ્યોમાં વિચાર કે અર્થના પ્રાધાન્યને બદલે રસ અને સૌન્દર્યની ચમક દેખાય છે. અગેય પદ્યરચનાને બહુ આદર નથી. શ્લોકબંધ, પ્રાસ જાળવવાનું વલણ તેમ જ ગેયતા તરફને પક્ષપાત રહ્યો છે; તેથી, રૂપમેળ વૃત્તો કરતાં માત્રામેળ છંદોમાં રચાયેલાં કાવ્યોમાં તેમ જ સૌનેટ કરતાં ગીતમાં સિદ્ધિ વિશેષ છે. સંવેદનમાં ઇન્દ્રિયસંતર્પકતા છે; ભાષામાં ઓજસ અને વ્યંજના છે; તેમ જ નાટયાત્મકતા વિશેષ ગુણલક્ષણ બની રહે છે. અનુગાંધીયુગમાં રવીન્દ્રનાથને પ્રભાવ વિશેષ કાર્યાન્વિત થઈ રહ્યો હતો અને શુદ્ધ કવિતાની જિકર વધતી હતી ત્યારે એમણે રવીન્દ્રભાવને પર્યાપ્ત રીતે આત્મસાત કરી કેટલીક ઉત્તમ કાવ્યકૃતિઓનું સર્જન કરેલું.
રાજકારણ અને સમાજકારણ સાથેના ઘનિષ્ઠ સંપર્કને કારણે નિર્કાન્ત બનેલા આ કવિ ૧૯૪૮ પછી પુન: કાવ્યલેખન આરંભે છે. કોડિયાં'(૧૯૫૭)- નવી આવૃત્તિમાં ઉમેરેલાં અગિયાર જેટલાં કાવ્યો તેમ જ મરણોત્તર પ્રગટ થયેલા કાવ્યસંગ્રહ 'પુનરપિ' (૧૯૬૧)માં સંગૃહીત બાવીસ રચનાઓમાં ઊપસતું ઉત્તરશ્રીધરાણીનું કવિવ્યકિતત્વ વિશિષ્ટ છે. કવિના ઊંડા વાસ્તવદર્શન અને વેધક કટાક્ષનિરૂપણની દૃષ્ટિએ ‘આઠમું દિલ્હી' અત્યંત નોંધપાત્ર કાવ્ય ગણાય. કટાક્ષ અને હાસ્ય એમની નવતર રચનાઓનાં સંઘટક તત્ત્વ છે. તાજગીભર્યા કલ્પને અને પ્રતીકો ઉપરાંત ભાષાની સખાઈ પણ ધ્યાન ખેંચે છે. સવૈયા અને ચોપાઈ જેવા છંદોને પરંપરિત કરવામાં તેમ જ એમાં ગદ્યના અધ્યાસે જગવી પ્રયોગ લેખે પદ્યમુકિતની દિશા ચીંધવામાં એમની વિશેષતા છે. આ સંદર્ભમાં, ૧૯૫૬માં રચાયેલાં બે કાવ્યો ઉમાશંકરકૃત ‘છિન્નભિન્ન છું અને આ કવિનું આઠમું દિલહી' ગુજરાતી કવિતાક્ષેત્રે નવપ્રસ્થાન બનેલાં છે.
શ્રી મેટા: જુઓ, ભગત ચુનીલાલ આશારામ. શ્રીરામચન્દ્ર સ્વામી : ‘પૂજયશ્રી અજરામર સ્વામીજીનું જીવનચરિત્ર' (૧૯૧૩) ના કર્તા.
નિ..
શ્રીકંઠ: રહસ્યકથા ‘ઠંડે કલેજે ખૂન' (૧૯૬૬)ના કર્તા.
નિ.. શ્રીધરાણી કૃષ્ણલાલ જેઠાલાલ (૧૬-૯-૧૯૧૧, ૨૩-૭-૧૯૬૦): કવિ, નાટયકાર. જન્મ ઉમરાળા (ભાવનગર)માં. પ્રાથમિક શિક્ષણ ઉમરાળામાં. માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ - વિનયમંદિરમાં. ૧૯૨૯માં ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં જોડાયા. ૧૯૩૦ની ઐતિહાસિક દાંડીકૂચના એક સૈનિક તરીકે એમની પસંદગી થઈ.
૬૦૮: ગુજરાતી સાહિત્યકોશ- ૨
For Personal & Private Use Only
Page #620
--------------------------------------------------------------------------
________________
શીમતી કોયાર્થીની સાધના
એમણે નાનાં-મોટાં મળી સેળ નાટકો લખ્યાં છે. ‘વડલો' શ્રીમનુસિંહાચાર્યજી : જુઓ, યાજ્ઞિક નૃસિંહાચાર્યજી દુર્લભરામ. (૧૯૩૧) અને 'પીળાં પલાશ' (૧૯૩૩)માં સંગૃહીત બાળ
શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ: તેજછાયાનું એક ચિત્ર: નાટકોમાં જે રંગદર્શિતા, કલ્પકતા, ઊર્મિકવિત્વ અને ધ્વનિસુગંધ
સયાજીરાવ ગાયકવાડના પાંત્રીસ વર્ષના અખંડ પરિણામને છે તે બીજા કોઈ સમકાલીન લેખકનાં બાળનાટકોમાં નથી. ‘વડલો
બિરદાવતા અને એક મહાન ગુજરાતી તરીકે એમને ઉપસાવતો નાટક તો હિંદી, મરાઠી અને અંગ્રેજી ભાષાને વેશ પહેરી ગુજરાત
કવિ ન્હાનાલાલને નિબંધ. બહાર પણ પ્રસર્યું છે. ‘પિયો ગોરી' (બી. આ. ૧૯૪૬)માંનાં
ચં.ટો. નાટકોને બંધ દૃશ્યબાહુલ્ય, સંવાદોમાં આવતાં ગીતે તેમ જ
શ્રીમાળી ખુશાલદાસ રઘુરામ: પદ્યકૃતિ પ્રેમપત્રિકા' (૧૯૧૫)ના ઘટનાપ્રવાહની મંદગતિને કારણે શિથિલ લાગે છે; પરંતુ ડૂસકું
કર્તા. અને ‘પિ ગોરી'માં થયેલ નાટયતત્ત્વ ન કાવ્યતત્ત્વને સુમેળ
નિ.. એ કૃતિઓને વિશેષ રમણીય બનાવે છે. ડુંગળીને દડો', “વીજળી'
શ્રીમાળી દલપતભાઈ ડાહ્યાભાઈ (૩-૧૦-૧૯૩૩) : અને ‘વૃષલ’ રંગભૂમિની જરૂરિયાતોને ઉપેક્ષ છે.
વાર્તાકાર,
વિવેચક. હિંદીમાં ‘સાહિત્યમહોપાધ્યાય’ અને ‘વિદ્યાવાચસ્પતિ'ની એમણે લખેલાં ત્રિઅંકી નાટકો પૈકીનું ‘મોરનાં ઈંડાં' (૧૯૩૪)
ઉપાધિ. ગુજરાત હરિજન સેવક સંઘમાં સેવા અને પ્રાયશ્ચિત્ત’ વાસ્તવાલેખન, વસ્તુને મળતે કવચિત્ રહસ્યને ઓ૫, પ્રતીક
સામયિકોનું સંપાદન. ત્યારબાદ ૧૯૭૧ માં ‘ગડ’ પાક્ષિકનું મમતા, નાટકમાં થિસીસને મળતું પ્રાધાન્ય જેવી બાબતાને લીધે
પ્રકાશન. ઇબ્સનશૈલીને; તો એમાંની ભાવનામયતા, રંગદર્શિતા અને
એમની પાસેથી વાર્તાસંગ્રહ ‘ડાળાં પાણી', વિવેચનલક્ષી કૃતિ કાવ્યતવ ન્હાનાલાલ કે ટાગોરની શૈલીને પ્રભાવ સૂચવે છે. પરંતુ સમગ્ર રીતે એ નાટકમાં લેખકની પોતીકી છાપ અંકિત થયેલી
‘દાસી જીવણ અને એનાં ભજના', ‘રસંસ્કૃતિનાં મૂળ', ચરિત્રલક્ષી
પુરિતકા ‘સેવામૂર્તિ પરીક્ષિતલાલ' (૧૯૭૮), ધર્મપ્રેરક રચના જોવાય છે. બીજું ‘પદ્મિની' (૧૯૩૪) ઐતિહાસિક નાટક છે.
ધૂપસુગંધ' તેમ જ‘ગાંધી આશ્રમ કે ભ્રષ્ટાચારીઓના અખાડા?” પોતાના દેશને અને હજારો દેશબંધુઓને બચાવી લેવા પોતાના
વગેરે પુસ્તકો મળ્યાં છે. શિયળનું બલિદાન આપતી ‘મના વાના’(મરિસ મેટલિન્કકૃત)ના અભિગમની પ્રતિક્રિયારૂપે સર્જાયેલું ‘પદાની', એને સમસ્યાનાટક
નિ.વા. બનાવવાની લેખકની ધુનને કારણે, ઇતિહાસના વાસ્તવને
શ્રીમાળી દલસુખભાઈ મૂળજીભાઈ, 'ત્રિમૂતિ' (૯-૫-૧૯૪૧) : જોખમાવતું, પત્રલેખનમાં વિસંગતિ જન્માવનું અસ્વાભાવિક
ચરિત્રકાર. જન્મ મહેસાણા જિલ્લાના કડીમાં. ૧૯૬૦માં મૅટ્રિક. નાટક બન્યું છે.
કોલેજના પ્રથમ વર્ષ સુધીનો અભ્યાસ. પ્રાથમિક શિક્ષક, દાંડીકૂચના એક સૈનિક તરીકે નાસિકમાં કારાવાસની સજા થઈ ‘ભકતકવિ દયારામ - જીવનકવન (૧૯૮૬) એમનું પુસ્તક છે. એ વખતે કેટલાક કેદીઓની આપવીતી સાંભળી, એ સત્ય
ચં... કથાઓને આધારે એમણે ટૂંકી નવલકથા 'ઇન્સાન મિટા ગા’ શ્રીમાળી મગનલાલ : ચરિત્રલક્ષી કૃતિ બાબા રામદેવ' (૧૯૬૧)ના લખેલી; એમાં એમનું વાર્તાકાર તરીકેનું સામર્થ્ય પ્રગટ થયું છે; કર્તા. પરંતુ ઉશ્કેરાટભર્યા પ્રસંગે નિરૂપવા જતાં કલાસંયમ ચૂકી જવાય
નિ.વી. છે. આ ઇન્સાન મિટા દૂગા' (૧૯૩૨) સંગ્રહમાં બીજી આઠ શ્રીહર્ષ: ‘બાળવાતા' (૧૯૨૬) ના કર્તા. વાર્તાઓ છે, જે વાર્તા તરીકે સામાન્ય કક્ષાની છે.
નિ.. આ ઉપરાંત આપણી પરદેશ નીતિ' (૧૯૪૮) એમના નામે છે.
કૃતિ અને સ્મૃતિ: ચંદ્રકાન્ત બક્ષીની આ ટૂંકીવાર્તામાં મિત્ર‘વૅર વિધાઉટ વાયોલન્સ'(૧૯૩૯), ‘માય ઇન્ડિયા, માય અમેરિકા
દંપતીને એમની બહેરી અને મુંગી દીકરી શ્રુતિ માટેનો પુરુષાર્થ (૧૯૪૧), ધ બિગ ફેર ઍવ ઇન્ડિયા' (૧૯૪૧), ‘વર્નિગ ટુ ધ
અને એને કરુણ અંત માર્મિક છે. વેસ્ટ'(૧૯૪૩), ધ મહાત્મા એન્ડ ધ વલર્ડ' (૧૯૪૬), 'જનરલ
ચં.ટો. નોલેજ ઍન્સાઈકપીડિયા’ (૧૯૪૯), ‘સ્ટોરી ઑવ ધી ઇન્ડિયન ટેલિગ્રાફ' (૧૯૫૩), ‘ધ જર્નાલિસ્ટ ઇન ઇન્ડિયા' (૧૯૫૬), “ધી
શ્રેયસ્ : નવલકથા ‘કુરબાની : પરછમની પાદશાહીન પાયો' ઍડવેન્ચર્સ ઑવ અપસાઇડ ડાઉન ટ્રી' (૧૯૫૬) અને ‘સ્પામ્ કસ
' (૧૯૨૭) ના કર્તા. ડ્રોમ કમીર’ (૧૯૫૯) એમના અંગ્રેજી ગ્રંથો છે.
ન..
શ્રેયાર્થીની સાધના (૧૯૫૩): નરહરિ પરીખકૃત કિશોરલાલ શ્રીમતી : કાવ્યસંગ્રહ ‘અભિલાષ' (મરણોત્તર, ૧૯૪૫) નાં કર્તા.
મશરૂવાળાનું જીવનચરિત્ર. કિશોરલાલે લખેલી સ્મૃતિનધા, નિ..
એમનાં પુસ્તકો, લેખે, પત્રો અને ભાષણો તેમ જ અન્ય દ્વારા
લખાયેલાં સંસ્મરણોને આધારે અહીં તેમનું વ્યકિતચિત્ર ઉપસાશ્રીમદ્ ઉપેન્દ્રભગવાન: જુઓ, યાજ્ઞિક ઉપેન્દ્રાચાર્ય નૃસિંહાચાર્ય.
વવા પ્રયત્ન થયો છે. પોતે ચરિત્રનાયકના ગાઢ સંપર્કમાં હતા શ્રીમદ રાજચંદ્ર: જુઓ, મહેતા રાજચંદ્ર રાવજીભાઈ.
તેમ જ બંનેનું કાર્યક્ષેત્ર એક હતું, છતાં ચરિત્રલેખકે સામગ્રીને
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૬૦૯
For Personal & Private Use Only
Page #621
--------------------------------------------------------------------------
________________
શ્રોફ ધનવન્ત – સત્થા પેસ્તનજી જમશેદજી
વ્યવસ્થિત કરી તેને મુખ્યત્વે સંપાદિત કરવાનો ઉપક્રમ રાખ્યો છે. ઇતિહાસકાર અને સંપાદક તરીકે અગ્રેસર રહેતા આ લેખક ચરિત્રકાર તરીકેની કળાને ગૌણ ગણીને ચાલ્યા છે. કૃતિમાં, એકંદર, ચરિત્રનાયકનાં વિવિધ પાસાંઓનું પ્રમાણિત ચિત્ર મળે મુ.મા.
છે.
શ્રોફ ધનવન્ત : કાવ્યસંગ્રહો 'સુમતિ'(૧૯૩૪), ‘બાલબાä' (૧૯૩૪) અને ‘સાચો શહીદ’(૧૯૩૫)ના કર્યાં,
નિવાર શ્રોફ રેખા અ. : બાળનાટિકા 'ધિન ૧૯૬૩) અને નવસા ‘ધરતીકંપ’(૧૯૭૫) તથા પ્રકીર્ણ અનૂદિત પુસ્તક ‘નટની નાઝીમનાં ક નિ.વા.
શ્રોફ ાવથા દાદાભાઈ, ફિરોજગર' : 'બસ તારે જે ખાતર' (૧૯૧૮), ‘વખતિના લેખ’(૧૯૩૩), 'સેવટ સુધી સફળતાને વી શકવા સાચી' (૧૯૩૯), ‘સુખી કે દુ:ખી’વગેરે નવલકથાઓ; 'જુઠી જગત'(૧૯૩૩), ‘કામ આવાઝ(૧૯૪૭), ‘માટે ઘેરની મૌડી', 'સરત', 'બનવા કાળ', 'મહંતની મિસિસ', બેરોનેટને બેટા’, ‘કરોડપતિ જુન', 'સિવિલ મેરેજ', 'ધી પુનારો' વગેરે નાટકો તથા મુંબઈના વિકાસમાં પારસીઓના ઉદ્યમને નિરૂપનું પુસ્તક ‘ગુલઝાર મુંબઈ’(૧૯૫૦)ના કર્તા.
૨.ર.દ.
શ્રોફ સુનુ અહીં : નવલકથાઓ ‘નસીબોંગ પાને શ્રાપને ભાગ', "મેહબત યાં ઇઝન” અને “વેરની વસુલાતના કાં, નવા
મોફ્ સુભદ્રાબેન ચિ:બરભાઈની જીવન ઝરમર’(૧૯૭૮)નાં
કર્તા,
નિ.વા.
શ્રોફ હીરાલાલ વ્રજભૂખણદાસ (૧૮૬૭, ૩૦-૫-૧૯૩૦): જન્મ પેટલાદમાં ફુવા વ્રજભુખણદાસને ત્યાં દત્તક. પિતાનું નામ નરોત્તમદાર. ઑલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાંથી મૅટ્રિક, ઍલ્ફિન્સ્ટન કોલેંજમાંથી બી.એ. થોડો વખત મુંબઈમાં સખારામ મંછામવાળા શેઠ ચુનીલાલને ત્યાં સેક્રેટરી. ૧૯૦૮માં દાની સયાજી હાઈસ્કૂલના આચાર્ય. પેટલાદમાં અવસાન.
એમણે 'શિશુકંઠાભરણ’ કાવ્યસંગ્રહ આપ્યો છે. ‘મદનમોહના’ અનેં 'નંદબત્રીસી'નાં સંપાદનો પણ આપ્યાં છે. વળી, નવલગ્રંથાવલી', 'ગીતગોવિંદ' અને 'સંસ્કૃત સાહિત્યકથાઓ” – ૧ ની પ્રસ્તાવનાનો પણ એમણે લખેલી છે.
ચં.ટા.
સકલાતવાલા જમશેદ એદલજી(૧૮૬૧,૧૯૪૪): ‘સલમાને ફારસી’ અને ઓરખ્યામ’ના કર્તા.
૬૧૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
૨.ર.દ.
સક્કઈ જમનાબાઈ નગીનદાસ : કથાત્મક કૃતિ ‘સ્ત્રી પાકાર અથવા અર્ધી દુનિયા સાથે લંડન'(૧૯૬૭) અને 'દુકાળ પીડિત વિભાગોમાં બાનુઓની મુસાફરી'નાં કર્તા.
૨.ર.દ.
સખી મેં કલ્પી 'તી: ભાદર્શ અને વાસ્તવના વિરોધનું રમણીય રીતે ઉપશમન કરતું ઉમાશકર જોશીનું જણીનું પ્રણય-સૉનેટ,
ચં.ટા.
સગીર : જુઓ, કાસીમ ગુલામહુસેન માહ, સગુણા ભાનુસુખરામ : ‘સ્ત્રી-બાધક સતીચરિત્રા’(૧૯૦૭) નાં કર્તા.
2.2.8.
સચકુંજ : ‘ખેડા વર્તમાન’માં ક્રમશ: પ્રગટ થયેલી સામાજિક ટૂંકીવાર્તાઓનો ગ્રંથસ્થ સંગ્રહ 'દુલારી અને બીજી વાતો'(૧૯૩૭)ના કર્તા.
...
સચદે જાંત : 'બાઘાણા રામાચારનું ભેટપુસ્તક સામાજિક નવલકથા ‘પ્રણયાત્રા’(૧૯૬૧)નો કર્યાં.
૨.ર.દ.
સચરાચરમાં (૧૯૫૫) : બકુલ ત્રિપાીના ધનાધાન ત્રીસ નિબંધોનો સંગ્રહ. આસપાસના જગતને માર્મિક રીતે દર્શાવતા આ લેખમાં 'ખ વગરના હળવા ડુંગળ નરવાપણાથી ઉપરના જોઈ શકાય છે. લેખકની અડફટે રાષ્ટ્રગીત આવ્યું કે ઑટોગ્રાફ આવ્યો, કચેર આવ્યું કે બેગ અને બિસ્તરા આવ્યાં આ સર્વ હાસ્યની વિવિધ ગતિરીતિનાં અને હાસ્યસ્વરૂપોનાં ઉપકરણ બન્યાં છે. વિચાર-વસ્તુ કે પ્રસંગમાં રહેલી અસંગિતને ઝડપની લેખકની નર્મદૃષ્ટિ નોંધપાત્ર છે.
ચં.ટા. સચિત્ર સાક્ષરમાળા (૧૯૧૨) : વસુખરામ પુરુષોત્તમરાય જોષીપુરા દ્વારા તૈયાર થયેલા આ પુસ્તકમાં પંદરમા શતકથી વિદેહ ના વિદ્યમાન કાયરોની છબીઓ એમના સક્ષિણે વૃત્તાંત સાથે આપવામાં આવી છે. કેટલાક વંશી સાક્ષરોનો પણ અહીં સમાવેશ થયો છે.
ચંટો. ચેદીના એ. જે., આઝાદ': 'ગુજરાતી સ્વાહીથી શબ્દકોશ' (૧૯૫૪)ના કર્તા,
નિ.વા. સજજન છોટાલાલ ગિરધરલાલ : નવલકથાઓ ‘સ્નેહૌભાગ્ય’ (૧૯૧૯) તથા 'રજનીકાંત’(૧૯૧૩)ના કર્તા.
૨.ર.દ.
સટ્ટાવાળા મોતીલાલ ત્રિભોવનદાસ : નવલકથા ‘વિક્રમની વીસમી સદી અથવા હાલના હાલહવાલ’(૧૯૦૧) તથા કાવ્યસંગ્રહ ‘રસિક ઝાડો’(૧૯૧૮)ના કર્તા.
.ર.દ.
સત્થા પેસ્તનજી જમશેદજી, ‘ઈપાક’(૧૮૫૯, ૧૯૩૦): નવલકથાકાર. ‘ગુજરાતી’ પત્ર સાથે પચીસ વર્ષ સુધી સંલગ્ન. પત્ર
For Personal & Private Use Only
Page #622
--------------------------------------------------------------------------
________________
સત્યકામ – સધરા જેસંગ
સત્યમ્ : જુઓ, શાહ શાન્તિલાલ નાગરદાસ. ‘સત્યવકતાને માલિક : નવલકથા પ્રમદા' (૧૮૮૭) ના કર્તા.
કારત્વની એકનિષ્ઠ સેવા.
એમણે અંગ્રેજી નવલકથાનાં અનુકરણો દ્વારા જનાનખાનાની બીબીઓ' (૧૮૮૯), “ચાંદબીબી' (૧૮૯૪), “અઢારમી સદીનું હિન્દુસ્તાન અથવા સૂર્યને અસ્ત અને ચંદ્રને ઉદય'(૧૮૯૬), ‘શાહજાદો અને ભીખારી' (૧૮૯૮) વગેરે રફળ ઐતિહાસિક નવલકથાઓ આપી છે. આ ઉપરાંત, ‘અકબર બીરબલનો વિનોદી વાર્તાસંગ્રહ' (૧૯૨૭), ‘બીરબલને હાસ્યભંડાર' (૧૯૨૮),
અંકલ ટોમ્સ કેબીન યાને ગુલામી બજાર અને તવંગરની તલવાર’ (૧૯૩૦) વગેરે પુસ્તકો પણ એમના નામે છે.
ચં... સત્યકામ : મનુભાઈ પંચોળી, ‘દર્શક’ની પ્રસિદ્ધ નવલકથા 'ઝેર તો પીધાં છે જાણી જાણી'ના નાયક જયોતિષની આગાહીને કારણે રોહિણીને સુખી કરવા રોહિણીથી દૂર ગયેલે સત્યકામ શીતળાથી આંખ ગુમાવે છે, પણ ભારતીય પરંપરાનાં ઉત્તમ મૂલ્યોથી ઘડાયેલું એનું વેદનાગ્રસ્ત ચિત્ત યુરોપની બીજા વિશ્વયુદ્ધની યાતનાઓની સાક્ષીએ અંતે ઉદાર કરણાને પામે છે.
રાંટો
સત્યના પ્રયોગો અથવા આત્મકથા - ભા. ૧, ૨ (૧૯૨૭, ૧૯૨૯) : ગાંધીજીની આત્મકથા. મૂળે ૨૯-૧૧-૧૯૨૫ થી ૩-૨-૧૯૨૯ દરમિયાન ‘નવજીવન’માં હપતે હપતે છપાયેલી આ આત્મકથામાં લેખકનું જીવન ઓતપ્રોત હોવા છતાં સત્યના પ્રયોગો જ બહાર તરી આવ્યા છે. રાજયપ્રકરણી ક્ષેત્રના નહીં, પણ અધ્યાત્મક્ષેત્રના આ પ્રયોગોની પાછળ નમ્રતાની વૃદ્ધિ અને આત્મદર્શન એવા બે મુખ્ય હેતુ રહ્યા છે, તેથી કથા તટસ્થભાવે નિરભિમાનપણે લખાયેલી છે. એમાં સિદ્ધાંતનું વર્ણન નથી, પરંતુ સિદ્ધાંતો પર રચાયેલાં કાર્યોનો ઇતિહાસ છે. મુખ્ય સિદ્ધાંત છે સત્યને. લેખકને મન સત્ય સર્વોપરિ છે. એમાં જ સત્યથી ભિન્ન મનાતા અહિંસા, બ્રહ્મચર્ય ઇત્યાદિ નિયમના પ્રયોગો પણ આવી જાય છે. આથી, સત્ય જ છે અને એ સિવાય બીજું કંઈ આ જગતમાં નથી એવા દિનપ્રતિદિન વધતા જતા વિશ્વાસની આ વિકાસકથા બની છે. લેખકે કહેવા યોગ્ય એક પણ વાત છપાવી નથી અને પોતાના દોનું ભાન વાંચનારને પૂરેપૂરું થાય તે પ્રમાણે નિર્ભીકપણે નિરૂપણ કર્યું છે. આત્મનિરીક્ષણ ને આત્મપરીક્ષણની બેવડી ધારે ચાલતું નિરૂપણ, નિર્વ્યાજ સરલતા ને સહૃદયતાથી ઊઘડતી જતી વાત, પ્રસંગે પ્રસંગે વણાટમાં સત્યસૂત્રનો પ્રભાવ, પ્રકરણે પ્રકરણનું શ્લિષ્ટ કલેવર, વિનોદ અને નર્મવૃત્તિને વિવેકપુર:સર વિનિયોગ, માર્મિક અનુભવસારને ઉપસાવતી દૃષ્ટિ, સુચિની સીમાને ક્યારેય ન અતિક્રમતી અભિવ્યકિત - આ બધાંથી શ્રેષ્ઠ આત્મકથાનો આદર્શ અહીં સ્થાપિત થયો છે. ભારતની જ નહીં, જગતભરની ઉત્તમ આત્મકથાઓમાં આ આત્મકથાનું મોખરે સ્થાન છે.
ચંટો. સત્યપ્રસાદ હરિલાલ : પદ્યકૃતિ “હારું મોતી' (૧૯૧૩) ના કર્તા.
૨.ર.દ.
સત્યવીર મીરાં, ‘સ્વપ્નસેવી' (૧૯૧૯): વાર્તાકાર, નવલકથાકાર. જન્મ નડિયાદ (જિ. ખેડા)માં. મુંબઈ યુનિવર્સિટીની સ્નાતકપૂર્વેની ટ્રેનિંગ કોલેજમાંથી સિનિયર ઇન્ડ.
એમણે “જીવનના રંગ’, ‘વ’, ‘કમળનાં ફૂલ', 'રુદ્રમંગલ’ અને ધરા ગુર્જરી' જેવી નવલકથાઓ તથા વાર્તાસંગ્રહો પ્રેમનાં આંસુ” અને “છીપનાં મોતી' આપ્યાં છે.
૨.ર.દ. સથવારા રતિલાલ ગોવિંદરામ (૧૦-૧-૧૯૪૨) : નવલકથાલેખક, કવિ. જન્મ વિજાપુર તાલુકાના સેજામાં. એમ.એ., બીઍડ. માણસાની બી. એલ. ડી. સાર્વજનિક હાઈસ્કૂલમાં શિક્ષક.
‘ફૂલ ખીલ્યું વેરાનમાં' (૧૯૭૮) નવલકથા ઉપરાંત એમણે “છાલક' (૧૯૭૫) કાવ્યસંગ્રહ પણ આપ્યો છે.
.ટો. સદાવ્રતી નરભેરામ માધવજી (૧૪-૧૦-૧૯૨૦) : પ્રવાસકથાલેખક.
જન્મ મરમઠ (જિ. જૂનાગઢ)માં. ૧૯૪૦માં મૅટ્રિક. વડોદરાની કોલેજમાં બે વર્ષ અભ્યાસ કરી ‘હિંદ છોડો'ની લડતમાં જોડાતાં જેલવાસ. પછી મુંબઈમાં શિક્ષક. દરમિયાન બી.એ., એમ.એ. ૧૯૪૮થી જન્મભૂમિ’ અને ‘જનસત્તા'માં પત્રકારત્વ.
એમણે ગુજરાતની પર્વતારોહક ટુકડીએ કરેલા હિમાલયપ્રવાસની, ‘જન્મભૂમિ'માં ક્રમશ: પ્રગટ થયેલી પ્રવાસકથા ‘શ્રી કૈલાસદર્શન' (૧૯૬૪) આપી છે.
૨.૨,દ. સત ચંદ્રશીલાને (૧૯૫૯): સુંદરજી બેટાઈ રચિત દી શેક
પ્રશસ્તિ. નાના-નાના નવ ભાગોમાં વહેંચાયેલું, વિવિધ છંદોમાં લખાયેલું આ કાવ્ય અભિવ્યકિતની તીવ્રતા, સૂક્ષ્મતા, ભાવની આદ્રતા અને સંતતા, છંદ અને ભાષાની ભાવાર્થપૂર્ણ વિશદતા ધરાવે છે. પત્નીના અવસાનથી જન્મેલે શોક વર્ણવીને કવિ છત્રીસ વર્ષના દામ્પત્યજીવનની અનેક મધુર ક્ષણોને નિરૂપે છે. માથેરાન, ગોદાવરી, ગંગા-જમનાને તટ, પૂનમની રાતો ને હૂંફાળી બપોરે આદિ સ્થળકાળ-સંદર્ભિત વિશેષ સંવેદનને કવિ યાદ કરે છે. આ સૌની ઉપર તરી આવતો પ્રેમ કરુણના આવરણમાં વધુ ને વધુ સ્પર્શક્ષમ બને છે. વર્ણનમાં ક્યાંક સ્થૂળતા કે સામાન્યતા. આવી ગઈ છે, એ સિવાય કવિએ છંદોને સફાઈદાર રાખી તમ પદાવલિ વડે ભાવાર્થની વ્યંજનાને જાળવી છે.
મ.૫. સદ્ગત મોટાભાઈને: મોટાભાઈના મૃત્યુનિમિત્તે અનુભૂત વિશિષ્ટ સંવેદનાને મૂર્ત કરતું ઉમાશંકર જોશીનું કરુણપ્રશસ્તિકાવ્ય.
ચં... સધરા જેસંગ: રાજનૈતિક ભ્રષ્ટાચારના પ્રતીક જેવ, ચુનીલાલ મડિયાની હાસ્યનવલકથા સધરા જેસંગનો સાળો’ને નાયક.ગમાર
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૬૧૧
For Personal & Private Use Only
Page #623
--------------------------------------------------------------------------
________________
સધરા જેસંગને સાળા- સરકવિ હીરાલાલ મેહનલાલ
બૌદ્ધિકના મનમાં જન્મતી દિધાનું આસ્વાદ્ય આલેખન છે. સૂરા ગામમાં કર્મકાંડી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ તથા ઉછેર અને પછી મુંબઈમાં વસવાટ તથા આધુનિક સભ્યતાના રંગે રંગાયેલી યુવતી નીરા સાથેના લગ્નનું વિચ્છેદમાં પરિણમન આ દ્વિધાનાં નિમિત્તો છે. આને માટે લેખકે સમયનું વિશિષ્ટ સંયોજન કર્યું છે. પ્રત્યક્ષ રીતે અહીં મુંબઈમાં પોતાની ઓરડીમાં એકલવાયા રહેતા નીલકંઠના જીવનને એક દિવસ રજૂ થયો છે; એમાં વચ્ચે સ્મૃતિરૂપે એક વરસ પહેલાં નીરા સાથે સુરા ગામમાં એણે વિતાવેલો અને પછી અમુક સમય ઊપસતો આવે છે. વારાફરતી ગોઠવાયેલા આ ખંડો સાંસ્કૃતિક વિભેદની સહપસ્થિતિ રચે છે અને તેના વિરોધને તીવ્રપણે ઉપસાવે છે.
ધી.મ. સમીર : નવલકથા ‘વિશ્વાસઘાતના કર્તા.
કાછિયામાંથી મંત્રીપદે પહોંચી સગાંવહાલાંને સહાયક થતા સધરો શાસનતંત્ર પરનો કટાક્ષ છે.
ચં.ટો. સધરા જેસંગને સાળ - ભા. ૧-૨ (૧૯૬૨) : ચીલેચલુ નવલકથાથી ઊંફરાટે જવાના પ્રયાસરૂપે લખાયેલી ચુનીલાલ મડિયાની હાસ્યરસિક નવલકથા. ગુજરાતી ભાષામાં ભદ્રભદ્ર’ અને ‘અમે બધાં' જેવી મહત્ત્વની રચનાઓ પછીની આ સળંગ હાસ્ય નિરૂપતી સુદીર્ઘ કથા ગણનાપાત્ર છે. સામાન્ય કાછિયા સધરા જેસંગને સેવકરામ ચૂંટણીમાં ખેંચે છે અને સધરે પિતાના સાળા ભડક અને સેવકરામ મારફતે ચૂંટણીમાં જીતી મુખ્યપ્રધાન બને છે. પરંતુ સાળો ભડક સધરાને છેવટ સુધી નચાવ્યે રાખે છે અને અંતે પોતે વિરોધપક્ષમાં ભળી જાય છે. આ કથાવિષયને નિરૂપવા જતાં નવલકથાકારે અતિરંજિત ચિત્રણે, અતિશયોકિતઓ, વ્યંગ અને વિલક્ષણ પાત્રો તેમ જ ઘટનાઓને આશ્રય લીધો છે. મતલબીપણાથી અને ડરપોકપણાથી હીનતત્ત્વ એવા પાત્રની આસપાસ રાજકારણ અને લોકશાહીનાં દૂષણોની ઠેકડી કરવા સાથે લેખક વર્તમાન સમાજ, સાહિત્ય, શિક્ષણ, વેપાર, ઉદ્યોગ, ધર્મ વગેરે વિવિધ કક્ષેત્રોમાં ઘૂમી વળે છે. આ માટે લેખકે પ્રયોજેલાં ભાષાના વિવિધ વર્ગના વિવિધ સ્તરો તથા નવાં અર્થઘટને, નવી સાદૃશ્યરચનાઓ ને શબ્દવિશ્લેષે નોંધપાત્ર છે. એકંદરે લેખકે અંગત પૂર્વગ્રહથી મુકત રહી સળંગ હાસ્યની સફળ નવલકથા આપી છે.
ચં.ટો. સપારણ : ઝવેરચંદ મેઘાણીની નવલકથા ‘સેરઠ તારાં વહેતાં પાણીની સેરઠી સત્ત્વ અને ખમીરને પ્રગટ કરતી મેર નાયિકા. સવહીન વ્યકિતને પરણવાને બદલે ઘર છોડી ગયેલી તે અંતે ડાકૂબની સાત વર્ષની કેદ સ્વીકારે છે.
ચંટો. સપ્તપદી (૧૯૮૧): ઉમાશંકર જોશીને સાત પદો-કાવ્યોને સંગ્રહ મૂળે બાર કૃતિઓનું કલ્પનું ગુચ્છ, પાંચ કૃતિઓના ગુચ્છની કલ્પનામાં ફેરવાઈ છેવટે સાત કૃતિઓના ગુચ્છમાં પરિણમેલું છે : છિન્નભિન્ન છું', ‘શોધ’, ‘નવપરિણીત પેલાં’, ‘સ્વપ્નને સળગવું હોય તો’, ‘પીછો’, ‘મૃત્યુક્ષણ’ અને ‘પંખીલેક'. આ સાત કાવ્ય પૂર્ણતા તરફ સરકી એક કાવ્ય થવા મહત્ત્વાકાંક્ષી પ્રયત્ન કરે છે, પણ અહીં પહેલી અને છેલ્લી રચના વચ્ચે પચીસ વર્ષનું છેટું છે; તેથી એમાં સર્જનની વિષમતા, સ્તરની ઉચ્ચાવચતા, અભિવ્યકિતના તરીકાઓની અલગ અજમાયશ -આ બધું સહજપણે ઊતરી આવ્યું છે. આ કાવ્યોમાં માનવીય તર્ક મુખ્ય આધાબળ છે; સાતે કાવ્યોમાં ‘પંખીલેક’ સળંગ તાજગીનો અનુભવ કરાવે છે અને છયે કાવ્યોની મર્યાદાને અતિક્રમી પિતાનું સ્વતંત્ર અસ્તિત્વ ઉપસાવે છે. ઉમાશંકરનું મોટા કવિનું ગજું એમાં સ્પષ્ટ જોઈ શકાય છે.
ચં.ટો. સમયદ્વીપ (૧૯૭૪): ભગવતીકુમાર શર્માની આ લઘુનવલમાં ચુસ્ત ધાર્મિક સંસ્કારો અને આધુનિક જીવનરીતિ અંગે એક સંવેદનશીલ
સમૂળી ક્રાંતિ (૧૯૪૮) : કિશોરલાલ ઘ. મશરૂવાળાનું, સમાજના
આમૂલ પરિવર્તનની વિચારણા આપતું પુસ્તક. ગાંધીવિચાર એના પાયો બન્યો છે; પણ ઘણીવાર તેને લેખક અતિક્રમી ગયા છે. એનો બીજો પાયો છે ભારતીય સનાતની હિન્દુ સમાજ; પણ છેવટે એમની વિચારણા જાગતિક કક્ષાની બની ગઈ છે. એમની વિચારણા સામ્યવાદના જેવી નિરીશ્વરવાદી નથી, તો તે ગૂઢવાદીઓના જેવી સેશ્વરવાદી પણ નથી. આ વિચારણા એમણે ધર્મ, સમાજ, કેળવણી વગેરે ચાર વિભાગોમાં વહેંચી નાખી છે. તેનો સારાંશ છે : ઈશ્વર એક જ છે; ગમે તે મોટો માણસ-અવતાર કે પેગંબર - ઈશ્વર નથી જ; સમાજને પાયો વ્યવહારશુદ્ધિ અને નીતિ છે, તેનો કોઈ પેગંબર કે અવતાર ભંગ ન કરી શકે, કેળવણી ચારિવ્યમૂલક હોય અને તે સમાજના યોગક્ષેમના વિકાસ માટે જ હોય - બધું જ વિવેકપૂર્ણ રીતે જ સ્વીકારવું અથવા અસ્વીકારવું જોઈએ.
કર્તાની વિચારણા મૂળભૂત અને મૌલિક હોવાથી તથા એનું નિરૂપણ સઘન, ગહન ને વિશદ હોવાથી આ પુસ્તક વિચારપ્રેરક ને ઉત્તેજક છે. અતિસામાજિકતા એ આ પુસ્તકની વિચારણાની મર્યાદા પણ ગણાય; અને એ રીતે તે ગૂઢવાદીઓ-રહસ્યવાદીઓની ટીકાનું પાત્ર પણ બન્યું છે.
ન.પં. સમેજા ઇબ્રાહીમ સુલેમાન, ‘ખલીલ ભાવનગરી' (-, ૨૧-૧૪-૧૯૫૩): કવિ. જન્મસ્થળ ભાવનગર. રણજિતસિંહના દરબારમાં પોલીસ ખાતાના બૅન્ડ વિભાગમાં નકરી. ‘ખલીલની શાયરી' (૧૯૫૬) એમને મરણોત્તર સંગ્રહ છે.
ચંટો. સમ્રાટ શ્રેણિક: માતા ચલ્લણા દ્વારા પુત્ર કુણિક સમક્ષ ખૂલતા
જતા, પિતા સમ્રાટ શ્રેણિકના વાત્સલ્યવૃત્તાન્તની આસપાસ કરુણાન્ત સર્જતું ચુનીલાલ મડિયાનું એકાંકી.
ચં..
સરકવિ હીરાલાલ મોહનલાલ : કીર્તન સંગ્રહ ભાવના' (અન્ય સાથે) -ના કર્તા.
૨.ર.દ.
૧૧૨: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education international
For Personal & Private Use Only
Page #624
--------------------------------------------------------------------------
________________
સર"દાસજી – સરસ્વતીચંદ્ર
સરજ્યદાસજી : વિવિધ માત્રામેળ છંદમાં રચાયેલ ‘મહજિત આખ્યાન તથા જંબુસર આખ્યાન' (૧૮૯૬)ના કર્તા.
સરદાર પટેલ : જુઓ, પટેલ વલ્લભભાઈ ઝવેરભાઈ. સરનામા વગરનું મોત : શ્રીકાન્ત શાહનું એકાંકી. એમાં મૃત્યુ જેવી સંબંધહીનતાની પરિસ્થિતિ વચ્ચે રાહલની કર્ણતાને ઉપસાવવામાં આવી છે.
ચં.ટો. સરસ્વતીચંદ્ર-ભા. ૧, ૨, ૩, ૪ (૧૮૮૭, ૧૮૯૨, ૧૮૯૮, ૧૯૦૧): ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની બૃહત્કાય નવલકથા. આશરે અઢારસે પૃષ્ઠમાં વિસ્તરેલી આ કથાને પુરાણ’, ‘પંડિતયુગનું મહાકાવ્ય’, ‘મહાનવલ” વગેરે રૂપે ઓળખાવવામાં આવી છે. ગાંધીજી પૂર્વે ગુજરાતના શિક્ષિત સમાજ પર ઊંડો પ્રભાવ આ નવલકથાએ પાડયો એનું કારણ આ કૃતિમાં વ્યકત થયેલું જીવનવિષયક ઊંડું વ્યાપક ચિંતન તથા એ ચિંતનને કળારૂપ આપનારી સર્જકપ્રતિભા છે. પ્રાચીન પૂર્વ, અર્વાચીન પૂર્વ ને અર્વાચીન પશ્ચિમ -એ ત્રણ સંસ્કૃતિઓના સંગમકાળે ઊભેલા ભારતીય પ્રજાજીવનનાં ધર્મ, રાજય અને ગૃહ વિશેના પોતાના વિચારો પ્રજા સમક્ષ મૂકવાનો ઉચ્ચાશય કૃતિના સર્જન વખતે સર્જકના મનમાં હતા; ને તેથી નવલકથાનું વસ્તુ અનેકકેન્દ્રી નિરૂપણવાળું બન્યું છે.
બધી કથાઓ સાથે ઓછેવત્તે અંશે સંબંધિત અને ચારે ભાગમાં સેરરૂપે વહેતી કથા સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરીના પ્રણયની છે. મુંબઈના ધનવાન વેપારી લક્ષ્મીનંદનને યુનિવર્સિટીની કેળવણી પામેલે, વિદ્યાવ્યાસંગી, વૈરાગ્યવૃત્તિવાળો અને ગુણવાન પુત્ર સરસ્વતીચંદ્ર અપરમાં ગુમાનની કાનભંભેરણીથી પિતાએ કહેલાં કટુ વચને અને કરેલા આક્ષેપોથી આવેશમાં આવી પિતાની સંપત્તિને તથા પોતાની વાગ્દત્તા અને રત્નનગરીના અમાત્યની પુત્રી કુમુદસુંદરીને ત્યાગ કરી ઘર છોડી ચાલ્યો જાય છે એ આ પ્રણયકથાને ધરીરૂપ પ્રસંગ છે. સરસ્વતીચંદ્રના ગૃહત્યાગથી કુમુદસુંદરીનાં લગ્ન સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિધનના અલ્પશિક્ષિત અને દુરાચારી પુત્ર પ્રમાદધન સાથે થાય છે. વિદ્યાચતુરના ઘરમાં મળેલાં કેળવણી ને સંસ્કારને લીધે વિદ્યારસિક કુમુદસુંદરી મનોમન પ્રમાદધન અને સરસ્વતીચંદ્રની સરખામણી કરતી શ્વસુરગૃહે વ્યથિત રહે છે. પતિવ્રતા ધર્મ પ્રમાણે સરસ્વતીચંદ્રને ભૂલવા યત્ન કરે છે, પણ ભૂલી નથી શકતી. ગૃહત્યાગ કરીને નીકળેલ પણ કુમુદનું મન જાણવા તેને મળવાની અપેક્ષાએ રત્નનગરી જવા નીકળેલો સરસ્વતીચંદ્ર સમુદ્રના તોફાનને લીધે વહાણ સુવર્ણપુરના આરે આવી પહોંચતાં,અમાન્ય બુદ્ધિધન સાથેના પરિચયમાં પોતાનાં જ્ઞાન અને શીલથી બુદ્ધિધનને આકર્ષે છે અને નવીનચંદ્ર નામ ધારણ કરી અમાત્યના ઘરમાં એક વિશ્વાસપાત્ર સ્વજન બની રહે છે. બુદ્ધિધન તેને રાજયમાં સારી નોકરી આપવાની વાત કરે છે, પરંતુ કંઈક બુદ્ધિધનના ઘરમાં કુમુદની દુ:ખી હાલત જોઈ વ્યથિત બને, કંઈક અનુભવાર્થી બનવાની ઇચ્છાથી, તો કંઈક કુમુદની લાગણી સમજીને દૂર થવા સારુ તે સુવર્ણપુર છોડી જાય છે.
જંગલમાં બહારવટિયાઓને હાથે એનું ઘાયલ થવું અને સુંદરગિરિ પર્વત પરના વિષ્ણુદાસ તથા તેમના સાધુઓની અનુકંપાએ મઠમાં જવું; તો બીજી તરફ પિયર જવા નીકળેલી કુમુદસુંદરીનું એ જ જંગલમાં બહારવટિયાઓના ડરથી કે સ્વેચ્છાએ કે પગ લપસવાથી, સુભદ્રા નદીમાં પડી તણાવું અને સંગમતટે ચંદ્રાવલી મૈયાની સહાયથી ઊગરી એના આશ્રમમાં મધુરીમૈયા નામે રહેવું અને પછી હૃદયસાંત્વન અર્થે સુંદરગિરિ પર્વત પર જતાં, ત્યાં સરસ્વતીચંદ્રને પુનમૅળાપ થવો, તો ત્રીજી તરફ પ્રમાદધનનું અપમૃત્યુ થયું - એ આ પ્રણયકથાની બીજી મહત્ત્વની ઘટનાઓ છે.
સુંદરગિરિના સાધુઓ દ્વારા વિધવા કુમુદ અને સરસ્વતીચંદ્રનાં લગ્ન માટેના પ્રયત્નરૂપે વિષ્ણુદાસના આદેશથી બંનેને સૌમનસ્ય ગુફામાં પંચરાત્રિને એકાંતવાસ આપવામાં આવે છે; પરંતુ લૌકિક દૃષ્ટિએ બધી બાજુથી વિચારતાં સરસ્વતીચંદ્ર કુમુદની નાની બહેન કુસુમ સાથે લગ્ન કરે છે અને કલ્યાણગ્રામની પોતાની યોજના સાકાર કરવા તે સંસારમાં પાછા ફરે છે. વસ્તુત: આ નવલકથા પ્રણયકથા નિમિત્તે સંસ્કૃતિકથા છે; તેથી ચારે ભાગમાં લેખકે પ્રણયકથાની સાથે અન્ય કથાઓ પણ ગૂંથી છે અને તદર્થે એમનાં જુદાં જુદાં લક્ષ્ય રહ્યાં છે. પ્રથમ ભાગમાં સુવર્ણપુરમાં બુદ્ધિધન અને શકરાય વચ્ચે ચાલતી સત્તાની સ્પર્ધા, એ સ્પર્ધામાં બુદ્ધિધનને શઠરાય પર-સો અસદુ પર વિજય આલેખી લેખકે તત્કાલીન દેશી રાજયોમાંનાં ખટપટ અને કુટિલતાનું વાસ્તવિક ચિત્ર ઉપસાવ્યું છે, બીજા ભાગમાં સહિષણ અને ત્યાગશીલા ગુણસુંદરીની કુટુંબકથા નિમિત્તે સંયુકત કુટુંબનાં વિવિધ પાસાં ઊંડળમાં લીધાં છે; ત્રીજા ભાગમાં રત્નનગરીના મલ્લરાજ-મણિરાજની કથા નિમિત્તે આદર્શ દેશી રાજયનું ચિત્ર ઉપસાવ્યું છે; તો ચોથા ભાગમાં વિષણુદાસ સાધુ અને ચંદ્રાવલી મૈયાના મઠનાં સાધુ-સાધ્વીઓની કથા દ્વારા મનુષ્યના આધ્યાત્મિક જીવનના પ્રશ્ન ચર્ચા છે. ચારે ભાગમાં વિજાતીય આકર્ષણમાંથી જન્મતાં મધુર તેમ જ વિકૃત રૂપની જે ભાત લેખકે ઊભી કરી છે તે એમની અનુભવનાં વિવિધ પરિમાણોને તાગવાની શકિતની પરિચાયક છે.
એકથી વધુ કથાઓ આ કૃતિમાં ભળેલી હોવાને કારણે કથાસાતત્ય એમાં તૂટે છે એ સાચું, પરંતુ કથાસંકલનાની, પોતાના કોઈ પણ પુરોગામી અને ઘણા અનુગામીઓએ ન બતાવેલી સૂઝ લેખકે અહીં બતાવી છે એની પ્રતીતિ પહેલા અને બીજા ભાગની સંકલના તપાસતાં થાય છે. પશ્ચાદભૂ, સ્મૃતિ, પત્રલેખન આદિ પ્રયુકિતઓથી જે રીતે સમયના તત્વને લેખકે સંકોચ્યું છે તે એ સમયગાળામાં રચાતી નવલકથા માટે ઘણી મોટી સિદ્ધિ હતી. સંકલનાની શકિત જેટલી પહેલા બે ભાગમાં દેખાય છે તેટલી, અલબત્ત, છેલ્લા બે ભાગમાં નથી દેખાતી. લેખકનું જીવનવિષયક ચિંતન માત્ર વિચારરૂપે આવ્યા કરે છે અને તેથી ત્રીજા ભાગથી નવલકથા નવલકથાપણું ત્યજતી જાય છે. જોકે, આ વિચારોને કળાત્મક બનાવવા લેખકે કેટલાક પ્રયત્ન કર્યો છે. જેમ કે, ત્રીજા ભાગમાં મહાભારતનાં પાત્રોને રૂપકાત્મક અર્થમાં નિરૂપીને દેશી રાજયની ચર્ચા થઈ છે; તો ચોથા ભાગમાં એકાન્ત સૌમનસ્ય
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૬૧૩
For Personal & Private Use Only
Page #625
--------------------------------------------------------------------------
________________
સરસ્વતીચંદ્ર - સરોદ
સરસ્વતીબહેન : પદ્યકૃતિ “શ્રી ભકિતરસામૃત' (૧૯૩૯)નાં કર્તા.
૨.ર.દ. સરાફ મનમોહનદાસ દયાળદાસ : પદ્યકૃતિઓ ‘નિર્મળ ભજન
માળા' (૧૮૯૦), ‘બાળબોધમાળા(૧૮૯૧) તેમ જ 'કૃષ્ણચરિત્ર' | (૧૯૮૯)ના કર્તા.
સરાયા ગેકુળદાસ મોતીલાલ: ‘શ્રી સદગુરુની સ્તુતિનાં અને શુદ્ધ મુમુક્ષુઓની અભિલધિત પદાર્થોની યાચનાનાં પદો' (અન્ય સાથે, ૧૯૪૩)ના કર્તા.
સરાયા દ્રારકાદાસ લાલજી : ચરિત્ર 'ભૂખણકવિ'(૧૯૨૯) ના કર્તા.
ગુફામાં સરસ્વતીચંદ્ર-કુમુદનાં સહસ્વપ્નોના આલેખન દ્વારા ભવિષ્યના ભારતનું દર્શન કરાવાયું છે. જોકે, આ સમગ્ર ચિંતન કળાકીય દૃષ્ટિએ કૃતિને અંતર્ગત અંશ બની શકતું નથી.
‘ઈવરલીલાનું સદર્ભે ચિત્ર' આપવાના હેતુ અને વ્યાપક જીવનને પકડમાં લેવાનો પુરુષાર્થ મનમાં હોવાને લીધે અહીં જીવનના વિવિધ સ્તરોમાંથી વિપુલ પાત્રસૃષ્ટિ આવે છે. સંક્રાંતિકાળના યુગનું વાસ્તવદર્શી ને ભાવનાલક્ષી ચિત્ર દોરવાની નેમ હોવાને લીધે નવલકથામાં એક જ વર્ગનાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનનાં સારાંમાઠાં પાત્રો મળે છે. આ પાત્રો અગતિશીલ છે; કોઈ ભાવના કે લાગણીનાં પ્રતિનિધિ છે; અને તોપણ એમનાં વ્યકિતત્વમાં જોવા મળતાં સઅસ તો, એમનાં ચિત્તમાં આવતાં મનોમંથન અને નૈતિક દૃષ્ટિએ ઉચ્ચગ્રાહી પાત્રોનું અસથી સ તરફ વળવું—એ સર્વને લેખક પ્રતીતિકર રીતે આલેખે છે કે જેથી આ પાત્ર જીવંત અને હૃદયસ્પર્શી બને છે. સ્ત્રીપાત્રો પુરુષપાત્રોને મુકાબલે સવિશેષ સંકુલ અને આકર્ષક છે. એમાંય નવલકથાનું સૌથી વિશેષ કરુણ પાત્ર કુમુદસુંદરી તે પાત્રચિત્તનાં ઊંડાણમાં અવગાહન કરવાની લેખકની શકિતને ઉત્તમ નમૂને છે.
કથન, વર્ણન, સંવાદ, પત્ર, કવિતા એ સહુને આશ્રય લેતી નવલકથાની શૈલી પ્રસંગ ને પાત્રને અનુરૂપ વિવિધ મુદ્રા ધારણ કરે છે. વિગતપ્રચુર વર્ણને બાબતે બાણ અને બર્કના ગદ્યની યાદ અપાવતી ને છતાં એમના ગદ્યથી જુદી પડતી પ્રલંબ વાક્યોવાળી શૈલી, આવેશસ્પષ્ટ વાર્તાલાપ અને પત્રાલાપમાં જોવા મળતી ઉદ્બોધન શૈલી કે લાગણીના આવેગવાળી કવિત્વમય શૈલી - એમ વિવિધ પિત એમાં જોવા મળે છે. અપરિચિત તત્સમ શબ્દોને પ્રયોજતું, નવા શબ્દો નીપજાવતું, આલંકારિક, મૌલિક તેમ જ અનુદિત કાવ્યો અને અવતરણોને ગૂંથતું ગદ્ય અહીં પાંડિત્યસભર છે; તો અલ્પશકિત, અલ્પચિ અને અલ્પબુદ્ધિવાળાં પાત્રોની વાણીમાં રૂઢપ્રયોગો, કહેવતો તથા ગ્રામ્ય શબ્દોને ગૂંથતું તળપદી ભાષાના સંસ્કારવાળું પણ છે.
આજે આ કૃતિની ઘણી મર્યાદાઓ બતાવી શકાય. કથાના સંયોજનમાં કેટલાક વિસ્તારી ચિંતન-મનનની કળાકીય દૃષ્ટિએ અનુપયુકતતા; આજે કાળગ્રસ્ત લાગે એવી કેટલીક વિચારણા; શૈલીની કેટલીક કૃત્રિમતા વગેરે આ નવલકથાની મર્યાદાઓને સ્વીકાર્યા પછી પણ આ બૃહત્ નવલકથામાં ઓગણીસમી સદીના, અંતભાગમાં જીવનને આટલા વ્યાપક સંદર્ભમાં જોવા-મૂલવવાને અને તેને કળારૂપ આપવાનો જે પુરુષાર્થ એના સર્જકે કર્યો છે તે ઘટના ગુજરાતી સાહિત્યમાં જ નહીં, બલકે સમગ્ર ભારતીય , સાહિત્યમાં અજોડ છે.
જ.ગા. સરસ્વતીચંદ્ર: વ્યકિતપ્રેમની મનોવેદનાને અનેક પ્રલોભને અને કસોટીઓની પાર જઈ સમષ્ટિકલ્યાણના વ્યાપક ફલક પર રોપ, ગોવર્ધનરામ માધવરામત્રિપાઠીની પ્રશિષ્ટ નવલકથા “સરસ્વતીચંદ્ર -નો વિખ્યાત નાયક.
ચં...
સરી જતી રેતી - ભા. ૧, ૨ (૧૯૫૨, ૧૯૫૧): યશોધર મહેતાની, એમાંના ઉન્માદક શૃંગારના અતિચિત્રણને કારણે ટીકાપાત્ર બનેલી નવલકથા. પહેલા ભાગમાં એક બાજુ સુધીર, પદ્મા અને યમુનાની વચ્ચે સર્જાતા પ્રણયત્રિકોણની; તે બીજી બાજુ ડૉ. કલ્યાણના તેના ઇલૅન્ડનિવાસ દરમિયાન પરિચયમાં આવેલી સ્ત્રીઓ હિલ્કા, માર્ગી, સાબીના, મોલી અને લીસલ સાથેના તથા ભારતમાં મેના અને શ્યામા સાથેના કામુક સંબંધની કથા છે. વચ્ચે ઠાકોરદાસના કટુંબમાં નોકર નંદલાલ અને ઠાકોરદાસનાં પત્ની ચંદન અને માળી શ્યામા સાથેના કામુક સંબંધની કથા પણ આલેખાઈ છે. બીજા ભાગમાં યોગીઓના સંપર્કને લીધે કલ્યાણ ધીમે ધીમે, કામુક સંબંધથી મળતા ઇન્દ્રિયસુખમાંથી નિવૃત્ત બનતો જતો નિરૂપાયો છે. નવલકથામાં જાતીય સુખ અને યૌગિક અનુભવ -એ બેનું સંયોજન અસ્વાભાવિક અને અપ્રતીતિકર રહ્યું છે.
જ.ગા. સરૈયા એની ચંદ્રકાન્ત (૯-૧૦-૧૯૧૭) : કવિ, બાળસાહિત્યકાર, જન્મ મુંબઈમાં. ૧૯૩૯ માં ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ફોર સોશિયલ વર્ક તરફથી કેનેડા અને જાપાનને પ્રવાસ. ‘તારલિયા' (૧૯૫૯), ‘મતીડાં(૧૯૭૧), ‘મોરપીંછ' (૧૯૭૯), ‘ઇન મીન તીન' (૧૯૮૨), ‘અલ્લક દલ્લક' (૧૯૮૩) વગેરે એમના બાળગીતોના સંગ્રહો છે. 'કલકલ કથા'- ભા. ૧-૨-૩માં બાળવાર્તાઓ છે. ‘માધવમાલિકા' (૧૯૮૩), ‘કહાનકનીનિકા” (૧૯૮૩), ‘શ્યામ શણગાર' (૧૯૮૩), ‘ગોપીગુંજન' (૧૯૮૩) વગેરે કૃષ્ણભકિતનાં ગીતોના સંગ્રહો છે. આ ઉપરાંત કેટલીક બાળસાહિત્યકૃતિઓના અનુવાદ પણ એમણે આપ્યા છે.
ચં.ટો. સરૈયા નટવરલાલ : શંકરાચાર્યના જીવન તથા એમણે રચેલા ગ્રંથોની સમીક્ષા દ્વારા શાંકરદર્શનને વિસ્તૃત પરિચય આપતે ગ્રંથ આચાર્ય શંકરનું જીવન અને દર્શન' (૧૯૭૬) ના કર્તા.
૨.ર.દ. સરોદ: જુઓ, ત્રિવેદી મનુભાઈ ત્રિભુવનદાસ.
૬૧૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #626
--------------------------------------------------------------------------
________________
સર્ગદર્શન–સંઘવી નગીનદાસ પુરુષોત્તમદાસ
સર્ગદર્શન : સવર્ણ પદમાં સુષ્ટિસર્ગનાં રહસ્ય અને સંકેતને જોતું બળવંતરાય ક. ઠાકોરનું વિચારઝલ્લું કાવ્ય.
ર.. સર્વેયર જહાંગીર બરજોરજી : ‘પારસપ્રાર્થના' (૧૯૩૦) તથા ‘પારસગીતા'(૧૯૩૮)ના કર્તા.
૧૮૦૪ થી ત્યાં જ સહાયક આચાર્ય. અમદાવાદ આવ્યા પછી ૧૯૧૧ માં “જ્ઞાનમંદિર’ છાપખાનાને પ્રારંભ. ‘બંધુસમાજના સભ્ય.
ગીતમાળા'-ભા. ૧-૨, ‘અમદાવાદને જીવનવિકાસ' વગેરે પુસ્તકો એમણે આપ્યાં છે.
એ.ટો. સહુ ચલો જીતવા જંગ : નર્મદનું સાહસને ઉત્તેજનું વીરરસભર્યું કાવ્ય.
સલાટ કાશીરામ લાલચંદ : ‘શ્રી સેમિનાથજી સુબોધ ગાયન-નાટક મંડળી દ્વારા અભિનિત મંચિત ઓપેરા’(૧૯૮૦)ના કર્તા.
ચં.ટી.
સલિલ: જુઓ, ચૌહાણ ભગવાનભાઈ ભૂરાભાઈ. સલમાન અબ્દુલઅલી કરીમભાઈ : ‘પદ્યકૃતિ ‘જર નિબંધ'ના કર્તા.
સળિયા : પતિ પારકી પત્ની જોડે નાસી ગયો છે એના ઓથાર વચ્ચે નાયિકાની પરિસ્થિતિને પ્રતીકાત્મક દૃશ્યસામગ્રીમાં પ્રગટ કરતી રાધેશ્યામ શર્માની ટૂંકીવાર્તા.
ચં..
સલાત અમૃતલાલ અમરચંદ: ‘સંસ્કૃત ધાતુકોશ' (૧૯૬૨)ના કર્તા.
સલ્લા મનસુખલાલ મેહનલાલ (૨-૧૧-૧૯૪૨): જન્મ નેસડી (જિ.ભાવનગર)માં. ૧૯૬૩માં લોકભારતીના સ્નાતક. ૧૯૬૭માં ગુજરાત વિદ્યાપીઠમાંથી ગુજરાતી વિષયમાં એમ.એ. લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં અધ્યાપન.
સમાજ શિક્ષણ ગ્રંથમાળાની ચરિત્રપુસ્તિકા ‘સંગનો રંગ એમના નામે છે.
સંગતિ (૧૯૬૮): મકરંદ દવને ૧૦૧ રચનાઓને સમાવતે કાવ્યસંગ્રહ. તળપદા ભજનસૂર અને રંજક પદાવલિના મિશ્રણમાંથી ઊભી થતી આ કવિની બાની પ્રમાણમાં સરલ છે. ગીત, સોનેટ, ભજન કે મુકતકમાં અધ્યાત્મને પુટ અવશ્ય છે. ‘ખુશખુશાલી' જેવી રચનામાં કવિને મિજાજ બરાબર ઝિલાયો છે. સંગ્રહને અંતે ‘મિતાઈ ગીતિ'ની કૃતિઓમાં ભકિતનું કાવ્યમાં રૂપાંતર જવલ્લે થયું છે.
-
ચં.ટો.
સવાદિયા લક્ષ્મીશંકર દુર્લભજી : મુસાફરી'ના કર્તા.
પ્રવાસકથા “હિન્દુસ્તાનની
સંઘવી ઉદ્ધવજી તુલસીદાસ : નવલકથા “ચારશીલા' - મા " (૧૯૦૮)ના કર્તા.
૨.૨.૮. સંઘવી કનૈયાલાલ કૃષ્ણાજી: ‘અંબાજીમાતાના ગરબ' (૧૯૨૧) ના કર્તા.
સંઘવી ચંપકલાલ નાથાલાલ (૧૫-૨-૧૯૨૬) : કવિ. જન્મસ્થળ સુરત. ૧૯૪૮ માં ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ. લાકડાને વ્યવસાય. ‘શ્રીગુણા' (૧૯૮૦) અને 'તને' (૧૯૮૧) એમના કાવ્યસંગ્રહો
સહરાની ભવ્યતા (૧૯૮૦) : રઘુવીર ચૌધરીએ કરેલાં રેખાચિત્રોને સંગ્રહ, મૂળે ‘ગ્રંથ'માં ‘તસ્વીર” શ્રેણી હેઠળ ઉમાશંકર જોશી અને જયંતી દલાલ વિશે લખેલું. ત્યાર પછી પ્રસંગોપાત્ત અને ચાહીને જે વ્યકિતચિત્ર થયાં તે સર્વને અહીં એકસૂત્રે બાંધનારું કોઈ તત્ત્વ હોય તો તે લેખકની સર્જક વ્યકિતને ઝીલવાની વિલક્ષણ દૃષ્ટિ છે. અંગતતાની સાથે ભળેલે લેખકને વ્યંગ કે નર્મને કાકુ કલાકારોની દુનિયામાં ડોકિયું કરાવી એની નકારાત્મક સમૃદ્ધિને અને જગતના ઉધારપાસાના સંવેદનને સરસ ઉઠાવ આપે છે. પન્નાલાલ, સુરેશ જોશી, નિરંજન ભગત, રાવજી, સુન્દરમ, પ્રિયકાન્ત વગેરેના ચિત્રો મર્મીલાં છે.
ચં.. સહસ્ત્રલિંગ તળાવના કાંઠા ઉપરથી પાટણ: નરસિંહરાવ દિવેટિયાનું રોળાવૃત્તમાં લખાયેલું, પાટણની નષ્ટ સમૃદ્ધિ પરત્વેના ઉદ્ગનું કાવ્ય.
ચં.. સહીઅડ શંકરરાય અમૃતરાય (૧૦-૮-૧૮૭૪, ૭-૮-૧૯૫૧) : કવિ. જન્મ અમદાવાદમાં. પ્રાથમિકથી ઉચ્ચ કેળવણી વડોદરામાં. બી.એ. થયા પૂર્વે અભ્યાસ છોડી વડોદરાની નેટિવ હાઈસ્કૂલમાં શિક્ષક.
ચં.ટા. સંઘવી જીવણલાલ છગનલાલ : 'જન સિદ્ધાંતની વાર્તાઓ'- ભા. ૧ | (૧૯૩૨), ‘જેન સાહિત્યની કથાઓ'- ભા. ૧ (૧૯૩૨), ‘આદર્શ
જૈન રત્નો' (૧૯૩૩), ‘વીરભાણ ઉદયભાણ ચરિત્ર'(૧૯૩૬), ‘વીર સામંતસિંહ અને ક્ષત્રિયોનું શૂરાતન’(૧૯૩૩) તથા “છગનલાલજી મહારાજનું જીવનચરિત્ર' (૧૯૪૦)ના કર્તા.
૨.ર.દ, સંઘવી દીના: ગુજરાતના લેકનાટય ભવાઈના મૂળભૂત અંશોને
અકબંધ રાખીને રચેલા આધુનિક પાંચ વેશોને સંગ્રહ ‘તાળાબંધ લેકભવાઈ' (૧૯૪૯)નાં કર્તા.
૨.ર.દ. સંઘવી નગીનદાસ પુરુષોત્તમદાસ (૧૮૬૪, ૧૯૪૨): કવિ, નાટક
ગુજરાતી સાહિત્યકોશ - ૨
૧૫
For Personal & Private Use Only
Page #627
--------------------------------------------------------------------------
________________
સંઘવી બળવંત સૌરીશંકર -સંજાણા જતાંગીર એદલજી
કાર. જન્મ અમદાવાદમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ કરી કોલેજપ્રવેશ, પરંતુ અભ્યાસ છોડવા પડવો, ઈડર સ્ટેટમાં અગિયાર વર્ષ નોકરી. ‘મહાકાલ’ માસિકની સ્થાપના.
“બેડાણા અથવા વિજયસિંહ વિજય’(૧૮૮૩), ‘પદ્યસંઘ’ (૧૮૯૨), ‘પાખંડપચીશી’, ‘અમલદાર અષ્ટાદશી’, ‘પાખંડમંડપખંડન પપદાવલી' વગેરે એમના પદ્યગ્રંથો છે. “કેસરી કર્યમંડળ” એમનું કુંડળો છંદમાં લખાયેલું રાજનીતિનું પુસ્તક છે. ચારચિત્રા' (૧૯૧૩)એમની નવલકથા છે. આ ઉપરાંત ‘મોરારજીનું ચરિત્ર’(૧૯૦૮) તથા નાટકો ‘કલાધરની કીતિ’(૧૯૨૭) અને ‘શિશુપાલ મદમર્દન’ પણ એમણે આપ્યાં છે.
લ.દ.
સંઘવી બળવંત ગૌરીશંકર, 'અગ્નિકુમાર', 'પ્રોનૉસ' (૨૪-૮-૧૯૦૦, ૧૯૬૯) કવિ, નિબંધલેખક. જન્મ પાણ (જિ. મહેસાણા)માં. ૧૯૨૦માં મૅટ્રિક. ૧૯૪૫માં એમ.એ., બી.ટી. મુંબઈની નાણાવટી હાઈસ્કૂલમાં અને અમદાવાદની યુટોરિયલ હાઈસ્કૂલમાં શિક્ષક. ૧૯૨૩માં નિવૃત્ત.
એમણે હાસ્યનિબંધોના સંગ્રહ ‘ઓલિયાની આરસી’(૧૯૩૧) અને ‘હાસ્યનવલ’(૧૯૩૯) હાસ્યનાટક ‘શસ્ત્રહીન શૂરવીર અને પ્રહસન ત્રિપુટી’(૧૯૩૨) તથા વાર્તાસંગ્રહ 'પત્રપુષ્પ' (૧૯૩૩) અને ‘પરાક્રમી પેઢી’(૧૯૪૬) આપ્યાં છે. ‘આનંદવિનોદ'(૧૯૫૬), 'હાસ્યસાધના'(૧૯૫૩), 'હાસ્યમાક' (૧૯૬૫) અને 'હાપોથી (૧૯૬૬) જેવા હાસ્યકવિતાનો સંગ્રહો ઉપરાંત ‘સમાજશાસ્ત્રી મનુ'(૧૯૪૭) અને ધાર્મિક સ્તવનાનો સંગ્રહ ‘આત્મદર્પણ’(૧૯૪૭) પણ એમનાં પુસ્તકો છે.
૨.ર.દ.
સંઘવી મતલાલ અમુલખ, 'જિનદાસ', 'મણિરત્ન' : 'કલાસૃત'ના કર્તા.
૨.ર.દ. સંઘવી રમેશ : નાઝીવાદનો વિરોધ કરી આઝાદીને ઝંખતી રશિયન નારીઓનાં ગરબાનો સંગ્રહ “સોવિયેટ વીગિનામો'(૧૯૪૩)ના કર્તા.
૨.ર.દ.
