SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ચો સમાજન ક્ષેત્રકાર્ય ૮૨ વાઘરી નાયકે જીવાભાઈની આસપસ જુદાં જુદાં ચે કે પત્રેનાં કિબિથી આલેખાયેલી આ કથામાં પરસ્પરપૂરક ઘટનાઓનું સંકલન સમુચિત રીતે થયું છે. પેટ જેવા રૂ! ગામમાં રાજકારણનાં પરિબળો મોટા લાવી શકે છે અને એની વચ્ચે નગક જીવાભાઈ પેતાની વાઘરી સતિથી, ઉચ્ચવર્ગોની, પાતાની શાળાથી અને નાને કારણે પતાથી કેવા વિચ્છેદ બવ છે ની ને રહીં આવેખ છે. સમાજ અને રાજકારણની ધરીઓ પર ઊભેલી આ નવલકથા કલાની ધરી પરથી હટવા પામી નથી એ એની વિશેષતા છે. ચૂંટો. ‘સેનરી બદામી ગમનલાલ હીરાલાલ, ‘પુષ્પ’ : નવલકથાઓ સંધ્યા’(૧૯૨૮), ‘રાજા ભરથરી’(૧૯૨૮), ‘પૃથ્વીરાજ ચૌહાણ અથવા હતભાગી હિન્દુસ્તાન':ભા.૧-૨(૧૯૬૯), 'આજકાલની કેળવણી એટલે સમાજની સંખ્યા'(૧૯૨૯), 'યમરી ક્રિયા હર કાશ્મીર’(૧૯૩૧), ‘નાની લીલા'(૧૯૩૬)અને ધુરી શા ‘પ્રેયસી’: ભ’. ૧-૨ (૧૯૫૮); વાર્તાસંગ્રહો ‘ચંપાભાભીનાં ચીર’ (૧૯૨૮), ‘ઘડીભર ગમ્મત’(૧૯૨૮), ‘કરમાતાં ફૂલ’(૧૯૩૩) અને “ગદાન’(૧૯૩૩) તથા નાટકો બ્રુસ બેરિસ્ટર’ (૧૯૨૭), ‘અક્કલના નમૂના’(૧૯૨૯), ‘અક્કલના બારદાન (૧૯૨૯), ‘ભણેલા ભિખારી’(૧૯૩૨), ‘બેસૂરા સૂર’(૧૯૩૩) અને ‘હૃદયપલટો’(૧૯૩૩)ના કર્તા. .. બધનીવાળા તે મુરસ્પ બી. કે., બખતર’ : પદ્યકૃતિ ‘દાલતનો દાસ યાને ઘડપણને રકાસ’(૧૯૩૩)ના કર્તા. ૨.૬. બકો ગિજુભાઈ ભગવાનજી ૫છે-૨૫, ૨૫-૨-૧૯૩૬): બાળસાહિત્યકાર. જન્મ ચિત્તળ જિ. અમરેલી)માં. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. ૧૯૩૫માં મેટ્રિકર પ્રિવિયાનું વર્ષ પૂરું કરી મુંબઈની કંપારી પેઢીમાં બેડાયા. ૧૯૦૭માં આફ્રિકાગમન. ૧૯૦૯માં આફ્રિકાથી પાછા ફરીને ૧૯૧૦માં મુંબઈમાં વકીલાતનો અભ્યાસ. ૧૯૧૩થી ૧૯૧૬ સુધી વઢવાણ-કેમ્પમાં ડિસ્ટ્રિકટ હાઈકોર્ટ પ્લીડર. ૧૯૧૬માં કેળવણી નરના આપણી ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં શાક, ૧૯૧૬ માં વિનયમંદિરન! હાય.ઉ. માટેસરી પવિત બાળશિક્ષણવિકાસના ભગીરથ પ્રયત્ન. ૧૯૨૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૩૬માં દક્ષિણા મૂર્તિ ભવનમાંથી નિવૃત્ત, પા ઘાતથી મુંબઈની હરકીશનદાસ હોસ્પિટલમાં વાન ગુજરાતમાં બાળસાહિત્ય વિશેની સમજનો અને બાળશિક્ષણની વ્યવસ્થિત પદ્ધતિને પાયો નાખનાર આ લેખકે બાળકોના રસને પોષે, એમના કુતૂહલને ઉત્તેજે, એમની કલ્પનાને જાગૃત કરે, એમના વ્યકિતત્વ ઘડતરનો અંશ બને એવું માહિતીપ્રદ છતાં આનંદપ્રદ સાહિત્ય કવિતા-વાર્તા-નાટક જેવા વિવિધ પ્રકારોમાં વિપુલપણે પ્રગટાણું છે. શાનકોને ચા ખપમાં લીધા વિના આસપાસના જીવનમાંથી મળી આવતી સામગ્રીને સરલ અને Jain Education International બદામી ગમનલાલ હીરાલાલ-બધા માંથીબોને ણિશંકર !