Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૪૯
શ્રીગવતી-સાર મહે ગૌતમ! તેમને ક્રિપ્રદેશિક સ્કંધ થાય અને તેને જે ભેદ થાય, તો તેના બે વિભાગ થાય; એક તરફ એક રહે અને બીજી તરફ બીજે રહે. જે ત્રણ પરમાણુ ભેગા થાય તો તેનો ત્રિપ્રદેશિક સ્કંધ થાય. જે તેને ભેદ થાય તો તેના બે કે ત્રણ વિભાગ થાય. જે બે વિભાગ થાય, તો એક તરફ એક પરમાણુ, અને બીજી તરફ દિપ્રદેશિક સ્કંધ રહે; અને જે ત્રણ વિભાગ થાય તો દરેકમાં એક એક પરમાણુ રહે.
તે પ્રમાણે ચાર, પાંચ, છ એમ દશ પરમાણુઓ સુધી જાણવું. જેમકે તે દશ પરમાણુને એક દશપ્રદેશિક સ્કંધ થાય; અને જે તેના વિભાગ કરવામાં આવે તો બેથી દશ વિભાગ થાય.
બે વિભાગનું સ્વરૂપ – ૧-૯, ૨-૮, ૩-૭, ૪-૬, પ-પ.
ત્રણ વિભાગ– ૧-૧-૮; ૧-૨-; ૧-૩-૬; ૧-૪-૫, ૨-૨-૫; ૨-૪-૪; ૭-૩-૪;
એ પ્રમાણે આગળ જાણવું.
તે પ્રમાણે સંખ્યાના પરમાણુઓ એકસાથે મળે તો. સંખ્યાતા પ્રદેશને સ્કંધ થાય. અને તેનો વિભાગ થાય તે બેથી દશ કે સંખ્યાના વિભાગ થાય. તે જેમકે :
[ સં. એટલે સંખ્યાત ગણવા.]
બે વિભાગનું સ્વરૂપ – ૧ પરમાણુ-સં; ર-સં૦, ૩-સં. એ પ્રમાણે ૧૦-સં- અથવા સં-સં.
ત્રણ વિભાગ : ૧-૧-સં; ૧-૨-સં; ૧-૩-સં. એ પ્રમાણે ૧-૧૦-સં; અથવા ૧-સં -સં; ર-સં-સં; એ. પ્રમાણે ૧૦-સં-સં૦ અથવા સંક-સં૦-સં.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org