સંઘવી સુખલાલ સંઘજી, ‘પંડિત સુખલાલજી’(૮-૧૨-૧૮૮૦, ૨-૩-૧૯૩૮): ચરિત્રકાર, નિબંધકાર, સંપાદક. જન્મ સુરેન્દ્રનગર નજીકના લીમલી ગામમાં. સાત ધોરણ સુધીનો અભ્યાસ વતનમાં. સોળમા વર્ષે શીતળાથી આંખ ગુમાવી. ૧૯૦૪થી ૧૯૨૧ સુધી કાશી-મિથિલામાં ભારતીય દર્શનના અભ્યાસ. ૧૯૨૧ થી ૧૯૩૦ સુધી ગુજરાત વિદ્યાપીઠમાં અને ૧૯૩૩ થી ૧૯૪૪ સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અધ્યયન અને અધ્યાપન. ૧૯૪૪ -માં બનારસ હું યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા બાદ મુંબઈમાં ભારતીય વિદ્યાભવનમાં અને પછી ભો. જે. વિદ્યાભવન, અમદાવાદમાં અધ્યાપન.૧૯૫૧માં અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદના પ્રાકૃત અને જૈન ધર્મવિભાગની તથા તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ. ૧૫૭માં ગુજરાત યુનિવર્સિટી તરફથી, ૧૯૬૭માં સરદાર પટેલ
૧૧: ગુજરાતી સાહિત્યકોશ - ૨
યુનિવર્સિટી તરફથી અને ૧૯૭૩માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની 1.વિ.ની માનદ પદવી. ૧૯૫૮માં સાહિત્મ્ય અકાદમી, દિલ્હીના પુરસ્કાર. ૧૯૭૪ માં ભારત સરકાર તરફી પદ્મભૂષણનો ખિતાબ. ગાંધીવાદી તત્ત્વજ્ઞાની આ લેખકે ભારતીય દર્શનશાસ્ત્ર પર મૂળભૂત વિચારણા કરી છે; અને તત્વજ્ઞાનને શાો અને ધર્મની જડ સીમાઓમાંથી મુકત કરવાને યત્ન કર્યો છે. એમની તત્ત્વવિચારણા પાછળ અનુકંપા અને તર્કનું સારું બળ પડેલું છે અને તેથી જ ધર્મ અને સંસ્કૃતિનું હમેશાં માનવકલ્યાણના માનથી જ એમણે મૂલ્યાંકન કર્યું છે. ક્રિયાકાંડથી મુકત અને સમન્વયથી ધર્મનું સ્વરૂપ એમની વિચારણાનું મુખ્ય બળ છે.
‘ચાર તીર્થંકર’(૧૯૫૯), ‘સમદર્શી આચાર્ય હરિભદ્ર’ (૧૯૬૧) અને ‘મારું જીવનવૃત્ત’ (મરણોત્તર, ૧૯૮૦) એમના ચરિત્રગ્રંથા છે. આ ઉપરાંત ધર્મ, સમાજ, રાજનીતિ, કેળવણી વગેરેને આવરી જેના લેખો દર્શન અને ચિંતન'- ભા. ૧-૨ (૧૯૫૭)માં ચિત થયા છે. ‘તત્ત્વાર્થસૂત્ર’(૧૯૩૨) એમનો જૈન ધર્મ-દર્શનનો પ્રમાણભૂત પાથગ્રંથ છે. ‘અધ્યાત્મવિચારણા’(૧૯૫૬), ‘ભારતીય તત્ત્વવિદ્યા’(૧૯૫૯), ‘જૈન ધર્મના પ્રણ’(૧૯૬૨) વગેરે એમના અન્ય ગ્રંથ છે. એમણે સંપાદન અને સંશાધન ક્ષેત્રે અનેકવિધ દિશામાં કામ કર્યું છે; તેમાં ભારતીય દર્શનશાસ્ત્રનો સંદર્ભગ્રંથ સમાન સિદ્ધસેન દિવાકરકૃત ‘સન્મતિ તર્ક’- ભા. ૧-૬ (૧૯૨૦-૧૯૩૨)નું સંપાદન મૂલ્યવાન પ્રદાન છે. ચં.ટા. સંઘવી સુધા : પદ્યકૃતિઓનો સંગ્રહ 'હંયા-અંકુરો’(૧૯૭૨) નાં કર્તા.
૨.ર.દ.
સંઘવી હરિપ્રસાદ મોહનલાલ, 'દિલહર સંઘવી’(૧૬-૧૧-૧૯૩૨): કવિ. જન્મ મુંબઈમાં, મૅટ્રિક, રિહારનગર પંચાયતમાં કળાક એમણે ગીતા અને મુક્તકોનો સંગ્રહ ‘ગૌતમી’(૧૯૬૫) તવા ગઝલસંગ્રહો 'કસ્તૂરી'(૧૯૬૮)ને 'દિશા'(૧૩) આપ્યા છે.
૨.ર.દ.
સીંચત : જુઓ, ઓઝા રૂપશંકર ઉદયશંકર સંજ્ય: જો, પરીખ કિલોગ છેાગાળ, સંજાણા ખશરૂ રૂસ્તમજી : નાટક 'ભૂંડો ભરથાર'(૧૯૩૯)નાં કર્યાં,
૨.ર.દ.
સંજાણા જહાંગીર એદલજી, 'અનાર્ય’(૧૪-૫-૧૮૮૬, ૧૭-૧-૧૯૬૪) : વિવેચક. જન્મસ્થળ આકોલા. પ્રામિક અને માધ્યમિક શિક્ષણ મરાઠીમાં. મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ. થઈ ફેગોશિપ મેળવી, મુંબઈ સરકારનો ભાષાંતર વિભાગમાં ારંભે મદદનીશ, પછીની મુખ્ય અનુવાદક.
સંસ્કૃત, અંગ્રેજી, ઉર્દૂ અને ગુજરાતી ભાષાના વિપુલ વાચનલેખનની લત સ્વરૂપે એમણે કરેલાં વિવેચનોમાં ‘કલાન્ત કવિ કલાન્ત કવિ !’(૧૯૪૪) અને ૧૯૪૨માં એમણે આપેલાં ઠક્ક.ર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં પાંચ વ્યાખ્યાનોનો સંચય “ડીઝ ઇન ગુજરાતી લિટરેચર'(૧૯૫૦) વિશેષ ઉલ્લેખનીય છે.
For Personal & Private Use Only
Page #628
--------------------------------------------------------------------------
________________
સંજણા જહાંગીર બરોરજી–સંપટ પુરુષોત્તમ વિશ્રામ માવજી
આ ઉપરાંત “અનાર્યનાં અડપલાં' (૧૯૫૫)માં એમના ખાખા- બેલા વકતૃત્વને ઝીલતા લેખે સંગૃહીત થયેલા છે.
૨.૨.દ.
સંજાણા જહાંગીર બરજોરજી (૧૮૬૩, ૧૯૩૭) : પદ્યકૃતિઓ ‘ગુલઝારે પારસ’ અને ‘કાવ્યસંગ્રહ', ગદ્યગ્રંથ ‘મહાન જરથોસ્તી ધર્મ' તેમ જ અનુવાદ ‘અદ્ઘવિરાફ (૧૯૨૮)ના કર્તા.
૨૨,. સંજણા પી. બી.: જીવનચરિત્ર પૈગમ્બર જરથોરતના જન્મારાને
અહવાલ' (૧૯૮૩) ના કર્તા.
સંત ખુરશીદાસ: જુઓ, પુરોહિત વેણીભાઈ જમનાદાસ. રાંત છાયા : સૌરાષ્ટ્રના લોકજીવનને નિરૂપતી નવલકથા 'માથાં માણે' (૧૯૭૮)ના કર્તા.
નિ.વા. સંતબાલ : જુઓ, દોશી શિવલાલ નાગજીભાઈ. સંતસાહિત્ય શબ્દકોશ (૧૯૮૪) : જેઠાલાલ ત્રિવેદી સંપાદિત આ કોશમાં ગુજરાતી સંતવાણી મુખ્ય વિષય હોવા છતાં કેટલાક હિંદી, રાજસ્થાની શબ્દો પણ ઉપયોગી માનીને સામિલ કર્યા છે. શબ્દ, એને અર્થ, ઉદાહરણ અને સાથે અંગ્રેજી પર્યાય આપવાને અહીં પ્રયત્ન છે. આ કોશનું મહત્ત્વ માત્ર ગુજરાતી માટે નહિ, પણ ભારતની અન્ય ભાષાઓ માટે પણ છે. ભારતીય આર્યભાષાઓના સંતસાહિત્યના રહસ્યને સમજવામાં આ કોશ ઉપયોગી છે.
ચં... - સંતુ રંગીલી : ચુનીલાલ મડિયાએ પોતાના જ એકાંકી ‘કંકુના થાપા' પરથી લખેલી નવલકથા “લીલૂડી ધરતી'ની નાયિકા. ગોબરથી ગર્ભ રહ્યા બાદ ગેબરનું અકસ્માતમાં મરણ થતાં ગામવાસીઓ અને દુરાચારિણી માને છે અને દુકાળનું કારણ ગણે છે. મૃત બાળક અવતરતાં અંતે સંતુ પાગલ થઈ જાય છે.
ચં.ટો. સંતોક નોશીરવાન આદિલ : નવલકથા ‘જસ્ટીસ યાને ન્યા’ના કર્તા.
ચં.ટો. સંતોકબાઈ કુબેરજી: પદ્યકૃતિ ‘સતી શિરોમણિ સુકન્યા આખ્યાન અને કેશરકુમારી' (૧૮૯૬)નાં કર્તા.
નિ.વ. સંતના અનુજ (૧૯૭૧): સ્વામી આનંદનું પુસ્તક. અંજલિઓ દ્વારા આદરણીય ગુરુજને કે સાથી સૃહદોનાં અહીં લેખકે સ્મૃતિતર્પણા કર્યા છે. એમાં વિષય બનનાર વ્યકિત પરત્વેને પૂજયભાવ મુખ્ય છે. કળાકારીગરીના કોઈ ધ્યેય વગર લખાયેલાં આ લખાણો હૃદયસ્પર્શી છે. વામનદાદાથી શરૂ કરી બદરીશા, ડે. માયાદાસ, તાતારામજી, કિશોરલાલભાઈ, મહાદેવભાઈ, નરહરિભાઈ, વૈકુંઠભાઈ મહેતા વગેરેનાં વ્યકિતચિત્રણોમાં પોતાના અનુભવે સાંપડેલે સંતેને મહિમાં નિરૂપાયો છે.
ચંટો.
સંધી મામદ મનુભાઈ : ભજનસંગ્રહ ‘પ્રેમને પ્રવાહ' (૧૯૨૨)ના કર્તા.
નિ.. સંપ વિશે : રૂપકાત્મક અને ઉર્બોધન શૈલીમાં સંપની ઉત્પત્તિ અને સ્વરૂપની ચર્ચા કરતો નર્મદનો નિબંધ.
ચં.. સંપટ ચંદુલાલ કરશનદાસ, ‘બા': નિબંધગ્રંથ ‘બાઘાન; બખેડા (૧૯૨૮)ના કર્તા.
નિ.વે. સંપટ જમનાદાસ મોરારજી, ‘જામન' (૧૮૮૮, ૧૯૫૫) : નાટલેખક.
‘ભૂલનો ભાગ’ (૧૯૨૨), ‘એમાં શું?' (૧૯૨૩), ‘લગ્નબંધન' (૧૯૩૨), ‘ગુનેગાર દુનિયા' (૧૯૩૪), પશ્રિમને પવન' (૧૯૩૪), ‘નગદ દો', “અધૂરાં અમૃત', કોલેજિયન’,‘રાજરમત', અંધારી ગલી', 'કોનો વાંક?”, “શેતરંજન દાવ’ વગેરે એમનાં સામાજિક વિષયવસ્તુને આલેખતાં નાટકો છે. ખાસૂઝ અને સાહિત્યિક ગુણવત્તાની દૃષ્ટિએ એમનાં નાટકો નોંધપાત્ર છે.
નિ.વા. સંપટ ડુંગરશી ધરમશી (૧૮૮૦, ૧૨-૧૦-૧૯૬૭) : પ્રવાસલેખક, ચરિત્રકાર, જન્મ અંજારમાં. અંગ્રેજી ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ. મુંબઈની શેઠ અમરચંદ માધવજીની કંપનીનું સંચાલન. કરાંચી શાખાના માલિક. ૧૯૪૭ સુધી ત્યાં વ્યવસાય. ભાગલા થતાં મુંબઈમાં વસવાટ. મુંબઈમાં અવસાન.
પ્રવાસગ્રંથ “હિમાલયના પુણ્યપ્રદેશમાં', ચરિત્રગ્રંથ ‘જીવનસાથી' (૧૯૪૪), વાર્તાસંગ્રહ “સાગરકથાઓ (૧૯૪૭) ઉપરાંત એમણે 'કચ્છી વહાણવટાનો જૂનો ઇતિહાસ', 'કચ્છનું વેપારતંત્ર’, ‘જાપાન' (૧૯૪૨), હદ:વિશ્વયુદ્ધના વમળમાં' (૧૯૪૩), ‘વ્યાપારી સર્વસંગ્રહ' (૧૯૪૫), ‘આરોગ્ય સાધના' (૧૯૪૫) જેવાં પ્રકીર્ણ પુસ્તકો આપ્યાં છે. ભકત સુરદાસનાં પદો' (૧૯૪૭), ધીરા ભગતનાં પદો' (૧૯૪૭), ‘ભેજા ભગત ના ચાબખા' (૧૯૪૭) એમનાં અન્ય સાથેનાં સંપાદનો છે.
ચં.ટો. સંપટ નરોત્તમ જેઠાભાઈ, નરમણિ' (૨૯-૧-૧૮૮૦, ૧૯૬૭) : કવિ. જન્મ મુંબઈમાં. માધ્યમિક શિક્ષણ મોરબીમાં. ૧૮૯૬ માં મૅટ્રિક. વડોદરા કોલેજમાં બે વર્ષ અભ્યાસ કર્યા બાદ શિક્ષકની
કરી. સંસ્કૃત ભાષાને વધુ અભ્યાસ. ૧૯૦૫થી ૧૯૩૨ સુધી રૂનો વેપાર. ૧૯૩૨ થી ૧૯૩૭ સુધી તિબેટ, નેપાળ, બ્રહ્મદેશ, સિલોન વગેરેને પગપાળા પ્રવાસ. ત્યારબાદ મુંબઈમાં નિવાસ.
એમની પાસેથી ભજનસંગ્રહ “નવમણિનાં કીર્તન' (૧૯૬૦), ચરિત્રલક્ષી કૃતિ “શેઠ હંસરાજ પ્રાગજી ઠાકરસીનું જીવનચરિત્ર' (૧૯૨૧) તથા પદ્યકૃતિ “ભાનુપ્રકાશ' (૧૯૦૮) મળ્યાં છે.
નિ.. સંપટ પુરુષોત્તમ વિશ્રામ માવજી (૧૧-૧૧-૧૮૭૯, ૩-૭-૧૯૨૯): નવલકથાકાર. જન્મ દ્વારકા પાસેના વરવાળા ગામમાં. મૅટિક થયા
ગુજરાતી સાહિત્યકોશ - ૨: ૬૧૭
For Personal & Private Use Only
Page #629
--------------------------------------------------------------------------
________________
સંપટ મુળજી લક્ષ્મીદાસ – સાગર નવસારવી ,
પછી ઘેરબેઠાં અંગ્રેજી શિક્ષક પાસે ઇતિહાસ, રાજકારણ, સાહિત્ય, ગુજરાતી કાવ્યકૃતિઓની તસ્વપરીક્ષા પણ આ અભ્યાસમાં સામેલ પુરાતત્ત્વ વગેરે વિષયોને અભ્યાસ. હસ્તલિખિત ગ્રંથ અને ચિત્રોના સંગ્રાહક. આ સંગ્રહ મુંબઈના ભારતીય વિદ્યાભવનને
૨.ર.દ. સોંપાયો. મુખ્ય વ્યવસાય વ્યાપાર-ઉદ્યોગ. દ્વારકાની પ્રખ્યાત સાઈ મીન : કાવ્યસંગ્રહ ‘અણસાર' (૧૯૬૧)ના કર્તા. સિમેન્ટ ફેકટરીના મૂળ સ્થાપક અને સંયોજક. છઠ્ઠી ગુજરાતી
નિ.વો. સાહિત્ય પરિષદના કલાપ્રદર્શન વિભાગના પ્રમુખ. મુંબઈમાં સાઈ રતુભાઈ : કાવ્યસંગ્રહ ‘કલ્પના(૧૯૬૩)ના કર્તા. અવસાન.
નિ.. એમની પાસેથી નવલકથાઓ ‘રણવીરસિહ' (૧૯૦૦), સુર- સાઈ શરણાનંદ સ્વામી : “સાઈ લીલાખ્યાન' (૧૯૬૨)ના કર્તા. સાગરની સુંદરી' (૧૯૦૪), ‘શિવાજીને વાઘનખ' (૧૯૮૬) વગેરે
નિ.. મળી છે. આ ઉપરાંત એમણે ઇતિહાસ પર આધારિત કેટલાંક પુસ્તકો પ્રબોધ ભારત'-ભા. ૧-૨ (૧૯૦૧), ‘માનવ ધર્મમાલા”
સાકરન શોધનારો : ખોટા દાબ દ્વારા બાળકની સર્જકતાને રૂંધવી (૧૯૦૬), ‘સંધ્યા યાને મરાઠા રાજયને સૂર્યાસ્ત’(૧૯૦૯), ‘રણયજ્ઞ
ન જોઈએ, એવા ઉદ્દેશને લક્ષ્ય કરતું યશવંત પંડયાનું એકાંકી. યાને પચ્ચીસ વર્ષનું યુદ્ધ' (૧૯૧૯), નીતિવચન' (૧૯૨૨),
ચંટો. ‘વજાઘાત યાને વિજયનગરને વિનાશકાળ (૧૯૨૩) વગેરે સાકરબહેન : બાળવાર્તાસંગ્રહ “એકવીશ વા'નાં કર્તા. આપ્યાં છે. એમણે અંગ્રેજીમાં પણ કેટલાંક પુસ્તકો લખ્યાં છે.
નિ.વા. નિ.. સાકરલાલ મગનલાલ : નવલકથા અંધકાર પર પ્રકાશ' (૧૯૨૧)ના સંપટ મૂળજી લક્ષ્મીદાસ, ‘નંગકવિ' (૧૯૦૬, ૧૯૫૮): કવિ. કતા. મૅટ્રિક સુધીનો અભ્યાસ. ભાટિયા બાલાશ્રમમાં શિક્ષક.
નિ.વી. એમની પાસેથી કાવ્યસંગ્રહ 'કચ્છી કાવ્યકુંજ' મળ્યો છે.
સાકરવાલા એ. ડી.: ‘ગુલાબસિંહ અને રૂપસુંદરીની વાર્તાના કર્તા. નિ.વો.
નિ.. સંબંધ : ગ્રામીણ અને નાગરી ચેતનાના સંમિશ્રણ વચ્ચે કયાંક આછી સાકી : જુઓ, દામાણી મહમદઅલી હરજી.
ક્યાંક ઘાટી, વિવિધ ઇન્દ્રિયમુદ્રાઓ ઝીલતી રાવજી પટેલની - સાકીન કેશવાણી : જુઓ, કેશવાણી મહમ્મદહુસેન હબીબભાઈ. લાક્ષણિક દી કાવ્યકૃતિ.
ચંટો.
સાક્ષરજીવન (૧૯૧૯): ૧૮૯૮ની આખરે નિવૃત્ત થયા પછી
તરત ગોવર્ધનરામ ત્રિપાઠીએ ‘સમાચક'માં શરૂ કરેલ આ દીર્ધસંરચના અને સંરચન(૧૯૮૬): સાહિત્યવિવેચનના સંરચનાત્મક
નિબંધ ૧૯૦૩ સુધી ખંડશ: પ્રગટ થયો હતો. જોકે તે અધૂરો રહ્યો સિદ્ધાંતને નિરૂપતે સુમન શાહને વિવેચનગ્રંથ. એમાં યૂરથી
છે. તેનું પ્રકાશન કરતાં બ.ક.ઠાકોરે એના અધૂરાપણા માટે,કર્તાની દરિદા સુધીના સંરચનાવાદી ચિંતનની સાથે એની પ્રવૃત્તિને
શકિતને અને અનુભવજ્ઞાનને અભાવ એવું જે કારણ આપ્યું છે સાંકળીને સંરચનાવાદનું સ્વરૂપ અને એની વિભાવનાને સ્પષ્ટ
તે પૂરતું પ્રતીતિકર જણાતું નથી. આ કૃતિમાં સાક્ષરજીવનનાં કરવાને ઉપક્રમ છે. વળી, સંરચનાપરક કથામીમાંસાની દિશાઓ
પ્રકાર, લક્ષણ, સ્વરૂપ અને ધર્મની પૂર્વપશ્ચિમની સંસ્કૃતિમાંથી ખેલનારા ઋસ્કી , પ્રોપ, યાકોબસન, ગ્રેમા, તોદોરોવ, ફાઉલર
દાંતે આપીને વિગતે ચર્ચા કરી છે. અન્નપૂર્ણાના પ્રસાદથી વગેરેના પ્રદાનનો પરિચય કરાવ્યો છે. અંતમાં સંરચનાવાદી સિદ્ધાંતોને વિનિયોગ કરી ન્હાનાલાલ, ઉમાશંકર, સુરેશ જોશી
વૃક્ષ સાક્ષરજીવન સ્વયં લોકકલ્યાણકર હોઈ નિવૃત્તિપરાયણતા,
તટસ્થતા અને વૃદ્ધિને લેખકે એનાં ખાસ લક્ષણ ગણ્યાં છે. મનુષ્યવગેરેની કૃતિઓ પરત્વે પ્રત્યક્ષવિવેચનનાં નિદર્શને આપ્યાં છે.
જીવનનું અશસ્ત્ર સારથિપણ કરતા સાક્ષરજીવનને એમને આદર્શ
જેટલો વિશાળ એટલે જ ઊંડી સમજણભર્યો છે. સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન (૧૯૮૫): ચંદ્રકાન્ત ટોપીવાળાને
ઉ.. મહાનિબંધ. પ્રવેશ, પરિપ્રેક્ષ્મ, તસ્વનિરૂપણ ને તત્ત્વપરીક્ષા જેવા
સાક્ષરલાલ નિરક્ષરદાસ : જુઓ, ખબરદાર અરદેશર ફરામજી. ચાર પ્રમુખ વિભાગોમાં વિભાજિત આ અભ્યાસમાં, આધુનિક
સાગર : જુઓ, ત્રિપાઠી જગન્નાથ દામોદરદાસ. કવિતાની સર્જકતાની તપાસ પૂર્વપરંપરિત ચિત્ત-સંસ્કાર માત્રથી નહીં, પરંતુ વૈજ્ઞાનિક ઉપાદાને સમેત થવી જોઈએ એવા સાગર અને શશી : ‘કાન્ત’ની પ્રસિદ્ધ કાવ્યરચના. નાદના સંમેહન ભાષાવિજ્ઞાની અભિગમનું નિરૂપણ થયું છે. કવિતાની ભાષાસ્થિતિ, પર સંદિગ્ધ પદાવલિના લાલિત્યથી ઝૂલણાના લયમાં રચાયેલું ભાષાની તેમ જ કવિની સર્જકતા,આધુનિક કવિતા અને ભાવકગત આ કાવ્ય ચન્દ્રોદયથી રૂપાંતરિત ભીતરનાં ને સાગરનાં ગતિશીલ સક્રિયતા, રશિયન સ્વરૂપવાદ, સંરચનાવાદ, અમેરિકન નવ્ય
ચિત્રોને મૂર્ત કરે છે.
ચં.ટો. વિવેચન, સંસર્જનાત્મક વ્યાકરણ,વિચલન અને તેનાં સ્વરૂપ-કાર્ય વગેરે અભ્યાસ-ઘટકની ચર્ચા ઉપરાંત કેટલીક ઉલ્લેખનીય સાગર નવસારવી: જુઓ, શેખ અબ્દુલમજીદ ગુલામરસુલ.
૬૧૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #630
--------------------------------------------------------------------------
________________
સાચી ગજિયાણીનું કાપડું- સાધ્વીશ્રી મયણામી
સાચી ગજ્યિાણીનું કાપડું: પન્નાલાલ પટેલની ટુંકીવાર્તા. અહીં જેવું ચીતર્યું છે તેમાં અસંતુલિત આલેખન કળાઈ જાય છે. વળી, શેઠ શિવલાલ અને હરિજન ઘરાક લખુડા દ્વારા અવૈધ સંબંધનું ઘણાં બધાં પાત્રો અને સમસ્યાઓનું એકસાથે નિરૂપણ કરવા જતાં છેવટે માનવીય સંબંધમાં ઢળનું રૂપ જોવાય છે.
નવલકથાના આકારની સુરેખતા પણ સધાયેલી નથી અને તેથી ચં..
આનંદગ્રામની યોજનાની વાસ્તવિકતા સંશય પ્રેરે તેવી છે. આમ સાજન છોટાલાલ ગિરધરલાલ : નવલકથાઓ સ્નેહસૌભાગ્ય છતાં પાત્રોનાં મનોવિશ્લેષણ અને મનોમંથન કથાને રસપ્રદ (૧૯૧૧) અને “રજનિકા' (૧૯૧૩)ના કર્તા.
બનાવે છે. નિ..
નિ.. સાઠીના સાહિત્યનું દિગ્દર્શન (૧૯૧૧) : ડાહ્યાભાઈ પીતાંબરદાસ સાંતા કરણાાંકર ભ. : ગ્રીક પુરાણકથા પર આધારિત નાટયકૃતિ દેરાસરીએ લખેલા આ ગ્રંથમાં, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની
“વિશ્વવિજેતા' (૧૯૫૯)ના કર્તા. સ્થાપનાને સાઠ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે સાઠીના સાહિત્યનું
નિ.. દિગ્દર્શન થયું છે. અર્વાચીન સાહિત્યના ઇતિહાસનું આ પહેલું સાદિક મહમદશેખ અહમદ, કનૈયો', ‘ગલકાન્ત’, ‘ચોવટિયો', ગુજરાતી પુસ્તક છે. સાઠ વર્ષને ગાળે ટુંકો હોવાથી પ્રગટ થયેલા ‘પંચાતિયા', ‘બંસીધર’, ‘માલવણકર’, ‘સાદિક કરબલાઈ’ (૧૯૦૧): સાહિત્ય વિશે અભિપ્રાય વ્યકત કરવા લેખકે એકલાને અભિપ્રાય નવલકથાકાર. જન્મ ઈરાકના કરબલામાં. આઠેક વર્ષની ઉંમરે ન લેતાં, જે તે પુસ્તકોને માટે અન્ય દ્વારા શું કહેવાયું છે અને કેવી ઈરાકથી ઈરાનની મુસાફરી. ૧૯૧૦માં જમીનમાર્ગે માતાપિતા એની કિંમત અંકાયેલી છે તે જણાવવાની કાળજી રાખી છે. પહેલા સાથે હિંદમાં મુસાફર તરીકે આવ્યા પછી પાછા ન ફર્યા. મુંબઈમાં ખંડનાં પાંચ પ્રકરણોમાં સાઠીની સ્થિતિ, કેળવણીની શરૂઆત,
અંગ્રેજી અને ગુજરાતી ભાષાને અભ્યાસ. મૂળ ભાષા ફારસી. અમદાવાદમાં સાહિત્યને અંગે ચળવળ, તે સમયના અમદાવાદ, આજીવિકા અર્થે પત્રકારત્વ સ્વીકાર્યું. ‘હિંદુસ્તાન', ‘મુંબઈ મુંબઈ, સુરત, કાઠિયાવાડના ગૃહસ્થો વગેરેની ચર્ચા છે; અને એ સમાચાર’, ‘સાંજ વર્તમાન’, ‘ભારતપત્ર'માં રિપોર્ટની કામગીરી. રીતે સાઠીની સાક્ષરપ્રવૃત્તિને ઉપસાવી છે. બીજા ખંડનાં દશ ૧૯૨૧ થી હિન્દની રાજકીય લડતમાં સક્રિયતા અને જેલવાસ. પ્રકરણામાં સાઠીનું વાડમય તપાસ્યું છે; એમાં વિવિધ વિષયો અને * ૧૯૨૪ માં શયદા સાથે મળીને બે ઘડી મેજ' સાપ્તાહિકની વિવિધ સ્વરૂપનાં પુસ્તકોનાં અવલોકને અને છેવટે સામયિક સ્થાપના. પત્ર અને છાપખાનાની માહિતી આપ્યાં છે. ૧૯મી સદીના ‘દિલ્હીના મોગલ સમ્રાટ બહાદૂરશાહ ઝફર” (૧૯૨૫), 'મહાકવિ ઉત્તરાર્ધનાં પ્રકાશનેની મુલવણીને આ સંનિષ્ઠ પ્રયાસ છે. ગાલિબ' (૧૯૨૬), ‘સુલતાના રઝિયા' (૧૯૨૭) વગેરે એમની
ચં.ટો. નવલકથાઓ છે. ‘મહાત્મા શેખ સાદી' (૧૯૨૪)માં એમણે વા ફૂટની ઘટના : ઘરાકને મૂછ પર અસ્ત્ર અડી ગયાની એકમાત્ર
વિખ્યાત ફારસી કવિનું જીવનચરિત્ર આપ્યું છે. ‘બંગાળી ભૂત ઘટનાની આસપાસ ઠીંગણા નાયકનાં ચરિત્રલક્ષણા પ્રગટ કરતી
(૧૯૨૨) એમણે કરેલો અનુવાદ છે.
એ.ટી. રાધેશ્યામ શર્માની ટૂંકીવાર્તા. ચં.ટી. સાધુ કાશીરામ : ‘ભજનાવળી’ના કર્તા.
નિ.વા. સાણથરા હરસુખલાલ મનસુખલાલ, ‘પરિમલ' (૨૬-૭-૧૯૪૯) : કવિ. જન્મ પોરબંદરમાં. બી.એ., બી.એડ. શ્રી બાલાનંદ શિશુ
- સાધુ બદ્રીનાથદાસજી : ‘કીર્તનાવલી' (૧૮૯૩)ના કર્તા. નિકેતન, જામનગરમાં શિક્ષક.
નિ.વા. ‘ઋષિ ત્રિકમાચાર્ય' (૧૯૮૩) એમનું ચરિત્રપુરતક છે; તે સાધુ માધવપ્રિયદાસ : ચરિત્રલક્ષી પુસ્તક 'ભકતરાજ દાદાખાચર' ‘આનંદ’ (૧૯૮૪) એમના કાવ્યસંગ્રહ છે.
' (૧૯૭૮)ના કર્તા.
નિ.વા. સાત પગલાં આકાશમાં (૧૯૮૪) : સ્ત્રી અને પુરુષો વચ્ચેના સાધુ સમર્થરામજી મનસુખદાસજી : પદ્યકૃતિ ‘ભકિતપ્રવાહ' સંબંધની સંકુલ અને નાજુક સમસ્યાઓના સંદર્ભે નારીજીવનની ' (૧૯૧૫) ના કર્તા. વ્યથાને નિરૂપતી, કુંદનિકા કાપડિયાની નવલકથા. કેટલીક સત્ય
નિ.વે. ઘટનાઓ અને મુખ્યત્વે વસુધાના પાત્ર દ્વારા સ્ત્રીનું અસ્તિત્વ સાધુ સુંદરદાસજી લમણદાસજી : પદ્યકૃતિ ‘સરયુ રાગર સત અને તેની અસ્મિતા વચ્ચેના સંઘર્ષની કથ ૨હીં આલેખાયેલી છે. અંશ ઉપદેશ' (૧૯૧૫) ના કર્તા. અહીં પ્રયોજાયેલું શીર્ષક લાક્ષણિક છે. સાત પગલાં દ્વારા સપ્તપદી
નિ.. -લગ્નજીવનનું વ્યવધાન સુચવાય છે, તે ‘આકાશ' દ્વારા એ સાધ્વીશી મયણાથી, ‘સૂર્યશિશુ’: બેધક પ્રરાંગોને સંગ્રહ ‘માયાની વ્યવધાનમાંથી મળતી મુકિત સુચવાય છે. પરંતુ આ વાત ઉપસાવવા જાળમાં' (૧૯૬૨) તથા નવલકથા સંસારના વહેણમાં' (૧૯૬૪)નાં જતાં નાયિકા વસુધાની પડછે વ્યોમેશના પાત્રને સભાનપણે એક
કર્તા. પક્ષી, કુંઠિત અને સ્ત્રીઓને અન્યાય કરનારા પુરુષોના પ્રતિનિધિ
મૃ.મા.
એ.ટી.
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૬૧૯
For Personal & Private Use Only
Page #631
--------------------------------------------------------------------------
________________
સાપના ભારા – સાહિત્યવિચાર
સાપના ભારા (૧૯૩૬) : ઉમાશંકર જોશીનાં અગિયાર સામાજિક
એકાંકી નાટકોને સંગ્રહ. અંગ્રેજી ભાષા મારફત વાંચેલાં નાટકોને આધારે નાટકનું કાર્ય દૃષ્ટિ સમક્ષ બનતું હોય એમ સતત કલ્પતા રહીને નાટકકારે ગ્રામજીવનની વાસ્તવિકતાને લેકબેલીના વિવિધ ઘાટમાં ઉતારી છે. ગ્રામીણ સમાજ, ગ્રામીણ પાત્રો અને ગ્રામીણ પરિસ્થિતિઓની કોઠાસૂઝભરી કલાનિર્મિતિ આ નાટકોને વિશેષ છે. મોટે ભાગે નિરાશાનું, દુ:ખનું નિરૂપણ છે છતાં અનિષ્ટચિંતકનું અહીં દોષદેખાપણું નથી. ગ્રામપ્રદેશની વૈવિધ્યપૂર્ણ જીવંતતાને સર્જકની સંવેદનશીલતાથી ઉપસાવવામાં આવી છે. “સાપના ભાર'માં સસરાથી સગર્ભા બનતી વિધવા પુત્રવધૂ મેનાની કરુણતાનું કે બારણે ટકોરા’માં અતિથિશ્રદ્ધામાંથી ચલિત થતી ગોરાણીની વેદનાનું નિરૂપણ વેધક છે. આ ઉપરાંત ‘ઊડણ ચરકલડી’, ‘ખેતરને ખોળે', “ઢેડના ઢેડ ભંગી' વગેરે પણ સિદ્ધ નાટકો છે. ‘ગાજરની પિપુડી’માં શહેરી જીવનને કટાક્ષપૂર્ણ અનુભવ ઊતર્યો છે.
ચં.ટો. સાફી મણિલાલ ઘેલાભાઈ : નવલક્યા “દિનકર-મણિ' (બી. આ. ૧૯૨૭)ના કર્તા.
| નિ.વા. સાબિર વટવા: જુઓ, બુખારી સાબિરઅલી અકબરમિયાં. સાબુગળા(વાળા) પપટલાલ મેહનલાલ: કથાકૃતિ “પુષ્પાયુધના
સારગ બારોટ : જુઓ, બારોટ ડાહ્યાલાલ દેવરામ. સારોદી : જુઓ, પટેલ ઉમરજી ઇસ્માઇલ. સાર્જન્ટરાય : જુઓ, દિવેટિયા ભાગીન્દ્રરાવ રતલાલ. સાલિક પોપટિયા : જુઓ, પોપટિયા અલારખા ઉસ્માને. સાવલા માવજી કેશવજી (૨૦-૯-૧૯૩૦): ચરિત્રલેખક. જન્મ તુંબડી (જિ. કચ્છ)માં. ૧૯૪૪ માં મૅટ્રિક. ૧૯૬૬ માં બી.એ. ૧૯૬૮ માં તત્ત્વજ્ઞાન વિષયમાં એમ.એ. ૧૯૭૪ થી ૧૯૭૭ સુધી આદિપુરની તોલાણી આર્ટ્સ કોલેજમાં તત્ત્વજ્ઞાનના ખંડસમયના અધ્યાપક. પછીથી પોતાની વેપારી પેઢી સાથે સંલગ્ન.
એમણે ‘ગુર્જયેફ: એક રહસ્યમય ગુરુ' (૧૯૮૭), ‘યાત્રિકની આંતરકથા' (૧૯૮૭), ‘સંવાદને સથવારે' (૧૯૮૭) જેવી ગુર્જયેફની જીવનસાધનાને નિરૂપતી પુસ્તિકાઓ આપી છે. આ ઉપરાંત ‘ભારતીય દર્શનશાસ્ત્ર' (૧૯૭૫) અને “સનાતન સમસ્યાઓ : ફિલસૂફની આંખ(૧૯૭૫) નામની પુસ્તિકાઓ પણ એમણે આપી છે.
કર્તા.
