Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
Æ
શ્રીભગવતી-સાર
આહારવાળા હોય છે, કારણકે ઉત્પન્ન થતી વખતે આહાર
હોય છે; અને વિતને છેલ્લે હોય છે, અને અલ્પ શરીરા
ગ્રહણ કરનાર શરીર અલ્પ સમયે જીવપ્રદેશે સહત થયા વવામાં સ્થિત હાય છે.
૩
શનિ
શતક 9,
ઉદ્દે
0.
આવીને
જેમાં જીવ ગ્રહણ કરે
છે, તે
વિવરણ જન્મ માટેનું સ્થાન પહેલવહેલાં સ્થૂલ શરીર માટે પુદ્ગલ ચેનિ. તે પુદ્ગલે! જીવના કાણુ શરીરની સાથે તપેલા લેઢામાં પાણીની જેમ સમાઈ જાય છે. રાજગૃહનગરના પ્રસંગ છે.
ગૌહે ભગવન્ ! યાનિ કેટલા પ્રકારની છે?
મ હે ગૌતમ! ત્રણ પ્રકારની છે : શીત, ઉષ્ણુ અને શીતેાધ્યુ. તેમાં સર્વે દેવા અને ગર્ભજ થવા શીતેાધ્યુ ચેાનિવાળા છે; તેજકાય વા ઉષ્ણ યેાનિવાળા છે; નરકમાં શીત અને ઉષ્ણ એ એ ચેનિએ છે; અને બાકીનામાં ત્રણે પ્રકારની છે.
૧. રત્નપ્રભા, શર્કરાપ્રભા અને વાલુકાપ્રભામાં નૈરચિકાનાં ઉપપાતક્ષેત્રા ઢ’ડાં હેાય છે; પ'પ્રભામાં વધારે ક્ષેત્રા શીત છે, અને ઘેાડાં ઉષ્ણ છે; ધૂમપ્રભામાં બહુ ક્ષેત્રા ઉષ્ણ છે અને થાડાં શીત છે; તમ:પ્રભામાં અને તમઃતમ:પ્રભામાં બધાં કુષ્ણ જ છે. એવા નિચમ છે કે જે નરકમાં ઉપપાતક્ષેત્ર ઠંડુ હોય, ત્યાંનાં અન્ય સ્થાને ગરમ હાય; અને જ્યાં ઉપપાતક્ષેત્ર ઉષ્ણ હાય, ત્યાં અન્ય સ્થાનેા ઠંડાં હાય.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org