Book Title: Sheth Motishah
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Godiji Jain Derasar ane Dharmada Trust

View full book text
Previous | Next

Page 414
________________ ૩૫૦ નામાંકિત નાગરિક બીચારા આ અશીલ શેઠીઆની બેહ આંખનું તેજ બી તદ્દન જતું રહેલ હતું. તેની મુસીબત સાથે પિતાની ઉમરના ૬૫ વરસ સુખ તથા દુઃખમાં પુરાં કરીને સંવત ૧૯૨૫ ના સરાવણ વદી ૧૦ ને બુધવારે પોતાની મુરદાલ દેહ અગણના પ્રેરાઈને સપુરદ કરી છવને વઈકુંઠ તરફ લઈ ચાલેઆથી માનવંતા મેતીશાહ શેઠનું એટલુંબી નામ લેણું ખતમ થઈ પડે કેમકે આ મરહુમ શેઠની પીથથી પરથમ થએલી અઓલાદ આગમજથી જ રૂખસદ પામે આને લીધે. આ માપુરૂસના પુણવંતાં કામની કેટલીક નિસાણી શેવાએ તેમનાં વશીલાની વરધી કાજે હવે તે કેઈજ બાકી રહેલું નથી. અજબ છે આ ફરતા જમાનાની ચાલ, ભલા લોક પર નાખે છે મહાતમની જાલ ૧ સબબ એ જ છે હીંઆ માહરે કહેવાનું નથી, કોઈબી જગમાં સલામત રહેવાનેજ નથી. ૨ આવે આંચ તે અંતે તે જવાને કાજ, | સરીમંત કાલે તે દુખીઆરે આજ. ૩ પણ ધરમીની રેહવી તે જોઈએ નીરાણ, વસીલાથી જગમાં જણાવાં પીછાંણ. ૪ જહાં કુદરતથી ઉતરે છે ગેબીના, તાંહાંથી દોલતને નામેબી થાઓ છેના; તેહ હાલ સઉનીસનમુખથે, મોતીશાહના વઊંસમાં કોઈ ન રહે. ૫ જેને ઘેર દલત ને જુહલતાંતાં વહણ, તે સાથે જગમાં મેલવેલું માન; વલી ધરમીપણામાં ગણાએલાપુરા, દયા દાનમાં કવચીત હતા અધુરાં. ૬ તેવા નરને તાંહાં નહિ એકે ચેરાગ, જમાનાને એ તે કેવાં વેરાગઃ ગયા તારે દેલત ને બેટે મુકી, જમાનાની ગીરદસે દીધે સુકી. ૭ વઊંસમાં હવે કોઈ રહેઊ નહિ, કીરતી જ તેનાની દીપતી રહી; સખાવતના કામો જે કરતે રહેશે મરણ પછે સઉ તેને વાહવા કહશે. ૮

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480