સાવલિયા મનસુખલાલ લવજીભાઈ (૬-૧૦-૧૯૩૪): ચરિત્રકાર, સંપાદક. જન્મ ફતેપુર (જિ. અમરેલી)માં. ભેજા ભગતના વંશજ. એમ.એ., એલએલ.બી. ઉપલેટાની કોલેજમાં અધ્યાપક.
એમણે “જે પીડ પરાઈ જાણે' (૧૯૮૪) અને ‘સંતકવિ ભોજા ભકત' (૧૯૮૫) જેવાં ચરિત્રો, ‘ભોજા ભગતને કાવ્યપ્રસાદ (૧૯૬૫), વિસ્તૃત અને અભ્યાસપૂર્ણ સંપાદકીય સાથેનું સંપાદન ‘ભોજા ભગતની વાણી' (૧૯૮૩), અનુવાદ “મેઘદૂત' (૧૯૮૦) વગેરે પુસ્તકો આપ્યાં છે.
નિ.. સામી કરુણાદાસ બેચરદાસ : ભજન સંગ્રહ ‘આનંદવિલાસ રતનાવલી' (૧૯૧૨) ના કર્તા.
નિ.. સાયલાકર કેશવલાલ રણછોડદાસ, મસ્તરામ’: સૌરાષ્ટ્રના બહારવટિયા ખાપરાકડિયાના જીવનની ઘટનાઓને વર્ણવતી કથાકૃતિ ‘ખાપરા કોડિયાનાં પરાક્રમ' (૧૯૩૮) તથા ‘મહાત્મા કમળદાસ આખ્યાન' (૧૯૫૫)ના કર્તા.
નિ.. સાયુજય (૧૯૭૨): હસમુખ પાઠકને આધુનિક કવિત્વરીતિને
અનુસરતાં પ્રયોગશીલ કાવ્યોને સંગ્રહ. અહીં પ્રથમ કાવ્યસંગ્રહ ‘નમેલી સાંજનાં કેટલાંક કાવ્યના પુનર્મુદ્રણ સાથે અઢાર જેટલી નવી રચનાઓ છે. “સાંજ', વૃદ્ધ’, ‘કઈને કાંઈ પૂછવું છે?” જેવાં કાવ્યમાં કવિની વક્રદૃષ્ટિ સાંપ્રત સમયની વિસંવાદિતાઓને લય, પ્રાસ, પ્રતીક અને કૌસની પ્રયુકિતઓ દ્વારા સાર્થ રીતે નિરૂપે છે. પંકિતઓની સહેતુક વિશિષ્ટ ગોઠવણી કરીને કવિતાનો દૃશ્ય આકાર ઉપસાવવાને યત્ન પણ અહીં છે. ઊર્ધ્વગામી થવા મથતી કવિની ભાવના અજામિલ અને ગજેન્દ્ર જેવાં પુરાકલ્પન દ્વારા પ્રગટ થઈ છે. “એક ને એક, ‘વિચાર એટલે’, ‘ઇચ્છામૃત્યુ' જેવાં કાવ્યને આરંભ આકર્ષક છે.
નિ.વ. સારસ્વત: જુઓ, બારોટ પ્રલાદ જુગલદાસ.
સાહિત્ય અને વિવેચન - ભા. ૧, ૨ (૧૯૩૯, ૧૯૪૧) : કેશવ હર્ષદ. ધ્રુવનાં લખાણોના સંગ્રહ. ભા. ૧માં ગુજરાતી ભાષા અને સાહિત્યને લગતા લેખે સિવાયના, માસિકોમાં છપાયેલ મૌલિક કાવ્યો, ગદ્ય અને પદ્યના અનુવાદો તેમ જ સાહિત્ય-ઇતિહાસને લગતા લેખે સંચિત થયેલા છે; જયારે ભા. ૨ માં ગુજરાતી ભાષાશાસ્ત્ર પરના તેમ જ ગુજરાતી સાહિત્ય અને ભાષાના વિકાસના અભ્યાસમાં ઉપયોગી બને તેવા લેખે છે. આ લેખમાં સમભાવશીલ સંશોધકની સૂક્ષ્મ અચિને પરિચય થાય છે.
ચં.ટા. સાહિત્યપ્રિય: જુઓ, શાહ ચુનીલાલ વર્ધમાન. સાહિત્યયાત્રી: જુઓ, મેઘાણી ઝવેરચંદ કાલિદાસ. સાહિત્યવત્સલ : જુઓ, શાસ્ત્રી કેશવલાલ કાશીરામ. સાહિત્યવિચાર (૧૯૬૬): આચાર્ય આનંદશંકર ધ્રુવના વિવેચનલેખને રામનારાયણ પાઠક અને ઉમાશંકર જોશી દ્વારા સંપાદિત સંગ્રહ. આ ગ્રંથમાં પ્રવચને, નિવાપાંજલિઓ, જુદાં જુદાં પરિસંવાદ/પરિષદ વેળાનાં લખાણ વગેરે મળી પચાસ લેખે છે. લેખો પ્રાસંગિક હોવા છતાં તેમાં લેખકની સાહિત્યવિભાવના તથા
૬૨૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #632
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસમીક્ષા- સાંડેસરા ઉપેન્દ્રરાય જયચંદભાઈ
જીવનચરિત્ર ‘શહીદ વીર કિનારીવાળા’
સાંગણકર બિપિન : (૧૯૬૦) ના કર્તા.
કલાદૃષ્ટિ યોગ્ય રીતે પ્રગટ થયાં છે. લેખક સાહિત્યસંજ્ઞાને વિશાળ અર્થમાં પ્રયોજે છે. એમના મતે ભાષા, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન - રાઘળાં શાસ્ત્રોનું પર્યવસાન સાહિત્યમાં થાય છે. એમની માન્યતા છે કે આત્માના લાગણી, બુદ્ધિ, જાતિ ને આધ્યાત્મિકતા એ ચારેય અંશે કાવ્યમાં અનિવાર્યપણે જોવા મળે છે
' સાહિત્યસમીક્ષા (૧૯૩૭) : વિશ્વનાથ મગનલાલ ભટ્ટને ચૌદ વિવેચનલેખેને સંગ્રહ. પ્રમાણમાં ટૂંકા હોય, વૈવિધ્ય જળવાયું હોય અને લેખકને જે ઉત્તમ લાગ્યા હોય તેવા આ લેખને વ્યવસ્થિત કમમાં ગોઠવવાને અહીં પ્રયત્ન થયો છે. પહેલે ગુચ્છ સિદ્ધાંતચર્ચાને, બીજો ગુચ્છ નર્મદયુગીન સાહિત્યના અભ્યાસનો, તો ત્રીજો ગુચ્છ સમકાલીન સાહિત્યનાં અવલોકન છે. નર્મદ, દલપતરામ, નંદશંકર, નરસિંહરાવ, બેટાદકર, બળવંતરાય ઠાકોર, હરગોવિંદદાસ કાંટાવાળા વગેરે સાહિત્યકારો વિશે એમાં દ્યોતક રામીક્ષા છે. “વિવેચનને આદર્શમાં સત્યનિષ્ઠા, સ્વાતંત્ર્ય, તાટસ્ય અને સમભાવના - એ ચાર અગત્યનાં લક્ષણો એમણે દર્શાવ્યાં છે તને વિનિયોગ આ ગ્રંથમાં જોઈ શકાય છે. ‘સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય’માંની રાહિત્યવલણોની વિસ્તૃત ચર્ચા ધ્યાન ખેંચે છે.
ચં... સાહિત્યહિતચિંતક : જુઓ, વૈદ્ય વિજયરાય કલ્યાણરાય. સાંકળચંદ વાડીલાલ: ‘ડિકશનરી : ગુજરાતી ઍન્ડ ઇંગ્લિશ” (૧૮૮૫) ના કર્તા.
સાંગાણી ચંદ્રકાન્ત : નવલકથાઓ ખેળાને ખૂંદનાર' (૧૯૬૦),
સૂની પડી રે સિતાર' (૧૯૬૨) તથા “પ્રીતમ આન મિલ’ (૧૯૬૪)ના કર્તા.
૨.૨.દ. સાંગાણી દામુભાઈ માવજીભાઈ (૨૦-૧૧-૧૯૧૨) : નાટ્યકાર, વાર્તાકાર, નવલકથાકાર. જન્મ જામનગર જિલ્લાના રારોવર ગામમાં. પાંચ ધોરણ સુધીનો અભ્યાસ.
એમનાં વ્યવસાયી રંગભૂમિનાં નાટયલેખનમાં “મટા ઘરને જમાઈ' (૧૯૫૭), ‘શું હતા, શું થઈ ગયા?' (૧૯૬૦), ‘આવ્યા એવા ગયા' (૧૯૬૨) અને ‘નટીશૂન્ય નાટકો(૧૯૬૭) મુખ્ય છે. ‘ઈશ્વરે ઘર બદલ્યું એમનું દ્વિઅંકી નાટક છે. સામાન્ય રીતે તેઓ લગ્નજીવનની આસપાસની પરિસ્થિતિઓનું નિરૂપણ કરે છે અને
સ્થળ પ્રસંગે તેમ જ ઘટનાઓમાંથી હાસ્યની નિષ્પત્તિ કરે છે. ‘જીવનના પડછાયા' (૧૯૩૩), ‘હું અને મારી શ્રીમતી' (૧૯૬૧) અને “બારમે ચન્દ્રમા’ એમના હાસ્યપ્રધાન નવલિકાસંગ્રહો છે. ‘મારે નથી પરણવું' (૧૯૫૫), ‘પસંદગીને પતિ' (૧૯૫૮), ‘હું એક મૂરતિયો' (૧૯૬૦), ‘પરણ્યા છતાં કુંવારાં' (૧૯૬૦), ‘રતીમાં વહાણ' (૧૯૬૧) અને ‘લાગી મને લગની' (૧૯૬૨) એમની હાસ્યરસિક નવલકથાઓ છે.
સાંગાણી પોપટલાલ : “શિશુ સંવાદમાળા'- ભા. ૧ ના કર્તા.
સાંકળિયા ધીરજલાલ વ્રજદાસ : નવલકથા ‘પરમાનંદની પ્રાપ્તિ’ (૧૯૪૪)ના કર્તા.
૨.ર.દ. સાંકળિયા હસમુખ ધીરજલાલ (૧૦-૧૨-૧૯૦૮, ૨૮-૧-૧૯૮૯): આત્મકથાલેખક, પુરાતત્ત્વવિદ, જન્મ મુંબઈમાં ઉચ્ચશિક્ષણ મુંબઈ તથા ઇલૅન્ડમાં. ૧૯૨૯ માં બી.એ. ૧૯૩૨માં એમ.એ. ૧૯૩૩ -માં એલએલ.બી. ૧૯૩૪માં ઇંગ્લેન્ડમાં સર મોર્ટિમર વ્હીલર પાસે તાલીમ પામી ૧૯૩૬માં “આર્કિયોલૉજી ઑફ ગુજરાત પર મહાનિબંધ લખી પીએચ.ડી. ૧૯૩૭થી પૂનાની ડેક્કન કૉલેજમાં પુરાતત્ત્વ વિભાગમાં અધ્યાપક. ભારતભરની નાનાવિધ શોધખેળ અને ઉખનનના માર્ગદર્શક. ૧૯૬૬ માં રણજિતરામ સુવર્ણચન્દ્રક.
એમણે પોતાની આત્મકથા ઉપરાંત ‘રામાયણ’ પર વિમર્શ કરતા ગ્રંથે પુરાતત્ત્વ અને રામાયણ' (૧૯૭૩), 'પુરાતત્ત્વમાં ગુજરાત (૧૯૮૩), 'નવપુરાતત્વ' (૧૯૮૩), ‘અયોધ્યાકાંડ: રામાયણનું હાર્દ (૧૯૮૪) આપ્યા છે. આ ઉપરાંત યુનિવર્સિટી ઓફ નાલંદા’ (૧૯૩૪), ‘ઇન્ડિયન આર્કિયોલૅજી ટૂડે' (૧૯૬૨), “એસ્કવેશન ઍટ લાંઘણેજ’ (૧૯૬૫) વગેરે અંગ્રેજી પુસ્તકો પણ એમણે આપ્યાં છે.
૨.૨.દ.
સાંગાણી પ્રતાપ : લગ્નજીવનની નિષ્ફળતાના કાર્યને નિરૂપનું દ્વિઅંકી નાટક“માંડવાની નીચે' (૧૯૬૯)ના કર્તા.
૨.ર.દ. સાંડેસરા ઉપેન્દ્રરાય જ્યચંદભાઈ (૩૦-૭-૧૯૨૧) : ચરિત્રલેખક. જન્મ અમદાવાદમાં. નાદુરસ્ત તબિયતને કારણે માત્ર દસ ધારણ સુધીનો અભ્યાસ. ૧૯૪૨ થી શેરબજારમાં સબબ્રોકરને વ્યવસાય. ૧૯૭૦માં નિવૃત્ત. વ્યવસાય દરમિયાન નિસર્ગોપચારને શાસ્ત્રીય અભ્યાસ અને ચિકિત્સા. તુલસીપત્ર દ્વારા વિવિધ અસાધ્ય રોગોનું નિવારણ.
એમણે “ધર્મસંસ્થાપક શ્રીકૃષ્ણ', પૂજયતમ શ્રીકૃષ્ણ’, ‘શ્રીમદ્ કૃષ્ણ’, ‘સારથી શ્રીકૃષ્ણ' (૧૯૬૭), શ્રીકૃષ્ણ પુરુષોત્તમ અને અન્તર્યામી’: પૂર્વાર્ધ, ઉત્તરાર્ધ (૧૯૭૩, ૧૯૭૮), “ધર્મરક્ષક શ્રીકૃષ્ણ' (૧૯૭૬), ‘મંત્રી શ્રીકૃષ્ણ’, ‘શકુંતલા અને સાવિત્રી’ (૧૯૭૭), 'યયાતિ' (૧૯૭૭), 'જનક અને સુલભા' (૧૯૭૮),
અભિમન્યુ' (૧૯૭૮), ‘નચિકેતા' (૧૯૮૨) જેવાં ચરિત્ર આપ્યાં છે. “વેદવ્યાસ અને મહાભારત' (૧૯૭૬), ‘મહાભારત-અદ્યતન સંદર્ભમાં' (૧૯૭૬), ‘મહાભારતમાં ધર્મસંવાદ' (૧૯૭૮), ધૃતરાષ્ટ્રનું શેકનિવારણ' (૧૯૭૮) વગેરે એમનાં પુરાણવિષયક પુસ્તકો છે. આ ઉપરાંત એમણે ‘શીખ ધર્મ દર્શન' (૧૯૭૩) અને
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૬૨૧
For Personal & Private Use Only
Page #633
--------------------------------------------------------------------------
________________
સાંડેસરા ભેગીલાલ જયચંદભાઇ – સિદ્ધાન્તસારનું અવલોકન
શીખદર્શન (૧૯૭૬) જેવી શીખ ધર્મની લાક્ષણિકતાઓ નિરૂપતી પુસ્તિકાઓ પણ આપી છે.
સાંડેસરા ભેગીલાલ જયચંદભાઈ (૧૩-૪-૧૯૧૭) : વિવેચક, સંપાદક. જન્મ પાટણ તાલુકાના સંડેરમાં. ૧૯૩૫ માં મૅટ્રિક. ૧૯૩૫-૩૭ દરમિયાન ગુજરાત સમાચાર’ અને ‘પ્રજાબંધુ'ના તંત્રીખાતામાં. ૧૯૪૧માં ગુજરાત કોલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૪૩ માં ગુજરાત વિદ્યાસભાના અનુ
નાતક વર્ગમાંથી એ જ વિષયોમાં એમ.એ. ૧૯૪૩ થી ૧૯૫૦ સુધી ભો. જે.વિદ્યાભવન, અમદાવાદમાં અર્ધમાગધીના અધ્યાપકસંશોધક. ૧૯૫૦માં પીએચ.ડી. ૧૯૫૦થી ૧૯૭૫ સુધી મ.સ. યુનિવર્સિટી, વડોદરામાં ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક અને અધ્યક્ષ. ૧૯૫૮ થી ૧૯૭૫ સુધી પ્રાચ્યવિદ્યામંદિરના નિયામક. ‘સ્વાધ્યાય સૈમાસિકના સંપાદક. ૧૯૫૫માં નડિયાદમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૯મા અધિવેશનમાં ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ. ૧૯૫૯માં ભુવનેશ્વરમાં મળેલ અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદમાં પ્રાકૃત ભાષાઓ તેમ જ જૈન ધર્મના વિભાગના પ્રમુખ. ૧૯૬૨-૬૪ દરમિયાન ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ. ૧૯૫૬-૫૭માં પશ્ચિમ અને પૂર્વના દેશોને પ્રવાસ. ૧૯૫૩માં રણજિતરામ સુવર્ણચન્દ્રક. ૧૯૬૨માં નર્મદ સુવર્ણચન્દ્રક. ૧૯૮૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.
પ્રાચ્યવિદ્યા, ભારતીય વિદ્યા, ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત-પ્રાકૃતઅર્ધમાગધી સાહિત્યરબંદર્ભ, જૂની ગુજરાતી, મધ્યકાલીન સાહિત્ય, ગુજરાતનો ઇતિહાસ અને એની સંસ્કૃતિ વગેરે વિષયોમાં વ્યાપક વિદ્રત્તાથી આ લેખકે કાર્ય કર્યું છે. જરૂરી સારદર્શન દ્વારા, જરૂરી અનુવાદો અને ટિપ્પણો દ્વારા શાસ્ત્રીય રીતે સંકલિત અને સંપાદિત કરેલી સામગ્રી સંદર્ભે સ્પષ્ટ અભિપ્રાયો તેમ જ ગુણદર્શો પ્રતિભાવ આપતું એમનું લેખન મુખ્યત્વે વસ્તુલક્ષી ગદ્યનો આશ્રય લે છે.
પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યની વૃત્તરચનાથી આગળ વધતું “પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના' (૧૯૪૧), ઐતિહાસિક શબ્દાર્થશાસ્ત્ર પરનાં પાંચ વ્યાખ્યાન આપતું ‘શબ્દ અને અર્થ” (૧૯૫૪), શોધપ્રબંધ ‘મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેને ફાળ' (૧૯૫૭), પશ્ચિમ અને પૂર્વની વિદ્યાયાત્રા વર્ણવતું પ્રદક્ષિણા' (૧૯૫૯), 'દયારામ” (૧૯૬૦), લેખસંગ્રહ સંશોધનની કેડી' (૧૯૬૧), ‘ઇતિહાસ અને સાહિત્ય' (૧૯૬૬), ઇતિહાસ અને સાહિત્યવિષયક લેખસંગ્રહો અન્વેષણા' (૧૯૬૭) અને ‘અનુસ્મૃતિ' (૧૯૭૩), ‘મુનિ જિનવિજયજી : જીવન અને કાર્ય' (૧૯૭૮) વગેરે એમનાં મૌલિક પુસ્તકો છે.
વાઘેલાઓનું ગુજરાત' (૧૯૩૯), ‘ઇતિહાસની કેડી' (૧૯૪૫), જયેષ્ઠીમલ્લ જ્ઞાતિ અને મલ્લપુરાણ'(૧૯૪૮), ‘જગન્નાથપુરી અને ઓરિસાના પુરાતન અવશેષ' (૧૯૫૧), 'જૈન આગમ સાહિત્યમાં ગુજરાત' (૧૯૫૨) વગેરે એમનાં ઇતિહાસ-સંસ્કૃતિ- વિષયક પુસ્તકો છે.
એમનાં સંપાદનમાં સંઘવિજયકૃત ‘સિંહાસનબત્રીસી' (૧૯૩૩),
‘માધવકૃત રૂપસુન્દરકથા' (૧૯૩૪), ‘વીરસિંહકૃત ઉષાહરણ” (૧૯૩૮), ‘મતિસાર કપૂરમંજરી' (૧૯૪૧), સત્તરમા શતકનાં પ્રાચીન ગુર્જરકાવ્ય' (૧૯૪૮), મહીરાજકૃત નલદવદંતીરાસ” (૧૯૫૪), 'પ્રાચીન ફાગુ સંગહ' (૧૯૫૫), ‘વર્ણકસમુચ્ચય'-ભા. ૧, ૨ (૧૯૧૬, ૧૯૫૯), 'શ્રી સોમેશ્વરદેવરચિતં ઉલ્લાસરાઘવનાટકમ્ '(૧૯૬૧), ‘યશોધીરકૃત પંચાખ્યાન બાલાવબેધ'-ભા. ૧ (૧૯૬૩), ‘મલ્લપુરાણ' (૧૯૬૪), 'શ્રી સોમેશ્વરદેવરચિત રામશતકમ્ ' (૧૯૬૫), ‘ગંગાધરપ્રણીત ગંગાદાસપ્રતાપવિલાસનાટકમ્ (૧૯૭૩) અને ‘અમૃતકલશકૃત હમ્મીર પ્રબંધ' (૧૯૭૩) મહત્ત્વનાં છે.
‘સંઘદાસગણિકૃત વસુદેવદિડી' (૧૯૪૬) પ્રાકૃતમાંથી એમણે આપેલો અનુવાદ છે.
ચં.ટો. સાંદીપની : જુઓ, રૂપાવાળા રતિલાલ મૂળચંદ. સાંસારિકા (૧૮૯૮) : બહેરામજી મહરવાનજી મલબારીના, સંસારના
અવલોકને સૂચવેલા વિચારો દર્શાવતાં પ્રસંગાનુસારી પાંત્રીસ કાવ્યો ધરાવતા સંગ્રહ. આ પારસી કવિને હાથે અહીં નૈતિક, સાંસારિક અને ઐતિહાસિક વિષયો ગુજરાતી પિંગળની જાણકારી સાથે સરલતાથી રજૂઆત પામ્યા છે. સંસારસુધારો અહીં મુખ્ય સૂત્ર છે. 'કજોડું-સ્વભાવનું અને કજોડું ઉંમરનું, ‘સુઘડ-ફૂવડના ઘરસંસાર’, ‘પારકા પૈસા નસાથી બૂરા’, ‘પારકી સ્ત્રી મરકીથી બૂરી” વગેરે રચનાઓ આનાં ઉદાહરણ છે. “સુરતી લાલા સહેલાણીમાં નફરા નકટા સુરતી લાલાઓને પડતીને પાર કરવાને ઉપદેશ છે. ‘ઇતિહાસની આરસી'માં રહેલી ભાષાની પ્રૌઢિ એને આ સંગ્રહની ઉત્તમ રચના ઠેરવે છે. ‘મીનની મઝા'માં છેડાતો મૌન જેવો વિષય એ જમાનામાં અરૂઢ છે. છેલ્લી ત્રણેક પદરચનાઓમાંની વ્રજછાંટ ધ્યાનાર્હ છે.
ચુંટો. સિતાંશુ યશશ્ચન્દ્ર: જુઓ, મહતા સિતાંશુ યશશ્ચન્દ્ર. સિદ્ધાન્તસાર (૧૯૯૯): મણિલાલ ન. દ્વિવેદીના મૌલિક ધર્મચિંતનના
આ ગ્રંથમાં, આરંભે એક સર્વમાન્ય ધર્મભાવના નક્કી કરવાની આવશ્યકતા સ્થાપીને છેવટે અદ્ર મૂલક આર્યધર્મ એ માટે યોગ્ય છે એમ સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે. વચ્ચેનાં પ્રકરણોમાં વેદ, ઉપનિષદ, સૂકત, સ્મૃતિ, પદર્શને, બૌદ્ધ-જૈન-ચાર્વાક મતે, પુરાણ, તંત્ર અને વિવિધ પંથ-સંપ્રદાયોને તુલનાત્મક પરિચય આપ્યો છે. આ ગ્રંથે “સુધારક વર્ગમાં ભારે ઊહાપોહ જગાવેલ. આ ગ્રંથમાં લેખકે કરેલા પુરાણોના અર્થઘટને સ્ટોકહોમની ઓરિએન્ટ કોંગ્રેસમાં મેકસમૂલરના મતનું ખંડન કરેલું; તે બીજી તરફ “ભદ્રભદ્રમાં એને ઉપહાસ થયેલ છે.
ધી.ઠા. સિદ્ધાન્તસારનું અવલોકન (૧૯૨૦): મણિલાલ ન. દ્રિવેદીકૃત “સિદ્ધાંતસાર’નું કાને કરેલું અવલોકન. મૂળે “જ્ઞાનસુધા'માં ૧૮૯૪-૯૬ દરમિયાન પ્રગટ થયેલું આ અવલોકન કાન્તના એક વિધવા સ્ત્રીકાન્તા ઉપરના પત્રો તથા કાન્તાના કાન્ત પરના એક
૬૨૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #634
--------------------------------------------------------------------------
________________
સિરવાળા મગનલાલ વિશ્વનાથ - સુખ:દુખનાં સાથી
પત્ર રૂપે છે. મણિલાલના વેદાનવિચારની તીક્ષ્ણ પરીક્ષા કરતા આ લઘુગ્રંથમાં કાન્તના તર્કપાટવને તથા એમની વિનોદશકિતને હૃદ્ય પરિચય થાય છે. એમાં ઉપહાસ-વ્યંગના શસ્ત્રો ધારદાર ઉપયોગ થયો છે. ધર્મને બુદ્ધિ કરતાં વિશેષે હૃદયની લાગણી સાથે સંબંધ સ્થાપતા અને તત્ત્વજ્ઞાન કરતાંધર્મમય જીવન નીપજાવવામાં એની સફળતા લેખો, બુદ્ધ-ઈશુ-મહંમદ વગેરે પ્રભાવક વ્યકિત
નું આકર્ષણ વ્યકત કરતો તથા વાસ્તવનિષ્ઠ કહી શકાય એવો. કાન્તને ધર્મવિચાર પણ આ અવલોકનમાંથી પ્રગટ થતો જોવાય
જ.કો. સિનેગરવાળા મગનલાલ વિશ્વનાથ: રમૂજી ફારસ ‘કાકા કાવસનું ખૂન’ (૧૯૮૬) ના કર્તા.
૨.રદ, સિન્ધવ ગણેશ ગોવિદ, બાદલ' (૧-૮-૧૯૪૧): બાળસાહિત્યકાર,
જન્મ સુરેન્દ્રનગરના મુંજપર ગામમાં. એસ.એસ.સી. સુધીને અભ્યાસ. પ્રાથમિક શિક્ષક.
“ગાવ રે ગીત' (૧૯૬૬) એમનો બાળગીતોને સંગ્રહ છે; તો પપ્પાને થપ્પો(૧૯૭૬) જોડકણાં સંગ્રહ છે. “વણ વાગી રે (૧૯૭૧) અને ‘ગીત લેજો રે ગીત' (૧૯૭૭) એમના ગીતસંગ્રહો
થાતે જાઉં છું, ‘ગંગાકિનારો’, ‘અટકળ બની ગઈ જિદગી’ વગેરે ગઝલો એમની વિચાર અને વાણીની ચમત્કૃતિ બતાવે છે. એમનાં સૌનેટ અને છંદોબદ્ધ દીર્ધપ્રવાહી રચનાઓમાં ભાવ અને ભાષાની વિશદતા જોવા મળે છે. પ્રકૃતિ, પ્રણય અને પ્રભુભકિતની સાથે રાષ્ટ્રીય અસ્મિતા અને સમાજની વાસ્તવદર્શિતા પણ અહીં કવનવિષય બન્યાં છે.
નિ.વે. સિધી અમીરમહમ્મદ દીનમહમ્મદ, મુસાફિર પાલનપુરી’, ‘મસ્ત કલંદર (૨૧-૬-૧૯૪૩): કવિ. જન્મ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં. વ્યવસાયે શિક્ષક.
એમણે પાલનપુરી લેકબેલીમાં લખાયેલાં કાવ્યોને સંગ્રહ ‘કલંદરમાળા'- ભા. ૧ (૧૯૭૩), મુકતક-ગઝલ-નઝમને સંગ્રહ ‘ચિત્કાર' (૧૯૭૮) અને તઝમીનસંગ્રહ ‘આગવી ઊર્મિઓ” (૧૯૮૬) જેવા કાવ્યસંગ્રહો આપ્યા છે.
૨.ર.દ. સી.આઈ.ડી. : જાસૂસી વાર્તા ‘અદૃશ્ય હત્યારો' (૧૯૬૯)ના કર્તા.
૨.ર.દ. સી. એમ. ટી.: ‘મુનિશ્રી છગનલાલજી : એમનું જીવનચરિત્ર' ' (૧૯૧૨)ના કર્તા.
એવી
જાણીતું કા
ચં.ટો. સિન્ધનું નિમંત્રણ: સિબ્ધ અને પરમતત્વ બંનેને એકસાથે લાગુ
પડી શકે એવી સમાન્તરતાની ચમત્કૃતિથી રચાયેલું રામનારાયણ વિ. પાઠક, ‘શેષ’નું જાણીતું કાવ્ય.
એ.ટ. સિસોદિયા (રાણા) દોલતસિંહ: નવલકથાઓ ‘સાક્ષર અને તેની
સ્ત્રી'(૧૯૧૩) અને “ઉદયકાન્ત’ તથા પદ્યકૃતિ ‘નવગીતા' (૧૯૨૧)ના કર્તા.
૨.૨,દ.
સિંકલર સ્ટીવનસન : ગુજરાતી ભાષા-શિક્ષણ માટે ઉપયોગી પુસ્તિકા ‘ગુજરાતી ફર્સ્ટ સ્ટેપ'(૧૯૧૩)નાં કર્તા.
૨.૨,દ. સિંજારવ (૧૯૫૫) : વેણીભાઈ પુરોહિતને બેનેર કાવ્યોનો સંગ્રહ. અહીં એમને ગીતકવિ અને ગઝલકવિ તરીકે મળેલી સફળતા નોંધ
' પાત્ર છે. 'તારલિયા’, ‘દીવડાને દરબાર’, ‘ઝરમર વગેરે પ્રકૃતિવિષયક ગીતે છે; તો ‘કેસરિયો રંગ’, ‘પરોડિયાની પદમણી', ‘વિછવ’, ‘વિજોગણ” વગેરે યૌવનના રંગ-ઉમંગની સાથે વિરહની વેદના નિરૂપતાં પ્રણયકાવ્યો છે. જોકે એમની આગવી વિશેષતા વ્યકત કરતાં ‘અમલકટોરી’, ‘રામઝરખે', 'સુખડ અને બાવળ' વગેરે ભકિત-ઉલ્લાસ ગાતાં ગીત-ભજન ભકતકવિને મિજાજ અને અનુભૂતિની સચ્ચાઈ દાખવતાં હોઈ વિશેષ ધ્યાનાર્હ છે. ‘પંચામૃતને મુખરિત પારાવાર છલકાવતા આ કવિ પ્રભુભકિતની સાથે તત્ત્વાનુભૂતિની વાતને પણ વણી લે છે. પ્રાચીન પરંપરાનાં ભજનનાં લયઢાળ એમને સહજસિદ્ધ છે. આ ઉપરાંત દસ્તૂર
સીતારામ મહારાજ: પદ્યકૃતિઓ સીતારામ કાવ્ય'- ભા. ૧-૨ અને ‘સીતારામ સૉંધ પદમાળા' (૧૯૪૪)ના કર્તા.
૨.ર.દ. સુઈ હરદાસ : ‘રામાયણના ચન્દ્રાવળાના કર્તા.
૨.ર.દ. સુકાની : જુઓ, બૂચ ચંદ્રશંકર અમૃતલાલ. સુદીત : જુઓ, પટેલ રામચંદ્ર બબલદાસ. સુખડવાળા વાઘજી કલ્યાણજી : અડધાથી વાળ9 Sલ
નવલકથા “સત્યશોધકચન્દ્ર (૧૮૯૬)ના કર્તા.
૨.ર.દ. સુખડિયા નારાયણલાલ પુરુષોત્તમ : ચરિત્રકૃતિઓ ‘સંતરાવાસ (૧૯૭૧) અને ‘બે રાષ્ટ્રીય સંતો' (૧૯૭૧) તથા પદ્યકૃતિ 'કમળદળ' (૧૯૩૭)ના કર્તા.
૨.ર.દ. સુખદુ:ખનાં સાથી (૧૯૪૦): પન્નાલાલ પટેલને પ્રથમ વાર્તાસંગ્રહ. એમની સર્જકશકિતના વધુ લાક્ષણિક ઉન્મેષો અહીં તળગામડાનાં દીનહીન લોકોની કથા આલેખતી વાર્તાઓ ‘રેશમડી, ધણીનું નાક’, ‘ધડા તલાટી’, ‘દાણીનું ઘડિયાળ', 'સુખદુ:ખનાં સાથી” વગેરેમાં જોવા મળે છે. આ પ્રકારની વાર્તાઓમાં વિશેષપણે લગ્નજીવનની ગૂંચ, કૌટુંબિક વેરઝેર, વહેમ અને અંધશ્રદ્ધા જેવાં અનિષ્ટોમાંથી જન્મતી વિષમતા તથા ગ્રામીણ સમાજની રંક દશા અને પરવશતા જેવી પરિસ્થિતિ વગેરેનું આલેખન થયું છે. સરળ
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૬૨૩
For Personal & Private Use Only
Page #635
--------------------------------------------------------------------------
________________
સુખેશ્વર બાપુજી -સુન્દરમ્
'
શિષ્ટ બાનીમાં યથાવકાશ લોકબેલીનાં તત્ત્વોને સાંકળીને વાર્તા- કથનની વિશિષ્ટ શૈલી વિકસાવવામાં તેમ જ પાત્રનાં ભીતરી વૃત્તિ-વલણ છતાં કરવામાં અને લાગણીઓને વળ આપી તીવ્રતા સાધવામાં એમણે ઊંડી સૂઝ બતાવી છે. સંગ્રહમાં શહેરના શ્રીમંત અને મધ્યમ વર્ગના જીવનને વિષય કરતી કેટલીક વાર્તાઓ પણ
સુથાર નરસિંહરામ જેઠારામ: ‘નરસિહવિલાસ ભજનમાળા'- ભા. ૧ (૧૯૫૪)ના કર્તા.
૨.૨.દ. સુથાર ભગવત નારાયણલાલ (૧૯-૯-૧૯૩૩) : ચરિત્રલેખક, વાર્તાલેખક, નવલકથાલેખક. જન્મ રાજપુર (જિ. મહેસાણા)માં. ૧૯૬૨માં બી.એ. ૧૯૬૫માં એમ.એ. પ્રારંભે માધ્યમિક શાળામાં, પછી ૧૯૬૫થી કોલેજ-સ્તરે ગુજરાતી ભાષાનું અધ્યાપન.
એમની પાસેથી બાલોપયોગી ચરિત્ર ‘વીર નર્મદ' (૧૯૭૬), નવલકથા ‘આ મનને શું કહીએ?' (૧૯૭૭) તથા નવલિકાસંગ્રહ એક એ પળ' (૧૯૮૫) મળ્યાં છે.
પ્ર.પ. સુખેશ્વર બાપુજી : નાટક “મિથ્યાજ્ઞાનખંડન' (૧૮૬૫)ના કર્તા.
સુતરિયા કાંતિભાઈ : બેતાલીસ અભિનયક્ષમ બાળસંવાદોનો સંગ્રહ ‘બલસંવાદો'ના કર્તા.
સુતરિયા ચંદ્રકાન્ત : હાસ્યનિબંધને સંગ્રહ ‘પરપોટા’ના કર્તા.
સુતરિયા દીનશા માણેકજી (૧૮૬૨): કવિ. જન્મ નવસારીમાં.
ગરીબી અને અડચણ છતાં ૧૮૮૦માં મૅટ્રિક. થોડોક વખત શિક્ષક. ૧૮૮૪ માં મુંબઈ પબ્લિક વકર્સ ડિપાર્ટમેન્ટમાં કરી. એ ખાનામાં ઍકાઉટ્સની બધી પરીક્ષાઓ પસાર કરતાં એકાઉન્ટન્ટ સેકંડ ગ્રેડની પદવી. સંસ્કૃતમય ભાષામાં લખાયેલી રૂપકાત્મક પદ્યકથા ‘કુળવંતી અથવા અજ્ઞાનવિલાપ' (૧૮૯૫) એમના નામે છે.
ચં.ટો. સુતરિયા નંદલાલ ઉમરામ : કથાકૃતિઓ ‘બાયડી અથવા સંસારોપયોગી રસીલી કથા’, ‘દલપત તથા ધનલાલની રસિક વાર્તા' (૧૮૮૫), ‘સટોડિયા રંડાયા અથવા સુરતના સટ્ટા કેસની રમૂજી કહાણી’ વગેરેના કર્તા.
૨૨દ. સુતરિયા માણેકલાલ ચુનીલાલ : ચરિત્રલક્ષી કૃતિઓ ‘મીરાંબાઈ
અને “જાડિયાવાળા મહારાજ સૂર્યશંકરનું આખ્યાન' (૧૯૨૭), ત્રિઅંકી નાટક 'લાવણ્યમયી'(૧૯૦૨) અને ‘ચન્દ્રચન્દ્રિકા નાટક' તથા નિબંધસંગ્રહ ‘બેધામૃત'ના કર્તા.
૨.ર.દ. સુતાર રામજી જીવન : પદ્યકૃતિ ‘કશી ભકિતનું હિત' (૧૯૦૫)ના કર્તા.
૨.ર.દ. સુથાર કમલ ગેપાલદાસ (૨૫-૩-૧૯૪૦): નવલકથાકાર. જન્મ
સાબરકાંઠાના તાજપુરી ગામમાં. ૧૯૭૬ માં હિન્દી-ગુજરાતી વિષયોમાં એમ.એ. ૧૯૫૯થી ૧૯૬૫ સુધી સેનાસન અને મેઘરજમાં શિક્ષક. અત્યારે હિંમતનગરમાં શિક્ષક.
‘સંઘર્ષઘડી' (૧૯૬૯) અને ‘ઋતંભરા' (૧૯૭૧) એમની નવલકથાઓ છે; તે “સમાધાન' (૧૯૬૭) અને “એક અનેક એક' (૧૯૭૨) એમની લઘુનવલો છે. એમણે અનેક લઘુકથાઓ અને વાર્તાઓ પણ આપી છે.
ચંટો.
સુદર્શન એમ. એ. : જુઓ, રૂપાલ પ્રવીણચંદ્ર જીવણલાલ. સુદર્શન ગદ્યાવલિ (૧૯૧૯) : મણિલાલ ન. દ્રિવેદીના, ‘સુદર્શન'
અને “પ્રિયંવદા'માં પ્રગટ થયેલા નિબંધને બૃહત્ સંગ્રહ. એમાં ધર્મ, ગૃહ, રાજય, સાહિત્ય, કલા એમ લગભગ તમામ ક્ષેત્રના મહત્ત્વના વિષયોની તાત્વિક તેમ જ વ્યાવહારિક વિચારણા છે. વિભિન્ન ચિ અને અધિકારવાળા વાચકોને રસ પડે તેવી વિષયસામગ્રી ધરાવતા આ નિબંધેની મુખ્ય વિશેષતાઓ છે : ઉચ્ચ કોટિની વિચારસંપત્તિ અને વિષયનું સુદૃઢ ગ્રથન તથા નિરૂપણ. તત્વચર્ચા અને સિદ્ધાંતનિરૂપણના પ્રસંગે એમની શૈલી સ્વસ્થતા
અને ગૌરવ સાથે ઊંડી પર્યેષકતા ધારણ કરે છે. આ નિબંધમાં થયેલી વિચારણા અને તેથી ચાલેલા વિવાદને લીધે ગુજરાતી ગદ્યની શાસ્ત્રીય ચર્ચાની ક્ષમતા ઘડાઈ હતી એ કારણે આ ગ્રંથ ‘ગુજરાતી સાહિત્યને સર્વોત્તમ નિબંધભંડાર' ગણાય છે અને એના લેખકને અર્વાચીન યુગના ત્રણ કોષ નિબંધકારમાં સ્થાન મળ્યું છે.
ધી.ઠા. સુદર્શનજી : નવલકથા “અંધારી દુનિયા' (૧૯૩૩)ના કર્તા.
૨.ર.દ. સુદામ: જુઓ, સેની રમણલાલ પીતાંબરદાસ. સુધાંશુ : જુઓ, ભટ્ટ દામોદર કેશવજી.
સુધીર : પુનર્લગ્નની સમસ્યાને નિરૂપતી નવલકથા 'જીવનસ્વપ્ન’ - - ભા. ૧(૧૯૪૭)ના કર્તા.
ર.ર.દ. સનંદાબહેન: છ બાળનાટકોને સંગ્રહ ‘આનંદલહર' (૧૯૬૪) તથા નવલકથા કોશિશ તો કરીશ' (૧૯૭૪) નાં કર્તા.
સુનાવલ ધનાભાઈ રતનજી : નવલકથા ‘સારા સારા પાકો અને કીમતી ઘરેણાં તે જ શું સ્ત્રીને સાચે શણગાર છે?' (૧૯૦૩)ના. કર્તા.
૨.ર.દ. સુન્દરમ્ : જુઓ, લુહાર ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ.
૬૨૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #636
--------------------------------------------------------------------------
________________
સુન્દરમ્ શિવમ્ - સુરતી મણિલાલ નગીનદાસ
સુન્દરમ્ શિવમ્ : ત્રીસ બાળવાર્તાઓને સંગ્રહ ‘રૂપેરી રાત’ (૧૯૬૮)ના કર્તા.
.મા. સુપ્રિયા : સંગીતપ્રધાન નાટક ‘પાનના રંગનાં કર્તા.
સુબળુ: જુઓ, દિવેટિયા ભોગીન્દ્રરાવ રતનલાલ. સુબધુ આત્મારામ : બાલસુલભ “બાઈબલકથાઓ'ના કર્તા.
સુભદ્રાદેવી : જુઓ, કોઝે શાર્લાટ હર્મન. સુમન: જુઓ, દવે શાનાગૌરી ગૌરીશંકર. સુમનનું મન: ટેકનોક્રેટિક ચેતના વચ્ચે ધર્મવૃત્તિ પર પ્રત્યાઘાત આપતા સુમન શાહની સંભાષણાત્મક નિબંધ.
ચ.ટા. સુમરો આદમ નૂરમહંમદ (૧૫--૧૯૪૦) : કવિ. જન્મ માંડવીમાં. કરાંચી યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૬૭ થી ૧૯૭૦ સુધી રેડિયો પાકિસ્તાનના ગુજરાતી ધિસ વિભાગમાં પ્રાડસર, કરાંચીના દનિક ‘મિલ્લત'ના સમાચારતંત્રી.
‘ઉત્સવ(૧૯૮૮) એમના કાવ્યસંગ્રહ છે. કરાંચી : કાળદર્પણમાં' (૧૯૮૨) અને પરિચય પાકિસ્તાનનો' (૧૯૮૮) એમનાં માહિતીલકી પુરક છે.
ચં.ટી. સુમંગલા (૧૯૫૫): શિવકુમાર જાશીની ત્રિઅંકી નાટિકા. પની
મંગળાના મૃત્યુ પછી સગુણરાય પોતાનાથી નાની ઉંમરની વિમળાને પરણે છે અને આ વાતથી અજાણ મોટો દીકરો ગૌતમ લંડનથી પાછા ફરતાં, પહેલાં આઘાત પામે છે અને પછી પિતા દ્વારા ગેરસમજના ભાગ બને છે. વાત્સલ્ય અને ઈર્ષાના કથાનકની આસપાસ, બીજાં પાત્રો વચ્ચે, મંગળા મૃત હોવા છતાં એનું વર્ચસ્વ આખા નાટકમાં વર્તાય છે.
સુરતી આબિદ ગુલામહુસેન (૫-૫-૧૯૩૫) : નવલકથાકાર, વાર્તાલેખક. જન્મ વાવેરા (જિ.રાજુલા)માં. ૧૯૫૪ માં એસ.એસ.સી. ૧૯૬૦માં જ. જે. ર-લ વ ામાંથી જી.ડી. વ્યવસાયે. વ્યંગચિત્રકાર.
“તૂટેલા ફરિતા' (૧૯૬૫), ‘નાની નન: રાક્ષસ' (૧૯૬૩), ‘આઠમું આકાશ' (૧૯૬૮), ‘કાળા સૂરજની કન્યા' (૧૯૭૮), ‘રડતાં ગુલમહોર' (૧૯૭૬), ‘વારા જા' (૧૯૭૮), ‘વસંત કથાન: મને વહમ' (૧૯૮૩) વગેરે એમની લે કપ્રિય નવલ કથાઓ છે. “એક હાથ કાંડા રાધી' (૧૯૬૭) અને ‘મારી શ્રેષ્ઠ વાર્તાઓ' (૧૯૭૨) એમના વાર્તાસંગ્રહો છે. ‘એક ઝલક જપાનની (૧૯૭૫) પ્રવાસવર્ણન આપતું પુસ્તક ઉપરાંત ત્રિઅંકી નાટકો પણ એમણે લખ્યાં છે.
ચંટો. સુરતી આલુ અ.: નવલકથા લિદાન' (૧૯૫૩), ‘મદખાનની
આગ', ‘ગુપકીદીની કિંમત', ‘રોશની', ‘મહીની', 'કુદરતનો કિના', “ઈનર ન કે દયાવાન', ‘બહયા બન’, ‘હમીદા' વગેરેનાં કર્તા.
મુ.મા. સુરતી જમશેદજી સોરાબજી, ‘ફલ': સુધારાવાદી ખ્યાલા રચીન,
અંગ્રેજોના અમલ દરમિયાન ડામાડોળ બનેલી પારસી સંસકૃતિના મૂળને મજબૂત કરવાના પ્રયાસરૂપે લખાયેલી પદ્યકૃતિ ‘બાહારે કલગી ગાયન' (૧૮૯૫) ના કર્તા.
મૃ.મા. સુરતી જયકૃષ્ણ ચીમનલાલ, ‘મસ્ત મયૂર' (૧૫-૯-૧૮૯૯, ૧૦૧ ૧૯૫૧) : ગાંધીજીની દાંડીકૂચને લક્ષ્ય કરીને રચાયેલા ૯૯૦ પંકિતના ખંડકાવ્ય “મહાભિનિષ્કમણ’ને સમાવતા કાવ્યસંગ્રહ ‘રણદદુભિ' (૧૯૨૨) ઉપરાંત નવલકથાઓ 'ગૂર્જર પતિગ્રંથ ૧૨ અને ગુપ્ત ગૌરવ' ભા. ૧-૨ (૧૯૪૦) તથા વાર્તાસંગ્રહ ‘કપનાચિત્રો'(૧૯૩૩)ના કર્તા.
|
.મા. સુરતી નાનુભાઈ રણછોડદાસ (૬-૬-૧૯૨૨) : વાર્તાકાર. જન્મ
અમદાવાદમાં. મંરિક સુધીનો અભ્યાસ. ૧૯૪૫થી યુબિલી આયર્ન વર્લ્સના ભાગીદાર ‘જીવનઝંઝા' (૧૯૬૯) અને “અમાસનાં અજવાળાં' (૧૯૭૩) એમના વાર્તાસંગ્રહો છે. આ ઉપરાંત કેટલુંક અનૂદિત બાળસાહિત્ય પણ એમણે આપ્યું છે
ચાંટો. સુરતી ભૂપ વેણીલાલ (૪-૨-૧૯૪૨) : વિવેચક. જન્મ સુરત જિલ્લાના એરથાણમાં. ૧૯૬૪માં બી.એ. ૧૯૬૬ માં એમ.એ. નવયુગ આર્ટ્સ કોલેજ, સુરતમાં અધ્યાપક.
એમણે ‘સાહિત્યનો આસ્વાદ અને સ્વાધ્યાય' (૧૯૭૦) નામનું વિદ્યાર્થીલક્ષી પુસ્તક આપ્યું છે.
ચં.ટા. સુરતી મણિલાલ નગીનદાસ : કથાકૃતિ “ચંદનપ્રસાદ' (૧૯૦૨)ના કર્તા.
મૃ.માં.
સુમંત: જુઓ, દેસાઈ રામમોહનરાય જશવંતરાય. સુમંતકુમાર મણિલાલ : વાર્તાસંગ્રહ ‘પેટકોચી અને બીજી વાતો' (૧૯૩૯) ના કર્તા.
મૃ.મા. સુમિત્ર: જુઓ, દૂરકાળ શિવુભાઈ બાપુભાઈ. સુરત : લુમ જાહોજલાલીની વેદનાને વાચા આપનું નર્મદનું, સુરત પરત્વેના નગરરાગનું કાવ્ય. “સૂરત સૂનાની મૂરત' જેવી પ્રસિદ્ધ પંકિત આ કાવ્યની છે.
ચં.. સુરતવાળા ફકીરભાઈ કાશીદાસ : કથાકૃતિઓ ‘બદિયલ જમાલ પરીની વાર્તા' (૧૮૯૫) અને છેલની વાર્તા(ચે. આ. ૧૯૦૪)ના કર્તા.
ર.ર.દ.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૬૨૫
For Personal & Private Use Only
Page #637
--------------------------------------------------------------------------
________________
સુરતી રૂતમજી કાવસજી – સૂર્યશિશુ
સુરતી રૂસ્તમજી કાવસજી, “જાંબુલી’(૧૮૪૩, ૧૮૯૪): ‘રૂરતમ જાંબુલી કાવ્યસંગ્રહના કર્તા.
ચ.ટી. સુરતી વ્રજલાલ ભૂખણદાસ : કથાકૃતિ ‘ગુણસુંદરી સતી' (૧૮૮૭) -ના કર્તા.
સૂફી શંકર : પદ્યકૃતિ “દદારદીપ' (૧૯૨૭)ના કર્તા.
મુ.મા. સૂફી શેખ આદમજી : ર૯૬ મજનોને સમાવતા ‘ભજનસંગ્રહ (૧૯૪૧)ના કર્તા.
મૃ.મા. સૂબેદાર ધનમાય રૂસ્તમજી : અંગ્રેજી પરથી અનૂદિત તથા માલિક વાર્તાઓને સંગ્રહ ‘બગીચાનાં બુલબુલ' (૧૯૩૫)નાં કર્તા.
નિ.વા.
સુરેન્દ્ર પંડયા : જુઓ, કાજી હરમુખલાલ મણિલાલ. સુરેન્દ્ર ભટ્ટાચાર્ય: જુઓ, ભટ્ટ તનસુખ પ્રાણશંકર. સુરેશ જોશીથી સુરેશ જોશી (૧૯૭૮): સુમન શાહને શોધનિબંધ.
આ દીર્ધા અભ્યાસમાં સુરેશ જોશીના સમગ્ર લેખનકાર્યને ‘સર્જન : શુદ્ધ સાહિત્યકળાની ક્ષિતિજો ભણી', 'વિવેચન : રૂપનિર્મિતિની પરિશધ’ અને ‘પૂરક પ્રવૃત્તિઓ અને પ્રભાવ' નામનાં ત્રણ પ્રકરણેમાં વહેંચીને મૂલવવામાં આવ્યું છે. એક તરફ સુરેશ જાશીના સર્જન-વિવેચનમાંના રૂપનિમિતિની ખેત પરત્વેના દાગ્રહને આ સંશોધન તપાસે છે, તો બીજી તરફ એમને વિવેચન-વિચાર એમના સર્જન-વ્યાપારની તુલનાએ વધુ વિકસિત અને પ્રભાવક છે તેવું સ્થાપિત કરે છે.
૨.ર.દ. સુરૈયા એમ. ઓ.: પદ્યકૃતિઓ ‘અમતી અથવા તુલસીનું પાન
અને ‘અનિલકુમાર’ તથા અનૂદિત પદ્યકૃતિઓ જતિ' (૧૯૩૯), ‘સૂનું ગામડું' (૧૯૪૦), ત્રિવેણી' (૧૯૪૧) અને ‘મહેરામણ’ (૧૯૪૨)ના કર્તા.
મૃ.મા. સુલભ ધંધુકિયા : જુઓ, ધંધુકિયા પુરુષોત્તમ બનારસીદાસ. સુવર્યા રાય : જુઓ, ઠાકર સુવર્ણ મધુસૂદન. સુશીલ: જુઓ, પરીખ ભીમજી હરજીવન. સુશીલ વ્યાયામનિધિ : ચરિત્ર “વિજયાનંદસૂરિ (૧૯૩૫)ના કર્તા.
મૃ.મા. સુહાગી : જુઓ, બેન્ડવાલા પ્રબોધ. સુહાસી : જુઓ, ગાંધી ચંપકલાલ હીરાભાઈ. સુંદર : શિવસ્તુતિ “શ્રી સુંદર' (૧૯૨૪)ના કર્તા.
મુ.મા. સુંદરદાસજી : માત્રામેળ છંદોમાં રચાયેલી, ચેત્રી અંગોમાં વિભાજિત પદ્યકૃતિ સુંદરવિલાસ' (૧૯૫૭)ના કર્તા.
મુ.મા. સુંદરરામ ત્રિપાઠી : જુઓ, ઉમરવાડિયા બટુભાઈ લાલભાઈ. સુંદરશ્યામ: જુઓ, કાપડિયા ભગવાનદાસ રણછોડદાસ. સૂચક ટી. પી.: વાર્તાસંગ્રહો છેલ્લી રાત (૧૯૫૯) અને હજીયે રાત બાકી છે?(૧૯૬૧) ઉપરાંત સંપાદન “આફ્રિકાની શ્રેષ્ઠ વાર્તાઓ' (અન્ય સાથે, ૧૯૬૨)ના કર્તા.
મુ.મ.
સૂબેદાર મહમૂદમિયાં મેહમ્મદ ઈમામ, આસિમ રાંદેરી' (૧૫-૮-૧૯૦૪): કવિ, ગઝલકાર, સંપાદક. જન્મ સુરતના રાંદેરમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. એ પછી અરબસ્તાનમાં પિતાનું અચાનક અવસાન થતાં અધૂરા અભ્યાસે વિદેશ જવું પડ્યું. ૧૯૨૮ થી ૧૯૩૨ સુધી ઇસ્ટ આફ્રિકામાં ‘કેન્યા ડેલી મેઈલના તંત્રીવિભાગમાં કામગીરી કર્યા પછી સ્વદેશ આવી મુંબઈમાં સ્વિડિશ મૅચ કંપનીની શાખ વલ્કન ટ્રેડિંગ કંપનીમાં સેલ્સમેન. દરમિયાન ૧૯૫૦ માં “લીલા' માસિકની સ્થાપના. ૧૯૬૫માં નિવૃત્ત. ૧૯૬૫થી ૧૯૭૧ દરમિયાન કોલંબે, આફ્રિકા, અરબ
સ્તન, માડાગાસ્કર, રિ-યુનિયન, મોરેશિયસ વગેરે દેશોના પ્રવાસ કરી ત્યાંની ભારતીય સંસ્થાઓમાં તેમ જ ત્યાંનાં ટી.વી. કેન્દ્રો પર ગુજરાતી-ઉર્દૂ શાયરીઓની રજૂઆત. ૧૯૭૩માં લંડન, કેનેડા અને અમેરિકાને પ્રવાસ. હાલમાં સપરિવાર અમેરિકા-નિવાસ. “લીલા (૧૯૬૩) એમને મુખ્યત્વે પ્રણયકાવ્યોને સંગ્રહ છે. એમાં લીલાના એક જપાત્ર પર લગભગ કથાસ્વરૂપની સંકલનાબદ્ધ પંચ્યાશી રચનાઓ છે. આ કાવ્યો છૂટાંછૂટાં તેમ સળંગ પ્રણયકથા તરીકે પણ આસ્વાદ્ય છે. બાનીની સરળતા અને પ્રાસાદિકતા એમનાં ગઝલ-ગીતોની લાક્ષણિકતા છે. “શણગાર’ (૧૯૭૮)માં ૧૯૨૭થી ૧૯૭૮ સુધી રચાયેલ ગઝલો-મુકતકો ઉપરાંત જુદા જુદા વિષયો પરનાં નઝમે-ગીતા સંગૃહીત છે. અહીં એમનાં ગીત પણ ગઝલસ્પર્શી છે અને અભિવ્યકિતની સાદગી કાવ્યરસિકને આકર્ષનારી છે.
એમના ગ્રંથ “નાયતવાડાની વડી જુમ્મા મજિદને પ્રાચીન ઇતિહાસ(૧૯૭૪)માં આઠ વર્ષ પૂર્વે રાંદેરમાં અરબસ્તાનથી આવેલ ‘નાયત’ અરબની તવારીખ અંગેનું સંશોધન રજૂ થયું છે.
૧૯૭૪)માં અરીખ અંગેનું એ
ભૂસુ.
જમા પાસDઈ એમૃતવાણી - ૧(૧૯૨૧)ના કત
મૃ.માં. સૂર્યપ્રકાશ: “દૃષ્ટિની આપખુદી અથવા એક કુટુંબની કરૂણાજનક કથા’ના કર્તા.
મૃ.મા. સૂર્યમલજી : સંસ્કૃત ચરિત્રકૃતિ પર આધારિત ‘સમકિત કૌમુદી રાસ' (૧૯૧૩)ના કર્તા.
મૃ.મા.
સૂર્યશિશુ: જુઓ, સાધ્વીશ્રી મયણાશ્રી.
૬૨૬: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
Page #638
--------------------------------------------------------------------------
________________
સેજપાલ દમયંતી વાલજી–સૈયદ અબ્બાસ
સેજપાલ દમયંતી વાલજી : ચરિત્રકૃતિ ‘મારા ગુરુદેવ (૧૯૭૩) તથા પ્રસંગપ્રધાને ચરિત્ર “રણછોડદાસજી મહારાજ - જીવન અને કવન' (૧૯૮૩)નાં કર્તા.
મૃ.મા. સેનગુપ્તા શાહ પ્રીતિ, ‘અશકય', ‘નામુમકિન' (૧૭-૫-૧૯૪૪) :
જન્મ અમદાવાદમાં. અંગ્રેજી વિષયમાં અનુસ્નાતક. હ. કા. આર્ટ્સ કોલેજમાં થોડો સમય અંગ્રેજીનું અધ્યાપન. અત્યારે ન્યૂયૉર્કમાં નિવાસ.
એમના કાવ્યસંગ્રહ ઈનું ઝુમખું' (૧૯૮૨)માં મુખ્યત્વે ગીત-ગઝલ સાથેની ચોવીસ રચનાઓ છે; તો ખંડિત આકાશ (૧૯૮૫)માં રંગદર્શી મિજાજનું આધુનિક કલેવર બતાવતી ગદ્યરચનાઓ છે. પૂર્વા' (૧૯૮૬) અને ‘દિગદિગન્ત'(૧૯૮૭) એમના પ્રવાસગ્રંથ છે.
(૧૯૭૫), 'દર્પભંગ'(૧૯૭૬), ‘દેહોત્સર્ગ' (૧૯૭૭), 'કૃષ્ણસુદામા' (૧૯૭૭), ‘ખાંડવદહન” (૧૯૭૯), ‘કિરાતાર્જુન (૧૯૮૦) વગેરે ઐતિહાસિક-પૌરાણિક નવલકથાઓ; “સમુદ્રના સાવજ (૧૯૬૦), “વેરના વટેમાર્ગ' (૧૯૭૯) વગેરે દરિયાઈ અને રબલકથાઓ ઉપરાંત એમણે “ચોરસ ચહેરા’ નામને એકાંકીસંગ્રહ પણ આપે છે.
ચં.. સેવક હરિહર પુરુષોત્તમ, ‘દિવાના' (૧૮૮૧, ૧૯૪૧): કવિ, નાટક
કાર. દિવાનાનું પાત્ર ભજવેલું ત્યારથી એમણે “દિવાના' સંજ્ઞા લેખક તરીકે વાપરવા માંડેલી. સૌરાષ્ટ્રના માધવપુરના વતની.
આઠ વર્ષની વ વતન છોડી મુંબઈ જઈ રંગભૂમિ સાથે સંકળાયા. ગુજરાતી ઉપરાંત ઉર્દૂ ભાષામાં પણ નાટકો લખ્યાં. ઊંચી કોટિના નટ અને દિગ્દર્શક,
‘સંસારદર્પણ' (૧૯૧૭), 'પંડલિક' (પાં. આ. ૧૯૧૮), 'સૌદર્યવિજય' (૧૯૨૫) વગેરે નાટકો એમણે આપ્યાં છે. આ ઉપરાંત એમનું નાટક બિલનો કાગળ' અત્યંત લોકપ્રિય રજુઆત પામેલું; એમાં નાટકનાં પાત્રોના સંવાદ ઉ૬ શૈલીએ ગઝલના બંધારણની પંકિતઓમાં ગુજરાતી નાટકમાં ઉતારનાર તેઓ પ્રથમ
ચં.ટો સેવકરામ: જુઓ, પટેલ પીતાંબર નરસિંહભાઈ. સેવકરામ રૂપરામ (૧૯ મી સદીના મધ્યભાગ) : કવિ. જન્મ અમદાવાદમાં.
એમણે ‘બાપનું આખ્યાન' (૧૮૬૮) ઉપરાંત ‘બંસી' નામની રચના આપી છે.
૨૨.૬.
સેલારકા ચંદુલાલ ભગવાનજી, 'ચહા શેલન' (ર૯-૮-૧૯૩૧) : વાર્તાકાર, નવલકથાલેખક, કવિ. જન્મ વેકરિયા(જિ.જૂનાગઢ)માં. ૧૯૫૩ માં બી.કૉમ. ૧૯૧૫ માં બી.એ. ૧૯૧૫માં એલએલ.બી. તથા સી.એ. ૧૯૫૬ થી ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટનો સ્વતંત્ર વ્યવસાય.
એમણ દૂરના ડુંગરા' (૧૯૫૯), ‘મીની મોસમ' (૧૯૬૩), ‘હુલિંગ' (૧૯૬૪), ‘આઠમો શુકવાર' (૧૯૬૫), ‘આકાર વગરને સંબંધ' (૧૯૭૫), જિદગીના ધબકારા' (૧૯૭૫) વગેરે દસ વાર્તાસંગ્રહો ઉપરાંત ‘એકલપંથ પ્રવાસી' (૧૯૬૨), ‘ઉર ઉદાસી મનડું ખાસી' (૧૯૬૨), “ભીતર સાત સમુંદર' (૧૯૬૫), 'સર્પ અને સીડી' (૧૯૬૭), ‘ફરી મળાય ન મળાય' (૧૯૭૬), ‘વિકલ્પ’ (૧૯૭૮), ઉઘડતી સાંજને અજંપ(૧૯૮૦), 'ભીનાં વાદળ, સૂકી સાંજ' (૧૯૮૩), 'સુખનાં પગલાં સાત’, ‘નામ તા ઓગળી ગયું' (૧૯૮૩) વગેરે નવલકથાઓ આપી છે. એમની કથાત્મક કૃતિઓમાં મુખ્યત્વે, સામાજિક વાસ્તવવાદી તરીકેની એમની નિસ્બત છતી થાય છે. ‘તારણનાં મોતી' એમનો રેખાચિત્રોનો સંગ્રહ છે.
હત્રિ . સેવક ગીતા : નવલકથા “અંગારપંથનાં કર્તા.
મૃ.માં. ' સેવક નવનીત (૮-૧૨-૧૯૩૧, ૧૩-૩-૧૯૮૦): નવલકથાકાર. જન્મ રેટિયામાં. બી.એ. સુધીને ગુજરાતી વિષયમાં અભ્યાસ. આજીવિકા માટે વાર્તાલેખનના વ્યવસાયનો સ્વીકાર. રકૂટરઅકસ્માતમાં અમદાવાદમાં અવસાન.
એમણે વિપુલ સંખ્યામાં સામાજિક, પૌરાણિક, ઐતિહાસિક નવલકથાઓ તેમ જ સાગરકથાઓ, ચંબલકથાઓ, રહસ્યકથાઓ અને બાળકથાઓ સામાન્ય વાચકવર્ગના આકર્ષણ માટે લખી છે. ‘રંજના'(૧૯૭૨),જલજવાલા' (૧૯૭૪), ‘અભિમાન' (૧૯૭૬), માનસરોવર' (૧૯૭૭), ‘ભવભવ' (૧૯૭૯) વગેરે સામાજિક નવલકથાઓ; દેશવટો', ‘અનિરુદ્ધ' (૧૯૭૨), 'જરાસંધ’
સેવાનંદ : જુઓ, પંડયા નર્મદાશંકર. સેહેની : જુઓ, ઠાકોર બળવંતરાય કલ્યાણરાય. સૈફ પાલનપુરી : જુઓ, ખારાવાળા સૈફુદ્દીન. સૈફી મણિલાલ ઘેલાભાઈ : નવલકથા “મદનચન્દ્ર અને નવનીતકળા' (અન્ય સાથે, ૧૯૦૬)ના કર્ના.
૨.ર.દ. સૈયદ અઝગરઅલી : નાટક ‘કમી દિલેર યાને વતન બંસરી’ (૧૯૨૬)ના કર્તા.
ર.ર.દ. સૈયદ અઝીમુદ્દીન ફખરુદ્દીન, ‘મુનાદી': જીવનચરિત્ર મુહમ્મદ
અલી' (૧૯૩૧) ઉપરાંત કેદીનાં કાવ્યો', 'કર્તવ્યભાન' તથા અનુવાદ ‘તબલીગ સંદેશ’ના કર્તા.
૨.ર.દ. સૈયદ અબદુલ : શબ્દની ઉત્પત્તિની ચર્ચા કરતી પુસ્તિકા શબ્દનાં મૂળ(અન્ય સાથે, ૧૮૬૯)ના કર્તા.
૨.ર.દ. સૈયદ અબ્બાસ : હસન અને હુસેનની કરુણપ્રશસ્તિ “માતમે હસનેન (૧૮૮૦)ના કર્તા.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૬૨૭
For Personal & Private Use Only
Page #639
--------------------------------------------------------------------------
________________
રસૈયદ કાસમમિયાં જાફરમિયાં – સની છોટાલાલ કિશોરદાસ
સૈયદ કાસમમિયાં જાફમિયાં: પદ્યકૃતિ ‘જંગનામાં માંડગઢ : મીરાં સૈયદઅલી દાતારના કર્તા.
સૈયદ નવાબઅલી સાહેબ : બાળાપયોગી પુસ્તિકા પ્યારા નબી' (૧૯૩૨)ના કર્તા.
સૈયદ પીરસાહેબ હુસેનઅલી : જ્ઞાન-મૌકિતકોનો સંગ્રહ 'મશાલ' (૧૯૩૮)ના કર્તા.
સૈયદ બાવાસાહેબ અહમદઅલી : “શ્રી સગર ઇમામશાહ તથા નાથાકાકાનો સંવાદ અર્થાત્ પ્રેમપાઠ (૧૯૨૨)ના કર્તા.
૨.ર.દ. સૈયદ ભગવાનલાલ બાપાલાલ: “ચતુરંકી નાટક ચિત્રાંગદા રવયંવર' (૧૮૮૨), ‘આર્યપ્રજા’, ‘સતી લીલાવતી' (૧૮૯૮) વગેરે નાટકો તથા ‘રેલના રોળ પદ્યકૃતિના કર્તા.
સેક્રેટિસ (૧૯૭૪) : મનુભાઈ પંચોલી, ‘દર્શક’ની ઐતિહાસિક નવલકથા. એમાં સોક્રેટિસના દૃશ્ય-અદૃશ્ય કે શ્રાવ્ય-શ્રાવ્ય વ્યકિતત્વની આબોહવા ઊભી કરવાને આદર્શ નવલકથાકારે દૃષ્ટિ સમક્ષ રાખ્યો છે. સમા ચાલતી કાલ્પનિક પાત્રા મીડિયા અને
પેલેડોની પ્રેમકથા નાયક સેક્રેટિસની વ્યકિતત્વકથાને બલિપ્ત કરે છે. તત્કાલીન ગ્રીક સંસ્કૃતિ અને ગ્રીક પ્રજાજીવનનું ચિત્રણ પ્રતીતિજનક છે. લેખક પોતે પણ આ કૃતિને પોતાની મહત્વની કૃતિ ગણ છે.
4.ટી. સનલ છાંય (૧૯૬૭) : પિયૂ, શરદ અને અમૂલ્ય વચ્ચેના પ્રાયત્રિકોણની કથા અપરંપરાગત રીતે કહતી, શિવકુમાર જોશની લધુનવલ. કથામાં અમૂલ્ય વાચકની નજર સામે મોટે ભાગે હાજર નથી; હાજર છે તેની ડાયરી. ડાયરીના અંશાને શરદના આત્મકથન સાથે વણી લઈને લેખકે એકસાથે બે જુદાં દૃષ્ટિબિંદુઓથી કથા રજૂ કરી છે. કૃતિમાં સાહિત્યિક સ્તરની અને બોલચાલની ભાષાનું મિશ્રણ કુશળતાપૂર્વક થયું છે. દીદી થાપવાળી પોતાની બીજી
અનેક નવલકથાઓની સરખામણીમાં લેખક, આ કૃતિમાં વધુ કલાત્મકતા સિદ્ધ કરી શકાય છે.
દી.મ. સેની અંબાલાલ હિમતલાલ : પદ્યકૃતિ 'ઈશર ભજનકુંજ (૧૯૫૦)ના કર્તા.
સૈયદ મહમદ : નવલકથા “મહેબૂબ એ ખુદાવંદ' (૧૯૨૩) ના કર્તા.
૨.ર.દ.
સેની કેશવજી જેઠાભાઈ: નાટક નેહબાળા' (૧૯૧૨) ને કર્તા.
૨.ર.દ. સેની કેશવલાલ ભાઈચંદ : પદ્યકૃતિ 'જ્ઞાન-ઉપદેશ ભજનમાળા’ (૧૯૫૫)ના કર્તા.
સૈયદ માટામિયાં અલીમિયાં, “ઓજસ પાલનપુરી' (૨૫-૭-૧૯૨૭, ૪-૧૦-૧૯૬૮) : કવિ. છ ધોરણ સુધીનો અભ્યાસ. ખેતી અને બાગવાનીને વ્યવસાય. સર્પદંશથી મૃત્યુ.
કેટલીક ચોટદાર ગઝલે આપતે, મરણ નર પ્રકાશિત કાવ્યસંગ્રહ ઓકાસ’ એમની પાસેથી મળ્યો છે.
એ.ટી. સૈયદ યાવરઅલી બાકરઅલી, ‘યાવર’ : નવલકથા 'પ્રીતના પડછાયા” (૧૯૫૪)ના કર્તા.
મૃ.મા. સૈયદ સગીરઅહમદ અલીજાન, ‘રાઝ નવસારવી' (૯-૧૨-૧૯૩૫): કવિ. જન્મ નવસારીમાં. ૧૯૫૬ માં ઇતિહાસ-ફારસી વિષય સાથે બી.એ. ૧૯૭૯ માં ફારસી-હિન્દી વિષયોમાં એમ.એ. માધ્યમિક શિક્ષક. ‘ઊર્મિનાં શિલ્પ' (૧૯૮૨) એમને કાવ્યસંગ્રહ છે.
રાંટો. સૈયદ હામિદમિયાં ડોસામિયાં (૧૮૯૨,-): નવલકથાલેખક. જન્મ
અમદાવાદમાં. શિક્ષણ અમદાવાદમાં. રેવન્યૂ ખાતા સાથે સંલગ્ન. ૧૯૧૭ થી પત્રકારત્વ.
એમણે ઝહરા' (૧૯૧૮), “વીરાંગના કે દેવાંગના' (૧૯૧૯), “પિશાચલીલા' (૧૯૧૯), ‘પ્રેમની પ્રતિમા' (૧૯૨૫), ‘પ્રેમને શિકાર'(૧૯૨૫), ‘અપ્સરા કે ચૂડેલ' (૧૯૨૬), 'પ્રેમને વિજય’ (૧૯૨૭), ‘મહિનૂરને સિંહ' (૧૯૨૮) અને ભૂતબંગલો” (૧૯૩૦) જેવી નવલકથાઓ આપી છે. આ ઉપરાંત ચરિત્ર ‘હઝરત ખાલિદ બિનવાલિદ (૧૯૧૮) પણ એમણે આપ્યું છે.
