Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
૨૮૮
अनुयोगद्वारसूत्र स्थिति प्रत्तिादयतस्तदेवाभिप्रेतम्। अन्यथा बद्धेनायुषा प्राग्मवें यावतं कालमत्र. तिष्ठते जन्नुस्तेन समधिकैन दशवर्षपहन धात्मिकास्थितिका स्यात्, न चैत्रमुच्यते, तस्मान्नारकादिमाप्राप्तानां प्रथमसमपादारस्यायुषोऽनुभवकाल एवारस्थितिः । सा च नारकागामौधिकपदे जघन्यतो दशवर्ष पहस्राणि, उत्कतिः त्रयस्त्रिंशत् -भोगना, यह अर्थ 'स्थिति' शब्द का लिया गया है । जब तक विव. क्षित भवका आयुकर्म बन्ध अवस्था में रहता हुआ, उदय अवस्था में रहता है तब तक जीव उस पर्याय में रहता है। विवक्षित पर्याय में आयुकर्म के सद्भाव में रहना इसीका नाम जीवित जीवन-है। और इस जीवन का नाम ही यहां स्थिति माना गया है । सूत्रकारने जो दश हजार वर्ष आदि की स्थिति कही है, उसका तात्पर्य यह है कि-जीव इतने समय तक विवक्षिन नारक अवस्था में रहता है। विवक्षित स्थान में पहुंचाना, यह तो गति का काम है और उस स्थान में अमुक मर्यादा तक रहना, यह आयु का काम है । एक बद्ध आयु और दूसरी भुज्यमान आयु इस प्रकार से आयु दो प्रकार का होता है । सो यहां पर नारक जीवों की जो आयुरूप स्थिति कही गई है, वह बद्ध आयु की अपेक्षा नहीं कही गई है, किन्तु भुज्यमान आयु की अपेक्षा कहो गई है, यदि ऐसा न होता तो सूत्रकार को ऐसा कहना चाहिये था कि-प्रध. मादिक पृथिवियों में जघन्य आयु दश हजार वर्ष आदि से कुछ આવ્યું છે જયાં સુધી વિક્ષિત ભવનું આયુષ્ય કર્મ બન્ધ અવરથામાં રહીને ઉદય અરસ્થામાં રહે છે, ત્યાં સુધી જીવ તે પર્યાયમાં રહે છે વિવક્ષિત પર્યાયમાં આયુકર્મને સદ્ ભાવમાં રહેવું–તેનું નામ-જીવિત-જીવન–છે. અને આ જીવનનું નામ જ અત્રે સ્થિતિ એ રીતે માનવામાં આવ્યું છે. સૂત્રકારે જે દશ હજાર વર્ષ વગેરેની સ્થિતિ કહી છે તેનું પ્રજન આ પ્રમાણે છે કે જીવ આટલા સમય લગી વિવક્ષિત નારક અવસ્થામાં રહે છે વિવક્ષિત સ્થાન સુધી પહોંચાડવાનું કામ તે ગતિનું છે અને તે સ્થાનમાં અમુક મર્યાદા સુધી રહેવું, આ આયુનું કામ છે. એક બદ્ધ આયું અને અપર ભુજમાન આયુ, આ રીતે આ યુ બે પ્રકારનું કહેવામાં આવ્યું છે. તે અત્રે જે નારકજીવોની જ આયુ રૂપ સ્થિતિ કહેવામાં આવી છે તે બદ્ધ આયુની અપેક્ષાએ કહેવામાં આવી નથી પરંતુ ભૂજ્યમાન આયુની અપેક્ષાએ કહેવામાં આવી છે, જે આમ ન હોત તો સૂત્રકારને આ પ્રમાણે કહેવું જોઈતું હતું કે પ્રથમાદિક પૃથિવીએમાં જઘન્ય અયુ દશ હજાર વર્ષ વગેરેથી પણ કંઈક
For Private And Personal Use Only