________________
- સિદ્ધાન્તમદોઢથી 1 (વપરામાના) यस्य समोऽहो कोऽपि न लोके
प्रायश उच्चो दृष्टिमगान्न । प्रेमसरुपः को ननु लोके ?
सत्पुरुषा यत् स्युर्विरला हि ।।१२९ ।।
F चतुर्थस्तरङ्गः
લોકમાં તેમના સમાન મહાન સંત જોવાયા નથી. માટે સૂરિ પ્રેમના સમાન ગુણવાન નથી. સૂરિ પ્રેમ સમાન લોકમાં કોણ હશે ? કારણ કે સત્પષો તો વિરલ હોય છે. I૧૨l
(ઉપેન્દ્રવદ્ગા) कलौ तु कृष्णे स गुरुर्विभाति
घनाघने सूर्य इवाविकारी । विदेहवद् भूमिरिमा चकास्ति
કુર્વિદીયમુનીવે ત્યારે T3રૂના
કાળા કળિકાળમાં ય તે ગુરુ એવા અવિકારી શોભે છે. જેમ વાદળોમાં સૂર્ય ખરેખર, આ ભૂમિ મહાવિદેહની જેમ શોભે છે. અને આ ગુરુ મહાવિદેહના મુનિની જેમ ll૧૩ના
(વિદ્યુમ્નાના) यद्विक्रान्तिव्यूहाश्चोच्चैः
સિંદન ટૅક્ષાન શૈક્ષાત્ | प्रेमं बर्हद्देशीयं तं
વીર્વવં સભ્ય વન્દ્ર પારૂ9TI
અરિહંત તુલ્ય કે તેમનાથી થોડા અલ્પ એવા, વંદનીયોનેય વંદનીય એવા સૂરિ પ્રેમને સમ્યક્ વંદન કરું છું, કે જેમના પરાક્રમોનો સમૂહ પ્રેક્ષક એવા શિષ્યોને સિંહ જેવા કરી દે છે. ll૧૩૧
૧. અહી અકથિતોપમાન વાક્યગતા લુમોપમાં છે. ૨. અહીં અકથિતોપમાન સમાસગતા લુસોપમાં છે. ૩. અહીં બિમ્બપ્રતિબિમ્બભાવોપમાં છે. ૪. અહીં સમસ્તવિષયોપમાં છે. ૫. અહીં તદ્ધિતગતા અનુક્તધર્મા આર્થી લુપ્તપમા છે. * ફુવ સાથે નિત્ય સમાસ.
- ચંદાવર્યમ