ર.ર.દ.
સેની ચતુરદાસ નારણદાસ (૧૮૭૧,-) કવિ. જન્મ વઢવાણમાં. ત્યાં જ પ્રાથમિક શિક્ષણ.
એમણે ‘વ્યાઘેશ્વરી કાવ્ય' (૧૮૮૮) અને વિવિધ રાગબદ્ધ ૧૬૮ ભકિતપૂર્ણ પદ-ભજન સંગ્રહ ‘જગદંબા કાવ્યામૃત (૧૯૨૨) આપ્યાં છે.
સોની રચંદુલાલ મનસુખલાલ: “સૌભાગ્યચંદ્ર નવીન નાટક' (અન્ય સાથે, ૧૯૦૫)ના કર્તા.
સેની ચીમનલાલ : જાસૂર કથા “અજીબ ઉઠાવગીરીના કર્તા.
ની છોટાલાલ કિશોરદાસ, ‘સેની છટા': કવિ. જન્મ ભેટાસી | (તા. બોરસદ)માં.
એમણે પદ્યકૃતિ 'છોટસ્ કૃત જ્ઞાનોપદેશ ભજનાવલી' (૧૮૯૮) આપી છે.
૨.ર.દ.
૬૨૮: ગુજરાતી સાહિત્યકોશ- ૨
For Personal & Private Use Only
Page #640
--------------------------------------------------------------------------
________________
સાની જગજીવનદાસ જયારામજી : પદ્યકૃતિઓ ‘દેશમાન્ય ટિળક મહારાની યાદગીરીનું ગીત’(૧૯૦૮), ‘શ્રીયુત દેશમાન્ય ટિળક મહારાજનો તથા નવરાત્રના ગરબા’(૧૯૦૮) તથા ‘હિંદીઓની માજ યાને ચતુરનાં ચશ્માં’(૧૯૦૯)ના કર્તા.
૨...
સાની પ્રેમાનંદ બાપુભાઈ : ‘પતઈ આખ્યાન’(૧૭)ના કર્તા.
૨.૩.૬.
સાની ભગવાનજી હરિલાલ, કાન્ત' : પદ્મકિત વિધનું વળ૬૩ (૧૯૨૩)ના કર્તા.
2.2.3.
સોની રમણ કાન્તિવાસ(૩-૭ ૧૪૬): વિવેચક, સંપાદક. જન્મ ઈડર તાલુકાના ચિત્રા ગામમાં, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ચિત્રોડામાં. ૧૯૬૩ માં એસ.એસ.સી. ૧૯૬૭માં અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કોલેજમાંથી બી.એ. ૧૯૬૯માં એમ. ૧૯૮૯માં પીએચ.ડી. ૧૯૭૦-૭૧માં પેટલાદની આર્ટ્સ ઍન્ડ સાયન્સ કોલેજમાં અધ્યાપક. ૧૯૭૧થ; ઈડરની આર્ટ્સ-કોમર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક અને વિભાગીય અધ્યક્ષ, ૧૯૮૦-૮૪ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્યકોશ વિભાગમાં સંપાદકની કામગીરી.
‘કવિતાનું શિક્ષણ’(અન્ય સાથે, ૧૯૭૯) કવિતાનાં આંતરબો તત્ત્વો વિશે સમજ આપનું પુસ્તક છે. પુસ્તિકા “ખબરદાર’ (૧૯૮૧)માં ખબરદાર વિશેનો સંક્ષિપ્ત પણ સમદર્શી અભ્યાસ તેમજ તેમની કવિતા વિશે ફનપાન કરનું સ્વતંત્ર મુાંકન છે. નિબંધ ઉશનો સર્જક અને વિવેચક (૧૯૮૪)માં એક અભ્યાસી વિવેચક તરીકેની એમની સંનિષ્ઠ અભ્યાસશીલતા અને સૂક્ષ્મ સંવેદનપટ્ટુતાનો પરિચય મળે છે. આ ઉપરાંત, ‘ગુરાતી વ્યાકરણવિચાર' (અન્ય સાથે, ૧૯૮૪) પુસ્તક પણ પ્રગટ કર્યુ છે. એમનાં સંપાદનોમાં સ્વ. ભૂપેશ અધ્વર્યુની વાર્તાઓનું હનુમાનલવકુશ મિલન’(૧૯૮૨) નામે અન્ય સાથે કરેલું સંપાદન તેમ જ ગુજરાતીનો અધ્યાપક સંઘ'નાં વાર્ષિકો અપીન’-૩(૧૯૮૩) અને ‘અધીત’- ૮(૧૯૮૪)નાં અન્ય સાથેનાં સંપાદનો મુખ્ય
છે.
પ્ર.પ.
સાની રમણલાલ પીતાંબરદાસ, ‘સુદામા’(૨૫-૧-૧૯૦૮) : બાળસાહિત્યકાર, અનુવાદક. જન્મ મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મોડાસામાં. ૧૯૪૦માં આગ્રા યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૪૫માં બી.ટી, મોડાસા હાઈસ્કૂલમાં શિક્ષક અને આચાર્ય. સત્યાગ્રહની લડતમાં સક્રિયતા અને જેલગમન. ૧૯૪૫માં નાકરી છેાડીને સાહિત્ય અને સમાજહિતનાં કાર્યોમાં વધુ સક્રિય. ખેડૂતો તથા હરિજનોના ઉદ્ધાર માટે અનેક પ્રવૃત્તિઓનું સંચ ગન. ૧૯૫૨થી ૧૯૫૭ સુધી મુંબઈ ધારા
સભાના સભ્ય.
એમના બાળસાહિત્યમાં કલ્પના, વસ્તુ અને નિર્માણનું વૈવિધ્ય છે. ‘શિશુકથા’(૧૯૩૫), ‘શિશુસંસ્કારમાળા’(૧૯૪૬), ‘ગલબા
સાની જગજીવનદાસ જયારામજી - સોની રમણલાલ પીતાંબરદાસ
શિયાળનાં પરાક્રમા’(૧૯૪૭), ‘શિશુભારતી ગ્રંથમાળા’(૧૯૫૦), ‘ખડાવીને ખાવું-જિવડીને જીવવું’(૧૯૬૨), ‘ખાટી દ્રાક્ષ’, ‘પૂંછકટ્ટો’, ‘રોહત અને નંદિય’(૧૯૭૨), ‘ધનોતપનોતની ધડાધડ’ (૧૯૭૭), ‘ભોળા ભાભા'(૧૯૭૭), ‘ચટકરંદ ચટણી’(૧૯૭૭) વગેરે મૌલિક અને અનૂદિત-રૂપાંતરિત બાળવાર્તાપુસ્તકો એમણે આપ્યાં છે. ‘રામાયણ કથામંગલ'(૧૯૪૬), 'ઉપનિષદ કથામંગલ' (૧૯૪૬), ‘ભાગવત કથામંગલ', 'રામરાજાનાં મોતી’(૧૯૬૨) વગેરે પુસ્તકોમાં પૌરાણિક વાર્તાઓને બાળભાગ્ય શૈલીમાં નિરૂપી છે. ‘સિંહાસનબત્રીસી’(૧૯૪૨), ‘અરેબિયન નાઇટ્સની વાતો’ (૧૯૪૬), 'વીર વિક્રમ', 'ઇસપની બાલવાતો' (૧૯૮૨) વગેરેમાં
સિક બાળવાર્તામાળાઓ છે. 'છીથો ગાવ'(૧૯૫૯), ‘થાથા ! થેઈ ! થેઈ!’(૧૯૫૯), ‘અમથા કારભારી ને ફૂલો ઠાકર' (૧૯૫૯), ‘ભગવો ઝંડો’(૧૯૫૯) અને ‘બાલમંદિરનાં નાટકો' (૧૯૬૨)માં બાળમાનસમાં ઉચ્ચતર જીવનભાવનાનાં બીજ વાવે તેવી અભિનયક્ષમ નાટિકાઓ છે. આ બધાં નાટકોનું સંપાદન “રમણ સોનીનાં બાળનાટકો'(૧૯૭૯)માં થયું છે. 'રમણ સનીનાં બાળકાવ્યો'(૧૯૭૯)માં બાળકોને ગાવાં ગમે તેવાં સરળ, પ્રેરક અને પ્રાસાદિક કાવ્યો-ગીતો છે. એમનાંઅભિનય-ગીતો બાળકોની કલાભિરુચિને જાગ્રત કરે તેવાં છે. ‘રમણ સાનીનાં બાળજોડકણાં' (૧૯૭૯)ના લય-પ્રાસ અને તાલ આકર્ષક છે. 'કિશોર રહસ્યકથામાળા’(૧૯૬૭), ‘ટાગેારની દૃષ્ટાંતકથાઓ’, ‘કુમારકથા’(૧૯૭૯) વગેરે કિશોરો માટેના વાર્તાસંગ્રહે છે. ‘જગતના ઇતિહાસની વીરકથાઓ’ તથા ‘પૂંછડિયાના પ્રદેશમાં’(૧૯૩૫)ની વાર્તાઓ બાળકોને શૂરવીર અને સાહસપ્રિય બનવા પ્રેરણારૂપ છે. ‘શંકરાચાર્ય’ (૧૯૪૮),‘શ્રી કેશવચંદ્રસેન’(૧૯૪૮),‘શ્રી દાદાભાઈ નવરોજજી’ (૧૯૪૮), ‘ગુરુદેવ રવીન્દ્રનાથ’(૧૯૬૪), ‘આણદાબાવા’ (૧૯૭૯) વગેરે ચરિત્રકૃતિઓ બાળકોની વૃત્તિઓને સંસ્કારે, ૐળવે અને ઉઠા બનાવે તેવી છે. અમૃતકથા' (૧૯૭૯)માં પ્રાચીન જાતકકથાઓ સંચિત થઈ છે. ‘વિશ્વની લોકકથાઓ’ (૧૯૮૨), ‘પ્રબોધક કથાઓ’(૧૯૮૨) અને ‘વિશ્વનો લોકકથાભંડાર’(૧૯૮૩)માં દેશપરદેશની લાકકથાઓ સંકલિત થઈ છે. એમના વાર્તાસંગ્રહ ચબૂતરો’(૧૯૩૨)માં બાઇબલ ભધિત પ્રેમ, દયા, ક્ષમા આદિ ગુણોને સ્વતંત્ર વાર્તારૂપે આલેખવાનો પ્રકાર છે. પુરીનો બ્રાહ્મણ'(૧૯૬૬) ચરિત્રાત્મક લાંબી વાર્તા છે. ગુજરાતનાં યાત્રાધામો'(૧૯૭૫) એમનું પ્રવાસપુસ્તક છે. ‘ભારતીય કામગલ’(૧૯૨૪)માં ઉપનિષદો, મહાભારત, રામાયણ, ભાગવત વગેરે સંસ્કૃત ગ્રંથોની પ્રસંગકથાઓનું લાક ભાગ્ય શૈલીમાં આલેખન થયું છે.
બંગાળી સાહિત્યની ઉત્તમ કૃતિઓના અનુવાદક તરીકે એમનું આગવું સ્થાન છે. શરદબાબુ, રવીન્દ્રનાથ, દેવેશદાસ, નરેશબાબુ વગેરેની વાર્તા નવલકથાઓના અનુવાદો એમણે આપ્યા છે. ‘સ્વામી’(૧૯૩૪), ‘ક્રાંીકાંત’(૧૯૩૭), ‘કયા ઓ કાહિની (૧૯૪૧), ‘સંન્યાસિની’(૧૯૪૩), ‘ચોમેરવાલી' (૧૯૪૬), ‘ગારા’- ભા. ૧ ૨(૧૯૪૬), ‘પહેરાબી’(૧૯૫૭), વિરાવ,’ (૧૯૫૭), 'બડી દીદી' (૧૯૫૭) વગેરે એમના સફળ અને સૌનિક
ગુજરાતી સાહિત્યકાશ - ૨ : ૬૨૯
For Personal & Private Use Only
Page #641
--------------------------------------------------------------------------
________________
સની શિવલાલ બહેચરદાસ – સેયનું નાકું
અનુવાદો છે. ભારતની કહાણી' (૧૯૫૪), ‘ચમત્કારો આજે પણ બને છે' (૧૯૭૫), ‘અનંતના યાત્રીઓ' (૧૯૭૭), ‘શ્રીકૃષ્ણપ્રેમ” વગેરે એમનાં અન્ય અનુવાદ પુસ્તકો છે.
નિ.વ. સની શિવલાલ બહેચરદાસ : પદ્યકૃતિ ‘દેવશર્મા દુ:ખદર્શક ગાયન' (૧૮૯૬) ના કર્તા.
સોમપુરા સુરેશ રતિલાલ (૨૯-૮-૧૯૩૪) : નવલકથાકાર, નિબંધલેખક. જન્મ મુંબઈમાં. અંગ્રેજી છે ધણ રાધીને અભ્યારણ. ૧૯૫૧માં મારબલ અને ટાઇસ ફેકટરીમાં કલાર્ક તરીકે જોડાઈ મેનેજર-પદ સુધીની વિવિધ કામગીરી. ૧૯૬૬ થી ‘ચિત્રલેખા'માં પત્રકાર. ‘યુવદન'ના સંપાદક.
એમણે વિવિધ ભારતીય ભાષાઓમાં અનૂદિત થયેલી, કાપાલિક અને અઘારી રાંપ્રદાયોને નિરૂપતી અનુભવકથાઓ ‘ચમત્કારને નમરકાર’(૧૯૭૬), ‘અધોરીમો સાથે પાંચ દિવસ' (૧૯૭૭), ‘અભય' (૧૯૮૦), ‘મંત્ર'(૧૯૮૩), 'પ' (૧૯૮૪) અને ‘ચાયું પરિમાણ’ ઉપરાંત ‘ઝંખના' (૧૯૬૮), ‘અને પછી ?' (૧૯૬૯), ‘જન્માંતર' (૧૯૮૭) વગેરે નવલકથાઓ આપી છે. “સમિધા’ (૧૯૮૨), ‘સ્વધર્મ અને કલ્પનાયોગ' (૧૯૮૩), ‘માનસ' (૧૯૮૫) વગેરે એમના ચિંતનાત્મક નિબંધસંગ્રહો છે; તો 'જૂઠ બોલે કૌંઆ કા' (૧૯૮૪) એમનો હારલેખોનો સંગ્રહ છે.
સેનેરી ચાંદ રૂપેરી સૂરજ (૧૯૬૭) : ઝીણાભાઈ દેસાઈ, ‘નેહરરિમ'ને ૩૫૯ હાઈકુ અને ૬ તાંકા કાવ્યો સમાવતા હાઈકુસંગ્રહ. હાઈકુના સ્વરૂપની એમાં પ્રતિષ્ઠા છે. મૂળ તાંકામાંથી ઊતરી આવેલે જાપાની કાવ્યપ્રકાર હાઈકુ સત્તર શ્રુતિની લાઘવયુકત રચના છે. ક્ષણને સૌદર્યાનુભવ એમાં ક૯૫નરૂપે અભિવ્યકિત પામ્યો હોય છે. ઘટકતની સ્પર્શક્ષમતા વસ્તુલક્ષિતા, સ્ફોટકતા ને તાજગી એની લાક્ષણિકતા છે. આ સંગ્રહમાં ઉકત લક્ષણો સાથે કવિકલ્પના અને કવિત્વશકિતનો સુપેરે પરિચય થાય છે. અનેક રચનાઓ એનાં લાઘવ, સફાઈ, લયની પરખ અને હાઈકના સ્વરૂપ પરની કવિની હથોટીની પ્રતીતિ કરાવે છે. અનેક કૃતિઓમાં કલ્પનાના પ્રાબલ્ય સાથે વ્યંજકતા પ્રગટે છે. અન્યોકિતની ક્ષમતા પણ ઠેરઠેર વરતાય
સમાણી દામોદર રતનશી : 'કામસેન અને રસિક નાટકમાંનાં
ગાયન' (૧૮૭૮), ‘પંચાંકી નાટક મૃચ્છકટિકનો સાર' (૧૮૮૪) તથા રંગમંચ પર ૧૮૮૪ માં ભજવાયેલું પણ મુદ્રિત નહિ થયેલું નાટક ‘ગોપીચંદ’ના કર્તા.
દ.વ્યા.
પાન: જુઓ, મહેતા મેહનલાલ તુલસીદાસ. સેમદાસ : પદ્યકૃતિ ‘પ્રેમપ્રસાદી'(૧૯૫૦)ના કર્તા.
સેમિનાથ દલસુખરામ: ‘આરતીસંગ્રહ' (૧૯૩૭)ના કર્તા.
માણી ધીરેન્દ્ર અમૃતલાલ, ‘રંગ સુલતાન’, ‘રંગપૂજારી', 'રંગે મગરૂબ’, ‘ડી. એ. ભાવસાર' (૧૫-૩-૧૯૩૫): નાટયલેખક. જન્મ અમદાવાદમાં. મૅટ્રિક સુધીને અભ્યાસ. પ્રિન્ટોરિયમ, અમદાવાદમાં સુપરવાઇઝર. ‘સતી રાણકદેવી અને રા'ખેંગાર' (૧૯૭૮) અને 'રાજા ગોપીરાંદ' (૧૯૭૮) એમનાં નાટકો છે.
ટી. સામૈયા જેઠાલાલ, ‘લાટ સાહબ' (૧૯-૧૨-૧૯૧૨) : આઝાદ ચાર નામના એક નાયકનાં ચોરીનાં વિવિધ પાકોને નિરૂપતી રોમાંચક નવલકથાઓ “આઝાદ ચોર' (૧૯૬૬), “અલબેલે અપરાધી’ (૧૯૬૬) વગેરેના કર્તા.
સામપુરા ચીમનલાલ જયશંકર, ‘વિષ્ણુ શર્મા' (૨૦-૭-૧૯૨૦) : નવલકથાલેખક. જન્મ ધ્રાંગધ્રા (જિ. સુરેન્દ્રનગર)માં. માધ્યમિક શિક્ષણ ધ્રાંગધ્રામાં. ૧૯૩૯માં મૅટ્રિક. આરંભે ધ્રાંગધ્રા કેમિકલ્સ કંપનીમાં, પછીથી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંલગ્ન.
એમણે “પ્રીતિસંગમ' (૧૯૭૦), ‘લખ્યા લેખ લલાટે (૧૯૭૦), ‘ઉમિના અગનખેલ' (૧૯૭૩) વગેરે નવલકથાઓ ઉપરાંત ચરિત્રસંગ્રહ કપાળ ગૌરવ ગંધ’, એકાંકીસંગ્રહ 'કલંક ભૂંસી નાખે’ (૧૯૬૨) અને ‘દસ નાટકો' તથા વાર્તાસંગ્રહ ‘લોક અદાલત’ (૧૯૬૯) વગેરે પુસ્તકો આપ્યાં છે.
૨.ર.દ. સેમપુરા રેવાશંકર ઓઘડભાઈ (૨૬-૧૧-૧૮૯૨, -): ચરિત્રલેખક. જન્મ પાલિતાણા (જિ. ભાવનગર)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ પાલિતાણામાં. ૧૯૧૨ માં મૅટ્રિક. ૧૯૧૮માં બી.એ. બાલાસિનેર, ભાવનગર તથા બોટાદની હાઈસ્કૂલોમાં વિજ્ઞાન શિક્ષક તથા આચાર્ય.
એમણે ‘એડિસનનું જીવનવૃત્તાંત' (૧૯૧૯) અને ભારતના મહાન વૈજ્ઞાનિકો'(૧૯૩૦) જેવાં ચરિત્ર ઉપરાંત ‘આરોગ્યના પ્રદેશ' (૧૯૩૦), ‘વિજ્ઞાનને વિકાસ' (૧૯૩૦) વગેરે પુરિતકાઓ આપી છે.
૨.ર.દ.
મૈયા નું જીવરાજ, ‘વનસુલ' (૧૩-૮-૧૯૨૯) : વાર્તાકાર. જન્મ યુગાન્ડાના મસાકામાં. બ્રિટનના વતની. મૅટ્રિક સુધી અભ્યાસ. મેનેજિટીસને કારણે બંને કાન નિષ્ક્રિય. ‘નવબ્રિટન” માસિકના તંત્રી. લેસ્ટરમાં પોતાનું પ્રિન્ટિંગ પ્રેસ. “યુગાન્ડાને હાહાકાર' (૧૯૭૭)માં વાર્તારૂપે યુગાન્ડામાંના એશિયનોની હકાલપટીને ઇતિહાસ નિરૂપાયો છે.
ચં... સેયનું નાકું: યંતી દલાલનું એકાંકી. અહીં એક બાજુ શેઠ નંદનંદનના અવસાનની શોકસભાનાં પ્રશસ્તિવચને અને બીજી બાજુ એને છેદ ઉડાડતી પાર્ષદ તેમ જ ચિત્રગુપ્ત સમક્ષ ખૂલતી એમની શ્રેણલીલાઓ-એ બંનેની સહપરિથતિથી નાટયાત્મક પરિસ્થિતિ રચાય છે.
ચંટો.
૬૩૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #642
--------------------------------------------------------------------------
________________
સેરઠ તારાં વહેતાં પાણી - સોલંકી શંકર ભગવાન
સોરઠ તારાં વહેતાં પાણી (૧૯૩૦): ઝવેરચંદ મેઘાણીની સોરઠી
જીવનની વાતાવરણપ્રધાન નવલકથી. ‘નાયક નહિ, નાયિકા નહિ, પ્રેમને ત્રિકોણ નહિ' એવી આ કથામાં નાયક આખા જનસમાજ છે. કેટલીક જીવતી વ્યકિતઓની છાયા અહીં પાત્રો પર પડેલી છે; પરંતુ એકંદરે ઐતિહાસિકતા, સામાજિકતા અને તળપદાપણાને સંયોજિત કરી વાતાવરણને ઉપસાવવાનો પ્રયત્ન જ પ્રમુખ રહ્યો છે. ઈડરના બ્રાહ્મણ મહીપતરામની ભેખડગઢમાં થયેલી નિમણૂકથી શરૂ થઈ આગળ વધતી ને છેવટે એના દૌહિત્રથી અંત સુધી પહાંચતી આ કથાનું વરસ્તુવિધાન પાંખું છે; છતાં ગોરાનાં દમન અને દરબારોના જુલમ વચ્ચે જીવતી પ્રજાની આંતરબાહ્ય જીવનરીતિ અને એનું રાચરચીલું રંગદર્શી શૈલીમાં રસ જમાવે છે. વીગત કરતાં પણ વાતાવરણની જરૂર ઇતિહાસમાં વિશેષ છે એવા અભિગમ સાથેન, જનસમૂહનો એવો ઇતિહાસ લોકકથાનાં ઘટકોના સંયોજનથી અહીં જીવંત બન્યો છે.
ચં.દો.
એમણે રઝળતા દિવસ' (૧૯૭૭) અને ઋતુ' (૧૯૭૭) જેવી લઘુનવલ ઉપરાંત વિન્યાસ'(૧૯૮૧) કાવ્યસંગ્રહ આપ્યો છે.
ચં.. લકી ચતુરભાઈ ડાહ્યાભાઈ, કર્મરાજ', ‘શીતલ' (૨૬-૧૦-૧૯૪૯): નવલકથાલેખક. જન્મ મહેસાણા જિલ્લાના દેવરાસણમાં. એસ.એસ.સી. સુધીનો અભ્યાસ. અમદાવાદમાં બસ-કંડકટર. ‘આરજ' (૧૯૭૭), ‘ચંબલની સનસનાટી (૧૯૮૦), ‘ચંબલને અવાજ' (૧૯૮૨), “શરણાગતિ' (૧૯૮૪) વગેરે એમની નવલકથાઓ છે.
ચં.ટો. સોલંકી નારાયણદાસ રણછોડદાસ, ‘ધૂળધોયા' (૧૯૮૬) : કવિ. જન્મ કુકરવાડા (જિ. મહેસાણા)માં.
એમણ નાટક ‘અમરકુમાર અને મયણસુંદરી' (૧૯૬૦), કાવ્યસંગ્રહ “ઓરતા' (૧૯૬૬), પદ્યનાટક “સતી ચંદનબાલા અને કેશરબંધ' (૧૯૭૭) આપ્યાં છે. એમણે લગ્નગીતાને સંગ્રહ ‘લગ્ન, યાત્રા અને અજવાળી રાત' (૧૯૫૮) પણ આપ્યો છે.
સોરઠિયા ગોરધનદાસ જીવરાજ (૧૨-૨-૧૯૩૨) : ચરિત્રલેખક. જન્મ કુંકાવાવ (જિ. અમરેલી)માં.
એમણે સ્વામીનારાયણ સંપ્રદાયનો વિસ્તૃત પરિચય આપતા ચરિત્રલક્ષી ઓગણત્રીસ ગ્રંથો આપ્યા છે; એમાં ‘પ્રેમસખી પ્રેમાનંદસ્વામી, ‘નિષ્કુળાનંદ સ્વામી’, ‘મુકતાનંદ સ્વામી', ‘બ્રહ્માનંદ સ્વામી’ વગેરે સવિશેષ ઉલ્લેખનીય છે.
સેલકી પુરુષોત્તમ બાવાભાઈ (કકલ), મૃણાલ' (૧૦-૧૧-૧૯૩૬) : બાળસાહિત્યલેખક. એસ.એસ.સી. સુધી અભ્યાસ. પે સેન્ટર શાળા, ખીચામાં શિક્ષક.
‘દીવડા' (૧૯૬૭) એમનું બાળસાહિત્યનું પુસ્તક છે. ‘લેકમાતાઓ' (૧૯૭૨), 'લોકવાર્તાઓ' (૧૯૭૪), 'જય બાલવી માં (૧૯૮૪) વગેરે એમનાં લોકસાહિત્યનાં પુસ્તકો છે.
એ.ટો. સેલંકી પ્રમોદ પ્રભુલાલ (૧૨-૧૨-૧૯૩૩) : નવલકથાલેખક, એકાંકીલેખક. આકાશવાણીના રાજકોટ કેન્દ્રમાં સંપાદક.
એમણે “જો દેખા સપના થા' (૧૯૬૨), ‘સમણાં તે ચંપાનાં ફૂલ', અંતર તરસે પારાવાર(૧૯૮૨) વગેરે નવલકથાઓ તથા એકાંકીસંગ્રહ “હેરા વગરનો માણસ' (અન્ય સાથે) આપ્યાં છે.
સોરઠી બહારવટિયા -ભા. , ૨, ૩ (૧૯૨૭, ૧૯૨૮, ૧૯૨૯) : ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની ભૂમિમાં બહારવટે ચઢેલા નરબંકાઓનાં આલેખેલાં ચરિત્રચિત્રોનાસંગ્રહો.દોઢસો-બસે વર્ષ પૂર્વેનાં લોકમાનસ, રાજમાનસ અને પ્રજામાનસનું દસ્તાવેજી ચિત્રણ આપતી આ કથાઓમાં સ્થાનિક રાજા, મરાઠા કે અંગ્રેજો દ્વારા થયેલા અન્યાય સામે ઝૂઝનારા સ્વમાની પુરુષનાં શૌર્ય-પરાકમ-ટેકને. નિરૂપવામાં આવ્યાં છે. આ ચિત્રો કેપ્ટન બેલ, બીમન નેકિનકેઇડ જેવાઓની ઇતિહાસને, બહારવટિયાઓનાં સગાંસંબંધીઓ, પેલિસ અધિકારીઓ, ગ્રામજને, ખુદ બહારવટામાં સામિલ થયેલાઓ, નજરોનજર સાક્ષીઓ વગેરેને આધારે તૈયાર થયાં છે. જોગીદાસ ખુમાણ, જોધો માણેક, મૂળુ માણેક, કાદુ મકરાણી, રામવાળ, ચાંપરાજવાળ, વાલો નારી જેવી વીરમૂર્તિઓ મરણીય બની છે.
એ.ટી. સોરાબશા ડોસાભાઈ: ‘અંગ્રેજી અને ગુજરાતી શબ્દસમૂહ (૧૮૪૧)ના કર્તા.
સેલંકી મેરી સેમ્યુઅલ (૨૧-૧૨-૧૯૦૩) : બાલસાહિત્યલેખક.
જન્મ સુરતમાં. ૧૯૨૪માં મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજમાંથી સિનિયર ઇન્ડ. દક્ષિણામૂર્તિના મેન્ટરી અધ્યાપનમંદિરનો એક વર્ષને તાલીમી અભ્યાસક્રમ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બાલમંદિરમાં શિક્ષિકા.
એમણે “મધુરાં ગીતો' (૧૯૨૬), “કેટલીક જૂની વાર્તાઓ (૧૯૩૧) તથા ‘બટુકવાર્તાઓ' (૧૯૩૧) વગેરે પુસ્તકો આપ્યાં
સેલંકી કિશોરસિંહ હેંદુજી (૧-૪-૧૯૪૯) : કવિ, નવલકથાકાર.
જન્મ બનાસકાંઠાના મગરવાડામાં. ૧૯૬૯ માં એસ.એસ.સી. ૧૯૭૩માં બી.એ. ૧૯૭૫માં એમ.એ. પહેલાં મોડાસા કોલેજમાં, પછી ૧૯૭૯થી મહુધા કોલેજમાં અધ્યાપક.
૨.ર.દ. સોલંકી શંકર ભગવાન (૨૧-૩-૧૯૨૧): કવિ, નાટયલેખક, આત્મકથાલેખક. જન્મ જૂનાડીસા (જિ.બનાસકાંઠા)માં. ગુજરાતી ચાર ધોરણના અભ્યાસ પછી પ્રયાગથી હિન્દી વિશારદ. વેપાર,
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૬૩૧
For Personal & Private Use Only
Page #643
--------------------------------------------------------------------------
________________
સોલંકી શામળદાસ મૂળદાસ – સ્નેહમુદ્રા અથવા હૃદયમાં મુદાંકિત થતા સ્નેહની છાયા
ખેતી, વર્ધાના ગાંધી આશ્રમમાં ગ્રામોદ્યોગકાર્ય, દવાખાનામાં | નોકરી, પછી સ્વતંત્રરૂપે તબીબી સેવા.
એમણે ૨,૫૦૦ કડીનું ‘રામાયણ મહાકાવ્ય' (૧૯૮૨) તથા ‘પૂ.મોટાની મૂડી મેહાન' (૧૯૮૪), ‘ગામની વહારે ધાજો' (૧૯૮૪), ‘ભામાએ ભીંસ્ય ભૂપ' (૧૯૮૫), 'જય રુદ્રમહાલ' (૧૯૮૫), કનૈયાની વસમી વિદાય' (૧૯૮૫) વગેરે નાટકો તથા સંવાદો આપ્યાં છે. આ ઉપરાંત ગળચટ્ટાં ગુલાબ' (૧૯૮૩) નામે આત્મચરિત્ર પણ એમણે આપ્યું છે.
સોલંકી શામળદાસ મૂળદાસ, ‘શ્યામ સાધુ' (૧૫-૬-૧૯૪૧) : કવિ. જન્મ જૂનાગઢમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. પહેલાં કટ્રોય કલાર્ક, અત્યારે સાયકલ ભાડે આપવાની દુકાન.
‘ધાયાવરી' (૧૯૭૩) એમને કાવ્યસંગ્રહ છે. એમણે મુખ્યત્વે ગઝલો અને અછાંદસ કાવ્યો લખ્યાં છે. એમની પ્રયોગશીલ ગઝલેએ તથા વિશિષ્ટ ભાવોને નવતર રીતિમાં નિરૂપતી અછાંદસ કૃતિઓએ ધ્યાન ખેંચે છે.
મ.પ. સોલંકી હકા આંબા : કબીરનાં પદોનું ભાષ્ય કરતા ‘સત્ય શબ્દ મૂળ વિચાર પારેખર ચિંતામણિ' (૧૯૧૧)ના કર્તા.
‘ગોવર્ધનરામની મનનનાંધ'(૧૯૬૯) નામે આપ્યો છે. રૂઢ અર્થમાં આ સ્કેપબુકસ છાપાં વગેરેમાંથી કાપલીઓન-વાચનનન સંગ્રહ નથી. શરૂમાં ૧૮૮૫ નાં જાન્યુઆરીમાં એનું એવું રૂઢ સ્વરૂપ હતું, પણ ૫-૨-૧૯૮૮થી ૩-૧૧-૧૯૮૬ સુધીનું, જીવનના છેલ્લા બે મહિના બાદ કરતાં, એનું સ્વરૂપ મનનનનું જ છે. ગવર્ધનરામે નિરૂપ્યું છે તેમ પોતાને વાત કરવા પૂરતોય કોઈ મિત્ર હોય તો તે પોતે જ હોઈ, અહીં તેઓ જાત સાથે હૃદયગોષ્ઠિ, આત્મનિરીક્ષણ ને આત્મપરીક્ષણ કરતા જણાય છે. એમને માટે આ નાંધા સ્મૃતિસહયક, સાત્વન આશ્વાસનદાયક, બળ અને ધૃતિનો સંચાર કરનાર તમ એમની નિર્બળતાઓની નિદર્શક નીવડી છે. પોતાનું કુટુંબ અને તેને લગતા પ્રશ્ન, તત્કાલીન દેશિક અને અન્ય ઘટનાઓ તેમ જ જીવનનિયામક અધ્યાત્મચિતન અહીં કેન્દ્રસ્થાને છે. સમષ્ટિના હિતાર્થે વ્યષ્ટિનું સમર્પણ –ઉત્સર્ગસિદ્ધિનો એમને પ્રિય સિદ્ધાંત – આ માંધામાં પડેલી જ વાર ફુટ થયો છે. નિવૃત્તિપ્રેમી, સંન્યોરશીલ, કુટુંબવત્સલ, દેશહિતૈષી, કડક આત્મપરીક્ષક અને ધર્મજાગ્રત આત્માની આ નાં એમના આંતરજીવનની સ્પષ્ટ છબી છતી કરે છે.
ઉ.પં. સ્ત્રીત્વ: બલ નહિ પણ કોમળતા અને પ્રવૃત્તિમાં સ્ત્રીત્વના મહિમા જોત મણિલાલ નભુભાઈ દ્વિવેદીને નિબંધ.
ચંટો. સ્થપતિ વસંતરાય : પદ્યકૃતિઓને સંગ્રહ ‘શનકારો'ના કર્તા.
સોલિડ મહેતા: જુઓ, મહેતા હરીશ પુરષોત્તમ. સેસા કિશન નાથુભાઈ, “અનામય' (૪-૪-૧૯૩૮): કવિ. ઇન્મ
સુરતમાં. ગુજરાતી સાત ધોરણ સુધીનો અભ્યાસ. સુરત મહાનગરપાલિકામાં નોકરી.
સહરા' (૧૯૭૭), ‘અવનિ-તનયા' (૧૯૮૩) અને “અનસ્ત સૂર્ય' (૧૯૮૫) એમના કાવ્યસંગ્રહો છે.
ચંટો. સેહલો ગામડિયો: ‘નવનું દોઢ' (૧૯૪૨) નવલકથાના કર્તા.
એ.ટી. સૌજન્ય: જુઓ, પટેલ પીતાંબર નરસિહભાઈ. સૌરાષ્ટ્રની રસધાર - ભા. ૧ થી ૫ (૧૯૨૩-૧૯૨૭): લોકસાહિત્યસંશોધનના પરિણામરૂપે પ્રાપ્ત થયેલા ઝવેરચંદ મેઘાણીના આ ગ્રંથોમાં કાઠિયાવાડની સૌરાષ્ટ્રની પિછાન આપવાને, પ્રાચીન સૌરાષ્ટ્રના હાર્દને પ્રગટ કરવાને અભિલાષ છે. કેવળ પ્રાંતીય અભિમાનનું નહિ, પણ લોકસાહિત્યના ખંતનું એમાં બળ છે. સૌરાષ્ટ્રની શૌર્યવંતી વ્યકિતઓના ઇતિહાસ અને એમનાં કૌવત રજૂ કરતી, અહીં ગ્રંથસ્થ થયેલી સો જેટલી કથાઓમાં યુદ્ધશૌર્ય, પ્રેમવેર અને દગાવફાદારીને ઘણુંખરું કથ્ય કથાના અંશોથી, ત્વરિત-ગતિચિત્રોથી અને ભરપૂર રંગદર્શિતાથી ઉપસાવ્યાં છે. કથાઓ, લેખકનાં પુન:સર્જને છે.
