Book Title: Agamdharsuri
Author(s): Kshamasagar
Publisher: Jain Pustak Prakashak Samstha

View full book text
Previous | Next

Page 450
________________ ૧૦૩ શ્રતને. સેવીઓ, ભક્તિને ભોમિઓ, રાગીઓ નવ કદિ રાગી નિજને; સત્યને સાથિયો સરિમાં મૂરિયે, આત્મ લટતે શુદ્ધ-શૈલે. મૃત. ૧૪ અમર જીવન જીવ્યું, મૃત્યુ ઊજાળવા. લળી લળી વંદના સંધ કરતે, આગામે દ્ધારક સૂરિ એ તારકા, હર્ષથી સેવતા અધિ-આનંદમાં. શ્રત ૧૫ ( ત્યાં તે–) સુરત ગોપીપરે, વિધિ તે વિફરી, ચેતના બુઝવી, રાહૂ-કાળે ચસી; ચિદાનંદ સાધવા, સમાધિ ગ્રહી સાધવા, લીધ તેં સત્યને માર્ગ સા. શ્રત. ૧૬ એહ પણ સંઘપે, વિતીયું કાળસમ, અશ્રુથી ભીંજતી સર્વ આંખે; વીરને ધર્મ તે, આત્મમાં વાસ. વીર હે! વીર હે ! વીર ! વીર !” શ્રત. ૧૭ હેમ ને હીર અપિ, યશ ઉપાધ્યાયકા, તરવરે દૃષ્ટિયે તુજને પેખી; શતક ત્રણ સે લગી, તું સમે નવ થયે, વીરના ધર્મમાં વીરબાહુ શ્રુત૧૮ સેવીઓ-શ્રતની સેવા કરનાર મહાન સેવક. લસોટ-કસ, કસી જેતે શુદ્ધ-શૈલે-કસોટીયે. આત્માને શ્રી વીરાની કટીયે કસના, કસોટી-ઘસાય નહિ એવો પાષાણુ હેવાથી “શુદ્ધ-શૈલે” ક્યું છે. હેમ-આદિ શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રીહીરવિજયસૂરિ, અને શ્રીયશોવિજયજી મહાપાધ્યાયની યાદ, તને દેખતાં તાજી થતી. રાતક ત્રણ– શ્રી યશોવિજયજી મહેપાધ્યાય અને આગમહારના સમયની વચ્ચે પ્રખર શ્રતજ્ઞાની અને તાર્કિકશક્તિવાલા થયેલ કઈ જાણવામાં નથી આવ્યા.

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460