Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 189
________________ યુગપદ્ધવિત્વમયુાપદ્રાવિત્વ વા વિના ન મવતિ, તતઃ સોપિ ન ઘટત વ્।ાજુ રિ-અનાવિપરમ્પરાयामपि समकालभाविनां वा परस्परविशेषकरणं भवेत् संभूय तदन्यविशिष्टकरणं वा?, तत्र चोक्तो दोष इति ॥२७३॥ अत्र परस्य मतमाशङ्कते -- अह तस्स सहेऊतो एस सहावोत्ति जेण सहकारी । पप्पाकिंचिकरंपि हु फले विसेसं फुडं कुणइ ॥ २७४ 11 ( अथ तस्य स्वहेतुत एष स्वभाव इति येन सहकारिणं । प्राप्याकिञ्चित्करमपि हु फले विशेषं स्फुटं करोति) अथ तस्य-उपादानक्षणस्य स्वहेतुतः सकाशादेष एव स्वभाव उत्पेदे येनाकिंचित्करमपि सहकारिणं प्राप्य 'फले' उपादेयक्षणे 'स्फुटं' विवक्षितविशिष्टकार्यजननसमर्थं विशेषं करोति, ततो न वैशिष्ट्यं घटते इति यदुक्तं तदसमीचीनमेवेति ॥ २७४ ॥ अत्राह- माणं किमत्थ तीरति एव सहावंतरंपि कप्पेउं । अत्थाणपक्खवातो य तस्सवेक्खाणियोगम्मि ॥ २७५ ॥ (मानं किमत्र शक्यत एव स्वभावान्तरमपि कल्पयितुम् । अस्थानपक्षपातश्च तस्यापेक्षानियोगे) 'मानं' प्रमाणं किमत्र? यद्बलेनैवं भवता स्वभावः परिकल्प्यते नैव किंचिदिति भावः । न च प्रमाणमन्तरेण स्वभावः परिकल्प्यमानो वस्तुव्यवस्थानिबन्धनं, यत एवं भवत्परिकल्पितस्वभाववत् स्वभावान्तरमप्यनिष्टरूपं कल्पयितुं शक्यत एव । अपिच, विवक्षितफलोपादानोपादानस्यास्थानपक्षपातोऽयं यत् स्वकार्य विशिष्टस्वफलसाधनप्रवृत्तमत्यन्तानुपकारिणः सहकारिणोऽपेक्षायां नियुङ्क्ते इति । उक्तं च- " अस्थानपक्षपातोऽयं, हेतोरनुपकारिणि (णः) । અપેક્ષામાં નિપુ યાર્યમન્ય(યા?)વિશેષતઃ ॥૬॥” કૃતિ ॥૨૭॥ ૩૫સંહારમાહ- પૂર્વકાલીન છે.) વિશેષભાવનું આધાન કરાય છે. આ જ પ્રમાણે એ વિવક્ષિતઉપાદાનના ઉપાદાનમાં તે સહકારીઓના ઉપાદાનના ઉપાદાનોથી વિશેષભાવનું આધાન કરાય છે. આ પૂર્વકાલીન સહકારિક્ષણપરંપરા ઉત્તરકાલીન વિવક્ષિતઉપાદાનક્ષણપરંપરામાં વિશેષભાવનું આધાન કરે છે, એમ સ્વીકારવાથી હવે સમકાલીન ઉપાદાન–સહકારી ક્ષણો પરસ્પરમાં વિશેષનું આધાન કરી ન શકે એવા દોષને અવકાશ નથી. અને વિશિષ્ટ થયેલ ઉપાદાનક્ષણથી ઉત્પાદ્યવિશિષ્ટકારણક્ષણની ઉત્પત્તિ પણ દોષગ્રસ્ત નહીં બને. શંકા :- આમ તો ઉપકારી (સહકારી ક્ષણ) અને ઉપકાર્ય (ઉપાદાનક્ષણ)ની પરંપરાની અનવસ્થા ઉભી થશે, જે ક્યાંય અટશે નહીં. (આ અનવસ્થા પૂર્વ-પૂર્વ તરફ સમજવી.) સમાધાન :- આ અનવસ્થા ઇષ્ટ જ છે. કેમકે અમે આ ઉપકાર્ય-ઉપકારભાવની પરંપરા અનાદિકાલીન માની છે. જેમકે બીજ–અંકૂભાવ અનાદિકાલીન છે, તો તેમાં ચાલતી પરંપરાનો આરંભ મળતો નથી તે ઇષ્ટ જ છે. તેમ અહીં પણ આ પરંપરાનો આરંભ ન મળે–અનવસ્થા ચાલે તે ઇષ્ટ જ છે. હા જો આદિઆરંભ માન્યો હોય, તો એ દોષ આવે કે પ્રથમ ઉપાદાનમાં વિશેષનું આધાન ક્યાંથી આવ્યું ? અનાદિભાવમાં આ દોષ નથી. આવી બૌદ્ધની આશંકા દર્શાવતા કહે છે. ગાથાર્થ - (બૌદ્ધ) આ વિશેષભાવ અનાદિથી ચાલે છે. તેથી કોઇ દોષનો સંભવ નથી. ઉત્તરપક્ષ :- વિશેષભાવની પરંપરા અનાદિકાલીન હોય, તો પણ પૂર્વોક્તપ્રકારે સંગત નથી. કેમકે તો પણ ઉપકાર્ય (=જેમાં વિશેષનું આધાન થાય છે.) અને ઉપકારક(=વિશેષનું આધાનકરનાર)વચ્ચે યુગપદ્ભાવ(=સમકાલીનતા) કે અયુગપદ્ભાવ (=પૂર્વ–ઉત્તરકાલીનતા) વિના તો વિશેષભાવ સંભવે જ નહિ. તાત્પર્ય :-અનાદિપરંપરામાં પણ આ પ્રશ્ન તો ઉભો જ છે કે સમકાલીન વસ્તુઓ પરસ્પરમાં વિશેષનું આધાન કરે છે? કે સમકાલીન ઉપાદાન–સહકારીઓ ભેગા થઇ ઉત્તક્ષણીય વસ્તુમાં વિશેષભાવનું આધાન કરે છે (=ઉત્તરક્ષણીય વસ્તુને વિશિષ્ટ કરે છે ?) આ બન્ને પક્ષે પૂર્વોક્ત દોષ ઉભો જ છે. ર૭૩ગા અહીં બૌદ્ધમતની આશંકા કરે છે. ગાથાર્થ : (બૌદ્ધ) ઉપાદાનક્ષણનો પોતાના કારણોમાંથી એવો સ્વભાવ જ ઉત્પન્ન થયો છે, જેથી અચિત્કર(શો ઉપકાર ન કરવાવાળા) એવા પણ સહકારીઓને પામીને ઉપાદેયક્ષણમાં અભિપ્રેત વિશિષ્ટકાર્યની ઉત્પત્તિમાં સમર્થ એવા વિશેષને ઉત્પન્ન કરવો. તેથી વૈશિષ્ટય સંભવે નહિ. એવું કહેવું બરાબર નથી. ાર૭૪રા અહીં આચાર્યશ્રેષ્ઠ જવાબ આપે છે. "" + ગાથાર્થ :- (ઉત્તરપક્ષ) અહીં પ્રમાણ શું છે ? કે જેના બળે તમે આવો સ્વભાવ ક્લ્યો છો. અર્થાત્ આવી સ્વભાવ ક્લ્પના પાછળ કોઇ પ્રમાણ કામ કરતું નથી. અને પ્રમાણ વિના સ્પેલો જે તે સ્વભાવ કંઈ વસ્તુની વ્યવસ્થા (=નિર્ણય)માં કારણ બને નહિ. કેમકે આમ તો તમે પેલા સ્વભાવની જેમ તમારી ક્લ્પનામાટે) અનિષ્ટરૂપ બીજા સ્વભાવની ક્લ્પના પણ કરવી શક્ય છે. વળી, અભિપ્રેતફળના ઉપાદાનના ઉપાદાનનો આ અયોગ્ય પક્ષપાત જ છે કે જેથી તે પોતાના કાર્યને (=અભિપ્રેત ફળના ઉપાદાનને) વિશિષ્ટસ્વફળ(=અભિપ્રેતળ)નું ઉત્પાદન કરતીવખતે તદ્દન અનુપયોગી સહકારીની અપેક્ષામાં જોડે છે. જ છે કે હેતુનો આ અસ્થાન જ પક્ષપાત છે કે, પોતાના કાર્યને અન્યથી અવિશિષ્ટ(=ઉપકારાદિ કરવારૂપ વિશેષ વિનાના)ની અપેક્ષામાં જોડે છે.' તાત્પર્ય :- ઉપર તમે શું કે •ઉપાદાનક્ષણને સ્વહેતુમાંથી એવો સ્વભાવ મળે છે કે જેથી તે સ્વકાર્ય કરતી વખતે અર્કાિચત્કર સહકારીઓની અપેક્ષા રાખે' તેથી ઉપાદાનના હેતુનો એ અિિચત્કર સહકારીઓ પ્રત્યે પક્ષપાત જ ક્લેવાય કે ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૪ ૧૭૪

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292