ચં... સ્કેપબુકસ (૧૯૫૭-૧૯૫૯): ગોવર્ધનરામ ત્રિપાઠીની અંગ્રેજી રોજનીશી; જેને સારગ્રાહી ગુજરાતી અનુવાદ રામપ્રસાદ બક્ષીએ
સ્નેહતિ : જુઓ, પાઠક રતિલાલ છોટાલાલ. સ્નેહમુદ્રા અથવા હૃદયમાં મુદ્રાંકિત થતા સ્નેહની છાયા (૧૮૮૯) : ૧૧૦ કાંડમાં પથરાયેલી ગોવર્ધનરામ ત્રિપાઠીની વૃત્તાંતમૂલક પરલક્ષી પદ્યરચના. વૃત્તાંત ઘણું નાનું, કંઈક વિલક્ષણ તેમ અસાધારણ છે; પૂરું પ્રતીતિકર પણ નથી. કથામાં મુખ્ય ચાર પાત્રો છે : કથાનાયક ચેતન પથિક (મૃત્યુ પછી હૃદયભૂત), તેની પત્ની, નાયકને મિત્ર (ચેતન-મિત્રો અને મિત્રપત્ની. નાયકનાયિકા ઉત્તરધ્રુવ તરફનાં છે, જેઓ ભારતમાં વિજયાત્રાએ આવતાં કોઈ યુવતીને સતી થતી જુએ છે. લેકવન્સલ નાયિકા એથી દુ:ખી દુ:ખી થઈ, ભારતીયો પરદેશીઓના જુલમને ભેગ થશે એવો શાપ આપે છે. વિદ્યાકિન પશ્ચિમમાં અવતાર થયા બાદ એના પ્રતાપે હિંદમાં સારાં વાનાં થશે એવું શાપનું નિવારણ પણ દર્શાવે છે.
વ્યષ્ટિને અતિક્રમી જતા ઊદ્ઘભૂત સમષ્ટિનેહની–વદેશપ્રેમની કથા આ ચિતનસભર કૃતિમાં આલેખાઈ છે; પણ અહીં સંવેદનની ઉત્કટતા અને કાવ્યક્ષમ અભિવ્યકિતની અસરકારકતા બહુ ઓછી દેખાય છે. દેશી ઢાળ, માત્રામેળ છંદો, વૃત્તો, નાટકના ઢાળનાં ગાયને, ભજનોના ઢાળ વગેરેનો વિવેકહીન હારડા તથા અરૂઢઅપરિચિત કિલષ્ટ સંસ્કૃત શબ્દપ્રયોગો સાથે ગ્રામ્ય શબ્દોનું મિશ્રણ વગેરે કારણે કૃતિ રસાવહ બની શકી નથી; છતાં કેટલાંક પ્રતિવર્ણને તથા ‘સ્નેહનિદાન', 'કોકિલાને રાંધન’ જેવા ખંડ
૬૩૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education Intemalional
For Personal & Private Use Only
Page #644
--------------------------------------------------------------------------
________________
સર્જકની કવિત્વશકિતના દ્યોતક બન્યા છે.
સ્નેહરશ્મિ : જો, સાઇ સોમાભાઇ અન સ્નેહોનુ જુઓ, પંડયા ભૂપેન્દ્ર મોહનલાલ સ્નેહસ્વામી : નવલકથા ‘પ્રભાત’(૧૯૧૦)ના કર્તા.
ઉ.પ્ર.
૨.ર.દ.
સ્પર્શ (૧૯૬૬) : પ્રિયકાન્ત મહિયારો પામી ચનોને સમાવનો કાવ્યસંહ. એમાં ત્રીસ ગીતા છે. દિવની રૂ ની રચનાઓમાં સ્વાભાવિકતા અને સાહજિકતાને સ્થાને પ્રમાણમાં આધારા વધુ છે. કાવ્યપ્રતીકો કયારેક લ્પન-કોટિની કક્ષાએ રહી જાય છે, ક્યારેક શબ્દ-સંયોજનો તરડાયેલાં જોવાય છે, અને વિષયનો સમન્વય ઓછો પાયો છે; તેમ છતાં કવિના અવાજનું નોખાપણ અપાયું નથી. આ કારણે ‘સંયોગ', ‘કયાં ?”, ‘સમયનું સાનું’, ‘ફૂલના પવન લેાચન મારે વાયો’જેવી માતબર રચનાઓ આ સંગ્રહમાં સાંપડી છે.
விட்ட
સ્પંદ અને છંદ(૧૯૬૮): ઉશનસ્ ના કાવ્યસંગ્રહ. મા શકિતશાળી કવિની સર્જકતાના પ્રતિનિધિ ઉન્મેષો એમાં પ્રગટ થયા છે. અહીં પ્રકૃતિ અને ઋતુ-આલેખનનું મુખ્ય આકર્ષણ છે અને એમાંય પ્રમુખ આકર્ષણ છે ‘અનહદની સરહદે’ના સોનેટગુચ્છનું. એમાં આદિમનાગરી બળનું સંવેદન ચેતનાની ઊંડી અને ઇન્દ્રિયવેદ્ય ભૂમિકાએ ઊતરવા મથ્યુ છે. આ સૉનેટગુચ્છ ઉપરાંત ‘વળાવી બા આવ્યા’, ‘ઇતિહાસની આ બાજુએથી’ જેવાં સૉનેટગુચ્છ પણ નોંધપાત્ર છે. આ સંગ્રહમાં કુલ આઘી જેટલી વિપુલ સંખ્યામાં સોનેટ સંગૃહીત થયાં છે. અહીં પ્રણયના સંવેદનમાં અતૃપ્તિ અને ઝંખનાનું પરિમાણ આસ્વાદ્ય છે; તેમ જ ગુણ અને વર્ષાનાં ઇન્દ્રિયોોજક પનપ્રતીકોનો ભાષાવેગ અત્યંત વૈયકિતક અને વિશિષ્ટ છે.
ટો.
મરણ (૧૯૨૬) : વિકટિયાનું સ્મૃતિચિત્રની લેખમાળા આપનું પુસ્તક પાનાની સાથે પરિચયમાં આવેલ મહત્વની સાહિત્યિક વ્યકિતઓનાં આ ચિત્રોમાં લેખકની આત્મ્યસંપર્કની છાયા ઓછીઝાઝી પ્રવેશેલી છે. કેટલાંક ચિત્રો ઝાંખાં છે; કેટલાંક આર્યસ્પરેખાવાળાં છે તો કેટલાંક સ્પ છે. ભોળા 5 સારાભાઈ, મહીપતરામ રૂપરામ, નવલરામ, નંદશંકર, મનસુખરામ સૂર્યરામ, કાન્ત, મણિલાલ દ્રિોદી, હરિ હર્ષદ ધ્રુવ, ગોવર્ધનરામ ત્રિપાઠી, નારાયણ હેમચન્દ્ર- જેવાનાં ચિત્રોની પછે. ૧૯મી સીના ગાવિક-સાંસ્કૃતિક જ્ગનનો અણગાર સાંપડે છે. આ પ્રકારનું સ્મૃતિચિત્રો આપ ગુજરાતી સાહિત્યનું આ પહેલું પુસ્તક છે.
ચાંટો.
સ્મરણયાત્રા(૧૯૩૪) : કાકાસાહેબ કાલેલકરનો, નાનપણનાં કેટલાંક સ્મરણેાના સંગ્રહ. આ સ્મરણા દ્વારા લેખકના ઉદ્દેશ આત્મકથા
સ્નેહરશ્મિ – સ્વ. હુંશીલાલની યાદમાં
આપવાનો નથી, પરંનું પોતાના બાળપણનાં બિન બાયપ્રતિભાવો, ગુણદોષા, પરાજય, શુદ્ર આણંકર અથવા સર સ્વાર્થનાગની વૃત્તિ વગેરેને નિખાલસતાથી રજૂ કરવાનો અને તેની મારફતે બાળકો તથા યુવાનો સાથે સમભાવ કેળવવાનો છે. ગામ કરવા જતાં કાલાનુક્રમ જળવાય નહીં; છતાં સંગ્રહનાં કુલ નાોર સંસ્મરણવખારોમાં એકસૂત્રના અવસ્ય જળવાઈ છે. અર્થે સચિન સ્મરણે મોટે ભાગે કૌંટુબિક વનનાં તેમ જ મુસાફરી અંગેનાં છે. જેમાં જયાં જવાનું થતું ત્યાંનું લોકજીવન, ના ત્યાંની પ્રકૃતિસૌંદર્ય, ઉત્સવો અને ડો ઉપરાંત મન ઉપર કાયમી પ મૂકી ગયેલી વ્યકિતનો ને પ્રસંગો - આ સંગ્રહની મુખ્ય સામગ્રી છે. શાહપુર, બેળગુંદી, સાતારા, બેલગામ, સાવંત વાડી, કારવાર, પુના, મીરજ, સાંગલી, આવપૂર ઇત્યાદિ સ્થળે સાથે જોડાયેલે ભાવાનુબંધ પ્રત્યેક સ્થળની વિશેષતાઓ સાથે અહીં પ્રગટ થયો છે. બીં બાધ નથી, જીવનદર્શનની નવી અને કુતૂહલ છે; અને એ માટે લેખકનું રસાળ ગદ્ય ઉપકારક બન્યું હોઈ સર્વથા આસ્વાદ્ય છે.
૮.પં.
સ્મરણસંહિતા (૧૯૧૫) : પુત્ર નલિનકાન્તના અકાળ અવસાનના આપનમિતે ભવનથી નકરાવ્યવિટિયાની કરણપુનિ. ત્રણ ખંડમાં વિસ્તરેલી આ પ્રશસ્તિ નિકટના લેાહીના સંબંધની સાચી લાગણીમાંથી સંયત અને સુભગ, કલાત્મક આકાર ધારણ કરી શકી છે. સાદી અને અસરકારક ભાષામાં થયેલું કરુણ, શાંત તેમ જ નિરસનું નિરૂપણ; ડ઼િ રિગીતના પ્રમુખ અને પ્રશસ્ત પ્રયોગ પ્રકૃતિનું નવોચિત અર્થેખન તત્ત્વચિંતનની આઈ સામગ્રી; અનુવણ માટે લીધેલા શુગાવા ને એની પત્ની રસધ્ધાવીની પરિચિત કથામાંનો સારભાગ આ બધું કૃતિને કેવળ શાકોદ્ગાર બનતી અટકાવે છે અને રુદનને પશ્ચાદ્ભૂમાં મૂકે છે. આથી કાવ્યને એક પ્રકારની સુશ્લિષ્ટતા મળી છે. ટેનિસનના ‘ન મેમોરિયમ' કાવ્યના મોડંગને અનુસરનું હોવા છતાં ગુજરાતી ભાષાનું આ શ્રેષ્ઠ શોકકાવ્ય છે.
ચં.ટા.
સ્માર્ત ઉમેદરામ જદુરામ: પદ્યકૃતિ ‘વનિતાવિનોદ’(૧૯૧૫)ના કર્ના
૨૨.૬.
સ્મિત : જઓ, વ્યાસ નં.
સ્મૃતિ અને વિસ્મૃતિ : ભેંતી દલાલનું એકાંકી ડોક અને 'વેશ' કહીને ઓળખાવ્યું છે; કારણ કે એનું નિર્વાણ એક જ સપાટીએ થયું છે. કુરુક્ષેત્રના યુદ્ધ પછી રાજ્યધર્મના આડંબર વિશે યુધિષ્ઠિર સર્વે ભીમની મુકાયેલી વિધાભૂમિકા આ નાટકમાં સંઘર્ષનું કેન્દ્ર છે.
સ્વ. હુંશીલાલની યાદમાં: રાવજી પટેલનું જાણીતું કાવ્ય. અહીં કલ્પિત પાત્ર સંદર્ભે મરશિયાના ગોસ્વરૂપનું વડનાકુઓથી રાર્જક રૂપાંતર થયું છે, જે અત્યંત આસ્વાદ્ય છે,
For Personal & Private Use Only
ચં.ટ્રા.
ગુજરાતી સાહિત્યકાશ - ૨ : ૧૩૩
Page #645
--------------------------------------------------------------------------
________________
વર્કશાભિમાન ---સ્વામી ભગવદાચાર્ય
સ્વદેશાભિમાન : સંચિતમાંથી બહાર આવી વિદ્યા અને મ વર્ષે હિંદુસ્તાનનું મુકિતત્પર વિચ્છતા નર્મદનો નિબંધ,
ચો.
સ્વદેશી: ધ્રુવ વિધાન કર્મા,
...
સ્વપ્નદ્રષ્ટા (૧૯૨૪): સમકાલીન રાજકીય પરિબળોને આલેખવાના પ્રયત્ન કરતી કનૈયાલાલ મુનશીની નવલકથા. અંગ્રેજોનું આધિપત્ય અને સ્વાનાસંગ્રામની ચળવળના સંઘર્ષ વચ્ચે અરવિદ પ્રાય, બેકમાન્ય ટિળકના પ્રભાવ નીચે આવેલા યુવાનોની સ્વપ્નોલો નહીં વર્ણવામાં આવી છે. એનો નાયક સુદર્શન છે. વાર્તાનાં પાત્રો અને વસ્તુ કાલ્પનિક છે; તેમ છતાં વિદેહ અને જીવતાં વાસ્તવવ્યકિતત્ત્વોનો અણસાર એમાં આણવાનો લેખ છૂટ લીધી છે. 'બાનીની આત્મકવા' પ્રકરણમાં રજુ થયેલા મઢમાનવનો ખ્યાલ મુનશીના બિંદુને સમજવામાં ઉપકારક છે, તેમ એમના બઘ સમર્થ્યનો પરિચાયક પણ છે.
ચં.ટા. સ્વપ્નપ્રયાણ (૧૫): રિચન્દ્ર ભટ્ટના, ઉમાશંકર જોશી દ્વારા સંપ દિન મરણોત્તર કાવ્યસંગ્રહ.માત્ર અંગ્રેજી નહીં બલકે યુરોપીય સાહિત્યના સંસ્કારો ઝીલતો આ સંગ્રહ ચાલીસી પછીની કવિતામાં મોટો અપવાદ છે. ભારતીય સંસ્કૃતિથી માંડી પિશ્ચમની ગ્રીક કથાઓ, ખ્રિસ્તી ધર્મ અને યુરોપીય કલા-હિત્યના સંાિં તેમ ૪ ઉલ્લેખથી સમુદ્ધ આ કવિતામાં સૌન્દર્યનિષ્ઠ ધ્યેય અગ્રેસર રહ્યું છે. યની સૂક્ષ્મ સૂઝને કારણે ઊપસનો સઘન પ્રભાવ, બિનંગત પ્રસ્તુતિ, પ્રેમ અને ધર્મની સામગ્રી તરફના એક આ બધાં સંગ્રહનાં સ્વાભાવિક આકર્ષણો છે.
ચં.ટોર
સ્વપ્નસેવી : નો, સવાર મો, સ્વપ્નસ્થ : જુઓ, વ્યાસ લક્ષ્મીનારાયણ રણછાડલાલ. સ્વામી આનંદ : જુઓ, દવે હિમતલાલ રામચંદ્ર. સ્વામી કરસનજી : 'વિધવા-ધર્મ અથવા મણિમાતીની વાત (૧૯૩૨)ના કર્તા.
૨.ર.દ.
સ્વામી ગણેશપુરી પુરી પદ્માન અને ભવપ્રકાશ' (૧૯૧૧)ના કર્તા.
૨.૨.૬.
સ્વામી ગોપાલાનંદ : 'શ્રી પાલાનંદ સ્વામીની વાતો'(૧૯૩૭) ના કર્તા.
૨.ર.દ.
વામી ગોવિંદ વાડીબાઈ, 'ગોવિંદ સ્વામી’(૬-૪-૧૯૨૧, ૫-૩-૧૯૪૪): કવિ. વતન અમદાવાદ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. મૅટ્રિક થઈ ઉચ્ચ શિક્ષણ માટે એલ. ડી. આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં જોડાઈ એફ. વાય. આર્ટ્સમાં ઉત્તીર્ણ થઈ આયુર્વેદ મહાવિદ્યાલય, પાટણમાં દાખલ થયા.
૩૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
૧૯૩૭-૩૮માં ઇન્દુલાલ યાજ્ઞિક સાથે સક્રિય, ૧૯૩૯ના બીજા વિશ્વયુદ્ધ પછી સામ્યવાદના માર્ગે વળ્યા. ૧૯૪૧માં જાપાને દેશ ઉપર કમણ કર્યું ત્યારે ગેરીવા યુહની તાલીમ શિબિરમાં બેડાયા. ૧૯૪૩માં આયુર્વેદની ડિગ્રી પ્રાપ્ત કરી, થોડો સમય વડોદરામાં વૈદક કાર્ય કર્યા પછી અમદાવાદમાં દવાખાનું શરૂ કર્યું. એ જ વર્ષે કમર્સ સોસાયટી સ્થાપી, એના મંત્રી બન્યા. ‘ફાલ્ગુની’ ત્રૈમાસિકનું તંત્રીપદ રાંભાળ્યું. ટાઇફોઇડથી અમદાવાદમાં અકાળ મૃત્યુ.
‘મહાયુદ્ધ’(૧૯૪૦) અને મરણોત્તર કાવ્યસંગ્રહ ‘પ્રતિપદા’ સંપા. ઉમાશંકર જોશી, સુંદરમ્, પ્રજારામ રાવળ; ૧૯૪૮) એમનાં પુસ્તકો છે. ‘પ્રતિપદા’માં એમની પ્રતિનિધિ-રચનાઓ ગ્રંથસ્થ થઈ છે. મુખ્યત્વે સૉનેટ અને ગીતાના આ સંગ્રહ યુવાન કવિની સર્જકપ્રતિભાનો પરિચય આપે છે. તત્કાલીન રોમન્ટિક મિજાજ, અંગત મિ, પ્રકૃતિપ્રેમ, રાષ્ટ્રપ્રેમ અને સામ્યવાદી અભિગમ એમાં જોવાય છે, કવિની કલ્પનાશકિત અને છંદો ઉપરના કાબૂ વ્હાને ખેંચે છે. “મહામુસ’ની બીજા વિશ્વયુદ્ધથી પ્રેરિત રચનાઓમાં વિના માનવપ્રેમ અને સામ્યવાદી મિજાજને અભિવ્યકિત મળી છે.
બા.મ.
સ્વામી ગોવિંદનંદજી મુનીશાનંદજી: પદ્યકૃતિ ‘શબ્દપ્રકાશ: મોક્ષમાર્ગ, હ્રદયઉજારા બનાવથી પુસ્તક’(૧૯૧૨)ના કર્યાં.
...
સ્વામી ચૈતન્યાનંદ, બ્રહ્મચારી': કિશાભોગ્ય શૈલીમાં લખાયેલાં, ચરિત્રનાયકના આધ્યાત્મિક વિકાસ અને પ્રભાવને વ્યકત કરતાં
જીવનચરિત્રે ‘મા શ્રી શારદામણિદેવી'(૧૯૪૪) અને ‘સ્વામી વિવેકાનંદ'(૫૫૫)ના કર્તા,
નિ.વા,
સ્વામી જગદીશતીર્થ : પદ્યકૃતિઓ 'મણિરત્નમાળા-પ્રશ્નાવરમાળા’ (૧૯૩૩) તથા ભજનસંગ્રહ'ના કર્તા.
૨૨.૬.
સ્વામી જયાનંદ : જીવનચરિત્રો ‘મા શારદા' (અન્ય સાથે, ૧૯૪૦), 'વિવેકાનંદ'(અન્ય ગાવે, ૧૯૪૩) અને મા શાહિદેવી' (અન્ય સાથે, ૧૯૬૩) તથા ‘ભકિતતત્ત્વ’ના કર્તા.
૨૨.૬.
સ્વામી ધર્માનંદ : પદ્યકૃતિ ‘ભાગવતધર્મ’(૧૯૧૩)ના કર્તા.
૨.ર.દ.
સ્વામી પરમાનંદજી, ‘પાગલ’: નાટક ‘આદર્શ ગામડું’(૧૯૨૮)ના
કર્તા. સ્વામી પ્રણવતીર્થજી : જો, ઘારેખાન રમેશ રંગનાથ. સ્વામી ભગવદાચાર્ય : માતૃભાષા ગુજરાતી ન હાવાને કારણ કઢગી ભાષામાં અને ઢિવાદી અભિગમથી લખાયેલું ગુજરાતી વ્યાકરણ ‘ગુર્જર શબ્દાનુશાસન - ગુર્જર વ્યાકરણ’(૧૯૬૯)ના કર્તા.
For Personal & Private Use Only
૨.ર.દ.
www.jainulltbrary.org
Page #646
--------------------------------------------------------------------------
________________
સ્વામી મનસુખભાઈ મોહનલાલ – હકીમ દારાં રૂ.
સ્વામી મનસુખભાઈ મેહનલાલ, ‘નાવિક' (૧૯-૭ ૧૯૩૯) : ચરિત્રકાર, જન્મ પાટણ (સૌરાષ્ટ્ર)માં. ડી.ટી.સી., ડી.એમ. વીરનગરની વી. પી. હાઈસ્કૂલમાં આર્ટ-માસ્ટર.
‘પાળિયા બોલે છે' (૧૯૮૨), “ધરમની ધજા' (૧૯૮૩), ‘શકિતની જયોત'(૧૯૮૪) વગેરે એમનાં ચરિત્રપુસ્તકો છે.
ચંટો. સ્વામી મહાપુરુષદાસ : જીવનચરિત્ર ‘સદગુરુ શ્રી મુકતાનંદ સ્વામી’ (૧૯૬૩)ના કર્તા.
સ્વામી મુનીશાનંદજી: પદ્યકૃતિ મનાવલી' (અન્ય સાથે,૧૯૧૨) -ના કર્તા.
સ્વામી હેમાનંદજી : કુંડળિયા, દોહા-ચોપાઇ સ્વરૂપની તથા અન્ય પદ્યરચનાઓના સંચય 'કાવ્યસંગ્રહ અથવા જ્ઞાનબોધ' (૧૯૩૨) અને ‘ભજનસંગ્રહ અથવા કાવ્યચિંતામણિ'ના કર્તા.
નિ.વા. સ્વામીનારાયણ ચમનલાલ મણિલાલ : પદ્યસંગ્રહ ‘સગુણી સવિતા અને છૂટક કાવ્યા'(૧૯૧૬)ના કર્તા.
૨.ર.દ. સ્વામીનારાયણ જેઠાલાલ ચીમનલાલ (૨૮-૮-૧૮૮૪, ૨૬-૪-૧૯૪૧): નાટયલેખક. જન્મ અમદાવાદમાં. ૧૮૯૯માં મૅટ્રિક. ૧૯૦૪માં વડોદરા કોલેજમાંથી બી.એ. અને ફલે. ૧૯૦૫ -માં પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં એમ.એ.ના અભ્યાસ માટે જોડાયા પણ નાદુરસ્ત તબિયતને લીધે પાછા આવી ગણિતના શિક્ષક થયા. ૧૯૦૯ માં ફરી પ્રયત્ન કરી ગણિતમાં એમ.એ. થયા. ગુજરાત કોલેજમાં પ્રાધ્યાપક. ૧૯૨૧ માં અસહકારની લડત સંદર્ભ નોકરી છોડી. ૧૯૩૦ સુધી મુંબઈની ધારાસભામાં. દાંડીકૂચ વેળા રાજીનામું અને જેલવાસ. નિવૃત્તિ પૂર્વે ચારેક વર્ષ અમદાવાદની એલ. ડી. કોલેજમાં ગણિતનું અધ્યાપન. ‘
ઉધન’ નામના માસિકનું સંપાદન.
એમણે મહારાણા પ્રતાપસિંહ' (૧૯૧૫) અને પરાક્રમી પરવ' (૧૯૨૦) નામનાં નાટકો આપ્યાં છે.
સ્વામી રવિદાસજી રાધિકાદાસજી : ‘શ્રી રવિગીતા' (૧૯૧૬)ના કર્તા.
સ્વામી રામપુરી ઉકાપુરી : પદ્યકૃતિ ‘વિચારતરંગ ભજનાવલી | (૧૯૨૯) તથા “સોલંકી વિનય નાટકનાં ગાયને' (૧૯૮૬)ના કર્તા.
સ્વામી વિનાયક વેગીમહારાજ : ‘જીવનજયોતિ રસામૃત કાવ્ય (૧૯૩૧)ના કર્તા.
સ્વામી શ્રીભદ્ર: પોતાન: પૂર્વાશ્રમના અમૃતરંગી જીવનપ્રસંગોને આલેખતી આત્મકથા “આત્મકથા કે યોગમાયા?” (૧૯૬૬)ના કર્તા.
૨.ર.દ. સ્વામી સચ્ચિદાનંદ ગુરુ સ્વામી મુકતાનંદજી ‘પરમહંસ' (૨૨-૪-૧૯૩૨): જન્મ ઉત્તર ગુજરાતના મોટી ચંદુર ગામે. પૂર્વાશ્રમનું નામ ત્રિવેદી નાનાલાલ મેતીલાલ. વારાસણી સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાંથી વેદાન્તાચાર્ય.
‘મારા અનુભવો' (૧૯૮૫) અને “વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગ’ (૧૯૮૫) એમના ચરિત્રલક્ષી ગ્રંથ છે. ‘ભારતીય દર્શન’ (૧૯૭૯), “સંસાર રામાયણ’(૧૯૮૪), ‘વેદાન્ત સમીક્ષા' (૧૯૮૭) વગેરે અધ્યાત્મ અને સંસ્કૃતિવિષયક ગ્રંથો છે.
ચં.. સ્વામી સાઈ શરણાનંદ : જુઓ, પટેલ વામનરાવ પ્રાણગોવિંદ. સ્વામી સારદાનંદ : પદ્યકૃતિ ‘રામકૃપાલીલા પ્રસંગ’- ભા. ૧-૨ (૧૯૩૦)ના કર્તા.
ર.ર.દ. સ્વામી સ્વયંતિતીર્થ : જુઓ, પાઠક રતિલાલ છોટાલાલ. સ્વામી સ્વયંપ્રકાશતીર્થ : ‘જ્ઞાનગીતા(૧૯૧૪)ના કર્તા.
સ્વૈરવિહાર - ભા. ૧, ૨ (૧૯૩૧, ૧૯૩૭) : રામનારાયણ વિ. પાદકના નિબંધોના સંગ્રહે. 'પ્રસ્થાન” નિમિત્તે અને સ્વૈરવિહાર અર્થે લખાયેલા આ લેખે છે. યદૃછાથી વિષય, વ્યકિતઓ, વસ્તુઓ, પ્રસંગોને થતા યત્કિંચિત્ સ્પર્શ અને એ નિમિત્તે રચાતાં રાદામાંથી ઊભા થતો સ્વૈરવિહાર આ લેખોનો ઘાટ રચે છે. સપાટી પરથી મર્મ તરફ અને મર્મથી સપાટી તરફ સરકતા વિનોદ સાથે હળવાશને એક પુટ આ લેખમાં જોવાય છે. એમાં તરંગતુકા, તર્કોતર્કનાં સ્થિત્યંતરો, વ્યંગકટાક્ષ-વિડંબનાના અનેકાનેક સ્તરો અને આંતરબાહ્ય આવાગમનનાં સંકમણા આહલાદક છે. વિવિધ વાકયપ્રયોગે, શબ્દપ્રયોગો, રૂઢિપ્રયોગ, અલંકારો, અવતરણે, કહેવતોથી ઉદ્ભધન, ચિંતન, સંવાદ અને કથનનાં શૈલીરૂપમાં સરતું એમનું ગદ્ય નર્મ-મર્મની અનેક સીમાઓમાં અનુનયશીલ છે. રમતિયાળપણાથી, છટકિયાળપણાથી અને જીવંતપણાથી આ સ્વૈરવિહારોએ નિબંધના સ્વરૂપની નવી તરેહા નિપજાવી છે. “ખરાબ કરવાની કળા’, ‘જેલવિહાર’, ‘મુંબઈ વિશે જેવાં લખાણો એ હકીકતનાં સુંદર ઉદાહરણ છે.
-
ચં.ટો.
સ્વૈરવિહારી : જુઓ, પાઠક રામનારાયણ વિશ્વનાથ.
સ્વામી સ્વરૂપાનંદતીર્થજી : “શ્રીકૃષ્ણકીર્તન' (૧૯૨૮)ના કર્તા.
૨.ર.દ
હકીમ દારાં રૂ. : નીતિ, બધ અને સામાજિક પ્રશ્નોની ચર્ચા કરતાં નાટકો ‘નેકદીલ’, ‘રાહે રાસ્ત’, ‘ધીરજનું ધન’, ‘ખાદાઈ ઇન્સાફી, ‘અમીરણ કોણ?” વગેરેના કર્તા.
નિ.વા.
ગુજરાતી સાહિત્યકાશ - ૨ : ૬૩૫
For Personal & Private Use Only
Page #647
--------------------------------------------------------------------------
________________
હકીમ હાજી મુહંમદહુસેન નુરમુહંમદ - હરિ
હકીમ હાજી મુહંમદહુસેન નુરમુહંમદ : પ્રવાસપુસ્તક “મોટરમાર્ગ (૧૮૯૫) તથા શૈકસપિયરની નાટ્યકથાઓને સંગ્રહ ‘નાથહતના પ્રવાસ' (૧૯૩૬)ને કર્તા.
કથારસ' (૧૮૯૪): કર્તા. નિ.વા.
નિ.વી. હકીમ હાફીઝ અબ્દુલહઝીઝ : નવલકથા ‘ચમત્કારિક તારા - હરજીવન ગાવિંદરામ : 'મિત્રધર્મરગુચના' O: કરણપ્રશસ્તિકાવ્ય સંસાને મત' (૧૯૬૬)ના કર્તા.
‘તખતવિરહ' (૧૮૯૬)ના કર્તા. નિ.વા.
નિ.વા. હકીમજી નાથાભાઈ અબદુલ્લાજી : કથાકૃતિ ‘ભવિષ્યનું મહામ્ય હરજીવન રામશંકર : ‘અવધ ટી કાવ્યમ્'(૧૮૯૦)ના કર્તા. યાને ચડતી પડતીનું પરિણામ'ના કર્તા.
નિ.વા. .િવા.
હરભાઈ : જો, ત્રિવેદી હરિશંકર દુર્લભ છે. હકીર : જુઓ, આવરી કૃષ્ણલાલ મોહનલાલ.
હરમીસ : જુઓ, મિસ્ત્રી હોરમસજી સોરાબજી. હડમતવાળા હરગોવિંદદાસ ભાઈચંદ : રામદેવ પીરની પ્રસંગકથાઓને આલેખતું પુરતક ‘જય રામદેવજી' (૧૯૫૦)ના કર્તા.
હરરાય ત્રિપાઠી : જુઓ, ઉમરવાડિયા બટભાઈ લાલભાઈ. નિ.. હરિદાનજી મહારાજ : ચિંતનાત્મક નિબંધોનો સંગ્રહ ‘
વિશ્વશાંતિ' હથુરાણી અહમદ મુહંમદ : મુરલીમ ગુર્જર સાહિત્યનાં કેટલાંક
' (૧૯૬૭)ના કતાં.
નિ.વા. મૌલિક તથા સંપાદિત પુસ્તકો ‘વાબ અને તાબીર’, ‘સાસરે જતી દીકરીન’, ‘કિયામતની નિશાનીઓ', ‘ઇરલામના ચમત્કારો', તારો હરિદાસ : જુઓ, શુકલ બરભાઇ પ્રભાશંકર, બાપુ’, ‘દુલહનની ડોલી અને બીજી સાચી કહાણીઓ' (૧૯૭૮), હરિદાસ શિવશંકર ગોવિંદરામ : ભજનસંગ્રહ ‘મુકિતમાળા'ચાલો નેક બનીએ', 'સાચી કહાણીઓ અને સાચી આપવીતીઓ' ભા. ૨-૩(૧૯૨૧)ના કર્તા. (૧૯૭૮), ‘બહેનની મહેફીલ’ વગેરેના કર્તા.
નિ.વા. નિ.વા.
હરિદાસ હીરાચંદ : ચરિત્રલક્ષી પુસ્તક ‘જમશેદજી જીજીભાઈ હનફી : નવલકથા “ખિયારી દુખતર અથવા મુરદાબે બંદરને બેરોનેટ' (૧૮૬૪) અને કોશ ‘ધાતુમારી (૧૮૬૫)ના કર્તા. અંદા'-ભા. ૧ (૧૯૧૨)ના કર્તા.
નિ.વા. નિ.વા.
હરિનાં દર્શન : ન્હાનાલાલનું મધ્યકાલીન શૈલીનું લાક્ષણિક હનીફ “સાહિલ': જુઓ, પઠાણ હનીફખાન મહમદખાન.
અર્વાચીન ભજન. અહીં ભકિતની તીવ્રતાએ કયાંક મનહર હમદાની એચ. એફ. : ચરિત્રલક્ષી કૃતિ 'જગતની મહાન કાવ્યત્વ સભ્ય છે. જાતિઓના કર્તા.
ચ.ટા. નિ.વે.
હરિનાં લોચનિયાં : કરસનદાસ માણકનું સામાજિક અને આર્થિક હયાતી (૧૯૭૭) : હરીન્દ્ર દવેનાં કાવ્યોના સુરેશ દલાલ દ્વારા અનિષ્ટો પર કટાક્ષ કરનું પ્રસિદ્ધ કાવ્ય. સંપાદિત આ સંચયમાં ‘આસવ', 'મૌન', “અર્પણ', ‘સમય’,
ચંટો. ‘સર્વોપનિષદ' જેવા સંગ્રહોમાંથી લીધેલી તેમ જ ‘સૂર્યોપનિષદ' હરિનો હંસલો : ગાંધીજીની હત્યા સંદર્ભ માનઢાળમાં રચાયેલું,
હરિનો હંસલા: ગાંધીજીની હત્યા સંદર્ભ પછીની રચનાઓ મળીને કુલ ૧૦૨ રચનાઓનો સમાવેશ થયો
બાલમુકુંદ દવેનું જાણીતું ગીત. છે. પરંપરા સાથે રહી આધુનિક બનવા માગતી આ રચનાઓને વિકાસ-આલેખ અહીં સ્પષ્ટ થાય છે. ‘હ ધરા', 'નજરું લાગી',
હરિયાણી મુરારિદાસ પ્રભુદાસ, ‘મુરારિબાપુ' (૨૫-૯-૧૯૪૬): ‘કાનુડાને બાંધ્યો છે હીરને દોરે’, ‘માધવ કયાંય નથી મધુવનમાં
જન્મ તલગાજરડા (મહુવા)માં. પ્રાથમિક શિક્ષણ તલગાજરડામાં, જેવી સિદ્ધ રચનાઓ અહીં છે.
માધ્યમિક શિક્ષણ મહુવામાં. અભ્યાસ એસ.એસ.સી. સુધી. ચં.ટો.
પ્રાથમિક શિક્ષક. ૧૯૭૭ થી દેશ-પરદેશમાં રામકથા-પ્રવચન. હરકુંવર મૂળજી : ‘વિવિધ વચનાવાળી'નાં કર્તા.
એમની પાસેથી ‘સુંદર રામાયણ' (૧૯૮૧) તથા રામભકત નિ.વે.
