Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
४८८
आचारागसूत्रे रवशिष्टा भवति । अत्रान्तरे च यथाप्रवृत्तिकरणेन कर्मनिर्जरां कुर्वतो जीवस्य यावत् पूर्वकर्मणो निर्जरा न भवति तावत् स्थीयमानं तीव्ररागद्वेषपरिणामरूपं कर्म, ग्रन्थिसादृश्याद् ग्रन्थिरित्युच्यते ॥
यथा काष्ठविशेषस्य अतिकठोरनिविडातिशुष्कघनगूढग्रन्थिदुर्भधस्तथा तीव्ररागद्वेषपरिणामरूपः कर्मविशेषोऽपि दुर्भयो भवति तस्माद् ग्रन्थिशब्देन व्यवहियते ।
अभव्या अपि यथाप्रवृत्तिकरणवलेन कर्म क्षपयित्वाऽनन्तवारमेतद्ग्रन्थिपर्यन्तमागच्छन्ति । कश्चिद् ग्रन्थिस्थान प्राप्य तस्मादधः पतति । कश्चित्तत्रैव ग्रन्थिस्थाने स्थितस्तिष्ठति, न तस्मादग्रे प्रवर्तते । की बाकी रह जाती है । इसी बीच-यथाप्रवृत्तिकरणद्वारा कर्मों की निर्जरा करते हुए जीव के जितने कर्मों की निर्जरा नहीं होती अर्थात् जो कर्म शेष रह जाते है, वेतीत्र राग द्वेषपरिणामरूप कर्म, ग्रन्थि के समान होने के कारण ग्रन्थि ( गांठ) कहलाती हैं । ____जैसे-काठविशेष की अत्यन्त कठिन घनी और एकदम सूखी भीतरी गांठ दुर्भध होती है, उसी प्रकार राग-द्वेषपरिणामरूप कर्मविशेष भी दुर्भेद्य होता है, अत एव वह कर्म, ग्रन्थि कहलाती है।
___ अभव्य जीव भी यथाप्रवृत्तिकरणद्वारा कर्म का क्षय कर के अनन्त वार ग्रन्थि पर्यन्त आ पहुँचते है, कोई-कोई ग्रन्थिस्थान को प्राप्त कर के फिर नीचे गिर जाता है । कोई-कोई प्रन्थिस्थान पर ही ठहर जाता है, आगे नहीं बढता है। વચમાં-યથાપ્રવૃત્તિકરણ દ્વારા કર્મોની નિજેરા કરતા થકા જીવનમાં જેટલાં કર્મોની નિર્જરા નથી થતી અર્થાત્ જે કર્મ શેષ રહી જાય છે તે તીવ્ર રાગદ્વેષપરિણામરૂપ કમ, ગ્રંથિના સમાન હોવાના કારણે ગ્રંથિ (ગાંઠ) કહેવાય છે.
જેવી રીતે કાષ્ઠ (લાકડા) વિશેષની અત્યન્ત કઠિન, મજબુત અને એકદમ સૂકી અંદરની ગાંઠ દુર્ભેદ્ય હોય છે, એ પ્રમાણે રાગ-દ્વેષપરિણામરૂપ કર્મ વિશેષ પણ દુર્ભેદ્ય હોય છે. એટલા માટે તે કર્મ, ગ્રંથિ કહેવાય છે.
અભવ્ય જીવ પણ યથાપ્રવૃત્તિકરણ દ્વારા કમને ક્ષય કરીને અનંતવાર ગ્રંથિ સુધી પહોંચે છે. કેઈ કઈ ગ્રંથિ સ્થાનને પ્રાપ્ત થઈને પાછા નીચે પડી જાય છે. કઈ-કઈ ગ્રંથિ સ્થાન ઉપરજ રહી જાય છે. આગળ વધી શકતા નથી.