Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०१ उ० १० सू० २ स्वमतस्वरूनिरूपणम् ४०९ लिक्यामेव भाषायां यत् भाषात्वं व्यवस्थापित परैस्तनिराकृतम् , । ननु यदि उच्चारणात् पाक भाषा न भवति तदा कदा भाषा भवति तत्राह-' भासिज्जमाणी' इत्यादि, 'भासिज्जमाणी भासा भासा ' भाष्यमाणा भाषा भाषा, उच्चारणसमये या वर्तमानकालिकी भाषा सैव भाषेति भावः । भासा समयवीइक्कंतं च णं भासिया भासा अभासा' भाषासमयव्यतिक्रान्ते च खलु भापिता भाषा अभाषा, उच्चारणानन्तरकाले भाषितापि न भाषा भवति । यस्तैः कथितं वर्तमान क्यों कि भाषण से पहिले भाषात्पत्ति का भाषामें अभाव रहता है। अतः वह अभाषा है । अभाषा में जो न शब्द है वह अभावार्थक है। इससे यह बात प्रकट की गई कि बोलने से पहिले भाषा में भाषापन नहीं होता है । एतावता भाषण से पहिले समय में जो अन्यतीर्थिक जनों ने भाषा में भाषापन व्यवस्थापित किया है वह निराकृत हो जाता है। यदि यहां पर कोई ऐसी आशंका करे कि उच्चारण से पहिले यदि भाषा भाषा नहीं होती है तो भाषा कब होती है? इसके समाधान निमित्त सूत्रकार कहते हैं कि ( भासिज्जमाणी भासा भासा) उच्चारण समय में जो वर्तमान कालिकी भाषा है वही भाषा है। इसी तरह से ( भासा समयवीइकतं च णं भासिया भासा अभासा ) भाषा का समय व्यतिक्रान्त हो जाने पर भाषिता-बोलीगई-भाषा अभाषा हैभाषा नहीं है । तात्पर्य इसका यह है कि उच्चारण करने के अनन्तर काल में बोली गई भी भाषा भाषा नहीं होती है। तथा जो अन्यतीर्थियों
નથી. કારણ કે ભાષણ પહેલાં ભાષામાં ભાષેત્પત્તિનો જ અભાવ રહે છે. તેથી તે અભાષા છે. અભાષામાં જે જગ શબ્દ છે તે અભાવાર્થક છે. તેની મારફત એ વાત દર્શાવવામાં આવી છે કે બોલ્યા પહેલાંની ભાષામાં ભાષા પણું હોતું નથી. તેથી ભાષણથી પહેલાંના સમયની ભાષામાં અન્ય તીથિ કે એ જે ભાષાપણું બતાવ્યું છે તેનું નિરાકરણ થઈ જાય છે. કદાચ અહીં કેઈને એવી શંકા થાય કે ઉચ્ચારણું પહેલાની ભાષાને જે ભાષા ન કહેવાય! તે ભાષા કેને કહેવાય? તે શંકાના समाधान माटे सूत्रा२ ४ छ " भासिज्जमाणी भासा; भासा" प्यार સમયે જે વર્તમાન કાળની ઉચ્ચારાતી ભાષા છે તેને જ ભાષા કહે છે. એજ प्रमाणे "भासासमयवीइक्कं तं च ण भासिया भासा अभासा" सापानी સમય વ્યતીત થઈ ગયા પછી બેલવામાં આવેલી ભાષા પણ અભાષા છે. ભાષા નથી. તેનું તાત્પર્ય એ છે કે ઉચ્ચારણ કર્યા પછીના કાળે બોલાયેલી ભાષા પણ ભાષા કહેવાતી નથી. પ્રતિક્ષી એવું જે કથન કરે છે કે વર્તમાન
શ્રી ભગવતી સૂત્ર : ૨