હનુમાનજી' (૧૯૮૧) જેવાં રામાયણકથા પર આધારિત પુસ્તકો હરગોવિંદ, ‘હરદમ હર દાસ’: ભજનસંગ્રહ ‘હરબત્રીસી હંકા મળ્યાં છે. (૧૯૩૬)ના કર્તા.
મૃ.મા. નિ..
હરિયો : ટીખળ સાથે જગતને નિરૂપતી પરિહાસશૈલીમાં લખાયેલી હરજીવન ગોકળદાસ : કથાકૃતિઓ “અંત:પુરની રમણીઓ’ મધુ રાયની હરિયાજથની ટૂંકીવાર્તાઓના નાયક. (૧૮૮૯), બાદશાહ અને બીરબલ' (૧૮૯૫), “અદ્ભુત ચમત્કાર’
ચિ.ટો.
ચ.ટા.
૬૩૬ : ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #648
--------------------------------------------------------------------------
________________
હરિરામ : કૃતિ 'સુરસિંહ અને બહારસિંહ”ન્ય સાય, ૧૭ના કર્યાં.
..
હરિલાલ છગનલાલ: પાનીહ આર્ષર્સીનાવલી'(૧૯૬૭) “ના કર્તા.
નિ.વા.
૨૨.૬.
હરિલાલ મગનલાલ : ‘શ્રેણિકચરિત્ર’(૧૮૯૧)ના કર્તા. હરિવલ્લભજી મૂળજી : 'ગુજરાતી અક્ષર ણી’(૧૮૭૦)ના કાં
...
હરિશ્ચંદ્ર બીજો : પત્ની ગ્રેઝીના આગ્રહથી કમને હરિકાનું તરીકે પાત્ર ભજવતા ફિરોઝના ખુદના પ્રપંચથી એની માશી આગળ કેવી કફોડી સ્થિતિ થાય છે એનો વિવાદ પ્રગટાવનું ફિચર આંડિયાનું પાણી એકાંકી
માં
હરિસંહિતા (૧૯૪૫૯-૧૯૬૬૬: પતાની કાવ્યાત્રાનું મહાનીય તરીકે, ખુદ એના સર્જક કવિ ન્હાનાલાલ વડે ઓળખાવાયેલી, “ભાગવત”ના કરવડી બનાવવા ધરંગી પણ અધૂરી રહેલી, બણ મોટા ગ્રંથા રૂપે કવિના મૃત્યુ પછી પ્રગટ થયેલી એમની ‘કુરુક્ષેત્ર’ -તી પણ મેરુ કદની મહત્ત્વાકાંક્ષી કૃતિ. દ્વારકાધીશ શ્રી કૃષ્ણ સુંદર મટી ભવ્ય થયા’એસિદ્ધ કરવા, ‘કુરુક્ષેત્ર’મહાકાવ્ય પછી તેનાથીય ચડવાનું વિચરકાળ’ કે પુરાણકાવ્ય ગુજરાતને આપી રવાના વિનો વિષનું અને તેને મૂર્ત કરવાના એમના સર્જનપુરુષાર્થનું ફળ તે આ કૃતિ. નિર્ધારેલાં બારમાંથી આઠ મંડળ જે કવિ પૂરાં કરી શકેલા, જે અહીં મુદ્રણ પામ્યાં છે. મહાભારત યુદ્ધે વળા ચોર્યાશી વર્ષના શ્રીકૃષ્ણ ત્યારબાદ સોળ વર્ષ પછી સા વર્ષના થયા ત્યારે ઉજવાયેલા તેમના શતાબ્દી મહાત્સવ પછી તેમણે અર્જુન-સુભદ્રા તથા યાદવપરિવારને સાથે લઈ માટો સંઘ કાઢી સહર્ષ સંસ્થાપનાથે સાા વર્ષે પૂરી થયેલી ભારતબ કરી એવી કલ્પના ચલાવી, હરિવરની એ ધર્મયાત્રા કવિએ આ કૃતિમાં વિસ્તારથી વર્ણવી છે. દ્વારિકાથી સૌરાષ્ટ્ર વટાવી નર્મદા, વિંધ્યાચળ, ગદાવરી, મલયપ્રદેશ, કેરળ, કન્યાકુમારી, રામેશ્વર, ઉત્કલ, કામરૂપે, મિયા, હમાલય, કાશી, અયોધ્યા, હસ્તિનાપુ, વૃદ્ધ, આરાવલી અને શ્રીમાળ થઈ ત્યાંથી સૌરાષ્ટ્રના અત્યારના દ્રીપકલ્પની ઉત્તરની સાગરપટ્ટીના જળમાર્ગે પાછા દ્રારિક: - એવા એ યાત્રાના કર્મો કવિએ પોતાના ગોળજ્ઞાનની મદદથી એમાં ગાઠવ્યા છે. કૃતિનાં પ્રસંગે અને પાત્રાલેખન કરતાં સાગરઝાડીઓ, નર્મદા, વિંધ્યવન, દંડકારણ્ય, હિમાલય વગેરેનાં વર્ણનો એમાંનાં શબ્દવૈભવ ને કાવ્યત્વને લીધે આકર્ષક અનુભવાય છે. પાત્રમાં શ્રીકૃષ્ણ, અર્જુન, રુકિમણી, સુભદ્રા, ઊબાળા અને નારદજી વિશેષ ધ્યાન ખેંચે છે, બધા શ્રીકૃષ્ણને મુખેથી અને ધારક વ્રજબાળા તથા નારદ જેવાં ભકતા અને તીર્થસ્થળાએ મળતા ઋષિ-તપસ્વીઓને મુખેથી થતી જ્ઞાનભકિતવર્ધક ધર્મવાર્તાઓ આખો પ્રવાસ દરમિયાન થતી રહે છે. હિમાલયમાં શ્રીકૃષ્ણમુખે
હરિરામ –– હલદીઘાટનું યુદ્ધ અથવા શૂરા બાવીસ હજાર
નવ ઉપાસ્યાત્રા અને ચંદ્ર-ગાયત્રી ઉચ્ચારાવ્યાં છે. કવિની બધી પ્રિય ભાવનઓ કૃતિમાં ઠીકઠીક હદે પુનરુચ્ચારણ પામી છે. બધાં મંડળે, માપોના વિ. અને અંતમાં મૂકેલા અન્ય વૃત્તોના શ્વેતો સિવાય પ્રયાણી અનુષ્ટુપમાં રચાયાં છે. અંદર મુકાયેલાં નવ ઉપનિષદોમાં ઉપનિષદોના શું ગદ્ય, ના શ્રીકૃષ્ણનાં ઉપારને બે તથા હિમાલયની કીકૃષ્ણના વિચાઢ સ્વરૂપની ત્રિમાં આર્ષ જેવી છંદરચના પ્રયોજાયાં છે. બધાં થઈને સા ઉપરાંત ગીતા પણ કૃતિમાં પદો ા સંદર્ભે મુકાયાં છે. સમગ્રપણે વપરાતી આ સર્જકની છાપ મહાકાવ્યના કવિ કરતાં ભકતકવિની વિશેષ છે.
M.21.
હરિખગીરી વામનરાય કપિલરાય હરિગીરી યુગદરાય ત્રિરાય (૧૮૨૬૫, --) : કવિ. જન્મ સુરતમાં. વાંચનાં લખતાં આવડયા પછી વાચનને શાખ.
‘સતી. સીમન્તિની’, ‘ધર્મઘુમ’, ‘હ-વિરહ’, ‘ઋષ્યશૃંગ’, ‘લગ્ન’ વગેરે એમનાં પુસ્તક છે.
ચં.ટા. વિરાનંદ : પદ્યકૃતિઓ 'રિનામમાત્રા અને ચીનમાલ" (૧૯૦૦) તથા ‘સાધનસરિતા’(૧૯૪૪)ના કર્તા.
૨.ર.દ.
હરીશ વ્યાસ . જો, વ્યાસ રિનારાયણ અંબાલાલ, હર્ષ: બાળબોધક પ્રસંગકથાઓનો સંગ્રહ બાળવાડાના કર્તા, ૨.ર.દ.
હર્ષં શાક રતની, નિર્ધન', 'પ્રર્યા'(૭-૧૯૫૫): વાર્તાકાર, ચરિત્રકાર, અનુવાદક. જન્મ વતન કચ્છ જિલ્લાના મુદ્રામાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મુદ્દામાં, મૅટ્રિકના વર્ષમાં અભ્યાસ છેડી સ્વાતંત્ર્ય-આંદાલનમાં જોડાયેલા. પત્રકારત્વ મુખ્ય વ્યવસાય. ૧૯૫૩ માં કુમારચંદ્રક પ્રાપ્ત.
એમના ‘ગરના સાવ’(૧૯૪૪) અને ‘સુષમા'(૧૯૪૭) નવવિકાસંગ્રહોમાં મૌલિક અને અનૂદિત વાર્તાઓ સંગૃહીત છે. સાહસકથા તથા વિજ્ઞાનકથા એમની લાક્ષણિકતા છે. નિરૂપણનું વૈવિધ્ય ધરાવતી અને કદની દૃષ્ટિએ ટૂંકી વાર્તાઓ માનવમનની કોઈ વિલક્ષણતાને સહજ રીતે પ્રગટ કરે છે. ‘પંચામૃત’ (૧૯૮૫) એમનો દૃષ્ટાંતકવાઓનો સંગ્રહ છે. ‘સાગરનાં મા’ (૧૯૪૮) એ પરદેશનાં કેટલાંક ઉત્તમ એકાંકીઓનાં રૂપાંતર અને અનુવાદ સંગ છે. ડૉ. એસ. ભટનાગરનું જીવનચરિત્ર' (૧૯૩૯) અને ‘વિભૂતિમંદિર'(૧૯૪૬) એમની ચરિત્રકૃતિઓ છે, જે પૈકી બીજી કૃતિમાં વિવિધ ક્ષેત્રમાં ખ્વાન દેશ-વિદેશના મહાનુભાવોનાં પ્રેરક ચરિત્રાલેખનો સંચિત થયાં છે. પ્રકીર્ણ ગ્રેવ ‘માનવજીવનના ઉષ:કાળ'(૧૯૩૯) નૃવંશશાસવિષયક છે.
જ..
હર્ષદ પરંત્ર: જુઓ, પરંગ ભાઈંગ ડાહ્યા ભાઈ. હર્ષદ બારોટ : જુઓ, પરમાર જયંત.
હલદીઘાટનું યુદ્ધ અથવા શૂરા બાવીસ હજાર : મોગલ સામે
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૬૩૭
For Personal & Private Use Only
Page #649
--------------------------------------------------------------------------
________________
હવેલી - હિંચક
બાવીસ હજારના સૈન્યને ગુમાવતા રાણા પ્રતાપની વીરતાને આલેખતું ખબરદાર રચિત કાવ્ય.
એ.ટો. હવેલી : ઉમાશંકર જોશીનું એકાંકી. એમાં કેશલા કેશવ પ્રધાન થતાં
એની સાથે ભૂધરકાકાના અને ગ્રામજનોના વર્તનમાં થતા ફેરફાર ઊંડા દબંગ સાથે નિરૂપાયા છે.
વૈજ્ઞાનિક અધ્યયન ગ્રંથ, સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના વિસ્તારમાં પથરાયેલું આ બોલીવરૂપ માન્ય ગુજરાતી ભાષાથી ઉચારાગ, ધ્વનિઘટકોની વ્યવસ્થા, ઉપઘટકો, રૂપત્ર તથા શબ્દભંડોળની બાબતમાં કઈ રીતે જ પડે છે તેની વિજ્ઞાનિક પદ્ધતિએ તપાસ થઈ હોવાને લીધે આ ગ્રંથ એ સંદર્ભે મહત્વનો બની રહે છે.
હસુ યાજ્ઞિક : જુઓ, યાજ્ઞિક હસમુખરાય વ્રજલાલ.
હાલાલવાળા ચંદનબહેન : જીવનચરિત્ર ‘ી મદનમોહન 1 - હળવદકર ગૌરીશંકર ત્રિભુવન : ‘દારા-રંગઝેબ નાટકનાં ગાયના'
વિલાસ રસમય પુસ્તકનાં કર્તા.. (૧૯૧૫) ના કર્તા.
૨.ર.દ.
હાસ્યમંદિર (૧૯૧૫): રમણભાઈ નીલકંઠ અને વિદ્યાગૌરી
નીલકંઠનું સહિયારું પુસ્તક. એમાં ૧૨૦ પાનનો રમણભાઈના હળવદકર મણિશંકર પોપટલાલ : પદ્યકૃતિ ‘સતી અનસૂયા નાટકનાં
‘હાસ્યરસ' વિશેને નિબંધ છે. આ નિબંધ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અને ગાયના' (૧૯૧૫)ના કર્તા.
પશ્ચિમની હાસ્યવિચારણાના સંદર્ભ લઈને તૈયાર થયો છે. અહીં
હાસ્ય અંગના બગસના વિચારોની લેખકે કરેલી ચિકિત્સા અત્યંત હાજી ગુલામઅલી હાજી ઇસ્માઈલ, ‘રહિમાની' (૧૮૬૪, ~) :
મોલિક છે, તો ‘વિટ’ અને ‘હ્યુમર’ વિશેના હઝલટ તેમ જ ડેવિડ નિબંધલેખક. જન્મ અને શિક્ષણ મુંબઈમાં, ‘રાહે નજાત’, ‘નૂરે
હનના વિચારોનું પરીક્ષાણ પણ સૂચક છે. ઉપરાંત, રમણભાઈનાં ઈમાન’ અને ‘બાગે નજાત' નામનાં માસિકપત્રોનું સંપાદન
અને વિદ્યાગૌરીનાં હાસ્યપ્રેરક પ્રસંગચિત્ર, વાર્તાઓ, ટુચકાઓ, પ્રકાશન.
સંવાદ જેવાં પાંત્રીસ લખાણો અહીં સંચિત થયાં છે. એમણ ‘મુસલમાન અને ગૂર્જર સાહિત્ય' તથા 'નૂરે હિદાયત’
એ.ટી. (૧૮૮૨) નામનાં પુસ્તકો ઉપરાંત ‘કુરાને શરીફ” અને અબી, ફારસી, ઉદૂમાંથી ધર્મ-સંબંધી કેટલાંક પુસ્તકોના અનુવાદ પણ
હાંફતાં સરઘસ : આધુનિક નગરસભ્યતા વચ્ચે રાતના અવાજોનાં આપ્યા છે.
હાંફતાં સરઘસ સવારે સૂરજની હુંફ પણ ન પામી શકે એવી દારાણ
નિયતિ દર્શાવતું રાધેશ્યામ શર્માનું કલ્પનાપ્રચુર દીર્ઘકાવ્ય. હાડા માનાભાઈ ઘુનાચંદ: ગરબીસંગ્રહ ‘માનપદબંધ' (૧૯૦૦)ના કર્તા.
હાંસોટવાળા ભાનુનંદ પ્રાણજીવનદાસ : પદ્યકૃતિ 'ગઝલે રંજૂર’
૨.ર.દ. (૧૯૧૮)ના કર્તા. હાતરિયા માણેકજી લીમજી : પ્રવાસકથા ‘ઈરાનની મુસાફરી' (૧૮૬૪) તથા ઇતિહાસગ્રંથ “અજહારે શિયાને ઈરાનના કર્તા. હિમાલયનો પ્રવાસ (૧૯૨૪) : કાકાસાહેબ કાલેલકરે આ લેખમાળા
એક હસ્તલિખિત માસિક માટે સાબરમતી આશ્રમના સાથીઓ હાથી કહાનજી શંકરજી : પિતૃમહિમા કરતાં, વિવિધ છંદોબદ્ધ
તથા વિદ્યાર્થીઓ ખાતર શરૂ કરેલી. પ્રવાસમાં લેખકની સાથે
સ્વામી આનંદ અને અનંત બુવા મરેઢકર હતા. ચાલીસ દિવસના પદ્યાનો સંગ્રહ “પિતૃભકિત માહાત્મ' (૧૮૯૯)ના કર્તા.
પ્રવાસની આ લેખમાળા, પ્રવાસ પછી સાત વર્ષે ૧૯૧૯માં શરૂ ૨.ર.દ.
થઈ અને પંદર વર્ષ ચાલુ રહી. આ કારણે લેખકના જીવનરસનાં હાથી છોટાલાલ મણિશંકર : પદ્યકૃતિ ‘ઋતુવિરહ' (૧૯૮૪)ના બદલાતાં વલણ આ પ્રવાસગ્રંથમાં જોઈ શકાય છે.
પ્રવાસનધનાં ચુંવાલીસ પ્રકરણે માત્ર હિમાલયપ્રવાસનાં નથી;
એમાં પ્રયાગ, કાશી, ગયા, અયોધ્યા અને બેલુડ મઠની યાત્રાને હાફિઝ ઇસ્માઈલ એમ.: નવસાક્ષરો માટેની વાચનપોથી ‘ભવાયા પણ સમાવેશ થયેલ છે. પ્રવાસનો આરંભ હરિદ્વારથી અને અંત દિલહી ગયા” તથા “સાચી વીરતાના કર્તા.
જેમનેત્રી, ગંગોત્રી, કેદારનાથ તથા બદરીનાથ સમીપે થાય છે.
પ્રવાસવર્ણનમાં હિમાલયને વૈભવ, નદીઓ તેમ જ વનની શોભા, હાલાઈ વસનજી ઠાકરસી: ચરિત્ર ‘ભાઈ પમણી ઉર્ફ કેશવકાકાના
સ્થળ-સ્થળના લેકજીવનની વિશેષતાઓ, સાધકો-યોગીઓની કર્તા.
કથાઓ, પ્રવાસનાં ઉલ્લાસ તથા આરત વગેરે પ્રભાવક રીતે રજૂ થયાં છે.
જ.પં. હાલારી બેલી (૧૯૭૮): શાંતિભાઈ આચાર્યને પીએચ.ડી.ની હિંચકો : હિંચકાની માની આસપાસ હિંચકાની બેઠકની ખાસિયત પદવી નિમિત્તે તૈયાર થયેલે સૌરાષ્ટ્રની હાલારી બોલીના ભાષા- નિરૂપતા જયેન્દ્રરાવ દૂરકાળને નિબંધ.
ચં.ટા.
કર્તા.
૬૩૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨
For Personal & Private Use Only
Page #650
--------------------------------------------------------------------------
________________
હિંડોચા વસંતરાય– હેમાણી ત્રિભુવન વીરજીભાઈ
હિંડોચા વસંતરાય : પ્રવાસકથા “આફ્રિકાને ઉજાસ' (૧૯૫૮)ના
કર્તા.
હિંડોચાહુતાદેવજીભાઈ (૧-૯-૧૯૩૧): કવિ. જન્મ પૂર્વ આફ્રિકામાં. મૅટ્રિક. સંગીત અને ચિત્રકલામાં રસ. “સાવિત્રી’ મહાકાવ્યને અનુલક્ષીને ચિત્રમાળાનું સર્જન.
એમણે શ્રી માતાજીને ઉદ્દેશીને રચેલી ભાવમય પ્રાર્થનાઓને ' સંગ્રહ ‘ચરણવંદના' (૧૯૬૩) આપ્યો છે. આ ઉપરાંત કેટલાંક અંગ્રેજી પુસ્તકો પણ એમણે આપ્યાં છે.
પા.માં. હિંદહિતચિંતક : જુઓ, ધ્રુવ આનંદશંકર બાપુભાઈ. હિંદુસ્તાન મધ્યેનું એક ઝુંપડું (૧૮૬૨): પારસી લેખક સોરાબશા
મુનસફના દ્વારા લખાયેલી અર્વાચીન ગુજરાતીની પહેલી ગદ્યાત્મક વાર્તાકૃતિ. મૂળે ફ્રેન્ચના અંગ્રેજી અનુવાદને આ ગુજરાતી અનુવાદ છે. આજ સુધી નંદશંકર તુલજાશંકર મહતાની નવલકથા 'કરણઘેલો'થી ગુજરાતી નવલકથાના આરંભ ગણાતો હતો; પણ આ નવલકથા એનાથી ચાર વર્ષ પૂર્વે પારસી ગુજરાતી બોલીમાં લખાયેલી છે. એક અસ્પૃશ્ય પારીયા સાથે થયેલું વિધવા બ્રાહ્મણીનું લગ્ન રામાજ જીરવી શકે તેમ ન હોવાથી આ દંપતી જંગલના એકાંતમાં પડી બાંધીને સંસાર રચે છે એવું એનું કથાવસ્તુ છે. વર્ષો સુધી વિસરાયેલી આ દુર્લભ કૃતિનું સંપાદન મધુસૂદન હીરાલાલ પારેખે કરેલું છે.
- ચ.ટા. હીરપરા પ્રેમજી નારણ: રાસસંગ્રહ રાસ મંડળ'ના કર્તા.
ચોપાઈથી માંડી શંખધારી અને મારા જેવા છંદોનો ઉપયોગ થયો છે. પ્રૌઢિની રીતે દલપતરામની સારી ગણાતી રચનાઓમાંની આ એક છે.
ચંટો. હુસેની કલીમુદ્દીન અબ્દુલહુસેન : વાર્તાસંગ્રહો “અરબના ચાંદતારા' (૧૯૫૩), “ધરતીના તારા' (૧૯૫૯) અને ‘ફિરદોસનાં ફૂલ (૧૯૬૦)ના કર્તા.
નિ.. હુસેની નિઝામુદ્દીન નુરુદ્દીન: ‘ઉમિશ ગુજરાતી કોશ' (૧૯૧૨) તથા નવલકથા, નાટક, પ્રવાસ, બાળસાહિત્યના રડવરૂપનાં તથા રાજનીતિશાસ્ત્ર પરનાં બાણું પુસ્તકોના કર્તા.
ર.ર.દ. હુસેની મહમદ લાઈશાહેલે : કથાકૃતિ ‘ચતરીકાનાંમુ ઇઆને રચીનના શાહજાદાને કીશ' (૧૮૫૧)ના કર્તા..
ચં.ટા. હું પશલા છું:વિષગ્ર બની રાજકુમારીને જીતવા ગયેલા પશલાને પ્રેમ નહિ, ભકિત મળે છે એની કરુણતા પ્રગટાવતું ઇન્દુ પુવારનું એકાંકી.
ચ.ટા. હું પાત: કથાકૃતિ ‘હારો ભવાડો યાને તમારી ઢોલકી'ના કર્તા.
નિ.. હું મુજ પિતા: પિતાના મૃત્યુ નિમિત્તે રચાયેલી ઉશનસ્ ની આકર્ષક રૉનેટમાળાનું એક સોનેટ. પિતા સાથેના તાદામ્યભાવની અસરકારક વ્યંજના અહીં ઊપસેલી છે.
ચંટો. હૃદયત્રિપુટી : રમા અને શાભના પ્રત્યેની લાગણીના સંઘર્ષમાંથી પ્રગટેલું સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, ‘કલાપીનું આત્મકથાત્મક ખંડકાવ્ય.
ચં.ઢો. હૃદયપલટો : હિમાલયના પરિવશમાં વેશ્યા બની ગયેલી મા કુંતી
અને દીકરા દોલતના છેવટના મિલન દ્વારા માતૃભાવને મહિમા કરતી ધૂમકેતુની ટૂંકીવાર્તા.
ચં.. હૃદયથાગી : જુઓ, શાહ અમૃતલાલ મોતીલાલ. હેમચંદ્ર મેહનદાસ: ‘ડિકશનરી ઈગ્લીશ ઍન્ડ ગુજરાતી' (૧૮૮૬) -ના કર્તા.
નિ.વા. હેમાણી ત્રિભુવન વીરજીભાઈ, ‘ઝુકાનેવાલા', ‘પાતાળકેતુ, પ્રકૃતિપૂજક’, ‘પ્રગતિપૂજક', 'નઈ.ણી.” (૧૩-૧૨-૧૯૦૩, ૧૬-૯-૧૯૮૬):ચરિત્રકાર, સંપાદક. જન્મ જેતપુરમાં. ૧૯૨૧માં અમરેલીથી મૅટ્રિક. મિડલ સ્કૂલ, લલિકામાં બે વર્ષ શિક્ષક તરીકે રહ્યા પછી કમરીબાઈ હાઈસ્કૂલ, જેતપુરમાં તેવીસ વર્ષ મુખ્યશિક્ષક તરીકે. એક વર્ષ બી. શિવચંદ અમૃતલાલ ઍન્ડ કંપનીમાં મૅનેજર.
નિ.વા.
હીરાદાસ: પદ્યકૃતિ શિવાગમન અને વાલમીકિ આખ્યાન' (૧૯૫૬) -ના કર્તા.
નિ.વા. હીરામાણેક નરગેશ તેહપુરસ્પ: કથાકૃતિ “પતિ વધુ કે પિતા?' (૧૯૪૧) નાં કર્તા.
નિ.વા. હીરાલાલ ઉમીયાશંકર : પદ્યકૃતિ ‘ગોલ્ડસ્મીથની મુસાફરી'(૧૮૫૯) -ના કર્તા.
નિ.. હીરાલાલ જીભાઈરામ : સ્તુતિસાગર'-૧ (કબલાલ લાલજીભાઈ સાથે, ૧૮૯૮)ના કર્તા.
નિ.વો. હુનરખાનની ચડાઈ (૧૮૫૧) : દલપતરામની પ્રારંભકાલીન કૃતિ.
આ લાંબી સળંગ રચના કુલ ૧૭૦ કડીની છે. લક્ષ્મી મળવાના ઉપાય, હુન્નરનાં સાધનો વિશે, સ્વદેશીઓ પ્રતિ ઉકિત, છાપખાના વિશે - એમ એમાં ઔદ્યોગિક વિચારણાને કેન્દ્રમાં રાખેલી છે. આમ, આર્થિક પ્રશ્ન પરત્વે જાગૃતિ પ્રગટ કરતી આ રૂપકકથા છે. છતાં પ્રસંગનિરૂપણ, પાત્રનિરૂપણ અને કથાનિરૂપણ થોડુંક રસપ્રદ થઈ શકયું છે. યુદ્ધપ્રસંગોને ખીલવવાને યત્ન પણ છે. દોહરા
ગુજરાતી સાહિત્યકાશ - ૨ :૬૩૯
For Personal & Private Use Only
Page #651
--------------------------------------------------------------------------
________________
હેમુભાઈ- હોળી
ઇરાનશાહની તવારીખં' (૧૯૨૮) તેમ જ ધર્મ-ચલન વિષયક કેટલાંક અંગ્રેજીમાં લખાયેલાં પુસ્તકોના કર્તા.
.િવા.
બે વર્ષ ગુલાબકુંવરબા આયુર્વેદ કૉલેજ, જામનગરમાં આચાર્ય. પંદર વર્ષ અમર ડાય ફ્રેમ લિ., મુંબઈમાં મૅનેજર. જે પ્રકાશના તંત્રી. મુંબઈમાં અવસાન.
‘વા. મ. શાહ : ટૂંકી જીવનસમીક્ષા' (૧૯૩૩), ગુજરાતી તખલુ' (૧૯૭૬) વગેરે એમનાં મૌલિક પુસ્તકો છે. ‘વા. મેં. શાહની તત્ત્વકથાઓ' (૧૯૬૦), 'વા. . શાહનો જીવનરાંદેશ” (૧૯૬૦), 'વા. મ. શાહનું રાજકારણ' (૧૯૬૧), 'વા. મે. શાહ માતાદી ગ્રંથ' (૧૯૭૮) વગેરે એમનાં સંપાદનો છે.
ચં.ટો. હેમુભાઈ : બાળસાહિત્યનું પુરક હસુભાઈના પાઠો' (૧૯૩૩) ના કર્તા.
નિ.વ. હોડીવાળા શાપુરજી કાવસજી (૧૮૭૦, ૧૯૩૧): ભાષાવિષયક પુસ્તક ‘ગુજરાતી શૈલી તથા લેખનપદ્ધતિ' (૧૯૨૨) તથા ચરિત્રલક્ષી કૃતિ “શેઠે ખાનદાનની તવારીખ' (૧૯૩૧) ઉપરાંત પ્રકીર્ણ પુસ્તકો જુદ્દીન સિવાય સંબંધી રિપોર્ટ' (૧૯૦૪), ‘પાક
હાપ થિયોડોર સી. : ઉત્તર ભારતના ઍજ્યુકેશનલ ઇન્સ્પેકટર. કવિ દલપતરામના મિત્ર.
એમાણ ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ' (૧૮૮૩) તથા ભૂગોળ - વિઘાનાં મૂળનો ', 'ગુજરાતી પહેલી ચોપડી' (૧૮૮૬), ‘ગુજરાતી બીજી ચોપડી' (૧૮૮૬) વગેરે પાઠયપુસ્તકો આમાં
નિ.વા. હરા સર્વસુખ વી.: કથાકૃત 'ભાવ(૧૯૨૮)ના કર્તા.
નિ.વો. હાળી : પાન એંજાયા વિના મારવાડની ડાળીને કેવળ જાઈ, એના નાના સૂર ભેળવતા બકુલ ત્રિપાઠીના અંગતનિબંધ.
ચ.ટા.
૬૪૦: ગુજરાતી સાહિત્યકોશ -૨
For Personal & Private Use Only
www.ainelibrary.org
Page #652
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
ઈરાની ગુસ્તમ (ગસ્તા૫) ખુરશેદ : જન્મસાલ ૧૯૩૯ ને બદલે જોશી જેઠાલાલ રણછોડલાલ : [એમની અવસાનતારીખ ૧૮૩૯ વાંચવી.
૧૭-૧૨-૧૯૮૯ ઉમેરવી.] ઉઘરાદાર ઉમર અહમદ, “અઝીઝ ટંકારવી' (૧-૬-૧૯૪૪) : ઠક્કર નારાયણ વસનજી તખલ્લુસ “મધખને બદલે “મરિખ વાર્તાકાર. જન્મ ટંકારિયા (જિ. ભરૂચ)માં. ૧૯૭૪માં બી.એ. વાંચવું. ૧૯૭૫માં બી.ઍડ. ૧૯૬૩થી ૧૯૮૦ સુધી માધ્યમિક શાળામાં
ત્રિપાઠી રસિકલાલ ચીમનલાલ: એમની અવસાનતારીખ શિક્ષક. ૧૯૮૧ થી ૧૯૮૯ સુધી સાઉદી અરેબિયામાં કલાર્ક.
૧૬-૧૦-૧૯૮૯ ઉમેરવી.] એમણે વાર્તાસંગ્રહ લીલોછમ સ્પર્શ(૧૯૮૩) આપ્યો છે.
દવે જયંતિલાલ તુલસીરામ, ‘વિશ્વરથ’: એમની અવસાનતારીખ [ટંકારવી અઝીઝ પરનું અધિકરણ રદ ગણવું.
૫-૧-૧૯૯૦ ઉમેરવી.]. ઉપાધ્યાય નારણજી લક્ષ્મીરામ: એમના અધિકરણમાં જણાવ્યા
દેસાઈ ઈશ્વરલાલ ઇચ્છારામ (૧૮-૭-૧૯૮૩): જીવનચરિત્રઉપરાંત એમના નામે દલપતવિરહ' (૧૮૯૮) કૃતિ પણ છે.
લેખક, પત્રકાર. જન્મ વાડ (જિ. સુરત)માં. ૧૯૧૮ થી
જાહેરજીવનમાં સક્રિય. સત્યાગ્રહ દરમિયાન જેલવાસ. પછીથી કડિયા રસીલા ચંદ્રકાન્ત (૬-૬-૧૯૪૧): વિવેચક. જન્મ બોરસદ - અપક્ષ
અસ્પૃશ્યતાનિવારણ, ખાદી તેમ જ મજૂર પ્રવૃત્તિમાં સક્રિય. (જિ. ખેડા)માં. ૧૯૬૨માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે
‘લેકવાણી’ દૈનિક પત્રના તંત્રી. બી.એ. ૧૯૬૭માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૮૧માં
એમણે સુરતના સેવાભાવી ભાઈઓ કુંવરજી તથા કયાણજીના પીએચ.ડી. ૧૯૮૯માં પ્રાકૃત અને ભાષાવિજ્ઞાન વિષયોમાં
જીવનને આલેખતી પુસ્તિકા “બે કર્મવીર ભાઈઓ' (૧૯૭૪), એમ.એ. મહિનાબા કન્યા વિદ્યાલય, અમદાવાદમાં ઉચ્ચતર
‘પત્રકારત્વની પગદંડી' (૧૯૭૯) અને બારડોલી સત્યાગ્રહ માધ્યમિક વિભાગમાં શિક્ષક.
(૧૯૭૦) જેવું સંપાદન આપેલાં છે. એમણે “આત્મકથા: સવરૂપ અને વિકાસ' (૧૯૮૫) નામક
ક.બ. શોધપ્રબંધ આપ્યો છે.
મૂળ અધિકરણ રદ ગણવું.]
૨.ર.દ. [આ રહી ગયેલું અધિકરણ ઉમેરી લેવું
પંડ્યા જનાર્દન ચંદુલાલ (જૂન ૧૯૧૮): વિવેચક. જન્મ
વિરમગામમાં. ૧૯૪૧માં ગુજરાતી ઐચ્છિક વિધ્ય સાથે કવિ મહાજન: [આ અધિકરણ રદ ગણવું] જુઓ, દેશી
ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ. સરકારી નોકરી. ૧૯૪૭માં ઉત્તમચંદ મંગળજી. ત્યાં કવિ મહાજન' તખલ્લુસ ઉમેરવું.] એમ.એ. આનંદશંકર ધ્રુવ પર ૧૯૫૪માં પીએચ.ડી. કંગનવાલા માણેકલાલ (૧૯--૧૯૩૬, ૫-૬-૧૯૮૯):વતન ભુજ.
એમણે વિવેચનગ્રંથ ‘સાહિત્યસુધા' (૧૯૫૯) આપ્યો છે. એમણે ઝંખના જૈન સ્તવનસંગ્રહ ઉપરાંત “અજંપાનાં આંસુ
નિ.વે. અને ‘પાંપણે પાણી' ગઝલસંગ્રહો આપ્યા છે.
મૂળ અધિકરણ રદ ગણવું.]
ધી.મ. પંડ્યા જમિયત કૃપારામ : [એમની અવસાનતારીખ [આ રહી ગયેલું અધિકરણ ઉમેરી લેવું.]
૨૮-૩-૧૯૯૦ ઉમેરવી.] ચેકસી પ્રબોધ નાજુકલાલ, “વાચસ્પતિ’(પ-૭-૧૯૨૭,
વૈદ્ય મંછારામ દયાશંકર : મુનશીના જમાનામાં વકીલાત. આંખની ૩૦-૫-૧૯૯૦): ચરિત્રલેખક, સંપાદક, અનુવાદક. જન્મ
મુશ્કેલીને કારણે ધંધે છોડયો. વળી, વિદ્યાવિષયક પ્રવૃત્તિને પણ વડોદરામાં. ગાંધી આશ્રમમાં બાળપણ વિતાવ્યા પછી સર્વોદય
આથી નુકસાન થયું. અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત પર પ્રભુત્વ. આંદોલનની પ્રથમ ટૂકમાં જોડાયા. ‘ભૂમિપુત્રના સંપાદક,
તમાકાવ્ય' તાપી નદી પર, બે સર્ગમાં રચાયેલું એમનું કાવ્ય છે. ‘નિરીક્ષકના તંત્રી. જ્યોતિષશાસ્ત્રમાં ઊંડો રસ, હૃદયરોગથી
‘તપતીતટસ્થ શ્રીરામેશ્વરસ્તોત્રમ્ ” એમની સંસ્કૃત-રચના છે. અમદાવાદમાં અવસાન.
ટો મૂળ અધિકરણમાં ઉપર્યુકત જીવનસામગ્રી ઉમેરવી.] [ આ રહી ગયેલું અધિકરણ ઉમેરી લેવું.
સંપાદક, અછી સર્વદય
આથી નાપી નદી પર,
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૬૪૧
For Personal & Private Use Only
Page #653
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #654
--------------------------------------------------------------------------
________________ For Personal & Private Use Only