કાંક સ્વરૂપમાં ૮ કરી બાસે હિન્દની એક નવી દિશા ઉઘાડી આપી છે. મેદોરો ચાંપતિએ થી કરેલી બાલદી પ્રવૃત્તિ પણ મનાં સયં બાસાનાં વખાણમાં પ્રેરક રહી છે. ‘મહાત્માઓનાં ઘરબા’(૧૯૨૩), 'કિારકક્ષાનો' . ૧, ૨ (૧૯૨૭, ૧૯૨૯), ‘રખડુ ટળી’- ભા. ૧, ૨ (૧૯૨૯, ૧૯૭૩) વગેરે છ જેટલાં એમનાં કિશે રસાહિત્યનાં પુસ્તકો જાણીતાં છે. બાળસાહિત્ય ગ્રંથમાળામાં પ્રત્યેકમાં આઠ પુસ્તિકાઓ સહિતની અવલેકન ગ્રંથમાળા, કથાનાટ્ય ગ્રંથમાળા, ગાતી ગ્રંથમાળા, ચાલા પ્રવાસે ગ્રંથમાળ, જીવનપરિચય ગ્રંથમાળા, જ્ઞાનવર્ધક સૂચમાળ, પશુપક્ષી સુગમ, પાપી ગ્રંથમાળા, રમ્યા સુકમાળા અને હાસ્યવિનોદ ધમાળા ભાવેયોગી છે. ‘બાબસ પિગુચ્છ’માં લાલ અને હીરા', 'દાદાની તલવાર', “ચનુ કરો ળિયો' જેવાં પચીસ જેટલાં પુસ્તકો છે;ના બાસ‘હિન્દ વાટિકા’- મંડળ:૧માં અડ્રુ વીસ પુસ્તકો અને મંડળ:૨માં ચૌદ પુસ્તકો છે. આ ઉપરાંત ‘ઈસપનાં પાત્રો ગધેડાં’(૧૯૩૪),‘ઈસપ કથા’(૧૯૩૫), ‘આફ્રિકાની સફર’(૧૯૪૪) જેવાં મહત્ત્વનાં કહી શકાય એવાં બીજા ચોવીસ જેટલાં બાળપુસ્તકો છે. બાળશિક્ષણને લગતાં ‘વાર્તાનું શાસ્ત્ર’(૧૯૨૫), ‘માન્ચેસારી પતિ’(૧૯૨૭), 'આ તે શી માથાફોડ (૧૯૩૪), ‘શિકા ના ' (૧૯૩૫)જેવાં પંદર જેટલાં પુસ્તકો અને બાળજીવનમાં નિ (૧૯૨૬), ‘શિક્ષણના વર્ષોમે’(૧૯૨૬), 'નફાની બાળ’(૧૯૨૯), ‘દવાખાને જાય ચાડયો’(૧૯૨૯) જેવી તેવીડ લી સ્તિકાઓ એમના નામે છે. અક્ષરજ્ઞાન યોજના અંતર્ગત ‘આગળ વાંચા’ચોપડી૧-૨-૩, ‘કેમ શીખવવું’(૧૯૩૫),‘ચાલો વાંચીએ’(૧૯૩૫) öજેવાં ઉપયોગી પુસ્તકો અને પેટલાદની વીરાંગનાઓ’(૧૯૩૧), ‘સાંજની માજો’ જેવાં સાતેક પ્રકીર્ણ પુસ્તકો પણ એમણે આપ્યાં છે ‘પ્રાસંગિક મનન’(૧૯૩૨), ‘શાંત પળામાં’(૧૯૩૪) વગેરે એમનું ચિંતનસ હિન્ય છે. ચં. બધેકા જગજીવન નરભેરામ : જીવનચરિત્ર ‘નરસિંહ મહેતા અને મીઠા વિ’(૧૯૩૧)ના કતાં. બધેકા જયેષ્ઠારામ ભવાનીશંકર : નવલકથા સંગ્રામક્ષેત્ર અને વસંતપુરનું રાજ્યતંત્ર'-ભા. ૧(૧૯૧૬)ના કર્તા. ૨૬. બધેકા મોંઘીબહેન મણિશંકર (૧૯૦૪, ૨૨-૮-૧૯૫૩) : બાળ સાહિત્યકાર. જન્મ ભાવનગર જિલ્લાના વલભીપુર ગામમાં. ગુજરાતી ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ. મી, બંગાળી અને અંગ્રેજી ષાના વિશેષ અભ્યાસ. ગિત બાળમંદિરમાં (શિકા. પછીથી ટી. એન. રાવી બાળમંદિરમાં આચાર્ય. એમની પાસેથી ‘દામકાકા', ‘કેશરીસિંહ', 'કીરાણી, ગોળા ખાચર’, ‘વિજ્ઞાનના દ્રષ્ટાઓ’- ભા. ૧-૨,‘છ મૂર્ખાઓ’, ‘તત્ તક્ તર”, “આપણા પૂર્વ', 'હાપણની વાત', ‘મુક્તેશ્વ’, ‘શકુંતલા', 'બારામ ગણ' વગેરે બાળસાહિત્યનાં મૌગિક અને ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૮૭ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy